GS 24th September 2016

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુ ચવશ્વતઃ | દરેક ચદશામાંથી અમને શુભ અને સુંદર ચવિારો પ્રાપ્ત થાઓ

80p

Volume 45 No. 21

સંવત ૨૦૭૨, ભાદરવો વદ નોમ તા. ૨૪-૯-૨૦૧૬ થી ૧-૧૦-૨૦૧૬

24th September 2016 to 1st Octomber 2016

અંદરના પાને...

નવરાચિ સ્પેચશયલ પાન ૧૫-૨૦

ç¾Ø³ Ë¹ЦºщÂЦ¥Ь´¬ъ¦щ આ¢Ц¸Ъ ¯Ц. ∞≈ અђ¢çª°Ъ º§аકºЪએ ¦Ъએ ³ђ³ çªђ´ Ù»Цઇª

»є¬³ ÃЪ°ºђ°Ъ અ¸±Ц¾Ц± ⌐ ÂدЦÃ³Ъ ∫ Ù»Цઇª »є¬³ ÃЪ°ºђ°Ъ ×¹Ь¾Цક↕⌐ ÂدЦÃ³Ъ ∩ Ù»Цઇª

કાશ્મીરમાં આત્મઘાતી હુમલો

દસકાના સૌથી ભીષણ આતંકવાદી હુમલામાં ૧૮ જવાન શહીદ

શ્રીનગર, નવી દિલ્હીઃ અને કાશ્મીરમાં લાઇન કન્ટ્રોલ (એલઓસી) આવેલા ઉરી સેક્ટર

જમ્મુ ઓફ નજીક સ્થિત

ભારતીય સેનાની ૧૨મી વિગેડનાંમુખ્ય મિક પર રવવવારે પરોવિયે પાકકથતાન સમવિ​િત આતંકીઓએ કરેલા આત્મઘાતી

એશિયન એશિવસસ એવોર્ઝસમાંદાનની અધધધ.. £૧૮૦,૦૦૦ની સરવાણી વહી

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Special fares to India

Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365

£400 £345 £412 £412 £412 £365

Worldwide Specials Nairobi Mombasa Toronto New York

£355 £425 £345 £427

Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE

020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

www.holidaymood.co.uk

હુમલામાં સેનાના ૧૮ જવાનો શહીદ િયા હતા. હુમલાની આ ઘટનાની ગંભીર નોંધ લેતા ભારત સરકારે કહ્યુંહતુંકેદોવિતો સામેઆકરાં પગલાં લેવાશે. જ્યારે સેનાએ કહ્યું હતું કે પાકકથતાનને અમે અમારા સમયે જડબાતોડ જવાબ આપશું. છેલ્લા એક દસકાના આ સૌિી મોટા આતંકી હુમલામાં આતંકવાદીઓએ ટેન્ટમાં સૂતેલા જવાનો પર ગ્રેનેડ અને ઓટોમેવટક શથત્રો વડે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ સમયેમોટી સંખ્યામાંજવાનો ટેન્ટમાં આરામ ફરમાવતા હતા. હુમલાની જાણ િતાં જ સેનાના જવાનોએ વળતો હુમલો કયોિ હતો, જેમાં ચારેય આતંકવાદી ઠાર મરાયા હતા. છ કલાક લાંબી

ગનફાઇટમાં૩૦ જવાનોનેઈજા પહોંચી હતી. હુમલાની આ ઘટનાિી ભારતભરમાં પાકકથતાન સામે આક્રોશનુંમોજુંફરી વળ્યુંછે. ગૃહ પ્રધાન રાજનાિ વસંહે અમેવરકા અને રવશયાનો વવદેશપ્રવાસ મોકૂફ રાખીને ટોચના સંરક્ષણ અને ગુપ્તચર અવધકારીઓ સાિે બેઠક યોજી હતી. જ્યારે સંરક્ષણ પ્રધાન મનોહર પાવરિકર અને સેનાધ્યક્ષ દલબીર સુહાગે ઉરી પહોંચીનેમાવહતી મેળવી હતી. હુમલો િયો તેવેળા કેમ્પમાં ૩૫૦૦િી ૪૦૦૦ જવાનો હાજર હતા. સૈન્યમાં૨.૩૦ વાગે રસોડામાં કામ શરૂ િઈ જાય છે. કુક અને જે જવાનોની જમવાનું બનાવાની ડ્યુટી હતી તેરસોડામાં કામ કરી રહ્યા હતા. અનુસંધાન પાન-૨૬

લોડડ ડોલર પોપટ, લાઇફટાઇમ એચિવમેન્ટથી સન્માચનત લોડડ પટેલ કે.ટી. અને જી. પી. ચહન્દુજા

લંડનઃ શુક્રવાર તા. ૧૬મી સપ્ટેપબરની સલૂણી સાંજે લંડનના પાકકલેનસ્થિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે યોજાયેલા પ્રતતતિત અને ભવ્યતમ ૧૬મા વાતષિક એતશયન એતિવસિ એવોર્ઝિસમારંભમાંએવોર્ઝિના તવજેતાઓના નામની જાહેરાત વેળા તાળીઓના ગડગડાટિી હોલ ગું જી ઉઠ્યો હતો. એવોર્ઝિતવજેતામાં લંડનસ્થિત શૈક્ષતણક કૌશલ્ય અને તાલીમ તવકાસજૂિ રીજેડટ ગ્રૂપના સીઈઓ સેલ્વા પંકજ; ભારત-આતિકામાંમતહલાઓના કલ્યાણ અિથે અતવરત કાયિ કરતી સામાતજક સંથિા તબડટીના સંિાલક સીઈઓ મનતજત તગલ; સેરિ ે લ પાલ્સીિી ગ્રથત લોડગ જપપર પેરાતલસ્પપયન રાયન રઘુ અને લાઈફટાઈમ એતિવમેડટ એવોડડિી તવભૂતષત લોડડ નરેન પટેલ KTનો સમાવેશ િયો હતો.

શુક્રવારનો તિવસ પ્રારંભે વરસાિી રહ્યો હતો છતાં, ભવ્યાતતભવ્ય ૧૬મા વાતષિક એતશયન એતિવસિ એવોર્ઝિ સમારંભમાંતસતિઓની ઉજવણી કરવા પાકક લેનસ્થિત પ્રતતતિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે ઉપસ્થિત ૮૦૦િી વધુમહેમાનોની ભાવના પર તેની કોઈ અસર ન હતી. પ્રવેશદ્વારે ફેડસી વથિોમાં સજ્જ પ્રવેશકો માનવંતા આગંતક ુ મહેમાનોનેઆવકારતા હતા અને સેલતેિટીઝ અને મહેમાનોએ રેડ કાપથેટ પર પગરણ કરી હોલમાંપ્રવેશ લીધો હતો. એવોડડ સમારંભની રાતિની સવોિત્તમ સફળતા તો એ રહી હતી કેિેતરટી પાટડનર ઈસ્ડડયન ઓશન તડઝાથટર રીતલફ (IODR) માટે અતુલનીય £૧૮૦,૦૦૦ના િાનની સરવાણી વહી હતી. અનુસંધાન પાન-૨૨


2 હિટન

@GSamacharUK

GujaratSamacharNewsweekly

24th September 2016 Gujarat Samachar www.gujarat-samachar.com

ઋગ્વેદ અનેચાર પેઢી સાથેપાલા​ામેન્ટમાં ઈમિગ્રેશન- એસાઈલિ મિબ્યુનલ ફીિાં૫૦૦ ટકા સુધીનો વધારો લોડડહિતેશ ગહઢયા ઓિ નોથાવૂડ લંડનઃ કન્સલ્ટેશન પ્રવિયામાં વમવલયન પાઉન્ડ મળશે. અત્યારે

િાઉહસંગ બેહનફિટ મયા​ાદામાંછૂટછાટો જાિેર

સાંસદોની ઈન્ક્વાયરી સમક્ષ સેન્ટ મુન્ગોસ ચેનરટીએ જણાવ્યું હતું કે આ પગલાંથી તેના મોટા ભાગના શેજટસો અને સપોટેડડ હાઉનસંગ નાણાકીય રીતે અક્ષમ બની જશે. વકક એન્ડ પેન્શન્સ સેક્રેટરી ડેનમયન ગ્રીને પાલાોમેન્ટ સમક્ષ કહ્યું હતું કે ૨૦૧૯-૨૦ સુધી LHA મયાોદા મુલતવી રખાશે અને તે પછી નવી નસલટમમાં વતોમાન દરે ભંડોળ ચાલુ રહેશે. આ યોજના મજબૂત હોવાં છતાં ટુંકા ગાળામાં હોલટેજસ અને આશ્રયગૃહો સનહતના એકોમોડેશન્સ માટે પડકાર સજાોઈ શકે તે ગ્રીને લવીકાયુ​ું હતું. આ મયાોદાનો નવરોધ

Â³Ц¯³ ╙Ã×±Ь ¸є╙±º (Ĭщ窳) Ú»щક´Ь» »ЦઇΠ»щક ╙¾×¬º¸Ъ¹º ¶Ц»ЦF ¸є╙±º (¶╙¸↨¢ÃЦ¸)

બંને વિબ્યુનલનો અંદાવજત ખચચ ૮૬ વમવલયન પાઉન્ડ છે. કન્સલ્ટેશન પ્રવિયાના પગલે વમવનટટસચ દ્વારા એક રાહત અપાઈ છે. હોમ ઓફફસ દ્વારા જે ઈવમગ્રેશન અને એસાઈલમ અરજદારોનું મૂલ્યાંકન વનરાધાર કે વનરાવિત તરીકે કરાયું છે તેમણે વિબ્યુનલ ફીસ ચુકિ​િી નવહ પડે. એસાઈલમ સપોટટ અથિા કાનૂની સહાય મેળિ​િા જે લોકો ક્વોવલફાય થાય છે તેમના સવહત માટે િતચમાન માફી યથાિત રહેશ.ે જસ્ટટસ વમવનટિીએ જણાવ્યું છે કે ફી િધારિાથી ઈવમગ્રેશન અને એસાઈલમ વિબ્યુનલ્સનું ભંડોળ વસરવિત રહેશે અને ફી માફી યોજનાથી સૌથી અસલામત અરજદારોને ન્યાયની સુવિધાનું રિણ થશે. કન્સલ્ટેશન પ્રવિયામાં લંડનમાં હેમરસ્ટમથ અને કેમ્બરિેલ ગ્રીન મેવજટિેટસ કોટટ બંધ કરિાની પણ જાહેરાત કરાઈ હતી.

• હીથ્રો વવથતરણનેડથટવિનમાં પધરાવવા િોવરસની ટીપ્પણીઃ ફોરેન સેક્રટે રી બોનરસ જ્હોન્સને હીથ્રો એરપોટડના નવલતરણને કચરાટોપલીમાં પધરાવી દેવાની ટીપ્પણી કરી છે. વડા િધાન મે હીથ્રો ખાતે નવા રનવેની મંજરૂ ી આપે તેવી શઝયતા વચ્ચે લંડનના પૂવો મેયરને એરપોટડ નવલતરણ નવશેની ચાવીરુપ કેનબનેટ કનમટીમાં સામેલ નનહ કરાયા પછી આ ટીપ્પણી આવી છે. જ્હોન્સને ચેતવણી આપી હતી કે હીથ્રો નવલતરણ નનષ્ફળ જવાનું છે. જોકે, લંડનના મેયરપદે આઠ વષો તેમજ હીથ્રો નજીક અઝસનિજ અને સાઉથ રાયસ્લલપના સાંસદ તરીકેના અનુભવના લીધે જ્હોન્સન ચચાોમાં મહત્ત્વની ભૂનમકા ભજવશે તેમ મનાય છે.

લંડનઃ નિટનસ્લથત યુરોપીય દૂતાવાસોએ િેસ્ઝિટ વોટ પછી તેમના નાગનરકો નવરુદ્ધ કનથત હેટ ક્રાઈમ્સ અને શોષણમાં વધારો થયો હોવાની ઘટનાઓ જાહેર કરી છે. યુરોનપયન યુનનયન છોડવાના જનમત પછી યુકન ે ીઆ ઘટનાઓમાં ૬૦ ટકા કેસ ખાસ પોલેન્ડ સનહત પૂવો યુરોપીય નાગનરકોને સંબનં ધત છે. માન્ચેલટર અને એનડનબરાની પોલીશ કોન્લયુલર સેવાએ ૨૩ જૂન પછી તેમના નાગનરકો પર હુમલાના ૩૧ કેસ દશાોવ્યાં છે, જેમાં ગત ત્રણ મનહનામાં જ આઠ કેસ હતા. નોનડડક ગ્રૂપ ઓફ એમ્બેસડે સોના લંચમાં પણ લંડનસ્લથત રાજદ્વારીઓએ આ મુદ્દે ચચાો કરી હતી. ધ ગાનડડયન અખબાર દ્વારા સવવે માટે ઈયુના તમામ ૨૭ દેશની લંડન એમ્બેસીનો સંપકક કરાયો હતો અને ૧૭ એમ્બેસીના ઉત્તરમાં ઈયુ રેફરન્ડમ પછીના ૧૨ સપ્તાહમાં િેનોફોનબક શોષણના કકલસા વધ્યાં હોવાનું જણાવાયું

હતુ.ં આ ઘટનાઓમાં શારીનરક હુમલા, અપશબ્દો બોલવા, ઘરમાં ઘૂસણખોરી, આગચંપી અને નિટન છોડી જવા જણાવવા સનહત ૬૦ કકલસાનો સમાવેશ થયો હતો. મોટા ભાગના હુમલા પોલીશ લોકો અથવા તેમના જેવા દેખાતા લોકો નવરુદ્ધ હતા. યુકમે ાં પોલીશ કોમ્યુનનટી સૌથી મોટો અને નજરે ચડી આવતો લઘુમતી રાષ્ટ્રીય સમુદાય હોવાથી તેમના નવરુદ્ધ હુમલાની સંખ્યા વધુ છે. નોંધાયેલા હુમલાની સંખ્યામાં પોલેન્ડ (૩૧ ઘટના), નલથુઆનનઆ (૧૦), લેટનવઆ (૬), લવીડન (૫), કફનલેન્ડ (૪), રોમાનનયા (થોડાં), હંગરે ી (થોડાં) અને બજગેનરયા (૧)નો સમાવેશ થાય છે. બીજી તરફ, ગ્રીસ, બેસ્જજયમ, ડેન્માકક, સાયિસ, ઓસ્લિયા, એલટોનનયા, લપેન, ફ્રાન્સ અને જમોની સનહત પસ્ચચમી યુરોપના દૂતાવાસોએ તેમના નાગનરકો નવરુદ્ધ ઈયુ જનમત પછી ખરાબ વ્યવહાર નનહ કરાયાનું જણાવ્યું હતુ.ં

દદમીની જરૂનરયાતને કેન્દ્ર લથાને મૂકવા, આધુનનક NHS સમક્ષના પડકારોના નહંમતભયાો ઉકેલ, નવનવધ નિનનકલ મંતવ્યો ધ્યાનપૂવક ો સાંભળવા અને હંમશ ે ા લોકનિય ન હોય તેવા કડક

નનણોયો લેવા બદલ તેમને આગામી ૨૩મી નવેમ્બરે આ એવોડડ અપાશે. ડો. મોનહની પરમારે જણાવ્યું હતું કે આ ખૂબ િનતનિત એવોડડ માટે મારી પસંદગી થઈ તેનો મને ખૂબ આનંદ છે. ઈનલંગ CCGના શ્રેિ લટાફ અને હકીકતે તો અમારા પાટડનરો અને સપ્લાયરોના કામકાજને નબરદાવાયું છે. ડો. મોનહની પરમારને ૩૦ વષોનો અનુભવ છે. ડો. પરમારે ઈનલંગમાં મેટરનનટી સેવા વધુ અસરકારક બનાવીને મનહલાઓ અને બાળકોની સંભાળની કામગીરી વધુ કાયોદક્ષ લટાફથી સજ્જ કરીને સુધારી છે.

આવ્યુંહતું . લોડડ ગવિયાએ ‘ગુિરાત સમાચાર’ અને ‘એવશયન વોઈસ’ને િણાવ્યુંહતુંકે,‘આ સમારંભમાંમારા પવરવારની અનેક પેિીની મારી સાથેઉપસ્થથવત અવત મહત્ત્વની છે. આખરેતો આ મુસાફરી નોંધપાત્ર છે, િેમાંવનકટતમ અનેથનેહીિનોનેસહભાગી િનાવવાનો આનંદ છે.’ એક તસવીરમાંલોડડગવિયા તેમના ૯૦ વષમીય હસમુખા દાદીમા ગુલાિ​િા સાથેનિરેપડેછે. િીજી પાવરવાવરક તસવીરમાંડાિેથી, લોડડ ગવિયાના માતુશ્રી હંસાિહેન, કુ. ઈશા ગવિયા, લોડડ વિતેશ ગવિયા, કુ. વિયાના ગવિયા, લેડી અંિવલ ગવિયા, માથટર દેવ ગવિયા, કુ. વિયા ગવિયા, કેતનભાઈ ગવિયા અને શ્રીમતી નીપા ગવિયા દૃશ્યમાન થાય છે. પૂવસવડા િધાન ડેવવડ કેમરનેગયા મવહનેજાણીતા ઈડવેથટમેડટ િેડકર, યુક-ે ઈસ્ડડયા સીઈઓ કાઉસ્ડસલના સભ્ય અને ગુિરાતી મૂળના વિઝનેસમેન લોડડ ગવિયાને વિવટશ પાલાસમડે ટના ઉપલા ગૃહમાંિોડાવા નોવમનેટ કયાસહતા. ઉલ્લેખનીય છેકે, ડેવવડ કેમરને તેમની સોગંદવવવધની િપોર પછી સાંસદપદેથી રાજીનામુંઆપવાની જાહેરાત કરી હોવાથી લોડડ ગવિયા માટે આ વદવસ વમશ્ર લાગણીસભર િની રહ્યો હતો. લોડડ ગવિયાએ ડેવવડ કેમરનને ભારતના પરમ વમત્ર ગણાવી તેમના અને સામડથાના ભાવવ અંગે શુભચ્ે છા પાઠવી હતી.

હાઉસ ઓફ લોર્સસમાં નવવનયુક્ત ભારતીય મૂળના લોડડ વિતેશ ગવિયાએ વવશ્વના સૌથી િાચીન ધમસગ્રથ ં ઋગ્વેદના પાઠના ઉપયોગથી ક્વીન એવલઝાિેથ વિતીય િવત રાજ્યવનષ્ઠાના સોગંદ લેવા સાથે નવો ઈવતહાસ રચાયો હતો. અત્યાર સુધી કોઈ વિવટશ ભારતીય ઉમરાવે સોગંદ લેવા ઋગ્વેદનો ઉપયોગ કયોસનથી. લોડડ વિતેશ ગવિયા ઓફ નોથસવડૂ િારા ઉપયોગમાંલેવાયેલો ઋગ્વેદનો ગ્રંથ ઐવતહાવસક મહત્ત્વ ધરાવેછે. તેમણેિવસદ્ધ િમસન વવિાન મેક્સમુલર િારા ૧૮૪૯માંસંકવલત અને િકાવશત ઋગ્વેદના આ ૧૬૭ વષસ િૂના પુથતકને ખરીદી વિવટશ પાલાસમડે ટનેભેટમાંઆપ્યુંછે. સોગંદવવવધ અને તે પછીના ભારતીય પરંપરા અનુસાર સંપણ ૂસ શાકાહારી આથવાદના ભોિન સમારંભમાં તેમના ૯૦ વષમીય દાદી ગુલાિ​િહેન ગવિયા, માતા હંસાિહેન અને પત્ની અંિવલિહેન સવહત પવરવાર અને વમત્રો ઉપસ્થથત હતા. હાઉસ ઓફ લોર્સસ ટેરસ ે માં વહડદુથતાની સંગીતના કાયસક્રમનુંઆયોિન પણ કરવામાં

લંડનઃ સરકારે હાઉનસંગ બેનનકફટ મયાોદામાં છૂટછાટો જાહેર કરી છે. વકક એન્ડ પેન્શન્સ સેક્રેટરી ડેનમયન ગ્રીને કહ્યું છે કે ચેનરટી સંલથાઓ અને લેબર પાટમીના તીવ્ર નવરોધના પગલે લોકલ હાઉનસંગ એલાવન્સ મયાોદા ૨૦૧૯-૨૦ સુધી મુલતવી રખાઈ છે. હોલટેજસ અને સપોટેડડ હાઉનસંગમાં રહેતાં લોકોને સૂનચત હાઉનસંગ બેનનકફટ ચુકવણી મયાોદામાંથી મુનિ અપાશે. ઘરનવહોણાં અને માનનસક બીમારીઓ ધરાવતાં લોકો સાથે કાયોરત જૂથોએ ચેતવણી આપી હતી કે લોકલ હાઉનસંગ એલાવન્સ (LHA) મયાોદાથી હોલટેજસ અને આશ્રયગૃહો વ્યાપક રીતે બંધ થઈ જશે અને હજારો લોકોને સેરીઓમાં આવી જવાની ફરજ પડશે. ગયા વષવે ચાન્સેલર જ્યોજો ઓલબોનવે સોનશયલ હાઉનસંગ રેન્ટમાં એક ટકાના સૂનચત ઘટાડા સાથે હાઉનસંગ બેનનકફટ ચુકવણીમાં મયાોદાઓની જાહેરાત કરી હતી.

ચોતરફથી ભારે વિરોધ છતાં સરકાર ઈવમગ્રેશન અને એસાઈલમ કેસીસ માટે સુનાિણીનો ખચચ નીકળી શકે તે માટેકોટટફીમાં૫૦૦ ટકા સુધીનો િધારો કરશે. વમવનટિી ઓફ જસ્ટટસ દ્વારા આ વનણચયને સમથચન અપાયુંછે. આનો અથચએ છેકેઈવમગ્રેશન અનેએસાઈલમ કેસીસ હાથ ધરતી ફટટટ-ટીઅર વિબ્યુનલને દટતાિેજો માટે વનણચયની અરજીની ફી ૮૦ પાઉન્ડ છેતેિધીને૪૯૦ પાઉન્ડ, જ્યારેમૌવખક સુનાિણી માટે ફી ૧૪૦ પાઉન્ડ છેતેિધીને૮૦૦ પાઉન્ડ થશે. અપર વિબ્યુનલમાં સૌપ્રથમ િખત અપીલ માટેપણ ફી દાખલ કરાઈ છે, જેમાંએસ્લલકેશન્સ માટે ૩૫૦ પાઉન્ડ અને મૌવખક સુનાિણી માટે ૫૧૦ પાઉન્ડ ફી લેિાશે. કન્સલ્ટેશન પ્રવિયામાંએક અંદાજ અનુસાર િતચમાન ફીથી મળતી સાત વમવલયન પાઉન્ડ ઉપરાંત, િાવષચક િધુ ૩૪

કરનારી ચેનરટી સંલથાઓ અને લેબર સાંસદોએ યોજના મુલતવી રાખવાના નનણોયને આવકાયો​ો હતો. જોકે, સોનશયલ હાઉનસંગ રેન્ટમાં સૂનચત એક ટકાના ઘટાડામાં આગળ વધવા સામે નચંતા દશાોવી હતી. લેબર પાટમીએ જણાવ્યું હતું કે મયાોદા નવશે નનણોયમાં નવલંબથી ખોટી નચંતા ફેલાઈ હતી. મેન્કેપ ચેનરટીએ જણાવ્યું હતું કે સૂનચત મયાોદાના કારણે મવા સપોટેડડ હાઉનસંગની ૮૦ ટકા યોજના અટકાવી દેવાઈ હતી અને ૪૦ ટકા વતોમાન યોજના બંધ કરવાના સંજોગો ઉભાં થયાં હતાં.

ડો. મોહિની પરમારની HSJ એવોડડમાટેપસંદગી

લંડનઃ NHS ઈનલંગ નિનનકલ કનમશનનંગ ગ્રૂપ (CCG)ના અધ્યક્ષ ડો. મોનહની પરમારની નિનનકલ લીડર ઓફ ધ યર તરીકે િનતનિત હેજથ સનવોસ જનોલ (HSJ) એવોડડ માટે પસંદગી થઈ છે. પોતાના તમામ કામકાજમાં

ઉ´¬¿щ: ¯Ц. ≈¸Ъ ³¾щܶº ∟√∞≠ ⌡ ∟ ╙±¾Â⌐∞ ºЦĦЪ

´Ъકઅ´ ´ђઇת: °ђ³↓ª³ ÃЪ°, ªбªỲ¢ અ³щ ЧકєÆ¶ºЪ ¸ЦĦ ∩* Ãђªъ»¸Цє ºђકЦ® (Î¾Ъ³ ¿щºỲ¢), ∞ ╙±¾Â ·Цº¯Ъ¹ ¬Ъ³º £∞≠≈ §а§ ÂЪª ¶ЦકЪ: આ§щ § pp આ´³Ъ ╙ªકЪª ¶Ьક કºЦ¾ђ અ³щ ³Цç¯ђ, »Ä¨ºЪ કђ¥ ĺЦ¾щ» અ³щ Ú»щક´Ь» »ЦઇÎÂ³Ъ ªбº.

િેક્ઝિટ વોટ પછી યુરોપવાસીઓ હવરુિ યુકેમાંિેટ ક્રાઈમમાંવૃહિ

¾²Ь ¸Ц╙Ã¯Ъ ¸Цªъ Âє´ક↕: 07900 911 047 / 020 8653 5974 E Mail: Satish.shah2@btinter net.com

• આમમી વેટરનને £૫૦,૦૦૦નું વળતરઃ પોલીસ દ્વારા ટેસર કરાયેલા પીઢ આમમી કોપો​ોરલ ‘માઈકલ’ને બેડફોડડશાયર પોલીસ દ્વારા ૫૦,૦૦૦ પાઉન્ડનું વળતર ચુકવવામાં આવ્યું છે. બોસનનયામાં ૧૯૯૧માં હેન્ડ ગ્રેનડે થી ઈજા પામેલા પૂવો કોપો​ોરલ પોલટ-િોમેનટક લિેસ નડસઓડડરનો નશકાર બન્યા હતા અને તેમને ફ્લેશબેક એટલે કે લચકરી જીવનના અનુભવોનાં હુમલા આવતા હતા. એક ઘટનામાં ૧૮ વષોની લચકરી કારકકદમી ધરાવતા પૂવો કોપો​ોરલે પોલીસને ટેસર ગન નીચે મૂકી દેવાની સૂચના આપી હતી, પરંતુ તેની નવરુદ્ધ ૧૫૦૦ વોટની ટેસર ગનનો ઉપયોગ થતાં આઘાતથી પડી ગયા હતા.


24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ભારતીય જેલમાંથી મુક્ત કરાવવા શૈલેશ વારા કડઝવવેટિવ ફ્રેડડ્સ ‘એટશયન છ પૂવોટિટટશ સૈટનકયની ટવનંતી ઓફ ઈન્ડિયાના નવા સહઅધ્યક્ષ એટચવસોએવયડડ ટવશેષાંક’ ‘ગુજરાત સમાચાર અને એનિયન

(ડાબેથી) નનકોલસ નસમ્પસન, પોલ ટાવસસ, રેનટન્ડાલ અનેનબલી ઈનવિંગ

લંડનઃ શલત્રોની દાણચોરીના આરોપમાં ૨૦૧૩માં પાંચ વષમની સજા કરાયેલા છ પૂવમ બિબિશ સૈબનકો- બનક ડૂન (એબશંગ્િન), રે બિન્ડાલ (ચેલિર), પોલ િાવસમ (યોકકશાયર), જ્હોન આમમલટ્રોંગ (બવગ્િન,કમ્િીઆ), બિલી ઈબવિંગ (કોનેલ,આગષીલ), અનેબનકોલસ બસમ્પસન (કેિબરક, નોથમ યોકકશાયર)એ ભારતીય જેલમાંથી મુિ કરાવવા બિબિશ સરકારને બવનંતી કરી છે. તેમની મુબિ બપબિશનમાં ૩૭૫,૦૦૦થી વધુ લોકોએ સહી કરી છેઅનેકાનૂની સહાય માિે૩૬,૦૦૦ પાઉન્ડ એકત્ર કરાયા છે. પૂવમ પેરાટ્રુપસમ સોમાલી ચાંબચયાઓથી જહાજોને રક્ષણ આપતી અમેબરકી મેરીિાઈમ કંપની એડવાન્ફોિટ સાથે ભાડૂતી રક્ષકો તરીકે કામગીરી િજાવતા હતા. આ સૈબનકો ૩૫ કમમચારી સાથેના

જહાજ MV Seaman Guard Ohioને ચાંબચયાબવરોધી રક્ષણ આપી રહ્યા હતા ત્યારેઓક્િોિર ૨૦૧૩માં ભારતીય જળસીમામાં પ્રવેશ્યા પછી તેમની પાસે શલત્રો મલી આવતા ધરપકડ કરાઈ હતી. તેમને જેહાદીઓને શલત્રો પહોંચાડવાના આરોપમાં પાંચ વષમની સજા કરવામાં આવી હતી. તેમના પબરવારજનો અનેબિબિશ રાજકારણીઓએ આ સજાને અન્યાયી ગણાવી હતી. ભારતના ચેન્નાઈની જેલમાં ગુપ્ત ઈન્િર્યૂમદરબમયાન બનક ડૂને તેઓની મુબિમાંમદદની માગણી કરી કહ્યુંહતુંકે‘અમારી લશ્કરી તાલીમથી જ િકી રહ્યા છીએ, નબહ તો ક્યારના ગાંડા થઈ ગયા હોત. અમે સેવારત હતા ત્યારે ક્વીન અનેસરકારની સાથેઉભા હતા, હવે સરકારે અમારી સાથે ઉભા રહેવાની જરૂર છે.’

લંિનઃ ટોરી પાટટીના સાંસદ શૈલશ ે વારાને રણટિતટસંહ બક્ષી સાથે સંયિ ુ પણેકડઝવવેટટવ ફ્રેડડ્સ ઓફ ઈન્ડિયાના નવા સહઅધ્યક્ષ તરીકે ટનયુિ કરવામાં આવ્યા છે. તાજેતરમાં િધાનમંિળમાં ફેરફારોના પગલેકડઝવવેટટવ ફ્રેડડ્સ ઓફ ઈન્ડિયાના સહઅધ્યક્ષ અને સાંસદ આલોક શમા​ાને ફોરેન એડિ કોમનવેલ્થ ઓફફસમાં ટમટનટટર ઓફ એટિયા બનાવાતા િૈલિ ે વારાની ટનયુટિ થઈ છે. આલોક િમા​ાિેન્ઝઝટ પછી ભારત સાથે મહત્ત્વપૂણા સંબધં ો બાંધવા ફોરેન સેિટે રી બોટરસ જ્હોડસન સાથેકાયાકરિે. વારાએ અગાઉ પણ આ પદ સંભાળ્યુંછેત્યારેતેઓ અનુભવનું ભાથુલઈનેઆવ્યા છે. તેમણેપૂવા જન્ટટસ ટમટનટટર, વકક એડિ પેડિડસ ટવભાગમાં ટમટનટટર તેમજ ગવમવેડટ વ્હીપ તરીકે

કામગીરીઓ સંભાળી છે. યુકેઅને ભારત વચ્ચે ગાઢ સંબધં ો ટવકસાવવામાં િદાનને અનુલક્ષી ભારત સરકારે ૨૦૧૪માં તેમને િવાસી ભારતીય સમ્માન એવોિડ એનાયત કયોાહતો. િૈલિ ે વારાએ કહ્યું હતુંકે સીએફ ઈન્ડિયાના સહઅધ્યક્ષ તરીકે પાછા ફરતા મને આનંદ થયો છે. કડઝવવેટીવ પાટટી અને ભારતીય િાયટપોરા વચ્ચેનો સંબધં ટદવસે ટદવસે વધી રહ્યો છે અને તેને હજુ આગળ લઈ જવા હું આતુર છું . સહ અધ્યક્ષ રણટજતટસંહ બક્ષીએ િૈલિ ે વારાને તેમની ટનયુટિ બદલ આવકાર આપ્યો હતો. તેમણે કહ્યું હતુંકે વારા તેમના હાથ પરનુંકાયાપૂરુંકરીને ઝંપેછે. કડઝવવેટીવ પાટટીના ચેરમેન પેટ્રીક મેકલોઘ્લીને પણ વારાની ટનયુિનેઆવકારી હતી.

ટિટન 3

વોઈસ’ દ્વારા િુક્રવાર તા. ૧૬ના રોજ લંડનની ભવ્ય ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે પ્રનતષ્ઠીત ‘૧૬મા એનિયન એનચવસસ એવોડડ’ સમારોહનું િાનદાર આયોજન કરાયું હતું. આ પ્રસંગે નિનટિ એનિયનોની સફળતાની સરાહના કરતા ‘એનિયન એનચવસસ એવોડડ નવિેષાંક’ પ્રસ્તુત કરાયો હતો. એનિયન સમુદાયના તેજસ્વી તારલાઅોની માનહતી અનેઅવનવા લેખોથી સુસજ્જ ગ્લોસી પેપર પર છપાયેલ ૬૦ પાનના આ નવિેષાંકનેસવવે લવાજમી ગ્રાહકોના કરકમળમાં સાદર રજૂ કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. આ અંક આપનેકેવો લાગ્યો તેના અનભપ્રાય જરૂરથી જણાવજો.

ટિટટશ રાજદૂતેઈસ્લામ અંગીકાર કયયો

લંડનઃ સાઉદી અરેબિયામાં બિબિશ એમ્િેસેડર બસમોન કોલીસે ઈલલામ ધમમ અંગીકાર કયોમ છે. તેમણે પોતાની સીબરયન મુસ્લલમ પત્ની હુડા અલ-મુજારકેચ સાથે મક્કાની હજ પણ કરી હતી. ઈલલામ ધમમ અંગીકાર કરી હજ કરનારા ૬૦ વષષીય કોલીસ પ્રથમ બિબિશ વબરષ્ઠ રાજદ્વારી છે. બસમોન કોલીસે ૨૦૦૭થી ૨૦૧૨ સુધી સીબરયામાં બિ​િનના એમ્િેસેડર તરીકે સેવા આપી હતી. તેમણે ઈરાક, કતારના એમ્િેસેડર તેમજ યુનાઈિેડ આરિ એબમરેટ્સ, યેમન ે , ભારત

અને ટ્યુબનબશયામાં વબરષ્ઠ રાજદ્વારી તરીકે પણ સેવાઓ આપી છે. વતમમાન સીબરયન પત્ની સાથે લગ્ન કરવા અગાઉ તેમણે ૨૦૧૧માં ગુપ્તપણે ઈલલામ ધમમ અંગીકાર કયોમહતો. મુસ્લલમ લત્રી સાથે લગ્ન કરવા પુરુષે ઈલલામ ધમમ અપનાવવો ધાબમમક જરુબરયાત ગણાય છે.

લેબર પાટટીના નેતા ચૂંટાયા પછીનુંટચત્ર કેવુંહશે?

લંિન: આંતટરક ટવખવાદથી છવાયેલી લેબર પાટટીના નેતા કોણ બનિે તેના પિઘમ વાગી રહ્યા છે. વતામાન નેતા જેરેમી કોબટીન અને પૂવા િેિો વકકએડિ પેડિડસ ટમટનટટર ઓવેન ન્ટમથ વચ્ચેનેતાપદની ટપધા​ા છે. ઓગટટ ૨૨થી મતદાન િરુ કરાયું છે અને બુધવાર, ૨૧ સપ્ટેમ્બરની બપોરે મતદાન પૂણા થિે. ટલવરપૂલમાં િટનવાર, ૨૪ સપ્ટેમ્બરેપાટટીના ટવિેષ અટધવેિનમાંટવજેતા નેતાની જાહેરાત કરી દેવાિે. જોકે, નેતાની જાહેરાત પછી િુંથિેતેના પર બધાની નજર છે. જો ન્ટમથનો પરાજય થાય અથવા ટવજય થાય તો િુંથિે, કોબટીનનો ટવજય થાય તો પક્ષમાંભંગાણ સજા​ાિેકેઘીના ઠામમાંઘી ઢળી રહેિે તેસટહત અનેક ટચત્રો પર નજર નાખવી જરૂરી છે. ૧. ન્મમથનો ટવિયઃ નવી લિાઈના મંિાણ નેતાપદની ટપધા​ામાં ઓવેન ન્ટમથ જીતે તેમ માનનારાની સંખ્યા ઘણી જ ઓછી છે. જોકે, જેરેમી કોબટીનને હટાવવા તત્પર લોટબઈંગ ગ્રૂપ સેટવંગ લેબર દ્વારા મત આપવા ૨૫ પાઉડિ ચુકવવા રાજી નોનમેમ્બસાતેમજ ટ્રેિ યુટનયનના સહયોગીઓનો અસરકારક ટેકો મળ્યાનો દાવો કરાયો છે. પોડટીટિ​િના સાંસદેપોતાનેએકતાના ઉમેદવાર તરીકે રજૂકરી કોબટીનનેલેબર િેટસિેડટનો નવો હોદ્દો આપવા કરેલી ઓફર કોબટીને ફગાવી છે. ન્ટમથના વિપણ હેઠળની લેબર પાટટી કોબટીનની સાથે રહેવા ન ઈચ્છતા ઘણા નેતાઓને પાછા આકષટી િકિે. જોકે, કોબટીનતરફી સાંસદો બેકબેડચીસ પર જઈ નવા નેતા માટેમુચકેલીઓ ઉભી કરી િકેછે. કોબટીનતરફી ગ્રાસરુટ્સ કેમ્પેઈન ગ્રૂપ મોમેડટમ સાથે સંઘષામાંઉતરવુંકેકેમ તેપણ ન્ટમથેટવચારવુંપિ​િે. ન્ટમથેમોમેડટમ ગ્રૂપને ‘પાટટી ટવટધન પાટટી’ ગણાવી ૧૯૮૦ના દાયકામાં પાટટીમાંથી હાંકી કઢાયેલા હાિડલેફ્ટ ગ્રૂપ ‘ટમટલટડટ’ સાથેસરખાવ્યુંછે. ૨. કોબબીનનો ટવિયઃ શાંટત-સુલેહની નવી આશા જેરેમી કોબટીને તાજેતરમાં જ કહ્યું હતું કે તેઓ વેટટટમડટટર ઓફફસમાંનવુઓટલવ વૃક્ષ ઉગાિી રહ્યા છેઅનેતેની િાળખી બંિખોર સાંસદો સામેધરી તેમની િેિો કેટબનેટમાંપાછા ફરવા અનુરોધ કરિે. ટબનવફાદારને દૂર કરવાની ધમકીઓ મદદે ન આવે, પરંતુ કેટલાક બળવાખોરો આ ઓફર ટવીકારી િકે છે. કોબટીનના ટીકાકાર લેબર સાંસદો પણ માને છે કે પક્ષના ટિરે થેરેસા સરકારના અસરકારક ટવરોધની જવાબદારી છેઅનેસભ્યોની પસંદનેમાડય રાખવી જોઈએ. જો કોબટીન અનેજ્હોન મેઝિોનેલ સટહત તેમના સાથીઓ સમાધાની સૂર જાળવી રાખિે તો િેિો કેટબનેટ બનાવવા માટે સંપૂણા સહકાર મેળવી એકતાનુંિદિાન કરી િકિે. ૩. કોબબીનનો ટવિયઃ ધોવાણનો સંઘષા ન્ટમથ સટહતના બંિખોર સાંસદો ભંગાણની વાતો કરતા હોવાંછતાં

સાંસદો અડય પાટટીમાંજવાની કેટનન્ક્રિય રહેવાની તૈયારી કરતા હોય તેમ દેખાતું નથી. કેટલાકને કોબટીન સાથે કામ કરીને લાભ મળે તેવી િઝયતા જણાતી નથી ત્યારેટહલેરી બેન અનેએમ્મા રેનોલ્ડ્સ જેવાને િેન્ઝઝટ ટસલેઝટ કટમટી સટહત હાઈ િોફાઈલ બેકબેડચ કટમટીઓમાં મુખ્ય ભૂટમકાની તલાિ છે. ચુકા ઉમડના અનેઈવેટ કૂપરનેહોમ એફેસા કટમટીનું અધ્યક્ષટથાન જોઈએ છે. કેટલાક સાંસદો બેકબેડચીસ પરથી સરકારનો ટવરોધ કરવા જૂથ બનાવી કામ કરવાની યોજના ઘિેછે. આ સીનાટરયો મધ્યે, િેિો કેટબનેટની રચના સટહત કોબટીનના દરેક પગલાં પર નજર રખાિે અને તેમને નબળા પાિવાની કોઈ તક જતી નટહ કરાય. આખરેતો પાટટીના ધોવાણની જ ટદિા બની રહેિે. ૪. કોબબીનનો ટવિયઃ પાિબીમાંભંગાણ વેટટટમડટટરમાંઘણા લેબર સાંસદો ફ્રડટબેડચ પર કામ કરી િકતા નથી તેમનામાં હતાિા વધી રહી છે. જોકે, પક્ષમાં ભંગાણની અફવા અને અટકળોને દબાવી દેવાય છે. લેબર પાટટીના બંિખોર સાંસદો ૧૯૨૭ની ચૂંટણી સમજૂતી અનુસાર કો-ઓપરેટટવ પાટટીની ટટફકટ પર ઉમેદવારી કરવાની સોદાબાજી ટવચારી રહ્યા છે. તેઓ કો-ઓપરેટટવ પાટટી માટે નવા ૧૦૦થી વધુ સાંસદોને જીતાિવા િયાસ કરિે જેથી, આગવા વ્હીપની ટનયુટિ થાય અનેનીટતઓ ટવકસાવી િકાય. જોકે, કો-ઓપરેટટવ પાટટીની નેતાગીરી આવા પગલાંનો ટવરોધ કરી રહી છે. બીજી તરફ, ટલબરલ િેમોિેટ્સે મવાળ લેબર સાંસદોને પોતાની સાથે જોિાવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે. મતક્ષેત્રના સીમાંકનમાં જે સાંસદો બેઠક ગુમાવિેતેમનેટલબ િેમ્સ તરીકેચૂંટણી લિવાની ઓફર કરાિે. જોકે, આ પાટટીએ માત્ર આઠ ટકા મત મેળવ્યા છેતેયારેતેની સાથેજોિાવા લેબર સાંસદો તૈયાર થિેકેકેમ તેઅટનન્ચચત છે. ૫. કોબબીનનો ટવિયઃ પાિબીમાંરહીનેનવી પાિબીની રચના સલામત બેઠકો ધરાવતા સટહત ઘણા મધ્યમમાગટી સાંસદો ભંગાણ

થકી નવી પાટટી રચવા તૈયાર નથી. આમ છતાં, પક્ષ પર અંકુિ જતો કરવા પણ રાજી નથી. કોબટીનનો ટવજય થવાની ન્ટથટતમાં પક્ષમાં રહીને જ ‘મોમેડટમ’ િકારનું જૂથ ઉભું કરવા તેઓ ટવચારી િકે છે. નવી ચળવળમાં ન્ટમથના વોલડટીઅસાના િેટાબેઝ સટહત િચાર અટભયાનના સ્રોતોનો ઉપયોગ તેઓ કરી િકે છે. અગાઉ, કોબટીનને હટાવવા સાંસદોના અટભયાનને નકારાત્મક પન્લલટસટી મળી તેનાથી તેઓ દૂર રહી િકે. આ ચળવળના નેજા હેઠળ િગટતવાદી લેબર ગ્રૂપ્સ પાલા​ામેડટમાં અને તેની બહાર કામ કરી નીટતઓ પર દબાણ લાવી િકેછે. આ રીતેરાજકીય કાવાદાવા ટવના જ પક્ષ પર અંકુિનો િયાસ કરી િકાય. કોબબીન ૨૦૨૦ની ચૂંિણીમાં ટવિય અપાવી શકશે? કોબટીન જાણે છે કે ઘર ભાંગ્યે ઘર જાય અને તેથી જ પાટટીના ટવટવધ જૂથોનેએકસંપ કરવા મહેનત કરી રહ્યા છે. જો લેબર પાટટીને ૨૦૨૦ની સામાડય ચૂંટણી જીતાિવી હોય અનેવિા િધાન બનવાની મહેચ્છા પૂણાકરવી હોય તો તેમણેપાટટીમાંએકતા લાવવી જરૂરી છે. કોબટીનના સમથાકો માનેછેકેટકોટલેડિમાંSNP સામેમોટા ભાગની બેઠકો ગુમાવી હોવાં છતાં પાટટી કોબટીનની પાછળ એકજૂટ થઈને ઉભી રહે તો સામાડય ચૂંટણી જીતવાની પૂરતી તક છે. તાજેતરમાં યુગવ પોલમાં માત્ર ૧૯ ટકાએ કોબટીન થેરેસા મે કરતા વધુસારા વિા િધાન બની રહેિેતેવો અટભિાય આપ્યો હતો. જોકે, વિા િધાન થેરેસા મે તો એવી જ આિા રાખી િકે કે કોબટીન જેવા ટબનલોકટિય નેતા સામે ચૂંટણી જીતવી આસાન રહેિે. જોકેલોકટિય નહીં હોવા છતાંકોબટીનેતેમના હરીફોનેપછિાટ આપી છે. તેમની નેતાગીરી હેઠળ લેબર પાટટીની મેમ્બરિીપ પ૧૫,૦૦૦ના આસમાને પહોંચી છે જે ટિટનની અડય તમામ પાટટીઓ કરતાં વધુ છે. પોલ્સ એમ સૂચવે છે કે આગામી ચૂંટણીમાં લેબર પાટટી ૧૫૩ જેટલી બેઠકો પર જ ટવજયી મેળવી િકિે. જે ૧૯૮૦ના દાયકામાં િાબેરી ઝોક વખતે મળેલી બેઠકો કરતાં પણ ઓછી હિે એક નેતા તરીકે કોબટીનમાં સંચાલન કૌિલ્યનો અભાવ દેખીતો નજરેચિેછે. જાડયુઆરીમાંતેમની િેિો કેટબનેટનુંિફટલંગ માત્ર ત્રણ ટદવસ રહ્યું હતું. વિાિધાનના િચનોતરી કાળમાં પણ તેમનો દેખાવ નબળો રહ્યો છે. જો કોબટીન નેતા પદેરહેિેતો પાટટીને વધુસમટયાઓનો સામનો કરવો પિ​િે. એક લેબર સાંસદ તો એટલે સુધી કહે છે કે કોબટીન ફરી ચૂંટાઈ આવિે તો પણ પક્ષમાં યાદવાટથળીનો અંત નહીં આવે. એમ કહેવાય છે કે પક્ષનો નેતા કોઈપણ હોય લેબર પાટટી નજીકના ભટવક્રયમાંસામાડય ચૂંટણી જીતી િકિેનહીં.


4 હિટન

@GSamacharUK

હહન્કલી પોઈન્ટ સી અણુપ્લાન્ટનેમંજૂરી

લંડનઃ વડા પ્રધાન થેરેસા મે ચીન િાથે િંબંધો િુધારવા ૧૮ વબવલયન પાઉજડનો ખચષ અને ચીનનો િહયોગ ધરાવતા િમરિેટના વહજકલી પોઈજટ િી અણુ પ્લાજટને મંજૂરી આપી દીધી છે. જોકે, મહત્ત્વના ઈજફ્રાપટ્રક્ચિષમાં વવદેશી રોકાણ માટે નવા િેફગાર્િષની પણ જાહેરાત કરી છે, જેથી ચીનના િંકળાવાથી રાષ્ટ્રીય િુરક્ષાનેઅિર થાય નવહ. હવે ચીન દ્વારા તેના રોકાણ બાબતે પપષ્ટ િમથષન અપાયું નથી. વહજકલી અણુ પ્લાજટના વનમાષણનો કોજટ્રાઝટ ફ્રાજિની િરકારી કંપની EDF હપતક છે, જેમાંચીનનુંછ વબવલયન પાઉજડ નાણાકીય રોકાણ છે. વિટનમાં બે દાયકામાં પ્રથમ નવું અણુ રીએઝટર બાંધવાનો આ વનણષય છે. રાષ્ટ્રીય મહત્ત્વના પ્લાજટમાં ચીનના લીધે િુરક્ષાના પાિાને અિર થાય તેવો મુદ્દો ઉપસ્પથત થયા પછી થેરેિા મેએ

• મૃત બાળદર ઊંચો હોવાની ચચંતા ઃ મૃત બાળક દરનું ઊંચુ પ્રમાણ ધરાવતા ૩૫ વવકવિત રાષ્ટ્રોમાં વિટન ૩૩મું પથાન ધરાવે છે. આ મુદ્દે વચંતા વ્યક્ત કરતા વમવનપટરોએ જણાવ્યુંછેકે દાયણો એટલે કે વમડવાઈવ્ઝ પાયાની ભૂલો કરતા અટકે અથવા પેરજટ્િની ચેતવણીઓ અનુિાર કામ કરે તો અડધાથી વધુ બાળકોને મૃત જજમેલા અટકાવી શકાય. વવકવિત વવિમાં િૌથી ખરાબ િલામતી રેકોડડમાં પથાન ધરાવતું વિટન િારિંભાળમાં વનષ્ફળતાનો િામનો કરી શકેતો દર વષષે૫૦૦ વજંદગી બચાવી શકાય.

આ પ્રોજેઝટને િમીક્ષા હેઠળ મૂઝયા પછી છ િપ્તાહે મંજૂરી અપાઈ છે. બીજી તરફ, રાજદ્વારી િંબંધોને અિર થશે તેવી ચેતવણી િાથે ચીન િરકારે પણ દબાણ વધાયુિં હતું. વબઝનેિ િેિેટરી ગ્રેગ કલાકકે યુકે િરકારની મંજૂરી વવના EDF તેના વબઝનેિ વહતો વેચી ન શકે તેવો પ્રવતબંધ િવહત નવા િુરક્ષા પગલાં જાહેર કયાષ છે. મહત્ત્વના ઈજફ્રાપટ્રક્ચિષમાં વવદેશી રોકાણ માટેનવા રાષ્ટ્રીય િુરક્ષા ધોરણો

GujaratSamacharNewsweekly

પણ દાખલ કરાશે, જે વવદેશી માવલકી અને અંકુશ પર નોંધપાત્ર અિર િજષશે. આના કારણે ચીન દ્વારા એિેઝિમાંિૂવચત િેડવેલ પ્લાજટના વવકાિ તથા િફોકમાં િાઈઝવેલ બી પ્લાજટમાં રોકાણ પર અિર થઈ શકેછે. િરકારે પ્રવત કલાક ઉત્પજન થતી મેગાવોટ વીજળી માટે ૯૨.૫૦ પાઉજડ ફકંમતની ખાતરી આપી છે. જોકે, આ ફકંમત બજારભાવથી ઘણી ઊંચી હોવાની વચંતા પણ વ્યક્ત કરાઈ છે. પયાષવરણવાદીઓએ આ વનણષય અંગેવનરાશા વ્યક્ત કરી છે, જ્યારે વબઝનેિ ગ્રૂપ્િ, એસ્જજનીઅિષ અને ટ્રેડ યુવનયનોએ આ વનણષયને આવકાર આપતાં કહ્યું છે કે તેનાથી નોકરીઓનું િજષન થશે અનેવીજપુરવઠાનુંપ્રમાણ વધશે. ફ્રેજચ િરકારે પણ ફ્રાજિમાં ૪,૫૦૦ નોકરીઓ િજીષશકેતેવા આ વનણષયનેઆવકાયોષછે.

કોપોારેટ અચતરેકમાં સંસદીય સચમચત દ્વારા તપાસ થશે

લંડનઃ વબઝનેિ, ઈનોવેશન એજડ સ્પકલ્િ (BIS) વિલેઝટ કવમટી દ્વારા આિમાનનેઆંબતા એસ્ઝઝઝયુવટવ પગારો અને બોડડરુમના ગઠનના ફેરફારો િંબંધે પસ્લલક ઈજક્વાયરી આગામી મવહનાથી હાથ ધરવામાં આવનાર છે. િાંિદ ઈયાન રાઈટના વડપણ હેઠળની િવમવત BHSના પતન અને રીટેઈલર પપોટ્િષ ડાયરેઝટ ખાતે કામકાજની પવરસ્પથવત અંગેના કાયષનો આધાર લઈ કોપોષરેટ વિટનની વ્યાપક ચકાિણી હાથ ધરશે. નેતાપદની ચૂંટણીમાં હરીફ એજડ્રેઆ લીડિોમે પીછેહઠ કરી તે અગાઉ થેરેસા મેએ કોપોષરેટ વેતનોમાં શેરહોલ્ડરોનો મત િલાહકારી નવહ, પરંતુ બંધનકતાષ હોવો જોઈએ તેમજ કંપની બોર્િષમાં ઉપભોગકતાષઓ અને વકકિષને પણ પથાન અપાવું જોઈએ તેવો અવભપ્રાય દશાષવ્યો હતો. હવે તેઓ આ મુદ્દે આગળ વધી રહ્યાંછે.

રેલવેમાંઉભાંરહેતાંપેસેન્જરોની સંખ્યા વધી

લંડનઃ િવારના પીક અવિષમાં લંડન જતી કેટલીક ટ્રેનોમાં ૪૪ ટકા પેિજે જરે ઉભાં રહેવુંપડે છે. વડપાટડમજે ટ ફોર ટ્રાજિપોટડના િત્તાવાર આંકડા દશાષવે છે કે લલેકફ્રાયિષ, વોટલુષ , ફેજચચષપટ્રીટ અને મૂરગેટ પટેશનોએ ભીડનું પ્રમાણ ઊંચુંહોય છે. ગત ઓટમમાં િામાજય િવારના પીક અવિષમાં ૫૮૦,૦૦૦થી વધુ પેિજે જર ટ્રેન દ્વારા લંડન આવ્યાંહતાં, જેતેની અગાઉના વષષની િરખામણીએ ૩.૨ ટકા વધુ હતા. યુકન ે ા મુખ્ય શહેરોમાં િવારના પીક અવિષમાં

Nav-Villas is here - Have your Dandiya and get ready for Dandiya-Raas

³¾-╙¾»ЦÂ³Ъ આ´³щ Âѓ³щ ¾²Цઈ... ¥Ц»ђ ±Цє╙¬¹Ц ¯ь¹Цº કºђ અ³щ આ¾ђ ±Цє╙¬¹Ц ºЦ º¸¾Ц....

International Pushtimargiya Vaishnav Parishad (U.K.)

¦ ╙±¾Â³Ъ ´╙ºÁ±³Ц આє¢®щ ³¾-╙¾»ЦÂ³Ъ ºЦÂ³Ъ º¸¨ª

³¾-╙¾»ЦÂ³Ъ એક ¶ЪE અ±·а¯ ã¹ЦÅ¹Ц ¦щ. ĬÓ¹щક ઈЩ×ĩ¹³щ ¬б¶¾Ц³Ьє ¸½щ એ¾ђ ºÂ³ђ ÂЦ¢º §щ¸Цє ¦»કЦ¯ђ Ãђ¹, ¯щ³Ьє ³Ц¸ ³¾-╙¾»ЦÂ. આ¾Ъ અ»ѓЧકક ³¾-╙¾»ЦÂ³Ц ºÂºЦ§ ¦щ ç¾¹є ·¢¾Ц³ ä¹Ц¸ÂЬє±º અ³щ ºÂ ´Ъ³Цº ¦щ ºЦ²ЦºЦ®Ъ. ¶є³щ ¹Ь¢» ç¾λ´³Ьє ÂЦΤЪ ç¾λ´ ºЦÂ¸Цє ╙¶ºЦ§щ ¦щ ¯щ ¦щ ĴЪ ¹¸Ь³Ц ¸ÃЦºЦ®Ъ. આ Ħ®щ ç¾λ´ ĬÓ¹щક ºÂ³Ц આ²Цºç°Ц³ ¦щ. ¯ђ આ¾ђ ³¾ ºÂ ¸Ц®¾Ц અ³щ ±Â¸ђ ºÂ ·╙Ū ºÂ. આ ¶²Ц ºÂ¸Цє Âє¢Ъ¯ ºÂ ´® Â¸Ц¹ D¹ ¦щ. અ³щ ¯щ ºÂ ´ЪºÂщ ¦щ ĴЪ ¥ђ»щºЦ ĠЬ´. કЮªЭѕ¶Ъ§³ђ ÂÃЪ¯ અ³щ ╙¸Ħ-¸є¬½ ÂЦ°щ §λº ´²Цº¿ђ. - §¹ ĴЪકжæ®. Nav-Villas Venue

Dates: 1 October 2016 - 2 October 2016 7 October 2016 - 8 October 2016 9 October 2016 - 15 October 2016 Time: 8-00pm to 10-30 pm Venue: Wembley Primary School, East Lane, Wembley, Middlesex, HA9 7NN

For Further Information please Contact: Suresh Kotecha - 020 8900 9000 - Jayant Lakhani - 020 8728 9267 Suresh Rajani - 020 8868 9667 - Shakunt Somaiya - 07710 505 317

ભીડના પ્રમાણમાં ૦.૪ ટકાનો વધારો જોવાં મળ્યો હતો. ગત વષષે િામાજય વદવિે ૧૦ લાખથી વધુ લોકો ટ્રેન દ્વારા લંડનમાં આવ્યાં હતા, જ્યારે ૧૨૫,૦૦૦ પ્રવાિી િાથેબવમિંગહામનો બીજો િમ હતો. રાજધાનીના લલેકફ્રાયિષ પટેશને આવતી રેલવેિવે ામાં કુલ ૩૫ ટકા પ્રવાિીઓ ઉભાં રહે છે, જ્યારે વોટલુષ , ફેજચચષ પટ્રીટ અને મૂરગેટ િવહત અજય પટેશનોએ આવતી ટ્રેનોમાં એક તૃતીઆંશ જેટલાં પેિજે જરે ઉભાં ઉભાં મુિાફરી કરવી પડે છે. રાજધાનીનાં તમામ મુખ્ય પટેશનોમાંિવારના પીક અવિષમાં િૌથી વધુ એટલે કે ૧૪ ટકા પ્રવાિીભીડ જોવાં મળે છે. િવારના પીક અવિષ ૮થી ૯ની વચ્ચે લંડનના પટેશનોએ આવતાં ૩૦ ટકા પેિજે જરો ઉભાંરહેવુંપડે છે, ૨૦૧૧માંઆ આંકડો ૨૦ ટકા હતો. િવારના પીક અવિષમાં લંડનના લલેકફ્રાયિષ (૪૨ ટકા), વોટલુષ(૩૯ ટકા), ફેજચચષ પટ્રીટ

24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

હિટન કદી શરણાથથીના વેશમાં માઈગ્રન્ટ્સ નહહ સ્વીકારેઃ થેરેસા

લંડન, ન્યુયોકકઃ પોતાની પ્રથમ યુ ના ઈ ટે ડ ને શ જ િ ની િવમટમાંવિવટશ વડા પ્રધાન થેરેસા મેએ પપષ્ટ કયુિંહતુંકે વિટન કદી શ ર ણા થ થી ના વેશમાં માઈગ્રજટ્િનો પવીકાર નવહ કરે અને આવા હજારો આવથષક માઈગ્રજટ્િને નકારશે. વિટનને પોતાની િરહદો પર અંકુશ રાખવાનો અવધકાર છે. તેમણે રેફ્યુજીિ અને આવથષક માઈગ્રજટ્િ વચ્ચે ભેદ પથાવપત કરવાની માગણી કરી હતી. વડા પ્રધાન થેરેિા મેએ કહ્યું હતું કે યુરોપમાં અભૂતપૂવષ અને અવનયંત્રત ઈવમગ્રેશન મોજું યુકેના, ખુદ માઈગ્રજટ્જિ કે જે દેશ તેઓ છોડીનેઆવેછેતેમના વહતમાં નથી. વિટને તેની િરહદો ખોલી નાખવી જોઈએ તેવી યુએનના કેટલાક િભ્યો અને ચેવરટીઝની માગણી તેમણે ફગાવી હતી. આ કટોકટી હદ બહાર જવા દેવા માટે વૈવિક નેતાઓની વનસ્ષ્િયતાની પણ તેમણે ટીકા કરી હતી. જો િાચા

શરણાથથીઓને પ્રજાનો ટેકો જાળવી રાખવો હોય તો આવથષક માઈગ્રજટ્િ દ્વારા વિપટમમા દુરુપયોગનો અંત લાવવો જોઈએ. યુએન મહાિભામાં માઈગ્રેશન અને રેફ્યુજીિ માટે નવી વૈવિક નીવત ઘડવા માટેબે વષષની વાટાઘાટોનો આરંભ કરાશે. યુએન દ્વારા વિટન િવહતના ધનવાન દેશો ગરીબ દેશોના આવથષક માઈગ્રજટ્િ માટે નવા માગોષખુલ્લાંકરેતેવુંદબાણ કરાઈ રહ્યુંછે. જોકે, વડા પ્રધાન મેએ કહ્યું હતું કે માઈગ્રજટ્િના અવધકાર નવહ પરંતુદરેક દેશોને પોતાની િરહદો પર અંકુશના અવધકાર વવશે ભાર મૂકાવો જ જોઈએ. યુએન દ્વારા ઈવમગ્રેશન પોવલિીના ત્રણ મુખ્ય વિદ્ધાંતોમાં એક તરીકે આનો પવીકાર થવો જોઈએ.

