GS 11th February 2017

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE Direct flights to Ahmedabad

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુદવશ્વતઃ | િરેક દિશામાંથી અમનેશુભ અનેસુંિર દવચારો પ્રાપ્ત થાઓ

fr

£85

Other Destinations

Delhi Mumbai Nairobi Kochi

fr fr fr fr

£95 £75 £85 £85

Call us on

0208 548 8090

Or book online at www.travelviewuk.co.uk

80p

TM

Volume 45 No. 40

સંવત ૨૦૭૩, મહા વિ ૧ તા. ૧૧-૨-૨૦૧૭ થી ૧૭-૨-૨૦૧૭

અંદરના પાને...

• રોધરહામ ચાઇલ્ડ સેક્સ ગેંગઃ છ આરોપીને૮૦ વષણની કેિ •

• વેલન્ે ટાઇન ડેદવશેષઃ ‘પ્રેમ’ એ શબ્િ નહીં, અનુભદૂત છે અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Special fares to India

Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365

£400 £345 £412 £412 £412 £365

Worldwide Specials Nairobi Mombasa Toronto New York

£355 £425 £345 £427

Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE

020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

* * * *

www.holidaymood.co.uk

11th February 2017 to 17th February 2017

9888

* All fares are excluding taxes

બજેટ ૨૦૧૭માંનાણાંપ્રધાનનો વાયદો

ગરીબી ઘટશે, રોજગારી વધશે નવી દિલ્હીઃ નોટબંધીથી પરેશાન િેશવાસીઓને રાહત આપવાનો પ્રયાસ કરતા નાણાં પ્રધાન અરુણ જેટલીએ ૨૦૧૭-૧૮ના બજેટમાં પાંચ લાખ રૂદપયા સુધીની આવક પરનો ટેક્સ િસ ટકાથી અડધોઅડધ ઘટાડીને પાંચ ટકા કરી નાંખ્યો છે. જ્યારે ત્રણ લાખ રૂદપયા સુધીની આવકને સંપૂણણ કરમુક્ત કરી છે. બજેટમાં એક તરફ મધ્યમ વગણને રાહત અપાઇ છેતો બીજી તરફ બેનામી આદથણક વ્યવહારોને નાથવાના ઇરાિેત્રણ લાખ રૂદપયાથી વધુના રોકડ વ્યવહારો પર પ્રદતબંધ લિાયો છે.

બજેટમાં ગ્રામીણ વિકાસ અને કૃવિ ક્ષેત્ર પર ખાસ ભાર મૂકાયો છે. કૃવિ વિરાણ માટે ૧૦ લાખ કરોડ રૂવપયા ફાળિાયા છે તો ખેડૂતોનું ૬૦ વિ​િસનું વ્યાજ માફ કરાયું છે. ગુજરાત અને ઝારખંડમાં નિા ઓલ ઇંવડયા ઇન્સ્ટટટ્યુટ ઓફ મેવડકલ સાયસ્સીસ (એઇમ્સ) શરૂ કરિાની પણ જાહેરાત થઇ છે. નાણાં પ્રિાને બજેટને ‘ટેક’ (T-ટ્રાસ્સફોમમ, E-એનજામઇઝ અને C-ક્લીન)ટોવનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ બજેટ વડવજટલ અને ટટાટટઅપના માધ્યમથી િેશના અથમતંત્રમાં પવરિતમનનો પિન ફૂંકશે. તો આ બજેટ માળખાગત વિકાસ અને ગ્રામીણ અથમતંત્રમાં ચેતનાનો સંચાર કરશે. એટલું જ નહીં, નાણાંકીય વ્યિહારો પર વનયંત્રણ લાિીને આવથમક ગુનેગારોને આકરા પગલાંનો ટપષ્ટ સંિેશ અપાયો છે.

નાણાં પ્રિાન જેટલીએ સંસિમાં બજેટ રજૂ કયામ પછી ચીફ ઇકોનોવમક એડિાઇઝર અરવિંિ સુબ્રમણ્યમ્ સાથે પત્રકારો સાથે િાતચીત કરતાં કહ્યું હતું કે, ‘ગરીબી ઘટાડિા અને માળખાકીય સુવિ​િાઓ િ​િારિા બજેટમાં મોટી ફાળિણી કરિામાં આિી છે. રોજગારવૃવિ માટે આ બજેટમાં પગલાં લેિામાં આવ્યાં છે.’ તેમણે કહ્યું હતું કે અમારી સરકાર કાળા નાણાં અને ભ્રષ્ટાચાર રોકિા પણ પ્રવતબિ છે. જેટલીએ કહ્યું હતું કે બજેટના તમામ સેકટરમાં સફળતાની કથા છુપાયેલી છે. લઘુઉદ્યોગ સેકટરને પ્રોત્સાહન આપિાનો વિશેિ પ્રયાસ થયો છે. કરચોરોના ભાગના િેરા પ્રમાવણક કરિાતાએ ચૂકિ​િા ન પડે તે હેતસ ુ ર ટેક્સનેટ વિટતારિા પ્રયાસ થયો છે કે જેથી પ્રમાવણક લોકોને રાહત મળે. કરિેરો બચાિનારાને ટેક્સનેટમાં લાિ​િા માટે ઇસ્કમટેક્સના

ટલેબમાં પાંચ ટકાનો ઘટાડો કરાયો છે. તેમણે કહ્યું કે રૂ. ત્રણ લાખથી િ​િુ રકમના આવથમક વ્યિહારો હિે રોકડમાં થઇ શકશે નહીં. તો રાજકીય પક્ષોને િાનમાં મળતી રોકડ પર પણ અંકુશ મૂકિામાં આવ્યો છે. રાજકીય પક્ષો હિેથી રૂ. ૨૦૦૦થી િ​િુનું િાન રોકડમાં ટિીકારી શકશે નહીં, અત્યાર સુિી આ મયામિા રૂ. ૨૦ હજાર હતી.

વસંતપંચમીના વધામણા

જેટલીએ બજેટ રજૂ કયુ​ું તે વિ​િસે િસંતપંચમી હોિાથી તેમના સંબોિનના પ્રારંભે આ પિમને આશા અને નિપલ્લવિત થિાનો અિસર ગણાિી તેની શુભ અસરને યાિ કરી હતી. આ

િખતથી રેલિે બજેટ પણ મુખ્ય બજેટ જોડે સામેલ હોિાથી નાણાં પ્રિાન જેટલીની બજેટ ન્ટપચ બે કલાક ચાલી હતી. પૂણમ બજેટની રીતે જોિામાં આિે તો જેટલીનું આ ત્રીજું બજેટ હતું. વિશેિ કરીને આિકિેરા, રાજકીય પક્ષના ફંવડંગની િરખાટતો િખતે તેમને સાંસિો તરફથી વિશેિ િાિ મળી હતી. જેટલીએ રાષ્ટ્રીય પક્ષો માટે ભંડોળ બાબતે વનયંત્રણો જાહેર કરતા જ ભાજપના સાંસિોએ વિરોિ પક્ષોને પણ બેસ્ચ થપથપાિ​િાનું મજાક સાથે કહ્યું હતું. જેનો રાહુલ ગાંિીએ સહિમ ટિીકાર કરીને બેસ્ચને હાથથી થપથપાિી હતી. અનુસંધાન પાન-૧૬


2

મિટન

@GSamacharUK

GujaratSamacharNewsweekly

11th February 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

ક્વીન એમલઝાબેથ મિતીયેએકધારા યુકે-ઈન્ડિયા સંસ્કૃમત વષષની ૬૫ વષષના શાસનનો મવક્રિ સર્યોષ ઉજવણીનો મિટનિાંઆરંભ

લંડનઃ ક્વીન એટિ​િાબેથ ટિતીય રાજગાદી પર ૬૫ વષાના એકધારા શાસનના સીમાટચહ્ન પર પિોંચનારા પ્રથમ ટિટિશ રાજવી બડયાં છે. ક્વીનની સેફાયર જ્યુટબટિ ટનટમત્તે િંડનના ગ્રીનપાકકમાં પ્રથમ ટવિયુદ્ધ સમયેની કફલ્ડગન સાથે ૪૧ તોપની સિામી તેમજ િાવર ઓફ િંડન ખાતે ૬૨ રાઉડડની ગન સેલ્યુિ આપવામાં આવી િતી. ક્વીનના ટપતા કકંગ જ્યોજાછઠ્ઠાનું ૫૬ વષાની વયે ૬ ફેિઆ ુ રી ૧૯૫૨ના ટદવસેટનધન થયાંપછી એટિ​િાબેથે રાજગાદી સંિાળી િતી. તેમણે ૨૦૧૫માં ટિ​િનમાં સૌથી િાંબું શાસન કરનારા રાજવી તરીકે ક્વીન ટવકિોટરયાનો ટવિમ તોડ્યો િતો. રટવવારેસેંિ પીિર અનેસેંિ પોિ ચચામાં સટવાસમાં િાજરી આપ્યા પછી િારેઆનંટદત ક્વીને શુિચ્ે છકોનુંઅટિવાદન કયુાંિતું . આ પ્રસંગે યુટનયન ફ્િેગના થકિટમાંસજ્જ ત્રણ વષાની જેટસકા એિકફલ્ડ ક્વીનને પુષ્પગુચ્છ અપાણ કરતાંઆનંદમાંઆવી ગઈ િતી. ટિસમસ સમયે િારે શરદીના કારણેક્વીન ચચામાંજઈ શઝયા ન િતાં. તેમણે નોફોાકની સેડડ્રીઘમ એથિેિ ખાતે આ સીમાટચહ્નરૂપ ટદવસ ખાનગીમાં ટવતાવ્યો િતો. આ પ્રસંગેવડા પ્રધાન થેરસ ેા મેએ ક્વીનને અટિનંદન પાઠવી તેમને બધા માિે પ્રેરણાદાયી ગણાવ્યાં િતાં. આ ઐટતિાટસક માઈિથિોનના ટદવસે સત્તાવાર ઉજવણી કરવાની તેમની કોઈ ઇચ્છા ન િોવાનુંક્વીનેથપષ્ટ કયુાં િતું . તે દશા​ાવે છે કે ક્વીન દેશ

ક્વીન એઝલિાબેથ ઝિતીયના રાજ્યારોહણને૬૫ વષિપૂરાંથયાંઝનઝમત્તે તોપની ૪૧ સલામી આપવામાંઆવી હતી.

પ્રત્યે ટનથવાથા િટિ ધરાવે છે. થેરસ ે ાએ ઉમેયુાંિતુંકે, ‘આજની સેફાયર જ્યુટબટિ આપણા માનીતા ક્વીન માિે વધુ એક નોંધપાત્ર માઈિથિોન છે. તેની ઉજવણીમાં સમગ્ર દેશ મારી સાથે જોડાશે અને ક્વીને આપણા દેશ અને કોમનવેલ્થને જે આજીવન સેવા પૂરી પાડી છેતેમાિેઆિાર વ્યકત કરશેતેહુંજાણુંછું .’ બકીંગિામ પેિસ ે ેજણાવ્યુંિતું કે ૯૦ વષાના ક્વીન એટિ​િાબેથ પૂવાઇંગ્િેડડમાંતેમની એથિેિ ખાતે શાંટતથી ટદવસ ઊજવી રહ્યાં છે, તેઓ એસેશન ડે તરીકે ઓળખાતાં રાજ્યારોિણની વષાગાંઠ ઉજવવાં ઇચ્છતાં નથી. કારણ કે આ ટદવસ તેમના ટપતાના ટનધનની પણ વષાગાંઠ છે. ટિટિશ ઇટતિાસમાં સૌથી િાંબાં શાસનનો ટવિમ ધરાવતાં ક્વીન ટવઝિોટરયાના ટસમાટચહ્નને તેમણે ૨૦૧૫માં વિાવ્યું ત્યારે ક્વીન એટિ​િાબેથે સમગ્ર દેશનો આિાર માડયો િતો. તેમણે કબૂિાત કરી િતી કે, ‘આ શાિી ટવિમની કદી મેં ઈચ્છા રાખી ન િતી. વાથતવમાં િાંબા જીવનમાં

રુપાંજના દત્તા લંડનઃ િારતીય થવતંત્રતાના ૭૦ વષાની ઉજવણી કરવા સાથેટિ​િનમાં િારતીય નવતર પિેિો ટવશેસાયડસ મ્યુટિયમમાં ટવશેના પ્રદશાન સાથે ‘યુક-ેઈબ્ડડયા યર ઓફ કલ્ચર’ની ઉજવણીનો પણ આરંિ થયો છે. આ મુદ્દો િારતની મુિાકાત દરટમયાન ટિટિશ વડા પ્રધાન થેરસ ે ા મે અને િારતના વડા પ્રધાન નરેડિ મોદી સાયડસ મ્યુઝિયમ ખાતે‘યુકે-ઈક્ડડયા યર ઓફ કલ્ચર’ની ઉજવણીના વચ્ચેમંત્રણાનો ટિથસો બડયો િતો. િંડનના સાયડસ મ્યુટિયમમાં આરંભ પ્રસંગેભારતીય ડેપ્યુટી હાઈ કઝમશનર ઝદનેશ પટનાયક, સાયડસ ‘ઈલ્યુટમનેટિંગ ઈબ્ડડયા’ સંદિભે બે મ્યુઝિયમ ગ્રૂપના ઝડરેઝટર ઈઆન બ્લેટફોડડતેમજ અડય આમંઝિતો (ફોટો સૌજડયઃ લોપા પટેલ) પ્રદશાન યોજાયાંછે. માધ્યમના પ્રકાર તરીકે ૧૯મી સદીમાં િારતમાં ફોિોગ્રાફીનો ઉદ્િવ રોમાંચક કથા ટવશેટશટિત કરશે. ‘યુક-ેઈબ્ડડયા યર થયો ત્યારથી વતામાન સુધી તેના અિૂતપૂવાસવભેતેમજ ઓફ કલ્ચર’ કાયાિમમાં આ અદ્િૂત ઉમેરો છે, જે પ્રાચીન કાળથી વતામાન સુધી સમગ્ર િારતમાંવૈજ્ઞાટનક આપણા બે દેશો વચ્ચેની ટવટશષ્ઠ સાંથકૃટતક ટવચારની દીઘાપરંપરાનેિાઈિાઈિ કરતુંપ્રદશાન પણ િાગીદારીનેમજબૂત બનાવવા સાથેટવજ્ઞાન,ટડિાઈન ં ોની ઉજવણી કરશે.’ છે. સાયડસ મ્યુટિયમ ખાતેવસંતપંચમી (૧ ફેિઆ ુ રી, અનેકળાિેત્રોમાંસિ​િાગી સંબધ ‘ઈલ્યુટમનેટિંગ ઈબ્ડડયા’ પ્રદશાન આ વષાના ૨૦૧૭)ના ટદવસેઆયોટજત કાયાિમમાંિારતીય િાઈ કટમશનર વાય.કે. ટસડિા અનેડેપ્યિુ ી િાઈ કટમશનર સપ્િમ્ેબરથી આગામી વષાના મેમટિના સુધી ચાિશે. ઓઝચિડ્સ ફેક્ટટવલ સઝહત અડય કાયિક્રમો ટદનેશ પિનાયક સટિત એટશયન કોમ્યુટનિીના િારતીય બજારથી પ્રેરણા મેળવી સાઉથ વેથિ અગ્રણીઓ ઉપબ્થથત િતા. ુ રીએ ગત સપ્તાિે‘યુક-ેઈબ્ડડયા યર ઓફ કલ્ચર’ની િંડનમાંઝયુબોિટનકિ ગાડટડસ િારા ૪ ફેિઆ ઉજવણીના આરંિેસાયડસ મ્યુટિયમ ગ્રૂપના ટડરેઝિર તેના વાટષાક ઓટચાડ્સ ફેબ્થિવિ ૨૦૧૭માં ખાસ . ૯૦૦ પુષ્પોથી ઈઆન લિેિફોડેટકહ્યુંિતુંકે,‘િારતના ઈટતિાસ અને ફ્િોરિ ટડથપ્િેનુંઆયોજન કયુાંિતું .આ સંથકૃટતનુંટનમા​ાણ વૈજ્ઞાટનક ટવચાર અનેનવપ્રવતાનની ટવશાળ િારતીય રાષ્ટ્રધ્વજનુંટનમા​ાણ કરાયુંિતું પરંપરા પર થયેિુંછે. આ કથાઓએ િારતનુંજ વષાના પ્રદશાનમાંપરંપરાગત અનેઆધુટનક િારતીય સંથકૃટતનો સંગમ જોવા મળ્યો િતો. ઓટચાડ્સ ફેબ્થિવિ ઘડતર કયુાંનથી, પરંતુતેનુંવૈટિક મિત્ત્વ પણ છે.’ યુકે ટમટનથિર ઓફ થિેિ ફોર ટડટજિ​િ એડડ માચામટિનાના પ્રારંિ સુધી ચાિશે. ટિટિશ િાઈિેરી કલ્ચર, મેિ િેનકોકેજણાવ્યુંિતુંકે,‘િારતનો સમૃદ્ધ િારા તેના િારત કેબ્ડિત કાયાિમમાં પીઢ કથાવૈજ્ઞાટનક ઈટતિાસ િજારો વષાપુરાણો છેઅનેસમગ્ર વાતા​ાકાર સીમા આનંદનેથથાન અપાયુંછે. તેઓ ૧૩ ુ રીએ ‘ઓફ િવ, િથિ એડડ િાયાટબટિ​િીિ’ ટવિના સમાજો પર તેનો પ્રિાવ આજે પણ છે. આ ફેિઆ પ્રદશાન નવા ઓટડયડસીસને પ્રાચીન િૂતકાળથી સેશનમાં િારતની દંતકથાઓ, િોકકથાઓ અને વતામાન સુધીની િારતીય રુપરેખા અનેનવપ્રવતાનની વાતા​ાઓ થકી વાતાવરણનેજીવંત બનાવશે.

અનેક માઈિથિોન આવતાંરિેછે અને હું તેમાં અપવાદ નથી.’ ક્વીને ગતવષભે તેમનો ૯૦મો જડમટદન ઊજવ્યો િતો. જેમાં ટવટવધ કાયાિમો યોજાયાંિતાં. વષા ૨૦૨૨માં મોિાપાયે પ્િેટિનમ જ્યુટબિીની ઊજવણી થાય તેવી શઝયતા છેઅનેતેવષભેક્વીન ૯૬ વષાના થશે. આ ઉનાળામાં ડ્યૂક ઓફ કેબ્મ્િજ પૂણાસમયના શાિી નબીરા તરીકેક્વીનના વતી વધુ સત્તાવાર ફરજો ટનિાવતા થશે. પરંપરા અનુસાર એસેશન ડે ટનટમત્તે િંડનમાં શાિી તોપનું આયોજન કરવામાં આવ્યુંિતું જેમાં કકંગ્સ ટ્રુપ રોયિ િોસા આટિટિરી િારા ૪૧ તોપની સિામી અપાઈ િતી. પ્રથમ ટવિયુદ્ધ કાળની ૧૩ પાઉડડર કફલ્ડ તોપોને ૮૯ અિો િારા ગ્રીનપાકકમાં ખેંચી િવાઈ િતી ત્યારે રોયિ આિટીિરીના બેડડ િારા ઉજવણી પ્રટતક સમાન સંગીત પીરસવામાં આવ્યુંિતું . િાવર ઓફ િંડન સાથે બપોરે ૧ વાગેઓનરેબિ આટિટિરી કંપની િારા ૬૨ તોપની સિામી રુપાંજના દત્તા ટિટિશ એથિાબ્લિસમેડિ જેવા આપવામાંઆવી િતી. ગોટિયાથ સામે કોિટમાં િડવા અને ટવજય મેળવવા માિે ટિંમત અને પોતાના ટવચારોની દૃઢતા ધરાવતી ફાયરિાડડ િીડર ટજના ટમિર આજે િેબ્ઝિ​િ કાનૂની યુદ્ધનો ચિેરો બની છે. ·Цº¯ ¾щàµыº ĺçª Âєç°Ц અΤ¹´ЦĦ ÂЦ°щકЦ¸ કºщ¦щ. §щ જોકે, તેણેકકંમત પણ ચૂકવી છે. તેના ·Цº¯·º¸Цє╙¾╙¾² ºЦ˹ђ³Ц ∞.≈ ¸Ъ»Ъ¹³ ¶Ц½કђ³щ±ººђ§ ¢º¸ અટિયાન સામેબેકિેશપણ અનુિવ્યો ÂЦЩÓ¾ક આÃЦº ¿Ц½Цઅђ¸Цє╙´ºÂщ¦щ. ¯щ¸Цє´® ºЦ§ç°Ц³³Цє¶Цº³ છે. તેને ધમકીઓ અપાઈ છે અને સોટશયિ મીટડયા પર તેના સામે ╙¾ç¯Цº¸ЦєË¹Цєઅ׳ કы¾çĦ ઉ´»Ú² ³°Ъ Ó¹Цє¶Ц½કђ³щ¿Ц½Ц¸Цє અપશલદોનો મારો પણ ચાિે છે ત્યારે ´ѓ╙Γક આÃЦº ´аºђ ´Ц¬Ъ³щ¯щ¸³щçકв»¸Цє§¾Ц ĬщºЪ¯ કº¾Ц¸Цєઆ¾щ¦щ. ‘ગ્રેિ ટિ​િન’નો વરવો ચિેરો પણ બિાર આવ્યો છે. ¶Ц½કђ એ આ´®Ьє·╙¾æ¹ ¦щ´® ±Ь╙³¹Ц·º¸ЦєકЮ´ђÁ®°Ъ ´Ъ¬Ъ¯ આમ છતાંમિાન િેબ્ઝિ​િ કાનૂની ટવજય પછી ટજના ±º ĦЪ§Ьє¶Ц½ક ·Цº¯Ъ¹ ¦щએ એક ક¬¾ЬєÂÓ¹ ¦щ. Ë¹Цє·º´щª ટમિર ઘર ઘરનુંનામ બની ગઈ છે. તેના કારણે ·ђ§³³Ъ ╙¥є¯Ц Ãђ¹ Ó¹Цє·®¯º³ђ ╙¾¥Цº કђ® કºщ? ·Цº¯ ¶ÃЦº વડાપ્રધાન નિીં પરંતુ પાિા​ામડે િને આિટીકિ ૫૦ના ¾Â³Цº ±ºщક ·Цº¯Ъ¹³щ¸Цє·Цº¯Ъ³Цєઆ ¶Ц»Ь¬Цє¸Цªъઅ´Цº અ³Ьક´і Ц આરંિ માિેઆખરી અવાજ સાંપડ્યો છે. ¦щ. ¶Ц½કђ³щ·®¯º અ³щ·ђ§³ આ´¾Ц ·Цº¯ ¾щàµыº ĺçª ¦щà»Ц ∞≤ પોતાના જીવનમાંતમામ કાયાિત્ર ે ેપારદટશાતા માિે ¾Áђ↓°Ъ ·Цº¯·º¸ЦєકЦ¹↓º¯ ¦щ. §щ³ђ ¹¿ આ´ Âѓ ±Ц¯Ц§³ђ³щµЦ½щ િડતી ટજના શલદોમાં કદી પાછીપાની કરતી નથી. માત્ર H¹ ¦щ. કેમ્પેનર તરીકેનિીં એક માતા તેમજ યુકમે ાંપંજાબી I ´ѓ╙Γક આÃЦº - ¯є±Ьºç¯ ¶Ц½ક મૂળની મટિ​િા તરીકેતેનેઅનેક અવરોધોનો સામનો I ╙¿╙Τ¯ ¶Ц½ક - ╙¿╙Τ¯ ·Цº¯ - Â/ˇ ·Цº¯ કરવો પડ્યો છે. િેબ્ઝિ​િના કફયાથકાથી બહુસાંથકૃટતક I એ ·Цº¯ ¾щàµыº ĺçª³Ьє ç¾Ø³ ટિ​િનની કાળી બાજુ પણ પ્રકાશમાં આવી છે અને અ³Ц±ЪકЦ½³Ъ ·Цº¯³Ъ ·ã¹¯Ц³щ´Ь³њç°Ц╙´¯ કº¾Ц ¸Цªъઆ´®щÂѓએ ÂЦ° ´аºЦ¾¾ђ § ºΝђ. કЦ¸ ક´ιє¦щ ટજના પણ કિેછેકેઆપણેજેજોઈ રહ્યાંછેતેખરેખર ´® અ¿Ä¹ ³°Ъ §. આ¾ђ ¸કºÂєĝЦ╙¯³Ц ´¾›આ´®щÂѓ ·щ¢Ц ¸½Ъ ·Цº¯³Ц ¶Ц½કђ³щ¯є±Ьºç¯ ¯³ અ³щ ખિેિજનક છે. ╙¿ΤЪ¯ ¸³³Ъ અ¸а๠·щª આ´Ъએ. ‘ગુજરાત સમાચાર અનેએટશયન વોઈસ’ સાથે ટવશેષ મુિાકાતમાં ટજનાએ કહ્યું િતુંકે ટિ​િનમાં £25 - એક ¿Ц½Ц³Ц ¶Ц½કђ³Ьє±ь╙³ક ·ђ§³ વંશીય પશ્ચાદ્િૂસાથેની મટિ​િા િોવુંતેસૌથી મુશ્કેિ £125 - ´Цє¥ ¿Ц½Ц³Ц ¶Ц½કђ³Ьє±ь╙³ક ·ђ§³ બાબત છે. ટિ​િનને પ્રશંસાિાયક બનાવવા માિે £250 - ±Â ¿Ц½Ц³Ц ¶Ц½કђ³Ьє±ь╙³ક ·ђ§³ આપણેગત ૩૦ -૪૦ વષામાંઘણી િડત આપી છેપરંતુ §ђ ╙³²↓³ Ãь, §ђ ╙³¶↓» Ãщ¾ђ Ĭ·ЬકЦ Ø¹ЦºЦ Ãьઔº ઉ³કЪ Âщ¾Ц કº³щ¾Ц»Ц Ĭ·ЬકЦ Ø¹Цº ´Ц¯Ц Ãь ૮થી ૧૨ મટિનાના સમયમાંઆપણેિારેપીછેિઠ કરી છે. િોકો ખુલ્િામાંકોઈ ટદિગીરી ટવના ખરાબ િાષાનો ઉપયોગ કરી રહ્યાંછેતેટચંતાજનક છે. ‘વંશીય મૂળના િોવુંતેનેિજુપણ સમાજના ટિથસારૂપેથવીકારાતુંનથી. (Charity Reg 1077821) ઇટમગ્રેશનનો અથાિેત ટવરુદ્ધ અિેતનો ગણાય છે. 55, Loughborough Road, Leicester, આપણુમૂલ્ય ઓછુંઅંકાય છે.’ LE4 5LJ Email : info@indiaaid.com ટિટિશ ગુયાનામાં સાટવત્રી અને દૂદનાથટસંિના Tel. : 0116 216 1684 / 0116 266 7050 ઘેર ટજના નાટદરાટસંિ તરીકે જડમેિી. ટજનાને ૧૦ Mr Ramnikbhai Yadav - London President. વષાની વયેઇંગ્િેડડ મોકિવામાંઆવી િતી. પંજાબના Tel 0208 599 1187 www.indiaaid.com મૂટળયા ધરાવતી ટજનાની માતાના ટપતા શીખ િતા. ટજનાએ ૨૦ વષાની વયેપ્રથમ પટત સાથેિગ્ન કયા​ાંિતા WE ACCEPT CREDIT/DEBIT CARDS

±Ц³ એક »Ц· અ³щક

·Цº¯ ¾щ»µыº ĺçª Bhaarat Welfare Trust

મિટન સંદભભેબધી બાબત સારી નથીઃ મિલર

અને તેમને એક પુત્રી પણ છે. વતામાન પટત એિન ટમિર િારા પણ બેસંતાન છે. અનેક મૂળ િારતીયોની માફક ટજના કદી િારત ગઈ નથી. જોકે કેરાળામાં િાિ કાયારત એઝશન િેક સાયિડસ નામની ચેટરટિ સટિત કેિ​િાક પ્રોજેઝટ્સનેતેસપોિટકરેછે. આ ચેટરટિનો મુખ્ય િેતુમટિ​િાઓ અને છોકરીઓનાં રિણ અને સશટિકરણનો છે. ટમિર કફિાડથ્રોપીના થથાપક અને ચેરમેન તરીકેટજનાએ એિન સાથેમળીનેઆ સંથથા થથાપી છે.

બ્રેક્ઝિટ, ટ્રમ્પ અનેરાજકારણ

આટિટકિ ૫૦ના આરંિ પિેિા સરકાર પાિા​ામડે િમાંચચા​ાનો બંધારણીય માગાઅપનાવેતેમાિે િેબ્ઝિ​િ િડત ચિાવનારી ટજના માનેછેકેપ્રેટસડડિ ડોનાલ્ડ ટ્રમ્પને આિ​િા વિેિાં યુકન ે ી સત્તાવાર મુિાકાતે આમંત્રવા તે ગંિીર િૂિ છે અને તેનાથી આપણા દેશ ટવશે ખોિા સંકત ે ો જશે. કોિટમાં ટવજય છતાંિેબ્ઝિ​િ ચચા​ાથી ટમસ મીિર િતાશ છેકારણ કે સમગ્ર બાબતે ખોિો વળાંક િીધો છે. તેઓ કિે છે, ‘રાજકારણીઓએ િેબ્ઝિ​િ કેવુંિોવુંજોઈએ, તેના ટવટવધ પટરદૃશ્યો કેવા િોય, સમાજના ટવટવધ થતરે તેની શુંઅસર િોય તેની ચચા​ાકરવી જોઈએ. પરંતુહું તેમના ટવશે ટનરાશ છુ. ટવરોધપિે પણ અનુિવ જોઈએ. અસરકારક ટવરોધપિ િોય ત્યારે જ િોકશાિી બરાબર કાયાકરેછે.’

રાજકારણમાંકદી જોડાશે?

ઈડિરવ્યૂના સમાપને તેઓ કદી રાજકારણમાં જોડાશેકેકેમ તેપ્રશ્નના ઉત્તરમાંટજનાએ સિાથય કહ્યું િતુંકે, ‘હુંકદી રાજકારણમાંિકી જ ન શકું . િોકો જેમાંમાનતા િોય તેબોિેઅનેજેનુંપ્રટતટનટધત્વ કરતાં િોય તેનુંઅવાજ બની રિેતેવુંરાજકારણ ન િોય તો હું નથી માનતી કે રાજકારણ અથવા અડય કોઈ બાબત મને રાજકારણમાં જોડાવા પ્રેરી શકે. યુકમે ાં ટમટડયાનુંવતાન બદિાઈ રહ્યુંછે. તેમણેથવતંત્ર રિેવું જોઈએ. તેઓ કોઈપણ રાજકીય પાિટીના દબાણ િેઠળ પ્રોપગડડાનેિેકો આપી શકેનિીં. મારા માિેતો આ તદ્દન ખોિુંઅનેબેજવાબદાર છેઅનેમીટડયાએ ઘણા પ્રશ્નોનો ઉત્તર આપવાનો રિેછે.


11th February 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

સંતિપ્ત સમાચાર

• ડોક્ટસસને વીકેન્ડ્સમાં પ્રતત કલાક £૧૦૦ની ચુકવણીઃ યુકેના એક્સિડશટ એશડ ઈમજજશિી વિભાગો પરનુંદબાણ હળિુંકરિાના પ્રયાિ તરીકે જીપી ડોસટિજનેિાંજ અનેિીકેશડ એપોઈશટમેશટ માટે પ્રવત કલાક ૧૦૦ પાઉશડ ચુકિ​િામાં આિે છે. આરોગ્ય િેિાના િડાઓ કહે છે કે ડોસટિજને િધારાની વિફ્ટ્િમાં કામ કરિા િમજાિ​િામાં તકલીફ પડી રહી છે. િાત વદિ​િની NHS કામગીરીના અમલ માટેની યોજના હેઠળ તેમનેઆ દર ઓફર કરિામાં આિે છે. િાંજ અને િીકેશડની પાઈલોટ કામગીરી માટે વમવનપટિજ દ્વારા ૧૫૦ વમવલયન પાઉશડ ફાળિ​િામાંઆવ્યા છે. • સગભાસવપથામાં તલકોરાઈસથી બાળકના આઈક્યુને જોખમઃ જે પત્રીઓ િગભાજિપથા દરવમયાન વલકોરાઈિ પ્લાશટના મૂવળયામાંથી બનાિાતી કેશડીનું િેિન કરે છે તેના બાળકના આઈસયુ નીચે રહેિાનું જોખમ હોિાનું એક અભ્યાિમાં જણાિાયું છે. વલકોરાઈિ પ્લાશટમાં ગ્લાયવિવરવિન નામનું રિાયણ હોય છે, જે પટ્રેિ હોમોજન કોવટિ​િોલનું વિભાજન કરતા િરીરને અટકાિેછે. આ િંયોજનના ઔષધકીય લાભ હોિાં છતાં િંિોધકોએ વચંતા વ્યક્ત કરી છે કે વિકાિ પામતા ભ્રૂણનેતેના કારણેનુકિાન થઈ િકેછે. • હવે વાઝેક્ટોમીનો અંત આવશેઃ િાિેસટોમી અથિા પુરુષ નિબંધીનો અંત આિે તેિા અણિાર જણાય છે. િૈજ્ઞાવનકોએ પુરુષો માટેના નિા ગભજવનરોધક ઈશજેસિનના માનિીય પરીક્ષણોની જાહેરાત કરી છે. થોડી જ િેકશડોની આ િરળ પ્રવિયામાં પુરુષના િુિાણુઓની િહન કરતી નવલકામાં નકિાનરવહત જેલ ઈશજેસટ કરિાનો િમાિેિ થાય છે, જેના પવરણામે બ્લોકેજ િજાજિે. નિબંધીથી વિપરીત બીજા ઈશજેસિનથી આ પ્રવિયા િડપથી ઉલટાિી િકાિે. બીજું ઈશજેસિન અલરોધક જેલને ઓગાળી નાખિે અને પુરુષની ફળદ્રુપતા પુનઃ પથાવપત થઈ િકિે. • વૃદ્ધા છ મતહના હોસ્પિટલમાં િડી રહીઃ યોગ્ય નવિ​િંગ હોમની િગિડ ન કરી િકાિાથી ૮૯ િષજની વડમેક્શિયાિપત મવહલા આઈવરિ વિબ્લીએ છ મવહના િુધી હોક્પપટલમાંફિાઈ રહેિુંપડ્યુંહતુ. આ ઘટના અંગે NHS િત્તાિાળાએ તેમની માફી માગી

@GSamacharUK

GujaratSamacharNewsweekly

હતી. કોઈ પણ જરૂર વિના આઈવરિને વિપટોલ રોયલ ઈશફમજરીની પથારીમાં રાખિા પાછળ હેલ્થ િવિજિનેઅંદાજે૮૦,૦૦૦ પાઉશડનો ખચજથયો હતો. • ફ્રી ઓનલાઈન ઓક્સફડડ કોસસ માટે દોડધામઃ યુવનિવિજટી ઓફ ઓસિફડિ દ્વારા ઓફર કરાયેલા િૌપ્રથમ ફ્રી ઓનલાઈન કોિજમાં ભાગ લેિા ૧૯૨ દેિમાંથી ૩૩,૦૦૦થી િધુલોકોએ નોંધણી કરાિી છે. ઓસિફડિની બ્લાવ્ટવનક પકૂલ ઓફ ગિમમેશટના એકેડેવમક દ્વારા િંચાવલત છ િપ્તાહનો કોિજ આ મવહનાથી િરુ કરાિે, જેમાં ગરીબ િમાજોમાં આવથજક વિકાિ અને વૃવિ િામેના અિરોધો મુદ્દે િરકારોની ભૂવમકા પર નજર કરિામાંઆિ​િે. • િોટેટોથી િડોશીની હત્યાઃ પડોિી િાથેના િગડામાં તેની હત્યાના ગુનામાં ડેવનયલ બજીજિને એસિટર િાઉન કોટિ દ્વારા જેલની િજા કરાઈ છે. આ હત્યામાં તેણે બટાકાનો ઉપયોગ કયોજ હતો. ડેવનયલે શયુલીન, કોનજિેલમાં માઈકલ હોનજરના ઘરની િેક્શટંગ પાઈપને બટાકાથી બ્લોક કરી દીધી હતી. આ પછી, બારણાના લોસિનેિુપર ગ્લુથી બંધ કરી નાખ્યુંહતું. આના પવરણામે, ઘરમાંપેદા થયેલો કાબજન મોનોસિાઈડ બહાર ન જિાથી તેના િેરથી ૪૮ િષષીય હોનજરનુંમોત નીપજ્યુંહતું. • વંશીય હુમલામાંતનકાબ ખેંચ્યોઃ િંડરલેશડના ૫૫ િષષીય પીટર પકોટરે જુલાઈ ૨૦૧૬ની ઘટનામાં િોવપંગ િેશટરમાં મુક્પલમ મવહલાનો વનકાબ ખેંચી તેને અપિબ્દોથી નિાજી હોિા િાથે હેરાનગવત કયાજની કબૂલાત શયુકેિલ િાઉન કોટિ િમક્ષ કરી હતી. જજ પટીફન અલમેત્રણ િપ્તાહ પછી તેનેિજા િંભળાિ​િાની જાહેરાત કરી છે. જીભ નીચે કેશિરજશય ટ્યુમર ધરાિતા પકોટરનું ઓપરેિન કરાિાનું હોિાથી તેને િરતી જામીન પર મુક્ત કરાયો હતો. • ચીનના વૃદ્ધો માટે તિતટશ સહાયઃ ચીનની વૃિ િપતીની િામાવજક િંભાળ લેિા માટેવિવટિ િરકાર કરદાતાઓના નાણા ખચજિાનું આયોજન કરી રહી છે. િરકારેચીન, ભારત અનેમેક્સિકો જેિા મધ્યમ આિક ધરાિતા દેિોમાં વિકાિને િુધારિા ૧.૩ વબવલયન પાઉશડ ખચજિાની યોજના જાહેર કરી છે. ફોરેન ઓફફિે જાહેર કયાજ મુજબ ચીનને ભંડોળ આપિા શ્રેણીબિ હેતુઓની રુપરેખા આપી છે, જેમાં વૃિ કોમ્યુવનટીની િંભાળ િુધારિી તેમજ ફેિન અને ફફલ્મોનેિપોટિનો િમાિેિ થાય છે.

બ્રિટન 3

રોધરહામ ચાઈલ્ડ સેક્સ ગેંગના છ આરોપીને૮૦ વષષની સજા

લંડનઃ િાઉથ યોકકિાયરના રોધરહામ ચાઈલ્ડ િેસિ ગેંગના િધુ છ આરોપીને ૧૦થી ૨૦ િષજ િુધીની િજા િાથે કુલ ૮૦ િષજની જેલની િજા ફરમાિાઈ હતી. બે આરોપીએ ડોકમાંથી લઈ જિાતી િખતે િેફફલ્ડ િાઉન કોટિમાં ‘અલ્લાહુ અકબર’ના નારા પોકાયાજ હતા. ગેંગના િભ્યોએ ૧૯૯૯થી ૨૦૦૧ના િમયગાળામાં આલ્કોહોલ અને ડ્રગ્િથી છોકરીઓને લલચાિી હતી. બે છોકરીના યૌનિોષણમાંએક છોકરી માત્ર ૧૨ િષજની કુમળી િયેિગભાજબની હતી. િેફફલ્ડ િાઉન કોટેિત્રણ ભાઈઓ રોધરહામના બિારત દાડ (૨૦ િષજની જેલ) અને તાયાબ દાડ ઉિલી હરોળમાંડાબેથી તાયબ દાડ, નાસર દાડ, (૧૦ િષજ) તથા િેફફલ્ડના નાિર દાડ (૧૬ િષજ, છ બશારત દાડ તેમજ નીચલી હરોળમાંડાબેથી મતલૂબ મવહના) તેમજ રોધરહામના મતલૂબ હુિૈન(૧૩ િષજ) હુસૈન, મોહમ્મદ સાતદક અનેઅમજદ અલી અને મોહમ્મદ િાવદક (૧૩ િષજ) અને આ છોકરીની િગભાજિપથા ૨૦૦૧માંઅખબારી નોવટંગહામિાયરના અમજદ અલી (૧૧ િષજ)ને િેસિ અપરાધો બદલ કઠોર િજા ફરમાિી હતી. આ હેડલાઈશિમાંચમકી હતી, જેમાંતેનેવિટનની િૌથી િજાઓ િાથે રોધરહામમાં ૧૬ િષજના ગાળામાં યુિાન િયની માતાઓમાંએક તરીકેગણાિાઈ હતી. ૧,૪૦૦થી િધુ બાળકોનું યૌનિોષણ કરાયા વિ​િે જજ િારાહેયૌનિોષણનો વિકાર બનેલી મવહલાની પ્રોફેિર એલેસિીિ જયના વરપોટિ પછી ત્રણ મુખ્ય વહંમતને િખાણી હતી. બે આરોપીએ કોટિમાં ટ્રાયલનો અંત આવ્યો છે, જેમાં૧૮ અપરાધીનેકુલ ‘અલ્લાહુ અકબર’ના નારા પોકાયાજ પછી ૨૮૦થી િધુ િષજ માટે જેલની િજા થઈ છે. ત્રણે અરાજકતા અને લાગણીિભર દૃશ્યો જોિા મળ્યા ટ્રાયલમાંબેપવરિાર-હુિેન અનેદાડના િભ્યો અને હતા. આરોપીઓના િમથજકોએ પણ બૂમબરાડા તેમના િાથીઓ િંડોિાયા હતા.રોધરહામમાં બાળ પાડિા િાથેએક વિક્સટમે‘જક્પટિ ઈિ િવ્ડિ’ બૂમો યૌનિોષણની તપાિમાં‘ઓપરેિન થંડર’ હેઠળ આ પાડી હતી. િેફફલ્ડ િાઉન કોટેિગયા િષમેફેિુઆરીમાંત્રણ છેલ્લી ટ્રાયલ હતી. જજ િારાહ રાઈટે એક છોકરીને આલ્કોહોલ ભાઈઓ અવિજદ, બશનારિ અને બિારત હુિૈન અને ડ્રગ્િ આપિામાં આવ્યા હગતા અને માત્ર ૧૧ ઉપરાંત, તેમના કાકા કુરબાન અલી તેમજ બે િષજની િયે અનેક પુરુષો િાથે િારીવરક િંબંધ પત્રીઓ કારેન મેકવિગોર અનેિેલી ડેવિ​િનેિેસિ બંધાયો હતો તેનું હૃદયદ્રાિક િણજન કયુિં હતું. આ અપરાધો બદલ િજા ફરમાિી હતી. નિેમ્બર વિક્સટમેકોટિ​િમક્ષ વનિેદનમાંજણાવ્યુંહતુંકે,‘આ મવહનામાં ચોથા હુિૈન ભાઈ િગીરને જેલની િજા વિશ્વમાં ખરે જ િેતાવનયત અને િેતાન લોકો િ​િે કરાઈ હતી. આ િાથેઆઠ િભ્યની ગેંગનેકુલ ૯૬ છે. મનેલાગેછેકેમારુંબાળક આ િેતાવનયતની જ િષજની િજા ફરમાિાઈ હતી. ચાર કુખ્યાત પેદાિ છે. મને ભય, બળાત્કાર અને વચતરી હુિૈનભાઈઓએ િાઉથ યોકકિાયરના રોધરહામ ઉપજાિતાંિોષણમાંઘિડી જિાઈ હતી. આ પુરુષોના ટાઉનમાં ફકિોરીઓ િામે બળાત્કાર િવહતના અપરાધો આચયાજહતા. હાથેમેબાળપણ ગુમાવ્યુંહતું.’


4

ડિ​િન

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ઐડતહાડસક િેન્ઝિ​િ ડિલ ૪૯૮ ડવ. ૧૧૪ મતથી પસાર

લંડન: યુરોપિયન યુપનયનથી અળગા થવાના જનતાના ઐપતહાપિક રેફરન્ડમ િછી પિપિશ િાંિદોએ િેક્ઝિ​િ મુદ્દે આપિ​િકલ-૫૦ હેઠળ પ્રપિયા આરંભવાના થેરેિા િરકારના પનણણયને િેક્ઝિ​િ પિલના હાઉિ ઓફ કોમન્િમાં િીજા વાચનમાં ૪૯૮ પવરુિ ૧૧૪ મતથી અનુમોદન આપ્યુંછે. િુપ્રીમ કોિટિઆ પ્રપિયા શરુ કરવા િાલાણમેન્િની મંજૂરી આવશ્યક હોવાનો ચુકાદો આપ્યાના િગલે િરકારે િેક્ઝિ​િ પિલ રજૂ કયુ​ું હતું. પ્રથમ રીપડંગમાં એમેન્ડમેન્ટ્િ રજૂ કરી પિલને અવરોધવાના પ્રયાિને૩૩૬ પવરુિ ૧૦૦ મતથી પનષ્ફળ િનાવાયો હતો. પિલનો પવરોધ કરવામાંલેિર, થકોપિશ નેશનલ િાિટી (SNP) અને પલિરલ ડટમોિેટ્િ િભ્યોનો િમાવેશ થયો હતો. પિલને િટકો આિવાના લેિર નેતા જેરેમી કોિટીનના વ્હીિને અવગણી ૪૭ િાંિદોએ પવરુિ મતદાન કરતા લગભગ િળવા જેવી િપરક્થથપત િજાણઈ છે. આ િંિદીય િહાલીના િગલેિરકારેજાહેર કરેલા િેક્ઝિ​િ િાઈમ િટિલને િણ ત્રીજા વાચનમાં મંજૂરી અિાઈ હતી, જે અનુિાર પ્રપિયાનો િત્તાવાર આરંભ નવ માચણથી કરવામાંઆવશે. આપિ​િકલ-૫૦ હેઠળ િેક્ઝિ​િ પ્રપિયાનો આરંભ અવરોધવાના પ્રયાિને પનષ્ફળ િનાવી પિપિશ િાલાણમેન્િટ યુરોપિયન યુપનયનમાંથી િહાર નીકળવાના જૂન ૨૩ના ઈયુ રેફરન્ડમના િપરણામને જંગી િરિાઈથી િટકો આિવા િાથેયુરોપિયન યુપનયન (નોપિફફકેશન ઓફ પવડ્રોઅલ) પિલના િીજા વાચનને ૪૯૮ પવરુિ ૧૧૪ મતથી િ​િાર કયુ​ું છે. િેક્ઝિ​િ પિલની પવરુિ મતદાન કરનારા ૧૧૪ િાંિદોમાં SNPના ૫૦, લેિર િાિટીના ૪૭ અનેપલિરલ ડટમોિેટ્િના િાત તેમજ િોરી િાિટીના કેનેથ ક્લાકક િપહત અન્ય ૧૦ િભ્યનો િમાવેશ થયો હતો. પિલની ચચાણદરપમયાન, લેિર િાિટીના િભ્ય નીલ કોયલેિોરી િાંિદોને ‘િાથિર્િણ’ શબ્દથી નવાજતા ગૃહમાં પવરોધ થયો હતો અને આખરેકોયલેમાફી માગવી િડી હતી. ચેમ્િરમાંિપરણામ જાહેર કરાયું ત્યારેએક લેિર િાંિદેજોરથી ‘થયુિાઈડ’ શબ્દ ઉચ્ચાયોણહતો. વડા પ્રધાન થેરેિા મેએ જાહેર કયુ​ું હતું કે લાંિા િમયથી રાહ જોવાતાંવ્હાઈિ િેિરની પ્રપિપિ કરાશે, જેમાંલેન્કેથિર હાઉિમાંતેમણે કરેલા પ્રવચનમાં૧૨ મુદ્દાની યોજનાનો િમાવેશ થાય છે. થેરેિા મેએ કહ્યું હતું કે તેમની આ યોજનાથી પિ​િન તેની િરહદો િરનો અંકુશ િાછો મેળવશેઅનેપિંગલ માકકેિ તેમજ યુરોપિયન કોિ​િઓફ જક્થિ​િથી દૂર થશે.

બ્રેસ્ઝઝિ વોિની સફળતાનો અથજશુ?

િાંિદોએ ઐપતહાપિક મતદાનમાંિેક્ઝિ​િ પિલનેિમથણન આપ્યા

િછી આ પ્રપિયા અિપરવતણનીય િની ગઈ છે. િૌપ્રથમ વખત કોમન્િ દ્વારા ઈયુમાંથી િહાર નીકળવાની પ્રપિયા આરંભવા વડા પ્રધાનનેિત્તા આિતા િૈિાંપતક પિલને િટકો આપ્યો છે. ઈયુ પિલનું િેકન્ડ રીપડંગ કરાયુંતેઅગાઉ તેમાંિુધારાઓથી પિલનેપનષ્ફળ િનાવવાના SNPના પ્રયાિનેકોમન્િે૩૩૬ પવરુિ ૧૦૦ મતથી ફગાવી દીધો હતો. ત્રીજા વાચનમાંિેક્ઝિ​િ િાઈમિટિલનેિણ િહાલી મળી હતી.હવેઆ પિલ આગામી િપ્તાહે વધુ ચકાિણી અથથે કોમન્િમાં િરત આવશે. આ મપહનાના અંત િુધીમાંતેકાયદા િની જવાની ધારણા છે.

નવ માચજથી બ્રેસ્ઝઝિ પ્રવિયાનો સત્તાવાર આરંભ

વડા પ્રધાન થેરેિા મેએ િેક્ઝિ​િ પ્રપિયાનો િત્તાવાર આરંભ કરવા નવ માચણનો પદવિ િ​િંદ કયોણછે. તેમણેમાચણના અંત િુધીમાંપ્રપિયાના આરંભની જાહેરાત અગાઉ કરી જ છે. હાઉિ ઓફ લોર્િણમાંપમપનથિ​િથે જાહેરાત કરી હતી કેયુરોપિયન યુપનયન (નોપિફફકેશન ઓફ પવડ્રોઅલ) પિલ િાત માચણિુધીમાંિંિદમાંિ​િાર કરાવી લેવાનુંિરકારનુંલક્ષ્ય છે. જેના િપરણામે નવ અને ૧૦ માચથે યુરોપિયન નેતાઓની પશખર િપરષદમાં આપિ​િકલ-૫૦ના આરંભની તક વડા પ્રધાનને મળશે. આઠ માચથેિજેિની રજૂઆત િછી થેરેિા મેિ​િેલ્િમાંયુરોપિયન નેતાઓને મળવા જશે ત્યારે િેક્ઝિ​િ િાઈમિટિલની માપહતી આિશે. પ્રપિયા હેઠળની મંત્રણા િેવષણિુધી ચાલશેઅનેતેના િછી િુમેળિૂણણિેક્ઝિ​િ અને ઈયુ િાથે મુક્ત વેિાર િમજૂતી કરવાની આશા થેરેિા મે ધરાવે છે. જોકે, હાઉિ ઓફ લોર્િણ િંિદીય ‘પિંગ-િોંગ’ તરીકે ઓળખાતી િ​િપત અનુિરી શ્રેણીિ​િ િુધારા િાથેપિલનેકોમન્િમાંિરત મોકલશે તો િાઈમિટિલ ઘોંચમાંિડી શકેછે.

રોજ સર્જાતી યાદો ભૂંસી મગજને સાફ કરવા માિેઊંઘ જરૂરી

લંડનઃ આખો રદવસ ગમેતેટલુંકામ કયુ​ુંહોય પરંતુ રાિે ઊંઘની જરુર પડે છે. ઊંઘ સમયનો બગાડ નથી પરંતુ, મગજની અરત સરિય િરિયા હોવાનું મનાય છેત્યારેમાનવી સરહતના સજીવો માટેઊંઘ શા માટે જરૂરી છે તે િશ્ન વૈજ્ઞારનકોને મૂંિવતો રહ્યો છે. જોકે, યુરનવરસનટી ઓફ રવટકોસ્કસનમેરડસન અને જ્હોન હોપકકકસ યુરનવરસનટીના સંશોધકો દ્વારા જનનલ સાયકસમાં િરસદ્ધ બે અભ્યાસોએ કેટલાંક અંશેઆ મૂં િવણ દૂર કરી છે. સંશોધકોએ ઊંઘતા ઉંદરોના મગજનું રવશ્લેિણ કરી સારબત કયુ​ુંહતુંકેવીતેલા સમયની યાદ મગજમાંથી ભૂંસી નાંખવા માટેરનદ્રા જરૂરી છે. બકનેઅભ્યાસોમાંમગજમાંયાદ કેટમરણોનુંસજનન થાય છેતેવા સેરેિલ કોટેડઝસ રવટતારનુંરવશ્લેિણ કયુ​ું હતું. દરરોજ નવી યાદ ઉત્પકન થતી હોય ત્યારેજૂની યાદ ભૂંસવી જરૂરી બનેછે. આપણી રજંદગીનો િીજો રહટસો અચેતાવટથા અનેલકવાગ્રટત સ્ટથરતમાંવીતેછેત્યારેઆંખ બંધ થવાની સ્ટથરતમાં શું થાય છે તેની મૂંિવણ રવજ્ઞાનીઓને હતી. રદવસના ૧૮ કે તેથી વધુ કલાકની જાગ્રતાવટથામાં અનેક વાતચીતો, હકીકતો, તટવીરો કેજોવાયેલાંદૃશ્યોથી મગજના કયુરોકસને સાંકળતા કનેઝશકસ (સીનેપ્સ) તંગ હાલતમાં રહી ભરાઈ જાય છે. ઊંઘ આ સાંકળને

સંકોચીને ઢીલી બનાવે છે, જેના પરરણામે નકામી યાદો ભૂંસાઈ મગજ કોરી ટલેટ જેવુંબનેછે. યુરનવરસનટી ઓફ રવટકોસ્કસન-મેરડસનના સંશોધકો રગયુરલઓ ટોનોની અને રશયારા રસરેલીના ૧૩ વિનના અભ્યાસમાં જણાયું હતું કે ઉંદરોની ઊંઘ દરરમયાન મગજના કોિોનેસાંકળતા સીનેપ્સ ૧૮ ટકા જેટલાં સંકોચાયા હતા. આ જ સીનેપ્સ જાગ્રતાવટથામાંફરી વધ્યાંહતાંઅનેરારિ દરરમયાન ફરી સંકોચાયા હતાં. જ્હોન હોપકકકસ યુરનવરસનટીના સંશોધનમાં આ પરરસ્ટથરતનો બાયોકેરમકલ ખુલાસો આપવામાં આવ્યો હતો. અગાઉ, નોવમેની યુરનવરસનટી ઓફ ફ્રેઈબગનના સંશોધનમાં૧૯-૨૫ વયજૂથના રવદ્યાથટીઓ પર આ રવશે અભ્યાસમાં િટથારપત કરાયું હતું કે ઊંઘ ન મળે ત્યારે લોકો સારી રીતે રવચારી શકતાં નથી અને ચીડાયેલાં રહે છે કારણકે તેમના સીનેપ્સ ભરાયેલા અનેતંગ હાલતમાંહોય છે.

11th February 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

િેન્ઝિ​િ સમજૂતીમાંહસ્તક્ષેપ કરવા ECJની ચેતવણી

લંડનઃ ઈયુની સવોનચ્ચ કોટડ યુરોરપયન કોટડ ઓફ જસ્ટટસ (ECJ) ના િેરસડેકટ કોએન લેનાટ્સમેટપષ્ટ કયુ​ું છે કે યુકે અને િસેજસ વચ્ચે કોઈ પણ િેસ્ઝિટ સમજૂતીમાં કોટડનો હટતક્ષેપ રહેશે. ઈયુ સાથેના વેપારી સોદાઓને પણ ECJ બદલી શકેછે. વડા િધાન થેરસ ેા મેએ યુકેને યુરોરપયન કોટડના અરધકારક્ષેિમાંથી બહાર લાવવા વચન આપ્યુંછેત્યારેસંઘિનવધી શકેછે. લઝિમબગનસ્ટથત કોટડ િેસ્ઝિટ િરિયામાં સંકળાશે તેવા િશ્નનો ઉત્તર બેસ્જજયન જજ કોએન લેનાટ્સમે હકારમાં આપી કહ્યું હતું કે ‘િેસ્ઝિટ પછી યુકે અને ઈયુ વચ્ચે સંભરવત વેપારી સમજૂતીઓમાં પણ કોટડ દખલગીરી કરી શકે છે. કોઈક સમયે આ મુદ્દો કોટડના કારણે

નરહ પરંતુ, કોઈ દ્વારા કાનૂની કેસથી આખરે કોટડમાંજ આવશે.’ જોકે, તેમણે ટપષ્ટ કયુ​ું હતું કે ECJ જજીસ રાજકીય બા બ તો માં સંકળાયા રવના કાયદાના અમલને જ મહત્ત્વ આપશે. યુકેઅનેઈયુવચ્ચેવાટાઘાટો શરૂ થાય ત્યારેસૌથી રવવાદાટપદ મુદ્દાઓમાં યુરોરપયન કોટડની ભૂરમકાનો પણ સમાવેશ થશે. થેરેસા મેએ અગાઉ ટપષ્ટ કયુ​ુંછેકેઈયુછોડવાનો અથનએ પણ છે કે આપણા કાયદા વેટટરમકટટર, એરડનબરા, કારડડફ અને બેલફાટટમાં ઘડાશે અને કાયદાના અથનઘટન લઝિમબગન નરહ પરંતુ, દેશની કોટ્સનમાં જ થશે. ડોમેસ્ટટક કાનૂની રવવાદોમાં પણ ECJ જજીસની દખલગીરીથી યુકેના સાવનભૌમત્વમાં માનતા િેસ્ઝિટતરફીઓમાંભારેરોિ છે.

મીડિયા એપ્રેન્ટિસ યોજનાનો આરંભ

પ્લાસ્ટિક બોિલ પર ચાજજવસૂલવા વવચારણા

લંડનઃ કચરો એકિ કરવાના ટથળો પર કચરાના ઢગ ન થાય અને દરરયાને િદૂરિત થતો અટકાવી શકાય તે માટે દરેક પ્લાસ્ટટક બોટલ કે કકટેઈનરની ખરીદી પર ગ્રાહકોને ૧૦ અથવા ૨૦ પેકસ વધુ ચૂકવવાની ફરજ પાડવા અંગે સરકાર રવચારણા કરી રહી છે. જોકે, રડપોરિટ રરટનન ટકીમ હેઠળ ગ્રાહકો આ રકમ પરત મેળવી શકશે. ટકોટલેકડમાં આ રવચારને અમલી બનાવીને ૫ પેકસનો પ્લાસ્ટટક બેગ ટેઝસ વસૂલ કરાય છે. િધાનો પણ આ િકારનો િોજેઝટ ઈંગ્લેકડમાં સફળ બનાવવા માટે સંખ્યાબંધ રટતા રવચારી રહ્યા છે. યુરોપ, અમેરરકા અને કેનેડામાં આવી યોજનાઓ લોકરિય બની છે.

• ૨૦ િકા લોકો પ્રોપિટીની સીડી ચડવામાં સફળઃ ગત ૨૦ વિનમાં િોપટટીિની ઊંચી કકંમતો અનેવધતાંદેવાંના કારણેઘર ખરીદવામાં૨૫થી ઓછી વયના લોકોની સંખ્યા અડધી થઈ છે. હવેપાંચમાંથી એક વ્યરિ અથવા ૨૦ ટકા લોકો િોપટટીની સીડી ચડવામાંસફળ થાય છે. ૧૯૯૬માં ઘરની મારલકી ધરાવતા આ વયજૂથના લોકો ૪૬ ટકા હતા. લોકલ ગવમમેકટ એસોરસયેશન માટેના સવમેઅનુસાર ૩૫થી ઓછી વયના ૨૫ ટકા લોકો તેમના પેરકટ્સની સાથેરહેછે. • ગ્રામીણ વવટતારમાં સુપરફાટિ બ્રોડબેટડઃ અંતરરયાળ ગ્રામીણ રવટતારોમાંવધારાના ૬૦૦,૦૦૦ ઘર અનેરબિનેસીસને૪૪૦ રમરલયન પાઉકડ ખચટીનેસુપરફાટટ િોડબેકડ સુરવધા આપવામાંઆવશે. યુકન ે ી ૧૦ લાખ િોપટટી આ સુરવધાથી વંરચત છે. રિરટશ ટેરલકોમ દ્વારા વિોનના ભારે રવલંબના પગલેતેની પાસેથી ૨૯૨ રમરલયન પાઉકડ પાછા મેળવાયા છે.

છેક ડાબેNCTJ પ્રોગ્રામ લીડર રોઝ મેકેટઝી, લંડન ઈવવનંગ ટિાટડડટના એવડિર સારાહ સેટડ્સ અનેગ્રેિર લંડનના લોડટલેફિનટિ કેન ઓવલસા સાથેચાર એપ્રેસ્ટિસ

લંડનઃ રવરવધ પશ્ચાદભૂ સાથેના ચાર એિેસ્કટસને લંડન ઈવરનંગ ટટાકડડડ અને ધ ઈસ્કડપેકડકટ દ્વારા નવી મીરડયા એિેસ્કટસ ટકીમમાં રનમણૂક અપાઈ હતી. ગ્રેટર લંડનના લોડડ લેફટનકટ કેન ઓરલસાએ યોજના સાથે સંકળાયેલા ટપોકસસનનેમીરડયામાં સૌિથમ ઈરનરશયેરટવ બદલ અરભનંદન પાઠવી યોજનાને વ્યાપક બનાવવા જણાવ્યુંહતું. આ યોજના ગોજડમેન સેઝસ, ધ પીબોડી ટ્રટટ, ધ ટટેશનસન ફાઉકડેશન અને NCTJ ડાઈવરસનટી ફંડના સહયોગથી આરંભ કરાઈ છે. યુરનવરસનટી નરહ ગયેલા અને ૧૬થી વધુ વયના કોઈ પણ વ્યરિ માટે ખુજલી મૂકાયેલી એરડટોરરયલ એિેસ્કટસરશપ માટે ૨૦૦થી વધુ

લોકોએ અરજી કરી હતી. ૩૦ જાકયુઆરી સોમવારથી UCFB વેમ્બલી ખાતે ૨૦ સપ્તાહના NCTJ કોસન સાથે બે વિનની તાલીમનો આરંભ કરનારા એિેસ્કટસો ઈવરનંગ ટટાકડડડ, ધ ઈસ્કડપેકડકટ અને લંડન લાઈવ ટેરલરવિન ખાતે ઓન-જોબ ટ્રેરનંગ મેળવશે. લંડનના મેયર સારદક ખાને ઈવરનંગ ટટાકડડડ ટકીમને ઉમળકાભેર આવકારતા જણાવ્યું હતું કે,‘ઈકડટટ્રીમાં જનાનરલિમ ક્ષેિમાં ભારે અસમાનતા છે અને વંશીય લઘુમતી જૂથોને ઓછું િરતરનરધત્વ આપવામાંઆવ્યુંછે. આપણી જાહેર સેવાઓ જે કોમ્યુરનટીિની સેવા કરતી હોય તેનું વધુ િરતરનધત્વ કરે તે આવશ્યક છે.’

યુકન ે ા ૯૦ ટકાથી વધુનેહવે24Mbps સુપરફાટટ િોડબેકડ મળશેઅને ૨૦૨૦ સુધીમાંઆ ટકાવારી ૯૭ ટકાની થશે, જે૨૦૨૦માં૪૫ ટકાની હતી. સુપરફાટટ િોડબેકડ સુરવધાથી પરરવારો એક સાથેઅનેક ટેરલરવિન પર કાયનિમો રનહાળી શકશેતેમજ પેરકટ્સ દ્વારા ઓનલાઈન બેસ્કકંગ અને શોરપંગ કરવાની સાથેબાળકો હોમવકકપણ કરી શકશે. • યુકએ ે કાર એઝસપોિટનો વવિમ કયોજઃનબળા પાઉકડ અને ઈયુમાં વેચાણના સહારેરિરટશ ફેઝટરીઓ ૧૧ મરહનામાં૧.૨૫ રમરલયનથી વધુ કારની રનકાસ કરી શકી છે. રિરટશ બનાવટના વાહનોની માગનેપહોંચી વળવા ફેઝટરીઓ દ્વારા વધુરશફ્ટ્સ અનેઓવરટાઈમ કરાવાયા હતા. યુકે કાર ઈકડટટ્રીનુંકુલ કાર િોડઝશન ૧૯૯૯ પથી પહેલી વખત ૧૧ મરહનામાં૯.૬ ટકા વધીને૧.૬ રમરલયન યુરનટથી વધુથયુંહતુ. નવેમ્બરમાં ૧૭૦,૦૦૦ વાહનોનુંઉત્પાદન થયુંહતું , જે૧૭ વિનમાંસૌથી ઊંચુંછે.


