GS 04th May 2024

Page 1

FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE

10 ડાઉદનંગ સ્ટ્રીટમાં પ્રથમ વખત મહાવીર જયંતીની ઊજવણી

દરેક દદશામાંથી અમનેશુભ અનેસુંદર દવચારો પ્રાપ્ત થાઓ

પાન-27

સંવત ૨૦૮૦, ચૈત્ર વદ અદગયારસ

| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE

4 MAY - 10 MAY 2024

ગેરકાયદે માઇગ્રન્ટ્સનેઝડપી લેવા ઝૂબ ં શે શરૂ પાનઃ 02

VOL 53 - ISSUE 1

SPECIAL DEPAR RTURES SRI LANKA

Grab Your Spot N Now!

VIETNAM & V JA APAN TU C CAMBODIA 12 days/11 nights t 9 day 13 days/12 nights 17 7 days/16 nights from m £4699 f om fr from £2309 from £2999 Deeparts on Departs on 0 May, 20 Jun, 18 ep, 14 Nov 2024

Departs on 11 Sep, 06 Nov, 22 Nov 2024

18 Jun, 09 0 Sep, 15 Oct, 19 No N v 2024, 17 Mar, 03 Apr 2025 25

Departss on 9 Sep p, 15 Oct 2024 2

www w..citibondtours.co.uk

Whyy Book with h us:

Travel with a group gr of like-minded people Tou our managerrs accompanying you throughout Vegetarian cuis uisine available

એનઆરઆઇ મતદાન કરવા મોટી સંખ્યામાં ભારત પહોંચ્યા

રાજ્યાશ્રય ઈચ્છતા 5,000 ભારતીયને રવાન્ડા રવાના કરાશે

લંડનઃ ભારતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે સંખ્યાબંધ દેશોમાંથી બબનબનવાસી ભારતીયો ભારતમાં પોતાના મતાબધકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યાં છે. બીજા તબક્કામાં13 રાજ્યોમાં88 બેઠક પર મતદાન યોજાયું તેમાં મતાબધકારનો ઉપયોગ કરવા યુએઇથી પાંચ ચાટટડટ વોટ ફ્લાઇટ દ્વારા એનઆરઆઇ ભારત પહોંચ્યાં હતાં. તેઉપરાંત ઘણા એનઆરઆઇ નોમમલ ફ્લાઇટમાં માસ બુકકંગ કરાવીને ભારત પહોંચી રહ્યાંછે. કેરળ અને કણામટકમાં મોટી સંખ્યામાં એનઆરઆઇ મતદાન કરવા પહોંચ્યા તો ઉત્તર ભારતમાં પણ ઘણા એનઆરઆઇએ પોતાના મતાબધકારનો ઉપયોગ કયોમ હતો. કેરળમાં તો અત્યાર સુધીમાં 12 ચાટટડટ વોટ ફ્લાઇટ પહોંચ્યાનુંઅનુમાન છે.

લંડનઃ રાજ્યાશ્રય મેળવવા લાઇનમાં રહેલા લગભગ પાંચ હજાર ગેરકાયદે ભારતીયોને રવાન્ડા મોકલી દેવાશે. પાંચ હજાર ભારતીયોમાં એવા પણ સામેલ છે જેઓ કાયદેસર રીતે બિટન આવ્યા હતા અને પછી રાજ્યાશ્રય માટે અરજી કરી હતી. તેમાં એવા ભારતીયો પણ સામેલ છેજેઓ 1 જાન્યુઆરી, 2022 પછી ઇંગ્લલશ ચેનલ પાર કરીને ગેરકાયદેસર રીતેબિટનમાંપ્રવેશ્યા હતા. બિટનમાં શરણાથથીનો દરજ્જો મેળવવા માગતા 5,253 ભારતીયોમાંથી 1,200 ભારતીય બોટ દ્વારા જોખમી ઇગ્લલશ ચેનલના માગગે ગેરકાયદેસર બિટનમાંપ્રવેશ્યા હતા. બિટનમાં ગેરકાયદેસર આવતા ભારતીયોની સંખ્યા દર વષગેસતત વધી રહી છે.

લંડનઃ કિંગ ચાર્સસેઆ સપ્તાહથી જાહેર ફરજો બજાવવાનો પ્રારંભ િરી દીધો છે. મંગળવારે તેમણે ક્વીન િેમમલા સાથે યુમનવમસિટી િોલેજ હોસ્પિટલના મેિમમલન િેન્સર સેન્ટરમાંદદદીઓની મુલાિાત લીધી હતી. આ પ્રસંગેકિંગ ચાર્સિખુશખુશાલ અનેતંદરુ પત જણાયા હતા. તેમણે િેન્સરના દદદીઓની મુલાિાત લઇ િહ્યું હતું િે, ‘I'm alright, thank you’. કિંગ ચાર્સિનેિેન્સર મરસચિયુિેચેમરટીના નવા િેટ્રન તરીિેમનયુક્ત િરાયાંછે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર કિંગની િેન્સરની સારવારમાંપ્રગમત જોવા મળી રહી છે.


02

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની અટકાયતનું દેશવ્યાપી અભિયાન

www.gujarat-samachar.com

4th May 2024

રાજ્યાશ્રયવાંચ્છુઓને રવાન્ડા મોકલી આપવા માઇગ્રન્ટ્સને ભડટેન્શન સેન્ટરોમાં રખાશે, 10થી 12 સપ્તાહમાં રવાન્ડા ફ્લાઇટનો પ્રારંિ કરી દેવાશે

કાયદાકીય લડાઇઓ, સામુદાભયક ભવરોધ પ્રદશશનો અને પોલીસ સાથે અથડામણોની એક્ટટભવસ્ટોની ચેતવણી, સ્કોટલેન્ડમાં પોલીસને હાઇ એલટટના આદેશ

રવભાગોમાં િદલી કિાવવા અથવા િો સામુરહક લંડનઃ હોમ ઓફફસે િાજ્યાશ્રય વાંચ્છુઓની િાજીનામા ધિી દેવાની રવચાિણા કિી િહ્યાંછે. અટકાયિ કિવા માટે દેશવ્યાપી અરભયાનની શરૂઆિ કિી છે. યુકમ ે ાં ગેિકાયદેસિ િીિે હોમ ઓફફસ હજારો માઇગ્રન્ટ્સ સાથેનો પ્રવેશલ ે ા માઇગ્રસટ્સનેિવાસડા મોકલી આપવાની સંપકક ગુમાવી બેઠી િૈયાિીના ભાગરૂપેઆ અરભયાનનો પ્રાિંભ ધાયાથ િાજ્યાશ્રય વાંચ્છુઓએ િવાસડા યોજનાને કિ​િાંસપ્િાહો વહેલો થઇ ગયો છે. સંસદની મહોિ લાલયા િાદ રિપોરટિંગ કિવાનું િેસપ્િાહ ચાલનાિા આ અરભયાનમાંહોમ િંધ કિી દેિાં હોમ ઓફફસ હજાિો માઇગ્રસટ્સ ઓફફસના અરધકાિીઓ ઇરમગ્રેશન સરવથસની સાથેનો સંપકક ગુમાવી િેઠી છે. હાલ હોમ કચેિીઓ અથવા િો િેઇલ એપોઇસટમેસટ માટે ઓફફસ િવાસડા મોકલી શકાય િેવા ફક્ત 38 ટકા આવિા રનિાશ્રીિોનેઝડપી લેવાની યોજના સાથે માઇગ્રસટ્સના જ સંપકકમાંછે. કામ કિી િહ્યાંછે. દેશભિમાંથી ગેિકાયદેસિ િીિે ફક્ત 2145 માઇગ્રસટ્સ હોમ ઓફફસના યુકમ ે ાં આવેલા લોકોને અટકાયિમાં લેવાની સંપકકમાં છે જેમને રડટેસશન સેસટિમાં મોકલી શરૂઆિ કિી દેવાઇ છે. શકાશે. હોમ ઓફફસના જણાવ્યા અનુસાિ અટકાયિીઓનેિાત્કારલક યોજનાનો અમલ કિવા ઉિાવળી િની છે. સત્તામાં આવીશું તો રવાન્ડા પ્લાન નાબૂદ કરીશુઃ લેબર પાટથી િેફ્યુઝી કાઉબ્સસલના ચીફ એબ્ટઝટયુરટવ એનેવિ સોલોમને આ અરભયાન માટે િૈયાિ િખાયેલા રડટેસશન સેસટિોમાં મોકલી જો લેિ​િ પાટથી આગામી ચૂંટણીમાં સત્તા પિ આવશે િો અપાશે અને િેમને િવાસડા મોકલી ન અપાય ત્યાં સુધી અહીં જ જણાવ્યુહિુંકેરિટનની સુનાક સિકાિેઅમાિી સાથેમાણસો જેવો વડાપ્રધાન રિશી સુનાક દ્વાિા અમલી િનાવાયેલી િવાસડા િખાશે. કેટલાક અટકાયિીઓને આ ઉનાળાથી જ િવાસડા વ્યવહાિ કિવો જોઇએ. અમેજાનવિ નથી. સુનાકેટપષ્ટ કયુિંછેકે કોઇ પણ શિણાથથી કોઇ પણ સંજોગોમાં રિટન પિ​િ ફિી શકશે રડપોટેટશન ટકીમને નાિૂદ કિશે. લેિ​િ પાટથી અનુસાિ સત્તામાં મોકલવાનો પ્રાિંભ કિી દેવાશે. હોમ ઓફફસે જણાવ્યું હિું કે, િવાસડા એટટનો અથથ એ છે કે નહીં. દિેક શિણાથથી માટેિવાસડાને63 લાખ રૂરપયા મળશે. િમામ આવ્યાના પ્રથમ 100 રદવસમાંિેમની સિકાિ ઇંબ્લલશ ચેનલ દ્વાિા રિટનમાં આવિા ગેિકાયદેસિ માઇગ્રસટ્સને અટકાવવા નવા સિકાિ ગેિકાયદેસિ માઇગ્રેશન અનેઇંબ્લલશ ચેનલમાંથી આવિી દેશોમાંશિણાથથીઓ માટે18,900 કિોડ મળશે. કાયદા ઘડી કાઢશે. સિ કેિ ટટામથિની લેરજટલેશન કરમટી આ નવા રવાન્ડા યોજના સામે હોમ ઓફફસમાં જ બળવાના એંધાણ હોડીઓને અટકાવવાની પોિાની નીરિ કાયથિ​િ કિવાના અંરિમ િીજીિ​િફ સુનાક સિકાિની િવાસડા યોજના સામે હોમ કાયદાઓ પિ કામ કિી િહી છે. િ​િક્કામાં પહોંચી છે. િવાસડાની ફ્લાઇટો આગામી 10થી 12 સપ્િાહમાં શરૂ કિી દેવાશે અને િેની િૈયાિીના ભાગરૂપે આ ઓફફસના અરધકાિીઓમાંજ િોષ અટકાયિ અરભયાન શરૂ કિવામાં આવ્યું છે. વકીલો અને પ્રવિથી િહ્યો છે અને ઘણા એબ્ટટરવટટોએ જણાવ્યુંહિુંકે, આ પ્રકાિની અટકાયિોના કાિણએ કમથચાિીઓ િવાસડા યોજના કાયદાકીય લડાઇઓનો પ્રાિંભ થશે. સામુદારયક રવિોધ પ્રદશથનો અને અંિગથિ સોંપાયેલી કામગીિીથી દૂિ પોલીસ સાથેની અથડામણોની ચેિવણી પણ િેમણે આપી હિી. નાસી િહ્યાંછે. િેમનો આિોપ છેકે ટકોટલેસડમાં પોલીસને હાઇ એલટટના આદેશ અપાયાં છે. િેફ્યુજી સિકાિની યોજના સફળ થઇ શકે કાઉબ્સસલના ચીફ એબ્ટઝટયુરટવ એનવેિ સોલોમનેજણાવ્યુંહિુંકે, િેમ નથી. હોમ ઓફફસના તગડી કમાણીના કારણે ગેરકાયદે િારતીયો ભિટન છોડવા માગતા નથી રવભાગના લંડનઃ કિીને સિળિાથી રિટનમાં સિકાિ િેની રિજોિી પિ પડનાિા ભાગે િોજા, અંધાધૂધં ી અને િાજ્યાશ્રય દિ​િોજ 5 હજાિ િીિે માનવીય કરૂણાંરિકાની સંભાવનાઓ છિાંિેની અમાનવીય િવાસડા મોટાભાગના કમથચાિીઓ અસય ગેિકાયદેસિ રૂરપયાની કમાણી કિી પહોંચલ ે ા પાંચ હજાિ શકે છે. લગભગ પાંચ ભાિ​િીયો ‘ગેિકાયદે હજાિ ભાિ​િીયો સરહિ પ્રવાસી’ િ​િીકે લેિલ 30 હજાિ ગેિકાયદેસિ હોવા છિાં રિટન ઇરમગ્રસટ્સને આ છોડવા માગિા નથી. કાિણ કેઅહીં ગેિકાયદેસિ વસાહિીઓનુંજીવન સેસટિોમાંમફિ આવાસ અનેભોજનની સુરવધા દેશની ભતજોરી પર 17 ભમભલયન પાઉન્ડનો બોજો પડશે મળેછે. આ સાથેરિટનની એનએચએસ યોજના પણ ખૂિ જ સિળ છે. લંડનઃ 2024ના અંિ સુધીમાં ઇરમગ્રેશન કાયદાની અસિો મોકલી શકાશે. વષથના અંિ ઈંબ્લલશ ચેનલ પાિ કિીને રિટનમાં હેઠળ મેરડકલ સુરવધા પણ મળેછે. એટલુંજ નહીં યુકેમાં 1,15,000 કિ​િાં વધુ વણથવવામાંઆવી છે. ચેરિટીએ સુધીમાંફક્ત 2000 માઇગ્રસટને ઘૂસણખોિી કિ​િી વખિેઝડપાઈ જિાંભાિ​િીયોને દિેક ગેિકાયદેપ્રવાસીઓનેસિકાિ િ​િફથી દિ િાજ્યાશ્રય વાંચ્છુઓનું ભારવ ચેિવણી આપી છે કે આ ત્રણે િવાસડામાં દેશરનકાલ કિી રડટેસશન સેસટિ (અટકાયિ કેસદ્રો)માં િાખવામાં અઠવારડયે6,000 રૂરપયાનુંભથ્થુંપણ મળેછે. કાયમી અદ્ધિ​િાલ બ્ટથરિમાં કાયદાના કાિણે રસટટમ પડી શકાશે. આમ હોમ ઓફફસ રિટનમાં રડટેસશન સેસટિમાં ગેિકાયદે આવે છે. પછી એનજીઓ દિેક ગેિકાયદે ધકેલાઇ જશે. જેના કાિણે ભાંગશે અને િેનો િોજો ફક્ત 12000 માઇગ્રસટને ઇરમગ્રસટ્સનેિેની ક્ષમિા અનુસાિ કામ ફાળવેછે. ઈરમગ્રસટ્સ કેશિણ માગનાિા માત્ર ત્રણ વષથસુધી દેશરનકાલ કિી શકશે. દેશની રિજોિી પિ 17 કિદાિાઓ પિ પડશે. કેિ રગવસથઅનેનરસિંગ સહાયક િ​િીકેકામ કિ​િા િહી શકે છે. ત્યાિ​િાદ અિજી મંજિૂ થયા િાદ જો હોમ ઓફફસ દ્વાિા ચેરિટીએ જણાવ્યું હિું કે, રમરલયન પાઉસડનો િોજો પડી ભાિ​િીય ઇરમગ્રસટ્સ દિ​િોજ સિેિાશ 10 હજાિ િેમને રિટનમાં િહેવાનો અરધકાિ મળે છે. જો શકે છે. હોમ ઓફફસના યુકેમાં ગેિકાયદેસિ આવી 12,000 માઇગ્રસટને દેશરનકાલ રૂરપયા કમાય છે. અસય નોકિીઓ જેવી કેગેિજ ે , અિજી નકાિવામાં આવે િો મૂળ દેશમાં રડપોટટ સત્તાવાિ આંકડાની િેફ્યુજી િહેલા માઇગ્રસટની સંખ્યા કિવામાં આવે િો પણ હોટલ-િેટટોિસટ અને સેલ્સમેન િ​િીકે પણ કામ કિવામાંઆવેછે. કાઉબ્સસલ દ્વાિા કિાયેલી છેલ્લા િે વષથની સપાટી પિ 1,15,575 માઇગ્રસટ યુકેમાં જ સમીક્ષામાં છેલ્લા િે વષથમાં િહેશે િો ફક્ત 10,000ને જ અટવાઇ જશે. એકિ​િફ હોમ સિકાિ દ્વાિા ઘડાયેલા 3 િેમના વિનના દેશમાં પાછા ઓફફસ િેમને દેશરનકાલ કિવાની બ્ટથરિમાં નહીં હોય અને િીજીિ​િફ િાજ્યાશ્રયની આશા િેમના માટેટથરગિ થઇ લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકેજણાવ્યુંછેકેઆયલલેસડ પહોંચલે ા િાજ્યાશ્રય વાંચ્છુઓનેયુકેટવીકાિશે જિાંિેઓ યુકેમાંગેિકાયદેસિ નહીં. ડબ્લલન સાથેઆ મુદ્દેકોઇ સમજૂરિની પણ સંભાવના નથી. મનેિેમાંકોઇ િસ નથી. યુિોરપયન FINANCIAL A SERVICES િની જશે. યુરનયનમાંથી આયલલેસડ પહોંચલ ે ા શિણાથથીઓનેઅમેટવીકાિવાના નથી. જ્યાિેયુિોરપયન યુરનયન PROTECTION MORTGAGES ફ્રાસસથી આવિા માઇગ્રસટ્સનેટવીકાિ​િુંનથી િો આપણેશા માટેિેમ Life Insurance Residential Critical Illness કિવુંજોઇએ. હવેગેિકાયદેસિ માઇગ્રસટ્સ આયલલેસડ િ​િફ વળી િહ્યાં Buy to Let Income Protection Remortgages છેિેનો અથથએ થયો કેિવાસડા યોજના કામ કિી િહી છે. For Quality WINDOWS, DOORS આયલલેન્ડ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને યુકે પરત મોકલી આપશે PATIO DOORS CONSERVATORY Please conta act: િવાસડા રિલ પસાિ થયા િાદ હવેગેિકાયદેસિ માઇગ્રસટનો ધસાિો PORCHES, BI-FOLD DOORS Dinesh S Shonchhatra આયલલેસડ િ​િફ વળ્યો છે ત્યાિે આયલલેસડે જણાવ્યું છે કે નોધથન SPECIAL OFFER Mortgage Ad dviser UPVC Front Door Supply & fit for ONLY £ 650 આયલલેસડમાંથી આયલલેસડમાંઘૂસણખોિી કિનાિા માઇગ્રસટ્સનેયુકેપિ​િ Back Door Supply & fit for ONLY £ 600 Call: 020 8424 C 4 8686 / 07956 810647 મોકલી દેવામાંઆવશે. આ માટેઆયરિશ વડાપ્રધાન સાયમન હેરિસે Patio Door Supply & fit for ONLY £ 950 િેમના જબ્ટટસ મંત્રીનેકાયદામાંસુધાિો કિવા સૂચના આપી છે. જે From Repair to New Installation please call - 0208 575 6604 77 High Street, Wealdston ne, Harrow, HA3 5DQ (Mob: 07984 250 238) Email: saiwindows@live.co.uk અંિગથિ આયલલેસડમાંિાજ્યાશ્રય માગનાિાનેયુકેપિ​િ મોકલી શકાશે. mortgage@majorestate.co om ~ majorestate.com

યુકેમાં રાજ્યાશ્રય માગનાર 60 ટકા િારતીય 18થી 29 વય જૂથના

રવાન્ડા ઇફેટટઃ યુકેમાં 1,15,000 રાજ્યાશ્રય વાંચ્છુઓનું િાભવ અદ્ધરતાલ બનશે

આયલલેન્ડ પહોંચેલા શરણાથથીઓને અમે સ્વીકારીશું નહીઃ ભરશી સુનાક

www.saiwindows.co.uk


@GSamacharUK

GujaratSamacharNewsweekly

લોડડઅજયકુિાર કક્કર નાઇટ કમ્પમેનયન્સ ફ ધ િોસ્ટ નોબલ ઓડડર ઓફ ગાટડરથી સન્િામનત

કેવરયર કેસ્ન્િત કયુ​ુંિતું. લંડનઃ કકંગ ચાલ્સષ તૃતીયે લોડડ કક્કર થ્રોપબોવસસ મંગળિારે ટોચના રાજિી વરસચષ ઇસ્ન્મટટ્યુટના િમુખ, સન્માનની જાિેરાત કરી િતી કકંગ્સ િેલ્થ પાટડનરના િમુખ જેમાં વિવટશ ભારતીય ડોઝટર અનેધ કકંગ્સ ફંડના ચેરમેન છે. લોડડઅજયકુમાર કક્કરનો પણ તેઓ રોયલ કવમશન ફોર ધ સમાિેશ થાય છે. કકંગ િારા 1851 ગ્રેટ એસ્ઝઝવબશન એન્ડ લોડડ કક્કરને નાઇટ યુકેબાયોબેન્કના ચેરમેન તરીકે કપપેવનયન્સ ફ ધ મોમટ નોબલ ઓડડર ઓફ ગાટડરથી લોડડકક્કરનુંઆરોગ્ય પણ સેિા આપી રહ્યાંછે. 2022માં કકંગ ચાલ્સષના સન્માવનત કરાયાં છે. લોડડ અનેજાહેર સેવાઓિાં માતા અનેતત્કાવલન મિારાણી કક્કરને િેશના સૌથી જૂના અમિતીય યોગદાન એવલઝાબેથ વિતીય િારા સેરેમોવનયલ ઓડડર પૈકીના અને જાિેર એક માટે િડાિધાનની સલાિ કોલેજ લંડનમાંથી મેવડવસનનો આરોગ્ય વિના જ જાિેર સેિા અને અભ્યાસ કયોષ િતો. તેમણે સેિાઓમાં યોગિાન માટે લોડડ થ્રોપબોએમબોવલક રોગ અને કક્કરનેનાઇટ કમાન્ડર ઓફ ધ વસદ્ધી માટેપસંિ કરાયાંછે. સાથે સંલગ્ન ઓડડર ઓફ ધ વિવટશ લોડડ અજય કુમાર કક્કરે કેન્સર ઇસ્પપવરયલ કોલેજ લંડનમાંથી થ્રોપબોવસસની રોકથામ અને એપપાયર (કેબીઇ) તરીકે પીએચડી અનેતેપિેલાંકકંગ્સ સારિાર પર પોતાનું મેવડકલ વનયુક્ત કરાયા િતા.

કકંગ ચાર્સસેક્વીન કેમિલા, મિન્સ મવમલયિ અને મિન્સેસ કેટનેસવોસચ્ચ રાજવી એવોડડથી સન્િાન્યા કેમિલાનેગ્રાન્ડ િાસ્ટર ઓફ ધ ઓડડર ઓફ ધ મિમટશ એમ્પાયરનો દરજ્જો, કેટ ધ ઓડડર ઓફ ધ કમ્પેમનયન્સ ઓફ ઓનસસિેળવનાર રાજવી પમરવારના િથિ સભ્ય

લંડનઃ કકંગ ચાલ્સષ તૃતીય િારા ક્વીન કેવમલા, વિન્સ વિવલયમ અને વિન્સેસ કેટ વમડલટનને રાજિી સન્માનથી સન્માવનત કરાયાં છે. 76 િષષીય ક્વીન કેવમલાનેગ્રાન્ડ મામટર ઓફ ધ ઓડડર ઓફ ધ વિવટશ એપપાયરનો િરજ્જો અપાયો છે. અગાઉ આ િરજ્જો તેમના શ્વસુર વિન્સ કફવલપ અનેિાિા મેળિનારામાં સર ડેવિડ જ્યોજષછઠ્ઠા પાસેિતો. એટનબરો, ડેવિડ િોકની, ડેમ વિન્સેસ ઓફ િેલ્સ કેટ મેગી સ્મમથ, સર પોલ મેકકાટડની વમડલટન કપપેવનયન ઓફ ધ અને સર એલ્ટન જ્િોનનો મોમટ નોબલ ઓડડર ઓફ ગાટડર, સમાિેશ થાય છે. કેટ ધ ઓડડર ઓફ ધ કપપેવનયન્સ વમડલટનની અવિવતય જાિેર ઓફ ઓનસષ બનનારા રાજિી સેિાઓનેધ્યાનમાંરાખીનેકકંગ પવરિારના િથમ સભ્ય બન્યાં ચાલ્સષ િારા તેમને આ સન્માન છે. યુકમ ે ાં એનાયત થતા અપાયુંછે. સિોષચ્ચ રાજિી એિોડડમાં આ ધ ઓડડર ઓફ ધ એિોડડનો સમાિેશ થાય છે. આ કપપેવનયન્સ ઓફ ઓનરનો પિેલાં ધ ઓડડર ઓફ ધ િારંભ કકંગ જ્યોજષપંચમ િારા કપપેવનયન્સ ઓફ ઓનસષ કરાયો િતો. 1917માં શરૂ

th

03

4 May 2024

¾¬Ъ»ђ Â╙ï Âκ ¾Ц¥ક ╙¸Ħђ, ΦЦ³¹Φ-Âщ¾Ц¹Φ³Ц ÂаĦ³щ ¾ºщ»Ьє ¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº ´Цє¥¸Ъ ¸щ 2024³Ц ºђ§ ¾²Ь એક Âђ³щºЪ ÂЪ¸Ц╙¥Ι ÃЦєÂ» કº¿щ. આ´³Ьє ╙Ĭ¹ Â¸Ц¥Цº ÂЦدЦ╙Ãક ´Цє¥¸Ъ ¸щ³Ц ºђ§ 52 ¾Á↓ ´а®↓ કºЪ³щ 53¸Ц ¾Á↓¸Цє Ĭ¾щ¿Ъ ºЅє ¦щ. ´º¸ કж´Ц½Ь ´º¸ЦÓ¸Ц³Ъ અÂЪ¸ કж´Ц ¯щ¸§ આ´ Âκ ¾¬Ъ»ђ - ¸Ц¯Цઓ - ·Цઇઓ - ¶Ãщ³ђ³Ц ´ЬÒ¹ Ĭ¯Ц´ અ³щ આ´ Âκ³Ц અ±કЦ ÂЦ°-ÂÃકЦº°Ъ § ¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº ¾²Ь એક ³¾Ц ¾Á↓³Ц આºє·щ આ¾Ъ³щ ઉ·Ьє ¦щ. 52 ¾Á↓³Ъ આ અ╙¾º¯ ĬકЦ¿³ ¹ЦĦЦ ±º╙¸¹Ц³ અ¸³щ ±ºщક ¯¶Ũщ ¾Ц¥કђ - »щ¡કђ - ક»ЦકЦºђ - ╙¾¯ºકђ PÃщº¡¶º ±Ц¯Цઓ - ¿Ь·щɦકђ - ¸°↓કђ³Ьє ¸аà¹¾Ц³ ¸°↓³ ÂЦє´¬¯Ьє ºЅє ¦щ ¯щ અ¸Цιє ÂÕ·Цƹ ¦щ. ·Цº¯ ¶ÃЦº ĬકЦ╙¿¯ °¯Цє ĬЦ±щ╙¿ક ·ЦÁЦ³Ц ĬકЦ¿³ђ¸Цє Âѓ°Ъ ¾²Ь µы»Ц¾ђ ²ºЦ¾¯Ц ÂЦدЦ╙Ãક³Ьє ¶κ¸Ц³ ²ºЦ¾¯Ц ¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº³ђ Â¸Ц§ ÂЦ°щ આ±Ц³Ĭ±Ц³³ђ અ¯аª ³Ц¯ђ ºΝђ ¦щ. ¾Ъ¯щ»Ц ¾Áђ↓ ±º╙¸¹Ц³ આ´ Âκએ અ¸ЦºЦ¸Цє §щ ·ºђÂђ ±Ц¡ã¹ђ ¦щ, ╙¾ΐЦ ¸аĹђ ¦щ ¯щ®щ અ¸ЦºЪ §¾Ц¶±ЦºЪ ¾²ЦºЪ ¦щ. આ´³ђ આ ·ºђÂђ - ╙¾ΐЦ આ¢Ц¸Ъ ¸¹¸Цє ´® §½¾Ц¹ ºÃщ ¯щ ¸Цªъ κє અ³щ અ¸Цιє ¯єĦЪ¸є¬½ Ĭ╙¯¶ˇ ¦Ъએ. આ´³Ьє ╙Ĭ¹ ¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº, Asian Voice ¯°Ц અ×¹ ĬકЦ¿³ђ ╙Įª³¸Цє ¾Â¯Цє ·Цº¯Ъ¹ Â¸Ь±Ц³Ъ Âщ¾Ц ¸Цªъ Ãє¸щ¿Ц ¯Ó´º ºΝЦ ¦щ, અ³щ ºÃщ¿щ. ¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº³Ъ અ╙¾º¯ ĬકЦ¿³ ¹ЦĦЦ³Ц આ અ¾Âº³щ ºє¢¥ щ ¢ є щ ઉ§¾¾Ц એક અ³ђ¡ђ Ĭђ§щĪ ÃЦ° ²º¾Ц³Ьє અ¸щ આ¹ђ§³ ક¹Ь↨ ¦щ. આ¢Ц¸Ъ ╙±¾Âђ¸Цє ¯щ³Ъ ╙¾¢¯¾Цº P®કЦºЪ અ´Ц¿щ. આ´ Âκએ અ¸³щ Ãє¸щ¿Ц ´ђ¯ЪકЦ ¢Ò¹Ц ¦щ ¯щ ¾Ц¯³ђ અ¸³щ આ³є± ´® ¦щ, અ³щ ¢ѓº¾ ´®. આ´³Ц Ĭщ¸ - આ¿Ъ¾Ц↓± ¸°↓³ ¾¢º આ ¸ЬકЦ¸ ¿Ä¹ ³Ãђ¯ђ. આ´ Âκ ¾Ц¥કђ - ¸°↓કђ³Ц અ¸щ Â±Ц Â¾↓±Ц આ·ЦºЪ ¦Ъએ. આ´³Ц Âĸ±¹Ъ ÂЪ.¶Ъ.³Ц Ĭ®Ц¸ Âà ૐ ³¸њ ╙¿¾Ц¹ C E L E B R AT I N G

કરાયેલું આ સન્માન કલા, વિજ્ઞાન, મેવડવસન અને જાિેર સેિાઓમાં અવિવતય કામગીરી કરનારા નાગવરકોને આ સન્માન અપાય છે. વિન્સ વિવલયમને સેના અને જાિેર જીિનમાં અવિવતય સેિાઓ માટેગ્રેટ મામટર ઓફ ધ ઓડડર ઓફ ધ બાથથી સન્માવનત કરાયાંછે. આ એિોડડનો િારંભ 18મી સિીથી કરાયો િતો. િેશને આપેલા અવિવતય યોગિાન માટેઆ સન્માન િતીક છે.

િથિ નોકરી િેળવવા સગીર લેડી ડાયનાએ ખોટી ઉંિર દશાસવી હતી?

ડાયના ખોટુંબોલ્યા િતા. લેડી લંડનઃ વિશ્વની સૌથી ડાયનાનો જન્મ 1 જુલાઇ લોકવિય મવિલાઓ પૈકીના 1961ના રોજ થયો િતો તેથી એક મિ. લેડી ડાયનાએ તે સમયે તેઓ 17 િષષ અને નોકરી મેળિ​િા માટે ખોટી 10 મવિનાના િતા. ઊંમર લખાિી િતી? વિન્સેસ કોન્ટ્રાઝટમાં તેમણે જન્મ ડાયનાના પિેલો િકકકોન્ટ્રાઝટ તારીખ 1 જુલાઇ 1960 મળી આવ્યો છે અને િશાષિી િતી તેથી તેમની ઉંમર આગામી વિ​િસોમાં તેની િરાજી પણ થિાની છે. 30મી સોલ્િ માય િોબ્લેમ વલ.માં 18 િષષઅને10 મવિના ગણાઇ એવિલે વિમટોલ ખાતે નોકરી માટે આ અરજી કરી િતી. ડાયનાએ ઝડપથી નોકરી મેળિ​િા અને િધુ પગાર મળે યોજાનારી િરાજીમાં આ િકક િતી. પરં ત ુ ચોંકાિનારી બાબત તે માટે મેચ્યોર િેખાિા માટે કોન્ટ્રાઝટના 8000 પાઉન્ડ ઉપજે તેિી સંભાિના છે. મે 1979માં એ છે કે કોન્ટ્રાઝટમાં લખેલી જુઠ્ઠુંબોલીનેતેમની ખોટી ઉંમર લેડી ડાયનાએ નેની એજન્સી જન્મ તારીખ િમાણે લેડી િશાષિી િતી.

AIR | COACH | CRUISE | YA AT T RA

CALL US ON

0116 216 1941

www w..citibondtours.co.uk

Creating Happy Travellers!

Cruise 2024

Air Holidayys Australia, New Zealan nd & Fiji 18/11 - £200 Kī ƵŶƟů ϯϭͬϬϱͬϮϰ ^ŽƵƚŚ ĨƌŝĐĂ ǁŝƚŚ DĂƵƌŝƟƵƐ ϭϴ ĚĂLJƐ Ͳ ϭϱͬϬϵ͕ ϭϳͬϭϭ £150 Kī ƵŶƟů ϯϭͬϬϱͬϮϰ Vienam, Cambodia & Laos ϭϴ ĂLJƐ Ͳ ϬϭͬϬϵ͕ ϭϬͬϭϭ Cyprus Ͳ ϳ ĂLJƐ͕ ϬϴͬϬϵ from £1395 Malta - ϳ ĚĂLJƐ, ϭϱͬϬϵ frrom £1295

Coach Holidays Scotland with Ben Ne evis ϰ ĂLJƐ ĨƌŽŵ £430 ƉĞƌ ĂĚƵůƚ ϭϰͬϬϲ͕ ϭϭͬϬϴ͕ ϭϴͬϬϴ Panoramic i Switz it erland l nd d Ϭϲ ĂLJƐ ĨƌŽŵ £795 ƉĞƌ ĂĚƵůƚ ϭϴͬϬϳ͕ ϭϴͬϬϴ WĂƌŝƐ ǁŝƚŚ ŝīĞůů ddŽ ŽǁĞƌ Θ Disneyl yland Ͳ ϰ ĂLJƐ from m £530 ƉĞƌ ĂĚƵůƚ Ͳ ϮϯͬϬϲ͕ ϮϱͬϬϴ

Europe Cruise from Southampton - 11 days, 10/10 Rocky Mountain & Alaska Cruise - 03 3/09 - £100 Kī ƵŶƟů ϯϭͬϬϱͬϮϰ Caribbean n Cruise from New York York - ϭϱ ĂLJƐ͕ Ϯϵͬϭϭ

Yaatra Y Chardham mY Yaatra Ͳ ϭϲ ĂLJƐ (Kedarnath h Helicopter included iff booked before 31/05/24) 09 Sep from £1895

Chardham mY Yaatra with Vaishnode evi & Shivkhodi ϮϬ ĂLJƐ (Kedarnath Helicopter included if booked before 31/05/24 /05/24) 09 Sep

from £237 75 A Amarna th hY Yaatra with ith Kashmir - ϵ ĚĂLJƐ͕ ϬϱͬϬϳ Amritsarr,, V Vaishnode aishnodevi & Amarnath hY Yaatra Ͳ ϭϯ ĂLJƐ ϬϭͬϬϳ ůĞǀĞŶ :LJŽƟƌůŝŶŐ LJĂƚƌĂ ǁŝƚŚ Shirdi Ͳ Ϯϰ ĚĂLJƐ͕ ϭϭͬϭϭ

Ring our Group Specialis ecialists for o Yatra, a Coach, Air & Cruisse Holidays. Wee specialise in Tailormade W Tailormade Airr,, Coach, Cruise and YYatra atra ffor or individual, small and large groups. Contact us orr e-mail for your requirements - ƚŽƵƌƌƐƐΛĐŝƟďŽŶĚ͘ĐŽ͘ƵŬ

Why Book with us:

Est. since 197 74 4 ATOL AT O Protected Expert Knowledge


04

@GSamacharUK

GujaratSamacharNewsweekly

નવદેશોમાંભારતીય ડાયસ્પોરાનુંમોદીનેવ્યાપક સમથથન

www.gujarat-samachar.com

4th May 2024

વૈનિક સ્તરેમોદીના નેતૃત્વમાંભારતની વધેલી વગથી ભારતીય ડાયસ્પોરા અનભભૂત, તેમના નેતૃત્વમાંદેશનુંભાનવ ઉજ્જવળ

લંડનઃ ભારતમાં યોજાઇ રહેલી લોકસભાની ચૂટં ણીમાં નવદેશોમાં ટથાપક િનતક દિાણી દેશમુખ સાથેસહમત થતાંકહેછેકેઆજે ઓછા લોકોમાંસાંઢનેનાથવાની ક્ષમતા હોય છે. યુનનવનસસટી ઓફ પોર્સસમાઉથ્સ ટકૂલ ઓફ લો ખાતેના િોફેસર વસતો ભારતીય સમુદાય ટપષ્ટપણેવડાિધાન નરેડદ્ર મોદીની તરફેણ નવિમાંભારતના અનભગમની નોંધ લેવાય છે. જેરીતેનદલ્હીમાંજીકરી રહ્યો છે. ભારતમાંચૂટં ણીલક્ષી સરવેકરાવતી કંપની સી વોટરના 20નુંઆયોજન થયુંતેમહત્વ રાખેછે. ભારત એક નનણાસયક દેશ તરીકે શુભાંકર ડેમ કહેછેકેવડાિધાન મોદીના નવદેશ િવાસોના કારણે ટથાપક યશવંત દેશમુખ કહેછેકેઓનપનનયન પોલ્સમાંવડાિધાન આગળ આવી રહ્યો છે અને ડાયટપોરા માટે આ બાબત અત્યંત એક મોટી અસર પડી છે. અગાઉ કોઇ વડાિધાન ન કરી શઝયા તેવી રીતેમોદીએ ભારતનેવૈનિક નઝશામાંટથાન અપાવ્યુંછે. હુંભારતમાં મોદી અનેતેમની સરકારનેભારતીય ડાયટપોરાનુંસમથસન ટપષ્ટપણે મહત્વની છે. એડવટાસઇનિંગ એશ્ઝિઝયુનટવ મનીષ નતવારી માટે વડાિધાન ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટેકરાતા િયાસોથી ઘણો િભાનવત છુ.ં મોદી દેખાઇ આવે છે. ભારતમાં વસતા લોકો કરતાં નવદેશમાં વસતા મોદીના નેતૃત્વમાંવૈનિક મંચ પર આત્મનવિાસ સાથેઆગળ વધી સરકાર ભ્રષ્ટાચાર િત્યેઘણી અસનહષ્ણુછે. ભારતીય સમુદાયના લોકોનુંસમથસન 15થી 20 ટકા વધુછે. લોડટરેમી રેડજર કહેછેકેમોદી સરકારનેમજબૂત સમથસન હાંસલ દેશમુખ કહેછેકેનોન રેનસડેડટ ઇશ્ડડયડસમાંવડાિધાન મોદી રહેલો ભારત ઘણુંમહત્વ ધરાવેછે. નિનટશ નાગનરક હોવાના કારણે ઘણા લોકનિય છે. મનેલાગેછેકેવૈનિક ટતર પર ભારતના ઉદયની તેઓ ભારતની ચૂટં ણીમાં મતદાન કરી શક્તાં નથી પરંતુ તેઓ છેકારણ કેજનતા પનરણામો જોઇ રહી છે. છેલ્લા 10 વષસમાંભારત ં બની ગયુંછે. ભારતમાંઇડફ્રાટિક્ચરનો જોરદાર ધારણાઓએ એનઆરઆઇમાંમોદીની લોકનિયતા વધારવામાંમોટું મોદીની નીનતઓના િશંસક છે. મોદીના નવિનમાં નતવારી જેવા ચોથા ક્રમનુંઅથસતિ યોગદાન આપ્યુંછે. મોદીની આક્રમક ટટાઇલ અનેવૈનિક નેતાઓ ઓવસીિ ઇશ્ડડયડસ ગૌરવ અનુભવેછે. તેમના મતેમોદીના નેતૃત્વમાં નવકાસ થયો છે અને ફુગાવાનો દર નનયંિણમાં છે. મોદી સરકારે અસરકારક રીતેકોરોના મહામારીનેનનયંનિત કરી અનેઆજેભારત મધ્યેઆત્મનવિાસ સાથેપોતાનેરજૂકરવાની ક્ષમતાથી ભારતીય ભાજપ દેશના ભાનવ માટેયોગ્ય માગસકંડારી રહ્યો છે. યુએઇમાંછેલ્લા 20 વષસથી ઇડવેટટમેડટ બેડકર તરીકેકામ કરતા ગ્લોબલ ઇડવેટટમેડટ માટેહોટ ફેવનરટ દેશ બડયો છે. હુંછેલ્લા 50 ડાયટપોરા અનભભૂત છે. ભારતીય ડાયટપોરા મધ્યેકામ કરતી લંડન શ્ટથત નથડક ટેડકના રાજીવ કપૂર મોદીના નેતૃત્વથી ઘણા િભાનવત છે. તેઓ કહેછેકેબહુ વષસથી યુકમે ાંરહુંછુંઅનેઆટલુંગૌરવ મેંઝયારેય અનુભવ્યુંનથી.

લંડનમાંનરેન્દ્ર મોદીના સમથથનમાંરન ફોર મોદી ઇવેન્ટનુંઆયોજન, મોટી સંખ્યામાંભારતીય સમુદાયના લોકો જોડાયાં

લંડનઃ ઓવરનસિ ફ્રેડડ્સ ઓફ બીજેપી યુકે (યુપી ચેપ્ટર) દ્વારા ઇવેડટમાંખરાબ હવામાન છતાં500થી વધુલોકો સામેલ થયાંહતાં. મોટી સંખ્યામાંહાજર રહેવા માટેભારતીય સમુદાયનો આભાર માડયો ે મંગલનગરીએ જણાવ્યુંહતુંકે, ભારતમાં યોજાઇ રહેલી લોકસભાની ચૂટં ણીમાં વડાિધાન મોદીને આ ઇવેડટ વેટટનમડટટરથી શરૂ થઇનેટાવર નિજ પર સમાપ્ત થઇ હતો. સંટથાના જનરલ સેક્રટે રી સુરશ સમથસન જાહેર કરવા 28 એનિલ રનવવારના રોજ લંડનમાંરન ફોર હતી. રેલીમાંસામેલ થયેલા લોકોએ મોદીના સમથસનમાંનારા લગાવ્યા આ ઇવેડટ વડાિધાન મોદી અનેભાજપ િત્યેની ભારતીય સમુદાયની મોદી ઇવેડટનુંઆયોજન કરાયુંહતુ.ં આયોજક સનમનતએ જણાવ્યુંહતું હતા અનેપોતાનુંસમથસન જાહેર કયુ​ુંહતુ.ં ભારતીય સમુદાયેએકજૂથ િનતબદ્ધતા દશાસવેછે. વાઇસ િેનસડેડટ દશસન ગ્રેવાલેજણાવ્યુંહતુંકે, કે, આ ઇવેડટનેલંડનમાંવસતા ભારતીય સમુદાય દ્વારા િચંડ િનતસાદ થઇનેવડાિધાન મોદીના નેતૃત્વ પર મહોર મારી હતી. ઓવરનસિ ખરાબ હવામાન છતાંહાજર રહેલા ભારતીય સમુદાયના લોકોએ મળ્યો હતો અનેમોટી સંખ્યામાંલોકો જોડાયાંહતાં. રન ફોર મોદી ફ્રેડડ્િ ઓફ બીજેપી યુકને ા વાઇસ િેનસડેડટ આનંદ આયસએ ઇવેડટમાં મોદીના સમથસનમાંઉત્સાહભેર ઇવેડટમાંભાગ લીધો હતો.

પોટટતાલબોટઃ ટાટા સ્ટીલ અનેયુનનયનો ભારતીય હાઇ કનમશન પરના હુમલાના વચ્ચેનો ગજગ્રાહ વધવાના એંધાણ કેસમાંએનઆઇએ દ્વારા પ્રથમ ધરપકડ લંડનઃ પોટટ તાલબોટ ટટીલ વઝસસ ખાતે ઓપન ટવૈશ્છછક નનવૃનિ યોજનાનો િારંભ કરી રહ્યાં

સુરક્ષાનો ભંગ, ભારતીય લંડનઃ ભારતની નેશનલ નતરંગાનું અપમાન અને ઇડવેશ્ટટગેશન એજડસીએ નવદેશમાં ભારતીય નહતો ગયા વષષે લંડનમાં સામેની ધમકીનું ભારતીય હાઇ કનમશન પુનરાવતસન ન થાય તે પરના હુમલામાં સુનનશ્ચચત કરી શકાશે. સંડોવાયેલા એક મહત્વના આ કેસની આરોપીની ધરપકડ કરી એનઆઇએ દ્વારા કરાયે લી છે. હૌડસલોના રહેવાસી ઇડદરપાલ નસંહ ગાબાની હૌન્સલોના ઇન્દરપાલ નસંહ તપાસમાં બહાર આવ્યું હતું કે, 19 અને 22 માચસ નવી નદલ્હી પહોંચવા પર ગાબાની નદલ્હીમાં ધરપકડ કરાઇ 2023ના રોજ લંડનમાં ધરપકડ કરાઇ હતી. ભારતીય હાઇ કનમશન અપરાધ માટે એક નિનટશ અગાઉ ગાબા નવરુદ્ધ લૂક ખાતે બને લ ી ઘટનાઓ આઉટ સઝયુસલર જારી કરાયો નાગનરકની ધરપકડ કરાઇ છે. ધરપકડ કરાયેલ ગાબા મૂળ નવદેશોમાં ભારતીય દૂતાવાસો હતો તેના આધારે તેને િડપી લેવાયો હતો. આ ઘટના અફઘાનનટતાનનો વતની છે અને તેમના અનધકારીઓ પર નોંધપાિ છે કારણ કે અને ગ્રેટર લંડનમાં ગ્રોસરી, નહંસક હુમલાના વ્યાપક પહેલીવાર નિનટશ લીકર અનેટોબેકો શોપ ચલાવે કાવતરાનો નહટસો હતી. ભારતના પંજાબમાં જ્યુનરનડઝશનમાં થયેલા છે. તેણેગયા વષષેપહેલા ભારત અલગતાવાદી અમૃતપાલ નસંહ અને ત્યારબાદ પાકકટતાનની લીધી હતી. તેને સામે પોલીસ દ્વારા કરાયેલી ¢Ь§ºЦ¯ ÂѓºЦ∆ ³Ц કђઈ ´® ¿Ãщº¸Цє§¸Ъ³, યુમુકલેમાકાત ાં પરત ફરતા અટકાવવા કાયસવાહીનો બદલો લેવા આ ¸કЦ³ ¾щ¥¾Ц ¸Цªъ આ§щ§ અ¸Цºђ Âє´ક↕કºђ લૂકઆઉટ સઝયુસલર જારી હુમલા કરાયા હતા. (∞≥≥≡°Ъ આ´³Ъ Âщ¾Ц¸Цє) ભારત સરકારે યુકેના કરાયો હતો. ºЦ§કђª,અ¸±Ц¾Ц± ÂÃЪ¯ ¢Ь§ºЦ¯ ºЦ˹ ³Ц કђઈ ´® ¿Ãщº¸Цє¿Ьєઆ´ વનરષ્ઠ રાજદ્વારીઓને તેડાવીને એનઆઇએના એક વનરષ્ઠ §¸Ъ³, ¸કЦ³,µ»щª, ¶є¢»ђ કыએ╙Ġકॺ §¸Ъ³ §ђ ¾щ¥¾Ц ¸Цє¢¯Ц Ãђ¹ ¯ђ અનધકારીએ જણાવ્યું હતું કે, તેમની સામે ઉગ્ર નવરોધ ઈЩ׬¹Ц ¢¹Ц ¾¢º § ¹Ьકы³Ц કђઇ ´® ¿Ãщº ¸Ц આ´³Ъ અ³Ьક½ Ю ¯Ц ¸Ь§¶ અ¸щ¬ђÄ¹Ь¸×щªÂ આ પગલું દશાસવે છે કે બંને નોંધાવી સુરક્ષાની માગ કરી અ³щ´щ¸×щª કºЪ આ´¿Ь. અ¸ЦºЦ કђઈ એ§×ª ³°Ъ અ³щઅ¸щ¡Ь± § આ ĬђÂщ કºЪએ ¦Ъએ. દેશની કાયદા એજડસીઓ હતી. આ હુમલામાં 50 જેટલા અ¸ЦºЪ Ĭђµы¿³» Â╙¾↓ ¸Цªъ¹Ьકыઅ°¾Ц ºЦ§કђª ³Ъ ઓЧµÂ ³ђ ¯ЦÓકЦ»Ъક Âє´ક↕કºђ. »є¬³: ºЦ§ §ђÁЪ: +44 7958 138 383 ºЦ§કђª: ╙±´ક §ђÁЪ વચ્ચેનું સંકલન વધી રહ્યું છે. નશખ અલગતાવાદીઓ સામેલ ╙±´ક §ђÁЪ: +44 7424 780 369 +91 98790 44833 આ પગલાંને કારણે હવે ફરી હતા. અ¸ЦºЪ ´ЦÂщ300°Ъ ¾²ЦºщNRI Satisfied Customers³Ьє Ġд´ ¦щ. +91 94292 44833

બ્લાટટ ફરનેસ ચાલુરાખવાની યુનનયનો દ્વારા રજૂ છીએ. યુનનયને જણાવ્યું હતું કે ઇલેશ્ઝિક આકક કરાયેલી યોજનાનેટાટા ટટીલેનકારી કાઢતાંહવે ફરનેસનું નનમાસણ થઇ જાય ત્યાં સુધી ઓપન 2800 કમસચારીઓની નોકરી જવી નનશ્ચચત બડયું બ્લાટટ ફરનેસ ચાલુ રાખવી જોઇએ પરંતુ ટાટા છે. લંડનમાંટાટા ટટીલ અનેયુનનયનોના હોદ્દેદારો ટટીલના ચીફ એશ્ઝિઝયુનટવ ટી વી નરેડદ્રને વચ્ચેની બેઠકમાંઓપન બ્લાટટ ફરનેસ બંધ નહીં જણાવ્યું હતું કે છેલ્લા 7 મનહનાથી ચાલી રહેલી કરવા દબાણ કરાયુંહતુ.ં પહેલી ફરનેસ જૂન અને મંિણાઓમાંરજૂકરાયેલા નવકલ્પોની કાળજીપુવકસ સમીક્ષા કરતાં અમે અમારી િટતાનવત યોજના બીજી ફરનેસ સપ્ટેમ્બર મનહનામાંબંધ કરાશે. ટાટા ટટીલે જણાવ્યું હતું કે, અમે 15મી મેથી સાથેઆગળ વધવાનુંનક્કી કયુ​ુંછે. યુનનયનો દ્વારા રજૂકરાયેલી યોજના પોષાય તેવી નથી. અમારો નવકલ્પ સૌથી વધુ યોગ્ય છે. કોમ્યુનનટી યુનનયનના જનરલ સેક્રટે રી રોય નરકુસેજણાવ્યુંહતુંકે, ટાટા ટટીલનો નનણસય નવનાશકારી છે. હવે અમે યુનનયનના સભ્યો હડતાળનો નનણસય કરે તેની રાહ જોઇ રહ્યાં છીએ. અમે કંપનીનો નવકલ્પ ટવીકારવા તૈયાર નથી.


@GSamacharUK

05

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

એસ્ટ્રાઝેનેકાની કોવિવિલ્ડથી બ્રેઇન સ્ટ્રોક નેટ ઇવમગ્રેિન પર લગામ કસિા કિાયત સ્ટુડન્ટ વિઝામાંકાપ, ગ્રેજ્યુએટ વિઝા નાબૂદ કરિા, શ્રેષ્ઠ કામગીરી કરતી અનેહાટટએટેકનુંજોખમ સંભવિત યુવનિવસચટીઓનેજ પીએચડીના વિદ્યાથથીઓ માટેસ્પોન્સર વિઝાની

4th May 2024

કોરોના િેક્સસનની ગંભીર આડઅસર થતી હોિાની એસ્ટ્રાઝેનેકાની કોટટમાંકબૂલાત, પીવડતો અનેપવરિારોએ કંપનીની સામે100 વમવલયન પાઉન્ડનો દાિો માંડ્યો

પરિાનગી આપિાની ટોરી વથન્ક ટેન્કની ભલામણ

લંડનઃ િન્ઝિવેહટિ પાટથીની પાઉન્ડ િળતરની માગ હથન્િ ટેન્િ દ્વારા નેટ લંડનઃ િોરોના િેલ્સસન ઇહમગ્રેિનમાં ઘટાડો િરિા િરાઇ છે. તૈયાર િરનારી િંપની એ થ ટ્રા ઝે ને િા એ િુંઆડ અસર થઇ િકેછે થટુડન્ટ હિઝામાં િાપ મૂિ​િાની એથટ્રાઝેનિે ાએ યુિન ે ી ભલામણ િરાઇ છે. હરપોટટમાં સૌપ્રથમિાર અદાલતમાં િાઈિોટટમાં થિીિાયુ​ું છે િે જણાિ​િામાં આયું છે િે થિીિાયુ​ું છે િે તેની િોરોના િોહિડ -19 િેલ્સસનના દેિની શ્રેષ્ઠ િામગીરી િરતી િેલ્સસનના િારણે ગંભીર િારણે થ્રોમ્િોસાયટોપેહનયા યુહનિહસગટીઓને જ હિદેિી આડઅસર થઇ િ​િે છે. િંપનીની આ િ​િૂલાતના િારણે િેલ્સસનના િારણે થયેલી હસન્ડ્રોમ (TTS) જેિી સાઈડ હિદ્યાથથીઓને પ્રિેિ આપિાની તેણે તેના પર ઠોિાયેલા દાિા પેટે આડઅસરોના પગલે ઘણા ઈફેસટ થઈ િ​િે છે. પરિાનગી અપાિી જોઇએ. ઘણા હમહલયન પાઉન્ડ િળતર પહરિારો પર હિનાિ​િ અસરો થ્રોમ્િોસાયટોપેહનયા હસન્ડ્રોમને અત્રે ઉડલેખનીય છે િે તરીિે ચૂિ​િ​િા પડી િ​િે છે. થઇ િતી. એથટ્રાઝેનિે ા આ િારણે િરીરમાં લોિી ગંઠાિા યુિેમાં દર િષવે નેટ ઇહમગ્રેિન ઓસસફડટ યુહનિહસગટી સાથે દાિાઓનો સામનો િરી રિી છે (Blood Clot) લાગે છે અથિા દ્વારા લાખો હિદેિીઓ આિી મળીને હિ​િસાિેલી િેલ્સસનના પરંતુ તેણે પિેલીિાર અદાલતમાં િરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી રહ્યાં છે. હથન્િ ટેન્િે જણાવ્યું િતું િે, િારણે સંખ્યાિંધ િેસમાં મોત િ​િૂલાત િરી છે િે તેની ઘટિા લાગે છે. િરીરમાં લોિી િાલમાં દર િષવે 7 લાખ િરતાં િે લ્ સ સનના િારણે િે ટ લાિ ગંઠાઈ જિાના િારણે િેઈન અથિા તો ગંભીર આડઅસર થઇ િોિાના કિથસા સામે આવ્યા કિથસામાં આડઅસર થઇ િ​િે છે. થટ્રોિ અથિા િાટટ એટેિનું જોખમ િધુ હિદેિી નેટ ઇહમગ્રેિન િંપનીની સામે યુિન ે ી િધી જાય છે. એથટ્રાઝેનિે ાએ દ્વારા યુિેમાં આિી રહ્યાં છે. િાદ ફામાગથયુહટિલ જાયન્ટ સામે યુહનિહસગટીના જેના િારણે યુિેની જનતાને ઘણા દાિા માંડિામાં આવ્યાં છે. િાઇિોટટમાં 51 િેસ દાખલ િરાયાં ઓસસફોડટ છે અને પીહડતો તથા તે મ ના સિયોગથી તેની િેલ્સસન નુિસાન થઇ રહ્યું છે. હરપોટટમાં િ​િીલો દ્વારા અદાલતમાં એમ પણ જણાિ​િામાં આવ્યું રજૂઆત િરાઇ િતી િે પહરિારજનો દ્વારા 100 હમહલયન િનાિી છે. છે િે હિઝા મેળિીને હિટનમાં પ્રિેિતા લાખો હિદેિીઓ િાયમી રિેિાસી િનિા માટે રાજ્યાશ્રયના દાિા િરી રહ્યાં છે. હથન્િ ટેન્િે તેના હરપોટટમાં ભારત અનેયુકેિચ્ચેની ભાગીદારીની િધુએક સસસેસ સ્ટોરી જણાવ્યું છે િે હિદેિી િામદારો, લંડનઃ ભારત અને યુિે િચ્ચે મેલહે રયાની રસી આપિાનું િરૂ ભાગીદારી હિના આ િસય હિદ્યાથથીઓ અને હિહઝટસગ િેિ િન્યું ન િોત. આ સપ્તાિથી મેલહે રયાની િેલ્સસન હિ​િસાિ​િા િરાયું છે. િોમનિેડથ ડેિલપમેન્ટ હસએરા હલઓન, લાઇિેહરયા માટે ભાગીદારી િરિામાં આિી રિી છે જેના િારણે આહિ​િામાં ઓકફસના જણાવ્યા અનુસાર અને િેહનનમાં પણ ભારત અને મેલહે રયા સામે લડિામાં મદદ િંને િેલ્સસનને મોટી સફળતા યુિે દ્વારા હિ​િસાિ​િામાં આિેલી મળી રિેિ.ે હિહટિ િૈજ્ઞાહનિો મળી રિી છે. આ િંને િેલ્સસન મેલહે રયાની રસી આપિાનો અને ભારતીય ઉત્પાદિો િચ્ચે સમગ્ર આહિ​િામાં આપિાની પ્રારંભ િરાિે. ભારત અને યુિે િરાયેલા િરારને પગલે યોજના છે. 2025ના અંત િચ્ચેની ભાગીદારીની આ એિ મેલહે રયાની િે િેલ્સસન તૈયાર સુધીમીં 60 લાખ િાળિોને િધુ સસસેસ થટોરી છે. િરાઇ છે જેના દ્વારા ઘાના, િેન્યા મેલહે રયાની િેલ્સસન અપાિે. મેલહે રયાની િેલ્સસન તૈયાર અને મલાિીમાં 20 લાખ હિશ્વમાં મેલહે રયા સામેની િરિામાં અને ઉત્પાદન િરિામાં ુ િાળિોનું િેલ્સસનેિન િરાયું છે. લડાઇમાં આ એિ મોટું િદમ છે. ભારત અને યુિે દ્વારા સંયક્ત િેમરુે નમાં પણ િાળિોને ભારત અને યુિે િચ્ચેની પ્રયાસ િરાયા છે.

