Gujarat Samachar

Page 1

F I R S T & F O R E M O S T G U J A R AT I W E E K LY I N E U R O P E Let noble thoughts come to us from every side

અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક શદિામંાથી અમને િુભ અને સુંદર શવચારો પ્રાપ્ત થાઅો

$# &' ! ! %$ && $# ! ( !

%&

! , - + ' & & /

Volume 40, No. 23

%*: :

8th October to 14th October 2011સંવત

E$/:.< )5', %*: : ':1B- ):+ , ->39@E&31

&> ->39< - /6"=

/'-

*@ -< 0 :0>

&$41 $ 3''*

$, 2.

$*&$+' .$& 20''2 .0'12 $2' .-&.! '+

$% #'$# $

' + + +

" ! $" %%$)

<-@ '! *@ -< 0 :+ /'-)-(

0''-

'+ $//+4

+

+ +

#

$+)-( .$& !-)2 ''-$ $5$0 "',%+'4

>,A < 1:#> 8< 2@* <-</,<

' ' ' ' . * 0 '1 #, + $' ' ' '. ' " ' ). + / ( ( % ( ( ' ' '.

*:7 6

/; C E$/1*:A 2@* <-</,< "

/

" ! #'$#

૨૦૬૭, આસો સુદ ૧૨ તા. ૦૮-૧૦-૨૦૧૧થી ૧૪-૧૦-૨૦૧૧

)>6 ,> D 1>* ? 1>* : * *&< 9:41(, D

(,

( - + + / 0

/,

/'-

&$41 $ 3''*

$, 2.

..-

!//'0 ..2)-( .$& ..2)-( "

/,

તમારા અધિકારો પર તોળાતી તલવાર વાંચો પાન ૩૮

યુકેના માન્ચેસ્ટર (ઉપર ડાબે)થી યુએસના ન્યૂ યોકક (ઉપર) સુધી આમ જનતાનો એક જ નારો

એથેન્સ, વોશિંગ્ટન, માન્ચેસ્ટર, વાનકુંવરઃ મંદીનો માહોલ વિ​િભરને અજગરભરડો લઇ રહ્યો છે. વિ​િના અનેક દેશોની સરકાર ખચચ ઘટાડિા માટે કમચચારીઓની છટણી, સામાવજક સુરક્ષા લાભોમાં કાપ સવહતના શ્રેણીબદ્ધ પગલાં લઇ રહી છે. એક યા બીજા કારણસર, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે િૈવિક મંદીના દુષ્ચક્રમાં અટિાયેલા પ્રજાજનો હિે ધરણાં, પ્રદશચન, રેલી દ્વારા તેમના રોષને િાચા આપી રહ્યા છે. અમેવરકામાં આવથચક અસમાનતા વિરુદ્ધ બુલંદ અિાજ ઉઠ્યો છે અને લોકોએ ‘ઓક્યુપાય િોલથટ્રીટ’ નામથી ચળિળ શરૂ કરી છે. રવિ​િારથી શરૂ થયેલા આંદોલન દરવમયાન પોલીસે ૭૦૦થી િધુ લોકોની ધરપકડ કરી છે. આ વિરોધ પ્રદશચનની અસર દેશના અન્ય ભાગોમાં તો પ્રસરી જ રહી છે, પણ લોકરોષની જ્વાળા દેશના સીમાડા િટાિી

#05#45+% 1(('3 &6.54 +)*54 #94

;

105#%5

#7,+ #5'. #/0+-$*#+

&6.54 +)*54 #94

;

13

કેનેડા સુધી પણ પહોંચી છે. યુરો ઝોનમાં ગ્રીસ નાદારીને આરે પહોંચ્યું છે અને ખચચ ઘટાડિા સરકારે ૩૦,૦૦૦ નોકરી પર કાપ મૂકિાનો વનણચય કરતાં લોકરોષ ફાટી નીકળ્યો છે. યુરોપમાં વ્યાપ્ત મંદીનો રેલો ધીમે ધીમે વિટનના પગતળે પણ આિી રહ્યો છે. અહીં પણ સરકારી કમચચારીઓએ દેખાિો કરિાનું ચાલુ કયુ​ું છે. વિટનના માંચેથટર ખાતે યોજાયેલા શાસક યુવતના ભાગીદાર કન્ઝિવેવટિ પાટટીના સંમેલન સમયે જ સરકારી કમચચારીઓએ જંગી રેલી યોજીને ધરણાં-પ્રદશચન યોજ્યા હતા. યુરોપના દેશો અને અમેવરકા-કેનેડાની આવથચક હાલત પણ સતત નબળી પડી રહી છે. આની સીધી અસર ભારત સવહતના વિ​િના શેરબજારો પર પડી રહી છે. વિ​િભરના શેરબજારોમાં છેલ્લા એક અઠિાવડયામાં તીવ્ર કડાકો બોલી ગયો છે.

"' 60&'35#-' 4633'0&'3 1( 0&+#0 2#442135 %+5+:'04*+2

!+4# '37+%'4 (13 0&+# 6$#+ %*'0)'0

કટોકટીનું મૂળઃ ગ્રીસ અસામાન્ય આવથચક કટોકટીમાંથી પસાર થઈ રહેલું ગ્રીસ, અત્યારે તેના લેણદારો, આઈએમએફ, યુરોપીયન સેન્ટ્રલ બેન્ક અને યુરોપીયન કવમશન (ઇસી) દ્વારા િધી રહેલી ભીંસ તો બીજી તરફ, આવથચક વનષ્ણાતોએ સરકારી ખચચ ઘટાડિા માટે કરેલાં દબાણને લીધે સરકારે તેના એક લાખ જેટલા કમચચારીઓ પૈકી ૩૦,૦૦૦ને એક યા બીજી રીતે છૂટા કરિાનો વનણચય લેિા ફરજ પડી છે. આ ઉપરાંત પગારમાં ઘટાડા તથા આમ આદમીનું પેન્શન ઘટાડિા લેિાયેલા વનણચય સામે સમગ્ર ગ્રીસમાં વ્યાપક દેખાિો યોજાઈ રહ્યા છે. આમ બંને તરફથી ભીંસમાં મુકાયેલી અને પાતળી બહુમતી ધરાિતી િડા પ્રધાન પાપેન્દ્રુ સરકારની સ્થથવત અત્યારે અત્યંત કપરી બની છે. અનુસંધાન પાન-૨૦

! #013 #3-

1/(13& 1#& 10&10

/#+. 4#.'4 4#/53#7'. %1 6-

888 4#/53#7'. %1/


2

તિટન

Gujarat Samachar - Saturday 8th October 2011

અનુવાદ કરી આપવાની નીતિના કારણે તવદેશીઓ અંગ્રેજી શીખવામાં રસ લેિા નથી

ધિટનનાં છેસલાં ૧૦૦ િષષનો રેકોડડ તોડી નાખતી ગરમીને કારણે લોકો ત્રાધિમામ પોકારી ઉઠ્યા છે. દધિણપૂિષ ઇંગ્લેન્ડના ગ્રેિસેન્ડમાં ગરમીનો પારો ૩૦ ધડગ્રી સેલ્સસયસની નજીક પિોંચી ગયો છે. સામાન્યપણે આ મધિનામાં તાપમાન ૧૫ ધડગ્રી સેલ્સસયસ આસપાસ રિે છે. િાઇટનમાં ગરમીથી બચિા લોકો ૨ ઓક્ટોબરે બીચ પર ઊમટી પડ્યા િતા. ધિટનિાસીઓ ઠંડક મેળિ​િા અિીરા બન્યા િોય તેિું લાગે છે.

• ઉચ્ચ પોલીસ અધિકારી અલીને આકષષક પગારઃ નિદદોષ વેપારી સામે ખદટદ આરદપદ કરવા બદલ દદનષત ઠેરવાયા બાદ એક વષો જેલમાં ગાળિાર નસનિયર પદલીસ અનિકારીિે સસ્પેસડ કરાયા બાદ મેટ્રદપદનલટિ પદલીસમાં એક વષોિા ૯૦,૦૦૦ પાઉસડિા પગાર સાથે ફરી લેવામાં આવ્યા હતા. નસનિયર પદલીસ અનિકારી અલી ડાઇઝેઈ સામેિા આરદપદ કદટે​ે પડતા મૂકવાિદ નિણોય કયદો હતદ, ડાઇઝેઇિે ગત ગુરુવારે મેટ્રદપદનલટિ પદલીસ ઓથદનરટીિી કનમનટિી બેઠક બાદ ફરજ પર લેવામાં આવ્યા હતા.

3(05 53((5 10'10 "

(0'10

લંડનઃ વડા પ્રિાિ ડેધિડ કેમરનિા સંસદીય ક્ષેત્રિી કાઉન્સસલિા વડા અિે ઓક્સફડેશાયર કાઉસટી કાઉન્સસલિા વડા કીથ ધમશેલે દાવદ કયદો છે કે કાઉન્સસલ દ્વારા અિુવાદ કરી આપવામાં આવતા બહારથી આવીિે નિટિમાં વસિારા લદકદ અંગ્રેજી શીખવામાં રસ દાખવતા િથી. તેમણે એમ પણ કહ્યું કે કરદાતાઓિા િાણાંિદ વપરાશ ભાષા શીખવા માટે થવદ જદઈએ િહીં કારણ કે આ ખચો તેમણે જાતે ઉઠાવવદ જદઈએ. નમશેલે જણાવ્યું હતું કે નિયમદ કડક થતા નવદેશીઓિે તેમાં ઝડપથી અિુકૂળ થવાિી તથા એક થવાિી ફરજ પડે છે.

(.

$.. )13 %(45 '($.4 2,(&(4 1) %$**$*(

મળતું િથી. તેમણે જણાવ્યું હતું કે એવી વ્યાપક માસયતા છે કે આ દેશમાં રહેિારાઓિી એ ફરજ છે કે તેમણે અંગ્રેજી શીખવું જદઈએ ખાસ કરીિે એવા સમયે જ્યારે તેમિા સંતાિદ સ્કૂલમાં ભણી રહ્યા હદય. ઓક્સફડેશાયર કાઉન્સટ કાઉન્સસલિી વેબસાઈટ પર અરેનબક, બંગાળી, ચાઈિીઝ, નહસદી, પદલીશ, પદટટેગીઝ, પંજાબી અિે ઉદૂોમાં માનહતી ઉપલબ્િ છે. જદ કે આ યાદીમાં ક્યાંય ગુજરાતીિું િામ િથી. શું ગુજરાતીઓિી સરકાર દ્વારા અવગણિા કરવામાં આવે છે? શું તેઓ આવી કદઈ માગણી જ કરતા િથી? કે તેમિે તેિી જરૂર િથી? આ પ્રશ્નદ અસ્થાિે િથી.

/$,. 4$.(4 (92.13$51634 &1 6#163 "13.'8,'( 3$7(. *(05

!

$,31%,

કસઝવવેટીવ િેતા નમશેલે કહ્યું હતું કે નિટિમાં આવીિે ભાષા િહીં શીખતા નવદેશીઓિે લાગે છે કે તેમિા સંતાિદ પાછળ પડી જશે. ગત ફેિુઆરીમાં એવું બહાર આવ્યું હતું કે ઓક્સફડેશાયર પ્રાયમરી સ્કૂલમાં યુકેિા અસય નવદ્યાથથીઓિી સરખામણીમાં અંગ્રેજી જેમિી માતૃભાષા િથી એવા નવદ્યાથથીઓિદ દેખાવ સરેરાશ િબળદ હતદ. ભૂતપૂવો ચાટેડે એકાઉસટસટ નમશેલે જણાવ્યું હતું કે નવનવિ ભાષાઓમાં પ્રકાશિદ બહાર પાડવાિી હાલિી િીનતિા કારણે નવદેશીઓ અંગ્રેજી શીખવામાં રસ લેતા િથી અિે આ પદ્ધનતિા કારણે તેમિે અંગ્રેજી શીખવા માટેિું પ્રદત્સાહિ

!

$.. )13 5+( %(45 '($.4 !


બ્રિટન

Gujarat Samachar - Saturday 8th October 2011

3

લંડનમાં ગાંધીજીની જન્મજયંતી ઉજવણી F# 6! / 3 3< &*#$5! F#2& 5 8 ; 5& 3 3 ; 8 !8 ; #3 #3 3 9 3. &313F' ;

!#3 ;

3 3. C 8+& : &13' 3 BC 8+&

F ;*&#5 F#$8%3< ! : 8+ F#F# F#% ; 3 F#$8%3< ; * 3 5 <6 #%= 8 8 3 8"#; 4

# 3F. 8F 5 3# 5

3

!#3

3#!5 3 $6 #& 8 6< #%= 3 '8 8#5

3 9 ;)

* < ; 5

વહેિી સવારથી જ મોટી સંખ્યામાં િોકો ગાંધીજીને અંજતિ આપવા માટે તેમની િતતમા સમક્ષ એકત્ર થયા હતા. ઈન્સડયન િીગના સભ્યોએ ગાંધીજીના તિય ભજન ‘રઘુપતત રાઘવ રાજા રામ’ અને ‘વૈષ્ણવ જન તો તેને કહીએ’નું ગાન કયુ​ું હતુ.ં દુતનયાએ અત્યાર સુધી જોયેિા મહાપુરુષોમાં સત્ય અને અતહંસાનો સંદશ ે આપનાર ગાંધીજી સૌથી વધુ િભાવશાળી વ્યતિત્વ છે, જસમજયંતતના તદવસે તેમની િતતમા પર ફૂિોનો વરસાદ થઈ ગયો હતો. આ સમારોહમાં પાિાય મસે ટરી કેમ્પેઈનર શેશ શીહાન, િંડન એસેમ્બિી માટે તિબરિ પાટટીના ઉમેદવાર મેરીશા રે, ભારતીય હાઈ કતમશનમાં તમતનથટર (કોસથયુિર) અમમતાભ માથુર

તથા સાઉથવાકક બરોના કાઉન્સસિર સુમનલ ચોપરા, ગુજરાત સમાિાર-એતશયન વોઇસના તંત્રી-િકાશક સી.બી. પટેલ પણ ઉપન્થથત રહ્યા હતા. ઉપરાંત ઈન્સડયા અગેઈસથટ કરપ્શનના તિટન ખાતેના કેસદ્રીય સંયોજક મદનેશ વેંન્કટેશ્વરને હાિમાં જ ભારતમાં થયેિા ભ્રષ્ટાિાર તવરોધી આંદોિનનો સંદભય આપતા ગાંધી જયંતતનું મહત્વ વધી ગયું હોવાનું જણાવ્યું હતુ.ં પોરબંદરમાં બીજી ઓક્ટોબર, ૧૮૬૯માં જસમેિા ગાંધીજીએ ભારતના થવતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂતમકા ભજવી હતી. ૩૦મી જૂન, ૧૯૪૮ના રોજ તેમની હત્યા થઇ હતી. સંયિ ુ રાષ્ટ્રે ૨૦૦૭માં ૨ ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અતહંસા તદવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી.

( . () .

;(& 3<

;

3 5

%

. .

5 8

; = 8 3 5 8 8

" $#

6>;65

$ "# )+''&(*

5

9F

C&

-- 6965,; #;9,,;

#

)

! (

(

,'"(-

6;/ . .

$

. .

&, 5 -

(>

##

#$ "

/

3 8 ; !5

'

1

&,

3 &

$

!#3 * $ !

=== ()73.96<7 *64

"

&(

*

$

$ $ 4 ' 3 '5 * 4 $ + #$ * ' $ $ &, ) ' * ") % $ 2 % $ ! % $ 2 % ' ' ' ' * $ 0 ! ( ' $, A :0(5 <:05,:: !<)30*(;065: ;+B $ ' $ ' $ $ $ 1 ' % /,8<, 7(?()3, ;6 <1(9(; #(4(*/(9 :0(5 &60*, 5 -3' ; 3 9 * 5 &7 3 ! ' # & !( ! ! ' % % , ! ! ! % %, ' + ( ! ! ' ' ! # % % # %, % ! ! ) ' !, ( # ' % % ! # ! ! ! '" , !% % , !% ( % %

_ d õ s ¡

l p L z_ p d V p V p

a g p B V $& l p ¡g u X $¡` ¡L $¡Æ T

D e Palm h T is

t

, B Þ X $u e p , \ p B g ¡Þ X $, Q p B _ p A p ¡õ V ²$¡g u e p , e y. A ¡k . , L $¡_ ¡X $p , d y b B , A d v $p h p v $, b f p ¡X $p , f p S >L $p ¡V $, ` p ¡f b v $f , c yS >, q v $h , N p ¡h p , r v ë l u , A p N °p A _ ¡L ¡f p g p , _ p B f p ¡b u , q L $g u d p Å f p ¡, X $p f , A ¡Þ V ¡b ¡, d p ¡ç b p k p

~

Chat Free anytime

Romantic Maldives

Incredib Holiday le India Packag es

v f f p ¡S d p ¡X ¡k y^ u ) 0208 515 9204 / 0208 426 8444 ( sales@cruxton.com / 0208 515 9200 email

(Business & First Class)

Cruxton House, Harrovian Business Village, Bessborough Road, Harrow HA1 3EX

;

F$ 3 9 F0 ;

'

=== ()73.96<7 *64

$- & #

'

3 > 5 3F' 5 &3 8 5 8 3 &

65+65

@ @

*

'

ubai

Atlan

: ,:F

#

$ '

" % *+(

Estab

TRAVEL

. .

1 .

' " 6;/ @ @

&

d p ¡i u s \ p A ~ i p _ p h s _ u A p ` _ u k ¡h p d p ?

rs yea

. .

'# (&+' &$

.

(

"

(92,;

$,3

( N zS f p s u d p V ¡, N zS f p s u Ü p f p R ¡ë g p 2 5 h j p £\ u A p ` _ u k ¡h p d p ? )

25

%" ! 6;/ @ @

$ '8

D 6 3 & 3 3 E 3. @@B #; & " 8 #; # 3 3 3 @B 3< F$

8

%

Å ç b p ¡

lished

#%= <6 3. A?

~

લંડનઃ યુકવે ાસી ભારતીય સમુદાયે મહાત્મા ગાંધીને તેમની ૧૪૨મી જસમજંયતત તનતમત્તે અંજતિ આપી હતી. આ તદવસે ભારતના કાયયકારી હાઈ કતમશનર રાજેશ એન. પ્રસાદે સેસટ્રિ િંડનના ટેવીથટોક થક્વેર ખાતે ગાંધીજીની િતતમાને પુષ્પાંજતિ અતપય હતી. તેમણે જણાવ્યું હતું કે ‘ગાંધીજીએ આપેિો અતહંસાનો સંદશ ે આજે પણ એટિો જ િથતુત છે, તેમણે માનવતા માટે અપૂવય કામ કયુ​ું હોવાથી તેમના પર સમગ્ર તવશ્વનો અતધકાર છે.’ તેમણે ઉમેયુ​ું હતું કે ‘ગાંધીજીની તશખામણોની યુવાનો પર પણ અસર થઈ છે.’ આ િસંગે કેમડેનના મેયર કાઉન્સસિર અબ્દુલ કાદીર સતહત અનેક અગ્રણીઓ તથા ભારતીય સમુદાયના િોકો ઉપન્થથત રહ્યા હતા. કાદીરે મહાત્મા ગાંધીના અભૂતપૂવય િદાનને યાદ કરતા જણાવ્યું હતું કે ‘આ મહાન વ્યતિએ ભારતીય રાજકારણીઓને મૂલ્યો આપ્યા હતા.’ પીઢ ગાંધીવાદી અને ઈન્સડયન િીગના ભૂતપૂવય સેક્રટે રી સત્યનારાયણ ગૌરીસરીયાએ આજના યુવાનો મહાન રાષ્ટ્રના સજયન માટે ગાંધીજીએ તિંધિ ે ા માગય પર િાિશે એવો તવશ્વાસ વ્યિ કયોય હતો. રતવવારે

DISCOUNTED FIRST & BUSINESS CLASS DEALS

HALF TERM OFFERS

Fully bonded for ultimate protection ATOL 3348/IATA/ABTA Chat Free Anytime on www.cruxton.com


4

ધિટન

Gujarat Samachar - Saturday 8th October 2011

ધિટારીસ્ટ હેધરસનના જીવન પર ફિલ્મ બની નવી યોજનામાં નાના વેપારીઓને શ્રીયેને પ્રત્યાપપણના ધનણપયને પડકાયોપ લંડનઃ ધવખ્યાત િ બીટલ્સના ઋધષકેશનો િવાસ કયોિ હતો નઃ બહુચતચિત અની સરકાર દ્વારા સીધુ ધધરાણ મળશે દેલંવડાણી ધગટારીસ્ટ જ્યોજજ હેરિસનના જ્યાં તેઓ મહધષિ યોગીના હત્યા કેસમાં તેના આશ્રમમાં યોગ ધશખ્યા હતા.

જીવન પર આિાધરત ડોક્યુમટે ટરી ફફલ્મ ‘જ્યોજિ હેરીસનઃ લીવીંગ ઈન િ મટીરીયલ વલ્ડડ’નું સોમવારે લંડનમાં સ્ક્રીનીંગ થયું હતુ,ં જેમાં િ બીટલ્સના જીધવત સભ્યો પણ આવ્યા હતા. ફફલ્મમાં ધલવરપુલમાં હેધરસનનું બાળપણથી લઈને મૃત્યુ સુિીનો ઘટનાક્રમ વણી લેવાયો છે, આ ફફલ્મ મંગળવારે ધસનેમાઘરોમાં ધરધલઝ થઈ છે. બહામાસમાં ફફલ્મ ‘હેલ્પ’ના ફફલ્માંકન દરધમયાન હેધરસનને ધહટદુ િમિમાં રસ પેદા થયો હતો એ પછી તેઓ ધહટદુ બટયા હતા. શૂધટંગ દરધમયાન એક ધહટદુ ભિે બીટલ્સના તમામ સભ્યોને પુનઃઅવતાર પર આિાધરત એક પુસ્તક ભેટમાં આપ્યું હતું એ પછી હેધરસનને ધહટદુ િમિમાં રસ જાગ્યો હતો. પત્ની સાથે મુબ ં ઈના િવાસ દરધમયાન તેમણે પંરડત િરિશંકિ પાસેથી ધસતારના થોડા પાઠ ભણ્યા હતા. ૧૯૬૮માં હેધરસન તથા બીટલ્સના સભ્યોએ

(*$ ) *&#,

/, '+#(' *#,#+" #,#1 '+"#) ' *& ' ', + ,,% & ', **# ! #+

(', , ! # " . & #% +)#*

૧૯૬૯માં હેધરસને ‘હરે કૃષ્ણા મંત્ર’નું સજિન કયુ​ું હતું જે રાિા-કૃષ્ણ મંધદરમાં રજૂ થયું હતુ.ં એ જ વષને હેધરસન અને તેમના સાથી જ્હોન લીનન ભરિ​િેદાંત સ્િામી પ્રભુપાદને મળ્યા હતા. એ પછી હેધરસને જીવનપયુંત ધહટદુ બનવાનો ધનિાિર કયોિ હતો એ પછી મૃત્યુ સુિી તેઓ ધહટદુ રહ્યા હતા. ૧૯૬૮થી મૃત્યુ થયું ત્યાં સુિી હેધરસન શાકાહારી હતા. જીવનકાળ દરધમયાન તેઓ ઈસ્કોન સાથે જોડાયેલા રહ્યા તથા લેચમોર હેલ્થ ધમશન (બાદમાં તેનું નામકરણ ભધિવેદાંત મનોર થયું હતુ)ં સાથે સંકળાયેલા રહ્યા હતા.

,-

લંડનઃ ભયજનક આધથિક કટોકટી ટાળવા માટેના નાટકીય પગલાંના ભાગરૂપે ટ્રેઝરી દ્વારા નાની કંપનીઓને અબજો પાઉટડનું ધિરાણ આપવામાં આવશે. ચાટસેલર જ્યોજજ ઓસબોનને નવી ‘ક્રેડીટ ઈઝીંગ’ યોજના ગત સપ્તાહે ખુલ્લી મૂકી હતી, આ યોજનામાં નાણાંકીય કટોકટીનો સામનો કરી રહેલી કંપનીઓને સરકાર દ્વારા બોટડ સ્કીમ મારફતે સીિુ ધિરાણ મળશે. સત્તાવાર આંકડાઓ મુજબ દર પાંચમાથી એક નાના વેપારીઓની લોન અરજી બેટક દ્વારા નકારવામાં આવતી હતી, આધથિક કટોકટી વિુ તંગ થતા આ િમાણમાં વિારો થતો ગયો છે. ચાટસેલર ઓસબોનને ટોરી કોટફરટસને જણાવ્યું હતું કે તેઓ બીજા રાઉટડની રાહતો આપવા માટે પણ તૈયાર છે, એટલું જ નહીં અથિતંત્રમાં તેજી લાવવા માટે બેટક ઓફ ઈંગ્લેટડ દ્વારા રોકડ નોટોનું

',

&# $ #'

,-* %#+ ,#(' #

$

%&

# "! $!# %$ $ %!#$ )% $ ! $ #%$ $%& % ! # ! "

*+ 0 "(( ( -$

!-% ,

પતત શ્રીયેનના પ્રત્યાપિણના જજના તનણિયને હોમ સેક્રેટરી થેરેસા મેએ મંજૂરી આપી છે, જો કે શ્રીયેને આ હત્યા કેસમાં દતિણ આતિકામાં પોતાના પ્રત્યાપિણના તનણિય તિરૂધ્ધ અપીલ કરી છે. મેની લીલીઝંડી બાદ હિે તિતટશ શ્રીયેન દેવાણીને પોતાની પત્નીની હત્યાના કેસનો સામનો કરિા માટે દતિણ આતિકા જિાની ફરજ પડશે. હોમ સેક્રેટરીએ આ તનણિયને બહાલી આપતા દેિાણીના પ્રત્યાપિણનો માગિ મોકળો બન્યો છે, જો કે શ્રીયેન હજુપણ આ તનણિય તિરૂધ્ધ લડી લેિાના મૂડમાં છે. શ્રીયેન દેવાણી સામે પત્નીની હત્યાનું કાિતરું ઘડિાનો આિેપ છે, અનીના હત્યારાએ આ કામ કરિા માટે શ્રીયેને નાણાં ચૂકવ્યા હોિાનું કબુલ્યું ૩૧ િષષીય શ્રીયેન દેિાણીને તેમના પ્રત્યાપિણના તનણિયને પડકારિા માટે ૧૪

તદિસનો સમય આપિામાં આવ્યો હતો, આ દરતમયાન તેમણે આ તનણિયને પડકારતી અરજી દાખલ કરી દીધી છે. થેરેસા મેના તનણિયને દતિણ આતિકા સ્થિત ફતરયાદ પિના િકીલે તિા સ્થિડનમાં જન્મેલી અનીના પતરિારજનોએ આિકાયોિ હતો. અનીના પતરિારજનોની માગણી હતી કે શ્રીયેને ખરેખર શું બન્યું હતું તેનો કોટટ સમિ ખુલાસો કરિો જોઈએ. ગત સપ્તાહે અનીના પતરિારના ૧૨ સભ્યોએ િેરેસા મેને એક પીતટશન આપી હતી જેના પર શ્રીયેનના પ્રત્યાપિણને મંજૂરી આપિાની અપીલ પર ૧૧,૦૦૦ લોકોએ હથતાિર કયાિ હતા.

)*# %) &# ) # '*! ! %)

" *

ધિન્ટટંગ પણ વિારવાની ધવચારણા છે. તેમણે મંદીની આશંકાઓ છતાં પણ લોકોને હતાશ નહીં થવાની અપીલ કરી હતી. ઓસબોનને વારંવાર નીચા ધિરાણદરોની તરફેણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કામચલાઉ િોરણે જાહેર ખચિમાં વિારો કરવા થોડાઘણા ધબધલયન પાઉટડ બચાવવા તેઓ રાજકોષીય ધવશ્વસનીયતાને ખતરામાં મૂકી શકે નહીં. તેમણે ઉમેયુ​ું હતું કે વ્યાજદરોમાં એક ટકાનો વિારો થતા ફેધમધલ મોગનેજ ધબલ પર ૧૦ ધબધલયન પાઉટડનો બોજો પડે છે. અમેધરકા પાસેથી ટ્રીપલ એ રેધટંગ આંચકી લેનાર સ્ટટડડડ એટડ પુઅરને સંબોિતા ઓસબોનને આમ જણાવ્યું હતું. આ એજટસીએ ચેતવણી આપી છે કે જો ખચિમાં કાપ મૂકવાના ધિટનના િયાસોને સફળતા નહીં મળે તો રેધટંગ ડાઉન થઈ શકે છે.

&, ( . # ) -

!

(

#

$ !# " !* #$ ## #% #$ " ' $ $ # % $ * %+ $ " $ # %'$

( $ ) !% # !)!&% # %) ) ! & # # %) ) (! & # # %) )

"

& ) &. 1200 &" &%. 3# !' 3* 3 - & & & &

$"

$ % (((

0 ,"

$

# %!

#

$# ! " $"

!

&. ) &/

,,,

$ !&

&

, (

.

(&$ (&$ (&$ (&$

, (

/ / / /

' ( ' !( ' ( ' !( ' ( ' !(

& ) $+ - & ) ' & ( ( - &. ( ' &. , &

'

)*# %) & +"

'

'

,- +$ 000 #))

&$"#-

! '!4( %2, A3 1& 3 7 ) 18 %3 2 , 3A A 4 ! '!4 9 4 "2 1 6#2 1 2 7' 1" 7 07 !4"1 % 7 @ %1 1 2 =< "$: 2 "2 1 %1 4 2 *%2 '!4 9 4 # !

#% $% ) "

+) 0''

1 ) 1 %+!1 %: 4 *- 7! 1 18 3 1 1 #7 /* % 1 2%1 1 !2 2#38 1 2 7 1 18 2 1 1" 1 4 - !1 83 1 2 2#38 1 4 3 2 1 1 4 %8 ; 7 7 1. =>?< 18 4 8 2 07 5# 1 5 4 %8 ; 7

' $!" ,% " !% & $') '& '& ')'&+'

1

% " .

+) 0''

$27,(7/9

#:3 #,/ C(2719 .7%< #74 !+/ )'-21 !#-2'&

,'#1'

#,,

.5

-7/'-/.7> .=,7 0 +=) .="0= .76 8@A

" 2.

'12 '62

#2' *- .5#7 ',*4'07

,1. $#-+ 20#-1('0 #4#*,#$,'

&& .,

/ / / / / / /

'$'% ' ' !"& - ')# , " ")' " '* & $ * & ) & "* '

!! +,

$

+* +* +* +*

)

#(

)+ )%*

)+

)&$

1 (($.

.- 4'07 ) -7/'-/.7> / *74?0 .="0= 45'= -72 B 407.' ); +75% &9C02/9 " 8"0=)7 8 *%+3/ 1'04*%' #4#*,#$,' *-)

+$

/ / / /

'& "+"'&*

)

&& .+

-.+( + (,! +,

+* +* +* +*

&

/ / / / / / /

&& ., / / / /

)'*& ' (- +1

% (#' ' #" #% ! % " & ," ) (& '# + - & # % , ! #! +$ ! ' (" $ "# &$ & ' *** ' * " #*& ' !*( !"## & & "## ) % " ! & &% &%

+) 0''

!! +,

+)'$, %$ )'

!

&,

&& .,

" !

)'-21 "

,

+ ( &.,$/ )!


Gujarat Samachar - Saturday 8th October 2011

5


રિટન

6

Gujarat Samachar - Saturday 8th October 2011

લેસ્ટર-માન્ચેસ્ટરમાં ભારતીયોની દુકાનો લૂટં ાઈ લેવટર અને િાન્િેવટરિાં ભારતીય િૂળના વેપારીઓની દુકાનોિાં મદલિડક લૂટં ના બે કકવસા ગત સપ્તાિે નોંિાયા છે. જેિાં લગભગ ૯૦,૦૦૦ પાઉન્ડની કકંિતનાં ઘરેણાં લૂટં ાયા છે. લૂટં ારુંઓિાં િમિલાઓનો પણ સિાવેશ થાય છે. ગેંગના કેટલાંક સભ્યો દુકાનોના વટાફને અમત વ્યવત રાખે છે અને બીજો સભ્ય િોરી કરે છે. જોકે, આ કૃત્ય સીસીટીવીિાં ઝડપાઈ જતાં આ ગેંગનો પદામફાશ થયો છે. િાન્િેવટર નજીક વટોકપોટટિાં ૩૯ વષમની િીતા પટેલની મગમર સુપરિાકકેટિાં આવેલી દુકાનિાં ત્રણ પુરુષ અને િાર િમિલા આવી િતી. ગેંગના અન્ય સભ્યો વટાફને વ્યવત રાખતા િતા. ત્યારે જ િમિલાઓએ કબાટ તોડીને કકંિતી ઘમડયાળો, ડઝન જેટલી વીટીંઓ, બંગડીઓ, નેકલેસ તેિજ િીરા જમડત કેટલાક સેટ િળી અંદાજે ૩૫,૦૦૦ પાઉન્ડની કકંિતના ઘરેણાંની િોરી કરી િતી. િીતાનાં િાતા-મપતા િાલલી અને ભાનુ પટેલ છેડલા ૨૮ વષમથી આ દુકાન િલાવે છે. અન્ય એક િોરી લેવટરિાં થઈ િતી. જેિાં ૨૯ વષમના સંદીપ કંદાની િામલકીની સન્ની જ્વલેસિમ ાંથી ૫૪,૦૦૦ પાઉન્ડની કકંિતનાં ઘરેણાં િોરાયાં િતા. સીસીટીવી કેિેરાિાં િોરી કરતી બે િમિલા ઝડપાઈ ગઈ િતી.

ગેરકાયદે કામ કરતા ૨૩ ભારતીયોની ધરપકડ

કરાશે. ગુરુવારે દશેરાના મદવસે બેલગ્રેવના કોસીગ્ટન વટ્રીટ રીક્રીએશન ગ્રાઉન્ડ ખાતે રાવણના પૂતળાનું દિન કરાશે. ઉજવણીના ભાગરૂપ બાળકો િાટેની ફનફેર રાઈડ્સ પણ સાિેલ િશે તથા સાંવકૃમતક કાયમક્રિો પણ યોજાશે અને મિઠાઈ પણ વિેંિાશે. આતશબાજી પણ થશે.

લંડનઃ ઇમિગ્રેશન અમિકારીઓએ એક એમશયન સુપર િાકકેટિાં ગેરકાયદે કાિ કરવા બદલ ૨૩ ભારતીયો સમિત ૨૫ મવદેશી નાગમરકોની િરપકડ કરી છે તેિ સૂત્રોએ જણાવ્યું િતુ.ં ગત સપ્તાિે બાતિીના આિારે અમિકારીઓએ પશ્ચિ​િ લંડનના સાઉથોલ મવવતારિાં ક્વોમલટી ફૂડ્સ સુપર િાકકેટની િુલાકાત લીિી િતી અને તેના કિમિારીઓ ઇંગ્લેન્ડિાં કાિ કરવાનો કાયદેસરનો અમિકાર િરાવે છે કે કેિ તેની િકાસણી કરી િતી. તપાસ દરમિયાન અનેક કિમિારીઓ ઇમિગ્રેશન કાયદાનો ભંગ કરીને કાિ કરતાં િોવાનું ધ્યાનિાં આવ્યું િતુ.ં પમરણાિે તેિણે ૨૩ ભારતીયો, એક પાકકવતાની અને એક ઘાનાવાસીની િરપકડ કરી િતી. િરપકડ કરાયેલ તિાિ મવદેશીઓની વય ૧૯થી ૫૪ વષમ વચ્ચેની િતી. પકડાયેલાિાંથી ત્રણ િમિલા િતી તેિ અમિકારીઓએ જણાવ્યું િતુ.ં

લેસ્ટરમાં સમકાલીન ભારતીય છાપકામ પર આધારરત પ્રદશનનનું આયોજન ઈન્ટરનેશનલ વટુડન્ટ પ્રોજેક્ટના ભાગરૂપ ડે િોન્ટફોટટ યુમનવમસમટી (ડીએિયુ) દ્વારા ભારતની સિકાલીન છાપકાિ કળા પર પ્રદશમનનું આયોજન થયું છે. વડોદરાની િ​િારાજા સયાજીરાવ યુમનવમસમટી (એિએસયુ)ની ફેકડટી ઓફ ફાઈન આટટસના પોવટ ગ્રેજ્યુએટ મવદ્યાથલીઓ અને પ્રોફેસરો આ પ્રદશમન યોજાશે. આ પ્રદશમન લેવટરના િીલ લેન પર આવેલી ડીએિયુની ફ્લેિર મબશ્ડડંગિાં યોજાશે. ૭થી ૩૧િી ઓક્ટોબર દરમિયાન યોજાનાર આ પ્રદશમનિાં પ્રવેશ મવનાિૂડયે રિેશે તથા તેનો સિય સવારે નવથી સાંજે પાંિ કલાક સુિીનો છે. બંને યુમનવમસમટી વચ્ચે સાંવકૃમતક આદાનપ્રદાન થઈ રહ્યું છે અને તે લેવટર, વડોદરા વચ્ચેની સાંવકૃમતક અને સિુદામયક સંબિ ં ોને પ્રમતમબંમબત કરે છે. આદાનપ્રદાનના ભાગરૂપ આગાિી વષષે વામષમ ક એક્સિેન્જ પ્રોજેક્ટિાં બંને યુમનવમસમટીઓના મવદ્યાથલીઓ એકબીજાને ત્યાં દોઢ િમિનો ગાળશે.

લેસ્ટર-બરમિંગહામ

લેસ્ટરમાં દશેરાની ઉજવણી દશેરાના તિેવારને િાિ​િૂિપૂવક મ ઉજવવા િાટે લેવટરિાં મિન્દુ દેવતાઓના મવશાળ પૂતળા ઊભા !

& + %$ #( ' '-'( " & ,( #' $# () #( !! ' %% &(' ( . #' % # ()& ! ' ( $# '-!)" )" # (' ( $# ! ("" & ( $# &* ' & * # "" & ( $# " (( & $)&( & )# ! ' &* ' & * ! !

વેસ્ટ રમડલેન્ડ્સના વાહન ચાલકો માટે રેડ એલટટ

"

તાજેતરિાં થયેલા સવષેક્ષણના તારણો િુજબ લાલ લાઈટ દરમિયાન પણ મિટનના વાિન િાલકો પ્રમત મિમનટ ૨૭૮ની ઝડપે ડ્રાઈવીંગ કરે છે. લાલ લાઈટની અવગણના કરીને વાિન િાલકોિાં વેવટ મિડલેન્ડ્સના ડ્રાઈવસમ િોખરે છે. સવષેિાં ૧૯ ટકા લોકોએ રેડ મસગ્નલ િોવા છતાં વાિન દોડાવતા િોવાનું વવીકાયુ​ું િતું.

!

