Gujarat Samachar

Page 1

F I R S T & F O R E M O S T G U J A R AT I W E E K LY I N E U R O P E Let noble thoughts come to us from every side

ркЕрк╛ ркирлЛ ркнркжрлНрк░рк╛: ркХрлНрк░ркдрк╡рлЛ ркпркирлНркдрлБ рк┐рк╡рк╢рлНрк╡ркд: | ркжрк░рлЗркХ ркжркжрк╢рк╛ркоркВрк╛ркерлА ркЕркоркирлЗ рк╢рлБркн ркЕркирлЗ рк╕рлБркВркжрк░ ркжрк╡ркЪрк╛рк░рлЛ рккрлНрк░рк╛рккрлНркд ркерк╛ркЕрлЛ

#!'

w

om

#!' &' '

.c

ww

.a

" " )

b pl gro up

Volume 39, No. 13 7th August to 13th August 2010

рк╕ркВрк╡ркд рлирлжрлмрлм, ркЕрк╖рк╛ркв рк╡ркж рлзрли ркдрк╛. рлн-рлжрло-рлирлжрлзрлж ркерлА рлзрлй-рлжрло-рлирлжрлзрлж

#

! +35

!4*(.'0 3++*5 !4*(.'0 3++*5 !4*(.'0 3++*5

"5 @@ A @>?>&5 +; &7 $+9 451 &; 3 5( 2,9 '8, 0;,7!:*5< -5&5 0;-5#7 "9 B$-/9 $+9 451 )<% +09.9 &9 )7C B$-/#7 $+9 451 +5)9"5 *8 ) 5,8 +09.9

: /9* !: /9* 5 *

,

"

!" #

"

" 4*2

$/ -6 = !:*5< 0;* !7,7-+7

!"

%

9'-33 (31

32 !'7 '1 73 41 !82 '1 73 41

$ #

!

4*2

32 !'7 73 !82)'9 (036*)

! $

!

'. '. '. '. '. '. '. '.

# % & * '

&$ #&' ! (

'. '. '. ' '.

# $

% #

/ @

#* %6<&C C Q #% @ ! A < < C #C!< Q2Q $ # < 1 < DQ# E C <= - < C G #< <C ! E <#<C F #< < A F #< %< C C C B C &I 5C <G < #< %< C C # @ @ & @ E C < < @ &C #C < Q# < F < <+ AGH & # # ' !" ! !) % ( ) ( ) $ & ! / ! $) , # # + ' !" ! & # #/ ! & & ( ! # ! ( / / $/ ! ( / ( ! ! # ( & ( ) ! & & ! % ( <

% "&" ' # & *

! ++

$

1'.0 5'/7*0*

" % ' % !( & ! $! , &'" &'&%)& '# % & # '% &*+ ' !'& !

# (&'%! " $(' ""

"

"*0 .2.181

'

%! $ %! $ ! " & ) $ !"

%"

&

!

" &&

!

%)( %)(

'. '.

%)( %)(

'. '.

@ ??? -#7 0&7-: 0(-7,:.8

593" +2>"8

! & ( 0 ( ) ) ( ( ( / <= - < @ % < < < 1' < < <G C F < < G + C #" @ 8< C C < @ @ < @ <#@ @ @ C <, @ 1RC C C < C Q$ < F $) 8F &F F G #< 1RC - 7 #! C @ < A!< < AG K <0 <%AG ;G & AG NM %* F < Q#$<" 1Q Q Q G " AG CT'# < < Q2Q $ # < 1 < C F E > /C$ F <L < 4A C < 1RF F %< F #F SF & F < @ ! A < < Q < Q % C %C.E @

7-

Q#(% E ! < QE C < ( E !< %* F Q /C$ 1RC < @Q <##< Q& < @ C @ % < <G 1RC < ! C < C F &< + <& < C <G E C <+ GA & AG E C < 1 < F F F < AG G + <##< & < C G A Q /C$ F <L < <!A &C$C E C F < < #B J < < U @ < < O @ Q&( PA <G !C ! @ < @9 < C < < C Q <#@ & @ C C <+ AG & AG E Q L F @ <G @ #< Q2 C < @ @ : C C C

' (

$ ) " ( ' (

<

$ ) !

!

-.

$8 %:1*-+7= +/1:

!;4! +++ 67 0 +7!; ()<'" -< ' $07( #< % # ' ( $' ) *( *!

$8

<+ AG E %< < < D ?, @ < <& < G A &#C %< @ < D !F F #B L @ < < < C C C Q# <%G F C <+ AG E < @ Q# 3 C %&< < #< <G C C F Q& = < @ !F F V#

(- A0 8! -<

" ( " " %##%$ .

' # $ # . ) ' # ) + ! . # " #&() . $ () %$ *&%$ # ( . $ () ' . ' ! %, " . " ) # ' %(( # ' " " " " " $ $ $ $ ! " $ $%" # & " %# $" $ ! %" !# # ' # $ " ) " # ( $

"%! $ & $ ' #

(0 0$/3("$0 %./ -#( -6 -( $-5 '(2! ( "'$-&$

.-1 "1 (00 3)( 1$+

-./

/*

.,%./# . # .-#.-

, (+ 0 +$0 0 ,1/ 3$+ ". 2*

(/ -

./

./ ,-(*!' (

444 0 ,1/ 3$+ ".,


2

વિટન

Gujarat Samachar - Saturday 7th August 2010

સાઉધમ્પટન વસટી કાઉન્સસલમાં મીવન સ્કટટ પહેરિા પર િવતબંધઃ કમમચારીઓમાં નારાજગી લંડનઃ 'સાઉધમ્પટન વસટી કાઉન્સસલ'ના ૪૦૦ જેટલા કમાચારીઓને મેમો ફટકારવામાં આવ્યો છે અને સાથે ઓફફસમાં આદરપૂણા કહી શકાય તેવા કપડા પહેરવા તેમજ કામ િત્યે વ્યવસાવયક અવિગમ કેળવવાનું જણાવવામાં આવ્યું છે. કાઉન્સસલના ટોચના અવધકારીઓએ જણાવ્યું હતું કે હવેથી ઓફફસમાં વમવન થકટડ પહેરીને આવનારી મવહલા કમાચારીને ઘરે પાછી

મોકલવામાં આવશે. એક થથાવનક અખબારના જણાવ્યા િમાણે આ મેમોમાં

બીજા વિશ્વ યુદ્ધ બાદ િાઉન સૌથી ઓછા લોકવિય િડા િધાનઃ સિવે લંડનઃ તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક સવવેક્ષણમાં જાણવા મળ્યું છે કે ગોડડન િાઉન બીજા વવશ્વ યુદ્ધ બાદ વિટનનો સૌથી ઓછા લોકવિય વડા િધાન સાવબત થયા છે. હાથ ધરાયેલા અભ્યાસમાં ૧૯૪૫ બાદ ૧૨ વડા િધાનઓમાં િાઉનને ૧૦મું થથાન િાપ્ત થયું હતું. અહીંના ‘ધ સન ’ અખબાર દ્વારા મંગળવારે રજૂ કરવામાં આવેલા એક વરપોટડમાં જણાવ્યાં અનુસાર માત્ર સર એસથની ઇડેન અને સર એલેક ડગલાસ લોકવિયતાની બાબતમાં િાઉનથી પાછળ છે. બીજા વવશ્વ યુદ્ધ બાદ લેબર પાટટીના વડા િધાન વિમેસટ એટલી એસ આ સવવેક્ષણ સૌથી

ઉપરના થથાને રહ્યા હતા. તેમને ૮.૧ પોઇસટ િાપ્ત થયા હતા, જ્યારે ૬.૯ પોઇસટની સાથે માગા​ારેટ થેચર બીજા થથાને રહ્યાં હતા. ત્યાર બાદ ટોની બ્લેરને ત્રીજું થથાન િાપ્ત થયુ હતું, તેમને ૬.૪ પોઇસટ િાપ્ત થયા હતા.

પુરુષ કમાચારીઓ માટે પણ કેટલીક સૂચના પણ છે. પુરુષોને ઓફફસમાં કોલરવાળા શટડ અથવા પોલો શટડ, કોટન ટ્રાઉઝર તેમજ પટ્ટો પહેરવાનું કહેવાયું છે. અવધકારીઓએ જણાવ્યું હતું કે પુરુષોની જેમ મવહલાઓ પણ ઓફફસમાં ટ્રાઉઝરી પહેરી શકે છે અને સાથે તેમને 'વાજબી' લંબાઈ હોય તેવા થકટડ પહેરવાની પણ છૂટ આપવામાં આવી છે. કાઉન્સસલના અવધકારીએ જણાવ્યું હતું કે સામાસય રીતે રોજીંદા વ્યવહારમાં વ્યવસાવયક વ્યવિઓ દ્વારા પહેરવામાં આવતા 'વ્યવન્થથત' પોશાકો પહેરવા કાઉન્સસલના તમામ કમાચારીઓને જણાવાયું છે. આવો વ્યવસાવયક પહેરવેશ વધુ 'થમાટડ' લાગતો હોવાનું અવધકારીઓ માને છે. જો કે મવહલાઓએ તેમની 'થવતંત્રતા' પર મૂકેલા િવતબંધ સામે લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે. મવહલાઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે ‘શું અવધકારીઓ અમારા પોશાકની લંબાઈ માપવા માટે આખો વદવસ મેઝરટેપ લઈને અમારી આસપાસ ફયા​ા કરશે?’ દરવમયાન કમાચારી સંગઠનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે કાઉન્સસલે તેમના કમાચારીઓને શું પહેરવું તે અંગે આવા િવતબંધો લાદવાને બદલે બીજા રચનાત્મક કામ કરવા જોઇએ.

ભારતમાં કેમરન સવહત િધાનોના માથેથી આફત ટળી

લંડનઃ ધ સન અખબાર દ્વારા એક સંશોધાત્મક અહેવાલ પ્રકાશશત કરવામાં આવ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છેકે, ભારતમાં શિટનના વડા પ્રધાન ડેશવડ કેમરન અને તેમના અડધા જેટલા પ્રધાન મંડળના સભ્યોના જીવ જોખમમાં મુકાઇ ગયા હતા. ગત બુધવારે શદલ્હી એરપોટટ ઉપર લગભગ વીસ શમશનટ માટે રડાર શસથટમ ઠપ્પ થઇ ગઇ હતી. જેના કારણે, બોઇંગ 747 શવમાને કોઇપણ જાતના માગગદશગન વગર વીસ શમશનટ સુધી હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા. એક સરકારી અશધકારીના હવાલાથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, હવામાં શવમાનો વચ્ચે ટક્કર ન થાય તે માટેનું સોફ્ટવેર લગભગ વીસ શમશનટ સુધી ઠપ્પ થઇ ગયું હતું અને તેથી ગંભીર સ્થથતી સજાગઇ હતી. જો કોઇ અકથમાત થયો હોત તો વડાપ્રધાન અને અડધું પ્રધાન મંડળ સાફ થઇ ગયું હોત. જો કે, ભારતના નાગશરક ઉડ્ડયન મંત્રાલયે, આ અહેવાલોને ફગાવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે વીસ શમશનટ માટે આવી સ્થથતી સજાગઇ ન હતી અને તરત જ મેન્યુઅલ મોડથી ટ્રાફફકનું સંચાલન કરવામાં આવ્યું હતું.

આપણા અવિવિ મુંબઈ તથા ગુજરાતમાં છેલ્લા ૨૫ કરતાં વધુ વષોગમાં સફેદ ડાઘના સેંકડો દદદીઓની સફળતાપૂવગક સારવાર કરનાર ડો. શવજય એલ. જોબનપુત્રા લંડનની મુલાકાતે આવી રહ્યા છે. ડો. શવજય જોબનપુત્રા ગુજરાતના જૂનાગઢ નજીકના ‘શારદાગ્રામ’ માંગરોળના સજગક અને આદ્ય થથાપક સદગત મનસુખરામ ડો. વિજય જોબનપુત્રાના પૌત્ર અને હોશમયોપથી તબીબ છે. જોબનપુત્રા તેમણે આધુશનક હોશમયોપથી સારવાર વડે મોટી સફળતા હાંસલ કરીને આ રોગના સેંકડો દદદીઓને તેમાંથી મુશિ અપાવી છે. તેમના માનવા પ્રમાણે સફેદ ડાઘના દદદીઓ તરફ ધૃણા નહીં, પરંતુ શ્રદ્ધા જગાડી હોશમયોપથી સારવાર વડે આ રોગ મટાડવાનો પુરુષાથગ જગાડવાની જરૂર છે. ડો. જોબનપુત્રા તા. ૧૩થી ૨૧ ઓગથટ, ૨૦૧૦ લંડનમાં Hotel Kingland, Kingsbury Circle, Kingsbury NW 99RR (Mobile: 07958461820) ખાતે મળી શકશે. તેમનો સંપકક Email: drvijay@vitiligo.org તથા website: www.vitiligo.org પર થઈ શકશે.

દારૂ પીધેલા ભારતિંશી ડ્રાઇિરને જેલની સજાની સંભાિના લંડનઃ ભારતીય મૂળનો એક િાઇવર દારૂ પીધેલી હાલતમાં ભૂલી ગયો કે તે ડબલ ડેકરની બસ ચલાવી રહ્યો છે અને રાજાપાઠમાં તેણે થકૂલના શવદ્યાથદીઓને લઇ જતી બસને એક નીચા શિજ સાથે અથડાવી હતી. આમ હવે તેને જેલમાં જવાનો વારો આવી ગયો છે. બસને લઇ જતી વેળાએ ગુરદીપ શસંહ સાગૂ (૪૯)એ શચક્કાર દારૂ પીધો હતો. જે શિંક િાઇવની મયાગદાથી ત્રણ ગણું વધુ હોવાનું જણાયું હતું. બાળકોને ઉતાયાગ બાદ તેણે બસને એક નીચા શિજ સાથે અથડાવી હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી. બફકંહામશાયરમાં બનેલી આ ઘટના પહેલાં તેણે આખી રાત પોતાના શમત્રો સાથે દારૂની મહેફફલ માણી હોવાનું જણાવવામાં આવ્યું છે. તેની બસ ૧૫ ફૂટ ઊંચી હતી. પરંતુ તેણે આગળ આવનારા શિજની ઊંચાઇનો સંકેત આપતી ચેતવણીને અવગણી હતી. આ શિજ માત્ર ૧૩ ફૂટની ઊંચાઇનો

%* ('%&.-

%' *(&*+$ *#$ *)$*)

! "

*+%,-

#-%

/) ' &)#" #(&'

2 " 2 2

+) /*'-' ,##!#

2 2 2

+('" 1-

!

2 2

*'%&.*'%&.*'%&.-

# (-+ +$$#, 0'- - $+, #0#,1 !+/*.,1 # (-+ ,, *%# !,/'-#- &+*#1 )++*- +$$#, /-'*#-- ., 0#( *" ,, *%# (( 1+/, . '(+, ) "# &+('" 1- '* *"'

"

,& " %!" ( !& ' %() . ) &)"+* ) !,# ! '' " ( !"' (%$ +

, " ' $($ ")( " (& * )* % & - ()$ ' ) ' "* ( * * +% '+ ( ,) . ' .

/ / / / / / / / / / / / / / / / / / / / / /

&

1 $ ( &* (9 ( ( 29 ( 1 / %/ (" ( 4 * 1 6 9 ,3 * # /! * * 1 7 /" / ( 29 1 * + ( ( / 9 "'* * + ( ( ! $(* $

!

!

* + ( ( 1 0 (2 * . /* 5 * + (( )2 * !/ * %* $ )'* 9 8 ( $/" ( / - (2 (9# 1 ( / / $

"

*

%

#-- (02 4*' $'34 &'#-3

#-- (02 $'34 &'#-3 1+'%'3 0( $#))#)'

2'/4 42''4 0/&0/ !

'/&0/

'-

.#+- 3#-'3 '81-02#40523 %0 5, "052 !02-&7+&' 2#6'- )'/4

((

#+20$+ #-- (02 4*' $'34 &'#-3

/ ' ',+ '

)

હોવાથી બસને તેની નીચેથી હંકારવાથી તે જોરદાર ઘસડાઇ હતી અને ઉપરના ડેકને મોટું નુકસાન થયું હતું.


ધિટન

Gujarat Samachar - Saturday 7th August 2010

ધનવૃધિ વયમાં વિારો થશેઃ સરિારની જાહેરાત લંડનઃ ટિટિશ સરકારે વષષ ૨૦૧૧થી ટિફોલ્િ ટરિાયરમેન્િ એજને નાબૂદ કરવાની જાહેરાત કરતાં જણાવ્યું છે કે નવા અમલી બનનારા ટનયમો પ્રમાણે ૬૫ વષષથી વધુ વયના કામદારો તેમની નોકરીમાં ૭૦ વષષની વય સુધી કાયષરત રહી શકશે. આ અંગે પ્રધાનોએ જણાવ્યું હતું કે ટિફોલ્િ ટરિાયરમેન્િ એજના ઉલ્લંધનનો તેઓ અંત લાવશે. ટિફોલ્િ ટરિાયરમેન્િ એજ અંતગષત કંપનીઓને તેમના કમષચારીઓ વધુમાં વધુ ૬૫ વષષની વય સુધીમાં તેમને ટનવૃત કરવાની મંજરૂ ી મળે છે. ટવટવધ સમૂદાયોએ સરકારના આ પગલાને આવકારતા જણાવ્યું હતું કે વય મયાષદા વધવાથી ઉત્પાદકતા વધારી શકાશે અને કમષચારીઓને તેમની

કારર્કિદીમાં વધુ સ્વતંત્રતા મળશે. આવકવેરાની વસૂલાતમાં વધારો કરવા તેમ જ ટિ​િનની વસતીની ઉંમરને જોતા પેન્શન ફંિ પર પિનારા બોજાને ઘિાિવા સરકારે ટનવૃટતની વય મયાષદા વધારવી જરૂરી હતી, જેને હવે સરકારે હાઈ કોિટલોંગરમાં વાજબી ઠરાવવાની રહેશ.ે જો કે ઉદ્યોગપટતઓએ ચેતવણી આપી છે કે નોકરીદાતા માિે ભટવષ્યની યોજનાને લઈ મુશ્કેલીઓ વધશે. ઉપરાંત ૬૫ વષષથી વધુ વયના કામદારો વધુ કામ કરી કરી શકે તેમ નથી અથવા યુવાનોને કામથી દૂર રાખવામાં આવી રહ્યા છે તેવા દાવાનું પ્રમાણ પણ વધશે. એમ્પ્લોયમેન્િ ટ્રીબ્યુનલમાં પણ દાવાનો ભરાવો થવાની શક્યતા છે.

બોમ્બના પાસસલ મોિલનાર બે વ્યધિની િરપિડ લંડનઃ એિ૧૬ ઓકિસ અને ડાઉમનંગ પટ્રીટના સરનાિાથી બોમ્બ પાસમલ કરનાર બે વ્યમિની પોલીસે તાજેતરિાં ધરપકડ કરી છે. મવપિોટકો સંબંમધત ગુનાઓના શંકાને આધારે બાવન વષષીય તેિ જ ૨૧ વષષીય બે વ્યકકતની અલગ અલગ પથળોથી િેટ્રોપોમલટન પોલીસ અમધકારીઓ તેિ જ પથામનક

પોલીસ દ્વારા ધરપકડ કરવાિાં આવી હતી. િેટ્રોપોમલટન પોલીસે જણાવ્યું હતું કે એક પાસમલ લંડનિાં આલ્બટટ એમ્બેન્કિેન્ટના તેના વડા િથકથી એિ૧૬ નજીકના સેન્ટરથી િળ્યું હતું. જ્યારે અન્ય પાસમલ ડાઉમનંગ પટ્રીટના સરનાિાથી દમિણ લંડનની સોમટિંગ ઓકિસથી િળ્યું હતું.

ટરલેશન્સ એમ્પ્લોયમેન્િ બાબતોના પ્રધાને જણાવ્યું હતું કે વધુને વધુ લોકો તેમનું કાયષરત જીવન ટવસ્તરે તેવું ઈચ્છતા હોય છે, અમે તેમને આમ રોકી શકીએ નહીં કારણ કે તેઓ જીવનના ચોક્કસ તબક્કામાં આવી ગયા હોય છે. એક કમષચારી અને સાહટસક તરીકે વૃદ્ધ કમષચારી કૂશળતા અને અનુભવનો ભંિાર ધરાવતા હોય છે. આપણા અથષતંત્રને બેઠું કરવામાં તેમનું નોંધપાત્ર યોગદાન છે. ઉલ્લેખનીય છે કે વષષ ૨૦૦૬માં લેબરે એમ્પ્લોયમેન્િ ઈક્વાટલિી (એજ) રેગ્યુલશ ે ન્સ વષષ ૨૦૦૬માં દાખલ કરતા નોકરીદાતા કોઈ પણ ટનયષણને વાજબી ઠરાવ્યા વગર જ ૬૫ વષષની વયે કમષચારીઓને ટનવૃટત માિે દબાણ કરતાં હતા.

ભારતવંશી ધબઝનેસમેન સામે છેતરધપંડીના આક્ષેપ લંડનઃ મવશ્વભરિાં રોકાણકારો સાથે ૧૧૫ મિમલયન પાઉન્ડની છેતરમપંડી આચરી હોવાના આરોપ હેઠળ એક ગેગની લંડન શહેર પોલીસ દ્વારા તપાસ કરવાિાં આવતા ૩૯ વષષીય ભારીય મબઝનેસિેન કૌમટલ્ય નંદન પૃમથનું નાિ બહાર આવ્યું હતું. ક્રાઉન પ્રોમસક્યુશન સમવમસના જણાવ્યા પ્રિાણે તેને ત્રીજી સપ્ટેમ્બરના રોજ લંડન શહેરની િેજીપટ્રેટ્ની કોટટિાં જાિીન િાટે હાજર કરવાિાં આવશે. ઓગપટ-૨૦૦૫થી જૂન-૨૦૦૯ના સિયગાળા દરમિયાન બોગસ મબઝનેસ ચલાવવાના, નાણાકીય છેતરમપંડી તથા ખોટી રીતે નાણાં િેળવવા સમહતની ગેરરીમત આચરી હોવાનો તેિના પર આિેપ િૂકવાિાં આવ્યો છે.

3

ધિવાળીના િીપ સાથે માનવતાના િીપ.... વાચક ટમત્રો, ૩૧ અોગષ્ટ ૨૦૧૦ના 'ગુજરાત સમાચાર'માં અમે જણાવ્યા પ્રમાણે દીપોત્સવી ટવશેષાંક માિે અમે અાપને ટવનંટત કરી હતી કે, અાપણા સમાજના તન-મન-ધનથી ટન:સ્વાથષ સેવા કરતા પરોપકારી ભાઇ-બહેનોના કાયષને ટબરદાવવા છે. એ માિેની માટહટત મોકલી અાપવાની તારીખ અાપ સૌની માંગ ધયાનમાં રાખી ૩૧ અોગષ્ટ ૨૦૧૦ કરવામાં અાવી છે. અાપ અાવા સેવાભાવી, દાતા મહાનુભાવોને જાણતા હો તો અમને એમની સચોિ ટવગત ૨૦૦ શબ્દોમાં સુવાચ્ય અક્ષરે, પાનની એક જ બાજુ લખી કાયાષલયમાં એમના ફોિા સાથે મોકલી અાપો અથવા ઇમેઇલ દ્વારા નીચે જણાવેલ સરનામે મોકલી અાપો: jyotsna.shah@abplgroup.com દાતા વ્યટિ પોતે પણ એમની માટહટત મોકલી શકે છે. સૌ લેખક-કટવ ટમત્રો અાપની કલમની ધાર કરી લેખન કાયષના શ્રીગણેશ કરી દો. અાપની કૃટત અોગષ્ટ મટહનાના અંત સુધીમાં કાયાષલયમાં મળી જવી જોઇએ. નવટલકાની લંબાઇ ૬૫૦-૧૦૦૦ શબ્દોથી વધુ ન હોવી જોઇએ. અાપની કૃટત મૌટલક અને અગાઉ છપાઇ ગયેલ ન હોય એની કાળજી રાખવી. એક કોપી અાપની પાસે રાખી મૂકવા ટવનંટત. શ્રી અને સરસ્વતીના સંગમ સમા ટદવાળી િાણે અાપના ધંધાની વૃધ્ધધ માિે અાપની જાહેરાત અમારા જાહેરાત ટવભાગનો સંપકિ સાધી બુક કરાવી દો.

ભારતમાં જન્મેલા ઝાકિર નાઇિની લેસ્ટરના ભારતવંશી યુવાનની હત્યા લેસ્ટરઃ ઇપટ મિડલેન્ડિાં બનેલી આ ઘટના બાદ આ તરફેણ િરનાર અધિ​િારી સસ્પેન્ડ ભારતીય િૂળના એક ટેક્સી યુવકને સારવાર િાટે

લંડનઃ ભારતિાં જન્િેલા મવવાદાપપદ િુસ્પલિ ધિમગુરુ પર પ્રમતબંધ લાદવાના હોિ સેક્રેટરીના મનણમયની ટીકા કરવા બદલ ટોચના સરકારી અમધકારીને સપપેન્ડ થવું પડ્યું છે. ઝાકકર નાઇક કે જે િુસ્પલિ કટ્ટરવાદને પ્રોત્સાહન આપતા હોવાનું િનાય છે તેિની પર થેરેસા િેએ પ્રમતબંધ િૂકતાં સરકારના એક ટોચના અમધકારીએ મનણમયની ટીકા કરી હતી, જેથી તેિને સપપેન્ડ કરાયા હતાં. કોટટના પેપરિાં જણાયું હતું કે િેના સલાહકાર સામબન ખાને દેશિાં િુસ્પલિ ધિમગુરુ ઝાકકર નાઇક પર પ્રમતબંધના મનણમયનો મવરોધ કયોમ હતો, જે બાદ તેિની સાિે મશિાત્િક પગલા ભરવાિાં આવ્યાં હતાં. ઓકિસ િોર મસક્યુમરટી એન્ડ કાઉન્ટર-ટેરેમરઝિ​િાં િહત્ત્વનો હોદ્દો ધરાવતા ખાનને સત્તાવાર િામહતીના આધારે સપપેન્ડ કરાયા હતા.

£360* £349* £368*

ડ્રાઇવરના ૨૩ વષષીય પુત્રની ક્રુર હત્યા કરાઇ હતી. આ કેસિાં પોલીસે બે વ્યમિની ધરપકડ કરીને કોટટિાંથી તેિના મરિાન્ડ િેળવ્યા છે. જો કે હત્યાનું કારણ જાણી શકાયું નથી. ગત સપ્તાહે નીતુ બાબુ દાસની હત્યાથી તેના પવજનો થઇ ગયા છે. ૨૬િી જુલાઇએ વહેલી સવારે આશરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ

£329* £396* £401*

હોસ્પપટલિાં દાખલ કરવાિાં આવ્યા હતા જ્યાં તેનું િોત થયું હતું. આ કેસિાં એન્ડ્રુય સ્પિથ (૩૮) અને એલાઇન પેન્ડરી(૪૫)ની ધરપકડ કરાઇ છે. યુવકના િાતા-મપતા જાન્તુ અને રીનાએ કહ્યું હતું કે, ‘નીતુ અિારો એક પ્રેિાળ પુત્ર હતો,તેને અિે ખુબ જ યાદ છીએ અને કરીશું. અિારા િાટે આ એક િુશ્કેલીનો સિય છે.


તિટન

4

Gujarat Samachar - Saturday 7th August 2010

વિટનમાં ફામા​ાથયુવટકલ સેક્ટરના માંધાતા અને સૌથી સમૃિ વિવટશભારતીયોમાંના એક વવજય પટેલને વ્યવસાય ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તખ્તે પ્રશંસનીય વસવિઓ બદલ લેન્કેશાયરની ડી મોન્ટફટટ યુવનવવસાટી દ્વારા વબઝનેસ એડવમવનથટ્રેશનની માનદ પદવીથી સન્માવનત કરાયા છે. વવજય પટેલના આ સન્માનનો વવગતવાર ગયા સપ્તાહે ‘ગુજરાત સમાચાર’માં (પાન નં. ૨) પ્રકાવશત થયો હતો, જેમાં શરતચૂકથી વવજયભાઇના થથાને તેમના ભાઇ ભીખુભાઇ પટેલનો ફોટોગ્રાફ પ્રકાવશત થયો હતો. વવજયભાઇની વસવિનો અહેવાલ ‘એવશયન વોઇસ’ના ૭ ઓગથટ, ૨૦૧૦ના અંકમાં પણ પ્રકાવશત થયો છે.

ચચચ દ્વારા યોગ પર પ્રતિબંધથી તિન્દુઓ નારાજ રેકવિફઃ અહીંના એક ચચચ દ્વારા તેના સંકુલમાં યોગ પર પ્રતતબંધ મુકતા તહન્દુ સમુદાયમાં રોષ વ્યાપ્યો છે. એક અહેવાલ પ્રમાણે માન્ચેથટર નજીકના રેડતિફમાં તિજ મેથોતડથટ ચચચ દ્વારા ૫૦ કરતાં વધુ સભ્યો ધરાવતા ગ્રુપ પર પ્રતતબંધ મુકાયો છે, જે છેલ્લા દસેક વષચથી દર સપ્તાહે ૬૦ પાઉન્ડ ચુકવતા હતા. ગ્રુપના થથાપક આતરસ તુનનેરે જણાવ્યું હતું કે આ એક અપમાન છે અને અમારે તે સહન કરવું પડ્યું છે. યોગ ગ્રુપના આરોગ્ય માટે છે

0

0%2+

અને તેમના ડરને દૂર કરવા માટે અને આ િાસમાં ભાગ લેવા માટે તેમણે ચચચના અગ્રણીને પણ આમંત્રણ આપ્યું હતું. વતચમાન સમયમાં આ ગ્રુપ આશરે ૩૦ સભ્ય ધરાવે છે, જેમાં ૮૨ વષચના વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. અમેતરકાના તહન્દુ અગ્રણી રાજન ઝેડે જણાવ્યું હતું કે ચચચ તેના સંકુલનો પોતે ઈચ્છે તે પ્રકારે ઉપયોગ કરવાના દરેક અતધકાર ધરાવે છે પરંતુ યોગ કે જેની શોધ તહન્દુ ધમચ દ્વારા થઈ છે અને તેનો દરેક વ્યતિ લાભ લઇ શકે છે.

િોમ ઓફિસની બેદરકારીથી ઈતમગ્રન્ટ્સને વસવાટની મંજૂરી મળી ઈતમગ્રન્ટ અંગેના એક તનણચયમાં હોમ ઓફફસે અતપલ કોટટમાં હાજર રહેવાની દરકાર ન લેતા રદ્દ કરાયેલા હજારો ઈતમગ્રન્ટને યુકેમાં રોકાવાની મંજૂરી મળી છે. અનેક ઈતમગ્રન્ટ્સે યુકેમાં રોકાવા માટે જે અરજીઓ કરી હતી તેને હોમ ઓફફસે નકારી હતી પરંતુ આ તનણચય સામે કોટટમાં કરેલી અતપલની સુનાવણી વખતે પોતાના તનણચયનો બચાવ કરવા હોમ ઓફફસના કોઈ અતધકારી કોટટમાં હાજર રહ્યા ન હતા. આથી છેલ્લા એક વષચમાં આશરે ૫૦ ટકાનો વધારો થયો છે તેવા ઈતમગ્રન્ટ્સનો તવજય થયો હતો. આ ચૂકાદાથી આશરે ૧૭,૦૦૦ ઈતમગ્રન્ટ યુકેમાં હાલ પૂરતો વસવાટ કરી શકશે. કોમન્સ હોમ અફેસચ તસલેક્ટ કતમટીના ચેરમેન કીથ વાઝે દેશની આ સ્થથતતને આઘાતજનક ગણાવી હતી.

ભારિીય પાસપોટટ સરેન્ડરના મુદ્દે GOPIOની રજૂઆિ

પ્રથમ તસવીરમાં વ્યાલાર રવવને આવેદનપત્ર આપતા ડો. થોમસ અિાહમ. બીજી તસવીરમાં મંચ પર ઉપસ્થથત અમેવરકામાં વસતા ભારતીય સમુદાયના વવવવધ અગ્રણીઓ નજરે પડે છે.

ભારત સરકારમાં બિનબનવાસી ભારતીય િાિતોના પ્રધાન વ્યાલાર રબવના સડમાનમાં ડયૂ યોકક બસટી ખાતે ધ ગ્લોિલ ઓગગેનાઈઝેશન ઓફ બિ​િલ ઓફ ઈન્ડિયન ઓબરજીન (ગોબિઓ) દ્વારા તાજેતરમાં આયોજીત એક સમારંભમાં નેશનલ ફેિરેશન ઓફ ઈન્ડિયન અમેબરકન એસોબસએશન (એનએફઆઈએ) તથા બવબવધ શહેરના ફેિરેશન ઓફ ઈન્ડિયન એસોબસએશડસ તેમ જ ડયૂ યોકક મેટ્રો એબરયાના અડય કેટલાક

2$0(

. 6*(!$0 , 3'

0 (&-$2 : &-*#2

'0$ 0 1$ /+ #-"-5 89 97 ) 4!$

'2

) 4!$ 0

! E E E

# !

!

#

!

"

$

-0 3,(/3$ 1$*$"2(-, -% 5$##(,& #$"-0 2(-,1 2- 13(2 $4$07 2'$+$ "-*-30 127*$ 4(1(2 $+!*$7 0$$2(,& 0#1 2# $ 13..*7 2'$ %-**-5(,& %-0 ** 27.$1 -% . 027 ,# -"" 2(-,1 (02'# 71 $##(,& ,,(4$01 0($1 ,& &$+$,21 ,# + ,7 +-0$ (1.-1 !*$ .* 2$1 2 !*$ "-4$01 , .)(,1 "32*$07 ! ,,$01 ! **--,1 2 !*$ #$"-0 2(-,1 -0& ,8 0-**1 % 4-0 !-6$1 ,# 13& 0$# *+-,#1 .*31 +-0$ $ *1- 12-") 4$07 * 0&$ 4 0($27 -% &(%2 !-6$1 ,# &(%2 ! &1 (, #(%%$0$,2 1(8$1 %-0 $4$07 -"" 2(-,

$+!*$7

0$$2(,&

0#1 2#

(012 5 7 $+!*$7 2 #(3+ ,# 12 2$ $+!*$7 (##6 $* 6 + (* &# 5$+!*$7&0$$2(,&" 0#1 "-+

7-:! 5 < : .5 F 5 @ !@ 5 . 5 5 8 ; 7-:! < 5= F + 5= 5 5 < #@ 7 5"5 < : : 5$: : F$' 7 8@ =G 7 8 5 7 ; 7 = 5 7 E 5 5 5 2 , 5@% : : : < 55 5 ; 8 5 : 5 7 E : 7 #5 : /:4 F 5 : 5 5 7 7 E 5 7 <6 # !: A 8! 7 & 5= :, 6 ) !< > #:' : DC 7 H : 7 : 57 < 7#: ( 7 05'# < A 35 5 : < 35 5 = 5 5 F , 5 5= 7 7! 5 :

* . %

$: 5= : = 5 7 .< ? 5 , 5 : F 5 < < ; <A : : 5 : 5 < 7 : 5 5 9 95 :5 : 5 * F1 G F )# : .< : $$$ ! %

"

! !

#

!(*

$*

5 < #= B

સમક્ષ રજૂઆત કરેલી, ઉિરાંત વષવ ૨૦૦૦માં ગોબિઓએ બવદેશમાં વસવાટ કરતાં ચાઈનીઝ િાિતોના મંત્રાલયની માફક બવદેશમાં ભારતીય િાિતોનું મંત્રાલય સ્થાિવાની િણ દરખાસ્ત મુકી હતી. ભારત સરકારે છેલ્લા દસ વષવમાં આ ત્રણેય દરખાસ્તને માડય રાખી તેને િૂરી કરી હતી, તેમ િો. અબ્રાહમે જણાવ્યું હતું. આ કાયવક્રમમાં િાસિોટિ સરેડિર કરવા સંિંબધત બનયમો અંગેના િ​િતર પ્રશ્ન તથા અડય કેટલાક મુદ્દાઓને લઈ સરકારના ભબવષ્યના કાયવક્રમો િર રબવએ વાતચીત કરી હતી. ડયૂ યોકકમાં ભારતના કોડસલ જનરલ પ્રભુ દયાલે જણાવ્યું હતું કે ગોબિઓના પ્રસ્તાવોને ભારત સરકાર ગંભીરતાથી લે છે અને કોડસ્યુલેટ ગોબિઓ, અડય સમુદાબયક સંગઠનો અને ભારત સરકાર સાથે સંકળયેલા સમુદાય અંગેના કોઈ િણ મુદ્દાના ઉકેલ માટે કાયવ કરશે. સમુદાય માટે િાસિોટિ સરેડિર કરવો તે સૌથી મહત્વનો મુદ્દો છે. સરહદો િર સુરક્ષાની બચંતાને િગલે સરકારે અમલમાં મુકેલા નવા બનયમો અંગે િો. અબ્રાહમે જણાવ્યું હતું કે બવદેશમાં રહેલો ભારતીય સમુદાય ભારત સરકારને િૂરો સહકાર આિશે.

અડય સમુદાયો જોિાયા હતા. ૮મી જુલાઈએ યોજાયેલી આ િેઠકમાં ભારતીય અમેબરકન સમુદાયના ૧૦૦ કરતાં વધારે પ્રબતબનબધએ ભાગ લીધો હતો. પ્રોગ્રામ કોઓબિ​િનેટર અને ગોબિઓના ભૂતિૂવવ ચેરમેન અને સ્થાિક પ્રમુખ િો. થોમસ અબ્રાહમે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ગોબિઓ તેના પ્રારંભથી છેલ્લા ૨૦ વષવથી એનઆરઆઈ-િીઆઈઓના સૌથી વધુ બહત ધરાવતા મુદ્દાઓને રજૂ કરે છે અને કેટલાક મુદ્દાનો ઉકેલ મેળવવામાં તેને સફળતા િણ મળી છે. આ પ્રસંગે ગોબિઓના ચેરમેન ઈડદર બસંહે િાસિોટિ સરેડિર સંિંબધત બનયમો અંગે ગોબિઓ વતી વ્યાલાર રબવને આવેદનિત્ર આપ્યું હતું, જેમાં િાસિોટિ િરત કરવાની ફીમાં ઘટાિો કરવા, ગુમ થઈ ગયેલા િાસિોટિ અંગે રાહતો આિવા જેવી િાિતોનો સમાવેશ થતો હતો. પ્રથમ ગોબિઓ ક્વેડશનને ઘણા મહત્વના એવા િે મુદ્દાનો ઉકેલ મેળવવામાં સફળતા મળી હતી. જેમાં સૌ પ્રથમ વષવ ૧૯૮૯માં અમે એનઆરઆઈ તથા િીઆઈઓને િેવિા નાગબરકત્વ અને કાયમી વસવાટ માટેનું િીઆઇઓ કાિ​િ અંગે આિવા ભારત સરકાર

*$

+,

,

,

0

+ & 0 # '" /$,#(-, )*$(* '(,$

1 !

#

! #!

,

,

+ '' ) (!&#*

%#(+*

#' #'

" !(!

# #' %

) %+ * ' "

"

*#% "

% &

# " $ % +& $$ +

#' #' #' #'

!

, $*/ 0+

$$!#


www.abplgroup.com

Gujarat Samachar - Saturday 7th August 2010

100 international minutes free on top of your credit when you top up £15 a month

Get a Your Country sim from any ø shop or o2.co.uk/yourcountry

We’re better, connected

Minimum monthly top up £15. Pay & Go on O2 customers only. Extra calls to international mobiles and landlines only. Excludes calls to Tunisia, Republic of Congo, Democratic Republic of Congo, Solomon Islands, Sao Tome and Principe, Sudan, Norfolk Island, Cuba, Papua New Guinea, Vanuatu, Somalia, East Timor and Syria, which are charged at the International Caller Bolt On rates, also excludes calls made by or to satellite phones (i.e. Thuraya). Video, premium rate numbers, Inmarasat and mobile Internet calls are excluded. Extra minutes do not rollover to the next month. Subject to network coverage. Terms apply. See o2.co.uk

5


6

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 7th August 2010

લેસ્ટરનો પત્ર...

• શોભા જોશી

લેસ્ટર સિટી કાઉન્સિલના બજેટમાં જંગી કાપથી યોજનાઓ ખોરંભે લેથટર સિટી કાઉન્સિલના બજેટમાં આ વષષે િરકારે ૭.૭ સમસલયન પાઉસડનો કાપ મૂકતાં સવસવધ યોજનાઓને માઠી અિર પહોંચી છે. જેમ કે, ૧.૩ સમસલયન પાઉસડની વાહનવ્યવહારના િુધારાઓ માટેની યોજના તેમ જ થકૂલોમાં કમ્પ્યુટિસ માટે પાંચ લાખ પાઉસડ ફાળવવાની યોજના પણ અભેરાઈ પર ચડાવી દેવામાં આવી છે. કાઉન્સિલે આવતા ત્રણ વષોસમાં ૧૯ સમસલયન પાઉસડની બચત કરવી પડશે. લેથટર સિટી કાઉન્સિલના વડા સવજય પટેલ જણાવ્યું હતું કે કાઉન્સિલ િામે આ અયયંત મોટી િમથયા આવી છે. આ કાપને પહોંચી વળવા માટે આવતા ચાર વષોસમાં ૧૦૦૦ જેટલા કાઉન્સિલ કમસચારીઓ જોબ ગુમાવે તેવી શક્યતાઓ છે. તે ઉપરાંત બાળકો માટે સવનામૂલ્યે તરવાની યોજના, િેકફાથટ કલબ તથા થકૂલના િમય બાદ ચાલતી કલબો પર પણ કાપ મૂકાઈ ગયો છે. આથી બેરોજગારીનો ભય તોળાઈ રહ્યો છે. કનેક્શન િસવસિમાંથી પણ ત્રણ લાખ પાઉસડની નાણાંકીય િહાય કાપી નાખવામાં આવી છે.