આવિકામાંલાખો બાળકોનેમેલેવરયાથી બચાિતી ભારત અનેયુકેની િેક્સસન

હેલ્થકેરમાંવરસચચમાટેવહન્દુજા ગ્રુપ અને કકંગ્સ કોલેજ લંડન િચ્ચેભાગીદારી ભારતીય વિદ્યાથથીઓનેવિષ્યવૃવિ આપિાનુંપણ આયોજન

લંડનઃ હિન્દુજા ગ્રુપ અને કિંગ્સ િોલેજ લંડને યુિે અને ભારતમાં સારી િે ડ થ િે ર સુહિધાઓ માટે નિી ભાગીદારીની જાિેરાત િરી છે. આ િરાર અંતગગત ભારતીય હિદ્યાથથીઓને હિષ્યવૃહિ, ટ્રેહનંગ, હરસચગ અને િેપહે સટી હિલ્ડડંગની સુહિધાઓ ઊભી િરાિે. આ નિી ભાગીદારીમાં કિંગ્સ િોલેજ લંડન, ગાય્સ એન્ડ સેન્ટ થઓમસ એનએચએસ ફાઉન્ડેિન ટ્રથટ, હિન્દુજા ફાઉન્ડેિન યુિે અને મુંિઇ લ્થથત પી.ડી.હિન્દુજા િોલ્થપટલ એન્ડ મેહડિલ હરસચગ સેન્ટર

સાથે મળીને િામ િરિે. આ અંતગગત નલી હિન્દુજાકિંગ્સ િેડથ પાટટનસગ એિેડેમી િરૂ િરાિે જેનો લક્ષ્યાંિ હિશ્વમાં રિેલા િેડથિેર પડિારોનો ઉિેલ લાિ​િા માટે નિી ટેિનોલોજી હિ​િસાિ​િાનો છે. આ ભાગીદારીના િારણે ભારત અને યુિે િચ્ચેના સંિધં ો પણ િધુ મજિૂત િનિે. આ ભાગીદારી દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં નિી હરસચગ ક્ષમતા ઊભી િરી િ​િાિે.

યુકેમાંસ્કીન કેન્સર માટેવિશ્વની સૌપ્રથમ િેક્સસનની ટ્રાયલ

લંડનઃ મેલાનોમા નામના ઘાતિી થિીન િેન્સરની હિશ્વની સૌપ્રથમ એમઆરએનએ િેલ્સસનની મિત્િની હિહનિલ ટ્રાયલ યુિમ ે ાં િરૂ િરાઇ છે. ગયા ઓગથટ માસમાં મેલાનોમાથી પીહડત 52 િષથીય થટીિ યંગને આ િેલ્સસનનો પ્રથમ િોટ અપાયો છે. આ રસી એિી રીતે તૈયાર િરાઇ છે િે તે યંગની ઇમ્યુન હસથટમની ઓળખ િરીને િેન્સરના િોષોનો નાિ િરિે. તેનો અથગ એ થયો િે તેને ફરી િેન્સર થિે નિીં. આ રસી િોરોનાની રસીની ટેિનોલોજીના આધારે જ િામ િરે છે અને તેની અંહતમ તિક્કાની ટ્રાયલ િરૂ િરાઇ છે. આ િેલ્સસન દરેિ દદથીની જરૂરીયાતના આધારે તૈયાર િરિામાં આિ​િે.

ડોર રૂટનો દુરુપયોગ િરી રહ્યાં છે. ગયા િષવે હિઝાધારિો દ્વારા રાજ્યાશ્રય માટે 21,525 દાિા િરાયાં છે જે તેના અગાઉના િષગ િરતાં 154 ટિાનો િધારો દિાગિે છે. છેડલા એિ દાયિામાં હિઝા મયાગદા સાથે હિટનમાં પ્રિેિની પરિાનગી મેળિનારા 1,02,000 િરતાં િધુ હિદેિીઓએ રાજ્યાશ્રય માટે અરજી િરી છે. પૂિગ ટોરી મંત્રી નીલ ઓિાયને જણાવ્યું િતું િે, આ આંિડા ઘણા ચોંિાિનારા છે. તે ઉપરાંત િહરષ્ઠ ટોરી નેતા માઇિલ ગોિે હરપોટટની ભલામણો થિીિારી લેિા અપીલ િરી છે. સપ્ટેમ્િર 2023માં પૂરા થયેલા છેડલા એિ િષગમાં 4,86,000 હિદેિી હિદ્યાથથીઓને થટુડન્ટ હિઝા જારી િરાયાં િતાં. તેમની સાથે 1,52,980 હિઝા

તેમના જીિનસાથી અથિા પહરિારજનોને જારી િરાયાં િતાં. હરપોટટમાં ગ્રેજ્યુએટ હિઝા નાિૂદ િરિા, ઉચ્ચ ધરાિતા િૌિડય હિદ્યાથથીઓને િહુ ઓછી છૂટછાટ આપિા અને શ્રેષ્ઠ િામગીરી િરતી યુહનિહસગટીઓને પીએચડીના હિદ્યાથથીઓ માટે થપોન્સર હિઝાની પરિાનગી આપિાની ભલામણ િરાઇ છે. હથન્િ ટેન્િે લઘુિમ પગાર મયાગદા િધારિા અને હિઝા મયાગદાનો અમલ િરિાની પણ ભલામણ િરી છે. માઇગ્રન્ટ્સની સંખ્યા સંસદ દ્વારા વનક્ચચત કરિા માગ પૂિગ ઇહમગ્રેિન હમહનથટર રોિટટ જેનહરિે જણાવ્યું િતું િે, નેટ માઇગ્રેિન ઘટાડિા માટે હિટન આિતા માઇગ્રન્ટ્સની સંખ્યા સંસદ દ્વારા હનલ્ચચત િરિી જોઇએ. તેમણે જણાવ્યું િતું િે, સરિારે માઇગ્રેિન િજેટ નક્કી િરિું જોઇએ જેથી િુલ માઇગ્રેિન પર મયાગદા લાદી િ​િાય અને િેટલા લોિો હિઝા રૂટ દ્વારા હિટન આિી િ​િે તે નક્કી િરી િ​િાય.


06

@GSamacharUK

બનાિટી સ્ટેમ્પ માટેિસૂલાિી પેનલ્ટી સ્થવગિ

4th May 2024

માટેઆકરી ટીકા થઇ રહી હતી. લંડનઃ રોયલ મેઇલે કતથત ઓક્ટોબર મતહનામાં રોયલ બનાવટી લટેમ્પ પર વસૂલાતી મેઇલે પેનપટીની રકમ 2.50 પેનપટી લેવાનુંઅટકાવી દીધુંછે. પાઉસડથી વધારીને5 પાઉસડ કરી રોયલ મેઇલનેએ પણ જાણ નથી દેતાં ઉગ્ર આક્રોિ પ્રવતતી રહ્યો કે તેની ઇસટરનલ તસલટમમાં હતો. ગ્રાહકોનો આરોપ હતો કે ખામી છેકેકેમ. રોયલ મેઇલ હવે પોલટ ઓફફસ કાઉસટર પરથી તેની નવી બાર કોડેડ લટેમ્પની લટેમ્પ ખરીદવા છતાં તેને નકલી તપાસ કરી રહી છે. રોયલ મેઇલ ગણાવીને પેનપટી વસૂલવામાં દ્વારા જુલાઇ મતહના સુધી આ પેનપટી લેવાનુંબંધ કરાયુંછે. રોયલ મેઈલ દ્વારા જુલાઇ સુધી નકલી સ્ટેમ્પ માટે આવી રહી છે. આ મામલામાં તપાસ રોયલ મેઇલ હવે બનાવટી 5 પાઉન્ડની પે ન લ્ટી નહીં િસૂ લ ાય કરવાનો રોયલ મેઇલ દ્વારા સતત લાગતી લટેમ્પ ધરાવતા લેટસસ જુલાઇ 2023માંનવી બાર કોડેડ લટેમ્પ ઇનકાર થઇ રહ્યો હતો. રોયલ મેઇલ સતત ટપાલ મોકલનારનેપરત કરિેઅથવા તો યલો લટીકર લગાવીનેતડતલવર કરિે. લેટર અમલી બનાહયા બાદ રોયલ મેઇલની તેની નકલી લટેમ્પ િોધી કાઢવાની મેળવનાર હયતિને કોઇપણ પ્રકારની તાજેતરના મતહનાઓમાંબનાવટી લટેમ્પના તસલટમનેસુરતિત અનેસચોટ ગણાવી રહી નામે ગ્રાહકો પાસેથી પેનપટી ઉઘરાવવા હતી. પેનપટી ચૂકવવી નહીં પડે.

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

લંડનની સડકો પર ઘોડાઓનુંરમખાણ, પાંચનેઇજા

મધ્ય લંડનમાંહાઉસહોલ્ડ કેવેલરીના 7 ઘોડાએ રમખાણ મચાવતાંઓછામાંઓછા 5 લોકોનેઇજા પહોંચી હતી. 24 એપ્રિલના બુધવારેઆ ઘોડાઓનેહાઇડ પાકક બેરેક્સમાંથી ડેઇલી મોપ્રનિંગ એક્સરસાઇઝ માટેલઇ જવાતાંહતાંત્યારેતેમના સવારોનેપછાડીનેલંડનની સડકો પર આડેધડ દોડવા લાગ્યા હતા. તેમાંથી એક ઘોડો લોહીલુહાણ અવસ્થામાંદોડી રહ્યો હતો. ઘણી મહેનત બાદ સેનાએ આ ઘોડાઓનેકાબુમાંલીધાંહતાં.

યુકેમાંવિશ્વની સૌપ્રથમ શીખ મોગગેજ બનશેમોંઘાદાટ, અદાલિનો પ્રારંભ કરાયો ફિક્સ્ડ રેટમાંિધારો ઝીંકાયો લંડનમાંિલિાર િડેહુમલો, બાળકનું મોિ, બેપોલીસ સવહિ 4નેઇજા લંડનઃ તિતટિ વકીલો દ્વારા લંડનઃ યુકન ે ા મોટા લેસડરોએ તમતલયન મકાન માતલકોની

તવશ્વની સૌપ્રથમ િીખ અદાલતનો પ્રારંિ કરાયો છે. તેમનો દાવો છે કે તબ ન સાં પ્ર દા તય ક સયાયાધીિોમાં ધાતમસક લાગણીઓ સાથે કામ લેવાની અનેઅદાલતના લથાપકો પૈકીના કુિળતા હોતી નથી. આ બેતરલટર બલદીપ તસંહેજણાહયું અદાલત પાતરવાતરક અને હતુંકે,િીખ ધમસના પોતાના કોઇ તદવાની તવવાદોમાંતિતટિ િીખ કાયદા નથી. આ અદાલતનો હેતૂ સમુદાય માટે વૈકલ્પપક તવવાદ તવવાદો િીખ ધમસના તસદ્ધાંતોના તનવારણ ફોરમ તરીકેકામ કરિે. આધારે ઉકેલવામાં મદદ લંડનાં તલસકન ઇનના ઓપડ કરવાનો છે. તેમણે જણાહયું હતું કે, હોલ ખાતે આયોતજત તબનસાં પ્રદાતયક અદાલતોમાં સમારોહમાં આ અદાલતનો પ્રારંિ કરાયો હતો. યુકમે ાં જતા લોકોનેિાગ્યેજ તનષ્ણાત મુલ્લલમો માટે િતરયા અને ધાતમસક મંતહયોનો લાિ મળેછે. યહૂદીઓ માટેબેથ તડન અદાલત આ નવી અદાલત પોતાની રીતે કામ કરિે. તેમાં 30 કતથત કાયસરત છે. જોકે લંડનમાં કામ કરતા મેતજલટ્રેટ અને15 જજ રહેિ.ે

મોગગેજ દરોમાં વધારો કરતાં ફફક્લડ રેટ ડીપસનો અંત આવી ઘણા પતરવારોના મોગગેજ રહ્યો છે. એચએસબીસીએ બે તબલમાં વધારો થવા જઇ રહ્યો વષસ માટેની ફફક્લડ રેટ લોનનો છે. એચએસબીસી, નેટવેલટ, હયાજદર 4.63 ટકાથી વધારીને બાકકલે અને લીડ્સ તબલ્પડંગ 4.83 ટકા અને પાંચ વષસની સોસાયટીએ ફફક્લડ ટમસ લોન લોનનો હયાજદર 4.24 ટકાથી માટેના હયાજદરોમાંવધારો કયોસ વધારીને 4.49 ટકા કયોસ છે. છે. ફુગાવાના દરમાં ધાયાસ નેટવેલટે નવી ડીલ લેનારા પ્રમાણેનો ઘટાડો ન થતાં બેસક કલટમરો માટે આ લોનોનો ઓફ ઇંગ્લેસડ દ્વારા હયાજદરમાં હયાજદર અનુક્રમે 4.89 ટકાથી ઘટાડાની સંિાવના નહીંવત વધારીને 4.99 ટકા અને 4.39 બનતાં મોગગેજ દરોમાં વધારો ટકાથી વધારીને 4.49 ટકા કયોસ છે. બાકકલે દ્વારા મહત્તમ થઇ રહ્યો છે. 2022ના અંત િાગના તમની 5,70,000 પાઉસડની લોન માટેબે બજેટના પગલે હયાજદરોમાં વષસની ફફક્લડ ડીલ માટેના વધારો થયા બાદ જેમણે હયાજદર 5.66 ટકાથી વધારીને તરમોગગેજ કરાહયુ નથી તેવા 5.76 ટકા અનેપાંચ વષસની લોન મોગગેજધારકોને વધેલા દરોની માટેના હયાજદર 4.90 ટકાથી વધુ અસર થિે. આ વષગે 1.6 વધારીને5.00 ટકા કરાયાંછે.

િાહનચાલકોનેબાકી વ્હહકલ ટેક્સ ચકાસી લેિાની સૂચના

લંડનઃ ડ્રાઇવર એસડ લ્હહકલ લાયસલ્સસંગ એજસસી કરેછે. વાહનનેટેક્સમાંથી મુતિ અપાઇ ન હોય (ડીવીએલએ) દ્વારા યુકમે ાંતમામ વાહનચાલકોને તેવા તમામ વાહનચાલકો લ્હહકલ ટેક્સ િરેછેકે નવી એલટટ મોકલવામાં આવી છે જેમાં તેમને નહીં તેના પર આ તવિાગ ચાંપતી નજર રાખેછે. લ્હહકલ મેનજ ે મેસટ સરળ બનાવવામાંમદદ મળી જેવાહનચાલકો ટેક્સ િરતા નથી તેમનેતવતવધ િકેતેમાટેફિ પાંચ તમતનટ ફાળવવાની સલાહ પ્રકારની પેનપટી ચૂકવવી પડે છે. તેમની સામે અપાઇ છે. આ સરકારી તવિાગ યુકમ ે ાં અદાલતી કાયસવાહી પણ થઇ િકેછેઅનેવાહન વાહનચાલકો અનેવાહનોના ડેટાબેઝની જાળવણી જપ્ત પણ કરી િકાય છે.

Enjoy fresh DOSA in your own garden E NWID NATIO ICE S E RV

Jain Food available

We prepare variety of

Vegetarian fresh Dosa at your place for your guests.

Fresh Dosa

Engagement, Mehendi night, Birthday Party, Anniversary Party and any other occassion (minimum 50 people)

Pure Vegetarian

Tel: 07748 63 62 64

લંડનઃ નોથસ ઇલટ લંડનમાં કરી છે. નજરે જોનારાએ હૈનોપટ ટ્યુબ લટેિન નજીક એક જણાહયું હતું કે, આ હયતિએ હયતિએ તલવાર વડે હુમલો પહેલા એક ઘર સાથે પોતાની કરતાં બે પોલીસ અતધકારી કાર ટકરાવી દીધી હતી અને સતહત 6 હયતિનેઇજા પહોંચી ત્યારબાદ આડેધડ તલવાર હતી. ઇજાગ્રલત 13 વષસના વીંઝવા લાગ્યો હતો. મેયર બાળકનુંમોત થયુંહતુ.ં પોલીસે સાતદક ખાને આ હુમલાને 36 વષતીય હયતિની ધરપકડ િયાનક ગણાહયો હતો.

વિદેશી કેર િકકસસમાટેની સરકારની નિી નીવિનેકાયદાકીય પડકાર

લંડનઃ માઇગ્રસટ વકકસન સ ે સપોટટ કરી રહેલી એક નોકરી એમ બેતવકપપ રહેછે. તેઓ આ બંનમે ાંથી સંલથાએ કેર વકકસન સ ે તેમના બાળકો અને એકની પસંદગી કરી િ​િાંનથી. સરકાર દ્વારા ગયા મતહનાથી અમલી બનેલી જીવનસાથીનેયુકમે ાંલાવવા પર પ્રતતબંધ મૂકતી સરકારની નવી નીતતનેકાયદાકીય પડકાર આપ્યો આ તવવાદાલપદ નીતત એવા સમયે અમલી છે. સંલથાએ ચેતવણી આપી છે કે સરકારની બનાવવામાં આવી છે જ્યારે સોતિયલ કેર નીતતના કારણેપતરવારો તછસન તિસન થઇ રહ્યાંછે. સેક્ટરમાં10 ટકા જગ્યાઓ ખાલી છે. હોમ સેક્રટે રી માઇગ્રસટ્સ એટ વકકનામની સંલથાએ જણાહયું જેમ્સ ક્લેવરલીએ જણાહયુંહતુંકેકેર સેક્ટરમાંથતા હતુંકે, કેર વકકસસપાસેપાતરવાતરક જીવન અથવા િોષણ તેમજ ચાલતી ગેરતરતીઓ અટકાવવા માટે તો યુકમે ાં હેપથ અથવા સોતિયલ કેર સેક્ટરમાં આ કડક નીતત અમલી બનાવાઇ છે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ર્કોટલેન્ડના ફર્ટટદમદનર્ટરપિેથી SNPના હમઝા યુસફનુંરાજીનામંુ

સરકાર લઘુમતીમાંઆવી જતાં13 મદહનાના ટૂંકાગાળામાંવંશીય લઘુમતી સમુિાયના પ્રથમ ફર્ટટદમદનર્ટર હમઝાનેપિ છોડવાની ફરજ પડી

ગ્રીન પાટટીએ સમથસન પાછુ ખેંિી લંડનઃ એકતરફ કન્ઝવમેદટવ પાટટીમાં લેતાંહમઝાની સરકાર લઘુમતીમાં દિટનના વિાપ્રધાન દરશી સુનાકને આવી ગઇ હતી. હમઝાએ થવીકાયુ​ું હટાવવાની કવાયતેજોર પકડ્યુંછે હતુંકે, મારા પગલાના કારણેગ્રીન તો બીજીતરફ થકોટલેન્િના ફથટે પાટટીને થયેલા નુકસાનને મેં દમદનથટર હમઝા યુસફનેપિ પરથી હળવાશથી લીધું હતુ.ં તેથી મેં રાજીનામુંઆપવુંપડ્યુંછે. તેમણે જણાવ્યુંહતુંકે, થકોટલેન્િ નેશનાદલથટ પાટટી, સરકાર એસએનપીના નેશનલ સેક્રટે રીને પાટટીના અનેિેશ માટટના શ્રેષ્ઠ દહત અંગેદવિારણા કયાસ નેતાપિેથી રાજીનામુઆપવા અંગેજાણ કરી િીધી પછી મેંઆ દનણસય કયોસછે. રાજકીય દવભાજનમાં છે. દનકોલા થટદજસયોનના રાજીનામાના 13 મદહના સંબધં ો સુધારવા માટટઅન્ય કોઇ નેતાએ નેતૃત્વ લેવું બાિ હમઝાનેપણ રાજીનામુંઆપવાની ફરજ પિી પિશે. ગ્રીન પાટટી સાથે એસએનપીની સત્તાની છે. હમઝા યુસફ થકોટલેન્િના પ્રથમ વંશીય લઘુમતી વહેંિણીની સંદધ ભાંગી પિતા યુસફનેરાજીનામંું સમુિાયના ફથટેદમદનથટર બન્યાંહતાંઅનેપ્રથમ મુસ્થલમ હતા જેમણે યુકમે ાં એક મોટી રાજકીય આપવાની ફરજ પિી હતી. પયાસવરણ મામલેસજાસયલે ા મતભેિોના કારણે પાટટીનુંનેતૃત્વ કયુ​ુંહતુ.ં

કન્ઝવવેદટવ પાટટીમાંવડાપ્રધાન દરશી સુનાક સામેબળવાના સૂર બુલંિ બન્યાં

અને પેની મોરિોન્ટના લંડનઃ વિાપ્રધાન સુનાક માટટ સહયોગીઓ વચ્ચે વાટાઘાટો િઢાણ કપરાં બની રહ્યાં છે. િાલી રહી છે. ટોરી ટોરી બળવાખોરોએ દરશી બળવાખોરો મોરિોન્ટને સુનાકને વિાપ્રધાનપિેથી સંભદવત કેર ટટકર વિાપ્રધાન હટાવવાના પ્રયાસો વેગીલા તરીકેજોઇ રહ્યાંછે. તેમનામાં બનાવતાં કન્ઝવમેદટવ પાટટીનું ભદવષ્ય સુધારવાના પ્રયાસના સુનાકનેઘેરવા બળવાખોર સંસિની િૂટં ણી પહેલાંટોરીના ભાગરૂપે 100 દિવસની સાંસિોનો પાંચ સૂત્રી કાયયક્રમ જમણેરી અને િાબેરી સાંસિોમાં એકતા સાધવાની યોજના તૈયાર કરી છે. ક્ષમતા છે. ટોરી નેતાગીરી માની આગામી ગુરુવારે દિટનમાં જોિાઇ ગયાંછે. ટોરી બળવાખોરોએ રહી છે કે બળવાખોર સાંસિો થથાદનક સત્તામંિળોની િૂટં ણીઓ યોજાઇ રહી છે. પાટટી સુનાકના અનુગામી માટટ પાંિ પાસેપુરતુંસંખ્યાબળ નથી પરંતુ આ મહા પિકારનો સામનો સૂત્રીય યોજના તૈયાર કરી છે. ટોરી બળવાખોરો થથાદનક કરવા તૈયારી કરી રહી છેત્યારે જેમાં લીગલ માઇગ્રેશન પર િૂટં ણીઓના પદરણામોની રાહ આગામી સપ્તાહો સુનાક માટટ દનયંત્રણ, બેદનફફટ્સ દબલમાં જોઇ રહ્યાંછેજેથી વધુસાંસિોનું અસ્નનપરીક્ષા થવરૂપ પૂરવાર કાપ અને જુદનયર િોક્ટરોને સમથસન હાંસલ કરી શકાય. જો િૂટં ણીઓમાં થઇ શકે છે. સુનાકને વધુ એક પગાર વધારો આપવાનો થથાદનક ફટકાસમાન ઘટનામાંપૂવસમંત્રી સમાવેશ થાય છે. એવો પણ કન્ઝવમેદટવનો પરાજય થશે તો િો. િટન પોલ્ટર કન્ઝવમેદટવ પાટટી િાવો કરવામાંઆવી રહ્યો છેકે સંસિમાં અદવશ્વાસ પ્રથતાવ સાથેછેિો ફાિીનેલેબર પાટટીમાં ટોરી પાટટીના જમણેરી સાંસિો આવી શકેછે.

કોટટદ્વારા અદનચ્છનીય કોલ કરતી બે દિલ્હીની બીબીસી યુકેને કંપનીને£2,40,000નો િંડ સમન્સ પાઠવાયું

લંડનની કંપનીએ 80,000 કરતાંવધુકોલ કયા​ાંહતાં લંડનઃ દિલ્હીની કોટટેબીબીસીને

લંડનઃ લંિનની એક બહાર આવ્યું હતું કે, બંને ટટદલમાકકેદટંગ કંપનીને 13 કંપનીઓ દવશેષ રીતે વૃદ્ધો મદહનાના સમયગાળામાં અને નબળાં લોકોને ટાગમેટ 80,000 કરતાં વધુ કરતી હતી. 76 લોકોએ તેમની અદનચ્છનીય કોલ કરવા માટટ1 ફદરયાિમાં જણાવ્યું હતું કે, લાખ પાઉન્િનો િંિ કરાયો છે. કંપનીના કોલસસ દ્વારા તેમની ઇન્ફમમેશન કદમશ્નર ઓફફસ સાથે આક્રમક વ્યવહાર કરાતો (આઇસીઓ) દ્વારા લંિન સ્થથત હતો અને તેમના પર પ્રોિક્ટ િીઆર ટટદલમાકકેદટંગ દલદમટટિ ખરીિવા માટટ િબાણ કરાતું અને કાદિેફ સ્થથત આઉટસોસસ હતું. આઇસીઓએ જણાવ્યુંહતું થિટટટદજસ દલદમટટિને 2,40,000 કે, કંપનીઓ દ્વારા નફો પાઉન્િનો િંિ કરાયો છે. આ બંને કંપનીઓએ વધારવા માટટ નબળાં લોકોને ફેિુઆરી 2021થી માિસ 2022 ટાગમેટ કરવામાં આવી રહ્યાં વચ્ચે 1.43 દમદલયન કોલ્સ હતાં. તપાસમાં પાંિ લોકો અને કરાયાંહતાં. કંપનીઓએ જેમને કોલ કયાસહતા તેતમામ યુકેના આઠ કંપનીઓ જાણીજોઇને િુ નોટ કોલ રદજથટર પર અદનચ્છદનય કોલ્સ કરવામાં ઓછા વત્તા પ્રમાણમાં નોંધાયેલા હતા. આઇસીઓની તપાસમાં સંિોવાયેલાંમાલૂમ પડ્યાંહતાં.

તેના યુકન ે ા સરનામા પર ફરી એકવાર સમન્સ પાઠવ્યાં છે. અગાઉ બીબીસીને પાઠવાયેલા સમન્સની બજવણી સફળ ન રહેતાં નવેસરથી સમન્સ પાઠવાયાં છે. આ મામલાની સુનાવણી ઓગથટ 2024માં થનાર છે. દિસ્થિક્ટ જજ રૂદિકા દસંહની કોટટે જણાવ્યું હતું કે અગાઉના સમન્સની બજવણી ન થઇ શક્તાંહવેયુકને ા સરનામા પર સમન્સ પાઠવવામાં આવ્યું છે. જુલાઇ 2023માં ભાજપના નેતા દબનય કુમાર દસંહની અપીલ પર બીબીસીને સમન્સ પાઠવાયું હતુ.ં દબનય કુમારે પીએમ મોિી પરની િથતાવેજી ફફલ્મ અને અન્ય મદટદરયલ પ્રસાદરત કરતાં બીબીસીને અટકાવવાની માગ કરી હતી.

th

07

4 May 2024


08

@GSamacharUK

યુિેમાંથી એિ પણ માઈગ્રન્ટ નટિ સ્વીિારીએઃ નાટમટબયાની ચેતવણી

4th May 2024

બોટ્સવાનાએ પણ ટિટટશ ઓફર ફગાવી

રવાસડા સાથેસમજૂતી પછી જોહાનનસબગગઃ ગેરકાયદે જનારા લોકોનેઅમારેશા માટે ટન માઈગ્રસટ્સ મુદ્દે રવાસડા જેવી લેવા જોઈએ? કોઈ દેશને યુકે ત્રીર્ દેશોમાં હડપોટેશ સમજૂતીની શઝયતા બાબતે માઈગ્રસટ્સ થવીકારવા કહી સમજૂતી માટેશોધ ચલાવી રહેલ હિહટશ સરકારની ઓફરનો શકાય નહહ.’ Mircoએ જણાવ્યું છે અને આમમેહનયા, આઈવરી ઉત્તર આપતા નાહમહબયાએ હતું કે રવાસડાએ થવીકારી છે કોથટ, કોથટા હરકા અને યુકમે ાંથી એક પણ માઈગ્રસટ તેવી હિટનની એસાઈલમ બોટ્સવાના સાથેવાતચીત ચાલી નહહ થવીકારીએ તેવી થપિ યોજનાનો ભાગ બનવા યુકે રહી હોવાના અહેવાલો લીક ચેતવણી આપી છે. સરકારે તેમનો સંપકક કયો​ો હતો થયા હતા. નાહમહબયાએ ઓગથટ 2021માં જ ચચાોમાં બોટ્સવાનાએ પણ હિટનના જેનો ઈનકાર કરી દેવાયો છે. યુકએ ે ભૂતકાળમાં જોડાવા ઈનકાર કરી દીધો હતો ગેરકાયદે માઈગ્રસટ્સ અને એસાઈલમ સીકસોને નાહમહબયાના એસાઈલમ સીકસો ત્યારેફોરેન ઓકફસેસમજી લીધું થવીકાયાોછે. જોકે, નાહમહબયાએ હતું કે નાણાકીય િોત્સાહનોથી થવીકારવાનો ઈનકાર કયો​ોછે. નાહમહબયાની હમહનથટ્રી દાવો કયો​ો હતો કે 90 ટકા પણ તેને સમર્વી શકાય તેમ ઓફ ઈસટરનેશનલ હરલેશસસ અરજીઓ નકારી કઢાઈ હતી. નથી. બીજી તરફ, બોટ્સવાનાના એસડ કો-ઓપરેશન (Mirco)ના 2022માંનાહમહબયાની કુલ 861 હવદેશિધાન ડો. લેમોગેસગ એસ્ઝઝઝયુહટવ ડાયરેઝટર પેસડા વ્યહિએ યુકમે ાંરાજ્યાશ્રય માટે ક્વાપેએ તેમના દેશેમાઈગ્રસટ્સ નાનદાએ જણાવ્યુંહતુંકે, ‘અમે અરજી કરી હતી જેમાંથી અને એસાઈલમ સીકસોને યુકમે ાંથી માઈગ્રસટ્સ થવીકારીશું બહુમતી ર્હતય વલણને થવીકારવાની હિહટશ ઓફરને નહહ, ભલે તે એક પણ હોય. સંબહંધત હતી. 2016માંમાત્ર 16 નકારી કાઢી છે. ડો. ક્વાપેએ અમારા પર લોકો થોપી દેવાય તે એસાઈલમ અરજીઓ હતી. કહ્યુંહતુંકેહિહટશ સરકાર આ અમે ચલાવી નહહ લઈએ. 2016થી 2020 સુધીના ગાળામાં લોકોનેતેમના દેશમાંઈચ્છતી ન બોટ્સમાંભરાઈ નોકરીઓ અને 61 નાહમહબઅસસને રાજ્યાશ્રય હોવાથી તેમનેદૂરદૂરના દેશોમાં ધકેલી દેવા માગેછે. આહથોક લાભો શોધવા યુકે અપાયો હતો.

કેન્યામાંવરસાદ અનેપૂરથી ખાનાખરાબીઃ 100ના મોત

નાઈરોબીઃ કેસયામાં મૂશળધાર વરસાદ અને પૂરના કારણે ખાનાખરાબી સર્ોઈ છે. રાજધાની નાઈરોબી અને મુખ્ય શહેરોમાં માગો​ો નદીમાં ફેરવાઈ ગયા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. કેસયામાંમાચોમહહનાથી પડી રહેલા વરસાદ અને પૂરનાં લીધે ઓછામાં ઓછાં 100 લોકોએ ર્ન ગુમાવ્યા છે સમારકામ, ઈમજોસસી હાઉહસંગ અને અનેસંખ્યાબંધ લોકો લાપતા છે. ગ્રેટ હરફ્ટ વેલી અસનસહાય સહહત િારંહભક ઈમજોસસી હરથપોસસ િોહવસસના માઈ મહહઉ હવથતારમાં આવેલો માટે 3.3 હબહલયન કેસયન હશહલંગ્સ (24.5 ઓલ્ડ કકર્બેબંધ તૂટવાથી વધુ45 લોકોના મોત હમહલયન ડોલર) ફાળવવાનો િથતાવ કયો​ોછે. થયા હતા.યુએનના જણાવ્યા અનુસાર રાજધાની ઓલ્ડ કિજાબેબંધ તૂટવાથી 45ના મોત ગ્રેટ હરફ્ટ વેલી િોહવસસના માઈ મહહઉ નાઈરોબીમાં જ 32 લોકોના મોત થયા છે. દેશભરમાં પૂર અને વરસાદની અસર હેઠળ હવથતારમાં આવેલો ઓલ્ડ કકર્બે બંધ તૂટી ે ી કરૂણાંહતકામાં45 વ્યહિએ ર્ન 200,000થી વધુલોકોનેઘર છોડી જવા સહહતની પડતા સર્ોયલ ફરજ પડી હતી. દેશમાંશાળાઓ બંધ રાખવાની ગુમાવ્યાના અનેસંખ્યાબંધ લોકો લાપતા થયાના અહેવાલ છે. બીજી તરફ, 110 લોકોને બચાવી ર્હેરાત કરાઈ છે. ગત થોડા હદવસોથી કેસયામાં ભારે વરસાદ લેવાયા હતા. બંધ તૂટવાથી ધસમસતાં પાણી પડી રહ્યો છેજેનાથી ભારેનુકસાન થયુંહોવાના લોકોના ઘરોમાં ફરી વળ્યા હતા,માગો​ો પર અહેવાલ છે. અડધુંકેસયા પૂરના પાણીમાંગરકાવ જમીનો ધસી પડી હતી અને સંખ્યાબંધ વાહનો છે અને લાખો લોકોને અસર થઈ છે. ફસાઈ ગયા હતા. કેસયાના પૂવોક્ષેત્રમાંમાહસંગા નાઈરોબીમાંલોકોએ ઘરના છાપરાંપર આશરો અને મધ્ય િદેશમાં હથબા સહહતના ડેમ નજીક લેવાની ફરજ પડી હતી. કેસયાનું એરપોટટ અને રહેતા રહેવાસીઓનેચેતવણી સાથેડેમની નજીક મોટા ભાગના હાઈવેઝ પાણી હેઠળ છે. સરકાર રહેતા લોકોનેસલામત થથળેથથળાંતર કરવાની રાહત અને બચાવ કાયોના તમામ િયાસો કરી સૂચના અપાઈ છે. દરહમયાન, હવામાન હવભાગે રહી હોવાંછતાં, લોકો સુધી રાહત પહોંચાડવામાં જૂન મહહના સુધી વરસાદની સંભાવના વ્યિ સમથયા ઉભી થઈ છે. સરકારે ઈસિાથટ્રક્ચરના કરી છે. બીજી તરફ, આહિકાના GOOD NEWS! S! અસય હવથતારોમાં પણ ભારે ļťő ťőŝ őŝŊ Ŋťť ŎŐ" W WE ARE E HE HERE ERE T TO OP PROTECT CT T YOU વરસાદ અને પૂરની સ્થથહત સર્ોયેલી છે. બુરુસડીમાં આશરે 100,000 લોકોએ થથળાંતર કરવું પડે તેવી હાલત સર્ોઈ હતી SECURITY SP PECIALISTS જ્યારે ટાસઝાહનયામાં 155 » Side Gates » Metal Fencing લોકોની ર્નહાહન થઈ હતી » Driveway Gates » Wall a Top o Raillings અને 200,000થી વધુ લોકોને » Fixed Bar Window Grilles » Collapsible Securitty Grilles અસર પહોંચી છે. સોમાહલયામાં ACT NOW! Sec cure Your o Property. પણ 19 એહિલથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. info@kpengineering.co.uk

www.kpengineering.cco.uk

592c Atlas Road, We Wembleyy, HA9 0JH

CALL LL US FOR FOR A FREE FRE EST TIMATE E 020 0 8903 6599 6

િટપલ દુદકિયા

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

યુનાઈટેડ નેશન્સમાંસ્ત્રીટવરોધી શરીઆ ટવરુદ્ધ ફટરયાદ

ે ાં લૈંહગક હવહવધ રાષ્ટ્રીયતા અને પચચાદભૂ ધરાવતા ધાહમોક થવાતંત્ર્યની બાબતો હંમશ સૌથી નીડર વ્યહિઓમાંથી કેટલાક યુનાઈટેડ ભેદભાવની બાજી મારી ર્ય છે. હુંમજબૂતાઈથી નેશસસમાં ‘શરીઆ’ના ખ્યાલને જ આરોપીના માનું છું કે આપણે આ કાયદાઓને પડકારીએ, હપંજરામાંમૂકવા એકસંપ થયા છે. ઈસટરનેશનલ િચન કરીએ અનેબદલી નાખીએ તેસમય આવી હવમેસસ ડે તરીકે ઓળખાતા 8 માચોના હદવસે ગયો છે.’ દરેક હથતાક્ષર કરનારાઓ પાસે કહેવાની થત્રીઓના માનવાહધકારોના હહમાયતીઓએ એકજૂટ થઈ યુનાઈટેડ નેશસસમાં ઔપચાહરક કહાણી, સહભાગી બનાવવાનેપાત્ર મંતવ્ય તેમજ ફહરયાદ દાખલ કરી હતી. આ ફહરયાદ (Ref: થત્રીઓ માટે ઉભા રહેવાની, અત્યાચારને WHRC 5964)નુંટાઈટલ ‘થીમેહટક કમ્પ્લેસટ ટુધ પડકારવાની તાકાત અને ધીરજ તથા જેમનો હ્યુમન રાઈટ્સ કાઉસ્સસલ, યુનાઈટેડ નેશસસ ઓન અવાજ નથી તેમનો અવાજ બનવાની આંતહરક વલ્ડટવાઈડ એસડ કસ્સસથટસટ પેટસસો ઓફ ગ્રોસ, શહિ છે. હવિભરમાંકરોડો મુસ્થલમ થત્રીઓ મૌન હરલાયેબલી એટેથટેડ એસટ કસ્સટસયુઈંગ િાથોના કરેછેકેયુનાઈટેડ નેશસસ આ ફહરયાદને વાયોલેશસસ ઓફ હવમેસસ હ્યુમન રાઈટ્સ કોઝ્ડ યોગ્યપણે અને ત્વરા સાથે તપાસવાની શહિ કેળવશે. બાય શરીઆ’ છે. જોકે, ઘણી વાર સત્ય ઘણુંઅલગ જ હોય છે. તાજેતરના દાયકાઓમાં સૌથી મહત્ત્વપૂણો આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોમાંઆ એક હોઈ શકેછે. યુનાઈટેડ નેશસસ ઈથલાહમથટ્સના તુહિકરણ માટે આ ફહરયાદ થત્રીઓ હવરુદ્ધ હહંસા, શરીઆની ર્ણીતુંછે. આનાથી પણ ખરાબ એ છેકેઉચ્ચ ભૂહમકા અનેઈથલાહમક સંથકૃહતની ભૂહમકા જેવા ટેબલ પર બેસતા અગ્રણી દેશો ઘણી વાર બધું મુદ્દાઓનેઆવરી લેછે. થત્રીઓના અહધકારો માટે નજરઅંદાજ કરી લેછે. આથી દરેક સભ્ય રાષ્ટ્રને લડી રહેલા આ યોદ્ધાઓ િશંસાપાત્ર છે. આપણે મારો પડકાર છેકેશુંતમેસારી રીતેવ્યિ કરાયેલી ૂ ોપારદહશોતા જે હવિમાં રહીએ છીએ તેમાં થત્રીઓનો અને ફહરયાદમાંયુએન તત્કાળ અનેસંપણ તેમના અહધકારો માટે લડનારાનો અવાજ કેવી સાથેતપાસ હાથ ધરેતેમાટેસત્તાવાર માગણી રીતેદબાવી દેવાય છેતેના આપણેસાક્ષી છીએ. કરશો ખરાં? મેંઆ ફહરયાદ વાંચી છેઅનેહુંતમને આ અવાજને દબાવી દેનારાઓ હવિની ઘણી ખાતરી આપવા માગું છું કે જો રજૂ કરાયેલા અગ્રેસર સંથથાઓના નેતાઓ જ છે. યુનાઈટેડ પુરાવાઓ સંદભમેથવતંત્ર જ્યૂરી બેસાડાય તો તેઓ નેશસસ આવી જ એક સંથથા છે જે માનવ હનસ્ચચતપણેઆરોપ લગાવાયા મુજબ શરીઆને અહધકારો અને મહહલાઓના અહધકારોને હવશે દોષી ઠરાવશે. તેમહહલાઓના અહધકારો પરત્વે સરળતાથી શબ્દાડંબર અનેલાક્ષહણક ટીકાઓ પૂરાં અસંગત છે, બસ વાત પૂરી. એ ફધોર ઈસક્વાયરીના થથાપક અનેકેનડે ાના પાડે છે પરંત,ુ વ્યવહારમાં અને મારા મતે તો કેટલાક સાંથકૃહતક, ધાહમોક અને હવચારધારાની ઓસટાહરઓના મેથ્યુજીઆગ્નોરીઓ ઘણી સારી રીતરસમો થકી થત્રીઓનુંશારીહરક, માનહસક અને વાત કરેછેઃ ‘ હુંગવોસાથેહથતાક્ષર કરનારાની સંવદે નાત્મક શોષણ થતુંહોય ત્યારેમૌન ધારણ યાદીમાંમારુંનામ ઉમેરુંછુંકારણકેમાત્ર એકાકી કરી લેનાર સૌથી ખરાબ અપરાધીઓમાંકદાચ કેસનો ઉપાય માગતી અગાઉની યુએન હ્યુમન રાઈટ્સ કમ્પ્લેઈસ્સથી હવપરીત આ ફહરયાદ એક છે. મેં આ ફહરયાદ પર સહી કરનારા કેટલાક મુસ્થલમ અને હબનમુસ્થલમ મહહલાઓ પર લોકોનેફહરયાદનેસમથોન આપવા માટેના કારણો શરીઆની વૈહિક નુકસાનકારી અસરોના પૂછ છ્ય યા હતા અને તેમના િહતભાવો દરેક થથળે હનરાકરણ માટેરજૂકરાયેલી સૌિથમ હવથતૃત કેસ ેન થત્રીઓ માટે િકાશ અને આશાના કકરણો લઈ થટડી છે.’ તેમણેઉમેયુ​ુંહતુંકે,‘યુએન ડેક્લરે શ ઓફ હ્યુમન રાઈટ્સ, ધ યુરોહપયન કસવેસશન ઓન આવેછે. યુએસ હડપાટટમસેટ ઓફ થટેટના પૂવો ફોરેન હ્યુમન રાઈટ્સ, ઉદાર ધમોહનરપેક્ષ લોકશાહી રાષ્ટ્રો સહવોસ ઓકફસર અને‘હહડન થટ્રગલઃ ધ ચેલેોસજ સહહતની સમજણ અનુસારના માનવ અહધકારો ઓફ શરીઆ ઈન ધ વેથટ’ના લેહખકા (જૂન 2023) અનેશરીઆ દ્વારા તેનેકેવી રીતેસમર્ય છેતેના લેથલી બી. લેબલે કહ્યું હતું કે, ‘ઓગમેનાઈઝેશન વચ્ચેમૂળભૂત હવરોધાભાસ રહેલો છે.’ લાગરુહડઆ કોમ્યુહનટી કોલેજ અને હસટી ઓફ ઈથલાહમક કો-ઓપરેશન (OIC) ફહરયાદમાં કહેવાયુંછેતેમુદ્દેિહતભાવ આપેતેહવશેમને યુહનવહસોટી ઓફ સયૂયોકકના િોફેસર ડો. લક્ષ્મી શંકા છે કારણકે તેના સૌથી િભાવશાળી બાંડલામૂડીએ મહત્ત્વપૂણોનીહરક્ષણ કરતાંકહ્યુંછે સભ્યોમાંથી ઘણા હવિભરમાં શરીઆ કે, ‘ 7 ઓઝટોબરે ઈઝરાયેલી થત્રીઓ પર અપનાવવાને ઉત્તેજન આપી રહ્યા છે. જોકે, જંગહલયાતપૂણોબળાત્કાર, અપહરણો અનેર્હતય કોઈએ તો કશેથી શરૂ કરવુંજ રહ્યુંઅનેફહરયાદ હુમલાઓના હદલ દહેલાવનારી ઘટનાઓ ર્ણ્યા આમ કરવાનું શ્રેષ્ઠ થથળ છે. તે આંતરરાષ્ટ્રીય પછી પણ યુનાઈટેડ નેશસસના મૌનથી મનેભારે કોમ્યુહનટી ર્હેરમાંજેકહેછેઅનેવાથતવમાંશું ઘૃણા થઈ છે. મને આ બાબતે ભારે લાગણી થાય છેતેવચ્ચેહવરોધાભાસ-હવસંગહતનેિકાહશત થવાથી મેં આ હપહટશન પર હથતાક્ષર કરવાનો કરેછે. તેની દલીલો મજબૂત ભૂહમ પર ખડી છે હનણોય લીધો હતો.’ લેથલી એસ. લેબલ, સોરાયા એમ. દીન, મેથ્યુ અને ર્હેરમાં સરળતાથી સત્ય ઉચ્ચારવાની જીઆગ્નોરીઓ અનેડો. લક્ષ્મી બાંડલામૂડી દ્વારા શહિનેકોઈએ ઓછી આંકવી ન જોઈએ’. અસય સહી કરનારા મુસ્થલમ હવમેન થપીકસોના વ્યિ લાગણીઓ સાથે સમગ્ર હવિના કરોડો સંથથાપક અનેહવમેસસ વકકિંગ ગ્રૂપ (ઈસટરનેશનલ લોકો સહભાગી છે. તેમણે તો દડો યુનાઈટેડ રીહલહજયસ િીડમ રાઉસડટેબલ ડીસી)ના સહાધ્યક્ષ નેશસસની કોટટમાંદડો નાખ્યો છે, હવેશરીઆ દ્વારા સોરાયા એમ. દીનેજણાવ્યુંહતુંકે,‘ હુંમજબૂતપણે લદાયેલા થત્રીઓનાંશોષણ અનેઅપહવત્રીકરણને માનુંછુંકેશરીઆ કાયદાઓ (જેમાનવસહજોત છે) નાબૂદ કરવાનો સમય પાકી ગયો છે. સત્ય અનેસયાયના આ અહભયાનનો મુદ્રાલેખ થત્રીઓની તરફેણ કરતા નથી. મોટા ભાગના ધમો​ો દ્વારા થત્રીઓનાં શરીરોને હંમશ ે ાં અંકુહશત અને ‘# આઈ થટેસડ ફોર હર’ છે. તો હુંઆજેર્હેર કરું િશંહસત કરાયાંછે. હપતૃસત્તા એક રોગ છેજ્યાં છુંકે‘આઈ થટેસડ ફોર હર’. મારો તમનેબધાને પુરુષો ધાહમોક બાબતોમાંનૈહતક શ્રેષ્ઠતા ધારણ કરે િચન છેકેતમેકોની સાથેખડા છો? શરીઆના છે. મુસ્થલમ હવિમાં તે મુખ્ય િવાહ છે. અને પીહડતો સાથે? અથવા અપરાધીઓ સાથે?


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

09

8 સગીરાનુંએક દાયકા સુધી શોષણ કરનાર ક્રોયડનમાંપત્નીની ચાકૂથી િત્યા ગ્રુહમંગ ગેંગના 24ને346 વષષની કેદ કરનાર સાહિલ શમાષનેઆજીવન કેદ th

4 May 2024

લંડનઃ એક દાયકા સુધી 8 સગીરાઓનુંશારીહરક શોષણ કરનારા નરાધમોની એક ગેંગના 24 સભ્યોનેકુલ 346 વષગની કેદ ફટકારવામાંઆવી છે. 1999થી 2012ની વચ્ચે વેસ્ટ યોકકશાયરના નોથગ ફકકકલીસ હવસ્તારમાં આ ગેંગ સહિય િતી. વેસ્ટ યોકકશાયર પોલીસ દ્વારા ચલાવવામાંઆવેલા એક અહભયાનના પગલે આ ગેંગ ઝડપાઇ િતી અને તેમની હવરુદ્ધ બળાત્કાર, શારીહરક શોષણ અને ટ્રાફફફકંગના પુરાવા મળી આવ્યાંિતાં. છેલ્લા બેવષગથી ચાલી રિેલી સુનાવણીમાંગયા સપ્તાિમાં લીડ્સ િાઉન કોટટ દ્વારા આ ગેંગના છેલ્લા 7 સભ્યોને સજાની સુનાવણી કરાઇ િતી. સાિસ દશાષવી પુરાવા આપનાર પોલીસેનવેમ્બર 2018માંઆ ગેંગની ધરપકડ કરી પીહડતાઓનેપોલીસેહબરદાવી િતી અનેહડસેમ્બર 2020માંતેમની સામેઆરોપ ઘડાયા િતા. સજાની સુનાવણીનો પ્રારંભ 2022થી આવીનેપુરાવા આપવા માટેઆભાર માસયો િતો. કરાયો િતો. હડટેશ્ટટવ ચીફ ઇસસ્પેટટર ઓહલવર તેમણે જણાવ્યું િતું કે, પીહડતાઓના સાિસના કોટ્સેઆ ગેંગ દ્વારા પીહડત સગીરાઓનો આગળ કારણેઅપરાધીઓ સામેપગલાંલઇ શટયાંછીએ.

સ્િુડન્િ હવઝા પર યુકેઆવેલી મિેક શમાષની ઉંમર ફક્ત 19 વષષિતી

લંડનઃ િોયડનમાં29 ઓટટોબર 2023ના રોજ પોતાની 19 વષગની પત્નીની ચાકૂવડેિત્યા કરનાર 24 વષષીય સાહિલ શમાગને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સાહિલ શમાગ િત્યાના થોડા જ મહિના પિેલાં પત્ની મિેક શમાગને ભારતથી લઇનેયુકેઆવ્યો િતો. છે. 999ના ઓપરેટરને તેણે ગુરદાસપુરની વતની એવી મિેક 29 ઓટટોબર 2023ના રોજ જણાવ્યુંિતુંકે, મારી પત્ની મારી શમાગ નવેમ્બર 2022માં સ્ટુડસટ સાઉથ લંડનમાંિોયડન ખાતેના સાથેદગો કરી રિી િતી તેથી મેં હવઝા પર યુકેઆવી િતી અને પોતાના હનવાસસ્થાનમાંસાહિલ તેની િત્યા કરી નાખી છે. તેનો પહત જૂન 2023માં યુકે શમાગએ મિેક શમાગના ગળામાં િત્યાના થોડા કલાક પિેલાં આવ્યો િતો. ફકંગસ્ટન િાઉન ચાકૂ મારીને િત્યા કરી નાખી સાહિલે મિેકને ટેટસટ કરીને કોટટમાં સુનાવણી દરહમયાન િતી. ત્યારબાદ તેણે999 ડાયલ ધમકી આપી િતી કેતુંઘેર આવ જણાવવામાં આવ્યું િતું કે કરીનેમેસજ ે આપ્યો િતો કેમેં પછી જો હુંતારી સાથેશુંકરુંછુ.ં સાહિલ શમાગલગ્ન થયુંત્યારથી મારી પત્નીની િત્યા કરી નાખી ભારતના પંજાબના મિેક પર અત્યાચાર કરતો િતો.

મહિલાની છેડતી કરનારા આધેડનેપાંચ વષષની કેદ બેહમહલયન પાઉન્ડની કારો ચોરનાર લંડનઃ એક મહિલાની છેલ્લા એક દાયકાથી છેડતી કરનારા 54 વષષીય શાિીન હચલતીનેપાંચ વષગની કેદ ફટકારવામાંઆવી છે. હચલતી મહિલાની છેડતીની સાથેસાથેતેના પહરવારની પણ િેરાનગહત કરતો ગેંગના 16 જેલભેગા કરાયાં િતો. 2016માંનોકરીના સ્થળેમુલાકાત થયા પછી શાિીન આ મહિલાનેઇમેલ અનેસોહશયલ મીહડયા

લંડનઃ પોશગ, મહસગડીઝ અને બીએમડબ્લ્યુ જેવી કારના માહલકોને લક્ષ્યાંક બનાવીને આચરાયેલા 2 હમહલયન પાઉસડના કાર ઇસલયુરસસ સ્કેમમાં 16 આરોપીને દોષી ઠેરવી 15 વષગથી વધુની સજા ફટકારવામાં આવી છે. અપરાધીઓની આ ગેંગ દ્વારા મોટી સંખ્યામાં લોકોના ડેટા ચોરીનેખોટા ઓળખ દસ્તાવેજો ઊભા કરી િેહડટ એહિમેસટ્સ તૈયાર કરતાં િતાં. કાર ડીલરો સાથે એકવાર િેહડટ નક્કી થઇ જાય ત્યારબાદ તેઓ િોટેલના

કાર પાફકિંગ જેવા સ્થળોથી મોંઘી કારોની ચોરી કરતાં િતાં. ફેબ્રઆ ુ રી 2020થી જુલાઇ 2022 વચ્ચેતેમણે2 હમહલયન પાઉસડ કરતાંવધુમૂલ્યની કારોની ચોરી કરી િતી. કોનેકેિલી સજા આમીર મુખ્તાર – 4 વષગ10

માસ, મુખ્તાર ઇબ્રાિીમ – 4 દ્વારા સેટસ્યુઅલી પરેશાન કરતો િતો. મહિલાએ પોલીસનેફહરયાદ કરતા પોલીસેતેનેચેતવણી આપીને વષગ 6 માસ, ઇમેસયુઅલ જવા દીધો િતો પરંતુતેણેમહિલાની િેરાનગહત ચાલુરાખતાંપોલીસેધરપકડ કરી િતી. વાહમના – બે વષગ 6 માસ, સમદ હમયાં – બે વષગ એક TOUR UR OPERATOR FOR માસ, સાહદક હમયાં – 14 AIR, CO OA ACH & CRUISE HOLID DA AY YS S WE PROVIDE INDIAN MEALS VEG /NON VEG માસ, મોિમ્મદ હજલાની – 28 માસ, હલરોય ગેઇલ – 18 માસ, જમાલ લેમ્બટટ– 24 માસ, ;vঞm-ঞom Ų - v ;rĺ -|; ub1; uol િેન્રી ગેલોવે– 24 માસ, ઇમોન ! + +" િેશ્સનગન- 24 માસ, હમકેઇલ v | = u b 1 b v b ঞ m] &]-m7-ķ ; ;m 18 7- v ƏѶņƏƖņƑƓ ŬƔķƐƏƏ અબ્દાલા – 24 માસ, માહટટન $-m -mb- bm1Ѵ 7bm] ,-m b0-u $િબગટ – 14 માસ, એિમદ અલી l-um-|_ķ ( (--bv_m- ; b b|_ -v_lbu 12 7- v ƏƐņƏƕņƑƓ ŬƑķƑƔƏ – 1 વષગ6 માસ, જેમ્સ લેઝલે – rrou| mb| |o v|- bm m7b- 13 માસ, ગેરાડો ઓહટટઝ – બે _-u7_-l rrou| mb| |o v|- bm m7b- 16 7- v ƐѵņƏƖņƑƓ ŬƐķѶƔƏ વષગ, િસન ફકજેસયી – બેવષગ.

લંડનમાંમલયાલી ગલષફ્રન્ે ડની િત્યાના પ્રયાસ માિેભારતીય હવદ્યાથથીને16 વષષની કેદ

લંડનઃ પૂવગગલગફ્રસેડની િત્યાનો પ્રયાસ કયોગ િતો. અમ્બાલાગને આવ્યા િતા અને2017થી બંને પ્રયાસ કરનારા 25 વષષીય કોઇ કાયદેસરના કારણ હવના વચ્ચેસંબધં િતો પરંતુમહિલાએ ભારતીય નાગહરકને 16 વષગની સાથે ચાકૂ રાખવાના અપરાધ પાછળથી સંબધં તોડી નાખ્યો ુ રી 2022માં કેદ ફટકારવામાં આવી છે. માટે 12 મહિનાની કેદ િતો. બંને ફેબ્રઆ લંડનના ઓલ્ડ બેઇલીમાંરિેતા ફટકારવામાંઆવી છે. તેઉપરાંત સ્ટુડસટ હવઝા પર યુકેઆવ્યા િતા શ્રીરામ અમ્બાલાગએ પોતાનો તે કેરળની આ મહિલાનો અને ઇસ્ટ લંડન યુહનવહસગટીમાં દોષ કબૂલી લેતાંજણાવ્યુંિતુંકે, જીવનમાં ટયારેય સંપકક કરી અભ્યાસ કરતા િતા. 25 માચગ 2022ના રોજ અમ્બાલાગએ તેણેએક હબહરયાની રેસ્ટોરસટમાં શકશેનિીં. આ યુગલ િૈદરાબાદમાંએક મહિલા પર િૈદરાબાદ વાલા તેની પૂવગ ગલગફ્રસેડ એવી મલયાલી હવદ્યાહથગનીની િત્યાનો કોલેજમાં એકબીજાના સંપકકમાં રેસ્ટોરસટમાંહુમલો કયોગિતો.

પ્રીતેશ હમસ્ત્રી, હનતેશ લાડ સહિત ચાર પર પેહિસ્સેરી વેલેરીમાંફ્રોડ આચરવાના આરોપ

લંડનઃ જાણીતી બેકરી ચેઇન પેહટસ્સેરી વેલરે ી પડી ભાંગવા પાછળ લેસ્ટરના વતની અને કંપનીના ફાઇનાશ્સસયલ કસટ્રોલ પ્રીતેશ હમસ્ત્રી પર ફ્રોડના આરોપ મૂકાયા છે. જોકેહમસ્ત્રીએ તેમના પર મૂકાયેલા આરોપ નકારી કાઢ્યા છે. પ્રીતેશ હમસ્ત્રી કંપનીના ચીફ ફાઇનાશ્સસયલ ઓફફસર હિસ્ટોફર માશગના નેજા િેઠળ કામ કરતા િતા. માશગ પર પણ ફ્રોડના આરોપ મૂકીને ધરપકડ કરાઇ છે. માશગની પત્ની એકાઉસટસટ લૂઇસ માશગ અને ફાઇનાશ્સસયલ કસસલ્ટસટ હનતેશ લાડ પર પણ સીહરયસ ફ્રોડ ઓફફસ દ્વારા આરોપ મૂકાયા છે. ચારેયને ગયા સપ્તાિમાં સાઉથવાકક િાઉન કોટટમાંરજૂકરાયાંિતાં. એસએફઓએ આરોપ મૂટયો છેકેઆ ચારેયેકંપનીની બેલેસસ હશટમાંગોટાળા કરીનેફ્રોડ આચયુ​ુંછે.

