વર્ષૹ ૦૫ અંકૹ ૧૨ સળંગ અંકૹ ૫૬ • ડિસેમ્બર ૨૦૧૭
છૂટક કિંમત ઃ _ 15
ગાંધીજી અને મહાદેવભાઈ, સેવાગ્રામ-વર્ધા શારીરિકશક્તિ, સહનશક્તિ, બુદ્ધિશક્તિ, હૃદયશક્તિ અને આત્મશક્તિ બધી જ એમણે પૂર્ણ નિષ્ઠાથી ગાંધીજીને ચરણે અર્પણ કરી. એમણે જો ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો તો તે ગાંધીજીમાં જ કર્યો.
— કાકાસાહે બ કાલેલકર, મહાદેવભાઈ વિશે