ગેરકાયદે કામ કરતા બે વ્યસિઓની ધરપકડ લેથટરની કપડાંઓ બનાવતી એક ફેકટરીમાં ગયા અઠવાસડયે યુકે બોડડર એજસિીએ તપાિ કરીને ગેરકાયદે કામ કરતા બે ઇસમગ્રસટોની ધરપકડ કરી હતી. ભારતીય મૂળના ૪૭ વષસના અને ૨૬ વષસની આ બે વ્યસિ િેસટ બાનાસબિ રોડ પર આવેલી ગ્લેમર સિએશસિ નામની ફેકટરીમાં કામ કરતા હતા યયારે ઇસમગ્રેશન ઓફફિરો યયાં પહોંચી ગયા હતા. એ િમયે તેમાંથી એક શખ્િે યયાંથી ભાગવાની કોસશષ કરી હતી. જોકે ફેકટરીની બહાર ઊભેલા ઓફફિરે તેને પકડી લીધો હતો. હવે આ બંને

સુભાષ પટેલ (07962 351 170) E-mail: shanak15@msn.com

બર્મિંગહામનો પત્ર...

વ્યસિઓને ભારત પાછા મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. યુકે બોડડર એજસિીએ જણાવ્યું હતું કે જો ગ્લેમર સિએશસિ એ વાત િાસબત નહીં કરી શકે કે તેણે આ લોકોને કામે રાખતાં પહેલાં પૂરતી તપાિ કરી હતી તો દેશમાં ગેરકાયદે દાખલ થયેલા ઇસમગ્રસટોને કામે રાખવા બદલ ૨૦,૦૦૦ પાઉસડનો દંડ ભરવો પડશે. ઇથટ સમડલેસડ્િ લોકલ ઇસમગ્રેશન ટીમના ઇસમગ્રેશન ઓફફિર શલલી ડૂલીએ જણાવ્યું હતું કે આવા બોગિ લોકોને પકડવા માટે તેઓ પોલીિની િાથે મળીને કામગીરી કરે છે, જેથી જે લોકોને આ દેશમાં કામ કરવાનો કે રહેવાનો અસધકાર ન હોય તેમને પાછા તડીપાર કરી શકાય.

બસમિંગહામમાં કસવ િંમેલન બસમિંગહામમાં ગુજરાતી ભાષા અને િાસહન્યયક િમુદાય દ્વારા ૨૯ જુલાઇએ કસવ િંમેલન યોજાયું હતું. ગુજરાતથી આવેલા પૂ. મોરાસરબાપુના સિય કસવ કૃષ્ણ દવે તેમ જ ઉત્તર ઈંગ્લેસડના બોલ્ટન, બાટલી, લલેકબનસ, લેથટરથી પધારેલાં કસવઓએ

વષસનો ઈમરાન અને ૧૯ વષસનો મોહમ્મદ રફીક થપાકકસહલમાં સહલફફલ્ડ રોડ પર રહે છે. બંનેએ કોટડમાં ગુનો કબૂલ્યો હતો. આ ભાઈઓને પકડવા માટે જાનની બાજી લગાવીને પીછો કરનાર નદીમ અખ્તરને જજે પન્લલક ફંડમાંથી £૫૦૦નું ઈનામ આપ્યું હતું. કોટેડ ઈમરાનને છ વષસની તથા મોહમ્મદને િાડા ચાર વષસની જેલની િજા ફટકારી હતી. બંને ભાઈઓએ ૫૦ વષસના પોથટ ઓફફિ મેનેજર અને બે કમસચારી ઉપર બંદૂક ધરીને પૈિા માગ્યા હતા. જોકે આરોપીઓ નાિતા હતા યયારે તેમને ઝડપી લેવાયા હતા.

કારના માઈલેજમાં ચેડાં બદલ કમ્યુસનટી ઓડટર

૨૪ કલાક દારૂના વેચાણ િામે ઝૂંબેશ લેથટરશાયરના િાઉથ સવંગ્થટન સવથતારમાં આવેલી ટેથકો િુપર માકકેટે ૨૪ કલાક દારૂ વેચવા માટે કરેલી અરજી સવરુદ્ધ યયાંના રહેવાિીઓએ ચળવળ શરૂ કરી છે. આ સવથતારના રહેવાિીઓ અિામાસજક તત્ત્વોની રંજાડથી એટલા બધા તો હેરાન થાય છે કે તેમના મતે ટેથકો િુપરમાકકેટને આવું લાયિસિ આપવાથી પસરન્થથસત અયયંત બગડશે. આ સવથતારમાં તોડફોડ, ઘરફોડ ચોરીઓ વગેરેના અિંખ્ય બનાવોની પોલીિ ફસરયાદ કરવામાં આવી છે. બે અઠવાસડયા પહેલાં બનેલા એક બનાવમાં ૨૦ જેટલા તોફાની તયવોએ હાથમાં િમુરાઈ તલવારો લઈને લેસિડાઉન ગ્રોવ સવથતારમાં રાખેલા વાહનોના ટાયરો ચીરી નાખ્યા હતા. જો રાત-સદવિ આ સવથતારમાં દારૂ વેચાવાનું શરૂ થશે તો ગુનાનું િમાણ અયયંત વધી જશે એવો ડર આ રહેવાિીઓને િતાવે છે. વષોસથી િાઉથ સવંગ્થટન સવથતારને આવી સહંિાખોરીની તકલીફો િહન કરતો હોવાથી તે આનો સવરોધ કરી રહ્યા છે. બીજી તરફ, ટેથકો િુપરમાકકેટનું એમ કહેવું છે કે જે લોકો પાળીઓમાં કામ કરતા હોય તેઓને પોતાની ખરીદી કરવામાં આિાની રહે તે માટે આવી અરજી મૂકવામાં આવી છે.

!

" !

ગઝલો-હઝલો રજૂ કરી લોકોનાં સદલ જીતી લીધાં હતાં. આ િ​િંગે મુખ્ય મહેમાન તરીકે જયંસતભાઈ ચાંપાનેરી હાજર રહ્યા હતા. રાણીના જસમસદન િ​િંગે OBEથી િસમાસનત જયંસતભાઈને કૃષ્ણ દવેના હથતે થવામી સવવેકાનંદની મૂસતસ અપસણ કરાઇ હતી. કસવ કૃષ્ણ દવેએ મોંઘવારી, રાજકારણ, ચૂંટણી િસહતના સવષયોને આવરી લેતી કૃસતઓ રજૂ કરી હતી. િંમેલનનું િંચાલન જાણીતા ગઝલકાર અદમ ટંકારવીએ કયુિં હતું. નોથસ ઈંગ્લેસડના કસવઓએ પણ િેક્ષકોના સદલ જીતી લીધા હતા. િફુલ્લભાઈ અમીને આવા કસવ િંમેલનમાં િેક્ષકોનો િહકાર મળે તે સવષય પર અંગે પોતાની કસવતા રજૂ કરી હતી. િરયુબહેન પટેલે આભારસવસધ કરી હતી.

સ્ટાટટફડટમાં પોસ્ટ ઓફફિ પર હુમલો કરવાના કેિમાં બેને કેદ બસમિંગહામમાં થપાકકસહલ સવથતારમાં થટાટડફડડ રોડ પર આવેલી પોથટ ઓફફિમાં ૧૯ મે, ૨૦૧૦ના રોજ હુમલો કરનાર બે ભાઈઓને જેલની િજા ફરમાવાઇ છે. જજ િીન મોરીિે કહ્યું હતું કે િીિીટીવીમાં જોયેલા ફોટા પરથી લાગે છે કે આ રો પી ભા ઈ ઓ એ પોથટ ઓફફિ ઉપર કરેલો હુમલો સહંિક ! હતો. ૨૧

!

બચસક્લોિમાં રહેતા ૫૫ વષસના મોહિુન એહમદ, વોફકડેલ રોડ-ટાયથલીમાં રહેતા ૩૪ વષસના મોહમદ ફારુક અને િેંટ જોસિ રોડ-થપાકક સહલમાં રહેતા કામરાન તબથિુમને કારના માઈલેજમાં ચેડાં બદલ કોટડના જજે ૧૨ માિમાં અંદર વગર પગારે ૨૫૦ કલાકની કમ્યુસનટી ઓડડરની િજા ફટકારી છે. મોહિુન એહમદે અને મોહમદ ફારુકે તેમના કબૂલ્યા હતાં. બસમિંગહામ ટ્રેસડંગ થટાસડડડ ઓફફિરની તપાિમાં જાણવા મળ્યું હતું કે એહમદ જાપાનીઝ કાર સલસમટેડ કંપની દ્વારા આવી કાર વેચતો હતો. આ કાર તેને ફારુકની કંપની સલંક મોટિસ દ્વારા િપ્લાય કરાતી હતી. કામરાનની કંપની કાર પોઈસટ બસમિંગહામ સલસમટેડમાંથી ટ્રેસડંગ કરાતું હતું. ટ્રેસડંગ ઓફફિરનું કહેવું છે કે તેમણે એક કારનાં માઇલેજ એક લાખ ઓછા કરી નાખ્યાં હતાં. ત્રણેયનું કહેવું હતું કે તેમને ખબર ન હતી કે કારના માઈલેજ ખોટા છે અને તેમણે કારના માઈલેજ પણ સિસટશ ઈન્સડપેસડસટ મોટર ટ્રેડ એિોસિએશન (BIMTA) દ્વારા ચેક પણ ન કયાસ હતા. BIMTAના સરપોટડ િમાણે એક ટોયોટા કાર જાપાનમાં ઓક્શનમાં વેચાઈ હતી યયારે તેના માઈલેજ ૨૪૪,૦૦૦ ફકમી હતા. એ જ કાર જાપાનીિ કાર સલસમટેડમાં વેચવા મૂકાઈ યયારે તેના માઈલેજ ૧૨૫,૦૫૩ ફકમી હતા. ઓફફિરનું કહેવું છે કે િેકસડહેસડ ગાડી ખરીદતાં હોય તો રસજથટ્રેશન નંબર દ્વાર HP1 માઈલેજ ચેક વેબિાઈટ પર અને VOSA MOT વેબિાઈટ પર કારની માસહતી ચેક કરવી જરૂરી છે. તેઓનું કહેવું છે કે આજની ટેકનોલોજી િમાણે માઈલેજ બદલવા ઘણું િરળ છે.

+

'% ) ! ' $## ' $" *** '% ) ! $ ( , ! '$# $ $(# & % # $# $#

Looking For a Hall?

hAel Ade m ˆe:

Wedding Reception lGn, sgA¤, b¸#de, rIseP‰n, Birthday dInr aeNd dANs t¸A aNy Anniversary ˆu æsùge hAel Ade m ˆe. Dinner & Dance 3Halls - Capacity 50 ¸I 500 mAosAenI sgvd ŒrAvtA ºo juwA juwA hAel. from 50- 500 Guest Veg / Nonveg Food ˆAkAhArI ane bIn ˆAkAhArI AejnnI VyvS¸A kArpAÈkùg Ample Car Parking

Shree Aden Depala Mitramandal U.K. Charity: 293627

67A Church Lane, London N2 8DR Tel: 020 8444 2054 or 020 8346 6686 Well suited for Socials, Religious, Cultural and Official events. Terms & Conditions Apply. Capacity 350 For Reiki Courses at Affordable Price Contact: Nalin (MIRS) Tel: 07779 305144

C & L County Club West End Road, Northolt Middx

Tel: 020 8845 5662

Fax: 020 8841 5515

Email: skrudki1@hotmail.co.uk

TRAVEL HUB Ltd %(" 0 * !

( ( .

( * 7.

0

(

(7 ( ( !( - 7 ! ! ( - 6 44 * (&- 54 44 !+ * ( + %

+7 ( ( 0 7+ ( ( 0 "0 . )+ 1

$ $

- +!( *

- /

,

-

0 '( -

# + #! ( $- -

( . !1 3

( ( . !$ ( (1 !$ * * * '( - #$ + #! - ( ( 7 ( !7 2! ( . ( 0 !1 3 !( 0

0

!

% %

" $ %

!

# "

" "

"!

% &! "

!

Tel: 020 33&! 55 05 45" - 020%%%87" 82 13 08# ! % $ # "


ટિ​િન

Gujarat Samachar - Saturday 7th August 2010

ગોરા ટિટિશ ૪૦ વષષમાં લઘુમતી બની જશે લંડનઃ એક નવા સંશોધન િૂજબ ભારતીય ઉપખંિ અને અજય મબન-યુ રોમપયન યુ મનયનના દે શ િાંથી અહીં સ્થાયી થયેલા લોકોની વસતીિાં વધારાને લીધે મિટનિાં ૨૦૫૧ સુધીિાં ગોરા મિમટશ લઘુિતીિાં આવી જશે. યુમનવમસિટી ઓિ લીિસના સંશોધકોએ કહ્યું છે કે મિટન વં શીય રીતે વધુ પ્રિાણિાં વૈમવધ્યસભર બની રહ્યું છે અને ભૌગોમલક રીતે સંકમલત બની રહ્યું હોવાથી ૪૦ વષિ​િાં મિટનની વંશીય રચનાિાં ધરખિ િેરિાર

ખોટા લગ્ન કરાિનાર પાદરીને જેલ સજા લંડનઃ ગેરકાયદે ઇમિગ્રજટ્સને દેશિાં સ્થાયી થવા ખોટા લગ્ન કરી આપવાના સૌથી િોટા કૌભાંિ​િાં ચચિ ઓિ ઇંગ્લેજિના પાદરીને ૧૪ વષિની જેલની સજા થઇ છે. સેજટ મલઓનાિડસ-ઓનસીિાં સેજટ પીટર અને સેજટ પૌલ ચચિ​િાં ૩૬૦ જેટલાં બોગસ લગ્ન કરી આપવા બદલા ૬૧ વષિના રેવ એલેક્સ િાઉનને કોટેડ દોમષત ઠેરવ્યા છે. પાદરી એક ગેંગ સાથે સંકળાયેલા હતા. િાઉનનો ઉપયોગ થઇ રહ્યો હોવાની વમરિ ધિ​િગુરુઓને જાણકારી હોવા છતાં પણ તેિણે પોલીસ અથવા યુકે બોિડર એજજસીનો સંપકક કયોિ ન હતો, તેિ તપાસિાં બહાર આવ્યું છે. ઘણીવાર િાઉને એક જ મદવસિાં િઝનબંધ લગ્ન પણ કરાવ્યા હોવાનું જણાયું હતું.

આવશે. અત્યારે હજુ પણ સૌથી િોટું જૂથ હોવા છતાં ૨૦૫૧ સુધીિાં ગોરા મિમટશ વંશીય બની જશે , લઘુ િ તી એિ જણાવી અહે વાલિાં ઉિેરવાિાં આવ્યું છે કે મિશ્ર વં શીય જાતીઓ ત્રણ ગણી થઇ જશે. ૨૦૫૧ માટે મહત્ત્િની આગાહીઓઃ મિટનની વસમત ૭૮ મિમલયન થશે. (૨૦૦૧િાં ૫૯ મિમલયન), વ્હાઇટ આયરીશ અને બ્લેક કેરેમબયન જૂથોિાં સૌથી ધીિી વસતી અજય વ્હાઇટ (ઓસ્ટ્રેમલયા, અિેમરકા

અને યુરોપ) તથા મિશ્ર વંશિાં સૌથી િોટી વૃમિ. વસતીિાં વંશીય લઘુિતીનો મહસ્સો ૨૦૦૧િાં ૮ ટકાથી વધી ૨૦ ટકા, વંશીય લઘુિતી વંમચત સ્થામનક સિા િંિળોથી હટીને વગદાર મવસ્તારિાં જશે અને વંશીય જૂથો અજય વસતી સાથે નોંધપાત્ર પ્રિાણિાં ઓછા પ્રિાણિાં અલગ કરી શકાશે. દમિણ એમશયા િૂ ળ ના પરં પ રાગત મહજરતીઓ (ભારત, પાફકસ્તાન અને બાંગ્લાદેશ) કદિાં ઝિપી વૃમિ પાિે તેવી શક્યતા.

ગાયે ત્રણ ટવટવધ િીડના વાછરડાને જન્મ આપ્યો

હોલસ્ટાઈન ફ્રેઈવસયન ગાય- કોકોએ તાજેતરમાં કોઈ પણ પ્રકારની મદદ િગર ત્રણ તંદુરસ્ત િાછરડાને જન્મ આપ્યો છે. આિરે ૧૦૫,૦૦૦ કેસોમાં ભાગ્યે જ આ પ્રકારની એક ઘટના જોિા મળે છે. બે િાછરડા બેમ્જજયન બ્લુ ક્રોસ િીડ છે અને ત્રીજો િાછરડો િેરોલેઈસ ક્રોસ છે. સમરસેટના સ્ટોક સેન્ટ ગ્રેગરીખાતે ડેરી ફામમના ૩૭ િષથીય સંચાલક એન્થની ગોથડે​ે જણાવ્યું હતું કે અલગ જ પ્રકારના આખલાઓની ઓલાદથી કોકોએ ગભમધારણ કયોમ હતો. આ ઘટનાથી અમને આશ્ચયમ થયું છે અને અમે અગાઉ આિી ઘટના જોઈ ન હતી.

7

વરટ્ઝ હોટેલ િેચિાનો પ્રયત્ન કરનાર ઠગ પકડાયો

ફ્રાન્સથી વેલ્સમાં ગેરકાયદે પ્રવેશતા સાત ભારતીયોને અિકાવાયા

લંડનઃ એક ટ્રક ડ્રાઇવરે લંિનની મરટ્ઝ હોટેલને લગભગ ૩૯૦ મિમલયન પાઉજિ​િાં વેચવાનો પ્રયત્ન કરતાં આ ઠગને પાંચ વષિની જેલની સજા િટકારવાિાં આવી છે. ગત િમહનાની શરૂઆતિાં છેતરમપંિી દ્વારા ૧.૫ મિમલયન પાઉજિ મિપોમઝટ તરીકે લેવા બદલ એજથની લીને કોટેડ દોમષત ઠેરાવ્યો હતો. કોટેડ નોંધ્યું હતું કે ટ્રક ડ્રાઇવર બેરોજગાર હતો અને તેણે િાયનાજસર અને પ્રોપટથી મિલરનો સંપકક કરીને તે મરટ્ઝ હોટેલના િાલીક બાકકલે િધસિનો મિત્ર છે અને તેિની સાથે જોિાયેલા હોવાની ખોટી વાતાિ કરી હતી. તેણે િાયનાજસર અને પ્રોપટથી મિલરને જણાવ્યું હતું કે મબમલયોનેર િધસિ પામરવામરક કારણોસર તેઓ ત્રીજી પાટથી દ્વારા હોટેલ વેચી રહ્યા છે. જો કે, કરાર ન થતાં અને મિપોમઝટ તરીકે આપેલી રકિ પરત ન િળતાં બંન્ને મબઝનેસિેનને સાચી વાતની ખબર પિી હતી, જેના કારણે ટ્રક ડ્રાઇવર પકિાયો હતો.

લંડનઃ ફ્રાન્સથી વેજસ સુધી સ્ટીલના વાયરો ભરેલી ટ્રકમાં છુપાઈને ટિટનમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા સાત ભારતીયોને તાજેતરમાં ટિટટશ ઓફિસર દ્વારા પકડી લેવામાં આવ્યા છે. કાબબન ડાયોક્સાઈડ ટડટેક્શન કરી રહેલા ટિટટશ ઓફિસરને સ્લોવેફકયનમાં રટજસ્ટડડ થયેલી ટ્રકમાં કેટલીક વ્યટિઓ છુપાઈ હોવાની શંકા ગઈ હતી. ઓફિસરે ટ્રેઈલરની તપાસ કરતાં તેમાં સ્ટીલના વાયરોની સાથે કેટલાક લોકો છુપાયા હતા. છુપાયેલા આ લોકો ભારતીય નાગટરકો હોવાનું જણાઈ આવ્યું હતુ.ં ઝડપાયેલા આ ભારતીય નાગટરકોને ફ્રાન્સની બોડડર પોલીસને હવાલે કરીને ટ્રકને યુકમે ાં પ્રવેશવા દેવામાં આવી હતી. વાહનમાં કોઈને છુપાવવા દેવાયા નહોતા તેવું પુરવાર કરવામાં જો કંપની અને બજગેટરયાનો ડ્રાઈવર ટનષ્િળ જશે તો તેમને ભારે દંડ િટકારવામાં આવશે.

ચેન્નાઇના વિદ્યાથથીને કેમ્બ્રિજની વિષ્યવૃવિઃ ચેન્નાઇની સર વેંકટેશ્વર કોલેજના મિકેમનકલ એન્જજમનયમરંગના મવદ્યાથથી પ્રશાંત વેંકટરિણને મિટનની પ્રમતમિત કેન્બ્રિજ યુમનવમસિટીિાં એિ. ફિલનો અભ્યાસ કરવા િાટે ‘પેિજદા િોનાપ્પા મશષ્યવૃમિ’ એનાયત કરવાિાં આવી છે. પ્રશાંત અત્યારે સેજટ ગ્લોબેન ગ્લાસ ઇન્જિયાિાં મિઝાઈન એન્જજમનયર તરીકે િરજ બજાવે છે. વિા પ્રધાન િેમવિ કેિરનની ગત સપ્તાહની ભારત િુલાકાત દરમિયાન તેને મશષ્યવૃમિ અંગેનો પત્ર આપવાિાં આવ્યો હતો.

યુકે બોડડર એજન્સીના ટડરેકટર કેરોલ અપશેલના જણાવ્યા મુજબ યુકેમાં માલસામગ્રીની સાથે ગેરકાયદે રીતે લોકોને ટિટનમાં ઘૂસતા રોકવા માટે ફ્રાન્સ અને બેલ્જજયમની બોડડર પર પૂરતો બંદોબસ્ત ગોઠવીને વાહનોની તપાસ કરવામાં આવે છે. કાબબન ડાયોક્સાઈડની તપાસ કરતી વખતે ટ્રકમાં છૂપાઈને લોકો યુકમે ાં પ્રવેશે નહીં તે માટે સ્ટાિ દ્વારા ટડટેક્ટસબ અને સ્નીિર ડોગનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઈટમગ્રેશન ક્રાઈમ રોકવા માટે ટિટનના ઓફિસરો દ્વારા હાઈટેક સચબ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. યુકેમાં પ્રટતબંટધત માલસામગ્રીને દાણચોરીથી ઘૂસાડવા માટે કરવામાં આવતા પ્રયાસોને પણ રોકવામાં આવે છે. યુકેમાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરનારા લોકોને રોકવા તેમ જ પ્રટતબં ટધત દવાઓ, શસ્ત્રો, ટસગારેટ્સને દાણચોરીથી ઘૂસાડવાના પ્રયાસો રોકવા માટે ટિટટશ ઓફિસરો દ્વારા ટડટેક્શન ડોગ્સ, કાબબન ડાયોક્સાઈડ ટડટેકટસબ, હાટડબીટ મોટનટસબ, સ્કેનસબ અને ટવઝયુઅલ સચબનો સહારો લેવાય છે. વષબ ૨૦૦૯માં બોડડર ક્રોસ કરીને ૨૯,૦૦૦ લોકોએ ટિટનમાં ગેરકાયદે રીતે ઘૂસવાનો પ્રયાસ કયોબ હતો જેમને ઝડપી લેવામાં આવ્યા હતા.


8

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 7th August 2010

આપણું આત્મગૌરવ જરૂરી છે: પૂ. શ્રી માધવપ્રિયદાસજી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરીવાર-યુ.કે. દ્વારા મિન્દુ લાઇફસ્ટાઇલ સેમિનારનું આયોજન કરવાિાં આવ્યું િતું. જેિાં પ.પૂ. શ્રી િાધવમિયદાસજી સ્વાિીના િંગલ ઉદબોધનનો સારાંશ અત્રે િસ્તુત છે. આપણને હિન્દુઓને આપણે શું છીએ એની આપણને ખબર િોવી જોઈએ. જો એ ખબર પડી જાય તો આપણે કોઈથી ડરવાની જરૂર નથી. હવવેકાનંદજીએ એક સરસ સૂત્ર કિેલું, Know theyself. આપણે શું છીએ એ આપણે ભૂલી ગયા છીએ. આ હશહબરનો િેતુ એ છે કે આપણને આપણી જાતનું જ્ઞાન થાય. જ્યારે હું વારાણસીમાં સંથકૃતનો અભ્યાસ કરતો ત્યારે એક સરસ કથા આવતી. રાજાનો કુંવર નાનપણથી ખોવાઈ ગયો અને જંગલમાં આદીવાસી લોકો સાથે ઉછયો​ો. એ રાજકુંવરે માની લીધું કે ‘હું આદીવાસી છું' પોતે રાજકુંવર છે, તે ભૂલી ગયો અને આદીવાસી જેવું જીવન ગુજારવા લાગ્યો. શોધખોળ કરતા ૨૦ વષષે િાથના લાખાની હનશાનીથી ઓળખાણ થઈ કે, આ તો રાજકુમાર છે. જ્યારે એને કિેવામાં આવ્યું ત્યારે એને ભાન થયું અને એ જ ક્ષણે એનું આત્મગૌરવ જાગી ગયું. આ જ સ્થથહત આપણી છે. આપણે કેટલો મોટો વારસો લઈને બેઠા છીએ, પણ આપણને એનું ભાન નથી. આપણે જાગવાની જરૂર છે. ભારત વાથતવમાં દુહનયાનો હશરમોર દેશ છે. આપણને આપણું ગૌરવ િોવું જોઈએ. ‘આપણું જ્ઞાન શ્રેષ્ઠ છે.’ આપણા ઋહષમુહનઓએ જે વારસો આપણને આપ્યો છે તે બેનમૂન છે. ઋહષમુહનઓ જીવનને વ્યાપક અથોમાં જુવે છે. ઋહષઓએ આપણને પ્રાણીમાત્રને પ્રેમ કરવાનું શીખવ્યું છે. મારા મત પ્રમાણે ત્રણ પ્રકારની હવચારધારા છે.

ખુલ્લુ િતું. હું સાધુ છું, તો પણ તેમના વેશને કારણે તેમની સામે પૂવોગ્રિથી જોવાઇ ગયું. પરંતુ જ્યારે તેમના સેવાકાયોનો પહરચય થયો ત્યારે મારું મથતક તેમના ચરણમાં ઢળી ગયું. તેઓ કેટલીયે િોસ્થપટલો ચલાવે છે અને કેટલીયે શૈક્ષહણક સંથથાઓ પણ ચલાવે છે. ધમો સમાજના ઉત્કષો માટે છે. આપણા ઋહષમુહનઓની ધમોની ભાવના બહુ જ ઊંડી છે. તમે ઋહષઓની ધમોની વ્યાખ્યા જુઓ. હિંદુ ધમો આપણને શું શીખવે છે? યતઃ અભ્યુદય મનશ્રેયશઃ મસમિઃ સઃ ધિમઃ । ધમોની આવી વ્યાખ્યા બીજે ક્યાંય જોવા નિીં મળે. જેમાં અભ્યુદય િોય અને હનઃશ્રેયસ િોય તે ધમો. એક ઉદય શબ્દ છે અને બીજો અભ્યુદય શબ્દ છે. મારા માટે હિંદુ ધમો એટલે ભારતમાં ઉદભવેલ ધમો. જેમાં બૌદ્ધ, જૈન, શીખ પણ આવી જાય. કંબોડીયામાં બૌદ્ધ ધમાોચાયો​ો સાથે ધમોચચાોમાં જવાનું થયું. મેં કહ્યું, આપણે એક જ ગંગાનું પાણી પીધુ છે. આપણું ઉદભવથથાન એક જ છે. આપણા ધમોના પાયા ઘણા મળતા આવે છે. આપણે કોમન ફેકટર નક્કી કરીએ કે, આપણે હવશ્વ માટે શું કરવાનું છે? િમણાં જ અમદાવાદના ધમોચાયો​ો સાથે મારી બેઠક િતી. બધા ખૂબ સારા હવચારથી આવ્યા િતા. ખ્રીથતી અને મુથલીમ ધમોના પ્રહતહનહધ િતા. સૂફફ અને યહૂદી ધમોના પ્રહતહનહધ પણ િતા. ચચાોનો હવષય એ િતો કે, સમાજમાં શાંહત માટે પાણે શું કરવું જોઈએ. મેં િસતાં િસતાં કહ્યું, ‘મેં એક વાર મોટા સંત પાસેથી સાંભળેલી વાતાો કિેવી છે.

આવક જ નિીં, જાવક પણ િોવી જોઈએ.’ એક સમય િતો. જ્યારે ભારતમાં સેવાના માધ્યમો અલગ પ્રકારના િતા. લોકો ધમોશાળા, પરબ, વૃક્ષોરોપણ વગેરે પ્રવૃહિ કરીને સેવા કરતા િતા. આજે સમય બદલાઈ ગયો છે. થવામી હવવેકાનંદજી હવદેશમાંથી હમશનરી પદ્ધહત ભારતમાં લાવ્યા અને ભારતવષોને નવી હદશા આપી.

ધમમમાં માત્ર આવક જ નહીં, જાવક પણ હોવી જોઈએ

એક હવચારધારા એવી છે કે, જે માત્ર પોતાનાઓને પ્રેમ કરે છે અને જે પોતાનું નથી તે જીવવાલાયક નથી એવું માને છે. બીજી હવચારાધારા એવી છે કે, જેઓ માનવજાતને પ્રેમ કરે છે. પરંતુ પોતાની પાસે જ્ઞાન છે. દુહનયા બધી અંધકારમાં છે અને ભગવાને તેમને આખા હવશ્વને જ્ઞાનનો પ્રકાશ આપવાનો ઠેકો આપ્યો છે. ભારતના મિાન સંત થવામી દયાનંદજીને પત્રકારોએ પૂછ્યું કે નવા વષો માટે આપ કાંઈક સંદેશ આપો. એમના આગ્રિથી થવામીજીએ કહ્યું, મારી ભગવાનને પ્રાથોના છે કે, ‘Oh God! Save us from the saviours.’ અમને આ મુહિ આપવાવાળાથી મુહિ અપાવો. એક સમુદાયના લોકો માનવતાની વાત કરે છે અને savioursનો ઠેકો લઈને ચાલે છે. હું આ લોકો પાસેથી એક વાત શીખ્યો છું કે, ‘ધમોમાં માત્ર

નવી હદશા એટલે શું? હશક્ષાનો વ્યાપક પ્રચાર થવો જોઈએ. આરોગ્યની દૃહિથી લોકોની સેવા થઈ જોઈએ અને પયાોવરણની દૃહિથી પણ લોકોની સેવા થવી જોઈએ. ખાસ કરીને હશક્ષણ અને આરોગ્ય કેન્દ્રોની થથાપના આપણે હવદેશમાંથી શીખ્યા છીએ. આનો અથો એવો નથી કે, ભારતમાં સેવા નથી થતી. આપણી તકલીફ એ છે કે, આપણે શબ્દોથી પ્રભાહવત થઈ જઈએ છીએ. કોઈ કિે કે ‘તમે આવા છો કે તેવા છો તો આપણે એ માની લઈએ છીએ. હું થોડા ધમાોચાયો​ો સાથે બેઠો િતો. મેં કહ્યું કે, ભારતમાં જે સેવાકાયો​ો ચાલે છે એને એક સાથે એક વેબસાઇટમાં મુકવામાં આવે તો આખી દુહનયાના સેવાકાયો કરતા ભારતના સેવાકાયો​ોનું પલ્લું ભારે રિેશે. છાપામાં વગોવાયેલા કેટલાંક સાધુઓને બધા ઓળખે છે, પરંતુ ઘણા બધા એવા સાધુ-સંતો છે કે, જેઓ ખરેખર સેવાકાયો​ો કરે છે એમને કોઈ ઓળખતું નથી. અમારે િૈદરાબાદમાં ધમાોચાયો​ોની મીટીંગ િતી. એમાં એક સંત ચેન્નાઈથી આવ્યા િતા. માથા ઉપર મોટી જટા િતી. ભભૂત લગાડેલી અને આખુ શરીર

અનુસંધાન પાન-૯

! ! 1AI-A 4./ .A#F ,J$ +D0B +A$B 3 G &E2B P.9 &*CI 0@% P21 -*A22A .A#F =;#*B ;'A+*A .A#F +A20 H, #*K -*A22A .A#F P'L *E :/P> & ;#F# $P.P*;=F3* <H-E# *B P2P) .A#F

O P<+E $ 8/C*01 71A64 O (;&A2E!H*B 4C0@A .A#F O A#M$M #F@ $2A " +*A 0E 4 2$(A/B .A5H1.AI +H 6#.E6# .A#F .5E0-A*B 0B*E 4A'E 4A'E '2A .E 1 ?A0A 4I+ N 0H &+'67 +<5+6/+3)+ /3 2468-'-+ (97/3+77

468-'-+7 & #

%

&

"

$ #& " ""

468-'-+7 #

468-'-+7

& #

"

"

%

! $

" #& "

>>>>>>

!" " " "

!

#& !

! !

1+'7+ )'11 /3+7. !.43)..'86' =496 3*+5+3*+38 2468-'-+ '*:/746 ;/8. 34 4(1/-'8/43 43 8.+ ,4114;/3-

,,/)+ 4(/1+ +-/78+6+*

!" "

,,/)+

!

/-. !86++8 %+'1*7843+

$

! "

&496 .42+ 2'= (+ 6+ 5477+77+* /, =49 *4 348 0++5 95 5'=2+387 43 =496 2468-'-+


Gujarat Samachar - Saturday 7th August 2010

www.abplgroup.com

9

િનને વૃંદાિન કરતો અિસર: કવિ કૃષ્ણ સાથે સ્થાવનક કવિઅોનો કાવ્ય દરબાર  ગયા શનિવાર તા. ૩૧ જુલાઇિા અાપિા 'ગુજરાત સમાચાર' િા ઉપક્રમે અિે શ્રી લોહાણા મહાજિ (યુ.કે.) ટ્રથટિા સહયોગમાં ગુજરાતી કનવતાિા એક િભાવશાળી િે ભાવવાહી કાયયક્રમિું નિયોજિ થયું. ગુજરાતિા લહેકાદાર કનવશ્રી કૃષ્ણ દવેિા સન્માિાથથે અા કાયયક્રમ રેપ્ટિ એવન્યુ, સડબરી, વેમ્બલીમાં અાવેલ મહાજિ વાડીમાં થયો. જેમાં શ્રી કૃષ્ણિી ભાવવાહી બંસી બજી રહી-કહીએ કે કાવ્ય યમુિા ધસમસતી રહી. એક કકિારેથી અનતનથ કનવશ્રી કૃષ્ણ દવેએ વહાલ, વ્યંગ અિે નવનવધ નવષયોિા કાવ્ય િયોગો કયાય. સતત બે કલાક સુધી ગીત, ગઝલ િે ગુંજિ​િો િવાહ વહેતો રહ્યો. લોહાણા મહાજિ​િો રામ દરબાર કૃષ્ણિી વાસંલડીમાં તરબતર અિે મંત્ર મુગ્ધ થઇ ગયો. ઘણા કાવ્યિેમીઅો માટે અા અપૂવય અવસર હતો. જ્યારે કાવ્ય યમુિાિા સામા કકિારે ઉપસ્થથત હતા પાન-૮નું ચાલુ

માધિવિયદાસજી... એક વાર એલેકઝાન્ડરિી માં ગ્રેવયાડડમાં એલેકઝાન્ડરિી કબરિે ફૂલ ચડાવવા ગઈ. પરંતુ તેમિે ખબર િહોતી કે, એલેકઝાન્ડરિી કબર ક્યાં છે? એણે ગ્રેવયાડડિા રખેવાળિે પૂછ્યું. ‘આમાં એલેકઝાન્ડરિી કબર કઈ છે?’ રખેવાળે કહ્યું, આમાં જેટલી કબર છે. એ બધી એલેકઝાન્ડરોિી જ કબરો છે. માએ કહ્યું, ‘હું સામાન્ય એલેકઝાન્ડરિી વાત િથી કરતી. હું એલેકઝાન્ડર ધ ગ્રેટિી વાત કરું છું.’ ત્યારે રખેવાળે કહ્યું, ‘માં, દરેક માિે માટે તેિો નદકરો ગ્રેટ જ હોય છે.’ માટે સૌથી પહેલા તો પોતાિો જ ધમય શ્રેષ્ઠ છે એવો આપણો દાવો છોડી દેવો જોઈએ, તો આપણે શાંનતિો થોડો આભાસ જોઈ શકશું. આપણા નહંદુ ધમયિો જે પાયો છે તેમાં માત્ર ઉદયિી વાત િથી. અભ્યુદયિી વાત છે. આપણે દૃષ્ટાંતથી સમજવા િયત્ન કરીએ. આપણી પાસે િનસદ્ધ ઉદાહરણ રામ અિે રાવણિું છે. રાવણિી લંકામાં નવકાસિી કમી િથી. એવી કથા છે કે, ત્યાં બધા દેવતા કામ કરતા. નવકાસિી કમી િથી. પણ એ માત્ર ઉદય છે. મિે જ મળે એ ઉદય છે. મિે મળે તે વહેંચીિે ભોગવું તે અભ્યુદય છે. ભગવાિ રામ બધાિે વહેંચીિે ભોગવે છે. આખો સમાજ મિે મળે મિે મળે એમ કરે તો એ સંથકૃનત સેલ્ફ સેન્ટરડડ હશે. એ સમાજમાં દાિવતા હશે અથવા માણસોિે બદલે જબરદથત ગણતરીબાજ રોબોટ્સ ફરતા હશે. ત્યાં માિવતા િહીં હોય, લાગણી િહીં હોય, િેમ િહીં હોય, બીજાિા દુઃખદદયિે સમજવાિી તૈયારી પણ િહીં હોય. ઋનષ એવા નવકાસિી વાત િથી કરતાં. ઋનષ એવો ધમય આપે છે, તે બધાિે સુખી કરવાિો નવચાર આપે છે. ઉદયિી નવચારધારા છે... મેળવો અિે ભોગવો. અભ્યુદયિી નવચારધારા છે... િીનત મેળવો, િેમથી વહેંચો અિે નવવેકથી ભોગવો. જ્યાં એક વ્યનિ પોતાિા નવકાસ માટે કેસ્ન્િત થાય તે ઉદય છે અિે જ્યાં આખો સમાજ ઉપર ઉઠે તે અભ્યુદય છે. ઘણા લોકો ભારતીય ધમયિે સાધુ સંતો અિે ઉદાસીઓિો ધમય સમજે છે. જેમાં સમાજ િત્યે ઉપેક્ષા ભરી હોય. જગતિી નિંદા ભરી હોય. જગત નમથ્યા છે. કાંઈ લાવ્યા િથી અિે કાંઈ લઈ જવાિા િથી. કાલ સવારે મરી જવાિું છે. પરંતુ ઋનષઓિો ઉપદેશ વાથતનવક છે. ઋનષઓિી રાષ્ટ્ર િાથયિા સાંભળો તો એ એમ કહે છે કે, અમારા દેશિા જ્ઞાિી પુરુષો બ્રહ્મવચયથવી હોય. અમારા દેશિા શુરવીરો દેશિી રક્ષા કરિારા હોય. અમારા રાષ્ટ્રમાં પુષ્કળ વરસાદ વરસે; અમારા ઘર ધિ-ધાન્યથી ભરપૂર હોય, અમારા દેશિા બળદો બળવાિ હોય. અમારી ગાયો કામધેિું સમાિ હોય. અમારા અશ્વો આકાશમાં ઉડિારા હોય. અમારા રથિે કોઈ િનતરોધ િ હોય. ધમય જગતિો નવરોધી િથી, પણ નવવેકપૂવયક ભોગ કરવાિું શીખવે છે. મેળવવાિી વાત ચોક્કસ છે પણ વહેંચીિે ભોગવાિી વાત છે.