મહિલા પર બળાત્કાર ગુજારી બ્લેકમેલ કરતા નરાધમને15 વષષની કેદ

લંડનઃ મહિલા પર બળાત્કાર ગુજારી તેની અશ્લલલ તસવીરો પહરવાર અને હમત્રોને મોકલવાની ધમકીઓ આપનાર તનબીર એિમદ નામના નરાધમને બળાત્કાર અને અસય આરોપો અંતગગત 15 વષગની કેદ અને વધુ ચાર વષગ લાયસસસ પરની સજા ફટકારવામાંઆવી છે.

-bѴ-v_ -mv-uo -u rrou| mb| |o v|- bm m7b- v|u-Ѵb-ķ ; ;-Ѵ-m7 -m7 bfb 0-b b|_ -Ѵb ou7-m oѴ7;m -v| -m7 );v| o-v| b|_ b-]-u- -ѴѴv mf-0 -r-m b|_ "o |_ ou;- "ubѴ-mh- ķ ; ;u-Ѵ- Ƴ o7_ - ƐƑ oঞuѴbm] ouo11o _bm-ķ om]hom] b|_ -1-

16 7- v 23 7- v 13 7- v 8 7- v 16 7- v 14 7- v 18 7- v 18 7- v 34 7- v 8 7- v 18 7- v

ƏƒņƏѵņƑƓ ƑƐņƐƐņƑƓ ƐƏņƐƐņƑƓ ƐƓņƏƖņƑƓ ƏƐņƏƖņƑƓ ƐƖņƐƐņƑƓ ƐѶņƐƐņƑƓķ ƐƑņƏƔņƑƔ ƏƔņƐƐņƑƓ ƑƑņƏѶņƑƓ ƐƑņƓņƑƓ ƑƏņƏƔņƑƔķ ƑƖņƏƕņƑƔķ ƏƖņƏƖņƑƔ

ŬƒķƓƏƏ ŬƕķƖƖƖ -ѴѴ v ŬƑķƒƔƏ ŬƓķƖƖƖ ŬƑķƐƖƖ -ѴѴ v -ѴѴ v ŬƒƐƖƖ ŬƐƒƕƔ -ѴѴ v

!& " + +" ou|_;um uor; 1o ;ubm] u-m1; -m7 "r-bm

08 - v ƏƕņƏѵņƑƓ

ŬѶƖƖ

;7 !& " Ŋ o ;ubm] u;;1; -m7 |-Ѵ

08 - v ƐƕņƏƖņƑƓ

ŬѶƒƏ

-uub00;-m u bv;

13 - v ƑƐņƐƐņƑƏƑƓ

ŬƑƓƖƖ

+ +" "

ƑƏƑƓ

" bvv ;Ѵb]_|

6 7- v

ƑѶņƏƕķ ƐƕņƏѶ

ŬѶƐƔ

;umv; -m7 ;uv;

7 7- v

ƐѶņƏѶ

ŬƐķƐƑƔ

"1;mb1 "1o|Ѵ-m7

4 7- v

Ɛƒ ş ƑƏņƏƕķ

ŬƓƔƏ

Ɛƕ ş ƑƓņƏѶ

vѴ; o= -m

5 7- v

ƑƏņƏƕ

ŬѶƖƖ

)-Ѵ;v -m7 "mo 7omb- )-

3 7- v

ƐƖņƕ

ŬƒƔƏ

T:: 0116 2662481 | M: 07841 430605 T 5 E: info@serene eholidays.co.uk

Visit us at : 145A A Melton Road, Leicestterr,, LE4 6QS


10

@GSamacharUK

www.gujarat-samachar.com

4th May 2024

વવશ્વ માટેઅવનવાયયબની રહ્યુંછેભારતીય બજાર

ં ેભરેલી હરણફાળે ભારતના િડાિધાનના છેલ્લા 10 િષિના સુશાસનકાળમાંભારતીય અથિતત્ર સમગ્ર વિ​િના આવથિક સમુદાયનુંધ્યાન આકવષિત કયુ​ુંછે. તાજેતરમાંવિ​િ બેન્કેભારતીય અથિતત્ર ં ને ં જાહેર કયુ​ુંતેની સાથેજ ભારત લલોબલ ઇકોનોમીમાંપાિર હાઉસ સૌથી ઝડપી વૃવિ કરતુંઅથિતત્ર તરીકેઉભરી રહ્યો છે. 2024ના નાણાકીય િષિમાટેભારતનો જીડીપી વૃવિદર 6.8 ટકા અંદાજિામાં આવ્યો છેજેજી-20 દેશોમાંસૌથી ઊંચો વૃવિદર રહેિાની સંભાિના છે. મોદી સરકારની આવથિક નીવતઓના કારણેદેશમાંફુગાિાનો દર વનયંત્રણ હેઠળ છે, બેરોજગારીના દરમાંનોંધપાત્ર ઘટાડો થયો છેજેના પગલેવિ​િભરના મૂડીરોકાણકારો ભારત તરફ ખેંચાઇ રહ્યાંછે. ભારતના િાઇિન્ટ માકકેટમાં ઉપલબ્ધ થઇ રહેલી તકો ઝડપી લેિા તેઓ અત્યંત આતુર છે. હાલ ભારતીય અથિતત્ર ં વિ​િનુંપાંચમા ક્રમનુંસૌથી મોટુંઅથિતત્ર ં છેઅનેિડાિધાન મોદી 2027 સુધીમાંભારતીય અથિતત્ર ં નેવિ​િનુંત્રીજા ં બનાિ​િાના લક્ષ્યાંક સાથે કામ કરી રહ્યાં છે. ભારતમાં જે ઝડપથી ક્રમનું સૌથી મોટું અથિતત્ર મેન્યુફક્ચ ે વરંગ એસ્ટટવિટી અનેઇન્ફ્રાથટ્રક્ચર પર ખચિ​િધી રહ્યો છેતેજોતાંદેશના અથિતત્ર ં માટે િૈવિક અનેઘરેલુઆશાિાદ અત્યતં િબળ બની રહ્યો છે. મોદી સરકાર જેરીતેઇન્ફ્રાથટ્રક્ચરના વિકાસ પર કામ કરી રહી છેઅનેભારતમાંજેરીતેઘરેલુિપરાશમાંિધારો થઇ રહ્યો છેતેના ઉજળા સંકતે ો જી-20 દેશોમાંભારતનેસૌથી ઝડપથી વૃવિ કરતુંઅથિતત્ર ં બનાિ​િામાંસિમ છે. ભારતમાંઉિરોતર સુધરી રહેલી ઘરેલુઆવથિક સ્થથવત આવથિક િવૃવિઓનેિચંડ િેગ આપી રહી છે. િડાિધાન નરેન્દ્ર મોદીના નેતૃત્િમાંભાજપ છેલ્લા 10 િષિથી ભારતમાંએક મજબૂત સરકાર પૂરી પાડી રહ્યો છેઅને 2024ની લોકસભાની ચૂટં ણીમાંપણ ભાજપ િચંડ બહુમતી સાથેસિા પર આિેતેિી સંભાિના છે. સંસદમાંબહુમતી સરકારના વનણિયોનેસરળ બનાિેછે. નીવતઓનો અમલ સુચારુ રીતેકરી શકાય છે. નીવતઓના અમલ આડેના અિરોધો દૂર થિાના કારણેિૈવિક રોકાણકારો આકષાિય છે. ચીન જેિા બજારોની પીછેહઠ, પસ્ચચમના દેશોમાંથથવગત થયેલો વિકાસદર જોતાંભારતનુંવિશાળ બજાર અને માગ કોઇપણ મલ્ટીનેશનલ કંપની માટેઆજેઅવનિાયિબની ગયુંછે. ભારતીય ઉત્પાદનોની િધી રહેલી વનકાસ પણ અથિતત્ર ં ના વિકાસમાંવસંહફાળો આપી રહી છેત્યારેનરેન્દ્ર મોદીની ત્રીજી ટમિ ભારતીય અથિતત્ર ં માટેસુિણિકાળ લઇનેઆિી શકેછે.

યુિેનેિુશળ વવદેશી િામદારો અનેસ્ટુડન્ટ વવના ચાલેતેમ નથી

યુકમે ાંઆજકાલ નેટ ઇવમગ્રેશન અનેગેરકાયદેસર માઇગ્રન્ટ્સના મુદ્દેકાગારોળ ચાલી રહી છે. છેલ્લા કેટલાક િષોિમાં યુકેમાં જે રીતે નેટ ઇવમગ્રેશન અને ઇંસ્લલશ ચેનલ પાર કરીને આિતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સંખ્યામાંિધારો થઇ રહ્યો છેતેજોતાંહાડડલાઇનસિના ભિાંખેંચાઇ રહ્યાં છે. ઇવમગ્રેશન અનેમાઇગ્રેશન પર લગામ કસિા સુનાકની કન્ઝિસેવટિ સરકાર ધમપછાડા કરી રહી છે. આ માટે તાજેતરમાં જ સુનાક સરકારે ગેરકાયદેસર માઇગન્ટ્સ અને રાજ્યાિય િાંચ્છુઓને રિાન્ડામાંદેશવનકાલ કરિા કાયદો બનાિ​િામાંસફળતા હાંસલ કરી લીધી છે. હિેતો નેટ ઇવમગ્રેશન સામેપણ ટોરીઝમાંચણભણાટ શરૂ થઇ ગયો છે. ટોરીની એક વથન્ક ટેન્ક િારા થટુડન્ટ વિઝામાંકાપ મૂકિાની ભલામણ કરાઇ છે. આમ પણ સુનાક સરકાર આ િષિના િારંભથી થટુડન્ટ, કેર અનેહેલ્થ િકકસનિ ા આવિતોનેયુકમે ાંલાિ​િા પર િવતબંધ લગાિી ચૂકી છે. થકીલ્ડ િકકસિમાટેઅનેપોતાના જીિનસાથીનેયુકમે ાંલાિ​િા માટેની લઘુિમ પગારમયાિદામાંપણ િધારો કરી ચૂકી છેપરંતુતેની સામે યુકેમાં િ​િતિતી થકીલ્ડ િકકસિની અછત અથિતંત્રનો િાસ પણ રૂંધી રહી છે. આજે યુકેમાં બીમારીના કારણોસર લાખો લોકો નોકરી કરી રહ્યાંનથી અનેસરકાર િારા અપાતા બેવનકફટ્સ પર નભી રહ્યાંછે. ઘરેલુવિદ્યાથથીઓ માટેની ફી મયાિદાના કારણેયુકને ી યુવનિવસિટીઓનો મોટા ભાગનો ખચિવિદેશી વિદ્યાથથીઓ િારા ચૂકિાતી ફીમાંથી ચાલી રહ્યો છે. આિી સ્થથવતમાંનેટ ઇવમગ્રેશન પર લગામ કસિાથી વિટનનેશુંલાભ થશેતેઅંગેઇવમગ્રેશન નીવતઓ ઘડનારાઓની માનવસકતા પર સિાલો ઊભા થઇ રહ્યાંછે. હા, ગેરકાયદેસર રીતેયુકમે ાંઆિતા માઇગ્રન્ટ્સ પર વનયંત્રણ મેળિ​િાના પગલાં સમજાઇ શકે તેમ છે કારણ કે તેઓ યુકમે ાં આિીને સરકારી વતજોરી અને કરદાતાઓનો બોજો જ િધારી રહ્યાં છે પરંતુ યુકમ ે ાં આિી યુવનિવસિટીઓ ધમધમતી રાખતાં, દેશની આરોલય સેિાની ધોરી નસ ગણાતી એનએચએસમાંિ​િતથી રહેલી અછતની ખોટ પુરતાં, કન્થટ્રટશનથી માંડીને કૃવષ સેટટરમાંકૌશલ્યપૂણિયોગદાન આપતાંકુશળ ઇવમગ્રન્ટ્સ પર તરાપ મારિા પાછળ શુંતકકછે તેસમજાતુંનથી. થટુડન્ટ વિઝામાંકાપ મૂકિાથી યુકને ી યુવનિવસિટીઓ નાદાર બની જશેતેિાતમાં કોઇ શંકા નથી. કામ નહીં કરીનેસરકારી બેવનકફટ્સ પર નભતા વિવટશરોની ખોટ ઇવમગ્રેશન પર આિતા કુશળ વિદેશી કામદારો જ પૂરી કરી રહ્યાં છે. તેથી ઇવમગ્રેશન પર તરાપ મારતાં પહેલાં સુનાક સરકારેગહન વચંતન કરિાની તાતી જરૂર િતાિઇ રહી છે.

પાકિસ્તાનીઓનેહવેભારત સાથેનો વેપાર યાદ આવ્યો

વિ​િમાંસૌથી ઊંચો ફુગાિાનો દર ધરાિતો અનેઆવથિક રીતેકંગાળ બની ગયેલો પાકકથતાન આખી દુવનયામાંભીખનો કટોરો લઇનેફરી રહ્યો છેત્યારેપાકકથતાનના અગ્રણી વબઝનેસ લીડસસે િડાિધાન શાહબાઝ શરીફનેભારત સાથેનો િેપાર સંબધં પુનવજિવિત કરિા અપીલ કરી છે. અણઘડ આવથિક નીવતઓ, રાજકીય અસ્થથરતા, ફુગાિાનો ઊંચો દર અનેવિદેશી મૂડીરોકાણના અભાિના કારણે પાકકથતાનમાં િેપાર અને ઉદ્યોગ મુચકેલ બની રહ્યાં છે. ભારત વિરોધી આતંકિાદીઓને શરણ અને કાચમીરમાં દાયકાઓથી છદ્મયુિના કારણે ભારતે પાકકથતાન માટે િેપારના દરિાજા સજ્જડ બંધ કરી દીધાં છે. જેના કારણે પાકકથતાની અથિતત્ર ં અને વબઝનેસ જગત છેલ્લા લાંબા સમયથી મોટા નુકસાનનો સામનો કરી રહ્યાં છે. અત્યાર સુધી તો પાકકથતાની હુકમરાનો અને સેનાના સિાધીશો અમેવરકા અનેમધ્યપૂિન િ ા આરબ દેશો પાસેથી મળતી આવથિક સહાયના જોરે ખાંડ ખાઇને તેમની ટંગડી ઊંચી રાખતા હતા પરંતુ સરકારી વતજોરીના તવળયાં દેખાઇ જતાં, અમેવરકા અનેઅન્ય આરબ દેશોએ સહાય બંધ કરતાંપાકકથતાનનેસમગ્ર વિ​િમાંભીખ માગિાનો િારો આવ્યો છે. આઇએમએફ અનેવિ​િ બેન્ક જેિા આંતરરાષ્ટ્રીય નાણા સંથથાનો પણ માંડ માંડ અનેઆકરી શરતો સાથેપાકકથતાનનેધીરાણ આપી રહ્યાંછે. આિી સ્થથવતમાંહિેપાકકથતાનને નાક લીટી ખેંચિાનો િારો આવ્યો છે. પાકકથતાનનુંવબઝનેસ જગત સારી રીતેસમજી ચૂટયુંછેકે અસ્થતત્િ ટકાિી રાખિા માટેભારત સાથેિેપાર કરિો અવનિાયિછે. તેણેશાહબાઝ શરીફ સરકારને ભારત સાથેિેપાર મંત્રણાઓ ફરી શરૂ કરિાનુંઆહિાન કયુ​ુંછે. તેમનુંમાનિુંછેકેભારત સાથેનો િેપાર જ પાકકથતાનના અથિતત્ર ં નેઉગારી શકેછે.

GujaratSamacharNewsweekly

Let noble thoughts come to us from every side

આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ

તમારી વાત

સામુદાવયક વવકાસમાંઆપના પ્રકાશનોની મહત્ત્વપૂણણભૂવમકા

જરૂર પડ્યેશિ​િણ ક્યાંથી મેળવવુંઅનેમળેલા શિ​િણનો કેવી રીતેઉપયોગ કરવો - આ જે જાણેતેશિશિત વ્યશિ - નેપોલિયન હીિ

થનેહી તંત્રી સી.બી. પટેલ ખાસ લખિાનુંકેઆપના ‘સોનેરી સંગત’ ઝૂમ સામનો કયોિછેકેકેમ જેમાંતેમણેટેબલ પર ખોરાક કાયિક્રમમાં અમારો સમાિેશ કરિા બદલ િેથટન મૂક્વો, ઠંડા ઘરને હુંફાળું બનાિ​િું કે ભાડું ભયાિ કોમ્યુવનટીના િતી અમે આપનો હાવદિક આભાર વિના ઘરવિહોણા બની જિું તેમાંથી પસંદગી વ્યિ કરીએ છીએ. ગુજરાત સમાચાર અને કરિાની થતી હોય! માત્ર િાઈમ વમવનથટર એકલા નથી. આપણા એવશયન િોઈસ હંમશ ે ાંથી સમગ્ર યુકમે ાં મોટા ભાગના રાજકારણીઓ કવથત ભદ્ર િગિમાંથી સામુદાવયક વિકાસની મહત્ત્િપૂણિભૂવમકા ભજિતા રહેલા છે. અમેિેથટનના વનિાસીઓ આપની અને આિે છે જેઓ ખાનગી થકૂવલંગ, અભ્યાસ પૂણિ ગુજરાત સમાચારની ટીમ સાથે ગાઢ સંબધં થિાની સાથેજ નોકરીની ઓફર, મુખ્યત્િેપવરિાર ધરાિ​િા બદલ અમારી જાતનેસદ્ભાગી સમજીએ સંચાવલત િોફેશનલ ફમ્સિઅનેવબઝનેસીસમાંમળી રહેતેિુંવશિણ ધરાિેછે. તો આપણા જેિો અદનો છીએ. અમે અમારી સફળતાની કથા વ્યાપક આદમી ઘરઆંગણે જિાબદારીનો િીંટો િાળી કોમ્યુવનટી સમિ રજૂકરી શટયા અનેઅન્યો માટે આંતરરાષ્ટ્રીય તખતા પર હેડલાઈન્સમાં કબજો િેરણાસ્રોત બની શટયા તેઅમારા માટેસૌભાલય જમાિ​િા ઈચ્છતા અને આકાશમાં ઉડાઉડ કરે રાખતા રાજકારણીઓ પર વિ​િાસ કેિી રીતેરાખી બન્યુંછે. સમગ્ર દેશમાંવહન્દુકોમ્યુવનટીઓ અનેમંવદરો શકે? િાઈમ વમવનથટરે િષિ 2030 સુધીમાં વડફેન્સ તેમની સંપણ ૂ િ​િમતા સાથેકાયિકરી રહેલા નથી. બજેટને નેશનલ જીડીપીના 2.5 ટકા સુધી અમનેઆશા છેકેગુજરાત સમાચારમાંિકાવશત િધારિાની બાંહધે રી આપી છે જે તેમની આ લેખ િાંચીનેતેઓનેયુથ ક્લબ, ગુજરાતી થકૂલ, િાધાન્યતાનુંઉદાહરણ છે. િાથતિમાંતેમણે‘વડફેન્સ બાલકુજ ં , ભજન ગ્રૂપ તેમજ ક્લાવસકલ અને બજેટ’ નવહ પરંત,ુ વશિણ, આરોલય અનેસોવશયલ પરંપરાગત નૃત્યો જેિી રોજબરોજની િવૃવિઓ બજેટ પર ઊંચા ખચિનાંિચન આપિાના હોય તેના ચલાિ​િા યુિાન લોકોનેકામેલગાિ​િાની િેરણા બદલે, યુિો કરો, વશવિત ન બનો અથિા તંદરુ થત સાંપડશે. આપ અને આપની ટીમ ગુજરાત ન રહોનેજ િાથવમકતા આપી છે. આ પછી, તેઓ સમાચાર અનેએવશયન િોઈસ મારફત તવળયાના તો જેનો પૂલ ઊંચે ખેચી લેિાયો છે તેિા થતરેરહેલી કોમ્યુવનટીઓનેજોડિાની જેભગીરથ િૈભિશાળી જીિનના એકદંવડયા મહેલમાંરહેછે! કામગીરી કરી રહ્યા છો તે બદલ ગુજરાત વહન્દુ એમ જણાય છેકેિાઈમ વમવનથટર આગાહી સોસાયટી આપનો હૃદયપૂિકિ આભાર માનિા અને ન કરી શકાય તેિા પવરણામ સાથે યુિના ક્રૂર અવભનંદન આપિા માગેછે. ઈવતહાસની સમજણ ધરાિતા અને તવળયાની અમેસહુ ભગિાન િી કૃષ્ણ, ભગિાન વશિજી, જમીન સાથેજોડાયેલા રાજકારણી હોિાના બદલે અંબા માતાજી અનેરામ દરબારનેિાથિના કરીએ ‘કમ્ફટડ ચેર કમાન્ડર’ િધુ છે. ઘણી િખત મેદાને છીએ કે, આપ અને આપના પવરિાર પર જંગમાંજીતનારાઓ ઘરઆંગણે, આવથિક મોરચાઓ આશીિાિદ િરસાિતા રહે તેમજ ગુજરાત પર વનષ્ફળ રહે છે. જાપાન અને જમિની વિતીય સમાચારની ટીમ સતત સફળતાનેિરેલી રહે. વિ​િ યુિમાં પરાવજત હોિાં છતાં વિકસતા આભારસહ, અથિતત્ર ં ો અનેસૌથી ઊંચા જીિનધોરણો સાથેનાં - ઈશ્વરભાઈ ટેલર, દશરથભાઈ નાયી અને િેષ્ઠ ઉદાહરણો છે! મેનજ ે મેન્ટ કમમટી, ગુજરાત હિન્દુસોસાયટી, પ્રેસ્ટન હું િાઈમ વમવનથટરને વિ​િ પર િભુત્િ શુંપૈસા કદી ઝાડ પર ઉગેછેખરાં? જમાિ​િાના યુએસના થિપ્નના સહયોગી બનિાના બધા જાણેછેકેિૈભિી ખોળામાંઉછરેલી કોઈ બદલેજાપાન અનેજમિનીનુંઅનુસરણ કરે, યુક્રને વ્યવિ કદી ભૂખી કેતરસી ઊંઘતી નથી, શાળાએ યુિ અથિા આપણી સામે િત્યિ ધમકીરૂપ કે જતી િેળાએ ગરમ ડામર પર ચાલિુંપડતુંનથી. જોખમ ન હોય તેિા કોઈ પણ યુિથી અળગા આ લોકોનેમન નાણાની સાચી કકંમત હોતી નથી. રહેિા તેમજ જેમના અથિતત્ર ં ો ભારેતેજીમાંહોય, મારા અનેતમારા જેિા સામાન્ય માનિી માટેઆ જેઓ પોતાના જીિનધોરણોમાં જરા પણ ગોબા વિન્ટેડ કાગળના ચલણની કકંમત સોનાના ઘડા વિના વડફેન્સ બજેટ પાછળ 2.5 ટકા ખચિકરિાનું જેિી હોય છેઅનેસાચેજ મોટા ભાગના લોકો પોસાતું હોય તેમના પર જગત જમાદારનું કામ માટેતેસોનાનો ઘડો જ હોય છે! છોડી દેિાનો અનુરોધ કરું છુ!ં આપણામાં મોટા કદાચ આપણા િાઈમ વમવનથટર િૈભિી ભાગના માટે આપણી આંતરરાષ્ટ્રીય િવતષ્ઠા ખોળામાંઉછયાિહોિાથી આ કેટગ ે રીમાંઆિેછે અથિા આપણા સમુદ્રીતટો પર રવશયન સૈવનકોના કારણકેતેઓ આિતી કાલ ઉગિાની જ ન હોય ધાડાં ઉતરી આિશે તેિા કાલ્પવનક ભય કરતા તેમ આપણા નાણા ખચસેરાખેછે! હાલમાંજ તેમણે ઘરઆંગણાનો મોરચો, આપણું આવથિક કલ્યાણ, વિચાયાિવિના જ ચણામમરાની માફક યુક્રને યુિમાં આપણા જીિનધોરણની બાબતો િધુ િાધાન્ય આશરે2.5 વબવલયન પાઉન્ડ હોમી દીધા છે. મને ધરાિેછે. નિાઈ લાગેછેકેતેમણેકદી નાણાકીય કટોકટીનો - ભૂપન્ેદ્ર એમ. ગાંધી, ઈ-મેઈલ મારફત Editor-in-Chief: CB Patel Asian Business Publications Ltd Harrow Business Centre, 429-433 Pinner Road, North Harrow, Middlesex HA1 4HN For Subscription Tel.: 020 7749 4080 - Email: support@abplgroup.com For Sales Tel.: 020 7749 4085 - Email: sales@abplgroup.com For Editorial Email: gseditorial@abplgroup.com Website: www.abplgroup.com © Asian Business Publications Bureau Chief: Nilesh Parmar (BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad-380 015.

Email: gs_ahd@abplgroup.com


@GSamacharUK

GujaratSamacharNewsweekly

11

3 દિવસમાંરૂ. 891 કરોડના ડ્રગ્સ રેકેટનો પિા​ાફાશઃ પાકકસ્તાન કને​ેક્શન

4 May 2024

www.gujarat-samachar.com

th

પોરબંદરઃ ગુજરાતમાં માિ િણ રદવસમાં એટીએસ, નાકોારટક્સ કંટ્રોલ બ્યૂરો, પોલીસ અને કોથટગાડટની મદદથી રૂ. 891 કરોડના ડ્રગ્સ રેકેટનો પદા​ાફાશ થયો છે. ઉલ્લેખનીય છે કે પાકકથતાન દ્વારા સતત ગુજરાતના દરરયાકાંઠાનો ડ્રગ્સની રડરલવરી માટે ઉપયોગ કરવામાં આવે છે, જે મુજબ પોરબંદરના દરરયામાંથી રૂ. 830 કરોડ અને રાજથથાન અને ગુજરાતમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરીઓમાંથી રૂ. 61 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે. ગુજરાત એટીએસ અને નાકોારટક્સ કંટ્રોલ બ્યૂરોએ કોથટગાડટની મદદથી પોરબંદર નજીકના સમુદ્રમાંથી રૂ. 600 કરોડની કકંમતના 86 કકલો ડ્રગ્સ સાથે 14 પાકકથતાની પેડલસાને ઝડપી લીધા હતા. કોથટગાડટ દ્વારા દરરયામાં એસ્ટટ નાકોારટક્સ ઓપરેશન હાથ ધરાયું હતું. કોથટગાડટ દ્વારા ગુજરાત ATS અને નાકોારટક્સ કંટ્રોલ બ્યૂરો સાથે સંકલન કરી હાથ ધરાયેલા આ ઓપરેશન દરરમયાન પોરબંદર નજીકના દરરયામાં કોથટગાડટનાં જહાજો અને રવમાન દ્વારા ચાંપતી નજર રખાઈ હતી. દરરમયાનમાં કોથટગાડટના અરધકારીઓ, એટીએસ અને નાકોારટક્સ કંટ્રોલ બ્યૂરોના અરધકારીઓને એક શંકાથપદ બોટ જોવા મળી હતી. આ બોટની તલાશી લેતાં તેમાંથી રૂ. 600 કરોડની કકંમતનું 86 કકલો નાકોારટક્સ મળી આવ્યું હતું.

સતત બીજા રદવસે પણ એટીએસ અને ઈસ્ટડયન કોથટગાડટના સંયુિ ઓપરેશનમાં રૂ. 61 કરોડનું 173 કકલો હશીશ ઝડયાયું છે. જેમાં બોટમાંથી 2 અને પૂણે, દ્વારકા અને માંડવીમાંથી 3 મળી કુલ 5 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના 3 શખ્સો દરરયાઈ માગથે ડ્રગ્સની હેરાફેરી કરવાના કફરાકમાં છે, જેઓ કફરશંગના બહાને પાકકથતાનથી ડ્રગ્સનો જથ્થો રરસીવ કરીપાછા ફરવાના છે. જેના આધારે બે શખ્સોને ઝડપી લીધા હતા.

અમદાવાદઃ દુબઈમાં ભારે વરસાદને કારણે દુબઈથી જતી-આવતી તમામ ફ્લાઇટ િણ રદવસ માટે રદ કરવામાં આવી હતી. તેથી મુસાફરો પરેશાન થયા હતા. અચાનક 23 એરિલે મુંબઈથી યુકે જતી રિરટશ એરવેઝની ફ્લાઇટ રદ થતાં સંખ્યાબંધ મુસાફરો અટવાયા હતા. સંચાલકો દ્વારા અગાઉથી કોઈ મુસાફરને જાણ પણ કરવામાં આવી નહોતી. હદ તો ત્યારે થઈ કે અમદાવાદથી કનેક્ટ ફલાઇટમાં યુકે જવાવાળા મુસાફરો અમદાવાદ એરપોટટ પર પહોંચી ગયા અને બોરડિંગ કરાવી રહ્યા હતા, ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી કે સાડા નવ વાગ્યે ટેકઓફ કરવાવાળી રિરટશ એરવેઝની ફ્લાઇટ રદ થઈ છે. ફ્લાઇટ રદ થતાં અનેક લોકોને કાયાક્રમ રદ કરવાની નોબત ઊભી થઈ છે. સામાટય સંજોગોમાં રિરટશ એરવેઝની ફ્લાઇટ મુસાફરોને અગવડ ન પડે તેની ખાસ તકેદારી રાખતી હોય છે, ત્યારે જ મુસાફરોને કોઈપણ િકારની જાણ કયા​ા વગર જ મુબ ં ઈથી યુકે જતી રિરટશ એરવેઝની ફ્લાઇટ રદ કરાઈ હતી. જેને પગલે એરપોટટ પર પહોંચેલા મુસાફરોને પરત ફરવાની નોબત આવી હતી.

વખત બુલેટ ટ્રેન િોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, ત્યારે તેના શરૂ થવાની ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરરકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં કેટદ્રીય રેલવે અને આઇટી મંિી અરિની વૈષ્ણવે બુલેટ ટ્રેન િોજેક્ટને લઈને મોટા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે, દેશની િથમ બુલેટ ટ્રેન માટે રવરવધ થટેશનના રનમા​ાણમાં ઘણી િગરત થઈ છે અને અમે 2026 માં તૈયાર થનારા િથમ ફેઝમાંમાં િથમ ટ્રેન ચલાવવા માટે તૈયાર થઈશું. આ દરરમયાન એક આરટીઆઇમાં કહેવામાં આવ્યું છે કે, િથમ ફેઝના િોજેક્ટ બાદ તેની તારીખ રવશે જાણવા મળશે.

મુંબઈથી યુકેની ટિટટશ એરિેઝની ફ્લાઇટ રદ થતાંમુસાફરો અટિાયા

બીજી તરફ ગુજરાત એટીએસ અને એનસીબીએ જોઇટટ ઓપરેશનમાં આંતરરાજ્ય ડ્રગ્સ કાટેલ ટ નો પદા​ાફાશ કરી ગુજરાતના ગાંધીનગર-અમરેલીમાં ચાલતી અને રાજથથાનમાં રશરોહી અને જોધપુરના બે મળીને કુલ 4 ફેક્ટરીમાં રેડ કરી રૂ. 230 કરોડનો અંદાજે 22 કકલોથી વધુનો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો ઝડપી 2 મુખ્ય સૂિધાર સરહત 13 આરોપીની ધરપકડ કરી છે. જેમની પાસેથી રો મરટરરયલ અને એમડી ડ્રગ્સ બનાવવાનાં મશીનો જપ્ત કયાું હતાં. એનસીબી રદલ્હી અને એટીએસની ડીવાયએસપી એસ.એલ. ચૌધરીની ટીમે પીપળજ ગામે રહેણાક મકાનમાં ચાલતી ફેક્ટરીમાં રેડ કરી 476 ગ્રામ એમડી, 17 રલટર રલરિડ એમડી ડ્રગ્સનો જથ્થો તેમજ ડ્રગ્સ બનાવવાની મશીનરી જપ્ત કરી હતી. બીજી ફેક્ટરી અમરેલીના કેરરયા બાયપાસ પાસે ભરિનગરમાં મારુરત ઈટડથટ્રીયલમાં પ્લોટ નં-4માં ચાલતી હતી. રતરુપરત કેમ-ટેકમાં રેડ કરીને 6 કકલો એમડી ડ્રગ્સ અને 4 રલટર રલરિડ એમડી ડ્રગ્સ જપ્ત કયુ​ું હતું. િીજી ફેક્ટરી રાજથથાનના રશરોહી રજલ્લામાં લોટીવાલા બડા ગામમાં મિા નદી પાસે ચાલતી હતી, જ્યાંથી 15 કકલો એમડી અને 100 રલટર રલરિડ એમડી જપ્ત કયાું હતાં. ચોથી ફેક્ટરી રાજથથાનના જોધપુરના ઓરશયા ગામે ચાલતી હતી, જ્યાં ડ્રગ્સનાં સાધનો સાથે એક આરોપીને ઝડપી લેવાયો છે.

કેનેડામાંઅભ્યાસ કરતા અમદાિાદના ટિદ્યાથથી પર અનાજચોરીના ખોટા આરોપ અમદાવાદઃ ભારતમાં િથમ 2026માંપ્રથમ ફેઝમાંદોડતી થઈ જશેબુલેટ ટ્રેન

ટિકટસત ભારતનાંમૂટિયા નાખિાનું કામ નરેન્દ્ર મોદી કરશેઃ શાહ કોંગ્રેસને તેના મતબેટકની રચંતા હતી પણ ભાજપ વોટ બેટકની રાજનીરતમાં નથી માનતો. ભાજપે રિપલ તલાક સમાપ્ત કયુ​ું, આ દેશ સરરયાના આધારે નહીં ચાલી શકે. કોંગ્રેસ ઓબીસી મતદારોની

ગોધરાઃ પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલરસંહ જાદવના િચારાથથે ગોધરા ખાતે કેટદ્રીય ગૃહમંિી અરમતભાઈ શાહની ઉપસ્થથરતમાં રવજય સંકલ્પ સભા યોજાઈ હતી. અરમત શાહે જણાવ્યુ કે, અયોધ્યામાં ભગવાન રામલલ્લાના મંરદર રનમા​ાણ માટે ગોધરા રેલવે થટેશન પર 60 હુતાત્માએ જે બરલદાન આપ્યું છે તેમને હું નમન કરું છું. ભાજપ સરકારે ગરીબો, આરદવાસી અને ઓબીસીના સુખાકારી માટે કાયારત્ છે.

રવરોધી છે. ત્યારે ભાજપે બક્ષીપંચના સૌ લોકોને સમાનતાનો હક્ક આપ્યો છે. યુસીસીનો કાયદો આરદવાસીઓને અસર કરવાનો નથી. ઓબીસી એસ.સી અને એસ.ટીની અનામતને નાબૂદ કરવામાં નહીં આવે.

રાજકોટઃ ગુજરાતમાં 7 મેએ િીજા તબક્કામાં મતદાન થવાનું છે. એ પહેલાં હવે રાજકોટના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાદને ચૂંટણીપંચે નોરટસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચે પરસોતમ રૂપાલા અને પરેશ ધાનાણી પાસેથી

ચૂંટણી ખચાની રવગતો માગી હતી. બંને ઉમેદવારોએ ચૂંટણી ખચાનો રહસાબ સમયસર રજૂ ન કરતાં ચૂંટણીપંચે તેમને નોરટસ ફટકારી છે. આશ્ચયાની વાત એ છે કે, 7 અપક્ષ ઉમેદવારે પોતાનો સમગ્ર ખચા રજૂ કરી દીધો છે.

અમદાવાદઃ મૂળ અમદાવાદના પણ કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા મેહુલ િજાપરત અત્યારે સોરશયલ મીરડયા પર ચાલી રહેલા ગેરસમજણ અને ભારતીય નાગરરકો રવરુદ્ધની થથારનક લાગણીનો ભોગ બટયો છે. મેહુલ રૂમમાંથી બહાર નથી નીકળ્યો, કોલેજમાં હાજરી નથી આપતો અને મેટટલ કાઉટસેરલંગ હેઠળ છે. રવદ્યાથથીને મફત રાશન કેવી રીતે મળે એવી

સલાહના વીરડયોમાં મેહુલ દોરિત ઠરી ગયો. કેનેડામાં મોંઘવારી, નોકરીની અછતના કારણે રવદેશથી આવેલા રવદ્યાથથીઓ અને નોકરી વાંચ્છુકોની હાલત કફોડી છે. ભારત કરતાં જીવનધોરણ ઊંચું હોવાથી ભારતીયોની તકલીફ વધારે છે. આ સમયે કોલેજ, યુરનવરસાટીએ શરૂ કરેલી મફત ફૂડ અને જરૂરી ચીજોનો લાભ મેળવવા અંગે વીરડયો પોથટ કયોા હતો.

#*((&45 -"/% */7&45.&/5 0110356/*5: */ */%*" .&&5 (6+"3"5³4 -&"%*/( -"/% %&7&-01&3 */ -0/%0/

-",) 42 :"3%4 %&7&-01&% )"11: /3* */7&45034 #"/, -0"/ "11307&% 130+&$5

3/276 67$57,1* $7 */3 -",)4

#00, "/ &9$-64*7& .&&5*/(

પરસોત્તમ રૂપાલા અનેપરેશ ધાનાણીનેચૂંટણીપંચની નોટટસ

"-40 8& "3& 4&&,*/( %*45*/(6*4)&% 3&"- &45"5& "440$*"5&4 50 +0*/ 063 5&".


12

@GSamacharUK

ગુજરાતના 68 ઉમેદિાર કરોડપવત, 36નો ગુનાઈત ઈવતહાસ

4th May 2024

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના 299માંથી 39 સામે ગુનાઓ અને 21 સામે ગંભીર િકારના ગુના નોંધાયા છે. જેમાં કોંગ્રેસમાંથી 6, ભાજપમાંથી ચાર ઉમેદવાર ગુનાઇત ઈવતહાસ ધરાવે છે. વાત સંપવિની કરવામાં આવે તો 266માંથી 68 ઉમેદવારો કરોડપવત છે. જામનગરથી ભાજપનાં ઉમેદવાર પૂનમ માડમ સૌથી વધુ રૂ. 147 કરોડની સંપવિ ધરાવે છે. ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમીત શાહ બીજા અને નવસારીથી ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ િીજા લથાને છે. લોકસભાની ચૂટં ણીના િીજા તબક્કા અગાઉ 266 ઉમેદવારોની એકફડેવવટને આધારે તેમનું વવશ્લેષણ જાહેર કરાયું છે. ભરૂચના આપ ઉમેદવાર ચૈતર વસાવા સામે 13 ગુના નોંધાયેલા છે. આ પૈકી 12 િકારની કલમ અને 18 અડય કલમ હેઠળ નોંધાયા છે. ગુનાઇત ઈવતહાસ ધરાવતા ઉમેદવારો 2014માં 66, 2019માં 68 હતા. આમ ગુનાઈત ઇવતહાસ ધરાવતા ઉમેદવારોનું િમાણ

ઘટ્યું છે.

57 ટકા ઉમેદિારનો અભ્યાસ ધો. 12 સુધી

કુલ 296 ઉમેદવારોમાંથી 152 એટલે કે 57 ટકા ઉમેદવારોએ 5 થી 12 વચ્ચે વશિણ મેળવ્યું છે. તો બીજી તરફ 79 એટલે કે 30 ટકા ઉમેદવારોએ ગ્રેજ્યુએશન અથવા તેથી વધુનુ વશિણ િાપ્ત કયુ​ું છે. 5 ઉમેદવારો ડોક્ટરેટ છે, જેમાં પોરબંદરના ડોક્ટર મનસુખ માંડવવયા, બનાસકાંઠાના ડોક્ટર રેખાબેન ચૌધરી, જુનાગઢના જયંવતલાલ માંકવડયા, વડોદરાના ડોક્ટર રાહુલ વ્યાસ સામેલ છે.

રેખા ચૌધરીની સૌથી ઓછી વમલકત

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

NRI ફોર મોદી રેલીમાં11 દેશના 100 NRI જોડાયા

રાિે સુરત પહોંચી હતી. રેલીનું સફળ સંચાલન વવદેશ વવભાગના વદગંત સોમપુરા, વવદેશથી આવેલા વાસુદવે પટેલ અને આત્મન રાવલે કયુ​ું હતું. રેલીએ 8 લોકસભા બેઠક પર િચાર કયોમ હતો.

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના 10 ઉમેદવારો એવા છે કે જેની સંપવિ રૂવપયા 50 હજારથી પણ ઓછી છે, જેમાં બારડોલીનાં રેખાબેન ચૌધરી, કે જેઓ બીએસપી માટે લડી રહ્યા છે. જેમની સંપવિ સૌથી ઓછી રૂવપયા 2 હજારની છે. આ વસવાય, વડોદરાના વનલેશ વસાઇકર, સાબરકાંઠાના વરુણ કટારા, રૂવપયા 20 હજારથી પણ ઓછી સંપવિ ધરાવે છે.

અમદાવાદઃ વવદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોએ લોકસભાની ચૂંટણી માટે ખાસ િચાર કયોમ. એનઆરઆઇએનઆરજી ફોર મોદીના બેનર હેઠળ અમદાવાદ વરવરફ્રડટથી શરૂ થયેલી 100 કારની રેલી

છે કે, ભાજપ અને આપ વસવાય આ બેઠક પર છોટુ વસાવાના પુિ વદલીપ વસાવાની ભારતીય આદીવાસી પાટટી પણ મેદાનમાં આવી છે, આમ ભરૂચ બેઠક પર વિકોણીય જંગ ખેલાવા જઈ રહ્યો છે. પહેલેથી જ કોંગ્રેસ તરફી ગણાતી ભરૂચ બેઠક પર કોંગ્રેસે પોતે ન ઉતરી આપને િાધાડય આપતાં કોંગ્રેસના મત કપાઈ શકે છે. વડોદરાઃ વડોદરા બેઠક પર િીજી વખત રંજનબહેન ભટ્ટને વટકકટ અપાતાં ભાજપમાં આંતવરક વવરોધ શરૂ થતાં અંતે મૂળ વડોદરાના નહીં તેવા ડો. હેમાંગ જોષીને વટકકટ અપાવા છતાં કાયમકરોમાં વવરોધ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે પાદરાના જશપાલવસંહ પવઢયારને વટકકટ આપી તો શહેર કોંગ્રેસના કાયમકરોમાં પણ છૂપો રોષ દેખાયો હતો.

પંચમહાલઃ બેઠકમાં પંચમહાલ અને મહીસાગર બે વજલ્લા આવે છે. ભાજપે રતનવસંહ રાઠોડની જગ્યાએ આ બેઠક પરથી રાજપાલવસંહ જાધવને ઉતાયામ છે, ત્યારે તેમને વસવનયર નેતાઓની કેટલી મદદ મળે તે જોવું રહ્યું. જ્યારે કોંગ્રેસે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબવસંહ ચૌહાણને મેદાનમાં ઉતાયામ છે. આ બેઠક પર ઓબીસી મતદારોનું વચમલવ છે. દાહોદઃ ભાજપે આ વખતે જસવંતવસંહ ભાભોરને વરપીટ કયામ છે. તો સામે કોંગ્રેસે િભાબહેન તાવવયાડને વટકકટ આપી છે. દાહોદ લોકસભામાં અંદાવજત કુલ 18.70 લાખ મતદારોમાં સૌથી વધુ 13 લાખ મતદારો આવદવાસી છે. આ બેઠક અનુસૂવચત જાવત માટે અનામત હોવાથી કોંગ્રેસ-ભાજપ બંનેના ઉમેદવાર આવદવાસી જ્ઞાવતના છે​ે. છોટાઉદેપુરઃ બેઠક પર ભાજપે વતમમાન સાંસદ ગીતાબહેન રાઠવાની બાદબાકી કરી જશુ રાઠવાને વટકકટ આપી છે, જેથી વશલતના નામે મૌન રહેનારા ભાજપના કાયમકરો આજેપણ વનસ્ક્રિય હોવાનું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસે માજી ધારાસભ્ય અને વવરોધપિના નેતા રહી ચૂકેલા સુખરામ રાઠવાને મેદાનમાં ઉતારતાં અહીં જંગ કવઠન બડયો છે.

મધ્ય ગુજરાતમાંક્યાંક આંતરવિગ્રહ, તો ક્યાંક વિકોણીય જંગ

વડોદરાઃ લોકસભાની ચૂટં ણી યોજાઈ રહી છે, ત્યારે મધ્ય ગુજરાતની બેઠકો પર ભારે ઊઠાપટકના કારણે વદલ્હી હાઇકમાડડ પણ સતત સતકક અવલથામાં દેખાયું છે. ઉલ્લેખનીય છે કે આણંદ, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ વસવાય ભાજપ માટે વડોદરા અને કોંગ્રેસ માટે ભરૂચ બેઠક માથાના દુખાવારૂપ સાવબત થઈ છે. આણંદઃ આ લોકસભા બેઠકમાં આવતી 7 વવધાનસભામાં બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોવજિા અને ખંભાતનો સમાવેશ થાય છે. આંકલાવ વસવાય તમામ બેઠકો પર હાલમાં ભાજપનો કબજો છે. આંકલાવના ધારાસભ્ય અવમત ચાવડા અહીંથી કોંગ્રેસના ઉમેદવાર છે, જ્યારે ભાજપના ઉમેદવાર છેલ્લી બે ટમમથી લોકસભાની ચૂટં ણી જીતનારા વમતેશ પટેલ છે. ઉલ્લેખનીય છે કે, આણંદ બેઠક પર કુલ 17.80 લાખ મતદારો પૈકી 11.70 લાખ મતદારો એટલે કે 62 ટકા યુવા મતદારો ધરાવે છે, જે લગભગ ભાજપ તરફી ઝોક ધરાવે છે. ભરૂચઃ મધ્ય ગુજરાતની 4 બેઠક પૈકી ભરૂચ ભાજપ માટે માથાનો દુખાવો સાવબત થઈ શકે છે. ઇસ્ડડયા ગઠબંધનમાં ભરૂચ બેઠક પર આપે બેઠક પર આપે ચૈતર વસાવાની જાહેરાત કરી મનસુખ વસાવાની ઉમેદવારીનો માગમ સરળ કયોમ હતો. મહત્ત્વની વાત એ

ઉત્તર ગુજરાતની ચાર પૈકી ત્રણ િેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચેખરાખરીનો જંગ

બનાિકાંઠાઃ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબહેન એકલા હાથે મહેિાણાઃ ઉિર ગુજરાતની ચાર પૈકી મહેસાણાને બાદ િચાર કરી રહ્યાં છે. તેમનાં ભાષણોમાં બનાસડેરી અને કરતાં િણ લોકસભા બેઠક સાબરકાંઠા, બનાસકાંઠા અને શંકર ચૌધરી વનશાના પર છે. ગેનીબહેનની નજર પાટણમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે બરાબરીની ટક્કર ઠાકોર સમાજના 4 લાખથી વધુ વોટ પર છે. વાવ અને દેખાઈ રહી છે. િવિય સમાજના આંદોલન અને આંતવરક દાંતા વવધાનસભા બેઠક કોગ્રેંસ પાસે હોવાથી તેમને વવખવાદના કારણે સાબરકાંઠામાં ભાજપને વધારે મહેનત ફાયદો મળી શકે છે. વષમ 2009થી આ બેઠક પર સતત કરવી પડી રહી છે. બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબહેન ભરતસિંહ ડાભી શોભનાબહેન બારૈયા રેખાબહેન ચૌધરી ભાજપની જીત થઈ રહી છે. ચૂંટણી નજીક આવતાં વધુ આિમક દેખાઈ રહ્યાં છે. િવિય હસરભાઈ પટેલ સમાજે અંબાજીથી ધમમરથ યાિા શરૂ કરી આંદોલનનો પાટટ-ટુ શરૂ પાટણઃ બેઠક પર વવરોધ છતાં ભરતવસંહ ડાભીને વરપીટ કરાયા મહેિાણાઃ ઉિર ગુજરાતમાં ભાજપ માટે સહુથી સુરવિત સીટ હોવાથી ભાજપના જ કાયમકરોમાં વવરોધ થયો છે. અહીં એકમાિ ગણાતી મહેસાણા બેઠક પર કોંગ્રેસ સામે હારનો ભાજપને ડર કરી દીધો છે. આ ધમમરથ હવે અડય વજલ્લાઓમાં પણ જશે. િાબરકાંઠાઃ બેઠક પર હાર-જીત કરતાં વધારે રસ લોકોને િવિય મોદી ફેક્ટર પર જ ભાજપ જીતનો આધાર રાખી રહ્યો છે. નથી, તેઓ માિ એક જ ચચામ કરી રહ્યા છે કે ભાજપ કેટલી સમાજના આંદોલનમાં છે. ભાજપનો ગઢ હોવાથી લોકોને લાગે ચંદનજી લથાવનક ઉમેદવાર હોવાનો કોંગ્રેસ જોર-શોરથી િચાર લીડથી જીતશે. કોંગ્રેસના ઉમેદવાર રામાજી ઠાકોર માટે કાયમકરો છે કે જીત અંતે તો ભાજપની જ થશે, પરંતુ ભીખાજી ઠાકોરને કરે છે. લથાવનક લોકો કહે છે અહીં મુકાબલો બરાબરીનો છે. મહેનત કરી રહ્યા છે પણ િચારમાં હજી મોટા નેતાઓ ગાયબ છે. બદલે શોભનાબહેન બારૈયાને વટકકટ આપતાં વવવાદ થયો હતો. કોંગ્રેસ પણ અહીં મોટા નેતાઓની સભા ગોઠવી રહી છે. અગાઉ બીજી તરફ ભાજપનું સંગઠન બહુ મજબૂત દેખાઈ રહ્યું છે. પાનના જો કે આવદવાસી મતદારોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસને તેનો કોંગ્રેસનો ગઢ ગણાતી પાટણ લોકસભા બેઠક પર છેલ્લી 5 ગલ્લાથી લઈને ચાની કીટલી સુધી એક જ વાતની ચચામ છે કે ચૂંટણીમાં બે વખત કોંગ્રેસ તો િણ વખત ભાજપ જીત્યો છે. ભાજપ આ વખતે કેટલા રેકોડટ વોટથી જીતશે. ફાયદો મળી શકે.

કચ્છમાંભાજપ લોકબિય, કોંગ્રેસનો નવો ચહેરો બિનિભાવી

ભુજઃ કચ્છની 6 અને મોરબીની 1 મળી 7 વવધાનસભા િેિ ધરાવતી કચ્છ લોકસભા બેઠક પર ભાજપે બે વખતના સાંસદ વવનોદ ચાવડાને િીજી વખત મેદાને ઉતાયામ છે. બીજી તરફ કોંગ્રેસના યુવા ઉમેદવાર નીવતશ લાલન મતદારો પર કેટલો િભાવ પાડી શકે તે જોવું રહ્યું. છેલ્લાં 28 વષમથી કોંગ્રેસને આ બેઠક પર સફળતા મળી નથી. જાવતગત સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર મુસ્લલમ, િવિય અને દવલત મતદાતાઓનો િભાવ સૌથી વધુ છે. કચ્છમાં સાંસદથી સરપંચ સુધી ભાજપનો જ દબદબો છે, લોકસભા, 6 વવધાનસભા, વજલ્લા પંચાયત, દસે-દસ તાલુકા પંચાયત બધે જ ભાજપનું એકહથ્થું શાસન છે, ત્યારે કોંગ્રેસનો નવો ચહેરો વબનિભાવી દેખાય છે.

સૌરાષ્ટ્રની પાંચેય બેઠક પર પંજાનો સકંજો નબળો

રાજકોટઃ સૌરાષ્ટ્રની રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને અમરેલી પાંચેય લોકસભા બેઠક પર ઉમેદવારોનાં ફોમમ ભરાઈ ગયા પછી પણ હજુ ચૂંટણીનો માહોલ જામ્યો નથી. િવિય આંદોલનથી સૂતેલી કોંગ્રેસને લડવા માટે ઇંધણ મળી ગયું હતું, પરંતુ એક સપ્તાહમાં જ આંદોલનની સાથે કોંગ્રેસ પણ ઢીલી પડી ગઈ

છે. માિ જામનગરમાં િવિય આંદોલન વચ્ચે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર ઉતારતાં સમીકરણો બદલાયાં છે. રાજકોટમાં કોંગ્રેસે ધાનાણીને ઉતારતાં લેઉવા પટેલના મતો વવભાવજત થઈ શકે છે તેમ છતાં ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર મોદીની લોકવિયતા એટલી છે કે અહીં ભાજપના વવજયરથને રોકવો મુશ્કેલ છે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

સીમા સુરક્ષા માટેસાવજોની લટાર

13

ઓરેવાએ જાહેર વમલકત સાથેરમત રમીઃ હાઇકોટટ 4th May 2024

અમદાવાદઃ મોરબી ઝૂલતા પુલ િુઘષટના કેિમાં ઓરેવા કંપની સવરુદ્ધ હાઇકોટટદ્વારા જાહેર કરાયેલી કન્ટેમ્પ્ટ નોસટિ અનુિધં ાનમાં ઓરેવા કંપની તરફથી એકફડેસવટ રજૂ કરી કોટટની સબનશરતી માફી માગવામાં આવી હતી અને કંપની દ્વારા પીસડતોને લઈ આસથષક િહાય, રોજગારી િસહતના સવસવધ મુદ્દા પર િરખાટત રજૂ કરાઈ હતી. ચીફ જસ્ટટિ િુનીતા અગ્રવાલની ખંડપીઠે ઓરેવા કંપનીની માફીનો ટવીકાર કયોષ હતો, પરંતુ પીસડતો માટે કંપની દ્વારા કોઈ નોંધનીય કામગીરી થઈ ન હોવાના મુદ્દેકંપનીનેઆડેહાથેલીધી હતી. હાઇકોટેટ બહુ માસમષક ટકોર કરી હતી કે, મોરબી ઝૂલતા પુલની જાહેર સમલકત િાથે તમે રમત રમી છે અને તેથી તમને ઉનાના ગરાળ રોડ પર સિંહ ટોળકી એકિાથેલટાર મારવા તમનેકમષચારી મળ્યા છે, તેન હોત તો તમારી કંપની કેવી રીતે શંકાનો લાભ ન મળે. નીકળી હતી. રોડ પર સવહાર કરતા સિંહનો વીસડયો િોસિયલ હાઇકોટેટઓરેવા પાિેથી પીસડતો માટેનો નક્કર િટતાવ માગ્યો ચાલી શકે? િમાજના જવાબિાર વ્યકકત હોવા છતાં તમે મીસડયામાંવાઇરલ થયો હતો. ઉના-ગીરગઢડા પંથકના જંગલ હતો. હાઇકોટેટઓરેવા કંપનીની ભારેટીકા કરતાંજણાવ્યુંહતુંકે, બેજવાબિાર િાસબત થયા છો અનેતેથી અિાલત તમારી પાિેથી બોડડરના ગ્રામ્ય સવસ્તારોમાંવનરાજોના આંટાફેરા અને મોરબી ઝૂલતા પુલ િુઘષટનામાં ઓરેવા કંપની મુખ્ય જવાબિાર નક્કર િટતાવ માગી રહી છે. હાઈકોટેટ 19 જૂન િુધીમાં નક્કર મારણની ઘટનાનાંદૃશ્યો િામાન્ય બની ગયાંછે. અને િોસષત છે, જે િોષ ક્ષમાપાિ નથી ત્યારે કંપનીએ પીસડતો િટતાવ રજૂકરી િેવા કંપનીનેકડક તાકીિ કરી હતી. તમેક્યારેય વવકલાંગ પીવડતો અનેઆવિતો માટેકંઈક વધારેકરવુંપડે. આ કોઈ િામાન્ય અકટમાત કેએક્ટ રાજકોટના આકષષણ અટલ સરોવરનુંલોકાપષણ ઓફ ગોડ નથી, પરંતુતમેસિજનેસરપેર કરવાનો કોન્ટ્રાક્ટ લીધો વવશેવવચાયુ​ું? રાજકોટઃ ટમાટટ સિટી રાજકોટમાં અટલ િરોવર એક નવા ત્યારેિેષ્ઠ કામ કરવાની જરૂર હતી અનેતેથી તમારી જવાબિારી ચીફ જસ્ટટિની ખં ડ પીઠે ઓરેવા કંપનીના એમડી જયિુખ આકષષણ તરીકેઊભરી આવ્યુંછે. આ સવટતારનેપહેલાથી જ નવા બને છે. કંપની તેની જવાબિારીમાંથી સનષ્ફળ નીવડી છે. તમે પટેલને ઉદ્દેશીને ટકોર કરી કે, તમે ક્યારેય તમારી ચેમ્બરમાં રેિકોિષતરીકેગણાય છે. િરોવરમાંહજુકામ બાકી છેપણ તંિએ ગુજરાત ટથાપના સિવિ એટલેકે1 મેબુધવારથી લોકો માટેખુલ્લું જાહેર સમલકત િાથે રમત રમી છે, તમને બેસનકફટ ઓફ ડાઉટ બેિીને જે લોકો આ િુઘષટનામાં સવકલાંગ બન્યા છે કે પીસડતમૂકવાની જાહેરાત કરી હતી. અહીં આિપાિના બગીચાઓ, (શંકાનો લાભ) મળી શકે તેમ નથી. પીસડતો માટે વધારે કંઈક આસિત બન્યા છેતેમના સવશેસવચાયુ​ુંછે? જેઓનો કોઈ વાંક જ ક્રીડાંગણો શહેરવાિીઓ માટેિૌથી લોકસિય છેઅનેમનપા ત્યાં કરવાની અનેતેઓનેકંઈક વધુઆપવાની કંપનીની નૈસતક ફરજ ન હતો. તમે એ સવકલાંગ વ્યસિની સ્ટથસતમાં તમારી જાતને મૂકીનેસવચાયુ​ુંછેકે, જો તમારી પાિેપૈિા ન હોય, તો િમાજમાં કોઈ ચાજષ લેતી નથી. જો કે હવે નવા રેિકોિષ એટલે કે અટલ બનેછે. આ ઉપરાં ત ચીફ જસ્ટટિે ઓરે વ ા કં પ નીને વે ધ ક ટકોર કરતા તમે કેવી રીતે અસ્ટતત્વ ટકાવી શકો ? કેવી રીતે યોગ્ય ભોજન િરોવરમાંિવેશવા માટેચાજષિેવો પડશે. બાળકોની સટકકટ રૂ. 10, જણાવ્યુ ં હતુ ં કે , તમે મોરબીના લોકો પાિે થ ી કમાઓ છો, ત્યાં થ ી પામી શકો. િૂઈ શકો કેિંઘષષકરી શકો? જ્યારેવયટકોની સટકકટ રૂ. 25 લેવામાંઆવશે.

