વર્ષૹ ૦૫ અંકૹ ૧૦ સળંગ અંકૹ ૫૪ • ઑક્ટોબર ૨૦૧૭
વુડકટૹ વિનાયક મસોજી
છૂટક કિંમત ઃ _ 15
કોઈ પણ માનવસંસ્થા તેનો દુરુપયોગ થવાના જોખમથી મુક્ત નથી હોતી. સંસ્થા જ ેમ મોટી તેમ તેના દુરુપયોગનો સંભવ પણ વધારે . લોકશાહી એક મોટી સંસ્થા છે અને તેથી તેનો ભારે દુરુપયોગ થવાનો સંભવ છે. પરં તુ તેનો ઇલાજ લોકશાહીથી દૂર રહે વામાં નહીં પણ એના દુરુપયોગની શક્યતાને ઓછામાં ઓછી કરવામાં રહે લો છે. [ગાંધીજીનો સંસ્કારવારસો, ‘લોકશાહી’—પૃ. ૫૨૦.] મો. ક. ગાંધી