& -!% %& ,+0 !0 # ./,+/ #4-#.'#+!#" +/1. +!# ,// //#//,./ $,. )) 5,1. +/1. +!# !) '*/ 0

*'

, /&+ )+ , /&+

( %*

+()* '!' &( !( ,! *!$ & (!$ #

'0& ,2#. 5# ./ #4-#.'#+!# "# )'+% 3'0& 0&# * (,. '+/1. +!# !,*- +'#/ '+!)1"'+% .1"#+0' ) '.#!0 '+# #% ) #+#. ) 2'2 &1.!&')) +"

*

$ !#

4

+ * + * + * + * + * + * (,. '.)'+#/

#% ## #" "

' 222 $)'%&0/ '+"' !,* 222 0'*#-,.00. 1#) !,* ## " & # #% && * ! '# '% ( ## ) ' ' ! $#%' '% ( )) * (,. .#"'0 # '0 ! ."/ !!#-0#"

# ) &" --- '

પોતાનું લક્ષ્ય િાંસલ કયુ​ું છે. રાકેશ લાડવા એડથાિ SE9િાં એડથાિ DIY નાિે ફેમિમલ મબઝનેસ િલાવે છે, જેની વથાપના ૧૯૯૦િાં થઇ િતી. ઓક્ટોબર ૨૦૦૭િાં રાકેશ આયનમિન ે નાિે ઓળખાતો પડકાર ઝીલી ટ્રાયથ્લીટ બન્યા િતા. રાકેશ સાિે ૨. ૪ િાઈલ (૩. ૮૬ કક.િી.) શ્વવમિંગ, ૧૧૨ િાઈલ (૧૮૦.૨૫ કક.િી.) રોડ બાઈકીંગ અને ૨૬.૨ િાઈલ (૪૨.૧૯૫ કક.િી.) િેરથ ે ોન દોડનો પડકાર િતો, એટલું જ નિીં આ તિાિ િેલન્ે જ ૧૭ કલાકિાં પૂણમ કરવાની િતી. રાકેશે ત્રણ વષમ અગાઉથી ટ્રેમનંગ શરૂ કરી િતી.

))

10&,.'/#" #%1) 0#" 5 '+ +!' ) #.2'!#/ 10&,.'05 * &( /&+ % %&* &( * %)+( % &$' %/

&%*

લંડનઃ પોરબંદર મજડલાના રાણાવાવના વતની રાવજીભાઈ દેવા લાડવા અને કેન્યાના નાઈરીના કંચનબેન રાવજી લાડવાને આજે એ જોઈને સંતોષ થાય છે કે તેિનો પુત્ર પણ મપતાના પગલે િાડયો છે. યુવાવવથાિાં એથ્લીટ રિી િૂકલ ે ા રાવજીભાઈ ૧૯૬૪િાં કેન્યાથી યુકે આવ્યા િતા િાલ તેઓ મનવૃત્ત કેબ ડ્રાઈવર છે. રાકેશે આ વષષે જુલાઈિાં જિમનીના ફ્રેન્કફટટિાં યોજાયેલી આયનમિન ે યુરોમપયન િેશ્પપયનશીપિાં ભાગ લઈને તથા ત્રણ કલાકથી વિુના કટઓફ ટાઈિને પાર કરીને ૧૩ કલાક અને ૫૧ મિમનટિાં મનિામરીત પડકાર પૂણમ કરી

)'

%#! %#! %#! %#! %#! %#! # ) 2'0& )) *

0 & /&+ , % %)+( % # !$ 0 & /&+ "%&- - * /&+ % # !$ &( / %&* , % .' (* *& % # /&+( # !$

રાકેશ લાડવાઃ રીયલ લાઈફ આયનનમેન

** ' ()&%) # !$) &$ ()&%) # !$) & +"

'

#.*/ +" !,+"'0',+/ --)5

" $ % " !

'$

% !$

"' #%

#

%&

%! %

%&% %% % !$ % $& (% " %! % $ $& ( % & !'$% %&% $ % $ '&& $ $ ! & % ) ! %' $* $ % $ % & $ !$ " % % % #' $ % ! &

1

$ $

1

('!0)(, '! $'"+ -*0 (' (' + &!+ %((& %!+ ( -% (*,# **(. $''!* ( $ &!+!/ # **(. %((& %!+ ( -%

* ! !. !+,(' ( !',* & !+,(' $ &!+!/ #!+,(' %((& %!+ ( -% 1


www.abplgroup.com

Gujarat Samachar - Saturday 8th October 2011

" $

"!*

$*

" " ,

".

" "* ) " $*

" ) -0

'. ' "

(

$

"+ TW W

" = +!= " Y ?/ K ")E&E

" "

",

# , '

@

",. " ' " # *

$

" $

&

"*

# (

!'

=J TS =%" 8 US E WS = +!= =#@

%= =%" E A B$ Y = (J4) E #H @ E $E E%@ 0!%3 =

$ %

)

$ (

#

) *

!AJ E G E 'Q

-+

%E = )E#= @ E %E = @ @ =( C " ="= %E = (#=) =" (= E H .#@ E& @Y K )N > J @ E 6E; (Y%Q( @ E"J @

& /

" + #=(Q

9="= 5H E* = Y =Q"@ ( ! A C" H& =J "<J E

).

+

= %"(= @ = @ = = R E- =J B " @ Z(

Y =Q

WSS @ % A 5H E*,( C Q "@ E TS Y Y#! H"( D +!= @ "@ E %= %= 4C E AJ @ "@ # 3 F L @ =J (I @ 5Y Y; 3 = $ E 0!AJ E !A 3E = 5H *E = G T = ( $ #P N U = #P N )E#= !=QY ( ! (A @ " "@ @

7

"

# ( &) # # #) ' * % &) # ( 1 /0 1 1 #) + % # ' = R E- @ (= E " Y( @ H# C%O! *(5E( )= %E T V > #H @ " =J Y Y H "3 H% M T > #H @ " X =J Y Y H "3 H J ""=:@! " H R W > #H @ " X 8 US Y Y H "3 Y%2! =J %(HQ%= E"@ = H " E7H @ ?1 = "= (= E =" E = H " =J "H = @ $@ @ &E

! # #)

H H @

E* @%@ @ E

HQ =!Q


8

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 8th October 2011

હિસદુ કાઉન્સિલ નોથથની રાિગરબા થપધાથ: ગરબા થપધાથમાં આશ્ટન અંડર લાઇન અને રાિ થપધાથમાં પ્રેથટનની ટીમ પ્રથમ િમે

પ્રથતુત તિવીરમાં રાિ હવજેતા ટીમના િદથયો ડાબેથી રોશની િામાણી, િીના પારેખ, પુહણથમા પટેલ, પુનમ પારેખ, બીના મારૂ, િીના િોની, હિષ્ણા હમથત્રી, િેમા હલંબાચીયા તેમજ પ્રથમ િરોળમાં ડાબેથી િોનમ િારંગ અને ચાંદની ગોંિાઇ નજરે પડે છે.

હિસદુ કાઉન્સિલ નોથથ ઇંગ્લેસડ િારા તા. ૨૪-૯૨૦૧૧ના રોજ હિધનશો ફોરમ, માંચથે ટર ખાતે રાિગરબા થપધાથનું શાનદાર આયોજન કરિામાં આવ્યું િતુ.ં જેમાં નોથથ િેથટ ઇંગ્લેસડના આશ્ટન અંડર લાઇન, અોલ્ડિામ, માંચથે ટર, લીડ્ઝ, બ્રેડફડડ, પ્રેથટન, બોલ્ટન અને બ્લેકબનથની ટીમોએ ભાગ લીધો િતો. ગરબા માટેની થપધાથ માં આશ્ટન અંડર લાઇનની ટીમ હિજેતા થઇ િતી જ્યારે પ્રેથટનની ટીમનો હિતીય નંબર આવ્યો િતો. જ્યારે રાિ થપધાથમાં પ્રેથટનની ટીમ પ્રથમ

ક્રમે રિી િતી અને બોલ્ટનની ટીમ હિતીય ક્રમે આિી િતી. શ્રેષ્ઠ પોશાક માટે પ્રેથટનની ટીમ હિજેતા જાિેર કરાઇ િતી અને બોલ્ટનની ટીમ હિતીય ક્રમે આિી િતી. હિસદુ કાઉન્સિલ અોફ નોથથ યુકને ા પ્રમુખ તૃપ્તીબેન પટેલે ભાગ લેિા પધારેલ િ​િવે ટીમોના િદથયોનો આભાર માનતા જણાવ્યું િતું કે આ પ્રિંગે ઉપન્થથત રિીને ભારતીય િાઇકહમશનના બહમિં ગિામ ન્થથત કાઉસિેલ જનરલ શ્રી આર. આર. થિેઇનનો અહિં પધારિા બદલ હું ખૂબ આભાર માનું છુ.ં શ્રી થિેઇને પણ ભાગ લેનાર

તમામ ટીમના િદથયોએ ઉઠાિેલી જિેમત અંગે આનંદ વ્યિ કરી િ​િવેને અહભનંદન પાઠવ્યા િતા. શ્રી થિેઇને તૃપ્તીબેનને હિશાળ 'રામાયણ'ની ભેટ આપી િતી. િંથથાના િેક્રટે રી દશરથભાઇ નાયીએ આ કાયથક્રમને પાર પાડિા માટે િ​િયોગ આપનાર તમામ િંથથાઅો િેપાર ગૃિોનો અભાર વ્યિ કયોથ િતો. હિજેતાની પિંદગી ત્રણ હનષ્ણાંત જજીિ િારા કરિામાં આિી િતી. તમામ ટીમોએ એટલી િુદં ર રીતે રાિગરબા રજૂ કયાથ િતા કે જજીિને પણ ચોક્કિ હિજેતાની પિંદગી કરિામાં તકલીફ થઇ િતી.

ઇસટ. હિધ્ધાશ્રમ શહિ િેસટર અને િંગત િેસટરના ઉપિમે પોથી યાત્રા િંપન્ન િેરોના ઇસટરનેશનલ હિધ્ધાશ્રમ શહિ િેસટર અને િંગત િેસટરના ઉપક્રમે નિરાત્રી અને રામકથાનું શાનદાર આયોજન ધામધૂમપૂિકથ િંપન્ન થયું િતુ.ં છેલ્લા ચાર િષથથી નિરાત્રી મિોત્િ​િ ઉજિ​િા ઉપરાંત અનોખી િેિા આપતી બન્ને િંથથાઅો િારા યોજાયેલ રામકથા અંતગથત પોથી યાત્રા તા. ૨૮-૯-૨૦૧૧ના રોજ િ​િારે ૧૦ કલાકે કાઢિામાં આિી િતી. િાજતે ગાજતે િેરોના મેયર, બરો કમાસડર દાલ બાબુ, કાઉન્સિલરો, આમમી અને પોલીિના અહધકારીઅો, િમાજના આગેિાનો િંથથાના

િુધારો ગુજરાત હિસદુ િોિાયટી, પ્રેથટનના િોદ્દેદારોની િરણીના િમાચાર તા. ૨૪૯-૨૦૧૧ના રોજ પાન નંબર ૩૫ ઉપર છપાયા િતા. જેમાં કારોબારી િદથય તરીકે શ્રી ઇશ્વરભાઇ ટેલર અને શ્રી રમણભાઇ િાળંદની અટકમાં ભૂલ થઇ િતી અને મિેશભાઇ ડાભીનું નામ રિી ગયું િતું. ક્ષહત બદલ ક્ષમા.

પોથી યાત્રામાં ઉપન્થથત અગ્રણીઅો

અગ્રણીઅો ડો. રાજેશજી પરમાર અને શ્રી કાંહતભાઇ નાગડા આ પોથી યાત્રામાં ઉપન્થથત રહ્યા િતા. િેરો હિલ્ડથટોન પામરટોન રોડ ન્થથત મંહદરેથી નીકળેલી પોથી યાત્રા િેરો િાઇ થટ્રીટ થઇ િેરો લેઝર િેસટર ખાતે પિોંચી િતી. જ્યાં પોથી યાત્રામાં ઉપન્થથત માત્ર પંદર િષથના

કથાકાર કુ. ક્ષમાદેિીનું કથા િાંભળિા આિેલ ભિોએ ઉષ્માભેર થિાગત કયુિં િતુ.ં દરરોજ િ​િારે ૧૦થી ૧ િાગ્યા િુધી લાગલગાટ નિ હદિ​િ િુધી િૌએ કથાનો લાભ લીધો િતો અને તેનું જીિંત પ્રિારણ યુક,ે યુરોપ, અમેહરકા અને કેનેડામાં આથથા ટીિી િારા કરાયું િતુ.ં

AAA-2011નું વીનિ ટીવી પર પ્રિારણ 'ગુજરાત િમાચાર અને એહશયન િોઇિ' િારા પ્રથતુત એહશયન એહચિ​િથ એિોડ્ઝથ – ૨૦૧૧ િમારોિનું પ્રિારણ રહિ​િાર તા. ૯-૧૦-૧૧ના રોજ રાત્રે ૯-૦૦ કલાકે િીનિ ટીિી (થકાય ચેનલ ૮૦૫) ઉપર કરિામાં આિશે. િ​િવે િાચકોને તેનો લાભ લેિા હિનંતી. અપના પ્રહતભાિ આિકાયથ છે.


www.abplgroup.com

Gujarat Samachar - Saturday 8th October 2011

9

પોલીસની અોળખ આપી ગુજરાતી ગૃિસ્થને અનુપમ વમશનમાં એમ.પી. ડોવમવનક ગ્રીવનું સન્માન ડે ન હા મ ડ્રગ્સ િોવાનું જણાવીને લૂંટવાનો પ્રયાસ અક્સિીજ ખાતે - કમલ રાવ

લં ડ નના હાલની થટ્રીટ નજીક ગત સપ્તાહે ચાર િાંચ લું ટારાએ િોલીસ તરીકે અોળખ આિીને એક ગુજરાતી સદ્ગૃહથથને 'તમારી િાસે ડ્રગ છે, ચેક કરવું િડશે' એમ જણાવી સરસામાન લુંટવાનો પ્રયત્ન કયોષ હોવાનું જાણવા મળ્યું છે. િોતાની અોળખ ન આિવા માંગતા સદ્ગૃહથથે અસય ગુજરાતીઅો ભોગ ન બને તે માટે આ બનાવ છાિવા તવનંતી કરતા સમગ્ર કકથસો અત્રે પ્રથતુત કયોષ છે. લં ડ નમાં જ વસતા સદ્ગૃહથથ ગત તા. ૨૩-૯૨૦૧૧ના રોજ સવારે ૧૧૩૦ના સુમારે લંડનના હાલની થટ્રીટ ન્થથત ક્લીનીકમાં િોતાના ડોક્ટર કસસલ્ટસટને બતાવવા માટે ચાલતા જતા હતા ત્યારે હાલની થટ્રીટના જં ક શન િાસે યુ તનવસનીટી નજીક ઇંગ્લીશ બોલતા એક યુવાને તેમને 'હાઇડ િાકક ક્યાં છે?' તેમ િૂછયું હતું. આ તવથતારથી વધારે વાકેફ ન હોવાથી સદગૃહથથે 'મને ખબર નથી' તેમ જણાવતા તે યુવક ચાલ્યો ગયો હતો. િરંતુ થોડીક જ સેકંડોમાં અચાનક ત્રણ ચાર શ્વેત યુવાનોએ સદગૃહથથને ઘેરી લીધા હતા અને આઇ કાડડ ચહેરા સામે ધરી દઇ િોલીસ હોવાનું જણાવી રોકી લીધા હતા. શ્વે ત ગઠીયાઅોએ મોટેથી બુમો િાડીને 'તારી િાસે ડ્રગ્સ છે' એમ જણાવી ગુ જ રાતી સદગૃહથથને ગભરાવી દઇ હાથમાંની બેગ ચે ક કરવા માંડી હતી. સદનસીબે તે મ ની િાસે બેગમાં તેમનો કોટ, કોકનું કેન અને એક છત્રી જ હતા. િોલીસનો થવાંગ સજીને આવેલા ચોરોએ આખી બેગ ફંફોસી કાઢી હતી િરંતુ કશું જ મળ્યું ન હતું. ગુજરાતી સદગૃહથથે આ સમય દરતમયાન સતત કહે રાખ્યું

હતું કે 'મારી િાસે કોઇ જ ડ્રગ્સ નથી.' ગભરાઇ ગયેલા સદગૃહથથ હવે શું થશે એ ભયે કંિી રહ્યા હતા ત્યારે ગઠીયાઅોએ 'તારા તખથસામાં શું છે?" એમ િૂછી તખથસા ચેક કરવા માંડ્યા હતા. આ તબક્કે સદગૃહથથને લાગ્યું હતું કે આ લોકો ખરેખર િોલીસ જ છે. ચોરટાઅોએ તખથસા ચેક કરતા તખથસામાંથી કેસયાની બેસકનું િેડીટ કાડડ મળ્યું હતું. કાડડ મળતા જ ચોરટાઅોએ તે કાડડનો િીન નંબર િૂછ્યો હતો. િીન નંબર િૂછાતાં જ ગુજરાતી સદગૃહથથને લાગ્યું હતું કે બેસક તો શું િોલીસ કે અસય કોઇ સિા ધરાવતો અતધકારી કાડડનો િીન નંબર િૂછી શકતો નથી તેથી કોઇ ગરબડ છે . ગુ જ રાતી સદગૃહથથને શંકા જતાં તેમણે 'િોલીસ િોલીસ'ની બુ મો િાડવા માંડી હતી. જે થી િકડાઇ જવાનાડરે લું ટારા ભાગી છૂટ્યા હતા. ગઠીયા ભાગી જતા સદગૃહથથને ખાતરી થઇ ગઇ હતી કે તેઅો આજે ચોરોના સકંજામાંથી બચી ગયા હતા. તેમના જણાવ્યા મુજબ શ્વેત ચોરટાઅો ઇથટનષ યુરોિીયન બોલીનું ઇંગ્લીશ બોલતા હતા. થોડી કળ વળતા ગુજરાતી સદગૃહથથે િોતાના ડોક્ટરની મુલકાત લીધી હતી અને િોલીસને િણ ફતરયાદ કરી હતી. વાચક તમત્રો, ડ્ગ્સ હોય કે અસય ગુ નો... િોલીસ હંમેશા શાંતતિૂવષક અને કોઇ િણ પ્રકારની ઉતાવળ વગર શાંતતથી વતષન કરે છે અને માત્ર ગુનેગાર ભાગી ન જાય તેની તકેદારી રાખી તિાસ કરે છે. બેસક, િોલીસ કે અસય કોઇ સિાધારી અતધકારીને િેતડટ કે ડેતબટ કાડડનો િીન નંબર િૂછવાની સિા નથી. એટલે કોઇ િણ વ્યતિ રૂબરૂ કે ફોન િર કાડડનો િીન નંબર માંગે ત્યારે

િોયડનના જાણીતા સમાજ સેવક અને અગ્રણી નીતતનભાઇ મહેતાના તિતાશ્રી કાંતતભાઇ જુઠાલાલ મહેતાની ૯૦મી વષષગાંઠની ઉજવણી િોયડન અોશવાલ મહાજન વાડી ખાતે કરવામાં આવી હતી. જેમાં ૨૫૦ કરતા વધારે સંબંધી તમત્રોએ ગાયક કલાકાર અિષણ િટેલ અને સાથીઅોના ભજન ઉિરાંત ભોજનનો લાભ લીધો હતો. કાંતતભાઇ નાની વયે ભારતથી આતિકા ગયા હતા અને આતિકા અને તિટનમાં ઘણા સેવાભાવી અને સખાવાતી કાયોષ કયાષ હતા અને હજુ આ વયે િણ તેઅો સતિય છે.

સમજી લે વું કે ઠગાઇની શક્યતા છે. વળી ડ્રગ જેવા કે સ માં ચાર કરતા વધારે િોલીસ અતધકારીઅો ઉિન્થથત રહે છે અને તેમની સાથે અવશ્ય યુ તનફોમષ િહે રે લ િોલીસ હોય છે . આિ િોલીસની અોળખ માટે જરૂરી િૂરાવા િણ માંગી શકો છો. સામાસય રીતે ઇથટનષ યુરોિીયન અને અસય પ્રાંતના ગુ ને ગારો એતશયન અને ખાસ કરીને ગુજરાતીઅોને અને તેમના ઘરોને ચોરી કે ઠગાઇ માટે વધારે િસંદ કરે છે તેથી તકેદારી રાખવા સવવે વાચકોને તવનંતી છે.

તમશન, અનુિમ િહ્મજ્યોતત યુ.કે.માં ૩૦ સપ્ટેમ્બરે સાંજે તિટીશ િાલાષમસે ટના અગ્રણીઅો, થથાતનક કાઉન્સસલરો અને તસવીરમાં ડાબેથી શ્રી વવનુભાઇ નકારજા, પૂ. શાંવતભાઇ, પૂ. વિંમતસ્વામી, પૂ. સાિેબ, એમ.પી. શ્રી ડોવમવનક ગ્રીવ, લોડડ ડોલર પોપટ તથા સતીશભાઇ ચતવાણી. કેટલીક સંથથાના અગ્રણીઅો ઉિન્થથત રહ્યા હતા. તિટીશ કોમ્યુતનટીને મદદરૂિ થવા તત્િરતા દાખવી હતી. સરકારમાં મહત્વનો હોદ્દો ધરાવનાર શ્રી િૂ.સાહેબે અાશીવષચન અાિતાં બુન્ધધકુશળ ડોતમતનક ગ્રીવ QC, MPએટનની જનરલ, લોડડ અંગ્રેજોની સરાહના કરી. શ્રીજી મહારાજના ડોલર િોિટ તથા શ્રી સતીશભાઇ ચતવાણીના સંિકકમાં અાવેલા સર માલ્કમને િણ યાદ કયાષ. અામંત્રણને થવીકારી અનુિમ તમશનને અાંગણે એટનની જનરલ શ્રી ગ્રીવની નમ્રતા, તવવેકશીલ િધાયાષ હતા. સુ.શ્રી ભાતવશાબેન ટેલરે અનુિમ વ્યવહાર અને તમલનસાર થવભાવની પ્રસંશા કરી તમશન અને િૂ.સાહેબની અાધયાત્મ પ્રવૃતિ ને અાશીવાષદ િાઠવ્યા. અા પ્રસંગે રોજર રીડ, બીલ પ્રસારનો િતરચય અાપ્યા બાદ શ્રી એટનની જનરલ તલડગેટ, લોડડ થટોકર સતહત ૧૫ જેટલા ડોતમતનક ગ્રીવનું િુષ્િમાળા, શાલ, ખેસ અને કાઉન્સસલરો તેમજ ભારતીય તવદ્યાભવનના અનુિમ તમશનનો થમૃિતકુભ ં અિષણ કયોષ હતો. તડરેકટર નંદકુમાર તથા અોકસફડડ તહસદુ સેસટરના લોડડ ડોલર િોિટે ડોતમતનક ગ્રીવનો િતરચય શ્રી શૌનકદાસ ઋતષ િણ ઉિન્થથત રહ્યા હતા. અાપ્યા બાદ િોતાના મંતવ્યમાં શ્રી ગ્રીવએ તહસદુ શ્રી શૌનકદાસનું િણ અા તકે સસમાન કરાયું હતુ.ં


10

Gujarat Samachar - Saturday 8th October 2011

ભાજપ સોનેરી મોકો િાલમાં તો ચૂકી ગયો લાગે છે... ભાજપની ત્રણ રદવસની રાષ્ટ્રીય કારષબારીનું રરવવારે સમાપન થયું ત્યારે પષતાના કાયોકરષની સાથષસાથ દેશને પણ મધ્યસત્ર ચૂટં ણી માટે તૈયાર રહેવા હાકલ કરી છે. પિની નેતાગીરી માને છે કે મનમષહન રસંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર તમામ મષરચે રનષ્ફળ રહી છે અને લષકષનષ તેમના નેતૃત્વમાંથી ભરષસષ ઉઠી ગયષ હષવાથી હવે તેનું પતન રનશ્ચચત છે. સરકાર મોંઘવારીને નાથી શકી નથી, ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને સરકારના વરરષ્ઠ પ્રધાનષમાં છવાયેલા મતભેદષ એકથી વધુ વખત અખબારષના મુખ્ય મથાળામાં ચમકી ગયા છે. આ સંજષગષમાં મનમષહન સરકારની છાપ સાવ તરળયે જઇ બેઠી છે, તેવું ભાજપનું તારણ છે. ભાજપ માને છે કે આ ત્રણ મુદ્દા એવા છે કે દેશને મધ્યસત્ર ચૂટં ણીને આરે લઇ જશે. પરંતુ ભાજપના મષભીઓ એ ભૂલી જાય છે કે મોંઘવારીને બાદ કરતાં બાકીના બન્ને મુદ્દા તષ તેને ખુદને પણ લાગુ પડે છેઃ ભ્રષ્ટાચાર અને નેતાગીરીમાં મતભેદ. આ બન્ને મુદ્દે સરકાર સામે આંગળી ચીંધતા પૂવદે તેણે એ રવચારવાની જરૂર હતી કે બાકીની આંગળીઓ પષતાની સામે ચીંધાયેલી છે. વડા પ્રધાન પદ માટે ભાજપ એનડીએના ઉમેદવાર તષ નક્કી થાય ત્યારે ખરા, પણ ભાજપ પષતાના ઉમેદવાર માટે પણ સવોસમં રત સાધી શક્યષ નથી તે હકીકત છે. એક અહેવાલ એવું કહે છે કે વડા પ્રધાન પદની રેસમાં લાલ કૃષ્ણ અડવાણી પણ હતા, પરંતુ સંઘ પરરવારે તેમને પષતાની દાવેદારી પાછી ખેંચવા ફરજ પાડી હષવાથી તેઓ નારાજ છે. બીજા અહેવાલ એવા છે કે વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે પિની પહેલી પસંદ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મષદી છે. ગુજરાતમાં મષદીએ યષજાયેલા સદભાવના રમશનમાં ભાજપના નેતાઓએ તેમના જે ગુણગાન ગાયા તેના પરથી લાગે છે કે પિનષ બહુમતી વગો તેમની તરફેણમાં છે. પરંતુ કષઇ

ગળું ખોંખારીને હજુ બષલતું નથી. રાજકીય રવચલેષકષની નજર પિની કારષબારી બેઠક પર હતી - પિના વડા પ્રધાન પદના ઉમેદવાર નક્કી થઇ જશે તેમ મનાતું હતુ,ં પણ આશા ઠગારી નીવડી. ઉલ્ટાનું બેઠકમાં મષદીની ગેરહાજરીએ નવી વાતષ ચગાવી કે પિમાં બધું સમુનમું નથી. મષદી કેમ્પની વાત માનીએ તષ નવરાત્રી ઉપવાસના લીધે નરેન્દ્રભાઇ રદલ્હી બેઠકમાં ગયા નથી. સાચું જે કંઇ પણ હષય, સંકતે ષ સંતષષજનક નથી. ભાજપે મગનું નામ મરી પાડવાનું ટાળ્યું છે. ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપે ભલે યુપીએ સરકાર સામે આંગળી ચીંધામણ કયુ​ું હષય, પરંતુ વાસ્તરવક્તા એ છે કે આ મુદ્દે તેને કણાોટક અને ઉત્તરાખંડમાં પષતાના મુખ્ય પ્રધાનષ બદલવાની ફરજ પડી છે. ઉત્તરાખંડમાં રમેશ પષખરરયાલે અને કણાોટકમાં યેદીયુરપ્પાએ મુખ્ય પ્રધાન પદ છષડવું પડ્યું છે તે વાત કંઇ બહુ જૂની નથી. બન્ને સામે ભ્રષ્ટાચારના આિેપષ થયા હતા. આજે પષખરરયાલ ભાજપમાં ઉપપ્રમુખ પદે રબરાજે છે, જ્યારે યેદીયુરપ્પા લષકાયુક્તના રરપષટટના આધારે કાનૂનના કઠેડામાં ઉભા છે. ભાજપે યુપીએ શાસકષ સામે તાતા તીર તષ છષડ્યા છે, પણ પષતાના હસ્તકના રાજ્યષમાં ભ્રષ્ટાચારને નાથવા શું કરશે અને પિની નેતાગીરીમાં પ્રવતોતા મતભેદષનષ રનવેડષ કઇ રીતે લાવવા માગે છે તે અંગે કંઇ પણ બષલવાનું ટાળ્યું છે. ધારષ કે તેને રદલ્હીમાં શાસનધૂરા સંભાળવાનષ મષકષ મળ્યષ તષ મોંઘવારીને નાથવા તેની યષજના શું હશે તે અંગે પણ કંઇ ફષડ પાડ્યષ નથી. પિ જ્યારે રાજકીય રિરતજ પર મધ્યસત્ર ચૂટં ણી રનહાળી રહ્યષ હષય ત્યારે આ ત્રણેય મુદ્દે પિના ભારવ આયષજનની રૂપરેખા સ્પષ્ટ કરવી આવચયક હતી. લાગે છે કે મનમષહન સરકારથી દૂર જઇ રહેલા પ્રજાજનષ નજીક પહોંચવાનષ મષકષ ભાજપ હાઇકમાન્ડ હાલપૂરતષ તષ ચૂકી ગયષ છે.

પાકકસ્તાન સમવથિત ત્રાસવાદઃ અમેવરકાને િવે બ્રહ્મજ્ઞાન લાદ્યું ભારત જે વાત વષષોથી (નક્કર પુરાવા સાથે) કહેતું રહ્યું છે તે અમેરરકાે પગ નીચે રેલષ આવ્યષ છે ત્યારે સમજાયું છે. પાકકસ્તાન આતંકવાદને શરણ આપે છે, પષષે છે અને પછી ભારત સરહતના દેશષમાં રનકાસ કરે છે. ભારતે જ્યારે પણ આ ફરરયાદ કરી છે ત્યારે અમેરરકાએ તેને ‘સંયમ જાળવવા શીખ’ આપીને તેને પાકકસ્તાન સાથે મંત્રણાના માધ્યમથી સમસ્યાનષ ઉકેલ શષધવા સૂચવ્યું છે. હવે અફઘારનસ્તાનના કાબૂલમાં અમેરરકી દૂતાવાસ પર હુમલષ થયષ અને તેમાં પાકકસ્તાન સમરથોત હક્કાની જૂથનષ હાથ હષવાનું ખૂલ્યું છે. આમ તષ પાકકસ્તાનની ધરતી પર લાદેન હણાયષ ત્યારે જ અમેરરકાપાકકસ્તાનના સંબધં ષમાં રતરાડ પડી ગઇ હતી. કાબુલમાં અમેરરકી દૂતાવાસ પરના હુમલાએ સંબધં ને મરણષતલ ફટકષ મારવાનું કામ કયુ​ું છે. અત્યાર સુધી પાકકસ્તાન આતંકવાદ સામે લડવાના નામે અમેરરકા પાસેથી જંગી આરથોક સહાય પડાવતું રહ્યું છે. અને હવે અમેરરકાએ પાકકસ્તાનની ધરતી પર ઉછરતા ત્રાસવાદ સામે અંગૂરલરનદદેશ કયષો કે પાકકસ્તાની સત્તારધશષ જાત પર ગયા છે. હવે પાક શાસકષએ ચીનનું પડખું સેવવાનું શરૂ કયુ​ું છે - દુચમનનષ દુચમન આપણષ દષસ્ત એ ન્યાયે. ચીને જાહેર કયુ​ું છે કે તે પાકકસ્તાનને હરસંભવ મદદ કરવા સદા તૈયાર છે. અને કેમ ન હષય? ચીનને તષ જાણે બેઉ હાથમાં લાડવષ અને મષઢામાં પતાસું છે પાકકસ્તાનને સહાય કરીને અમેરરકાને તષ નહષર ભરાવશે જ, પડષશી દેશ ભારતની ઊંઘ

પણ હરામ કરશે. સ્વાથો સાધશે ને મદદ કયાોનષ દેખાડષ કરી પાકકસ્તાન ઉપર પણ હાથ રાખશે. વૈરિક તખ્તે નવા રાજકીય સમીકરણષ આકાર લઇ રહ્યા છે, પરંતુ પાકકસ્તાનની નીરતરીરત ખૂલ્લાં પડી ગયાં છે તેમાં બેમત નથી. પાકકસ્તાન વષષોથી ત્રાસવાદને પષષી રહ્યું છે. ભારત તેનષ સીધષ ભષગ બન્યું છે. ભારત નાપાક આતંકવાદી મુદ્દે દુરનયા સમિ ગાઇ-વગાડીને કહેતું હષવા છતાં તેનષ જષઇએ તેવા પ્રત્યાઘાત અત્યાર સુધી પડતા નહષતા. પણ હવે પાકકસ્તાનના પાપનષ ઘડષ ભરાઇ ગયષ છે. અમેરરકા તેની અસરલયત જાણી ચૂક્યું છે. પાકકસ્તાન પ્રત્યે અમેરરકાની નારાજગીનું કારણ અફઘારનસ્તાનના ભરવષ્ય અંગેની રચંતા પણ છે. વષરશંગ્ટન જાણે છે કે અફઘારનસ્તાનમાંથી રવદેશી દળષ દૂર થયે પાકકસ્તાન તેની શાંરત માટે ખતરષ બની શકે છે. આ હેતથુ ી જ અમેરરકાએ કતારમાં તાલીમ કેન્દ્ર શરૂ કરવાનું નક્કી કયુ​ું છે. તેનષ ઉદ્દેશ અફઘારનસ્તાન મામલે પાકકસ્તાનને કષરાણે મૂકવાનષ છે. આતંકવાદ સામેની લડાઇમાં બેવડાં ધષરણષ તથા અફઘારનસ્તાનમાં કાયોરત રવદેશી દળષને નુકસાન પહોંચાડવાની કૂટવે થી પાકકસ્તાન આજે તેના જ એક સમયના ગાઢ સાથીદાર અમેરરકાને આંખમાં કણાની જેમ ખૂંચે છે. આમેય જૂઠાણાનષ ભાંડષ એક વખત તષ ફૂટવાનષ જ હતષ. પાકકસ્તાનની તાસીર જાણતા લષકષ તેના વલણમાં સુધારષ થવાના મુદ્દે આશાવાદી નથી.

તમારી વાત....