સંચિપ્ત સમાચાર

(૩૪ ટકા) અનેમૂરગેટ (૪૪ ટકા) પટેશનોએ આવતા પેિજે જરોએ ઉભાં રહેવુંપડે છે. આની િામે બવમિંગહામ, લીર્ઝ અનેમાજચેપટર તથા કાવડડફ પટેશનોએ અનુિમે૨૦ ટકા, ૧૬ ટકા અને ૧૨ ટકા પેિજે જરોએ ઉભાંરહેવુંપડેછે. િાંજના પીક અવિષ૫થી ૬ની વચ્ચે લંડનના પટેશનોએથી જતાં ૧૭ ટકા પેિજે જરો ઉભાંરહેવુંપડે છે, ૨૦૧૧માંઆ આંકડો ૧૪ ટકા હતો. પ્રવાિીભીડમાં િાંજના પીક અવિષમાં વોટલુિં િૌથી ખરાબ પટેશન છે, જ્યાંથી ૨૭ ટકા પ્રવાિીએ ઉભાં રહીને મુિાફરી કરવી પડેછે. બવમિંગહામથી જતાં ૧૭ ટકા પ્રવાિીએ, જ્યારે લીર્ઝથી જતાં૧૬ ટકા પ્રવાિીએ ઉભાંરહેવાની ફરજ પડેછે.

• તરુણીઓમાંશરાબપાનનુંસ્તર વધતા સંભાળનુંપણ જોખમ વધ્યુંઃ જોખમી પતર િુધી આલ્કોહોલનુંિેવન કરનારી તરુણીઓને તાકીદની િારિંભાળની જરૂર પડેતેવી શઝયતા વધુરહેવાની ચેતવણી અપાઈ છે. શરાબપાનની મહેફફલોનુંપ્રમાણ વધી રહ્યુંછેત્યારેપાંચ વષષઅગાઉની િરખામણીએ આલ્કોહોલ િેવન માટે હોસ્પપટલમાં િારવાર લેનારા લોકાની િંખ્યા બમણી થઈ છે. એક એનાલીવિ​િ અનુિાર ફકશોર વયની છોકરીઓ શરાબપાનનુંજોખમી પતર વટાવી ગયા પછી તેમનેઈમજષજિી િંભાળ લેવી પડેતેની શઝયતા વધુરહેછે. • સંતાનો સાથે હતાશાની ચચા​ા થતી નથીઃ મોટા ભાગના પેરજટ્િ પોતાની હતાશા, તણાવ અથવા માનવિક પવાપથ્યના અજય પાિાની ચચાષ તેમના િંતાનો િાથેકરવાનુંટાળેછે. પેરજટ્િ બાળકો િાથેઆવી ચચાષ કરવાનુંઅગત્યનુંછેતેમ માનતા નથી. હતાશા કેમાનવિક આરોગ્ય વવશે ચચાષ કેવી રીતે આરંભવી તેની જાણકારી ન હોવાનુંકેટલાક પેરજટ્િે જણાવ્યુંહતું . આંકડાઓ કહેછેકે૧૦માંથી ઓછામાંઓછાંએક બાળકને તે૧૮ વષષના થાય તેપહેલા માનવિક આરોગ્યની િમપયા િજાષય છે. • ફીમેલ જેચનટલ મ્યુચટલેશનનુંચરપોચટિંગ ફરચજયાતઃ િરકારે ૩૧ ઓઝટોબરથી ફીમેલ જેવનટલ મ્યુવટલેશન (FGM)ના વરપોવટિંગને ફરવજયાત બનાવ્યુંછે. આ િાથેપ્રોફેશનલ્િનેતેમની નવી ફરજમાંમદદ માટે માગષદવશષકા પણ પ્રવિદ્ધ કરી છે. ઈંગ્લેજડ અને વેલ્િમાં હેલ્થ અને િોવશયલ કેર પ્રોફેશનલ્િ અનેવશક્ષકોએ કોઈ પણ રીતેતેમની જાણમાં આવેલા ૧૮થી નાની વયની બાળાઓના કેિીિ ફરવજયાત પોલીિને જણાવવાના રહેશ.ે

6´ અђµ ĭы×Ш º§аકºщ ‘¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº અ³щએ╙¿¹³ ¾ђઇÂ│ ¸Цªъ

ĴЪ»єકЦ ⌡ ¯Ц. ∟≥ H×¹ЬઆºЪ°Ъ ∞∟ µыĮઆ Ь ºЪ ∟√∞≡ ⌡ ∞≈ ╙±¾Â ⌡ કђ»є¶ђ - અ³ЬºЦ²Ц´Ьº - Ã¶ЦºЦ®Ц - ´ђ»ђ×³ι¾Ц કы×¬Ъ - ³Ь¾Цºщએ╙»¹Ц - ¶щתђªЦ³Ъ ¸Ь»ЦકЦ¯ ⌡ એકђ¸ђ¬ъ¿³ ∫* Ø»Â Ãђª» ⌡ આ ªбº¸Цє ·Цº¯¸Цє çªђ´ઓ¾º ¸µ¯ ¸½¿щ⌡ ´щક§ ы £∞≥≥≈ °Ъ ¿λ. ±╙Τ® આ╙ĭકЦ ⌡ ╙¾ÄªђºЪ¹Ц µђà ⌡ ËÃђ³Ъ¶¢↓ ⌡ ¬¶↓³ ⌡ ´ђª↔એ╙»¨Ц¶щ° ⌡ ¢Ц¬↔³ λª ªЭકы´ªЦઉ³. ⌡ એકђ¸ђ¬ъ¿³: 4* / 5* ⌡ ÃЦµ ¶ђ¬↔⌡ ´щકы§ £∩∩√√. ´ђªЭ¢ ↔ » અ³щઆ»Ġщ¾ ⌡ ¯Ц. ∞∩¸Ъ ¸щ°Ъ ∟√¸Ъ ¸щ∟√∞≡ ⌡ એકђ¸ђ¬ъ¿³: 4* - ¶Ъ¥ ³Iક ⌡ અђ» ઇ×ŬЬÂЪ¾ ⌡ ¢щª¾Ъક°Ъ Ù»Цઇª ⌡ ´щક§ ы £≈≥≥.

અђµº³ђ »Ц· »щ¾Ц આ§щ§ ╙ªકЪª ¶Ьક કºЦ¾ђ

¯¸Ц¸ ªбº¸Цє¿ЦકЦÃЦºЪ ·ђ§³ ¸½¿щ

¾²Ь¸Ц╙Ã¯Ъ ¸ЦªъÂє´ક↕: Â¯Ъ¿·Цઈ ¿ЦÃ

07900 911 047 / 020 8653 5974 Email: satish.shah2@btinternet.com

ªъ»ЪÂщà çªЦµ §ђઇએ ¦щ

·Цº¯ ¶ÃЦº Âѓ°Ъ ¾²Ь µы»Ц¾ђ ²ºЦ¾¯Ц અ³щ ¹Ьકы¹Ьºђ´ અ³щ અ¸щ╙ºકЦ¸Цє ÂЬ╙¾Å¹Ц¯ ÂЦدЦ╙Ãકђ ‘¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº અ³щ એ╙¿¹³ ¾ђઈÂ│ ¸Цªъ µђ³ ˛ЦºЦ ÂЦدЦ╙Ãકђ³Ьє ¸Цક╙ªѕ¢ કºЪ ¿કы¯щ¾Ц ªъ»Ъ Âщà çªЦµ³Ъ §λº ¦щ.

⌡ ¢Ь§ºЦ¯Ъ અ³щAÆ»Ъ¿ ·ЦÁЦ¸Цє¾Ц¯¥Ъ¯³Ьєકѓ¿à¹ §λºЪ ¦щ. ⌡ ªъ»Ъ Âщà³ђ અ³Ь·¾ ÿщ¯ђ આ´ ¾²ЬÂЦºЪ કЦ¸¢ЪºЪ કºЪ ¿ક¿ђ.

´ђ¯Ц³Ц અ³ЬકЮ½ ¸¹щ£ºщ°Ъ µђ³ કºЪ³щ´ђ¯Ц³Ц ¾Цક¥Ц¯Ь¹↓ અ³щકѓ¿à¹³ђ ઉ´¹ђ¢ કºЪ³щ'¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº અ³щએ╙¿¹³ ¾ђઇÂ'³Ьє¸ЦકªỲ¢ કºЪ Â╙ĝ¹¯Ц ±Ц¡¾¾Ц³ђ અ¸а๠અ¾Âº આ´ આ ¸Цªъ╙¾╙¾² ç»щ¶ ¸Ь§¶ આકÁ↓ક ´ЬºçકЦº ¸щ½¾Ъ ¿ક¿ђ. આ´³Ъ §λºЪ ¸Ц╙Ã¯Ъ ÂЦ°щઆ§щ§ આ´³Ъ અºB ¸ђક»ђ: L George: Email - george@abplgroup.com


24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

ડેવિડ કેમરનના વિવિયામાં હપતક્ષેપની આકરી ટીકા

@GSamacharUK

વોચડોગે૩૨ નકલી યુનનવનસિટી બંધ કરાવી

લંડનઃ પવદ્યાથથીઓને બનાવટી ડીગ્રીઓ વેચવાના કૌભાંડ સામે પચંતા દશાનવાઈ રહી છે ત્યારે યુપનવપસનટી વોચડોગ હાયર એજ્યુકશ ે ન ડીગ્રી ડેટાચેક (Hedd) દ્વારા ગત વષમે૩૦થી વધુ િંડનઃ ફોરેન એફેસસ સસલેકટ અને િાન્સે રસ ગુિાવી દીધો નકલી યુપનવપસનટીઓ બંધ કરી કસિટીએ સલસિયાિાં પૂવસ વડા હોવાના યુએસ પ્રિુખ િરાક દેવાઈ છે. નકલી ડીગ્રીઓ િર પ્રધાન ડેવિડ કેમરનના હથતક્ષેપની ઓિાિાના િૂલ્યાંકનને આ નજર રાખતા વોચડોગ Hedd આકરી ટીકા કરી છે. યોગ્ય સરપોટટનો ટેકો િળ્યો છે. દ્વારા ગત વષમે કુલ ૬૨ કૌભાંડી ઈન્ટેસલજન્સ એનાલીસસસ સવના ઓિામાએ કહ્યુંહતુંકેિાન્સ અને સંથથાઓની ઓળખ કરવામાં ે સ્થથરતા અને સરકન્થટ્રક્શન આવી હતી. લો એસફોસનમસે ટ અને કરાયેલો હથતક્ષેવ સલસિયાિાં યુકએ શાસનને ઉથલાવવા અને અંગે નેતાગીરી દશાસવી ન હતી. ટ્રેપડંગ થટાસડડડ એજસસીઓ દ્વારા પસરણાિથવરુપ તે દેશને અન્ય િાિતોિાંપરોવાઈ ગયેલા અત્યાર સુધી ૩૨ સંથથા બંધ કરી આંતરસવગ્રહ તરફ દોરી ગયો કેિરને પણ ધ્યાન આપવાનુંિંધ દેવાઈ છે, જ્યારે ૩૦ સંથથાની . સલસિયા હાલ તિાસ ચાલી રહી છે. હોવાનું કસિટીના સરપોટટિાં કરી દીધું હતું બંધ કરાવાયેલી ૩૨ સંથથામાં રાજકીય અને આસથસક જણાવાયુંછે. ૨૫ તો પવદેશન્થથત છે. એજસસીએ ઈરાક યુદ્ધ સવશે સિલકોટ અરાજકતાિાં ફસાયું છે. િુખ્ય કાયદેસરના પબઝનેસમાં રહેલી સરપોટટ જેવો જ આ સરપોટટ ઓઈલ ટસિસનલ્સનો કિજો ચાર સંથથાનેતેઓ યુકને ી ડીગ્રીઓ કેિરનની સવદેશનીસતના વારસાને િેળવવા અલગ અલગ જૂથો લડેછે આિી નપહ શકે તેવી થિષ્ટતા નુકસાન પહોંિાડનારો િની રહેશ.ે અને યુએનનો ટેકો ધરાવતી સંભપવત પવદ્યાથથીઓને કરવા જોકે, સસલેક્ટ કસિટીને આંતસરક સરકારને પ્રજાનો પણ ટેકો નથી. જણાવ્યુંછે. છેક ૨૦૧૧થી યુકમે ાં દથતાવેજો જોવાં િળ્યા ન હતા. આસિકાિાંથી હજારો સનવાસસસતો ૨૨૦ બોગસ યુપનવપસનટીઓ સાંસદ તરીકે ૧૨ સપ્ટેમ્િરે જ દેશિાંઆવી રહ્યાંછેઅનેયુરોપ ઓળખી કઢાઈ છે, જેમાંથી ૮૦ રાજીનાિું આપી િુકલ ે ા ડેસવડ પહોંિવા જોખિી યાત્રાઓ કરેછે. ટકા તો હવે પનન્ક્રિય છે. હેડના સિસટશ સરકારે લંડનિાં પડરેઝટર જેન રોલીએ ચેતવણી કેિરનેકન્ઝવવેસટવ સાંસદ વિસ્પપન બ્િંટના વડપણ હેઠળની સસલેક્ટ અભ્યાસ કરતા ગદ્દાફીના પુત્ર સૈફ આિી છેકેસરકાર પશક્ષણક્ષેત્રને ે નમાં કસિટી સિક્ષ જુિાની આપવાનો ગદ્દાફી તેિજ િુઅમ્િાર ગદ્દાફી વધુ ખુલ્લુંબનાવી એજ્યુકશ કોઈ ટ્રેક રેકોડડન હોય તેવી નવી ઈનકાર કયોસહતો. સાથેપૂવસવડા પ્રધાન ટોની બ્િેરના પ્રાઈવેટ પ્રોવાઈડર સંથથાઓનેિણ સલસિયાિાં કનલસ મુઅમ્માર સંિધં ોનો લાભ નસહ લેવા િદલ તત્કાળ ડીગ્રી આિવાની સત્તા પવશે ગદ્દાફીને ઉથલાવ્યા પછી સિટન પણ ભારેટીકાઓ કરાઈ છે. યોજના ધરાવેછે​ે .

સંનિપ્ત સમાચાર

• દેવાંસંબનંધત મદદ માગવા ચેનરટીનેકોલ્સઃ ડેટ ચેપરટીઝ િેપડટ કાડડરીિેમસે ટ્સ, ઓવરડ્રાફ્ટ્સ અને િસનનલ લોન સંબપંધત મદદ માગતા લોકોના કોલ્સનો સામનો કરી રહી છે. જાસયુઆરીથી જૂન સુધીના ગાળામાંજેમનુંસરેરાશ દેવું૧૩,૮૨૬ િાઉસડ હતુંતેવાં ૩૦૦,૦૦૦થી વધુલોકોએ StepChange ચેપરટીનેમદદ માટેકોલ્સ કયા​ાંહતાં. દસમાંથી ચાર વ્યપિ િાસેદર મપહને તેમના આવચયક પબલ્સ અને િેપડટના નાણા ચૂકવવાની રકમ ન હતી. ડેટા અનુસાર યુવા વગનમાં દેવાંનુંપ્રમાણ વધી રહ્યુંછે. •ખોટી રીતે PPI ક્લેઈમ્સ નકારતી બેસકોઃ મોટા ભાગની બેસકો ખોટી રીતે વેચાયેલાં િેમસે ટ પ્રોઝશન ઈસથયુરસસ (PPI) સંબધ ં ેહજારો ફપરયાદો નકારી ભારે અસયાય કરેછે. કેટલીક બેસકો ૧૦માંથી ૯ ગ્રાહકોની કાયદેસર ફપરયાદોને ફગાવી છે અને થવતંત્ર ફાઈનાન્સસયલ ઓમ્બુડ્સમેન િાછળથી આ પનણનયોને ઉલટાવતા હોય છે. ૨૦૧૬ના િૂવાનધમન ાંઓમ્બુડ્સમેનને સામાસયિણેલોસસ અનેિેપડટ કાડ્સનની સાથેવેચાતાં િીિીઆઈ સંબપંધત ૯૧,૩૮૧ ફપરયાદ મળી હતી. ક્લાઈસડેલ બેસક આવી ફપરયાદોમાંપ્રથમ થથાનેછે, જેમાં૯૦ ટકા ગ્રાહકો કેસ જીતી ગયા હતા. આ િછીના િમેલોઈડ્સ બેસક ૭૮, નેટવેથટ બેસક ૬૯, રોયલ બેસક ઓફ થકોટલેસડ ૬૬ તેમજ બાકકલેઅનેHSBC ૬૧ ટકા કેસીસમાંહારી હતી. • તેતરના નિકાર પર િનતબંધની નપનટિન પર ચચાિ ઃતેતર (grouse)ના પશકાર િર પ્રપતબંધ ઈચ્છતી પિપટશન િર િાલાનમસે ટમાંચચાનહાથ ધરવામાંઆવનાર છે. અગ્ર સંરક્ષણવાદીઓના વડિણ હેઠળની પિપટશનમાં ૧૨૦,૦૦૦થી વધુ લોકોએ સહી કરી છે. કોઈ પિપટશનમાં ૧૦૦,૦૦૦થી વધુ સહી હોય તે પવષયની ચચાનિાલાનમસે ટમાંકરવાની રહેછે. તેતરના પશકારની િરંિરા અંગેસંરક્ષણવાદીઓ અનેશૂપટંગ ઈસડથટ્રી વચ્ચેસંઘષનચાલેછે. ધ પિપટશ એસોપસયેશન ફોર શૂપટંગ એસડ કસઝવમેશનેજણાવ્યુંછેકેતેપ્રપતબંધ સામેલડાઈ આિશે. • મૃત માતાનો ખોવાયેલો પત્ર ૧૫ વષષેમળ્યોઃ માતા પલઝા ગાશેમરણિથારીએથી તેની છ વષથીય નાની િુત્રી બેથાનીનેિત્ર લખ્યો હતો. માતાની યાદગીરી જેવો

બ્રિટન 5

GujaratSamacharNewsweekly

આ િત્ર ઘર બદલવામાંખોવાઈ ગયો હતો તે૧૫ વષન િછી ડરહામની સેકસડહેસડ બુકશોિ બોસડગેટ બુઝસમાંથી માતાના પચત્ર સાથે મળતાં િપરવારમાં આનંદ છવાયો હતો. શોિના માપલક ગોડડન ડ્રેિરને િુથતકોના ઢગલામાં એક એસવેલિમાં ફોટો અને િત્ર મળતા તેમણેબેથાનીનેશોધી આ િત્ર િહોંચાડ્યો હતો. • સ્કોનટિ આિાદી રેફરસડમ યોજના અભરાઈએઃ થકોટલેસડના ફથટડ પમપનથટર પનકોલા થટજનને બીજા થકોપટશ આઝાદી રેફરસડમ લેવા માટેની યોજના હાલ િૂરતી અભરાઈએ ચડાવી દીધી છે. થટજનનેકહ્યુંહતુંકે થકોટલેસડના પહતોનેરક્ષવા માટેએક માત્ર માગનહોવાનું તેમનેલાગશેતો જ રેફરસડમ પબલ રજૂકરાશે. થેરસ ેા સરકારેિેન્ઝઝટ માટેઆપટડકલ-૫૦નેલાગુકરવા કોઈ સમય પનન્ચચત કયોનન હોવાથી થટજનનેરેફરસડમ પબલ અભરાઈએ ચડાવવાની ફરજ િડી છે. આગામી વષમે ડ્રાફ્ટ રેફરસડમ પબલ િર કસસલ્ટેશન પ્રોસેસ શરુ થઈ શકેતેમ થકોપટશ અપધકારીઓએ કહ્યુંહતું . • નોથિ-ઈસ્ટ કાઉક્સસલો દ્વારા નવકેસદ્રીકરણનો નવરોધઃ નોથન-ઈથટની સંડરલેસડ, ડરહામ, સાઉથ ટાયનેસાઈડ અને ગેટ્સહેડ કાઉન્સસલોએ સત્તાના પવકેસદ્રીકરણનો પવરોધ કયોન છે. આ પવથતાર માટે મેયર ચૂં ટવા સપહત પવવાપદત દરખાથતોને સાતમાંથી ચાર કાઉન્સસલનેફગાવતા લાખો પમપલયન િાઉસડની યોજના સામે પ્રચનાથન ઉભો થયો છે. સયુકસ ે લ, નોધનમ્બરલેસડ અનેનોથનટાયનેસાઈડ કાઉન્સસલોએ આ યોજનાઓની તરફેણમાંવોપટંગ કયુાંછે. આનાથી િૂવન ચાસસેલર જ્યોજન ઓથબોનમે જાહેર કરેલી સમગ્ર ઈંગ્લેસડના પવથતારોને વધુ સત્તા સોંિવાની યોજનાને ફટકો િડ્યો છે. • ૫,૦૦૦ બાળકોને મેસડેનરન ભાષા િીખવાડાિેઃ પિટનનેવૈપિક કક્ષાએ વધુથિધાનત્મક બનાવવા ૧૦ પમપલયન િાઉસડની યોજનાના ભાગરુિે સરકારી સેકસડરી થકૂલના ૫,૦૦૦થી વધુ પવદ્યાથથીને આગામી ચાર વષનસુધી સપ્તાહના આઠ કલાક મેસડેપરન ભાષાનો અભ્યાસ કરાવાશે. મેસડેપરન એઝસેલસસ પ્રોગ્રામ હેઠળ પવદ્યાથથી ૨૦૨૦ સુધીમા ભાષા બોલચાલ અનેલખવામાં ફ્લુઅસટ બની જશે. અગાઉ આ પ્રોગ્રામ ૧૫ સેકસડરીઝમાં ચાલુ કરાશે. પિપટશ કાઉન્સસલની ભાગીદારીમાંએજ્યુકશ ે ન પવભાગની આ િહેલનેUCL ઈન્સથટટ્યુટ ઓફ એજ્યુકશ ે નનુંસમથનન છે.

મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા ૨૬મા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી

લંડનઃ મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા દૈપનક િૂજા અને આરતી, ગીતસંગીત, નૃત્ય, ઢોલ-ત્રાસા અને જીવંત પવસજનન સાથે ૨૬મો ગણેશોત્સવ ઉજવાયો હતો. ૧૦ પદવસની ભવ્ય ઉજવણીમાં ૩,૦૦૦થી વધુ લોકોએ હાજરી આિી હતી. આ વષમે શપનવાર વાડાના થીમ િરનું ડેકોરેશન આકષનણનુંકેસદ્ર બની રહ્યુંહતું. ભારત અને યુકેના ખ્યાતનામ કલાકારો િણ ઉજવણીમાં સામેલ થયા હતા. અમર ઓકનું બંસરીવાદન, અપિની કાલસેકર અને રાગસુધા પવંજામુરીનુંકથકનાટ્યમ, માનસી જોશીનાં નાંદી અને નાટ્યસંગીતની પ્રથતુપત તેમજ અસય િરફોમનસસીસે ઓપડયસસનું પદલ જીતી લીધું હતું. પિપટશ ઈપતહાસમાં લંડનના સવનપ્રથમ ભારતીય ડેપ્યુટી મેયર રાજેિ અગ્રવાલ, કલાકાર ઉદયરાજ ગદનીસ, ભારતીય હાઈ કપમશનના આનિષ િમાિ, પહસદુફોરમ ઓફ યુરોિના પ્રેપસડેસટ પમપસસ લક્ષ્મી વ્યાસ સપહતના મહાનુભાવોએ ગણેશોત્સવમાં હાજરી આિી હતી. મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) ગત ૨૫ વષનથી ગણેશોત્સવ ઉજવેછે. ગાંધીજી પ્રપતપનપધમંડળ સાથે ૧૯૩૨માં લંડનની મુલાકાતે આવ્યા ત્યારે ચેપરટી સંથથા MMLની થથાિના કરાઈ હતી. આ સંથથા મહારાષ્ટ્ર સપહત અસયત્ર ચેપરટીના કાયોનનેમદદ કરે

છે તેમજ પિટનમાં સામાપજક આદાનપ્રદાનના મંચ તરીકેકાયનકરેછે. સંથથાની ૮૫મી વષનગાંઠે૨૦૧૭માં લંડન મરાઠી સંમેલનનુંિણ આયોજન કરાશે. ઈન્સડયન પવમેન ઈન લંડન એસડ ઈસિાયપરંગ ઈન્સડયન પવમેનના સભ્યો નિવાંગી ગોખલે, યેિા લાખાણી, નસલ્પા પારુચુરી, િીનતનદપા બરુઆ, નિયા ઐય્યર અને નિલ્પા ચૌધરી દ્વારા બેલે ડાસસ ‘એકતા કી આવાઝ’ રજૂકરાયો હતો. હાનદિક વૈદ્ય અને નનચકેત ચંડાકના ગ્રૂપ્સ દ્વારા દેવ શ્રી ગણેશ પવશે અનદનત પાનટલ અને ઋતુજા નસંહના નૃત્યની રજૂઆતો નયનરમ્ય બની રહી હતી. ૪-૧૦ વયજૂથના ૪૦ જેટલા બાળકો દ્વારા રજૂ કરાયેલા બાળ દરબારમાં ચલોકિઠન, ગીતો, નૃત્ય અને વેપદક યોગનો સમાવેશ થયો હતો. કાયનિમોનું કોમ્િીઅપરંગ નંનદની નિરાલકર અને પમપસસ વૈિાલી મંત્રી દ્વારા કરાયુંહતું.

લંડનઃ યુરોપિયન યુપનયનમાંથી પિટન છૂટા િડ્યા બાદ ભારત અને યુકે કુદરતી રીતે જ જોડાયેલા છે અને બસને દેશો વ્યૂહાત્મક ભાગીદાર બનવા માટે મોટાિાયે થકોિ છે અને તેઓ વેિાર કરવા માટે સહયોગ સાધી શકશે, એમ ભારતીય િેટ્રોપલયમ પ્રધાન ધમમેસદ્ર પ્રધાને જણાવ્યું હતું. લંડન

ફાઈનાન્સસયલ, કેપિટલ અને ટેક્નોલોજી અને ઇનોવેશન કેસદ્ર છે ત્યારે પિટનથી ભારતમાં રોકાણની સંભપવત તકો હોવાનું જણાવ્યું હતું. બે યુકે કંિનીઓ બીિી અને કેઇનન ભારતીય માકકેટમાં મોટી રીતે સપિય છે. ભારતમાં સારી કામગીરી કરી રહી છેઅનેમોટા િાયેમૂડીરોકાણ કરી રહી છે.

િેક્ઝિટ બાદ નિટન-ભારત વેપારની વધુતક

TM

SUPER SPECIALITY INTERNATIONAL DENTAL CLINIC & IMPLANT CENTRE

Dental Implants.. Teeth replacement that look and feel like your own !!!

Facilities available...

Dental Implants Full Mouth Rehabilitation Orthodontic Treatment Root Canal & Gums Treatment Metal Free Crowns & Bridges In House Full Mouth X Ray Facility

Visit us today and experience the world class Dentistry!!

ALL DENTAL CARE

Quick time dental solution for NRI’s

PERFORMED IN HOUSE SCHEDULE NOW

Head Office: 102, Duttkutir, Besides TBZ Jewellery Shop, Opp. Westside, Near Sterling, Inox Road, Vadodara, Gujarat 390007

Other Branches: near old bank of baroda , bhadran 1st floor bhaishree mall, borsad cross road, borsad opp sardar patel gate, aankalav

Call: +91 9974453643 / 9898067693 Email : info@idccare.com I www.idccare.com


6 વિટન

@GSamacharUK

GujaratSamacharNewsweekly

24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

લંડનના લોહાણાઃ વતતમાનનુંગૌરવ અનેઉજ્જવળ ભાવવનો ઉત્સાહ

સુભાષ વી. ઠકરાર, B Com, FCA, FRSA લંડનઃ યુકેના લોહાણાઓ તવશે એતશયન વોઈસમાં મારો લેખ િમારામાંથી ઘણાએ વાંચ્યો હશે, જેમાં લોહાણાઓના ભવ્ય ઈતિહાસ અને લંિનમાં િેમની ઉપસ્પથતિ િરફ દોરી જિી પશ્ચાદભૂને આવરી લેવાઈ હિી. આજેભારિની િહાર લોહાણાની સૌથી વધુવપિી લંિનમાંજોવા મળેછે. લંિનસ્પથિ આપણા લોહાણાઓની વપિી ભારિ (મુખ્યમવેગુજરાિ), કેસયા, યુગાસિા, ટાસઝાતનયા, માલાવી, સાઉથ આતિકા, ઝાસ્બિયા અને અસય આતિકન દેશો સતહિ તવશ્વના અલગ અલગ તવપિારોમાંથી આવી છે. એ આપણુંસદ્ભાગ્ય છેકે આપણે સહુ અહીં સાથે છીએ. આપણે આ માટે આપણી કમિભૂતમ રાષ્ટનો આભાર માનવો જોઈએ. િેણે આપણને નવા તમત્રો અને સંિંધો િનાવવાની િક આપી છે, જે આપણે જે િે દેશોમાં રહેિા હોય િો શક્ય િની શક્યુંન હોિ. વિ​િમાન લંિનના લોહાણાિંધુઓ દરેક અથિમાં સમૃિ િસયાં છે. આપણે દીઘિ આયુષ્ય ધરાવીએ છીએ- આપણા ઘણા તમત્રો અને પતરવારજનો

આ§щ§ ¸є¢Ц¾ђ....

િંદુરપિી સાથે િેમના જીવનના સાિ કે આઠ દસકમાં જીવે છે િે િમે જોયું જ હશે. યુગાસિામાં વસિા એક િાળક િરીકે મને યાદ છે કે સામાસય વૃિ વય ૫૫ વષિની આસપાસ હિી. િે જોિા આપણે૨૦ વષિનુંવધુઆયુષ્ય મેળવ્યુંછે! આપણી લોહાણા પ્રજાએ તિઝનેસ િેમજ અસય તવતવધ વ્યવસાયોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. તિઝનેસ િો કુદરિી રીિેઆપણા લોહીમાંવણાયો છે. આપણા ધંધાકીય તહિો તરયલ એપટેટ, હોટેલ્સ, નતસિંગ હોબસ, ફામાિપયુતટકલ્સ, જથ્થાિંધ અનેરીટેઈલ વેપાર િથા અસય ધંધાઓમાં તવપિરેલાં છે. આપણા પ્રોફેશનલ્સે એકાઉસ્સટંગ, કાયદાિેત્ર, મેતિતસન, આર્કિટેક્ટર અને િેસ્સકંગ િેત્રોમાંનામ રોશન કયુિંછે. આપણેિેમની તસતિઓ િદલ ગૌરવ અનુભવીએ છીએ. િે વષિ અગાઉ પાલાિમેસટના િસને ગૃહોમાં યુકેના ઈતમગ્રસટ જૂથો સંિંધે ચચાિ ચાલિી હિી. યુગાસિાના

એક ¾Á↓³Ьє»¾Ц§¸....

¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº £∟≥.√√ + એ╙¿¹³ ¾ђઇ £∟≥.√√ = ¶×³щÂЦدЦ╙Ãકђ £≈≤.√√ એક ÂЦ°щ¸ЦĦ £∩≈.√√ ¶¥¯ £∟∩.√√ એª»щકы∫√%³Ъ ¶¥¯...

'¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº' ╙¾´Ь», ╙¾ΐÂ³Ъ¹ અ³щ╙¾ç8¯ Â¸Ц¥Цºђ... અ¾³¾Ц »щ¡ђ, કђ»¸ђ અ³щ╙¾·Ц¢ђ³ђ ¸׾¹... ╙¾╙¾² ╙¾¿щÁЦєકђ, ╙±¾Ц½Ъ ઔєєક અ³щ કы»щ׬º £щº ¶щ«Ц ¸µ¯ ¸щ½¾ђ...

¸ЦĦ £≠ ¾²Цºщ·ºЪ³щઆ´³Ц Âє¯Ц³ђ ¸Цªъ'એ╙¿¹³ ¾ђઇÂ' ¸є¢Ц¾ђ..

»¾Ц§¸ ¸Цªъ¹ђÆ¹ ¶ђÄÂ¸Цє કºђ

'¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº' અ³щ'એ╙¿¹³ ¾ђઇÂ'³Ьє¾Á↓³Ьє»¾Ц§¸ ¸ЦĦ £∩≈ એª»щºђ§³Ц ¸ЦĦ ≥ ´щ×Â

¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº અ³щએ╙¿¹³ ¾ђઇÂ

¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº

એ╙¿¹³ ¾ђઇÂ

¯Ц. ∞-∞√-∞≈°Ъ »¾Ц§¸³Ц ³¾Ц ±º આ ¸Ь§¶ ºÃщ¿щ

1 Year 2 Years

G.S.

UK A.V. Both

EUROPE G.S. A.V. Both

£29.00 £29.00 £35 £77 £77 £126 £52.50 £52.50 £63.50 £141.50 £141.50 £242

G.S. £92 £169

WORLD A.V. Both £92 £169

£150 £280

¡Ц ³℮²њ ∩√ ╙±¾Â ´¦Ъ »¾Ц§¸³Ъ ºક¸³ЬєºЪµі¬ ¸½¿щ³╙Ãє.

¸Ãщº¶Ц³Ъ કºЪ³щઆ µђ¸↓³щકЦ´Ъ³щ¥щક કыĝы╙¬ª/¬ъ╙¶ª કЦ¬↔³Ъ ¸Ц╙Ã¯Ъ ÂЦ°щ³Ъ¥щ³Ц º³Ц¸щ¸ђક»Ъ આ´ђ

GUJARAT SAMACHAR & ASIAN VOICE

12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW

Tel: 020 7749 4080 / 020 7749 4000 Fax: 020 7749 4081 E-mail: support@abplgroup.com NAME

ADDRESS Email:

£

POST CODE

www.abplgroup.com

ઇ-એ╙¬¿³ ¸Цªъ ╙Ŭક કºђ

www.abplgroup.com

TEL:

I'd like to be kept up to date by email with offers and news from ABPL

Please charge my Please charge my K Visa K Mastercard K Credit K Debit card for

Card No:

Card Expiry date

Signature

Date

Â╙¾¿щÁ ³℮²: ‘¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº│ અ³щ‘અщ╙¿¹³ ¾ђઇÂ│³Ц Âѓ ĠЦÃકђ³щ§®Ц¾¾Ц³Ьєકы§щઅђ ĝы¬Ъª કЦ¬↔°Ъ ¯°Ц ç¾Ъ¥ કЦ¬↔°Ъ ¯щ¸³Ьє»¾Ц§¸ ·º¿щ, ·ºщ¦щ¯щઅђ³Ц ¶′ક çªъª¸щת¸Цє‘www.abplinternet transaction’ »¡Цઇ³щઅЦ¾¿щ. અЦ ¶Ц¶¯ ¡Ц ³℮² »щ¾Ъ. Cheque payable to Gujarat Samachar / Asian Voice

»¾Ц§¸Ъ ĠЦÃકђ ¸Цªъઅ¢Ó¹³Ъ Âа¥³Ц: અЦ´ Ãђ»Ъ¬ъ¸Цє§¾Ц³Ц Ãђ અ³щ¯щ¸¹ ±º╙¸¹Ц³ ─¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº અ³щઅщ╙¿¹³ ¾ђઇÂ┌ ¶є² કºЦ¾¾Ц Ãђ¹ કыઆ´³Ьº³Ц¸Ь¶±»Ц¹ЬєÃђ¹ ¯ђ અ¢Цઉ°Ъ ¯щ³Ъ 9® »щ╙¡¯¸Цєª´Ц», µыÄ કыઇ¸щ» ˛ЦºЦ ¸ђક»¾Ц ╙¾³є¯Ъ. µђ³ ´º અщઔєє ઔєє¢¢щ¾Ц¯¥Ъ¯ ³ કº¾Ц ╙¾³є¯Ъ ¦щ. અђЧµÂ ¿╙³¾Цºщઅ³щº╙¾¾Цºщ¶є² ºÃщ¦щ.

SPECIAL DISCOUNTED FARES TO INDIA AND OTHER DESTINATIONS

MUMBAI KOLKATA AHMEDABAD CHENNAI COCHIN BANGLORE DELHI DUBAI And many more

fr £144* fr £131* fr £131* fr £399* fr £131* fr £195* fr £390* fr £141*

એતશયનો અનેમુખ્યમવેલોહાણા તિતટશ ઈતિહાસમાં શ્રેષ્ઠ ઈતમગ્રસટ જૂથ િરીકે િહાર આવ્યા હિા. આથી, પોિાની કાળજી લેવાનું ગૌરવ અનુભવિા લોહાણાઓના મૂલ્યો અને પ્રથાઓનું પ્રતિતિંિ છે. આપણે સરકારી લાભો પર ઓછો આધાર રાખીએ છીએ, ટેક્સીસ દ્વારા દેશને ફાળો આપીએ છીએ અને સરકારી નાણાલાભ પર િો કદી આધાતરિ રહેિા નથી. પવરોજગાર અને પતરવારની કાળજી લેવાનું િો આપણા લોહીમાં છે. આ મૂલ્યો આપણી લિાયક પશ્ચાદભૂમાંથી ઉદ્ભવ્યાંછે. લોહાણા પ્રજાની સૌથી નોંધપાત્ર તસતિ (જેપણ લિાયક પ્રજાનો ગુણ છે) જરુતરયાિમંદો પ્રમયે ઉદારિા દશાિવવાની છે. લોહાણાઓમાંપરોપકારની વૃતિએ તવતવધ રીિે મજિૂિ મૂતળયાં નાખ્યાં છે. આજે આપણા લોહાણાઓ સનાિન મંતદરો, પવામીનારાયણ મંતદરો, તશરિી સાઈ સંપથાનો, અનુપમ તમશન અને જલારામ મંતદર જેવી તવતવધ સંપથાઓમાં અગ્ર છે. નરેન્દ્રભાઈ ઠકરાર સનાિન મંતદરનું વિપણ કરે છે, સતીશ ચિવાણી અનૂપમ તમશન સંભાળેછે, પ્રકાશ ગંડચ ે ા અનેપ્રમોદ ઠક્કર જલારામ મંતદરોનો કાયિભાર સંભાળે છે અને નવનુભાઈ ભટ્ટેસા પવામીનારાયણ મંતદરમાંટ્રપટી છે. નદનેશ ઠકરાર અને અશોક ભગાણી સાઈિાિા સંપથાનનુંવિપણ સંભાળેછે. સખાવિી દાનકાયિની વાિ હોય મયારે િો આપણે મોખરે જ રહીએ છીએ. આવી જ એક ઉદારિાનું દશિન સમૂહ લગ્ન જેવા પ્રોજેક્ટ્સમાં સમથિનમાંથાય છે, જ્યાંમનુભાઈ અનેઅમૃતલાલ રાનડયા જેવા લોહાણા ભારિમાં એક સાથે ૧૦૦ યુગલના લગ્ન કરાવવામાંતનયતમિ મદદ કરિા રહે છે. અસયથા મોટા ભાગના આવા લોકો પાસે લગ્ન કરવા માટેકોઈ સાધન હોિુંનથી. ઘણા લોહાણાઓ ભોજનતશતિરો, મેતિકલ કેબપ્સ અને તશિણના પ્રોજેક્ટસને મદદ કરિા રહે છે. આપણે સામાતજક અને ચેતરટેિલ હેિુઓ માટે સમય અને નાણા આપવા સદા િમપર રહીએ છીએ. આપણા સમુદાયની તસતિઓનો આપણને ગવિ છે. આજે લંિનમાં લોહાણાઓ માટે RCT સેસટર

અને લોહાણા ધામેચા સેસટર, એમ િે સેસટર છે. આપણેવધુભવ્ય કોબયુતનટી સેસટરો માટેપવપ્ન પણ સેવી શકીએ, પણ આપણી કોબયુતનટી ઉપયોગ કરી શકેિેવુંિો આપણી પાસેછે. તિઝનેસ મોરચે, આપણી પાસે ધામેચા, માધવાની, મહેિા, સચદેવ, નાગ્રેચા, ચટવાણી, ચોટાઈ અનેઅસય ઘણા અગ્રણી નામો છે. કોમસિના િેત્રે, મને સળંગ ૩ વષિથી લંિન ચેબિર ઓફ કોમસિએસિ ઈસિપટ્રીના ચેરમેન િરીકે ચૂંટાઈ આવવાનું સદનસીિ સાંપડ્યું છે. મેં કોમનવેલ્થ એજ્યુકેશન િોિ​િ અને થેબસ રીતજયન વોટર રેગ્યુલેટર OFWATમાંપણ સેવા આપી છે. હું વલ્િ​િ તહસદુ ઈકોનોતમક ફોરમના ઈસટરનેશનલ િોિ​િમાંપણ સેવા આપી રહ્યો છું. આપણે રાજકારણના િેત્રમાં પણ પગપેસારો કયોિ છે. આપણા લોડડ ડોલર પોપિ પાલાિમેસટના ઉપલા ગૃહમાંછેઅનેતમતનપટર કિાનુંપદ સંભાળે છે. ભરત ઠક્કર િેમજ કકશુન દેવાણી અને રેશમ કોિેચા જેવા ઉગિા તસિારા કાઉસ્સસલર િરીકેકાયિ કરેછે. હા, વધુલોહાણા તિતટશ પોતલતટક્સમાંઆવે િેવી જરુર છે. આપણી પાસે સુનનલ ગનિયા જેવા પ્રખર ધારાશાપત્રીઓ અને ભીખુ કોિેચા જેવા મેતિકલ પપેતશયાતલપટ્સ છે. એકાઉસ્સટંગ વ્યવસાયમાંઅનુજ ચંડેજેવા સીતનયસિછે. િેસકસિમાંતુષાર મોરજાનરઆ અનેનજતેશ ગનિયા જેવા નામ છે. પપોટ્સિમાં આપણે હજુ સારી પ્રગતિ સાધવાની જરુર છેઅનેહુંમાનુંછુંકેઆપણી ભાતવ પેઢી આ પતરદૃશ્યમાંરચનામમક પતરવિ​િન લાવશે. ગિ ૩૦-૪૦ વષિ દરતમયાન આપણા િાળકોને શ્રેષ્ઠ તશિણ આપવા પાછળ શ્રેષ્ઠ સ્રોિો સમતપિ​િ કયાિ છે, જે આપણા માટે ગૌરવશાળી પળોમાં એક છે. આ િાળકો હવે િેમના સંિંતધિ તિઝનેસ અથવા પ્રોફેશનર િેત્રોમાં ઉચ્ચ પિરોએ આગળ વધી રહ્યાં છે. આવનારા સમયમાં આ યુવાન લોહાણાઓ ઉચ્ચ હોદ્દાઓ પર હશે િે આપણે તનહાળીશું. આ ઉપરાંિ, આ યુવા પેઢી આધ્યાસ્મમકિા અનેયોગનેપણ ગળેલગાળશેિેના આપણે સાિી હોઈશું. મને ખાિરી છે કે આવનારા સમયમાં લોહાણાઓની વધુ સારી ઉમકૃષ્ટિા આપણનેજોવાંમળશે. હસુ માણેક અને મેં લોહાણાઓ તવશે તવપતૃિ અભ્યાસ-સંશોધન કરવા માટે નેધરલેસડ્સ યુતનવતસિટીના ઈતિહાસના તવદ્વાન પ્રોફેસર ઉન્કની સેવાઓ લીધી છે. અમે આશા રાખીએ છીએ કે આપણેયોગ્ય સમયમાંવધુઐતિહાતસક િેકગ્રાઉસિ જાણી શકીશું. આપણે જે તસતિઓ હાંસલ કરી છે િેનું મને ભારેગૌરવ છેઅનેમહત્ત્વની િાિ​િ એ પણ છેકે આવનારા સમયમાં આપણી પ્રગતિ સંિંધે ભારે ઉમસાહ અનેરોમાંચ પણ છે. (સુભાષ ઠકરારનો સંપકિ subhash@subhashvthakrar.com પર ઈમેઈલ દ્વારા કરી શકાશે)

માસ્િરકાડડસામેકાનૂની કાયયવાહી

લંડનઃ માપટરકાિ​િદ્વારા ગિ ૧૬ વષિમાં ક્રેતિટ કાિ​િધારકો પાસેથી અયોગ્યપણે ઊંચી ફી વસૂલવાના મુદ્દે ૧૪ તિતલયન પાઉસિનો કોટિ ક્લેઈમ ફાઈનાસ્સસયલ સતવિસીસના પૂવિ ઓબબ્િસમેન વોલ્ટેર મેતરક્સ દ્વારા કરવામાં આવ્યો છે. જો

*all fares are excluding taxes

0208 548 8090

Call us on Email: accounts@travelviewuk.co.uk BOOK ONLINE at 9888

www.travelviewuk.co.uk

ક્લેઈમ સફળ થશેિો ૪૦ તમતલયન તિતટશ ક્રેતિટ કાિ​િધારકોને લાભ થશેએટલેકેપ્રમયેક કાિ​િધારકને ૪૫૦ પાઉસિ મળશે. દાવામાંઆિેપ લગાવાયો છેકે કંપનીએ ૧૯૯૨થી ૨૦૦૮ના ગાળામાં રીટેઈલસિ માટે દંિામમક ટ્રાસઝેક્શન ફી લાદી હિી, જે ગ્રાહકો પાસેથી વસૂલ કરાઈ હિી. આ ગાળા દરતમયાન પોિાની

ખરીદી માટે માપટરકાિ​િના ક્રેતિટ કાિ​િ અથવા કેશ, ચેક અથવા ચુકવણીની કોઈ પણ પિતિનો ઉપયોગ કરનારા અનેહાલ યુકમે ાં રહેિા િમામ કાિ​િધારકો આપમેળે જ ક્લેઈમનો ભાગ િની જશે. જોકે, માપટરકાિ​િદ્વારા ક્લેઈમના આધાર અંગે અસંમતિ દશાિવી કાનૂની કાયિવાહીનો તવરોધ કયોિ હિો.

• યુકેસુદાનમાંવધુ૧૦૦ સૈનનક મોકલશઃ યુકેદતિણ સુદાનમાંયુએન શાંતિદળોમાંપોિાનો ફાળો વધારી રહ્યુંછે. તિફેસસ સેક્રટે રી માઈકલ ફેલોને સુદાનમાંયુકન ે ા ૩૦૦ સૈતનકના દળમાં૧૦૦નો વધારો કરવાની જાહેરાિ કરી છે. આ વધારો નાનો હોવાંછિાંયુકેમાટેનોંધપાત્ર છે. તવશ્વના સૌથી નવા દેશ દતિણ સુદાનમાં૫૦ દેશના ૧૨,૦૦૦ સૈતનકોનુંશાંતિદળ મૂકાયું છે. િાજેિરમાંયુએન શાંતિદળ કામગીરીમાંનાણાકીય ફાળો વધારવાની સાથેયુકએ ે સાયપ્રસમાંિેના સૈતનકોની સંખ્યા ઘટાિીને૨૫૦ કરી હિી. • NHSનુંનવક્રમી વેઈનિંગ નલસ્િ ૩.૯ નમનલયનઃ NHS હોસ્પપટલોમાં મોતિયા, હતનિયા, તહપ અનેની રીપ્લસ ે મેસટ સતહિની સજિરી કરાવવા રાહ જોિાં પેશસટની સંખ્યા તવક્રમી ૩.૯ તમતલયનના આંકિે પહોંચી છે. હોસ્પપટલોમાં રાહ જોવાનો સમય ૧૮ સપ્િાહનો હોય છે. હોસ્પપટલોએ વેઈતટંગ તલપટના પેશસટના ૯૨ ટકાનેસારવાર આપવાની રહેછેપરંિુ જુલાઈમાં૯૧.૩ ટકાનેસારવાર મળી હિી. આંખની સમપયા અનેકાતિ​િયાક કેર, ગાયનેક સમપયા સતહિ નવ કેટગ ે રીમાંટાગગેટ જળવાયો હિો.


24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

વવશેષ અહેવાલ

7

દદવ્યાંગોનેદયાભાિ નહીં, સ્િાદભમાનની જરૂરઃ મોદી

સુરત, નવસારી, લીમખેડા, ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો ૬૭મો જવમદિવસ િદિણ ગુજરાતના નવસારીમાં દિવ્યાંગો સાથે મનાવ્યો હતો. નવસારી આજે દિવ્યાંગોની સંવિે નાનું શહેર બની ગયું છે. આમ કહીને તેમણે ઉમેયુ​ું હતું કે દિવ્યાંગોને િયાભાવની નહી, પરંતુ થવાદભમાનની જરૂર છે. વડા પ્રધાન દિવ્યાંગોને સાધન-સહાય દવતરણ કાયયક્રમને સંબોધતાં ભાવુક થઇ ગયા હતા. ૧૭ સપ્ટેપબરે યોજાયેલા આ કાયયક્રમમાં રાજ્યભરના ૧૧,૩૩૦ દિવ્યાંગોને વ્હીલચેર, દહયદરંગ કકટ સદહતના સાધનોનું દવતરણ કરાયું હતુ.ં કેમ છો? મજામાં? ધંધા-પાણી ઠીક છે ને... જેવા શબ્િો સાથે સંબોધનનો આરંભ કરતા મોિીએ જણાવ્યું હતું કે, આઝાિીના ૭૦ વષયમાં હું એવો ભાગ્યશાળી વડા પ્રધાન છું જેને દિવ્યાંગ બાળકોની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સંથકારીનગરી, વાંચનનગરી નવસારી આજે દિવ્યાંગો માટેની સંવિે નાનું દશરમોર બની ગઈ છે. આઝાિીનાં ૭૦ વષયમાં િેશના વડા પ્રધાન દિવ્યાંગોના કાયયકમયમાં હાજર રહ્યા હોય તેવી આ પહેલી ઘટના છે. મોિીએ કહ્યું હતું કે દરયો ઓદલમ્પપકમાં િીકરીઓએ િેશનું નામ રોશન કયુ​ું એ જ પ્રમાણે પેરાદલમ્પપકમાં ચાર દિવ્યાંગોઓએ મેડલ જીત્યા. દિવ્યાંગોને િયાભાવ જોઇતો નથી. તે થવાદભમાનથી જીવવા માગે છે. આપણા કરતાં પણ અનેક શદિ તેનામાં પડી છે. તે બરાબરીનો વ્યવહાર માગે છે. આઝાિી બાિ દિવ્યાંગો માટે ફિ ૫૭ કેપપ થયા હતા જ્યારે છેલ્લાં અઢી વષયમાં ૪૦૦૦ કરતાં વધારે કેપપ થયા છે. િેશના દિવ્યાંગો

અને કરોડો માતાઓના આશીવાયિ મારી સાથે છે. આ આશીવાયિ થકી પાયામાં પદરવતયન કરવાનું અઘરું કામ હાથ પર લીધું છે. ગુજરાતનાં લોકોએ મને અઘરામાં અઘરાં કામ કરવા માટે જ ઘડયો છે એમ તેમણે ઉમેયુ​ું હતુ.ં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનાં લોકોએ િેશના પ્રધાન મંત્રી-પ્રધાન સેવકનું ઘડતર કયુ​ું છે. તમે મને મોટો કયોય છે, તમે મને ઉછેયોય છે. માનવતા, સંવિે ના, સદ્ભાવના, સંથકાર આ બધું ગુજરાતનાં લોકોએ મને આપ્યું છે. હું માથું નમાવીને આપ સૌને નમન કરું છુ.ં હવે જવાબિારી મારી છે કે દિલ્હીમાં હોઉં કે દવશ્વના કોઇ પણ ખૂણ.ે .. તમે આપેલા સંથકારને ઊની આંચ નહીં આવે. તમે મારું જે ઘડતર કયુ​ું છે તેને અનુરૂપ ૧૨૫ કરોડ િેશવાસીઓની સેવામાં જાત ઘસી નાખીશ. ભારતમાં હવે હોતી હૈ ચલતી હૈ, ચલેગા, િેખગ ે ા એવું નહીં ચાલે. આમ કહીને તેમણે ઉમેયુ​ું હતું કે દવશ્વ ભારત પાસે જે અપેિા રાખી રહ્યું છે ત્યારે

સવાસો કરોડ િેશવાસીઓએ આ તક ઝડપી લેવાની તૈયારી રાખવી પડશે. ગુજરાતે અનેક િેત્રમાં નવી ઊંચાઇ પ્રાપ્ત કરી છે. મને ખાતરી છે કે ગુજરાતના જન જનનો દવશ્વાસ, સામૂદહક શદિ સમગ્ર ભારતનાં ઉજ્જ્વળ ભદવષ્ય માટે ઉદ્દીપકનું કામ કરતી રહેશ.ે ‘ખેડતૂ ોની આવક બમણી કરાશે’ ગુજરાતના ડેરીઉદ્યોગે નામના કાઢી છે ત્યારે હવે મધમાખીઓના ઉછેર દ્વારા સહકારી ડેરીઓ મધ એકત્ર કરવા આગળ આવે. ડેરી િેત્રે મોડેલ બનેલી સહકારી િૂધ ઉત્પાિક મંડળીઓમાં લોકો િૂધ ભરે છે તેમ મધ ભરવાનો પ્રયોગ કરે. મધના પ્રોસેસ દ્રારા ગુજરાતના ખેડતૂ લાભાથથીઓની આવકમાં વ્યાપક વધારો થશે. આદિવાસીઓને દસંચાઇની સુદવધા મળી રહી છે તેથી આગામી સમયમાં ફૂલોની ખેતી દ્વારા આગળ આવશે. િેશના ખેડતૂ ોની આવક આઝાિીની ૭૫મા વષયની ઉજવણી વખતે બમણી કરાશે એમ વડા પ્રધાને જણાવ્યું હતુ.ં આદિવાસી દજલ્લા િાહોિના

માની મમતા, માના આશીવા​ાદ જીવન જીવવાની જડીબુટી

ગાંધીનગરઃ વડા પ્રધાન મોદીએ ૬૭મા જન્મદદને વહેલી સવારે જ રાજભવનથી આઠ કકમી દૂર રાયસણમાં લઘુબંધુ પંકજ મોદીના દનવાસથથાને પહોંચી ગયા હતા અને માતા હીરાબાના ચરણ થપશથ કરીને આશીવાથદ લીધા હતા. હીરાબાએ તેમને સુખડી ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. બાદમાં મોદીએ ટ્વીટ કયુ​ું હતું કે માની મમતા, માના આશીવાથદ જીવન જીવવાની જડીબુટી હોય છે. પચીસેક દમદનટ સમય પદરવાર સાથે પસાર કરીને તેઓ ફરી રાજભવન પરત ફયાથ હતા. જ્યાં રાજ્યપાલ ઓ. પી. કોહલી અને બાદમાં સુપ્રીમ કોટડના ચીફ જસ્થટસ ટી. એસ. ઠાકુરે વડા પ્રધાનને જન્મદદનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ત્રણેય મહાનુભાવોએ સાથે જ ચા-નાથતો કયોથ હતો. મોદી ક્યારેય પોતાના જન્મદદનની ઉજવણી કરતા નથી. જોકે એ દદવસે તેઓ પોતાની

માતાના આશીવાથદ અચૂક લેતા હોય છે. મોદી આગલા દદવસે જ ગાંધીનગર આવી પહોંચ્યા હતા અને ૧૭ સપ્ટેમ્બરે વહેલી સવારે સવા સાત વાગે કોઇ પણ પ્રકારના સત્તાવાર કોન્વોય દસવાય માત્ર બે જ મોટરકાર સાથે લઘુબંધુના દનવાસથથાને પહોંચ્યા હતા. અહીં મોટા ભાઇ પ્રહલાદભાઇના પુત્રી થવ. દનકુંજબેનના પદત જગદીશભાઇ, પુત્ર રાહુલ અને પુત્રી દરદિને લઇને શુક્રવારે રાત્રે જ ત્યાં પહોંચી ગયા હતા. વડા

પ્રધાને બન્ને બાળકોને પોતાની આગોશમાં લઇને સાંત્વના પાઠવી હતી. ઉર્લેખનીય છે કે તાજેતરમાં દનકુંજબહેનના અવસાન વેળા મોદી દવદેશ પ્રવાસે હતા. તેમણે પદરવારના બાકીના સભ્યો સાથે પણ પાદરવાદરક ચચાથ કરી હતી. પંકજભાઇ સાથે માતાના થવાથથ્ય સંદભથમાં કેટલીક ચચાથ કરી હતી. ત્યાર બાદ તેઓ પોણા આઠ વાગ્યાના સુમારે ફરીથી રાજભવન જવા રવાના થયા હતા.

મોદીના જન્મદદનેત્રણ દિશ્વદિક્રમ

નિસારીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૬૭મા જન્મદદવસે ત્રણ દવશ્વ દવક્રમો થથપાયા હતા. આગલા દદવસે - ૧૬ સપ્ટમ્ે બરે સાંજે ૧૦૦૨ દદવ્યાંગોએ ૮૯૮ દીવડાઓ પ્રજ્વદલત કરીને દવશ્વ દવક્રમ રચ્યો હતો. ૧૭ સપ્ટમ્ે બરે બપોરે ૧૦૦૦ વ્હીલચેર પર બેસીને દદવ્યાંગોએ ‘હેપ્પી બથથ ડે પીએમ’નું દૃશ્ય રચીને દવશ્વ દવક્રમ થથાપ્યો હતો. દદવ્યાંગ કેમ્પ નજીક દગનેસ બુક ઓફફ વર્ડડ રેકોડડસની ટીમની ઉપસ્થથદતમાં ૧ હજાર વ્હીલચેર ઉપર બેસલ ે ા દદવ્યાંગોએ ભુરા, સફેદ, કેસરી રંગના એપ્રન અને ટોપી

પહેરીને ‘હેપ્પી બથથ ડે પીએમ’ની દડઝાઇન બનાવી હતી. અગાઉ આ દવક્રમ અમેદરકામાં ૬૦૦ દદવ્યાંગોના નામે નોંધાયેલો હતો. આ ઉપરાંત ડાયમંડ દસટી સુરતમાં એક વર્ડડ રેકોડડ નોંધાયો હતો. મોદીના જન્મદદને સુરતમાં ૩૭૫૦ કકલોની સાત ફૂટની દપરાદમડ આકારની કેક કાપવામાં આવી હતી. પોલેન્ડના નામે નોંધાયેલો રેકોડડ ૭૨૦ કકલોની કેકનો હતો. ૩૦ શેફની મદદથી ૪૮ કલાકમાં સાત ફૂટની ૩૭૫૦ કકલોની દપરાદમડ આકારની કેક બનાવાઇ હતી.

લીમખેડા તાલુકાના હાથીધરા ખાતે વનબંધુ કલ્યાણ યોજના અંતગયત દસંચાઇ અને પાણી પુરવઠા યોજનાનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે ૧૯૫૭માં ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી અલગ પડયું ત્યારે કુિરતી થત્રોત પૂરતા ન હોવાથી, ઉદ્યોગો ન હોવાથી તથા પાણી પણ ન હોવાથી ગુજરાત પોતાના પગે દવકાસ સાધી નદહ શકે તેવા સંશયો રજૂ થયા હતા. જોકે પડકારોને પડકારીને ગુજરાતે દવકાસની નવી ઉંચાઇ પ્રાપ્ત કરવાનો નવો પ્રયોગ કયોય છે. મારી સરકાર ગરીબોને સદમયપત છે. દવકાસની નવી દિશા પ્રાપ્ત કરવા માટે ખેડતૂ ને તેના ખેતરમાં પાણી મળે તો માટીમાંથી સોનું પકવવાની તાકાત ધરાવે છે તેથી કૃદષ, દસંચાઇ યોજનાઓનું ભગીરથ કામ ઉપાડયું છે. ગુજરાતમાં િસકાઓમાં રૂ. ૯૦૦૦ કરોડ જ આદિવાસી માટે ખચાયયા હતા. છેલ્લા િસકામાં જ વન બંધુ યોજનામાં રૂ. ૬૦,૦૦૦ કરોડનો ખચય થયો છે. મોિીએ જણાવ્યું હતું કે, તેઓ ક્યારેય જવમદિન ઉજવતા નથી, પણ આજે તેમને અહીં વનબંધઓ ુ સાથે ઉપમ્થથત રહેવાનો મોકો મળ્યો છે, એ માટે તેઓ ધવય છે. આ તેમનું સૌભાગ્ય છે. િાહોિ, પંચમહાલ, મહીસાગર દજલ્લાના ભાજપના કાયયકરોએ ૬૭ કકલો ચાંિીની કકંમતનો રૂ. ૩૦.૧૫ લાખનો ચેક મોિીને આપ્યો હતો. જે મોિીએ કવયા કેળવણી માટે અપયણ કયોય હતો. વનવાસી ક્ષેત્ર માટેમહત્ત્વાકાંક્ષી યોજના વડા પ્રધાન અને મુખ્ય પ્રધાને વનવાસી દવથતારો માટે દવકાસની યોજનાઓની કરોડો રૂદપયાની મહત્ત્વાકાંિી અને ચૂટં ણીલિી જાહેરાતો

કરી હતી. વડા પ્રધાને રૂ. ૪૮૦૦ કરોડની દસંચાઈ યોજનાની જાહેરાત કરી તો મુખ્ય પ્રધાને રૂ. ૬૦ હજાર કરોડની દવદવધ યોજનાઓની આગામી સમયમાં શરૂઆત કરવાની ઘોષણા કરી. આ દસંચાઈ યોજના કાયાયમ્વવત થતાં િાહોિ, મહીસાગર, છોટાઉિેપરુ , નમયિા દજલ્લાના ૨૪,૭૭૫ એકર દવથતારમાં દસંચાઈ સુદવધા અને પીવાનું ચોખ્ખું પાણી ઉપલબ્ધ થશે. ડાંગની ગૌરીએ દદલ જીત્યાં ડાંગની ગૌરી સાિુલે વડા પ્રધાન સદહત હાજર તમામ લોકોના દિલ જીતી લીધા હતા. કકટ દવતરણ કાયયક્રમ આગળ ધપી રહ્યો હતો ત્યારે ગૌરી પણ તેમના થવજન સાથે કકટ લેવા પહોંચી હતી. વખતે નાની બાળાને વડા પ્રધાને ઉંચકી લીધી હતી અને માઈક સુધી લઈ આવી માઈક પાસે બેસાડી િીધી હતી. તેને રામાયણની વાત કરવાનું કહેતા ગૌરીએ રાજા િશરથ તથા ભગવાન રામના જીવનચદરત્રની રામાયણની વાતો કરી હતી. જે સાંભળી સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. વડા પ્રધાન પણ તેનાથી પ્રભાદવત થઈ ગયા હતા. અવય દિવ્યાંગોને પણ તેઓ થટેજ પર ટ્રાઈદસકલ સુધી િોરી ગયા હતા. ફિજીમાંપણ નવસારી... વડા પ્રધાન મોિીએ કહ્યું હતું કે થોડાક સમય પહેલાં હું કફજી ગયો હતો તેના એરપોટટની બહાર ગામનું નામ નવસારી વાંચ્યુ.ં તેનું કારણ એ હતું કે ૧૨૫ વષય પહેલાં નવસારીના લોકો ફીજી ગયા તેની છબી ત્યાં આવી છે, તેના કારણે કફજીના લોકો નવસારીને ઓળખે છે. નવસારીની આગવી ઓળખ અને અને તાકાત છે, અહીંનો માણસ મોજીલો રહ્યો છે.