ભૂલ મેંકરી પ્રધાનમંિી પર ગુસ્સો ન ઠાલવોઃ રૂપાલાએ ફરી માફી માગી

કરોડ ભારતીયોને પોતાનો રાજકોટઃ ગુજરાતની રાજકોટ પસરવાર િમજતા હોય, લોકિભા બેઠકથી ભાજપ તેમની આ સવજયગાથામાં ઉમેિવાર પરિોત્તમ રૂપાલાએ અનેક ક્ષસિયો િાથે રહ્યા એકવાર ફરી ક્ષસિય િમુિાયની હોય, તો તેમનો સવરોધ કેમ? માફી માગી છે. જિ​િણમાં મારી ભૂલ હુંટવીકાર કરુંછું, આયોસજત એક િભાનેિંબોસધત પરંતુિધાનમંિી મોિી સવરુદ્ધ કરતાંરૂપાલાએ કહ્યુંહતુંકે, ભૂલ ક્ષસિય િમુિાયનેઊભો કરવો મેંકરી છે, િાવષજસનક માફી પણ મને યોગ્ય નથી લાગતું. માગી છે. મારો કોઈ બિઇરાિો પુનઃસવચાર કરવામાંઆવે. નહોતો, મેંક્ષસિય િમાજની વચ્ચે જઈને માફી માગી છે. પણ િધાનમંિી મોિી અન્ય રાજ્યોમાંપણ વવરોધ િામેસવરોધ કેમ? ભાજપના ડેમેજ કંટ્રોલના િયત્ન છતાં પરિોત્તમ રૂપાલાએ ક્ષસિય િમુિાયને કહ્યું ગુજરાત, ઉત્તરિ​િેશ અને રાજટથાન જેવાં કે, તમે તમારા રાષ્ટ્રના યોગિાનને યાિ કરો. રાજ્યોમાંક્ષસિય િમુિાયમાંગુટિો ઓછો થતો ભાજપના સવકાિમાં પણ તમારું મોટું યોગિાન િેખાઈ રહ્યો નથી. છેલ્લાંકેટલાંક અઠવાસડયાંમાં છે. 18 કલાક કામ કરનારા િધાનમંિી મોિી આ રાજ્યોમાં ભાજપ સવરુદ્ધ ક્ષસિય િમુિાયની જ્યારે િેશ સિવાય કંઈ ન સવચારતા હોય, 140 તરફથી સનયસમત સવરોધ કરવામાંઆવી રહ્યો છે.

જામનગરમાંરૂપાલાના વવરોધમાં ક્ષવિયાણીઓ રણચંડી બની

જામનગરઃ ક્ષસિય િમાજને લઈ રૂપાલાએ કરેલા સનવેિન બાિ િજાષયેલો સવવાિ શાંત પડવાનુંનામ લેતો નથી. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છેએમ એમ ભાજપ િામેનો સવરોધ િતત વધી રહ્યો છે. ભાજપના કાયાષલય ઉિઘાટન, િ​િંગ, રેલી અને િભાઓમાં ક્ષસિય યુવાનો ધિી આવીને સવરોધ િ​િશષન કરી રહ્યા છે. જામનગરના જામજોધપુરમાં તાજેતરમાં ભાજપનાં ઉમેિવાર પૂનમ માડમની રેલીમાં ક્ષવિય યુવાનો પોલીસેઅટકાવ્યા ક્ષસિય યુવાનોએ સવરોધ કયાષબાિ નવાગામ ઘેડ પૂનમબહેન માડમનો રોડ-શો તેમજ અને કાલાવડમાં પણ ભાજપ કાયાષલયના કાયાષલયના ઉિઘાટન િ​િંગેિભા યોજાઈ હતી. ઉિઘાટન િ​િંગે ઉગ્ર સવરોધ કરવામાં આવ્યો એમાંમોટી િંખ્યામાંરાજપૂત િમાજના લોકોએ હતો. નવાગામ ઘેડમાંતો ક્ષસિયાણીઓ રણચંડી ભાજપ અને રૂપાલાના સવરોધમાં નારા લગાવી બની હોય એવુંજોવા મળ્યુંહતું. આ િરસમયાન િભા તરફ આગળ વધી રહ્યા હતા અને ઉગ્ર ક્ષસિયાણીઓ દ્વારા ભાજપનાં બેનર પણ ફાડી િૂિોચ્ચાર િાથે સવરોધિ​િશષન કરી રહ્યા હતા. નાખવામાં આવ્યાં હતાં, તેમજ ખુરશીઓ જો કેક્ષસિય યુવાનો િભાટથળેપહોંચેએ પહેલાં ઉછાળવામાંઆવી હતી. પોલીિેતેમનેઅટકાવ્યા હતા.

‘રાજા-રજવાડા અફીણના નશામાંપડ્યા રહેતા’ઃ ‘આપ’ના ઉમેદવારનો બફાટ

ભાવનગરઃ રાજા-રજવાડાંસવષેરાજકોટમાંભાજપના ઉમેિવારની સટપ્પણી બાિ હવેભાવનગરમાં 'આપ' ના ઉમેિવાર ઉમેશ મકવાણાએ સવવાસિત સનવેિન કયુ​ું છે. 'આપ' ના ઉમેિવાર ઉમેશ મકવાણાએ કહ્યુંહતુંકેઅંગ્રેજોએેતેમનેઅફીણની લતેચડાવી િીધા. રાજા- મહારાજાનેજીતી શકાય તેમ નહોતા, પરંતુ અફીણના વ્યિની બનાવ્યા. રાજા- રજવાડાંના લોહીમાં અફીણનું વ્યિન ઘૂિી ગયુંલોકો પણ વ્યિની બની ગયા. ઉમેશ મકવાણાના સનવેિનના ક્ષસિય િમાજમાંઘેરા પડઘા પડ્યા છે. ક્ષસિય આગેવાનોએેકહ્યુંકે, ભાજપની જેમ હવેકોંગ્રેિ અને'આપ'નો પણ સવરોધ થવો જોઈએ.


14 દનિણ-મધ્ય ગુજરાત

@GSamacharUK

પર ફાયનરંગમાં સુરતમાંહનલેશ કુંભાણીના ઘરેબેનર લાગ્યાં સલમાન વપરાયેલા િનથયારો તાપીમાંથી મળ્યા ‘જનતાના ગદ્દાર, લોકશાહીના હત્યારા’

4th May 2024

સુરતઃ લોકસિા 2024ની ચૂંિણીમાં સુરત એનપ સેસિર બની રહ્યું છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોમો રદ્દ થવા સાથે કોંગ્રેસના ઉમેદવાર સુરતથી ગાયબ થતાં કાયોકરોમાં િારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ કુંિાણીનો બચાવ કરી રહ્યા છે, તો બીજી તરફ કાયોકરો કુંિાણીને કોંગ્રેસનો ગદ્દાર ગણી રહ્યા છે. કોંગ્રેસના કેિલાક કાયોકરો બેનર લઈને કુંિાણીના ઘરે પહોંચ્યા હતા, જ્યાં ઘરે તાળાં લાગેલાં જોઈ કાયોકરોમાં રોષ ફાિી નીકળ્યો હતો. સુરત લોકસિાની બેઠક આખા

િારતમાં ચચાોનો નવષય બની છે. કોંગ્રેસના કાયોકરોમાં આ ઘિનાનો િારે રોષ છે અને કુંિાણીએ સેનિંગ કરીને કોંગ્રેસને દગો આપ્યો હોવાનો આક્ષેપ કાયોકરો કરી રહ્યા છે. આ સમગ્ર ઘિનાને કોંગ્રેસના કાયોકરો ટક્રીપ્િેડ હોવાનું ગણી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ કુંિાણીની િૂનમકાને શંકાટપદ ગણાવી છે. કુંિાણીના કારણે

ખેડાઃ ગુજરાતના ખેડા નજલ્લામાં આવેલા કઠલાલના એક નશક્ષકે બે-બે પત્નીઓ છતાં સંબંધોને લાંછન લગાવી દેવાનો એક ચોંકાવનારો કકટસો િકાશમાં આવ્યો. જે અંગે સરકારી ટકૂલના 58 વષોના આ નશક્ષક સામે તેની બંને પત્નીએ પોલીસ ફનરયાદ નોંધાવી છે. બંને પત્નીએ નોંધાવેલી ફનરયાદમાં જણાવ્યું છે કે, અમારો પનત અમને બંનેને છોડીને ત્રીજી ટત્રી સાથે લીવઇન નરલેશનમાં રહી રહ્યો છે. આ ફનરયાદમાં નશક્ષકની પહેલી પત્ની ફનરયાદી છે અને બીજી પત્ની નવિનેસ છે. આ

નશક્ષક મહાશયનાં િથમ લગ્ન 18 વષોની ઉંમરે થયાં હતાં અને એમાં તેમને બે દીકરી અવતરી હતી. તેમને વંશવારસ તરીકે પુત્ર જોઈતો હોવાથી તેણે પત્ની પર દબાણ કરીને બીર્ં લગ્ન કરવાની છૂિ માગી હતી. પત્નીએ કમને હા પાડતાં છૂિાછેડા વગર નશક્ષકે 2000ની સાલમાં બીર્ં લગ્ન કયાું, જેનાથી તેમને એક દીકરી અને એક દીકરો થયાં. આ દરનમયાન પનરવારમાં બધું સમુંસૂતરું ચાલી રહ્યું હતું, પરંતુ ચારેક મનહના પહેલાં બીજી પત્નીને પનતની વફાદારી પર શંકા ગઈ અને એને પગલે િાંડો ફૂિી ગયો હતો.

ગાંધીનગરઃ વલસાડના ધરમપુર ખાતે આનદવાસી નવટતારોમાં િચાર રેલી કરવા આવેલાં કોંગ્રેસનાં નેતા નિયંકા ગાંધીએ ધોમધખતા તાપ અને ગરમીમાં આવેલા લોકોનો આિાર વ્યક્ત કરતાં િવચન શરૂ કયુ​ું. તેમની રાજકીય કારકકદદી દરનમયાન િથમવાર ગુજરાત આવેલાં નિયંકા ગાંધીએ વડાિધાન નરેસદ્ર મોદીને એવા અંકલ સાથે સરખાવ્યા, જે દરેક બાબતમાં સલાહ આપે છે. નિયંકાએ તેમ પણ કહી દીધું કે તેઓ અથોહીન વાતો કરે છે, કારણ કે તેમની ઉંમર વધી ગઈ છે. નિયંકા ગાંધીએ કહ્યું, દરેક જગ્યાએ એક અંકલજી હોય છે. જે દરબાર લગાવીને દરેકને જ્ઞાન આપતા રહે છે. આપણા દેશમાં પણ એક અંકલજી કહે છે કે, સાવધાન રહો. જો

કોંગ્રેસની સરકાર આવશે તો તે તમારાં ઘરેણાં અને મંગળસૂત્ર તમારા ઘરમાં ઘૂસીને બીર્ને આપી દેશે. તો આ બધું સાંિળીને તમને હસવું આવ્યું હશે, કારણ કે આ અંકલ અથોહીન વાતો કરી રહ્યા છે. આ અંકલજીની વાત માનશો નહીં. તેઓ નવચારે છે કે પોતે વડાિધાન છે એિલે લોકો તેમની આવી વાત સાચી માની લેશ.ે મોદીજી શું વાનહયાત વાત કરો છો. હવે તમારી ઉંમર વતાોય છે. દેશની સંપનિ આપવા અંગે તેમણે કિાક્ષમાં કહ્યું કે, ખેડૂતોનાં દેવાં આ સરકાર માફ કરતી નથી પણ માનીતા ઉદ્યોગપનતઓના રૂ. 16 લાખ કરોડ માફ કરી દીધા. તેઓએ અમારા પનરવાર સાથે ખૂબ દુવ્યોવહાર કયો​ો, ગાળો આપી પણ તેની અમને પરવા નથી.

www.gujarat-samachar.com

કથીનરયા અનેમાલનવયાના કેસનરયા

સુરતમાં નહીં, પણ િારતમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે. કુંભાણી 6 વષવમાટેસસ્પેન્ડ સુરત બેઠક પર કોંગ્રસ ે ના ં ાણીની ઉમેદવાર નનલેશ કુિ ે ની બેદરકારીના કારણે કોંગ્રસ નાલેશીિરી સ્ટથનત થઈ છે, ં ાણીનું અને ડમીનું ફોમો રદ કુિ થયા બાદ અસય ઉમેદવારો પણ પાણીમાં બેસી જતાં િાજપના ઉમેદવાર નબનહરીફ થયા છે. કોંગ્રસ ે ની નશટત સનમનતએ શુક્રવારે કુિ ં ાણીને પક્ષમાંથી 6 વષો માિે સટપેસડ કરવાનો નનણોય ર્હેર કયો​ો છે, આમ એક રીતે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં મારવા જેવી સ્ટથનત થઈ છે.

સુરતઃ બોનલવૂડ અનિનેતા સલમાન ખાનના ઘર બહાર કરાયેલા ફાયનરંગના કેસમાં મુંબઈ ક્રાઇમિાસચે સુરતની તાપી નદીમાંથી હુમલાખોરોએ ફેંકેલાં હનથયારો શોધી કાઢ્યાં છે. મંગળવારે મુંબઈના 14 તરવૈયાએ 25 કલાકમાં તાપીમાંથી 2 નપટતોલ, 4 મેગેનઝન, 17 કાનિેજ શોધ્યાં હતાં. ઉતરાણ નિજ પરથી હુમલાખોરોએ પહેલા લોરેસસ નબશ્નોઈના િાઈ અનમોલ નબશ્નોઈને વીનડયો કોલ કરી વાત કરી હતી અને પછી ફોન અને બંને નપટતોલ લોડેડ કરી તાપીમાં ફેંકી દીધી હતી.

રાજ્યભરમાંપાટીદાર અનામત આંદોલન છેડનારી પાટીદાર અનામત આંદોલન સમમમતના છેલ્લા બેનેતા ધામમિક માલમવયા અનેઅલ્પેશ કથીમરયા પણ શમનવારે ભાજપમાંજોડાઈ ગયા હતા. મોડી સાંજેસુરતમાંવરાછા મમની બજાર ક્રાંમત મેદાનમાંયોજાયેલા એક કાયિક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાંબંને પાસ અગ્રણીનેભાજપમાંસામેલ કરવામાંઆવ્યા હતા.

વ ડો દ રાઃ એમ.એસ. યુનનવનસોિીના પૂવો વાઇસ ચા સ સે લ ર અનનલ કાણેનું 82 વષોની વયે નનધન થયું છે. વીસડ એનજીોના િણેતા અનનલ કાણેએ 1987માં કચ્છના માંડવીમાં િથમ પવનચક્કી ટથાપી હતી. ખંિાતના અખાતમાં કલ્પસર તેમનો સૌથી મહત્ત્વાકાંક્ષી િોજેક્િ હતો. ઘોઘા બંદર અને િરૂચના દહેજ બંદર વચ્ચે આવતા ખંિાતના અખાત પર આડબંધ બાંધીને મીઠા પાણીનું નવશાળ સરોવર ઊિું કરવાની તેમની યોજના હતી, જેથી સૌરાષ્ટ્રની 62 હર્ર હેક્િર જમીન ફળદ્રુપ કરી શકાય.

વડોદરાઃ દેશના મોટિ વોસિેડ આરોપી અને અમેનરકા દ્વારા આતંકવાદી તરીકે ર્હેર કરાયેલા દાઉદ હસન શેખ ઇિાનહમને વડોદરાની નીચલી અદાલતે 41 વષો બાદ ફાયનરંગ કેસમાં 8 નડસેમ્બર, 2023ના રોજ નનદો​ોષ છોડી દેવાનો હુકમ કયો​ો છે. આિલો મોિો કેસ હોવા છતાં સામાસય ગુનેગારની જેમ નનકાલ કરાયેલા આ મામલાને લઈને હવે શહેરના ર્ગૃત નાગનરકે ગૃહ નવિાગ, કાયદા નવિાગ, િોનસક્યુશન નવિાગ અને શહેર પોલીસને ફેરતપાસ કરવા માગ કરી છે. આ હાઇિોફાઈલ કેસની નવગત એવી છે કે 11 જૂન

1983ના રોજ મકરપુરા પોલીસ મથકની હદમાં ર્મ્બુઆ જીઈબી સબટિેશન પાસેથી પસાર થતી હોસડા કારમાં પરવાના વગરની નરવોલ્વરથી હાજી ઈટમાઇલથી આકસ્ટમક ગોળી છૂિી હતી. જેમાં ખુદ હાજી ઈટમાઈલને ડાબા હાથ પર અને દાઉદ હસન

ઈિાનહમને ગળાના િાગે ઈર્ થઈ હતી. જે બાદ સારવાર માિે તેમને સયાજી હોસ્ટપિલ ખાતે લઈ જવાયા હતા. ઘિનાના પગલે મકરપુરા પોલીસમથકમાં કારમાં સવારે 4 શખ્સો સામે ગુનો નોંધાયો હતો, જેમાં દાઉદ હસન શેખ ઇિાનહમ, હાજી ઇટમાઇલ સુબનણયા, અલી અલદુલ્લા અંતુલે, ઇિાનહમ મહંમદિાઈ નવરુદ્ધ આમ્સો એક્િની કલમ 25-1 તથા બીપી એક્િ 135 મુજબ ગુનો નોંધાયો હતો. જેના ફનરયાદી તે સમયના મકરપુરા પોલીસમથકના પીઆઈ ઝાલા હતા. સારવાર લઈ રહેલા અને અસય આરોપીઓની પૂછપરછ કરાઈ હતી.

અનિનેતા રણબીર કપૂર સુરત આવ્યો હતો. શનનવારે સાંજે આ શો-રૂમની બહાર ટિેજ પર અનિનેતા રણબીર કપૂરના પસ્લલક પફો​ોમોસસનો એક નાનો કાયોક્રમ પણ રાખ્યો હતો. જેને જોવા રોડ પર પાંચેક હર્ર માણસોનું િોળું એકત્ર થયું હતું.

અમદાવાદઃ વડોદરાના હરણી તળાવમાં બાળકોનાં ડૂબી જવાના લીધે થયેલાં મોત મામલે ચીફ જસ્ટિસ સુનનતા અગ્રવાલ અને જસ્ટિસ અનનરુદ્ધ માથીની ખંડપીઠે વડોદરા મ્યુનન. અને વડોદરાના મ્યુનન. કનમશનરનો ઉધડો લીધો હતો. આ કેસમાં ખંડપીઠે વડોદરાના તત્કાલીન મ્યુનન. કનમશનરને ડૂબી ગયેલાં 12 બાળકોનાં મોત માિે જવાબદાર ઠેરવ્યા છે. વડોદરા મ્યુનન. કનમશનરે ગુરુવારે રજૂ કરેલા સોગંદનામા સામે ખંડપીઠે નારાજગી વ્યક્ત કરી હતી. કોિે​ે જે સવાલોના ખુલાસા કરવા આદેશ કયો​ો હતો તે મુજબનું સોગંદનામું ન હોવાથી ફિકાર લગાવી હતી

અને અબોન હાઉનસંગના નિસ્સસપાલ સેક્રેિરીને બે મનહનામાં તપાસ પૂણો કરીને નરપોિે કોિેમાં રજૂ કરવા આદેશ કયો​ો હતો. જ્યારે વડોદરાના તત્કાલીન મ્યુનન. કનમશનર નવનોદ રાવ સામે તપાસનો પણ નિસ્સસપાલ સેક્રેિરીને આદેશ કયો​ો હતો. વડોદરા મ્યુનન. તરફથી હરણી તળાવમાં બોિના કોસટ્રાક્િ અંગે સોગંદનામું કરાયું હતું, જેની પર કોિે​ે એવી િકોર કરી હતી કે, સોગંદનામું જોતાં ટપષ્ટ થાય છે કે હરણી બોિનો કોસટ્રાક્િ આપવાની કાયોવાહીમાં જે કોઈ અનધકારીઓ સામેલ હતા તે તમામને નોકરીમાંથી બરતરફ કરવા પડશે.

પુત્ર માટેબીજાંલગ્ન, ત્રીજી સાથે કલ્પસર પ્રોજેક્ટના પ્રણેતા પૂવવવીસી લીવઈનમાંઃ પત્નીઓની ફનરયાદ અનનલ કાણેનુંનનધન

મોદી અથયહીન વાત કરેછે, ઉંમર વધી રહી છેઃ હિયંકા ગાંધી

GujaratSamacharNewsweekly

વડોદરાના 41 વષવજૂના કેસમાંઅંડરવલ્ડડ ડોન દાઉદ ઈબ્રાનિમ દોષમુક્ત

રણબીરના કાયયક્રમમાંબાળકો હરણી કેસમાંજવાબદાર તમામને સસ્પેન્ડ કરવા પડશેઃ હાઈકોટટ અનેમહહલાઓ કચડાયાં

સુરતઃ અડાજણ નવટતારમાં શનનવારે એક જ્વેલરી શોરૂમના ઉદ્ઘાિન માિે આવેલા અનિનેતા રણબીર કપૂરના કાયોક્રમમાં પડાપડી થઈ હતી. િારે અફરાતફરી સર્ોતાં મનહલાઓ અને બાળકો સનહત અનેક કચડાયાં હતાં. આ જોઈ કોઈ અનિય ઘિના બને તે પહેલાં જ રણબીર કપૂર પફો​ોમોસસ આપ્યા નવના જ એરપોિે પહોંચી રવાના થઈ ગયા હતો. શહેરના અડાજણ નવટતારમાં ર્ણીતી જ્વેલરી િાસડના યુનનવસોલ ટ્રેડ સેસિર ખાતે શો-રૂમના ઉદ્ઘાિન માિે


@GSamacharUK

15

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

પહેલીવાર જૈન સંત લગ્નોત્સવમાંસામેલ થયા

ભુજઃ માંડવીમાં વાર્મીફક આગળ વધે છે. એ િત્ય િમાિનાં િમૂહ લગ્નોત્િવમાં હકીકિ વચ્ચેમાંડવી િાલુકાના 7 નવદંપિીએ િભુિામાંપગલાં કોડાય કાશીનગરીના િંિ પાડ્યાંહિાં. આ અવિ​િરેિૈન તવદ્યાચંદ્રજી મહારાિ િાહેબે િમાિના િાધુએ લગ્નમાં શ્રાવકો િાથે વાર્મીફક હાિરી આપી યુગલોને િમાિનાં િમૂહ લગ્નોત્િવમાં આશીવાનદ આપવાની અનોખી નવદંપિીઓને આશીવાનદ પહેલ કરી હિી. ભારિભરમાં આપ્યા હિા, િેમિ દાિાના િૌિથમ વખિ આવો બનાવ િહયોગથી રૂ. 51 હજારનું બટયો હિો. િૈનિમાિમાં અનુદાન આપી િેરણાદાયી િાંિાતરક મોહમાયા ત્યજી દાખલો બેિાડ્યો હિો. િંયમનો માગન અપનાવાિો વાર્મીફક િમાિના અગ્રણીઓ હોય છે. પોિાના િંબંધ, ધન, દ્વારા આગ્રહભરી અરિ કરાિાં તમલકિ અને શોખનો ત્યાગ િેમની લાગણીનેટયાય આપવા કરી દીક્ષાથથીઓ ધમનના પંથે િેમણેહાિરી આપી હિી.

લખપતનાંપ્રવાસન સ્થળોનેસજાવાશે

રાજ્યમાં અમદાવાદઃ િવાિનના તવકાિ માટે હવે નવા આયામો પર કામ કરવામાં આવી રહ્યું છે, િેમાં લાઇટ એટડ િાઉટડ શોથી માંડીને તવતવધ ઐતિહાતિક અને મોટા િોિેક્ટ પર લાઇતટંગનો પણ િમાવેશ થવા િઈ રહ્યો છે. કચ્છની પાફકસ્િાન િાથેની બોડડર પર િરહદના વૈભવી ઇતિહાિ ધરાવિા લખપિના ફકર્લાને િરી િૂની જાહોિલાલી પરિ આપવા શરૂઆિ કરાઈ છે, િેના ભાગરૂપે અહીં લાઇતટંગનુંકામ થઈ રહ્યુંછે.

કિીના પ્રખ્યાત કૈયલ વેરાઈ માતાજીના મંમદરમાંભીષણ આગ

મહેસાણાઃ કડી િાલુકાના કૈયલ ગામે વેરાઈ માિાજીના મંતદરમાં શતનવારે લાગેલી આગે ગણિરીના િમયમાં તવકરાળ સ્વરૂપ ધારણ કરિાં કડી પાતલકાના િાયર તવભાગની ટીમે ભારેિહેમિ બાદ આગ પર કાબૂમેળવ્યો હિો. આ વેરાઈ માિાજીના મંતદરેછ માિ બાદ રિ​િ િયંિી મહોત્િવ યોજાવાનો હોઈ તરનોવેશનની કામગીરી ચાલી રહી હિી. ગામના લોકો મોટી િંખ્યામાં તવદેશમાં વિવાટ કરે છે અને વેરાઈ માિાજી પર અિૂટ શ્રદ્ધા રાખે છે. શતનવારે અગમ્ય કારણોિર મંતદરની આગે ગણિરીના િમગ્ર મંતદર આગની ઝપટમાં આવી ગયું હિું. િમયમાં તવકરાળ સ્વરૂપ ધારણ કરી લેિાં િદનિીબે ઘટના િમયે મંતદરમાં કારીગરો કે આિપાિના લોકોમાંનાિભાગ મચી ગઈ હિી. શ્રતમકો હાિર ન હોવાથી જાનહાતન ટળી હિી.

કચ્છમાંવાસુકી નાગના અવશેષ મળ્યા

વાસુકી ઇન્ડિક્સ નામ અપાયું ભુજઃ ઐતિહાતિક સ્મારકો અને પુરાિન અવશેષોના આધારે િાપની નવી િજાતિને અવશેષોના કારણે તવશ્વના નકશામાં અલગ છાપ ઊભી કરનારા કચ્છમાં વધુ એક િંશોધન ‘વાિુકી ઇન્ટડકિ’ નામ અપાયુંછે. વાિુકી િાપ થયુંછે. ઓતરસ્િાના રૂડકી IIT ના બેિંશોધકોએ તહટદુ ધમનના ભગવાન તશવના ગળામાં િોવા કચ્છના લખપિ િાલુકાના પાટધ્રોમાં આવેલી મળિા પૌરાતણક િાપનુંનામ છેઅનેઇન્ટડક્િ તલગ્નાઇટની ખાણમાંથી વાિુકી નાગના એટલે ભારિ િેની શોધનો દેશ દશાનવે છે. વૈજ્ઞાતનકોનો અંદાિ છે કે, નવી િજાતિની અવશેષો શોધી કાઢ્યા હિા. રૂડકી આઇઆઇટીના પેતલઓટટોલોતિસ્ટ લંબાઈ 10.9 અને15.2 મીટરની વચ્ચેહોઈ શકે ડોક્ટરેિાયટિ િનનલ ‘િાયન્ટટફિક તરપોર્િન’માં છે​ે. િો કેવાિુકીના માથાના અન્મમ મળ્યા નથી સૌથી મોટુંઅન્મમ દોઢ ફૂટ પહોળું િણાવ્યું હિું કે, પાટધ્રો તલગ્લાઇટની ખાણમાંથી 2009માં કોલંતબયાની કોલિાની ખાણમાં વાિુકી નાગના 27 કંકાલ અવશેષના અન્મમ મળ્યા હિા. િેનો વૈજ્ઞાતનક અભ્યાિ કયાન બાદ વાિુકીના પૂવનિ ટાઇટનો બોઆના અવશેષો િારણ નીકળ્યું કે, આ અવશેષો અંદાતિ​િ 4.7 મળ્યા હિા. િે 13 મીટર લાંબો, 60 તમતલયન કરોડ વષન પહેલાં પૃથ્વી પર વિવાટ કરિા વષન પહેલાં પૃથ્વી પર િોવા મળિો હિો. મહાકાય વાિુકી નાગના િ છે. વાિુકી નાગ પાટધ્રોથી મળેલા અવશેષો િેમિ કોલંતબયાથી અંદાતિ​િ 15 મીટર અથવા 49 િૂટ લાંબો હશે મળેલા અવશેષોની િુલના કરિાં િૌથી મોટું અન્મમ 17 ઇંચ પહોંળુંછે. િથા િેનુંવિન 1 હજાર ફકલો હોવુંિોઈએ.

પાટણ યુનિ.િી ભાગગવીિી એનિયાકપ તીરંદાજીમાંપસંદગી

ગુિરાિમાંથી ઉિર ગુિરાિ અમદાવાદઃ પાટણની યુતનવતિનટીની તરકવન આચનર હેમચંદ્રાચાયન ઉિર ગુિરાિ ભાગનવી ભગોરાએ ભાગ લઈ યુતનવતિનટીની તવદ્યાતથનની પોિાનો શ્રેષ્ઠ દેખાવ કરી તરકવન આચનર ભાગનવી ભગોરા નવમા સ્થાને રહી ભારિીય આગામી તદવિોમાં ટીમમાંસ્થાન મેળવી લીધુંછે. થાઇલેટડમાંયોજાનારા એતશયા ભાગનવી ભગોરા એતશયા કપમાં િીરંદાજીની રમિમાં કપમાં િથમ વખિ રમી રહી ભારિનુંિતિતનતધત્વ કરશે. છે. અગાઉ િેણીએ વર્ડડ આગામી િમયમાં થાઇલેટડમાં એતશયા કપનું બે-ત્રણ તદવિ અગાઉ યુતનવતિનટીમાં િેમિ ખેલો આયોિન થનારુંછે, િેના માટે હતરયાણાના િોનીપિ ખાિે ઇન્ટડયામાં િારો દેખાવ કરી ભારિીય ટીમની પિંદગી માટે ટ્રાયલ યોજાયા હિા, િેમાં મેડલ જીત્યા છે.

5 હજાર વષોજૂની કચ્છની અજરખ કળાનેGI ટેગ

4th May 2024

ભુજઃ અમદાવાદ ખાિે એિોચેમ ગુિરાિ કાઉન્ટિલ દ્વારા આયોતિ​િ આઇપીઆર કોટકલેવ 2024ની િથમ આવૃતિમાં કચ્છની 5000 વષન િૂની કલા ‘અિરખ’નેજીઆઇ ટેગ એનાયિ કરાિાં િાચીન કલાના કારીગરોમાં આનંદની લાગણી છવાઈ છે. લાંબા િમયની માગ બાદ ભારિ િો 22 એતિલે અિરખને કળાના નામે અિરખપુર ગામ છે, જ્યાંઆ િાચીન હસ્િકલાને િરકારના કંટ્રોલર િનરલ જીઆઇ ટેગ અપાયો હિો. જીવંિ રખાઈ છે. હાજી ઇસ્માઇલ મવદેશમાંપણ પ્રમશક્ષણ ઓિ પેટટર્િ ટ્રેડમાક્િન, કચ્છ હસ્િકળાએ િરહદો િથા અબ્દુલ રહીમ િેવા જીઆઇ અને તડઝાઇટિ દ્વારા ે - રતશયા આ િમાણપત્ર આપવામાં ઓળંગી વાહવાહી મેળવી છે. કલાકારો યુક્રન આવ્યુ હિું. ભારિ િરકારે મનાય છેકે,અિરખ બ્લોક તિટટ િતહિના દેશોની યુતન.માં તવશ્વ આઇપીડે તદવિે આ તિંધ-ુિરસ્વિીની િંસ્કૃતિથી અિરખ અનેવેતિટેબલ રંગોની િટમાન જાહેર કયુ​ું હિું. આમ ચલણમાં છે. ભુિ પાિે આ બનાવટ ભણાવવા જાય છે.

પાલનપુરમાંગેસ ગળતરથી 3 શ્રમમકનાંમોત

પાલનપુરઃ ડીિા હાઈવે પર બાદલપુરા ગામ નજીક આવેલ મહેશ્વરી પેપર તમલમાં ગેિ ગળિરથી 3 શ્રતમકોનાં મોિ થયાં. કહેવામાંઆવી રહ્યુંછેકે 3 શ્રતમકો પાણીની ટાંકી પાિે ગયા હિા, જ્યાં એક શ્રતમક કોઈ કારણિર ટાંકીમાં પડી ગયો હિો, િેને કાઢવા માટે અટય 2 શ્રતમક પણ ટાંકીમાં ઉિયાનહિા.

કંિક્ટરની ઈમાનદારીઃ રૂ. 3 લાખનો સોનાનો સેટ મુસાફરનેપરત કયો​ો

મહેસાણાઃ બહુચરાજી એિટી મહેિાણા રૂટની બિમાં બેિી ડેપો િંચાતલિ બપોરની મહેિાણા ખાિે મોઢેરા ચોકડી બહુચરાજી- મહેિાણા રૂટની ઉિનયા હિા. આ દરતમયાન બિનાં કંડક્ટર નેહાબહેન િેમની પાિેરહેલી થેલી બિમાં િેનવાને રૂ. 3 લાખનો ચાર િ ભૂલી ગયા હિા. આ થેલીમાં િોલા િોનાનો િેટ મળી અંદાિે રૂ. ત્રણ લાખની આવ્યો હિો. િે મુિાિરને કિંમિનો ચાર િોલા િોનાનો પરિ કરી પ્રામાણિકિાનાં િેટ હિો, િેિેટ િરિ પરનાં દનશન કરાવ્યાંહિાં. બહુચરાજી કંડક્ટર નેહાબહેન િેનવાને િાલુકાના આદીવાડા ગામના મળી આવ્યો હિો. કંડક્ટરે પટેલ હાર્દિકભાઈ અમૃિલાલ િેમને મળી આવેલો િોનાનો 26 એપ્તરલે બહુચરાજી- િેટ ડેપોમાંિમા કરાવ્યો હિો.


16

@GSamacharUK

4th May 2024

GujaratSamacharNewsweekly

ઉિરથી પૂવવNDAનો દબદબો, દસિણમાંINDIAનુંજોર • દસિણ ભારત • 5 રાજ્ય, 1 કેન્દ્રશાસસત, 130 બેઠકો

નવી દિલ્હીઃ જો ભારતના રાજકીય નકશાને ઉિર, દમિણ, પૂવવ, પશ્ચિમ અને મધ્યના આધારે પાંિ ભાગોમાં વહેંિવામાં આવે તો સૌથી વધુ 12 રાજ્યો અને 141 બેઠકો પૂવવ ભારતમાં છે. જોકે, રાજકીય રમતમાં ઉિર અને દમિણ ભારતની સૌથી મહત્ત્વની ભૂમમકા જોવા મળે છે. જો આ બંનેને જોડવામાં આવે તો કુલ 257 લોકસભા બેઠકો થાય છે. આ વખતે શાસક અને મવપિની બે મહાયુમત NDA અને INDIA પાંિ રાજ્યોની 228 બેઠકો પર આમનેસામને છે. આ રાજ્યોમાં ઉિર િદેશ, મબહાર, મદલહી, તમમલનાડુ, ઝારખંડ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

• ઉિર ભારત • 5 રાજ્ય, 4 કેન્દ્રશાસસત, 127 બેઠક

તમમલનાડુની તમામ 39 બેઠકો માટે 19 એમિલે મતદાન થઇ ગયું છે. ‘ઈશ્ડડયા’ અહીં ડીએમકે િીફ અને સીએમ એમકે થટામલનની પાછળ ઊભું છે. વડાિધાન મોદી પોતે એનડીએની કમાન સંભાળી રહ્યા છે. સરકારી યોજનાઓના આધારે થટામલન પાસે લીડ છે, પરંતુ પાટટીના નવા અધ્યિ અડનામલાઈના નેતૃત્વમાં ભાજપ પણ 10-12 બેઠકો પર ટિર આપી રહી છે. આંધ્રમાં લડાઈ વાયએસઆરસીપી અને ટીડીપી વચ્ચે છે. મુખ્યમંિી જગન રાજ્યના િવાસે છે અને મોટી સભાઓ કરીને મતદારોને પોતાની તરફ આકષવવાનો િયાસ કરી રહ્યા છે. તેલંગણમાં કોંગ્રેસ મશ્લલકાજુવન ખડગે અને રાહુલ સાથે આગળ િાલી રહી છે. ભ્રિાિાર અને પમરવારવાદ જેવા મુદ્દાઓ પર ભાજપ કોંગ્રેસ અને કેસીઆર બંને પર હુમલો કરી રહી છે. કણાવટકમાં ગત િૂંટણીમાં ભાજપને 28માંથી 25 બેઠકો મળી હતી. આ વખતે ભાજપે પૂવવ વડાિધાન એિ.ડી. દેવગૌડાની જેડીએસ સાથે હાથ મમલાવ્યા છે. કેરળમાં છેલલી િૂંટણીમાં કોંગ્રેસને 15 બેઠકો મળી હતી અને ભાજપનું ખાતું પણ ખુલયું ન હતું. િદિણના પાંચ રાજ્યમાં ક્યાં કેટલી બેઠક? કણાવટક (28), તમમલનાડુ (39), આંધ્ર િદેશ (25), કેરળ (20), તેલંગાણા (17) અને પોંમડિરી (1)

• મધ્ય ભારત • 2 રાજ્ય, 40 બેઠકો

www.gujarat-samachar.com

• પૂવવભારત • 12 રાજ્ય, 141 બેઠકો

૫શ્ચિમ બંગાળમાં ભાજપે સંદેશખાલી, સીએએ અને ભ્રિાિાર જેવા મુદ્દાઓ બનાવીને ટીએમસીને િોમેરથી ઘેરી છે. ટીએમસી બંગાળી ઓળખ અને દીદીની ગેરંટી પર આધામરત છે. ભાજપ 20-24 અને ટીએમસી 12-17 બેઠકો જીતી શકે છે એવું અત્યારનો વતાવરો કહે છે. જોકે 1-2 ટકાનો વોટ શ્થવંગ કોઈની રમત બદલી શકે છે. બંગાળની જેમ મબહારમાં પણ તમામ 7 તબિામાં મતદાન થવાનું છે. નીતીશના ભાજપમાં આગમનથી એનડીએ વંશ મજબૂત દેખાઈ રહ્યો છે. સનાતનના મુદ્દે એનડીએ અહીં આરજેડીના જામત સમીકરણને તોડવાનો િયાસ કરી રહ્યું છે. બીજી તરફ ઓમડશામાં 25 વષવથી સિારૂઢ બીજેડી અને ભાજપ વચ્ચે લડાઈ િાલી રહી છે. બીજેપીને હરાવવા માટે બીજદે 21માંથી 9 સીટો પર ભાજપ-કોંગ્રેસમાંથી આવેલા લોકોને મેદાનમાં ઉતાયાવ છે. હવે 8 રાજ્યો અને ઉિર-પૂવવની 25 બેઠકોનું ગમણત જોઇએ તો, આસામમાં, એઆઇયુડીએફ, એજેપી અને મમઝોરમની સિાધારી જેપીએમ મસવાય, િદેશના મોટા ભાગના પિો મોદીના નેતૃત્વ હેઠળના એનડીએમાં છે. પૂવવના 12 રાજ્યોમાં ક્યાં કેટલી બેઠક? પશ્ચિમ બંગાળ (42), મબહાર (40), ઓમડશા (21), ઝારખંડ (14), આસામ (14), અરુણાિલ િદેશ (2), મમણપુર (2), મેઘાલય (2), મમઝોરમ (1), નાગાલેડડ (1), મસમિમ (1) અને મિપુરા (1)

• ૫શ્ચિમ ભારત • 4 રાજ્ય, 101 બેઠક

ઉિર ભારતમાં 127 બેઠકોમાંથી સૌથી વધુ 80 ઉિર િદેશમાં છે. આ 80માંથી 64 બેઠકો એનડીએ પાસે છે. તેમ છતાં, ભાજપ અને એનડીએના સહયોગી રાલોદે ‘ઇશ્ડડયા’ ગઠબંધન અને બસપા કરતાં વધુ સમિયતા દશાવવી છે. પીએમ મોદીએ બે િૂંટણી સભા અને એક રોડ શો કયોવ છે. અમખલેશે અત્યાર સુધી માિ એક જ રેલી કરી છે. સપા-કોંગ્રેસ પહેલી વાર લોકસભા િૂંટણીમાં સાથે છે. માયાવતીએ કોઈ જાહેર સભા કરી નથી. ભાજપ ઉિર િદેશમાં બેઠકો વધારવા માટે િયાસરત છે. ઉિર િદેશની અસર ઉિરાખંડ પર પણ પડે છે. અહીં કોંગ્રેસે 5માંથી 4 બેઠકો પર નવા િહેરાઓને મેદાનમાં ઉતાયાવ છે. મુખ્યમંિી પુષ્કર ધામીએ િણ મમહનામાં 45 રેલીઓ કરી છે. પંજાબમાં િતુષ્કોણીય હરીફાઈ (ભાજપ, ‘આપ’, કોંગ્રેસ, શીરોમણી અકાલી દળ) છે. આવી શ્થથમતમાં સમીકરણો િભામવત થઈ શકે છે. હમરયાણામાં ભાજપજેજેપી ગઠબંધન તૂટવાની બહુ અસર દેખાતી નથી. મદલહી સમહત િાર કેડિશામસત િદેશોમાં અત્યારે બહુ હલિલ નથી. ઉત્તરના પાંચ રાજ્યમાં ક્યાં કેટલી બેઠક? ઉિર િદેશ (80), પંજાબ (13), હમરયાણા (10), ઉિરાખંડ (5), મહમાિલ (4), 4 કેડિશામસત; મદલહી (7), જમ્મુ-કાચમીર (6), લદ્દાખ (1), િંદીગઢ (1)

મધ્ય ભારતને આવરી લેતી કુલ 40 બેઠકોમાંથી અડધાથી પણ વધુ એટલે કે 29 મધ્ય િદેશમાં છે. ગત વખતે આ 29 બેઠકોમાંથી માિ એક જ બેઠક જીતનાર કોંગ્રેસે આ વખતે આમદવાસી બેઠકો પર ધ્યાન કેશ્ડિત કયુ​ું છે. કોંગ્રેસની આ નીમત પાછળનું કારણ એ છે કે મવધાનસભાની િૂંટણીમાં એસટી માટે અનામત 47 બેઠકોમાંથી કોંગ્રેસે 22 બેઠકો જીતી હતી. હાલમાં જ રાહુલ ગાંધીએ અહીં મંડલા અને શહડોલથી િૂંટણીનું બ્યુગલ વગાડ્યું હતું. તે જ સમયે, આ વખતે તમામ 29 બેઠકો જીતવાના ઈરાદા સાથે આવેલી ભાજપે પહેલા તબિામાં િ​િાર માટે વડાિધાન નરેડિ મોદી, ગૃહ િધાન અમમત શાહ અને પાટટી અધ્યિ જે.પી. નડ્ડા જેવા મદગ્ગજોને મેદાનમાં ઉતાયાવ છે. બીજી તરફ, છિીસગઢમાં ભાજપ આ વખતે તમામ 11 બેઠકો પર જીતનો દાવો કરી રહી છે. ભાજપ મવષ્ણુદેવ સાય સરકાર દ્વારા લેવામાં આવેલા મનણવયોને મોદીના િહેરા સાથે તેની તાકાત ગણાવી રહી છે. સાથે સરકાર મહતારી વંદન યોજના હેઠળ મમહલાઓને 1000 રૂમપયા અપાશે. તે ખેડૂતોને બે વષવનું બાકી બોનસ આપવા અને િૂકવવા જેવા કામોની ગણતરી કરી રહ્યું છે. મધ્યના બે રાજ્યમાં ક્યાં કેટલી બેઠક? મધ્ય િદેશ (29) અને છિીસગઢ (11)

રાજકીય ગમણતની દૃમિએ જોઇએ તો, મહારાષ્ટ્ર ભારતનું સૌથી મોટું રાજ્ય છે, 48 લોકસભા બેઠકો સાથે તે ઉિર િદેશ પછી બીજા િમે આવે છે. અહીંના રાજકીય સમીકરણો આ વખતે વધુ રસિદ છે. ભાજપ, મશવસેના (મશંદે) અને એનસીપી (અમજત પવાર) વચ્ચે બેઠક વહેંિણીની ફોમ્યુવલા નિી થઈ નથી. આ જ સમયે આઠ મદવસ પહેલા 21+17+10ની ફોમ્યુવલાની જાહેરાત કરીને ઉિવ ઠાકરેની મશવસેના, કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી (ઈશ્ડડયા ફ્રડટ)એ સીટ વહેંિણીમાં આગેવાની લીધી છે. જ્યારે ગુજરાતમાં સતત બે િૂંટણી દરમમયાન તમામ 26 બેઠકો પર મવજયપતાકા લહેરાવનાર ભાજપ માટે એકતરફી મુકાબલો છે. આ વખતે અહીં પિના મોવડીઓ સમહત સહુ કોઇની નજર એ વાત પર છે કે કઈ બેઠક પર ભાજપ કેટલા મોટા અંતરથી મવજય હાંસલ કરે છે. રાજથથાનમાં પણ વડાિધાન મોદી તાબડતોબ રેલીઓ કરી રહ્યાં છે. રાહુલ ગાંધી પણ ત્યાંથી જ તેમની સામે પલટવાર કરી રહ્યાં છે. ત્યાંના રાજકીય તાપમાન મુજબ આ વખતે કોંગ્રેસ 5-6 સીટ પર ટિર આપી શકે છે, જે ગત વખતે શૂડય પર હતી. પશ્ચચમના 4 રાજ્યોમાંક્યાંકેટલી બેઠકો? મહારાષ્ટ્ર (48), ગુજરાત (26), રાજથથાન (25) અને ગોવા (2)

મૈસુર: મૈસુરના રાજવી, યિુવીર કૃષ્ણિત્ત ચામરાજા વાદિયાર િૂંટણીના રાજકારણમાં િવેશ કરીને તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કયોવ છે. ભાજપે 31 વષટીય યદુવીર વામડયારને મૈસૂર લોકસભા મતમવથતારમાંથી પોતાના ઉમેદવાર તરીકે મનયુિ કયાવ છે. યદુવીર વામડયાર કરોડોની સંપમિના મામલક છે. તે ટેમનસ, પુથતકો ઉપરાંત મબરયાનીના પણ શોખીન છે. તેઓ 80,000 કરોડ રૂમપયાની સંપમિના મામલક હોવાનું કહેવાય છે. યદુવીર વામડયારને 28મે 2015ના રોજ વામડયાર વંશના 27મા ‘રાજા’ તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો. હવે

યદુવીર ઈમતહાસ અને પરંપરાથી ભરપૂર વારસો આગળ લઈ જઈ રહ્યા છે. તેમને શ્રીકાંતદિ નરમસંહરાજા વામડયારના મવધવા િમોિા િેવી વાદિયારેદિક લીધા હતા, જે પછી શાહી વારસાના વારસદાર તરીકે તેમનું થથાન મજબૂત થયું. 2015માં, માિ 23 વષવની ઉંમરે, તેમને મૈસુરના નવા મહારાજાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. મૈસૂર પેલેસ મેદાનમાં ફેલાયેલા 15 મંમદરોમાં 40થી વધુ પૂજારીઓ દ્વારા આ કાયવિમનું આયોજન કરાયું હતું. યદુવીરે તેમના િાિા શ્રીકાંતિત્ત નરદસંહરાજા વાદિયારની જગ્યા લીધી છે. હકીકતમાં, મડસેમ્બર 2013માં મૃત્યુ પામેલા શ્રીકાંતદિ વામડયાર મન:સંતાન હતા અને તેમનો કોઈ વારસદાર નહોતો, પરંતુ તેમની મવધવા િમોદાદેવી વામડયારે ફેબ્રુઆરીમાં એક સમારોહમાં યદુવીર ગોપાલરાજને એક સંબધં ી પાસેથી દિક લીધો હતો. તેમના રાજ્યામભષેક પછી, યદુવીર ગોપાલરાજા યદુવીર કૃષ્ણિત્ત ચામરાજા વાદિયાર તરીકે ઓળખાયા. યદુવીરે રાજથથાનના િમતમિત ડુંગરપુરના કાઉન દિન્સ હષવવધવન દસંહની પુિી દિદિકા કુમારી દસંહ સાથે લગ્ન કયાવ છે. આ લગ્ને બે િભાવશાળી રાજવંશોના સાંથકૃમતક વારસાને જોડવાનું કામ કયુ​ું છે. એનડીટીવીના અહેવાલ મુજબ, તેમના પુરોગામી શ્રીકાંત દિ

વામડયારે 2004ની લોકસભા િૂંટણી દરમમયાન રૂ. 1,52,253 કરોડની સંપમિ જાહેર કરી હતી, જેમાં િખ્યાત મૈસૂર અને બેંગ્લોરના મહેલો તેમજ 15 લટઝરી કારનો સમાવેશ થાય છે. યદુવીર વામડયાર અલગ અલગ િેિે રસ ધરાવે છે અને બહુમુખી િમતભા ધરાવતા વ્યમિ છે. તેમણે અમેમરકાની યુમનવમસવટી ઓફ મેસેચ્યુસેટ્સમાંથી અથવશાથિ અને અંગ્રેજીમાં બીએ કયુ​ું છે. સંગીતના શોખીન યદુવીર મગટાર અને પરંપરાગત સરથવતી વીણા બંને વગાડવામાં મનપુણ છે. રમતગમતની વાત કરીએ તો તે ટેમનસ િત્યે ખૂબ જ શોખીન છે. સોમશયલ મીમડયા પર સમિય છે. તેઓ ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરવાનું જાણે છે. તેઓ સોમશયલ મીમડયા પર ખૂબ જ એશ્ટટવ રહે છે. જોકે, મૈસૂર રાજપમરવાર માટે રાજકારણ નવું નથી. છેલલા વંશજ, શ્રીકાંતદિ નરમસંહરાજા વામડયારે િાર વખત મૈસુર સંસદીય મતમવથતારનું િમતમનમધત્વ કયુ​ું અને માિ એક જ વાર હાયાવ હતા. શ્રીકાંતદિ મોટાભાગે કોંગ્રેસમાં રહ્યા, પરંતુ તેઓ થોડો સમય ભાજપમાં પણ રહ્યા. હવે જ્યારે યદુવીર કૃષ્ણદિ િામરાજા વામડયાર રાજકારણમાં િવેચયા છે, એવી અપેિા રાખવામાં આવે છે કે તેઓ મૈસુરને સમૃમિ અને િગમતના નવા યુગમાં લઈ જવા માટે તૈયાર છે.

ભાજપના આ ઉમેદવાર પાસેછેરૂ. 80,000 કરોડની સંપસિ!


@GSamacharUK

17

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

હવેઈન્દોરમાં‘સુરતવાળી’ઃ કોંગ્રેસના ઉમેદવારેમેદાન છોડ્યું

ઇન્િોર: મધ્યિદેિના મહાનગર ઈન્દોરમાં િણ કોંગ્રેસની નેતાગીરી ઉંઘતી ઝડિાઇ છે અને તેની હાલત દશિણ ગુજરાતના સુરત જેવી થઈ છે. લોકસભાની ચૂંટણીના બે તબક્કા ખતમ થયા બાદ મધ્યિદેિમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. િદેિ અધ્યિ જીતુ િટવારીના હોમટાઉન ઈન્દોર લોકસભા બેઠક િરથી કોંગ્રેસના ઉમેદવાર અિય કાંશત બમે ઉમેદવારી ફોમા િરત ખેંચવાના છેલલા શદવસે િોતાની ઉમેદવારી િરત ખેંચી લીધી હતી. કોંગ્રેસની હાલત કફોડી થઇ ગઇ છે. અિય બમે ઉમેદવારી િાછી ખેંચતા જ કોંગ્રેસ આ બેઠક િર ચૂંટણી મેદાનમાંથી બહાર થઈ ગઈ છે. હવે ચૂંટણી જંગના મેદાનમાં માત્ર અિ​િો જ રહ્યા હોવાથી આ બેઠક િર ભાજિ માટે જીતનો માગા સાફ થઈ ગયો હોવાનું મનાય છે. કોંગ્રેસ ઉમેદવાર અિય બમ સોમવારે ભાજિના શવધાનસભ્ય રમેિ મેંદોલા સાથે કલેક્ટર કાયા​ાલય િહોંચ્યા હતાં અને િોતાની ઉમેદવારી િરત ખેંચી લીધી હતી. તે િછી તેઓ િદેિ ભાજિના વશરષ્ઠ નેતા અને કેશબનેટ મંત્રી

કૈલાિ શવજયવગટીય અને ધારાસભ્ય મેંદોલા સાથે ભાજિ કાયા​ાલય જવા રવાના થયા હતાં. સમગ્ર ઘટનાિમ િરથી સ્િષ્ટ થતું હતું કે અિય બમ ભાજિમાં જોડાઇ રહ્યા છે.

પવજયવગગીયની સેલ્ફી વાયરિ

આ દરશમયાન, ભાજિના વશરષ્ઠ નેતા અને મધ્યિદેિના મંત્રી કૈલાિ શવજયવગટીયે અિયની સાથેની સેલફી સોશિયલ મીશડયા િર િોસ્ટ કરતાં વાઇરલ થઈ ગઈ હતા. આ િોસ્ટમાં તેમણે અિયનું ભાજિમાં સ્વાગત કયુ​ું હતું. આ સેલફીમાં શવજયવગટીય અને અિય બમ એક ફોમમપાછુંખેંચ્યા બાિ મધ્ય પ્રિેશના મંત્રી કૈલાસ દવજયવગગીય સાથેઅક્ષય બમ (વતુમળમાં) મધ્યિદેિની કુલ આઠ બેઠક િર મતદાન થિે. ઉમેદવારી િાછી ખેંચી છે. વાહનમાં સાથે સવાર દેખાઈ રહ્યા છે. અિય બમે ઉમે દ વારી ફોમા િાછુ ં ખેં ચ ી અક્ષય બમના ઘરેિોિીસ સુરક્ષા કોંગ્રેસ સાથ આિતી ન હતી: અક્ષય બમ લીધાની વાત વહે ત ી થતાં જ કલે ક્ ટર કોંગ્રેસ છોડીને ભાજિમાં આવેલા અિય ઉમેદવારી િરત લઈ લીધા બાદ અિય બમે કાયા​ા લ યમાં ભાજિ અને કોંગ્રે સ ના કાયા ક રો બમના શનવાસસ્થાન િર તરત જ િોલીસ સુરિા જણાવ્યું હતું કે તેમણે ઉમેદવારી દાખલ કરી સામસામે આવી ગયા હતા. આ મુ દ્દ ે કલે ક્ ટરે મૂ કી દેવામાં આવી હતી. કલેક્ટર કચેરીમાં ત્યારથી જ તેને કોંગ્રેસ તરફથી કોઈ સિોટટ જણાવ્યુ ં હતુ ં કે વીશડયોગ્રાફીના માધ્યમથી કાયાકરો વચ્ચે ઘષાણ બાદ િોલીસને િંકા છે કે મળ્યો ન હતો. જોકે રાજકીય વતુાળો અનુસાર ઘટનાની શવગત મે ળ વી કાયા વ ાહી કરવામાં કોંગ્રે સ કાયાકરો બમના શનવાસસ્થાને િણ શવરોધ ફોમા ભયા​ા બાદથી જ કોંગ્રેસ અિય કાંશત િર આવિે . નોંધનીય છે કે ઈન્દોર બે ઠ ક િર િદિાન કરી િકે છે અને આ દરશમયાન તેના જીતનું દબાણ બનાવી રહી હતી. ઇન્દોરના આગામી 13 મે ન ા રોજ ચોથા તબક્કામાં ઘરમાં તોડફોડ ના થાય તે માટે િોલીસ ગોઠવી કલેક્ટર આશિષશસંહે મીશડયાને જણાવ્યું હતું કે મતદાન થવાનુ ં છે . ચોથા તબક્કામાં દેવામાં આવી છે. ઈન્દોરના 23 ઉમેદવારોમાંથી નવે િોતાની

વડાિધાન મોદીની િોકપિયતા અકબંધઃ િોકસભા ચૂંટણીમાંસત્તાપવરોધી િહેર નહીં

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે તબક્કાવાર મતદાન યોજાઇ રહ્યા છે, િરંતુ લોકમુખે એક િચન જૈસે થે છે. ચોથી જૂને િશરણામો જાહેર થિે ત્યારે દેિમાં આચચયાચકકત કરતી સિાશવરોધી લહેર જોવા મળિે કે નહીં મળે? સીએસડીએસ-લોકનીશત 2024 િી-િોલ સવભે જોકે કોઇ મોટી ઊથલિાથલની સંભાવના નકારે છે. આ સવભેમાં 34 ટકા જવાબ આિનારાઓ જણાવે છે કે જો ચૂંટણી આજે જ યોજાઈ જિે તો તેઓ કોંગ્રેસ અને તેના સહયોગી દળોને ચૂંટિે જ્યારે 46 ટકા લોકોએ એનડીએ િર િોતાની િસંદગી ઢોળી હતી. વ્યશિગત રૂિથી જોઈએ તો ભાજિને 40 ટકા લોકોનું સમથાન િાપ્ત થયું છે જયારે 21 ટકા લોકોએ કોંગ્રેસને િસંદ કરી હતી. આમ વડાિધાન કાયા​ાલયના સુકાની બદલાય તેવી સંભાવના ઘણી ઓછી દેખાઈ રહી છે. વડાિધાન તરીકે વ્યશિની િસંદગીના મોરચે નરેન્દ્ર મોદી અન્ય કોઈ િણ નેતાની તુલનામાં અત્યંત મહત્વિુણા લીડ મેળવી રહ્યા છે.

4th May 2024

નરેન્દ્ર મોદી વડાિધાન િદ િર જળવાઇ રહે તેવી લાગણી વ્યિ કરી હતી. રાહુલ ગાંધી 27 ટકા સમથાન સાથે બીજા િમે હતા જ્યારે હાલમાં જેલમાં કેદ શદલહીના મુખ્યિધાન અરશવંદ કેજરીવાલ, િલ્ચચમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી તથા સમાજવાદી િાટટીના નેતા અશખલેિ યાદવને ફિ ત્રણ ટકા સમથાન હાંસલ થયું હતું.

