Shakatambikamata, શ્રી ગૌતમ ગોત્રની કુળદેવી શ્રી શકટાંબિકા માતા

Page 1



USHA PRAKASHAN Swastika Sadan, United Kingdom ushaprakashan@aol.com હેમત ં કુમાર ગ. પાધ્યા પ્રથમ આવ ૃત્તિ ત્તિ.સં.૨૦૬૭

ઇ.સ.૨૦૧૧

મુલ્ય : ૨૯૯.૦૦ રૂત્તપયા. પ્રાપ્તત સ્થાન : www.pothi.com

All rights reserved. No parts of this publication may be reproduced, stored in a retrieval system, or transmitted, in any form or by any means, electronic, mechanical, photocopying, recording, or otherwise, without the prior permission of the author.






પ્રસ્તાિના આ ભૌત્તતક અને પાશ્ચાત્યિાદનાં યુગમાં પાશ્ચાત્ય રં ગમાં રં ગાયેલાં યુિાનોને આયયધમય, સંસ્કૃત્તત, આચાર-ત્તિચાર, રીત-ભાત, આયયત્િ અને આયય ગૌરિની િાતો તેમજ ગોત્ર અને અનુિાંશીકતાનાં ત્તિષય પર ભારતીય પ્રાચીન દદર્યદ્રષ્ઠા ઋત્તષ-મુનીઓ અને િૈજ્ઞાત્તનકોનાં ત્તિચારો, ત્તસદ્ાંતો અને તકય -ત્તિતકો કદાચ હાસ્યાસ્પદ લાગે એ આશ્ચયયજનક િાત નથી. કારણકે ભારત યા આયયિતયની પરદે શી અને પરધમી સાિાનો અંત આવયાં પછી પણ તેની ત્તશક્ષણ પ્રણાલી પત્તશ્ચમનાં ભણતર ઉપર જ સંપ ૂણય પણે આધારીત અને અિલંબીત રાખિાની કેટલાંક ભારતીય નેતાઓની મહાન ભ ૂલને આભારી છે . જેનાં કારણે સ્િતંત્રતા પછી પણ ભારતની નિયુિાન પેઢી માનત્તસક અને બૌત્તધક રીતે ગુલામ જ રહી છે . આજ કારણોસર આપણાં યુિાનો ભારતની ભવયતા, આત્તથિક અને બૌત્તધક સમ ૃદ્ધદ્, સંસ્કૃત્તત, આચાર, ત્તિચાર, સભ્યતા, ત્તિપુલ જ્ઞાન-ત્તિજ્ઞાન અને પોતાનાં માનિીય િૈત્તશ્ચક ધમયને ભ ૂલી રહ્ાં છે . દે ખાિમાં ભારતીય અને ચદરત્ર, હૃદય અને મસ્સ્તષ્કથી પત્તશ્ચમી બની બેઠેલાં આ યુિાનોને ગોત્ર, કુળદે િી, દે િતા, િંશાિળી, જ્ઞાત્તતિાદ કે આયય ધમયનાં ત્તસદ્ાંતોની િાતને સમજયાં િગર બકિાસ જેિી લાગે છે . આજે પાશ્ચાત્ય ઉપભોક્તાિાદની જીિનશૈલીમાં રચ્યાપચ્યાં અને બોલીવુડ અને સમાચાર માધ્યમની અશ્લીલતાનાં મહાસાગરમાં ડૂબેલાં આપણાં નિયુિાન યુિત્તતઓને ગોત્ર અને તેનાં ત્તનયમો, લોહીની સગાઈ, શીલ, શરમ, ચાદરત્ર્ય ત્તિગેરેની પડી નથી. તેઓ કામોિેજનાને પ્રેમનું બદનામી ભરે લ નામ પ્રદાન દહિંદુ સમાજમાં દદિસે િધી રહ્ાં છે . તદોપરાંત ભણેલાં પણ ગણેલાં નહીં એિાં િદડલો પણ પોતાનાં પુત્ર પુત્રીઓનાં ત્તિ​િાહ આપણાં શાસ્ત્રોમાં બાધ્ય કરે લ થોડાં નજીક યા દૂ રનાં લોહીનાં સંબધ ં માં જાણ્યે કે અજાણ્યે લગ્નો નક્કી કરી રહ્ાં હોિાનાં ઉદાહરણો પણ િધતાં જાય છે . જે આપણી ભત્તિષ્યની પેઢી અને આયયજાતીનાં સ્િાસ્​્ય, બુદ્ીમતા અને અસ્સ્તત્િ માટે ખતરનાક પુરિાર થઈ શકે છે . આિી પદરસ્સ્થત્તતમાં આપણાં સમાજને ત્તશક્ષણ આપી જાગૃત કરિાનું દરે ક વયસ્ક્તનું કતયવય બને છે . અને એ કતયવયનાં ભાગરૂપે આ પુસ્તકંમાં એ ત્તિષયનો સમાિેશ કરીને તેની સમજ આપિા પ્રયાસ કયો છે . આજે મહદ અંશે ભરતનો કહેિાતો ત્તશક્ષક્ષત યુિાસમાજ પત્તશ્ચમી ત્તિચારધારા, જીિનશૈલી,


રીત-ભાત, ભાષા, ઉપભોક્તાિાદ અને ભોગ-ત્તિલાશનાં આંધળાં અનુકરણને અનુસરીને આપર્ાતનાં માગે જઈ રહ્ો છે . આિાં સમયે સંતોએ ધમયની સાથે સમાજને ત્તિચારશીલ અને િાસ્તત્તિક બૌત્તધક માગયદશયન આપી તેમને સમજાિ​િાની અત્યંત જરૂર છે . સૈકાઓથી પત્તશ્ચમની ગૌરિણય પ્રજા પોતાને સિય શ્રેષ્ઠ બતાિ​િાનાં અહંકાર અને અક્ષભમાનમાં પ ૂિયની ત્તિચારધારા, જ્ઞાન-ત્તિજ્ઞાન, ધમય અને સંસ્કૃત્તતને િખોડતી, નકારતી અને અપમાનીત કરતી આિી છે . પત્તશ્ચમી ત્તિજ્ઞાન અને અથયતત્ર ં નાં જગાત્તધપત્યનાં આ યુગમાં પણ સમય બદલાય રહ્ો છે . આજે કેટલાંક પત્તશ્ચમી ત્તિચારકો, ત્તિદ્વાનો અને િૈજ્ઞાત્તનકો ભરતીય ત્તિદ્યા, તત્િજ્ઞાન અને ત્તિજ્ઞાનનો સ્સ્િકાર કરી એને માન્યતા અને સમથયન આપી રહ્ાં છે ત્યારે ભારતનાં પરતંત્ર કાળથી આજ સુધી માનસીક રીતે પત્તશ્ચમી બની

બેઠેલાં અને

પત્તશ્ચમની

આંખેજ

બધું જોિા

ટેિાયેલાં ભારતનાં ત્તિદ્વાનો,

ઈત્તતહાસકારો, તત્િ​િેિાઓ અને િૈજ્ઞાત્તનકોની અછત નથી. આિાં ભ્રત્તમત અને માનસ પદરિતયનીત લોકો સત્યનો સ્સ્િકાર ન કરિામાં અને અિાય ચીન ભારતીય ધમય, સંસ્કૃત્તત. ત્તિજ્ઞાન, સંશોધનો અને ત્તિચારોને ખોટાં િણાય િ​િાં, ત્તધક્કારિાં, ઉપેક્ષા કરિાં અને ટીકા કરિામાં તેમને કોઈ પણ પ્રકારની શરમ કે લાજ નથી. પરદે શમાં પાંત્રીસ િષયથી િસિાટ કયા​ાં પયાંત તેમજ ત્તિજ્ઞાનનાં અનુસ્નાતક હોિાં છતાં પણ મને એ િાતનો ગિય છે કે આયય ધમય અને તેની સંસ્કૃત્તત, પરં પરા, તત્િજ્ઞા​ા્ન, આયય ત્તિજ્ઞાન તેમજ આયય ધમયશાસ્ત્રો અને પુરાણો અને િેદો પર મારી આસ્થા અને શ્રદ્ા અડગ, અટળ અત્તિરત અને દ્રઢ રહેિાની સાથે દદન પ્રત્તતદદન પ્રબળ બનતી રહી છે . સમયે સમયે આયય ધમય, પરં પરા અને સંસ્કૃત્તતની જાળિણી અને સન્માન માટેનાં કાયોમાં યથાશસ્ક્ત યોગદાન અપયણ કરિાં ઐશ્વયય પ્રેરણા પ્રાતત થતી રહી છે . આ પુસ્તક પ્રકાશીત કરિાનો મારો પ્રયત્ન પણ માતેશ્વરી માતા શકટાંક્ષબકાની પ્રેરણા જ હોય શકે એમ મારંુ માનવું છે . ુ ીનાં અસ્સ્થ ત્તિસર્જનની ત્તિધી કરિાં ઋત્તષકેશ જિા માટેની મારી મારાં સ્િગયસ્થ માતશ્ર યાત્રા અને ભત્તિષ્યમાં માત ૃગયા શ્રાદ્ કરિાની મારી ઈચ્છા મને માત ૃગયા શ્રાદ્ માટેનાં આ પત્તિત્ર અને ઐત્તતહાત્તસક શહેર શ્રીસ્થળ એટલે

ત્તસદ્પુર લઈ આિી. આ ઉપરાંત

ત્તસદ્પુર એક પૌરાક્ષણક અને અગત્યનું ધાત્તમિક સ્થળ હોિાથી અને ત્તિક્રમ સંિત ૧૦૧૦ થી ૧૩૫૦ ની આસપાસ નાં ગાળા દરત્તમયાન અમારાં પુિયજોનું િતન અને માત ૄભુત્તમ ત્તસદ્પુર હોિાને કારણે મારાં જીિનમાં ત્તસદ્પુરની પત્તિત્ર ભુત્તમરજને મસ્તકે લગાિ​િાનો


અને એનાં દશયન કરિા એક ત્તિશેષ લહાિો તેમજ મહિા પણ હતી. મહારાજા મુળરાજ સોલંકીએ એ સમયનાં ભારતનાં ઉિર ત્તિભાગના કન્યાકુબ્જ પ્રદે શ તરીકે ઓળખાતાં ત્તિસ્તારમાંથી જે ૧૦૩૭ ત્તિદ્વાન બ્રાહ્મણોને પોતનાં રાજયમાં રાજયાક્ષભષેક તેમજ રુદ્ર મહાલયનાં ભવય અને ત્તિશાળ મંદદરનાં ખાતમુહત ૂ ય અને પ્રાણપ્રત્તતષ્ઠાની ધાત્તમત્તિ િત્તધ કરિા માટે આમંત્તત્રત કયા​ાં હતાં. આ ત્તિત્તિધ ગોત્રનાં બ્રાહ્મણ પદરિારોને મહારાજા મુળરાજદે િે દાન દક્ષક્ષણામાં દ્રવય સાથે ગામો પણ આપીને પોતાનાં રાજયમાં િસિાટ કરિા ત્તિનંતી કરી હતી. જેનો આ બ્રાહ્મણ પદરિારોએ સહષય સ્સ્િકાર કયો હતો. આ રીતે પત્તશ્ચમ ભારતમાથી ત્તસદ્પુર આિી ને િસેલાં અમારાં ગૌતમ ગોત્રનાં પાધ્યા પદરિારનાં પુિયજોનું મુળ િતન હોિાને કારણે એ સ્થળ જોિાની મહેચ્છા મારાં અંતરનાં ઉંડાણમાં હંમેશાને માટે ધબકતી હતી. આશ્ચયયની િાત તો એ છે કે ત્રેિીશ િષય ભારતમાં રહ્ાં છતાં, ભારતની ચારે દદશાઓમાં પદરભ્રમણ કરિાં છતાં, પોણાં ભાગની પ ૃપ્​્િનું પદરભ્રમણ કરિાં છતાં અને મારાં જીિનનાં સિ​િન િષય સુધી ત્તસદ્પુર જોિાનું અહોભાગ્ય મને પ્રાતત થઈ શક્ું ન હત.ું કહેિત છે ને કે ‘’ ધરતી જયારે તમને બોલાિે છે ત્યારે જ ત્યાં જઈ શકાય છે .’’ ત્તસદ્પુરમાં એક યુગનાં સુદર ં સુશોક્ષભત અને ભવય સહસ્ત્ર ત્તશિલીંગનાં ‘’ રુદ્ર મહાલય’’ અથિા રુદ્રમાળ મંદદર કે જેની ભવયતાને ત્તનહાળિાં અને જેની પ્રાણપ્રત્તતષ્ઠા કરાિ​િામાં અમારાં પુિયજો સહભાગી અને અહોભગ્ય હતાં એ ભવય મહામંદદર ને ત્તિદ્વ ંશીત હાલમાં ત્તનહાળી અત્યંત શોક અને દુ​ુઃખની લાગણી અનુભિી. તલિારની ધાર પર ધમયનાં નામે અમાનિીય અત્યાચારો, ત્તનમયમ હત્યા અને અન્ય ધમોનાં દે િાલયોનો ત્તિનાશ કરનારાં કટ્ટરિાદી, ર્ાતકી અને આતંકી ઈસ્લામ ધમય, એનાં મુસલમાન અનુયાયીઓ તેમજ બાદશાહ અલ્લાઉદિન ખીલજી અને અન્ય મુસ્લીમોનાં આ ક્રૂર, દાનિી, ત્તપશાચી અને ત્તિનાશક દુશકૃત્યને પ્રત્યક્ષ જોઈને અત્યંત આર્ાત સાથે દુ​ુઃખ અનુભવયુ.ં આંખોંમાં અશ્રુક્ષબિંદુ સાથે ક્રોધની જ્િાળા પણ ભભુકી ઉઠી જે સ્િાભાત્તિક હત.ું ઈસ્લામનાં આતંકનો ૭૦૦ િષય પહેલા ભોગ બનેલ આ ત્તિશાળ ભવય રુદ્ર મહાલયનાં ખંડેર મંદદરનાં એક ભાગમાં નાનકડી ખંડેર દે રીમાં ક્ષબલ અને પુષ્પ આચ્છાદદત કુળદે િતા ભગિાન શંકરનાં લીંગનાં અસ્સ્તત્િને ત્તનહાળીને એ સાંત્િન અનુભવયું કે ઈસ્લામનો આતંક આયય કે સનાતન ધમયનો સિયનાશ કરી શક્યો નથી અને ભત્તિષ્યમાં કદીએ કરી શક્િાનો નથી. ભગિાનનાં સહસ્ત્ર ત્તશિલીંગમાંના એક ત્તશિલીંગનાં, ૧૦૦૦ િષય પયાંત એક ઔદદચ્ય


સહસ્ત્ર બ્રાહ્મણોનાં ગૌતમગોત્રનાં િંશજ તરીકે ભાિત્તિભોર દશયન કરીને ક્ષબલીપત્ર અપયણ કરતાં ધન્યતા અનુભિી, પ્રાથયના કરતાં મારાં મનમાં એક જ ત્તિચાર ઉદભવયો કે શ્રી સોમનાથ મહાદે િનાં મંદદરની જેમ આ ‘’રુદ્રમહાલય’’ મંદદરનો પુનરુદ્ાર ક્યારે થશે ? ઈસ્લામ ધમયને ‘’ શાંત્તતનો ધમય ’’ છે એમ કહેનારાં ત્તિશ્વનાં સ્િાથી અને જુ ઠ્ાં રાજનેતાઓ અને બીજાં ધમાય ચાયોએ એિાં ત્તનિેદનો કરતાં પહેલાં ‘’કુરાન’ ને િાંચવું ને સમજવું ુ ો, દે િળો, ત્તસનાગોગ, દહેરાસરો, અગ્યાદરઓ જોઈએ રુદ્રમહાલય જેિાં અનેક મંદદરો, સ્તપ પર ઇસ્માલ ધમે સજ ેલ ત્તિનાશનાં દ્રશ્યને પ્રત્યક્ષ નજરે ત્તનહાળિાં જોઈએ. ત્તસદ્પુરમાં પહોંચ્યા બાદ અમારાં કુળગોરને શોધી તેમની પાસે અમારાં કુટુંબની િંશિળીની નોંધ ચોપડામાંથી શોધી કાઢી. આ ઉપરાંત અમારાં ગૌતમ ગોત્રનાં કુલદે િી શ્રી શકટાંક્ષબકા માતાનું મદદર ક્યાં આવયું છે તેની પણ તપાસ કરી. તપાસ કરતાં એ માદહતી પ્રાતત થઈ કે અમારાં ગૌતમગોત્રી પાધ્યા કુટુંબનાં કુલદે િી માતા શ્રી શકટાંક્ષબકાજીનું મંદદર ત્તસદ્પુરથી આઠ દકલોમીટર પર આિેલાં પુિે પુષ્પાદર અને હાલમાં પસિાદળનાં નામે ઓળખાતાં ગામમાં આિેલ છે . માદહતીને આધારે સ્નેહીજનો સાથે હુ ં પ્રથમિાર માં શકટાંક્ષબકા અને ગૌતમ ગોત્રનાં સ્થાપક મહત્તષિ ગૌતમનાં દશયનાથે પસિાદળ ગામે પહોંચ્યો. માતાજીનાં આ નાનકડાં ભવય મંદદરના, પ્રિેશદ્વારમાં પગ મુકતાં જ એક દદવય અનુભ ૂત્તત અનુભિી. મંદદરમાં આધ્યશસ્ક્ત અંબામાતાનાં શકટાંક્ષબકા રૂપે ત્તિરાજમાન ભવય મ ૂત્તતિનાં શ્રદ્ા પુિયક ભાિ ત્તિભોર મને પ્રથમ િાર દશયન કરી અમે ધન્ય થયાં. માતા શકટાંક્ષબકા અમારાં કુળદે િી હોિાથી અમારાં પાધ્યા પદરિારમાં દર િષે નિરાત્રીમાં જગધાત્રી માતા અંક્ષબકાનું નિદુગાય નાં સ્િરૂપે નિ દદિસ જ્િારાં િાિીને ર્ટ સ્થાપના કરી શાસ્ત્રોક્તરીતે દશ દદિસ પુજા, પાઠ, સંધ્યા તેમજ દુગાય ષ્ટમીનાં દદિસે હિન કરી દશેરાને દદિસે ઉસ્થાપન ત્તિત્તધ કરિામાં આિે છે . જેનો અણમોલ અને અપુિય લાભ શીશુકાળથી માણ્યો હતો પરં ત ુ માતા શકટાંક્ષબકાને એમનાં સ્થાને જઈને દશયન કરિાનું અહોભાગ્ય પ્રાતત થયું ન હત ું આથી આ પ્રસંગ મારાં જીિનમાં અત્યંત અગત્યનો અને આનંદમય હતો. માતાજીનાં આ મંદદર સમક્ષ પટાંગણમાં ત્તિરાજેલ અમારાં આદદપુિયજ સતતત્તષિ ગૌતમનાં દશયન કરી પરમાનંદ પ્રાતત કયો. ત્તસદ્પુર અને પસિાદળની મારી આ પ્રથમ યાત્રાનો શુભ પ્રસંગ મારાં જીિનમાં અદભુત, આધ્યાત્ત્મક, ચમત્કારીક અને ચીરસ્મરણીય બની રહ્ો.


ભારતની યાત્રા પુરી કરી સંસ્મરણોને સાથે લઈને ચૈત્રમાસનાં પહેલાં અઠિાદડયામાં ઈંગ્લંડ પાછો ફયૉ. અહીં આવયાં બાદ અમારાં પાધ્યા કુટુંબની આરાધ્ય કુળદે િી શકટાંક્ષબકા માતા પ્રત્યેની મારી આસ્થા અને શ્રદ્ા દદિસે દદિસે િધુને િધુ પ્રબળ બનિાં લાગી જેની સાથે મારાં મનમાં માતાજી પ્રત્યેની પ્રેમાળ ભસ્ક્તભાિનાનાં શબ્દો પણ સ્િાભાત્તિક રીતે જ મારાં અંતરમાં ગુજ ં િા લાગ્યાં અને આ િષે નિરાત્રી દરત્તમયાન માતાજીની પ્રેરણારૂપ એ શબ્દોને ભજન, ગીત, ગરબા, આરતી અને ધ ૂન સ્િરૂપે લખિાની દૈ િી પ્રેરણા પ્રાતત થઈ.

મારાં હૃદયનાં ઉંડાણમાંથી િહી ત્તનકળે લી આ

શકટાંક્ષબકા માતા પ્રત્યેનાં ભસ્ક્તભાિની કૃત્તતઓની સંખ્યા દદનપ્રત્તતદદન િધતાં તેને આધ્યશસ્ક્ત માતા શકટાંક્ષબકાનાં મહાત્​્ય, મહત્તષિ ગૌતમ અને ગોત્રની માદહતી સાથે ઔદીચ્ય બ્રાહ્મણો, ત્તસધ્ધપુર અને રુદ્રમહાલયનાં ઈત્તતહાસનાં ત્તિષયને આિરી લેતાં એક પુસ્તક રૂપે તેને પ્રકાત્તશત કરિાની એક દદવય પ્રેરણા જાગી. માતાજીની આ દદવય પ્રેરણા અને આત્તશિાય દની ફળશ્રુત્તત સ્િરૂપે આ પુસ્તકને આદ્યશસ્ક્ત માતા શકટાંક્ષબકાનાં પાિન ચરણકમળોમાં શાષ્ટાંગિત પ્રણામ સાથે અપયણ કરતાં પરમાનંદ સાથે ધન્યતા અનુભવું છં. હુ ં અંતુઃકરણપુિયક આશા રાખું છં કે આ પુસ્તક ગૌતમગોત્રનાં સ્નેહીજનો માટે માં શકટાંક્ષબકા પ્રત્યેની તેમની અતટુ આસ્થા, શ્રદ્ા અને ભસ્ક્તમાં િધારો કરિાં સહાયરૂપ બની રહે અને આપણી હાલની અને આગંતકુ નિયુિા પેઢીને આપણાં ગોત્ર અને આપણી કુળદે િી ત્તિષે માદહતી પુરી પાડિામાં અને આપણાં ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજમાં નિચેતન અને નિજાગૃત્તત ફેલાિ​િામાં મદદરૂપ ત્તનિડે.

અંતમાં હુ ં અપેક્ષા

રાખું છં કે આપણાં ગૌતમગોત્રીઓ તેમજ ઐદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજનાં ભાઈઓ, બહેનો અને બાળકો આ પુસ્તકને પ્રેમપુિયક આિકારશે. ‘’ સ્િસ્સ્તક સદન ’’ યુનાઈટેડ દકિંગ્ડમ ચૈત્ર પ્રત્તતપદા, ગુદડપડિો, શ્રી શાલીિાહન શકે ૧૯૩૪ ત્તિક્રમ સંિત ૨૦૬૭ SacredSwastika@aol.com

-- હેમત ં કુમાર ગજાનન પાધ્યા ‘ જય શકટાંક્ષબકે નમુઃ ’ ‘ જય ગૌતમઋત્તષભ્યો નમુઃ’



અનુક્રમ [1] ગોત્ર શુ ં છે ? [2] ગોત્ર અને આધુત્તનક ત્તિજ્ઞાન [3] સગોત્ર અને લોહીની સગાઈથી થતાં લગ્નોનાં ભયંકર પદરણામો [4] પ્રિર, કુળ, ત્તપડ િં અને શાખા [5] બ્રાહ્મણ [6] બ્રહ્મણોનુ ં િગીકરણ [7] ગુજરાતનાં ઔદીચ્ય બ્રાહ્મણોનો ઈત્તતહાસ [8] શ્રીસ્થળ અથિા ત્તસધ્ધપુરનો મદહમા [9] શ્રાધ [10] ત્તસધ્ધપુર અને રુદ્રમહાલયનો ઈત્તતહાસ [11] મહત્તષિ ગૌતમ [12] ગૌતમ ગોત્ર [13] ગૌતમ ગોત્રનાં કુળદે િી શ્રી શકટાંક્ષબકા માતા [14] ભાિે ભજીલોને શકટંક્ષબકા નામ [૧] ભજનાંમ ૃત [૨] भजन म ां त ृ


ૐ શ્રી શકટાંક્ષબકાય નમુઃ


ગોત્ર શું છે ? ગોત્ર શબ્દનો શબ્દપ્રયોગ સાત મહાન સતત ઋત્તષઓનાં િંશજોની અનુિાંત્તશક િંશાિળીની ઓળખ માટે ઉપયોગમાં લેિાતો સંસ્કૃત શબ્દ છે . ગોત્રનો અથય િંશ, િંશજ, પ ૂિયજ, પ ૂત્તિ​િક, પ ૂિયજન અને ત્તપત ૃ એિો થાય છે . પાક્ષણનીની વયાખ્યા અનુસાર ‘अपत्यम

पौत्र प्रभ्रतत गोत्रम ।‘ જેનો અથય પુત્રથી પુત્રનો પરં પરાગત કે પેઢી દર પેઢીનો િંશ. ગોત્ર એક એિી ત્તપત ૃ પેઢી અનુસરીત પ્રથા છે જે જીિનશાસ્ત્રનાં િંશસ ૂત્રીય ત્તસદ્ાંતો પર આધારીત પદ્ત્તત તરીકે આ આધુત્તનક ત્તિજ્ઞાનનાં યુગમાં આપણે આલેખી શકીએ છીએ. ગોત્ર પ્રથામાં સમાજનાં દરે ક ત્તિશેષ ગણ યા જુ થનાં લોકોનો સમુહ એકજ પ્રકારની અનુિાંત્તશક પેઢીમાં જન્મેલાં હોય છે અને તેમનાં સિય અનુિાંત્તશકગુણોનો િારસો તેમને એકજ સામાન્ય પુિયજ અથિા પુિયજો તરફથી પ્રાતત થયો હોય છે . ગોત્ર પદ્ત્તતનું સ્થાપન વયસ્ક્તનાં પુિયજોની ઓળખ જાળિી રાખિાનાં આશય અને ઉદે શ્યથી કરિામાં આિી હશે જેથી પેઢી દર પેઢીનાં િંશજો પોતાની અનુિાંશીક ઓળખથી માદહતગાર રહે અને ત્તપત્રુઓનું સ્મરણ કરી તેમને અંજલી પણ અપયણ કરી શકે. આયોની આ ધાત્તમિક અને સામાત્જક વયિસ્થામાં પ્રાક્ષચન કાળથી પેઢી દર પેઢી આિાં સામાન્ય અનુિાંત્તશક ગુણો ધરાિતાં િંશજો અથિાં એકજ લોહીની સગાઈ ધરાિતાં ગણસભ્યો કે સગોત્રીઓ િચ્ચે લગ્ન યા િૈિાદહક સંબધ ં બાંધિા પર પ્રત્તતબંધનો કડક ત્તનયમ બનાિ​િામાં આવયો છે . સગોત્રીઓ િચ્ચેનાં અપત્તિત્ર અને અવયિહારીક લગ્નસંબધ ં ને ટાળિાં અને ઉતરતી અને

અધમ ગુણિ​િાની સિણયશકં ર પ્રજોત્પત્તિને રોકિાનાં ઉદે શ્યથી ગોત્રપ્રથા

બનાિ​િામાં આિી છે . ગોત્ર પ્રથા ત્તપત ૃિંશીય અિલંબીત અને આધારીત હોિાં છતાં આ ત્તનયમ માત ૃિંશને પણ મહદ અંશે લાગુ પડે છે . ગોત્ર ત્તિષયમાં સ્ત્રીઓનું સ્થાન પુરુષોનાં સ્થાન કરતાં થોડું અલગ છે . સ્ત્રીઓ પુરુષોની માફક લગ્નસંબધ ં ી ત્તિષયમાં પોતાનાં ત્તપતાનાં ગોત્રની ઓળખ િારસામાં પ્રાતત કરે છે . લગ્નપયાંત પણ સ્ત્રીનું મ ૂળગોત્ર તો તેનાં ત્તપતાનું જે ગોત્ર હોય તેજ ગોત્ર ગણાય છે કારણકે સંતત્તતનું ગોત્ર ત્તપતા તરફથી મળતાં અનુિાંશીક ગુણો પર આધારીત પ્રથા હોિાથી તે બદલાત ું નથી પરં ત ુ પોતાનાં પત્તત સાથે ધાત્તમિક દક્રયા કમયકાંડં કરતી િખતે પોતાનાં પત્તતનાં ગોત્રને તેણે દિક લઈને અપનાિ​િાનું હોય છે . સતતપદીનાં કેટલાંક પુસ્તકોમાં એિો ઉલ્લેખ કરિામાં આવયો હોય છે કે સતતપદીનો


સાતમો ફેરો ફરી રહ્ાં બાદ નિોઢા તેનાં પત્તતનાં ગોત્ર અને ત્તપિંડને અપનાિે છે અને તેનાં માતાત્તપતા સાથેનાં સંબધ ં ો અને તેમનાં ગોત્રથી છટી પડે છે . આિાં ત્તિધાનો પાછળથી સતતપદીની મહિા િધારિાં માટે લખાયાં હોય એવું દ્રષ્ષ્ટગોચર થાય છે . ધાત્તમિક, સામાજીક, વયિહાદરક અને િૈજ્ઞાત્તનક કારણોસર પોતાનાં ગોત્રની કોઈ પણ વયસ્ક્ત સાથે લગ્ન પ્રત્તતબંધનો આ આયયધમય વયિસ્થાનો હજારો િષય પુરાણો કાયદો અને એની પાછળ છપાયેલા ગંભીર ત્તસદ્ાંતોને આજનો િૈજ્ઞાત્તનક યુગ પોતાની શોધખોળો બાદ માન્યતા આપિાં લાચાર બન્યો છે . ગોત્રપ્રથા આજે પણ ભારત, નેપાળ, શ્રીલંકા, થાયલેન્ડનાં બ્રાહ્મણોમાં અત્યંત પ્રચલીત અને કાયયરત છે . તેમ છતાં ગોત્રની પદરભાષા અને ત્તનયમનાં મ ૂળભ ૂત ત્તસદ્ાંતમાં ઝાઝા તફાિત ત્તિના થોડાં ફેરેફારોની શક્યાતા જરૂર અસ્સ્તત્િ ધરાિે છે . લગ્ન ત્તિષયક આ ગોત્રપ્રથાને આંતરજ્ઞાત્તતલગ્ન તેમજ જાતીય અથિા િણયપ્રથા સાથે જોડિી એ મહાન ભ ૂલ ભરે લ છે કારણકે આિી પ્રથા િણયશકં ર પ્રજોત્પત્તિનાં ત્તસદ્ાંત પર આધારીત છે જયારે ગોત્ર પ્રથા િંશાિલી અને અનુિાંશીક્તાનાં ત્તસદ્ાંતપર અિલંબે છે . ગોત્ર એ દરે ક િણયનાં તેજોમયય જ્ઞાનની િંશ પરં પરાગતની એિી શૃખ ં લા છે જે િંશની પેઢી દર પેઢીનાં જ્ઞાનને ભત્તિષ્યનાં િંશજોમાં પ્રસરાિી સમાજ અને ત્તિશ્વનું કલ્યાણ કરિાનો ધ્યેય પણ સમાયેલો છે . મહત્તષિ બૌધાયણે ગોત્ર શબ્દની વયાખ્યા નીચેનાં શ્લોકમાંમાં આપી છે .

विश्व ममत्रो जमदग्ननभभरव्द जोथ

गौतम: ।

अत्रत्रिभमिष्ठ: कश्यप इत्येते िप्त ऋषय: ।। तेष ां िप्तवषभण मगस्तत्य ष्ट म न ां यदपत्यां तद् गोत्रमुच्यते । गोत्र ण ां तु िहस्र णण प्रयुत न्यर्द ुभ तन च ।।

જેનો ભાિાથય એ થાય છે કે , ‘’ત્તિશ્વાત્તમત્ર, ભરદ્વાજ, ગૌતમ, જમદાસ્ગ્ન અત્રી િત્તશષ્ઠ, કશ્યપ નામનાં સતતત્તષઓ િ તેમજ આઠમાં પદપત્ય અગસ્ત્ય ઋત્તષનાં િંશજોની િંશાિળીને ગોત્ર તરીકે ઓળખિામાં આિે છે .’’ આિાં પ્રકારનાં ગોત્રો અને ઉપગોત્રોની સંખ્યા એક હજાર કરતાં પણ િધારે છે . ગોત્રસ્થાપક ત્તિદ્વાન મહત્તષિઓને ગોત્રકૃત, િંશ્ય, િંશસ્ત્રષ્ટા, િંશસર્જક જેિાં ત્તિત્તિધ ઉપનામોનો શબ્દ પ્રયોગ કરીને પણ સંબોત્તધત કરિામાં આવયાં છે . મ ૂળભ ૂત ા્ સતતત્તષિઓનાં નામ (૧) મદરચી (૨) અંગીરસ (૩) અત્રી (૪) પુલસ્ત્ય (૫) પુલર (૬)


કેત ુ (૭) િત્તશષ્ઠ છે જે પ્રથમ મન્િાંતરનાં સતતત્તષિઓ છે . જેમની ગણનાં મુખ્ય સતતત્તષિઓમાં કરિામાં આિે છે . આ સતતત્તષઓ િ નાં િંશમાં કાળાંતરે અન્ય ત્તિદ્વાન અને સુપ્રત્તસદ્ િંશજો કે ગોત્રીઓ અિતયા​ાં. જેમણે સ્િયં પોતાનાં અને પોતનાં ગોત્રનાં નામને ઉજ્િળ કરી યશ, કીત્તત,િ સન્માન અને બહમ િ નાં આિાં ુ ાન પ્રાતત કયા​ાં . આદદ સતતત્તષઓ િંશજ સુપ્રત્તસદ્ મહત્તષિઓએ સમય સમયે પોતાનાં નામનાં અલગ ગોત્રોની સ્થાપના કરી. આિાં ગોત્રોની સ્િતંત્ર ઓળખ હોિાં છતાં તે ગોત્રો તેમના પ્રારં ક્ષભક જનકગોત્રોમાં સમાિેશ કરી તેમની ગણતરી મ ૂળગોત્રની છત્રછાયામાં એક સદસ્ય તરીકે માન્યતા આપિામાં આિી. ઉદાહરણાથે નિત્તનત્તમિત ગૌતમ, કપી, બોધ ત્તિગેરે ગોત્રની ગણના ગૌત્રજનક સતતત્તષિ અંગીરસમાં કરિામાં આિે છે . આિાં સગોત્રી ગોત્રસર્જક સભ્યોનાં સમ ૂહને ગોત્રગણ તરીકે ઓળખિામાં આિે છે જેિી રીતે ગૌતમગોત્ર, પુલસ્ત્યગોત્ર, પુલર, ભરદ્વાજગોત્ર, જમદાસ્ગ્નગોત્ર, અત્રીગોત્ર, િત્તશષ્ઠગોત્ર િગેરે િગેરેનો એક ગણ છે . દરે ક ગોત્ર તેમનાં ગોત્રમહત્તષઓ િ નાં નામથી ઓળખાય છે . આ રીતે સિય બ્રાહ્મણોની સાત સતતત્તષિઓમાંનાં અને આઠમાં અગત્સ્ત્ય ઋત્તષ તેમજ અન્ય ગોત્રગણનાં મહત્તષિઓમાનાં એક િંશજ મહત્તષિના નામનાં ગોત્ર તરીકે ગણના થાય છે .

દરે ક મનુનાં જીિનકાળ

અથિા મન્િંતરમાં સતતત્તષિઓનાં નામની યાદીમાં તેમનાં નામોની ફેર બદલ થતી રહે છે . ત્તિત્તિધ મન્િંતરોમાં સતતત્તષિઓ ગોત્રગણનાં નિાં મહત્તષઓ િ નાં નામોનો ઉમેરો કરીને દરે ક મન્િાંતરોનાં સતતત્તષઓ િ તરીકે ત્તનયુક્ત કરિામાં આિે છે . સ ૃષ્ષ્ટનાં સર્જનથી હાલનાં ચાલુ મન્િંતર સુધી સાત મન્િંતરો થયા છે . જેનાં સતતત્તષઓં િ યાદી નીચે મુજબ છે . પ્રથમ મન્િંતર :

સ્િયંભ ૂ મનુ

(૧) મદરચી (૨) અંગીરસ (૩) અત્રી (૪) પુલસ્ત્ય (૫) પુલહ (૬) ક્રત ુ (૭) િત્તશષ્ઠ

બીજુ ં મન્િંતર : સ્િરોક્ષચશા મનુ (૧) ઉજાય (૨) સ્તંભ (૩) પ્રાણ (૪) દિોલી (૫) ઋષભ (૬) ત્તનશ્ચર (૭) અિયરીિત

ત્રીજુ ં મન્િંતર : ઉિમી મનુ (૧) મીતા (૨) કૌકુંદીહી (૩) કુરંુ દી (૪) દળયા (૫) શંખ (૬) પ્રિદહતા (૭) સ્મીતા

ચોથુ ં મન્િંતર તમસ મનુ (૧) જયોત્તતધયમ (૨) પ્રીથુ (૩) કવય (૪) ચૈત્ર (૫) અસ્ગ્ન (૬) િનક (૭) પીિર

પાંચમુ ં મન્િંતર : રૈ િત મનુ


(૧) દહરણ્યરોમ (૨) િેદશ્રી (૩) ઉધયબાહુ (૪) િેદબાહુ (૫) સુધામન (૬) પ્રજન્ય (૭) મહામુત્તન છઠ્ઠં મન્િંતર :

ચક્ષુશા મનુ

(૧) સુમેધસ (૨) ત્તિરાજસ (૩) હત્તિષ્મત (૪) ઉિમ (૫) મધુ (૬)અક્ષભનામન (૭) સદહષ્ણુ

સાતમુ ં મન્િંતર( િતયમાન કાળનુ)ં : િૈિસ્ત ુ મનુ (૧) કશ્યપ (૨) અત્રી (૩) િત્તશષ્ઠ (૪) ત્તિશ્વાત્તમત્ર (૫) ગૌતમ (૬) જમદાસ્ગ્ન (૭) ભરદ્વાજ આઠમું મન્િંતર (ભત્તિષ્યનુ)ં સિણી મનુ ૧) દદતતીમત (૨) ગલિ (૩) રામ (૪) દક્રપા (૫) દ્રૌણી (૬) વયાસ (૭) દરષ્યશ્રીંગા

ગોત્રોની યાદી – અગત્સ્ય, અત્રેય[અત્રી], અલ્બણ, અંગીરસ, બલી, બક્ષી, ભલ્કી, ભરદ્વાજ, ભાગયિ, ભાનોત, ચંદ્રત્ર, ચરોર,ચીબ્બર, ક્ષચદકતસ, ચ્યિન, દલભ્ય, દં ડોતીયા, દભયસ, દે િગુણ, ધનંજય, ગલ્િસય, ગાગય, ગૌતમ, ગર્ેયસ, ગૌક્ષભલ્ય, હરીત/હરીતસ, જમદાસ્ગ્ન, કાલબોધન/કાલ્બૌધ, કામકાયણ ત્તિશ્વાત્તમત્ર, કપીલ, કૌશીક, કશ્યપ, કૌંદદન્ય, કૌષ, કૌશલ, કત્યાયણ, કુત્સ, લખી, લોહીત, લોમશ, મૈત્રેય/મૈત્રી, મંડવય, મૌન ભાગયિ, મતંગ, મુડ્ગલ/મૈડ્ગલ્ય, મુજ્ ં હલ, નૈદ્રિક્ષ્યપ,ન ૃત્તસિંહદે િર, પરશાર, પૌગુયસ્થ, પોલીસ્ત્ય, રોદહણ્ય,સન્ગર,

સંકૃથી,

સાંક્યાનસ,

સાંક્યાયનસ,

સથમશયણ,

શાંદડલ્ય,

સાિણય,

ુ ૈત, ઉપાધ્યાય, ઉપમન્યુ, િદુલ, સો્નસ્સેર,સોરળ, શ્રીિત્સ, સુમકા​ાં ત, સુયયધ્િજ, તજ્ઞ િાપ્લ્મકી, િત્તશષ્ઠ, િત્સ, િીતહવય, ત્તિષ્ણુ, િસુદેિ, ત્તિષ્ણુ િદય સ, ત્તિશ્વાત્તમત્ર અને યસ્ક િગેરે. દદર્યદ્રષ્ટા મહત્તષિઓએ ગોત્ર સંબત્તં ધત કેટલાંક કડક ત્તનયમો બનાવયાં હતાં જે ત્તનયમો સામાજીક, ધાત્તમિક, વયિહાદરક અને િૈજ્ઞાત્તનક દ્રષ્ષ્ટ અને કારણોને લક્ષમાં રાખીને ર્ડિામાં આવયાં હતાં. જેમાંનાં કેટલાંક મુખ્ય અને અગત્યનાં ત્તનયમો નીચે પ્રમાણે છે . ુ ય (૧) એક ગોત્રમાં જન્મેલ સ્ત્રી પુરુષ એટલે સગોત્રીઓ િચ્ચે લગ્ન કરિાં પર સંપણ પ્રત્તતબંધ. (૨) િંશજ ત્તિનાનાં વયસ્ક્તનો િારસો તેમનાં ગોત્રનાં િંશજને મળિાનો અત્તધકાર (૩) મ ૃતાત્મા ત્તપત ૃનાં શ્રાદ્ની કમયત્તિધી કરનાર કમયકાંડી બ્રહ્મણ યજમાનનો સગોત્ર ન હોિો જોઈએ


(૪) અંત્યેષ્ઠી ત્તિધીમાં અસ્ગ્નસંસ્કાર કરિાં પહેલાંની (ઉઠમણાંની) ત્તિધીમાં મ ૃતદે હ પર અથિા મુખમાં ગંગાજળ અપયણ કરતાં ગોત્રનું નામ ઉચ્ચારવું જોઈએ. (૫) બાળકનાં મુડં ન યા બાબરીનાં નામે ઓળખાતાં ચૌલકમય સંસ્કાર ત્તિધીમાં િાળનો એક નાનો ગુછ માથા પર દરે ક વયસ્ક્તનાં ગોત્રાને કુટુંબની પરં પરા મુજબ માથા પર રાખિો. (૬) દરે ક ધામીક ત્તિધીઓ, સંસ્કારો સંધ્યા અને પ ૂજા િખતે પોતાનાં ગોત્ર, પ્રિર, શાખા, િેદ, કુળદે િી,કુળદે િતા ત્તિગેરેને ઉચ્ચાર કરી યાદ કરિાં.

.

(૭) િેદોએ ત્તનયુક્ત કરે લ ત્તિધીઓ કરતાં યજમાને ગોત્ર, પ્રિર અને ત્તપત ૃઓનાં નામ બોલિાં. (૮) ગોત્રનાં પ્રિર રૂત્તષઓનાં િંશજો કે જેમણે પોતાનાં સ્િતંત્ર ગણ ગોત્ર સ્થાતયાં હોય તો તેંમનાં િંશનાં સંતાનો િચ્ચેનાં લગ્ન પણ મ ૂળભ ૂત એકજ િંશનો સમાન લોહીનો િારસો હોિાથી તેને પ્રત્તતબંધીત આલેખિામાં આવયાં છે . ઉદાહરણાથે અંગીર, સુચિો, ઉત્ય, અને ઉજાય ઋત્તષઓનાં િંશનાં ગોત્રીસભ્યો િચ્ચે એક બીજા સાથે લગ્ન કરિાં પર પ્રત્તતબંધ છે . લગ્ન ત્તિષયક ત્તનયમ ત્તસિાયનાં અન્ય ત્તનયમો પાછળ અગત્ય અને મહત્િનો ઉિે શ એ જણાય છે કે દરે ક વયસ્ક્ત પોતાના િંશ ગોત્રની ઓળખની ચીર સ્મ ૃત્તત રાખે અને પોતાનાં ત્તપત ૃઓયાદ કરતાં રહે. તદોપરાંત, પોતાનાં ગોત્રની અને ત્તપત ૃઓનાં નામની માદહતીને પેઢી દર પેઢી પસાર કરતી રહે અને નિયુિા પેઢીને િંશાિળીની માદહતીથી માદહતગાર કરતાં રહે. આજનાં આ પાશ્ચાત્યકરણનાં યુગમાં મહદ અંશે સ્િછંદી અને અિાય ચીન બનેલાં અને પત્તશ્ચમનું આંધળં અનુકરણ કરિાં ટેિાયેલાં આપણાં નિયુિાન અને નિયુિતીઓમાં આયયધમય, સંસ્રૃત્તત અને પરં પરાનાં અને સગોત્રીઓ િચ્ચે એટલે એક જ િંશમાં જન્મેલ સ્ત્રી પુરુષ િચ્ચે લગ્ન કરિા પર પ્રત્તતબંધનાં ત્તનયમને કે આપણાં સમાજનાં અન્ય રીતદરિાજો નાં હેત ુ અને પ્રમાણને જાણ્યા અને સમજયાં િગર તેનો ત્તિરોધ કરિાની કે િખોડિાની એક આંધળી પ્રથા પડી ગઈ છે . ભારતમાં આજે ધાત્તમિક, સામાજીક અને વયિહારીક ત્તિષયોમાં પત્તશ્ચમનાં આંધળા અનુકરણ તેમજ પાશ્ચાત્ય સંસ્કૃત્તતનાં ગાંડા અનુકરણ અને પ્રભાિને કારણે સ્િતંત્રતા અને િૈત્તશ્વકરણની આડમાં વયસ્ક્તગત સ્િાતંત્ર્ય પદરિતયન લાિ​િાનાં બહાને પત્તશ્ચમી દે શો અને તેમનો ધમય ભારતમાં એક ર્ોર શડયંત્ર


કરિાં કાયયરત બન્યું છે . આપણાં રીતદરિાજો, ધાત્તમિક માન્યતાઓ અને ધાત્તમિક તેમજ સામાજીક ત્તનયમો અને પ્રથા સામે બંડ પોકારિાં સમાચાર માધ્યમો દ્વારાં એક આયોજીત અને સુત્તનત્તશ્ચત શડય ંત્ર ત્તશક્ષીત નિયુિાન અને યુિતીઓને ગેરમાગે દોરીને તેમને પ્રોત્સાહીત કરી રહ્ું છે . આિી પદરસ્સ્થત્તતમાં સગોત્ર, સત્તપિંડ કે એકજ ગામનાં રહેિાસીઓ િચ્ચે લગ્ન ત્તિરુદ્નાં સામાજીક કે ધાત્તમિક ત્તનયમોનાં ત્તિષયમાં પત્તશ્ચમનાં ગુલામ અને િેચાઉ સમાચાર માધ્યમો કાગનો િાર્ બનાિી રહ્ાં છે . આયયધમયનાં સગોત્રીઓ િચ્ચે લગ્ન યા િેત્તિશાળ ત્તિરુદ્ ત્તનયમો પૌરાક્ષણક હોિાં છતાં એની પાછળ સમાયેલ ત્તસદ્ાંતો અત્તત આધુત્તનક અને િૈજ્ઞાત્તનક છે એ આજનાં આ ‘’બાયો બાયોટેક્નોલોજી’’, ‘’જેનેદટક એંન્જીનીયરીગ’’ અને ‘’મેડીકલ સાયન્સ’’નાં અત્તત અધ્યતન યુગે પુરિાર કયુાં છે . એ ત્તિષયમાં આજનાં િૈજ્ઞાત્તનકોની સહમતી અને માન્યતા આપિાં છતાં આપણો પત્તશ્ચમની જીિન શૈલી અને સંસ્કૃત્તતથી અંજાયેલો અને પાંગળો બનેલો આપણો મોટાભાગનો કહેિાતો સાક્ષર યુિાસમાજ, ભારતની સરકાર અને નેતાઓ તેને ુ ય પણે સમજિામાં અસફળ રહ્ો છે અને સત્યનો સ્સ્િકાર કરિામાં અસમથય રહ્ો છે . સંપણ આજે પણ એ ગોત્રનાં અનુિાંશીક્તા સંબધ ં ીત સગોત્ર લગ્નનાં ત્તનયમને ખોટો, અંધશ્રદ્ા ભરે લો, પ્રાક્ષચન ત્તિચારધારનો, પુિયકાલીન, અયોગ્ય અને અિૈજ્ઞાત્તનક છે એવું કહેનારાં યુિાનો, રાજનેતાઓ અને સાક્ષરોની ભારતમાં ખોટ નથી. તેમજ પુરુષજાતી પર અિલંબીત ત્તપતા-પુત્ર િંશાિળી પર આધારીત આ ગોત્રપ્રથાને સમજયાં િગર ખોટી પ્રણાલી માની, સ્ત્રીલીંગ દ્વેષી અને પુપ્લ્લિંગ સિાધારી ગણાિી તેને ગાળો ભાંડનારાંઓની પણ ભારતમાં અછત નથી.