થથાનિક કનવઅો- શ્રી પંકજ વોરા, શ્રીમતી ભારતી પંકજ, ડો. પંચમ શુક્લ, ડો.જગદીશ દવે, શ્રીમતી નિરુબેિ દેસાઇ, શ્રી દોલતરાય દેસાઇ, શ્રી રામુભાઇ મટવાડકર અિે ડો.રાજેશ રાઠોડ : અા સૌ કનવઅોએ પોતાિી અાગવી અિે અવિવી રચિાઅોથી કનવતાનિય રસજિોિે ભાવ તરબોળ કયાય અિે અનતનથ કનવ કૃષ્ણ દવેિે િસન્ન િે િભાનવત કરી દીધાં. અાજિા અવસરિા શ્રી ગણેશ થયા કનવવર શ્રી ન્હાિાલાલિા ગીતથી- એમિા જ દોનહત્રી કાન્તાબેિ િભાકાન્ત પટેલિા થવરમાં..દોલતભાઇ દેસાઇિું સરથવનત વંદિ પરંપરાગત અિે પારદશયક હતું. નહન્દી, સંથકૃત િે ગુજરાતીમાં એમિા કાવ્ય કવિ કૃષ્ણ દિેને સન્માન પત્ર એનાયત કરાયું એ િેળા સંગ્રહો િગટ થયા છે. ડાબેથી મધુબેન, કૃષ્ણ દિે, પંકજ િોરા અને રામુભાઇ મટવાડકરે ગઝલ રજુ કરી. િચનલત જ્યોત્સનાબેન શાહ િકાર અિે નવચાર એમિી ગઝલોમાં તરવરે છે.

નશક્ષણ ગુરુ અિે ભાષા પંનડત ડો. જગદીશ દવેએ થથાનિક જીવિધારાિા પડઘા િે પડછાયા શબ્દબધ્ધ કયાય: અાપણે જોતાં હોય પણ વરતતા િ હોય એવા સૂરજિા કેટલાય શબ્દ નચત્રો જાણ્યા િે માણ્યા. MBE થી િવાનજત ગૂજરાતી ભાષાિા એક માત્ર કનવયત્રી િીરૂબેિ દેસાઇએ એમિા શૈશવિા સંભારણા 'રીપલ ફોલ્સ' અિે 'િાિી મા' િા ભાવગીતો રજુ કયા​ાં. યુવાિ કનવ ડો. પંચમ શુક્લિું કાવ્ય પઠિ સંવેદિશીલ રહ્યું. સજયિ હોવા પછી સજયક હોવું 'વાહ' કહેવા િેરે છે. ડો. રાજેશ રાઠોડ મુિકોિી 'જ્યોત'માં ઝલક્યા. શ્રીમતી ભારતી પંકજ સંવેદિશીલતાથી સાંિત જીવિ​િી અનભવ્યનિ કરતા કહે છે: અનુસંધાન પાન. ૩૫


10

Gujarat Samachar - Saturday 7th August 2010

તમારી વાત.... કેમરનની ભારતયાત્રા ૧૬૧૫ની સાલમાં સર થોમસ રો (Thomas Roe) એ ઈપટ ઈન્ડિયા કંપની વતી એ વખતના મોગલ બાદશાહ જહાંગીર સાથે સુવાંગ અધિકારો મેળવવા માટે વાતચીત કરી હતી એ પછી કદાચ પહેલી વખત ધિધટશ વિા પ્રિાન િેધવિ કેમરનના નેતૃત્વ હેઠળ ૯૦ સભ્યોનું ધવશાળ પ્રધતધનધિમંિળ ભારતની મુલાકાત લઈ પરત આવ્યું છે. જુલાઈના અંતભાગમાં બંને દેશોના વિાઓ, પ્રિાનો અને વ્યાપાર-ઉદ્યોગના પ્રધતધનધિઓ વચ્ચે ધશિણથી માંિી સંરિણ િેિે સોદા અને સમજૂતી થયા. ધિટન ભારતની ધહડદુપતાન એરોનોધટક્સને ૫૦૦ ધમધલયન પાઉડિની કકંમતે ૫૭ હોક એિવાડપડ્ જેટ ટ્રેનર પૂરા પાિશે. કેમરનના પ્રધતધનધિમંિળમાં િઝનથી વિુ ધિધટશ યુધનવધસિટીઓના વાઈસ ચાડસેલરો પણ હતા એટલે ધશિણિેિે પણ બંને દેશો વચ્ચે વિુ સહકારની શક્યતા ચકાસવામાં આવી. ભારત અને ધિટન વચ્ચે ૪૦૦ વષિથી સંબંિ છે. કદાચ પહેલી વખત એવું બડયું કે ભારત કરતાં ધિટનમાં કેમરનની મુલાકાતને વિુ પ્રધસધિ મળી. આમ થવું સકારણ છે. મંદીમાંથી ઉગરવા ધિટન ભારતનો સાથસહકાર ઈચ્છે છે. ભારત પ્રધતવષિ ૩૧૭૨ ધમધલયન િોલરની ચીજવપતુઓ ધિટનથી આયાત કરે છે. એ સામે ભારતથી ધિટન ૪૬૩૨ ધમધલયન િોલરની ધનકાસ થાય છે. એક અભ્યાસ મુજબ, ધિટન ટચુકિા આયલલેડિમાં જે માિામાં ધનકાસ કરે છે તેનાથી ઓછી રકમની ધનકાસ ભારત, ચીન અને િાધઝલ જેવા દેશોમાં થાય છે. આ જોતાં ધિટન ભારતને એક મોટું બજાર ગણી પોતાની કંપનીઓ માટે વિુ મોકળાશ ઈચ્છે કે માગે તેમાં નવાઈ નથી. બંને વિા પ્રિાનો - કેમરન અને િો. મનમોહન ધસંહ વચ્ચે મુલાકાત થઈ. પવાભાધવકપણે પાકકપતાન, અફઘાધનપતાન, યુએનની સલામતી સધમધતમાં ભારતને કાયમી પથાન અને અડય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની ચચાિ થઈ. કેમરને બેંગ્લોરમાં િાસવાદ મુદ્દે

પાકકપતાનની જે શબ્દોમાં ઝાટકણી કાઢી અને પાકકપતાનના ધવરોિ છતાં પોતાના મંતવ્યને વળગી રહ્યા એ પ્રશંસનીય છે. ભારત કદાચ ધિટન પાસેથી આવી જ અપેિા રાખતું હતું. ભધવષ્યમાં પણ ધિટન પોતાના વલણને વળગી રહે એ એટલું જ જરૂરી છે. ધિધટશ વિા પ્રિાનના બીજા એક અડય મુદ્દે પણ વખાણ કરવા જોઈએ. તેમણે શબ્દો ચોયાિ ધવના જણાવ્યું કે આધથિક હાલાકીમાંથી દેશને ઉગારવા ધિટન ભારત સમિ ધવનમ્રતાપૂવિક ઊભું રહે તેમાં કશું ખોટું નથી. કેમરનને કદાચ અધભપ્રેત નહીં હોય તેવું અથિઘટન ધિટનના એક અખબારે કરતાં જણાવ્યું કે ધિટન ભારતના ઘૂંટધણયે પિે તેવું કેમરન જાણે સૂચવતા હતા! આ મુદ્દે ધિધટશ નેતાઓ, ધવશેષતઃ લેબર પાટટી તરફથી પણ તીવ્ર પ્રત્યાઘાત આપવામાં આવ્યા. ભારતને લાગેવળગે છે ત્યાં સુિી તેની નેતાગીરીને સંતોષ થયો હશે કે તેને જે મહત્વ મળવું જોઈએ તે ધિટને આપ્યું છે. ધરટેલ, બેંકકંગ અને ઈડપયુરડસ િેિ ધવદેશી રોકાણકારો માટે ખુલ્લું કરવા ધિટને માગ કરી જેથી ધિટનની કંપનીઓ ભારતમાં પોતાનો કારોબાર વિુ ધવપતારી શકે. આ સંબંિી બે ખરિા સંસદ સમિ પેન્ડિંગ છે, પરંતુ િાબેરીઓ અને અડય પિોનો ધવરોિ જોતાં ભારત સરકાર એ િેિે વિુ ધવદેશી રોકાણની છૂટ નજીકના ભધવષ્યમાં આપી શકશે કે કેમ તે એક પ્રશ્ન છે. સામા પિે, ભારત સરકાર અને ભારતીય કંપનીઓ પણ ધિટન સરકાર ઈધમગ્રેશન મુદ્દે ઉદાર વલણ દાખવે તેવી માગણી કરી રહ્યા છે. આ મુદ્દે ધિધટશ સરકારના પ્રિાનો વચ્ચેના મતભેદો પણ બહાર આવ્યા છે. ધબઝનેસ સેક્રેટરી ધવડસ કેબલ ખુલ્લેઆમ વિુ ઉદારનીધતની તરફેણ કરી રહ્યા છે. તેમને કેટલાક સાથી પ્રિાનોનો ટેકો છે. વિા પ્રિાન કેમરનનો પ્રધતભાવ જો કોઈ સંકેત હોય તો લાગે છે કે ઈધમગ્રેશન ટોચમયાિદા તો રહેશે જ, પણ એને જિ બનીને કદાચ વળગી નહીં રહેવાય. ધિધટશ કંપનીના એક પ્રધતધનધિના શબ્દોમાં કહીએ તો ‘‘ઇધમગ્રેશન પ્રશ્ને ઉદાર નીધતની જરૂધરયાત સરકાર તો સમજે છે’’, પણ લોકોને ગળે ઘૂંટિો ઉતારવો સહેલો નથી.

કોમનવેલ્થ ગેમ્સઃ ભારતની પ્રતતષ્ઠા દાવ પર હવે બે મધહનાથી પણ ઓછો સમય બાકી છે ત્યારે કોમનવેલ્થ ગેપસને લઈને ભારતની પ્રધતષ્ઠા દાવ પર મૂકાઈ છે. સમાચાર માધ્યમોના અહેવાલો સાચા માનીએ તો રાષ્ટ્રસમૂહના દેશો માટેનો રમતોત્સવ યોજવા ભારતે બીિું તો ઝિપી લીિું, પણ એને સફળતાપૂવિક પાર પાિવું મુશ્કેલ બડયું છે. ભારતના વહીવટીતંિની કાયિ​િમતા અને બાબુશાહી સામે અવારનવાર આંગળી ચીંિવામાં આવે છે. નાના-મોટાં કામમાં ભ્રિાચાર અને ધવલંબ સહજ ગણવામાં આવતા હોય ત્યાં રમતગમતના સંકુલોના બાંિકામમાં ભ્રિાચારનો આિેપ ન થાય તો જ નવાઈ. એક અહેવાલ મુજબ ભારત સરકાર અને ધવધવિ સત્તામંિળો રૂધપયા ૧૨,૦૦૦ કરોિથી વિુ ખચટી ચૂક્યા છે અને તેમાંની ૨૦થી ૨૫ ટકા રકમ ચવાઈ ગઈ હોવાના આિેપો થાય છે. લંિનમાં ક્વીડસબેટન દરધમયાન એક અજાણી ધિધટશ કંપનીને તેની સેવા બદલ બહુ મોટી રકમ ચૂકવાઈ હોવાના આિેપથી હોબાળો સજાિયો છે. હજુ બે-િણ ધદવસ પહેલા જ જે રમતગમત સંકુલનું શહેરી ધવકાસ પ્રિાને ઉદઘાટન કયુ​ું તે જ ધદવસે એની છતમાંથી પાણીનું ગળતર થતું જોવા મળ્યું. છતાં અધિકારીઓ કહે છે કે ધચંતાનું કારણ નથી! ભારતે જ્યારથી કોમનવેલ્થ ગેપસની તૈયારીઓ કરી ત્યારથી જ એનું વલણ ઢીલું રહ્યું છે. ભારત સરકારના રમતગમતના ખાતાના

પ્રિાન અને ધદલ્હીના મુખ્ય પ્રિાન શીલા દીધિત જુદા જુદા પ્રસંગે બોલ્યા છે કે ‘આ તો લગ્નપ્રસંગ યોજવા જેવું છે. શરૂઆતમાં એવું લાગે કે પ્રસંગ કેમ પાર પાિીશું? પણ એક વખત પ્રસંગ આવીને ઊભો રહે ત્યારે બિા ભેગા મળીને એ સુખરૂપ ઉકેલે છે.’ જો મુખ્ય વહીવટકારો જ તૈયારીઓને આટલી હળવાશથી લેતા હોય તો પછી બીજું શું કહેવું? રાષ્ટ્રસમૂહના રમતોત્સવની તૈયારીઓ અંગે ઢાંકપીછોિો કરતા હોય કે અધત ધવશ્વાસુ હોય, વિા પ્રિાન િો. મનમોહન ધસંહ પણ કહે છે કે ધચંતાનું કોઈ કારણ નથી. ભારત જો ખરેખર આ પ્રસંગ સફળતાપૂવિક પાર પાિી સકે તો તેમના પહોંમાં ઘી-સાકર. આ સામે ૨૦૧૨માં લંિનમાં યોજાનાર ઓધલન્પપક ગેપસની તૈયારીઓ જુઓ. લંિનના મેયર પિકાર ફેંકે છે કે તે રમતોત્સવને હજુ બે વષિ બાકી છે તો પણ અમે ધવડટર ઓધલન્પપક જેવો રમતોત્સવ આજે પણ યોજવા અમે તૈયાર છીએ! ભારતે બીિું ઝિપી લીિું છે એટલે હવે પીછેહઠને અવકાશ નથી, પણ રાષ્ટ્રસમૂહ રમતોત્સવ કે એથીય વિુ મોટા પાયે તૈયારીઓ અને પાયાના માળખાની આવશ્યકતા રહે છે એ ઓધલન્પપક ગેપસનું આયોજન ભારતમાં થવું જોઈએ કે કેમ તે ધવશે રાષ્ટ્રીય ચચાિ થવી જોઈએ. ભૂતપૂવિ ખેલકૂદ પ્રિાન મધણશંકર ઐયર તો પ્રાથિના કરે છે કે આ રમતોત્સવ ધનષ્ફળ જાય. તેઓ આવા રમતોત્સવને પૈસાનો બગાિ માને છે. બીજા કેટલાક પણ આ વાતમાં સૂર પૂરાવે છે. જે હોય તે, ભારતે ભધવષ્યમાં આવા મુદ્દાઓ પહેલેથી જ ચચટી લેવા સારા.

સત્યથી વધારે કોઈ ધમમ નથી. સત્ય સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે. - વેદવ્યાસ

સાથ અને સહકારનું ફળ ખૂબ જ સંઘષિ બાદ 'ગુજરાત સમાચાર' તથા એનસીજીઓની ઝુંબેશને મળેલ સફળતા માટે ખૂબ ખૂબ અધભનંદન. ગમે તે કાયિ હોય પણ તેમાં સાથ અને સહકાર હોય તો તે કાયિ ફળીભૂત થાય છે. અમદાવાદ-લંિન સીિી ફ્લાઈટ ચાલુ કરવાની નાગધરક ઊડ્ડયન રાજ્યપ્રિાન પ્રફુલ્લ પટેલની જાહેરાતથી ગરવા ગુજરાતીઓના આનંદનો પાર રહ્યો નથી. જે પણે આ કાયિમાં સાથ આપેલ છે તેમને સમગ્ર ગુજરાતીઓ વતી અધભનંદન પાઠવું છું. જીવંત પંથમાં માનનીય શ્રી સી.બી. સાહેબે બે રોને સ શ્રુ ધતબહે ન વિે રા માટે જણાવી નારીશધિનું ખૂબ જ માન વિાયુ​ું છે. મધહલા સૌંદયિમાં ટીનેજસિ દીકરીને સાથ આપો. ધદલથી તે લખાણ ખૂબ જ મનનીય છે. અને દરેક માતાને પ્રેરણાદાયી ધનવિશે એવું મારું માનવું છે. - ચંદુભાઈ કાનાણી, નોથથ હેરો

છેલછબીલો ગુજરાતી સહુ પ્રથમ તો તમોએ ‘ગુજરાત પથાપના’ ધદન ધનધમત્તે સુંદર અને માધહતીસભર પૂધતિ પ્રકાધશત કરવા બદલ અધભનંદન. તેમાં વતન (ગુજરાત) ધવશે જે ફોટા તથા લેખો પ્રકાધશત કયાિ હતા તે વાંચી-જોઈને વતનની યાદ તાજી થઈ ગઈ અને જાણે મન અને હૃદયને ઊિીને માદરે વતન જવાની લગની લાગી ગઈ છે. ફોટા જોઈને મેં મારા ગ્રાડિ સન માલવ પટેલને કહ્યું કે જો બેટા તારા દાદા અહીંયા ભણતા હતા - ધવગેરે ધવગેરે. બીજી બાબત એ છે કે તમોએ તથા આપણા ગુજરાતી સમાજના આગેવાનોએ જે ધપટીશન સહીઓ એકધિત કરીને ભારત સરકાર અને ખાસ કરીને શ્રી પ્રફુલ્લ પટેલ સમિ જે રજૂઆત કરી અને તેના પધરણામ પવરૂપે અમદાવાદની િાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરાવી તેનો ઘણો જ આનંદ થયો અને તે માટે આપને તથા ગુજરાત સમાચાર એધશયન વોઈસ ને ઘણા જ અધભનંદન. આ બિું થયું તો મને એક ગીત યાદ આવ્યું લાંબો ડગલો, મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, ભલે લાગતો ભલો ભળો પણ એ છેલછબીલો ગુજરાતી, તન છોટું પણ મન મોટું, ખમીરવંતી જાશત... એ છેલ. તો ધવશેષમાં જે લોકોએ સાથ-સહકાર આપ્યો હોય તે સવલેને અમારા અધભનંદન. આ બિા સાથે એક ધવનંતી કરવાની કે એરઈન્ડિયા તેની સધવિસ સુિારે જેથી લોકોને મુશ્કેલી ઓછી પિે. મારા પોતાના ભૂતકાળના અનુભવને લિમાં રાખીને આ ધવનંતી કરી છે. - મયૂર અને અરૂણા ઠાકર, પરલી

સ્વામી રામદેવજીનું અતભયાન આઝાદીથી શરૂ થયે લા ભારતના પવછં દ રાજતંિને ભ્રિાચારના રોગથી બચાવવા માટે હજુ સુિી કોઈએ બીિું ઝિપ્યું નથી. વષોિ પૂવલે ગુલઝારી લાલ નંદાએ કોધશશ કરી પણ હાયાિ એટલે રાજીનામું આપી રાજતંિમાંથી સડયાસ લીિો. આજે તો ભારતના દરે ક િે િ માં ગ્રામપંચાયતો, વ્યાપાર, ડયાયતંિ, પોલીસખાતું, હોન્પપટલો, ધશિણ આપતી શાળા, કોલેજો અને યુધનવધસિટીઓ અમુક મંધદરનો અમુક ભગવા વપિ​િારી સંતો-પવામીઓ-બાપુઓ-ભાઈઓ અને

સાહેબો બેફામ લૂંટફાટ ચલાવી નગ્ન વૈભવ બેશરમ બની માણી રહ્યા છે. આઝાદી અને લોકશાહીનો આશીવાિદ સામાડય પ્રજાને ફળ્યો નથી. જેનાથી છટકવા એ કોઈ પણ રીતે દેશવટો પવીકારી લે છે! આજે ૨૩૦ ધમધલયન લોકોને પૌધિક ખોરાક નથી મળતો. દેશના પચાસ ટકા બાળકો આ કારણથી જીવન ટૂંકાવે છે. નાધસકનો ખેિૂત એક કકલો કાંદાના િણ રૂધપયા મેળવે છે અને એ જ કાંદા મુંબઈમાં ૨૫થી ૩૦ રૂધપયા કકલો વેચાય છે. ભારતમાં અબજોપધત દર વષલે વિતા જાય છે. ભારતમાં ૧૦૦માંથી ૫૨ અબજોપધતની સરેરાશ ઉંમર ૨૭ વષિન ી છે. પવામી રામદેવજીએ એક એવી વ્યધિ છે જેણે પોતે એકિ કરેલી કરોિોની ધમલ્કતને ભ્રિાચાર સામે લિવા દાને લગાવવાનો ધનશ્ચય કયોિ છે. આપણે આશા રાખીએ કે દુધનયાની નજરે દર વષલે ૧૦ ટકાની આધથિક વૃધિ કરતા ભારતમાં જાગૃધત આવે. િોળા ધદવસે ચાલતી લૂંટફાટનું લોકોને ભાન થાય અને એમના ધવચારોમાં એવી ક્રાંધત આવે કે દેશભર સામાધજક ક્રાંધત પથાપી ખરા અથિમાં પવતંિ અને પવાવલંબી બની શકે. આપણે ઈચ્છીએ કે પરદેશમાં વસતો દરેક ભારતીય પવામી રામદેવના આ અધભયાનમાં પવામી માગે એટલો સહકાર આપે. - ગુલાબ મમસ્ત્રી, કિંગ્સબરી

જીવન આનંદ મનુષ્યો િહે આ મારું - આ તારું, સ્વહસ્તે સ્વજીવન બનાવે ખારું, મનુષ્યો ગણે જો સહુનું સહહયારું, તો જીવન લાગે ખૂબ પ્યારું, ભણતરો તો ખુબ વધ્યા, પણ ગણતર વગરનું ભણતર, પાપ શું િહેવાય, પૂણ્ય શું િહેવાય, આ બે વચ્ચેનોભેદ જ ભૂલી ગયો વતથમાન યુગનો જાણેલો માનવી. ગણતર વગરનું ભણતર થઈ શું િામનું, િોઈની શોિસભામાં જવું હોય તોયે, ખાસ્સો સમય િાઢવો પડે િોઈની હરખ સભામાં જવું હોય તો તો વળી, સમય અને પૈસો બંને િાઢવા પડે, હવચાર પણ િરતો નથી આ યુગનો ભણેલો માનવી, િે સાનંદ સભામાં તો િોઈપણ પ્રિારના ખચથ વગર ફ્રી પ્રવેશ પ્રાપ્ત િરવા એિલો જ બસ છે, હવચાર પણ નથી િરતો માનવી િે એિ હદવસ અંતો તો પોતાનું િહેવાનું એવું શરીર પણ છોડીને અનંતની યાત્રાએ પણ એિલા એ જ જવાનું છે. હવચાર પણ િરતો નથી માનવી િે આવ્યો છે એિલો અને વહેલા મોડા જવાનું છએ પણ એિલા એ જ ને! સુખ અને દુઃખ તો આવવા જવા વાળી બાબત છે. જ્યારે આનંદ તો અખંડ ધામમાં છે જ શું મનુષ્ય દેહ મળવાનો છે ફરી! - હહર તું િર એ ખરો... - ચંદુભાઈ કટામરયા, રાયસ્લીપ

ગુજરાત સમાચાર અને એિશયન વોઇસને આપ કોઇ સંદેશ આપવા માગો છો? લવાજમ/વવજ્ઞાપન સંબંવધત કોઇ માવિતી જોઇએ છે? િમણાં જ ફોન ઉઠાવો અથવા ઇ-મેઇલ કરો. અમે આપને મદદ કરવા તત્પર છીએ.

Karma Yoga House, 12 Hoxton Market (Off Coronet Street) London N1 6HW

Tel: 020 7749 4080/4000 Fax: 020 7749 4081 Email:gseditorial@abplgroup.com aveditorial@abplgroup.com www.abplgroup.com


- *

*1 , 6

* 45 * % * * , $ ) ,

#G+" G G # GU I # I 9 ! !G# I 9 ! f +"GU !J &G!GU &I * I O6 %h I S$S I d&<G!e* G O GU I # '*O# &)G* !*G!U % O !X$ G&# 6 P' GU I # G )*"S I \h 6 )S!&G#O G # G ^`!G 6 G G d &) I 3" > I * I !*G J G&S G # G -!d I > I S 9G#U X P Q G I O #G3"S * S J #G G d *G) UJ d&*U G$S #I S GU I # #G+" G d *G)!GU )G !JU G # O J #G JU )T 9 ! G # $O X J# ! J &R&6& G 8 J W X J# &)G3"JU G & # I ) G) X J# *'O O! d&BG S !G O O &G <I N5 BG#G& I!GU #G G I 6 G I BG#G& I O K'6 %I *G$ G BG# G I h *S&G UJ !G &G!GU &O O J #G I Ih T#Gd #G G I d *Gd) )G!7I I d)A #I ' G" &I J #G I 9 ! #G G I JU !G d #I # O !%O O d # G#

* *

03

# =(= AI #= I!% AI C * WPPQ *Z O> E %=( IA *% =% (2&""= D& % G O AI (AI 0 % C) & % G O =#@ QT 4 @ #A*= %G #= D =$N% )C %I A Z#N & =$N% (= @ *= C # =(= % G O % @ C) Z( C)#=I ( \( % =%= #A*= %G =*C @ $A *N =]N* &C(= AI ); )C G#C?4 C*C0 % =*C @ < QQP = 0 % C) & 1&= #=I =%= #A*= %G =*C @ < SQT &C C $A *N =]N* &C(=)C # < RQU %G = M $F =% $C&= Z#N & G N #A*= %G =*C @ (*B& )C !@] % Z ;( I A%# E%& @ @ &= = G#C?4 #A*= %G C @ B ((@ +K D +(= # E @ % C) =%= &G G C Z > @ > J# C %(C%= %=I < VTT B ((= )C Z ;( I A%##=I @ Q 4 @ #&@ ! @ C % G O GZ% @ ?0 $= C +(= # G % @ +C&C @ &= A %@ C # C =I [ *%#=I C) AI

&X I %O I!GU +"GU L G O ,"GU 6 % d #I # &)O$JU d #I # I &$ I G # -"J ) ^bZ!GU !R8 S &$ I O #G G I G&I G& # I H4 !O +"GU *G$!GU &G%G G! JU G! &O$JU O ,"GU 9G I &1$ I G &'O(S !2"G ,"G# G ?# J #G G & #G G& G d*$ #J G O G # G3"JU )S$U I &U'!GU S G G # #I Q I & J !*?G G0"JU ) [^[[!GU )J$ G *! 'G*O )G #! I I G GU P L G 'G&$ GX& I I G J!GU J #G JU G # ! G&G 6 G."JU S G G G! # I O O *! G G #I Q g*O# "JY ,"G# G J #G !S $ * M! *O % & GU ! G&G G # ! I "JU O [$I !O [c`Z!GU J #G G G! $G G # #I Q ! G&G I )U I ,"G# G [c!I !G W [c`Z G d &)O J #G G &G G # GU I # I g*O#G G #h 6 [c` G d &)O J #G G &G )?G&G# G # G GU G! I 9 ! f !J G ! GU I # J #G G d *G)!GU )G !JU G # *O&G"JU

"##( )) "##( &$*

&$*

$%, $%, -

-

'%%#* )")" '%%#*

-

-

)$!# ++ )) &*## &*## ,$%% ,$%% &'* &'* ## ## *#& *#& '& '& ()$!# ()$!# )$!#

!

$

!

$ &

$-

"

$

& & ! &

$

! ' # - -

% $

$ ' $ "

' $ ' * ,+)

' (

" !

,(1

*&(, /%0#%,1

& '

+!(* $%0)1-$%0) "1#-,,%#1 #-+ !01%/, 20(,%00 !/) -,$-, %!1'/-3 (/.-/1

( &

, -!* , 2 ,

G#C?4 #= D < QTP C I %%=:@$ #= D < WQP C A%#=I G#C?4 #= D < QTP $A @ G *#=(C) =$ C +(= # G % QT#@ A @ $A @ &= A C *B5G = =3$= 6#= C 9=%= $ A%#=I @ !+=% = 6(=*@ =*C @ $A @ (*A&(= AI )< $AI C -$=%C !L &G% C +F %=!= #=I % G O G Z( =* % =%@ = @ J @ 9=%= $A @ (*A&(=#=I (C C !" # (= 0 % C) & Z#N & % @ 1&= = 6 # X D Y #= D @ F$=%@ B% G)#=I )< C +K @ 6 # = 4( I5 = Z C "%=)C C #= D (= Z#N &#=I % ?0 $= Z#%.* =% %(C C(@ #=# 0 % C) & %&= 0*G C ,$= ='(= C C @ C G = IA =# =

%

,

@ +K @ )< %@ ) E % ?0 $= =I *B5G =3$AI + AI E X (= % G O @ QT#@ +C&@ 1&= = Z = N% #= D @ *B = #'@ C #= D AI *C "AI %(= @ F$=%@ =&C C G ! AI *#$*% =% )C G *H @ +C&=I % ?0 $= @ # =(= 7E0 O 1&= (= % G O @ = "%)C Y # (= Z#N & = 8= +C&=I C C G#C?4 $A #= D (= @ (= G (+C @ + @ G E /$=%C #' @ #=Z+ @ #A ! (= % G O @ 0 % C) & 1&= G %C )C C %=I G#C?4 1&= G G#C?4 Z#N & @ %C %=)C C %&= 0* G#C?4 C 0 % C) & !I C *C(= C C C C (= Z#N & @ !I C 1&= G %C %(= #')C C(@ ) $ = C

6" * *1 *1

[ $I C #Z[Z I 'F "O$G 6 !G)!GU GU G U S S S )U S # G GU !G)!GU GU #d&&G# )S!&G# O !U %&G# & G *S&G I +"Sd ('G68!GU !G G#G !G P d &)S !*@& G L#&G# G" ! O O b\] &(X I )U"S I #DS

6 !0

+# * * * (/# 6 &- * * '. . "6 *

$S ) G G 6 I # !I#GU K!G#O G$GX!O- #I :Q- d' 7L &I G G I # G #I O ! O GU [_ )/"S $S ) G G O a )/"S #G+") G G O O! I d ! L #&G I G I O 7J G &G ) 9Od) P#I Q ! G&G L&X G G G )GU) *d# G G I d ! L #I O G Q $S ) G G 6 I # S 3"d= G# 3"= # GU G3"JU O Q O G# G d* S &O G# )GU6 dN G 9 G O EO8S!GU G G )G O G )U U S O #G!'X #'O

. 1

*

O )G!G-" V &(X G [# !d* G!GU Q;J #I O G # GU [[ !d* G!GU ]Z O ][ d &) I G#I S *S" O O!GU #O &G# G# & & G *S" O O! !d* G I )U& #Z`` (G )J ! !U %&G# [Z!I 6 I d&8 <G& !G) S 9G#U G" O


ગુજરાત

12

Gujarat Samachar - Saturday 7th August 2010

ગુજરાત સાથે દુશ્મન જેવો વ્યવહાર થાય છેઃ મોદી ખંભાળિયામાં મેઘતાંડવઃ બે િદ’માં ૩૨ ઇંચ વરસાદ અ મ દા વા દઃ છે લ્ લા દિવસોથી ભારત સદિત દવિેશમાં વસતા ગુજરાતીઓમાં ચચા​ા જગાવનાર શોિરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ બાિ અિાલતી કાયાવાિીને ગુજરાત બિાર અન્ય રાજ્યમાં ખસેડવાની સીબીઆઈની સુપ્રીમ કોટટ સમક્ષની િરખાથત સામે તાજેતરમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોિીએ આક્રમક દમજાજમાં કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વની યુપીએ સરકાર તથા સીબીઆઈ પર આકરા પ્રિાર કયા​ા િતા. મુખ્ય પ્રધાને સીબીઆઈની આવી િરખાથતને ગુજરાતના ન્યાયતંત્ર તથા ગુજરાતી પ્રજાના અપમાન સમાન ગણાવીને અત્યાર સુધીના ચકચારી કેસોમાં ગુજરાત પોલીસે કરેલી કાયાવાિીને દબરિાવી િતી. તેમણે આક્રમક થવરૂપ ધારણ કરીને કહ્યું િતું કે, ‘શું ગુજરાત દિન્િુથતાનનો દિથસો નથી? શા માટે ગુજરાત સાથે દિન્િુથતાન બિારના િુચમન િેશ જેવો વ્યવિાર થઈ રહ્યો છે?’ આમ કિી તેમણે એવો વેધક સવાલ ઉઠાવ્યો િતો કે, કેન્દ્રની કોંગ્રેસી સરકારને વાંધો મારી સામે છે, તેમાં ગુજરાતના ન્યાયતંત્રને શા માટે અપમાદનત કરે છે? જો કે ગત સોમવારે આ કેસ માટે અમિાવાિ આવેલા

જ્યુદડદશયલ મેદજથટ્રેટ એ.વાય. િવેએ દરમાન્ડ પરનો પોતાનો દનણાય ચોથી ઓગથટ સુધી અનામત રાખ્યો િતો. િરદમયાન ધરપકડ બાિ અદમત શાિે જે જામીન પર છૂટવાની સીબીઆઈ કોટટમાં અરજી કરી િતી તેના પર યોજાનારી સુનાવણી મોકુફ રિી િતી. િવે તેના પર ૧૧મી ઓગથટે સુનાવણી દનસ્ચચત થઈ છે. આમ અદમત શાિના દરમાન્ડની સીબીઆઈની માંગ થવીકારાય કે નિીં પરંતુ ૧૧મી સુધી તેમનો જેલવાસ નક્કી જ છે. આ કેસમાં અદમત શાિ વતી ભાજપના રાજ્યસભાના સાંસિ અને ભારતના જાણીતા વકકલ રામ જેઠમલાણીએ ધારિાર રજૂઆતો કરી િતી. ત્યારબાિ રામ જેઠમલાણીએ જણાવ્યું િતું કે શોિરાબુદ્દીન પ્રકરણમાં સીબીઆઇ પાસેથી તપાસ પરત ખેંચી લેવા સુપ્રીમ કોટટમાં દરવ્યુ દપદટશન િાખલ કરાશે. આગામી દિવસોમાં જ શોિરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં સજજડ પુરાવા સાથે હુકમનું પાનું ખોલીશ. બીજી તરફ રાજ્યની સીઆઇડી ક્રાઇમે શોિરાબના સાથી તુલસી એન્કાઉન્ટર કેસમાં IPS અદધકારીઓ સામે િાંતાની કોટટમાં ચાજાશીટ રજૂ કરી છે.

સીબીઆઇના  વરિષ્ઠ  વકિલ િે.ટી.એસ  તુલસીએ  જણાવ્યું હતું  િે ‘અમે  આ િેસના સ્ટેટસ રિપોટટમાં સુપ્રીમ િોટટને આ િેસ ગુજિાત  બહાિ  મોિલવાની માંગણી િ​િી નથી.’ ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ ૩૦ જુલાઈએ છેલ્લા ૬ મદિનામાં શોિરાબુદ્દીન કેસમાં કરેલી તપાસનો સ્થથદત દરપોટટ સુપ્રીમ કોટટને એક દસલબંધ કવરમાં સોપ્યો િતો. CBIએ અરમત શાહના રિમાન્ડ માગ્યા શોિરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પકડાયેલા અદમત શાિે જ્યુદડદશયલ કથટડી િેઠળ તેમની જેલમાં પૂછપરછ િરદમયાન કોઈ જ સિકાર આપ્યો ન િોવાના કારણે તેમને િસ દિવસ સીબીઆઈની કથટડીમાં દરમાન્ડ પર રાખવાની સીબીઆઈએ સોમવારે માંગ કરી િતી. સીબીઆઈ અને અદમત શાિ તરફથી ઉપસ્થથત થયેલા બે દિગ્ગજ ધારાશાથત્રીની િલીલો પૂણા થયા બાિ એદડશનલ ચીફ

અમદાવાદઃ સમગ્ર રાજયમાં ગત સપ્તાહે સાવવવિક વરસાદ પડ્યા બાદ રવવવાર-સોમવારે વદવસે પણ મેઘકૃપા યથાવત્ રહી હતી. સૌરાષ્ટ્રના ઓખા, મીઠાપુર અને વેરાવળ પંથકમાં અનરાધાર વરસાદ વરથયો હતો. જામનગર વજલ્લાના જામ ખંભાવળયામાં બે વદવસમાં ૩૨ વરસાદ પડતાં ભયજનક સ્થથવત સજાવઈ હતી અને જનજીવન ખોરવાયું હતું. ખંભાવળયાના ઇવતહાસમાં પ્રથમ વખત મોસમનો કુલ વરસાદ ૬૮ ઇંચ નોંધાયો હતો. આ વરસાદમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સરકારી તંિે રેથક્યુ ઓપરેશન હાથ ધયુ​ું હતું. બીજી તરફ રાજ્યમાં વીજળી પડવાના બનાવોમાં બે લોકોનાં મોત વનપજ્યા છે. મહેસાણાના બાવલુમાં વીજળી પડતાં એકનુ મોત નીપજ્યુંુ હતું. જ્યારે સાબરકાંઠાના પાલનપુર ગામે વીજળી પડતાં ૪ને ઈજા પંહોચી હતી. અન્ય ઘટનામાં સાણંદના મોડાસર ગામે વીજળી પડતાં કરણભાઈ અભેસંગભાઈ દયા નામના ૪૦ વષવના યુવાનનું મોત વનપજ્યું હતું. સોમવારે મીઠાપુરમાં ૭ ઈંચ, અને વલસાડમાં ર૪ કલાકમાં ૯ ઈંચ અને નવસારીમાં ૭ ઈંચ વરસાદ પડયોે હતો. મીઠાપુરમાં ગત રવવવાર-સોમવારે ૧૭ ઈંચ વરસાદ પડતાં આરંભડા અને સુરજકરાડી બેટમાં ફેરવાઈ ગયા હતા. ૧પ૦ પવરવારો સંપકક

'( / *

UK G.S. A.V. Both 1 Year £25 £25 £30 2 Years £45 £45 £55 5 Years* £110 £110 £140 10 Years* £200 £200 £250 & *, * )!

&)

.

) '#

* ' . .

વવહોણા બની ગયા છે. મીઠાપુરમાં ર૦ હજાર ફૂડ પેકેટનું વવતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દવિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઝાલાવાડ અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ મહેર કરી હતી. છેલ્લા સાત વદવસથી દ્વારકાધીશના મંવદર ઉપર ચડાવવામાં આવતી ધ્વજાજીને અડધી કાઠીએ ચડાવવામાં આવે છે. રાજકોટ વજલ્લામાં સોમવારે ૧ થી ૬ ઈંચ, જૂનાગઢ વજલ્લામાં ૬ ઈંચ, કચ્છ વજલ્લામાં પણ એકથી આઠ ઈંચ, અમરેલી વજલ્લામાં બે ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. સોમવારે વલસાડ વજલ્લામાં નવ ઈંચ વરસાદ ઝીંકાતા સવવિ જળબંબાકારની સ્થથવત સજાવઇ હતી. સુરતની તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ફરી ઉકાઈ ડેમની

$ / +# + )

સપાટીમાં ચાર ફૂટનો વધારો થયો હતો. આ સાથે જ બે વદવસમાં દસ ફૂટનો ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉત્તર ગુજરાતના બહુચરાજીમાં છ ઈંચ, મહેસાણા અને વવસનગરમાં બે ઈંચ વરસાદ પડયોે હતો. મહેસાણાના કરણાસાગર ગામે વરસાદી ઠંડીના કારણે ૬૬ બકરીનાં મોત થયા હતા. ચરોતરના પેટલાદ પાસે વચખોદરા રાનસોલ અને કુંજરાવ પાસે મહીની મુખ્ય કેનાલમાં પ૦ ફૂટનું ગાબડું પડતાં આસપાસના વવથતારોમાં પાણી ફરી વળ્યા હતા. ઝાલાવાડ પંથકમાં પણ ૪ ઈંચ સુધી વરસાદ પડયો હતો. અમદાવાદ શહેરમાં ગત સપ્તાહે છૂટો છવાયો ભારે વરસાદ નોંધાયો હતો. રવવવારે મેમનગર વવથતારમાં માિ બે કલાકમાં ૬ ઇંચ વરસાદ પડ્યો હતો.

.

/ &+ ) (/ 30 * )5 # ( + ( ( , + ( 23 )

22 - +

.! &+ ) + 14 - + " ( .! &+ ) %* ) ( / + + ) &+ )

SUBSCRIPTION FOR Please tick as appropriate: GUJARAT SAMACHAR & ASIAN VOICE

(

જામનગરની રંગમતી નદીમાં પૂર આવતા નદીના પટમાં રહેલા ટ્રકો અને કેબિનો ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયેલા નજરે પડે છે.

ASIAN VOICE

EUROPE WORLD G.S. A.V. Both G.S. A.V. Both £55 £55 £80 £70 £70 £100 £100 £100 £150 £125 £125 £180 £225 £225 £325 £300 £300 £400 £450 £450 £650 £550 £550 £800 (, **Subscriptions paid will not be refunded

Please detach this form and send it with your payment or credit card instructions to address below

020 8568 4111

GUJARAT SAMACHAR & ASIAN VOICE 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW

#

#3+.

-

).- .*/, 1%.$

E-mail: support@abplgroup.com Visit our website: www.abplgroup.com

).- ,/%-! %)

1%.$ '' (! '- ", 4

++

' 3-% ).-

!

$ -. 3 %) !) )# %)

/'.%

!).,!

*'%

).' 3-% ).- ,% )& )./,%.%/-

!

,!-*,. ", 4

++

3%)# +*,! $ %' ) ", 4 ' %0!- ", 4 ++ / % ", 4 ++

++

/,%.%/).%

0

%

,

$*

. $

"

"

% "

$ ")

# %

" " / % . %0 ( / " ) !" ( % " " $* ' % ( ' # " - # " # " - # % % % ( " + & % "* / *! % ,*!% ** , #! +!&%* + 0 " % " % " " , % # (, ' . # +& ," ) + $ ) *! % &! $

&

$

)

" " %)

) $

"

' ! "

(

"

")

$

( % $

$ )

"

$ " )

" %

" " "

"

,%

!

$

*'%

3 1%.$ (! '-

",

++

)&

).- ! $ ).- */,

*'% 3 *) ! ! $ *'% 3

,! &" -. ", ++

",

++

'' */, + & #!- ,! %) '/-%0! *" ).!,) .%*) ' "'%#$.*((* .%*) (! '- %, *) %.%*)! ., )-"!,- %#$. -!!%)# #/% ! -!,0% !2!- ,!