11th February 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

શિટનની જાસૂસી સંસ્થાની સાઈબર સુરક્ષા ભારતીય કંપનીનેહસ્તક

લંડનઃ નિટનની ટોચની જાસૂસી સંસ્થા ગવનિમેન્ટ કોમ્યુનનકેશન્સ હેડક્વાટડસિ (GCHQ) એ પોતાની સાઈબર સુરક્ષા માટે પૂણેની સ્ફેનરકલ નડફેન્સ નામની સાઈબર નસઝયોનરટી કંપનીનો સ્ટાટડ અપ દ્વારા સંપકક સાધ્યો છે. GCHQ એજન્સીએ જ બીજા નવિયુદ્ધ દરનમયાન નાઝી જમિનીનો એનનગ્મા કોડ ક્રેશ કયોિ હતો. સ્ફેનરકલ નડફેન્સના સંસ્થાપકો નદશાંત શાહ અને જેફ હોપકકન્સ છે. બન્નેની ઉંમર માત્ર ૨૩ વષિ છે. તેમનું સ્ટાટડઅપ કોમ્યુનનકેશન પેટનિ તૈયાર કરવા માટે ‘ડીપ લનનિંગ’નો ઉપયોગ કરે છે. તેના સહસંસ્થાપક નદશાંત શાહે જણાવ્યું હતું કે નિટનની ટોચની જાસૂસી સંસ્થા સાથે કામ કરવાની ઓફર મળ્યા બાદ અમારી કંપનીને વૈનિક ઓળખ મળી છે. તેને લીધે નવા કોપોિરેટ પાટડનર અને ગ્રાહક મેળવવાની અમારી ક્ષમતામાં પણ વધારો થયો છે. આ સ્ટાટડઅપ દ્વારા એક બેંકકંગ ઈન્ટ્રયુઝન નસસ્ટમ તૈયાર

@GSamacharUK

GujaratSamacharNewsweekly

સ્ટેમ્પ ડ્યુટીમાંતાકીદે િુધારાની જરૂર

લંડનઃ પહેલી વખત પ્રથમ પ્રોપટષીની સરેરાશ કકંમત £૨,૦૦,૦૦૦થી વધી ગઈ હોવાથી પ્રથમ વખત મકાન ખરીદનારા કરવામાં આવી છે જે ગ્રાહકોને દર દસમાંથી સાત લોકો હવે સાઈબર સુરક્ષા પૂરી પાડે છે. સ્ટેમ્પ ડ્યુટી ભરશે. હેલીફેઝસ તેના ક્લાયન્ટ્સમાં ઓયો રૂમ્સ, ડેટા મુજબ કરમાં સુધારાના પે ટીએમ,આઈસીઆઈસીઆઈ સરકારના પ્રયાસોને લીધે હોમ બેંક જેવી મોટી સંસ્થાઓનો બાઈંગ ટેઝસ ઘર ખરીદીનો ટેઝસ સમાવેશ થાય છે. ચૂકવીને પ્રથમ વખત ઘર નિટનની જાસૂસી સંસ્થાની ખરીદનારા લોકોની સંખ્યા દસ ઓફર મળ્યા બાદ શાહ અને વષિમાં સૌથી વધુ થઈ છે. હોપકકન્સે તેમની મુખ્ય ઓકફસ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવીને પ્રથમ નિટનના ચેટટનહેમ ખાતે શીફ્ટ મકાન ખરીદનારા લોકોની સંખ્યા કરી છે. શાહે જણાવ્યું હતું કે ૨૦૧૩માં ૧,૨૧,૪૫૫ હતી જે GCHQ સાથે જોડાયા બાદ ૨૦૧૬માં વધીને લગભગ બમણી અમારા માટે બેંકોનો સંપકક ૨,૩૮,૩૮૨ થઈ છે. અગાઉના કરવાનું અને તેમની સમક્ષ નનયમો મુજબ £૧,૨૫,૦૦૦ થી અમારા આઈનડયા રજૂ કરવાનું નીચેની કકંમતે વેચાયેલી પ્રોપટષી ખૂબ સહેલું બની ગયું છે. તેમણે પર કોઈ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની એમ પણ કહ્યું કે જાસૂસી એજન્સી થતી નહોતી. તેની ઉપરની કકંમત સાથે કામ કરવું એ અમારા માટે માટે ૧થી ૭ ટકા વચ્ચે ડ્યુટી પણ ખૂબ રસપ્રદ અનુભવ રહેશે. વસૂલ કરાતી હતી. • િૌથી ભ્રષ્ટાચારી દેશોનેસિસટશ િહાયમાંવધારોઃ સાથે ૩૭૪ નમનલયન પાઉન્ડ ઈરાકને સહાય ૪૪.૩ ટકા નવિના સૌથી ભ્રિાચારી ૨૦ દેશોને નિનટશ સહાયમાં વધી ૫૫.૪ નમનલયન પાઉન્ડ, સાઉથ સુદાનને ૨૫ ટકા એક વષિમાં ૩૦ ટકાનો વધારો થયો છે. સહાયના વધી ૨૦૮ નમનલયન પાઉન્ડ, મ્યાંમારને ૫૫.૪ ટકા વધી નાણા ત્રાસવાદીઓના હાથમાં જઈ શકે તેવી ૧૧૪ નમનલયન પાઉન્ડ સહાય અપાઈ છે. ચેતવણીઓ છતાં તેમને ૧.૩ નબનલયન પાઉન્ડની • પીઢ કામદારોની વધુ જરૂર પડશેઃ સરકારે વધુ સહાય અપાઈ છે. યુકન ે ા ૧૨.૨ નબનલયન પાઉન્ડના વયના કામદારોને છૂટા ન કરવા કંપનીઓને અનુરોધ નવદેશી સહાય ભંડાળમાંથી વષિ ૨૦૧૫માં કયોિ છે. સરકારના તારણ મુજબ આગામી વષિ ૨૦૩૫ અફઘાનનસ્તાનને સહાય ૫૦ ટકા વધી ૩૦૦ નમનલયન સુધીમાં હાલ કામ કરતા શ્રનમકો પૈકી ૫૦ ટકાની વય પાઉન્ડ, અલ કાયદા અને ઈસ્લાનમક સ્ટેટ સાથે ૫૦ અથવા તેથી વધુની થશે. અત્યારે તે ૨૫ ટકા છે. સંકળાયેલા સોમાનલયાને ૧૨૦ નમનલયન પાઉન્ડથી પરંત,ુ ધીમા જન્મદર અને િેક્ઝઝટની અસરને લીધે વધુ, નાઈનજનરયાને ૧૧ ટકા વધારા સાથે ૨૬૩ અથિતત્ર ં ે ૫૦થી વધુની વયના કામદારો પર વધુ નમનલયન પાઉન્ડ, પાકકસ્તાનને ૪૦.૬ ટકાના વધારા આધાનરત રહેવું પડશે.

શિટન 5

એવરેસ્ટ શિખર સર કરવા ૮૬ વષષીય ગુરખા શિન બહાદુર ફરી િેદાનેપડ્યા

લંડનઃ એમ કહેવાય છે કે ‘મન હોય તો માળવે જવાય’ અને ૮૬ વષિના પૂવિ ગુરખા સૈનનક નમન બહાદુર શેરચાને ફરી એક વખત નવિના સૌથી ઊંચા નશખર એવરેસ્ટને સર કરવાનું મન બનાવી લીધું છે. નમન બહાદુરે ૨૦૦૮માં નહમાલયના સવોિચ્ચ નશખરને સર કયુિં ત્યારે તેમની ઉંમર ૭૭ વષિની હતી અને તેમણે સૌથી વૃદ્ધ વયે ૨૯૦૨૯ ફૂટની ઊંચાઈના એવરેસ્ટ પર નવજય મેળવવાનો નવક્રમ સજ્યોિ હતો. જોકે, તેમનો નવક્રમી તાજ ૮૦ વષિના જાપાની પવિતારોહક યુઈનચરો નમઉરાએ ૨૦૧૩માં છીનવી લીધો હતો. નમન બહાદુરે કહ્યું હતું કે,‘યુઈનચરો નમઉરાએ મારો રેકોડડ તોડ્યા પછી મને તેમના માટે ઘણું માન થયું છે. પરંતુ, હું પવિતની ટોચે પહોંચવા અને મારો તાજ પુનઃ હાંસલ કરવા ફીટ અને અત્યંત આતુર છુ.ં મારું ધ્યેય સફળતાપૂવક િ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચવાનું છે.’ સૌપ્રથમ ૧૯૫૩માં ન્યૂ ઝીલેન્ડના સર એડમન્ડ નહલેરીએ નેપાળી શેરપા તેનનઝંગ નોગવે સાથે એવરેસ્ટ પર નવજય મેળવ્યો હતો. દર વષવે આશરે ૮૦૦ પવિતારોહકો નવિના સવોિચ્ચ નશખરને સર કરવાનો પ્રયાસ કરે છે અને અત્યાર સુધી ૪,૦૦૦થી વધુ લોકોએ એવરેસ્ટની ટોચ પર પગ મૂઝયો છે. એટડરશોટ, હેમ્પશાયરના રહેવાસી નમન

બહાદુરે આ પછી ૨૦૧૫ અને ૨૦૧૬માં નગનેસ વટડડ રેકોડડનો તાજ પુનઃ હાંસલ કરવા પ્રયાસો કયાિ જ હતા. જોકે, પહેલી વખત પેપરવકક-દસ્તાવેજોના કારણે અને બીજી વખત, ભૂકંપના કારણે નેપાળથી એવરેસ્ટ જવાના અનેક માગિ બંધ થઈ જવાથી તેમણે પીછેહઠ કરવી પડી હતી. હવે તેઓ મે મનહનામાં એવરેસ્ટ પર ચડાઈ કરવા પુનઃ સજ્જ થયા છે અને હાઈ-એક્ટટટ્યુડ ટ્રેનનંગ પણ આરંભી દીધી છે. જોકે, આ પ્રયાસ કરતા પહેલા તેમણે ૭૫,૦૦૦ પાઉન્ડનું ભંડોળ એકત્ર કરવાનું છે, જે માટે તેમણે ફંડરેઈનઝંગ અપીલ પણ કરી છે. માત્ર ૧૭ વષિની વયે નિગેડ ઓફ ગુરખાઝમાં જોડાયેલા નમન બહાદુરે એક વખત નેપાળમાં ૨૦ નદવસમાં ૬૦૦ માઈલનું અંતર કાપેલું છે. • તરુણોમાં શરાબ – સિગારેટના િેવનમાં ભારે • અંજેમનો પૂવવ બોડીગાડડ નવો જેહાદી જહોન?ઃ ઘટાડોઃ અત્યારની પેઢીના તરુણો તંદરુ સ્તીની બાબતે કટ્ટરવાદી ઈસ્લાનમક ઉપદેશક અંજેમ ચૌધરીનો પૂવિ સાવચેત રહી કુટવે ોથી દૂર રહેતા હોવાનું NHSના બોડીગાડડ (મહોમ્મદ રઝા હક્ક) નવો જેહાદી જહોન આંકડા જણાવે છે. ૮થી ૧૫ વયજૂથના કકશોરો પૈકી હોવાની આશંકા સેવાય છે. આતંકી જૂથ IS દ્વારા એક માત્ર ૧૭ ટકાએ જ શરાબનો સ્વાદ ચાખ્યો છે, જે બંધકની હત્યાના તાજેતરના વીનડયોમાં બુકાની ૨૦૦૩ના ૪૫ ટકાથી સૌથી નીચો આંક છે. જ્યારે આ પહેરલ ે ા જેહાદીઓના ગ્રૂપમાં તે અબુ રુમયસા ઉફફે જ વયજૂથના ધૂમ્રપાન કરતાં તરુણોની ટકાવારી નસદ્ધાથિ ધારની બાજુમાં ઉભો હોવાનું મનાય છે. ૨૦૦૩માં ૧૯ હતી જે ઘટીને માત્ર ૪ ટકા થઈ છે. હેટથ ત્રાસવાદનવરોધી અનધકારીઓ તેની પુનિ માટે વીનડયો સવવે ફોર ઈંગ્લેન્ડના આંકડા મુજબ ૧૫થી ઓછી વયના ફૂટજ ે ચકાસી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ઈસ્ટ માત્ર ૧ ટકા તરુણો જ નનયનમત ધૂમ્રપાન કરે છે. ૩૩ લંડનના બેથનલ ગ્રીનનો રહેવાસી હક્ક સીનરયામાં છે. ટકા બાળકો હજુ પણ સ્થૂળ છે અને ૨૦ ટકા યોગ્ય હક્ક અગાઉ લંડનમાં દેખાવો દરનમયાન ચૌધરીના રીતે સ્ફૂનતિલા છે. જોકે, સ્થૂળ બાળકોની ૯૧ ટકા માતા બોડીગાડડ તરીકે દેખાયો હતો. ૩૬ વષષીય હક્ક ૨૦૧૪માં અને ૮૦ ટકા નપતા તેમના બાળકોનાં વજનને યોગ્ય નાસીને સીનરયા પહોંચ્યો પછી સાથીઓએ તેનું ઉપનામ માને છે. ‘જાયન્ટ’ રાખ્યું હતુ.ં


6 વિશેષ અહેિાલ

@GSamacharUK

GujaratSamacharNewsweekly

11th February 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

શ્રેષ્ઠી પરંપરાના અગ્રણી લાલભાઈ પવરિારના કલાસંગ્રહનુંપ્રદશશન

રમતુલ પરનકર

અમદાવાદઃ પ્રતિતિ​િ શ્રેિી પરંપરાના અગ્રણી લાલભાઈ પતરવાર દ્વારા અમદાવાદસ્થિ​િ નવા મ્યુતિયમમાં િેમના અંગિ કળાસંગ્રહને સામાટય પ્રજા માટે ખુડલો મૂકવામાં આવ્યો છે. શાહીબાગ તવથિારમાં આવેલા વડવાઓના ૧૧૨ વષષજૂના બંગલા સતહિ બેઅલગ બંગલા ખાિેનવા પ્રદશષનનુંઆયોજન કરવામાંઆવ્યુંછે. જયશ્રીબહેન સંજય લાલભાઈના જણાવ્યા અનુસાર ૧૬ ફેિઆ ુ રીિી પસ્લલક માટેમ્યુતિયમ ખુડલુંમૂકાશે. સંજય લાલભાઈએ જણાવ્યું હિું કે,‘અમે સમકાલીન કલાસંગ્રહ પ્રદશષન માટે મૂક્યો છે પરંિુ વષષમાં બે વખિ િેમાં ફેરફાર કરવાની અમારી ઈચ્છા છે. લાલભાઈ પતરવારની ૧૭ પેઢીના ઈતિહાસનેએક થિળેરાખવા માટેઆકકિટેક્ટ રાહુલ મેહરોત્રા નવા થિળ પર કાયષકરી રહ્યા છે.’ જયશ્રીબહેનેજણાવ્યુંહિુંકે, ‘તદવસમાં બે વખિ-સવારે અને સાંજે આગોિરા રતજથટ્રેશનના આધારેગાઈડેડ ટુરમાંિેમનેતવતવધ સેક્શનમાંલઈ જવાનુંઆયોજન છે.’ ઐતિહાતસક ઈમારિની વિષમાન સું દરિામાંજરા પણ ફેરફાર તવના જ વધારાના પ્રદશષન માટે અનોખી ગ્લાસ ગેલેરીનું સજષન કરવામાં આવ્યુંછે. પ્રદશષનમાંમૂકાયેલા ભારિીય કળા અનેપ્રાચીન નમૂનાઓની રેટજમાં ઐતિહાતસક ગુણવિા અને અંગિ પસંદગીઓ વચ્ચે સંપૂણષ સમિુલા રાખવામાંઆવી છે. પૂવજ ષ ોના ઘરની બાજુમાંજ ૧૯૩૦ના દાયકામાંબંધાયેલી ઈમારિ ક્લાઉડ બેટલી હાઉસમાં હંગામી પ્રદશષનો, કળાકારોના પશ્ચાદવિતી તચત્રો અને યુવા કળાકારોના કાયષને રખાશે. પતશષયન, મુગલ, ડેક્કન, પહાડી, રાજથિાની, તિબેતટયન િંગાકાિ સતહિ તવતવધ શૈલીનો ૧૦૦૦િી વધુ વષષના ઈતિહાસ ધરાવિા ૧૫૦િી ૨૦૦ પેઈસ્ટટંગ

કસ્તુરભાઈ લાલભાઈ

શ્રેરણક લાલભાઈ

તડથપ્લેમાં મૂકાયા છે. જયશ્રીબહેને જણાવ્યું હિું કે,‘મુખ્ય ઈમારિમાં પાતરવાતરક સંગ્રહમાંિી પ્રાચીન કલાનમૂના રખાશે જ્યારે પાછળનું તબસ્ડડંગ શો માટે ફાળવાયું છે.’ નાની સાંથકૃતિક પ્રવૃતિઓ માટે ૨૫૦ની બેઠકક્ષમિા સાિેનુંનાનુંએમ્ફીતિયેટર પણ છે. પરમાથથનો અમર વારસો ધરાવતો પરરવાર ગુજરાિમાંપ્રતિતિ​િ પતરવારોમાંના એક લાલભાઈ પતરવાર મુગલ બાદશાહોના શાહી જ્વેલર શાંતિદાસ િવેરીના સીધા વારસદાર છે. સંજય લાલભાઈના દાદા અને પ્રતિતિ​િ તબિનેસમેન કથિુરભાઈ લાલભાઈ િેમના પરમાિષના કાયોષમાટેવધુજાણીિા છે. િેઓ મહાત્મા ગાંધી સાિેતનકટપણેસંકળાયેલા હિા અનેથવદેશી ચળવળમાંિેમને મદદ પણ કરી હિી. કથિુરભાઈ ૧૯૩૦ના દાયકાની મહામંદી વખિે • સુપરમાકકેટ્સના પ્રાઈસ યુદ્ધથી પરરવારોને લાભઃ ચાન્સેલર ફિલલપ હેમન્ડે દાવો કયો​ો છે કે સુપરમાકકેટ્સના િાઈસ યુદ્ધના કારણે આ વષષે પલરવારોના બજેટ પરનું ભારણ ઘટી શકે છે. ગત વષો​ોમાં બજારમાં લહટસો વધારવાની હોડમાં સુપરમાકકેટ્સમાં ફકંમતો ઘટાડવાનું યુદ્દ છેડાયું છે, જેનાથી ફકંમતો વધવા પર અંકુશ અને ગ્રાહકોના આત્મલવશ્વાસ વધારવામાં મદદ મળશે. ઓફિસ િોર નેશનલ ટટેટસ્ે ટટઝસના ડેટા અનુસાર ૨૦૧૬ના આખરી ત્રણ મલહનામાં યુકન ે ું અથોતત્ર ં ૦.૬ ટકાના લહસાબે વધ્યું હતુ.ં • ઘરરવહોણા સાથેરવધવાના લગ્નઃ જોઆન નેલનન્જરે ૪૦ વષો અગાઉ જે ઘરલવહોણા કેન સેલ્વે પર દયા દાખવી તેના ભોજનનો િબંધ કયો​ો હતો તેની સાથે જ લગ્ન કરવાનો લનણોય કયો​ો છે. આજે જોઆન ૮૮ વષોનાં અને કેન ૮૯ વષોના છે. ગ્લુટટરમાં કેન ૧૯૭૫માં જોઆનની બુકશોપ નજીક કચરાના ડબામાંથી ખોરાક શોધી રહ્યા હતા ત્યારે જોઆન તેમના માટે કાગળમાં લવંટાળી સેન્ડલવચ નાખવાં લાગી હતી. આ પછી, તેમના વચ્ચે લમત્રતા થઈ હતી. ગયા વષષે જોઆનના પલત નોમોનનું હાટટએટેકથી મૃત્યુ થયા પછી તેમણે લગ્નનો િટતાવ મૂઝયો હતો. હવે ૧૮ િેિઆ ુ રીએ જોઆનના જન્મલદને તેઓ લગ્ન કરશે. • વર્કગ િં ક્લાસ પ્રોફેશનલ્સને ઓછી કમાણીઃ લિટનના વફકિંગ ક્લાસમાંથી આવતા િોિેશનલ્સને ઉચ્ચ દરજ્જાના િોિેશનલ્સની સરખામણીએ ૧૭ ટકા ઓછી કમાણી થાય છે. સરકારના સોલશયલ મોલબલલટી કલમશન દ્વારા િલસદ્ધ સંશોધનમાં જણાયું હતું કે વફકિંગ ક્લાસના લોકોને િોિેશનલ જોબ્સમાં અને તે પછી ઉચ્ચ વતુળ ો માં િવેશ કરવામાં ભારે અવરોધો નડે છે. યુલનવલસોટી કોલેજ લંડન અને લંડન ટકૂલ ઓિ ઈકોનોલમઝસના સંશોધકોએ જણાવ્યું હતું કે જેમના પેરન્ટ્સ િોિેશનલ જોબ્સ ધરાવતા હોય તેની સરખામણીએ વફકિંગ ક્લાસની પશ્ચાદભૂ ધરાવતા લોકોને ૧૭ ટકા અથવા વાલષોક ૬,૮૦૦ પાઉન્ડની ઓછી કમાણી થાય છે

પ્રરતરિત લાલભાઈ પરરવારની ત્રણ પેઢીની તસવીર

પણ તિતટશ સાિે મંત્રણાઓમાં સતિયપણે સંકળાયા હિા. િેઓ ૧૯૩૪માંફેડરેશન ઓફ ઈસ્ટડયન ચેમ્બર ઓફ કોમસષએટડ ઈટડથટ્રીના અને૧૯૩૫માંઅમદાવાદ તમલ ઓનસષએસોતસયેશનના પ્રમુખ રહ્યા હિા. કથિુરભાઈએ શેઠ અમૃિલાલ હરગોવનદાસ અને ગણેશ માવલંકર સાિેમળીને૧૯૩૬માંઅમદાવાદ એજ્યુકેશન સોસાયટીની થિાપના કરી હિી, જેઆજેગુજરાિ યુતનવતસષટી છે. આ સોસાયટીએ દાનમાં આપેલી ભૂતમ પર ૧૯૬૧માં ઈસ્ટડયન ઈસ્ટથટટ્યૂટ ઓફ મેનેજમેટટ-અમદાવાદ (IIM-A)નુંતનમાષણ કરાયુંહિું. IIM-Aનેઉચ્ચ થિરે લઈ જવામાં તવિમ સારાભાઈ સાિે કથિુરભાઈનું પણ તવશેષ પ્રદાન હિું. ઉદ્દાિ ઉદ્દેશના અનોખા થવરુપમાંકથિુરભાઈ તવતવધ સેક્ટસષમાટે સંથિાઓ અને ઈમારિોના તનમાષણમાં મોખરે રહેિા હિા. ટેકનોલોજી અને એસ્ટજનીઅરીંગ ક્ષેત્રને અગ્રિા આપવાના હેિુ સાિે ૧૯૪૮માં લાલભાઈ દલપિભાઈ (LD) કોલેજ ઓફ એસ્ટજનીઅરીંગની થિાપના કરાઈ હિી, જે આજે પણ અમદાવાદની ઈજનેરી કોલેજોમાં શ્રેિ ગણાય છે. ૧૯૪૯માંધ ગુજરાિ ચેમ્બર ઓફ કોમસષએટડ ઈટડથટ્રીિ અને૧૯૬૨માંલાલભાઈ દલપિભાઈ ઈસ્ટથટટ્યૂટ ઓફ ઈટડોલોજીની થિાપના કરાઈ હિી. GCCI અને અમદાવાદ તમલ ઓનસષ એસોતસયેશન દ્વારા સંયુક્તપણેધ સંકટ તનવારણ સોસાયટીની થિાપના કરવામાંઆવી હિી. ગુજરાતી પ્રજાના લોહીમાંજ ઉદારતાનો ગુણ લોકકડયાણની િેમની વ્યાખ્યા અજબ હિી. લોકોનાંકડયાણ માટે િમે કશાનું સજષન કરી શકિા હો િો નાણા અિવા પ્રોપટતી શા માટે દાનમાંઆપવી જોઈએ? સમાજનેતવતશિ પ્રદાન બદલ કથિુરભાઈને ૧૯૬૮માંપદ્મ ભૂષણ સટમાનિી તવભૂતષિ કરાયા હિા. િેમના સૌિી નાના પુત્ર શ્રેતણક લાલભાઈમાં તપિાની ઉદારિા ઉિરી આવી છે અને િેમને આજે પણ સાંપ્રિ અમદાવાદના પાયલટ ગણવામાંઆવેછે. શહેરના પ્રિમ કક્ષાના તબિનેસગૃહોના પતરવારમાં ત્રીજી પેઢીના શ્રેતણકભાઈ હાવષડડયુતનવતસષટીની MBA ડીગ્રી ધરાવેછે. પતરવારના અનેક તબિનેસીસનું સંચાલન કરવા સાિે િેમણે તશક્ષણ, ઉદ્યોગ, સંથકૃતિ અને ધમષના ક્ષેત્રોમાં પરમાિષના તપિાના વારસાને આગળ ધપાવ્યો છે. િેઓ લાલભાઈ પતરવાર સંચાતલિ અનેક ટ્રથટોમાં ચાવીરુપ થિાન ધરાવેછે. િેઓ જૈન ઈતિહાસના સવષથવીકૃિ તનષ્ણાિ છે. સૌિી તવશાળ અનેસૌિી જૂના જૈન ટ્રથટોમાંએક િેમજ ૧,૨૦૦િી વધુજૈનમંતદરોના તનભાવ અનેતજણોષદ્ધાર પર નજર રાખિા આણંદજી

સંરિપ્ત સમાચાર

• સરકારી કોન્ટ્રાઝટ્સમાંરિરિશ કંપનીઓનેપ્રાથરમકતાઃ થેરસ ે ા મેની ઔદ્યોલગક વ્યૂહનીલત મુજબ સરકારી કોન્ટ્રાઝટ માટે બીલડંગમાં લિલટશ ઉદ્યોગોને પહેલા તક અપાશે. સરકારના િોઝયોરમેન્ટ રુલ્સમાં થયેલા િેરિારથી યુકે કંપનીઓ િેસ્ઝિટનો લાભ મેળવી શકશે. હાલના ઈયુ લનયમો મુજબ યુકન ે ા સરકારી કામો માટે બોલી બોલવા તમામ ૨૮ દેશોને સમાન તક િરલજયાત છે. • તુસાદ મ્યુરિયમમાં ટ્રમ્પનુંપૂતળુંમુકાયુંઃ લંડનના મેડમ તુસાદ મ્યુલિયમમાં અમેલરકી િમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મીણનું પૂતળું મુકવામાં આવ્યું છે. સોનેરી રંગના વાળ સાથેનું પૂતળૂં ટ્રમ્પના ચહેરા સાથે મેળ ખાય છે. નેવી સૂટ, સિેદ શટટ અને લાલ ટાઇમાં ટ્રમ્પના પૂત ળાને ગોઠ વવા માટે ખાસ લનષ્ણાતોની મદદ લેવાઇ હતી. તેમનું પૂતળૂં આવતાની સાથે જ બરાક ઓબામાનું પૂતળું મ્યુલિયમ લડટપ્લમે ાંથી ખસેડી લેવાયું છે. • ૫૦થી વધુવયના ડ્રાઈવરો માિેવીમો મોંઘોઃ લનષ્ણાતોએ ૫૦થી વધુની વયના ડ્રાઈવરોને રટતા પર વધતી જતી જવાબદારી સમાન ગણાવ્યા હોવાના કારણે વીમા કંપનીઓ છેલ્લાં ત્રણ વષોમાં તેમના લિલમયમની રકમમાં ૩૪ ટકાનો વધારો કરીને ખોટી રીતે દંડી રહી છે. લરસચો કંપની ‘કન્ઝ્યુમસો ઈન્ટેલલજન્સ’ મુજબ ૨૫થી ૪૯ની વયના ડ્રાઈવરો માટે ૨૪ ટકા જ્યારે ૨૧થી ૨૪ની વયના ડ્રાઈવરોના લિલમયમમાં માત્ર ૨.૯ ટકાનો વધારો કરાયો છે. દસ વષો અગાઉ કરેલા અકટમાતોની સરખામણીએ ૫૦થી વધુ વયના ડ્રાઈવરો આ ઉંમરે ખૂબ ઓછાં ગંભીર અકટમાતોમાં સંડોવાયેલા હોવા છતાં તેમને આ વધારો સહન કરવો પડે છે. • લીવરનેનુઝસાન માિેએક મોિો રપિા પૂરતો છેઃ ચીિબગોર અથવા લપિા જેવો આહાર લનયલમતપણે લેવાથી માણસની ચયાપચયની િલિયા બદલાઈ શકે અને શરીરમાં િેટી લીવર અને ડાયાબીટીસ જેવા રોગ થવાની

કડયાણજી પેઢીમાં પણ િેઓ અગ્રણી છે. ઈતિહાસતવદ્ ડો. તરિવાન કાદરીને સરદાર વડલભભાઈ પટેલ તવશે સંશોધન દરતમયાન તવતવધ સંથિાઓમાં શ્રેતણકભાઈના પ્રદાન અંગે તવશેષ જાણકારી પ્રાપ્િ િઈ હિી. કથિુરભાઈ સરદારના ગાઢ સાિી હિા અને િેમણે અને શ્રેતણકે ડો. તરિવાનનેિેમના કાયષમાંમદદ કરી હિી. ગુજરાિી પ્રજાના સખાવિના આજટમ ગુણના તવશેષ ઉદાહરણ, લાલભાઈ પતરવારે વષોષિી સમાજનું ઋણ પરિ વાળવાના િેમના વારસાને આગળ જ ધપાવ્યો છે. પદ્મશ્રી એવોડડતવજેિા, પ્રતિતિ​િ પત્રકાર અને ઈતિહાસતવદ્ તવષ્ણુભાઈ પંડ્યા માને છે કે આ િો

સંજય અનેજયશ્રી લાલભાઈ

ગુજરાિીઓના લોહીમાં જ છે. ‘જ્યારે સખાવિની વાિ આવે ત્યારે ગુજરાિ અજોડ માનતસકિા ધરાવે છે. આજે જ નતહ, હજારો વષોષિી એટલેકેશ્રી કૃષ્ણિી માંડી લાલભાઈ સુધીના સમયગાળામાંહુંઅસંખ્ય ઉદાહરણ આપી શકુંછું. છેડલાં૧,૦૦૦ વષષમાંજ પોરબંદરના નાનજી કાતલદાસ િેમજ સૌરાષ્ટ્રમાં છૂટા હાિે દાનની સરવાણી વહેડાવનારા ઈથટ આતિકાના મેઘજી પેિરાજ શાહ જેવા અનેક નામ છે. મધર ટેરસ ે ાના સમય પહેલા પણ સિાધાર ગામના સંિ દેવીદાસેરક્તતપતિયા દદતીઓની સારવાર આરંભી હિી. બાંટવા ગામમાં જટમેલા અલદુલ સિાર ઈદાહીનેલોકો પાકકથિાનના ‘એટજલ ઓફ મસતી’ દયાના દૂિ િરીકેઓળખેછે. કચ્છ અનેસૌરાષ્ટ્રમાંમાત્ર સખાવિનુંજ કાયષકરિી ૧૦૦િી વધુ સંથિાઓ છે. જરુતરયાિમંદોને ખોરાક મળે િેવા કેટદ્રો‘સદાવ્રિ’ ગુજરાિમાંચાલિા જ રહેછે.’

શઝયતા વધી જાય તેમ સંશોધનમાં જણાયું છે. ટવટથ વ્યલિને એકાદ વખત આવા ખોરાકથી કોઈ તકલીિ થાય નલહ. અભ્યાસમાં ૨૦થી ૪૦ની વયના ૧૪ પાતળા અને તંદરુ ટત પુરુષોને વેલનલા ફ્લેવરનું પામ ઓઈલનું પીણું અથવા પાણી અપાયું હતુ.ં જેમણે પીણું પીધું તેમના શરીરમાં તરત જ ચરબીનો સંગ્રહ થતા ઈન્ટયુલલનની સંવદે નશીલતા ઘટી ગઈ હતી. • િેક્ઝિ​િને ઉલિાવવા કાનૂની કાયયવાહીનો રવકલ્પઃ યુરોપ સાથે સંબધ ં ોની તરિેણ કરતી ગ્રીન પાટટીના ત્રણ અગ્રણી રાજકારણીઓ- પક્ષના સહનેતાઓ જોનાથન બાટટલી, કેરોલલન લુકાસ અને ટટીવન એન્ગ્યુ આલટટકલ-૫૦ હેઠળની િેસ્ઝિટ કાયોવાહી આરંભાયા પછી તેને ઉલટાવવાની કાયોવાહીને ટેકો આપી રહ્યા છે. લોકભંડોળ સાથે આઈલરશ સરકાર સામે આ કાનૂની કેસ દાખલ કરાશે જેનો મુખ્ય હેતુ આઈલરશ જજીસ આ મુદ્દો લઝસમબગોસ્ટથત યુરોલપયન કોટટ ઓિ જસ્ટટસને સમીક્ષા માટે મોકલે તેવો છે. આયલષેન્ડમાં કાનૂની રજૂઆતનો અલધકાર ધરાવતા લંડનસ્ટથત બેલરટટર જોલીઓન મોમ QC આ કેસનું નેતૃત્વ કરશે. કેરોલલન લુકાસે જણાવ્યું છે કે તેઓ સંસદમાં આલટટકલ-૫૦ના આરંભ લવરુદ્ધ મતદાનમાં સાથ આપવા લેબર પાટટીના સાંસદોને અપીલ કરશે. • ૮,૦૦૦ રલન્ક ATM નાણાઉપાડ માિેચાજયલગાવશેઃ યુકન ે ા ૯૭ ટકા કેશ મશીન્સ નાણાઉપાડ માટે ચાજો વસૂલતાં નથી પરંતુ ૮,૦૦૦ જેટલા ATM હવે બંધ કરવા કે ખસેડવા પડે તેવી સ્ટથલતમાં છે, જેના દ્વારા વાલષોક ૧૪.૭ લબલલયન પાઉન્ડના રોકડ વ્યવહારો થાય છે. લંડન, બેલિાટટ, બલમિંગહામ, કાલડટિ, ગ્લાસગો અને શેફિલ્ડ સલહતના શહેરોમાં આ મશીન્સ માટે ચાજો વસૂલાશે તેમ કહેવાય છે. લલન્ક કેશ મશીન્સ નેટવકકના ૩૦થી વધુ સભ્યો નવી ચાલજિંગ લસટટમ અંગે સમજૂતી સાધવામાં લનષ્િળ ગયા છે. યુકન ે ા ૭૦,૦૦૦ કેશ મશીન્સમાંથી માત્ર ૧૬,૦૦૦ જ નાણાઉપાડ માટે ચાજો કરે છે, જ્યારે ૫૪,૦૦૦ મશીન્સ ફ્રી સેવા આપે છે. ગ્રાહકો દ્વારા સરેરાશ ૬૯ પાઉન્ડના ઉપાડ માટે ૧.૭૦ પાઉન્ડની િી ચુકવાય છે.


11th February 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

િેક્ઝઝટ પછી યુકેપ્રવાસીઓ માટે ઈયુદેશોમાંરોતમંગ ચાર્જીસ લાગુ

લંડનઃ યથકેના નાગસરકો િેન્ઝિટ પછી ઈયથ દેશોમાં પ્રવાસ કરશે ત્યારે તેમણે મોબાઈલ ફોન ઓપરેટસવના રોસમંગ ચાજીવસ ચથકવવા પડશે તેમ યથરોસપયન પાલાવમેસટ કસમટી ઓન ઈસડટિી, રીસચવ એસડ એનજીવના દટતાવેજમાં જણાવાયથં છે. લીક થયેલા દટતાવેજો અનથસાર ઈયથ દેશોમાં રોસમંગ ચાજીવસ પર પ્રસતબંધનો કાયદો જૂન મસહનાથી અમલી બની રહ્યો છે પરંતથ, તે યથકેના પ્રવાસીઓનેલાગથપડશેનસહ. ઈયથ દેશોમાં રોસમંગ ચાજીવસ પર પ્રસતબંધ હોવાં છતાં સિસટશ હોસલડેમેકસવ અને સબિનેસ પ્રવાસીઓએ ૨૦૧૯ પછી ઈયથમાં તેમના મોબાઈલ ફોનના ઉપયોગ માટે ભારે સબડસ ચથકવવા પડશે સસવાય કે સિસટશ સરકાર ઈયથ સાથે કોઈ લાભકારી સમજૂતી

કરે.

ગત સપ્તાહે યથરોસપયન કસમશન દ્વારા જાહેર કરાયથં હતથં કે આ વષવના જૂન મસહનાથી ગ્રાહકો ઈયથમાં પ્રવાસ કરતી વેળાએ તેમના દેશમાં ચથકવતા હોય તે જ ફકંમતે ફોન, ટેઝટટ મેસેજીસ અથવા મોબાઈલ પર નેટસફફિંગ કરી શકશે. આ કાયદોથી પ્રવાસખચવમાં ઘટાડો થશે. જોકે, યથકે માટે ઈયથમાંથી બહાર જવાનથં સનન્ચચત હોવાથી િેન્ઝિટ પછી સિસટશરોને આ લાભ મળશેનસહ.

સ્ટુડન્ટ લોન બુકનુંવેચાણ શરૂ

લંડનઃ સરકારેટટુડસટ લોન બથકનથં સવવાદાટપદ વેચાણ શરૂ કરી દીધથં છે, જેનાથી સરકારી સતજોરીને લાંબા ગાળે ૧૨ સબસલયન પાઉસડની આવક થવાની ધારણા છે. યથસનવસસવટીિ સમસનટટર જો જ્હોનસને ટપિતા કરી છે કે વેચાણ પછી પણ ટમ્સવ અને કંસડશસસમાંકોઈ ફેરફાર થવાનો ન હોવાથી આ પગલાંથી લોન ચથકવતા કરજદાર સવદ્યાથબીઓને કોઈ અસર નસહ થાય કે ગ્રેજ્યથએટ્સે વધથ નાણા ચથકવવા નસહ પડે. આ વેચાણમાંલોસસ અને કલેકશનની જવાબદારી ટટુડસટ લોસસ કંપની સંભાળશે. પાલાવમસે ટ સમક્ષ લેસખત સનવેદનમાં સમસનટટર જ્હોસસને જણાવ્યથંહતથંકે સરકાર પન્લલક ફાઈનાસસીસને અંકુશ હેઠળ લાવવા અને બજેટને સંતસથલત કરવા માટે કસટબદ્ધ છે. જોકે, ટીકાકારો આ ખાતરી અંગે શંકાશીલ છે કારણકે સરકારે

અગાઉ ટટુડસટ લોન રીપેમસેટ્સ મથિે પીછેહઠ કરી હતી. બીજી તરફ, આ વેચાણથી કરદાતાઓ માટે નાણા ઉભા થઈ શકશેતેસવશેપણ શંકા ઉઠાવાઈ છે. ટટુડસટ લોન બથક વેચાણમાં ૨૦૦૨થી ૨૦૦૬ દરસમયાન રીપેમસે ટ માટે યોલય બનેલી ૪ સબસલયન પાઉસડની લોસસનેઆવરી લેવાઈ છે. યથસનવસસવટી ટ્યથશન ફી વધારીને૯,૦૦૦ પાઉસડ કરાઈ તે વષવ ૨૦૧૨ પહેલા ઈટયથ કરાયેલી લોસસના વેચાણના ચાર વષબીય કાયવિમનથંઆ પ્રથમ વેચાણ છે. અગાઉ, ૨૦૧૪માં તત્કાલીન સબિનેસ સેિટે રી સવસસ કેબલે સરકારી ઋણ ઘટાડવાનો કસિવવેસટવ- સલબ ડેમ ગઠબંધનનો હેતથ પાર નસહ પડે તેમ જણાવી લોનબથક વેચાણની યોજના રદ કરી હતી. આની અગાઉ, ૧૯૯૮ પહેલાની ટટુડસટ લોન બથકનથં વેચાણ ખાનગી કંપની એરુસડઓને કરાયથંહતથં .

એલેકઝાન્ડ્રા એટકકન શીખ પતિ ઈન્દરજોિથી અલગ થઈ ગઈ

લંડનઃ પૂવવસિસટશ કેસબનેટ સમસનટટર જોનાથન એટફકનની પાટબીની મોજમજા માણનારી પથત્રી એલેકિાસડ્રાએ શીખ સનહંગ લડાકુઈસદર જોત સસંહ સાથે છ વષવ અગાઉ લલન કયા​ાં હતા, જે હવે સવચ્છેદમાં પસરણમ્યા છે. લલન પછી ઉત્તરંગ કૌર ખાલસા નામ ધારણ કરનારી એલેકિાસડ્રાએ શીખ જીવનશૈલી અપનાવી લીધી છે. ભારતના અમૃતસર શહેરમાં૨૦૦૮માંબસનેની મથલાકાત થઈ હતી અને ૨૦૧૦માં તેમણે લલન કરી લીધાં હતાં. એલેકિાસડ્રાનાં સપતા જોનાથને ૨૦૧૩માંલલનમાંબધથંસમથસતરું થં ન હોવાની વાતો કરી હતી અને૨૦૧૪માં તો ટથાસનક ભારતીય અખબારોએ ઈસદર જોત સસંહ પત્નીનેછોડી બીજે રહેવા ગયો હોવાનો દાવો કયોવહતો. બસનેના લલનમાં૩૦૦ મહેમાન હાજર હોવાં છતાં લલનનથંસત્તાવાર રસજટિેશન કરાયા સવશે શંકા છે. ખથદ એલેકિાસડ્રા કહેછેકે,‘હુંડાઈવોસવલેનારી શીખ નથી પરંત,થ મારી જાણ અનથસાર કાનૂની દૃસિએ મારાંલલન થયાંજ નથી.’ એલેકિાસડ્રા કહેછેકેઈસદર જોત સાથેટેસલફોન પર વાતચીત થાય છેપરંતથંએક કરતા વધથવષવથી અમેમળ્યાંનથી. તેની સાથેબાળકો પેદા કરવાની, સાથે મળીને હોન્ટપટલો અને શાળાઓનાં સનમાવણની યોજના હતી, જેઆજેધૂળમાંમળી ગઈ છે. જોકે, હવેઅસય કોઈ સાથેપ્રેમમાંપડશે નસહ તેબાબતેપણ એલેકિાસડ્રા ટપિ છે. તેપોતાનો સમય શીખ શાટત્રોનો ગથરુમથખીમાંથી ઈંન્લલશમાં અનથવાદ કરવામાં, ગથરુદ્વારાની સફાઈ તેમજ પ્રાથવનાઓ કરવામાંવીતાવેછે.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

સંલિપ્ત સમાચાર

તિટન 7

અથવા અસય કોમ્યથસનટી સસવવસીિ આપવાનથંચાલથકરાશે. દેશભરની ૨૭ બેક-ઓફફસ સબન્ડડંલસ બંધ કરી ૨૦૧૮માંપાંચ નવા સવશાળ સસવવસ સેસટસવ • ચાટટરહાઉસમાં૪૦૦ વષષપછી જનતાનેપ્રવેશઃ લંડનની ૧૨મી સદીના સસહત પ્રોસેસસંગ સાઈટ્સ શરુ કરાશે. DWPએ જણાવ્યથંહતથંકે૭૫૦ જેટલી કિટતાન અનેપૂવવકાથથવ સસઅન મઠ ચાટટરહાઉસને૪૦૦ વષવપછી જાહેર નોકરી બંધ થશે પરંત,થ બહુમતી ટટાફને અસય કામકાજમાં જોડાવાનો જનતા માટેખથડલથંમૂકાયથંછે. આ કિટતાનમાંલલેક ડેથથી મૃત્યથપામેલા સવકડપ અપાશે. ૫૫,૦૦૦થી વધથલોકોનેદફન કરાયા હતા. લોકો સપ્તાહના છ સદવસ માટે • િેક્ઝિટ મુદ્દે લેબર સાંસદ તુલલપનુંરાજીનામુંઃ હેમ્પટટીડ અને નવા મ્યથસિયમની મથલાકાત લઈ શકશે. મ્યથસિયમ ઓફ લંડનની ફકડબનવના લેબર સાંસદ તથસલપ સસસિકે પક્ષના નેતા જેરમે ી કોબબીનના ભાગીદારીમાં ૬૦૦ વષવના ઈસતહાસ સાથેનથંમ્યથસિયમ ચાટટરહાઉસની વ્હીપથી નારાજ થઈ લેબર ફ્રસટબેસચ અનેશેડો સમસનટટરના હોિા પરથી . તેમના મતસવટતારમાં ૭૫ ટકાએ ઈયથમાં રહેવાની ટથાપના ૧૩૪૮માંથઈ હતી. મધ્યકાલીન ચેસરટી દ્વારા ૧૬૧૧માં૬૦ ગરીબ રાજીનામથંઆપ્યથંહતથં માણસ અને૪૦ સવદ્વાનો માટેરહેવાની સથસવધા સાથેફ્રાન્સસક્ન મઠ તૈયાર તરફેણ કરી હોવાથી આસટટકલ-૫૦ હેઠળની પ્રસિયા આરંભવાની તરફેણમાં કરાયો હતો. આજેપણ િધર તરીકેઓળખાતા ૪૦ માણસનેરહેઠાણની મત આપવો તેમતદારો સાથેછેતરસપંડી ગણાશેતેમ કહી કોબબીનના ત્રણ . સસસિક સથસવધા અપાય છે. સૌપ્રથમ વખત ટત્રીઓ માટેપણ સથસવધા ખથડલી મૂકાશે. લાઈનના વ્હીપ સાથેતેઓ સંમત ન હોવાનથંસસસિકેજણાવ્યથંહતથં ટાયા હતા. તેમના • યુકે ફિલ્મ પ્રોડઝશનનો રેકોડટઃ સિસટશ ફફડમ ઈન્સટટટ્યથટના તાજા સૌપ્રથમ મે૨૦૧૫માં૧૧૩૮ મતની પાતળી સરસાઈથી ચૂં આંકડા મથજબ સિટનમાં ૨૦૧૬માં આશરે ૨૦૦ જેટલી ફફડમોના શૂસટંગ ૨૦૧૦ના લેબર પથરોગામી લલેસડા જેઝસનેમાત્ર ૪૨ મતની સરસાઈથી સવજય પાછળ ૧.૨ સબસલયન પાઉસડનો ખચવ કરાયો હતો, જે અગાઉના વષવની મેળવ્યો હતો. સરખામણીએ ૧૩ ટકા વધથછે. આ ૨૦૦ ફફડમોમાંથી ૪૮ સવદેશી ભંડોળ • લિલટશ સરકારના ૧,૦૦૦ લેપટોપ્સ ખોવાયાંઃ સમસનટિી ઓફ સડફેસસનો સાથેની છે, જે કુલ રોકાણના ૮૫ ટકા જેટલથંછે. ફ્રેમટટોર, પાઈનવૂડ, ટટાફ રોજનથંઓછામાં ઓછથંએક લેપટોપ ખોઈ નાખે છે. તેણે અત્યાર શેપટટન અનેલીવ્સડેન ટટુસડયોિમાંકામકાજ ધમધોકાર ચાલેછે. સિસટશ સથધીમાં૭૫૯ લેપટોપ કેકોમ્પ્યટથ ર ખોવાની અને૩૨ની ચોરીનો સરપોટટકયોવ ફફડમ ઈસડટિીનેટટાર વોસવઃ ધ લાટટ જેડી અનેસથપરમેન જેવી સબગ બજેટ છે. આ ઉપરાંત, સવભાગેઓઝટોબર સથધીમાં૩૨૮, સીડી, ડીવીડી અને ફફડમોએ મોટી મદદ કરી છે. લંડનના મેયર સાસદક ખાનેલંડનમાંનવા યથએસબી ખોવાયાની નોંધ કરી છે. વકકઅનેપેસશસસ સવભાગેપણ ઓગટટ સથધીમાં૪૨ લેપટોપ કેકોમ્પ્યટથ ર અનેઆઠ યથએસબી, જ્યારેજથલાઈમાંજ ટટુસડયોના સનમાવણ માટેઅભ્યાસ શરુ કરાવ્યો છે • જોબસેન્ટરની ૭૫૦ નોકરી સામેજોખમઃ સિસટશ સરકાર સમગ્ર યથકમે ાં નવરસચત સબિનેસ, એનજીવઅનેઈસડન્ટિયલ સવભાગેજથલાઈ સથધીમાંછ ૧૦માંથી એકથી વધથજોબસેસટર બંધ કરવાની યોજના ધરાવેછે, જેના લેપટોપ ખોવાયાનો સરપોટટ કયોવ છે. જનરલ ઈલેઝશન પછી સરકારની કારણે૭૫૦ જેટલી નોકરીઓ જોખમમાંઆવી પડી છે. વકકએસડ પેસશસસ ઓછામાં ઓછી ૧,૦૦૦ આઈટમ ચોરાઈ કે ખોવાઈ છે. એન્સવરોનમેસટ સવભાગ અનથસાર ૭૧૪ જોબસેસટર ઓફફસમાંથી કેટલી બંધ કરવી તે સવભાગના ૧૨, િાસસપોટટ સવભાગના સાત અને િેિરી સવભાગના આઠ સનન્ચચત નથી. જોકે, નાની ૭૮ જોબસેસટર પ્લસ ઓફફસો નજીકની મોટી લેપટોપ ખોવાયાંકેચોરાયાંછે. જોકે, અનેક સવભાગોએ માસહતી આપવાનથં ઓફફસો સાથેજોડી દેવાશેઅનેવધથ૫૦ ઓફફસોમાંલોકલ ઓથોસરટીિ નકારતા આંકડો ઘણો ઊંચો હોઈ શકેછે.


8

@GSamacharUK

11th February 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

મોદીયુગના દીનદયાળ વષામાં‘અખંડ ભારત’નો એજન્ડા

વડા પ્રધાન સલહતના અનેકોના આસ્થા અનેપ્રેરણાસ્થાનના િતાબ્દી વષષની ઊજવણી

- ડો. હલર દેસાઈ

જૈન ફફલસૂફીમાં ‘અનેકાંતવાદ’નું મહાત્મય છે. ભાિતીય સંલકૃરતના મૂળમાં એક જ સત્યને અનેક દૃરિએ િજૂ કિવાની રવચાિ-પ્રવૃરિ અપેરિત છે. લોકશાહીનો એ જ તો આત્મા છે. આગામી ૨૫મી સપ્ટેમ્બિ ૨૦૧૭ સુધી ભાિત સિકાિ અને તમામ િાજ્ય સિકાિો તેમજ રશિણ સંલથાઓમાં પંરડત દીનદયાળ ઉપાધ્યાયની શતાબ્દીના નામે એમના આચાિ-રવચાિનું વષષ ઊજવાશે. વડા પ્રધાન નિેડદ્ર મોદીએ િાજલથાનના સાંસદ િહેલા ડો. મહેશચંદ્ર શમાષના નેતૃત્વમાં કાયષિત એકાત્મ માનવ પ્રરતષ્ઠાન અને દીનદયાળ શોધ સંલથાનના પ્રયાસોના ફળલવરૂપ પ્રભાત પ્રકાશને તૈયાિ કિેલા ૧૫ ગ્રંથોના ‘સંપૂણષ વાગ્મય’નું લોકાપષણ કયુ​ું હતું. વડા પ્રધાન મોદી જ નહીં, સંઘજનસંઘ-ભાજપ અને સંઘ પરિવાિના તમામ સંગઠનો માટે પંરડત દીનદયાળ આલથા અને પ્રેિણાનું લથાન છે. કોંગ્રેસી ધાિાસભ્ય તિીકે ૧૯૨૯માં પહેલી વાિ બંગાળની ધાિાસભામાં પ્રવેશેલા ડો. ચયામાપ્રસાદ મુકિજી સમયાંતિે રહંદુ મહાસભાના િાષ્ટ્રીય અધ્યિ થયા. ૨૩ માચષ ૧૯૪૦ના િોજ લાહોિમાં મુસ્લલમ લીગના અરધવેશનમાં ‘પાફકલતાન ઠિાવ’ િજૂ કિનાિ બંગાળના પ્રીરમયિ ફઝલુલ હકના વડપણવાળી બંગાળ સિકાિમાં ૧૯૪૧-૪૨ દિરમયાન ડો. મુકિજી નાણાં પ્રધાન હતા. રહંદુ મહાસભા અને મુસ્લલમ લીગની સંયુિ સિકાિોનો યુગ પણ રિરટશ ઈસ્ડડયાએ રનહાળ્યો છે.

જનસંઘના બેઉ સંસ્થાપકોનાંમૃત્યુનાંરહસ્ય

રહંદુ મહાસભાથી અલગ થઈને ડો. મુકિજી કોંગ્રેસી વડા પ્રધાન પંરડત જવાહિલાલ નેહરુના વડપણવાળી પ્રથમ લવતંત્ર ભાિત સિકાિમાં ઉદ્યોગ પ્રધાન હતાં. એ સિકાિમાંથી નેહરુ-નૂન સમજૂતી કિાિમાં પૂવષ પાફકલતાનના રહંદુઓના રહતની ઉપેિા થઈ િહ્યાના મુદ્દે એમણે િાજીનામું આપ્યું. ‘રહંદુિાષ્ટ્ર’ સામે રવિોધ નોંધાવતાં પત્રકાિ પરિષદને સંબોધનાિ ડો. ચયામાબાબુ ‘રહંદુ િાષ્ટ્ર’ના આગ્રહી

આિએસએસના રિતીય સિસંઘચાલક માધવ સદારશવ ગોળવળકિ (શ્રી ગુરુજી)ના સરિય સહયોગમાં કોંગ્રેસ રવિોધી િાજકીય મંચ એવા ભાિતીય જનસંઘની ૧૯૫૧ના ઓક્ટોબિમાં લથાપના કિી એના પ્રથમ િાષ્ટ્રીય અધ્યિ બડયા. શ્રી ગુરુજીએ એમને મજબૂત રવચાિક અને પ્રચાિક એવા પંરડત દીનદયાળ આપ્યા. દીનદયાળ છેક ૧૯૬૮ લગી જનસંઘના િાષ્ટ્રીય મહામંત્રી િહ્યા. ૧૯૫૩માં િહલયમય સંજોગોમાં જમ્મુકાચમીિના પ્રીરમયિ શેખ અબદુલ્લાની જેલમાં મૃત્યુ પામેલા ચયામાબાબુના અનડય સાથી અને રડસેમ્બિ ૧૯૬૭માં જનસંઘના િાષ્ટ્રીય અધ્યિ બનેલા પંરડત દીનદયાળ પણ ૧૧ ફેિુઆિી ૧૯૬૮ની િાતે મુઘલસિાઈ િેલવે લટેશન પાસે િેલવેના પાટા પિથી તેમની લાશ મળી હતી. આજ લગી એમનું મૃત્યુિહલય અકળ િહ્યું છે, પણ આજે દેશ તથા રવરવધ િાજ્યોમાં સિાલથાને પહોંચેંલી ભાજપની રવચાિધાિાનું ઘડતિ પંરડત દીનદયાળને આભાિી છે. ડો. ચયામાબાબુએ કહ્યું હતુંઃ ‘મને દીનદયાળ જેવા વધુ બે કમષઠ કાયષકતાષ મળી જાય તો હું દેશની શકલ બદલી નાંખું.’

સાદગીભયુ​ુંવ્યલિત્વ અનેસમૃદ્ધ લવચાર

હમણાં ‘દીનદયાળ ઉપાધ્યાયઃ સંપણ ૂ ષ વાંગ્મય’ના તમામ ૧૫ ગ્રંથો જોઈ જવાનું શક્ય બડયું. અગાઉ સંઘના વરિષ્ઠ પ્રચાિક અને સાંસદ િહેલા નાનાજી દેશમુખ સાથેના અંતિંગ સંબંધને કાિણે દીનદયાળજીની અનેક વણકહી વાતો જાણવા મળી હતી. જનસંઘ-ભાજપ માટે પાયાના પથ્થિ ગણી શકાય એવાં બે વ્યરિત્વો ડો. ચયામાબાબુ અને પંરડત દીનદયાળ હવે તો ભાજપી કાયષિમોમાં માત્ર મંચની પાછળના બેનિ પિ છરબ તિીકે અંકાઈ જવા પૂિતાં સીરમત થઈ ગયાં હોય એવા સમયે વડા પ્રધાન અને સંઘના પ્રચાિક િહેલા નિેડદ્ર મોદી તથા ડો. મહેશચંદ્ર શમાષના પ્રતાપે બેઉ વ્યરિત્વોમાંથી મહત્ત્વના રવચાિક એવા દીનદયાળના સાદગીભયાષ વ્યરિત્વ અને સમૃરિભયાું રવચાિનો પરિચય આવતા વષષ દિરમયાન સામાડયજનને મળશે.

સમાન નાગિી ધાિાના અમલનો કે પછીના રવકાસના લતિને ઊંચે લાવવા માટેનો ચૂંટણીઢંઢેિો તો ભાજપ બહાિ પાડે જ છે. હવે દીનદયાળને અરભપ્રેત એજડડા હાથ ધિી શકાશે કે કેમ એ આવતા વષષમાં ચચાષનું કેડદ્ર બનશે. દીનદયાળનું ફોકસ એકાત્મ માનવવાદ અને અખંડ ભાિત છે. એને જનસામાડય સુધી પહોંચાડવાની જાગૃરત લવાશે.

શ્યામાપ્રસાદ મુખરજી અનેપંલડત દીનદયાળ ઉપાધ્યાય

પંરડત દીનદયાળને સમજીને આચિણમાં મૂકવામાં આવે તો ગાંધીજીના ‘સવોષદય’ની કલ્પના અને પંરડતજીના ‘એકાત્મ માનવવાદ’ની કલ્પના એકાકાિ થઈને સામાડય જનતાને લવારભમાની અને આપબળે રવકાસ સાધવા પ્રેિે એવો સુગમ સંગમ યોજાય. અત્યાિ લગી સંઘ રવરુિ ગાંધીરવચાિને મૂકીને સમાજને થયેલા નુકસાનની ભિપાઈ થવાનો માહોલ આ વષષ દિરમયાન િચી શકાશે. એટલે જ સરવશેષ જવાબદાિી ડો. મહેશચંદ્ર શમાષ અને પંરડત દીનદયાળના રવચાિને વિેલા કાયષકિોને રશિે આવે છે, જેથી દીનદયાળ શતાબ્દી વષષની ઊજવણી માત્ર રવરધ-રવધાન બનીને ના િહે.

નવા વષષઅનેસરકારનો એજન્ડા

હમણાં ઉિ​િ પ્રદેશની અરખલેશ સિકાિના વરિષ્ઠ પ્રધાન આઝમ ખાને કહેલા શબ્દોનું પણ આ તબક્કે લમિણ થવું લવાભારવક છે. ‘િાષ્ટ્રીય લવયંસેવક સંઘે એનો શહેનશાહ (વડા પ્રધાન મોદી) તૈયાિ કયાષ પછી હવે પોતાનો અનામતરવિોધી અને બીજો એજડડા લાગુ કિવાની રદશા પકડી છે.’ આઝમ ખાન ખૂબ સૂચક શબ્દોમાં વાતને મૂકે છે. અભ્યાસી છે. ભણેલાગણેલા છે. રવવાદસજષક રનવેદનો કિવા માટે જાણીતા છે. ક્યાિેક સુપ્રીમ કોટેટ એમને માફી માગવાની પણ ફિજ પાડી છે. ઉિ​િ પ્રદેશમાં મુસ્લલમ વલતી ઘણી છે. મુલાયમ રસંહની અને હવે અરખલેશની સમાજવાદી પાટષીને આઝમ ખાન જેવાનો ખૂબ ખપ છે. સંઘની મુસ્લલમરવિોધી છરબ ચમકાવવા ઉપિાંત રબહાિ ચૂંટણી પૂવવેના સંઘના સુપ્રીમો ડો. મોહનિાવ ભાગવતના અનામત રવશેના રનવેદનને એ આગળ કિવાનું ભૂલતા નથી. જોકે, સંઘનો એજડડા એટલે કયો એજડડા એ પ્રચન થવો લવાભારવક છે. િામમંરદિ બાંધવાનો

અખંડ ભારત એટલેિું?

અખંડ ભાિતના સમથષકોમાં સંઘ પરિવાિ ઉપિાંત ક. મા. મુનશીથી લઈને મહાત્મા ગાંધી સુધીનાને મૂકવા પડે. સિદાિ પટેલ તો મુનશીને અખંડ ભાિતવાદી લેખાવતા હતા, કાિણ એ પણ અખંડ ભાિત માટે ઝુંબેશ ચલાવતા હતા. સિદાિ પટેલ અને નેહરુએ રિરટશ ઈસ્ડડયાના રવભાજનની દિખાલતને સૌપ્રથમ લવીકાિી હતી. ગાંધીજીએ તો નાછૂટકે આ બે નેતાઓએ આપેલા વચનને ખાતિ એને મંજૂિ કિવા કોંગ્રેસ મહાસરમરતને અનુિોધ કયોષ હતો. અડયથા મોહમ્મદ અલી ઝીણાને વડા પ્રધાન બનાવીને પણ ગાંધીજી રવભાજન ટાળવાના પિે હતા. આ વાલતરવિા છે, છતાં આજકાલ ઈરતહાસમાં અનેકાંતવાદનાં સરવશેષ દશષન થાય છે. સૌ પોતપોતાને અનુકૂળ ઈરતહાસ લખવા, વાંચવા, કહેવાની મોકળાશ ધિાવે છે. આવા સંજોગોમાં પંરડત દીનદયાળની ‘અખંડ ભાિત’ની કલ્પનાને અરધકૃતપણે મૂકી શકે એવા ડો. મહેશચંદ્ર શમાષને અમે પૂછ્યું અને એમનો ઉિ​િ િસપ્રદ હતોઃ ‘અખંડ ભાિતમાં આલથાનું રનમાષણ કિીએ. દીનદયાળજી અને ડો. લોરહયાએ ત્રણ મુદ્દા આગળ ધયાષ હતા. ૧. ભાિત-પાક મહાસંઘની િચના કિીએ. (આજે સાકક-દરિણ એરશયાઈ દેશોનું સંગઠન કાયષિત છે). ૨. લચકિરવહોણી સિહદોનું રનમાષણ કિીએ. (ગાંધીજીનો એ આદશષ ઉટોરપયા ગણનાિાઓમાં સિદાિ પટેલ પણ હતા). ૩. ભાિત, પાફકલતાન અને બાંગ્લાદેશમાં અખંડ ભાિતમાં આલથામાં રનષ્ઠા-રવચાિને દૃઢ બનાવાય. ૧૯૭૧માં બાંગ્લાદેશ બડયું એ પૂવવે એ પૂવષ પાફકલતાન હતું. આવતા વષષમાં પંરડત દીનદયાળની શતાબ્દી ઊજવણીની સાથે સાથે પૂવષ અને પસ્ચચમ જમષની, ઉિ​િ અને દરિણ યમનના એકીકિણના ઘટનાિમ અને ઉિ​િ-દરિણ કોરિયાના ઈલુ-ઈલુની ચચાષ પણ થશે. ફિી અખંડ ભાિત અસ્લતત્વમાં આવે તો મહરષષ અિરવંદનો આત્મા ય આશીવાષદ આપશે.’

ગુજરાતી યુવાનેનકલી ટેક્સ અધિકારી બની અનેકોનેછેતયા​ા

§×¸F¯ ╙¾ક»Цє¢ђ ¯щ¸§ CP³Ц ±±Ъ↓ઓ ¸Цªъકђઈ´® ºક¸ ³Ц³Ъ ³°Ъ ±Ц³ ¹ђ§³Ц

ઓ´ºщ¿³³Ъ ÂєÅ¹Ц √∞ §↓ºЪ ¸Цªъ √∟ §↓ºЪ ¸Цªъ √∩ §↓ºЪ ¸Цªъ

ºક¸ £ ≠∩ £ ∞∞≤ £ ∞≠∩

ઓ´ºщ¿³³Ъ ÂєÅ¹Ц √≈ §↓ºЪ ¸Цªъ ∞∩ §↓ºЪ ¸Цªъ ∫√ §↓ºЪ ¸Цªъ

ºક¸ £ ∟≠∩ £ ≠≈≠ £ ∞≤≤≤

≈√ ±±Ъ↓³Ц ∞ ¸¹³Ц ·ђ§³ ´щªъ- (એક ¾Á↓¸Цªъ)њ £ ∞∩≤ ≈√ ±±Ъ↓³Ц ∟ ¸¹³Ц ·ђ§³ ´щªъ- (એક ¾Á↓¸Цªъ)њ £ ∟≡≈ ∞ ĺЦઈÂЪક» ¸Цªъ£ ≈√ ∞ Щãû ¥щº ¸Цªъ£ ∩≤ Narayan Seva Sansthan UK Lloyds Bank SC 30-92-90 A/C No 27364568

‘³ЦºЦ¹® Âщ¾Ц Âєç°Ц³ ¹Ьકы│³щ¹Ьકы¸Цєએ¾Ц ã¹╙Ūઓ³Ъ ¯»Ц¿ ¦щ, §щઓ ¸ÃЦ³ ઉˆщ¿¸ЦєÂÃ·Ц¢Ъ ¶³¾Ц અ¸ЦºЪ ÂЦ°щÃЦ° ╙¸»Ц¾щ, આ Âє¶є²щઅ¸ЦºЪ »щ窺 ઓЧµÂ³ђ Âє´ક↕કº¾Ц ╙¾³є¯Ъ ¦щ.

ન્યૂયોકકઃ ફલોરિયાના મયામીના અલભજીત લસંહ જાડેજા અને મયામી બીચના ૪૧ વષષના રોરાગેન રાચ જીન પિ વાયિ ફ્રોડ કિવા ષડયંત્ર ઘડવાનો ૧૨ કાઉડટનો આિોપ તાજેતિમાં મુકાયો હતો. તેઓ ૧૫ કિતાં વધુ એકસેસ રડવાઇસ ધિાવતા અને લોકોના આળખપત્રો ચોિી લેતા હતા, એમ સધનષ ફલોરિડાના ફેડિલ વકીલ રવફિેડો ફેિેિે કહ્યું હતું. આિોપનામામાં સમાવાયેલા આિોપમાં જાડયુઆિી ૨૦૧૪થી માચષ ૨૦૧૬ • ઓછુંવેતન આપતાંગુજરાતી હોટેલ માલલક સામે કેસઃ અમેરિકામાં ૩૧ વષષના ગુજિાતી હોટેલ મારલક મેહુલ ચંદુભાઈ પટેલ ઉફફે માઈક પટેલ તેમની બે હોટેલોમાં કામ કિતા કમષચાિીઓને ઓછું વેતન આપતાં કેસ નોંધાયો છે. તપાસમાં આ વાત સારબત થતાં તેમને સજા પણ થઈ શકે છે. મેહુલ પટેલે રમરશગનમાં આવેલી તેમની બેટલ િીક અને કોલ્ડ વોટિ હોટેલમાં કામ કિતા કમષચાિીઓને ઓછું વેતન આપવાની કબૂલાત ફેડિલ પોલીસ સમિ કિી છે.

વચ્ચે જાડેજા અને િોિાગેને ટેરલફોન કોલ કિીને તેઓ અમેરિકાના IRS રવભાગના અરધકાિી તિીકે પોતાની જાતને િજૂ કિીને રવરવધ કિ દાતાઓને કહેતા હતા કે, તમાિે IRSને પૈસા ભિવાના થાય છે અથવા તો એમ પણ કહેતાં કે તમાિી લોન મંજૂિ કિવામાં આવી છે કે પછી તમને ગ્રાડટ આપવામાં આવે છે. કરથત દેવાની ભિપાઇ કિવા અને તેમને સંતોષ આપવા માટે આ જોડી તેમની જાળમાં ફસાયેલાઓને બેંક ખાતામાં પૈસા

જમા કિાવવા અને ડેરબટ કાડટની રવગતો આપવા કહેતા જે જાડેજા, િોિાગેન અને તેમના સાથીદાિોને મળતાં. આરસલટડટ યુએસ એટનષી ડાયા નાથન આ કેસ ચલાવે છે. એક ભાિતીય અમેરિકન અને તેના સાથીદાિ પિ અમેરિકાના બનાવટી કિ અરધકાિી બનાવાનો આિોપ મૂકવામાં આવ્યો હતો. તેઓ ખોટી િીતે પોતાની જાતને અરધકાિી તિીકે િજૂ કિી કિદાતાઓને છેતિીને પોતાના ખાતામાં પૈસા જમા કિાવતા હતા.

ભારતીયોનેયુએસમાંઘુસાડવાના કેસમાંબેદોષી

વોલિંગ્ટનઃ અમેરિકામાં રવદેશી નાગરિકોને ગેિકાયદેસિ ઘુસાડવાના કેસમાં ૪૨ વષષીય રનલેશકુમાિ પટેલ અને ૬૮ વષષીય હષષદ મહેતાને નેવાકકની ફેડિલ કોટટના રડસ્લિક્ટ જજ રવરલયમ મારટટનીએ તાજેતિમાં દોરષત ગણાવ્યા હતા. આ ગુનામાં ૧૦ વષષ સુધીની જેલની સજા થઈ શકે છે. સજા ૧૬ મે, ૨૦૧૭ના િોજ જાહેિ થશે. કોટટના દલતાવેજો અનુસાિ પટેલ અને મહેતાએ કબૂલ્યું હતું કે જૂન-૨૦૧૩થી ઓક્ટોબિ-૨૦૧૫ દિરમયાન તેમણે ભાિતીય નાગરિકોને યુએસમાં ઘુસાડવા અને ગેિકાયદેસિ િહેવાની વ્યવલથા કિી દઈને કમાણી કિવાનું ષડયંત્ર િચ્યું હતું. બડનેએ કબૂલ્યું હતું કે ૨૪ જુલાઈ, ૨૦૧૪ના િોજ તેઓ બે ભાિતીય નાગરિકોને બેંકોક લઈ ગયા હતા જેથી તેમને ત્યાંથી અમેરિકા લાવી શકાય. થાઈલેડડથી નેવાકક સુધી બે ભાિતીયોને પહોંચાડવા માટે એક અડડિકવિ ઓફફસિને તેમણે નાણાં પણ ચૂકવ્યા હતા.