'311)136%8) 1%,%81% +%2(,-


8

@GSamacharUK

24th September 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

રવજયભાઈના રવજયની નિેન્દ્ર-જડીબુટ્ટી - ડો. હરર દેસાઈ

સંયોગ એવો છે કે વડા િધાન અને ગુજરાતના પનોતાપુત્ર નરેડદ્ર મોદી હવે વારંવાર ગુજરાત આવવાના છેકારણ વવધાનસભાની ચૂં ટણી આવી રહી છે, પણ એમના સત્તાવાર કાયયિમો પણ ગોઠવાયેજાય છે. હવેઆગામી ૧૦ જાડયુઆરીના આઠમા વાઈબ્રડટ સવમટ માટે વડા િધાન મોદી નવમી જાડયુઆરી ૨૦૧૭ના રોજ આવી જાય એવુંગોઠવાયુંછે. એ પહેલાં પણ એમના કાયયિમોનું આયોજન વવજયભાઈની વવજયકૂચ માટેથઈ શકે. હમણાંહમણાંબેવાર વડા િધાન વતન રાજ્યમાં આવી ગયા. સૌરાષ્ટ્રની ‘સૌની’ યોજનાના િથમ તબક્કાનુંઉદઘાટન કરવા વનવમત્તે અને પોતાના જડમવદન ૧૭ સપ્ટેમ્બરના રોજ માતા હીરાબાના આશીવાયદ લેવા આવ્યા એ ટાણે લીમખેડામાં આવદવાસીઓ અને નવસારીમાં વદવ્યાંગ બાળકો સાથેના સત્તાવાર કાયયિમો વનવમત્તેિજા સમક્ષ હાજર થયાં. યોજનાઓનુંબીજારોપણ તો હતુંતત્કાલીન મુખ્ય િધાન આનંદીબહેન પટેલનું , પણ યોજનાઓના ઉદઘાટનનો િસંગ આવ્યો એટલામાં તો વવજયભાઈ રૂપાણી મુખ્ય િધાન પદે આવી ચૂક્યા હતા. અગાઉ કેશબ ુ ાપાના પવરશ્રમનો મોલ લણવાની તક નરેડદ્રભાઈનેરાજમાગોયનાંઉદઘાટનમાંમળી જ હતી. આઝાદી પૂવના વે અંગ્રેજશાસને પણ જે કાંઈ કયુ​ું , વારસામાંતવતંત્ર ભારતની સરકારોનેમળ્યુંઅનેએમાં ઉમેરણ પણ થતાંરહ્યાંછતાંકેટલાક ભાજપી શાસકોને કોંગ્રસ ે ના શાસનનેયશ આપવાનુંગમતુંનથી. શાસન એ સતત ચાલતી િવિયા છે. એમાંસારું-નરસુંથતુંરહે અને િજા સત્તાધીશો બદલતી રહે છે. ૪૯-૫૧નો લોકશાહીનો ખેલ તવીકૃવત પામ્યો છે. અડયથા ફ્રાડસ જેવું૫૦ ટકાથી વધુવોટ મેળવવાનુંઅવનવાયયબનાવાય તો ભારતમાં કોણ જાણે કૈંક કેટલીય વાર ચૂં ટણી યોજીનેધાયાયઆંકેપહોંચી શકાય! વડા િધાન નરેડદ્ર મોદીના પક્ષને માત્ર ૩૧ ટકા મત મળ્યા, પણ લોકસભામાંભારેબહુમતી બેઠકો મળી એટલેિજાની એમની કનેથી અપેક્ષાઓ પણ એટલી જ વધી જાય છે.

આઠમા વાઈબ્રન્ટ મહોત્સવમાંએના જનક મોદી સહભાગી થશે

સત્તાપક્ષ અનેરવપક્ષમાંય સ્વયંસેવક

ગુજરાતમાં મુખ્ય િધાન તરીકે ઓક્ટોબર ૨૦૦૧માંનરેડદ્ર મોદી વદલ્હીથી આવ્યા ત્યાંલગી એમણે ક્યારેય સરપંચની પણ ચૂં ટણી લડી નહોતી. એમણે મુખ્ય િધાન તરીકેના શાસનની ધુરા સંભાળી એ પછી ભાજપ માટે હરખના જ સમાચાર મળતા રહ્યા છે. વબહાર, બંગાળ અને વદલ્હી વવધાનસભાના માઠા સમાચાર ભાજપ, સંઘ અનેનરેડદ્રભાઈ પચાવી શક્યા, પણ ગુજરાતનો ગઢ ગુમાવવો પરવડે નહીં. નરેડદ્રભાઈના ભિોની દૃવિએ મોદીયુગ બેઠો ત્યારથી એટલે કે ઓક્ટોબર ૨૦૦૧થી અને સંઘની દૃવિએ કેશબ ુ ાપાના વડપણ હેઠળ ૧૯૯૫ના માચયમાં ભાજપની સરકાર રચાઈ ત્યારથી ભગવી પાટટી માટે ઓચ્છવના જ વદવસો છે. એમ તો શંકરવસંહ વાઘેલાની ખજૂરાહોવાળી સરકાર પણ સંઘના તવયંસવે કની જ સરકાર ગણાવી શકાય. આવતી ચૂં ટણીમાં સત્તા મેળવવા હરખપદૂડા એવા શંકરવસંહની સોગઠી વાગે તો પણ નાગપુરના સંઘના મુખ્યાલયે તો મીઠાઈ વહેંચવાનો જ િસંગ આવેએવુંસમજવું . સંઘમાં તવયંસવે ક કાયમ માટે હોય છે એ વાત હમણાં પાછી સંઘના સત્તાવાર િવિાએ જ નથુરામ ગોડસેના તવયંસવે ક હોવાની વાતનેતવીકારીનેપુનઃ િવતપાવદત કરતાંઉમેયુ​ુંજરૂર કેગોડસેના ગાંધીજીની હત્યાના દુિકૃત્યનેસંઘ વખોડેછેઅનેએના દુિકૃત્ય પાછળ સંઘનો હાથ હોવાની વાત નકારે છે. તવાભાવવકપણેસંઘના િવિાની વાતનેસાચી માનવા િેરાવુંપડે. સંઘ કેઅડય કોઈ સંગઠનનો કોઈ કાયયકર કાંઈ કરેએના દોષનો ટોપલો સંઘનેકેઅડય સંગઠનને વશરે લાદી શકાય નહીં. ગુજરાત વવધાનસભાની આગામી ચૂં ટણીમાં તવયંસવે કો વચ્ચેનો મુખ્ય જંગ રહેશ.ે ગોવા િકરણનેટાઢુંપાડવા માટેસંઘ થકી જે ભૂવમકા લેવાઈ એ પણ સાચી છેકેસંઘનો તવયંસવે ક કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે. પી. વી. નરવસંહ રાવ પરભણીના બાળ તવયંસવે ક ગણાય અને વસંત સાઠેતો આજીવન તવયંસવે ક. આ બેઉ ઉપરાંત બીજા અનેક કોંગ્રસ ે ી વડાં િધાન ઈંવદરા ગાંધીના

લાડકા કોંગ્રસ ે ી નેતા અને તવયંસવે ક તેમજ િધાન તેમજ વડા િધાન તરીકેપણ તથાન પામી શક્યા હતા. આવતા વદવસોમાં સત્તા અને વવપક્ષ બેઉમાં ગુજરાત વસવાયનાં રાજ્યોમાં પણ નાગપુરની વાત માનનારા તવયંસવે કોના રાજકીય પક્ષ હશેએટલી ભવવષ્યવાણી વનઃસંકોચ આજના તબક્કેકરી શકાય.

વાઈબ્રન્ટમાંનોબેલ-રવજેતા

વષય૨૦૦૩માંનરેડદ્ર મોદીના વડપણવાળી ગુજરાત સરકારેવાઈબ્રડટ સવમટના આયોજન થકી વવશ્વતતરે પોતાના િભાવનેપાથરવાનો શુભારંભ કયોયત્યારથી જ એમના વદલ્હી જવાના સંકત ે નો રોડમેપ તૈયાર થઈ ચૂક્યો હતો. ચોવીસ કલાકના જાગતા રાજનેતા મોદી એકસાથે અનેક ક્ષેત્રે કામમાં લક્ષ આપતા રહ્યા છે. એમને સંઘનુંપીઠબળ જરૂર મળ્યું , પણ દૂરગામી આયોજનોની સફળતા માટેજેકાંઈ અવનવાયયજણાય એ મેળવવામાં એમને સંઘના બંધન ક્યારેય નડ્યાં નથી. નરેડદ્રભાઈની રાજકીય સફળતાનુંરહતય આ એક જ કથનમાંસમાઈ જાય છે. નોખુંકરવુંઅનેનંબર વન થવુંએના ધખારા એનેથાકવા દેતાંનથી. એમની સાથેદોડનારા માણસોનેપણ એ જંપવા દેતા નથી. સો ટકા સમપયણભાવ સાથેએમની ટીમમાંજોડાવા સક્ષમ વ્યવિ એની પોતીકી બની શકે, બાકીના એની આસપાસના વતુય ળની સીમા પરના િેક્ષક જ બની શકે. વાઈબ્રડટ ઉત્સવોનેકોંગ્રસ ે ના સત્તાધીશોએ તાયફા ગણાવ્યા, પણ મોદી કેડદ્રની કોંગ્રસ ે સરકારોના આ તાયફાઓને જીતી લેવાની કવાયતમાં જોડાઈને મનમોહન સરકારનેવદલ્હીથી ગાદીએથી ગબડાવવાનાં યોજનાબદ્ધ આયોજન કરતા રહ્યા. એ સફળ પણ થયા. વાઈબ્રડટ ઉત્સવોમાંમૂડીરોકાણના મોટા આંકડા અનેરોજગારી અંગેની લોભામણી તકોની ગાજવીજ ખૂબ થઈ, પણ એના પાલનમાં રહેલી કચાશોને રેણ કરીનેકેપછી ખાનગી ક્ષેત્રની રોજગારીનેગુજરાતની રોજગારીના આંકડાઓમાં મેળવીને કે ખાનગી ઉદ્યોગોમાંનોકરી અપાવવાના ઉત્સવો સરકારી ધોરણે યોજવાનું આરંભીને પણ મોદીએ િજા અને પરદેશીઓને આંજી નાંખ્યા. કોંગ્રસ ે એમની ટીકાવટપ્પણમાંરહી. મોદી આિમક રહ્યા, કોંગ્રસ ે બચાવપક્ષે રહી. સત્તામાંહોવા છતાંબચાવની દુગવયતમાંકોંગ્રસ ે ની નૈયા ડૂબી ગઈ. મોદીના પેંગડામાંપગ ઘાલવાનુંઢીલાપોચાનુંકામ

‘મેઘાણીગાથા’માં રાષ્ટ્રીય શાયરનુંજીવનવૃતાંત

અમદાવાદઃ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવનકાયયને આલેખતી પુસ્તતકા `મેઘાણીગાથા: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનુંજીવનવૃત્તાંત’ િગટ થઇ

નહીં, પણ વાઈબ્રડટના સમારંભો અનેમહાત્મા મંવદરના તથાપત્યો મૂકીને નરેડદ્રભાઈ વદલ્હીશ્વર બડયા પછી એમના પગલે ચાલવાનુંએમના અનુગામીઓ માટે સરળ બડયું . દરેક વ્યવિ નોખો ચીલો ચાતરી શકે એવુંનથી. મોદીના મારગ આગળ વધવા માટે પણ અનુગામીઓએ પરસેવો પાડવો પડે. વાઈબ્રડટ ૨૦૧૭ના જાડયુઆરીમાં નોબેલ પાવરતોવષક વવજેતાઓને તેડાવાશે, મૂડીરોકાણની તકો અનેધંધા રોજગાર તો ચાલશે, પણ આઠમી વાઈબ્રડટ સવમટનેવડા િધાનની હૂંફ સાથે ૧૪ જેટલા દેશોની એમાં સહભાવગતા (પાટટનરવશપ) પણ ખૂબ વનણાયયક બની રહેવાની અત્યાર લગી અમેવરકા, ઓતટ્રેવલયા, થાઈલેડડ સવહતના આઠ દેશોની સહભાવગતા નોંધાઈ ચૂકી છે.

૮૫ ટકા સ્થારનકોનેરોજગાર

ગુજરાતમાંરોકાણ કરનારી કંપનીઓએ ૮૫ ટકા તથાવનકોનેરોજગાર આપવો જેતેકંપની માટેસરકારી સુવવધાઓ ઉપલબ્ધ કરાવવાની પૂવશ ય રત છે. જોકેઆ શરતનુંપાલન કોઈ કરતુંનથી અનેસત્તાવાળા પણ એનાથી સુવવવદત છે. આજકાલ ચચાયમાં રહેલા ઓબીસી મંચના અગ્રણી અલ્પેશ ઠાકોરે દારૂના અડ્ડાઓ પર જનતા રેઈડ્સ પાડવાના કાયયિમ પછી ગુજરાતના ઉદ્યોગોમાં તથાવનકોને ૮૫ ટકા રોજગાર આપવાની માગણી કરી છે. આ વદશામાંસરકાર પગલાં ના ભરે તો ગુજરાત સરકાર આયોવજત વાઈબ્રડટ સવમટનો ઘેરા કરવાની ચીમકી આપી છે. વતયમાન મુખ્ય િધાન વવજય રૂપાણીએ ૩૧ જુલાઈ ૨૦૧૬ના રોજ એ જ્યારે શ્રમિધાન હતા ત્યારે તેમણે અમારી સાથેની વાતચીતમાંકહેલા શબ્દો કાંઈક આવા હતાઃ ‘સંબવંધત કંપનીમાં ૮૫ ટકા તથાવનક (લોકલ-ડોવમસાઈલ) કમયચારી લેવા ફરવજયાત છે. આ નીવતના અમલ માટે અમે દબાણ કરીએ છીએ. પગલાં પણ લઈએ છીએ છતાં ગેપ રહે છે. આઈઓસી (ઈસ્ડડયન ઓઈલ કોપોયરશ ે ન) જેવી કંપનીઓને યોગ્ય માણસો ગુજરાતમાંથી મળતા નહીં હોવાની ફવરયાદ રહેછે.’ ગુજરાત સરકારના મુખ્ય સવચવ રહેલા િવીણ ક. લહેરીએ કહ્યું કે, ૧૯૮૮માં અમરવસંહ ચૌધરીની સરકારે૮૫ ટકાનો સરકારી પવરપત્ર (જીઆર) કયોય ત્યારેઓએનજીસીએ એનેવડી અદાલતમાંપડકાયોય હતો. જોકે, ૧૯૯૧માં ચીમનભાઈ સરકારે નવી ઉદ્યોગનીવતમાંએનેસામેલ કયોયહતો.

અબુધાબીના શેખ પરિવાિેમોિારિબાપુને કહ્યુંઃ આ શાંરિ િામકથાના કાિણેછે

અમદાવાદઃ ‘મને તો અંગ્રેજી ભાષા બહુ આવડેનહિ, પરંતુમેં આ પહરવારજનો સમક્ષ મારો ભાવ વ્યક્ત કયો​ોિતો. મેંએમને કહ્યું િતું કે ‘I feel very peaceful atmosphere here!’ (મને અિીં બહુ શાંત છે. જેમાં તેમના જીવનની વાતાવરણનો અનુભવ થાય છે!) મહત્વની ઘટનાઓનું સવવતતર મારું આ વાક્ય પૂરું થાય એ આલેખન છે. તેમાંમહાત્મા ગાંધી, પિેલાં જ એ પહરવારના સરદાર પટેલ, કવવવર ટાગોર, સભ્યોનો પ્રત્યુત્ત ર િતો ‘beરવવશંકર મહારાજ સાથેઝવેરચંદ cause of ramkatha is here.’ મેઘાણીનાં સંભારણાંનો ઉલ્લેખ (કારણ કે રામકથા અિીં છે.) છે. ઉપરાંત ‘કસુંબીનો રંગ’, ‘કોઈનો લાડકવાયો’, ‘છેલ્લો સાિેબ , આ છે મોટા માણસોનું કટોરો’, ‘છેલ્લી િાથયના’, ‘મન આહભજાત્ય. ભાષા ન સમજાતી મોર બની થનગાટ કરે’, િોવા છતાં પ્રથમ હદવસની ‘ચારણ-કડયા’ જેવાં લોકવિય કથાના પૂરા સમય દરહમયાન કાવ્યોની રચના પાછળની રોચક શાિી-શેખ પહરવારે કથામાં રિી એમની કથાનું વનરૂપણ છે. આ પુતતકનું ઉપસ્થથત સંકલન ઝવેરચંદ મેઘાણીના પૌત્ર શાલીનતા, સિજતા, સરળતા અનેસંથકાહરતાનો સૌનેપહરચય વપનાકી મેઘાણીએ કયુ​ુંછે.

આપ્યો’. આ શબ્દો છે જાણીતા કથાકાર પૂજ્ય મોરાહરબાપુના જેઓની રામકથા અત્યારે યુનાઇટેડ થટેટ ઓફ એહમરેટ્સ (યુએઇ)ના અબુધાબી ખાતે ૧૭મી સપ્ટેમ્બરથી શરૂ થઇ છે, જે૨૫મી સપ્ટેમ્બર સુધી ચાલશે. જયદેવભાઇ માંકડે જણાવ્યું કે પૂ. મોરાહરબાપુની ૭૮૦મી રામકથાનો ૧૭મી સપ્ટેમ્બરથી અરબી દેશ, યુએઇના અબુધાબી ખાતે ‘માનસ-કકસ્કકન્ધાકાંડ’નો પ્રારંભ થયો છે. કથાના પ્રારંભ સમયે અબુધાબીના શાિી-શેખ પહરવારના ત્રણ વહરષ્ઠ પહરવારજનો થવાગતના ભાગરૂપે એમની કારમાં બાપુને કથા થથળે લાવ્યા િતા. બાપુએ કથાના પ્રારંભમાં શાિી પહરવાર સાથે કારમાં થયેલી ઉપરોક્ત વાત શ્રોતાઓ સાથેવિેંચી િતી.


24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

9

GujaratSamacharNewsweekly

ઉિી ઘટના સિહદી ગુજિાતનેમાટેય સંવેદનશીિ છે... તિવીરેગુજરાત સવષ્ણુપંડ્યા

કાશ્મીિના ઉિી રવથતાિમાં આતંકવાદી હુમિાને કાિણે સૈરનકોને મોતને ઘાટ ઉતાિવામાં આવ્યા તેનો પડઘો ગુજિાતમાંના પડેતો જ નવાઈ. કાિણ થપષ્ટ છે. ગુજિાતનો દરિયાકકનાિો અને િણ રવથતાિ - બતનેપાકકથતાનથી જોડાયેિા છે. સિહદી િદેશ તિીકે ગુજિાતે બે વાિ પાકકથતાની આિમણનો સામનો કયોષ છે. રિબ્યુનિના ચુકાદામાંપોતાનો જ િીિોછમ ભાગ છાડબેટ ખોયુંછે. બે સત્યાગ્રહો - એક કચ્છમાં ખાવડા સિહદે અને બીજો બનાસકાંઠાના સુઈગામથી - કયાષ છે. એક મુખ્ય િધાન બિવતતિાય મહેતા, તેમના પત્ની સિોજબહેન.,

પત્રકાિ કે. પી. શાહ અને પાયિોટના જીવ ગુમાવ્યા છે... એટિેગુજિાતનેપાકકથતાન શુંછે તેની બિાબિ ખબિ છે. કચ્છમાં યુિમોિચે હુતાત્મા સૈરનકોની ખાંભી પણ છે. કચ્છ, બનાસકાંઠા, જામનગિ દરિયાકકનાિો.. આટિા રવથતાિો પાકકથતાનના દેખીતા હુમિા અને ઘુસણખોિી માટે અનુકળ ુ છે. પાકકથતાનેયુિ દિરમયાન દ્વારિકા, અને કચ્છ સુધી બોપબ વિસાવ્યા હતા. દાણચોિી, નશીિી દવાઓ અને હરથયાિોની અહીં હેિાફેિી થાય છે. મું બઈ રવથફોટના ગુનગ ે ાિો આ સમુદ્રકકનાિેથી પહોંચ્યા હતા. આ હકીકતો તાજા

ભૂતકાળની છે. વળી, બનાસકાંઠાનું િણ રસંધના થિપાિકિ સુધીનું જોડાણ ધિાવે છે. નજીકમાં જ િાજથથાનનુંમોટુંિણ આવે છે. બદીન એ સૈનીકી પાકકથતાની મથક રસંધમાં છે. જો સુબ્રમણ્યમ્ થવામીની વાત માનીએ તો ઈઝિાઈિના સુિ​િા િધાન મોશે દયાનેતેમનેકહ્યુંહતુંકેજામનગિ અમને યુિ છાવણી માટે સોંપવામાંઆવેતો પાકકથતાનના અણુમથકને અમે પળવાિમાં નષ્ટ કિી નાખી શકીએ. આમ પાકકથતાન અને રસંધ તેમ જ કચ્છ અને શેષ સૌિાષ્ટ્ર સુધી એક સૈરનકી ભૂગોળ છે. જૂનાગઢના નવાબે તેના રદવાન શાહનવાઝ ખાન ભુટ્ટોના માધ્યમથી પોતાના િાજ્યનું જોડાણ પાકકથતાન સાથે કયુ​ુંહતું તેની પાછળ આ િણનીરત હતી. આજે પણ કિાચીના રહજિતી

રિયો પેિારિમ્પપકમાંગાંધીનગિના દેવેન્દ્ર ઝાઝરિયાનેગોલ્ડ મેડિ

મુસિમાનો જૂનાગઢને પાકકથતાનનો પાંચમો િાંત જાહેિ કિવામાંઆવેતેવી માંગણી કિતા આવ્યા છે. પાકકથતાનની ટપાિ રટકકટોમાં ભાિતના રવવાદાથપદ િદેશોમાંકાશ્મીિ ઉપિાંત જૂનાગઢ અનેમાણાવદિ દશાષવાય છે.

અને‘રસમી’નો સંબધં ગુપ્તચિોની નજિમાં આવ્યો છે. આવા અિગાવને િાજકીય િંગ આપવા માટે ‘દરિત-મુસિમાન ભાઈ ભાઈ’નો નાિો શરૂ થયો છે અને કરથત માનવારધકાિવાદીઓ જીજ્ઞેશ મેવાણીમાં મહાન યુવા

ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી સવજય રૂપાણીનો એક્િક્લુસિવ ઇન્ટરવ્યુ વાંચો આવતા સપ્તાહે ગુજિાત સમાચાિમાં...

એટિે જો પાકકથતાને આતંકવાદી ઉત્પાત કિવો હોય તો ગુજિાતની સિહદોનો ઉપયોગ કિી શકે છે. તેમની િશ્કિે તોયબાના છેડા દરિણ ગુજિાતના ભરૂચ સરહતના ઘણા થથાનો સુધી પહોંચ્યા છે. કેટિીક મદ્રેસાઓ

િામ્તતકાિના દશષન કિી િહ્યા છે. આવા અધષદગ્ધ િેખકોએ ગુજિાતના અરધક રવભાજનનો િથતો િીધો છે તેનાથી સામાતય િજાએ સાવધાન થઇ જવા જેવુંછે. કચ્છ અને બીજા સિહદી રવથતાિોનો સઘન અભ્યાસ

પુત્રીએ કહ્યુંહતુંઃ પપ્પા, હવેતમારો વારો

કિવાની તક આ િેખકને ૧૯૮૫માંમળી હતી. રવમિાતાઈ દ્વાિા િેરિત ગુજિાત બીિાદિીએ તેની શરૂઆતમાં જ કચ્છ સરહતની ગુજિાતની સિહદોના અભ્યાસ માટે એક સરમરત બનાવી તેના િમુખ પૂવષ મુખ્ય િધાન બાબુભાઈ પટેિ અને હું સંયોજક હતો. એ સમયે છેક અંતરિયાળ િણના ગામડા દરિયાઈ સીમાઓ સીિ રિક, અને થાિપાિકિના િણ રવથતાિો સુધીનું ભ્રમણ થયું હતું. સીિ િીકનો રવવાદ ત્યાિનો છે. મહાિાજ કુમાિ રહપમતરસંહજીએ મને તેમના રનવાસથથાને મુિાકાતમાં દથતાવેજો સાથે જણાવ્યુંહતુંકેસીિ રિક રવવાદનો મુદ્દો છેજ નહીં. તેઆપણુંજ છે, પણ આજના સંજોગોમાં કાશ્મીિની જેમ પાકકથતાન સીિ રિકનો સવાિ ઉઠાવેતેશક્ય છે.

દેવેતદ્ર ઝાઝરિયાએ જેવરિન થ્રોમાં ગોલ્ડ મેડિ જીત્યા બાદ જણાવ્યું કે, હું જ્યાિે ઇવેતટ માટેની તૈયાિીઓ કિી િહ્યો હતો ત્યાિેમાિી છ વષષની પુત્રી પણ માિી સાથેહતી. જેશાળામાંજઈ િહી છેઅને તેણેકકતડિગાટટનમાંટોપ ક્લાસ મેળવતા મનેકહ્યુંહતુંકે, પપ્પા હુંમાિા ક્લાસમાંટોપિ બની છુંઅનેહવે ગોલ્ડ મેડિ જીતવાનો તમાિો વાિો છે. દેવેતદ્રએ કહ્યુંકે, માિી આ રસરિથી તેઘણી ખુશ થશેઅનેતેનેપણ િેિણા મળશે.

દેવેન્દ્રના નામેઅનેક સિસિઓ

સાઉથ કોરિયામાંથયેિા ૨૦૦૨ એફઇએસપીઆઇસી ગેપસ, એથેતસ ૨૦૦૪ પેિારિમ્પપક, ૨૦૧૩ની વલ્ડટએથ્િેરટક્સ ચેમ્પપયનરશપ અનેહવેરિયો પેિારિમ્પપકમાંગોલ્ડ મેડિ જીત્યો છે. ૨૦૧૪માંએરશયન ગેપસમાંરસલ્વિ મેડિ જીત્યો હતો. ૨૦૧૨માંદેવેતદ્રનેપદ્મશ્રી એવોડટથી સતમારનત કયોષહતો. આ સતમાન મેળવનાિો તે િથમ પેિારિમ્પપયન છે. વષષ ૨૦૦૪માં એથેતસમાં ગોલ્ડ મેડિ જીતતા તેને અજુષન એવોડટ અપાયો હતો. રિયો ડી જાનેિોઃ ભાિતના દેવતેદ્ર ઝાઝરિયાએ રિયો પેિારિમ્પપકમાં જેવરિન થ્રો (બિછી ફેંક) એફ૪૬ કેટેગિીમાં પોતાનો જ ઓરિમ્પપક િેકોડટ તોડતાં ફિી એક વાિ ગોલ્ડ મેડિ જીતીને ભવ્ય રસરિ મેળવી છે. મૂળ િાજથથાનના વતની એવા દેવેતદ્રે ૨૦૦૪માં એથેતસ પેિારિમ્પપકમાં િેકોડટ ૬૨.૧૫ મીટિ સાથે વલ્ડટ િેકોડટ સજીષને ગોલ્ડ મેડિ જીત્યો હતો. આ વખતે તેણે ૬૩.૯૭ મીટિ જેવરિન ફેંકીનેપોતાનો જ િેકોડટ ધ્વથત કિીને નવો રવિમ સજ્યોષ હતો. રવશ્વમાં ત્રીજો િમાંક ધિાવતો ૩૬ વષષનો દેવેતદ્ર હાિ ગુજિાતમાં ગાંધીનગિ મ્થથત થપોર્સષ ઓથોરિટી ઓફ ઇંરડયા (સાઇ)માં જ્વેરિન થ્રોના કોચ તિીકે ફિજ બજાવે છે. દેવેતદ્ર બે ઓરિમ્પપકમાંબેગોલ્ડ જીતનાિો

િથમ ભાિતીય ખેિાડી તો બતયો જ છે. સાથોસાથ હવેતેનેરવશ્વમાં નંબિ વન પેિારિમ્પપક ખેિાડી બનવાની તક મળી છે. વડા િધાન નિેતદ્ર મોદીએ ર્વીટ કિીને દેવેતદ્રને અરભનંદન આપતા િખ્યું હતુંઃ દેવેતદ્ર ઝાઝરિયાને તેમની ઐરતહારસક રસરિ બદિ ખૂબ ખૂબ અરભનંદન. દેશને તેની રસરિ માટેગૌિવની િાગણી છે.’ થપધાષમાંહાિ રવશ્વમાંનંબિ વન ખેિાડી ચીનના ચુનરિયાંગ ગુઓએ રસલ્વિ મેડિ (૫૯.૯૩ મીટિ) જીત્યો હતો જ્યાિે શ્રીિંકાના રદનેશ હેિાથ રિયંથાએ પોતાનો નવો િેકોડટ બનાવતા બ્રોતઝ મેડિ (૫૮.૨૩ મીટિ) જીત્યો હતો. અતય તમામ ખેિાડીઓએ મેડિ જીતવાની કોરશશમાં કુિ છ િયાસ કયાષ હતા. દેવેતદ્ર ઝાઝરિયા પોતાના

તો બીજો ગોલ્ડ મેડલ પણ જીતી શક્યો હોત...

દિેક િયાસમાં નવી રસરિ સિ કિતો ગયો અનેિથમ િયાસમાં ૫૭.૨૫ મીટિ, બીજા િયાસમાં વધુ સુધાિા સાથે ૬૦.૭૦ મીટિ અને ત્રીજા િયાસમાં ૬૩.૯૭ મીટિ સાથેનવો િેકોડટસજીષદીધો હતો. આ સાથે જ તેણે પોતાનો િેકોડટપણ તોડયો હતો અનેગોલ્ડ મેડિ પણ જીતી િીધો હતો. દેવેતદ્ર અતય ભાિતીય રિંકુ હુડા તથા સુંદિરસંહ ગુજષિ સાથે આ થપધાષમાં ભાગ િઈ િહ્યો હતો, પિંતુ રિંકુ પોતાના વ્યરિગત બેથટ થકોિ ૫૪.૩૯ મીટિ સાથે પાંચમાં િમે જ્યાિે સુંદિરસંહ પોતાની ઇવેતટમાં સમયસિ હાજિ થઇ શક્યો નહોતો. ઝાઝરિયાના ગોલ્ડ મેડિથી ભાિત પાસે હવે પેિારિમ્પપકમાંકુિ બેગોલ્ડ, એક રસલ્વિ અને એક બ્રોતઝ મળી ચાિ મેડિ થઈ ગયા છે.

વષષ૨૦૦૪માંએથેન્સમાંરમાયેલી પેરાલલમ્પપકમાંપણ દેવન્ે દ્રેનવો રેકોડડબનાવીનેગોલ્ડ જીત્યો હતો અને ૧૨ વષષના લાંબા ગાળા બાદ ફરી ફફલ્ડમાંઆવતાંની સાથેજ ફરી એક વાર ભારતનેગોલ્ડ મેડલ અપાવ્યો છે. ૨૦૦૮ની બૈલજંગ અને૨૦૧૨માંલંડનમાંરમાયેલી પેરાલલમ્પપકમાંજેવલલન ગેમનો સમાવેશ કરાયો નહોતો તેથી તેઅન્ય ગોલ્ડ જીતવાનુંચૂકી ગયો હતો.

૯ વષષની ઉંમરેહાથ છીનવાયો

રાજસ્થાનના ચુરુ લજલ્લાના જયપુરીયા ખાલસા નામના નાનકડા ગામના વતની દેવન્ેદ્ર ઝાઝલરયાનુંબાળપણ ગરીબીમાંવીત્યુંછે. લપતા રામલસંહ ખેતીકામ કરીનેપલરવારનો લનવાષહ કરતા હતા. દેવન્ે દ્ર બાળપણમાંનવ વષષની ઉંમરેગામમાંએક ઝાડ પર ચઢતો હતો ત્યારે૧૧૦૦ વોટના વીજળીના તારનેઅડી જતાંજોરદાર કરંટ લાગ્યો હતો. ડોક્ટરોએ ઘણો પ્રયાસ કયોષ, પરંતુહાથ બચાવી શક્યા નહોતા અનેમાસુમ વયેહાથ ગુમાવવાનો વારો આવ્યો હતો. દેવન્ે દ્ર કહેછેકે, દુઘટષ નાનેકારણેતેણેપોતાનો ડાબો હાથ ગુમાવવો પડયો હતો, પરંતુ આત્મલવશ્વાસ ડગ્યો નહોતો. માતાએ પ્રેરણાનો સંચાર કરીનેતેનેહતાશામાંથી બહાર લાવવાનુંકામ કયુ​ુંહતું . પલરણામેતેણેઅભ્યાસ સાથેરમતગમતમાંપણ નામના મેળવી હતી. દેવન્ે દ્રેપોતાના રેકોડડજાતેજ તોડ્યા છે. તે બરછી ફેંક ઉપરાંત લડસ્ક થ્રો અનેશોટપુટમાંપણ અનેક મેડલ્સ જીતી ચૂક્યો છે.

Air Holidays Far East { 15 Days } 5th November: Bangkok, Pattaya, Singapore and Kuala Lumpur.

Sikkim: India 17th November. Opportunity for stop over in India Dubai { 8 days } Special 18th September

Vietnam+Cambodia 18th September Australia + New Zealand and Fijil 6th November Adult £4985 Morocco { 9 Days } 13th September Srilanka and Kerala 16th Nov. 15 days £1595. Opportunity to stop in India. Conditions apply.

Coach Tours

Pickup from Leicester, London & Luton on request

• Scotland { 3 Days } 15th October

• Isle of Wight { 3 Days } 15th October

SHRIMAD BHAGWAT KATHA

On Alaska Cruise & Rocky Mountain Tour – 14 Days – 09/07/2017 -

Katha by Pujya Bhaishri Shree Remeshbhai Oza 7 Night Alaska cruise with Veg. Meals Rocky Mountain Tour by Coach Visit Banff, Jasper, Kamloops & Vancouver

Get £100 off – Book by 15/09/19 Booking Closing : 31/10

SUNDER KAND KATHA & HANUMAN CHALISA on Greek Isles Cruise - 08 Days

Depart: 7/5/2017 Adult: from £1350 (Inside Cabin) - Katha on Cruise by Shree Ramnikbhai Shastri - Shri Hanuman Chalisa Path - 7 Night Cruise with Veg. Meals - Venice Sightseeing - Services of Tour Manager Get £100 off - Book by 31/10/16 Call for Details

E-mail: info@babaholidays.com • www.babaholidays.com 145 Melton Road Leicester, LE4 6QS

Tel: 0116 266 2481


10

@GSamacharUK

પાકિસ્તાનનેખો ભૂલી જાય તેવો પાઠ ભણાવો

દસકાઓથી અલગતાવાદ અને આતંકવાદથી પીડાતા જમ્મુ અને કાશ્મીરમાં વાલતવવક અંકુશ હરોળને અડીને આવેલા ઉરીમાં લશ્કરી છાવણી પર થયેલા આતંકી હુમલામાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયાં. સહજ છે કે આ આતંકી કૃત્યથી ભારતીયોમાં આિોશનું મોજું ફરી વળ્યું છે. દરેક ભારતીયના મોઢે એક જ સવાલ છે કે આતંકવાદીઓને પાળી-પોષીને ભારત મોકલનારા પાકકલતાન સામે પગલાં લેવા માટે આવા કેટલા હુમલાની રાહ જોવાની છે? પાકકલતાનને તેની જ ભાષામાં જવાબ આપવાનું કામ આખરે ભારત ક્યારે કરશે? ઉરીમાં આતંકી હુમલો થયાના ગણતરીના કલાકોમાં નેતાઓનાં રાબેતા મુજબના વનવેદનો આવવાં લાગ્યા હતાંઃ આ હુમલાને અમે વખોડી કાઢીએ છીએ... આકરા શબ્દોમાં વનંદા કરીએ છીએ... આ કાયરતાપૂણણ કૃત્ય છે... જવાબદારો સામે પગલાં લેવાશે... વગેરે વગેરે. ભારતીયો વષોણથી આ પ્રકારનાં વનવેદનો સાંભળતાં રહ્યા છે. પઠાણકોટ એરબેઝ પર હુમલો થયો ત્યારે પણ આવા જ વનવેદનો થયા હતા ને... પણ ફરક શું પડ્યો? ફરી એક વાર આતંકીઓ તેમનો બદઇરાદો પાર પાડવામાં સફળ રહ્યા. આ ઉપરાંત છેલ્લા બે વષણમાં કાશ્મીરમાં સુરક્ષા દળના જવાનો અને તેના મથકો પર થયેલા નાના-મોટા હુમલાનો તો કોઇ વહસાબ જ નથી. ખરેખર તો પઠાણકોટ હુમલા પછી તરત જ ઈંટનો જવાબ પથ્થરથી આપી દેવાની જરૂર હતી. એમ ૬૦ ટકા ભારતીય માને છે. આવા ત્રાસવાદી હુમલા સામે હવે માત્ર બદલો લેવા પુરતી કાયણવાહી કરવાનો કોઇ અથણ નથી. માત્ર વનવેદનોમાં હાકોટા-પડકારા કરવાથી પાકકલતાની શાસકો અને તેના વપઠ્ઠુઓ જેવા આતંકવાદીઓની આંખ ખૂલવાની નથી. કાશ્મીરમાં આતંકી બુરહાન વાની લશ્કરી અથડામણમાં ઠાર મરાયો છે ત્યારથી ખીણ પ્રદેશ સળગી રહ્યો છે. આ અશાંવતમાં પાકકલતાન-પ્રેવરત તત્વોનો હાથ હોવાનું જગજાહેર છે. પાકકલતાનમાં ઉછરી રહેલા આતંકવાદીઓ અને ભારતમાં સવિય અલગતાવાદીઓને તેનું નાપાક શરણું જગજાહેર છે. ભારત એક યા બીજા પ્રકારે વમત્રતાનો હાથ લંબાવતું રહે છે અને બદલામાં પાકકલતાન આતંકવાદીઓ ઘુસાડીને ભારતીયોનું લોહી વહાવતું રહે છે. પઠાણકોટ હુમલો તો વળી એવા સમયે થયો હતો જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી

પાકકલતાન જઇને વડા પ્રધાન નવાઝ શરીફ સાથે દોલતીનો હાથ વમલાવીને આવ્યા હતા. ઉરીમાં આમમી કેમ્પ પરનો હુમલો પઠાણકોટ એરબેઝ હુમલા સાથે ઘણી સામ્યતા ધરાવે છે. અહીં પણ આતંકવાદીઓએ અંધારાનો લાભ લઇને લશ્કરી છાવણીને વનશાન બનાવી છે. આ હુમલો ભારતની સુરક્ષા વ્યવલથા સામે તો સવાલ ઉભા કરે છે, પરંતુ આનો એક અથણ એવો પણ થયો કે સંબંવધત સત્તાધીશોએ પઠાણકોટ હુમલામાંથી કોઇ બોધપાઠ લીધો નથી. આ પ્રકારની આતંકવાદી ઘટનાઓ સુરક્ષા દળોની સાથોસાથ દેશની જનતાનું મનોબળ પણ કમજોર કરતી હોય છે. હવે સમય આવી ગયો છે કે ચેતવણી ઉચ્ચારવાના બદલે આતંકવાદીઓ અને તેને પોષનારા પાકકલતાનને તે સમજે તેવી ભાષામાં જવાબ આપવામાં આવે. માત્ર આંતરરાષ્ટ્રીય મંચો ઉપર પાકકલતાનની નાપાક હરકતોને ખુલ્લી પાડવાથી કામ નહીં ચાલે. મોદીએ જ્યારથી બલૂવચલતાનમાં માનવાવધકારોના ભંગ અને આઝાદ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારથી પાકકલતાન ભારે મૂંઝવણમાં મૂકાયું છે. તે રોજેરોજ ભારત સામે ઝેર ઓકતા વનવેદન કરતું રહે છે, અને જૈશ-એમોહમ્મદના આતંકીઓ દ્વારા ઉરીમાં થયેલો આતંકી હુમલો પાકકલતાનના સહયોગ વગર શક્ય જ નહોતો એ તો દીવા જેવી લપષ્ટ વાત છે. આ સંજોગોમાં ભારત સરકારે એવું કોઇ આકરું પ્રવતરોધક પગલું ભરવું જોઇએ કે જેથી પાકકલતાનને ત્રાસવાદી હુમલો કરતાં જ નહીં, ભારત વવરુદ્ધ વનવેદન કરતાં પણ ડર લાગવો જોઇએ. આ પગલું સીધી લશ્કરી કાયણવાહી પણ હોય શકે કે પછી પાકકલતાન કબ્જાગ્રલત કાશ્મીરમાં વદવસરાત ધમધમતા આતંકી તાલીમી છાવણીઓ પર હુમલા હોય શકે. અથવા તો પછી અન્ય કોઇ કાયણવાહી હોઇ શકે છે. ભારતે આ માટે વવશ્વના અન્ય દેશો પાસેથી બોધપાઠ લેવો રહ્યો. અમેવરકા, રવશયા, ઇઝરાયલ જેવા દેશો પોતાની ધરતી પર નાનુંઅમલતું અટકચાળું કરનાર દુશ્મન દેશ સામે પગલાં લેતી વેળા સંયમ કે આંતરરાષ્ટ્રીય લાજશરમને નેવે મૂકી દેતાં જરા પણ ખચકાતા નથી. જોકે, હાલતના તબક્કે ઈંટનો જવાબ પથ્થરથી આપવાને બદલે મુત્સદ્દીગીરીનો માગણ લેવાનો ભારત સરકારનો વનણણય વધુ વ્યાજબી ગણાય છે.

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાટમીના વડા મુલાયમ વસંહ યાદવના પવરવારમાં ઉઠે લો રાજકીય ચિવાત શમી રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે, પણ આ ‘યાદવાલથળી’થી રાજકીય પ્રવતલપધમીઓ ખુશખુશ છે . સવવશે ષ તો તે મ ના કટ્ટર રાજકીય પ્રવતલપધમી બહુજન સમાજ પાટમી (બસપા)ના વડા માયાવતી. તે ઓ માને છે કે શાસક પવરવારમાં સત્તા માટે જામેલી યાદવાલથળી તેમના પક્ષને ઓછામાં ઓછા ૨૦ ટકા મુસ્લલમ મત અવશ્ય અપાવશે . સત્તાધારી સમાજવાદી પાટમી (સપા)ના વવવાદથી માયાવતીને મુ સ્ લલમ સમુદાય વચ્ચે પોતાનું લથાન મજબૂત બનાવવાનો અને બસપાને ભાજપના સવણશ્રેષ્ઠ વવકલ્પ તરીકે રજૂ કરવાનો સોનેરી મોકો મળી ગયો છે . ગત વવધાનસભા ચૂંટણીના પવરણામો બાદ માયાવતીએ કબૂલ્યું હતું કે ૭૦ ટકા મુસ્લલમ મત સપાના ભાગે ગયા હોવાથી તેમને નુકસાન થયું છે. માયાવતીને ભરોસો છે કે આ વખતે તે મ ને ૨૧ ટકા દવલત મતો કોઇ પણ સંજોગોમાં મળશે. સાથોસાથ જ તેઓ લઘુ મ તી સમુ દાય પાસે થી પણ આટલા જ મત મળવાની આશા રાખી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૭ અને ૨૦૧૨ના વવધાનસભા ચૂંટણી વેળા બસપા અને સમાપ બન્નેને માત્ર ૩૦ ટકા મતથી બહુમતી સાંપડી હતી. રાજ્યમાં મુસ્લલમ મતદાતા પરંપરાગત રીતે સમાજવાદી પાટમીનો સમથણ ક રહ્યો છે , પરં તુ

૨૦૧૨ બાદ રાજ્યમાં સાં પ્ર દાવયક વહં સાઓનું પ્રમાણ વધ્યું હોવાથી મુસ્લલમ સમુદાયનો આ પક્ષ પરથી મોહભં ગ થઇ ગયો હોય તે વું લાગે છે . આનો લાભ માયાવતીને મળવાની પૂરી સંભાવના છે . આ વાત સુ પે રે સમજી ગયે લાં માયાવતી મુસ્લલમ મતદારોને આકષણવાનો એક પણ મોકો ચૂકી રહ્યા નથી. સહરાનપુરમાં યોજાયેલી તેમની રેલીને મળેલા જોરદાર પ્રવતસાદથી માયાવતીનો મનસૂબો સાકાર થઇ રહ્યાનું જણાય છે. લોકસભાની ગત ચૂં ટ ણી વે ળા ભાજપે ૮૦માં થી ૭૧ બે ઠ કો જીતીને રાજ્યમાં જ્વલં ત દેખાવ કયોણ હતો. આના પરથી રાજકીય પંવડતોએ અનુમાન તારવ્યું હતું કે વવધાનસભાની આગામી ચૂં ટ ણીમાં પણ દવલત અને લઘુ મ તી સમુ દાયના મતો મેળવવાની દોડમાં ભાજપ જ સૌથી આગળ રહે શે . જોકે છે લ્ લા કે ટ લાક મવહનાઓમાં આ બન્ને સમુ દાયના લોકો પર બને લી હુમલાની નાની-મોટી ઘટનાઓથી માયાવતીને આ સમુ દાયોને પોતાના ભણી વાળવાનો અવસર મળ્યો છે . આગામી ચૂં ટ ણી બાદ રાજ્યમાં ક્યા પક્ષની સરકાર રચાશે તે ની ચાવી દવલત અને લઘુમતીઓના હાથમાં છે. બસપાના શાસનકાળ દરવમયાન રાજ્યમાં કાનૂ ન -વ્યવલથાની જાળવણીનો રે કોડડ સારો રહ્યો હોવાનો દાવો કરીને માયાવતી લઘુમતી સમુદાયને આકષણવામાં સફળ રહ્યા તો પણ પક્ષના દે ખાવમાં નોંધપાત્ર ફરક જોવા મળશે તેમાં બેમત નથી.

‘યાદવાસ્થળી’નો લાભ માયાવતીને

24th September 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

પાકકસ્તાન ક્યારે સુધરશે ?

‘ગુજરાત સમાચાર’ના તા. ૩૦ જુલાઈના અંકમાં િથમ પાને ભારત-પાકકલતાનના સમાચાર વાંચીને જણાવવાનું કે ૧૯૪૭માં ભારતથી જુદા પડીને એક નવા દેશ તરીકે પાકકલતાનનો ઉદય થયો હતો. પાકકલતાન એક મુસ્લલમ રાષ્ટ્ર બદયું જયારે ભારત આજે પણ સવવધમવમાં માનતા વવશાળ લોકશાહી દેશનો જીવતો જાગતો દાખલો છે. કાશ્મીર ભારતનું એક અંગ હોવા છતાં વષોવથી તે હાંસલ કરવા માટે પાકકલતાન અનેક િકારની આતંકી કાયવવાહી કરી રહ્યું છે, જે ખુબ જ નીંદનીય છે. પાકકલતાને કાશ્મીરને િાપ્ત કરવા ત્રણ વનષ્ફળ યુિ કયાવ છે અને તેનાથી તેઓ વધુ અકળાયા છે. પાકકલતાને છેલલા ૭૦ વષવમાં હજારો ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડીને આતંક મચાવીને વનદોવષ લોકો અને સૈવનકોની હત્યા કરી છે અને કરી રહ્યા છે. પરંત,ુ તે તેના દેશવાસીઓની ખરાબ હાલત છે તેના પર ધ્યાન આપતું નથી. ૧૯૭૧ના ભારતપાકકલતાન યુિમાં અત્યંત કારમી હાર બાદ તે વખતના પાકકલતાનના વડાિધાન મરહુમ ઝુલફીકાર અલી ભુટ્ટોએકહ્યું હતું કે પાકકલતાનના લોકો ઘાસ ખાઈને રહેશે પણ કાશ્મીર તો હાંસલ કરીશું. ભારતના તે સમયના વડાિધાન ઈસ્દદરા ગાંધીએ તે સમયે એક તક જતી કરી. તેમણે તે સમયે જ કાશ્મીરનો ઉકેલ લાવીને યુિને વવરામ આપવાની જરૂર હતી. હમણાં બે ચાર વષવ થી પાકકલતાનના ત્રાસવાદીઓ જીવતા પકડાય છે જે પુરાવો છે કે પાકકલતાન જ ભારતના અથવતંત્રને નબળું પાડવા ભારતના વનદોવષ લોકોના જીવ લઈ રહ્યું છે. - ભરત સચાણીયા, લંડન

વડાિધાન નરેન્દ્ર મોદી માટે આગળનો માગગ

શ્રી નરેદદ્ર મોદી વદલહી ગયા પછી ગુજરાતની રાજકીય સ્લથરતા પહેલા અનામત માટે પટેલોના આંદોલનથી અને પછી દવલતો પર કહેવાતા અત્યાચારને લીધે જોખમાઈ હતી. દવલતો પર અત્યાચાર ગુજરાતમાં જ થતો હોય તેવું નથી. તાજેતરમાં જ યુપીમાં માત્ર ૧૫ રૂવપયા માટે દવલત દંપતીની હત્યા કરી દેવાઈ હતી તે વાત આમાં મુદ્દાની છે. વડાિધાન બદયા પછી શ્રી મોદીએ ભારતને વવિમાં ખૂબ માન અપાવ્યું છે. બે વષવમાં તેમણે અપેક્ષા કરતાં પણ વધારે વસવિ મેળવી છે. તેઓ વાજબી અને દયાયી લોકશાહી િવિયા દ્વારા રાજકીય સ્લથરતા અને તમામ ભારતીયોની આવથવક સમૃવિ માટે સંપૂણવ વનષ્ઠા સાથે સમવપવત છે. તેમનું રાજકીય વ્યવિત્વ વવવશષ્ટ છે. ભારતીય ઈવતહાસમાં આ તબક્કે તેમને ભારતની જેટલી જરૂર છે તેટલી જ ભારતને પણ તેમની જરૂર છે. તેમણે એ પણ સમજવાની જરૂર છે કે માત્ર વૈવિક રાજકારણમાં સફળતા મેળવવાથી નહીં, પરંતુ દેશવાસીઓની વનઃલવાથવ સેવા દ્વારા જ તેઓ સતત સમવપવત અને િવતબિ રહી શકશે. દેશભરમાં દવલતો દ્વારા થઈ રહેલા વવરોધ દેખાવો તેમને આ લક્ષ્ય હાંસલ કરવાની ઉમદા તક પૂરી પાડે છે. - જતીન્દ્ર સહા, ઈમેલ દ્વારા

એથેન્સ રામકથાનું સુંદર આયોજન

તા. ૬-૮-૧૬નું ‘ગુજરાત સમાચાર’ મળ્યુ.ં પહેલા પાને જ ગુજરાતના મુખ્યિધાન આનંદીબહેન પટેલના રાજીનામાના સમાચાર વાંચીને દુઃખ થયું. મુખ્યિધાન બદયા બાદ તેમણે ટૂંકા ગાળામાં ઘણી સેવા આપી. જોકે, રાજીનામું કેમ આપવું પડ્યું તેનું અસલ કારણ પણ તેમણે બતાવ્યું નથી. વધુમાં, આ બાબતે જ પાન-૮ પર ‘અતીતથી આજ - પવરપક્વ રાજનેતાનું અપવરપક્વ પગલું’ લખાણ છે તે વાંચ્યું. સૌ ભાઈબહેનો, વડીલોએ વાંચ્યું જ હશે. ફરીથી વાંચશો તો વવશેષ આનંદ આવશે. આ જ અંકના પાન-૨૨ અને ૨૩ પર વવદ્વાન મોરાવરબાપુની રામકથા એથેદસમાં યોજાઈ તેના સમાચાર છે. ફિ ‘ગુજરાત સમાચાર’માં જ ફોટા સાથે વવશેષ વવગતવાર સમાચાર જોવાની વાંચવાની ખૂબ જ મજા આવી અને સંતોષ પણ થયો. આ ધાવમવક

ગુસ્સામાંમનુષ્યની મનની વાત કહેવાનેબદલે, બીજાના હૃદયને વધુદુઃખી કરેછે. - મુન્શી પ્રેમચંદ

િસંગમાં ‘ગુજરાત સમાચાર’ના િકાશક/તંત્રી સી.બી. પટેલે હાજરી આપી અને ત્યાં પણ તેમણે ખૂબ જ માન મેળવ્યુ.ં મેનવે જંગ એવડટર કોકકલાબહેન પણ રામકથામાં હાજર રહ્યા. વવશેષ તો આપણા માનવંતા ડોલરભાઈ પોપટ પવરવારને ખૂબ જ ધદયવાદ અને આ ધાવમવક િસંગની ખરેખર ખૂબ જ રંગેચંગે ઊજવણી થઈ. મોરાવરબાપુ સાથે સી. બી.પટેલની વવશેષ મુલાકાત થઈ અને મોરાવરબાપુએ શ્રી રામ લતુવતનું પુલતક તેમને ભેટ આપ્યું. ‘જ્યાં ન પહોંચે રવવ ત્યાં પહોંચે કવવ, જ્યાં ન પહોંચે કવવ ત્યાં પહોંચે આ સેવાભાવી અનુભવી સી. બી. પટેલ ’ - િભુદાસ જે. પોપટ, હંસલો

ઘરમાં ગુજરાતી જ બોલવું જોઈએ

તા. ૨૭-૮-૧૬ના ‘ગુજરાત સમાચાર’ના પાન૨૯ પર કમલ રાવનું લખાણ વાંચ્યું. માતૃભૂવમનું ઋણ ઉતારવા ઘરમાં ગુજરાતી જ બોલજો એવા શ્રી કકતતીદાન ગઢવીના કથનને ખૂબ જ ધ્યાનમાં લેવા જેવું છે. અગાઉ એક કહેવત હતી - ઈકલમ ત્રીકલમ ચોવીસ આના, શું શા પૈસા ચાર - આ શબ્દોને ગુજરાતી કવવઓએ ખૂબ જ ગંભીરતાપૂવવક લઈ ગુજરાતી ભાષાને શું શા પૈસા ચારને ચોવીસ આના કયાવ. હાલ આપણા ગુજરાતીઓ સમગ્ર દુવનયામાં વસે છે. અહીં લંડન અને લંડન બહાર ગુજરાતીઓએ વેપાર, ભણતર, રાજકારણ તેમજ અદય િવૃવિઓમાં આગવું લથાન િાપ્ત કયુ​ું છે. પરંતુ, ગુજરાતી ભાષા માટે આપણે ઘણા પાછળ છીએ. તેનું કારણ દાદાદાદી, નાના-નાની તેમજ નવા ઉગતા યુગલો જો ઘરમાં ગુજરાતી બોલવાનું નહીં રાખે તો આપણી ભાવવ િજા ગુજરાતી ભૂલી જશે અને તેનું લથાન ધીરે ધીરે બીજી ભાષા લઈ લેશે. સામાવજક સંલથાઓએ ગુજરાતી શાળા શરૂ કરી છે પણ ત્યાં બાળકો કેટલું શીખી શકે તે કહેવું મુશ્કેલ છે. જો ઘરમાં ગુજરાતી બોલાય અને તેને વધુ િાધાદય આપવામાં આવે તો શું શા પૈસા ચારને ચોવીસ આના થવામાં ક્ષણભર વાર નહીં લાગે. પરમકૃપાળુ પરમાત્મા આપણી ગુજરાતી ભાષા માટે સહુને િેરણા આપે તેવી િાથવના. - ચંદુભાઈ કાનાણી, નોથથહેરો

‘ગુજરાત સમાચાર’ લોકપ્રિય અખબાર

યુરોપખંડના ખૂણેખૂણામાં રહેતા ગુજરાતના િગવતશીલ ગુજરાતી વગવને સમગ્ર વવિના સમાચાર પીરસતું ઈંગ્લેદડનું એકમાત્ર લોકલાડીલું િભાવશાળી અઠવાડીક...ધરાઈ ધરાઈને વાંચવાનું મન થાય એવું રૂડી સજાવટ સાથે શુિ ગુજરાતી ભાષામાં િગટ થતું એકમાત્ર અખબાર ... ‘ગુજરાત સમાચાર’. સમાચારપત્ર વવશેષ આકષવણ ધરાવે છે. તેમાં વપરાતી ઈદક અને અક્ષરો પણ સુંદર દેખાય છે. સૌ કોઈને વાંચવાનો ઉત્સાહ િેરે એવા અલકમલકના સમાચારો. આગવી કક્ષાના રાજકારણના સમાચાર, સામાવજક સમાચાર, ધાવમવક વલણ ધરાવતા સમાચારો, કફલમીરવસયાઓ માટે કફલમજગતના સમાચારો, જીવનજરૂરી આરોગ્યલક્ષી લેખો, મનને િફુસ્લલત કરતા હાલય િગટાવતા િસંગો. રોજીંદા જીવનમાં ઉપયોગી વવવવધ જાહેરખબરો. ‘ગુજરાત સમાચાર’ને હાવદવક અવભનંદન. તંત્રી સી. બી. પટેલ અવભનંદન ઉપરાંત ધદયવાદને પાત્ર છે. ‘ગુજરાત સમાચાર’ની અનોખી લોકવિયતા એમની આગવી ધગશ, અથાગ મહેનત અને એમની આગવી િવતભાનો રણકાર છે. મેનવે જંગ એવડટર તરીકે કોકકલાબહેન પટેલનો આ લોકવિય અખબારની કકતતીમાં અગત્યનો ફાળો છે. હું એક લેખક છું. લેખક કરતાં જબરો વાચક છું અને વાચક કરતા હું ‘ગુજરાત સમાચાર’નો લાંબાગાળાનો ચાહક છું. ‘ગુજરાત સમાચાર’ને ધદયવાદ પાઠવતા અનેરું ગૌરવ અનુભવું છું. - ડો. એચ. વી. કેરાઈ, વેલલંગ (કેન્ટ)

Karma Yoga House, 12 Hoxton Market (Off Coronet Street) London N1 6HW

Tel: 020 7749 4080/4000 Fax: 020 7749 4081

Email: gseditorial@abplgroup.com, aveditorial@abplgroup.com, www.abplgroup.com www.facebook.com/GujaratSamacharNewsweekly


24th September 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

જીતેનદ્ર ઉમદતયા

વડા પ્રધાન નરેનદ્ર મોદીના ૬૭મા જનમદદવસે અમદાવાદમાંરબારી કોલોની ખાતે૧૪ સ્કૂલના ૮૦૦૦થી વધુદવદ્યાથથીએ ભારત દેશનો નકશો બનાવવાનો અને સતત ૩૦ દમદનટ સુધી ગીતાપઠન કરીનેઅનોખો રેકોડડકયો​ોછે. આ કાયોક્રમનેદગનેસ બુક ઓફ વલ્ડ રેકોડડસ માટે નામાંકકત કરાયો છે. બીજી બાજુ જમાલપુર દવસ્તારમાંદવદવધ ધમોના અગ્રણીઓએ કેક કાપીનેઉજવણી કરી હતી.

રાજ્યમાંભાજપનેબહુમતી મળશેઃ કોંગ્રસે નો સવવે ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવેલા અને પાટટીના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ મોકલવામાં આવેલા એક ગુપ્ત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત વવધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ બહુમતી મેળવી જશે. જોકે, કોંગ્રેસનો દેખાવ ઘણો સારો રહેશે. આવતા વષષે રાજ્યમાં યોજાનારી વવધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા એક ગુપ્ત સવષે હાથ ધરવામાં આવ્યો હતો. રાજ્યમાં પક્ષની સ્થથવત કેટલી મજબૂત છે તે જાણવા માટે આ સવષે કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું છે કે,

ભાજપની ૧૮૨ વવધાનસભા પૈકી ૫૭ બેઠકો મળી શકે છે. સવષેનો અહેવાલ કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલી દેવામાં આવ્યા છે. અલબિ, આ વરપોટટ અનુસાર કોંગ્રેસનો દેખાવ સુધરશે. તેને ૮૫ બેઠકો મળી શકે છે. આ સવષે પ્રોફેશનલ એજન્સી દ્વારા કરાવવામાં આવ્યો હતો. એક અગ્રણી અંગ્રેજી અખબારના અહેવાલમાં કહેવામાં

નારીકથાકાર ડો. ટીના દોશી એવોડડથી દવભૂદિત

પૂજ્ય સંત શ્રી મોરાદરબાપુઅને દશક્ષણપ્રધાન ભૂપેનદ્રદસંહ ચુડાસમાના શુભ હસ્તેભારતીય મદહલા દવશ્વકોશના ભગીરથ કાયોમાટેગુરુવાર, ૧૫ સપ્ટેમ્બરેઅમદાવાદમાંડો. ટીના દોશીનેદશક્ષણક્ષેત્રેઉજ્જવળ અનેઉત્તમ સંન્નનષ્ઠ સેવા બદલ શ્રી ઇનદ્રબા ભોગીનદ્રરાવ દદવેટીયા એવોડડથી દવભૂદિત કરાયાંહતાં. મંચસ્થ મહાનુભાવોમાં૧૯૧૭માંસંસ્થાદપત ગુજરાત સ્ત્રી કેળવણી મંડળનાં૯૪ વિથીય અધ્યક્ષશ્રી વસુબહેન છે.

