આખરદિવસોમાં એક સાંજ ે એમની ખબર પૂછવા કરતો હં ુ એમના વરં ડામાં બેઠો હતો અને પિતા (ઠાકોરભાઈ), માતા (સુભદ્રાબહે ન), બહે ન (કિલબિલ) વગેરેને આવરી લેતી એમની પુસ્તિકા [મા, બહે ન અને પત્ની]1 તૈયાર થઈને આવી. કદાચ, જાનીભાઈ જ લઈને આવેલા એમ યાદ આવે છે. પુસ્તિકાને પાછલે પૂંઠ ે પુત્રવધૂ શિલ્પાનું હાથલખાણ પણ હૃદ્ય હતું. (આમેય વિવેક તો એમને કોઈ કોઈ વાર ‘જમાઈ’ જ ેવો જ લાગતો ને!) સ્વજન- સુમિરનનું આ આખરનું પર્વ એમને એવું જ ગમ્યું હશે જ ેવું છેલ્લી રાતે સાસુ સુભદ્રાબહે ને પોતાને ભાવથી સાથે રાખ્યાનું તારાબહે નને. વરસો જોતજોતાંમાં ચાલ્યાં ગયાં; અને જિતેન્દ્રભાઈને એક નવી ઇનિંગ્ઝ રમવા માટે, ‘ગાંધિયાના’ના મોરચે, સમજાવવાની સહે જ ઉમેદ જાગી ન જાગી ત્યાં તો…
શક્યા હશે તે પ્રબંધનને મોરચે જ. કદાચ, નવજીવનને આર્થિક પ્રશ્નોમાંથી બહાર કાઢી સરખી બેઠકે મૂકવામાં, આવકની નચિંતાઈ સરજવામાં— અને ‘આત્મકથા’ને વિવિધ ભાષાઓમાં તરતી રાખવાની કામગીરીમાં—એ એટલા રોકાયેલા રહ્યા કે દેશની એક શીર્ષ (બલકે મૂર્ધન્ય હોઈ શકતી) પ્રકાશન સંસ્થા તરીકે નવજીવનનો વક્કર ને સિક્કો નવેસર પાડવાનો પ્રસંગ તો હમણે હમણેનાં વરસોમાં જ આવી મળ્યો હતો. ગાંધીના એકોએક અક્ષરની એના પૂરા પાવિત્ર્યપૂર્વકની જાળવણી અને ‘ગાંધિયાના’ નીચે શુદ્ધ સંગોપના, એ પણ રાહ જોતાં રહ્યાં. વચ્ચે મશરૂવાળાની ‘ગીતા’ની પ્રકાશકીય નોંધમાં (જિતુભાઈનાં આખર વરસોમાં) મૂળમાં વચગાળામાં—એટલે કે મશરૂવાળા સિવાયના (કદાચ, કે. કા. જ ેવાઓના હાથે) થયેલા ફે રફારોને બદલે અસલ મુજબ છાપ્યાની વાત વાંચી આનંદ થયો હતો. બલકે, ‘પવિત્ર જાળવણી’ અગર તો ‘હે રિટેજ સંપદા’ની રીતે હવે કાંક બની શકે એવી રાહતલાગણી જાગી હતી, પણ ત્યારે સમજાયું નહોતું કે હવે જિતુભાઈ પાસે વરસો હોવાનાં નથી. જો મનમાં આ બાબતે એમને અંગે કંઈક ડગડગો અને ફરિયાદ છે, તો લાંબી મૈત્રીને છેડ ે આ મિત્ર તરફે મનમાં એક સોજ્જું સમાધાન પણ છે.
e-mailૹ prakash.nireekshak@gmail.com 1. માની મમતા, બહે નનું વહાલ અને પત્નીનો પ્રેમ, ત્રણેય કંઈક જુ દાં છતાં કેવી રીતે લાગણીથી ભરપૂર હોય છે તેનું આલેખન આમાં છે. ત્રણેયના અવસાન પછી તેમને કોઈને કોઈ નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપે લખાયેલા લેખોના સંગ્રહને જિતેન્દ્રભાઈએ ‘અંગત અભિવ્યક્તિની પુસ્તિકા’ ગણાવી છે. –સં.
Ýè´Üåú ¹åôÜ܉ ÝêÜÝƒÜ´Ü – †ÃÜàíÜÜ¹ß´Ü ‹ÆÜêÜËÁÜ ÆÜàô´Ü‘Üå †ÜÆÜ‘Ü ÍÜÜóÜÜ ôÜܳÜß, ÍÜÜÓ´ÜßÑÜ ÍÜÜóÜ܆ÜÇ ‘å ÝêÜÑÜå (ÍÜÜÄÜ : 1-2-3) Ýè´Üåú ¹åôÜ܉ _ 350 ¹åíÜ †ÃÜå ¹ÜÃÜíÜ ÓÜåËÜüÚ êÜà‰ ÝôüíÜÃôÜÃÜ _20 ÝÓÆÜ íÜÜÃÜ ÕíÜ‘êÜ ‡…íÜÄÜ íÜÜçÕïÜÄüÃÜ _10 ËÜ÷àéÆÜß ÄÜÜØÁÜß ËÜعÜåÆÜÜÁÑÜÜÑÜ _40 ÄÜÜØÁÜßËÜÜÆÜà ËÜåÄÜÏÜ ‘à¹ÝôÜÑÜÜ ”æ¹ß _15 üÜçêôüÜçÑÜÃÜß 23 íÜÜ´ÜÜÚ†Üå ÝêÜÑÜÜå üÜçêôüÜçÑÜ _150 नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]
÷íÜå ‹ÆÜêÜËÁÜ “å ³ÜÜå²Ü †ÓôÜܳÜß †ÆÜÂÜÆÑÜ ÆÜàÝô´Ü‘Ü :
ÆÜÂâÉÓßÕ²ÄÜ ‘åíÜß Óß´Üå ³ÜÜÑÜ “å? êÜå. Ýè´Üåú ¹åôÜ܉ • _ 30
97