ઉકળતા પાણીમાં પ્રતતતિંિ દેખાતું નથી તેમ ક્રોધી માણસ પોતાનું તિત શામાં છે તે જોઈ શકતો નથી. - ભગવાન િુદ્ધ

નવરાત્રી ગરબામાં કફલ્મી સંગીત આ વષષના નવરાત્રી ગરબા દરમિયાન ઘણી જગ્યાએ 'િુન્ની બદનાિ હુઈ ડામલિંગ તેરે લીયે' અને 'ઈટ્સ ટાઈિ ટુ ડીસ્કો' જેવા ફિલ્િી ગીતો સાંભળવા િળ્યા. ગરબા શરૂ થાય એ પહેલા િાતાજીની સ્થાપના થાય અને િાતાજીની સ્તુતી કરતા ગરબા કે અન્ય ગીતો પર ગરબા અને દાંડીયા રાસ રિાય છે. પરંતુ ગરબાના બદલે 'િુન્ની બદનાિ!!' જેવા મગતો ગરબીિાં ગવાય તે તો િાતાજીનું ઘોર અપિાન કહેવાય. જો કોઈ મબનમહન્દુ આિ કરે તો આપણે એને બરદાસ્ત ના કરીએ અને દેખાવો કરી આંદોલનો કરીએ. ઘણી જ્ઞામતઓના વડાઓ કહે છે કે આવું સંગીત રાખવાથી જ યુવા વગષ આવે છે. જો આવું જ હોય તો આપણા હજારો યુવાનો જ્યાં ખરેખર િાતાજીનાં ગરબા ગવાઈ રહ્યા હોય ત્યાં જતા ના હોત. શું યુવા વગષને આકષષવા આપણે િાતાજીનું આટલું અપિાન કરવું જોઈએ? હું બધી સંસ્થાઓને અપીલ કરું છું કે િને ઈ-િેઈલ (animalahimsa@yahoo.co.uk) કરી અને કહે તે તેઓ હવે પછી િીલ્િી ગીતો અને ડીસ્કો સંગીત નવરાત્રી દરમિયાન નહીં વગાડે. આવતા વષષે આ બધી સંસ્થાઓનું નાિ બહાર પાડવાિાં આવશે જેથી કરીને િાતાજીના ભક્તોને જાણ થાય કે કયા ગરબાિાં જવુ? ં - નીતતન મિેતા, MBE ક્રોયડન

ગાંિીજી તરફથી એક પત્ર મિય દેશવાસીઓ, િારા અવસાન પછી ૬૩ વષષ બાદ પણ તિે બધાં આજે િારી જન્િજયંમત ઉજવો છો તે જાણી િને આનંદ થાય છે. િારા જન્િમદને અને િારા મનવાષણ મદને તિે શ્રદ્ધાંજમલ અપોષ છો તેિાંથી દશ-બાર શ્રદ્ધાંજમલજ િને પહોંચે છે. અન્ના હજારે જેવા મનઃસ્વાથષ દેશિેિીઓ િહાદેવ દેસાઈના દીકરા નારાયણ દેસાઈ અને િારા િપૌત્રો-િપૌત્રીઓની શ્રદ્ધાંજમલ િને પહોંચે છે છતાં ઔપચામરકતા િાટે િનેકિને પણ જેઓ શ્રદ્ધાંજમલ અપષે છે તે સૌનો પણ હું અંતઃકરણ પૂવક ષ આભાર િાનું છુ.ં દેશની જનતાને િારી સલાહ છે કે અન્નાને સાથ સહકાર આપશો તો થોડાં વષોષ બાદ દેશની કાયાપલટ થશે. બાકી વૈષ્ણવજનવાળું ભજન ગાનારાઓ ‘પરધન નવ ઝાલે હાથ રે’ ગાતાં ગતાં પણ લાખો-કરોડોના ભ્રષ્ટાચાર ચાલુ રાખે છે તેથી િને દુઃખ થાય છે. બેસરુ ા અવાજિાં ‘ઈશ્વર અલ્લાહ તેરો નાિ’ ગાનારાઓ મબનસાંિદામયકતાના નાિે સગવડીઓ રાજ કારભાર ચલાવવાનું છોડી આત્િાના અવાજને ઓળખે એવી આશા છે. આજ ભજનિાં તિે ‘સબકો સન્િમત દે ભગવાન’ને બદલે હૃદયપૂવક ષ ‘િુજકો સન્િમત દે ભગવાન’ ગાશો તો ભગવાન જરૂર તે સાંભળશે. છાપાઓિાં અને િીડીયાિાં િારું હવે બહુ વટાવવાનું નથી તે જાણીને સંતોષ છે. છતાં જોગાનુજોગ કે કિનસીબે િારી ‘ગાંધી’ અટક રાજકારણિાં ચલણી મસક્કો છે તે હું જાણું છુ.ં હું નમ્રતાપૂવક ષ એ પણ જાણું છું કે બંગલો હંસ બની શકતો નથી. દેશના ભાગલા વખતે ઘણો મવરોધ છતાં પૂરી સદ્ભાવનાથી િેં પાફકસ્તાનને પંચાવન કરોડ રૂમપયા અપાવેલા અને તેની મશિારૂપે ‘રાિ’ના નાિે ગોળી ખાઈને હું તો સ્વગષિાં આવ્યો છું પણ એક જ ડીલીંગિાં ૧૭૬ લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરનારા તિારા િધાનોને પણ પાઠ ભણાવી શીિા કરજો. આ લખું છું ત્યારે સરદાર િારી

પાસે બેઠા છે. ગુસ્સાિાં છે. તેઓ િમરયાદ કરે છે કે ‘બાપુ હું કોંગ્રેસનો આજન્િ સેવક રહ્યો છું છતાં તિારી કોંગ્રેસ સરકારના શહેરી મવકાસ કાયષક્રિ​િાંથી - િારી જન્િભૂમિ કરિસદને બાકાત રાખી અને તિારી જન્િભૂમિ પોરબંદરનો મવકાસ થશે.’ િેં સરદારને સાંત્વના આપી છે કે તિારા સિથષકો અને ‘છોટે સરદાર’ ગુજરાતિાં છે તેઓ કંઈક કરશે. - િલ્લુભાઈ પટેલ, બ્રેડફડડ

માનસપટ પર છાપ ઉપસાવતી નવલકથા " કેડી ઝંખે ચરણ" નવીનતિ, આકષષક અને કુતહૂ લિેરક મશષષક નીચે શરૂ થયેલી ધારાવાહી નવલકથા "કેડી ઝંખે ચરણ" પહેલાં જ િકરણથી વાચકોના િાનસપટ પર એક સરસ છાપ ઉપસાવી જાય છે. યથોમચત શબ્દિયોગ, સરળ શૈલી અને વાતાષની િવામહતા એનું જિા પાસુ છે. દરેક િકરણને અંતે એક રહસ્ય ઉભુ થાય છે અને "હવે શુ"ં ની એક મજજ્ઞાસા જાગે છે. સાત સાત િકરણ પછી પણ ખેંચી રાખતી આ નવલકથા એક નવા જ વળાંક પર આવી સિાજને જરૂરી સંદશ ે પૂરો પાડશે એવો એક મવશ્વાસ ઉભો કરે છે. લેમખકાને ખુબ ખુબ અમભનંદન. - દેવીકા રાહુલ ધૃવ

જીવંત પંથ ૨૫૧ સીમાસ્તંભ નજીક 'ગુજરાત સિાચાર'ના નાિને સાથષક કરતા ઘણા મવસ્તૃત સિાચારો સાથે ઘણા નાના પણ િહત્વના સિાચારોની સૂમચને સંમિપ્તિાં િગટ કરવાની નૂતન િણાલી અપનાવીને ગુજરાત તેિજ યુ.કે.ના રાષ્ટ્રીય તેિજ આંતરરાષ્ટ્રીય સિાચારો આપ વાંચકો સુધી પહોંચાડી રહ્યા છો. વળી સી.બી. પટેલ તેિજ િે. તંત્રી કોફકલાબહેન પટેલની રાહબરી તળે રોજ મદનિમતમદન 'ગુજરાત સિાચાર' િગમતનાં અનેરાં સોપાન પાિે તેવી અંતરેચ્છા વ્યક્ત કરતાં આનંદ થાય છે. લેખિાળા જીવંત પંથના ૨૫૧ સીિાસ્તંભ સિા અંકની સાવ નજીક આવી પહોંચી અનેક વાંચકો, મવદ્વાનો અને મવવેચકો સાથે સાથ-સહકાર અને સંપકક દ્વારા એકત્વના સ્નેહ સંબધ ં ે િજબૂત ગઠબંધને સાંકળી રહ્યા છો. ચાલીસ વષષનું પવષ ચિકાવી રહ્યા છો. અમભનંદન. - ઉપેન્દ્ર ગોર, સડબરી હીલ

ટપાલમાંથી તારવેલું • નોિબરીથી િષબનીત બ્રહ્મભટ્ટ જણાવે છે કે 'સિગ્ર લંડન સમહત યુકિે ાં િાતાજીનું આરાધનાનું પવષ 'નવરાત્રી ખૂબજ ધાિધૂિપૂવક ષ ઉજવાય છે અને સિયસર રાત્રે ૧૧-૦૦ વાગ્યે પૂણષ પણ થઇ જાય છે. આ બધાિાં ક્યાંય ભારત જેવો ઘોંઘાટ કે અવાજનું િદુષણ જણાતું નથી. હા અિુક સ્થળે વાહનોનો ઘોંઘાટ જણાય છે અને અન્ય વાહનચાલકોને પણ તકલીિ પડે છે. પરંતુ આટલી તકલીિનું મનવારણ પણ જો લાવી દઇએ તો આપણી છબી વધુ સુધરશે. • લેસ્ટરથી વસુિન ે ગોકાણી જણાવે છે કે 'ગુજરાત સિાચાર'િાં આવતી નવલકથા 'કેડી જંખે ચરણ' ખરેખર આજની તાસીર બતાવે છે અને તે ધીિે ધીિે રસ જિાવે છે. લેમખકા બહેન નયનાબેન અને 'ગુજરાત સિાચાર'ને આવી સુદં ર નવલકથા રજૂ કરવા બદલ અમભનંદન.

ગુજરાત સમાચાર અને એિશયન વોઇસને આપ કોઇ સંદેશ આપવા માગો છો? લવાજમ/વવજ્ઞાપન સંબંવિત કોઇ માવિતી જોઇએ છે? િમણાં જ ફોન ઉઠાવો અથવા ઇ-મેઇલ કરો. અમે આપને મદદ કરવા તત્પર છીએ.

Karma Yoga House, 12 Hoxton Market (Off Coronet Street) London N1 6HW

Tel: 020 7749 4080/4000 Fax: 020 7749 4081 Email:gseditorial@abplgroup.com aveditorial@abplgroup.com www.abplgroup.com


Gujarat Samachar - Saturday 8th October 2011

www.abplgroup.com

11


12

ગુજરાત

Gujarat Samachar - Saturday 8th October 2011

સોમનાથ તીથથનો સવથગ્રાહી વવકાસ કરાશે

ગાંિીનગરઃ દવશ્વ િદસદ્ધ સોમનાથનો સવાગ્રાહી યાત્રાિવાસન તરીકે દવકાસ કરવાનો દનધા​ાર ગત સપ્તાહે ગાંધીનગરમાં પૂવા મુખ્ય િધાન કેશુભાઈ પટેલના અધ્યક્ષથથાને અને મુખ્ય િધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થથદતમાં મળેલી સોમનાથ ટ્રથટની બેઠકમાં વ્યક્ત કરાયો હતો. સોમનાથના દદરયાકાંઠે સેફ્ટી મેઇન વોલ તથા ગુજરાત પદવત્ર યાત્રાધામ દવકાસ બોડે આયોદજત સોમનાથ શંખ સકકલથી ગોલોકધામ પદરસર સુધીના

માગાનું આધુદનકરણ અને ગૌશાળા પદરયોજનાના કામોની િગદતની માદહતી બેઠકમાં અપાઇ હતી. મંદદર દવથતારમાંથી મળેલી િાચીન ગુફાઓની સુરક્ષા સદહત સાંથકૃદતક દવરાસત દવકાસ યોજના, મ્યુદઝયમ િોજેક્ટની િગદતની સમીક્ષા પણ થઇ હતી. ઉપરાંત રાજ્ય સરકારના અનુદાનથી સોમનાથ રત્નાકર તટ દવકાસ પદરયોજના માચા૨૦૧૨ સુધીમાં પૂરી થાય તે દદશામાં ટ્રથટીઓએ માગાદશાન આપ્યું હતું.

! !

" !

% % % % % % % % % %

• યુકેમાં પત્ની છતાં અમદાવાદમાં યુવકે લગ્ન કયા​ાઃ યુકેના યોકકશાયરમાં થથાયી થયેલા મૂળ અમદાવાદના એક યુવકે દિટનમાં પત્ની હોવા છતાં અમદાવાદમાં યુવતી સાથે લગ્ન કયા​ા હતા અને તેની સાથે બાર દદવસ સુધી રહ્યા બાદ પાછા યોકકશાયર ચાલ્યા ગયેલ યુવક પરત નદહ ફરતાં યુવતીએ તેના અને તેના પદરવારે સામે પોલીસ ફદરયાદ નોંધાવી હતી. જે ફદરયાદને આધારે મદહલા પોલીસે યુવકના ત્રણ થવજનોની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. અખબારી અહેવાલમાં જણાવ્યા મુજબ અમદાવાદમાં રહેતાં રાજુલબેન વ્યાસે શહેરના મદહલા પોલીસ મથકમાં ગત સપ્તાહે એવી ફદરયાદ નોંધાવી હતી કે તેઓ પહેલા લગ્ન કરી અમેદરકામાં થથાયી થયાં હતાં પરંતુ પદત સાથે મનમેળ ન આવતાં છૂટાછેડા લઇ અમદાવાદ પરત આવ્યાં હતાં. દરદમયાન યોકકશાયરમાં થથાયી થયેલા દડવોસસી યુવક સમીર દવજયભાઇ વ્યાસને પણ યોગ્ય જીવનસાથીની તલાશ હતી. તેથી સમીરના મામા અતુલભાઇ તથા દગરીશભાઇ અને માસી કીદતાબેને તેના લગ્ન રાજુલ સાથે ૨૮-૨-૨૦૧૧ના રોજ કરાવ્યા હતા. સમીર રાજુલને યુ.કે. લઇ જવાની ખાતરી આપી યોકકશાયર ચાલ્યો ગયો હતો. સમીરે યોકકશાયર પહોંચ્યા બાદ રાજુલને બોલાવવાની વાતને નજર અંદાજ કરતા રાજુલને શંકા ગઇ અને તેણે તપાસ કરતાં જણાયું કે સમીરે યુ.કે.માં સુસાન માદરયા નામની યુવતી સાથે લગ્ન કયા​ા હતા અને તેની સાથે જ રહેતો હોવા છતાં સમીરે રાજુલ અને તેના પદરવારને જણાવ્યું હતું કે તેના સુસાન સાથે છૂટાછેડા થઇ ગયા છે. આમ પોતાની સાથે છેતરદપંડી થઇ હોવાનું જણાતા રાજુલે આ મુદ્દે અમદાવાદ મદહલા પોલીસ મથકમાં પોલીસ ફદરયાદ કરી હતી. જેથી પોલીસે સમીરના થવજનોની ધરપકડ કરી સમીરને ઝડપી લેવા માટે ચક્રોગદતમાન કયા​ા છે.

• આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની િરપકડઃ પૂવા ગૃહ િધાન હરેન પંડયા હત્યા કેસમાં મહત્ત્વના પુરાવાનો નાશ કરવા મુખ્ય િધાન નરેન્દ્ર મોદીએ દબાણ કયુ​ું હોવાનું ગત સપ્તાહે સોગંદનામું કયા​ાના ફક્ત ૭૨ જ કલાકમાં સથપેન્ડેડ આઈપીએસ અદધકારી સંજીવ ભટ્ટની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. જોકે ત્રણ મદહના જુની ગોધરાકાંડ વખતે એક મહત્ત્વની ઉચ્ચ કક્ષાની મીદટંગ અંગે ફદરયાદ અન્વયે પોલીસે અચાનક જ ધરપકડ કરતાં માત્ર પોલીસ અને રાજકીય ક્ષેત્રે ચકચાર મચી હતી. જોકે, કોટે​ે સંજીવ ભટ્ટને રીમાન્ડ પર સોંપવાની માગણી ફગાવી હતી. ભટ્ટની જામીન અરજી પર હાઇ કોટેમાં બુધવારે સુનાવણી થશે. ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટે કેન્દ્રના ગૃહ િધાન પી. દચદંબરમને પત્ર લખીને સુરક્ષા માટે માગણી કરી હતી, જેને ગ્રાહ્ય રાખી કેન્દ્રે તેમને સુરક્ષા આપવા રાજ્યને સૂચના આપી છે. • સાધિત્યકાર િો. ધિયકાન્ત પરીખનું વડોદરામાં ધનિનઃ ગુજરાતી સાદહત્યજગતના વદરષ્ઠ નવલકથાકાર િા.દિયકાન્ત પરીખ (ઉ. વષા ૭૪)નું વડોદરા ખાતે ગત રદવવારે અવસાન થયું છે. ગુજરાતી સાદહત્યને ૧૦૦ જેટલા શબ્દગ્રંથો અપાણ કરનાર િા. પરીખે તેમના નાના પુત્ર દહમાંશુભાઇના ઘેર અંદતમ શ્વાસ લીધો હતો. મૂળ રાજપીપળાના દિયકાન્તભાઇની હથતક્ષેપ અને આથમતો સુરજ નવલકથાઓ તથા દિયકાન્તની પસંદગીની નવદલકાઓ એ ત્રણ પુથતકોનું સંયુક્ત દવમોચન મુખ્ય િધાન નરેન્દ્ર મોદીએ લેખકનાં દનવાસથથાને જઇને કયુ​ું હતું. કારણ કે તે સમયે તેમની તદબયત નાદુરથત હતી. સાદહત્યમાં તેમણે પીએચડીની પદવી િાપ્ત કરી હતી. અમદાવાદની નવગુજરાત કોલેજમાં તેમણે અધ્યાપક તરીકેની કામગીરી પણ બજાવી હતી. તેઓ પત્ની રસજ્ઞા​ાબેન તથા બે પુત્રો ડો. કંદપાભાઈ અને દહમાંશુભાઈ તથા તેમના પદરવારને દવલાપ કરતા મૂકી ગયા છે.

! ! #$

% % % % % % % % % %

!

% %


Gujarat Samachar - Saturday 8th October 2011

www.abplgroup.com

13


મધ્ય - દક્ષિણ ગુજરાત

Gujarat Samachar - Saturday 8th October 2011

ભારતમાં એફ-વન રેસ ટીમને અમૂલ સ્પોન્સર કરશે ગુજરાત કો-ઓપરેવટવ વમલ્ક માકકેવટંગ િેડરેશન (જીસીએમએમએિ) દ્વારા આ વષવની બીજી સૌથી મોટી વપોડસરવશપ છે. અગાઉ જીસીએમએમએિ દ્વારા વિકેટ વલ્ડટકપમાં નેધરલેડડ્સ ટીમની વપોડસરવશપ કરવામાં આવી હતી. જીસીએમએમએિના મેનેવજંગ વડરેક્ટર આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે, ભારતમાં સૌપ્રથમ વાર યોજાનારી એિવન રેસ માટે અમે સોબર

ટીમને આવકારીએ છીએ. ટીમવકક, ટેક્નોલોજી, ઝડપ અને નવીનતા એ અમૂલ બ્રાડડ અને એિ-વન ટીમ વચ્ચે સમાનતા છે. સોબરની ટીમ ૧૯૯૩થી એિ-વન રેસમાં ભાગ લઇ રહી છે. ૨૦૦૭માં સોબરની ટીમ કડવટ્રક્ટસવ વલ્ડટ ચેન્પપયનવશપમાં બીજા િમે આવી હતી. ૨૦૦૮માં સોબરનો રોબટટ ક્યુવબકા કેનેવડયન ગ્રાંડડ પ્રીક્સમાં વવજેતા બડયો હતો.

ઢીંગલા-ઢીંગલીના લગ્નનો અનોખો મેળો

•  મોહન  ડેલકરની  દાનહ કોંગ્રેસ  પ્રમુખપદે  વરણીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોવનયા ગાંધીએ સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી (દાનહ)ના પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદે ગત સપ્તાહે મોહન ડેલકરની વનમણૂક કરી છે. ડેલકર આ વવવતારના પૂવવ સાંસદ છે. આ વનમણૂકથી વથાવનક કોંગ્રેસ કાયવકરોમાં ભારે ઉત્સાહ છવાયો છે.

%

%" #

(0

!

!

!

', $ 9 ' $* $ ' ' ) #$ ' ) ( $* "' $! $, + $ $ ,* % & $ $ '%

%" #

+)*4

$4

.'

%

#

' ) #$ ' ) ' ,

! $

#

" !

(0$24 2+

4* 9

$* "' $!

(0$24 5.

4*

/6

$ ' ) ( "' $! ' ) ' , ) + #$ ) - $ '

% % $ !

5.

#

4*

/6

9

$

!7+. *$2+.)

#

)(

&4

$%+.

!

) + #$

"

9

' $* $ ' * ' '

$

&4 9

" !9

$ ' $* $ ' $ % ' $

9 '! ) $* $* , ' % & $ $

%

% (0

#

)+

!

"

"$

$00-8

"

//, ($2-8 4/ $6/+' '+3$00/+.4 !/,(. '(0/3+4 2(15+2('

/.4$&4

Business Customers: Call or email for special offers on Ramadan & Diwali

Experts in Crisps and Snacks

KOLAK SNACK FOODS LTD 308-310 Elveden Road, Park Royal, London NW10 7ST

+44 (0) 208 965 5331 sales@kolak.co.uk

મુજબ નવડયાદના સમીપ ફકરણભાઇ પટેલ (ઉં.વ ૨૭) ઘણાય વષોવ પહેલાં ચેન્નાઇથી ગ્રૂપ ડાડસના વવઝા લઇને શ્રીલંકા ગયો હતો. શ્રીલંકાથી તે વસંગાપોર પહોંચ્યો હતો. પરંતુ અમેવરકા જવાના વવઝા ન મળતાં તેને અમેવરકામાં રહેતા તેના સંબંધી હષવદભાઇ પટેલનો સંપકક કયોવ હતો. હષવદભાઇએ અમેવરકામાં બેઠા બેઠા એજડટનો સંપકક કરી તેને વસંગાપોરથી હમશકલ પાસપોટટ પર અમેવરકા આવવાનું ગોઠવ્યું હતું. આ કામ કરવા બદલ એજડટને રૂ. ૧૮ લાખ આપવાનું નક્કી કયુ​ું હતું. દરવમયાનમાં સમીપ હમશકલ પાસપોટટ પર અમેવરકા પહોંચી ગયો હતો. અમેવરકામાં ગેરકાયદે રીતે રહ્યા બાદ કોઇ કારણોસર હષવદ પટેલે તેને અમદાવાદ પરત મોકલી દીધો હતો. અમદાવાદ એરપોટટ પર ઇવમગ્રેશન કાઉડટર પર પાસપોટટ આપતા તેના પાસપોટટમાં અમેવરકાના વડપાચવર વસક્કા ન હોવાથી શંકા જતા તેની પૂછપરછ કરાઇ હતી. •  ભાિપ  અગ્રણીને  િેલ  સજાઃ  સુરતમાં ભાજપના લઘુમતી મોરચાના અગ્રણી અબ્દુલ કાદર વાડીવાલાને ચેક વરટનવના કેસમાં કોટેટ દોવષત ઠેરવી છ માસની સાદી કેદની સજા િટકારતો હુકમ કયોવ હતો. • રૂ. ૨૪  લાખના  દાગીના  ચોરાયાઃ  સુરતના મજુરાગેટ વવવતારમાં આવેલી વિષ્ણા જ્વેલસવમાં ૨૮ સપ્ટેપબરે વિષ્ના જ્વેલસવમાંથી રૂ. ૨૪.૪૦ લાખની ફકંમતના ૪૩ ફકલો ચાંદીના દાગીનાની ચોરીથી વેપારીઓમાં હાહાકાર મચી ગયો હતો.

• વાંસી બોરસી પોટટ  જવકસાવાશેઃ  ગુજરાત સરકારના બંદર વવભાગે નવસારી વજલ્લામાં વાંસી બોરસી ખાતે ગ્રીનફિલ્ડ પોટટ વથાપવા માટેની પ્રવિયા શરૂ કરી છે. કડસલ્ટડટ તરીકે ભાર તસરકારની એજડસી વેપકોસની પસંદગી થતાં આ પ્રવિયામાં ઝડપ આવે તેવી ધારણા છે. વાંસી બોરસી ઉપરાંત નારગોલ પોટટનું જાહેર ખાનગી ભાગીદારીથી વવકાસ થઇ રહ્યો છે. આ પોટટને ડાયરેક્ટ બવથુંગ ડીપ વોટર પોટટ તરીકે જોવામાં આવે છે. રાજ્યમાં પોટટના વવકાસ માટેની નોડલ એજડસી ગુજરાત મેરીટાઇમ બોડટ (જીએમબી)ના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘અગાઉ વાંસી બોરસી પોટટ વવકસાવવાનું આયોજન હતું પરંતુ તેમાં ઓએનજીસીના પાઇપલાઇન નેટવકકનો અવરોધ હતો અને ઓઇલ કંપનીએ પાઇપલાઇન ખસેડવાનો ઇનકાર કયોવ હતો. હવે અમે નવેસરથી કવાયત હાથ ધરી છે.’

/.-8

અંકલેશ્વરઃ તાલુકાના જીતાલી ખાતે ૨૮ સપ્ટેપબરે આવદવાસીઓ દ્વારા ઢીંગલા ઢીંગલીના લગ્નનો અનોખો પરંપરાગત મેળો યોજાયો હતો. પ્રાચીન કાળથી પોતાની કુળદેવીની કૃપા સમાજ અને પવરવાર પર બની રહે તેવી શ્રદ્ધા સાથે ભવાની માતાના મંવદરે આ મેળો યોજાય છે. આ મેળા સમાજના બે જૂથો વર અને વર-વધૂના પક્ષે વહેંચાઈ જાય છે. પ્રવતકાત્મક ઢીંગલા-ઢીંગલી તૈયાર કરીને વવવધવત લગ્ન થાય છે. અહીં કુંવારા છોકરા-છોકરીઓ જીવનસાથી પણ પસંદ કરે છે. • આણંદ  જિલ્લામાં  કેળાનો  મબલખ  પાક  થશેઃ  ઉિર ભારતમાં કેળાની માંગને પગલે આણંદ પંથકમાં કેળાનું ઉત્પાદન સતત વધ્યું છે. તારાપુરને બાદ કરતાં તમામ તાલુકામાં કેળાનું વાવેતર થયું છે જે ૧૦ હજાર હેક્ટરે પહોંચ્યું છે. આંકલાવ, પેટલાદ અને સોજીત્રામાં તમાકુ કરતાં કેળાનું વાવેતર ત્રણ ગણું વધું છે. આણંદ તાલુકામાં જેટલા હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું છે એટલા વવવતારમાં કેળાનું પણ વાવેતર થયું છે.

"

આણંદઃ ભારતમાં સૌપ્રથમ વાર યોજાનારી િોપયુવલા-વન રેસ માટે અવળી ગણતરી શરૂ થઇ ગઇ છે. ઉિર ભારતના નોઇડા ખાતે ૩૦ ઓક્ટોબરે યોજાનારી આ ઇન્ડડયન ગ્રાડડ પ્રીક્સમાં એિ-વન ટીમ સોબરના વપોડસર તરીકે એવશયાની સૌથી મોટી ડેરી બ્રાડડ અમૂલ હશે. ન્વવત્ઝલવેડડમાં વડુમથક ધરાવતી સોબર ટીમ પાસે કામુલી કોબ્યાશી અને પેરેઝ જેવા ડ્રાયવસવ છે.

•  વડોદરા-ભરૂચમાં  આવકવેરાના  દરોડા: આવકવેરા વવભાગે વડોદરાના એક તબીબ અને ઉદ્યોગપવતને ત્યાં ગત સપ્તાહે દરોડો પાડી આવકથી વધુ સંપવિ મામલે તપાસ શરૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અકોટા ખાતે આવેલ તબીબના ક્લીનીક તેમજ રહેઠાણ વથળે વહેલી સવારથી સચવ ઓપરેશન શરૂ કરાયું હતું. તેવી જ રીતે સૈયદ વાસણા રોડ ખાતે આવેલ ઉદ્યોગપવતના વનવાસવથાને તેમજ ઓફિસે દરોડા અવભયાન શરૂ કરાયું હતું. આ બંને પવરવારની બેનામી સંપવિ-વમલકતો તથા બેડક એકાઉડટ, બેંક લોકર સીલ કરી તેમની આવકનો અંદાજ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. આ ઉપરાંત ભરૂચના બે વબલ્ડર અને મીઠાના ઉત્પાદકે આવકવેરા વવભાગ સમક્ષ રૂ. ૮.૫ કરોડની બેનામી આવક કબૂલી હતી. વવભાગે ભરૂચના મકતમપુરાના બે વબલ્ડર તેમજ મીઠાના ઉત્પાદનના ધંધાના વથળો, સાઇટ ઓફિસો સવહત ગોડાઉન પર સવવેની કામગીરી હાથ ધરી હતી. •  નકલી  પાસપોટટ  સાથે  યુવકની  ધરપકડઃ વસંગાપોરથી અમેવરકા હમશકલ પાસપોટટ પર પહોંચેલો નવડયાદનો યુવક અમેવરકામાં તેના સંબંધીને ત્યાં પાંચ વષવ ગેરકાયદે રહ્યા બાદ ગત સપ્તાહે અમદાવાદ એરપોટટ પર કતાર એરલાઇડસમાંથી ઉતરતાની સાથે જ ઇવમગ્રેશનની ટીમે તેને પકડી સરદારનગર પોલીસને સોંપી અને પાસપોટટ જપ્ત કરી તપાસ હાથ ધરાઈ છે. અખબારી અહેવાલમાં જણાવ્યા

#

14

શું આપના ઘરે આવે છે?


Gujarat Samachar - Saturday 8th October 2011

www.abplgroup.com

15


16

Gujarat Samachar - Saturday 8th October 2011

જીવંત િંથ

- સી. બી. પટેલ

ક્રમાંક - ૨૫૦

ઇશાવાવયમ્ ઇદમ્ સવવ યત કિચ જગત્યાં જગત તેિ વ્યક્તેિ િુંજીથાઃ મા ગૃધઃ િુવયસ્વવદ ધિમ્ ગાંધીજીની પ્રાથથનાસભામાં દરરોજ આ શ્લોક આવીને મને હરખભેર શાબાશી આપે છે. આવી ગુજ ં તો હતોઃ ઇશાવાસ્યમ્ ઇદમ્ સવથમ! આ અસંખ્ય વ્યચિનો પ્રેમ મને મળ્યો છે. જમીને શ્લોકનો ભાવાનુવાદ કંઇક આવો થઇ શકે કે આ હોલમાંથી બહાર નીકળતો હતો. અમારી િહ્માંડમાં જે કંઇ છે તે બધું ઇશ્વરથી વ્યાપ્ત છે. માકકેચટંગ ટીમના સ્ફૂચતથલા સભ્ય ચનચખલ ગોર તેથી તે ઇશ્વરને સાથે રાખીને ત્યાગપૂવકથ સાથે હતા. એક બાએ હળવેથી હાથ ઊંિો કરી મને ભોગવતા રહો. બીજા કોઇના ધનની આસચિ ન રાખો. આ શ્લોક આજે યાદ આવી ગયો તેના ઉભો રાખ્યો. બા ઉંમરલાયક હતા, અને મૂળમાં ત્રણેક સપ્તાહ પૂવનવે ી વાત છે. વાત ભલે અવસ્થા તો દેખાતી જ હતી. હું તેમને પગે થોડીક જૂની છે, પણ આજેય તેની સાથે જોડાયેલા લાગ્યો, ને તેમણે મને બાથ ભરી લીધી. ‘વ્હાલભયાથ’ અને ‘ચિંતાભયાથ’ શબ્દો મનમાં રમે વહાલથી મારા માથે હાથ ફેરવતાં બોલ્યાંઃ છે. તમે કહેશો કે વ્હાલભયાથ, અને પાછા ‘શાબ્બાશ, સરસ કામ કરે છે. પણ જરા ચિંતાભયાથ શબ્દો?! તમે કહેશો, ‘સીબી, વાત પલ્લે પડતી નથી.’ પણ જરા ધીરજ રાખો, બાપલ્યા, આગળ વાંિશો એટલે સમજાઇ જશે. કૈલાસવાસી હચરભાઇ સામાણીની ભારત વષષનો સનાતન ધમષ જેને અાપણે સ્મૃચતસભામાં હું હાજર રહ્યો હતો તે વાત તો હું સામાન્ય રીતે હિન્દુ ધમષ કિીએ છીએ તેનો અગાઉ આ જ લેખમાળામાં કહી િૂક્યો છુ.ં તે પાયો વૈજ્ઞાહનક િોવાનું મારું માનવું છે. વેદ કે વેળા ભોજનશાળામાં હું જમતો હતો ત્યારે ઉપહનષદનો મેં સંપૂણષ અભ્યાસ કયોષ નથી તેમ મંજલ ુ ાબેન નામનાં સન્નારી મળવા આવ્યાં. તેમણે છતાં સ્વામીશ્રી સહિદાનંદજી, ડો. ગૌતમ ઓવારણાં લીધાં. કાચિયાવાડી લોહાણા પટેલ, ડો. સવષપલ્લી રાધાકૃષ્ણનના પુસ્તકો સમાજમાં વ્હાલ વરસાવવા, આશીવાથ દ અને હટપ્પણીઅો મેં વાંચેલાં છે. પરમ તત્ત્વ, પરમાત્માની વેદોએ અારાધના કરી. કાળક્રમે આપવાની અને હેતભાવપૂવકથ વધુ સારા કામ માનવની જરૂહરયાત પ્રમાણે હવહવધ શહિ અને કરો તેમ કહેવાની આ પરંપરા કેવી સરસ છે? પરાક્રમવાળા દેવ-દેવીઅોનો ઉદભવ થયો. મંજલ ુ ાબહેને ભૂવા-જાગચરયા, દોરાધાગા, વ્યહિગત હિત કે અહિત માટે "ચમત્કાર" મંતરજંતરની જાહેરખબર ‘ગુજરાત સમાિાર’- સજષવા એ મૂળભૂત સનાતન ધમષનો હસધ્ધાંત ‘એચશયન વોઇસ’માં બંધ કરવામાં આવી છે તે નથી. અાયષભટ્ટ જેવા અાપણા ઋહષમુહનઅોએ અંગે પ્રસન્નતા વ્યિ કરી. તેમની પચરચિત ગહણતશાસ્ત્ર અને સહવશેષ ખગોળશાસ્ત્રમાં કેટલીક વ્યચિઓ આવા બખડજંતરનો ભોગ દૂ ર બીન કે કમ્પયુ ટર જેવા કોઇ ઉપકરણો બનીને મોટી રકમ ગુમાવી િુકી હતી, માનચસક ઉપલબ્ધ ન િતાં ત્યારે પણ ખગોળશાસ્ત્રની જે ત્રાસ ભોગવ્યો હતો તે પણ કહ્યું. અાકૃહત કંડારી એને અાજનું હવજ્ઞાન પણ મંજલ ુ ાબહેનની વાતમાં તથ્ય પણ છે. અહધકૃત ગણે છે. જયોહતષશાસ્ત્ર પણ એ લંડનમાં મારા એક જૂના ચમત્ર છે, વ્યવસાયે અથષમાં અમુક અંશે સ્વીકાયષ ગણી શકાય. જ્યોચતષી છે. અમે દારે-સલામમાં સાથે કામ પણ ફલજયોહતષ અને તેના પહરણામે કરતા હતા ત્યારનો પચરિય. તેમની જાહેરખબર િાહનકારક કુહવદ્યા એ માનવ સ્વભાવની ‘ગુજરાત સમાિાર’માં આવતી નથી, અને સારું નબળાઇનું એક વરવું સ્વરૂપ છે. અા દુહનયામાં થયું કે નહોતી આવતી. એક વખત લાંબા અરસા ભૂત, પ્રેત જેવું કશું જ નથી. નડતર હનવારણ, બાદ આ ચમત્ર મને મળી ગયા. મને કહેઃ ‘કેમ છે, ગ્રિના નંગો, તાહવજ, માદહળયાં, કાલષસપષ દોષ, હપતૃદોષ, શાહપત દોષ, વશીકરણ, મૂઠ અાહદ સીબી? ધંધાપાણી કેમ િાલે છે?’ આટલું પૂછીને ફરે બ દ્વારા છેતરહપંડી કરનારા બેફામપણે જાતે જ ઉમેય,ુ​ું ‘આપણે તો બજાર નરમ હોય કે તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ગરમ, જલ્સા છે...’ પોતે વ્યવસાયે જ્યોચતષી અાયુષ્ય, અારોગ્ય, અામદાની, એટલે માદચળયા મંતરવા કે મંત્રજાપ પણ કરતા પહરવારજનોની નાની મોટી સમસ્યાઅો, વેપારહોય ને? ધંધામાં મંદી કે હવહવધ પ્રકારના શારીહરક કે જ્યોચતષી ચમત્રે કહ્યું કે કેટલાક માણસોને માનહસક તનાવનું કાયમી હનવારણ જે તે ઘણી બાબતોમાં સુખ હોવા છતાં ક્યાંક અસુખ પ્રશ્નોનો સમજદારીપૂવષક પ્રહતકાર અને પોતાના પણ હોય. પછી આરોગ્ય હોય, અથથતત્ર ં હોય, મનોબળને મુકત રીતે હવકસાવવાના પચત કે પત્ની વચ્ચે મનદુખ હોય કે દીકરો મનોહવજ્ઞાન પર અવલંબે છે. કરે કોઇ અને ભોગવે કોઇ! ભારત કે અિીં ડાહ્યોડમરો ન હોય. સગાવ્હાલામાં પૂછાતો હોય બેઠેલા ધૂતારાઅો ટેહલફોન નંબર અાપ્યા પછી કે ન હોય, પણ માણસમાં પોતાની પાસે હોય તેના કરતાં વધુ મેળવવાની લાલસા રહેવાની જ. સાવિેત રહેજે. દયા કરતા ડાકણ ન વળગે.’ આ મોહ, લાલિ જ માથાનો દુખાવો બને છે. તેમનો ઇશારો સમજી ગયો. મેં પણ હસતાં મંજલ ુ ાબહેન પણ આ જ વાત કરતા હતા. હસતાં કહ્યું કે ડાકણ ક્યાં છે?! અને તેઓ મોહ, ભય કે લાગણીની વાત હોય, કોઇ વાતનું મમાથળુ હસી પડ્યાં. હું હોલમાંથી બહાર વળગણ ઉદભવે ત્યારે લોકો જાતે બની બેિલ ે ા નીકળીને બીજા પ્રોગ્રામમાં પહોંિવા વોટફડડથી ભૂવા-જાગચરયાનો આશરો લેતા હોય છે. રવાના થયો. ઓગસ્ટમાં મને અંબાલાલ કાકાનો ફોન મંજલ ુ ાબહેન તો તેમની લાગણી વ્યિ કરીને પોતાની જગ્યાએ જઇને બેસી ગયાં. હું મનમાં આવ્યો હતો. આપણા ચવસ્તારના, આપણા ચવિારના ઘોડા દોડાવતો પેટપૂજા કરી રહ્યો હતો. દેશના જ વતની. સ્વામીજીથી પણ સારી રીતે ે ાં બીજા લોકો પણ મનમાં પચરચિત. તેઓ સ્વામીજીની સાહ્યબી અને આસપાસમાં બેિલ ચવિારોના ઘોડા દોડાવતાં દોડાવતાં જમતાં હતા સંન્યાસથી બરાબર વાકેફ. વડીલ સ્વજનના નાતે તે જોઇ શકાતું હતુ.ં ક્યારેક ફોન કરીને મને િપકારી પણ લે, કેમ કે થોડીક ચમચનટોમાં બીજા એક બહેન આવ્યાં, તેમને મારા માટે બહુ પ્રેમ, સદભાવ છે. અને નામ સુશીલાબહેન. મંજલ ુ ાબહેન બેિાં હતાં તેમનું કહેવુ માથે િઢાવું પણ છુ.ં .. મને કહેઃ તેમની સામેના બીજા કે ત્રીજા ટેબલેથી આવેલા ‘અલ્યા ભાઇ, બાપની જેમ બાવો નથી બનવાનુ.ં આ બહેને પણ આવી જ વાત કરી. હું કેટલો સારું કામ અવશ્ય કરવુ,ં પણ બહુ ખ્યાલ નસીબદાર છું તે વાતનો મને અહેસાસ થયો. રાખવાનો. િઢ જા બેટા શુળી પર તેવું ન થાય...’ આ અને આવી માતૃશચિ, વડીલો, ભાઇઓ આવી બહેનો આપણું ‘ગુજરાત સમાિાર’ વાંિે છે, CB Live ટીવી શો ચનહાળે છે, અને સામેથી કે બહેનો, યુવાન-યુવતીઓ પણ કાયાથલયનો

વધુને વધુ પ્રમાણમાં સંપકક સાધીને આવી જ કંઇક લાગણી વ્યિ કરે છે. આપણા ન્યુઝ એચડટર કમલભાઇ રાવ િ​િાથપત્રોનું સંકલન કરે છે. તેમને તો કેટલાય પત્રો દર સપ્તાહે મળે છે. આ બધા જ પત્રોને છાપી શકાતા નથી, પણ ઉદભવેલા બેત્રણ મુદ્દા નોંધપાત્ર છે. એક તો, ‘ગુજરાત સમાિાર’-‘એચશયન વોઇસ’એ ભૂવા-જાગચરયાઓની જાહેરખબર ન છાપવાનો ચનણથય લીધો તે પ્રશંસનીય ગણાય છે. સમાજને મૂખથ બનાવતી, સંકટમાં ફસાયેલા આપણા ભાઇ-બહેનોનો ગેરલાભ ઉિાવતી