રાહુિ ગાંધી અમેઠી નહીં, િણ રાયબરેિીથી ચૂંટણી િડી શકે

નવી દિલ્હી: ઉિર િદેિની અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકો િરથી કોંગ્રસ ે કોને મેદાને ઉતારિે તે હજુ નક્કી નથી િણ એક અહેવાલ અનુસાર રાહુલ ગાંધી અમેઠીથી નહીં િરંતુ રાયબરેલીથી ચૂટં ણી લડી િકે છે. શિયંકા ગાંધી વાડરાની ચૂટં ણીમેદાનમાં ઉતારવાની કોંગ્રસ ે ની હાલ કોઈ યોજના નથી. કોંગ્રસ ે અધ્યિ મલ્લલકાજુના ખડગેએ િશનવારે કહ્યું હતું કે અમેઠી અને રાયબરેલી બેઠકો માટે કોંગ્રસ ે થોડા શદવસમાં ઉમેદવાર જાહેર કરિે. ઉિર િદેિ કોંગ્રસ ે ના િભારી અશવનાિ િાંડે અને શવધાનસભા િ​િનાં નેતા આરાધના શમશ્રાએ હાઈ

ખાપિસ્તાન સમથથક અમૃતિાિપસંહ ચૂંટણીમાંઝૂકાવશે

અમૃતસરઃ આસામની શદબ્રુગઢ જેલમાં બંધ ખાશલસ્તાન સમથાક અને વાશરસ િંજાબ દે સંગઠનના અધ્યિ અમૃતિાલશસંહ િંજાબથી લોકસભાની ચૂટં ણી લડિે. આ અગાઉ અમૃતિાલના વકીલે જાણકારી આિી હતી કે તેઓ 19 રાજ્યના 400 મતદાન કેન્દ્રો િર સવવે ચૂટં ણી મેદાનમાં ઉતરી િકે છે. આ સવભેિણ આજના સામાન્ય મુડને હવે એ સ્િષ્ટ થયું છે કે અમૃતિાલ િશતશબંશબત કરે છે એમ કહી િકાય. વાસ્તવમાં િંજાબની ખડૂર સાશહબ સીટથી સાત તબક્કાની લોકસભા ચૂંટણી દરશમયાન અિ​િ ઉમેદવાર તરીકે ચૂટં ણી લોકોની િસંદગી અને મૂડ બદલાઇ િકે છે. લડિે. એનએસએ હેઠળ જેલમાં સીએસડીએસ-લોકનીશત િી-િોલ સવભે 2024માં બંધ અમૃતિાલશસંહને તેમના દેિના 19 રાજ્યોના 10019 વ્યશિઓની વકીલ જેલમાં મળ્યાં હતાં. જ્યાં િશતશિયાઓ મેળવવામાં આવી હતી. આ બન્ને વચ્ચે ચૂટં ણી લડવા અંગે સવભેિણમાં 100 સંસદીય િેત્રના 100 ચચા​ા થઇ હતી. અમૃતિાલે મીશડયા માટે એક ઓશડયો મેસજ ે શવધાનસભા િેત્રમાં િસરેલાં 400 મતદાન આપ્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા હતા. આ સવભેમાં કે તે ખડૂર સાશહબ સીટથી ચૂટં ણી જે તથ્ય સામે આવ્યા છે તેમાં ચૂંટણીના લડવા તૈયાર છે અને તેઓ તબક્કા િૂરા થતાં જિે તેમ તેમ િશરવતાન આવી કોઈ િાટટીના શચન્હ િર ચૂટં ણી 68 ટકાની િસંદ નરેન્દ્ર મોદી સવભેના ઊિરદાતાઓમાંથી 68 ટકા લોકોએ િકે છે. લડિે નહીં.

કમાન્ડને આગ્રહ કયોા છે કે અમેઠીથી રાહુલ ગાંધીએ અને રાયબરેલીથી શિયંકા ગાંધી વાડરાએ ચૂટં ણી લડવી જોઈએ. રાહુલ ગાંધી 2004થી 2019 સુધી અમેઠીથી લોકસભા સાંસદ રહ્યા. 2019ની ચૂટં ણીમાં ભાજિનાં સ્મૃશત ઈરાનીએ તેમને હરાવ્યા હતા. રાહુલ 2019માં કેરળના વાયનાડથી લોકસભામાં ચૂટં ાયા હતા અને આ વખતે િણ વાયનાડથી ચૂટં ણી લડી રહ્યા છે. કોંગ્રસ ે નાં િૂવા અધ્યિ સોશનયા ગાંધી આ વખતે રાયબરેલી બેઠક છોડીને રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂટં ાયા છે. તેમણે બે દાયકા સુધી લોકસભામાં રાયબરેલીનું િશતશનશધત્વ કયુ​ું છે.

સેમ પિત્રોડાના પનવેદને પવવાદનો િપિતો ચાંપ્યો

નવી દિલ્હીઃ શિકોગોમાં વસતા સેમ શિત્રોડાના એક વ ગ ર શવ ચા ય ા​ા શનવેદને કોંગ્રસ ે ને મૂઝં વણમાં મૂકી દીધી છે. કોંગ્રસ ે ના ઢંઢરે ામાં જણાવ્યું છે કે િ​િ એવી નીશત બનાવિે કે સંિશિનું સમાન શવતરણ થિે. શિત્રોડાને આ સંદભભે િૂછાયેલા એક િચનના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમેશરકામાં વારસાગત ટેક્સ લેવાય છે. જો કોઇ વ્યશિ 100 શમશલયન ડોલરની સંિશિ મૂકીને મરી જાય છે, તો તેની શમલકતમાંથી 45 ટકા વારસદારને મળે છે ને 55 ટકા શમલકત સરકારની બની જાય છે. વડાિધાન નરેન્દ્ર મોદી સશહત ભાજિની નેતાગીરીએ

શિ ત્રો ડા ના શનવેદનને શનિાન બનાવીને કોંગ્રસે િર ટીકાની ઝડી વરસાવી હતી. ભાજિે કહ્યું હતું કે કોંગ્રસ ે હવે વારસાઇ ટેક્સના નામે લોકોની સંિશિ હડિ કરવા માગે છે. મોદીએ તો કહ્યું હતું કે કોંગ્રસ ે ની લૂટં એટલે શજંદગી કે સાથ ભી, અને શજંદગી કે બાદ ભી. શવવાદ વધતાં કોંગ્રસ ે ે શિત્રોડાના શનવેદનને અંગત અશભિાય ગણાવ્યો હતો તો શિત્રોડાએ કહ્યું હતું કે તેમના િબ્દોને તોડીમરોડીને રજૂ કરાયા છે. કોંગ્રસ ે ના મેશનફેસ્ટોમાં અમીરોની સંિશિની વહેંચણીનો કોઈ ઉલલેખ નથી. તેમાં તો સંિશિના સમાન શવતરણની વાત છે.


18

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

મહિલા આરોગ્ય, વૃદ્ધત્વ અનેએકલતા દૂર કરવાની માગગદશગક ‘સોનેરી સંગત’

4th May 2024

- બાદિ િખિાણી ગુજરાત સમાચારનો ઝૂમ કાયયિમ ‘સોનેરી સંગત’ ધાવમયક, આધ્યાત્મમક અને અનેક વિષયો પર ચચાય કરતો આવ્યો છે અને લોકોનેમાગયદશયક સાવિત થતો આવ્યો છે. આ જ િકારે26 એવિલે યોજાયેલો ‘સોનેરી સંગત’નો કાયયિમ મવિલા આરોલયને િાધાસય આપતો િની રહ્યો. જેમાં મવિલાઓ અને વૃિમિને લગતી સમથયાઓ અંગેવનષ્ણાત ડો. જયશ્રીબહેન મહેતા દ્વારા ગિન ચચાય બેનાબહેન પાિેખ મહેશ લિ​િોલિયા ડો. જયશ્રીબહેન મહેતા જ્યોત્સનાબહેન શાહ સી. બી. પટેિ કરિામાંઆિી. આ કાયયિમમાંિોડડભીખુભાઈ પાિેખ પણ ખાસ ઉપત્થથત રહ્યા િકાર જ છે. કેટલાક કકથસામાંસામાસય િોવટન એકઠુંથાય છે, કેટલાક સાવિત થાય છે. િતા. જ્યોત્સનાબહેન શાહેકાયયિમનુંસંચાલન કરતાંિાજર તમામ કકથસામાંતાઉ િોવટન ભેગુંથાય છે, જેનેલીધેવડમેત્સશયા થાય છે. • ટત્રીઓમાંકયા કયા હવટાહમનની ખામી િોય છે, તેનેકેવી રીતે મિેમાનોનુંથિાગત કયુ​ુંિતુ.ં જ્યોમસનાિ​િેનેઆ અંગેજણાવ્યુંકે, આ માટેકેટલીક દિા છે, જેનાથી વડમેત્સશયા મટતો નથી, પરંતુતેને પૂણગકરી શકાય? સામાસય રીતેભારતીય મવિલાઓ િાળકોના ઉછેરમાંઅનેકુટિ ું ની િધતુંથોડેઅંશેઅટકાિેછે. વડમેત્સશયાનેઘટાડિુંિોય અથિા થિાથી મવિલાઓમાં ખાસ કરીને વિમોલલોવિન, વિટાવમન િી-12, સેિામાંપોતાનો સમય એટલો સમવપયત કરી દેછેકેપોતાના આરોલય રોકિુંિોય તો કોઈપણ નિી ભાષા, નિુંકામ, જૂનો કેનિો શોખ કેત્શશયમ અને વિટાવમન-ડીની ખામી િોય છે. િાલની ફેશનેિલ િમયેવિલકુલ િેદરકારી દાખિેછે. જુિાનીના જુથસામાંભજિેલી આ ડાયેટ કરતાંઆપણા િડિાઓ જેખાતાંિતાંતેકુદરતી ડાયેટ િધારે ભૂવમકા ઉંમર િધતાંઅનેક સમથયાઓનુંઘર િની જાય છે, જેમાત્ર યોલય છે. વમલેટ્સ લો, આપણા િડિાઓ વમલેટ્સ જ ખાતા િતા. જો શારીવરક જ નિીં માનવસક અનેપાવરિાવરક પણ િોય છે. આિી જ હુંકાયમથી નાથતામાંભાખરી કેરોટલી લઉં છુ,ં તો મારેતેજ લેિી સમથયાઓનેદૂર કરિાના ઉપાયો સાથેઆપણી સાથેિાજર છે80 જોઈએ, જેથી મારું શરીર સારું વરથપોસસ આપી શકે. વિટાવમનની િષષીય વનષ્ણાત ડો. જયશ્રીિ​િેન મિેતા. કમી એટલા માટેઆિેછે, કારણ કેફૂડ િેવિટમાંસમય અનેરૂવટન િડોદરાત્થથત ડો. જયશ્રીિ​િેન મેવડકલ કાઉત્સસલ ઓફ ખૂિ ખરાિ િોય છે. ખાસ કરીનેિોટેલનુંઅનેિ​િારનુંફૂડ લેિાથી ઇત્સડયાનાં િથમ મવિલા િેવસડેસટ િસયાં િતાં. એમ.એસ. િધારેવડસીઝ થાય છે, જેમ કેપેટમાંદુખાિો અનેપથરી જેિા રોગો. યુવનિવસયટીના પૂિય િોફેસર અને િેડ સજયન િતાં. તેમને મળેલા િ​િારના ફૂડમાંનાખિામાંઆિતી સામગ્રી ગમેતેિી િોઈ શકેછે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એિોડડ તેમના અનુભિ અને શૈક્ષવણક થિથથ રિેિુંિોય તો આપણેઆપણુંડાયેટ નક્કી કરિુંજોઈએ અને કારકકદષીનેદશાયિેછે. તેઓ સુમનદીપ વિદ્યાપીઠ યુવનિવસયટીના પૂિય રૂવટન સાચિ​િુંપડે. તેઉપરાંત કસરત, ચાલિુંઅનેથનાયુનુંથિેવચંગ ચાસસેલર રિી ચૂટયા છે અને િાલ પણ તેઓ અનેક સંથથાઓને પણ મિત્ત્િનો ભાગ ભજિેછે. પોતાની સેિા આપી રહ્યાં છે. તેમના વ્યવિમિની િથતાિના િાદ ઉંમર િધતાંપોષણ ઓછુંકરિુંપડેછે. પિેલાંચાર રોટલી ખાઈ જ્યોમસનાિ​િેન દ્વારા તેમનેમવિલા થિાથથ્ય અંગેના સિાલ પૂછાયા શરૂ કરો, નિા કેજૂના માણસોનેમળતા રિો અનેખાસ શારીવરક- શકાતી િતી, પરંતુ ઉંમર િધતાં તે ન ખાઈ શકાય. આ ત્થથવતમાં િતા. માનવસક કસરત શરૂ કરો. ઉંમર િધેતેમ મસશસનેથોડા ચલાિ​િા જ પિેલાં ત્રણ રોટલી કરો અને તેની સામે દાળ અને શાકનું િમાણ • બિેનોનેજ્યારેમેનોપોઝ આવેછેઅનેક માનહસક-શારીહરક પડે, નિીં તો આ અસર િધતી જશે અને તમે તમારી ક્ષમતા િધારો. આમ િેરોટલી અનેએક રોટલી સુધી પિોંચો, પરંતુતેની દુઃખનો સામનો કરવો પડેછે, જેના માટેબિેનોએ શુ-ંશુંધ્યાન ગુમાિશો. એટલેકેએ તમારા જીિનનો ભાગ છે, પરંતુતમેતમારી સામે શાક અને દાળનું િમાણ િધારિું જોઈએ. જેથી િોવટન અને રાખવુંજોઈએ? જાતનેસતત વ્યથત રાખશો તો તેનાથી દૂર રિેશો. કાિોયિાઇડ્રેટ તમને િધારે મળી શકે. આમ તમે લીલાં શાકભાજી ડો. જયશ્રીિ​િેનેમવિલાઓના મેનોપોઝમાંતેમનેથતી માનવસક એકલતા એક મોટી સમસ્યા ખાઓ તો કોઈ વિટાવમનની જરૂર ન પડે. અને શારીવરક પીડા અંગે જણાવ્યું કે, થત્રીઓના શરીરમાં જ્યારે એકલતાનો અથય કોરોનાએ આપણને ખાસ સમજાવ્યો છે. • કોલેટટ્રોલ બોડડર પર િોય તેનેનીચેલાવવા શુંકરવુ?ં િોમોયનલ ચેસજીસ ચાલુથાય મયારેતેનેમેનોપોઝ કિેિામાંઆિેછે, એકલતા તમને વિચાર િગરના અને શૂસયમનથક કરી દે છે. િેનાિ​િેનના સિાલનો જિાિ આપતાંજયશ્રીિ​િેનેજણાવ્યુંકે, જેસામાસય રીતે48થી 51 િષયની ઉંમરેથાય છે. મેનોપોઝ શરૂ થતાં એકલતાને ભગાિ​િા માટે કોઈ વચતપવરવચતને તમારી તકલીફ તેના માટેએટસરસાઇઝ અનેલો ફેટ ડાયેટ મથટ છે. ડોટટરનેપૂછો અને પૂણય થતાં ખૂિ માનવસક પીડા થાય છે, કારણ કે િોમોયસસના જણાિો, પવરચય િધારો, ફરિા જાઓ અને પોતાની જાતને વ્યથત િાઇત્લલસરાઇડ્સ કેટલું છે અને તેને નીચે લાિ​િાની દિા લો, ફેરફારથી શારીવરક, માનવસક ફેરફાર પણ થતા િોય છે. આ કરો. તમારે લોકોના િેગમાં ઉતરિું પડશે, કારણ કે આ સમથયાનું કોલેથિોલ જાતેજ નીચેઆિી જશે. િવિયાથી મવિલામાંપિેલા એરોગસસ, ગુથસો અનેિધુપડતો ખોરાક વનરાકરણ તમારા િાથમાંનથી. પિેલા લોકો સંયિ ુ કુટિ ું માંરિેતા, • ‘કયુંલો ફેટ અનેકયુંિાઇ ફેટ કિેવાય?’ અને‘શુંસવારના લેિો જેિાંલક્ષણ દેખાય છે. શારીવરક તમેજાડા થઈ જાઓ છો, કારણ મયારેઆિા કોઈ િોબ્લેમ નિોતા. જો કેસમય જતાંવિભિ કુટિ ું નાટતામાંમાત્ર ડાઇજેસ્ટટવ હબસ્ટકટ લઈ શકાય?’ કેિોમોયસસ િેલસેસ ન રિેતાંથાઇરોઇડ ઓછુંથતાંિજન િધેછે. જો થયા અનેિોબ્લેમ્સ િધ્યા. િાલની ત્થથવત તો એ છેકેલોકો પરણિા સી.િી. પટેલના સિાલોનો જિાિ આપતાંજયશ્રીિ​િેનેજણાવ્યું કે સૌથી મોટો ફેરફાર માનવસક થાય છે. તમારું કોઈ ધ્યાન નથી નથી માગતા. આ એકલતાનેદૂર કરિા તમેકોઈ પાલતુિાણી પણ કે, સિારના નાથતામાંવિત્થકટ લેિાય, પરંતુતેિાઇ કેલરે ી કેમેંદાનાં રાખતું જેિા વિચારો સાથે માનવસક અને શારીવરક થિાથથ્ય એટલું લાિી શકો છો, વમત્રતા પેટ સાથેપણ થઈ શકેછે. જો તમેવમત્રો ન િોિાં જોઈએ, લો કેલરે ી વિત્થકટ જરૂર લઈ શકાય છે. લો ફેટ ખરાિ થાય છેકેઘણી િઘત સાઇકકયાવિથટની પણ મદદ લેિી પડતી કેળિો છો તો તમેનસીિદાર છો અનેસારુંજીિન જીિો છો. ફ્રેસડ્સ એટલે કે આખો વદિસ તમે સુરતી શાક અને ભવજયાં ખાઓ તેમ િોય છે. આ તિક્કામાંગંભીર વડિેશન, ઊંઘ ન આિ​િી જેિાંલક્ષણો ઇઝ ઓશસો અ િેશથ ઇન ઓશડ એજ. સગાંિ​િાલાંટયારેક કામ નથી નિીં, ઓછા તેલથી તમે શાક, ભવજયાં, પાપડ િનાિો, નમક પર પણ દેખાય છે. વૃિમિ તરફ જતા પિેલાંજ િાળકો તમારી સંભાળ આિતાં, તેમનેકંઈનેકંઈ લેનદેન િોય છે, પરંતુવમત્રો પાસેઆિાં વનયંત્રણ રાખો, જેથી તમારું બ્લડ િેશર સારું રિે. એકદમ સાત્મિક ન લેતા િોય તેિી લાગણીઓ જસમેછે. કોઈ કારણો નથી િોતાં. તમેતેમનેપસંદ કરી શકો છો, કારણ કેતેઓ ખોરાક ખાઓ તેમ નિીં, થિાવદષ્ટ ખોરાક ખાઓ પણ મસાલા થોડા આ િધામાંથી િ​િાર નીકળિું િોય તો સિયિથમ તમારી જાત સમાન વિચાર ધરાિતા િોય છે. જો આિી તકલીફ િધતી જણાય વલવમટમાંલો - આ છેલો ફેટ ડાયેટ. સાથેજીિતા શીખો, રેલયુલર રૂવટન િનાિો અનેિનેતેટલુંકોઈપણ તો થેરાવપથટ, સાઇકકયાવિથટ પાસેજાઓ, આ લક્ષણોનેછુપાિો નિીં. વિટાવમન અંગે હું માનું છું કે, આપણા ખોરાકથી જ આપણે કામમાં વ્યથત રિેિ.ું તમે જેટલા વ્યથત રિેશો તેટલો મેનોપોઝનો તમેકોઈનેકિી શકો છો કેમનેયોલય નથી જણાતુ.ં િાલના સમયમાં વિટાવમનની ઉણપ ઓછી કરી શકીએ છીએ, તેના માટેતેની ગોળી િભાિ ઓછો થશે. ખોરાકમાં ઓછી ચરિી, િધારે ફાઇિર અને આપણે આપણી જાતને ખોલી નથી શકતા, િધાને આપણે સુખી લેિી જરૂરી નથી. શરીરમાંજેની જરૂવરયાત િોય તેતમેકરો. માનો િેવજટેિલનુંડાયેટ નક્કી કરો. આ વસિાય કસરત પણ ખૂિ જરૂરી છીએ તેિુંજ કિીએ છીએ પણ તેના કારણેખૂિ સિન કરિુંપડેછે. કે તમારા શરીરમાં વિમોલલોવિન ઓછું છે અને તમને એવનવમયા છે. મેનોપોઝ પિેલાંવપવરયડ્સ અવનયવમત થઈ જાય છે, િજાયઇના તેના િદલેકિો કેિા, હુંદુઃખી છુ.ં થયો તો આયનયલો. ગમેમયારેવિટાવમનની ગોળી કેઇસજેટશન લો ડ્રાય થિી, રાત્રેઊંઘમાંડર લાગિો, રાત્રેઊંઘમાંખૂિ પરસેિો થિો, • બિેનોએ બ્રેટટ કેન્સરનો સામનો કરવો પડેતો શુંકરવુ?ં એ યોલય નથી, પિેલાંજુઓ અનેઓછુંિોય તો જ તેલો. શરીરમાં ઊંઘમાંસતત વિક્ષેપ, સેટસની ઇચ્છાઓ એકદમ ઓછી થઈ જાય છે. ડો. જયશ્રીિ​િેન મિેતાએ િ​િેનો માટે વચંતાજનક બ્રેથટ કેસસર િધારેવિટાવમન િોિાના પણ નુકસાન છે. અનેિા બ્રેકફાથટ લેિો જ આ તિક્કામાં મવિલાઓમાં મૂડ ચેસજીસ પણ જોિા મળે છે. એક અંગેકહ્યુંકે, મવિલાઓએ સેશફ એટઝાવમનેશન કરિુંખૂિ જરૂરી છે. જોઈએ, કારણ કે આખી રાત તમારું પેટ ખાલી રહ્યું છે. તમારું પળમાંખૂિ ખુશ િોિા છતાંિીજી જ સેકસડમાંમવિલા ખૂિ ઉદાસ દર મવિનાના માવસક િાદ ચોથા કે પાંચમા વદિસે આ મેટાિોવલઝમ ત્થટમ્યુલટે કરિુંિોય તો બ્રેકફાથટ જરૂરી છે. એટલેજ થઈ જાય છે. આ દરવમયાન પવત-પમનીએ એકિીજાને સમજિાં એટઝાવમનેશન જરૂર કરો. જો મેનોપોઝમાં િો તો મવિનાની અમે િાળકોને કિીએ છીએ કે ખાલી પેટે આિ​િું નિીં, નિીં તો જોઈએ. આ કારણોનેન સમજિાથી ઘણાંપવરિારો િેરવિખેર થઈ કોઈપણ એક તારીખેએટઝાવમન કરો અનેએમાંજો કોઈ ફરક લાગે તમનેઇસફેટશન થઈ શકેછે. તેથી િેિી બ્રેકફાથટ તમામ સિાલોનો જતા િોય છે. તો તરત જ ડોટટરની સલાિ લો. અલષી વડટેટશનથી બ્રેથટ કેસસર 100 જિાિ છે, પછી ભલેતમેઅવગયાર િાલયેએક-િેવિત્થકટ લો અને • ડિમેન્શિયા માટેકઈ રીતેકાળજી રાખી િકાય? ટકા મટાડી શકાય છે, મયાંસુધી કેસેકસડ કેથડડથટેજમાંપણ િ​િેતેનો લસચ લાઇટ લો. પછી િ​િેલું ડીનર લઈ લો. આ યોલય રથતો છે. વડમેત્સશયા અંગે ડો. જયશ્રીિ​િેને જણાવ્યું કે, જૂના જમાનાથી ઇલાજ છે. િધુંઆધાર રાખેછેઆ વડસીઝ િમયેતમારા િલણ અને રાતના જમણ અનેસૂિા િચ્ચેત્રણ કલાકનો સમય રિેિો જરૂરી છે, કિેિત છેકે, ‘સાંઠેિુવિ નાઠે’. એટલેકેઉંમરની સાથેસાથેથમરણ સમજ પર. આ ત્થથવતમાંમવિલાના પવતની મિત્ત્િપૂણયભૂવમકા છે, તો જ તમનેવરફ્લેટસ ન આિેઅનેપાંચન યોલય થાય. લાઇફમાં શવિમાં ફરક તો પડે જ છે, પરંતુ તેને આપણે વડમેત્સશયા નથી કારણ કે તે મવિલાને પીઠિળ આપિાની સાથે આવથયક રીતે પણ િેશથ માટેરૂવટન ખૂિ જરૂરી છે. કિેતા. જો કે આ ફરક િધારે થતાં ગઈકાલની િાત યાદ ન આિે ભાગ ભજિેછે. • આપણા જીવનમાંઊંઘ અનેકસરતનુંકેટલુંમિત્ત્વ છે? પણ નાનપણ સુધીની યાદ આિેતેનેવડમેત્સશયા કિેિામાંઆિેછે. અમેઘણી ગરીિ મવિલાઓ માટેફંડની વ્યિથથા પણ કરી છે જયશ્રીિ​િેને જણાવ્યું કે, આપણા જીિનમાં ઊંઘનું િદાન ખૂિ જેમ સી.િી. પટેલેપોતાના મગજનેસતત કાયયરત્ રાખી વડમેત્સશયાને અનેઆિી 400 મવિલાઓનેલઈનેઅમેસિાયઇિલ ગ્રૂપ િનાવ્યુંછે. મોટું છે. કમસેકમ 6થી 7 કલાક સૂિું જોઈએ, સારી ઊંઘ એ સારા દૂર ભગાડ્યું છે, િસ આમ જ વડમેત્સશયાને દૂર ભગાડી શકાય છે. આ ગ્રૂપમાંમવિલાઓ પાસેતેમની સમથયાઓનેલેવખતમાંલેિામાં થિાથથ્યની વનશાની છે. આ સાથે કસરત પણ જરૂરી છે, કારણ કે તમારી જાતનેસતત કાયયરત્ રાખિી પડે. કાલનો વિચાર કરીનેદુઃખી આિે છે. મારા િનાિેલા ગ્રૂપમાં નિા આિનારી બ્રેસસ કેસસરથી મસશસનેતમેએત્ટટિ નિીં રાખો તો તેિેથટ જશે. મસશસનેએત્ટટિ થિુંનિીં, કારણ કેતમામનેઆિતીકાલથી પસાર થિાનુંજ છે. પીવડત મવિલાનેસિાયઇિલ મવિલાઓ દ્વારા જ યોલય માવિતી આપી રિેતાંબ્લડ સટયુલય શ ે ન એત્ટટિ રિેછેઅનેતેનાથી તમારી ઇમ્યુવનટી વડમેત્સશયામાં િેસશસમાં તાઉ િોવટન જમા થાય છે તેને લીધે તેને સાજા થિાની વિંમત આપે છે. જો આિી મવિલાઓને સારી રિે. વડમેત્સશયા થાય છેતેિંુકિેિાય છે. જો કેઆ અશઝાઇમરનો એક આમમવિશ્વાસ આપિામાં આિે તો તેઓ ખરેખર સારી ફાઇટર અનુસંધાન પાન-30


@GSamacharUK

19

GujaratSamacharNewsweekly

લવટાલિન-ડીઃ હાડિાંઉપરાંત ઇમ્યુલનટી અનેિાનલસિ તંદુરસ્તી િાટેપણ જરૂરી

www.gujarat-samachar.com

4th May 2024

શું તમને ભરપૂર ઊંઘ પછી પણ આખો તબક્કાિાર સમજીએ... વદિસ થાક અનુભિાય છે? અથિા તો હાડકાં • લવટાલિન-ડી શુંછે? કે પીઠનો દુઃખાિો રહે છે? આ અને આિા વિટાવમન-ડી ચરબીમાં સરળતાથી ભળી સંકેત વિટામીન-ડીની ઊણપ સામે આંગળી જતા વટીરોઈડનો એક સમુહ છે. તેના મુખ્યત્િે સેિનથી વિટાવમન-ડીની ઊણપ થઈ શકેછે. ચીંધે છે. બહુમતી િગો એટલું જ જાણે છે કે બે પ્રકાર છેઃ વિટાવમન-ડી2 અને અટય • ઊણપના લક્ષણ ક્યા? વિટાવમન-ડી હાડકાં માટે જરૂરી છે, પરંતુ વિટાવમન-ડી3. વિટાવમન-ડી કેમ્શશયમ, જો ઊંઘ પૂરી થયા પછી પણ થાક લાગતો હકીકત એ છે કે વિટાવમન-ડી હાડકાં વસિાય મેમ્નનવશયમ અનેફોવફેટ િગેરન ે ેઆંતરડા દ્વારા હોય તો તેનુંકારણ વિટાવમન-ડીની ઊણપ હોઈ પણ ઉપયોગી છે. વિટાવમન-ડીની ઉણપથી અિશોવષત કરિામાંમદદ કરેછે. શકે છે. આ વસિાય િાળ ખરિા, ઘા ઝડપથી રોગપ્રવતકારક શવિ પણ નબળી થાય છે, સાજો ન થિો, મૂડ મ્વિંગ પણ તેનાંલક્ષણો છે. • ઊણપના િારણ િયા? જેનાથી વ્યવિ ઝડપભેર બીમાર પડેછે. કેટલાક • ઊણપથી નુિસાન શું? વિટાવમન-ડીનો સૌથી મોટો સ્રોત સૂયોનો કકવસામાંવડપ્રેશન પણ જોિા મળેછે. આથી જ પ્રકાશ છે. રૂમની અંદર જ િધુ સમય રહેિું, વિટાવમન-ડીની ઊણપથી હાડકાંમાટેજરૂરી શરીરમાંવિટાવમન-ડીનુંપ્રમાણ જળિાય રહેતે તડકામાં જિાનું ટાળિું. ડેરી ઉત્પાદનોનું ઓછું કેમ્શશયમનું શરીર અિશોષણ કરી શકતું નથી. જરૂરી છે. આપણે વિટાવમન-ડીના મહત્ત્િને સેિન, ફાવટફૂડ અને કોશડ વિટસસના િધુ આ વસિાય ચેપ સામેલડતા ટી-સેશસનેસવિય

હેલ્થ દહીં-ગોળ સાથેઆરોગો, સ્વાસ્થ્યનેફાયદો થશે ટિપ્સ ઘણા લોકો દહીં અનેગોળ એકસાથેખાતા

હોય છે. કેટલાક લોકોનેઆ કોમ્પબનેશન વિવચત્ર લાગી શકેછેપરંતુહકીકતમાંદહીં સાથેગોળ ખાિાથી વિાવથ્ય અનેઘણા બધા ફાયદા થાય છે. દહીં અનેગોળમાંઘણા બધા પોષક તત્ત્િો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એવનવમયાની તકલીફ હોય તો ગોળ અનેદહીંનુંસેિન કરિાથી ફાયદો થાય છે. ગોળમાંએમ્ટટઓમ્સસડટટ ભરપૂર માત્રામાંહોય છે જેશરીરનેઘણી બધી બીમારીઓથી બચાિ​િામાંમદદ કરેછે. દહીંમાંકેમ્શશયમ અનેફોવફરસ હોય છેજે પણ વિાવથ્ય માટેજરૂરી છે. તો ચાલો આજેઆપણેજાણીએ દહીં અનેગોળ સાથેખાિાના ફાયદા વિશે... • રિની ઊણપ દૂર થાય... જેલોકોનેશરીરમાંલોહી ઓછુંહોય એટલેકેએવનવમયા હોય તેમણે દહીં અનેગોળ ખાિા જોઈએ. દહીં અનેગોળ રોજ ખાિાથી શરીરમાંરિ િધેછેઅનેએવનવમયાની તકલીફ દૂર થાય છે. • પાચન સુધરે... કબવજયાત, પેટ ફૂલિુ,ં ઊલટી જેિી તકલીફો ત્યારેિધારેથાય છેજ્યારેપાચનતંત્ર બરાબર કામ કરતુંન હોય. જો તમેદહીં અનેગોળનુંસેિન રોજ કરો છો તો તેનાથી પાચનતંત્ર દુરવત થાય છે. તેનાથી પાચન સંબવંધત સમવયાઓ દૂર કરિામાંમદદ મળેછે. • વજન ઘટાડવાિાંઉપયોગી... જો તમેિધતા િજનનેલઈનેપરેશાન છો તો રોજના આહારમાં દહીં અનેગોળનો સમાિેશ કરિાની શરૂઆત કરી દો. દહીં અનેગોળ સાથેખાિાથી પેટ કલાકો સુધી ભરેલુંરહેછેજેના કારણેિજન ઘટાડિામાંસરળતા રહેછે. • રોગપ્રલતિારિ શલિ​િાંવધારો... જો તમારી રોગપ્રવતકારક શવિ નબળી હોય અનેતમેિારંિાર બીમાર પડતા હોય તો અિશ્ય દહીં અનેગોળ ખાિા જોઈએ. દહીં-ગોળનુંવમશ્રણ તમારી ઇપયુવનટીને મજબૂત બનાિશે, અનેઅનેક રોગોથી બચાિશે. શરદી-ઉધરસ જેિી ઋતુગત બીમારીથી બચી જશો.

ડોક્ટસસેડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ િરીનેલલઝાનો જીવ બચાવ્યો

વોશિંગ્ટનઃ હાટટફેઇશયોરનો સામનો કરી રહેલા દદદી માટેહાટટટ્રાટસપ્લાટટનો વિકશપ ઉપલબ્ધ હોય છેજ્યારેકકડની ફેઇશયોરના દદદી માટે- જો નસીબ હોય તો - કકડની ટ્રાટસપ્લાટટનો વિકશપ ઉપલબ્ધ છે, પરંતુજેદદદીના હાટટઅનેકકડની બંનેફેઇલ હોય તેના માટેટ્રાટસપ્લાટટની આશા બહુ ધૂધં ળી હોય છેકારણ કે, બંનેઅંગો યોનય સમયેમળી રહેિાનું મુશ્કેલ જ નહીં, લગભગ અસંભિ હોય છે. જોકે સફળતાપૂિકો ડુક્કરની કકડની ટ્રાટસપ્લાટટ કરી હતી. આિા દદદીઓ માટે અમેવરકાથી સારા સમાચાર ટયૂજસદીની 54 િષોની વલઝા વપસાનોનુંહાટટ આવ્યા છે. હાટટ અને કકડની એમ બટને મોરચે અનેકકડની ફેઇલ થઇ ગયા હતા. પહેલા વલઝાના ગંભીર સમવયાનો સામનો કરતી એક મવહલામાં હાટટમાં પમ્પપંગ વડિાઈસ લગાિાયું હતુ.ં આમાં ડુક્કરની કકડની અને હાટટ વડિાઈસ ટ્રાટસપ્લાટટ સફળતા મળતાં તેને વજનેવટકલી મોવડફાઇડ કરીને તબીબોએ જાણે ચમત્કાર સજ્યો​ો છે. ડુક્કરની કકડની ટ્રાટસપ્લાટટ કરાઇ હતી. એનિાયયુ ઉશલેખનીય છે કે થોડા સમય પહેલાં તબીબોએ ટીમનું કહેિું છેવલઝા સંપણ ૂ ો વિવથ છે. ડુક્કરની અમેવરકાના એક પુરુષ દદદીના શરીરમાં કકડની મેળિનાર વલઝા પ્રથમ મવહલા બની છે. ખાસ નોંધઃ ‘ગુજરાત સિાચાર’િાંપ્રિાલશત આરોગ્ય સંબંલધત તિાિ િાલહતી સાિાન્ય જાણિારી િાટે છે. આ લવભાગ િે અન્યત્ર પ્રિાલશત િોઇ સુચન / ઉપચારનો અિલ િરતાં પૂવસે વ્યલિને પોતાની તાસીરને ધ્યાને લેવા તેિજ પોતાના ડોક્ટરનેિન્સલ્ટ િરવા અનુરોધ છે. - વ્યવસ્થાપક

ટાઈપ 2 ડાયાલબટીક્સ િાટે રેડ લાઈટ થેરાપી

કરિામાંપણ તેમદદ કરેછે. ઊંઘ માટેજરૂરી હોમો​ોન મેલાટોવનન અને ખુશીના હોમો​ોન સેરાટોવનનનેસંતુવલત રાખિામાંમદદ કરેછે.

• ઊણપની ભરપાઇ િઇ રીતે?

શરીરમાંવિટાવમન-ડીનુંપ્રમાણ જાળિ​િાનો સૌથી સારો વત્રોત છેકૂણો તડકો. દરરોજ સિારે 20 વમવનટ કૂણો તડકો માણો. આ વસિાય ડાયેટની િાત કરીએ તો, મશરૂમ, ફોટદીફાઇડ ફૂડ, સોયા વમશક, બદામનુંદૂધ, ટોફૂઅનેદહીંને વિટાવમન-ડીના સારા વત્રોત છે. થઈ જશે તેિી ચેતિણી અપાય છે. ડાયાવબટીસનું વનદાન કરાયેલા દદદીઓમાં 90થી 95 ટકા લોકો ટાઈપ 2 ડાયાવબટીસથી પીડાય છે.

સૂયયસ્નાન હૃદયરોગ િેિેન્સરનું જોખિ વધારી શિે

શરીરને તાંબા જેિું બનાિ​િા લોકો સમુદ્રતટો પર સૂયોવનાન કરિા ઉમટી પડે છે અનેહુંફાળા તાપનેમાણેછે. જોકે, આરોનયની િાત હોય ત્યારે સૂયોવનાન કરિું શરીર માટે નુકસાનકારક બની રહે છે. યુવનિવસોટી ઓફ લૂઈવિલેના સંશોધકોએ જણાવ્યું છે કે એક વદિસ પણ સૂયોવનાન કરિામાં આિે સૂયોના બળબળતાં કકરણો હૃદયરોગનું અને ત્િાચાના આપણે હોમ્વપટલો અને દિાખાનાઓમાં કેટસરનું જોખમ િધારી શકે છે અને શરીરની લીલા અનેભૂરા રંગના કાપડનો ઉપયોગ થતો રોગપ્રવતકાર શવિને ખોરંભે ચડાિે છે. વનહાળીએ છીએ તેનું વિશેષ કારણ છે કે તે ગરમીમાં એક વદિસ પણ ગાળિામાં આિે

આંખને ગમે છે અને દદદીના વદલોવદમાગ પર સારી અસર ઉપજાિે છે. ‘જનોલ ઓફ બાયોફોટોવનસસ’માંપ્રવસદ્ધ એક નિો અભ્યાસ જણાિે છે કે રેડ લાઈટ થેરાપી બ્લડ સુગરની માત્રા ઘટાડિાનુંકાયોકરેછેજેનાથી ટાઈપ 2 ડાયાવબટીસના દદદીને રાહત મળે છે. ટાઈપ 1 ડાયાવબટીસ ઓટોઈપયુન રોગ છે જેની સરખામણીએ ટાઈપ 2 ડાયાવબટીસ લાઈફવટાઈલનો રોગ છે જેમાં દિાઓ અને ો ેઊંચે રહેણીકરણીમાંફેરફારથી ફાયદો મેળિી શકાય ત્યારેશરીરમાંદાહ અનેસોજાના માકકસન જિામાં સમય લાગતો નથી. ઈટફે સ શન અથિા છે. વસટી યુવનિવસોટી લંડનના સંશોધકોનુંકહેિું છેકેરેડ લાઈટ થેરાપીથી બ્લડ સુગરની માત્રા ઈજા થાય ત્યારેસોજા આિેતેશરીરની કુદરતી ઘટાડિામાંમદદ મળેછે. ઓછી તરંગલંબાઈની પ્રવિયા છેપરંત,ુ લાંબા ગાળાના સોજા શરીરના લાલ લાઈટ અથિા લગભગ ઈટફ્રારેડ લાઈટ તંદુરવત કોષોને નુકસાન પહોંચાડે છે તેમજ લેસર અથિા અટય ઉપકરણની મદદથી શરીરની ધમનીઓમાંછારીનુંપ્રમાણ િધારેછે. શરીરના ચોક્કસ વિવતારોને લક્ષ્ય બનાિતી જેના કારણેએથેરોવક્લેરોવસસની મ્વથવત સજાોય આ થેરાપી નલુકોઝ મેટાબોવલઝમનેસુધારેછે. છે અને હાટટ એટેક અને વટ્રોકનું જોખમ પણ રેડ લાઈટ ત્િચામાંથી પસાર થઈ શરીરના િધે છે. આ સંશોધન વશકાગોમાં અમેવરકન કોષોમાંરહેલા માઈટોકોટિીઆનેઅસર કરેછે હાટટ એસોવસયેશનની એવપડમીઓલોજી, લાઈફવટાઈલ એટડ જેનાથી િધુઊજાોઉત્પટન થાય છેઅનેકોષોને પ્રીિેટશન, કાવડટ ય ોમે ટ ાબોવલક હે શ થ કોટફરટસમાં રજૂ કરાયુ ં બહેતર કામગીરી અને વિયં સમારકામમાં મદદ મળે છે. માઈટોકોટિીઆ આ ઊજાો હતું. ગરમ હિામાન મોનોસાઈટ્સ અનેકકલર ઉત્પટન કરિા નલુકોઝનો ઉપયોગ કરે છે ટી સેશસ તરીકે ઓળખાતા વ્હાઈટ બ્લડ સેશસનાં ઊંચા પ્રમાણ સાથે સંકળાયેલું છે. આ જેનાથી બ્લડ સુગરનુંવતર ઘટેછે. વિશ્વમાં 2021 સુધીમાં આશરે 537 ઉપરાંત, બી સેશસ તરીકે ઓળખાતા વ્હાઈટ વમવલયન લોકો ડાયાવબટીસથી પીડાય છેઅને બ્લડ સેશસનું પ્રમાણ ઘટે છે. આ બંને બાબતો આ સંખ્યા 2030 અને 2045 સુધીમાં િધીને ઈટફ્લેમેશન એટલે કે સોજા અને દાહ સાથે અનુિમે 643 વમવલયન અને 783 વમવલયન સંકળાયેલી છે.


20

@GSamacharUK

www.gujarat-samachar.com

િોટરસાયકિ પર મિ​િાિયના સૌથી ઊંચા ઘાટ ફતેિ કરનાર પ્રથિ : પલ્િ​િી ફોજદાર

4th May 2024

પાસનો અથથ આમ તો પરીિામાં ઉત્તીણથ થવું એવો થાય, પણ અહીં જે પાસની વાત છે એનો અથથ પહાડો વચ્ચેની જગ્યા અથવા પહાડો વચ્ચેથી અવરજવર કરવા માટેના સાંકડા િાકૃડતક માગથ થાય. પાસને પવથતીય રકતો કે ઘાટ પણ કહેવાય... ઊંચાઈ પર આ ઘાટ અત્યંત ખતરનાક હોય. જેમ ઊંચાઈ પડ્યો.. ડપતા અશોકે ત્યારે એના શોખને વધે એમ જોખમ વધે. પવથત જો ડહમાલય હોય િોત્સાહન આપ્યુ.ં ડપયરમાં ડપતાએ િોત્સાડહત તો સૌથી જોખમી ઘાટ જોવા મળે. એક ભૂલ અને કરી અને સાસડરયે પડતએ પીઠબળ પૂરું પાડ્યુ.ં જીવન પર મૃત્યુનું પૂણડથ વરામ મૂકાઈ જાય. લખનઉના આમમી ઓફફસર પરીડિત સાથે પરાક્રમી પલ્લવી ફોજદાર આ િકારના પલ્લવીનાં લગ્ન થયેલાં. પરીડિતે પલ્લવીને અનેક જોખમી પવથતીય રકતાઓ પસાર કરીને પલ્લડવત થવાની મોકળાશ આપી. પલ્લવી ડહમાલયના સૌથી ઊંચા ઘાટ પર બાઈકસવારી પરીડિતની બુલટે ચલાવતી થઈ. પારંગતતા કરીને પહોંચી છે. જાન હથેળી પર લઈને િાપ્ત કયાથ પછી પહાડો પર પણ બાઈક ચલાવતી મોટરસાયકલ પર ડહમાલયના સૌથી ઊંચા ઘાટ થઈ. ૨૦૧૫માં પલ્લવીએ બે ડવિ ડવક્રમ ફતેહ કરનાર િથમ ભારતીય મડહલા છે પલ્લવી સજ્યાથ. પહેલી સોલો રાઈડ લેહ લદ્દાખની હતી. ફોજદાર... ૧૮ જુલાઈ ૨૦૧૫ના રોજ પલ્લવી સોળ સાહડસક પલ્લવી સાથે કેટલાંયે ‘િથમ’ પવથતીય રકતા કે ઘાટમાંથી પસાર થયેલી, જેમાં જોડાયેલાં છે. એની ડસડિઓ પર એક નજર : આઠ ઘાટ પાંચ હજાર મીટરથી ઊંચા હતા. ત્યાર ૧૮ જુલાઈ ૨૦૧૫ના રોજ લદ્દાખ ખાતે પાંચ બાદ ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ના પલ્લવી હજાર મીટરથી ઉપરની ઊંચાઈએ આઠ ઉત્તરાખંડમાં ૫૪૭૧ મીટર કે ૧૭૯૫૦ ફૂટની પવથતીય માગથ-ઘાટ પર મોટરસાયકલથી સવારી, ઊંચાઈએ આવેલા દેવતાલ સુધી બાઈક પર ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ના ઉત્તરાખંડ ખાતે પહોંચીને ડવક્રમ સજ્યોથ. બટને ડવક્રમ બદલ ૫૪૭૧ મીટર કે ૧૭૯૫૦ પલ્લવીએ ડલમ્કા બુકમાં નામ ફૂટ પર આવેલા સૌથી ઊંચા અંફકત કયુ​ું મીઠા પાણીનાં ઝરણાં, પ્રથિ ભારતીય નારી પલ્લવી મોટરસાયકલની દેવતાલ ઝીલની સવારી મહારથી બની ગઈ, પણ ટીના દોશી કરનાર પહેલી મોટરસાયકલ ડમત્રોએ મોટરમાગગે જઈ સવાર, ૨૪ ડડસેમ્બર શકાય એવા ડવિના સૌથી ઊંચાઈએ આવેલા ૨૦૧૫ના ૫૬૩૮ મીટર કે ૧૮૭૭૪ ફૂટની ઘાટ પર બાઇકથી પહોંચવાની શરત લગાવી. ઊંચાઈ પર ક્કથત માના ઘાટ સુધી યાત્રા કરનારી પલ્લવીએ પડકાર ઝીલી લીધો. પડરણામે ૨૪ િથમ મડહલા બાઈકર, ૪ ઓગકટ ૨૦૧૭ના ડડસેમ્બર ૨૦૧૫ના ૫૬૩૮ મીટર કે ૧૮૭૭૪ રોજ ૫૮૦૩ મીટર કે ૧૯૩૦૩ ફૂટ પર આવેલા ફૂટની ઊંચાઈ પર ક્કથત એ સમયના સૌથી ઊંચા દુડનયાના નવા ખુલલ ે ા સૌથી ઊંચા મોટર યોગ્ય માના ઘાટ સુધી યાત્રા કરનારી િથમ મડહલા પવથતીય માગથ ઉમડલંગ લા ઘાટની સવારી કરનાર મોટરસાયકલ સવાર બની. િથમ મોટરસાયકલ સવાર...અસીમ સાહસને ૪ ઓગકટ ૨૦૧૭ના રોજ પલ્લવી પગલે પલ્લવીનું નામ ડલમ્કા બુક ઓફ રેકોડ્સથમાં દુડનયાના નવા ખુલલ ે ા સૌથી ઊંચા ૫૮૦૩ ચાર વાર નોંધાયું છે. સરકારે પણ પલ્લવીની મીટર કે ૧૯૩૦૩ ફૂટ પર આવેલા મોટરયોગ્ય ડસડિની નોંધ લઈને એને ડબરદાવી છે. ૩૦ પવથતીય માગથ ઉમડલંગ લા ઘાટની સવારી કરનાર એડિલ ૨૦૧૬ના રોજ ઉત્તર િદેશ સરકાર િથમ મોટરસાયકલ સવાર બની. ૨૬ જુલાઈ દ્વારા ઉત્કૃષ્ટ વૈડિક મડહલા સટમાન, ૮ માચથ ૨૦૧૭ના પલ્લવીએ પોતાની પ્યારી બોનડવલા ૨૦૧૭ના રોજ ભારત સરકાર દ્વારા નારી શડિ બાઇક પર સફર શરૂ કરેલી. પંદર ડદવસમાં પુરકકાર અને ૨૬ માચથ ૨૦૧૮ના રોજ ઉત્તર પ૧૧૪ મીટર ઊંચા ડથટ જારબો લા, ૫૦૦૮ િદેશ સરકાર દ્વારા રાણી લક્ષ્મીબાઈ વીરતા મીટર ઊંચા બોડન લા, ૫૨૧૫ મીટર ઊંચા પુરકકારથી એને નવાજવામાં આવી છે. સાલસાલ લા અને ૫૫૨૬ મીટર ઊંચા ફોટો લા આ પલ્લવી ફોજદારનો જટમ ઉત્તર િદેશના ઘાટથી પસાર થઈ. આગ્રામાં ૨૦ ડડસેમ્બર ૧૯૭૯ના થયેલો. ડપતા પલ્લવી કહે છે કે, ‘આપણે કાયમ ખુશ રહેવા અશોક ફોજદાર સેવાડનવૃત્ત ઈલેક્સિકલ માંગીએ છીએ અને એ માટે િયત્નશીલ રહીએ એક્ટજડનયર. એમની પાસે મોટરસાયકલ હતી. છીએ. હું કહું છું કે જે હાંસલ કરો એમાં પલ્લવી ડપતાને મોટરસાયકલ ચલાવતાં જોતી. ખુશ રહો અથવા જે એ હાંસલ કરો જેમાં તમને ૧૪ વષથની ઉંમરે મોટરસાયકલ ચલાવવામાં રસ ખુશી મળે ! સામગ્રી: પાલક-1 કપ • મગ દાળ- અડધો કપ • સમારેલી ડુગ ં ળી-1 નંગ • સમારેલું ••• લીલું મરચુ-ં 1 નંગ • સમારેલું ટામેટ-ું 1 નંગ પાિક અને • આદુ-ં લસણની પેકટ-1 ચમચી • લાલ મરચુ ં પાઉડર-અડધી ચમચી • હળદર-પા દાળનુંશાક ચમચી • ધાણાજીરું-અડધી ચમચી • ગરમ મસાલો-પા ચમચી • મીઠુ-ં કવાદ મુજબ, તમાલપત્ર-1 નંગ • તેલ-2 ચમચી રીત: મગની દાળને અડધો કલાક અગાઉ પલાળી લેવી. પાલકને બાફી તેને એક કાણાવાળા વાસણમાં કાઢી લેવી. હવે કડાઈમાં તેલ ગરમ મૂકી તમાલપત્ર અને ડહંગને વઘારમાં મૂકો. તેમાં સમારેલી ડુગ ં ળી અને આદુ-ં લસણની પેકટ સાંતળો. થોડું તેલ છૂટે એટલે સમારેલાં ટામેટાં ઉમેરો. કવાદ મુજબ મીઠુ,ં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરો. પલાળેલી દાળ ડમસસ કરીને એક ગ્લાસ પાણી રેડી ઢાંકી દો અને ચઢવા દો. હવે તેમાં બાફેલી પાલક ડમસસ કરો અને ઢાંસયા વગર બે ડમડનટ ચઢવા દો. ગરમગરમ પાલક અને દાળનું શાક પરાઠા કે રોટલી અને ઢીલા ભાત સાથે આરોગો.

GujaratSamacharNewsweekly

ત્રીજા સ્પેસમિશન િાટેસજ્જ છે

સુમનતા મિમિયમ્સ

વોશિંગ્ટન: ગુજરાતી મૂળનાં અમેડરકન અવકાશયાત્રી સુડનતા ડવડલયમ્સ શડનવાર - છઠ્ઠી મેના રોજ તેની ત્રીજી અવકાશ યાત્રા પર જશે. આ વખતે તેઓ બોઇંગના કટારલાઇનર કેડલપ્સો ડમશનનો ભાગ બનશે. અમેડરકી કપેસ એજટસી ‘નાસા’ના જણાવ્યા અનુસાર આ ડમશન માટે 2 વડરષ્ઠ વૈજ્ઞાડનકો બુચ ડવલ્મોર અને સુનીતા ડવડલયમ્સની પસંદગી કરાઇ છે. બોઇંગનું કટારલાઇનર અવકાશયાન 6 મેના રોજ એલાયટસ એટલાસ વી રોકેટ પર લોટચ કરાશે. આ ડમશન માટે ‘નાસા’ની મદદ લેવામાં આવી છે. બંને યાત્રીઓ ઇટટરનેશનલ કપેસ કટેશન

(આઇએસએસ)માં બે સપ્તાહ રહેશ.ે વાકતવમાં, આ અવકાશયાન જુલાઈ 2022માં રવાના થવાનું હતુ,ં પરંતુ કોરોનાને કારણે ડમશનને મુલત્વી રખાયું હતુ.ં ઉલ્લેખનીય છે કે સુડનતા ડવડલયમ્સની જૂન 1998માં ‘નાસા’માં પસંદગી થઈ હતી. 9 ડડસેમ્બર 2006ના રોજ, સુડનતા િથમ વખત અવકાશમાં ગયા હતા. િથમ અવકાશયાત્રા વેળા ચાર કપેસવોકમાં 29 કલાક અને 17 ડમડનટનો સમય ડવતાવીને એક મડહલા તરીકે તેમણે આ રેકોડડ પોતાના નામે કયોથ હતો. બીજી અવકાશયાત્રા જુલાઈથી નવેમ્બર 2012 સુધી ચાલી હતી, જેમાં 50 કલાક 40 ડમડનટ કપેસવોકનો નવો રેકોડડ કયોથ હતો.

મુલતાની માટીનો ઉપયોગ સદીઓથી ચહેરાની સુદં રતા વધારવા માટે કરવામાં આવે છે. માટીમાં અનેક િકારના ગુણ જોવા મળે છે. તમે ઘરે જ મડ માકક બનાવી શકો છો. ત્વચાને ડડટોક્સસફાય કરવી બહુ જરૂરી છે. એનાથી આપણી ક્કકનમાં રહેલી ગંદકી સાફ થઇ જાય છે અને તમારો ચહેરો ચમકવા લાગે છે. આજે આપણે ડવડવધ િકારના મડ દ્વારા માકક કઇ રીતે બનાવી શકીએ તે શીખીશુ.ં

એવોકાડો તેલ, બે ચમચી મધ લો. એક બાઉલમાં એક મોટી ચમચી એવોકાડો પલ્પ, એક મોટો ચમચો બેટટોનાઇટ ક્લે અને એવોકાડો તેલ અને મધ નાંખો. બધી સામગ્રીને ડમસસ કરીને ઘટ્ટ પેકટ બનાવો. હવે આ માકકને બ્રશની મદદથી ચહેરા પર લગાવો. પછી ચહેરા ઉપર હળવા હાથે મસાજ કરો. સરસયુલર મોશનમાં ચહેરા પર ત્રણથી પાંચ ડમડનટ સુધી રબ કરો. પછી માકકને સુકાવા દો. વીકમાં એક વખત જ આ માકકનો ઉપયોગ કરો.

કોફી િડ િાસ્ક

કોફીમાં એક્ટટ ઇટફ્લેમટે રી ગુણ જોવા મળે છે. એપલ સાઇડર ડવનેગર તમારી ક્કકનને ટોન કરશે તેથી ક્કકન ડડટોસસ માટે આ મડ માકક બનાવી શકો છો. એક ચમચી ફ્રેટચ ગ્રીન ક્લે, એક ચમચી કોફી ગ્રાઉટડ્સ, એક ચમચી એપલ સાઇડર ડવનેગર, એક ચમચી ગુલાબજળ, બેથી ત્રણ ટીપાં ટી િી ઓઇલ. એક બાઉલમાં ક્લે અને ગ્રાઉટડ્સને નાંખીને ડમસસ કરો. હવે એપ્પલ સાઇડર ડવનેગરમાં એક ચમચી ગુલાબજળ નાંખીને તેને પાતળી કરો. હવે એમાં ટી િી ઓઇલ ઉમેરીને ડમસસ કરો. તમારો માકક તૈયાર થઇ જશે. હવે સૌથી પહેલાં ચહેરાને પાણીથી ધોઇ લો. બ્રશની મદદથી આ માકકને ચહેરા પર લગાવો. માકક સુકાઇ જાય એટલે સાદા પાણીથી ધોઇ લો. પછી ચહેરા પર લાઇટ મોઇશ્ચરાઇઝર લગાવો. આ માકકનો ઉપયોગ અઠવાડડયામાં એક વખત કરો.

એિોકાડો િડ િાસ્ક

આ મડ માકક ત્વચા હાઇડ્રેટ કરશે અને ચહેરા પરની ગંદકીને પણ સાફ કરશે. એક મોટો ચમચો એવોકાડો પલ્પ, એક મોટો ચમચો બેટટોનાઇટ ક્લે, બે ચમચી

ચારકોિ િડ િાસ્ક

ચહેરા પર એક્સટવેટડે ચારકોલના ઉપયોગથી ત્વચા એકદમ કવચ્છ થઇ જશે. આ ઉપરાંત બ્લેક હેડ્સની સમકયા પણ ઓછી થઇ જશે. આ પેક બનાવવા ત્રણ મોટા ચમચા બેટટોનાઇટ ક્લે લો, એક ચમચી એક્સટવેટડે ચારકોલ, ત્રણ મોટી ચમચી ડવચ હેઝલ અને 20 ટીપાં ટી િી ઓઇલ લો. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી પાતળું માકક તૈયાર કરો. આ માકકને તમારા ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવી દો. જ્યારે માકક સુકાઇ જાય ત્યારે સાદા પાણીથી ચહેરો ધોઈ લો. આ માકકનો ઉપયોગ અઠવાડડયામાં એક વખત કરો. આ માકકથી તમારી ત્વચા ડડટોસસ થઇ જશે.

ડીપ ક્લીન્ઝિંગ િડ િાસ્ક

ત્વચાને ડીપ ક્લીન કરવી બહુ જરૂરી છે. એક ચમચી બેટટોનાઇટ ક્લે, એક નાની ચમચી મધ, બે ચમચી પાણી, અડધી ચમચી કેમોમાઇલ પાઉડર, બે ટીપાં લેવટે ડર એસેક્ટશયલ ઓઇલ લો. બધી સામગ્રીને એક બાઉલમાં ડમસસ કરીને પેક તૈયાર કરો. આ માકક ચહેરા પર લગાવો. સુકાય એટલે સાદા પાણીથી ધોઈ લો.