11th February 2017 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

ગુજરાત

GujaratSamacharNewsweekly

સવા​ાંગી વવકાસ અનેરોજગારી િજેટ ચીલાચાલુઅનેઅપેિાથી વધારનારુંબજેટઃ મુખ્ય પ્રધાન ઊણુંઃ શંકરહસંિ વાઘેલા

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય િધાન હવજય રૂપાણીએ કેટદ્રીય બજેટને કૃદષ અને ગ્રામદવકાસને વેગ આપનારું, યુવાનો માટે રોજગારીની તકો વધારનારું, તેમજ ગરીબ અને સામાટય નાગદરકો માટે દવકાસની નવી તક ખોલનારું લોકરંજક બજેટ તરીકે ગણાવ્યું છે. જનદહતકારી બજેટમાં ગરીબ, કકસાન, ગામડું, વંદચત, શોદષત, પછાત એમ તમામ લોકોના વગોષનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. કકસાનોની આવક બમણી કરવાના લક્ષ્યિી ગ્રામીણ અિષતંત્રમાં નવું જોમ આવશે, એમ ઉલ્લેખી મુખ્ય િધાન દવજય રૂપાણીએ ગુજરાતને ‘એઈમ્સ’ હોસ્થપટલની ફાળવણી બિલ અને ગાંધી આશ્રમની શતાસ્દિની ઉજવણી માટે કેટદ્રીય સહાયની જાહેરાત બિલ આભાર માટયો છે અને જણાવ્યું છે કે કેટદ્રીય બજેટમાં

મદહલા- બાળકો- અનુસૂદચત જાદત- જનજાદતના કલ્યાણ તેમજ ગરીબી દનમૂષલન માટે ઠોસ કિમ

ઉઠાવવામાં આવ્યા છે. આમ સમગ્ર રીતે કેટદ્રીય બજેટ િગદતશીલ, કલ્યાણકારી, દવકાસના સપનાં સાકાર કરનારું છે, તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે બજેટને વધાવતાં જણાવ્યું હતું કે, કેટદ્ર સરકારનું બજેટ સવા​ાંગી દવકાસ અને રોજગારી વધારનારું લોકદિય બજેટ છે.

સંહિપ્ત સમાચાર

• મહિલા હિનની ઉજવણીમાં વડા પ્રધાન િાજર રિેશેઃ વડા િધાન આગામી ૮મી માચચે ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરે ઉપસ્થિત રહેશે એવા અહેવાલ છે. રાજ્યકક્ષાના િધાન જયંતી કવાદડયાએ આ અંગે જણાવ્યું હતું કે, ૮મી માચચે મદહલાદિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ગુજરાતમાં િશે. જેમાં વડા િધાન નરેટદ્ર મોિી ઉપસ્થિત રહેશે. સૂત્રો કહે છે કે મહાત્મા મંદિરના પદરસરમાં દવદવધ રાજ્યોના મદહલા સરપંચોનું જે સંમેલન મળવાનું છે તેમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાં મદહલા સરપંચોનું સટમાન કરવામાં આવશે. • ૧૪ વષષથી વોન્ટેડ જાવેિ ચૌિાણ પકડાયોઃ ગોધરાકાંડ બાિ આતંકવાિી સંગઠનો પાસેિી પૈસા - હદિયારો અને િારૂગોળો મંગાવીને ગુજરાતમાં આતંકવાિી િવૃદિને વેગ આપનાર જાવેિ ગુલામભાઇ

Cambodia & Vietnam

from

£2627 P/P

ગાંધીનગરઃ દવધાનસભામાં મોટી સુદવધા કે ભાડા ઘટાડાની દવરોધ પક્ષના નેતા શંકરહસંિ જાહેરાત િઈ નિી. તેમજ વેથટનષ વાઘેલાએ કેટદ્રીય બજેટને રેલવેનું વડું મિક અમિાવાિ ચીલાચાલુ, ગરીબ-મધ્યમ વગષને કોઈ રાહત ન આપનારું તેમજ ફુગાવો તિા નાણાકીય ખાધ વધારનારું ગણાવતાં આલોચના કરી છે કે, ગુજરાત સરકારના અત્યાર સુધીના બજેટોની માફ્ક જ કેટદ્રીય બજેટ આંકડાની માયાજાળિી ભરપૂર છે. નોટબંધીની દનષ્ફળતા પછી બજેટના માધ્યમિી સરકાર િજાને વધુ રાહતો આપશે તેવી બંધાયેલી આશા ખાતે રાખવાની ભાજપની ઠગારી નીવડી છે. વષોષજૂની માગણીનો કોઈ ઉલ્લેખ વતષમાન ભાજપ સરકારે સુિાં નિી. વ્યદિગત આવક જીડીપીનો ઊંચો ગ્રોિ બતાવવા મુદિમયાષિા રૂ. ૫ લાખ સુધીની અને સાચી આંકડાકીય માદહતી કરવાની આશા ઠગારી નીવડી છે છુપાવવા માટે આધાર વષષમાં અને પાંચ લાખ સુધીની આવક ફેરફાર કયોષ છે. સામાટય અને ધરાવતા કરિાતા માટે માત્ર ૫ રેલવે બજેટ એક સાિે રજૂ ટકાની રાહતિી તો માત્ર રૂ. ૧૦ કરવાની બાબત જાણે મોટી હજારની જ રાહત મળશે એમ દસદિ હોય તેમ રેલવેમાં કોઈ શંકરદસંહે જણાવ્યું હતું. ચૌહાણની એસ્ટટ ટેરેદરથટ થક્વોડે​ે ધરપકડ કરી છે. જાવેિ જેહાિી ષડયંત્રના ગુનામાં છેલ્લા ૧૪ વષષિી નાસતો ફરતો હતો. ગુજરાતમાં આતંકવાિ ફેલાવવા માટે િુબઇિી અદિુલ લદતફ મની એક્સચેટજ થકીમમાં હવાલા મારફતે આતંકીઓ પૈસા મોકલતા. તેનો ખચષ તે મુસ્થલમ યુવાનોને આતંકવાિી તાલીમ આપવામાં કરતો હતો. • કેન્દ્ર સરકારના સીએ રોનક િેવડાનેત્રણ વષષની કેિઃ અમિાવાિના ઇટકમટેક્સ દવથતારમાં સોના ચાંિી ફ્રૂટ અને કોમોદડટીના વાયિા બજારનું લાઇસટસ વાળી પેઢી ધરાવતા દિલીપ પટેલે પેઢીનું ૨૦૧૦ ઓદડટ સેટટ્રલ ગવનષમેટટ એિૂવ્ડ સી.એ. રોનક િાવડા પાસે કરાવ્યું હતું. ઓદડટ દરપોટેમાં ઓછી પેનલ્ટી િશાષવવા િાવડાએ રૂ. ૧.૫૦ લાખની લાંચ માગી હતી. જે કૌભાંડ બહાર આવતાં ધરપકડ કરાયેલા આરોપી િાવડાને થપેસ્યયલ એસીબી જજ એ. આઇ. શેખે ગુનેગાર ઠેરવીને ત્રણ વષષની કેિ અને રૂ. ૧.૫૦ લાખનો િંડ ફટકાયોષ છે.

South American Discovery

from

£5200 P/P

ભારત અનેમેક્સસકો વચ્ચેસાંસ્કૃહતક આિાન-પ્રિાનનેપ્રોત્સાિન આપવાના આશય સાથેગુજરાતમાંઆવેલા ૮૧ વષષીય ઓસ્કર વગાષસ અનેતેમનાં૭૬ વષષીય પત્ની માહરયા િનાડેજ ડી. વગાષસેપાંચમીએ અમિાવાિમાંહિંિુશાસ્ત્રોક્ત હવહધથી લગ્ન કયા​ાંિતાં. આ હવિેશી યુગલેલગ્નજીવનના ૫૦ વષષપૂણષથવાના પ્રસંગનેયાિગાર િનાવવા માટેહિંિુહરવાજો સાથેફરી લગ્ન કયા​ાંિતાં. ઓસ્કર અને માહરયાના પાંચ સંતાન છેઅને૧૦ પૌત્ર-પૌત્રી છે.

પોહલયોગ્રસ્ત િુલ્િનનેઊઠાવીનેવરરાજાએ ફેરા ફયાષ!

અમિાવાિઃ વથત્રાલમાં રદવવારે યોજાયેલા સમૂહલગ્નમાં અટય િુલ્હાઓ પોતાની િુલ્હનનો હાિ પકડીને લગ્નના ફેરા ફરતા હતા ત્યારે ૨૫ વષષના ટેક્સટાઈલ દમલમાં કામ કરતા ચંદ્રકાંત પરમારે પોતાની ભાદવ પત્ની મીના રાઠોડને હાિમાં ઊઠાવીને ફેરા ફયાષ હતા. એનું કારણ એ કે મીનાને પોદલયો છે અને તે ઊભી નિી રહી શકતી! આ દૃયય જોઈને ત્યાં હાજર માંડદવયા અને જાનૈયાઓની આંખો ભરાઈ આવી હતી.

• ચીફ માહિતી કહમશનર તરીકેવી. એસ. ગઢવી હનમાયાઃ ગુજરાત સરકારે ગુજરાતના ચીફ માદહતી કદમશનર તરીકે દનવૃિ આઈ.એ.એસ. અદધકારી વી. એસ. ગઢવીની દનમણૂક કરી છે. દડસેમ્બર ૨૦૧૬િી આ જગ્યા ખાલી પાડી હતી. ચીફ કદમશનર બલવંતદસંહ ૫મી દડસેમ્બરે દનવૃિ િયા હતા. ગઢવી માદહતી કદમશનર હતા. ગુજરાત માદહતી કદમશનમાં આ નવી દનમણૂક સાિે હવે ત્રણ માદહતી કદમશનર રહેશે. • સાંસિ િેવજી ફતેપરા સામે હિનજામીનપાત્ર વોરંટઃ ગાંધીનગર દજલ્લા ભાજપ ભૂતપૂવષ ઉપિમુખ પાસેિી લોકસભાની ગઇ ચૂંટણી વખતે લીધેલી રૂ. ૧.૪૮ કરોડની રકમ પાછી આપવામાં સુરેટદ્રનગરના ભાજપના સાંસિ િેવજીભાઇ ફતેપરાએ છેતરદપંડી કયાષના કેસમાં કલોલ કોટે સમક્ષ સાંસિ હાજર ન િતાં હોઇ કોટે​ે તેમની સામે દબનજામીનપાત્ર વોરટટ આપ્યું છે. હાઈ કોટે​ે સાંસિને ૧૩મી ફેબ્રુઆરીની મુિત આપી છે.

kages

c Holiday Pa

Centara Grand Beach Resort Pattaya

5 * 10 nights from £859 p/p Travel dates 18 April to 22 October 2017. Book by 28th February 2017

17 day Tour with optional 4 day tour add on for Laos. Tour dates 4th July, 10 Oct, 14Nov 2017, 6th Feb & 6th Mar 2018. £100 discount when you book by 30th April 2017

Sri Lankan Discovery

from

£2150 P/P

24 day Tour Peru, Bolivia, Argentina & Brazil. Tour dates 19th April & 6th sept 2017, 14th Apri & 5th Sept 2018. £100 discount when you book by 30th April 2017

Highlights of Myanmar

Centara Villas, Koh Samui 4 * 8 nights from

£749 p/p

Travel Dates 18 April to 21 June & 1 September to 30 November 2017. Book by 28 February 2017

Centara Seaview Resort, £3388 Khao Lak from P/P

4 * 8 nights from

£699 p/p

Travel dates 18 April - 22 October 2017. Book by 28 February 2017

Beguiling Bali 13 Day tour. Tour dates 5 Sep, 2 Nov 2017, 9 Jan & 13 Feb 2018

15 Day Tour. Tour dates 15 Mar, 10 Oct 2017, 10 Jan, 14 Mar, 12 Sep, 17 Oct 2018, £200 dscount when you book by 30th April 2017

9

12 nights from

£919 p/p

Travel dates 15 February - 30 June & 15 August - 30 November 2017 Book by 28 February 2017

Incredible Tours Ltd

Tel: 0208 621 2491 / Tel: 07956 599 859 1 Olympic Way, Wembley, Middlesex, HA9 0NP

Email: info@incredibletours.co.uk | Website www.incredibletours.co.uk *All our escorted tour prices are per person, full board and include all flights, inclusive of taxes.


10

@GSamacharUK

GujaratSamacharNewsweekly

બજેટ-૨૦૧૭ઃ સંતુલન સાધશેઅનેભ્રષ્ટાચાર નાથશે

ભાજપના નેતૃત્વમાંદેશની શાસનધુરા સંભાળી રહેલી એનડીએ સરકારે નોટબંધી બાદ ફરી એક વખત ઇતતહાસ રચ્યો છે. નાણાં પ્રધાન અરુણ જેટલીએ પહેલી ફેબ્રઆ ુ રીના રોજ રેલવેબજેટનેઆવરી લેતું સામાન્ય અંદાજપિ સંસદમાંરજૂકયુ​ું . રેલવેબજેટને સમાવી લેતુંઅંદાજપિ રજૂથયુંહોવાની ઘટના ૯૨ વષષ બાદ બની છે. પાંચ રાજ્યોમાં ચૂં ટણી પ્રતિયા ચાલી રહી હોવાથી તેમજ ગુડ્સ એન્ડ સવવીસ ટેક્સ (જીએસટી)નો અમલ સતટેમ્બર સુધી મુલત્વી રહ્યો હોવાથી બજેટમાંભલેબહુ મોટી જાહેરાતો કરાઇ ન હોય, પરંતુમધ્યમ વગષઅનેગરીબ વગષનેરાહત જરૂર અપાઇ છે. કૃતષ ક્ષેિની વાત કરીએ તો, ખેડતૂ ો માટે બજેટમાંવીમા અનેકરજની રકમ વધારાઇ છે. એક કરોડ બેઘરોને મકાન, ગ્રામીણ તવટતારોમાં માગષ, વીજળી અને રોજગારની દરખાટત રજૂ થઇ છે. જીડીપીના આંકડામાંનોટબંધીની નકારાત્મક અસર ટપષ્ટ દેખાઇ છે. આથી જ જેટલીએ જે કંઇ પણ જાહેરાતો કરી છે તેમાં નોટબંધીથી સૌથી વધુ પીડાયેલા વગષનુંતવશેષ ધ્યાન રખાયું છે. હા, મતહલાઓ માટેખાસ કોઇ જાહેરાત થઇ ન હોવાથી તેમના માટેબજેટ તનરાશાજનક ગણી શકાય. રેલવેમાં સુરક્ષા, તવકાસ અનેટવચ્છતા પર તવશેષ ધ્યાન અપાયું છેતેસાચું , પરંતુતટકકટ ભાડામાંરાહત અનેનવી ટ્રેન સેવાની જાહેરાત થઇ નથી તે ખૂં ચે તેવુંછે. આના પરથી સંકતે મળેછેકેસરકાર તવમાન સેવાની જેમ રેલવે સેવાને પણ ખાનગીકરણ તરફ લઇ જવાનો ઇરાદો ધરાવેછે. સરકારી ખાધમાંઘટાડાના અંદાજ સાથેમોંઘવારી દર ૬ ટકા કરતાંપણ નીચો રહેવાની આશા વ્યિ કરાઇ છે. તો એક સમયે ‘મનરેગા’ (મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પલોયમેન્ટ ગેરન્ટી એક્ટ) યોજનાનેમનમોહન તસંહ સરકારનો ‘સફેદ હાથી’ ગણાવનાર મોદી સરકારે આ યોજના માટે બજેટમાંસૌથી વધુ૪૮ હજાર કરોડ રૂતપયા ફાળવ્યા છે! પાંચ રાજ્યોમાંચૂં ટણી ચાલતી હોવાથી સરકારે કેટલીક મહત્ત્વની જાહેરાતો ટાળ્યાની પૂરતી શક્યતા છે. જોકેઆ મયાષદા છતાંઆતથષક તનષ્ણાતો બજેટને દેશના તવકાસનેવેગ આપનારુંગણાવી રહ્યા છે. આતથષક તનષ્ણાતોથી માંડીને આમ જનતામાં સંતતુલત બજેટની ચોમેર ચચાષછે, પરંતુનાણાંપ્રધાને આ બજેટમાંકરેલી બેજોગવાઇનેસૌથી ધ્યાનાકષષક અનેભ્રષ્ટાચારનેડામવાની તદશામાંમહત્ત્વપૂણષપગલું ગણાવી શકાય. એક તો, અતનયંતિત આતથષક વ્યવહારો પર અંકુશ લાદવા રોકડ લેવડદેવડની મયાષદા રૂ. િણ લાખ કરાઇ છે. અનેબીજું , રાજકીય પક્ષો માટે રોકડ દાન ટવીકારવાની મયાષદા ઘટાડીનેરૂ. બેહજાર કરાઇ છે. અત્યાર સુધી પક્ષો રૂ. ૨૦ હજાર સુધીનું રોકડ દાન ટવીકારી શકતા હતા. પક્ષોને મળતાં દાનની પદ્ધતતમાં ફેરબદલની જરૂરત લાંબા સમયથી વતાષતી હતી. પક્ષોનેમળતાં

રોકડ દાન પર અંકુશ મૂકવા ચૂં ટણી પંચ પણ એક યા બીજા સમયેભલામણ કરી ચૂક્યુંહતું , અનેલોકો પણ ઇચ્છતા હતા કે પક્ષોને મળતાં દાનમાં પારદતશષતા લાવવી જોઇએ. નવી જોગવાઇ અનુસાર, પક્ષો રૂ. ૨૦૦૦થી વધુરકમનુંદાન ચેક કેતડતજટલ માધ્યમથી જ ટવીકારી શકશે. અન્યથા તેઓ ચૂં ટણી બોન્ડના માધ્યમથી ફાળો લઇ શકશે. આ બોન્ડ માન્યતાપ્રાતત બેન્કો ઇટયુકરશે. લાંબા સમયથી વાતો ચાલતી રહી છેકેકાળા નાણાંનો મોટો પ્રવાહ દાન ટવરૂપેપક્ષોની તતજોરીમાંઠલવાય છે. આમ સરકારેઆ પગલાંદ્વારા કાળાં નાણાની સમાપ્તતની તદશામાં નક્કર પગલું માંડ્યુંહોવાનુંકહી શકાય. એસોતસએશન ફોર ડેમોિેતટક તરફોમષના અહેવાલ પ્રમાણેભારતમાંરાજકીય પક્ષોનેમળતાંદાનમાંપાંચ ગણો વધારો થયો છે, પરંતુ તેના સ્રોત અંગે ખાસ માતહતી જાહેર કરાતી નથી. એક અંદાજ અનુસાર પક્ષોનેમળતાંકુલ ભંડોળમાંથી માિ ૧૬ ટકાનો સ્રોત જાહેર કરાય છે. સેન્ટ્રલ તવતજલન્સ કતમશન (સીવીસી)નુંકહેવુંછેકેદરેક પક્ષ જાહેર સંટથા છે, અનેતેઆરટીઆઇ (રાઇટ ટુઇન્ફમમેશન) એક્ટના કાયષક્ષિ ે માંઆવેછે. સીવીસી ભલેઆમ માનતુંહોય, પરંતુપક્ષો તેનેગણકારતા નથી. ઇન્ટરનેશનલ ઇપ્ન્ટટટ્યૂટ ફોર ડેમોિસી એન્ડ ઇલેક્ટરોલ આતસટટન્સ (આઇડીઇએ)ના મતે, તવશ્વમાં લગભગ ૬૦ દેશોમાંરાજકીય પક્ષો માટેતેમનેફંડ આપનાર દાતાઓના નામ જાહેર કરવાનુંફરતજયાત છે. તો ૪૫થી વધુદેશોએ રાજકીય પક્ષોનેગુતત દાન મેળવવા પર પ્રતતબંધ ફરમાવ્યો છે. આ બેમાંથી એક પણ દેશોની યાદીમાં ભારતનુંનામ નથી. આજે ભારતનો નાનામાંનાનો આદમી જાણેછેકેદેશના રાજકીય પક્ષોનેમળતાંદાનનો મોટો ભાગનો તહટસો વણજાહેર સ્રોતોમાંથી આવે છે. ભ્રષ્ટાચારીઓ રાજકીય પક્ષોની કાનૂની જોગવાઇઓનો દુરુપયોગ કરીનેકાળુંનાણુંસફેદ કરેછે. ચૂં ટણી પંચના એક અહેવાલ અનુસાર, દેશમાં ૧૯૦૦ રાજકીય પક્ષો નોંધાયેલા છે, જેમાંથી ફિ ૪૦૦ પક્ષો જ તાજેતરના વષોષમાંચૂં ટણી લડ્યા છે. અહીં લાખ રૂતપયાનો સવાલ એ છેકેતો બાકીના ૧૫૦૦ પક્ષો કરે છે શું ? રાજકીય પક્ષોના તહસાબકકતાબનુંઓતડટ ફરજીયાત કરવામાંઆવેતો આ પ્રશ્નનો ‘જવાબ’ મળી જાય તેમ છે. ઓતડટથી રાજકીય પક્ષોના આતથષક વ્યવહારોમાંતો પારદશષકતા વધશેજ સાથોસાથ કોઇ પક્ષ શંકાટપદ લોકો પાસેથી દાન મેળવતો હશેતો તેનુંપગેરુંપણ શોધી શકાશે. નાણાંપ્રધાનેલીધેલાંપગલાંનેલગભગ તમામ પક્ષોએ એક અવાજેઆવકાયુ​ુંછેત્યારેએવી આશા અટથાને નથી કે રાજકીય પક્ષો તેના અમલમાંથી બચવાની છટકબારી શોધવાના બદલે તનષ્ઠાપૂવકષ તનયમ પાળશે.

વષમેદહાડે કરોડો રૂતપયાનુંટનષઓવર કરતાં અને તિકેટતવશ્વમાંનાણાંનાંજોરેઆગવુંટથાન ધરાવતા ભારતીય તિકેટ કન્ટ્રોલ બોડડ (બીસીસીઆઇ)ના વહીવટમાંપારદશષિા વધેતેતદવસો દૂર નથી. સુપ્રીમ કોટડના આદેશના પગલે ચાર સભ્યોની સતમતતએ બોડડનો કાયષભાર સંભાળ્યો છે. ભારતીય તિકેટના વહીવટને પારદશષક બનાવવા સુપ્રીમ કોટેડવષોષથી બોડડના વહીવટી તંિ પર અડીંગો જમાવી બેઠલ ેા નેતાઓનેકાયદાની તાકાતનુંભાન કરાવી દીધુંછે. કોટેડતિકેટ બોડડનો વહીવટ પારદશષક બનાવવા માટેદોઢેક વષષપૂવમેતનવૃત્ત જપ્ટટસ લોઢાના અધ્યક્ષપદે સતમતત રચીનેતેની પાસેસૂચનો માંગ્યા હતા. લોઢા સતમતતએ સુચનો આપતા કોટેડતેનો અમલ કરવા બીસીસીઆઇનેજણાવ્યું , પણ પોતાનો દબદબો ઘટી રહ્યો હોવાથી હોદ્દેદારોએ મતહનાઓ સુધી વાત ટલ્લે ચઢાવ્યા કરી. આખરેસવોષચ્ચ અદાલતેબોડડના પ્રમુખ અનુરાગ ઠાકુર અનેસેિટે રી અજય તશકકેની હકાલપટ્ટી કરીનેઘરેબેસાડી દીધા. એટલુંજ નહીં, હોદ્દેદારો આ આંચકામાંથી બહાર આવેતેપહેલાંતો કોટેડભૂતપૂવષ કોમ્તટ્રોલર એન્ડ ઓતડટર જનરલ (‘કેગ’) તવનોદ રાયના અધ્યક્ષપદેચાર સભ્યોની સતમતત રચીનેતેને બોડડનુંસુકાન સોંપી દીધુંછે. સતમતતના અન્ય સભ્યોમાં

ભારતીય મતહલા તિકેટ ટીમના ભૂતપૂવષકેતટન ડાયના એદલજી, જાણીતા ઇતતહાસકાર રામચંદ્ર ગુહા અને ઇન્ફ્રાટટ્રકચર ડેવલપમેન્ટ ફાયનાન્સ કંપનીના વડા તવિમ તલતમયેછે. સતમતતમાંરાયની તનયુતિ ધ્યાન ખેંચે તેવી છે. તવનોદ રાયે તેમના ‘કેગ’ તરીકેના કાયષકાળમાંજ યુપીએ સરકારનુંબહુચતચષત કોલ બ્લોક ફાળવણી કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું . નખશીખ પ્રામાતણક અતધકારીની છાપ ધરાવતા રાયને બીસીસીઆઇનુંસુકાન સોંપાતા વહીવટ પારદશષક બનાવવાનો સવોષચ્ચ અદાલતનો ઇરાદો સાકાર થાય તેવા ઉજળા સંજોગો સજાષયા છે. ભારતીય તિકેટના વહીવટમાંથી રાજકારણીઓથી માંડીનેઅમલદારોને દૂર કરવાના મામલેકોટડએટલી મક્કમ છેકેતેણેઆ વહીવટી સતમતતમાં રમતગમત સતચવને ટથાન આપવાની ભારત સરકારની ભલામણ પણ ફગાવી છે. આમ તિકેટને અતધકારીઓથી માંડીને પદાતધકારીઓની ચું ગાલથી મુિ રાખવાના મુદ્દેકોટડ ટપષ્ટ છે. અલબત્ત, રાયના નેતૃત્વ હેઠળની વહીવટી સતમતત સામે પણ લોઢા સતમતતના સૂચનો લાગુ કરવાનો પડકાર તો છેજ. જોકેમક્કમ ઇરાદો હશેતો તેઓ આ પડકાર ઓળંગીનેપણ ભારતીય તિકેટને એક નવી જ તદશામાંદોરી જશેતેમાં બેમત નથી.

ભારતીય ક્રિકેટઃ વહીવટમાંપારદશશકતાની આશા

બ્રેક્ઝઝટ – ઈયુપાસેયુકેરરફંડ માગે

ગત ૨૪ જાડયુઆરીએ સુહિમ કોટટે ચુકાદો આપ્યો હતો કે વડાિધાન આહટેકલ ૫૦નો ઉપયોગ કરી શકશે નહહ અને સંસદની સંમહત હવના યુરોહપયન (ઈયુ) છોડી શકશેનહહ. તેપછી િેક્ઝિટ માટટના મતદાનમાં સાંસદોએ ઈયુ છોડવાની હદશામાં વાટાઘાટો શરૂ કરવા માટટ સરકારને સત્તા આપવા ભારે બહુમહતથી ઈયુ છોડવાની તરફેણમાં મતદાન કયુ​ું હતું. હવે ઈયુની બહાર નીકળવા માટટ થેરેસા મેને વાટાઘાટો કરતા અને િેક્ઝિટની િહિયા શરૂ કરતા કોઈ અટકાવી શકશેનહહ. સરકારની હવલતૃત યોજના શ્વેત પત્રમાં જાહેર થશે. ઈયુદેશોમાંહિહટશ નાગહરકોના અનેહિટનમાં ઈયુ નાગહરકોના વ્યાપારી સોદા અને હમલકતના હક્કો ઉપરાંત હિહટશ વાટાઘાટકતા​ાઓએ ૧૯૭૪થી અત્યાર સુધી ઈયુના સંચાલન માટટ અને ગ્રીસ તથા લપેન જેવા સભ્ય દેશોને બેઈલ આઉટ માટટ આપણે કેટલાય હબહલયડસ પાઉડડનું જે યોગદાન આપ્યું છે તે પાછું મેળવવાનો િયાસ કરવો જોઈએ. ઈયુના િોજેઝટ્સમાં યુકેએ કરેલા રોકાણોનું તેમજ ઈયુને અપાયેલી લોનની રકમ પરત આપવા ઈયુ વાટાઘાટકતા​ાઓને જણાવીને તેમના માટટ વાટાઘાટો મુશ્કેલ બનાવવી જોઈએ. િહિયાની ગૂંચવણમાંઅને ચોક્કસ રકમની પળોજણમાં પડ્યા હસવાય એક સામાડય માણસ તરીકે આપણા વાટાઘાટકતા​ાઓ ઈયુના સંચાલન માટટઅથવા અડય સભ્ય દેશોનેમદદ માટટઆપણેચૂકવેલી જંગી રકમ પાછી લાવી શકેછે કેકેમ તેઆપણેજોવા માગીએ છીએ. આ રીતેઆપણનેપાછી મળેલી રકમનો ઉપયોગ હાલ ખૂબ આહથાક સંકડામણ અનુભવી રહેલી NHS તથા અડય સેવાઓ માટટકરી શકાશે. - રદનેશ શેઠ, ન્યુબરી પાકક, ઈલ્ફડડ

11th February 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

ક્રોધ કરવો એ ગરમ કોલસાને બીજા પર ફેંકવા સમાન છે, જે પહેલાંતમારો હાથ દઝાડશે. - ગૌતમ બુદ્ધ

પાન નં.૧૪ પર ડો. હહર દેસાઈને કલમે ‘ઈહતહાસનાં નીરક્ષીર’માં જૂનાગઢના નવાબ મહાબત ખાન ત્રીજાના જીવનની ઘણી વાતો જાણવા મળી. તે ઉપરાંત હવષ્ણુ પંડ્યાની કલમે ‘તસવીરે ગુજરાત’ વાંચીને િવેરચંદ મેઘાણી અને જયહભખ્ખુએ રચેલા સાહહત્યથી અવગત થવાની તક મળી. - જનક મહેતા, હેરો

મુખ્યમંત્રી રૂપાણીનો પ્રશંસનીય અરભગમ

‘ગુજરાત સમાચાર’ના તા.૨૮-૧-૧૭ના અંકમાં ‘ગુજરાત સમાચાર’ના િકાશક-તંત્રી સી બી પટટલે ગુજરાતની મુલાકાત દરહમયાન મુખ્યમંત્રી હવજયભાઈ રૂપાણીની મુલાકાત લીધી તેવાંચ્યુ. એનઆરઆઈને જૂની ચલણી નોટો બદલવાના િશ્રની સી બી પટટલે કરેલી રજૂઆત અને મુખ્યમંત્રીએ તરત જ આપેલા િહતભાવથી ખૂબ આનંદ થયો. તેમણે નાણાંમંત્રાલયમાં એહડશનલ સેિેટરી સાથે વાત કરીને આ અંગે સત્વરે ઘટતું કરવા જણાવ્યું હતું. વધુમાં, રૂપાણીએ હવદેશવાસીઓ સાથેના સંબંધ વધુ મજબૂત બનાવવાની વાત કરી તેપણ ખૂબ ગમ્યું. આ ઉપરાંત, ખોડલ ધામમાંમા ખોહડયારની િાણ િહતષ્ઠાના ભવ્ય મહોત્સવની અવનવી વાતો જાણીને મન ભહિમય બની ગયું. તેના આયોજનને સફળ બનાવનારા તમામનેઅહભનંદન. વધુમાં, પાન નં.૨૯ પર અમેહરકાના નવા િમુખ ટ્રમ્પના હવરોધના સમાચાર વાંચ્યા. ટ્રમ્પના હવચારો અને તેમના સંકલ્પો તદ્દન અલગ છે. કેહપટોલ ડોમ રવશ્વભરમાંટ્રમ્પની ટીકા ‘ગુજરાત સમાચાર’નો તા.૪-૨-૧૭નો અંક ખાતે િમુખ તરીકે શપથ ગ્રહણ કયા​ા બાદ તેમણે મળ્યો. તેમાં પહેલા પાને જ સાત મુક્લલમ દેશના આપેલા ‘અમેહરકા ફલટે’ના નારાને લીધે આગામી નાગહરકોને અમેહરકામાં િવેશ પર િહતબંધના ટ્રમ્પે સમયમાં તમામ ક્ષેત્રે ઘણી ઉથલપાથલ જોવા મળશે લીધેલા હનણાયના સમાચાર વાંચ્યા. ટ્રમ્પના પગલાંની તેમ લાગેછે. - રાજ પટેલ, ક્રોયડન હવશ્વભરમાંટીકા થઈ રહી છે. ભહવષ્યમાંપણ તેમનુ વલણ આવુંનેઆવુંજ રહેશેતો અમેહરકા અનેતેની ગુજરાત વધુરવકાસ સાધશે િજાને તકલીફ થશે. પાન નં.૬ પર મનોજ લાડવા ‘ગુજરાત સમાચાર’ નો તા.૧૪-૧-૧૭નો અંક દ્વારા ‘આરબ સમલયા હવશેમોદીના અહભગમ અને મળ્યો. તેમાં પહેલા પાને ગાંધીનગરમાં યોજાયેલી ટ્રમ્પની ગજાના વચ્ચેનો હવરોધાભાસ’માં તેમના વાઈિડટ સહમટના સમાચાર વાંચ્યા. વડાિધાન હવચાર જાણ્યા. નરેડદ્ર મોદીએ તેના ઉદ્ઘાટનમાં જણાવ્યું હતું કે વધુમાં પાન નં.૧૧ પર આઠ ગુજરાતી ભારતની તાકાત ડટમોગ્રાફી, ડટમોિસી અને હડમાડડ િહતભાઓનેપદ્મ સડમાન હવશેવાંચ્યું . એક ગુજરાતી એમ ત્રણ ડીમાં સમાયેલી છે. ખરેખર, વડાિધાન તરીકેખૂબ ગૌરવ થયું. દરેક મહાનુભાવોએ તેમના મોદી દેશ માટટખૂબ જ સારુંકામ કરી રહ્યા છે. સત્તા ક્ષેત્રમાં ખરેખર સુંદર કામગીરી કરી છે અને તેઓ પર આવ્યા બાદ તેમણેભારતનેહવશ્વના નઝશા પર આ માન મેળવવાનેપાત્ર છે. મહત્ત્વનુંલથાન અપાવ્યુંછે. આ ઉપરાંત, ગીફ્ટ હસટી પાન નં.૧૭ પર ભારતના િજાસત્તાક હદવસની ખાતેઈક્ડડયા ઈડટરનેશનલ એઝસચેડજનુંઉદ્ઘાટન ઉજવણીનો સહચત્ર અહેવાલ પણ ખૂબ સરસ લાગ્યો. તથા બેંગ્લુરુમાં િવાસી ભારતીય હદવસ સંમેલનના તે સાથે જ પાન.નં.૨૨ પર કાશ્મીરમાં હહમિપાતમાં સમાચારથી ઘણુંજાણવા મળ્યું. ૨૦ જવાન શહીદ થયા તે વાંચીને ખૂબ દુઃખની પાન નં.૭ પર સાયડસનેલગતા નવા સંશોધનના લાગણી થઈ. સમાચાર વાંચ્યા. ‘એક બ્લડ ટટલટથી ભહવષ્યમાં - સંદીપ પટેલ, લેસ્ટર થનારા રોગોની જાણકારી મેળવી શકાશે’માં ઘણું જાણવા મળ્યું. આવું બને તો ખૂબ સારું કહેવાય. થેરેસા-ટ્રમ્પ વાટાઘાટો ફળદાયી તા.૪-૨-૧૭ના ‘ગુજરાત સમાચાર’ના અંકના આપણે ભહવષ્યમાં થનારા રોગને અટકાવવા પહેલા પાને‘ટ્રમ્પનો અંહતમવાદી અહભગમ’ સમાચાર અત્યારથી જ પગલાંલઈ શકીએ. આ ઉપરાંત વડીલો વાંચ્યા. ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ એવા એવા માટટ પોષણયુિ આહાર લેખ વાંચ્યો. તેમાં હનણાયો લેવા માંડ્યા છેજેનો આખા જગતમાંહવરોધ વૃદ્ધાવલથામાં કેવો આહાર લેવો અને ન લેવો તેની વાત ખૂબ હવગતે કરાઈ છે, જે તમામ વૃદ્ધોને થઈ રહ્યો છે. બીજા પાને વડાિધાન થેરેસા મેની અમેહરકાની ઉપયોગી થશે. - સુરનલ પંડ્યા, સડબરી મુલાકાતનો અહેવાલ ગમ્યો. હિટન ઈયુની બહાર આવેતેપછી વેપાર સમજૂતીની મંત્રણા માટટથેરેસા મે સૌનેનવા વષષની શુભેચ્છા અને ડોનાલ્ડ ટ્ર્મ્પ વચ્ચે સંમહત સધાઈ હતી. બડને ‘ગુજરાત સમાચાર’ અને ‘એહશયન વોઈસ’ના દેશો વચ્ચેના હવશેષ સંબંધો જળવાઈ રહે તે બાબતે કાયાકરો, વાચક હમત્રો, લેખકો તેમજ હહંદુઓની પણ ચચા​ા થઈ હતી. બડનેની વાતચીતમાં િેક્ઝિટ દરેક સંલથાઓના તમામ સભ્યો - આપ સૌને નવા મુદ્દો જ છવાયેલો રહ્યો હતો. ટ્રમ્પે હિટનના વષાની શુભકામના પાઠવું છું. આપ સૌને ભગવાન િેક્ઝિટના હનણાયનેફરીથી ટટકો આપ્યો હતો. લાંબુ, તંદુરલત, સુખી આયુષ્ય આપે અને હહંદુત્વની આ જ અંકમાં હિટનમાં ભારતના િજાસત્તાક જ્યોત િજ્વહલત રહે તેવી મારી િભુને િાથાના છે. હદન અનેગાંધી હનવા​ાણ હદનની ઉજવણીના સમાચાર આપ દુહનયાભરના દરેક દેશના તાજા સમાચારો પણ માહહતીસભર રહ્યા. બીજી બાજુ પાકકલતાને તેમજ હવહવધ હવષયો પર જેહવગતો રજૂકરો છો તે ભારતના િજાસત્તાક હદને જ ૬૦ માછીમારોનું બદલ તમેસૌ િશંસાનેપાત્ર છો. અપહરણ કયુ​ુંતેજાણીનેખૂબ દુઃખ થયું. - સુધા રરસક ભટ્ટ, ગ્લાસગો Editor: CB Patel Asian Business Publications Ltd TM Karma Yoga House, 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW. Tel: 020 7749 4080 • Fax: 020 7749 4081 For Sales Tel: 020 7749 4085 Email: sales@abplgroup.com Email: gseditorial@abplgroup.com Website: www.abplgroup.com © Asian Business Publications


11th February 2017 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

નાટ્યકાર હસમુખ બારાડીનુંઅવસાન

અમદાવાદ મ્યુતનતસપલ કોપો​ોરેશનમાંભ્રષ્ટાચાર વગર કોઈ કામ થિું નથી એવી લાગણીથી ત્રસ્િ એક ટોળાએ ઉસ્માનપુરા કચેરીમાં મ્યુતન.ના પ્રોપટટી ટેક્સ અનેપ્રોફેશનલ ટેક્સના આતસ.મેનેજર િથા િેમના સહકમટીનેટોમેટો સોસ િથા અથાણામાંબોળેલી ચલણી નોટો મોઢામાંઠૂંસી તવરોધ પ્રદશોન કરિાંભાગદોડ મચી ગઈ હિી.

શ્રી હતરદાસ સ્વામીનો અક્ષરવાસ

અમદાવાદઃ એસજીવીપી ગુરુકુળ પટરવારના વડીલ અને અનેક મંટદરોના ટનમાષણના પ્રણેતા પુરાણી શ્રી હટરદાસજી સ્વામી ૩૧ જાન્યુઆરીએ અક્ષરવાસી થયા છે. તેમના અંટતમ સંસ્કાર પહેલી િેબ્રુઆરીએ એસજીવીપી છારોડી ખાતે કરવામાં આવ્યા હતા. પુરાણી શ્રીહટરદાસ સ્વામી મંટદરોના પ્રણેતા તરીકે જાણીતા હતા અને તેમણે સૌરાષ્ટ્રમાં ૪૦ જેટલા મંટદરોનું ટનમાષણ કરાવ્યું છે.

અમદાવાદઃ જાણીતા નાટ્યકારલેખક અને પ્રો. હસમુખ બારાડીનું ૭૯ વષષની વયે ચોથીએ રાત્રે અવસાન થયું હતું. જીવનના તખ્તા પરથી અંટતમ એબ્ઝઝટ કરતા પહેલા તેમણે તાજેતરમાં ૩ બુકના કામને પૂણષ કયુ​ું હતું. તેમણે વષોષ સુધી આકાશવાણી અને દૂરદશષન પર નાટ્યલેખક અને ટનમાષતા તરીકે સેવા આપી હતી. સરકારી ટવટનમય કાયષક્રમ અંતગષત મોસ્કો રેટડયોના ગુજરાતી ટવભાગના કાયષક્રમઆયોજક રહ્યા હતા. રંગભૂટમ ટવશેના ટવવેચનાત્મક લેખોનો સંગ્રહ ‘નાટક સરીખો નાદર હુન્નર’ (૧૯૮૩) ગુજરાતી રંગભૂટમમાં પ્રવતષતી એકટવધતા અને પ્રોટસટનયમના ધંધાદારી ટવટનયોગની સામે ટવરોધનો સૂર પ્રગટ કરતો જાણીતો બન્યો હતો.

ટિફિન બોમ્બ બ્લાસ્િ કેસના બેઆરોપી ટનદો​ોષ જાહેર

અમદાવાદઃ ૨૦૦૨ના વષષમાં ગોધરાકાંડ અમદાવાદની એએમટીએસ બસમાં થયેલા ત્રણ ટટફિન બોમ્બ લલાસ્ટ કેસમાં હનીિ પાકીટવાલા હબીબી હવાને સુપ્રીમ કોટટે ટનદોષષ છોડી મૂકયા છે. જયારે અનસ માચીસવાલા અને કલીમ કરીમીની આજીવન કેદની સજા ઘટાડીને જેટલી સજા જેલમાં કાપી તે સજાને પૂરી માનીને છોડી મૂકયા છે. ૨૦૧૧માં ગુજરાત હાઈ કોટટે ચાર આરોપીઓને ૧૦

ગુજરાિ 11

GujaratSamacharNewsweekly

વષષની સજા વધારીને આજીવન કેદની સજા િટકારી હતી. જયારે એક આરોપીને ટનદોષષ છોડી મૂકયો હતો. હાઈ કોટેના હુકમ સામે આરોપીઓ દ્વારા સુપ્રીમ કોટેમાં અપીલ કરાઈ હતી. ૨૯મી મે ૨૦૦૨ના રોજ અમદાવાદમાં ત્રણ એએમટીએસ બસમાં પાંચ ટટફિન બોમ્બ મુકાયા હતા. જેમાં ત્રણ ટટફિનના ધડાકા થયા હતા. જયારે એક બોમ્બ િૂટયો ન હતો. એક બોમ્બ ટડિયુઝ કરવામાં આવ્યો હતો.

સરદાર પટેલ એર પોટટપર એરોબ્રિજ ન મુકાતાંમુસાફરોનેમુશ્કેલી

અમદાવાદઃ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એર પોટટપર નવા બેએરોવિજ ન મુકાતા મોડી રાત્રે વવદેશ જતાંપ્રવાસીઓનેહાલાકી વેઠવી પડે છે. રાત્રે વારાફરતી પાંચ ફ્લાઈટ રવાના થાય છેએ સામે બે એરોવિજની વ્યવસ્થા હોવાથી પ્રવાસીઓને લક્ઝરી કોચરમાંથઈનેજવુંપડેછે. છેલ્લા કેટલાક સમયથી હાલાકીનો સામનો કરી રહેલા પ્રવાસીઓની અસુવવધાને લઈને ઓથોવરટીની આ બેદરકારી છતી થઈ છે. આંતરરાષ્ટ્રીય એર પોટટ નવું બનાવ્યું ત્યારથી જ બે એરોવિજ યથાવત છે બે નવા એરોવિજની જગ્યા હોવા છતાંવ્યવસ્થા ઊભી કરાઈ નથી. હાલમાંએર પોટટપર મોડી રાત્રે થોડા થોડા સમયના અંતરે પાંચ ફ્લાઈટના વડપાચચર હોવાથી તમામ પ્રવાસીઓને

એરોવિજની સુવવધા મળતી નથી. એવમરેટ્સ, કતાર સવહતની ફ્લાઈટમાં મુસાફરી કરતાં પ્રવાસીઓને ફ્લાઈટમાં બેસવા માટેલક્ઝરી કોચમાંલઈ જવામાં આવેછેજેના કારણેપ્રવાસીઓને વવલંબ થાય છે તો ઓથોવરટીને અનેક એરલાઈન કંપનીઓએ નવા બે એરોવિજ મૂકવાની અનેક રજૂઆતો કરી છેતેમ છતાં ઓથોવરટી નીરસ દેખાય છે. જોકે આ હાલાકીઓ છતાં ઇ-વવઝાની સુવવધા ધરાવતા ૧૬ એર પોટટમાં અમદાવાદ ૧૦મું સ્થાન ધરાવતું થયું છે. સરકાર દ્વારા ૧૬ એર પોટટ પર ઇવવઝાની શરૂઆત કરાઈ છે. વડસેમ્બર ૨૦૧૬ દરવમયાન ૧૬૨૨૫૦ લોકો ઇ-વવઝા પર દેશમાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ ૩૬૪૪ લોકો વિટનથી

ભારતમાંઆવ્યા હતા. ત્યાર બાદ ૧૨૪૯૩ લોકોની સાથે અમેવરકનો બીજા નંબરે સૌથી વધુ ભારતમાં આવ્યા. ભારતમાં ૫૯૩૮૩ લોકો વદલ્હી એર પોટટ પરથી પ્રવેશ્યા હતા. જ્યારે અમદાવાદ એર પોટટથી ભારતમાં આવનારા લોકોની સંખ્યા ૨૭૫૮ હતી. ભારતમાં આવતા વવદેશી પયચટકોની કુલ સંખ્યામાં પણ વડસેમ્બર ૨૦૧૬ દરવમયાન ૧૩.૬ ટકાનો વધારો નોંધાયો છે. વડસેમ્બર ૨૦૧૬ દરવમયાન ઇ-પયચટન વવઝા પર ૧૬૨૨૫૦ લોકો ભારતમાં આવ્યા હતા. જ્યારે વડસેમ્બર ૨૦૧૫ દરવમયાન આ સંખ્યા ૧૦૩૬૧૭ નોંધાઈ હતી. ભારતમાં૧૬ એર પોટટપર ૧૫૦ દેશના લોકોનેઇવવઝા આપવાની સુવવધા શરૂ કરવામાંઆવી છે.

અમદાવાદઃ ટવદેશી ભંડોળના ટનયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં સીબીઆઈએ સમાજસેવી તિસ્િા સેિલવાડ, તેમના પટત જાવેદ આનંદ અને તેમની સંસ્થા ટવરુદ્ધ ચાજષશીટ દાખલ કરી છે. ગોધરાકાંડ તેમજ ગુજરાતનાં હુલ્લડના પીટડતોને ન્યાય અપાવવા ઝુંબેશ ચલાવનાર ટતસ્તાએ સીબીઆઈનાં પગલાં વેરવૃટિના હોવાનું જણાવ્યું છે.

દંપતી કહે છે કે તેમની પ્રકાશન કંપની સબરંગ કમ્યુટનકેશન્સ એન્ડ પબ્લલટશંગ પ્રા. ટલ.ને િોડે િાઉન્ડટશન તરિથી ૨,૯૦,૦૦૦ ડોલર એ કન્સલ્ટટશન િી છે અને સીબીઆઈની આટથષક ગુના શાખા (ઈઓડલલ્યુ) કહે છે કે િોરેન કોબ્ન્િલયુશન રેગ્યુલેશન એઝટ (એિસીઆરએ)ના ઉલ્લંઘનમાં પ્રાપ્ત આ ગ્રાન્ટ નથી. સીબીઆઈ અનુસાર િાઉન્ડટશનના આઈટી ટરટનષમાં

એવું જણાય છે કે તેણે રકમને ગ્રાન્ટ તરીકે બતાવીને યુએસમાં કરલાભો લીધા છે. સીબીઆઈ અનુસાર ટવદેશી દાતાને સુપરત કરેલી માટહતીમાં એવો ઉલ્લેખ કરાયો છે કે એસસીપીપીએલ લઘુમતીઓની સંકલ્પનાને ઊંડાણ અને વ્યાપકતા આપવા માટટ સરકાર સાથે લોબીઈંગ કરાશે. સીબીઆઈ અનુસાર ધારા હેઠળ રાજકીય પક્ષ સાથે લોબીઈંગને મંજૂરી નથી.

ટિદેશી ભંડોળના કેસમાંટિસ્િા સેિલિાડ સામેિપાસ

FOREVER CRUISES SUPER DEALS! EXCLUSIVE - DUBAI TO TOKYO GRAND VOYAGE INCLUDING STAYS

EXC L OFFUSIVE ER

13 Jan 2018 – £1999pp – Fly UK/Auckland, Stay 2nts & sail to Bay of Islands; Tauranga; Wellington; Akaroa; Dunedin; Melbourne; Wollongong; New Castle; Sydney, stay 2nts then fly Sydney/UK. 27 Feb 2018 – £2299pp - Fly UK/Perth, stay 1nt & sail to Esperance; Adelaide; Melbourne; Milford, Doubtful, Dusky Sound; Dunedin; Akaroa; Picton; Wellington; Sydney; stay 2nts in Syd, Fly Sydney/UK

Fly UK/Dubai, stay 2nts, board MSC Splendida & sail to Abu Dhabi, UAE; Muscat, Oman; Colombo, Sri Lanka; Phuket, Thailand; Langkawi, Malaysia; Penang, Malaysia; Kuala Lumpur, Malaysia; Singapore; Ho Chi Minh, Vietnam; Hong Kong (o/nt); Shanghai, China; Tokyo, Japan; disembark & stay 2nts then fly Tokyo/UK.

FROM ONLY

£1599pp

GRAND VOYAGE GENOA TO BARBADOS FLY/CRUISE EXCLUSIV DATE: 10 NOV 2017 • 15 NIGHTS

OFFE E R

Fly UK/Genoa, set sail to Marseille, France; Valencia, Spain; Cadiz, Spain; Funchal, Portugal; Philipsburg, St Maarten; Saint George, Grenada; Bridgetown, Barbados, disembark ship & fly Barbados/UK.

MSC FANTASIA

Fantastic Stateroom Upgrades

Exclusive Upgrades Available

MSC SPLENDIDA

ALL INC GREEK ISLES CRUISE WITH LAKE COMO STAYS DATES: APR – OCT 2017 • 11 NIGHTS

Fly UK/Milan, transfer to Como, 3nts near Lake Como, Train from Como – Venice, 1nt Venice, board NCL Star & sail to Kotor; Corfu; Santorini; Mykonos; Dubrovnik; Venice, disembark & fly Venice/UK

FROM ONLY

£799pp

$100pp OBC for Oceanview NORWEGIAN STAR or above

FROM ONLY

£999pp

EXOTIC AFRICA & INDIAN OCEAN ALL INC– PANAMA CANAL, NICARAGUA, GUATEMALA, MEXICO INC STAYS GRAND VOYAGE INC STAYS DATES: 07 OCT’17/17 APR’18* 27 NTS Fly UK/Venice, embark ship & sail to Katakolon, Greece; Heraklion, Greece; Suez Canal Transit; Eilat, Israel; Aqaba, Jordan; Port Victoria, Seychelles; Port Louis, Mauritius; La Possession, Reunion Island; Durban, ZAR. Stay 2 nts then Fly Durban/UK (*Itinerary in reverse on 17 Apr 2018)

MSC SINFONIA

Add: 3 nights in Cape Town from £199pp

FROM ONLY

£1499pp

FFER

DATES: 13 JAN & 27 FEB’18 • 21/22 NTS

DATE: 28 MAR 2018 • 34 NIGHTS

Full Day Mt Fuji Tour w/Lunch & Bullet Train for £120pp

BEST OF AUSTRALIA & NEW ZEALAND VOYAGE INCL FLIGHTS & STAYS EXOCLUSIVE

FROM ONLY

£1999pp

LUXURY ROME TO ABU DHABI FLY CRUISE INCL ABU DHABI STAYS

SOUTHEAST ASIA IMMERSION CRUISE WITH SINGAPORE & BALI STAYS

DATE: 12 NOV 2017 • 15 NIGHTS Fly UK/Rome, embark ship & sail to Catania, Sicily, Italy; Athens, Greece; Suez Canal Transit; Aqaba, Jordan; Muscat, Oman; Abu Dhabi, United Arab Emirates (Overnight); disembark then fly from from Abu Dhabi/UK

Fly UK/Singapore, Stay 3nts, Free Singapore City & Garden by the Bay Tour, board Sapphire Princess & sail to Kota Kinabalu; Nha Trang; Ho Chi Minh; Bangkok; Ko Samui; Singapore, disembark fly to Bali, stay 5nts then fly Bali/UK.

Add: 3 Night Dubai Stay for CONSTELLATION only £199pp

DATES: NOV’17/ MAR’18 • 20 NTS

Fly UK/Miami, stay 2nts, board ship & Sail to Cartagena, Colombia; Panama Canal Transit; Puntarenas, Costa Rica; Corinto, Nicaragua; Puerto Quetzal, Guatemala; Acapulco, Mexico; Cabo San Lucas, Mexico; Los Angeles, California, stay 1nt then fly Los Angeles/UK

Fly UK/Buenos Aires, stay 2nts in a 5* Hotel in Buenos Aires & sail to Montevideo, Uruguay; Port Stanley, Falkland Islands; Straits of Magellan; Cockburn Channel, Beagle Channel, Glacier Alley; Ushuaia, Argentina; Cape Horn; Canal Sarmiento; Chilean Fjords; Puerto Montt, Chile; Valparaiso, Chile, Stay 2 nts in a 5* Hotel Santiago, fly back from Santiago/UK.

FROM ONLY

£1799pp

28 NOV, 16 DEC’17 & 06 JAN, 25 JAN’18 •20 NTS

FROM ONLY

£1199pp

Add 3 Day Cambodia Tour with stays & SAPPHIRE PRINCESS flights fr £399pp

FROM ONLY

£1699pp

SOUTH AMERICA PASSAGE AND JAPAN, SOUTH KOREA & CHINA FALKLANDS INC FLIGHTS & STAYS CRUISE STAY INCL FLIGHTS

28 NOV 17; 17 JAN, 31 JAN, 14 FEB 18• 18 NTS

$100pp OBC for Oceanview NORWEGIAN STAR or above

RADIANCE OF THE SEAS

MS ZAANDAM

Add: Iguazu Falls Tour for £499pp or Machu Picchu for £999pp

DATE: 10 OCT 2018 • 19 NIGHTS Fly UK/Tokyo, Stay 2nts & sail to Mt Fuji, Japan; Kobe, Japan; Kochi, Japan; Hiroshima, Japan; Kagoshima, Japan; Nagasaki, Japan; Busan, South Korea; Jeju Islands, South Korea; Seoul, South Korea; Shanghai, China; disembark Stay 2nts then fly Shanghai/UK.

FROM ONLY

£1799pp

MILLENNIUM

Exclusive Cabin Upgrades Available

visit: forevercruises.co.uk or telephone: 0800 091 4150

FROM ONLY

£2299pp

Travel with confidence

Y6382/ P7042

Prices valid at the time of press, based on twin sharing basis & subject to availability. Our T&C’s and cruise lines T&C’s apply.


12 દલિણ-મધ્ય ગુજરાત

@GSamacharUK

શહીદના પવરવારને રૂ. ૨.૫ લાખની સહાય

સુરતમાં આવેલા વીઆઇપી રોડ પર બનેલા ખાટુશ્યામ મંવદરના દ્વાર પહેલી ફેબ્રુઆરીએ ખૂલતાં ભક્તોએ ભાવથી શ્યામજીનાં દશસન કયા​ાં હતાં. આ પ્રસંગે મંવદર પર હેવલકોપ્ટરથી પુષ્પવષાસ કરાઈ હતી.

GujaratSamacharNewsweekly

ગોધરાઃ જમ્મુ કાચમીરમાં તાજેતરમાં થયેલા વહમપખલનમાં પંચમહાલ વજલ્લામાં આવેલા ઓરવાડાના રહેવાસી લચકરી જવાન સુવનલ પટેલનું મૃવયુ થયું હતું. મુખ્ય પ્રધાન વવજય રૂપાણીએ જવાનના વનવાસપથાને જઈને જવાનને છઠ્ઠીએ શ્રદ્ધાંજવલ અાપી હતી. મુખ્ય પ્રધાને પવગસપથ સુવનલનાં ધમસપવનીને રાજ્ય સરકારની સહાયરૂપે રૂ. બે લાખ ૫૧ હર્રનો ચેક અપસણ કયોસ હતો. બાવરયા જ્ઞાવત સમાજ દ્વારા એકત્ર કરાયેલા રૂ. એક લાખનો ચેક પણ શહીદનાં પવનીને અપસણ કરાયો હતો.

રેિવેપ્રધાન સુરેશ પ્રભુનેકાળો ખેસ પહેરાવાયો

સુરતઃ રાજયની મુલાકાતે આવેલા કેટદ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ રવવવારે રાજ્યભરના રેલવે પ્રોજેક્ટની વશલાટયાસ વવવધ સાથે ‘વદશા એપ’નું લોશ્ટચંગ કયુ​ું હતું. પ્રભુ સુરતમાં દવિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમસસ એટડ ઈટડપટ્રીઝમાં જવા માટે જેવા કારમાંથી નીચે ઉતયાસ કે તરત યૂથ કોંગ્રેસના એક કાયસકરે તેમના ગળામાં કાળો ખેસ પહેરાવી દીધો હતો. જ્યારે અટય કાયસકરોએ ‘ભાજપ હાય હાય’ના સૂત્રો પોકારતાં પ્રભુનાં વખપસામાં ગુલાબનું ફૂલ અને લોલીપોપ મૂકી દીધી હતી. જોકે, અઠવા પોલીસ તાવકાવલક ધસી જઈ ૧૨ કાયસકરોને પકડી પોલીસ મથકે લઈ ગઈ હતી. આ ઘટના અંગે પપેવશયલ ટીમની રચના કરી તપાસ થાય એવો અંદેશો છે. સહારા દરવાર્ના

ટપકતાં ગરનાળાની સમપયા દૂર કરવા માટે રેલવે તંત્ર અને મહાપાવલકા બહાનાબાજી કરે છે. કોઈ નક્કર આયોજન કરવામાં ન આવતું હોવાથી શહેર યૂથ કોંગ્રેસના નેર્ હેઠળ રવવવારે શહેરમાં આવેલા સુરેશ પ્રભુનો વવરોધ કરવામાં આવ્યો હતો.

પારૂિ યુલન.ના ટ્રસ્ટી પાસેથી રૂ. ૨૦ કરોડની બેનામી આવક મળી

વડોદરાઃ વાઘોવડયાના લીમડા ગામે આવેલી પારૂલ યુવનવવસસટીમાં ૩૧મી ર્ટયુઆરી અને પહેલી ફેબ્રુઆરીએ વડોદરા ઇટકમટેક્સ વવભાગના ઇટવેશ્પટગેશન વવંગ દ્વારા સવવેની હાથ ધરાયેલી કાયસવાહીમાં પહેલીએ યુવન.ના ટ્રપટી ડો. પારૂલ પટેલ પાસેથી આઇટીના અવધકારીઓએ રૂ. ૨૦ કરોડની બેનામી આવક ઝડપી પાડી હતી. આ અગાઉ ૩૧મી ર્ટયુઆરીએ આઈટી તપાસમાં યુવન.ની ગલ્સસ હોપટેલના વસક્રેટ રૂમની વતજોરીમાંથી આવકવેરા વવભાગને રૂ. એક કરોડ રૂવપયાની બેનામી જ્વેલરી મળી આવી હતી.

આ વતજોરીમાંથી કેશ કાઉશ્ટટંગ મશીન અને થોકબંધ રબર બેટડ પણ મળી આવતાં વયાંથી રાતોરાત ચલણી નોટોના બંડલ સગેવગે કરી દેવાયા હોવાની આશંકા પણ આઈટીને વતાસઇ રહી છે. નોટબંધી બાદ કાળાં નાણાંને સફેદ કરવાના ખેલ કરનાર જ્વેલસસ અને વબલ્ડરોને વયાં તપાસની કામગીરી કરીને લાખોકરોડો રૂવપયાનું કાળું નાણું ઝડપાયા બાદ વડોદરા ઇટકમટેક્સ વવભાગની ઇટવેશ્પટગેશન વવંગના દસ અવધકારીઓની ટીમે પારૂલ યુવનવવસસટીમાં તપાસ હાથ ધરી હતી.

• ફટાકડાની દુકાનમાં આગઃ એકનું મોતઃ આણંદના રહેણાક વવપતારમાં આવેલી ફટાકડાની દુકાનમાં અચાનક થયેલી ઇલેક્ટ્રીક શોટડ સકકિટના કારણે પહેલી ફેબ્રુઆરીએ સવારે આગ લાગી ગઈ હતી. જેના પગલે દુકાનમાં કામ કરતા બે યુવકોમાંથી એક યુવક આગમાં ભડથું થઈ ગયો હતો. જ્યારે બીર્ યુવકને ગંભીર ઈર્ થતાં તેને તાવકાવલક કરમસદની હોશ્પપટલમાં સારવાર અથવે ખસેડાયો હતો.

Mortgages.....Mortgages......

Major Estates Finacial Services

• Residential Mortgages • Buy to Let Mortgages • Re-Mortgages • Life Insurance

For further enquiries please call Dinesh Shonchhatra

Major Estate 77 High Street, Wealdstone Harrow, Middlesex, HA3 5DQ

020 8424 8686/ 07956 810 647

‘દાગીના જ્વેલસસ’ પર આઈટીના દરોડા

સુરતઃ નોટબંધી બાદ બ્લેક મનીને વ્હાઈટમાં ફેરવવા સોનાની ખરીદી કરવાનો ગોરખધંધો સુરતમાં ચાલ્યો હતો. તેમાં શહેરના ‘દાગીના જ્વેલસસ’ના સંચાલકો દ્વારા ૭૨ કલાકમાં રૂ. ચારસો કરોડનું સોનું વેચ્યું હોવા અંગે તપાસ શરૂ થઈ છે. ડીડીઆઇ વવંગ દ્વારા ‘દાગીના જ્વેલસસ’ પર સવવે કાયસવાહી હાલમાં શરૂ થઈ છે. શહેરના ટોચના પંદર જેટલા જ્વેલસસ અને કોસંબાના જ્વેલસસ દ્વારા નોટબંધીની ઘોષણા પછી રૂ. બસો કરોડ જેટલી મોટી રકમની રોકડી કરી લીધી હોવાના કૌભાંડમાં આઈટી વવભાગ પર પણ શંકા ઊભી થઈ છે.

11th February 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

૧૯ વષષની રિતુદેશની સૌથી નાની વયની સીએ

સુિતઃ મૂળ રાજસ્થાનના બિકાનેર બજલ્લાના લૂન કરનસદ ગામની વતની અને ચારેક વરસથી સુરતમાં પેઇન ગેસ્ટ તરીકે રહેતી રિતુ નવલખાએ સૌથી નાની વયે ચાટટડટ એકાઉન્ટન્ટ િનીને નવો બવક્રમ સર્યો​ો છે. બરતુની વય ૧૯ વષો અને ૬ મબહના છે. બરતુ પહેલાં સૌથી નાની વયે ચાટટડટ એકાઉન્ટન્ટ િનવાનો રેકોડટ દબિણ ભારતના રનશ્ચલ નાિણના નામેહતો. તે૧૯ વષો અને૮ મબહનાની વયેસીએ થયો હતો.

ભવજયાવાલાની વમલકતો ટાંચમાં લેવાશે

સુરતઃ ઉધનાના માલેતુર્ર ફાયનાટસર કકશોર ભવજયાવાલા અને તેનું કુટુંબ રૂ. એક હર્ર કરોડની બેનામી વમલકતો બાબતે ચચાસમાં છે. એક તરફ આઇટી, ઇડી અને સીબીઆઇ કેસની તપાસ કરે છે વયાં આઇટીએ બેનામી એક્ટ હેઠળ કાયસવાહી કરવા ભવજયાવાલાની વમલકતોની યાદી ઇવનવશએવટવ ઓકફસરને મોકલી આપી છે. હવે આગામી સમયમાં બેનામી વમલકતો અંગે નોવટસ ઇચયુ કરીને તેને ટાંચમાં લેવાની પ્રોવસઝર હાથ ધરવામાં આવશે.

બરતુના બપતા માલચંદ માટેઆવી હતી. તેસુરતમાંિરવ ઓટોમોિાઇલની દુકાન ચલાવે છાવછિીયાના માગોદશોન હેઠળ છે. પબરવારમાં ચાર િહેનો છે સીએની તૈયારી કરતી હતી. બરતુના અગાઉની શૈિબણક પ્રવૃબિના પબરણામો જોતાં ખિર પડી જાય કે તે િાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતી. સામાન્ય રીતે પાંચ વષષે િાળક પહેલા ધોરણમાં અભ્યાસ કરે, પરંતુ બરતુએ પાંચમે વષષે ત્રીજું ધોરણ પાસ કરી નાખ્યું હતું. પંદરમે વરસે ધોરણ-૧૨ પાસ અને સૌથી મોટી િહેન તેમજ કયુ​ું. ૧૯ વષોની બરતુ ઇગ્નુમાંથી િનેવી પણ સીએ છે. જેમના િીકોમમાંઉિીણોથઈ અનેસાથે પ્રોત્સાહનથી બરતુસુરત અભ્યાસ સીએ પણ િની ગઈ છે.

સુરતના મગદલ્લા ખાતે ૨૯મી જાન્યુઆરીએ નેશનલ ફાઇટર દ્વારા હોડી સ્પધાસ યોજાઈ હતી. સ્પધાસમાં ૧૦ જેટલી સઢવાળી હોડીઓએ ભાગ લીધો હતો. સ્પધાસ દરવમયાન વવશ્વજ્યોવત અને ન્યૂ લક્ષ્મી હોડીઓ પવનને કારણે ઊંધી વળી ગઈ હતી. જ્યારે ૧૦ હોડીઓમાંથી નાવવક કવપલ પાંવચયાની હોડી ‘જલતાપી’નો પહેલો નંબર આવ્યો હતો.

ભાજપ યુવા પ્રમુખ ઋત્વવજ પટેિ પર ઈંડા ફેંકાયા સુરતઃ સરથાણા વવપતારમાં ભાજપના આગેવાન ઋત્વવજ પટેલની રેલીમાં તાજેતરમાં ઈંડા અને શાહી ફેંકી રેલીનો વવરોધ કરનાર પાટીદાર યુવાન વવજય માંગુકકયાની પોલીસે ચોથીએ ધરપકડ કરીને તેને કોટડમાં રજૂ કરાયો હતો. પોલીસે વવજય માટે ત્રણ વદવસના વરમાટડ માગ્યા હતા. કોટેડ પોલીસની વરમાટડ અરજી રદ કરીને વવજયના ર્મીન મંજૂર કરતો હુકમ કયોસ હતો. ૩૧ ર્ટયુઆરીના રોજ ભાજપના યુવા મોરચના પ્રમુખ ડો. ઋશ્વવજ પટેલે વરાછાના સરથાણા ચોકમાં રેલી કાઢી હતી વયાં વવજય અને તેની મંડળીએ હોબાળો મચાવ્યો હતો. જોકે

વવજયને પણ આ બનાવમાં ઈર્ થઈ હતી. ઘટના પછી માંગુકકયાને કોટડ તરફથી કોઈ

ફવરયાદ છે કે કેમ તે અંગે પૂછવામાં આવ્યું હતું. જોકે તેણે

સુરતમાં પાસના આગેવાન વવજય માંગુકકયા પર ભાજપના કાયસકરોએ હુમલો કયાસ ઘટના બાદ ત્રીજીએ ધારી-બગસરા વવપતારના ધારાસભ્ય નવીનભાઈ કોટવડયાએ સુરત હોશ્પપટલ ખાતે તેની મુલાકાત લીધી હતી. કોટવડયાએ જણાવ્યું હતું કે, ભાજપ ભાડૂતી માણસો રાખી પાસના આંદોલનને તોડી નાંખવા માગે છે. પટેલ સમાજ કાયદો હાથમાં ન લે પણ ગીતામાં લખ્યું છે હણે તેને હણવામાં વાંધો નથી તે વાત પણ ન ભૂલે.