ગોત્ર અને આધુત્તનક ત્તિજ્ઞાન હજારો િષય પ ૂિે આપણાં દદર્યદ્રષ્ઠા મહત્તષિ િૈજ્ઞાત્તનકોએ જે ગોત્રનાં ત્તનયમોમાં એકજ ગોત્રના વયસ્ક્તઓ િચ્ચે લગ્નનો એટલે પ્રજનનો પ્રત્તતબંધ મુકિાનાં કારણોને ઓગક્ષણસમી સદીની શરુઆતમાં દડ.એન.એ. (દડઓક્ષીદરબોન્યુક્લેઈક એસીડ) અને આર. એન. એ. (દરબોન્યુક્લેઈક એસીડ) પર રોસલીન્ડ ફ્રેન્ક્લીન, જે્સ ડી િોટ્સન, અને ફ્રાંસીસ દક્રક, અને કાળાતરે ડૉ. હરગોક્ષબન્દ ખુરાના જેિા અન્ય િૈજ્ઞાત્તનકોની અનુિાંત્તશક ત્તિજ્ઞાનની શોધખોળે એ પ્રચીન મહત્તષિઓનાં મતને સમથયન આપિામાં અગત્યનો ભાગ ભજવયો છે . આ એક આશ્ચયયની િાત છે કે હજારો િષય પહેલાં આપણાં ઋત્તષમુત્તનઓને આ અનુિાંશીક ત્તિજ્ઞાનની િાય-ક્રોમોઝોમ સ્િરૂપે ત્તપતામાંથી પુત્રમાં એક પેઢીથી બીજી પેઢીમાં િારસાગતરૂપે ચમત્કારીક પદ્ત્તતથી પ્રાતત થતી કેટલીક અપુિય સંજ્ઞામય ખાત્તસયતોની જાણ હતી ! દડ.એન.એ.[DNA] એ એક મહત્િનું અનુિાંશીક રાસાયક્ષણક તત્િ છે જે માનિો અને અન્ય જીિાત્માઓમાં અસ્સ્તત્િ ધરાિે છે . અંડ અને શુક્રાણુન ં ાં સર્જનમાં ડી..એન.એ. [DNA] નો મહત્િનો ભાગછે . આ દડ.એન.એ.[DNA]માં દરે ક િંશની અનુિાંશીક માદહતી એક પ્રકારની સંજ્ઞારૂપે કાયમને માટે અને પેઢી દર પેઢી સચિાયેલી રહે છે . જે ‘એડેનાઈન’ ‘ગ્યુએનાઈન’, ‘સાયટૉસીન’ અને ‘થાયમીન’ નામનાં રસાયણો પરસ્પર ભેગાં થઈને જોડી બનાિે છે જે ખાંડ અને ગંધક્નાં પરમાણુઓ કે જેને ‘ન્યુક્લીઓટાઈડ’ કહેિામાં આિે છે તેની સાથે જોડાયને ત્તનસરક્ષણ જેિાં ‘ડબલ હેલીક્ષ’ બનાિે છે તે ‘જીન્સ’નાં નામથી ઓળખાય છે . અત્તત મહત્િનો મુિો એ છે કે આ દડ.એન.એ.[DNA] સ્િયં આબેહબ ુ પ્રત બનાિી અગર તેનો આબેહબ ુ ઉતારો કરિામાં જાતેજ શસ્ક્તમાન છે . આથી કોષનું જયારે ત્તિભાજન થાય ત્યારે આ લાક્ષક્ષણકતા અત્યંત મહત્િનો ભાગ ભજિે છે . જેનાંથી નિા કોષોમાં જુ નાં કોષો જેિાંજ આબેહબ ુ દડ.એન.એ.[DNA] અસ્સ્તત્િમાં આિે છે . આ રીતે પેઢી દર પેઢી અનુિાંત્તશક માદહતીનું પદરિહન ‘જીન્સ‘નાં માધ્યમથી થત ું રહે છે . ચોક્કસ વયુહાત્મક રચનાથી ત્રેિીશ જોડીનાં માળખામાં ગોઠિાયેલાં આ ‘જીન્સ‘માંની ૨૨ સરખી જોડીને ‘ક્રોમોઝો્સ’ અને એક જુ દી જોડીને ‘ઑટૉઝો્સ’ તરીકે ઓળખિામાં આિે છે . આ ક્રોમોઝો્સ અને ‘ઑટૉઝો્સ’ની જોડીઓમાં એક ત્તિત્તશષ્ઠ પ્રકારની માદહતી સંગ્રહાયેલી હોય છે . આ ‘ક્રોમોઝો્સ’ માં કોઈ પણ પ્રકારનું ભંગાણ કે


નુક્શાન િંશીય સંતાનનાં શરીરમાં ગંક્ષભર શારીદરક અડચણો અને ખોડખાંપણો ઉત્પન્ન કરી શકે છે . લૈંક્ષગક ‘ક્રોમોઝો્સ’ની એક જોડી પુરુષમાં X-Y ‘ક્રોમોઝો્સ’ અને સ્ત્રીમાં X-X ‘ક્રોમોઝો્સ’ પદરિહન કરે છે . આધુત્તનક ત્તિજ્ઞાને એ પુરિાર કયુાં છે કે પુરુષનાં Y ‘ક્રોમોઝો્સ’ નું પદરિહન આઠમી પેઢી સુધી સતત ચાલુ રહે છે અને તેની આ આઠમી પેઢી સુધીની અપ ૂિય અનુિાંત્તશક લાક્ષક્ષણક્તાનાં િારસાની બદલી ફક્ત ત્તપતા તરફથી તેનાં પુત્રને જ Y ‘ક્રોમોઝો્સ’નાં સ્િરૂપે પ્રાતત થાય છે . જે પુરિાર કરે છે કે આપણાં દદર્યદ્રષ્ઠા મહત્તષિઓને અનુિાંત્તશક લાક્ષક્ષણક્તાઓ ત્તપતામાંથી પુત્રમાં જ ઉતરે છે તેન ું જ્ઞાન હજારો િષય પહેલાં હત ું જે આશ્ચયય પમાડે એિી િાત છે . તેમનાં આિાં ત્તિશાળ અને અદભ ૂત જ્ઞાનને કારણે જ તેઓએ આયયધમયની ગોત્રપદ્ત્તતને ત્તપત ૃિંશીય બનાિી હતી. એ છતાં જયારે ત્તપતાની ઓળખ અસંભિ હોય એિી પદરસ્સ્થત્તત કે સંજોગોમાં બાળકને પોતાની માતાનાંગોત્રની ઓળખ સામાજીક રીતે અપનાિ​િાનો પયાય ય પણ સુચિ​િામાં આવયો હતો. આજનાં આ ભૌત્તતક અને પાશ્ચાત્યિાદનાં આંધળાં અનુકરણનાં યુગમાં આપણાંજ સમાજનાં કહેિાતાં સુધરે લાં સાક્ષરો આયય અથિા ભારતીય પરં પરાગત સંસ્કૃત્તત, રુઢી, રીત, દરિાજ, ત્તિજ્ઞાન અને ધાત્તમિક શાસ્ત્રો અને તેનાં ત્તનયમોને ખોટાં, અંધશ્રદ્ાળ, નકામા, ત્તસદ્ાંતત્તિહીન, અથયિગરનાં, અસંબધ ં ીત, નરદુરાક્ષભમાની, પુરાતન અને અિૈજ્ઞાત્તનક માની તેની નીંદા કરી ત્તિરોધ અને અિગણનાં કરી રહ્ાં છે . સગોત્રનાં લગ્ન સંબત્તં ધત ત્તનયમોને િખોડી તેની હાંસી ઉડાિ​િાની આપણાં સુધારાિાદી ત્તશક્ષીતિગયમાં એક પ્રથા થઈ ગઈ છે . પરં ત ુ આજનાં આધુત્તનક ત્તિજ્ઞાને પણ એ િાત પુરિાર કરી છે કે આયોનાં િેદશાસ્ત્રોમાં સગોત્ર લગ્ન સંબધ ં નાં પ્રત્તતબંધનાં ત્તનયમો િૈજ્ઞાત્તનક દ્રષ્ટીએ પણ અત્યંત આધુત્તનક, સાચાં અને િાસ્તત્તિક છે . તેમ છતાં પણ આજે ભારતનાં કહેિાતાં સમાજસુધારાિાદી ભદ્ર સમાજનાં લોકો, માનિઅત્તધકાર પંચ અને ભારત સરકારની આંખ ખુલતી નથી અને તેઓ સગોત્રી લગ્નને કાયદે સર માન્યતા આપી પ્રોત્સાહન આપી રહી છે અને ખાપ પંચાયત અને અન્ય સંસ્થાઓ કે જેઓ આજનાં આ બોક્ષલવુડ અને નામનાં પ્રેમલફડાંનાં જમાનામાં ફેશન બની રહેલાં સગોત્રી લગ્નોનો ત્તિરોધ કરે છે તેંમનો તેઓ ત્તિરોધ કરી ન્યાયી ધાક ધમકી આપી રહ્ાં છે . ખાપ પંચાયત અને અન્ય ુ ય દહિંદુ સંસ્થાઓએ સરકાર સામે ઉચ્ચ ન્યાયાલયમાં સગોત્ર લગ્ન પર ન્યાયાલયનાં સંપણ પ્રત્તતબંધ માટે હાલનાં અધ્યતન િૈજ્ઞાત્તનક પુરાિાઓ પ્રદત્તશિત કરીને રાષ્રીય અને


આંતરરાષ્ષ્રય ઝંબેશ ઉઠાિ​િી જોઈએ. અમેરીકાનાં પ્રમુખ થોમસ જેફરસનનાં તેની નોકર સેલી ફ્લેમીંગનાં સંતાન ત્તિષયમાં તેનાં ત્તપત્રુત્િની આશંકા પર અમેરીકન ન્યાયાલયમાં ચાલેલ ઐત્તતહાસીક મુકિમામાં આજનાં આધુત્તનક અને અધ્યતન ત્તિજ્ઞાને પ્રમુખ થોમસ જેફરસનનાં િંશજોનાં દડ.એન.એ.ની ત્તપતા માંથી પુત્રમાં િારસાગત ઉતરતાં અનુિાંશીક ગુણો અને સ ૂત્રોની સરખામણી કરતાં ૨૦૦ િષય પછી પણ િૈજ્ઞાત્તનક શોધથી એ િાત પુરિાર થઈ છે કે સેલીનાં સંતાનોમાં એક પુત્ર પ્રમુખ થોમસ જેફરસનનો હતો. આ ઐત્તતહાત્તસક દકસ્સાએ ગોત્ર પ્રથાની માન્યતાને પુરાિા સહીત ત્તસદ્ કયુાં છે . સગોત્ર લગ્નથી થતી પ્રજોત્પત્તિમાં ગુણ અને ભયંકર અનુિાંશીક રોગો ઉત્પત્તિ ત્તિશેનાં સંશોધનોએ એ િાતને પ ૂતી આપે છે કે સગોત્ર લગ્નોથી ઉત્પન્ન થતાં બાળકો અને તેનાં ભાિી િંશનાં િંશજોનાં ત્તિનાશ માટે કારણભ ૂત બને છે . આજે સચોટ િૈજ્ઞાત્તનક પુરાિાઓ હોિા છતાં પણ ભારત સરકાર, કેટલાંક સમાજ સુધારકો, સમાચાર માધ્યમો, આત્મસ્િતંત્રતાિાદીઓ, માનિઅત્તધકાર પંચો ભારતમાં સગોત્ર લગ્ન પ્રત્તતબંધની આયય કે દહિંદુ ધમયની ધામીક માન્યતા નો ત્તિરોધ કરી સગોત્રીઓનાં લગ્નને પ્રોત્સાહન અને સમથયન રહ્ાં છે તે િૈજ્ઞાત્તનક દ્રષ્ટીએ પણ અયોગ્ય, અિાસ્તત્તિક, અન્યાયી અને ગેરકાનુની છે . આયયધમયનાં એ ત્તિદ્વાન મહત્તષિઓએ સગોત્ર લગ્ન સંબધ ં ી બનાિેલ ત્તનયમ પાછળનાં કારણો અત્યંત િૈજ્ઞાત્તનક, સચોટ અને સત્ય હતાં. આપણાં શાસ્ત્રો મુજબ એકજ ગોત્રમાં પરણેલાં સ્ત્રી પુરુષોનાં સંતાનો કે જે આંતરીક પ્રજનથી જન્​્યાં હોય તેને અને તેની ભાિીપેઢીને ચંડાળ સ્િરૂપે આલેખિામાં આવયાં છે . જયાં ચંડાળનો શબ્દાથય એ કરિામાં આવયો છે કે એિી વયસ્ક્તઓ જે શારીદરક, માનત્તસક અને સદાચારમાં પાંગળાં અથાય ત નબળાં ખોડખાંપણિાળાં એિો કરિામાં આવયો છે .

આજનાં ‘જેનેટીક એન્જીત્તનયરીંગ’

અને ‘બાયો ટૅક્નોલોજી’નાં યુગે હજારો િષય પહેલાં આપણાં ત્તિદ્વાન મહત્તષિઓએ કહેલી િંશ પરં પરાગતનાં ‘’જેનેટીક ્યુટેશન’ અને ‘જેનેટીક દડસીઝ’ની િાતનો સ્સ્િકાર કયો છે અને સમથયન આતયું છે . આ રીતે આધુત્તનક ત્તિજ્ઞાન એ િાતને ત્તસદ્ કરે છે કે આપણાં ઋત્તષઓએ ત્તનદે શ કરે લ સગોત્ર લગ્ન ત્તનષેધનો ત્તનયમ િૈજ્ઞાત્તનક દ્રષ્ષ્ટએ િાસ્તત્તિક સાચો છે .


સગોત્ર અને લોહીની સગાઈથી થતાં લગ્નોનાં ભયંકર પદરણામો ગોત્ર અને લોહીની સગાઈમાં થતાં સ્ત્રી પુરુષનાં લગ્નોથી ઉત્પન્ન થતાં બાળકોમાં ભયંકર અને અસાધ્ય ‘’ જેનેટી ્યુટેશન’’ને કારણે થતાં ત્તિત્તિધ રોગો પેદા કરે છે જેનાં પદરણામો માત્ર આિાં લગ્ન કે સંબધ ં ોથી ઉત્પન્ન થતાં બાળકોમાં નહી પરં ત ુ તે બાળકોનાં બાળકો અને તેમનાં પણ બાળકોને િંશ પરં પરાગત પેઢી દર પેઢીએ તેને ભોગિ​િાં પડે ુ ય ત્તિનાશ તરફ દોરી જાય છે . છે . જેનું ફળશ્રુત પદરણામ તે િંશને ભત્તિષ્યમાં સંપણ આપણાં દદર્યદ્રષ્ટા ઋત્તષઓ અને શાસ્ત્રોએ સગોત્રના અને લોહીનાં સગપણિાળાં યુગલો ુ ય પ્રત્તતબંધને આજે આપણા િચ્ચે લગ્ન અને શારીદરક સંબધ ં ત્તિષયમાં લાદે લ સંપણ સનાતન, િેદદક કે આયય ધમયનાં કેટલાંક લોકો જાણ્યાં, સમજયાં અને ત્તિચાયા​ાં ત્તિનાં તેને હળિી દ્રષ્ટીએ જોિા લાગ્યાં છે . હાલમાં જયારે માતા અને ત્તપતાના થોડાં દૂ રનાં સગોત્રી કે સગાં સાથેનાં લગ્નો નક્કી કરિાની અને એને અપનાિ​િાનાં એક ખોટાં માગય પર આપણાં સમાજનાં કેટલાં સભ્યો જઈ રહ્ાં છે ત્યારે સમાજે એિાં સભ્યોને એમ કરતાં અટકાિી ગેરમાગે જતાં રોકિાની અને તેમને વયિહાદરક, સામાત્જક, િૈજ્ઞાત્તનક અને શાસ્ત્રોક્ત દ્રષ્ટીએ દ્રષ્ટાંતો અને િૈજ્ઞાત્તનક પુરાિાઓ સદહત સમજ અપિાની સમાજ અને તેનાં અન્ય સભ્યોની નૈત્તતક ફરજ બને છે . લોહીની સગાઈિાળાં યુગલોનું પ્રજનન કે કૌટુંક્ષબક સભ્યો િચ્ચેન ું પ્રજનન અથિા સગોત્ર પ્રજનનનાં આપત્તિ, ત્તિપત્તિ અને ત્તિનાશજનક ભયંકર પદરણામોનાં સત્ય અને સચોટ ઉદાહરણો ઈજીતત અને યુરોપનાં રાજિંશોનું છે . ઈજીતતનાં મહાન શસ્ક્તશાળી અને ત્તિરાટ ‘’ફેરો’નો રાજિંશ થોડાં જ શતકોમાં જ ત્તિલય પા્યો હતો. જેનું મુખ્ય કારણ ફેરોઝનાં નામે ઓળખાતાં ઈજીતતનાં મહારાજાઓ પોતાનાં કુટુંબની દોલત અને સિાને પોતાનાં જ કુટુંબમાં જ જાળિી રાખિાં માટે પોતાનાં ત્તપત્રાઈ તેમજ પોતાનાં સગાં ભાઈબહેનો સાથે એટલે સગોત્ર સંબધ ં ી સાથે લગ્ન કરતાં હતાં. આ રીતે પેઢી દર પેઢી ‘’ જેનેટી ્યુટેશન’’નાં મ ૂળભ ૂત કારણને લીધે જ ‘’ફેરો’’નાં િંશજોનો સિયનાશ થયો. યુરોપનાં સિય શસ્ક્તશાળી રાજકુટુંબોમાં ઓસ્રીયાનું ‘’ હાઉસ ઓફ હસબગય’’ રાજિીકુટુંબ તરીકે અગ્રજ, પ્રખ્યાત અને ચક્રિતી ગણાત ું હત.ું આ રાજિીકુટુંબનો ત્તિનાશ પણ


ઈજીતતનાં ‘’ફેરો’’ િંશની જેમ જ સગોત્ર અને લોહીનાં સગપણની લગ્ન પ્રથાને કારણે એટલે નજીક અને દૂ રનાં ભાઈ-ભાઈ, બહેન-ભાઈ, બહેન-બહેન, મામા- ફોઈ, માસીમાસી ત્તિગેરેનાં સંતાનો સાથેનાં લગ્નને કારણે આંતદરકપ્રજનન થિાથી નાશ થયો હતો. યુત્તનિસીટી ઓફ સેસ્ન્તયાગો ડી કો્પેસ્ટેલા નાં િૈજ્ઞાત્તનકોએ કરે લ ૩૦૦૦ કુટુંબીજનોની ૧૬ પેઢીઓ સુધી કરે લ શોધખોળને અંતે તેઓએ સાક્ષબત કયુાં છે કે આંતદરકપ્રજનન એટલે સગોત્રી યુગલોની પ્રજોત્પત્તિનાં મુખ્ય કારણે હસબગય િંશનાં યુરોપીયન રાજકુટુંબનો ત્તિનાશ થયો. આ રાજકુટુંબનાં િંશજ સભ્યોનાં ‘’જીન પુલ’’ કાળાંતરે એટલો નાનો બની ગયો હતો કે ‘’ હાઉસ ઓફ હસબગય’’ રાજકુટુંબનો સ્પેનીશ રાજકુટુંબમાં જન્મેલ છે લ્લો િંશજ રાજા ચાલયસ બીજો િંશપરં પરાગત આ જીનનાં ગોટાળા અને ખોડખાપણને લીધે સદં તર પાંગળો બની ગયો હતો. તેને જડબાનો એિો અસાધ્ય રોગ થયો હતો કે તે ખોરાક ચાિ​િાં પણ શસ્ક્તમાન નહતો. તેનાં િંશનાં નામ ઉપરથી નામકરણ કરાયેલ એ રોગ આજે આજે ‘’હાસ્બગય જો’’ [મેન્ડીબ્લ્યુઅર પ્રોગ્નાત્તથસમ] નાં નામે ઓળખાય છે . આ ઉપરાંત યુરોપનાં અન્ય રાજકુટુંબોમાં ‘’દહમોફ્લીયા’’ જેિાં ત્તિત્તિધ અનુિાંત્તશક [જેનેદટક] રોગ પણ પ્રસરે લાં છે . ૧૪૦૦ િષાય નાં ઈત્તતહાસમાં ધમય ઝન ૂની ઈસ્લામધમયની આંતરકૌટુંક્ષબક ત્તપત્રાઈ ભાઈ બહેનો િચ્ચે િંશ પરં પરાગતની લગ્ન અને પ્રજનની ધાત્તમિક પ્રથાએ તેમની મુસ્સ્લમ પ્રજાનાં ‘’જીન પ ૂલ’’માં અત્યંત આપત્તિ અને ત્તિપત્તિજનક હાની પહોંચાડી છે .

જેને

કારણે દરે ક નિી પેઢીની પ્રજોત્પત્તિનાં સ્િાસ્​્ય, ચતરુ ાઈ, હોંત્તશયારી અને બુદ્ીમતા પર અત્યંત ગંભીર અસર પડી છે . યુરોપની હાલની આધુત્તનક શોધખોળે એ પુિાય ર કયુાં છે કે મુસ્લીમ પદરિારોમાં ત્તપતરાઈ ભાઇ-બહેનોનાં લગ્નથી ઉત્પન્ન થયેલ બાળકોની આઈ. ક્ુ. [બુદ્ધદ્ ગુણાંક] અન્ય બાળકો કરતાં ર્ણો નીા્ચો છે . ઉપરાંત િંશપરં પરાગત થતાં આિાં લગ્નો પેઢી દર પેઢીએ બાળકોનાં આઈ. ક્ુ.નો આંક િધુ ને િધુ નીચો ઉતરતો રહે છે . યુરોપ અને અન્ય પત્તશ્ચમનાં દે શોમાં રહેતી મુસ્લીમ પ્રજામાં પોતાનાં દૂ રનાં કુટુંબીઓ કરતાં અત્યંત નજીકનાં સંબધ ં ી પ્રથમ ત્તપતરાઈ ભાઈઓ અને બહેનો િચ્ચે જ લગ્ન કરાિ​િાની પ્રથા ર્ણી જ પ્રચલીત છે કારણકે એ માધ્યમ દ્વારાં પોતાનાં અત્યંત નજીક્નાં કુટુંબીઓને યુરોપમાં લાિી િસિાટ કરાિ​િાની મહેચ્છા સરળ બને છે . પ્રથમ ત્તપત્રાઈઓ િચ્ચેનાં આિાં લગ્નોને કારણે ક્ષબ્રટનમાં થયેલ શોધખોળને આધારે અહીા્ં


િસતાં મુસ્સ્લમોમાં અન્ય પ્રજા કરતાં શીશુ અને ગભયમ્રત્ુ યુનો મ ૃત્યાક તેમજ ખોડખાપણ અને અન્ય જેનેદટક રોગોની ટકાિારી મુસ્સ્લમોમાં ર્ણી જ િધારે પ્રમાણમાં છે . લોહીનાં સગા સાથે લગ્ન કરી પ્રજોત્પિી કરિાની મુસ્લીમોની આ પ્રથામાં પેઢી દર પેઢી એકજ કુટુંબમાં લગ્ન થતાં હોિાને કારણે નકારત્મક શારીદરક અને માનત્તસક રોગોનું જોખમ અત્યંત િધી જાય છે . આિાં લોહીની સગાઈ કે સગોત્ર યુગલોનાં સંતાનોનું ગભયમાં મ ૃત્યુ, જન્મતાં મ ૃત્યુ, બાળાિસ્થામાં મ ૃત્યુ પામિાની શક્યતા અત્યંત િધારે હોય છે . આ ઉપરાંત તેમને ત્તસષ્સ્ટક ફાયબ્રોત્તસસ, સ્પાયનલ મસ્ક્ુલર એરોપી જેિાં અન્ય ુ ન, ત્તિત્તિધ જેનેટી રોગો અને ખોડખાંપણો તેમેજ માનત્તસક તણાિ, માનત્તસક અસંતલ ષ્સ્કઝોદફ્રનીયા, ગાંડપણ જેિી ક્ષબમારી અને અપરાત્તધ િતયણકં ૂ થી ત્તપડાય છે . આ ઉપરોક્ત અનારોગ્યદાયી, અને આત્મર્ાતી પ્રથાનાં ઉદાહરણો જોતા આપણાં મહત્તષિઓએ હજારો િષય પહેલાં ર્ડેલ સગોત્ર કે સગપણમાં લગ્ન કરિાં પર મુકેલ પ્રત્તતબંધ પાછળનાં મ ૂળભ ૂત ત્તસદ્ાંતો કેટલાં આધુત્તનક, િૈજ્ઞાત્તનક અને દદર્યદ્રષ્ષ્ટ ભયા​ાં અને િાસ્તત્તિક હતાં તે હિે સમજવું કઠણ અને અર્રંુ નથી. આપણો સનાતન, આયય કે િેદદક સમાજ આ િાતની ગંભીર પણે સખત નોંધ લઈને સમાજમાં થતાં દૂ રનાં સંબધ ં ીઓનાં લગ્નને પ્રોત્સાહન કે સ્મત્તત ન આપે. તે ઉપરાંત સમાજ તેનાં સભ્યોને સગોત્ર લગ્ન ત્તિરોધી આપણી પ્રાક્ષચન પ્રથા અને તેની પાછળ સમાયેલ તેનાં ત્તસદ્ાંતોને સમજાિ​િાં િધુ પ્રયત્નશીલ બને અને અથાગ પ્રયત્નો કરે . આપણો સમાજ સગોત્ર લગ્ન સંબત્તં ધત ગેરસમજ અને અજ્ઞાનતાને દૂ ર કરી શાસ્ત્રોક્ત ત્તનયમોનું પ્રત્તતપાદન અને પાલન કરાિી આપણાં આયય કે દહિંદુસમાજમાં પણ ભત્તિષ્યમાં ઉદભિી શકે એિી ‘જેનેટીક ્યુટૅશન’ની મહાન સમશ્યાને અટકાિ​િા અને આપણાં અસ્સ્તત્િને ટકાિી રાખિાં દરે ક આયયજન કદટબદ્ બનશે તો તે આપણી જાતીનાં કલ્યાણમાં હશે.


પ્રિર, કુળ, ત્તપડ િં અને શાખા પ્રિર એ ગોત્રનો જ પેા્ટાિગય છે . ગોત્રનાં આદદ આઠ સ્થાપક મહત્તષિનાં નામની સાથે દક્રયા અને કમયકાંડ કરતી િેળા ગોત્રનાં બીજાં એક ત્રણ કે પાંચ મુખ્ય મહાપુરુષોનાં નામ પણ ઉચ્ચારી તેમને યાદ કરી આિાહન આપિાની ધાત્તમિક પ્રથા આયયધમય અથિા સનાતનધમયમાં છે . આિાં મહત્તષિઓનાં ગણને કે મહત્તષિઓને પ્રિર કહેિામાં આિે છે . પ્રિર નો અથય પ્રખ્યાત, ઉિમ, સિય શ્રેષ્ઠ ત્તિગેરે થાય છે . આમ પ્રિરનો ભાિાથય જે તે ગોત્રમાં ઉત્પન્ન થયેલા ચુનદ ં ા મહા શ્રેષ્ઠ મહત્તષિઓ કે જેમણે િેદમાં દશાય વયાનુસાર પ ૂજા પદ્ત્તતને અપનાિીને તેને ત્તિકસાિી હોય અને સ્િંયપ ં ણે પોતાનાં ગોત્રમાં સંપ્રદાય, ગોત્ર કે િગયની સ્થાપનાં કરી હોય. આ રીતે પ્રિર શબ્દ ખાસ પ્રકારની ત્તિધી સાથે પણ સંકળાયેલો છે . પ્રિરો મુખ્યત્િે સાત મહત્તષિઓનાં નામ અને િંશજો પ્રમાણે ત્તિભાજીત કરિામાં આવયાં છે . આ સાતે ઋત્તષઓનાં નામ [૧] અગત્સ્ય [૨] અંગીર [૩] અત્રી [૪] ભ ૄગુ [૫] કશ્યપ [૬] િત્તશષ્ઠ [૭] ત્તિશ્વાત્તમત્ર છે . આ પ્રથમ મ ૂળભ ૂત ગોત્ર સ્થાપક કે ગોત્રકતાય મહત્તષિઓનાં જે શ્રેષ્ઠ પુત્રો, પૌત્રો અને પ્રપૌત્રો પોતાની ત્તિદ્વિાથી પોતાનાં ગોત્રમાં પોતાનાં નામનાં સ્િતંત્ર

ગોત્રસ્થાપકો,

મંત્રદ્રષ્ઠાઓ

એટલે

િેદમંત્રોનાં

રચનારાઓ અને મંત્રિેિાઓ એટલે િેદ મંત્રોનાં અથયને જાણનારાઓ નામાંદકત મહત્તષિઓ બન્યાં જેઓ તેમનાં ગોત્રમાં પ્રિર સંજ્ઞાથી ત્તિભ ૂત્તષત અને

સુપ્રખ્યાત થયાં.

દાહરણાથે જમદાસ્ગ્ન, ચ્યિન, ભાગયિ, ઔિય ત્તિગેરે ભ ૃગુિશ ં નાં િંશજ પ્રિરો અને ગૌતમ ભરદ્વાજ, બ ૃહસ્પત્ય, હરીત, કપીલ િગેરે અંગીરસનાં િંશનાં િંશજ પ્રિરો હોિાથી તે બધાંને તેમનાં મ ૂળ ગોત્ર અને ગોત્રસર્જકનાં નામ હેઠળ સમાિી લેિામાં આવયાં છે . આપણાં સુત્રોમાં દરે ક પ્રકારનાં ગોત્રોમાં કેટલાં પ્રિોરો અને અને કોણ કોણ પ્રિર મુત્તનઓ છે તેનો ત્તિગતિાર ઉલ્લેખ કરિામાં આવયો છે . આિાં પ્રિર મહત્તષઓ િ ને પ્રિતયકો તરીકે ઓળખાય છે . ઉદાહરણાથે સતતત્તષિ અંગીરસના િંશનાં ગૌતમ ગોત્રમાં મુખ્ય ત્રણ પ્રિરો છે અને એ પ્રિર મહત્તષિઓનાં નામ ગૌતમ, અંગીરસ અને આયસ્ય છે , આ ઉપરાંત ગૌતમ ગોત્રનાં અન્ય પ્રિતયકો અંગીર, બ્રહસ્પત્તત, ભરદ્વાજ તથા ગૌતમ, મૌદ્ગુલ્ય, અને સ્િતય/શૈશીરનો પણ સમાિેષ થાય છે કારણકે તેઓ ત્તિશ્વસર્જક ભગિાન શ્રી બ્રહ્માજીનાં માનસપુત્ર બ્રહ્મત્તષિ અંગીરસનાં િંશજ હતાં. મુખ્ય ગોત્રોનાં ઓગણ પચાસ


પ્રિરો છે .પરશાર ગોત્રનાં ત્રણ પ્રિતયકોનાં નામ િત્તશષ્ઠ, શકત્ય અને પરશાયય તેમજ કુંદદન ગોત્રનાં પણ ત્રણ પ્રિતયકોનાં નામ િત્તશષ્ઠ, મૈત્રિરુણ અને કૌષ્ન્ડલ્ય છે . આ બન્ને પ્રિરોમાં િત્તશષ્ઠ ઋત્તષનું નામ સામાન્ય છે જે પ્રદત્તશિત કરે છે કે પરશાર અને કુંદદન ગોત્રનાં સામાન્ય િંશજ િત્તશષ્ઠ ઋત્તષ છે . પ્રિર બે પ્રકારનાં છે . પહેલો ત્તશષ્ય-પ્રત્તશષ્ય પરં પરાનો જેમાં ગુરુકુળમાં ત્તિદ્યા અભ્યાસ પછી ગૃહાશ્રમમાં પાછાં ફરતાં ત્તશષ્યો પોતાનાં ગુરુન ું ગોત્ર પણ ધારણ કરે છે તે અને બીજો પુત્ર પરં પરા જે િંશીય ગોત્રને સંબધ ં ીત છે . યજ્ઞોપત્તિત સંસ્કારમાં પ્રિરની મહિા ર્ણીજ અગત્યની છે . ઉપનયન સંસ્કાર િેળાં પ્રથમિાર યજ્ઞોપત્તિત ધારણ કરતાં સમયે પોત પોતાનાં ગોત્રનાં પ્રિતયક ઋત્તષઓનાં નામનો શાસ્ત્રોક્ત મંત્રો સાથે ઉચ્ચાર કરાિીને શાસ્ત્રીજી બટુકને બ્રહ્મચયાય શ્રમનાં શપથ ગ્રહણ કરાિે છે . આ રીતે પ્રિરને યજ્ઞોપત્તિત સંસ્કાર સાથે ગાઢ અને મહત્િનો સંબધ ં છે . બ્રાહ્મણોની ઓળખનું પ્રમાણપત્ર તેનાં ગોત્ર, સુત્ર અથિા કલ્પ, શાખા અને પ્રિર પર આધારીત છે . પ્રિરોની રચનાં મુખ્યત્િે સાત સતતત્તષિ મહત્તષિઓ પોતાનાં નામ અને િંશજો પ્રમાણે ત્રણ, ચાર અથિા પાંચ નામોનાં સમ ૂહમાં કરિામાં આિી છે . આ રીતે આ મુખ્ય સતતત્તષઓ િ એ તેમનાં પોતપોતાનાં િંશજોનાં અન્ય ગોત્રજનક, ગોત્રપ્રિતયક કે ગોત્રસ્થાપક ઋત્તષઓ નાં નામ સાથે ભેગાં મળીને પોતાનાં િંશોમાં પ્રિરો સ્થત્તપત કયા​ાં છે . પ્રિરનાં ત્તનયમો – [૧] ગોત્રનાં ત્તનયમો પ્રમાણે જ પ્રિરમાં પણ િર અને કન્યાનાં ત્તપતાનાં ગોત્ર પ્રિતયકો એકજ િંશનાં હોિાં જોઈએ નદહ. [૨] ઉપનયન અથિાં યજ્ઞોપત્તિત સંસ્કારમાં જનોઈની મેખળાંનાં ગાંઠ અને સેરની સંખ્યા બટુક્નાં કુટુંબનાં ગોત્રની સંખ્યા પ્રમાણે હોિાં અત્યંત આિશ્યક છે . [૩] ચૌલકમય અથિા મડં ૂ ન સંસ્કારની ત્તિધી િખતે િાળની ચોટલી જેિી લટ માથા પર રહેિા દે િામાં આિે છે તે પણ દરે કનાં ગોત્રનાં પ્રિરની સંખ્યા પર અિલંક્ષબત હોય છે . [૪] પ્રિરની ત્તશષ્ય-પ્રત્તશષ્ય પરં પરા પ્રમાણે િર અને કન્યાનાં ગુરુનાં પ્રિર ગોત્રી િંશજ પ્રિતયકો એક જ પ્રકારનાં કે સગોત્રી ન હોિાં જોઈએ. તે ઉપરાંત અડધાં કે અડધાંથી િધુ પ્રિતયકો સરખાં એટલે સગોત્રીઓ હોય તો ત્તશષ્ય-પ્રત્તશષ્ય પરં પરા પ્રમાણે


ુ નાત્મક સંખ્યા ઓછી હોય તો એ લગ્નને તે લગ્ન બાધ્ય અને અસ્સ્િકૃત છે પરં ત ુ એ તલ માન્ય ગણિામાં આિે છે . આ ત્તનયમ માત્ર ત્તશષ્ય-પ્રત્તશષ્ય પરં પરાનેજ લાગુ પડે છે . ત્તિત્તિધ પ્રિરોનાં ઉદાહરણો [૧] કૌંદીન ગૌતમ - અંગીરસ, અયસ્ય, કૌંદીન ગૌતમ [૨] ભરદ્વાજ - અંગીરસ, બ ૃહસ્પત્ય, ભરદ્વાજ [૩] કૌત્તશક – ત્તિશ્વાત્તમત્ર, અર્મશયણ, કૌત્તશક [૪] ગતયસ્મદ – ભાગયિ,સુનહોત્ર, ગતયસ્મદ [૫] ભાગયિ – ત્િષ્ટ, ત્તિશ્વરૂપ, ભાગયિ [૬] હરીતઅ્બરીશ,યુિનસ્િ, હરીત તથા અંગીરસ, અ્બરીશ,યુિનસ્િ. [૭]

ગૌતમ -

અંગીરસ, આયસ્યસ, ગૌતમ. [૮] શાંદડલ્ય – કશ્યપ, આિત્સાર, દૈ િલ [૯] ગાગ્યય – અંગીરસ, બ ૃહસ્પત્ય, ભરદ્વાજ, સૈન્ય, ગાગ્યય. [૧૦] િત્તશષ્ઠ - િત્તશષ્ઠ (એકશેય-સ્િતંત્ર) - કુળકુળ અને ગોત્ર શબ્દોને એકજ અથિાં સમાનાથી સમજવું કે માનવું એ મહાન ભ ૂલ ભરે લ ું છે . કુળનો અથય સામાન્ય રીતે માનિસમાજનાં લોકોનું એક એવું જુ થ જેઓ સમાન ધાત્તમિક દક્રયા, પ ૂજા પદ્ત્તત, સાંકૃત્તતક અને સામાજીક રીતદરિાજ ને અનુસરે છે . તદોપરાંત સમાન આરાધ્ય દે િ અને દે િીની પ ૂજા અને આરાધના કરે છે અને સમાન સંપ્રદાયમાં આસ્થા રાખે છે તે જુ થને કુળ કહેિામાં છે . એકજ કુળનાં સભ્યોનાં કુળદે િતા અને કુળદે િી સામાન્ય હોય છે . એકજ ગોત્રનાં વયસ્ક્તઓનાં કુળદે િ અને દે િી ત્તિત્તિધ પ્રકારનાં અને ક્ષભન્ન ક્ષભન્ન હોય શકે છે . કુળ આરાધ્ય દે િ-દે િી, પુજા પદ્ત્તત અને સંપ્રદાય પર આધારીત છે જયારે ગોત્ર પુિયજોની િંશાિલી પર આધારીત છે . ગોત્ર પેઢી દર ુ યપણે પેઢીની અનુિાંશીક ઓળખ હોિાથી બદલી શકાત ું નથી. ગોત્ર બદલવું સંપણ અસંભિ, અશક્ય છે . ગોત્ર જીિંત પયાંત અને િારસા ગત છે જયારે કુળ વયસ્ક્ત પોતાની સ્િેચ્છાથી બદલી શકે છે . પોતાનું કુળ ઈષ્ટ કે કુળનાં આરાધ્ય દે િ-દે િી કે સંપ્રદાય વયસ્ક્ત સરળતાથી બદલી શકે છે . પોતાનાં જીિન કાળ દરત્તમયાન પોતાનું કુળ ગમે ત્યારે અને ગમે તેટલી િાર બદલી શકે છે જે કરિામાં કોઇ ધાત્તમિક બાધ પણ હોતો નથી. કુળને જાત્તત, િણય કે ગોત્ર સાથે કોઈ ત્તનત્તશ્ચત સંબધ ં હોતો નથી આરાધ્ય કુળદે િીઓ અને કુળદે િતાઓની સંખ્યાનાં અનુસધ ં ાનમાં કુળોની સંખ્યા પણ હજારોમાં થિાનો સંભિ છે . કુળનાં મુખ્ય કુલદે િતા અને દે િીઓમાં બ્રહ્મા, ત્તિષ્ણુ, મહેશ અને તેમની અધા​ાં ક્ષગની મહાશસ્ક્તઓ નાં ત્તિત્તિધ દદવય સ્િરુપો તેમજ િેદીક કાળનાં દે િો જેિાં કે સુય,ય ચંદ્ર, કુબેર, ત્તિગેરેનો સમાિેશ થયેલો હોય છે .


- ત્તપડ િં િેદીક કાળ પછીનાં યુગમાં કાળાંતરે ન્યાયસ ૂત્રનાં ટીકાકાર અને નિાં રક્ષચતા ઋત્તષઓએ ુ અને ન્યાયસુત્રને ધ્યાનમાં લઈને સમયે સમયે પોતાનાં અક્ષભપ્રાય મુજબ મ ૂળ ધમયસત્ર ગોત્રનાં ત્તનયમોને આધીન છટછાટ ભરે લ નિાં ત્તનયમો બનાવયાં હતાં. આ ત્તનયંમો ર્ણાં જ મતમતાંતર અને ત્તિ​િાદ ભયા​ાં છે . ત્તપિંડનાં લગ્ન સંબધ ં ી ત્તનયમોમાં ફેરફાર એ છે કે કેટલા ન્યાસુત્રનાં રક્ષચતાઓએ ત્તપતા તરફ્ની સાત પેઢી અને માતા તરફ્ની પાંચ પેઢી પછી સત્તપિંડ વયસ્ક્તઓ પોતાનાં જ ત્તપિંડમાં જો લગ્ન કરે તો તેને માન્ય ગણ્યાં છે . આ રીતે કન્યા અને િરનાં ત્તપતાની સાત પેઢીઓ પ ૂરી થઈ ગઈ હોય અને માતાની પાંચ પેઢીઓ પ ૂરી થઈ ગઈ હોય તો તેમેને સત્તપડંમાં જો લગ્ન કરિાં તૈયાર થાય તો તે લગ્નને માન્યતા આપિામાં આિી હતી. આ નિાં ત્તનયંમમાં પણ ફેરેબદલી થતાં રહી તેની ગણનાનાં િષો સાત માંથી પાંચ અને પાંચમાંથી ત્રણ કરિામાં આવયાં હતાં. આિાં ત્તનયમોનો ધમય શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નજરે પડતો નથી. માનિ ધમય શાસ્ત્રનાં ત્તનયમ અનુસાર ‘’ अग्स्तपांड च य म तुरव अिो गोत्र च य वपतु​ुः ।‘’ પુરુષે એિી સ્ત્રી સાથે લગ્ન કરિાં જોઈએ કે જે તેના માતા કે ત્તપતા તરફથી સત્તપિંડ ન હોય અથિાં માતા ત્તપતાનાં ગોત્રની ન હોય. પંજાબ ક્ષેત્રમા ત્તપિંડનો અથય ગામ તરીકે પણ કરિામાં આિે છે અને એક જ ગામમાં જન્મેલાં બાળકોનાં સંબધ ં ભાઈ બહેન તરીકેનાં ગણિામાં આિે છે અને ગામમાં રહેતાં ત્તિત્તિધ ગોત્રનાં લોકો ગામની છોકરીઓને હરકોઈ પોતાની પુત્રી અને બહેન તરીકે અને સારાંએ ગામની આબરૂ સમજે છે . આિી કૌટુંક્ષબક એકાત્મતાની ઉદાર ભાિનાને લઈને ુ ય સામાજીક પ્રત્તતબંધ એકજ ગામનાં રહેિાસી પુરૂષ અને સ્ત્રી િચ્ચે લગ્ન સંબધ ં પર સંપણ મુકાયેલ છે . પાશ્ચાત્ય િાયરાનાં િમળોમાં ભમતાં ‘બોલીવુડ’ પ્રેમી આજનાં ત્તશક્ષક્ષત યુિાનોને આિી િાત જુ નિાણી ત્તિચારધારાની લાગે એ ખરંુ પણ એ ત્તિચારધાર પાછળ સમાયેલ ભવય ઉદાર, શ્રેષ્ઠ અને સંગઠીત કૌટુંક્ષબક ભાિનાનાં આદશયને દરે ક વયસ્ક્તએ સમજિાં જેિી છે . મહત્તષિ ભ ૃગુનાં મતાનુસાર ’રીતદરિાજ કે પ્રથા જે દે શ, કસબો અને ગામડાંમાં પ્રચક્ષલત હોય તે ધમય અથિા કાયદો છે .’’ પરં ત ુ મહત્તષિ ભ ૃગુન ું આ અિતરણ ખોટાં, અિાસ્તત્તિક અને અંધશ્રદ્ાળ રીતદરિાજોને સમથયન નથી આપત.ું મહત્તષિ ભ ૃગુનાં આ ત્તિધાનને ટાંકતાં દક્ષક્ષણ ભારતમાં કેટલીક જાત્તતઓમાં પ્રિતયતી મામાં અને ફોઈનાં સંતાનો સાથે લગ્ન કરિાની કુપ્રથા અથિાં ખોટાં દરિાજને સમથયન અપાિ​િાં ત્તિ​િેચકો


આત્મબચાિ કરિાની ચેષ્ઠા કરતાં હોય છે . આપણાં આયયધમયમાં િાણી, ત્તિચાર અને ુ ય સ્િતંત્રતાને લીધે કાળાંતરે કેટલાંક ત્તિચારકોએ અને આગળ પડતાં અક્ષભપ્રાયની સંપણ સમાજીક વયસ્ક્તઓએ સુધારાનાં નામ પર પોતાનાં અક્ષભપ્રાયોને આગળ મુકિાં શાસ્ત્રોનાં મ ૂળભ ૂત ત્તનયમોમાં જાણ્યાં સમજયાં ત્તિનાં ફેરફારો કરિાની ચેષ્ઠા કરી ભારે અન્યાય કયો છે . આજે આ આધુત્તનક ત્તિજ્ઞાનનો યુગ જયારે સગોત્ર અને નજીકનાં સગપણમાં થતાં લગ્નોથી થતી પ્રજોપત્તિ ત્તિષયમાં હજારોિષય પહેલાં સુચિેલ ‘ચંડાળ’ પ્રજોપત્તિની ભયાનકતા અને ગંભીરતાની િાતોને સમથયન આતયું છે . આંતદરક્પ્રજનન આગંતકુ પેઢીમાં ‘‘જેનેટીક ્યુટેશ’’ને કારણે શાદરદરક, માનત્તસક, લૈંક્ષગક, રોગોનો ઉદભિ કરે છે એવું િૈજ્ઞાનીક પદ્ત્તતથી પુરિાર થયું છે છતાં પણ ભારત સરકાર સગોત્ર લગ્નોને ધારાકીય રક્ષણ આપી કાયદો અનુચીત અને અિૈજ્ઞાત્તનક કાયદો બનાિ​િાની તજિીજ કરી ખાપપંચનો ત્તિરોધ કરી રહી છે . - શાખા – સંસ્કૃત શબ્દ શાખાનો શબ્દાથય ડાળી અથિા અિયિ થાય છે . જેને ત્તિભાગ તરીકે પણ શબ્દોપયોગમાં લેિામાં આિે છે . આયયધમયનાં મુખ્ય ધમયપસ્ુ તકો ચાર િેદો છે . આ ચારે િેદોનાં અલગ અલગ ત્તિભાગોનું ત્તશક્ષણ આપિાં માટે ત્તિત્તિધ ત્તિદ્વાન ત્તશક્ષકો કે રૂત્તષઓએ કોઈ એક ખાસ િેદ અથિાં એનાં ભાગ પર પોતાની અક્ષભરુચી અને પ્રિીણતા અનુસાર શરુ કરિામાં આિેલ જુ દાં જુ દાં ગુરુકુળો કે ત્તનશાળોને શાખાનાં નામથી ઓળખિામાં આિે છે . જે તે િેદની ત્તશક્ષણ પદ્ત્તત અને પ્રણાલી જે તે ત્તનશાળનાં સ્થાપક ગુરુની છત્રછાયામાં િેદત્તિદ્યા અભ્યાસ પ્રાતતકરનાર અને તે ત્તનશાળનાં ભણતરને અનુસરનાર ત્તિદ્યાથીઓને તે પાઠશાળાનાં શાખીન નામથી સંબોધિામાં આિે છે . ઉદાહરણારથે જે ત્તિદ્યાથીએ શુક્લ યજુ િેદની મધ્યાદદન શાખામાં અભ્યાસ કયો હોય અને તે શાખાને જીિન પયાંત અનુસરતો હોય તેને મધ્યાદદની કહેિાય છે . ઋગિેદ મુખ્યત્િે છ શાખાઓમાં િહેંચાયેલો છે . [૧] શકલ [૨] અશ્વાલયણ [૩] કૌશીતકી [૪] ભષ્કલ [૫] શંખાયણ [૬] પૈંગી. યજુ િેદનાં બે ત્તિભગો છે જેમાં એક ત્તિભાગ શુક્લ યજુ િેદનાં નામે ઓળખાય છે જેની બે શાખાઓ છે [૧] મધ્યાદદન [૨] કણ્િ. બીજો ત્તિભાગ કૃષ્ણ અથિા શ્યામ યજુ િેદ છે જેની પાંચ શાખાઓ છે [૧] કાત્યાયણ [૨] તૈિીરીય [૩] મૈત્તત્રયાણી [૪] ચરક-કથા [૫] કપીસ્થળ. સામિેદની ચાર શાખાઓ છે [૧] કૌથુમા [૨]


રણયાનીય [૩] જૈત્તમનીય/તલિક્ર [૪] શત્યાયણ. ચોથા િેદ અથિયિેદની બે શાખાઓ છે [૧] શૌનક [૨] પૈા્તપલાદ. ચરણ શબ્દનો ઉપયોગ પણ શાખા શબ્દનાં સમાનાથી શબ્દ તરીકે કરિાંમાં આિે છે . ચરણ ગુરુનાં ગોત્રિંશ પર આધારીત છે એિી પણ માન્યતા છે . ચરણનું સગપણ સામાજીક કરતાં શૈક્ષણીક મહિા સાથે િધારે જોડાયેલ ું છે . બ્રાહ્મણોની ઓળખમાં શાખા અથિા ચરણની ખાસ મહિા છે જે તેનાં ત્તિદ્યા અભ્યાસની જે તે િેદ અને તેનાં ત્તિભાગની ત્તિદ્વિા અને ત્તનપુણતા પ્રદત્તશિત કરે છે . તે ઉપરાંત તેમનાં ત્તિદ્યા અભ્યાસની ખાસ ત્તનશાળ સાથેનો સંબધ ં પણ પુરિાર કરે છે .


બ્રાહ્મણ સંસ્કૃત શબ્દ બ્રાહ્મણનો શબ્દાઅથય બ્રહ્માનો અંશ, બ્રહ્મને જાણનારો અથિા બ્રહ્માને આત્તધન એિો થાય છે . આ ઉપરાંત બ્રાહ્મણનો અથય બ્રહ્માનાં સ્િાત્તમત્િનું કે ત્તિશ્વકમાય બ્રહ્માએ અપયણ કરે લ ું એિો પણ થાય છે . બ્રાહ્મણ એટલે આધ્યાત્ત્મક જ્ઞાનનો ભંડાર ! બ્રાહ્મણ એ સમાજની એિી વયસ્ક્ત છે જે બ્રહ્માને જાણે છે , જેને પરબ્રહ્મ સત્યનો સક્ષાત્કાર છે અને જે બ્રહ્મજ્ઞાન અને બ્રહ્માનો જ્ઞાતા છે . બ્રાહ્મણોને ત્તિપ્ર, દ્ધદ્વજ (બે િાર જન્મેલો) દ્વોજોિમ, ભ ૂદે િ, ભ ૂસર જેિાં ત્તિત્તિધ ત્તિશેષ નામોથી ઓળખિામાં આિે છે . િેદદક્ધમય અથિા આયયધમયની િણયપ્રથા પ્રમાણે આયય જનસમાજને

ચાર િગોમાં તેમનાં

વયિસાયનાં ધોરણે િહેંચિામાં આવયો છે . આ ચાર િગો બ્રાહ્મણ, ક્ષત્તત્રય, િૈશ્ય અને સુદ્ર છે . આ િણયવયિસ્થા સમાજને સિયિણોનાં સહકારથી સુત્તનયોજીત અને કાયયદક્ષ રીતે હળીમળીને ચલાિ​િાનાં આશયથી બનાિ​િામાં આિી હતી. આ િણયપ્રથા સંપ ૂણય પણે વયિસાય અિલંક્ષબત હતી જે સામાન્ય અને સ્િાભાત્તિક રીતે જ િંશ પરં પરાગત દરે ક વયિસાયમાં સ્સ્િકારિમાં આિતી હતી કારણકે

જેતે વયિસાયની કળા સહજ અને

સ્િાભાત્તિક રીતે બાળપણથીજ કૌટુંક્ષબક િારસામાં ઉતરતી હતી. આ કારણોને લીધે સામાન્ય રીતે આ આયયિણોનાં વયસ્ક્તનાં જેતે િણયમાં ઉત્પન્ન કે જન્મ થિાં પર જ તેમનાં િણય આધારીત હતાં એમ કહેવ ું સંપ ૂણય પણે સાચું નથી. વયસ્ક્ત પોતાનાં ગુણ, ુ ,ય ત્તિદ્વિા અને કાયય પ્રમાણે પોતાનો વયિસાય ત્તનયુક્ત ચાદરત્ર્ય, લાયકાત, જ્ઞાન, ચાતય કરિાનો સ્િતંત્ર અત્તધકાર હતો. વયસ્ક્તનો વયિસાય કે િણય તેની તે વયિસાયમાં જ્ઞાન, ત્તનપુણતા અને ત્તિદ્વિા અને કાયયદક્ષતા પર અિલંક્ષબત હત.ું મહત્તષિ અત્રી પોતાની સ્મ ૃત્તત રચનામાં બ્રાહ્મણની વયાખ્યા નીચે મુજબ િણાય િી છે

जन्मन ज यते शुद्रुः । िांस्तक रव द द्विज उच्यते । िेद्प ठी भिेद विप्रुः । ब्रह्म ज न तत ब्र ह्मणुः ।

જેનો અથય એ થાય છે કે દરે ક વયસ્ક્ત શુદ્ર (અજ્ઞાની) છે . સંસ્કારોથી તે દ્ધદ્વજ બને છે . િેદપાઠોનાં અધ્યયનથી ત્તિપ્ર બને છે અને બ્રહ્માનો સક્ષાત્કાર કરી તે બ્રાહ્મણ બને છે . જેણે બ્રહ્મજ્ઞાન પ્રાતત કયુાં હોય તે બ્રાહ્મણ. બ્રાહ્મણોનું મુખ્ય સામાજીક કાયય ધમય, ન્યાય અને ત્તિજ્ઞાનનું ત્તશક્ષણ આપિાનો, ધમયનો પ્રચાર પ્રસાર કરિાનો, ધમયનાંપાલન અને રક્ષણ પર ધ્યાન આપિાનો અને સમાજને આધ્યાત્ત્મક્તા તરફ પ્રેરિાનું છે .


ક્ષત્તત્રયિણયન ું કાયય પ્રજા અને ધમયન ું પાલન, રક્ષણ અને ન્યાય કરિાનું હત.ું િૈશ્યિણયન ું કાયય સમાજની સુવયિસ્થા અને વયાપારનું હત.ું જયારે શુદ્રિણયન ું કાયય આ ત્રણે િગોને તેમના વયિસાયમા શારીદરક રીતે સહાયક બની સમાજની અથય વયિસ્થાને આગળ ધપાિ​િાનું હત.ું બ્રાહ્મણ િગયન ું કાયય અન્ય િણોમાં ધમયજ્ઞાન અને ત્તશક્ષણ આપિાનું મહત્િનુ દાત્તયત્િ હોિાને કારણે સમાજનાં અન્ય િગો તેને બહમ ુ ાન અને આદર આપતાં હોિાને કારણે બ્રહ્મણિણયને અયાય જનોનાં સમાજમાં એક ત્તિશેષ મહત્િનું ઉચ્ચતમ સ્થાન પ્રદાન કરિામાં આવયું હત.ું જેનાં કારણે આયયિણય વયિસ્થામાં બ્રહ્મણોને સિોિમ ગક્ષણને પ્રથમ સ્થાન આપિામાં આવયું હત.ું જે અન્ય િણોની બ્રાહ્મણો પ્રત્યેની આસ્થા, આદરભાિ અને સન્માનનું પ્રત્તતક હત.ું આરીતે બ્રાહ્મણોનાં િગયને સમાજે બહમ ુ ાન આપીને સિયમાન્ય, સિયમાનનીય, સિોપરી, ઉચ્ચતમ અને સિોચ્ચ ગણાવયો હતો. જે બ્રાહ્મણ પોતાનાં ગોત્ર, પ્રિર, િેદ, શાખા, અતક, શીિ, દે િી, ગણપતી અને ભૈરિ એમ નિ િંશઓળખનાં પરં પરાગત ત્તિત્તિધ અંગોને જાણે છે એજ ખરે ખર સાચો બ્રાહ્મણ ગણાય છે આથી દરે ક બ્રાહ્મણને આ ત્તિગતો કંઠસ્ત હોિી જરૂરી છે અને આ માદહતીને પેઢી દર પેઢીએ પ્રસરાિતા રહેિાની દરે ક બ્રાહ્મણની ધાત્તમિક, સામાજીક અને નૈત્તતક જિાબદારી અને દાત્તયત્િ છે . આજનાં આ યુગમાં આિી માદહતીઓ લુતત થઈ રહી જે આપણી સંસ્કૃત્તત અને પરં પરાનાં અસ્સ્તત્િ માટે ભયરૂપ હક્ષણ રહી છે . િેદદક અને પ્રાક્ષચન કાળમાં રાજા મહારાજાઓ પોતાનાં રાજયનો કારભાર બ્રાહ્મણોની સલાહ, સુચના અને આજ્ઞા મુજબ તેમનાં આત્તશિાય દ લઈને જ કરતાં. બ્રાહ્મણો સમાજનાં માગયદશયક, ત્તશક્ષક, શુભક્ષચિંતક, શુભેચ્છક, ધમયપ્રચારક, ધમયસ્થાપક, ધમયરક્ષક અને ન્યાય અને નીત્તતિધયક હતાં તેથી આયય સમાજ પદ્ત્તતનાં તમામ િણો બ્રાહ્મણોને માનનીય અને પ ૂજત્તનય દ્રષ્ષ્ટથી જોતાં. રાજા મહારાજાઓ પણ બ્રાહ્મણોને પોતાનાં ત્તસિંહાસન પરથી ઉભાં થઈને ભયા​ાં રાજદરબારમાં નતમસ્તક સાથે પ્રણામ કરી આદર સન્માન સાથે સત્કાર કરતાં હતાં. જે બ્રાહ્મણોની આયયપ્રજાનાં જીિનમાં અગત્યતા અને સિોિમ સ્થાનનો જ્િલંત પુરાિો છે . બ્રાહ્મણોએ સમાજમાં પ્રાતત કરે લ આ ઉચ્ચ સ્થાન કે મોભ્ભો તેમનાં સમાજ પ્રત્યે તેમની સેિા, કતયવય અને દાત્તયત્િને અભારી હતો. બ્રાહ્મણજાતીમાં જન્મલેિાની સાથે કમયમાં પણ બ્રહ્મને અનુસરનાર વયસ્ક્તને જ સાચો બ્રાહ્મણ આલેખિામાં આવયો છે . મહત્તષિ યક્ષનાં ત્તનરુક્તમાં કહ્ા અનુસાર ‘’ ब्र ह्मण ज न ती ईतत ब्रह्म ’’। એટલે જે વયસ્ક્ત બ્રહ્માને જાણે છે , જે બ્રહ્માનાં જ્ઞાનને સમજે છે અને


જે બ્રહ્માનો સાક્ષાત્કાર કરે છે તે બ્રાહ્મણ છે . આથી બ્રાહ્મણનો સામાન્ય અથય ભગિાનને જાણનાર કે સમજનાર એિો થાય છે . િેદદક અથિા આયયધમયની એ સમયની સામાજીક િણયપ્રથા વયસ્ક્તનાં િંશ પરં પરાગત કૌટુંક્ષબક વયિસાય અને તેનાં પેઢી દર પેઢી તરફ્થી પ્રાતત થયેલ વયિસાત્તયક જ્ઞાન અને અનુભિ પર આધારીત હોિાને કારણે િણયપ્રથા વયસ્ક્તનાં જે તે િણયમાં જન્મ લેિા પર પણ આધારીત થઈ ગઈ હતી. પરં ત ુ પોતાનાં કમયથી અને ત્તિદ્વિાથી કોઇ પણ વયસ્ક્ત અન્ય વયિસાય કે િણય ગ્રહણ કરી શક્િાની વયિસ્થા પણ અમલમાં હતી. ઉદાહરણાથે ક્ષત્તત્રયિણયમાં જન્મેલાં અને વયિસાયથી ક્ષત્તત્રય રાજા ત્તિશ્વનાથ મહત્તષિ ત્તિશ્વાત્તમત્ર રાજત્તષિમાંથી બ્રહ્મત્તષિ બની શક્યા હતાં અને ભગિાન પરશુરામ બ્રાહ્મણ િણાંમાં અિતયા​ાં હોિાં છતાં તેઓ એ શસ્ત્રોને ધારણ કરી બ્રહ્મક્ષત્તત્રય કે રાજત્તષિ બન્યાં હતાં. શાસ્ત્રોમાં બ્રાહ્મણોનો સ્િભાિ કેિો હોિો જોઈએ એનાં અનુસધ ં ાનમાં એક શ્લોક છે જેમાં કહ્ું છે કે ‘’ िमोदमस्ततपुः िौचम, क्षांथ रव जभिमेिच ।

ज्ञ नम विज्ञ नम ग्स्ततक्यम, ब्रह्मकमभ स्तिभ िजम । ‘’ જેનો અથય એ થાય છે કે બ્રહ્મ એ છે જેનો લાગણીઓ પર અંકુશ, ઈંદ્રીયો પર કાબુ, પત્તિત્રતા, સહનશીલતા,સાદગાઈ અને ધ્યાન તેમજ જ્ઞાન અને ત્તિજ્ઞાનમાં શ્રદ્ા હોય.