મધ્ય - દશિણ ગુજરાત

Gujarat Samachar - Saturday 7th August 2010

મુંબઇના પૂવવ િેરીફ મોહનભાઈ પટેલે ચારૂસેટને ચાર કરોડનું દાન આપ્યું

ગુજરાતના પ્રથમ સંસ્કૃત અખબારનો વડોદરામાં પ્રારંભ

પ્રવૃદિના સહપંથી હિા. હેલ્થકેર એજ્યુકેશન અને ડીલીવરી પ્રોજેક્ટના ખાિમુહૂિો પ્રસંગે િેમણે રૂ. ૧૧ લાખનું િાન કયુ​ું હિું. ચારુસેટ મેદડકલ એજ્યુકેશન અને સેવા ક્ષેિે દવકાસ સાધીને ૧૦૦ પથારીની હોસ્પપટલથી શરૂ કરીને ૭૫૦ પથારીવાળા આરોગ્ય મંદિરનું દનમાોણ કરવાની નેમ ધરાવે છે. ડો. મોહનિાઈ પટેલે હોસ્પપટલ માટે જાહેર કરેલા એક કરોડ રૂદપયાના િાનથી ૧૦૦ પથારીની હોસ્પપટલનું પવપ્ન સાકાર થશે.

આણંદઃ ઉિરસંડાના વિની અને મુંબઇના િૂિપૂવો ડો. મોહનિાઈ પટેલે ચાંગાની ઉચ્ચ દશક્ષણ સંપથા-ચારુસેટને સવાુંગી દવકાસ અથથે રૂ. ચાર કરોડના માિબર િાનની િાજેિરમાં જાહેરાિ કરી હિી. ડો. પટેલે િાનની જાહેરાિ કરિા દવનમ્રપણે જણાવ્યું હિું કે આ કોઇ ડોનેશન નથી પરંિુ સંપથાએ પોિાના શુિ સંકલ્પ અને સમાજલક્ષી પ્રવૃદિઓથી કરેલી કમાણી છે. ઉલ્લેખનીય છે કે ડો. મોહનિાઈ પટેલ ચ.મો.સ. કે. મંડળના પથાપક ઉત્કષોલક્ષી

વડોદરાઃ દેશ, ભાષા અને ભાષાિનની સંસ્કૃતને સામાન્યિન વ્યવિારની ભાષા બનાવવાના ભાગરૂપેમાં તાિેતરમાં અિીં સંસ્કૃતમાં ગુિરાતના પ્રથમ દૈહનક ‘સંસ્કૃત વતામાનપત્રમ્’નું હવમોચન ગુિરાત હવધાનસભાના અધ્યક્ષ અશોક ભટ્ટે​ે કયુ​ું િતું. તેમણે કહ્યું કે, હવકૃહતઓના આક્રમણ સામે સંસ્કૃહતને બચાવવા સંસ્કૃતને બળવાન બનાવવી પડશે. આ ગુિરાતના અખબારી પ્રકાશન ઇહતિાસની અગત્યની ઘટના છે, િે સાંસ્કૃહતક રાષ્ટ્રવાદ માટેની ક્રાંહતની આગવી કડી બનશે. આ અખબારની પ્રથમ કોપીનું હવમોચન વડોદરા, સુરત, ભરૂચ, પાલનપુર, મોડાસા અને ઇડરમાં થયું િતું. દેશના આ ત્રીિા સંસ્કૃત અખબારનો આશય વાચકો સુધી વેદ ભાષા પિોંચાડવાનો છે. મૈસુર અને કાનપુરમાં બે સંસ્કૃત અખબારો પ્રકાહશત થાય છે. આ અખબારના સ્વપ્નદ્રષ્ટા એમ.એસ. યુહનવહસાટીના પ્રોફેસર પ્રફુલ પુરોહિતે િણાવ્યું િતું કે અમે છેલ્લાં ત્રણ વષાથી સંસ્કૃત દૈહનક શરૂ કરવાનું હવચારતા િતાં. અમે અગાઉ માહસક મેગેહઝન પ્રકાહશત કરતા િતાં અને િવે ૧,૫૦૦ કોપી સાથે દૈહનક શરૂ કયુ​ું છે અને તેની કકંમત અન્ય અખબાર િેટલી િ છે.

સ.પ.યુશન.ના પ્રોફેસરોને સંિોધન માટે શિટન અને ચીનનું આમંત્રણ

આણંદઃ સરદાર પટેલ યુહનવહસાટીના ફીઝીક્સ હવભાગના વડા પ્રો. ડો. કે.એન. િોશીપુરાને પ્રાધ્યાપક તરીકે સંશોધન કાયા માટે હિટનનું આમંત્રણ મળ્યું છે. યુ.કે ની ધી ઓપન યુહનવહસાટી યુ.કે. તરફથી સંશોધન સિકાર કાયાક્રમને અનુલક્ષીને ડો. િોશીપુરાની પસંદગી થઇ છે. તા. ૧૫થી ૨૪ ઓગસ્ટ દરહમયાન મીલ્ટન કોઇન્સ અને

પ્રો. નાઇિેલ મેિનના રીસચા ગ્રુપ સાથે એટોમીક મોલીઝલર ફીઝીક્સ અંગેની ચચા​ામાં તેઓ ભાગ લેશે. ઉપરાંત આ યુહનવહસાટીના અનુસ્નાતક ફીઝીક્સ હવભાગના અધ્યાપક ડો. સુનીલ ચાકને ચીનના બીજીંગ ખાતે યોજાનાર ‘ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ક્રીસ્ટલ ગ્રોથ’ માં સંશોધન વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ મળ્યું છે.

ભારતીય સંસ્કૃતતનો અમર વારસો સાચવતું

! "+;3< %0!13

!

$!72 6)3( .$)!. 4'423

"+;3<

%!,2

3( 4'423

<6/ 90 )312=

$!72 6)3( .$)!. $)..%12

4'423

!72

!3%

$4,3 9

%03

)3( .$)!. $)..%12 $4,3 9

4'423 %-/83- ;/6+8.

$!72

%0!13

3( %03%-"%1

"3-5 >:< +6<9 :9<<3,6/ 0;97 >=98 .1@+;/ 9;=2 98.98 +<= 98.98 /3-/<=/; +8. +8-2/<=/;

'1+8.+ %:/-3+6 /:+;=>;/

+=/

$/=>;8

+=/

/:+;=>;/

+=/

$/=>;8

+=/

/:+;=>;/

+=/

$/=>;8

+=/

98.98 1/8=< 7+36 3809

,+,+2963.+A< -97

/6=98 $9+. /3-/<=/; @@@ ,+,+2963.+A< -97

સુરતઃ ૨૯ જુલાઈએ સુરિ ડાયમંડ એસોદસએશન ખાિે મળેલી ૨૨મી વાદષોક સાધારણ સિામાં વષો ૨૦૧૦-૧૧ના પ્રમુખપિે દિનેશ નાવદડયાની સવોસંમદિથી પસંિગી કરવામાં આવી હિી. આજે હીરા ઉદ્યોગમાં ૨૦૦૯ની વૈદિક મંિી બાિ કારીગરોની સિ​િ અછિ વિાોય છે. મંિીમાં સૌરાષ્ટ્ર જિા રહેલા હજારો રત્નકલાકરો વિનમાં ખેિી સદહિના અન્ય કામોમાં જોિરાઈ ગયા છે ત્યારે કારીગરોની અછિ પૂરી કરવા િેઓ વનવાસી દવપિારોમાંથી કારીગરો લાવવાનું દવચારી રહ્યા

છે. દિનેશિાઇ વધુમાં જણાવે છે કે હીરા ઉદ્યોગની િેમને ટ્રેનીંગ આપવામાં આવે િો બે જ મદહનામાં શીખી શકે છે ઉપરાંિ િેમનું વિન નજીક હોય િો રોજગારીની િક પણ મળશે ઉપરાંિ આગામી વષોમાં હીરા ઉદ્યોગ માટે હોસ્પપટલનું કામકાજ શરૂ થાય િે માટેના પગલા લેવા દિનેશ નાવડીયા િત્પર છે. સુરિ મહાનગરપાદલકાએ હોસ્પપટલ માટે ૨૨૦૦ વાર જગ્યા વરાછા, ચોપાટી સામે ફાળવી છે જેના બાંધકામનું કામ ચાલુ વષોથી શરૂ થાય િેવા પ્રયાસો હાથ ધરાશે.

શિલ્પા િેટ્ટીના માતા-શપતાને સુરતની કોટટમાં હાજર થવા માટે સમન્સ સુરતઃ શહેરના પ્રફુલ્લ સાડી ખંડણી કેસમાં પોલીસે દિલ્હીની દિહાર જેલમાંથી ખંડણીખોર આરોપી ફઝલુ રહેમાનને િાજેિરમાં શહેરના મુખ્ય જ્યુદડદશયલ મેદજપટ્રેટ વી. જી. દિવેિી સમક્ષ રજૂ કયો​ો હિો. ઉપરાંિ આ કેસના ફદરયાિી- પ્રફુલ્લ સાડીના

માદલક પ્રફુલ્લ શાહ, અદિનેિી દશલ્પા શેટ્ટીના માિા સુનંિા અને દપિા સુરેન્દ્ર શેટ્ટીને પણ ૧૧ ઓગપટે કોટટમાં હાજર રહેવા હુકમ કરાયો છે. દશલ્પાએ પ્રફુલ્લ સાડી માટે મોડેદલંગ કયુ​ું હિું પરંિુ િેના નાણાં ચુકવવા બાબિે થયેલા દવવાિના પગલે સુરિમાં આ પ્રકરણે િારે ચકચાર જગાવી હિી.

$

3(

!72

%-9=6+8.

*%

સુરત ડાયમંડ એસો.ના નવા પ્રમુખપદે શદનેિ નાવડીયાની વરણી

#%

!

13

સુરતમાં ૧૧ ગાયનેકોલોજીસ્ટનાં રશજસ્ટ્રેિન રદ સુરતઃ સોનોગ્રાફીની માહિતી છૂપાવનારા શિેરના વધુ ૧૧ ગાયનેક ડોક્ટરો હિલ્લા આરોગ્ય હવભાગની ઝપટે ચઢયા છે. નોહટસની બિવણી છતાં િવાબ આપવાની તસ્દી નહિ લેનારા ૧૧ ગાયનેકોલોજીસ્ટના તંત્રે સોનોગ્રાફી કરવાના રજીસ્ટ્રેશન રદ કયા​ા છે, જ્યારે બે ડોક્ટરોને શો કોઝ નોહટસ ફટકારી છે. આ સાથે અત્યાર સુધી ૩૩ ડોક્ટરોના આરોગ્ય હવભાગે રજીસ્ટ્રેશન રદ કયા​ા છે. રાજ્યમાં સ્ત્રીભ્રૂણ િત્યા અટકાવવા તેમિ સ્ત્રીઓના ઘટી રિેલા િન્મદરથી હચંહતત રાિયના આરોગ્ય હવભાગે કડક હનયમો બનાવ્યા છે. રાજ્યભરમાં આ હનયમોનું કડક અમલ થઇ રહ્યું છે છતાં કેટલાક ગાયનેક આરોગ્યખાતાના આ નીહત-હનયમોનું ધરાર ઉલ્લંઘન કરતા િોવાનું સરકારી સૂત્રોએ િણાવ્યું િતું. ગાયનેક ડોક્ટરોએ સગભા​ા મહિલાના મેહડકલ ચેકઅપ-સોનોગ્રાફી સહિતની સારવાર હરપોટટની માહિતી આરોગ્યતંત્રને આપવાની િોય છે. િો કે, કેટલાક ડોક્ટરો આ હનયમોની ઐસીતૈસી કરી દર મહિને હરપોટટ મોકલવામાં લાપરવાિી દાખવી િતી. િેના આધારે આરોગ્યતંત્રે દોઢેક મહિના અગાઉ ૧૭૦ િેટલા તબીબોને પીએનડીટી એક્ટ િેઠળ નોહટસ ફટકારી િતી.

*%

&9>; :9<<3,6/ =9 <=9: 38 >7,+3 9; >,+3 3; 0;97 +8-2/<=/; 3;73812+7 +8. 98.98 :9<<3,6/ 98.3=398< +::6A +; +<= 5)23).' !.' +/+ !33!7! ).'!0/1% !,!2)! 6)3( .$)!. %!,2 $!72 !3%2 23 #3 3( /5 .>6= C +; +<= 5)23).' /.' /.' !##!4 !.' +/+ !33!7! ).'!0/1% !,!2)! 6)3( .$)!. %!,2 $!72 !3%2 .$ 4' 3( #3 .$ /5 .>6= C 238+ )2)3).' %)*).' (!.'(!) )!. 48(/4 !.$ !.'8(/4 6)3( .$)!. )..%12 %0!13 !3%2 23 #3 .>6= C 238+ +8. 981 981 +--+> 6)3( .$)!. %!,2 $!72 /22)",% 3/ 23/0 ). 4"!) /.$)3)/.2 !00,7 !3%2 3( %03 23 #3 .>6= C ">84+, 5)23).' -1)32!1 ()-,! 422//1%% (!.$)'!1$( $!3% #3/"%1 3( .>6= C %;36+85+ /;+6+ 9+ !3% 3( !.4!17 .>6= C ><=;+63+ +8. /@B/+6+8. 343 !3% 3( #3/"%1 !72 &>;5/A $!72 6)3( .$)!. $)..%12 4'423 %03%-"%1 3( .>6= C %9>=2 0;3-+ @3=2 +>;3=3>< 6)3( 4"!) $%0!13 3( /5%-"%1 $!72 ).#,4$%2 !,, &,)'(32 .>6= C & "//+%$ !.$ 0!)$ $%0/2)3 "7 !7 9 0%1 0%12/. $)2#/4.3 66 8.3+ $!72 C A:;>< $!72 3( 23 %03%-"%1 $4,3 9 9;=2 8.3+ %0!13 %341. !22%.'%12 #!. 23/0 ). .$)! %9>=2 8.3+ %341. !22%.'%12 #!. 23/0 ). .$)! %;36+85+ $+7+A+8+ &;+36 $%0!13 3( /5%-"%1 A+;+ A9=3;6381 $%0!13 3( /5%-"%1 2+;.2+7 !72 2+;.2+7 +8. (+3<289./?3 !72 %:+38 3( %03%-"%1 $4,3 &1/- 9 +6+1+ 3( %03%-"%1 7:/;3+6 3=3/< 90 9;9-9 5)23).' 1!"!3 #!2!",!.#! !.$ -!11!+%2( %!013 3( %03%-"%1 1%341. 3( #3/"%1


14

સૌરાષ્ટ્ર

Gujarat Samachar - Saturday 7th August 2010

પાનલતાણામાં જૈનાચાયય ભગવંતોના આશશીવાદ મેળવતાં નરેન્દ્ર મોદી

ઓક્ટોબર-૨૦૧૧માં સોમનાથના સાનનધ્યમાં પૂ. મોરાનરબાપુની રામકથાનું આયોજન જૂનાગઢઃ ઓક્ટોબર-૨૦૧૧માં વેરાવળના સોમનાથ મંદિરના સાદનધ્યમાં દવશ્વદવખ્યાત કથાકાર પૂ. મોરાદરબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં વેરાવળ અને કોડીનારના પિકારો પૂ.મોરાદરબાપુના ગામ તલગાજરડાના દિ​િકુટધામ ખાતે સોમનાથ મહાિેવના સાદનધ્યમાં રામકથા કરવાનું આમંિણ આપવા ગયા હતા. મોરાદરબાપુએ ઓક્ટોબર૨૦૧૧માં સોમનાથ મહાિેવ ખાતે રામકથા કરવાનું વિન આપ્યું હતું. આ પિકારોમાં

વેરાવળના હરગોદવંિભાઈ ઠકરાર, િીપક કક્કડ, મહેન્દ્રભાઈ, કોડીનારના દિનેશભાઈ જોશી અને મહુવાના ભાદવનભાઈ શાહનો સમાવેશ થાય છે. સ્થાદનક પિકારો દ્વારા સોમનાથમાં રામકથાના આયોજનનો દવિાર જાણીને પૂ. મોરાદરબાપુએ ખુશી સાથે જણાવ્યું હતું કે પિકારો રામકથા કરતા હોય એવી આ પહેલી ઘટના હશે. પૂ. બાપુએ આ કથાનો લાભ ગુજરાતભરના પિકારો લઈ શકે તેવી આશા વ્યક્ત કરી હતી.

પિકારોએ જણાવ્યું હતું કે સોરઠના દિન્ટ અને ઈલેક્ટ્રોદનક દમડીયાનાના પિકારો કથાના આયોજનમાં ભાગ લેશે તથા ગુજરાત-ભારતના નામાંકકત પિકારોને રામકથાનો લાભ લેવા આમંિણ આપવામાં આવશે. સોમનાથમાં દિવેણી સંગમના કાંઠે રામકથા યોજાશે. આ માટે સોમનાથ ટ્રસ્ટના િેરમેન કેશુભાઈ પટેલે પણ સંમદત આપી છે. કેશુભાઈએ રામકથામાં મેિાનથી લઈને અન્ય કામગીરીમાં પણ સોમનાથ ટ્રસ્ટનો સહકાર મળશે તેવી ખાતરી આપી હતી.

ટાન્ઝાનનયાના બે સભ્યો જૂનાગઢ કૃનિ યુનન.ની મુલાકાતે જૂનાગઢઃ આરિકાના કૃરષિધાન દેશ- ટાસઝાનીયાના બે સભ્યો ગત શરનવારે જૂનાગઢ કૃરષ યુરન. ની મુલાકાતે આવ્યા હતા. પોતાના દેશમાં કૃરષ રવકાસ સાધવાના ઉદેશથી અહીં આવેલા ટા સ ઝા ની યા ના એ મ . એ . સી . ઈ . એ મ . પી . ના િોજેક્ટ મેનેજર સેહા ઈદ્રીસ હમદાન અને રિન્સસપાલ સેક્રેટરીના િરતરનરધ ખતીબઅલી હસને અહીં વનથપરત રોગશાથત્ર રવભાગ, કકટક શાથત્ર રવભાગ, પશુ ઉછેર કેસદ્ર તેમ જ જમીન અને જળ સંરક્ષણ વ્યવથથાપન ફામશ સહીત રવરવધ રવભાગોની મુલાકાત લીધી હતી. આ તકે કુલપરત એન.સી.પટેલે કૃરષ યુરન.એ સાધેલી િગરતનું ટૂંકુ િેઝસટેશન આપ્યું હતું. આ બંને સભ્યોએ ભરવષ્યમાં કૃરષ આધારરત રવરવધ િોજેક્ટના આદાન-િદાન અંગે ચોક્કસ કાયશક્રમ ઘડવાનું જણાવ્યું હતું.

ખંભાળીયાની માનવ સેવા સમમમિ દ્વારા આયોજીિ દાિાશ્રી પવ. લલીિાબેન ભગવાનભાઈ ભરખડા-લેપટર અને અનંિભાઈ મહેિા હપિેચંદ્રેશભાઈ શ્રીમાનકર-લેપટરના આમથિક સહયોગથી િાજેિરમાં ‘દંિયજ્ઞ’નું આયોજન થયું હિું. જેમાં શ્રી લલીિાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પપટલના દાંિના મનષ્ણાિ ડો. શ્રી નરેન્દ્રભાઈ રાવ દ્વારા ૬૫ દદદીઓને જરૂરી સલાહ િથા મવનામૂલ્યે દવા મળી હિી, અને વધુ સારવાર માટે દદદીઓને હોસ્પપટલમાં બોલાવી સારવાર આપેલ. આ કેમ્પને સફળ બનાવવા સંપથાના કાયિકરો, ટ્રપટીઓ િેમ જ કાનજી ચિુર ધમિશાળાના સંચાલકોએ સારી જહેમિ ઉઠાવી હિી.

સુરેન્દ્રનગરઃ રજલ્લાના ધ્રાંગધ્રાના રાજવી મેઘરાજજીનું ૯૨ વષશની વયે અજીત રનવાસ પેલેસ ખાતે ૩૧ જુલાઈએ રનધન થયું હતું. તેઓ કેટલાક રદવસથી બીમાર હતા. ૧૯૪૩માં ગાદીનશીન થયેલા મેઘરાજજીએ સૌરાષ્ટ્રમાં સૌ િથમવાર ધ્રાંગધ્રામાં નગરપારલકાની થથાપના કરી હતી. ઉપરાંત ઝીંઝુવાડા, ધ્રાંગધ્રા, હળવદ રેલવે લાઈન પણ તેમણે મંજૂર કરાવી હતી. ૧૯૬૭માં લોકસભાની ચૂંટણીમાં થવતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે તેઓ ૬૦ હજારથી વધુ મતોથી રવજેતા થયા હતા. મેઘરાજજી રાજકોટની રાજકુમાર કોલેજના થથાપક પણ હતા. થવગશથથની થમશાનયાત્રા સોમવારે સવારે નીકળી હતી.

amAe tmAre TyAù aAvI Free Estimate krI aApIae Iae. yAw rAŠAe.

Manufacturers and Installers of Quality Steel Fabrications Domestic & Commercial • Steel Doors • Gates • Window Grilles • Stainless Steel & Glass Balustrade • Fire Escape • Staircases • Railings

æivo A¤ ane mnu A¤ mkvAoAnAe sùpk# krAe: Unit No. 9, London Group Business Park, 715 North Circular Road, London NW2 7AQ.

Tel: 020 8450 1284 Mobile: 07956 418 393 Fax: 020 8450 9885 www.kpengineering.co.uk

વ્યાખ્યાનથી પૂરનત પગલા પાડેલા તે પરવત્ર તળેટીમાં ૧૭ એકરમાં ૯પ૬૦ જેટલા પ૧ જાતના રવરવધ વૃક્ષોથી હરરયાળું પાવક વન ઊભું કરવા મુખ્ય િધાન, વન-પયાશવરણ િધાન મંગુભાઇ પટેલ અને અસય મહાનુભાવો સાથે નાગરરક જનસમૂહે સામૂરહક વૃક્ષારોપણ અરભયાન કયુ​ું હતું. પાવક વનમાં ભારતમાં પહેલીવાર માનવ શરીરના રવરવધ અંગોની તંદુરથતી અને રોગિરતકારક શરિનો િભાવ કરતા જુદા જુદા વૃક્ષોની વનરાજી થથાપવાનો અનોખો અરભગમ આ ૬૧મા વન મહોત્સવનું રવરશષ્ટ નજરાણું છે એમ નરેસદ્રભાઇ મોદીએ આ િસંગે જણાવ્યું હતું.

શ્રીમાળી સોની સમાજ સૌરાષ્ટ્રમાં સંગઠનની સ્થાપના કરશે

પોરબંદરઃ અહીંના જાણીતા મેર અગ્રણી અને નટરાજ ગ્રુપની પેઢીઓ ધરાવતા ભગતભાઈ માલદેભાઈ કેશવાલા તેમના પરરવારજનો સાથે ગત સપ્તાહે અમરનાથમાં ભોલેબાબાના દશશન કરવા ગયા હતા. તેઓ દશશન કરી આવતા હતા ત્યારે વૈષ્ણોદેવીમાં ૩૧ જૂલાઇએ હૃદયરોગનો હુમલો આવતાં ભગતભાઇનું રનધન થયું હતું.

ˆuù aAp ivl bnAvvA ivcArI rHAA Ae? ‘aeˆ ivLs’ aApnA œre aAvI, aApnI anuk u tAae, aApnI A¿AAmAù smÀvIne VyAjbI wre ivl bnAvI aApˆe. aApnA pirvArjnAenI surxAA mAqe aAje j ivl bnAvAe.

sùpk#: mnu „Kkr - 020 8998 0888. Thinking of Making A Will?

‘Ash Wills’ can prepare one for you 1. At a fixed fee 2. In the comfort of your home. For the security of your loved ones - make a will today.

Contact: Manu Thakkar 020 8998 0888 / 020 8248 5785

%

cAeerInAe y? aAjkAl œrmAù cAerIaAe œoI ¸Ay e. te¸I bcvA mAqe aAp aApnA œrnI bArIaAe t¸A pe qIaAe mAqe lAeŠùdnI isKyAeirqI gñILs t¸A g IvA A wrvAÀ (Collapsible Security Grilles) fIq krAvAe. gAd#n t¸A dòA¤ve mAqenA geqós (Gates) t¸A rImAeq kùqòAel geqós sA¸e re¤l©Gs (Railings) po bnAvI ane ifq krI aApIae Iae. œrnI aùwr Sqenle¤s SqIl ane GlAs beleSqòed po bnAvI fIq krI aApIae Iae. wukAnAe t¸A œr mAqe isKyAeirqI bhu j~rI e.

રાજકોટઃ શહેરના કે.કે.વી. હોલમાં તાજેતરમાં યોજાયેલા પુથતક મેળામાં એક મરહલાએ ત્રણ રદવસમાં ૪૫ પુથતકો ચોયાશ હતા. ૪૦ વષશના મંજુલાબહેન ડોરડયા સામે પુથતકો ચોરવાનો કેસ કરવાને બદલે પોલીસે તેમણે ચોરેલાં પુથતકોના રૂ.૪૫૦૦ પોલીસ વેલ્ફેર ફંડમાંથી ભરી દીધા હતા. આ પૈસા ભરતાં પહેલાં પોલીસે મંજુલાબહેનના ઘરે જઈને તેમની આરથશક પરરન્થથરત અને તેમના પુથતકિેમની ખરાઈ કરી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાંચના પો લી સ ઇ સ થ પે ક ટ ર રદન્વવજયરસંહ વાઘેલાએ કહ્યું હતું કે, ‘વાંચનના શોખીન મંજુલાબેનના પરતને પેરેરલરસસ હોવાથી તેઓ ઘરે ટ્યુશન કરીને તેમનું ગુજરાન ચલાવી રહ્યાં છે. નવું-નવું વાંચવાના શોખીન મંજુલાબહેન પુથતકો ખરીદી શકતાં નહોતાં. અને પોતાની વાચનભૂખ પણ રોકી શકતાં ન હોવાથી તેઓ પુથતકોની ચોરી કરતાં.’ મંજુલાબહેનના ઘરમાં ૩૦૦૦થી વધુ પુથતકોની લાઇબ્રેરી જોઈને પોલીસે વાંચનિેમી મરહલાને આરોપી બનાવવાનું ટાળ્યું હતું.

પામલિાણાઃ મુખ્ય િધાન નરેસદ્રભાઇ મોદીએ ગત સપ્તાહે પાલીતાણા જૈનતીથશ ક્ષેત્રમાં રબરાજતા આચાયશ શ્રી અભયદેવ સૂરર મહારાજ સરહત વરરષ્ઠ જૈન આચાયશ ભગવંતો અને સાધુ સાધ્વીજી મહારાજને મળીને ભકકતભાવથી વંદન કયાશ હતા. આચાયશ ભગવંતશ્રીઓએ નરેસદ્ર મોદીને આશીવશચન આપ્યા હતા. પારલતાણામાં ૬૧મા વન મહોત્સવના િારંભે પાવક વન રનમાશણમાં વૃક્ષારોપણ કરીને નરેસદ્રભાઇ મોદી જૈન મંરદરના દશશનાથથે પહોંચીને આચાયશ ભગવંતોની રનષ્ઠામાં વંદન કયુ​ું હતું. પાલીતાણાની િાચીન તીથશભૂરમમાં જ્યાં જૈન રતથુંકર ભગવાન આરદનાથે દેશણા

રાજકોટઃ શ્રીમાળી સોની સમાજમાં એકતાનો શંખનાદ ફૂંકાયો છે. તાજેતરમાં અરખલ સૌરાષ્ટ્ર સોની પરરષદની થથાપના થઇ છે, જે સમાજના સંવાશગી રવકાસ માટે કામ કરશે. સૌરાષ્ટ્રના ગામે ગામ સોની સમાજની એકતા માટે કાયોશ થશે અને સામારજક ઉત્થાન સાથે રશક્ષણને પણ ખાસ મહત્ત્વ અપાશે. તેમ જ સમાજલક્ષી િવૃરિઓનું આયોજન કરાશે.

ધ્રાંગધ્રાના છેલ્લા રાજવી મેઘરાજજીનું નનધન

...અને પોલીસે પુસ્તક ચોર મનિલાને આરોપી ન બનાવી

# ! # $ $% #% % ) !# " %&# $ % #' & % !

!

! !#

!

!

!&#$

"

#

"

% ! $ "" (

!

anupm keqrs#

lGnæsùg, sgA¤, sAesIyl fùKˆn ivgere ˆu æsùgAeae ‘anupm keqrs#’nA SvAiw¿q veÃqerIyn jmovArnAe aAgñh rAŠAe. wrek aA¤qm sA¤q ¦pr weˆ rmAù ame 50¸I vŒu tAà bnAvvAmAù aAve e. aAk¿A#k hAeqel ane ved©g fuLlI ¤NSyAed# hAelmAù keqr©gnI sÈvs ve¤qòes sÈvs ¦plBŒ aApIae Iae. ¤ùGleNdnA kAe¤po S¸ e idlIvrI

Contact: Ashvwin Gosai

129 Bowes Road, Palmers Green, London N13 4SB.

Tel: 020 8889 9112 Mobile: 07985 404 942 E-mail: anupamcaterers@yahoo.co.uk www.anupamcaterer.com

"

$

# !

$% & %* %$#' ! $$%& % * % # $$%& % * ' $ $$%& % *

"

$ ))) & ) # $)& $ (!


Gujarat Samachar - Saturday 7th August 2010

૩૪ વષયના હપતાને ૧૧ સંતાન...! ચકાર(કોટડા)ઃ અહીંના અરજણ બીજલ કોલી નામના ૩૪ વષષના અને લેલા તરીકે ઓળખાતા યુવાને દસેક વષષ અગાઉ આઠ સંતાનોવાળી એક વવધવા સાથે લગ્ન કયાષ. લગ્ન બાદ તે તે બીજા ત્રણ સંતાનોનો વિતા બન્યો હતો, અને આજે અવગયાર સંતાનોનો વિતા છે. તેણે ચાર સંતાનોને િરણાવ્યા છે. જેમાં એક િુત્ર ૨૪ વષષનો છે. ખેતમજૂરી અને ચોકી કરતા આ યુવાનના

સાહિત્યકાર યશવંત કડીકરને ‘સારસ્વત સન્માન’ એવોડડ ડીસાઃ ‘કડવા પાટીદાર પરરવાર’ પુસ્તકના લેખક અને જાણીતા સારિયયકાર યશવંત કડીકરને મિેસાણાના શ્રી દરસારનજી પબ્લલક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦૯-૧૦નો સારસ્વત સન્માન એવોડડ એનાયત થયો છે. અગાઉ પણ આ સજજકને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના અનેક પારરતોરિક એનાયત થયા છે. આ લેખકના ૩૮૫ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે, જેમાં ૧૮૫ પુસ્તકો બાળ સારિયય, ૫૦ બિેનોનાં, ૫૦ રવજ્ઞાનના છે.રવરવધ દૈરનકસામરયકોમાં તેઓ ૨૪ લખે છે. તેઓ ગુજરાત સારિયય અકાદમી અને ગુજરાતી સારિયય પરરિદના ચૂંટાયેલા સભ્ય છે. ગુજરાતની કેટલીક શૈક્ષરણક અને સારિબ્યયક સંસ્થાઓ સાથે સરિય રીતે જોડાયેલા છે. બન્ને િાથે લખતા આ લેખકે સારિયયના તમામ પ્રકારમાં અનોખું ખેડાણ કયુ​ું છે.

ભુજમાં વેપારીઓનું આંદોલન સમેટાયું ભુજઃ કચ્છ ભાજપે જથ્થાબંધ બજાર કૌભાંડમાં જેલવાસ ભોગવતા વેપારીઓની મુરિ માટે સંપૂણજ સિકાર આપવાની ખાતરી ઉચ્ચારતાં છેલ્લા ૧૭ રદવસથી વેપારીઓની મુરિ માટે છેડાયેલી લડતનો ગત ગુરુવારે અંત આવ્યો િતો. આ સાથે જ જથ્થાબંધ બજારની દુકાનોના તાળા ભાજપ મોવડીઓની િાજરીમાં વેપારીઓએ ખોલ્યા િતા.

કચ્છમાં ૫૦ ટકા વાવણીકાયય પૂણય ભુજઃ ચોમાસાના પ્રારંભે ધીમા મેઘરાજાએ ગત સપ્તાિે પોતાની સવારીની ગરત કચ્છભરમાં વધારતા ખેતીને મોટો લાભ થયો છે.બીજી તરફ વાવણીકાયજ પૂરજોશમાં શરૂ થયું છે. અયયાર સુધી ૩ લાખ િેકટરમાં એટલે કે ૫૦ ટકા જમીનમાં વાવણી થઇ છે.

ઉ.ગુજરાત યુહન.ના વાઇસ ચાન્સેલરની હનમણૂક ગાંધીનગરઃ રાજ્ય સરકારે પાટણની િેમચંદ્રાચાયજ ઉત્તર ગુજરાત યુરનવરસજટીના વાઇસ ચાન્સેલર તરીકે ડો. જીતેન્દ્રકુમાર િરરશંકર પંચોલીની રનમણૂક કરી છે.

વવશાળ િવરવારમાં સહુ સંતાનો સંિ અને પ્રેમથી રહે છે. તાજેતરમાં રાશનકાડડમાં લેલા કોલીના સંતાનો તરીકે તમામ બાળકો અને િત્ની ચાગબાઈના નામો જોઈને સરકારી કમષચારીઅવધકારીઓને આશ્ચયષ થયું હતું. જો કે તેમને શંકા ગઇ િણ તિાસ કરતાં આ વવગતો સામે આવી હતી. ક્યારેક આવું િણ બને છે!

ઉત્તર ગુજરાત - કચ્છ

15

મોડાસા તાલુકાના કકરાઈ માતાના મંદિર પાસેના જંગલમાંથી વન દવભાગના કમમચારીઓએ અંિાજે ૨૦ ફૂટ લાંબો અજગર પકડી લેતા ગ્રામજનો તેને જોવા ઊમટી પડ્યા હતા. બાિમાં આ દવશાળકાય અજગરને જંગલમાં છોડી મૂક્યો હતો. એક ખેતરમાં મહુડાના ઝાડ ઉપર આ અજગર વીંટળાયેલો હોવાની જાણ ગ્રામજનોને થતાં તેમણે વન દવભાગને જાણ કરી હતી. અજગરને કોઈ ઇજા ન પહોંચે તે રીતે એક કલાકની મહેનત બાિ તેને કોથળામાં પૂરી લેવાયો હતો.


16

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 7th August 2010

જીવંત પંથ

- સી. બી. પટેલ

ક્રમાંક - ૨૧૧

આરોગ્યઃ તનનું, મનનું, ધનનું સોમવારે બેં ક ઓફ બરોડાએ યોજે લ એક કાયયિમમાં લંડનસ્થિત ભારતીય વવદ્યાભવનના એસ્ઝિઝયુવિવ વડરેઝિર ડો. નંદુકુમાર સાિે િોડી વમવનિો વાતચીત કરવાનો મોકો મળ્યો. ડો. નંદુકુમાર વવદ્વાન છે, સંથકૃત અને ભારતીય સંથકૃવતના સરસ મજાના પ્રવિા છે. પણ આ બધા ઉપરાંત તેઓ અત્યંત સાલસ થવભાવ અને અકકંચનવૃવિ ધરાવે છે. અમે વાતો કરતા હતા આરોગ્યની. તે મ ણે આપણા ઋવિમુ વનઓએ આપેલું એક સુંદર મજાનું સૂત્ર મને કહ્યુંઃ ‘શરીરમઃ અાદ્ય! ખલું ધમમ સાધનમ’ સાદી ભાિામાં જો હું સમજાવી શકું તો તેનો એક અિય આ માનવશરીર જે જગતવનયંતાએ આપણને આપ્યું છે તે સઘળા અિયમાં ધમયની સેવા કરવાનું સાધન બને છે. મારા જાતઅનુભવિી હું જણાવવાની રજા લઉં છું કે ઈશ્વરની આ દેહથવરૂપ દેણ જો આપણે યિાયોગ્ય તેની સારસંભાળ રાખીએ તો દીઘયજીવી અને મહદ્અંશે ગૌરવપ્રદ બની શકે છે . આપણામાંિી ઘણા મોિરગાડીઓ વસાવતા હોય છે. તેની M.O.T. તિા જાળવણી, સાફસફાઈ અને તે ચલાવવામાં જો આપણે કાળજી રાખીએ તો ગાડી લાંબો સમય કેવી સેવા આપે? અને જો હકારાત્મક વલણનો અભાવ હોય, વનષ્કાળજી હોય કે બેકફકરાઈ હોય તો એ..... ચલતી કા નામ ગાડી, અિક ગયા તો ખિારા....

વૃવિની પહેલ આપણે જ દાખવવી પડે - નજીકમાં, પડોશમાં. આવી કોઈ વવકિ પવરસ્થિવતમાં કોઈને જુઓ તો િોડો વવચાર કરવો. તેમના માિે સમય ફાળવી શકો તો ઉિમ. વવશાળ અને આધુવનક વવશ્વમાં મોિામાં મોિી જો સમથયા હોય તો એ કે કોઈ સાંભળનાર નિી. (કમસેકમ કેિલાક આવું માની લે છે) સદભાગ્યે એવા કેિલાય લોકોને હું જાણું છું જેઓ પૈસાિી પણ વવશેિ અને મહામૂલું એવું સમયદાન આપતા હોય છે. આવા બધાનું પણ સન્માન કરવાનું હું સૌને આહવાન કરું છું. આવા કોઈ પ્રેરણાદાયક પાત્રોને જો તમે જાણતા હોય તો આપણા મેનેવજંગ એવડિર િીમતી જ્યોત્સના બહેન શાહને જણાવવા આપ સૌને વવનંતી છે. યહૂદી કોમમાં આબાલ-વૃદ્ધો-અશિો કે વનરાવિતો માિે ની સે વા માિે નું પ્રશં સાપાત્ર

મને એકલતા બહુ સતાવે છે ‘હું જાણે કાયમ એકલતા અનુભવું છું.’ જો જો બાપલા, આ મારા શબ્દો નિી. આ લેડી ગાગાના ઉદગાર છે. વેનનટી ફેર નામના એક કોફી િેબલ પ્રકાશનના સપ્િેમ્બરના અંકના મુખપૃિ ઉપર લેડી ગાગાની છબી આપ જોઈ શકો છો. તેમાં લેડી ગાગાના બીજા ફોિાઓ પણ છે પણ એ ‘ગુજરાત સમાચાર’માં છાપવાની મારી વહંમત ચાલતી નિી. લેડી ગાગાનું મૂળ નામ છે થિેફની જમમેનોટ્ટા. મોડેલ અને વસંગર તરીકે એ દુવનયામાં ખૂબ જાણીતી છે. તે ધીકતી કમાણી કરે છે, પણ તે બેડ રોમાન્સ નામના ગીત દ્વારા કહે છે કે ‘હું એિલી બધી કાયયરત રહું છું, કે હું પ્રેમમાં પડી શકતી નિી, અિવા પ્રેમ પાંગરતો નિી. હું જાણીતી સેવલવિ​િી બની, પ્રેમમાં વનષ્ફળ! બહુ રૂપાળી અને જાણીતી થત્રીઓની આ મોિી તકલીફ છે. અવત સુંદર થત્રી કે તેજથવી પુરૂિોમાં આત્મહત્યા કરવાની વૃવિ વધુ જોવા મળે છે. આત્મહત્યાના જેિલા કકથસાઓ બનતા હશે તેના કરતાય વધુ પ્રમાણમાં આવી સેવલવિ​િીઓ વડપ્રેશન કે હતાશા અનુભવે છે. રૂપાળી થત્રી ભણી નજર ખેંચાય એમાં નવાઈ નિી. પણ એને ખુદને સંતોિ િવો અઘરી બાબત છે. મેં એક અમેવરકન મેગેવિનમાં વાંચ્યું હતું કે આવી સૌંદયયમૂવતયઓ થતનની વાત બાજુએ મૂકો, પોતાની આંખો, ચહે રા, નાક, દાંત ની કોથમે વિક સજય રી કરવા લખલૂિ ખચાય કરે છે, પણ સરવાળે એમાં લાભ કરતાં ગેરલાભ વધુ હોય છે. એકલતાની વે દનાની વાત તરફ વધારે ધ્યાન આપવા જેવું ખરું. વવશ્વમાં સવયત્ર શહેરીજીવન વવકસી રહ્યું છે. ગ્રામીણ જીવનની દેણ એ કે બધા એકબીજાને જાણે, સારા-નરસા પ્રસંગે સાિે ઊભા રહે. ત્યારે એકલતા કે વડપ્રેશન ઓછા અનુભવાય. આવું મેં વાંચ્યું છે ને અનુભવ્યું પણ છે. આપણા સમાજમાં આરોગ્ય, જીવનસાિી સાિેનો વવવાદ કે તે ન હોવાિી અનુભવાતો વવિાદ, આવિયક કે અન્ય મુચકેલીઓ હોય ત્યારે માણસ શોિાય છે, કોઈને કહી ન શકે. જુદી જુદી વચંતાઓિી હતાશા અને હતાશાિી બગડતું થવાથથ્ય. આવા વવિચિમાં ફસાયેલા થત્રી કે પુરૂિ પ્રત્યે સમજણ કેળવવી, અનુકંપા રાખવી, કંઈક અંશે સવહષ્ણુ બની શકાય. વિ​િનમાં આરોગ્ય સેવા અને સોચયલ સવવયસ ઉપલબ્ધ છે, પણ સરકાર બધું કરી શકે નહીં. ચેવરિેબલ ટ્રથિો આ ક્ષેત્રે સુંદર અનુદાન આપી રહ્યા છે, પણ અંગ્રેજી કહેવત છે ને charity begins at home એિલે કે સેવા-સખાવતી

આયોજન િયું છે. બોડડ ઓફ જ્યુઈશ ડેપ્યુિીિ અે વિ​િનની યહૂદી કોમની મધ્યથિ સંથિા છે. એના દ્વારા સમાજના વવવવધ અંગો - બાળકો, વૃદ્ધો, અશિો, મવહલાઓ માિે જાતજાતના આયોજન િતા રહે છે. યહૂદી કોમની વસવત ત્રણ લાખિી પણ ઓછી અિવા કહો કે િ​િવિશ ગુજરાતીઓની સંખ્યાિી ત્રીજા ભાગની. પરંતુ સેવા દ્વારા તે સમાજ વધુ એકસૂત્ર અને થવથિ બન્યો છે. યહૂદી કોમમાં અનુદાન અરસપરસ છે. હમણાં અમેવરકી એમ્બેસીનું એક વરસેપ્શન હતું. એ વખતે જાણવા મળ્યું કે ૧૯૩૯ પહેલાં અમેવરકનોને પ્રમાણમાં નોબેલ પાવરતોવિક ઓછા મળતા હતા. આગળ વાત ચાલી તેમાંિી જાણવા મળ્યું કે વહિલરે જમયનીમાં યહૂદી કોમના વવદ્વાનો અને િોચના વનષ્ણાતો, સાવહત્યકારો ઉપર જુલમ ગુજારવાનું શરૂ કયુ​ું ત્યારે તેમાંના ઘણાં અમેવરકા ગયા. લગભગ ૧૦૦ વિયિી પ્રવત વિય આઠ-દસ પ્રકારના નોબેલ પાવરતોવિક અપાય છે તેમાં અમે વરકનોનો વહથસો એ પછી વધ્યો. કુ લ વવજેતાઓમાં લગભગ ૨૫ િકા યહૂદીઓ હોય છે. દુવનયાિી વસવત ૭૦૦ કરોડની અને એમાં યહૂદીઓની સં ખ્ યા ૧ કરોડ ૬૦ લાખની. અિયતંત્ર, રાજકારણ, સાવહત્ય, સંગીત અને અન્ય વવવભન્ન ક્ષેત્રોમાં જે વવદ્વાનો અને વનષ્ણાતો છે તેમાં યહૂદીઓનો ખાથસો વહથસો છે. શાબાશ યહૂદી કોમને અને કોમની મધ્યથિ સંથિાને. ગુ જ રાતીઓએ યહૂદીઓ પાસે િી ઘણું શીખવાનું છે.

