Navajivanno Akshardeh May 2017

Page 25

જઠરાગ્નિ — અંતરગ્નિ અને વાયુ — આ બે જ શરીરની મહાન નિયામક શક્તિઓ છે. સ્વાસ્થ્યનો આધાર આ બે જ ઉપર છે. સાગરને ગાગરમાં ભરવા જ ેવો આ મહાપ્રયત્ન છે. વાયુની રક્ષા માટે સ્નિગ્ધ, બલ્ય એવો આહાર, વ્યાયામ, તૈલાભ્યંગ, તૈલગંડૂષ, કર્ણતર્પણ, માનસિક

વેગોને રોકવા, માનસિક શાંતિ રાખવી, નિરૂહ અને અનુવાસન બસ્તિઓ દ્વારા શરીરને શુદ્ધ રાખવું વગેરે ઉપાયો છે. વાસી, સ્વાદહીન, રુક્ષ, કટુતિક્તકષાય રસવાળાં ખાદ્યો, અતિવ્યાયામ, આયાસ, અનિદ્રા — આ બધું ત્યજવું જોઈએ. આથી વાતપ્રકોપ નહીં થાય. 

નવજીવનનાં કે ટલાંક આરોગ્ય સંબંધિત પુસ્તકો આરોગ્યની ચાવી ગાંધીજી _15.00

મધુપ્રમેહ અને તેના ઉપચાર ચંદુલાલ કા. દવે _80.00

હૃદયરોગનો પાયાનો ઉપચાર ડૉ. રમેશ કાપડિયા _50.00

યોગાસન સેલ્ફ ટીચર શિવાભાઈ પટેલ _100.00

હૃદયરોગ સર્વાંગી અભિગમ ડૉ. રમેશ કાપડિયા

લસણ બાદશાહ ઈશ્વરલાલ શાસ્રી _50.00

_150.00 આંખ સાચવવાની કળા ડૉ. ગોવિંદભાઈ પટેલ _80.00 કુ દરતી ઉપચાર ડૉ. શરણપ્રસાદ _100.00 કામવિજય સી. જ ે. વાન લીટ _40.00 ઘરગથ્થુ વૈદક બાપાલાલ વૈદ્ય _300.00 ડૉક્ટર આવતાં પહે લાં ડૉ. શિવપ્રસાદ ત્રિવેદી _80.00

રે  ડૉ. શિવપ્રસાદ ત્રિવેદી _40.00 સ્ટ્સ કૌટુિં બક હાેિમયાેપેથીક માર્ગદર્શિકા  જ ે. કે. મજમુદાર _90.00 દર્દિનવારક નસ માિલસ િશક્ષક  િશવાભાઈ પટેલ _15.00

પ્રાકૃ તિક જીવનશૈલી અને રોગનિવારણ જિતેન્દ્ર આર્ય _75.00

માનવમૂત્ર રાવજીભાઈ પટેલ _150.00 રસ પીઅાે કાયાકલ્પ કરાે કાંિત ભટ્ટ — મનહર ડી. શાહ _100.00

ગાંધીજીના આરોગ્યના પ્રયોગોનો અર્ક સમાવતું પુસ્તકૹ આરોગ્યની ચાવી વૈદ્ય-દાક્તરોના ઉંબરા ઘસ્યા વિના અને દવા પાછળ પૈસા બરબાદ કર્યા વિના

કેવળ પંચ મહાભૂતોની મદદથી, દેશની દરેક વ્યક્તિ પણ ધારે તાે કેવી રીતે અારાેગ્ય જાળવી શકે તે વિશે અામાં ગાંધીજીઅે માર્ગદર્શન કરાવ્યું છે.

કિં. રૂ. 15

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

169


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.