ઉરીમાંઆતંકી હુમલો રાજ્યમાંરેડ એલટટ

અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરમાં ઉરી સેક્ટર સ્થિત ભારતીય સેનાની ૧૨મી વિગેડના મુખ્ય મિક પર રવિ​િારે પરોઢે આંતકિાદીઓએ કરેલા હુમલામાં ૧૭ જિાનો શહીદ િયા બાદ ગુજરાતમાં સુરક્ષા સઘન બનાિ​િામાં આિી છે. અમદાિાદના એરપોટટ, રેલિે થટેશન, એસટી, શોવપંગ મોલો, ધાવમિક થિળો શહેરમાં પ્રિેશિ​િાના માગોિ ઉપર સઘન સુરક્ષા ગોઠિી દેિામાં આિી છે. ગુજરાતમાં પ્રિેશિાના માગોિ ઉપરિી પસાર િતા શંકાથપદ િાહનોની ચકારણી શરૂ કરાઈ છે. અમદાિાદ એરપોટટ ઉપર સીઆરએફના જિાનો મુસાફરોનું સઘન ચેંકીંગ કયાિ

બાદ અંદર પ્રિેશ આપિા દે છે. કોથટલ વિથતારોમાં સુરક્ષા િધારી દેિામાં આિી છે. સેન્ટ્રલ અનેથટેટ આઈબીનેસતકકરહેિા માટેસૂચના આપિામાંઆિી છે. પાકકથતાનિી વિઝીટર િીઝા પર આિેલા લોકો ઉપર થપેશયલ િાન્ચને ખાસ િોચ રાખિાની સાિેકોની સાિેમુલાકાત કરેછે તેની માવહતી અવધકારીઓને આપિા સૂચના આપી છે. બીજી તરફ રાજયમાં રેડ એલટ અંગે ડીજીપી પી.પી.પાંડેયેજણાવ્યુંહતુ કે, આતંકિાદી હુમલાના પગલે રાજ્યભરમાં પોલીસને એલટટ રહેિા સુચના અપાઇ છે. આતંકિાદી કે તેિી પ્રવૃવતના ઈનપુટ નિી, પણ એલટટ રાખિું જરૂરી છે.

આવ્યું હતું કે, ૧૮૨ વવધાનસભા પૈકી ભાજપની ૫૨ બેઠકો (શહેરી વવથતાર) પર જીતવાની તકો ૧૦૦ ટકા રહેલી છે. જ્યારે ૪૫ બેઠક પર ભાજપની જીતવાની તકો ૮૦થી ૮૫ ટકા છે. એટલે કુલ, ૯૭ બેઠક પર ભાજપની સ્થથવત હજુ પણ સારી છે. જો ભાજપ આ બેઠક ઉપરાંત તમામા બેઠક ઉપર હારી પણ જાય તો ભાજપ બહુમતીની સાથે સરકાર બનાવવામાં સફળ રહેશે. વરપોટટમાં કહેવામાં આવ્યું છે કે, જો કોંગ્રેસ બાકીની ૮૫ બેઠક જીતી જાય છે તો પણ સરકાર બનાવવામાં સફળ રહેશે નહીં.

પ્રમુખસ્વામી મહારાજને ઓબામાની અંજદલ

અમદાવાદઃ પૂજ્ય પ્રમુખથિામી મહારાજને શ્રિાંજવલ આપતા યુએસ પ્રમુખ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે, પ્રમુખથિામી મહારાજે જરૂવરયાતમંદ લોકોને મદદ કરિાનું નક્કી કયુ​ું હતું. તેમણેપોતાનુંકાયિવસિ કયુ​ુંહતું . આપણી માનિતા જ આપણને એકસૂત્રતામાંબાંધી રાખેછેતેિા ઉત્તમ વિચારો તેઓ ધરાિતા હતા. દુવનયામાંસેંકડો પુરુષો અને થત્રીઓ તેમણેજ બતાિેલા રથતા પર આગળ િધિાને સૌભાગ્ય માનેછે. ઓબામાએ પ્રમુખ થિામી મહારાજને વપતા, વશક્ષક, વમત્ર, સલાહકાર તરીકે ઓળખાવ્યા હતા. ઓબામાએ િધુમાં જણાવ્યું હતું કે, તેમણે આધ્યાસ્મમક માગિદશિક તરીકે લોકોની નૈવતકતામાં વૃવિ કરી હતી. લોકોની આધ્યાસ્મમક ચેતનામાં િધારો િાય તેિુંતેમનુંમાગિદશિન હતું. તેને કારણે જ લોકોમાં ઉમદા ચાવરત્ર્ય, એવટટ્યૂડ અને લોકોમાંઉચ્ચ પ્રકારના આનંદનો અનુભિ િતો હતો. પૂિ​િ પ્રમુખ વબલ વિન્ટન અને પૂિ​િ સેક્રેટરી વહલેરી વિન્ટને પણ આધ્યાસ્મમક ગુરુ પ્રમુખથિામીના િારસા અંગે વિચારો વ્યક્ત કયાિહતા.

ગુજરાત સરકારના પ્રધાનમંડળમાં ઉિર ગુજરાતના વદલીપકુમાર ઠાકોર શ્રમ અને રોજગાર, વડઝાથટર મેનેજમેન્ટ તથા દેવથથાન અને યાત્રાધામ વવકાસ વવભાગનો કાયયભાર સંભાળે છે. પૂવય મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સરકાર વેળા શ્રમ અને રોજગાર, સામાવજક શૈક્ષવણક રીતે પછાત વગોયનું કલ્યાણ વવભાગના રાજ્યકક્ષાના પ્રધાન રહી ચૂકેલા વદલીપકુમાર પહેલી વખત કેવબનેટ પ્રધાન બન્યા છે. તો આ વખતે તેમને વડઝાથટર મેનેજમેન્ટ તથા દેવથથાન અને યાત્રાધામ વવકાસના નવા વવભાગો પમ સોંપાયા છે. પહેલી જૂન, ૧૯૫૯ના રોજ પાટણમાં જન્મેલા શ્રી ઠાકોરનો મૂળ વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે. તેમના પવરવારમાં પત્ની જમનાબેન અને એક પુત્ર તથા ત્રણ પુત્રી છે. ૧૯૯૦ની ચૂંટણીમાં તેમણે પ્રથમ વખત પાટણ વજલ્લાના સમી મતક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું અને વવધાનસભામાં પ્રવેશ્યા. ૧૯૯૦-૯૫ અને ૧૯૯૮થી ૧૭ ઓક્ટોબર, ૨૦૦૧ સુધી ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂકેલા શ્રી ઠાકોરની વવધાનસભ્ય તરીકે આ ત્રીજી મુદત છે. તેઓ આ સમયગાળા દરવમયાન તેઓ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે નશાબંધી અને આબકારી વવભાગ, પશુપાલન

ગુજરાત 11

વ્યદિદવશેિઃ દદલીપકુમાર ઠાકોર

(માનનીય પ્રધાનઃ શ્રમ અનેરોજગાર, ડિઝાસ્ટર મેનજ ે મેન્ટ તથા દેવસ્થાન અનેયાત્રાધામ ડવકાસ, ગુજરાત સરકાર)

અને મત્થયોદ્યોગ વવભાગ, કૃવષ વવભાગ, ગૌસંવધયન, છાપકામ અને લેખનસામગ્રી સવહતના વવવવધ વવભાગોનો કાયયભાર સંભાળી ચૂક્યા છે. ૨૦૦૬થી ૨૦૧૦ સુધી હારીજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સવમવતના ચેરમેનપદે રહી ચૂકેલા વદલીપભાઇને કૃવષ ક્ષેત્રે આધુવનક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાના વહમાયતી છે. તેઓ કૃવષ ક્ષેત્રે નવવનતા લાવવા સતત પ્રયત્નશીલ રહે છે. ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં શ્રી ઠાકોરે કહ્યું હતું કે રાજકારણ તેમને વારસામાં જ મળ્યું છે. તેમનું કુટુંબ જૂના જનસંઘના સમયથી રાજકારણ સાથે જોડાયેલું છે. ૧૯૭૫માં તેમના વપતા વીરાજીભાઈ ઠાકોર ધારાસભ્ય હતા. વડઝાથટર મેનેજમેન્ટ વવભાગના ભાવવ આયોજન અંગે તેઓ કહે છે કે આપણા ગુજરાત રાજ્યમાં સેંકડો કારખાના, ફેક્ટરી અને કેવમકલ

યુવનટ્સ આવેલા છે. આ યુવનટોમાં લીકેજની દુઘયટના સજાયય તો તેને અંકુશમાં લેવા માટે રાજ્યમાં તો ઠીક આખા દેશમાં ક્યાંય નક્કર વ્યવથથા નથી. આ બાબતને ટોચનું પ્રાધાન્ય આપીને તે વદશામાં કાયયવાહી હાથ ધરીને વનષ્ણાતો સાથે ચચાય કરી છે. લીકેજ જેવી દુઘયટનાને અટકાવવાની વ્યવથથા ઉભી કરીને ગુજરાત આખા દેશને વદશા ચીંધશે. તેમણે કહ્યું હતું કે ભૂકંપ, વાવાઝોડા, પૂર જેવી કુદરતી આપવિ વખતે થવબચાવ કઇ રીતે થઇ શકે તે માટે તેમના વવભાગ દ્વારા વવવવધ થથળે કેમ્પ યોજીને નાગવરકોને માગયદશયન અપાય છે. શ્રમ અને રોજગાર વવભાગની કામગીરી વવશે તેઓ કહે છે કે રાજ્યમાં ઘણા બાળમજૂરો છે. બાળમજૂરીને સદંતરપણે નાબૂદ કરવા વવભાગ દ્વારા નક્કર પગલાં લેવાઇ રહ્યાં છે.

6786


12 સૌરાષ્ટ્ર-કચ્છ

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ગુજરાતની ૬ બોટ અને૩૬ માછીમારોનુંપાિ. દ્વારા અપહરણ

પોરબંદરઃ પાકકસ્તાનની મનરન નસકયુનરટી દ્વારા ભારતીય જળસીમામાંથી ૬ બોટ સાથે ૩૬ માછીમારોનુંઅપહરણ કરાયુંછે. ૧૫મી ઓગસ્ટથી માછીમારોની નવી નસઝન શરૂ થઇ છે ત્યારબાદ માછીમારોનાંઅપહરણની આ બીજી ઘટના છે. થોડા નદવસ પહેલાં જ પાક. મનરને માંગરોળની ૧ બોટ અને૬ માછીમારોના અપહરણ કયા​ાહતાં. ભારતીય દનરયાઇ સીમા નજીકથી પાક. મનરન નસકયુનરટી દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોનાં અપહરણ કરી જવામાં આવે છે અને માછીમારોને પાકની નવનવધ જેલમાં કેદ કરી રાખવામાં આવે છે અને ઘણા લાંબા સમય સુધી મુકત કરવામાં આવતા નથી. આ સાથે લાખોની કકંમતની બોટ પણ નવનવધ બંદરોએ ખડકી દેવામાં આવે છે. બોટોનાં વારંવાર થતાં અપહરણથી બોટ માનલકોનેઆનથાક નુકસાન સહન કરવુંપડેછે. ૧૪ સપ્ટેમ્બરે​ે વહેલી સવારે સૌરાષ્ટ્રનાં નવનવધ

દાનની સરવાણીઃ બે કલાકમાં ૨૧ કરોડ

આટકોટ: આટકોટ પટેલ સેવા સમાજ દ્વારા માતુશ્રી કાશીબેન દામજીભાઇ પરવાણડયા મલ્ટટ પપેણશયલ હોલ્પપટલના ભૂણમપૂજન પ્રસંગે ઉપલ્પથત પાટીદાર શ્રેષ્ઠીઓએ દાનની સરવાિી વહેવડાવી બે કલાકમાં ર૧ કરોડ રૂણપયા એકઠા કરી દીધા હતાં. બંદરોની ૬ જેટલી બોટો આઇએમબીએલ નજીક આ પ્રસંગે ઉપલ્પથત મુખ્ય પ્રધાન માછીમારી કરી રહી હતી ત્યારેઅચાનક પાક મનરન ણવજયભાઇ રૂપાિી અને પાટીદારોને દ્વારા તમામ બોટોને ઘેરી લેવામાં આવી હતી અને મોરારીબાપુએ અણભનં દ ન આપી હોલ્પપટલ આ તમામને બંધૂકો અને રાઇફલો બતાવી શરણે થઇ પં થ કમાં માનવ મં ણ દર બને તે વું જવા કહ્યુંહતું. આથી માછીમારોમાંગભરાટ ફેલાયો જિાવ્યું હતું. હતો અને તમામ ૬ જેટલી બોટો અને બોટોમાં જસદિનાં આટકોટ ખાતે રહેલા ૩૬ જેટલા ખલાસીઓના અપહરણ કરી અને નવી બની રહેલી હોલ્પપટલનાં કરાચી તરફ લઇ જવાયા છે. અપહરણ થયેલી ભૂણમપૂજન પ્રસંગે ઉપલ્પથત મુખ્ય બોટોનાંનામ હજુસુધી જાણી શકાયાંનથી. પ્રધાન ણવજયભાઇ રૂપાિીએ • ગિરનાર રોપ-વે યોજનાને આખરે લીલી ઝંડી મળીઃ સોરઠ અને સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસન માટે પોતાના ટુંકા પ્રવચનમાં જિાવ્યું મહત્વાકાંક્ષી એવા ણગરનાર રોપ વે ને આખરે લીલી ઝંડી મળી ગઈ છે. કેન્દ્ર સરકારના વન અને પયાચવરિ હતું કે ગરીબોને પોતાની મંત્રાલય દ્વારા એન્વાયરમેન્ટ ણિયરન્સ આપી દેવામાં આવતા હવે આ યોજના આડે કોઈ અવરોધો રહ્યા બીમારીના ઇલાજ માટે જોઇતી નથી. છેટલા અઢી-ત્રિ દશકા જેટલા સમયથી ટટલે ચડેલી ણગરનાર રોપ વે યોજના અગાઉ રાજ્ય અને આણથચક ધનરાશી માટે કોઇની બાદમાં કેન્દ્ર સરકારના ણવણવધ મંત્રાલયોમાં ફંગોળાઈ રહી હતી. એક પછી એક ણિયરન્સ મેળવ્યા બાદ પાસે હાથ લાંબો કરવો ન પડે પિ યોજના આડેના અવરોધો દૂર થતા નહોતાં. થોડા સમય પહેલા કેન્દ્ર સરકારના વન અને પયાચવરિ અને તેમની સારવાર યોગ્ય રીતે થાય તે માટે રાજય સરકારે મંત્રાલયની કણમટી સમક્ષ આ યોજના આખરી એન્વાયરન્મમેન્ટ ણિયરન્સ માટે મૂકવામાં આવી હતી. વ્યવપથા કરી છે.

સંગિપ્ત સમાચાર

• રાજકોટમાં િણે શ ગવસજજ ન માં ડૂ બી જવાથી પાં ચ નાં મોતઃ શહેરના હનુમાનધારાએ ગિેશ ણવસજચન વખતે બે સગા ભાઇ સણહત પાં ચ યુ વ કોના ડૂ બી જવાથી મોત નીપજ્યા હતા. ણવશ્વનગર આવાસમાં યોજાયે લા સાવચ જ ણનક ગિે શોત્સવનું ણવસજચ ન કરવામાં આવ્યું હતું. ભણિભાવ વચ્ચે ગિપણતના ણવસજચન વખતે બે સગા ભાઇ સણહત પાંચ યુવકોએ પિ જળસમાણધ લેતાં શોકનું મોજું ફરી વળ્યું હતું. • ૪૫૦ ગવદ્યાગથજનીઓને સ્કૂલબેિની ભેટઃ સવોચદય કેળવિી મંડળ દ્વારા સંચાણલત ત્રિ શાળાઓમાં અભ્યાસ કરતી ૪૫૦ દીકરીઓને સવોચદય કેળવિી મંડળના અધ્યક્ષ અને દાતા વટલભભાઈ જીવાભાઈ સવાિી તરફથી પકૂલ બેગ ભેટ આપવામાં આવી છે.

Mortgages.....Mortgages......

Major Estates Finacial Services

• Residential Mortgages • Buy to Let Mortgages • Re-Mortgages • Life Insurance

For further enquiries please call Dinesh Shonchhatra

Major Estate 77 High Street, Wealdstone Harrow, Middlesex, HA3 5DQ

020 8424 8686/ 07956 810 647

ખૂન કા બદલા ખૂનઃ જૂનાગઢમાં બેભાઇ અનેમમત્રની હત્યા

જૂનાગઢઃ શહેરનાં આઝાદ ચોકમાં ગુરૂવારનાં રીક્ષા ચાલકો વચ્ચે મુસાફરો બેસાડવા મુદે સામાન્ય માથાકુટ થઇ હતી. શનનવારે મોડી સાંજે રીક્ષાચાલક યુવાનને બે શખ્સોએ છરી મારી પતાવી દીધો હતો. વેરની વસૂલાતની જેમ વહેલી સવારનાં ગાંધીગ્રામનાં ઝફર મેદાનમાંથી યુવાનના હત્યારા બેસગા ભાઇ અનેતેના નમત્રની લાશ મળતા ચકચાર મચી ગઇ હતી. અન્ય જગ્યાએ હત્યા કરી અહીં લાશો ફેંકી ગયાની પોલીસેશંકા છે. ગાંધીગ્રામમાં રહેતા કિસા મુળુ રબારીને ગયા ગુરૂવારનાં આઝાદ ચોકમાં રીક્ષા ચલાવતા અજય વજુભાઇ સરવૈયા અને

24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

કચ્છી દાબેલી નૈરોબી પહોંચી!

ભૂજઃ કચ્છની દાબેલી ડબલ રોટી ગુજરાતીકચ્છી વપતીવાળા પ્રદેશોમાં પ્રખ્યાત છે. દેશના અન્ય ભાગોમાં પિ દાબેલી વેચાતી હોય એ દૃશ્ય સામાન્ય છે, પિ ણવદેશમાં જ્યારે કચ્છી દાબેલી મળતી થાય ત્યારે કચ્છીઓ ગુજરાતીઓ એનો પવાદ ચાખ્યા વગર ન રહી શકે. હવે આવું જ કેન્યામાં રહેતા કચ્છીઓ અને ગુજરાતીઓ સાથે બન્યું છે. તેઓ આસાનીથી દાબેલીની મજા લઈ શકે છે. કેન્યા (આણિકા)ના નૈરોબીમાં આવેલા પકાય મોલની એક દુકાન પર બોડડ મારેલું છે મહારાજ એન્ટરપ્રાઇઝ. કચ્છ નારાિપરના ભરત િોરે દાબેલીનો વ્યવસાય નૈરોબીમાં શરૂ કયોચ છે. કેન્યામાં વસતા માત્ર કચ્છીઓ જ નહીં, ગુજરાતી વેપારીઓ, અન્ય ભાષીઓ અને પથાણનક પ્રજાને દાબેલીનો પવાદ પસંદ પિ પડી ગયો છે. દાબેલી સાથે કચ્છના ટેપટનો રગડો, મસાલા ટોપટ અને ભેળની મજા માિવા મળે છે. ભરતભાઈ કહે છે કે, નૈરોબીમાં કચ્છના લેવા પટેલની વપતી વધારે છે. કચ્છના જૈનોલોહાિા પિ અહીં વસે છે. બધા વેપારીઓ મોટેભાગે કન્પટ્રક્શનના વ્યવસાયમાં જ છે. આ ગ્રાહકો દુકાને આવેલી દાબેલી-રગડાની મોજ માિે ઉપરાંત ઘર માટે પાસચલ લઈ જાય. થોડા સમયમાં આ દાબેલી નૈરોબીના પથાણનકોમાં પિ પ્રખ્યાત થઈ ગઈ છે. જોકે ગ્રાહકોમાં પટેલો વધારે પ્રમાિમાં હોય છે. ખરેખર તો નારિપરની દાબેલીનો પવાદ ચાખી ગયેલા એનઆરઆઈ

પટેલોના આગ્રહથી નૈરોબીમાં દાબેલી મળવા લાગી છે. પટેલ ચોવીસીના ભાઈઓ વતન આવે ત્યારે નારાિપર (ભુજમાં) આવેલી મહારાજની દાબેલીની દુકાનની અચૂક મુલાકાત લે અને દાબેલી-રગડો મન ભરીને ખાય. નારિપરમાં હરીશભાઈ ગોર આ પરંપરાગત વાનગીનો ધંધો સંભાળે છે. હરીશભાઈએ નૈરોબીમાં કચ્છની દાબેલી મળતી થવાનું કારિ આપતાં કહ્યું હતું કે, પટેલ ચોવીસીનાં ગામોમાં ઉત્સવ કે કોઈ શુભ અવસર હોય ત્યારે પટેલભાઈઓ અહીં આવે. નૈરોબીમાં વસતાં એનઆરઆઈ ભાઈઓ બહેનોએ આગ્રહ કયોચ કે નારાિપર આવીએ ત્યારે જ દાબેલી- રગડો ખાવા મળે છે. અમને બારેમાસ તમારી બનાવટના મસાલાની દાબેલી, રગડો ખાવા મળે એ માટે નૈરોબીમાં આવો. એનઆરઆઈ ણમત્રોએ કહ્યું એટલે મારા નાના ભાઈ ભરતને નૈરોબી મોકલવાનું નક્કી કયુ​ું. ભરતે આશરે ત્રિ વાર કોણશશ કરી હતી, પિ ણબઝનેસ પરણમટ મળતી નહોતી. હાલમાં મંજૂરી મળી ગઈ એટલે સાહસ કયુ​ું. નૈરોબીમાં લોકોનો સારો સહયોગ મળી રહ્યો છે. અમારા આશ્ચયચ વચ્ચે માત્ર કચ્છી અને ગુજરાતીઓને જ નહીં પિ પરંપરાગત કચ્છી દાબેલીનો પવાદ પથાણનક આણિકનોને પિ પસંદ પડી રહ્યો છે.

પાડેલા દરોડામાં રૂ. ૬૦ કરોડની વેટ ચોરી તાજેતરમાં પકડી છે. વેટ ણવભાગે ૨૭ વેપારીના ૪૫ જેટલા પથળે હાથ ધરેલા સચચ ઓપરેશનમાં અંદાજે રૂ. ૩૨૦૦ કરોડના વ્યવહારોના પદાચફાશ થવાને પગલે વેટ ચોરી

કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આ જંગી રકમના વ્યવહારોને ધ્યાનમાં લેતા ૧૩ ટકા વેટ અને ૩૦૦ ટકા પેનટટી લાગુ કરવામાં આવે તો રૂ. ૪૦૦ કરોડની વેટ ચોરી પકડાવવાની શક્યતા છે. આ વેપારીઓના બેંક ખાતા પથણગત કરાયા છે અને દપતાવેજો જપ્ત કરીને સઘન તપાસ હાથ ધરાઈ છે.

મુિેશ વજુભાઇ સરવૈયા સાથે માથાકુટ થઇ હતી. માથાકુટમાં શનનવારનાં મોડી સાંજનાં કકસા રબારીની વાડલા ફાટક પાસેછરી મારી હત્યા કરી દેવામાં આવી હતી. રબારી યુવાનની હત્યા થયા બાદ રાત્રીનાં બન્ને ભાઇઓ રહસ્યમય રીતે ગાયબ થઇ ગયા હતા. ત્યારે રનવવારે વહેલી સવારનાં ગાંધીગ્રામનાં ઝફર મેદાનમાં ત્રણ મૃતદેહ પડ્યાની પોલીસને જાણ થતા પોલીસ ચોંકી ગઇ હતી. તપાસમાં બે લાશ અજય સરવૈયા અને મુકેશ સરવૈયાની હોવાનું ખૂલ્યું હતું અને ત્રીજી લાશ અનમત ઉફફે લાલો શૈલષે ભાઇ પરમારની હતી. અમદાવાદઃ રાજ્યના વાણિજ્યક રબારી યુવાની હત્યામાં બન્ને વેરા ણવભાગે, ગાંધીધામના લાકડાના વેપારીઓ પર એકસાથે ભાઇની સંડોવણી હતી.

લાકડાના વેપારીઓની રૂ. ૬૦ કરોડની કરચોરી

વાંચો અને વંચાવો

£1.95 Per Kg*

Documents to India: ------£ 9.99* Parcel to India (By Air): --£2.25 Per Kg* Send Parcel to All over India, USA, Kenya & Canada

Worldwide Parcel & Money Transfer Fast & Reliable Door to Door courier and Cargo Service

236 Ealing Road, Wembley HA0 4QL Tel: 020 3617 1708

127 Denzil Road, Willesden, London NW10 2XB

(Two Min Walk From Dollis Hill Station) Open: Mon - Sat 10am to 6pm

Tel: 020 73281178 | Mobile: 07852 919 123 E-mail: Jayshah83@outlook.com INDIA SPECIALS

Direct to Mumbai FR. £409.00* INC TAX Direct to Ahmedabad FR. £430.00* INC TAX

INDIA VISA SERVICES • Six month & five year Indian Visa • Document check for OCI One stop shop for all your travel needs special world air fares

અ¸Цºђ çªЦµ ¢Ь§ºЦ¯Ъ અ³щ╙Ãє±Ъ ·ЦÁЦ¸Цє¾Ц¯ કºЪ ¿કы¦щ.

* Subject to availability, T's & C's apply please ask a travel consultant for more information.


24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

આસોદરના માબબલના વેપારી યુવાનની અપહરણ બાદ હત્યા કરાઈ

આણંદઃ જિલ્લાના આંકલાવ તાલુકા સ્થિત આસોદરમાં રહેતા ૩૦ વષષીય યુવકનું ૧૫ સપ્ટેમ્બરે સાંિે કોઈ અજાણ્યા શખસો અપહરણ કરી ગયા હતા અને બાદમાં યુવકના જપતાનેફોન કરીનેબે કરોડ રૂજપયાની ખંડણી માગી હતી. િોકે પોલીસ અપહરણકતા​ા સુધી પહોંચે તે પહેલાં િ અપહૃત યુવાનની હત્યા કરી નંખાતા પજરવારમાં શોકનું મોિુંફરી વળ્યુંછે. આંક લા વ ના આસોદર ખાતે રહેતા એકલવ્ય પુષ્પકભાઈ પટેલના ૩૦ વષષીય પુત્ર જયમીન જપતાના માબાલટાઈલ્સના વ્યવસાય સાિે સંકળાયેલા છે. ૧૫ સપ્ટેમ્બરે બપોરે િયમીન કાર લઈને આણંદ િવા માટે નીકળ્યો હતો. દરજમયાન જપતાએ કામ અિથે તેના મોબાઈલ પર ફોન કયોા હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહોતો. આ પછી જપતા એકલ્વયભાઇને મોબાઈલ પર ધમકીભયોા ફોન આવ્યો હતો. િેમાંપુત્રને જીવતો િોવા માંગતા હો તો રૂ. બેકરોડ તૈયાર રાખિે તેમ જહન્દીમાંધમકી આપી હતી. આ બનાવ સંદભથે તેમણે પોલીસમાંફજરયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીનો ફોન ટ્રેસ કરતાં લોકેશન ગાંધીનગર -

જહંમતનગર તરફનું આવી રહ્યું હતું. દરજમયાન બે યુવકો જહંમતનગરના હાજીપુરા પાસેિી એક્ટીવા પર પસાર િતાંપોલીસે શંકાના આધારે અટકાવીને પૂછપરછ કરતાં તેમના નામ અજયસિંહ ઉફફે િાગર વાઘેલા (વડોદરા) અનેહષષદ ઉફફે ભાણુભા ઉફફે હષષરાજ ગઢાદરા (ભાવનગર) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેમની સઘન પૂછપરછ કરતાં બંને યુવકો ભાંગી પડ્યા હતા અને તેમણે અપહૃત િયમીનને જલમ્કામાં ઊંઘની ગોળીઓ પીવડાવી દઈ ગળેટૂંપો આપી મારી નાંખ્યાનું અનેતેના મૃતદેહને વાંસદા પાસે સળગાવી દીધાનુંકબૂલ્યુંહતું. બેન-બનેવીનેદેવુંથઈ ઝતાં અપહરણ કયાષની કબૂલાત મૃતક િયમીનના જપતાના આસોદરમાંઆવેલા કોમ્પલેિમાં અિયજસંહના બેન-બનેવી જહતેન્દ્રજસંહ જાડેજા અને તેના પત્ની જહરલબેન સાડીની દુકાન છે. તેમને ધંધામાં રૂા. ૧૫ લાખનું દેવું િઈ ગયું હતું. િૈજમનના જપતાની આજિાક સ્થિજત સારી હોઈ પત્ની, સાળા અને સાળાના જમત્ર સાિે મળી નાણાં મેળવવા અપહરણ કયુ​ું હોવાની કબુલાત કરી હતી.

@GSamacharUK

દક્ષિણ-મધ્ય-ઉત્તર ગુજરાત 13

GujaratSamacharNewsweekly

આણંદમાંરૂ. ૪૯.૫૦ લાખની રોકડની લૂંટ

આણંદઃ ખેતીવાડી ઓફફસ પાછળ આવેલી જવદ્યા ડેરીમાંિી રૂજપયા ૪૯.૫૦ લાખની રોકડ કારમાં લઈને બેંકમાં ભરવા નીકળેલા ત્રણ શખસો પર મરચું નાંખીને લૂંટ ચલાવી ચાર લૂંટારા ફરાર િઇ ગયા હતા. જવદ્યા ડેરીના ડ્રાઈવર ધમથેન્દ્ર ચાવડા કાર લઈને શજન-રજવના વકરાના રૂ. ૪૯.૫૦ લાખની રોકડ લઈનેખાનગી બેંકમાંિમા કરાવવા િતા હતા. કાર મુખ્ય રથતા પર પહોંચી તે દરજમયાન િ જરિામાં ધસી આવેલા હુમલાખોરો પૈકી એક શખસે નહેર પાસે કારને આંતરીને ડ્રાઈવર પર મરચાંની ભૂકી નાંખી હતી. ડ્રાઈવરે બ્રેક મારતા જરિામાંિી આવેલા અન્ય ત્રણ શખ્સો ઉતરી આવી રોકડ ભરેલી બેગ અને કાર લઈને બરસદ ચોકડી તરફ નાસી છૂટ્યા હતા.

સુરતમાંરૂ. ૭૦૦ કરોડનુંકાળુંનાણું જાહેરઃ બાદશાહ ગ્રૂપના જ રૂ. ૯૨ કરોડ

સુરતઃ શહેરમાં ‘વરાછાના બાદશાહ’ આવકવેરા વવભાગની ઈન્કમ ડેકલરેશન સ્કીમ (આઇડીએસ)માં ૧૨૫ કરોડ જાહેર કરે એવી ચચા​ા છેલ્લાં કેટલાંય વદવસથી ચાલી રહી હતી, જેનો અંત આવ્યો છે. લવજી બાદશાહ અને જ્યંવત એકલેરા તથા તેમના ભાગીદારો દ્વારા સોમવારે રૂવિયા ૯૨ કરોડનું કાળું નાણું આવકવેરા વવભાગ સમક્ષ આઈડીએસ હેઠળ જાહેર કરવામાં આવ્યું છે. આગામી એકાદ-બે વદવસમાં હજુ ૪૦ કરોડ રૂવિયાથી વધુના િેિરનું સબવમશન આ ગ્રૂિ દ્વારા કરવામાં આવનાર હોય ડેકલરેશનનો કુલ આંક ૧૩૫ કરોડ િર િહોંચશે એવી સંભાવના

િંસિપ્ત િમાચાર

• નમષદા સજલ્લાના ચાર પોલીિ સ્ટેિનને ISO િટટીફફકેટઃ નમાદા પોલીસનું રાિપીપળા પોલીસ જડજવઝન તેના અંતજરયાળ ત્રણ પોલીસ થટેશનો (૧) રાિપીપળા (૨) ડેજડયાપાડા (૩) સાગબારા સાિે ISO900-2008 સજટિફાઇડ િયુંછે. ACLUMS, ISOQAR સંથિા દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. ગુિરાતમાં એક સાિે ચાર પોલીસ કચેરીને આઇએસઓ સજટિફફકેટ મળ્યું હોય તેવો નમાદા પ્રિમ જિલ્લો બન્યો છે. • ભાદરણમાંધાડપાડુત્રાટક્યાઃ બોરસદ તાલુકાના ભાદરણ ગામની ચોકડી પાસેઆવેલા મકાનમાંગત મોડી રાત્રેત્રાટકેલા છ િેટલા ચડ્ડી બજનયાનધારી ધાડપાડુઓએ મજહલાનેકુહાડી બતાવી રૂ. ૩.૯૬ લાખની લૂંટ ચલાવી ફરાર િઈ િતાં ચકચાર મચી િવા પામી છે. આ બનાવ બનતાંિ આણંદ જિલ્લા પોલીસ અજધિક સૌરભજસંઘ થિળ પર દોડી ગયા હતા.

છે. ગયા અઠવાવડયે મનહર કાકડીયા અને ગોિાલ ડોકાનીયાના વબલ્ડર ગ્રુિ આશીવા​ાદ, વેસ્ટના દ્વારા રૂ. ૧૫૨ કરોડનું બ્લેકમની આઈડીએસમાં જાહેર કરાયું ત્યાર બાદ સુરતમાં આ બીજી મોટી કબૂલાત છે. લવજી બાદશાહ અને તેમના ભાગીદાર જ્યંતી એકલેરા અંજની, અવધ ઉિરાંત કેટલીક િેઢીઓમાં ભાગીદારી ધરાવે છે. તમામ િેઢી તથા ભાગીદારોના વ્યવિગત એમ આજે કુલ ૯૨ કરોડના િેિસા આઈડીએસ હેઠળ આઈટીમાં સબમીટ કરાયા હતા. જેમાં લવજી બાદશાહ દ્વારા વ્યવિગત ૧૫.૭૫ કરોડ, જ્યંવત એકલેરા દ્વારા વ્યવિગત ૭.૭૫ કરોડની

કબૂલાત કરાઈ છે. ગયા સપ્તાહે મનહર કાકડીયા અને ગોિાલ ડોકાનીયા ગ્રુિ દ્વારા ૧૫૨ કરોડની કબૂલાત બાદ સોમવારે લવજી બાદશાહના ગ્રુિ તરફથી ૯૨ કરોડની જાહેરાત કરાતા એક જ અઠવાવડયામાં સુરત શહેરે આઈડીએસ હેઠળ ૨૫૦ કરોડનો હનુમાન કૂદકો માયોા છે. વળી, નાના કરચોરો દ્વારા રોજ આઈટીમાં કરોડો રૂવિયાના ડેકલરેશન થઈ રહ્યાં છે. આમ, અત્યારે સુરત રૂવિયા ૭૦૦ કરોડથી વધુના કલેકશન સાથે ગુજરાતમાં સૌથી આગળ િહોંચી ગયું છે. અત્યારે કલેકશનમાં સીઆઈટી-૩ સૌથી આગળ છે. રૂ. ૩૦૦ કરોડથી વધુનું ડેકલરેશન આ સકકલમાં થયું છે.

• સરિા પર ઝાડ પડતાં ત્રણ સિસિકાનાં મોતઃ નજડયાદ-મહેમદાવાદ રોડ પર આવેલાંઅરેરા ગામની સીમમાંિી સોમવારેસવારેપસાર િતી એક જરિા પર બાવળનુંઝાડ પડતાંમુસાફરી કરતી ત્રણ જશજિકાઓને માિાના ભાગેગંભીર ઈજાઓ િતાંતેમના ઘટનાથિળેિ મૃત્યુનીપજ્યા હતા. જ્યારે જરિાચાલકને ઇજાઓ પહોંચી હતી. અકથમાતનો ભોગ બનેલી એક જશજિકા અંધિ પ્રાિજમક શાળામાં, એક અરેરા પ્રાિજમક શાળામાંતિા એક જશજિકા આંગણવાડીમાંફરિ બજાવતી હતી. • ડીિાના ફાઇનાન્િરનો કારમાં લમણે ગોળી મારી આપઘાતઃ ફાઇનાન્સર િયદીપ પજિયારે શજનવારે બપોરે કારમાં જરવોલ્વરિી લમણે ગોળી મારી આપઘાત કરી લતાં ખળભળાટ મચી ગયો છે. ડીસામાંમનપ્રભા નામેફાઇનાન્સ ચલાવતા િયદીપભાઇ અંજબકા ચોક નજીક મહાલક્ષ્મી કોમ્પલેિમાંબની રહેલી નવી ઓફફસ િોવા આવ્યા હતા. બાદમાં પોતાની કારમાં િઇને પાછળની સીટ પર બેઠા હતા. તેમનો જમત્ર જમત્ર ડ્રાઇવરનેબોલાવવા નીચેઉતરતાંતુરત ં તેમણેપોતાની ખાનગી જરવોલ્વરિી લમણેબેફાયજરંગ કરી દીધા હતા.

SKANDA HOLIDAYS ® EXPLORE THE WORLD Travel with award winning group and tailor made specialist 15 DAY – ROCKY MOUNTAINEER *£3199 RAIL & ALASKA CRUISE TOUR

Dep Dates: 21 May, 28 May, 11 Jun, 25 Jun, 03 Sep Highlights: Travel on Silver Leaf Rocky Mountaineer train, Visit to Lake Louise & Lake Moraine, Columbia Ice field & Ice Explorer ride, Trip to Whistler. 7 Nights Celebrity Cruise

21 DAY – SCENIC ZAMBIA & SOUTH 15 DAY SCENIC SOUTH AFRICA TOUR AFRICA & MAURITIUS TOUR Dep: 12 May, 2 Jun, 30 Jun, Dep: 5 May, 20 Jun, 6 Sep, 9 *£239 *£3399 12 Sep, 16 Oct, 14 Nov, 02 Dec 5 Oct, 2 Nov, 27 Nov 20 DAY – GRAND SOUTH AMERICA 14 DAY – ROCKY MOUNTAINEER (PERU – BOLIVIA – CHILE – COACH TOUR & ARGENTINA - BRAZIL) ALASKA CRUISE TOUR Dep: 28 May, 18 Jun, 03 Sep *£4299 *£2549 Dep: 6 May, 8 Sep, 16 Oct, 26 DAY – SCENIC AUSTRALIA – NEW ZEALAND – FIJI TOUR Dep: 16 Sep, 15 Oct, 18 Nov, *£4899 25 Jan, 26 Feb

15 DAY – BEST OF KENYA & TANZANIA & UGANDA SAFARI Dep: 9 May, 6 Apr, 8 May, 25 Jun *£3299

16 DAY - CLASSIC CHINA TOUR

Dep: 6 May, 31 May, 25 Jun, 4 Jul, 20 Aug, 8 Sep, 5 Oct, 30 Oct

*£2199

15 DAY – BEST OF BALI & HONG KONG TOUR

Dep : 16 May, 2 Jun, 28 Jun, 29 Aug, 18 Sep, 2 Oct, 9 Nov

*£1699

10 Nov, 20 Jan

16 DAY - CLASSIC VIETNAM – CAMBODIA – LAOS 9 *£209 Dep: 10 Feb, 9 Mar, 2 Apr, 8 May 16 DAY – SCENIC JAPAN & SOUTH KOREA TOUR 9 *£289 Dep : 7 May, 2 Jun, 30 Jun, 8 Sep, 6 Oct, 30 Oct

08 DAY – BEST OF JORDAN

Dep: 6 May, 8 Jun, 29 Aug, 12 Sep, 24 Oct, 14 Nov

*£1299

16 DAY – EXOTIC SRI LANKA & MALDIVES Dep: 31 May, 28 Jun, *£2299 31 Aug, 20 Sep, 22 Oct , 16 Nov , 20 Jan

AND MUCH MORE TAILOR MADE TO SUIT YOU Note: Vegetarian meals available in all our tours

www.skandaholidays.com

0207 18 37 321 0121 28 55 247

contact@skandaholidays.com

EVERY DAY DEPARTURE - PRIVATE & GROUP TOURS

Lines Open From 7 AM TO 11 PM - 7 DAYS A WEEK

All Price Per Person, Terms and conditions applies CALL US FOR DISCOUNTED AIR TICKET WORLD WIDE


14

@GSamacharUK

જીવંત પંથ

GujaratSamacharNewsweekly

24th September 2016 Gujarat Samachar

સી. બી. પટેલ

www.gujarat-samachar.com

ક્રમાંક - ૪૬૨

સંપૂણણસંતોષ કેસંપૂણણઅસંતોષ અસંભવ છે

વડીલો સહિત સહુ વાચક હિત્રો, વીતેલા સપ્તાહે મેં સંતોષ અને અસંતોષ મુદ્દે કેટલાક વવચારો વ્યિ કયા​ા હતા. જેમ સંપૂણણ અહિંસા કે સંપૂણણ હસહિ કે પછી અસય કોઇ બાબત સંપણ ૂ પણ ણે લગભગ અશક્ય છે, કંઇક તેવું જ સંતોષ કે અસંતોષ વવશે પણ કહી શકાય. સંપૂણા અવહંસાનો વવચારમાત્ર અશક્ય અને અવાથતવવક છે. તમારા પવરવારજન ઉપર કોઇ હુમલો કરે તો તેવા સંજોગોમાં માત્ર શાંવતમંત્રના પાઠનું રટણ કરવું યોનય ગણાય ખરું? િ​િાત્િા ગાંધીને સહુ કોઇ અવહંસાના પરમ સાધક તરીકે ઓળખે છે. જ્યારે જમ્મુ અને કાશ્મીર રાજ્ય ઉપર પાકકથતાન પ્રેવરત તાયફાવાળાઓએ હુમલો કયોા ત્યારે આ જ અવહંસાના પૂજારીએ પ્રાથાનાસભાને સંબોધતાં સશથત્ર હુિલાઓ સાિેના પ્રહતકારને થવીકાયણ ગણ્યો િતો. બીજી બાબત પણ બહુ થપિ છે. આપ સહુ સંમત થશો જ કે સંપૂણણ સંતોષ કે વધારે પડતો સંતોષ વાજબી પણ નથી... અને આવકાયણ પણ નથી. ‘આ તો ચાલશે... ચાલો, થઇ રિેશે... જેવી ભગવાનની િરજી... એ તો એિ જ ચાલે... કશો વાંધો નિીં...’ વગેરે વગેરે જેવા ઉદ્ગારો સંતોષ કરતાં પ્રિાદ વધુ દશા​ાવતા હોય છે. આ પૃથ્વી પર આવદ માનવે તેની અવવરત યાત્રા શરૂ કરી ત્યારે સંતોષમાં જ રચ્યોપચ્યો હોત તો? આજનું વવજ્ઞાન ઉત્િાંવતના વનયમને પૂરક છે અથવા તો જેમ અધ્યાત્મ અને વવજ્ઞાનનો અતૂટ સંબંધ છે એમ ઉત્ક્રાંહત, હવજ્ઞાન અને િાનવહવકાસ એક વદશામાં અને લગભગ સમાન રીતે જ પ્રયાણ કરતા હોય છે. અસંતોષની ઓળખ ઘણી. સંતોષના સરનામા કરતાં પણ અસંતોષના લક્ષણો આપણને ચારેબાજુ હંમેશા જોવા મળે છે. જો માનવીને પોતાના ઘાટ, રૂપરંગ પ્રત્યે અસંતોષ ન હોત તો આ કોથમેવટક સજારી કે કોથમેવટક ઇસડથટ્રીઝે અબજો રૂવપયાનું કાઠું કાઢ્યું હોત ખરું? એવશયન ટીવી ચેનલોમાં, સવવશેષ વસવરયલોમાં, આપણે દરેક પાત્રને કેવા બનીઠનીને અને અદભૂત કહી શકાય તેવા વેશપવરધાનમાં જોઇએ છીએ? આપણે જાણતા પણ હોઇએ છીએ કે આમાંનું મોટા ભાગનું કાલ્પવનક છે, અવાથતવવક છે, પરંતુ તેમ છતાં વવવવધ રીતે તે જોવાની મજા પણ આવે છે. કોઇ પણ કફલ્મ જૂઓ ને... ગરીબ બતાવે, વસતમ બતાવે, પ્રેમ પણ બતાવે અને વવયોગ પણ બતાવે... દરેકેદરેકમાં અવતશ્યોવિ હોવા છતાં આપણે ત્રણેક કલાક કે જે તે પળ માટે તેમાં ગુલતાન બની જઇએ છીએને?! ગયા સપ્તાહે સંતોષની તો ઘણી વાતો કરી... ચાલો, આજે અસંતોષ પર જરા વધુ ધ્યાન આપીએ. ભારતીય સનાતન સંથકૃહતિાં િાનવજીવનના ૧૬ સંથકાર ગણાય છેઃ (૧) ગભા​ાધાન સંથકાર (૨) પુંસવન સંથકાર (૩) સીમંતોસસયન સંથકાર (૪) જાતકમા સંથકાર (૫) નામકરણ સંથકાર (૬) વનષ્િમણ સંથકાર (૭) અસનપ્રાશન સંથકાર (૮) વપન (ચૂડાકમા) સંથકાર (૯) કણાવેધ સંથકાર (૧૦) વેદારંભ સંથકાર (૧૧) ઉપનયન સંથકાર (૧૨) કેશાસત સંથકાર (૧૩) સમાવતાન સંથકાર (૧૪) વવવાહ સંથકાર (૧૫) વવવાહગ્નનપવરગ્રહ સંથકાર અને (૧૬) અગ્નન સંથકાર. આ દરેક સંથકાર ઓછાવિા અંશે ઉજવવા કે માણવા માટે સહુ કોઇ પ્રવૃવિમય હોય છે. જે તે સંથકાર વધુ દૈહદલયિાન બને, વધુ હદવ્ય બને, જોનારા આશ્ચયણથી િોંિાં આંગળી નાખી જાય તેવું બધું હવચારવાની વૃહિ એક રીતે અસંતોષ કે આશંકાની દ્યોતક િોવા છતાં તે સંતોષની સીિા આપોઆપ દૂર જ િડસેલે છેને? બાળઉછેર, કેળવણી, વશક્ષણ, નોકરી-વ્યવસાય, વનવૃવિ, અરે... અંવતમ યાત્રા પણ વધુ સંતોષજનક બનાવવાની મહેચ્છા આપણે ઊંડે ઊંડે સેવીએ જ છીએને? કોઇ કહે કે સંતોષ એ સોને મઢેલો શેતાન છે તો એ કદાચ અંવતમવાદી વલણ ગણી શકાય. નામી-અનામી, શઠ-લોભી-ધુતારા કે પછી આતંકવાદી એક ભ્રામક સંતોષ પ્રવત દોટ મૂકતા

હોય છે, જે અંતે તો સહુ કોઇના માટે (અરે... પોતાના માટે પણ) સંતાપ અને પીડાદાયક આપનાર બની રહે છે. આ વવષય ઉપર કેટલાક નામી-અનામી પાત્રો સવહત ભવવષ્યમાં વધુ વવગતવાર રજૂઆત કરવાની ઇચ્છા છે. આથી આ બાબતે આજે આપણે િુદત પાડીએ કેમ કે ‘જીવંત પંથ’ લેખમાળામાં સાંપ્રત જીવનના પ્રશ્નને પૂરતું પ્રાધાન્ય આપવાની આપણી ફરજ છે.

લંગિી લોકશાહી

વિટનમાં સમરના અંતે અને પાનખરની શરૂઆતમાં વવવવધ રાજકીય પક્ષોના વાવષાક અવધવેશનની વસઝન આવતી હોય છે. ગયા સપ્તાહે UKIPનું અવધવેશન બોનામથ ખાતે મળી ગયું. નવા નેતા તરીકે એક મવહલાએ સુકાન સંભાળ્યું છે. તેમના મતે, રવશયાના પ્રેવસડેસટ વ્લાવદમીર પુવતન એક પ્રેરણાદાયી પાત્ર છે. વિટન થવતંત્ર રાષ્ટ્ર તરીકે ફરી એક વાર વવશ્વમાં ડંકો વગાડી શકે તે માટે યુરોવપયન

જેરેમી કોબબીન

યુવનયન (ઈયુ)માંથી છૂટા પડવાની ઝૂંબેશના હાદામાં UKIPની નીવત રહી હતી. ૨૩ જૂનના જનમતના પવરણામના પ્રવતસાદમાં પક્ષના ભૂતપૂવણ નેતા નાઇજેલ ફરાજે ઘોષણા કરતા કહ્યું હતું કે ‘આજનો હદવસ આપણો થવાતંત્ર્ય હદન છે’. ચાલો, તુંડે તુંડે િહતણહભન્ના... આ સલતાિે હલબ-ડેિનું અહધવેશન યોજાઇ રહ્યું છે. અગાઉના વલબરલ પક્ષ અને ડેમોિેવટક પક્ષના સમસવયથી આ પક્ષ બસયો. વાચક હિત્રો, આ વવશે થોડીક પૂવાભૂવમકા જાણવામાં આપ સહુને રસ પડશે. ૧૯મી સદીમાં વિટનમાં લોકશાહી અવશ્ય હતી, પણ જરા અલગ પ્રકારની. તે વેળા મુખ્યત્વે વલબરલ અને વ્હીગ - એમ બે મુખ્ય પક્ષો વારાફરતી સરકાર બનાવતા હતા. લેબર પક્ષની થથાપના તો ૧૯૦૦માં થઇ. તેના થથાપકોિાં એક ગરવા ગુજરાતી પણ િતા. તેમનું નામ શ્યાિજી કૃષ્ણવિાણ. તેમણે પક્ષના ભંડોળમાં તે વેળા - ૧૦૦૦ પાઉન્ડ આલયા િતા. આજના વહસાબે ગણો તો થહેજેય લાખ પાઉસડ થાય. આ વવશે કોઇ વાચક વમત્ર વધુ જાણવા ઇચ્છતા હોય તો તે ગુજરાત સમાચારના કટારલેખક અને રાજકીય હવશ્લેષક હવષ્ણુ પંડ્યાનો સંપકક સાધી શકે છે. તેમણે આ ગરવા ગુજરાતી વવશે ખૂબ સંશોધન કયુ​ું છે, અને તેમના જીવનકવન વવશે ઘણુંબધું લખ્યું છે. શ્યામજી કૃષ્ણવમા​ાએ દેશ માટે આપેલા યોગદાનની કદરના પ્રતીક રૂપે તેમના માદરે વતન કચ્છના િાંડવીિાં (લંડન સ્થથત) ‘ઇંહડયા િાઉસ’ની રેસ્લલકાનું પણ હનિાણણ થયું છે. નરેન્દ્ર િોદીના ગુજરાતના િુખ્ય પ્રધાન તરીકેના કાયાકાળ દરવમયાન સાકાર થયેલા આ પ્રોજેક્ટના પાયામાં શ્રી વવષ્ણુભાઇનો વવચાર રહેલો છે. કદાચ કોઇ વાચક વમત્રને એવો વવચાર પણ આવશે કે શ્યામજી કૃષ્ણવમા​ા પાસે આટલા બધા નાણાં આવ્યા કેવી રીતે? તો હિત્રો એ પણ જાણી લો કે, તેઓ મોટા ગજાના ધારાશાથત્રી હતા, અથાશાથત્રી હતા, ભારત અને લંડનના શેરબજારમાં મૂડીરોકાણ કરવામાં તેમની ગજબની કૂનેહ હતી. જીવનસાથી ભાનુિતી સાથે વિટન થથળાંતર કરતાં અગાઉ રાજથથાનના વબકાનેર ઉપરાંત અસય રાજ્યોના વદવાન તરીકે ફરજ બજાવતા હતા. શ્યાિજી કૃષ્ણવિાણ ઇહિગ્રન્ટ તરીકે રોટલા ફાંસવા હિટન નિોતા આવ્યા. ઇંવડયન નેશનલ કોંગ્રેસ ભારતમાં દર વષષે અવધવેશન યોજતી હતી. અને દર

વખતે નામદાર મહારાણી વવક્ટોવરયા પ્રવત વફાદારી વ્યિ કરતો ઠરાવ સવા​ાનમ ુ તે પસાર કરતી હતી. આ ઠરાવમાં બહુ બહુ તો હોમ રુલ - આંવશક થવતંત્રતાની માગણી કરતી સૂકફયાણી વાતો હોય. બસ એટલું જ. શ્યામજી કૃષ્ણવમા​ાને થપિ થયું કે વહસદુથતાનની સંપૂણા આઝાદી કાજે તો વિટન જઇને જ જંગ આદરવો પડશે. ગુજરાતીઓ રાજકારણથી અહલલત રિેતા હોય લંિનસ્થિત ઈંડિયા હાઉસ છે કે ગુજરાતી પ્રારંભે જ શૂરા િોય છે એવી તમામ માસયતાઓનો સંથથાઓના સહયોગમાં યોજી હતી. કમનસીબે તેમણે ધરમૂળથી છેદ ઉડાડ્યો. શ્યામજી કૃષ્ણવમા​ા લોકશાહીમાં કેટલીક વખત ડેિોક્રસીના બદલે અને તેમના પત્ની ઉમદા અને મહાન હેતુ માટે િોબોક્રસી થઇ જાય છે. લોકશાિીના બદલે વિટન આવ્યા હતા. ૧૮૯૦ના અરસામાં તેમનું આ ટોળાશાિી. આમેય સાધારણ માનવી - પછી તે થત્રી દેશમાં આગમન થયું. ઉિર લંડનના િાઇગેટિાં હોય કે પુરુષ - રોવજંદા જીવનમાં પોતીકા જીવનના િકાન ખરીદીને તેને નાિ આલયું ઇંહડયા િાઉસ. કે અંગત પવરવચતના જીવનના નાના-મોટા પ્રશ્નોમાં આજે આ મકાનની કકંમત અઢીથી ત્રણ વમવલયન એવા પરોવાયેલા હોય છે કે તેઓ રાજકારણમાં બહુ પાઉસડ ગણી શકાય. વડા પ્રધાન નરેસદ્ર મોદીએ ઓછા સવિય થઇ શકે છે. એમ માનવાને પણ કારણ અગાઉ આ ઐહતિાહસક ઇંહડયા િાઉસની મુલાકાત છે કે કાયાવવશેષ કે વધુ અંવતમવાદી વવચારધારા લીધી હતી. આ ઇમારતને સાચા અથામાં હિટનનું ધરાવતા લોકો જ રાજકારણમાં વધુ સામેલ થતા હશે પિેલું ઇંહડયા િાઉસ ગણી શકાય. વીર સાવરકરથી કે સવિય બનતા હશે. માંડીને થવાતંત્ર્ય જંગના કેટલાય શૂરવીરો અહીં ખેર, પક્ષના નેતા બસયા બાદ જેરેમી કોવબાને, મૂકામ કરી ચૂક્યા છે. મોહનદાસ કરમચંદ ગાંધી પણ િારા િતે, લેબર પક્ષનો કચ્ચરઘાણ કાઢ્યો છે. ગયા હતા. વડા પ્રધાન મોદીએ આ થથળની મુલાકાત તેમની લોકશાહીની વ્યાખ્યા દુભા​ાનયે જરા જુદી લાગે લીધી ત્યારે મને પણ અહીં ઉપગ્થથત રહેવાનો છે. કોઇ પણ રાજકીય પક્ષ કે કોઇ પણ નેતાગીરીને અવસર સાંપડ્યો હતો. અંહતિવાદી વલણ થકી સિાના સૂત્રો િાથવગા શ્યામજી કૃષ્ણવમા​ાનું લેબર પાટટીની થથાપનામાં થાય તો પણ તે સારું પહરણાિ નથી જ આપતું. પણ મહત્ત્વનું યોગદાન છે. સમગ્ર કાયાવાહીમાં તેઓ ઊલ્ટાનું આવું વલણ ખૂબ ગંભીર કે વચંતાજનક હોય

પંડિત શ્યામજીકૃષ્ણ વમા​ા

ગળાડૂબ સવિય હતા. તેમણે વિટનની ધરતી પરથી ‘ઇંહડયન ઓહપહનયન’ નામનું એક સમાચારપત્ર પણ શરૂ કયુ​ું હતુ.ં શુદ્ધ અંગ્રેજીમાં - ક્વીસસ અંગ્રેજીમાં - પ્રકાવશત થતા આ સાવમયકમાં તેઓ ભલભલા સામ્રાજ્યવાદી વિવટશરને પણ હચમચાવી નાખે તેવા લેખો લખતા હતા. ખેર, આ લેબર પક્ષ અત્યારે લગભગ િરણપથારીએ પડ્યો છે. એક વષા પૂવષે જેરેિી કોહબણન આ પક્ષના નેતા પદે ચૂંટાયા હતા. કોહબણન એટલે િારા એક સિયના હિત્ર એિ િારે થવીકારવું જ રહ્યું. ૧૯૮૩થી ૮૬ના અરસામાં એસટી-નાઝી લીગ નામે રંગદ્વેષીઓ સામેનું આંદોલન ખૂબ વ્યાપક બસયું હતું. તેમાં ગુજરાત સિાચાર અને ન્યૂ લાઇફ (આજનું એહશયન વોઇસ) ખભેખભા વમલાવીને કામ કરતા હતા. િેકની, િેહરંગે, ન્યુિાિ, લેમ્બથ, સધકક, કેિડન, િેન્ટ, િેરો, િન્સલો કે બાનનેટ સવહતની કેટલીય કાઉગ્સસલના વસવવક સેસટરોમાં અમે વવશેષાંકો લોસચ કયા​ા હતા. હવદ્યા આનંદ, જેરેિી કોહબણન, રેગ ફફશન, કેન હલહવંગથટન જેવા વદનગજ સાંસદોથી માંડીને લોકલ કાઉગ્સસલરો સવહતના નેતાઓનો અમને સાથ સાંપડ્યો હતો. જેરેમી કોવબાન તો કેટલીય વખત કમાયોગ હાઉસની મુલાકાતે પણ આવી ચૂક્યા છે. લેબર પક્ષના નેતાની ચૂંટણી વેળા િેરો લેઝર સેન્ટરિાં ચારેય ઉિેદવારોની એક સભા ગુજરાત સિાચાર અને એહશયન વોઇસે થથાવનક

છે એ વાતના અઢળક પુરાવા ઇવતહાસમાં મળી રહે છે. અત્યારે તો શુ,ં પણ આવતા ૨૦-૨૫ વષામાં પણ લેબર પક્ષ અગાઉની જેમ બૃહદ સમાજનું સમથાન નહીં મેળવી શકે તો સિાવવમુખ જ રહેશે એ નક્કી છે. એક બાબત દીવા જેવી થપિ છે કે રાજકીય પક્ષ હોય કે સામાજીક સંથથા, તમારી દૃવિ કે નીવતરીવતના પવરણામે સિા હાંસલ કરવી અને જવાબદારીપૂવાક સિા અખત્યાર કરવી તે પાયાની બાબત છે. હવરોધ કરવા ખાતર હવરોધ કરવાથી વળે શું? તેના અવશેષોમાં પણ વવરોધના નામે રાખ જ હોય ને? જ્યારે દેશમાં, સંથથામાં કે સમાજમાં િજબૂત હવરોધ પક્ષની ગેરિાજરી વતાણતી િોય ત્યારે કિેવાતી લોકશાિી ખંહડત જ બની રિેતી િોય છે. તે સાચી લોકશાહી બની જ ન શકે. પ્રહતકાર હવના લોકશાિી િાગને પ્રયાણ શક્ય જ નથી. આવી લોકશાહી બોદી, પોલી કે શવિવવવહન બની રહે છે. આવો નબળો હવરોધ પક્ષ ધરાવતી લોકશાિી લંગડી જ કિેવાયને?! તે અથામાં જોઇએ તો, વડા પ્રધાન થેરસ ે ા મે કે તેમનો સરકારી પક્ષ ભલે પોતાની રીતે વસદ્ધાંત પરથત અને સેવાલક્ષી હોય તો પણ સામેથી પડકાર ન હોય તો સરકાર - કોઇ નબળી પળે - એકહથ્થુ અને સરમુખત્યાર પણ બની શકે છે. લેબર પક્ષનું વાવષાક અવધવેશન આગામી સપ્તાહે યોજાઇ રહ્યું છે ત્યારે મને ભૂતકાળ યાદ આવી રહ્યો છે. એક સમયે સંગત કોમ્યુહનટી સેન્ટરના શ્રી કાંહતભાઇ નાગડા સાથે હું ચારેય પક્ષના વાવષાક અવધવેશનમાં હાજરી આપવાને ફરજ ગણતો હતો. તે વેળા અમે િાતૃભાષા, ઇહિગ્રેશન, રંગદ્વેષ જેવા મુદ્દાઓ અંગે જોરશોરથી ઝૂંબેશ ચલાવતા હતા. આમાં નવનીત ધોળફકયા, પ્રાણલાલ શેઠ, પ્રો. ભીખુભાઇ પારેખ કે એવા કેટલાય વદનગજ વમત્રોનો સહયોગ સાંપડતો હતો. જોકે વાત આગળ વધારતા પૂવષે લેબર પક્ષના ઇવતહાસ પર પણ ઉપરછલ્લી નજર ફેરવી લઇએ. ઇથવી સન ૧૯૦૦માં થથાપના. અસય પક્ષોના સહયોગ સાથે સરકારમાં સામેલગીરી ૧૯૩૦-૩૫ના ગાળામાં. અનુસંધાન પાન-૨૯