પ્રેમ પ્રગટ કરવામાં વવલંબ કરતા નહીં! ગુજરાત સમાચારના ૨૪ જુલાઈના અંકમાં ૩૬મા પાન ઉપર આપે એક અવસાન નોંધ વાંચી હશે. િી અલ્પેશ પિેલના દાદીમા સુશીલાબહેન રામભાઈ પિેલ દેવલોક પામ્યા. આ સુ શીલાબા, જે મ ને હું મામી તરીકે

ઓળખતો હતો, તેમનો પવરચય ૧૯૬૭માં િયો. એ વખતે હું લંડનમાં વસવવલ સવવયસમાં નોકરી કરવા સાિે એલએલબી અને બાર-એિ-લોનો અભ્યાસ કરતો હતો. વધુ કમાવવાની તીવ્ર ઈચ્છાના પવરણામે ફાજલ સમયમાં મેં ઈન્વેથિમેન્િ/ઈન્થયુરન્સ વેચવાનું શરૂ કયુ​ું. એક અમે વરકન કં પ નીમાં કામ મળ્યું . નવડયાદના રજનીકાંત પિેલ મારા સુપરવાઈિર. લીડ્સમાં એ કંપનીનું કાયાયલય હતું. એ વખતે પાંચ-સાત વાર લીડ્સ જવાનું બન્યું હતું. રજનીકાંતના સગા મામી એ સુશીલામામી. તેમના હાિનું મેં ખાધું છે અને તેમણે મારી ઉપર ખૂબ ભાવ રાખ્યો. કમનસીબે જીવન એ હડકવા જેવું છે. કાળિમે એ સંપકક લગભગ ખોરવાઈ ગયો. ૧૯૯૩-૯૪માં ‘ગુજરાત સમાચાર’માં આપણે ‘હરેકૃષ્ણ મંનદર બચાવ ઝુંબેશ’ શરૂ કરી હતી. વોિફડડ નજીક લેચમોરહીિસ્થિત ભનિવેદાંત મેનોર બંધ કરવા થિાવનક અને કેન્દ્ર સરકાર કવિબદ્ધ હતી. યુરોવપયન કોિડ ઓફ હ્યુમન રાઈટ્સ સુધી આપણે ન્યાય માિે દરવાજા ખિખિાવ્યા પણ બધેિી નન્નો મળ્યો હતો. દર સપ્તાહે આપણા ગુજરાતી અને અંગ્રેજી સાપ્તાવહકોમાં એ વવશે ભરપૂર રજૂઆત અમે કરતા રહ્યા. ઈથકોનના સંતો, અગ્રણીઓ, પાંડવ સેનાના સવિય સભ્યો મુ. બાલમુકુંદ પરીખ વગેરે સાિે અમે ગામેગામ જઈ પહોંચતા. જનજાગૃવત લાવવાનું અવભયાન ચાલી રહ્યું હતું ત્યારે એક વદવસ િપાલમાં ઓઝસફડડની એક સુપ્રવસદ્ધ કોલેજમાંિી મને એક પત્ર મળ્યો. સુંદર અંગ્રેજીમાં િાઈપ કરેલા પત્રમાં મુદ્દાસર અને જોરદાર રજૂઆત કરવામાં આવી હતી કે આ ભવિવેદાંત મંવદર દશયન માિે ખૂલ્લું રહેવું જ જોઈએ. તેના કારણો પણ સચોિ રીતે રજૂ કરાયા હતા. પત્રલેખકનું નામ વાંચ્યું. વાંચીને અચંબામાં પડી ગયો. અલ્પેશ પિેલનો એ પત્ર હતો. તેમની સાિે મારો કોઈ સંપકક હતો નહીં. મેં વળતો ફોન કયોય. એ પત્ર છાપ્યા પછી સન્ડે િાઈમ્સના તંત્રી વરસ મોગ સમક્ષ અમે રજૂઆત કરી. તેમણે આંદોલનના કાયયકરોને સાંભળ્યા પણ ખરા. હવે તેઓ લોડડ વરસ મોગ તરીકે ઓળખાય છે. એ પછી તેમણે પણ પોતાના વતયમાનપત્રમાં મસમોિો લેખ લખી મંવદર ચાલુ રહેવું જોઈએ તેવી વહમાયત કરી. ભારતમાં નિસ્તી દે વ ળો ચાલે છે, સરકાર, સમાજ તેમને બળવત્તર બનાવે છે તો ભનિવેદાંત મેનોર નહન્દુઓનું યાત્રાધામ છે તે ચાલુ રહેવું જ જોઈએ એવી થપષ્ટ વાત તેમણે લખી. એ પછી વહન્દુઓ આ યાત્રાધામના દ્વારા હંમેશ માિે ખુલ્લા િયા છે. આ તો ઈિતહાસ છે. સુશીલા મામીનો સંપકક ફરી અલ્પેશભાઈ દ્વારા થિપાયો. પણ માનવસક રીતે હું હાલમાં અત્યંત દુઃખ અનુભવું છું કે આ મામીને મળવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં મળી ન શકાયું. અલ્પેશના વપતા વબવપનભાઈ અને માતા રમીલાબહે ન િોડા મવહનાઓ પહેલા ભેગા િયા ત્યારે પણ મેં કહ્યું હતું કે હું જરૂર લીડ્સ જઈ આવીશ. િોડીક આળસ ને વધુ તો કામનું દબાણ. હું જઈ ન શઝયો. અલ્પેશે બે મવહના પહેલાં કહ્યુ હતું કે કમસે કમ તમે કાગળ લખજો. મેં હા પણ પાડી હતી. આજે લખું, કાલે લખું એમ વવચારતો હતો ત્યાં ૧૯ જૂલાઈએ સુશીલા બા (મારા મામી) થવગમે વસધાવ્યા. મારી એક આ અંગત ઘિના અને વવિાદ એિલા માિે રજૂ કરું છું કે નિય વાચક, સમયસર િે મ િગટ કરવાથી ઘણી રીતે કતમ વ્ ય નનભાવવાનો સંતોષ મળે છે. બે અઠવાવડયામાં પારાવાર જે અફસોસ િયો, પીડા િઈ કે કાગળ લખ્યો હોત તો? ફોન કયોય હોત તો? ખેર, ગઈ ગુજરી પાછી આવતી નિી. કદાચ આપ સૌ વાચકોને સવવનય એમ કહું છું કે સમયસર િોડા વધારે સવિય બનીએ. રૂબરૂ ફોન કે પત્ર દ્વારા કે અન્ય રીતે પ્રેમ પ્રગિ કરી શકીએ તો જીવન ભયોભયો. સુશીલા મામીને મળવામાં કે પત્ર

લખવામાં વનષ્ફળ રહ્યો એ મારી ગંભીર ક્ષવત િઈ ગઈ. હું આજે આ બધું એિલા માિે રજુ કરું છું કે મારી પ્રાયસ્ચચતની ભાવના છે. મારો પથતાવો રજૂ કરીને આપ સૌને પ્રાિુ​ું છું કે પવરવચતો, પવરવારજનો માિે સમયસર પ્રેમ પ્રગિ કરતા રહો. ‘કાલ કરે સો આજ કરે, આજ કરે સો અબ...’

અશરફભાઈ અને મધુમતીબહેનને લાખેણાં અવભનંદન વશકાગોમાં અશરફ ડબ્બાવાળા અને તેમના પત્ની મધુ મ તીબહે ન એક અવણય નીય સાવહત્યસાધના કરી રહ્યા છે. બંને વ્યવસાયે દાિર છે . આજકાલમાં તેમ ના િકી એક સાવહત્યગોવિ ત્યાં યોજાઈ છે. ગુજરાતી ભાિાના વસધ્ધહથત સાધકો ચીનુ મોદી, અવનલ જોશી અને કૃ ષ્ ણ દવે જે વાઓને આ દં પ તીએ વશકાગો બોલાવ્યા છે. જે પ્રકારે, પોતાની રીતે આ દંપતી ગુજરાતિી સાતેક હજાર માઈલ દૂર આપણી માતૃભાિા અને સંથકારની ખેવના કરે છે એ વવિે ઓછામાં ઓછું આિલું લખવું જોઈએ એમ હું માનું છું. ભવવષ્યમાં આ સાવહત્યગોવિ વવશે વધુ રજુઆત કરવાનો ઈરાદો છે. આ અંકમાં આપે ગયા શવનવારે યોજાયેલ એક સાવહત્ય ગોવિનો હેવાલ જોયો હશે. િી કૃષ્ણ દવેની એક કવવતા અહીં રજૂ કરું છું એ પહેલાં એક વાત કરું. વનવૃિ સોવલવસિર અને સાવહત્યના મમયજ્ઞ ગુલાબ વમથત્રીએ લખેલ પત્ર આજે મળ્યો છે. તેઓ કહે છે કે કવવતા વાંચવી અને માણવી એ પણ સરસ વાત છે. પણ કવવ પોતે પોતાની કવવતા ગાય સંભળાવે એનો આનંદ અવણયનીય હોય છે. કૃષ્ણભાઈ કહેવા કે કૃષ્ણકુમાર, કૃષ્ણ એિલે કૃષ્ણ. તેમણે બાળગીતો રજૂ કયાય છે એ તો ઠીક પણ તેમણે એક નવું અવભયાન આદયુ​ું છે તે વબરદાવવા જેવું છે. તેઓ પોતાના ખચમે અમદાવાદ અને અમદાવાદની બહારની શાળાઓમાં જાય અને બાળકોને સાંપ્રત જીવનને થપશયતા મુદ્દાઓને લક્ષમાં લઈ તેમની કવવતાઓ ગાય સંભળાવે, વળી એમાં અવભનય પણ આવે. ખરેખર આ કૃષ્ણ ઉચ્ચ પ્રકારનું કાયય કરે છે. મેં આવતા વિમે ‘ગુજરાત સમાચાર’ના મહેમાન તરીકે તેઓ સપત્ની આવે એવું આમંત્રણ પાઠવ્યું છે. અહીં બધી જગ્યાએ નહીં, પણ મુખ્ય શહેરો તિા થિળોએ વીકએન્ડમાં જ્યાં ગુજરાતીના વગોય ચાલે છે ત્યાં કૃષ્ણ દવે જાય અને નાના બાળકો સમક્ષ ગુજરાતીમાં કવવતા સંભળાવે એવી મારી મહેચ્છા છે. તેમની ગુજરાતી કવવતાઓમાં પણ અંગ્રેજી શબ્દો સહજ આવે છે. તેમની ગુજરાતી કવવતાઓનો અંગ્રે જી માં અનુ વાદ કરવાની નીરૂબહે ન દે સાઈએ તૈ યારી દશાયવી છે . જ્યોત્સનાબહેન શાહ અને પંકજ વોરા પાંચપચાસ થકૂલોમાં કૃષ્ણભાઈની કાવ્યયાત્રા કરાવે એવું આયોજન મનમાં છે. (આ વવશે ઘણું કહેવું છે પણ તંત્રીમંડળ િાિી જગ્યા ન હોવાની િકોર કરતું હોવાિી અહીં અિકી જવું મુનાવસબ માનું છું. પરંતુ એ પહેલાં માણો કૃષ્ણ દવેની આ કવવતા.)

કહો તમે શું કયુ​ું કહો તમે શું કયુ​ું? કાં આંખ્યેથી ઠલવ્યે રાખ્યું કાં હૈયામાં ભયુ​ું! કૂંપળ જેવો કંઠ મળ્યો તો લીલુંલીલું ગાયું, એમાં કૈં પણ પીળું પડ્યું તો કોણ કદી શરમાયું? વૃક્ષોને મન એક પાંદડું ખયુ​ું એટલે ખયુ​ું! કહો તમે શું કયુ​ું? વધુ વધુમાં શું છે પાસે આ કાગળની હોડી? એમાં તો બસ ચાલ્યા કરતી આખ્ખી દોડાદોડી, રોજ રોજ પંચાત બધાને કોણ ડૂબ્યું ને તયુ​ું? કહો તમે શું કયુ​ું? વાતવાતમાં આમ તમે કાં વરસાવો છો લૂ? હું તો તમને સમજાવું છું ફૂલ એટલે શું? ડાળીને સપનું આવ્યું તે સૂરજ સામે ધયુ​ું! કહો તમે શું કયુ​ું? (ક્રમશઃ)


Gujarat Samachar - Saturday 7th August 2010

હવર દેસાઈ

હેલો એનઆરજી....

ફોકસમાં હવે નરેન્દ્ર મોદી ગુજરાતકારણમાં હવે તકક નહીં, ભાવનાઓને ઉશ્કેરવાનું નયુ​ું રાજકારણ ખેલાઈ રહ્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેડદ્ર મોદી સરકારી સમારંભોમાં નયુ​ું રાજકીય ભાષણ કરે છે. એ ભાષણોના લાઈવ ટેલલકાલટની વ્યવલથા મીલિયામાં થયા છતાં રાજ્યની પ્રજા હજી શેરીઓમાં આવી નથી. મોદીએ અમીત શાહને અદાલતી ચુકાદા પહેલાં જ લનદો​ોષ જાહેર કરી દીધા છતાં સાબરમતી જેલમાં ગયા પછી માંિ િણ લદવસ માટે સીબીઆઈની વીલિયો રેકોલિ​િંગ સાથેની પૂછપરછના છૂટાછવાયા અહેવાલોને બાદ કરતાં ફોકસ હવે અલમત શાહ પરથી હટીને નરેડદ્ર મોદી પર છે. મોદી એકલવીર લિવૈયા છે. જીત હોય તો એકલા જ યશના અલધકારી છે, હાર હોય તો પણ એકલા જ દોષના અલધકારી. પ્રત્યેક રાજકીય લિતને કેડદ્ર અને કોંગ્રેસની સરકાર સામેની લિત અને ગુજરાતને અડયાયના વાઘા પહેરાવીને મોદી લિતા આવ્યા છે. જીતતા આવ્યા છે, પણ આ વખતે સુપ્રીમ કોટટના આદેશ અને લનગરાની હેઠળ સીબીઆઈ જે પ્રકરણોની તપાસ ચલાવી રહી છે એમાં મોદી ઘાંઘા થઈને દોષનો ટોપલો કોંગ્રેસના લશરે લાદવા પ્રયત્નશીલ છે. ગુજરાતની ડયાયપાલલકામાં સીબીઆઇ અને કોંગ્રેસને અલવશ્વાસ કેમ એવો સવાલ મોદી આજે ઊઠાવી રહ્યા છે, પણ કદાચ એ રાજકીય સંલિપાતમાં વીસરી જાય છે કે જે અદાલતી ખટલા ગુજરાતની બહાર ચલાવવા માટે આદેશ અપાયા છે એ તમામને સુપ્રીમ કોટટના આદેશથી જ એવું કરવામાં આવ્યું છે, તો શું ગુજરાતની ડયાયપાલલકાના રક્ષણ માટે જંગ ચિેલા મોદીને ભારતની સવો​ોચ્ચ અદાલતના ચુકાદામાં કે લવશ્વસનીયતામાં શ્રદ્ધા નથી? વષો ૨૦૦૨ના ગોધરા-અનુગોધરા ખટલાઓને કાનૂની દાવપેચમાં

ગૂંચવી દેવાયા છે અને હજુ માહોલમાં લહંદુ લવરુદ્ધ મુસ્લલમને રાષ્ટ્રવાદી લવરુદ્ધ આતંકવાદીનું લેબલ લગાિીને રાજકીય લાભ ખાટવામાં આવે છે. પ્રજાને નહીં, રાજનેતાઓને જ આમાં રસ છે.

મોદીના સુવણણ પ્રદેશમાં ફફડાટ વાઈબ્રડટ અને નંબર વન ગુજરાતમાં આજકાલ ફફિાટ વ્યાપ્યો લાગે છે. રોજેરોજ રાજકીય શાસકો અને પોલીસ અલધકારીઓના નવાં નવાં ભોપાળાં પ્રજા સામે આવી રહ્યા છે. અમીત શાહ અને તેમના મળલતયા પોલીસ અલધકારીઓનાં કારનામાંનો મોદી દ્વારા જાહેર બચાવ કરાયા છતાં ગુજરાતની પ્રજાએ શેરીઓમાં આવવાનું પસંદ કયુ​ું નથી. ભાજપના કાયોકરો પણ ખુલીને બહાર આવ્યા નથી. હવે સીબીઆઈ મોદીને પૂછપરછ માટે બોલાવશે એવા અહેવાલો આવ્યા પછી તેમણે ગુજરાત યુલનવલસોટીના લનષ્ઠાવંત કુલલપત િો. પલરમલ લિવેદી મારફત ૭૦૦૦ જેટલા લવદ્યાથથીઓ, અધ્યાપકો, ટ્રલટીઓ વગેરેનો સમારંભ વૃક્ષારોપણ લનલમત્તે ગોઠવાવીને કોંગ્રેસ અને સીબીઆઈ લવરુદ્ધ આક્રમણ જાહેર કયાોનું ‘ટાઈમ્સ ઓફ ઈસ્ડિયા’એ ગભરાયા લવના પહેલા પાને પ્રકાલશત કયુ​ું છે!

રાજસ્થાન ભણી શંકાની સોય ગુજરાત ભાજપના શાસનમાં ગૃહ રાજ્યપ્રધાન અમીત શાહની કૃપાદૃલિ હેઠળ લનષ્ઠાવંત પોલીસ અલધકારીઓ અને શોરાબુદ્દદીન જેવા ખંિણી બહાદુરોના ભોપાળાં રોજેરોજ બહાર આવી રહ્યાં છે. રાજ્ય સરકારના જ પોલીસ અલધકારીઓ જ સીબીઆઈ સમક્ષ લનવેદનોમાં ગુજરાતના લવલણોમ વહીવટની વાતોને બેનકાબ કરી રહ્યા છે. ગૃહ રાજ્યપ્રધાન શાહના બોસ અને ગૃહ પ્રધાન મોદી હતા એ વાતને આ તબક્કે કહેવાની જરૂર નથી. તપાસનો દોર હવે રાજલથાન ભણી લંબાઈ રહ્યો છે. રાજલથાનના તત્કાલીન ગૃહ પ્રધાન ગુલાબચંદ કટાલરયા, િી.જી. વણઝારા સાથે જેલવાસી થયેલા રાજલથાનના આઈપીએસ અલધકારી લદનેશ એમ.એન.ને છોિાવવા માટે પોતાના ગૃહ સલચવ અને પોલીસ વિા સાથે ગુજરાત દોિી આવ્યા હતા.

www.abplgroup.com

17

સીબીઆઈ કને ક ટા લર યા ને ખંિણી બહાદુર શોરાબુ દ્દ દીનનો કાંટો કાઢવા માટે ૧૦ કરોિ રૂલપયા માબોલ લો બી એ ક ટા લર યા ને આ પ્ યા ની લવગતો આવી છે. કટાલરયાને ધરપકિનો ફિકો પેઠો છે. એમણે લવારો શરૂ કયો​ો છે કે મને તો વલ્લભ વવદ્યાનગરમાં એઆઇડીટી કોલેજના આચાયય ડો. આર.કે. જૈન પર વવદ્યાથથી સંગઠન દ્વારા થયેલા હુમલાના વવરોધમાં યોજાયેલી વવશાળ રેલી તત્કાલીન મુખ્ય અણસમજુ આંદોલનકારીઓ પ્રધાન વસુંધરા રાજેએ પાઠવ્યો હતો. એમણે વસુંધરા રાજેને પણ સંિોવી દીધાં. એ પૂવવે ગુજરાતમાં અજંપાભરી સ્લથલત છે. તમામ ગુજરાતના પ્રભારી રહેલા ભાજપી નેતા અને સમલયાઓ અંગે દોષનો ટોપલો કેડદ્રની કોંગ્રેસ મોદીલનષ્ઠ ઓમ માથુર સુધી શંકાની સોય પહોંચી સરકાર પર ઢોળવાનાં આયોજન ભાજપની ટોચની રહી છે. ગુજરાતના ટોચના પોલીસ અલધકારી નેતાગીરી કરી રહી છે અને કોંગ્રેસની ગુજરાતની રહેલા ઓ.પી. માથુરને પણ સીબીઆઈએ તેિું નેતાગીરી એમાં મૂખોતાપૂણો સહયોગ આપી રહ્યાનું મોકલ્યું છે. બીજા ટોચના પોલીસ અલધકારી રહેલા લાગે છે. કોઈ પણ મુદ્દે તણખા ઝરે અને આંદોલન રાયગરે તો દાણા વેરી નાંખતાં અમીત શાહે કેસ ભિકે તો બાકીના મુદ્દાઓ બાજુ પર સરી જાય એવી રફેદફે કરવા કહ્યાનું જણાવી દીધું છે. સીબીઆઈ મોદીની વ્યૂહરચનાને ગુજરાત કોંગ્રેસનો આિકતરો હજુ તો લંિનથી પાછાં ફરી રહેલાં આઈપીએસ ટેકો છે. ગુજરાતમાં એસ્ડજલનયલરંગ કોલેજો માટે ફી અલધકારી ગીથા જોહરીની પ્રતીક્ષામાં છે. વાત લનધાોરણ કરનારી રાજ્ય સરકાર લનયુક્ત સલમલતએ એટલે અટકતી નથી. વણઝારાને એડટી-ટેરલરલટ છેલ્લા િણ વષો સુધી ફીનાં ધોરણ નક્કી ન કયાું લકવોિના વિાના હોદ્દેથી શોરાબુદ્દદીન એડકાઉડટર અને હમણાં એની જાહેરાત કરીને કોંગ્રેસલનષ્ઠ પછી બોિટર લસક્યોલરટીના વિા તરીકે રાજલથાનના લવદ્યાથથી સંગઠન એનએસયુઆઈ તથા ભાજપલનષ્ઠ તુલસીરામ પ્રજાપલતના બોગસ એડકાઉડટર માટે એબીવીપીને સમજ્યા લવચાયાો લવના કોલેજો સામે મોકળાશ કરવા મૂક્યા હોવાના પુરાવા મળવા આંદોલન કરવાની મોકળાશ કરી આપી છે. માંડ્યા છે. એ ખટલાની પાછી ગુજરાત સીઆઈિી વલ્લભ લવદ્યાનગરમાં તો એિીઆઈટી કોલેજના જ તપાસ ચલાવી રહી છે અને એ પણ આચાયો િો. આર.કે. જૈનને સંલકારી ગણાતા શોરાબુદ્દદીનની જેમ બોગસ પોલીસ એડકાઉડટર સંઘલનષ્ઠ એબીવીપીના અગ્રણીઓએ ઝૂિી નાંખ્યા. હોવાનું ગુજરાતના જ પોલીસ અલધકારીઓ દશાોવી રહ્યા છે! અનુસંધાન પાન-૨૯


#h +l }y yyy $_#_n#b _ v.b #cn -_n # *l #_ 0b&b #_n $*_G(l#b .^ N_#h W b h (_*h 9)_n $ E #l E-_* 1 1 _ b * _ V#b 0_ h -b $1u5)l h #h 1r $ # h b !lE b _)(b N_- #b 0_ h h h $1h+b E i •Kj; ƒ.$ ‚i #_ ƒ!-0h l )_! *_-b +h )cn _ +l *(* N_#h Š h +_ l _* E #b c +&n!b#b -_ l *b ƒ 1_0#_ $_#h 'ƒO #h .ƒO &h #l (ƒ1(_ ) _- *Zl h J_ b# ( ' -_# 0l(#_ #_ J_n (_n N_- #b *_ h m+_ !h-b ƒ.- -n!#_ …9) * b #_#cn "f( j c#b #-+ _(_n - v# -h h (h) N_+h ƒ.- gD #h *_( H h)#cn $c8)E(* *_-h !h-_+)l(_n n _*- _) h N_- b 0l(-_*l $ _ *l(_n E _ƒ$ -_ „ƒ1 b #_n M #h -_,h h N_- b 0l(-_*#b -_* _ i* i* 1h-_) h ƒ&+b$H ƒ&@-$H ƒ.-ƒ+n $* _--_#cn l '_ƒ- 'f+ l # b j +_ 0(_ ._EHb #_ ( h •ƒ&@-‚ .=! $* b •'b+‚ .=! B)l 1l-l l ƒ.-#_ (h,_(_n 'b+ b …9)#b _ l $ h 9)_n h 1( _n ]n $n (1_+#_ J-_0h )l 1 l 9)_n ƒ*)_, do *_ #h ,h b(_n l&_ h- _n f _ -_)_n ( _#l(_n 'b+ J‰#l ƒ#-_0 h h &"_#h (_ i •1* 1* (1_!h-‚ )_ &b‰ E-^$h W!h- _ h #h N_- _n 'b+b &l+b(_n •ƒ.-*_‰‚#h -"_--_(_n -h 2)_n +_ ƒ.-Š l 2)_n m*b $_-v b c *_ (_n 1 c (:)( - v#b ;)_ • m*b M ‚ ‰,-b *_3)cn h 'lƒ,)_ (_‚!h- h _ •$ƒ $*(hV*‚ $_(-_ (_ i l N_- (_n ƒ.- (nƒ!*l#b -0n #l #c'_) c *_ #l l f l -l # b 6)_n n _*- 0_ h#cn ƒ.- (nƒ!* # 1l) J_ b# ( ' -_# 0l(#_ #cn (nƒ!* $aC ( ` #_*h h) 'cn h (1(! #-b @+_ Rb# b+Š

(_*h (_ i l *l h*l N_- #l 'b#l #c'l 1.h \n #h (_*h 9)_n (l _ (l _ N_- h J-h. * _n -s 0m*_X #h !ƒ[ c *_ #h 'r -b#h *&l, *b (f2)cn 0+_( .1h*h (!_-_!#h (_ i 1 c -_ ƒ!-0l &_ b h + _) h 9)_n 0c"b l • $ ƒ$)l -*0_!‚ -h h b -*0h #h c*n l !h _) -cn ( j l -_ _Z_ (!_-_!b _B)cnq •1( _n (!_-_! _n"b# *(_n 0b&b #b JˆƒQ "("l _* _+h h #h +h ƒ& _*_ l(_0_n#h ) * +_ h h 2)_n h#b 0_(h ) ; _ ; * *-_#b _ v.b (f _ ‰) l ‚ |y b }y 1‰* $_#_n#b _ v.b $l h *1E) -_ _v#l ƒ-/) &#b . j ( h h & $ (_n (h (h (_*_(_n#_ _ ƒ H cU#b l$ b -_n b 1.h n!c+_+ h _+_+ B)_0h *_ $c*(_n +_ (_ i •&]^$b‚ J _.# .^ )cx 1 cn j( j ‡ +_+ .h -h* n! (h _ b#_n •0m*_X‚ $* Jƒ &n" +_!-_(_n B)l 1 l $ b Jh0 &n" # ‰) +h &]^$b J )_ h( h ƒ ia2 - ƒ H cU#b l$ b + b h ` .l*-)(_n 1l**#_ *#_ ƒ&1_( _ TC)l ƒ-#_#b .cS *1E) _ 1 b ƒ!+lƒ!(_ #h l* b $ b b h _+_+ 0m(k)_ $ *1E) _ + b 1 b &0 h $ b ƒ#!lv/ *1E) _#_ +h l _)& )_ #h ƒ-!h.b $_0#b.l#cn G( -_ +_4)cn $ h b+_ $* #b #_#l !_ (h,- _ 1 _nq 0b&b ƒ( ._1 #h $l+b0 %0*l#h 19)_*_ n b l* *_--_ (_ i |y b }y 1‰* $_#_#cn *l$#_(cn k)_* )cx h h 0(_ _* $ b 0 ( 0 (A)l h *(c ˆƒQ#l $ƒ* ) $h h +3)cn h h(_n _+ •-_n h c *_ ‚ ƒ')_# _+h h

2 ,

) /$

)1 )2

+ ) 1 ) )0

+ )

)

+ ) ) ) ) / ,2

#$0 /, )

0$

.#

.# /" * .# /" + ) .* +() $(!2 (

)

.

# % )

)

! ,! 1& 2& ,! 1 " # 2. " #

1,

%* %*

-- )) ))

.

)%2 )% )!, 0# ) 1#. .

. +( ,

)) ))

$,*

''

"# '()%$ * % '(!,-.*) ''%* ! '" -.*)! ()%$ ,,*1 %$ *) %$ *) !'" # $'" ,&+ '!& -$ ( # -#, ( ' ( # *( %# (

. ) , 3 ) +( ,

) * )1

*

) . + ) 0

. ) , 3 * 1 %) )/

) . + ) /

,

,

(1(! + *n h& (1(! &h l #h !b-#_ $l5)cv b ._0 !‚ lE _ 0ƒ1 #_ G( l #h &bŠ *% 'b(!h- ƒ0S*_ e(_*$_, *_‚ #1h( nI_ _)v '_†1E$ƒ ƒ1@)_&_ 1l+ * b h 0*!_* -@+''_ $ i+ ._(,!_0 _n"b ‰(0_1h& ƒ!a4- )ƒ0n1Š #h *_X$ƒ l *_ h;I J0_! 0c"b#_ 0l(#_ ƒ lvS_*#_ (1_#_) l ƒ-#_. #h h(_n b $c#q ƒ#(_v *-_ c *_ b#b l , h '_ ( l $_+ $c*(_n )h ƒ0ShV* (nƒ!* h ƒ0S*_ #_n ;(E _# b ` p-!n b 0_ h -cn -b*$c* 0m*_X (_n )h ƒ.- (nƒ!* 1h h j (_ _ (b#,!h-b ƒ0S*_ #h 9)_n ;( <)l 1 l $_-_ $* ƒ.- (nƒ!* h $_ #l \I (1_+) ƒ.- E-^$#l 0_[_9 _* *_-h h (!_-_!(_n v(cOjV* h &c(_n +hV* h $l*&n!* $_0h b(hV* (nƒ!* h 5 (_n 'f- iV* (1_!h- h j*_(_n J_ b# ƒ.- b v h #h !ƒ*)_` #_*h h h-_ i l iV* (nƒ!* h :-n0 l h#l )h )l 1 l *_ 0b _$c*#_n (nƒ!*#h l h j.l! #Š • [)#_ ‚ *b j E _ƒ$ *_)cn h *_ l b 0! #h h+_ 0l(#_ -_) h 0l(#_ #_ $*( $ƒ-H ƒ.-ƒ+n #b 0c*[_ (_ i f#_ #_ *_ -b#b $cHb (b#,!h-b (!_-_!#_n 0c+ _##b ._1‰!b ]*+ #h $l, -ƒ h+_._ J_ ƒ$v )_v h H h)#b 0(_ƒ" 0_ h h+_ 0l(#_ *( b) E _# f2)cn h 0l(#_ #_*_ # *Š $ƒ*-_*l h+_ 0l(#_ $ f -cn l _)_-*l1 $_.c$ !.v##cn E _# h - # *(_n #_ * L_Y l#_ W!h-#cn 1_ jV* (nƒ!* h - l!*_(_n 'k*-hV* h #h 0-tV* $ h * h *(_n ƒH#hHhV* #h _# #b !ƒ[ h (cƒ#&_-_#cn (nƒ!* 0* _ ( #(q ƒ.-_)#h 0n',_-h h 0_ *` #_*h ƒ()_ b#cn #b+ p (1_!h- (nƒ!* h

h-cn ƒ.-#cn h h-cn (_1_9?) Nb gD #cn )h N_- #b "_*b (h h(#l ;( )l 1 l #h • l , (‚#l (h,l h#b _( i 0c"b 0 -_)h+b E‡ƒ 'ƒO b .ƒO *% -,b +h E (1_*_ u _*l _ _ 0n',_) !cƒ#)_(_n E 'B) (ƒ1#l h +h l 0n0! „1l#h • E F $_+_v(h; ‚ -_(_n -h h ƒ--* (_.n * l.b *_6)0'_#_ 0>) *b j l b#_n "_*_ - h Jƒ &n"l#b fn ,_ b 1-_ -Ph 0n0!(_n h ._#!_* ƒ-*l" J- # )cx 1 cn h#b .^ -b 1 bq 'B) E70 „1(_n 'l #h ]n &l+b *Zl cn 9)_*h *_ #bƒ #_ E *#h n cn *_ #_*_ (1_$c\/l#cn E(* -h h +l w 'b c'_ $_*h #b 0_ h +n #(_n h 'B) 0n0!„1 ƒ#1_,-_#l (l l (A)l 9)_*h (#h -b #c'fƒ 1 b (1_# (_* l#b ‰v $ (1_# 1l) #h E G_nƒ #l (ƒ1#l h !cƒ#)_#_ !h.l(_n E _ƒ$ _ h '_* (_n $ E i E- nH _#l c-_, $h!_ )lv 1 l E- nH _ (_ i#_ _n -b* #_) l E (_n %_n0b l,b $_(b#h .1b! )_ 1 _ +n #(_n $h; l#-b+_ h+ $_0h b $0_* _- 9)_*h {~ -/v#_ )c-_# (!#+_+ "r *_#h f )_! *_ l z•(b E z€y€#_ ƒ!-0h h#h %_n0b _-_)l 9)_*h h h 5 _ _-b 1 bq -_*n-_* ]n (_ '_* #b l,h ;( $_(cn #h '_* E-_"b# _) '*#h (_#- @)_ #l (_ v r" cn ! c\ &#h 9)_n 0c"b ]n %_n0b l *]n c!b*_( &l zz(b E (h ( _(_ z~(b E $ &ƒ+!_##b 1_ b z€}{#b '_* l l ,-,#l J_*n' (b E #h 0c!f* ƒ.)_(_n #h _Š 0c'_/ nI &l #b _! ƒ1;! %l #l (*ƒ )l n $ E (ƒ1#_(_n


ભારત

Gujarat Samachar - Saturday 7th August 2010

કાશ્મીરમાં માથું ઊંચકતા અલગતાવાદી તત્વો શ્રીનગરઃ કાશ્મીરમાં ફરી અલગતાવાદી તત્વોએ માથું ઊંચક્યું છે. છેલ્લા કેટલાક દદવસોથી શરૂ થયેલો દિંસાનો જુવાળ દદનપ્રદતદદન તીવ્ર બની રહ્યો છે. શ્રીનગર અને બડગામ દજલ્લામાં સુરક્ષા બળો સાથે થયેલા ઘષષણમાં મંગળવારે વધુ બે વ્યદિઓના મોત નીપજ્યા િતા. તનાવપૂણષ પદરસ્થથતને પગલે વિીવટી તંત્ર દ્વારા કર્યુષ લદાયો િોવા છતાં ઠેર ઠેર દિંસક દવરોધ પ્રદશષન થઇ રહ્યાં છે અને લોકો સુરક્ષા બળોને દનશાન બનાવીને હુમલા કરી રહ્યા છે. શુક્રવારથી મંગળવાર એમ પાંચ દદવસમાં જ કુલ ૨૪ લોકોના મૃત્યુ થયા છે. મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ નવી દદલ્િીમાં વડા પ્રધાન ડો. મનમોિન દસંિની મુલાકાત લઇને તેમને રાજ્યમાં પ્રવતષમાન સ્થથદતથી વાકેફ કયાષ િતા. બાદમાં તેમણે જણાવ્યું િતું કે રાજ્યમાં અલગતાવાદી તત્વોને કડક િાથે ડામી દેવાશે. જોકે સાથોસાથ તેમણે એવી પણ લાગણી વ્યિ કરી િતી કે રાજ્યને પ્રવતષમાન સંજોગોમાં આદથષક પેકેજના બદલે રાજકીય પેકેજની વધુ જરૂરત છે. મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાની માગણીને ધ્યાનમાં રાખીને ભારત સરકારે કાશ્મીરની દવકટ બનતી જતી પદરસ્થથદત પર કાબુ મેળવવા

ભારતીય ડાયસ્પોરા માટે કોમ્યુનિટી વેલ્ફેર ફંડિી રચિા નવી દિલ્હીઃ ભારતીય સમુદાયના લોકોને મુશ્કેલીના સમયમાં સહાય કરવા સરકારે ૪૨ ભારતીય મમશનોમાં કોમ્યુમનટી વેલ્ફેર ફંડની રચના કરી છે. મવદેશી ભારતીય બાબતોના મંત્રાલયના ટોચના અમિકારીએ જણાવ્યું હતું કે મુશ્કેલીમાં સપડાયેલા ભારતીયોને કાનૂની અને નાણાકીય સમહતની મવમવિ સહાય પૂરી પાડવા ઇન્ડડયન કોમ્યુમનટી વેલ્ફેર ફંડની રચના કરાઈ છે. જ્યાં સારી એવી સંખ્યામાં ભારતીય રહે છે તે ખાડીના દેશોમાં આ ફંડ ઉપલબ્િ કરાયું છે. ખાણીના દેશોમાં અંદાજે ૫૦ લાખ ભારતીય કામદારો રહે છે. અમિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુિી ૪૨ દેશોમાં ફંડની રચના કરાઈ છે. સારી એવી સંખ્યામાં ભારતીયો હોય તેવા યુરોપના અનેક દેશોમાં પણ આ ભંડોળ ઉપલબ્િ કરાયું છે. મવદેશમાં અપ્રમામણક વચેમટયાઓની જાળમાં ફસાતી મમહલા માઇગ્રડટ્સને મદદ કરવા આ ફંડનો મવશેષ ઉપયોગ કરાશે. મવમવિ એલચી કચેરીઓને ભંડોળની ફાળવણી મવશે પૂછવામાં આવતાં અમિકારી પ્રત્યુત્તર આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે દરેક રાજદૂતાલયોને જુદી જુદી ફાળવણી કરાઈ છે.

અધષલશ્કરી બળના ૨૦૦૦ જવાનો મોકલવાનું નક્કી કયુ​ું છે. જ્યારે રાજ્યમાં તૈનાત અન્ય ૩૨૦૦ જવાનોને નવેસરથી સંવેદનશીલ દવથતારોમાં ગોઠવાશે. મંગળવારે સુરક્ષા દળોએ કરેલા ગોળીબારમાં બે યુવાનો માયાષ ગયા િતા. હુદરષયતની 'ઇદગાિ ચલો માચષ' દરદમયાન

લોકોએ કર્યુષનું ઉલ્લંઘન કરી પોલીસ પર પથ્થરમારો કયોષ િતો. બચાવમાં પોલીસે ગોળીબાર કરવાની ફરજ પડી િતી, જેમાં એક યુવકનું મોત નીપજ્યું િતું. શ્રીનગરના કરમવાડીમાં પણ લોકો કર્યુષ તોડીને માગષ પર ઉતરી આવ્યા િતા. અિીં ગોઠવવામાં આવેલા સુરક્ષા

હિંસાગ્રલત શ્રીનગરમાં સરકારી વાિનને આગ ચાંપતી કાશ્મીરી મુસ્લિમ મહિ​િા.