પવરવાર તબીબોની મંજૂરી વગર જવાનને ડામા (વડપચાજસ અગેઈન મેવડકલ એડવાઈઝ) હેઠળ ઘેર લઈ ગયો. ઘરે લવાયેલા જવાનના અંગોમાં કોઈ વહલચાલ ન થતાં પવરવારજનોએ તેને મૃત માની લીધો અને તેની અંવતમ વવવધની તમામ તૈયારીઓ કરી લીધી. આ દરવમયાન જવાન પર ગંગાજળ છંટાયું. આંખ અને હોઠ પર ગંગાજળનો પપશસ થતાં જ યુવાને આંખો પટપટાવીને ખોલી. જેથી તેને સારવાર માટે પમીમેર હોશ્પપટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ર્ણીતા બનનારા સવસશ્રેષ્ઠ મંવદરનું પશ્ચચમ બંગાળના માયાપુર ખાતે વનમાસણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે વવશ્વભરમાં ર્ણીતી ફોડડ મોટર કંપનીના માવલકોમાંના એક આલ્ફ્રેડ બુશ ફોડડ જહાંગીરપુરા ખાતે આવેલા ઇપકોન મંવદરમાં મહેમાન બટયા હતા. તેમની સાથે ગુજરાતના ઇપકોનના ઝોનલ સેક્રેટરી જશોમતીનંદન પ્રભુ પણ હાજર

ટીઓવીપી મંવદર બાબતે ભક્તોને માવહતગાર કયાસ હતા. આ મંવદર સમગ્ર એવશયા અને સમગ્ર વવશ્વનું સવસશ્રેષ્ઠ મંવદર બનશે. જે ૧૧૩ મીટર ઉંચાઈએ બની રહ્યું છે. ભક્તોને તેમણે આ મંવદરના યોગદાન માટે પણ વવનંતી કરી હતી. સાથે સાથે મંવદરના દશસન માટે પણ આહવાન કયુ​ું હતું. મંવદર માટે ફોડડ દ્વારા રૂ. ૨૫૦ કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે.

વવજય માંગુકકયા

મોંઢામાં ટાંકા લીધા હોવાથી બોલી શકે તેમ નથી તેવું લેવખતમાં જણાવ્યું હતું.

કોટવડયા વવજયને મળ્યા

ગંગાજળના ટીપાં પડતાં જ મૃત ફોડડના માલિક આલ્ફ્રેડ ફોડડસુરતના મહેમાન ભારત રહ્યા હતા અને પશ્ચચમ બંગાળના મનાતા યુવકે આંખો પટપટાવી સુજરતઃનહીંઇપકોનપણ દ્વારાસમગ્રમાત્રવવશ્વમાં માયાપુરમાં બની રહેલા

સુરતઃ ડીંડોલીના મહાદેવનગરમાં રહેતા ટીઆરબી જવાન મનોજ ભટ્ટુ વાઘ (ઉ.વ. ૩૨)ને પેટમાં દુઃખાવાની તકલીફ સાથે મવહધરપુરા પોલીસ પટેશન નજીકની બુ ર હા ની હોશ્પપટલમાં પંદરેક વદવસથી દાખલ કરાયો હતો. પંદરેક વદવસ સુધી હો શ્ પપ ટ લ ના વબછાને સારવાર હેઠળ રહેલા મનોજની તવબયતમાં કોઇ સુધારો જણાતો નહોતો. તબીબોએ તેને વેશ્ટટલેટર પર જ રાખ્યો હતો. જવાનની વરકવરી થતી નહોતી અને પવરવારની આવથસક પવરશ્પથવત પણ સારી નથી. તેથી

• વિપલ વાહન અકસ્માતમાં એકનું મોતઃ અમદાવાદથી સુરત જતી બોલેરો થામ રોડ પર પસાર થતી હતી. એ સમયે જ થામથી ભરૂચ પેસટે જર ભરીને આવતી વરિાને ટક્કર મારી એક બાઈકને હડફેટે લેતાં સર્સયેલા અકપમાતમાં ૧૧થી વધુને ઈર્ઓ પહોંચતાં તમામને સારવાર અથવે ભરૂચ વસવવલમાં લવાયા હતા, જ્યાં પવામી પટીલમાં ૮ મવહનાથી નોકરી કરતાં થામના રહીશ વવક્રમ શનાભાઈ પરમાર (૨૮)નું ગંભીર ઈર્ઓને પગલે ટૂંકી સારવાર દરવમયાન મોત નીપજ્યું હતું.


11th February 2017 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

ઝંઝાિાતી પિ​િથી ૭૦ બોટિે૫૦ લાખિુંિુકસાિ

દ્વારકાઃ રાજ્યભરમાં પાંચમી ફેિુઆરીએ પલટાયેલા હવામાન વચ્ચે સિશ્ન નગરી દ્વારકામાં પણ વાતાવરણ બદલાવવાના કારણે ભારે મુશ્કેલી ઊભી થઈ જવા પામી હતી. ધીમા વરસાદ સાથે પવને સદશા અને ઝડપ બદલતાં દસરયામાં ભરતી સમયે જ તીવ્ર લહેરો શરૂ થઈ હતી. તેમાં રૂપેણ બંદરની ૭૦ જેટલી હોડીઓને રૂ. ૫૦ લાખ સુધીનું નુકસાન થયાનો અંદાજ છે.

રાણાિાિ િગરપાવલકાિા પૂિસપ્રમુખ સામતભાઈ ઓડેદરાિા પુત્ર વિ​િાલિા લગ્િ​િા પ્રસંગેપોરબંદરમાંરથ, હાથી, અશ્વ, ઊંટ સાથે આિરે૧ કક.મી. લાંબુફૂલેકુંિીકળ્યુંહતું. આ ફૂલેકાિી ઈન્ડડયા બુક ઓફ રેકોડડમાંિોંિ કરિા માટેવિરીક્ષકો પણ આવ્યા હતા. ફૂલેકામાં જોડાયેલા મહેર કોમિા સ્ત્રી-પુરુષોએ પરંપરાગત પોષાકિી સાથેલાખો રૂવપયાિા પરંપરાગત દાગીિા પણ િારણ કયા​ાંહતાં.

ગોસાબારા RDX લેષ્ડડંગ કેસના મમુશમયાને૧૩ વષષેજામીન

વિક્ષકે૧૩ વિદ્યાથથીઓિેઝૂડી િાંખતો િીવડયો િાયરલ

પોરબંદરઃ ગોસાબારા નજીક વષસ ૧૯૯૩માં આર.ડી.એક્સ અને હસથયારોનું લેન્ચડંગ કરાયું હતું. આ કેસમાં દાઉદ ઇબ્રાવહમ અને ઉંમરવમયા ઇસ્માઇલવમયા બુખારી ઉફફે મમુવમયા પંજુવમયા સસહતના કુખ્યાત આરોપીઓ સામે ફસરયાદ નોંધાઈ હતી. આ કેસ ૧૨ વષસથી પોરબંદરની કોટડમાં ચાલી રહ્યો છે. પોરબંદરની કોટેડ તેમજ હાઇ કોટેડ મમુસમયાના જામીન ફગાવ્યા હતા. આથી તેણે વષસ ૨૦૧૨માં

સુપ્રીમ કોટડમાં જામીનની અરજી કરી હતી જેનો ચાર વષષે તાજેતરમાં સનણસય આવ્યો છે અને તેને જામીન ઉપર મુિ કરવાનો સુપ્રીમ કોટેડ હુકમ કયોસ છે. મમુસમયાના વકીલ સુિીલકુમારની દલીલ હતી કે, ડી.એસ.પી.ની મંજૂરી સવના ટાડાની કોઈ પણ ફસરયાદ દાખલ ન થઈ શકે. આ કેસમાં ડી.એસ.પી.ની મંજૂરી મેળવ્યા વગર ટાડા નીચેની ફસરયાદ દાખલ થઈ ગઈ હતી.

લાઠી-અમરેલીઃ લાઠીની આર આર ધોળફકયા સંચાસલત કલાસપ સવનય મંસદરના સશિક રાજેશ ચાવડાએ ૨૩ જાચયુઆરીએ સવજ્ઞાનશાખાના ધોરણ બારમાં ભણતાં ૧૩ જેટલા સવદ્યાથથીઓને અમાનુષી િાસ ગુજારીને ઢોરમાર મારવાની ઘટના મકૂલના સીસીટીવીમાં કેદ થઈ હતી. એ પછી આ વીસડયો ચોથી ફેિુઆરીએ વાયરલ થયો છે. જૂનાગઢ નાગરવાડા સવમતારમાં રહેતા આ સશિકનો સવદ્યાથથીઓ પરના જુલમનો વીસડયો વાયરલ થયા પછી ૧૩ સવદ્યાથથીઓ સસહત રેલી નીકળી હતી અને સશિક સવરુદ્ધ લાઠી પોલીસ મટેશનમાં ફસરયાદ નોંધાઈ હતી.

પોરબંદરઃ સાંદીપસન સવદ્યાસનકેતનમાં દર વષષે સાંદીપસન ગૌરવ એવોડડ અપસણ કરવાની પરંપરા છે. આ પરંપરા વીસેક વષસથી અસવરતપણે ચાલી રહી છે. આ વષષે સવરિ સંચયાસીને અપાતો દેવસષસ એવોડડ સાયલાના મહંત દુગાસદાસજી મહારાજને, સંમકૃતના સવદ્વાનને અપાતો બહ્મસષસ એવોડડ અમરેલીના િસંતભાઈ પરીખને, ઉદ્યોગપસતને અપાતો રાજસષસ

એવોડડ મુંબઈના િ​િીિભાઈ દિેને અને િાંસતકારી સમાજ સેસવકાને અપાતો મહસષસ એવોડડ ઋતુંભરા સવશ્વ સવદ્યાપીઠના સંમથાપક સ્િ. પૂવણસમાબહેિ પકિાસાને અપસણ થયો હતો. ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા આ પ્રસંગે મહાનુભાવોનું ભાવપૂજન કરવામાં આવ્યું હતુ.ં તેમણે પ્રસંગે કહ્યું હતું કે, આપણા સમાજમાં િણ બાબતોની ઉણપ વતાસઈ રહી

છે. તે અકમસણીયતા (આળસ), અધૃઘ્નતા (બીજાનો આભાર માનવાની વૃસિનો અભાવ) અને અસવશ્વસનીયતા છે. જે સમાજ અને વ્યસિને ભારે નુક્સાન પહોંચાડે છે. શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં એક એક િણ ઉત્સવ સમાન હતી. તેમાંથી પ્રેરણા લઈને અકમસણીયતા એટલે આળસ અને પ્રમાદને દૂર રાખીને સસિય જીવન જીવવું જોઈએ.

શનષ્ક્રિયતા સમાજજીવન માટેહાશનકારક છેઃ ભાઈશ્રી

ઘેલા નિીમાંનમમિાના નીર વહેિેઃ મુખ્ય પ્રધાન

ગઢડાઃ બોટાદ જિલ્લામાં આવેલા ગઢડા બીએપીએસ મંજદરમાં જવશ્વશાંજિ મહાયજ્ઞ, મૂજિ​િ પ્રાણપ્રજિષ્ઠા અને ગઢપુર િોિાં ‘શ્રીજી સાંભરે’ પ્રદશિન એમ જિવેણી ઉમસવ કાયિ​િમ પહેલી ફેબ્રુઆરીએ યોજાયો હિો. આ પ્રસંગે હાિર મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ િણાવ્યું હિું કે, અહીંની પજવિ ગંગા કહેવાિી ઘેલા નદીના કાંઠે વસેલું િીથિધામ ગઢપુર ભારિીય આધ્યાત્મમક ઇજિહાસનું અજવસ્મરણીય પૃષ્ઠ છે. આ ઐજિહાજસક નગર ભગવાન સ્વાજમનારાયણની મહાન પ્રસાજદક સ્મૃજિઓને સંગ્રહીનેબેઠુંછે. આ નગરની ઘેલા નદીમાંચાલુવષષે ચોમાસાના અંિ સુધીમાં નમિદાના નીર બંને કાંઠે વહેિા થઈ િશે. િેમણે િણાવ્યું હિું કે, સૌરાષ્ટ્રમાં નમિદા નીરે પહોંચાડવા રાજ્ય સરકારેસુજનત્ચચિ આયોિન કયુ​ું છેરૂ. પાંચ હજાર કરોડના ખચષેબનેલી સૌની યોિના સૌરાષ્ટ્રની કાયાપલટ કરશે અને હજી આગામી

જૂિાગઢઃ સગરનારની ભવનાથ તળેટીમાં આગામી સદવસોમાં યોજાનાર મહાસશવરાસિ મેળાને ધ્યાને લઈને સજલ્લા કલેક્ટર દ્વારા મંસદરનો વહીવટ નાયબ કલેક્ટરને સુપ્રત કરાયો છે. આ પગલાંથી સાધુ-સંતો મતબ્ધ થઈ ગયા છે. ભવનાથ મંસદરના મહંત હસરસગસરજીની મુદ્દત પૂણસ થઈ છે, પરંતુ આ પ્રકરણ હાઈ કોટડમાં પેન્ચડંગ હોઈ નવા મહંતની સનમણૂક શક્ય ન હોવાથી અને સાધુ-સંતોમાં પણ આંતસરક મતભેદને ધ્યાને લઈને સશવરાસિ મેળામાં ભાસવકોને કોઈ અગવડ

ફુલ મેરેથિ​િા વિજેતાઓ

હાફ મેરેથિ​િા વિજેતાઓ

• પુરુષઃ ૧. હોસસયા એનેસોમુક નેઇસેલ ૨. સવષ્ણુલાલ ડાંગી ૩. ડામોર મોહનભાઈ • સ્ત્રીઃ ૧. મંજુ યાદવ ૨. જેરોના સિગીડ ફકમીતવાઈ ૩. પૂનમ સસંઘ

• ટંકારા પાસે કાર અકસ્માતમાં માતા-પુત્ર ભડથુંઃ ટંકારા નજીક મોરબી રાજકોટ હાઇવે પર ચોથી ફેિુઆરીએ સવારે એક ટ્રક અને એક કાર ધડાકાભેર અથડાતાં કાર સળગી ઊઠી હતી. કારમાં સવાર માતા કીરણબા અને પુિ જયપાલસસંહનું ઘટનામથળે જ મૃત્યુ થયું હતું. આ અકમમાત સમયે કાર નજીકથી પસાર થતા બાઇકચાલક ગોસવંદભાઈ રબારી પણ આગની અડફેટે આવીને ફંગોળાતાં તેમને ગંભીર ઇજા થઈ હતી. જેના લીધે તેમનું પણ મોત નીપજ્યું હતું.

Australia + New Zealand and Fiji 25 days Dep: 20/04, 05/11. £5595 £100 Early booking discount book before 28/02/2017 Srilanka and Kerala 15 days £1695. Opportunity to stop in India. Conditions apply. Myanmar (Burma) with Dubai… 13 days Dep: 06/03, 06/11 £2900 Sumatra+Java+Bali Dep: 2/04, 1/09 South Africa+Mauritious with Victoria falls Dep: 16/5, 07/11 Imperial Cities of Morocco Dep: 23/4, 3/05, 17/05, 4/06, 13/09 Italy : 7 days Dep: 22/7/,20/08 Austria 5 days 4/8/17

Far East { 15 Days } Dep: 6/05, 22/07, 2/09, 11/11 Bangkok, Pattaya, Singapore and Kuala Lumpur. Dubai { 8 days } Special 16th July Bali Java Sumatra 2nd April 2017 Vietnam+Cambodia+Laos: Dep: 08/03, 03/09, 09/11 Golden East and West Coast Dep: 15/05, 01/09 Japan with South Korea Dep: 17/4, 01/09 Portugal Dep: 7/5, 18/06, 3/09 Switzerland: 4 days Dep: 28/4, 27/5, 24/6, 22/7, 12/8, 25/8, 02/09 South America 5 countries visiting Peru, Argentina, Bolivia, Chile, & Brazil Dep: 09/11 Malta 8 days: Dep 11/06 and 03/09

રેસકોસસમાંફ્રી િાઇ ફાઇ ઝોિ

• પુરુષઃ ૧. ફફસલપ યેગો ફકપકૂરગાટ ૨. એડસવન રૂટીઓ ચેરયોટ ૩. મેથ્યુ લેલ ફકરકોરીર • સ્ત્રીઃ ૧. ગ્લાસડસ ટેરસ જેપકેચેટ ૨. િતુકન બેસરહૂન અડેબા ૩. ન્મમતા શમાસ

ન પડે તેથી સજલ્લા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ મંસદરનો વહીવટ વહીવટીતંિ હમતક લીધો છે. સશવરાિી દરસમયાન ભવનાથ મંસદરના વહીવટ માટે સજલ્લા કલેક્ટરે નાયબ કલેક્ટર રાજેિ આલની સનમણૂક કરી છે.

આ અંગેનો અમલ ૨૮મી ફેિુઆરી સુધી રહેશે. તેમાં મંસદરના આવક-જાવકના સહસાબો અને સુચારુ સંચાલનનો સમાવેશ થાય છે. આ માટે સંમથાના નામનું એક બેંક એકાઉચટ ખોલવામાં આવશે. મંસદરમાં રહેલી દાનપેટી અને ગોલખમાં રહેલા તથા મળેલા દાનની રકમનો સનયસમત સહસાબ કરાશે. મંસદરમાં રહેલી તમામ દાનપેટી, ગોલખને પંચોની રૂબરૂમાં તાળાં મારી સુરસિત કરાશે અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રહેશે.

Air Holidays

એસશયાની બીજા િમાંકની હોવાનો સવિમ નોંધાવ્યો હોઈ શકે છે.

છેલ્લા બે વરસથી રાજકોટ મહાનગરપાસલકાના બજેટમાં રેસકોસસને ફ્રી વાઇ ફાઇ ઝોન બનાવવાની દરખામત ચાલતી આવતી હતી. અંતે મેરેથનના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય પ્રધાન સવજય રૂપાણીએ રેસકોસસને ફ્રી વાઇ ફાઇ ઝોન તરીકે જાહેર કરીને આ સડસજટલ સવમતારમાં નેટનું લોન્ચચંગ કયુ​ું હતું.

સમયમાંરૂ. છ હજાર કરોડના કામોની ટેન્ડર પ્રજિયા હાથ ધરાઈ છે મયારે ઘેલા નદીમાં નમિદાના નીર ઉપરાંિ જરવરફ્રન્ટના કામો હાથ ધરાશે. આના પજરણામેઆ િીથિપ્રવાસન-પયિટન આકષિણનુંકેન્દ્ર બનશે. ઘેલા નદીના િટે આવેલા ટેકરા પર મંજદરજનમાિણ માટે ભગવંિ સ્વાજમનારાયણે કરેલા સંકલ્પોનેિેમના અનુગામી સ્વામી મહારાિેસાકાર કયાિનો ઉલ્લેખ કરીને મુખ્ય પ્રધાને િણાવ્યું હિું કે સાજવવક્તા હોય મયાં િ ઇશ્વરીય આશીવાિદ પ્રાપ્િ થિા રહ્યા છે.

મહાશિવરાત્રી મેળામાંભવનાથ મંશિરનો વહીવટ નાયબ કલેક્ટરનેસોંપાયો

શવિમી મેરથે નઃ ૬૩,૫૯૪ િોડવીરોએ ભાગ લીધો

રાજકોટઃ મહાનગરપાસલકા અને રાજકોટ શહેર પોલીસ આયોસજત ફુલ મેરેથન ૨૦૧૭ને રાજકોટવાસીઓ તરફથી રસવવારે જોશભેર પ્રસતસાદ મળ્યો હતો. રેસકોસસ મેદાનમાં સવસવધ કેટેગરીના મપધસકોને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, મેરેથનના િાચડ એમ્બેસેડર ચેતેશ્વર પૂજારા, મ્યુસન. કસમશનર બંછાવિવિ પાિી, પોલીસ કસમશનર અિુપમ વસંઘ ગેહલોત, કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ફલેગઓફ આપીને મેરેથનનો પ્રારંભ કરાવ્યો હતો. સવારે ૫.૩૦થી ૭ વાગ્યા દરસમયાન જાણે ધસમસતો માનવ પ્રવાહ દોડતો હોય તેવા દૃશ્યો સજાસયા હતા. રાજકોટવાસીઓએ આ ભવ્ય આયોજનને ઐસતહાસસક બનાવ્યું હતું. રાજકોટમાં યોજાયેલી મેરેથન િણ મુદ્દા પર આધાસરત હતી. જેમાં મવચ્છ શહેર, ટ્રાફફક મુિ શહેર અને પાણીના સમજણ સાથે વપરાશ કરતા શહેરનો સમાવેશ થાય છે. આ મેરેથનમાં દેશસવદેશમાંથી આવેલા આશરે ૬૩,૫૯૪ દોડવીરોએ ભાગ લઈને આ દોડને ભારતમાં પ્રથમ િમાંકની અને

સૌરાષ્ટ્ર 13

GujaratSamacharNewsweekly

All Inclusive BY Air: Corfu Dep: 5/05 £499 G G G G G

Coach Tours Swiss Delight Dep: 25/03, 27/05, 08/07, 15/07, 22/07, 05/08, 12/08, 23/08 Paris with Disneyland Dep: 25/03, 8/04, 15/04, 21/04, 29/04, 27/05, 29/07, 26/08 European Dhamaka Dep: 27/5, 23/07 Belgium+Holland Dep: 25/3, 28/3, 21/04, 29/04, 19/05, 28/07, 18/08 Italy Dep: 17/06, 22/07, 19/08

G G G G G

Mini Europe Dep: 27/05, 23/07, 12/08, 19/08 Scotland Dep: 29/4, 27/5,15/7, 29/07, 12/08, 26/08,01/09 Isle Of Wight 3 days Dep: 17/03, 14/04, 27/05, 17/06, 14/07, 12/08, 26/08, 01/09, 08/09 Isle Of man 3 days Dep: 29/05, 05/08 Belgium, Germany, Austria and Luxembourg 5 days Dep: 10/6/17.

Cruise Holidays

G

G Alaska Rocky Mountain Depart: 24/05, 06/09,06/06, 20/06 07/08 Sunderkand Katha Depart: 7/5/2017 G Western Medetarian Depart: 12/06

E-mail: info@babaholidays.com • www.babaholidays.com 145 Melton Road Leicester, LE4 6QS

Leicester Tel: 0116 266 2481 London Tel: 0208 902 3007


14

@GSamacharUK

જીિંત પંથ

GujaratSamacharNewsweekly

સી. બી. પટેલ

11th February 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

ક્રમાંક - ૪૭૬

શુભ થાઓ આ સકળ વિશ્વનું

વડીલો સહિત સહુ વાચક હિત્રો, ૨૦૧૭ના વષષમાં આપણી આ િથમ મુલાકાત છે. નવલા નૂતન વષષના મોડા મોડા પણ ભાવભયાષ વધામણા. આશાવાદ, નનરાશાવાદ અને વાટતવવાદ વચ્ચે એક યા બીજા િકારેઓછાવત્તા અંશેઆપણેસહુ અટવાતા રહીએ છીએ. ૨૦૧૧માંચાર્સષકેની નામના એક લેખકેGetting Better નામનુંસું દર પુટતક લખ્યુંહતું . જીવનને વધુસારુંકઇ રીતેબનાવી શકાય તેસમજાવતા આ પુટતકનો સાર કંઇક એવો છે કે નાનીમોટી નવનવધ િકારની સમટયાઓ ભલેહોય, પરંતુસમગ્રતયા દૃનિથી જોવામાં આવે તો હવશ્વભરિાં - ગરીબિાં ગરીબ દેશિાંપણ - આયુષ્ય, આરોગ્ય, આવક, સલાિતી અનેસુખાકારીનો આંક ઊંચો જઇ રહ્યો છે. આપણા સહુનેમાટે, સનવશેષ નિટનમાં, ૨૦૧૬નુંવષષઅમુક અંશે ત્રાસજનક રહ્યું. ‘િેક્ઝિટ’ની તરફેણ કરતો જનમત સહુનેમાટેઅસંતોષકારક નીવડ્યો એમ પણ કહી શકાય. તો વળી યુનાઈટેડ ટટેટ્સના િમુખપદે ડોનાર્ડ ટ્રમ્પનો નવજય એ કંઇકેટલાય માટે પરાજયસમાન નીવડી રહ્યો છે. આશાકેરા અજયગઢના મસ્તકેરોપવાને, હાથેઝાલી વવજયધ્વજનેચાલ, આગેપ્રવાસે; ટવામી કૃપાલાનંદજી રનચત સદાબહાર કૃનત ‘િતાશને...’માંથી આ છેર્લી કડી મેં અહીં ટાંકી છે. ભારતની લગભગ ૪ સપ્તાહની યાત્રા કરીનેહુંહેમખેમ પરત આવી ગયો છું . આપની સેવામાંબંદા હાજર છે. આ વેળા ભારતયાત્રા દરનમયાન સહેતકુ ગ્રામીણ નવટતારમાં, અને એક યા બીજા િકારની સમટયા કે સંતાપના નનવારણ માટે, પાયાની સેવા કરતી િાણવાન સંટથાઓની મુલાકાતનો મુખ્ય આશય રહ્યો હતો. સુરન્ેદ્રનગર નજર્લાના ગોદાવરી ગામેરાજકોટની જાણીતી િોજેઝટ ‘લાઇફ’ સંટથાના ઉપિમેઆયોનજત નવનનનમષત શાળાના લોકાપષણ સમારંભમાંહાજરી સાથે મારી ભારતયાત્રાનો િારંભ કયોષહતો. આ પછી ઉત્તર ગુજરાતમાં કડા ગામે (ડો. મફતભાઇ પટેલનુંવતન અનેપૂવષમુખ્ય િધાન આનંદીબહેન પટેલનુંસાસરી ગામ) નૂતન પુટતકાલયના ઉદ્ઘાટન કાયષિમમાંહાજરી આપી. અમદાવાદમાં પણ િોજેઝટ ‘લાઇફ’ દ્વારા નનરાધાર બહેનોના ઉત્કષષનો અનભનવ િયોગ હાથ ધરાયો હતો. આ િસંગના સાક્ષી બનવાનો પણ અવસર સાંપડ્યો. ગાડડી નરસચષ ઇક્ન્ટટટ્યુટ ફોર ડાયટપોરા ટટડીિ (‘ગ્રીડ’) અને ગુજરાત સાનહત્ય અકાદમીના સંયિ ુ ઉપિમેઅમદાવાદમાંયોજાયેલા ગુજરાતી ડાયટપોરા વાતાષકારોના કાયષિમમાંઉપક્ટથત રહીનેનવદેશવાસી ગુજરાતી સજષકોની સજષનયાત્રા અને કૃનતઓનો આટવાદ માણ્યો. દસકાઓથી અમેનરકામાંજઇ વટયા હોવા છતાં ગુજરાત અને ગુજરાતીપણા સાથે અતૂટ નાતો જાળવી રાખનાર રાહુલ શુક્લની કૃહત ‘સજન રે જૂઠ િત બોલો’ સાંભળવાની બહુ મજા પડી. મોરના ઈંડા ચીતરવા ન પડે તે ઉનિ રાહુલભાઇને એકદમ લાગુ પડે. પૂછો કેમ?! આ રાહુલભાઇ એટલે સુરન્ેદ્રનગરથી િકાનશત થતાં‘સિય’ના પ્રકાશક-તંત્રી મવ. ભાનુભાઇ શુક્લના સુપત્ર ુ. નનડયાદમાં ડો. જશભાઇ સી. પટેલ દ્વારા સંચાનલત બ્હેરા-મૂગા શાળા દ્વારા આયોનજત ૪૦મા વાનષષક નદનની ઉજવણીમાં સામેલ થયો. તો ચરોતર પંથકમાં આરોગ્ય અને નશક્ષણ ક્ષેત્રે િશંસનીય કામગીરી કરી રહેલી ‘ચારુસેટ’ સંટથાની બે વખત મુલાકાત લેવાનો અવસર સાંપડ્યો. બેનદવસ રાજકોટ પણ જઇ આવ્યો અનેદસકાઓ જૂના નમત્ર વેજાભાઇ રાવનલયા અનેસાકરબહેનની યજમાનગનત પણ માણી આવ્યો. સંગીત સમ્રાટ જેવા આદરણીય કાંનતલાલ સાહેબ સોનછત્રાની સોબત પણ માણી. અમદાવાદ પાછો ફયોષ તો ફામાષટયુનટકલ ક્ષેત્રે મોખરાનુંટથાન ધરાવતા ટોચના ઉદ્યોગપહત પંકજભાઇ પટેલ સાથે નવચાર-નવનનમય કરવાનો સોનેરી અવસર સાંપડ્યો. આ તમામ ટથળોએ, િસંગોએ હાજરી આપી, અને જેકંઇ જાણ્યું -માણ્યું -અનુભવ્યુંતેનાથી ભારત િગનતના પંથેહરણફાળ ભરી રહ્યુંહોવાની આશા વધુબળવતર બની છે એમ કહેવામાં લગારેય અનતચયોનિ નથી. ભારતયાત્રાના અંનતમ તબક્કામાં વલ્લભ હવદ્યાનગરિાં વી. સી. પટેલના હનવાસમથાને -

કોલેજકાળના હિત્ર દાદુ પટેલની ઉપક્ટથનતમાં પાટીદાર જ્ઞાનતની ઉન્નનત સંદભભે ચચાષ-નવચારણા કરવાનો લાભ પણ મળ્યો. મોટા ભાગના િવાસ કાયષિમમાંઆપણા અમદાવાદ કાયાષલયના બ્યૂરો ચીફ ભાઇશ્રી નીલેશ પરમાર અને અમારા પનરવારના પુત્રીસમાન િનસદ્ધ ગાનયકા માયાબહેન પણ સાથેહતા.

મન િંગા તો કથરોટ મેંગગ ંા

આધુનનક જીવનમાં આરોગ્ય અને તંદરુ ટત જીવનશૈલી એ અત્યતં લોકનિય અનેરનસક નવષય બની રહ્યો છે, અનેતેઆવકાયષપણ છે. એજ યુકેસંમથા નિટનમાંવડીલોની સેવા માટેસંગીન કાયષકરી રહી છે. તેના નવા નરપોટટમાં દાખલા-દલીલ અને નવનવધ િકારના અભ્યાસના આધારે તારવેલા આંકડાઓના આધારેભારપૂવકષ જણાવાયુંછેકેસાઠ વષષની વય પછી તન-િનની સુખાકારી િાટેહનરાિય આરોગ્ય અને િૈત્રી અત્યંત આવશ્યક છે. તેથી જ આ સપ્તાહેમેં લેખમાળાના નશષષકમાં પૂ. િુહનશ્રી હચત્રભાનુ િ​િારાજસાિેબના ‘િૈત્રીભાવનુંપહવત્ર ઝરણું ...’ જેવા િેરણાદાયી ભનિગીતની છેર્લી ટૂં કના પાંચ શબ્દોથી શરૂઆત કરી છે. વયના વધવા સાથે હલનચલનનો અભાવ, આરોગ્યનેસાનુકળ ૂ આહાર-નવહારમાંકચાશ કેપછી ધુમ્રપાન તથા મદીરાપાન જેવા વ્યસનોનુંદૂષણ વળગેલું હોય તો તેવા કકટસામાં પનરણામ લગભગ નનક્ચચત હોય છેઃ વૃદ્ધાવટથા બગડે, બગડેઅનેબગડેજ. એક પાનરવાનરક મુલાકાત દરનમયાન અમે (માયાબહેન અનેનીલેશભાઈ પણ સાથેહતા) જોયુંકે માતાનેમળવા વતન આવેલો એક NRI યુવાન ટથળકાળનુંભાન ભૂલીનેસતત દારૂનુંસેવન કરતો હતો. નવવેકભાન કેમાનમયાષદાનેજાણેતેણેસાવ જ કોરાણે મૂકી દીધા હતા. માતાની હાજરીમાં પણ તેનુંદારૂ ઢીંચવાનુંચાલુ જ રહેતુંહતું . પનરણામે પાનરવાનરક માહોલ સતત તંગ અનેત્રાસજનક બની ગયો હતો. દારૂસેવનના રવાડેચઢી ગયેલાનેતમેસમજાવો કે‘દારૂ પીવો સારો નથી’ એટલેતેકંઇ સુધરી જતો નથી. એક વડીલ તરીકેહુંબીજી તેશુંસલાહ આપી શકું ? તેને સમજાવવા િયાસ કયોષકેદારૂના ધખારા છોડ, અને માતા સાથે રહેવા આવ્યો છો તો આનંદથી રહે... વતનમાં રહે ત્યાં સુધી દારૂનો નવચાર પણ છોડી દે. માતા અનેપનરવારજનો સાથેસુખરૂપ રજાની મજા લે... યુવાનના મનમાંથી દારૂના દૈત્યનેદૂર કરવા માટે મળેલી પાનરવાનરક બેઠકનો િાિોલ પહવત્ર કરવા િાયાબિેનનેઅનુરોધ કયોષકેતમારા મધુર કંઠેકોઇક ભજન સંભળાવો. અનેતેમણેસાજ-સાનજંદાની સંગત વગર જ સૂર છેડ્યા. પહેલાં‘કરુણાના કરનારા...’ અને પછી ‘ધૂપસળી થાજે...’ ગાયું . વાતાવરણમાં ચોમેર ભનિની ફોરમ મહેંકી ઉઠી. યુવાને વચન આપ્યુંકે ભારત-મુકામ દરનમયાન દારૂનેહાથ પણ નહીં લગાડું , પ...ણ છેવટેતો શેઠની નશખામણ િાંપા સુધી જેવો જ તાલ થયો. ખેર, યુવાન ઇચ્છા બહલયસી... (આવા સંજોગોમાંઇશ્વરેચ્છા બનલયસી કહીનેદોષનો ટોપલો ઇશ્વર પર ઢોળી દેવામાં હું માનતો નથી. આવા કકટસામાંતો વ્યસની વ્યકકતનો દૃઢ હનધાષર જ બળૂકો પુરવાર થતો િોય છે.) વાત ફરી ‘ગેટીંગ બેટર’ પુટતકની કરુંતો... તેમાં એક ટથળેઉર્લેખ છેકેજ્યારેવ્યનિના જીવનમાંપૈસા અનેમાત્ર પૈસા માટેની જ હાયવોય શરૂ થઇ જાય છે ત્યારેજાણેગરમાગરમ દૂધમાંલીંબનુ ો રસ ભરેલી વાટકી ઠલવાય ગઇ હોય તેવી ક્ટથનત સજાષય છે. ધનપ્રાપ્તત અને ધનસંચય એક જ હસક્કાની બેબાજુછેતેિાંબેિત નથી, પરંતુિાત્રનેિાત્ર પૈસો જ સુખશાંહતના પાયાિાં નથી. નાણાંનો સંચય કરવામાંજેટલો આનંદ છેતેનાથી વધુ આનંદ તેને વહેંચવામાં છે. અિદાવાદના શ્રેષ્ઠી કમતુરભાઇ લાલભાઇનો પનરવાર જેિકારેપેઢી - દર પેઢી નાણાંનો સદઉપયોગ કરી રહ્યો છેતેસહુ કોઇ માટે િેરણાદાયી છે. (વધુમાટેવાંચો - નવશેષ લેખ પાન ૬) ખાસ તો સાધનસંપન્ન લોકોને નમ્રભાવે એટલો જ અનુરોધ કરવાનો કે લેખમાં કોઇ માનહતી ઉપયોગી જણાય તો અવચય તેનો અમલ કરજો. આ સપ્તાહેકલમનેનવરામ આપતાંપહેલાંએક નાની, પણ રાઇના દાણા જેવી વાત કરવી છે. લાઇફકોચ તરીકેઆગવી નામના ધરાવતાં જપ્મિન

વાલ્ડિેનનો એક લેખ વાંચવાનુંસદભાગ્ય મને સાંપડ્યું . તેમનો આખો લેખ તો અહીં િકાનશત કરવો મુચકેલ છે, પરંતુતેમણેલેખમાંટાંકલે ુંએક સરસ વાઝય આપની સમક્ષ સાદર કરી રહ્યો છુંઃ Mornings are about transformation, you can power your day with life-changing habits. જક્ટમને બહુ થોડાક શબ્દોમાં, પણ સરસ વાત કહી છે કે દરેક સવાર પહરવતષનનો સંદશ ે લઇને આવતી િોય છે, તિે

મૈત્રી ભાવનુંપવવત્ર ઝરણું

- મુવનશ્રી વિત્રભાનુમહારાજ સાહેબ

અટકી પડશેતેવા ભ્રમમાંહુંઝયારેય રાચતો નથી, એટલે સહજપણેજ તનાવમુિ થઇ શકુંછું . આ પછી શ્વાસોચ્છશ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરું. શ્વાસનેઅંદર િવેશતો અનેબહાર નીકળતો અનુભવું . આ પછી હળવેકથી એક હાથ પેડુપર મૂકું- સમજો કે નાનભથી બે’ક ઈંચ નીચે. નાક વાટેઊંડો શ્વાસ લઇને ફેફસાંમાં હવા ભરવાની. જો જો હવા ફેંફસામાં ભરવાની છે, પેટમાંનહીં. આ કઇ રીતેખબર પડે? તમે હુંઅંતરમાંથઈ રાજી ખેલ્યો છુંઅવળી બાજી અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

મૈત્રીભાવનુંપવવત્ર ઝરણુંમુજ હૈયામાંવહ્યા કરે હેપરમ કૃપાળુવ્હાલા મેંપીધાંવવષના પ્યાલા શુભ થાઓ આ સકળ વવશ્વનુંએવી ભાવના વનત્ય રહે વવષને અમૃત કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી મૈત્રીભાવનુંપવવત્ર ઝરણુંમુજ હૈયામાંવહ્યા કરે ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયુંમારુંનૃત્ય કરે એ સંતોના ચરણ કમળમાંમુજ જીવનનો અર્યયરહે મૈત્રીભાવનુંપવવત્ર ઝરણુંમુજ હૈયામાંવહ્યા કરે દીન, ક્રૂર નેધમયવવહોણાંદેખી વદલમાંદદયવહે કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે મૈત્રીભાવનુંપવવત્ર ઝરણુંમુજ હૈયામાંવહ્યા કરે માગયભૂલલ ે ા જીવન પવથકનેમાગયચીંધવા ઊભો રહું કરેઉપેક્ષા એ મારગની તો ય સમતા વચત્ત ધરું મૈત્રીભાવનુંપવવત્ર ઝરણુંમુજ હૈયામાંવહ્યા કરે ધમયસ્થાનકની ધમયભાવના હૈયેસૌ માનવ લાવે વેરઝેરનાંપાપ તજીનેમંગળ ગીતો એ ગાવે મૈત્રીભાવનુંપવવત્ર ઝરણુંમુજ હૈયામાંવહ્યા કરે શુભ થાઓ આ સકળ વવશ્વનુંએવી ભાવના વનત્ય રહે •••

હેકરુણાના કરનારા હેકરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હેસંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી મેંપાપ કયા​ાંછેએવાંહુંતો ભૂલ્યો તારી સેવા મારી ભૂલોનેભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી

જીવન બદલી નાખતી આદતો દ્વારા તિારા હદવસને શહિસભર બનાવી શકો છો. વાચક હિત્રો, આવો આપણેપણ પનરવતષનના પંથે આગળ વધીએ. ફરીથી કહું છુંકે આપણા સહુની સુખાકારી ચુટત-દુરટત જીવન પર નનભષર છે. અનેદરેક સારા (કેનરસા) જીવનના મૂળમાંહોય છેમન. િનદુરમત તો તન-દુરમત. જેમ જેમ વ્યનિની વય વધેછે તેમ તેમ નદમાગને સનિય રાખવા માટે તેને વધુ પોષણની જરૂર પડેછે. મગજનેપોષણ પહોંચાડવાના આમ તો એક કરતાંવધુનવકર્પો છે, પરંતુઆપણેવાત કરશુંશ્વાસોચ્છશ્વાસની, હિહધંગની. સ-રસ અનેસુયોગ્ય હિહધંગની આદત અનેક પ્રકારની શારીહરકિાનહસક આહધ-વ્યાહધથી બચાવી શકે છે. શ્વાસોચ્છશ્વાસની િનિયા યોગ્ય રીતેકરવાથી શરીરને ઓક્ઝસજનનેપૂરતો પુરવઠો મળી રહેશ,ે જેસરવાળે ધમનીમાંરિસંચાર વધુસરળ, વધુસારો બનાવશે. મગજનેતેની સનિયતા માટેઆવચયક લોહીનો પૂરતો પુરવઠો મળી રહેશેતો તેપૂરી ક્ષમતા સાથેકામ કરતું જ રહેશ.ે આખરેતો આપણા શરીરનો ‘કન્ટ્રોલ રૂમ’ મગજ જ છેન?ે ! શરીરમાં શ્વાસોચ્છશ્વાસની નિયાને સુયોગ્ય રાખવા માટે એક નાનો િયોગ હું લગભગ નનયનમતરૂપેકરતો રહુંછું . મારી સદાબહાર તાજગીનું એક કારણ આ િયોગ પણ હોય શકેછે. હુંનદવસ દરનમયાન જ્યારેજ્યારેફુરસદની પળો મળેછેકેપછી અનત વ્યટત નશડ્યુલમાંથી નવરો પડુંછું કેતરત જ શરીરની બેટરી ચાજષકરવા બેસી જઉં છું . આ માટેખાસ કંઇ સાધનસગવડની પણ જરૂર નથી. નરક્લાઇનર ચેરમાંબેસી જઉં. શઝય હોય તેટલુંમાથું સીધુંરાખું , પણ બેસવાનુંએકદમ નરલેઝસ થઇને. આંખો બંધ કરી દઇનેમનનેશઝય તેટલુંહળવુંકરી દઉં. કોઇ નચંતા નહીં, કોઇ તનાવ નહીં. મારા વગર દુનનયા

કદી છોરુંકછોરુંથાયેપણ તુંમાવવતર કહેવાયે મીઠી છાયાના દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી મનેજડતો નથી કકનારો મારો ક્યાંથી આવેઆરો મારી નાવના ખેવણહારા તારી કરુણાનો કોઈ પાર નથી છેજીવન મારુંઉદાસી તુંશરણેલેઅવવનાશી મારા વદલમાંહેરમનારા તારી કરુણાનો કોઈ પાર નથી •••

મળી છેકાયા માનવની, જગતમાંધુપસળી થાજો - રામભક્ત

મળી છેકાયા માનવની, જગતમાંધુપસળી થાજો, સુગધ ં ી અન્યનેદેવા, તમેજાતેબળી જાજો... તમારૂંથાય તેથાય, ન કરજો દેહની પરવા તમારી દેહ ઘંટી થી, બીજાના દુઃખ દળી દેજો... તમારી જયોત બુઝવવા,ઘણા મેદાનમાંપડશે, તમારી ટેક સાચવવા, બીજા કહેતેગળી જાજો... પ્રલોભન આવશેસામા, તમોનેપાડવા માટે તજીનેરાહ પડતી નો,વવજય પંથેવળી જાજો... ‘પુવનત’ પ્યારો તમારો છે, પછી પરવા કહો કોની જગતમાં‘રામભક્ત’ થઈ જગેસાચુંરળી જાજો

શ્વાસ લેશો એટલે ફેંફસા ફુલાવા જોઇએ, પેટ નહીં. થોડોક સમય શ્વાસ રોકી રાખો અનેપછી હળવેહળવે શ્વાસનેમોં વાટેબહાર કાઢો. શ્વાસ અંદર લેવાનો, રોકી રાખવાનો અનેબહાર કાઢવાનો સમય લગભગ સરખો રહેતેવો િયાસ કરવાનો. હવેતમેકહેશો કેબંધ આંખે તેસમયનો અંદાજ કઇ રીતેમેળવવો? તો કહુંકેશ્વાસ અંદર લેતી વખતેધીમેધીમેએકથી દસ ગણો. શ્વાસ રોકી રાખો ત્યારેપણ એ જ િડપેએકથી દસ ગણો. અને મોં વાટે શ્વાસ છોડતી વખતે પણ એ જ િડપે ગણો. (કેઈશ્વરનુંનામ લો) આનાથી બેફાયદા થશે, સમયની સરેરાશ પણ જળવાશે, અનેમન ગણતરીમાં વ્યટત રહેવાથી એકાગ્રતા પણ જળવાશે. હા, શ્વાસોચ્છશ્વાસ વેળા લાગેકેઆટલો લાંબો સમય કે ઊંડો શ્વાસ લેવામાંતકલીફ પડેછેતો શરીર પર જુલમ ગુજારવાની જરૂર નથી. ઓછા સમયથી શરૂઆત કરો. કરત કરત અભ્યાસ સે... શ્વોચ્છશ્વાસની િનિયા સરળ બનશે, તેનો સમય આપોઆપ વધશે. સરળતાથી અને સહજતાથી જેથાય તેકરવાનું . આ એક યૌનગક નિયા જ છે. શ્વાસોચ્છશ્વાસની નિયા સારી રીતેથશેતો ફેંફસા મજબૂત થશે. શરીરમાં રિસંચાર વધતાંમગજના કરોડો ચેતાતંતઓ ુ સનહત સમગ્ર શરીરમાંચેતનાનો સંચાર થશે. તન-મનમાંટફૂનતષ વતાષશ.ે મેંઆ વાત મારા અનુભવના આધારેકરી છે. સહુ કોઇએ પોતાના મવામથ્યને ધ્યાનિાં રાખીને આનો અિલ કરવો. જરૂર પડ્યેપોતાના જીપીનેપણ કન્સર્ટ કરી શકો. જેકંઇ કરો તેશરીરનેસાચવીને કરજો, બકરુંકાઢતાંઊંટ ન પેસેતેનુંધ્યાન રાખવું જરૂરી છે. મન ચંગા તો કથરોટ મેંગંગા... નૂતન વષષ આપણા સહુ માટેશુભદાયક, લાભદાયક નીવડેતેવી પરમ કૃપાળુપરમાત્માનેિાથષના સહ એટલુંજ કહીશઃ સવવેભવન્તુસુહખનઃ સવવેસન્તુહનરાિયાઃ (ક્રમશઃ)


11th February 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

ગોધરાકાંડ પછીના પનિયડ તોફાન કેસમાં૨૬ નનદો​ોષ

@GSamacharUK

િફેદ રણમાંચૂંટણી કસમશનરોની બેઠક

GujaratSamacharNewsweekly

અમદાવાદઃ ગોધરાકાંડ પછી રાજ્યભરમાં ફાટી નીકળેલા તોફાનોમાં ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલા પબલયડ ગામમાં પણ હત્યાકાંડ સજાોયો હતો. આ અંગેનો કેસ ચાલી જતાં ત્રીજીએ કલોલ કોટેટ ૨૬ આરોપીઓને બનદો​ોષ છોડયા છે. કોટેટહત્યાકાંડનો ચુકાદો આપતાં કહ્યું હતું કે, આ કેસમાં યોગ્ય તપાસ કરાઇ નથી. પીબડતો અને આરોપીઓ વચ્ચે સમાધાન થઇ ગયું છે. આરોપી સામે ગુનો સાબિત કરવા પૂરતા પુરાવા પણ નથી તેથી આરોપીઓને બનદો​ોષ છોડાયા છે. પબલયડમાં તે વખતે તોફાની ટોળાએ જાહેર ખાનગી બમલકતોને ભારે નુક્સાન પહોંચાડયુંહતું . જેમાં પોલીસે ૨૬ લોકોની ધરપકડ કરી હતી.

આટલા વષો​ોના ગાળામાં કેટલાક સાક્ષીઓના મૃત્યુ પણ થયાં છે. પીબડતો તરફથી એવી દલીલ કરાઇ કે, આરોપીઓએ ત્યારેરૂ. ૫ લાખની બમલકતને નુક્સાન પહોંચાડ્યું હતું. ધાબમોક ટથાન તોડી પડાયા હતા તેનું વળતર મળવું જોઇએ. આરોપીઓ તરફથી દલીલ હતી કે, જે નુક્સાન થયું તેની ભરપાઇ કરી દેવાઇ છે. ચુકાદામાં એવું પણ નોંધાયું કે, ઘટનાનાં પંચનામા પરથી પણ ગુનો િન્યો હોવાનું સાબિત થતુંનથી. બનદો​ોષ છૂટલ ેા ૨૬ પૈકીના ૩ માણસ અમદાવાદના છે. આ કેસના કેટલાક સાક્ષીઓએ કહ્યું કે, પોલીસે જાતે આરોપીના નામ લખી નાંખ્યા હતા અને ગામના વડીલોની હાજરીમાં આરોપી અને પીબડતો વચ્ચે સમાધાન પણ થયુંહતું .

ભુજઃ ગત વષષેવડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ડીજી મીટ યોજાયા િાદ તાજેતરમાં જ કચ્છમાં પ્રવાસન મીટ યોજાઈ હતી. હવેસફેદ રણમાંઈસી મીટ યોજવાની તૈયારીઓ શરૂ થઈ છે. હવે ૮ અને ૯મી ફેબ્રુઆરીએ સફેદ રણમાં દેશના ચૂંટણી કબમશનરોની મીટને ઓખરી ઓપ અપાયો છે. આ િેઠકમાં દેશના ચૂંટણી કબમશનરો પારદશોક ચૂંટણીની પ્રબિયા અને ચૂંટણી માટે આદશો આચારસંબહતાઓનો અમલ કરવાના મુદ્દે મનોમંથન કરશે. અબધકારીઓનાં ટવાગત, ઉતારા, ટ્રાન્સપોટટમાટે૧૧ જેટલી કબમટીઓ િની છે. રણમાં ૩૦ જેટલા ટેન્ટ પણ િુક થઈ ગયા છે. મીટમાં રાજ્યપાલ ઓ પી કોહલી પણ હાજર રહેશે અને ઈલેક્શન અબધકારીઓને માગોદશોન પૂરુંપાડશે.

અમદાવાદઃ બનાસકાંઠાના વડગામના મુક્તેશ્વર મહાદેવ મઠના બરતરફ સાધ્વી જયશ્રીગીરી પાસેથી રૂ. ૨૦૦૦ની ઢગલાબંધ ચલણી નોટો સહહત રૂ. સવા કરોડ રોકડ, સોના અને શરાબ મળી આવવા ઉપરાંત તેમના પર અનેક પાસેથી રૂહપયા પડાવી લેવાનો આરોપ હતો. આશરે ચારેક કૌભાંડમાં ઝડપાયેલા સાધ્વી જયશ્રીગીરીને ચોથી ફેબ્રુઆરીએ અમદાવાદ

સેન્ટ્રલ જેલમાં લવાયાં હતાં. એ પછી ફરી તેને પાલનપુર લઈ જવાયાં હતાં. નોંધનીય છે કે, સાધ્વી જયશ્રીગીરી સાથે સહઆરોપી તરીકે ધરપકડ કરાયેલા તેના સાગહરત ચિરાગ રાવલના પોલીસ હરમાન્ડ પણ સાધ્વી સાથે જ પૂરા થતાં પાલનપુર કોટટે તેને પણ પાલનપુર જેલમાં જ્યુહડહશયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. સાધ્વીના હરમાન્ડ પૂરા થતાં

પોલીસે તેને કોટેમાં રજૂ કરી હતી. અગાઉ સાધ્વીએ જામીન અરજી પણ કરી હતી, પરંતુ કોટટે એ અને આગામી જામીન માટટની અરજી નામંજૂર કરી હતી. જેથી સાધ્વીને પાલનપુરની સબજેલમાં મોકલી દેવાયા હતા. સાધ્વી માફફયાઓ સાથે પણ સંપકકમાં હોવાના પુરાવાઓ પોલીસને મળ્યા છે. જોકે સાધ્વી પોતાના પરના દરેક આરોપ ફગાવી રહ્યાં છે.

સાધ્વી જયશ્રીગીરી માફિયાઓ સાથેપણ સંપકકમાં!

કચ્છ-ઉત્તર ગુજરાત 15 સિરસિકમાંથી બે પાકકસ્તાની બોટ ઝડપાઈ

કચ્છમાંઆશરે૩૫૦ સવસવધ પ્રજાસતના પક્ષીઓ જોવા મળેછે. યાયાવર પક્ષીઓ તો વરિોથી લાખોની િંખ્યામાંઅહીં આવેછે. દર વષષેજુલાઇથી સવદેશી પક્ષીઓનુંઆગમન શરૂ થાય છે. આ તિવીર માંડવીના ટોપણિર તળાવની છે. તળાવમાંપાણી િૂકાવા છતાંસવદેશી પક્ષીઓના મેળાએ તળાવની શોભા વધારી છે.

ભુજઃ બિકમાંથી ૩૧મી જાન્યુ.એ બિનવારસી હાલતમાંપાકકટતાની િોટ પકડાઈ હતી. તેમાંથી ત્રણ મોિાઇલ સબહતની બિનવારસી સામગ્રી મળી હતી. આ િોટમાં કેટલાક પાક. નાગબરકો સવાર હોવાના પણ પુરાવા મળ્યા હતા. એ પછી પહેલી ફેબ્રુ.એ પણ વધુ િે પાક. િોટ બસરબિકમાંથી ઝડપાઈ હતી. ભારતીય જળસીમા સુરક્ષાદળના જવાનોએ આ િોટમાંથી ત્રણ સવારોને પાણીમાં કૂદીને પાક. તરફ જતાં જોયા ત્યારેપીછો પણ કયો​ોહતો. જોકે તેમનેપકડી શકાયા નહોતા.

કચ્છમાંસેક્સ રેકેટઃ રાજકીય નેતાઓ નનશાને

અમદાવાદઃ કચ્છ-ભુજના નબલયાના હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટમાં રાજકીય મોટા માથાઓ અને સામાબજક અગ્રણીઓની મોટાપાયે સંડોવણી હોવાની બવગતો િહાર આવી રહી છે. આ કેસમાં લગભગ ૩૫ જેટલી યુવતીઓને ફસાવી, તેમનું જાતીય-શારીબરક શોષણ કરાયું હોવાની ફબરયાદ થઈ છે. આ ઉપરાંત આ કેસમાં ફસાયેલી યુવતીઓને ભાજપનાં ઓળખપત્રો અપાયા હોવાનું કેટલીક યુવતીઓએ જણાવ્યું છે અને જજ સમક્ષ પીબડતાઓએ બનવેદનો પણ લખાવી દીધાનું જાણવા મળેછે. સમગ્ર કાંડનો ઘટટફોટ એક પરબણતાએ કયો​ોછેતેણેકહ્યુંકે, યુવતીઓને ફસાવવા તેમને

રાજકીય મોભો આપવાની લાલચ અપાતી હતી. યુવતીઓને ભાજપના આઈકાડટઅપાતા જેનો કોડવડટ તરીકે ઉપયોગ થતો હતો. યુવતીઓને આઈકાડટ પહેરીને ભુજ, નખત્રાણા, ગાંધીધામ અને આબદપુરની હોટેલમાં િોલાવી લેવાતી હતી. હોટેલરૂમમાં યુવતીને દેહસંિંધ િાંધવા મજિૂર કરાતી હતી. કેટલીક હોટેલમાં આ દેહસંિંધોનુંરેકોબડિંગ પણ કરાયું હતું. જેની વીબડયોબિપથી યુવતીઓને બ્લેકમેઈલ કરાતી હતી. પરબણતાએ જણાવ્યું છે કે, મનેઅનેમારા પબત તથા મા-િાપ પર દિાણ લવાઈ રહ્યું છે કે આ કેસમાંવધુઊંડા ઉતરો નહીં અને મોઢું ખોલો નહીં. આ કેસ માટે ટપેશ્યલ ઇન્વેસ્ટટગેશન ટીમની

(સીટ)ની રચના પણ કરી દેવાઈ છે. પીબડતાઓનુંબનવેદન ત્રીજીએ નબલયા કોટટમાંલેવાયુંહતું.

હાસદિકેરિ લીધો

આ કાંડ અંગેનો બરપોટટ પાટીદાર નેતા હાસદિક પટેલે મંગાવ્યો છે. સમગ્ર ઘટનાને િહાર લાવવા પાસ તેનાથી િનતું કરશે એવી ખાતરી તેણે આપી છે. સેક્સ રેકેટની તપાસમાં રાજકીય દિાણ ન થવુંજોઈએ આ કેસની તપાસમાં કોઈ રાજકીય દિાણ નડવું જોઈએ નહીં એવું કોંગ્રેસે જણાવ્યું છે. તેમજ આ ઘટનામાં સંડોવાયેલા તમામ દોબષતો સામે કાયોવાહી કરવાની માગણી સાથે કચ્છ કોંગ્રેસે ધરણા પ્રદશોન યોજીને અબધક કલેક્ટર તથા પોલીસને આવેદનપત્ર આપ્યુંછે.


16 કવર સ્ટોરી

@GSamacharUK

લ્હાણી કયાતવગર અથતતંત્રની ગાડી પાટે ચડાવવાનો પ્રયત્ન

GujaratSamacharNewsweekly

- જયનારાયણ વ્યાસ

ઉિર પ્રદેશ, પંજાબ અને ગોવા સશહતનાં રાજયોમાં શવધાનસભાની ચૂંટણી હોવા છતાં મતદારોને લલચાવતી રાહતોની લ્હાણી કયાષ શવના નાણાં પ્રધાન અરુણ જેટલીએ અથષતંત્રની ગાડીને પાટે ચડાવવાનો પ્રયાસ કયોષ છે. તેમણે નાણાંકીય ખાધને ત્રણ ટકાએ લઇ જવાના શનધાષર સાથે અડધા ટકાની પણ છૂટછાટ લીધી નથી અને નાણાંકીય શશથત જાળવવાનો પણ સંપૂણષ પ્રયાસ કયોષ છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગ સેકટરમાં ૯૭ ટકા કંપનીઓ એવી છે કે જેનું વાશષષક ટનષઓવર ૫૦ કરોડ રૂશપયા સુધી સીશમત રહે છે તેને પાંચ ટકા જેટલી કરરાહત જાહેર કરવામાં આવી છે. તેના કારણે આવા યુશનટો પાસે વફકિંગ કેશપટલ વધશે, જે કંપનીના શવથતૃશતકરણમાં વપરાશે તેના કારણે રોજગારીની તકો પણ વધશે. જોકે નાણાં પ્રધાને પાટટનરશીપ શલશમટેડ લાયેશબશલટી યુશનટોને પણ આ વેરા રાહતોનો લાભ આપ્યો હોત તો તે ઉપયોગી થઇ શકત, પરંતુ આશા છે કે ભશવષ્યમાં તેઓ આ ભૂલ સુધારી લેશે. હાલના તબક્કે પાંચ કરોડ મકાનોની અછત છે તેને શિશટકલ ઇસફ્રાથટ્રકચરમાં થથાન અપાયું છે, જેના કારણે મધ્યમ અને સામાસય વગષના લોકોને મકાન મેળવવામાં મોટો ફાયદો થશે. કાપભેટ એશરયા બેિ કસસેપ્ટને અમલમાં મૂકયો હોવાથી સામાસય વગષને મોટા ક્ષેત્રફળનું મકાન મળશે. હવે આ સેકટરમાં જે કંપનીઓ જોડાશે તેમને મોટા પાયે ટેક્સ રાહતનો લાભ મળશે અને મકાનોની અછત પણ શનવારી શકાશે. જેથી શસમેસટ અને અસય સામગ્રીના પણ માંગ વધશે. ખેતી પછી બાંધકામ ક્ષેત્રમાં મોટા પાયે રોજગારી હાંસલ થઇ શકશે. ખેડૂતોની આવક વધવાની સાથે કૃશષ સંબંશધત ક્ષેત્રની પણ શચંતા કરવામાં આવી છે. દૂધ ઉત્પાદકો માટે રૂ. ૮૦૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. તેને ફૂડ પ્રોસેશસંગ સાથે જોડીને ખેત ઉત્પાદનનું મૂલ્ય વૃશિકરણ કરાશે તો ખેડૂતોની આવકમાં ભારે વધારો થઇ શકશે. આ બજેટમાં ઇ-ટ્રાસિેકશન તરફ પણ જવાની વાત કરાઇ છે. મોટી વાત એ છે કે બેંકમાં રૂશપયા મૂકવાથી તે વ્હાઇટ નહીં ગણાય. ડેટા ચકાસવામાં આવી રહ્યા છે. પાંચ લાખ કરોડ રૂશપયા જેટલી શડપોિીટ સથપેક્ટેડ એકાઉસટમાં ગણાઇ છે. તેનાથી વેરાની આવકનો મોટો સ્રોત સરકારને પ્રાપ્ત થશે. પ્રથમ વાર રેલવે બજેટ અને સરકારનું નાણા બજેટ એકસાથે રજૂ થયાં છે. અગાઉ રેલવેના બજેટમાં લોકરંજક જાહેરાતો કરવાની વૃશિથી નફાકારકતાનો ભંગ થતો હતો. રેલવેની સુરક્ષા જોખમાતી હતી અને સુશવધા મળતી ન હતી. એટલું જ નહીં, પેસેસજર ભાડું ન વધે તો નૂરભાડામાં વધારો કરાતાં રેલવે મોંઘી બનતી જતી હતી. સરકારે પ્રથમ વાર ૨૦૨૦ સુધીમાં માનવશવહોણા રેલવે િોશસંગ નાબૂદ કરવાની જાહેરાત કરીને રેલવે સુરક્ષાની શદશામાં મહત્વનું કદમ ભયુ​ું છે. આવા રેલવે િોશસંગને લીધે ૩૦ ટકા જેટલા અકથમાતો થાય છે. (લેખક આહથિક બાબતોના અભ્યાસુઅનેગુિરાત સરકારના પૂવિપ્રધાન છે)

૧૦ પૈસા

૩ પૈસા ૧૯ પૈસા

૧૦ પૈસા

૧૯ પૈસા

૧૪ પૈસા

૯ પૈસા

૯ પૈસા

૧૩ પૈસા

૨૪ પૈસા

૧૦ પૈસા

૫ પૈસા

૧૧ પૈસા

૧૦ પૈસા ૯ પૈસા

૧૮ પૈસા

www.gujarat-samachar.com

પરરવતતનકારી બજેટ માટેજેટલી પ્રશંસાનેપાત્ર

- ઉદય કોટક

દસ આધારથતંભ પર અપાયેલું બજેટ-૨૦૧૭ ભારતીય અથષતત્ર ં ના પાયા વધુ મજબૂત કરશે. બજેટ પશરવતષનકારી છે. નાણાં પ્રધાનની પ્રશંસા કરવી પડે કે, ભારતની પોશલશટકલ શસથટમને પારદશષક કરવા તેમણે આઉટ ઓફ ધી બોક્સ આઇશડયા જાહેર કયાષ છે. અથષતંત્રને તમામ થતરેથી થવચ્છ કરવા માટે યોગ્ય શદશામાં ભાર મૂક્યો છે તો પારદશષકતા અને વહીવટી અસરકારકતા લાવવા પણ પ્રયાસ કયોષ છે. પોશલશટકલ ફંશડંગમાં પારદશષકતા અને જવાબદારી નક્કી કરવાનું પગલું ખૂબ હકારાત્મક છે. પોશલશટકલ ફંશડંગ માટે બોસડ બહાર પાડવા પાછળનો આઇશડયા રાજકારણમાંથી બ્લેક મનીને ઘટાડવાનો છે. મેિો-ઇકોનોશમક સંદભભે જોઈએ તો, નાણાં પ્રધાન માચષ ૨૦૧૭ માટે રાજકોષીય ખાધ ૩.૫ ટકાની અંદર રાખવામાં સફળ રહ્યા છે. જેટલીએ રાજકોષીય શશથત દાખવીને માચષ ૨૦૧૮ માટે ૩.૨ ટકા રાજકોષીય ખાધનો લક્ષ્યાંક આપીને જોખમ પણ ખેડ્યું છે. ફફથકલ શરથપોન્સસશબશલટી એસડ બજેટ મેનેજમેસટ (FRBM) એક્ટ દ્વારા ૩ ટકા રાજકોષીય ખાધની ભલામણ કરાઇ હતી તેના કરતાં જેટલીનો લક્ષ્યાંક થોડો વધારે છે, પણ અથષતંત્રને વૃશિની જરૂર છે ત્યારે માચષ ૨૦૧૮ સુધીમાં ૩.૨ ટકા રાજકોષીય ખાધનો લક્ષ્યાંક મૂકવો પણ ચોક્કસપણે ચુથત શવવેક માગી લે છે. અથષતંત્રના ત્રણ મુખ્ય પાયા ખેડૂતો, શશક્ષણ અને ઇસફ્રાથટ્રક્ચર માટે જંગી ફાળવણી કરાઇ છે. જેટલીએ ૨૫ ટકા (પહેલાં ૩૦ ટકા) નીચા ટેક્સ રેટથી થમોલ એસડ શમશડયમ એસટરપ્રાઇશિસ (SMEs)ને પ્રોત્સાહન આપ્યું છે. ટેક્સમાં બચતથી SMEsને શબિનેસમાં વૃશિ માટે વધારાની શલશિશડટી મળશે. SMEs પણ ફોમષલ સેક્ટરમાં સામેલ થશે એટલે બેસકો પણ તેમને મદદ કરશે. SMEની વૃશિથી રોજગારીનું સજષન થતાં અથષતત્ર ં ને વેગ મળશે. બેન્સકંગ સેક્ટરને પણ વેગ મળશે. કેશપટલ ગેઇસસ ટેક્સ યથાવત રાખવાનો શનણષય પણ શ્રેષ્ઠ છે. ન્થથર ટેક્સ માળખું રહેશે, તો રોકાણકારોનું સેન્સટમેસટ પોશિશટવ રહેશે. થથાશનક અને શવદેશી રોકાણ આકષષી શકાશે. પશરણામે મૂડીખચષમાં શવથતરણ, રોજગારી સજષન અને મજબૂત GDP વૃશિ હાંસલ થશે. નોટબંધીથી ટેક્સ નેટ શવથતારી શકાઈ હોવાથી સરકારને ટેક્સ નીચો રાખવામાં મદદ મળી છે. આથી જ કરદાતાને અને અસંગશિત સેક્ટરના શબન-પગારદાર વગષને લાભ અપાયો છે. રૂ. ૨.૫ સુધીની આવકને ટેક્સથી બાકાત રાખીને અને અઢી લાખથી પાંચ લાખ વચ્ચેની આવક પરનો ૧૦ ટકા ટેક્સ ઘટાડી પાંચ ટકા કરીને સરકારે આ વગષને રાહત આપી છે. આ ઇસકમ બ્રેકેટમાં આવતા વગષને રાહત મળવાથી વધુ લોકો ટેક્સ ભરશે. રૂ. ૩ લાખથી વધારે મૂલ્યના રોકડ સોદાને મંજૂરી નહીં આપીને શડશજટલ ઇન્સડયાને વેગ આપવાનો પ્રયાસ થયો છે. તેથી ભારત કેશલેસ સોસાયટી બનવાની શદશામાં હરણફાળ ભરશે. સમાંતર કેશ ઇકોનોમીનું કદ ઘટશે. (લેખક કોટક મહિન્દ્રા બેન્કના એક્ઝિ. વાઈસ ચેરમેન અનેમેનેહિંગ હિરેઝટર છે)

સાબરમતી આશ્રમનાં૧૦૦ વષષની ઉજવણી બજેટની સાથેસાથે... નવી દિલ્હીઃ મહાત્મા ગાંધીજીએ થથાપેલા અમદાવાદના સાબરમતી આશ્રમને ૧૭ જૂન ૨૦૧૭ના રોજ ૧૦૦ વષષ પૂરાં થશે. આ શતાબ્દી વષષની ઉજવણી માટે ૨૦૧૭-૧૮ના વષષ કેસદ્રીય બજેટમાંથી નાણાંકીય સહાય આપવાની જાહેરાત કેસદ્રીય નાણા પ્રધાને કરી છે. શરૂઆતમાં કોચરબ ખાતે ખાનગી બંગલો ભાડે રાખી આશ્રમ શરૂ કરાયો હતો. બાદમાં વતષમાન થથળે આશ્રમ શશફ્ટ થયો હતો. આશ્રમ ટ્રથટને અત્યારે કેસદ્ર તરફથી શનભાવ માટે કોઈ સહાય મળતી નથી.