24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

- કોકકલા પટેલ

ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ (વદ એકમ)થી હપતૃ તપપણ કરતા શ્રાધ્ધની શરુઅાત ૧૭ સતટેમ્બર શહનવારથી થઇ ગઇ છે. સોળ શ્રાધ્ધ પછી અાસો સુદ એકમ (૧, અોકટોબર)થી નવરાહિ પવપનો પ્રારંભ થશે. આસો માસ અાવે અને માઇભિોના મનમાં ગૂજ ં વા લાગે છે, "અાવેછેસોણલા મનેઅાઠમની રાતના, સૂણ સખી ગરબો ગાઉ, માઝમની રાતમાં". નવરાિી એટલે મા જગદંબાની આરાધનાનું પવપ. જગતજનની, અાદ્યશહિ, સચરાચર મા જગદંબાની પૂજા-અારાધના થાય છે. અા નવહદવસ-નવ રાતોના અા મિાપવપ દરહમયાન ધમપપ્રમે ી શ્રધ્ધાળુઅો શહિ થવરૂપા મા જગદંબાના ગુણલા ગાતા ગરબા-રાસમાં ઉમંગે ગરબે ઘૂમં ે છે અને અારતી-અચપના કરે છે. ગુજરાતમાં નવરાહિનું અનેરું મિાત્મ્ય િોય છે. પાટનગર લંડન સહિત યુ.કે.ના તમામ નગરો, શિેરોમાં પણ ઉમંગભેર નવરાહિ મિોત્સવની ઉજવણી થાય છે. મા જગદંબાની અસીમ કૃપા મેળવવા સામાજીક સંથથાઅો અને મંહદરો દ્વારા ઠેર ઠેર નવરાહિના ગરબાનું અાયોજન થાય છે. ભારતીય સંથકૃહત પ્રાચીન િોવાની સાથે શ્રેષ્ઠ પણ છે. આપણું સામાહજક માળખુ,ં ઉત્સવો, પરંપરાઓ, તિેવારો વગેરે સામાહજક અને ધાહમપક રીતે હવહશિ પ્રભાવ પાડનારા િોય છે. આપણે ત્યાં ઉજવાતાં

@GSamacharUK

પવોપમાં નવરાહિનું અનેરું મિત્ત્વ છે. આખા વષપમાં બે નવરાિી આવે છે. એક ચૈિ મહિનામાં અને બીજી આસો મહિનામાં. ચૈિી નવરાહિ ઉપાસનાની દૃહિએ વધુ મિત્ત્વ ધરાવે છે જ્યારે આસો નવરાહિ વતપમાન સમયમાં એક ઉત્સવ તરીકે વધારે પ્રચહલત બની છે. નવરાહિ ઉજવવા પાછળ એક પૌરાહણક કથા પણ જોડાયેલી છે. મહિષાસુર નામનો એક રાક્ષસ દેવો અને પૃથ્વીલોકના મનુષ્યોને ખૂબ જ કિ આપતો િતો. તેણે પોતાના સામથ્યપના જોરે દેવતાઓનું બધું જ છીનવી લીધું િતુ.ં દેવતાઓ આવી સ્થથહતમાં હનઃસિાય અને ભયભીત બની ગયા િતા. દેવો બ્રહ્મા, હવષ્ણુ અને મિેશની પાસે ગયા. અા હિદેવ દેવતાઅોની વાત જાણીને મહિષાસુર પર કોપાયમાન થયા અને તેમના પુણ્યપ્રકોપમાંથી એક હદવ્યપૂજ ં પ્રગટ્યો જેમાંથી દૈવી શહિનું હનમાપણ કયુ.ું સૌ દેવતાઓએ પોતાની શહિઓ અને શથિો તે દેવીને આતયાં. આમ આ દેવી મિાશહિ બની ગયાં. મિાશહિએ નવ હદવસ અને નવરાત સુધી હવકરાળ રાક્ષસ મહિષાસુર સાથે ભીષણ યુિ કયુ​ું અને તેને િણી નાખ્યો. આ રીતે આસુરી વૃહિઓને ડામીને દૈવી શહિનો મહિમા પ્રથથાહપત કરવામાં આવ્યો ત્યારબાદ દેવો હનભપય બન્યા. એવું પણ કિેવાય છે કે ભગવાન શ્રીરામે રાવણ સામે

PIJ UNION (U.K.) TRUST LONDON

GujaratSamacharNewsweekly

યુિ કરતાં પિેલાં શહિની આરાધના કરી િતી અને અાસો સુદ દશમે આસુરી શહિ સામે હવજય મેળવ્યો િતો. શહિ ઉપાસક શ્રી થવામી ગણેશાનન્દજી જણાવે છે કે, “આ નવ હદવસોમાં બને તેટલી શ્રધ્ધાથી શહિની આરાધના કરવી જોઈએ. બની શકે તો સમય કાઢીને અાદ્યશહિ માતાજી, પોતાના કુળદેવીની પૂજા ધૂપ, દીવો, અગરબિી, કંક,ુ ચોખા હવગેરથે ી કરવી. માજગદંબાની થતુહત, થતવન, ભજન, માળા હવગેરથે ી ભહિ કરવી. જો પૂજા માટે સમય ના મળી શકે તેમ િોઈ તો માનહસક પૂજા પણ કરી

CHARITY REGISTRATION NO. 283684

Welcomes you to celebrate

NAVRATRI GARBA

With the Spell Binding Music from Orchestra Music Rythm By Jayu Raval

From Saturday 1st October 2016 to Sunday 9th October, 2016 & Sharad Purnima on Saturday 15th October 2016 From 8.00pm to 11-00 pm At Oshwal Mahajanwadi 1 Campbell Road, Croydon, Surrey, CRO 2SQ. Entry by Raffle Tickets only: SEASON TICKETS £20 (10 days) DAILY TICKETS £2.50

Contact: J.R.Patel: 01689 821 922 or Mob: 07809 673 893 J.A.Patel: 020 8244 0914 or 07949 734 855 P.A.Patel: 020 8539 9199 or Mob: 07940 793 703

નવરાશિ સ્પેશિયલ

શકાય. જયારે પણ સમય મળે ત્યારે માનહસક પૂજા કરી શકાય છે. એ માટે માતાજીના ફોટા, પૂજા સામગ્રીની જરૂર પડતી નથી. જેમકે તમે નાથતો કરવા કે જમવા બેસો ત્યારે મનથી માતાજીને પ્રાથના કરી ને ભોજન ધરાવી શકાય. અને ભોજન પ્રસાદ બની જાય છે જે આપણામાં ભહિ, શ્રિા, હવશ્વાસ અને સત્વગુણની વૃહિ કરે છે.” નવરાહિમાં માતાજીની ઉપાસના ભહિ કે ગુણગાન ગાવાથી માતાજીની અસીમ કૃપા આપણા કુટુંબ ઉપર થાય છે. સમગ્ર વષપ દરહમયાન દૈવીશહિ પ્રાતત થાય છે, જેથી આપનું તથા ઘરનાં સૌનું થવાથથ્ય સારું રિે છે. એટલે માની થતુહત કરતાં "સંજીવની" કિે છે કે, "રરધ્ધિ દેરસધ્ધિ દે, અષ્ટનવ રનરિ દે, વંશમેં વૃધ્ધિ દે બાગબાની, હ્દયમેં જ્ઞાન દે, રિત્તમે ધયાન દે અભય વરદાન દે શંભુરાણી, દુ:ખ કો દૂર કર સુખ ભરપૂર કર અાશ સંપણ ૂ કણ ર દાસ જાણી, સજ્જન સરિત દે, કુટુબ સો પ્રીત દે જંગ મેં જીત દે મા ભવાની મા, જંગ મેં જીત દે શ્રી ભવાની". નવરાિીના નવ હદવસ નવદુગાપનાં નવ થવરૂપની પૂજા-અચપનાનું ઘણું મિત્ત્વ છે. તે શહિની આરાધનાનું પવપ છે. ધમપશાથિો મુજબ અિહસહિ અને નવહનધીની પ્રાસ્તત માટે નવરાિીથી બીજું કોઇ શ્રેષ્ઠ પવપ નથી. નવ હદવસ નવ દેવીની આરાધના કરીને કુંડલીની પણ

15

જાગૃત કરી શકાય છે. નવદુગાપનાં પૂજનઅચપન, જપ-તપ, વ્રત-અનુષ્ઠાન જ ઉિમ ઉપાય છે. આ નવ દેવીઓ આ મુજબ છે. શૈલપુિી, બ્રહ્મચાહરણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, થકંદમાતા, કાત્યાયની, કાલરાિી, મિાગૌરી, હસહિદાિી એમ અા નવદુગાપનું ભહિ અને શ્રધ્ધાપૃ્વક પૂજન-અચપન અને અારાધના કરવાથી તન, મન અને ધનનું સુખ-શાંહત મળે છે. આદ્યશહિની પૂજાઆરાધના કરવા માટે જવારા વાવીને તેનું પૂજન કરવું જોઇએ. નવ હદવસ સુધી સાત ધાન્યના જવારા વાવી ષોડશોપચારોથી તેનું પૂજન કરવું જોઇએ. શક્ય િોય તો જપ-તપ-ઉપવાસ કરવાં જોઇએ. નવરાિીમાં નીચે મુજબના મંિની માળા તેમજ હવહવધ થતોિના પાઠ કરી શકાય.

• ૐ એં હ્રીં કલીં ચામું ડાયૈવિચ્ચૈ| • ૐ શ્રીં હ્રીં શ્રીં કમલેકમલાલયેપ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મયૈનમ: • મહાકાલ્યૈનમઃ • વિધ્યાિન્તમ્ યશસ્િન્તમ્ લક્ષ્મીિન્તમ્ જનમકુરુ| રૂપમ્ દેહી જયમ્ દેહી ભાગ્યમ્ ભગિતી દેહી મે|| • દુગા​ા સપ્તશતી પાઠ, ચંડીપાઠ,શ્રી સૂક્ત, શ્રી વસદ્ધ કું જીકા સ્તોત્ર, કુળદેિીની પૂજા, કુમાવિકાઓની પૂજા કિી િસ્ત્ર, દવિણા તથા ભોજન કિાિ​િુંતેમજ વદિસ અખંડ દીપ િાખિો પિંતુ અત્રેના કાિપેટ યુક્ત ઘિમાંખૂબ કાળજી િાખિી જરૂિી છે.


16 નવરાશિ સ્પેશિયલ

@GSamacharUK

24th September 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

માડી તારં કંકુખયયું...

કુમ કુમ પગલેમા..

માડી િારંકંકુખયુ​ું... માડી િારુંકંકુખયુ​ુંનેસૂરજ ઉગ્યો, જગ માથેજાણેપ્રભુિાએ પગ મૂક્યો કંકુખયુ​ુંનેસૂરજ ઉગ્યો

કુમ કુમ પગલેમા.. કુમ કુમ પગલેઅાવો માિાજી ગરબેરમવા અાવો હો.. રમવા રમવા અાવો (૨૦ ગરબેરમવા અાવો.. કુમ કુમ પગલેઅાવો... ધીમ ધીમ િીબાંક ધીમ ઢોલ વાગે.. ધરણી ધમ ધમ ગાજેગરબેરમવા અાવો.. કુમ કુમ પગલેઅાવો માિાજી... ગમ્મર ગમ્મર ગરબો ઘૂમે.. હે.... મા.... હે મા... િાળીઅોની રમઝટ ગાજે.. કુમ કુમપગલે સદરયલની સંગેમાડી ખેલો ઉમંગે નવલી નવરાિના રંગે.. કુમ કુમ કુમ પગલેઅાવો માિાજી ગરબે રમવા અાવો હો.. રમવા અાવો અાવો ગરબેરમવા અાવો..

મંદિર સરજાયુંને... ઘંટારવ ગાજ્યો બ્રહ્મનો ચંિરવો જાણેમાએ અાંખ્યુંમાંઅાંજ્યો, િીવો થાવા મંદિરનો, ચાંદિલીયો અાવી પૂંગ્યો, કંકુખયુ​ુંનેસૂરજ ઉગ્યો.. માવડીના કોટમાંિારલીયાનાંમોિી જનનીની અાંખ્યુંમાંપૂનમની જ્યોદિ છડી રેપોકારી માની, મોરલીયો ટહૂક્યો, કંકુખયુ​ુંનેસૂરજ ઉગ્યો.

નોરિાના રથના... ઘૂઘરા.. ઘમક્યા, અજવાળી રાિેમાએ જાણેઅમૃિ ઢોળ્યા ગગનનો ગરબો જાણેમાના ચરણોમાંઝૂક્યો કંકુખયુ​ુંનેસૂરજ ઉગ્યો...

મંગલ વરસે...

Karamsad Samaj UK Navratri Festival 2016

³¾ºЦĦЪ ઉÓ¾ - ∟√∞≠ At NAKSHATRA Snakey Lane, Feltham. TW13 7NA

Timing on weekdays from 7:30pm to 11:30pm and weekends from 7:30pm till late. Daily from Saturday 01st October 2016 to Tuesday 11th October 2016 and Sharad Purnima on Saturday 15th October 2016 Air Conditioned hall with ample car parking spaces. Management Reserve the right of Entry / Admission.

કº¸Â± Â¸Ц§ ¹Ьકы³Ьєઆ ∫≈¸Ьє¾Ц╙Á↓ક ç³щÃ Âє¸щ»³ ¦щઅ³щÂЦ°щÂЦ°щઆ ¾Á›¦ ¢Ц¸ ³Ц¢╙ºક ¸є¬½³Ьє´® ¾Ц╙Á↓ક ╙¸»³ આ´®Ъ ÂЦ°щ§ ºЦ¡¾Ц¸Цєઆ¾щ» ¦щ. ¯ђ આ આ³є±³Ц ĬÂє¢щકº¸Â±³Ц ¾›·Цઈઓ ¯°Ц ãÃЦ»Ъ ¶Ãщ³-±ЪકºЪઓ³щઅ¸ЦιєÃЦ╙±↓ક આ¸єĦ® ¦щ. આ ¸¹щ¦ ¢Ц¸ ÂЦ°щÃђ¾Ц°Ъ આ´®Ц ¦ ¢Ц¸³Ц ¶²Ц § Â¢Цє-Âє¶є²Ъઓ³щ¸½¾Ц³Ъ Âђ³щºЪ ¯ક ¸½¿щ. §λº°Ъ ´²Цº¿ђ અ³щ¯¸ЦºЦ Âє¶є²Ъઓ³щÂЦ°щ»Ц¾¿ђ. Karamsad Samaj UK Annual/Diwali Gathering and hosting Chha Gam Annual Gathering at NAKSHATRA Snakey Lane, Feltham. TW13 7NA (Ample Car Parking) On: - Sunday 06th November 2016 from 2:30pm

with cultural Program (ક»¥º ĬђĠЦ¸) and live music.

A warm welcome is also extended to daughters and sisters of Karamsadwasis and their families. Sponsored By:For further

information on any of the above please contact:-

Mahendrabhai S Patel on: 079 5645 8872 or Ashwinbhai B Patel: 077 9433 8397 Or your relevant Gam representatives.

Please visit us on www.karamsadsamaj.co.uk

હે... મંગલ વરસે, મંગલ વરસે... અંબાજીના ધામમાંમંગલ વરસે... હે... હાલો કુમકુમ વરસે... અંબાજીના ધામમાંમંગલ વરસે... દિવ્યનુંસ્વરૂપ માનુંજ્યોદિ પ્રગટાવિું િેવળ િીપાવિુંદવશ્વનેઊજાળિું ફુલડા મહેંકે... ફૂલડા મહેંેકે અંબાજીના ધામમાંમંગલ વરસે... ભાવના ભીંજાવિી, અંિર ઉજાળિી કરૂણા નયનથી અમૃિ વરસાવિી હાલો... મનડાંિરસે(૨) અંબાજીના ધામમાં... આદિ ભવાની મા જનની કરૂણાડી ભવ ભવનાંિુઃખ માડી િેિી રેટાળી. હૈયા હરખેહૈયા હરખે... માના મંદિરેમંગલ વરસે...

મંદિરીયેઝગમગ

હીંચકો અંબેમાનો, માના મંદિરીયેઝગમગ થાય માની તેપાળેમાળીડો અાવે.. માળીડો અાવે, રૂડા હાર ગૂંથી લાવે, હે.. હાર ગૂંથી લાવી, માનો હીંચકો ઝૂલાવે. હીંચકો અંબેમાનો, માના મંદિરીયેઝગમગ થાય માની તેપાળેિોશીડો અાવે, િોશીડો અાવેરૂડી ચૂંિડી લઇ અાવે... હે.. ચૂંિડી લઇ અાવી માનો હીંચકો ઝૂલાવે.. માની તેપાળેસુથારી અાવે.. સુથારી અાવેમાના બાજોઠ લઇ અાવે બાજોઠ લઇ અાવી માનો હીંચકો ઝુલાવે...

ºщ¢Ь§ºЦ¯Ъ ╙Ã×±ЬÂђÂЦ¹ªЪ ˛ЦºЦ ç°½: ³ђ¶↓ºЪ ¸щ³ђº ╙¶¨³щ એ׬ એתºĬЦઇ¨ કђ»щ§ µђº ¢àÂ↓, કыЩ×ÂєÆª³ એ¾×¹Ь, °ђ³↓ª³ ÃЪ°, ºщ, CR7 8BT

³¾ºЦ╙Ħњ ∞°Ъ ≥ ઓĪђ¶º ∟√∞≠ ¸¹њ ÂЦє§щ≡.∩√°Ъ ºЦ╙Ħ³Ц ∞∞.√√ ¿º± ´а³¸њ ∞≈ ઓĪђ¶º ∟√∞≠ ¸¹њ ÂЦє§щ≡.∩√°Ъ ºЦ╙Ħ³Ц ∞∞.√√

ºщ¢Ь§ºЦ¯Ъ ╙Ã×±ЬÂђÂЦ¹ªЪ³Ц ÂÛ¹ ¢º¶Ц ºЦ¡¾Ц, ç´ђ×º¿Ъ´, ¶³Ъ અ¾³¾Ъ ¹ђ§³Цઓ³ђ ĬÂЦ± કыઆº¯Ъ કº¾Ц³Ъ »Ц· »ђ ઇÉ¦Ц ²ºЦ¾¯Ц Ãђ ¯ђ આ§щ§

Âє´ક↕કºђ.

¾²Ь¸Ц╙Ã¯Ъ ¸ЦªъÂє´ક↕:

»щ窺 ¬ъĺЪ´¸Цє Bhavnaben Patel §ђ¬Ц¾ Hansaben Shah ¿╙³¾Цº Ushaben Bhatt ¯Ц. ∟∟ અђÄªђ¶º Manjulaben Patel

07932 523 040 07943 536 015 020 8684 2464 020 8684 8158

╙¾¿Ц½ ´ЦЧક∂¢ અ³щ¯¸Ц¸ ¸Цªъ╙³њ¿Ьàક Ĭ¾щ¿


24th September 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

17

GujaratSamacharNewsweekly

FUR RT THE ER RED DUCTIONS NS

CALL 020 07 132 32 32 3 lines open 24x7

END OF SUM MMER SALE fr £461 £ pp

Habtoor Grand d

fr £411 pp

Dubai 5* 3 Nights | Incl. Flights s | B&B

fr £1004 pp

Lux Grand Gau ube

fr £904 pp

Mauritius 5* 7 Nights | Incl. Flights s | B&B

ffr £710 pp

Atl ti The Atlantis Th Palm P l Dubai 5* 3 Nights | Incl. Flights | B&B

K edu Kur d Island I l d Maldives 5* 7 Nights | Incl. Flights | AI

fr £645 pp

ffr £1420 pp fr £1290 pp

J Jungle l Beach B h Sri Lanka 5* 5 Nights | Incl. Flights | B&B

C t Centara G Grand d Thailand 5* 3 Nights | Incl. Flights | B&B

f £949 pp fr fr £869 pp

f £566 pp fr fr £516 pp

200 Airlines es & 400,000 Hotels, PRIC CE MAT TCH GUARANTEED! EED!

FLIGH HTS AHMEDAB BAD BHUJ GOA DELHI MUMBAI CHENNAI

£459 fr £497 fr £470 fr £420 fr £ 405 fr £440 fr

fr fr fr fr fr fr

£390 £451 £383 £368 £ 333 £370

COLOMBO BANGKOK DUBAI TORONTO MELBOURNE E NEW YORK

£430 fr £420 fr £298 fr £429 fr £ 697 fr £482 fr

fr fr fr fr fr fr

£396 £ £ £356 £ £279 £ £391 £ 664 £ £410

FLIGHT FARES INCLUDE I TA AXES / SUBJECT TO AV VA AIILABILITY

WHY BOOK WIT TH US Specialised in Group To ours s

Ve egetarian Cuisine

IATA Accredited

No Hidden Extras

Handpicked Hotels

ATOL AT Protected

£20 FRE EE LY YCAMOB BILE CRE EDIT WHEN YOU U BOOK WITH TH US *T&Cs apply

WEMBLE EY

EAST HAM

CA ANARY WHARF

14 Ealing Road, Wembley, London H HA0 4TL · 0207 132 0055

180 High Street N North, East Ham E6 2JA · 0207 132 0056

Walbr a ook Building, 195 Marsh Wall Lon ndon E14 9SG · 020 7132 0 0100

All fare es s shown above are subject to availability ty. The Fre ee Ly ycamobile top-up offfer is s offfere ed to each fully paid adult return ticket and will not be offfere ed to child d/infant and one way tickets. The Ly yca amobile top-up offfer is not valid for selected elected airlines. The Ly Lycamobile top-up up off offer is not exchangeable, transferable or redeemable for cash. L Ly ycaFly reserves the right to withdraw thdraw this of offfer before before the expiry date, te without notice. te, Please see our full terms & conditions ns at www.lycafly.com.


18 નવરાશિ સ્પેશિયલ

@GSamacharUK

MILAN GROUP Wallington The Centre, Milon Road, Wallington SM6 9 RP

There is no entreance fee

⌡ ╙¸»³ Ġа´ ¾ђ╙»єÆª³ ¯ºµ°Ъ ÂЦઉ° »є¬³¸Цє ³¾ºЦ╙Ħ³Ъ ઉ§¾®Ъ કº¾Ц¸Цєઆ¾¿щ. ⌡ કђઈ Ĭ¾щ¿ µЪ ºЦ¡¾Ц¸Цє આ¾Ъ ³°Ъ. ÉÃЦ-´Ц®Ъ ¯щ¸§ ĬÂЦ±³Ъ ã¹¾ç°Ц ºЦ¡щ» ¦щ. ⌡ ¾› ·Ц╙¾ક ¯°Ц ²¸↓Ĭщ¸Ъ ·Цઈ-¶Ãщ³ђ³щ આ ´╙¾Ħ ĬÂє¢³Ъ ઉ§¾®Ъ¸Цє ÃЦ§º ºÃЪ ·Ц¢ »щ¾Ц³Ьєઆ¸єĦ® ¦щ. ⌡ ºЦÂ¸Цє ·Ц¢ »щ³ЦºЦ ·Цઈ-¶Ãщ³³щ ´ђ¯Ц³Ц ±Цє╙¬¹Ц »Ц¾¾Ц ³İ ╙¾³є¯Ъ. Dates and Times

1 October 2 October 3 to 8 October

9 October 10 October

15 October

Saturday Sunday Monday to Saturday Sunday Monday Sharad Poonam Saturday

12 to 4 pm 2 to 5 pm 12 to 3 pm

2 to 5 pm 12 to 3 pm

12 to 5 pm

§щકђઈ ·Цઈ-¶Ãщ³³щç´ђ×º કº¾ЬєÃђ¹, આº¯Ъ કº¾Ъ Ãђ¹ કы ¬ђ³щ¿³ કº¾ЬєÃђ¹ ¯ђ ³Ъ¥щ±¿Ц↓¾щ» કЦ¹↓ક¯Ц↓ઓ³ђ Âє´ક↕કº¾Ц ╙¾³є¯Ъ Kantibhai Ganatra 020 - 8669 5014 Hasumatiben Patel 020 - 8647 6176

Vinodbhai Patel 020 - 8773 4727 Minaxiben Patel 020 - 8464 1876

╙±¾Ц½Ъ ઉÓ¾ : DIWALI FUNCTION Saturday 22 October 6pm to 11pm

24th September 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

માડી તારૂ ઝાંઝર (બે તાળી)

માડી તારૂં ઝાંઝર ઝણક્યુ ને ઉગ્યો પૂનમનો ચાંદ- (૨) સૂરજને જઇને કહો, ઉગે નદહ એ અાજ, રમવું છે રંગભર રાત માડી તારૂ ઝાંઝર તનડું દહલોળતુંને મનડું કકલ્લોલતું, ઝાંઝરનો નાદ સૂણી દિભુવન ડોલતું, ઝાંઝરની રૂપેરી ઘૂઘરી જાણે કાનો વગાડે રૂડી બંસરી માડી તારૂ ઝાંઝર... નવરંગી ચૂંદડીમાં ટાંક્યા છે અાભલાને, અાભલામાં હસે છે મોરી માત નવરંગી ચૂંદડીમાં હસે અંબે માત, ગગનમાં ગરબે રમે મોરી માત, હે... માની ચૂંદડીએ ટાંક્યા છે ચાૈદ િહ્માંડ, માના કમખે ટાંક્યા છે દિભુનના તાર, રમે સદહયરની સાથ માડી, ગબ્બરની માં્હય, મા અારાસુરની રાણી, ગગનમાં રમે છે મોરી માત, માડી તારૂ ઝાંઝર ઝણક્યું ને ઉગ્યો પૂનમનો ચાંદ.

દશશન દેજો મા

દશશન દેજો રે મા મહાકાળી, દશશન દેજૌ રે ભલે દદસવ હોય કે રાત હોય, સવાર હોય કે સાંજ હોય તમે દશશન દેજો રે, મા જગદંબા દશશન દેજો રે અામ પૂછ.ૂ તેમ પૂછ,ૂ પૂછૂ તમારૂ ધામ રે માડી પૂછુ તમારૂ ધામ, ભલે ગામ જડે કે ના જડે તમે દશશન દેજો રે મા ભવાની દશશન દેજો રે, નામ ના જાણૂ, ઠામ ના જાણું , જાણુ તમારૂં નામ રે માડી જાણું તમારૂ નામ, ભલે ભૂલો પડું કે ના પડું તમે દશશન દેજો રે, મા ભવાની દશશન દેજૌ રે

લોહાણા કોમ્યુનનટી નોથશ લંડન-નવરાનિ મહોત્સવ

લોહાણા કોમ્યુદનટી નોથશ લંડનના ઉપક્રમે નવરાદિ ગરબારાસનું અાયોજન શદનવાર ૧લી અોકટોબરથી સોમવાર ૧૦ અોકટોબર સુધી અને શરદ

પૂનમના ગરબા-રાસ શુક્રવાર ૧૪ અોકટોબર દરદમયાન યોજાયા છે. સ્થળ: ધામેચા લોહાણા સેન્ટર, સાઉથ હેરો, HA2 8AX; સમય: શુક્ર, શદન, રદવવાર અને શરદ પૂનમના રોજ સાંજે ૮.૦૦થી રાતના ૧૧.૩૦ અને સોમ, મંગળ, બુધ અને ગુરૂવારે સાંજે ૮.૦૦થી ૧૧.૦૦ સુધી. બહેનો માટેના ગરબા શદનવાર ૮ અોકટોબરે બપોરે ૧૨ થી ૫.૦૦. વધુ દવગત માટે અાવતા વીકે જાહેરાત જુઅો. સંપકક દદનેશભાઇ સોનછિા 07956 810647

www.gujarat-samachar.com

નવરાનિ મહોત્સવના કાયશક્રમો

શદનવાર તા. ૧ અોક્ટોબર ૨૦૧૬થી સોમવાર તા. ૧૦ અોક્ટોબર ૨૦૧૬ દરદમયાન નવરાદિ મહોત્સવ અને શદનવાર તા. ૧૫મી અોક્ટોબર ૨૦૧૬ના રોજ શરદપૂનમની ઉજવણી સમગ્ર દિટનમાં થશે. આપના સંગઠન, મંદદર કે સંસ્થા દ્વારા નવરાદિ મહોત્સવનું આયોજન કરાયું હોય તો તેની માદહતી ‘સંસ્થા સમાચાર' દવભાગમાં પ્રદસધ્ધ કરવા માટે કમલ રાવને 'ગુજરાત સમાચાર' કાયાશલય ખાતે પોસ્ટ, ફેક્સ નંબર 020 7749 4081 અથવા email: kamal.rao@abplgroup.com ઉપર તા. ૨૬-૯-૧૬ પહેલા મોકલવા દવનંતી છે. નવરાદિ મહોત્સવના કાયશક્રમો તા. ૧ અોક્ટોબર ૨૦૧૬ના ‘ગુજરાત સમાચાર તેમજ એદશયન વોઇસ’માં પ્રકાદશત થશે. નવરાનિ મહોત્સવની આપની જાહેરખબર મૂકવા માટે આજે જ ફોન નં 020 7749 4085 ઉપર ફોન કરવા નવનંતી.

Maa Krupa Foundation & Shree Sorathiya Vanik Association Present

Navratri 2016

From 1st October to 10th October 2016

7.30 pm Monday to Thursday: £2 to Friday to Sunday: £3 10.30pm Season Tickets: £15 only

Kids Special NAVARATRI 9th October 4pm to 7pm

Place: Canons School, Shaldon Road, Edgware, HA8 6AN

Presenting Welcome Navratri on Sunday, 25th Sept. for £3 Only @ Harrow Leisure Centre Christchurch Ave, Harrow HA3 5BD Time: 7.30 pm to 10.30pm (Food Stall Available)

Enjoy India's Hit Play - Waiting Room Show: 25th Sept. 2pm to 5pm Dinner: 5.30pm to 6.30pm

Sudha Mandaviya: 07956 815 101 Chunibhai Hirani 07905 903 135

NATIONAL ASSOCIATION OF PATIDAR SAMAJ Welcome you to Celebrate

NAVARATRI RAAS - GARBA

´ЦªЪ±Цº Â¸Ц§³Ц ³¾ºЦĦЪ ¢º¶Ц ∟√∞≠

at National Association of Patidar Samaj Building 26B Tooting High Street, London SW17 0RG (Next to NATWEST BANK) Navratri – Saturday 01 October to Monday 10 October 2016 & Sharad Purnima – Saturday 15 October 2016 LIVE MUSIC by REFLEKT EVENTS

Everyday from 8.00pm to 11pm. DAILY Admission £3 per person £18 for Season TICKET (for ALL 11 Days non-refundable) Children Under 7 years FREE

We welcome You to donate or sponsor one day of Garba Contact for Tickets and Sponsoring Garba.

PRAVINBHAI AMIN UMESHBHAI N AMIN PIYUSHBHAI R PATEL MINAXI PATEL MUKESHBHAI PATEL FAGUNI PATEL NILAM PATEL BABUBHAI A PATEL

8337 2873 8704 0582 8977 8223 8767 3007 8682 4896 07985 026262 07985 156986 8655 0194

SAVITABEN AMIN KALABEN PATEL KIRANBHAI PATEL ANSUYABEN PATEL NISHABEN AMIN MAYUR PATEL MADHUBHAI DESAI NAGINBHAI PATEL

7 228 8128 8903 9247 07814 005096 07985 118909 8767 8240 07762551738 8946 7216 8677 1503

JOIN YOGA Every Thursday 10AM TO 11.30AM and Every Monday Evening 7.00 to 8.30pm Gandhi Peace Walk 0n 02 Oct. 2016 at 11.15am from Tavistock Sq. to Parliament Sq. – Garlanding at PS at 1.00pm Christmas Lunch Party with Councillors at 12noon on Thursday 08 December 2016 with Music - Ticket £6 per person New Year Party 0n 31 December 2016


24th September 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

વષષોથી જષઉ તારી વાટ

મૈયા માગુંતારી પાસ

મૈયા માગુંતારી પાસ મૈયા માગુંતારી પાસ, મારી પૂરી કરજો અાશ મૈયા માગી માગીનેમાગુંએટલું.. મારો અમર રાખોનેચૂડી-ચાંદલો.. (૨) સાડી પહેરી લીલી-પીળી, ઉપર કસુંબલ કોર, મહીં ઝીણી ઝીણી ભમ્મરીયાળી ભાત જો.. મારો અમર રાખોનેચૂદી-ચાંદલો.. મૈયા માંગુ.. વેણી નાંખી ગૂંથ્યા કેશ, અાંખેઅાંજી કાળી મેશ, સેંથો પૂયોાલાલ ગુલાલ, મારા સેંથા કેરો રંગ કદી જાય ના... મારો અમર રાખોને.. હાથેકંકણનો રણકાર, કાનેકુંડળનો ઝમકાર, મારેનાકેનથણી સોહાય રે.. મારો અમર રાખોને થશવ-પાવાતી જોડ, રામ-સીતાની જોડ એવી ભવોભવ રાખો મારી જોડલી.. મારો અમર રાખોનેચૂડી-ચાંદલો

વષોાથી જોઉ તારી વાટ આવ્યા આસોના નવ નોરતા રેલોલ રમવા આવો નેમારી માત જો વષોાથી જોઉ તારી વાટડી રે હેમારી વષોાથી જોઉં... આંગણા લીંપાવુંમાના આવતા રેલોલ કુમકુમનેસાથથયાની ભાત જો હેવષોાથી જોઉં તારી વાટડી રેલોલ પૂજન સાધન નથી પૂરતાંરેલોલ કોણેકહુંમનડા કેરી વાતડી રેલોલ સંથધ દેશમાંરેમાડી મહાલતાંરેલોલ સૂરજ ગોખેવસવાટ જો... વષોાથી જોઉં તારી વાટડી રેલોલ ગોખેતેઘડી ઘડી દેખતાંરેલોલ ઝગમગેછેથિશૂળ કેરી જ્યોત જો... હે... માડી વષોાથી જોઉં તારી વાટ માના હુકમેચાંલ્લા થતા રેલોલ ભક્તોની તુંમોંઘેરી માત જો... વષોાથી... દશાન કરવા સૌ અધીરા થતા રેલોલ આવ્યા આસોના નવ નોરતા રેલોલ રમવા આવો નેમારી માત જો... વષોાથી...

અાવી મા પાવાવાળી અાવી અાવી મા પાવાવાળી અાવી... (૨) ચાચરના ચોકમાંગરબેરમવા અાવી.. પાવાગઢની માતા કાળી ગરબેરમવા નીચેઅાવી તારા દશાનથી અમનેઉગારજે હો... અાવી અાવી મા પાવાવાળી..

હેમારી મહાકાળી રે.., ગરબેઘૂમવા રેતમેઅાવજો રે.. મારી પાવાવાળી રે.... ગરબેઘૂમવાનેતમેઅાવજો.. રે માડી અાવજો વહેલાં..., પહેલા તેનોરતેપધારજો રે... માડી થઇએ ઘેલા.... શોભા અમારી તેવધારજો રે.. મારી મહાકાળી.. રે.., ગરબેઘૂમવાનેતમેઅાવજો રે.. હે.. માડી કંકુપગલાં..., મારેઅાંગણ તમેપાડજો રે..

માડી અાનંદ હેલી..., મારેઅાંગણ વરસાવજો રે... મારી મહાકાળી રે..., ગરબેઘૂમવાનેતમેઅાવજો રે.. હેમાડી અાસો પાલવના..., તોરણ અાંગણીયેબાંધીએ રે માડી હૈયેહરખના..., રંગ ભરીનેપૂયા​ાસાથથયા રે.. મારી મહાકાળી રે, ગરબેઘૂમવાનેતમેઅાવજો રે.. મારી પાવાવાળી રે, ગરબેઘૂમવાનેતમેઅાવજો રે..

અાવી મા પાવાવાળી

હેમારી મહાકાળી રે....

નવરાશિ સ્પેશિયલ 19

GujaratSamacharNewsweekly

શ્રી અંબાજી માતાની આરતી

જય આદ્યાશશિ મા જય આદ્યાશશિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવેપ્રગટ્યા મા જયો જયો મા જગદંબે શિતીયા બેઉ સ્વરૂપ શશવશશિ જાણુ મા શશવશશિ જાણુ બ્રહ્મા ગણપશત ગાયે(૨) હર ગાયેહર મા જયો જયો મા જગદંબે તૃતીયા િણ સ્વરૂપ શિભુવનમાંબેઠાં, મા શિભુવનમાંબેઠા િયા થકી તરવેણી (૨) તુંતરવેણી મા જયો જયો મા જગદંબે ચોથેચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યા (૨) ચાર ભૂજા ચૌ શદશા (૨) પ્રગટ્યા દશિણમા જયો જયો મા જગદંબે પંચમી પંચ ઋશિ, પંચમી ગુણ પદ્મા મા પંચમી (૨) પંચ તત્વ ત્યાંસોહીએ (૨) પંચેતત્વો મા જયો જયો મા જગદંબે િષ્ઠી તુંનારાયણી મશહિાસુર માયો​ો, મા મશહિાસુર (૨) નરનારીના રૂપે(૨) વાપ્યાંસઘળેમા જયો જયો મા જગદંબે સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાશવિી મા સંધ્યા (૨) ગૌ ગંગા ગાયિી (૨) ગૌરી ગીતા મા જયો જયો મા જગદંબે અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા મા આઈ (૨) સુરનર મુશનવર જન્મ્યા (૨) દેવ દૈત્યો મા જયો જયો મા જગદંબે નવમી નવકુળ નાગ,સેવેનવદુગાોમા સેવે(૨) નવરાશિના પૂજન શશવરાશિના અચોન કીધાંહરબ્રહ્મા જયો જયો મા જગદંબે દશમી દશ અવતાર, જય શવજયા દશમી મા જય (૨) રામેરામ રમાડ્યા (૨) રાવણ રોળ્યો મા જયો જયો મા જગદંબે એકાદશી અશગયારસ, કાત્યાયની કામા કાત્યાની (૨) કામ દુગાોકાશલકા (૨) શ્યામા નેરામા, મા

JASPAR CENTRE

જયો જયો મા જગદંબે બારશેબાળા રૂપ બહુચરી અંબા મા,મા બહુચરી (૨) બટુક ભૈરવ સોહેકાળ ભૈરવ સોહેતારા ચાચર મા જયો જયો મા જગદંબે તેરસેતુળજા રૂપ તુંતારૂણી માતા મા તું(૨) બ્રહ્મા શવષ્ણુસદાશશવ (૨) ગુણ તારા ગાતા મા જયો જયો મા જગદંબે ચૌદશેચૌદા રૂપ ચંડી ચામુંડા મા ચંડી (૨) ભાવભશિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો શસંહવાશહની મા જયો જયો મા જગદંબે પૂનમેકુંભ ભયો​ોસાંભળજો કરુણા મા સાંભળજો (૨) વશસષ્ઠ દેવેવખાણ્યા માકકંડ દેવેવખાણ્યા, ગાઈ શુભ કશવતા જયો જયો મા જગદંબે સંવત સોળ સિાવન, સોળસેબાવીશ મા (૨) સંવત સોળેપ્રગટ્યા (૨) રેવાનેતીરે, માંગંગાનેતીરે જયો જયો મા જગદંબે િંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી સોળ સહસ્િ ત્યાંસોહીયે(૨) િમા કરો ગૌરી જયો જયો મા જગદંબે શશવશશિની આરતી જેકોઈ ગાશેમા જેભાવેગાશે ભણેશશવાનંદ સ્વામી (૨) સુખ સંપશિ થાશે હર કૈલાસેજાશે, મા અંબા દુઃખ હરશે જયો જયો મા જગદંબે

A home away from home for the Asian elderly

The Jaspar Centre is managed by the Jaspar Foundation (Registered Charity No1127243)

The Jaspar centre is a meeting point for the elderly to flourish friendships, enjoy shared interests and feel a sense of belonging over a hot cup of tea

Membership benefits: I I I I I I I

Open Monday – Friday (9:30am – 4:30pm) Daily subsidised yoga and activities Refreshments provided Subsidised lunches on Request Mandir facilities Full use of separate lounges Computer/internet access provided

Private Hire

Navratri Day time Garba

Singers from India: Mayur Buddhev and Kishor Vyas

From 1:30pm - 4pm

On 3rd 4th 5th 6th and 7th October

£2 entry for all

To avoid disappointment on the day please book your ticket in advance by phone or coming in personally. If you would like to sponsor any of the garbas please call us or visit us at the Jaspar Centre

Special Saturday day time garba on 1st October from 1:30pm - 4pm

Facilities available for private hire: Kitchen, Lounges, Halls, Mandir Area & Office Rooms

±º અ«¾Ц╙¬¹щ Ã³Ь¸Ц³ ¥Ц»ЪÂЦ

§»ЦºЦ¸¶Ц´Ц ÂЦدЦ╙Ãક ·§³ђ

±º ¢Ьι¾ЦºщÂЦє§³Ц ≠.∩√°Ъ ºЦ¯³Ц ≤.∩√ ÂЬ²Ъ આ ´¦Ъ ĬÂЦ±³Ьє ╙¾¯º® કºЦ¿щ. ¯¸щ કы¯¸ЦºЦ ´╙º¾Цº³щ Âщתº³щ ±Ц³ અЦ´¾Ьє Ãђ¹ અ°¾Ц અ¸ЦºЦ ˛ЦºЦ અЦ¹ђ╙§¯ ઉ´ºђŪ કђઈ ´® ¸Ьˆщ¾²Ь¸Ц╙Ã¯Ъ §ђઈ¯Ъ Ãђ¹ અ°¾Ц કђઈ ´® ઈ¾╙³є¢ ŬЦÂ, આ¢Ц¸Ъ કЦ¹↓ĝ¸ђ¸Цє કђઇ´® ²¸↓ĬÂє¢щ ĬÂЦ± અЦ´¾Ц³Ъ ઇÉ¦Ц Ãђ¹ ¯ђ અ¸Цºђ Âє´ક↕ ÂЦ²¾ђ. અЦ´³Ъ §ђ¬Ц¾ЬєÃђ¹ અ°¾Ц ¡Ц³¢Ъ ઉ´¹ђ¢ ¸Цªъã¹¾ç°Ц ·Ц¬ъºЦ¡¾Ъ Ãђ¹ ¯ђ અ¸Цºђ Âє´ક↕અÃỲ ÂЦ²¿ђњ ,® ¸Цªъ ¡Ц એ કы ¯¸щઅЦ´щ»Ьє¬ђ³щ¿³ (±Ц³) ,´º ¬ъÂщתº ¸Цªъ§ ¾´ºЦ¿щ.

For functions such as: Birthday parties, Baby showers, Bhajans, Conferences, and Wedding functions

±º ¿╙³¾Цºщ ¶´ђºщ∞°Ъ ∩ ∞∞ Ã³Ь¸Ц³ ¥Ц»ЪÂЦ ´Ц«

For Further Information or to book on to any of the above please contact us: Telephone number: 020 8861 1207 Email: info@jasparcentre.org Website: www.jasparcentre.org Address: Rosslyn Crescent, Harrow, HA1 2SU


20 ³¾ºЦ╙Ħ ç´щ╙¿¹»

@GSamacharUK

ĴЪ ¶Ц¾Ъ ¢Ц¸ ´ЦªЪ±Цº Â¸Ц§ (¹Ь.કы) ઉ§¾щ¦щ∞∟ ╙±¾Â ³¾ºЦ╙Ħ ¸ÃђÓ¾

from Saturday 01/10/2016 to Tuesday 11/10/2016. Sard Purnima Saturda 25/10/2016.. From 7.30 pm to 11.00 pm.

¿╙Ū ³ ¸Ц´ ¢®¾Ц અ¢╙®¯ ¸Ц´ђ, ¸Цā ´Ц╙à ઓ ·¢¾¯Ъ ! ·¾ ±Ьњ¡ કЦ´ђ....≤ ´Ц´щĬ´є¥ કº¾Ц ¶²Ъ ¾Ц¯щ´аºђ, ¡ђªђ ¡ºђ ·¢¾¯Ъ ´® κє¯¸Цºђ, [WЦє²કЦº ±аº કºЪ ÂЬ¶Ь╙ˇ આ´ђ, ¸Цā ´Ц╙à ઓ ·¢¾¯Ъ ! ·¾ ±Ьњ¡ કЦ´ђ....≥ ¿Ъ¡ ÂЬ®щº╙Âક ¦є± § એક ╙¥Ǽщ, ¯щ³Ц °કЪ ╙Ħ╙¾² ¯Ц´ ª½щ¡╙¥Ǽщ, ¾Ц£щ╙¾¿щÁ ¾½Ъ ઔєє¶ ¯®Ц Ĭ¯Ц´ђ, ¸Цā ´Ц╙à ઓ ·¢¾¯Ъ ! ·¾ ±Ьњ¡ કЦ´ђ.... ∞√ ĴЪ Â±¢Ьι ¿º®¸ЦєºÃЪ³щ¹§Ьє¦Ьє, ºЦ╙Ħ╙±³щ·¢¾¯Ъ ¯Ь§³щ·§Ьє¦Ьє, ±·Ū Âщ¾ક¯®Ц ´╙º¯Ц´ ¥Цє´ђ, ¸Цā ´Ц╙à ઓ ·¢¾¯Ъ ! ·¾ ±Ьњ¡ કЦ´ђ....∞∞ ઔєє¯º ╙¾Áщઅ╙²ક ઉ╙¸↓°¯Цє·¾Ц╙³, ¢ЦZ ç¯Ь╙¯ ¯¾ ¶½щ³¸Ъ³щX¬Ц®Ъ, ÂєÂЦº³Ц Âક½ ºђ¢ Â¸а½ કЦ´ђ, ¸Цā ´Ц╙à ઓ ·¢¾¯Ъ ! ·¾ ±Ьњ¡ કЦ´ђ.... ∞∟

SHREE JALARAM JYOT MANDIR Charity Reg. 1105534 under L M (UK) Trust NEW VIRPURDHAM IN WEMBLEY WASP, REPTON AVENUE, SUDBURY, WEMBLEY, MIDDX HA0 3DW TEL: 020 8902 8885 / 07958 275 222 Email: mahajanwadi@aol.com

Website: www.jalaramjyotuk.com

BUSES: 18/92/204/245

STATION: SUDBURY TOWN AND NORTH WEMBLEY

ĴЦˇ ╙´6 ¸ђΤ ´а7

ÃЦ° §ђ¬ ´аM: £ ∟≈ - કђઈ ´® ¸¹щ

³¾ºЦĦЪ

¸µ¯ Ĭ¾щ¿ : ±ººђ§ ºЦĦщ≤°Ъ ∞√ ¿╙³¾Цº ¯Ц.∞ °Ъ ¯Ц.∞∞ ઓĪђ¶º અ³щ¿º±´а³¸ ¿╙³¾Цº ¯Ц.∞≈ ઓĪђ¶º ç´ђ×ºÂ↓આ¾કЦ¹↓⌐ ¸ЬŹ આº¯Ъ £∟≈∞, એક ╙±¾Â ³¾ºЦĦЪ ç´ђ×º £≡≈√

╙±¾Ц½Ъ³Ц કЦ¹↓ĝ¸ђ

⌡ ¥ђ´¬Ц ´а§³ ⌐ º╙¾¾Цº ¯Ц. ∩√¸Ъ ઓĪђ¶º, ∟√∞≠ ÂЦє§щ≠.∩√°Ъ ºЦĦщ∞√ ÂЬ²Ъ, ´аS ´¦Ъ ĬÂЦ± ÂЦє§щ≠.∩√°Ъ ºЦĦщ≤ ÂЬ²Ъ. ¹§¸Ц³ ±Ъ« £∟≈ ⌡ અ׳કвª ⌐ Âђ¸¾Цº ¯Ц.∩∞¸Ъ ઓĪђ¶º, ∟√∞≠ ¶´ђºщ∟.∩√°Ъ ºЦ¯³Ц ≤ ÂЬ²Ъ અ׳કвª ¸Цªъ³ђ ĬÂЦ± ¶´ђºщ∞ ÂЬ²Ъ¸Цє»Ц¾¾ђ. £∞∞ ²ºЦ¾Ъ ĬÂЦ± ¸щ½¾Ъ ¿કЦ¿щ. ±¿↓³ ¶´ђºщ∟.∩√°Ъ ºЦĦщ≤ ÂЬ²Ъ, આº¯Ъ ¶´ђºщ∟.∩√ અ³щÂЦє§щ≠.∩√ ¾Ц¢щ

¸є╙±º³ђ ¸¹њ

¸є╙±º ±ººђ§ Â¾Цº³Ц ≤°Ъ ÂЦє§³Ц ≡.∩√ ÂЬ²Ъ અ³щ±º ¢Ьι¾ЦºщºЦ╙Ħ³Ц ∞√ ÂЬ²Ъ ¡Ьà»ЬєºÃщ¿щ. ±Цij¯њ ±ººђ§ ¶´ђº³Ц ∞°Ъ આº¯Ъњ Â¾Цº³Ц ≤.∩√- ∞√.∩√, ¶´ђº³Ц ∞ અ³щÂЦє§³Ц ≡ ¸є╙±º ´ЦÂщ§щઓ ¹Ь³Цઈªъ¬ ЧકіÆ¬¸¸ЦєĴщΗ એ¾Ц Ħ® ³¾Ц ´аMºЪ ¦щ. §щઓ ¸є¬´, »Æ³ђ, ĠÃ¿Цє╙¯, ÂÓ¹³ЦºЦ¹® ક°Ц, ·Ц¢¾¯ ક°Ц ÂدЦÃ, ¸є¬´ Â¸Цºє·, ·§³ђ, ³¾ºЦ╙Ħ ¯щ¸§ આ´³Ц ╙³¾ЦÂщઆ¾Ъ અ×¹ Âщ¾Цઅђ Â╙ï³Ъ ¯¸Ц¸ ╙¾╙²ઓ કºЦ¾Ъ ¿કы¦щ.

╙³¹╙¸¯ કЦ¹↓ĝ¸ђњ

⌡ ±º ¢Ьι¾Цºщ§»ЦºЦ¸ ·§³ ÂЦє§³Ц ≠.∩√°Ъ ºЦ╙Ħ³Ц ∞√.√√ ÂЬ²Ъ. °Ц½ અ³щઆº¯Ъ ÂЦє§³Ц ≡.∫≈ ¾Цƹщઅ³щ¯щ´¦Ъ, ĬÂЦ± ╙¾¯º®. ç´ђ×º╙¿´њ £401.00... ¹§¸Ц³ ≡≈ ¸Ãщ¸Ц³ »Ц¾Ъ ¿ક¿щ. ¸ЬŹ આº¯Ъ ¹§¸Ц³..£51.00 ⌡ ±º ¿╙³¾Цºщ∟∞ Ã³Ь¸Ц³ ¥Ц»ЪÂЦ.. Â¾Цº³Ц ∞√.√√ °Ъ ¶´ђº³Ц ∞.√√ ÂЬ²Ъ. આ ´¦Ъ ĬÂЦ± ╙¾¯º®.. ç´ђ×º╙¿´њ £326.00 અ¸щ∩ ¹§¸Ц³ »ઈએ ¦Ъએ. ╙¾¿щÁ ∟∞ Ã³Ь¸Ц³ ¥Ц»ЪÂЦ »Ц¬ЭÂЦ°щ£≥≈∞. MANDIR NEEDS HINDU PRIEST ⌐ APPLY BY EMAIL: jalaramjyot@aol.com

Âє´ક↕њ ÂЪ. §щ. ºЦ·щι

³¾ºЦ╙Ħ ¸ÃђÓ¾ ¢º¶Ц-ºЦ Celebrates Navratri 12 days

╙¾ΐє·ºЪ અ╙¡» ╙¾ΐ¯®Ъ §³щ¯Ц, ╙¾˜Ц²ºЪ ¾±³¸Цє¾Â§ђ ╙¾²Ц¯Ц; ±Ь¶Ь↓╙ˇ ±аº કºЪ³щ±¶Ь╙ˇ આ´ђ ¸Цā ´Ц╙à ઓ ·¢¾¯Ъ ! ·¾ ±Ьњ¡ કЦ´ђ....∞ ·а»ђ ´¬Ъ ·¾º®щ·ªકЮі·¾Ц╙³, ÂЬ¨щ³╙à »¢Ъº કђઇ ╙±¿Ц §¾Ц³Ъ; ·ЦÂщ·¹єકº ¾½Ъ ¸³³Ц ઉ¯Ц´ђ, ¸Цā ´Ц╙à ઓ ·¢¾¯Ъ ! ·¾ ±Ьњ¡ કЦ´ђ.... ∟ આ ºєક³щઉ¢º¾Ц ³°Ъ કђઇ આºђ, §×¸Цє² ¦Ьє§³³Ъ κєĠÃЪ ¶ЦєΝ ¯Цºђ, ³Ц ¿ЬєÂЬ®ђ ·¢¾¯Ъ ╙¿¿Ь³Ц ╙¾»Ц´ђ, ¸Цā ´Ц╙à ઓ ·¢¾¯Ъ ! ·¾ ±Ьњ¡ કЦ´ђ.... ∩ ¸Ц ક¸↓§×¸ ક°³Ъ કº¯Цє╙¾¥Цιє, આ Y╙Γ¸Цє¯Ь§ ╙¾³Ц ³°Ъ કђઇ ¸Цιє, કђ³щકκєક╙«³ ¹Ь¢ ¯®ђ ¶½Ц´ђ, ¸Цā ´Ц╙à ઓ ·¢¾¯Ъ ! ·¾ ±Ьњ¡ કЦ´ђ.....∫ κєકЦ¸ ĝђ² ¸± ¸ђÃ °કЪ ¦કы»ђ, આ¬ѕ¶ºщઅ╙¯ £®ђ ¸±°Ъ ¶કы»ђ, ±ђÁђ °કЪ ±Ь╙Á¯³Ц કºЪ ¸Цµ ´Ц´ђ, ¸Цā ´Ц╙à ઓ ·¢¾¯Ъ ! ·¾ ±Ьњ¡ કЦ´ђ....≈ ³Ц ¿ЦçĦ³Ц Ĵ¾®³Ьє´¹´Ц³ ´Ъ²Ьє, ÃЦ ¸єĦ કыç¯Ь╙¯ ક°Ц ³°Ъ કЦєઇ કЪ²Ьє, ĴˇЦ ²ºЪ ³°Ъ ક¹Ц↓¯¾ ³Ц¸ [´ђ, ¸Цā ´Ц╙à ઓ ·¢¾¯Ъ ! ·¾ ±Ьњ¡ કЦ´ђ....≠ ºщºщ·¾Ц╙³ ¶κ ·а» °ઇ § ¸ЦºЪ, આ ╙§є±¢Ъ °ઇ ¸³щઅ╙¯¿щઅકЦºЪ, ±ђÁђ Ĭ[½Ъ £½Цє¯¾ ¦Ц´ ¦Ц´ђ, ¸Цā ´Ц╙à ઓ ·¢¾¯Ъ ! ·¾ ±Ьњ¡ કЦ´ђ....≡ ¡Ц»Ъ ³ કЦєઇ ç°½ ¦щ╙¾® આ´ ²Цºђ, ĮΜЦє¬¸Цєઅ®Ьєઅ®Ьє¸ÃỲ ¾Ц ¯Цºђ,

I

www.gujarat-samachar.com

SHREE BAVIS GAM PATIDAR SAMAJ (UK)

╙¾ΐє·ºЪ ç¯Ь╙¯

´аM: ±ººђ§ Â¾Цºщ≥°Ъ ÂЦє§щ≠.∩√ ÂЬ²Ъ Âє´а®↓´аM: £∞√∞ ¶ЬЧકє¢ આ²Ц╙º¯

20th September 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

07958 275 222 ²Ъºщ³ ´ђ´ª 07791 050 220 ¸Ãщ×ĩ ¢ђકЦ®Ъ 020 8841 1585 અЩç¸¯Ц¶Ãщ³ ¯×³Ц 07905 348 333

¢ЪºЪ¿ ¸¿ι 07956 863 327 ²Ъºщ³ ¢╙ઢ¹Ц 07946 304 651 અι®Ц¶Ãщ³ ¾7®Ъ 07956 217 782 ¸є╙±º 020 8902 8885

¿╙³¾Цº ¯Ц.∞-∞√-∟√∞≠ °Ъ ¸є¢½¾Цº ∞∞-∞√-∟√∞≠ ÂЦє§щ≡.∩√ °Ъ ºЦ¯³Ц ∞∞.√√ ÂЬ²Ъ ¿º±´а╙®↓¸Ц ¿╙³¾Цº ∟≈-∞√-∟√∞≠ LOCATION: Chalkhill Primary School, Barnhill Road, Wembley, HA9. (Enter through Anton Place, HA9 9FF).

For further information, contact: Kirit (Ranoli) 07828 213 772 Shilpa (Ras) 07950 774 877 Gopal (Isnav)07533 205 890 Bhavnaben (Pandoli) 07930 753 223 Ashwin (Rudel) 07745 942 203 www.22gamuk.org www.22gamuk.org.