બળોએ દેખાવ કરી રિેલા લોકોને દવખરાઇ જવા જણાવ્યું િતું, પરંતુ લોકોએ પરત જવાનો ઇન્કાર કરી દીધો િતો. અિીં પણ સુરક્ષા દળોએ ઉગ્ર ભીડ પર કાબુ મેળવવા માટે ગોળીબાર કરતાં એક યુવાનનું મૃત્યુ થયું િતું. બડગામમાં પણ લોકોએ કર્યુષ તોડવાનો પ્રયાસ કયોષ િતો.

NOT ENOUGH SPECIALITY CHEFS OR RESTAURANT MANAGERS......... to even think of the broth! Then you should be talking to WHIZZGROUP OF COMPANIES! • Industry experienced recruitment consultants dealing with a wide variety of client portfolios ranging from hotels to restaurant groups, areas that we cover, LONDON, BIRMINGHAM, BRISTOL, CARDIFF, LEICESTER, LEEDS, MANCHESTER AND SCOTLAND. • Candidates are readily available at all levels from the UK and Overseas. • Our Sister companyWhizzpermits, who deal withTier 1,Tier2 work permit applications and sponsorship license assistance and maintance of Sponsorship licenses, having achieved band A License for a high portfolio of clients is headed by founder Bobby Karia, immigration lawyer. • Trusted by the worlds best known companies in the hospitality industry

• NEW OFFICES OPENING IN BIRMINGHAM, LEEDS and SCOTLAND For a no obligation quote and hassle free recruitment or legal services contact Bobby Karia.

Te l : 0 2 0 8 4 4 6 9 5 7 7

Te l : 0 8 4 4 8 8 4 3 0 8 8

19

Fax : 0 8 4 4 8 8 4 3 1 8 3

Email: bobby@whizzworkers.com Or you can visit us at www.whizzworkers.com


20

િેમરનની ભારત યાત્રા

Gujarat Samachar - Saturday 7th August 2010

તવશ્વ ભારતને સલામ િરે છેઃ ડેતવડ િેમરન પાકિસ્તાન બેવડી નીતત ન અપનાવી શિે ટિટિશ વડા પ્રધાન ડેટવડ કેમરન ગત સપ્તાહે બે ટિવસની ભારત મુલાકાતે આવી ગયા. આ િરટમયાન તેમણે અનેક મુદ્દે ભારતના ટવટવધ અગ્રણીઓ સાથે ચચા​ા-ટવચારણા કરી હતી. ભારતના ‘ધ ટહન્િુ’ અખબારમાં લખેલા એક લેખમાં ડેટવડ કેમરને જણાવ્યું હતું કે ભારતટિ​િન વચ્ચેના સંબંધોમાં નવા પ્રાણ ફૂંકવાના ઇરાિે તેઓ ભારત આવ્યા છે, જેથી આ સંબંધ વધુ સુદૃઢ અને ઊંડો બને. જ્યાં સુધી સુરક્ષાનો પ્રશ્ન છે ત્યાં સુધી અમે એ વાતને નજરઅંિાજ ન કરી શકીએ કે અફઘાટનતતાનમાં કે પાકકતતાનમાં શું થઇ રહ્યું છે. હું તપષ્ટ કરું છું કે આ બંને િેશ સાથે ભારતના પોતાનો અલગ મામલો છે. પરંતુ ટિ​િન બંનેને આતંકવાિ મુક્ત જોવા માગે છે. તેમણે લખ્યું છે કે ભારતમાં કોમનવેલ્થ ગેપસ યોજાવાની છે જ્યારે લંડનમાં ઓટલમ્પપક યોજાશે, તેથી બંને િેશ વચ્ચે સુરક્ષા અંગે સહકાર સાધી શકાય તેમ છે. ઉપરાંત બંને િેશો સામે આટથાક પડકારો પણ છે. તેમણે તવીકાયુ​ું છે કે આટથાક સંતુલન એટશયા તરફ નમી રહ્યું છે અને ટિ​િને પોતાની જગ્યા બનાવવા વધુ મહેનત કરવી પડશે. કેમરને કહ્યું છે કે તેમને એ તવીકારવામાં શરમ નથી આવતી કે તેઓ ભારત આવવા માિે આ પણ એક મોિું કારણ છે. આપણી અથાવ્યતથાને વધુ

ટિટિશ વડા પ્રધાન ડેટવડ કેમરન સાથે ડાે. મનમોહન ટસંહ

મુક્ત કરવી પડશે અને બંને િેશોએ એકબીજાને ત્યાં વધુ રોકાણ કરવું પડશે. આ વષાના અંત સુધીમાં ભારત અને યુરોપીય સંઘ વચ્ચે મુક્ત વેપાર સમજૂતી થાય તે માિે અમે પ્રયત્ન કરીશું. ટશક્ષણ ક્ષેત્રે સહકાર અંગે તેમણે ઇશારો કરતા કેમરને જણાવ્યું છે કે યુટનવટસાિીઓમાં સહકાર અને ટવદ્યાથથી પ્રવૃટિથી લોકોને સાથે જોડી શકાશે. તેમણે લખ્યું છે કે, પહેલા લોકો એમ કહેતા હતા કે તક અને સારું નસીબ શોધવા પમ્ચચમી િેશો તરફ જાવ પણ હવે કહે કે પૂવામાં જાવ. ભારતની અથાવ્યવતથા, લોકતંત્ર, સટહષ્ણુતા, અનેક ધમોા-ભાષાઓનું એક સાથે અમ્તતત્વ અમારા માિે એક ટશખવા જેવી બાબત છે. સાથોસાથ ભારત એક જવાબિાર િેશ પણ છે.

ભારત માિે ટિ​િન માિે કેમ ખાસ છે તેનો ખુલાસો કરતા કેમરને લખ્યું છે કે, ટિ​િનમાં ૨૦ લાખ ભારતવંશી રહે છે. ઉપરાંત કેિલીક સાંતકૃટતક સમાનતાઓ પણ છે, ભલે તે શાહરૂખ ખાનની કફલ્મો હોય, એક સરખું ભોજન હોય કે પછી ટિકેિ હોય. ઉપરાંત સંતકૃટત ટસવાય ભારત માિે ઘણા વ્યાવહાટરક આકષાણ પણ છે. ટિ​િનમાં અંગ્રેજી ભાષા બોલવામાં આવે છે. યુરોપમાં ટબઝનેસ કરવા માિે ટિ​િન અનુકૂળ િેશ છે, ટિ​િનમાં સવાશ્રષ્ઠ ે યુટનવટસાિીઓ છે અને સંશોધન કાયા માિે ટિ​િન સુિં ર તથળ છે. અંતે કેમરને લખ્યું છે કે આજે ભારતના દ્વારે આખું ટવશ્વ ઊભું છે, પરંતુ મને લાગે છે કે આવનારા સમયમાં ટિ​િને ભારતના ભાગીિાર બનવું પડશે અને આ મુલાકાતથી અમે તેની શરૂઆત કરી રહ્યા છીએ.

વડા પ્રધાનપદ સંભાળ્યા બાદ ડેવવડ કેમરન પ્રથમવાર ભારતની મુલાકાતે આવ્યા હતા. બેંગલોરથી શરૂ થયેલી તેમની મુલાકાતમાં તેમણે વવશ્વમાં જાણીતી ઇન્ફમમેશન ટેકનોલોજી કંપની-ઇન્ફોસીસ ટેકનોલોજી વલવમટેડની મુલાકાત લીધી હતી અને ઇન્ફોસીસના સંસ્થાપક નારાયણમૂવતિને સાથે ચચાિ કરી હતી. કેમરન વિટનના બીજા વડા પ્રધાન છે જેમણે ઇન્ફોસીસની મુલાકાત લીધી હોય. અગાઉ વષિ ૨૦૦૨માં ટોની બ્લેર અહીં આવ્યા હતા. ઇન્ફોસીસમાં વેપાર જગતના પ્રવતવનવધઓને સંબોધન કયાિ બાદ કેમરને મીવડયા સાથે પણ અનેક મુદ્દે ચચાિ કરી હતી. અહીં તેમણે સુરક્ષા પવરષદમાં ભારતના સભ્યપદના દાવાને સમથિન આપ્યું હતું અને એવો મત વ્યક્ત કયોિ હતો કે, ભારતની તાકાત વધી જ નથી રહી પરંતુ તે જવાબદાર રાષ્ટ્ર છે. અફઘાવનસ્તાનમાં શાંવત સ્થાપવા માટેના ભારતના પ્રયાસોની કેમરને પ્રશંસા કરી હતી. ભારત અને વિટનના સંબંધોથી આંતરરાષ્ટ્રીય સમુદાયને લાભ થઇ શકે તેમ હોવાનો મત પણ તેમણે વ્યક્ત કયોિ હતો. આતંકવાદ, સાઇબર ટેરરીઝમ, અને ગ્લોબલ વોવમિંગ જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ભારત અને વિટન સાથે મળીને

ઇન્ફોટસસના સ્થાપક નારાયણમૂટતિ સાથે ટિટિશ વડા પ્રધાન ડેટવડ કેમરન

મોટો ભાગ ભજવી શકે તેમ હોવાનું પણ કેમરને જણાવ્યુ હતું. પાકિસ્તાન બેવડી નીતત ન અપનાવી શિે બેંગલોરમાં કેમરને પાકકસ્તાનની જાટકણી કાઢતા જણાવ્યું હતું કે પાકકસ્તાન ભારત, અફઘાવનસ્તાન અથવા વવશ્વના અન્ય કોઇ ભાગમાં આતંકવાદને પ્રોત્સાહન આપે તે સહન કરી શકાય નહીં. અમે ઇચ્છીએ છીએ કે પાકકસ્તાનમાં મજબૂત લોકશાહી હોય, પરંતુ પરંતુ અમે એવા વવચારોને સમથિન ન આપી શકીએ કે પાકકસ્તાન બેવડી નીવત અપનાવે. વવકાસશીલ વવચારો અને આતંકવાદને સમથિન આપતા કાયોિ વચ્ચે સંબંધ ન હોવો જોઇએ. જો કે બાદમાં વિવટશ અવધકારીઓએ કહ્યું હતું

કે કેમરનનો કહેવાનો અથિ એવો હતો કે પાકકસ્તાને આતંકવાદી સંગઠનોના કામકાજ બંધ કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. કેમરનના આ વનવેદન અંગે પાકકસ્તાનના વવદેશ વવભાગના પ્રવક્તા અબ્દુલ બાવસતે જણાવ્યું હતું કે, આવા પ્રકારના અહેવાલોને વબનજરૂરી મહત્ત્વ ન આપવું જોઇએ. કારણ કે આંતરરાષ્ટ્રીય સમુદાય ખુબ સારી રીતે જાણે છે કે પાકકસ્તાન કટ્ટરપંથીઓ સામે લડવા માટે કવટબધ્ધ છે. પાકકસ્તાનમાં કોઇપણ પ્રકારની આતંકવાદી પ્રવૃવિ ન થાય તે માટે પણ અમે પ્રવતબધ્ધ છીએ. જો કે અંતે નવી વદલ્હીમાં કેમરને જણાવ્યું હતું કે બેંગલોરમાં તેમણે પાકકસ્તાન અંગે આપેલા વનવેદન અંગે કોઇ ફેરફાર કરતા નથી.


કેમરનની ભારત યાત્રા

Gujarat Samachar - Saturday 7th August 2010

ભારત રીટેલ ક્ષેત્રો ખુલ્લા મૂકે

રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં કેમરનને ગાડડ ઓફ ઓનર આપવામાં આવ્યું હિું.

ઇહમગ્રેશન મુદ્દે કેમરન કેહિનેટમાં તડાં વડા પ્રધાન ડેવવડ કેમરનની ભારત મુલાકાત ટાણે પ્રધાન મંડળમાં ઇવમગ્રેશન મુદ્દે મતભેદ બહાર આવ્યો હતો. વબઝનેસ સેક્રેટરી વવન્સ કેબલે જણાવ્યું હતું કે સરકારે ઇવમગ્રન્ટ્સની ટોચ મયા​ાદા નક્કી કરવાનું વચન આપ્યું હોવા છતાં ભારત જેવા અનેક દેશોમાંથી માઇગ્રન્ટ્સ અહીં આવી શકે છે. વડા પ્રધાને પણ ભારત જતા પહેલા જણાવ્યું હતું કે લેબર સરકારમાં જે લાખો લોકો આવ્યા હતા તેને ઘટાડવાની તેમની મહત્ત્વાકાંક્ષા છે. જો કે ઇવમગ્રેશનની નવી નીવત સાથે ઘણા ટોરી એમપી પણ સંમત નથી. વવન્સ કેબલે સંકેત આપ્યો હતો કે તેઓ હજુ પણ વબન યુરોપીય યુવનયન ઇવમગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા દબાણ બનાવી રહ્યા છે. સરકારના વવરષ્ઠ સૂત્રોના

("

,

જણાવ્યા અનુસાર ફક્ત કેબલ જ આ ટોચ મયા​ાદાનો વવરોધ નથી કરી રહ્યા, તેમને અન્ય સાથી પ્રધાનોનો પણ ટેકો છે. કેમરને બેંગલોરમાં ઇવમગ્રેશન મુદ્દે વમશ્ર પ્રવતભાવ આપતા જણાવ્યું હતું કે તેઓ વિટનમાં વધુ ભારતીયો આવે તેવું ઇચ્છે છે. તેમણે એવું પણ સૂચન કયુ​ું હતું કે વિટનમાં વધુ ભારતીય વવદ્યાથથીઓ આવે અને કામ-ધંધા શરૂ કરે. સરકારે ઇવમગ્રેશન અંગે હંગામી મયા​ાદા લાગુ પાડી છે અને વબન યુરોપીય યુવનયન દેશો માટે વાવષાક ટોચ મયા​ાદા લાદવાનું વવચારણા હેઠળ છે. હોમ સેક્રટે રી થેરસ ે ા મે એ જણાવ્યું હતું કે લેબરના શાસન દરવમયાન વષષે ૨૦૦,૦૦૦ ઇવમગ્રન્ટ્સ આવતા હતા તે અત્યારે ઘટીને અંદાજે ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ થયા છે.

', 3 & ,'

% $" ' %

( + 2#

$

ઘરઆંગણે આસથોક વૃસિને વેગવાન બનાવવાના આશય િાથે સિટનના વડા પ્રધાન ડેસવડ કેમરને ભારિમાં નાણાં અને રીટેલ ક્ષેત્રોને વધુ ખુલ્લા મુકવાનો અનુરોધ કરિાં નવી સદલ્િીમાં જણાવ્યું િ​િું કે, િેનાથી બંને દેશોને લાભ થશે. સિટનમાં રોકાણને આવકારિું ખૂબ જ ખુલ્લુ અથોિંત્ર છે. િેમ જ ભારિમાં પણ આવું છે. પરંિુ બેકકંગ, વીમા અને રીટેલ ક્ષેત્રમાં વધારે સવકલ્પો છે, જેનાથી બંને દેશને લાભ થશે. ભારિ-સિટન વેપાર અંગેની ચચાોમાં ભાગ લેિાં કેમરને આ મુજબ જણાવ્યું િ​િું. િેમણે વધુમાં જણાવ્યું િ​િું કે આ પ્રકારના સનણોયમાં સ્થાસપિ સિ​િોનો િામનો કરવાનો િોવાથી કેટલાક અંશે િે ખૂબ મુશ્કેલ બને છે. અમે ભારિીય સમત્રો અને િાથીઓ િાથે આ મુદ્દે ચચાો માટે િૈયાર છીએ. અમારી પાિે િંગીન નાણાકીય, વીમા અને બેન્કકંગ િેવાઓ છે, એમ કેમરને ઉમેયુ​ું િ​િું.

"( + !

1*.( 3)*2 "%5&13*2-&.3 $,"*/'' "00,8

#""

'1 9

/.%"8 3/ )412%"8 3/

$ $ $ 0 $, & ( ( $ $ $ "( ( & $, + $ & ( ( + ' # , ( $ * . & &

$ +

(! ' + $ $ & ( ' / ) $ & / & ( ) ( $ '2 $ ) , 1-

&, 7#1*%(& 1/"% "8&2 *%%7 666 2"1"2"21&23"41".3 $/ 4+ 0&.

%"82 " 6&&+

3/

યુકેની િાજેિરમાં ચૂંટાયેલી કકઝવવેસટવ-સલબરલ ડેમોક્રેસટક િરકારમાં સબઝનેિ િેક્રેટરી સવકિ કેબલે ઇકોનોસમક ટાઇમ્િ િાથેની ખાિ વાિચીિમાં સિસટશ અથોિંત્રના પુનઃ ગઠન અંગે ચચાો કરી િ​િી. િેના કેટલાક અંશ અિીં પ્રસ્િુિ છેઃ િમારા વડાપ્રધાન ટોચના અતધકારીઓ િથા તિઝનેસમેન સાથે ભારિમાં છે. આ મુલાકાિમાંથી શું મેળવવાની આશા છે? આ એક ઉચ્ચ કક્ષાનું પ્રસિસનસધમંડળ છે, રાજકીય અને આસથોક એમ બંને રીિે. અમે ભારિ િાથે કામ કરવાનો અમારો દઢ સનધાોર વ્યક્ત કરવા ઇચ્છીએ છીએ. િે એક સ્પષ્ટ િંકેિ છે કે અમે અમારી સવદેશી અને આસથોક નીસિમાં ભારિમાં કેકદ્રમાં રાખવા માગીએ છીએ. સોતશયલ ક્લોઝના મુદ્દે ઇન્ડડયા-ઇયુ ફ્રી ટ્રેડ એડડ ઇડવેસ્ટમેડટ એગ્રીમેડટ મુશ્કેલીમાં મુકાયેલો દેખાય છે. આ અંગે િમારી સરકારનો શો

જગપ્રસિ​િ અસિમૂલ્યવાન એવા કોસિનૂર િીરાની ભારિ સિટન પાિે ઘણા િમયથી માંગણી કરી રહ્યું છે. ભારિની મુલાકાિે આવેલા વડા પ્રધાન ડેસવડ કેમરને આ કોસિનૂર િીરો ભારિને િોંપવાનો સ્પષ્ટ ઈનકાર કયો​ો િ​િો. આ િીરો ભારિને પરિ

& &

% %

યુકેની હવદેશ અને આહથિક નીહતના કેન્દ્રમાં ભારતઃ હવન્સ કેિલ મિ છે? િોસશયલ ક્લોઝને યુરોસપયન િંિદ દ્વારા દાખલ થયો છે. િે કોઈ સિસટશ મુદ્દો નથી. સનખાલિપણે કહું િો અમે િેને ઇચ્છિા નથી. અમે જાણીએ છીએ કે ભારિ પણ િેને ઇચ્છિું નથી. અમે નથી ઇચ્છિા કે યુરોસપયન િાંિદોએ દાખલ કરેલી આવી સબનજરૂરી બાબિોના કારણે વ્યાપાર િથા રોકાણનો કરાર અટવાય. યુકેએ િાજેિરમાં તવઝા પર તનયંત્રણો મૂક્યા છે િેના કારણે ભારિ તનરાશ થયું છે કારણ કે િે હંમેશા કમમચારીઓ િથા વ્યાવસાતયકોની મુક્ત હેરફેર ઇચ્છિું હોય છે. આપનો શું સંદેશો છે? હું જાિેરમાં કહું છું કે અમે ઇકટરનેશનલ માઇગ્રેશન ઉપર િમગ્રિયા મયાોદા લાદી છે જે લોકોને ખાિરી કરાવવા માટે છે કે માઇગ્રેશન સનયંત્રણ િેઠળ છે. જો કે મેં િથા મારા િાથીઓએ

એ બાબિે સ્પષ્ટિા કરી છે કે પ્રામાસણક કારણોિર સિટન આવવા માંગિા લોકો આવકાયો છે, ખાિ કરીને સબઝનેિમેકિ િથા વૈજ્ઞાસનકોના ઉચ્ચ કક્ષાના સવસનમય માટે. પ્રોજેક્ટના સંદભમમાં ભારિ યુકેમાં ચોથા નંિરનું સૌથી મોટું રોકાણકાર િડયું છે. િમે વધારે શક્યિાઓ જુઓ છો ? અમે ભારિીય રોકાણોને આવકારીએ છીએ . વડા પ્રધાન િથા સિટનમાં કાર િથા સ્ટીલ ઉદ્યોગમાં ટાટાની મિત્ત્વની ભૂસમકા છે. િેમની િાથે મેં અને વડા પ્રધાને િેકફાસ્ટ બેઠક યોજી િ​િી. અમે બેંગલોરમાં અગ્રણી ભારિીય ઉદ્યોગપસિઓના મોટા જૂથ િાથે બેઠક યોજી િ​િી કે જેમનો સિસ્િો સિટનમાં વધી રહ્યો છે. અમે િેમના સિટનમાં વધી રિેલા ઇકવોલ્વમેકટને પ્રોત્િાસિ​િ કરીએ છીએ.

ભારતને કોહિનૂર િીરો આપવાનો કેમરનનો સ્પષ્ટ ઈનકાર

%!

!

21

0-

!

ન કરવાના પોિાના સનવેદન પાછળનો િકક િમજાવિા કેમરને જણાવ્યું િ​િું કે જો આ પ્રકારની માંગણીઓનો સ્વીકાર કરાશે િો એક િમયે સિસટશ િંગ્રિાલયો જ ખાલી થઈ જશે. કેમરને જણાવ્યું િ​િુ કે, "હું એ વાિથી

બરાબર વાકેફ છુ કે કોસિનૂરના મૂળ સ્થાન સવષે િકક આપવામાં આવે છે. પરંિુ મારા માનવા પ્રમાણે િે સિરો િવે અમારી પાિે જ રિેશે. અમે િેને ભારિને િોંપીશુ નિીં. બની શકે કે મારા આ વલણથી ભારિવાિીઓ થોડા સનરાશ થાય.


22

હાસ્ય દરબાર

Gujarat Samachar - Saturday 7th August 2010

પ્રભુ પ્રગટ...

નિવાઇન નિએશન

‘જામી’ નજરે

ચંપા એક રદવસ ફોટો લટકાવવા માટે દીવાલમાં ખીલી ઠોકવાની તૈયારી કરતી હતી એ જોઈને તેની નાની દીકરી બોલીઃ મમ્મી, જરા સાચવીને હથોડી મારજે, ક્યાંક વાગી ન જાય. ચંપાઃ બેટા, તું એની રચંતા ન કરીશ. ખીલી તો તારા પપ્પા પકડશે, હું તો ફક્ત એના પર હથોડી મારીશ. • ચંગુ (મંગન ુ )ે ઃ એક સારો પેઇન્ટર પીંછીના ફક્ત બે-ચાર લસરકા મારીને હસતા ચહેરાને રડતો કરી શકે છે. મંગુઃ એમાં નવાઈની વાત નથી. આવું તો મારી પત્ની ફક્ત એક રમરનટમાં વગર પીંછીએ કરી શકે છે. • પપ્પા ઘરમાં આવ્યા ત્યારે મમ્મી દીકરી સોનમને હોમવકક કરાવી રહી હતી. તેની વકકબક ુ માં વેરી ગુડ લખેલું જોઈને તે ખુશ થઈ ગઈ. સોનમે મમ્મીને વધુ ઇમ્પ્રેસ કરવા કહ્યું, ‘મમ્મા, મારાં મેડમ કહેતાં હતાં કે હું ખૂબ જ બુરિશાળી છુ.ં ’

હળવી ક્ષણોએ... મમ્મીઃ સાચી વાત છે, મારી બુરિ તારામાં આવી છે પછી પૂછવાપણું હોય જ નહીંને? સોનમઃ પપ્પા, ખરેખર મારામાં મમ્મીની બુરિ આવી છે? પપ્પા કંઈ બોલે એ પહેલાં જ મમ્મીઃ એમાં વળી પપ્પાને શું પૂછવાનુ? ં કૂવામાં હોય તો હવાડામાં આવે સમજી? સોનમઃ પણ મમ્મી, મારામાં તારી જ બુરિ આવી હશે એવું તું કઈ રીતે કહી શકે? મમ્મીઃ કારણ કે હું જ વધારે બુરિશાળી છુ.ં સોનમે પપ્પા તરફ જોયુ.ં પપ્પાઃ હા બેટા, તારી મમ્મી સાચું કહે છે. તેની બુરિ જ તારામાં આવી છે એટલે જ તેની પાસે ખૂટી ગઈ છે. બાકી મારી બુરિ તો મારી પાસે બચી છે. • મનીષાએ છૂટાછેડા લીધા પછી પહેલી વાર તેની ખાસ બહેનપણીને મળી. બહેનપણીઃ તમારી વચ્ચે એવી તે કેવી તકરાર થઈ કે વાત

છેક છૂટાછેડા સુધી પહોંચી? મનીષાઃ અમારા ધારમા ક રવચારોમાં બહુ મતભેદ હતો. બહેનપણીઃ એટલે? કેમ તે પણ રહન્દુ તો હતો. મનીષાઃ હા, તે રહન્દુ હતો, પરંતુ તે માનતો હતો કે સ્ત્રીને માટે પરત પરમેશ્વર છે અને હું એવું નહોતી માનતી. • પત્નીઃ ધારો કે મારાં લગ્ન બીજા કોઈની સાથે થઈ ગયાં હોત તો શું કરત? પરતઃ મેં હજી સુધી બીજા કોઈનું બૂરું નથી ઇચ્છયુ.ં • યારિક ૩૦ વષાનો થયો. હજી તેનાં લગ્ન નહોતાં થયાં. તેના ફ્રેન્ડસકકલમાં બધા જ પરણી ગયેલા. ત્રણ-ચાર વષાના લગ્નજીવન પછી બધાને લગ્નનો પરચો મળી ગયેલો. બધા દોસ્તોને થતું કે આ યારિક સુખી રહી ગયો છે. તેણે પણ કોઈક રીતે લગ્નમાં ફસાવવો જોઈએ. એક વાર યારિકના દોસ્ત

રોહને કહ્યું, ‘દોસ્ત, ત્રણ દાયકા તેં એકલાએ રવતાવી દીધા. હવે તું ઘરમાં પત્ની લઈ આવે એ ખોટું નથી. એકલામાંથી બેકલો થઈ જ જા.’ યારિકે કહ્યું, ‘લાવું તો ખરો, પણ કોની પત્ની લઈ આવું એ સમજાતું નથી.’ • પ્રેમીઃ હું તને એટલો પ્રેમ કરું છુ,ં એટલો પ્રેમ કરું છું કે એ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. પ્રેરમકા ઊભી થઈ, પાસેનું કબાટ ખોલ્યું અને એમાંથી રડક્શનરી કાઢીને પ્રેમીના હાથમાં પકડાવીને કહ્યુંઃ લે, હવે શોધી કાઢ. • એક પાટટીમાં ચંપાએ મંજન ુ ે કહ્યુંઃ જો પેલો સ્માટટ યુવાન કેટલો વાતોરડયો છે? બોલતો જ જાય છે, બોલતો જ જાય છે. મંજુઃ હા, પણ એક મરહના પછી નહીં બોલે. ચંપાઃ તને એની કઈ રીતે ખબર પડી? મંજુઃ કારણ કે આવતા મરહને તેની સાથે મારાં લગ્ન થવાનાં છે. •

નટવરને ઘણી વાર એવું મનમાં થાયઃ ‘મધુ રાયના હરરયા જેવું થાય... સાલુ,ં આ માણસ તરીકે ના અવતયા​ા હોત તો કેટલું સારું થાત!’ પણ, પછી તરત એને થાયઃ જો ભગવાન પ્રસન્ન થઈ પૂછેઃ ‘માગ, માગે તે આપુ’ં તો નરટયા, તું શું માંગ? ે અને નટવર પોતાને જ ઉદબોધન કરી કહેતોઃ ‘ભગવાન, હું ઇચ્છા કરું એમાં જન્મું એવું વરદાન આપો.’ અને ભગવાન જરા સમજુ એથી નટવરની આવી ગાંડી માગણીને માટે તરત તથાસ્તુ ના કહે... એટલે ભગવાને ડાયલોગ કરવાનું નક્કી કયુ.ું એમણે નટવરને પૂછ્યુંઃ ‘તારે આવતે જન્મે શું થવું છે?’ તો માળો વ્હાલો નરટયો કહેઃ ‘આવતે જલમે નંઈ - આવતે જલમે નંઈ... આ જલમે મારે તો... મારે તો...’ અને ભગવાને બોચી ખંજવાળતા નરટયાને પૂછ્યુંઃ ‘હા, હા; બોલ શું થવું છે અબી હાલ શું થવું છે?’ અને અંતકડીમાં જેમ સામેની પાટટી તમને ગીત યાદ કરવા ફોસા કરતી હોય - જોરજબરાઈ કરતી હોય એમ ભગવાને પણ પૂછ્યુંઃ ‘હા, બોલ; જલ્દી બોલ - શું થવું છે અબી હાલ?’ અને નટવરે ભગવાનને કહ્યુંઃ ‘જુઓ ભગવાન! મને તમ સહુ દેવાની ટ્રીક ઓફ ટ્રેડ ખબર છે-’ ભગવાને પૂછ્યુંઃ ‘એટલે?’ ‘તમે દરેક વરદાનને શાપમાં બદલી નાંખો છો એની મને જાણ છે - ભસ્માસુરનો કકસ્સો હવે માનવોમાં પણ ખ્યાત છે, હોં દેવ.’ ઇશ્વરને નટવરની સ્માટટનસ ે ગમી. ‘હા, પણ, હું તને ક્યાં કશું શરતી આપવા માગું છુ? ં તું ઓછો અસુર છે? દૈત્યો તો કુબરુ િ હતાં એટલે ખાંખતથી વતાવું પડે, વત્સ.’ અને એ પછી ભગવાને અંતધા​ાન થતાં પહેલાં કહ્યુંઃ ‘રવચાર - અને જ્યારે રવચારી લે ત્યારે ત્રણ વખત કહેજ,ે પ્રભો, પ્રગટ થાવ... પ્રગટ થાવ... પ્રગટ થાવ... એટલે હું તને દશાન આપીશ. બસ? હેપી?’ અને નટવર હેંતકનો હેપી હેપી થઈ ગયો. એ તો ભગવાન અંતધા​ાન થયા એટલે રવચારવા લાગ્યોઃ ‘પંખી થાઉં તો વાત જામે વગર રવઝાએ પરદેશ જવાય. આ નરેન્દ્રભૈ જેવું આપણને અમેરરકાવાળા કરે એ ન પોષાય -

પણ, પંખી થવામાં એક તકલીફ ખરી... રોજ આકાશે ઊડવું પડે.’ નટવરને થતું, ‘આકાશમાં રહેવું નહીં, આકાશમાં ના અનાજ ઊગે, ના ફળફળારદ તોય પંખીઓ રોજ સવાર થાય ને શું કામ આકાશે ઊડતાં હશે? આપડને આ ખોટી દોડાદોડ ના પોષાય, હોં.’ એટલે પછી પંખીની જાત પર એણે ચોકડી મારી અને જળચર થવાનું નક્કી કરતો હતો. ‘અહાહાહા! આ માછલી, આ મગર ને તાપ લાગે જ નહીં - બારે માસ પાણી ને પાણીમાં જ રહેવાનું અને કકરતારની કારીગરી તો જુઓ કે એમને પાણીમાં ને પાણીમાં રહે છે તોય ના શરદી થાય, ના સળેખમ-’ અને નટવર મગર થવાનું રવચારતો જ હતો અને થયુંઃ ‘સાલુ, આ તો સાવ અસંસ્કૃત. બેઇધીંગ કોશ્ચયૂમ વગર પાણીમાં તરવા પડાય? ના પડાય.’ અને એને થયુંઃ ‘આપડને એક વાર માણસમાં જન્મ્યા પછી બેશરમ થવું ના ફાવે, હોં.’ એટલે પછી એને થયુંઃ ‘પશુલોકમાં પેદા થઈએ તો

નટવર - ધ નનદદોષ નિનુ મદદી કેવ? ું એઇને રસંહ થઈએ તો? આ જોને ગુજરાતમાં માધવરસંહ ને શંકરરસંહ માણસ હોવા છતાં રસંહ હોવાને લીધે કેવાં રાજ કયા​ા? અમરરસંહને પણ યાદ તો કરવા જ પડે! અરે, ગુજરાતમાં જ નહીં, આખા ભારતના રાજકારણમાં રસંહના વટ જ ભારે અને જો માણસને રસંહ થવા મળે અને આટલી સત્તા મળતી હોય તો સાચેસાચ રસંહ થઈએ તો જંગલના રાજા થવા મળે - રસંહણ જ રશકાર કરી મારણ લાવે રસંહ તો બેઠો બેઠો ખાય - હા પશુમાં ઘોડા, ગધેડા, ઊંટ, હાથી થવાના બદલે હેન્ડસમ રસંહ થવાનું જ ભગવાન પાસે માંગી લઉં-’ અને નટવર આંખો મીંચી બોલવા જ જતો હતો કે પ્રભુ, પ્રગટ થા... પ્રગટ થા... પ્ર.... અને ત્રીજી વાર એ પ્રગટ થા... બોલવાનું પૂરું કરે એ પહેલાં ગાંધીજીએ લાકડીથી નટવરને ગળેથી ખેંચ્યો અને ગાંધીજી બોલ્યાઃ ‘આપણે રહંસક રસંહ થઈએ? રહંસક? આપણે તો અરહંસા પરમો ધમા-’ અને કહે છે કે નટવર હજી ત્રીજી વાર પ્રભુ, પ્રગટ થા એમ કહી શક્યો નથી.


રમતગમત

Gujarat Samachar - Saturday 7th August 2010

ઇંગ્લેન્ડે પાકકસ્તાનને કિડ્યુંઃ એન્ડરસનની ૧૭ રનમાં છ ચવકેટ નોટિંગહામઃ ઝડપી બોલર જેમ્સ એન્ડરસનની ઘાતક બોલલંગની મદદથી ઇંલલેન્ડે પ્રથમ ટેસ્ટ મેચમાં પાકકસ્તાનને ૩૫૪ રનની જંગી સરસાઇથી પરાજય આપ્યો છે. આ સાથે જ ચાર મેચની શ્રેણીમાં ૧૦ની સરસાઈ પણ મેળવી છે. ઇંલલેન્ડનો આ લવજય કોઇ પણ દેશ સામે રનના લિસાબે બીજો સૌથી મોટો લવજય છે. મેન ઓફ ધ મેચ એન્ડરસને ૭૧ રન આપીને કુલ ૧૧ લવકેટ ઝડપી િતી. આ સાથે જ તેણે કારકકદદીમાં પ્રથમ વખત દસ કે તેથી વધુ લવકેટ ઝડપવાની લસલિ મેળવી છે. એન્ડરસને પાકકસ્તાનના ધબડકામાં લનણા​ાયક ભૂલમકા ભજવી િતી. બીજા દાવમાં તેણે માત્ર ૧૭ રનમાં છ લવકેટ ઝડપી પ્રવાસી ટીમનું ૮૦ રનમાં જ

ફીંડલુ વાળી દીધું િતું. ઇંલલેન્ડે ટોસ જીતીને પ્રથમ દાવમાં ૩૫૪ રન કયા​ા િતા, જેના જવાબમાં પાકકસ્તાન ૧૮૨ રનમાં ઓલઆઉટ થઇ ગયું િતું. આ પછી મેટ પ્રાયરની સદી વડે ઇંલલેન્ડે બીજો દાવ નવ લવકેટે ૨૬૨ રનના સ્કોરે લડકલેર કયોા િતો. ટેસ્ટના ચોથા લદવસના લંચ પિેલાં જ મેચ જીતનાર ઇંલલેન્ડ સામે પાકકસ્તાનનો આ સૌથી ન્યૂનતમ સ્કોર િતો. અગાઉ તે ૧૯૫૪માં લોર્ઝા

ખાતે ૮૭ રનમાં ઓલઆઉટ થઇ ગયું િતું. ઇંલલેન્ડે ૧૯૨૮માં લિસબેન ખાતે ઓસ્ટ્રેલલયાને ૬૭૫ રનથી િરાવ્યું િતું. ત્યાર બાદ આ તેનો બીજો સવાશ્રેષ્ઠ લવજય છે. ૯૦૦ િેસ્િની ટિટિ લિકેટનું જન્મદાતા ઇંલલેન્ડ ૯૦૦ ટેસ્ટ રમનાર પ્રથમ દેશ બન્યું છે. ઇંલલેન્ડે પોતાના આ માઇલ સ્ટોનની ઉજવણી પાકકસ્તાન સામેની વતામાન ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં શાનદાર લવજય સાથે કરી િતી. ટેસ્ટમાં ઇંલલેન્ડનો આ ૩૧૬મો લવજય છે. ઇંગ્લલશ ટીમે ૨૪૯ ટેસ્ટમાં િારનો સામનો કયોા છે તો ૩૨૪ ટેસ્ટ ડ્રોમાં પલરણમી છે. લિકેટ ઈલતિાસની પ્રથમ ટેસ્ટ ૧૮૭૭માં ઇંલલેન્ડ અને ઓસ્ટ્રેલલયા વચ્ચે રમાઇ િતી.

• ભારતીય શૂટિંગ પિાર ગગન નારંગે જમમનીના પયુનીચ શહેરમાં યોજાયેલા વર્ડડ કપમાં બ્રોકઝ મેડલ જીતવાની સાથે ૨૦૧૨માં યોજાનારા લંડન ઓટલમ્પપક માિે પણ ક્વોટલફાય કયુ​ું છે. નારંગે પુરુષોની ૧૦ મીિર એર રાયફલ પપધામમાં શાનદાર દેખાવ કરીને ભારત માિે મેડલ જીત્યો હતો. ગગન નારંગ લંડન ઓટલમ્પપકમાં ક્વોટલફાય થનારો પ્રથમ ભારતીય બકયો છે. • ટવવાદોના વમળ છતાં સાઉથ કોટરયાના બસાનમાં યોજાયેલી એટશયન વુમન ચેમ્પપયન ટ્રોફી હોકી િુનામમેકિમાં ભારતે તેના કરતાં મજબૂત િીમ ગણાતી ચીનની િીમને ૨-૧થી હરાવીને કાંપય ચંદ્રક મેળવ્યો છે. સુટરકદર કૌરની કેપ્િનશીપમાં લડાયક ટમજાજ બતાવીને એક ગોલ પાછળ હોવા છતાં ટવિની િીજા િમની િીમ ચાઈનાને હરાવી કાંપય ચંદ્રક મેળવ્યો હતો.

23

સાઇના નેહવાલને ખેલ રત્ન પુરસ્કાર નવી ચદલ્હીઃ ટવિની નંબર-િુ મટહલા બેડટમકિન પ્લેયર સાઇના નેહવાલની પ્રટતટિત રાજીવ ગાંધી ખેલ રત્ન સકમાન માિે પસંદગી કરાઇ છે. સાઇના નેહવાલને એક પછી એક િુનામમેકિમાં જીત અને શ્રેિ રેમ્કકંગ મેળવવા બદલ દેશના સવોમચ્ચ રમત-ગમત પુરપકારથી સકમાટનત કરાશે. સાઇના નેહવાલને ૨૮ ઓગપિે રાષ્ટ્રપટત પ્રટતભા પાટિલ મેડલની સાથે ૭.૫ લાખ રૂટપયા પુરપકાર પેિે આપશે. ભારતીય હોકી ખેલાડી સંદીપ ટસંહ, મટહલા ટિકેિર ઝુલન ગોપવામી અને બોક્સર ટદનેશ કુમારને અજુમન એવોડડ માિે પસંદ કરાયા છે.

કોલંબોમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતના માસ્ટરબ્લાસ્ટર સચચન તેન્ડુલકરે પાંચમી બેવડી સદી (૨૦૩) નોંધાવી હતી જ્યારે સુરશ ે રૈનાએ પ્રથમ જ ટેસ્ટમાં શાનદાર સદી (૧૨૦) ફટકારીને પસંદગીને યથાથથ ઠેરવી હતી. શ્રીલંકાએ પ્રથમ દાવમાં ૬૪૨ રનનો જુમલો ખડક્યો હતો, જવાબમાં ભારતે ૭૦૭ રન કયાથ હતા. ડ્રો થયેલી મેચના બીજા દાવમાં શ્રીલંકાએ િણ ચવકેટે ૧૨૯ રન કયાથ હતા. િણ ટેસ્ટની ચસચરઝમાં શ્રીલંકા ૧-૦થી સરસાઇ ધરાવે છે. િીજી ટેસ્ટ મંગળવારથી કોલંબોમાં શરૂ થઇ છે ત્યારે સચચને સૌથી વધુ ૧૬૯ ટેસ્ટ મેચ રમવાનો ચવક્રમ પણ પોતાના નામે કયોથ છે.