આપણાં શાસ્ત્રોમાં બ્રાહ્મણનાં કતયવય ત્તિષે પણ શ્લોક છે જેમાં કહ્ું છે કે ‘’ अध्य पनम अध्ययनम, यज्ञम, य ज्ञनम त , द नम प्रततग्रहम चैि, ब्र ह्मण न मम कल्पय त ।‘’ જેનો ભાિાથય એ થાય છે કે બ્રાહ્મણ તે તે કહેિાય છે જે ત્તશક્ષણ આપે છે , પોતે ભણે છે , યજ્ઞ કરે છે , યજ્ઞ કરાિે છે , દાન લે છે અને દાન આપે છે . આ રીતે બ્રાહ્મણોનાં કતયવય, ચાલચલગત, િતયન, રહેણીકરણી, સ્િભાિ અને કાયય પર શાસ્ત્રોમાં સત્તિસ્તાર છણાિટ કરિામાં આિેલ છે . આ ઉપરાંત બ્રાહ્મણોનું મુખ્ય કતયવય સમાજ અને ધમયનાં રક્ષણાથે અન્યિગોને ધમયશાસ્ત્ર, રાજનીત્તત, સમાજ્શાસ્ત્ર, ત્તિજ્ઞાન અને શસ્ત્રત્તિદ્યાનું ત્તશક્ષણ આપિાનુ,ં પ્રેરણા આપિાનું અને જરૂર પડયે શસ્ત્રો અને અસ્ત્રોને સ્િયં ગ્રહણ કરી સમાજ, સત્ય અને ધમયનાં રક્ષણ માટે રણમેદાનમાં ઉતરી યુદ્ કરિાનું છે . આયયધમય કે સનાતનધમયનાં પ્રારં ભથી જ આયયજાતીનાં જનસમાજમાં બ્રાહ્મણોનો વયિસાય સમાજનાં ત્તશક્ષક, માગયદશયક, સહાયક, સલાહકાર, શુભક્ષચિંતક, ધમયસસ્ં થાપક, ધમયરક્ષક અને ધમય પ્રચારક તરીકેનો રહ્ો છે . બ્રાહ્મણો ધમય અને સમાજનાં સંચાલનમાં અન્ય િણોંને સદાય માગયદશયન, પ્રોત્સાહન અને સલાહ આપતાં આવયાં છે . જે કારણે જ


તેમની ગણના આયોની િણયપ્રથામાં ઉચ્ચ સ્થાન પર કરિામાં આિી છે . આયોનાં ુ યિણો રક્ષચત સમાજમાં મુખ્યત્િે બ્રાહ્મણોએ ધમય, જ્ઞાન, શસ્ત્રત્તિદ્યા અને ત્તિજ્ઞાનના ચતથ ત્તશક્ષક, ધમયપ્રચારક, તત્િજ્ઞાની, કમયકાંડી, રાજગુરુ, ન્યાયશાસ્ત્રી, સલાહકાર,શંશોધક, લેખક, કત્તિ, મંત્રદ્રષ્ટા ૠત્તષ-મહત્તષિ, ખગોળશાસ્ત્રી િૈજ્ઞાત્તનકનાં બૌત્તધક પ્રત્તતભાશાળી પદો પોતાની બુદ્ધદ્મતાથી પ્રાતત કરી સમાજનાં કલ્યાણ અથે પોતાનું યોગદાન અત્તપિત કયુાં છે . બ્રાહ્મણિણે ભારતની સમ ૃદ્ી, ત્તિકાશ અને કીત્તતિની વ ૃદ્ી કરિામાં અને આયય ધમય, સંસ્કૃત્તત, પરં પરા અને ભાષાને જાળિી રાખિાં અને પરદે ત્તશઓ આક્રાંતાઓ સામે રક્ષણ કરિામાં મહામ ૂલ્ય અને અગત્યનો ફાળો પ્રદાન કયો છે . બ્રાહ્મણો આયયજાતીનાં ચારે િણોનાં જીિનકાયયને સુવયિસ્સ્થત રીતે ચલાિ​િાંમાં અગત્ય અને મહત્િનો ભાગ ભજિતાં આવયાં છે . બ્રાહ્મણોનો વયિસાય માત્ર પોતાનાં ધમોપદે શ અને દક્રયાકમયકાંડનાં મુખ્ય વયિસાયો સુધી જ સીમીત હતો એવું માનવું પણ મહાન ભ ૂલ ભરે લ ું છે . િેદદકકાળથી ખેતીિાડી, િૈદપણુ,ં વયાપાર અને અન્ય વયિસાયોમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગીદાર રહ્ાં છે .

સમય આવયે બ્રાહ્મણોએ ક્ષત્તત્રય બનીને

યુધ્ધમાં પણ ઝંપલાવયું છે અને રાજયનો કારોબાર સંભાળિાં રાજાનાં ત્તસિંહાસન પર બેસીને રાજ પણ કયુાં છે . હાલનાં આ યુગમાં પણ અગક્ષણત સફળ અને સમથય રાજનેતાઓ, સેનાપત્તતઓ, યોદ્ાઓ, કિીઓ લેખકો, િૈદો, િૈજ્ઞાત્તનકો, સ્િાતંત્ર્યિીરો, વયાપારીઓ અને જમીનદારો બ્રાહ્મણ હતાં અને આજે પણ છે . આજનાં આ પાશ્ચાત્યનાં આંધળાં અનુકરણ અને દાશયનીક સમાનતાનાં યુગમાં એક સમયનાં ત્તિશેષ સન્માનનીય અને પુજનીય બ્રાહ્મણોને સમાજનાં કુદરિાજો અને ખોટી પ્રથા અને પદ્ત્તતઓ માટે માત્ર બ્રાહ્મણોને જ જિાબદાર ગણી બદનામ કરિામાં આિી રહ્ાં છે જે અયોગ્ય અને અિાદહયાત છે . સમાજનાં દુષણો અને કુદરિાજો માટે બ્રાહ્મણો જેટલાં જિાબદાર છે તેટલાં જ જિાબદાર અન્ય િણો પણ છે કારણકે તેઓ પણ એ ખોટી પ્રથાઓ અને કુદરિાજોનાં થોડાં કે મહદ અંશે સહયોગી અને સહભાગી રહ્ાં છે . જ્ઞાત્તતિાદ અને જ્ઞાત્તત લગ્નપ્રથાને િણયપ્રથા સાથે જોડીને એ પ્રથાને જાણ્યાં સમજયાં િગર ગાળો ભાંડનારાં અને બ્રહ્મણોને બદનામ કરનારાં, કહેિાતાં સુધારકોની આજે ભારતમાં ખોટ નથી. ત્તિત્તિધ જ્ઞાત્તત અને િણો સાથેનાં પરસ્પર લગ્નસંબધ ં ીત ત્તિષયમાં આપણાં સમાજની ત્તિચાધારા અને પ્રત્તતબંધો પાછળ પણ ગુહ્ સામાજીક અને મનોિૈજ્ઞાનીક

કારણો છપાયેલાં છે . જેમાં મુખ્યત્િે ધાત્તમિક, સાંસ્કૃત્તતક, વયિહાદરક અને


સામાજીક અને વયિસાત્તયક રીતદરિાજો, રહેણીકરણી, આચારત્તિચાર, શ્રાદ્ા અને આસ્થા તેમજ

આહારવયિહારમાં ત્તિત્તિધ િગો યા જાત્તતઓમાં પ્રિતયતી ક્ષભન્નતા અને

અસમાનતાને અને તે સમયની પ્રણાલીને અનુલક્ષીને જ સુચીત અને સાિધાન કરિામાં આવયાં છે . તેમ છતાં િેદીક, સનાતન કે આયય ધમે પ્રાક્ષચન કાળથી ત્તિત્તિધ જાત્તત ુ ય પણે પ્રોત્સાહન પણ આતયું નથી જેનું િચ્ચેનાં લગ્નોને અપનાવયાં છે પરં ત ુ તેને સંપણ મુક્ય કારણ પણ આ સામાજીક અને વયિહારીક કારણો જ હોય શકે છે . જાત્તત કે જ્ઞાત્તતિાદનો કટ્ટર ત્તિરોધ કરનારાંઓ એ પ્રથમ તેનાં મ ૂળભ ૂત ત્તસદ્ાંતોનો પણ અભ્યાસ કરિો જોઈએ. સ્િાત્તમ ત્તિ​િેકાનંજીએ કહ્ું હત ું કે ’’ ત્તિશ્વનાં કોઈ પણ બીજાં રાષ્રે ક્યારે ય સામનો કયો ન હોય એિાં પરદે શીઓનાં દારૂણ હમ ુ લાઓ સામે માત્ર જાત્તતિાદ પ્રથાએ જ તેને ખમી લઈને તેમજ રક્ષણ કરીને ભારતીય સમાજને પરદે શીઓ સામે ટુકડે ટુકડાં થઈને િેર ત્તિખેર થતાં બચાવયો હતો.’’ એક સમયનાં પ ૂજનીય, િંદનીય, આદરણીય, માનનીય ગણાતાં બ્રાહ્મણો આજે આપણાં સમાજમાં ઉપેક્ષા, અનાદર, અપમાન, અિગણના, ટીકા અને ધ ૃણાને પાત્ર બન્યાં છે જેનું મુખ્ય કારણ ર્ણાં બ્રહ્મણો તેમનાં બ્રહ્મત્િને ગુમાિી રહ્ાં છે . આપણાં ધમોપદે શક બ્રાહ્મણ સમુદાયમાં આજે કેટલાંક બ્રાહ્મણો ધમાય ચરણ અને, ત્તસદ્ાંતોનું પાલન અને આચરણ કરતાં નથી. આજે બ્રાહ્મણ સમાજનાં કેટલાંક વયસ્ક્તઓ પોતે બ્રાહ્મણ હોિાનું સ્િાક્ષભમાન, ગૌરિ અને સ્િમાન ગુમાિી ચુક્યાં છે અને પોતાની કહેિાતી પાશ્ચાત્ય અને મોડનય જીિશૈલીથી ધમય મયાય દાને િટાિીને બ્રાહ્મણ નામ અને જ્ઞાત્તતને કલંદકત કરી રહ્ાં છે . ઉદાહરણાથે આજનાં આ કળીયુગમાં કેટલાંક પરદે શિાસી અને ર્ણાં ભારતિાસી બ્રાહ્મણો અને તેમનાં પદરિારો પણ એટલાં ‘’મોડનય’’ બની ગયાં છે કે તેમને ‘’મેક ડૉનાલ્ડ’’ નાં ‘બીફ અને હામ બગયર’’ કે મસાલેદાર તાંદુરી ક્ષચકન અને મરર્ા બકરાંનો માંસાહાર અને અન્ય અનૈત્તતક કાયો કરિામાં કોઈ લાજ શરમ, ક્ષોભ, નાનમ કે નીચતા લાગતી નથી. અરે ! શરમની િાત તો એ છે કે બ્રાહ્મણોનાં લગ્ન પ્રસંગમાં પણ માંસાહારની વયિસ્થા દ્રષ્ટીગોચર હિે થઈ રહી છે . મહદ અંશે માંસાહારી ભારતીય સમાજ પંણ આિાં શુભ પ્રસંગોએ અને ધાત્તમિક તહેિારોએ માંસાહારને બાધ્ય ગણતાં હોય છે ! આ ઉપરાંત િધુ શરમજનક બીજી એ િાત છે કે આજે પરદે શ અને ભારતમાં િસતાં કેટલાંક બ્રાહ્મણ સમાજનાં અગ્રગણ્ય અને ત્તશક્ષક્ષત બ્રાહ્મણ કુટુંબોની ગૌપુજક કન્યાઓને ગૌહત્યારાં અને ગૌભક્ષક મુસ્સ્લમોને પરણાિ​િાનાં કે ધમયપદરિતયન કરી


ગયેલ પોતાનાં પુત્રો અને પુત્રીઓનો પાછળથી સ્સ્િકાર કરી લઈને તેમની સાથે સામાજીક અને કૌટુંક્ષબક સંબધ ં બાંધિાનાં બનાિોની સંખ્યામાં દદનપ્રત્તતદદન િધારો થયાંનાં સમાચારો આગળ આિતાં રહયા છે . આજે આધુત્તનક ત્તિચારધારા, આંધળો પ્રેમભાિ, સ્િતંત્રતા, સિયધમય સમભાિ અને ક્ષબનસાંપ્રદાત્તયક્તાનાં ભ્રમમાં ભમતાં આિાં બ્રાહ્મણ કુટુંબો કે જેઓએ પોતાની પુત્રી/પુત્રોને મુસ્લીમો સાથે પરણાિી કે જાતે પરણી ગયાં અને ધમયપદરિતયન કરી ગયાં પછી પણ તેમને અપનાિી તેમની સાથે સામાજીક અને કૌટુંક્ષબક સંબધ ં ો બાંધ્યા છે . તેઓ ભ ૂલી રહયાં છે કે તેઓ એક ગાયને ખાટકીની ખટીએ ંૂ બાંધીને પોતાનાં ધમય, િણય અને પોતાની સામાજીક પ્રત્તતષ્ઠાને ર્ોર અન્યાય અને મહાપાપ કરીને સારાંએ આયય કે દહિંદુ સમાજને આત્મર્ાત તરફ દોરી રહ્ાં છે . મુસ્લીમ ધમય અન્ય ધમયની સ્ત્રી કે પુરુષને તેમનાં ધમયમાં ધમયપદરિતયન કયા​ાં ત્તિના કદી પણ સ્સ્િકારતો નથી અને આિાં પરધમી ધમા​ાં તણ કરે લ સ્ત્રીઓને આયશા (એટલે મોજમઝા કરિાનું સાધન) જેિાં નામોશી ભયા​ાં નામથી નવું ધાત્તમિક નામાંકરણ કરે છે . ઉદાહરણાથે બોલીવુડની અનેક દહિંદુ સ્ત્રીઓ કે જે મુસ્લીમોને પરણી છે તેઓનાં નામ મહદ અંશે આયશા તરીકે જ આપિામાં આવયાં છે . આજે પરધમયની કન્યાઓને જુ ઠ્ાં પ્રેમની માયાજાળમાં ફસાિીને તેમેન ું ઈસ્લામ ધમયમાં ધમયપદરિતયન કરાિીને લગ્ન કરી લેિાનું એક મોટું શડયંત્ર ઈસ્લામનાં મૌલિીઓએ ર્ડી કાઢ્ું છે અને પોતાની યોજનાને શાકાર કરિાં મુસ્લીમ યુિાનોને અન્યધમોની છોકરીઓને પટાિ​િાં માટે હજારો રૂપીયા, ડૉલર કે પાઉન્ડની ખાસ આત્તથિક સહાય મસ્જીદો અને મુસ્સ્લમ સંસ્થાઓ પુરી પાડે છે . મુસ્લીમ સાથે લગ્ન કરનારાં બ્રહ્મણ યુિા યુિત્તતઓને અપનાિતા અને સહકાર આપતાં બ્રાહ્મણ કુટુંબો એ ભુલે છે કે તેમનું આ કૃત્ય આપણાં ધમયની એક વયસ્ક્તને ગુમાિીને શત્રુઓની પ્રજોત્પત્તિ િધારિામાં સહાયક બની રહ્ું છે . આચાયય શ્રી ધમેન્દ્રજીનાં શબ્દો કહીએ તો, ‘’ એક ગૌભક્ષકને ગૌરક્ષક અને શાકાહારી બનાિ​િો એ ધમય છે પરં ત ુ એક ગૌપુજકને ગૌભક્ષકોને ત્યાં અપયણ કરિાં એ મોટો અધમય અને મહાપાપ છે .’’ એક યુગનાં પ ૂજનીય, િંદનીય, આદરણીય અને સમાજનાં સિોચ્ચ પદાત્તધકારી ગણાતાં બ્રહ્મણોનાં આ પ્રકારનાં સામાજીક અને ધાત્તમિક અધુઃપતન માટે બ્રાહ્મણ સમાજનાં આિાં વયસ્ક્તઓ અને તેમને શાંખી લેનાર કુટુંબો અને સમાજ જ જિાબદાર છે . જો બ્રાહ્મણ સમાજ આ દદશામાં કોઈ સખત પગલાં ભરિામાં ઢીલ રાખશે તો સમાજમાં બ્રાહમણોની રહી સહી શાખ પણ ગુમાિ​િાનો િારો આિ​િાનાં દદિસો દૂ ર નથી. સમાજને દોરનાર


અને માગયદશયન અને ઉપદે શ આપનાર િગય જ જો અધોગતીનાં પંથે જશે અને ધમયને સાંચિનાર અને રક્ષણ કરનાર બ્રાહ્મણો જ જો પોતાની કન્યાને આપણાં આયય કે દહિંદુધમયને અધમય માનનારાં, તેનો સિયનાશ કરિાં સદા તત્પર અને આયો કે દહિંદુઓને કાફીર કહેનારાં કટ્ટર મુસ્લીમધમયનાં અનુયાયી સાથે પોતાની પુત્રીને પરણાિી તેની સાથે સગપણનો સંબધ ં બાંધશે તો આયય સમાજનાં બીજા િગોને પોતાનો, પોતાનાં ધમયનો અને પોતાના િણય, કુળ અને ગોત્રનો નો ઉદ્ાર કરિાંનાં બોધ પાઠોની ત્તશક્ષા કોણ આપશે ? બ્રાહ્મણ તો આયોની ચતષ્ુ ઠિણયપ્રથાનાં જીિંત શરીરનું મસ્તક છે જો એ છે દાયને છીન્નક્ષભન્ન થઈ જશે તો ત્રણેય િણોનું ધડ ત્તનશપ્રાણ બની જશે. બ્રાહ્મણોનું કતયવય છે ધમયપાલન, ધમયપ્રચાર અને ધમયસસ્ં થાપન અને ધમયરક્ષા. એ કતયવયોનું પાલન દરે ક બ્રાહ્મણનો ધમય છે . મુસ્લીમ, ક્ષિસ્તી અને અન્ય પરદે શી ત્તિધમીય પ્રાજાઓનાં દારૂણ અને ર્ાતકી હમ ુ લાઓ સામે આજે પણ આયયધમય અડગ અને અત્તિચળ ઉભો છે તેન ું મુખ્ય કારણ પણ બ્રાહ્મણો જ છે . ભારત પર થયેલાં પરદે શી અને પરધમીઓનાં આક્રમ અને ર્ાતકી હમ ુ લાઓનો મુખ્ય શીકાર પણ બ્રાહ્મણો જ બન્યાં હતાં. ઇત્તતહાસ એ િાતનો સાક્ષી છે કે પરધમીઓની કૃરતા અને અત્યાચારોનો ભોગ બ્રાહ્મણિણે અન્ય િણોની સરખામણીમાં અત્યંત ત્તિશેષ અનુભવયો હતો આજે પણ ક્ષિસ્તી અને મુસ્લીમ પરધમીઓ દહિંદુઓનું ધમયપદરિતયન કરાિી ક્ષિસ્તી અને મુસલમાન ુ ોનાં માગાંનાં અક્ષભયાનમાં બ્રાહ્મણોનેજ મોટામાં મોટી બનાિ​િાનાં પોતાનાં કાળાં કરતત બાધા અને ત્તિઘ્નરૂપ સમજે છે . જેને કારણે તેઓ િણયપ્રથા સાથે ખોટાં આક્ષેપો કરી બ્રાહ્મણોને બદનાંમ કરી દલીતિગયને બ્રાહ્મણ સમાજ સામે ત્તતરસ્કાર અને ધ ૃણાની લાગણી ફેલાિી તેમને બ્રાહ્મણોની ત્તિરુદ્ ઉશ્કેરે છે . ુ ુ , ન્યાય અને નીત્તતજ્ઞ, સલાહકાર, ત્તશક્ષક, માગયદશયક અને સિે બ્રાહ્મણ સમાજનો ધમયગર િણોનો શુભક્ષચિંતક છે તેનાં જ કારણે બ્રાહ્મણિગય આયય સમાજપ્રથાનો મુખ્ય અને મહત્િનો અંગ રહ્ો છે .

હાલનાં આ ભૌત્તતકિાદ અને પાશ્ચાત્ય સંસ્કૃત્તતનાં િાયરાનાં

યુગમાં બ્રાહ્મણો એ સમાજમાં પોતાની પ્રત્તતષ્ઠા, પ્રભાિ, માન અને િચયશ્વ અને પ્રભુત્િને કાયમને માટે પુનુઃસ્થાત્તપત કરિાં કુદરિાજોને ત્તતલાંજલી આપી ધમાય ચરણ અને મયાય દાઓનું પાલન કરી આપણાં આયયધમય, િેદદકધમય કે સનાતનધમયનાં અસ્સ્તત્િ, ભવયતા, ગદરમાને સાંચિી અને જાળિી રાખિાનાં તેમજ कृण्िन्तो विश्वम यभम। નાં ધ્યેયનાં બ્રહ્મદાત્તયત્િને પદરપ ૂણય કરિાં દરે ક બ્રાહ્મણે કદટબદ્ થવું પડશે.


.


બ્રહ્મણોનુ ં િગીકરણ આયયિતય કે ભારતિષયનાં સિય બ્રાહ્મણો તેમનાં િણયનાં જનસમુદાયનાં ત્તિત્તિધ િંશગોત્રો અને ગુરુગોત્રોની ઓળખ ત્તસિાય િેદીકકાળમાં તેઓ બધાં એક જ પ્રકારનાં બ્રાહ્મણો તરીકે જ ઓળખાતાં હતાં. ભારતનાં મહાન વયાકરણશાસ્ત્રી પાક્ષણનીનાં ત્તસદ્ાંત કૌમુદદ અનુસાર ઇસ્સ્િસન પુિે ચોથી સદીમા અથિા ત્તિક્રમ સંિતનાં ૩૫૦ િષય પ ૂિે બ્રાહ્મણોનો િણય બે ત્તિભાગોમાં િહેંચાયેલો હતો. આયયિતયનાં ઉિર ત્તિભાગમાં રહેતાં ઉદદચ્ય બ્રાહ્મણો અને દક્ષક્ષણમાં રહેતાં પ્રાચ્ય બ્રાહ્મણો તરીકે ઓળખાતાં હતાં. કાળાંતરે આ સરસ્િતી અને ગંગાનાં દકનારાનાં ત્તિસ્તારમાં િસતાં બ્રાહ્મણોની પ્રજોત્પત્તિની સંખ્યામાં વ ૃદ્ધદ્ થતાં તેમનાં િંશોએ સમય જતાં પુિય પત્તશ્ચમ અને દક્ષક્ષણ તરફનાં દૂ ર દે શાંતર કરી ત્યાં સ્થાયી થિાથી ભૌગોક્ષલક દ્રષ્ટીમાં પદરિતયન આિ​િાને કારણે મુખ્યત્િે તેમનું િગીકરણ કે ત્તિભાજન બે ત્તિભાગોમાં નિાં નામકરણથી કરિામાં આવયુ.ં જેનું િણયન કલ્હાણની ‘રાજતરં ગીની’ પુસ્તક્માં ની્ન ક્ષલક્ષખત શ્લોકમાં િણાય િ​િામાં આવયું છે .

कण ट भ क श्च तैलांग द्र विड मह रव ष्ट्रक ुः ।

गज ु रवभ श्चेतत पञ्चैि द्र विड विन्ध्यदक्षक्षणे || ि रवस्तित ुः क न्यकुब्ज गौड उत्कलमैथ ल ुः । पन्चगौड इतत ख्य त विन्ध्स्तयोत्तरवि मिनुः || જેનો અથય એ થાય છે કે કણાય ટક, તૈલગ ં ા, દ્રત્તિડ, મહારાષ્ર, અને ગુજરત મળીને આ પંચ એટલે પાંચ પ્રદે શોનાં બ્રાહ્મણો કે જેઓ ત્તિ​િંધ્યપિયતમાળાની દક્ષક્ષણ દદશામાં ત્તનિાસ કરે છે તેઓ પંચદ્રત્તિડ બ્રાહ્મણો તરીકે ઓળખાય છે . સરસ્િત (એટલે સરસ્િતી નદીનાં કાંઠાનાં ત્તિસ્તારમાં રહેતાં), કન્યાકુબ્જ, ગૌડ(નેપાળ ત્તિસ્તાર), ઉત્કલ અને મૈત્તથલા (ક્ષબહાર,બંગાળ અને પુિીય પ્રાંત) પ્રદે શમાં રહેતાં બ્રાહ્મણો કે જેઓ ત્તિ​િંધ્યપિયતમાળાની ઉિર દદશામાં ત્તનિાસ કરે છે તેઓ પંચગૌડ બ્રાહ્મણો તરીકે ઓળખાય છે . આ રીતે જગદગુરુ આદી શંકરાચાયયનાં સમયમાં (ત્તિ.સં. ૮૪૪-૮૭૬) બ્રહ્મણોનાં િણયને મુખ્યત્િે નિા નામધારી બે ત્તિભાગોમાં અને દરે ક ત્તિભાગને પાંચ પેટાત્તિભાગોંમાં ત્તિભાજીત કરિામાં આવયો. એ સમયે સરસ્િતી નદીનો પ્રદે શ, કનૌજ, અયોધ્યા, આગ્રા અને દદલ્હી કે જે કન્યાકુબ્જનો પ્રદે શ ગણાતો હતો. ક્ષબહાર બંગાળ અને પુિીય પ્રાંત મૈથીલીનો


પ્રદે શ ગણાતો અને ગંડકી અને કૌત્તષકી નદીનો ગૌડ પ્રદે શ ગણાતો હતો, પંચગૌડ બ્રાહ્મણો આ ત્તિસ્તારના મથુરાનાં ચોબાઓ અને મગધનાં પંડાઓ ત્તસિાય બીજાં બધાંજ બ્રાહ્મણો કન્યાકુબ્જ બ્રાહ્મણો તરીકે ઓળખાતાં હતાં. કાળાંતરે આ પંચગૌડ અને પંચદ્રત્તિડ બ્રાહ્મણો અન્ય પેટા ત્તિભાગોમાં તેમનાં સ્થાત્તનક પ્રદે શો, શહેરો, કે ગામો, ત્તિદ્વિા, કાયય, અભ્યાસ અને પ્રત્તતષ્ઠા અનુલક્ષીને ત્તિત્તિધ િગોમાં ત્તિભાજીત થયાં. દાખલા તરીકે અયોધ્યામાં સયુય નદીનાં કાઠે રહેતાં પંચગૌડ કે પંચગૌર કન્યાકુબ્જ બ્રાહ્મણોને સુયયપરુ ીન બ્રાહ્મણો તરીકે ઓળખાિ​િામાં આવયાં. ગુજરાતમાં િસતાં બ્રાહ્મણો ગુજરાતી, મેિાડમાં િસતાં મેિાડા, મરાઠામાં િસતાં મરાઠી કે મહારાષ્રીય અને ત્તસદ્પુરમાં રહેતાં ત્તસદ્પુરીયા બ્રાહ્મણો તરીકેની નિી પેટા ઓળખથી પણ ઓળખાિ​િાં લાગ્યાં, પંચગૌડ બ્રાહ્મણોનાં પંચે ત્તિભાગોનાં પણ કેટલાંક પેટત્તિભાગો ઉદભવયાં જે નીચે જણાવયાનુસાર છે .

પંચગૌડ બ્રાહ્મણો પંચગૌડ સરસ્િત [૧] સરસ્િત [૨] કાશ્મીરી પંદડત [૩] મોદહયાલ બ્રાહ્મણ [૪] ધીમા બ્રાહ્મણ [૫] રાજાપુર સરસ્િત બ્રાહ્મણ [૬] ગૌડ સરસ્િત બ્રાહ્મણ [૭] શકદ્ધદ્વપી બ્રાહ્મણ પંચગૌડ કન્યાકુબ્જ [૧] કન્યાકુબ્જ [કનૌજીયા] બ્રાહ્મણ [૨] સુયયપરીન બ્રાહ્મણ પંચગૌડ ગૌા્ર બ્રાહ્મણો [૧] ખંડેિાલ બ્રાહ્મણ [૨] કોટા બ્રાહ્મણ [૩] દત્તધચ બ્રાહ્મણ [૪] ગૌર બ્રાહ્મણ [૫] ત્યાગી બ્રાહ્મણ [૬] સનાધ્ય બ્રાહ્મણ [૭] ડૉગ્રા બ્રાહ્મણ પંચગૌડ ઉત્કલ બ્રાહ્મણો [૧] ઉત્કલ બ્રાહ્મણ પંચગૌડ મૈત્તથલા(ક્ષબહાર,બંગાળ અને પુિીય પ્રાંત) [૧] ભ ૂત્તમહાર બ્રાહ્મણ [૨] મૈત્તથલી બ્રાહ્મણ [૩] કુલીન બ્રાહ્મણ [૪] બંગાળી બ્રાહ્મણ [૫] બડાઈ બ્રાહ્મણ

પંચદ્રત્તિડ બ્રાહ્મણો


ગુજરાતનાં પંચદ્રત્તિડ બ્રાહ્મણ [૧] ઔદદચ્ય અથિા ઉદદચ્ય બ્રાહ્મણ [પંચગૌડ કન્યાકુબ્જનાં િંશજ] બ્રાહ્મણ [૬] કેિદડયા બ્રાહ્મણ [૭] અનાત્તિલ બ્રાહ્મણ [૮] મોઢ બ્રાહ્મણ [૯] મેિાડા બ્રાહ્મણ [૧૦] શ્રી ગૌડ બ્રાહ્મણ [૧૧] સચોરા [૧૨] દરધ્ર-રુધ્ર બ્રાહ્મણ [૧૩] શ્રીમાળી બ્રાહ્મણ [૧૪] સ્િણયકાર બ્રાહ્મણ [૧૫] સોમપુરા બ્રાહ્મણ [૧૬] કત્તપલ બ્રાહ્મણ [૧૭] કનૌજીયા બ્રાહ્મણ [૧૮] કંડોળીયા બ્રાહ્મણ [૧૯] ઉનેિાડ બ્રાહ્મણ [૨૦] બાજખેડિાલ [૨૧] તપોધન બ્રાહ્મણ [૨૨] જાંબ ુ બ્રાહ્મણ [૨૩] દક્ષણી બ્રાહ્મણ [૨૪] આશાપુરા [25] અનાત્તિલ બ્રાહ્મણ િગેરે. હાલ ગુજરાતનાં બ્રાહ્મણો જુ દી જુ દી ચોદરયાંસી જ્ઞાત્તતઓમાં ત્તિભાજીત થયેલાં નોંધાયાં છે . આ ઉપરાંત અન્ય બીજી નાની મોટી પેટા જ્ઞાત્તતઓ પણ છે . પંચદ્રત્તિડ મહારાષ્રનાં બ્રાહ્મણો [૧] ક્ષચત્પિન બ્રાહ્મણ [૨] દે શસ્થ બ્રાહ્મણ [૩] ખરાડે બ્રાહ્મણ [૪] સામિેદી બ્રાહ્મણ [૫] દે િરુખે બ્રાહ્મણ [૬] ત્તશિાલ્લી બ્રાહ્મણ [૭] સમથય બ્રાહ્મણ [૮] સ્થાનક બ્રાહ્મણ [૯] ુ િા બ્રાહ્મણ તળ પંચદ્રત્તિડ કણાય ટકનાં બ્રાહ્મણો [૧] દૈ િજ્ઞ બ્રાહ્મણ [૨] હોયસલા બ્રાહ્મણ [૩] બડગનાડુ બ્રાહ્મણ [૪] બબ્બુરુ બ્રાહ્મણ [૫] ઉલ ૂચ બ્રાહ્મણ [૬] ત્તનયોગી બ્રાહ્મણ [૭] માધિ બ્રાહ્મણ [૮] િૈષ્ણિ બ્રાહ્મણ [૯] શ્રી િૈષ્ણિ અથિા હેબ્બર શ્રી િૈષ્ણિ અથિા મૈસરુ ઐયંગર બ્રાહ્મણ [૧૦] મૈસરુ ઐયર બ્રાહ્મણ [૧૨] મુલકુ નાડુ બ્રાહ્મણ [૧૩] સંકેતી બ્રાહ્મણ [૧૪] સરસ્િત બ્રાહ્મણ [ ગૌડ સરસ્િત કરતાં જુ દાં પ્રકારનાં] [૧૫] ગૌડ સરસ્િત[પંચગૌડ સરસ્િતનાં િંશજ] ુ િા બ્રાહ્મણ [૧૭] શૈિાલ્લી બ્રાહ્મણ [૧૮] સ્થાત્તનક બ્રાહ્મણ [૧૯] કોટેશ્વર [૧૬] તળ બ્રાહ્મણ [૨૦] પડીયા બ્રાહ્મણ [૨૧] સક્લપુરી બ્રાહ્મણ [૨૨] કંડિાર બ્રાહ્મણ [૨૩] કૂટા બ્રાહ્મણ [૨૪] હવયક બ્રાહ્મણ [૨૫] મરાઠા બ્રાહ્મણ [૨૬] ખરાડે બ્રાહ્મણ પંચદ્રત્તિડ તૈલગ ં ા અથિા આંધ્ર બ્રાહ્મણો


ુ ુ બ્રાહ્મણ [૨] ત્તનયોગી બ્રાહ્મણ [૩] િૈદદકી બ્રાહ્મણ [૧] તેલગ પંચદ્રત્તિડ દ્રત્તિડ બ્રાહ્મણો [તાત્તમલનાડુ અને કે રાલા] [૧] અચરી બ્રાહ્મણ [૨] ઐયર બ્રાહ્મણ [૩] ઐયંગર બ્રાહ્મણ [૪] ન્બ ૂથીરી બ્રાહ્મણ [૫] પુષ્પક બ્રાહ્મણ [અંબાલાિાસી] િગેરે. આ રીતે આજે બ્રાહ્મણોનું િગીકરણ અને ઓળખ કાળાતરે હજારો ત્તિભાગ અને પેટાત્તિભાગોમાં પદરિતયન પા્યું છે . શુક્લ યજુ િેદની મધ્યાદદની અને કણ્િ શાખાનાં બ્રાહ્મણોને સથપથ બ્રહ્મણો તરીકે પણ ઓળખિામાં આિે છે . પાક્ષણનીએ લખેલ મંતવય અનુસાર ‘’ उदीच्य ुः प्र च्येभ्युः पठुत्तरव ुः।‘’ ઉદીચ્ય બ્રાહ્મણો પ્રાચ્ય બ્રાહ્મણો કરતાં શ્રેષ્ઠ ત્તિદ્વાનો હતાં.

લુતત થયેલ સરસ્િતીનાં પટમાં િહેતાં નમયદા નદીની નહેરનાં નીર સરસ્િતી અને નમયદાનો અદભ ૂત મહાસંગમ, ત્તસધ્ધપુર


ગુજરાતનાં ઔદીચ્ય બ્રાહ્મણોનો ઈત્તતહાસ હાલનાં ગુજરાતરાજય અને ભ ૂતકાળનાં મુબ ં ઈરાજયમાં િસતાં ત્તિત્તિધ પ્રકારનાં બ્રાહ્મણોંમાં ઔદીચ્ય અથિા ઉદીચ્ય બ્રાહ્મણોની જ્ઞાત્તતથી ઓળખાતાં બ્રાહ્મણોની સંખ્યાં એકંદરે ગણના પાત્ર અને અત્તધક પ્રમાણમાં છે . આ ઔદીચ્ય અથિા ઉદીચ્ય બ્રાહ્મણોનો ઇત્તતહાસ અને તેમનાં એ નામાંકરણનો ઇત્તતહાસ ર્ણોજ રસસ્પદ અને પુરાણો છે . જેનાં મ ૂળ મહારાજા મ ૂળરાજ સોલંકીનાં સમયકાળનાં ઇત્તતહાસમાં દટાયેલાં છે .

આથી

ગુજરાતંનાં ઔદીચ્ય બ્રાહ્મણિગય નિી જ્ઞાત્તતની ઉત્પત્તિ મહારાજા મ ૂળરાજને આભારી છે . સ્કંદ પુરાણ અને અન્ય પુરાણો અને શાસ્ત્રો પર આધારીત એકતાળીશ અધ્યાયોમાં રચિામાં અિેલ ઐત્તતહાત્તસક ગ્રંથ ‘’શ્રી સ્થલ પ્રકાશ’’, કે જે ‘’ઉદીચ્ય પ્રકાશ’’ તરીકે પણ ઓળખાય છે તે ગ્રંથ અને તેનાં પયાંત એ ગ્રંથનાં અન્ય ગુજરાતી ભાષાંતરો અનુસાર અનદહલિાડનાં ત્તિજયી સમ્રાટ મહારાજા મ ૂળરાજ સોલંકીએ ભારતનાં ઉિરીય (સંસ્કૃત ભાષામાં ઉદીચ્ય)

પ્રદે શમાંથી

૧૦૩૭ કન્યાકુબ્જ બ્રાહ્મણોને તેમેનાં પદરિાર સાથે

પોતાનાં રાજયમાં પોતાનાં સતાિાર ધાત્તમિક રાજયાક્ષભષેક તેમજ પાપ પ્રાયત્તશ્ચતનાં મહાયજ્ઞ અને ભવય રુદ્રમહાલય મંદદરની ખાતમ ૂહત ૂ ય અને પ્રાણપ્રત્તતષ્ઠાની ધાત્તમિકદક્રયાઓ કરાિ​િાં આમંત્રીત કયા​ાં હતાં. સોલંકી િંશનાં મહારાજા મ ૂળરાજે પોતાના ભ્રષ્ટ, દુરાચારી અને અત્યાચારી મામા સામંત ત્તસિંહ ચાિડાનાં ત્રાસથી મોસાળની પ્રજાને બચાિ​િાં માટે પાટણનાં સામ્રાજય પર હમ ુ લો કરીને પોતાનાં મામાંને પદભ્રષ્ટ કરિાં તેની રાજકીય હત્યા કરી. મહારાજા મ ૂળરાજે અણદહલિાડ પાટણનાં સામ્રાજયની રાજગાદી શાલીિાહન શકે ૮૬૩. ત્તિક્રમ સંિત ૯૯૮, એટલે ઈસ્િીસન ૯૪૨માં હસ્તગત કરી. રાજા સામંત ત્તસિંહ પોતે રાજસ્થાનનાં દક્ષીણ પ્રાંતનાં શ્રીમાળનાં ચાિડા રાજિંશનાં રાજા હોિાથી તેમનાં રાજ પુરોદહતો પણ શ્રીમાળી બ્રાહ્મણો હતાં. આ શ્રીમાળી બ્રાહ્મણોનાં સમાજે તેમનાં આશ્રયદાતા રાજા સામંત પ્રત્યેની િફાદારી અને ભાણેજે પોતાનાં મામાની કરે લ હત્યાનાં ધમયદોષ ત્તનત્તમિ માનીને તેમનાં રાજકીય અને ધાત્તમિક કાયોમાં ભાગ લેિાંનો બદહષ્કાર કયો. રાજાએ તેમેને ધમયનાં પ્રાયત્તશ્ચત રૂપે યજ્ઞ અને પત્તિત્ર યાત્રાનાં ‘શ્રીસ્થળ’ એટલે હાલનાં ત્તસદ્પુર ખાતે એક ભવય રુદ્રમહાલય મંદદર બનાિ​િાની પ્રતોજ્ઞા લીધાં છતાં પણ આ શ્રીમાળી બ્રાહ્મણોએ


નિા રાજા મ ૂળરાજનાં પ્રસ્તાિને ગણકાયો નદહ અને પોતાનાં ત્તનશ્ચયમાં અડગ રહ્ાં. આિાં કપરાં સંજોગોમાં અન્ય મધ્યસ્થ માગય કાઢિાં છે િટે નાશીપાસ થઈને મહારાજા મ ૂળરાજે તેમનાં ત્તિદ્વાન દદિાન માધિજી સાથે ત્તિચાર-ત્તિમષય કરીને

પોતાનાં

સોલંકીિંશનાં ગંગા અને યમુના નદીઓનાં તટ પ્રદે શનાં કન્યાકુબ્જ રાજયનાં ત્તિદ્વાન અને પ્રખ્યાત બ્રાહ્મણોને આમંત્રીત કરી દક્રયાકમયકાંડ કરાિ​િા અને તેમને પોતાનાં નિાં અનદહલિાડ પાટણનાં રાજયનાં માનત્તનય પુરોદહતો બનિા ત્તિનંતી કરિાનો ત્તનશ્ચય કયો. િેદીક કાળથી ઉદીચ્ય અથિાં ઉિરનાં સિય બ્રાહ્મણોની ગણના તેમની ત્તિદ્વતા અને ધમયશાસ્ત્રોમાં ત્તનપુણતાને કારણે ઋત્તષઓ તરીકે કરિામાં આિતી. આ કારણે રાજા મ ૂળરાજનાં કુશળ દદિાને મંત્રીઓ અને સહાયકો તેમજ રક્ષાસૈત્તનકોને કન્યાકુબ્જ પ્રદે શમાં જઈ ચુનદ ં ા ત્તિદ્વાન બ્રાહ્મણોને સમજાિીને અને ત્તિનંતી કરીને આમંત્રણ આપી તેમેને ત્તસદ્પુર લાિ​િાં માટે રિાનાં કયા​ાં . આ ત્તિનમ્ર અને બાહોશ મંત્રીઓએ સારાંએ કન્યાકુબ્જ પ્રદે શમાં પ્રિાસ ખેડી ત્તિત્તિધ નિ ત્તિસ્તારોમાંથી શ્રેષ્ઠ એિાં ૧૦૩૭ બ્રાહ્મણોને તેમેનાં કુટુંબ સાથે લઈને પાછાં ફયા​ાં . મહારાજા મ ૂળરાજે સ્િયં ‘શ્રીસ્થળ’ જઈને આ બ્રાહ્મણોને સન્માનપુિયક આિકાર આતયો. કન્યાકુબ્જ પ્રદે શ એટલે હાલનાં કનોજ ત્તિસ્તારમાંથી આિેલાં આ ૧૦૩૭ બ્રાહ્મણોની યાદી નીચે પ્રમાણે છે . [૧] ગંગા અને યમુના નદીનાં સંગમ ઉપર આિેલ પ્રયાગ તીથયમાંથી

૧૦૫

[૨] ચ્યિનઋત્તષનાં આશ્રમમાંથી સામિેદી બ્રાહ્મણો

૧૦૦

[૩] સયુય નદીનાં તટ ઉપરથી િેદશાસ્ત્ર સંપન્ન સામિેદી બ્રાહ્મણો

૧૦૦

[૪] કન્યાકુબ્જ એટલે કનોજમાંથી યજુ િેદી બ્રાહ્મણો

૨૦૦

[૫] કાશીનગરીનાં ક્ષેત્રમાંથી યજુ િેદી બ્રાહ્મણો

૧૦૦

[૬] કુરુક્ષેત્રમાંથી યજુ િેદી બ્રાહ્મણો

૧૦૦

[૭] ગંગાદ્વારથી ઋગિેદી બ્રાહ્મણો

૧૦૦

[૮] નૈમીશારણ્યમાંથી ઋગિેદી બ્રાહ્મણો

૧૦૦

[૯] પુષ્કરરાજ [એટલે હાલનું પુષ્કર] નામનાં ત્તતથયક્ષેત્રમાંથી

૧૩૨ ------૧૦૩૭

આ નિાગંતકુ ૧૦૩૭ બ્રાહ્મણોનો જનસમુદાય આયયિતયનાં ઉિરાધય ભાગમાંથી આવયો હોિાને કારણે તેઓને સંસ્કૃત ભાષામાં ઉિર માટે ઉદીચ્ય શબ્દનો પ્રયોગ થતો હોિાથી


ઉદીચ્ય બ્રાહ્મણો તરીકે ઓળખિામાં આવયાં. જેનો કાળાંતરે અપભ્રંશ થતાં ઔદીચ્ય બ્રાહ્મણોની જ્ઞાત્તત તરીકે ઓળખાયો.

મહારાજા શ્રી મ ૂળરાજ સોલંકીએ શાલીિાહન શકે

૯૨૪ એટલે ત્તિક્રમ સંિત ૧૦૫૯ (ઇસ્સ્િસન ૧૦૦૩) ને

કાત્તતિક શુક્લપક્ષ પુક્ષણિમા ને

ગુરુિારનાં શુભ દદને આ બુદ્ધદ્માન ત્તિદ્વાન પંદડતોને સોનુ, રુપ,ુ ધન-ધાન્ય, ગાયો, અને અન્ય સાધન સામગ્રીઓ સદહત ગામોનું કૃષ્ણાપયણ કરી દાનમાં આતયાં અને તેમને પોતાનાં રાજયમાં કાયમી િસિાટ કરિાં પ્રાથયના કરિામાં આિી. મહારાજા શ્રી મ ૂળરાજ સોલંકીએ આ પ્રથમ ૫૦૦ બ્રાહ્મણોંને ૧૭૦ ગામો ત્તસદ્પુર અને તેની આસપાસનાં ત્તિસ્તારમાં આતયાં જેઓ ઉદીચ્ય કે ઔદીચ્ય સહસ્ત્રનાં પેટાત્તિભાગ ત્તસદ્પુરીયા ઉદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણો કે ત્તસદ્પુર સંપ્રદાય તરીકે અલગ ઓળખ બનાિી. બાકી રહેલાં ૫૦૦ બ્રાહ્મણોને રાજાએ ત્તસહોર ત્તિસ્તારમાં ૭૦ ગામો આતયાં જેઓ અલગ ત્તસહોર સંપ્રદાયનાં ત્તસહોરી ઉદીચ્ય કે ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણનાં નામે ઓળખાયાં. . આ દરત્તમયાન ૩૭ બ્રાહ્મણોનું એક જુ થ ટોળે િળી પોતાની િાતો અને ચચાય માં વયસ્ત અને મગ્ન હોિાને કારણે આ પ્રસંગે દાનો ગ્રહણ કરિાથી િંચીત રહ્ા. અંતે જયારે આ િાતની પ્રતીત્તત રાજાને થઈ ત્યારે તેંમણે તે ૩૭ બ્રાહ્મણોને પાછળથી ખંભાતની આસપાસનાં ત્તિસ્તારનાં ૧૫ ગામોનાં દાન આતયાં. આ પ્રસંગ ઉદીચ્ય બ્રાહ્મણોને બે ત્તિભાગમાં િહેંચાિ​િાને કારણભ ૂત ત્તનિડયો. આ ૩૭ બ્રાહ્મણોનાં ટોળાંન ું જુ થ ઉદીચ્ય ટોળદકયા બ્રાહ્મણો તરીકે અને બાકીનાં ૧૦૦૦ બ્રાહ્મણોનાં સમ ૂહને એક હજાર માટે સંસ્કૃત ભાષામાં સહસ્ત્ર શબ્દ હોિાથી ઉદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણો તરીકે અલગ િગયમાં ગણના થઈ. આ રીતે ઉિર દદશામાંથી શ્રીસ્થલ કે ત્તસદ્પુર આિેલાં બ્રાહ્મણોનું પ્રથમ બે િગોમાં િગીકરણ થયું અને કાળાંતરે અનેક ત્તિત્તિધ િગોમાં ત્તિભાજન થતાં રહ્ાં. ત્તસદ્પુર સંપ્રદાયનાં ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોનાં ગોત્ર[૧] ગૌતમ [૨] ભાગયિ [૩] કૌત્તશક [૪] દાલભ્ય [૫] િત્સસ [૬] પારાશર [૭] કશ્યપ [૮] ભારદ્વાજ [૯] શાંદડલ્ય [૧૦] શૌનક [૧૧] િત્તશષ્ઠ [૧૨] મૌનસ [૧૩] ગગય [૧૪] કુત્સસ [૧૫] ઔદાલક [૧૬] કૃષ્ણાત્રી [૧૭] કૌદડન્ય [૧૮] માંડવય [૧૯] ઉપમન્યુ [૨૦] શ્વેતાત્રી [૨૧] ઔદ્વાહ [૨૨] અત્રી [૨૩] કૌત્સસ [૨૪] ચંદ્રાત્રી [૨૫] ત્તપતયલાદ [૨૬] સાંકૃત્તત [૨૭] દહરણ્યગભય [૨૮] ઉપમન્યું િગેરે. આ ત્તસદ્પુર સંપ્રદાયનાં ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોમાં ગૌતમ ગોત્રનાં ૬૭ કુટુંબો હતાં.