ફરજ બજાવવા પ્રયાસ કયોથ છે. ધરતી ચાલે તેની, તલવાર મારે તેની ને સસદ્ધાંત પાળે તેનો. ખરુંન?ે ત્રીજો મુદ્દો... છેતરચપંડીના વ્યવસાયમાં જોડાનારા આવા ઉપાસકોએ એક પણ પત્ર લખ્યો નથી કે ‘અમારું ચવજ્ઞાન સાિું છે... અમે જે કહીએ છીએ તે કરી દેખાડીએ તેવી અમારી િેલન્ે જ છે.’ હા, આના બદલે એવું અવશ્ય બન્યું છે કે હજુ પણ કેટલાક જાહેરખબર આપવા આતુર અવનવા સુિનો કરી રહ્યા છે. જેમ કે, અમારે ત્યાં (િમત્કારો ચવશે માચહતી આપતા) પુસ્તકનું ચવમોિન કરવા આવો અથવા તો અમારે આવા પુસ્તકનો ચરવ્યુ પ્રકાચશત કરાવવો છે વગેરે વગેર.ે મારે આવા લોકોને એટલું જ કહેવું છે કે મહેરબાની કરીને આવી દરખાસ્ત ન કરો. એકાદ-બે કકસ્સામાં તો એવું પણ બન્યું કે એક દેવ-દેવીઅોના નામે જે વાહિયાત દાવાઅો કરી મુશીબતમાં સપડાયેલ વ્યહથત વ્યકકતઅોને ‘કારીગર’એ અમારા એક સહયોગીને ફોન છેતરે છે, અરે, અાવા વ્યકકતઅોનું અાહથષક, કરીને જણાવ્યું કે હવે અમે કાયદેસર પગલાં માનહસક અને અમુક કકસ્સાઅોમાં શારીહરક લેવાનું ચવિારીએ છીએ. અમારી જાહેરખબર શોષણ થાય છે એ અનેકહવધ રીતે અસહ્ય છે. કેમ ન લો? 'ગુજરાત સમાચાર'નું અમારા સહયોગીનો તેમને જવાબ હતો કે અલ્પ અનુદાન અહીંના કે ભારતના કાયદા પ્રમાણે કોઇ પણ અસહ્યનો અસ્વીકાર થવો જ રહ્યો. દહરયા તટે બેઠેલી હખસકોલીની જેમ અથવા અખબાર, કોઇ પણ પ્રકાશન કે કોઇ પણ ટીવી અંધકારમય વાતાવરણમાં પ્રજવહલત ચેનલ ત્રણ કારણસર જાહેરખબર લેવાનો ઇન્કાર કોહડયાની જેમ 'ગુજરાત સમાચાર' તથા કરે કે કોન્ટ્રાક્ટ કયો​ો હોય અને તેને અધવચ્ચે ફોક 'એહશયન વોઇસ' જેવા અાપના અા સમાચાર કરે તો પણ કોટટ તેને માન્ય રાખે છે. એક તો, પત્રોની પણ યથામહત, યથાશહિ અા રંગદ્વેષ કે જાતતદ્વેષ કે તેના જેવા જીવનના વરવા છેતરહપંડી અને ધતીંગ સામે પ્રવૃિ થવાની થવરૂપને સમથોન આપતી જાહેરખબર હોય. કંઇક ફરજ તો ખરી ને? તાજેતરના સપ્તાિોમાં બીજુ,ં જાહેરખબરમાં જેન્ડર તડસ્થિતમનેશન અાપે નોંધ્યું િશે કે જંતરમંતર કે દોરા-ધાગા મતલબ કે તલંગભેદની વાત હોય. અને ત્રીજુ,ં જેવી બલા સમાન કોઇ જાિેરાત લેવાનું અમે નીતતમત્તા અથવા સામાતજક પતરસ્થથતતનો બંધ કયુ​ું છે.ભૂતકાળમાં અાવી જાિેરાતો ગેરલાભ ઉઠાવીને છેતરતપંડી કે કૌભાંડ પ્રહસધ્ધ કરી અમે પણ કંઇક અંશે અા િાહનકારક પ્રવૃહિના ભાગીદાર બન્યા િતા આચરવામાં આવતું હોય. આમાંના કોઇ પણ એનું મને પારાવાર દુ:ખ છે. નમ્રભાવે એક કારણસર જાહેરખબર પ્રકાતશત કરવાનો ઇન્કાર પ્રાયશ્ચચત તરીકે અાવી જાિેરાતો ન લઇને કરી શકાય છે, કે અગાઉ કોઇ કોન્ટ્રાક્ટ થયો અમને અાહથષક રીતે સારો એવો ફટકો પડવાનો હોય તો તેને ફોક પણ કરી શકાય છે. સ્પષ્ટ ખ્યાલ િોવા છતાં સામાજીક ફરજના એક ૪૦ વષથ પૂવવે ભગવાન સોહમ નામના એક ભાગ તરીકે અાવી અાવક જતી કરવી એને બહુ જાણીતા જ્યોચતષી ચિટનમાં કાયથરત હતા. અમારું અલ્પ અનુદાન ગણીએ છીએ. મૂળ નચડયાદના ભાઇલાલ પટેલે સ્વાતંત્ર્ય સંગ્રામ ગયા સપ્તાિે અાવી જાિેરાત વખતે સેવાદળમાં સ્વયંસવે ક તરીકે સેવા આપી અાપનારાઅોએ મારા સાથીઅોને તાકીદ કરી કે તમે જાિેરાત નહિ લો તો અન્ય છાપાવાળા હતી. સ્વાતંત્ર્ય બાદ તેમના કેટલાક ચમત્રો પ્રધાન બન્યા, કેટલાક કોપોથરશ ે નના િેરમેન બન્યા, તો લે છે જ, તો તેઅો વધુ લેશે. અમારો જવાબ શું િોય? મૂલ્યો અમારે કેટલાક ધારાસભ્યો પણ બન્યા. રોડપચત, જાળવવાના, બીજા કોઇ સ્વાથષના માયાષ અા કરોડપચત કે ગાડીવાળા થતાં તાગડચધન્ના શરૂ છેતરહપંડીના દુષ્કૃત્યમાં ભાગીદાર બનતા િોય થયા. જ્યારે ભાઇલાલભાઇ તો સાચ્ચે જ એ અમારી જવાબદારી નથી. ચાલો, જાગ્યા ગાંધીરંગે રંગાયેલા હતા. ગાંધીચસદ્ધાંતો અનુસાર ત્યાંથી સવાર. જ જીવન વ્યતીત કરતા હતા. કાળક્રમે ૧૯૪૭ૐ નમઃ હશવાય ૪૮-૪૯માં તેમણે જ્યોચતષ શાસ્ત્રના - સી.બી. પટેલ, તંત્રી - પ્રકાશક પુસ્તકોમાંથી જ્ઞાન મેળવ્યું અને વડોદરામાં આવી જાહેરખબરો બંધ કરી તે બધાને ગમ્યુ.ં એક જ્યુચબલી બાગ પાસે પંિમુખી મહાદેવ પોળ પણ પત્ર કે સંદશ ે એવો નથી આવ્યો કે જેમાં નજીક ઉપલા માળે ઓકફસ શરૂ કરીઃ ‘ભગવાન જણાવાયું હોય કે તમે આ ખોટું કયુ​ું છે. આપણે સોહમ-જ્યોચતષી’. અને ભાઇ તેમનું તો આ એક ખાસ જાણવા જેવું છે. આનો મતલબ એ િાલ્યું હો... થયો કે આ વેદના કેટલા બધાને વળગી હતી. એક ભાઇ આચિકાથી આવ્યા, તેમને ત્યાં લઇ પણ કોઇ કબૂલ તો ન કરેને કે પોતાનુયં શોષણ ગયા. ત્યાં ‘ગ્રહોની ગોિવણનો ધંધો’ જમાવ્યો. થયું છે... પોતાની મુશ્કેલીનો ગેરલાભ ત્યાંથી ૬૦ના દાયકામાં ચિટન આવ્યા. અહીં ઉિાવાયો છે!!! વોન્ડઝવથથમાં રહેવાનું હતું અને બાજુમાં જ સમથથનના પત્રોમાં બીજો મુદ્દો પણ ઓકફસ. તે જમાનામાં - હું ૧૯૭૬ની વાત કરું અવારનવાર તરી આવે છેઃ ‘ગુજરાત સમાિાર’- છું - તેમની કમાણી વષવે બે લાખ પાઉન્ડ હતી. ‘એચશયન વોઇસ’એ તો આ સારું કયુ,ું પણ બીજા આમાંથી એક લાખ પાઉન્ડની તો તેઓ છાપાએ શું કયુ?ું જોકે આ પ્રશ્નના જવાબમાં હું તો જાહેરખબર મૂકતા હતા. છતાં ૫૦ ટકા વકરો તો શું કરી શકું કે શું કહી શકુ?ં આવા લોકોએ જાતે થયો ને! ‘ગુજરાત સમાિાર’ હોય કે સાયકોલોજી જ સમજવું રહ્યું. આનો જવાબ અમારે ન મેગચે ઝન હોય કે જ્યોચતષ ચવષયક સામચયકો, આપવાનો હોય. જે ટીવી, અખબાર આવા ભારત અને આચિકા જતા પ્રકાશનોમાં તેમની લોકોના ઇન્ટરવ્યુ કે જાહેરખબર પ્રકાચશત કરતા જાહેરખબર હોય. લોકો પ્રશ્નો પૂછે અને જવાબ હોય તેમને જ પૂછો તો સારું. સી.બી. કે કમલ રાવ આપવાના તેમને પૈસા મળે. બહુ ધમધોકાર કે અમારા સાથીઓએ સમાજના ચહત સાથે તેમનો ધંધો િાલ્યો. સંકળાયેલો આ સંવદે નશીલ મુદ્દો છેડીને પોતાની અનુસંધાન પાન - ૨૬

વહેમ, અંધશ્રધ્ધા, છેતરપિંડી પિવારણ અપિયાિ


સૌરાષ્ટ્ર

Gujarat Samachar - Saturday 8th October 2011

17

વાંકાનેરમાં વેમેડ ઓપ્થેલરમક સ્કૂલનું ઉદઘાટન

ઉદઘાટક અમમત ઠાકર, જથટીસ નાણાવટી, ડો. રમમણકભાઈ મહેતા, લમલતભાઈ મહેતા, ભૂષણ ભટ્ટ વગેરે મહાનુભાવો

વાંકાનેરઃ વાંકાનેરના દેવદયા ચેરીટેબલ ટ્રપટની આંખની હોસ્પિટલમાં દર મહહને સૌરાષ્ટ્ર અને કછછમાંથી આવતા ૧૨ વષષથી નાની ઉંમરના ૮૦-૯૦ જેટલા બાળકોના આંખના દદોષના હનયહમત કેમ્િનું ઉદઘાટન તાજેતરમાં જપટીસ નાણાવટીના હપતે થયું હતું. તેમ જ ‘વે મેડ પકૂલ ઓફ ઓપ્થેલહમક પટડીઝ’ અને હચલ્ડ્રન પિેશ્યલ હોલ કમ કોન્ફરન્સ હોલનું ઉદઘાટન ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ બીજેિીના ઇન્ચાજષ અહમત ઠાકરના હપતે તથા બાળકોના ડાઈહનંગ હોલનું ઉદઘાટન દાતા રહસકભાઈ દોશના હપતે થયું હતું. આ કેમ્િ માટે મુંબઈનાથી આંખ રોગોના હનષ્ણાત ડો. જુગલ શાહ હનયહમત પવૈસ્છછક સેવા આિે છે. ટ્રપટના પ્રમુખ લહલતભાઈ

મહેતાએ કહ્યું હતું કે, મોહતયા, ઝામરના ૫૭૦૦ જેટલા ઓિરેશન, બાળકોના ૩૦૧ ઓિરેશન અને ૬૦,૦૦૦ દદદીઓની આંખની તિાસ અને સારવાર થઈ છે. પ્રાસંહગક પ્રવચન કરતાં પ્રહવણભાઈ મહણયારે દુઃ ખીના દુઃ ખ દૂર કરવાનો સંકલ્િ કરવા અનુરોધ કયોષ હતો અને આ હોસ્પિટલ શ્રેષ્ઠ હોવાનો અહભપ્રાય આપ્યો હતો. અહમતભાઈ ઠાકરે દૃહિ આિનાર તંિ અને યંિોસાધનો, દૃહિવંત નેતાગીરી ડો. રમહણકભાઈ ડો. ભાનુબહેન મહેતા દૂરંદેશી દૃહિથી સંચાલન કરતા લહલતભાઈ મહેતાઅનંતભાઈ મહેતાની સેવાઓ હબરદાવી આ હોસ્પિટલ અવ્વલ કિાની બનાવવા િોતાનો સંિૂણષ સહયોગ આિવા ખાિી આિી હતી.

ડો. રમહણકભાઈ મહેતાએ આંતરરાષ્ટ્રીય કિાની હવદેશોમાં ચાલતી કોન્ફરન્સ સીધી જ આ હોલમાં જોઈ શકાય તેવી સેટેલાઇટ વ્યવપથા, િાંચ વષષમાં મધ્યદહિણ ગુજરાતમાં િહોંચવાની તૈયારી બાળકો-નાગહરકોનું આત્મસન્માન જળવાય તેવી સારવાર, ઓિરેશનની વ્યવપથા કરવાથી થતો આનંદ વ્યક્ત કયોષ હતો. આ પ્રોજેક્ટમાં ‘ગુજરાત સમાચાર’ના તંિી-પ્રકાશક સી. બી. િટેલના સહકારની નોંધ લઈ એમની ગેરહાજરીમાં આ સાપ્તાહહકના કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સનાબેન શાહનું િણ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ધારાસભ્ય ભૂષણ ભટ્ટે, હિતા અશોકભાઈ ભટ્ટના વારસાને સાચવી સંબંધો જાળવવા અને સમાજને ઉિયોગી થવા વચન આપ્યું હતું. જપટીસ નાણાવટીએ ‘નજરે જોયા હવના સમજાય નહીં’ એવા શબ્દો ઉચ્ચારી આ સેવાને હબરદાવી હતી. લંડનમુંબઈ-વડોદરા-અમદાવાદના ૧૯ જેટલા મહેમાનો સહહત આમંહિતોથી ભરાયેલા હોલમાં હવહવધ િેિના અગ્રણી નાગહરકો ઉિસ્પથત રહ્યા હતા.

ગાંધીજીની ૧૪૩મી જન્મજયંતીએ પોરબંદરમાં તેમના જન્મથથાન કીમતિ મંમદર ખાતે એક સવિધમિ પ્રાથિના યોજાઈ હતી. જેમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, નાણા પ્રધાન વજુભાઈ વાળા, સાંથકૃમતક પ્રધાન ફકીરભાઈ વાઘેલા, કોંગ્રેસ પ્રમુખ અજુિન મોઢવામડયા તથા પૂ. રમેશભાઈ ઓઝા વગેરે મહાનુભાવો ઉપસ્થથત રહ્યા​ા હતા.

સેવાભાવીનું સન્માન નવરારિમાં પંચયજ્ઞઃ મોરારરબાપુ

• વઢવાણના જૈન અગ્રણી હસમુખભાઈ વોરાનું અવસાન: વઢવાણ વવસ્તારના પૂવવ ધારાસભ્ય અને જૈન સમાજના અગ્રણી અને સામાવજક સંસ્થાના કાયવકર હસમુખભાઈ મવણલાલ વોરા (૭૦)નું ટૂંકી માંદગી બાદ અમદાવાદ ખાતે ગત સપ્તાહે અવસાન થતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમના વનધનના સમાચાર સાંભળી ભૂતપૂવવ નાણાં પ્રધાન અરવવંદભાઈ સંઘવીએ પવરવારજનોને સાંત્વના પાઠવી હતી.

'!

'

# ( #

Ahmedabad’s New Garden City...

જણાવી એવોડડ વવજેતાઓ અને ‘ફૂલછાબ’ને અવભનંદન આપ્યા હતા. સમારંભમાં સાવરકુંડલાના ડો. પ્રફુલ્લભાઈ શાહ (સમાજ સેવા) ધરમપુર-ખંભાવળયાના હીરાભાઈ વી. નકુમ (કૃવષ) રાજકોટના વેલજીભાઈ દેસાઈ (ઉદ્યોગ), ઘોઘાવદરના ડો.વનરંજન રાજ્યગુરુ (કલા-સાવહત્ય) અને ભાવનગરના પવથક એન. મહેતા (રમત ગમત)ને ફૂલછાબ એવોડડ અને રૂ. ૨૫ હજારના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

રાજકોટઃ ‘ફૂલછાબ’ના ૯૧મા વષવમાં પ્રારંભે રાજકોટમાં ગત સપ્તાહે યોજાયેલા સમારોહમાં પૂ. મોરાવરબાપુએ પાંચ સૌરાષ્ટ્રીઓને ‘ફૂલછાબ એવોડડ’થી નવાજ્યા હતા. આ પ્રસંગે જન્મભૂવમ ગ્રૂપના મેનેવજંગ તંિી કુન્દનભાઈ વ્યાસ, વાયએમજીએના પ્રમુખ મનુભાઈ મહેતા, બાન લેબ્સના એમડી મૌલેશભાઈ પટેલ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. મોરાવરબાપુએ પાંચ સેવાભાવીઓના સન્માન દ્વારા ‘ફૂલછાબે’ નવરાવિના પાવન વદવસોમાં ‘પંચયજ્ઞ’ કયાવનું

) ' $

# -

#

! "

) !

! !

! ! !

... now is the time to buy in India

%4 = #4> 4&4(4 %= % 6%*%4 & 9 * 9 6 4 ' * %4 4 B #= 4( 4 *(A > DEG < 6#4> .&= = (9 (4 4 9

Introducing Godrej Garden City, Ahmedabad’s first selfsufficient township that falls within AMC limits, combining a luxury lifestyle with great property investment potential.

#

This spectacular 250 acre development is provided by Godrej Properties, one of India’s most trusted real estate companies and the country’s first ISO certified, tier 1 real estate developer.

% & '

Excellent investment potential Set in beautiful, landscaped grounds, complete with all amenities, these stunning properties are ideal as a holiday home or to let to one of the many business executives relocating to this thriving industrial and financial centre, home to some of India’s largest companies.

# - #* %4 (

#

!

(

! " "

!

# !

!$

# ) # " 12.. # , ( ) ,

32 ..

*=#4"4 # (4 4 &> =- :

Exclusive UK Channel Partners To find out more, talk to Godrej Properties’ UK Channel Partner, I:S Real Estate, bringing you the best properties at the very best prices.

0 !& . /( , )(-.,/ .$)( !), +/$ % - & && $. # ( /&&1 !/,($-# (&1 )( !& . ," $( *,$ %#- )(&1 )-- --$)( .#$' ,

As part of a consultancy with over 50 years’ property experience, we offer a complete real estate solution.

/ ' " ) " 0. # #* '

Call Dinesh Kumar on 020 7590 8980 or mobile 07890 513641 or email dinesh@is-re.com 2 BHK, 3 BHK and 3 BHK with study apartments | Construction by L&T Master planning by SOM, USA | Partnership with Clinton Climate Foundation

$

'

# ) '

&

+

)4

'

# ' #*

DFC !8 H%> %= 34% ) ; 4 B 7? =/ &9,* %<$4 %= 0 &@ +=50 & 6 4 ' &4 16 026 %4 =

Mumbai | London | Dubai www.is-re.com

# . ( # ( )( )( )(. .

, ( & , # .#

&

'


ઉત્તર ગુજરાત - કચ્છ

18

Gujarat Samachar - Saturday 8th October 2011

અંબાજીમાં ભક્તે પાંચ કકલો સોનું ચઢાવ્યું અંબાજીઃ નવરાડિના શડિપવવમાં ગુજરાતના સૌથી મોટા શડિધામ અંબાજી ખાતે કિંમતી સોના િરતાં માતાજી પ્રત્યેની એિ ‘ધનવાન’ ભિની શ્રદ્ધા વધુ ચડિયાતી બની રહી હતી. ગાંધીનગર ડજલ્લાના નાનિ​િા ખોરજ ગામના યુવાન ડબલ્િરે ૨૯ સપ્ટેમ્બરે બીજા નોરતાંએ માતાજીનાં ચરણોમાં પાંચ કિલો સોનાની ભેટ ચિાવીને ‘માએ આપેલું માનાં ચરણોમાં અપવણ’ િયાવની ધન્યતા અનુભવી હતી. મુિેશભાઈ પટેલ નામના આ દાનવીર પાંચ કિલો સોનાના ડબસ્કિટ અપવણ િરવા આવ્યા ત્યારે સૌ ચોંિી ઉઠ્યા હતા. અંબાજી મંડદરના વહીવટિાર અને પ્રાન્ત અડધિારી એમ.એચ. જોષી સડહતના અગ્રણી વ્યવકથાપિોએ પરંપરાગત પૂજન ડવડધ િરીને આ સુવણવદાનનો કવીિાર િયોવ હતો. આ દાનવીર ડબલ્િરે પાંચ કિલો સોનાના ડબસ્કિટ દાન

રૂપે અપવણ િયાવ હોઈ, તે બે નંબરી નહીં હોવાનું મનાઈ રહ્યું છે. અત્યારે એિ તોલો (૧૦ ગ્રામ) સોનું અંદાજે રૂ. ૨૬ હજારના ભાવે વેચાતું મોંઘું દાટ સોનું આટલા મોટા જથ્થામાં િોઈ ભિ માતાજીને ભેટ રૂપે અપવણ િરે અને બીજું ૨૦ કિલો સોનું આ રીતે ભેટ આપવાની ઇચ્છા વ્યિ િરે એ ઘટનાએ ચચાવ જગાવી છે. સમગ્ર ડવશ્વમાં યાિાધામ અંબાજી એિમાિ જુદાજુદા ૩૫૮ િળશ ધરાવતું મંડદર છે. આ તમામ િળશ અને તેની નીચેના આંબલસારાને સોને મઢવાની મંડદર ટ્રકટે િવાયત હાથ ધરી છે. જેના માટે શ્રદ્ધાળુઓના દાનનો પ્રવાહ પણ અડવરત વહેતો જોવા મળે છે.

ગાંધીનગર જજલ્લાના માગગ જિકાસ માટે રૂ. ૩૮ લાખ ફાળિાયા

કોંગ્રેસે કચ્છથી ચૂંટણીનું રણજિંગું ફૂંક્યું

ગાંધીનગરઃ જિલ્લામાં રૂ. ૩૮ લાખના ખચચે બે મહત્ત્વના માગગના જવકાસ માટે રાજ્યના માગગ-મકાન પ્રધાન અજજવન મોઢવાસિયા આનંદીબેન પટેલે મં િૂરી આપી છે. માગગ-મકાન જવભાગે ગાંધીનગર તાલુકાના જચલોડા-મગોડી-દહેગામ રોડ પર બ્રીિ એપ્રોચ ટી વોલ અને રબર પીચીંગ માટે રિૂ કરેલા શંકરસિંહ વાઘેલા રૂ. ૨૦ લાખના અંદાિો તથા ૨૦૧૨માં યોજાનારી ગજજરાત સવધાનિભાની ચૂંટણીની આગોતરી તૈયારીરૂપે આિો નવરાસિના પ્રથમ નોરતે દહેગામ તાલુકાના હાલીસા- કોંગ્રેિપક્ષે પ્રચારનજં રણસશંગજં ફૂંકી દીધજં હતજં. પક્ષની ચૂંટણી િસમસતના ચેરમેન અને પૂવવ મજખ્ય પ્રધાન શંકરસિંહ ધારીસણા માગગમાં આવતા વાઘેલાએ માતાના મઢ ખાતે કચ્છ ધસણયાણી દેવી મા આશાપજરાને વંદન કરીને બાદમાં રણકાંધીએ આવેલા હાજીપીર વલીની દરગાહે િલામ ભરી ચૂંટણી પ્રચારનો પ્રાંરભ કયાવે હતો. ભૂજના જયજબીલી મેદાનમાં આશરે ખારીબ્રીિ એપ્રોચ ટીવોલ અને રબર પીચીંગના રૂ. ૧૮ પાંચેક હજાર લોકોની હાજરીમાં યોજાયેલા મહાિંમેલનમાં શંકરસિંહે ગજવના કરી હતી કે, ગજજરાતની જનતા િામે લાખના અંદાિોને મંિૂરી મોદી િરકારે બેફામ અન્યાય કયોવ છે. આ જાહેરિભાને પ્રદેશ કોંગ્રેિ પ્રમજખ અજજવન મોઢવાસિયા અને કોંગ્રેિના ભૂતપૂવવ પ્રદેશ પ્રમજખ સિધ્ધાથવ પટેલ વગેરે નેતાઓએ િંબોધી હતી. આપી છે. • પૂવવ કલેક્ટરના જામીન ફગાવાયાઃ ભૂિ િમીન કૌભાંડ બાદ તબક્કે તેમને જામીન આપી શકાય તેમ ન હોવાનું ઠેરવી િસ્ટટસ એક પછી એક ભ્રષ્ટાચારના પાંચ કેસમાં સંડોવાયેલા અને અત્યારે િે.બી. પારડીવાલાએ તેમની જામીન અરજી નકારી કાઢી હતી. ભૂિની પાલારા િેલમાં રહેલા કચ્છના પૂવગ કલેક્ટર પ્રદીપ શમાગની િોકે, મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી સૂચનાને પગલે રાજ્ય બે કેસમાં જામીન અરજીઓ ગત સપ્તાહે હાઈ કોટે​ે ફગાવી હતી. પોલીસે પોતાની સામે ફોિદારી ગુના દાખલ કયાગ હોવાના આક્ષેપ તેઓ ભૂિના કલેક્ટર હતા ત્યારે વેલટપન અને સો પાઈપ્સ કરતાં પ્રદીપ શમાગએ આ ઘટનામાં સીબીઆઈ તપાસની માગણી કંપનીઓને ફાળવેલી િમીનો અને રાિકોટમાં કલેક્ટર હતા ત્યારે કરતાં સુપ્રીમ કોટે​ે શમાગ સામે નીચલી કોટેમાં થઇ રહેલી કાયગવાહી એક એનઆરઆઈને ગેરકાયદે િમીન ફાળવવાના કેસમાં હાલના પર મનાઈહુકમ ફરમાવ્યો છે.

%# ! $ ( '

'# !

% $!

#%# &' &'% " + " % ) "(

!

"'% %%#*

'% ! %% &$ ( "$ " )% $"'# " )% " )% $ ( !%'$ !

! !

#% '

'

, "'

"

&

(

( &

+ (

$

& " " ! & ( , &

' $ ( & $ *# )

!

-

'

% "

$

& " ( %$ " $

&

#"'

"! ) ""! &% $' % % '$"%& $

% ! ("

& $ & $ & " ( %$ " $

&

&

'

$ &

$

S'!<) 9 %<#8 8#9 %@. 8 8 #<+ > 3. 8 %<#8 8#9 , P4 29 8 8 8 $ 8C 8 8 9 R682 9 :!8 8 < 8 <!8 < R6 8 8 P 8 9 &8 9 %8@ "9 $ 8CT 9 @ 8@ @ 8 : 8 8 9 #9 8 % 8 % @: 8 9 8 8 9 R682 9 ! : 8 8 < 8 ! < %@. 8 < ! ; &B ;! 9 8@ 9 9 8 # 8 9 ( ? 1 8#9 29 8 8 8 $ 8C R682 8 2 #8%9 $ 8CT < 8 8 #<+ 3. S'!<) $9#8C * 8 <$ 9 & : 28# <#8 #9 !8 < > < R6 8 8 8 S'!<) 9 9!9 ? 8 %: 9 2 #8%9 8 $C #8 8 <! 8 #<+ > 3. 8 P - P 8 29 8@P !8! 8 8 8 C $C 9 < 29 $ 8CT 8 9 %@. 8 9 :A 9 &8 9 %8@ "9 8 C/ 8@ 9!9 ? 8 8 ? 8 8 < 0 9 &8 &9 $ 8CT 9 # 8 8C & 8 $ 8CT @: .#8 :- : 9 %@. 8 8 1 : 29 8 : 8 : ?P& < :E & :@ 8 : 8 Q #8 9 8@ 8 #<+ 3. 8 T# !: 9 9 8 #<+ > 3. 8 %@ D 29 8@P !8! 8 %P 7 %<#8 8#9 29 9 8 &< 8

# : 8P& 9 <"##8 8 = %@ &8#9 R682 9 8 #!8! : ?&9

D

?

59 9!9 ? 8 #<. #%8 9 IOLIHG OOHKL MIFHG OLFGN ILKJI


www.abplgroup.com

Gujarat Samachar - Saturday 8th October 2011

19

કંબોડિયા અને ડિયેટનામની ૧૬ ડિ​િસની રોમાંચક ટૂર લંડનઃ હરિઓમ હોરલડેઝે હમણાં જ તેનો નવા આકષષણ કંબોરડયા અને રવયેટનામનો લાંબો િવાસ પૂિો કયોષ છે. અમે લંડનના રહથ્રો એિપોટટ પિથી િવાસનો િાિંભ કિીને વાયા કુઆલાલમ્પુિ કંબોરડયાના સીમ િીપ પહોંચ્યા હતા. સીમ િીપ શહેિ િારિન શહેિ અંગકોિ િરસિ મંરિ​િો માટે જાણીતું છે. અંગકોિ નગિ ઈસવીસન ૮૦૨થી ઈસવીસન ૧૩૫૦ િ​િરમયાન શરિશાળી ખ્મેિ સામ્રાજ્યનું પાટનગિ હતુ.ં

અંગકોર િાટ, અંગકોર થોમ પર સુયો​ો િય ભગવાન રવષ્ણુનું આ મંરિ​િ તેના સૌંિયષ અને ભવ્યતા માટે જાણીતું છે, અંગકોિ વાટ મંરિ​િ સળંગ કોતિણીકામ ધિાવતું રવશ્વનું સૌથી રવશાળ મંરિ​િ છે. જેમાં બહાિની રિવાલો પિ રહટિુ પુિાણકથાઓની કોતિણી કિવામાં આવેલી છે. કકલ્લેબધં ી ધિાવતા અંગકોિ થોમ શહેિમાં ટેિસ ે ે ઓફ ધ લીપિ કકંગ્સ, ઓફ ધ એલીફટટ, ટેિસ બાફુઓમ, કફરમનાકાસ અને િોયલ એટક્લોઝિ રનહાળ્યા હતા. અંગકોિ થોમના િવાસની પિાકાષ્ઠા ભેિી બેયોન મંરિ​િ છે, જેમાં સુિં િ કોતિણીની જાળવણી કિવામાં આવેલી છે, આ મંરિ​િમાં િહમયમયી િીતે સ્મમત કિતો િહેિો ધિાવતું રવશાળ પથ્થિનું રશલ્પ છે. મૃત્યનુ ા દ્વાિ તિીકે ઓળખાતું ‘થોમ્મનોન’ મંરિ​િ અત્યતં આકષષક અને નાનું છે, જેની સ્મથરત ઘણી સાિી છે. આ મંરિ​િ પણ અંગકોિ વાટ બંધાયું એ સમયગાળા િ​િરમયાન જ બાંધવામાં આવ્યું હતુ.ં અંગકોિ વાટ મંરિ​િની શૈલીની જેમ અહીં પણ રિવાલો પિ અપ્સિાઓ અને િાઓસે તેવોડા રમનાિો કોતિવામાં આવેલો છે, એવું જણાય છે કે આ મંરિ​િ થોમ્મનોન શાસકોના સમયગાળા િ​િરમયાન બાંધવામાં આવ્યું હતું પણ હકીકતમાં તે ઘણા સમય બાિ આવેલા સુયવષ મષન બીજાના શાસન િ​િરમયાન બાંધવામાં આવ્યું હતુ.ં એ પછીની મુલાકાત િેવાન, શ્રાસ શ્રોંગ તથા ખાસ કહી શકાય એવા ‘તા-ફિોમ’ મંરિ​િની હતી જે જયવમષન સાતમાના સમયમાં બંધાયેલું બૌિ રવહાિ છે, આ મથળે જયવમષન ૭માની માતા િહેતી હતી. જ્યાિે તા-ફિોમ મંરિ​િ એ જંગલની રવનાશાત્મક શરિઓનો પિ​િો આપતું રવશાળ મંરિ​િ છે. ફ્રેટિ પુિાતત્વશામિી દ્વાિા શોધી કાઢવામાં આવેલું આ મંરિ​િ િશાષવે છે કે કેવી િીતે

કુિ​િત માનવીના સજષનનો નાશ કિી શકે છે. આ મંરિ​િ પિ જંગલના વૃક્ષોનો િબિબો છે, પથ્થિો કોતિીના બાંધવામાં આવેલા મંરિ​િ પિ જેમ જેમ તમે િઢશો ત્યાિે જોશો કે મહાકાય વૃક્ષો આ મંરિ​િની ઉપિ જ ઉગી નીકળ્યા છે. યુિોરપયન સંશોધકોએ તેમના સાહસના િાિંભમા જે શોધો કિી તેમાં તા-ફિોમનો સમાવેશ થાય છે. આ ભવ્ય િ​િેશના પયષટનમાં ‘રિ રૂપ’ની મુલાકાત પણ સામેલ હતી, પિંપિાગત િીતે એવું માનવામાં આવે છે કે આ મંરિ​િનો ઉપયોગ અંરતમરિયાઓ માટે થતો હતો પણ વામતવમાં તે િાજેટદ્રવમષન બીજાના સમયનું િાજવી મંરિ​િ હતુ.ં જ્યાિે ‘રમબોન’ મંરિ​િ મથાપત્યકળા તથા સુિં િતાની દ્રરિએ અત્યતં સુિં િ મથળ છે, જેમાં ઉપિની તિફ સુિં િ કોતિણીઓ ધિાવતા િ​િવાજા છે અને તેની આસપાસ સુિં િ વનિાજી છે. ‘તાસોમ’ આ ભવ્ય િ​િેશનું સૌથી સુઘડ મંરિ​િ છે, જયવમષન સાતમાના સમયમાં બંધાયેલું આ નાનું પણ અત્યતં સુિં િ મંરિ​િ છે. ‘નીક પીન’ જેનો અથષ ‘વીંટળાયેલો સાપ’ થાય છે, આ મંરિ​િને ફિતે વીંટળાયેલા નાગનું રશલ્પ છે. આ સાથે મંરિ​િમાં અશ્વ, નારવકો અને ‘િીહ ખાન’નું રશલ્પ છે, િીહ ખાનનો અથષ થાય છે પરવિ તલવાિ. તા-ફિોમ મંરિ​િ જયવમષન સાતમાની માતાને સમરપષત હતું તો ‘િીહ ખાન’ તેમના રપતાને સમરપષત હતી. હો િી રમટહ (સાયગોન) રસટીની સાઈટ સીઈંગ ટૂિમાં નીઓ-િોમનમક્યુ નોિ િેમ િ​િષ, િમુખનો મહેલ, ફ્રેટિ શૈલીની સેટટ્રલ પોમટ ઓકફસ, રસટી હોલ, જેડ સામ્રાજ્યનું પેગોડા, ઓપેિા હાઉસનો બહાિનો નજાિો સામેલ હતા, એ પછીની મુલાકાત બેન થાન માકકેટની હતી. ‘િોંગ ખોઈ મટ્રીટ’ એ શોરપંગ માટેનો સૌથી મોટો રવમતાિ છે જે ફ્રેટિ શાસન િ​િરમયાન યૂ કેટીનેટ તિીકે પણ ઓળખાતી હતી. એ પછી પરવિ કાઓ િાઈ મંરિ​િની મુલાકાત માટે તે-નીટહ શહેિમાં િવેશ કયોષ હતો, કાઓડાઈસમ ધમષના

કેટદ્ર સમાન આ મંરિ​િમાં બૌિ, રિમતી, તાઓવાિ અને કટફ્યુશીયસવાિનો સુભગ સમટવય છે. બાિમાં અમે શુશી ખાતે રવશ્વની સૌથી િરસિ ભૂગભષ ટનલની મુલાકાત લીધી હતી જેનો અમેરિકન યુધ્ધ િ​િરમયાન ઉપયોગ કિવામાં આવ્યો હતો. ટનલની ટૂિ ઉપિાંત બેન ડ્યુઓક ખાતે મંરિ​િની મુલાકાત લીધી હતી જ્યાં યુધ્ધ િ​િરમયાન માયાષ ગયેલા ૫૦,૦૦૦ રવયેટનામીઝ સૈરનકોના નામની યાિી છે. સાંજે અમે હો િી રમટહ (સાયગોન) પિત ફયાષ હતા. પયષટનના બીજા રિવસે અમે મેકોંગ ડેલ્ટાના એક િાંત ટીએન જીયાંગ પહોંચ્યા. માય થો રસટીમાં આગમન બાિ કોન ફૂગ ં ટાપુ પિ પહોંિવા માટે અમે બોટની સફિ કિી હતી. આ ટાપુ પિ ઉષ્ણકરટબંધીય ફળોના અનેક બગીિાઓ આવેલા છે. ટાપુ પિ અમે આ ફળો અને મથારનક કળાકાિો દ્વાિા િજૂ કિાયેલા મેકોંગ લોકગીતોનો આમવાિ માણ્યો હતો. હો િી રમટહ રસટી પિત ફિતા અગાઉ અમે મેકોંગ ડેલ્ટાના સૌથી િારિન રવટહ ટ્રાંગ પેગોડા અને ડોંગ ટેમ સ્નેકની પણ મુલાકાત લીધી હતી. સાંજે અમે પિંપિાગત લગ્ન સમાિોહ અને લોકગીતોનો કાયષિમ માણ્યો હતો. હો એન એ નિીકાંઠે આવેલું અત્યતં િમણીય નગિ છે. આ મથળ તેના રસલ્ક તથા સુિં િ મથાપત્યો, ટેલિ શોપ અને સંખ્યાબંધ કાફે માટે જાણીતું છે, અને યુનમે કોની વલ્ડ હેરિટેજ સાઈટમાં પણ તેનો સમાવેશ થાય છે. હ્યુ તિફ આગળ વધતી વખતે અમે િમતામાં અિભુત માબષલ માઉટટેન અને િનાંગમાં િામ મ્યુરઝયમ રનહાળ્યું હતુ.ં એ પછી અમે લાંગ કો કફરશંગ રવલેજ પણ ગયા હતા તથા લાંગ કોના સુિં િ બીિની પણ

મુલાકાત લીધી હતી. સેવન ટીયિ ખાતે અમે અિકોણીય ટાવિ થી મૂ પેગોડા તથા નિીકાંઠે સમ્રાટ રમટહ મેંગનો મકબિો રનહાળ્યો હતો. બાિમાં અમે હ્યુ શહેિના કેટદ્રમાં િોમેસ્ટટક પિફ્યુમ નિીમાં બોટ િુઝની સહેલ માણી હતી તથા 19મી સિીના શાહી િૂગનષ ી મુલાકાત લીધી હતી. બાિમાં અમે િોંગ બા માકકેટ પણ ગયા હતા. હનોઈ શહેિની ટૂિમાં અમે રવયેટનામની િથમ યુરનવરસષ ટી ટેમ્પલ ઓફ રલટિેિ​િની મુલાકાત લીધી હતી. એ પછી અમે રવયેટનામના ઈરતહાસની ઝાંખી કિાવતા નેશનલ મ્યુરઝયમ ગયા હતા. બાિમાં અમે વોટિ પપેટ શો માણ્યો હતો. વલ્ડટ હેરિટેડ સાઈટ હલોંગ ખાડીના િવાસ માટે એક રડલક્સ બોટ અમાિી િાહ જોઈ િહી હતી. આ ખાડીમાં અમે લાઈમમટોનના ટાપુઓ વચ્ચેથી પસાિ થઈશુ.ં આ મથળે તમે રિટહ હુઆંગ ટાપુ, ફાઈટીંગ કોક આઈલેટડ, ડોગ આઈલેટડ, સેલ આઈલેટડ તથા ગુફામાં લટકતા િૂનાના પથ્થિોનું મનોહિદ્રષ્ય ધિાવતી કેવ ઓફ સિ​િાઈઝ સરહતના મથળોને માણવાની તક મેળવી શકો છો. રડલક્સ બોટના તૂતક પિ િારિ ગાળ્યા બાિ સવાિે તમે ઉત્તુગ ં ખડકો ધિાવતા ટાપુના િોમાંિક દ્રષ્યો રનહાળશો. િમતામાં અમે બાટ િાંગ ગામ પાસેથી પસાિ થયા હતા. આ મથળ તેના માટીકામ માટે અત્યતં િખ્યાત છે. એરશયાથી યુિોપ સુધી તેની િરસરિ ફેલાયેલી છે. અંતે હો િી રમટહ કોમ્પ્લેક્સની મુલાકાત જેમાં સામેલ છે હો િી રમટહનું મમાિક, િમુખનો મહેલ, હાઉસ ઓન મલીટ અને વન પીલિ પેગોડા પણ સામેલ છે. અિભુત િેશ રવયેટનામના યાિગાિ સંમમિણો સાથે લંડન પિત ફિવા માટે તમે હનોઈના નોઈ બાઈ એિપોટટ પહોંિશો. કંબોરડયા અને રવયેટનામની તમામ ટૂસમષ ાં સામેલ છે રવશ્વસનીય ભાિતીય િેમટોિાંમાં સંપણ ુ ષ ભાિતીય ભોજન તથા અનેક આનંિ​િાયક સિ​િાઈઝ! કંબોરડયા અને રવયેટનામની 16 રિવસની અમાિી આગામી ટૂિ 8 નવેમ્બિ, 2011થી 23 નવેમ્બિ 2011 િ​િરમયાન યોજાશે. બુકકંગ માટે કોલ કિો ટેરલ.020 8452 0350.


