GS 14th June 2014

Page 26

26

14th June 2014 Gujarat Samachar - www.abplgroup.com

"

શ્રી નરેન્દ્રભાઇ મોદી મવરુદ્ધ પાયામવિોણા અનેઅમવચારી આક્ષેપો સામેપીટીશન બીબીસી ટીિી દ્વારા ‘ન્યૂઝ નાઈટ’ કાયસક્રમમાંઅવનશ કપૂરના ઈન્ટરવ્યૂમાંપક્ષપાતી અનેપૂિસગ્રહયુક્ત વૃત્તાંતને મહત્ત્િ આપી વિના કારણે ભારતના િડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વિરુદ્ધ પાયાવિહોણા અને અવિચારી આક્ષેપો કરાતા કન્ઝિથેવટિ સાંસદ પ્રીવત પટેલે ઉપાડેલા અવભયાનને 'ગુજરાત સમાચાર અને એવશયન િોઇસ' દ્વારા પણ સમિસન અપાયુંછેઅનેબીબીસી સામેપીટીશન શરૂ કરાઇ છે. અવનશ કપુરે કરેલા પાયા વિનાના આક્ષેપો યુકેના ઘણાં ભારતીયો માટે અસહ્ય છે. એમપી પ્રીવતબેને બીબીસીના ડાયરેક્ટર જનરલ વમ. એન્ડ્ર્યુહોલનેફવરયાદ 1

NAME

કરતો પત્ર પણ પાઠવ્યો છે. એક સમુદાય તરીકેઆપણેવિરોધ નોંધાિીએ તેપણ એટલું જ મહત્ત્િનું છે. ઘણાં રાષ્ટ્રીય, પ્રાદેવશક અને થિાનીય સંથિાઓએ વિરોધ નોંધાવ્યો જ છે. ‘ગુજરાત સમાચાર અનેએવશયન િોઈસ’ની આપણી પીવટશન પર સહી કરી આજેજ 'ગુજરાત સમાચાર કાયાસલય, કમસયોગા હાઉસ, ૧૨, હોક્ષટન માકકેટ, લંડન N1 6HW ખાતે મોકલિા નમ્ર વિનંતી છે. આ પીટીશનની નકલ કરીને તમેવમત્રો સંબધં ીઅો પાસેપણ સહીઅો કરાિી શકો છો. તમેબીબીસીના ડાયરેક્ટર જનરલ લોડડટોની હોલનેપણ BBC Broadcasting House, Portland ADDRESS

Place, London W1A 1AA ના સરનામેપત્ર લખી તમારો વિરોધ પણ દશાસિી શકો છો અિ​િા tony.hall@bbc.co.uk પર ઈમેઈલ કરી શકો છો. તમે જ્યારે લખો ત્યારે ચોક્કસપણે એ દશાસિજો કે તમે સાંસદ પ્રીવત પટેલનો ફવરયાદ પત્ર િાંચ્યો છે અને ભારતના િડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ કોઈ પૂિસગ્રહ છે કે કેમ તેની ખરાઈની સંપણ ૂ સ તપાસ કરાિ​િા તેમનેટેકો આપી રહ્યા છો. (પ્રીવતબેનના પત્ર માટે જુઅો એવશયન િોઇસ તા. ૩૧-૫-૧૪ પાન ૮) SIGNATURE

DATE

2 3 4 5 6

પ્રથમ િવશ્વયુધ્ધ દરમમયાન શમિદીનેવરેલા ભારતીય સૈમનકોનેબ્રાઇટનમાંશ્રધ્ધાંજમલ અપાઇ

પ્રિમવ િશ્વયુધ્ધ દરવમયાન માદરે િતન ભારતિી હજારો માઇલ દૂર વિટન િતી યુરોપમાં લડિા આિેલા અને ઘાયલ િયા બાદ સારિાર અિથેઅત્રેના િાઇટન ખાતે સારિાર દરવમયાન શવહદીને િરેલા ભારતીય સૈવનકોને િાઇટનના સાઉિ ડાઉન્સ ખાતે છત્રી પ્રથતુત તસવીરમાંશમિદોનેઅંજમલ અપમણ કરવા ઉપસ્થથત થયેલ અગ્રણીઅો અને મેમોવરયલ સવિસસ મિેમાનો (તસવીર સૌજન્ય: મંજુલાબેન શાિ) દરવમયાન ગત તા. ભારતના હાઇ કવમશ્નર શ્રી રંજન સોસાયટી, િાઇટન'ના પ્રમુખ શ્રી ૮ જૂન રવિ​િારના રોજ મિાઇએ શવહદોને ફૂલમાળા ધીરુભાઇ લાંબા, ટ્રથટી અને શ્રધ્ધાંજવલ અપાઇ હતી. આ િષથે અપસણ કરી હતી. જ્યારે છત્રી થિાવનક જીપી ડો. એ.સી. શાહ, આ પ્રસંગે પ્રિમ વિશ્વ યુધ્ધની મેમોવરયલ ગૃપના ચેરમેન કમીટી મેમ્બર શ્રીમતી મંજુલાબેન ૧૦૦મી િષસગાંઠની ઉજિણી પણ દેવિન્દર વધલોને થિાગત પ્રિચન શાહ સવહત મોટી સંખ્યામાં કરાઇ હતી. કયુ​ું હતું. પ્રિમ વિશ્વ યુધ્ધમાં ભારતીયો અને થિાવનક લોકો પ્રવત િષસ શવહદોને અંજવલ સેંકડો વહન્દુઅનેવશખ સૈવનકોએ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ અપસણ કરિા યોજાતા આ 'છત્રી શવહદી વ્હોરી લીધી હતી. છત્રી પ્રદશસન અને રીફ્રેશમેન્ટનો મેમોવરયલ સવિસસ' કાયસક્રમમાં આ પ્રસંગે'ગુજરાતી કલ્ચરલ લાભ પણ લીધો હતો.