ચિકોણીય શ્રેણીમાં સચિન, હરભજનને આરામ, યુવરાજનું પુનરાગમન મુંબઈઃ આગામી ૧૦મી તારીખથી શ્રીલંકામાં શરૂ થઈ રહેલી ભારત-શ્રીલંકા-કયૂ ઝીલેકડ ટિકોણીય વન-ડે ટિકેિ ટસટરઝમાંથી અનુભવી બેટ્સમેન સટચન તેંડુલકર તથા ઓફમ્પપનર હરભજન ટસંહ રમતા જોવા નહીં મળે. ભારતીય િીમના પસંદગીકારોએ તેમને આરામ આપવાનું નક્કી કરીને યુવરાજ ટસંહને િીમમાં ફરી પથાન આપ્યું છે. ટસટરઝની પ્રથમ મેચ ભારત અને કયૂ ઝીલેકડ વચ્ચે ૧૦મીએ ડપબુર્લામાં રમાશે. શ્રીકાકતના ચેરમેનપદ હેઠળની પસંદગી સટમટતએ ઇજાને કારણે

શ્રીલંકા સામેની તાજેતરની બીજી િેપિ ગુમાવનારા ગૌતમ ગંભીરને પણ આ શ્રેણીમાંથી આરામ આપવાનો ટનણમય લીધો હતો. તાટમલનાડુના આર. અટિન અને ઝારખંડના સૌરભ ટતવારીને ડોમેમ્પિક ટિકેિમાં પ્રટતભાશાળી દેખાવ બદલ િીમમાં ચાલુ રખાયા છે. જ્યારે એટશયા કપ માિેની િીમમાંથી બાકાત રખાયેલા પિાર બેટ્સમેન યુવરાજ ટસંહને ફરી િીમમાં સામેલ કરાયો છે. ધોનીની િીમમાંથી બાકાત અકય ખેલાડીમાં ઝટહર ખાન, શ્રીસંતનો સમાવેશ થાય છે. ટીમ ઇંચડયાઃ ધોની (કેપ્િન),

વીરેકદ્ર સેહવાગ (વાઇસ કેપ્િન), ટવરાિ કોહલી, સુરેશ રૈના, રોટહત શમામ, યુવરાજ ટસંહ, રવીકદ્ર જાડેજા, ટદનેશ કાટતમક, આર. અટિન, પ્રવીણ કુમાર, ઇશાકત શમામ, અટભમકયુ ટમથુન, આટશષ નહેરા, પ્રજ્ઞાન ઓઝા, સૌરભ ટતવારી ચિકોણીય જંગનું ટાઇમ ટેબલ • ઓગપિ ૧૦ ભારત ટવ. કયૂ ઝીલેકડ • ૧૩ ઓગ. શ્રીલંકા ટવ. કયૂઝી લેકડ • ૧૬ ઓગ. ભારત ટવ. શ્રીલંકા • ૧૯ ઓગ. કયૂ ઝીલેકડ ટવ. શ્રીલંકા • ૨૨ ઓગ. ભારત ટવ. શ્રીલંકા • ૨૫ ઓગ. ભારત ટવ. કયૂ ઝીલેકડ • ૨૮ ઓગ. ફાઈનલ


24

સદાબહાર સ્વાસ્થ્ય

Gujarat Samachar - Saturday 7th August 2010

સાવ સાદા ઉપાય કરો, એસસડીટીથી બચોઃ સિષ્ણાતો

પીળી, કાળી અને લાલાશ પડતી બ્રાઉન એમ ત્રણ રંગની રાઈ હોય છે. પીળાશ પડતા સફેદ રંગના દાણાને સરસવ કહે છે. એનું આવરણ સખત હોય છે અને એ અન્ય રાઈની સરખામણીએ હળવી ફ્લેવર ધરાવે છે. સામાન્ય રીતે એને પીલીને એનું તેલ કાઢીને વાપરવામાં આવે છે. જે રાઈ તરીકે જાણીતી છે એ કાળી અને બ્રાઉન રંગની તેમ જ સરસવ કરતાં ઝીણા દાણાવાળી હોય છે. બ્રાઉન રાઈ કાળી રાઈ કરતાં વધુ તીખી અને તીવ્ર તેમ જ સૌથી ઝીણી હોય છે. • ગુણ અંદરના ગરમાંઃ રાઈને ભરડીને એની ઉપરનું ડાકક આવરણ દૂર કરવાથી અંદરથી પીળો ગર નીકળે છે. આ ચૂણણ ઘણી દવાઓમાં વપરાય છે અને પરદેશમાં મસાલા તરીકે સનકાસ થાય છે. રાઈના જે પણ ગુણ અને સોડમ છે એ એની અંદરના પીળા ગભણમાં જ રહેલાં છે. રસોડામાં આપણે દાળ-શાકના વઘારમાં રાઈ વાપરીને ખોરાકની સુગધં વધારીએ છીએ અને સાથે સુપાચ્ય બનાવીએ છીએ, પરંતુ જો વઘારમાં રાઈ બરાબર તતડી ન હોય તો કાચી રાઈની સ્મેલ સારી નથી આવતી. રાઈ તતડે એટલે એનું બહારનું આવરણ તૂટીને અંદરનો પીળો ગર ગરમ તેલમાં સંતળાય છે જેને કારણે ખોરાકને એક સુગધં મળે છે. • રાઈના ગુણધમમોઃ કાળી અને બ્રાઉન રાઈ ઉષ્ણ, દીપન, પાચક અને સ્વેદજનન છે. રાઈથી કફ

જમ્યા પહેલાં નાશરયેળ પાણી અને જમ્યા પછી દૂધ એશસડીટી મટાડે

રાઈ અિે સરસવિા પ્રયોગો

મટે છે. પીળી રાઈ એટલે કે કડવા, તીખા, ઉષ્ણ સરસવના દાણા રુસચ પેદા કરે છે. ન્યુસિશનની દૃસિએ જોઈએ તો પીળી રાઈમાં આઠ ટકા જેટલું ઓમેગા-૩ ફેટી એસસડ રહેલું છે. શરીર માટે ગુણકારી એવી ફેટનો આ પ્રકાર છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટરોલની માત્રા ઘટાડે છે અને સારું કોલેસ્ટરોલ વધારે છે. બીજું, રાઈમાં સેલેસનયમ, ફોસ્ફરસ, મેન્ગેનીઝ, આયનણ, કેલ્શશયમ અને સઝંક જેવાં સમનરશસ સારી માત્રામાં રહેલાં છે. શરીર માટે આ સમનરશસ ખૂબ ઓછી માત્રામાં જરૂરી હોય છે, પરંતુ એની ઊણપથી શરીરની ચયાપચયની સિયા મંદ પડે છે. સૌથી અગત્યનું રાઈમાં

• હૃદયની નબળાઈ હોય ત્યારે હાથે-પગે રાઈનું ચૂણણ ચોળવામાં આવે છે. • રાઈ નાખીને ગરમ કરેલા પાણીમાં હાથ-પગ બોળવાથી એ ભાગમાં લોહી ફરવા લાગે છે અને લોહીનું દબાણ ઘટવાથી સોજો ઊતરી જાય છે. • શરીરમાં કોઈ પણ પ્રકારનું ઝેર ગયું હોય તો રાઈનું ચૂણણ ગરમ પાણી સાથે ફાકવાથી તરત જ ઊલટી થઈ જાય છે. આમ કરવાથી નબળાઈ નથી લાગતી. • કાનનાં દરદોમાં સરસસયું કકડાવીને એનાં ટીપાં નાખવાથી પાક, શૂળ, પરુ અને સોજો મટે છે. • શ્વાસના દરદીઓને ગોળ સાથે સરસસયું લેવાની સલાહ આપવામાં આવે છે. સિપ્ટોફેન નામનું ફાયટોન્યુસિઅન્ટ નામનું કેસમકલ ૧૨ ટકા જેટલું હોય છે, જે આંતરડાં અને પાચનતંત્રના કોઈ પણ અવયવમાં કેન્સરના કોષો પેદા થતાં અટકાવવાનું મહત્ત્વનું કામ કરે છે. • કેટલી માત્રામાં લેવાય?ઃ રાઈ થોડીક માત્રામાં જ સારી

ગણાય છે. મતલબ કે ભોજનમાં રોજની વધુમાં વધુ દોઢ ગ્રામ રાઈ પૂરતી છે. એનાથી વધુ રાઈ ગરમ પડે છે. જો ત્વચા પર તેનો વધુ માત્રામાં લેપ લગાવવામાં આવે તો ફોશલા થઈ ઊઠે છે. ચપટીક રાઈ જ સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે.

ન્યૂ યોકકઃ એવસડીટીનો રોગ જઠરમાં પાચક એવસડનો જરૂર કરતાં વધુ થત્રાવ થવાથી સજાિય છે અને તે સાવ સાદા ઉપાય કરવાથી મટાડી શકાય છે તેમ પાચનતંત્રના વનષ્ણાતોના અભ્યાસમાં જાણવા મળ્યું છે. યુવનવવિસટી ઓફ મેવરલેન્ડ મેવડકલ સેન્ટરના વનષ્ણાતોના મતે આજના જમાનામાં એવસડીટીની પીડા ભોગવવી પડી ન હોય તેવો માનવી શોધવો મુશ્કેલ છે. એક માન્યતા છે કે તીખું-તળેલું વધુ ખાવાથી એવસડીટી થાય છે, પરંતુ વાથતવમાં વચંતા, ટેન્શન, ભૂખ્યા રહેવાની ર્વનશૈલી અને ભોજનના સમયમાં અવનયવમતતાના અભાવે આ તકલીફ થાય છે. વનષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, એવસડીટીથી પીડાનાર માનવીને ખૂબ વરબાવું પડે છે. પરંતુ સાવ સામાન્ય એવા કીવમયા કરવાથી એવસડીટીથી કાયમ માટે બચી શકાય છે. વનષ્ણાતોએ આપેલા કીવમયાઓમાં સૌથી મહત્ત્વનો અને પ્રથમ છે સોડા-કોક જેવા ગેસવાળા પીણાંઓનો અને ચાકોફી જેવા કેફેન ધરાવતાં પીણાંઓનો ત્યાગ કરવો. રોજ સવારે નરણા કોઠે સાધારણ હૂંફાળું પાણી એક ગ્લાસ પીવું. રોજના ભોજનમાં એકાદ કેળું, તડબૂચ, કાકડી કોઈ એક વથતુ

વધુ પડતા કલાકો કામ કરવું આરોગ્ય માટે નુકસાનકારક

નવજાત શિ​િુઓ માટે ગાયનું દૂધ લાભદાયી હોવાનું તારણઃ તાજા જન્મેલા બાળકોને ગાયનું ચોખ્ખું દૂધ પીવડાવવામાં આવે તો બાદમાં તેમને ગંભીર પ્રકારની એલર્િ સામે રક્ષણ મળી રહે છે. ઇઝરાયલના વવજ્ઞાનીઓએ વવથતૃત અભ્યાસ બાદ માતાઓને આ સલાહ આપી છે. જન્મના ૧૫ વદવસમાં બાળકને ગાયનું દૂધ પીવડાવીને તેમને કાઉ વમલ્ક પ્રોટીન એલર્િ (સીએમએ) સામે અસરકારક રક્ષણ આપી શકાય છે. બાળકોમાં સીએમએના કારણે શ્વાસોચ્છવાસની સમથયા, આઘાત તથા મૃત્યુ સુધીનું જોખમ હોય છે.

$

"

#% $ $

"

'$

%" (%"&

# (# " (

$

# " $%"

%$

$

# " %#

(%"&

! ! ! ! !" !! " ! ! ! '" & ! ! !" ! !"# ! ! ! ' ( $ !! "" ! ! #! " ! ! $ $ ! ! #!

"

"

$$

"

#$#

$&

"

#

%" % !%

"

% $

$

Neeta’s Herbal Clinic for Hair & Skin Care

"

(

If you have been one to watch in despair as your luscious locks disappear down the plug-hole every day, then there is hope to save your clowning glory! Neeta’s Herbal offers a safe and natural solution.

# #

"

!

0116 2666 830 20 Stafford Street Leicester LE4 7AJ

"

%

જરૂર ખાઓ. નાવરયેળનું પાણી વનયવમત પીઓ. એવસડીટી થઈ ગઈ હોય તો નાવળયેર પાણીથી જલ્દી મટી જાય છે. રોજ એક ગ્લાસ દૂધ પીઓ. જમ્યા પછી બે-ત્રણ કલાક સુધી પથારીમાં ન ઝંપલાવો. લાંબો સમય ભૂખ્યા ન રહો, ભૂખ લાગતાં જ કંઈ પણ ખાઈ લો. વદવસમાં ત્રણ વખત ખાવાનું રાખો. અથાણું, સરકો, તીખી ચટણીઓ રોજ ન ખાઓ, દસપંદર વદવસે એકાદ વખત જ ખાઓ. જમ્યા પછી ફૂદીનો નાંખીને ઉકાળેલું પાણી પીઓ. જમ્યા પછી લવવંગ ચૂસવાથી એવસડીટી મટી જાય છે. લીંબુ, કેળું, બદામ, દહીં અને ગોળ ખાવાથી એવસડીટીથી બચી શકે છે. ધૂમ્રપાન અને સુરાપાનથી એવસડીટી જરૂર વકરે છે. ચ્યૂઈંગ ગમથી એવસડીટીમાં રાહત થાય છે. આદું ખાવાથી અને આદુંનો રસ લેવાથી પાચનતંત્ર સુધરી જાય છે અને એવસડીટીમાં કાયમી રાહત થઈ જાય છે. ભોજનના અડધા કલાક અગાઉ લીંબુ પાણીમાં સહેજ ખાંડ નાંખીને પીવાથી એવસડીટીથી બચી જવાય છે. કોબી, ગાજર, કાંદા, કોળું વગેરે વનયવમત ભોજનમાં લેવાથી પણ એવસડીટીથી બચી જવાય છે તેવી વનષ્ણાતોની સલાહ છે.

%#$ 1!2). (0)" � '/!-!+ &02,$/+

લંડનઃ શું તમે જોબમાં દરરોજ ઓવરટાઈમ કરો છો? આનાથી તમે દૈવનક કાયિબોજ ઘટાડ્યાનો સંતોષ તો મેળવી શકતા હશો, પરંતુ આ જ વાત તમારા હૃદય માટે નુકસાનકારક છે. આ તારણ છે તાજેતરમાં થયેલા તબીબી અભ્યાસના. લંડનમાં આશરે ૬,૦૦૦ વસવવલ સવિન્ટના અભ્યાસ દરવમયાન આ માવહતી મળી હતી. યુરોવપયન હાટટ જનિલમાં ઓનલાઈન પ્રવસદ્ધ થયેલા સંશોધન અહેવાલ અનુસાર, વનયત સાત કલાક કરતાં ત્રણ અથવા ચાર કલાક વધારે કામ કરનાર લોકોમાં હૃદયરોગના હુમલા કે હૃદય સંબંવધત અન્ય બીમારીનું જોખમ ૬૦ ટકા જેટલું ઊંચુ હોય છે. અલબત ક્યારેક એકાદ-બે કલાક માટે વધુ સમય કામ કરવાથી વધારાનું કોઈ જોખમ હોતું નથી. યુવનવવસિટી કોલેજ લંડન સ્થથત વ્હાઇટહોલ૨ પ્રોજેક્ટ દ્વારા ઓવર ટાઈમ સંબંવધત આ અભ્યાસમાં ૨૦ સરકારી વવભાગોમાં હજારો વ્હાઈટ-કોલર કમિચારીઓની હૃદય સંબંવધત માવહતીનો અભ્યાસ કરાયો હતો. તેમના રોગો, તેમના કામકાજો તથા અંગત ર્વન વચ્ચેના સંબંધનો પણ અભ્યાસ કરાયો હતો. લાંબા કલાકો સુધી કામ કરવા, હૃદય સંબંવધત જોખમી પવરબળો તથા ધુમ્રપાન, વધુ વજન, કોલેથટેરોલના ઊંચા પ્રમાણને પણ ધ્યાનમાં લેવાયા હતા.


મવિલા-સૌંદયય

Gujarat Samachar - Saturday 7th August 2010

ઉપરાંત એવા પણ કેટલાક છે જેમને આ દુળનયાને વધારે સારી બનાવવા માટે સતત મથતા લોકો પ્રેરણાદાયી લાગે છે. ફોર્સસ વુમન દ્વારા આ 'ખૂબ જ પ્રેરણાદાયી આદિોસ ' નામની યાદી તૈયાર કરાઇ છે. દુળનયાની સૌથી વધારે પ્રેરણારૂપ મળહલાઓ નક્કી કરવા માટે ‘ફોર્સસ’ પ્રકાિને ફેસબુક અને ટ્વવટર પરની કમ્યુળનટીઝનો ઉપયોગ કયોસ હતો. મીળડયા સામ્રાજ્ઞી ઓપ્રાહ ળવન્ફ્રેને આ યાદીમાં મોખરાનું સ્થાન અપાયું છે. ગયા મળહને જ તેને ‘ફોર્સસ’ દ્વારા ‘મોસ્ટ પાવરફૂલ સેળલળિટી' જાહેર કરાઇ હતી. મેગળે ઝને ળવન્ફ્રે ળવિે લખ્યું છે કે રોલ મોડેલ તરીકેનું તેનું સ્ટેટસ માત્ર તેની વ્યાવસાળયક સફિતા પૂરતું

ઇન્દ્રા નૂયી

િધર ટેરેસા

મિમિન્ડા ગેટ્સ

વિશ્વની સૌથી પ્રેરણાદાયી મવિલાઓની યાદીમાં ભારતમાં જન્મેલાં પેપ્સીકોના સીઈઓ ઈન્દ્રા નૂયી-અરુંધતી રોય અરુંધતી રોય

ઈન્દ્રા નૂયી અને અને ળવખ્યાત લેળખકા અને ચિવિકાર અરુંધતી રોય ‘ફોર્સસ’ દ્વારા તૈયાર કરાયેલી દુળનયાની ૩૦ સૌથી પ્રેરણાદાયી મળહલાઓની યાદીમાં સ્થાન પામ્યાં છે. આ યાદીમાં મધર ટેરસ ે ા, ઓપ્રાહ ળવન્ફ્રે અને ળહલેરી ળિન્ટનનો પણ સમાવેિ થાય છે. યાદીમાં ચિવિકાર અરુંધતી રોય ત્રીજા જ્યારે નૂયી દસમા ક્રમે છે. ‘ફોર્સસ’ના જણાવ્યા પ્રમાણે, રોલ મોડેલનો અથસ વ્યળિએ વ્યળિએ બદલાય છે. કેટલાકને વ્યવસાયમાં માગસદિસન આપનારા ગમે છે, કેટલાકને અંગત જીવનમાં સલાહકારો ગમે છે તો વિી અન્ય કેટલાક ઝિહિતી સફિતા મેિવનારને વખાણે છે.

મયાસળદત નથી. ઓપ્રાહ ળવન્ફ્રે લીડરળિપ એકેડમી ફોર ગર્સસ સળહતનું તેનું માનવસેવાનું કાયસ પણ એટલું જ પ્રેરણારૂપ છે. યાદીમાં હોળલવૂડની અળભનેત્રી એન્જેળલના જોલી, અમેળરકાનાં ભૂતપૂવસ ળવદેિ પ્રધાન કોન્ડોળલઝા રાઇસ, અમેળરકાનાં ફસ્ટટ લેડી ળમિેલ ઓબામા અને લેળખકા જે.કે. રોળલંગ પણ સ્થાન પામ્યા છે. રોળલંગ ળવિે ‘ફોર્સસ’ જણાવે છે કે એકલી માતા તરીકે એક કોફી િોપમાં યુવાન જાદુગર ળવિે વાતાસઓ લખવાની િરૂઆત કરીને તેમણે દુળનયાની સૌથી વધારે કમાણી કરતી સાળહટ્યયક પેઢીનું ળનમાસણ કયુ.ું તેમની કૃળતઓએ સંખ્યાબંધ ફફર્મોની પ્રેરણા તરીકે

કામ કયુ​ું છે. આ ફફર્મોએ પાંચ ળબળલયન ડોલરની કમાણી કરી છે. આ ઉપરાંત તેમનાં પુસ્તકોએ સંલગ્ન પુસ્તકો લખવાની ભૂળમકા પૂરી પાડી છે અને કેટલાય ળથમ પાકકને આકાર આપ્યો છે અને બીજું ઘણું બધું કયુ ું છે. ળબલ ગેવસનાં પત્ની ળમળલન્ડા ગેવસ પણ આ યાદીમાં છે. તેમણે તેમની ઉદારતાથી કેટલાયને

સાિગ્રીઃ ૧ વાટકી બાસમતી ચોખા • અડધો કપ છીણેલું નાળિયેર • ત્રણ ચમચા તેલ • એક ચમચો રાઈ • અડધો કપ ફોલેલી ળિંગ • દસ પત્તાં મીઠો લીમડો • બે લીલા મરચાં કાપેલાં • એક ચમચો ઝીણું સમારેલું લસણ • બે કપ પાણી • પા ચમચી હિદર • ૩ ચમચી લીંબુનો રસ • બે ચમચાં સમારેલી કોથમીર • મીઠું સ્વાદ મુજબ. રીતઃ ચોખાને ધોઈને એક

પ્રેરણા પૂરી પાડી છે અને ધ ળબલ એન્ડ ળમળલન્ડા ગેવસ ફાઉન્ડેિનના માધ્યમ દ્વારા સરકારી િાિાઓને ૬.પ ળમળલયન ડોલર દાન કરવાની પ્રળતબદ્ધતા વ્યિ કરી છે. ‘ફોર્સસ’ના જણાવ્યા પ્રમાણે, રોલ મોડેલોના ઈળતહાસ, દૃળિકોણ અને ળમિન જુદાં જુદાં હોઈ િકે, પરંતુ તેઓ સૌથી ઉત્તમ મળહલા બનવાના ઉદાહરણ પૂરદાં પાડે છે.

કોકોનેટ રાઈસ

કલાક પલાિી રાખો. કેસરોલમાં તેલ મૂકીને એમાં રાઈ, ળિંગ, લીલા મરચાં, લસણ અને મીઠો લીમડો નાખી એની

CELEBRITY Restaurant & Bar

Pure Vegetarian

પર એક પેપર ટોવેલ પાથરી માઇક્રો હાઇ પર ૪ ળમળનટ રાંધો. પલાિીને સરખી રીતે નીતારી લીધેલા ચોખા, હિદર અને પાણી એમાં નાખી ૧૦ ળમળનટ રાંધી લો. બધું જ સરખી રીતે ળમક્સ કરી ઢાંકી રાખી માઇક્રો ૬૦ પર પાંચ ળમળનટ રાંધો. પછી એમાં છીણેલું નાળિયેર, લીંબુનો રસ, મીઠું અને કોથમીર નાખી કાંટા (ફોકક) વડે ળમક્સ કરી લો. ઢાંકલ ે ું જ રાખીને માઇક્રો ૫૦ પર બે ળમળનટ રાંધો.

Calcutta Designer’s

SAJILEE

Exibition cum Sale

Sarees, Suits, Kurta’s Announces Outdoor Catering Tops, Laggies and for Marriage, Engagement, Immitation Jewellary Birthday Parties & other Rakhi Festival Discount 20 % Occasions. Designer Stiching Work Done For Table booking and 710, Kenton Road, near Outdoor catering V.B. & Sons, Kingsbury.

Tel : 020 8204 0444 Mobile : 07946 679 119

Ha3 9QX. Tel : 0208 204 4009

Parties P arties W eddings Weddings IIn-House n-House EEvent vent C Coordinators oordinators C ivil M arriage C eremonies Civil Marriage Ceremonies T hemed EEvents vents Themed C Cultural ultural P Programs rograms G ala D inners Gala Dinners C harity FFunction unction Charity C Corporate orporate EEvents vents

Luxury Withhoouutt Limits...

The T he L Langley angley W Watford atford | Banqueting q g & Conf Conference erence r Suites |

EExclusive xclusive V Vegetarian egetarian V Venue enue

Extras at a glimpse

Up to 900 seating capacity on 2nd floor Up to 500 seating capacity on 1st floor Multi-storey p Multi-storey public ublic ccar ar p park ark for for 700 700 ccars ars aadjacent djacent tto o vvenue enue Tailor-made T ailor a -made pac packages kages Registered to hold ci civil vil marriages

Nehmina Catering Specialists in V Vegetarian eeget egetarian Cuisine

Weekday Discounts Weekday Discounts Monday to to Friday Friday Monday Quote GS for preferential pr eferential rates

. Private Private P Parties arties . Mendhi Nights .W Weddings/Receptions eddings/Receptions . Live Live Cooking – Dosa Stations .P Pani ani Puri . Chaat . Uniformed Serving Staff For For further further det details ails e-mail: info@nehminacatering.com

25

State of the art LED lighting Fully disabled access and facilities

* Coming Soon * D Diwali iwali Musical Musical Evening Evening 30th October 2010 Contact us for further details

Pri Private vate roof terr terrace ace The L The Langley: angley: Gade G ade H House ouse 38-42 3 8-42 T The he P Parade arade H igh S treet, W atford High Street, Watford Hertfordshire H ertfordshire WD17 WD17 1AZ 1A AZ Z T: 0 T: 01923 1923 2 218 18 553 553 / 07896 07896 272 272 586 586 E:: iinfo@langleybanqueting.co.uk E nfo@langleybanqueting.co.uk www.langleybanqueting.co.uk w ww.langleybanqueting.co.uk


26

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 7th August 2010

૧૬૪ ૧

૮ ૧૧

૯ ૧૨

૧૫

૧૬

૨૨

૧૪

૧૭

૧૮ ૨૦

૨૩

૨૬

૨૪

૨૫

૨૭

૨૯

૨૮

૩૦ ૩૨

૩૩

૧. ૨. ૪. ૫. ૬. ૮. ૧૦. ૧૨. ૧૪. ૧૫. ૧૭. ૧૮. ૨૦. ૨૨. ૨૪. ૨૫. ૨૮. ૩૦. ૩૧. ૩૩.

૧૦

૧૩

૧૯ ૨૧

૩૧ ૩૪

૩૫

૩૬

ટોળું, સમુદાય હરકત, ટવઘ્ન પ્યાલો નરક કીડીને .... અને હાથીને મણ ખૂણો ઘટ, ખોટ ખોદવાનું કાયણ થોડા રૂની ઓઢવાની ગોદડી તોપ ફોડનાર વારસો ધરાવનાર પળોજણ, ઉપાટધ િાસ, કેર લોખંડને ખેંચનારું તત્વ લડાઈ અડધાનું અડધું કુટુંબ-કબીલો તન, કાયા કસોટી, ચકાસણી ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ વગેરે માપ

(૨) (૪) (૨) (૩) (૨) (૨) (૩) (૪) (૩) (૩) (૫) (૨) (૩) (૫) (૩) (૧) (૪) (૩) (૩) (૩)

૯ ૨

ગત અંગ્રેજી મટહનો છૂટું છવાયું, એકાદું બીક, કંપ માણસ, વ્યટિ દેવતાની ટચનગારી, અંગારો ......માં સાંભરે સોની  ફળ ફૂલનો ટનચોડ ટમજાજ, અહંકાર ઔષધત માકકેટ, પીઠ રીત, તરેહ દરજીને કપડું સીવવા આપવી પડે ટરવાજ. પ્રથા ખાનગી ચચાણ-ટવચારણા ખેતર ખેડવાનું ખેડુતનું સાધન એક ફળ જેની ચામડી જાડી હોય ઓછી ઊંચાઈનું ઢળતું હોડ, કરાર વતુણળનો ઘેરાવો બેં બેં કરે દરકાર, કાળજી કદર કરનારું કાચો મુસદ્દો

(૨) (૬) (૩) (૨) (૩) (૨) (૨) (૨) (૨) (૩) (૩) (૩) (૨) (૪) (૨) (૩) (૨) (૩) (૩) (૩) (૩) (૫) (૩)

શ્રી

છે

મં

દો

દ રી

બ શ

વ સ

અં

મું

ધું

ગા

ત મૂ

વૈ ઉ

ષ્ણ

તા

મા

ણણ

ન અ

ટટ

શુ

ખ્યા રા

તાં

ટું બો

લ શી

ત ના

દ્ધ

In Loving Memory

Om Namah Shivay

૩ ૬ સુડોકુ-૧૬૩નો જવાબ

કી કી

કુ

જી વી

રું

રો પ

ક્ષ

ટિ ખા

ળ્યું

ર અં

તા. ૩૧-૭-૨૦૧૦નો જવાબ ૧.  ૩. ૭. ૯. ૧૧. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૩. ૨૬. ૨૭. ૨૯. ૩૦. ૩૧. ૩૨. ૩૪. ૩૫. ૩૬.

નવ ઊભી લાઈન અને નવ આડી લાઈનના આ ચોરસ સમૂહના અમુક ખાનામાં ૧થી ૯ના અંક છે અને બાકી ખાના ખાલી છે. તમારે ખાલી ખાનામાં ૧થી ૯ વચ્ચેનો એવો આંક મૂકવાનો છે કે જે આડી કે ઊભી હરોળમાં રરરિટ ન થતો હોય. એટલું નહીં, ૩x૩ના બોક્સમાં ૧થી ૯ સુધીના આંકડા આવી જાય. આ રિઝનો ઉકેલ આવતા સપ્તાહે.

Om Bhrurbhuva Sva: Tat Saviturvarenyam Bhargo: Devasya Dhimahi Dhiyoyona: Prachodayat

Jai Shree Nathji

મૂળ વતન જૂનાગઢના નૈરોબી કેન્યામાં ઘણાં વષો​ો રહ્યા બાદ ૧૯૬૪માં યુકે આવી વેલિંગબરોમાં સ્થાયી થયેિાં અમારા લિતાશ્રી ધારશીભાઇ ઠાકરશીભાઇ ધોળકીયા તા. ૨૧-૭-૨૦૧૦ બુધવારે દેવિોક િામતાં અમારા કુટુંબમાં વાત્સલ્યસભર વલિ​િની ખોટ િ​િી છે. ખૂબજ સેવાભાવી અને સંકટ સમયના સિાહકાર તેમજ લન:સ્વાથથી સમાજ સેવક સવોના હ્રદયમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરી ગયા છે. આ દુ:ખદ સમયે રૂબરૂ િધારી, ટેલિફોન અને ઇમેઇિથી લદિાસો આિનાર અમારા સવો સગાં સંબંધી તથા લમત્રોનો અમે અંત:કરણિૂવોક આભાર માનીએ છીએ. િરમકૃિાળુ િરમાત્મા લિતાશ્રીના આત્માને શાશ્વત શાંલત આિે એજ પ્રાથોના. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: It is with immense sorrow and deep regret that we have to accept the loss of our Dad. He stood by us as a pillar of wisdom and strength in our family. He was a loving, generous and pious philanthropist. There are but a few words to describe what he was. He always wanted the best for us all. He planned and organised it all accordingly. We shall follow the path that he carved out for us for generations to come. We shall forever remember him passionately, following in his footsteps. Dad we love you – no, we worship you and you will be missed forever. Your divine and pure soul is immortal and in unity with Godliness we know you will be with us forever through your blessing. Om Shanti, Shanti, Shanti The family would like to express its gratitude for the sympathetic support received at the funeral which took place on Monday, 26th July 2010. The great soul has departed leaving behind: Mrs.Jaswantiben Dharshi Dholakia (Wife)

Dharshi (Babubhai) Thakershi Dholakia 22nd June 1929 – 21st July 2010

Mr. Navinchandra Thakershi Dholakia Mrs. Ansuya Navinchandra Dholakia Mr Shashikant Dharshi Dholakia Mrs Ushaben Shashikant Dholakia Mr Hasmukh Dharshi Dholakia Mrs Bharti Hasmukh Dholakia Mr Kamlesh Dharshi Dholakia Mrs Kalpana Kamlesh Dholakia Mrs Shwetaben Sanjay Dholakia Mr Sanjay Dharshi Dholakia Late Champaben Mansukhlal Mandalia Mr Mansukhlal Raghavji Mandalia Mrs Joshnaben Mukesh Desai Mr Mukesh Dhanvantlal Desai Mrs Ranjanben Narsh Desai Mr Naresh Ramanlal Desai Mrs Jayaben Girish Desai Mr Girish Jayantilal Shah & “All Grand Children & Great Grand Children” Jai Sri Krishna 107 Great Park Street, Wellingborough Northamptonshire. NN8 4EA TEL: 01933 223513

Email: shashid_us@yahoo.co.uk


દેશહવદેશ

Gujarat Samachar - Saturday 7th August 2010

કિાિીમાં નેતાની િત્યાથી હિંસાઃ ૪૭ના મોત કરાચીઃ પાકિલતાનના િરાિીમાં મુત્તામહદા િૌમી મુવમેદટ (એમક્યુએમ)ના નેતા રઝા હૈદરની હત્યા પછી ફાટી નીિળેલી મહંસામાં ઓછામાં ઓછા ૪૭ લોિો માયાણ ગયા છે. મહંસામાં ૧૨૦થી વધુને ઇજા થઇ છે. હૈદરના અંમતમ સંલિાર પૂવવે િરાિીમાં સન્નાટો છવાયેલો હતો અને મહંસાની દહેશતથી તમામ શાળા-િોલેજો પણ બંધ િરી દેવાયા હતા. હત્યાની ઉચ્ચ લતરીય તપાસના આદેશ અપાયા છે. પાકિલતાનના વડા પ્રધાન યુસુફ રઝા મગલાનીએ લોિોને શાંમત જાળવવા અનુરોધ િયોણ છે. • આંધ્ર પ્રદેશના તેલંગણ મવલતારના પાંિ મજલ્લાઓની મવધાનસભાની ૧૨ બેઠિોની પેટા િૂંટણીઓમાં તેલંગણ રાષ્ટ્ર સમમમત (ટીઆરએસ)ને સફળતા મળી છે. ટીઆરએસે ૧૨માંથી ૧૧ બેઠિો મળી છે, જ્યારે એિ બેઠિ ભાજપને ફાળે ગઈ છે. આ પેટા િૂંટણીમાં િોંગ્રેસ પિને એિ પણ બેઠિ મળી નથી. ગોલપારા • આસામના મજલ્લામાં ભાલુિબુડીમાં અલગતાવાદીઓ દ્વારા ૩૦ જુલાઇએ િરાયેલા બ્લાલટમાં સુરિા દળોના પાંિ જવાનોના મોત થયા હતા. • મુશ્લલમોને અનામત આપવાનો મુદ્દો ઘણા સમયથી અટવાઈ રહ્યો છે ત્યારે અધર બેિવડડ ક્લાસ (ઓબીસી) રૂટ મારફતે મુશ્લલમોને અનામતના લાભ આપવા મનમોહન સરિાર સમિય મવિારણા િરતી હોવાનું લઘુમતી બાબતોના પ્રધાન સલમાન ખુરશીદે જણાવ્યું હતું. • મબહાર મવધાનસભાની િૂંટણી તોળાઇ રહી છે ત્યારે જ િૂંટણી પંિે લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ની રાષ્ટ્રીય પિ તરીિેની માદયતા પાછી ખેંિી છે.

િાર બંદૂિધારી હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર િયોણ હતો. આ હુમલામાં તેમનો બોડીગાડડ પણ માયોણ ગયો હતો. િરાિી પોલીસના જણાવ્યા પ્રમાણે આ હત્યાની ઘટના સંદભવે અનેિ લોિોને અટિાયતમાં લેવામાં આવ્યા માનવામધિાર સંગઠનોના દાવા પ્રમાણે, િરાિીમાં આ વિવે ૩૦૦થી વધુ રાજિીય હત્યાઓ થઇ છે. ઘટનાને નજરે મનહાળનાર લોિોના જણાવ્યા પ્રમાણે, એમક્યુએમના નેતા રઝા હૈદર એિ મશ્લજદમાં હતા તે સમયે

છે. ઉલ્લેખનીય છે િે એમક્યુએમનું નેતૃત્વ મિમટશ નાગમરિત્વ ધરાવતા અલ્તાફ હુસૈન િરે છે અને તેઓ લંડનમાં રહે છે. એમક્યુએમ મહદદુલતાનના ભાગલા બાદ ભારતથી આવેલા લોિોનું પ્રમતમનમધત્વ િરે છે.

‘હિન્દુ આતંકવાદ’ શબ્દના ઉપયોગથી સંઘ પહિવાિ હિંહતત નાગપુરઃ મીમડયામાં વારંવાર વપરાતાં ‘મહદદુ આતંિવાદ’ શબ્દથી રાષ્ટ્રીય લવંયસેવિ સંઘ (આરએસએસ) નારાજ છે. તેણે િેટલાિ મુઠ્ઠીભર તત્વો દ્વારા આ ધમણને લગાવાયેલી આતંિવાદની િાળી ટીલીને દૂર િરવાની મદશામાં િામ િરવા તમામ મહદદુ સામામજિ અને ધામમણિ વડાઓને અનુરોધ િયોણ છે. સંઘના અગ્રણી એમ.જી. ઉફફે બાબુરાવ વૈદ્યે આરોપ મૂક્યો હતો િે દેશમાં મુશ્લલમ મતોને મેળવવાના પ્રયાસમાં ‘મહદદુ આતંિવાદ’ શબ્દનો વારંવાર ઉપયોગ િરાય છે. આ બાબત મહદદુઓની છમબ ખરાબ િરે છે. એિ લથામનિ મરાઠી દૈમનિની એિ િોલમમાં વૈદ્યે િહ્યું હતું િે ‘મીમડયામાં મહદદુ આતંિવાદ શબ્દ હવે છવાઇ ગયો છે અને િોઇ જાણતું નથી િે િોણે તેની શોધ િરી છે. િોઇ તેનું શ્રેય એનસીપીના શરદ પવારને આપે છે તો િોઇ િહે છે િે આ શબ્દ િોંગ્રેસના જનરલ સેિેટરી મદશ્વવજય મસંહે ઊભો િયોણ છે.’

તેમણે ઉમેયુ​ું હતું િે ગોવાના જમણેરી મહદદુ સંગઠન અમભનવ ભારત અને સનાતન સંલથાન પર સરિાર આરોપ મૂિી રહી છે િે તેઓ મહંસામાં સંડોવાયેલા છે અને તેમના િેટલાિ લોિોની ધરપિડો પણ િરાઇ છે, પરંતુ અત્યાર સુધી િોઇ િોટડ દ્વારા આરોપીને દોમિત જાહેર િરાયા નથી. વૈદ્યે તમામ સામામજિ અને ધામમણિ નેતાઓને મહદદુત્વ પરની આતંિવાદની િાળી ટીલીને દૂર િરવા માટે પગલાં લેવાની અપીલ િરી છે. તેમણે લખ્યું હતું, ‘ઉડીપીના લવામી મવશ્વેશતીથણ, ગાયત્રી પમરવારના ડો. પંડયા, યોગગુરુ બાબા રામદેવ વગેરેએ સરિારને અપીલ િરી પગલાં લેવાની માગણી િરવી જોઇએ િે મહદદુનું માન જળવાવું જોઇએ.’ ‘૧૯૮૪માં ત્યારના વડાં પ્રધાન ઇશ્દદરા ગાંધીની હત્યા થઇ ત્યારે મદલ્હીમાં ૩,૦૦૦ શીખોની િત્લેઆમ થઇ હતી તો શું આપણે એને િોંગ્રેસ ટેરર િહીએ છીએ?’ એવો પ્રશ્ન પણ તેમણે િયોણ હતો.

27

મલેશિયામાં હવે ભારતીયોને ‘શવઝા ઓન અરાઇવલ’ નહીં કુઆલા લમ્પુર: મલેમશયા સરિારે ભારતીયોને અપાતી મવઝા ઓન અરાઈવલ (વીઓએ) સુમવધા તાત્િામલિ અસરથી રદ્દ િરી નાખી છે. મલેમશયાના નાયબ વડા પ્રધાન મુહાઈદ્દીન યાસીને જણાવ્યું હતું િે ભારતથી અહીં આવેલા આશરે ૪૦,૦૦૦ લોિો દ્વારા આ સુમવધાનો દુરુપયોગ િરીને લાપતા થઈ જતાં આ મનણણય િરાયો છે. મલેમશયા દ્વારા દમિણ એમશયાના દેશોમાં ભારત ઉપરાંત િીન, ભૂટાન, બાંવલાદેશ, મ્યાંમાર, તાઈવાન અને િોમોરોસના પયણટિોને આ સુમવધા અપાતી હતી. જેમાં વીઓએની સુમવધાનો દુરુપયોગ િરવામાં ભારતીયો સૌથી મૌખરે હોવાથી આ સુમવધા ભારતીયો માટે રદ્દ િરાઇ છે. આ સુમવધા લથાયીરૂપે રદ્દ િરાઇ છે. નાયબ વડા પ્રધાન યાસીને જણાવ્યુ હતું િે ‘અગાઉ અમે ઘણા બધા દેશોને આ સુમવધા આપી હતી. જોિે આ સુમવધાનો દુરઉપયોગ થતો હોવાનું અમને જાણવા મળ્યું છે. આથી ભારતવાસીઓ માટે લથાયીરૂપે રદ્દ િરવા પર િેમબનેટ સમમમતની બેઠિમાં સંમતીથી મનણણય લેવાયો છે.’ એિ અંદાજ પ્રમાણે મલેમશયામાં ૧.૭ મમમલયન ભારતીયો છે, તેમાંથી મોટા ભાગનાને મતદાર યાદીમાં સામેલ િરવાના મુદ્દે સમલયા છે.

% !' "" $$ %! )!& ( )$ #! & ) % ) # $ & # $ & % !