11th February 2017 Gujarat Samachar

• મધ્યમ વગષનેઆવકવેરામાંરાહત નોટબંધી બાદ પહેલુંબજેટ હતું . રાહતનાંનામે નાણાં િધાન જેટલીએ ત્રણ લાખ રૂપપયા સુધીની આવકને કરમુક્ત કરી નાખી. પાંચ ટકાનો નવો સ્લેબ લાવીને ૧૦ ટકાનો સ્લેબ ખતમ કરી દીધો. એટલેકેહવેપાંચ ટકા બાદ સીધો ૨૦ ટકાનો સ્લેબ. આવકવેરામાં આ સીધી રાહતથી લોકો કર ચૂકવવા િેરાશે તેવું આપથિક પનષ્ણાતોનુંમાનવુંછે. • રરટનષમોડુંભરાયુંતો દંડ થશે વષિ૨૦૧૭-૧૮નુંબજેટ કરચોરો સામેકડકાઈ દાખવનારી જોગવાઓથી ભરપુર રહ્યું છે. ઓપડટવાળા કેસોમાં સપ્ટેપબર અને નોન ઓપડટવાળા, પગરા, ભાડાં વ્યાજની આવક બતાવનારા કરદાતાઓએ સપ્ટેપબર-જુલાઈમાં આવકવેરા પત્ર અચૂક ભરી દેવું પડશે. અડયથા પડસેપબર સુધીમાં મોડું પરટનિ ફાઇલ કરનારાઓ ઉપર ૫૦૦૦ અને ત્યાર બાદ ૧૦,૦૦૦ સુધીની ભારે પેનલ્ટી વસૂલવામાં આવશે. સરકારે સ્સ્િટીનીના એસેસમેડટ પૂણિ કરવાની સમયમયાિદા ૨૧ મપહનાથી ઘટાડીને ૧૮ મપહના કરાઇ છે. • લાંબા ગાળાનાંમૂડીરોકાણમાંફેરફાર તમામ િકારની પમલકતોના કેસમાં લાંબા ગાળાના સમયની ગણતરી માટે હવે ૩૬ મપહના બદલે૨૪ મપહનાનો સમયગાળો ધ્યાને લેવાશે. લોંગ ટમિગેઇન ટેક્સની ગણતરી માટે આધાર વષિ ૧૯૮૧થી બદલીને ૨૦૦૧ કરાયું છે. આમ હવે કરદાતા ૧ એપિલ, ૨૦૦૧ની બજારકકંમત ધ્યાનમાંલઈ શકાશે. જેના કારણે સ્થાવર પમલકતમાં રોકાણ કરનારને ફાયદો થશે. • GSTના કારણેહાલ વધારા ટળ્યા આગામી તા. ૧ જુલાઈ ૨૦૧૭થી ભારતમાં ગુડ્ઝ એડડ સવવીસ ટેક્સ (જીએસટી)નો અમલ કરવામાં આવનાર છે. આ સંજોગોમાં પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાંનાણાંિધાન દ્વારા તેનેટાંકીનેઇનડાયરેક્ટ ટેક્સમાંકોઈ વધારા ન કયાિહોવાનું પોતાનાં ભાષણમાં જણાવ્યું હતું. જોકે, એનેક્શ્ચર અનુસાર કસ્ટમ ટેક્સમાંથોડાઘણા અંશેકેટલાક ફેરફારો કરાયા છે. જેમાંવધારો અનેઘટાડો બડનેનો સમાવેશ થાય છે. હાલમાં

નાણાંિધાન દ્વારા તમામ ટેક્સનેએક સરખા કરવાની ગણતરી કરી છે. • સ્ટાટટઅપને૫ વષષવધારેફાયદો સ્ટાટટઅપ દ્વારા પમનીમમ ઓલ્ટરનેપટવ ટેક્સ (એમએટી) દૂર કરવા પવનંતી થઈ હતી. જોકે તેમ કરવાનો ઇનકાર કરતાં નાણાં િધાને એમએટીનેકેરીફોરવડટકરવાની વતિમાન પાંચ વષિની મયાિદાને વધારીને ૧૫ વષિની કરવા પનણિય લીધો છે. તે પનણિય લેવાતાં ટેક્સ જવાબદારી ઊભી થવાની મુદતમાંપાંચ વષિનો વધારો થયો છે. જેનાથી સ્ટાટટઅપનેઘણો મોટો ફાયદો આગામી વષોિમાંથાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. • સ્પોટટસ માટેસારુંબજેટ અરુણ જેટલીએ રમતગમત મંત્રાલય માટે ૧,૯૪૩ કરોડ રૂપપયાની ફાળવણી કરી છે. જે ગત વષિના ૧૫૯૨ કરોડ કરતાં ૩૫૦ કરોડ વધારે છે. ભારતીય ખેલાડીઓએ પરયો ઓપલસ્પપકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા બાદ આ પનણિય લેવાતાંકોમનવેલ્થ ગેમ તેમજ ૨૦૧૮ની એપશયન ગેપસની તૈયારી કરી રહેલા ખેલાડીઓને મદદ મળશે. નેશનલ કેપપ માટે ૪૬૧ કરોડની ફાળવણી કરાઈ છે. ખેલો ઇસ્ડડયા માટે ૧૪૦ વધારીને ૩૫૦ કરોડ ફાળવાયા છે. • ડેરી યુરનટ્સ કરાશેઅપગ્રેડ ડેરી ઉદ્યોગ ખેડૂતો માટે ઘણો મહત્ત્વનો આવકનો સ્રોત છે. દૂધનું તેમજ તેના ઉત્પાદનોનું મહત્તમ વેચાણ કરવાના િયાસો કરવામાં આવી રહ્યા છે. મોટા ભાગના પમલ્ક િોસેપસંગ યુપનટ વષોિ પહેલાંની યોજનામાં ઊભાંકરવામાંઆવ્યાંહતાં. જેહવેજૂના અને પબનકાયિક્ષમ થઈ રહ્યું છે. ડેરી િોસેપસંગના લેટેસ્ટ ઇડફ્રાસ્િકચર માટે નાબાડટ હેઠળ ૮,૦૦૦ કરોડ ત્રણ વષિ માટે ફાળવાયા છે. િથમ વષિ સરકાર ૨,૦૦૦ કરોડ અપગ્રેડેશન માટેઆપશે. • ગરીબીમુક્ત ગ્રામ પંચાયત મહાત્મા ગાંધીની ૧૫૦મી જડમજયંતી ૨૦૧૯માં આવી રહી છે. તે સુધીમાં ૫૦ હજાર જેટલી ગ્રામ પંચાયતને ગરીબીમાંથી મુક્ત કરવાનો િોજેક્ટ સરકાર હાથ લેશે. જેટલીએ જણાવ્યું હતું કે ગ્રાપય પવસ્તારોમાં ૩ લાખ કરોડથી

વધારે રૂપપયા ખચિવામાં આવે છે. જે સ્ત્રોત છે તેમાં વધારો કરી માઇિોપ્લાપનંગ કરવામાં આવશે. ગરીબીમુક્ત ગ્રામપંચાયત માટેસતત મોપનટપરંગ કરવામાંઆવશે. • પાંચ નવા ટૂરરઝમ ઝોન ટૂપરઝમ ક્ષેત્રની મદદથી નવી રોજગારી ઊભી કરવાના હેતુસર સરકાર પાંચ નવા સ્પેપશયલ ટૂપરઝમ ઝોન ઊભા કરશે. આ માટેજુદા-જુદા રાજ્યો સાથે ભાગીદારી કરવામાં આવશે. ઇડિેપડબલ ઇસ્ડડયાનુંનવુંકેપપેઇન શરૂ કરીને આ કેપપેઇન પવશ્વભરમાં એકસાથે લોડચ કરવામાંઆવશે. આ પસવાય ટૂપરઝમ સેકટર માટે ખાસ કોઈ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હોવાથી ટૂપરઝમ સેક્ટરને પનરાશા સાંપડી છે. • રેકોડટફાળવણી કૃપષ, ગ્રાપય ક્ષેત્રને સંબંપધત સેક્ટરમાંથી મળીને કુલ ૩.૯૬ લાખ કરોડની ફાળવણી કરવામાંઆવી છે. જેગત વષિકરતાં૨૪ ટકા વધારે છે. બજેટમાં ઇડફ્રાસ્િક્ચર ઉપરાંત અત્યાર સુધીમાંસેક્ટરમાંકરાયેલા રોકાણમાં પણ સૌથી વધારેછે. નાણાંિધાનેગત વષિની ફાળવણી કરતાંઆ વષષેસૌથી વધુફાળવણી ગ્રાપય અનેકૃપષમાંકરી છે. નવા વષિનુંબજેટ કૃપષ તરફી પણ રહ્યુંછે. • ૯૨ વષષબાદ રેલ બજેટ મજષથયું પવશ્વમાંભારત એક માત્ર એક એવો દેશ હતો કેજેરેલ બજેટ અલગથી બહાર પાડતો હતો. ૧૯૨૪થી અલગ રેલ બજેટ તૈયાર કરવાની એક પરંપરા હતી, જે આ વષષે તૂટી છે. હવે રેલવેમાટેપણ એક મંત્રાલયની જેમ ફાળવણી કરવામાં આવશે. ૯૨ વષિ બાદ યુપનયન બજેટમાં તેનું ફરી મજિર કરવામાં આવ્યું છે. આ સાથે જ વતિમાન રેલવે િધાન સુરેશ િભુ રેલ બજેટ રજૂ કરનારા છેલ્લા રેલવે િધાન બડયા છે. • સોલર પાકકરવકસાવાશે ઇલેસ્ક્િપસટી માટે સૂયિ આધાપરત ઊજાિનો મહત્તમ ઉપયોગી કરવા માટેસોલર પાવર પાકક બનાવવામાં આવ્યા છે. સોલર પાકક બનાવવાના િથમ ફેઝ બાદ હવે બીજા ફેઝ તરીકે૨૦,૦૦૦ મેગાવોટની કેપેપસટી ધરાવતા સોલર પાકકનો પવકાસ કરવામાં આવશે. આ ઉપરાંત રેલવે સ્ટેશનો પર પણ ૧,૦૦૦ મેગાવોટની કેપેપસટી ધરાવતા સોલર પ્લાડટ ઊભા કરવામાંઆવશે.


11th February 2017 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

17

GujaratSamacharNewsweekly

CALL 0207 132 32 32 lines open 24x7

JANUA UAR RY Y SAL SALE LE FLIGHT OF FFERS AHMEDABAD BHUJ GOA DELHI MUMBAI CHENNAI

£459 9 fr £497 7 fr £470 0 fr £420 0 fr £ 405 5 fr £440 0 fr

£360 fr £422 fr £364 fr £345 fr £316 fr £344 fr

COLOMBO BANGKOK DUBAI TORONTO MELBOURNE NEW YORK

£430 fr £420 fr £298 fr £429 fr £ 697 fr £482

£3 360 fr £3 308 fr £3 321 fr £3 360 fr £586 5 fr £3 374

fr

fr

HOLIDAY YO OFFERS DUBAI

MAURIT TIUS

Atlantis the Palm

LUX X Grand Ga aube

HB | 3 Nights

B&B | 7 Nights

fr £599 pp

fr £915 5 pp

MALDIVES

SRI LAN NKA

Adaaran Rannalhi

Essence e of Sri Lan nka

AI | 7 Nights

B&B To our | 7 nights

fr £1029 pp p

fr £109 99 pp

INDIA

MALDIV VES

Essence of Kerala

Kure ed du Island Re esort

To our | 6 Nights

AI | 7 Nig ghts

fr £1105 pp p

fr £110 07 pp

All packages include e re eturn flights. flights *T&Cs T&Cs Apply ply. Holidays are e subject to o availability

PLUS S

FREE F E

LY MOBILE CREDIT LYCAM WHEN Y W YOU BOOK WITH US *T&Cs apply

200 AIR RLINES & 400,0 000 HOTELS, PRICE MAT TCH GUARANTEE ED! WEMBLEY Y

EAST HAM

CANARY Y WHARF

14 Ealing R Road, Wembley, London HA A0 4TL · 0207 132 0055

180 High Street Norrth, East Ham E6 2JA · 0207 0 132 0056

Walbrook Building, 195 Marsh Wa all London E14 9SG · 020 7132 0100 0

All fare es shown above are e subject to availability ity. The Fre ee Ly ycamobile top-up offfer iss of offfere ed to each fully paid adult re eturn ticket and will not be offfere ed to child/infant and one way tickets. The Ly yc camobile top-up offfer is not valid for selected elected airlines. The L Ly ycamobile top-up offfer is not exchangeable, transferable or re edeemable for cash. Ly ycaFly re eserves the right to withdraw ithdraw this of offfer before the expiry date, without notice. Please see our full terms & conditions ns at www.lycafly..com.


18 વિવિધા

@GSamacharUK

GujaratSamacharNewsweekly

11th February 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

અતીતની ગુમનામીમાંરહેલા ક્રાન્તતિીર ખેરાજની ૫૦ િષષેભાળ મળી િસિીરેગુજરાિ

ભારિીયોને ધુત્કાર કરનારા બાબુભાઈ પટેિ પણ હિા. જેિમાંથી છૂટ્યા પછી તિતટશ અફસર હોપકકસસનને એક િેઓ ફરી વાર મુખ્ય પ્રધાન બસયા. િેમને પેિું શીખ યુવાનેઠાર માયોા. ગદર પાટટી વ્યાખ્યાન યાદ હિુંએટિેબોિાવીનેકહ્યુંકેિમેઆ તિષ્ણુપંડ્યા સાન ફ્રાસ્સસટકોમાંટથાપી. હરદયાિ સશટત્ર જંગનો સળંગ ઈતિહાસ િખોને? એ કામ કરિી વખિેઆ છગન ખેરાજ તવષેની િેના નેિા હિા, છગન ખેરાજે યુએસ-કેનેડામાં છગન ખેરાજ વમા​ા એક માત્ર વેસકોવર અને સમગ્ર કેનેડામાં કામ કયુ​ું અને ઉત્સુકિા વધી. બચુભાઈ રાવિે ‘કુમાર’માં એક એવો િાંતિ-પત્રકાર અને ગુજરાિી હિો, જેને નામાંિર કરિો રહ્યો. તિતટશ અને અમેતરકી િેખમાળા કરવી. મનુભાઈ પંચોિીએ િખ્યુંકેછગન ટવરાજના ઉદ્દાિ ધ્યેય માટેફાંસી અપાઇ હિી. દટિાવેજોમાંિેના ત્રણ નામો મળેછેઃ એક - છગન ખેરાજ તવષેની ઐતિહાતસક સામગ્રી િમેજ િાવ્યા, ઇસવેસ્ટટગેતટવ જના​ાતિઝમની જેવુંજ ઇતિહાસનું ખેરાજ માિા-તપિાએ આપેિુંનામ, બીજું- ખેમચંદ િેના તવષેવધુપ્રયાસ જરૂર કરજો. પણ છે. ત્યાં ‘સંશોધન’ શબ્દ પ્રયોજાય છે, પણ દામજી અને ત્રીજું - હુસેન રહીમ. િાિા હરદયાિે પણ, ન િો પોરબંદરમાં, ના આપણા બસનેમાંમથામણ અનેખોજની એક સરખી પ્રતિયા ગુજરાિી ‘ગદર’ અખબારનુંિંત્રીપદ િેનેસોંતયુંહિું . ઈતિહાસગ્રંથોમાંકેના અતભિેખાગરોમાંિેના તવષે રહે છે, તનષ્ફળિાનો અનુભવ અને સફળિાનો ૧૯૧૪માંિેનો પ્રથમ અંક બહાર પડ્યો, િેના િંત્રી કશુંહિું. નેહરુ મ્યુતઝયમ તદલ્હીમાંિો આ નામ પણ રોમાંચ! િેખમાંઆ ગુજરાિી િંત્રીએ િખ્યુંહિું: ‘કોઈ પણ તનદષેશક માટે સાવ નવું હિું. હું ખુશવંિ તસંહને એક િટવીરની પચાસ વષષે પ્રાસ્તિ થઇ, િેનો સમાજમાંપતરવિાન િાવવુંહોય િો િે મળ્યો. િેમણેશીખ ઈતિહાસ િખ્યો છે સંદભાઅનેભૂતમકા પણ ગુજરાિી ઇતિહાસની સાથે માત્ર િેની દૂધ ભાષા દ્વારા થશે...’ અને અમેતરકા-કેનેડાના શીખો તવષે છે એટિે આજે િેની વાિ કરવી છે. િટવીર આ તવદેશોમાં બેસીને િેણે આ કામ કયુ​ું, િેમાંદુિાભ સામગ્રી છે. ખુશવંિ તસંહ િેખની સાથે આપી છે િે અિીિના ગુમનામ કાનૂની િડાઈ આપી, સંઘષા કરિો મળ્યા િો ખરા પણ િેમને હુસેન અંધારામાંઅટવાયેિી હિી. પચાસ વષાથી િેની શોધ રહ્યો. િેના તવશેની કોઈ માતહિી જ રહીમ નામ યાદ હિું, િેથી તવશેષ કરી રહ્યો હિો િેહમણાંઅનાયાસ મળી આવી, િે ઉપિબ્ધ ના હોય પછી િેની િટવીર િેની પ્રવૃતિ તવષે જાણકારી નહોિી. પણ છેક સાન ફ્રાસ્સસટકોથી! પણ િેમણેકહ્યુંકે‘દાળ-ભાિ ખાનારો પણ ક્યાંથી હોય? સાન ફ્રાસ્સસટકોમાં હા, આ છગન ખેરાજ વમા​ા. ૧૯૨૦માં યુગાંિર આશ્રમ નામેગદર ટમારક છે, ગુજરાિી આવા કામમાંહોય િો િેના તસંગાપુરમાં ફાંસીએ ચડેિો ગુજરાિી પત્રકાર. પણ આપણા ત્યાંના ગુજરાિી તવષેજરૂર સંશોધન કરવુંજોઈએ.’ અપરાધ હિો ભારિની ટવિંત્રિા માટે તિતટશ નાગતરકોને છગન ખેરાજ તવષે કશી થોડાક તદવસો પછી જેમ્સ આતધપત્યના િશ્કરમાં બગાવિ કરવાનો. ખબર નથી, અને અમેતરકા-કેનેડામાં કેમ્પબેિ કરનું દટિાવેજી પુટિક વેસકોવરના સમુદ્રકકનારે એક જહાજ અનેક પ્રકારે ગુજરાિ ઉત્સવો થિા છગન ખેરાજ ‘હુસૈન રહીમ’ હાથમાં આવ્યું. આ તિતટશ જાસૂસી ‘કોમાગાિામારુ’માં શીખ મુસાફરો ભારિ આવવા રહ્યા છે, ધામધૂમથી ઉજવાય છે, રાસિંત્રના વડાએ િખેિા પુટિકમાંથોડીક નીકળ્યા હિા. આ બધા િાંતિકારો હિા એવી ગરબા, ડાયરા, કતવ સંમેિનો અનેભાષણો િો થાય તવગિો મળી. Sedition Committee-1918માંિેનો માતહિીથી ગભરાયેિી સરકારોએ િેના પર પ્રતિબંધ છે, પણ આપણો આ િાંતિ-પત્રકાર િેમાંક્યારેય યાદ થોડોક વધુતનદષેશ છે. પણ જહોસસનના અમેતરકામાં િગાવી દીધો ત્યારે િેને માટેની કાનૂની િડાઈ થઇ કરાયો નથી. જેએવો એકમાત્ર ગુજરાિી હિો જેને ભારિીયો તવશેના પુટિકે કેટિુંક સંશોધનાત્મક િેની સતમતિનો પ્રમુખ હુસેન રહીમ હિો. મૂળ નામ ટવરાજના ઉદ્દાિ ધ્યેય માટેફાંસી આપવામાંઆવી આતયું. મુખ્યત્વે કેનેડામાં શીખ પ્રજાએ મોટો ભાગ છગન ખેરાજ વમા​ા. ભજવ્યો હિો એટિેટવાભાતવક રીિેિેમના પર વધુ હિી. ૧૮૬૫માંપોરબંદરમાંજસમ્યો અનેત્રીસમા વષષે ગુજરાિમાંિાસ્સિકારોએ ભજવેિી ભૂતમકા તવષે િખાયુંછેઅનેછગન ખેરાજ ઢંકાઈ ગયો. પોરબંદરે હોનોિુિુ થઈને િે વેસકોવર પહોંચ્યો. વ્યાપાર અથષે સંશોધન િગભગ ૧૯૬૭થી શરૂ કયુ​ું. િેમાં પ્રથમ ગાંધીજીની જેમ, િેમની પૂવષે આવો એક સાહતસક આ રઘુવંશી યુવાન ત્યાંપહોંચ્યો, પણ ઈતમગ્રેશનના શ્યામજી કૃષ્ણ વમા​ાના તવતશષ્ટ જીવનની તવગિોથી િાસ્સિકાર આતયો હિો િે આપણા ઈતિહાસ ગ્રંથો અટપટા પ્રશ્ને િેને જંગ આદરવો પડ્યો. સતમતિ શરૂઆિ કરી, પછી િેમાં અસયોનું ઉમેરણ થયું. અનેસંશોધનો માટેઅજાણ કથા જ રહી. બનાવી. િારકનાથ દાસ અમેતરકામાં ભારિીય ૧૯૭૬માંકટોકટી દરતમયાન વડોદરા જેિમાંઘણા મનેએક ઘટનાનુંટમરણ થઇ આવેછે. મું બઈમાં ટવાિંત્ર્ય સંગ્રામનો પ્રખર બૌતિક નેિા મળ્યો, પછી બધા મીસાવાસી હિા. એટિેઆ સમયનો ઉપયોગ મારા એક પુટિકનું િોકાપાણ કરવા અટિ તબહારી િાિા હરદયાિ મળ્યા. છગન ખેરાજને સંજીવની અભ્યાસ અને ચચા​ામાં થયો. ૧૮૫૭ તવષે મારા વાજપેયી આવ્યા હિા. િે કાયાિમ દરતમયાન ટપશાથયો અને‘ફ્રી તહસદુટથાન’ અખબાર શરૂ કયુ​ું. ભાગે બોિવાનું આવ્યું ત્યારે ત્યાં શ્રોિાઓમાં અચાનક પૂવા સયાયમૂતિા, જૂનાગઢ મિતવટિારના

સાંસદ નરેસદ્ર નથવાણી આવી ચડ્યા. ‘િમે આ છગન ખેરાજ તવષેવધુસંશોધન કરીનેપુટિક િખો એ કહેવા જ હું આવ્યો છું.’ કહીને વાજપેયીજીને મળ્યા અને આ અનામ ટવાિંત્ર્ય વીર તવષે િેમની સાથેવાિ કરી. છગન ખેરાજની કોઈ િટવીર? જેટિું િેના તવશેનુંસંશોધન એટિુંજ આવશ્યક િેના ફોટોગ્રાફ હોવો જરૂરી. પણ જે દટિાવેજો પ્રાતિ થયા િેમાં ક્યાય િટવીરો િો હિી નહીં. આથી Komagata Maru જહાજ સાથેની િટવીરો મેળવી, િેમાં આ માણસ ક્યાંય છેકેનહીં િેજાણવા પ્રયાસ કયોા. િેમાં બીજા બધાના નામો હિા, એકિા છગન ખેરાજ વમા​ાનુંનહીં! પોરબંદર જઈનેિપાસ કરી, ગેઝેતટયર ઉથિાવ્યું, દરબારી િખાણો િપટયા, પણ કશું મળ્યું નહીં. આથી િંડન અને સાન ફ્રાસ્સસટકોના તમત્રોને તવગિો મેળવવા જણાવ્યું... િગભગ પચાસ વષાના પ્રયાસો પછી એવુંિાગ્યું કે છગનનો સદેહે પતરચય મળે િેમ નથી. એટિે િગભગ પ્રયાસ છોડી દીધો એમ કહી શકાય. પરંિુ, આશ્ચયા! ગદર કથા સમગ્ર અમેતરકાથી દુતનયાના બીજા ઘણા દેશો (જમાની, ફ્રાંસ, તસયામ, ચીન, અફઘાતનટિાન, ઈરાન, બમા​ા અને પંજાબ સુધી તવટિાર પામી હિી.)માં ૩૦ વષા સુધી આ જંગ અતવરિ રહ્યો, સુભાષચસદ્ર બોઝ ટોકકયો અને તસંગાપુરમાં આઝાદ તહસદ ફોજના સરસેનાપતિ બસયા અનેઆરઝી સરકાર રચી િેના પાયામાંપણ ગદર િાસ્સિકાર રાસતબહારી બોઝ હિા. આવા ઐતિહાતસક સંઘષોામાં ક્યાંક આ ગુજરાિી છગન ખેરાજે મહત્વનો ભાગ ભજવ્યો િે પોિે જ કેવી ઐતિહાતસક ગૌરવ અપાવે િેવી આપણી પોિાની ઘટના છે? એટિે હમણાં િેની બે િટવીરો છેક અમેતરકાના દટિાવેજોમાંથી પ્રાતિ થઇ િેનો રોમાંચ! અહીં િેમની એક પ્રટિુિ છે. િેમાં અદ્દિ ગુજરાિી વ્યતિત્વનો અંદાજ મળે છે. િેનો પહેરવેશ, િેનો િેજટવી ચહેરો, એ સમયે પ્રતિતિ​િ ગણાિી પાઘડી... આ માંડ ચાિીસીએ પહોંચેિો ગુજરાિી દૂર તસંગાપુરમાં તિતટશ અફસરોની સામે છાિી કાઢીને, વંદે માિરમ્ બોિ​િો, ફાંસીએ ચડ્યો હિો િેદૃશ્યની કલ્પના પણ કેવી ટપંતદિ છે!

‘પ્રેમ’શબ્દ નહીં, અનુભૂતિ છે

- જ્યોત્સના શાહ ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન - સંત વેલેન્ટાઈનની પુણ્યતતતિ છે. પરંતુ એ તિવસ િેમીઑનો છે. એ તિવસે તિયતમ કે તિયતમા પોતાની અંિર ધરબી રાખેલ િેમનેઅતિવ્યિ કરવાની પહેલ કરે છે. આ તિવસે િેમી કે િેતમકાના મુખેિી ‘આઈ લવ યુ... આઈ લાઈક યુ’ (હુંતનેિેમ કરુંછું, તુંમનેગમેછે) શબ્િો સાંિળવા આતુર હોય છે. અનેપોતાની આ ઈચ્છા ફળીિૂત િતા જેતેિેમીને પોતાનો િેમી િુતનયાનો સૌિી નસીબિાર વ્યતિ હોવાની અનુિતૂત કરે છે. િેમનો આ ઉત્સવ િુતનયાિરના િેમીઓ પોત-પોતાની આગવી રીતેઊજવશે. પોતાના તિય પાત્રની સાિેિેટની આપ-લે કરશે અને લાલ ગુલાબ આપી પોતાનો િેમ વ્યિ કરશે. લાલ ગુલાબનું પણ મહત્વ અનેરૂં છે. એની સુંિરતા અને સુગંધ બન્ને આકષષણ ઉિા કરેએવા ગુણો ધરાવેછે. િેમ એટલેશબ્િોની તસમા બહારની સંવેિનાિી િરપૂર લાગણી. ઘડીિર તવચારીએ કે આ િેમની વ્યાખ્યા શું? આ સવાલના જવાબમાંિેમ વ્યિ કરવા લાખો શાયરીઓ, કરોડો કતવતાઓ, સંખ્યાબંધ વાતાષઓ મળશેઅનેએ વાંચવાની તેમજ ફફલ્મો જોવાની મજા આવશેપરંતુશુંખરેખર એમાંિી િેમનો જવાબ મળેછેખરો? આપણુંબોતલવૂડ તો િેમ રસિી િરપૂર છે. બોતલવૂડના િેમગીતો પણ લોકજીિેચઢી ગયા છે. ‘સો સાલ પહેલે મુજે તુમસે તયાર િા, આજ િી હૈ ઔર કલ િી રહેગા’જેવા ગીતો વષોષિયા છતાંઆજેય આપણેગણગણીએ છીએ. િેમ જાત અનુિવ કરવાની બાબત છે? “િેમ" એ શબ્િ નિી. અતિવ્યતિ છે. ગમેતેટલી કતવતાઓ કેવાતાષઓ વાંચીએ કે ફફલ્મી ગીતો ગણગણીએ એિી િેમ સમજાય નહીં!! એના તમલનની મિહોશીની ઠંડક અનેતવરહની તડપન બેય એકસાિે માણવી પડે, અનુિવવી પડે. િેમ પક્ષી છે. એ મુતિ ચાહેછે. એને પંખીની જેમ આકાશમાં તવહરવું ગમે છે. િેમ લખવાનો નહીં, અનુિવવાનો તવષય છે. િેમની કબૂલાત એ િેમાવસ્િાની કિાચ સૌિી રોમાંચકારી ઘટના છે. માંહી પડ્યા તેમહાસુખ માણે..જેવુંઅનેિેમમાં િાઝ્યા તો તજંિગી િોઝખ! ઈશ્વરે પૃથ્વી પર આિમને ઉતાયાષ અને એની પાંસળીઓના હાડકામાંિી ઈવ બનાવી. કહેવાય છેકેએ બંનએ ે એક િતતબંતધત ફળ ખાધુંઅનેપછી િેમના િશ્નોની પરંપરા સજાષઈ. આ વષોષજૂની િેમકિા એટલી હીટ િઈ કે આજ સુધી એ ઘરે-ઘરે િજવાય છે. તસનેમાના પડિા પર કેરંગીન પૃષ્ઠો વચ્ચેની ફકતાબોમાંલખાયેલી િેમકિા સૌના તિલને સ્પશશી જાય છે. લયલા-મજનુ, હીર-રાંઝા, િેવિાસ-પારો જેવા

નિી હોતો. િેમમાં તૃપ્તત હોતી જ નિી. ગમે તેટલો મધુરો પણ અધૂરો છે!!! જીવનના સૌિી મધુર એવા ટોપ ટેન શબ્િોની યાિીમાંિેમ અવ્વલ નંબરેઆવે! િેમ એ િત્યેક માણસનેકુિરત તરફિી મળેલ અિ​િૂત િેટ છે. માનવનો પૃથ્વી પર ઉિ​િવ િયો એ સાિે જ િેમનો પણ ઉિ​િવ િયો. એ સનાતન છે. અતનવાયષ છે. એના તવનાનુંજીવન તનરસ, શુષ્ક બની જાય છે. િરેક વ્યતિ િેમ ઝખેછૈ. આ સંબંધોમાંબાળક અનેમાનો િેમ સૌિી શ્રેષ્ઠ છે. જીવનના તવતવધ સ્તરે તવતવધ સંબંધોમાં િેમની િૂતમકા મહત્ત્વપૂણષ છે. િેમના પાયા પર જ સંબંધોની ઈમારત ઊિી િાય છે. િેમના અંકુર એકવાર રોપાઈ જાય પછી એ પાંગરતો જ જાય છે. જો એને યોગ્ય પોષણ મળે તો!!! આ િેમી પંખીડા પૂરતો તસતમત ન રાખતા આપણા માતા-તપતા, િાઈ-બહેન, તમત્ર સૌ કોઈને િેમના બંધનિી બાંધીએ. એમને પણ ‘વેલેન્ટાઈન ડે’ની શુિ-કામના પાઠવીએ તો અજુગતુંનિી. વેલન્ે ટાઇન એટલેતમારૂં તિય પાત્ર.પછી એ કોઇપણ હોઇ શકે. આ અઢી અક્ષરના િેમનેસમતપષત એવી િેમ તિવાની મીરાંજ લખી શકેકે, ‘મેરેતો ડગરધર ગોપાલ, દૂસરો ન કોઈ...’ મીરાના હૃિયમાં કૃષ્ણ િેમની ઘેલછા હતી એટલે જ એ મેવાડનું મહારાણી પિ છોડી કૃષ્ણ િતિમાં લીન િઈ. મીરાનાં તિવ્ય િેમના પતરણામે આપણે સુંિર પિો પામી શક્યા. િેમ એક શતિ છે. િેમ એક ઊજાષછે. આ િેમના પવવેિેમનેએક સીમામાં િેમીઓની કરુણ કિા આપણેહજી આજેપણ યાિ કરીએ છીએ. કારણ બાંધવાને બિલે મુિ રીતે તવહરવા િઈએ અને િેમની અનુિૂતત શું? કેટલાયનેએમાંસ્વાનુિવની ઝાંખી િાય છે. કરીએ. િેમ એટલેિેમ એનો કોઈ તવકલ્પ નહીં. સંત કબીરિાસેસાચેજ કહ્યુંછે, કતવ ગુલઝારે લખ્યું છે " તસફફ અહેસાસ હૈ, રૂહ સે મહસૂસ કરો, ‘પોથી પઢ પઢ જગ મુઆ, ભયા ન પંડિત કોય, તયાર કો તયાર હી રહનેિો, કોઈ નામ ન િો" ઢાઈ અક્ષર પ્રેમ કે, પઢેસો પંડિત હોય...’ વેલેન્ટાઈનના આ પવવે િેમનો માતમષક સંિેશ યત્ર-તત્ર-સવષત્ર પોિી વાંચવાિી પંતડત નિી િવાતું, પરંતુ િેમરૂપી પારસમતણના પહોંચાડી ચાર અક્ષરના અંગ્રેજી શબ્િ LOVEની કિર કરતા શીખીએ. સ્પશષિી પંતડત બની શકાય છે,એ જ અનુિવની ફકતાબ ઉઘાડી શકે. િેમનુંઆ પવષએક તિવસ નતહ, રોજ રોજ ઉજવીએ!! આજના યુગમાં આ અઢી અક્ષર વાંચવા કેસમજવા કોઈ ફકતાબ કેજોડણીકોશ કામ િેમના વાવેતર કરવાની ખુબ જ આવશ્યકતા છે. ન આવે, અઢી અક્ષરનો આ શબ્િ મહાકાવ્ય જેવો ગહન તવષય છે. સૌ વાચકતમત્રો, સ્નેહીજનોને વેલેન્ટાઈન ડેની શુિ-કામના. િેમ િેમ અઢી અક્ષરનો કેમ છે? કારણ કે કોઈપણ િેમ ક્યારેય પૂણષ સવષત્ર વ્યાપો.


11th February 2017 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

મહહલા-સૌંદયલ 19

GujaratSamacharNewsweekly

જતું નથી. પલલ જ્વેલરીનું મવશેષ મહત્ત્વ છે. ડાયમન્ડ તમને એક પ્રેમશયસ લુક આપે છે તો પલલ જ્વેલરી તમને મસમ્પલ અને સોબર લુક આપે છે. પલલ હંમેશાંથી એવરગ્રીન છે. આથી જ આજની તારીખમાં મમહલા પાસે ડાયમન્ડ જ્વેલરી હોય કેન હોય, પણ પલલજ્વેલરી

પલલભલેએક જ પ્રકારનાંદેખાય, પણ એમાંય ઘણી મવમવધતાઓ છે. પલલના મહત્વના ત્રણ પ્રકાર છે: નેચરલ પલલ, કશચડડપલલઅનેઇમમટેશન પલલ. નેચરલ પલલએના નામની જેમ જ નેચરલી બને છે. આથી એ બહુ રેર મળી રહે છે. નેચરલ પલલ તમનેસૌથી વધારેબહેમરન અનેઓટટ્રેમલયામાંમળી રહેછે. કશચડડપલલએટલેકેજેનેછીપલામાંકેલ્શશયમ મૂકીને બનાવવામાં આવે છે એ. આજે માકકેટમાં સૌથી વધારે આ જ પલલની જ્વેલરી બને છે. અને ત્રીજા છેઇમમટેશન પલલ. એમાંપ્લાલ્ટટકના દાણા પર

અવશ્ય જોવા મળે છે. પલલની મવમવધ પ્રકારની જ્વેલરીનું ટત્રીઓમાં આકષલણ વધી રહ્યું છે તેનું એક કારણ એ પણ છે કે તે અલગ અલગ રંગમાં અને અલગ અલગ આકારમાં ઉપલબ્ધ છે.

છીપલાના એક પ્રકાર મધર ઓફ પલલના પાઉડર વડે કોમટંગ કરવામાં આવે છે. આ પલલ નેચરલ અને કશચડડપલલજેવાંજ હોય છે; પણ એ એની ટમૂધનેસ, વેઇટ અને ચમકથી અલગ પડે છે. ઇમમટેશનમાં પ્લાલ્ટટક હોય છે એટલે નેચરલ અને કશચડડ પલલ કરતાંવધારેટમૂધ હોય છેઅનેવજનમાંપણ હલકાં હોય છે. જ્યારેનેચરલ પલલનેચરલી બનેછેએટલે એ થોડાંરફ હોય છે.

હમણાં પલલની જ્વેલરી બહુ પ્રચમલત થઈ રહી છે એનું કારણ જણાવતાં જ્વેલરી-મડઝાઇનસલકહેછેકે આજની તારીખમાં એક્સેસરીઝ બનાવવા માટે પલલ સૌથી વધારે ફેમસ છે કેમ કે હેવી ડાયમન્ડની જ્વેલરી નોમલલી ટ્રેમડશનલ કપડાંપર વધારેસારી લાગે છે, જ્યારે પલલની જ્વલેરી ન્યુટ્રલ છે. એ સામાન્યતઃ મૂશયવાન હીરાને ટત્રીઓનો મમત્ર ગણવામાં તમામ પ્રકારના વટત્રોમાંસારી લાગેછે- પછી તમે આવે છે. જ્વેલરી પસંદ કરવાની વાત હોય ત્યારે વેટટનલ કપડાં પહેયાલ હોય કે ટ્રેમડશનલ. આથી જ ટત્રીઓની પહેલી પસંદ ભલે ડાયમન્ડ હોય, પરંતુ આજની તારીખમાંપલલની જ્વેલરી વધારેફેમસ છે. આનાથી પલલ જ્વલેરીનું મૂશય લેશમાત્ર ઓછું થઇ આપણે જે પલલની જ્વેલરી પહેરીએ છીએ એ

કશચડડપલલબેપ્રકારમાંમળી રહેછેઃ સોશટ વોટર પલલઅનેફ્રેશ વોટર પલલ. સોશટ વોટર પલલમાંઅકોયા પલલ, સાઉથ સી પલલ અનેતહેમશયન પલલકેજેનેબ્લેક પલલપણ તરીકેપણ ઓળખવામાં આવે છે એનો સમાવેશ થાય છે. અકોયા પલલતમનેવધારેસફેદ અથવા ક્રીમ કલરનાં જોવા મળે છે, જે અમેમરકા અને ચીનમાં બને છે. સાઉથ સી પલલકશચડડપલલમાંસૌથી વધારેમોંઘા છે. એ તમને વાઇટ, મસશવર અને ગોશડમાં જોવા મળે છે. આ પલલ તમને ઓટટ્રેમલયા, ઇન્ડોનેમશયા અને ફફમલપાઇન્સમાંવધારેમળી રહેછે. તહેમશયન પલલનું નામ ભલે બ્લેક હોય પણ એ બ્લેક કલરનાં નથી હોતાં. એમાંતમનેઘણા કલર જોવા મળેછે; જેમ કે ગ્રીન, પપલલ, બ્લુ, ગ્રેઅનેમોરપીંછ કલર. ફ્રેશ વોટર પલલમાંતમનેસૌથી વધારેશેપ, સાઇઝ, કલર જોવા મળેછે. એ ચીન અનેઅમેમરકામાંમળી રહેછે.

હવહવિ આકાર

પલલ નામ આવતાં જ આપણી આંખ સામે ગોળાકાર આવી જાય છે, પણ એવું નથી. પલલમાં રાઉન્ડ મસવાય પણ ઘણા આકાર જોવા મળેછે. આ આકાર મવશેમનષ્ણાતો કહેછેકેપલલમાંરાઉન્ડ શેપ જેટલો પ્રચમલત છેએટલો જ એ મુશ્કેલીથી મળી રહે છે, પણ એ મસવાય સેમી રાઉન્ડ આકારમાં, ઓવલ શેપમાં પલલ વધુ જોવા મળે છે. આવા શેપનાં પલલ એવી જ્વેલરીમાંવપરાય છેજેમાંએનો ઓવલ શેપ છુપાઈ જાય અનેજોવામાંએ રાઉન્ડ જ દેખાય.

પલલજ્વેલરીઃ દરેક પ્રસંગ માટેપરફેક્ટ પસંદ મોતીના પ્રકાર

તીરંદાજી કરતી બેબહેનોના આયુધ ઘરથી મોંઘાં

હિંમતનગરઃ અરવલ્લી જિલ્લાની બે બહેનો પીનલ અને અચચના તીરંદાજી ક્ષેત્રે રાષ્ટ્રીયકક્ષાએ અનેક મેડલ જીતી ચૂકી છે, પરંતુ તેની આજથચક પજરસ્થથજત અજત દયનીય છે. તીરંદાજીની પ્રેકટીસ માટે જિક્ષકો સજહતના લોકોએ બંનેને મદદ કરીને રૂ. બે લાખના તીર અને કામઠાં જવદેિથી મંગાવી આપ્યાં છે. આ આયુધો તેમનાં ઘર કરતાં પણ મોંઘાં છે. જિલોડા તાલુકાના નાના કંથાજરયા ગામમાં રહેતા અજીત સુવરે ાની આ બંને પુત્રીઓએ તાિેતરમાં િ મધ્ય પ્રદેિના ઇંદોરમાં રમાયેલા ૬૬મા િાળાકીય રમતોત્સવમાં ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા છે. હવે આચચરીમાં આંતરરાષ્ટ્રીય થતરે િાગ લેવા માટેની બંને બહેનો પ્રેક્ટીસ કરી

વાનગી

કલ્ચડડપલલના પેટા પ્રકાર

બીજો શેપ છે બટન શેપ - જેમાં પલલ એક બાજુથી ફ્લેટ અનેબીજી બાજુથી ઊપસેલો હોય છે. આ શેપ એવી જ્વેલરીમાંવપરાય છેજેમાંપાછળની બાજુપેક થઈ જતી હોય અનેમાત્ર આગળની બાજુ દેખાતી હોય. જેમ કે, નેકલેસ અથવા ઇઅર-મરંગ, જેમાં પાછળની બાજુ પેક થઈ જાય છે જેથી એની સાઇઝ આપણનેમોટી લાગેછે. પલલતમનેપાણીના મબન્દુજેવા શેપમાંપણ જોવા મળશે, જેનેડ્રોપ શેપ કહેવાય છે. એને નોમલલી પેન્ડન્ટ અથવા ઇઅરમરંગના મમડલમાં વાપરવામાં આવે છે. આજે જે સૌથી પોપ્યુલર અને પસંદીદા શેપ છે એ છે બરોક શેપ - જેમાંકોઇ ચોક્કસ આકાર હોતો નથી. આ જ કદ-આકારનુંમોતી તમનેએમાંબીજુંનહીં મળે. આ ઇરેગ્યુલર શેપને કારણે બરોક શેપનાં પલલ બધા જ્વેલરી-મડઝાઇનરોની પહેલી પસંદ છે. જ્વેલરી-મડઝાઇનસલ કહે છે કે આ પલલ શેપ અમારા જ્વેલરી-મડઝાઇનર લોકોની પહેલી પસંદ એટલે છે કે અમારા કટટમરને એ શેપની બનાવેલી જ્વેલરી ગમે છે. આ શેપથી બનાવેલી જ્વેલરી એકદમ યુમનક લાગે છે. અમે જે વેટટનલ જ્વેલરી બનાવીએ છીએ એ આ મોતીથી જ બનાવીએ છીએ. પલલજ્વેલરીમાંવાઇટ કલર પ્રચમલત હતો જ, પણ હવેબ્લેક કલર પણ ધીરે-ધીરેપ્રચમલત થઈ રહ્યો છે. એ મસવાય મપન્ક, બ્લુ, લાઇટ યલો, ગ્રીન, પપલલ અને ગોશડન કલર પણ લોકોના આકષલણનુંકેન્દ્ર બન્યો છે.

Travel with award winning group and tailor made specialist

20 DAY – GRAND TOUR OF SOUTH AMERICA

(Peru, Bolivia, Chile, Argentina, Brazil) Dep: 16 Jan, 01 Mar, 06 Apr, 05 May, 08 Sep

રહી છે. આ બહેનોનું કૌિલ િોઇને તેની િાળાના જિક્ષકો, જવદ્યાથથીઓ અને જિક્ષકોના ઓળખાણના વતુળ ચ માંથી ફંડ ઊિું કરવામાં આવ્યું અને આંતરરાષ્ટ્રીય થપધાચમાં બંને િાગ લઈ િકે તેવો રૂ. બે લાખનો આચચરીનો સામાન તેમના માટે જવદેિથી મંગાવવામાં આવ્યો છે.

સામગ્રીઃ બટાકા ૨થી ૩ નંગ • રતાળુ - ૨૫૦ ગ્રામ • દાણા સુરતી પાપડી - ૨૫૦ ગ્રામ • છોલેલી પાપડી - ૧૦૦ ગ્રામ • તુવરે ના દાણા - ૧૦૦ ગ્રામ • લીલા રવૈયાં - ૧૦૦ ગ્રામ • વાટેલાં આદુ-ં મરચાં - ૫૦ ગ્રામ • કોથમીર - ૧૦૦ ગ્રામ • સમારેલું લીલું લસણ - ૧૦૦ ગ્રામ • જસલોની સુરતી કોપરું - િરૂરત મુિબ • તલ (અધકચરાં વાટેલાં) - ૨ ટેબલ થપૂન • વાટેલા જસંગદાણા - ૩થી ૪ ટેબલ થપૂન • ખાંડ - ૨ ટેબલ થપૂન • લીંબન ુ ો રસ - ૩ ટેબલ થપૂન • રવૈયાં િરવા મસાલો - િરૂર મુિબ • તેલ - ૪થી ૫ ચમચા રીતઃ રવૈયાં િરી લેવાં. િાકિાજી મધ્યમથી મોટી સાઈઝમાં સમારવાં. બરાબર ધોઈ લેવાં. વઘાર માટે

મેડ ઇન કોજરયાના આ આચચરીના સામાનથી અચચના આંતરરાષ્ટ્રીય રમતમાં િાગ લેવા માટેની તૈયારીઓ કરી રહી છે. દેિ માટે રમીને મેડલ લાવવાની ઈચ્છા ધરાવતી આ બહેનોને થથાજનક ટીચર િ હાલમાં પણ ટ્રેજનંગ આપી રહ્યા છે. પૂરા સમયના કોચ પણ બંનન ે ે મળ્યા નથી.

પહોળા વાસણમાં તેલ મૂકો અને તેલ ગરમ થાય એટલે જીરું અને જહંગ નાંખો. સૌથી નીચે બટાકાં અને રતાળું ગોઠવો. તેની ઉપર િરેલાં રવૈયાં, ઉપર પાપડી અને દાણાં ગોઠવવા. એક વાડકી િેટલું પાણી રેડવુ.ં ઢાંકીને ચડવા દેવ.ું તે ઉંહિયું દરજમયાન બધો લીલો મસાલો, હળદર, કોપરું, જસંગ, દાજળયા, તલનો અધકચરો િૂક્કો, લીંબુનો રસ અને ખાંડ, મસાલો, મીઠું થવાદ મુિબ બધું જમક્સ કરીને તૈયાર કરવુ.ં લગિગ વીસથી પચ્ચીસ જમજનટ થાય એટલે િાકિાજીમાં લીલો મસાલો િેળવી દેવો. હળવા હાથે હલાવી લેવ.ું ફરીથી ૧૦થી ૧૫ જમજનટ સીઝવા દેવ.ું બરાબર ચઢી જાય એટલે સવચ કરો.

*£4599

30 DAY - GRAND TOUR OF *£5499 AUSTRALIA Dep: 05 Jan, 08 Feb, 06 Mar, 02 Apr

21 DAY – SCENIC ZAMBIA & SOUTH AFRICA & MAURITIUS TOUR Dep: 25 Jan, 26 Feb, 24 Mar, 9 *£359 05 May, 06 Sep, 12 Oct, 06 Nov

(SINGAPORE – MALAYSIA –THAILAND ) Dep: 16 Jan, 21 Feb, 14 Mar, 16 Apr, 19 May, 06 Jun, *£1799 02 Jul, 28 Aug, 20 Sep

Dep: 10 Jan, 16 Feb, 12 Mar, 02 Apr, 06 May, 08 Jun, 14 Sep, 06 Oct, 02 Nov

15 DAY SOUTH EAST ASIA

16 DAY – WONDERS OF MEXICO – COSTA RICA – PANAMA Dep: 20 Jan, 25 Feb, 02 Apr, *£3599 05 May, 30 Sep, 25 Oct

15 DAY – SCENIC JAPAN & SOUTH KOREA TOUR

Dep: 20 Mar, 13 Apr, 07 May, 02 Jun, 30 Jun, 08 Sep, 06 Oct

*£3599

15 DAY – SCENIC SOUTH AFRICA TOUR

Dep: 12 Feb, 05 Mar, 02 Apr, 28 Apr, 18 May, 10 Jun, 08 Sep

*£2499

15 DAY – TWIGA SAFARI (KENYA & TANZANIA)

*£3099

Dep : 25 Jan, 01 Mar, 02 Apr, 05 May

*£22

Dep : 20 Nov, 16 Jan, 26 Feb, 31 March, 25 Apr

15 DAY – EXOTIC MAURITIUS & DUBAI 99

16 DAY CLASSIC INDO CHINA (VIETNAM – CAMBODIA – LAOS)

*£2499

18 DAY – MAGNIFICENT CANADIAN ROCKIES 9 Dep: 02 Jun, 16 Jun, 01 Sep, *£429 08 Sep

16 DAY – CLASSIC CHINA

Dep: 31 Mar, 19 Apr, 2 May, 29 May, 9 *£239 28 Jun, 27 Aug, 12 Sep, 02 Oct

15 DAY – MYANMAR DISCOVERY TOUR *£2899

Dep: 20 Jan, 25 Feb, 15 Mar, 06 Apr

15 DAY – INDONESIAN DISCOVERY TOUR Dep: 12 Feb, 28 Feb, 09 Mar, *£1899 31 Mar, 15 Apr, 06 May

18 DAY – JEWELS OF SRILANKA & KERALA *£2399

Dep:16 Jan, 26 Feb, 18 Mar, 2 Apr

AND MUCH MORE TAILOR MADE TO SUIT YOU Note: Vegetarian meals available in all our tours

www.skandaholidays.com

0207 18 37 321 0121 28 55 247

contact@skandaholidays.com

EVERY DAY DEPARTURE - PRIVATE & GROUP TOURS

Lines Open From 7 AM TO 11 PM - 7 DAYS A WEEK

All Price Per Person, Terms and conditions applies CALL US FOR DISCOUNTED AIR TICKET WORLD WIDE


20 સદાબહાર સ્વાસ્થ્ય પીએસએ ટેથટ એક સામાટય બ્લડ-ટેથટ છે જેના વડે પુરુષના શરીરમાંના પ્રોથટેટ કેટસર વવશે પ્રારંવિક તબક્કે જ જાણી શકાય છે. જો એનું વનદાન સમયસર થઈ ગયું તો ચોક્કસપણે વ્યવિ આ કેટસરથી મુવિ મેળવી શકે છે અને મૃત્યુથી બચી શકે છે. આ દરદના ઇલાજ માટે રોબોવટક સજજરી શ્રેષ્ઠ વવકલ્પ છે, જેમાં વ્યવિ પ્રોથટેટને હટાવી અઠવાવડયાની અંદર નોમજલ જીવન જીવી શકે છે. થત્રીમાં જેમ ઓવરી કે ગિાજશય હોય છે એમ પુરુષોમાં પ્રોથટેટ નામની ગ્રંવથ હોય છે અને એમાં થતા કેટસરને પ્રોથટેટ કેટસર કહે છે. સામાટય રીતે પ્રોથટેટ કેટસર ૬૦ વષજની ઉંમર પછી જ જોવા મળે છે. કેટલાક કેસમાં ૫૦ વષજની ઉંમર પછી પણ એ જોવા મળી શકે છે. પ્રોથટેટ ગ્રંવથ શરીરની ખૂબ અંદરની તરફ આવતી હોવાથી એમાં થતી તકલીફ જલદી નજર સામે આવતી નથી. આથી જ ઘણી વખત પ્રોથટેટ કેટસર થટેજ-૧ અને થટેજ-૨ સુધી પહોંચી જાય તો પણ સરળતાથી ખબર નથી પડતી. ક્યારેક કેટલાક કેસમાં એવું પણ બને છે કે કેટસર ખૂબ જ વધી જાય અને વ્યવિ મૃત્યુ પામે ત્યાં સુધી પણ ખબર ન પડે કે તેને પ્રોથટેટ કેટસર હતુ.ં આથી જ આ લેખમાં પ્રોથટેટ કેટસરના અમુક દેખીતાં લક્ષણો, આગોતરા વનદાન માટે શું કરી શકાય અને વનદાન બાદ એનો ઇલાજ કઈ રીતે શક્ય છે તે અંગે માવહતી આપવાનો પ્રયાસ કયોજ છે.

પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો

પ્રોથટેટ કેટસરનાં ખાસ કોઈ

@GSamacharUK

11th February 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

આવશ્યક અન્ય ટેસ્ટ

PSA ટેથટમાં જ્યારે એનું લેવલ વધુ આવે ત્યારે ડોક્ટર શું કરે છે એ વવશે વાત કરતાં વનષ્ણાતો કહે છે કે પહેલાં અમે જોઈએ છીએ કે પ્રોથટેટમાં કોઈ ઇટફેક્શન તો નથી. જો એ ન નીકળે તો કેટસરની શક્યતા સમજીને પ્રોથટેટની બાયોપ્સી કરાવવામાં આવે છે. એ બાયોપ્સી દ્વારા ખબર પડે છે કે વ્યવિને કેટસર છે. જોકે એટલું પૂરતું નથી, કારણ કે આ કેટસર કેટલું ફેલાયેલું છે એ જોવા માટે ઇમેવજંગ ટેથટ કરાવવી પડે છે જેમાં

લક્ષણો નથી હોતાં. આ કેટસર જેને થાય એ વ્યવિ એકદમ હેલ્ધી વ્યવિ જેવી જ રહે છે. ખાસ કરીને ત્યાં સુધી જ્યાં સુધી તેનું કેટસર ખૂબ વધી ન જાય. એ વધી જાય પછી જણાતાં અમુક લક્ષણો કેવાં હોઈ શકે એ વવશે વાત કરતાં યુરોઓટકોલોજી સજ્યજન કહે છે કે આ પ્રકારના દરદીઓને વારે-વારે યુવરન પાસ કરવું પડે છે. ખાસ કરીને રાત્રે યુવરન પાસ કરવા માટે ઘણી વાર ઊઠવું પડે છે. યુવરન પાસ કરતી વખતે એ શરૂ કરવામાં કે ચાલુ કયાજ બાદ એનો ફ્લો કાયમ રાખવામાં પણ એને તકલીફ પડી શકે છે. એવું પણ બને કે યુવરનમાં બ્લડ જતું હોય કે યુવરન પાસ કરવામાં દુખાવો થતો હોય. જો કેટસર ખૂબ વધુ એડ્વાટસ થટેજમાં પહોંચી ગયું હોય તો દરદીને હાડકામાં દુખાવો, પગમાં કમજોરી,

IC oval LASoEdyRLaCseLr HIN air Rem

Winning Meetas Award Full B

વહેલા નિદાિ માટેકરાવો PSA ટેસ્ટ

યુવરન પરનો કટટ્રોલ જતો રહે એવું થઈ શકે છે.

PSA ટેસ્ટ કઇ રીતે ઉપયોગી?

આ લક્ષણો જે આપણે જોયાં એ ખૂબ આગળના થટેજનાં લક્ષણો છે, જ્યાં સુધી પહોંચી ગયા પછી વ્યવિના બચવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે. જો પ્રોથટેટ કેટસરનું વનદાન જલદી થઈ શકે તો એનો ઇલાજ શક્ય છે અને એનાથી મુવિ પણ શક્ય છે. આ વહેલા વનદાન માટે આપણે શું કરી શકીએ એ બાબતે જાગ્રત કરતાં તબીબી વનષ્ણાતો કહે છે કે પ્રોથટેટ ગ્રંવથ એક PSA એટલે કે પ્રોથટેટ થપેવસફફક એન્ટટજન નામનું પ્રોટીન બનાવે છે. આ પ્રોટીનના ઉત્પાદન

SALE

Limited Time Only

Areas include

£699 6 Sessions £899 12 Sessions

I

Underarms Sides of face

I

I Chin Bikini I Lip Legs and arms and lots more

Call Meeta 07808 662 580 (9am - 9pm) I

I

(In business for over 12 years) Fully qualified and experienced technician. DIODE ICE and ND YAG LASER USED TO GIVE BRILLIANT AND FAST RESULTS

Dukes Avenue - Harrow Wealdstone

Vitamin C Facial with dark under eye/bag Winner of treatment £25 (best seller) 2016 G Back Massage £25 Beauty Salon G Full Legs Waxing Inc Bikini £15 of the year G Cut, Wash and Blowdry from £15 award G Beauty and hair mobile G Bridal makeup Artist G Semi-permanent makeup - eyebrows, eyeliner & lip liner from £100 G

Award Winning

Bespoke Make Up Artist & Hairstylist I

Weddings I Registry I Parties I Black Tie & Events I Makeup Classes Available

Meeta Patel Shah - 07808 662 580 Instagram - meetapatelshah

પાછળ પુરુષના હોમોજટસ જવાબદાર હોય છે. આ પ્રોટીન વીયજને પ્રવાહી બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. જ્યારે પ્રોથટેટ બને છે ત્યારે એની અમુક માત્રા લોહીમાં િળી જાય છે. આમ, પુરુષની બ્લડ-ટેથટ કરીએ તો ચોક્કસપણે એનું PSAલેવલ જાણી શકાય. આ એક સાધારણ ટેથટ છે. જો PSA-લેવલ વધારે હોય તો નક્કી પ્રોથટેટમાં કોઈ તકલીફ છે એવું સમજી શકાય. ખાસ કરીને પ્રોથટેટનું PSA લેવલ વધુ હોય ત્યારે કાં તો એમાં કોઈ ઇટફેક્શન થવાની સંિાવના હોય છે અથવા તો જો ઇટફેક્શન ન હોય તો એ કેટસર હોઈ શકે છે. દરેક પુરુષે ૫૦ વષજની વય પછી વષષે એક વાર આ PSA ટેથટ કરાવવી જરૂરી છે. આ સાધારણ ટેથટની મદદથી પ્રોથટેટ કેટસરનું વનદાન સમયસર થઈ શકે છે અને વ્યવિનો જીવ બચી શકે છે.’

પેટનું MRI થકેન અને ક્યારેક જરૂર પડે તો હાડકાનું પણ થકેન થાય છે જેમાં ખબર પડી જાય કે વ્યવિનું કેટસર કયા થટેજનું છે, કેટલું ફેલાયેલું છે એ મુજબ એનો ઇલાજ પણ નક્કી થાય છે.

ઇલાજના વવકલ્પ ક્યા?

પ્રોથટેટ કેટસર જો શરૂઆતના થટેજમાં પકડાઈ જાય તો એનો ઇલાજ ૧૦૦ ટકા શક્ય છે અને આ રોગથી માણસ મુિ થઈ શકે છે. આ રોગનો ઇલાજ સમજાવતાં કેટસર વનષ્ણાતો કહે છે કે આ રોગમાં પ્રોથટેટ ગ્રંવથને જ શરીરમાંથી સજજરી દ્વારા કાઢી નાખવામાં આવે છે. આ સજજરી થટેજ-૧ અને થટેજ-૨ના કેટસરના દરદીઓને જ ફાયદો કરે છે, કારણ કે જો કેટસર આગળ વધી જાય તો એ પ્રોથટેટથી બહાર ફેલાવાની શરૂઆત થઈ જાય છે. આ પવરન્થથવતમાં આ સજજરીનો કોઈ

www.gujarat-samachar.com

ફાયદો નથી. આ પ્રોથટેટ ઓપન સજજરી દ્વારા કાઢવામાં આવે એ થોડુકં વરથકી છે, કારણ કે પ્રોથટેટ શરીરના ખૂબ અંદરના િાગમાં હોવાથી ઓપન સજજરીમાં બ્લડ-લોસ ખૂબ થાય છે. એ માટે રોબોવટક સજજરી બેથટ છે, જેમાં બ્લડ-લોસ થતો નથી અને ત્રણ વદવસની અંદર વ્યવિ આરામથી ઘરે જઈ શકે છે. વ્યવિ અઠવાવડયાની અંદર તો પોતાની નોમજલ લાઇફ જીવવા લાગે છે. આ વસવાય જો થટેજ-૩ કે થટેજ-૪ પર દરદી પહોંચી ચૂક્યો હોય તો તેનો રેવડયેશન અને હોમોજન-થેરપી દ્વારા ઇલાજ કરવામાં આવે છે.

PSA ટેસ્ટ પહેલાં અને પછી

PSA ટેથટ દ્વારા જ ખબર પડે છે કે વ્યવિને કેટસર હોઈ શકે છે અને એના ઇલાજ પછી એટલે કે સજજરીથી પ્રોથટેટ કાઢી નાખ્યા પછી પણ ત્રણ મવહના બાદ દરદીની PSA ટેથટ કરાવવી જરૂરી બની જાય છે, જેના પરથી ખબર પડે છે કે દરદી સંપણ ૂ પજ ણે આ રોગથી મુિ થઈ ગઈ છે કે નહીં. વળી, દર મવહને પ્રોથટેટ કેટસરના દરદીએ સંપણ ૂ જ રીતે ઇલાજ થઈ ગયા પછી અને એક વાર કેટસરથી છુટકારો મળી ગયા પછી પણ આ ટેથટ કરાવતા રહેવું જરૂરી છે, કારણ કે આ રોગ પાછો તો નથી આવતો એ જોવું પણ જરૂરી છે. જો એ આવે તો એનો ઇલાજ જલદી થઈ શકે એ માટે પણ આ ટેથટ જરૂરી છે. આમ એક સામાટય ટેથટથી વ્યવિ પ્રોથટેટ કેટસરથી બચી શકે છે. આથી જ કોઈ લક્ષણ દેખાય કે ન દેખાય દરેક પુરુષે ૫૦ વષજની ઉંમર પછી દર વષષે એક વાર આ ટેથટ કરાવવી જરૂરી છે.

શુંઆઈસક્રીમથી હૃદયરોગ મટી શકેછે?

લંડનઃ તબીબો હવે દદદીઓને હૃદયરોગનાં જોખમ સામે અસંભવવત તબીબી સલાહ આપશે. વધુ આઈસક્રીમ ખાઓ... વૈજ્ઞાવનકોએ હૃદયનેમાફક આવે તેવા આઈસક્રીમની એક જાત વવકસાવી છે. આ આઇસક્રીમ દદદીની રક્તકોવશકાઓમાંરક્તના પ્રવાહને વધારીને હૃદયની કોવશકાઓ પરનો તણાવ ઘટાડેછે. તેઓ અનુમાન કરેછેકે ઉપચારની આ રીત - જે પોવલફફનોલ નામનાંઆરોગ્યવધધક રસાયણોથી ભરપૂર છેતે- દદદીને હૃદયરોગના હુમલાથી અને હૃદયના આઘાતથી બચાવવામાં અગત્યની ભૂવમકા ભજવી શકશે. અભ્યાસમાં જણાયું છે કે પોવલફફનોલ એ આહારમાં જોવા મળતું એક પ્રકારનું

એન્ટટઓન્સસડટટ છે અને તે રેડ વાઈન અને ડાકક ચોકલેટથી લઈ સૂકા મેવાઓમાં હોય છે. તે રક્તકોવશકાઓ પર લાભદાયી અસરો કરે છે. સંશોધકોને ઉચ્ચ માત્રામાં પોવલફફનોલથી ભરપૂર આઈસક્રીમ બનાવવાનો વવચાર આવ્યો છે કારણ કે તે ગ્રાહકોને વધારે આકષષે છે. આ ઉપરાંત અભ્યાસ સૂચવે છે કે તેમાં રહેલ

¯¸щ∫√°Ъ ¾²Ь¾¹³Ц ¦ђ ! ¯¸ЦºЦ ķ±¹³ЬєÂЦє·½ђ ! અÓ¹Цºщ§ કЦ╙¬↔¹Цક çĝЪ³Ỳ¢ કºЦ¾ђ......

08008606717

⌡ ¥щçª એÄÂ-ºщ ⌡ Âє´а®↓¸§ ÂЦ°щઈÂЪE ⌡ ∟≠ Ú»¬ અ³щ¶ђ¬Ъ Ù»Ьઈ¬ ´щºЦ╙¸ªÂ↓ ⌡ કЦ╙¬↔¹ђ»ђEçª ˛ЦºЦ ¸§® ⌡ GP ક×Âàªъ¿³ ⌡ અ¢Цઉ એ´ђઈת¸щת »щ¾Ц³Ъ §λº ³°Ъ, ĭЪ µђ³ ´º 24X7 ¶Ьક કºЦ¾ђ

* Ú»¬ ╙º´ђª↔³Ц ÂЦºЦ ´╙º®Ц¸ ¸Цªъ∞∟ ક»Цક ·аÅ¹Ц ºÃщ¾Ьє╙Ã¯Ц¾Ã ¦щ. ы Ъ અĠ®Ъ ÃђЩç´ª»ђ અ³щÃщà° કыº Â╙¾↓ Ĭђ¾Цઈ¬Â↓ÂЦ°щ¯щ³Ц Âє´ક↕¦щ. * Meditouria Â╙¾↓ Ĭђ¾Цઈ¬º ³°Ъ. ¹Ьક³ ¿º¯ђ અ³щ╙³¹¸ђ ¸Цªъકж´Ц કºЪ³щઅ¸ЦºЪ ¾щ¶ÂЦઈª www.meditouria.com ³Ъ ╙¾¨Ъª કºђ.

Чકє¸¯ ¸ЦĦ £∞≥≥*°Ъ ¿λ

રસાયણો વનમ્ન તાપમાને પણ લાંબા સમય સુધી ટકી રહેછે. કોકો પાઉડર, અખરોટનુંએકસ્િેસટ અને ગ્રીન ટી - આ તમામ પોવલફફનોલથી ભરપુર છે. યુવનવવસધટી ઓફ રોમના સંશોધકોએ આ ખાદ્ય પદાથોધનેભરપૂર માત્રા સાથે આઈસ્ક્રીમમાં ભેળવીને ૧૫ સ્વયંસવે કોનેખાવા આપ્યાં. આ જૂથે પહેલાં સાદો આઈસક્રીમ ખાધો હતો. તેની સાથેસરખામણી કરતાંઆ આઈસક્રીમ ખાધા પછી તેમનામાં નાઈવિક ઓકસાઈડની માત્રા વધારે જોવા મળી હતી. જે રક્તકોવશકાઓ તંદરુ સ્ત રાખે છે અને રક્તપ્રવાહ તેમજ શારીવરક જોમમાંસુધારો કરેછે. ‘ટયુવિશન જનધલ’માં અભ્યાસનાંપવરણામો જાહરેકરતાં વૈજ્ઞાવનકો કહેછેકે, આમ તો આ અભ્યાસ બહુ નાનો હતો પણ તેનાં હકારાત્મક પવરણામોએ ઉત્સાહ વધાયોધછે. હૃદયરોગથી વિટનમાં વષધલગભગ ૭૩,૦૦૦ લોકો મૃત્યુ પામે છે. જોકે વિટસ હાટટ ફાઉટડેશનના િેસી પાકકર ચેતવણી આપી હતી કે એન્ટટઓન્સસડટટ આઇસક્રીમનો દરરોજનો એક ડોઝ આરોગ્ય માટેલાભકારક છે, તેની વધુમાત્રા વબનસ્વાસ્થ્યપ્રદ આહાર બની શકેછે.