20

દેશવિદેશ પાન-૧નું ચાલુ

આિથશક ભીંસ... દેશ પર તોળાતી આવથિક કટોકટીનો સામનો કરવા ગ્રીસની ૩૦૦ સભ્યોની સંસદની બેઠક રવવવારે પણ મળી હતી. જેમાં વવદેશી ધીરાણ કરનારાઓના પ્રવતવનવધઓ સાથે સરકારે કરેલી ચચાિ વવષે રજૂઆત કરાઈ હતી. જેમાં ઓવિટસસે સૂચવ્યા પ્રમાણે દેશના એક લાખ સરકારી કમિચારીઓ પૈકી ૩૦ ટકાને છૂટા કરવાનું સૂચવ્યું હતું. વષિના અંત સુધીમાં તેનો અમલ થવા સંભવ છે. આમાંથી ૨૩,૦૦૦ તેવા છે કે જેઓ ૬૦ વષિની વય નજીક છે, જેમને વહેલી વનવૃવિ માટે દબાણ કરાશે. સરકારી પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, આથી સરકારને ૩૦ કરોિ યુરો એટલે કે ૪૦ કરોિ િોલર જેટલી બચત થશે. જોકે વનરીક્ષકો કહે છે કે, આથી ગ્રીસની આવથિક કટોકટીમાં બહુ ફેર પિે તેમ નથી. કારણ કે અત્યારે ગ્રીસ ઉપર જે દેવું છે તેમાંથી બહાર નીકળવા તેને ૧૧૦ વબવલયન યુરોની જરૂર છે. આમાંથી ગત વષસે યુરોવપયન યુવનયન, યુરોવપયન સેન્ટ્રલ બેન્ક અને આઈએમએફ દ્વારા માત્ર ૧૧

Gujarat Samachar - Saturday 8th October 2011

વિટનમાં પણ પેન્શન અને નોકરીકાપનો ઉગ્ર વિરોધઃ ૩૦,૦૦૦ નોકવરયાતોનાં ધરણાં-પ્રદશશન લંડનઃ યુરોપમાં ઉઠેલાં મંદીના મોજાની અસર ધીમે ધીમે તિટન સુધી પહોંચી રહી છે. સરકારી કમમચારીઓએ દેખાવો-ધરણાં પ્રદશમન યોજીને તેમના રોષને વાચા આપી છે. દેશની શાસનધુરા સંભાળતી યુતતના મહત્ત્વના ભાગીદાર કન્ઝવવેતટવ પાટટીના માંચેસ્ટર ખાતે રતવવારે યોજાયેલા સંમેલન ટાંકણે જ સરકારી કમમચારીઓએ મોટી સંખ્યામાં રેલી-ધરણાં યોજીને પેન્શન અને નોકરીમાં કાપ મૂકવાની સરકારી નીતતરીતતનો તવરોધ કયોમ હતો. જાહેર ક્ષેત્રના આશરે ૩૦,૦૦૦ કમમચારીઓએ સરકારી નોકરીઓમાં મૂકાઇ રહેલા કાપના તવરોધમાં પહેલા રેલી યોજી હતી, પછી જાહેર સભા યોજીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો અને પછી જ્યાં સંમેલન ચાલી રહ્યું હતું ત્યાં ધરણાં યોજ્યા હતા. જોકે તવરોધ પ્રદશમન મોટા પાયે થવા છતાં શાંતતપૂણમ હતું. રેલીમાં જોડાયેલા લોકોએ સરકારની આતથમક નીતત તવરોધી ગગનભેદી નારા પોકાયામ હતા. તિટનમાં તાજેતરમાં માંચેસ્ટર તેમ જ લેંકેશાયરમાં તવરોધ પ્રદશમને તહંસક વળાંક લીધો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે ટ્રેડસમ

વબવલયન યુરો અપાયા છે. ગ્રીસ સરકારનાં આ વનણિય સામે લોકજુવાળ પણ ઉઠ્યો છે. લોકોને ભીવત એ છે કે આથી દેશમાં મંદી ફેલાઈ જશે. ઉપરાંત નોકરી ગુમાવવાના ભયે લોકો હવે માગોિ ઉપર દેખાવો યોજી રહ્યા હોવાથી વહંસા ફાટી નીકળવાનો પણ ખતરો છે. યુએસમાં ‘ઓક્યુપાય વોલસ્ટ્રીટ’ ન્યૂ યોકક શહેરમાં ઓક્યુપાય વોલસ્ટ્રીટ (શેરબજાર કબજે કરો) ઝુંબેશ સાથે શરુ થયેલા દેખાવો હવે

માન્ચેસ્ટરમાં વિરોધ પ્રદશશન દરવમયાન કેમરન સરકારની નીવિ-રીવિનો વિરોધ કરિો દેખાિકાર

યુતનયન કોંગ્રેસ દ્વારા આયોતજત આ તવરોધ પ્રદશમન દરતમયાન સંપૂણમ સતકકતા જાળવી હતી. પોલીસ આ મુદ્દે સહેજ પણ ગાફેલ રહેવા માગતી ન હોય તેમ રેલીના સમગ્ર માગમ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે કોઈ ધરપકડ કરવામાં આવી નથી. તવતવધ યુતનયનોના સંયુિ વડા લેન્મેક ક્લસ્કીએ જણાવ્યું હતું કે નોકરીમાં કે પેન્શનમાં કાપ સંદભવે આવતા મતહને દેશવ્યાપી તવરોધ પ્રદશમન યોજાશે. જેમાં વ્યાપારી જૂથો, જાતત જૂથો, તવદ્યાથટી

કેનેિા સુધી પ્રસયાિ છે. વૈવિક નાણાકીય તંત્ર સામેના આ દેખાવો હવે અમેવરકાનાં અન્ય શહેરો અને કેનેિામાં પણ યોજાઈ રહ્યા છે. સામાવજક અને આવથિક અસામનતા અને કોપોિરેટ જગતના ભ્રષ્ટાચાર વવરુદ્ધ સમસ્ત અમેવરકામાં લોકો રસ્તા પર ઉતયાિ છે અને પોતપોતાના શહેરો પર કબ્જો કરવાનો નારો બૂલંદ કરી રહ્યા છે. અમેવરકાના બોસ્ટન, િેનવર, સીએટલ, બાલ્ટીમોર, લોસ એન્જેલસ, વમયામી, વશકાગો અને મેસેચ્યુસેવસમાં

લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પ્રદશિનકારીઓએ ફેિરલ વરઝવિ બેંક સુધી માચિ કરી હતી અને લોસ એન્જલસ, પોટટલેન્િમાં પણ લોકોએ પાકકમાં રાત ગુજારી હતી. ન્યૂ યોકકના િુકવલન વિજ પરથી સેંકિો પ્રદશિનકારીઓની ધરપકિ બાદ સમસ્ત અમેવરકામાં વવરોધનો વંટોળ ફૂંકાયો હતો. પોતાની નોકરીઓને લઈને વચંવતત કોલેજમાં ભણી રહેલા યુવકો, નોકરી ગુમાવનારા

યુતનયનો સતહતના તમામ જૂથો સામેલ થાય તે જરૂરી છે. લોકશાહીમાં સામાતજક અસહકાર એ તવરોધ પ્રદશમનનું આગવું સ્વરૂપ છે અને આપણે તેનો ઉપયોગ કરવાનો છે. આપણે યુવાનો, તવદ્યાથટીઓ પાસેથી દોરવણી લેવાની છે, જેમણે ગત વષવે ૬૦,૦૦૦થી ૭૦,૦૦૦ની જંગી સંખ્યામાં તવરોધ પ્રદશમનો યોજીને શતિનો પરચો આપ્યો હતો. સેન્ટ્રલ માંચેસ્ટરના એમપી માકક સેવોમટકાએ આંદોલનકતામ કમમચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે આ શહેરમાં એક વ્યતિ આવકાયમ નથી અને તે છે વડા પ્રધાન ડેતવડ કેમરન. અમે તેમને આ શહેરમાં જોવા માગતા નથી. માંચેસ્ટરના ટાઉન હોલ સમક્ષ આવેલા આલ્બટટ સ્કવેર ખાતે આશરે ૫૦ જેટલી વ્યતિઓએ ધરણા પણ યોજ્યા હતા. જ્યારે પોલીસ વડા લાન હોપકકન્સે દેખાવકારોના વતમન-વ્યવહારને તબરદાવતા કહ્યું હતું કે અમે તેમના આભારી છીએ કેમ કે તેમણે પોલીસને સંપૂણમ સાથસહકાર આપ્યો હતો. રેલી દરતમયાન પ્રજા તેમ જ શહેરની સલામતી માટે પોલીસની હાજરી આવશ્યક હતી.

આધેિો પણ આ આંદોલનના સમથિનમાં શેરીઓમાં ઉતરી ચુક્યા છે. કેનેડામાં પણ લોકજુવાળ અમેવરકામાં ફેલાયેલી વવરોધની આગ વાનકુવર સુધી પહોંચી છે. રવવવારે ટ્વવટર અને ફેસબુકના વપરાશકારોએ વાનકુવર આટટ ગેલેરી, ટોરોન્ટોની બે સ્ટ્રીટ કબજે કરવાની યોજના બનાવી હતી. આ ઉપરાંત ૧૫ ઓક્ટોબરથી વવરોધ પ્રદશિનો વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી છે. વાનકુવરમાં પ્રદશિન

યોજનારાઓમાંના એક વમન રેયેસે કહ્યું હતું, ‘ટયુવનવશયામાં ક્રાંવત શરુ થઈ ત્યારથી મને ખબર હતી કે આ વવરોધ પ્રદશિન થશે. આપણું તંત્ર સહેજ પણ ટકાઉ નથી અને આ ચળવળ કેનેિા પહોંચશે તે નક્કી હતું.’ તેમણે વધુમાં કહ્યું હતું કે આઠમી ઓક્ટોબરે સામાન્ય સભા યોજીને એક સવમવત બનાવાશે અને આટટ ગેલેરી ખાતે વ્યાપક વવરોધ પ્રદશિનની યોજનાને ઓપ અપાશે.


બોમિવૂડ

Gujarat Samachar - Saturday 8th October 2011

SABનું

ભારતીય સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકર ૨૮ સપ્ટેમ્બરે ૮૨ વષષનાં થયાં. લગભગ સાત દાયકા સુધી તેમણે ભારતીયોને પોતાના સૂરીલા અવાજથી મંત્રમુગ્ધ કયાષ છે. દંતકથા સમાન આ ગાયયકા સમ્રાજ્ઞી અંયતમ શ્વાસ સુધી ગાવાનું ચાલુ રાખવાની ઇચ્છા ધરાવે છે. સાદાઇથી જન્મયદન ઊજવવામાં માનતા લતા દીદી કહે છે કે, તેઓ ટૂંક

અંત સુધી સંગીત સાથે રહીશ તેમણે કહ્યું હતું કે, ‘જન્મયદન ઊજવવાની મારી કોઇ મોટી

સમયમાં પોતાનું રવીન્દ્ર સંગીત આલબમ લાવવાની યોજનામાં છે.

અમિતાભને ‘ભારતરત્ન’ આપો

કહ્યું કે ‘આવતા વિોિો હૃદયિાથ મંગેશકર એવોિડ મારે હસ્તે અરમતાભ બચ્ચિ​િે આપવાિી જાહેરાત હૃદયિાથે કરી જ છે. તો પછી એ વખતે એક ભારતરત્નિે હાથે બીજા ભારતરત્નિું બહુમાિ થવાથી ઔરચત્યિે ઊંચાઈ પ્રાપ્ત થશે.’ બોરલવૂિ બાદશાહ શાહરુખ ખાિે પણ શરિવારે સુરતમાં એક કાયોક્રમ દરરમયાિ અરમતાભ બચ્ચિ​િે ‘ભારતરત્ન’ આપવાિી માગણી કરી હતી.

લતા મંગેશકરે પારરતોરિકથી સન્મારિત કરાયા બાદ અરમતાભિે ભારતરત્ન પારરતોરિક પ્રાપ્ત થાય એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. ‘અરમતાભ બચ્ચિ, ભારતિા રત્ન હોવાિી હકીકત મારા જેવા સામાન્ય માણસિે સમજાય, એ વાત આ દેશિી સરકારિે શા માટે સમજાતી િથી? એવો સવાલ પંરિત હૃદયિાથ મંગેશકરે તેમિા પ્રવચિમાં કયો​ો હતો. એ બાબતિો આધાર લઈિે લતાદાદીએ

% $

યોજના નથી મને સૌ પ્રથમ હૃદયનાથ મંગેશકર લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોડડ મળ્યો છે. તે મારા માટે ગૌરવની િણો છે.’ આ એવોડડ અયમતાભ બચ્ચને એનાયત કયોષ હતો.

!

*# "$ &

"

)"$

'%&$

%

#<5/1 =>-<>= 2<;9 D

%"'&

+E %& $! )"! $% " '% +E $ ! *# $ ! + E $ ! %"'& $ # $' +E ( !&'$ % " "%& $ +E $ , &% +E + E # & "! ( !&'$

%#

%

"

$%

+E +#& &"'$ D + E "$ ! &"'$ D +E$ %& ! &"'$ D +E +% &"'$ D +E ! *# $ ! D

$ ,

+ ""!% $"

+ E ) %& $! )"! $% " '% +E ! ! $" % E $ !& ! +E ! !& * " +E %% # $'

+E ' +E $ +E& +E

'% & &"'$ D &"'$ D ! &"'$ D " + $& D

#<5/1 =>-<> 2<;9 D

+E %% & ! -:37;7 E 45-:3 -5 E ;4 %-9?5 + E %# ! "$ % " %"'& ! +E ! !& ! A5>4 +-:3>C1 $5@1< <?5=1 +E ! " # && + %! #"$ ' ' #$ D + E *"& %$ ! $ " &"'$ +E $ ! ! " ! (51>:-9 -9.;05-;= + E +%& ! # $"+ !"$& ! &"'$ +E '& ! &41 8-:0 ;2 0<-3;: +E& $ &$ -:4-:04-@3-<4

!

'

On behalf of Highlands & Islands Enterprise, Co-Operative Estates, Scottish Widows Investment Partnership, Stockland, Joint LPA Receivers and The Administrators amongst others.

71 lots to be offered, including: Macclesfield SK11 6NN Dukes Court, Mill Street Substantial property with potential Rent £60,160.00 p.a.x

Huddersfield HD1 1BT 2-8A John William Street & 3-5 Wood Street Including McDonalds & Pizza Hut

Rent £145,800.00 p.a.x 113/133 Granby Street, Leicester

RETAIL INVESTMENTS

Leicester LE1 6FD 113/133 Granby Street

#<5/1 =>-<> 2<;9 D

"$ &

"$

&" %' & +"'

AAA =7-:0-4;850-B= /;9 /;:>-/> =7-:0-4;850-B= /;9

માટેની પ્રથમ (અને એકમાત્ર) કોમેડી ચેનલ છે, જે આ કેમ્પેઇનનું વધુ એક રોમાંચક પાસું છે. આ કેમ્પેઇનની ખાસ વાત એ છે કે સમગ્ર ઓક્ટોબર દરયમયાન જેમણે લવાજમ નથી ભયુ​ું તે કોઈપણ સ્કાય વ્યૂઅસષ માટે આ ચેનલ તદ્દન ‘ફ્રી ટૂ એર’ જોઈ શકાશે.

સત્વસભર, માહિતીસભર, જ્ઞાનસભર

+ E *"& '$ & '% % + % +E$ * ! %$ ! ( % +E ) $' % + E % ! %"'& $ $ ! $"'& $' $ # $ +E ' ' #'$ + E *"& ! " $

$

#<5/1 =>-<> 2<;9 D

!

#<5/1 =>-<> 2<;9 D

+E $ ! " ! ?=><-85- !1A ,1-8-:0 565 + E )"! $% " ! ) , ! % ! #"$ + E '%&$ ! *# "$ $ "! "! + E '%&$ ! ), ! &%

!"$&

અગ્રણી દયિણ એયશયન મનોરંજન ચેનલ સોની એન્ટરટેઈનમેન્ટ નેટવકક (SEN)એ તાજેતરમાં તેની બ્રાન્ડમાં ધરખમ પયરવતષન કયાષ હતા, જેનું અનાવરણ ૧ સ પ્ ટે મ્ બ રે કયુ​ું હતુ.ં SENની ત્રણ અગ્રણી ચેનલ્સઃ સેટ એયશયા, મેક્સ અને સબ ચેનલે કાયાકલ્પ કરીને નવી ઓળખ સ્થાપી છે. નવી ઓળખને ધ્યાનમાં રાખીને નેટવકકના સૌથી લેટસ્ે ટ પોટડફોયલયોની સબ ટીવી ચેનલ પર ટૂકં માં શ્રેણીબધ્ધ નવા શો જોવા મળશે. વધુમાં સબ ટીવી પર એવોડડ યવજેતા શો પણ યનહાળવા મળશે, સાઉથ એયશયન દશષકો માટેની ભારતની નંબર-વન કોમેડી યહન્દી ચેનલ સબ ટીવી હવે યુકમે ાં સાઉથ એયશયન સમુદાય

Commercial Property Auction Tuesday 18th October 2011

#<5/1 =>-<> 2<;9 D

)

‘ફ્રી ટુ એર’ કેમ્પેઇન

+%

+E) $! %% % $ %;?>4 2<5/;>=A-:- ,-9.5+E $ & !+ % $ '$ & '% + E *# "$ %"'& $ % + % +E %& " !+ ' ! + E & !, ! % $ , !, $ +E %& " %"'& $ ! '*'$+ "! +E % $ ! " & '$%

21

INDUSTRIAL INVESTMENT

Harrow HA1 2SG Unit 1, 29-31 Frognal Avenue

Substantial block of seven properties 2790 sq m (30,022 sq ft)

Benefits from fixed rental increases Rent £15,500.00 p.a.x

London W9 2HT

OFFICE INVESTMENT

358 Harrow Road, Maida Hill

Harrow HA1 3LP

KFC plus three flats Rent £62,319.88 p.a.x.

88-90 High Street

Wolverhampton WV1 3ER

Rent £92,685.00 p.a.x

54-55 Dudley Street Let to Game Stores Group Ltd

Situated approx 300m from Harrow School

BANK INVESTMENT

Rent £82,000.00 p.a.x

Hamilton ML3 7BB

Birmingham B6 4JA

20-22 Quarry Place, Lanarkshire

Radio House, Aston Road North Multi occupied office

Let to Lloyds TSB Scotland Plc until 2025 (Subject to option)

Rent £179,400.00 p.a.x (Gross)

Rent £50,000.00 p.a.x

Hayes UB3 3NB

Bournemouth BH1 1BH

Wilkinsons, 1 Pump Lane

582-584 Christchurch Road

Let to Wilkinsons & situated in prominent town centre location

Let to Lloyd TSB Bank Plc until 2021 (Subject to option)

Rent £230,000.05 p.a.x (Gross)

Rent £50,000.00 p.a.x

John Mehtab: +44 (0)20 7034 4855

www.acuitus.co.uk


22

દેશવિદેશ

Gujarat Samachar - Saturday 8th October 2011

આતંકિાદીઓને ટેકો આપીને પાકકસ્તાન ભૂલ કરે છેઃ વિલેરી વોશિંગ્ટનઃ પાકકથિાને કાશ્મીરમાં ભારિતવરોધી આિંકવાદી જૂથોનો ઉપયોગ કરીને ભૂલ કરી છે એમ જણાવિાં અમેતરકાએ ઇથલામાબાદને સાવધ કરિાં કહ્યું કે િમે વ્યૂહાત્મક દૃતિએ બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. અમેતરકી તવદેશ પ્રધાન તહલેરી તિન્ટને ક્હ્યું કે પાકકથિાન માને છે કે અમે વાિામાં પૂરી રાખેલું જંગલી જાનવર ફિ પાિોશીને જ રંજાિે છે, પરંિુ જંગલી જાનવર ક્યારેક માતલકને પણ ઇજા પહોંચાિી શકે છે. વાિાષનો અંિ જુદો આવી શકે છે. 'એક તમત્ર િરીકે અમે બને િેટલું દબાણ િેમના પર કરી રહ્યા છીએ અને

વ્યૂહાત્મક લક્ષ્ય તસદ્ધ કરવા અમારે વધુ સઘન પ્રયાસો કરવા પિશે. પાકકથિાનની ધરિી પરથી થિા આિંકવાદી હુમલા અટકાવવાના પ્રયાસોની સાથોસાથ પાકકથિાનને ન્થથર કરવાની બેવિી જવાબદારી અમારે સંભાળવાની છે. એ જ રીિે અફઘાતનથિાનને ફરી બેઠું કરવાનો પુરુષાથષ પણ જારી રાખવાનો છે. આ બધું ખરેખર અત્યંિ મુશ્કેલ કાયષ છે જે અમારે રોજ કરવાનું હોય છે' એમ િેમણે જણાવ્યું હિું. પાકકસ્તાન-અમેશરકા સંબંધો વણસ્યા અમેતરકા અને પાકકથિાનનાં સંબંધોમાં િંગતદલી ઉભી થવા પાછળ

અમેતરકી રાજદ્વારી રેમન્િ િેતવસની લાહોરમાં થયેલી ધરપકિ અને અેબોટાબાદમાં હાથ ધરાયેલું 'તમશન ઓબામા' જવાબદાર હોવાનું અમેતરકી પ્રમુખ બરાક ઓબામાએ અમેતરકી કોંગ્રેસને જણાવ્યું હિું. પાકકથિાન અને અફઘાતનથિાનમાં અમેતરકી કાયષવાહી અંગે કોંગ્રેસને માતહિી આપિાં ઓબામાએ જણાવ્યું હિું કે એબોટાબાદની સૈન્ય કાયષવાહીમાં અલ કાયદાનો વિો ઓસામા તબન લાદેન માયોષ ગયો. િેના કારણે અમેતરકા- પાકકથિાન વચ્ચેના સંબંધોમાં િંતગદલી વધી અને બંને દેશોના માધ્યમ અહેવાલોએ આ િંગતદલીને વધુ ઘેરી બનાવી છે.

દલાઇ લામાને ગાંધી િાંશિ પુરસ્કાર જોહાશનસબગગઃ આ િષષનો આંતિ​િાષ્ટ્રીય ગાંધી િાંરત પુિસ્કાિ દલાઇ લામાને અપાિે. મહામમા ગાંધીનાં પૌત્રી ઇલા ગાંધીએ િરિ​િાિે ગાંધીજયંતીના પ્રસંગે આ જાહેિાત કિી હતી. સાથે જ તેમણે દરિણ આરિકા સિકાિને રતબેટના ધમષગુરુને રિઝા આપિાનો પણ આગ્રહ કયોષ છે. ચીને ઉઠાિેલા િાંધાઓને કાિણે દલાઇ લામાને રિઝા મળિા અંગે િંકા છે. દરિણ આરિકાના ડિબનમાં આગામી િરિ​િાિે યોજાનાિા િારષષક સમયાગ્રહ કાયષક્રમમાં દલાઇ લામાને આ પુિસ્કાિ અપાિે. ઇલા ગાંધીએ જણાવ્યું કે, દલાઇ લામા આધ્યાત્મમક નેતા છે. તેમને રિઝા આપિામાં કોઇ િાંધો હોિો જોઇએ નહીં. તેમ છતાં જો દલાઇ લામાને મંજુિી નહીં મળે તો, તેમના પ્રરતરનરધને પુિસ્કાિ આપિામાં આિ​િે.

િોમાવલયામાં પ્રચંિ વિસ્ફોટમાં ૬૫નાં મૃત્યુ, અનેક ઘાયલ

મોગાશદિુઃ આરિકન દેિ સોમારલયાની િાજધાની મોગાદીિુમાં મંગળિાિે થયેલા િરિ​િાળી રિસ્ફોટમાં ૬૫ લોકો માયાષ ગયા હતા. આ બ્લાસ્ટ આમમઘાતી હોિાની િક્યતા પણ સિકાિી સૂત્રોએ વ્યિ કિી હતી. આ ઘટનાને આંખે જોનાિા લોકોના જણાવ્યા અનુસાિ, સિકાિી ઈમાિતના મુખ્ય દિ​િાજા પાસે રિસ્ફોટકો ભિેલો એક ટ્રક અથડાયા બાદ અહીં પ્રચંડ રિસ્ફોટ થયો હતો. સોમારલયાના ઈસ્લારમક

કટ્ટિપંથી જૂથ અલ-િબાબે આ હુમલાની જિાબદાિી સ્િીકાિી છે. એક સિકાિી અરધકાિીએ આ અંગે જણાવ્યુ હતુ કે તેણે અમયાિ સુધીમાં જોયેલો આ સૌથી ભયાનક હુમલો હતો જેમાં અનેકોના િબ જમીન પિ પડ્યા હતા અને સૈરનકો ઘટના પછી હિામાં ફાયરિંગ કિી િહ્યા હતા. અહેિાલ અનુસાિ, ગંભીિ ઘાયલોની સંખ્યા િધુ હોિાથી મૃતકોની સંખ્યા િધી િકે છે.

ત્રણ વિજ્ઞાનીને મેવિવિનનું નોબેલ પ્રાઇઝ લાદેન નંબર ટુઃ સ્ટોકહોમઃ શરીરની રોગપ્રતિકાર શતિ અંગે નોંધપાત્ર સંશોધન કરવા બદલ નોબેલ મેતિતસન પુરથકાર ત્રણ તવજ્ઞાનીઓને આપવાની સોમવારે જાહેરાિ કરાઇ છે. જ્યુરીએ જણાવ્યું કે, ઇમ્યુન તસથટમ અંગેના સંશોધનથી કેન્સર અને અન્ય રોગોને નાથવા માટે નવી સંભાવનાઓ ખૂલી છે. આ વષષના નોબેલ મેતિતસન પુરથકાર અમેતરકાના બ્રુસ બીટલર, લકઝેમ્બગષના જુલ્સ હોફમેન અને કેનેિાના રાલ્ફ થટીનમેનને અપાશે. આગામી ૧૦ તિસેમ્બરે થટોકહોમમાં યોજાનારા આવનાર સમારંભમાં ત્રણે તવજ્ઞાનીઓને પુરથકાર એનાયિ કરવામાં આવશે.

% #" #

!

$ !! & "$! #! " $# ! "# $! % $ !! &

!!! !!! ! !!!

જ્યુરીએ જણાવ્યું કે, ઇમ્યુન સીથટમને સતિય કરવા માટેના મહત્વના તસદ્ધાંિો શોધી કાઢીને તવજ્ઞાનીઓએ સમજવામાં આ તસથટમ આપણા માટે સરળ બનાવી દીધી છે અને આપણી સમજ સંપૂણષપણે બદલી નાખી છે. મરણોત્તર નોબેલ પ્રાઇઝ કેનેિાના તવજ્ઞાની રાલ્ફ થટીનમેનને મેતિતસનનો મરણોત્તર નોબેલ પુરથકાર અપાશે. ૩૦મી સપ્ટેમ્બરે જ થટીનમેનનું ન્યૂ યોકકમાં તનધન થયું હિું, પરંિુ પુરથકાર આપનારી સતમતિએ જણાવ્યું કે, િે પોિાના તનણષય પર અિગ છે. પુરથકાર થટીનમેનને જ અપાશે. થટીનમેન પેન્ન્િયાટીક કેન્સરથી પીતિ​િ હિા.

• અમેરિકા પિ એક દાયકો રિમયા પછી પણ ૯/૧૧નો ખોફ લોકોને સતાિી િહ્યો છે મયાિે પેન્ટાગોન પિ રિસ્ફોટકો ભિેલું રિમોટ કન્ટ્રોલથી ચાલતું રિમાન ટકિાિીને પેન્ટાગોનને ફૂક ં ી માિ​િાનું કાિતરું ઘડનાિ ૨૬ િષષના અમેરિકન નાગરિક રિઝિાન ફફિદૌસની ધિપકડ કિાઇ છે. રિઝિાને પેન્ટાગોન અને યુએસ કેરપટોલ િોરિંગ્ટન ડીસી પિ ત્રાસિાદી હુમલાનું કાિતરું ઘડયું હતું અને પેન્ટાગોનને ફૂક ં ી માિ​િાનું તેનું કાિતરું પાિ પડે તે પહેલાં પોલીસે તેની બોસ્ટનમાંથી ધિપકડ કિી હતી. તેના પિ અલ કાયદાને ત્રાસિાદી સામગ્રી પહોંચાડિાનો અને અમેરિકન સૈરનકો પિ હુમલા માટે મદદ કિ​િાનો આિોપ મૂકાયો છે.

અવલાકી ઠાર

વોશિંગ્ટનઃ અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના મોસ્ટ િોન્ટેડના રલસ્ટમાં મોખિાનું સ્થાન ધિાિતો અલ-અિલાકી એક હુમલામાં માયોષ ગયો છે. અમેરિકાના પ્રમુખ ઓબામાએ પણ અનિ​િ અલ-અિલાકી માયોષ ગયો હોિાના અહેિાલનું સમથષન કયુ​ું છે. ઓબામાએ અિલાકીના મોતના અહેિાલને અલ કાયદા માટે એક મોટા ફટકા સમાન ગણાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાિ, અિલાકીએ રનદોષષ અમેરિકનોને માિ​િા માટે િચિામાં આિી િહેલા કાિતિામાં મહત્ત્િની ભૂરમકા નીભાિી હતી. આ પહેલા યમન અને અમેરિકાના અરધકાિીઓએ કહ્યું હતું કે અિલાકીના કાફલાને અમેરિકન ડ્રોન રિમાનોએ ૨૭ સપ્ટેમ્બિે ટાગગેટ બનાવ્યો હતો. આ પહેલા પણ તેના પિ િાિંિાિ હુમલા કિ​િામાં આવ્યા હતા, પિંતુ તે તેમાંથી બચી ગયો હતો. હુમલામાં તેના ઉપિાંત અન્ય ત્રણ કટ્ટિપંથીઓ પણ માયાષ ગયા છે.


હાસ્ય

Gujarat Samachar - Saturday 8th October 2011

સુપરમાકકેટ અને મેઇલ-ઓડડર કેટલોગના દેશમાં વસતાં અમારાં વહાલાં એનારાઇ ભાઈઓ, ભાભીઓ અને આ આપણા ગણપનતબાપાનો દાખલો મલ્ટીકલર ભૂલકાંવ! ઇન્ડડયાના ‘જય અંબે લ્યોને ? માથું હાથીનુ,ં કાયા માણસની, કકરાણા સ્ટોસસ’, ‘ભગવતી વસ્ત્ર ભંડાર’ અને ‘ગણેશ ઇલેક્ટ્રોનનક્સ’ની દુનનયામાં જીવતા શરીર ભારેખમ, સરસ મજાની ફાંદ અને વાહન કયુ?ં તો ક્યે ઉંદર! વળી પાછા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ! આપણા ઇન્ડડયામાં દેવી-દેવતાઓનો પ્રભાવ બુનિના બનળયા અને લખવામાં એવા જબરા કેટલે સુધી પહોંચેલો છે તે જોવા માટે કોઈ પણ કે વેદવ્યાસ આખું મહાભારત નોન-સ્ટોપ શહેર કે ટાઉનની બજારમાં નીકળીને દુકાનોનાં ‘નેરટે ’ કરતા જાય, ને ગણપનતબાપા નોનપાનટયાં જુઓ તો તરત સમજાશે. ‘ભવાની મેટલ સ્ટોપ લખતા જાય. એમનું માથું હાથીનું વકસસ’, ‘ખોનડયાર દુગ્ધાલય’, ‘કૈલાસ પાન કેમ કરીને થ્યું એનીયે પાછી એક નાનકડી સેડટર’, ‘ઊનમયા ટ્રાડસપોટડ’, ‘જલારામ ટી વારતા હોય. ગણપનતના પપ્પા શંકર ભગવાન. અને સ્ટોલ’, ‘મહાકાળી ટેનલકોમ’, ‘નશવશનિ ટ્રાવેલ્સ’... આવાં અનેક નામો દર ત્રીજી એમનો આખો ગેટ-અપ જ નોખો! ગળે દુકાનના બોડડ પર જોવા મળશે અને આ કંઈ નાગ વીંટળાયેલો હોય, જટામાં ચંદ્ર નબરાજે, વધતા કટ્ટર નહડદુવાદનો પ્રભાવ છે એવું નથી, રુદ્રાક્ષની માળા, ડમરુ અને આખા શરીરે ભભૂત (રાખ)નો મેક-અપ! આમ પાછા વરસોથી આમ જ છે. પણ વાત એની નથી કરવી, વાત આપણા શંકર ભગવાન ત્રણ મેઇન ભગવાનમાંના દેવી-દેવતાઓની સુપર-નેચરલ સાઇ-ફાઇ એક ગણાય. પણ બ્રહ્મા, નવષ્ણુ અને સ્વગસના બીજા દેવતાઓ કરતાં એમની (સાયડસ ફીકશન) સ્ટાઇલની રહેણીકરણી સાવ અલગ. આં ય ાં બધા ઓલરાઇટ છે ! વરાયટીની કરવી છે. હમણાં બ્રહ્મા? તો ક્યે, સરસ મજાની અમારા હાથમાં એક જાડું થોથા લડલત લાિ સફેદ દાઢી, ત્રણ-ત્રણ માથાં, જેવું અમેનરકન કેટલોગ આવી શે ષ નાગની પૂ છ ં ડીના ત્રણ આંટા માયાસ હોય તેના ગયુ.ં એમાં ઢગલાબંધ કોનમક કેરક્ે ટરોનાં સ્ટીકરો, પોસ્ટરો, પોપ-અપ કાડડઝ, થ્રી-ડી કાડડઝ, રમકડાં, પર પગ લંબાવીને નબરાજ્યા હોય અને ઈ જ વીનડયો ગેબસ અને જાતજાતનાં ગેજટે નું ા રંગીન શેષનાગની ફેણ એમના પર છત્રછાયા કરતી ફોટાની સાઇઝ અને કકંમતો લખેલી. પણ જોતાં હોય. નવષ્ણુ ભગવાન આપણા એવા ભગવાન કે જોતાં અમને થ્યું કે આલેલ,ે કેટલી બધી જાતજાતનાં સ્વરૂપો ધારણ કરીને પૃથ્વી ઉપર વરાયટી? સુપરમેન, સ્પાઇડરમેન, બેટ-મેન, અવતાર લ્યે. ક્યારેક કાચબો બડયા તો ક્યારેક એક્સ-મેન અને કંઈ જાતજાતની નવનચત્રતાઓથી વરાહ, ક્યારેક નરનસંહ (નસંહ અને માણસનું કોન્બબનેશન) તો ક્યારેક વામન, ક્યારેક ભરપૂર પાત્રો... ધીરગં ભીર રામ તો ક્યારેક નટખટ કનૈયો. પછી અમને થ્યું કે લ્યો, એમ તો આપણી લક્ષ્ મીજી કમળ પર નબરાજે, સરસ્વતીજી હંસ પુરાણ કથાઓમાં કાંઈ ઓછી વરાયટી છે? ભલભલાં સાયડસ-કફકશનુને આંટી મારી દ્યે પર. લક્ષ્મીજી ધન-સંપનિની દેવી તો સરસ્વતીજી એવાં નચત્ર-નવનચત્ર અને અદભુત પાત્રો આપણી જ્ઞાન અને કળાઓની દેવી. એકનાં વસ્ત્રો લાલ તો બીજાનાં શ્વેત. પાવસતીજીનાં તો અનેક સ્વરૂપ. પાસે છે!

અંબા, કાનલકા, દુગાસ , ભવાની, ઊનમયા, ખોનડયાર... એમ પાવસતીજીનાં

+;47 :-7, -0) 58-6)

.,*

!387, *5-'% :-7, %85-7-386 "- .0

)5)0%

3%

47-32%0

0"/ "- .0 0% ,2 "01.+ 0% " "- .0 0% + "01.+ 0% + %5 %67 %;6 0"/ ,2 0%

%5 %67

=

.,*

=

=

.,*

=

=

#

# # #

32+ 32+

%;6

) '

.,* .,*

= =

= =

.,*

=

="

= = =

=" ="

$.

#

(

'

# $ &* % )

$ ".! # %* #

' + $ ' . #* # # "/) ' *% ) ' # , , ' # # ' . # ) * - # )

,2 0%

8675%0-% 0"/

૬૪ સ્વરૂપો છે. દરેકનો શણગાર અલગ. કલર સ્કીમ અલગ, વાહન અલગ અને શસ્ત્રો પણ અલગ. આપણી નમથોલોજીનાં ત્રણ મેઇન લોકેશન. સ્વગસલોક, પૃથ્વીલોક અને પાતાળલોક અને ત્રણે લોકમાં નવધાઉટ પાસપોટડ ટ્રાવેલ કરવાનો રાઇટ ફિ નારદજી પાસે. માથે ચોટલી, હાથમાં તંબરૂ ો અને પગમાં પેલી પવનપાવડી. વાણી મીઠ્ઠી અને વાત મરમભરી ચતુરાઈની. અને આમ ને આમ ગણતાં જઈએ તો સેંકડોની સંખ્યામાં ફેડટસીથી ભરપૂર કેરક્ે ટસસ અને વાતાસઓ હાલ્યા જ કરે! એમાંય વળી નવષ્ણુ ભગવાને પૃથ્વી ઉપર જે જુદા જુદા અવતાર ધારણ કયાસ એમાં રામ અને કૃષ્ણ મેઇન. રામના અવતારની આખે આખી વારતા એટલે રામાયણ અને કૃષ્ણના અવતારની ટોટલ એનપક સાઇઝની સ્ટોરી એટલે મહાભારત. આમાં બધું જ સાઇ-ફાઇ જેવું આવે. ઉડતાં

0% ,2"* ".