ત્તસદ્પુર સંપ્રદાયનાં ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોની અટક[૧] પાધ્યા [૨] ઉપાધ્યાય [૩] દિે [૪] પંડયા [૫] ત્રિાડી [૬] મહેતા [૭] ઠાકર [૮] જાની [૯] આચાયય [૧૦] પદડત [૧૧] રાિળ [૧૨] વયાસ [૧૩] જોશી [૧૪] પંચોળી [૧૫] આચારજ [૧૬] ઉપાધ્યા [૧૭] પંડયા [૧૭] પાઠક ત્તસહ ા્ ોર સંપ્રદાયનાં ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોનાં ગોત્ર[૧] ગૌતમ [૨] ભાગયિ [૩] કૌત્તશક [૪] દાલભ્ય [૫] િત્સસ [૬] પારાશર [૭] કશ્યપ [૮] ભારદ્વાજ [૯] શાંદડલ્ય [૧૦] શૌનક [૧૧] િત્તશષ્ઠ [૧૨] [૧૩] ગગય [૧૪] કુત્સસ [૧૫] કૃષ્ણાત્રી [૧૬] ગાગ્યય [૧૭] કૌદડન્ય [૧૮] માંડવય [૧૯] ઉપમન્યુ [૨૦] ઉત્ય [૨૧] ચંદ્રાત્રી [૨૨] લૌગાક્ષી ત્તસહોર સંપ્રદાયનાં ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોની અટક[૧] પાઠક [૨] ઉપાધ્યાય [૩] દિે [૪] પંડયા [૫] ત્રિાડી [૬] મહેતા [૭] ઠાકર [૮] જાની [૯] આચાયય [૧૦] પદડત [૧૧] રાિળ [૧૨] વયાસ [૧૩] જોશી [૧૪] પંચોળી [૧૫] ઉપાધ્યા [૧૬] પુરોધસ(પરોત) [૧૭] દદક્ષક્ષત ઔદીચ્ય ટોળદકયા બ્રાહ્મણોનાં ગોત્ર[૧] કૃષ્ણાત્રી [૨] શાંદડલ્ય [૩] કશ્યપ [૪] િત્તશષ્ઠ [૫] િત્સસ [૬] પૌલત્સ [૭] અંગીરસ [૮] ભારદ્વાજ [૯] સાંકૃત્ય [૧૦] િચ્છસ ઔદીચ્ય ટોળદકયા બ્રાહ્મણોની અટક૧] વયાસ [૨] ઉપાધ્યા [૩] દિે [૪] પંડયા [૫] જોશી [૬] પુરોદહત [૭] જાની ગુજરાતનાં ઔદીચ્ય બ્રાહ્મણોની પહેલા મુખ્ય ૧૬ અટકો હતી પંરંત ુ તે અટકોમાં કાળાંતરે વયિસાય, ભણતર, રહેઠાણ અને િેદોનાં જ્ઞાન પર આધારીત નિી અટકો ઉદભિી જે હાલ ૬૦ અટકોમાં ત્તપ્રિત્તતિત થઈ છે . આ ગુજરાતનાં સિય ઔદીચ્ય બ્રાહ્મણોમાં ત્તસદ્પુરનાં ઔદીચ્ય બ્રાહ્મણો સિોિમ અને સિોચ્ચ તરીકે મનાય છે . ગુજરાતનાં અનદહલિાડ પાટણનાં રાજયમાં ઉિર ભારતનાં સરસ્િત પ્રદે શમાંથી આિીને ત્તસદ્પુર અને એની આસપાસનાં ત્તિસ્તારમાં િસેલાં ૧૦૩૭ બ્રાહ્મણોના કુટુંબો અને તેમનાં િંશજો ઔદીચ્ય બ્રાહ્મણો તરીકે ઓળખાયાં હતાં. તેઓએ સૈકાઓ સુધી સુખ અને િૈભિી જીિન ત્તિતાવયાં પછી આક્રાંતા દાનિી મુસ્લીમોનાં સતત આતંકી અને ર્ાતકી આક્રંમાણોથી ત્રસ્ત થઈને પોતાનાં અસ્સ્તત્િ અને ધમયને બચાિ​િાં ર્ણાં ઔદીચ્ય બ્રાહ્મણો ગુજરાતનો પ્રદે શ છોડિાં લાચાર બન્યાં. તેમણે મેિાડ, રાજસ્થાન, મહારાષ્ર,


કનાય ટક, ગોમાંતક, કોકણ અને ગુજરાતની આસપાસનાં અન્ય દહિંદુરાજયોનાં પ્રેદેશોમાં શરણ લઈને આશરો મેળવયો. કાળાંતરે વયિસાય, ભણતર અને ધંધાથે ઔદીચ્ય બ્રાહ્મણો સારાંએ ભારત અને ત્તિશ્વનાં અન્ય દે શોમાં પ્રસરી ગયાં. હાલ ઉપલબ્ધ આંકડાઓ મુજબ ઔદીચ્ય બ્રાહ્મણોની કુલ સંખ્યા લગભગ ૪૫૦,૦૦૦ હોિાનો અંદાજ છે . જેમાં ભારતમાં ૩૪૦,૦૦૦, બાંગલાદે શમાં ગુજરાતી અને બંગાળી ભાષી ૨૦ અને પાદકસ્તાનનાં ત્તસિંધ પ્રાંતમાં ગુજરાતી અને ત્તસિંધી બોલતાં ૧૫૦૦ અને બાકીનાં અમેરીકા, આદફ્રકા, યુરોપ અને ત્તિશ્વનાં અન્ય દે શોમાં િસ્યાં છે . સારાં એ ત્તિશ્વમાં િસતાં ઔદીચ્ય બ્રાહ્મણોની માદહતી અને ત્તિગતો ભેગી કરિાનો ઔદીચ્ય બ્રાહ્મણોની સંસ્થાઓનો સામુદહક પ્રયાસ આિકાર દાયક અને અગત્યનો બની રહેશે.

ગુજરાત રાજયનો નક્શો


શ્રીસ્થળ અથિા ત્તસધ્ધપુરનો મદહમા સ્કંદ પુરાણનાં િણયન અનુસાર િેદદક મહાનદી સરસ્િત્તતનાં તટ પર આિેલ પાંચ મહાતીથો માંન ું એક મહાતીથય શ્રીસ્થળ છે . આ અત્તત પાિન તીથય શ્રીસ્થળ, સમયે સમયે ત્તસદ્પદ, માત ૃગયા અને ત્તસદ્પુરનાં નામે ઓળખાયું છે . િેદદક અને પૌરાક્ષણક કાળમાં હાલનું આ ત્તસદ્પુર મુખ્યત્િે ‘શ્રીસ્થળ’ ઉપરાંત ‘ત્તસદ્ક્ષેત્ર’, ‘સારસ્િતતીથય’, ‘પ્રાચી માધિતીથય’, ‘માત ૃગયા તીથય’, ‘વયાસતીથય’ િગેરે ત્તિત્તિધ નામોથી પણ ઓળખાત ું હત.ું હાલ ત્તસદ્પુર તરીકે ઓળખાત ું આ ત્તિશેષ મહત્િનું ધાત્તમક િ સ્થળ ર્ણું જ પ્રાચીન અને પૌરાક્ષણક મહાતીથયસ્થળ છે . પૌરાણીક યુગમાં પ્રત્તસદ્ એિાં મનુરાજાનાં સમયની આ ‘કામક્ય િન’ની તપોિનભ ૂત્તમ શ્રીસ્થળનાં નામથી ર્ણી પ્રખ્યાત હતી. શ્રીસ્થળ અથિા હાલનું ત્તસદ્પુર પ્રાચીન સમયમાં નદીઓમાં સિયશ્રેષ્ઠ, પાિન, પત્તિત્ર અને પ ૂજનીય ગણાતી મહાનદી સરસ્િતીનાં તટપ્રદે શ પર આિેલ છે . ૫૦૦૦ િષય પ ૂિે ત્તિલુતત થઈ ગયેલ આ ત્તિશાળ મહાનદીની મહિા આયય ધમય કળાકાદરગીરી અને સંસ્કૃત્તતનાં ત્તિકાશ અને િૈભિ માટે અત્યં મહત્િની હતી. આ કારણે જ િેદોમાં સરસ્િતી નદીનાં ગુણગાન અને મદહમા મુક્ત કંઠે ગાિાંમાં આવયાં છે અને તેની અપાર પ્રશંષા કરિામાં આિી છે . ઋગિેદમાં િણાય િેલ ‘સતતત્તસિંધ’ુ નદીઓમાં સરસ્િતીનદીને ઉચ્ચતમ સ્થાન પ્રદાન કરિામાં આવયું છે કારણકે ઋગિેદની રચના આ મહાનદીનાં સુદર ં અને રમણીય તટો પર થઈ હતી. આ કારણને લીધે તેને માતા કે જનેતા તરીકે િણાય િ​િામાં આિી છે . ઋગિેદમાં આ પરમ પ ૂજનીય મહાનદી સરસ્િતીને પાંચ પ્રદે શોનાં મુખ્ય પાંચ તીથોમાંથી પ્રિાહીત થતી િણાય િ​િામાં આિી છે . આ તીથયસ્થળો આદીબદ્રી, કુરુક્ષેત્ર, પુષ્કર, શ્રીસ્થળ (ત્તસદ્પુર) અને સોમનાથ છે . જે એ િાત પુરિાર કરે છે કે િેદીકકાળમાં શ્રીસ્થળ (ત્તસદ્પુર)નું એક ત્તિશેષ અને મહત્િનાં તીથયસ્થળ તરીકે અસ્સ્તત્િ હત.ું શ્રી પુરુષોિમ સારં ગધર શમાય એ પુરાણો પર અધારીત સંસ્કૃતમાં રચના કરે લ ‘શ્રીસ્થલ પ્રકાશ’ ગ્રંથમાં શ્રીસ્થળનું સુદર ં િણયન કરી એની મહિાને સત્તિસ્તાર િણયિી છે . પ્રાચીનકાળમાં સ ૃષ્ષ્ટનાં સર્જનહાર બ્રહ્માજીનાં માનસપુત્ર પ્રજાપત્તત મહત્તષિ કદય મ સરસ્િતી નદીને દકનારે આિેલાં આ શ્રીસ્થળમાં ક્ષબિંદુસરોિરનાં ર્ાટ પર પોતાનાં આશ્રમમાં રહેતાં હતાં. આ ક્ષબિંદુસરોિરની ઉત્પત્તિ મહત્તષિ કદય મની તપશ્ચયાય થી અત્તત સંતષ્ુ ટ અને ભાવુક ુ ાંથી થઈ હતી એિી માન્યતા છે . આપણાં ધમયનાં થયેલાં ભગિાન ત્તિષ્ણુનાં હષાય શ્રમ


શાસ્ત્રો મુજબ આજે પણ આયયિતય કે ભારતિષયનાં અત્તત પત્તિત્ર પાંચ સરોિરોમાં ક્ષબિંદુસરોિરની ગણનાં કરિામાં આિે છે . આ ક્ષબિંદુસરોિરને અલ્હાબાદનાં ત્તત્રિેણીસંગમ સમાન માનિામાં આિે છે . ત્તિશ્વપાલનહાર ત્તિષ્ણુ ભગિાનનાં આત્તશિાય દથી મહત્તષિ કદય મનાં લગ્ન સ્િયંભ ુ મનુ મહારાજ અને તેમની રાણી શતરૂપાની પુત્રી દે િહત ુ ી સાથે શ્રીસ્થળમાં થયાં હતાં. આ મહત્તષિ કદય મ અને દે િહત ુ ીને ત્યાં નિ પુત્રીઓ અને એક પુત્ર એમ દશ સંતાનો અિતયા​ાં. મહત્તષિ કદય મની આ તપોભ ૂત્તમ પર મહા ત્તિષ્ણુ ભગિાને સ્િયં માતા દે િહત ુ ીને ખોળે ભગિાન કત્તપલમુત્તનનાં દાશયનીક સ્િરૂપે પુત્ર તરીકે જન્મ લીધો હતો. મહત્તષિ કદય મે પોતાની પુત્રીઓને બ્રહ્માનાં નિ માનપુત્રો સાથે ત્તિ​િાહ કયા​ાં . આ મહત્તષિ કદય મ અને દે િહત ુ ીની નિ પુત્રીઓ અને તેમની સાથે લગ્ન કરનારાં નિ મહત્તષિઓ માનિ સ ૃષ્ષ્ટનાં સર્જક જનકો અને જનનીઓ કહેિાયાં. મહત્તષિ કદય મ અને દે િહત ુ ીનો પુત્ર કાળાંતરે ગહન ત્તિદ્યાભ્યાસ કરી પોતે શાંખ્યદશયનની શોધ કરી. જેથી તેઓ કત્તપલમુત્તન તરીકે ત્તસદ્નામ મહાપુરુષ બની પ્રખ્યાત થયાં. આ શાંખ્ય યોગને ભગિાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગિદ ગીતાનાં બીજાં અધ્યાય પ્રમાણે અજુ યનને શીખવયો હતો. ત્તપતા મહત્તષિ કદય મે જયારે ગૃહસંસારનો ત્યાગ કરી િાનપ્રસ્થ થયાં ત્યારે ત્તપતાની આજ્ઞા અનુસાર કત્તપલમુત્તનએ માતા દે િહત ૂ ીની સંભાળ એક આજ્ઞાંકીત અને સેિાભાિી પુત્ર તરીકે ત્તનભાિી. ત્તપતાનાં સન્યાસ્થ થયાં પછી દુ​ુઃખી માતાને મુસ્ક્તની પ્રાપ્તત માટે ત્તસદ્ી અપાિ​િાં કત્તપલમુત્તનએ શાંખ્યદશયનનાં તત્િજ્ઞાનનું માતા દે િહત ુ ીને ત્તશક્ષણ આતયું અને મોક્ષમાગયનો ઉપદે શ આપી માતાને ત્તસદ્ધદ્ પ્રાતત કરાિામાં સહાય કરી. આ કારણે આ સ્થળનું નામ ત્તસદ્ધદ્પદ પડ્ું અને સમય જતાંએ સ્થળ ત્તસદ્પુર કે ત્તસધ્ધપુર તરીકે ઓળખાયુ.ં અનદહલિાડ પાટણનાં પાટિી પુત્ર મહારાજા ત્તસદ્રાજ જયત્તસિંહ, કે જેમણ્રે ત્તસધ્ધપુરને પોતાની રાજધાની બનાિી હતી, તે પણ તેનાં પર આધારીત હોય શકે છે . માતા દે િહત ુ ીનાં સ્િગયિાસ પછી કત્તપલમુત્તનએ પોતાની માતાનું ઋણ િાળિાં અને મ ૃતાત્માની શાંત્તત, સ્િગયિાસ અને મોક્ષપ્રાપ્તતને માટે શ્રીસ્થળનાં ત્તસદ્ક્ષેત્રમાં માતશ્ર ા્ ૃ ાધ કરાવયું હત.ું જેનું ત્તિગતિાર ત્તિસ્ત ૃત િણયન શ્રીમદ ભાગિત પુરાણનાં ત ૃત્તતય ખંડમાં કરિામાં આવયું છે . આ પ્રસંગ પછી એ શ્રાધને ત્તપત ૃનાં ત્તપત ૃગયા શ્રાધ પરથી તેને માત ૃગયા શ્રાધનાં નામે અને એ સ્થળ માત ૃગયા તીથયને નામે સારાંએ આયયિતયમાં ઓળખાયું અને પ્રચક્ષલત થયુ.ં આ રીતે આયયિતયની પ્રજામાં પોતની માતાનુ માત ૃગયા


શ્રાધ શ્રીસ્થળ એટલે હાલના ત્તસધ્ધપુરમાં આિીને એજ ક્ષબિંદુસરોિરનાં ર્ાટ પર કરાિ​િાની એક પ્રણાલી શરુ થઈ. મહત્તષિ જમદાગ્નીનાં પુત્ર ભગિાન પરશુરામે પણ ુ ાની મુસ્ક્ત માટે શ્રીસ્થળ આિી આ ક્ષબિંદુસરોિરમાં સ્નાન કરીને પોતાની માતા રે ણક માત ૄગયા શ્રાધની ત્તિત્તધ કરી હતી. જેની સ્મ ૃત્તતમાં આજે પણ મોક્ષ ત્તપપળાનાં વ ૃક્ષપાસેનાં મંદદરમાં ભગિાન પરશુરામની તેમની માતાને પીંડદાન કરતી મ ૂતી ક્ષબરાજમાન છે . મહાભારતનાં મહાયુદ્ પયાંત કુટુંબીજનોની હત્યાનાં પાપદોષનાં ત્તનિારણ અને પ્રાયત્તશ્ચત કરિા માટે પાંડિો ભગિાન શ્રી કૄષ્ણની સલાહથી આ શ્રીસ્થળ મુકામે શ્રાધ કરિાં આવયાં હતાં. જે સ્થળ િટેશ્વરનાં નામથી પ્રખ્યાત છે . અસુર ત્તિરીત્રનો સંહાર કરી તેને હરાિ​િાં માટેન ું શસ્ત્ર બનાિ​િાં દે િોને પોતાનાં અસ્સ્થઓ સમપયણ કરનારાં દધીચી ઋત્તષએ આ િટેશ્વર સ્થળ પર ભગિાન શંકરની આરાધના કરી મહાન તપ કયુાં હત.ું આ ઉપરાંત એજ ભ ૂત્તમ પર મહાભારતનાં રચનારાં મહામુત્તન િેદવયાસે પણ તપશ્ચયાય કરી હતી આજે આ કળીયુગનાં જમાનામાં પણ લોકો પ્રથમ પોતાનાં ત્તપતાનું ત્તપત ૃગયા શ્રાધ ક્ષબહાર રાજયમાં ફાલ્ગુની નદીના કાંઠે આિેલાં ગયા તીથયધામમાં ત્તપત ૃગયા શ્રાધ કયા​ાં પછી માતાનું માત ૃગયા શ્રાધ કરિાં ત્તસધ્ધપુર આિે છે . આજે પણ આ સ્થળે શ્રદ્ળજનો ક્ષબિંદુસરોિરમાં સ્નાન કરી કત્તપલમુત્તન, મહત્તષિ કદય મ અને માતા દે િહત ુ ી, ભગિાન પરશુરામ અને શ્રી શંકર ભગિાનની પ્રત્તતમાઓનાં દશયન કરીને ધન્યતા અનુભિીને માત ૄગયાનાં શ્રાધનો આરં ભ કરી પોતાની માતાને શ્રદ્ાપુિયક પીંડદાન અપયણ કરે છે . આ રીતે શ્રીસ્થળ અથિા ત્તસધ્ધપુર એ પ્રજાપત્તત કદય મની તપોિનભ ૂત્તમ, કત્તપલાચાયયત્તન કમય અને ત્તસદ્ભ ૂત્તમ અને ઋત્તષ દધીચી અને મહામુત્તન િેદવયાસની તપસ્થળી હોિાથી તેની મદહમા અદભ ૂત છે . તદોપરાંત અહીં િતયમાન યુગનાં ત્તસધ્ધપુર ત્તનિાસી મહાન સંતો શ્રી મોતીરામ બાપા અને શ્રી શંકર બાપાની પણ તપોભ ૂત્તમ હોિાથી તેમજ સરસ્િતી માતાનાં પત્તિત્ર જળાંમ ૃતથી સીંચાયેલ એ પત્તિત્ર પુણ્યભ ૂત્તમ આયયધમયનાં તીથયસ્થાનોમાં કાશી, પ્રયાગ, ગયા અને રામેશ્વરમની જેમ શ્રેષ્ઠતમ અને સિોિમ છે . સારાંએ આયયિતય કે ભારતિષયમાં ત્તસધ્ધપુર જ એક એવું તીથયક્ષેત્ર છે કે જયાં માત ૃગયાનું શ્રાધ થઈ શકે છે . આથી માત્ર ત્તસધ્ધપુરમાં જ લોકો પોતાની માત ૃદે િીનાં જીિાત્માને શાંત્તત, મોક્ષ અને સ્િગયિાસ માટે શ્રાધ કરીને પીંડદાન અપયણ કરિાનો આદે શ શા​ા્સ્ત્રોએ આતયો છે . આ બધાં કારણોને લઈને તેની ખાસ મહિા અને ત્તિશેષતા સહ તેનો મદહમા અપુિય અનોખો અને અનેરો છે .


આપણાં શાસ્ત્રોમાં ‘’म तॄ दे िो भि । वपत ृ दे िो भि ।‘’ નાં ભાિાત્મક બોધ પ્રમાણે માતા, ત્તપતા, ત્તપત ૃઓ, ગુરુ અને બ્રાહ્મણનું સ્થાન દે િોને સમાન ગણિામાં આવયું છે . માતા એ બાળકનો પ્રથમ ત્તશક્ષક કે ગુરુ છે કારણકે બાલ્યાિસ્થાથીજ માતા પોતાનાં બાળકોમાં જ્ઞાન અને ચાદરત્ર્યનું ત્તસિંચન કરે છે .

આયય ધમય અને સંસ્કૃત્તતમાં હજારો િષોથી

ત્તપત ૃઓમાં માતા અને ત્તપતાનું સ્થાન ઉિમ, માનનીય, િંદનીય અને પ ૂજનીય રહ્ું છે . માતા અને ત્તપતા જન્મદાતા, પાલક, પોષક અને શુભક્ષચિંતક હોિાથી તેમનું સ્થાન માનિ જીિનમાં સિોપરી, સિોચ્ચ અને અત્તતમહત્િનું ગણિામાં આવયું છે અને અને તેમની પ ૂજા અને િંદનાને ભગિાનની પ ૂજાને સમકક્ષ માનિામાં આિી છે . માતા જન્મદાતા હોિાથી તેની સામાજીક અને ધાત્તમિક મહિા સિય ત્તિશેષ આલેખિામાં આિી છે . આ ધરતી પર જન્મ લેનાર દરે ક વયસ્ક્તને તેનાં જન્મદાતા સર્જનહાર માતા, ત્તપતા અને ત્તપત ૃઓનો ઋણી ગણિામાં આવયો છે . આ ઋણને િાળિાં વયસ્ક્તએ પોતાનાં જીિનપયાંત ત્તપત ૃઓનું સ્મરણ કરી તેમને તપયણ, શ્રાધ, િાસ અને પ ૂજન કરતાં રહેિાની ધાત્તમિક ફરજ બજાિ​િાં આપણાં શાસ્ત્રોએ આદે શ આતયો છે . ત્તપત ૃપ ૂજા, ત્તપત ૃસાધના કે ત્તપત ૃભસ્ક્તની પ્રથા અન્ય ધમો અને સંસ્કૃત્તતઓમાં પણ પ્રચક્ષલત છે . આ પ્રાથાને અમેરીકન ઈષ્ન્ડયન જાતીઓમાં તેમજ જાપાનના પ્રાચીન ‘’ત્તશિંતો’ ધમયમાં ર્ણી માન્યતા અને પ્રાધાન્યતા આપિામાં આિી છે . જાપાનમાં ‘’ત્તશિંતો’ ધમય પાળનારાંઓનાં સુદરરીતે ં શણગારે લાં ગૃહમંદદર કે દે િસ્થાન, જેને ‘કત્તમદન’ તરીકે ઓળખિામાં આિે છે , તેમાં બુધ્ધભગિાનની મ ૂત્તતિ સાથે ત્તપત ૃઓનાં ક્ષચત્રો કે સ્મ્ર ૂત્તત રાખીને દરરોજ ત્તપત ૃઓની પ ૂજા, િંદના અને આરાધના ધુપ અને પુષ્પો ચઢાિી કરિામાં આિે છે . પ ૂજા અને અચયના પછી ત્તપત ૃઓને એક િાટકીંમાં રાંધેલો ભાત નૈિેદ્ય તરીકે ચઢાિી તેને પ્રસાદરૂપે આરોગિામાં આિે છે . ‘’ત્તશિંતો’ ધમાય ચારીઓની એિી માનતા છે કે મ ૃત્યુ પામેલાં ત્તપત ૃઓનો આત્મા અમર છે અને તેન ું ત્તિશેષ વયસ્ક્તત્િ અને પ્રભાિ િંશજોનાં જીિન પર પડે છે . વયસ્ક્તનાં મ ૃત્યુ પયાંત આત્મા અભડાયને ભ્રષ્ઠ થાય છે . આથી જયારે ત્તિરહી િંશજ તેની શ્રાધદક્રયા કરે છે ત્યારે તે ત્તપત ૃનો આત્મા મલીનતાથી મુક્ત થઈ પત્તિત્ર બનીને શાંત્તત મુસ્ક્ત અને પરોપકારી બને છે . એ દરત્તમયાન પુિયજનો આત્મા પુિયજ રક્ષકદે િતા તરીકેન ું સ્થાન પ્રાતત કરે છે . આ રીતે તે દે િત્િને પ્રાતત કરે છે . સામાન્યરીતે જોતાં જ ‘’ત્તશિંતો’ ધમયની ત્તપત ૃઓ પ્રત્યેની આસ્થા આદર અને ભસ્ક્ત આયયધમયને ર્ણીજ ત્તનકટતમ અને સરખી છે . માતા, ત્તપતા અને કુટુંબનાં િદડલો પોતાનાં


િંશિેલાનાં સભ્યોનાં સુખ, સમ ૃદ્ધદ્, સ્િાસ્​્ય અને િૈભિ અને કીત્તતિ માટે પોતાનાં જીિન દરત્તમયાન સદા શુભાત્તશિાય દ આપતાં રહે છે અને શુભકામના તેમજ પ્રભુપ્રાથયનાં કરતાં રહે છે . માતા, ત્તપતા અને અન્ય ત્તપત ૃઓનાં સ્િગયિાસ પછી પોતાનાં જીિનમાં કુટુંબની સુખ, શાંત્તત, િૈભિ, આનંદ, સમ ૃદ્ધદ્ અને સુસ્િાસ્​્ય પ્રાતત કરિાં માટે તેમનાં આત્માનાં આત્તશિાય દ મેળિ​િાં, આ ત્તપત ૃઓ પ્રત્યે માન, કૃતજ્ઞતા અને પ ૂજયભાિ પ્રદશીત કરતાં તેમને સમય સમયે યાદ કરતાં રહી શાસ્ત્રોમાં સુચિેલ શ્રાધ અને દક્રયાકમો કરતાં રહેિાથી તેઓ ત ૂતત અને પ્રસન્ન રહે છે અને તેમનાં આત્માને ચીર શાંત્તતની પ્રાપ્તત થાય છે . આપણાં ધમયશાસ્ત્રોમાં માતા, ત્તપતા અને કુટુંબનાં િદડલોની તેમનાં જીિનકાળ દરત્તમયાન તેમની સંભાળ અને સેિાચાકરી અને તેમનાં મ ૃત્યુ પયાંત તેમનાં આત્માની ત્તસદ્ધદ્, શાંત્તત, મુસ્ક્ત માટે દરે ક િંશજ યા સંતાનને પોતાની યથા શસ્ક્ત પ્રમાણે ધાત્તમિક કાયો અને શ્રાધ, તપયણ, પીંડદાન, સમચરી, ત્તપત ૄયજ્ઞ કરિાં પર આિશ્યક સુચના આપી આદે શ ુ નું સામાજીક તેમજ ધાત્તમિક આપિામાં આવયો છે . આ કમો કરિાં એ ગોત્રનાં દરે ક સુપત્ર દાત્તયત્િ અને કમય ગણિામાં આવયું છે . આથી માતા, ત્તપતા અને ત્તપત ૄઓનાં મ ૃત્યુ પછી યથાશસ્ક્ત શ્રાધ, સમચરી, તપયણ, પીંડદાન, દાન-દક્ષક્ષણા, ભોજન ઉપરાંત માતાનાં ખાસ શ્રાધની ત્તિધી માટે ત્તસધ્ધપુર જઈને ક્ષબિંદુસરોિર પર માત ૃગયા શ્રાધ કરિાનું ત્તિધાન શાસ્ત્રોમાં સુચિ​િામાં આવયું છે . સારાં એ આયયિતય કે ભારતમાં ત્તસધ્ધપુર જ એવું એક ધાત્તમિક તીથયક્ષેત્ર છે કે જયાં માત ૃગયાનું શ્રાધ થઈ શકે છે આથી ત્તસધ્ધપુરની ધાત્તમિક દ્રષ્ટીએ મહિા અપુિય અને ત્તિશેષ છે . આ કારણથી જ એક સંસ્કૃત શ્લોકમાં કહ્ું છે કે –

‘’ आदौ मिध्धपुरव प्रमिद्ध नगरवां स्तिगोपम िुांदरवां ।

विद्य गद्य वि​िेक ज्ञ न चतुरवम त्ती ं च क शीिमम ।। विશ્વાममत्र प्रभूततमभुः िे्यां च प्र ची तटम ।

प्र ची म धि रुद्रदे ि िद्वहतां ती ं स्तफूटम मुक्तिक्षमम ॥ જેનો ભાિાથય એ થાય છે કે પ્રત્તસદ્ નગર આદી ત્તસધ્ધપુર સ્િગયસમાન સુદર ં છે . ુ યન ું એ તીથય કાશી સમાન છે . મહાન મહત્તષિ ત્તિદ્યાઅભ્યાસ, ત્તિ​િેક, જ્ઞાન, અને ચાતય ત્તિશ્વાત્તમત્રે પ્રાચી[સરસ્િનીનું બીજુ ં નામ]

તટ પર તપશ્ચયાય કરી હતી. પ્રાચી માધિ

અને રુદ્ર દે િ સહીતનું આ મુસ્ક્ત આપનારંુ દદવય તીથય છે .


શ્રાધ શ્રાધ શબ્દની ઉત્પત્તિ મ ૂળ શબ્દ શ્રધ્ધાથી થઈ છે . જેથી શ્રાધનો અથય એ થાય છે કે િંશનાં પ ૂિયજોને અનુલક્ષીને શ્રધ્ધાથી કરિામાં આિતી ખાસ પ્રકારની ભસ્ક્તની ધાત્તમિક દક્રયા. સ્િગયસ્થ માતા, ત્તપતા અને ગોત્રનાં અન્ય ત્તપત ૃઓને સંભારીને કે યાદ કરીને તેમનાં પ્રત્યે આદર, સન્માન, કૃતજ્ઞતા અને પ ૂજયભાિ સમપયણ કરી તેમનાં નાશિંત શરીરને છોડી ગયેલ આત્માની શાંત્તત, ત્તસદ્ધદ્, મુસ્ક્ત અને મોક્ષ માટે શાસ્ત્રોમાં સુચિેલ ધાત્તમિક દક્રયાકમયને શ્રાધ કહેિામાં આિે છે . શ્રદ્ા અને પ ૂજયભાિથી મ ૃત ત્તપત ૃઓની પ્રભુપ્રાથયનાં સહ પ ૂજા અને સાધના િડે તેમનાં આત્માને સંતષ્ુ ઠ કરી, ત્તપત ૃઓનાં આત્તશિાય દ પ્રાતત કરિાની ધાત્તમિકદક્રયાને શ્રાધના નામથી ઓળખિામાં આિે છે . શ્રાધની ધાત્તમિકદક્રયામાં પીંડદાન, િંશનાં પુત ૃઓને આિાહન અને તપયણ, દાન અને દાનંગ, બ્રહ્મણોને જ્ઞાત્તતજનોને તથા ત્તમત્રોને ભોજન, ગાય કુતરાઓ અને કાગડાંને પ્રથમ િાસ (ભોજન) મુકિો જેિી ત્તિત્તિધ દક્રયાઓ સંકળાયેલી છે . શ્રાધ એ ત્તપત ૃદે િો ભિની ભાિનાત્મક શ્રદ્ારૂપી ત્તપત ૃભસ્ક્તનો માગય છે . આપણાં ધમયમાં આપણાં માત, ત્તપતા અને અન્ય િદડલોની તેમનાં જીિનપયાંત દે ખભાળ અને, સેિાચાકરી કરિાની અને પ્રસન્ન રાખિાનું કતયવય અને દાત્તયત્િ પેઢી દર પેઢી દરે ક િંશજનુ હોિાનો અને તેને સ્િેચ્છાએ પોતાનો ધમય માની તેને ત્તનભાિ​િાનો ઉપદે શ આતયો છે . આ ઉપરાંત ત્તપત ૃઓનાં સ્િગયિાસ થયાં પછી પણ તેમને યાદ કરતાં રહી, તેમની પાછળ તેમનાં આત્માની શાત્તત માટે શાસ્ત્રોમાં સુચિેલ ધાત્તમિકદક્રયા પોતાના જીિનકાળ દરત્તમયાન કરતાં રહી, સ્િગયિાસી ત્તપત ૃઓએ અધુરાં છોડેલ કાયો અને યોજનાઓ પ ૂણય કરી ત્તપત ૃઓને પ્રસન્ન રાખી તેમનાં શુભ આત્તશિાય દ િડે પોતાનું જીિન સુખ શાંત્તત અને િૈભિથી વયતીત કરિાં જણાવયું છે . આ રીતે માનિ જીિનમાં એક િંશજ તરીકે સ્િગયિાસી ત્તપત ૃઓની સદા સંભારણા કરી, તેમનાં આત્માની ચીરશાંત્તત અને મ ૂસ્ક્ત માટે મરણોિર દક્રયાકમો કરિાની ધાત્તમિક પધ્ધત્તતને શ્રાધ કહેિામાં આિે છે . દરે ક વયસ્ક્તને પોતાનાં જીિનમાં અદા કરિાનાં મુખ્ય ત્રણ ઋણોમાંન ું આ એક ત્તપત ૃઋણ ત્તપત ૃઓનાં શ્રાધની ત્તિધીઓ આજીિન શ્રદ્ા અને આસ્થાથી કરતાં રહી પોતાની આધ્યાત્ત્મક અને સામાજીક, કૌટુંક્ષબક અને અનુિાંશીક ફરજ પરીપ ૂણય કરિાનો આદે શ


આપણાં ધમયશાસ્ત્રોએ આતયો છે . આ આદે શનું પાલન દરે ક આયયજન કે દહિંદુજનની ધાત્તમિક, સાંસ્કૃત્તતક અને સામાજીક ફરજ બની રહે છે . મરણોિરદક્રયાની ત્તિ​િધ ત્તિધીઓ અને તેનાં ત્તનયમોને આપણાં શાસ્ત્રોનાં કમયકાંડમાં સત્તિસ્તાર િણાય િ​િામાં આવયાં છે . આ ત્તિધીઓની શરૂઆત સ્િજનનાં મ ૃત્યુ પછી તરુ ં ત શરૂ થઈ જાય છે . જેમાં અંત્યેષ્ઠી દક્રયામાં ઉઠમણુ,ં અસ્ગ્નસંસ્કાર, દશા, અક્ષગયારમુ,ં બારમુ,ં તેરમુ,ં અઢારમુ,ં માત્તસક, છમાત્તસક અને િષીની દક્રયાકમયનો સમાિેશ થાય છે . જેમાં મ ૃતાત્મા અને અન્ય ત્તપત ૃઓનું પ ૂજયભાિથી સ્મરણ કરી ત્તનધાય રીત દદિસોએ કમયકાંડી બ્રાહ્મણને બોલાિી તેની પાસે પીંડદાન, તપયણ િગેરે ત્તિધીઓ કરાિ​િામાં આિે છે . આ ઉપરાંત બ્રાહ્મણો, સંતો અને નજીકનાં સગાસંબધ ં ીઓને યથાશસ્ક્ત મ ૃતવયસ્ક્તની સ્મ ૃત્તતમાં ગૌદાન, પૈસા અને દાનંગોનાં દાન કરિાની અને ગાય, સ્િાન અને કાગને િાસ મ ૂકી ભોજન કરાવયાં પછી બ્રહ્મભોજન અને જ્ઞાત્તતભોજન કરાિ​િાની પ્રથા છે . જેનો આશય મ ૃતાત્માની શાંત્તત, ત્તસધ્ધી માટે સામ ૂદહક પ્રભુ પ્રાથયનાનો છે . ત્તિશેષમાં મરણ પામેલ ત્તપત ૃનાં પહેલાં િષય પછી દર િષે તેનાં ત્તનિા​ાં ણ દદનની ભારતીય પંચાંગની ત્તતત્તથએ સમચરી અને ભાદ્ર (ભાદરિો) મદહનાનાં કૃષ્ણપક્ષમાં આિતાં ત્તપત ૃપક્ષ કે શ્રાધપક્ષ દરત્તમયાન તેની મ ૃત્યુ ત્તતથીની સંલગ્ન ત્તતત્તથનાં દદિસે શ્રાધ પેઢી દર પેઢીએ કરતાં રહેિાંનો િંશજોને શાસ્ત્રોક્ત આદે શ આપિામાં આવયો છે . આજનાં આ પાશ્ચાત્ય સંસ્કૃત્તત અને દરિાજોનાં આંધળાં અનુકરણનાં યુગમાં કેટલાં લોકો પોતાનાં જન્મદદનોની ઉજિણી અને ત્તપત ૄઓનાં સમચરી િીસ્સ્તધમયનાં પંચાંગ અનુસાર કરિાની ચેષ્ટા કરી રહ્ાં છે . જેને યુરોપ, અમેરીકા અને ઈંગ્લંડનાં કેટલાંક મંદદરો માત્ર પાશ્ચાત્ય પંચાંગ મુજબ યાદ રાખવું સુગમ પડે છે એ બહાનાં હેઠળ તેને પ્રોત્સાહન આપી રહ્ાં છે જે એક ધાત્તમિક દ્રષ્ષ્ટએ અિાસ્તત્તિક, અસંગત અને ખોટું છે . આિી વયસ્ક્તઓ અને મંદદરનાં અત્તધષ્ઠાત્રીઓ એ િાતને સમજિામાં ત્તનષ્ફળ ત્તનિડયાં છે કે તેમની આિી અણત્તિચારી અને અણસમજુ મહાન ભ ૂલ ભારતીય પંચાંગ અને પરં પરાને પાશ્ચાત્યકરણ અને સિયનાશ તરફ દોરી જશે. દુરભાગ્યે મંદદરનાં પ ૂજારીઓ પણ પોતાનાં સ્િાથયને કારણે તેનો ત્તિરોધ કરતાં નથી. બ્રાહ્મણ સમાજ, કમયકાંદડઓ અને પ ૂજારીઓની એ ધાત્તમિક ફરજ બને છે કે આિી ખોટી પ્રથાનો ત્તિરોધ કરી તેને બંધ કરાિ​િાં પ્રયત્નો કરે અને ભત્તિષ્યમાં જન્માષ્ટમી અને રામનિમી દક્રત્તશ્ચયન કે અંગ્રેજી પંચાંગ મુજબ ઉજિણી કરિાની ચેષ્ઠાને અટકાિે અને


આપણાં ભારતીય આયય, સનાતન કે દહિંદુ પંચાંગની મહિા, ગૌરિ, સ્િાક્ષભમાન અને અસ્સ્તત્િને જાળિી રાખિાં કટીબદ્ બને. તદોપરાંત આપણાં સંસ્કારો, ધાત્તમિકકમો અને કમયકાંડો આપણાં પંચાંગની ત્તતત્તથ અનુસાર જ કરિામાં આિે એ િાતનું ઉદબોધન અને પાલન આગ્રહપુિયક કરે અને કરાિે. આ સામાન્ય િાત્તષિક દક્રયાઓ ઉપરાંત સ્િેચ્છાએ ત્તિશેષ શ્રાધત્તિધીઓ ત્તિત્તિધ પાંચ ત્તનત્તશ્ચત પુણ્યક્ષેત્રોમાં જઈને કરાિ​િાનું ત્તિધાન પણ શાસ્ત્રોમાં જણાિ​િાં આવયું છે . આ શ્રાધ કરિાનાં પાંચ ક્ષેત્રો નીચે પ્રમાણે છે . [૧] નાભીગયા ક્ષેત્ર - આ ક્ષેત્ર ઓદરસ્સા રાજયમાં િૈતરણી નદીનાં તટ પર આિેલ જજપુર ગામમાં આિેલ ું છે . [૨]

પદગયા ક્ષેત્ર -

આ ક્ષેત્ર તત્તમલનાડુ રાજયમાં મીઠાપુરમાં મદ્ર-િલ્તેર રે લ્િે

લાઈન પર આિેલ રાજમહેન્દ્રી સ્ટેશનની નજીક આિેલ ું છે . [૩]

માત ૃગયા ક્ષેત્ર -

આ ક્ષેત્ર ગુજરાત રાજયનાં મહેસાણા જીલ્લામાં મુબ ં ઈ- દદલ્હી

રે લ્િે લાઈન અને રાષ્રીય ર્ોરીમાગય-૮ પર પ્રાચીન સરસ્િત્તત નદીની તીરે આિેલાં ત્તસધ્ધપુર નામનાં શહેરમાં આિેલ ું છે . સારાં એ ભારતમાં માત ૃગયાનાં શ્રાધનું આ એક્જ સ્થળ હોિાથી તેની અત્યંત મહિા છે . આ ક્ષેત્રમાં માત્ર માતાનું માત ૄગયા શ્રાધ જ કરી શકાય છે . જે ત્તપતાનાં મ ૃત્યુપયાંત ત્તપત ૃગયા શ્રાધ કયા​ાં પછીથી જ માતાનાં મુત્યુ પછી માત ૃગયા શ્રાધ કરી શકાય છે . માત ૃગયા અને ત્તપત ૃગયાનાં શ્રાધ જયેષ્ઠ કે મોટો પુત્ર અગર લઘુ કે નાનો પુત્ર જ કરી શકે છે અને મધ્ય કે િચલાં પુત્રને એ કરિાનો અત્તધકાર શાસ્ત્રોએ આતયો નથી. આ ઉપરાંત પ્રપોત્રો દાદા-દાદીનાં આ શ્રાધ કરી શકે છે પરં ત ુ તેમનાં માતા અને ત્તપતા જીિંત હોય તો તેને પણ આ શ્રાધ કરિાંનો અત્તધકાર શાસ્ત્રોએ માન્ય રાખ્યો નથી. [૪] ત્તપત ૃગયા ક્ષેત્ર - આ ક્ષેત્ર ક્ષબહાર રાજયમાં ફાલ્ગુની નદીનાં તીર પર આિેલ ગયા કે જે બોધીગયા તરીકે પણ પ્રચક્ષલત છે તે ગામમાં આિેલ ું છે . માતા અને ત્તપતાનાં મ ૃત્યુ પછી જ પ્રથમ ત્તપતાનું ત્તપત ૃગયા શ્રાધ ગયામાં અને ત્યારબાદ માતાનું માત ૃગયા શ્રાધ ત્તસધ્ધપુરમાં કરિામાં આિે છે . આ ક્ષેત્ર પહેલાં ક્ષીરક્ષેત્ર તરીકે પણ ઓળખાત ું હત.ું [૫]

બ્રહ્મ કપાલી ક્ષેત્ર - આ ક્ષેત્ર ઉિરાંચલ રાજયમાં અલકનંદા નદીનાં તટ પર

આિેલ બદ્રીનાથ ધામમાં બ્રહ્મકપાલી શીલા પાસે આિેલ ું છે . અહી માતા ત્તસિાય અન્ય ત્તપત્રુઓનાં શ્રાધ થઈ શકે છે .


આ મુખ્ય પાંચ ક્ષેત્રો ઉપરાંત કાશી, પ્રયાગ, હરદ્વાર, કુરુક્ષેત્ર, ત્ર્યંબકેશ્વર, નૈમીશારણ્ય અને રામેશ્વરમાં તેમજ સગિડતા માટે મુખ્ય ક્ષેત્રોનાં ત્તિકલ્પ સ્િરૂપે સ્થાત્તનક મહાનદીઓનાં તીર પર િસેલાં સ્થાત્તનક ત્તતથયસ્થાનોમાં ત્તપત ૃશ્રાધ કરિાની પ્રાથા પણ અસ્સ્તત્િ ધરાિે છે . તેમ છતાં માત ૄગયા શ્રાધ તો માત્ર ત્તસધ્ધ્પુરમાં જ કરિાનું શાસ્ત્રોમાં સુચન છે . ત્તિશ્વનાં અત્તતપ્રાચીન અને પ્રથમ આયયધમય કે સનાતનધમયમાં તેમજ ત્તિશ્વનાં કેટલાંક અન્ય ધમોમાં પણ એિી માન્યતા છે કે કે ત્તપત ૃઓને ત ૃતત કરિાથી તેમનાં શુભ આત્તશિાય દ મેળિી શકાય છે . આ ત્તપત ૃઓનાં આત્તશિાય દથી વયસ્ક્ત સુખ, સમ ૃદ્ધદ્, િૈભિ, શાંત્તત, કીત્તતિ, સપ ૂત સંતાનો પ્રાતત કરીને આનંદમય કૌટુંક્ષબક જીિન ત્તિતાિી શકે છે . આ રીતે શ્રદ્ા, ભસ્ક્ત અને આસ્થા પ ૂિયક કરે લ શ્રાધત્તિધી પોતાનાં િંશ કે ગોત્રનાં ત્તપત ૃઓને ત ૃતત કરી તેમને સાધિાની ધાત્તમિક દક્રયા છે . શ્રાધત્તિધીએ મ ૃત ત્તપત ૃઓ પ્રત્યે માન, આદર, કૃતજ્ઞતા, પ્રેમભાિ અને પુજયભાિ પ્રગટ કરી તેમને ભાિભરી અંજલી અને િંદના અપયણ કરિાની એક કમયકાંડની પધ્ધત્તત છે . શ્રાધનો સામાન્ય અથય ત્તપત ૃઓની ભસ્ક્ત, પ્રાથયના અને પ ૂજા તેમજ તેમની મુસ્ક્ત માટે પ્રભુ પ્રાથયના એિો થઈ શકે છે . શ્રાધદક્રયા એ િંશજ અને િંશ કે ગોત્રનાં જીિાત્મા અને મ ૃતાત્મા િચ્ચેનાં ગાઢ ઋણાત્મક સંબધ ં ની અતટુ સ્મ ૃત્તતકારક શ્રખલા ંૃ છે . ત્તપત ૃઓને રીઝિ​િાં, સંતષ્ુ ટ અને ત ૃતત કરી ત્તિત્તિધ કામનાઓ પરીપ ૂણય કરિાં અને ત્તપત ૄઋણનું દાત્તયત્િ ત્તનભાિ​િાં માટે ત્તિત્તિધ પ્રકારનાં શ્રાધો કરિાનો ઉલ્લેખ આપણાં શાસ્ત્રોમાં કરિામાં આવયો છે . શ્રાધનાં ત્તિત્તિધ બાર પ્રકારો નીચે દશાય વયાં પ્રમાણે છે . [૧]

ત્તનત્ય શ્રાધ -

દરરોજ કરિાની શ્રાધની દક્રયાને ત્તનત્ય શ્રાધ કહેિામાં આિે છે .

જેમાં ત્તપત ૃદે િોની પ ૂજા અચયના દરરોજ તપયણ આપીને કરિાંમાં આિે છે . [૨]

નૈત્તમતીક શ્રાધ – જેને એકોદદષ્ઠ શ્રાધ પણ કહેિામાં આિે છે . જેમાં બ્રાહ્મણોને

એકીસંખ્યામાં બ્રહ્મભોજન કરાિ​િામાં આિે છે . [૩] કા્ય શ્રાધ –

આ શ્રાધ ઈચ્છીત મનોકામનાં પ ૂરી કરિાં કરિામાં આિે છે .

[૪] વ ૃદ્ધદ્ શ્રાધ – ધન પ્રાપ્તત, િંશવ ૃદ્ધદ્ અને પુત્ર પ્રાપ્તત માટે આ શ્રાધ કરિામાં આિે છે . [૫]

સપીંડ શ્રાધ –

આપિાની ત્તિધી.

ત્તપતાત્મા, પ્રેતાત્મા દે િાત્મા અને અજાણ્યાં આત્માઓને તપયણ


[૬] પાિયન્ન શ્રાધ –

અમાિસ્યા કે ત્તપત ૃત્તતત્તથનાં આ ખાસ દદનને ત્તપત ૃદે િતાની પ ૂજા

તપયણ કરિાં માટે અત્યંત મહત્િનો દદિસ ગણિામાં આિે છે . [૭] ગોશ્ત્થ શ્રાધ – આ શ્રાધ પશુધન પ્રાપ્તત માટે કરિામાં આિે છે . [૮] શુધ્યાય થય શ્રાધ – આ શ્રાધ કીત્તતિ અને ધન પ્રાપ્તત માટે કરિામાં આિે છે . [૯]

કમા​ાં ગ શ્રાધ –

પત્નીનાં શ્રીમંતોનયન અને પુસ ં િ ં નન સંસ્કાર પછી આ શ્રાધ

કરિામાં આિે છે . [૧૦]

દૈ િીક શ્રાધ –

શુભ પ્રિાસ અને સુભાગ્ય માટે હિનમાં ર્ી હોંમીને આ શ્રાધ

કરિામાં આિેછે. [૧૧] ઔપચારીક શ્રાધ –સુસ્િાસ્​્ય અને રોગત્તનિારણ માટે આ શ્રાધ કરિામાં આિે છે . [૧૨] સાંિત્સરીક શ્રાધ – પ ૂિયજોનાં મ ૃત્યુદદનની સંિત્સરીની ત્તતત્તથનાં દદિસે આ શ્રાધ કરિામાં આિે છે . ભત્તિષ્ય પુરાણમાં આ શ્રાધને પ્રધાનતા આપિામાં આિી છે . આ ઉપરાંત ત્તપત ૃદોષોનાં ત્તનિારણ માટે ત્રીપીંડી શ્રાધ, નારાયણબળી શ્રાધ, નાગબળી શ્રાધ, કાળસપય યોગ િગેરે શ્રાધો પણ કરિામાં આિે છે . શ્રાધ કરિાની ત્તિધી અને ત્તનયમોને મનુસ્મ ૃત્તત, ગૃહ્સુત્ર, િેદો, પુરાણો અને ધમયશાસ્ત્રમાં ત્તિગતિાર િણાય િ​િામાં આવયાં છે . ત્તપત ૃઓનાં શ્રાધ ત્તિત્તિધ સ્થળોએ થઇ શકે છે પરં ત ુ ત્તપતાનું ત્તપત ૃગયા શ્રાધ ગયા ત્તતથયમાં અને માતાનું માત ૃગયા શ્રાધ શ્રીસ્થળમાં એટલે ત્તસધ્ધપુરમાં જ થઈ શક્ત ું હોિાને કારણે ત્તસધ્ધપુરની મહિા અને સ્થાન અજોડ છે . સારાંએ આયયિતય કે ભારત અને ત્તિશ્વમાં િસતાં આયયજનોને માત ૃગયાનું શ્રાધ કરિાં માટે આજે પણ ત્તસધ્ધપુરનાં ક્ષબિંદુસરોિર પર જ આિવું પડે છે . પ્રાચીન શ્લોકમાં ક્ષબિંદુ સરોિર અને માત ૃગયાનાં શ્રાધની મહિા દશાય િતાં લખ્યું છે કે-

‘’ िन्दे त्रर्ांदि ां य थधपां योगीनां । ु रवोिरवां च कवपलां ि ख् मिद्धां मिद्धपदां परवु ां िुकृततन ां कैिल्य मोक्षप्रदम ॥

गांग यत्र िरवस्तिती वप्रयतम प्र ची जगत्प िनी ।

म त म तग ृ य िद िहतत य प प पह पुण्यद ॥ ‘’ જેનો ભાિાથય એ થાય છે કે ક્ષબિંદુસરોિરને, સાંખ્યશાસ્ત્રનાં અત્તધપત્તત યોગી કત્તપલને, ત્તસદ્ધદ્, ત્તસદ્ધદ્પદ, અને કૈ િલ્ય મોક્ષને આપનાર ક્ષેત્રને કે જયાં જગતને પાિન કરનારી,


પાપોનો નાશ કરનારી, પુણ્યદા અને અતી ત્તપ્રયતમ પ્રાચીન ગંગા અને સરસ્િતી માતા માત ૃગયામાં સદા િહ્ાં કરે છે તેને હુ ં નમન કરંુ છં.

માત ૃગયા શ્રાધ કરિાનુ ં સ્થળ ક્ષબિંદુસરોિર, ત્તસધ્ધપુર, બનાસકાંઠા, ગુજરાત રાજય, ભારત.


ત્તસધ્ધપુર અને રુદ્રમહાલયનો ઈત્તતહાસ આયયિતય કે ભારતિષયનાં અત્યંત મહિાિાળાં પરમ પાિન તીથયસ્થળ શ્રીસ્થળ કે જે મહત્તષિ કત્તપલાચાયયની ત્તસદ્ધદ્ પ્રાપ્તત પયાંત ત્તસધ્ધપુર તરીકે ઓળલખાયું તેનો પૌરાણીક ઈત્તતહાસ આપણે ગત પ્રકરણમાં જોયો. ત્તસધ્ધપુરની ખ્યાત્તત, મહિા, સુદરતા, ં આધ્યાત્ત્મક્તા અને િૈભિતાને િધુ પ્રશંશનીય અને આકષયક બનાિ​િાનાં ઈત્તતહાસમાં સોલંકીિંશનો ફાળો અમુલ્ય અને અદ્ધદ્વતીય રહ્ો છે . આ આધ્યાત્ત્મક અને પૌરાણીક તીથયસ્થાન ત્તસધ્ધપુરને નિચેતન આપિામાં ચૌલુક્યિંશના સોલંકી રાજાઓએ મહત્િનો અને ગણનાપાત્ર ફાળો પ્રદાન કયો છે . સોલંકીિંશ, અનદહલિાડ પાટણ અને ત્તસદ્પુરનાં ઈત્તતહાસને જાણિાં પહેલાં ગુજરાતમાં ચાિડાિંશનાં સામ્રાજયને જાણિો પણ જરૂરી બને છે . ત્તિક્રમ સંિત ૭૫૨ (ઈ.સ. ૬૯૬) દરત્તમયાન ગુજરાત પ્રદે શમાં ચાિડાિંશનાં રાજા જયશેકર કે જયશંકરનું સમ ૃદ્ સામ્રાજય હત.ું જેની રાજધાની પંચસાર હતી. સોલંકીિંશનાં કલ્યાણનાં રાજા ભુિારે પોતાનાં રાજદરબારમાં પધારે લ રાજા જયશેકરનાં રાજયનાં ભાટ(કત્તિ) અને ત્તમત્ર શંકરનાં મુખે પંચશાર

અને

રાજા

જયશેકર

નાં

સામ્રાજયની

અત્તતશયોસ્ક્ત

ભરે લ

પ્રશંસા,

ભવયતા,સમ ૃદ્ધદ્, િૈભિ અને ધનાડયતાની િાતો સાંભળીને આ ધનાડય રાજયની રાજસિા પોતાનાં હસ્તગત કરિાં લલચાયાં. રાજા ભુિારે

ગુજરાતનાં ચાિડા

સામ્રાજયની રાજધાની પંચસાર પર ચઢાઈ કરી બાિન દદિસનાં ભયાનક યુદ્માં સ્િમાની રાજા જયશેકરને હરાિી તેની હત્યા કરીને રાજસિા પ્રાતત કરી. રાજા જયશેકરની સગભાય પત્ની રાણી રૂપસુદરીને ં તેનાં ભાઈ સેનાપત્તત સુરપાલે આ યુદ્ દરત્તમયાન છપાિેશે િન પ્રદે શમાં મોકલી આપી અને રણક્ષેત્રમાં લડતાં લડતાં રાજા જયશેકરનું મ ૃત્યુ થતાં જયપાલે ત્તિજયની કોઈ શક્યતા ન જણાતાં પીછે હઠ કરી ગીરનારનાં પિયતો પર શરણ લીધુ.ં રાણી રૂપસુદરીને ં એક દયાળ ભીલ નારીએ આશરો આતયો અને િૈશાખ સુદ પુક્ષણિમા સંિત ૭૫૨ [ઈ.સન. ૬૯૬]નાં દદિસે પુત્રને જન્મ અતયો. આ રાજકુંિરનો જન્મ િનમાં થયો હોિાથી તેન ું નામ િનરાજ રાખિામાં આવયુ.ં છ િષય જગલમાં ં ત્તિતાવયાં પછી િટેમાગુય જૈનાચાયય શીલગુણ સુરીનો સંપકય અને સાચો પદરચય થતાં તેમની ઈચ્છાને માન આપીને રાણી રૂપસુદરી ં તેમનાં રાધનપુર નજીકનાં આશ્રમમાં આશ્રય લીધો. જયારે રાજિકુંિર િનરાજ ચાિડા દકશોર િયનો થયો ત્યારે


રાજકુમાર માટે સંજોગો પ્રત્તતકુળ જણાતાં રાણી રૂપસુદરીએ ં તેનાં ભાઈ સુરપાલની છત્રછાયામાં જઈ ગીરનાર પિયતનાં જગલોમાં ં તેની છાિણીમાં િસિાટ કયો. પોતાનાં ભાણેજને પોતાનો હક્ક પાછો અપાિ​િાં સેનાપત્તત મામાએ િનરાજને યુદ્ત્તિદ્યામાં પારં ગત બનાિ​િાં શસ્ત્રોની તાલીમ શરુ કરી. દુરભાગ્યે જયારે િનરાજ ૧૪ િષયનાં થયાં ત્યારે સેનાપત્તત મામા િનરાજ મ ૃત્યુ પા્યાં. પોતાની દહ્મત અને આત્મબળ પર પોતાનાં ત્તપતાનું રાજય પાછં મેળિ​િા માટે યુિરાજ િનરાજે સખત અને સતત પ્રયત્નો શરુ કયા​ાં . િનરાજે કલ્યાણનાં રાજાની પુત્રીને દરિષે ભેટ સ્િરૂપે મળતી રાજય આિકનો ખજાનો લઈ જતાં સૈન્યની ટુકડી પર ત્રાટકીને સારોએ ખજાનો ઉચ્ચ પ્રકારનાં કાઠીયાિાડી ર્ોડાઓનાં ગણને જતત કરી લીધાં. જે િનરાજ ચાિડાને પોતાનાં ત્તપતાનું સામ્રાજય પાછં મેળિ​િાનાં એનાં સ્િતનને શાકાર કરિાં સહાયુઃભ ૂત થયાં. થોડાંજ સમયમાં યુિરાજ િનરાજે પોતાના ત્તપતા પાસે રાજય ખચિી ંૂ લેનાર રાજા ભુિર સામે યુદ્ આરં ભી પોતાનું રાજય પાછં મેળિ​િાં પ્રયત્નો આદયા​ાં. તેણે અનદહલિાડ પાટણનો પ્રદે શ

જીતીને

સંિત

૮૦૨માં

(ઈ.સન.