@GSamacharUK

21

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

કેસમાં ટ્રુડો સામેખાલિસ્તાન લિંદાબાદના કેજલીકર રીવાલ જ મુખ્ય નારાઃ કેનેડાના હાઈકલમશનરનેતેડું સૂત્રધારઃ ઈડી

િોરોન્િોઃ કેનેડાના ટોરોટટો શહેરમાં આયોદજત ખાલસા દિવસ સમારોહમાં વડાિધાન જન્પટન ટ્રુડો અને દવરોધપક્ષના નેતા દપયરે પોઇલીવરની ઉપન્પથદતમાં જ ખાદલપતાનના સમથવનમાં સૂત્રોચ્ચાર થયો હતો. કેનેડામાં એન્ટટ ઇન્ટડયા સેન્ટટમેટટની આ નવી તસવીર છે. કેનડે ાના પથાદનક ટીવી દ્વારા જાહેર વીદડયોમાં જોઈ શકાય છે કે વડાિધાન ટ્રુડો સમારંભને સંબોધવા મંચ પર પહોંચતાં જ મોટા પવરે ખાદલપતાન દઝંિાબાિના નારા લાગ્યા હતા. આ સમયે એનડીપી નેતા જગદમતદસંહ અને ટોરોટટોના મેયર ઓદલદવયા ચાઉ પણ હાજર હતાં. કેનેડાના વડાિધાન જન્પટન ટ્રુડોએ શીખ

સમુિાયને સંબોધતાં કહ્યું હતું કે, સરકાર કોઈપણ કકંમતે તેમના અદધકારો અને પવતંત્રતાનું રક્ષણ કરવા હાજર છે. દવદવધતા કેનેડાની સૌથી મોટી શદિ છે. િેશ મતભેિો હોવા છતાં પણ મજબૂત છે. િરદમયાનમાં ભારતીય દવિેશ મંત્રાલયે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દિલ્હી ખાતેના કેનેડાના ડેપ્યુટી હાઇ કદમશનરને બોલાવી દવરોધ નોંધાવ્યો છે.

નવી ણદલ્િીઃ અરદવંિ કેજરીવાલ આબકારી નીદત કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે અને ગુના માટે કોઈ વ્યદિની પુરાવા આધાદરત ધરપકડ ક્યારેય મુિ અને દનષ્પક્ષ ચૂંટણીના દસદ્ધાંતોનું ઉલ્લંઘન કરી શકે નહીં, એમ ઇડીએ સુિીમ કોટટમાં સોગંિનામામાં જણાવાયું હતું. ઇડીએ જણાવ્યું કે, કેજરીવાલે દિલ્હી સરકારના િધાનો, નેતાઓ અને અટય વ્યદિઓ સાથે મળીને આ કૌભાંડ આચયુ​ું હતું. કેજરીવાલ ચોક્કસ વ્યદિઓની તરફેણ કરવા માટે એક્સાઈઝ પોદલસી 2021-22 ઘડવાના કાવતરામાં સામેલ હતા અને આ નીદતની તરફેણના લાંચની માગણી કરાઈ હતી.

બેંગલૂરુઃ જેડીએસના સાંસિ િજ્વલના સેક્સ કૌભાંડે કણાવટકમાં રાજકીય ભૂકંપ સજ્યોવ છે. હાસનના સાંસિ િજ્વલના સેક્સ કૌભાંડના પવરૂપમાં કોંિેસના હાથમાં મોટું રાજકીય શપત્ર આવી ગયું છે જ્યારે ભાજપ-જેડીએસની યુદતએ આ મુદ્દા પર બેકફૂટ પર જવાની ફરજ પડી છે. કણાવટકમાં હજી પણ 17 બેઠકોની ચૂંટણી બાકી છે ત્યારે આ સેક્સ કૌભાંડ ભાજપની 400 પારની મહત્ત્વાકાંક્ષા પર લગામ લગાવી શકે છે. કણાવટકમાં કોંિેસે િજ્વલના સેક્સ કૌભાંડ સામે રણદશંગુ ફૂંકી િીધું છે અને મેિાનમાં ઉતરીને તેની ધરપકડની માગ કરી છે. કોંિેસે સોમવારે સમિ કણાવટકમાં િજ્વલ સામે િ​િશવનો યોજ્યાં હતાં અને તેની ધરપકડની માગ કરી હતી,

જેમાં મોટાપાયા પર મદહલાઓ જોડાઈ હતી. િજ્વલ એનડીએનો હાસન ખાતેનો ઉમેિવાર છે અને ત્યાં 26 એદિલે મતિાન થઈ ચૂક્યું છે. પણ મતિાન થયા પછી જાતીય શોષણના કૌભાંડમાં સંડોવણીનો તેનો વીદડયો જાહેરમાં આવ્યા પછી તે દવિેશ ભાગી ગયો હોવાનું કહેવાય છે. ભાગવામાંભાજપેમદદ કરી: કોંગ્રેસ કણાવટકમાં હાસન ખાતે જેડી (એસ)ના સાંસિ િજ્વલ રેવટનાએ અનેક મદહલાઓનું જાતીય શોષણ કયાવના વીદડયો ફેલાયા પછી તેની સામે કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. તેની વીદડયો દિપ 26 એદિલે બીજા તબક્કાનું મતિાન થયાના દિવસ પછી સોદશયલ મીદડયા પર વાઇરલ થઈ હતી. કોંિેસે આ મુદ્દે

િજ્વલને સમથવન આપવા બિલ ભાજપની ઝાટકણી કાઢી છે દવિેશ ભાગી જવામાં મિ​િ કરી હોવાનો આરોપ મૂક્યો છે. સૌથી મોટુંસેક્સ સ્કેન્ડલઃ મહિલા આયોગ પૂવવ વડાિધાન એચડી િેવગૌડાનો પદરવાર રાજ્યના સૌથી મોટા સેક્સ પકેટડલમાં સપડાયો છે. િેવગૌડાના ધારાસભ્ય પુત્ર એચડી રેવટના અને સાંસિ પૌત્ર િજ્વલ રેવટના દવરુદ્ધ ઘરકામ કરતી મદહલાએ જાતીય સતામણી બિલ એફઆઈઆર કરાવી છે. મદહલા આયોગના ચેરપસવન નાગલક્ષ્મી ચૌધરીએ તેને રાજ્યનું સૌથી મોટું સેક્સ પકેટડલ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, મને જણાવવામાં આવ્યું છે કે પેન ડ્રાઇવમાં જાતીય સતામણીનો ભોગ બનેલી મદહલાઓના સેંકડો વીદડયો છે.

કણા​ાટકમાંદેશના મોટા સેક્સ કૌભાંડથી રાજકીય ભૂકંપ

સંલિપ્ત સમાચાર

• મણિપુરમાં ફરી ણિંસાઃ CRPFના બે જવાન શિીદઃ લોકસભાની ચૂંટણીના એક દિવસ બાિ જ કુકી ઉિવાિીઓએ નારાનસેના દવપતારમાં કેટિીય દરઝવવ પોલીસ િળના જવાનો પર હુમલો કયોવ હતો. આ હુમલામાં બે જવાનો શહીિ થયાં છે. • ભારત આવતા જિાજ પર રાતા સમુદ્રમાં હુમલોઃ ભારત આવતા બાબાવડોસનો ધ્વજ ધરાવતા દિદટશ જહાજ પર રાતા સમુિમાં શદનવારે દમસાઈલથી હુમલો થયો છે. આ હુમલાની જવાબિારી યમનના હુથી દવિોહીઓએ પવીકારી છે. • મોદી અનેરાહુલના ણનવેદન અંગેECની નોણિસઃ ચૂટં ણીપંચે િધાનમત્રી નરેટિ મોિી અને કોંિેસ નેતા રાહુલ ગાંધીના દનવેિનો પર આપત્તી િશાવવાતાં ગુરુવારે પોતાનું ધ્યાન કેન્ટિત કયુ​ું છે. ચૂંટણીપંચે આચારસંદહતાના ઉલ્લંઘનના આરોપમાં ભાજપ અને કોંિેસ બંનેને નોદટસ મોકલી જવાબની માગણી કરી છે. • નીણતન ગડકરી મંચ પર બેભાન બનીને ઢળી પડ્યાઃ મહારાષ્ટ્રના યવતમાલમાં એક ભાષણ િરદમયાન ડાયાદબટીસના કારણે ચક્કર આવતાં કેટિીય મંત્રી નીદતન ગડકરી પટેજ પર જ ઢળી પડ્યા હતા. આને કારણે અફરાતફરી મચી હતી અને હાજર લોકો તેમને બચાવવા િોડ્યા હતા. પટેજ પર હાજર લોકોએ તેને તરત જ સંભાળી લીધા હતા અને તરત હોન્પપટલ લઈ ગયા હતા.

પતંજહલ આયુવવેદની 14 પ્રોડક્ટ્સ બનાવવાનુંલાઈસન્સ રદ

4th May 2024

દિેરાદૂનઃ ઉત્તરાખંડ સરકારે બાબા રામિેવની પતંજદલ આયુવદેિ અને દિવ્યા ફામવસીનાં લગભગ 14 ઉત્પાિનોનાં લાઇસટસ સપપેટડ કરી િીધાં છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા સોમવારે સાંજે સુિીમ કોટટમાં એક એકફડેદવટમાં આ માદહતી આપવામાં આવી છે. ઉત્તરાખંડ સરકારની લાઇસન્ટસંગ ઓથોદરટીએ પણ સોમવારે ઉત્પાિનો પર િદતબંધ મૂકવાનો આિેશ જાહેર કયોવ હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, પતંજદલ આયુવદેિનાં ઉત્પાિનો દવશે વારંવાર ભ્રામક જાહેરાતો િકાદશત કરવાને કારણે કંપનીનું લાઇસટસ અટકાવી

િેવાયું છે. દિવ્યા ફામવસી પતંજદલ િોડક્ટ્સને મેટયુફેક્ચદરંગ કરે છે. રાજ્ય લાઇસન્ટસંગ ઓથોદરટીએ બાબાની ફમવને કફ, બ્લડ િેશર, સુગર, લીવર, ગોઇટર અને આંખનાં ટીપાં માટે વપરાતી 14 િવાઓનું ઉત્પાિન બંધ કરવાનો દનિદેશ આપ્યો છે. આ આિેશ તમામ દજલ્લા ડ્રગ ઇટપપેક્ટરને પણ મોકલ્યો છે, જેથી ઉત્પાિન અને વેચાણ અટકાવી શકાય.

કયાંલાઈસન્સ રદ સરકારે ઉત્તરાખંડ શ્વાસાદર ગોલ્ડ, બીપી દિટ, શ્વાસાદર વટી, મધુદિત, શ્વાસાદર િવાહી, મધુનાદશની વટી એક્પટ્રા પાવર, શ્વાસાદર અવલેહ, દલવામૃત એડવાટસ, િોટકોમ, દલવોદિટ, મુિા વટી એક્પટ્રા પાવર, દલદપડોમ, આઈદિટ ગોલ્ડ, પતંજદલ દૃદિ આઇ ડ્રોપનાં ઉત્પાિન પર િદતબંધ ફરમાવી િેવાયો છે. આ ઉપરાંક સુિીમ કોટેટ તાજેતરમાં રામિેવની પતંજદલ આયુવિદે ની કેટલીક િોડક્ટ્સની ગેરમાગદે િોરતી જાહેરાતોને રોકવા માટેના દનિદેશોનું પાલન ન કરવા બિલ તેમની વારંવાર ટીકા કરી છે.

પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માગણી કરતી અરજીઓ પણ સામેલ છે. ચૂંટણીપંચે કોટેટને કહ્યું હતું કે, EVM અને VVPATમાં કોઈ ચેડાં શક્ય નથી. કદમશને મશીનોની સુરક્ષા, તેમની સીદલંગ અને તેમના િોિાદમંગ દવશે પણ સવોવચ્ચ અિાલતને જાણ કરી હતી. જન્પટસ સંજીવ ખટના અને જન્પટસ િીપાંકર િત્તાની બેટચે આ કેસમાં બે ચુકાિા

આપ્યા. સુિીમ કોટેટ બે દનિદેશો આપ્યા છે પહેલો એ છે કે દસર્બોલ લોદડંગ િદિયા પૂણવ થયા પછી દસર્બોલ લોદડંગ યુદનટ્સ સીલ કરીય અને તેને ઓછામાં ઓછા 45 દિવસ સુધી સંિદહત કરીય. ઉપરાંત બીજી સૂચના એ છે કે ઉમેિવારો પાસે પદરણામ જાહેર થયા પછી એન્ટજદનયરોની ટીમ દ્વારા ઇવીએમના માઇિો કટટ્રોલર િોિામની ચકાસણી કરવાનો દવકલ્પ હશે. આ માટે ઉમેિવારે પદરણામ જાહેર થયાના સાત દિવસમાં અરજી કરવાની રહેશ.ે તેનો ખચવ ઉમેિવારે પોતે ઉઠાવવાનો રહેશે.

ઈવીએમ પર સુપ્રીમ કોટટઅફરઃ વીવીપેટ વેલરફફકેશનની પણ તમામ અરજી ફગાવી

નવી ણદલ્િીઃ EVMની સાથે VVPATનો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂણવ િોસવેદરકફકેશનની માગ કરતી અરજીઓને શુિવારે સુિીમ કોટેટ ફગાવી િીધી છે. એસોદસયેશન ફોર ડેમોિેદટક દરફોર્સવ (એડીઆર) સંગઠન અને કેટલાક અટય લોકોએ સુિીમ કોટટમાં અરજી કરી હતી, જેમાં EVM સાથે VVPAT સીદલપનું 100 ટકા મેદચંગ કરવાની માગ કરવામાં આવી હતી, જેને ફગાવી િેવાઈ હતી. સુિીમ કોટેટ VVPAT સંબંદધત તમામ અરજીઓ ફગાવી િીધી છે, જેમાં બેલેટ

• સંદેશખાલીમાં િણિયારોનો જંગી જથ્િો પકડાયોઃ પન્ચચમ બંગાળમાં બીજા તબક્કાના મતિાન િરદમયાન સંિશ ે ખાલી કેસમાં સીબીઆઈએ રાજ્યના ઘણા દવપતારોમાં શુિવારે િરોડા પાડયા હતા. આ િરોડાઓમાં સીબીઆઈએ દપપતોલ સદહતનાં ઘણાં િેશી-દવિેશી હદથયાર જપ્ત કયાું છે. • સરકાર મજબૂર કરશે તો દેશ છોડવાની વ્િોટ્સએપની ધમકીઃ મેટાના આદધપત્યવાળી મેસેદજંગ એપ વોટ્સએપ અને ભારત સરકાર વચ્ચે લાંબા સમયથી દવવાિ ચાલી રહ્યો છે. સરકારે કહ્યું છે કે, વોટ્સએપે મેસેજના સોસવ બાબતે જણાવવું પડશે. આ મુદ્દે વ્હોટ્સએપે આ તેની િાઇવસી પોદલસી દવરુદ્ધની બાબત છે. • નેધરલેન્ડના પ્રધાને પ્રધાનમંત્રીનાં કામોની પ્રશંસા કરીઃ નેધરલેટડના દવિેશ વેપાર અને દવકાસ સહયોગ િધાન લીજે શ્રેઇનમાકરે ભારતની મુલાકાત િરદમયાન કહ્યું હતું કે, ભારત તેમના િેશ માટે એક મોટો ભૌગોદલક-રાજકીય ખેલાડી િેશ છે. મોિીએ કરેલાં કામો િશંસાપાત્ર છે. • અરુિાચલિી એક લાખ ચકમા શરિાિથીને આસામ મોકલાશેઃ આસામમાં બીજા તબક્કાના મતિાનથી પહેલાં નવા મુદ્દાને લઇને રાજકીય ગરમી વધી ગઇ છે. કેટિીય મંત્રી કકરણ દરદજજુએ કહ્યું હતું કે અરુણાચલ િ​િેશમાં રહેતા ચકમા અને હાજૉગ શરણાથથીઓને ચૂંટણી બાિ સીએએ કાયિાની જોગવાઈઓ હેઠળ આસામમાં દશફ્ટ કરવામાં આવશે.

• ભારતીય પાસપોિટબીજા ક્રમનો સૌિી સસ્તો પાસપોિટઃ ભારતીય પાસપોટટ દવશ્વભરના પાસપોટટમાં બીજા સૌથી સપતા પાસપોટટ તરીકે પથાન ધરાવે છે. તેનાથી સપતો પાસપોટટ યુએઈનો છે. 10 વષવના વેદલદડટી દપદરયડ ધરાવતા ભારતીય પાસપોટટ માટે 18.07 ડોલરનો ખચવ કરવો પડે છે. • શ્રીલંકામાં ચીને બનાવેલા એરપોિટનું સંચાલન ભારત કરશે!ઃ શ્રીલંકાના હંબનટોટા ન્પથત મટાલા રાજપક્ષે ઈટટરનેશનલ એરપોટટના મેનેજમેટટની જવાબિારી ભારત અને રદશયાની કંપનીને આપવામાં આવી છે. આ દનણવયને ચીન માટે મોટો આંચકો માનવામાં આવે છે. • મસ્ક ભારત યાત્રા રદ કરી અચાનક ચીન પિોંચ્યાઃ ટેપલાના સીઈઓ ઈલોન મપક ભારતની યાત્રા પથદગત કયાવ પછી અચાનક ચીન પહોંચી જતાં અનેક અટકળો ચાલી રહી છે. મપક 21 અને 22 એદિલે ભારત આવવાના હતાં અને તે વડાિધાન મોિીને મળવાના હતાં. જો કે તેમણે આ યાત્રા કરી િીધી હતી. • શ્રીલંકાએ વધુ 24 ભારતીય માછીમારોને છોડ્યાઃ અગાઉ ભારતના પાંચ માછીમારોને મુિ કરીને પરત પવિેશ મોકલી અપાયા પછી શ્રીલંકાના ટાપુ-રાષ્ટ્રે, પોતાની જળસીમામાં માછીમારી કરતા પકડાયેલા વધુ 24 ભારતીય માછીમારોને શુિવારે ભારત રવાના કયાવ છે. જેઓ તેમના ઘરે પહોંચી ચૂક્યા છે.


22

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

રામનવમી, સ્વામમનારાયણ જયંતી અનેમહાવીર જયંતીનો મિવેણી સંગમ

4th May 2024

- બાિ​િ િખિાણી ગુજરાત સમાચારનો ઝૂમ િાયતક્રમ િર ગુરુવારે તેના અવનવા દવષયો લઈનેઆપની સમિ રજૂથાય છે, મયારે18 એદિલેગુરુવારે રામનવમી, પવાદમનારાયણ જયંતી અને મહાવીર જયંતી દનદમત્તે ‘સોનેરી સંગત’માંધમતની ધુરાની ચચાતનો દિવેણી સંગમ સર્તયો હતો. ગ્રૂપ એદડટર મહેશભાઈ લીલોરીયાએ જણાવ્યુંિે, રામનવમીનો દિવસ અમારા માટેઅસય એિ િસંગ માટેપણ યાિગાર છે. 9 એદિલ દવજય શેઠ મીનાબહેન જસાણી નીિજ સુતદિયા મહેશ દિ​િોદિયા પિેશ રુઘાણી 1976ના રામનવમીના દિવસેજ સી.બી. પટેલેતેમના પિ​િારમવની સફરનાંમંડાણ િયા​ાંહતાં. વહીવટ લીધા બાિના િથમ અંિમાંતેમણે વંિન િયા​ાંહતાં. તેમણેિહ્યુંિે, નમન છેતેમાતાને, જેમની િૂખેઆવી અનેતેમણેતેઅદહંસાની તાિાત બતાવી આપી. જૈનધમતની આહાર દનવેિન આપ્યું હતું િે, ‘અમારા વહીવટ હેઠળનો િથમ અંિ મહાન દવભૂદતઓએ જસમ લીધો હતો. શ્રીરામ અનેપવાદમનારાયણ સંબધં ી દવચારધારા આયંદબલનો આજેડોક્ટસતપણ મદહમા ગાય છે. પરેશભાઈ રુઘાણીએ ભગવાન પવાદમનારાયણની 243મી િાગટ્ય આપસૌના હાથમાંમૂિતાંઅમનેઆનંિ થાય છે’. જેઅંતગતત આખી ધમતતો ઉજ્જવળ બસયો જ છે, તેજ રીતેઅદહંસાના ઉપિેશો 2623 રામપતુદત અંિર મૂિવામાંઆવી હતી. આમ રામનવમીના દિવસથી વષતપહેલાંમહાવીર પવામીના સમયમાંઅપાયા હતા તેની વાત િરું જયંતી અંગેજણાવ્યુંિે, ભગવાન પવાદમનારાયણનો જસમ 1781માં જ સી.બી. પટેલના હપતેગુજરાત સમાચારનુંસારુંિામ શરૂ થયુંહતું છુ.ં નાનામાંનાના જીવનેપણ િેટલુંઅભય િાન મળેલુંછેતેનુંદૃશ્ય થયો હતો અને નાનપણનું નામ ઘનશ્યામ હતુ.ં ધમતિવે અને ં પ્રકાશ તણો પ્રગટ્યો..’. ભદિમાતાના સંતાન ભગવાન પવાદમનારાયણ િાયમ િહેતા હતા િે અનેતેમાંપણ દવશેષ તેદિવસેસી.બી. પટેલનો જસમદિવસ પણ હતો. ખડુંિરતાંતેમણે‘2600 વષો​ોપૂવવેએક પૂજ રામનવમી અનેરઘુિળ ુ ની ચચાતમાટેદવશેષ આમંદિત લોહાણા અને ‘ઘિ-ઘિમાં આનંિ છવાયો’ ગાઈને જસમિલ્યાણિ દનદમત્તે જ્યાંધમતઅનેભદિ હોય મયાંસિાય મારુંઅસ્પતમવ છે. િંભથી તેઓ સિાય િૂર રહેતા, તેઓ માનતા હતા િેપોતેહસો અનેઅસયનેપણ સમાજ નોથત લંડનનાં િેદસડેસટ મીનાબહેન જસાણીને જણાવ્યું િે, ભદિમત માહોલ ઊભો િયોતહતો. નીરજભાઈ સુતદરયા બાિ અનેિ પુપતિોના લેખિ, પિ​િાર અને આનંિ અપાવી હસાવો. ભગવાન પવાદમનારાયણનું િગટ પવરૂપ અમારી લોહાણા િોમ્યુદનટી માટેરામનવમીનુંખૂબ મહત્ત્વ છે, અમે આખા વષતમાં ધાદમતિ અને અસય િાયતક્રમ િરીએ છીએ. જેમાં પદ્મશ્રી િુમારપાળભાઈ િેસાઈએ ગુજરાત સમાચાર માટે આપેલો િમુખપવામી મહારાજ િેજેઓ સી.બી. પટેલના પણ મેસટોર હતા. ે િશાતવાયો હતો. જેમાંિુમારપાળભાઈએ જણાવ્યુંિે, તેઓ િહેતા િે, જો આપણેખુશ રહેવુંછે, તો અસયનેપણ ખુશ રાખો. રામનવમી, દશવરાિી, હનુમાન જયંતી, જસમાષ્ટમી, જલારામ જયંતી, વીદડયો સંિશ ે સૌથી વધુિારગત્ છે. આપણા માટેભલેઓછુંિરો, પરંતુલોિ​િલ્યાણ અનેલોિોની ખુશી શરિ પૂનમ અનેનવરાિીની ઉજવણી િરવામાંઆવેછે, આ વખતની દવશ્વનેઉગારવા માટેિભુમહાવીરનો સંિશ ઉજવણી રામમંદિર દનમાતણ બાિ િથમ હતી. અમારી ઉજવણીમાં તીથતિરં નો જસમ સમગ્ર જગતમાંઅજવાળુંપાથરેછે. ઇ.સ. પૂવવે547ની માટેવધારેિાયતિરો. અદભમાન મૃમયુસમાન છેઅનેઅદભમાનનું આશરે 650થી વધુ લોિોએ ભાગ લીધો હતો. રામનવમી દનદમત્તે ચૈિ મદહનાની શુક્લ પિની તેરસની મધ્યરાિેભગવાન મહાવીરનો મૃમયુ એ જીવન છે. થોડા સમય પહેલાં ઓક્સફડટની બોડદલયન ંઈ દનિેશભાઈ પરમાર, રાજવીબહેન રાર્એ ભજનનો રંગ જમાવ્યો જસમ થયો. એ સમયેપવગતના શોખીન એવા થોડા માણસોએ પૃથ્વી લાઇબ્રેરીની મુલાિાત લીધી હતી. આ લાઇબ્રેરીમાંતમિાલીન મુબ હતો. અમારા ખાસ યજમાન િ​િાશભાઈ, રાજુભાઈ, ભરતભાઈ અને પરના દવશાળ જનસમાજ માટેનરિ ખડુંિરી િીધુંહતુ.ં એ સમયે ગવનતર સર જ્હોન માલ્િમેઆપેલુંએિ પુપતિ સચવાયેલુંછે. આ સંજયભાઈ અનેઠિરાર પદરવાર હતા, જેમણેતન-મન-ધનથી મહેનત જ્ઞાન મુઠ્ઠીભર લોિોના હાથમાં હતું અને પિીઓને પદરગ્રહસમાન પુપતિ એ દશિાપિી હતી જેભગવાન પવાદમનારાયણ દ્વારા તેમને સંઘરવાની ચીજ માનવામાં આવતું હતુ.ં ભગવાન મહાવીરે પિીને આપવામાંઆવી હતી. આ દશિાપિીમાંપિી સશદિ​િરણથી લઈને િરી રામનવમીનો ઉમસવ સફળ બનાવ્યો હતો. આ દનદમત્તે હેરોના મેયર રામજી ચૌહાણ, િાઉસ્સસલર પવતંિતા બિવા માટેબેમહાન સુધારા િયાત- વ્રતમાંબ્રહ્મચયતનેપથાન તેમના ઉપિેશો આપેલા છે, ઉપરાંત તેસમયેબાળિીઓનેિૂધપીતી અંજનાબહેન પટેલ, િોમ્યુદનટીના મેમ્બર અનેઅસય આમંદિતોએ આપ્યુંઅનેપિી િીદિત થાય તો તેસવતબંધનોથી મુિ બનેછે. આમ િરવા, સદતિથા, તેમણેપથાપેલાં6 મંદિર અંગેવણતવવામાંઆવ્યુંછે. હાજરી આપી હતી. રામનવમી િસંગેઅમારી િદમટીનાંિફુલ્લાબહેન તેમણેનારીનેઅધ્યાસ્મમિતાના સવોતચ્ચ દશખરેપહોંચાડવા િીવાિાંડી તેઓ ભગવાન તરીિેતેમની મનાતા હોવા છતાંતેઓ નમ્ર થયા અને અનેમહેશ્વરીબહેન દ્વારા સુિં ર ડેિોરેશન િરવામાંઆવ્યુંહતુ.ં યંગ બતાવી. પોતાના સાડાબાર વષતના સાધનાિાળ િરદમયાન 4515 દિવસ પોતાના માટેએિ ગુરુની જરૂર હોવાનુંજણાયુ.ં આમ તેમણેરામાનંિ લોહાણાના ચેરપસતન તુલસી તસના, પાપટ ચેરપસતન મીરાંમદજદઠયા પૈિી 4166 દિવસ તેમણેદનજતળ તપશ્ચયાતિરી. દિગંબર બની હર્રો પવામીનેગુરુ માસયા. પરેશભાઈ રુઘાણીએ ભગવાન પવાદમનારાયણની જયંતી અને અને તેમની ટીમ પણ હાજર થઈ હઈ હતી. અમારા સેક્રટે રી, માઇલ ચાલતા રહ્યા અનેતેમણેઆમમાનુંબળ દવશ્વનેબતાવ્યુ.ં તેમણે આદસપટસટ સેક્રટે રી અદમતભાઈ અનેસંજયભાઈ ઉપરાંત દિનેશભાઈ, સાધુ, સાધ્વી, શ્રાવિ અનેશ્રાદવિાનો સંઘ પથાપ્યો, તેનેતીથતિહેવાય અબુધાબી મંદિર અંગેિ​િાશ પાડ્યા બાિ ગુજરાત સમાચારના બ્યૂરો વાઇસ િેદસડેસટ, િદમટી મેમ્બસતધીરુભાઈ, રજનીભાઈ, દરશીભાઈ, છે. જેથી તેઓ તીથાંિર િહેવાયા. તેમના બાિ િોઈ તીથાંિર ન થયું ચીફ દનલેશભાઈ પરમાર દ્વારા સમગ્ર દવશ્વના સમાચારો પર િ​િાશ પાડ્યો હતો. િતાપભાઈ અનેદવનુભાઈની ટીમ પણ હાજર રહી હતી. આ પળ હોવાથી તેચરમ તીથાંિર િહેવાય. ગુજરાત સમાચારની યુિેઓકફસના સાથીિાર આશાબહેન પટેલે ભગવાનેઆમમિલ્યાણ સાધવા અદહંસા, સમય, અપતેય, અપદરગ્રહ હંમશ ે ાં યાિગાર રહેશ,ે િારણ િે અમારા ફોટોગ્રાફર ભૂપસેદ્રભાઈ અનેબ્રહ્મચયતએમ પાંચ મહાવ્રતની વાત િરી. જગત દહંસાના દશખરે સોનેરી સંગતના ઝૂમ િાયતક્રમને ધાદમતિ સંગત ગણાવી િાયતક્રમમાં જેઠવાએ ખૂબ ફોટો અનેવીદડયો િેપ્ચર િયા​ાંછે. દવજયભાઈ શેઠે િાયતક્રમમાં હાજર તમામ લોિોને વંિન િરી બેઠુંછે, મયારેમહાવીર પવામીના દસદ્ધાંતોની સૌથી વધુજરૂર અમયારે મનુષ્યના િમતઅનેધમતપર િ​િાશ પાડવા સમાદવષ્ટ તમામ દવશેષ ભગવાન શ્રીરામ, ભગવાન પવાદમનારાયણ અનેમહાવીર પવામીને છે. ભગવાન મહાવીરની અદહંસાની આ િુચં ી મહામમા ગાંધીનેમળી, મહેમાનોનો આભાર વ્યિ િયોતહતો.

પાકિસ્તાનની આયશાના શરીરમાં ધબક્યુંભારતીય હૃદય

નવી દિલ્હી: ભારત-પાકિપતાનના રાજદ્વારી સંબધં ોમાંભલેતંગદિલી િવતતતી હોય, પણ લોિોના દિલ લાગણીથી જોડાયેલા છે. પાિ.ના િરાચીની રહેવાસી 19 વષતની આયશા રશન હૃિયની ગંભીર બીમારીથી પીડાતી હતી. તેને પાકિપતાનની હોસ્પપટલોએ હાટટ ટ્રાસસપ્લાસટની સલાહ આપી હતી, પણ આ માટેથતો જંગી ખચતતથા સારવાર માટેની પૂરતી સુદવધાના અભાવેસારવાર શક્ય નહોતી. આથી તેણે ભારત ભણી આશાભરી નજર માંડી. તેને ભારતના મેદડિલ દવઝા મળી ગયાં, એટલુંજ નહીં, તેનેમફત હાટટટ્રાસસપ્લાસટ િરી આપીને નવજીવન બિવામાં આવ્યું છે. આયશા ચેસનાઈમાં સારવાર બાિ હવેશરીરમાંભારતીય દિલ લઈનેપાિ. પરત જશે. ડોિટરોના જણાવ્યા અનુસાર આયશાના હાટટનો વાલ્વ લીિેજ હોવાથી ટ્રાસસપ્લાસટ અદનવાયત હતુ.ં આયશા માતા સાથે ચેસનાઇ પહોંચી હતી જ્યાંતેનેએમજીએમ હેલ્થિેરમાંભરતી િરાઇ હતી. આયશા નસીબિાર હતી િેતેનેદિલ્હીમાંમૃમયુપામેલા 69 વષતના બ્રેન ડેડ ડોનરનુંહાટટમળી ગયુ,ં જેનેપ્લને મારફત ચેસનાઇ પહોંચાડાયું અને પછી તરત હાટટ ટ્રાસસપ્લાસટ સજતરી િરાઇ હતી. આ સમગ્ર સારવાર પાછળ ઓછામાંઓછા રૂ. 35 લાખનો ખચતથાય છે. આવા ભારેખચતના જ િારણેડોનર મળવા છતાંપણ િેટલાિ લોિો ઇલાજ િરાવી શિતા નથી. જોિે આયશાને ફિ હાટટ જ ના મળ્યું પણ સજતરીનો પુરો ખચતપણ ડોક્ટરો અનેટ્રપટેઉઠાવ્યો હતો.


@GSamacharUK

23

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

પનરવારમાંએકેય સુપરસ્ટાર િહીં, છતાંબોનલવૂડિો ટબગ બીનેલતા દીનાનાથ સૌથી ધનિક પનરવારઃ કુલ સંપનિ રૂ. 10,000 કરોડ! મંગેશકર એવોડડસન્માન

ભારતના સૌથી િટનક વ્યટિઓની યાદી પર તમે નજર ફેરવશો તો તેમને ફફલ્મ ટનમાોતાઓ અને ટિુટડયો માટલકોના નામ જોવા મળશે. ભારતના સૌથી િટનકોની યાદીમાં રોની ટક્રુવાલા અને કલાટનટિ મારન જેવા ફફલ્મ ટનમાોતાના નામ છે. તે ફફલ્મો અને અડય વ્યવસાયોમાંથી ઘણી કમાણી કરે છે. જોકે ટસનેમાની દુટનયામાં ફેટમલી ટબઝનેસ આનાથી પણ મોિો હોઈ શકે છે, જેની પુટિ બોટલવૂડના સૌથી િટનક પટરવારે કરી છે. આ અમીર પટરવારની સંપટિની સરખામણીએ ટદગ્ગજ સુપરટિાસોની સંપટિ પણ ઓછી છે. બોટલવૂડમાં સૌથી િનાઢય પટરવારનું બહુમાન જાય છે T-Series ગ્રૂપ ઓફ કંપનીઓના માટલક ભૂષણ કુમાર પટરવારના ફાળે. હુરુન ઈસ્ડડયા ટરચ ટલટિ ઓફ 2022માં ભૂષણ કુમાર અને તેમના પટરવારની કુલ સંપટિ લગભગ રૂ. 10 હજાર કરોડ છે. T-Series કંપનીના ટથાપક ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમાર હવે પટરવારના વડા છે. ભૂષણ કુમારના કાકા અને અટભનેતા કૃષ્‍ણ કુમાર તેમને ટબઝનેસ મેનેજ કરવામાં મદદ કરે છે. ભૂષણ કુમારની બહેન ખુશાલી એક અટભનેત્રી છે, જયારે તેની બીજી બહેન તુલસી િખ્‍યાત ગાટયકા છે. બે બહેનો ઉપરાંત તેમની

લાપતા ગુરુચરણનસંહ સોઢીિો કોઇ અતોપતો િથી

િીવી સીટરયલ ‘તારક મહેતા છે. પોલીસના જણાવ્યા અનુસાર ે પણ કા ઉલ્િા ચશ્મા’માં રોશનટસંહ અમે હાલ સીસીિીવી ફૂિજ સોઢીનું પાત્ર ભજવીને ખૂબ ચકાસી રહ્યા છીએ જેથી જાણી શકાય કે ખરેખર શું થયું છે. ટદલ્હી-3 પોલીસને 22 એટિલના રોજના એક સીસીિીવી ફૂિજ ે પણ મળ્યા છે, જેમાં ગુરુચરણ રાત્રે 9 વાગીને 14 ટમટનિે ટદલ્હીના પાલમ ટવટતારમાં પરશુરામ ચોક પર પગપાળા ક્યાંક જતા દેખાય છે. સીસીિીવીમાં જોઇ શકાય છે કે તેમના ખભા પર બેગ છે. ગુરુચરણટસંહે છેલ્લે ‘તારક લોકટિય બનેલા અટભનેતા મહેતા કા ઉલ્િા ચશ્મા’માં ગુરુચરણ ટસંહ કટથત રીતે ગુમ રોશનટસંહ સોઢીના રોલમાં થઇ ગયા છે. ટદલ્હી પોલીસે આ જોવા મળ્યા હતા. તેમણે પોતાના માટહતી આપી છે. સૂત્રોએ કહ્યું ટપતાના કથળતા આરોગ્યનું હતું કે 50 વષષીય અટભનેતાના કારણ આપીને શો છોડયો હતો. ટપતાએ પોલીસમાં ગુરુશરણ તેઓ પોતાના પટરવાર પર લાપતા હોવાની ફટરયાદ ફોકસ કરવા માગતા હતા. નોંિાવી છે. તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં જ ગુરુચરણ ટસંહે ફટરયાદ અનુસાર ગુરુચરણટસંહ ઇડટિાગ્રામ પર એક પોટિ પણ 22 એટિલે સવારે સાડા આઠ કરી હતી. આ પોટિ તેણે ગુમ વાગે ઘરેથી એરપોિટ જવા થવાના ચાર ટદવસ પહેલા મૂકી નીકળ્યો હતો પરંતુ તે મુબ ં ઈ હતી, જેમાં તેમણે પોતાના ટપતા નથી પહોંચ્યો અને તેનો ફોન સાથે કેિલીક તસવીરો શેર કરી મારફત પણ સંપકક થઇ રહ્યો હતી. પોટિમાં તેમણે ટપતાને નથી. પોલીસે કેસની તપાસ માિે જડમટદવસની શુભચ્ે છા પણ અલગ-અલગ િીમની રચના કરી પાઠવી હતી.

4th May 2024

પત્ની ટદવ્યા ખોસલા કુમાર પણ ટબઝનેસમાં ટહટસો િરાવે છે. 10 હજાર કરોડની સંપટિ તેમને બોટલવૂડનો સૌથી િટનક પટરવાર બનાવે છે. યશ રાજ ફફલ્મ્સના માટલક ચોપરા પટરવારની સંપટિ 7000 કરોડ રૂટપયા હોવાનું કહેવાય છે, જેનું નેતૃત્વ આટદત્ય ચોપરા કરે છે. િમો િોડક્શનના માટલક કરણ જોહર અને તેમના પટરવારની સંપટિ 2000 કરોડ રૂટપયા હોવાનો અંદાજ છે. બોટલવૂડના ફટિટ ફેટમલી ગણાતા કપૂર પટરવારે બોટલવૂડને ઘણા સુપરટિાર આપ્યા છે, પરંતુ તેમની કુલ સંપટિ 3000 કરોડ રૂટપયાની આસપાસ છે. કુમાર પટરવારની સંપટિ ટવશે એક રસિદ તથ્‍ય એ છે કે તે ટહડદી ફફલ્મઉદ્યોગના સૌથી મોિા સુપરટિાર શાહરુખ ખાન, સલમાન ખાન અને આટમર ખાનની સંયુિ નેિવથો કરતાં વિુ છે. િટનક અટભનેતાઓમાં શાહરુખ ખાન સૌથી અમીર ભારતીય અટભનેતા છે, જેની કુલ સંપટિ રૂ. 5000 કરોડ છે. પછીના ક્રમે સલમાન ખાન છે, જેની કુલ સંપટિ રૂ. 2900 કરોડ છે, જયારે આમીર ખાનની નેિવથો 1800 કરોડ રૂટપયા છે. ત્રણેયની કુલ સંપટિ 9700 કરોડ રૂટપયા છે, જે ભૂષણ કુમારના પટરવારની સંપટિ કરતાં થોડી ઓછી છે.

ક્લાનસક ફિલ્મ ‘મંથિ’િું48 વષષબાદ

કાન્સમાંસ્ક્રીનિંગ થશે

મેગાટિાર અટમતાભ બચ્ચનને િટતટિત લતા દીનાનાથ મંગશ ે કર એવોડટથી સડમાટનત કરાયા છે. મુબ ં ઈના દીનાનાથ મંગશ ે કર નાિયગૃહમાં 24 એટિલે આયોટજત એવોડટ ફંક્શનમાં અટમતાભ પુત્ર અટભષેક બચ્ચન સાથે પહોંચ્યા હતા. અહીં ટબગ બીને ભારતીય ટસનેમામાં તેમના અસાિારણ યોગદાન માિે સડમાટનત કરાયા હતા. મંગશ ે કર ભાઈ-બહેનોમાં ત્રીજાં સૌથી મોિા બહેન ગાટયકા ઉષા મંગશ ે કરે અટમતાભને આ સડમાન એનાયત કયુ​ું હતુ.ં આ પહેલા ગાટયકા આશા ભોંસલે અટમતાભને આ એવોડટ એનાયત કરવાના હતા પરંતુ તેમની ખરાબ તટબયતના કારણે તેઓ આ કાયોક્રમમાં હાજર રહી શક્યા ન હતા. એવોડટ સમારોહમાં સંગીતકાર એ.આર. રહેમાનને માટિર દીનાનાથ એવોડટ અને અટભનેતા રણદીપ હુડ્ડાને ટવશેષ એવોડટ અપાયો હતો તો અટભનેત્રી પટિની કોલ્હાપુરન ે ું પણ સડમાન

કરાયું હતુ.ં આ િસંગે અટમતાભે લતા મંગશ ે કરને માતા સરટવતી તરીકે યાદ કરતાં મરાઠી કટવતા પણ સંભળાવી હતી. ટબગ બીએ કહ્યું હતુ,ં ‘જ્યારે પણ હું લતાજીને મળ્યો કે જ્યારે પણ તેઓ મારા પટરવારને મળ્યા ત્યારે તેમનો િેમ અને લાગણી કંઈક અલગ જ હતાં’. ઈવેડિમાં 1981નો િસંગ યાદ કરતાં અટમતાભે કહ્યું કે લતાજીના કારણે જ તેમને ઈડિરનેશનલ શોમાં પરફોમો કરવાની તક મળી હતી. અટભનેતાએ જણાવ્યું કે ડયૂ યોકકમાં આયોટજત એક શોમાં લતાજીએ તેમને ટિેજ પર ફફલ્મ ‘લાવાટરસ’નું ગીત ‘મેરે અંગને મેં...’ ગાવાની તક આપી હતી. ઉલ્લેખનીય છે કે ફેબ્રઆ ુ રી 2022માં લતા મંગશ ે કરના ટનિન બાદ પટરવાર અને ટ્રટિે તેમની યાદમાં લતા દીનાનાથ મંગશ ે કર એવોડટની ટથાપના કરી છે. 2022માં, િથમ સડમાન વડાિ​િાન નરેડદ્ર મોદીને આપવામાં આવ્યું હતુ.ં

મહાદેવ બેટિંગ એપ કેસમાં એક્િર સાટહલ ખાનની ધરપકડ

શ્યામ બેનગ ે લની વષો 1976ની એવોડટ ટવજેતા ફફચર ફફલ્મ ‘મંથન’ કે જે ગુજરાત કોઓપરેટિવ ટમલ્ક માકકેટિંગ ફેડરેશન (GCMMF)ના પાંચ લાખ ખેડતૂ ો દ્વારા બનાવવામાં આવી છે, તે ફફલ્મને 77મા કાડસ ફફલ્મ ફેસ્ટિવલ 2024માં ટક્રીટનંગ માિે પસંદ કરાઇ છે. આમ 48 વષો બાદ કાડસમાં ‘મંથન’ રજૂ થશે. અમૂલ બ્રાડડના નામ હેઠળ દૂિ અને દૂિની બનાવિોનું

વેચાણ કરતું જીસીએમએમએફ હાલ તેમની સુવણો જયંતી ઊજવી રહ્યું છે. આ માઈલટિોનને યાદ કરવા માિે ફેડરેશન ફફલ્મ હેટરિેજ ફાઉડડેશન સાથે હાથ ટમલાવ્યો છે. ‘મંથન’ ફફલ્મની વાતાોમાં ટદગ્ગજ કલાકારો સ્ટમતા પાિીલ, નસીરુદ્દીન શાહ, ટગરીશ કનાોડ,ટ અમરીશ પુરીએ ગરીબ ખેડતૂ ોના નાના સમૂહના સંઘષો અને ટવજયને દશાોવ્યો છે.

મહાદેવ બેટિંગ એપ કેસમાં અટિકારીઓ દ્વારા ફરાર એક્િર સાટહલ ખાનને મુબ ં ઈ પોલીસે છિીસગઢમાંથી પકડ્યો છે. બોમ્બે હાઈકોિટ દ્વારા આગોતરા જામીનની અરજી નકારાયા બાદ મુબ ં ઈ સાઇબર સેલની એક ટવશેષ િીમે (એસઆઈિી) સાટહલની િરપકડ કરી છે. મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડમાં સાટહલ ખાનની ભૂટમકાનો હજુ સુિી ખુલાસો નથી થયો. જોકે, પોલીસે કહ્યું કે તેમને બોલાવવાનું િાથટમક કારણ એ હતું કે તેમણે એપને િોત્સાહન આપ્યું અને તેનો ઉપયોગ કરવા માિે લોકોને આગ્રહ કયો​ો હતો. તેના પર આરોપ છે કે તે એક િમોિર તરીકે એપને અડય વેબસાઈિ પર િમોિ કરી રહ્યો હતો. સાથે જ તેના પર લાયન બુક અને લોિસ 24x7 જેવી એપ્સ કે જે મહાદેવ એપ સાથે જોડાયેલી છે તેને પણ િમોિ કરતો હતો. આમ કરીને તે કટથત રીતે ઘણો નફો કમાયો હતો. સાટહલ ખાનને આની પહેલાં એસઆઈિીએ ટડસેમ્બર 2023માં પણ પૂછપરછ માિે બોલાવ્યો હતો પરંતુ તે હાજર નહોતો થયો અને આગોતરા જામીન માિે અરજી કરીને િરપકડ િાળી રહ્યો હતો. સેશડસ કોિટ દ્વારા આગોતરા જામીનની અરજી રદ કરાયા બાદ એક્િરને બોમ્બે હાઈકોિટ દ્વારા વચગાળાની સુરક્ષા આપવામાં આવી હતી. આ પછી તે ગયા શટનવારે મુબ ં ઈ પોલીસ સમક્ષ હાજર થયો હતો ત્યારે પોલીસે તેની ત્રણેક કલાક પૂછપરછ કરી હતી.


24

@GSamacharUK

GujaratSamacharNewsweekly

4th May 2024

હિડદુ વેદધમમ અને વેદાડત (તત્ત્વજ્ઞાન)નું સવા​ાંગી પહિશીલન કિીને જીવ, જગત અને ઈશ્વિ (બ્રહ્મ)ની હવચાિણા કિનાિ કેટલાક આચાયયમ થયા. શાથત્રીય દૃહિએ ‘આચાયમ’ તે કિેવાય, કે જેમણે ઉપહનષદય, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર જેવા મુખ્ય ત્રણ પ્રથથાનગ્રંથય ઉપિ ભાષ્યયની િચ્યા િયય. ભાષ્ય એટલે જે તે ગ્રંથની સંથકૃત ભાષામાં િચાયેલી હવથતૃત સમજૂતી કે ટીકા-હટપ્પણ. વેદાડત િેત્રે આવા આચાયયમમાં મુખ્ય છેઃ શંકિાચાયમ, િામાનુજાચાયમ, હનમ્બાકામચાયમ, મધ્વાચાયમ, ચૈતડયાચાયમ અને વલ્લભાચાયમ. આ આચાયયમએ પયતાનાં ભાષ્યયમાં જે તે હસિાંત સંબધં ી હવહવધ મતયનું હવશ્લેષણ કિીને, ખંડન કે સમથમન કિીને પયતાના મતની થથાપના કિી. આ પિંપિાના આચાયયમમાં ઈસુની પંદિમી સદીમાં થયેલા વલ્લભાચાયમજીએ શ્રીહવષ્ણુના લીલાવતાિ નંદકકશયિ, મદનમયિન ઘનશ્યામ શ્રીકૃષ્ણની મધુિાભહિ (પુહિભહિ)ને કેડદ્રમાં િાખી શ્રીવૈષ્ણવ પુહિમાગમ પ્રગહતિત કયયમ, વેદાડતી શુિાદ્વૈતીડમતની થથાપના કિી.

ચંપારણ્યમાંજન્મ અનેશિક્ષા-દીક્ષા

દહિણ ભાિત કાયમથી શાસ્રાચાયયમ અને પ્રખિ વેદ-પંહડતયની ભૂહમ ગણાય છે. વલ્લભાચાયમ પણ દાહિણાત્ય આંધ્ર પ્રદેશના છે. આંધ્રના કાંકિવાડ નગિના કૃષ્ણયજુવદવે ી ભાિદ્વાજ ગયત્રીય તૈલગ ં ી બ્રાહ્મણ પહિવાિમાં વલ્લભાચાયમનય જડમ થયય. એમનાં માતાહપતાનાં નામ લક્ષ્મણ ભટ્ટ અને ઇલમાગારુ. આ ભાગવતીય પહિવાિમાં પિંપિાથી મદનમયિનજીની સેવા-પહિચયામ ચાલતી. વેદની દીિા લીધી િયવાથી એમનું કુળ ‘દીહિત’ અને ‘સયમયાજી’ કિેવાતુ.ં એમના કુળમાં પૂવવે 95 સયમયજ્ઞય તય પૂણમ થઈ ગયેલા. છેલ્લા પાંચ સયમયજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ કિીને શત સયમયાગ પૂણમ કયામ. 100 યજ્ઞય પૂણમ થતાં, કાશીના સવાલિ બ્રાહ્મણયને બ્રહ્મભયજન કિાવવા લક્ષ્મણ ભટ્ટ સપહિવાિ પયતાના હનવાસથથાનથી નીકળીને કાશી નગિીમાં આવ્યા. સંકલ્પાનુસાિ બ્રહ્મભયજન કિાવ્યા પછી કાશીથી પાછા ફિતાં માગમમાં મધ્ય પ્રદેશના િાયપુિ હજલ્લાના ચંપાિણ્ય-વનમાં સંવત 1535ની ચૈત્ર વદ એકાદશીએ સગભામ ઈલ્માગારુજીએ ૫૨મ તેજથવી પુત્રને જડમ આપ્યય, તે જ વલ્લભાચાયમ. એવું કિેવાતું કે જેના કુળમાં સય સયમયજ્ઞ પૂણમ થાય, તે કુળમાં ભગવાન કે મિાહવભૂહત દૈવી પુરુષનય આહવભામવ થાય છે. તે પ્રમાણે, લક્ષ્મણ ભટ્ટના કુળમાં સય સયમયજ્ઞ પૂણમ થતાં જ શ્રીવલ્લભાચાયમ રૂપે ભગવાન ગયપીનંદન શ્રીકૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય થયુ.ં

શ્રીમદ્ વલ્લભાચાયયજી શ્રીનાથજીના વ્હાલા મહાપ્રભુ શ્રી વલ્લભ બન્યા ‘વલ્લભાચાયયજી’

યજ્ઞયપહવત ધાિણ કયામ પછી, બાળવયે જ શ્રીવલ્લભે કાશી, ગયકુળ, મથુિા વગેિે તીથયમની યાત્રા કિી. આ તીથમ થથાનયમાં અનેક આચાયયમ, વેદ-પંહડતય વગેિે પાસે શ્રીમદ્ ભાગવત, પ્રથથાનત્રયીવેદાડત વગેિે શાથત્રયનય અભ્યાસ કયયમ. પ્રથથાનત્રયી ગ્રંથય ઉપિ તેમણે ભાષ્યય િચ્યાં. વેદાડતના બીજા પણ ગ્રંથયનું એમણે સજમન કયુ.ાં આચાયમ તિીકે પ્રખ્યાત થયા. ભાગવતને આધાિે વૈષ્ણવધમમ પ્રહતહિત કયયમ.

વલ્લભાચાયયજીને‘બ્રહ્મસંબધ ં મંત્ર’ની દીક્ષા

કિેવાય છે કે વ્રજભૂહમના મથુિા પાસેના જતીપુિા ગામના ગયવધમન પવમતની કંદિાઓમાં ઘનશ્યામ શ્રીકૃષ્ણના એક અવતાિી થવરૂપ શ્રીનાથજીના અંગ-ઉપાંગયનું ક્રમશઃ પ્રાગટ્ય થયુ.ં અંતે સંવત 1535માં શ્રીનાથજીના સંપણ ૂ મ દેિહવગ્રિનય આહવભામવ થયય. એક વાિ મિાપ્રભુજી વલ્લભાચાયમનું તે ભૂહમમાં આગમન થયુ.ં ગયકુળ-મથુિાના યમુનાજીના ઘાટ ઉપિ બેસીને જીવયનય ઉિાિ કેવી િીતે કિવય એનું હચંતન કિવામાં તેઓ મગ્ન થઈ ગયા. કિેવાય છે કે ભિવત્સલ ભગવાન શ્રીનાથજી કંદિામાંથી બિાિ નીકળીને પયતાના અંશરૂપ

પૈસા જીવન માટેભલેસવવસ્વ નથી, પરંતુજરૂરી તો છેજ • તુષાર જોષી •

થયડા સમય પિેલાના હદવસય િતા. માચમ 2024નય અંત નજીક િતય. થવાભાહવક િીતે આહથમક લેખાંજયખાંની, બાકી નીકળતાં પૈસા માટે ફયન કિવાની વાતય વાતાવિણમાં ઘૂમિાતી િતી. મને દયથત હિમાંશએ ુ પૂછયુ,ં ‘આ અઠવાહડયે કયા હવષય કે ઘટના પિ લેખ લખવાના છય?’ મેં કહ્યું, ‘િમણાં સિસ સાંથકૃહતક પ્રવાસય ચાલે છે એના પિ.’ તય કિે, ‘આ માચમ એસ્ડડંગના અનુભવય જે થયા સાંભળ્યા - જયયા એના પિ પણ ક્યાિેક લખજય...’ આ વાત અત્યાિે યાદ આવી અને થયું ગહણત પિ આધાહિત લેખ લખીએ. માિય-તમાિય, આપણા સહુનય અનુભવ િશે જ, ક્યાંક ક્યાિેક આપણે પૈસા ચૂકવતા િશું અને ક્યાંક ક્યાિેક પૈસા મેળવતાં િશુ.ં િવે માણસની, સામાડય િીતે બે સ્થથહત િયય છે, જ્યાિે કયઈની પાસેથી પૈસા લેવાના િયય ત્યાિે સ્થથહત - ગણતિી - હવચાિધાિા - આદશયમ જુદા િયય છે અને પૈસા કયઈને આપવાના િયય ત્યાિે એ બધું જ સાવ બદલાઈ જાય છે. ઉદાિ​િણ તિીકે એક ભાઈએ એમની દુકાન ભાડે આપી િતી. િવે એ દુકાનના ભાડામાં દિ વિસે અમુક ટકા િકમ વધાિવાની વાતમાં એ જેટલા મક્કમ િયય એટલા જ મક્કમ એમના પહિવાિના કયઈ સદથયને મકાન ભાડે લેવાનું િયય કે એના પૈસા ચૂકવવાના િયય એ નથી િ​િેતા. બંનમે ાં સાવ સામસામી હવચાિધાિા વ્યિ થતી જયવા મળે છે. આપણા ઘિે કામ કિવા આવનાિ કયઈ વ્યહિ અઠવાહડયું ન આવે તય એના પૈસા કાપનાિ વ્યહિને એમના જ સંતાનય નયકિીમાં િજા પાડે ને પગાિ કપાય તય નથી ગમતુ.ં જ્યાિે કયઈને પૈસા ચુકવવાના િયય ત્યાિે ‘અિે ભલા માણસ શું ઉતાવળ છે?’ એમ કિેનાિ વ્યહિ બીજે ઠેકાણે પૈસા માંગે ત્યાિે ‘અિે આટલી બધી

વાિ થયડી િયય?’ એમ પ્રશ્ન કિે છે. એક ભાઇએ ઉત્તમ ગુણવત્તાનું કામ કયઈના માટે કિી આપ્યું પછી એમણે જેના માટે કામ કયુાં િતું એમને વાત કિવાનય પણ સમય ન િતય! એક ભાઈએ તય એવય અનુભવ કહ્યય કે એમને કયઈ વ્યહિ પાસેથી અમુક િકમ લેવાની િતી, લાંબા સમય સુધી ન આવી, િક્કના પૈસા િતા, છેવટે ઉઘિાણી કિી તય જવાબ મળ્યય કે ત્રીજા માણસ પાસેથી પૈસા આવશે તય આપીશુ!ં આવા જાતજાતના અનુભવય લયકયને િયય છે. પિંતુ એની સામે સાિા અનુભવય પણ િયય છે. આપણી આસપાસ એવા લયકય પણ િશે જેઓ એમને ત્યાં કામ કિનાિાને હનયત તાિીખે પગાિ આપી જ દેતા િશે. નાનીમયટી ગેિ​િાજિીના પૈસા નિીં જ કાપતાં િયય. સામૂહિક જમણવાિમાં નાનામાં નાના માણસ સાથે જ જમતા િશે. નાના માણસય વથતુની ખિીદીમાં ભાવતાલ નિીં કિતા િયય. કયઈને મદદ કિે તય સામેની વ્યહિનું પૂરું સડમાન સચવાય તેની કાળજી લેતા િશે. આવા િકાિાત્મક દાખલા પણ આપણી આસપાસ િશે જ. માચમમાં નફા-તયટાનું સિવૈયું મેળવાતું િયય છે. આવા સમયે ડાહ્યા માણસય ગત વષમમાં ક્યાં વધાિે - હબનજરૂિી પૈસા વપિાયા તેની ગણતિી માંડીને નવા વષમમાં આયયજનપૂવકમ , યયગ્ય અને સાચી હદશામાં મિેનતના પૈસા વપિાય એની કાળજી પણ જરૂિ લેશ.ે નવી પેઢી સલામત િયકાણ સાથે જ થયડી િકમ જયખમ સાથે પણ ઈડવેથટ કિતાં થયાં છે. માત્ર બચત નિીં, િયકાણનય અહભગમ હવકસતય થયય છે એની પ્રહતહત પણ માચમ એડડના હિસાબયની વાતયમાંથી મળે છે. પૈસા જીવન માટે સવમથવ નથી, પણ જરૂિી તય છે એ સત્ય થવીકાિીને, નીહતપૂવકમ , મિેનત કિીને, પિસેવય પાડીને, બુહિ-કૌશલ્ય કે આવડતના જયિે પૈસા િળીને પછી એનાથી સાિી જીવનશૈલી જીવવાની સમજણ હવક્સતી જાય છે. એ સમજણના દીવડાં જીવનમાં આનંદ, ઊજામ અને સુહવધાના અજવાળાં પાથિે છે.