!5- %2/%

0"/

=

+3 ! 0"/ /1 '" 0 0, 2 &) &)03 +! ) ( ,10 ! 0"/

, . &+ ,1.+"3 + )1!"/ &+0".+ ) #)&$%0/

નવમાન, સુદશસન ચક્ર, અનિવષાસ કરતાં બાણ, અવાજ ભેદી તીર, કોઈ તોડી ન શકે એવું પરશુરામનું ધનૂષ... એમાંય વળી પાત્રો કેવાં કેવાં? અજુન સ શાપસ-શૂટર બાણાવળી હોય તો ભીમ મહા પહેલવાન! હનુમાનજી હવામાં ઊડે અને આખો પવસત ઉપાડી લાવે તો વળી રાવણ જેવો નવલન માયાવી વેશપલટા કરે... મૂળ આ હંધીય વાતાસઉંમાં એક જ વાત. અસત્ય પર સત્યનો નવજય. બૂરાઈ પર સારાઈની જીત. અને એમ જોવા જાવ તો ઓલી અમેનરકન કોનમક બુક્સમાંય તે ઈ જ હોય છે ને! ગુડ વનસસસ ઇનવલ. પણ ફરક એટલો કે આપણે આ હંધીય વાતાસઓ ઉપર ધમસનું આવરણ ચડાવી દીધુ.ં એટલે મનોરંજનનું મનોરંજન થાય અને હાયયે હાયયે ધાનમસક મૂલ્યોની સમજ સમાજના તમામ વગોસ સુધી પહોંચી શકે. આપણાં આ બધાં જ પાત્રો, ખાસ કરીને દેવી-દેવતાઓ એટલાં ક્યૂટ અને લવેબલ છે કે અમને ઘણી વાર નવચાર આવે છે કે આપણી નમથોલોજીનાં પાત્રોને લઈને એક સરસ મજાની કોમેડી નસનરઝ બનાવવી જોઈએ! પણ જાવા દ્યો, તમે લોકો તો ઠીક, હવે તો આંયાંવાળાય એટલા બધા ‘ટચી’ થઈ ગ્યા છે કે અમે નનદોસષ મનોરંજન અને નાનકડાં જીવનબોધ માટે થઈને હસવું આવે એવી બે વાત લખી હોય તો ભલભલા લોકોની ‘લાગણી’ દુભાઈ જાય! અટલે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે! ડિવાઇન ડિએશન

આપણા રૂડા-રૂપાળા દેવી-દેવતા!

): $)%0%2(

-.-

%;6

,2 0%

%9 !,%/7- ))7, 0% ,2"* ". .,* ;%5%, ;37-50-2+ 0% ,2"* ". .,* !387, 2(-% ! 3/ .,* %7) 0% ,2"* ". ,10% .& " + .1&/" 3/ .,* %7) 0% ,2"* ". #-)72%1 %1&3(-% %36 . % .,* 0% ,2"* ". !387, 1)5-'% 9-6-7-2+ 5%<-0 )58 5+)27-2% #.,* 3 %4%2 !387, 35)% -.&) .,* )4%0 /%6,1-5 "01.+ .,* # ,,("! 3 /0 0, ". 4 ."!1 0&,+

" !

#$

$# $#

$!

(% $" '''

#&%

=

="

="

="

="

="

=" =

="

)&'",* 032 ) .(*.&&1*.( /,,&(& 1 "220/13 ''*$& /,63&$).*$ )-"%"#"%

/23&,2

",, 42 ./5 /. ,".% ,*.&

$!

(% $"

23

/#*,& "*, *.'/ ""+"2) $/ *. ""+"2)/$* 6")// $/!&#2*3& 555 ""+"2) $/ *.


સદાબહાર સ્િાસ્થ્ય

24

Gujarat Samachar - Saturday 8th October 2011

સ્િચ્છતા માટે કીટાણુનો ઉપયોગ લંડનઃ હોસ્પિટલમાં દદદીઓને નુકસાન કરે તેવા કીટાણુઓનો નાશ કરવા ટિટટશ ટવજ્ઞાનીઓએ ‘સારા કીટાણુ’નો ઉિયોગ કરવાનો એક અનોખો શોધી કાઢ્યો છે. ચેિ ફેલાવતા કીટાણુઓને રસાયણોથી સાફ કરવાને બદલે યુકે સ્પથત ચેમક્ે સ ઇન્ટરનેશનલ આ સારા કીટાણુઓના ઉિયોગ કરવાનો પ્રયોગ કરી રહી છે. આ સારા કીટાણુઓ મનુષ્યો માટે જોખમી કીટાણુઓને ખાઈ જશે. એક અંદાજ પ્રમાણે, ટિટનની હોસ્પિટલોમાં પ્રત્યેક ૧૦ દદદીએ એકને આ જોખમી કીટાણુઓ દ્વારા ચેિ લાગતો હોય છે. અભ્યાસ માટે સંશોધકોએ લંડનની એક એમ્બ્યુલન્સમાં પ્રયોગ કયો​ો હતો. િરંિરાગત રસાયણનો ઉિયોગ કયાો િછી તેમણે ત્રણ અઠવાટડયા બાદ સારા કીટાણુઓનો પ્રયોગ કયો​ો હતો. તેના િટરણામોમાં ઘણો મોટો તફાવત

જોવા મળ્યો હતો. પવચ્છતાનું પ્રમાણ રસાયણ કરતાં કીટાણુઓના ઉિયોગથી વધુ જોવા મળ્યું હતુ.ં આ ઉિરાંત વૈજ્ઞાટનક િરીક્ષણોમાં એ િણ જણાયું કે પટાફીલોકોકસ જેવા જોખમી કીટાણુઓનો સંિણ ૂ ો નાશ થયો હતો. સંશોધન સાથે સંકળાયેલા ટવજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે, ચેમઝીમ પ્લસ નામના કીટાણુ આધાટરત ઉત્િાદન જોખમી કીટાણુઓ િર હુમલો કરે છે અને તેનો નાશ કરે છે. આ એક અસરકારક અને સચોટ િદ્ધટત છે અને તે ટનષ્ફળ જવાનો કે ખરાબ કીટાણુઓ ફરી િેદા થવાનો પ્રશ્ન રહેતો નથી કેમ કે એ કીટાણુ મરતાં નથી, િરંતુ સારા કીટાણુઓ દ્વારા તેનો સંિણ ૂ ો નાશ થાય છે. હવે તેઓ લંડનની ટવટવધ હોસ્પિટલોમાં આ નવી ટેક્નોલોજીનો પ્રયોગ કરશે. આ ટેક્નોલોજી િરંિરાગત રસાયણો કરતા સપતી હોવાનું િણ તેમણે જણાવ્યું હતુ.ં

કાવડિયાક પેસમેકરના શોધક વિલ્સન ગ્રેટબેચનું વનધન ન્યૂ યોકકઃ ઇમ્પ્લાજટ કરી શકાય તેવા કાવડિયાક પેસમેકરની શોધ કરીને હજારો લોકોને જીવતદાન બક્ષનાર પેસમેકરના શોધક વવલ્સન ગ્રેટબેચનું ૯૨ વષષની વયે જયૂ યોકકના બફેલો ખાતે અવસાન થયું હતું. તાજેતરનાં વષોષમાં સમાજ માટે શોધાયેલી ૧૦ મહત્ત્વની એન્જજવનયવરંગ ચીજોમાં તેમની પેસમેકરની શોધ

ટોચનું સ્થાન ધરાવે છે. ગ્રેટબેચના પેસમેકરનું ૧૯૬૦માં પહેલી વાર ટ્રાજસપ્લાજટ કરાયું હતું. તે વખતે હૃદયરોગના દદદીના હૃદયના ધબકારા પેસમેકરથી સંતુવલત કરાયા હતા. આજે વષષે હજારો લોકો છાતીમાં પેસમેકર ફીટ કરાવીને તેમની વજંદગીમાં ભાગદોડ કરે છે.

ગ્રેટબેચ દ્વારા તેમના પેસમેકર અંગે તેમ જ અજય શોધ અંગે ૩૫૦ પેટજટ મેળવાયા છે. ૨૦૧૦માં ગ્રેટબેચના પેસમેકરની શોધની ૫૦ વષષની ઉજવણી કરાઇ હતી. ગ્રેટબેચની કંપની અગાઉ વવલ્સન ગ્રેટબેચ વલવમટેડ તરીકે ઓળખાતી હતી તેની સ્થાપના ૧૯૭૦માં કરાઇ હતી.

M 2@

9A

M; 9A

: &9!$9! 9A M $&= = M $&= 9 $ : O = = = : "= /> 5: *= M$%= O :%;A

! & & "

! !

ખાસ નોંધ ‘સદાબહાર સ્વાસ્થ્ય’ વવભાગમાં અપાયેલી કોઇ પણ માવહતી કે ઉપચારનો અમલ કરતાં પૂવવે આપના શરીરની તાસીર ધ્યાનમાં રાખવા અને તબીબી વનષ્ણાંતનું માગગદશગન મેળવવું વહતાવહ છે. - તંત્રી

Specialist Care for the Elderly

"

" !' " ! !

9 0@ *> :/5: 9 0@/ @ : *> :/5: L 9 0@/ @ : *> :/5: : 8 ? 9" 5: *= : & # 9 @ A KK 9 &; : 'D : O = L : : 8 ? 9" &!# 9 : !: % 9 = L : : 8 ? 9" !- 9 @ ? 9" : ! &9 < : " = '@ @ &!# 9 : 9 : % 9 = = 9A 9 = 9 $9 : 9$: % 9 = L : : 9A : & !E : 9A = @ 9 @ < $9 9A $= = = : 8 : $= = = 9A 9 6 G : H M $& 9A @ : % 9 = = &9 9* & !E : 9A I : J M $& 9A 9 $9 9A $= = L 9A 9A !$9 9A $ 9 :"B 9 > 9 9A ;A 9A = &$9 9A $= = = : 9A : 9 9 #$9 !'= = L = 9 : & !E : 9A @ 19, B 4 = = $ != = < $9 9A &!# 9 !'= = "!% $' & ' L 9 9 9# @ : $ & !& 9 : %( = =

'

"

" !'

>* " != B L 9 0@/ @ : : 9A : 5: *= 9A # < : !? 9! . 9 = 9 0@/ @ : : !$9 9A $ : 9 3 9! : &9!$9! 9A C = 9 @ 9 = *> " -+"9* = 9 : & !E : 8 ? 9" 5: =* :"B $ =!= &9!$9! 9A 9 0@/ @ ;A @ 9 ')$ ;A = # !( " ! % $ ! ((( !& # !& ! " ! @ % @ @ 9 3N 9 7! 9 > = @ !: % @ @ $9 $ " ! = " !: % @ @ @ @ # $ & !& 9 > 9M' : # = $$9 9 9 '@ @ "$ $%

• • • • • •

" ! !

! & &

Nursing OP EN Dementia Residential Dedicated Asian wing Fully separate vegetarian kitchen Dedicated prayer and media room

('+ + /*")!! , / ,'%!) )- +# #) ,)'#& !*. '#

&++".

% . 0&4

&!4

% 2 +

118 Oldfield Lane South Greenford Middlesex UB6 9JX

*+

Telephone 020 8578 9537 www.neemtreecare.co.uk

+ )# /

&++". %,3

'

+

+,) /

&++". %,3

Opposite Shree Jalaram Mandir

"

" !'

) + ,' / #0".+,,+

First Class Care

) + ,' / 2"+&+$

1+ % %,3 &++". %,3

/0 ,+!,+

&+

+$% % $&+&

% 2 + /& + ,+! 0&,+ ,. "),+!,+ 1.$ 1' 1/%". 2+ 0 % 2 +

!&)

,+! 0&,+ % 2 +

+! )

$%(+# )# /!)

4/%."" '(,0& .2 0& &.

%,3

"

NO W

+ ",)* /

"

! &A F !: % @ @

એિશયન સમુદાયનો અવાજ

+"

"&

.&0& ,. +0 &! ,- ) % & ,- 0 //, 1 4 1+(".

* '

% (1 %"0% 1("/%& 0") .&/% 0") +0& % & !$ *

" ! !


ભારત

Gujarat Samachar - Saturday 8th October 2011

જમ્મુ-કાશ્મીિ ધાિાસભામાં લોકતંત્રના ધજાગિા ઉડ્યા

નવી રદલ્હીમાં બીજી ઓક્ટોબિે ગાંધી જયંતીએ િાજઘાટ પિ િાષ્ટ્રરપતાને પુષ્પાંજરલ અપપતા યુપીએના ચેિપસપન અને કોંગ્રેસ અધ્યક્ષ સોરનયા ગાંધી. િાષ્ટ્રરપતાના જન્મજયંરત પવવે દેશભિમાં અનેક કાયપક્રમો યોજાયા હતા.

• તેિગ ં ણા ધવવાદનો ઉકેિ િાવવાનું બીડું ઝડપતાં વડા પ્રિાન મનમોહન ધસંહે જણાવ્યું હતું કે તેઓ અિગ રાજ્યની માગને સમજે છે. વડા પ્રિાને આ સાથે ખાતરી આપી હતી કે ભારત સરકાર આ જિીિ મુદ્દાનો ઉકેિ િાવવાના તમામ પ્રયત્ન કરશે. • મેગ્સેસે પુરલકાર ધવજેતા સમાજ સેધવકા નીધિમા ધમશ્રાને અમેધરકાના વાધણજ્ય દુતાવાસ દ્વારા સોમવારે વીઝા આપી દેવાયા હતા. ચાર ધદવસ પહેિા દુતાવાસ દ્વારા કોઈપણ કારણ આપ્યા વગર ધમશ્રાને વીઝા આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો.

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં સોમિારે ગૃહની ગવરમાની લીરા ઉડ્યા હતા. ગૃહમાં એટલી વનમ્ન કક્ષાની ઘટના બની હતી કે ખુદ અધ્યક્ષ અપશબ્દ બોલ્યા હતા. તેથી રોષે ભરાયેલા ધારાસભ્યે અધ્યક્ષ પર પંખો ફેંકયો હતો. એનસીના એક કાયયકતાયના કસ્ટડીમાં મૃત્યુના મુદ્દે ગૃહમાં ભારે ધાંધલધમાલ સર્યઇ હતી. જેમાં ત્રણ િાર ગૃહની કાયયિાહી ખોરિાઇ હતી. ભારે શોરબકોર અને ધમાલ બંધ ન રહેતાં ગૃહની કાયયિાહી ત્રણત્રણ િાર ખોરિાઇ હતી.

સમભાવ ગ્રૂપના મોભી ભૂપતભાઈ વડોદરિયાનું રનધન અમદાવાદઃ સમભાવ તથા જનસત્તા અખબાર જૂથના મોભી અને જાણીતા કિારિેખક ભૂપતભાઈ વડોદધરયાનું ૪ ઓક્િોબરે મોડી સાંજે અમદાવાદમાં ધનિન થયું છે. લવ. ભૂપતભાઇના ધનિનથી પત્રકારત્વ અને સાધહત્ય સજોન ક્ષેત્રે કદી ન પૂરાય તેવી ખોિ પડી છે. અદના પત્રકાર તરીકે કારકકદટીનો પ્રારંભ કરીને આ ક્ષેત્રે િોચનું લથાન હાંસિ કયુ​ું હતુ.ં

25

• લકાયધિંક અોફ વેમ્બિી અને બાબા હોિીડેઝ દ્વારા કૈિાસ માનસરોવર, ચારિામ, જ્યોધતધિુંગ અને અન્ય યાત્રા અંગે માધહતી આપવા એક કાયોિમનું આયોજન તા. ૧૫-૧૦-૧૧ના રોજ બપોરે ૨-૦૦ કિાકે બેિગ્રેવીયા નેઇબરહુડ સેન્િર, િેલિર ખાતે કરવામાં આવ્યું છે. પ્રદીપભાઇ અને અધનિભાઇ બાગી યાત્રા અંગે માધહતી આપશે. તા. ૯-૧૦-૧૧ના રોજ સવારે ૧૧-૦૦ કિાકે MA TV ઉપર 'ધતથોયાત્રા' કાયોિમમાં કૈ િાસ માનસરોવર યાત્રા અંગે માધહતી મળી શકશે . િેલિરના કાયોિમમાં ભાગ િેવા પોતાનું નામ ફોન નંબર 020 8902 3007 or 0116 2662 481 પર નોંિાવવા ધવનંતી.

• મુ સ્ લિમોનો મતાધિકાર પાછો ખેં ચ વાનું સૂ ચ વતી ધિપ્પણીઓ બદિ જનતા પાિટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ લવામી ધવરુદ્ધ ધદલ્હી પોિીસે કેસ દાખિ કયો​ો છે. તેમણે ધવવાદાલપદ િેખમાં િખ્યું હતું કે , ‘જે મુ સ્ લિમો ધહન્દુ વારસાનો અલવીકાર કરતા હોય તે મ ને મતાધિકાર મળવો જોઇએ નહીં.’

સામગ્રીઃ પા કપ મગની દાળ • પા કપ ચણાની દાળ • પા કપ અડદની દાળ • પા કપ તુવરે ની દાળ • પા કપ મગની ફોતરાવાળી દાળ • એક ચમચી િાિ મરચું • અડિી ચમચી ગરમ મસાિો • એક ચમચી આમચૂર પાઉડર • ચપિીક હળદર • એક ચમચી જીરું • બે તેજપત્તા • એક તજનો િુકડો 2 • બે િધવંગ • ચપિીક ધહંગ • મીઠું લવાદ અનુસાર • બે ચમચી ઘી

હિાવીને ધમક્સ કરો. ઘી ગરમ કરો. એમાં તજ, િધવંગ, જીરું અને તેજપત્તાં ઉમેરીને બ્રાઉન થાય ત્યાં સુિી સાંતળો. એમાં િાિ મરચું, ગરમ મસાિો, હળદર અને આમચૂર પાઉડર ઉમેરો. પછી જરૂર પ્રમાણે મીઠું ઉમેરીને લિર ફ્રાય કરો. એમાં બાફેિી દાળ ઉમેરીને ત્રણચાર ધમધનિ માિે બોઇિ કરો. ધિલપી પરાંઠાં અને આચાર સાથે સવો કરો.

#

પંચરત્ન દાળ

િીતઃ બિી જ દાળને અડિો કિાક માિે પિાળી રાખો. પછી એને પ્રેશર કુકરમાં બાફો. ઠંડી પડે એિ​િે હાથેથી

# ' ( * ( ' . !+ '/ ( ' ' ) ( (' / ' ( (' # !

+ . ) ' & '' ( ) ' 4/ ) + ( " !

+ '/ 3 ' ( ( ' 1 ' , " . 3+ ,3 $ +3 ' ' '/ ( + 2 ) ' ( 2 /4 ( 2 .# + ' 2 '

- 0

3%

'/ '!

( 2 ( '

!

1HKPLQD &DWHULQJ Specialists in Vegetarian Cuisine

$-( 62 )13 ),./

3($-

(

$'

$-( 62 )13 ,./ $ $5 10'10

0(

;! -! ,! PUMV'ULOTPUHJH[LYPUN JVT >! ^^^ ULOTPUHJH[LYPUN JVT

9HJHWDULDQ &XLVLQH -VVK PZ V\Y WHZZPVU

4V\[O ^H[LYPUN ]LNL[HYPHU J\PZPUL 4LU\Z [HPSVYLK [V Z\P[ `V\Y L]LU[ $-( 62 )13 ,./

10

$5

(3.,0

-YLZOS` JVVRLK MVVK \ZPUN VUS` [OL ÄULZ[ PUNYLKPLU[Z

$73$53,

,8$., 2(&,$.

*VU[LTWVYHY` `L[ JSHZZPJ JH[LYPUN \ZPUN [YHKP[PVUHS YLJPWLZ [LJOUPX\LZ

))(34

$.) (*4 $.) 3/4 "0'(3$3/ ; 6.. 1': #$9 ; (.69( $0,&63( (.69( (',&63( ; $&- (&+16.'(3 $44$*( /,0 ; $.5 ,. 4&36% ; 923(44 (3/1.1*,&$ $&,$. /,0 ; ((2 .($04,0* $&,$. /,0 ; :(.$4+ 95(05,10 ; 2(&,$.,4(' ,0 !+3($',0* #$9,0* $&,$. $44$*( (3/$0(05 $,3 (/17$. 3,'$. $,3 62 $-( 62

+,.2$ 4 +$,3 "22(3 !115,0*

!(.

'

%($65:

10'10

#

!#

:H[]PR 1HPU :WLJPHS +PL[ VW[PVUZ H]HPSHISL 3P]L JVVRPUN Z[H[PVUZ 6\[ZPKL *H[LYPUN :LY]PJL MVY HSS < 2 ]LU\LZ HUK SVJH[PVUZ

*H[LYPUN ZWLJPHSPZ[Z MVY! >LKKPUNZ 9LJLW[PVUZ *VYWVYH[L +PUULYZ 4LOUKP 5PNO[Z .HSH +PUULYZ 7YP]H[L 7HY[PLZ -\ULYHSZ 4\JO 4VYL

;! -! ,! PUMV'SHUNSL`IHUX\L[PUN JV \R >! ^^^ SHUNSL`IHUX\L[PUN JV \R

888 4+,.2$4%($65: &1 6-

c )HUX\L[PUN *VUMLYLUJL :\P[LZ c

7YLMLYYLK =LNL[HYPHU *H[LYLYZ MVY ;OL 3HUNSL`


www.abplgroup.com

26

Gujarat Samachar - Saturday 8th October 2011

અનુસંધાન પાન - ૧૬નું ચાલુ

જીવંત પંથ....

ભગવાન સોહમની વાત નીકળી છે ત્યારે એક બાબતનો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે તેમની મહેમાનનવાજી બહુ ઉદારદદલ. તે જમાનામાં તેઓ ઉદાર હાથે અઢળક દાન પણ કરતા હતા. ધીરે ધીરે તેમણે મૌન પાળવાનું શરૂ કયુ​ું. અને વષો​ો બાદ એટલે કે આજથી ૨૫ વષો પૂવવે તેમણે જ્યોદતષીના વ્યવસાયમાંથી કાયમી દનવૃદિ થવીકારીને ભારત પરત ફરવા દનણોય કયો​ો. તેમનો દવદાય સમારંભ યોજાયો હતો. મારે પણ તેમાં સંબોધન કરવાનું હતું. મેં તેમને પ્રશ્ન પૂછ્યો, ‘આ ઉંમરે મૌન કેમ?’ તેમણે મને લખીને જણાવ્યું હતું, ‘મેં આટલા વષો​ો જ્યોદતષીનો, દોરાધાગાનો, જંતરમંતરનો ધંધો કયો​ો તે ખરેખર તો ખોટું કયુ​ું હોવાનું મને અહેસાસ થયો છે. આના પ્રાયશ્ચિત રૂપે, માનદસક શાંદત માટે મૌન પાળું છું.’ ભગવાન સોહમે બીજી પણ એક અગત્યની વાતની નોંધ કરી હતી કે ઘણા માણસો તો એક યા બીજી રીતે છેતરદપંડી માટે પણ આ ધંધામાં જોડાય છે. ભગવાન સોહમે આ બધું જોયું હતું અને તેમના શબ્દોમાં જણાવ્યું કે આ બધા જ ‘િોર-લૂંટારા’ અંતે દુખી થાય છે. તેનો સંતાપ, પાપનું ફળ છેવટે સંતાનો ભોગવે છે. જીવનમાં કમાણીના બીજા ઘણા નાના-મોટા માગો છે, પણ છેતરદપંડી? પોતાના મનને પ્રશ્ન કરવા જેવો છે. અંતે શા માટે? પાપી પેટ માટે આવું બધું કરવાનું?? અને વધુ અગત્યનો મુદ્દો... કેટલાય વાિકો, વડીલો, શુભદિંતકોના મનમાં પ્રશ્ન હશે - અંબાલાલકાકાએ કહ્યું તેમ - કે ‘ગુજરાત સમાિાર’-‘એદશયન વોઇસ’ કે સી.બી.નું અથોતંત્ર કેવું હશે? લોકોના હૈયે ખરેખર આ અંગે દિંતા છે. અને કેટલાકે તો મને આ માટે પૂછ્યું પણ ખરું. આજે પહેલીવાર જાહેરમાં

જણાવવાની રજા લઉં છું. સુજ્ઞ વાિક, આ મારી જ વાત હોવા છતાં - મારી-તમારી-આપણા - સહુ કોઇની આ સદહયારી વાત છે. આમાં તમને ક્યાંય આપવડાઇ જેવું દેખાય તો મને ક્ષમા કરજો, પણ આમાં ખાનગી રાખવામાં જેવું હું કંઇ મુનાદસબ માનતો નથી - ખાસ તો આ વાતમાં. ‘ગુજરાત સમાિાર’માં અમે એક નાનો લેખ લખીને ભૂવા-જાગદરયાઓની જાહેરખબર ન છાપવાનો દનણોય જણાવ્યો હતો. (આ જ દનવેદન, લેખ આ કોલમમાં ફરી પ્રકાદશત કરીને અમે અમારા દૃઢ દનચિયનો પુનરોચ્ચાર કરીએ છીએ.) આ દનણોય લેતા પૂવવે મેં લંડન અને અમદાવાદ કાયાોલયના સહયોગીઓ સાથે દવથતૃત િ​િાો કરી હતી. ‘ગુજરાત સમાિાર’‘એદશયન વોઇસ’ના અંકોમાં અને ગયા સપ્તાહે તમને ‘હોમ એસડ ડેકોર’ દવશેષાંક અંક મળ્યો તેમાં આ બધાના નામો આપેલા છે. આ બધા સાથીઓના પ્રતાપે જ આજે હું રુડો છું. આમાંથી સેલ્સ અને માકકેદટંગનું જેઓ કામ કરે છે તેમને જણાવ્યું કે આ પ્રકારની જાહેરખબર પ્રકાદશત ન કરવાનો દનણોય કયો​ો છે. આવી જાહેરખબર લેવી નથી તેમ જણાવ્યું તો મારા સાથીઓએ જે જવાબ આપ્યો તે જાણીને તમને પણ ગવો થશે તેવું હું નમ્રપણે માનું છું. કોઇ પણ વ્યવસાય માટે વેિાણ ઇંધણ છે. અખબારી માધ્યમ માટે જાહેરખબર પ્રાણવાયુ છે. માકકેદટંગ સાથે સંકળાયેલા લોકોને તો આ જાહેરખબરના પ્રકાશનમાંથી કદમશન મળતું હોય છે. (છેલ્લા પાંિ વષોની સરેરાશના દહસાબે) વષવેદહાડે ૪૦,૦૦૦ પાઉસડની જાહેરખબર લેવાનું બંધ કરીને ‘ગુજરાત સમાિાર’-‘એદશયન વોઇસ’ તો આવક ગુમાવે

જ છે, પણ સાથોસાથ સેલ્સમેનની આવક પણ ઘટે ને? ભાઇઓ-બહેનો તમને જણાવતા આનંદ થાય છે કે દોરાધાગા કરનારાઓની જાહેરખબર ન છાપવાનો દનણોય જાણીને તેમનો એક જ વાક્યમાં, પણ પ્રોત્સાહક પ્રદતભાવ હતોઃ આ દનણોય બરાબર છે. કંપનીને આદથોક ફટકો પડશે તેમ અમને પણ ફટકો તો પડશે જ, પણ આ તો કરવું જ જોઇએ. અમે બીજા ક્ષેત્રોમાંથી જાહેરખબર મેળવીને સરભર કરી લઇશું તેવો અમને દવશ્વાસ છે. છેલ્લા બે મદહનાથી આ જંતરમંતરની જાહેરખબર બંધ કરી છે, પણ િાર દવશેષાંક ‘મેદડકલ ટુદરઝમ’, ‘એએએ’ (એદશયન એદિવસો એવોડડ), ‘ખાના, પીના, ગાના, નાિના’, અને ‘હોમ એસડ ડેકોર’ આપને મળ્યા હશે. ભાઇઓ-બહેનો, જાહેરખબર અમને જરૂર પૂરતી મળી રહે છે. સેલ્સમેનોએ ધરપત આપતાં કહ્યું હતું, ‘સીબી, આપણો ફેલાવો વ્યાપક છે - ‘ગુજરાત સમાિાર’-‘એદશયન વોઇસ’ના ૨૬,૦૦૦થી વધુ લવાજમી ગ્રાહકો છે વિા પાંિેક હજાર નકલો થટોસો પરથી વેિાય છે. દવદેશશ્થથત ભારતીય માદલકી ધરાવતા કે ભારતીય ભાષાના બીજા કોઇ પણ પ્રકાશન કરતાં આપણો ફેલાવો સૌથી વધુ છે ત્યારે નાહક દિંતાનું કોઇ કારણ નથી.’ દમત્રો, આભાર આપ સહુનો, મને ખબર છે કે આપ સહુને અમારામાં દવશ્વાસ છે કે ફેલાવાનો આ આંકડો સાિો છે. આ બધું એટલે કહ્યું કે આવક જરૂર ઘટી છે, પણ જો હું વાિકને આરાધ્ય દેવ ગણાવતો હોઉં તો જાહેરખબરમાં પણ નીદતમિામાં કિાશ ન રાખી શકાય. જે વડીલો દિંતા કરે છે તેમને બીજી હકીકત જણાવું કે હું આ દેશમાં ધારાશાથત્રી બનવા આવ્યો હતો. ફાઇનાશ્સસયલ કસસલ્ટસટ પછી દુકાનદાર બની

& 7

'', %

''(,'

* "+*

' ) %

+"'

'

ગયો. થવામીજીએ કરનાળીમાં સોમનાથ ઘાટ નજીક અક્ષરજ્ઞાન કરવા સૂિવ્યું એ વાતને આવતા મદહને ૩૮ વષો પૂરા થશે. આ દેશમાં આવ્યાને પણ ૪૪ વષો પૂરા થશે. ‘ગુજરાત સમાિાર’-‘એદશયન વોઇસ’ને આવતા મે મદહનામાં ૪૦ વષો પૂરા થશે. આ અક્ષરજ્ઞાનની યાત્રાએ આપ સૌના સથવારે હું અને મારા સાથીઓ નીકળ્યા છીએ. આ સેવાયજ્ઞ છે, જ્ઞાનયજ્ઞ છે, તે માત્ર પોકળ દાવા નથી. વાિકો, દવતરકો, દવજ્ઞાપનદાતાઓ... ઓહોહો કોનું નામ બોલુ,ં ને કોનું નામ ન બોલુ,ં જે સાથસહકાર, પ્રેમ અને દવશ્વાસ રાખે છે, આપે છે તે જોતાં પ્રદત સપ્તાહ ૮૦૦ કે ૧૦૦૦ પાઉસડનો ઘટાડો અમારા પર અસહ્ય બોજ નહીં બને તેવું પ્રમાદણકપણે કહી શકું છુ.ં એક બીજી હકીકત પણ જણાવવાની રજા લઉં છુ.ં અંગત લોકો જાણે છે કે છેલ્લા વષો​ોમાં આપણી પ્રકાશન પેઢી - એબીપીએલ-યુકે પ્રદત વષો રોકડા ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ પાઉસડ સખાવતી કાયો​ોમાં વાપરે છે. કેટલાય પ્રસંગોએ સત્કાયો​ો માટે કોડીબંધ જાહેરખબરો દવનામૂલ્યે છાપવાની ફરજ પણ દનભાવી છે. આપ સહુ થવજનોને એટલું જ કહેવાનું કે થવથથ રહેજો, દિંતાનું લગારેય કારણ નથી. હું અને લંડન તથા અમદાવાદ કાયાોલય સમાજને યથા મદત, યથા શદિ શ્રેષ્ઠ સાપ્તાદહકો, દવશેષાંકો સાદર કરવા પ્રદતબદ્ધ છીએ. આ એક પદવત્ર વ્યવસાય છે. તે સચ્ચાઇ જાળવવા ઉત્સુક છીએ. આ બધું માત્ર સુશીલાબહેન, મંજલ ુ ાબહેન, બા કે અંબાલાલકાકા જેવા થવજનોએ ઉઠાવેલા પ્રશ્નો કે આશંકાના જવાબમાં નથી કહ્યું, પણ એ તમામ થવજનોની હૂંફાળી લાગણીનો પ્રદતસાદ છે, જેમના હૈયે અમારું દહત વસેલું છે. જીવમાત્રમાં દશવ છે તેવો મારો અનુભવ છે. આજે બસ, આટલું જ... (ક્રમશઃ)

& 7

& 7

48 7 N 48 "!9 7N ; 48 !)73 N 9 (8! : 7 8 J48N 7! )&;$8K 9? L ." 0&M (7 7# #6? ; ?9 9L5!7 B" &=/ &> 9? )> 7+" ; L ." 3(? ; 9L5L L "9 < (&C &=/ &> ; 7 (!1 L#&7# (7 ; J %' ,(&K ; J(,(? K!7? 7 8 7# &7 )7L C !?2 ; ;

7#8 @ 'L &7# EI

* > # FDEE

(!"@ (7? ; G DD 8 I DD

0 %@ 48N 7! )&;$8 #>"7$ 7# L - A + %

+,) 0 +( ++ )"-* +" ) ()+0 - ', ,' +"(' ."+! +! & % 0 " /

) '+ )

%% & & )* ."+! +! ") &"%" * ) "'-"+ " $ +* ) ( ! )

- ',

)( ) &&

+ '

)

+

,# ) +" (& 0 "'' ) ' "+ ' !0

() ,)+! ) ' ()& +"(' %

*

('+

"

!

IDH !;-

#>

$;0 #

"

$ %0( ! 0 %563(%7

'51&)3

31/

%5

2/ 51

#

17%.) %34 &6,.(,0* 12214,5) !+130 ,*+5,0* ).510 1%( ),')45)3 ! ! !

+ " ! " ! /%,. 264+5,0,(+, 7%+11 '1 6)*,45)3)( ,0 0*.%0( 1

+%3,57 )*

1

2/


Gujarat Samachar - Saturday 8th October 2011

www.abplgroup.com

27


28

વિવિધા

Gujarat Samachar - Saturday 8th October 2011

a„vAidk iv¿y તા. ૮-૧૦-૧૧ થી ૧૪-૧૦-૧૧

આ સપ્તાહના પવવો (-,"

(/

'

* +,('

• ૧૧ ઓક્ટોબર - શરદ પૂનમ, ડાકવરનવ મેળવ • ૧૨ ઓક્ટોબર - જૈન આયંબિલ ઓળી સમાપ્ત

Tel. 0091 2640 220 525

jyAeit¿AI rt VyAs

મેષ રાબશ (અ.લ.ઇ) આ સમયમાં રવનાકારણ રિંતાથી માનરસક તાણ સજાતશે. કાલ્પરનક ભય રાખવાની જરૂર નથી. તમારી મહેનત લાંબા ગાળે સફળતા જરૂર અપાવશે. અલબિ ઝડપી પરરણામોની આશા રાખશો નહીં. કેટલાક ઉદ્વેગજનક પ્રસંગોના કારણે અશાંરત રહે.

વૃષભ રાબશ (િ.વ.ઉ) માનરસક થવથથતા જાળવી શકશો. તમારી પ્રવૃરિઓ રવકાસ તરફી થતાં તમારો આત્મરવશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરિના અને લાભિાયી તકો મળતાં ઉત્સાહ વધશે. આવક વધારી શકશો. બાકી લેણાં પરત મળશે. ખિતના પ્રસંગો રિંતા કરાવશે.

બમથુન રાબશ (ક.છ.ઘ) હાલના સંજોગોથી વ્યરથત થશો નરહ. રિંરતત થશો નરહ. યોગ્ય રિશાના પ્રયત્નો જરૂર ફતેહ અપાવશે. મનોબળ ઉત્સાહ ટકાવજો. આપના પ્રયત્નો સફળ થતાં આરથતક પ્રરતકૂળતા અને મુચકેલીમાંથી માગત શોધી શકશો. ખિાતને પહોંિી વળવા વધુ કરજ ન થાય તે જોજો.

કકક રાબશ (ડ.હ) મૂંઝવણોમાંથી મુરિ મળતા ને યોજનાઓ માટે સાનુકૂળ પરરસ્થથરત સજાતતા માનરસક ભાર હળવો થાય. બેિેનીઉત્પાત િૂર થાય. રિનાત્મક રવકાસ થાય. આ સમયમાં નાણાંકીય િૂકવણીઓ માટે નાણાંની ગોઠવણ કે પ્રારિ માટેના પ્રયત્નો મુચકેલી બાિ સફળ થશે.

બસંહ રાબશ (મ.ટ) આ સમયમાં અંગત મૂંઝવણ બેિેની, વ્યથાનો અનુભવ કરાવશે. મંિ ગરતએ કામ થતા અજંપો વધશે. રનરાશ થયા રવના પ્રયત્નો જારી રાખવાથી જ શ્રેય થાય. આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક તથા ખિતના પ્રસંગો ઉપરાંત અણધારી િૂકવણીના કારણે નાણાંભીડ રહે.

કન્યા રાબશ (પ.ઠ.ણ) આપની અંગત બાબતોના કારણે અજંપો, વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેિેની જણાશે. મનને સરિય રાખશો તો વધુ રનરાશાથી ઉગરી શકશો. નાણાંકીય તકલીફોમાંથી બહાર નીકળવાનો માગત મળે. કેટલીક સહાયતાઓથી કામ પાર પડે.

તુલા રાબશ (ર.ત) સિાહમાં માનરસક જુથસો જાળવવો પડશે. જો તમારો આત્મરવશ્વાસ અને મનોબળ ગુમાવશો તો ધારી સફળતા મળે નરહ. ભલે રવપરીત સંજોગો સજાતય. રિંતા કરશો નરહ. તમારી આવકની બાજુઓ પર સરવશેષ ધ્યાન આપજો કેમ કે આ સમય વધુ પડતો ખિાતળ બનતો જણાશે.

-+, " . $'(/% ! ' 0) *# ' ( /(*$#'! #' #' - &)% ( ) * (*& * %#!#(-+ *#, + ' *#,- %+ ' , ' ,( #,# + "#+ #+ )(+, (* * %#!#(-+ /(*$ * #' '(' ) +,(* % *(% ,#(' % #'#&-& ! "(-*+ ) * / $ (. * 1+ ,/ ' "(-*+ ( & )& !"+)* +,(' "(,& #% ( -$ (* ' ))%# %(+#'! , ," ,( *

,#(' (*&

!

$

#

"

" $ "

!

$ !"