૭૪૬)

મહાિદ

સાતમનાં

શુભદદિસે

અનદહલિાડમાં પોતાનો રાજયાક્ષભશેક કરાવયો અને પોતાની માતા અને આધ્યાત્ત્મક ગુરુ શીલગુણ સુરીને બોલાિી પંચસર પારસનાથની પ્રત્તતષ્ઠા કરાિી. આ રીતે ચાિડાિંશનાં સામ્રાજયનો ગુજરાતમાં ફરી ઉદય થયો અને મહારજા િનરાજ ચાિડાએ ૬૦ િષય ગુજરાત પર રાજય કરી તેને ભવય અને સમ ૃદ્ રાજય બનાવયુ.ં મહારાજા િનરાજ ચાિડા (૭૪૬-૮૦૬) પછી તેનાં િંશજ યોગરાજ (ઈ.સન.૮૦૬-૮૪૧), ક્ષેમરાજ(૮૪૧૮૬૬), ભુિદ(૮૬૬-૮૯૫), િીરત્તસિંહ(૮૯૫-૯૨૦) રત્ન દદત્ય(૯૨૦-૯૩૫) અને

છે લ્લાં

રાજા સામંત ત્તસિંહ ે (ઈ.સન. ૯૩૫-૯૪૨) ચાિડાિંશનાં અનદહલિાડની રાજગાદી સંભાળી. રાજા સામંત ત્તસિંહ ે કલ્યાણનાં સોલંકીિંશનાં રાજા ભુિર, કે જેમણે ચાિડાિંશનું પંચસાર સામ્રાજય છીનિી લીધું હત,ું તેમની જ સાતમી પેઢીનાં ચાિડાિંશજના રાજા સાથે પોતાની બહેનનાં લગ્નં કયા​ાં હતાં. રાજા સામંત ત્તસિંહને પુત્ર ન હોિાથી તેણે સ્િગયિાસી

બહેનનાં

પુત્ર

મુળરાજ

સોલંકીને

ગોદ

લીધો

હતો.

.

ત્તિક્રંમ સંિત સંિત ૯૯૮, એટલે ઈસ્િીસન ૯૪૨માં સોલંકીિંશનાં રાજા મુળરાજે પોતાનાં મોસાળની પ્રજાને ત્રાસમાંથી બચાિ​િા અને તેને રાજગાદીનાં િારસદાર તરીકે જાહેરમાં પદભ્રષ્ઠ કરિાંનો બદલો લેિાં પ્રજાને રં જાડતાં મામા સામંત ત્તસિંહ ચાિડાની


હત્યા કરી અનદહલિાડ પાટણનાં રાજયનો દોર સંભાળ્યો. ચાિડા િંશનાં શ્રીમાળી રાજપુરોદહતો અને બ્રાહ્મણોએ રાજા મુળરાજત્તસિંહ સોલંકીને તેનાં મામા સામંતત્તસિંહની હત્યાનાં ધમયદોત્તષ ગણી તેમેનો રાજયાક્ષભષેક તેમજ અન્ય ધાત્તમિક દક્રયાઓ કરાિ​િાનો બદહષ્કાર કયો. રાજા મુળરાજત્તસિંહની ત્તિનંતી અને પ્રાયત્તશ્ચતનાં પ્રસ્તાિને પણ આ શ્રીમાળી બ્રાહ્મણોએ માન્યતા ન આપતાં રાજા મુળરાજે ત્તિ​િશ થઈને ભારતનાં સરસ્િત મંડળનાં ઉિરીય (સંસ્કૃત ભાષામાં ઉદીચ્ય) પ્રદે શમાંથી ૧૦૩૭ કન્યાકુબ્જ બ્રાહ્મણોને તેમેનાં પદરિાર સાથે આમંત્રીત કયા​ાં અને પોતાનાં રાજયનાં સતાિાર રાજય પુરોદહતો તરીકે સન્માનીત કરી તેમેને સ્થાયી િસિાટ માટે ગામો દાનમાં આતયાં. રાજા મુળરાજત્તસિંહ સોલંકીએ પોતાનાં આ નિાં રાજયનાં ત્તિસ્તારમાં આિેલ પુણ્ય અને પત્તિત્ર એિાં સુપ્રખ્યાત તીથયસ્થળ શ્રીસ્થળ એટલે હાલનાં ત્તસધ્ધપુમાં પોતાનાં ચૌલુક્ય રાજિંશનાં કુલદે િતા રુદ્ર ભગિાનનું એક ભવય કળાકારીગીરિાળં રુદ્રમહાલય મંદદર બંધાિ​િાની પ્રત્તતજ્ઞા પરીપ ૂણય કરિાં રુદ્રમહાલય મંદદરનું ખાતમુહત ૂ ય કરાિી મંદદરનાં બાંધકામનાં શ્રીગણેશ કયા​ાં હતાં. મહારાજા મુળરાજ ત્તસિંહ ે બંધાિેલ આ રુદ્રમહાલય મંદદર ચૌલક્ય કળાકારીગીરીનો એક અદભુત અને અલૌકીક નમુનો હતો. આ ભવય મંદદર અક્ષગયાર માળનું બાંધકામ હત.ું લોકિાયકા અનુસાર આ ભવય મંદદરનાં ત્તશખર પરથી પાટનગર નગરી પાટણનાં ભવય દશયન થતાં હતાં. આ મંદદર ૧૦૦ ત્તમટર લાંબ ુ ૬૬ ત્તમટર પહોળાઈના ક્ષેત્રનાં મધ્યમાં મુખ્ય મંદદર ૫૦ X 33 ત્તમટરનું હત ું જેની ફરતે ૧૧ નાનાં ત્તશિાલય મંદદરો બાંધિામાં આવયાં હતાં. તેને કળાકારીગીરીથી સુશોભીત ૧૬૦૦ સ્તંભો, ૭૨૦૦ બારીઓ, ૧૦૦૮ સુિણયમય ત્તશખરો, ૩૦૦૦૦ ધ્િજદં ડો, તેમજ ૧૮૦૦૦ પ ૂતળીઓ અને ૫૬ લાખ હાથીઓની પ્રત્તતમાથી તેમજ સ્િસ્સ્તક ક્ષચન્હનાં કળામય ઘુ્ં મટથી બનાિ​િામાં આવયુ હત.ું

મંદદરનાં પ્રાંગણમાં પ્રિેશ કરિાનાં પ્રિેશદ્વારો સુદર ં કળાત્મક કીત્તતિ તોરણોથી

શોભાયમાન કરિામાં આવયાં હતાં. સારાંએ મંદદરને સોનાં,ચાંદી અને જિેરાતોથી શણગારિામાં આવયુ હત.ું આ ભવય રુદ્રમહાલય મંદદર બનાિ​િાનો ખચય અંદાજે એક લાખ પચીશ હજાર સોનામહોરોનો થયો હતો અને તેને પુણય કરતાં ૧૬ િષય થયાં હતાં. આ મદદરનાં સ્તંભો ગુજરાતનાં એ યુગમાં બંધાયેલાં મંદદરોની સરખામણીંમાં ઉંચામાં ઉંચાં સ્તંભો હતાં. પ્રભાસ પાટણનાં સોમનાથ મહાદે િનાં ત્તિશ્વત્તિખ્યાત મંદદરની જ ેંમ અનદહલિાડ પાટણનાં આ એકાદશ એટલે અગ્યાર રુદ્રો ને સમત્તપિત કરે લ રુદ્રમહાલય


મંદદરની ભવયતા અને કળાકારીગીરી અદભ ૂત, અદ્ધદ્વતીય અને અનેરી હોિાથી એની ભવયતા અને ધનાડયતાનાં સમાચાર ભારતની ચારે દદશાઓમાં વયાપી ગયાં હતાં. પુરાણ યુગથી જ શ્રીસ્થળ એટલે ત્તસધ્ધપુરને ગુર્જર પ્રદે શનાં સરસ્િત મંડળમાં આયયધમયન ું અત્તત પત્તિત્ર, પ્રાચીન અને સિોચ્ચ તીથયસ્થળ તરીકે માનિામાં આવયું છે . રુદ્રમહાલયનાં ત્તનમાય ણથી શૈિ સંપ્રદાયનાં મુખ્ય તીથયસ્થળ બનિાની સાથે ત્તસધ્ધ્પુર ચૌલુક્યિંશી રાજાઓનાં શુભાત્તશષ, શુભભાિના અને આથીક મદદથી ભવય જૈન દે રાસરોનાં પણ ત્તનમાય ણ થતાં જૈન સંપ્રદાય નું પણ મુખ્ય તીથયસ્થાન બન્યું હત.ું અનદહલિાડ પાટણનાં આ સોલંકીિંશનાં રાજયકાળ દરત્તમયાન જ પસીયા પર આક્રંમણ કરી પસીયન સામ્રાજય, સંસ્કૃત્તત અને ઝોરોષ્સ્રયન ધમયનો મહદ અંશે સિયનાશ કરનારાં કૃર, ર્ાતકી અને અમાનિીય આરબ મુસ્લીમો પોતાનાં ધમય ઈસ્લામને જ સિોચ્ચ, સિયશ્રેષ્ઠ અને સાચો માની ત્તિશ્વને દારુલ ઈસ્લામમાં તલિારની ધારપર પદરિતયન કરિાની અમાનુષી મહત્િકાંક્ષાથી અન્ય ધમો અને સંસ્ક્રૂત્તતનો સિયનાશ કરતાં કરતાં દુભાય ગ્યે આયયિતયનાં ત્તસમાડા સુધી આિી પહોંચ્યા હતાં. આયયિતય કે ભારતનાં ધમો, ધમયસપ્ર ં દાયો, સંસ્કૃત્તત, ભાષા, કળાકારીગીરી, રીતદરિાજ અને પરં પરા અને સમ ૃદ્ધદ્ માટે આ એક અત્યંત દુભાય ગ્યની ર્ટના હતી. મ ૂત્તતિપ ૂજાનાં સખત ત્તિરોધી અને અન્યધમોનાં કટ્ટર િેરી એિાં ઈસ્લામધમયનાં ધમા​ાં ધ, જગલી ં અને ઝન ૂની મુસ્લીમોએ પોતાની કુદ્રષ્ટી ભારતિષયની ધાત્તમિક, આત્તથિક અને સાંસ્કૃત્તતક શ્રેષ્ઠતા, ભવયતા અને ધત્તનકતા પર પડી. આયયિતય, દહિંદુસ્થાન કે ભારતિષયને ‘’દારુલ હરબ’’ માંથી ‘’દારુલ ઈલામ’’માં બળજબરીથી પદરિતયન કરિાનાં અને ત્તિશ્વનાં સિયપ્રથમ અને અત્યંત પૌરાક્ષણક ધમય અને સંસ્કૃત્તતનો સિયનાશ કરિાના આશયથી ઈસ્લામધમયનાં અનુયાયી મુસ્લીમોએ આયયિતય કે ભારતનાં પ્રદે શો પર આક્રમણ કરિાનો આરં ભ કયો હતો. રુદ્રમહાલયનાં આ મંદદરનો સિયપ્રથમ ત્તિદ્વ ંશ ૧૦૨૫/૨૬માં મહો્મદ ગઝનિીએ તેનાં સૈન્ય સાથે ત્તસધ્ધપુર અને પાટણ પર હમ ુ ં લો કરી આતંક ફેલાિીને લુટં ફાટ ચલાિી. રુદ્રમહાલયનાં એ ભવય અને પત્તિત્ર મંદદરમાં તોડફોડ કરી મ ૂત્તતિઓને ખંદડત અને ભ્રષ્ઠ કરીને અપમાત્તનત કરી પાછાં ગઝની ભાગી ગયાં. આ બનાિ પછી આક્રાંતા મુસ્લીમોની ભારતભ ૂમી પર આતંકી પ્રવ ૃત્તિ અને પરધમો પ્રત્યેનાં ત્તતરસ્કારની વ ૃત્તિ પ્રબળ બનતી ગઈ અને સમય સમયે ત્તિત્તિધ મુસ્લીમ આક્રાંતાઓએ હાહાકાર મચાિી મંદદરોનો ત્તિનાશ, મ ૂત્તતિઓનાં ખંડન, લટં ૂ ફાટ અને ર્ોર કત્લેઆંમની પ્રથા કાયમી ધોરણે શરુ કરી


દીધી. આ રુદ્રમહાલય પરનાં મહો્મદ ગઝનિી અને તેનાં ઇસ્લામધમયઝન ૂની સેનાનાં અમાનિીય હમ ુ લા અને ત્તિદ્વ ંશ બાદ ચૌલુક્યકુળનાં તે સમયનાં (૧૦૨૧ થી ૧૦૬૩ સુધી) મહારાજા ભીમદે િ પહેલાંએ રુદ્રમહાલયનાં મ ૂળભ ૂત પાયાં પર મંદદરનું ફરી ત્તનમાય ણ કરાવયુ.ં ત્યારબાદ મહારાજા ત્તસધ્ધરાજ જયત્તસિંહ ે (ઈ.સ.૧૦૯૪-૧૧૪૪ કે ત્તિ.સં.૧૧૫૦-૧૨૦૦) રુદ્રમહાલયનો પુનુઃજીણૉધ્ધાર કરાિી ત્તસધ્ધપુર નગરનો ત્તિકાશ કરી નિાં શહેરની સ્થાપના કરી. ત્તિક્રમ સંિત ૧૨૩૪ ( ઈ.સ. ૧૧૭૮) નાં િષયમાં મહો્મદ ર્ોરી નામનાં મુસ્લીમ આક્રાંતાએ અનદહલિાડ પાટણ પર ચઢાઈ કરિાની ચેષ્ઠા કરી. આ સમયે પાટણનાં રાજા ક્ષભમદે િ (ત્તિ.સં.૧૨૩૪-૧૨૯૭ ઈ.સ. ૧૧૭૮૧૨૪૧) સગીર િયનાં હોિાથી એમની શુરિીર માતા નાત્તયકીદે િી રાજયનો દોર સંભાળતાં હતાં.

બહાદુર નાત્તયકીદે િીએ આ આક્રાંતા મુસ્લીમ મહો્મદ ર્ોરીને યુદ્માં

લલકાયો અને અદહલિાડ પાટણથી ૪૦ માઇલ દૂ ર આબુની પિયતમાળાઓ પાસે આિેલ કાયદ્રા સ્થળે ભયંકર અને નામોશી ભરે લ પરાજય આપી આક્રાંતા મુસ્લીમો અને તેનાં સુલતાન શહાબ્બુદીન મહો્મદ ર્ોરીનાં દાંત ખાટા કયા​ાં . આ એક ભારતીય િીર નારીથી પરાજય પામીને ફરી પોતાના િતન મુલ્તાન પાછો ભાગી ગયેલ મહો્મદ ર્ોરી અનદહલિાડ પાટણ કે ગુજરાત પર પોતે સ્િયં કદીપણ ચઢાઈ કરિાની દહ્મત ન કરી શક્યો..

સિર િષય પયાંત તેનાં દદલ્હી સ્સ્થત પ્રત્તતત્તનત્તધ કુત્બ-અલ-દીન ઐબેકે ત્તિ.સં.

૧૨૫૧ (ઈ.સ.૧૧૯૫)માં પોતાની તકુ ય સેના સાથે

ગુજરાત પર ચઢાઈ કરી લટં ૂ ફાટ

ચલાિી દે િાલયોનો નાશ કયો. ર્ોરીએ છળકપટથી માલિાનાં રાજા પ્રુ્િીરાજને હરાિી બંધી બનાિી મુલ્તાન લઈ ગયાં પરં ત ુ અનદહલિાડ પાટણને જીતિાની શહાબ્બુદીન મહો્મદ ર્ોરીની ઇચ્છા તેનાં ઈ.સ. ૧૨૦૬માં તેનાં મ ૃત્યુ સુધી પણ પરીપ ૂણય થઈ શકી નદહ. સંિત ૧૩૫૩ (ઈ.સ. ૧૨૯૭)માં ખીલ્જીિંશનાં બાદશાહ અલ્લાઉદિને રુદ્રમહાલયનો ત્તિનાશ કયૉ. આ સમયે ચૌલુક્યનાં સોલંકીિંશનાં રાજાની હાર થતાં તેમની અનદહલિાડ પાટણ રાજયની રાજયસિાનો અંત આવયો અને સારાં એ ગુજરાતમાં ખીલ્જીિંશ સતાધીશ બન્યો અને ગુજરાત તેમનાં દદલ્હીનાં મુસ્લીમ સામ્રાજયનો એક ભાગ બની ગયો. આ રીતે ગુજરાતમાં ઈસ્લાત્તમક સામ્રાજયનાં મ ૂળ નંખાયાં. કાળાંતરે ખીા્લ્જીિંશને પદભ્રષ્ઠ કરી તર્લર્િંશ સિાપર આવયો. સમય જતાં મુઝફ્ફરીદિંશનાં અહમદ શાહે દદલ્હીની રાજ્સિા હાથમાં લીધી. અહમદ શાહે તેનાં ત્તપતાની જેમ દહિંદુઓને રં જાડિાની


અને મંદદરોનો ધ્િંશ કરિાની કોઈ પણ તક ચુકતો ન હતો. તેણે પોતાનાં સૈન્યનાં તાજ ઉલ મુલ્ક નામનાં તકુ ય ગુલામને ગુજરાતમાં આતંક અને લુટં ફાટ કરી અને મંદદરોનો ત્તિનાશ કરિાં માટે ઈ.સ. ૧૪૧૪મા તેની ખાસ ત્તનમણુકં કરી હતી. જેણે ગુજરાતમાં આતંક ફેલાિીને બ્રાહ્મણોની કત્લેઆમ કરી મંદદરોનો નાશ કયો હતો.

તે ઉપરાંત ત્યાં

િસતાં મિાસ અને ગીરાસ દહિંદુ જામીનદારોનો સિયનાશ કરી તેમની જમીન અને જાગીર લુટં ી લઈ મુસ્લીમોને િહેંચી આપી હતી. ત્તિ.સં.૧૪૭૧ (ઈ.સ. ૧૪૧૫)માં અહમદ શાહે પોતે ત્તસધ્ધપુર પર આક્રમણ કરી શહેરને ર્ેરી લીધું અને રુદ્રમહાલય મંદદરનો નાશ કયો. ત્તસધ્ધ્પુરનાં સોલકીિંશનાં રાજા, પ્રજા અને બ્રાહ્મણોએ તેનો બહાદુરીપુિયક પ્રત્તતકાર કયો હતો પરં ત ુ અંતે તેઓની હાર થતાં અનદહલિાડ પાટણનાં સલંકીસામ્રાજયનો અસ્ત થયો હતો. જેનું િણયન ૧૬મી સદીનાં પ્રખ્યાત પત્તસય િ ન ઐત્તતહાત્તસક કિી ત્તસકંદર ઈબ્ન ઈ મુહ્મદ ઉફે મુજ્ ં હ ઇબ્ન ઈ અકબરે ૧૬મી સદીમાં લખેલ પ્રશંસા કાવય સંગ્રહ ત્તમરાતે ત્તસકંદરીમાં લખ્યું હત ું કે (ઈ.સ.૧૮૧૫)માં

‘’

અહમદ

શાહે ઇસ્લામીક

ત્તસધ્ધપુર પર ચઢાઈ કરી હતી અને

પંચાંગ

અનુશાર

૮૧૮

જે મંદદરમાં સોનાં ચાંદીની

મ ૂત્તતઓ િ પધરાિ​િામાં આિેલ હતી તે મંદદરનો તેણે નાશ કયો હતો. તેણે અલ્લાની પ્રેરણાથી ત્તસદ્પુરનાં મંદદરોનો ત્તિનાશ કરિાં ચઢાઈ કરી હતી કે જયાં નાસ્સ્તકોનાં (ઈસ્લામને ન માનનારાંઓનાં) ર્રો હતાં અને કમભાગી અગ્નીપ ૂજકોનું ( આ શબ્દ પ્રયોગ કદાચ પારસીઓ [ઝોરોસ્રીયનો] માટે કરિામાં આવયો હોઈ એમ લાગે છે .) િતન હત.ું ત્યાં જનોઈ પહેરનારાં મ ૂત્તતપ િ ૂજકો(બ્રાહ્મણો) રાત-દદિસ રહેતાં હતાં. તે હંમેશાં મુત્તતઓ િ ની અને મ ૂત્તતિપ ૂજકોની જગ્યા રહી છે . એને કોઈ પણ પ્રકારનું ક્યારે ય અને કોઈપણ તરફથી નુક્શાન કરિામાં આવયું નથી. એ ર્ણીજ પ્રત્તસદ્ અને દુત્તનયામાં પ્રખ્યાત જગા હતી. એ કમભાગી મ ૂત્તતપ િ ૂજકોનું િતન હત.ું જેનાં(મંદદરનાં)

પાયાં

મજબ ૂતપણે પ્થરનાં બાંધિામાં આવયાં હતાં. તેને શણગારે લ ક્ષચત્રો અને ત્તશલ્પકળા જાણે કોઇએ સ્િગયમાંથી અિતરીને ક્ષચતરી હતી! તેનાં દ્વારો ચંદન અને ઉદ(ઉદુંબર)નાં બનાિ​િામાં આવયાં હતાં જે સોનાનાં કડાંથી જડેલાં હતાં. જમીન પર આરસપહાણની લાદીઓ પાથરિામાં આિી હતી જે નાં પત્થરો અદરશાની જેમ ચળકાટ મારતાં હતાં. બળતણ તરીકે ઉદ સળગાિ​િામાં આિત ું હત.ું કપુરની િદડઓ મોટાં પ્રમાણમાં સળગાિ​િામાં આિતી હતી. તેમનાં દરે ક ખુણાંમાં કમાનો હતી અને દરે ક કમાનોમાં સોનાનાં ઝ્મરો લટકાિેલાં હતાં. મંદદરોમાં સોનાં અને ચાંદીની મ ૂત્તતિઓ ગોઠિ​િામાં


આિેલી હતી. જે મ ૂત્તતઓ િ ચીન અને ખોતાનને શરમાિે એિી હતી. આવું આ પ્રખ્યાત પુરાતન મંદદર હત.ું એ ત્તિશ્વમાં સિયત્ર પ્રખ્યાત હત.ું અહમદ શાહનાં પ્રયાસોથી તેને મ ૂત્તતઓ િ થી મ ૂક્ત કરિામાં આવયું હત ું ત્યારે મ ૂત્તતપ િ ૂજકોનાં હૃદય દુ​ુઃખથી ચુરેચરુ ાં થઈ ગયાં હતાં. તેણ(ે અહમદ શાહે) મસ્જીદ બંધાિી ત્તમ્બરો મુકાવયાં હતાં અને ત્યાંથી મહો્મદનો

કાયદો

અમલમાં

મ ૂકિામાં

આવયો

હતો.

મ ૂત્તતિઓ,

મ ૂત્તતિકારો

અને

મ ૂત્તતપ િ ૂજકોની આ જગ્યા પર ઈંમામ, બંગી અને ખાતીબોની ત્તનમણકં ૂ કરિામાં આિી હતી. અહમદની સદકૃપાએ આ પ્રકારની મદદ કરી હતી. આ રીતે મ ૂત્તતિસ્થાનોને અલ્લાહનું રહેઠાણ બનાિાયું હત.ું જયારે ઉલ્તાન ત્તસદ્પુરનાં કાયયમાંથી મુક્ત થયો ત્યારે તેણે ૧૪૧૬-૧૭(૮૧૯)માં ધાર પર ચઢાઈ કરી હતી. સુલતાનની સેનાએ અન્ય ધમોનાં ધમયસ્થળોનાં ત્તિનાશ અને મ ૂત્તતિખડં નનાં ઝન ૂની અને ધ ૃણા ભયા​ાં ઇસ્લાત્તમક ત્તનયમોનાં િાિટાં હેઠળ ભેગા મળીને રુદ્રમહાલય મંદદરનો ત્તિનાશ કયો.

રુદ્રમહાલય મંદદરનાં ખડેર ભાગને અત્યાચાર અને બળજબરીથી મંદદરનાં જુ નાં

સ્તભો અને અન્ય પત્થરોનાં કાટમાળનો ઉપયોગ કરીને સભાગૃહ રૂપે મસ્જીદમાં રૂપાંતરીત કરિામાં આવયું હત.ું મુઝિફ્ફરીદ મુસ્લીમ રાજિંશનાં િખાણ કરનારાં રાજકત્તિ મંજ્હુ અને અહમદ શાહનાં િખાણ કરનારાં કત્તિ હલ્ુ િી શીરાઝીનાં રાજાઓને પ્રશંશામાં લખાયેલાં પત્તસિયન કાવયોમાં રુદ્રમહાલય મંદદરની ભવયતા અને ધનાડયતાને િરણાિતાં તેઓએ લખ્યું છે કે આ મંદદરની મ ૂત્તતઓ િ સોનાં અને ચાંદીની બનાિેલી હતી. પરં ત ુ તેમેનાં લખાણોમાં ક્યાંયેય મંદદરને મસ્જીદમાં રૂપાંતરણ કયા​ાં નો ઉલ્લેખ કરિામાં આવયો નથી આ બે મંદદરોનાં ભાગને સાથે કરી સભાખંડરૂપી મસ્જીદમાં પદરિતયનની િાતને એિી રીતે પ્રદશીત કરીને ત્તનદે શન કરિામાં આવયું છે કે અહમદ શાહ પોતાનાં પરધમી રાજકીય અને લશ્કરી શત્રુઓને માત્ર રાજકીય સિા માટે જ નહીં પરં ત ુ ઈસ્લામની દકતી માટે પરાજીત કરતો હતો.’’ જે એ િાતનો ઉલ્લેખ કરે છે કે મુસ્લીમ આક્રાંતાઓનાં હમ ં કૃત્યો અને અમાનિીય અત્યાચારો, કૃરતા િગેરે માત્ર ુ લાં, જગલી ધનદોલતની લટં ૂ અને રાજસિા હાંસીલ કરિાં માટે જ ન હતાં પરં ત ુ તેનો મુખ્ય ઉદે શ ુ કો, મ ૂત્તતિઓ અને મ ૂત્તતસ્િ થાનોનો સિયનાશ કરી ને ભારતમાં દારૂલ ઈસ્લામ એટલે મ ૂત્તતપ િ જ ઈસ્લામીક સામ્રાજય સ્થાત્તપત કરિાનો હતો. આ જ મુખ્ય કારણો સર રુદ્રમહાલય મંદદર અને એિાં અન્ય મંદદરો તેમજ અન્ય પરધમોનાં પત્તિત્ર સ્થાનોનો નાશ કરિાં મુસ્સ્લમ રાજસિાત્તધશો, લશ્કર અને ઇસ્લામનાં અનુયાયીઓએ સમય સમયે િારં િાર પ્રયત્નો


કયા​ાં છે અને આજે પણ તેઓ એ અમાનુષી કૃત્યો કરતાં રહ્ાં છે . ઈસ્લામનાં આિાં દાનિી અત્યાચારો સામે ઝરથુષ્સ્ટઓ, િીસ્સ્તઓ, યહદ ુ ીઓ, પેગનો, દહિંદુઓ, જૈનો, ત્તસખો, ુ કો ઝઝમતા આવયાં છે અને હાલનાં આ યુગમાં પણ બૌધો અને અન્ય મ ૂત્તતપ િ જ ઇસ્લામનાં આધુત્તનક આતંકિાદ સામે ઝઝમી રહ્ાં છે . સોલંકી સામ્રાજયનાં યુગમાં સમય સમયે અનદહલિાડ પાટણ અને ત્તસધ્ધપુર પર થયેલ મુસ્લીમ આક્રાતાંઓની ધાડો અને ચઢાઈઓનો દરે ક સમયે અયયિીરો કે દહિંદુઓ બહાદુરી પુિયક સામનો કરતાં રહ્ાં પરં ત ુ જયારે કોઈ બીજો ત્તિકલ્પ ન રહેતો હોય એિાં સંજોગોમાં ધમય, આત્મ અને કુટુંબના રક્ષણ માટે અને દયાહીન, પાશિી અને સેતાન મુસ્લીમોથી દહિંદુસમાજની સ્ત્રીઓની લાજ બચાિ​િાને કારણે ર્ણાં દહિંદુઓ છે િટે પોતાનાં ર્રબાર મ ૂકીને આસપાસનાં સબળ અને સલામત દહિંદુ સામ્રાજયોમાં સ્થળાંતર કરિાં મજબ ૂર બન્યાં હતાં. આ કારણો સર રાજા મ ૂલરાજે ઉિરમાંથી બોલાિીને ત્તસધ્ધપુરમાં સ્થાયી કરે લ ઔદીચ્ય બ્રાહ્મણોનાં કેટલાંક િંશજો પણ મેિાડ, કચ્છ અને દક્ષક્ષણમાં મરાઠાિાડ, કોંકણ, ગોમાંતક અને કણાય ટકનાં પ્રદે શમાં લાચારીથી ત્તસધ્ધપુર ત્તિસ્તારમાંથી સ્થળાંતરને કરી િસિાટ કરિાં ત્તિ​િશ થયાં હતાં. ત્તિશ્વમાં મુસ્લીમ સામ્રાજય અને ઇસ્લામનાં કાયદાઓ સ્થાત્તપત કરિાની મહ્તત્િકાંક્ષાિાળા કૃર અને ર્ાતકી મુસ્લીમોએ ગુજરાતમાં ત્તસધ્ધપુર અને રુદ્રમહાલય કે રુદ્રમાળ મંદદર તેમેજ અન્ય મંદદરો અને મ ૂતીઓનો ત્તિનાશ કરી આ આયય કે દહિંદુઓનાં પત્તિત્ર તીથયસ્થળને અભડાિીને તેનો સિયનાશ કયો. એક યુગની પ્રાચીન દહિંદુધમય, તત્િજ્ઞાન અને ત્તિજ્ઞાનની મહાત્તિદ્યાપીઠ ગણાતાં ત્તસધ્ધ્પુર અને પાટણને ઇસ્લામધમયની ત્તશક્ષાનાં કેન્દ્રમાં પદરિતયન કરિામાં આવયુ.ં તેમજ ઇસ્લામધમયનો બળજબરીથી અંગીકાર ન સ્સ્િકારનારાં લાખો દહિંદુ સ્ત્રી પુરુષ અને બાળકો પર અત્યાચાર, બાળાત્કાર કરી તેમની ત્તનમયમ હત્યા કરી. અત્યાચાર અને બળજબરીથી ધમયપદરિતીત થયેલાં ત્તિ​િશ દહિંદુઓ અને મુખ્યત્િે બ્રાહ્મણ અને િાક્ષણયાઓ હાલનાં સમયમાં િોહરા, બોહરા કે િોરાનાં નામથી ઓળખાતી મુસ્લીમ જાત છે તેમજ દહિંદુ લોહાણા જાતીનાં લોકો મુસ્લીમ ખોજાલોકો તરીકે ઓળખાય છે . આતંક્િાદી ધમયઝનુની મુસ્લીમોએ સોલંકી અને ત્યારબાદ િાર્ેલા રાજિંશનો નાશ કરી ગુજરાતનાં મહદ પ્રાંત પર પોતાનું સામ્રાજય જમાવયુ.ં જેને કારણે ગુજરાતમાં દહિંદુઓ પર સંકટ અને કષ્ટનાં િાદળો ર્ેરાયાં. લાખો દહિંદુઓની જેમાં મુખ્યત્િે આયય દહિંદુધમયનાં અત્તધષ્ઠાત્રી અને રક્ષક એિાં બ્રાહ્મણોની


કૃરતાથી હત્યા કરિામાં આિી. લાખો દહિંદુઓને બળબરીપુિયક ઇસ્લામધમય સ્સ્િકારિાં ત્તિ​િશ કરિામાં આવયાં. આ ઇસ્લામની આતંક અને ક્રુરતાની પ્રદક્રયા ગુજરાત પ્રદે શમાં સોળમી સદી સુધી ચાલતી રહી. અંતે મરાઠા મહારાજા છત્રપત્તત ત્તશિાજી મહારાજે ગુજરાતની દહિંદુ પ્રજાને મુસ્લીમોનાં ત્રાસમાંથી મુક્ત કરિાની શરૂઆત કરી. મરાઠા પેશિા અને ગાયક્િાડિંશજોએ ઇ.સ. ૧૭૫૮માં મોગલસામ્રાજયનાં મોનીમખાનને હરાિીને મુસ્લીમોની ગુજરાતની રાજધાની અમદાિાદ પર મરાઠાસામ્રાજયનો પેશિાઈ દહિંદુપદપાદશાહીનો ભગિો ધ્િજ મરાઠાઓએ લહેરાવયો અને ગુજરાત પ્રાંત પર મુસ્લીમ સિાનો અંત આણી ગુજરાતની આયય કે દહિંદુ પ્રજાને મુસ્લીમોનાં ત્રાસમાંથી મુક્ત કરી ફરી ગુજરાતમાં દહિંદુસામ્રાજયની સ્થાપના કરી. ગુજરાતમાં મુસ્લીમ સામ્રાજયનાં અંત પછી ત્તસધ્ધપુરની ગૌરિ​િંતી પ્રત્તતષ્ઠા, મહિા અને ભવયતા પુનુઃપ્રસ્થાત્તપત થતાં ફરી એકિાર ત્તસદ્પુર અયોનાં અગત્યનાં ધાત્તમિક ત્તતથયસ્થળ તરીકે ઝગમગિાં લાગ્યું અને ત્તસધ્ધપુરની કરૂણામય આપત્તિકાળનો અંત આવયો. આજે ગુજરાત પ્રદે શનાં મુસ્લીમ સામ્રારાજયનો અંત આવયાંને ૩૦૦ િષય અને ક્ષબ્રટીશ સામ્રાજયનો અંત આવયાંને તથા ભારતને સ્િતંત્રતા મળ્યાંને છ દાયકાઓ િીતી ગયાં છતાં પણ ત્તસધ્ધપુરનાં શીશમુગ ં ટ સમા રુદ્રમહાલય મંદદરનું પુનુઃત્તનમાય ણ શ્રી સોમનાથ મહાદે િનાં મંદદરની જેમ થઈ શક્ું નથી જે સારાં એ આયય કે દહિંદુ સમાજ માટે અત્યંત શરમ જનક િાત છે . આજે અનેક ુ ુ ઓનાં આશ્રમો નાં સર્જન સારાં એ આયયિતયમાં થયાં ભવય અને સુદર ં મંદદરો અને ધમયગર ુ ુ ઓ, સ્િાત્તમઓ, આશ્રમો કે હોિાં છતાં કોઈ પણ દહિંદુ ધાત્તમિક સંસ્થાઓ, આચાયો, ધમયગર ધનાડય દાનિીરોએ ક્યારે ય રુદ્રમહાલયનાં મંદદરનાં પુનુઃત્તનમાય ણની િાતોને દોહરિી નથી અને એ યોજનાને સાકાર કરિાં પ્રયત્નો આદયા​ાં નથી. આજે જો ત્તિશ્વનાં આયયજનો કે દહિંદુઓ અને તેમની સંસ્થાઓ, સ્િાત્તમઓ, ધમાય ચાયો, બ્રાહ્મણો અને આશ્રમો જો આ િષે સદહયારો સંકલ્પ કરે તો રુદ્રમહાલયનાં ભવય મંદદરનાં પુનુઃત્તનમાય ણનું કાયય અત્યંત સરળતાથી અક્ષગયાર િષયમાં પુરંુ કરી રુદ્રમહાલય મંદદરનાં ખાતમુહત ૂ યની ૧૦૫૧મી િષય જયંત્તતનાં િષયમાં એટલે ત્તિક્રમ સંિત ૨૦૭૭ મહાસુદ બીજનાં શુભદદને પ્રાણ પ્રત્તતષ્ઠા કરાિી રુદ્રમહાલયની ભવયતા અને ગૌરિતાને ફરી પુનર્જન્મ આપી શકે છે . ગુજરાત કે ભારત જ નદહ પરં ત ુ સારાં એ ત્તિશ્વમાં િસતાં સ્િાક્ષભમાની અને ધમયત્તનષ્ઠ આયો કે દહિંદુઓ પોતાનાં ધમય, જાતી અને રુદ્રમહાલયનાં મંદદરનાં ગૌરિનાં અભ્યુત્થાનનો સમય હિે પાકી ગયો છે . આયો ! ઉઠો જાગો અને ધ્યેયને ત્તસદ્ કરો !




મહત્તષિ ગૌતમ લગભગ ૧૦,૦૦૦ િષય પ ૂિે રચિામાં આિેલાં િેદોનાં મંત્રદ્રષ્ટા કે સ ૂત્રકર મહત્તષિઓમાં મહત્તષિ ગૌતમનું સ્થાન ર્ણું જ અગ્રજ અને અગત્યનું છે . મહત્તષિ ગૌતમ દશ પ્રજાપત્તતઓ તરીકે ઓળખાતાં બ્રહ્માજીનાં દશ માનસપુત્રોમાંનાં એક અને બ્રહ્માજીનાં મુખમાંથી ઉત્પન્ન થયેલાં એિાં મહામુત્તન મહત્તષિ અંગીરસનાં િંશમાં જન્​્યાં હતાં. અંગીરસનાં લગ્ન દક્ષ ુ ી સુરૂપા અને શ્રદ્ા સાથે થયાં હતાં. મહત્તષિ કન્યા સ્મ ૃત્તત તેમજ મહત્તષિ મરીચની સુપત્ર અંગીરસની તપોભ ૂત્તમ અને આશ્રમ કાનપુરથી ૨૭ અને કનોજથી ૧૦૩ દકલોમીટર દૂ ર આિેલા ક્ષબથુર પાસેનાં અનકુઈ ગામમાં હોિાની માન્યતા છે . જે સ્થળે હાલમાં પણ આશ્રમ સ્થાપિામાં આિેલો છે . મહત્તષિ અંગીરસ બલીદાન ત્તિધી વયિસ્સ્થત રીતે કેિી રીતે કરિી તેન ું પ્રદશયન કરનારાં પ્રથમ અને અગ્રેસર મંત્રદ્રષ્ટા હતાં. જેનાં કારણે આ

યુગમાં પણ યજ્ઞોપત્તિત કે ઉપનયન સંસ્કાર સમયે આહત્તુ ત આપતાં ‘’मेघ म मह्यम अांगीरविुः । मेघ म िप्तषभयो ददुःु । मेघ म मह्यम प्रज पततुः । मेघ म अांगीरव दद तु मे ।‘’

શ્લોક બોલીને બટુક કે બ્રહ્મચારી હિનમાં આહત્તુ ત અપયણ કરે છે . મહત્તષિ ગૌતમ આિાં તેજસ્િી

પ્રજાપત્તત

ુ ) દદર્યતમસ(રાહગ ુ ણ

મહત્તષિ નાં પુત્ર

અંગીરસનાં હતાં.

પ્રપોત્ર,

મહત્તષિ

મહત્તષિ

ઉત્ય

ઉત્યનાં

પૌત્ર

અને

ત્તિશ્વકલ્યાણનાં માગયદશયનનાં

તત્િજ્ઞાનની ‘ઉત્યગીતા’નાં રક્ષચતા હતાં. મહાભારતનાં ઉલ્લેખ પ્રમાણે મહત્તષિ ઉત્યએ ભગિાન િરૂણને આપેલ શ્રાપને કારણે સરસ્િત્તત નદીનાં જળ સુકાઈ ગયાં હતાં. મહત્તષિ ગૌતમ મહારાજા મંધાતાનાં આધ્યાત્ત્મક ગુરુ અને દે િગુરુ બ ૃહસ્પત્તતનાં મોટા ભાઈ મહત્તષિ ઉત્ય અને તેનાં પત્ની મમતાનાં પુત્ર મહત્તષિ દદર્યતમસનાં પુત્ર હતાં. મહત્તષિ ગૌતમનાં માતા પ્રદ્વેશી અને ત્તપતાનું નામ દદર્યતમસ હત.ું તેઓ તેમનાં જયેષ્ઠ પુત્ર હતાં. મહત્તષિ ગૌતમનાં ત્તપતા દદર્યતમસ મહારાજા ભરત, કે જેનાં નામ પરથી આયયિતયન ું બીજુ નામ ં ભારતિષય પડયું હત,ું તેમનાં તેઓ રાજપુરોદહત હતાં. દદર્યતમસ જન્મથી જ અંધ હોિાં છતાં પણ તેઓ િેદોનાં જ્ઞાતા અને સર્જક હતાં. તેઓ ઋગિેદનાં ૧૦૦૦ શ્લોકોમાંનાં ૧૫૦ સ્તોત્રોનાં રક્ષચતા અને મહારાજા ભરતનાં રાજપુરોદહત હતાં. મહત્તષિ દદર્યતમસ તેમનાં ત્તિરોધાભાસી સુત્રો માટે પ્રખ્યાત હતાં. જેમાનું એક પ્રચલીત સુત્ર, ‘’જે વયસ્ક્ત નીચેનાં ત્તપતાને ઉપરનાં ત્તપતાદ્વારાં જાણે છે અને જે ઉપરનાં ત્તપતાને નીચેનાં ત્તપતાદ્વારાં જાણે છે તેને કત્તિ કહેિામાં આિે છે .‘’ આ ઉપરાંત તેઓ ઋગિેદની


તેમની ‘’અસ્યિામસ્ય’’ કત્તિતાનાં સુત્રો માટે પણ પ્રખ્યાત છે . મહત્તષિ દદર્યતમસ ‘’एकम

िद्विप्र र्हुध िदां तत’’ નો એકેશ્વરિાદનો સિયપ્રથમ સંદેશો આપનારાં મહાન તત્િજ્ઞાની મહા ઋત્તષ હતાં. આજે પત્તશ્ચમનાં ત્તિદ્વાનો ૩૬૦ અંશ સ્િગયચક્ર કે રાત્તશચક્રની શોધનું શ્રેય જે ઈસ્સ્િસન પુિે ૪૦૦ િષય પહેલાનાં બેબીલોનીયનોને આપે છે પરં ત ુ િાસ્તિમાં એ રાત્તશચક્રની શોધ અને તેનાં ૩૬૦ ત્તિભાજનો તેમજ ૧૨ રાત્તશઓનાં શોધક કે જનક મહત્તષિ દદર્યતમસ હતાં. તેમણે ઋગિેદનાં પહેલાં અધ્યાયમાં એ ત્તિષય પર લખેલ ૧૪૦ થી ૧૬૦ શ્લોકો એ સત્ય િાતનો પ ૂરાિો છે . આિાં મહાન િંશનાં ત્તિદ્વાન ત્તપતાનાં જયેષ્ઠ પુત્ર મહત્તષિ ગૌતમ પણ ચતરુ , ત્તિદ્વાન અને તેજસ્િી મહાપુરુષ હતાં. મહત્તષિ ગૌતમને બ્રહ્મજ્ઞાન ગળથુથી માંથીજ િારસામાં ઉતયુાં હત.ું બાળપણંમાં જ તેને માતાત્તપતા તરફથી સંસ્કાર અને ધમયજ્ઞાનનાં પાઠો શીખિાનું અહોભાગ્ય પ્રાતત થયું હત.ું મહત્તષિ ગૌતમ પણ પોતાનાં ત્તપતા અને પ ૂિયજોની જેમ ત્તિદ્યા અભ્યાસમાં પારં ગત થઈને મંત્ર દ્રષ્ટા એટલે મંત્રોનાં શોધક બન્યાં હતાં. મહત્તષિ ગૌતમે પોતાનાં ત્તપતા મહત્તષિ દદર્યતમસની જેમ ઋગિેદનાં કેટલાંક સ ૂત્રો પણ તેમણે લખ્યાં છે . ત્તપત ૃમેર્સ ૂત્ર લખિાનો યશ પણ મહત્તષિ ગૌતંમને શીરે જાયછે . આ ઉપરાંત સામિેદમાં ભદ્રને નામે જાણીતાં સ્તોત્રોનાં રચનાર પણ મહત્તષિ ગૌતમ હતાં. આદીકાળંમાં રચિામાં આિેલ ત્તિશ્વ પ્રખ્યાત ધમયશાસ્ત્ર કે ધમયસ ૂત્રની રચના કરનારાં સિય પ્રથમ ન્યાય શાસ્ત્રનાં સર્જક મહત્તષિ ગૌતમ હતાં. આ જ કારણથી એ શાસ્ત્ર ગૌતમ ધમયશાસ્ત્ર તરીકે પણ ઓળખાય છે . તેમનાં આ ુ કે ધમયશાસ્ત્ર પછી સમયે સમયે અન્ય ધમયસત્ર ુ ો અને તેની ટીકાઓ સુધારાં ધમયસત્ર િધારાં સાથે અન્ય ઋત્તષઓએ પ્રકાશીત કરી છે પરં ત ુ િાસ્તિમાં મહત્તષિ ગૌતમનું ધમયસ ૂત્ર જ અત્યંત જુ નામાં જુ ન ું અને સ્િયંરક્ષચત છે . શાંખ્યમુત્તન ગૌતમ બુદ્ (ઇસ્સ્િસન ુ પણ મહત્તષિ ગૌતમનાં ધમયસત્ર ુ કે ધમયશાસ્ત્ર પરજ આધાદરત પુિે ૫૬૩-૪૮૩)નું ધમયસત્ર છે . આ ઉપરાંત બૌધાયણનાં મંતવય અનુસાર મહત્તષિ ગૌતમ સામિેદી શીક્ષાની ત્તિદ્યાલયનાં સ્થાપક અને ત્તશક્ષક હતાં. તેમની ત્તશક્ષાને ગૌતમસ ૂત્ર કે ગૌતમસ્મ ૃત્તત તરીકે ઓળખાિામાં આિે છે . આ ધમયશાસ્ત્ર કે ધમયસ ૂત્રનાં ૨૮ અધ્યાયોમાં ૧૦૦૦ સ ૂત્રોનો સમાિેશ થયેલો છે . જેમાં આયયધમયનાં ત્તસદ્ાતો, આચાર, ત્તનયમો, સંસ્કાર, દં ડ, ન્યાય, રાજનીત્તત, રાજકરણ, િારસો, સભ્યતા, પ્રાયત્તશ્ચત, તેમજ આધ્યાત્ત્મક, સાંસાદરક અને ભૌત્તતક જીિન સાથે સંકળાયેલાં અન્ય ત્તિષયોને આિરી લેિામાં આવયાં છે . તદોપરાંત તેમાં ચાર િણાય શ્રમો, ચાલીશ


સંસ્કારો, માનિ જીિનનાં ચાર આશ્રમો નાં ત્તનયમો અને પદ્ત્તત ચચયિામાં આવયાં છે . મહત્તષિ ગૌતમનું આ ધમયસ ૂત્રને ત્તિશ્વનું પ્રાચીન અને સિય પ્રથમ કાયદા શાસ્ત્રનાં પુસ્તક તરીકે ગણનાં કરિામાં કોઈ અત્તતશયોસ્ક્ત નથી. બ્રહ્માંડ પુરાણનાં ઉલ્લેખ અનુસાર મહત્તષિ ગૌતમે સામિેદની રાણાયણી શાખાની ત્તિશાખા શરૂ કરી હતી. મહત્તષિ ગૌતમે સામાન્ય માનિોને શાસ્ત્રોમાં િણયિ​િામાં આિેલાં પ્રસંગો સામે સલાહ અને ચેતિણી આપિાં રચેલ સ ૂત્ર ‘’ द्रष्ट ु ो धमभ ्यततक्रमह ि हिम च महत म । अिरव दौरवर्ल्य

।‘’ માં

મહત્તષિ ગૌતમે કહ્ું છે કે મહાન વયસ્ક્તઓ ખરે ખર ધમયની મયાય દાઓનું ઉલ્લંર્ન કરીને એિાં અદભ ૂત કાયો બજાવયાં છે કે જેનું અનુકરણ અન્ય સામાન્ય વયસ્ક્તઓ કરી શક્તી નથી કારણકે તેમની પાસે એિી દદવય શસ્ક્ત હોતી નથી. ગૌતમ નામમાં મ ૂળભ ૂત શબ્દો ‘ગો’ અને ‘તમ’ છે . જેમાં ‘ગો’નો અથય તેજસ્િી પ્રકાશ અને ‘તમ’નો અથય અંધકાર થાય છે . જેનો સામ ૂદહક અશબ્દાથય એ થાય છે કે ‘’ગૌતમ’’ એટલે જે અંધકારને દૂ ર કરી તેજસ્િી પ્રકાશને ફેલાિનાર વયસ્ક્ત. મહત્તષિ ગૌતમ પોતાની બુદ્ધદ્, પ્રત્તતભા, ત્તિદ્વિાથી અને જ્ઞાનને કારણે તેમણે ઋત્તષઓમાં સિોચ્ચતમ સ્થાન પ્રાતત કયુાં હત.ું આથી તેમનું નામ ઋગિેદ, યજુ િેદ, સામિેદ, અથિયિેદ, ઈત્તતહાસ, પુરાણ, સ ૂત્ર, તકય ઇત્યાદી અનેક શાસ્ત્રોમાં ઉલ્લેખિામાં આવયું છે . પોતાની ત્તિદ્વિાથી સિય શ્રેષ્ઠતા અને સુપ્રત્તસદ્ી પ્રાતત કરીને તેમજ પોતે મંત્રદ્રષ્ટા હોિાથી પોતાનાં મ ૂળ અંગીરસ ગોત્રની છત્રછાયામાં પોતાનાં નામનું નવું ગોત્ર સ્થાપિાનાં હક્દાર બન્યાં હતાં. આ ગૌતમ ગોત્રનાં સ્થાપક આદી મહત્તષિ ગૌતમનાં ગોત્ર કે િંશમાં અન્ય તેજસ્િી અને યશસ્િી ઋત્તષ મહત્તષિઓએ કાળાંતરે જન્મ લીધાં જેમનાં ર્ણાંનાં નામ આ આદી મહત્તષિ ગૌતમની મહિા, પ્રત્તતષ્ઠા અને ચમત્કાદરક પ્રત્તતભાને કારણે િંશજોએ આત્મગૌરિ માટે પોતાનાં પુત્રોનાં નામ પણ ‘’ગૌતમ’’ રાખ્યાં હતાં તો કેટલાંકે ‘’ગૌતમ’’ નામ ધારણ કયા​ાં હતાં ક્યાંતો પોતાનાં નામની સાથે ગૌતમ નામ જોડયાં હતાં. જેનાં કારણે જે અન્ય ઋત્તષઓએ પોતાનાં નામની સાથે કે નામ િગર ગૌતમગોત્રનાં સ્થાપક આદી ગૌતમનું નામ ધારણ કયુાં હત ું કે જેમનું નામાંકરણ કરિામાં આવયું હત ું તેિાં ગૌતમ ઋત્તષઓનાં નામ સાથે સંલગ્નીત કથાઓ, સંબધ ં ો, ઓળખ અને સમયને

સમજિામાં અને

જાણિાંમાં મહાન ગચ ં ૂ િાડો ઉદભિીત થયો છે . જેને કારણે આ આદી મહત્તષિ ગૌતમની ર્ણી પેઢીઓ પછી અિતરે લાં ગૌતમ નામધારી ઋત્તષઓને અને તેમનાં કાયોને ગચ ં ૂ િાટ અને ગેરસમજણને લીધે અરસ્પરસનાં માનિાની લેખકોની ભ ૂલની શક્યતાઓને


ગણકારી શકાતી નથી. ઉદાહરણાથે આદી કે મ ૂળ મહત્તષિ ગૌતમ અને ૧૮૦૦ િષય પ ૂિે થઈ ગયેલાં અક્ષપાદ ગૌતમ ત્તિષયમાં ઉદભિતાં હાલનાં ઈત્તતહાસકારોનાં ત્તિત્તિધ મંતવયો છે . ઈસ્િીસન પ ૂિે ૨૦૦ માં થઈ ગયેલાં ત્તિદ્વાન અને ન્યાય ત્તિદ્યાપીઠનાં સ્થાપક અક્ષપાદ ગૌતમને આદી કે મ ૂળ મહત્તષિ ગૌતમ સાથે સરખાિ​િાં કે એકજ સમજિાં એ એક મહાન ગેરસમજ અને ભ ૂલ છે . ગૌતમ નામધારી અને ગૌતમ ગોત્રધારી ઋત્તષઓ અને મહત્તષિઓનું જુ થ સિયગોત્રોમાં મોટાંમાં મોટું જુ થ છે . મહત્તષિ ગૌતમ જન્મસ્થાન ત્તિષે કોઈ ચોક્કસ ત્તિગત પ્રાતય નથી પરં ત ુ તેમનો જન્મ ઉિર ભારતમાં ચક્રિત્તતિ મહારાજ ભરતની રાજધાની ની આસપાસ નાં પ્રદે શમાં મહત્તષિ દદર્યતમસનાં આશ્રમ થયો હશે કારણકે તેમનાં ત્તપતા દદર્યતમસ રાજા ભરતનાં રાજપુરોદહત હતાં. મહત્તષિ ગૌતમનાં લગ્ન બ્રહ્માએ સર્જન કરે લ એક અત્યંત સુદર ં અને રૂપિાન સ્ત્રીઓ માં સિય શ્રેષ્ઠ અને સ્િરૂપિાન એિી કન્યા અહલ્યા સાથે થયાં હતાં. ત્તિશ્વસર્જક બ્રહ્માજીએ અહલ્યાના રચેલાં સ્િયંિરની શરત એ રાખી હતી કે જે વયસ્ક્ત ત્તિશ્વનું ત્રણિાર પદરભ્રમણ કરી પહેલો આિે તે અહલ્યા સાથે લગ્ન કરિાં યોગ્ય ગણાશે. ગભયિતી ગૌમાતાની પ્રદક્ષક્ષણા મહત્તષિ ગૌતમે અનાયાસે જ કરે લ હોિાનાં અને તે ત્તિશ્વનાં ત્રણ પદરભ્રમણ સમાન હોિાનાં મંતવય અને ત્તનિેદનથી બ્રહ્માજીએ અહલ્યાનાં લગ્ન મહત્તષિ ગૌતમ સાથે કરાવયાં હતાં. દે િરાજ ઈન્દ્ર અહલ્યાની સુદરતાથી ં ર્ણાજ મોદહત અને મુગ્ર્ થયાં હતાં અને તે અહલ્યાને પોતાની પત્ની બનાિ​િાં ર્ણાં ઉત્સુક હતાં. અહલ્યાનાં ગૌતમ સાથે થયેલાં લગ્નથી તેઓ અત્યંત નારાજ અને ત્તનરાશ થયાં હતા. રામાયણમાં જે અહલ્યા ઉદ્ારનો પ્રસંગ િણાય િ​િામાં આવયો છે તે આ મહત્તષિ ગૌતમની પત્ની અહલ્યાનાં અનુસધ ં ાનમાં છે . દે િરાજ ઈન્દ્રની કુટનીત્તતનાં ત્તશકાર બનેલાં મહત્તષિ ગૌતમનાં શ્રાપથી અહલ્યા શીલા કે પત્થર બની ગઈ હતી. મહત્તષિ ગૌતમે પોતાની ગેરસમજને કારણે આ શ્રાપ આતયાની અનુભ ૂત્તત થતાં તેમણે અહલ્યાને શ્રાપમાંથી મુક્ત કરિાં આત્તષિાય દ આતયાં હતાં કે ભગિાન રામનાં ચરણ સ્પશયથી સજીિ થઈને તેનો ઉદ્ાર થશે. મહત્તષિ ગૌતમ અને અહલ્યાને િામદે િ, નોંધા અને શતાનંદ નામનાં ત્રણ પુત્રો અને અંજની નામની એક પુત્રી પ્રાતત થઈ હતી. ત્તિદ્વાન, યશસ્િી અને તેજસ્િી ત્તપતા ગૌતમની જેમ એમનાં પુત્રો પણ ત્તિદ્વાન ને મંત્રદ્રષ્ટા હતાં. જેનો મદહમા ઋગ્િેદનાં ચોથો ખંડમાં કરિામાં આવયો છે . શતાનંદ ત્તમત્તથલા નરે શ અને સીતામાતાનાં ત્તપતાશ્રી મહારાજા જનક્નાં રાજપુરોદહત હતાં. ગૌતમ િંશમાં શતાનંદનો પુત્ર સત્યત્તધ્રતી અને


તેનો પુત્ર શરદ્વાન થયા. શરદ્વાનને ત્યાં પુત્ર કૃપાચાયય અને પુત્રી દક્રપાએ જન્મ લીધો. દક્રપાનાં લગ્ન મહાભારતકાળનાં પ્રખ્યાત ગુરુ દ્રોણાચાયય સાથે થયાં હતાં. િનરાજા િાલીની રાણીની સુદ્ર દાસી ઔસીનારી અને દદર્યતમસનાં સંયોગથી જન્મેલાં અક્ષગયાર સંતાનોમાં મોટાં મહત્તષિ કક્ષીિત પણ મોટા ત્તિદ્વાન હતાં અને તેમણે પણ અત્તશ્વનોનાં સંદભયમાં સ ૂત્રો લખ્યાં હતાં. મહત્તષિ કક્ષીિતની પુત્રીનું નામ ર્ોષા હત.ું ર્ોષાએ પોતાનાં ત્તપતા પાસે ત્તિદ્યાભ્યાસ કરી મંત્રદ્રાષ્ટા ઋત્તષકા બની હતી. કક્ષીિતની પુત્રી અને મહત્તષિ ગૌતમની ભત્રીજી ઋત્તષકા ર્ોષા આ ત્તિશ્વની સિયપ્રથમ ત્તિદ્વાન તત્િજ્ઞાની મંત્રદ્રષ્ટા નારી ઋત્તષકા હતી જેમણે ઋગિેદનાં દશમાં મંડળમાં ૩૯ અને ૪૦માં ભાગમાં ૧૪ શ્લોકો અશ્વત્તનઓની પ્રશંશામાં અને ૧૪ શ્લોકો લગ્નજીિનનાં અનુસધ ં ાનમાં ર્ાડ લાગણી અને અક્ષભલાષા વયક્ત કરતાં લખ્યાં હતાં. મહત્તષિ અરૂણનાં પુત્ર ઉદ્વાલક ઋત્તષએ િેદની આધક્ષલકા શાખાની રચના કરી હતી જેને પ્રપંગ્ચહૃદયમાંગૌતમ શાખા તરીકે પણ િણાય િ​િામાં આિી છે .