SHRINATHJI HAVELI

Suddh Pushtimargiya Pushtimargiya Haveli Haveli Suddh

¿ЬÖÖ² ² ´Ь´Ь╙╙Γ¸Ц¢Ъ↓¹ Γ¸Ц¢Ъ↓¹ þщ»Ъ þщ»Ъ ¿Ь

WASP, REPTON REPTONAVENUE, AVENUE, SUDBURY, SUDBURY, WEMBLEY WEMBLEY HA0 HA0 3DW 3DW WASP, Buses: 18/92/204/245 18/92/204/245 Website: Website: www.shrinathjihaveli.co.uk www.shrinathjihaveli.co.uk Buses: STATION:SUDBURY SUDBURYTOWN TOWNAND ANDNORTH NORTHWEMBLEY WEMBLEY Tel: Tel: 07958 07958 275 275 222 222 STATION:

³¾ºЦ╙Ħ ³¾ºЦ╙Ħ

¿╙³¾Цº ¯Ц. ¯Ц. ∞∞ ઓĪђ¶º°Ъ ઓĪђ¶º°Ъ ¸є¢½¾Цº ¸є¢½¾Цº ∞∞ ¿╙³¾Цº ∞∞ ઓĪђ¶º ઓĪђ¶º §¾щ º Ц ´²ºЦ¿щ : ·ђ¢ આº¯Ъ¸Цє ÂЦє § щ ≈°Ъ ≈.∩√ §¾щºЦ ´²ºЦ¿щ: ·ђ¢ આº¯Ъ¸Цє ÂЦє§щ ≈°Ъ ≈.∩√ ´Ц³¿કЮ¿¿ЦЦ એકЦ±¿Ъ એકЦ±¿Ъ ¶Ь ¶Ь²²¾Цº ¾Цº ¯Ц.∞∟ ¯Ц.∞∟ ઓĪђ¶º ઓĪђ¶º ⌡⌡ ´Ц³¿કЮ ¿º±´а╙®↓¸Ц (ºЦÂђÓ¾) §щ ≠°Ъ≠°Ъ ≡ ¿¹³ ±ºÜ¹Ц³ ⌡⌡ ¿º±´а╙®↓¸Ц (ºЦÂђÓ¾)¿╙³¾Цº ¿╙³¾Цº∞≈¸Ъ ∞≈¸ЪઓĪђ¶º ઓĪђ¶ºÂЦєÂЦє§щ ≡ ¿¹³ ±ºÜ¹Ц³

╙±¾Ц½Ъ³Ц કЦ¹↓ĝ¸ђ કЦ¹↓ĝ¸ђ ╙±¾Ц½Ъ³Ц

²³¯щºÂ: ¿Ь ⌡⌡ ²³¯щºÂ: ¿Ьĝĝ¾Цº ¾Цº ¯Ц. ¯Ц. ∟≤ ∟≤ ઓĪђ¶º ઓĪђ¶º ⌡ λ´ ¥ѓ±¿: ¿╙³¾Цº ¯Ц. ∟≥ ઓĪђ¶º ⌡ λ´ ¥ѓ±¿: ¿╙³¾Цº ¯Ц. ∟≥ ઓĪђ¶º ±Ъ´ђÓ¾ ÃЦª¬Ъ ÃЦª¬Ъ ¢ђકº®Ц ¢ђકº®Ц y¢º® y¢º® કЦ³§¢Цઈ કЦ³§¢Цઈ º╙¾¾Цº º╙¾¾Цº ¯Ц. ¯Ц. ∩√ ∩√ ⌡⌡ ±Ъ´ђÓ¾ ઓĪђ¶º. ÃЦª¬Ъ ÃЦª¬Ъ ±¿↓³ ±¿↓³ ÂЦє §щ ≠°Ъ ઓĪђ¶º. ÂЦє§щ ≠°Ъ≡ ≡¿¹³ ¿¹³આº¯Ъ આº¯Ъ±ºÜ¹Ц³ ±ºÜ¹Ц³

અ׳કвªª ઉÓ¾ ઉÓ¾ અ³щ અ³щ ¢ђ¾²↓ ¢ђ¾²↓³ ³ ´а ´аy y Âђ¸¾Цº Âђ¸¾Цº ¯Ц.∩∞ ¯Ц.∩∞ ઓĪђ¶º ઓĪђ¶º અ׳કв

¸є¢½Ц ·Ъ¯º ³ ´а´аy y Â¾Цºщ ∞√°Ъ ∞√.∩√ ⌡⌡ ¸є¢½Ц ·Ъ¯º ⌐⌐ ĴỲ¢Цº ĴỲ¢Цº ·Ъ¯º ·Ъ¯º ⌐⌐ ¢ђ¾²↓ ¢ђ¾²↓³ Â¾Цºщ ∞√°Ъ ∞√.∩√ અ׳કвªª ±¿↓³ ±¿↓³ Âђ¸¾Цº §щ ≡ ÂЬ≡²ÂЬЪ ²Ъ ⌡⌡ અ׳કв Âђ¸¾Цº ¯Ц.∩∞ ¯Ц.∩∞ ઓĪђ¶º ઓĪђ¶º ¶´ђºщ ¶´ђºщ∫°Ъ ∫°ЪÂЦєÂЦє§щ ઉ°Ц´³ ·Ъ¯º, ·Ъ¯º, ·ђ¢ ·ђ¢ આº¯Ъ આº¯Ъ ·Ъ¯º ·Ъ¯º અ³щ અ³щ ¿¹³ ઉ°Ц´³ ¿¹³ ·Ъ¯º ·Ъ¯º ·Цઈ¶Ъ§: ¸є¢½¾Цº ¸є¢½¾Цº ¯Ц. ܶº ·Цઈ¶Ъ§: ¯Ц. ∞∞ ³¾щ ³¾щܶº ܶº, ±щ±щ¾ђÓ°Ц´³¸ ¾ђÓ°Ц´³¸ ÂЦєÂЦє§щ §щ ≈°Ъ≈°Ъ ≈.∩√≈.∩√ ±щ¾ Ĭ¶ђ╙²³Ъ ±щ¾ Ĭ¶ђ╙²³Ъ એકЦ±¿Ъ: એકЦ±¿Ъ: ¿Ь ¿Ьĝĝ¾Цº ¾Цº ¯Ц.∞∞ ¯Ц.∞∞ ³¾щ ³¾щܶº, þщ»Ъ³Ъ ³¾Ъ ¶ÂЦઈªњ www.shrinathjihaveli.co.uk þщ»Ъ³Ъ ³¾Ъ ¾щ¾щ¶ÂЦઈªњ www.shrinathjihaveli.co.uk ç´ђ×º ´є¥Цє¢ ´є¥Цє¢ ££ ≈√√, ≈√√, કыકы»»щ׬º щ׬º ££ ∟≈√ ∟≈√ ç´ђ×º

þщ»»Ъ³щ Ъ³щ ÂЦઉ׬ ÂЦઉ׬ Ĭа ĬаЧЧµіµі¢¢-- ³¾Ъ ³¾Ъ ¶ЦºЪઓ, ¶ЦºЪઓ, ╙Âྺ ╙Âྺ »Цઈ³ »Цઈ³ ±º¾Цy ±º¾Цy અ³щ અ³щ ˛Цº´Ц½, ˛Цº´Ц½, »ЪÙª, »ЪÙª, þщ ¥щçª ╙ĭ¨º ¸Цªъ ¯ЦÓકЦ╙»ક ±Ц³³Ъ §λº ¦щ . ¥щçª ¦щ. þщ»Ъ ±ººђ§ Â¾Цº³Ц ≡.∩√°Ъ ÂЦє §³Ц ≡.∩√ ¿щ þщ»Ъ ÂЦє§³Ц ≡.∩√ÂЬÂЬ²²Ъ Ъ¡Ь¡Ьà»Ъ à»ЪºÃщ ºÃщ¿щ £º³Ц કЦ¹↓ĝ¸ђ કЦ¹↓ĝ¸ђ ¸Цªъ þщ »Ъ ˛ЦºЦ આ¾¿щ . £º³Ц þщ»Ъ ˛ЦºЦ¾ь¾ь殾ђ³щ 殾ђ³щ´Цª¬ ´Цª¬આ´¾Ц¸Цє આ´¾Ц¸Цє આ¾¿щ.

Âє´ક↕. ÂЪ.§щ ι - 07958 275275 222222 એ¸. ¢ђકЦ®Ъ ¢ђકЦ®Ъ -- 020 020 8841 8841 1585 1585 Âє´ક↕. ÂЪ.§щºЦ·щ ºЦ·щι - 07958 એ¸. z. ¸¿λ 07956 863 327 ¬Ъ. ´ђ´ª 07791 050 220 z. ¸¿λ - 07956 863 327 ¬Ъ. ´ђ´ª - 07791 050 220 ¬Ъ. ¢╙ઢ¹Ц ¢╙ઢ¹Ц -- 07946 07946 304 304 651 651 ¬Ъ.


24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

• ઇન્ટરનેટનુંવળગણ ડિપ્રેશનની સમસ્યા નોતરી શકેઃ ઇન્ટરનેટનો વધારેપડતો ઉપયોગ કરતા લોકોને ડડપ્રેશન અનેબેચેની જેવી માનડિક તકલીફો થવાનુંજોખમ વધુરહેતુંહોવાનુંતારણ એક અભ્યાિમાંરજૂ થયુંછે. બેસ્કેલનો ઉપયોગ કરીનેઇન્ટરનેટના વપરાશનુંમૂલ્યાંકન કરનારા કેનડે ાની મેકમાસ્ટર યુડનવડિ​િટીના િંશોધકોનેમાલુમ પડ્યુંકેઇન્ટરનેટનો જોખમી હદેઉપયોગ કરનારા યુઝિ​િમાંકોલેજ સ્ટુડન્ટ્િનુંપ્રમાણ વધું હતું . તેમણેઇન્ટરનેટ એડડકશન ટેસ્ટ તેમ જ જાતેડવકિાવેલા નવા સ્કેલ દ્વારા યુઝિ​િમાંઇન્ટરનેટના વળગણનું મૂલ્યાંકન કયુ​ુંહતું. તેમણેનોંધ્યુંહતુંકેઇન્ટરનેટના વધતા ઉપયોગના કારણેએવા લોકોની િંખ્યા વધી રહી છેકેજેઓ ડનયડમતપણેઓનલાઇન રહ્યા ડવના બેચેની અનુભવતા હોય.

વાનગી

ગોળના પેનકેક

ન રહે. એક નોન-વટીક પેનમાંથોડું ક તેલ િોપડીનેતેનેગરમ કરી લો. પેન બરાબર ગરમ થાય ત્યારેતેમાંએક િમિા જેટલુંખીરુંરેડીનેસરખી રીતે પાથરી લો. તેનેથોડાક તેલની મદદથી બન્નેબાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાંસુધી શેકી લો. બાકીના ખીરા વડે વધુપેનકેક તૈયાર કરો. ગરમ ગરમ જ પીરસો.

Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa....

Enjoy fresh DOSA in your own garden We prepare variety of fresh Dosa at your place for your guests.

We cater for any occasion any where in the UK for Engagement, Mehendi night and any other occassion (minimum 50 people)

Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa....

Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa....

સામગ્રીઃ ૨ ટેબલવપૂન ખમણેલો ગોળ • અડધો કપ િોખાનો લોટ • અડધી ટી-વપૂન લીલા મરિાંની પેવટ • મીઠું વવાદાનુસાર • તેલ - િોપડવા અને શેકવા માટે િીતઃ એક ઊંડા બાઉલમાં તેલ નસવાયની બધી વવતુઓ ભેગી કરીને તેમાં૧ કપ પાણી મેળવીનેબહુ સારી રીતેનમક્સ કરો કેજેથી તેમાંગાંગડા

¸Ã′±Ъ ³Цઇª, ¢Цઇ અ³щઅ×¹ ĬÂє¢щઅ¸³щઅђ¬↔º અЦ´Ъ અЦ´ ╙³ºЦє¯ અ³Ь·¾ђ. ¹Ь.કы. ·º³Ц ¯¸ЦºЦ કђઇ´® ¾щ×¹Ь´º અЦ¾Ъ³щ ¸Ãщ¸Ц³ђ³Ъ ÃЦ§ºЪ¸Цєઅ¸щ¢º¸Ц ¢º¸ ઢ℮ÂЦ ´ЪºÂЪઅщ¦Ъઅщ.

Jain ava Foods ilab le

IDE ONW NATI VICE SER

Pure Vegetarian South Indian Restaurant

South Indian / Punjabi & Chinese 549 High Road Wembley, Middx HAO 2DJ

Tel: 07748 63 62 64 / 020 8902 1515 www.sarashwathy.com Open 7 days a week

હળિી ક્ષણોએ...

દુનનયા તમારી નોંધ લે, તમનેજોઈનેિોંકી ઊઠે એવુંઇચ્છો છો? સહેલુંછેયાર! હાથી પર શીષાષસન કરો, ફોટો પડાવો નેપછી ઊંધો લટકાવી દો. પછી જોઈ લો મજા!! • ? બેટાઃ તનેઈનામ કેવી રીતેમળ્યું પુત્રઃ વાદ-નવવાદમાંએક કલાક બોલવા માટે. નપતાઃ સરસ, પણ નવષય કયો હતો. પુત્રઃ ઓછુંબોલવાથી થતા ફાયદા. • ટારુઓ આવ્યા. લૂં ટારુઓ િોરી એક બેંકમાં લૂં કરી જઈ રહ્યા હતા, જતા-જતા તેમણેએક વ્યનિના માથા પર નપવતોલ તાકીને પૂછયું- તેં અમને િોરી કરતા જોયા છે? પેલાએ હા પાડી તો તેનેગોળીથી ઉડાવી દીધો. હવેએ લૂં ટારુ મગન પાસેઆવ્યો અને બોલ્યોઃ શુંતેંઅમનેબેંક લૂં ટતા જોયા છે? મગનઃ નહીં, મેંતમનેનથી જોયા પણ (પોતાની પત્ની તરફ ઇશારો કરીને) આમણેજરૂર જોયા છે. • નપતાઃ રીંકુબેટા, ગનણતમાંપિાસમાંથી પાંિ જ માકકસ કેમ આવ્યા? રીંકઃુ પણ પપ્પા તમે જ તો કહ્યું હતુંકે વધારે મેળવવાની લાલિ ન રાખવી જોઈએ. • નટુઃ ડોક્ટર સાહેબ, તમારી સારવારથી મને ઘણો ફાયદો થયો છે. ડોક્ટર ગટુઃ મને એ યાદ નથી આવતુંકે મેં તમારી ક્યારેસારવાર કરી હતી. નટુઃ તમે મારી નહીં, પરંતુ મારા કાકાની સારવાર કરી હતી. એ વવગષમાં નસધાવ્યા અને હું તેમનો એકમાત્ર વારસદાર હોવાથી તેમની બધી જ નમલકત મનેમળી છે. • ૧૨ વષષજેલમાંસજા કાપ્યા પછી પનત મેલાંઅને ફાટેલાંકપડાંમાંઘરેપહોંચ્યો. ઘરેપહોંચ્યો કેતરત તેની પત્ની તાડુકીઃ ક્યાં જતા રહ્યા હતા ક્યારનાય? તમેતો બેકલાક પહેલા છૂટી ગયા હતા... પનત જેલમાંપાછો જતો રહ્યો. •

વિવિધા 21

પત્નીઃ તમેકદી મનેહીરા-મોતી ખરીદીનેનથી આપ્યા? પનતએ એક મુઠ્ઠી ભરીનેમાટી પત્નીના હાથમાં આપી. પત્નીઃ આ શુંછે? પનતઃ મેરે દેશ કી ધરતી સોના ઊગલે, ઊગલે હીરે-મોતી! • પપ્પુએ અરીસામાં પોતાને જોઈને ઊભો રહ્યો હતો નેનવિારવા માંડ્યો. અિાનક એનેયાદ આવ્યુંઃ અરેઆ તો એ જ છેકેજેકાલેમારી જોડેવાળ કપાવવા બેઠો હતો. • અપમાન કોનેકહેવાય? વહુ (સાસુન)ે ઃ તમારા છોકરાનાં તો એકેય લક્ષણ સારાંનથી. સાસુઃ વહુ બેટા, તમારી વાત સો ટકા સાિી છે, એટલેજ તો તેનેસારી છોકરી ના મળી. • છોકરોઃ તારેબોયફ્રેન્ડ છે. છોકરીઃ ના. છોકરોઃ થેન્ક ગોડ... I Love you. છોકરીઃ પણ મારેતો ગલષફ્રન્ે ડ છે. • મમ્મીઃ તુંશુંકરેછેદીકરા? દીકરોઃ પોકેમોન ગો રમુંછું . મમ્મીઃ પોકેમોન પકડવા બહાર જાય તો ૧૦૦ ગ્રામ કોથમીર લેતો આવજે. • સ્વવટીએ ઇલેસ્ક્િનશયન મંગલુનેફોન કયોષ. સ્વવનટઃ મેં તમને િાર નદવસ પહેલાં ફોન કયોષ હતો કેઅમારો ડોરબેલ ખરાબ થઈ ગયો છે. તમેહજુ સુધી કેમ આવ્યા નથી. મંગલુઃ હુંતો દરરોજ આવુંછુંનેડોરબેલ વગાડું છુંપણ કોઈ દરવાજો ખોલતુંજ નથી. • એક આંધળો માણસ આમમીના ભરતી મેળામાં આવ્યો. મેજરઃ તનેઅમેકયા કામ માટેરાખીએ. આંધળો માણસઃ આડેધડ ફાયનરંગ માટે.

સ્ત્રીઓનેવધાિેખિાબ સપનાંઆવેછે અપરિણીત સ્ત્રી ૬૦

ન્યૂ યોકકઃ સપનાંની દુનનયા ગજબની હોય છે. એમાંય મનહલાને ઊંઘમાં દુઃવવપ્ન વધારે આવે છે. આવા સપનાંમાં ક્યાંક ગબડી પડવાનાં, પુરુષો દ્વારા છેતરાવા સનહત અન્ય ખરાબ સપનાંવધારે આવે છે. જ્યારે પુરુષોને હવામાં ઊડવાનાં અને પ્રમોશનનાં સપનાં વધારેઆવેછે. મનોનિકકત્સકોના

જણાવ્યા મુજબ મનહલાઓને કેટલીક વાતની ઉત્કંઠા વધુહોય છે. તેઓ સપનામાંદાંત પડી જવા, કોઈ શખ્સો દ્વારા પીછો કરવો, સપનામાંકરોનળયા દેખાવા, જેવી અનુભનૂત કરતી હોય છે જ્યારે પુરુષોને કોઈ સું દર અને અજાણી મનહલા સાથેસમય ગાળવાનાંઅને પૈસાનાંસપનાંવધુઆવેછે.

NATURAL HERBAL & AYURVEDIC CONSULTATION CENTRE

If you have any health problems, We treat with Herbal roots & Ayurvedic Vaidhya without any side effects.

We have provided service for 8 generations in India, 35 years personal experience, Now we are in London.

GURUJI S.L.SAHADEVA RAJU (KANNA) DIAGNOSED BY CHECKING THE PULSE RATE

FREE CONSULTATION

Asthma Sugar/ Diabetes Ladies Probblems Skin Problems Sneezing Hair Loss Head Ache Eczema Rash Paralysis (Vaat) Sex Problems

Blood Allergy Ulcers (All types) Knee Pain Hip Pain Memory Loss Piles Arthritis Intestines Constipation Gastric Problem

Call Now For Free Consultation 07448 233 139 • 07459 510 459 Address: 30-32 Stains Road, Hounslow Middx TW3 3LZ (Next to Quality Foods) Contact in India 0091-8096091166 Email: andhraguruji@gmail.com

વષષપછી પરિણીત સ્ત્રી જેટલી જ સુખી

ઓહાયોઃ સામાન્યપણે જીવનનો આનંદ, મોજ અને ખુશી માણવા માટે લગ્ન કરતાં હોય છે પણ નવો અભ્યાસ એવો નનદદેશ કરેછે કે દરેક કકવસામાં આ જરૂરી નથી. ખાસ કરીનેમનહલા માટેતો નહીં જ. જે મનહલાઓ ક્યારેય પરણી નથી તેવી મનહલા પણ તેની પનરણીત નમત્ર મનહલા જેટલી જ સુખી અને આનંનદત હોય છે, પણ ૬૦ વષષપછી. એવું માનવામાં આવે છે કે લગ્ન ન કયા​ાં હોય તેનાં કરતાં પણ લગ્ન કરેલાં લોકો વધારે સુખી અને આનંદની લાગણી અનુભવતા હોય છે. છૂટાછેડા લીધેલા અને નવધવા કે નવધુર લોકો પણ નાખુશ હોય છે. ૬૦ વષષથી ઓછી ઉંમરનાં લગ્ન કરેલા પુરુષ અનેમનહલાઓ સામાન્ય રીતે બીજા લોકો કરતાં વધુસુખી અનેઆનંનદત હોય છે. મનહલા જ્યારે ૬૦ વષષ વટાવે તે પછી તેતેની કનરયર દ્વારા, નમત્રો કે પનરવાર દ્વારા આનંદ મેળવવાનો કે સુખી થવાનો માગષ ઔશોધેછે. અપરિણીત પુરુષ ઓછો સુખી ઓહાયોની બોઉનલંગ ગ્રીનવટેટ યુનનવનસષટીના સંશોધકો દ્વારા અમેનરકામાં ૫૧,૦૦૦ પુખ્ત લોકોનો આ માટે સરવેકરાયો હતો. આ સવદેમાં લગ્ન અને તેની સામાનજક અસરો તથા વ્યનિગત અસરો પર ધ્યાન કેન્દ્રીત કરાયુંહતું.


22 AAA ૨૦૧૬

AAA ૨૦૧૬ 23

૧૬મા એવશયન એવિ​િસવ એિોડડસમાં િેવરટી માટે £૧૮૦,૦૦૦નું વિ​િમી દાન એકત્ર @GSamacharUK

GujaratSamacharNewsweekly

24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

વિજેતાઓ અને સેલેવિટીસ ગ્રોિનર હાઉસ ખાતે ભવ્ય ઊજિણીમાં જોડાયા

વનષ્મા રોબ, ગૂગલ યુકેના કોમવશવયલ માકકેવટંગ હેડ, પ્રોફેશનલ ઓફ ધ યર એિોડડ વિજેતા જો વસધુ QC, બેવરસ્ટર અને વસરાજ વસંઘ, એડિડડીયન ગૃપ અોફ હોટેલ્સના ડાયરેક્ટર અોફ માકકેટીંગ

વષિ ૨૦૦૪માં બોક્સસંગ ડેના ટદવસે ટવનાશક સુ નામી પછી ૨૦૦૫માં ચે ટરટી સં થ થા IODRની થથાપના કરવામાં આવી હતી. ઉલ્લે ખ નીય છે કે એટશયન એટચવસિ એવોર્ઝિ દ્વારા તેના ૧૬ વષિમાં સમટથિત ટવટવધ ચે ટરટી સં થ થાઓ માટે લાખો પાઉડડના દાન એકત્ર કરવા માટે સતત મદદ કરવામાં આવી છે. ‘ગુ જ રાત સમાચાર અને એટશયન વોઈસ’ના વાચકો દ્વારા નોટમને ટ કરવામાં આવે લા મહાનુ ભાવોમાં થી એવોર્ઝિ ટવજે તાઓની પસં દ ગી ટવદ્વાન ટનણાિયકગણ દ્વારા કરવામાં આવી હતી. ટનણાિ ય ક જજીસ પે ન લમાં ગૂગલ યુકેના કોમટશિયલ માકકેટટંગ હે ડ ટનષ્મા રોબ, EYના ઓટડટ

લાઈફટાઈમ એવિ​િમેડટ એિોડડ વિજેતા લોડડ નરેન પટેલ KT

લોડડ પટે લ KT FmedSci FRSE (જડમ ૧૧ મે , ૧૯૩૮) ટિટટશ ઓબ્થટે ટ્રીશીયડસ, િોસ બેડટ પીઅર િોસ અને યુટનવટસિટી ઓફ ડુંડીના ચાડસેલર છે. લોડડ પટે લ ૧૯૬૯માં રોયલ કોલે જ ઓફ ઓબ્થટે ટ્રીશીયડસ એડડ ગાયને કોલોજીથટ્સના મે મ્ બર અને ૧૯૮૮માં ફે લો બડયા હતા. ૧૯૯૯માં તે ઓ રોયલ સોસાયટી ઓફ એટડનબરાના ફે લો તરીકે ચૂં ટાયા હતા. ૧૯૯૪-૯૫માં તે મ ણે એકે ડ મી ઓફ મે ટડકલ રોયલ કોલે જી સ ઓફ થકોટલે ડ ડના ચે ર મે ન

પાટડ ન ર સાન ગુ ણાપાલા, ઈ ક્ ડડ યા કા થ ટ - ઈ ક્ ડડ યા કા થ ટ મીટડયાના ટબઝને સ હે ડ ગોટવં દ

તરીકે અને ૧૯૯૬-૯૮ દરમ્યાન એકે ડ મી ઓફ મે ટડકલ રોયલ કોલે જી સ ઓફ યુ કે ના ચે ર મે ન તરીકે સે વા આપી હતી. ૧૯૯૫-૯૮ સુધી તેઓ રોયલ કોલેજ ઓફ ઓબ્થટેટ્રીશીયડસ એડડ ગાયને કોલોજીથટ્સના પ્રમુ ખ , ઉપરાં ત ૧૯૮૭થી ૧૯૯૨ સુ ધી ઓનરરી સે િે ટ રી અને ૧૯૯૨થી ૧૯૯૫ સુ ધી વાઈસ પ્રે સીડે ડ ટ રહ્યા હતા. લોડડ પટે લ ને ૧૯૯૭માં નાઈટહૂડની પદવી મળી હતી અને ૧ માચિ , ૧૯૯૯ના રોજ બે ર ન પટે લ તરીકે લાઈફ પીઅર બનાવાયા હતા.

શાહી, કડઝવવે ટટવ ફ્રે ડ ર્સ ઓફ ઈક્ડડયાના સહઅધ્યક્ષ અને સાં સ દ શૈ લે શ વારા, ડે ટ પ્લે એડડ

એપ્રે ક્ ડટસ રનર-અપના સહથથાપક વાના કૌટ્સોટમટટસ, ઈંગ્લે ડ ડના પૂ વ િ ટિકે ટ ર રોની

ઈરાની તે મ જ લં ડ ન થટોક એસસચેડજ પીએલસીના સીઈઓ અને ઈડટરનેશનલ ડેવલપમેડટના ટડરે સ ટર ટનટખલ રાઠી જે વા પ્રખ્યાત મહાનુ ભાવોનો સમાવે શ થયો હતો. ABPL Groupના પ્રકાશક/તં ત્રી સી.બી. પટે લે જણાવ્યું હતું કે , ‘૧૬મા વષિ માં પ્રવે શે લા એટશયન એટચવસિ એવોર્ઝિ ના ટવજે તાઓને હું હૃદયપૂવિકના અટભનંદન પાઠવવા ઈચ્છું છું . વહી ગયે લાં વષોિ ની માફક આ ટવજે તાઓ ઉદાહરણરુપ વ્યટિત્વો છે , જેઓએ માત્ર પોતાની પસંદગીના વ્યાવસાટયક ક્ષે ત્રોમાં ઉત્કૃ ષ્ટ તા નથી દશાિ વી, પરં તુ તે ઓ સામાટજક ડયાય, સમાનતા અને

ઓછાં સદનસીબ છે તેમના માટે કાયિ કરનારા અતુ લ નીય આદશિ પણ બની રહ્યાં છે. ‘આ લોકોને તે મ ની સખત મહે ન ત તે મ જ સમાજ અને કોમ્યુ ટનટીને આપે લા નોંધપાત્ર પ્રદાન બદલ કદર કરનારો ટવટશષ્ટ મં ચ પૂ રો પાડવાનું મને ભારે ગૌરવ થાય છે . આપણા ચે ટરટી પાટડ ન ર માટે £ ૧૮૦,૦૦૦નું દાન એકત્ર કરવામાં મદદ કરનારા માનવંતા મહે માનોની ઉદારતાથી હું ભાવટવભોર બડયો છું. ઓસશનમાં દાન આપનારા તમામનો હું ટદલથી આભાર માનવા ઈચ્છું છું.’ આ સલૂ ણી સાં જે ફરી એક વખત ઈથટે ડ ડસિ ના થટાર નીટતન ગણાત્રાએ યજમાન તરીકે ની

જવાબદારી સુ પે રે ટનભાવી હતી અને કોથમોપોટલટન યુ કે ના ગ્લે મ રસ એટડટર ફરાહ થટોરે તે મ ને સું દ ર સાથ આપ્યો હતો. ટબઝનેસ ટાયકૂડસ, એડટ્રેપ્રીડયોસિ અને પાલાિ મે ડ ટ તથા યુ ટનફોમ્ડડ સટવિ સીસના સભ્યો સટહત ૬૫૦થી વધુ મહે માનો ૧૬મા વાટષિ ક એટશયન એટચવસિ એવોર્ઝિ સમારં ભ માં ઉપક્થથત રહ્યાં હતાં. સે લે ટિટી મહે માનોમાં ઉદ્યોગપટત જી. પી. ટહંદુજા, રેમી રે ડ જર સીબીઈ, સાં સ દ સીમા મલ્હોત્રા, ટિકે ટ માં દં ત કથારુપ અને ઈંગ્લેડડના પૂવિ કેપ્ટન માઈક ગે ટટં ગ , પૂ વ િ ભારતીય ટિકે ટ ર ફારૂક એક્ડજટનયર, આઈઓડીઆરના ચે ર મે ન અને

થથાપક ટોની મથારુ, પાકકથતાની કફલ્મથટાર અરમીના ખાન, એસસ-ફે સ ટરના પૂ વ િ થપધિ ક મોટનકા માઈકલ અને MOBO એવોર્ઝિ ના થથાપક કાડયા કકં ગ MBEનો સમાવેશ થયો હતો. અગ્રણી એથટનક મીટડયા આઉટલે ટ્ સ સનરાઈઝ રે ટડયો અને કલસિ ટીવી એવોર્ઝિ ના મીટડયા પાટડનસિ હતા. લંડનક્થથત સમાચાર સાપ્તાટહકો ‘ગુ જ રાત સમાચાર અને એટશયન વોઈસ’ દ્વારા વષિ ૨૦૦૦માં ધ એટશયન એટચવસિ એવોર્ઝિ ની થથાપના કરવામાં આવી હતી. અત્યારે ૪૫મા વષિ મા કાયિ ર ત આ સામટયકો યુ કે ના એટશયન સમુ દાયમાં ટવશાળ વાચકવગિ ધરાવે છે.

એવશયન એવિ​િસવ એિોર્ઝવ ૨૦૧૬ના વિજેતાઓની સંપૂણવ યાદી િેસ્ટ ઇન્ડડઝના ભૂતપુિવ વિકેટર ગોડડન ગ્રીનીજ, સ્પોર્સવ પસવનાવલટી ઓફ ધ યર એિોડડ વિજેતા રાયન રઘુ, પેરાવલન્પપયન અને પરેશ દાિડા રેશનલ એફએક્ષના CEO

લોડડ રાજ લુંબા, એડટ્રપ્રીડયર ઓફ ધ યર એિોડડ વિજેતા સેલ્િા પંકજ, સીઈઓ રીજેડટ ગ્રૂપ તેમના પત્ની અને સ્ટેટ બેડક અોફ ઇન્ડડયા યુકેના વરઝનલ હેડ સંજીિ િઢ્ઢા

વબઝનેસપસવન ઓફ ધ યર - વમ. વનક કોટેચા, િીઈઓ મોવનિંિ​િાઈડ ફામાિપયુવટકલ્િ

એડટ્રેપ્રીડયોર ઓફ ધ યર - વમ. િેલ્િા િંકજ, િીઈઓ રીજેશટ ગ્રૂિ

વિટીશ આમડીના લેફ્ટનડટ જનરલ જેપસ બાશીલ CBE, યુવનફોપડડ એડડ વસવિલ સવિવસીસ એિોડડ વિજેતા PC કરમજીત રેખી MBE, મેટ્રોપોવલટન પોલીસ અને કાડયા કકંગ MBE

સ્પોર્સવ પસવનાવલટી ઓફ ધ યર - વમ.રાયન રઘુ, િેરાવિસ્પિયન

યુવનફોપડડ એડડ વસવિલ સવિવસીસ - PC કામમી રેખી (વમિ), મેટ્રોિોવિટન િોિીિ

ફારાહ સ્ટોર, સુરેશ િાગ્જીઆની, એમડી - સો એડડ રીપ, મીવડયા, આર્સવ એડડ કલ્િર એિોડડના વિજેતા ધ વસંહ ર્િીડસ, ટોની લીટ, એમડી - સનરાઇઝ રેવડયો અને નીવતન ગણાત્રા

લાઈફટાઈમ એવિ​િમેડટ એિોડડ - િોડડનરેન િટેિ KT

મીવડયા, આર્સવ એડડ કલ્િર - ધ વિંહ ટ્િીશિ, એિોડડવિજેતા િેઈશટિ​િ

િુમન ઓફ ધ યર - વમિ મનવજત વિ​િ, વિમેશિ ચેવરટી ‘વબશટી’ના િીઈઓ અનેપથાિક એવિ​િમેડટ ઈન કોપયુવનટી સવિવસ - વમિ ઝિાખા અહમદ, વિમેશિ ચેવરટી ‘અિના હક’ના િીઈઓ અનેપથાિક મહેમાનોને સંબોધન કરતા ABPL ગૃપના પબ્લીશસવ અને એવડટર સીબી પટેલ

વિટીશ આપડડ ફોસવના પ્રવતવનવધઅો

વિટીશ આમડીના મેજર જનરલ વરિડડ સ્ટેનફડડ MBE, એવિ​િમેડટ ઈન કોપયુવનટી સવિવસ વિજેતા ઝ્લખા અહમદ, વિમેડસ િેવરટી ‘અપના હક’ના સીઈઓ અને સ્થાપક અને ભારત િેલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટી સુશ્રી વદપ્તી વમસ્ત્રી

નીવતન ગણાત્રા, એવડટસવ િોઇસ એિોડડ વિજેતા વિ​િેક િઢ્ઢા અને ફારાહ સ્ટોર

સ્િાગત પ્રિ​િન કરતા ABPL ગૃપના COO એલ. જ્યોજવ

વમશેલ મેથરસન, િુમન અોફ ધ યર એિોડડ વિજેતા વમસ મનવજત કે. વગલ, વિમેડસ િેવરટી ‘વબડટી’ના સીઈઓ અને સ્થાપક અને પ્રજ્ઞેશ મોઢિાડીયા, એક્ષીઅોમ સ્ટન સોવલવસટસવના એમડી.

સીમા મલ્હોત્રા MP, વબઝનેસ પસવન ઓફ ધ યર એિોડડ વિજેતા ડો. વનકેશ કોટેિા, સીઈઓ મોવનિંગસાઈડ ફામાવસ્યુવટકલ્સ અને સંજય ભંડારી

પ્રોફેશનલ ઓફ ધ યર - જો વિધુQC, બેવરપટર

એવડટસવ એિોડડ ફોર યંગ એડટ્રેપ્રીડયોર વિ​િેક ચઠ્ઠા, નાઈન હોસ્પિટાવિટીના ડાયરેક્ટર, યુકેના વરઅિ એપટેટમાંરેવિડેસ્શિયિ ડેિ​િ​િર અનેકોમવિ​િયિ ઈશિેપટર

જજીસ પેનલના અગ્રણીઅો ડાબેથી સિવશ્રી રોની ઈરાની , ગોવિંદ શાહી, વનષ્મા રોબ, શેન ગુનાપાલા અને વનવખલ રાઠી

સંબોધન કરતા સંજય ભંડારી, પાટડનર EY.

રોવિન જ્યોજવ, હેડ અોફ સેલ્સ એડડ માકકેટીંગ, ABPL ગૃપ

િેવરટી IODRના ટોની મથારૂ

અોક્શનીયર પીટર સ્િેિનીયર


22 AAA ૨૦૧૬

AAA ૨૦૧૬ 23

૧૬મા એવશયન એવિ​િસવ એિોડડસમાં િેવરટી માટે £૧૮૦,૦૦૦નું વિ​િમી દાન એકત્ર @GSamacharUK

GujaratSamacharNewsweekly

24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

વિજેતાઓ અને સેલેવિટીસ ગ્રોિનર હાઉસ ખાતે ભવ્ય ઊજિણીમાં જોડાયા

વનષ્મા રોબ, ગૂગલ યુકેના કોમવશવયલ માકકેવટંગ હેડ, પ્રોફેશનલ ઓફ ધ યર એિોડડ વિજેતા જો વસધુ QC, બેવરસ્ટર અને વસરાજ વસંઘ, એડિડડીયન ગૃપ અોફ હોટેલ્સના ડાયરેક્ટર અોફ માકકેટીંગ

વષિ ૨૦૦૪માં બોક્સસંગ ડેના ટદવસે ટવનાશક સુ નામી પછી ૨૦૦૫માં ચે ટરટી સં થ થા IODRની થથાપના કરવામાં આવી હતી. ઉલ્લે ખ નીય છે કે એટશયન એટચવસિ એવોર્ઝિ દ્વારા તેના ૧૬ વષિમાં સમટથિત ટવટવધ ચે ટરટી સં થ થાઓ માટે લાખો પાઉડડના દાન એકત્ર કરવા માટે સતત મદદ કરવામાં આવી છે. ‘ગુ જ રાત સમાચાર અને એટશયન વોઈસ’ના વાચકો દ્વારા નોટમને ટ કરવામાં આવે લા મહાનુ ભાવોમાં થી એવોર્ઝિ ટવજે તાઓની પસં દ ગી ટવદ્વાન ટનણાિયકગણ દ્વારા કરવામાં આવી હતી. ટનણાિ ય ક જજીસ પે ન લમાં ગૂગલ યુકેના કોમટશિયલ માકકેટટંગ હે ડ ટનષ્મા રોબ, EYના ઓટડટ

લાઈફટાઈમ એવિ​િમેડટ એિોડડ વિજેતા લોડડ નરેન પટેલ KT

લોડડ પટે લ KT FmedSci FRSE (જડમ ૧૧ મે , ૧૯૩૮) ટિટટશ ઓબ્થટે ટ્રીશીયડસ, િોસ બેડટ પીઅર િોસ અને યુટનવટસિટી ઓફ ડુંડીના ચાડસેલર છે. લોડડ પટે લ ૧૯૬૯માં રોયલ કોલે જ ઓફ ઓબ્થટે ટ્રીશીયડસ એડડ ગાયને કોલોજીથટ્સના મે મ્ બર અને ૧૯૮૮માં ફે લો બડયા હતા. ૧૯૯૯માં તે ઓ રોયલ સોસાયટી ઓફ એટડનબરાના ફે લો તરીકે ચૂં ટાયા હતા. ૧૯૯૪-૯૫માં તે મ ણે એકે ડ મી ઓફ મે ટડકલ રોયલ કોલે જી સ ઓફ થકોટલે ડ ડના ચે ર મે ન

પાટડ ન ર સાન ગુ ણાપાલા, ઈ ક્ ડડ યા કા થ ટ - ઈ ક્ ડડ યા કા થ ટ મીટડયાના ટબઝને સ હે ડ ગોટવં દ

તરીકે અને ૧૯૯૬-૯૮ દરમ્યાન એકે ડ મી ઓફ મે ટડકલ રોયલ કોલે જી સ ઓફ યુ કે ના ચે ર મે ન તરીકે સે વા આપી હતી. ૧૯૯૫-૯૮ સુધી તેઓ રોયલ કોલેજ ઓફ ઓબ્થટેટ્રીશીયડસ એડડ ગાયને કોલોજીથટ્સના પ્રમુ ખ , ઉપરાં ત ૧૯૮૭થી ૧૯૯૨ સુ ધી ઓનરરી સે િે ટ રી અને ૧૯૯૨થી ૧૯૯૫ સુ ધી વાઈસ પ્રે સીડે ડ ટ રહ્યા હતા. લોડડ પટે લ ને ૧૯૯૭માં નાઈટહૂડની પદવી મળી હતી અને ૧ માચિ , ૧૯૯૯ના રોજ બે ર ન પટે લ તરીકે લાઈફ પીઅર બનાવાયા હતા.

શાહી, કડઝવવે ટટવ ફ્રે ડ ર્સ ઓફ ઈક્ડડયાના સહઅધ્યક્ષ અને સાં સ દ શૈ લે શ વારા, ડે ટ પ્લે એડડ

એપ્રે ક્ ડટસ રનર-અપના સહથથાપક વાના કૌટ્સોટમટટસ, ઈંગ્લે ડ ડના પૂ વ િ ટિકે ટ ર રોની

ઈરાની તે મ જ લં ડ ન થટોક એસસચેડજ પીએલસીના સીઈઓ અને ઈડટરનેશનલ ડેવલપમેડટના ટડરે સ ટર ટનટખલ રાઠી જે વા પ્રખ્યાત મહાનુ ભાવોનો સમાવે શ થયો હતો. ABPL Groupના પ્રકાશક/તં ત્રી સી.બી. પટે લે જણાવ્યું હતું કે , ‘૧૬મા વષિ માં પ્રવે શે લા એટશયન એટચવસિ એવોર્ઝિ ના ટવજે તાઓને હું હૃદયપૂવિકના અટભનંદન પાઠવવા ઈચ્છું છું . વહી ગયે લાં વષોિ ની માફક આ ટવજે તાઓ ઉદાહરણરુપ વ્યટિત્વો છે , જેઓએ માત્ર પોતાની પસંદગીના વ્યાવસાટયક ક્ષે ત્રોમાં ઉત્કૃ ષ્ટ તા નથી દશાિ વી, પરં તુ તે ઓ સામાટજક ડયાય, સમાનતા અને

ઓછાં સદનસીબ છે તેમના માટે કાયિ કરનારા અતુ લ નીય આદશિ પણ બની રહ્યાં છે. ‘આ લોકોને તે મ ની સખત મહે ન ત તે મ જ સમાજ અને કોમ્યુ ટનટીને આપે લા નોંધપાત્ર પ્રદાન બદલ કદર કરનારો ટવટશષ્ટ મં ચ પૂ રો પાડવાનું મને ભારે ગૌરવ થાય છે . આપણા ચે ટરટી પાટડ ન ર માટે £ ૧૮૦,૦૦૦નું દાન એકત્ર કરવામાં મદદ કરનારા માનવંતા મહે માનોની ઉદારતાથી હું ભાવટવભોર બડયો છું. ઓસશનમાં દાન આપનારા તમામનો હું ટદલથી આભાર માનવા ઈચ્છું છું.’ આ સલૂ ણી સાં જે ફરી એક વખત ઈથટે ડ ડસિ ના થટાર નીટતન ગણાત્રાએ યજમાન તરીકે ની

જવાબદારી સુ પે રે ટનભાવી હતી અને કોથમોપોટલટન યુ કે ના ગ્લે મ રસ એટડટર ફરાહ થટોરે તે મ ને સું દ ર સાથ આપ્યો હતો. ટબઝનેસ ટાયકૂડસ, એડટ્રેપ્રીડયોસિ અને પાલાિ મે ડ ટ તથા યુ ટનફોમ્ડડ સટવિ સીસના સભ્યો સટહત ૬૫૦થી વધુ મહે માનો ૧૬મા વાટષિ ક એટશયન એટચવસિ એવોર્ઝિ સમારં ભ માં ઉપક્થથત રહ્યાં હતાં. સે લે ટિટી મહે માનોમાં ઉદ્યોગપટત જી. પી. ટહંદુજા, રેમી રે ડ જર સીબીઈ, સાં સ દ સીમા મલ્હોત્રા, ટિકે ટ માં દં ત કથારુપ અને ઈંગ્લેડડના પૂવિ કેપ્ટન માઈક ગે ટટં ગ , પૂ વ િ ભારતીય ટિકે ટ ર ફારૂક એક્ડજટનયર, આઈઓડીઆરના ચે ર મે ન અને

થથાપક ટોની મથારુ, પાકકથતાની કફલ્મથટાર અરમીના ખાન, એસસ-ફે સ ટરના પૂ વ િ થપધિ ક મોટનકા માઈકલ અને MOBO એવોર્ઝિ ના થથાપક કાડયા કકં ગ MBEનો સમાવેશ થયો હતો. અગ્રણી એથટનક મીટડયા આઉટલે ટ્ સ સનરાઈઝ રે ટડયો અને કલસિ ટીવી એવોર્ઝિ ના મીટડયા પાટડનસિ હતા. લંડનક્થથત સમાચાર સાપ્તાટહકો ‘ગુ જ રાત સમાચાર અને એટશયન વોઈસ’ દ્વારા વષિ ૨૦૦૦માં ધ એટશયન એટચવસિ એવોર્ઝિ ની થથાપના કરવામાં આવી હતી. અત્યારે ૪૫મા વષિ મા કાયિ ર ત આ સામટયકો યુ કે ના એટશયન સમુ દાયમાં ટવશાળ વાચકવગિ ધરાવે છે.

એવશયન એવિ​િસવ એિોર્ઝવ ૨૦૧૬ના વિજેતાઓની સંપૂણવ યાદી િેસ્ટ ઇન્ડડઝના ભૂતપુિવ વિકેટર ગોડડન ગ્રીનીજ, સ્પોર્સવ પસવનાવલટી ઓફ ધ યર એિોડડ વિજેતા રાયન રઘુ, પેરાવલન્પપયન અને પરેશ દાિડા રેશનલ એફએક્ષના CEO

લોડડ રાજ લુંબા, એડટ્રપ્રીડયર ઓફ ધ યર એિોડડ વિજેતા સેલ્િા પંકજ, સીઈઓ રીજેડટ ગ્રૂપ તેમના પત્ની અને સ્ટેટ બેડક અોફ ઇન્ડડયા યુકેના વરઝનલ હેડ સંજીિ િઢ્ઢા

વબઝનેસપસવન ઓફ ધ યર - વમ. વનક કોટેચા, િીઈઓ મોવનિંિ​િાઈડ ફામાિપયુવટકલ્િ

એડટ્રેપ્રીડયોર ઓફ ધ યર - વમ. િેલ્િા િંકજ, િીઈઓ રીજેશટ ગ્રૂિ

વિટીશ આમડીના લેફ્ટનડટ જનરલ જેપસ બાશીલ CBE, યુવનફોપડડ એડડ વસવિલ સવિવસીસ એિોડડ વિજેતા PC કરમજીત રેખી MBE, મેટ્રોપોવલટન પોલીસ અને કાડયા કકંગ MBE

સ્પોર્સવ પસવનાવલટી ઓફ ધ યર - વમ.રાયન રઘુ, િેરાવિસ્પિયન

યુવનફોપડડ એડડ વસવિલ સવિવસીસ - PC કામમી રેખી (વમિ), મેટ્રોિોવિટન િોિીિ

ફારાહ સ્ટોર, સુરેશ િાગ્જીઆની, એમડી - સો એડડ રીપ, મીવડયા, આર્સવ એડડ કલ્િર એિોડડના વિજેતા ધ વસંહ ર્િીડસ, ટોની લીટ, એમડી - સનરાઇઝ રેવડયો અને નીવતન ગણાત્રા

લાઈફટાઈમ એવિ​િમેડટ એિોડડ - િોડડનરેન િટેિ KT

મીવડયા, આર્સવ એડડ કલ્િર - ધ વિંહ ટ્િીશિ, એિોડડવિજેતા િેઈશટિ​િ

િુમન ઓફ ધ યર - વમિ મનવજત વિ​િ, વિમેશિ ચેવરટી ‘વબશટી’ના િીઈઓ અનેપથાિક એવિ​િમેડટ ઈન કોપયુવનટી સવિવસ - વમિ ઝિાખા અહમદ, વિમેશિ ચેવરટી ‘અિના હક’ના િીઈઓ અનેપથાિક મહેમાનોને સંબોધન કરતા ABPL ગૃપના પબ્લીશસવ અને એવડટર સીબી પટેલ

વિટીશ આપડડ ફોસવના પ્રવતવનવધઅો

વિટીશ આમડીના મેજર જનરલ વરિડડ સ્ટેનફડડ MBE, એવિ​િમેડટ ઈન કોપયુવનટી સવિવસ વિજેતા ઝ્લખા અહમદ, વિમેડસ િેવરટી ‘અપના હક’ના સીઈઓ અને સ્થાપક અને ભારત િેલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટી સુશ્રી વદપ્તી વમસ્ત્રી

નીવતન ગણાત્રા, એવડટસવ િોઇસ એિોડડ વિજેતા વિ​િેક િઢ્ઢા અને ફારાહ સ્ટોર

સ્િાગત પ્રિ​િન કરતા ABPL ગૃપના COO એલ. જ્યોજવ

વમશેલ મેથરસન, િુમન અોફ ધ યર એિોડડ વિજેતા વમસ મનવજત કે. વગલ, વિમેડસ િેવરટી ‘વબડટી’ના સીઈઓ અને સ્થાપક અને પ્રજ્ઞેશ મોઢિાડીયા, એક્ષીઅોમ સ્ટન સોવલવસટસવના એમડી.

સીમા મલ્હોત્રા MP, વબઝનેસ પસવન ઓફ ધ યર એિોડડ વિજેતા ડો. વનકેશ કોટેિા, સીઈઓ મોવનિંગસાઈડ ફામાવસ્યુવટકલ્સ અને સંજય ભંડારી

પ્રોફેશનલ ઓફ ધ યર - જો વિધુQC, બેવરપટર

એવડટસવ એિોડડ ફોર યંગ એડટ્રેપ્રીડયોર વિ​િેક ચઠ્ઠા, નાઈન હોસ્પિટાવિટીના ડાયરેક્ટર, યુકેના વરઅિ એપટેટમાંરેવિડેસ્શિયિ ડેિ​િ​િર અનેકોમવિ​િયિ ઈશિેપટર

જજીસ પેનલના અગ્રણીઅો ડાબેથી સિવશ્રી રોની ઈરાની , ગોવિંદ શાહી, વનષ્મા રોબ, શેન ગુનાપાલા અને વનવખલ રાઠી

સંબોધન કરતા સંજય ભંડારી, પાટડનર EY.

રોવિન જ્યોજવ, હેડ અોફ સેલ્સ એડડ માકકેટીંગ, ABPL ગૃપ

િેવરટી IODRના ટોની મથારૂ

અોક્શનીયર પીટર સ્િેિનીયર


24 તવતવધા

@GSamacharUK

સબસેબડી સૌગાત હૈજીવન...

• તુષાર જોશી •

‘રબિારો, આટલી નાની ઉંમરને પાછો અપંગ!’ ‘એ જવમથી જ બહેરો-મૂગો છે’ ‘એક તો દીકરીની જાત ને એમાં વળી અંધ...’ આ અને આવા વાક્યો આપણો સહુ દાયકાઓથી સાંભળતા આહયા છીએ. જયારે આપણી આસપાસ કોઈ અપંગ હયરિને જોઈએ છીએ. જોકે છેલ્લા બે વષપમાં પ્થથરત બદલાઈ છે. આવી હયરિ હવે અપંગ નહીં, રદહયાંગ તરીકે ઓળખાય છે. હા, ગુજરાતના પનોતા પુત્ર ગુજરાતના પૂવપ મુખ્ય પ્રધાન અને હવે વડા પ્રધાન શ્રી નરેવદ્રભાઈ મોદીએ ‘રદહયાંગ’ શબ્દ દ્વારા સમાજની માનરસકતા બદલવાનો અને ઈશ્વરે જેમને શરીરમાં કોઈ ખોટ આપી છે એમને ગૌરવાપ્વવત કરવાનો પ્રયાસ કયોપ છે. સંથકારનગરી અને ગ્રંથનગરી તરીકે ઓળખાતા દરિણ ગુજરાતના નવસારીમાં તાજેતરમાં શ્રી નરેવદ્રભાઈ પોતાના ૬૭મા જવમરદવસે યોજાયેલા રદહયાંગોના એક કાયપિમમાં ભાવુક બવયા હતા અને સંવદે નાપૂણપ દ્રશ્યો સજાપયા હતા. કાયપિમમાં એવા પાંિ બાળકો થટેજ પર આહયા જે અત્યાર સુધી બહેરા-મૂગ ં ા હતા. કેવદ્ર સરકારની રદહયાંગો માટેની યોજના હેઠળ કોંકલીયર ઈપટલાવટના ઓપરેશવસ કરાતા તેઓ હવે બોલતા થયા હતા અને તેમણે વડા પ્રધાનશ્રીને કાલીઘેલી ભાષામાં જવમરદવસની શુભકામના આપી હતી. એ પછી થટેજ પર આવી એક દૃરિ રદહયાંગ નાનકડી દીકરી. નામ હતું ગૌરી. ડાંગથી આવી હતી. રદહયાંગોને સાધન-સહાય રવતરણના ભાગરૂપે તેને બ્રેઈલ કીટ અપાઇ વડા પ્રધાનશ્રીના હથતે. શ્રી નરેવદ્રભાઈએ એની સાથે સાહરજક વાતો કરી. એના હાથ ઝાલ્યો અને વહાલથી ધીમે ધીમે દોરીને એને લઈ ગયા થટેજ નજીકના પોરડયમ પાસે. પછી એને વાત્સલ્યથી તેડી લીધી અને પોરડયમના માઈકમાં વાત કરવા કહ્યું. એ નાનકડી દીકરીએ પોતાના પરરિય આટયો અને પછી બ્રેઈલ રલરપમાં લખેલું પુથતક વાંિતી હોય એમ ભારતીય સંથકૃરતના અણમોલ ગ્રંથ ‘રામાયણ’ની વાત શરૂ કરી. રાજા દશરથ અને રામના િરરત્રની વાત એ જે પ્રકારે કડકડાટ બોલતી ગઈ એ સાંભળી સહુએ મંત્રમુનધ થઈને એને તાળીઓથી

વધાવી લીધી. થટેજ પર ટ્રાઈરસકલ લેવા જ્યારે રદહયાંગો આહયા ત્યારે એમને ટ્રાઈરસકલ આપીને થટેજના છેવાડા સુધી શ્રી નરેવદ્રભાઈ ટ્રાઈરસકલ દોરી ગયા હતા. એમણે પ્રવિનમાં પણ કહ્યું કે ‘રદહયાંગોને દયાભાવ નહીં, થવારભમાનની જરૂર છે. આઝાદીના ૭૦ વષપમાં હું એવો ભાનયશાળી વડા પ્રધાન છું જેને રદહયાંગ બાળકોની સેવા કરવાની સૌભાનય પ્રાટત થયું છે.’ વડા પ્રધાનના જવમરદને નવસારીમાં પણ વલ્ડડ રેકોડડ નોંધાયા હતા. જવમરદનની પૂવપ સંધ્યાએ રદહયાંગ સરહતના ૧૦૦૨ લોકોએ ૩૦ સેકડં માં એક સાથે ૯૮૯ દીવડા પ્રગટાહયા. જવમરદને એકસાથે ૧૦૦૦ રદહયાંગોને રહયરીંગ એઈડ (સાંભળવા માટેનું યંત્ર) તથા ૧૦૦૦ રદહયાંગોને પ્હહલિેર અપાઇ હતી. રદહયાંગો માટેનો કાયપિમ સંવદે નશીલ બની રહ્યો હતો. રદહયાંગો સાથે સમાજજીવનમાં હવે હૂંફનું વાતાવરણ બની રહ્યું છે. તેમનામાં થવારભમાન પ્રગટ થાય એવું સંવદે નશીલ વાતાવરણ બની રહ્યું છે. સુગપય ભારત અરભયાન હેઠળ ભારતમાં રદહયાંગો માટે રવશેષ સુરવધા ઊભી કરાઇ છે. સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય કિાની સવપમાવય સાંકરે તક ભાષા માટેની લેબોરેટરીનું કામ િાલુ છે. રદહયાંગો માટે અલગ શૌિાલય બહુમાળી ઈમારોતમાં અલગ રલફ્ટ જેવી સુરવધા ઊભી થઇ રહી છે. જાહેર વાહનહયવહારના ઉપયોગ સમયે તેમને સરળતા રહે તે રદશામાં સકારાત્મક અમલીકરણનો આરંભ થયો છે. ભારતના રદહયાંગોએ પેરા ઓરલપ્પપકમાં જીતેલા મેડલો એ પ્રરતતી કરાવે છે કે તેમનામાં ખોડખાંપણ નથી, પરંતુ અપાર શરિનો મહાસાગર ઘૂઘવે છે. ભારતમાં આગામી રદવસોમાં રદહયાંગો માટેની પાંિ થપોટ્સપ એકેડમી પણ થથપાશે. ગુજરાત સરકારે પણ ખેલ મહાકુભ ં ના આયોજનમાં રદહયાંગોને રવશેષ પ્રાધાવય આપી નોખું આયોજન કયુ​ું છે. રદહયાંગોને દયાભાવથી ન જોતાં એમનામાં દૃઢ આત્મરવશ્વાસ રોપીએ, એમને કરુણા નહીં, પરંતુ એમના કમપને વધાવીએ ત્યારે અજવાળા રેલાય છે. :િાઈટ હાઉસ: એક અંધેરા લાખ સીતારે, એક નિરાશા લાખ સહારે સબસેબડી સૌગાત હૈજીવિ, િાદા હૈજો જીવિ સેહારે (ફિલ્મઃ ‘આલખર ક્યું ’, ગાયકઃ મોહમ્મદ અઝીઝ)

Editor: CB Patel Managing Editor: Kokila Patel Tel: 020 7749 4092 Email: kokila.patel@abplgroup.com Consulting Editor: Jyotsna Shah Mobile: 07875 229 223 Email: jyotsna.shah@abplgroup.com News Editor: Kamal Rao Tel: 020 7749 4001 Email: kamal.rao@abplgroup.com Editorial Department: Dhiren Katwa, Dr Jagdish Dave Chief Operating Officer: Liji George Tel: 020 7749 4013 Email: george@abplgroup.com Advertising Manager: Kishor Parmar Tel: 020 7749 4095 Mobile: 07875 229 088 Email: kishor.parmar@abplgroup.com Business Development Managers: Urja Patel Tel: 020 7749 4098 Email: urja.patel@abplgroup.com Journalist & Marketing Coordinator: Aaditya Kaza - Email: aaditya.kaza@abplgroup.com Tel: 020 7749 4009 - Mobile: 07702 669 453 Senior Business Development Manager: Rovin J George - Email: rovin.george@abplgroup.com Tel: 020 7749 4097 - Mobile: 07875 229 219 Head - New Projects and Business Development Cecil Soans - Email: cecil.soans@abplgroup.com Tel: 020 7749 4089 - Mobile: 07875 229 111 Advertising Sales Executive: Rintu Alex - Email: rintu.alex@abplgroup.com Tel: 020 7749 4003 - Mobile: 07816 213 610 Design/Layout: Harish Dahya Tel: 020 7749 4096 Email: harish.dahya@abplgroup.com Ajay Kumar Tel: 020 7749 4005 Email: ajay.kumar@abplgroup.com Customer Service: Ragini Nayak (For Subscription press No 3) Tel: 020 7749 4080 Email: support@abplgroup.com Leicester Distributors: Shabde Magazine, Shobhan Mehta Mobile: 07846 480 220 Media Representation - Belgium: Kishore A Shah, 35 Quinten Matsijslei, Bus 24, 2018 Antwerpen, Belgium Tel: 00323 231 6269 International Advertisement Representative: Jain International Tel: +91 44 42041122/3/4 Fax: +91 44 25362973 Mumbai: +91 222471 4122 Email: jainmedia@eth.net Delhi: +91 44 931158 1597 Email: jain@jaingroup.net (BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad Tel: +91 79 2646 5960 Bureau Chief (BPO): Nilesh Parmar (M) +91 9426636912 Email: nilesh.parmar@abplgroup.com Consulting Editor (BPO): Bhupatbhai Parekh, Ahmedabad, Gujarat Tel: +91 79 2630 4142 Rajpipla: Bharat Vyas Tel: +91 2640 220525 Mumbai: Kanti Bhatt, Hemraj Shah (Jumbo Advertiser) Horizon Advertising & Marketing: 205 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad Tel: +91 79 2646 5960 (M) +91 9173595960 Email: horizon.marketing@abplgroup.com Business Manager: Hardik Shah (M) +91 99250 42936 Email: hardik.shah@abplgroup.com Advertising Manager: Neeta Patel (Vadodara) M: +91 98255 11702 Email: neeta_abplgroup@yahoo.co.in Business Co-ordinator: Shrijit Rajan M: +91 98798 82312 Email: shrijit.rajan@abplgroup.com News Representatives in Various parts of India, especially in Gujarat

Gujarat Samachar Head Office Karma Yoga House, 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW. Tel: 020 7749 4080, Fax: 020 7749 4081 www.abplgroup.com © Asian Business Publications Asian Voice switchboard: 020 7749 4000 Gujarat Samachar switchboard: 020 7749 4080 Advertising Sales: 020 7749 4085

24th September 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

૧ ૭ ૧૪

૨૩

૨ ૮

૧૧

૨૦

૧૬ ૧૭

૧૦

૨૧

તા. ૧૭-૯-૧૬નો જવાબ

૧૨

૧૫

૨૪

૨૫

www.gujarat-samachar.com

અ જ

પા

લા ખે

ણું

રી

સા સ

વા

િ

૧૩

૧૮ ૧૯

૨૨

રવ

૨૬

મે

તા શ દી

હે

શા ખ

શા હ

મા ગ

ણું

કી ર

ક્ષ્ય

કૂ

શો ખ

રા

આડી ચાવીઃ ૧. સમુદ્રમાં રહેલો અપ્નન ૫ • ૫. કરોડ આંખવાળો ઈંદ્ર ૪ • ૭. મહાદેવ .... માળા ધારણ કરે છે ૨ • ૯. પ્રીરત ૩ • ૧૧. પગનો િાલવાનો અવાજ ૪ • ૧૨. મનુષ્ય તરીકેની રજંદગી ૩ • ૧૪. રથતો માગપ ૨ • ૧૫. .... તારા વહેતાં પાણી ૩ • ૧૬. અણગમો ૩ • ૧૮. ગુફા ૨ • ૨૦. નમયંતું ૩ • ૨૨. ઝાડ ૨ • ૨૩. કરો સેવા તો .... મળશે ૨ • ૨૪. ઠઠ્ઠા, મશ્કરી ૪ • ૨૫. નાસવુંનું પ્રેરક ૪ • ૨૬. સૂયપ ૨ ઊભી ચાવીઃ ૧. વડીલ, મોટું ૩ • ૨. ઉત્તમ કે શ્રેષ્ઠ નર ૪ • ૩. અરનમેષ દ્રરિ ૨ • ૪. કુબરે નો અનુિર ૨ • ૫. વિન, ખાતરી ૨ • ૬. રવશ્વાસ ૩ • ૮. બેવડું, દોપટ ૩ • ૧૦. શૃંગારયુિ િેિા ૪ • ૧૨. મદપ ૩ • ૧૩. ખાટલે મોટી .... કે પાયો જ નથી ૨ • ૧૪. અેક રદવસ ૨ • ૧૬. તમે રે િંપો ને ... કેળ ૨ • ૧૭. એક હરથયાર ૨ • ૧૯. રીત પ્રમાણે ૪ • ૨૦. દોરહત્ર ૩ • ૨૧. ભગવાનનો ... તો લ્યો ૩ • ૨૩. અંગ્રેજી માણસ ૨

સુ ડોકુ -૪૫૪

૯ ૭ ૪ ૩ ૮ ૫ ૩ ૭ ૨ ૩ ૫ ૧ ૬ ૫ ૨ ૪ ૫ ૧ ૯ ૨ ૭ ૩ ૮ ૪ ૭ ૫ ૩ ૯

સુડોકુ-૪૫૩નો જવાબ ૧ ૨ ૮ ૬ ૯ ૫ ૪ ૭ ૩

૪ ૩ ૬ ૧ ૮ ૭ ૫ ૯ ૨

૭ ૫ ૯ ૨ ૪ ૩ ૧ ૮ ૬

૬ ૭ ૧ ૮ ૫ ૨ ૯ ૩ ૪

૮ ૯ ૨ ૭ ૩ ૪ ૬ ૫ ૧

૩ ૪ ૫ ૯ ૬ ૧ ૭ ૨ ૮

૫ ૮ ૭ ૩ ૧ ૬ ૨ ૪ ૯

૯ ૧ ૪ ૫ ૨ ૮ ૩ ૬ ૭

૨ ૬ ૩ ૪ ૭ ૯ ૮ ૧ ૫

નવ ઊભી િાઈન અનેનવ આડી િાઈનના આ ચોરસ સમૂહના અમુક ખાનામાં ૧થી ૯ના અંક છેઅને બાકી ખાના ખાિી છે. તમારેખાિી ખાનામાં૧થી ૯ વચ્ચેનો એવો આંક મૂકવાનો છેકેજેઆડી કે ઊભી હરોળમાંલરપીટ ન થતો હોય. એટિુંનહીં, ૩x૩ના બોક્સમાં૧થી ૯ સુધીના આંકડા આવી જાય. આ લિઝનો ઉકેિ આવતા સપ્તાહે.