"

અવસાન નોંધ

પ્રેથટન ખાતેરહેતા દયાળભાઇ એમ. કાસબીયાના પૌત્ર જય પરેશ પટેલ માત્ર ૫ િષસની િયે તા. ૮-૫-૧૪ના રોજ દેિલોક પામ્યા છે. પરમાત્મા એમના આત્માને વચર શાંવત અપથે એિી પ્રાિસના. સંપકક: ડી.એમ. કાસબીયા 01772 651 589. n કેન્યાિી યુકેઆિી િેમ્બલીમાં િસેલા પ્રેમબાઇ શામજી િાગજીયાણી (ઉ.િ.૭૧) નું તા. ૮-૬-૧૪ના રોજ વનધન િયુંછે. થિગસથિનું બેસણું તા. ૧૪ શવનિારના રોજ સાંજે૪-૩૦િી કેન્ટન - હેરો મંવદર ખાતેરાખેલ છે. સદ્ગત શ્રી કચ્છ લેિા પટેલ સમાજ, યુકેના પ્રવસડેન્ટ માિજીભાઇ િેકરીયાના સાસુજી છે. સંપકક: 020 8997 0837. n કેસ્મ્િજ ખાતે રહેતા શ્રી લાલજીભાઇ પોપટ પાણખણીયાનું તા. ૧૦ જૂન, ૨૦૧૪ના રોજ દુ:ખદ વનધન િયું છે. સંપકક: કંચનબેન પાણખણીયા 01223 361 181 – 07534 241 352. n

ઉદવાડાના પારસી ધમમગુરૂ દથતુરજી ખુરશેદ અનેલોડડ ડોલર પોપટેઝોરાથટ્રીયન સેન્ટરની મુલાકાત લીધી

ઝોરાથટ્રીયન ટ્રથટ ફંડ અોફ યુરોપ અને ઝોરાથટ્રીયન કોમ્યુનીટી અોફ ધ યુકે દ્વારા રવિ​િાર તા. ૧૧મી મે, ૨૦૧૪ના રોજ હેરો સ્થિત ઝોરાથટ્રીયન સેન્ટર સ્થિત ઝરિોથતી િધસસ હોલ ખાતે ગુજરાતના ઉદિાડા સ્થિત શ્રી પાક ઇરાનશાહ આતશ બેહરામના િડા દથતુર અને પારસીઅોના સાત ધમસગુરૂઅો પૈકીના સૌિી યુિાન સિોસચ્ચ ધમસગુરૂ દથતુરજી ખુરશેદ કૈકોબાદ તેમજ લોડડ ડોલર પોપટનું બહુમાન કરાયું હતું. બન્ને અગ્રણીઅોએ સૌ પ્રિમ િખત સેન્ટરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે િડા ધમસગુરૂ દથતુરજી ખુરશેદની ઉપસ્થિતીમાં મુખ્ય મહેમાન ડોલર પોપટ, શ્રીમતી સંધ્યાબેન પોપટ તેમજ અન્ય અગ્રણીઅોએ પારસી વિવધ મુજબ પ્રાિસના કરી હતી અને સમગ્ર યુકેના પારસીઅો િતી બન્નેસંથિાઅો દ્વારા કરાતા કાયસક્રમો

અંગે માવહતી આપાઇ હતી. આ પ્રસંગે હાલના િડાપ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉદિાડા સ્થિત આતશ બહેરામની મુલાકાત લીધી હતી તેસમયની વિડીયો પણ દશાસિ​િામાંઆિી હતી. આ પ્રસંગે િડા ધમસગુરૂ દથતુરજી ખુરશેદ અને લોડડ ડોલર પોપટ તેમજ અન્ય અગ્રણીઅોએ પ્રાસંગીક ઉદ્બોધન કયાસહતા. પ્રથતુત તસિીરમાં ડાબેિી દોરાબ એ વમથત્રી, MBE, રુથતમ કેભેડિાર, સુશ્રી જાથમીન સોરાબ, શ્રી બેહરામ આર. કાપડીયા (ઉપપ્રમુખ – ZTFE), લેડી સંધ્યાબેન પોપટ, લોડડ ડોલર પોપટ, િડા ધમસગુરૂ દથતુરજી ખુરશેદ, શ્રી માલ્કમ એમ. દેબુ (પ્રમુખ – ZTFE) શ્રીમતી હિોિી ખુરશેદ દથતુર, શ્રીમતી પવરિાશ એફ. કીયાની, શ્રીમતી શેહનાઝ એસ. બદ્રી.

Incorporating Asian Funeral Services

Serving the Asian community 346-354 Foleshill Road, Coventry CV6 5AJ

024 7666 5676 A division of the Heart of England Co-operative Society Ltd.

Indian Funeral Directors “first & foremost”

Asian Funeral Service " "

"

#

"

$

!%

Bharat Shah, Sanjay Shah, Trupti Shukla, Ashvin Patel or Jaysen Seenauth

0208 952 5252 0777 030 6644

www.indianfuneraldirectors.co.uk


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.