આ રીતે મહત્તષિ અંગીરસનાં િંશ તેમજ ગૌતમ ગોત્રમાં અનેક

મહાન ઋત્તષઓ, ઋત્તષકા અને ત્તિદ્વાનો ઉદભવયાં હતાં. હાલનાં સાતમાં િૈિસ્િત મનુ મન્િંતરનાં સતતત્તષઓ િ માં મહત્તષિ ગૌતમ એક મહાન અને પ્રખ્યાત ઋત્તષમુની છે . તેઓ િેદીક કાળનાં એક એિાં મહત્તષિ છે જેમણે મંત્રોની શોધ કરી ુ અથિા હતી જે કારણથી તેઓ મંત્રદ્રષ્ટા કહેિાયાં હતાં. મહત્તષિ ગૌતમે સિયપ્રથમ ધમયસત્ર ધમયશાસ્ત્ર તરીકે ઓળખાતાં ગ્રંથની રચના કરી હતી અને તેઓ ન્યાયશાસ્ત્રનાં પણ જનક હતાં. આ રીતે

ત્તિશ્વને ધમય અને ન્યાયનાં ત્તનયમો આપનારાં તેઓ સિયપ્રથમ વયસ્ક્ત

હતાં. મહત્તષિ ગૌતમ પછી આયયિતયમાં કાળાંતરે ધમયશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રંન ું ઉંડુ જ્ઞાન ધરાિતાં એકિીશ ત્તિદ્વાન ઋત્તષ ત્તિ​િેચકો, ટીકાકારો અને ન્યાયશાસ્ત્રીઓ થયાં હતાં. ુ જ ત્તિશ્વમાં અત્તત પ્રાચીન અને અગ્રગણ્ય છે .બૌધાયણનાં િાસ્તિમાં ગૌતમનું ધમયસત્ર મંતવય પ્રમાણે મહત્તષિ ગૌતમ સામિેદી ત્તિદ્યાલયનાં સ્થાપક હતાં અને તેમની ત્તશક્ષાને ગૌતમસુત્ર અથિા ગૌતમસ્મ ૃત્તત તરીકે ઓળખિામાં આિે છે . ગૌતમિંશની મુખ્ય શાખાઓ કંડ્િાર, ગોત્તનહ અને અંટૈ યા છે . મહત્તષિ ગૌતમનાં પ્રખ્યાત ત્તશષ્યોમાં પ્રાચીનયોગ્ય, શાંદડલ્ય, ગાગ્યય ભરદ્વાજ અને શુક્રાચાયયનો સમાિેશ થાય છે . મહત્તષિ ગૌતમે આયયિતય કે ભારતનાં ત્તિક્ષભન્ન પ્રાંતોમાં પ્રિાસ અને રહેિાસ કરી ત્યાં તપ કરીને પોતાનાં આશ્રમોની સ્થાપના કરી હતી. મહત્તષિ ગૌતમ એક મહાન શીિ ભક્ત હતાં. જેનાં કારણે તેમણે પોતાની તપસ્થળીઓ પર શીિલીંગની સ્થાપનાઓ પણ કરી


હતી. જેમાં મહારાષ્રમાં નાશીક નજીક આિેલ પ્રખ્યાત ત્ર્યંબકેશ્વર મહાદે િનું મંદદર બાર જયોત્તતલીંગોમાંન ું એક ગણાય છે . મહત્તષિ ગૌતમના આશ્રમ સ્થાનોમાં મ ૂળ સ્થાન, કે જયાં મહત્તષિ ગૌતમનો સ્થાત્તનક આશ્રમ હતો, તે ક્ષબહાર રાજયમાં સારન જીલ્લામાં ગંગા અને ર્ાર્રા નદીનાં તટ પર સારં ગ અરણ્યમાં આિેલ છપ્રા કે ચપ્રા ગામ થી પત્તશ્ચમ દદશામા પાંચ દકલોત્તમટર દૂ ર ગૌસપુર પાસે ગંગા નદીનાં તટ પર આિેલ ું છે . આ ત્તતથયસ્થળ ગૌતમ આસ્થાન તેમજ અહલ્યા આસ્થાનનાં નામે પણ ઓળખાય છે કારણકે આ સ્થળે અહલ્યા માતા મહત્તષિ ગૌતમનાં શ્રાપથી પત્થર બની ગયાં હતાં. જયારે ત્તિસલાથી શ્રી રામ અને લક્ષ્મણ મહત્તષિ ત્તિશ્વાત્તમત્ર સાથે સીતા સ્િયંિરમાં ભાગ લેિાં ત્તમત્તથલા જિાનાં તેમનાં માગયમાં આ મહત્તષિ ગૌતમનાં ત્તનર્જન આશ્રમમાં આવયાં હતાં ત્યારે મહત્તષિ ત્તિશ્વાત્તમત્રની યાજ્ઞાથી ભગિાન રામે શીલાને ચરણ સ્પશય કરી અહલ્યાને સજીિન કરી તેનો આ આસ્થળે ઉદ્ાર કયો હતો. મહત્તષિ ગૌતમનાં આશ્રમ થી ૧૬ કોલોત્તમટર પર ગાજીપુરમાં મહત્તષિ જમદાગ્ની અને ભગિાન પરશુરામનો આશ્રમ આિેલો છે અને ૩૮ કોલોત્તમટર પર પ્રખ્યાત અશોકસ્તંભ આિેલો છે . ગાજીપુરથી ૬૫ કોલોત્તમટર પર સારનાથ આિેલ ું છે જયાં બુદ્ ભગિાને બોત્તધસત્િ પ્રાતત કયુાં હત.ું સારન કે સોનેપરુ ગામ મહત્તષિ દધીચીની તપોભ ૂત્તમ હતી અને ત્યાં ગુરુ દ્રોણાચાયયન ું ર્ર પણ આિેલ ું છે . આ રીતે મહત્તષિ ગૌતમનાં આશ્રમનો આ પ્રદે શ સાચા અથયમાં ઋત્તષમુત્તનઓની તપોભ ૂત્તમ અને પ ૂણ્યભુત્તમનો રહ્ો છે . જનકપુરની પાસે આિેલ આ મહત્તષિ ગૌતમનાં આશ્રમ નાં ક્ષચન્હો અને ત્તમત્તથલાનાં ત્તિદ્વાનોની ધમયશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રની ત્તિશેષ રૂક્ષચ અને ત્તનપ ૂણતા એ િાતને સમથયન આપે છે કે મહત્તષિ ગૌતમનો આશ્રમ છપ્રા ગામની નજીક આિેલો હતો. ક્ષબહારનાં બક્ષર જીલ્લામાં ત્તસદ્ાશ્રમ કે િેદગભયપરુ ી તરીકે ઓળખાતાં બક્ષર(બક્સર)ગામની પાસે ૬ દકલોત્તમટરનાં અંતરે

ગંગાનદીનાં તટ પર આિેલાં

અહીરૌલી ગામમાં પણ માતા અહલ્યાનું મંદદર આિેલ ું છે . આ સ્થળને પણ અહલ્યાનાં ઉદ્ારની ભુત્તમ હોિાનું માનિામાં આિે છે . બક્ષરમાં રામ અને લક્ષમણે ત્તિદ્યાભ્યાસ કયો હતો અને આ સ્થળે તેમેણે તાદડકા નામની રાક્ષસણીનો િધ કયો હતો. ગૌતમનો બીજો આશ્રમ અને તપોભ ૂત્તમ મહારાષ્ર રાજયમાં આિેલાં દં ડકારણ્ય િનનાં બ્રહ્મગીરી પિયતમાળામાં આિેલાં સ્થળ ત્રંબકેશ્વરમાં આિેલો છે . જયારે મહત્તષિ ગૌતમે તેમની પત્ની અહલ્યા સાથે અહીં િસિાટ કયો હતો તે દરત્તમયાન આ ત્તિસ્તારમાં કારમો દુકાળ પડયો હતો ત્યારે તેમણે તપસ્યાકરી ભગિાન િરુણને પ્રસન્ન કરી અક્ષયપાત્ર


અને કદીએ ન સુકાય એવું જળાશય કુંડ પ્રાતત કયુાં હત ું જેમાંથી તેમણે ૧૨ િષયનાં લાંબા દુકાળ દરત્તમયાન માનિો, પશુ, પંખી અને અન્ય જીિોને અન્નનો પુરિઠો અને પાણી પુરંુ પાડી મહાન ધમયન ું કાયય કયુાં હત.ું આ મહાન કાયયથી ગૌતમકુંડની ખ્યાત્તત ચારે દદશાઓમાં વયાપી ગઈ હતી. આસપાસનાં ત્તિસ્તારમાં રહેતાં કેટલાંક ઋત્તષઓને મહત્તષિ ગૌતમની આ ખ્યાત્તત અને કીત્તતિ માટૅ અદે ખાઈ થઈ. તેમણે મહત્તષિ ગૌતમની સામે શડયંત્ર રચ્યું જેમાં આ અદે ખાં ઋત્તષઓએ મહત્તષિ ગૌતમને ગૌહત્યાનાં પાપી ઠેરવયાં. મહત્તષિ ગૌતમે તમામ પ્રાયત્તશ્ચતો કરી ભગિાન શીિની આરાધનાં કરી. મહત્તષિ ગૌતમની ભસ્ક્ત અને તપથી પ્રસન્ન થયેલા મહાદે િે તેને દશયન આપી અને ગંગાની ધારા એ સ્થળે િહેતી કરી. મહત્તષિ ગૌતમની તપસ્યાને કારણે બ્રહ્મગીરી પિયત પર િહેતી થયેલ ગંગા નદી ગૌતમી ગોદાિરી તરીકે ઓળખાિાં લાગી. આ પત્તિત્ર સ્થળે શંકર ભગિાન ત્ર્યંબકેશ્વર મહાદે િ તરીકે ત્તિરાજમાન થયાં આથી આ સ્થળનું નામ ત્ર્યંબકેશ્વર પડ્ુ.ં મહત્તષિ ગૌતમનો ત્રીજો આશ્રમ દે િભ ૂત્તમ ગણાતાં ઉિરાખંડ રાજયમાં દે હરાદૂ નથી આઠ દકલોત્તમટર દૂ ર દે હરાદૂ ન-સહરાનપુર માગય પર આિેલાં ચંદ્રબની સ્થળે છે . ત્ર્યંબકેશ્વરનો આશ્રમ છોડીને મહત્તષિ ગૌતમ અને માતા અહલ્યા તેમની બાળ પુત્રી અંજનીને લઈને ચંદ્રબની આવયાં અને અહીં પોતાનો આશ્રમ સ્થાતયો. ચંદ્રબનીમાં મહત્તષિ ગૌતંમ અને માતા અહલ્યાનું મંદદર તેમજ તેમની પુત્રી અંજનીનું બાળહનુમાન સાથેન ું મંદદર પણ આિેલ ું છે . અહીં પણ ગંગાજી ગૌતમકુંડમાં પ્રગટ થયાં હોિાની માન્યતા છે જેથી આ પત્તિત્ર ગૌતમકુંડમાં સ્નાન કરિાનું પણ મહાત્મય છે . મહત્તષિ ગૌતમનો ચોથો આશ્રમ ગુજરાત રાજયમાં ભાિનગરની પાસે ત્રીસ દકલોત્તમટરનાં અંતરે આિેલાં ત્તસહોરથી પાંચ દકલોત્તમટર દૂ ર સુદર ં અને રમણીય સ્થળે આિેલો છે . અહલ્યાને તેમજ ચંદ્ર અને ઈન્દ્રને શ્રાપ આપી મહત્તષિ ગૌતમ તેનાં ત્તશષ્યો સાથે પોતાનો આશ્રમ છોડીને ભ્રમણયાત્રાએ ત્તનકળ્યાં. સોમનાથની યાત્રાનાં માગયમાં તેમેને આ સ્થળે નાગનાં રાફડામાં ઢંકાયેલાં સ્િયંભ ૂ શીિલીંગનાં દશયન થયાં. ભગિાન શીિજીની યાજ્ઞાથી મહત્તષિ ગૌતંમે આ સ્થળે પોતાનો આશ્રમ સ્થાપી મહાદે િનાં શીિલીંગની સ્થાપના કરી મંદદર બનાવયુ.ં જે આજે ગૌતમેશ્વર મહાદે િનાં નામે પ્રચલીત છે . આ સ્થળે પણ જળાશયનો એક કુંડ આિેલો છે જે ગૌતમકુંડનાં નામે અને જળનાં ઉદગમસ્થાનને ગૌતમી તરીકે ઓળખિામાં આિે છે .


નેપાળમાં રોશમતી પુણ્યમતી અને લીલાિતી નદીઓનાં ત્તત્રિેણી સંગમ પર આિેલ ું પનૌત્તત ત્તતથયસ્થળ પર પણ મહત્તષિ ગૌતમનો આશ્રમ હોિાની અને અહલ્યાનાં ઉદ્ારનો ુ ખ પ્રસંગ આ સ્થળે થયો હોિાની સ્થાત્તનક માન્યતા છે . પનૌત્તતમા ચતમ ય ુ ધારી ઈંદ્રેશ્વર મહાદે િનું પૌરાક્ષણક મંદદર છે જે નેપાળનાં સિય મંદદરોમાં અત્યંત પુરાણું એવું કળાત્મક મદદર છે . આ ઉપરાંત ત્યાં અહલ્યામાતાનુ,ં ઉન્મતભૈરિનું તેમજ બ્રહ્મયાણીનું પણ મંદદર છે . આ ઉપરાંત મહત્તષિ ગૌતમનાં મંદદરો સારાંયે ભારતમાં ત્તિત્તિધ સ્થળોએ પણ આિેલાં છે જેમાંનાં કેટલાંક મંદદરોની યાદી આ પ્રમાણે છે .. [૧] પુષ્કર- રાજસ્થાનમાં બ્રહ્માજીનાં પ્રખ્યાત ત્તતથયસ્થળ પુષ્કરમાં મહત્તષિ ગૌતમનું મંદદર આિેલ ું છે . [૨] ગોશાલ- દહમાચલ પ્રદે શનાં રળીયામણાં અને નયનર્ય કુલ્લુખીણંમાં મધુરજની મનાિ​િાં કે સહેલ કરિાં જતાં આજનાં યુિાન યુગલોને ભાગ્યેજ એ િાતની માદહતી હશે કે મનાલીથી ઉિરે છ દકલોત્તમટર દૂ ર આિેલ નાનડાં ગામ ગોશાલમાં ગૌતમ રૂત્તષનું પ્રાચીન મંદદર આિેલ ું છે . આ કુલ્લુ જીલ્લામાં મહત્તષિ િત્તશષ્ઠનું મંદદર અને ભ ૃગુ રૂત્તષનું મંદદર અને ભ ૃગુસરોિર પણ આિેલ ું છે . [3] ગુજરાત રાજયમાં કણાય િતી કે અમદાિાદથી ૨૦ થી ૨૪ દકલોત્તમટર દૂ ર અને રાષ્રીયર્ોરી માગય-૮ની નજીક્માં આિેલાં ગોટા ગામમાં મહત્તષિ ગૌતમનું મંદદર આિેલ ું છે . [૪] પોસાલીયા- રાજસ્થાન રાજયનાં ત્તસરોહી ત્જલ્લામાં ત્તસરોહી નગરથી ૨૪ દકલોત્તમટર દૂ ર આિેલાં પોસાલીયા ગામમાં મહત્તષિ ગૌતમનું મંદદર આિેલ ું છે . [૫] વદાિન ંૃ – ઉિર પ્રદે શ રાજયનાં મથુરા જીલ્લાની વ્રજભ ૂત્તમનાં વદાિનમાં ંૃ ‘હરે કૃષ્ણ’ કે ‘ઇસ્ક્કોન’નાં ભવય મંદદરની નજીક ૫૦ ત્તમટરનાં અંતરે િારહ ર્ાટ પર આિેલાં પ્રાચીન કૃષ્ણ મંદદરમાં મહત્તષિ ગૌતમની મ ૂત્તતિની સ્થાપનાં કરી મંદદર બનાિ​િામાં આિેલ ું છે . [૬] પસિાદળ – ગુજરાત રાજયનાં બનાસકાંઠામાં અત્તત પ્રાચીન નગર ત્તસદ્પુરથી આઠ દકલોત્તમટર પર મુબ ં ઈથી દદલ્હી જતાં રાષ્રીયર્ોરીમાગય-૮ નજીક પસિાદળ ગામમાં આિેલાં ગૌતમ ગોત્રનાં કુળદે િી શકટાંક્ષબકા માતાનાં ૧૦૦૦ િષય જુ નાં ઐત્તતહાત્તસક સ્થાનકનાં મદદરમાં મહત્તષિ ગૌતમની મ ૂત્તતિની સ્થાપનાં કરી મંદદર બનાિ​િામાં આિેલ ું છે . [૭] બેંગલુરુ – કણાય ટક રાજયનાં બેંગલુરુ શહેરમાં ગાત્તિ ગંધિેશ્વર નામનું પૌરાક્ષણક મંદદર આિેલ ું છે જયાં માત્ર મકરસંક્રાંત્તતનાં દદિસે જ એકિાર ત્રણ ર્દડ માટે સુયયનાં દકરણો ગભયગહૃ નાં અંધકારમાં સ્થાપેલાં ત્તશિક્ષલિંગ પર તેજોમયય પ્રકાશનો અક્ષભષેક કરે છે . આ મંદદરનાં સ્થળને મહત્તષિ ગૌતમની તપોભત્તં ૂ મ માનિામાં આિે છે . [૮] મથુરા – ઉિર


પ્રદે શ રાજયમાં આિેલ ભગિાન શ્રી કૃષ્ણનાં જન્મ સ્થાન મથુરામાં િનત્તિહાર પદરક્રમામાં ગોકણેશ્વર મહાદે િની પાસે મહત્તષિ ગૌતમની સમાધી બનાિ​િામાં આિેલ છે .

. ગૌતમ આસ્થાન અને અહલ્યા ઉધ્ધારનું ત્તતથયથસ્થાન છાપ્રા, સારણ જીલ્લો, ક્ષબહાર.




ગૌતમેશ્વર મહાદે િ અને ગૌતમ કુંડ, ત્તસહોર [ ભાિનગર નજીક] , સૌરાષ્ર , ગુજરાત

ગોશાલ [મનાલી પાસે], દહમાચલ પ્રદે શમાં આિેલ ું મહત્તષિ ગૌતમનું પૌરાણીક મંદદર


ગૌતમ ગોત્ર ગૌત્રજનક સતતઋત્તષ મહત્તષિ અંગીરસનાં પ્રપૌત્ર અને મહત્તષિ દદર્યતમસનાં પુત્ર મહત્તષિ ગૌતમે પોતાનાં નામકરણથી સ્થાત્તપત કરે લ ગોત્ર ગૌતમ ગોત્ર તરીકે ઓળખાય છે . ગૌતમ ગોત્રની ગણના મહત્તષિ ગૌતમનાં િંશજ અને ગૌત્રજનક સતતત્તષિ અંગીરસનાં મ ૂળ ગોત્ર અંગીરસ ગોત્ર હેઠળ જ કરિામાં આિે છે . મહત્તષિ અંગીરસનાં િંશની ઉત્પત્તિ શીિશસ્ક્તમાંથી થઈ હોિાની માન્યતાને કારણે તેમનાં ગોત્ર િંશજો ગૌતમ, ભરદ્વાજ, બ ૃહસ્પત્તત િગેરેને શૈિપંથનાં રુદ્રજ બ્રાહમણો તરીકે પણ ઓળખાિામાં આિે છે . પ્રજાપત્તત મહત્તષિ અંગીરસનાં િંશમાં અનેક ત્તિદ્વાન અને સુપ્રત્તસદ્ મંત્રદ્રષ્ટા મહત્તષિઓએ જન્મ લીધાં અને સ્િતંત્રપણે પોતાનાં અલગ ગોત્રોની સ્થાપનાં તેમેનાં જનક અંગીરસ ગોત્રની છત્રછાયા હેઠળ કરી. મહત્તષિ અંગીરસ િંશમાં ૪૯ ગોત્રકર ઋત્તષઓ અિતયા​ાં હતાં.

મહત્તષિ અંગીરસ િંશ ગોત્રો, કે જેમાં ગૌતમ ગોત્ર સમાયેલ છે , તેન ું જુ થ સિય

સતતત્તષિઓનાં િંશ ગોત્રોનાં જુ થ કરતાં ર્ણું જ ત્તિશાળ અને અગ્રેસર છે . જેમાં ગૌતમ, બ ૃહસ્પત્તત, ભરદ્વાજ, હરીત, અંબરીશ, યુિનસ્િ, ગાગ્યય, પાશયદશ્ચ, યિનુસ્િ, સૈન્ય, ભ્યયસ્િ, મોદ્વગલ્ય, કપીલ, કપી, આ્હૈય, ઓરૂક્ષય, અજમીદા, કાણ્િ, કોવ્ર, કુત્સ, ધાવય, કુંદીન ગૌતમ, ભદ્રાયણ, રાત્તતતર, સંદક્રત્તત, કોવ્રત્તિધ, સાંદક્રત્ય, સધ્ય, માંધત્ર, કૌત્સ, િાત્સ્ય, દદર્યતમસ, આયસ્યસ, અપસ્યસ, શારદ્વત, કૌમાણદસ, ઔચ્નસસ, ુ ાલીસ, રાહુગણસ, સોમરાજકસ, િામદે િ, બ ૃહ્તદગીતસ, કક્ષીિાન િગેરે છે . કરે ણપ

તમામ મહત્તષિઓ ગૌત્રજનક મહત્તષિ અંગીરસનાં િંશજ હોિાથી તેઓ સામાન્ય પ ૂિયજો અને એકજ લોહીની સગાઈ ધરાિે છે . જેનાં કારણે તેમનાં પ્રિરો ગૌત્રજનક સતતઋત્તષ મહત્તષિ અંગીરસનાં નામથી આરં ભ થાય છે . પ્રિરમાં અન્ય નિાં ગોત્રસ્થાપક અને તેનાં િંશનાં ગોત્રસ્થાપકોનાં નામ જોડિામાં આિે છે . દરે ક ગોત્રનાં પ્રિરોમાં ત્રણ અથિા પાંચ નામોનો સમિેશ કરિામાં આિેલો હોય છે . ગૌતમ ગોત્રનાં િંશજોને ગૌતમ ગોત્રીઓ તરીકે ઓળખિામાં આિે છે . મહત્તષિ ગૌતમની િંશાિલીમાં પણ ગોત્રો ત્તિત્તિધ પંદર શાખાઓ અને ત્તિશાખાઓમાં ત્તિભાજીત થયેલ છે . ગૌતમ ગોત્રમાં ર્ણાં મહાન, તેજસ્િી અને ત્તિદ્વાન મહત્તષઓ િ થયાં જેમાંનાં કેટલાક મહત્તષિઓએ પોતાનાં નામની જગ્યાએ યશસ્સ્િ મહત્તષિ ગૌતમનું નામ ધારણ કરી અથિા પોતાનાં નામની સાથે પોતાનાં િંશજ મહત્તષિ ગૌતમનાં પ્રત્તતભાશાળી નામને જોદડને નામાંદકત થયાં. પ્રાતય


માદહતી પ્રમાણે આિાં ગૌતમ િંશનાં ગૌતમ નામધારી મહત્તષિઓમાં કેટલાંક મહત્તષિઓનાં નામો યાદી નીચે મુજબ છે . [૧] દે િબાગર [૨] અરૂણાર [૩] ઉધ્દાલકર [૪] સ્િેતકેત ુ [૫] િામદદે િર [૬] નક્ષચકેતાસ [૭] ક્ષચરકારી [૮] કૃપાચાયયર [૯] ગોતમી [મહત્તષિકા] આ ઉપરાંત ત્રણ ભાઈઓ [૧૦] એકદન [૧૧] દ્ધદ્વદન [૧૨] ત્તત્રદન િગેરે. ગૌતમ ગોત્ર કે અન્ય ગોત્ર માત્ર બ્રાહ્મણો િણયમાં જ હોય છે એિી માન્યતા અત્યંત ભ ૂલ ભરે લી છે કારણકે આયય અથયવયિસ્થાંમાં વયિસાય પર કોઈ સખત પ્રત્તતબંધ નથી તેમજ ત્તનયોગ પદ્ત્તતથી ત્તનુઃસંતાન ક્ષત્તત્રય રાજા ને ત્યાં બ્રાહ્મણ કે ઋત્તષ સાથેનાં ક્ષત્તત્રય નારી કે રાણીનાં સંયોગથી ઉત્પન્ન થયેલ બ્રહ્મક્ષત્તત્રય પ્રજોત્પત્તિને કારણે ક્ષત્તત્રયિંશોમાં પણ અન્ય ગોત્રો સંભત્તિત છે . મહાભારત, પુરાણ અને િેદોમા આિાં અનેક ઉદાહરણો પ્રાતય છે . અંગીરસ ગોત્ર અને તેની શાખાઓમાં મહત્તષિ અંગીરસ દ્વારાં સંતાનહીન રાજા રથીતરની રાણીને પુત્ર રત્ન પ્રાતત થયું હત ું આ ઉપરાંત મહાભારતનાં સંભિપિય અનુસાર મહત્તષિ ગૌતમનાં ત્તપતા દદર્યતમસનાં ત્તનુઃસંતાન રાજાિાલીની રાણી સુદેષ્ણા સાથે સંયોગથી ઉત્પન થયેલ પાંચ પુત્રો અંગ, િાંગ, કક્ષલિંગ, પુડ્રં અને સુહ્મ તેમજ રાણી સુદેષ્ણાની સુદ્રકન્યા દાસી સાથે નાં સંયોગથી ઉત્પન્ન થયેલ પુત્ર મહત્તષિ કક્ષીિત અને બીજાં દશ પુત્રો એ િાતનું સમથયન કરે છે કે મહત્તષિ અંગીરસિંશનાં ગોત્ર સમુહ કે જેમાં ગૌતમ, ભરદ્વાજ, બ ૃહસ્પત્તત િગેરે ગોત્રો આિે છે , તેમાં બ્રાહ્મણ અને ક્ષત્તત્રય એમ બન્ને િણો તેમજ અન્ય િણો

સમાયેલાં છે રાજસ્થાનનાં ગૌતમ રાજપુતો તેમજ ગુજરાતનાં

કરદડયા રાજપુતોમાં ગૌતમ ગોત્ર સામાન્ય છે . સુયયિશ ં ી ક્ષત્તત્રય રાજપ ૂતોની જાત્તતમાં પણ ગૌતમ ગોત્ર આિે છે . જેનાં પાંચ પ્રિર ગૌતમ, અંગીરસ, આષ્યાસાર, બ ૃહસ્પત્તત ુ છે .તેમનો િેદ યજુ િેદ, નદી ગંગા અને કુળદે િી દુગાય માતા છે . અને પૈધ્રિ

રાજપ ૂત

મહેર જાતીમાં પરમાર અટક ધરાિતાં લોકોનું ગોત્ર ગૌતમ છે . જેઓ અસ્ગ્નિંશી રાજપ ૂત છે અને તેમની ભૈયટ મદદયારીયા, ચત્રવય, લીબોરીયા, કહાલીયા,કોટાદડયા,ગોસેરા, ે ા છે . બાડેજા અને ચંડલ ગૌતમગોત્રનાં બ્રાહ્મણો માત્ર દક્રયા કમયકાંડનો વયિસાય કરિાં સુધી જ સીમીત નથી. િેદીકકાળથી બ્રાહ્મણિણે પણ અન્ય િણોનાં વયિસાયને પણ સ્સ્િકાયા​ાં છે અને તેમાં કોઈ ધાત્તમિક બાધ ગણ્યો નથી. કયસ્થ, ભ ૂત્તમહાર અને ત્યાગી બ્રાહ્મણોનાં નામથી ઓળખાતાં બ્રાહ્મણો કે જેઓ કમયકાંડનો વયિસાય કરતાં નથી અને દાન કે દક્ષક્ષણાં


સ્સ્િકારતા નથી અને પોતાનું ગુજરાન ખેતીિાડી અને અન્ય વયિસાયો કરીને કરે છે તેમની જ્ઞાત્તતમાં પણ ગૌતમ ગોત્રનું સ્થાન છે . મહત્તષિ ગૌતમ ઋત્તષ ભગિાન ત્તશિનાં મહાન ઉપાસક હોિાને કારણે તેમનાં કુળદે િતા ત્તશિ કે રૂદ્રદે િ ગણાતા હતાં. આથી ગૌતમ ગોત્રીઓ મુખ્યત્િે ત્તશિમાગી એટલે ત્તશિ, શંકર, મહાદે િ અથિા રુદ્રનાં ઉપાસક છે . તેમ છતાં દરે ક ગોત્રમાં કુલદે િતા વયસ્ક્ત પોતાની આસ્થા પ્રમાણે બદલી શકાતાં હોિાને કારણે ગૌતમ ગોત્રમાં ભગિાન ત્તિષ્ણુની ભસ્ક્ત કરનારાં િૈષ્ણિપંથીઓ પણ સમાયેલાં છે . આ રીતે ગૌતમ ગોત્રમાં શૈિપંથી અને િૈષ્ણિપંથીઓ તેમજ બ્રહ્મપંથીઓ (બ્રહ્મા કે ત્તિશ્વકમાય નાં ઉપાસકો) પણ છે .

બંગાળ

પ્રાંતનાં ત્તિશ્વ પ્રત્તસદ્ ‘’હરે દક્રશ્ના’’ સંપ્રદાયનાં સ્થાપક િૈષ્ણિપંથી ભસ્ક્તિેદાંત સ્િાત્તમ પ્રભુપાદ [અભયચરણ ડે] ગૌતમગોત્રનાં હતાં. તેમણે લખેલ ચૈતન્ય ચરીત્રમા શ્રીલા પ્રભુપાદ સ્િાત્તમજીએ એ િાતનો સ્િયં ઉલ્લેખ કરે લો છે . દક્ષક્ષણ ભારતનાં પ્રખ્યાત િૈષ્ણિપંથી રામાનુજાચાયય પણ ગૌતમ ગોત્રનાં હતાં. તેમનું કુળગોત્ર અણભાનંદી અને ઋત્તષગોત્ર ગૌતમ અને પ્રિર ભરદ્વાજ, અંગીરસ અને બ ૃહસ્પત્તત હતાં. િલ્લભાચાયય િંશનાં જોશી અટકિાળાં િૈષ્ણિ બ્રાહ્મણોનું પ્રિર અંગીરસ, ગૌતમ અને શારદ્વાત છે . બંગાળનાં મલ્લીક અટકિાળાં િૈષ્ણિ ઋગિેદી બ્રાહ્મણોંમાં પણ ગૌતમ ગોત્ર આિે છે . આ બ્રાહ્મણો મુખ્યત્િે સુિણયકાર િક્ષણકો છે જેમનો મુખ્ય વયિસાય સોનીનો છે . હષય ચદરત્ર અનુસાર ત્તસિંહાસીની દુગાય માતા હશયિધયનિંશનાં રાજા રાજયિધયની કુળદે િી છે જેની મુતી માનત્તસિંર્ દ્વારાં હગ ુ લી જીલ્લાનાં ત્તત્રિેણી ગામમાં રહેતાં આ ગૌતમગોત્રી બનમાલી ડૅ મલ્લીક્નાં કુટુંબમાં આવયાં હતાં. આજે પણ એ મલ્લીક કુટુંબનાં િંશજો ત્તસિંહાસીની દુગાય માતાની પુજા કરે છે . બસુ કે બાસુ અટક ધરાિતાં બંગાળી કન્યાકુબ્જ કયસ્થ બ્રાહમણોંમાં પણ ગૌતમ ગોત્ર આિે છે . આ ઉપરાંત બંગાળી ગૌતમ ગોત્રી બ્રાહ્મણોમાં બાસુ, ભટ્ટ, ભટ્ટાચાયય િગેરે અટકો પણ આિેલી છે .

ભોજપુરી ભ ૂત્તમહાર

બ્રાહ્મણોંમાં શમાય અટક્િાળાં ગૌતમ ગોત્રી બ્રાહ્મણોની સંખ્યા ર્ણી છે . ત્તિશ્વકમાય જ્ઞાન કોષમાં દશાય વયાં પ્રમાણે જાંગીડ બ્રહ્મણો તરીકે ઓળખાતાં રાજસ્થાનનાં સુથાર કે પાંચાલ શીલ્પી સમાજ જેમનાં પ ૂજય આરાધ્ય દે િ સર્જનહાર બ્રહ્માજી અને ત્તિશ્વકમાય જી છે . આ બ્રહ્માપંથી કે ત્તિશ્વકમાય પથ ં ી જાગીડ સમાજનાં લોકો યજ્ઞોપત્તિત ધારણ કરે છે અને મદ્યપાન કે માંસાહાર કરતા નથી. ત્તસદ્રાજ જયત્તસિંહનાં સમયમાં રુદ્રમહાલય મંદદરનાં ત્તનમાય ણ માટે કાશી અને મથુરાથી શીલ્પશાસ્ત્રનાં જ્ઞાતા આ જાંગીડ શીલ્પી


બ્રાહ્મણોને પણ તેમનાં કુટુંબો સાથે બોલાવયાં હતાં. આ શીલ્પી કારીગરોએ રુદ્રમહાલય મંદદરનાં ત્તનમાય ણમાં િધારે કારીગરોની જરૂદરયાત જણાતાં મહારાજાની યાજ્ઞાથી કેટલાંક રજપ ૂત કામદારોને શાસ્ત્રોક્ત ત્તિત્તધસર શીલ્પશાસ્ત્રની કેળિણી આપી હતી. રુદ્રમહાલય મંદદરનાં ત્તનમાય ણ પછી રાજાની ત્તિનંતીને માન આપી જાંગીડ શીલ્પીઓએ ત્તસદ્પુરમાં સ્થાયી થિાં ત્તનણયય કયો હતો. ત્તસધ્ધપુર આિેલ આ જાંગીડ શીલ્પીઓનું જુ થ ર્ણું નાનુ હોિાથી તેમની નિી પેઢીનાં લગ્નસંબધ ં ી પ્રશ્નોનાં, ત્તનિારણ માટે રાજાએ શીલ્પીની કેળિણી પામેલ અને શાસ્ત્રોક્ત રીતે શીલ્પી બનેલાં રાજપુત પદરિારોને સ્િેચ્છાએ આ જાંગીડ સમાજમાં જોડાઈ જિાં જણાવયું હત.ું આ રીતે આ જાગીડ શીલ્પી બ્રાહ્મણોનાં સમાજમાં ક્ષત્તત્રય રાજપુતોનો સમિેશ થયો હતો. જાગીડ બ્રાહ્મણો બધાઈ દહિંદુ તરીકે પણ ઓળખાય છે . તેમની િસ્તી ભારતમાં ૫૬,૯૭,૦૦૦, પાદકસ્તાનનાં ત્તસિંધ પ્રાંતમાં ૭,૬૦૦, બાંગ્લાદે શમાં ૩૦, નેપાળમાં ૫૭,૦૦૦ હોિાનો અંદાજ છે સુથાર કે પાંચાલ જ્ઞાત્તતનાં . આ જાંગીડ બ્રાહ્મણોનાં ગોત્રોમાં મહત્તષિ અંગીરસનાં િંશ ગોત્રોની યાદી આ પ્રમાણે છે . ગોત્ર

પ્રિર

ઉપાત્તધ

ભરદ્વાજ

ભરદ્વાજ, અંગીરા, બ ૃહસ્પત્તત

શ્રોત્તત્રય, ત્તતિારી

ઉપમન્યુ

ઉપમન્યુ, ઉત્ય, ભરદ્વાજ, બ ૃહસ્પત્તત, અંગીરા

પાઠક

મુદગલ

અંગીરસ, ભા્યયશ્વ, મુદગલ

પુરોદહત, દદક્ષીત

ગૌતમ

અંગીરા, રાહગ ૂ ણ, ગૌતમ

ત્તિધાતા, અંગીરા

િામદે િ

અંગીરા, િામદે િ, ગૌતમ

શુક્લ, અિસ્થી

ઋક્ષુ

અંગીરા, બ ૃહસ્પત્તત, ભરદ્વાજ, િંદન, મતિચસ

અસ્ગ્નહોત્રી

લૌગાક્ષી

ગૌતમ, ઉત્ય, અંગીરા

પુરોદહત

દદર્યતમસ

અંગીરા, ઉત્ય, દદર્યતમસ

ુ ે દી ચતિ

અંગીરસ

અંગીરા, બ ૃહસ્પત્તત, ભરદ્વાજ

અથિાય

ભારતની દક્ષક્ષણમાં ગુજરાત, મહારાષ્ર, કોકણ અને ગોમાંતક એટલે ગોિાનાં પ્રદે શમાં િસેલાં ગોમાંતક, કોંકણસ્થ અને કન્નડ દૈ િજ્ઞ બ્રાહમણો તરીકે ઓળખાતાં સોનાર કે સુિણયકર બ્રાહ્મણોમાં પણ ર્ણાં ગૌતમ ગોત્રી છે . આ દૈ િજ્ઞ બ્રાહ્મણો મ ૂળ પંજાબ પ્રાંતમાંથી આવયાં હતાં. બુદ્ધમયનાં ફેલાિાં, શાશક મહારાજાઓનાં બુદ્ધમયનાં અંગીકાર, અને બુદ્ધમયની લોકત્તપ્રયતાને કારણે મ ૂળ આયય કે દહિંદુ ધમયની યજ્ઞ અને કમયકાંડની ત્તિત્તધઓ કરાિનારાં યજમાનોની સંખ્યામાં અત્યંત ર્ટાડો થઈ ગયો હતો અને ધાત્તમિક


ત્તિત્તધઓની ઉતારોિર પડતી દશા થિાં આિી હતી. જેને કારણે બ્રાહ્મણિણયને અત્યંત આત્તથિક ગેરલાભ સહન કરિાં પડયો હતો. આિાં ધાત્તમિક, સામાજીક અને આત્તથિક પદરિતયનને કારણે ર્ણાં દે િજ્ઞ બ્રાહ્મણો, કે જેમનો મુખ્ય વયિસાય દક્રયા, કમયકાંડ અને જયોત્તતષનો હતો, તેમને પોતાનાં જીિન ત્તનભાિ માટે

પોતાનો વયિસાય બદલિાની

ફરજ પડી હતી. આ સુયયિશ ં નાં દૈ િજ્ઞ બ્રાહમણોએ કાળાંતરે પોતાનો ધાત્તમિકદક્રયા અને કમયકાંડનો વયિસાય પડતો મ ૂકી સુિણયકરનો એટલે સોનાને શુદ્ કરી આભ ૂષણો બનાિ​િાનો વયિસાય અપનાવયો હતો. આ દૈ િજ્ઞ બ્રાહ્મણો એ પણ સરસ્િત બ્રાહમણોની સાથે છઠ્ી કે સાતમી સદીમાં ભારતનાં દક્ષક્ષણ પ્રદે શ રાજસ્થાન,ગુજરાત, સૌરાષ્ર અને મહારાષ્રમાં સ્થાનાંતર કયુાં અને તેમાનાં મોટાં ભાગનાં દે િજ્ઞ બ્રાહ્મણો આઠમી સદીમાં કોંકણનાં ગોમાંતક એટલે હાલનાં ગોિાનાં પ્રદે શમાં સ્થાયી થયાં હતાં. આ રીતે ગૌતમ ગોત્રનાં બ્રાહ્મણોનાં િણયનો વયિસાત્તયક રીતે િૈશ્યિણય તરીકે રૂપાંતર થિાં પા્યો હતો. તેઓ શૈિ તેમજ ત્તિષ્ણુમાગી છે અને દુગાય યા શસ્ક્ત તેમેની કુળદે િી છે . તેઓ અગાસ્કર, હલ્દાનીકર, તંકશાળી, ટંકશાળકર, શ્રીગાંઉકર, િૈદ્ય િગેરે અટકો ધરાિે છે . આ દે િજ્ઞ સુરણયકર બ્રાહ્મણો ત્તિશ્વકમાય ને માનનારાં સોની, શીલ્પી િગેરે જાંગીડ બ્રાહ્મણોથી અલગ છે . ગુજરાત અને રાજસ્થાનનાં ભોન્નમાળ ત્રાગદ બ્રાહ્મણો તરીકે ઓળખાતાં સુિણયકર સોનીઓ ત્રિાડ બ્રાહ્મણો છે એવું તેમનું માનવું છે . ત્તિશ્વકમાય બ્રાહ્મણો કે જેઓ રથકાર કે પાંચાલ બ્રાહ્મણ તરીકે ઓળખાય છે અને જેનો વયિસાય સોનુ,ં લોઢુ ં, કાંસ,ુ લાકડું અને પ્થરમાંથી કળાત્મક આભ ૂષાણો, શસ્ત્રો, િાસણો, િાહનો અને ર્રો, મંદદરો અને મ ૂતીઓ િગેરે બનાિ​િાનો છે . જેઓ સુથાર, લુહાર, સોની ત્તશલ્પી/કડીયા, કંસારા જાતો તરીકે ઓળખાય છે . આ ત્તિશ્વકમાય બ્રાહ્મણોનાં ઈષ્ટદે િતા ભગિાન ત્તિશ્વકમાય અને કુળદે િી કાક્ષળકા માતા છે . તેમની અટ્ક આચાયય, દદક્ષીત, મહામુની, ક્ષીરસાગર, િેદ, પાઠક, અદિાણી, સ્તપથી, િગેરે છે . તેમના મુખ્ય ગોત્રો સનગ, સનાથન, અરભુણ, પ્રત્ન, સુપણય તેમજ અન્ય ગોત્રો છે . ત્તિશ્વકમાય બ્રાહ્મણો અને દે િજ્ઞ બ્રાહ્મણો અલગ છે અને તેમની િચ્ચે કોઈ સીધો સંબધ ં નથી. ગુજરાતનાં સોમપુરા શીલ્પશાસ્ત્રી બ્રાહ્મણોમાં પણ ગૌતમ અને અંગીરસ ગોત્ર આિે છે . જેમા ગૌતમ ગોત્રનાં પ્રિર ગૌતમ, ઉત્ય, અંગીરસ અને અટક દિે અને દ્ધદ્વિેદી આિે છે અને અંગીરસ ગોત્રનાં પ્રિર અંગીરસ, ઉત્ય, ગૌતમ અને અટક વયાસ આિે છે .