1

2

8

6

9

12

17

20

23

15 21

13

‘િાસ્ત્રાથય’માંવલ્લભાચાયયનો જયજયકાર

ભાિતીય તત્ત્વજ્ઞાનના મુખ્ય હસિાંતય હવશે જુદા જુદા મતયના સંદભમમાં એકવાક્યતા સધાતી નિયતી. આ કાિણે સામાડય માનવ કે ભિ એમાં મૂઝં ાઈ જતય. આવી હવસંવાદની સ્થથહત દૂિ કિીને, મુખ્યત્વે જીવ, જગત અને જગદીશના થવરૂપ બાબતે સવામનમુ તે કયઈ ચયક્કસ મત બંધાય એવા ઉમદા િેતથુ ી જગડનાથપુિીના તત્કાલીન િાજવી ગણપહત પુરુષયત્તમે ભાિતભિના આચાયમ-પંહડતયની હવદ્વત્સભાનું આયયજન કયુ.ાં એમાં તત્ત્વજ્ઞાનના ચાિ યિ-પ્રશ્નય હવશે શાથત્રાથમ કિીને, સૌને થવીકાયમ એવય હનણમય લેવાનય િતય. સભા સમિ ચાિ પ્રશ્નય િજૂ થયા િતાઃ (1) બધાં શાથત્રયમાં પ્રમુખ ‘શાથત્ર’ કયું છે? (2) મુખ્ય ‘દૈવ’કયા છે? (3) મુખ્ય ‘મંત્ર’ કયય છે? અને (4) મુખ્ય ‘કમમ’ કયું છે? બધાના ઉત્તિય જુદા જુદા િતા. એટલામાં ત્યાં શ્રીવલ્લભાચાયમજીની પધિામણી થઈ. એમણે ચાિેય પ્રશ્નયના ઉત્તિય આપ્યાઃ ભગવાન શ્રીકૃષ્ણ-પ્રબયહધત ગીતા એ જ મુખ્ય શાથત્ર છે. શ્રીકૃષ્ણ સવમશ્રિ ે દેવ છે. શ્રીકૃષ્ણનું નામસંકીતમન એ જ મુખ્ય મંત્ર છે તેમજ શ્રીકૃષ્ણની, શ્રીજીની સેવા-ઉપાસના એ જ જીવમાત્રનું મુખ્ય કમમ છે. હવતંડાવાદી પંહડતય તય પયતપયતાના મતમાં અડગ િહ્યા. શય હનણમય કિવય એની ગડમથલ ચાલી, પિંતુ કિેવાય છે કે જગડનાથ મંહદિમાં હવિાજમાન ભગવાન જગડનાથજીએ એક કાગળમાં ચાિેય પ્રશ્નયના ઉત્તિય લખીને વલ્લભાચાયવે આપેલા ઉત્તિયનું લેહખત સમથમન કયુ!ાં વલ્લભાચાયમના હનણમય ઉપિ જગડનાથજીની આવી મિયિછાપ લાગતાં, િાજા સહિત પંહડતસભાએ આ હનણમયને િષમનાદથી વધાવી લીધય, શ્રીમદ્ વલ્લભાચાયમનય જયજયકાિ થયય. આમ વલ્લભાચાયમજીએ અનેક હવિયધી મતયનું ખંડન કિીને પયતાનય મત પ્રહતહિત કયયમ.

તા. 27-4-24નો જવાબ

3

7

10 16

18

26

ભિ વલ્લભને ભેટી પડ્યા અને તેમને ‘બ્રહ્મસંબધં -મંત્ર’આપીને તેનું િ​િથય સમજાવ્યુ.ં આચાયમશ્રીએ પ્રસડન થઈને ગયવધમનનાથજી (શ્રીનાથજી)ને 360 તાિનું પહવત્રુ ધાિણ કિાવીને ‘મધુિાિક’ થતયત્રની િચના કિીને તેમની થતુહત કિી. વળી, એમણે ગયવધમનહગહિ ઉપિ શ્રીનાથજીની પ્રહતમાની થથાપના કિી તેમજ વ્રજવાસીઓમાં શ્રીનાથજીની સેવાપૂજાની ચયક્કસ પિહતઓનય પ્રચાિ કયયમ. શ્રીનાથજીની આજ્ઞા પ્રમાણે વલ્લભાચાયમજીએ બ્રહ્મસંબધં દીિા અને ગયપીવલ્લભ શ્રીકૃષ્ણની માધુયભ મ હિ, પુહિભહિના પ્રચાિ-પ્રસાિનય શુભાિંભ કયયમ.

4

14

11

19

22

24

મ જ બૂ િ રું ડ ટ કી નય વું ટે ક ને વ શ િ ન ન ન કા િ ચા મું ડા વા રુ િ

5

27

25

જા યા મા મા ળ ફા ની વ મ ળ ન વું ન કય િ વ ખય ફૂ જા ન સ ત ક િ બ લ ગ ભ ગ ત બ િ

આડી ચાવીઃ 1. એક ભાષાનય મતલબ બીજી ભાષામાં કિેનાિ 4 • 4. પૃથ્વી 2 • 6. ગદા ધાિણ કિનાિ 4 • 8. ભીખ માંગે તે 3 • 10. જંગલમાં લાગતી આગ 2 • 11. કપાળ 2 • 12. મહિનય 2 • 13. અવાજ, કંઠ 2 • 14. સમાનાથમ શબ્દ 3 • 15. એક િાહગણી 2 • 16. ભલે, છયને 2 • 18. સાિય ઉત્સવનય હદવસ 6 • 20. વષામઋતુમાં આવે 4 • 22. ‘લાજ’ (કચ્છી) 2 • 23. જળ સાથે 3 • 24. .... ભૂહમ ગયપાલ કી 2 • 25. .... જયિ ગિમ 2 • 26. િયગ ફેલાવનાિ એક જીવડું 2 • 27. કભી છાંવ કભી.... 2 ઊભી ચાવીઃ 1. ખયટું - ખિાબ અહભમાન 5 • 2. પિમાત્મા સાથે સંબંધ કિવાનય ઉપાય 2 • 3. શ્રીકૃષ્ણ 3 • 5. ભાિતની ઉત્તિમાં આવેલય એક પવમત 4 • 7. સીડી, હનસિણી 3 • 9. એ તય માિા માટે ખાસમ .... છે 2 • 11. પત્ની 2 • 13. ઈથલામનય એક સંપ્રદાય 4 • 14. ચિી 4 • 16. .... હનકલ ગયા તય પિચાનતે નિીં 4 • 17. ... સિી ને વૈદ વેિી 3 • 19. િચવું, બનાવવું 3 • 20. વથત્ર 3 • 21. કપડાં વણવાનું ઓજાિ 2 • 24. સિેલી 2 • 25. ‘િયઠ’ (કચ્છી) 2

સુ ડોકુ -433 સુડોકુ-432નો જવાબ નવ ઊભી લાઈન અનેનવ

4 9

7

8

3 6 4 8

2

1 3 6 8 1

2 8 5 1

3

2 5 3 6 2

7

2 8 6 1 4 7 3 5 9

1 5 9 8 2 3 7 4 6

4 7 3 9 6 5 1 8 2

8 7 3 6 4 1 5 3 1 9 2 4 9 8 6 2 7 5

5 9 2 7 8 6 4 3 1

6 1 7 4 5 8 2 9 3

3 2 8 6 7 9 5 1 4

9 4 5 2 3 1 6 7 8

આડી લાઈનના આ ચોરસ સમૂહના અમુક ખાનામાં ૧થી ૯ના અંક છેઅને બાકી ખાના ખાલી છે. તમારેખાલી ખાનામાં૧થી ૯ વચ્ચેનો એવો આંક મૂકવાનો છેકેજેઆડી કે ઊભી હરોળમાંરરપીટ ન થતો હોય. એટલુંનહીં, ૩x૩ના બોક્સમાં૧થી ૯ સુધીના આંકડા આવી જાય. આ રિઝનો ઉકેલ આવતા સપ્તાહે.


@GSamacharUK

25

GujaratSamacharNewsweekly

ભાદરણ બંધુસમાજની ચાર દાયકાની નનઃસ્વાથસસેવા અનેકોમ્યુનનટી નવકાસ

4th May 2024

દેવિકાબહેન ભાદરણિાળા, જ્યોવિબેન, સી.બી. પટેલ, વનલાબહેન (ઊભેલા ડાબેથી) કમલ, દયાન, કનકકુમાર, જીજ્ઞા, જોશ, અવલશા, ભારિી, જીજ્ઞા, ઐલેશ, િવિણભાઈ, લૌરી, રાવિણી અને અનુષ્કા, જિદીશકાકા અને અગ્રણીઓએ BBS UKના અવવરત વવકાસ અને સંદભભે દૂરદૃવિ અને ઊંડી સમજમાં સહુને ઈન્દદરા માસી (બેઠેલાં) જ્યોવિબેન, સુવશલાબા, વનલાબહેન અને વબમલ પટેલ અસર સહભાગી બનાવ્યા હતા. તેનાથી ઉપમ્થથતોને વનષ્ઠા લંડનઃ ભાદરણ બંધુ સમાજ યુકે (BBS UK) દ્વારા ચાર દાયકામાં અને સહૃદયતા સાથે કોપયુવનટીની સેવા કરવાની પ્રવતબિતા વવથતરેલી વનઃથવાથય સેવા અને કોપયુવનટી વવકાસ ભાવના કામગીરીની દોહરાવવાની પ્રેરણા મળી હતી. પ્રેવસડેન્ટ વબમલભાઈ પટેલે થવાગત નોંધપાત્ર યાત્રાની ઉજવણી કરાઇ હતી. આ ઈવેન્ટ 31 માચયે પ્રવચનમાં જણાવ્યું હતું કે,‘ BBS UK આશા અને સેવાની દીવાદાંડી બકકંગહામશાયરમાં ગેરાર્સય કોપયુવનટી એસોવસયેશન ખાતે યોજાયો થવરૂપે અડીખમ ઉભો છે. સંખ્યાબંધ ઈવેન્ટ્સ અને પ્રવૃવિઓ મારફત હતો. ‘યુવનટી ઈન ગીવવંગ, ઓનવરંગ અવર ચેમ્પપયન્સ’ના યોગ્ય તે સાંથકૃવતક વારસાની ઉજવણી કરે છે એટલું જ નવહ, ભવવષ્યના વવષય સાથેનો ઈવેન્ટ સામૂવહક વસવિઓની હૃદયથપશશી યાદગીરી મજબૂત પાયાની ચોકસાઈ માટે યુવાનોને સંપકક સાધવા, શીખવા અને બની રહ્યો હતો. ગુજરાત સમાચાર અને એવશયન વોઈસના એવડટર વવકસવા સશિ બનાવે છે.’ જનરલ સેક્રટે રી વનરુપાબહેન પટેલ અને ઈન ચીફ અને પ્રકાશક સી.બી. પટેલ સવહત કોપયુવનટીના પ્રવસિ વાઈસ પ્રેવસડેન્ટ નીવિનભાઈ પટેલે આભાર પ્રથતાવ રજૂ કયોય હતો.

• મહાિીર ફાઉદડેશનના પ્રવતષ્ઠા મહોત્સવની 12મી વાવષયક જયંતી પ્રસંગે 4 મેના રોજ સાંજે 6.00 વાગ્યે જેએફએસ થકૂલ (ધ મોલ, હેરો HA3 9T) ખાતે ડીનર અને સાંથકૃવતક કાયયક્રમનું આયોજન થયું છે. વધુ વવગત માટે સંપકકઃ પ્રમુખ નીરજ સુતવરયા • બાલમ મંવદર ખાતે 4 મેના રોજ વલ્લભાચાયય મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી થશે. આ પ્રસંગે સવારે 7.30 કલાકે કેસર થનાન, 10.30 કલાકે પાલના દશયન, 12.00 કલાકે દશયન, વનજયન તથા ફૂલમંડલી, 12.15 કલાકે રાજભોગ આરતી, 12.20

કલાકે ધોતી ઉપરણા, 1.00 સવોયિમ થતોત્ર પાઠ અને બપોરે 3.30 કલાકે આરતી થશે. આ પ્રસંગે પ્રસાદ વવતરણ થશે. થથળઃ 33 બાલમ હાઇ રોડ, લંડન SW12 9AL. વધુ માવહતી માટે સંપકકઃ દેવયાનીબહેન - 07929165395 / પ્રણાલીબહેન - 07909846860 • લોહાણા કોમ્યુવનટી - નોથસ લંડન અને યંિ લોહાણા સોસાયટીના સંયુિ ઉપક્રમે દ્વારા 1 મેના રોજ રાત્રે 8.00 વાગ્યે ‘વડવમથટીફાઇંગ આઇવીએફ’ વવષય પર ઓનલાઇન સેવમનાર યોજાયો છે. આ સેવમનારને જાણીતા ફવટડવલટીઆઇવીએફ વનષ્ણાત ડો. અલ્પેશ દોશી અને પ્રો. ભીખુ કોટેચા સંબોધશે. સેવમનારમાં જોડાવા માટે ઝૂમ આઇડીઃ 870 0497 7393 (પાસવડડઃ IVF2024) અથવા ફેસબુક પર લોગ-ઇન કરોઃ lcnlmahajan

www.gujarat-samachar.com

હાઉસ ઓફ લોર્સસમાં સમપસણ ધ્યાન પ્રવચન

િુજરાિ સમાચાર - Asian voice દ્વારા 26 એવિલના રોજ હાઉસ ઓફ લોર્સસમાં સમપસણ ધ્યાન િ​િચનનું આયોજન કરાયું હિું. લોડડ નિનીિ ધોળકકયા - ઓબીઇના યજમાનપદે યોજાયેલા આ કાયસક્રમમાં વહમાલયના સંિ પ.પૂ. શ્રી વશિકૃપાનંદ સ્િામીએ વ્યવિમાં હકારામમક આધ્યાન્મમક મૂલ્યોને વિકસાિ​િી અને િેને આંિવરક શાંવિનો અહેસાસ કરાિ​િી વહમાલયની િાચીન ધ્યાન િણાલી અંિે સમજ આપી હિી. આ કાયસક્રમનો િસિીરો સાથેનો વિ​િ​િ​િાર અહેિાલ આિામી અંકમાં િકાવશિ કરિામાં આિશે.

શ્રી નારાયણ ભજન સંધ્યા - સન્માન સમારોહ

શ્રી નારાયણ સેવા સંથથાન - યુકે દ્વારા 5 મેના રોજ બપોરે 3.00થી સાંજે 6.00 નારાયણ ભજન સંધ્યા અને સન્માન સમારોહનું આયોજન થયું છે. કાયયક્રમ બાદ મહાપ્રસાદનું વવતરણ કરાશે. થથળઃ લેઉવા પાટીદાર સમાજ, યોકકશાયર, બ્રેડફોડડ, લેગ્રામ વમલ લેન, બ્રેડફોડડ - BD7 2BA વધુ માવહતી માટે સંપકકઃ શ્યામ ભારદ્વાજ - 7585339280 જાવ છો, જ્યારે તારીખ પર તમારે વકીલ સાથે કોટડમાં જવું પડે છે.

4-5-2024થી 10-5-2024

J

સુખ અને દુઃખ જીવનના એક વસક્કાની બે બાજુ છે. દરેક મ્થથતનો સામનો મક્કમતા ધીરજથી કરવો જરૂરી છે. આવથયક રીતે સમય ખચાયળ બનશે. વ્યવસાવયક ક્ષેત્રે નવી વસવિઓ સર કરી શકશો.

આ સમયમાં થવાથથ્ય બાબતે વચંતા રહેશે. કામનું ભારણ વધતું જોવા મળે. જોકે, તમારી મહેનત અને કામ પ્રત્યેની લગન રંગ લાવશે. વવશેષ પરીક્ષાની તૈયારી કરતા વવદ્યાથશી માટે સાનુકૂળ સમય.

સલતાહ દરવમયાન ગ્રહયોગોને આવધન ભાગ્યોદય થશે. નસીબ સાથ આપતું જણાય. રોકાણ કરાયેલાં નાણાં થકી સારો એવો ફાયદો જોઈ શકશો. જે તમારી આવથયક સમૃવિમાં વધારો કરે.

સૂઝબૂઝ વાપરી આગળ વધવા સલાહ છે. સામાવજક કે રાજકીય ક્ષેત્રે સંકળાયેલા લોકોએ વાણીવતયનમાં સાચવવુ.ં તમારા કાયયક્ષત્ર ે ે સખત મહેનત કરવી પડશે. વ્યવસાવયક સંબધં ોમાં થોડો સુધારો જોવા મળશે.

છેલ્લાં ઘણા સમયથી અટકેલાં કાયોય કે પ્રોજેક્ટ્સ પર હવે કામ શરૂ થાય. વ્યવસાવયક રીતે કોઈ મોટા રોકાણોની વ્યવથથા કરવા માટે થોડી દોડધામ કરવી પડે. નોકવરયાતને મહત્ત્વપૂણય વનણયયોથી કામ સરળ થાય.

બીજાને ખુશ કરવામાં તમે તમારી પોતાની ખુશીને બરબાદ ન કરશો. એવું કોઈ પ્રોવમસ આપશો નહીં જે તમે પૂરું ના કરી શકો. આવથયક રીતે ફાયદો થાય પરંતુ તમારી અપક્ષે કરતાં ઓછો હશે.

આ સલતાહ થોડાઘણા અંશે વમશ્ર રહેશે. કામકાજ અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા વ્યવિને લાભના યોગ છે. થવાથથ્યને લઈને વચંતા રહેશે. કારકકદશીની શરૂઆતમાં થોડી ઘણી અડચણો જોવા મળશે.

તમારો આત્મવશ્વાસ થોડો ડગમગતો જોવા મળે, પરંતુ વવચારોને કાબૂમાં રાખશો તો થોડી રાહત અનુભવશો. તમારી આસપાસનો માહોલ તમારો મનોબળ અને જુથસો વધારવામાં મદદરૂપ થાય.

સલતાહ દરવમયાન મહત્ત્વના વનણયયો લેવા પડે. તમારા ભૂતકાળના અનુભવો અહીં કામ લાગે. નાણાકીય રીતે મહદ્ અંશે સમથયા દૂર થાય. નવા રોકાણો કરવાનો વવચાર હજી માંડી વાળવો પડે.

આ સલતાહે અનુકૂળ મ્થથવત ઊભી થઈ શકે છે, તકનો લાભ લેશો તો ફાવશો. આવથયક તંગીમાંથી બહાર આવવાના રથતા ખૂલતાં જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળે.

વાણી-વતયનમાં જાળવવું જરૂરી. કોઈ પણ કામગીરી કરતાં પહેલાં દરેક પાસાં ચકાસીને આગળ વધશો તો નુકસાન ટાળી શકશો. પાવરવાવરક સમથયાને વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો સફળ થઈ શકશો.

આ સલતાહે આરોગ્યની દૃવિએ રાહતજનક પવરમ્થથવત રહેશે. માવનસક શાંવતનો અનુભવ કરશો. આવથયક ક્ષેત્રે મ્થથવત સારી બનશે. લોન માટે એમ્લલકેશન કરી હોય તો એ હવે મંજૂર થઈ શકે છે.

J

J

વશક્ષકઃ રાત્રે મચ્છર કરડે તો શું કરવું જોઇએ? ચંગુઃ ખંજવાળીને ચુપચાપ સૂઇ જવું જોઇએ તમે રજનીકાંત નથી કે તેનો કાન આમળીને તેની પાસે સોરી બોલાવી શકો.

J J J વશક્ષક: બોલો યમુના નદી ક્યાં વહે છે? ચંગુ: પલપા હું ભગવાન જેવો દેખાઉ છું? ચંગુ: જમીન પર પલપા: ના બેટા, કેમ પૂછે છે? વશક્ષક: એમ નહીં, નકશા પર બતાવ ચંગુ: હું જ્યાં પણ જાઉ છું ત્યારે બધા કહે ચંગુ: નકશા પર કઇ રીતે વહે, નકશો છે. હે ભગવાન ફરી આવી ગયો. પલળી ના જાય? J

J

J

J

J

J

J

J

J

J

J

J

મવનયો: ટીના ખબર છે કે કંઇ ભૂલ થઇ લગ્નના ભોજન સમારંભમાં અજાણી વ્યવિને જોઇ ઘરવાળાએ પૂછ્યછયુંઃ માફ કરજો જાય તો આપણે શું કરવું જોઇએ? ટીનો: ના, નથી ખબર. શું તમને વનમંત્રણ અપાયું છે? મવનયો: શાંવતથી બેસીને વવચારવું જોઇએ અજાણી વ્યવિએ ગુથસે થઇને કહ્યું: તમે કે આ ભૂલનો દોષ કોના માથે નાખવાનો છે. વનમંત્રણ ના આપો એ મારી ભૂલ છે? વશક્ષકઃ આ પક્ષીના પગ જોઈને તેનું નામ પત્ની (પવતને)ઃ તમે તો કહેતા હતા કે લગ્ન લખો. પછી પણ તમે મને પ્રેમ કરશો. ભૂરોઃ મને નથી ખબર... પવતઃ સોરી યાર, મને થોડી ખબર હતી કે વશક્ષકઃ તારું નામ શું છે? તને નાપાસ કરું તારા લગ્ન મારી સાથે થઇ જશે. ભૂરોઃ મારા પગ જોઈને નામ લખી લ્યો. J J J J J J વશક્ષક: જો છોકરીઓ પારકી થાપણ હોય વજગોઃ જે વદવસે મારી કફયાન્સીને મળીને તો છોકરા શું છે? આવ્યો છું તે વદવસથી હું કશું ખાઈ શકતો નથી. વવદ્યાથશી: સાહેબ ચોર. કે પી શકતો નથી અને હસી પણ શકતો નથી વશક્ષક: એ કઇ રીતે? ભૂરોઃ મતલબ તને તારી કફયાન્સી સાથે પ્રેમ વવદ્યાથશી: કારણ કે ચોરની નજર પારકી થઈ ગયો છે? થાપણ પર હોય છે. વજગોઃ નહીં, કારણ કે એક મુલાકાતમાં J J J વશક્ષકઃ ડેટ અને તારીખ વચ્ચે શું ફરક છે? મારો એક મવહનાનો પગાર વપરાઈ ગયો છે. J J J ચંગુ: સર ડેટમાં તમે તમારી ગલયફ્રેન્ડ સાથે


26

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

IOJ અનેજૈન APPG દ્વારા હાઉસ ઓફ કોમન્સમાંમહાવીર જન્મોત્સવની ઉજવણી

4th May 2024

નેમુચંદેરીઆ OBEનેખાસ લાઈફટાઈમ એચચવમેન્ટ એવોડડએનાયતઃ જૈન હસ્તપ્રતો લાંબા ગાળાની લોન તરીકેયુચનવચસિટી ઓફ બચમિંગહામનેઅપાશે

જરૂર હોવા વવિેચચા​ાકરી હતી. આ પછી, ડો. એવિઅન પ્લાઉ અને લંડનઃ ધ ઈન્સ્ટિટ્યૂિ ઓફ જૈનોલોજી (IOJ) અનેજૈન ઓલ પાિટી કેથરે ાઈનેિતીકામમક હટતિત IOJના ડાયરેક્િસા નેમુચંિરે ીઆ અને પાલા​ામસ્ેિરી િૂપ (APPG) દ્વારા હાઉસ ઓફ કોમસ્સમાંજૈન ધમાના જયસુખ મેહતાનેસુપરત કરી હતી. ઈન્સ્ટિટ્યૂિ ઓફ જૈનોલોજીએ 24મા તીથથંકર ભગવાન મહાવીરના મહાવીર જસ્મ કલ્યાણક તરીકે આ હટતિતોને લાંબા ગાળાની લોસ્સ તરીકે યુવનવવસાિી ઓફ ઓળખાતા જસ્મોમસવની ઉજવણી કરવામાંઆવી હતી. યોગાનુયોગે બવમથંગહામને આપવાની જાહેરાત કરી હતી તેની સાથે ભારતની આ વષાનો ઈવેસ્િ વવવિષ્ટ હતો કારણકેભગવાન મહાવીરેવનવા​ાણ બહાર મુખ્ય જૈન સંિોધન સંટથા ટવરૂપેતેની ભૂવમકામાંવધારો થયો િાપ્ત કયુથંતેની 2,550મી વષાગાંઠ પણ આ જ વિવસેહતી. હતો. િોફેસર િાલોાિ હેમ્પેલના વડપણ હેઠળ યુવનવવસાિીના ે ઓફ વેટિવમસ્ટિર ખાતેવાવષાક ઉજવણીમાંમોિા પાયેજૈન પેલસ િવતવનવધઓએ જૈન હટતિતો-મેસ્યુટક્રીપ્ટ્સ સાથે કોમ્યુવનિીનું કોમ્યુવનિીની હાજરી ઉપરાંત, પાલા​ામસ્ેિ, વવવવધ ધમાની વેલકમ ટ્રસ્ટના સભ્યોએ IoJના ડાયરેક્ટસાનેપ્રતીકાત્મક આિાનિ​િાન વધારવા તૈયાર કરાયેલા નવીનતમ િૈક્ષવણક િોિામ્સ કોમ્યુવનિીઓના અિણીઓ અને એકેડવેમક વવશ્વના િવતવિત જૈ ન હસ્તપ્રતની ભે ટ આપી હતી અને વતામાન સંિોધનો વવિે બધાને સમજ આપી હતી. તેમણે મહાનુભાવો એકિ થયા હતા. પારુલ િાહની આગેવાની હેઠળ જૈન િાથાનાઓ સાથેકાયાક્રમનો આરંભ કરાયો હતો. ધ ઈન્સ્ટિટ્યૂિ ઓફ િ​િંસા કરવામાંઆવી હતી. યુકમે ાંજૈનિ​િાનના િોફાઈલનેઆગળ ઓવડયસ્સને આ અમૂલ્ય સાંટકૃવતક હટતકૌિલ્યની કૃવતઓની વધારવામાંમહત્ત્વપૂણાપાયાની ભૂવમકા અનેિણ િાયકાની ઉમસાહી, એકવનિ સેવા બિલ નેમુ ચંિરે ીઆ OBEને ખાસ લાઈફિાઈમ એવચવમેસ્િ એવોડડએનાયત કરાયો મયારેલોકોએ ઉભા થઈ તેમને તાળીઓના ગડગડાિથી વધાવી લીધા હતા. વમવનટિર ઓફ ફેઈથ બેરોનેસ ટકોિ ઓફ બાયિૂકના સંિ​િ ે ાનેવાંચવામાંઆવ્યો હતો જેમાં તેમણેભગવાન મહાવીરના વારસા અનેજૈન કોમ્યુવનિીઓનેસપોિડ કરવામાંઈન્સ્ટિટ્યૂિ ઓફ જૈનોલોજીના કાયાનેવબરિાવ્યુંહતુ.ં ઈવેસ્િમાંજૈનધમટીઓની ગણનાપાિ વટતી ધરાવતા વવટતારોમાં જૈન કોમ્યુવનિીની વધુસારી વહમાયત કરી િકાય તેમાિે2021ના યુકે સેસ્સસ ડેિાનું વવશ્લેષણ કરી રહેલા સમીર જૂઠાણીની જાહેરાત ડો. એસિઅન પ્લાઉ પ્રતીકાત્મક જૈન હસ્તપ્રતની આવૃસિ દશા​ાવી રહ્યા છે નોંધપાિ રહી હતી. િીવી સીવરઝ ‘વપલવિમેજ’માં ભૂવમકા અને પદ્મશ્રી બોબ બ્લેકમેન MPના હસ્તેનેમુચંદેરીઆ અને જૈનોલોજીના મેનવેજંગ ટ્રટિી ડો. મેહૂલ એચ. સંઘરાજકા MBEએ ‘એટકેપ િુધ કસ્ટ્રી’ના િેઝસ્િરની કામગીરી બિલ િખ્યાત સેલવેિ​િી તેમના પત્ની મીનાબહેનનેએવોડડટ્રોફી એનાયત કરાઈ હતી સીમાવચહ્નરૂપ વષાગાંઠ અનેજૈન સમાજ માિેતેના મહત્ત્વ પર ભાર સોનાલી િાહેજૈનિ​િાનમાંતેમની આધ્યાન્મમક યાિા વવિેવાત કરી જાળવણી અનેતેમનેિોમસાહન આપવા બાબતેિવતબદ્ધતાની ખાતરી મૂકવા સાથેઉપન્ટથત મહેમાનોનુંટવાગત કયુથંહતુ.ં હતી જેમાંજૈન મૂલ્યોની સમજ અનેટવીકાર સમય જતાંવધુગાઢ આપી હતી. હેરોના મેયર રામજી ચૌહાણના સંબોધન સાથે આ સાંજનું જૈન APPGના ડેપ્યિુ ી ચેર અનેહેરો ઈટિના સાંસિ બોબ બ્લેકમેને કેવી રીતેબસ્યાંતેજણાવ્યુંહતુ.ં જૈન કોમ્યુવનિીનેનોંધપાિ યોગિાન આપવા બિલ વાવષાક વનજૈન ડો. એવિઅન પ્લાઉના િવતવનવધમવ હેઠળ વેલકમ કલેક્િન પાસે સમાપન થયુંહતુ.ં મેયરેિાંવત અનેસંવાવિતાના પોષણ માિેઆિર, (OneJAIN) એવોર્સાએનાયત કયા​ાહતા. માસ્ચેટિરમાંકોમ્યુવનિીની રખાયેલી જૈન હટતિતોની જાહેરાત અનેિતીકામમક િમયાટથાપન એકતા અનેવૈવવધ્યતા પાયારૂપ હોવા વવિેભારપૂવકા જણાવ્યુંહતુ.ં સમવપાત સેવા કરવા બિલનો એક્સેલસ્સ ઈન કોમ્યુવનિી એવોડડ IOJનેકરાયુંહતુંતેઆ સાંજની વવવિષ્ટતા બની રહી હતી. વેલકમ મહાવીર ફાઉસ્ડેિનના વનરજ સુતરીઆએ ભગવાન મહાવીરની મેળવનારાંસોનલ મહેતા અનેજૈન કોમ્યુવનિીમાંઆરોગ્ય પહેલનું કલેક્િનેતેમની પાસેરહેલી તમામ 2000થી વધુહટતિતો IOJને વનવા​ાણના ી 2,550મી વષાગાંઠ વનવમત્તેવનજૈન દ્વારા મોિા પાયેભવ્ય અસરકારક કાયાકરવા બિલ યંગ પસાસ્સ એવોડડિાપ્ત કરનારા સૂરજ પરત કરવાના તેમના ઈરાિાને ટપષ્ટ કયોા હતો. આ િુભચેષ્ટાને ઉજવણીના આગામી કાયાક્રમની જાહેરાત કરી હતી જેમાં, ભગવાન બાફનાનો આ વષાના એવોડડવવજેતાઓમાં સમાવેિ થયો હતો. ‘ઐવતહાવસક ખોિા કાયાન’ે બિલવાના િયાસ તરીકેગણાવાઈ હતી મહાવીરના તેજટવી વારસા અનેજૈન સમુિાયની એકતાના િ​િ​િાનમાં કોમ્યુવનિી સાથેસતત સંકળાઈ રહેવા બિલ ચંદ્રકાસ્ત િાહની ભારે અનેકેથરે ાઈન નોલ્સેઆ હટતિતોનેકાળજી અનેજાળવણીની ખાસ 2000થી વધુલોકો સહભાગી બનિેતેવી ધારણા સેવાય છે.

ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી: નવનાત હોલ બન્યો ક્ષત્રિયકુંડ નગરી

- જ્યોત્સ્ના શાહ િુક્રવાર તા.૨૫ એવિલ ૨૦૨૪ના રોજ હેઝના નવનાત હોલમાં મહાવીર જસ્મ કલ્યાણકની િાનિાર ભવિભાવ સભર ઉજવણીમાં ૫૦૦થી વધુ ધમાિમે ી ભાઇ-બહેનોએ ઉમંગભેર ભાગ લઈ ધસ્યતા અનુભવી હતી. નવનાત વવણક એસોવસએિન અનેનવનાત વવડલ મંડળના સંયિ ુ સહકારથી ઉજવાયેલ આ મહોમસવે ભગવાનની જસ્મભૂવમ ક્ષવિયકુડઁનો સાક્ષામકાર કરાવ્યો હતો. ચૈિ સુિ તેરસની મધરાતે ઉત્તરા ફાલ્ગુન નક્ષિમાં આજથી ૨૬૨૩ વષાપહેલા માતા વિ​િલાની કૂક્ષીમાં, રાજા વસધ્ધાથાના કૂળમાં ભગવાન મહાવીરનો જસ્મ થતાંજ આનંિ આનંિ વરતાઇ ગયો હતો. સિીઓ પૂવનો વે એ અદ્ભૂત અનુભવ ઉપન્ટથત સૌ જ્ઞાવતજનોએ કયોા. ભગવાનની આરસત ઉતારી રહેલ પ્રેસસડેન્ટ શ્રી સદસલપભાઇ આ મહોમસવનુંસંચાલન ઇનાબહેન જયેિભાઇ િાહેકુિળતાથી 1 2 અનેશ્રીમતી તરૂબહેન મીઠાણી સસહત અન્ય અગ્રણીઓ. કરી સૌને ભવિના સાગરમાં તરબોળ કરી િીધાં હતાં. સૌ િથમ 1) નવનાત વસડલ મંડળના પ્રેસસડેન્ટ શ્રી અનેશ્રીમતી નટુભાઇ મહેતા શ્રી ભૂપસ્ેદ્રભાઇ, વાઇસ િેવસડેસ્િ શ્રી ભરતભાઇ મહેતા સવહત અસ્ય જૈનોના િંથો આગમ અનેકલ્પસૂિનુંવાજતે-ગાજતેઢબૂકતા ઢોલના અને2) ભગવાન મહાવીર સ્વાસમની પ્રસતમાજી સમક્ષ ધાસમાક- લાભાથટીઓએ સજોડેટવપ્નો અનેપારણુંઝુલાવવાનો લાભ લીધો હતો. નાિેહોલમાંઆગમન કરાયુ.ં ગ્રંથની પૂજા કરી રહેલ શ્રી ભૂપેન્દ્રભાઇ અનેભદ્રાબહેન શાહ નવનાત વવણક એસોવસએિનના વાઇસ િેવસડેસ્િ શ્રી કેતનભાઇ આગમ એિલેજેમાંજીનવાણીનો સમાવેિ કરાય છે. શ્વેતામ્બરોના મતે ૪૫ આગમો છે. જેનું િથમ આગામ ‘વવનય’ છે. આપણામાં સૌ જીવો સાથે મૈિી અને કરૂણાના ઉપિેિનું પાલન કરવું આજના અિાણીએ સૌનું હાવિાક ટવાગત કયુથં હતુ.ં ભગવાનના જસ્મવિવસ સમયમાંય યથોવચત છે. એ સનાતન વનવમત્તે‘જીવિયા’ માંઅનુિાન આપવા િહેલ મૂકવામાંઆવી હતી. કહેવત છેને,‘વવદ્યા વવનયથી િોભે’! આ આગમમાં છે. આંખેઉડીનેવળગેતેવુંરોલનુંઅનેટિેજનુંડેકોરેિન હન્ટમતાબહેન માનવીના જીવનમાં વવનયનો ગુણ હોય તો આ િસં ગ ે ભગવાનની માતા િોિી, શ્રી જગિીિભાઇ અનેશ્રીમતી મીનાબહેન સાંઘાણીએ કયુથંહતુ.ં આપોઆપ એનુંચાવરત્ર્ય ખીલી ઉઠેછેએનુંવવગતવાર વિ​િલાને આવેલ ચૌિ ટવપ્નો અને કો-ઓડટીનિે ર શ્રી નીવતનભાઇ સાવડીયા અનેબંસરીબહેન રૂપાણીએ મહામમ્ય િ​િા​ાવાયુંછે. એનું ફળકથન વગેરે ગીત-સંગીતની સુિં ર આયોજન કયુથં હતુ.ં કકચન કવમિીના હેડ િકુબહેન િેઠની આ આગમો ભગવાનના ગણધરો (મુખ્ય રમઝિ સહ શ્રીમતી ઇનાબહેનેખૂબ જ આગેવાની હેઠળ બહેનોની કકચન સેવાની અનુમોિના કરાઇ હતી. વિષ્યો)એ લખેલ છે. સરસ રીતેઅવભવ્યવિ કરી ભાવુકોને કકિોરભાઇ બાિવીઆએ સાઉસ્ડ વસટિમ ઓપરેિ કરી. આ સૌ સવહત જ્યારે કલ્પસૂિ િંથમાં જૈન તીથથંકરોના જીવન ભાવમાંતરબોળ કરી િીધાં. ભગવાનના સમાજના સેવાભાવી અનેક ભાઇબહેનોએ સમયનો ભોગ આપી આ ચવરિ અનેભગવાન મહાવીરના કથા વણી લેવાઇ છે. જસ્મની વધામણી નાચ-ગાનથી જસ્મોમસવનેસફળ બનાવવામાંસખત મહેનત કરી હોવાનુંજણાવતાં જેમાં ભગવાન મહાવીર ટવાવમએ આપેલ િેિના ભગવાનના જન્મોત્સવના સૂત્રધાર (ઉપિેિ) તથા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવવકાની આચાર ઇનાબહેન શાહ અનેગૃપ ડાબેતથા વાઇસ ઉલ્લાસભેર થઇ. કલ્પના બહેન ભટ્ટે સૌનો હાવિાક આભાર હન્ટમતાબહેન િોિીએ માસ્યો હતો. સંટથાઓના સંવહતાનો ઉલ્લેખ કરાયો છે. પયુષા ણ પવાના ચોથા પ્રેસસડેન્ટ સભાજનોનેસંબોધી રહ્યા છે. કોવરયોિાફી કરેલ સુિં ર હાલરડાંના અહેવાલો અવતાર-નવાર િવસધ્ધ કરવા બિલ તેઓએ ‘ગુજરાત નૃમયને ‘વસ્સમોર’કહી સૌએ વધાવી સમાચાર’ નો પણ ખાસ આભાર માસ્યો હતો. કાયાક્રમના સમાપન બાિ વિવસથી કલ્પસૂિનુંવાંચન ગુરુ ભગવંતો દ્વારા કરાય લીધુ.ં આ િસંગેનવનાતના િેવસડેસ્િ શ્રી વિવલપભાઇ મીઠાણી, વવડલ ટવાવિષ્ટ-સાન્મવક જૈન ભોજનનો આટવાિ માણી સૌએ વવિાય લીધી. છે. ભદ્રબાહુ ટવાવમ રવચત આ િંથ જૈનોની ગીતા છે. તસવીર સૌજન્ય: મીનાબહેન સાંઘાણી ભગવાન મહાવીરનો અવહંસા, અપવરિહ, અનેકાસ્તવાિ, સંસારના મંડળના િેવસડેસ્િ શ્રી નિુભાઇ મહેતા, ધાવમાક કાયાક્રમોના ઓગવેનાઇઝર


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

th

27

4 May 2024

મહાિીરના વિદ્ધાંતો અન્યોની િેિા અનેતમામ િજીિોનો આદર કરિા પ્રેરણા આપેછેઃ ડેપ્યુટી પીએમ

10 ડાઉટનંગ સ્ટ્રીિમાંપ્રથમ વખત મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી ડેપ્યુટી પીએમ ઓરલવિ ડાઉડેન સાથેરસગ્માના ડેપ્યુટી પીએમ સાથેરપકફોર્સસના ચેિમેન યોગેશ મહેતા, આઈઓજેરડિેક્ટિ અરમત લારઠયા, લોડડડોલિ પોપટ મહાવીિ ટવામીની પ્રાથસના કિતાંમરહલા અગ્રણીઓ ચેિમેન ભિત શાહ અનેજૈન સમાજના પ્રરતરનરધઓ ગુજિાતના સમાચાિના કન્સલ્ટટંગ એરડટિ જ્યોત્સનાબહેન શાહ અનેજૈન સમાજના પ્રરતરનરધઓ

મહેશ રલલોરિયા પસંદ કરવાિી પળ છે. આ િસંગેરવાન્ડા, યુગાન્ડા ઉજવણી 10, ડાઉમિંગ થટ્રીટ મસગ્માિા ભરત શાહ થકી જૈિ શાસિમ... મિશિા િંદિ વીર મહાવીરિા મસદ્ધાં ત ો આપણિે અિે DRC માટે િાઈમ ખાતે કરાઈ છે. ડેપ્યુટી િાઈમ કોમ્યુમિટીએ સખત મહેિત, કી, જય િોિો મહાવીર કી’િા લંડનઃ ભગવાિ મહાવીરિા અન્યોિી સે વ ા અિે તમામ મમમિથટરિા વેપારદૂત-ટ્રેડ મમમિથટર ઓમિવર ડાઉડેિ ઉદ્યોગસાહમસકતા, પરોપકાર, ઉચ્ચારો કયા​ાહતા. જન્મ કલ્યાણકિી ઉજવણી આ ઉજવણીમાં યુકેસ્થથત સોમવાર, 29 એમિ​િ, 2024િા સજીવોિો આદર કરવાિી એન્વોય િોડડડોિર પોપટેકહ્યું જૈિ કોમ્યુમિટીિા પરમ મમિ આથથા અિે મૂલ્યોિા િવા ભારતીય હાઈ કમમશિર મવિમ રોજ 10, ડાઉમિંગ થટ્રીટમાં િેરણા આપે છે. જૈિ સમુદાયે હતું કે, ‘આ ઐમતહામસક છે. તેમિા મતક્ષેિમાં જૈિ માપદંડ થથામપત કયા​ાછે.’ પૂજારી જય શાહે પમવિ દોરાઈથવામી, યોગેશ મહેતા, સૌિથમ વખત યોજાઈ હતી. તમામ ક્ષેિોમાંિચંડ યોગદાિો ઈમારત અિે આપણા િાઈમ સમુદાયિી સૌથી વધુ વથતી આ ઉજવણીિું યજમાિપદ આપેિા છે. આપણી સમક્ષ મમમિથટર મરમશ સુિાકિા અિેયુકેમાંસૌથી મવશાળ જૈિ િાથાિા રજૂ કરી હતી. તેમણે ભરત શાહ CBE, ડો. મેહૂિ અમહંસાિા સંઘરાજકા MBE, જયસુખ ડેપ્યુટી િાઈમ મમમિથટર, યોગેશ મહેતા, ભરત શાહ મિવાસથથાિે હું આપ સહુિું મંમદર હોવાિી સાથે મિમટશ મહાવીરિા અિે અન્ય ઘણા િધા છે જે મ ણે ઉષ્માસભર થવાગત કરું છુ ં . જૈ િ સમુ દ ાયિુ ં સાચુ ં મસદ્દાં મ તિે યાદ કયોા હતો. મહેતા, િેમુ ચંદેરીઆ, રાજેશ ચાન્સેિર ઓફ ધ ડચી ઓફ ૂ તા યા મવકાસમાં સૌિથમ વખત ભગવાિ િમતમિમધમવ કરે છે. મપકફડડિા િવકાર મંિ ઉચ્ચાયા​ા પછી જૈિ, મિરજ સુતરીઆ, ડો. િેન્કેથટર અિે કેમિ​િેટ આ દેશિા સંપણ મહાવીરિા જન્મમદિ​િી ચેરમેિ યોગેશ મહેતાથી માંડી સહુએ ‘જૈિમ જયમત મવિોદ કપાસી OBE, ડો. મયંક ઓફફસમાં સેિેટરી ઓફ થટેટ યોગદાિ આપેિુંછે.’ શાહ, મયૂર મહેતા, રુમમત શાહ, ઓમિવર ડાઉડેિ CBE MP ડો. એમિઅિ પ્િાઉ, ડો. અજય એ સંભાળ્યુંહતું. શાહ, િીિા શાહ, ડો. અભય ડેપ્યુટી િાઈમ મમમિથટર ડેપ્યુટી િાઈમ મમમિથટર ઓમિવર ડાઉડેિે મહાવીર જન્મ સજીવ તરફિો આદર ખરેખર િકામશત થઈિે િહાર આવે છે. ચોપરા, અતુિ શાહ, ઓમિવર ડાઉડેિે જણાવ્યું હતું ચંદેમરયા, કે,‘આ મરસેપ્શિ​િું યજમાિપદ કલ્યાણક ઉજવણી મિમમત્તેજણાવ્યુંહતુંકે,‘જીવિ​િા તમામ ક્ષેિો, મારા મતક્ષેિમાં ઘણા ધમોા અિે કોમ્યુમિટીઓ છે જેમાં સૌથી મીિાિહેિ સંભાળતા મિે ઘણી ખુશી થઈ મેમડસીિ, જિા​ામિઝમ, મિઝિેસ, મિોરંજિ અિે અન્ય ક્ષેિોમાં મોખરે જૈિધમમી છે તે િધાિું િમતમિમધમવ કરવામાં હું ગૌરવ સુધાિહેિ કપાશી, ઉષાિહેિ છે. ભગવાિ મહાવીરિા મિમટશ જૈિોિું િચંડ યોગદાિ રહ્યું છે. ભગવાિ મહાવીરિા અિુભવું છું. પોટસા િારમાં ઓશવાિ સેન્ટર અિે િુશીમાં મહેતા, રજિીભાઈ મહેતા જન્મમદિ​િી ઉજવણી 10, જન્મમદિ​િી વષાગાંઠ તેમજ શાંમત, સમય, મવિમ્રતા અિે તમામ SRMD સેન્ટર મારા મતક્ષેિ​િા હાદામાંહોવાિો મિેઆિંદ છે. તેમજ ગુજરાત સમાચાર અિે ડાઉમિંગ થટ્રીટમાં સૌિથમ આમમામાં માન્યતાિા તેમિા ઉપદેશો િમયે કમટિદ્ધ િોકોિી ભારતમાં આશરે 2500 વષા પહેિા ઉદ્ભવેિો અિે શાંમત એમશયિ વોઈસિા િકાશક વખત થઈ છે. મારું મતક્ષેિ હાજરીમાં રહેવા િદિ હું ભાગ્યશાળી છું. ઓશવાિ સેન્ટરિા અિેસંવામદતા અિેઆખરમાંમોક્ષિેપામવા સદીઓથી પૂજાતો અિેએમડટર ઈિ ચીફ સી.િી. પટેિ​િી મવશેષ ઉપસ્થથમત સાથે હર્સામીઅર અદ્ભૂતપણે પૂજારીઓ દ્વારા મહાવીર જયંતીિી પમવિ િાથાિાઓિો પમરચય રહેિો જૈિ ધમામવશ્વિા સૌથી િાચીિ ધમોામાંએક છે. વૈમવધ્યપૂણા છે. અમારી પાસે કરાવાયો મયારે આ િધી માન્યતાઓમાંથી આપણે કેટિું શીખી મવશેષ સમારંભિા સમાપિ પછી આપણેરોમજંદા જીવિમાં અન્ય મહેમાિોિો સમાવેશ પોટસાિારમાંઓશવાિ સેન્ટર અિેજીવી શકીએ તેિુંમિેથમરણ થઈ ગયું. પાછા ફરીએ મયારે મિે મવચાર આવ્યો કે આપણે કોઈ પણ થયો હતો. 10, ડાઉમિંગ થટ્રીટ છે તો િુશી ખાતે SRMD હર્સામીઅરમાંમારા થથામિક જૈિ મંમદરોિી મુિાકાતો અિે માન્યતા ધરાવતા કે િ ધરાવતા હોઈએ, આપણિે આગળ ખાતે િાઈમ મમમિથટર મરમશ પોમિમટકિ સેન્ટર છે. મહાવીરિી જન્મ કોમ્યુમિટીિા વયોવૃદ્ધોિી મદદ, થથામિક િાણી કલ્યાણ વધારતા કોઈ પણ સંઘષોાસહિ કરીએ મયારેજૈિદશાિ​િી સાદગી સુિાકિા એડવાઈઝર અમીત જોગીઆ વષાગાંઠ િસંગે આપણે શાંમત, ચેમરટીઝિેસહાય સમહત અન્યોિી સેવામાંપોતાિી જરૂમરયાતોિે અિે સરળતા કે આપણે સારપ અિે કરુણા સાથે તમામિે MBEએ મહેમાિોિું થવાગત સમાિતા અિે િકૃમતિી િાજુએ રાખતા સભ્યોિેમળવાથી હુંઘણુંજાણતો થયો છુ.ં િમયેક અપિાવીએ તેજ મહાજ્ઞાિ છેજેિેઆપણેશીખવુંજોઈએ.’ કયુ​ુંહતું. જાળવણીિી મવચારધારાઓિે

જીવનના તમામ ક્ષેત્રોમાંટિટિશ જૈનોનુંપ્રચંડ યોગદાનઃ ઓટિવર ડાઉડેન

ધમમઅનેઆધ્યાત્મમક મૂલ્યોના મજબૂત પ્રહરી વિનુભાઈ નાગ્રેચાનેશ્રદ્ધાંજવિ

લંડનઃ થવગાથથ રવનોદિાય (રવનુભાઈ) બચુભાઈ નાગ્રેચાિા સંથમરણો અિે કામગીરીિા વારસાિેયાદ કરવા 25 એમિ​િ​િા રોજ િાગ્રેચા હોિ, િેટોિ રોડ ખાતે િાથાિા સભાિું આયોજિ કરવામાં આવ્યું હતું. મવિુભાઈ (78)િું 22 એમિ​િે અવસાિ થયા પછી રમવવાર, 28 એમિ​િે મસટી ઓફ િંડિ સેમેટ્રી અિે મિમેટોમરયમમાં તેમિા હસમુખભાઈ અનેનાગ્રેચા પરિવાિ રવરવધ કોમ્યુરનટીના લોકોએ શ્રદ્ધાંજરલ પાઠવી હતી અંમતમ સંથકાર કરવામાં આવ્યા નિેન્દ્રભાઈ ઠકિાિે જણાવ્યું હતું કે, ‘મવિુભાઈ માિ સફળ કોમ્યુમિટીિે તેમિા િદાિ મવશે એક-િે મદવસમાં કશું કહી િ હતા. આ િાથાિા સભામાંમવિુભાઈિા િાિા ભાઈ હસમુખભાઈએ એન્ટ્રેિીન્યોર જ િ હતા, તેઓ ધમા અિે આધ્યાસ્મમક મૂલ્યોિા શકાય. િાગ્રેચા પમરવાર તમામ સમુદાયો માટેમદદરૂપ અિેઉદાર જણાવ્યુંહતુંકે, ‘તેઓ મારા અિેઅન્ય િધા માટેમપતાતુલ્ય હતા. મિમા​ાણ કરવામાંઅિેશમિશાળી રાખવામાંમજિૂત થતંભ હતા. રહ્યો હતો. સૌથી મહત્ત્વિી િાિત એ છેકેતેઓ તેમિા મૂમળયાંિે ભૂલ્યા િથી. મવિુભાઈ અિેહસમુખભાઈ રામ અિેિક્ષ્મણ જેવા હુંતમારા સહુ સમક્ષ વચિ આપુંછુંકેહુંતેમિા પગિેચાિીશ. તેમિી દયાળુતા અિેઉદારતાિો કોઈ જોટો જડશેિમહ.’ અજય જોબનપુત્રાએ જણાવ્યું હતું કે, ‘મવિુભાઈિી હતા. હવેમવિુભાઈ આપણી સાથેરહ્યા િથી મયારેકોમ્યુમિટીમાં જેવી રીતેભરતેભગવાિ રામિી પાદુકા મસંહાસિ પર રાખી હતી સહભામગતા માિ િંડિ સુધી મયા​ામદત િ હતી. તેઓ યુક,ે યુગાન્ડા મવશાળ શૂન્યાવકાશ સજા​ાયો છે. શોમેિ-વ્યવથથાપક તો ચાલ્યા તેરીતેહુંમવિુભાઈિી પાદુકા મારા મથતકેરાખીશ.’ ઈથટ હામિા એમપી સિ લ્ટટફન રટમ્સે કહ્યું હતું કે, અિે ભારતમાં પણ કોમ્યુમિટી અિે સંથકૃમતિું ઉદારતાપૂવાક ગયા છેપરંતુ, શો આગળ વધારવો જ રહ્યો.’ ઉમીબહેન િારડયા, જયભાઈ વાડેિ, હષાસબહેન જાની, ‘મવિુભાઈ િાગ્રેચા કોમ્યુમિટીિા ઘણા સારા અિે ઉદાર સભ્ય સમથાિ કરતા રહ્યા હતા.’ ઉન્મેશ દેસાઈ - AMએ જણાવ્યુંહતું િીનાબહે ન, સુષ્માજી તેમજ િહ્મ સમાજ, ગાયિી પમરવારિા કે , ‘કોમ્યુ મ િટીિે મવિુ ભ ાઈિુ ં યોગદાિ દં ત કથાપૂ ણ ા હતુ ં . તે મ િા હતા. તેમણે દરેકિે ઉદારતાપૂવાક મદદ કરી હતી અિે િદિામાં િમતમિમધઓ અિે યુકે, યુગાન્ડા અિે ભારતમાંથી કોમ્યુમિટીિા કદી કશુંમાંગ્યુંિ હતું. મહામારીિા મુશ્કેિ સમયગાળામાંઆપણે વારસાિેિાગ્રેચા ચેમરટેિ​િ ટ્રથટ આગળ ધપાવશે.’ સભ્યોએ પણ મવિુભાઈિેશ્રદ્ધાંજમિ પાઠવી હતી. હષા દ કોઠારીએ જણાવ્યુ ં હતુ ં કે , ‘મવિુ ભ ાઈિી જીવિકથા અિે સંપૂણાપણેતેમિા ઉદાર દાિ પર આધામરત રહ્યા હતા.’