11th February 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

હળિી ક્ષણોએ...

એક સુદં ર યુવતી બસ સ્ટેન્ડ પર ઊભી હતી. તેને જોઈને એક યુવાન બોલ્યોઃ ચાંદ તો રાત્રે નીકળે છે, આજે દદવસે કેમ નીકળ્યો? હાજરજવાબી યુવતી બોલીઃ અરે ઘુવડ તો રાત્રે બોલે છે, આજે દદવસે કેમ બોલ્યુ?ં • છગન (દુકાનદારને)ઃ કોઈ સારું કપડું બતાવો. દુકાનદારઃ પ્લન ે માં દેખાડુ?ં છગનઃ અરે, એરપોટટ સુધી જવાની શી જરૂર? અહીં તમારી દુકાનમાં જ દેખાડો ને! • ચમન ભેંસ ખરીદવા ગયો. ભેંસને બરાબર જોઈતપાસીને કહ્યું કે આ તમારી ભેંસના ૬૦૦૦ રૂદપયા આટલા બધા વધારે થોડા હોય?! જુઓને એની તો એક આંખ પણ નથી... ભેંસનો માદલકઃ અલ્યા ભાઈ, તમારે ભેંસ પાસેથી દૂધ લેવાનું છે કે ભરતકામ કરાવવાનું છે. • દદદીઃ ડોક્ટર સાહેબ, તમે ચોક્કસ કહો છોને કે મને કમળો છે. આ તો ઘણા કેસમાં એવું બનતું હોય છે કે ડોક્ટર સારવાર કરે છે કમળાની ને દદદી મરે છે બીજી કોઈ બીમારીથી. ડોક્ટરઃ તમે જરાય દચંતા ના કરો. હું કમળાની સારવાર કરીશ તો પણ તમારું મૃત્યુ કમળાથી જ થશે. • જજઃ હું તને જેલમાં મોકલું છુ.ં ચોરઃ શું ચાજજ લાગશે? જજઃ કોઈ ચાજજ નથી, ફ્રી ઓફ ચાજજ છે. • એક બાળક તેની દાદી પાસે ગયો અને બોલ્યોઃ દાદીજી, તમે શેરડી ખાશો? દાદીઃ કેવી રીતે ખાઉં, મારા મોઢામાં તો એક પણ દાંત નથી... બાળકઃ તો સારુ, આ શેરડી સાચવો હું રમીને આવું છુ.ં • બે બાળકો પરસ્પર લડી રહ્યા હતા. પહેલો બોલ્યોઃ મારો એક હાથ પડવાથી તારા બત્રીસ દાંત તૂટી જશે.

lle

e

tS

day

ay fe time holid

A li

South Am merica 23 da ay ys Dep Dates: Aprr 27, Jun 29, Nov 16

holi A lifef time

Canada, Rockies &A Alaska 14 Da ay ys With a deposit for only £500 per perso on. Strongly recommend to book in advance to avoid disappointment. After 28th Feb prices s subject to increase

S PECIAL O OFFE R:

Depa arture date for 2017 First 10 pax get g £400 off: Sold out. May 23 2 from £2600 (Last 3 cabins) N t 10 pax get Next g t £300 off: ff (Last ( 4 seats)) Aug 1 15 from £2750 now at £2700 Sep 05 0 from £2600 (Last 5 cabins) Price £5199 9 now at £4899 9 days Scotland d and Ireland tour Price from £980 now n at £950

10 da ays Classic c Central Europe Visit 6 countries: Ge ermany, Poland, Hungary y,, Slovakia, Austria, Cz zech

Price from £1460 now at £1400

12 da ays Panora amic Europe Visit 6 countries: Belgium, e Holland, Germany, Swiss, Italyy,, France

Price from £1450 now at £1380

14 da ays Roman ntic Europe Visit 8 countries: Belgium, e Holland, Germany, Swiss, Liechtenstein n, Australia, Italy, France

ON

LI N E

T O

ww

o. uk

Y• DA

• B OO

Price from £1650 now at £1570

K

બીજો બોલ્યોઃ હું તારા ચોસઠ દાંત તોડી નાખીશ. એક ત્રીજો છોકરો, જે પાસે જ ઉભો હતો તે હસીને બોલ્યોઃ તને કદાચ ખબર નથી કે એક વ્યદિને બત્રીસ જ દાંત હોય છે. બીજો બોલ્યોઃ ચાંપલા, મને ખબર જ હતી કે તું વચ્ચે જરૂર બોલીશ જ, આથી બત્રીસ તારા પણ ગણી લીધા હતા. • નટુઃ પંદડતજી મને સંસ્કૃત શીખવોને! પંદડતજીઃ તો દેવોની ભાષા છે તારે કેમ શીખવી છે? નટુઃ મયાજ પછી સ્વગજમાં જઇશ તો કામ આવશેન!ે પંદડતજીઃ અને જો નકકમાં જઇશ તો..? નટુઃ તો મને ગાળો ભાંડતા તો આવડે છે! • પત્નીઃ તમે મને કેટલો પ્રેમ કરો છો? ઈન્કમટેક્સ ઓફફસર પદતઃ ૮૫ ટકા. પત્નીઃ હેં... ૮૫ ટકા. કેમ ૧૦૦ ટકા નહીં? પદતઃ ૧૫ ટકા સદવજસટેક્સ ના લાગે? • જીવનનું કઠોર સત્યઃ જ્યારે કોઈ પદરદણત પુરુષ કહે કે દવચારીને બતાવીશ... તેનો સીધો અથજ થાય છે કે પત્નીને પૂછીને બતાવીશ. • પ્રેમ અને દસગારેટ વચ્ચે એક સમાનતા છે! બન્ને હોઠો પર ખુશી લાવે છે! પણ હૃદયમાં દુઃખ લાવે છે!! • એક માણસઃ મારી પત્ની તો દેવદૂત છે દેવદૂત! બીજો માણસઃ તું નસીબદાર છે, મારી પત્ની તો હજી જીવે છે. • એક રેસ્ટોરાંમાં બેઠલ ે ાં પ્રેમીએ પ્રેદમકાને કહ્યુંઃ જાનુ શું મંગાવવાની ઈચ્છા છે? પ્રેદમકા ધીમેથી બોલીઃ મારા માટે એક મસ્ત કોફી અને તારા માટે એમ્બ્યુલન્સ. કારણ કે જો દરવાજા પાસે તારી વાઈફ ઊભી છે. •

Special offer for Eu uropean Coach tours. Book online before e 28th F Feb eb and get 5% off.

r

s Be

વિવિધા 21

w. sonatours.c

Cana ada Rockies with Whis stler & Alaska Cr uise 15 da ays Price from £2900 now at £2850

Gree ece Cr uise with Venice eniice 10 da ays - £75 off Price from £1100 now at £1025

Hawaii Cr uise & Las Vegas ega as 15 da ays - £200 off Price from £3600 now at £3400

Austtralia New Zealand and Fiji 26 da ays Price from £5749 offer coming soon

Ber muda Cr uise & East Coast America 13 da ays - £150 off Price from £2199 now at £2049

Bahamas Cr uise with New York 13 da ay ys - £150 off Price from £2199 now at £2049

Bur ma 14 day ys - £200 off

M Morocco - £60 off Price from £995 now at £935

Price from £2850 now at £2650

Japan 12 da ays ys - £200 off Price from £3199 now at £2999

China 15 days - £200 off Price from £2650 now at £2450

ay ys We ester n Caribbean with South Korea 12 da - £150 off Memphis p & New Price from £2600 now at Orleans 13 da ays £2450 - £100 off Price from £1900 now at Sri Lanka Rama ayana £1800 Trail 11 days - £150 off Price from £1720 now at Grand South America £1570 with Cr uise 34 da ay ys £300 off Vietnam Cambodia and Price from £5999 now at Laos 16 days - £100 off £5699

East Coast America 7 da ays ys - £80 off Price from £1650 now at £1570

West Coast America 12 da ays ys - £80 off Price from £2380 now at £2300

East Canada 7 da ays ys - £80 off Price from £1750 now at £1670

Price from £2450 now at £2350

Bali 12 days - £150 off Price from £1500 now at £1350

Mongolia 16 days - £200 off Price from £3199 now at £2999

Far East 12 days - £100 off Price from £1749 now at £1649

South Africa S 14 days - £150 off Price from £2650 now at £2500 £

E Egypt 8 da ays - £100 off Price from £1150 now at £ £1050

Jordan 7 da aysys- £200 off Price from £1650 now at £ £1450

I Iran 10 da ays - £200 off Price from £2500 now at £ £2300

Guatemala & Belize G 11 days - £200 off Price from £3299 now at £3099 £

Ecuador & Gala E apag p gos 12 days - £200 off Price from £4199 now at £3999 £

Costa Rica & Panama C 15 days - £200 off Price from £3299 now at £3099 £

Mexico 15 day M ys - £200 off Price from £3600 now at £3400 £

CALL TOD DAY: 020 89 951 0111 W: www.sonatou sonatou urs co uk E: info@sonattours.co.uk urs.co.uk tours co uk

son natours

For other offers including: Europ pean Coach tours, European Flight tours, Various Cruise packages, World wide destinations. s. Sona Tours Terms and conditions apply: Vie ew our website for full details.

Visit our office: 718 Kento on Road, Kingsbury Circle, Harrow, H HA3 9QX

ABTA No.Y3020


22

@GSamacharUK

GujaratSamacharNewsweekly

11th February 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

લશ્કર દ્વારા વંશીય સમુદાયો સાથેસંકલનની કામગીરીનુંવિન્સ ઓફ વેલ્સ દ્વારા વનરીક્ષણ

લેસ્ટરઃ હિટનમાં અંદાજે ૩૧ લાખથી વધુ મુસ્લલમો વસે છે. તેના િમાણમાંહિંદઓ ુ ની વસહત ખૂબ ઓછી એટલેકેલગભગ ૮ લાખ કરતાં થોડી વધુછે. પરંત,ુ હિહટશ સૈટયમાંમુસ્લલમોના સંખ્યા માત્ર ૫૫૦ છે જ્યારેભારતીયોની સંખ્યા સૌથી વધુ૨,૬૦૦ છે. લશ્કરમાંશીખોની સંખ્યા માત્ર ૧૫૦ છે. જ્યારેરેગ્યુલર અનેહરઝવવફોસવમાંમળીનેબૌિ સૈહનકોની કુલ સંખ્યા ૮૦૦ જેટલી છે. લશ્કરના હવહવધ યુહનટ સમાજ સાથેસંકલન અનેહવશ્વાસ ઘડતરની હવશેષ કામગીરી પણ કરેછે. તે સંદભવમાં વિન્સ ઓફ વેલ્સએ લશ્કર અને વંશીય લઘુમહત સમુદાયોની સંયિ ુ કામગીરીના હનરીક્ષણ માટેગત ૨૫ જાટયુઆરીએ લેલટરના સેટટ ફફહલપ્સ સેટટર ખાતેના ફ્લેગશીપ કાયવક્રમની મુલાકાત લીધી િતી. નોહટંગિામ ખાતેની 7 ઈટફટિી હિગેડ અનેડેઝટટરેટ્સ તરીકેજાણીતા િેડક્વાટટસવઈલટ, HQ લંડન હડસ્લિક્ટ અનેકેટરીક સ્લથત 4ઈટફટિી હિગેડ સહિત સમગ્ર યુકમે ાંથી આવેલી લશ્કરની ટીમોએ ગત વષષેહવહવધ ધમવના લોકો સાથેસંકલનની િવૃહિઓની માહિતી આપી િતી. હવહવધ વંશીય લઘુમહત સમુદાયો સાથેલાંબા ગાળાના સંબધં બાંધવા અનેપારલપહરક હવશ્વાસના ઘડતર માટેતેઓ કેવી રીતેકાયવકરેછેતેની હિટસ સમક્ષ ખાસ રજૂઆત કરાઈ િતી. આ હિગેડ્સ એકતાનેસુદ્રઢ બનાવવા માટેવાટાઘાટો અનેએકબીજા

સમુદાયો સાથેલશ્કરેહવક્સાવેલા સંબધં ની હિટસનેવાત કરી િતી. HQ લંડન હડસ્લિક્ટ દ્વારા બહુવંશીય અને બહુધમમીય દ્રહિકોણને ધ્યાનમાંરાખીનેતમામ બાહ્ય િવૃહિ િાથ ધરવામાંઆવેછે. હડસ્લિક્ટ દ્વારા િોક્કસ ધાહમવક જૂથ સાથેખાસ કાયવક્રમો પણ યોજાય છે. ઉદાિરણ તરીકે સારાગઢીના યુિની હતહથની ઉજવણીમાં તે શીખ સમુદાય સાથે જોડાયુંિતું . લથાહનક મંહદરો અનેઆમમી યુહનટ્સની મુલાકાત સહિત કેડટે તરીકેના જીવન હવશેવિવ્ય આપનારા 193 (સાઉથોલ) હડટેિમેટટ, XIX કંપની મીડલસેક્સ અનેનોથવવેલટ લંડન આમમી કેડટે ફોસવના છ કેડટે નેપણ હિટસ ઓફ વેટસ મળ્યા િતા. કેટરીક સ્લથત હિગેડ િડસવફફટડ પાફકલતાની કોમ્યુહનટી એલાયટસ સાથે જેકામ કરેછેતેના હવશે4 ઈટફટિી હિગેડ ખાતેવંશીય સમુદાયો માટેના SO1 MCI (હમહલટરી હસહવલ ઈસ્ટટગ્રેશન) ના લેફ્ટનટટ કનવલ માકકહન્ટરે હિટસને રૂપરેખા આપી િતી. િડસવફફટડ પાફકલતાની કોમ્યુહનટી એલાયટસના િાર યુવકોએ હિગેડ દ્વારા યોજાયેલા આમમી ઈનસાઈટ ડેપર મેળવેલી િાથહમક સારવારની તાલીમનુંહનદશવન કયુ​ુંિતું . મયારબાદ, હિટસ થોમસ ડેક્કન એકેડમી ખાતેફરજ બજાવતા તેમજ તેના કમ્બાઈટડ કેડટે ફોસવના સભ્ય અનેપીટરબરોના કેડટે લાયન ખેસવાને મળ્યા િતા. એક મસ્ટટલટોરી કાર પાકકના ધાબા પરથી છલાંગ લગાવીને એક મહિલાને આપઘાત કરતી અટકાવીને તેનો જીવ બિાવવા બદલ સાથેસમજ કેળવીનેજેમની સાથેમળીનેકાયવકરેછેતેકોમ્યુહનટીઝના લાયન ખેસવાની મુલાકાત હિટસ સાથેકરાવવામાંઆવી િતી. લાયનેતે ઘણાં નેતાઓનો અહતહથઓમાં સમાવેશ થતો િતો. ગત હડસેમ્બરમાં મહિલા સાથે સંપકક કેળવીને પોલીસ લથળ પર આવી મયાં સુધી તેને સશલત્ર દળો સાથેકરાર કરનારી સંલથાઓમાંકરીમીયા ઈસ્ટલટટ્યુટ તેમજ વાતિીતમાંવ્યલત રાખી િતી. આ ઉમકૃષ્ઠ કૃમય બદલ નોહટંગિામની અટય૧૫ મુસ્લલમ સંલથાઓનો સમાવેશ પોલીસે ૧૪ વષવના લાયન ખેસવાની િશંસા કરી થાય છે. િતી. ઈલટ મીડલેટડ્સ અને ઈલટ એંગ્લીઆ ખાતે આ િસંગે કમાટડર િોમ કમાટડ, લેફ્ટનટટ લક્વોડ્રન ધરાવતા આમમી હરઝવવયુહનટ, 158 રેહજમેટટ જનરલ જેમ્સ બાશલ, જનરલ ઓફફસર કમાસ્ટડંગ RLCના અહધકારીઓએ લેલટરમાંમુસ્લલમ, શીખ અને હરજનલ કમાટડ, મેજર જનરલ વરિાડટસ્ટેનફોડટઅને હિંદુસમુદાયો સાથેમળીનેજેકાયવકરી રહ્યા છેતેની 11હસગ્નલ હિગેડ તથા આમમી HQ નોથવ વેલટના માહિતી હિટસ ઓફ વેટસનેઆપી િતી. લશ્કરી િહતહનહધઓ પણ ઉપસ્લથત રહ્યા િતા. હિટસે7 ઈટફટિી હિગેડ અનેિેડક્વાટટસવઈલટની ગુરખા હિગેડના બેટડએ સંગીતની મધુર સૂરાવહલ કામગીરીની પણ હવગતો મેળવી િતી. હિગેડે ઈલટ રેલાવી િતી. શિેરમાં હિટસ ઓફ વેટસ જે િાર મીડલેટડ્સમાંમુસ્લલમ અનેઆફ્રો-કેરહેબયન સમુદાયો કાયવક્રમમાંિાજરી આપવાના િતા તેપૈકી આ એક િતો. સાથેજેગાઢ સંબધં બાંધ્યા છેતેના હવશેડેપ્યુટી કમાટડર કનવલ સ્ટુઅટટ લશ્કરમાંભરતી અનેવૈવવધ્ય વવવલયમ્સેહિટસનેમાહિતગાર કયાવિતા. સમાજના તમામ વગવના લોકો લશ્કરમાંજોડાઈ શકેછે. આપ કોઈ સમગ્ર યુકમે ાંથી આવેલી લશ્કરી ટુકડીઓએ લઘુમહત અનેધાહમવક જૂથો પણ જાહત, હલંગ, વંશીય મૂળ અથવા ધાહમવક માટયતાના િશો લશ્કરમાં સાથેલશ્કરના સંબધં સુદ્રઢ બનાવવા માટેગત વષષેજેિવૃહિઓ િાથ ધરી આપનેમાટેએક ભૂહમકા છે. લશ્કરની પોતાની એક કડક આિારસંહિતા િતી તેનો હિતાર રજૂકયોવિતો છેઅનેતેમુજબ દરેકની યોગ્ય સંભાળ લેવાય અનેઆપ આપના ધમવના તેમાંનોહટંગિામ, લંડન, કેટરીક, િેલટન અનેડોહનંગ્ટનની હિગેડનો હનયમોનુંપાલન કરી શકો તેની તકેદારી રખાય છે. વ્યહિની સામાહજક સમાવેશ થતો િતો. આ ટીમોએ સંકલન િવૃહિઓ અનેયુથ એટડ એડટટ પહરસ્લથહત તેમજ જાહતય ઓળખનેજરા પણ ધ્યાનમાંલેવાતી નથી. હમહલટરી િેલટેજ વીકેટડ્સ તેમજ હમહલટરી ફીટડ િોસ્લપટલની મુલાકાત લશ્કરમાંસેંકડો અલગ અલગ નોકરી ઉપલબ્ધ છે. સૈહનકોનેકૌશટય સહિત ઘણાંકાયવક્રમોનુંઆયોજન કયુ​ુંિતું . સાથેતાલીમ અપાય છેજેનો તેઓ લશ્કરમાંઅથવા બિાર બટનેરીતે આ િવૃહિઓમાં ભાગ લેનારા કેટલાક નાગહરકો સાથે મુલાકાત ઉપયોગ કરી શકેછે. લશ્કરનો એિેટટીસશીપ િોગ્રામ દેશમાંસૌથી મોટો ઉપરાંત જુદા જુદા ધમવના લોકો અનેલશ્કર વચ્ચેહવશ્વાસ ઘડતર તથા છે. તેમાંનવા સૈહનકો પૈકી ૯૫ ટકા ભાગ લેછેઅનેદર વષષે૮,૦૦૦થી વાટાઘાટો શરૂ કરવા માટે હિગેડ સાથે મળીને કાયવ કરતા કોમ્યુહનટી વધુસૈહનક તેમની એિેસ્ટટસશીપ તાલીમ પૂણવકરેછે. આમમી એિેસ્ટટસશીપ નેતાઓનો હિટસ ઓફ વેટસનેપરીિય કરાવાયો િતો. ઉદાિરણ તરીકે રાષ્ટ્રીય માટયતા િાપ્ત યોજનાના ભાગરૂપ છે અને કાયવ આધાહરત કરીમીયા ઈસ્ટલટટ્યુટ ગત હડસેમ્બરમાંસશલત્ર દળો સાથેકરાર કરનારી ક્વોહલફફકેશન, સંબહંધત અભ્યાસ કરવાની સાથેનોકરી કરવાની તક પૂરી નોહટંગિામની૧૬ મુસ્લલમ સંલથાઓ પૈકીની એક છે. જેહબઝનેસ,િેહરટી પાડેછે. અને સંલથાઓ આમ્ડટ ફોસમીસ કોમ્યુહનટી િમયે પોતાનુંનક્કર સમથવન વિંદુસૈવનકો દશાવવવા ઈછછતા િોય તેમની પાસેથી લેહખત અનેતેજાિેર કરતી લવૈસ્છછક હિહટશ સૈટયમાં િાલ ૨,૬૦૦ હિંદુ છે અને તેઓ અલગ અલગ િહતજ્ઞારૂપેઆ કરાર િોય છે. િકારની ફરજ બજાવેછેઅનેકામકાજ સંબહંધત િોક્સાઈ જાળવવાની અહતહથઓમાં કરીમીયા ઈસ્ટલટટ્યુટના ડો. હુસેન મુશરરફ, ગોડ્સ સાથેફરજ અનેતેમના ધમવની જરૂહરયાતો વચ્ચેસંતલુ ન સાધેછે. હિંદઓ ુ ઓન હવનેયાડટ હમહનલિીઝના ડો. એઝેકીલ આલાવલે અને પીલગ્રીમ ઓપરેશનનેઅસર ન પિોંિેઅનેલવાલથ્ય તથા સુરક્ષા જોખમાય નહિ તે િ​િવના રેવરટડ કેનન વિશ્ચિયનનો સમાવેશ થતો િતો. રીતેરાખડી બાંધી શકેઅનેહતલક પણ કરી શકેછે. તેઓ હદવાળી જેવા HQ લંડન હડસ્લિક્ટ ખાતેિેડ ઓફ એટગેજમેટટના લેફ્ટનટટ કનવલ તિેવારો ઉજવી શકેછેઅનેકેમ્પ, ઓપરેશટસ અનેકસરત દરહમયાન ડેવવડ યુવટંગેલંડનની બરોમાંલંડન િેડક્વાટટર દ્વારા ખોટી માટયતાઓ તેમના માટેશાકાિારી ભોજનની વ્યવલથા િોય છે. કોઈ જવાનનેિાથવના અને અવરોધોને દૂર કરવા માટે થતા સખત પરીશ્રમની અને લથાહનક કરવી િોય તો તેનેમાટેએકાંતવાળા રૂમની વ્યવલથા િોય છે.

લશ્કરના હિંદુ ગુરુ આિાયવ કૃષ્ણકાંત અત્રી, MBE સૈહનકોને આધ્યાસ્મમક પીઠબળ પૂરુંપાડવા ઉપરાંત ધમવગરુ​ુ તરીકેતેમની સંભાળ લેવાની સાથેનૈહતક માગવદશવન આપેછે. આમ્ડટફોસમીસ હિંદુનેટવકકહિંદઓ ુ માટેકાયવકરેછે.

મુસ્લલમ સૈવનકો

િાલ ૫૫૦ મુસ્લલમ સૈટયમાં હવહવધ િકારે ફરજ બજાવે છે. કોઈ ઓપરેશનની કાયવવાિી અનેસુરક્ષા જોખમાય નહિ તેરીતેતેમનેઈલલામ પરંપરા અનુસાર આખી દાઢી રાખવાની પરવાનગી છે. મુસ્લલમ મહિલા સૈહનકોનેતેમના શલત્રો અનેપગ ઢંકાઈ જાય તેમાટેવાળી શકાય તેવી બાંયના શટટઅનેિાઉઝસવપિેરવાની પરવાનગી છે. તેઓ હિજાબ પણ રાખી શકેછે. સંજોગોનેઆધીન રિીનેતેઓ રમઝાન પણ મનાવી શકેછે

અનેકેમ્પ્સમાંકસરત તથા ઓપરેશટસ દરહમયાન તેમના માટેિલાલ ફૂડની પણ વ્યવલથા િોય છે. મુસ્લલમોનેસૈટયના ઈમામ અલી ઉમર આધ્યાસ્મમક સમથવન પૂરુંપાડે છેઅનેધમવગરુ​ુ તરીકેતેમની સંભાળ લેવા સાથેનૈહતક માગવદશવન આપે છે. ઈમામ અસીમ હાફફઝ હડફેટસ ઈલલાહમક એડવાઈઝર તરીકેફરજ બજાવેછે. તેઓ તમામ ઈલલાહમક બાબતો અંગેયુકેઆમ્ડટફોસવનો િવાલો સંભાળતા અહધકારીનેસલાિસૂિન આપેછે. મુસ્લલમોની સેવા માટેઆમ્ડટ ફોસમીસ મુસ્લલમ એસોહસએશનનુંનેટવકકપણ છે.

શીખ સૈવનકો

હિહટશ સૈટયમાંઅમયારે૧૫૦ શીખ જવાન હવહવધ લતરેફરજ બજાવે છે. તેમને સુરક્ષા અને કોઈ ઓપરેશનની કાયવવાિી જોખમાય નહિ (ઉદાિરણ તરીકેકોઈ ઓપરેશન વખતેિેટમેટ પિેરવુંજરૂરી િોય) તેરીતે પાઘડી (અથવા પટકા) પિેરવાની છૂટ છે. ઓપરેશનનેઅસર ન પિોંિે અને લવાલથ્ય તથા સુરક્ષા જોખમાય નહિ તેરીતેતેઓ કાંગા, કડું , કિા અનેફકરપાણ ધારણ કરી શકેછેતથા વધારેલી દાઢી પણ રાખી શકેછે. તેમનેસૈટયના શીખ ગુરુ શ્રીમતી મનદીપ કૌર આધ્યાસ્મમક પીઠબળ પૂરુંપાડેછેઅનેધમવગરુ​ુ તરીકેસંભાળ લેવાની સાથેનૈહતક માગવદશવન આપેછે. મનદીપ કૌર આમ્ડટફોસમીસમાંફરજ બજાવતા સૈહનકો અનેયુકે તથા હવદેશમાંરિેતા તેમના પહરવારજનોનેમદદ કરેછે. શીખોની સેવા માટેલશ્કરમાંઆમ્ડટફોસમીસ શીખ એસોહસએશનનુંનેટવકકપણ છે.

બૌદ્ધ સૈવનકો

બૌિ સૈહનકો રેગ્યુલર અને હરઝવવ ફોસવ બટનેમાં ફરજ બજાવે છે. રેગ્યુલર આમમીમાંઅંદાજે૮૦૦ બૌિ જવાન ફરજ બજાવેછે. તેમના પિેરવેશ અને પૂજા-િાથવના અંગે તેમના માટે કોઈ ખાસ વ્યવલથા નથી. કેમ્પમાં, ઓપરેશન અને કસરત વખતે તેમના માટે શાકાિારનો હવકટપ ઉપલબ્ધ છે. લશ્કરના બૌિ ગુરુ ડો. એસ એમ કવરયાકરવાના બૌિ સૈહનકોને આધ્યાસ્મમક સમથવન, સંભાળ અનેનૈહતક માગવદશવન આપેછે. બૌિ જવાન ધ્યાન ધરવા ઈછછેતો તેમના માટેમોટાભાગના યુહનટ્સ વટડટફેઈથ િેયર રૂમ્સ (WFPR) અથવા શાંહતપૂણવરૂમ બનાવેછે. બૌિ સૈહનકો માટેઆમ્ડટ ફોસમીસ બુહિ​િ સોસાયટી કાયવરત છે.


11th February 2017 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

ટ્રમ્પના મુસ્લિમ દેશો પરના િતિબંધ સામેતિયંકા ચોપરાનો તિરોધ

અમેભરકન રાષ્ટ્રપભત ડોનાલ્ડ ટ્રમ્પે સાત મુસ્પલમ િેશોના નાગભરકોના અમેભરકા િવેશ પર લગાવેલા િભતબંિનો ભિયંકા ચોપરાએ ભવરોિ કયોષછે. ભિયંકાએ સ્વવટર પર લખ્યુંહતુંકે, આ ઘટનાથી તેખૂબ જ િુઃખી છે. તેણે લખ્યુંહતુંકે, યુએસ દ્વારા િભતબંભિત િેશો સાથેયુભનસેફનુંઘણુંકામ ચાલેછે ત્યાં બાળકો સમપયાનો સામનો કરી રહ્યાં છે. આવા સમયે િભતબંિ સામે અવાજ ઉઠાવવાથી ચોક્કસ જ ફેરફાર થશે. ભિયંકાએ વિુમાંલખ્યુંહતુંકે, આપણા બાળકો સાથે િમષના આિારે િેિ​િાવ ન થવા જોઇએ અને િભતબંિના આ પોભલભટકલ પટંવસને આપણે સહન પણ ન કરવા જોઇએ. ઉલ્લેખનીય છેકેભિયંકા યુભનસેફની ગુડભવલ એમ્બેસડેર છેઅનેભવર્િરમાંબાળકો માટેકામ કરી રહી છે.

સેરલરિટીનો અથથસમજતાંપહેલાંતેજન્મથી સેરલરિટી બની ગયોઃ અરમતાભ

હતો. તેમોટો થતો ગયો અનેહુંપહેલાં િેખાતો એવો જ િેખાવા લાગ્યો. અભમતાિે લખ્યું હતું કે, હું બચ્ચનજી (હભરવંશ રાય)ના પુત્ર તરીકે જન્મ્યો અને એક પણ અક્ષર બોલતાં પહેલાં જ સેભલભિટી બની ગયો. એવી જ રીતેઅભિષેક પણ મારા ઘરેજન્મ્યો અને સેભલભિટીનો અથષ સમજતાં પહેલાંજ તેપણ સેભલભિટી બની ગયો.

અભિનેતા અભિષેક બચ્ચનનો પાંચમી ફેિઆ ુ રીએ ૪૧મો જન્મભિન હતો. આ િસંગેઅભિષેકના ભપતા અનેમહાનાયક અભમતાિ બચ્ચને પુત્ર સાથેની કેટલીક તસવીરો તેમના બ્લોગ પર શેર કરતાંલખ્યું હતુંકે, વષષ૧૯૭૬માંઅભિષેકનો જન્મ થવાનો હતો ત્યારેહુંઝડપથી ભિચકેન્ડી હોસ્પપટલ પહોંચ્યો હતો. તેના જન્મથી હું ખૂબ જ આનંભિત થયો

‘દંગલ’ની પાટટીમાંરિલ અનેરિઅલ દીકિીઓનો રૂઆબદાિ લુક

મુંબઈમાંઆભમર ખાનની નવી ફફલ્મ ‘િંગલ’ની સફળતાની પાટટી રખાઈ હતી. આ અવસરે આભમરની ભરઅલ િીકરી ઈરા અને ઓનપક્રીન િીકરીઓ ફાભતમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા પટભનંગ અવતારમાંજોવા મળી હતી. પાટટીમાંઆભમરની પત્ની ફકરણ રાવ, ઓનપક્રીન પત્ની સાક્ષી તંવર, અભિનેત્રી રેખા, આભલયા િટ્ટ, જૂહી ચાવલા, રાભિકા આપ્ટે, અભિનેતા અભનલ કપૂર, અનુપમ ખેર, શાભહિ કપૂર તેની પત્ની મીરાંની સાથે, કભપલ શમાષસાથેબીજી કેટલીક િખ્યાત હપતીઓ સામેલ થઈ હતી.

બોતિ​િૂડ

23

યુકેમાંિેિેન્ટાઈન ડેપર સુતનતધ ચૌહાણ ગીિ-સંગીિની ધૂમ

બોભલવૂડની પાર્ષગાભયકા સુભનભિ ચૌહાણ વેલેન્ટાઈન ડેની ઉજવણી યુકેના સંગીતરભસયા સાથે કરશે. સુભનભિ ૧૮ ફેિુઆરીએ ગેન્ટીંગ અરેના, બભમિંગહામમાં ૧૯ ફેિુઆરીએ ફપટટ ડાયરેટટ અરેના, લીડ્ઝમાં ૨૫મી ફેિુઆરીએ િ SSE વેમ્બલી અરેના, લંડન અને ૨૬મી ફેિુઆરીએ લેપટરના ડી’મોન્ટફટટ હોલમાં ગીત-સંગીતનો જાિુફેલાવશે. સુરીલા કંઠથી ‘શીલા કી જવાની’ અને ‘મહેબૂબ મેરે’ જેવા ગીતો દ્વારા િેક્ષકોને સંગીતના તાલે ડોલાવનાર સુભનભિને તેના સુપરભહટ ગીત ‘બીડી’ માટેિથમ ફફલ્મફેર એવોડટમળ્યો હતો. સુભનભિના ભવખ્યાત ગીતોમાં ‘બેફફકરે’ના ‘જે તઈમે’ અને‘યેજવાની હૈભિવાની’ના ‘ભિલ્લીવાલી ગલષફ્રેન્ડ’ સભહતના ગીતોનો સમાવેશ થાય છે. કારફકિટીમાં સુભનભિએ મોટા િાગે આઈટમ સોંગ ગાયા છે ને મીભડયા તેને ‘ભિન ઓફ આઈટમ સોંગ્સ’ ગણાવેછે. રોક ઓન મ્યુભઝકના િોડટશનને પટાર પ્લસ નયી સોચ દ્વારા િપતુત કરાયો છે. ભિલ્હીના રાજપૂત પભરવારમાં ૧૪ ઓગપટ, ૧૯૮૩ના રોજ જન્મેલી સુભનભિએ ચાર વષષની વયથી સામાભજક મેળાવડા અને ગીત પપિાષઓમાં ગાવાનુંશરૂ કયુિંહતું. તેસમયેતેલાઈવ શો કરતી હતી અનેતેવખતના લોકભિય ગીતોની કેસવે સ તથા સીડી સાંિળી ભરયાઝ દ્વારા જાતે તાલીમ મેળવતી હતી. પકૂલ લેવલનો અભ્યાસ પૂરો કયાષબાિ સંગીત ક્ષેત્રેકારફકિટી ઘડવા તેણેઅભ્યાસ છોડી િીિો હતો. અભિનેત્રી તબપસુમને સુભનભિમાં શ્રેષ્ઠ ગાભયકા બનવાના ગુણ જણાયા હતા. તબપસુમે તેમના કાયષક્રમ ‘તબપસુમ ભહટ પરેડ’માંસુભનભિ પાસેલાઈવ ગીત ગવડાવ્યું. તેનો િ​િાવશાળી કંઠ અને િભતિા જોઈને તેમણે સુભનભિના પભરવારને મુંબઈ ભશફ્ટ થવા અનુરોિ કયોષ. મુંબઈમાં તેમણે સુભનભિની ઓળખાણ િભસદ્ધ સંગીતકાર કલ્યાણજી - આણંિજી સાથે કરાવી હતી. તે ૧૧ વષષની હતી ત્યારે તેનો

પભરવાર મુંબઈ ભશફ્ટ થયો. ત્યાં સુભનભિએ થોડા વષષ માટે કલ્યાણજીની એકેડમીમાં કામ કયુિં અને તેમના ‘ભલટલ વન્ડસષ’ ટ્રુપમાં ટોચની ગાભયકા બની ગઈ. સુભનભિને ઘણા શો મળવા લાગ્યા, પરંતુ ફફલ્મોમાં ગાવા માટે તેના ભપતાનો આગ્રહ હતો તેથી તે ફફલ્મજગત તરફ વળી હતી. માત્ર ૧૩ વષષની વયે૧૯૯૬માં ‘શપત્ર’ ફફલ્મમાંબોભલવૂડમાંિવેશ બાિ સુભનભિ ડીડી નેશનલ પર િસાભરત થતા ‘મેરી આવાઝ સૂનો’ િોગ્રામમાં ભવજેતા બની હતી અને તેને ‘િારતની શ્રેષ્ઠ ગાભયકા માટેલતા મંગેશકર ટ્રોફી’ મળી હતી. કારફકિટી ઘડવામાં પેરન્વસનું અને ખાસ તો ભપતાનું ભવશેષ યોગિાન રહ્યુંછે. થોડા સમય બાિ સુભનભિને લાગ્યુંહતુંકેતેઆ ક્ષેત્રમાંઆગળ વિવાનો ભનણષય લે તે પહેલાં તેણે સંગીતનું પદ્ધભતસરનું ભશક્ષણ મેળવવું જોઈએ. તેથી સુભનભિએ સંગીતની તાલીમ લીિી હતી. ૧૯૯૯માં ‘મપત’ના ‘રૂકી રૂકી સી ભઝંિગી’ ગીતથી તેને‘આર ડી બમષન એવોડટફોર ન્યુ મ્યુભઝક ટેલેન્ટ’ની સાથે જે િેકિુ જોઈતો હતો તે મળ્યો. પછી તો તેવા અનેક એવોડટસુભનભિનેિાપ્ત થયા છે. આ ગીતથી એવોડટમાટેતેનું‘બેપટ ફફમેલ પ્લેબેક ભસંગર’ની કેટેગરીમાં નોભમનેશન પણ થયું હતું. વષષ ૨૦૦૦માં ‘મહેબૂબ મેરે’ ગીત માટે ફફલ્મફેર એવોડટમાટેસુભનભિનુંનોભમનેશન થયુંહતું. નવોભિત ગાયકો માટે િેરણારૂપ સુભનભિના કામની પીઢ કલાકારો અને સમકાલીન ગાયકોએ િશંસા કરી છે. સંગીતમાંકારફકિટી ઉપરાંત તેઘણી ચેભરટી તથા સામાભજક સંપથાઓ સાથેસંકળાયેલી છે. આ મભહને લંડન, લીડ્સ, બભમિંગહામ અને લેપટરમાંસુભનભિ ચૌહાણના લાઈવ કોન્સટટયોજાશે. રોકઓન મ્યુભઝક િપતુત આ કાયષક્રમની ભટફકટ એજન્ટ ભચલી ભટફકટ છેઅનેલંડન શોની ભટફકટ માટે વીભડયોરામાનો ૨૪ કલાક હોટલાઈન 0208 907 0116 પર સંપકકકરવો.

િશ્મમ દેસાઇએ પ્રેમી માટેમાતાનુંઘિ છોડ્યું બોમ્બેહાઈ કોટટનો આદેશઃ ‘જોલી એલએલબી - ૨’ના ચાિ દૃમયો પિ કાતિ

‘ઉતરન’ સિસરયલમાંતપસ્યાનો રોલ ભજવીનેટીવી ઇન્ડસ્ટ્રીમાંસવખ્યાત થઈ જનારી રશ્મમ દેિાઈએ એક્ટર નંસદશ િંધુ િાથે લગ્ન કયા​ાં. બંને વચ્ચે અણબનાવ થતાં તેમનાં છૂટાછેડા થયા. એ પછી િમાચાર છે કે રશ્મમ પોતાનાથી ૧૦ વરિ નાના લક્ષ લાલવાણી િાથેિેમિંબંધમાંછે. રશ્મમએ લક્ષ િાથે લગ્ન કરવાની વાત માતાને કરી હતી. માતા દીકરીના આ િંબંધથી નારાજ છે, પરંતુરશ્મમ લક્ષ િંબંધ તોડવા તૈયાર નથી. અંતેમાતાએ રશ્મમને પસરવાર અનેિેમીમાંથી એક જ િાથેનાતો રાખવાનુંકહ્યુંહતું. જેમાંરશ્મમએ બોયફ્રેન્ડ પર પિંદગી ઢોળી હતી. રશ્મમ તાજેતરમાંપોતાના િામાન િાથેનવા ઘરમાં રહેવા જતી રહી છે. માતાનું ઘર છોડયા પછી રશ્મમએ સમત્રોનો િંપકક કરતાં એક ઇવેન્ટ મેનેજર તેની મદદે આવ્યો અને રશ્મમ માટે તેણે લોખંડવાલામાંએક અપાટટમેન્ટ ભાડેશોધી આપ્યો હતો.

સંજુની પાટટીથી પડોશીઓ પિેશાન બેંડ બાજા બાિાત સાથે

સંજય િત્તની લેટનાઇટ પાટટીથી તાજેતરમાં ફરી વખત તેના પડોશીઓને ત્રાસ થયો હતો. આ પહેલાં ૧૪ જાન્યુઆરીએ પણ પડોશીઓની ફભરયાિ પછી સંજુબાબાને ચેતવણી અપાઈ હતી કે લેટનાઈટ પાટટીથી આજુબાજુના રહીશોનેતકલીફ ઊિી ના કરો. પાલી ભહલ રેભસડેન્ટ એસો.ના ચેરેમન અભમતાિ શુક્લાના જણાવ્યા અનુસાર, ૧૪મીએ સંજયની લેટનાઇટ પાટટીથી બિા પડોશીઓ પરેશાન થયા હતા અને પાંચમી ફેિુઆરીએ રાત્રે સાડા અભગયાર વાગ્યે પણ સંજયેટેરેસ પર જોરથી મ્યુભઝક મૂટયુંહતું. પહેલાંઅમે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કયોષ. એક મભહલાએ અમારી ફભરયાિ સાંિળી, પણ કોઈ પગલાંન લેવાયા. વચ્ચેમ્યુભઝક હળવું થયું એ પછી ફરી રાત્રે િોઢ વાગ્યે જોરથી મ્યુભઝક વગાડાયું. એ પછી અમેફરી પોલીસ કન્ટ્રોલ રૂમમાંફભરયાિ કરી, પણ કોઈ એટશન ન લેવાતાં અમે સીિા ખાર પોલીસ પટેશનેપહોંચી ગયા હતા. તેપછી મ્યુભઝક બંિ થયુંહતું.

નીકળશેનીલની જાન

અસભનેતા નીલ નીસતન મુકેશના નવમી ફેબ્રુઆરીએ ઉદયપુરની રેસડિન બ્લુ હોટલમાં રૂકમસણ િહાય િાથે લગ્ન થવાના છે. લગ્ન માટે બંનેના પસરવાર ઉદયપુરમાં છે. લગ્નમાં ૫૦૦ મહેમાનોને આમંત્રણ અપાયું છે જેમાં અસભષેક બચ્ચન, રણબીર કપૂર, સિયંકા ચોપરા, સરસતક રોશન, જ્હોન અબ્રાહમ, કૈટરીના કેફ અનેતેમનાંપસરવારો પણ હાજર હશે. નવમીએ હેસલકોપ્ટર અનેસવન્ટેજ કારોના કાફલા િાથે નીલની જાન ઉદયપુરમાં નીકળશે. તેિમયેહેસલકોપ્ટરમાંથી તેમની ઉપર ફૂલોની વષા​ાકરવામાંઆવશે.

બોસલવૂડના ઓલ ઈન વન અસભનેતા અક્ષયકુમાર અને હુમા કુરશ ેી અસભસનત ફફલ્મ ‘જોલી એલએલબી - ૨’ મુમકેલીમાંઆવી ગઈ છે. ફફલ્મના ચારેક દૃમયો પર કાતર ફેરવવા માટેનો કેિ બોમ્બેહાઈ કોટટમાંિાતમીએ ચાલી ગયો અને ફફલ્મમાંથી આ િીન્િ હટાવવાનો કોટેટઆદેશ કયોા છે. આ ૪ િીન્િમાંિથમ િીન કોટટમાંથતા હંગામાનો છે. આ િીનમાંહંગામાથી ડરીને જજ ટેબલ નીચેિંતાઈ જાય છે. તેહટાવવા કોટેટકહ્યુંછે. બીજા િીનમાંકોટટમાં જૂતુંફેંકવામાંઆવેછે. ત્રીજા િીનમાંકોટટમાંઅમલીલ ઈશારા થયાનો આરોપ હતો અનેચોથા િીનમાંકોટટમાંચાલતી દલીલનેઅવાસ્તસવક રીતેદશા​ાવાઈ હોવાની વાત છે. મધ્ય િદેશનાંવકીલ અજય કુમાર વાઘમારેએ કોટટમાંઅરજી કરી હતી કે, િેન્િર બોડટફફલ્મનેસિનનુંિસટટફફકેટ આપી ચૂક્યુંછે, પરંતુ ફફલ્મનાંકેટલાક િીન્િ જુદી જુદી રીતેવાંધાજનક છે. હવેકોટટના આદેશ બાદ િેન્િર બોડટઆ ફફલ્મનેફરીથી ચકાિીનેપછી િસટટફફકેટ આપશે. ઉલ્લેખનીય છેકે, વકીલ દ્વારા અરજી કરાયા પછી કોટેટત્રણ િભ્યોની કસમટી બનાવી હતી. આ કસમટીએ ફફલ્મ જોયા બાદ કોટટમાંસરપોટટરજૂકરાયો હતો. જેના આધારેફફલ્મના ચાર િીન્િને હટાવવાની ભલામણ કરાઈ હતી.

માતા બન્યાના ૪૬ રદવસ બાદ કિીનાનુંિેમ્પવોક

દીકરા તૈમરુ અલી ખાનના જન્મના ૪૬ સદવિ બાદ કરીના કપૂર ખાન તાજતરમાં રેમ્પ પર ઉતરી હતી. લેકમેફેશન વીક ૨૦૧૭ના ગ્રાન્ડ ફફનાલેમાંકરીના સડઝાઈનર અસનતા ડોંગરેના વસ્ત્રોમાં શો સ્ટોપર બની હતી. આ ઈવેન્ટમાં કરીનાએ િફેદ રંગનો લોન્ગ ગાઉન પહેયોા હતો અનેતેની પર ગોલ્ડન જેકટે પહેયુાંહતું . સિમ્પલ મેકઅપ િાથે કરીના ખૂબ જ િું દર લાગી રહી હતી. આ શોમાં મલાઈકા અરોરા ખાનેપણ રેમ્પ વોક કયુાંહતું . તેણેસદવ્યા રેડ્ડીના િહાબઝાદી કલેક્શનનેલોન્ચ પણ કયુાંહતું . મલાઈકા લાલ બ્લાઉઝ, પીળા લહેંગા અનેમેસચંગ દુપટ્ટામાંરેમ્પ પર ઉતરી હતી. પૂવાસમિ યુસનવિાિુશ્મમતા િેન પણ લેકમેફેશન વીકમાંરેમ્પ પર ઉતરી હતી. તેસડઝાઈનર વંગપલ્લી શસશના લવંડર ગાઉનમાંખૂબ જ િું દર લાગી રહી હતી.

જોન અિાહમના પ્રોડક્શનમાંબનનાિી છ ફિલ્મોમાંથી એક ગુજિાતી હશે

અભિનેતા જોન અિાહમેપોતાના ફફલ્મ િોડટશન હાઉસમાંએકસાથેછ ફફલ્મોના ભનમાષણની ઘોષણા કરી છે. આ છ ફફલ્મોમાંથી ત્રણ ભહંિી અનેએક મરાઠી હશે. એક ગુજરાતી અનેએક મલયાલમ હશે. ત્રણ ભહંિી ફફલ્મોમાંથી બેમાં જોન એસ્ટટંગ કરશે. જોનની પહેલી ફફલ્મ એકશન-ભિલર હશે. જોન પોતાની રીતેકમબેક કરવા ઇચ્છતો હોવાથી પોતાના બેનરની ફફલ્મ બનાવશે.


24

@GSamacharUK

માનિીય સંબંધોનેશોભાિેછેગવરમા અનેહૂંફ • તુષાર જોશી •

‘મારે કંઈ સાંભળવું નથી, મારે તો હવે આ જમીન તમને જ વેચવાની છે.’ રક્ષાબહેને સતીષભાઈ અને તેમની પત્નીને કહ્યું. વાત છે ૧૯૭૦ના દાયકાના અમદાવાદની. લોકો હજી ગામના ઘર છોડીને નદી પાર બંગલા બનાવીને રહેવા જવાનું ઓછું પસંદ કરતા હતા. બધાને કદાચ એ પરવડે એવું પણ ન હતુ.ં ધીમે ધીમે નવકસતા જતા શહેરમાં લોકો નદીને પાર કહેવાય એવા નવથતારોમાં ટેનામેસટ કે સોસાયટીઓમાં રહેતા થયા હતા. સતીષભાઈ અને તેમનાં પત્ની શાનલનીબહેન બંને નોકનરયાત પનરવારના હતા. લગ્ન પછીના દાયકામાં એમની આનથોક સ્થથનત એવી ખાસ નહોતી કે બે-ચાર લાખની બચત થઈ હોય. એમાંય અનતનથ દેવો ભવઃની લાગણીથી લથબથ વ્યનિત્વ એટલે મહેમાનોની આવન-જાવન નવશેષ રહે. પનરણામે જીવનના રસને માણવામાં અને સામાનજક જવાબદારીઓ નનભાવવામાં મોટા ભાગે આવક-જાવકનું સરવૈયું સરભર થઈ જતું હતુ.ં શાનલનીબહેન પ્રાથનમક શાળામાં ભણતા હતા તે સમયની એમની એક ખાસ બહેનપણ હતી રક્ષા. બંનન ે ી દોથતી એકદમ પાક્કી. એ જમાનામાં ફોન પણ ઘરે ઘરે ન હતા એ છતાંયે તમામ ઉત્સવો-તહેવારોપ્રસંગોએ બંને સાથે જ હોય. સમય જતાં દોથતી પાનરવાનરક બની કારણ કે બંનન ે ે લગ્ન પછી ખ્યાલ આવ્યો કે રક્ષાના દેરાણી કાંતાબહેન અને શાનલનીની નાની બહેન સુકસયા બાળપણની સખીઓ હતી. વળી બંને પનરવારના એકાદ-બે પુરુષ સભ્યો પણ કોલેજમાં ક્યાંક ને ક્યાંક આગળ-પાછળ ભણ્યા હતા. આમ સંબધ ં ો પાનરવાનરક થયા હતા. રક્ષાબહેનના પનરવારમાં બધા વ્યવસાનયક રીતે જોડાયેલા અને આનથોક સ્થથનત ખૂબ સારી, જ્યારે શાનલનીબહેનનો પનરવાર મધ્યમવગટી. છતાં સંબધ ં ોમાં ક્યાંયે આનથોક સ્થથનતનો અહેસાસ ક્યાંયે ન હતો. એક વાર કોઈ ઉત્સવ પ્રસંગે સહુ બેઠાં હતાં અને રક્ષાએ શાનલનીને કહ્યું, ‘હવે તમે પણ આમ ભાડાના ઘરમાં ક્યાં સુધી રહેશો? સમય આવી ગયો છે, નદી પાર ક્યાંક એકાદ

બંગલો બનાવી લો એટલે અમે વાથતુના લાડવા ખાવા આવીએ.’ થવાભાનવક રીતે મધ્યમવગટીય આનથોક સ્થથનતના વાતાવરણમાંથી આવનાર શાનલનીબહેનને બંગલાનું સપનું જોવાનું કેટલું મોંઘું પડે એનો ખ્યાલ હતો એટલે કહ્યું, ‘અરે અમારે હમણાં તો ભાડાના ઘરમાં જ રહેવાનું છે.’ આમ વાત ત્યારે અટકી ગઈ. થોડા સમય બાદ ફરી બધાં ભેગાં થયા તો કાંતાબહેને ફરી એ વાત ઉપાડી. કહ્યું કે, ‘મારા ભાઈનો એક પ્લોટ વેચવાનો છે, તમે જોઈ આવો, પસંદ પડે તો આ પ્લોટ મારે તમને જ આપવો છે.’ આખરે થોડા નદવસ બાદ શાનલનીબહેન અને તેમના પનત જમીન જોઈ આવ્યા. પસંદ પડી. પરંતુ એ પેટે ચૂકવવાની થતી રકમ ક્યાં? આખરે કાંતાબહેને એમના ભાઈને ફોન કયો​ો, એવું નક્કી થયું કે અત્યારે જેટલી રકમ હાથ ઉપર હોય એ આપી દો, બાકીની રકમ ટુકડે ટુકડે આપજો. દથતાવેજ તૈયાર થયો અને ત્રણ-ચાર મનહનામાં બધી રકમ ચૂકવી પણ આપી. ભનવષ્યમાં ત્યાં બંગલો બનાવ્યો, સુખી થયા. આજે પણ શાનલનીબહેન આ ઘટનાને યાદ કરીને એમની બહેનપણી આ બંગલાના નનમાોણ માટે ચાંગળી નચંધવામાં નનનમત્ત બની હતી એ યાદ કરે છે અને સંબધ ં ો માટે ગૌરવ અનુભવે છે.

ચાર દાયકા કરતાં વધુ સમય પહેલાની આ ઘટનામાં માનવીય સંબધ ં ોની ગનરમા અને હૂંફ પ્રનતનબંનબત થાય છે. માનવીય સંબધ ં ો જ્યારે લોહીના હોય કે લાગણીના, એમાં પ્રેમ હોય, સામેના પાત્રને હસતો જોવાની, રાજી જોવાની સંવદે ના હોય, વહેંચીને સુખ ભોગવવાનો ઉમળકો હોય, સામેની વ્યનિનું શોષણ કરવાની ભાવના ન હોય ત્યારે આવા સંબધ ં ો એકબીજા માટે હકારાત્મક ઊજાોના વાહક અને જીવન જીવવા માટેનું પ્રેરક બળ બનતા હોય છે. સામેના પાત્રની જરૂનરયાત સમજીને એ જરૂનરયાત યોગ્ય રીતે પૂરી કરવામાં માનનસક હૂંફ આપવામાં, એના સપનાં પૂરાં કરવામાં નનનમત્ત બસયાનો આનંદ પ્રગટે છે ત્યારે આસપાસ મૈત્રીના અજવાળાં રેલાય છે. ઃતેજપું જઃ એક જ વાર એણેકહ્યુંદોસ્ત છું , પછી મેંક્યારેય ન કહ્યુંવ્યસ્ત છું

બજેટ વિશેમહાનુભાિોના મંતવ્યો...

• બજેટ-૨૦૧૭ ઐનતહાનસક બજેટ છે. વષો ૨૦૧૪માં સામાસય ચૂંટણી દરનમયાન વડા પ્રધાન મોદીએ સંકલ્પ જાહેર કયા​ાં હતા તેને આ બજેટમાં વાચા મળી છે. આ બજેટ મનહલાઓ અને ગરીબો માટેનું બજેટ છે. વડા પ્રધાને રાજકારણમાં શુિતા લાવવાનું પોતાનું વચન પૂરું કયુાં છે. - અવમત શાહ, અધ્યક્ષ ભાજપ • અંદાજ પત્રમાં ગ્રામીણ, કૃનષ ક્ષેત્ર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજકારણમાં પારદશોકતા આવશે.’ - નીવતન ગડકરી, માગગ-પવરિહન પ્રધાન • અંદાજપત્રમાં રોજગારીના સંદભોમાં નોંધપાત્ર કાંઈ નથી. રેલવે બજેટનો અછડતો ઉલ્લેખ જ થયો. સરકારી યોજનાઓ પાછળ વધુ ખચો થઈ રહ્યો છે.’ - મનીષ વતિારી, પ્રિક્તા, કોંગ્રેસ • સમાજના નબળા અને મધ્યમ વગોને સપોટટ મળે એવી જાહેરાતો આ બજેટમાં છે. એમાં નાના અને મધ્યમ ખેડૂતો, નાના સાહનસકો, મનહલાઓ અને યુવાનોનો સમાવેશ થાય છે. આ વ્યનિઓની આવક લોઅર ટેક્સ થલેબમાં છે એટલે એમને ફાયદો થશે. આમ તો બજેટ ગયા વષોના બજેટ જેવું છે. ગયા વષષે જે પગલાં જાહેર કરાયું હતું એના

£ºકЦ¸ ¸Цªъ ¸±±³Ъ¿ §ђઇએ ¦щ

³ђ²↓Üت³¿Ц¹º¸ЦєºÃщ¯Ц ´╙º¾Цº³щ£ºકЦ¸ અ³щºÂђઈ¸Цє¸±± કº¾Ц ¸Цªъã¹╙Ū³Ъ §λº ¦щ. ºÃщ¾Ц અ³щ¡Ц¾Ц-´Ъ¾Ц³Ъ ¢¾¬ આ´¾Ц¸Ц આ¾¿щ. §ђ આ´³щઆ કЦ¸ કº¾Ц¸ЦєºÂ ÃЦ¹ ¯ђ ³Ъ¥щ³Ц ³є¶º ´º µђ³ કºђ.

૧૧ ૧૨

૧૪ ૧૫ ૧૬ ૨૪

૨૦

૨૧

૧૭ ૧૮

૨૫

૨૭

૩૦

૩૧

તા. ૪-૨-૧૭નો જિાબ

૧૩

જો ડા

વું

તા શ

૧૦ ૧૯

૨૩

૨૬

૨૮ ૨૯

રે

૩૨

કા બ

હે

હા જી

શાં ત

નુ

અ ખો

કા ર

સા

સા દ

ખી ર

મા

બા ન

ક ર

પો

લા

આડી ચાિીઃ ૧. વેર ૪ • ૪. એક જળચર પ્રાણી ૩ • ૬. રાક્ષસ, દાનવ ૩ • ૭. મીઠાઈ પર ચડાવાતું ચાંદીનું પડ ૩ • ૯. .... રમાડે રામ ૩ • ૧૦. વરુણનું આયુધ ૨ • ૧૧. રાજકારણમાં માણસોનું કામ નથી એમ મનાય છે ૨ • ૧૩. કૂવામાંથી પાણી ખેંચવાનું ચામડાનું સાધન ૨ • ૧૪. પાવતી, પહોંચ ૩ • ૧૭. નઠારી સોબત ૩ • ૨૦. વથત્ર ૩ • ૨૨. સભા, નમજલસ, પનરષદ ૪ • ૨૪. કીડીને ... ને હાથી મણ ૨ • ૨૫. મંજૂર ૩ • ૨૬. ખૂજલી, ખંજવાળ ૨ • ૨૭. ... કરવી, યુનિ કે ઈલાજ કરવો ૨ • ૨૮. નદી (કચ્છી) ૨ • ૩૦. આજે ... કરશું મજા ૨ • ૩૧. પીડા, જખમ ૨ • ૩૨. લજ્જા, શરમ ૨ ઊભી ચાિીઃ ૧. જનતા, લોકો ૩ • ૨. .... તેવી બરકત ૩ • ૩. તમારું ૨ • ૪. રાહ જુઓ, ઊભા રહોના સમાનાથટીનું ઊંધું ૨ • ૫. નવષ્ણુ ૩ • ૬. અદલાબદલી થયેલું ૪ • ૮. આસનિ, અનુરાગ ૨ • ૧૦. નાપાસનું નવરોધી ૨ • ૧૨. ચપ્પુ ૨ • ૧૩. ગળામાં દુઃખે ત્યારે મીઠાવાળા પાણીના .... કરાય ૩ • ૧૫. સીવવું તે ૩ • ૧૬. રાવણને .... માથાં હતાં ૨ • ૧૮. એકઠાં થવું તે ૪ • ૧૯. કદરૂપું ૩ • ૨૧. તાવ આવે તો એની સાથે .... આવી જાય ૪ • ૨૩. મધ્ય ૨ • ૨૪. કોઈ મારી ... કરતું નથી ૩ • ૨૯. ....તત્ર, સવોત્ર ૨

સુ ડોકુ -૪૭૩ ૩

૫ ૧ ૮ ૨ ૪ ૯

સુડોકુ-૪૭૨નો જિાબ

૨ ૪ ૮

૨ ૪ ૧ ૪

૧ ૩ ૯ ૭

૩ ૯

બેઝ પર જ આ બજેટ તૈયાર કરાયું છે. - અરુધંતી ભટ્ટાચાયગ, ચેરપસગન – સ્ટેટ બેડક ઓફ ઇન્ડડયા • બજેટમાં નવકાસ અને નાણાંકીય નશથત બાબતે યોગ્ય બેલેસસ છે. ખેડૂતો, ગરીબો, ફાઈનાસ્સસયલ સેક્ટરને મજબૂત કરવા પર ધ્યાન કેસદ્રીત કરાયું છે. નાણાં પ્રધાને ઇસફ્રાથટ્રકચર અને રુરલ ઇકોનોમીમાં રોકાણ બાબતે યોગ્ય જાહેરાતો કરી છે. એફોડેટબલ હાઉનસંગ રોડ. રેલવે માટે રોકાણની દરખાથતો છે એની અસર અથોતંત્ર પર જોવા મળશે. - ચંદા કોચર, એમડી અનેસીઈઓ – આઇસીઆઇસીઆઇ બેડક • નાણાં પ્રધાને વૃનિલક્ષી બજેટ રજૂ કયુાં છે. બજેટમાં ગ્રામીણ અને કૃનષ નવકાસ પર નોંધપાત્ર ફોકસ કરાયું છે. કોસટ્રાક્ટ ફાનમાંગ માટે નવો કાયદો બનાવાશે. આને પગલે કૃનષ ક્ષેત્રની ઉત્પાદિામાં નોંધપાત્ર વધારો થશે. ૨૦૧૮ સુધીમાં બધા જ ગામડાંઓનું વીજળીકરણ કરવાની જાહેરાત કરાઇ છે એ હકારાત્મક જાહેરાત છે. ગ્રામ્ય નવથતારોના કસઝમશનમાં વધારો થશે. - અદી ગોદરેજ, ચેરમેન – ગોદરેજ ગ્રૂપ • સરકારે સામાનજક અને ઇસફ્રાથટ્રકચર માટેના ખચો તેમજ એફોડેટબલ હાઉનસંગ બાબતે વધુ ફોક્સ કયુાં છે. સામાસય વ્યનિને કરવેરાના લાભ મળ્યા છે એને પગલે કસઝમ્શનમાં નરકવરી જોવા મળશે. કેશ ટ્રાસઝેક્શન પર મયાોદાને પગલે નડનજટલ પેમેસટમાં વધારો થયો છે. ટ્રાસસફોમો, એનજાોઇઝ અને ક્લીન એજસડાને પગલે અથોતંત્રને લાભ થશે. - રાણા કપૂર, એમડી તથા સીઇઓ – યસ બેડક

vAùckAene nmñ ivnùtI

Âє´ક↕: 07771 640 016.

╙¸¬»ÂщÄÂ³Ц ³ђ°↓ Ãщºђ ¡Ц¯щ ºÃщ¯Ц ≥√ ¾Á↓³Ц 5Ö² ¸╙Ã»Ц³Ъ ¸ЦĦ ºЦĦЪ³Ц Â¸¹щ ÂЦºÂє·Ц½ અ³щ ±щ¡ºщ¡ ¸Цªъ Âђ¸¾Цº°Ъ ¢Ьλ¾Цº ¸½Ъ કЮ» ¥Цº ºЦ¯ ¸Цªъ ╙¾ΐЦÂЬઅ³щ ¢Ь§ºЦ¯Ъ ¶ђ»Ъ ¿કы ¯щ¾Ц ¶Ãщ³³Ъ §λº ¦щ. ´¢Цº અ³щ અ×¹ ¶Ц¶¯ђ ઔєє¢щ λ¶λ ¥¥Ц↓ કºЪ ¿કЦ¿щ.

એظ ºщ ¡Ц¯щ ºÃщ¯Ц અ³щ ╙Ã×±Ъ ¶ђ»Ъ ¿ક¯Ц Ĭђµы¿³» ·Цº¯Ъ¹ ´╙º¾Цº³щ ≥ ¸ЦÂ³Ъ ╙±કºЪ અ³щ ≥ ¾Á↓³Ц ╙±કºЦ³Ъ ÂЦºÂє·Ц½ અ³щ ºÂђઇ, ÂЦµÂµЦઇ, આ¹³—¢ ¯щ¸§ ºђ§¶ºђ§³Ц £ºકЦ¸¸Цє ¸±± ¾¢щºщ ¸Цªъ ¶Ãщ³³Ъ §λº ¦щ. ºÃщ¾Ц ¸Цªъ અ»¢ λ¸ અ³щ §¸¾Ц³Ъ ĴщΗ ã¹¾ç°Ц Â╙ï આકÁ↓ક ´¢Цº ¸½¿щ. ¶ÃЦº ºÃЪ³щ ´® કЦ¸કЦ§ કºЪ ¿કЦ¿щ.

Âє´ક↕: 07814 251 894 / 07828 406 698

www.gujarat-samachar.com

૨૨

sAE su´A vAùckAene joAvvAnuù ke ‘gujrAt smAcAr’mAù æis Œ ¸tI ÀherAtAe Àe¤ kAe¤po cIj-vStunI ŠrIwI krAe a¸vA sÈvsnAe ¦pyAeg krAe tAe te mAqe amArI kAe¤ jvAbwArI n¸I. aenI yAeGytA je-te VyiKtae pAete tpAsI te aùge ino#y levAe.

કыºº §ђઇએ ¦щ

11th February 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

³щ³Ъ §ђઇએ ¦щ

Âє´ક↕: કж╙¯ ¥¾Ц® 07825 470 039

૩ ૬ ૨ ૫ ૧

૫ ૯ ૩ ૮ ૨ ૬ ૭ ૧ ૪

૬ ૧ ૨ ૭ ૩ ૪ ૯ ૫ ૮

૭ ૮ ૪ ૧ ૯ ૫ ૬ ૩ ૨

૪ ૨ ૧ ૬ ૭ ૯ ૩ ૮ ૫

૮ ૬ ૫ ૩ ૪ ૨ ૧ ૭ ૯

૩ ૭ ૯ ૫ ૧ ૮ ૨ ૪ ૬

૯ ૩ ૮ ૨ ૫ ૭ ૪ ૬ ૧

૧ ૪ ૬ ૯ ૮ ૩ ૫ ૨ ૭

૨ ૫ ૭ ૪ ૬ ૧ ૮ ૯ ૩

નિ ઊભી લાઈન અનેનિ આડી લાઈનના આ ચોરસ સમૂહના અમુક ખાનામાં ૧થી ૯ના અંક છેઅને બાકી ખાના ખાલી છે. તમારેખાલી ખાનામાં૧થી ૯ િચ્ચેનો એિો આંક મૂકિાનો છેકેજેઆડી કે ઊભી હરોળમાંવરપીટ ન થતો હોય. એટલુંનહીં, ૩x૩ના બોક્સમાં૧થી ૯ સુધીના આંકડા આિી જાય. આ વિઝનો ઉકેલ આિતા સપ્તાહે.

બાળપણમાં ઘર ન હોવાને કારણે માકો​ો અને તેમની માતાએ અનેક તકલીફો વેઠી હતી. માકો​ો

કરતાં વધારે નમલકત છે. એટલું જ નહીં, પ્રોપટટી સેક્ટરમાં તેમનાં પુથતકો બેથટ સેલર માનવામાં આવે છે. માકો​ો જે ફ્લેટ મફતમાં

ભણતર પૂરું ન કરી શક્યા. ૧૫ વષોની ઉંમરે તેમણે ભણવાનું છોડીને મજૂરી શરૂ કરી હતી. ત્યાર બાદ તેમને સેલ્સમેનની નોકરી મળી. હવે તેઓ પ્રોપટટી નનષ્ણાત તરીકે ઓળખાય છે. દુનનયાભરમાં તેમની પાસે ૧૫૦

આપવાના છે તે સંપણ ૂ ો ફનનોશ્ડ છે. ત્રણ બેડરૂમના પ્લેટમાં એરકંનડશનર, વોનશંગ મશીન, ડબલ બેડ સનહતની સુનવધા છે. ફ્લેટમાં અત્યાધુનનક ટેકનોલોજી ધરાવતું મોડ્યુલર કકચન પણ બનાવવામાં આવ્યું છે.

