સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી
1
સીધ્ધ સંતયોગીઓના વચનામૃત પોથી સીધ્ધયોગીઓના વચનામૃત સંગ્રહ પરમ પૂજય શિવરાજયોગી પરમાનંદ સદાશિવ સદગુરૂ થવાથીરૂ અરંગા મહા શિવ સ્વામીજી દ્વરા જેમણે વિશ્વને '' સાચી આધ્યાત્મિકતા એટલે બીજુ કંઇ નહિ પરંતુ જ્ઞાનીઓના પવિત્ર ચરણોની પૂજા છે.'' તેવું પ્રગટ કર્યું.