28

@GSamacharUK

સાઉથ કેરોવલનામાંકાર અકસ્માતઃ ભોગ બનેલાં ત્રણેય પટેલ મવિલા ચરોતરનાંવતની, એકનેઇજા

4th May 2024

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ટેક્સાસમાંપોલીસ પર ગાડી ચઢાવી દેનાર ભારતીય ઠાર

ન્યૂ યોકક: ટેકસાસ પટેટમાં આવેિા સાન એન્ટોલનયો શહેરમાં પોિીસ ગ્રીનહવલે: અમેલરકામાંસાઉથ કેરોલિનામાં અલધકારીઓ પર કાર ચઢાવી દેવાનો એક ભયાનક કાર અકપમાતમાં આણંદના િયાસ કરનાર ઉત્તર િદેશના વતની બોરસદ તાિુકાના વાસણા અને કાલવઠા સચીન કુમાર સાહુને પોિીસે ઠાર ગામના પટેિ પલરવારની ત્રણ માયોિ છે. મલહિાને વાહન નીચે મલહિાઓનાંમોત નીપજ્યાંછેજ્યારેએક કચિી નાખવાના આરોપનો સામનો મલહિાને ગંભીર ઇજાગ્રપત હાિતમાં સચીન કુમાર સાહુ કરતા 42 વષિના સચીનની ધરપકિ હોસ્પપટિમાંદાખિ કરાઈ છે. અકપમાતનો માટેપોિીસ 21 એલિ​િેતેના ઘરેપહોંચી ત્યારેઆ ઘટના બની હતી. ભોગ બનેિી ત્રણેય મલહિાઓ રેખાબેન સાન એન્ટોલનયો શહેરમાં શેલવઓટ હાઇટ્સ ખાતે 51 વષિની પટેલ, સંગીતાબેન પટેલ અનેમનીષાબેન સાથેરહેતાંસચીન સામેમલહિા પર ઇરાદાપૂવકિ જીવિેણ મલહિા પટેલ એક િ પલરવારનાંહતાં. હુમિાની ફલરયાદ નોંધાઇ હતી. મલહિાનેઇરાદાપૂવકિ વાહન નીચે કાર 20 ફૂટ ઉંચેફંગોળાઈ કચિી નાંખવાનો િયાસ કરી સચીન ઘટનાપથળેથી નાસી છૂટ્યો હતો. જ્યોલિ​િયામાં રહેતી ચારેય મલહિાઓ પોિીસેમલહિાનેગંભીર હાિતમાંહોસ્પપટિમાંખસેિી હતી, જ્યાં આઉલટંગ માટેસાઉથ કેરોલિના િતી હતી (બોરસદ) તથા કાવીઠા ગામનાં વતની હતો. વાસણા (બોરસદ)ના લનવાસી તેના પર ઘણાંઓપરેશન કરાયા હતા. ત્યારે િેકસાઈિ રોિ નજીક ઈન્ટરપટેટ-85 રેખાબેન લદિીપભાઈ પટેિ, સંગીતાબેન લનરંિન પટેિેકહ્યુંહતુંકે, ત્રણેય મલહિાના થોિાં કિાકો બાદ સચીનના પિોશીઓએ પોિીસને ફોન કરી પર પટૌન્ટન લિ​િ રોિ પર તેમની ભાવેશભાઈ પટેિ અને મનીષાબેન ગામમાંશોકસભાનુંઆયોિન કરાયુંહતું. િણાવ્યુંહતુંકેતેઘટનાપથળેપાછો ફયોિછે. પોિીસ પહોંચતા િ એસયુવીનો ગંભીર અકપમાત થયો હતો. રાિેન્દ્રભાઈ પટેિ જ્યોલિ​િયા ખાતે રહેતાં કાર ઓવરસ્પીડ િતીઃ ડેપ્યુટી કોરોનર સચીને નાસી િવાના િયાસમાં બે પોિીસ અલધકારી પર તેની કાર દુઘિટના અંગે િેપ્યુટી કોરોનર એસયુવી ચઢાવી દીધી હતી. એક પોિીસ અલધકારી કાર નીચેઆવી પથાલનક તંત્ર મુિબ ઓવર પપીિના કારણે હતાંઅનેતેઓ સંબધં ી હતાં. રેખાબેન અને અકપમાત સજાિયો હતો. મૂળ આણંદ સંગીતાબેનના પલતઓ હિલીપભાઇ અને એલિસે કહ્યું કે, મલહિાઓ િવાસ કરતી ગયો હતો પણ બીજા પોિીસ અલધકારી ટાયિર ટનિરેસાહુનેલનશાન લિલ્િાની વતની આ મલહિાઓ 26 ભાવેશભાઇ પટેલ સગા ભાઈઓ છે હતી તે કાર ઓવરપપીિ હતી અને તે બનાવી તેના પર ગોળીઓ છોિી હતી, િેમાંસચીનનુંઘટનાપથળેિ એલિ​િે બપોરે સાઉથ કેરોલિનાના જ્યારે મનીષાબેનના પલત રાજેન્દ્રભાઈ રપતાની િાબી બાિુએથી ફંગોળાઈને ચાર મોત થયુંહતુ.ં ગ્રીનલવિેકાઉન્ટીમાંઈન્ટરપટેટ-85ની ઉત્તર તેમના લપતરાઈ છે. તેમના મૃત્યુના િેનનો ટ્રાફફક કુદાવી 20 ફૂટ ઊંચેઊછળી તરફ િતી િેન પર એસયુવીમાં િઈ રહી સમાચારથી વતનમાં શોકની િાગણી કેટિાક વૃક્ષો સાથેટકરાઈ હતી અનેતેમાં ફસાઈ ગઈ હતી. અકપમાતની માલહતી હતી ત્યારે ઓવર પપીિના કારણે કાર ફેિાઈ છે. સંગીતાબેનના લપતા હવઠ્ઠલભાઈ મળતા સાઉથ કેરોલિના હાઈવે પેટ્રોલિંગ, લનયંત્રણ બહાર થઈ િતાં4થી 6 િેન ક્રોસ કરીને20 ફૂટ ઊંચેફંગોળાઈ વૃક્ષો પર પિી લસવાય પલરવારના બધા િ સભ્યો સાિા ગેન્ટ ફાયર એન્િ રેપક્યુ સલહત ઈમિ​િન્સી હતી, િેને પગિે કારનો કચ્ચરઘાણ વળી ત્રણ દાયકા પહેિાંઅમેલરકા િઇનેપથાયી ટીમ પથળ પર પહોંચી હતી અને ભારે લોસ એન્જલસ: ગયો હતો તેમ સાઉથ કેરોલિના હાઈવે થઈ ગયા હતા. લવઠ્ઠિભાઈએ િણાવ્યું કે, િહેમત બાદ વૃક્ષો પરથી કારનેઉતારવામાં કેલિફોલનિયામાં જાન્યુઆરી સંગીતા અમેલરકા ગયા પછી 20 વષિમાં આવી હતી. આ અકપમાતમાં અન્ય કોઈ 2023માં રેલિયોિોલિપટ પેટ્રોિ ટ્રૂપસમેિણાવ્યુંહતું. ભોગ બનનારામાંદેરાણી-જેઠાણી ક્યારેય ભારત પરત ફરી નથી જ્યારેતેનો કાર સામેિ નહોતી તેમિ અન્ય કોઈ ધમવેશ પટેલે પત્ની અને ચાર તથા સાત વષિના ગુિરાતમાંબોરસદ તાિુકાના વાસણા પુત્ર થોિાક મલહના પહેિાં ભારત આવ્યો રાહદારીનેપણ ઈજા થઈ નથી. સંતાનો સાથે તેમની કાર લતવ્ર ગલતએ 250 ફૂટ ઊંિી ખીણમાં નાંખી હતી. આ ઘટનામાંહવેનવો ખુિાસો થયો છે. બેમનોવૈજ્ઞાલનકોએ વોહશંગ્ટનઃ ઇઝરાયિ અને હમાસ વચ્ચે ચાિી રહેિા યુદ્ધનો દાવો કયોિછેકેપલરવારની િભાવ સમગ્ર લવશ્વ પર િોવા મળી રહ્યો છે. તેમુદ્દેઅમેલરકાના હત્યાના આરોપોનો સામનો લવલવધ લવપતારોમાં લવરોધ દેખાવો થઈ રહ્યા છે. તે દરલમયાન કરનારા િો. ધમમેશ પટેિ માનલસક બીમારીથી પીિીત છેઅનેદુઘટિ ના અમેલરકાની જાણીતી લિન્સટન યુલનવલસિટીમાં ભણી રહેિી સમયેમાનલસક હતાશામાંસંતાનોનુંરક્ષણ કરવા માટેતેમની કાર ભારતવંશી લવદ્યાલથિની અહચંત્ય હશવહલંગમની કોિેિ સંકુિમાં પેિેપટાઇનના સમથિનમાં લવરોધ દેખાવો કરવા બદિ ધરપકિ હાફ મૂન િેહાઈવેનજીક િેલવલ્સ સાઈિની 250 ફૂટ ઊંિી ખાઈમાં કરાઇ છે. લિન્સટન એલ્યુમની વીકિીના િણાવ્યા મુિબ કોિેિ નાંખી હતી. સંકિ ુ માંતંબુિગાવીનેલવરોધ કરવા બદિ અલચંત્ય લશવલિંગમની કેલિફોલનિયાના પસાિેનાના રહેવાસી 42 વષષીય િો. ધમમેશ પટેિ ધરપકિ કરાઇ છે. અલચંત્ય લશવલિંગમ્ સાથેહસન સૈયદ નામના ટેપિા કારમાંપત્ની અને4 તથા 7 વષિના સંતાનો સાથેહાફ મૂન િે લવદ્યાથષીની પણ ધરપકિ કરાઇ છે. યુલનવલસિટીના િવકતાએ નજીક હાઈવે-1 પર િેલવલ્સ સાઈિ ખાતેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અલતક્રમણના આરોપસર પનાતકના બે લવદ્યાથષીની ધરપકિ અચાનક િ તેમણેકાર 250 ફૂટ ઊંિી ખીણમાંનાંખી દીધી હતી. િોકે, કરવામાંઆવી છે. આ દુઘટિ નામાંપલરવારનો ચમત્કાલરક બચાવ થયો હતો. દુઘટિ ના સમયે શરૂઆતમાંધમમેશેકહ્યુંહતુંકેટાયરની સમપયાના કારણેતેમની ટેપિા 24 hour helpline e કાર ખીણમાંપિી હતી. પરંતુપાછળથી તેની પત્નીએ કહ્યુંહતુંકે, 020 8361 6151 જ્યોહજિયા સ્ટેટમાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાિા તેનો પલત લિ​િેશનમાંહતો અનેતેણેઈરાદાપૂવકિ કારનેઊંિી ખીણમાં યોજાઇ હતી, જેમાં500થી મહહલાઓએ રંગચ ેગ ં ેભાગ લીધો નાંખી છે. આ ઘટના પછી ધમમેશ સામે પલરવારની હત્યાનો ત્રણ હતો, અને અિે સાકાર કરાયેલા માનસરોવરનું પૂજન કયુ​ું કાઉન્ટનો આરોપ મૂકાયો હતો અનેતેનેિેિમાંમોકિી દેવાયો હતો. • An independent Hindu fam mily business હતું. માનસરોવરના પૂજન માટે ભારતમાંથી એક હજાર િોકે, હવેઆ ઘટનામાંનવો ખુિાસો થયો છે. • Dedic D di atted d Shiva Shi chapel h l off restt ડો. માકક પેટરસનનું કહેવું છે કે ધમમેશ પટેિ ‘સાયકોલસસ’ તીથોિનુંપહવિ જળ એકહિત કરાયુંહતુ.ં માનસરોવરના હિવ્ય • Washing and dressing facilities પૂજન બાિ સવવેભક્તજનોનેહનુમાન ચાલીસા, આરતી અને નામની માનલસક બીમારીથી પીલિત છે, િેના કારણેતેણેકાર ઊંિી • Ritual service items provided ખીણમાંનાંખવાનુંઆઘાતિનક પગિુંિીધુંહતુ.ં ધમમેશ પટેિનેએવો સ્તૃહત કરીનેમહાપ્રસાિ ગ્રહણ કયોિહતો. • Priest arranged for perforrming last rites ભ્રમ હતો કેકોઈ તેમનો પીછો કરી રહ્યુંછે. તેનેસતત એવો ભય • Specialists in repatriation n to India હતો કેસંતાનોનુંસેક્સ ટ્રાફફફકંગ માટેઅપહરણ થઈ િશે. આવા સમયે‘પલરવારના રક્ષણ’ માટેતેણેઅચાનક િ કારનેઊંિી ખીણમાં નાંખવાનુંઆઘાતિનક પગિુંિીધુંહતુ.ં આ કેસમાંમાકકપેટરસન અનેજેમ્સ આમોિન્ટ્રોટ નામના બે મનોવૈજ્ઞાલનકોએ 24 એલિ​િેધમમેશ પટેિના બચાવમાંિુબાની આપી Chandu Tailor 07957 250 851 હતી. હવેધમમેશ પટેિેમાનલસક પવાપથ્ય કાયિક્રમની માગ કરી છે. આ Jay Tailor 07583 616 151 કે સ હિુકોટટમાંચાિી રહ્યો છે. કોટટધમમેશનેમાનલસક સારવારની Bhanubhai Patel 07939 232 664 Dee Kerai 07437 616 151 િરૂર હોવાનો લનણિય કરેતો તેનેિેિમાંથી છોિી મુકાય તેવી શક્યતા 24 hour helpline: 020 8361 6151 | e: info@tailor.co.uk | w: www.tailor.co.uk છે. િોકેફલરયાદીઓએ કેસમાંઆવેિા માનલસક બીમારીના વળાંકનો Chani House, Lower Park Road, New Southgate, London, N11 1QD લવરોધ કયોિછે.

ડો. ધમમેશ પટેલે‘સંતાનોના રક્ષણ’ માટે કાર 250 ફૂટ ઊંડી ખીણમાંનાંખી હતી

પેલેસ્ટાઇનના સમથથનમાંદેખાવો બદલ ભારતવંશી વવદ્યાવથથનીની ધરપકડ

જ્યોવજથયામાંએસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

- રવિન્દ્રનાથ ટાગોર

th

29

4 May 2024

આપ્યુંનહોતુ.ં એથી રહમતનો અનુરોધ મીની સમજી શકતી નહીં, અમારા કોઈ પડોશીએ પૈસા બાકી રાખી રહમતની પાસેથી રામપુરી (આપણને સહુને બાળપણની યાદ અપાવી જતી છતાંએનો કંઈ પણ જવાબ દીધા વગર ચૂપ રહેવુંએ વબલકુલ એના શાલ લીધી હતી. રહમતેએના પૈસા માગ્યા, ત્યારેપેલાએ જૂઠુંબોલી સ્વભાવની વવરુદ્ધ હતુ.ં એટલેતેસામો સવાલ પૂછતી: ‘તમેસાસરે એ દેવાનો જ ઈનકાર કયોા. એ બાબતમાંઝઘડો થતાંરહમતેતેનેછરો લાગણીસભર વાતા​ા...) ભોંકી દીધો હતો. રહમત એ જૂઠાબોલાને ઉદ્દેશીને અનેક અશ્રાવ્ય મારી પાંચ વરસની પોરી મીની એક ઘડી પણ બોલ્યા વવના રહી જવાના છો?’ ગાળો સંભળાવતો હતો, રહમત કાલ્પવનક સસરાની સામે િચં ડ મૂ ઠ ી ઉગામી કહે ત ો: શકતી નથી. પૃથ્વી પર જન્મ ગ્રહણ કયા​ાપછી ભાષા શીખવામાંતેણે એટલાંમાં ‘કાબુલીવાલા... એ...ઈ કાબુલીવાલા!’ કરતી બૂમો માત્ર એક જ વરસ કાઢ્યુંહતુ,ં પણ તેપછીથી તો તેજાગ્રત અવસ્થામાં ‘સસૂરનેહુંઠોકીશ...’ સાંભળી મીની સસૂર નામેકોઈ એક અજાણ્યા પાડતી મીની ઘરમાંથી બહાર દોડી આવી. રહમતનું મોં પાડતી ં આવી બન્યુ ં કલ્પીને ખૂ બ હસતી. માણસનુ હોય ત્યારેએક પળ પણ મૌન રહેવામાંબગાડતી નથી. પલકમાંહાસ્યથી ખીલી ઊઠ્યુ.ં તેના ખભા પર અત્યારેઝોળી નહોતી, મારું ઘર રસ્તા પર હતુ.ં ઓવચંતાની મીની અગડમ્ બગડમ્ એટલેઝોળી સંબધં ી તેમનો રોજનો વાતા​ાલાપ આજેથયો નહીં. રમવાનું છોડી બારી આગળ દોડી ગઈ અને જોરથી બૂમ પાડવા મીનીએ એકદમ તેનેપૂછી નાખ્યુ:ં ‘તમેસાસરેજવાના છો?’ લાગી: ‘કાબુલીવાલા, એ...ઈ કાબુલીવાલા!’ મેલુંઢીલુંલૂગડુંપહેરલે ું રહમતેહસીનેકહ્યું: ‘ત્યાંજ જાઉં છુ.ં’ છે, માથા પર પાઘડી છે, ખભા પર ઝોળી છે, હાથમાંબેચાર દરાખની પણ એ જવાબથી મીનીનેહસવુંઆવ્યુંનહીં. એ જોઈ રહમતે પેટીઓ છે, એવો એક ઊંચો કાબુલી ધીમાંપગલાંભરતો રસ્તા પર પોતાના હાથ દેખાડી કહ્યું: ‘સાલા સસૂરનેઠોકત, પણ શુંકરું, મારા થઈને જતો હતો – તેને જોઈને મારા કન્યારત્નના મનમાં કેવો હાથ બાંધલે ા છે!’ ખૂનની કોવશશ કરવાના ગુનાસર રહમતનેકેટલાંક ભાવોદય થયો તેકહેવુંઅઘરુંછે, તેણેશ્વાસભેર તેનેબોલાવવાનુંશરૂ વરસની કેદની સજા થઈ. કરી દીધુ.ં રહમતની વાત હવે હું લગભગ ભૂલી ગયો હતો. અમે જ્યારે મનેથયુંકેહમણાંજ ખભા પર ઝોળીવાળી એક આફત આવીને ઘરમાંબેઠાંબેઠાંહંમશ ે ની ટેવ મુજબ કામકાજમાંવદવસો વવતાવતાં, ખડી થઈ જશે અને મારું સત્તરમું િકરણ અધૂરું રહી જશે. પરંતુ ત્યારે એક સ્વતં ત્ર વમજાજનો પહાડોમાંફરનારો આદમી કારાગારની મીનીની બૂમ સાંભળી કાબુલીએ હસીનેજ્યાંમોં ફેરવ્યુંઅનેઅમારા દીવાલોની વચમાંકેવી રીતેવષોાવવતાવતો હશેતેઅમનેકદી યાદ ઘર તરફ આવવા માંડ્ય,ંુ ત્યાંતો મીની અદ્ધર શ્વાસેઘરની અંદર દોડી પણ આવતુંનહીં. અને, ચંચળ હૃદયની મીનીની રીતભાત તો ખરેખર ગઈ અનેક્યાંસંતાઈ ગઈ તેની ખબરેન પડી. એના મનમાંએવી ખૂબ શરમાવા જેવી હતી તેની તેના બાપથીયેના પાડી શકાય એમ કોઈક આંધળી માન્યતા હતી કેકાબુલીવાલાની એ ઝોળીની અંદર નથી. મીનીના જેવી બે-ચાર છોકરીઓ પૂરલે ી છે. લહેરથી પોતના જૂના વમત્રને ભૂલી જઈ પહેલાં એણે નબી આ તરફ કાબુલી આવી, હસીનેમનેસલામ કરી ઊભો – મને ગાડીવાળાની સાથેમૈત્રી બાંધી. પછી જેમ તેની ઉંમર વધતી ગઈ તેમ થયુંિતાપવસંહ અનેકાંચનમાલાની હાલત બહુ દયાજનક છે, તો પણ એક એક સખાનેબદલેએક એક સખી આવતી ગઈ. તેએટલેસુધી આનેઘરમાંબોલાવી આણ્યા પછી એની પાસેથી કંઈ ખરીદીએ નહીં કે હવે તે તેના બાપાની લખવાની ઓરડીમાં પણ ભાગ્યે જ જોવા એ સારુંનહીં ! કંઈક ખરીદ્યુ.ં પછી આડીઅવળી વાતો નીકળી પડી. મળેછે. મેંતો જાણેતેની સાથેબોલવાના કટ્ટા કયા​ાછે. આબદર રહમાન, રવશયા, અંગ્રેજો વગેરથે ી તેસરકારની સરહદનીવત કેટલાંક વરસો વહી ગયાં! વળી એક શરદ ઋતુ આવી. મારી વવશે વાતો ચાલવા માંડી. છેવટે ઊઠતાં ઊઠતાં તેણે પૂછ છ્ય યુંઃ ‘બાબુ, મીનીનુ ંસગપણ નક્કી થઈ ગયુંછે. પૂજાની રજાઓમાંતેનાંલગ્ન મીનીની મા ખૂ બ વહે મ ી સ્વભાવની બાઈ હતી. રસ્તા પર જરા આપની લડકી ક્યાંગઈ?’ મીનીની ખોટી બીક દૂર કરવાના હેતથુ ી મેં તેને અંત:પુરમાંથી જેટલો અવાજ થાય તો આખી દુવનયાના દારૂવડયાઓ બસ અમારા થવાનાં છે. દુગા​ા કૈલાસમાં જશે, અને તેની સાથે મારા ઘરની બોલાવી આણી – તેમનેવળગીનેકાબુલીના મોં અનેએની ઝોળીની જ ઘરમાંઘૂસવા દોડી આવેછેએવુંએનેલાગે. આખી પૃથ્વી ચારે આનંદમયી પણ વપતૃભવનમાંઅંધારુંકરીનેહવેપવતભવનમાંજશે. આજેમારી મીનીનાંલગ્ન હતાં. સવારથી જ ભારેધમાલ મચી તરફ સંદહે ભરી નજરે જોતી રહી. કાબુલીએ ઝોળીમાંથી દરાખ, ખૂણે ચોર, ડાકુ, દારૂવડયા, સાપ, વાઘ, મેલવેરયા, ઈયળો, વંદા, ગઈ હતી. માણસોની આવ-જા શરૂ થઈ ગઈ હતી. આંગણામાંવાંસ કાનખજૂ ર ા અને ગોરાઓથી જ ભરે લ ી છે એ એનો ભય આટલા અખરોટ કાઢીનેએનેઆપવા માંડ્યાં, પણ તેણેતેન લીધાં. ઊલટુ,ં બમણા વહેમથી તેમારા ઘૂટં ણનેવળગી રહી. િથમ પવરચય આ રીતે વદવસ (બહુ વધારેવદવસ નહોતા થયા) પૃથ્વી પર વાસ કરવા છતાં નાખી મંડપ બંધાઈ રહ્યો હતો. ઘરના એકેએક ઓરડામાં અને પરસાળમાં હાંડીઝુમ્મરો લટકાવવાનો અવાજ થઈ રહ્યો હતો. હજી એના મનમાંથી દૂર થયો નહોતો. પૂરો થયો. રહમત કાબુલી સંબધં ી પણ તે સાવ વન:સંશય નહોતી. એટલે બૂમાબૂમ અનેદોડધામનો પાર નહોતો. થોડા વદવસ પછી, એક વદવસ સવારે, હું કામિસંગે ઘરમાંથી હુંમારી ઓરડીમાંબેસીનેવહસાબ જોતો હતો, એટલામાંરહમત તે ન ી તરફ ખાસ નજર રાખતા રહેવાનો તેમનેવારંવાર આગ્રહ કયા​ા બહાર નીકળતાં જોઉં છું તો મારાં દીકરીબા બારણા આગળ બેન્ચ ઉપર બેસીને કંઈ કંઈ બોલ્યે જ જાય છે, અને કાબુલી તેના પગ કરતી. હું તેના વહેમને હસી કાઢવાનું કરું, તો એ સામી મારા પર આવીનેસલામ કરીનેઊભો. પહેલાંતો હુંએનેઓળખી શક્યો નહીં. આગળ બેસીનેહસતેમોઢેબધુંસાંભળી રહ્યો છેઅનેવચમાંવચમાં િશ્નોની ઝડી વરસાવતી: ‘કદીયે શું કોઈનાં છોકરાં ચોરાયાં નથી? એની પેલી ઝોળી નહોતી, લાંબા વાળ નહોતા, એના શરીરમાં િસંગાનુસાર પોતાનો અવભિાય પણ ભાંગીતૂટી બંગાળીમાં વ્યિ કાબુલમાં શું ગુલામોનો વેપાર ચાલતો નથી? આવડા મોટા કાબુલ પહેલાંના જેવુંતેજ નહોતુ.ં છેવટેતેના હાસ્ય પરથી મેંએનેઓળખ્યો. મેંકહ્યું: ‘કેમ રહમત, ક્યારેઆવ્યો?’ કરેછે. મીનીનેએની પાંચ વરસની વજંદગીમાંએના બાપ વસવાય, માટે જરી જેવડી છોકરીને ઉપાડી જવાનું કામ શું સાવ અસંભવવત તેણેકહ્યું: ‘કાલેસાંજેજેલમાંથી છૂટ્યો!’ આવો ધીરજવાન શ્રોતા કદી મળ્યો નહોતો. વળી મેંજોયુંતો એનો છે?’ શબ્દો જાણે કાનમાં ખટ કરતા વાગ્યા! આ પહેલાં કદી કોઈ મારે કબૂ લ કરવુ ં પડ્યુ ં કે એવુ ં બનવુ ં સાવ અસં ભ વવત તો નથી, ખોળો દરાખ-બદામથી ભરેલો હતો. મેં કાબુલીને કહ્યું: ‘એને આ બધું શું કરવા આપ્યુ?ં હવે ફરી પરંતુમાન્યામાંન આવેએવુંછે. માનવા ન માનવાની શવિ સૌમાં ખૂનીને મેં નજરે જોયો નહોતો. આને જોઈ મારું આખું હૃદય આપશો નહીં!’ આમ કહી મેંગજવામાંથી એક આઠ આની (અડધો સરખી નથી હોતી, એટલેમારી સ્ત્રીના મનનો ભય ટળ્યો નહીં. પરંતુ સંકોચાઈનેજાણેવબંદુજેવડુંથઈ ગયુ.ં મનેથયુંકેઆજના આવા શુભ રૂવપયો) કાઢી તેને આપી. તેણે લેશ પણ સંકોચ વગર આઠ આની એથી કરીનેવગર વાંકેરહમતનેઅમારા ઘરમાંઆવવાની હુંમનાઈ વદવસેઆ માણસ અહીં ન હોય તો સારું. મેંતેનેકહ્યું: ‘આજેઅમારા ઘરમાંઅવસર છે. હુંબહુ કામમાંછુ,ં લઈને ઝોળીમાં નાખી. ઘેર પાછો આવીને જોઉં છું તો એ આઠ કરી શક્યો નહીં. દર વરસેમહા મવહનાની અધવચમાંરહમત દેશમાંચાલી જતો. તમેઆજેજાઓ...’ આનીની બાબતમાં ઘરમાં સોળ આની ધમાધમ મચી ગઈ હતી. આ સાંભળતાં જ એણે તરત ચાલવા માંડ્ય,ું પરંતુ બારણા આ વખતે તેપોતાનુંબધુંલેણુંવસૂલ કરવા પાછળ ખૂબ વ્યસ્ત રહેતો. મીનીની મા હાથમાંએક સફેદ ચમકતો ગોળ પદાથાલઈ ગુસ્સામાં આગળ જઈનેએ બીતો બીતો બોલ્યો: ‘કીકીનેજરી મળાશેખરું?’ એ માટે ઘે ર ઘે ર ફરવુ ં પડે , છતાં પણ તે મીનીને એક વાર તો દશા ન મીનીનેપૂછી રહી હતી: ‘તુંઆ અડધો ક્યાંથી લાવી?’ દઈ જતો. એ જોઈને ખરેખર એમ લાગે, જાણે એમની વચ્ચે કંઈ તેના મનમાંએ એવુંમાનતો હશેકેમીની હજી એવડી નેએવડી છે. મીની કહેતી હતી: ‘કાબુલીવાલાએ આપ્યો!’ તેની મા કહેતી હતી: ‘પણ કાબુલીની પાસેથી તેંએ લીધો કેમ ?’ ષડયંત્ર ચાલી રહ્યુંછે. કોઈ વદવસ સવારેતેઆવી ન શકેતો સાંજે તેના મનમાંએવુંહશેકેહમણાંમીની પહેલાંની પેઠે‘કાબુલીવાલા... એ...ઈ... કાબુલીવાલા’ કરતી દોડતી આવશે, અનેતેમની વચ્ચેફરી મીની રડવા માંડી કહ્યું: ‘મેંમાગ્યો નથી, એણેએની મેળેઆપ્યો છે.’ આવે. પાછો પેલો જૂનો હાસ્યાલાપ ચાલશે. અંધારા ઓરડાના ખૂ ણ ામાં એ ખૂ લ તા પહોળા જામા મેં આવીને મીનીને એના પર આવી પડેલી આ આફતમાંથી એટલું જ નહીં, પણ જૂની દોસ્તી યાદ કરી તે એક બોક્સમાં પાયજામાવાળા અનેઝોળાઝોળીવાળા ઊંચા કદાવર માણસનેજોઈ બચાવી લીધી. હુંએનેબહાર લઈ ગયો. અંગૂ ર અનેકાગળના પડીકામાંદરાખબદામ પણ લેતો આવ્યો હતો ખરે ખ ર એકદમ મનમાં આશં ક ા પે દ ા થાય, પરં ત ુ જ્યારે મીનીને મનેખબર પડી કેકાબુલીની સાથેમીનીની આ બીજી મુલાકાત નથી. પણ આ પહેલાંલગભગ દરરોજ આવીને, વપસ્તાબદામ લાંચમાં ‘કાબુલીવાલા, એ...ઈ... કાબુલીવાલા!’ કહી હસતી હસતી દોડી – કોઈ ઓળખીતા કાબુલીની પાસેથી માગી તાગીનેએ લઈ આવ્યો આપીનેતેણેમીનીનુંનાનકડુંહૃદય ઘણુંકબજેકરી લીધુંહતુ.ં મેંજોયું આવતી જોઉં અને એ બે વભન્ન વયના વમત્રોમાં જૂનો જાણીતો હશે– કારણ કેએની પેલી ઝોળી તો હવેહતી નહીં. મેં કહ્યું: ‘આજે ઘરમાં ધમાલ છે, આજે કોઈને મળવાનું નહીં કેઆ બેદોસ્તો વચ્ચેકેટલીક વાતો અનેગમ્મતો રોજ એકની એક વવનોદ ચાલવા માંડેત્યારેમારુંસમસ્ત અંત:કરણ િસન્ન થઈ જતુ.ં બને ! ’ એક વદવસ સવારે મારી ઓરડીમાં બે સ ીને હું િૂ ફ તપાસતો હતો. ચાલ્યા કરતી હતી. તેજરા વખન્ન બની ગયો. સ્તબ્ધભાવેઊભો રહી એ ઘડીક મારી દાખલા તરીકે, રહમતનેજોતાંજ મારી દીકરી હસતી હસતી પૂછતી: વવદાય લેતાંપહેલાંબે-ત્રણ વદવસથી ઠંડી ખૂબ સખત પડવા લાગી સામે જોઈ રહ્યો, પછી ‘બાબુ, સલામ!’ કહી એ ઘરમાંથી બહાર હતી. ગાત્રો ગળી જતાં હતાં , બારીમાં થ ી સવારનો તડકો મે જ ની નીચે ‘કાબુલીવાલા... એ...ઈ કાબુલીવાલા, તારી આ ઝોળીમાંશુંછે?’ રહમત ઉચ્ચારમાં એક અનાવશ્યક ચંદ્રવબંદુ ચડાવી દઈ હસતો મારા પગ ઉપર આવી પડતો હતો, અનેતેનો ગરમાવો અત્યારેખૂબ નીકળી ગયો. મનેહૃદયમાંકંઈક દુ:ખ થયુ,ં હુંએનેપાછો બોલાવવાનો વવચાર હસતો જવાબ દેતો: ‘હોંથી!’ અથા​ાત્ એની ઝોળીમાંહાથી છેએ જ જ મીઠો લાગતો હતો. લગભગ આઠેક વાગ્યા હશે. માથે ગળપટા તેના હસવાનો સૂક્ષ્મ મમાહતો. અવત સુક્ષ્મ તો ન કહી શકાય, તો પણ વીંટાળીનેવહેલા પહોરના ફરવા ગયેલા માણસો ઘેર પાછા આવી કરતો હતો, ત્યાં એ પોતે જ પાછો આવતો દેખાયો. પાસે આવીને તેણે કહ્યું: ‘આ અંગૂર અને કકસવમસ-બદામ કીકીના સારુ લાવ્યો આ ગમ્મતમાંબંનને ેભારેમજા પડતી અનેશરદઋતુના િભાતમાં, ગયા હતા. એવામાં રસ્તામાં ભારે કોલાહલ સંભળાયો. જોયું તો અમારા હતો; એનેઆપવા કૃપા કરશો!’ એક મોટી ઉંમરના માણસનુંઅનેએક નાની વયની બાવલકાનુંસરળ મેંએના પૈસા આપવા માંડતાંતેણેએકદમ મારો હાથ પકડી લઈ રહમતને બે વસપાઈઓ બાંધીને લાવતા હતા – એમની પાછળ હાસ્ય જોઈ મનેપણ સારુંલાગતુ.ં કહ્યું : ‘આપેખૂબ દયા બતાવી છે, હુંએ કદી નહીં ભૂલું– મનેપૈસા કુ ત હ ૂ લવિય છોકરાં ન ં ુ ટોળુ ં હતુ . ં રહમતના શરીર પર ને કપડાં પર એમની વચ્ચેબીજી પણ એક વાત િચવલત હતી. રહમત મીનીને કહેતો: ‘કીકી, તું કદી સાસરે જતી નહીં!’ બંગાળી ઘરની છોકરી લોહીના ડાઘા હતા, અને એક વસપાઈના હાથમાં લોવહયાળ છરો આપવાનુંન કરશો! – બાબુ, તમારેજેવી છોકરી છે, તેવી દેશમાંમારે પણ એક છોકરી છે. જન્મથી જ સાસરુંશબ્દથી પવરવચત હોય છે, પરંતુઅમેજરા નવા હતો. મેંબહાર નીકળી વસપાઈનેઊભો રાખી પૂ:છ્યું ‘શુંથયુંછે?’ થોડું તેણે કહ્યું, થોડુકં રહમતે કહ્યું – એમ મને જાણવા મળ્યું કે જમાનાના માણસ હોવાથી છોકરીને સાસરી સંબધં ી કંઈ જ જ્ઞાન અનુસંધાન પાન-30


30

@GSamacharUK

એઈલ્સબરી હિન્દુટેમ્પલ ટ્રસ્ટ દ્વારા રંગોના વસંતોત્સવ િોળીની રંગીન ઉજવણી

4th May 2024

લંડનઃ એઈશસબિી રહસદુ ટેમ્પલ ટ્રનટ દ્વાિા 27 એરિલ 2024ના શરનવાિે વ્યાપક કોમ્યુરનટી સાથે એઈશસબિીમાં િંગોના વસંતોત્સવ હોળીની િંગીન ઉજવણી કિવામાં આવી હતી. રહસદુઓ વસંતઋતુના આિંભની યાદ તિીકે એકબીજા પિ સુકા િંગો નાખી આનંદપૂવકા તેની ઉજવણી કિે છે. હોળી િેમ અને ખુશીનો તહેવાિ છે. િંગોના વસંતોત્સવ હોળીની ઉજવણીમાં ભાગ લેનાિા લોકોમાં બકકંગહામશાયિના ડેપ્યુટી લોડડ-લેફ્ટનસટ, હાઈ શેરિફ ઓફ બકકંગહામશાયિ, એઈશસબિી ટાઉનના મેયિ, એઈશસબિીના પાલા​ામસે ટના સભ્ય, થેમ્સ વેલી પોલીસ સુપરિસટેસડસટ, એઈશસબિી ટાઉન કાઉન્સસલ, બકકંગહામશાયિ કાઉન્સસલ અને પેરિશ કાઉન્સસશસના કેટલાક કાઉન્સસલિો સરહત અનેક મહાનુભાવોનો સમાવેશ થયો હતો. સમગ્ર કોમ્યુરનટી હોલી િંગોત્સવની ઉજવણી કિવા એકત્ર થઈ હતી ત્યાિે સહુ કોઈ રહસદુ માસયતાઓ, િીતરિવાજો અને પિંપિાઓ રવશે જ્ઞાનમાં સહભાગી બનાવવાની સાથોસાથ પાિનપરિક સમજણ

કેન્ટનમાંવર્લભાચાયયજી પ્રાકટ્ય મહોત્સવ

• પુરિમાગગીય વશલભ સેવા રશક્ષણ મંડળ દ્વાિા િરવવાિ 5 મેના િોજ બપોિે 3.30થી સાંજે 6.00 સુધી શ્રી વશલભાચાયાજી મહાિભુજી િાકટ્ય મહોત્સવ િસંગે વચનામૃત સવોાિમ નતોત્ર પાઠ, કીતાન, રતલક-ધોતી ઉપિણા, પાલના અને નંદમહોત્સવનું આયોજન થયું છે. સ્થળઃ 8 કેસટન નકાઉટ સેસટિ, 387 કેસટન િોડ, હેિો HA3 0YG

અને આદિના રિરટશ મૂશયોને આગળ વધાિવા ઉત્સુક હતા. વ્યાપક નથારનક કોમ્યુરનટી માટે આ ઉત્સવ ભિતીય સંનકૃરતની સમૃરિ અને સુદં િતાને નવાનુભવ થકી જાણવાનો સંપણ ૂ પા ણે રનઃશુશક તક બની િહ્યો હતો. સમગ્ર પરિવાિ માટે આ રદવસ અભૂતપૂવા આનંદ અને મનોિંજનનો બની િહ્યો હતો. સુકા િંગીન પાવડિ (ગુલાલ)થી િંગે િમવાથી માંડી નવારદિ ભાિતીય નટ્રીટ ફૂડ, સંગીત અને નૃત્યના પિફોમાસસીસને માણવા, બાળકોની હનતકૌશશય િવૃરિ, યોગ, ધ્યાન, મહેંદીના િંગ, િંગોળી અને ઘણી બધી િવૃરિ સાથે દિેક માટે માણવાલાયક બધું જ હતુ.ં આ ઉત્સવે જીવનને મુિ મન અને ઉત્સાહથી જીવવાનો સમય પૂિો પાડ્યો હતો. રમત્રો અને પરિવાિજનો એકબીજા પિ અને હવામાં િંગો ઉછાળવા સાથે મનતકથી પગ સુધી િંગમય બની િહ્યા હતા. આ ઉપિાંત, િંગોની વચ્ચે નાચગાન કિતી એક મંડળીએ પિંપિાગત વાદ્ય ઢોલ વગાડીને િંગત જમાવી દીધી હતી. આપણો દેશ વૈરવધ્યતા અને રદલ ભિીને મનોિંજનની સાથે કેવી િીતે સમૃિ બસયો છે તેનું દશાન આ સાચા ઉત્સવે કિાવ્યું હતુ.ં

ટી-20 વર્ડડકપ 2024 માટેભારતીય હિકેટ ટીમની જાહેરાત

નવી દિલ્હીઃ અમેરિકા અને વેનટ ઈસડીઝમાં 1 જૂનથી શરૂ થઈ િહેલા ટી-20 વશડડ કપ માટે ભાિતીય ટીમની જાહેિાત કિવામાં આવી છે. બીસીસીઆઇએ મંગળવાિે િોરહત શમા​ાની કેપ્ટનરશપમાં ટૂના​ામસે ટ માટે 15 સભ્યની ટીમ જાહેિ કિી છે. આઇપીએલમાં સાિી બેરટંગ કિી િહેલા સંજુ સેમસન અને ઋષભ પંતને રવકેટકીપિ તિીકે પસંદ કિાયા છે. હારદાક પંડ્યાની સાથે રશવમ દુબને ી પણ પેસ બોરલંગ ઓલિાઉસડિની શ્રેણીમાં પસંદગી કિવામાં આવી છે. શુભમન રગલ અને રિસકુ રસંહ મુખ્ય ટીમમાં જગ્યા બનાવી શટયા નથી. તેમને

ટ્રાવેરલંગ રિઝવાનો ભાગ બનાવવામાં આવ્યા છે. તો આવેશ ખાન અને અને ખલીલ અહેમગને પણ રિઝવા ખેલાડી તિીકે લેવામાં આવ્યા છે. બીસીસીઆઇ દ્વારા જાહેર કરાયેલી ટીમ િોરહત શમા​ા (કેપ્ટન), યશનવી જાયનવાલ, રવિાટ કોહલી, સૂયકા મુ ાિ યાદવ, ઋષભ પંત (રવકેટકીપિ), રશવમ દુબ,ે હારદાક પંડ્યા (વાઇસ કેપ્ટન), િવીસદ્ર જાડેજા, અક્ષિ પટેલ, કુલદીપ યાદવ, જસરિત બુમિાહ, અશાદીપરસંહ, યુજવવેસદ્ર ચહલ, સંજુ સેમસન (રવકેટકીપિ) અને મોહંમદ રસિાજ

તો જમ્યા પહેલાં ફ્રૂટ ખાવું જોઈએ, જેથી જમવાનું ઓછું ખવાય. જો તમે કફટ છો તો જમ્યા બાદ થોડા સમયના અંતિે ફ્રૂટ ખાવું જોઈએ. મહહલા આરોગ્ય, વૃદ્ધત્વ અનેએકલતા... જો કે સાઇટ્રસ ફ્રૂટ જેમ કે સંતિા અથવા દ્રાક્ષ જેવું ફ્રૂટ ઓછું લેવું આ કાિણે િેઇનમાં બ્લડ સટયુલા શે ન સારું િહે તો રડમેન્સશયા અને જોઈએ. પપૈય,ું કેળાં અને સફિજન જેવાં ફળ વધાિે યોગ્ય છે. લોનલીનેસ સરહતના તમામ િોબ્લેમ્સ ઓછા થાય. તેથી લોકોએ રવટારમન-ડીની વાત કિીએ તો તેની ગોળીઓ મળી િહે છે, હા સમજવું જોઈએ કે ‘રચંતા રચતા સમાન’ છે. લોકોને રચંતા કિવાની સનલાઇટ ઓછા હોય તેવાં નથળોએ આ તકલીફ થતી જ હોય છે. આદત પડી ગઈ છે. ખાસ કિીને દૂધમાં કેન્શશયમ અને રવટારમન-ડી દૂધ અને દહીંથી પણ • શરીરમાંમસલ્સ પાવર કેવી રીતેવધારવો જોઈએ? મળી િહે છે. જયશ્રીબહેને જવાબ આપ્યો કે, એટસિસાઇઝ દ્વાિા જ મસશસ • આથયરાઇહટસમાંદહીં ખાઈ શકાય? પાવિ વધી શકે છે. એકસાથે કસિત કિવાથી દુઃખશે, પિંતુ પહેલા જયશ્રીબહેને જણાવ્યું કે, આ રમથ્યા છે. આથાિાઇરટસને અને તેને અઠવારડયે એક અને બીજા અઠવારડયે ચાિ એમ સમયાંતિે કેપરે સટી કંઈ લેવાદેવા નથી. આ તમાિી તાસીિ પિ અને આપણને મળેલા વધાિતા જાઓ. આમ રદવસે રદવસે તમાિો મસશસ પાવિ વધતો જશે. રજસસ પિ રનભાિ છે. કુટબ ું માં કોઈને થયો હોય તો તમને થવાનો. આ જેટલા એન્ટટવ િહીશું તેટલી તરબયત સાિી િહેશ.ે અંગે એટસિસાઇઝ અને કફરઝયોથેિપી અટસીિ સારબત થાય છે. અનુસંધાન પાન-18

અનુસંધાન પાન-29

કાબુલીવાલા...

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

એનું મોં યાદ કિી હું તમાિી કીકીને આપવા જિાતિા મેવો લઈને આવું છુ.ં હું કંઈ વેપાિ કિવા

આવતો નથી.’ આમ કહી એણે પોતાના ખૂલતા પહોળા અંગિખામાં હાથ નાખી, છાતી પાસે ટયાંકથી એક મેલો ચોળાયેલો કાગળ બહાિ કાઢ્યો. ખૂબ જતનપૂવકા તેની ગડી ઉકેલી તેણે તે બે હાથે માિા મેજ ઉપિ પાથયોા. મેં જોયું તો કાગળ ઉપિ એક નાનકડા હાથની છાપ હતી. ફોટો નહોતો, તૈલરચત્ર નહોતુ;ં હાથમાં જિા કાજળ લગાડી કાગળ ઉપિ તેની છાપ લીધેલી હતી. દીકિીનું આ નમિણ છાતીસિસું િાખીને િહમત કલકિાના િનતાઓ પિ મેવો વેચવા આવતો હતો – જાણે એ સુકોમળ નાજુક બાળહનતનો નપશા તેના રવશાળ રવિહી હૃદયમાં સુધાનો સંચાિ કિતો હતો! આ જોઈ માિી આંખો છલછલ કિતી ઊભિાઈ આવી. તે વખતે, એ કોઈ કાબુલી મેવાવાળો છે, અને હું કોઈ બંગાળી સંભ્રાસત વંશનો છું એ હું ભૂલી ગયો. – તે વખતે હું સમજી શટયો કે જેવો એ છે તેવો જ હું પણ છુ;ં તે રપતા છે, હું પણ રપતા છુ.ં પવાતગૃહમાં વસેલી તેની એ નાનકડી પાવાતીના હાથની છાપ જોઈ મને પણ માિી મીની યાદ આવી ગઈ. મેં તિત જ તેને અંત:પુિમાંથી બોલાવી મગાવી. નત્રીઓએ ઘણો રવિોધ કયોા, પિંતુ મેં એ તિફ રબલકુલ લક્ષ આપ્યું નહીં. લાલ િેશમી સાડીમાં, કપાળમાં ચંદનની ચચા​ા સાથે, વધૂના વેશમાં મીની શિમાતી સંકોચાતી માિી પાસે આવીને ઊભી. એને જોઈ કાબૂલી પહેલાં તો ચમકી ગયો, પહેલાંની પેઠે તેમનો વાતા​ાલાપ જામી શટયો નહીં. છેવટે હસીને તેણે કહ્યું: ‘કીકી, તું સાસિે ચાલી?’ મીની હવે સાસિીનો અથા સમજતી હતી, હવે તે પહેલાંની પેઠે જવાબ દઈ શકી નહીં – િહમતનો સવાલ સાંભળી લજ્જાથી લાલ બની તે મોં ફેિવી ઊભી િહી. કાબુલીની સાથે મીનીને જે રદવસે પહેલી ઓળખાણ થઈ હતી, એ રદવસ અત્યાિે મને યાદ આવી ગયો, અને મારું મન કેવયું વ્યરથત થઈ ગયુ.ં મીનીના ગયા પછી એક ઊંડો રન:શ્વાસ નાખી િહમત જમીન ઉપિ બેસી પડ્યો. તેને અચાનક ભાન થયું કે તેની છોકિી પણ અત્યાિે આવડી મોટી થઈ ગઈ હશે, એની સાથે પણ હવે નવી ઓળખાણ કિવી પડશે. – પહેલાં હતી તેવી હવે એ એને જોવા નહીં મળે. આ આઠ વિસમાં તેનું શું થયું હશે તે પણ કોણ જાણે છે! સવાિના પહોિમાં શિદ ઋતુના સૂિજનાં ન્નનગ્ધ કકિણો વચ્ચે શિણાઈ વાગવા માંડી હતી. િહમત કલકતાની એક ગલીમાં બેઠો બેઠો અફઘારનનતાનના કોઈ બોરડયા પહાડનું દશ્ય જોઈ િહ્યો. મેં એક નોટ કાઢી તેના હાથમાં મૂકી કહ્યું: ‘િહમત, તું દેશમાં તાિી દીકિીની પાસે પહોંચી જા! તમે બાપ-બેટી સુખથે ી મળો એથી માિી મીનીનું કશયાણ થશે!’ આ રૂરપયા આપવાને લીધે, માિે લગ્નની ધામધૂમમાંથી એક-બે બાબત કાઢી નાખવી પડી. મનમાં ધાયા​ા િમાણે વીજળીનો ભપકો કિી શકાયો નહીં, કકશલાનું બેસડ પણ લવાયું નહીં. અંત:પુિમાં નત્રીઓ બહુ બબડવા લાગી, પિંતુ કોઈ અનેિા મંગલ િકાશમાં માિો શુભ ઉત્સવ ઝળહળી ઊઠ્યો.

કેળુંકેમ ન લેવાય?

ડાયારબટીસમાં મધ ચોક્કસ લઈ શકાય. કકડનીમાં કયા િકાિનો િોબ્લેમ છે, તેના પિ આધાિ િાખે છે કે કેળું લઈ શકાય કે નહીં. જયશ્રીબહેન મહેતા દ્વાિા નવાનથ્યને લગતા તમામ સંતોષકાિક જવાબ આપ્યા બાદ ગુજિાત સમાચાિના સયૂઝ એરડટિ અચ્યુતભાઈ સંઘવી દ્વાિા દેશરવદેશના સમાચાિનું રવવિણ કિવામાં આવ્યુ.ં મહેશભાઈ લીલોિીયાએ આભાિરવરધ કિતાં કહ્યું કે, આજની સોનેિી સંગત ખૂબ રવરશિ બની ગઈ. આજે િથમ વખત આપણે બધા આપણી જાતને ઓળખતા થયા છીએ, આિોગ્ય િત્યે સભાનતા કેળવતાં જયશ્રીબહેન મહેતા દ્વાિા ખૂબ માગાદશાન અપાયુ.ં આ રસવાય તેમના દ્વાિા વૃિત્વને લગતા, એકલતાને લગતા અનેક પાસાં ઉજાગિ કિી તે અંગે શું કિવું જોઈએ તેના પિ પણ િકાશ પાડ્યો. લોકોને િેિણા આપવા બદલ આપનો ખૂબખૂબ આભાિ. • મહેશભાઈ લીલોરીયાએ જયશ્રીબહેનનેસવાલ કયોયકે, ‘નોકરી • અમેફેટ ફ્રી ફેટ ફ્રી હમલ્ક અનેયોગટટલઈએ છીએ, શુંતેયોગ્ય આવતા અઠવારડયે ગુરુવાિે 2 મેએ સોનેિી સંગતમાં યુકે અને અનેઅન્ય કોઈ કારણસર સમયસર ભોજન લઈ શકાતો નથી, શું છેકેનિીં? ભાિતના િરતરિત વ્યરિઓ પધાિશે અને ગુજિાત રદન, મહાિાષ્ટ્ર તેના માટેકોઈ આયોજન થઈ શકેછે?’ આ અંગે જયશ્રીબહેને જણાવ્યું કે, તે સારું છે, પિંતુ તેમાં પણ રદનની ઉજવણી અને વતામાન લોકસભા ચૂટં ણી અંગે ગહન ચચા​ા થશે. જેના જવાબમાં જયશ્રીબહેને જણાવ્યું કે, એવું બને કે જમવા માટે પોષક તત્ત્વો તો હશે જ ને. જો કે થોડું ફેટ પણ જરૂિી છે, કાિણ કે જેમાં ગુજિાતના ચૂટં ણી િવાસે છે તેવા યુકે ઓવિસીઝ ફ્રેસડ્સ ઓફ સમય નથી મળતો, તેવી ન્નથરતમાં એવું કંઈ ખાઈ લેવું જોઈએ, જે અમુક રવટારમસસ ફેટમાં જ ઓગળે છે અને તેમાં જ એબ્ઝોવા થાય છે. બીજેપીના કસવીનિ દીપક પટેલ, નનેહલ મહેતા, રવનુભાઈ સંચારણયા, તેના રખનસામાં લઈ તે ફિી શકે. દાખલા તિીકે સૂકોમેવો, જેનાથી આપણા વડવાઓ ઘી ખાવાનું કહેતા તે ખોટું નહોતુ.ં ડાયારબટીસના પી.કે. લહેિી જેવા રદગ્ગજ લોકો પધાિશે અને ચચા​ામાં ભાગ લેશ.ે જે એનજીા મળી િહે. િનતા કિવા હોય તો ઘણા કિી શકાય છે. જો કોઈ પેશસટે દાળમાં એક ચમચી ઘી નાખીને દાળ-ભાત આિોગવા જોઈએ. બાદના અઠવારડયે ગુરુવાિે 9 મેએ અશપેશ પટેલ OBE સોનેિી કહે કે સમય નથી, તો તે વાત રબલકુલ અયોગ્ય છે. તમાિી ઇચ્છા હોય • જમવા સાથેગોળ ખાવો જોઈએ કેનહીં? સંગતમાં જોડાશે અને રિટાયમવેસટ બાદની બચત, કરિયિ ડેવલપમેસટ તો જમવા માટે પાંચ રમરનટ કે દસ રમરનટ સમય નીકળી જ શકે. ખાંડ કિતાં ગોળ ખાવો ખૂબ સારું છે. હું પોતે ગોળવાળી ચા પીવું અને નટોક માકકેટ ઇસવેનટમેસટ કઈ િીતે કિી શકાય તે અંગે આપણને પેટને સમયસિ તેનો ખોિાક મળવો જ જોઈએ. હા, ઉપવાસ કિવો છુ.ં ગોળમાં રમનિશસ અને રવટારમસસ હોય છે, તે સુગિ કિતાં 100 જણાવશે. તે બાદના અઠવારડયે ગુરુવાિે 16 મેએ કાંરતભાઈ નાગડા અયોગ્ય નથી, કાિણ કે પેટને પણ આિામ આપવો જરૂિી છે, પિંતુ ગણો વધુ સાિો છે. ખાંડમાં કેલિે ી રસવાય કંઈ નથી. MBE સંગત સેસટિના સીઈઓ ઇરમગ્રેશન રવશે ખાસ સલાહ આપશે. • ડાયાહબટીસવાળા ગોળ ખાઈ શકે? 23 મે ગુરુવાિે નીરતનભાઈ મહેતા યંગ ઇન્સડયન વેરજટેરિયન અને રલરિડ લેવું જોઈએ જેથી રડહાઇડ્રેશ ે ન ન થાય. હા, ડાયારબટીસવાળા પણ ગોળ ખાઈ શકે. હા, પણ તેમણે બધું તેમના યોગદાન બદલ વ્યાખ્યાન આપશે અને ચચા​ા કિશે. મે • ‘શુંજમ્યા પહેલાંફ્રૂટ ખાવુંજોઈએ?’, ‘એવો કયો ખોરાક છે, થોડું થોડું લેવું જોઈએ. મરહનાના છેશલા ગુરુવાિે એટલે કે 30 મેએ સી.બી. પટેલ નથાનાંતિણ જેનાથી હવટાહમન-ડી મળી રહે?’ આ અંગે જયશ્રીબહેને જણાવ્યું કે, જો તમારું વજન વધાિે હોય • ડાયાહબટીસમાં મધ લઈ શકાય? અને કકડનીની તકલીફમાં કથા કહેશ.ે


@GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

4th May 2024

31

WHERE SANDY BEACHES MEET VIBRANT CULTURE Escape to the exotic paradise of Zanzibar with our extensive tours and holidays.

;ϭϰϭϜϱ ͺ΂Ϭͷ;ϫ

LUX* Marijani Zanzibar Breakfast Save up to 20%

Sea Cliff Resort & Spa

Hotel Riu Jambo

Half Board Save up to 15% Stay 7, Pay 6 Nights

All Inclusive Save up to 10%

7 Nights | From £1075* pp

7 Nights | From £1215* pp

7 Nights | From £1259* pp

The Mora Zanzibar

Hotel RIU Palace Zanzibar

Royal Zanzibar Beach Resort

All Inclusive Kids Stay & Eat For FREE* Save up to 15%

7 Nights | From £1489* pp

All Inclusive Save up to 15%

7 Nights | From £11495* pp

All Inclusive Save up to 10% Stay 7, Pay 6 Nights

7 Nights | From £1505* pp

Book now for an unforgettable adventure

CALL : 0208 843 4444

www.southalltravel.co.uk


32 4 May 2024 th

@GSamacharUK

®

®

GujaratSamacharNewsweekly

For Advertising Call

www.gujarat-samachar.com

020 7749 4085

ટોક્યો નાઈટ એન્ડ લાઈટ શો

કાશ્મીરી હસ્તકળાનો વવરાટકાય નમૂનો

ટોક્યોઃ આ તસિીર જાપાનના ટોક્યોની છે, જ્યાંવિશ્વનુંસૌથી મોટુંફિક્સ્િ પ્રોજેક્િન મેવપંગ વિસ્પ્લેમૂકાયુંછે. આ એક પ્રકારનું લાઇટ ઈન્સ્ટોલેિન છે. આ પ્રોજેક્િન મેવપંગ લગભગ 127 મીટર ઊંચુંઅને110 મીટર પહોળુંછેએટલેકેતે13 હજાર મીટરથી

આ છે હાથવણાટથી તૈયાર થયેલો ભારતની કળાકારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો. આ કાશ્મીરી ગાલીચો શ્રીનગરના 25 કારીગરે ભેગા મળીને સાડા આઠ વષષની મહેનતથી તૈયાર કયોષ છે. સંપૂણષપણે રેશમી દોરામાંથી બનાવાયેલો આ ગાલીચો 72 ફૂટ લાંબો ને40 ફૂટ પહોળો છે, અને તેનુંવજન 1500 કકલોથી પણ વધુછે. ગાલીચાના કદની સરખામણી કરવી હોય તો કહી શકાય કે તેવોલલબોલ મેદાન કરતાંપણ ઘણો લાંબો અને પહોળો છે. શાહ કાલદર એન્ડ સન્સ કંપનીએ સાઉદી અરબના એક ગ્રાહક માટેઆ નમૂનેદાર ગાલીચો તૈયાર કયોષ છે. કંપનીના કહેવા પ્રમાણે તેની અંદાલજત કકંમત 20 કરોડ રૂલપયા છે.

‘રામાયણ’માંસુવણણશાહીથી ચોપાઇનુંઆલેખનઃ હીરા-માણેક અનેપન્નાથી ગ્રંથની સજાવટ

િધુમાંિેલાયેલુંછે. આ િોનુંનામ ટોક્યો નાઈટ એન્િ લાઈટ િો છે. િરરોજ રાત્રે અહીં માઉન્ટ િુજીની સુિં ર ખીણો, પિુપખ ંી િગેરને ા િીવિયો અનેતસિીરોનો લાઇટ િો યોજાય છે. ટોક્યોમાં પ્રિાસીઓને િધુમાં િધુ સંખ્યામાં આકષાિાના ઉદ્દેશ્ય સાથે ગોઠિાયેલું આ ઈન્સ્ટોલેિન પેનાસોવનક કંપનીના પ્રોજેક્ટરની મિ​િથી ચલાિ​િામાંઆિી રહ્યુંછે.

વસંગાપોરમાંચાર વિવસનુંવકકવીક

લસંગાપોરઃ વિશ્વમાંચાર વિ​િસ િકકિીકની ચચા​ાચાલેછેત્યારે વસંગાપોરેતેના અમલની જાહેરાત પણ કરી િીધી છે. વસંગાપોર ચાર વિ​િસ િકકિીક લાગુકરનાર એવિયાનો પ્રથમ િેિ બનિે. આ િષષેપહેલી વિસેમ્બરથી િેિની તમામ કંપનીઓમાંઆ વનયમ લાગુ થિે. ઉપરાંત, મવહલાઓ, િધુ િય ધરાિતાં કમાચારીઓ અને કોઈની સંભાળ લેતા કમાચારીઓનેલાંબી રજા લેિાની અનેતેઓ ઇચ્છેત્યારેકામ પર પરત આિ​િાની મંજરૂ ી અપાિે. તેમનેલાંબા સમય સુધી ઘરેથી કામ કરિાનો પણ અવધકાર હિે.

SPECIAL Navratri & Diwali OFFER DELHI: MUMBAI: AHMEDABAD: VADODARA: RAJKOT: BHUJ: BENGALURU: GOA: CHENΝΑΙ: AMRITSAR: HYDERABAD:

Economy £490.00 £490.00 £480.00 £535.00 £490.00 £560.00 £465.00 £515.00 £475.00 £485.00 £475.00

Business £2065.00 £2075.00 £2215.00 £2210.00 £2220.00 £2240.00 £2250.00 £2240.00 £2210.00 £2240.00 £2240.00

All Prices mentioned above are ‘From’ and subject to change

ગોકણાભાઈ ભક્તાએ કરાયો છે. િાસ્તિમાં ભગિાન શ્રીરામનો સુરતઃ િહેરના ભેસ્તાન લખી હતી. જીિનકાળ સુિણાકાળ જેિો હોિાથી વિસ્તારમાં રહેતા પ્રભુ રામભાઈએ વિ​િેષ રામભાઈએ સોનામાંથી બનેલી િાહીનો શ્રીરામના ભક્તના ઘરે પુષ્ય નક્ષત્રમાં ગ્રંથ ઉપયોગ કયોાહતો. રાજેિભાઇએ કહ્યુંહતુંકે સોનુ,ં હીરા, પન્ના અને લખ્યો હતો અને આ રામનિમી પિષે ભક્તો િ​િાન કરી િકે છે. માણેક જિેલો િુલભ ા ં ‘રામાયણ’ લખિામાં ભેસ્તાન વિસ્તારમાં આિેલા રામકુજ ‘રામાયણ’ ગ્રંથ સચિાયેલો કુલ 9 મવહના અને9 વનિાસસ્થાને સિારથી સાંજ સુધી ભક્તોને છે. 530 પાનાંની આ આ સુિણા ‘રામાયણ’નાં ‘રામાયણ’માં 222 તોલા િ​િાન કરાિ​િામાંઆિેછે. સોનાની િાહીથી ચોપાઈ લખાઈ છે. કલાકનો સમય રાજેિભાઈએ જણાવ્યું પુસ્તકમાં10 ફકલો ચાંિી, 4000 હીરાની સાથે થયો હતો. આ કે રામભાઈએ ‘રામાયણ’ માણેક અનેપન્ના જેિાંમૂલ્યિાન રત્નોનો લખિામાં 12 લખિા માટે જમાનીથી પણ ઉપયોગ કરિામાં આવ્યો છે. તેના લોકોએ સહકાર કાગળ મગાવ્યા હતા. કિરપેજ પાંચ-પાંચ ફકલો ચાંિીમાંથી તૈયાર આપ્યો હતો. જમાનીના આ કાગળની રા જેિ ભા ઇ કરિામાં આવ્યાં છે. િર રામનિમીએ વિ​િેષતા એ હતી કેતેસિેિ ભક્તોનેઆ મૂલ્યિાન ‘રામાયણ’નાંિ​િાન કહે છે કે ચોપાઈ હોિા છતાંહાથ અિાિ​િાથી કરાિાય છે, અને બાકીના વિ​િસોમાં તેને થકી 530 પાનાંમાં િાઘ લાગતા નથી. પાણીથી ભગિાન રામનું બેન્કના લોકરમાંરાખિામાંઆિેછે. ધોિા છતાંપાનાંનેકોઈ પણ 43 િષા પહેલાં લખાયેલા આ સુિણા જી િ ન ચ વર ત્ર ‘રામાયણ’ ગ્રંથ અંગેરાજેિભાઈ રમેિભાઈ િ​િા​ાિાયુંછે. આ ‘રામાયણ’માં5 કરોિ િાર જાતની અસર થતી નથી. િષામાંએક જ િાર ભક્તાએ જણાવ્યુંહતુંકે1981માંતેમના િાિા શ્રીરામ નામ લખિામાં આવ્યું છે. સાથે જ તેને િ​િાન માટે ‘રામાયણ’ને લોકરમાંથી અનેપ્રભુશ્રીરામના પરમ ભક્ત રામભાઈ અક્ષરોનેચમકાિ​િા માટેહીરાનો પ્રયોગ પણ બહાર લિાય છે.

0208 954 0077

Email@Travelinstyle.co.uk We are Open from Monday to Friday 09-30 Am to 6 pm

TRAVLIN STYLE LTD

10, Buckingham Parade, The Broadway,Stanmore, Middx, HA7 4EB, UK Tel: 0208 954 0077 Fax: 0208 954 1177 E-mail: info@travlinstyle.com Registration No. 4405472


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.