ઉિર પ્રદે શ, ક્ષબહાર, મધ્ય પ્રદે શ, રાજસ્થાન અને ઓદરસ્સામાં ત્તમશ્રા અટકનાં પાલીિાલ બ્રાહ્મણોમાં પણ ગૌતમ ગોત્ર મુખ્યત્િે અસ્સ્તત્િ ધરાિે છે . આ પાલીિાલ બ્રાહ્મણો પાલી નગરીમાં રહેતાં હતાં તેઓ ર્ણાં જ ધનાડય અને િચયસ્િશાળી હતાં. ઈસ્િીસન ૧૨૪૮ માં કૃર અને ર્ાતકી મુસ્લીમ આતંક્િાદી આક્રાંતાઓએ પાલી નગર પર આક્રમણ કરી ત્યાંની દહિંદુ પ્રજાની ત્તનમયમ હત્યા કરી હતી. ઈત્તતહાસનાં પ્રમાણો અનુસાર પાલી નગરીમાં મુસ્લીમોએ આચરે લાં આ ભયંકર લોદહયાળ દુશકૃત્યમાં બ્રાહ્મણોની હત્યા કરી તેમનાં જનોઈ એકઢાં કરી દહિંદુ ધમય અને બ્રાહ્મણો પ્રત્યે અપમાન પ્રદત્તશિત કરિાં તેને ભેગાં કરી સળગાવયાં હતાં. આ સળગાિેલાં જનોઈનું િજન આજનાં ૮૦૦ દકલો હોિાનું નોંધિામાં આવયું છે . જે મુસ્લીમોએ આચરે લાં લાખો ત્તનદોશ, અસહાય અને લાચાર માનિીઓનાં અમાનિીય માનિસંહારનાં દુશકૃત્યનો એક જ્િલંત ઐત્તતહાત્તસક પુરાિો છે . હાલમાં ત્તિશ્વની એક હાસ્યાસ્પદ િાત એ છે કે ત્તિશ્વનાં અને ભારતનાં ઉચ્ચ રાજકીય નેતાઓ પોતાનો સ્િાથય શાધિા ઈસ્લાંમને ‘શાંત્તત ત્તપ્રય ધમય’ તરીકે લેખાિે છે ! આજે પણ આ શુરિીર પાલીિાલ બ્રાહ્મણો કે જેઓ મુસ્લીમો સામે આત્મ રક્ષણ માટે યુદ્ ખેલીને હત ુ ાત્મા બન્યાં હતાં તેમની સ્મ ૃત્તતમાં પાલી શહેરમાં એક ચબુતરો બંધાિ​િામાં આવયો છે જેનું નામ ધોળા-ચબુતરા તરીકે પ્રખ્યાત છે . જે આજે પાલીનાં શુરિીર દહિંદુ બલીદાનીઓની યાદ દે િડાિે છે અને મુસ્લીમોનાં ભયાનક આતંક્ની યાતનાનું સ્મરણ કરાિે છે . આ પાલી રાજયનાં બ્રાહ્મણ સેનાપત્તત ગુણિાસજીનાં દદકરા ગંગાદે િજીએ મુસ્લીમો સામે ત્તિજયનો કોઈ ત્તિકલ્પ ન રહેતાં પીછે હઠ કરીને ગુદ ં ાજ નામનું નવું સુરક્ષીત સ્થળ િસાવયુ.ં કાળાંતરે ગંગાદે િજીએ પોતાનાં કેટલાંક પાલીિાલ બ્રાહ્મણો સાથે જૈન ધમયનો અંગીકાર કયો. આ પાલીિાલ બ્રાહ્મણો જૈન સમાજમાં ઓસ્િાલ જૈન તરીકે ઓળખાયાં. આજે પંણ ઓસ્િાલ જૈન સમાજ ગૌતમ ગોત્ર ધરાિે અને તેંમની કુળદે િી રોદહણી માતા છે . મરાઠી લેિા પાટીદાર સમાજનાં પટેલ અથિા પાટીલમાં પણ ગૌતમ ગોત્ર આિેલ ું છે અને તેમની અટકો રાણે, લોન્ધે, િરકે , કોલ્તે, ર્ંડારે , િાણી, િલિડે, લોખંડે છે . તેઓ િેજલપુર, ધુળકે, બોરસદ, બારડોલી, મણીપુરા ત્તિગેરે ત્તિસ્તારમાં િસ્યાં છે . જૈન ધમયનાં ૨૪માં ત્તતથાંકર મહાિીર સ્િાત્તમનાં પ્રથમ ૧૧ ત્તશષ્યો બ્રાહ્મણ પંદડતો હતાં જેમાં મહાિીર સ્િાત્તમનાં પટ્ટત્તશષ્ય ‘ગૌતમ સ્િાત્તમ’ હતાં. આ ‘ગૌતમ સ્િાત્તમ’નું મ ૂળ નામ


ઈન્દ્રભ ૂત્તત હત ુ અને તેઓ મગધનાં ગોચ્ચર ગામનાં બ્રાહ્મણ દં પતી િસુભ ૂત્તત અને પ ૃ્િીનાં પુત્ર હતાં. તેઓ બ્રાહ્મણિણયનાં ગૌતમ ગોત્રનાં િંશજ હોિાને કારણે જ ‘ગૌતમ સ્િાત્તમ’ તરીકે પ્રખ્યાત થયાં હતાં. તેમનાં અગ્નીભ ૂત અને િાયુભ ૂત નામનાં બે ભાઈઓ પણ મહાિીર સ્િાત્તમનાં ત્તશષ્ય બન્યાં હતાં. ગૌતમ સ્િાત્તમ પણ ભગિાન મહાિીર સ્િાત્તમની જેમ કેિલજ્ઞાનને પ્રાતત કરી કેિલનાં ઉચ્ચપદને પા્યાં હતાં. આ રીતે જૈનધમયમાં પણ મહત્તષિ ગૌતમનાં ગૌતમ ગોત્રી િંશજો ફેલાયેલાં છે . સારાં એ આયયિતયમાં બ્રાહ્મણોનાં મુખ્ય ત્તિભાજનોમાં સામાન્ય રીતે અંગીરસ ગોત્ર હેઠળ ગૌતમ ગોત્રનો સમાિેષ થયેલો હોય છે . ગુજરાતનાં ઔદીચ્ય સહસ્ત્ર બ્રામણોમાં ગૌતમ ગોત્રનાં બ્રાહ્મણોની અટક પાધ્યા, આચાયય, દિે, રાિળ, ત્તત્રિાડી, ઠાકર, મહેતા, પંડયા, ઉપાધ્યાય, પાઠક, પંદડત, ઉપાધ્યા, વયાસ, અને જોશી છે . કણાય ટક્નાં રાજપુર સરસ્િત બ્રાહ્મણોમાં ગૌતમ ગોત્રની અટકો કામત, કામથ, મહાજન મોકોશી છે અને તેમનાં કૂળદે િતા સતતકોટેશ્વર છે . ભારતીય જનતા પક્ષનાં સ્િગયસ્થ પ્રમોદ મહાજનનુ કુટુંબ આ સમાજનું ગૌતમ ગોત્રી છે . ગૌડ સરસ્િત બ્રાહ્મણો જેઓ ક્ષબહારનાં ત્તત્રહોત્રપુર ત્તિસ્તારમાં િસતાં હતાં તેમનું ગોત્ર પણ ગૌતમ છે . આ બ્રાહ્મણો સ્થળાંતર કરી ગોમાંતક, મહારાષ્ર, કણાય ટક ત્તિસ્તારમાં િસ્યાં હતાં. જેમાં કણાય ટક્નાં યુનાઈટેડ બ્રુિરી અને દકિંગદફશર ઍરલાઈનનાં પ્રમુખ ત્તિજય માક્ષલયા, મહારાષ્રનાં ત્તિશ્વપ્રખ્યાત દક્રકેટર સચીન તેંદુલકર, અક્ષભનેતા નાના પાટકર અને અમર ક્ષચત્રકથાનાં પ્રકાશક અને તંત્રી પણ ગૌડ સરસ્િત બ્રાહ્મણ છે . ભ ૂતકાળમાં ત્તસિંધમાં િસેલાં અને હાલ ભારતમાં િસતાં ત્તસિંધી બ્રાહ્મણોમાં મુખ્યત્િે કશ્યપ અને ગૌતમ ગોત્ર છે . ગૌતમ ગોત્રનાં ત્તસધ િં ી બ્રાહ્મણોની અટક અિેર, ઉદે ચ, આએન િગેરે છે . મહારાષ્રનાં કહય ડે બ્રાહ્મણોંનાં ગૌતમ ગોત્રમાં આરિકર, અંતરકર,કોખરે , કોિાઈ, ખેર, જન્ય, જ્હાંસીિાલે, જહાંજીલે, તાંબે, નાફેડ, ભાંડયે, ભાંડપે,ભોપટ્કર, ભાટે, ભાટયે, મુળ્યે, િાંઝે/િાંજે, હાદડિકર િગેરે અટકો આિે છે . સ્િયંસેિક સંર્નાં બીજાં સરસંર્ચાલક શ્રી માધિરાઉ સદાશીિ ગોલિાલકર [ગુરુજી] કહય ડે બ્રાહ્મણ હતાં. મહારાષ્રમાં મોટામાં મોટું જુ થ ધરાિતાં દે શસ્થ બ્રાહ્મણોંનાં ગૌતમ ગોત્રમાં આંબેકર, કનાડે, અગાય ડ,ે બાગ, જોશી, બક્ષી, બાંસોદ, ભટ્ટા, કુલકણી, કાળે , ગરિારે , ઈન્દુકર, દાશપુત્ર,ે ધરાણ્રે, દદિાકર, દદિાનજી, મશાલકર, કિાકેકર,મોરો, નદગીર, નાઈક, પસારકર, પુજાર, રસલ, સુલેકર, િૈદ્ય િગેરે અટકો આિે છે .

સ્િયંસેિક સંર્નાં સ્થાપક અને પહેલાં સરસંર્ચાલક શ્રી


કેશિરામ હેડગેિાર [ડોક્ટરરજી] દે શસ્થ બ્રાહ્મણ હતાં. કેરાળા રાજયનાં નાં્બુદીરી બ્રાહ્મણોંમાં પણ ગૌતમ ગોત્ર અસ્સ્તત્િ ધરાિે છે . જગદગુરુ આદી શંકરાચાયય પણ નાં્બુદીરી બ્રાહ્મણ હતાં, ગૌતમ ગોત્રમાં થઈ ગયેલ ર્ણાં મહાન મહત્તષિઓ ઉપરાંત બૌધ ધમયનાં સ્થાપક ભગિાન ગૌતમ બુદ્ પણ રાજાનાં ક્ષત્તત્રયિંશમાં જન્યાં હોિાં છતાં તેમનું અનુિાંશીક ગોત્ર ગૌતમ ગોત્ર છે . આથી જ તેમનાં નામની સાથે ગૌતમ નામનો શબ્દ પ્રયોગ તેમનાં ગોત્રનું ત્તનદે શન કરિાં માટે થાય છે જે મહત્તષિ અંગીસારની િંશાિલીથી ઓળખાય છે . સોળમી સદીનાં અંતમાં દક્ષક્ષણ ભારતમાં માધિાચાયય સંપ્રદાયમાં થઈ ગયેલાં કુંભકોણં મઠનાં સ્થાપક થીં્મન્ના ભટ્ટનાં પુત્ર સ્િાત્તમ રર્િેન્દ્ર તીથય કે જે રાયરુનાં નામથી પ્રખ્યાત હતાં તેઓ પણ ગૌતમ ગોત્રનાં જ હતાં. મહત્તષિ અંગીરસનાં ગોત્રો બીજાં બધાં મહત્તષિઓનાં ગોત્રોની સરખામણીમાં અગ્રેસર છે . આ િંશની િંશાિલી અંગીર, બ્ર ૂહસ્પત્તત, ભરદ્વાજ, ગૌતમ, મૌદુગલ્ય, સ્િતય/શૈશીર, ઉતથ, થૌલેય, અક્ષભજીત, સધયનેમી, સલૌગાક્ષી, ક્ષીર, કૌશ્તીકી, રહક ુ રણી, સૌપુરી, કૈ રાતી, સમલોમકી, પૌશાજીતી, ભગયિત, ચૈરીદિ, કારોતક, સજીત્તિ, ઉપક્ષબિંદુ, સુરૈત્તશના, િાદહત્તનપત્તત, િૈશાલી, ક્રોષ્ટ, આરુણાયણી, સોમ, અત્રાયણી, કાસેરુ, કૌશલ્ય, પત્તથિ​િ, રૌદહન્યાયક્ષણ, રે િાસ્ગ્ન, મુલપ, પંડુ, ક્ષયા, ત્તિશ્વકમાય, અદર, પાદરકારાદર છે .. અંગીર, સુિચોત્ય અને ઉજાય ઋત્તષનાં િંશજો આંતર ગોત્ર લગ્નો કરી શક્તા નથી. અંગીર, બ્ર ૂહસ્પત્તત, ભરદ્વાજ, ગાગય અને સત્ય પણ તેમત્તન અને તેમનાં િંશજો સાથે લગ્ન સંબધ ં ો બાંધી શક્તા નથી. આ ઉપરાંત કત્તપતર, સ્િસ્સ્તતર, દાક્ષક્ષ, શસ્ક્ત, પતંજક્ષલ, ભુયત્તસ, જલસંત્તધ, ત્તિ​િંધ,ુ માદદ, કુત્તસદકી, ઉત્તિ,િ રજકેશી, િૌશંદડ, શ્સત્તપ શાક્ષલ, કલત્તશકંઠ, કાદરદરય, કા્ય, સૌબુદ્ધદ્, ધાન્યાયક્ષણ, લડિી અને દે િમક્ષણ ઋત્તષઓનાં ત્રણ પ્રિરો અંગીર, દમિાયુઃ અને ઉરુક્ષય હોિાથી તેઓ ગોત્રમાં લગ્ન કરી શક્તાં નથી. સંકૃત્તત, ત્તત્રમાસ્સ્થ, મનુ, સ્બત્તધ, નચકેતી, થલ, દક્ષ, નરયણી, લોક્ષી, ગાયય, હરી, ગલ્િ અને અનેહા નાં સામાન્ય પ્રિર અંગીર, સંકુટી અને ગૌરત્તિત્તત, હોિાથી આંતરીક લગ્નોને મંજૂરી નથી. કાત્યાયણ, હદરતક, કૌત્સ, ત્તપિંગ, હંદડદસ, િાત્સ્યાયક્ષણ, માદદ્ર, મૌક્ષલ, કુબેરક્ષણ, ભીમિેગ, અને શશ્વદભી ણાઆમ સામાનુઅ પ્રિર અંગીર, બ્ર ૂહદશ્વ અને જીિનાશ્વ હોિાથી અરસ્પરનાં લગ્નોને મંજૂરી નથી. આ ઉપરાંત બીજાં ઋત્તષઓ કે જેમનાં પ્રિરો અંગીર, બ ૃહદુ ખ્ત અને િામદે િ; અંગીર, સદસ્યુ, અને પુરુકુત્સ; અંગીર, ત્તિરુપ


અને વ ૃશપિય/રત્તથતર; અંગીર, મત્સ્યદગ્ધા અને મ ૃદુ લા; અંગીર, તાંડી અને મૌદ્ગુલ્ય; અંગીર, અજમીધા અને કત્ય; અંગીર, ત્તતત્તથદર અને ગગ્યય/કત્તપભુ છે તેમનાં ગૌત્રોમાં પણ પરસ્પરનાં લગ્નોને મંજૂરી નથી.



ગૌતમ ગોત્રનાં કુળદે િી શ્રી શકટાંક્ષબકા માતા ગૌતમ ગોત્રનાં કુળદે િી જગદ્જનની અંક્ષબકા માતા છે . શ્રી અંક્ષબકામાતા અંબામાતા, જગદં બા, શકટાંક્ષબકામાતા, અંબાજીમાતા, ભિાનીમાતા િગેરે ત્તિત્તિધ નામોથી ભક્તોમાં સુપદરક્ષચત છે . આ આરાધ્ય દે િી માતા અંક્ષબકા સ્ત્રીશસ્ક્ત સ્િરૂપીણી મહામાતા દુગાય ન ું જ સ્િરૂપ છે . દુગાય નો અથય રક્ષણકરનાર શસ્ક્ત જે માતા પાિયતીનાં પ્રેમાળ અને સૌ્ય સ્િરૂપનું રૌદ્રમય રૂપ છે . ત્તિશ્વંભરી ત્તિશ્વજનેતા માતા અંક્ષબકા એક મહાશદકતશાળી દદવય દે િી સ્િરૂપ છે જેણે સ ૃષ્ષ્ટનાં સર્જક બ્રહ્માજીનું બ્રહ્માસ્ત્ર, સ ૃષ્ષ્ટનાં સંચાલક ત્તિષ્ણુજીનું સુદશયનચક્ર અને સ ૃષ્ષ્ટનાં સકારાત્મક ત્તિસર્જક ત્તશિજીનાં ત્તત્રશુળને એકીસાથે ધારણ કરીને મહાન શસ્ત્રધારી ત્તત્રદે િો અન્ર ત્તત્રદે િીઓની સંયક્ુ ત શસ્ક્ત અને બળને પ્રાતત કયા​ાં છે . આ ુ ીઓ સરસ્િતી, મહાન માત ૄશસ્ક્તને બ્રહ્મા, ત્તિષ્ણુ અને મહેશની સહચારીની ત્તત્રદે િી માતશ્ર લક્ષ્મી અને પાિયતી કે ગૌરીનું સામુદહક મહાશસ્ક્તશાળી રૌદ્ર સ્િરૂપ ગણિામાં આિે છે . આ રીતે આ માત ૃશસ્ક્ત ત્તિશ્વની અપાર, અનહદ અજોડ અને અત્તિરત મહાશસ્ક્તને પ્રદત્તશિત કરે છે . માત ૃશસ્ક્તએ નારીની દદવય અને અપાર શસ્ક્તનું પ્રત્તતક છે જે ત્તિશ્વની કોઈ પણ દુષ્ટ કે દાનિ શસ્ક્તનો સામનો, સંહાર અને ત્તિનાશ કરિાં સમથય છે . દક્ષક્ષણ ભારતની માન્યતા પ્રમાણે મહામાત ૃશસ્ક્ત દુગાય નાં નિ સ્િરૂપો [૧] અંબા [૨] ભદ્રકાળી [૩] અન્નપ ૂણાય [૪] સિયમગ ં લા [૫] ભૈરિી [૬] ચંદડકા [૭] લક્ષલતા [૮] ભિાની [૯] મુકાપ્​્બકા છે . ચંદડપાઠનાં દે િીકિચ માં દુગાય માતાનાં નિ સ્િરૂપો [૧] શૈલપુત્રી [૨] બ્રહ્મચારીણી [૩] ચંદ્રર્ંટા [૪] કુશમંડા [૫] સ્કંદમાતા [૬] કાત્યાયણી [૭] કાળરાત્તત્ર [૮] મહાગૌરી [૯] ત્તસદ્ીદાત્તત્ર દશાય િ​િામાં આવયાં છે . તંત્રત્તિદ્યામાં દૈ િી શસ્ક્ત દુગાય ને દશ મહાત્તિદ્યા તરીકે પુજિામાં આિે છે . આ દશ મહાત્તિદ્યાઓ [૧] કાળી [૨] તારા [૩] શોડશી [૪] ભુિનેશ્વરી [૫] ક્ષચન્નમસ્તા [૬] ભૈરિી [૭] ધુમિતી [૮] બગલા [૯] માતંગી [૧૦] કમળા છે . આ સિય માતાઓ કે માત ૃશસ્ક્તઓ સર્જન અને સકારાત્મક ત્તિસર્જનની અદભ ૂત શસ્ક્તનો અજોડ ભંડાર છે . ગૌતમ ગોત્રનાં મ ૂળ ઈષ્ટદે િતા અથિા કુળદે િતા શંકર ભગિાન એટલે ત્તશિજી છે . ત્તશિ અને શસ્ક્ત એકાત્મરૂપ અને અક્ષભન્ન હોિાથી શૈિપંથી કે ત્તશિભક્તોમાં શસ્ક્તરૂપી


માતા પાિયતીને તેમનાં ત્તિત્તિધ રૂપોમાં આરાધના અને પ ૂજનનો મદહમા અિશ્ય અસ્સ્તત્િ ધરાિે છે . આ કારણે જ ગૌતમ ગોત્રમાં મુખત્િે અંક્ષબકામાતા શસ્ક્તનાં સ્િરૂપમાં એક કુળદે િી તરીકે પ ૂજિામાં આિે છે . શસ્ક્તસ્િરૂપીણી માતા લક્ષ્મી અને સરસ્િતી પણ આરાધ્ય દે િી તરીકે પ ૂજાય છે . આ રીતે મુખ્ય ત્રણે પંથોમાં પાિયતી નિરાત્તત્રનાં પ્રથમ ત્રણ દદિસો માતા કાળીકા, બીજાં ત્રણ દદિસોમાં માતા લક્ષ્મી અને છે લ્લાં ત્રણ દદિસોમાં માતા સરસ્િતી અથિા શારદાને અપયણ કરિામાં આિેલાં છે . આ રીતે સિય સંપ્રદાયોમાં માતા સરસ્િતી, લક્ષ્મી અને પાિયતીને માત ૃશસ્ક્ત બ્રહ્મા, ત્તિષ્ણુ અને મહેશની અધા​ાં ગીની અને સહચારીણી તરીકે પ ૂજિામાં આિે છે . દક્ષક્ષણ ભારતમાં આ માત ૃશસ્ક્તને અ્મા તરીકે ઓળખિામાં આિે છે . શક્ત કે શસ્ક્ત સંપ્રદાયમાં માતા સતી દુગાય નાં ત્તિત્તિધ ૫૧ સ્િરૂપો પ ૂજાય છે અને આયયિતયમાં ૫૧ સ્થળો કે જયાં સતીનાં ૫૧ અંગો ત્તિભાજીત થઈને પડયાં હતાં તે સ્થળો પર શસ્ક્તપીઠોની સ્થાપનાં કરિામાં આિેલી છે . મહાશસ્ક્તની અત્તધષ્ઠાત્તત્ર માતા અંક્ષબકાનું શસ્ત્રોથી સજ્જ સ્િરૂપ અભય મુદ્રામાં આસુરી શસ્ક્તનો સંહાર કરિાંને તત્પર એિાં અત્યંત ક્રોધીત, આક્રમક અને ત્તિકરાળ ભાિનામાં પ્રદત્તશિત કરિાંમાં આવયું છે . તેમની ભુજાઓમાં બ્રહ્માસ્ત્ર, સુદશયનચક્ર, ત્તત્રશુળ, શંખ ગદા પદ્મ, ખડગ [તલિાર], ધનુષ્ય િગેરે ધારં ણ કરે લાં હોય છે અને િરદમુદ્રામાં ભક્તોને ુ જા આત્તશિાય દ આપતાં દશાય િ​િામાં આવયાં છે . તેમનાં સ્િરૂપોને ચતભ ય ુ , અષ્ટભુજા, દશભુજા કે સહસ્ત્રભુજા તરીકે પણ આલેખિામાં આવયાં છે પરં ત ુ અંક્ષબકા માતાનું અષ્ટભુજા અને દશ્ભુજા સ્િરૂપ સામાન્ય રીતે પ્રચક્ષલત છે . જગજનની જગદં બા માતાનું મુખ્ય સ્થાનક અને મંદદર અરિલ્લીપિયતોની ગીરમાળા પર ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર ગુજરાત રાજયનાં બનાસકાંઠા ત્તિતારમાં અંબાજીનામનાં રક્ષળયામણાં ગામમાં આિેલ.ું

આબુથી અંબાજીનું અંતર ૪૫ દકલોત્તમટર છે . અંબાજી માતાનાં મંદદરનો એ

મદહમા છે કે જયારે સતીએ પોતાનાં ત્તપતા દક્ષ દ્વારાં તેમણે કરે લ મહાયજ્ઞમાં આમંત્તત્રત ન કરીને પોતાની અને પોતાનાં પત્તત શીિજીની થયેલ ર્ોર ઉપેક્ષા અને અપમાનને અસહ્ લાગતાં ત્તપતાનાં યજ્ઞકુંડની જ્િાળામાં ઝંપલાિીને બલીદાન આતયું હત.ું સતીનાં મ ૄત્યુથી ક્રોત્તધત થયેલાં અને સતીનાં મ ૃતદે હએ ખભે લઈને તાંડિ ન ૃત્ય કરતાં ભગિાન શીિને શાંત કરિાં અને સ ૃષ્ટીનાં સર્જનનો સિયત્તિનાશ થતાં બચાિ​િાં અને શંકર ભગિાનને ક્ષચિભ્રમમાંથી મુક્ત કરી સભાન કરિાં ભગિાન ત્તિષ્ણુએ સતીનાં મ ૄતદે હનું


સુદશયનચક્ર િડે ત્તિચ્છે દન કયુ.ય આ ત્તિચ્છે દનથી સતીનાં મ ૄતદે હનાં ૫૧ અંગોનાં ટુકાડાં થઈને આયયિતયની ધરતી પર ત્તિત્તિધ સ્થાનો પર ત્તિખેરાયાં. જે જે સ્થાનો પર સતીનાં અંગોનાં ટુકાડાં પડયાં તે તે સ્થાનો સતીનાં પાિન અને પત્તિત્ર સ્થળો બન્યાં અને ૫૧ શસ્ક્તપીઠ તીથયસ્થળો તરીકે સન્માત્તનત અને પ્રખ્યાત બન્યાં. અંબાજી પણ આ એકાિન શસ્ક્તપીઠોમાંની એક છે જયાં સતીનું હૃદય પડ્ું હત.ું આ કારણે આ અંબાજીનાં અંબામાતાનાં મંદદરની મહિા અત્યંત ત્તિશેષ છે . સારાં એ િષય દરત્તમયાન લાખ્ખો શ્રદ્ાળઓ સારાંએ ભારત અને ત્તિદે શમાંથી અંબામાતા કે અંક્ષબકામાતાનાં દશયનાથે આિી ધન્યતા અનુભિે છે . આ અંબામાતાનાં મંદદર ઉપરાંત અંબામાતા કે દુગાય માતાનાં ત્તિત્તિધ નામો િાળાં લાખ્ખો મદદરો આયયિતયમાં પથરાયેલાં છે . પરં ત ુ ત્તિશેષ કરીને ગૌતમ ગોત્રનાં ઔદદચ્ય સહસ્ત્ર ગૌતમ ગોત્રી િંશજો માટે પ્રાક્ષચન શ્રીસ્થળ અને હાલનાં ત્તસધ્ધપુરથી ત્રણ ગામ એટલે આઠ દકલોત્તમટર પર આિેલાં પ્રાક્ષચન સમયમાં પુષ્પાદર અને પુષ્પસાર તેમજ હાલમાં પસિાદળનાં નામે ઓળખાતાં નયનર્ય ગામડામાં આિેલ શકટાંક્ષબકા માતા અને તેમેનાં મંદદરની ઐત્તતહાત્તસક અને ધાત્તમિક મહિા અને અગત્યતા અત્તત ત્તિશેષ ભાિાત્મક અને શ્રદ્ાત્મક છે . લગભગ ૧૦૦૦ પ ૂિે સોલંકી િંશનાં મહારાજા મ ૂળરાજે બ્રહ્મિતયનાં ૧૦૩૭ કન્યાકુબ્જ બ્રાહ્મણોને પોતાનાં રાજયમાં રાજયાક્ષભષેક, પ્રાયત્તશ્ચત યજ્ઞ અને રુદ્રમહાલયનું ખાતમુહત ૂ ય કરિાં આમંત્ર્યાં હતાં. આ બ્રાહ્મણો ત્તિત્તિધ ગોત્રનાં બ્રાહ્મણો હતાં. તેમાં સડશઠ [૬૭] કુટુંબો ગૌતમ ગોત્રનાં બ્રાહ્મણોનાં હતાં. જેમની અટકો દિે,ચાયય, રાિળ, ત્તત્રિાદી, ઠાકર, મહેતા, પંડયા,ઉપાધ્યાય, પાધ્યા, ઉપાધ્યા, પાઠક, પંદડત, વયાસ અને જોશી હતી. આ ગૌતમ િંશનાં ગોત્રીઓ પોતાની આરાધ્ય કુળદે િી માતા અંક્ષબકાની મ ૂત્તતિ પોતાની સાથે શકટ એટલે બળદગાડીમાં લાવયાં હતાં. જયારે આ ગૌતમ ગોત્રનાં બ્રહ્મણોનું જુ થ અન્ય બ્રાહ્મણોની અને મહારાજા મ ૂળરાજનાં સૈત્તનકો અને દરબારીઓ સાથે પુષ્પાદર નામનાં આ સ્થળે થી પસાર થઈ રયાં હતાં ત્યારે અચાનક અદભ ૂત અને ચમકારીક રીતે જે શકટ અથિાં બળદગાડીમાં માતા અંક્ષબકા ત્તિરાજમાન થયાં હતાં તે અચાનક આ સ્થળે થંભી ગયુ.ં લાખો પ્રયત્નો કરિાં છતાં પણ શકટ અને તેનાં િાહક બળદો ત્યાંથી એક ઈંચ પણ હઠયાં નહી. આ ર્ટનાને જગદજનની અંબામાતાનો આદે શ માનીને સિય બ્રાહ્મણોએ અંક્ષબકામાતાની એ મ ૂત્તતન િ ી સ્થાપનાં એજ સ્થળ પર કરી અને થોડાં સમયમાં રાજાની


સહાયથી તે સ્થળ પર મંદદર બંધાવયુ.ં આ રીતે આ શકટમાં સિાર થયેલાં ગૌતમ ગોત્રનાં કૂલદે િી માતા અંક્ષબકા શકટાંક્ષબકા માતા તરીકે ઓળખાયાં અને પ્રખ્યાત થયાં છે . શકટાંક્ષબકા માતાનાં આ ઐત્તતહાત્તસક સ્થાનકનાં મદદરમાં મહત્તષિ ગૌતમની મ ૂત્તતિની સ્થાપનાં પણ કરિામાં આિી છે . ગૌતમ ગોત્ર નાં ઔદદચ્ય સહસ્ત્ર બ્રાહ્મણો, તેમની કુળદે િી પ્રત્યેની આસ્થા અને ઐત્તતહાત્તસક અને ચમત્કારીક પ્રસંગ સાથે સંકળાયેલાં આ તે સમયનાં પુષ્પાદર અને હાલનાં પસિાદળનાં શકટાંક્ષબકા માતાનું મંદદર સિય ગૌતમ ગોત્રીઓ માટે એક અગત્યનુ ધાત્તમિક તીથયસ્થળ બની ગયું છે . આ શકટાંક્ષબકા માતાનાં મંદદરની યાત્રા અને શકટાંક્ષબકા માતાનાં દશયન દરે ક ગૌતમ ગોત્રી માટે જીિનનો એક અણમોલ અને અલ્હાદક લહાિો બની રહે છે . આ સ્થળનો ઉલ્લેખ શ્રી સ્થલ પ્રકાશનાં ચોત્રીસમાં અધ્યાયનાં પાંચ થી નિમાં શ્લોકોમાં કરિામાં આવયો છે . જેમાં લખ્યું છે કે , ‘’ શ્રી સ્થળની ઉિર દદશામાં ત્રણ કોશનાં અંતરે આિેલાં પુષ્પાદર ગામને ગોપ્રદાન સાથે ત્તિત્તિધ પ્રકારની યજ્ઞ દક્રયા કરિામાં કુશળ એિાં યજુ રિેદી ગૌતમ ગોત્રિાળાં ત્રણ બ્રાહ્મણોને દાનમાં આતયુ. તેમાં એક આચાયય, એક પંદડત અને એક રાિળ એિાં ઉપનામ ધારણ કરનારાં ત્રણ ત્તિદ્વાન બ્રાહ્મણો હતાં. આ પુષ્પાદર ગામ લીલાં વ ૃક્ષોથી આછાદદત અને કમળોિાળાં મનોર્ય સરોિર િાળં હત.ું ત્યાં શકટાંક્ષબકા દે િી અને યક્ષ ત્તિરે શ્વર ત્તનિાસ કરે છે .

ત્યાંની રત્નોથી જદડત

પાિન ભ ૂત્તમ પુષ્પોથી ત્તિભ ૂત્તષત છે . તે સ્થંળે મુનીઓ ફળ, ફૂલ અને ચોખાં િડે દે િદે િીનું પ ૂજન કરે છે .’’ પસિાદળનું આ શકટાંક્ષબકા માતાનું મંદદર ર્ણુજ ં સુદર, ં શાંત અને રમક્ષણય િાતાિરણમાં આિેલ ું છે . આ શકટાંક્ષબકા માતાનાં મંદદરની એ ત્તિશેષતા છે કે સતતાહનાં સાત દદિસોમાં હરે ક દદિસે શકટાંક્ષબકા માતા જુ દી જુ દી સિારીઓ પર ત્તિત્તિધ રૂપ ધારણ કરીને સિાર થાય છે . સોમિારે માતા પાિયતીરૂપે નંદી પર, મંગળિારે માતા શકટાંક્ષબકારૂપે ત્તસિંહનાં શકટ પર બુધિારે માતા ઈન્દ્રાણીરૂપે ઐરાિત પર, ગુરુિારે માતા િૈભિીરૂપે ગરૂડ પર, શુક્રિારે માતા સરસ્િતીરૂપે હંસ પર, શનીિારે માતા લક્ષ્મીરૂપે હાથી પર અને રત્તિ​િારે માતા અંક્ષબકારૂપે િાર્ પર સિારી કરે . આ મંદદરનાં પ્રાંગણમાં માતાજીની સન્મુખ સુદર ં શ્વેત સંગેમરમરની આરસપહાણની મહત્તષિ ગૌતમની ભવય મ ૂત્તતિની પણ સ્થાપનાં થોડાં િષો પહેલાં કરિામાં આિેલ છે . શકટાંક્ષબકા માતાનું મંદદર સુદર ં અને સુત્તિધાપ ૂણય છે . દર િષે આ શકટાંક્ષબકા માતાનાં મંદદરમાં મહાસુદ સાતમને


દદિસે ભ્વય પટોત્સિની ઉજિણી ધામધ ૂમથી કરિામાં આિે છે . આ ઉપરાંત િાર તહેિારો અને નિરાત્તત્ર દરત્તમયાન પણ પ ૂજા હિન પણ શાસ્ત્રોક્ત ત્તિધીથી કરિામાં આિે છે . સંિત ૨૦૭૦ એટલે ઈસ્િીસન ૨૦૧૪માં મહાસુદ સાતમનાં દદને શકટાંક્ષબકા માતાનાં નિાં મંદદરનો શતાષ્બ્દ મહોત્સિ ભવયરીતે ઉજિ​િાની યોજના થઈ રહી છે જેની િધુ ત્તિગતો મંદદરની િેબસાઈટ http://shreeshaktambikamataji.org પર ભત્તિષ્યમાં પ્રકાત્તશત કરિામાં આિશે. મહત્તષિ ગૌતમનાં ગોત્રી અને શકટાંક્ષબકા માતાનાં ભક્તો માટે આ શતાષ્બ્દ મહોત્સિમાં સહભાગી અને સહયોગી થવું એ તેમનાં આજીિનનો એક અલભ્ય અને અનોખો લહાિો લેિાં જેિો પ્રસંગ છે . સરનામું - શ્રી શકટાંક્ષબકા માતા મંદદર

મુ. પસિાદળ ગામ,તાલુકા – િડગામ જીલ્લા-બનાસકાંઠા, ઉિર ગુજરાત, ગુજરાત રાજય - ભારત ૩૮૫૨૧૦



ૐ જય શકટાંક્ષબકે માતા- આરતી ૐ જય શકટાંક્ષબકે માતા, માં જય શકટાંક્ષબકે માતા. ગૌતમગોત્રીનાં સંકટ…(૨), તત ક્ષણ દૂ ર કરો………... ૐ જય તમે નિદુગાય માતા, તમે છો દશત્તિદ્યા માં……માં..…..(૨) તમે છો પાિયતી દે િી..(૨), લક્ષ્મી સરસ્િતી માં…....... ૐ જય દશ ભ ૂજ દુગાય તમે છો, તમે છો મહા કાળી માં…માં...(૨) તમે છો ચંડી ચામુડં ા..(૨). દૈ ત્ય ત્તિનાશીની માં…........ ૐ જય તમે છો ચોસઠ યોક્ષગની, તમે સતતમાત ૃકા માં……માં...(૨) તમે િૈષ્ણિી ઈંદ્રાણી..(૨), જગ જનની તમે માં…........ ૐ જય શસ્ક્ત તમે છો ભસ્ક્ત તમે છો, ત્તશિશસ્ક્ત તમે માં..માં..(૨) ગૌતામકુળનાં છો માતેશ્વરી, સિે આયોનાં તમે માં……. ૐ જય પરબ્રહ્મ પરમેશ્વરી, તમે અમારાં કુળદે િી માં…...માં…(૨) ગૌતમ ગોત્રીજનોને…(૨), આત્તશષ તમે આપો માં……. ૐ જય ત્તિષય ત્તિકાર હઠાિો, પાપ હરો તમે માં …………માં…(૨) શ્રદ્ા ભસ્ક્ત િધારો…(૨), સંતોની સદસેિા……........... ૐ જય માતત્તપતા તમે અમારાં, શરણમાં તારે આવયાં……માં…(૨) તમે છો સિયશ્વ અમારાં..(૨), લ્યો અમને ગોદમાં…. ૐ જય ઈચ્છીત ફળ તમે આપો, કષ્ટ મટાડો તનનાં….…માં…(૨) સુખ સ્પત્તિ સંતતી આપો..(૨), દુખ મટાડો મનનાં….. ૐ જય દીન દયાળ દુખ હતાય , તમે સંરક્ષક અમારાં….….…માં…(૨) િરદ હસ્ત ઉઠાિો..(૨), શુભિર અમને આપો હે માં…. ૐ જય તમે કરુણાનાં સાગર, તમે અન્નપુણાય માં……...…માં…(૨) અમે સેિક તમે સ્િાત્તમની…(૨), કૃપા કરો હે માતા…… ૐ જય


શ્રી શકટાંક્ષબકા ચાલીશા નમો નમો શકટાંક્ષબકે માતા, નમો નમો જગદં બે માતા. ગૌતમકુળનાં કુળદે િી માતા, પુષ્પાદરમાં િસીયાં અંબેમાતા.

……નમો નમો

ત્તનરાકાર છે સ્િરૂપ તમારંુ , આદી મધ્યાંત ત્તિના રૂપ તમારંુ . સિયત્ર સિયવયાપી છે રૂપ તમારંુ , સિયજ્ઞ છે માતા રૂપ તમારંુ .

……નમો નમો

સુદર ં શશી સમું મુખ તમારંુ , શોભે છે અત્યંત સ્િરૂપ તમારંુ . સોળે શણગાર તમને અત્તત શોભે, દશયન કરી ભક્તો સુખ પામે.

……નમો નમો

જગતનાં તમે જગજનની માતા, પાલક પોષક રક્ષક છો ત્રાતા. અન્નપ ૂણાય છો તમે શકટાંક્ષબકે માતા, કન્યાકુમારીકા છો તમે માતા.

……નમો નમો

પ્રલયકાળનાં તમે છો સિયત્તિનાશી, તમે ત્તશિશંકર તયારાં ગૌરી. ત્તશિશસ્ક્ત રૂપ અધયનારીશ્વર નારી, નારીશસ્ક્ત મહા શસ્ક્તશાળી.

……નમો નમો

યોગીમુની સૌ તમારાં ગુણ ગાયે, બ્રહ્મા ત્તિષ્ણુ ત્તશિ ધ્યાન લગાિે. સિય દે િલોક તમને શીશ નમાિે. સર્ળાં દાનિ સદા થરથર કાંપે. ……નમો નમો ધયુાં સરસ્િતી સ્િરૂપ તમે માં, આપો સદા સદબુદ્ધદ્ અમને માં. ધયુાં શ્રીલક્ષ્મી સ્િરૂપ તમે માં, આપો ધનધાન્ય સુખ િૈભિ માં.

……નમો નમો

ધયુાં પાિયતી સ્િરૂપ તમે માં, આપો મહા શસ્ક્ત તમે અમને માં. ધયુાં જગમાત ૃ સ્િરૂપ તમે માં, આપો પ્રેમ િાત્સલ્ય અમને તમે માં. ……નમો નમો ગંગા ત્તસિંધ ુ સરસ્િતી મહામાતા, યમુના ગોદાિરી ગંડકી માતા. પાિન પત્તિત્ર જળની તમે છો દાતા, ત્તશિજટામાં તમે છો સમાયાં.

……નમો નમો

નિદુગાય , ચામુડં ા, ભૈરિી, ભિાની, તારા તમે છો જગતારીણી. િૈષ્ણિી,ચંડી, પાિયતી, ઈન્દ્રાણી, દુ​ુઃખ દદરદ્ર સંકટ ત્તનિારીંણી.

……નમો નમો

ક્ષીરભિાની દહિંગળાજને જ્િાલા, સતતમાત ૃકા ને દશત્તિદ્યા માતા. ગાયત્રી, સાત્તિત્રીને કાળરાત્તત્રમાતા. ભક્તજનોની સૌભાગ્યત્તિધાતા.

……નમો નમો

કરમાં ખડ્ગ, બ્રહ્મ, ત્તત્રશુળ ત્તિરાજે, ભ ૂતત્તપચાશ ભયક્ષભત થઈ ભાગે. શંખ ચક્ર ગદા પદ્મ ધનુષ્ય ગ્રહાિે, દૈ ત્યરાક્ષસ ભયથી ભયંકર કાંપે. ……નમો નમો મદહસાસુર મદીની અંબામાતા, શુ્ભ ત્તનશુ્ભ ત્તિનાશીની માતા. ચન્ડમુન્ડ િધકરનારી માતા, ધુમ્રલોચન રક્તબીજ હણનારી માતા.

……નમો નમો


દુષ્ટ દૈ ત્યોની સંહારક અંક્ષબકામાતા, કાળભૈરિી મહાકાળીકા માતા. ભક્તજનોની ત ું સદા તારક માતા, ગૌતમ ગોત્રની શકટાંક્ષબકા માતા. ………નમો નમો શકટાંક્ષબકામાતાની અનોખી સિારી, િાધ, નંદી, ત્તસિંહશકટ ને હાથી, ઐરાિત ગરૂડને હંસની સિારી, સાતે દદિસ માંની ત્તિત્તિધ સિારી.

……નમો નમો

સતતમાતા સ્િરૂપ શકટાંક્ષબકેમાતા, ત્તિશ્વજનો થાકે તારી મદહમા ગાતાં. પાયે લાગું હે પરમકૃપાળ માતા, તમે છો દીનદયાળ શકટાંક્ષબકામાતા. .……નમો નમો શકટંક્ષબકા ચાલીશા જે કોઈ ગાયે, આધી વયાધી ઉપાધી તેનાં દૂ ર થાયે. દુ​ુઃખ દદરદ્ર ત્તિઘ્ન તેનાં દૂ ર થાયે, મનિાંછીત મહાફળ પ્રાતત થાયે.…… ……નમો નમો બુદ્ધદ્, જ્ઞાન અને ડહાપણને પામે, સુધ બુધ, સંસ્કૃત્તત સંસ્કારને પામે. શૌયય, શસ્ક્ત અને બળને પામે, દરદ્ધદ્, ત્તસદ્ધદ્ અને સિયવ ૃદ્ધદ્ને પણ પામે. .……નમો નમો સુખ, સંપત્તિ, સંતતી તે પામે, ધન, ધાન્ય, પશુ, પુત્ર લાભને પામે. ુ ભોગિી િૈકુંઠને સહુ પામે. શાંતી સંતોષ પરમાનંદને પામે, સિયસખ

.……નમો નમો

ુ મદહમા ગાયે, શ્રદ્ા ભાિથી તમને સુમન ચઢાિે ગૌતમ ગોત્રગણ તજ કૃપા દયા કરો હે શકટંક્ષબકામાતા, આત્તશષ આપો હે નિદુગાય માતા………..……નમો નમો ુ ગુણગાન રક્ષચતા, જય હો જય શકટાંક્ષબકે માતા. ‘સ્િસ્સ્તકાનંદ’ તજ

- હેમત ં કુમાર ગજાનન પાધ્યા [સ્િસ્સ્તકાનંદ]


શ્રી શકટાંક્ષબકા માતા હે સાતે દદિસે, માં શકટાંક્ષબકાનાં ગુણ ગાઈએ રે લોલ. હે કરીએ અમે [૨] પ ૂજન અચયન સહુ સાથમાં રે લોલ…….. હે સાતે દદિસે.. હે સોમિારે , માં તમે પાિયતીનું રૂપ ધરીને આિીયાં રે લોલ. હે આવયાં તમે [૨] નંદીપર થઈને અસિાર રેં લોલ………….હે સાતે દદિસે.. હે મંગળિારે , માં તમે શકટાંક્ષબકાનું રૂપ ધરીને આિીયાં રે લોલ. હે આવયાં તમે [૨] ત્તસિંહશકટ પર થઈને અસિાર રે લોલ ..…હે સાતે દદિસે.. હે બુધિારે , માં તમે ઈન્દ્રાણીનું રૂપ ધરીને આિીયાં રે લોલ. હે આવયાં તમે [૨] ઐરાિત પર થઈને અસિાર રે લોલ .….હે સાતે દદિસે .. હે ગુરુિારે , માં તમે િૈષ્ણિીનું રૂપ ધરીને આિીયાં રે લોલ. હે આવયાં તમે [૨] ગરુડ પર થઈને અસિાર રે લોલ ………..હે સાતે દદિસે.. હે શુક્રિારે , માં તમે સરસ્િતીનું રૂપ ધરીને આિીયાં રે લોલ. હે આવયાં તમે [૨] હંસ પર થઈને અસિાર રે લોલ ………..…હે સાતે દદિસે.. હે શનીિારે , માં તમે લક્ષ્મીનું રૂપ ધરીને આિીયાં રે લોલ. હે આવયાં તમે [૨] હાથી પર થઈને અસિાર રે લોલ ………..હે સાતે દદિસે.. હે રત્તિ​િારે , માં તમે અંક્ષબકાનું રૂપ ધરીને આિીયાં રે લોલ. હે આવયાં તમે [૨] િાર્ પર થઈને અસિાર રે લોલ …………હે સાતે દદિસે.. હે સાતે દદિસે, માતા શકટા્બીકા પધારીયાં રે લોલ. હે આવયાં એતો [૨] ત્તિત્તિધ સ્િરૂપો લઈને નીશદદન રે લોલ...…હે સાતે દદિસે.


હે પ્રથમ પાયે લાગું હે પ્રથમ પાયે લાગું શકટાંક્ષબકા માતને રે લોલ. હે મારી કુલદે િી માં અંક્ષબકા માતને રે લોલ.

……… હે પ્રથમ પાયે

પહેલે નોરતે માં શૈલપુત્રી આિીયાં રે લોલ. સજી સોળે શણગાર એતો આિીયાં રે લોલ, એતો વ ૃષભપર સિારી કરીને આિીયાં રે લોલ. સાથે શકટાંક્ષબકા માતાને તેડી લાિીયાં રે લોલ.

……… હે પ્રથમ પાયે

બીજે નોરતે માં બ્રહ્મચારીણી આિીયાં રે લોલ. સફેદ સાડી પહેરીને એતો આિીયાં રે લોલ, એતો માળા કમંડળ લઈને આિીયાં રે લોલ. સાથે શકટાંક્ષબકા માતાને તેડી લાિીયાં રે લોલ.

……… હે પ્રથમ પાયે

ત્રીજે નોરતે માં ચંદ્રર્ંટા આિીયાં રે લોલ. સજી સોળે શણગાર એતો આિીયાં રે લોલ, એતો િાર્પર સિારી કરીને આિીયાં રે લોલ. સાથે શકટાંક્ષબકા માતાને તેડી લાિીયાં રે લોલ.

……… હે પ્રથમ પાયે

ચોથે નોરતે માં કુશમંડા આિીયાં રે લોલ. સજી સોળે શણગાર એતો આિીયાં રે લોલ, એતો િાર્પર સિારી કરીને આિીયાં રે લોલ. સાથે શકટાંક્ષબકા માતાને તેડી લાિીયાં રે લોલ.

……… હે પ્રથમ પાયે

પાંચમે નોરતે માં સ્કંદમાતા આિીયાં રે લોલ. સજી સોળે શણગાર એતો આિીયાં રે લોલ, એતો ત્તસિંહપર સિારી કરીને આિીયાં રે લોલ. સાથે શકટાંક્ષબકા માતાને તેડી લાિીયાં રે લોલ.

……… હે પ્રથમ પાયે

છઠ્ે નોરતે માં કાત્યાયણી આિીયાં રે લોલ. સજી સોળે શણગાર એતો આિીયાં રે લોલ, એતો ત્તસિંહપર સિારી કરીને આિીયાં રે લોલ. સાથે શકટાંક્ષબકા માતાને તેડી લાિીયાં રે લોલ.

……… હે પ્રથમ પાયે


સાતમે નોરતે માં કાલરાત્રી આિીયાં રે લોલ. લાલ સાડી પહેરીને એતો આિીયાં રે લોલ, એતો ખરપર સિારી કરીને આિીયાં રે લોલ. સાથે શકટાંક્ષબકા માતાને તેડી લાિીયાં રે લોલ.

……… હે પ્રથમ પાયે

આઠમે નોરતે માં મહાગૌરી આિીયાં રે લોલ. સજી સોળે શણગાર એતો આિીયાં રે લોલ, એતો નંદીપર સિારી કરીને આિીયાં રે લોલ. સાથે શકટાંક્ષબકા માતાને તેડી લાિીયાં રે લોલ.

……… હે પ્રથમ પાયે

નિમે નોરતે માં ત્તસદ્દાત્રી આિીયાં રે લોલ. સજી સોળે શણગાર એતો આિીયાં રે લોલ, એતો આઠે ત્તસદ્ધદ્ઓ આપિાં આિીયાં રે લોલ. સાથે શકટાંક્ષબકા માતાને તેડી લાિીયાં રે લોલ.

……… હે પ્રથમ પાયે

નિરાત્રીનાં નિ દદન પુજા પાઠ કરો રે લોલ, લેિાં માતા નિદુગાય નાં શુભાત્તશષ રે લોલ, માતા શકટાંક્ષબકા કરશે સિયન ું ભલું રે લોલ સાથે કરશે તમ જીિનનો ઉદ્ાર રે લોલ.

……… હે પ્રથમ પાયે


સાંભળો સાંભળો સાંભળો રે સાંભળો સાંભળો સાંભળો રે તમે આ, ગરબો માં શકટાંક્ષબકાનો આજ. ઝીલજો ઝીલજો રે ઝીલજો તમે આ, ગરબો કુળદે િીનો તમે સહુ સાથ. .. હે.. સંિત ૧૧૦૦માં મહારાજા મુળરાજે, ભવય રુદ્રમહાલયને શ્રીસ્થળમાં બંધાવયાં. કાશી નગરીથી સહસ્ત્ર બ્રહ્મણો તેડાવયાં, પ્રાણ પ્રત્તતષ્ઠા કરાિ​િાને કાજ … હે… ગૌતમ કુળનાં ત્તિદ્વાન ઔદદચ્ય બ્રહ્મણો, કુળદે િી અ્બીકા માંને લાવયાં સાથ, આિીને થંભ્યાં શકટ પુષ્પિતી નગરીમાં, માતાએ લીધી હઠ સ્થાપનની તત્કાળ ….હે .. આગળ કે પાછળનાં જરા હટયાં શકટડાં, મુઝ ં િણમાં મ ૂકાયાં કાશીનાં ત્તિપ્રો ત્તિદ્વાન. એજ સ્થળે માતાજીની સ્થાપના કરાિી, જઈને મહારાજાને ત્તિગત િણાય િી…હે… રાજાજીએ દાન દીધું એ નગર બ્રહ્મણોને, બનાવયું ત્યાં શકટા્બીકાનું મંદદર તત્કાળ. અ્બીકા માતા હિે શકટા્બીકા કહેિાયાં, કાળાંતરે પુષ્પિતી પસિાદળ કહેિાયુ.ં .હે ગૌતમી બ્રહ્મણોએ એ મંદદર સમરાવયુ,ં સતતત્તષિ ગૌતમની પ્રત્તતમા પધરાિી મંડપ અને ધમયશાળા મંદદરમાં બનાિી , એને બનાવયું છે હિે સુદર ં ત્તતથયધામ….હે… આિજો આિજો આિજો રે તમે આ, પસિાદળનાં ત્તતથયધામમાં પધારજો રે . આિજો આિજો આિજો રે તમે આ, કુળદે િી શકટા્બીકાનાં દશયને આિજો રે . આિજો આિજો આિજો રે તમે આ, ગૌતમ ૠત્તષનાં આત્તશષ લેિાં આિજો રે . આિજો આિજો આિજો રે તમે માં, શકટા્બીકાનાં આત્તશિાયદ લેિાં આિજો રે .


ચાલો ચાલો રે ચાલો ચાલો રે ચાલો ગૌતમ ગોત્રીઓ તમે, માં શકટા્બીકાનાં દશયન કરિાને કાજ. ચાલો ચાલો રે ચાલો ઔદદચ્ય ત્તિપ્રો હિે, ચાલો પસિાદળનાં એ પત્તિત્ર ત્તતથયધામ. ત્તિક્રમ સંિત ૨૦૭૦નાં એ િષયમાં, મહાસુદ સતતમીનાં એ શુભ પ્રભાતમાં. . ચાલો ચાલો આિજો આિજો રે ગૌતમ ગોત્રીઓ તમે, આ મહોત્સિ ઉજિ​િાને કાજ આિજો આિજો રે સૌ શ્રદ્ાળજનો તમે, ત્તસદ્પુરનાં પસિાદળ ગામ……….…આિજો ઈસ્િીસન બે હજારને ચઉદનાં િષયમાં, મહાસુદ સાતમનાં એ મહા શુભદદને. શકટાપ્​્બકા માતાનાં દશયન કરિાને, િહેલાં પધારજોને સહકુટુંબની સાથ ..,,...…આિજો લાિજો લાિજો રે ફળફળાદદ તમે, મારાં શકટાપ્​્બકા માતાને કાજ. લાિજો લાિજો રે મીઠાં મેિાં મધુરાં તમે, મારાં જગદ્બા માતાને કાજ ….આિજો લાિજો લાિજો રે ચુદડી-ચોળી ં તમે, મારાં નિદુગાય માતાને કાજ . લાિજો લાિજો રે ચુડીને ચાંદલો તમે, મારાં કાક્ષળકા માતાને કાજ…………..આિજો લાિજો લાિજો રે ધુપ અિર તમે, મારાં ભિાની માતાને કાજ લાિજો લાિજો રે સોળે શણગાર તમે, મારાં ચોંશઠ યોગીનીને કાજ…………આિજો લાિજો લાિજો રે હિનપ ૂજા સામગ્રી તમે, મારાં દશત્તિદ્યા માતાને કાજ . લાિજો લાિજો રે છતપન ભોગો તમે, મારાં શકટાપ્​્બકા માતાને કાજ …….આિજો આિજો આિજો રે સૌ ભક્તજનો તમે, ગરબે રમિાં સારી રાત . આિજો આિજો રે સૌ ત્તિપ્રજનો તમે, શકટાપ્​્બકા માતાની સેિાને કાજ…..…આિજો


પ્રથમ પાયે લાગું પ્રથમ પાયે લાગું શકટાપ્​્બકા માતને રે લોલ. મારી કુળદે િી અંક્ષબકા માતને રે લોલ સોમિારે માં પાિયતીનું રૂપ ધરીને પધારીયાં રે લોલ. થઈને નંદી પર એતો અસિાર રે લોલ……..પ્રથમ પાયે.. મંગળિારે માં શકટાપ્​્બકાનું રૂપ ધરીને પધારીયાં રે લોલ, થઈને ત્તસિંહ-શકટ પર એતો અસિાર રે લોલ……..પ્રથમ પાયે. . બુધિારે માં ઈંદ્રાણીનું રૂપ ધરીને પધારીયાં રે લોલ, થઈને ઐરાિત પર એતો અસિાર રે લોલ……..પ્રથમ પાયે. . ગુરુિારે માં િૈષ્ણિીનું રૂપ ધરીને પધારીયાં રે લોલ, થઈને ગરુડ પર એતો અસિાર રે લોલ……..પ્રથમ પાયે. . શુક્રિારે માં સરસ્િતીનું રૂપ ધરીને પધારીયાં રે લોલ, થઈને હંસ પર એતો અસિાર રે લોલ……..પ્રથમ પાયે. . શનીિારે માં લક્ષ્મીનું રૂપ ધરીને પધારીયાં રે લોલ, થઈને હાથી પર એતો અસિાર રે લોલ……..પ્રથમ પાયે. . રત્તિ​િારે માં અંક્ષબકાનું રુપ લઈને પધારીયાં રે લોલ થઈને િાર્ પર એતો અસિાર રે લોલ……..પ્રથમ પાયે. . સાતે દદિસે માં શકટાપ્​્બકા પધારે છે રે લોલ, દે િાં આત્તશષ ભક્તોને સિાલાખનાં રે લોલ……..પ્રથમ પાયે.