અનુસંધાન પાન-૩૨

જરૂરતમંદનેવિનામૂલ્યે...

´а6ºЪ³Ъ Âщ¾Ц ¸½¿щ Pujari service available

¯¸ЦºЪ ±ºщક ĬકЦº³Ъ ╙Ã×±Ь╙¾╙² ´а6 - ક°Ц - »Æ³ ĠÃ¿Цє╙¯ - ¸Ц¯Ц7³Ц »ђªЦ - ĴЪ¸ú ·Ц¢¾¯ક°Ц (ÂدЦÃ) - ¯щº¸Ц³Ъ ╙¾╙² - ĠÃ¿Цє╙¯ ´а6 - ¢Ц¹ĦЪ Ã¾³ - ¥Ь±є ¬Ъ ╙¾╙² - ¿Цє╙¯ ´Ц« ¾¢щºщ ╙¾╙² ·Цº¯°Ъ આ¾щ» ĬÅ¹Ц¯ ´а6ºЪ ¸Цºµ¯щ કºЦ¾¾Ц¸Цє આ¾¿щ.

Âє´ક↕: 07958 275 222


11th February 2017 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

સાપ્તાહિક ભહિષ્ય રાહિભહિષ્ય અઠિાહિક તા. ૧૧-૨-૨૦૧૭ થી ૧૭-૨-૨૦૧૭

મેિ રાષશ (અ,િ,ઇ)

ષસંિ રાષશ (મ,ટ)

જ્યોષતિી ભરત વ્યાસ

ધન રાષશ (ભ,િ,ધ,ઢ)

આ સપ્તાહે કેટલીક વ્યધિ તરફથી મુશ્કેલી ઉભી થતી જણાશે. પ્રોપટટી લે-વેચમાં પડવું ધહતાવહ નથી. રટતો ઉકેલવાની માત્ર વાતો જ થશે. અંગત વ્યધિઓ જ આડે આવશે. નાણાંકીય મૂં ઝવણ વિશે. વેપારમાં ૧૦૦ના ૮૦ થતાંજોવા મળશે.

સપ્તાહ િરધમયાન નાણાકીય ન્ટથધત ધચંતાજનક રહેશ.ે ટવજનોધમત્રોની મિ​િ ચાલુ રહેશ.ે સંતાન તરફથી બળ મળશે. કામગીરીનો બોજ માથા પર આવશે. વેપારિંિામાંપૂરતુંધ્યાન રાખવુંપડશે. તંિરુ ટતી યથાવત્ રહે. ધમત્રોની જવાબિારી ઉઠાવવી પડે.

આ સપ્તાહમાંઅનેક ચઢાવઉતાર જોવા મળશે. િાંપત્યજીવનમાં કડવાશ જણાય. વણઉકેલ સમટયા અંગે ગુપ્ત રહે. ધમત્રોની મિ​િ ઉપયોગી બનશે. મહત્ત્વના ધનણષયો લેતાંપૂવવેબેવખત ધવચારવુંજરૂરી. તંિરુ ટતી સાચવવી રહે. વાિધવવાિથી િૂર રહેવાનો સમય છે.

સપ્તાહની શરૂઆતથી જ મન શાંધત અનુભવશે. કૌટું ધબક બળ મળશે. સંતાન અંગેની ધચંતા ઓછી થાય. ટવજનો-ધમત્રોની મિ​િ મળશે. સામાધજક-િાધમષક કામમાંિોડાિાડી રહે. નાણાંકીય રાહત રહેશ.ે નવા િંિાની ઇચ્છા વિશે. નોકરીમાં પ્રમોશન માટેની વાતો આવે.

આ સમય િરધમયાન નોકરીવેપારમાં સરળતા થતી જણાશે. નાણાકીય ભીડ ઓછી થશે. ટવજનો અને ધમત્રો તરફથી યથાવત્ પધરન્ટથધત રહે. મન આનંધિત થાય તેવો પ્રસંહ બનશે. પ્રશ્નોનુંધનરાકરણ મળે. ક્રમશઃ પ્રગધત થાય.

આ સમય શુભ લાભિાયી બને. ટવજનો ધમત્રો પરત્વે સહાનુભધૂત વિશે. નાણાંકીય ભીડ ઓછી થશે. આકન્ટમક લાભ થવાની સંભાવના રહેશ.ે મન આનંિ-ઉલ્લાસ અનુભવશે. મહેનતનો, કરેલા કામનો જશ મળશે. નોકરીમાં રાહત અનેવેપારમાંપ્રગધત રહેશ.ે

આત્મબળ વિશે. નાણાંકીય તંગી િૂર થશે. યાત્રા-પ્રવાસની તકો ઉજ્જવળ બનશે. પ્રીધતપાત્રનો સહયોગ વિે. ટવજનો-ધમત્રો સાથે મનમેળ વિે. િીરજના ફળ મળતા જણાય. વેપાર-નોકરીમાં પ્રગધત સિાય. લાભ થાય. કોટડ-કચેરીના કાયોષની પતાવટ થાય.

સપ્તાહ ખાટા-મીઠા અનુભવોમાંથી પસાર થશે. જરૂરતના સમયેઅંગત કહેવાતા લોકો પણ મોઢુંબગાડશે, છતાંિીરજ રાખવી જરૂરી રહેશ.ે નાણાકીય ભીડ રહેશ.ે વેપારમાં ન્ટથરતા રહે. નવા આયોજન સાકાર થતા જણાય. નોકરીમાં યશ-માન મળવાના યોગ છે.

સપ્તાહની શરૂઆત સારી રહે. જોકે ક્રમશઃ ચઢાવ-ઉતાર રહે. ધમત્રો-ટવજનોના સહયોગ મળી રહેશે. સંતાનોની મિ​િ મળશે. યાત્રા-પ્રવાસમાં સફળતા જણાય. વેપાર-િંિામાં પ્રગધત થાય. નોકરીમાં મન આનંધિત રહેશે. પ્રમોશન માટેશક્યતા વિે.

નાણાંકીય રીતે આ સપ્તાહ મૂંઝવણ ઊભી કરશે. લેણિારોની િોડિામ રહે, સામાધજક કાયોષમાં મિ​િરૂપ બનવું પડશે. િાધમષક આયોજન ગોઠવાય. મનોબળ અન્ટથર રહે. સંતાનની ધચંતા યથાવત્ જણાય. તંિરુ ટતી બાબતે કાળજી લેવી ઘટે.

આ સપ્તાહ િરધમયાન મનબોળ ધનબષળ બનશે. વેપાર-નોકરીમાં અવરોિો ઊભા થાય. અંગત વ્યધિઓ તરફથી અણગમતા સમાચાર મળે. ધવશ્વાસઘાત થવાના પ્રસંગો બને. નાણાંકીય બાબતે રાહત રહે. છતાં લેવડિેવડના પ્રશ્નોએ ધ્યાન રાખવુંજરૂરી છે.

સપ્તાહ િરધમયાન મન મક્કમ રાખીને ધનણષયો લેવા પડશે. નવા સમાચારો લાભિાયી બને. અપધરણીતો માટેવાતચીત આગળ વિશે. ધમત્રો-ટવજનોનો સંપકકતેને વેગ આપશે. ધવદ્યાથટીઓ માટે પ્રધતકૂળ સમય છે. નાણાકીય વ્યવહાર સચવાય.

વૃિભ રાષશ (બ,િ,ઉ)

ષમથુન રાષશ (ક,છ,ઘ)

કકકરાષશ (ડ,િ)

કન્યા રાષશ (પ,ઠ,ણ)

તુિા રાષશ (ર,ત)

વૃશ્ચચક રાષશ (ન,ય)

મકર રાષશ (ખ,જ)

કું ભ રાષશ (ગ,શ,સ,િ)

મીન રાષશ (િ,ચ,ઝ,થ)

કરતાંકહ્યુંહતુંકેબજેટ ગરીબોિા બજેટમાંિુરક્ષા પર મહત્તમ ધ્યાિ હાથ મજબૂત કરશે. તેમણે કહ્યું અપાયું છે. િરકાર ખેડૂતોિી હતું કે, ‘કેડદ્રીય બજેટ ૨૦૧૭ આવક બમણી કરવાિી િેમ એક વાર િરી ગામડાં, ખેડૂતો ધરાવેછે. આંતરરાષ્ટ્રીય બજારમાં હવે સિસિયર સિટીઝડિ​િે અિેગરીબલક્ષી છે. બજેટ દેશમાં પપધાતત્મક વેપારિેવેગ આપિારું આધાર બેઝ્ડ હેલ્થ કાડડ અપાશે. અિેક પસરવતતિ લાવશે. તેમણે બજેટ છે. બજેટ વીતેલાં અઢી દેશભરમાં લાખો સિસિયર કહ્યુંકેબજેટમાંકાળા િાણાંઅિે વષતમાં લેવાયેલાં પગલાં અિે સિટીઝડિ​િે પવાપથ્ય િંબંસધત ભ્રિાચારિે િાબૂદ કરવાિી િેમ ભાસવમાંથિારા સવકાિ​િેજોડતી િમપયાઓિો હલ આવી શકે વ્યિ થઈ છે. હાઉસિંગ ક્ષેત્રિે કડી છે. બજેટ બધાિાં િપિાં અિે તેઓિા પ્રશ્િો, મૂંઝવણોિું મહત્તમ લાભ થવાિો છે. રેલવે િાકાર કરશે. સિરાકરણ થાય એ માટેહેલ્થ કાડડ મળશે. હેલ્થ કાડડ આધાર કાડડિી િાથે સલંક હશે. સિસિયર સિટીઝિ સવસવધ પ્રશ્િે હેલ્થ કૃષિજગત અનેખેડૂત કાડડિો િરળતાથી ઉપયોગ કરી • ખેડૂતોનેરૂ. ૧૦ લાખ કરોડનુંધિરાણ ૬૦ ધિવસનુંવ્યાજ માફ શકાશે. દેશિા લાખો સિસિયર • પાક વીમા યોજના માટેરૂ. ૯,૦૦૦ કરોડની ફાળવણી સિટીઝડિ માટે આ બહુ • સોઇલ હેલ્થકાડડમાટેકૃધિ ધવજ્ઞાન કેન્દ્રોમાંધમની લેબ્સ બનાવાશે. • માઇક્રો ઇધરગેશન અનેડેરીપ્રોસેધસંગ માટેરૂ. ૧૩,૦૦૦ કરોડ મહત્ત્વિી યોજિા છે. ગ્રામીણ ષિકાસ પાસપોટડઓફિસમાં અનુસંધાન પાન-૧

ગરીબી ઘટશે, રોજગારી... ષસષનયર ષસટીઝન્સને મળશેિેલ્થ કાડડ

કયા સેક્ટરનેશુંમળ્યું?

પાસપોટડમળશે

િામાડય િાગસરકિેપાિપોટડ મેળવવા માટેપાિપોટડઓફિ​િ​િે અવારિવાર ધક્કા ખાવા પડેછે. જોકે તે િામે બજેટમાં ખાિ જોગવાઈ કરાઇ છે. જેમુજબ હવે મુખ્ય પોપટ ઓફિ​િમાંથી જ પાિપોટડ ઇશ્યુ કરાશે. પાિપોટડ ઇશ્યૂ કરવા માટે જે તે શહેરિી હેડ પોપટ ઓફિ​િ​િો િડટ ઓફિ​િ તરીકે ઉપયોગ કરાશે. પ્રથમ તબક્કામાં ૧૫ સજલ્લામાં પ્રયોગ કરાશે. આમ હવે ટૂંકમાં લોકોિે પોપટ ઓફિ​િમાંથી પણ પાિપોટડમળતા થઇ જશે.

ઉત્તમ બજેટઃ િડા પ્રધાન

વડા પ્રધાિ િરેડદ્ર મોદીએ ‘ઉત્તમ બજેટ’ રજૂ કરવા બદલ િાણા પ્રધાિ જેટલીિી પ્રશંિા

વિવિધા 25

GujaratSamacharNewsweekly

• રૂ. ૧.૮૭ લાખ કરોડ રૂધપયા ગ્રામીણ ક્ષેત્રમાંફાળવાયા છે. • મનરેગા માટેરૂ. ૪૮,૦૦૦ કરોડનુંબજેટ • ૨૦૧૭-૧૮માં૫ લાખ તળાવો બનાવાશે. • મનરેગામાંમધહલાઓની ૫૫ ટકા ભાગીિારી • પ્રિાનમંત્રી ગ્રામ સડક યોજના માટે િરરજો ૧૩૩ કક.મી. સડક બનાવાશે • ટટાટડઅપ સેકટર માટેટેક્સમાંમાફી ૩ વિષમાટેહતી જેવિારીને ૭ વિષની કરાઈ

આરોગ્ય

સૂકાતો િડ

- મંઝૂર એહતેશામ (અનુવાદઃ શરીફા વીજળીવાળા) મંઝૂર એહતેશામિી બહુચસચતત િવલકથા ‘િુખા બરગદ’ િાંપ્રત ભારતમાં જીવતા મુસ્પલમ િમાજિા આંતરજગતિે આલેખે છે. A Dying Banyan શીષતકથી અંગ્રેજીમાં અિુવાસદત આ િવલકથા મોડિત િ​િીબ તેિે પુત્રિા સપતાિો મેળાપ કરાવા િે એ ક્લાસિક ગણાય છે. આ િવલકથાિા લેખકે ગુલામડીિા િંયમિી પાળ તૂટતાંક્રોધિા આવેશમાં... તેણે શુંકયુ​ું ? પુત્ર ગુમાવ્યો? કે પ્રસતશોધ ભારતસવભાજિ પછીિા ભારતીય પૂરો કયોત? આ િવલકથા રજૂકરેછેએક મુસ્પલમ િમાજિી માિસિક સ્પથસતિે ગુલામ પત્રીિી, િ​િીબિા ટેરવે િાચતી ઊંડી િંવેદિશીલતા તથા તાફકિક આસિકિ િારીિી જીવિગાથા. સવચારશીલતા િાથે પ્રપતુક કરવાિી (પૃષ્ઠઃ ૧૭૬ • ગૂજષર પ્રકાશન કોસશશ કરી છે. ભારતમાં ધમત કઇ રીતે અમદાવાદ વ્યસિગત અિેિામાસજક બંધિોમાંિાટ • www.gurjarbooksonline.com) પડાવે છે એ હકીકતિે આલેખવાિે ••• િમાંતરે સહંદુ-મુસ્પલમ િંબંધોિી િમપયાિે લેખકે સિમતમ તટપથતાથી આલેખી છે. શૂિપાણેશ્વર (પૃષ્ઠઃ ૨૨૮ • હષષ પ્રકાશન-અમદાવાદ - ડો. સંવદપ કુમાર - મોઇન પઠાણ • email: goorjar@yahoo.com) પ્રવાિ​િે જ પોતાિો શ્વાિ બિાવી દેિારા ••• પ્રવાિી કાકાિાહેબ કાલેલકરે પ્રવાિ​િે આત્માિો ખોરાક ગણાવ્યો છે. ઘણી વાર આપણેઆપણાંજ પ્રષતશોધ ઘર, ગામ, શહેર સવપતારથી અજાણ્યા રહી જઇએ - ડો. નવીન વવભાકર જ્યારે એક પત્રીિા સદલમાં વૈરિી જ્વાળાઓ છીએ. તમિે ખબર છે, ગુજરાતમાં જ એક એવું ભડકી ઊઢે,િેિ​િીબેિજવેલા િંજોગોથી િંયમિા બાંધ પથળ આવેલું છે, જ્યાં કુદરતે અિાટ િૌંદયતિો તૂટી પડે ત્યારે... એક પૂવત આસિકાિા કાંઠે આવેલા ભંડાર ભયોતછે. એક એવુંપથળ, જ્યાંિ​િ એક વાર ઝાંઝીબાર ટાપુિી અબુધ ફકશોરી પારેવડાિી જેમ ગયા પછી તમિે લાગશે કે કુદરતિાં આવાં પારધીિી જાળમાં િ​િાય, ગુલામ બિે, પુરુષોિી અપ્રસતમ િૌંદયતિે માણવા માટે હવે કાશ્મીર કે માસલકી બિતાં, બળાત્કારોિો ભોગ બિે, ભરબજારે સ્પવટ્ઝલવેડડ િુધી દોડવાિી જરૂર જ ક્યાં છે? વેચાય પુરુષિી માસલકી, હકૂમત, અત્યાચારિો ભોગિો આપણા ઘરઆંગણેજ તો છેકુદરતી િૌંદયતદૃસિ​િો સિલસિલો ચાલુ રહે િે એકાએક િ​િીબ બદલાય. ભરપૂર ખજાિો! આ ખજાિાિુંિામ છેગુજરાતિા જીવિ​િા દોજખરૂપી રાહમાં એક મિીહા આવે, િમતદા ખાતેઆવેલુંશૂલપાણેશ્વર. આ પથળેતમિે અત્યાચારોમાંથી છોડાવે અિે એ ફકશોરી કુમારી જોવા મળશેસવસવધ જાસત-પ્રજાસતિાંપ્રાણીઓ અિે બિતાંપુત્ર જડમ આપેિેતેિુંમોં જોઇ ગુલામડી ત્યારે પંખીઓ તેમજ હસરયાળા વૃક્ષોિો અખૂટ ભંડાર. જાણેકેપુત્રિો સપતાર કોણ છેિેવેરિી જ્વાળાઓ (પૃષ્ઠઃ ૧૨૮ • આર. આર. શેઠ એન્ડ કંપની ભભૂકી ઊઠે. પુત્ર ગુમાવવાિા ડરેતેકાંપતી રહેિેિરી પ્રા. વિ.-અમદાવાદ • www.rrsheth.com)

ષિપક્ષનો ષિરોધ

આઝાદ ભારતિા ઇસતહાિમાંપહેલી વાર િંિદમાં બજેટ પહેલી િેબ્રુઆરીએ રજૂ થવાિું હતું. તે પૂવવે એક તબક્કે બજેટ મુલત્વી રખાય તેવુંદબાણ િાણાંપ્રધાિ પર િજાતયુંહતું . તેિું કારણ એ હતું કે િાંિદ ઇ. અહેમદિું સિધિ થયું હતું અિે કોંગ્રેિ, ડાબેરીઓ તેમજ રાષ્ટ્રીય

જિતા દળિા િાંિદો શોક ઠરાવ પિાર કરીિે બજેટ મુલત્વી રાખવુંજોઇએ તેવી માંગણી કરી રહ્યા હતા. આગલા સદવિે િંિદમાં જેટલી આસથતક િવવેક્ષણ રજૂ કરી રહ્યા હતા ત્યારે જ િાંિદ અહેમદિે હૃદયરોગિો હુમલો આવતા તેમિેચાલુબેઠકે હોસ્પપટલમાં લઈ જવાયા હતા. જ્યાં બાદમાં તેમિું સિધિ થયું

ફાળવાયા • ટ્રાન્સપોટડમાટેરૂ. ૨,૪૧,૩૮૭ કરોડની ફાળવણી • એફોડેડબલ હાઉધસંગનેઇન્ફ્રાટટ્રકચર ક્ષેત્રનો િરજ્જો • ૧.૫૦ લાખ ગ્રામ પંચાયતોનેહાઇટપીડ બ્રોડબેન્ડ સધવષસ અપાશે

સંરક્ષણ

• રૂ. ૨.૭૪ લાખ કરોડ રૂધપયા સંરક્ષણ ક્ષેત્ર માટેફાળવવામાંઆવ્યા છે. ઉલ્લેખનીય છેકેગત નાણાંકીય વિષમાંઆ બજેટ રૂ. ૨.૪૯ લાખ કરોડ હતું. • પૂવષસૈધનકો માટેવેબઆિાધરત પેન્શન ધવતરણ ધસટટમ • સૈધનકોની મુસાફરી માટેધડફેન્સ ટ્રાવેલ ધસટટમ

ષશક્ષણ – યુિાનો

• હાયર એજ્યુકેશન માટેતમામ એન્ટ્રન્સ ટેટટ માટેનેશનલ ટેન્ટટંગ એજન્સી રચાશે • સરકાર દ્વારા SWAYAM પ્લેટફોમષરચાશે. જેમાં૩૫૦ કોસષરખાશે અનેતેનેઓનલાઈન એકસેસ કરી શકાશે • સીબીએસઈ જેવી સંટથાઓનુંફોક્સ વિારાશે • ટપોટડસ બજેટમાંરૂ. ૩૫૦ કરોડનો વિારો કરાયો

મષિ​િા-બાળષિકાસ

• ગુજરાત અને ઝારખંડમાં ૨ નવા ઓલ ઇંધડયા ઇન્ન્ટટટ્યુટ ઓફ મેધડકલ સાયન્સીસ (એઇમ્સ)ની રચાશે • ડોક્ટરોની અછત ધનવારવા પોટટ ગ્રેજ્યુએશન માટે૫,૦૦૦ સીટો વિારાશે • ધસધનયર ધસટીઝનનેઆિારબેઝ્ડ ટમાટડકાડડઅપાશે. જેમાંહેલ્થનો રેકોડડરખાશે • મધહલા અનેબાળકલ્યાણ માટેરૂ. ૧.૮૪ લાખ કરોડ

• રૂ. ૧.૮૪ લાખ કરોડ સરકારેમધહલા અનેબાળધવકાસ માટેઆપ્યા છે. તેમાંરૂ. ૫૦૦ કરોડ મધહલા શધિ કેન્દ્રની ટથાપના માટેઆપવામાં આવ્યા છે

• રૂ. ૩.૯૬ લાખ કરોડ ઇન્ફ્રાટટ્રક્ચર સેક્ટર માટેફાળવાયા છે. ગત વિષકરતાંતે૧૬ ટકા વિારેછે. • હાઇ-વેધનમાષણ માટે૬૪,૯૦૦ કરોડ રૂધપયા ફાળવાયા છે. • નવી નોકરીઓ અને સટતાં ઘર માટે રૂ. ૩,૯૬,૧૩૫ કરોડ

• રૂ. ૭૩૫૩ કરોડ સામાધજક ન્યાય અને સશધિકરણ મંત્રાલયને મળ્યા છે. જેગત બજેટના માત્ર ૫.૬૨ ટકા વિારેછે. ગત નાણાંકીય વિષમાંરૂ. ૭૩૫૦ કરોડનુંબજેટ ફાળવાયુંહતું , તેમાંસૌથી ઓછી વૃધિ થઇ છે.

ઇન્ફ્રાસ્ટ્રકચર – ટેષિકોમ

સૂક્ષ્મ, િઘુઅનેમધ્યમ

• રૂ. ૬૪૮૨ કરોડ મળ્યા છેસૂક્ષ્મ, લઘુઅનેમધ્યમ ઉદ્યોગ મંત્રાલયને. જેગત બજેટ કરતાં૮૭.૦૭ ટકા વિારેછે. વીતેલા નાણાંકીય વિષમાં આ ક્ષેત્રોનેરૂ. ૩૪૬૫ કરોડ રૂધપયા ફાળવાયા હતા.

સામાષજક ન્યાય

હતું. તેઓ ઇસ્ડડયિ યુસિયિ મુસ્પલમ લીગિા પથાપક હતા. જોકે, સ્પપકર િુસમત્રા મહાજિે બજેટ રજૂ કરવું તે બંધારણીય જવાબદારી છે તેમ જણાવી સવપક્ષોિી માંગ પવીકારી િહોતી.

ષિગ્ગજોની ગેરિાજરી

તૃણમૂલ કોંગ્રેિ પક્ષ તેિા બે િાંિદોિી િીબીઆઇએ આસથતક કૌભાંડમાં ધરપકડ કરી હોઈ સવરોધ દશાતવવા બજેટ વખતે ગેરહાજર રહ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેિ​િા અધ્યક્ષ િોસિયા ગાંધી, િમાજવાદી પાટટીિા મુલાયમ સિંહ, પ્રધાિો મિોહર પાસરતકર, હરસિમરિ કૌર અિે મેિકા ગાંધી પણ હાજર િહોતા.

જેટિીનુંિાકચાતુયય

જેટલીએ િંબોધિમાં ગાંધીજી, પવામી સવવેકાિંદ તેમજ સહડદી પંસિઓ ટાંકી હતી. પ્રવચિ વેળા જેટલીએ િવો ચીલો પાડતા ૨૦ સમસિટ બેિીિે બજેટ રજૂ કયુ​ું હતું. જેટલીએ ગાંધીજીિું એ વાક્ય ક્વોટ કયુ​ું હતું કે, ‘િારા હેતુથી કરેલું શુભ સિષ્ઠાપૂવકત િુંકાયતક્યારેય સિષ્િળ િથી જતું’. તેમણે હળવું વાતાવરણ િજતતા કહ્યું હતું કે, 'કાલે ધિ કો ભી બદલિા પડા આજ અપિા રંગ'. બજેટ વેળા જેટલી ટેક્િ શબ્દ િૌથી વધારે ૧૦૨ વાર બોલ્યા છે. ઇડિલેશિ શબ્દ માત્ર ૪ વાર બોલ્યા હતા. તે ઉપરાંત જીડીપી ૧૨, સડમોિેટાઇઝેશિ ૧૩, ગ્રોથ ૨૧, પુઅર ૧૫, જીએિટી ૨૦, બ્લેક મિી ૮ અિે ઇકોિોમી શબ્દ ૨૭ વખત બોલ્યા હતા.


26

@GSamacharUK

11th February 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ગુરુ શ્રી રવમકૃષ્ણ અનેધિષ્ય ધવવેકવનંદનો િમા છ મધહનવ ઈસ્લવમનુંઅનુસરણઃ શ્રી રવમકૃષ્ણ ધમિન ભવરતની સુપ્રીમ કોટટસુિી

શ્રી રામકૃષ્ણના ઉપદેશને હવિમાં સવા હદશામાં અને સવા ભાષામાં િસરાવવામાં સિળ લવામી હવવેકાનંદે પણ માિ ૩૯ વષાની યુવાવયે જ ધિષ્ય નરેન્દ્રનવથનુંઈશ્વર સવમેબંડ શ્રી રામકૃષ્ણ પોતાના હશષ્યોને પોતાની પૂરપે રૂ ી જીવનલીલા સંકલે ી લીધી. છતાંએમણેબતાવેલા માગગે કસોટી કયા​ાહસવાય નિીં લવીકારવાનો આગ્રિ રાખતા. શ્રી રામકૃષ્ણ હમશન અને બેલરૂ મઠની હવિવ્યાપી હશષ્ય નરેન્દ્રનાથ પણ કાંચનમયાગની પરીક્ષા કરી જોઈ શાખાઓમાંકાયારત ભણેલા-ગણેલા સાધુઓ થકી એ ે આજેય િસાહરત થઈ રહ્યો છે. હશક્ષણ િતી. જોકે આ જ નરેન્દ્રનાથે ગુરુની પરીક્ષા તો કરી વૈહિક સંદશ ગુરુ શ્રી રવમકૃષ્ણ અનેસ્વવમી ધવવેકવનંદ લીધી િતી, પણ ઈિર સામે બંડ પોકાયુ​ુંિતું . એણે સંલથાઓના સંચાલન અને સેવા િકલ્પોમાં પણ શ્રી થયો. એક દેદીપ્યમાન અનેભવ્ય મુખમુદ્રા તથા લાંબી છડેચોક કિેવા માંડ્યુંકેઈિર નથી જ, અનેિોય તો એ રામકૃષ્ણ હમશનનો જોટો જડવો મુચકેલ છે. દાઢીવાળા તેજલવી મિાપુરુષનાંદશાન થયાં, અનેપછી બૂરો છે. એનેપોકારવાથી કાંઈ વળતુંનથી! પહરણામ શ્રી રવમકૃષ્ણ ધમિન અનેધહંદુહોવવનો નકવર જોકે, ક્યારેક ‘હુંહિંદુિોવાનો ગવાઅનુભવુંછું .’ મારું મન સગુણબ્રહ્મની અનુભહૂતમાંથી પસાર થઈને એ આવ્યુંકેએ લોકહનંદાનેચાકડેચડ્યો. એના ઉપર એવો હશકાગો હવિ ધમા સં સ દમાં ટં ક ાર કરનાર લવામી શરાબી, ચાહરત્ર્ ય િીન અને નાશ્ લ તક િોવાના આરોપો છેવટેહનગુા ણ બ્રહ્મમાંલીન થઈ ગયું .’ આ શબ્દો શ્રી રામકૃષ્ણના છે. એમણેછ મહિના મુકાયા. વાત શ્રી રામકૃષ્ણ પાસેપિોંચી. એ ગુલસેથયા. હવવેકાનંદેલથાપેલા શ્રી રામકૃષ્ણ હમશનેએની શતાબ્દી નરેન્દ્ર હવશે િહરયાદ કરનારને ચૂપ કરતાં કહ્યું કે એ પછીના સમયમાં પોતાના અનુયાયીઓનો ધમા હિંદુ એવો કદાહપ થઈ શકેનિીં. તુંજો િરી વાર મારી પાસે નિીં િોવાનાં સોગંદનામાં છેક કોલકાતા વડી િમાભદે નહીં, સૌનો સંગમ અદાલતથી લઈનેભારતની સવોાચ્ચ અદાલત સુધી કયાું આવુંબોલીશ તો હુંતારુંમોઢુંપણ જોઈશ નિીં. શ્રી રામકૃષ્ણ હમશન પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણની ગુરુ હવશેઆગળ જતાંનરેન્દ્રનાથ કિેતાઃ ‘મને મયારેઅનેકોનેઆઘાત લાગ્યો િતો! એ પિેલાંલઘુમતી - ડો. હધર દેસવઈ લમૃહતમાંલવામી હવવેકાનંદેલથાપીનેએનુંસંવધાન કયુ​ું . મળ્યા તેઘડીથી જ શરૂઆત કરીનેઠેઠ સુધી જો કોઈએ કોમ તરીકેના લાભ મેળવવા માટે આર.કે. હમશનને પૂવા અને પશ્ચચમના હશષ્યો-હશષ્યાઓ એમાં સામેલ સુધી મુશ્લલમ તરીકેરિેવાનુંપસંદ કયુ​ુંિતું . આ શબ્દો મારામાંએકસરખો હવિાસ મૂક્યો િોય તો તેએકલાં કેટલાંક ભારતીય રાજ્યોમાં ધાહમાક લઘુમતી જાિેર થયાં. ભહગની હનવેહદતા પણ એનુંબહુચહચાત નામ. કોઈ શ્રી રામકૃષ્ણના હવરોધી કેઈલલામ ધમાિચારકના શ્રી રામકૃષ્ણ જ િતા. મારી માતા તથા ભાઈઓએ પણ કરવામાં આવ્યાથી એણે અહિંદુ છહબ ઉપસાવવા સાધુઓનુંસમપાણ સમાજસેવામાંએટલેલતો હવહભન્ન ગ્રંથમાંથી અમે લીધા નથી. ‘શ્રી રામકૃષ્ણદેવઃ મારામાં એવો હવિાસ મૂક્યો ન િતો. મારા તરિ કોહશશ કરી. સુિીમ કોટટમાં રજૂ કરેલા આર.કે. ધમાના અનુયાયી પણ એના સેવાિકલ્પો સાથેપોતાને જીવનચહરિ’ શ્રી રામકૃષ્ણ આશ્રમ-રાજકોટ દ્વારા એમણેજેઅખૂટ હવિાસ અનેિેમ દશા​ાવ્યાંતેનાથી જ હમશનના સોગંદનામા (એફિડેહવટ)માં હમશનના . તેમનો ધમા‘શ્રી જોડતાં ગવા અનુભવે. શ્રી રામકૃષ્ણને ભગવાન િકાહશત ગ્રંથમાંથી જ એ મૂક્યા છે. આ ગ્રંથની અમયાર હું સદાને માટે એમની પાસે બંધાઈ રહ્યો. બીજા અનુયાયીઓ હિંદુિોવાનુંનકારાયું . લેખાવવાની પરંપરા પણ અિીં દૃઢ થઈ ગઈ અનેઆ લગી િજારો નકલો િકાહશત થઈ છેઅનેઉપરોક્ત માણસનેકેમ ચાિવો એ તો એકલા એ જ જાણતા િતા. રામકૃષ્ણવાદ’ (રામકૃષ્ણઈઝમ) િોવાનુંજણાવાયું હમશનના અનુયાયીઓના હિંદથુ ી નોખા ધમાની પણ! અવતરણ એની એહિલ ૨૦૧૨માંિકાહશત આઠમી સંસારીઓ તો માિ લવાથાસાધી લેવા માટેિેમનો ડોળ સદનસીબે એમના આવા વલણને ભારતની સવોાચ્ચ અદાલતના ન્યાયમૂહતાઓ કુલદીપહસંિ એન. વેંકટચલા ‘એ વખતેહુંઅલ્લાિનુંનામ લેતો, મુસલમાની આવૃહિમાંથી લેવાયુંછે. મયાં લગી એની ૪૪,૬૦૦ કરતા િોય છે.’ લું ગી ધારણ કરતો, અકીકની તલબી િેરવતો અને નકલો છપાયેલી છે! પોતાના આધ્યાશ્મમક ગુરુ શ્રી રામકૃષ્ણ પહરણીત અનેએસ. સગીર અિેમદેનકારી કાઢીનેતેમનેહિંદુજ હનયહમત રીતેપાંચ વખત નમાજ પઢતો. મથુરબાબુને ગદાધર ક્યારેક લિીના વેશમાં મા કાલીના િોવા છતાં એમનાં પમની મા શારદા દેવી સાથેના જાિેર કયાું. જોકે, થોડાંક વષોાપિેલાંહમશનના વડાએ કિીને ખાવાપીવાની વ્યવલથા મુસલમાની ઢબની મંહદરમાંચામર ઢોળતો િોય, ક્યારેક આંસુસાથે‘િહર એમના સંબધં દૈહિક નિીં, પણ આધ્યાશ્મમક િતા. આ લેખકનેપાઠવેલા ઈ-મેઈલમાંસુિીમ કોટટના ચુકાદા . કરાવી િતી. કાલીમંહદરમાંજતો જ નિીં. તમામ હિન્દુ િહર’ બોલતો પાગલની પેઠે િરતો િોય, ક્યારેક કેશવચંદ્ર સેનથી લઈનેઈિરચંદ્ર હવદ્યાસાગર સુધીના છતાંપોતેએફિડેહવટનેવળગી રિેશેએવુંલખ્યુંિતું હવચારો મેંમારા મનમાંથી બિાર કાઢી નાખ્યા િતા. સંન્યાસીના ભગવાં પિેરતો િોય કે ક્યારેક વળી બંગાળી સુધારકો શ્રી રામકૃષ્ણના સંપકકમાંઆવ્યા હવશે વધુ વવગત માટે વાંચોઃ Asian Voice 21st હિન્દુદેવતાઓનેવંદન કરવાનુંબંધ કયુ​ુંએટલુંજ નિીં મુસલમાન બનીને અલ્લાિના નામની બાંગ પણ ધન્યતા અનુભવતા િતા. છેલ્લેશ્રી રામકૃષ્ણ ગળાના January 2017 અથવા વિક કરો વેબવિંકઃ પરંતુએમનાંદશાનેજવાની વૃહિ જ મારામાંઊઠતી પોકારતો િોય. એના ગ્રામજનોને થતુંકે આપણો કેન્સરની વ્યાહધથી ગ્રલત િતા અનેએમણેમિાસમાહધ h t t p s : / / w w w . a s i a n - v o i c e . c o m / નિીં. એ ભાવમાં િણ હદવસ સુધી રહ્યા પછી મને ગદાધર શુંએવો ચસકેલ ભેજાનો થઈ ગયો િશે? જોકે, પિેલાં નરેન્દ્રનાથ એટલે કે લવામી હવવેકાનંદમાં News/India/Swami-Vivekananda-and-hisReligion ઈલલામની સાધનાના િળરૂપ એક અદભૂત અનુભવ ગદાધર જરાય ગાંડો નિોતો. બંગાળની સુધારાવાદી પોતાનાંઆધ્યાશ્મમક તમવોનેઆરોહપત કયાુંિતાં. ચળવળના િણેતાઓ જ નિીં. નાશ્લતકો પણ એનાથી િભાહવત થતા રહ્યા.

િાચીન અને અવા​ાચીનનો સુમળ ે સાધીને હિંદુ ધમાના તમામ ફિરકાઓના એકીકરણના આગ્રિી એવા શ્રી રામકૃષ્ણ હમશન માટેબેઆલથાલથાન છે. એક, ગુરુ શ્રી રામકૃષ્ણ અને બીજા હમશનના સંલથાપક એવા પશ્ચચમી હવિને પૂવના ા સનાતન ધમા એટલે કે હિંદુ ધમાનો છેક ૧૮૯૩ની હશકાગો હવિ ધમા સંસદમાં િભાવીપણેપહરચય કરાવનાર લવામી હવવેકાનંદ. ગુરુ મૂળે ઉચ્ચ વણણીય ઈિરપરાયણ બ્રાહ્મણ પહરવારમાં ૧૮ િેબ્રઆ ુ રી ૧૮૩૬ની પરોઢે જન્મેલ તેજલવી સંતાન નામેગદાધર. હશષ્ય નરેન્દ્રનો કાયલથ પહરવારમાં જન્મ. બંગાળના બ્રાહ્મણ અને ક્ષહિયના સંગમ થકી આધ્યાશ્મમક ક્ષેિેજેક્રાંહતની કાંહત જોવા મળી એ શ્રી રામકૃષ્ણ હમશનના સેવા, ધમા અને હશક્ષણના બહુમુખી આયામોમાં વ્યાપ્ત અને દેશદેશાવરમાંિલથાહપત જીવંત ધમાસલંકારનો મઘમઘાટ.

Indian Funeral Directors “first & foremost”

Bharat Shah, Sanjay Shah, Trupti Shukla, Ashvin Patel or Jaysen Seenauth

0208 952 5252 0777 030 6644

www.indianfuneraldirectors.co.uk

GILDERSON & SONS

FUNERAL DIRECTORS PROVIDING SPECIALIST SERVICE Worldwide Repatriation Service Scattering Ashes G Horse Drawn Funerals G Weekend Funerals G Use of Large Private Shiva Chapel Ritual Service Ritual Items Provided G Full Washing and Dressing facilities G Choice of Coffins G Priest Arrangements G Funeral arrangements at Home or Funeral Home

એધલસ્ટર કૂકેઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનુંસુકવન છોડ્યુંઃ ભવરતપ્રવવસ ભવરેપડ્યો

લંડનઃ ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન એલલસ્ટર કૂકે કેપ્ટનલિપ છોડવાની જાહેરાત કરી છે. સોમવારેઇસીબીએ ટ્વવટ કરીનેઆ અંગે જાણકારી આપી હતી. વીતેલા વષષના અંત ભાગમાંભારત સામેની પાંચ ટેસ્ટ મેચની લસરીઝમાંઇંગ્લેન્ડનો ૦-૪થી કારમો પરાજય થયો હતો જેને કારણેપણ કૂક પર કેપ્ટનલિપ છોડવાનુંદબાણ વધી ગયુંહતું. કૂકેપદ છોડતાંહવેજો રૂટનેટેસ્ટ ટીમની કમાન સોંપાય તેવી િક્યતા છે. કૂકેઇંગ્લેન્ડ તરફથી ૫૯ ટેસ્ટ મેચમાંકેપ્ટનલિપ કરી હતી જ્યારે ધોની ૬૦ ટેસ્ટમાં ભારતનું સુકાન સંભાળી ચૂક્યો છે. આમ, બે ટેસ્ટ માટે કૂક ધોનીનો રેકોડડ તોડવાનું ચૂક્યો હતો. કૂકે વષષ ૨૦૧૨માં ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમની કમાન સંભાળી હતી કૂકે૫૯ ટેસ્ટમાંકેપ્ટનલિપ કરી હતી. તેની કેપ્ટનલિપમાંઇંગ્લેન્ડેએલિઝ જીતી હતી તેમ જ ભારત અનેસાઉથ આલિકા સામેપણ લસરીઝ જીતી હતી. છેલ્લા કેટલાક સમયથી ઇંગ્લેન્ડનેકૂકની કેપ્ટનલિપ હેઠળ સતત હારનો સામનો કરવો પડી રહ્યો હતો. જેનેકારણેતેની પર કેપ્ટનલિપ

Established in 1984, we are the First and Foremost Funeral Directors serving exclusively the asian community with due respect to individual religious and cultural beliefs.

G G

DIGNITY FUNERAL PLAN at TODAY PRICES

24 HOUR SERVICE

0208 478 0522 90/92 LEY STREET, ILFORD IG1 4BX Part of Dignity Funerals A BRITISH COMPANY

છોડવાનુંદબાણ હતું. છેલ્લી સાત ટેસ્ટ પૈકી ઇંગ્લેન્ડેએકમાંજીત અને પાંચમાંહાર મેળવી હતી. એક મેચ ડ્રો રહી હતી. તેમાંપણ ભારત સામે ૦-૪થી લસરીઝ ગુમાવ્યા બાદ કેપ્ટનલિપ છોડવા અંગેસતત દબાણ વધી રહ્યુંહતું. કૂકેકહ્યુંકે, છેલ્લા સાડા ચાર વષષથી ઇંગ્લેન્ડ ટીમનો કેપ્ટન તો જે મારા માટેઘણી ગૌરવની બાબત છે. કેપ્ટનલિપ છોડવુંઆકરો લનણષય હતો પરંતુહુંજાણુંછુંકેપદ છોડવાનો આ યોગ્ય સમય છે. ભારતપ્રવાસ બાદ મેં ઘણો લવચાર કયાષ બાદ ઇસીબી ચેરમેન કોલલન ગ્રેવ્સ સાથે રાજીનામા અંગેચચાષકરી હતી. ઇંગ્લેન્ડ તરફથી સવવાધિક ટેસ્ટમવંકેપ્ટનધિપ કૂક ઇંગ્લેન્ડ તરફથી સવાષલધક ટેસ્ટ મેચમાં કેપ્ટનલિપ કરવાનો રેકોડડધરાવેછે. કૂકે૫૯ ટેસ્ટ મેચમાંકેપ્ટનલિપ કરી હતી જેપૈકી ૨૪માં જીત, ૧૩માં હાર અને ૨૨ મેચ ડ્રો થઈ હતી. કૂકની કેપ્ટનલિપમાં ઇંગ્લેન્ડેઆઠ લસરીઝ જીતી હતી જ્યારેચાર લસરીઝ ગુમાવી છે.

CHANDU TAILOR JAY TAILOR NITESH PINDORIA BHANUBHAI PATEL DEE KERAI

07957 07956 07583 07939 07437

250 299 616 232 616

851 280 151 664 151

Our Unique service is available at any hour Including Saturday and Sunday Serving all the Asian communities in London & Countrywide. International transportation available offering repatriation service to and from India. Our Impressive Mandir is available for large service gatherings and final funeral rites. Extensive washing & dressing facilities available

Contact: Anil Ruparelia

Asian Funeral Service

FREEPHONE: 0800 026 9887 અщ╙¿¹³ µ¹Ь³º» Â╙¾↓Â

209 Kenton Road, Kenton, Harrow, Middlesex HA3 0HD Tel: 020 8909 3737


11th February 2017 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

યુકેના સફળ ગુજરાતી બિઝનેસમેન રશ્મી ઠકરારનુંબનધન

- સુભાષ ઠકરાર

લોહાણા સમાજ અને ગુજરાતીઓના મતંભ સમા વ્યનિ ગણાતા, સિળતા અને પ્રામાનણકતાની યશમવી તથા મવચ્છ કારફકદદી ધરાવતા નિનટશ એનશયન નબઝનેસમેન. તે છતાં તેમની ઈચ્છા તો લોકો તેમને સિળ નબઝનેસમેન તરીકે નનહ પરંતુ, એક સારા મવીમીંગ ટીચર તરીકે યાદ કરે તેવી હતી. તેઓ નટલ્ડા રાઈસ એમ્પાયર ઉભું કરનારા રશ્મી ઠકરાર હતા. ગયા શુક્રવારે ૭૦ વષયની વયે તેમનું નનધન થયું. છેલ્લાં કેટલાક મનહનાથી તેઓ કેટસરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. પ્રાથયના સભામાં એક હજાર કરતાં વધુ લોકોની હાજરીમાં તેમના પુત્ર શબમલેતેમની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમણે બધું પૂરી ગનરમા, શાંનત અને ન્મમત સાથે કયુ​ું હતું. રચમીભાઈ તેમના પનરવારને પાણીપૂરીનું ઉદાહરણ આપતા હતા. પાણીપૂરીમાં ગળ્યું અને ખાટું બટને પાણી ભેગા હોય તો જ તેની મઝા માણી શકાય. જીવન પણ મીઠાશ અને કડવાશથી ભરેલું છે. ગીતાના ઉપદેશોને તેમણે જીવનમાં ઉતાયાય હતા. તેઓ સારી અને ખરાબ બટને ન્મથનતને

સમાનભાવે મૂલવતા હતા. રચમીભાઈએ તેમના ભાઈઓ બવપુલ અને શીલેન સાથે મળીને ખૂબ નાના પાયે શરૂઆત કરીને આંતરરાષ્ટ્રીય મતરે લાખો પાઉટડનો નટલ્ડા રાઈસ નબઝનેસ ઉભો કયોય હતો. નટલ્ડા નામ તેમની બે બહેનો બટલા અને દક્ષાના નામ પરથી પાડ્યું હતું.

આ રાઈસની ક્વોનલટી હંમેશા શ્રેષ્ઠ રહેતી. રચમીભાઈ ઠકરાર તેમના ગ્રાહકો માટે ચોખામાં શ્રેષ્ઠ ગણાતા બાસમતી ચોખા લાવ્યા તે કહેવું સાચું છે. તેઓ ગ્રાહકોને હંમેશા શ્રેષ્ઠ વમતુ આપવામાં જ ગૌરવ અનુભવતા હતા. રચમીભાઈ મોટાભાગનો સમય ભારતમાં હનરયાણાના ગુડગાંવમાં ખેડૂતો વચ્ચે જ

ગુજરાત ટિંદુએસોટસએશન,લેસ્ટર દ્વારા પ્રજાસત્તાિ ટદનની ઉજવણી

કાઉન્સસલર મંજૂલાબહેન સૂદ, કાંતતભાઈ ચુડાસમા, મગનભાઈ ડી પટેલ, મુખ્ય અતતતથ શ્રીમતી ચક્રબતતી, કાયયકારી કાઉસસેલ જનરલ એસ એમ ચક્રબતતી, ઈશ્વરલાલ ચૌહાણ – OBE, નવીનભાઈ રાણા, આતસસ્ટસટ તસટી મેયર – કાઉન્સસલર પીયારા તસંહ, ધીરુભાઈ ધોળકકયા, રમણભાઈ બાબયર

લેસ્ટરઃ ગોલ્ડન માઈલ વિથતારના બેલગ્રેિ નેબરહુડ સેસટરમાં ગત તા.૨૬-૧-૨૦૧૭ના રોજ ભારતના ૬૮મા ગણતંિ વિન અને ગુજરાત વિંિુ એસોવસએશનની સુિણણ જયંવતની ભારે ઉત્સાિપૂિકણ ઉજિણી કરિામાં આિી િતી. એસોવસએશનના પ્રમુખ શ્રી મગનભાઈ પી પટેલ ભારત ગયા િોિાથી ઉપપ્રમુખ શ્રી જશવંતભાઈ ચૌહાણેઉપસ્થથત સૌનું થિાગત કયુ​ું િતુ.ં £∞

¶ º ·Ц¾

= = £∞ = €∞ = $∞ = એક ĠЦ¸ Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક ઔєÂ ¥Цє±Ъ³ђ ·Ц¾ £∞

કાયણક્રમના મુખ્ય અવતવથ તરીકે બવમુંગિામના કોસસલ જનરલ શ્રી એસ એમ ચક્રબતતી િતા. આ પ્રસંગે લેથટરના આવસથટસટ વસટી મેયર અને કાઉસ્સસલરો, એસોવસએશનના સભ્યો અને આમંવિત મિેમાનો િાજર રહ્યા િતા. લેથટરના વિવિધ સમાજના કલાકારોએ સાંથકૃવતક કાયણક્રમ દ્વારા િશણકોને મનોરંજન પૂરું પાડ્યું િતુ.ં કાયણક્રમના અંતે સૌએ વરિેશમેસટનો આનંિ માણ્યો િતો.

Rates

λЦ. ≤∩.∩≥ ∞.∞≠ $ ∞.∟∫ λЦ. ≡∟.√∞ λЦ. ≠≡.∫∟ £ ∩∟.√√ £ ≥≥≈.≡≈ $ ∞∟∩∟.≡∟ $ ∞≡.≠≈ €

One Month Ago

λЦ.

$

λЦ. λЦ. £ £

$

$

≤∟.≥√ ∞.∞≈ ∞.∟∟ ≡∟.∞√ ≠≤.∟√ ∩√.≡√ ≥≈∫.≥≤ ∞∞≡∟.≥≠ ∞≠.∫≥

1 Year Ago

λЦ.

≥≤.√√ ∞.∟≤ $ ∞.∫≈ λЦ. ≡≠.∫√ λЦ. ≠≤.√√ £ ∟≡.√∩ £ ≤∫√.≡∞ $ ∞∟√∟.≤∞ $ ∞≈.∟≈ €

ગાળતા હતા. ત્યાં જ તેમણે શ્રેષ્ઠ ગુણવિા મેળવવા માટે ચોખાનો પાક લેતા ખેડતૂ ો સાથે ગાઢ સંબધં નવક્સાવ્યા હતા. ત્યાં જ તેઓ ખેડૂતોના બાળકો માટે મવીમીંગ કોચ બટયા હતા. જ્ઞાન વહેંચવું, શીખવવું અને અનુભવ મેળવવો તે તેમના ગુણ હતા. આ બધું તેઓ ખૂબ નનષ્ઠાથી કરતા હતા. રચમીભાઈને હું ઘણા વષોયથી જાણતો હતો. પરંતુ, જ્યારથી તેમણે ભારતમાં વધુ સમય ગાળવાનું શરૂ કયુય ત્યારથી તેમની સાથેનો મારો નનયનમત સંપકક તૂટી ગયો હતો. છેલ્લે હું તેમને લેમટર યુનનવનસયટી ખાતે સર નીલેશ સામાણીના સટમાન સમારોહમાં મળ્યો હતો. તેમાં તેઓ શુભેચ્છક હતા. તે વખતે પણ રચમીભાઈના ચહેરા પર જોશ, ઉત્સાહ અને આનંદ જોવા મળ્યા હતા. યુગાટડાના એક શરણાથદી તરીકે યુકેમાં શરૂઆત કરીને ખૂબ સિળ ઉદ્યોગ સાહનસક બનનાર અને નવિમાં ચોખાની એક શ્રેષ્ઠ િાટડ નવક્સાવનાર તરીકે રચમીભાઈ ઠકરાર ઉમદા ઉદાહરણરૂપ હતા. રચમીભાઈ તેમની પાછળ પત્ની રેખા, પુત્રો શમીલ, રામ અને તેમના પનરવારને છોડી ગયા છે.

• ગુજરાત બિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેમટન, PR1 8JN ખાતેના કાયયક્રમો • સોમવાર તા.૧૩-૨-૧૭ સવારે ૧૧.૩૦ વાગે ધ ઈન્ટટગ્રેટેડ કેર નિનનક્સના સહયોગથી ‘નહટટ્સ એટડ ટીપ્સ ફિઝીયોથેરાપી એજ્યુકેશન સેશન’ • રનવવાર તા.૧૯-૨-૧૭ સવારે ૯.૩૦થી સાંજે ૪ દરનમયાન ભજન ભોજન કાયયક્રમ. સંપકક. 01772 253 901 • ધ ભવન - ભારતીય બવદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેમટ કેન્ટસંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાયયક્રમો • તા.૧૨-૨-૧૭ સાંજે ૬ વાગે ભરતનાટ્યમ નૃત્ય નાનટકા ‘કદીરગામા કુરાવટજી’ • તા.૧૮-૨-૧૭ સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ દરનમયાન ‘નવટટર ઓપન ડે એટ ભવન’ • સાંજે ૬ વાગે વાણી િાઈન આટ્સયના ઉપક્રમે સંજય સુિમણ્યમનો કણાયટકી ગાયનનો લાઈવ કોટસટટ. સંપકક. 020 7381 3086 • એબિટાસ દ્વારા ગુરુવાર તા.૧૬-૨-૧૭ રોકાણ માટેની નમલકતોનું હરાજી દ્વારા વેચાણ રાખવામાં આવ્યું છે. સંપકક. જહોન મહેતાબ 020 7034 4855 • શ્રી સનાતન મંબદર, ૮૪, વેમથ મટ્રીટ, લેમટર LE4 6FQખાતે શનનવાર તા.૧૧-૨-૧૭ સવારે ૧૦.૩૦ સુંદરકાંડ અને સાંજે ૭.૩૦ હનુમાન

લંડનઃ વિટનમાં િસતાં ગુજરાતી યુગલ મીરા માણેક અને આતશષ ઠક્કર િચ્ચે છૂટાછેડાના કેસમાં સુનાિણી િરવમયાન થપેસ વટકકટ પર આિીને અટક્યો છે. બસને િચ્ચેના વિખિાિના કેસદ્રમાં ૧.૬૦ લાખ પાઉસડની એ વટકકટ છે, જે વિવટશ ઉદ્યોગપવત તરચડડબ્રેનસનની અિકાશ યાિા માટે બુક કરાિ​િામાં આિી છે. મીરા માણેક તેમના પવત આવશષ ઠક્કરની વિરુદ્ધ આગામી સપ્તાિે વિવટશ િાઈ કોટટમાં જિાના છે. કોટટમાં તેઓ આવશષના એ િાિાને પડકારશે કે તેમના પવત પાસે માિ ૪,૪૫,૫૪૨ પાઉસડની સંપવિ છે. અિેિાલો પ્રમાણે, ૩૩ િષષીય ફૂડ રાઈટર અને બ્લોગર મીરાના િાિા પ્રમાણે આવશષ વબવલયોનેર છે. સૂિોને ટાંકીને એ કહ્યું િતું, ‘િવજણન ગેલસ્ે થટકના ઉડ્ડયન અંગે અિાલતમાં ચચાણ કરિામાં આિશે. આ એિી સંપવિ છે િજુ પણ આશીષ પાસે છે અને તેમની સમગ્ર સંપવિની તપાસમાં એ પણ સામેલ થશે. મીરા માગણી કરશે કે આશીષની સંપવિનો અિેિાલ તૈયાર કરિામાં વટકકટની કકંમત

- રુપાંજના દત્તા

ભારતીય હાઈ કનમશન દ્વારા સોમવાર તા.૬-૨-૧૭ના રોજ ભારતના હાલના બજેટથી ઉદભવતી તકોની ચચાય અને નવચલેષણ માટે લંડનમાં ઈન્ટડયા

પણ સામેલ કરિામાં આિે.’ િુબઈસ્થથત વબઝનેસમેન ઠક્કર મારા ગ્રુપનું સંચાલન કરે છે અને યુકેના લેથટરમાં તેનો જસમ થયો િતો. ૧૯૭૦ના િાયકામાં ઈિી અમીન દ્વારા િકાલપટ્ટી કરાયેલા િજારો ઈથટ આવિકન ભારતીયોમાં તેમના પવરિારનો પણ સમાિેશ થાય છે. માણેક અને ઠક્કરના લગ્ન ૨૦૦૮માં થયા િતા. પરંતુ ૨૦૧૩માં તેઓ અલગ થયા િતા. ઠક્કરની િલીલ એિી છે કે મારા ગ્રુપમાં શેરની માવલકી તેની નથી પરંતુ તેની માતા અને બિેનના િાથમાં કંપની છે. ૨૦૧૩માં ફોર્યુણન મેગેઝીનમાં ‘ફોટષી અંડર ફોટષી’ વલથટમાં તેની સંપવિ એક વબવલયન ડોલરથી િધુ અને ૧૨ આવિકન િેશોમાં તેના કમણચારીઓ ફેલાયેલા િોિાનું કિેિાયું િતું. જોકે, આવશષ ઠક્કર કિે છે કે, તેની પાસે ૫ લાખ ડોલરની સંપવિ છે.

આ સપ્તાહના તહેવારો...

(તા. ૧૨-૨-૨૦૧૭થી તા. ૧૮-૨-૨૦૧૭)

૧૮ ફેબ્રુઆરી -

ચાલીસા તથા રનવવાર તા.૧૨-૨-૧૭ સવારે ૧૦.૩૦ જલારામ ભજન અને બપોરે ૧ વાગે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપકક. 01162 661 402 • આદ્યશબિ માતાજી મંબદર ૫૫, હાઈમટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાયયક્રમો • શનનવાર તા.૧૧-૨-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રનવવાર તા.૧૨-૨-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે ૫ વાગે મહાપ્રસાદ. સંપકક. 07882 253 540 • પૂ.રામિાપાના સાનનધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાયયક્રમનું રનવવાર તા.૧૨-૨-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરનમયાન સોચયલ િબ હોલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના મપોટસરર િતુભાઈ અને નેમાબેન મૂલચંદાણી તથા સુનનતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપકક. 020 8459 5758 • સેન્ટ લુબસયાના સેરેબ્રલ પાલ્સી એસોબસએશનના લાભાથથે કૌનશક પૂંજાણી દ્વારા બોનલવુડ ગીતોના કાયયક્રમ ‘પૂરબ સે પન્ચચમ’નું રનવવાર તા.૧૯-૨-૧૭ સાંજે ૪.૩૦ વાગે કેડોગન હોલ, ૫, મલોએન ટેરેસ, લંડન SW1X 9DQ ખાતે આયોજન કરાયું છે. સંપકક. 07944 986 893

બજેટથી ઉદ્ભવેલી તિો ટવશેચચા​ાિાયાક્રમ યોજાયો

છૂટાછેડા માગનાર ગુજરાતી યુગલ વચ્ચેસ્પેસની ટટકિટ અંગેઝઘડો

૧૪ ફેબ્રુઆરી -

27

GujaratSamacharNewsweekly

અંગારકી સંકટ ચોથ, વેલેસટાઈન ડે શ્રીનાથજી પાટોત્સવ કાલાષ્ટમી વસંત ઋતુપ્રારંભ

હાઉસ ખાતે એક કાયયક્રમ યોજાયો હતો. ભારતીય હાઈ કનમશનના કાઉટસેલર સાઈકાન્ત સેન શમા​ાએ મવાગત પ્રવચન કયુ​ું હતું. ત્યારબાદ યુકે ખાતેના ભારતીય હાઈ કનમશનર વાય કે બસંિા અને ઈન્ટમટટ્યુટ ઓિ નડરેક્ટસય નસટી ઓિ લંડનના ચેરમેન ડેબવડ સ્ટ્રીંગર-લેમરે તેમના વિવ્ય આપ્યા હતા. વિાઓમાં ક્રોસબેટચ પીઅર લોડડ કરણ િીલીમોરીયા, િેટન, ડન્લલયર એટડ રાઈસના નસનનયર પાટટનર બવન્ડી િંગા, ફિક્કી-ઈન્ટડયા ગ્રૂપ એડવાઈઝરી ગ્રૂપ, HIPS નલનમટેડના પ્રેનસડેટટ રાકેશ ગુપ્તા, TCS ના વાઈસ પ્રેનસડેટટ તથા હેડ -યુકે અને આયલથેટડ એન શંકર, ફિનટેક માકકેટ મટ્રેટજી ે મટ દેવી મોિન અને ખૈતાન લીગલ એસોનસએટ્સના પાટટનર સત્યેન્દ્ર શ્રીવાસ્તવનો સમાવેશ થતો હતો. યુકે ખાતેના ભારતના ડેપ્યુટી હાઈ કનમશનર બદનેશ પટનાયક મધ્યમથી હતા. કાયયક્રમમાં નબઝનેસ જગતના અગ્રણીઓ, વ્યવસાનયકો, નરસચયસય, એનાનલમટ્સ, ઈટવેમટસય અને સાંસદો ઉપન્મથત રહ્યા હતા. આ પ્રસંગે ભારતની વૈનિક સમૃનિ અને વધતી જતી ક્ષમતાથી ઉપન્મથત તમામને વાકેિ કરાવવા માટે ‘એનશયન વોઈસ’ દ્વારા પ્રનસિ કરવામાં આવેલા ગ્લોબલ ઈન્ટડયા રીચ નલમટ મેગેનઝનની ૨૦૧૬ની આવૃનિની નકલો અપાઈ હતી. નસંહાએ જણાવ્યું હતું કે નાણાંપ્રધાન અરુણ જેટલીએ જે નીનતઓ જાહેર કરી છે તેની નવિવ્યાપી હકારાત્મક અસર થશે. ચચાય શરૂ કરતા ડેપ્યુટી હાઈ કનમશનરે આ વષયના બજેટની મુખ્ય બાબતોની માનહતી આપી હતી. ૨૦૧૭ના બજેટમાં ઘણી બાબતો પહેલી વખત બની

હોવાની વાત કરતા તેમણે કહ્યું હતું કે આ પ્રથમ પેપરલેસ અને સંપૂણયપણે ઓનલાઈન બજેટ હતું. બજેટની તારીખ પણ વહેલી એટલે કે ૧લી િેિુઆરી કરાઈ હતી. પ્લાટડ અને નોન-પ્લાટડ ખચય બટનેને ભેગા કરી દેવાયા હતા અને પહેલી વખત જ રેલ્વે બજેટને મુખ્ય બજેટમાં સાંકળી લેવાયું હતું. મોટાભાગના વિાઓએ ડીમોનેટાઈઝેશન મકીમની એમ કહીને (તેમના મતે) પ્રશંસા કરી હતી કે તે પણ ‘મવચ્છ’ ભારત પ્રોજેક્ટના ભાગરૂપ હતી. તેમણે મત વ્યિ કયોય હતો કે ‘ડીગ્લોબલાઈઝેશન’ની ભારતને ખાસ કોઈ અસર થઈ નથી અને રસપ્રદ બાબત તો એ છે કે તે તો તેની તરિેણમાં હતું. ઉપન્મથત તમામ વિાઓેએ ભારતના વાનષયક બજેટને સુધારાના એજટડાને પુનઃસમથયન આપતું ગણાવ્યું હતું. કેટલાક વિાઓએ તેનો આધાર સરકારી ખચય પર હોવાની વાત કરી હતી. શ્રી બંગાએ ભારતની સિળતા અને નવકાસ માટે તેમણે ગ્રાહકલક્ષી બજારને યશ આપ્યો હતો. ફિનટેક માકકેટ મટ્રેટેજીમટ નમસ દેવી મોહને જણાવ્યું હતું કે આ બજેટ નવિની અનનન્ચચતતાઓ સામે ભારતને રક્ષણ આપશે. તેમણે નબળું નડનજટલ બેંકીંગ અવરોધરૂપ ગણાવ્યું હતું. લોડટ કરણ બીલીમોરીયાએ ભારતના નવકાસની પ્રશંસા કરી એટલું જ નહીં પરંતુ, બજેટમાં દેશના વંનચતો, ગરીબો અને ખેડૂતો પર મૂકવામાં આવેલા નવશેષ ભારના પણ વખાણ કયાય હતા. TCSના શંકરે જણાવ્યું હતું કે અમેનરકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીનતઓ કંપનીઓને દેશમાં રોકાણ કરવા પ્રોત્સાનહત કરશે, જેનાથી ભારતીય નડનજટલ માકકેટનો વધુ નવકાસ થશે.


28

@GSamacharUK

GujaratSamacharNewsweekly

લંડન સ્થિત આંબડે કર ભવન માટેનવા આયોજનો અંગેચચા​ાકરતા મહારાષ્ટ્રના મંત્રી રાજકુમાર બોડાલે

મહારાષ્ટ્રના સોશ્યલ જથટીસ અને થપેશ્યલ આસીથટન્સ ડીપાટડમન્ેટના મંિી શ્રી રાજકુમાર બોડાલેએ તાજેતરમાં લંડન સ્થથત બાબાસાહેબ આંબેડકર ભવનની મુલાકાત લઇ ભવનને ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ઇન્ટરનેિનલ મેમોશરયલ તરીકે શવકસાવવા માટેચચાવશવચારણા કરી હતી. પ્રસ્તુત તસવીરમાંડાબેથી ભારતીય હાઇમકમમશનના ફસ્ટટસેક્રેટરી શ્રી સુમનલ કુમાર, શ્રી બોડાલે તેમજ શ્રીમતી બોડાલે આ ઉપરાંત લંડન થકૂલ અોફ ઇકોનોશમક્સ ખાતેબાબાસાહેબ ચેરમેન પિે મહારાષ્ટ્રના સોશ્યલ જથટીસ અને થપેશ્યલ આંબેડકારના નામે કાયમી ધોરણે 'ચેર' થથાપવા અને બે આસીથટન્સ ડીપાટડમેન્ટના સેક્રેટરી ડો. સુરેન્દ્રકુમાર બાગડે, શવદ્યાથલીઅોેને LSEમાં અભ્યાસ માટે થકોલરિીપ આપવા ભારતીય હાઇકશમિનના ફથટડ સેક્રેટરી શ્રી સુશનલ કુમાર, લંડન થકૂલ અોફ ઇકોનોશમક્સ સ્થથત સાઉથ એશિયન ફેડરેિન અોફ આંબેડકરાઇટ એન્ડ બુસ્ધધથટ સેન્ટરના ડાયરેક્ટર સુશ્રી મુકાશલકા બેનજીવસમક્ષ પ્રથતાવ રજૂ અોગચેનાઇઝેિનના પ્રેશસડેન્ટ સુશ્રી સંતોષ િાસ તેમજ જોઇન્ટ કયોવ હતો. સુશ્રી બેનજીવએ ટૂંક સમયમાં આ પ્રથતાવ આંગે સેક્રટે રી સી. ગૌતમ, શ્રી ગુરૂ રશવિાસ સભા, લંડનના પ્રેશસડેન્ટ પ્રશતભાવ પાઠવિેતેની ખાતરી આપી હતી. શ્રી જોગરાજ આશહર તથા લંડનના સામાજીક કાયવકર શ્રી તા. ૨૮ જાન્યુઆરીથી તા. ૧ ફેિુઆરી િરશમયાન સુખિેવ સહાય હીરાની સિથયતા ધરાવતી સલાહકાર લંડનની મુલાકાતે પધારેલા શ્રી રાજકુમાર બોડાલેએ ડો. સશમશતનું ગઠન કરવામાં આવ્યું હતું. શ્રી બોડાલેએ બાબાસાહેબ આંબેડકરે પોતાના ઉચ્ચ અભ્યાસ માટે જ્યાં સલાહકાર સશમશતના સિથયો સાથે બેઠક કરીને સૌને શનવાસ કયોવ હતો તે ૧૦ કકંગ હેન્રી રોડ સ્થથત ઘરની આંબેડકર ભવનના શનમાવણ માટેનું કાયવ આગળ ધપાવવા મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ ઘરને ડો. તમામ સાથ સહકાર આપવા અનુરોધ કયોવહતો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ઇન્ટરનેિનલ મેમોશરયલ શ્રી બોડાલેએ 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ને તરીકેશવકસાવવા માટેનો શનણવય લીધો છે. અિેઉલ્લેખનીય માશહતી આપતાં જણાવ્યું હતું કે અમે ૬ માસમાં આંબેડકર છેકેમહારાષ્ટ્ર સરકારે૩૫ કરોડ રૂશપયાના ખચચેબેવષવપૂવચે ભવનનું કાયવ પૂણવ કરવા કશટબધધ છીએ. હાલમાં મહારાષ્ટર આ મકાન ખરીિી લીધુંહતુંઅનેવડાપ્રધાન મોિીએ તેમની સરકાર દ્વારા ૭૫ શવદ્યાથલીઅોને શવદ્યાભ્યાસ માટે શવિેિ લંડનની મુલાકાત િરશમયાન આ મેમોશરયલનો િુભારંભ કયોવ મોકલવામાંઆવ્યા છે. અમેભવનના પ્રથમ માળેલાયિેરી, હતો. રીસચવસેન્ટર, કોન્ફરન્સ હોલ અનેબીજા માળેમલ્ટીમીડીયા શ્રી બોડાલેએ જણાવ્યુંહતુંકેમહારાષ્ટ્ર સરકાર આંબેડકર રૂમ, વીડીયો આકાવઇવ્સ તેમજ બેડરૂમમાં બાબાસાહેબની તે મેમોશરયલની રચના માટે આશથવક સહાયતા સશહત સંપૂણવ સમયની જીવનચયાવ કેવી હતી તેની સમજ મુલાકાતીઅોને મિ​િ કરવા તત્પર છે. મેમોશરયલના શનમાવણનું કાયવ આગળ મળે તે માટે અમે 'અોડીયો ગાઇડ'નું શનમાવણ પણ કરનાર ધપે તે આિયે હાઇકશમશ્નર શ્રી યિવધવન કુમાર શસન્હાની છીએ.