અમદાવાદમાંપતિએ પત્નીનેધાબા પરથી ફેંકી વન-ડેશ્રેણી માટેન્યૂઝીલેન્ડની ટીમ

અમદાવાદઃ િારરત્ર્ય અંગે શંકા રાખતા પરતએ પત્નીને છાતીમાં તીક્ષ્ણ હરથયારનો ઘા મારી મકાનના ત્રીજા માળના ધાબેથી નીિે ફેંકી દઇ મોતને ઘાટ ઉતારી હોવાની ઘટનાએ શહેરમાં િકિાર મિાવી છે. પત્નીની હત્યા કયાપ બાદ પરત જાતે પોલીસ સમિ હાજર થયો હતો અને પોતાનો ગુનો પણ કબૂલી લીધો હતો. નવા વાડજ થવારમનારાયણ મંરદર સામેની રશવનગર સોસાયટીમાં રહેતા સુરનલ પટેલના લનન ૮ વષપ પહેલા પ્રતીિાબહેન (૨૮) સાથે થયા

હતા. સંતાનમાં તેમને સાત વષપનો દીકરો વૈદ્ય છે. સુરનલે એલએલબી સુધી અભ્યાસ કયોપ છે, પણ કોઇ કામ ધંધો કરતા હતો. પ્રતીિાને અવય કોઇ પુરુષ સાથે સંબંધ હોવાની શંકા રાખીને શારીરરકમાનરસક ત્રાસ આપતો હતો. શરનવારે રાતે સાડા આઠ વાનયાના અરસામાં સુરનલે ઘરમાં પ્રતીિાને છાતીમાં તીક્ષ્ણ હરથયારનો ઘા મારી દીધો હતો. ત્યારબાદ તેને ઢસડીને મકાનના ત્રીજા માળે ધાબા ઉપર લઇ ગયો હતો અને ત્યાંથી નીિે ફેંકી દીધી હતી.

વાંચો અનેવંચાવો

vAùckAene nmñ ivnùtI sAE su´A vAùckAene joAvvAnuù ke ‘gujrAt smAcAr’mAù æis Œ ¸tI ÀherAtAe Àe¤ kAe¤po cIj-vStunI ŠrIwI krAe a¸vA sÈvsnAe ¦pyAeg krAe tAe te mAqe amArI kAe¤ jvAbwArI n¸I. aenI yAeGytA je-te VyiKtae pAete tpAsI te aùge ino#y levAe.

´а6ºЪ³Ъ Âщ¾Ц ¸½¿щ Pujari service available

¯¸ЦºЪ ±ºщક ĬકЦº³Ъ ╙Ã×±Ь╙¾╙² ´а6 - ક°Ц - »Æ³ ĠÃ¿Цє╙¯ - ¸Ц¯Ц7³Ц »ђªЦ - ĴЪ¸ú ·Ц¢¾¯ક°Ц (ÂدЦÃ) - ¯щº¸Ц³Ъ ╙¾╙² - ĠÃ¿Цє╙¯ ´а6 - ¢Ц¹ĦЪ Ã¾³ - ¥Ь±є ¬Ъ ╙¾╙² - ¿Цє╙¯ ´Ц« ¾¢щºщ╙¾╙² ·Цº¯°Ъ આ¾щ» ĬÅ¹Ц¯ ´а6ºЪ ¸Цºµ¯щકºЦ¾¾Ц¸Цєઆ¾¿щ.

Âє´ક↕: 07958 275 222

વેલિંગ્ટનઃ વયૂ ઝીલેવડે ભારત સામેની વન-ડે શ્રેણી માટે પોતાની ટીમ જાહેર કરી છે. જેમાં કોરર એવડરસનનો સમાવેશ કરવામાં આહયો છે. તેને રવશેષજ્ઞ બેટ્સમેન તરીકે ટીમમાં થથાન અપાયું છે. ઈજાના કારણે ટેથટ શ્રેણીથી બહાર થયેલા બોલર ટીમ સાઉથીને પણ વન-ડે ટીમમાં થથાન આપવામાં આહયું છે. આ ઉપરાંત બેટ્સમેન એવટોન દેવરિ​િ અને રવકેટકીપર બી. જે. વોટરલંગને ટીમમાં થથાન મળ્યું છે. અગાઉ ટેથટ ટીમમાં સમાવાયેલા જીમી નીશામને પણ વન-ડેમાં થથાન અપાયું છે. એવડરસને પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેિ આ જ વષષે ભારતમાં યોજાયેલા ટી૨૦ વલ્ડડ કપમાં રમી હતી. તે પીઠમાં ઇજાને કારણે રઝપબાબ્વે અને દરિણ આરિકાના પ્રવાસથી બહાર થઈ ગયો છે. ટીમના સભ્યોમાં કેન રવરલયપસન (સુકાની), કોરર એવડરસન, ટ્રેવટ બાઉલ્ટ, ડગ

બ્રેસવેલ, એવટોન દેવરિ​િ, મારટડન ગુપ્ટટલ, મેટ હેનરી, ટોમ લાથામ, જીમી રનશામ, લ્યુક રોવિી, રમિેલ સાંતનેર, ઇશ સોઢી, ટીમ સાઉથી, ટેલર અને બી. જે. વોટરલંગનો સમાવેશ થાય છે. સાઉથી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર વયૂ ઝીલેવડના સૌથી અનુભવી ઝડપી બોલર ટીમ સાઉથીને ઘૂંટણમાં ઇજા થતાં ભારત સામે ૨૨મી સટટેપબરથી શરૂ થઈ રહેલી ત્રણ ટેથટ મેિની રસરીઝમાંથી બહાર થઈ ગયો છે. સાઉથીની ઇજાને કારણે ટેથટ રસરીઝ પહેલાં જ વયૂ ઝીલેવડને ઝટકો લાનયો છે. સાઉથીના થથાને ૨૪ વષષીય ઝડપી બોલર મેટ હેનરીને ટીમમાં સામેલ કરાયો છે. ગત વષષે ઇંનલેવડ સામે ટેથટ રિકેટમાં પદાપપણ કરનાર હનેરીએ િાર ટેથટ રમી છે જેમાં ૧૦ રવકેટ ઝડપી છે. સાઉથીને ડાબા પગના ઘૂંટણમાં ઇજા થતાં ટેથટ રસરીઝમાંથી બહાર રાખવાનો રનણપય કરાયો છે.

³щ³Ъ §ђઇએ ¦щ

Ãщºђ ¡Ц¯щºÃщ¯Ц ¬ђÄªº ´╙º¾Цº³щ¿Ц½Цએ §¯Ц ¶щ ¶Ц½કђ³Ъ ÂЦºÂє·Ц½, ¿ЦકЦÃЦºЪ ·Цº¯Ъ¹ ºÂђઇ, ÂЦµÂµЦઇ ¯щ¸§ ºђ§¶ºђ§³Ц £ºકЦ¸¸Цє¸±± ¾¢щºщ¸ЦªъĬщ¸Ц½ ¶Ãщ³³Ъ §λº ¦щ. ¾²Ь¸Ц╙Ã¯Ъ ¯щ¸§ ´¢Цº ઔєє¢щÂє´ક↕કº¾Ц ╙¾³є¯Ъ.

07961 794 795.

Âє´ક↕: 07817 236 587. Email: docprashat@gmail.com


24th September 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

સાપ્તાહિક અઠિાહિક રાહિભહિષ્ય ભહિષ્ય

ધન રામશ (ભ,ફ,ધ,ઢ)

૧૪-૯-૨૦૧૩ ૨૦-૯-૨૦૧૩ તા. તા. ૨૪-૯-૨૦૧૬ થીથી૩૦-૯-૨૦૧૬ Tel. 0091 2640 220 525

જ્યોમતષી વ્યાસ જ્યોમતષી ભરત વ્યાસ મસંિ રામશ (િ,ટ) િેષ રામશ (અ,લ,ઇ)

આવેશ અનેગુથસાનેરનયંત્રણમાં રાખજો. કોઇ પણ મુદ્દાને થવમાનનો પ્રશ્ન બનાવશો તો અંતે તમારો તનાવ જ વધશે. તમારી યોજના મુજબ લાભ ન થાય. આવક અંગેનો અસંતોષ અકળાવશે. કરજ કે ચૂકવણી અંગેસહાય મેળવી શકશો.

માગથ આડેના રવઘ્નો માનરસક તાણ પેદા કરશે. જોકે ધીરજ ન ગુમાવવા સલાહ છે. અશાંરત પણ વતાથશે. નાણાંકીય દૃરિએ જોતા આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક પણ સારી રહે તેમ છે. સાચવીને ખચથ કરવો રહ્યો. આંધળા સાહસ કરવાનુંટાળજો.

અગમયના પ્રશ્નોના ઉકેલ મળતાં ઉમસાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલ કાયોથનો રનકાલ આવે કે તેમાં પ્રગરત થતી જણાય. આરથથક દૃરિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાય છે. આવકવૃરિનો માગથમળશે.

સપ્તાહ દરરમયાન અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાશે. વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. કેટલીક સાનુકૂળતા છે તો સાથે જ નવી કામગીરી પણ આવશે. નાણાકીય પરરસ્થથરત સારી આવકના અભાવેયથાવત્ રહેશ.ે

તમારો પુરુષાથથ ફળદાયી નીવડશે. સરિયતા વધશે. આગળ વધો અનેફિેહ મેળવો આ સૂત્રનેધ્યાનાંરાખીનેચાલશો તો જ સફળતા તમારા કદમ ચૂમશે. જરૂરરયાતોને અંકુશમાં રાખો, નહીં તો આરથથક બોજ વધી શકેછે.

આ સમયમાં ગમેતેટલા પ્રરતકૂળ કે રવપરરત સંજોગો છતાંય તમે માનરસક જુથસો, થવથથતા ટકાવી શકશો. ધૈયથજાળવશો તો લાભમાં રહેશો. લાગણી દુભાય તેવા પ્રસંગો વધશે. લોન-કરજ વધશે. કટોકટી ટાળવા આરથથક આયોજન કરવુંજરૂરી છે.

સપ્તાહમાં એક પ્રકારની ઉદાસીનતા, વ્યગ્રતાની લાગણી અનુભવશો. તમારા આયોજનને અમલમાં મૂકવાનું અશક્ય જણાતા માનરસક બોજ વધશે.

મનોવ્યથામાંથી મુરિ મળશે. સજથનામમક પ્રવૃરિઓનો રવકાસ થાય. કેટલાક પ્રયમનો સાકાર થતાં આશાથપદ વાતાવરણનો અનુભવ કરશો.

વૃષભ રામશ (બ,વ,ઉ)

કન્યા રામશ (પ,ઠ,ણ)

મિથુન રામશ (ક,છ,ઘ)

તુલા રામશ (ર,ત)

કકક રામશ (ડ,િ)

t

s Be

વૃશ્ચિક રામશ (ન,ય)

સપ્તાહ દરરમયાન રહંમત અને થવથથતા ટકાવી શકશો. અવાથતરવક ભય અનેકાલ્પરનક રચંતાઓ રહેશે. આધ્યાસ્મમક મનન-રચંતન દ્વારા જ શાંરત મેળવી શકશો. રનરાશા અને નકારામમક રવચારો છોડી દેજો. ખોટા ખચથવધી જવા સંભવ છે.

િકર રામશ (ખ,જ)

માગથ આડેના રવઘ્નો માનરસક તાણ પેદા કરશે. અશાંરત પણ રહેશે. નાણાકીય દૃરિએ જોતાં આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક પણ રહેશે. કોઇ પણ આંધળા સાહસ કરવાનુંટાળજો. નોકરરયાત વગથનેનજીક જણાતો લાભ દૂર ઠેલાય.

કુભ ં રામશ (ગ,શ,સ,ષ)

માનરસક ઉદ્વેગ વધતો જણાશે. કેટલીક તકલીફો વધતાંરચંતાનો અનુભવ થશે. થવથથતા કેળવવા તરફ લક્ષ આપવું જરૂરી છે. નાણાકીય મોરચે રવકટ પરરસ્થથરતમાંથી માગથ કાઢવો પડશે. આવક સામે ખચાથ વધુ રહેશે. મહેનત સફળ બનશે.

િીન રામશ (દ,િ,ઝ,થ)

સપ્તાહમાં માનરસક તંગરદલી ઘટશે. સાનુકૂળતાના કારણે ઉમંગ-ઉલ્લાસ અનુભવશો. રચંતા-ઉપારધના પ્રસંગો જણાતા નથી. સજથનામમક કાયથ થઈ શકશે. અલબિ, જરૂરરયાત પ્રમાણે આવક વધે તેવા યોગો નથી. બઢતીનો માગથખૂલશે.

મવપુલ, સત્ત્વશીલ અને િામિતીપ્રદ સિાિારોનો સંપુટ એટલે... ગુજરાત સિાિાર

China 14 da ays

day

South America 23 days y

holiday

Canada a, Rockies & Alask ka 14 Da ay ys Book before 3 31st Oct 2016 and get £100 off w with a deposit for only £500 perr person. Strongly recommend to book in advance to avoid disappo ointment. After Oct 31st prices su ubject to increase

Dep Dates: Nov 17, 17 Aprr 27, 27 Jun 29

Departur p e da ate for 2017

S PECIAL OFFE R: First 10 pax get £300 £ off w at £4899 Price £5199 now

May 23 Jun 06 Aug 15 Sep 05

Countries: Peru, Bolivvia, Argentina, Brazil Visit: Lima, Machu Pic cchu, Colca Canyon, Arequipa, Cu usco, Lake Titicaca, La Paz, Uyun ni Salt Plains Buenos Aires, Plains, es Iguazu Falls, Rio and much mor m e

LI N E

T O

ww

o. uk

Y• DA

• B OO

આઈન્લટાઈનનુંજીવન અત્યંત જમટલ રહ્યું. એિના જમટલ સિીકરણો કરતાંપણ વધુજમટલ. પરંતુચોથા પમરિાણને શોધનારા આ વૈજ્ઞામનકનું જીવન વૈમવધ્યપૂણગ પણ હતું . બાળપણિાં એક બુદ્ધુ બાળક. જેની પાસે ન તો એનાં િાતા-મપતાને કોઈ અપેક્ષા હતી કે ન મશક્ષકોને. િાતા-મપતા ભણાવીને જે બનાવવા િાંગતાંહતાંએવુંન બની શકવું , અભ્યાસ પૂરો કયાગ પછી બેરોજગારીના અરસાિાં એવી ઘટનાઓ બનવી કે જેના કારણે વ્યમિ ભાંગી પડે. આ બધા પૈકી િાત્ર એક જ કારણ જીવનને મનરાશાથી ભરી દેવા િાટે પૂરતુંહોય છે, પણ આઈન્લટાઈન મનરાશ ન થયાં. એિનુંએક એક કાયગ અનેક નોબલ પુરલકાર સિાન હતું , પણ એિનેએ પુરલકાર દોઢ દાયકા કરતાંપણ વધુસિય બાદ િળ્યો. આઈન્લટાઈન સિગ્ર મવશ્વનેએક કુટબ ું સિાન િાનતા હતા. ‘વસુધવૈ કુટમ્ુબકિ’ની ભાવના એિના હૈયેવસી હતી. એિનાંપ્રેરણાત્િક જીવનના તિાિ ગુણોનો સારાંશ આ પુલતકિાંિૂકવાનો પ્રયાસ થયો છે. ગુજરાતી બેલટસેલરની યાદીિાંલથાન ધરાવતું આ પુલતક એક િહાન વૈજ્ઞામનકના જીવનિાંડોકકયું આલ્બટટ આઇન્સ્ટાઈન કરવાનો અવસર આપેછે. - તવનોદકુમાર તમશ્ર (પૃષ્ઠઃ ૧૪૨ • પ્રકાશકઃ આર. આર. શેઠ જગતના અનેક િહાપુરુષો, રાજનેતાઓ, એન્ડ કંપની પ્રા. તિ. - અમદાવાદ વૈજ્ઞામનકો િહાત્િા ગાંધીનેગુરુ અનેઆદશગિાનેછે. • www.rrsheth.com) આલ્બટટ આઇન્લટાઇન એિાંના એક હતાં. આ

Dep da ates: Oct 15 First 20 0 pax get £150 off. Prices from £2520 now at £2370

holi A life time

ON

- બી. આર. પ્રજાપતિ ‘મિશન લવ’ પુલતકિાં સંજોગોના વાવાઝોડાિાં અટવાતી બબ્બે મજંદગીની મદલધડક વાત રસપ્રદ રીતેરજૂ થઇ છે. ગુલિગગની બકફિલી ગુફાઓ અને પહેલગાિની બરફાચ્છામદત પહાડીિાં પાંગરીને પરાકાષ્ઠાએ પહોંચલ ે ો મવજય અને સુિનનો પ્રેિ આતંકવાદના ઓછાયાિાં અટવાતો અટવાતો એક િુસ્લલિ મિત્રના પમરવારિાંઆશરો િેળવેછે. મજંદગીના સીધા દેખાતા રલતા પર ક્યારે, ક્યાં અને કેવા કેવા વળાંકો આવવાના છે એની નથી મવજયનેખબર કેનથી સુિનને. આવો જ એક વળાંક મવજયનેસુિનથી મવખૂટો પાડી દેછે... કયો હતો એ વળાંક? મવજયથી પ્રેગનન્ટ બનેલી કું વારી સુિન કયા સંજોગોિાંદીપચંદ નાિના બીજવર સાથેલગ્ન કરે છે? એનો અંજાિ શુંઆવેછે? નાનાં-િોટા અનેક ડાઈવઝગન લેતી મજંદગીિાંમવજય અનેસુિન ફરી િળેછે ત્યારે એક કહેવાતી મવધવા અને એક પુત્રની કું વારી િાતાનુંશુંથાય છે? આવાં અનેક રહલયોનાં જાળાં આ નવલકથાિાં રચાયાં છે. પ્રેિ, જીવન અને િરણનાં બદલાતા ટાગગેટ સાથેભરપૂર રોિાંચ, રોિાન્સ અને ટેરર તિને‘મિશન લવ’ના પ્રેિી બનાવી દેશ.ે (પૃષ્ઠઃ ૧૫૨ • પ્રકાશકઃ આર. આર શેઠ એન્ડ કંપની પ્રા. તિ. - અમદાવાદ • www.rrsheth.com) vvvvvvvvvv

Dep da ate: Feb 28 last 10 seats at £4899 9

A life time

K

મિશન લવ

Austrralia New Zealand & Fiji 26 da days

r lle e S

w. sonatours.c

£2500 now at £2400 £2600 now at £2500 £2650 now at £2550 £2500 now at £2400

Cruise – Icy Strrait Point, Hubbard Glacier, Juneau u, Ketchikan 4* hotels & 5 Star with Celebrity Cruise. Direct flight from Heathrow with Air Canada. No exttra border crossing into USA. First Rockies k and then Cruise. Includes: Calga ary City Tour Tourr, Banff, Columbia Ice F Field & Glacier Skywalk, Lake Louise, ouise Em merald lake, Spiral tunnels, Bow Falls, a Jasper, Kamloops, Vancouver City T Tour our

વિવિધા 25

GujaratSamacharNewsweekly

Far e east ast 12 da ay ys Dep da ates: Dec 06 First 20 0 pax £130 off Prices from £1730 now at £1600

Sri La anka Rama ay yana trails 10 da ays y Dep da ates: Oct 22, Nov 12, Dec 03, Jan 21, Feb 25 5. First 20 0 pax £150 off. Price from f £1599 now at £1449

Vietn nam Cambodia & Laos 16 da ays y Dep Da ates: Oct 12, Nov 16, Jan 11, Feb 15, Mar 15 5. First 20 0 pax £150 off. Price from f £2250 now at £2100

Bur ma m 14 da ays Dep da ate: Nov 12 First 20 0 pax £200 off Price from f £2800 now at £2600

Ecua ador and Gala apagos 12 da ays Dep da ate: Nov 28 , Feb 27 Price from f £3899 now at £2699

South h Africa 14 da ays Dep da ate: Nov14, Feb 10, Jan23 Prices i f from £2800 now att £2650

Scotland Highlands 4 da ays Visit: Lake District, Glasgow w, Inverness, Edinburgh, Stirling & more. Price from £330 Dep dates: Oct 06, Oct 22, 2, Nov 17, Dec 22

Bahamas & Florida C Cr uise 13 da ay ys Dep dates: Nov 09, Feb 22, Apr 12. First 20 pax £150 off. Price from £1950 now at £1800

Grand South America a cr uise 34 da ays Dep dates: Nov 27, Feb 19, Mar 19. First 20 £200 off. Price from £5999 now at £5799

Hawaii Cr uise with Las Ve egas 15 Da ays Dep date: Nov 07 First 20 pax £200 off Price from £2750 now at £2550

Upcoming new tourr F Feb eb 2017: 25 da d ys C Costa t Ri Rica, Panama, Columbia & Ve Venezuela ela Dep date: Feb 07 Contact office for pricing ing

For tailored made tours to India a and other destinations ations please conta act us.

CALL A TODAY: 020 8951 1 0111 W: www.sonatours.co o.uk E: info@sonatours.c co.uk

sonatourrs

For other offers including: European Coach tours, European Flight tours, V Various arious Cruise packages, World wide destinations. Sona T Tours ou urs Terms and conditions apply: View our webs site for full details.

Visit our office: 718 Kenton Road, Kingsbury g y Circle,, Harrow, HA3 9QX X

ABTA No.Y302 20


26 કવર સ્ટોરી અનુસંધાન પાન-૧

કાશ્મીરમાંઆત્મઘાતી...

તેમના સિવાયના કેટલાક જવાનો આરામ કરી રહ્યા હતા. હુમલા પછી ગોળીબારના અવાજના કારણે બધા હુમલા થથળ તરફ દોડ્યા હતા. આ સદવિોમાં કેમ્પમાં ૧૦ ડોગરા રેસજમેન્ટના જવાનો, ૬ સબહાર રેસજમેન્ટના જવાનો સરલીવ કરી રહ્યા છે. આ િમયે ડોગરા સરજેમેન્ટના કેટલાક જવાનો તંબુમાં આરામ કરી રહ્યા હતા. આતંકીઓને પહેલાથી જ ડ્યુટી બદલાવાના િમયની જાણ હતી. એમ પણ બની શકે છે કે બેઝમાં હાજર કોઈ વ્યસિએ આ િૂચના આતંકીઓ િુધી પહોંચાડી હોય. જૈશનુંકારસ્તાન ભારતીય લશ્કરના ડીજીએમઓ રણબીર સિંહે જણાવ્યું હતું કે, ઠાર મરાયેલા ચારેય આતંકી સવદેશી અને જૈશએ-મોહમ્મદના િભ્યો હતા. તેમની પાિેથી પાકકથતાની બનાવટની ચીજવથતુઓ મળી આવી છે. આતંકીઓ પાિેથી ૪ એકે-૪૭ રાઇફલ, ૪ અંડર બેરલ ગ્રેનેડ િસહત મોટા પ્રમાણમાં શથત્રિરંજામ મળી આવ્યો છે. અમે હુમલાના કાવતરાખોરોને જડબાતોડ જવાબ આપીશું. િંરક્ષણ સનષ્ણાત એિ. આર. સિંહાએ આતંકી હુમલા પાછળ પાકકથતાનનો હાથ હોવાની શંકા જાહેર કરતાં જણાવ્યું હતું કે, ભારતે બલૂસચથતાનનો મુદ્દો ઉઠાવ્યો હોવાથી સગન્નાયેલા પાકકથતાને ભારત િામે પ્રોક્િીવોર શરૂ કરી દીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમે ઉરીમાં થયેલા કાયરતાપૂણણ હુમલાને વખોડી કાઢીએ છીએ. હું દેશને ખાતરી આપું છું કે, આ ઘાતકી હુમલાના જવાબદારોને િજા આપ્યા સવના છોડીશું નહીં. હુમલામાં શહીદ થયેલા જવાનોને, દેશ માટેની તેમની િેવાઓ હંમેશાં યાદ કરાશે.

@GSamacharUK

રાજનાથ સિંહે પાકકથતાને આતંકવાદી દેશ ગણાવતાં જણાવ્યું હતું કે, પાકકથતાનને એકલા પાડી દેવાની જરૂર છે. પાકકથતાન આતંકવાદ અને આતંકી િંગઠનોને િતત િમથણન આપી રહ્યો છે તેથી હું હતાશ થયો છું. આતંકવાદી હુમલાને રાષ્ટ્રીય િભાનતા પરનો હુમલો ગણાવતાં કોંગ્રેિ અધ્યક્ષ િોસનયા ગાંધીએ જણાવ્યું હતું કે, હુમલાના કાવતરાખોરો અને તેમની પાછળ રહેલાં તત્ત્વો િામે કડક પગલાં લેવાં જોઇએ. જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે રાજ્યમાં નવેિરથી સહંિા ફેલાવવા અને યુદ્ધ જેવી સ્થથસતનું સનમાણણ કરવા હુમલો કરાયો છે.

પાસરણકરે એક િમયે કહ્યું હતું કે આવા હુમલા કરનારાને પણ પીડાનો અનુભવ થવો જોઈએ. ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે આતંકવાદ અને આતંકવાદી જૂથોને પાકકથતાનના પ્રત્યક્ષ િમથણનથી સનરાશ છું. પાકકથતાન એક આતંકવાદી દેશ છે. તેને અલગ પાડવો જરૂરી છે. વાતના નક્કર િંકેત છે કે ઉરીના હુમલાખોર િંપૂણણ રીતે તાસલમબદ્ધ હતા. પાક.નેએકલુંપાડી દેવાશે પાક. િમસથણત આતંકીઓ દ્વારા ભયાનક હુમલા બાદ દેશની િેના અને જનતામાં ભારે આિોશ જોતાં િોમવારે િવારથી જ નવી સદલ્હીમાં ઉચ્ચ થતરીય બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો

ઉરી હુમલાના જવાબમાંભારતીય સુરક્ષા દળોએ ખીણ પ્રદેશમાંસચચ ઓપરેશન હાથ ધરીને૧૦ આતંકવાદીનેઠાર માયાચહતા.

પાક. આતંકવાદી દેશઃ રાજનાથ િંરક્ષણ પ્રધાન પસરણકરે ૧૮ િૈસનકોના બસલદાનનો બદલો લેવાના સનદદેશ િૈન્યને આપી દીધા છે. નોધણનણ આમમી અને ચીનાર કોપ્િણના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ડી. એિ. હુડ્ડા અને લેફ. જનરલ િતીષ દુઆએ િાંજે તેમને ઉરી એટેક પર સિફ કયાણ હતા. તેમજ ત્રાિવાદીઓનો રથતો બનેલા િોફ્ટ પોઈન્ટ્િ પર પણ ચચાણ કરી હતી. િૂત્રો મુજબ હુમલાના જવાબમાં પ્રસતસિયાના એક્શન પ્લાન પર બેઠકમાં વાત થઈ. તે અંગે ટૂંક િમયમાં ઉચ્ચ થતર પર યોજના બનશે. ત્રાિવાદી હુમલાઓની શ્રેણીમાં

ASIAN FUNERAL DIRECTORS

FUNERAL DIRECTORS PROVIDING SPECIALIST SERVICE

07767 414 693 Worldwide Repatriation Service Scattering Ashes G Horse Drawn Funerals G Weekend Funerals G Use of Large Private Shiva Chapel for Viewing & Ritual Service Ritual Items Provided G Full Washing and Dressing facilities G Choice of Coffins G Priest Arrangements G Funeral arrangements at Home or Funeral Home G G

DIGNITY FUNERAL PLAN at TODAY PRICES

0208 900 9252 198 EALING ROAD, WEMBLEY, 24 HOUR SERVICE

MIDDLESEX, LONDON HA0 4QG Part of Dignity Funerals A BRITISH COMPANY

GujaratSamacharNewsweekly

હતો. વડા પ્રધાન મોદીનાં સનવાિથથાને બેઠક યોજાઈ હતી. જેમાં મોદીએ તાકીદનાં પગલાં તરીકે પાકકથતાનને કૂટનીસતક રીતે આંતરરાષ્ટ્રીય થતરે એકલો પાડી દેવા કાયણવાહી કરવાનો સનદદેશ આપ્યો હતો. મોદીએ યુનોની આગામી િામાન્ય મહાિભા િસહતના તમામ મોટા વૈસિક મંચ પર આતંકી હુમલામાં પાકકથતાનની િંડોવણી અંગેના િચોટ પુરાવા રજૂ કરવાની તાકીદ કરી હતી. િૂત્રોના જણાવ્યા અનુિાર ભારત યુનોમાં આ પુરાવા રજૂ કરી પાકકથતાનને આતંકવાદી દેશ જાહેર કરવાની માગ કરી શકે છે. ૨૬ િપ્ટેમ્બરે સવદેશ પ્રધાન િુષમા થવરાજ મહાિભાને િંબોધન કરવાનાં છે. તે ઉપરાંત આગામી ૯ અને ૧૦ નવેમ્બરના રોજ ઇથલામાબાદમાં આયોસજત

www.gujarat-samachar.com

નવી તદલ્હીમાંસોમવારેવડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદેઉચ્ચ કક્ષાની બેઠક યોજાઇ હતી, જેમાંગૃહ પ્રધાન રાજનાથ તસંહ, નાણા પ્રધાન જેટલી, સંરક્ષણ પ્રધાન પાતરચકર, આમમી ચીફ, સુરક્ષા સલાહકાર વગેરેહાજર રહ્યા​ા હતા.

િાકક િંમેલનમાં હાજર નહીં રહીને વડા પ્રધાન મોદી પાકકથતાનને િીધો િંદેશો આપી શકે છે. વડા પ્રધાન મોદીએ િાંજે રાષ્ટ્રપસત પ્રણવ મુખજીણ િાથે મંત્રણા કરીને િમગ્ર પસરસ્થથસતથી વાકેફ કયાણ હતા. ઉરી પછી હંદવાડામાંહુમલો ઉરીમાં િેના છાવણી પર કરાયેલા આતંકી હુમલાના બીજા જ સદવિે જમ્મુ-કાશ્મીરના કુપવાડા સજલ્લામાં આતંકીઓએ હુમલો કયોણ હતો. િોમવારે મોડી રાત્રે હંદવાડામાં આતંકીઓ પોલીિ ચોકી પર ત્રાટક્યા હતા. આતંકીઓએ ગોળીબાર કયોણ હતો. િામેથી પોલીિે પણ ૧૫ સમસનટ િુધી ગોળીબાર કયોણ. હંદવાડા એલઓિીની નજીક છે. પ્રાથસમક રીતે એવું મનાય છે કે ભારતને વધારે ઉશ્કેરવા આતંકીઓનું આ કારથતાન છે. આંતરરાષ્ટ્રીય આઘાત-પ્રત્યાઘાત ઉરી હુમલાને અમેસરકા, સિટન, ફ્રાન્િ, જમણની િસહતના દેશોએ આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો છે. ફ્રાન્િના પ્રમુખ હોલાન્દેએ ત્રાિવાદી જૂથો િામે પગલાં લેવા સહમાયત કરી છે. જ્યારે રસશયાએ પાક. િાથે લશ્કરી કવાયત પડતી મૂકી છે. જાપાને પણ જાહેર કયુ​ું છે કે તે ત્રાિવાદ િામેની લડાઈમાં ભારત િાથે છે. ચીને ઉરી આતંકી હુમલાને તો વખોડ્યો છે, પણ એવી ધમકી ઉચ્ચારી છે કે ભારતે પીઓકેમાં પગલાં લેતાં પહેલાં સવચાર કરવો જોઇએ. ઉલ્લેખનીય છે કે આ પ્રદેશમાં ચીનના વ્યાપક આસથણક હીતો િંકળાયેલા છે.

Established in 1984, we are the First and Foremost Funeral Directors serving exclusively the asian community with due respect to individual religious and cultural beliefs.

Our Unique service is available at any hour Including Saturday and Sunday Serving all the Asian communities in London & Countrywide. International transportation available offering repatriation service to and from India. Our Impressive Mandir is available for large service gatherings and final funeral rites. Extensive washing & dressing facilities available

24th September 2016 Gujarat Samachar

Contact: Anil Ruparelia

Asian Funeral Service

FREEPHONE: 0800 026 9887 અщ╙¿¹³ µ¹Ь³º» Â╙¾↓Â

209 Kenton Road, Kenton, Harrow, Middlesex HA3 0HD Tel: 020 8909 3737

સોમવારેતદવસભરનો ઘટનાક્રમ

• સવારે૧૧.૪૦ વાગેઃ ભાવનાઓમાંકોઈ તનણચય નહીં ભૂતપૂવણ લશ્કરી વડા અને કેન્દ્રીય પ્રધાન વી. કે. હસંહે કહ્યું હતું કે ભાવનાઓના આધારે કોઈ હનણણય લઈ શકાય નહીં. વડા પ્રધાન મોદીએ કહ્યું છે યોગ્ય સમય આવતા યોગ્ય હનણણય લેવાશે. • સવારે૧૧.૪૬ વાગેઃ ફ્રાન્સેસમથચન આપ્યું યુએન સેિટે રી-જનરલ બાન કી મૂન અને અમેહરકાએ હુમલા અંગે પ્રહતહિયા આપતા ઉરી હુમલાની હનંદા કરી. બીજી બાજુ ફ્રાન્સે કહ્યું કે ત્રાસવાદ સાથે ભારતની લડતમાં તે સાથે છે. • બપોરે૧૨.૧૧ વાગેઃ અલગતાવાદી રસ્તા પર આવ્યા અલગતાવાદીઓએ કાશ્મીર સહહત ત્રણ હજલ્લા પુલવામા અને બારામુલ્લામાં દેખાવોની હાકલ કરી હતી. જ્યાં તંત્રે કર્યુણ લગાવી દીધો. બીજી બાજુ, જમ્મુ-કાશ્મીરના મહેબબ ૂ ા મુફતીએ શહીદોને શ્રદ્ધાંજહલ આપી. • ૧.૨૫ વાગેઃ પાકકસ્તાનેઆરોપ નકાયાચ પાકકથતાનના વડા પ્રધાનના સલાહકાર સરતાજ અઝીઝે કહ્યું કે ભારત કાશ્મીર તરફથી ધ્યાન હટાવવા માટે પાકકથતાન પર આરોપ લગાવી રહ્યો છે. ભારત તપાસ થતા પહેલા અમારા પર આરોપ કરી રહ્યો છે. • સાંજે૬.૫૧ વાગેઃ રાષ્ટ્રપતતનેમળ્યા મોદી વડા પ્રધાન મોદી રાષ્ટ્રપહત પ્રણવ મુખરજીને મળ્યા. તેમને આખા હદવસની મીહટંગો અંગે હિફ કયાણ. મોદીએ કહ્યું, ‘સૈન્યને યોગ્ય સમયે પાક. પર કાયણવાહી કરવાની મંજરૂ ી અપાઈ ગઈ છે. સવણપક્ષીય બેઠક પણ બોલાવાઈ છે.’

ભારત પાકકસ્તાન સામેક્યા પગલાંભરી શકે?

૧) સતજચકલ સ્ટ્રાઇકઃ ભારત પાકકથતાની કબજા હેઠળના હવથતારોમાં ચાલતી આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કરી શકે. જોકે તેમાં પરમાણુ શહિ બની ચૂકલ ે ા પાકકથતાન સાથે પૂણક ણ ક્ષાનું યુદ્ધ ફાટી નીકળવાનું જોખમ રહેલું છે. ૨) આક્રમક વલણઃ જૂન ૨૦૧૫માં મહણપુરમાં ૧૮ જવાનો શહીદ થયા બાદ ભારતે મ્યાનમારની સીમામાં ઘૂસીને આતંકવાદીઓને ઠાર માયાણ હતા. આ હવકલ્પ અંગે પાકકથતાનસ્થથત આતંકવાદીઓ માટે હવચારણા કરાઈ હતી, પરંતુ પાકકથતાન મ્યાનમાર નથી. ૩) કૂટનીતતઃ પાકકથતાનને આતંકવાદ છોડવા માટે મજબૂર કરવા આંતરરાષ્ટ્રીય થતરે એકલો પાડી દેવામાં આવે તે સરકારી નીહત છે. જોકે દાયકાઓથી ભારતસરકારને આ નીહતમાં સફળતા મળી નથી, પરંતુ હવે આતંકવાદ વૈહિક સમથયા બની ગયો હોવાથી ભારતને આ પ્રકારની કૂટીનીહતમાં લાભ શકે છે. ૪) તિપક્ષીય મંત્રણાઃ પાક.ની ચૂટં ાયેલી સરકાર સાથે હિપક્ષીય મંત્રણાનો હવકલ્પ, પરંતુ ભારત સરકારે આતંકવાદની સામે મંત્રણા થઈ શકે નહીં તેવી નીહત અપનાવેલી હોવાથી આ હવકલ્પમાં કોઈ દમ નથી. ૫) બેક-ચેનલ મંત્રણાઃ પાકકથતાનમાં પરદા પાછળ રહી સત્તા ચલાવતી સેના સાથે બેક-ચેનલ વાટોઘાટો, પરંતુ પાકકથતાની સેનાને ભારત સાથે શાંહતમાં રસ હોય તેમ લાગતું નથી. ૬) પાક.નુંનાક દબાવવુંઃ બલૂહચથતાન મુદ્દે આિમક વલણ અપનાવી કાશ્મીરમાં હથતક્ષેપ માટે પાકકથતાનનું નાક દબાવી શકાય. જેના કારણે સરહદ પારના આતંકનને અટકાવવાની થોડી આશા બંધાઈ શકે.

૯ માસમાંકાશ્મીરમાંઆતંકી હુમલા

• પું ચ: સપ્ટેમ્બરમાં સેનાના બે જવાન, બે પોલીસકમમી શહીદ • પુલવામા: ૧૬ ઓગથટના રોજ ૫ પોલીસ ઘાયલ • શ્રીનગર: ૧૫ ઓગથટના રોજ કમાન્ડન્ટ શહીદ • ખ્વાજાબાગ: ૧૭ ઓગથટ પર હુમલો, ૮ જવાન શહીદ • કુપવાડા: બીએસએફ કેમ્પ પર હુમલો, ૩ જવાન ઘાયલ • પંપોર: જૂન મહહનામાં ૮ જવાન શહીદ, ૨૦ ઘાયલ • પંપોર: જૂન મહહનામાં ૩ જવાન શહીદ.

Indian Funeral Directors “first & foremost”

Bharat Shah, Sanjay Shah, Trupti Shukla, Ashvin Patel or Jaysen Seenauth

0208 952 5252 0777 030 6644

www.indianfuneraldirectors.co.uk


24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

• પૂ.રામબાપાના સાવનધ્યમાં શ્રી જીજ્ઞાસુ સમસંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાયસક્રમનું આયોજન રવવવાર તા.૨૫-૯-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમ્યાન માંધાતા યુથ એડડ કોમ્યુવનટી સેડટર, રોઝમેડ એવડયુ, વેમ્બલી HA9 7EEખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોડસરર ગીતાબેન અને મહેશભાઈ પટેલ તથા પવરવાર છે. સંપકક. 020 8459 5758/ 07973 550 310 • શ્રી ઠાકુર અનુકલ ુ ચરણદાસ સમસંગનું શવનવાર તા.૧-૧૦-૧૬ સાંજે ૬.૩૦થી રેવડંગ વહંદુ ટેમ્પલ, વ્હીટલી સ્ટ્રીટ, રેવડંગ RG2 0EG ખાતે આયોજન કરાયું છે. સંપકક. રાજશ્રી રોય 07868 098775. • આદ્યશદિ માતાજી મંદદર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શવનવાર તા. ૨૪-૯-૧૬ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા અને રવવવાર તા.૨૫-૯૧૬ બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદ તેમજ શુક્રવાર તા.૩૦-૯-૧૬ સમુહ સવસ વપતૃ શ્રાદ્ધ અમાવસ્યાનું આયોજન કરાયું છે. સંપકક. 07882 253 540. • લંડન સેવાશ્રમ સંઘ, ડેવનપોટડ રોડ, શેફર્સસ બુશ, લંડન W12 8PB દ્વારા ભારત સેવાશ્રમ સંઘની શતાબ્દદ ઉજવણીના કાયસક્રમનું રવવવાર તા.૨૫-૯-૧૬ બપોરે ૨ વાગે આયોજન કરવામાં આવ્યું છે.

િાળામાંસ્થાન માટે પણ નવા ઘરની તલાિ

શાળાએ જવાની ઉંમર ધરાવતાં બાળકોના પેરન્ટ્સના ૨૭ ટકા તેમના બાળકોને નજીકની શ્રેષ્ઠ અને પસંદગીની શાળામાં પ્રવેશ મળે તે માટે નવું ઘર ખરીદવા અથવા ભાડે લેવા તૈયાર હોય છે. એક સવવે અનુસાર લંડનના ૪૬ ટકા પેરન્ટ્સ કેચમેન્ટ્માં સારી જગ્યાએ આવેલી પ્રોપટટી મેળવવા અને આ માટે વધારાના ૭૦,૦૦૦ પાઉન્ડ ચુકવવા પણ તૈયાર હોય છે. ૪,૦૦૦થી વધુ પુખ્ત લોકોનાં સવવેમાં જણાયું હતું કે પાંચમાંથી એક અથવા ૧૭ ટકાએ સારી શાળામાં પ્રવેશ મેળવવા નોકરી છોડવાનું, જ્યારે ૨૬ ટકાએ શાળાની નજીકના થથળે ઘર ભાડે રાખવાનું પણ પસંદ કયુ​ું હતું.

પ્રવચન, હવન, ભજન અને આરતી બાદ પ્રીવતભોજનની વ્યવસ્થા છે. સંપકક. 020 8743 9048. • ગડા પાટીદાર સમાજ યુરોપ દ્વારા ગડા વદવાળી પાટટી ૨૦૧૬નું રવવવાર તા.૨૫-૯-૧૬ બપોરે ૩ વાગે સત્તાવીસ પાટીદાર સેડટર, ફોટટી એવડયુ, વેમ્બલી પાકક, લંડન HA9 9PE ખાતે આયોજન કરાયું છે. સંપકક. અજયભાઈ 07939 235 458. • BAPS સાઉથ લંડન સત્સંગ મંડળ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજને ખાસ શ્રદ્ધાંજવલ સભાનું શુક્રવાર તા.૨૩-૯-૧૬ રાત્રે ૮થી ૧૦ આકકવબશપ લેનફ્રેડક એકેડમી, મીચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે આયોજન કરાયું છે. સાંજે ૭થી ૮ મહાપ્રસાદ અપાશે. • મા ચેદરટી ટ્રસ્ટ, યુકે દ્વારા વામસલ્ય ગ્રામના લાભાથથે સાધ્વી ઋતંભરાજીના આધ્યાબ્મમક માગસદશસન પ્રવચનનું આયોજન મંગળવાર તા.૨૭-૯-૧૬ સાંજે ૬.૩૦ વાગે વરવરસાઈડ વેડયુ, કોડફરડસ એડડ બેનક્વેટીંગ, વહથરો, હંસલો TW6 2AA ખાતે કરાયું છે. પ્રીવતભોજનની વ્યવસ્થા છે. સંપકક રમણીકભાઈ 07922 950 777 • સ્વામી કમલેશાનંદજીના સમસંગના કાયસક્રમો • શવનવાર તા.૨૪-૯-૧૬ – સાંજે ૫થી ૭ વલ્લભવનવધ મંવદર, વ્હીપ્સ ક્રોસ રોડ, લેયટનસ્ટોન E11 1NP • બુધવાર તા. ૨૮ -૯-૧૬ સાંજે

@GSamacharUK

૭થી ૯ જૈન આશ્રમ, હેમસ્ટેડ રોડ, બવમિંગહામ B20 2RA • રવવવાર તા.૨-૧૦-૧૬ બપોરે ૨થી ૬, મીરાં કેટરીંગ હોલ, પેર રોડ, સ્ટેનમોર, લંડન HA7 1NL સંપકક શશીભાઈ પટેલ 01582 660 629. • હરીન્દ્ર દવે મેમોદરયલ ટ્રસ્ટ, મુબ ં ઈ દ્વારા હવરડદ્ર દવે સ્મૃવત પાવરતોવિક -૨૦૧૬ એનાયત કરવાનો કાયસક્રમ મંગળવાર તા.૨૭-૯-૨૦૧૬ મુબ ં ઈ ખાતે યોજાયો છે. આ વિસનું પાવરતોવિક આઠ ગુજરાતી કાવ્યસંગ્રહ અને પાંચ વહંદી-ઉદદસ કાવ્યસંગ્રહ રચનારા જાણીતા કવવ હિસ િહ્મભટ્ટને અપાશે. • BAPS સંસ્થા સંચાદલત શ્રી સ્વાદમનારાયણ સ્કૂલ, ૨૬૦ િેડટકફલ્ડ રોડ, લંડન NW10 8HE દ્વારા શાળાના ઓપન ડેનું આયોજન તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ સવારે ૧૧થી બપોરના ૧ દરવમયાન કરવામાં આવ્યું છે. વિટનની ટોચની દસ ઇબ્ડડપેડડડટ સ્કૂલોમાં જેની ગણના થાય છે તેવી આ શાળાના મોટાભાગના વવદ્યાથટીઓ હંમશ ે ા GCSE અને A લેવલમાં એ સ્ટાર અને એ ગ્રેડ મેળવે છે. શાળાકીય વશક્ષણ ઉપરાંત વહડદુ ધમસ, સંસ્કાર, સંસ્કૃવત અને પરંપરાનું વવશેિ વશક્ષણ આ શાળામાં મળે છે. વધુ માવહતી માટે સંપકક: 020 8965 8381 અથવા જુઓ એવશયન વોઇસ પાન નં. 11.

‘ધ વેઈટીંગ રૂમ્સ’ સુપરહીટ ગુજરાતી િોમેડી નાટિ જોવાનો છેલ્લો ચાન્સ

મુબ ં ઈનું એવોડડવવજેતા નાટક માણવાની છેલ્લી તક. અઢી કલાક (૧૫૦ વમવનટ)માં ૩૦૦ વાર હસાવવાની ગેરંટી આપતા આ નાટકના લેસ્ટર, રાયસ્લીપમાં ચાર શો અને ભારતીય વવદ્યાભવન, વુડફડડ ગ્રીન અને પોટસસબારમાં યોજાયેલ તમામ શો હાઉસફૂલ થઈ જતાં ઘણા લોકો વટકકટ ન મળવાથી વનરાશ થયા હતા. લોકલાગણીને માન આપીને હવે રવવવાર તા. ૨૫ સપ્ટેમ્બર અને સોમવાર તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ નાટકની થોડીક જ વટકકટ બાકી છે. વનરાશ ન થવું પડે માટે આજે જ તમારી વટકકટ બુક કરાવો. વધુ વવગત માટે જુઓ જાહેરાત પાન-૨૭

ગુજરાત સમાચાર એશિયન વોઇસ સૌથી વધુકિફાયતી, સૌથી વધુવાંચન Special Offer

Special Offer

for loveble customer on Dhanteras 24ct, 1gm, 2.5gms, 5gms, 10gms at an unbelieable price

£500³Ъ ¡ºЪ±Ъ ´º watch ¢ЪÙª £1000³Ъ ¡ºЪ±Ъ ´º gold pendant ¢ЪÙª

¥Ц»ђ... ¥Ц»ђ... અ¸щ¯ђ ─Â£Ц³Ц Żщ»Â↓┌ §ઇએ ¦Ъએ Ó¹Цє¾Áђ↓¾Á↓³¾Ъ ╙¬¨Цઇ³ Ãђ¹ ¦щ Get Trendy and Traditional Designs

Finally V must go 2 'Saghana Jewellers' 2 save time and money §щ¸ કы ³¾¾²а³Ц ¿®¢Цº, એתЪક ³щક»щÂ, એºỲÆÂ, ¶є¢¬Ъ, º§¾Ц¬Ъ કі¢³, ¾ỲªЪ, ĠÃђ³Цє ³є¢ અ³щ ╙Âྺ આઇª¸³ђ ¡ ³ђ ´® એક § ç°½щ°Ъ ¸½¿щ.

* અ¸Цºщ Ó¹Цє°Ъ અЦ´³щ ∟∟ કыºщª Ãђ»¸Цક↕ ÂЦ°щ³Ъ Żщ»ºЪ ¸½¿щ.

±ºщક ĬકЦº³Ц ĠÃ³Ъ ¾ỲªЪ-´щ׬ת ¶³Ц¾Ъ અЦ´¾Ц¸Цє અЦ¾¿щ. Wembley Branch: 11 Ealing road, Wembley, Middlesex HA0 4AA East Ham Branch: 254, High Street North, East Ham, E12 6SB

આ ´щ´º કªỲ¢ »Ц¾³Цº³щç´щ╙¿¹» ╙¢Ùª Wish u a Happy Diwali

* ¿º¯ђ³щઆ╙²³

સંસ્થા સમાચાર 27

GujaratSamacharNewsweekly

લંડનમાંબળદિયા લેવા પટેલ સવવોિળ (યુકે)નુંસ્નેહદમલન યવજાયું

લંડનમાં બળદદયા લેવા પટેલ સવો​ોદળ યુ.કે. દ્વારા ગત ૧૧ સપ્ટેમ્બરે હેરો લેઝર સેન્ટર ખાતે વાદષોકદમલનનો કાયોક્રમ યોજાઈ ગયો. શરૂઆતમાં જનરલ મીટીંગ, સમુહ ભોજન અને બપોરે યોજાયેલા સાંથકૃદતક કાયોક્રમનો સાતથી દસતેરવષોની વય જૂથના ૧૫૦૦થી ૧૭૦૦ બળદદયાવાસીઓએ આનંદ માણ્યો હતો. સાંથકૃદતક કાયોક્રમમાં ૫૦ કે તેથી મોટી વયની બહેનોએ ભાગ લીધો હતો. તેમના કાંબી, કડલાં, હાયડો, વેલો જેવા દાગીનાએ આકષોણ જમાવ્યુ હતું. તેમણે આજથી ૧૦૦ વષો પહેલાની કચ્છી પટેલોની રહેણી કરણી, પહેરવેશ રજૂ કરીને જૂની યાદો તાજી કરી હતી. પરંપરાગત કણબી સાડલામાં સજ્જ કચ્છી બહેનો, કૂવો સીંચતી, ઘંટી દળતી બહેનો, દિટનની પાશ્ચાત્ય ધરતી પર રોટલા ઘડતી બહેનો, વહેલી સવારે છાશ વલોવતી મદહલા, ખેતર સીમે ભત્તાર પહોંચાડવા જતી પાણીદાર પટલાણીના દ્રશ્યો મદહલાઓએ

રજૂ કયાો હતા. એક પછી એક રજૂઆતોએ કામણ પાથયાું હતાં જ્યારે કઠણકાળ હતો ત્યારે જે વડીલોએ ભારતીય સંથકાર, સનાતન, સંથકૃદત અને થવાદમનારાયણ સંપ્રદાયના દસદ્ધાંતો જાળવીને નવી પેઢીને આપ્યા તેને સૌએ સંભાયાો હતા. હેરો લેઝર સેન્ટરમાં આખો દદવસ આયોજનના માધ્યમથી ગ્રામવાસીઓ એકબીજાને મળ્યાનો આનંદ માણ્યો હતો. પ્રારંભમાં ભગવાનની સમૂહ આરતી બાદ સામાન્ય બેઠક યોજાઈ હતી. કાયોક્રમનું સંચાલન કરતા બળદદયા લેવા પટેલ સવો​ોદળના પ્રમુખ વી. એમ. હીરાણીએ સંથથાની દવગતો આપીને વષો​ોથી સહયોગી થતા દાતાઓ, કાયોકર ભાઈઓ-બહેનો તથા ખાસ

યુવક-યુવતીઓનો આભાર માન્યો હતો. સાંથકૃદતક કાયોક્રમનું ઉદઘાટન વડીલ દાતા કે. કે. જેસાણી, વાલજી દેવશી રાબદડયા તથા અશોક વેલજી વેકદરયાએ કયુ​ું હતું. કાયોક્રમમાં શ્રી કચ્છી લેવા પટેલ કોમ્યુદનટીના પ્રમુખ માવજી ધનજી વેકદરયા, મંત્રી સૂયોકાન્ત વરસાણી અને ઉપપ્રમુખ વેલજીભાઈ વેકદરયા ખાસ ઉપસ્થથત રહ્યા હતા. ભાદવ પેઢીને ભારતીય સંથકૃદત સાથે સંકળાયેલી રાખવાના ઉદ્દેશથી ૪૬ વષો પહેલા થથાપાયેલી આ સંથથા દ્વારા દર વષવે ફન એન્ડ થપોટ્સો ડે, બાળકો માટે મનોરંજનનો કાયોક્રમ તથા દદવાળી થનેહદમલનનું આયોજન કરવામાં આવે છે.


28

@GSamacharUK

GujaratSamacharNewsweekly

24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

સરોગેટ બાળકી લિ​િીના લિલટશ પાસપોટટમાં ‘િીકરીઅોનુંભવિષ્ય બનાિો’ લિ​િંબઃ પેરન્ટના લિઝા િંબાિ​િા ભારતની ઓફર વિટીશ એવશયન ટ્રસ્ટ દ્વારા અપીલ

લંડન,મું બઈઃ​ઃ સરોગસી દ્વારા બાળક પ્રાપ્ત કરવા ટિટિશ દંપતી ટિશેલ અને ટિસ ડયૂિન ે ે ગરીબ ભારતીય િટિલાને ૧૯,૦૦૦ પાઉડડ ચુકવ્યાં િતાં. જોકે, િવેતેઓ િાત્ર ચાર િટિનાની બાળકી ટલલીના પાસપોિટ િાિે ટિ​િનિાં થઈ રિેલા ટવલંબના કારણે તેને યુકે લઈ જઈ શકતાં નથી અને સાતિી ઓક્િોબરે તેિના ભારતિાં રિેવાના િેટડકલ ટવઝા સિાપ્ત થઈ રહ્યા છે. આ સંજોગોિાં ડયૂિન ે દંપતીને ટલલી િાિે સારા અનાથાશ્રિની શોધ ચલાવવાની ફરજ પડી છે. જોકે, ભારતના ટવદેશપ્રધાન સુષ્િા ટવરાજે ટલલી િાિે અનાથાશ્રિ યોગ્ય ટવકલ્પ ન િોવાનુંજણાવી િાનવતાના ધોરણેદંપતીના ભારતીય ટવઝા લંબાવી આપવાની તૈયારી દશા​ાવી છે. ટિશેલ ડયુિન ે ની દીકરીનો જડિ ચાર િટિના અગાઉ ૧૮ િેએ િું બઈની તદ્દન અજાણી િટિલાની કુખે થયો છે. કુખ ભાડે લેવાં િાિે સરેિાં એપ્સિના ડયુિન ે દંપતીએ આ િટિલાને ૧૯,૦૦૦ પાઉડડની રકિ ચુકવી છે. ટિશેલ અનેટિસ તેિની બાળકી સાથે ટિત્રો અને પટરવારની હૂંફ ટવના જ િું બઈના નાના એપાિટિડે િ​િાંટદવસો વીતાવી રહ્યાંછે. ટિ​િનિાં કોિટસાયલ સરોગસી પ્રટતબંટધત છે ત્યારેટિટિશ સરકાર સરોગસીથી જડિેલી ટલલી િાિે પાસપોિટ બનાવી આપશે કે કેિ તે િોિો પ્રશ્ન છે. ટિટિશ રાજદૂતોએ ટલલીનો પાસપોિટતૈયાર ના થાય ત્યાંસુધી તેનેિું બઈ જ િૂકીનેજવાની ડયૂિન ે દંપતીને સલાિ આપી છે. બીજી તરફ, ભારત સરકારેપણ ગત નવેમ્બરિાંજ કોિટશાયલ ઈડિરનેશનલ સરોગસી પર

અહેિાલઃ કોકકલા પટેલ

પ્રટતબંધ દાખલ કયોા છે. આ પ્રટતબંધ અિલી થયો ત્યારે સરોગેિ િાતા સગભા​ા જ િતી. સરોગસી ઈન્ડડયા એજડસીની િદદથી ભાડૂતી િાતા શોધાઈ િતી. એજડસીને આ િાિે કુલ ૨૨,૫૦૦ પાઉડડ ચુકવાયા િતા. ટપતા ટિસના શુિાણુ અને િું બઈની અજાણી િાતાના અંડના ફટલનીકરણથી સજા​ાયલ ેા ભ્રુણિાંથી ટલલીનો જડિ થયો છે. ટિશેલ કિે છે કે તેઓ ૨૦૦૮થી બાળક િાિે પ્રયાસ કરતાં િતાં, પરંતુ ટનષ્ફળ જવાથી તેિણે પરીક્ષણો કરાવ્યાં િતા અને તેના અંડ બનતાં બંધ થવાની જાણકારીથી તેઓ ટતબ્ધ થઈ ગયાં િતાં. તેિણેટપેનિાંIVF ફેટસટલિી ઈન્ડટિટ્યુિ િાટક્વાસનો સિારો પણ લીધો િતો. આ દરટિયાન ટ્વીન બાળકોની આશા બંધાઈ ત્યારે ટિસકેરજ ે થયુંિતું . IVFના અનેક રાઉડડ પાછળ તેિણે૪૦,૦૦૦ પાઉડડ ખર્યા​ાં િતાં. આ પછી, તેિણે ભારતિાં સરોગસીનો સિારો લેવાનો ટનણાય કયોાિતો.

સમાજ સેવિકા ઇન્દિરાબહેન પટેલનુંવનધન

ચાંગાના િૂળવતની અને િાલ ગુજરાતના ખેડા ખાતે ભગવતીશ્રી િેલડીિા સેવા પટરવારની સેવાિાં સિટપાત ટન:ટવાથાસિાજ સેવક અાર.સી. પિેલનાંધિાપત્ની ઇન્ડદરાબિેન રિેશભાઇ પિેલનુંસોિવારે૧૯ સપ્િેમ્બરે રાત્રે અચાનક હ્દય બંધ પડી જતાં અવસાન થયું છે. વેમ્બલીના ટવવયન એવડયુિાં વષોા સુધી રિી સત્તાવીશ ગાિ પાિીદાર સિાજ યુરોપ, બીઅાઇએ અનેચાંગા યુરોપ સોસાયિી યુ.કે.િાંસટિય રિી િસતે િુખે ટન:ટવાથા સેવા અાપનાર અાર.સી અને ઇન્ડદરાબિેનને િોિા ભાગના ગુજરાતીઅો જાણે છે. તેિના દુ:ખદ અવસાનના સિાચાર સાંપડતા એિના કકડની ટપેશીયાલીટિ ડોકિર ટિતેડદ્ર અને એિના પત્ની ટવટનતા, ટપેનન્ટથત જયેશ અને એસેક્સ ન્ટથત દીકરી પ્રગટત એિના િાતુશ્રીના અંટતિ દશાનાથથે ગુજરાત જવા રવાના થયા છે. પરિ કૃપાળુ પરિાત્િા સદગતના અાત્િાને ટચરશાંટત અાપે એવી પ્રાથાના. અાર.સી. પિેલનો સંપકક0091-9979 851917.

શિટીશ એશશયન ટ્રમટ દ્વારા "દીકરીઅોનું ભશિષ્ય ઉજ્જિળ બનાિો" એિી સૌ િથમિાર જાહેર જનતાજોગ અપીલ કરતાં એક શાનદાર ફેશન શોનું અાયોજન ૧૨ સપ્ટેમ્બરે અોલ્ડિીચ ખાતેિલ્ડોફફશહલ્ટન હોટેલમાંકરિામાંઅાવ્યુંહતું. GMSP ફાઉન્ડેશનના સહયોગ સાથેયોજાયેલ અા "રાઇઝ અોન ધ રન િે" ફેશન શોમાં લંડનની અગ્રગણ્ય ફેશન શડઝાઇનસસ રેઇશ્મા એન્ડ લૂસી ચોઇના લેટેમટ શડઝાઇનના પોશાકનું કેટિોકીંગ કરાયું હતું. એશસડ એટેકનો ભોગ બનેલી બે યુિતીઅો ભારતની લક્ષ્મી અને લંડનની અાડેલેએ પણ મોડેલ યુિતીઅો સાથે કેટિોકકંગ કરી યુિતીઅોને-મશહલાઅોને થતા અત્યાચાર અને શોષણ બાબત સમાજને જાગૃત થિા અપીલ કરી હતી. શિટીશ એશશયન ટ્રમટના એકઝીકયુટીિ ડાયરેક્ટર શહતેન મહેતા જણાિે છે કે, "સાઉથ એશશયામાંશન:સહાય, ગરીબ, જરૂરતમંદોની સહાય કાજે શિટીશ એશશયન ટ્રમટ ખૂબ જ સશિય છે. ૨૦૦૭માં માનનીય શિન્સ ચાલ્સસ અને શિટીશ એશશયન શબઝનેશ કોમ્યુશનટીના અગ્રણી દીઘસદ્રષ્ટાઅો દ્વારા શિટીશ એશશયન ટ્રમટની મથાપના કરિામાં અાિી હતી. સાઉથ એશશયામાં હજારો દીકરીઅો એિી છેજેઅત્યંત ગરીબી હેઠળ જીિેછે અને એમની પાસે કોઇ જાતનું શૈક્ષશણક જ્ઞાન અથિા તો શનપૂણતાનો અભાિ હોય છે. કેટલાક પછાત ગામડાઅોમાં ૧૦૦માંથી ૯૪ જેટલી મત્રીઅો કામશિહોણી હોય છે અને જે કામ કરે છે તેમનેશદિસભરનું૧૭ પેન્સ જેટલુંિેતન મળેછે.” શિટીશ એશશયન ટ્રમટ અને GMSPના CEO સોનલ સચદેિ પટેલ કહેછેકે, “GMSP ફાઉન્ડેશન સાઉથ એશશયામાં શાશરરીક હુમલા અથિા માનશસક, શાશરરીક અત્યાચારનો ભોગ બનેલી સમાજની શોશષત, શન:સહાય યુિતીઅો, મશહલાઅો

એસીડ હુમલાનો ભોગ બનેલી લક્ષ્મી અને અાડેલેએ પણ ફેશન મોડેલ્સ સાથેકેટિોકકંગ કયુ​ુંહતું.