જય હો માં શકટાપ્​્બકે માતા જય હો માં શકટાપ્​્બકે માતા, જય જય જય જગદ્બે માતા. જય હો ગૌતમ ગોત્રની માતા, જય હો પસિાદળિાળાં માતા….જય.. તમે છો અંબા નિદુગાય માતા, ત્તિશ્વંભરી જગ જનની માતા. તમે છો અમ ભાગ્ય ત્તિધાતા, તમે છો અમારાં અન્નદાતા ……….જય.. તમે છો મહાશસ્ક્ત મહામાતા, તમે છો શીિ-શસ્ક્તની ગાથા. તમે છો સરસ્િતી બ્રહ્માણી માતા, જ્ઞાન બુદ્ી ત્તિદ્યાની માતા …….જય.. તમે છો મહાલક્ષ્મી િૈષ્ણિી માતા, ધન િૈભિ સમ ૃદ્ીની માતા તમે છો પાિયતી મહેશ્વરી માતા, પ્રેમ સ્નેહ કરુણાની માતા ……….જય.. તમે છો ભિાની કાળીકા માતા, દાનિ સંહારક ભયંકર માતા. તમે છો ચંડી ચામુડં ા માતા, દાનિોને ડરાિતી માતા ………...…..જય.. કષ્ટ હરો દુ​ુઃખ દૂ ર કરો માતા, ગૌતમગૌત્રની કુળદે િી માતા. કૃપા કરો હે જગદ્બે માતા, દયા કરો હે શકટપ્​્બકે માતા…………જય..

જય જય જય શકટંક્ષબકે માતા જય જય જય શકટંક્ષબકે માતા, જય હો જય હો ભાગ્યત્તિધાતા અંબે માતા જગદં બે માતા, તમે છો ચોસઠ યોગીની માતા. ….…..જય જય… નિદુગાય ને સતત માત ૃકા માતા, ગાયત્રી ને ભિાની માતા. મેર્ા ઉમા ઉષા માતા, ગંગા સતી રતી મહાદે િી માતા ……….….જય જય… બ્રાહ્મણી િૈષ્ણિી મહેશ્વરી માતા, કુમારી િારહી ઈંદ્રાણી માતા ચામુડં ા સહ સતતમાત ૃકા માતા, જગ જનની શકટંક્ષબકે માતા. .…..જય જય… શૈલપુત્રી બ્રહ્મચારીણી માતા, ચંદ્રર્ંટાને કુષ્મંડ માતા. સ્કંદ કાત્યાયની કાલરાત્રી માતા, મહાગૌરી ત્તસદ્ધદ્દાત્રી માતા. .…..જય જય… કાળી તારાને ક્ષચન્નમસ્ત માતા, શોડશી ભુિનેશ્વરી ભૈરિી માતા. ધુમિતી ને બગલામ ૂખી માતા, માતંગી કમલા દશત્તિદ્યા માતા… જય જય… પાિયતી, લક્ષ્મી સરસ્િતી માતા, ત્તત્રદે િી સ્િરૂપ શકટંક્ષબકે માતા સહસ્ત્ર સ્િરૂપ ધરનારી માતા, નમો નમો હે શકટંક્ષબકે માતા. .…...જય જય…


જય જય જય શકટંક્ષબકે માતા જય જય જય શકટંક્ષબકે માતા, જય હો જય જગ જનની માતા, ગૌતમ ગોત્રની મહાદે િી માતા, પાધ્યા પદરિારની કુળદે િી માતા….જય જય… નમન કરે છે તને ભક્તો તારાં, નમન સ્સ્િકારો હે શકટંક્ષબકે માતા. કલ્યાણ કરો હે ત્તિશ્વત્તિધાતા, ત્તિનંતી સ્સ્િકારો જગદં બે માતા……..…..જય જય… ધમય સુકમયનો મમય બતાિો, ભસ્ક્ત મુસ્ક્ત નો માગય દે ખાડો. શ્રદ્ા ભસ્ક્તની જયોત જલાિો. આધ્યાત્ત્મકતાનો દીપ પ્રગટાિો……....જય જય… ધન ધાન્યથી ર્ર છલકાિો, હીરા રત્નથી ત્તતજોરીઓ ભરાિો. સુખ િૈભિની િષાય િરસાિો, દકતી, યશ, પદ, સન્માન અપાિો. …...જય જય… હૃષ્ઠપ ૃષ્ઠને ત્તનરોગી બનાિો, તન મનથી અમને પત્તિત્ર બનાિો. બળ શસ્ક્તને સામ્યયશાળી બનાિો, પરમાનંદ ભયુય જીિન અપો …....જય જય… પ્રેમ સ્નેહની સદરતા છલકાિો. શાંત્તત સંતોષનો હીમ િરસિો. ધ્યાન જ્ઞાનનાં પાઠ ભણાિો, સેિા સુશ્ર ૃતાનાં સેિક અમને બનાિો.…..જય જય… ક્લેશ કલહ કંકાશ ત્તમટાિો, ઈષાય ધ ૃણા અહંકાર ત્તમટાિો. તમ આત્તશષની ધારા િહાિો, શુભિર અમને દ્યો શકટંક્ષબકે માતા….….જય જય…


હે તારી મદહમા છે હે તારી મદહમા છે અપરં પાર હે માતા શકટંક્ષબકા, હે તારી શસ્ક્ત છે મહાત્તિરાટ હે માતા જગદં બા. તમે સ્સ્િકારોને અમારાં પ્રણામ હે માતા નિદુગાય . તમે લ્યોને હિે અમારી સંભાળ હે માતા શકટંક્ષબકા………….….હે તારી ભુલો ભટક્યો અબુધ છં હુ ં તો મારી માત, મને કોઈનો પણ નથી હિે રહયો સાથ હિે તો કરોને આ રં કપર મહાઉપકાર, દશયન દ્યોને હે દીનદયાંળ મોરી માત.. .. હે માતા શકટંક્ષબકા….હે તારી તારાં ભજન ગરબાની નથી કોઈ જાણ, તારાં જપ તપથી છં હુ ં ર્ણો અજ્ઞાન. તારી ભાિ ભસ્ક્તનું નથી પુરંુ ભાન. મને આપોને તમે ધમયન ું સંસ્કારી જ્ઞાન. . ..હે માતા શકટંક્ષબકા….હે તારી તારાં પુજન અચયનનો નથી મને ખ્યાલ, હે તારાં હોમ હિનનું નથી મને ભાન તારી ઉપાસનાનું નથી કોઈ મને જ્ઞાન. મને આપોને તમે આધ્યાત્ત્મકતાનું જ્ઞાન. ..હે માતા શકટંક્ષબકા….હે તારી હિેતો પધારોને માં તમે અમારે દ્વાર. તારાં ભક્તોની કરિાને સારી સંભાળ. સ્સ્િકારોને નમ્ર ત્તિનંતી અમારી હે માત આિોને કરિાં અમ ભિનું કલ્યાણ…… . ..હે માતા શકટંક્ષબકા….હે તારી


ૐ જય ગૌતમ સ્િાત્તમ ૐ જય ગૌતમ સ્િાત્તમ, પ્રભુ જય ગૌતમ સ્િાત્તમ. ગૌતમ ગોત્રીનાં સંકટ (૨) તતક્ષણ દૂ ર કરો……. ૐ જય ગૌતમ ગૌતમ ગોત્રનાં સંસ્થાપક, સતત ઋત્તષ સ્િાત્તમ..પભુ (૨) ગૌતમિંશનાં ત્તપતામહ..(૨) ગુરુિર તમે મારાં…. ૐ જય ગૌતમ ુ નાં લેખક, િેદોનાં રક્ષચતા સ્િાત્તમ…પ્રભુ (૨) ધમયસત્ર ન્યાયસુત્રના ત્તનમાય તા(૨), મહામુત્તનિર સ્િાત્તમ…….ૐ જય ગૌતમ દદર્યતમસનાં તમે સુત, ગૌતમ કુળ ધારી..પભુ (૨) ુ ..(૨) માં અહલ્યાનાં સ્િાત્તમ…..… ૐ જય ગૌતમ પ્રદ્વેશીનાં સુપત્ર શકટંક્ષબકા માતાનાં સેિક, શ્રી શંકરનાં તમે શાધક…પ્રભુ (૨) ગંગા માંને તેડાવયાં..(૨) ગોદાિરી માતાનાં રૂપમાં….ૐ જય ગૌતમ તમે કરુણાનાં સાગર, તમે કતાય હતાય …સ્િાત્તમ (૨) અમે અંધ અજ્ઞાની..(૨) કૃપા કરો ભતાય …………... ૐ જય ગૌતમ બ્રહ્મા ત્તિષ્ણુ મહાશીિ, ગુણ તારાં ગાતાં…મહત્તષિ (૨) પર બ્રહ્મ પરમેશ્વર…(૨) તમે મારાં સ્િાત્તમ ……… ૐ જય ગૌતમ જે માંગો ફળ પામો, શાંત્તત મળે મનમાં..પભુ (૨) સુખ સ્પત્તિને પામો..(૨) દુખ મટે તનનાં………. ૐ જય ગૌતમ દુ​ુઃખ હતાય સુખ કરતાં, ગોત્રેશ્વર મારાં…સ્િાત્તમ (૨) શુભ આત્તશષ તમે આપો..(૨) ચરણ પડું હુ ં તારે ….ૐ જય ગૌતમ


મારાં ગૌતમગોત્રનાં કુળદે િી માત હે મારાં ગૌતમગોત્રનાં કુળદે િી માત, તમને ત્તિનંત્તત કરીએ સહુ સાથ, હે દે જે સુખ સમ ૃદ્ધદ્ શાંત્તતની સાથ, હે માતેશ્વરી શ્રી માં શકટંક્ષબકા……..હે મારાં અમે તારાં છીએ નાનકડાં બાળ, હે માતાજી લેજે અમારી ત ું સંભાળ. અમે અબુધ ને છીએ અજ્ઞાન, અમને દે જે ત ું ત્તિદ્યાનાં દાન…… હે માં શકટંક્ષબકા . ….. હે મારાં ગૌતમગોત્રનાં કુળદે િી માત….હે માં…. શકટંક્ષબકા. અમે ત્તનધયન, રં ક ને કંગાળ, અમને દે જે ત ું લક્ષ્મીનાં મોટાં ભંડાર . અમે દદરદ્ર, રોગી ને ત્તનબયળ, અમને દે જે ત ું શસ્ક્તનો સંચાર…,હે માં શકટંક્ષબકા . ….. હે મારાં ગૌતમગોત્રનાં કુળદે િી માત….હે માં…. અમે કામી ભોગીને લોભી સાથ, અમને દે જે ત ું સદબુદ્ધદ્નાં દાન. અમે કપટી પ્રપંચીને કાિતરાંબાજ, અમને દે જે ત ું સદત્તિચાર.. હે માં શકટંક્ષબકા. ….. હે મારાં ગૌતમગોત્રનાં કુળદે િી માત….હે માં…. અમે શાધક તારાં છીએ અંબે માત, કરજો ભુલોને અમારી તમે માફ. અમે પાયે પદડયે હે નિદુગાય માત, ક્ષમા કરજો અમારાં અપરાધ. હે માં શકટંક્ષબકા. ….. હે મારાં ગૌતમગોત્રનાં કુળદે િી માત….હે માં…. અમે કરીએ નતમસ્તક તમને નમસ્કાર, કૃપા કરો અમારાં પર અપાર. આપો અમને શુભિરનાં િરદાન, કરજો ગૌતમત્રીઓના કલ્યાણ.. હે માં શકટંક્ષબકા ….. હે મારાં ગૌતમગોત્રનાં કુળદે િી માત….હે માં….


જય જય જય શકટાંક્ષબકે માતા જય જય જય શકટાંક્ષબકે માતા. જય જય જય જય અંક્ષબકે માતા, મદદ કરો રે મદદ કરો રે મદદ કરો શકટાંક્ષબકે માતા

……..જય જય

કષ્ટ હરો મમ, ત્તિપત હરો મમ, દયા કરો હે જગદં બે માતા

……..જય જય

દુખ હરો મમ, કષ્ટ હરો મમ. કરુણા કરો હે ભાગ્ય ત્તિધાતા.

…..જય જય

ક્ષચિંતા હરો મમ, કંકાશ હરો મમ. અનુક્પા કરો હે નિદુગાય માતા …..જય જય કલહ હરો મમ, ક્લેશ હરો મમ. ઉપકાર કરો હે દશત્તિદ્યા માતા

…..જય જય

અશાંત્તત હરો મમ, અસંતોષ હરો મમ. પરોપકાર કરો હે સંતોત્તષ માતા …..જય જય રાગ હરો મમ, દ્વેષ હરો મમ. દયા કરો હે જગજનની માતા

…..જય જય

ધ ૃણા હરો મમ, ત્તતરસ્કાર હરો મમ. ક્રુપા કરો હે ત્તિશ્વત્તિધાતા.

…..જય જય

ક્રોધ હરો મમ, અહંકાર હરો મમ. કરુણા કરો હે ભગિતી માતા

…..જય જય


આિજો આિજો રે આિજો આિજો આિજો રે આિજો શકટંક્ષબકા માતા, આિજોને અમારે ર્ેર. પગલાં પાડિાં રે શુકનિંતા માતા, ભલે પધારોજોને અમારે ર્ેર. ……..…આિો આિો રે ઉંચા ત્તિશાળ મેંતો મંડપ બંધાવયાં, સુગધ ં ી અિરોથી મેંતો ચોક છંટાવયાં. રં ગબેરંગી મેંતો જાજમ ગાલીચાં ક્ષબછાવયાં, હે મારી શકટાંક્ષબકા માંને કાજ ……..…આિો આિો રે માણેક મોતીનાં મેંતો આભલાં ગુથ ં ાવયાં, નિરત્ન જડીત મેં તો ત્તસિંહાસન મંગાવયાં. હીરા રત્નો નાં મેંતો દહડોળાં બંધાવયાં, હે મારી શકટાંક્ષબકા માંને કાજ. ……..…આિો આિો રે આશોપાલિનાં મેંતો તોરણ બંધાવયાં, રં ગીન પુષ્પોથી મેંતો મંડપ શણગાયા​ાં નિરં ગનાં નીતનિાં મેંતો સાત્તથયા પુરાવયાં, હે મારી નિદુગાય માંને કાજ. ……..…આિો આિો રે સોળે શણગારનાં મેંતો શ્રીંગારો મંગાવયાં, સોનાં ચાંદીનાં નિલખ હારલાં ર્ડાવયાં. નિરં ગી ચુદડી ં ને મેંતો ચોળી ત્તસિડાવયાં, હે મારી નિદુગાય માંને કાજ. ……..…આિો આિો રે સુગધ ં ી સુમનનાં મેંતો હારિેણી ગુથ ં ાવયાં, હસ્ત્ર જયોત્તતનાં મેંતો દદિડાં પ્રગટાવયાં. ધ ૂપ દીપ ને મેંતો નિાં નૈિેદ ચઢાવયાં, હે મારી શકટાંક્ષબકા માંને કાજ. ……..…આિો આિો રે સહસ્ત્ર ર્ંટોનાં મેંતો નાદ રણકાવયાં, શહેનાઈ સારં ગીના શુરો િગડાવયાં ધમ ધમતા ઢોલને નહારાં િગડાવયાં, હે મારી શકટાંક્ષબકા માંને કાજ. ………..આિજો આિજો રે પંચાંમ ૃતનાં મેંતો આચમન કરાવયાં, મધુરાં મેિાનાં મેંતો પ્રસાદ ધરાવયાં. ગંગાજળથી મેંતો કળશો ભરાવયાં, હે મારી નિદુગાય માતાને કાજ. ……..…આિો આિો રે મીઠાં મધુરાં મેંતો પકિાનો બનાવયાં, એકિીશ િાનીનાં મેંતો શાક બનાવયાં. છતપન ભોગનાં મેંતો અણકોટ ધરાવયાં, હે મારી નિદુગાય માંને કાજ.


………..આિજો આિજો રે એલચી લિીંગનાં મેંતો પાનબીડાં બનાવયાં, ત્તિત્તિધ પ્રકારનાં એમાં મુખિાસ નંખાવયાં, સોના ચાંદીનાં મેંતો િરખો ચઢાવયાં, હે મારી શકટાંક્ષબકા માંને કાજ. આિજો આિજો રે આિજો શકટંક્ષબકા માતા, આિજોને રમિાં ગરબે આજ. લાિજો લાિજો રે લાિજો શકટંક્ષબકા માતા, લાિજોને ચોંસઠ યોક્ષગનીઓને સાથ લાિજો લાિજો રે લાિજો શકટંક્ષબકા માતા, લાિજોને નિદુગાય માતાઓને સાથ.

જય જય જય જય ગૌતમ મહત્તષિ જય જય જય જય ગૌતમ મહત્તષિ, જય જય જય જય ગૌતમ સતતત્તષ.િ ગૌતમ ગોત્રનાં એ નાથ મહત્તષ,િ ગૌતમિંશનાં પ્રત્તપતામહ ગૌતમજી.

….. જય જય

ગોત્ર ગુરુિર તમે છો અમારાં, લાખો િંદન સ્સ્િકારો અમારાં. ઈચ્છીત િર દો અમને તમારાં, શુભાત્તશષ આપો અમને તમારાં.

….. જય જય

અજ્ઞાન અબુધ અમે બાળ તમારાં, લેજો અમને શરણ તમારાં. ભાિ ભસ્ક્ત તમે િધારો અમારાં, ગૌતમગોત્રનાં હે રખિાળાં.

….. જય જય

શ્રદ્ા સુમન તમે સ્સ્િકારો અમારાં, ગૌતમગોત્રનાં હે રચનારાં. પ્રણામ સ્સ્િકારો પરમત્તપતા અમારાં, ક્ષમા કરો સિય ભ ૂલચ ૂક અમારાં.

….. જય જય

‘હેમત ં ’ રચીત આ ગુણગાન તમારાં, ગાય છે સૌ ગૌતમગોત્રી તમારાં. હે ઋત્તષિર કરો કલ્યાણ અમારાં, હે મુત્તનિર કરો સિય શુભમંગળ અમારાં. ….. જય જય


હે ગૌતમગોત્રનાં કુળદે િી મારી માત હે ગૌતમગોત્રનાં કુળદે િી મારી માત, માતા જગદં ક્ષબકા, પસિાદળમાં થયાં સ્થાયી મારી માત, થઈને માતા શકટાંક્ષબકા. …....હે ગૌતમ. ગૌતમગોત્રીજનો લાગે તમને પાય, માતા શકટાંક્ષબકા. સ્સ્િકારોને તમે એમનાં પ્રણામ, માતા શકટાંક્ષબકા. ….…....હે ગૌતમગોત્રનાં ગૌતમગોત્રીઓ છે તારાં બાળ, માતા શકટાંક્ષબકા તમે લેજોને એમની સંભાળ, માતા શકટાંક્ષબકા………..…....હે ગૌતમગોત્રનાં ભક્તો પ ૂજન કરે છે દદન ને રાત, માતા શકટાંક્ષબકા. સ્સ્િકારોને તમે એમનાં સંધ્યા-પાઠ, માતા શકટાંક્ષબકા. …..હે ગૌતમગોત્રનાં ુ નામ, માતા શકટાંક્ષબકા. ભક્તો ભાિે ભજે છે તજ પારે લગાડોને તમે એમનાં કામ, માતા શકટાંક્ષબકા………..હે ગૌતમગોત્રનાં ભક્તો સેિા કરે છે બારે માસ, માતા શકટાંક્ષબકા આપોને સુખ સંપત્તિનાં િરદાન, માતા શકટાંક્ષબકા.………..હે ગૌતમગોત્રનાં નત મસ્તકે નમે છે તારાં બાળ, માતા શકટાંક્ષબકા દ્યોને શુભ મંગળનાં તમે આત્તશિાય દ, માતા શકટાંક્ષબકા……..હે ગૌતમગોત્રનાં ગૌતમગોત્રીઓ ગાય છે તમારાં ગુણગાન, માતા શકટાંક્ષબકા. તમે કરજો સૌનું ભલું ને કલ્યાણ, માતા શકટાંક્ષબકા………..હે ગૌતમગોત્રનાં ભક્તો તરસે તારાં દશયનને કાજ. માતા શકટાંક્ષબકા. દશયન દ્યોને મારાં અંક્ષબકા માત, માતા શકટાંક્ષબકા.. ………..હે ગૌતમગોત્રનાં


િંદન કરીએ ગૌતમ ઋત્તષને [મહત્તષિ ગૌતમ િંદનાં] િંદન કરીએ ગૌતમ ઋત્તષને, િંદન કરીએ સતત ઋત્તષિને. ગૌતમગોત્રનાં સ્થાપક તમને, ગૌતમિંશનાં મુત્તનિર તમને.

……િંદન કરીએ

ુ ને, પ્રદ્વેશી માતાનાં લાડલાં સુતને. દદર્યતમસ મહત્તષિનાં સુપત્ર અંગીરસ સુરુપાનાં પ્રપૌત્રને, માતા અહલ્યાનાં સ્િાત્તમ પત્તતિરને. …િંદન કરીએ નોંધા, િામદે િ, શતાનંદનાં ત્તપતાને, હનુમત ં મૈયા અંજલીનાં ત્તપતાને. ગાગય, શાંદડલ્યનાં ગુરુદેિને, ભારદ્વાજ પ્રાક્ષચનાં મહા ગુરુિરને. ……િંદન કરીએ ુ નાં એ મહા રક્ષચતાને, ગૌતમ ત્તશક્ષાનાં પીઢ ત્તશક્ષકને. ધમયસત્ર સામિેદી રાણાયણી સર્જક્ને, ત્તપત ૃમેર્ સુત્રનાં મહા રક્ષચતાને.

……િંદન કરીએ

ગૌતમ સુત્રનાં ત્તિદ્વાન લેખકને, ન્યાયસુત્રનાં ત્તપતાપરમેશ્વરને. િેદ મંત્રોનાં દદર્ય દ્રષ્ઠા તમને, ગોત્રપ્રિતયક મહા મહત્તષિને.

……િંદન કરીએ

ગૌતમીગંગાનાં પ્રણેતા મહાઋત્તષને, ત્ર્યંબકેશ્વરનાં મહા સાધક્ને. ગૌતમ ગોત્રનાં ગુરુિરને, ગૌતમિંશનાં આદદિંશજ ગૌતમને. …….િંદન કરીએ

त्िमेि वपत ृ च वपत मह त्िमेि। त्िमेि गुरु च महवषभ त्िमेि।।

त्िमेि िप्तवषभ च महवषभ गौतम त्िमेि । त्िमेि ि​िभम मम गोत्रदे ि।।


નમો નમો શકટંક્ષબકે માત નમો નમો શકટંક્ષબકે માત, હે માતા અંક્ષબકા, નમો નમો શકટંક્ષબકે માત, હે માતા નિદુગાય. ……… નમો નમો શકટંક્ષબકે માત પસિાદળિાળાં મોરી માત, માતા શકટંક્ષબકા. સતત સિારી િાળાં મોરી માત, માતા શકટંક્ષબકા.

… નમો નમો શકટંક્ષબકે માત

ગૌતમકુળનાં કુળદે િી મોરી માત, માતા શકટંક્ષબકા. પાધ્યા પદરિારનાં કુળદે િી માત, માતા શકટંક્ષબકા. … નમો નમો શકટંક્ષબકે માત ગૌતમગોત્રીઓની લેજે ત ું સંભાળ, માતા શકટંક્ષબકા. પાધ્યા પદરિારની લેજે ત ું સંભાળ, માતા શકટંક્ષબકા ..નમો નમો શકટંક્ષબકે માત ભક્તોનાં દુ​ુઃખ હરનારી મોરી માત, માતા શકટંક્ષબકા. ભક્તોનાં કષ્ટ હરનારી મોરી માત, માતા શકટંક્ષબકા.… નમો નમો શકટંક્ષબકે માત ભક્તોનાં ભીડ હરનારી મોરી માત, માતા શકટંક્ષબકા. ભક્તોનાં ત્તિઘ્ન હરનારી મોરી માત, માતા શકટંક્ષબકા. નમો નમો શકટંક્ષબકે માત સેિકોનાં ભય દૂ ર કરનારી મોરી માત, માતા શકટંક્ષબકા. સેિકોનાં સંકટ હરનારી મોરી માત, માતા શકટંક્ષબકા.…નમો નમો શકટંક્ષબકે માત સેિકોનું કરજે સદા ત ું કલ્યાણ, માતા શકટંક્ષબકા. શાધકોને દે જે ત ું શુભ આત્તશિાયદ, માતા શકટંક્ષબકા.……નમો નમો શકટંક્ષબકે માત દીનદુખીયાંને દે જે ધન ધાન્ય, માતા શકટંક્ષબકા. સિય ભક્તોની લેજે ત ું સંભાળ, માતા શકટંક્ષબકા ……….નમો નમો શકટંક્ષબકે માત ુ ગાન, માતા શકટંક્ષબકા. ‘હેમ’ હસ્તે લખાયાં છે તજ પાયે લાગું તમને હુ ં મોરી માત, માતા શકટંક્ષબકા …….નમો નમો શકટંક્ષબકે માત ગૌતમગોત્રીઓનાં સ્સ્િકારો પ્રણામ, માતા શકટંક્ષબકા. પાધ્યા કુટુંબનાં સ્સ્િકારો નમકાર, માતા શકટંક્ષબકા ….નમો નમો શકટંક્ષબકે માત


જય જય શકટાંક્ષબકે માતા જય જય શકટાંક્ષબકે માતા, જય જય જય જગદં બે માતા. જય હો જય ભીડભંજની માતા, જય હો જય હે ભાગ્યત્તિધાતા.

…… જય જય

જગ જનની શકટાંક્ષબકે માતા, જગદોધ્ધારીણી જગદં બે માતા. ઋત્તષિર મુત્તનિર તારાં ગુણ ગાતાં, જય હો જય અંક્ષબકે માતા.

.…… જય જય

ત્રણે લોકની ત્રીદે િી માતા, ત્રણ ભુિનની ભુિનેશ્વરી માતા, દશત્તિદ્યા ને નિદુગાય માતા, ચંડી કાળી ને ભિાની માતા.

.…… જય જય

દુષ્ટજનોની સંહારક માતા, સદજનોની સંરક્ષક માતા. ધમીજનોની પાલક માતા, અધમીઓની ત્તિનાશક માતા.

.…… જય જય

હર સંકટોને હરતી માતા, હર ત્તિકટોને દૂ ર કરતી માતા. હર ત્તિઘ્નોને ત્તનિારતી માતા, હર ભીડને દૂ ર કરતી માતા.

…..… જય જય

હર દુ​ુઃખને હરતી માતા, હર કષ્ટને દૂ ર કરતી માતા. હર ત્તપડાને ત્તનિારતી માતા, હર ક્ષચિંતાને દૂ ર કરતી માતા.

....… જય જય

પ્રેમ દયા કરુણા કરતી માતા, સ્નેહ િહાલ હેત કરતી માતા. સુખ સંપત્તિ સંતત્તત દે તી માતા, શાંત્તત સંતોષ સિય દે તી માતા.

....… જય જય

શુભ મંગળ આશીષ દે તી માતા, ભક્તોનું ભલું કરતી માતા. ભક્તોનું દહત જોતી માતા, ભક્તોનું સ્િસ્સ્ત કરતી માતા.

....… જય જય

તમે છો દાતા તમે છો ત્રાતા, આ યુગનાં તમે તારણહારા. તમે છો શસ્ક્ત તમે છો ભસ્ક્ત, તમે છો ત્તશિશસ્ક્ત મહામાયા.

....… જય જય

मांगलम शकट त्रां र्क दे िी, मांगलम जगदां त्रर्क । मांगलम निदग भ े िी, मांगल य महे श्वरवी ।। ु द

ि​िभम ग ां ल म ग ां ल्यै, म ते ि​ि भ भ ि थधके ।

शरवण्यां निदग भ े िी, शकट त्रां र्क दे िी नमोस्ततत ु े ।। ु द


ગરબે રમે ગરબે રમે ગરબે રમે રે ગરબે રમે ગરબે રમે ગરબે રમે રે , મારી શકટંક્ષબકા માતા આજ ગરબે રમે રે . ગરબે રમે ગરબે રમે ગરબે રમે રે , મારી નિદુગાય માતા આજ ગરબે રમે રે . િહેલાં આિો િહેલાં આિો િહેલાં આિોરે , મારાં ગામનાં બ્રાહ્મણિીરા િહેલાં આિો રે . પ ૂજાપો લાિો પાઠ લાિો પોથી લાિો રે , મારી શકટંક્ષબકામાતાને માટે િહેલાં આિો રે . ………ગરબે રમે ગરબે રમે ગરબે રમે રે િહેલાં આિો િહેલાં આિો િહેલાં આિોરે , મારાં ગામનાં સુથારીિીરા િહેલાં આિો રે . બાજઠ લાિો બાજઠ લાિો બાજઠ લાિો રે , મારી શકટંક્ષબકામાતાને માટે બાજઠ લાિો રે . િહેલાં આિો િહેલાં આિો િહેલાં આિોરે , મારાં ગામનાં મક્ષણયારિીરા િહેલાં આિો રે . ચુડલાં લાિો ચુડલાં લાિો ચુડલાં લાિો રે , મારી શકટંક્ષબકામાતાને માટે ચુડલાં લાિો રે . િહેલાં આિો િહેલાં આિો િહેલાં આિો રે , મારાં ગામનાં સોનીડાિીરા િહેલાં આિો રે . ર્રે ણા લાિો મુગટ લાિો જડ લાિો રે , મારી શકટંક્ષબકામાતાને માટે ર્રે ણા લાિો રે . િહેલાં આિો િહેલાં આિો િહેલાં આિો રે , મારાં ગામનાં કંસારીિીરા િહેલાં આિો રે . કળશ લાિો બેડાં લાિો થાળી લાિો રે , મારી શકટંક્ષબકામાતાને માટે કળશ લાિો રે . િહેલાં આિો િહેલાં આિો િહેલાં આિો રે , મારાં ગામનાં કુંભારીિીરા િહેલાં આિો રે . ગરબી લાિો ર્ટ લાિો કોદડયાં લાિો રે , મારી શકટંક્ષબકામાતાને માટે ગરબી લાિો રે . િહેલાં આિો િહેલાં આિો િહેલાં આિોરે , મારાં ગામનાં કાપડીયાિીરા િહેલાં આિો રે . ચુદડી ં લાિો ચાદર લાિો કપડાં લાિો રે , મારી શકટંક્ષબકામાતાને માટે ચુદડી ં લાિો રે . િહેલાં આિો િહેલાં આિો િહેલાં આિોરે , મારાં ગામનાં દરજીડાિીરા િહેલાં આિો રે . ચોળી લાિો ચક્ષણયા લાિો ચંદરિો લાિો રે , મારી શકટંક્ષબકામાતાને માટે ચોળી લાિો રે િહેલાં આિો િહેલાં આિો િહેલાં આિો રે , મારાં ગામનાં લુહારીિીરા િહેલાં આિો રે . ખડ્ગ લાિો ત્તત્રશુળ લાિો શસ્ત્રો લાિો રે , મારી શકટંક્ષબકામાતાને માટે ખડ્ગ લાિો રે . િહેલાં આિો િહેલાં આિો િહેલાં આિો રે , મારાં ગામનાં માળીડાિીરા િહેલાં આિો રે . ફુલડાં લાિો હાર લાિો ગજરા લાિો રે , મારી શકટંક્ષબકામાતાને માટે ફુલડાં લાિો રે .


દશયન આપો શકટંક્ષબકે માત દશયન આપો શકટંક્ષબકે માત, મારાં નયનો તરસ્યાં રે ..[૨] અંતરની જયોત્તત પ્રગટાિો, યુગ યુગ અંધારી રે …..

…….દશયન આપો

શુભ આત્તશષ ત ું જયારે આપે, પાંચ પળોમાં બધાં દુખ ભાગે. કષ્ટ દદરદ્ર મટે તનને મનનાં, ત્તિપત ર્ણી દૂ ર ભાગે રે .....

…….દશયન આપો

શ્રદ્ા સુમન તમને હુ ં ચઢાવુ,ં પાઠ પ ૂજા હુ ં ત્તનત્ય કરાવુ.ં સંધ્યા હિન અનુષ્ઠાન કરાવુ,ં ભાિ ભસ્ક્તથી રે …..

…….દશયન આપો

નીશદદન ગુણ તમારાં હુ ં ગાઉં, આરતી શ્લોક ને છંદ હુ ં ગાઉં. નિદદન ગરબા રાસ રચાવુ,ં તારી ભસ્ક્તમાં રે …..

…….દશયન આપો

ધુપ દીપ નૈિેદ્ય ચઢાવુ,ં છતપન િાનીનાં ભોગ ધરાવુ.ં પાંચ મધુરાં પકિાન ત્તપરસાવુ,ં તારી સેિામાં રે …..

…….દશયન આપો

નિ ધાન્યનાં નિ જ્િારાં ઉગાડુ,ં નિર્ટનાં હુ ં સ્થાપન કરાવુ.ં સ્તત્તુ ત, સ્તિન મંત્ર ને જપ હુ ં કરાવુ,ં આઠમે યજ્ઞ કરાવું રે .

.…….દશયન આપો

નિદદન નીતનિાં ગરબાં ગિડાવુ,ં ચાંદનીચોકમાં રાસ રચાવું સગાંસબ ં ધ ં ી મોત્રોને બોલાવુ,ં જગદં બેની જયજયકાર બોલાવું રે .. … દશયન આપો


ખ્મા મારાં શકટાંક્ષબકા માત ખ્મા મારાં શકટાંક્ષબકા માત, મારે ર્ેર ક્યારે પધારશો ? નીશદદન જોઉં છં તમારી હુ ં િાટ, માં અંક્ષબકા ક્યારે પધારશો ? ……..ખ્મા મારાં શકટાંક્ષબકા માત પ ૂજન કરતાં હિે મારાં હાથ દુ​ુઃખે છે , જપ જપતાં મારી આંગક્ષળઓ સુજે છે . દયા કરોને હે મારી માત, મારે દ્વારે ક્યારે પધારશો. ……..ખ્મા મારાં શકટાંક્ષબકા માત ભજનો ગાતાં મારંુ મુખડું દુ​ુઃખે છે , યાત્રા કરતાં મારાં પગો થાક્યાં છે , કૃપા કરોને હે મારી માત, મંદદરે મારે કયારે પધારશો. ……..ખ્મા મારાં શકટાંક્ષબકા માત તારાં રટણથી હિે થાક લાગે છે , તારાં સ્મરણથી મારંુ દદલડું દ્રિે છે . અનુકંપા કરોને મારી માત, મારે આંગણે ક્યારે પધારશો. ……..ખ્મા મારાં શકટાંક્ષબકા માત પ્રત્તતક્ષા કરતાં હિે મારી આંખો થાકી છે , રાહ તારી જોતાં હિે વ ૃદ્ થયો છં. પરોપકાર કરોને મારી માત, મારે ગામ ક્યારે પધારશો. ……..ખ્મા મારાં શકટાંક્ષબકા માત તારાં દકતયનથી કાનો બેરાં થયાં છે , તારી પ્રત્તતક્ષામાં શ્વાંસ થંભી રહ્ાં છે . કરુણા કરોને મારી માત, મારે ધામ ક્યારે પધારશો. ……..ખ્મા મારાં શકટાંક્ષબકા માત મારી સિય ભ ૂલોને ક્ષમા કરીને, હિે આ રં ક પર દયા કરીને. દશયન દ્યો ને શકટાંબીકા માત, મારે ર્ેર િહેલાં પધારજો. ……..ખ્મા મારાં શકટાંક્ષબકા માત


ॐ जय शकटग्बर्के म ां ॐ जय शकटग्बर्के म ,ां म ां जय शकटग्बर्के म ां !

भिजनों के िांकट (२) ततक्षण दरवू करवे ……..ॐ जय…. तुम ही ब्रह्म वप्रय हो, तुम ही िरवस्तिती म ां ..(२)

ज्ञ न विज्ञ नकी दे िी..(२) दय करवो श रवद म … ां ..ॐ जय तुम ही विष्णु वप्रय हो, तुम ही लक्ष्मी म ां ..(२)

धन िैभि िुख तुम हो..(२) करुण करवो िैष्ण्िी म … ां ..ॐ जय तुम ही महे श वप्रय हो, तुम ही प िभती म ां ..(२)

म य प्रेम करुण तुम हो…(२) कृप करवो गौरवी म … ां ..ॐ जय तुम ही दशविद्य हो, तुम ही निदग ु भ म ां .. (२)

जग जननी भी तुम हो…(२) अनुकबप करवो हे म … ां ..ॐ जय तुम चौिठ योगीनी हो, तुम ही िप्तम तक ृ म ां .. (२) विश्वांभरवी भी तुम हो…(२) ममत करवो हे म … ां ..ॐ जय गौतम गोत्रीको िरव दे , िुख श ांततक हे म ां .. (२)

ज्ञ न ध न्य धन िर्िे…(२) झोली भरवदे हे म … ां ..ॐ जय

हे म हस्तत लीखी आरवती, जो कोई ग िे म .ां . जो मनिे ग िे भि ि गरवको तैरवके…(२) स्तिगभमें िो ज िे…..ॐ जय xxxxxxxxx

धन ु

भजले न म न म न म भजले श्री शकट ांत्रर्क क न म ।

भजले भजले भजले भजले ि धो जगदबर् क तुां न म । जय जय दग ु भ तेरवो न म, जय जय अांर् तेरवो न म ।

जय जय प िभती तेरवो न म, जय जय ईन्द्र णी तेरवो न म ।

……….भजले न म न म

जय जय िैष्णिी तेरवो न म, जय जय िरवस्तिती तेरवो न म । जय जय लक्ष्मी तेरवो न म, जय जय अांत्रर्क तेरवो न म ।

……….भजले न म न म

जय जय ग यत्री तेरवो न म, जय जय ि वित्री तेरवो न म ।

……….भजले न म न म

जय जय भि नी तेरवो न म, जय जय भैरविी तेरवो न म । जय जय िती तेरवो न म, जय जय क ली तेरवो न म ।

जय जय दशविद्य तेरवो न म, जय जय चौशठयोथगनी तेरवो न म ।….भजले न म न म


जय अबर्े अबर् लीके म त जय अबर्े अबर् लीके म त , जय हो जय शकटग्बर्के म त ! जय हो जय जगदबर्े म त , जय हो जय म ां विश्वविध त ! ..... जय अबर्े अबर् लीके म त

तुम हो म त तुम हो वपत , तुमहीतो हो रविक अतुट ि न त ! तुम हो भ्र त तुम हो र्हन , तेरवे त्रर्न नही कोई स्तिजन है दज ु ..... जय अबर्े अबर् लीके म त

तुम हो र्ांधु िख भी तुबही हो , तेरवे त्रर्न नही कोई औरव हैं मेरव ! तुम हो जीिन मत्ृ यु भी तुबही हो, तुम ही तो हो ि​िभस्ति ही मेरव ! ..... जय अबर्े अबर् लीके म त

ि​िभज्ञ भी तुम हो ि​िभ्य पक भी तुबही हो, ि​िभशक्तिम न परवमेश्वरवी भी तुम हो! आदी भी तुम हो मध्य भी तुबही हो. अांत भी तुम हो अनांत भी तुम हो ! ..... जय अबर्े अबर् लीके म त

िजभक भी तुम हो प लक भी तुबही हो, िवृ ष्टकी द त विन शक भी तुम हो!

अणु भी तुम हो परवम णु भी तुबही हो, कणकणमें र्िी र्ि तुम ही तुम हो ! ..... जय अबर्े अबर् लीके म त

तुम हो श्रद्ध तुम हो आस्त , तुम ही तो हो मेरवे अांतरवकी आत्म ! तुम हो भक्ति तुम हो शक्ति, तुम ही तो हो मेरवे ग्जिनकी मुक्ति ! ..... जय अबर्े अबर् लीके म त


जय अबर्े अग्बर्के म त जय अबर्े अग्बर्के म त , जय हो जय शकट ग्बर्के म त । जोभी कोई तेरवे ि रव पे आत , ख ली ह ……….. जय अबर्े अग्बर्के म त

िो कभी नहीां ज त ।

दुःु खी हो तो िो मह िुख प त . ददीक हरव ददभ तुरवांत ममटज त ।

रवां क हो तो िो मह िैभि प त . तनधभन हो तो िो धन दौलत प त । ……….. जय अबर्े अग्बर्के म त

अशि हो तो िो मह शक्ति प त . भीरु ्यक्ति तनभभय हो ज त । दर् भ हो तो िो मह र्ळ प त . शत्रओ ु ां परव िो विजयको प त । ु ल ……….. जय अबर्े अग्बर्के म त

रवोगी हो तो िो तनरवोगी र्न ज त . कष्ट वपडीतक हरव कष्ट ममटज त । ्य ीत जनकी हरव ्य

ममट ज ती. ्य धी ग्रस्ततकी ्य धी चली ज ती ।

……….. जय अबर्े अग्बर्के म त

थचांतीत हो तो िो तनग्श्चांत र्न ज त , भयभीतक हरव भय ममटज त ।

अिफल हो तो िो िफलत प त . ग्जिनमें िद अपन ां न म कम त । ……….. जय अबर्े अग्बर्के म त

तनदभयी हो तो िो दय िांत र्न ज त , स्ति ी होतो िो परवम ी र्न ज त ! लोभी हो तो िो तनलोभी र्न ज त . क मी हो तो िो िैरव गी र्न ज त । ……….. जय अबर्े अग्बर्के म त

त्यि हो तो िो प्रेमको प त . तनुःिांत नको िांततत िुख ममल ज त । अश ांत मन चीरव श ांतत प त . अशांतुष्ट जीि िद शांतुष्ट हो प त । ……….. जय अबर्े अग्बर्के म त

अधममभ हो तो धमभतनष्ठ र्न ज त , श्री म ां भक्ति​िे िो स्तिगभमें ज त । म ां के चरवनमें जो कोई श्रद्ध िे आत , आध्य ग्त्मक र्नके मक्तु ि प त ! ……….. जय अबर्े अग्बर्के म त


हे श्री शकटां त्रर्के म त हे श्री शकटां त्रर्के म त , करवदो हम रव कल्य ण । हे जग जननी अांर्े म त , उत रवो हमें ईि भिप रव ।

……….. हे श्री शकटां त्रर्के म त

तेरवी करुण हैं अनोखी अपरवां प रव ।

……….. हे श्री शकटां त्रर्के म त

तुम ही हो मह म य हे मेरवी म त ।

……….. हे श्री शकटां त्रर्के म त

भकतकी झोली तांु भरवदे हे मेरवी म त ।

……….. हे श्री शकटां त्रर्के म त

आय हुां मैं तो त्यजके ये िांि रव ! तुम मह शक्ति मैंय , तुम मह दे िी मैय ां ।

……….. हे श्री शकटां त्रर्के म त

तुम हो दय लु मैंय , तुम हो कृप लु मैंय !

तुम हो प्रेमपिभत मैंय , तुम हो स्तनेहिरवोिरव मैंय ! प्रेमिुध र्रवि दे मैय ां, िरव र्रवि दे तुां मैंय ! तुमरवे चरवणमें मैय ,ां , तुमरवे शरवणमें मैय ां ।

मह महे श्वरवी शकटां त्रर्के मेरवी म त ।

पज ू -प ठ न ज नु मैय , अचभन न ज नु मैय ।

……….. हे श्री शकटां त्रर्के म त

हिन न ज नुां मैं हो मेरवी म त ।

……….. हे श्री शकटां त्रर्के म त

प ये ल गुां तोहे मैय मैं अनेकर् रव ।

……….. हे श्री शकटां त्रर्के म त

दशभन द्यो हमें मैंय , तुम एकर् रव ।

……….. हे श्री शकटां त्रर्के म त

करवलो तुम हम रव ां अर् ग्स्तिक रव ।

……….. हे श्री शकटां त्रर्के म त

क्षम करवो मेरवी मैय , दय करवो मेरवी मैय । अरवज ग्स्तिक रवो मैंय , प्र न भ ग्स्तिक रवो मैंय ! हे मेरवी कुलदे िी मैय ,ां मेरवी आरव ध्यदे िी मैय ां ।

त्िमेि प िभती, िरवस्तिती त्िमेि, त्िमेि मह क्क्ष्मी, इण्द्र णी त्िमेि । त्िमेि िैष्णिी, अांर्ीक त्िमेि, त्िमेि जगदबर् िप्तम तक ृ त्िमेि । त्िमेि निदग ु ,भ दशविद्य त्िमेि, त्िमेि योथगनी ग यत्री त्िमेि ।

त्िमेि मह शक्ति, मह म त त्िमेि, त्िमेि ि​िभम शकट त्रां र्क रुपेण । त्िमेि कुलदे िी, गोत्रम त त्िमेि । त्िमेि ि​िभम मम दे िी दे ि ।


ॐ जय शकट त्रां र्के गौरवी ॐ जय शकट ांत्रर्के गौरवी, मैय जय जगदां र्े गौरवी । तुमको हरव पल ध्य ित[२] हरवी ब्रह्म मशिजी ।

…………. ॐ जय

चांद्रमुणख मग ृ नयनी [२], ज्योततमभय मुखध रवी !

…………. ॐ जय

क नमें कांु डल शोभत[२], न कमें हीरव न नी ।

…………. ॐ जय

र् जर् ु ांध र्हुां शोभे[२], अदभत ू अलांक रवी । शरवपे मुकुट र्हुां शोभे, निरवत्नों हीरव ांि ली । ..म ां ..[२ ]..

…………. ॐ जय

म ांगमें मिांदरवू शोभत, कुममम ु ततलकध रवी । ..म ां ..[२ ]. िोलहशणग रव अतत िोहे , निरवां ग चुांदरवीध रवी । ..म ां ..[२ ]. निलख ह रव गलेमें, कांकण करव परव ध रवी । ..म ां ..[२ ]..

पैरवोंमें घुांघरुां घमके [२], अांर्े आरव िुरवि ली ।

…………. ॐ जय

धनुष्य, चक्र, गद ह े [२], शांख कमलध रवी ।

…………. ॐ जय

तुम प लक तुम पोषक [२]. तुमहो रवक्षक म ां ।

…………. ॐ जय

िैष्णिी िरवस्तिती लक्ष्मी, अांर् शकट ांत्रर्क म ां ।

…………. ॐ जय

िप्त ि हनमें त्रर्रव जत, खडग त्रत्रशुलध रवी । ..म ां ..[२ ]. अष्ट भज आनांदी, िवृ ष्टकी तुम हो म ांई ! ..म ां ..[२ ]. ु मह शक्ति मह म त , प िभती ईन्द्र णी म ां । ..म ां ..[२ ]. गौतम गोत्र कुलदे िी, जगजननी तुम म ां । ..म ां ..[२ ]. िरवद हस्तत उठ ओ [२] आमशष हमें दो तुम म ां ।

…………. ॐ जय

चौिठ योथगनीके रूपमें , प्रगट हुई तुम म ां । ..म ां ..[२ ]. निदग ु भ म ां भि नी [२], च मुांड मह क ली म ां ।

…………. ॐ जय

दष्ट ु दै त्य िभी क ांप,े भूत प्रेत िभी भ गे, दे खके तुमको म ां ।

…………. ॐ जय

शुबभ तनशुबभ विन शीनी, मद्वहि िुरव मदीनी म ां । ..म ां ..[२ ]. भकतजनोंकी तुम रवक्षक, शत्रु विन शीनी म ां । ..म ां ..[२ ]. अपने शरवणमें त्रर्ठ ओ [२] मिां्ह मिनी म त ।

..………. ॐ जय

क्लेश कलहको ममट ओ [२], कष्ट ममट ओ म ां ।

…………. ॐ जय

आथध्य थध ममट ओ, हरव दख ु हरवो म त । ..म ां ..[२ ]. श्री शकट ांत्रर्क की आरवती, जो कोई नरवन रवी ग िे । ..म ां ..[२ ].

कहत स्तिग्स्ततक नांद स्ति मम, िख ु िांपवत्त प िे, हरव कैल शे ज िे । …………. ॐ जय


પદરચય શ્રી હેમત ં કુ માર ગજાનન પાધ્યાનો જન્મ પહેલાંનાં મુબ ં ઈરાજયનાં થાણા જીલ્લાનાં અને હાલનાં ગુજરાત રાજયનાં િલસાડ જીલ્લાનાં પારસીઓ નાં ઐત્તતહાત્તસક સ્થળ સંજાણ નજીક ખિલિાડા ગામે

થયો

હતો.

સુરતની

પી.ટી.સાયન્સ

કોલેજમાં

અભ્યાસ

કરી

દક્ષક્ષણ

ગુજરાતની

ત્તિશ્વત્તિદ્યાલયમાં રસાયંણ શાસ્ત્ર અને ભૌત્તતક્શાસ્ત્રમાં બી.એસ.સી.ની સ્નાતક પદિી પ્રથમ િગયમાં પ્રાતત કરી હતી. ત્યારબાદ હાફ્કીન ઈંસ્ટીટ્ુટ, પરે લ, મુબ ં ઈમાં અભ્યાસ કયા​ાં બાદ િધુ અભ્યાસાથે ૧૯૭૬માં ઈંગ્લંડ આવયાં હતાં. પરદે શમાં આગમન બાદ અભ્યાસની સાથે સાથે તેમણે આયય ધમય, સંસ્કૃત્તત, પરં પરા અને ભાષાને જીિંત અને જ્િલંત બનાિ​િાં અક્ષભયાનમાં પોતાનો અમુલ્ય ફાળો પ્રદાન કરિાનાં શ્રી ગણેશ કયા​ાં હતાં.

તેઓ ઈંગ્લંડની કેટલીક સ્થાત્તનક સંસ્થાનાં

સંસ્થાપક પ્રમુખ અને અન્ય રાષ્રીય અને આંતર રાષ્રીય સંસ્થાઓનાં સદસ્ય પણ છે . દહિંદુ સ્િાતંત્ર્યિીર સ્મ ૃત્તત સંસ્થાનમ નામે તેમણે સ્થાપેલ સંસ્થાએ ભારતનાં મહાન ક્રાંત્તતકારી સ્િાતંત્ર્યસેનાપત્તત પંદડત શ્યામજી કૃ ષ્ણિમાય અને તેમનાં પત્નીનાં અસ્સ્થકુ ંભોને તોંતેર[૭૩] િષય પછી ૨૦૦૩માં ભારત લાિ​િાનાં ભગીરથ કાયયમાં મહત્િનો અને અગત્યનો ભાગ ભજવયો હતો. આ ઉપરાંત ઈંગ્લંડમાં ક્રાંત્તતગુરુ રાષ્રત્તપતામહ પંદડત શ્યામજી કૃ ષ્ણિમાયના સંસ્મરણોને સજીિન કરી તેમનાં નામ અને કાયયને સન્માનીત કરાિ​િમાં શ્રી હેમત ં કુ મારનુ ં કાયયસમપયણ અને ભસ્ક્તભાિ અપુિય અને અણમોલ છે . ત્તિદ્યાથીકાળથી લેખન કાયય શ્રી હેમત ં કુ મારનો શોખ રહ્ો છે . તેઓ કાવયો, ભજનો, શૌયયગીતો નાં કત્તિ અને ધાત્તમક િ , રાજકીય અને સામાજીક ત્તનબંધોનાં લેખક પણ છે . આપણાં સ્િસ્સ્તક પ્રત્તતક પર પ્રત્તતબંધ લાદિાનાં યુરોપની ધરાસભાનાં ધારાનાં ત્તિરોધ કરિાં લખેલ લેખ ‘’ હેન્ડઝ ઓફ આિર સેક્રેડ સ્િસ્સ્તકા’ ર્ણોજ પ્રખ્યાત છે . તેમણે સંસ્થાના સામાત્તયક પત્રોનુ ં પ્રકાશન તેમજ પોતાનાં કાવયોનુ ં પુસ્તક ‘દદય ’ અને પોતાનાં પ્રકાશીત કરી છે .

લખેલાં રાષ્રિાદી ગીતોની ઑદડયો સીડી ‘જય દહિંદુત્િમ’

આ ઉપરાંત ‘સત્યનારાયણની કથા’, ‘દહિંદુ ધમય’ અને ‘સ્િાત્તમ ત્તિ​િેકાનંદ’નુ ં

સંક્ષક્ષતત જીિન ચદરત્ર, અને પંદડત શ્યામજી કૃ ષ્ણ િમાયનાં જીિન પર આધારીત સંપ ૂણય રં ગીન, દળદાર અને સિયપ્રથમ ઐત્તતહાત્તસક ક્ષચત્રજીિની ‘’ ફોટોગ્રાદફક રે મેત્તનસન્સ ઓફ પંદડત શ્યામજી કૃ ષ્ણ િમાય’ પ્રકાશીત કરિાનો શ્રેય શ્રી હેમત ં કુ માર ગજાનન પાધ્યાને ફાળે જાય છે . આ રીતે પરદે શમાં રહેિાં છતાં પણ શ્રી હેમત ં કુ મારે આપણાં ધમય, સંસ્કૃત્તત, સાદહત્ય, રાષ્રપ્રેમ અને દે શભસ્ક્ત જેિાં ત્તિત્તિધ ક્ષેત્રોમાં પોતાનો અમુલ્ય ફાળો અપયણ કયો છે .




Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.