11th February 2017 Gujarat Samachar

મહા મશવરામિના કાયયક્રમો

www.gujarat-samachar.com

તા. ૨૪મી ફેિુઆરી, ૨૦૧૭ના રોજ ‘મહા શિવરાશિ પવવ'ની ઉજવણી સમગ્ર શિટનમાંથિે. આપના શવથતારમાંકોઇ સંગઠન, મંશિર કેસંથથા દ્વારા ‘મહા શિવરાશિ ઉત્સવ’ની ઉજવણીના કાયવક્રમનુંઆયોજન કરાયુંહોય તો તેની માશહતી 'સંથથા સમાચાર' શવભાગમાં પ્રશસધધ કરવા માટે કમલ રાવને 'ગુજરાત સમાચાર' કાયાવલય ખાતેપોથટ, ફેક્સ નંબર 020 7749 4081 અથવા email: kamal.rao@abplgroup.com ઉપર તા. ૧૪-૨-૧૭ પહેલા મોકલવા શવનંતી છે.

નસીબનો બળવાન: મુંબઇની ઝુંપડપટ્ટીમાંરહેતો ૮ વષયના સન્ની પવાર

નસીબ પર કોને ભરોસો નથી હોતો ! જી હા, વાત છે મુંબઇની ઝુંપડપટ્ટીમાં રહેતા ૮ વષવના સન્ની પવારની. સન્ની આજકાલ હોલીવુડની લાયન ફીલ્મથી ખ્યાતી મેળવી રહ્યો છે. લાયન ફીલ્મમાં અશભનય કરનાર થલમડોગ શમલીયોનેર ફેમ િેવ પટેલ અને કો થટાર શનકોલ કકડમેન બન્ને અોથકાર માટેનોશમનેટ થયા છે. તાજેતરમાં જ શનકોલ ૬૦મા એન્યુઅલ ડાયરેક્ટસવ શગલ્ડ અોફ અમેશરકા એવોર્ઝવસમારોહમાં બેવલલી શહલ્સ ખાતેસન્ની સાથેજોવા મળી હતી. જ્યાં સન્ની હોલીવુડના ખેરખાં અશભનેતાઅોની હાજરીમાં સૌના આકષવણનુંકેન્દ્ર બન્યો હતો. મુંબઇની ઝુંપડપટ્ટીમાંમાિ એક રૂમમાં રહેતા સન્નીના શપતા શિલીપ અને માતા વાસુ આ ચમકિમકથી ખુિ છે, તેમને આનંિ એ વાતનો છેકેસન્ની સાથેકોઇ જ ભેિભાવ રાખ્યા વગર હોલીવુડના કલાકારો તેને હુંફ અને અનેરો પ્રેમ આપી રહ્યા છે. આજકાલ શિલીપ અનેસન્ની એક િહેરથી

અાભાર દશચન

બીજા િહેર અને એક એવોડડ સમારોહથી બીજા સમારોહમાંફરી રહ્યા છેઅનેસન્ની સૌની વાહવાહ અનેપ્રેમ મેળવી રહ્યો છે. લાયન એક એવા માસુમ બાળકની વાત છેજેએક શિવસ અચાનક ટ્રેનમાંચઢી જતાંગુમ થઇનેકોલકાતા પહોંચી જાય છે. તેને અોથટ્રેલીયન યુગલ દ્વારા િત્તક લેવાય છે જે બાળક સરૂ યુવાન થઇને પોતાની ગલવફ્રેન્ડ સાથે પોતાનું મૂળ િોધતો મુંબઇ પહોંચેછેઅનેપોતાની માતા અનેબહેનને મળે છે. બાળક સરૂના પાિ માટે પસંિ થયેલ સન્ની ૨,૦૦૦ બાળકોમાંથી પસંિ થયો હતો અને ફાઇનલમાં પસંિ થયેલ બાળકે રોલ માટે ના પાડતા સન્નીની પસંિગી થઇ હતી.

ૐ નમ: તશવાય

જય શ્રી તુળજા ભવાની

અવસાન : તા. ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ રાજકોટ (ભારત)

જન્મ: તા. ૨૦ માચચ૧૯૩૦ લતીપૂર, રાજકોટ (ભારત)

Navin Thaker (Son) Rekha Thaker (Daughter-in-law) મૂળ વતન લતીપૂર, ભારતના વતની અને ઘણાં વષોવ સુધી કમ્પાલા, યુગાન્ડામાંરહ્યા બાિ છેલ્લા ૪૫ વષવથી લંડનમાંઆવીનેવસેલા અમારા Geeta Sharma (Daughter) Shivkumar Sharma (Son-in-law) સાહસ અને સન્માનના પ્રણેતા તથા ઘટાિાર વૃક્ષની છાયા સમાન પરમ Kamal Thaker (Son) Varsha Thaker (Daughter-in-law) પૂજ્ય િાિાજી જિવંતરાય ઠાકર ગુરુવાર તા. ૨૬મી જાન્યુઆરી Deepak Thaker (Son) Rita Thaker (Daughter-in-law) ૨૦૧૭ના રોજ િેવલોક પામ્યા છે. તેઓ ખૂબજ હસમુખા અનેસવચેપ્રત્યેસમભાવના િ​િાવવતા. તેઅો આખા Late Kantaben Raval (Sister) Late Girjashanker Raval (Brother-in-law) કુટુંબમાંતથા સવવના હ્રિયમાંએક અનોખુંથથાન પ્રાપ્ત કરી ગયા છે. Vasantbhai Thaker (Brother) Vijyaben Thaker (Sister-in-law) અમારા પશરવાર પર આવી પડેલ આ િુ:ખિ સમયેરૂબરૂ, ટપાલ, ટેશલફોન તથા ઈ-મેઇલ દ્વારા આશ્વાસન આપનાર અનેિાિાજીના આત્માની િાંશત Tarlaben Pandit (Sister) Late Lalitchandra Pandit (Brother-in-law) અથચે પ્રાથવના કરનાર અમારા સવવ સગાં, સંબંધીઓ અને શમિોનો Late Bhanubhai Thaker (Brother) અંત:કરણપૂવવક આભાર માનીએ છીએ. Padmaben Raval (Sister) Sureshchandra Raval (Brother-in-law) આ અશત િુ:ખિ પ્રસંગેઅમેકુટુંબીજનો St. Lukes, Brahmin Society (BSNL), Wembley Elders Group, Sangam, Brent Association, “પિતા જેવો થનેહ અનેએના જેવી Puneetkumar Sharma (Grandson) Neha Sharma (Granddaughter-in-law) Barnet Community Centre, Divine Charitable Trust, Rajkot વગેરે સુ ર પિતા કોઈ ન આિે” Rajeev Thaker (Grandson) Bhairavi Thaker (Granddaughter-in-law) જ્યાંઅમારા પૂ. િાિાજીએ ઘણીજ મહત્ત્વની સેવા આપી છેતેસંથથાઅોના સૌ સંચાલકો, કાયવકરો અને પિાશધકારઅોનો ખાસ આભાર િ​િાવવીએ It is with great sorrow we announce the sad loss of our beloved Ameetkumar Sharma (Grandson) Manisha Sharma (Granddaughter-in-law) છીએ. આ શવશવધ સંથથાઓ થકી અમારા િાિાજી ઘણાંને સાચી સલાહ- Father, Grandfather and Great-grandfather on Thursday 26th Sharmee Di Pinto (Granddaughter) Joseph Di Pinto (Grandson-in-law) સૂચન અને માગવિ​િવન આપી તેમના જીવનમાં િાંશત અપવણ કરવા માટે January 2017 in Rajkot, India. May God rest his soul in eternal Meeta Shah (Granddaughter) Paresh Shah (Grandson-in-law) peace. “Dadaji, we will miss you dearly and will always love and સિનસીબ બન્યા હતા. cherish you.” Heeten Thaker (Grandson) કિી ના ભુલાિેઆપની છિછાયાનો વારસો Gauri Thaker (Granddaughter) Meera Thaker (Granddaughter) May we always be greeted with smiles for being Jaswantbhai’s કિી ના ભુલાિેતમારી આંગળી પકડી ચાલેલા બેડગલાં Great-grandchildren for many years to come. Ryan Thaker (Grandson) Josh Thaker (Grandson) કિી ના ભુલાિેઆપની એ વહાલ ભરી ખીજ Dhru & Jay Thaker; કિી ના ભુલાિેઆપના અઢળક વ્હાલનો વારસો તથા સમગ્ર કુટુંબીજનોના જય શ્રી કૃષ્ણ Dev Kishan, Harshiv, Karishma & Karan Sharma; કિી ના ભુલાિેઆપની છિછાયાનો વારસો Paarav & Saavan Shah; Arjun & Amba Di Pinto ૐ શાંતત: શાંતત: શાંતત: 62 Crowshott Avenue, Stanmore, Middx, HA7 1HT – 020 8952 3027 The Thaker Parivar

જસવંતરાય ગૌરીશંકર ઠાકર


11th February 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

મહમપ્રપાતમાંકુલ ૧૦૦નાંમોત

હોમલવૂડ મસંગર માઇલી સાયરસેપોતાના ઘરમાંતાજેતરમાંલક્ષ્મીપૂજા કરાવી હતી. તેણેલક્ષ્મીજીનેફૂલોનો શણગાર સજાવ્યો હતો. અગરબત્તી અનેિીવો કરીનેતેણેહલવાનો ભોગ ધરાવ્યો હતો. પૂજનના ફોટા તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કયા​ાંછે. ઉટલેખનીય છેકેમાઈલીએ ૨૦૧૨માંમહંિુ ધમગસ્વીકાયોગહોવાની જાહેરાત કરી હતી.

ગોિામાંરેકોડડબ્રેક ૮૩ અને પંજાબમાં૭૦ ટકા મતદાન

ચંડીગઢ/નવી મિટહીઃ દેશનાં પાંચ િાજ્યોમાં ૩૬ રદવસ સુધી ચાિનાિી ચૂંટણીની ચોથીએ પંર્બ અને ગોવાથી શરૂઆિ થઈ હિી. ગોવામાંસાંજે૫ કિાકે મિદાન પૂરુંથયુંત્યાંસુધીમાં૮૩ ટકા િેકોડટબ્રેક મિદાન થયું હિું જે અગાઉની ચૂંટણીના ૮૧ ટકા મિદાન કિ​િાં૨ ટકા વધાિેહિું . પંર્બમાં ૭૦ ટકા મિ પડયા હિા. સંિક્ષણ પ્રધાન મનોહિ પારિકિે કહ્યું કે િાજ્યમાં ભાજપને બે તૃિીયાંશ બહુમિી મળશે. ગોવાના મુખ્ય પ્રધાન બનશો? િેવા પ્રશ્નના જવાબમાં પારિકિે કહ્યું કે, મને રદટહી કિ​િાં ગોવાનું ભોજન વધાિે ભાવેછે. હવેઆનો િમેકોઈપણ અથણ કાઢી શકો છો. એવું મનાય

@GSamacharUK

છે કે જો ગોવામાં ભાજપ જીિશે િો મનોહિ પારિકિને ફિી ગોવાના મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. પંર્બ અનેગોવામાંિગભગ મિદાન શાંરિપૂણણિહ્યુંહિું. બંને િાજ્યોમાં બપોિ પછી મિદાનમાં ઝડપ આવી હિી અને ઠેિઠેિ મિદાિોની િાઈનો િાગી હિી. પંર્બમાં ઈવીએમ મશીનો બગડયાંની ક્યાંક ફરિયાદો થઈ હિી. સંગરૂિનાંસુિ​િાનપુિ ગામે આપ અને કોંગ્રેસના કાયણકિો સામસામે આવી જિાં િંગરદિી સર્ણઈ હિી. ક્યાંક ઘષણણના છૂટાછવાયા બનાવ બસયા હિા. મિદાનની ખોટી પદ્ધરિનેકાિણે સાઉથ ગોવામાં મડગાંવમાં મિદાન િદ કિાયું હિું જ્યાં િરવવાિેમિદાન યોર્શે.

ઈસરો ૧૦૪ સેટેલાઈટ એકસાથેલોન્ચ કરશે

બેંગ્લોરઃ ૧૫મી ફેબ્રુઆિી ૨૦૧૭ના રદવસે ભાિ​િ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાિે૧૦૧ રવદેશી સેટેિાઇટ સરહિ કુિ ૧૦૪ સેટેિાઇટને િોસચ કિી એક ઇરિહાસ િચવા િ​િફ પ્રયાણ કિશે. િેમ ઈસિોના સિકાિી સૂત્રોએ સોમવાિેજણાવ્યુંહિું . ૧૫મી ફેબ્રઆ ુ િીએ સવાિે૯.૦૦ કિાકેપૃથ્વીથી િગભગ ૫૦૦ કકમીની ઊંચાઈ પિથી િમામ સેટેિાઇટ એકસાથે િોસચ કિાશે એવો રનણણય અમે હાિ પૂિ​િો કયોણ છે એમ ઇસ્સડયન લપેસ રિસચણ ઓગગેનાઇઝેશન (ઈસિો)ના અરધકાિીઓએ સૂત્રોને બેંગ્િુરુ ખાિે જણાવ્યું હિું. પૃથ્વીનું રનિીક્ષણ કિનાિા આ સેટેિાઇટ પૈકી ૩ ભાિ​િીય છે, ૮૮ યુએસના અનેબાકીના ઈઝિાયિ, કઝાખલિાન, ધી નેધિ​િેસડ, સ્લવત્ઝિગેસડ અને યુનાઇટેડ આિબ એરમિેવસના છે. ૩૨૦ ટન વજનનું પોિ​િ સેટેિાઇટ િોસચ રવરહકિ (પીએસએિવી-સી૩૭), ૬૫૦ કક.ગ્રા. રિમોટ સેસ્સસંગ કાટોણસેટ-૨ અને ૧૫ કક.ગ્રા. વજનના એક એવા બેનેનો સેટેિાઇટ સરહિ સંયુક્ત િીિે કુિ ૧,૫૦૦ કક.ગ્રા. વજનના િમામ સેટેિાઇટને િોસચ કિશે, એમ અરધકાિીઓએ જણાવ્યુંહિું.

‘મોિીનેખબર નથી કેિેશ ક્યાંજાય છે’

નવીમિટહીઃ ભાિ​િેઊંચી િકમની નોટો ચિણમાંથી દૂિ કિવા િીધેિા રનણણયની અમેરિકી અથણશાલત્રી સ્લટવ એચ. હેસકેપણ આિોચના કિી છે. હેસકેકહ્યુંછેકેનોટબંધી હાિનાિા (િૂઝસણ)ઓ માટેનો રનણણય છે અનેવડા પ્રધાન નિેસદ્ર મોદીનેએ વાિનો અંદાજ પણ નથી કેદેશ કઈ રદશામાં આગળ વધી િહ્યો છે. મેરિ​િેસડની જોસસ હોપકકસસ યુરનરવણસટીના અધ્યાપક હેસકે સ્વવટ કિીને કહ્યું છે, નોટબંધી હાિનાિાઓ માટેછેઅનેઆિંભથી જ ખોટી િીિેિેનો અમિ થયો છે. કોઇ નહીં, એટિે સુધી કે મોદીને પણ એ ખબિ નથી કે ભાિ​િ કઈ રદશામાંઆગળ વધી િહ્યો છે.

ગુજરાતી કટપેશ પટેલની યુએસમાંહત્યા

અમિાવાિઃ મોડેલટો રસટીના ઓટેટગા ડ્રાઈવ રવલિાિમાં િહેિા કાિ ઉફફે કટપેશ પટેિ (ઉ.વ.૩૭) ઉપિ અર્ણ્યા શખ્સોએ ૩૧મી ર્સયુઆિીએ વહેિી સવાિે અંધાધૂં ધ ગોળીબાિ કયોણહિો. જેમાં યુવક ગંભીિ િીિેઘાયિ થયો હિો અનેસાિવાિ માટેહોસ્લપટિમાંખસેડાયો હિો જ્યાંમોિ રનપજ્યુંહિું. મોડેલટો પોિીસે કેસની િપાસ હાથ ધિી છે પિંિુ, હજુ સુધી કોઈની ધિપકડ કિાઈ નથી. િેમજ કયા કાિણથી હત્યા કિવામાંઆવી િેનું િહલય જણાયુંનથી.

દેશવિદેશ 29

GujaratSamacharNewsweekly

નવી મિટહીઃ અફઘારનલિાનમાં સિ​િ ભાિે બિફવષાણના કાિણે રહમલખિનની ઘટનાઓમાં કુિ ૧૦૦ િોકોનાં મોિ થયા છે. રહમપ્રપાિમાં અફઘારનલિાનના નૂરિલિાનમાંએક જ ગામના ૫૦ િોકોનાં મોિ થયા હિા. ભાિે બીજી ફેબ્રુઆિીથી થયેિી રહમવષાણના ત્રણ રદવસ દિરમયાન રહમલખિનમાં સેંકડોની સંખ્યામાં મકાનો પડી ગયાં છે. માગોણ પિ અવિોધ સર્ણયા છે. આ સ્લથરિ મુખ્યત્વે ઉિ​િપૂવણ પ્રાંિોમાં જોવા મળી છે. આ સંજોગોમાં બચાવકાયણપણ મુશ્કેિ બસયુંછે. પાકકલિાનના રચત્રાિ રજટિામાં પણ ત્રીજી િાિીખે રહમવષાણ પછી રહમપ્રપાિની ઘટનામાં ૧૪ િોકોનાંમોિ થયા છે. બાગણમાિ​િ રજટિામાં બિફવષાણ પછી આખા બેગામો બિફ નીચેદબાઈ ગયા છે. પાકકલિાનના રચત્રાિમાંભાિે બિફવષાણને કાિણે પાંચ ઘિ દટાઈ ગયાં હિાં. જેમાં કુિ ૧૪ િોકોનાંમોિ નીપજ્યાંહિા. જેમાં ૬ મરહિાઓ, ૬ બાળકો અને ૨ પુરુષોનો સમાવેશ છે.

સહારાનેસુપ્રીમની ઝાટકણી: ૩૯,૦૦૦ કરોડની એમ્બીવેલી ટાંચમાં

નવી દિલ્હીઃ સામાન્ય રોકાણકારોના કરોડો રૂપિયા ચાંઉ કરી જવાના કેસમાં સુપ્રીમ કોટટે સહારાનેમોટો ઝાટકો આપ્યો છે. સોમવારે યોજાયેલી સુનાવણી દરપમયાન સુપ્રીમ કોટટે સહારાને જણાવ્યુંકે, સહારા િૈસા જમા ન કરાવતા હોય તો લોનાવાલામાં આવેલી તેમની એમ્બીવેલી ટાઉનપિ​િ ટાંચમાં લેવાિે. સહારા જૂથ તરફથી કોઈ તાત્કાપલક પ્રપતપિયા ન મળતાં સુપ્રીમે ટાઉનપિ​િને ટાંચમાં લેવાનો આદેિ આપ્યો છે. સહારા દ્વારા લોકોનાં બાકી લેણા ચૂકવવામાં ન આવે ત્યાં સુધી રૂ. ૩૯,૦૦૦ કરોડની પ્રોિટટી હવે કોટેની કટટડીમાંરહેિે. સહારા દ્વારા રોકાણકારોના ૧૪,૭૭૯ કરોડ િરત કરવાના બાકી છે. આ માટટ જ કોટે દ્વારા સખત િગલાં લેવાયા હતાં. જસ્ટટસ દીિક પમશ્રાના

સંમિપ્ત સમાચાર

• ટ્રમ્પના ઇમમગ્રેશન પ્રમતબંધ પર સ્ટેઃ અમેરિકામાંિાષ્ટ્રપરિ ડોનાટડ ટ્રમ્પની સાિ મુસ્લિમ દેશોથી આવનાિા િોકો સામે પ્રરિબંધ િાદવાની નીરિ સામે રસએટિના ફેડિ​િ જજે અલથાયી િોક િગાવી છે. જજે વકીિોની આ દિીિ ફગાવી દીધી છે કે િાષ્ટ્રપરિના આદેશને િાજ્યો પડકાિી ના શકે. આ દિીિ પણ ફગાવી દીધી હિી કે આ કોટટનો આદેશ સમગ્ર દેશમાંિાગુના થઈ શકે. િેના િત્કાિ બાદ વ્હાઇટ હાઉસે સયાય રવભાગને કહ્યું હિું કે િે આ રનણણય સામે લટે િાવે. દિરમયાન મુસ્લિમ દેશોના નાગરિકો સામે િદાયેિા ટ્રાવેિ બેન સામે માહોિ ઉગ્ર થઈ ગયો છે. માઇક્રોસોફ્ટ, એપિ અનેગુગિ સરહિ રસરિકોન વેિીની ૯૭ મોટી કંપનીઓએ િાષ્ટ્રપરિ ડોનાટડ ટ્રમ્પ સામેકેસ કિી દીધો છે. • બાબરી ઢાંચો તૂટયો એ જ રીતેરામમંમિર બની જશેઃ કેસદ્રીય પ્રધાન િરવશંકિ પ્રસાદેત્રણ િ​િાકની વાિ કિી છેિો ભાજપના નેિા રવનય કરટયાિે ઉિ​િ પ્રદેશના ફૈઝાબાદમાં િેિી સંબોધિાં કહ્યું કે બાબિીનાં માળખાંનેજેિીિેિોડી પડાયુંએ જ િીિેમંરદિરનમાણણ પણ કિાવીશું. િામમંરદિનો રવિોધ કિનાિાઓને અિાજકિત્ત્વ કહેિાં કહ્યું હિું કે આવાંિોકો દેશનેબિબાદ કિેછે. • જયલમલતાનું મૃત્યુ ઇન્ફેક્શન અને મલ્ટટપલ ઓગગન ફેટયોરથીઃ જયિરિ​િાના અવસાન મુદ્દે ચાિ​િી અફવાનો અંિ િાવિાં ચેસનઇ એપોિો હોસ્લપટિે જણાવ્યું હિું કે મસ્ટટપિ ઓગણન ફેટયોિને કાિણે િારમિનાડુના મુખ્ય પ્રધાનનું અવસાન થયું છે. જયિરિ​િાને છેટિે િપાસનાિા િબીબ ડો. રિચાડટ બેિેએ સોમવાિે જણાવ્યું હિું કે જયિરિ​િા ડાયારબટીસના ઊંચા પ્રમાણથી પીડાઇ િહ્યા હિા, િેને કાિણે શ્વ્સોચ્છવાસમાં િકિીફ સર્ણિા બાકીના અવયવો પિ િેની અસિ પડી હિી. િબીબેલપષ્ટિા કિી હિી કે, આિંભેિેમની િરબયિ િથડિાંિેઓ સંવાદ નહોિા કિી શકિા. પછીથી ભાનમાંઆવ્યા અને સંવાદ કિવાની સ્લથરિમાં આવ્યા હિા.ક્ર િબીબે કહ્યું હિું કે દદદીની િસવીિ ખેંચીનેદદદીની અંગિ બાબિો ર્હેિ કિવાની પિંપિા નથી. • સાયરસ મમસ્ત્રી ટાટા સન્સમાંથી પણ આઉટઃ સાયિસ રમલત્રીને રડિેક્ટિપદેથી દૂિ કિવા ટાટા સસસે ૬ ફેબ્રુઆિીએ શેિહોટડિોની એકલટ્રા-ઓરડટનિી જનિ​િ રમરટંગ બોિાવી હિી. મુંબઈમાંટાટા ગ્રૂપનાં હેડક્વાટટિ બોમ્બે હાઉસમાં સોમવાિે મળેિી આ રમરટંગમાં સાયિસ રમલત્રીનેસવાણનુમિેરડિેક્ટિપદેથી દૂિ કિાયા હિા. રમરટંગમાંસાયિસ રમલત્રી હાજિ િહ્યા નહોિા. રમરટંગમાં િ​િન ટાટા, એન. ચંદ્રેશખિન્, અજય રપિામિ સરહિ અસય રડિેક્ટસણહાજિ િહ્યા હિા. ટાટા સસસના નવા ચેિમેન િ​િીકેએન. ચંદ્રશેખિનની રનમણૂક કિાઇ છે. િેઓ ૨૧ ફેબ્રુઆિીથી ચેિમેનપદ સંભાળશે.

‘ભારત-પાક. િચ્ચેકાશ્મીર મુખ્ય મુદ્દો’

ઇસ્લામાબાિઃ પાંચમી ફેબ્રુ.એ પાકકલિાન કાશ્મીિ સોરિડેરિટી રદન મનાવેછે. નવાઝ શિીફેઆ રદવસે કહ્યું કે, બંને દેશોના ભાગિા પછી ભાિ​િ અને પાકકલિાન વચ્ચે િેમજ યુએનની રસક્યુરિટી કાઉસ્સસિમાંકાશ્મીિ મુખ્ય મુદ્દો િહ્યો છે. જેનો હજી અંિ આવ્યો નથી. કાશ્મીિરદને પાકકલિાની આમદીએ આ અંગે એક ગીિ બનાવીને રિ​િીઝ કયુ​ું

હિું. નવાઝે કહ્યું કે ભાિ​િીય આમદી દ્વાિા કાશ્મીિીઓની હત્યા કિાય છે. ભાિ​િ દ્વાિા જ ત્યાં પ્િારનંગ સાથે આિંકવાદ ફેિાવાય છે. કાશ્મીિ રદવસની ઊજવણી થઈ િહી હિી ત્યાિે પીઓકેમાંહર્િો િોકો િલિા પિ ઉિ​િી આવ્યા હિા. િોકોએ નાિા િગાવ્યા કે, પાક. સિકાિ અનેISI અમાનવીય વિણન કિેછે અમનેઆઝાદી આપો.

નેતૃત્વવાળી બેન્ચેજણાવ્યુંહતુંકે, સહારા દ્વારા થોડી થોડી રકમની ચૂકવણી કરાય છે. આ રીતેઘણો સમય િસાર થાય. કોટે હવે બાકીની રકમ એકસાથે માગી રહી છે. સહારા દ્વારા આ રકમ ચૂકવાયા બાદ એમ્બીવેલી પ્રોજેક્ટ સહારાનેહટતગત કરાિે. કોટટે એમ િણ જણાવ્યું કે, બીજી તરફ બેઅઠવાપડયામાંસહારાની એવી તમામ સંિપિઓની યાદી માગવામાં આવી છે જે પબનપવવાપદત છે અને જેની હરાજી દ્વારા િૈસા ઉિજાવી િકાય તેમ છે. કોટટેસુબ્રતો રોય સહારાને રાહત આિતાં છ ફેબ્રુઆરીએ િૂરાં થતાં તેમના િેરોલ બે અઠવાપડયા માટટ વધારી દેવાયા છે. સહારા દ્વારા સેબીને ૬૦૦ કરોડની ચૂકવણી કરવામાં આવતાં કોટટે િેરોલ વધારી આપ્યા હતા. ૨૦૧૯ સુધીમાં ચૂકવણીની

ઓફર ફગાવી સહારા દ્વારા બાકી નીકળતી રકમ જુલાઈ ૨૦૧૯ સુધીમાં ચૂકવી દેવાની દલીલ કરાઈ હતી જેકોટટેફગાવી હતી. કોટે આ મુદ્દે ૨૭ ફેબ્રુઆરીના રોજ ફરીથી સુનાવણી છે. િહેલાંમૂડી િછી વ્યાજ સેબીએ કોટેને જણાવ્યું હતું કે, ૨૦૧૨ના આદેિ પ્રમાણે સહારા દ્વારા રોકાણકારો િાસેથી ખોટી રીતે ઉઘરાવવામાં આવેલી રકમ ૨૬,૦૦૦ કરોડ થતી હતી. તેનું વ્યાજ ગણવામાં આવે તો આ આંકડો ૩૬,૦૦૦ કરોડટ િહોંચે છે. સહારા દ્વારા અત્યાર સુધીમાંમાત્ર ૧૧ હજાર કરોડ જ જમા કરાવવામાંઆવ્યા છે. હજી ઘણી રકમ બાકી છે. કોટટેઆ મુદ્દે જણાવ્યું કે, િહેલાં આિણે મૂડી િાછી આવે તેને પ્રાથપમકતા આિવી િડિે. ત્યારબાદ વ્યાજ અંગેપવચારવામાંઆવિે

• મુલાયમ કોંગ્રેસ-સપા માટેપ્રચાર કરશેઃ સમાજવાદી પાટદી (સપા)માં પુત્ર અરખિેશ યાદવનું કદ વધી જિાં એક સમયે કોંગ્રેસ સાથેના ગઠબંધનનો રવિોધ કિનાિા મુિાયમ રસંહ યાદવે આખિે સપાકોંગ્રેસના ગઠબંધનને આવકાયુ​ું છે. િેમણે જણાવ્યું હિું કે હું આ ગઠબંધન માટે પ્રચાિ પણ કિીશ. બિાબિ એક સપ્િાહ પહેિાં જ મુિાયમે ગઠબંધન અંગે નાિાજગી વ્યક્ત કિી હિી અને પ્રચાિ કિવાની ના પાડી દીધી હિી. જોકેહવેિેઓ માની ગયા છે. રશવપાિ યાદવે ચૂંટણી પછી અિગ પક્ષ િચવાની વાિ કિી હિી. જે અંગે પણ મુિાયમ રસંહ યાદવેજણાવ્યુંહિુંકેઆવુંકંઇ જ નથી થવાનું. • તો સપ્તાહમાં શમશકલાએ મુખ્ય પ્રધાનપિ છોડવું પડેઃ એઆઇએડીએમકેના અધ્યક્ષપદેરનમાયા બાદ શરશકિા મુખ્ય પ્રધાનનું પદ સંભાળવા જઇ િહ્યાં છે. જોકે િેમને આ પદ સંભાળિા અટકાવવા માટે સુપ્રીમ કોટટમાં એક ર્હેિ રહિની અિજી થઇ છે. જોકે રનષ્ણાિો માની િહ્યા છેકેઆ અિજી નબળી હોવાથી િેનેસુપ્રીમ કોટટિદ કિી શકેછે. િેમ છિાંઅસય એક મામિામાંશરશકિાની મુશ્કેિી વધી શકે છે. આવક કિ​િાં વધુ સંપરિનો શરશકિાનો મામિો હાિ સુપ્રીમમાં છે અનેિેઅંગેએક સપ્િાહમાંજ સુપ્રીમ કોટટપોિાનો રનણણય સંભળાવશે. જો િેઓ કસૂિવાિ ઠયાણિો િેમનેમુખ્ય પ્રધાન પદ છોડવુંપડશે. • ૫૯ કોબ્રા કમાન્ડો એક સાથે ફરારઃ રબહાિમાં નક્સિ પ્રભારવિ રવલિાિોમાં પહેિીવાિ પોસ્લટંગ ઉપિ જઈ િહેિા ૫૯ િાિીમી કમાસડિ ટ્રેનમાંથી ઉિ​િીને ભાગી ગયા છે. જોકે આમાંના કોઈની પણ પાસે હરથયાિ નહોિાં. ઘટના િરવવાિેમુઘિસિાયમાંબની હિી. કમાસડોની હિકિનેરબનઅરધકૃિ ગેિહાજિી ગણાવિાંસીઆિપીએફેકોટટઓફ ઇસક્વાયિીનો આદેશ આપ્યો છે. નક્સિ રવિોધી કોબ્રા દળના ૫૯ િાિીમી કમાસડોનેશ્રીનગિ સ્લથિ િાિીમ કેસદ્રમાંપાંચ અઠવારડયાની બેરઝક િાિીમ આપવામાં આવી હિી. િેમનું પહેિું પોસ્લટંગ રબહાિમાં નક્સિ પ્રભારવિ રવલિાિોમાંથવાનુંહિું. • ચૂં ટણીના ટેન્શનમાંકેજરીવાલનુંબ્લડસુગર વધી ગયુંઃ પંર્બ અને ગોવામાંરવધાનસભા ચૂંટણી સમાપ્િ થિાંજ રદટહીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાટદીના સંયોજક અિરવંદ કેજિીવાિેસાિવાિ માટેબેંગ્િૂરુ જવાની િૈયાિી કિી િીધી હિી. કેજિીવાિનુંબ્િડ સુગિનુંપ્રમાણ ઘણું વધી ગયુંછે, જેની સાિવાિ માટેિેઓ ૧૦-૧૨ રદવસો માટેમંગળવાિે િોજ બેંગ્િૂરુ જવા માટેિવાના થયા હિા. • નામશક હવે ભારતનું પ્રથમ વાઇન કેમપટલઃ ભાિ​િમા દ્રાક્ષની િાજધાની િ​િીકે ઓળખાિા અને મહાિાષ્ટ્રનાં મુખ્ય ઔદ્યોરગક શહેિમાંનું એક નારશક હવે દેશનું પ્રથમ વાઈન કેરપટિ બની િહ્યું છે. ઈટાિીની ટલકેની, પોટુટગિની અિેસિેજો, ફ્રાસસની િોન વેિીની જેમ નારશક વાઈન િાજધાની િ​િીકેપયણટકોનુંધ્યાન ખેંચી િહી છે.

ÂЬ╙³²Ъ ¥ѓÃЦ®³Ц »Цઈ¾ કђ×ª↔³Ъ ╙ªકЪª 5¯ђ

ºђકઅђ³ Ü¹Ь¨Ъક ˛ЦºЦ ªђ¥³Ъ ¢Ц╙¹કЦ ÂЬ╙³²Ъ ¥ѓÃЦ®³Ц »Цઈ¾ કђ×ª↔³Ьєઆ¹ђ§³ ¯Ц. ∞≤³Ц ºђ§ ¶╙¸↨¢ÃЦ¸, ¯Ц. ∞≥³Ц ºђ§ »ЪШ, ¯Ц. ∟≈³Ц ºђ§ ² SSE ¾щܶ»Ъ અºщ³Ц, »є¬³ અ³щ ¯Ц. ∟≠³Ц ºђ§ »щ窺³Ц ¬Ъ'¸ђ×ªµª↔Ãђ» ¡Ц¯щકº¾Ц¸Цєઆã¹Ьє¦щ. Ĭä³³ђ ÂЦ¥ђ §¾Ц¶ આ´³Цº અ³щļђ ˛ЦºЦ ´Âє± °¹щ»Ц ╙¾§щ¯Ц ¾Ц¥ક ╙¸Ħ³щ »щ窺 કы »є¬³³Ц ¿ђ³Ъ ¶щ ªЪકЪª ·щª આ´¾Ц¸Цє આ¾¿щ. Ĭä³: ÂЬ╙³²Ъ³щક¹Ц ¢Ъ¯ ¸ЦªъЧµà¸µыº એ¾ђ¬↔¸â¹ђ ïђ? §¾Ц¶:

§¾Ц¶ ´аºЦ ³Ц¸-º³Ц¸Ц ÂЦ°щઇ¸щઇ» ˛ЦºЦ kamal.rao@abplgroup.com ´º ¯Ц. ∞≤-∟-∞≡ ´Ãщ»Ц ¸ђક»¾Ц ³İ ╙¾³є¯Ъ.


30 નવલકથા

@GSamacharUK

GujaratSamacharNewsweekly

11th February 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

- અનેશેંકલના હમતાક્ષરોમાંલખાયેલો પત્ર, ચંદ્ર બોઝ સ-સ્મમત વાંચતાંરહ્યા...

ઈરાક ૨-૧૨-૧૯૩૪ બપોરે કેરો પહોંચી ગયો. સાંજે કરાચી અને મંગળવારે કલકતા. પુરાણા તથાનો નનહાળવાની રોમાંચક તક મળી ગઈ. તું સારી હોઈશ. તારો સુભાષ સી. બોઝ • ૩૮/૨ એલનગન માગગ ૧ વૂડબનગ પાકક કલકિા તા. ૭-૧૨-૧૯૩૪ નિય શેડકલ, કોઈ તકલીફ નવના અહીં ચોથી તારીખે પહોંચી ગયો છું. હા, ઘણો નવલંબ થયો. મારા પહોંચ્યા પૂવવે - બીજી નડસેપબરે નપતાજીએ નશ્વર સંસાર છોડ્યો. મારી મા ધીરજ ખોઈ ચૂકી હતી, પણ અમે ભાઈ-બહેનો સાંત્વના આપતાં રહ્યાં. એક પશ્ચચમની વ્યનિ માટે અમારી ભાવના સમજવી મુચકેલ છે. એક નહડદુ પત્નીનું જીવન તેના પનતની સાથે એવી રીતે જોડાયેલું હોય છે કે તેના નવના જીવવું મુચકેલ થઈ જાય છે. અમને આશા છે કે જજદીથી શોકમાંથી બહાર નીકળશે. બીજી ઘણી આપનિઓનો એકસામટો િભાવ પનરવાર પર પડ્યો છે. મને ખબર નથી કે ભનવષ્યે તને પિ લખી શકીશ કે નહીં. ન લખી શકું તો ખરાબ લગાડીશ નહીં. અત્યારે તો હું મારા જ ઘરમાં કેદી જેવો છું. સરકારી home - internment લાગુ છે, માિ એક સપ્તાહ માટે માતાની સાથે રહેવાની અનુમનત આપવામાં આવી છે. મારા પનરવાર નસવાય બહારની કોઈ પણ વ્યનિની સાથે વાતચીત, મુલાકાત કરી શકું તેમ નથી, ન બહાર જઈ શકું છું. સપ્તાહ પછી મારું શું થશે તેનીયે મને ખબર નથી. ભનવષ્ય એકદમ અનનશ્ચચત છે. અહીં હું બંદી છું. માનનસક તણાવ ન હોત તો નવમાન યાિામાં અનધક આનંદ આવ્યો હોત. િત્યેક સૂયોગદય સુંદર હતો! તારો સુભાષ સી. બોઝ • ૩૮/૨ એલનગન રોડ, વુડબનગ પાકક, કલકિા ૨૦-૧૨-૩૪ નિય શેડકલ, બીજી નડસેપબરે લખેલો તારો પિ ગઈકાલે મળ્યો. સેડસર કરવામાં નવલંબ થાય છે એટલે આવું બડયું. ટપાલનટકકટ જોઈ એટલે ખબર પડી કે િીજી તારીખે પોતટ થયો છે, પરંતુ નવયેના પોતટ ઓકફસની તારીખ પાંચમી છે! તે પિ ડચ નવમાનમાં કરાચી અને ત્યાંથી કલકિા રેલવેમાં આવ્યો. બાકીનો નવલંબ સેડસરે કયોગ, કેમ કે કરાચીથી કલકિા રેલગાડીમાં આવતાં િણ નદવસ જ થાય. જ્યારથી હું અહીં આવ્યો છું ત્યારથી નજરકેદી છું. પોલીસ ઓકફસરો મારા પિની ચકાસણી કરે છે પછી જ મારા હાથમાં આવે છે. ૩૮/૨ એનલગન રોડ પરના નનવાસે (જે મારા ભાઈનું છે) રહું છું. કારણ મારા માતાજી પણ અહીં જ છે. બંને ઘર એકબીજાથી

નજીક છે. અહીં આવ્યા પછી એક પિ એર-મેઈલ દ્વારા તને મોકજયો હતો. દસમીની આસપાસ અહીંથી તે રવાના થયો હશે. તેમાં મેં નપતાજીના અવસાન નવશે લખ્યું હતું, મારા પહોંચતા ૪૦ કલાક પહેલાં તેમણે નવદાય લીધી. માતા હજુ શોકસંતપ્ત છે. પચાસ વષગના આનંદીત દાંપત્યજીવન પછીનો આ નવરહ તેને માટે અસહ્ય છે, ને તેમાંથી બહાર આવવું મુચકેલ છે. વળી, એક નહડદુ તિીને માટે જેનું અશ્તતત્વ પનતની સાથે જોડાયેલું રહ્યું હોય - તેની અનુપશ્તથનતથી નજંદગી અથગહીન બની જાય છે. ખેર, માતા ધાનમગક નવચારો ધરાવે છે એટલે આ દુઃખ સહન કરવાની શનિ આપોઆપ મેળવી લેશે. ભારત પાછા ફરતાં

૩૯

પડી રહી છે એ જાણ્યું. અહીં ઠંડી તો છે પણ વધારે નહીં. તારી નજરે પણ નહીં! રાિે તાપમાન ૨૨ નડગ્રી હોય છે પણ અમારી બારી અને બારણાં મોટાભાગે ખુજલાં રહે છે. તારો, સુભાષચંદ્ર બોઝ • - અને શેંકલના હતતાક્ષરોમાં લખાયેલો પિ. ચંદ્ર બોઝ તે સશ્તમત વાંચતાં રહ્યાઃ નવયેના તા. ૧૫-૬-૩૭

નિય બોઝ, પરમનદવસે તમારો પ્યારો પિ મળ્યો. (તે ૨૭ તારીખે લખાયેલો છે) સાથે તસવીર પણ હતી. તેમાં હું તમને ઓળખી શકી નહીં! એટલા માટે કે તમે શરીરે દુબગળ

વિષ્ણુપંડ્યા

નવમાનના કેપ્ટન પાસેથી ખબર પડી કે ડચ નવમાન દરેક ટપાલ માિ કરાચી સુધી જ લાવે છે, પણ નિટીશ ઈશ્પપનરયલ એરલાઈનનું નવમાન ટપાલને સીધી કલકિા પહોંચાડે છે. એટલે તારે નવયેનાથી શુક્રશનનવારે પિ પોતટ કરવો જોઈએ, અને ડચ નવમાનમાં મોકલવો હોય તો સોમમંગળવારે, ડચ નવમાનમાં પોતટ કરતી વખતે માિ કરાચી સુધીનો એર-મેઈલ ખચગ જ આપવો. વેનનસથી મેં કાડડ મોકજયું હતું, તે મળ્યું? મારી સફર નવશે નવતતારમાં લખવાની ધીરજ નથી. મને ખબર છે કે સમગ્ર િવાસ નવશે જાણવાની તારી ભારે નજજ્ઞાસા છે. પહેલી સાંજ મેં રોમમાં નવતાવી. એક ખુબસુરત નગર! સવારે નીકળતાં પહેલાં જ તારો તાર મળી ગયો હતો. બીજી રાનિ એથેડસમાં. ત્યાં એક્રોપોનલસ અને ગ્રીસના પુરાતન અવશેષો નનહાળ્યા. પછી કોવેરી આવ્યું. ત્યાં તુતાખામન પયુનઝયમ છે, મેં જાતે ત્યાંની તસવીરો પાડી. આ પિ સાથે જે ફોટો મોકજયો તે નપરામીડનો છે. તેમાં શ્તફંસસ પણ નજરે પડશે. પછીની રાત બગદાદમાં, ઈરાકના પાટનગરમાં. ત્યાં ૫૦૦ વષગ જૂની મશ્તજદ જોઈ. િીજી તારીખે મેં બગદાદ છોડ્યું અને સાંજે નવમાન કરાચી પહોંચ્યું. ત્યાંથી જોધપુર અને બીજી સવારે કલકિા. આ િવાસ રસિદ રહ્યો. મને સૌથી આનંદ આવ્યો િભાતના ચમકતા સૂયોગદય નનહાળવામાં. નવમાનમાં ચઢતાં-ઉતરતાં થોડો ગભરાટ થયો, પણ પછી લેખનમાં યે કોઈ મુચકેલી ન પડી. હા, નવમાનનો ઘરઘરાટ જરૂર પરેશાન કરતો, પણ ખાસ નહીં. હું અગાઉ લખી ચૂસયો છું કે નવશાટડ (િકાશક) સાથેની સમજૂનત નવશે નચંતા કરીશ નહીં. મારી પોતાની (પુતતક) િત હતી તેમાં મારા હતતાક્ષરની જરૂરત રહેતી નથી. ત્યાં અત્યારે અનધક ઠંડી

બની ગયા દેખાઓ છો. તમારે હવે સાવધાની રાખવી પડશે, થોડું વધુ ખાતા રહો, જેથી વજન વધે. નહીં તો મને શરમ આવશે! હા, હું દરેક સપ્તાહે પિ લખતી રહીશ. વધારે નહીં તો થોડીક પંનિઓમાં. નવતેલા સપ્તાહે એટલી વ્યતત હતી કે લખી શકી નહીં, તે વાત જરૂર ભૂલી જજો. તમે જાણો છો કે ડો. બી. સી. રોય હવે નવયેનામાં છે. તેમની સાથે સાળી-ભિીજી પણ આવ્યાં છે. તેમની પાટટીમાં એક વૃિ મનહલા, કુમારી હરમાન, એક યુવતી કુમારી હુતી નસંહ (અથવા એવું જ કંઈક નામ) હતાં. તેમને નવયેનાના દૃચયો બતાવ્યાં. અને જરૂરત પડ્યે ડો. રોયને મદદ કરી. પરમ નદવસે ટાઈપ અને અનુવાદ કયા​ાં. આ બધા ખૂબ નિય લોકો છે. ડો. રોયે મને પાન અને એલાયચીની મોટી ડબ્બી આપી છે, તે પાન ચાવતાં આ લખી રહી છું. મને આવા મસાલા ખૂબ પસંદ છે. પણ અહીં સયાં મળે છે? ઈશ્વરની કૃપા છે કે તમે હવે સારું થયાનો અહેસાસ કરી રહ્યા છો. એ ખરેખર સારી વાત છે, ખુજલી તવચ્છ હવામાં એક સુંદર તસવીર પણ પડાવજો. તમે જાણો છો કે આવી તસવીરો મને કેટલી બધી ગમે છે. તમે જે સલાહ-

સૂચન કયા​ાં તેને માટે ધડયવાદ. હું યથાશસય અમલ કરીશ. માિ ફ્રેડચ શીખવામાં તકલીફ છે. કેમ કે અહીં મારી આસપાસ કોઈ એવી વ્યનિ નથી જે ફ્રેડચ બોલતી હોય. પોતે જ - એકલાં બોલવું - તો ઠીક નથી ને! દેશથી બહાર જઉં ત્યારે નનશ્ચચતપણે પુતતકો વાંચું છું. અહીં એવું કરવું મુચકેલ છે. ગઈકાલે રાિે મોડે સુધી અનુવાદનું કામ કયુ,ાં એક વાગ્યા સુધી! પછી ન થઈ શસયું કેમ કે સવારે સાત વાગ્યે ઊઠી જવાનું હતું. તમારી શેડકલ • ચંદ્ર બોઝ એક પિ હાથમાં રાખીને નવચારતા રહ્યા, આ પિોની દુનનયા પણ કેવી રંગધનુષ જેવી હોય છે. મેઘધનુષના તો સાત જ રંગ હોય, અહીં તેનાથી યે અનધકઃ ઉત્સાહ, અપેક્ષા, આશા, પીડા, આંસુ અને આનંદ... કંઈ જ બાકી ના રહે. દરેક શબ્દમાં - જ્યાંથી લખાતો હોય તે - તથાનની નચિાવનલ અંકકત થઈ જાય,

સાથે જમગન નાઝી નેતાઓની મુલાકાત કરાવી આપી હતી, તેમના મુંબઈના નનવાસતથાને. એડટવપગમાં નાથાલાલ ઝવેરીની સાથે નેપોનલયનની યુિભૂનમ વોટરલૂ જોવા જાય છે, અને વોટરલૂથી શેડકલને ઉષ્માભેર અનભનંદનનો તાર પહોંચે છે તેમાં નામો છેઃ સુભાષ સી. બોઝ, કે. ડી. પારેખ, ચંદુલાલ મોહનલાલ, નાથાલાલ ડાહ્યાભાઈ ઝવેરી, બધા ગુજરાતીઓ! તે વ્યગ્રતાથી પૂછે છે શેડકલને, ‘But why don't you write to me?’ (તા. ૩૦-૧-૩૬, પાનરસ) એ જ પિમાં ‘મને આનધકાનરક સૂચના મળી છે કે િમુખ ડી. વેલેરા ડબલીન પહોંચતાં મારું તવાગત કરશે.’ વોનશંગ્ટનથી લખાયેલા પિમાં ‘તનબયત ખરાબ હોવાનું જાણતાં દુઃખ થાય છે અને પછી તારા માટે પિકારત્વનું કામ નવચારી રહ્યો છું. શું થઈ શકે તે પછી જણાવીશ. એક પિમાં તેં મારા યૌવનના વષોગની વાત કરી. પણ હવે હું સયાં યુવાન છું?’ ‘જમગનીની આનથગક દશા ખરેખર ખરાબ છે. લોકો

આકાશ - સૂરજ - રાનિ - સાંજ ઘર - મેદાન - િેન - નવમાન વાદળ - વરસાદ... અ-દ્વૈતભાવનું ગીત જાણે! શેડકલ સાથેના િારંભના પિો જાણે કે ભનવષ્યની રંગોળીનો જ સંકેત હતા! એક પિમાં તેમણે શેડકલને તવામી નવવેકાનંદના પુતતકોમાં રહેલી શ્રેષ્ઠ ભારતીય કફલસૂફીની વાત કરી (તા. ૩૧૧૨-૧૯૩૪) ‘થોટ્સ ઓફ વેદાંત’ ખરીદ્યાનું નોંધે છે (૨૨-૧-૧૯૩૫) ૨૫ જાડયુઆરી, ૧૯૩૫નો પિ એક સરમુખત્યારના નમલનનો! તે નદવસે રોમમાં મળ્યા બેનનતો મુસોનલની. (‘આ સાંજે નસગ્નોર મુસોનલનીને મળ્યો. મારા પુતતકની તેને ભેટ આપી. પુતતક િકાનશત થઈ ગયું. મુદ્રણ વગેરે સારાં થયાં છે. િતતાવનામાં મેં તારો આભાર માડયો છે.’) અને પોતાનો જડમનદવસ ભૂલી ગયાની તવીકૃનત સાથે... ‘તારો ફોન નંબર ભૂલી ગયો નથી.’ બનલગનથી લખેલા પિમાં પોતાનું િકાનશત પુતતક ‘ઈશ્ડડયન તિગલ’ મંગાવે છે. ૧૭ જાડયુઆરી, ૧૯૩૬ના પિમાં એક સરનામું મોકલે છે શેડકલનેઃ નાથાલાલ ડી. ઝવેરી, ૨૪ એવડયુ વાન દેન નેતટ, એડટવપગ (બેશ્જજયમ). આ ગુજરાતી સજ્જને ચંદ્ર બોઝની

સરકારની ટીકા કરતાં ડરતા નથી...’ ‘મને ખુશી થઈ કે તે નસગારેટ પીવાનું ઓછું કરી નાંખ્યું. મારું તવાતથ્ય તો એકંદરે સારું છું, પણ થકાવટ છે. હા, એડટવપગ અને પાનરસમાં મને ભારતીય ભોજન મળ્યું!’ એક પિમાં (તા. ૧૧-૨-૩૬, ડબનલન) શેડકેલના લેખો અને તેના પુરતકારની રકમ નક્કી કરાયાની જાણ કરે છે. ‘નહડદુ’ પિ (જેમાં લેખો છાપવાની દરખાતત છે) ‘તિોંગ નેશનાનલતટ નથી, મોડરેટલી નેશનાનલતટ છે.’ એમ કહીને લેખ લખતી વખતે શાનો ખ્યાલ રાખવો તે જણાવે છે. િણયી બોઝનું આ નશક્ષક તવરૂપ! ‘કોઈ દેશ નવશે લખવું હોય તો િથમ તેના નવશેનો સામાડય પનરચય અને બૌનિક વાચકને જરૂરી નવચારો લખવા જરૂરી છે. તું ઈડડોનેનશયા નવશેના લેખથી શરૂઆત કરજે. તેનો રાજકીય ઈનતહાસ અને િથમ નવશ્વયુિથી અત્યાર સુધીના િવાહોનું આલેખન કરવું. આને માટે યુગોતલાવ પિકારોનો સંપકક રાખવો જરૂરી છે. (શ્રીમતી ફુલોપ નમજલર તને મેશ્સસમ કાડટ અને બીજા બુનિજીવી પિકારોનો પનરચય કરાવશે) મારી નોંધ પણ મોકલું છું.’ પિમાં બોઝ પછીના લેખોના

નવષયમાં બજગેનરયા, રોમાનનયા, ગ્રીસ, હંગેરી, તુકટી, પેલેતટાઈન, નસનરયા, ઇનજપ્ત અને અરેનબયા પસંદ કરીને તેનો અભ્યાસ કરવા માટે ય સૂચવે છે! સાવ નાની લાગતી વાત પણ સૂચવવાનું તે ચૂકતા નથી. ‘તારું નવનઝનટંગ કાડડ આ િમાણે તૈયાર કરાવજે.’ Fraulien E. Schenkl Special Representative of 'The Hindu' of Madras India's most popular and influencial daily paper. Vien XVIII Ferrogasse Tel N. R60-2-67 પછી લખે છેઃ ‘અને હા, આ બધું જમગન ભાષામાં છાપવું’ અને બીજો પિ પાનરસથી લખ્યો તેમાં ‘પહેલાં લેખ મને મોકલજે. પછી તેને સુધારીને તૈયાર કરીશું. મેં તારા માટે લંડનમાંથી શબ્દકોષ મોકલવા જણાવ્યું છે.’ ઈનતહાસની કેવી પળ પિાક્ષરોમાં સમાઈ જતી હશે? શેડકલને લખેલા પિમાં જવાહરલાલ નેહરુ અને રોમા રોલાંને મળવાની નવગતો છે (તા. ૨૨-૨-૧૯૩૬) અને થોડાક નદવસ પછી ૩ માચગ, ૧૯૩૬ના શ્રીમતી કમલા નેહરુના અવસાનની નોંધ છે (તેમનું અવસાન ૨૮ ફેિુઆરીએ થયું). ચોથી માચગ, ૧૯૩૬ઃ ‘તારા ૨૨ જાડયુઆરી, આઠમી, બારમી, પંદરમી, ઓગણીસમી, વીસમી અને પચીસમી ફેિુઆરીના પિોનો િત્યુિર લખવા બેઠો છું. રુડોજફીનર હાઉસમાં ડો. એશ્જવરાએ ભનગની ભાવ સાથે મારી દરકાર કરી તેનો આભાર અચૂક માનજે... નસનરયા નવશે ત્યાંથી જલાવતન અને નજનનવામાં રહેતા એક નાગનરકનું કાડડ મોકલું છું. યહુદીની જેમ અરબ દૃનિકોણ પણ જાણી લેવો જરૂરી છે...’ અને પછી શેડકલે પૂછેલા િચનો નવશેઃ બોકાનોગનિટી, તિેસા કોડફરડસ, રોમન પેસટ, નલટલ એડટેડટ, બાજકન એડટેડટ આ બધાંની સમજણ આપતી નોંધ. શેડકલના બૌનિક સંવધગનનો સુભાષ બોઝના પિો દ્વારા િયોગ જ જાણે! તમૃનતનો ઉજાશ હજુ પથરાયેલો જ રહ્યો, ભલેને બહાર આકાશેથી ગાઢ અંધારું જ વીંટળાયેલું હોય. તવાધીન જીવનમાં સુખદુઃખની લકીર તો મૃનિકાદીપ સમાન હતી, તેને કોણ ઓલવી શકે તેમ હતું? ચંદ્ર બોઝ અતીતના વાદળાંઓ વચ્ચે ભ્રમણ કરી રહ્યા હતાં, આ રહી એનમલી શેડકલ અને નાનકડાં પુષ્પ સરખી પુિી અનનતા... દરેક પિમાં તેની સાથેનો તનેહસંવાદ પાંચમી માચગ, ૧૯૩૬ના બોઝે લખ્યુંઃ ‘ટેનલફોન પરની વાતચીતમાં તું ઉત્સાહી જણાઈ.’ અને પછી ‘રફગ્રે નિચીઝ, યુરોનપયન તટાઇલનો કોટ, શ્વેત નહીં પણ રંગીન તવેટર, અને ‘િાઉન વૂલન ટેનનસ પેટનગ શટડ’,... આટલું મોકલવાનું યે કહે છે! પૂછે છેઃ મારા બાઈનોસયુલર ગ્લાસ સયાં છે, ખબર છે? અહીં મારી પાસે મળતા નથી. (ક્રમશઃ)


11th February 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

¹Ьક³ы Ъ ∟≈√ ªђ´ ĺъક કі´³Ъ ´ьકЪ³Ц અщક (Â׬ъªЦઇÜ ∟√∞∩)

31


32

@GSamacharUK

11th February 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

For Advertising Call

020 7749 4085

બ્રિટનમાંદર પાંચમાંથી એક બાળક સ્થૂળ

૭૦ વષષની ઉંમરે એક્રોબેટિક્સ!

મોિા ભાગના લોકો ૭૦ વષષની વય વિાવ્યા પછી રોટિંદી દોડધામમાંથી ટનવૃત્ત થઈનેઆરામ કરવાનુંવધુપસંદ કરેછે, પણ વાંગ ટિચુની વાત અલગ છે. ચીનના લાયોટનંગ પ્રાંતના વાંગ ટિચુઆ ઉંમરેદંગ રહી િવાય તેવા કારનામા કરીને યુવાનો માિેપ્રેરણાસ્રોત બન્યા છે. વાંગ એક્રોબેટિક્સનાં ચોંકાવનારા કરતબો કરી જાણેછે. તાિેતરમાંતેઓ સાઇકલ ચલાવતાંચલાવતાંએક કાર પર ચઢી ગયા હતાંઅનેત્યાં તેમણેપ્લાસ્ટિકના બેટિૂલ પર સાઇકલનુંબેલન્ે સ કરી બતાવ્યું હતું . એિલુંિ નહીં, તેમણેએક મોિા પથ્થર પર પણ સાઇકલનું બેલન્ે સ કરીનેસૌનેચોંકાવી દીધા હતા.

¢Ь§ºЦ¯¸Цє§¸Ъ³-¸કЦ³³Ъ »щ-¾щ¥ ¸Цªъ અ°¾Ц ¾Цє²Ц-¾¥કЦ¾Ц½Ъ §¸Ъ³-¸કЦ³ ¾щ¥¾Ц ¸Цªъઅ¸Цºђ Âє´ક↕કºђ.

UPTON PARK 38A Ferndale Road Forest Gate E7 8JX 0208 548 4223

* T&C Apply.

Special offer:Mobile starts from £40 Laptop starts from £85 TV starts from£220

46 Church Road Stanmore Middx London HA7 4AH email@travelinstyle.co.uk

Tel: 01582 421 421

E-mail: info@pandrtravel.co.uk www.pandrtravel.co.uk HONEYMOON/TAILOR MADE PACKAGES:

Mauritius 7 nights HB from Sicily 7 Nights HB Goa 7 nights HB from Mombasa 7 nights BB from Dubai Hilton Jumeirah 3 nights HB from Dubai Anantara 3 nights HB from Orlando 7 Nights, RO from Zanzibar 7 Nights from MUMBAI FROM £325 BARODA FROM £395 AHMEDABAD FROM £340 DELHI FROM £350

ar ch h 19 8 6 - Marc

Singapore Bangkok Hong Kong

£330 £305 £310

£775.00p.p. £895.00p.p. £490.00p.p. £550.00p.p. £435.00p.p. £490.00p.p. £495.00p.p. £725.00p.p. AMRITSAR FROM GOA FROM

WORLDWIDE FLIGHTS FROM £350 New York San Francisco £380 Los Angeles £335

Nairobi Dar Es Salaam Johannesburg

£360 £365 £420

Toronto Vancouver Calgary

છોકરીઓની સામે ૯.૬ ટકા છોકરા સ્થૂળ જણાયા હતા. તે જ રીતે છ વષષની ૧૭.૯ ટકા છોકરીઓની સરખામણીમાં ૨૧.૭ ટકા છોકરા સ્થૂળ જણાયા છે. ૨૦૧૪-૧૫માં બાળકોમાં સ્થૂળતાના પ્રમાણમાં થયેલા નજીવા ઘટાડા બાદ આ ફરી વધારો જોવા મળ્યો છે. સનષ્ણાતો આને આરોગ્ય મુદ્દે સચંતાજનક સંકેત ગણાવી રહ્યા છે.

R Tr

AMD From BOM From WORLDWIDE HOLIDAYS FROM Return flight to Ahmedabad/Mumbai with 3 nights in Dubai inc Hotel, RO------------ £435.00p.p. -------- £415.00p.p. We are now booking the Ramayan Religious 7 days Tour in Sri Lanka with guided tour and with hotels and with a free stopover in India from --------------------- £725.00p.p.

£2.50 Per KG*

Email: jumboparcel@gmail.com www.jumboparcelservice.com

P & R TRAVEL, LUTON

PLEASE CONTACT US. DO NOT BOOK ONLINE. WE HAVE SPECIAL CONTRACTS & CONTACTS WITH MOST HOTELS WORLD-WIDE.

AIR Parcel to All over INDIA WEMBLEY Unit 7, City Plaza, 29-33, Ealing Road, HA0 4YA 0208 900 1349

ટકા બાળકોમાં સ્થૂળતા જોવા મળી હતી. તેનાથી સવપસરત ઈસ્ટ લંડન બરો ઓફ બાર્કિંગ એન્ડ ડેગનહામમાં તેટલી જ વયના ૨૮.૫ ટકા બાળકો સ્થૂળ જણાયા છે. અભ્યાસમાં બીજી એક બાબત એ પણ નોંધનીય છે કે છોકરીઓ કરતાં છોકરા વધારે ઓવરવેઈટ છે. સરસેપ્શન ક્લાસના સવદ્યાથથીઓમાં ૯.૧ ટકા el

2413

લંડનઃ ઈંગ્લેન્ડમાં સ્થૂળતાની સમસ્યા ગંભીર બની હોવાનું NHS ડીજીટલ દ્વારા પ્રસસદ્ધ એક અહેવાલમાં જાણવા મળ્યું છે. જે અનુસાર વષષ ૨૦૧૫-૧૬માં પ્રાઈમરી સરસેપ્શન ક્લાસના એકંદરે ૯.૩ ટકા બાળકો સ્થૂળ હોવાનું જોવા મળ્યું છે. અભ્યાસ દશાષવે છ કે સમગ્ર દેશમાં સરસેપ્શન ક્લાસના બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ ૨૧.૯ ટકાથી વધીને ૨૨.૧ ટકા થયું છે. પ્રાઈમરી સ્કૂલના છેલ્લાં વષષમાં અભ્યાસ કરતા ૧૦ અને ૧૧ વષષના સ્થૂળ બાળકોની ટકાવારી ૨૦૧૪-૧૫માં ૧૯.૧ ટકા હતી, તે પણ ગયા વષષે વધીને ૧૯.૮ ટકા થઈ છે. મતલબ કે દર પાંચ બાળકમાંથી એક સ્થૂળ છે. નેશનલ ચાઈલ્ડ મેઝરમેન્ટ પ્રોગ્રામ (NCMP) હેઠળ સચલ્ડ્રન્સ બોડી માસ ઈન્ડેક્સ (BMI)ની વાસષષક માપણીમાં આ માસહતી જાણવા મળી હતી. ઓછાં પછાત સવસ્તારોમાં રહેતા સ્થૂળ બાળકોની ટકાવારી ૫.૫ હતી, જે અસત પછાત સવસ્તારોમાં બમણા કરતાં વધુ એટલે કે ૧૨.૫ ટકા હતી. સમગ્ર ઈંગ્લેન્ડમાં સાઉથવેસ્ટ લંડનના સરચમન્ડ અપોન થેમ્સમાં સ્થૂળ બાળકોની સંખ્યા ઓછી છે, જ્યાં છ વષષના ૧૧

M

MONEY TRANSFER & PARCEL SERVICES Fast & Reliable Parcel Services (World Wide)

અનુસંધાન પાન-૨૪

સ્થૂળતાનો ફેલાવો વધી રહ્યો છે

av

Tel.: 07545 425 460

લંડનઃ માકકો રકબિન્સન આજે બિટનના જાણીતા કરકડપબત છે, અનેદુબનયાભરમાં૧૫૦ બમલકતક ધરાવેછે. જકકેતેઓ િાળપણમાં જકયેલા ગરીિીના બદવસક આજેય ભૂલ્યા નથી. િાળપણમાંગરીિીના કારણે તેમણે અનેક રાતક િગીચાના િાંકડે વીતાવી હતી. આથી જ તેઓ ફૂલ નહીં તક ફૂલની પાંખડીરૂપેસમાજસેવા કરી પકતાના જેવા સ્ટ્રગલરને બવનામૂલ્યે એપાટટમન્ે ટ આપવા માગેછે. તેઓ એક જરૂરતમંદને પ્રેસ્ટનમાં ત્રણ િેડરૂમનક ફૂલ ફબનોશ્ડ ફ્લેટ આપશે, જેની િજારકકંમત ૧.૨૦ લાખ પાઉન્ડ છે. માકકોએ આ માટે જાહેરખિર આપીનેજણાવ્યુંહતુંકેજેકકઈ પણ ફ્લેટ મેળવવા માગતુંહકય તેત્રણ સપ્તાહમાં અરજી કરી શકે છે. માકકો એક વ્યબિ કે પબરવારને પસંદ કરશે. ફ્લેટ મફતમાંઆપશે એટલુંજ નહીં, પરંતુ જરૂર પડ્યે ટેક્સની રકમ પણ પકતે ચૂકવતાં રહેશ.ે અરજી કરવા માટેમાકકોએ કકઈ મકટી શરતક રાખી નહકતી. ૧૮ વષોકરતાંમકટી ઉંમરની કકઈ પણ વ્યબિને અરજી કરવા છૂટ હતી. માકકો કહે છે કે ફ્લેટની ઇચ્છા ધરાવનારા તક ઘણા મળી જશે, પરંતુ તેમાંથી કકઈ એકની પસંદગી મકટક પડકાર છે. માકકોકહે છેકેમાથેછત ન હકવાની પીડા મેં િાળપણમાંઅનેક વખત અનુભવી છે. તેથી હું કકઈ એક પબરવારને પીડામુિ કરવા માગુંછું . તેના થકી કદાચ હુંમારી ગરીિીનુંઋણ ચૂકવી શકીશ.

20 16

િરૂરતમંદને ટવનામૂલ્યેફ્લેિ!

P&

TM

£340 £340 £335 £425 £395

All Package/Flights are inclusive of Airport Taxes. All Offers are subject to availability & date of travel determines the price.

Mumbai Bhuj Ahmedabad Delhi Baroda Dubai Nairobi Toronto

£319 £459 £329 £333 £479 £253 £391 £399 Dar es Salaam £399 3448

0207 318 8245 www.benztravel.co.uk


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.