"

"

$ $ "

! " #

" "

" "

vAùckAene nmñ ivnùtI sAE su´A vAùckAene joAvvAnuù ke ‘gujrAt smAcAr’mAù æis Œ ¸tI ÀherAtAe Àe¤ kAe¤po cIj-vStunI ŠrIwI krAe a¸vA sÈvsnAe ¦pyAeg krAe tAe te mAqe amArI kAe¤ jvAbwArI n¸I. aenI yAeGytA je-te VyiKtae pAete tpAsI te aùge ino#y levAe.

ધન રાબશ (ભ.ફ.ધ.ઢ)

! "

!

મકર રાબશ (ખ.જ)

! ! !

"

#

# " #

$ !

# #

!

કુંભ રાબશ (ગ.શ.સ.ષ) માનરસક ટેન્શન, અજંપો જણાશે. તમારા મહત્ત્વના કામકાજોમાં રવલંબ થતાં, પણ રિંતાનો બોજ વધશે. તમારું નાણાંકીય આયોજન વ્યવસ્થથત કરશો તો વાંધો નરહ આવે. આવકવૃરિ થાય, પણ બિત થવાના યોગ નથી. અગત્યના નાણાંકીય કામકાજો પાર પાડી શકશો. 4,,7 *&(.&( (23$41$.3 *13) $7 $137 (&(03*/. (/0,( $0$&*37 /13) !/43) .'*$. 4.+$%* *2)(2 4+$1$3* ")$,* $3)*$6$'* ")$,* -*3$ 2 !0(&*$, ")$,* )*,,* $.*1 //',( /%* $.&)//1*$. !*88,(1 #*3) 6*3)/43 $1,*& .*/. .'*$. !6((32 !$5/41*(2

મીન રાબશ (દ.ચ.ઝ.થ) આ સમયગાળામાં અનુકૂળ તકો મળતા ખુશીમાં વધારો થશે. સારા સંબંધો બંધાશે. પરરવતતનની તકો સાંપડશે. માનરસક તંગરિલી હળવી બને. નાણાંકીય બાબતો તરફ ધ્યાન આપજો. વ્યવસ્થથત બનશો તો મુચકેલી ઓછી પડશે. એકાિ-બે પ્રસંગોનું આયોજન થાય.

$

Profesional

પુરુષાથત યોગ્ય રિશામાં કરવાથી રનસ્ચિત સફળતા સાંપડશે. પ્રગરતનો માગત ખુલશે. સફળતા મળશે. આરથતક સમથયા હલ થશે. એકાિ મહત્ત્વના લાભની આશા ફળશે. નોકરરયાત વગતને માગતમાં આવતા રવઘ્નો કે અંતરાયો િૂર થતાં પ્રગરતનો માગત ખુલ્લો થશે.

આ સમય ઉત્સાહપ્રેરક બનશે. આપના મહત્ત્વના કામકાજો કે કામગીરીમાં સફળતા મળવાના આશાથપિ સંજોગો આનંિનો અનુભવ કરાવશે. થવજનોથી રમલનમુલાકાત થાય. નાણાંકીય મૂંઝવણો િૂર થાય. જરૂરરયાત સંતોષાશે. ખિત કાબૂમાં રાખશો તો રાહત રહેશે.

!

"

વૃિશ્ચક રાબશ (ન.ય)

આ સમયમાં આનંિ-થવથથતા અને શાંરત જણાશે. પ્રગરતકારક સંજોગો આશા પ્રેરશે. મુચકેલી, મૂંઝવણો હલ થાય. અગત્યના નાણાંકીય પ્રશ્નો હલ થતાં સફળતા મળશે. ઉઘરાણી, િેવાના પ્રસંગો પતાવી શકશો અને જરૂરરયાતના પ્રસંગ માટે યોગ્ય વ્યવથથા કરી શકશો.

"

1((. !31((3

"(, 9

/1(23

$3(

/.'/.

Editor: CB Patel Managing Editor: Kokila Patel Tel: 020 7749 4092 Email: kokila.patel@abplgroup.com Consulting Editor: Jyotsna Shah Mobile: 07875 229 223 Email: jyotsna.shah@abplgroup.com News Editor: Kamal Rao Tel: 020 7749 4001 Email: kamal.rao@abplgroup.com Editorial Department: Dhiren Katwa, Dr Jagdish Dave Chief Financial Officer: Surendra Patel Tel: 020 7749 4093 Email: surendra.patel@abplgroup.com Accounts Executive: Akshay Desai Tel: 020 7749 4087 Email: akshay.desai@abplgroup.com Chief of Operations ABPL: Liji George Tel: 020 7749 4013 Email: george@abplgroup.com Business Development Manager: Urja Patel Tel: 020 7749 4098 Email: urja.patel@abplgroup.com Nikhil Gor Tel: 020 7749 4009 Email: nikhil.gor@abplgroup.com Advertising Manager: Alka Shah Tel: 020 7749 4002 Mobile: 07944 151 893 Email: alka.shah@abplgroup.com Kishor Parmar Tel: 020 7749 4095 Mobile: 07957 69 49 09 Email: kishor.parmar@abplgroup.com Advertising Sales Executive: Rovin John George Tel: 020 7749 4097 Email: rovin@abplgroup.com Design/Layout: Harish Dahya Tel: 020 7749 4086 Email: harish.dahya@abplgroup.com Ajay Kumar Tel: 020 7749 4086 Email: ajay.kumar@abplgroup.com Customer Service: Ragini Nayak (For Subscription press No 3) Tel: 020 7749 4080 Email: support@abplgroup.com Leicester Distributors: Europa Enterprise, Suresh Chandarana Tel: 0116 241 5234 Media Representation - Belgium: Kishore A Shah, 35 Quinten Matsijslei, Bus 24, 2018 Antwerpen, Belgium Tel: 00323 231 6269 International Advertisement Representative: Jain Group(South India) Tel: +91 44 42041122/3/4 Fax: +91 44 25362973 Mumbai: +91 222471 4122 Email: jainmedia@eth.net (BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad Tel / Fax: +91 79 2646 6061 Chief Executive Director: Kamlesh Amin Tel: +91 991 334 6487 Email: kamleshamin123@yahoo.co.in Editorial Co-Ordinator (BPO): Nilesh Parmar (M) +919426636912 Consulting Editor (BPO): Bhupatbhai Parekh, Ahmedabad, Gujarat Tel: +91 79 2630 4142 Rajpipla: Jyotishi Bharat Vyas Tel: 0091 2640 220525 Mumbai: Kanti Bhatt, Hemraj Shah (Jumbo Advertiser) Horizon Advertising & Marketing: 205 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad Tel / Fax : +91 79 2646 5960 (M) +91 9913346487 Email : horizonadvt2009@yahoo.in Neeta Patel, (Advertising Manager) (M) +91 98255 11702 (Res.) + 91 0265 3258164 Email: neeta_abplgroup@yahoo.co.in News Representatives in Various parts of India, especially in Gujarat

& # % # ! # " "&$ $+($# & ( $# $# ( *** %! &$)% $" , ' # )' # '' $ ! " $' % " # & # % # $' % " # $

$&$# ( (& ) !

( $#'

(


રમતગમત

Gujarat Samachar - Saturday 8th October 2011

ભારત-ઇંગ્લેન્િ વન-િે શ્રેણી

પાન-૩૦નું ચાલુ

ટીમ ઇંડિયામાંથી હરભજન આઉટ, ઇંગ્લેન્િ ટીમમાં િીટરસનનું આગમન

કેડી ઝંખે ચરણ...

ચેન્નઇ, લંડનઃ પ્રવાસી ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિકેટ શ્રેણીની પ્રથમ બે મેચ માટેની ભારતીય ટીમમાંથી ઓફ સ્પિનર હરભજન સસંહને િડતો મૂકાયો છે તો ગૌતમ ગંભીરે િુનરાગમન કયુ​ું છે. િસંદગીકારોએ નવયુવાનોને મહેન્દ્ર સિંહ ધોની અજમાવવા સનણણય લઈને શ્રીનાથ અરસવંદ અને રાહુલ શમાણની િસંદગી કરી છે, િણ ઇજાગ્રપત તેંડલ ુ કર, સેહવાગ, યુવરાજ અને ઝહીર ખાન ટીમ બહાર છે. ભારતીય ટીમઃ ધોની (કેપ્ટન), ગંભીર, િાસથણવ િટેલ, અસજંકય રહાણે, કોહલી, રૈના, રવીન્દ્ર જાડેજા, આર. અસિન, વરુણ એરોન, ઉમેશ યાદવ, આર. સવનય કુમાર, શ્રીનાથ અરસવંદ, રાહુલ શમાણ, મનોજ સતવારી, પ્રવીણ કુમાર ઇંગ્લેન્ડની બેસટંગલાઇન મજબૂત ઇંગ્લેન્ડ સિકેટ બોડે​ે િણ ભારતમાં રમાનારી વન-ડે શ્રેણી માટે ટીમ જાહેર કરી છે. ટીમમાં િીટરસનનું િુનરાગમન થયું છે. િસંદગીકારોએ બેસટંગ લાઇનઅિને મજબુત બનાવવા ધ્યાન

• નિનિદાદ-ટોબેગો ટીમે બીજી ઓક્ટોબરે ચેન્નઇમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સિે ૧૨ રિે હરાવી પ્રથમ નવજય મેળવ્યો હતો. નિનિદાદે આઠ નવિેટે ૧૨૩ રિ જ્યારે ચેન્નઈ છ નવિેટે ૧૧૧ રિ િરી શિી હતી. • હૈદરાબાદમાં બીજી

આપ્યું છે, િણ ફાપટ બોસલંગ નબળી િડે છે. ઈંગ્લેન્ડે પટાર ફાપટ બોલર એન્ડરસનને આરામ આપ્યો છે. બ્રોડ ઇજાના કારણે ભારત પ્રવાસ ગુમાવશે. સરેના ફાપટ બોલર પટુઅટે મેકરે ને ટીમમાં પથાન એિલસ્ટર કૂક અિાયું છે. ઈંગ્લેન્ડની ટીમઃ કૂક (કેપ્ટન), બેલ, બોિારા, ટ્રોટ, િીટરસન, બૈપટોણવ, બોથણસવચ, બ્રેસ્નન ે , ડનણબચ, ફફન, કૈસવેટર, મેકરે , સસમત િટેલ, પવોન, વોકેસ ઈંગ્લેન્ડ ભારત પ્રવાસમાં િાંચ વન ડે અને એક ટ્વેન્ટી-૨૦ મેચ રમવાનું છે. એક માત્ર ટ્વેન્ટી૨૦ ૨૯ ઓટટોબરે કોલકતામાં રમાશે. ઈંગ્લેન્ડનો ભારત પ્રવાિ • ૮ ઓટટો - પ્રેસ્ટટસ મેચ, હૈદ્રાબાદ • ૧૧ પ્રેસ્ટટસ મેચ, હૈદ્રાબાદ • ૧૪ - પ્રથમ વન-ડે, હૈદ્રાબાદ • ૧૭ - બીજી વન-ડે, સદલ્હી • ૨૦ ત્રીજી વન-ડે, ચંદીગઢ • ૨૩ - ચોથી વન ડે, મોહાલી • ૨૫ - િાંચમી વન ડે, કોલકતા • ૨૯ - ટ્વેન્ટી૨૦, કોલકતા

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી20 ઓક્ટોબરે રસપ્રદ મેચમાં ડયૂ સાઉથ વેલ્સે મુબ ં ઇ ઇન્ડિયડસ ટીમિે પાંચ નવિેટે હરાવી હતી. મુબ ં ઇએ સાત નવિેટે ૧૦૦ રિ જ્યારે ડયૂ સાઉથ વેલ્સે પાંચ નવિેટે ૧૦૧ રિ િરી લક્ષ્ય હાંસલ િયુ​ું હતુ.ં

• બેંગ્લોરમાં વરસાદ નવલિ બડયો હતો. વોનરયસસ ટીમે િોલિતા િાઇટ રાઇિસસિે ૧૫૬ રિ​િું લક્ષ્ય આપ્યું હતુ.ં િોલિતાએ િવ ઓવરમાં ૮૩ રિ િયાસ ત્યારે વરસાદ પિતાં િ​િવથસ લુઈસ નિયમ મુજબ રિરેટ આધારે િોલિતાિે નવજેતા જાહેર થયું હતુ.ં

િ તો શોપીંગ િરવા જાય િે િ તેિે શોપીંગ િરવા જવા દે. દર અઠવાનિયે ભાનવિ બંિે ઘર માટે શોપીંગ િરી આવે. એ ઘરે આવ્યો હોય ત્યારે સ્નેહાએ િરેલી - િ િરેલી િોઈ પણ ભૂલિી સજા રૂપે બળાત્િાર િરે. પાંચ મનહિા તેણે િેમ નવતાવ્યા તે િહેતાં િહેતાં તે ખરેખર ધ્રૂજતી હતી. તેિા મમ્મી-પપ્પા િે તેિી બહેિ િુજ ં લિો ફોિ આવે ત્યારે લક્ષ્મીબેિ​િી િ​િ​િ િજર હેઠળ ‘તનબયત સારી છે અિે હું ખુશ છુ’ં તેવું િહેવું પિે અિે પછી લક્ષ્મીબેિ ઔપચાનરિ વાતો િરી ફોિ મૂિી દે. તેિી મમ્મીિે વ્હેમ ગયો હતો એટલે એિ વખત ઝિપથી પૂછ્યું હતું િે ‘તું સાચે જ સુખી છે?’ પરંતુ સામે જ બેઠલ ે ા લક્ષ્મીબેિ​િી સામે જવાબ દેવાિી તેિી નહંમત િ ચાલી. પાંચ મનહિામાં પહેલી વખત ગઈિાલે લક્ષ્મીબેિ ફોિ બાથમાં સાથે લઈ જવાિું ભૂલી ગયા તેિો લાભ લઈિે તેણે નહંમત િરી તેિા મમ્મીિે ફોિ િરી ખૂબ જ ઝિપથી પનરન્થથનતિો નચતાર આપી દીધો અિે ફોિ મૂક્યો જ ત્યાં તો જોરથી તેિા વાળ ખેંચાયાં અિે સોફા પરથી તેિાં સાસુએ તેિે િીચે ઘસિીિે િાંખી. તરત જ ભાનવિ​િે મોબાઈલ પર ફોિ િયોસ, પરંતુ તે ઓફ હતો. આખો નદવસ તેમણે ફોિ

29

Happy 70th Birthday $ ! $ #

$ !

$ " " $ $

િરવાિો પ્રયત્ન િયોસ, પરંતુ િોઈ પણ િારણસર ભાવિ​િો સંપિક તેઓ િરી શક્યા િહીં. તેમાં એિ નદવસ િીિળી ગયો. આજે સવારે ભાનવિ આવ્યો અિે વાત જાણી, સ્નેહાિે ખૂબ મારી. લક્ષ્મીબેિે તેિે વાયોસ અિે િોઈ રથતો િાઢવાિી સલાહ આપી, પરંતુ ભાનવિ​િે તો હવે આ જવાબદારીમાંથી છૂટવું જ હતુ.ં લક્ષ્મીબેિ​િી સાથે પણ ઝઘડ્યો અિે ‘આ બધાિું મૂળ તમે જ છો’ િહીિે ઉમેયુ​ું િે જો તેમણે તેિા લગ્ન ઇન્ડિયાિી છોિરી સાથે જ િરાવવાિી જીદ િ લીધી હોત તો આજે આ લપ ઊભી િ થાત! અિે અંતે ‘હવે તારો બાપ તિે લેવા આવવાિો જ છે િે, તો જા અત્યારથી જ...’ િહી તેિે ઘરિી બહાર ફેંિી દીધી.

સ્નેહા ધ્રૂસિે ચઢી ગઈ છેવટે તેણે િહ્યું, ‘મમ્મી, પપ્પા િે મોટા ભાઈઓ, િોઈિે પણ યુ.િે. આવવું હોય તો નવઝા મળે તો એ લોિોથી અવાશેિ!ે અિે એ િાંઈ તરત તો િ મળે િે?’ વાત સાંભળીિે બંિે પોલીસે અંદર આવતા પહેલા જે જોયું હતું તેિા પરથી સ્નેહાિાં સાસુ અિે પનતિું વણસિ પૂછ્યું અિે ખ્યાલ આવી ગયો િે એ લોિો ભાગી ગયા. (ક્રમશઃ) નોંધઃ ‘કેડી ઝંખે ચરણ’ નવલકથાનું કથાવપતુ, બનાવો વગેરે સંિણ ૂ ણ કાલ્િસનક છે. કોઈ િણ વાચકના જીવનમાં એવું બન્યું હોય તો તે સંજોગવશાત્ ગણવુ.ં ' - લેખક


ધારાવાહિક નવલકથા

ન અને લતાબેન સરલાબે ફુટપાથ ઉપર પડેલી વ્યરિ પાસે દોડી ગયાં અને જોયું તો પાડોશીનાં દીકરાની વહુ હતી. એક સેકડડ તો કાંઈ સમજાયું નહીં, પરંતુ જોયું તો તેનાં ઘરનું બારણું બંધ હતું અને ફુટપાથ ઉપર ઊંધે માથે પડીપડી ધ્રુથકે ધ્રુથકે રડતી હતી. પહેલા તો એને બેઠી કરી અને જોયું તો નાકમાંથી અને કપાળ ઉપરથી લોહી આંસુ ભેગું વહી રહ્યું હતુ.ં રથતે જતાં આવતા લોકો પણ ઊભા રહી ગયા. એક-બે કારો પણ ઊભી રહી અને મદદ માટે પૂછ્યુ.ં ધનુબા પણ તેમના ઘરનાં બારણામાં ઊભાં ઊભાં જોતાં હતાં. લતાબેન અને સરલાબેનને ખ્યાલ આવી ગયો કે તેને તેનાં ઘરમાંથી કોઈએ કાઢી મૂકી છે એટલે તેને બેઠી કરી અને સરલાબેન તેને પોતાના ઘર તરફ લઈ જવા માંડ્યાં. ત્યાં તો તેમનું ધ્યાન બાજુનાં ઘર તરફ ગયું અને તેમણે જોયું કે કોઈ બારીનો પડદો થહેજ ખસેડી જોતું હતુ.ં જેવી તેમની નજર ત્યાં પડી કે તરત પડદો પડી ગયો. આ બાજુ ધનુબાએ લતાબેનને ઇશારામાં અહીં ન લાવવા અને એને ઘરે જ મૂકી આવવા જણાવ્યુ.ં ‘બા, તમે હમણાં ખસો જોઈયે.’ કહી બન્ને જણે પેલી ગભરુ છોકરીને ઘરમાં લીધી.

Gujarat Samachar - Saturday 8th October 2011

સરલાબેન ફરી બહાર ગયાં અને પાડોશીનું બારણું ખખડાવ્યુ,ં બેલ માયો​ો, પરંતુ કોઈએ ખોલ્યું નહીં. લતાબેને સરલાબેને પોલીસને બોલાવવા કહ્યું. પેલી છોકરી પરણીને આવી પછી એક જ વખત સરલાબેને એને એના સાસુ સાથે બહાર કપડાં સૂકવતાં જોઈ હતી, તેનું નામ પણ તેમને ખબર નથી. એટલે હીબકાં લેતીએ છોકરીને આથતેથી એનું નામ પૂછ્યુ.ં ધ્રુથકાને માંડ માંડ ખાળતાં એ બોલી, ‘સ્નેહા, માસી, પ્લીઝ પોલીસને નહીં બોલાવતાં. મારું

ડિવાઇન ડિએશન

30

ઇમરજડસીમાં જવું પડશે અને ત્યાં જશે એટલે વાગ્યાનું કારણ પૂછશે.’ ‘ના, માસી મારે ઇમરજડસીમાં ય નથી જવુ.ં ’ સહાનુભરૂ ત સભર થવરે સરલાબેને પૂછ્યુ,ં ‘તારું કોઈ સગું અહીં રહે છે?’ માથું નકારમાં હલાવી તેણે ‘ના’ પાડી.

- નયના પટેલ

જીવવાનું હરામ કરી દેશે એ લોકો...’ પરરસ્થથરતને સમજી લતાબેને થવથથતાથી સ્નેહાને કહ્યું, ‘પહેલાં તો શું થયું તે કહે. પરંતુ પોલીસને તો બોલાવવી જ પડશે. કારણ કે તને આ બધું વાગ્યું છે એટલે હોસ્થપટલમાં

લતાબેને પણ બને એટલી મારહતી મેળવવા એનું કોઈ ઓળખીતું ય છે કે નહીં તે પૂછ્યુ,ં ‘ના. મને કોઈને મળવા જ નહોતા દેતાં આ લોકો-’ કહી તેના કહેવાતા ‘ઘર’ તરફ હાથ કયો​ો. ‘લતાબેન તમારે મોડું થતું

Devdaya

THE

Presents

FACTOR

AAWAZ AUR AANKHEN Working together to prevent childhood blindness CAN YOU SING, DANCE, TELL JOKES?

હોય તો તમે જાઓ. હું છોકરાઓને ઉઠાડું છુ.ં ’ ત્યાં તો નંદા અને નમન નીચે આવ્યા. તેમને કાંઈ ગડ બેઠી નહીં એટલે આશ્ચયોથી સરલાબેન તરફ જોયુ.ં લતાબેને ટૂકં માં જણાવ્યુ.ં ત્યાં સુધીમાં સરલાબેને સ્નેહાને પાણી આપી શાંત કરી. સૌએ કહ્યું એટલે સ્નેહા પોલીસને બોલાવવા કબૂલ થઈ. લતાબેનને જવાનું મોડું થતું હતું એટલે તે ઉઠ્યાં. સ્નેહાને માથે હાથ ફેરવી તેઓ ગયાં. નંદા પાસે સરલાબેને પોલીસને ફોન કરાવ્યો. ત્યાં સુધીમાં સ્નેહાએ તેની આપવીતી ટૂકં માં કહી સંભળાવી સૌરાષ્ટ્રનાં એક શહેરમાં સારી આરથોક સ્થથરતવાળા તેનાં માતા-રપતાને કુલ ચાર સંતાનો. બે પુત્રો અને બે પુત્રી.

તે સૌથી નાની. તેની મોટી બહેન કુજ ં લ અમેરરકા લગ્ન કરીને ગઈ અને તે ખૂબ જ સુખી છે. તેના સાસરાનાં કુટબ ું માં સગા કે જે સરલાબેનનાં પાડોશી છે તેઓ કુજ ં લને ત્યાં ગયે વષષે અમેરરકા ગયા હતાં ત્યારે ‘કોઈ સંથકારી છોકરી ધ્યાનમાં છે’ તેમ પૂછ્યું હતુ.ં થવાભારવક રીતે જ કુજ ં લે તેની નાની બહેનની ભલામણ કરી. સ્નેહાની ફોરેન જવાની જરા ય ઇચ્છા નહોતી, પરંતુ મોટી બહેને અને પછી તેના મમ્મી-પપ્પાએ પણ થોડું પ્રેશર મૂક્યું એટલે તે ભારત આવેલાં લક્ષ્મીબેન અને ભારવનને મળવા તૈયાર થઈ... ત્યાં તો પોલીસની વાન આવી ઘર પાસે ઊભી રહી એટલે વાત ત્યાં જ અટકી. આ બધું ચાલતું હતું ત્યારે નમને કકશનને પણ ઉઠાડ્યો. પોલીસે રીંગ મારી અને બારણું ખુલે ત્યાં સુધીમાં જોયું કે બાજુનાં ઘરમાંથી બે જણ કારમાં બેસી જતા રહ્યાં, પરંતુ તેમને ખબર નહોતી કે એ જ લોકોએ સ્નેહાને ઘરની બહાર ફેંકી દીધી હતી! પોલીસે ઘરમાં આવી હકીકત પૂછી. સરલાબેને જે જોયું તે કહ્યું અને પછી સ્નેહાએ જે બડયું તે રડતાં રડતાં કહ્યું. તે ઇંગ્લીશમાં જલ્દી ન બોલી શકતી હોવાથી સરલાબેન અને નંદા ઇડટરપ્રીટ

કરતા ગયા. - લગ્ન કરીને યુ.કે. આવી અને બીજે જ રદવસે તેનાં સાસુએ પાસપોટટ અને ઘરેણાં સેઇફ રડપોઝીટમાં મૂકવા છે કહીને માંગી લીધા. ઇસ્ડડયામાં જે ભારવનને જોયો હતો તે જ ભારવન યુ.કે.માં આવીને સાવ જ જુદો નીકળ્યો - તોછડો, ઉદ્ધત અને ક્ષણે ક્ષણે ગુથસો કરતો - શબ્દે શબ્દે ગાળો બોલતો! તેણે નોંધ્યું કે રોજ બહાર ગયેલો ભારવન ખૂબ મોડો ઘરે આવે, પરંતુ એક વખત તો ચાર રદવસ સુધી સતત તે ઘરે જ ન આવ્યો. સાસુ લક્ષ્મીબેને તેને ધીરજથી કામ લેવા કહી તેને અસલ પરરસ્થથરતથી મારહતગાર કરતાં કહ્યું કે તે તો એક અંગ્રેજ બાઈ સાથે છેલ્લા ચાર વષોથી રહે છે. લક્ષ્મીબેને તેને હવે એક ભારતીય નારી તરીકે એને સાચે રથતે લાવવાની સલાહ આપી! સ્નેહા અવાક્ રહી ગઈ. તેના સાથે કપટ કરવામાં આવ્યું હતું તે તેને સમજાયુ,ં પરંતુ ઘરમાં તેઓ ત્રણ જ રહે અને એમનાં બે-ત્રણ સગાં રસવાય કોઈની સાથે તેમને સંબધં જ નહીં, કોઈની સાથે વાત કરવી હોય તો પણ કોને કહે? સ્નેહા ઉપર તેના સાસુનો ચોવીસ કલાકનો પહેરો. ન ફોન કરવા દે કે ન ફોન ઉઠાવવા દે. અનુસંધાન પાન-૨૯

!

! " ! !

#

%

$

"

"

A Unique opportunity for talented artistes to appear on

TV

and help raise funds for the prevention of blindness in children AAWAZ AUR AANKHEN WILL BE A LIVE SHOW

&785)&9 7

&5.'*2 :

7-

(73'*5

&(-8'-&. &,5*(-& &00 *9732 3&) !

MATV SKY CHANNEL 793 and online at www.tvunetworks.com TVU Player Channel 75203 EVERY SUNDAY COMMENCING 16TH OCTOBER 3:30PM-4:30PM 13 WEEKS ONLY - APPLY EARLY TO AVOID DISSAPOINTMENT For an application form and further details log onto www.devdaya.org devdaya2004@yahoo.co.uk

b

Dr Ramnik Mehta

Mobile: 07768 311855

(Anytime after 10 October 2011)

.22*5 86.(

73 41 41 7.00 0&7*

35 +857-*5 .2+351&7.32 !*0 3' 35 1&.0 2&,5*(-&(-&5.7&'0*75867 9&-33 (3 8/


Gujarat Samachar - Saturday 8th October 2011

www.abplgroup.com

31


32

Gujarat Samachar - Saturday 8th October 2011


www.abplgroup.com

Gujarat Samachar - Saturday 8th October 2011

'ગુજરાત સમાચાર' ન હોત તો શું થાત? 'ગુજરાત સમાચાર'ના અમે ૩૦થી ૩૫ વષમથી બનયબમત વાંચક-ગ્રાહક છીએ અને 'ગુજરાત સમાચાર' ન હોત તો શું થાત? આ િારામાં બવગતવાર આપણે સૌ વાચકબમિો લખવા િેસીએ તો આખું છાપું ભરાઈ જાય. પણ અમયારે તો આપણાં ખાસ કરીને ગુજરાતી જનતા વતી શ્રી સી.િી. પટેલનો ખુિ ખુિ આભાર માનવો જોઈએ. તેમણે 'ગુજરાત સમાચાર'માં લેભાગુ ભુવા, ભારાડી, હસ્તાિર તથા ભબવષ્યવેત્તાઓ તથા દોરાધાગા કરનારાઓની જાહેરખિરો છાપવાનું િંધ કરીને ગુજરાતી ભાઈ-િહેનોની સેવાનું ખરેખર મહાન કાયમ કયુ​ું છે. તે માટે ધન્ય છે 'ગુજરાત સમાચાર' અને સી.િી. પટેલને કે જેમણે તન, મન અને ધનનું યોગદાન આપીને પોતાનો સ્વાથમ જોયા વગર ફિ જનતાને આવી અંધશ્રિા અને પાખંડીઓથી િચાવવા માટે જાહેરાતો િંધ કરી. કાઠીયાવાડીમાં કહીએ તો પટેલીયાએ ભાયડાવારી કરી. હજી ભબવષ્યમાં સી.િી. પટેલના 'ગુજરાત સમાચાર' પાસેથી ગુજરાતીઓ માટે એક-િે ખાસ કામ ખાસ કરાવવા છે. ગુજરાતી બમિો વાંચકો આપના બવચારો જરૂર દશામવજો અને તમારા સગાંસંિધં ી તથા બમિમંડળ જે 'ગુજરાત સમાચાર'ના સભ્ય ન થયાં હોય તો ખાસ આગ્રહ કરીને તેમને લવાજમ ભરાવી સભ્ય િનાવજો. મેં આ સાથે મારો લવાજમનો ચેક મોકલાવ્યો છે અને િીજાને ભલામણ કરી છે કે લવાજમ ભરી સભ્ય થઈ જાય. આ એક જ એવું ગુજરાતી છાપું છે કે જે આપણા ગુજરાતીઓને સંગઠીત કરી શકે. - આમમારામ એચ.મહેતા, વેસ્ટ હામ.

લાયકાત, જન્મજાત અને મૂલ્યોનો પ્રશ્ન બ્રાિણોનું નામ લઈને તેમને દોરાધાગા અને મેલી બવદ્યાના પ્રપંચીઓની કિામાં મૂકીને છગનભાઈ રોબહતે સમસ્ત બ્રાિણ જ્ઞાબત પર લાંછન લગાવ્યું છે, જેની સામે મારો બવરોધ છે. બ્રાિણને કમમકાંડ માટે િોલાવા મરબજયાત િાિત છે. તેમને આમંિણ આપ્યા પછી રાવ શા માટે હોવી જોઈએ? દિીણાની લેણદેણ ગોર-યજમાન વચ્ચે ગોપનીય હોવાથી સમાચારપિમાં બપષ્ટપેષણ કરવાના કોઈ લાભ નથી. આમંબિત બ્રાિણ કેટલી વધારે દબિણા લઈ શકશે? શું તેમના કસિ અને આવડતની કોઈ કદર નહીં? આપણે બવબધ, બિયા વગેરે જાણતા હોઇએ તો જાતે મફતમાં કેમ નથી ચલાવી લેતા? િોયડનમાં િહેનોની સંસ્થા, જાગૃબત, ધાબમમક બવબધ, બિયાકાંડ જાતે કરે છે અને બ્રાિણને વખોડતા નથી. મોંઘી ટીકીટોવાળા આધ્યાત્મમિા વગરના નફા કરનારા કલાકારોના કાયમિમો િાિતે કેમ ચૂપ રહીએ છીએ? ભારતના ૬૪ વષમના સ્વાતંત્ર્યમાં કોઈ બવરલાએ લાયકાત ધરાવતા બ્રિણો િનાવવાની કોલજ નથી િનાવી. લંડનના બહંદુ ઝંડાવાળા શૂરવીરોએ યુકમે ા ગોરમેકીંગ સંસ્થા સ્થાપવા પ્રગબત નથી કરી. તો જે બ્રાિણોને બવબધબવધાન િીયાકાંડ આવડે છે તેમને વખોડવાનો હક્ક કોઈને પણ કેવી રીતે હોઈ શકે? જ્યારે ‘ગુજરાત સમાચાર’ની ટીમ સમાજમાં સંગઠન અને સુસવં ાદીતાનું બનમામણ કરવા મથે છે તો આપના જેવા બવદ્વાનોએ બનંદાજનક પિો લખવા જોઈએ નહીં. સમસ્ત બહંદુ જનતા પરસ્પર સદ્ભાવના વડે પ્રગબત કરે છે જેમાં આપણે સહુએ અનુદાન કરવું જોઈએ. આપને ગેરરીબત આચરતા બ્રાિણોની જાણ હોય તો તમો

બ્રાિણોની સંસ્થાને દા.ત. બ્રિ​િંધ,ુ બ્રિસમાજ અને યુરોબપયન ફેડરેશન ઓફ બ્રાબિન્સ વગેરને ે સૂચન કરવું જોઈએ કે બ્રાિણો અને યજમાન વચ્ચે આદરભાવ વધે તેવું અનુશાસન સ્થાબપત કરે. રમેશ ઝાલા, નોબબરી ે ા બહંદુ ધમમ અને (સંપાદકીય નોંધ: 'ગુજરાત સમાચાર' હંમશ તેની આસ્થાનો આદર કરે છે અને કોઇ જ્ઞાબત કે સમાજનો બવરોધ કરતું નથી. 'ગુજરાત સમાચાર'ની ઝુિ ં શ ે લેભાગુ, છેતરપીંડી કરતા અને ખોટા વાયદા કરી નાણાં કમાતા લેભાગુ ભૂવા, જાગરીયા, િાવાઅો કે લેભાગુ જ્યોબતષો સામે છે.)

તો... સુખ અને શાંતત મળશે અંધશ્રિા બવરુિ 'ગુજરાત સમાચારે' જાહેરાત નહીં લેવાનું પગલું લઈને સમાજને જાગૃત કરવાનું સુદં ર કાયમ કયુ​ું છે. પિકારમવ સમાજનું દપમણ હોય છે. સમાજને સુદ્રઢ મજિૂત િનાવવો હોય તો ન્યાયી, સમય, જાગૃત પિકારમવ હોવું જોઈએ. સમાચાર પિો જાહેરખિરો ઉપર ચાલતા હોય છે. પણ 'ગુજરાત સમાચારે' જાણે કે પગ ઉપર કુહાડો મારી સમાજનું ઋણ અદા કયુ​ું છે જે િદલ તેને લાખ લાખ અબભનંદન. અંધશ્રિા બવરુિ ભારતના ડો. અબ્રાહમ ટી. કોલુરે ૧૯૬૩માં ૧ લાખ રૂબપયાનું ઈનામ રાખ્યું હતુ.ં ઠગ લોકો, ભૂત પ્રેત વગેરે સામે ચળવળ કરી હતી. િુબિ, પ્રમાણવાદી બવચારોથી જીવો તે તેમનો સંદશ ે હતો. જાહેરાત દ્વારા કેટલાક લોકો લેભાગુ ભુવા, ઉપાસકો, જ્યોબતષો, ઠગો પાસે જઈને પસ્તાય છે. દાખલા તરીકે કોલસા

33

ઉપર ચાલવુ,ં ગરમ તેલમાંથી પુરીઓ હાથથી કાઢવી ચમમકાર ગણીએ છીએ. સાયન્સે સાબિત કયુ​ું છે કે ચામડી ઈન્સ્યુલટે રનું કામ કરે છે. પરસેવાવાળા કે પાણીવાળામાં ગરમી ઓછી લાગે છે. બનરંતર કમમશીલ રહેવ,ું સારાં પુસ્તકો, બમિો િનાવો જગતમાં ચમમકાર છે જ નહીં. ધમમ અને સાયન્સ જીવનના બસક્કાની િે િાજુ છે. સુખી થવું હોય તો લેભાગુ જ્યોબતષ અને મહારાજથી દૂર રહેશો તો જીવનમાં સુખ અને શાંબત મળશે. - પ્રફુલ્લ પંડ્યા, લેસ્ટર

અંધશ્રદ્ધાને દૂર કરો ભારતમાં મોટા પ્રમાણમાં ગામડાંઓમાં ગ્રામજનો રહે છે. બશિણનો અભાવ, ગરીિી અને ઉપલો વગમ. હંમશ ે ા ગરીિો શબિશાળી લોકોના દિાવમાં રહે છે. તેમને િેકારી પણ સતાવે છે. આવા સંજોગોમાં તેઅો લેભાગુ જંતરમંતર કરનારાઅો, ભુવા, ભાગ્ય િતાડનારા જેવા સમાજના કટ્ટર દુશ્મનોના હાથોમાં ફસાય છે. સમાચાર માધ્યમોએ ધંધાકીય ફાયદાને અવગણીને આવી જાહેરાતો ન છાપી, સમાજનું કલ્યાણકારી કાયમ કરવું જોઈએ. બશિણ, લોકજાગૃબત, ખરેખરા સંત અને મયાગી સાધુઓના પ્રવચનોને વ્યાપક કરવા જોઇએ અને સમયના વહેણ સાથે, સમાજના રીતબરવાજોની નાિુદી કરવી જરૂરી છે. સ્િીઓ અને િાળાઓને બશિણ - કેળવણી પ્રદાન કરવાથી તેઅો પેઢી દર પેઢી બબશિત થતાં એક મજિૂત સ્વચ્છ સમાજનું બનમામણ થશે. પ્રમોદ મહેતા ‘શબનમ’- સડબરી


34

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 8th October 2011

શ્રધ્ધાંજગલ

શ્રધ્ધાંજગલ

જય શ્રી નાથજી

જય શ્રી યમુના મહારાણી

જન્મ: ૧૮-૬-૧૯૨૪ (ખંભાળીયા - ભારત)

સ્વિમવાસ: ૨૫-૯-૨૦૧૧ (લંડન – યુકે)

પ. પૂ. ભાગ્યવંતી ગિપુરાશંકર કંકાલી

પરમ ભિવદીય દેવબાઇ રવજી મેપાણી

અમારાં પ.પૂ. બા ભાગ્યવંતી રિપૂરાશંકર કંકાલી તા. ૨૫-૯-૨૦૧૧ રરવવારે દેવલોક પામતાં અમારા કુટુંબમાં વડીલની છિછાયાની ખોટ પડી છે. પૂ. માતુશ્રી કકસુમુ - કેન્યામાં ઘણાં વષોમ રહ્યાં ત્યાંના સમાજમાં તેમનું કુટુંબ ખૂબ જ સુરવખ્યાત હતું. ત્યાંથી થોડા સમય માટે ઇન્ડીયા ગયાં અને ૧૯૭૮માં યુકે આવી સ્થાયી થયાં હતાં. ખૂબજ ધમમપરાયણ અને સાચા વૈષ્ણવ ભક્ત હતાં. કુટુંબ િત્યે ખૂબજ લાગણી ધરાવતાં સુસંસ્કારોનું રસંચન કરી સાચા અથમમાં અમારા કુટબ ું ના માગમદશમક હતાં. આપની મમતા અને િેમાળ હુંફ હવે એક સ્વપ્ન બની રહી ગઇ છે. અમારે ત્યાં રૂબરૂ પધારી ટેરલફોન તથા ઇમેઇલથી અમને રદલાસો આપનાર અમારાં સવમ સગાં સંબંધી તથા રમિોનો અમે અંત:કરણપૂવમક આભાર માનીએ છીએ. પરમકૃપાળુ શ્રીનાથજી બાવા પૂ. માતુશ્રીના પૂણ્યાત્માને શાશ્વત શાંરત આપે એજ િાથમના. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

ૐ સ્વાગમનારાયણબાપા સ્વામીબાપા ભિવતે નમ:

It is with great sadness that we announce the passing away of our beloved mother Mrs Bhagyavanti Tripurashanker Kankali on Sunday 25th September 2011. She was a loving and generous person, and her absence will leave a void in our lives. She will be missed by all who knew and cared for her. We pray to Almighty God for her soul to rest in eternal peace. Om Shanti: Shanti: Shanti: Sons:Daughters:Madhusudan T Kankali & parivar Late Pravinaben B Kanaiya & parivar Late Jawahar T Kankali & parivar Minaxi A Trivedi & parivar Kamlesh T Kankali & parivar Darshna J Trivedi & parivar Jitendra T Kankali & parivar JAI JAI SHREE GOKALESH

JAI SHREE KRISHNA

Tel: 01702 322435

Demise 7-09-2011 (London-UK)

Date of Birth 1-01-1934 (Baladia-Gujarat)

ગામ બળદીયાના લંડન રનવાસી પરમ ભગવદીય દેવબાઇ રવજી મેપાણી તા. ૭-૯-૨૦૧૧ બુધવારના બપોરે ૧૨ કલાકે ૭૭ વષમની ઉંમરે શ્રીજી મહારાજની મૂરતમના સુખે સુરખયા થયા છે. શ્રીજીબાપા સ્વામીબાપા વધુને વધુ મૂરતમ સુખ આપે એજ િાથમના. તેઅો ખૂબજ િેમાળ, લાગણી ધરાવતા અને હંમેશ હસમુખા હતા. તેમની ખોટ કદી પૂરી શકાશે નરહ. તેઅો હંમેશા અમારા હ્રદયમાં રહેશે. અમારે ત્યાં રૂબરૂ પધારી તથા તેમના આત્માની શાંરત અથથે િાથમના કરનાર અમારાં સવમ સગાં સંબંધી તથા રમિોનો અમે અંત:કરણપૂવમક આભાર માનીએ છીએ. સ્વામી બાપા િેમના પૂણ્યાત્માને શાશ્વિ શાંતિ આપે એજ પ્રાથથના. જય શ્રી સ્વામીનારાયણ ૐ શાંતિ: શાંતિ: શાંતિ: It is with great sorrow that we announce the sad loss of our beloved Devbai Ravji Mepani, who passed away on Wednesday 7th September 2011 at 13.21. She was a loving, strong and caring person, who will always be in our hearts, thoughts and memories. We would like to thank all our relatives and friends for their support during this very difficult time. May her Soul rest in peace. Jai shree swaminarayan

ં ગલ શ્રધ્ધાજ Jai Shri Mahavir Swami

માતા-પત્ની, ભગિની, દાદીમાં તથા નાનીમાં સ્વરૂપે કમમઠ હતી એ નારી, સ્નેહથી સીંચી કુટુંબની ફૂલવાડી પૂરા કયામ કોડ સહુના, વિર કોઈ આશાએ, હસતાં લીધી ગચરગવદાય, રડતાં મૂક્યા અમ સૌને, કમમયોિી તમારા આત્માને પ્રભુ રાખે ગનજ ચરણોમાં એવી અંતરની આશા અમારી.