અને એમના પશરિારની પડખે રહી સહાયરૂપ બનિા ઇચ્છે છે. શહતેન મહેતાએ જણાવ્યું કે, “Give a Girl a future” કેમ્પેઇન દ્વારા સાઉથ એશશયાની ૧૦૦,૦૦૦ જેટલી જરૂરતમંદ, શન:સહાય યુિતીઅો, મશહલાઅો અને એમના પશરિારનુંભશિષ્ય ઉજ્જિળ બનિાનુંધ્યેય રાખેછે. ૭ શડસેમ્બર સુધીમાંયુ.કેમાંથી જેટલુંડોનેશન એકત્ર થશે એની સામે યુ.કે.સરકાર એટલી જ રકમ ઉમરશે. GMSPફાઉન્ડેશનના મથાપક શ્રી રમેશભાઇ સચદેિ અને એમના પત્ની શ્રીમતી િશતભાબેન સચદેિ દ્વારા ૨૦૦૬માં ભારત અને યુ.કે.ના સમાજમાં શન:સહાય, દુ:ખી જરૂરતમંદો કાજે અા સેિાલક્ષી ફાઉન્ડેશનની મથાપના કરિામાંઅાિી છે. અા કાયસિમમાં ટી.િી અને રેડીયો િેઝન્ટર જેની ફાલ્કોનર, એકટ્રેસીસ શિયા કાલીદાસ, લોડડ ડોલર પોપટ, લોડડ જીતેશ ગશિયા, જાણીતા અગ્રણી શિજયભાઇ તથા સ્મમતાબહેન પટેલ (િેમેડ હેલ્થકેર), સી.બી પટેલ (ગુજરાત સમાચાર, એશશયન િોઇસ), હાલલી મટ્રીટના પ્લામટીક સજસન ડો. તપન પટેલ સશહત ઘણા શિટીશ, ભારતીય અગ્રગણ્યો ઉપસ્મથત રહ્યા હતા.

↓ અЦ·Цº ±¿³ §¹ §»ЦºЦ¸

§¹ ĴЪ³Ц°6

§¹ ĴЪ ઔєє¶щ¸Ц

અ¸³щ §®Ц¾¯Цє ¡а¶ § ±Ьњ¡ °Ц¹ ¦щ કы અ¸ЦºЦ ´а˹ ╙´¯ЦĴЪ અ╙ΐ³·Цઇ ¦ђªЦ·Цઇ ´ªъ»³Ьє ¯Ц. ∞√¸Ъ Âتъܶº ∟√∞≠³Ц ºђ§ ±Ь:¡± અ¾ÂЦ³ °¹Ьє ¦щ. ╙´¯ЦĴЪ ¡а¶ § Ĭщ¸Ц½, ╙³¡Ц»Â, આ³є±Ъ, ¸Ц¹Ц½Ь ïЦ. ¯щઅђ Ãє¸щ¿Ц કЮªЭѕ¶ ĬÓ¹щ Âщ¾Ц·Ц¾Ъ Ã¯Ц અ³щ ´╙º¾Цº ĬÓ¹щ અ´Цº Ĭщ¸ અ³щ »Ц¢®Ъ ºЦ¡¯Ц. ¯щ¸®щ અ¸³щ ¯¯ ĬђÓÂЦó આ´Ъ અ¸щ Âѓ અÓ¹Цºщ §щ ઊє¥Цઈ ´º ¦Ъએ ¯щ³щ ¸Цªъ અ³щ અ¸Цιє ·╙¾æ¹ ¶³Ц¾¾Ц ¸Цªъ અ¸³щ ¡а¶ § ¸Ц¢↓±¿↓³ અ³щ »ЦÃÂа¥³ આØ¹Ц Ã¯Ц. ¯щ¸³Ъ ¡ђª અ¸³щ ¯°Ц અ¸ЦºЦ કЮªЭѕ¶³щ ક±Ъ ´аºЦ¾Ц³Ъ ³°Ъ. ·¢¾Ц³ ÂÕ¢¯ ´ЬÒ¹ЦÓ¸Ц³щ ´º¸¿Цє╙¯ આ´щ અ³щ §×¸ђ§×¸ અ¸³щ આ¾Ц § ╙´¯Ц ¸½щ એ¾Ъ અ¸ЦºЪ ·¢¾Ц³³щ ĬЦ°↓³Ц. ´Ø´Ц ¯¸³щ અ¸ЦºЦ »Ц¡ »Ц¡ ¾є±³. આ ±Ь:¡± ¸¹щ λ¶λ ´²ЦºЪ ªъ╙»µђ³ કы ઇ¸щઇ» ˛ЦºЦ અ¸³щ ╙±»ЦÂђ આ´³Цº અ¸ЦºЦє Â¢Цє Âє¶є²Ъ ¯°Ц ╙¸Ħђ³ђ અ¸щ ઔєє¯:કº®´а¾↓ક આ·Цº ¸Ц³Ъએ ¦Ъએ. ૐ ¿Цє╙¯: ¿Цє╙¯: ¿Цє╙¯:

અ╙ΐ³·Цઈ ¦ђªЦ·Цઈ ´ªъ» (ÂЬ®Ц¾)

§×¸: ¯Ц. ∞∟-∞-∫≤ ¹Ь¢Ц×¬Ц (આ╙ĭકЦ) ç¾¢↓¾ЦÂ: ∞√-≥-∞≠ ³³Ъª³ (¹Ьકы)

Mr & Mrs. Bimal & Binita (±Ъકºђ ¯°Ц ´ЬĦ¾²а) Mr. Prayag (±Ъકºђ) Mr. & Mrs. Sureshbhai & Savitaben (·Цઈ-·Ц·Ъ) Mr. & Mrs. Ashokbhai & Kokilaben (·Цઈ-·Ц·Ъ) Late Mr. Pravinkumar & Sushilaben (¶Ãщ³-¶³щ¾Ъ) Mr. Jayant Kumar & Sudhaben (¶Ãщ³-¶³щ¾Ъ) Mr. Ashokkumar & Anilaben (¶Ãщ³-¶³щ¾Ъ) Mrs. Chandrikaben & Late Mr. Rameshbhai (ÂЦ½ђ ¯°Ц ÂЦ½Ц¾щ»Ъ) Mr. Rajendrabhai & Rakshaben (ÂЦ½ђ ¯°Ц ÂЦ½Ц¾щ»Ъ) Mr. Bhupendrabhai & Yashumatiben (ÂЦઢЭ·Цઈ ¯°Ц ÂЦ½Ъ) Very Dear Granddaughters : Keeya & Misha

Contact: Mrs. Minaben Patel and Mr. Prayag Patel 56, Kingsbridge Road, Nuneaton, Warwickshire CV10 0BZ Tel.: 02476 736 808.


24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

જગિીશ પટેલની વચરવવિાયથી ભારતીય સમાજેએિ િમપઠ િાયપિર ગુમાવ્યો

વેમ્બલીના ઇલીંગ રોડ પર સતત િવૃત્તિીલ િેડટ ઇક્ડડયન એસોપસએિનના મેનેજર, એડવાિર શ્રી જગદીિભાઇ રામભાઇ પટેલનું ૧૬ સપ્ટેમ્બર, િુિવારે ૬૫ વષવની વયે દુ:ખદ અવસાન થયું છે. ૧૯૯૪થી િેડટ ઇક્ડડયન એસોપસએિન (BIA)માં ઇપમગ્રેિન સપવવસ કપમશ્નર ગવમમેડટ યુ.કે.ના એડવાિર તરીકે તેઅોેએ પિટનક્થથત અસંખ્ય ભારતીયોને OCI, PIOકે વીિા સપવવસ તેમજ હાઉસીંગ એડડ વેલ્ફેર બાબત માગવદિવન અનેપન:થવાથવસેવા પૂરી પાડી છે. લોકલાડીલા જગદીિભાઇ િેડટ બરોના પનવૃત્ત ભાઇ-બહેનો, વયોવૃધ્િ વડીલો અનેમાતાઅોનેખૂબ મદદરૂપ બનતા હતા. છેલ્લા અાઠેક વષવથી કકડની પબમારીનો ભોગ બનેલા જગદીિભાઇ હેમરક્થમથ હોક્થપટલમાંદર અઠવાપડયેત્રણેક વાર ડાયાલેસીસ કરાવા જતા હતા. સામાડય રીતે ડાયાલેસીસ પછી દદદી અિ​િ બની થાકી જતો હોય છે જ્યારે અા જગદીિભાઇ થફૂપતવ સાથે હોક્થપટલથી સીિા જ BIAની અોકફસમાંજનસેવા કરવા પહોંચી જતા. મૂળ બાંિણી (તા. અાણંદ)ના વતની જગદીિભાઇએ વલ્લભપવદ્યાનગરની સરદાર પટેલ યુપનવપસવટીમાં કેમેથટ્રી સાથે MSc અને સેડટ્રલ ગવમમેડટ અોફ ઇક્ડડયા દ્વારા ફંડેડ PL380 થકીમના

ભાગરૂપે PhDકયુ​ું હતું. તેમણે અત્રેની અનેક સામાજીક અને સેવાલક્ષી સંથથાઅોમાં સપિય સેવા અાપી છે. તેમણે બાંિણી સમાજ યુ.કે.ના સેિેટરી અને ટ્રેિરર, શ્રી સત્તાવીિ ગામ પાટીદાર સમાજના ટ્રેિરર, લાયડસ કલબ ઇડટરનેિનલ લંડન વેથટ-િોન ચેરમેન, િેપસડેડટ, સેિેટરી અને ટ્રેિરર તરીકે લાંબા ગાળાની સેવા અાપતાં તેઅોને મેલવીન જહોડસનો એવોડડ અાપી સડમાપનત કયાવ હતા. અા ઉપરાંત "એજ કનસવન યુકે.ના વાઇસ ચેર, એપિયન ફાઉડડેિનના ટ્રથટી, ફેડરેિન પાટીદાર એસોપસએિન, િહ્માકુમારીિ, NCGO, િેડટ પહડદુ કાઉક્ડસલના સભ્ય તરીકેસપિય રહ્યા છે. એક કમવઠ, પન:થવાથવ કાયવકર સમાજે ગુમાવતાં બીઅાઇએના ચેરમેન અનીતાબહેન અને શ્રી સત્તાવીિ ગામ પાટીદાર સમાજ (યુરોપ)નુંટ્રથટ બોડડઅત્યંત દુ:ખની લાગણી અનુભવેછે. જગદીિભાઇ એમની પાછળ પત્ની માલતીબેન, પુત્ર કેયૂર તથા બે દીકરીઅો પનમેષા અને િમાને પવલાપ કરતા છોડી ગયા છે. થવ. જગદીિભાઇને અંજપલ અાપતી િાથવના સભા તા ૨૨ સપ્ટેમ્બર, ગુરૂવારે સાંજે ૭.૩૦થી ૮.૩૦ દરપમયાન શ્રી સત્તાવીિ સેડટર, ફોટદી લેન, વેમ્બલી, HA9 9PEખાતેરાખવામાંઅાવી છે.

• વિહારમા િસ તળાવમાં ખાિ​િતાં ૫૦નાં મોતઃ પબહારના મધુબની પજલ્લામાં ૬૫ જેટલા મુસાિરો સાથેની એક બસ િાણીથી છલોછલ ઊંડા તળાવમાં ખાબકી હતી. તેમાંથી ૫૦ લોકોનાં મોતથી આઘાત સાથે ગમગીની છવાઈ ગઈ હતી. મધુબનીથી સીતામણી જઈ રહેલી એક ખાનગી બસ બિોરે૧૨.૩૦ વાગ્યેબેનીિટ્ટી પવસ્તાર િાસે સુંદરકુંડમાં ખાબકી હતી. બેનીિટ્ટીના બીડીઓ અભય કુમારે કહ્યું હતું કે બસમાંથી ૪ લોકો જાતે તરીને બહાર આવી ગયા હતા અને બચી ગયા હતા.

આ સપ્તાહના તહેવારો... (તા. ૨૪-૯-૨૦૧૬થી તા. ૩૦-૯-૨૦૧૬) ૨૬ સપ્ટેમ્િર - એિાિશીનુંશ્રાદ્ધ અનુસંધાન પાન-૧૪

જીવંત પંથ...

૧૯૪૫માં બીજા પવશ્વ યુિના અંતે યોજાયેલી ચૂંટણી વેળા યુિપવજેતા તરીકે લોકિપસપિના િીખરે પબરાજતા કડિવમેપટવ પક્ષના ઉમેદવાદ વિન્સ્ટન ચવચિલને લેબર પાટટીના ઉમેદિારે હરાવ્યા. આ જ્વલંત પવજય મેળવનાર લેબર નેતા હતા ક્લેમેડટ એટલી. ૧૯૪૫ના આ ચૂંટણી ઢંઢેરાનું ડ્રાફ્ટીંગ કયુ​ું હતું લંડન સ્કૂલ ઓફ ઈકોનોવમક્સના પ્રો. હેરોલ્ડ લાસ્કીએ. તેમણે આ ઐપતહાપસક ઢંઢેરામાં થપષ્ટ કયુ​ું હતુંકેલેબર સત્તા પર આવિેતો સત્િરે વહન્દુસ્તાનને આઝાદી આપશે. પિપટિ િજાએ બહુ સમજીપવચારીને મતદાન કયુ​ું હતું. ક્લેમેન્ટ એટલીએ પણ તેમના શબ્દો મહદ્ અંશે પાળ્યા. તે જ સમયગાળામાં નેશનલ હેલ્થ સવિ​િસ (એનએચએસ) તેમજ અડય સોશ્યલ િેલ્ફેર યોજનાઓ અમલી બની. િાચક વમિો, લેબર પાટદીની થથાપનાની વાતો ચાલી રહી છે ત્યારેબીજી કેટલીક બાબતો પણ

GujaratSamacharNewsweekly

આપે જાણવા જેવી છે. ૧૯મી સદીમાં કામદારોનું ભારે િોષણ થતું હતું. મૂડીવાદી કંપનીઓનો વહીવટી તંત્ર પર ભારે િભાવ હતો. આ કંપનીઓ દ્વારા શ્રપમકો પર એટલા જુલ્મ થતા હતા કે તેને અટકાવવાના ઉપાય તરીકે લેબર પક્ષની થથાપના થઇ હતી. લેબર એટલે શ્રવમકોનો પક્ષ. જોકે સમય સાથે લેબરની પવચારસરણી પણ બદલાઇ. જે પક્ષની થથાપનાના કેડદ્રમાં કામદારોના કલ્યાણની વાત હતી, જેના પાયામાં કામદારો માટે સમાન નીપતનો, થવાપભમાનનો ઉદ્દેિ રહેલો હતો તેની પવચારસરણીમાં ૧૯૭૫ સુિીમાં આસમાન-જમીનનો ફરક આવી ગયો હતો. પિટનમાં આજે કેટલાક યુવનયનો ખૂબ જ શવિશાળી હોિાથી નામચીન છે. જેમ કે, લંડન ટ્રાડસપોટડયુપનયન. જોકેતે સમયે મજદૂર સંગઠનોની જ બોલબાલા હતી. તેમનું િાયુ​ું જ થતું હતું. કોઇ પણ કામદાર સંગઠન માટે હડતાળ એક અગત્યનું સાિન હોય છે, પરંતુ દૂધી કાપિા માટેતો તલિારનો ઉપયોગ ન જ કરાયને?! કોઇ

• વવજય માલ્યા કિંગકિશર પક્ષીની જેમ ઊડી ગયા: ૧૭ બેંકોના ૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુલઈનેભાગી ગયેલા માલ્યાને બોમ્બે હાઈ કોટટે િક્ષી ગણાવ્યો છે. હાઇ કોટટે કહ્યું છે કે પવજય માલ્યાએ તેની કંિનીનું નામ 'કકંગકિશર' ખૂબ યુપિ​િૂવવક રાખ્યું હતું. કકંગકિશર િક્ષીની જેમ પવજય માલ્યા િણ સરહદોની િરવા કયાવ પવના દેશમાંથી ઊડી ગયા છે. હવે તેઓ કોઈને િણ િૂછ્યા પવના આરામથી પિટનમાં રહેછે.

પણ વથતુનો અપતરેક કે અંપતમવાદી વલણ િજાને ન જ ગમે. આવા અપતરેકના માઠાં પપરણામો અચૂકપણેભોગવવા જ પડતા હોય છે. િજા આવા વલણને હંમેિા જાકારો આપતી હોય છે. આવી જ નીવતરીવતના કારણે લેબર પક્ષની પ્રવતષ્ઠા પણ ૧૯૭૫થી ૮૦ના અરસામાં તવળયે જઇ બેઠી હતી. તત્કાલીન વડા િ​િાન ‘આયનિ લેડી’ માગિરેટ થેચરે માથાભારે થઇ ગયેલા મજૂર મહાજનોને નાથિા અથિતંિને અંકુશમુિ બનાવ્યું. આજેતેના સારા પપરણામ જોવા મળી રહ્યા છે. િાચક વમિો, વાતો તો ઘણી બિી કરવી છે, પણ જગ્યાનો અભાવ વતાવય રહ્યો છે. નિરાવિ વિશેષ પુરિણી, િડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રિાસ, જમ્મુ-કાશ્મીરના ઉરીમાંલશ્કરી છાિણી પર આતંકી હુમલો સપહતના પવિેષ અહેવાલોને થથાન આપવા માટે આ સપ્તાહે અહીં અટઝયા વગર આરો નથી. લેબર પક્ષની િાત આિતા સપ્તાહે ફરી િાત આગળ િધારશું... (ક્રમશઃ)

ભારતમાંરૂ. ૨૦૦૦ િરોડનુંસોનાની િાણચોરીનુંિૌભાંડ

નવી વિલ્હીઃ પડરેક્ટોરેટ ઓિ રેવડયુ ઇડટટપલજડસના પદલ્હી ઝોનલ યુપનટટ છેલ્લાં અઢી વષવમાં ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુ કકંમતના આશરે ૭૦૦૦ કકલો સોનાની દાણચોરી કરનાર એક મોટા દાણચોરની ધરિકડ કરી છે. મ્યાનમારથી ભારતમાં લાવવામાં આવેલો આ દાણચોર ઝડિાતાંજ સોનાની દાણચોરીના મોટા રેકેટનો િદાવિાશ થયો છે. દાણચોરની સાથે તેના પદલ્હીના અડય એક સાથીની િણ ધરિકડ કરવામાં આવી છે. બંને આરોિીઓને જ્યુપડપશયલ કસ્ટડીમાંમોકલી દેવાયા છે.

વિલ્હીના નાયિ મુખ્ય પ્રધાન પર શાહી િેંિાઇ

29

ભજન તપપણઃ એિ અનોખો અવસર

પિય વાચકગણ, આપણા પૂવવજો િત્યેનું ઋણ ઉતારવાની પરમ તક આપતી પપતૃ-માતૃ તપવણપવપિના એક ભાગ તરીકે‘ગુજરાત સમાચાર’ અને ‘એપિયન વોઈસ’ દ્વારા તા. ૨૮ સપ્ટેમ્બરેલંડનના ભારતીય પવદ્યા ભવન ખાતેભજન તપવણ કાયવિમનુંઆયોજન કરવામાંઆવ્યુંછે. આ પુપનત િસંગે િપસિ ગાપયકા માયાબહેન દીપક તેમની િાથવનાઓ અનેભજનોની રસતરબોળ રજૂઆત કરસે. સંથકૃત તેમજ વેદિાથત્રના પવદ્વાન અને ભારતીય પવદ્યાભવન, લંડનના એક્ઝિઝયુપટવ પડરેઝટર ડો. એમ. એન. નંદકુમાર ભારતીય સંથકૃપતમાં શ્રાિ અનેતપવણના મહત્ત્વ પવિેસમજ આપિે. ‘ગુજરાત સમાચાર’ અને ‘એપિયન વોઈસ’ના તમામ લવાજમી ગ્રાહકોને આ િસંગે પિારવા આમંત્રણ છે. કાયવિમમાં ‘વહેલા તેપહેલા’ના િોરણેિવેિ મળિે. કાયવિમ પનઃિુલ્ક છે, પરંતુ જગ્યા મયાવપદત હોવાના કારણે તમારા નામની વેળાસર નોંિણી કરાવી લેવા પવનંતી છે. જો આપની ઈચ્છા હોય તો તમારા સદ્ગત પેરડટ્સ અને થનેહીજનોની A4 સાઈિની ફ્રેમ કરેલી તસવીરો પણ લાવી િકો છો, જેનેઅડય તસવીરો સાથેમૂકવામાંઆવિે. જોકે, આવી ઈચ્છા િરાવતી વ્યપિએ કાયવિમનો આરંભ થવાના એક કલાક અગાઉ તસવીર સાથે થથળ પર પહોંચી જવાનું રહેિે. તેમજ તે અંગેની માપહતી કાયાવલયનેઅગાઉથી મોકલવી જરૂરી છે. આ િસંગે િાકાહારી બૂફે પડનરની પણ વ્યવથથા રાખવામાં આવી છે. RSVP - anand.pillai@abplgroup.com, kamal.rao@abplgroup.com kokila.patel@abplgroup.com, kishor.parmar@abplgroup.com or Karma Yoga House, 12 Hoxton Market (Off. Coronet Stree) London N1 6HW

નવી વિલ્હીઃ પદલ્હીમાં ઉિરાજ્યિાલના કાયાવલય બહાર નાયબ મુખ્યમંત્રી મનીષ પસસોપદયા િર સોમવારે એક વ્યપિએ શાહી િેંકી હતી. તેનું કહેવું હતું કે પદલ્હીમાં ડટડગ્યુપચકનગુપનયા િાટી નીકળ્યા છે તેવા સમયે પસસોપદયાએ કિનલેડડનો પ્રવાસ કરતા તે તેમનાથી નારાજ છે. પસસોપદયા તેમની કારમાં બેસવા જ જતા હતા ત્યારેિજેશ શુકલા નામની વ્યપિએ તેમના િર શાહી િેંકી હતી. શાહીના થોડા છાંટા તેમના હાથ િર અને થોડા માથા િર ઊડ્યા હતા. પસસોપદયાએ જણાવ્યું કે તેમના િર શાહીથી કરાયેલો આ હુમલો ભાજિ અને કોંગ્રેસના ગંદા રાજકારણનુંપ્રપતપબંબ છે.

આ માટે૨૫ સપ્ટેમ્િર, ૨૦૧૬ સુધીમાંજાણ િરી િેવાની રહેશે. સમયઃ સાંજના ૬-૦૦ સ્થળઃ ભારતીય વવદ્યાભવન 4A િેસલટાઉન રોડ, લંડન W14 9HE

પ્રાથપના સભા

શ્રી સનાતન મંપદર લેસ્ટરના આદ્યસ્થાિક અને પનઃસ્વાથવ સેવાભાવી લોકલાડીલા શ્રી ધનજીભાઈ નીછાભાઈ આટવાલા ટોરોડટો, કેનેડામાં સ્વગવવાસ િામ્યા છે. સ્વ. ધનજીભાઈ શ્રી સનાતન મંપદરની સ્થાિનાના મુખ્ય સૂત્રધાર હતા અને લેસ્ટરમાંમંપદર થાય તેવુંતેમનુંસ્વપ્ન હતું , જે ૧૯૭૦માં સાકાર થયું હતું. તેમણે લેસ્ટરમાં સનાતન મંપદરની સેવા દરમ્યાન મંત્રી, પ્રમુખ અનેટ્રસ્ટી તરીકેપનઃસ્વાથવભાવેસેવા કરી હતી. તેઓ ઈન્ડડયન એજ્યુકેશન સોસાયટી ગુજરાતી શાળાના સંસ્થાિક હતા અનેપ્રજાિપત એસોપસએશનમાંિણ તેઓ અગ્રણી કાયવકર હતા. તેઓના આત્માની શાંપત માટટ એક પ્રાથવના સભા રપવવાર તા.૨૫-૯૨૦૧૬ના રોજ બિોરે ૪ વાગે સનાતન મંપદર, લેસ્ટર ખાતે રાખવામાં આવી છે. સંિકક. રમણભાઈ બાબવર MBE DL 01162 661 402

વાંચો અનેવંચાવો

YOUR LAST CHANCE TO SEE THE AWARD WINNING COMEDY GUJARATI PLAY FROM MUMBAI

Tickets Harrow £15, & £20 & £25 Hayes

¸Ьє¶ઈ³Ь ઇ³Ьєએ¾ђ¬↔ єએ¾ђ¬↔╙¾³Ỳ¢ ╙¾³Ỳ¢ §ºЦ¯Ъ ¢Ь§¢Ь ºЦ¯Ъ ³Цªક³Цªક §ђ¾Ц³Ъþщ ¦щà¹Ь »Ъકы¸¯કЦє

અઢЪ ક»Цક એª»щકы∞≈√ ╙¸³Ъª¸Цє∩√√ ¾Цº ÃÂЦ¾¾Ц³Ъ ¢щº×ªЪ આ´¯Ьєએક ¸ЦĦ ¸ѓ╙»ક ³Цªક

Organised by: MAA KRUPA FOUNDATION & SHREE SORATHIA VANIK ASSOCIATION SUNDAY 25th September 2016 at 2pm, Tickets £10 & £15 with food from 12 noon at Harrow Leisure Centre, HA3 5BD. for tickets contact: Sudha Mandaviya 07956 815 101 • Ashok Sanganee 07480 090 809 • Jayantibhai Khagram 0208 907 0028 • Chunibhai Hirani 07950 903 135 MONDAY 26th September 2016 at 11 to 2 pm play and 2 to 3 pm lunch Organised by : NAVNAT VADIL MANDAL @ Navnat Centre, Printing Lane, Hayes UB3 1AR. Tickets For Members £6 and for non members £12 For Tickets: Surbhi Khona 0208 863 3282, Ramesh Shah 07742 045 154, Nalin Udani 07939 141 098 Bhupen Vasa 07741 416 361


30 નવલકથા

@GSamacharUK

GujaratSamacharNewsweekly

24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

કામથેસરકારનેસવાલ કયયોઃ દેશ જાણવા માગેછેકેસુભાષચંદ્ર મૃત્યુપામ્યા છેખરા?

સ. વાત પૂરી થઈ. સરકારે રાહતનો શ્વાસ લીધો કે હવે કોઈ આ િચન ઊઠાવશે નહીં. પણ ભારેલો અગ્નન િજાનાં ચિ​િમાં ચવખેરાયેલો હતો. ચિલ્હી, ક્યાંક લખનૌ અને કોલકતા, તો અનેક વાર ચવિેશોમાં... નેતાજી અને ચવમાની અકથમાત. નેતાજી અને મૃત્યુ. નેતાજીની અદૃષ્ટ ચિંિગી. નેતાજી અને કોંગ્રેસ. નેતાજી અને િવાહરલાલ. હચર ચવષ્ણુ કામથ સુભાષબાબુની સાથે ફોરવડડ બ્લોકમાં કરી િૂક્યા હતા. બંધારણ સભાના સભ્ય અને રાિનીચતમાં અત્યંત આિરપાત્ર સમાિવાિી નેતા. આઈ. સી. એસ. પરીિા પાસ કયા​ા પછી પણ નોકરીમાં િોડાયા નહોતા. એચિલ, ૧૯૫૧માં તેમણે કેડદ્ર સરકારને ધ્રૂજાવતો સવાલ કયોાઃ િેશ જાણવા માગે છે કે સુભાષિંદ્ર બોઝ મૃત્યુ પાપયા છે ખરા? કઈ માચહતી તમારી પાસે છે? અને િે છે તે બહાર કેમ મૂકતા નથી? સંસિમાં ચવિેશ ખાતાના રાજ્યિધાન બી. વી. કેસકરે ઘસાઈ ગયેલી રેકોડડ સંભળાવીઃ વડા િધાનનાં વક્તવ્ય િમાણે બોઝ ૧૮ ઓગથટ, ૧૯૪૫ના મૃત્યુ પાપયા હતા... ‘ખુિ િે. કે. ભોંસલેએ એક પત્ર લખીને સરકારને િણાવ્યું છે કે તેમનાં અગ્થથ જાપાનમાં રેંકોજી િેવળમાં છે.’ ખરેખર? પગ્ચિમ બંગાળની ચવધાનસભામાં ડો. અતીડદ્રનાથ બોઝે િણાવ્યુંઃ ‘આખો િેશ ઇચ્છે છે કે આની તપાસ કરવામાં આવે. િુચનયાની કોઈ સરકાર એવી નહીં હોય િે પોતાના ચિય નેતાથી આટલી શરમિનક રીતે પીછો છોડવા માગતી હોય.’ બંગાળ ચવધાનસભાએ તો તપાસ માટેનો િથતાવ પણ પસાર કયોા. નેહરુને તેમના ચમત્ર એસ. એિ. અય્યરના અહેવાલ પર ભરોસો હતો. એક સમયના નેતાજીના િ​િારમંત્રી અય્યરને નેહરુ સરકારમાં હોદ્દો મળ્યો હતો, મુંબઈ રાજ્ય સરકારના માચહતી િસાર ચવભાગનો. પણ આઝાિ ફોિના બીજા વચરષ્ઠ અફસરોને જાણ હતી કે આ અય્યરે ટોકકયોમાં ઇગ્ડડયન ઇગ્ડડપેડડ્ટસ લીગના િભારી એમ. રામમૂચતાની સાથે મળીને - આઝાિ ચહડિ ફોિના માતબર ખજાનાની - ભાગબંટાઈ કરી લીધી હતી. નેતાજી તો બધું છોડીને આ સાથીિારોના ભરોસો રાખીને ગુપ્તવાસે નીકળી ગયા હતા. જાપાન સરકાર ચવશ્વયુદ્ધ પછીની તબાહીમાં ફસાયેલી હતી ત્યારે આઇ.એન.એ.ના િથતાવેિો અને ખજાનાનું આવું ‘અચ્યુતમ્’ કરવામાં આવ્યું. નેતાજીનાં ‘મૃત્યુ’ની ઘટનાને વારંવાર થથાચપત કરવા માટે નેહરુજીને આવા સાથીઓ મળી િ ગયા. સચિવોએ તેનો ઢંઢરે ો પીટાવવાની

વફાિારી બતાવી. ૧૯૫૧માં, ૨૪ સપ્ટેપબરે શ્રીમાન અય્યરે - વડા િધાનની સૂિનાથી - એક અહેવાલ પણ તૈયાર કયોા. િનરલ તોિોની ‘મુલાકાત’ ટાંકીને સાચબત કરવાનો એક વધુ િયાસ થયો. નેહરુએ સુભાષબાબુના રાિકીય ચવરોધી રહેલા, પગ્ચિમ બંગાળના મુખ્ય િધાન ચબધાનિંદ્ર રોયનેય એક પત્ર લખીને આ અહેવાલ મોકલ્યો. લોકસભામાં કહ્યુંઃ ‘રેંકોજી િેવળમાં નેતાજીનાં અગ્થથત છે એ વાતમાં મને કે અય્યરને કોઈ આશંકા નથી.’ પણ કરારો િવાબ મળ્યો િેવનાથ િાસ તરફથી. આઝાિ ચહડિ સરકારના મહત્ત્વના અગ્રણી, નેતાજીના સાથીિાર િાસ ૧૯૫૩માં થાઈિેશ રહેતા હતા. તેમને આઘાત એ વાતનો રહ્યો કે અય્યર, સિાય, ભોંસલે િેવા સહયોગીઓએ પોતાનું વલણ બિલાવી નાખ્યું અને ભારત

૨૫

છે...’ ઇસોિાએ િાસને ભરોસો આપ્યો. ‘જ્યાં સુધી હું જીવતો છુ,ં નેતાજી સુરચિત છે.’ અને ભારતીય સંસિમાં રિૂ કરાયેલો અહેવાલ પણ છેડછાડ સાથેનો હતો! અય્યરે ‘નેતાજી અને િનરલ ચશિેઈને ડેરોનમાં છોડવાની જાપાનીઝ યોિના ચવશે લખ્યું તે ફકરો ઊડાવી િેવાયો હતો!’ આવી માચહતી અય્યરને આપી હતી જાપાનીઝ અફસર ટાડાએ. પણ ટાડા ક્યાં હતો? તેનો પિો મેળવવા માટે ગુપ્તિર તંત્રો કોચશશ કરી રહ્યા હતાં. એ ઘટનાના થોડાઘણા સંકત ે ો તો મળી રહ્યા હતા કે ૧૭ ઓગથટ, ૧૯૪૫ના નેતાજી તેમિ સાથીિારોનાં બે ચવમાન સાઇગોન હવાઈ મથકે ઊતયા​ાં. કનાલ ટાડા સીધો - નજીકના જાપાની યુદ્ધ કાયા​ાલય િલાત પહોંચ્યો. ત્યાં તેણે કફલ્ડ માશાલ તેરાઉિીની મુલાકાત લીધી. ટાડાએ તેરાઉિીને િણાવ્યું

વિષ્ણુપંડ્યા

સરકારની માડયતામાં સૂર પૂરાવ્યો. પૂછયું તેમણે કેડદ્ર સરકારનેઃ ‘આ અય્યર તો િે િેશની ભાષા પણ જાણતા નથી તેમને તપાસ કરવા શા માટે મોકલ્યા?’ વાથતવમાં, ૨૬ ઓગથટ, ૧૯૪૫ (નેતાજીના ૧૮ ઓગથટના કચથત અકથમાત પછી એક સપ્તાહ બાિ) જાપાનીઝ ઇડટેચલિડસ ચવભાગનો એક અફસર, િે માશાલ તેરાઉિીના કાયા​ાલયમાં કામ કરતો હતો, તેણે મને મળીને કહ્યુંઃ ‘નેતાજીનો ચહકોકી ઓચિરુ કોતાઉન ચશચનઓ ચશમાસન...’ અથા​ાત્ - ચવમાની િુઘાટનાને અસલી િુઘટા ના સમિશો નચહ. િાસે વ્યથાપૂવાક કહ્યુંઃ સંપકક હોય કે ના હોય, નેતાજી જીવંત છે અને િો તેઓ જીવતા ના હોય તો ઇચતહાસની એ િણ કોઈ ધૃણાિનક કૃત્યની સાિી રહી છે... આ મારો િાવો છે. છેલ્લી મુસાફરીમાં જાપાની સૈડયાચધકારીઓ તેમની સાથે હતા. િવાબિારી તેમની છે... તેઓ આિે ય જીચવત છે, પૂછો તેમને. તથ્ય બહાર લાવો. િેવનાથ િાસને ૧૬-૧૭ ઓગથટના આટાપાટા યાિ હતા. સાઇગોન પહોંચ્યા પછી જાપાની અફસરોએ િેવનાથ િાસ અને બીજા સાથીિારોને નેતાજીની ચવમાની સફરથી અલગ પાડી િીધા અને કહ્યું કે તે ચવમાનમાં િનયા નથી. સાઇગોનમાં નેતાજીએ િેવનાથ િાસને કહ્યું પણ ખરું કે ‘ખબર નહીં, આ લોકોએ યોિના શા માટે બિલાવી

કે નેતાજી રચશયન સિા હેઠળના મંિુચરયા િવા માગે છે, ત્યાંથી તેમની ઇચ્છા મોથકો પહોંિવાની છે. આને માટે જાપાની સૈડય મિ​િ કરે એવી અપેિા રાખે છે. કફલ્ડ માશાલે આ િવાબિારી પોતે ચનભાવશે એમ કહ્યું અને ટોકકયોના ઇગ્પપચરયલ ચમચલટરી મુખ્યાલયને કશું કહ્યા ચવના િ કનાલ ટાડાને િણાવ્યું કે જાઓ, નેતાજીને કહો કે રચશયા પહોંિવા માટે જાપાન પૂરી મિ​િ કરશે. કફલ્ડ માશાલ તેરાઉિીને નેતાજી િત્યે અત્યંત આિર હતો. એ ઇચ્છતા હતો કે નેતાજીને નવા અધ્યાય માટે પૂરતી મિ​િ કરે. એ સમયે ટોકકયો-ડેરોન િઈ રહેલાં ચવમાનમાં િનરલ ચશિેઈ િવાની તૈયારીમાં હતા. નેતાજી તેમની છોડેલી સીટ પર હતા. ચશિેઈ તેમનું સુરિાકવિ બને તેવી સૂિના હતી. ત્યાંથી િ ગૂમ થવાની યોિના અને પછી જાપાન જાહેર કરે કે ડેરોનથી િ નેતાજી ગાયબ થઈ ગયા છે. આને લીધે ચમત્ર િેશોને એવું લાગે કે નેતાજીનાં ગૂમ થવામાં - કે તેમ કરાવવામાં - જાપાનનો કોઈ હાથ નહોતો. કનાલ ટાડા લાંબી વાત કયા​ા પછી િલાતથી સાઇગોન પાછા આવ્યા, નેતાજીની સાથે બંધબારણે મંત્રણા કરી... તેરાઉિી પૂવા વડા િધાનનો પુત્ર, તેના પાંસઠમાં વષષે એટલો ચબમાર હતો કે તેને ખાતરી હતી કે જાપાન ભલેને ચમત્ર રાષ્ટ્રો પાસે શરણાગચત મેળવે, પોતે કંઈ વધુ જીવવાનો નથી! અને બડયું યે

એવું િ. યુદ્ધબંિી તરીકે તેણે એક િ વષામાં છેલ્લા શ્વાસ લીધા. કનાલ ટાડા તો અંગ્રેિોને હાથ િ ન આવ્યો અને ૧૯૫૧ સપ્ટેપબરમાં, તમામ રહથયોને ભોંયમાં ભંડારીને મૃત્યુ પાપયો... અય્યરે ૧૯૫૧માં ‘અનટુ ચહમ એ ચવટનેસ’ પુથતક તો લખ્યું, પણ કેડદ્રની સૂિના મુિબ ચવિેશ ખાતાંએ તે છપાતાં પહેલાં વાંચ્યુ.ં એક અફસરે કહ્યું કે હિુ વધુ ‘સારી રીતે’ લખી શકાયું હોત. ‘સારી રીતે’નો અથા એટલો િ હતો કે અય્યર સાહેબે િવાહરલાલની ઇચ્છાના અદૃષ્ટ પડછાયાને અનુસરવાની વધુ િરૂર હતી. નેતાજીના એક સાથીિાર તરીકે ઠસાવવામાં કંઈ બાકી ન રહેવું િોઈએ કે સુભાષ મૃત્યુ પામી િૂક્યા હતા અને તે ય પેલી ચવમાન િુઘટા નામાં િ. અય્યરનું પુથતક અને સરકારી અહેવાલને લીધે ચવશેષે બંગાળમાં આશંકાનાં વાિળ ઓર ઘેરાયાં કે મામલો રફેિફે કરવા માટે આઇ.એન.એ.ના વચરષ્ઠ અફસરોનોયે ‘ઉપયોગ’ કરાઈ રહ્યો છે! ચનહારેંવુ િ​િે - પૂવા મુખ્ય િધાનની િવાબિારીને યાિ કરાવીને - નેહરુને લખ્યુંઃ ‘ચવશેષ તપાસ પંિ ચનયુક્ત કરો...’ િવાબ તુરત મળ્યોઃ ‘મને

એટલે તેણે નોંધ તૈયાર કરી નાખી. પૂવા રાિ​િૂતની નોંધનો યે ઉપયોગ કયોા પણ સવાલનું સાહસ કયુાંઃ ‘નેતાજીના મૃત્યુ ચવશે ભારતીયોમાં મતભેિ છે. તથ્ય સામે ન આવે ત્યાં સુધી કશું માનવા તૈયાર નથી. પૂવા રાિ​િૂત શ્રીમાન રઉફની િેમ હું પણ માનું છું કે જ્યાં સુધી કોઈ િોક્કસ ચનણાય ન આવે ત્યાં સુધી ગ્થથચત યથાતથ્ રાખવી િોઈએ...’ ભારતીય ‘િૈસે થે’ની આ કરુણાંચતકા આિેય રેંકોજી િેવળમાં એવીને એવી છે, ન કોઈ આ ‘અગ્થથ’ને વંિના કરવા આવતુ,ં ન કોઈ કાયાક્રમ ઊિવાય છે. ૭૨ વષષે ભારતીય અસમંિસતાનો ધ્વિ ફરકતો રહ્યો છે... હવે તો િૂતાવાસના બાબુઓ પણ કિાચિત ભૂલી જાય છે કે કોઈ રેંકોજીનો પુજારી નેતાજીનાં અગ્થથત જાળવીને બેઠો છે... વડા િધાનો પણ ટોકકયો તો જાય છે પણ... રાિ​િૂતને પરવાનગી મળી એટલે થમૃચત ચિવસ તો મનાવવામાં આવ્યો પણ તે ચનરથાકતાનો િ નમૂનો હતો. જાપાન સરકારે અગ્થથ ભારત વાપસ મોકલવાનો િથતાવ રાખ્યો ત્યારે બીિો સવાલ એ પણ જાપાનીઝ અખબારોએ ઉઠાવ્યો કે આઇ.એન.એ.ની

સમિ નથી પડતી કે ભારત સરકાર નેતાજી સુભાષિંદ્ર બોઝને માટે તથ્યો જાણવા બીિું શું કરી શકે? અમે િરેક િકારના િયાસો કયા​ા છે અને તે બધી હકીકતો નિર સામે છે. મને તેમાં કોઈ આશંકાનું કારણ મળતું નથી.’ બેરહામપુરની સભામાં લોકોએ માંગ ઊઠાવી. િરચમયાન કચથત મૃત્યુનાં િસ વષા થતાં રેંકોજી િેવળમાં નેતાજી થમૃચત ચિવસ મનાવવાની વાત ઉમેરાઈ. જાપાને ત્યાંના ભારતીય રાિ​િૂતને િણાવ્યું. રાિ​િૂત તો ચબિારો ચિઠ્ઠીનો િાકર. રોિ િૂતાવાસ ખૂલે ત્યારે સૌની નિર નવી ચિલ્હીનાં સચિવાલય તરફ િ હોય. ચવિેશ ખાતાએ આ રાિ​િૂત પર િ ઢોળ્યુ,ં તારે શું કહેવાનું છે? સરકારી બાબુઓ ‘નોંધ’માં કાબેચલયત ધરાવતા હોય છે

સંપચિ અને નેતાજીનું મોત - આ બડને તપાસના ચવષય છે. ‘ખજાનાના ભેિ’ને ટાળવા માટે િનરલ હાથકી ઇસાયામાએ જાહેર કયુાં કે કેટલાક એવું પણ માને છે કે નેતાજીની હત્યાનું એક કારણ તેમના કકંમતી ખજાનાનુય ં ે છે. નેતાજી તો ચસંગાપુરથી તે લાવ્યા હતા, નવા થવાતંત્ર્ય સંઘષા માટે. પણ પચરગ્થથચત િ એવી હતી કે તેમણે એ ખજાનો કેટલાક અફસરોને - પૂરા ભરોસા સાથે સુપરત કયોા હતો. કોને સોંપાઈ હતી સંપચિ સોનું, રૂપું, િાંિી, ઘચડયાળ, િલણ...? જાપાની અફસરે નામ આપ્યુંઃ રામમૂચતા. તે ટોકકયોમાં ઇગ્ડડયા લીગના અધ્યિ હતા. એસ. એ. અય્યર પણ તે ચવગતમાં સામેલ હતા.

આ અફસરોની પત્રકાર પચરષિમાં અનેક સવાલો ઊઠ્યા. િવાબ ચસફતપૂવક ા ના, પણ સંકત ે િશા​ાવનારા હતા. - િનરલ હારુકી ઇસાયમા. - કેપ્ટન યાચશમી. - કનાલ મોચરયો તાકાકુરા. અને જાપાનીઝ સમાિાર સંથથા િોમેઇ (ક્યોિો)ના િણાવ્યા િમાણે તો સુભાષને અ-ગોિર કરવાની યોિના ક્યારની તૈયાર થઈ ગઈ હતી અને તેનું ત્વચરત અમલીકરણ પણ થઈ િૂક્યું હતુ.ં ચનયચત ચનગ્ચિત હતી, રચશયન િેત્રના મંિુચરયામાં નેતાજીનું ગમન. પણ ભારત સરકારે વાતને અવળે રથતે વાળી. જાપાનીઝ બેિરકારીને લીધે આ બડને બાબતો પેિા થઈ છે - નેતાજીનું મૃત્યુ અને ખજાનો ગાયબ થવો, એવું ભારતીયોના ચિમાગમાં છે તે િૂર કરવા માટે જાપાન સરકારે અગ્થથની ભારત વાપસીનો િયાસ કરેલ છે... જાપાન અને ભારત. ચવિેશ ચવભાગની શતરંિના મહોરાં ગોઠવાય તે પહેલાં નેતાજી સમથાકોએ બેઠક કરીને િણાવી િીધું કે મૃત્યુ - તપાસ પંિ ચનયુક્ત થવું િોઈએ ભારત સરકારની તેમાં ના હતી. ૬ સપ્ટેપબર, ૧૯૫૫ની આ બેઠકે નક્કી કયુાં કે સરકારનો કોઈ ઇરાિો ના હોય તો અમે નાગચરક તપાસ પંિ બનાવીશુ.ં િો એમ થયું હોય તો? રાધા ચવનોિ પાલ. આ નામ એકલાં બંગાળમાં નહીં, આંતરરાષ્ટ્રીય થતરે સડમાનપૂવક ા બોલાય છે. ટોકકયોમાં ચમત્ર રાષ્ટ્રએ બીજાં ચવશ્વયુદ્ધના અપરાધીઓની સામે િે આંતરરાષ્ટ્રીય ખટલો િલાવ્યો એમાં એચશયન ડયાયમૂચતા તરીકે એકલા રાધા ચવનોિ પાલ સામેલ કરાયા હતા. ચમત્ર રાષ્ટ્રોને તેઓ જાપાન િત્યે સહાનુભૂચત રાખનારા લાનયા. મુકિમા િરચમયાન તેમને નેતાજી ચવશે રહથયમય ચવગતો િાપ્ત થઈ િે ચમત્ર રાષ્ટ્રો છૂપાવવા ઇચ્છતાં હતાં. ખુિ અમેચરકન િ​િે તેમને કહેલું કે ‘આ તાઇપેઈ ચવમાન િુઘાટના તો યુદ્ધકાલીન િંતકથા િ છે, ચમથટર પાલ!’ બેઠકે રાધા ચવનોિ પાલના અધ્યિપિે નાગચરક તપાસ પંિ દ્વારા નેતાજીનાં મૃત્યુનું રહથય ઉકેલવાના ચનણાયને વહેતો કયોા કે તુરત ભારત સરકાર િોંકી ઊઠી. ખુિ શાહનવાઝ ખાન પણ એવું માની રહ્યા હતા કે સુભાષિંદ્ર પેલા ચવમાની અકથમાતમાં માયા​ા ગયા નથી... અત્યાર સુધી ભારત સરકારને આ મુદ્દે તપાસનું વિુિ િ નહોતું લાનયું એટલે ઉપેિાનો ખડકલો થતો રહ્યો, હવે તો, બાત નીકલેગી તો િૂર તલક જાયેગી! નેહરુએ તાબડતોબ શાહનવાઝ ખાનને બોલાવ્યા. ૧૩ ઓક્ટોબરે એક સચમચત ચનયુક્ત થઈ. તેણે ‘મૃત્યુ થયું હતું કે નહીં’ તે મુદ્દે નહીં, ‘મૃત્યુ કેવા સંિોગોમાં થયું’ તેની િ તપાસ કરવાની હતી અને બીિો મુદ્દો ટોકકયોમાં અગ્થથ સુભાષબાબુનાં છે કે નહીં તેનો અંિાિ મેળવવો. સચમચતમાં ‘નેહરુના માણસ’ એ. કે. ધરને ઉમેરવામાં આવ્યા. (ક્રમશઃ)


24th September 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

¹Ьક³ы Ъ ∟≈√ ªђ´ ĺъક કі´³Ъ ´ьકЪ³Ц અщક (Â׬ъªЦઇÜ ∟√∞∩)

31


32

@GSamacharUK

24th September 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

www.gujarat-samachar.com

For Advertising Call

પ્રેમ માટે કોઈ અવસર કે કારણની જરૂર હોતી નથી તે આ ફોટો દ્વારા ખ્યાલ આવે છે. આ ફોટો ગિટનના ગ્લોસ્ટરનો છેજેમાં૮૨ વષષના કેન મોગષન પોતાની પત્ની શલલી સાથે દેખાઈ રહ્યા​ાંછે. તેમણે શલલીને ડબલ ડેકર બસ ગગફ્ટ કરી છે. ૬૦ વષષ પહેલાં બન્ને આ બસમાં પહેલી વખત મળ્યા હતા. શલલી અત્યારે ૭૮ વષષનાં છે. ૧૯૫૬માં બન્ને એક રૂટ પર જ કાયષરત હતા. શલલી તે બસમાંકંડક્ટર હતાં. બન્નેઆ બસમાંમળ્યા, ગમત્રતા થઇ, પ્રેમ થયો અને૧૯૫૯માંલગ્ન કરી લીધા. શલલી કહે છેઆના કરતા સારી કોઈ ગગફ્ટ ન હોઈ શકે.

Per KG*

£2.50 Per KG* BY AIR

AIR & SEA PARCEL

Unit 7, City Plaza, 29-33, Ealing Road, HA0 4YA 0208 900 1349

UPTON PARK 38A Ferndale Road Forest Gate E7 8JX 0208 548 4223

Special offer:Mobile starts from £40 Laptop starts from £85 TV starts from £220

³¾Ъ ¿Ц¡Цઅђ ¸Цªъએ§×ª ╙³¸¾Ц³Ц ¦щ.

Âє´ક↕: 07440 622 086

Email: jumboparcel@gmail.com www.jumboparcelservice.com

46 Church Road, Stanmore, Middlesex, London HA7 4AH

email@travelinstyle.co.uk

Tel: 01582 421 421

E-mail: info@pandrtravel.co.uk www.pandrtravel.co.uk HONEYMOON/TAILOR MADE PACKAGES:

R Tr

ar ch h 19 8 6 - Marc

PLEASE CONTACT US. DO NOT BOOK ONLINE. WE HAVE SPECIAL CONTRACTS & CONTACTS WITH MOST HOTELS WORLD-WIDE.

LONDON - Branches

WEMBLEY

P & R TRAVEL, LUTON

el

£1.50 BY SEA

2413

સુદં રકાંડના પાઠ છૂટી ગયા. નોકરીમાં ૩૨ વષો થઈ ગયા. ૩૫ વષોની ઉંમરે તરમલમાં સુદં રકાંડ વાંચવાની તક મળી. હું તેનાથી બહુ પ્રભારવત થયો. સૈકાઓ પહેલાં સંસ્કૃતમાં રચાયેલા આ ગ્રંથને વાંચવાનું નક્કી કયુ,ું પરંતુ મને સંસ્કૃત આવડતું નહોતું અને શીખવાનો સમય પણ ન મળ્યો. આ કારણે તે સમયે સુદં રકાંડ સંસ્કૃતમાં શીખી શટયો નહીં. જોકે રનવૃત્ત થયા પછી પણ કેટલાક પ્રોજેટટ પૂરા કરવામાં વષો​ો પસાર થયા. રામરલંગમ કહે છે કે ભારતમાં પત્ની સાથે રહેતો હતો, પરંતુ તેનાં મૃત્યુ પછી દીકરાએ અમેરરકા બોલાવી લીધો. હું યુએસ જઇને સ્થાયી થયો. અત્યારે ટેટસાસના રિસ્કો ગામમાં વસવાટ કરું છુ.ં ૮૦ વષોનો હતો ત્યારે એક રદવસ ઘરમાં બેઠાં બેઠાં બાળપણના

M

Send Parcel to All over INDIA

પૂણેઃ માનવશરીર ઘરડું થાય છે, પરંતુ હૈયે હામ હોય અને જુસ્સો બુલદં હોય તો ઇચ્છાશરિ ટયારેય ઘરડી થતી નથી. આ વાત અમેરરકાના ટેટસાસના રિસ્કો ગામમાં રહેતા ભારતીય રામરલંગમ્ સરમાએ સાચી સારબત કરી છે. ૧૨ વષો​ોથી તે સુદં રકાંડનું અંગ્રેજીમાં અનુવાદ કરવાનું કામ કરી રહ્યા હતા, જે તેમણે પોતાના ૧૦૦મા જન્મરદવસે પૂરું કયુ.ું તેમની અદમ્ય ઇચ્છા હતી અંરતમ શ્વાસ લેતાં પૂવવે સુદં રકાંડનો અંગ્રેજી અનુવાદ લોકો સમક્ષ મૂકવો. અને તેમણે પોતાની જાતને આપેલું વચન સાથોક કરી બતાવ્યું છે. તેઓ પુસ્તકનું વેચાણ નહીં કરે, પરંતુ ગ્રંથાલયો અને સંસ્કૃતના સંશોધકોને મફતમાં પુસ્તક ભેટ કરશે. રામરલંગમ્ કહે છે કે કોઈની મદદ લીધા વગર ૬૫ વષો પહેલાં રવચારેલી વાતને જીવનની અંરતમ ક્ષણોમાં વાસ્તરવક કરી બતાવી છે. તેઓ કહે છે કે બાળપણમાં દાદા અને માતા સુદં રકાંડનો પાઠ કરતાં હતાં ત્યારે પાઠનો અથો સમજાતો નહોતો, પરંતુ સાંભળવું ગમતું હતુ.ં કોલેજ પૂરી કરીને બેંગ્લોરમાં રહન્દુસ્તાન એરોનોરટકલમાં પ્રવેશ મેળવ્યો.

av

MONEY TRANSFER & PARCEL SERVICES Fast & Reliable Parcel Services (World Wide)

૮૦મા વષષેસંસ્કૃત શીખ્યા, ૮૮મા વષષેટાઇગપંગ, પછી ૧૨ વષષમાં સું દરકાંડનો અંગ્રેજીમાંઅનુવાદ કયોષ, ૧૦૦મા વષષેગવમોચન

20 16

૬૦ વષષપહેલાંજેબસમાંમળ્યા હતા, પત્નીનેતેબસ ગિફ્ટ કરી

લંડનઃ મહાનગરમાં એક પતિએ પત્નીનેઓનલાઇન વેચવા મૂકિા ચચા​ા સાથે ભારે રમૂજ પણ થઈ હિી. વાિ અહીં પૂરી નથી થિી, થોડાક કલાકોમાં જ િેની પત્ની માટે૬૬ હજાર પાઉન્ડની ઓફર આવી હિી. યોકકશાયરમાંબનેલી આ ઘટનામાં ૩૩ વષષીય સીમોન કાને ૨૭ વષષીય પત્ની અને બે બાળકોની માિા તલન્ડ્રાને હરાજીની વેબસાઇટ પર વેચવા મૂકી હિી. આ માટે િેણે ‘યુઝ્ડ કાર’ કેટેગરી પસંદ કરી હિી. આની સાથેિેણેપત્નીનેશા માટે વેચેછેિેના કારણો પણ જણાવ્યા હિા. િેણેલખ્યુંહિુંઃ ‘એક પત્ની વેચવાની છે. નવી નથી, પણ થોડા માઇલેજ બાકી છે મેં બહુ સહન કયુ​ું, હવેબીજાનો વારો... હું બીમાર હિો િો પત્નીએ સહાનુભૂતિ પણ નહોિી બિાવી...’ પત્નીની િસ્વીર સાથે જાહેરાિમાંિેણેલખ્યુંહિુંકે, િે રસોઈ સરસ કરી જાણે છે અને શરીર સૌષ્ઠવ પણ આકષાક છે, પરંિુબોલબોલ બહુ જ કરેછે. આ જાહેરાિ પછી િેનેપત્ની માટે ૬૫,૮૮૦ પાઉન્ડની ઓફર આવી હિી. પત્નીએ આ વાિ જાણી ત્યારેિેનેઆંચકો લાગ્યો. બ્યુટી થેરાતપસ્ટનું કામ કરિી પત્નીએ જણાવ્યું હિું કે, લોકો આ જાહેરાિ વાંચીનેહસિા હિા. જોકેવેબસાઇટ ઉપરથી િરિ જ જાહેરાિ હટાવી દેવાઇ હિી. િેના પતિએ જણાવ્યું હિું કે, િે જોવા માગિો હિો કે પત્નીની કકંમિ કેટલી આવેછે. પત્નીનેવેચવાનો િેનો કોઈ ઇરાદો નહોિો.

હૈયેહામ હોય નેજુસ્સો બુલંદ હોય તો...

P&

પગતએ પત્નીને ઓનલાઈન વેચવા મૂકી!

020 7749 4085

* T&C Apply.

AMD From BOM From WORLDWIDE HOLIDAYS FROM Return flight to Ahmedabad/Mumbai with 3 nights in Dubai inc Hotel, RO----------- £460.00p.p. -------- £480.00pp We are now booking the Ramayan Religious 7 days Tour in Sri Lanka with guided tour and with hotels and with a free stopover in India from --------------------- £850.00p.p.

Mauritius 7 nights HB from £940.00p.p. Barbados 7 nights RO from £750.00p.p. Mombasa 7 nights BB from £575.00p.p. Dubai Jumeirah Beach OR Atlantis 3 nights BB from £595.00p.p. Sri Lanka 7 Nights, AI from £695.00p.p. Maldives 7 nights, AI from £895.00p.p. Alaska Cruise & Canadian Rockies from £3350.00p.p. MUMBAI FROM £340 BARODA FROM £410 AMRITSAR FROM AHMEDABAD FROM £375 DELHI FROM £395 GOA FROM

Singapore Bangkok Hong Kong Sydney

£380 £340 £380 £570

WORLDWIDE FLIGHTS FROM New York San Francisco Los Angeles Chicago

£350 £410 £320 £360

Nairobi Dar Es Salaam Johannesburg Entebbe

£365 £420 £450 £415

Toronto Vancouver Calgary Auckland

£395 £405 £310 £440 £375 £550

All Package/Flights are inclusive of Airport Taxes. All Offers are subject to availability & date of travel determines the price.

રદવસોમાં ખોવાઈ ગયો. દાદા અને માતાએ સંભળાવેલા સુદં રકાંડના પાઠ યાદ આવી ગયા. મને યાદ આવ્યું કે સંસ્કૃતમાં સુદં રકાંડ વાંચવાનું નક્કી કયુ​ું હતુ.ં તે રદવસે લાગ્યું કે સામાન્ય રદવસ રવતાવવા કરતાં સારું કે અધૂરું કામ પૂરું કરું, જે ૬૫ વષો પહેલાં રવચાયુ​ું હતુ.ં તેઓ વાતને આગળ વધારતા કહે છે કે સંસ્કૃત શીખવાનો રનધાોર કયો​ો. જોકે સંસ્કૃત શીખવનારું કોઈ મળ્યું નહીં એટલે ઇન્ટરનેટની મદદથી જાતે સંસ્કૃત શીખ્યો. સંસ્કૃત શીખવા અને સુંદરકાંડ વાંચવામાં આઠ વષો વીતી ગયાં. મને લાગ્યું કે સમાજ માટે તેનું અધ્યયન કરવું જરૂરી છે. તો અંગ્રેજીમાં અનુવાદ કરવાનું રવચાયુ​ું. ૮૮ વષોની વયે ટાઇરપંગ સ્કૂલમાં એડરમશન લીધું. મારી સ્કૂલમાં હું સૌથી વૃદ્ધ રવદ્યાથથી હતો. ટયારેક દીકરો તો ટયારેક પૌત્ર સ્કૂલ મૂકવા આવતા હતા. બે રદવસ સ્કૂલમાં અને પાંચ રદવસ ઘરે પ્રેક્ટટસસ કરતો હતો. ભાષા પર થોડીક પકડ આવતા અનુવાદ શરૂ કયો​ો. ૧૨ વષો સુધી અનુવાદ કરતો રહ્યો. આ વષવે ૬ ફેબ્રુઆરીએ ૧૦૦ વષોનો થયો. આ પુસ્તકનું રવમોચન કરીને મારા જન્મરદનની ઉજવણી કરી. રામરલંગમ્ આ ઉંમરે પણ આઇપેડ પર ચાર કલાક વાંચન કરે છે. તેઓ કહે છે કે આજની ભાગદોડવાળી રજંદગીમાં નવી પેઢી વ્યસ્ત થઈ ગઈ છે. પોતાનાં પુરાણો-ગ્રંથોથી દૂર થઈ રહ્યો છે. હું ઇચ્છું છું કે તે વાંચ,ે અભ્યાસ કરે અને જીવનમાં આદશો સ્થારપત કરવાના ગુણ શીખે. સુદં રકાંડનો અભ્યાસ કરીને અંગ્રેજીમાં બે ભાગમાં રવભારજત કરીને પ્રકારશત કયુ​ું છે. બન્ને ભાગમાં ૬૫૦ પેજ છે. પુસ્તકમાં શ્લોક સંસ્કૃત અને રોમન બન્ને ભાષામાં લખ્યા છે. મહત્ત્વના શબ્દોને અને અંતે શ્લોકના અથોને પણ અંગ્રેજીમાં લખવામાં આવ્યા છે.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.