Jai Shri Jalaram

અમારાં વ્હાલસોયાં માતુશ્રી પ. પૂ. િભાબેન વનેચંદભાઇ મહેતા તા. ૨૬-૮-૨૦૧૧ શુક્રવારે અરરહંતશરણે રસધાવ્યા છે. િભાબેન કુટુંબ પરરવારમાં તથા રમિોમાં 'બાઇ'ના હુલામણા નામથી ખૂબજ જાણીતાં હતા. ખૂબજ ધમમરિય, માયાળુ, અને સવમ િત્યેસમભાવ દશામવતાં હતાં. રન:સ્વાથમ કુટુંબના મોભી સમાન પૂ. બાઇની રચરરવદાયથી અમારા કુટુંબમાં પત્ની, માતા, દાદીમા, નાનીમાંની ખોટ કોઇ પુરી શકશે નરહં. આ દુ:ખદ સમયે રૂબરૂ પધારી, ટેરલફોન કે ઇમેઇલ દ્વારા રદલાસો આપનાર તથા માતુશ્રીના આત્માની શાંરત અથથે િાથમના કરનાર અમારા સવમ સગાં સંબંધી તથા રમિોનો અમે અંત:કરણપૂવમક આભાર માનીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા પૂ. માતુશ્રીના પૂણ્યાત્માને શાશ્વત શાંરત આપે એજ િાથમના. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: It is with great sorrow that we announce, Prabhaben Vanechandbhai Mehta, affectionately known as Bai, peacefully passed away on the 26th August 2011, after a short illness. Bai will be deeply missed as a wife, mother, mother-in-law, grandmother and great grandmother. Bai’s unconditional love, guidance and support had no boundaries and she was a truly remarkable and compassionate soul, always putting others first. Her wisdom was inspirational to us all. Although she is no longer with us, we will honour her by aspiring to live life like she did. She will always remain in our hearts.

પ.પૂ. પ્રભાબેન વનેચંદભાઇ મહેતા 2-4-1928 – 26-8-2011

Vanechand Madhavji Mehta Dipak and Nileema Mehta Hitesh and Sandhya Mehta Usha and Navinchandra Doshi Kala and Surendra Doshi Bharti and Kishore Shah Meena and Yogesh Shah Sanjita and Parag Mehta All the grandchildren and great grandchildren. Edgware, Middlesex Stanmore, Middlesex


સંસ્થા સમાચાર

Gujarat Samachar - Saturday 8th October 2011 l

જૈન હવશ્વ ભારતી યુકેના સમણી િસન્ના િજ્ઞાજી અને સમણી ડવકાસ િજ્ઞાજીના િવચન અને અન્ય કાયયક્રમોનું આયોજન જૈન સમાજ, માંચેસ્ટર દ્વારા તા.૬થી ૯ અોક્ટોબર, ૨૦૧૧ દરડમયાન કરવામાં આવ્યું છે. ભારતથી પધારનાર સ્વામી દીપકનંદાજી તા. ૯થી ૧૩ અોક્ટોબર, ૨૦૧૧ દરડમયાન સેન્ટરની મુલાકાત લઇ િવચનનો લાભ આપશે. સંપકક: ઇલાબેન મહેતા 0161 440 0407. l એક્યુટસ દ્વારા રોકાણ માટેની ડમર્કતોની જાહેર હરાજીનું આયોજન તા. ૧૮-૧૦-૧૧ મંગળવારના રોજ કરવામાં આવ્યું છે. કુલ ૭૧ લોટ્સ ડમલિોની હરાજી થશે. સંપકક: 020 7034 4855 www.acuitus.co.uk l લેમ્બેથ એહિયન સેન્ટર દ્વારા હેરો લેઝર સેન્ટર ખાતે તા. ૧૫-૧૦-૧૧ના બપોરે ૩-૦૦ કલાકે યોજવામાં આવેલ 'સબ કા માડલક એક હૈ'ના શોમાં ભાગ લેવા માંગતા લોકો માટે કોચનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા કે વ્યડિઅો સીટ બુક કરાવી શકશે. સંપકક: રજનીભાઇ આચાયય 020 8676 4411. l જલારામ જ્યોત રેપ્ટન એવન્યુ, સિબરી, વેમ્બલી HA0 3DW ખાતે જલારામ ભજન કાયયક્રમનું આયોજન દર ગુરૂવારે સાંજે ૭થી ૯-૩૦ દરડમયાન કરવામાં આવે છે. પછી િસાદનો લાભ મળશે. સંપકક: સીજે રાભેરૂ 07958 275 222. l પ.પૂ. રામબાપાના સાહિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંિળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના મહા યજ્ઞનું આયોજન તા. ૯-૧૦-૧૧ રડવવારે સવારે ૧૧થી ૫ દરડમયાન ડહન્દુ કર્ચરલ સેન્ટર, ૩ લીન્િહસ્ટટ એવન્યુ, નોથય કફંચલી, લંિન N12 0LX ખાતે કરવામાં આવ્યું છે. કાયયક્રમને અંતે મહાિસાદનો લાભ મળશે. સંપકક: 020 8459 5758. l રેડહિજ ગુજરાતી વેલફેર એસોહસએિન દ્વારા તા. ૧૦૧૦-૨૦૧૧ સોમવારના રોજ બપોરે ૧૨થી ૪ દરડમયાન શરદપુડણયમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાની ભજન મંિળીઅો નોનસ્ટોપ ગરબા રજૂ કરશે. સંપકક: ભાનુબેન પીપરીયા 020 8270 2303. l છ ગામ નાગરીક મંડળ, દ્વારા લોક લાગણીને માન આપીને તા. ૭-૮ શુક્ર-શડનવારના રોજ રાસ ગરબા અને શડનવારે

# ! . + # ' 2 - ; 1$ ;. - + 0 & 2 .2 '0 / : 1$ ;. - !43 1 ! + / 77 - 78 ! + 1 1 - + 1 : . + - *1)+ 3 1 1 / 78 66 - 7 66 ; + 1 . + - + (4 : % 1% 3 1 !+2 / 9 - 76 '/ ;"# - , % - 1 # ! . + # - !+ / 1 # + + + "1 1 !2 35

Asian Funeral Services

Serving the Asian Community 346 - 354 Foleshill Road, Coventry CV6 5AJ

0247666 5676

www.abplgroup.com

ડિસ્કો દાંિીયા કાયયક્રમ અને શરદપુનમના તા. ૧૧ના રોજ ગરબાનું આયોજન જ્હોન કેલી ગર્સય ટેક્નોલોજી કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. સંપકક: ધમમેશ દેસાઇ 07775 620 023. l યુકે પુષ્ટીમાગગીય વૈષ્ણવ મહિલા સમાજ દ્વારા તા. ૯-૧૦૧૧ રડવવારે બપોરે ૧-૩૦થી ૪-૩૦ દરડમયાન સેન્ટ બનાયન્િેટ્સ કેથોડલક િાઇમરી સ્કૂલ હોલ, ક્લીફ્ટન રોિ, અોફ કેન્ટન રોિ કકંગ્સબરી HA3 9NS ખાતે શરદપુનમના કાયયક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપકક: મધુબેન સોમાણી 020 8954 2142. l સત કેવલ સકકલ દ્વારા પૂ. ગુરૂજીના િાદુભાયવોત્સવ કાયયક્રમનું આયોજન તા. ૯-૧૦-૧૧ રડવવારે બપોરે ૨થી સાંજના ૭ દરડમયાન બ્રેન્ટ ઇન્િીયન એસોડસએશન સેન્ટર, ૧૧૬ ઇલીંગ રોિ, વેમ્બલી HA0 4TH ખાતે કરવામાં આવ્યું છે. આ િસંગે સ્વાગત, ભજન, દશયન, આરતી અને મહાિસાદનો લાભ મળશે. પધરામણી અને અન્ય માહતી માટે સંપકક: યશવંતભાઇ 07973 408 069. l શ્રી વેંકટેશ્વર બાલાજી મંહિર, િ​િલી રોિ, ટ્વીિેલ, બડમિંગહામ B69 3DU ખાતે શ્રી શીરિી સાંઇ બાબા િાણ િડતષ્ઠા મહોત્સવનું અયોજન તા. ૬થી ૯ અો્કટોબર, ૨૦૧૧ દરડમયાન મંડદર ખાતે કરવામાં આવ્યું છે. આ િસંગે ડવડવધ હોમ, હવન અને યજ્ઞ-પૂજાનો લાભ મળશે. સંપકક: 0121 544 2256. l ભારતમાં સેવા કાયોયમાં મોટું નામ ધરાવતા નારાયણ સેવા સંમેલનનું અયોજન તા. ૧૬-૧૦-૧૧ના રોજ સવારે ૧૧થી ધ મેમણ સેન્ટર, ૩ વીયર રોિ, બાલમ SW12 0LTખાતે કરવામાં આવ્યું છે. વોલંટીયસયની જરૂર છે. સંપકક: હસમુખભાઇ ગોડહલ 07831 230 112.

ટ્રફાલ્ગર સ્કવેર ખાતે 'દિવાલી ઇન લંડન' િર ગુરૂવારે રાિે ૭-૦૦ કલાકે MATV Sky-793 પર

THURSDAY: 7:00 PM ટ્રફાલ્ગર સ્કવેર ખાતે તા. ૧૬મી અોક્ટોબરના રોજ યોજાનાર િસમા 'હિવાલી ઇન લંડન' કાયયક્રમ માટે જિેમત ઉઠાવનાર આયોજકો સવયશ્રી જયમીનીબેન પટેલ, િષાયબેન હિવેિી, નીહતનભાઇ પાલણ અને અન્ય અગ્રણીઅો સાથે હવજીયા િ​િમી પ્રસંગે ચચાય કરિે શ્રી સીબી પટેલ MATVનો લોકડિય કાયયક્રમ સીબી લાઇવ જુઅો અને જોવાની ડમત્રોને ભલામણ કરો. સમગ્ર ડવશ્વમાં કોઇ પણ સ્થળે Sky793 પર MA TV પર સીબી લાઇવ કાયયક્રમનું જીવંત િસારણ અથવા ઇન્ટરનેટ દ્વારા TVU Player Channel 75203 ઉપર જોઇ શકાય છે. TVU Player િાઉનલોિ કરવા માટે જુઅો વેબસાઇટ

www.tvunetworks.com

અનુસંધાન પાન. ૩૬ Losing a loved one is a traumatic time

¢

¢

35

આપના મંતવ્યો આજે જ 'ગુજરાત સમાચાર'ને લખીને મોકલી આપો. Email: cblive_matv@yahoo.co.uk

We operate from our modern and fully equipped premises on Mollison Way in Edgware

Our comprehensive service includes:-

Large prayer room (Mandir) for performing the Funeral Rites or for paying the last respects All religious rites and wishes respected and administered Modern, fully equipped washing & dressing facilities Priest for final rites arranged Funeral ceremony items provided Repatriation arranged at short notice Horse drawn carriages arranged Sanjay Shah and Bharat Shah are the first & foremost Indian Funeral Directors in England serving the Asian community since 1984. For an efficient & professional service, contact either

Bharat Shah,Sanjay Shah, Neeta Shah, Alka Shah or Rashmi Doshi on

020 89 52 52 52

Asian Funeral Service " "

#

INDIAN FUNERAL DIRECTORS

44 South Parade, Mollison Way, Edgware, MIDDX. HA8 5QL Email: info@indianfuneraldirectors.co.uk www.indianfuneraldirectors.co.uk

24 Hours Mobile: 0777 030 66 44

"

"

$

! %

Call us at anytime for a complete package price UK’s leading funeral directors at your service...

!

A division of the Heart of England Co-operative Society Ltd.

)& )" & &* ' * (# ,#) )" & && " ( #)& $& ! ' ' #& " ,#)& #! ! # ( )" & ( ! ' # )( #& ( ' # )! "( ( #" $ &! (( " & #)' & ( ' " + ' ' & '$ ( " ! " '( & #&' & +" && && " & %) & # &" ) , %) $$ + ' " " & '' " ( ' & , & &##! #& $ & #&! " ( )" & ( ' #& #& $ , " )" & & !#", ( !' $&#* & '( && " #& $ & #&! " '( & ( ' $ (& ( #" ' &* ' (# " &#! ", $ &( # ( +#& ' ' '$ &' " " "

# " ,#)& " & '( & " $ ' #"( (

, ( " + " # " & '(&,

#& #& !#& " #&! ( #"

'( & '$ ('

"

,)/1'

"(-%,(7

$11/6

$22(7

8 $341'$7 $.' 4.'$7 4.(1$,2 8 /12( 1$6. 4.(1$, 8 ,/6(12 8 (0$31+$3+/. #

/43*$,,

7/3+

0+&(1

*/412 2(15+&( #


36

www.abplgroup.com

શ્રી વલ્લભનનનિ ટ્રસ્ટ યુ.કે. શ્રી સનાતન મંનદરમાં શ્રાધ્િ પવિ ટાંણે ગરૂડ પુરાણ

Gujarat Samachar - Saturday 8th October 2011

કરમસદ સમાજની વાનષિક સામાન્ય સભા યોજાઇ કરમસદ સમાજની વાતષમક સામાડય સભાની ૪૦મી શાનદાર બેઠક તાજેતરમાં યોજાઇ ગઇ હતી. સમગ્ર કાયમક્રમ ખૂબજ આયોજનબધ્ધ રીતે કરવામાં આવ્યો હતો અને તવશાળ સંખ્યામાં કરમસદવાસીઅોએ ઉપન્થથત રહી તેને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે કરમસદ સમાજની નવી ડીરેક્ટરી, ડીવીડી અને અડય ભેટ અપમણ કરાઇ હતી.

બ્લેકપુલ કોચ પ્રવાસ

શ્રી વલ્લભતનતધ ટ્રથટ યુ.કે. દ્વારા ઇલીંગ રોડના શ્રી સનાતન મંતદરમાં ૧૭ સપ્ટેમ્બરથી ૨૪ સપ્ટેમ્બર દરતમયાન શ્રી વલ્લભતનતધ ટ્રથટના તદવંગત ગવનમસમ અને વોલીંટીયસમના પૂણ્યાત્માઅોના

થમરણાથથે ગરૂડ પુરાણનું અાયોજન કરવામાં અાવ્યું હતું. શ્રાધ્ધ પવમમાં તમામ તદવંગતોના ફોટા મૂકી શ્રધ્ધાપૂવમક તપતૃતપમણ કરવામાં અાવ્યું હતું એની તસવીર.

એતશયન હોલીડે ક્લબ દ્વારા બે તદવસના કોચ પ્રવાસનું આયોજન તા. ૨૮-૧૦-૧૧ શુક્રવારના રોજ કરવામાં આવ્યું છે. જેમાં તવશ્વપ્રતસધ્ધ બ્લેકપુલ ઇલુતમનેશન (લાઇટ્સ) તનહાળવા ઉપરાંત કોચ, હોટેલ, બ્રેકફાથટ, વેજ – નોનવેજ ઇન્ડડયન ડીનરનો સમાવેશ થાય છે. સંપકક: રજનીભાઇ આચાયમ 020 8676 4411. l એતશયન મ્યુતિક સફકકટ દ્વારા શતનવાર તા. ૮-૧૦-૧૧ના રોજ સાંજે ૭-૩૦ કલાકે સુફીયાના અને કવ્વાલી કાયમક્રમનું આયોજન રોયલ ફેન્થટવલ હોલ, સાઉથબેડક સેડટર ખાતે કરવામાં આવ્યું છે. સંપકક: 020 8742 9911.

સાભાર સ્વીકાર ધમમજ ડે સેલીબ્રેશન કમીટી દ્વારા પ્રકાશીત અને શ્રી રાજેશભાઇ પટેલ દ્વારા લખાયેલ ધમમજ ગામના ઇતતહાસ અને અવનવી માતહતી આપતું પુથતક 'ધમમજ એક અનુકરણીય ગામ' અવલોકનઅથથે પ્રાપ્ત થયું છે. ધ ગુજરાત તહડદુ સોસાયી - તહડદુ કલ્ચરલ એડડ રીક્રીએશનલ સેડટર દ્વારા વષમ ૨૦૧૦-૧૧ના વાતષમક એકાઉડટ્સ અને અહેવાલ મળ્યા છે.

પાન નં. ૩૫થી ચાલુ

સંસ્થા સમાચાર

નેશનલ એસોસસએશન અોફ પાટીદાર સમાજ – વેમ્બલી દ્વારા તદવાળી સ્નેહ સંમેલન અને એડયુઅલ જનરલ મીટીંગનું આયોજન તા. ૧૫-૧૦-૧૧ શતનવારે સાંજના ૬થી મોડી રાત સુધી સત્તાવીસ પાટીદાર સેડટર, ફોટટી એવડયુ, વેમ્બલી HA9 9PE ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે એજીએમ, કોમેડી, ડીનર અને ગીતસંગીત સતહત ભોજનનો લાભ મળશે. સંપકક: જીપી દેસાઇ 020 8452 5590. l ઇન્ટરનેશનલ સસધ્ધાશ્રમ શસિ સેન્ટર અને સંગત સેડટર દ્વારા કાઠીયાવાડી ભજન, કવાલી, ગિલ તેમજ જુના ફફલ્મી ગીતોના કાયમક્રમ 'રંગ સંધ્યા'નું આયોજન તા. ૮-૧૦-૧૧ રાત્રે ૮થી હેરો લેિર સેડટરના બાયરન હોલ, ક્રાઇથટ ચચમ એવડયુ, હેરો HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. તવશ્વા કુંચાલા, કમલેશ સાગઠીયા, અમરત સોલંકી, કેતન દેવળીયા, બાબુ બારોટ ગીત સંગીત રજૂ કરશે. સંપકક: 020 8427 0659. l મા કૃપા ફાઉન્ડેશન યુકે દ્વારા ફંડ રેઇતિંગ ડીનર એડડ ડાડસ કાયમક્રમનું આયોજન તા. ૧૫-૧૦-૧૧ના રોજ સાંજના ૭થી િોરાથટ્રીયન સેડટર,

૪૪૦ એલેક્િાડડર એવડયુ, હેરો, HA2 9TL ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રેફલ ડ્રોનો લાભ મળશે. સંપકક: જયંતતભાઇ ખગ્રામ 020 8907 0028. l બ્લુ જીંજર બાર અને રેથટોરંટ દ્વારા તદવાળી ડીનર એડડ ડાડસ કાયમક્રમનું આયોજન તા. ૨૨-૧૦-૧૧ શતનવારે રાત્રે ૮થી ૧ દરતમયાન કેવેડડીશ બેડકવેટીંગ, FCI હાઉસ, એજવેર રોડ, કોતલડડેલ NW9 5AE ખાતે કરવામાં આવ્યું છે. નુચના રોડશો દ્વારા ગીત સંગીત તપરસવામાં આવશે. સંપકક: 020 8909 0100. l પંકજ સોઢા પ્રટતુત દીવાલી શોપીંગ ફેસ્ટટવલ – ૨૦૧૧નું આયોજન તા. ૨૨ અને ૨૩ અોક્ટોબર, ૨૦૧૧ના રોજ સવારે ૧૦થી સાંજના ૯ દરતમયાન હેરો લેિર સેડટર, ક્રાઇથટ ચચમ એવડયુ હેરો HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. આ કાયમક્રમમાં અતભનેત્રીઅો અપરા મહેતા, ગુલાલ, બંદીની વગેરે ઉપન્થથત રહેશે. આ મેલામાં તવતવધ ચીજ વથતુઅો, ખાણી પીણી અને શોપીંગનો લાબ મળશે. સંપકક: દક્ષાબેન 07957 396 597.

l


www.abplgroup.com

Gujarat Samachar - Saturday 8th October 2011

શ્રી નવયુગ જૈન પ્રગદત મંડળ દ્વારા પયુષુ ણ પવુની ઉજવણી ગુરુવાર તા. ૨૫-૦૮-૨૦૧૧થી દરરોજ કલ્પસૂિનું વાંચન તથા વ્યાખ્યાન બાદ સાંજે પ્રતતિમણ તથા અમદાવાદ તપોવનથી આવેલા તવશાલભાઈના સાતનધ્યમાં સુંદર એવો ભાવનાનો કાયયિમ યોજાયો હતો. તા. ૨૯-૦૮-૨૦૧૧ના તદવસે મહાવીર પ્રભુનો જન્મ કલ્યાણક તથા િીશલામાતાને આવેલા ચૌદ સ્વપ્નાની સુંદર રીતે ઉજવણી અને ભતિ કરી હતી. પ્રોગ્રામ બાદ સ્વામીવાત્સલ્ય સ્વામી ભતિ કરવામાં આવી હતી. તા. ૧-૦૯-૨૦૧૧ના તદવસે વષય દરતમયાનના પાપોના પ્રાયશ્ચચત માટે સંવતસરી પ્રતતિમણ કરી મંડળના સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં બધા જ જૈનોએ

એકબીજાને મીચ્છામી દુક્કડમ કરી વષય દરતમયાન થયેલા મન દુઃખ માટે માફી માગી હતી. તા. ૦૪-૦૯-૨૦૧૧ના તદવસે પયુયષણની પુણાયહુતી બાદ પયુયષણ દરતમયાન તપચચયાય કરનારનું બહુમાન કરવામાં આવ્યું. મંડળમાં ૨૦ વષયની બાળાએ ૯ ઉપવાસ તથા બીજા લગભગ ૮ વ્યતિઓએ ૮ ઉપવાસ તથા ૩ ઉપવાસ એટલે અઠમ તપ અને ૨ ઉપવાસ કરનાર લગભગ ૧૫થી વધુ તથા નાના બાળકો જેવા કે ૫થી ૧૦ વષયની ઉંમરનાએ એકાસણા તથા તબયાસણા કરી ધમયની આરાધના કરી. અમદાવાદથી આવેલા પ્રસાંગભાઈના પતરવાર તરફથી સ્વામી વાત્સલ્યનો લાભ લીધો હતો.

સ્નેહ સંગમ ડે સેન્ટર 50+ દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ હોવાથી ભજન અને ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ૮૫ જેટલા સંસ્થાના સભ્યોએ હાજરી આપી હતી.

સ્નેહ સંગમ ડે સેન્ટર 50+ બતમયગહામ તરફથી આચટન મેનોર તિકેટ ક્લબ ખાતે તા. ૨૩-૮-૧૧ના રોજ ભારતના સ્વાતંત્ર્ય તદનની ભવ્ય ઉજવણી કરવામાં આવ્યું હતું. તિરંગી ઝંડા સાથે ભારતના રાષ્ટ્ર ગીત ગાન અને વંદે

માતરમ્ તેમજ ભારતમાતા કી જયના સૂિો પોકારાતા હોલની અંદર આનંદનું મોજું ફરી વળ્યું હતું. ભ્રષ્ટાચાર તવરોધી આંદોલન ચલાવનારા અન્ના હઝારેને પણ અતભનંદન પાઠવ્યા હતા. તે તદવસે શ્રીકૃષ્ણ મહોત્સવ

37

એડન િેપાળા દમત્ર મંડળની રંગારંગ મેહફિલ યોજાઇ તારીખ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૧ની સાંજે રાિે ૮.૦૦ વાગ્યે એડન દેપાળા તમિમંડળ ખાતે ગુજરાતી લોકગીતો (મેઘાણી), ગીતો, ગઝલ, સુફી ભજનો અને રંગભૂતમના ગીતોનો એક અનોખો કાયયિમ યોજાઈ ગયો. લગભગ ૨૫૦ જેટલા શ્રોતાઓ એ આ જવલ્લે સાંભળવા મળતા કાયયિમને િણ કલાક અતવરત અને ભરપેટ માણ્યો. તવખ્યાત કલાકાર રાજુભાઈ બારોટ બે મતહના માટે નવરાિી તથા અન્ય મહેફફલ અને સુફી ભજનોના કાયયિમો માટે ખાસ અમદાવાદથી આવ્યા છે. તેઓ રાષ્ટ્રીય નાટ્ય તવદ્યાલય - તદલ્હીના સ્નાતક છે. ગાયક અતભનેતા ઉપરાંત પહેલી હરોળના તનદદેશક પણ છે. ૧૯૯૨થી અમદાવાદમાં ‘અહેમદાબાદ થીએટર ગ્રુપ’ નામે સંસ્થા ચલાવી રહ્યા છે, જેના નેજા હેઠળ નાટક, સંગીત તથા નાટ્ય તશતબરની તનયતમત પ્રવૃતિ

િોયડનની સરે ગુજરાતી તહન્દુ સોસાયટી દ્વારા ફકંગ્સલી પ્રાયમરી સ્કૂલ ખાતે કોઇ પણ પ્રકારની પ્રવેશ ફી વગર રાસ ગરબાના કાયયિમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કરી રહ્યા છે. પારુલ ધ્યાની છેલ્લા િણ વષયથી લંડનમાં સ્થાયી થયા છે. વડોદરા એમ.એસ. યુતન.ની ‘ભરતનાટ્યમ’ની માસ્ટર તડગ્રી ધરાવે છે. દેવ તથા રાજેશ બંધુઓ રાજકોટથી આવે છે અને પોતપોતાના ક્ષેિમાં પૂરેપૂરા તનપૂણ છે. ગીતો અને તેને રજૂ કરવાની કલાત્મક પ્રસ્તુતી અદભૂત હતી. કાયયિમ માણ્યા પછી શ્રોતાઓની એવી લાગણી હતી કે નારાયણ સ્વામી પછી આટલા વષદે આવી બુલંદી અને મીઠાશ છેક આજે માણવા મળી. સંપકકઃ 07960 946 285.

હેરોના ઇન્ટરનેશનલ તસધ્ધાશ્રમ શતિ સેન્ટર અને સંગત સેન્ટરના ઉપિમે યોજાયેલ નવરાિીમાં ગરબાનો લાહ્વો લઇ રહેલા અબાલવૃધ્ધ નજરે પડે છે.


38

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 8th October 2011

$ "! !"

#

#

"

!"

%%%

#

! >8$/< *B5< .C!13<

)A .D"<33<)@D -0C5<*<: 9'2

-<0&-0.<D *<5F1 ,</

)A

0 .<:

!C *% 1A7;?!

)A 1A7;CL)75 39&@ .C!1? 4!4C

J K 3=!G" L(35.<D 6C. $?1?30?

,E! ;<85+0'? *B5< .C!1? 4!<4A

! =!1C *% .C!1? 4!4C 5<.<))? #3<,(<0? 5<'A 6C. $?1?30? !03<.<D 34A

IHH

&"

%) '

"

%

)$ #

( !

%! " ) # $ #

"" )

#

!

#

)

!! ! &

યુકેમાં હવે કાયમી વસવાટ આડે અડચણ

થેમ્સના ઓવારે અદભુત લોન્ગ જમ્પ લંડનના ટાવર મિજ પાસેના એક પાર્કિંગ સ્લોટમાં ૨૯ સપ્ટેપબરે ત્રણ મમની કાર ઊભી રખાવીને એના પરથી લાંબો કૂદકો મારતો ઇંગ્લેન્ડનો ૨૫ વષષનો ચેમ્પપયન લોંગ જપપર જે.જે. જેગેડે. તેણે છ મીટર (૨૦ ફૂટ) લાંબો કૂદકો મારીને આગામી વષષે યોજાનારા લંડન ઓમલમ્પપટસ માટે અનોખી રીતે પ્રેમ્ટટસનો પ્રારંભ કયોષ હતો. ૮.૦૪ મીટર (૨૬ ફૂટ) લાંબો જપપ તેનું શ્રેષ્ઠ પફોષમન્સ છે. ખાસ તેના માટે એક છેડે કારની છત સુધીની ઊંચાઈમાં રન-અપ ટ્રેક બનાવાયો હતો અને સામા છેડે એટલી જ ઊંચાઇ પર રેતીનો થર કરાયો હતો. બે-બે મીટર પહોળી કુલ ત્રણ કારને કુદાવ્યા પછી જેગેડેએ કહ્યું હતું કે ‘ચોથી કાર ઊભી રાખી હોત તો એ પણ મેં કુદી ગયો હોત. યુવાન એથ્લીટોને મારી સલાહ છે કે તમે આવો કે બીજા કોઈ ડેન્જરસ અખતરો ટયારેય નમહ કરતા.’ તેની આ કરામત જોવા સેંકડો ઉમટ્યા હતા.

"

# %# ' %.5

6*25 27/8 9*7-:<:*>.5 ,8 =4

&

%)

#

$

<; /: A

(!#

(

&%! ??? 9*7-:<:*>.5 ,8 =4

99

16.-*+*$# $#

!

)$

;<898>.: 27

(!# 16.-*+*=6+*2 .512 #*348< 1=3

A A A A A $# "

8* *:8-* "8:+*7-*: @-.:*+*1.77*2 %# &

"! "$

=+*2 27,

' #

99 99

8<.5

=6+*2 $# $#

( A A A A A

!

#! A A

:86 9 9 ) !! ) !!

%:*7;/.:;

) )

$$

&

A A A A A

",4+

:86 9 9 !! !!

%8:87<8 .? )8:4 '*7,8=>.: -687<87 8; 70.5.; $(

$

$" &

$ "

! "

(7*,2 95 4+/(

,7

7(4*.,8 &

A A A A A #$

' #! " " !%

રહેવાની પરવાનગી મળી જાય તો તેઓ મિમટશ પાસપોટટ માટે અરજી કરી શકે છે. આ મનયમોનો લાભ લેનારા ઇમમગ્રન્ટ્સની સંખ્યામાં છેલ્લાં ૧૪ વષોજ માં ખાસ્સો વિારો થયો છે. ઉપરાંત સરકાર મિટનમાં આવીને કામ કરનારના જીવનસાથીને મિમટશ પાસપોટટ મેળવવાના હક્ક પર અંકુશ મૂકવાની મદશામાં મવિારી રહી છે. નવી યોજના હેઠળ મવદેશી કામદારોને અહીં કામ કરવા માટેના મવઝા તો મળશે પરંતુ પાંિ વષજ રહ્યા બાદ તેઓ કાયદેસર કાયમી રીતે રહેવાનો હક્ક મેળવી નમહ શકે. સૂમિત જોગવાઇથી ઇયુ મસવાયનાં દેશોમાંથી આવતા મવદેશીઓને કાયમી વસવાટમાં મુચકેલી પડશે. ૧૯૯૭માં મિટનમાં આશરે ૫૧,૦૦૦ લોકોને વસવાટની પરવાનગી અપાઇ હતી, પરંતુ ગત વષષે એ આંકડો ૨,૪૧,૧૯૨એ પહોંિી ગયો હતો. ૨૦૧૦માં મિટનમાં રહેવાનો જેમને હક્ક અપાયો છે તેમાં અડિાથી વિુ તો પાકકસ્તાન અને ભારત જેવા એમશયન દેશોના લોકો છે.

(89 !,2/()2, 54,< #7(48-,7 (7*,2 ",7;/*,8 &572+ &/+,

%$ /:86 12,*08 $*7 :*7,2;,8 *50*:@ *: ; $*5**6 *2:8+2 "# " #%

જણાવ્યું છે. જોકે મિટનમાં રહેતા યુરોપીયન યુમનયન (ઇયુ)નાં ઇમમગ્રન્ટ્સને આ મનયમો લાગુ પડશે નહીં. હોમ સેક્રટે રી થેરસ ે ા મે અમનશ્ચિત મુદત સુિી મિટનમાં રહેવા માટેના મવદેશીઓનાં અમિકાર પર અંકુશ આવે તે રીતે ઇમમગ્રન્ટ્સ માટે એક નવા ‘અવરોિક પગલાં’ની યોજના તૈયાર કરી રહ્યા છે. સરકારી સૂત્રને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે ‘થેરસ ે ા મે અને ઇમમગ્રેશન પ્રિાન ડેમમઅન ગ્રીન મિટનમાં કામ કરવાના અને કાયમી વસવાટ વચ્ચેના સંબિ ં ને તોડવા માગે છે.’ સરકારી સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે, ‘લોકો અહીં આવીને કામ કરે તેની મવરુદ્ધમાં સરકાર નથી, પરંતુ તેનો મતલબ એમ નથી કે તેમને આપોઆપ મિટનમાં રહેવાની પરવાનગી મળી ગઇ છે.’ એક વખત કોઇને આ દેશમાં અમનશ્ચિત મુદત માટે

#! 627 <?8 ;1*:270

201<; %8 *7,=7 201<; 86+*;*

$9.,2*5 "*,4*0.; ?2<1 #

લંડનઃ યુકમે ાં કાયમી વસવાટ કરવાનું ઇમમગ્રન્ટ્સનું સપનું સાકાર કરવું મુચકેલ બની શકે છે. કેમરન સરકાર કાયમી વસવાટ કરવા વસાહતીઓના અમિકારને મનયંત્રીત કરવા નવા મનયમોને આખરી ઓપ આપી રહી છે. સરકારના આ પગલાથી મિટનમાં રહેવા માંગતા હજારો ભારતીયો પર અવળી અસર પડશે. જોકે સૂમિત મનયંત્રણમાંથી ઊંિી આવક િરાવનારાઓ, વેપારીઓ અને કરોડપમત રોકાણકારોને મુમિ અપાશે, કેમ કે સરકાર માને છે કે તેઓ રોજગારી સજજનારા છે. ડેમવડ કેમરનના નેતૃત્વ હેઠળની યુમત સરકાર પાંિ વષજ સુિી મિટનમાં કામ કરતા મવદેશી કામદારોને કાયમી િોરણે રહેવાનો હક્ક આપતા મનયમને રદ કરશે. તેની સાથે તેમના પમરવારના સભ્યોને તેમની સાથે રહેવાના હક્કો પર પણ મનયંત્રણ આવી જશે તેમ ‘સન્ડે ટાઇમ્સ’ અખબારે

'

$ #

!

" $#

! ' !"

3(/2 0:3)56(7*,2 <(.55 *5 :1 #,738 (4+ *54+/9/54 662<

&

!

# ''' $ #!"# ' %$

/ &#!. .*

0 %(

%(%.2

%$ - (# #. %,1 2- .* %)"% +#) " 2- 1##'


www.abplgroup.com

Gujarat Samachar - Saturday 8th October 2011

Why travel with

Southall Travel? Number One Travel Agent to India,

sA¦¸Ael qòAvel

with over 20 years experience

Open 24 hours a day, seven days a week. Call us anytime

Price guarantee will not be beaten on price

Specialists for worldwide flights and holidays with any airline, anywhere, anytime Fast and reliable service Multilingual staff

offering impartial advice

UK’s 100 Fast Track Companies (Sunday Times 2005)

Trusted household brand for total peace of mind

sA¸e j ˆA mAqe yAºA krvAnuù psùw krˆAe?

20 v¿A#¸I qòAvelmAù anu vI aevA

Art yAºA mAqenA æ¸m nùbrnA qòAvel aejNq

iwvsnA cAevIsey klAk ane sPtAhnA sAtey iwvs kAe¤ po smye fAen krAe

AvnI gerùqI

amne Av bAbte kAe¤ po bIq krI ˆkˆe nih

ivËmAù gme TyAù kAe¤ po

smye kAe¤ po aerlA¤nnI flA¤q ke hAelIdez mAqenA in¿oAùt

zdpI ane sùtAe¿AkArk sevA bhu A¿AIy SqAf

ew AvmuKt slAh

yukenI 100 fASq qòek kùpnI pEkInI aek (sNde qA¤Ms 2005)

mnnI ˆAùit mAqenuù œrœrmAù ÀoItuù ivËsnIy nAm

Call Centre open 24 hours

A BTA 80626

0208 843 6800

Think Travel, Think Southall Travel www.southalltravel.co.uk

39


40

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 8th October 2011

CELEBRATE DIWALI AT YOUR LOCAL

£2 £20 each

Incense sticks 6 pack

Diwali kit

Available at selected stores while stocks last. Online prices may vary from those in-store. Offer available from 8am on Wednesday 5th October 2011.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.