# ' &

$% #

& # )

!&$ $

# )

)

• પાકિલતાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખાવા પ્રાંતમાં પૂરથી મૃત્યુ પામેલાનો આંિ વધીને ૧૬૦૦ થયો છે. આશરે એિ મમમલયન લોિોને પૂરથી અસર થઈ છે. જોિે હજારો લોિો ઘર વગરના થઇ ગયા છે. પૂરમાં સૌથી વધુ નુિસાન ખૈબર-પખ્તુનખાવામાં થયું છે. અહીં ૫૬૭ મિાનો સંપૂણણ નાશ પામ્યાં છે. ૯૦ હાઈ-વેને નુિસાન થયું છે. પાન-૪૦નું ચાલુ

ગુજરાતી મૂળના... ઓગવેનાઇઝીંગ િમમટીના િેરમેન સુરેશ િલમાડીએ એવો દાવો િયોણ હતો િે યુિેની િંપનીને ભારતીય હાઇ િમમશનની ભલામણના આધારે િોદટ્રેક્ટ અપાયો હતો. આ સંબંધમાં તેમણે રાજુ સેબેલટીયન નામના લંડન શ્લથત ભારતીય હાઇ િમમશનના જૂમનયર અમધિારી સાથે થયેલા ઇ-મેઇલનો હવાલો આપ્યો હતો. હાઇ િમમશનના આંતમરિ નોંધમાં રાહુલ શ્રીવાલતવ નામના ફલટડ

સેિેટરીએ એવું જણાવ્યાનું િહેવાય છે િે એએમકફલ્મ્સ એ આમશિ પટેલ ઉફફે એશ પટેલ નામની એિ વ્યમિની મામલિીની છે. ઓગવેનાઇિઝંગ િમમટીના ટી. એસ. દરબારી અને સંજય મહેદદ્રુને આમશિ પટેલ સાથે ઓળખાણ િરાવાઈ હતી. યુિેની િંપનીને િોદટ્રેક્ટ આપવા મુદ્દે શરૂઆતમાં ભારતીય હાઇ િમમશને હાથ ખંખેરી નાખ્યા હતા પરંતુ સુરેશ િલમાડીના દાવા પછી સોમવારે ભારતીય હાઇ િમમશને જણાવ્યું હતું િે આ મવવાદની તપાસ િરી રહી છે અને યોવય સમયમાં વધુ મામહતી રજૂ િરશે.


28

અમેમરકા-આિફ્રકા

Gujarat Samachar - Saturday 7th August 2010

૩૪ મમમલયન ડોલરનો ગોટાળોઃ સુજાતા સચદેવ દોમિત હતી. તેમ જ કંપનીના નાણાથી હોટલના રબલ, રવમાન રટકકટના ખચા​ા પણ ચૂકવ્યા હતા. રવસ્કોન્સીનની રમલ્વાન્કી અદાલતમાં કેસની સુનાવણી બાદ સચદેવના વકીલ માઈક હાટે​ે જણાવ્યું હતું કે સચદેવને આ છેતરપીંડીથી કંપની, શેરહોલ્ડસા, સહકમાચારીઓ, રમત્રો અને ખાસ તો પોતાના પરત અને બાળકોને થયેલા નુકસાનનું ભાન થયું છે. વકકલ હાટે​ે જણાવ્યું હતું કે કંપનીને નુકસાનની ભરપાઈ કરવા બને તેટલી વધુ ચીજવસ્તુ પાછી મેળવવાની કામગીરીમાં સુજાતાએ પૂરો સહકાર આપ્યો હતો. તેમના અસીલે આ કૃત્યની સમગ્ર જવાબદારી સ્વીકારી છે અને તેમને યોગ્ય તેમ જ રનષ્પક્ષ ન્યાયની આશા છે. કોટે ૨૨ ઓક્ટોબરે સજા સંભળાવશે.

વોશિંગ્ટનઃ ભારતીય-અમેરરકન સુજાતા સચદેવે પોતાની કંપની સાથે ૩.૪ કરોડ ડોલરની છેતરરપંડી કયા​ાનો ગુનો કબૂલી લેતાં હવે તેના પર ૨૦ વષા સુધીની જેલની સજા તોળાઇ રહી છે. સુજાતાએ કંપનીના બેંક એકાઉન્ટમાંથી અંગત ખચા ચૂકવ્યો હતો. હાલ સુજાતાને જામીન પર મુક્ત કરાઇ છે. ૪૬ વષષીય ભારતીયઅમેરરકન સુજાતા સચદેવ કોસ કોપોા રશ ે નમાં ફાઈનાન્સ રવભાગનાં વાઇસ િેરસડેન્ટ તરીકે ફરજ બજાવતી હતી. તેણે છેતરપીંડી અંગે પોતાના પર લગાવાયેલા તમામ આરોપો સ્વીકારી લીધા છે. સુજાતાએ કપડાં, પસા, ઘરેણા સરહતની વસ્તુ કંપનીના બેંક એકાઉન્ટમાંથી નાણાની ઉચાપત કરીને ખરીદી

નાઇજેલમાં વૃદ્ધાશ્રમમાં આગ ફાટી નીકળતાં ૧૮નાં મોત જોહાનિસબગગઃ દનિણ આનિકાના જોહાનનસબગગ નજીક એક વૃદ્ધાશ્રમમાં આગ ફાટી નીકળતાં ૧૮ લોકો ભડથું થઇ ગયા છે, જ્યારે ૮૪ વૃદ્ધો બેઘર બન્યા છે. જોહાનનસબગગથી ૫૦ કક.મી. પૂવગમાં આવેલા નાઇજેલના વૃદ્ધાશ્રમમાં આ દુઘગટના બની હતી. પીટર વેલ્સના એક માળના વૃદ્ધાશ્રમમાંથી અગનજ્વાળા લપકારા મારતી દેખાતા જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઇ હતી, જેમાં ૧૭ લોકોની ભડથું થઇ ગયેલી લાશ મળી આવી હતી. આમાંના મોટા ભાગના પોતાની રૂમમાં જ

સપડાઇ ગયા હતા અને ત્યાં જ જીવતેજીવ સળગી ગયા હતા. દુઘગટના બાદ એક વ્યનિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. એક તરફ ફાયર નિગેડના જવાનો આગ બુઝાવવાની મથામણ કરતા હતા ત્યારે રેપક્યુ ટીમે ૮૪ લોકોને ઉગારી લીધા હતા. આમાંના કેટલાક તો વ્હીલચેરમાં હતા. અહીં કુલ ૧૦૨ રહીશો રહેતા હતા. ત્રણ વૃદ્ધ ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે હોસ્પપટલમાં ખસેડાયા હતા. આગ ફાટી નીકળવાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમેમરકન મવસા મેળવવામાં રસ છે? યુ નાઇટે ડ સ્ટે ટ્ સ અોફ અમેરરકા લગભગ એક સદીથી દર વષષે ૧ રમરલયન કરતા વધુ ઇરમગ્રન્ટ્સને અમે રરકામાં સ્થાયી થવા માટે ની તક અાપે છે. કમનસીબે , એ ખૂબ લોકરિય થવાને કારણે જે અો ત્યાં કાયમી વસવાટ માટે જવા ઇચ્છતા હોય કે ત્યાં કામ કરવા માગતા હોય તે અો માટે રવસા મે ળ વવાનું મુશ્કેલભયુ​ું બનતું જાય છે. મોટાભાગના રવસા મેળવવા મુ શ્ કે લ હોય છે અથવા યોગ્યતાના અભાવને કારણે ફરી અરજી કરવાની જરૂરરયાત ઉભી થાય છે, જેમાં જોખમ રહે લું હોય છે . એકાદ વષામાં પોતાનો રવસા પૂરો થાય અને દેશ છોડી પાછા

જવું પડે એ કોઇને પસંદ હોતું નથી. જેઅો પાસે મૂડી રોકાણ કરવા ૫૦૦,૦૦૦ ડોલર હોય તેઅો માટે માગા મોકળો હોય છે. સૌથી સારી પસંદ E B 5 - ઇ ન્ વે સ્ ટ મે ન્ ટ રવસા છે. ૨૦૦૩માં યુ.એસ. સરકારે રીજીયોનલ સે ન્ ટર િોગ્રામ ફરી દાખલ કયોા છે. માન્ય રીજીયોનલ સે ન્ ટરમાં મૂ ડી રોકાણ કરવાથી મૂ ડી રોકાણકાર તરીકે માન્યતા મળતા તમારા જીવન સાથી અને ૨૧ વષા ની અંદરના બાળકોને ગ્રીન કાડે (કાયમી વસવાટ) મળી જાય છે . પાંચ વષા બાદ નાગરરકત્વ મળી શકે છે. મારહરત માટે , વીઝીટ eb5-visa.net

વાંચો અને વંચાવો vAùckAene nmñ ivnùtI sAE su´A vAùckAene joAvvAnuù ke ‘gujrAt smAcAr’mAù æis Œ ¸tI ÀherAtAe Àe¤ kAe¤po cIj-vStunI ŠrIwI krAe a¸vA sÈvsnAe ¦pyAeg krAe tAe te mAqe amArI kAe¤ jvAbwArI n¸I. aenI yAeGytA je-te VyiKtae pAete tpAsI te aùge ino#y levAe.

BOMBAY DELHI AHAMADABAD BANGALORE AMRITSAR

£315 £349 £425 £387 £419

315 £398 £467 £447 £272

DUBAI NAIROBI MOMBASA DAR' SALAM NEW YORK

FLIGHTS HOTLINES

020 0 2 0 8554 8 5 5 4 2500 2500 020 020 8 8426 4 2 6 1266 1266 020 0 2 0 8672 8 6 7 2 5757 5757

FARES ARE INCLUSIVE OF TAX AND SUBJECT TO AVAILABILITY, LOW SEASON FARES.

020 8429 2797

TOUR HOTLINE CHINA & JAPAN

18 DAY

CULTURAL CHINA & JAPAN BEIJING - XIAN - GUILIN - SHANGHA - TOKYO KYOTO - MT . FUJI - HAKONE HIROSHIMA

JAPAN & SOUTH KOREA

15 DAY

SCENIC JAPAN & SOUTH KOREA TOKYO - MT . FUJI - HAKONE - KYOTO - KAMKURA OSAKA - SEOUL - PUSAN - JEJU ISLAND

MEXICO

14 DAY

CLASSIC MEXICO

KENYA & SEYCHELLES

15 DAY

AUSTRALIA & NEW ZEALAND 23 DAY

SYDNEY - MELBOURNE - PERTH - CAIRNS GOLD COAST - AYERS ROCK - CHRIST CHURCH AUCKLAND - QUEESTOWN - WELLINGTON

TANZANIA

14 DAY

TANZANIA SAFARI

CANCUN - MEXICO CITY - CHICHEN ITZA MERIDA - TULUM - OAXACA

KENYA SAFARI & EXOTIC SEYCHELLES NAIROBI - MASAI MARA - LAKE NAKURU - PRASILIN ISLAND - MAHE

SERENGETI - LEKA MANYARA NGORONGORO - ZANZIBAR

SOUTH AFRICA & MAURITIUS 16 DAY

CLASSIC CHINA

INDO CHINA

17 DAY

18 DAY

SCENIC SOUTH AFRICA & EXOTIC MAURITIUS

BEIJING - XIAN - GUILIN SHANGHAI WUHAN - YANGTZE RIVER CRUISE

VIETNAM - CAMBODIA - LAOS

15 DAY

SRI LANKA & MALDIVES 15 DAY

SOUTH EAST ASIA

SCENIC KERALA & EXOTIC SRI LANKA COCHIN - MUNNAR - THEKKADY - KOVALAM COLOMBO - DAMBULLA - SIGRIYA - KANDY

EXOTIC SRI LANKA & MALDIVES COLOMBO - DAMBULLA - KANDY - NUWARA ELIYA - YALA - MALDIVES - PARADISE ISLAND

SINGAPORE - MALAYSIA - HONG KONG

CAPE TOWN - JOHANNESBURG PRETORIA - KNYSNA - MAURITIUS - PORT LOUIS -ILE AUX CERFS

SRI LANKA & KERALA

All

tours

are

subject

to

a v a i l a b i l i t y.

Te r m s

and

conditions

15 DAY

a p p l y.

BOOK ONLINE @ WWW.CARLTONLEISURE.COM

Editor: CB Patel Managing Editor: Jyotsna Shah Tel: 020 7749 4091 Email: jyotsna.shah@abplgroup.com Executive Editor: Kokila Patel Tel: 020 7749 4092 Email: kokila.patel@abplgroup.com News Editor: Kamal Rao Tel: 020 7749 4001 Email: kamal.rao@abplgroup.com Editorial Department: Dhiren Katwa, Dr Jagdish Dave Chief Financial Officer: Surendra Patel Tel: 020 7749 4093 Email: surendra.patel@abplgroup.com Accounts Executive: Akshay Desai Tel: 020 7749 4087 Email: akshay.desai@abplgroup.com Business Development Manager: Urja Patel Tel: 020 7749 4098 Email: urja.patel@abplgroup.com Liji George Tel: 020 7749 4013 Email: george@abplgroup.com Advertising Manager: Alka Shah Tel: 020 7749 4002 Mobile: 07944 151 893 Email: alka.shah@abplgroup.com Kishor Parmar Tel: 020 7749 4095 Mobile: 07957 69 49 09 Email: kishor.parmar@abplgroup.com Advertising Sales Executive: Rovin John George Tel: 020 7749 4097 Email: rovin@abplgroup.com Nikhil Gor Tel: 020 7749 4009 Email: nikhil.gor@abplgroup.com Erien Dubash Tel: 020 7749 4089 Email: erien.dubash@abplgroup.com Design/Layout: Harish Dahya Tel: 020 7749 4086 Email: harish.dahya@abplgroup.com Ajay Kumar Tel: 020 7749 4086 Email: ajay.kumar@abplgroup.com Customer Service: Ragini Nayak (For Subscription press No 3) Tel: 020 7749 4080 Email: support@abplgroup.com Representations - Editorial Birmingham: Subhashchandra Patel 07962 351 170 Email: shanak15@msn.com Editorial Leicester: Shobha Joshi Leicester Distributors: Europa Enterprise, Suresh Chandarana Tel: 0116 241 5234 Manchester: Kunjal Buch Tel: 0161 283 8607 Email: kkbuch@hotmail.com Media Representation - Belgium: Kishore A Shah, 35 Quinten Matsijslei, Bus 24, 2018 Antwerpen, Belgium Tel: 00323 231 6269 International Advertisement Representative: Jain Group(South India) Tel: +91 44 42041122/3/4 Fax: +91 44 25362973 Mumbai: +91 222471 4122 Email: jainmedia@eth.net (BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad Tel / Fax: +91 79 2646 6061 Chief Executive Director: Kamlesh Amin Tel: +91 922 710 4308 Email: kamleshamin123@yahoo.co.in Editorial Co-Ordinator (BPO): Suresh Samani (M) +91 9898441330 Email : sureshsamani@yahoo.com Dy. Editorial Co-Ordinator (BPO): Nilesh Parmar (M) +919426636912 Consulting Editor (BPO): Bhupatbhai Parekh, Ahmedabad, Gujarat Tel: +91 79 2630 4142 Rajpipla: Jyotishi Bharat Vyas Tel: 0091 2640 220525 Mumbai: Kanti Bhatt, Hemraj Shah (Jumbo Advertiser) Horizon Advertising & Marketing: 205 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad Tel / Fax : +91 79 2646 5960 (M) +91 9913346487 Email : horizonadvt2009@yahoo.in Neeta Patel, (Advertising Manager) (M) +91 98255 11702 (Res.) + 91 0265 3258164 Email: neeta_abplgroup@yahoo.co.in News Representatives in Various parts of India, especially in Gujarat

& # % # ! # " "&$ $+($# & ( $# $# ( *** %! &$)% $" , ' # )' # '' $ ! " $' % " # & # % # $' % " # $

$&$# ( (& ) !

( $#'

(


Gujarat Samachar - Saturday 7th August 2010

a„vAidk iv¿y તા. ૭-૮-૧૦ થી ૧૩-૮-૧૦

Tel. 0091 2640 220 525

jyAeit¿AI rt VyAs મેષ રાશિ (અ.લ.ઇ) સતિયિા વધશે. સજમિાત્મિ પ્રવૃતિથી આિંદ મળશે. મહત્ત્વિા સંબધ ં ો દ્વારા અિુિળ ૂ િ​િ મળિાં આિંદ અિુભવશો. તિરથમિ તચંિા રહેશ.ે લાગણીઓ િરિાં ધ્યેયિે તવશેષ મહત્ત્વ આપજો. વૃષભ રાશિ (બ.વ.ઉ)

શસંહ રાશિ (મ.ટ) મિ​િી મુરાદ મિમાં રહેિી જણાય. અશાંતિ, ઉદ્વેગ વધશે. અિારણ તચંિાિો અિુભવ થાય. િાણાંિીય પતરન્થથતિ વધુ િટોિટીરૂપ બિે. આવિ ઘટે િે ખચામ વધે િેવી ન્થથતિ સજામશ.ે

29 ધન રાશિ (ભ.ફ.ધ.ઢ) માિતસિ અથવથથિા દૂર થશે. હળવાશ અિુભવશો. િ​િ-મિમાં થફુતિમ િો ચમિાર અિુભવશો. ધાયામ આયોજિ પ્રમાણે િામ પાર પાડી શિશો. વેપાર-ધંધામાં લાભ માટે િવો વ્યૂહ અજમાવવા પડશે. મકર રાશિ (ખ.જ) સપ્તાહ પ્રગતિ અિે સફળિા અપાવશે. ધમમલાભ િથા પ્રવાસિ​િી ઇચ્છાઓ ફળીભૂિ થાય. માિતસિ હળવાશ અિુભવશો. સંિાિોિા પ્રશ્નોમાં પણ સફળિા મળે.

કન્યા રાશિ (પ.ઠ.ણ)

• પ્રતિભાશાળી ટેતિસ ખેલાડી સોમદેવ દેવબમમિ એટીપી રેન્કિંગમાં તલએકડર પેસ બાદ ટોચિા ૧૦૦ ખેલાડીઓમાં થથાિ મેળવિાર બીજો ભારિીય ખેલાડી બકયો છે. સોમદેવ િવી રેન્કિંગમાં િારકિદદીિા સવમશ્રષ્ઠ ે ૯૬મા િમાંિે પહોંચ્યો છે. સોમદેવે ૫૪૦ પોઇકટ મેળવ્યા છે. ૨૫ વષદીય સોમદેવ ૧૧ વષમમાં મેકસ તવભાગિા ટોપ ૧૦૦માં થથાિ મેળવિાર પ્રથમ ભારિીય છે. સોમદેવે ૨૦૦૭માં ટેતિસમાં પ્રવેશ િરીિે ભારિ​િી ડેતવસ િપ ટીમમાં થથાિ મેળવ્યું હિુ.ં િે એિલો જ ભારિીય ખેલાડી છે જેણે એટીપી સકિ​િટમાં પ્રભાવશાળી દેખાવ િયોમ છે.

કુંભ રાશિ (ગ.િ.સ.ષ) આ સમય અતિશય િામિાજિું દબાણ િથા વધારાિા ખચમિા પ્રસંગો સૂચવે છે. સંિાિો અંગેિી સમથયાઓ વધશે. માિતસિ રાહિ જોવા મળે િતહ. ધાયામ સમયમાં િામ પાર પડે િતહ. શમથુન રાશિ (ક.છ.ઘ) સપ્તાહમાં મહત્ત્વિી િાયમ રચિાઓ સાિાર થિી જણાશે. માિતસિ ભારણ ઘટશે. સજમિાત્મિ િાયમ પણ થશે. વગદાર વ્યતિ સાથેિી મુલાિાિ સફળિા અપાવશે. કકક રાશિ (ડ.હ) ઉગ્રિા, આવેશ િાબૂમાં રાખજો. િોઈિે િોઈ િારણસર મિ​િો બોજો િથા િાણ વધશે. અકય સાથે ઘષમણ િ થાય િે જોશો. િોિતરયાિ​િે િાયમભાર વધશે. વેપારી વગમિે માટે ન્થથતિ સુધરે.

િોિરી િરિાં લોિો માટે આ સમય શુભ સમાચારોિો બિી રહેશ.ે આપિી ઇચ્છાઓિે બળ મળશે. પ્રમોશિ​િી િ​િ જણાય. િવું િામ પણ મળશે. વેપારધંધામાં લાભિા સંિ​િ ે છે. તુલા રાશિ (ર.ત) આતથમ િ ક્ષેત્રે િફા-િુિસાિ​િી ન્થથતિ સરભર િરવા મહેિ​િ િરવી પડશે. આતથમિ આયોજિ િહીં િરો િો િુિસાિમાં વધારો થયા િરશે. િોિતરયાિોિે લાભિારિ િ​િ મળશે.

પાન-૧૭નું ચાલુ

આ સમયમાં િૌટુતં બિ િારણોસર માિતસિ અથવથથિા િેમ જ અતિન્ચચિ​િા અિુભવશો. આપિી ઇચ્છાઓ સાિાર થિી જણાય. િાણાિીય જવાબદારી હળવી િરી શિશો. મીન રાશિ (દ.ચ.ઝ.થ) આપ િોિરીિા પ્રશ્નો ઉિેલવામાં સફળ થશો. િોિરીમાં મિભેદ હશે િો તિવારી શિશો. લાંબા સમયથી ગૂચ ં વાયેલી બાબિો હલ િરવા સાિુિળ ૂ િા વધશે. વેપારધંધાિા ક્ષેત્રે ન્થથતિ સુધરશે.

હેલો એનઆરજી... સંયોગ િો જુઓ, આ ડો. જૈિ પણ પાછા સંઘતિષ્ઠ હોવા છિાં હોન્થપટલિા તબછાિે પડ્યા છે. આ ઘટિાિા ઘેરા પ્રત્યાઘાિ પડ્યા. સ.પ. યુતિવતસમટી અિે વલ્લભ તવદ્યાિગર-આણંદિી િોલેજોિા અધ્યાપિો િથા િમમચારીઓએ અઢી કિલોમીટર લાંબી મૌિ રેલી િાઢીિે જૈિ પરિા હુમલાિો તવરોધ િોંધાવ્યો. આ રેલીિું િેતૃત્વ પણ પાછું ભૂિ​િાળમાં એબીવીપીિા

વૃિશ્ચક રાશિ (ન.ય)

! ' ! !! & & $ & & ! # % $ % & & &% $ & $ $ & % % $ %

! & % % & % % & !

!

$ %

#+B

>) )'! +?/@E

&

/3*

%B >% ? +> ?/@E

*A?J ,F-CJ A*!I G !I *I *A2+C %A*

MOM -FQ ! F,J B"B U.%*AJ #,F 0*8+A%I : Q#.0*AJ Q% A- A*@ #F/%B C Q.=A%A T A, Q( %F0 ;I4-F* 'H*B-B ;I4-F* -R*AJ Q.-J( $A,F- 6+Q<%CJ Q*-% C A F A 9B% A *K AJ *C7 H B Q. A*AJ Q.-J( #,F .A! >C ,1F/F

Q.#F/*AJ 'I% &,"B ,F (F A A* ,.A*AJ ./F

% C A .A

*#A.A#

C ,A! )A,!

N -A *AJ 3 A$A,B ./B , P -A *D I %A 8&F7+A-B8

!

@!% / ' 7@ #0 *0 1 / !/ / $ / 4 1 5 0 1 / / 3 / 0 ,/ 3 *0 / => => ><=< / 7 / 6 ; 0 @ -/ $( /$ 3 / 3 3 @ + 70 0 / / 3 !/ 0 / / )!/$ 3 ?> /8 ( 3 7 $!/ 3 =< 0 == @ / "3 $!: 0 "1 3& / 7 . 0

&'( # # ! - ($ $" # ( %$+ &' # ' & (' !" '(&- &$( ! &*$- # '(&$!$ - # # ($ * -$) $"%! ( & # $&# ( + ( '% & () ! %$+ &' ! ( & !% -$) ($ '$!* -$)& %&$ ! "' + ( & ,% &( #$+! $ # % ! ' # % &'$# ! ' ! '" #' '( ! ' # $# $# $& - &' * # !% " #- % $%! &$'' ( +$&! ' ') '' )! %% & # $# $ # $

#

%

!

+>!%? I.$?"? &%? !)>) 4 > D B%B )>%D D !B &A+? "/B HGG /3* B

I5 *F A-B8 'B A* "+A & B

Q&S E&A

*I

"&

'<

તસવીરે ગુજરાત...

/B. A.,

"&

&>I+.>+? ! +>+ (>- D%> :KD )%&1E# 7*I< 1>"B ,J .B&>+$E$>%? )@8 C,? (?)>+? 6,B )BM L#@ D%> )@ )>+? 2D* C D %? >*>)>E .? *> 2D* !D &+B/>% ".>%? =+ %"?

થોડાંિ જ વષમ દૂર જઇએ િો ૫૪ વષમ પહેલાં મહાગુજરાિ આંદોલિ​િી શરૂઆિ પણ ઓગથટથી જ થઇ હિી. શતિ અિે ભતિ​િા આ તદવસોિું થમરણ એિ વધુ જકમતદવસિી સાથે જોડાઇ જાય છે. ૨૮મી ઓગથટ, ૧૮૯૬િા તદવસે ચોટીલાિી ડુગ ં ર-િળેટીમાં ઝવેરચંદ મેઘાણીિો જકમ થયો હિોઃ ‘િોઇિો લાડિવાયો’, ‘ઓિરાદા વાયરા ઊઠો...’, ‘છેલ્લો િટોરો’ અિે ‘િસુબ ં ીિા રંગ’િે જિહૃદયમાં રમિો િરિારા િતવ! િઇ પંતિથી લેખિું સમાપિ િરીશુ? ં ‘આગે િદમ’િી આ િડીથી? આગે કદમ ઃ પાછા જવા રસ્તો નથી, રોકાઓના ઃ ધક્કા પડે છે પીઠથી, રોતાં નહિ - ગાતાં ગુલાબી તોરથી, આગે કદમ! આગે કદમ! આગે કદમ! બેસી જનારા! કોણ દેશે બેસવા! આ િર ઘડી સળગી રહ્યાં યુદ્ધો નવાં, આશા ત્યજો આરામ-સેજે લેટવા, આગે કદમ! આગે કદમ! આગે કદમ! પ્રમુખ રહેલા વયોવૃદ્ધ આચાયમ સૂત્ર-સંચાલિ િરિાં ચૂંટણી આર.સી. દેસાઈએ લીધું હિું. પંચિા મુખ્ય ચૂંટણી િતમશિર સદિસીબે, ભાઈિાિા, િવીિ ચાવલાિી મુદ્દિ શરૂ થઈ ભીખાભાઈ સાહેબ અિે ત્યારથી ભાજપવાળા એમિી એચ.એમ. પટેલ જેવા પાછળ આદુ ખાઈિે પડ્યા હિા. પૂવમસૂતરઓ પછી તશક્ષણમહતષમ હવે ચાવલા આ હોદ્દેથી તિવૃિ ડો. સી.એલ. પટેલિા વડપણ થયા પણ ભાજપિી ભગવી વાળા ચારુિર તવદ્યામંડળિી તિગેડિે હરખ થયો િથી. ગુડતવલિા પ્રિાપે પ્રજાજિોએ િારણ ચાવલા પછી ડો. એસ. સમજદારી દાખવી છે. વાય. િુરેશી એમિા અિુગામી અને છેલ્લે.... બકયા છે. સંયોગવશાત્ િુરેશી સમગ્ર ભારિમાં સુપેરે ચૂંટણીિું મુન્થલમ છે.

;F*)R ;F*B &J B A A0 0J& L ,F &1F-A 0J(J$ 1!I 1.F 0J(J$ %"B &A A 0J(J$ *A G 0J& L ,I

આપિે િુટબ ું અિે તમત્રો પરત્વેિી લાગણીિો બદલો હવે મળશે. અણધાયામ લાભ-પ્રમોશિ મળવાિા યોગ છે. આપિે ઇચ્છીિ આયોજિ પાર પાડવામાં મદદ મળી રહેશ.ે મુચિેલીઓ દૂર થશે.

& !)>) 5*D!?0? D %B ' ?+ (>(> D%B )>7*> (># 2!>/ " *> D 2!>/ ".>%? =+ %"?

પાન-૧૮નું ચાલુ

0 92 3 7 1 / 3 3 / @ 0 " 1 / 0 )$8 3 )A 7 !/ 3

37

/ &<6 27 / 8 8 / )/ / 6 : / / " /, / / /5 / $ 6 1 /7: '1 $ 4 3? '1 / %1 - '1 // / " /: 8 : : $ 6 / ;6 '1 /7 :( $ 7% # / / >0! 4 7 , / 5 '1 4.=* / + 1 7% : 0! / 3 4 / 1 6 " "4 7 9

6

1E& F ;? I.9 @ )2>+>

&& .3* - )!

-$"( , .$& . ., *,$

# -$0 - 0 $& -

&

), & $( , '$ ( ./, & -.)( ' , & ", ($. +/ ,.4 1),%.)*- *), & $( -. ,. !,)' 5 +' &

$

2 ,$ " & - 2

)

' $& .#& ( &. 111 .#& (

,

3 -

)& )' ) /%

& )'


30

િોબલવૂડ

Gujarat Samachar - Saturday 7th August 2010

એક સમયે પૃથ્િી પરિું કિગા ગણાતું કાશ્મીર આજે આતંકિાદીઓિો અખાડો બિી ગયું છે. રાજકારણીઓ, સરકારી અવધકારીઓ અિે ભાગલાિાદી િેતાઓ આ આખી રમતિે ચલાિે છે. આમદી ઓફિસરો અિે આંતકીજૂથોિા સમથાકો િચ્ચેિો સંઘષા અિીંિી રોવજંદી બાબત બિી ગઈ છે. આિા જટીલ સંજોગોિી તપાસ માટે ખાિગી વમશિ​િા ભાગરૂપે વિક્રમ (સંજય દત્ત) કાશ્મીર

આિે છે. ગુલ જિાંગીરિા િામે વિક્રમ કાશ્મીરમાં તપાસ આરંભે છે. જે વદિસે વિક્રમ કાશ્મીરમાં પ્રિેશે છે તે જ વદિસે જાણીતા ભાગલાિાદી િેતા િાજી (અિુપમ ખેર) એક બોમ્બ ધડાકામાં બચી જાય છે. બોમ્બ ધડાકા અિે પોતાિા વમશિ િચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તેિી તપાસિા ભાગરૂપે િાજી સાથે મળીિે આઝાદ કાશ્મીર માટે કાયારત અવઝઝા (વબપાશા બાસુ) સાથે વિક્રમ જોડાય છે. આ દરવમયાિ તેઓ એકબીજાિી િજીક આિે છે. કાશ્મીરિા સળગતા કોયડાિું સત્ય ઉકેલિા માટે કાિતરાં, દગાખોરી અિે શંકાિા ચક્રવ્યૂિ​િે ભેદિાિી જિાબદારી વિક્રમ અિે અવઝઝાિા વશરે છે. આ તપાસ જેમ આગળ િધે છે તેમ વિક્રમ અિે અવઝઝાિા દૃવિકોણ અિે વિચારધારા બદલાય છે. આમ થિાિું કારણ િોય છે, કાશ્મીરિી કિતંત્રતા માટે લડતા િેતાઓ, રાજકારણીઓ, આતંકીઓ અિે જાસૂસોિું વમલીભગતિું આખું તંત્ર. આ પવરન્કથવતિો ઉકેલ ગોળીથી આિે તેમ િથી. તે વસિાય એક સમયિો આતંકિાદી જે વિંસાિો રકતો છોડી ચૂક્યો છે તે આવતિ​િે િજીયે કાશ્મીરિી કિતંત્રતાથી ઓછું કંઈ ખપતું િથી. પણ તેિો રકતો જરા જુદો છે. અિીંિા યુિાિો આવતિ​િે િેતા માિે છે. કાશ્મીરિા સામાટય માણસિી સુખાકારી અિે કિતંત્રતા માટે લડતા આવતિ​િું આ સપિું પૂરું થશે ? વિક્રમ, અવઝઝા અિે આવતિ​િા આદશોાિા પવરણામ કિરૂપ કાશ્મીરિી પવરન્કથવતમાં િકારાત્મક પવરિતાિ આિે છે કે કેમ તે જાણિા આ ફિલ્મ જોિી રિી.

સંપટ એક ખાસ અવભયાિ​િા બ્રેટડ એમ્બેસેડર બટયાં છે. તાજેતરમાં જ આ દંપતીએ િ​િી મુંબઈમાં િેશિલ બટસા સેટટરિી ન્કકિ બેટકમાં પોતાિી ત્િચા દાિ કરિાિો કરાર કયોા છે. પરેશ રાિલે કહ્યું િતું કે ‘મિે પિેલાં ન્કકિ ડોિેશિ વિશે ખબર િ​િોતી, પરંતુ િેશિલ બટસા

પરેશ રાવલ અને સ્વરૂપ સંપટ ત્વચા દાન કરશે જે લોકો દાઝી ગયા િોય કે ચામડીિા બીજા કોઈ કોઈ રોગથી પીડાતા િોય તેમિી સારિાર માટે અટય વ્યવિ​િી ત્િચા (ન્કકિ) બેસાિડામાં આિતી િોય છે. આ માટે લોકો ત્િચા દાિ કરે એ જરૂરી છે. જો કે ભારતમાં િજી આ વિશે લોકોમાં જોઈએ એટલી જાગૃવત િથી આિી. પરંતુ આ અંગે જાગૃવત આિે અિે તેિા માટે સમાજ તૈયાર થાય એ આશયથી પરેશ રાિલ અિે તેમિાં પત્ની કિરૂપ

તેિી દુવિયાિે કેિી રીતે જુએ છે તે આ ફિલ્મમાં દશા​ા િાશે. વદલચશ્પ બાબત એ છે કે, કાશ્મીરમાં ત્રાસિાદી વિંસાખોરીમાં પોતાિા પવતિે ગુમાિ​િારી વિધિાિું પાત્ર ભજિતી જૂિી અવભિેતા સંજય સૂરીિી માતા બિી છે. પવતિી છત્રછાયા ગુમાવ્યા બાદ તે સલામતી ખાતર બાળકો સાથે કથળાંતર કરી જાય છે. તે પછી સંતાિોિે િતિથી દૂર ઉછેરે છે પરંતુ તેિે પોતાિા િતિ​િી લાગણી છૂટતી િથી. પવરણામે તે કાશ્મીરમાં પાછી જાય છે. ભારે જોખમ િોિા છતાં આ ફિલ્મિું મોટા ભાગિું શૂવટંગ શ્રીિગરમાં જ થશે. ઓિીરિે કાશ્મીરમાં ચાલતી ત્રાસિાદી વિંસાખોરીિો કોઇ ભય િથી અિે ત્યાં જ શુવટંગ કરિા માટે તે તત્પર છે. જો કે, ફિલ્મ િજુ ફ્લોર પર ગઇ િથી પણ તે માટેિી તૈયારીઓ થઇ ગઇ િોિાિું સૂત્રો કિે છે.

આવમર ખાિ​િી અવભિેત્રી તરીકે કરિારી જૂિી માટે આ એક વબલકુલ અલગ પ્રકારિો રોલ િશે. યુિા ફિલ્મકાર ઓ િી ર િા વદગ્દશાિમાં બિ​િારી 'આઇ એમ' િામિી આ ફિલ્મ કાશ્મીરિી પૃષ્ઠભૂવમ પર આધાવરત છે. િકીકતમાં જમ્મુકાશ્મીરમાં પ્રિતાતી ત્રાસિાદી વિંસાખોરીિે લગતી અિે સંિદે િાથી

બિગ િોસ-૪નું સંચાલન શાહરુખ નહીં કરે 'વબગ બોસ'િી ચોથી વસઝિ િજીક આિતી જાય છે. પરંતુ િજુ સુધી આ શોિો સંચાલક િક્કી થયો િથી. 'વબગ બોસ'િી ત્રીજી વસઝિ​િું સંચાલિ સંભાળ્યા પછી અવમતાભ બચ્ચિ આ શો કરી શકે તેમ િથી. કારણ કે દરેક વસઝિમાં િ​િા જ સંચાલક રાખિાિો ચેિલિો વિયમ છે. સૂત્રોિા જણાવ્યા પ્રમાણે 'એક જ િોકટિે પાછા િ​િીં લેિાિો પણ ચેિલિો વિયમ છે. આ ઉપરાંત િ​િા સંચાલકિી વિમણૂક મુશ્કેલ િોિાિું ચેિલિે ધ્યાિમાં આવ્યું ત્યારે ઘણું મોડું થઇ ગયું િતું. વબગ બીએ 'કૌિ બિેગા કરોડપવત'િી ચોથી વસઝિ​િું સંચાલિ સંભાળિાિું િચિ આપ્યું િતું. આથી તેમિે બીજા સંચાલક તરિ િજર દોડાિ​િાિી િરજ પડી.' આ પછી ચેિલે શાિરુખ ખાિ​િે િોકટ તરીકે લાિ​િાિો પ્રયાસ શરૂ કયોા. પરંતુ ચેિલ શાિરુખિે મિાિી શકી િથી.

સેટટરિા સેક્રેટરી અિે બટસા કપેવશયાવલકટ ડો. સુિીલ કેસિાણીિા સંપકકમાં આવ્યો ત્યારે ખબર પડી કે આિા વિશે સમજામાં જાગૃવત આિે જરૂરી છે. છેલ્લાં એકિષાથી હું ન્કકિ ડોિેશિ વિશે હું જાણું છું. એટલે અમે ન્કકિ ડોિેશિ અિેરિેસ અવભયાિ​િા બ્રેટડ-એમ્બેસેડર બિ​િાિું પસંદ કયુ​ું. ન્કકિ ડોિેશિ કરિા લોકો તૈયાર થાય એ માટે જે કંઈ પ્રચાર-અવભયાિ કરિાં પડે એ અમે કરીશું.’

જૂહી ચાવલા હવે નવી ભૂબિકાિાં ચુલીબુલી અવભિેત્રી જૂિી ચાિલા િ​િે વિધિા માતાિી ભૂવમકા ભજિ​િા સજ્જ થઇ રિી છે. કારફકદદીિી શરુઆત રોમેન્ટટક ફિલ્મ 'કયામત સે કયામત તક'માં

ભરપૂર િોય એિી ઘણી બધી િાિી-મોટી ઘટિાઓિે એકત્ર કરીિે ઘડાયેલી આ એક વિકતૃત પટકથા છે. દાયકાઓ પછી િતિમાં પરત િરતી વિધિા કત્રી

યશ ચોપરા ડોક્ટરેટની પદવીથી સન્માનનતઃ વિખ્યાત ભારતીય ફિલ્મ વિમા​ાતા યશ ચોપરાિે તાજેતરમાં યુકેિી કકૂલ ઓિ ઓવરએટટલ અિે આવિકિ કટડીઝે માિદ્ ડોક્ટરેટિી પદિી એિાયત કરી છે. વિટદી ફિલ્મ ઉદ્યોગમાં છેલ્લા છ દાયકાથી ઉત્કૃિ પ્રદાિ આપિા બદલ તેમિે આ સટમાિ અપાયું છે. લંડિ યુવિ​િવસાટીિી આ કકૂલ એવશયા, આવિકા અિે મધ્ય-પૂિાિા દેશો પર સતત સંશોધિ કરે છે.

5 ' *& 5 ( 6 " * ,5 , *0 * + - $ /5 ! / "#* / - / . 1 * * $ * - + ,0 % * 7 *0 * * * $ /5 ! *0 0) ) 0 0) 0 5 5 - 5 * / "#* / - / . ! 6 -= 6 :

%

% !

%% #("& #*

6: :A $ : % 6 : 6? ! 6 : % 7 = >"* 6 : : : 07 ?. 8 6+ %: 6+ = : 6 7 %!: A :$ 6? ! : : 7 : = E%: 6 6 8? : = : : 7 : 63? : : : $!@ 8? $63?

E! 8? : $6 7 = :

: B 6@ 7 . 6$ 7 7 7 ! 7 % 7 : 6 6 : 4? !7 : /=) : ! 7 A @ 7 >"* 6 : : A!A 6$ 6? $63? 8? : 7 4? : = A 6 8? 8?

8, < 7 = A /:" 6? : 6 6 : 7 :. 7 6

& =A #7 >"* 6 : = E%: 66 : 7 A!26 7 % 7 != !%: 6 : 4? A @ "6 7A : 6 A$ C= % = : 6 6 : >"* 6 : : : : : "6 7A 7 = 9

6 6 ?8 8? % = : 6 7 : 6? 7 7 A!A 7 : %!: 7

4? 6 6 ( !6 6 8 ED : $ : 7 "0 2 -

=

6 3? !7 ; : %:!8? : :

= 8? 6 6 " 7 6? ? % 6 : %!: $63? : : = = : : F! 8? 9* ' 6 : $ E !6 $!@ 9? 6 E : F! = %: = A 7 : : 6? 5 8? %= : 8? %1! $ !8? :!7 ; :

/& - * +(

* 1

8

= : : =

:& 6: = %? :"6 : & =A # : : 9 ; : :

"+ 43 * + * *

!

, * #/ *"* 4

)

%$(%

#

'

" &

%(&' !

#

& +

07 !4 4 %:"4 1!4 4 8> 7 6" 8 4 &>%!= 7 %"@ & 7 2= : 4" 4> ( > > 4 : <% 34 "$@ 07 :# 8 ? 4 4 H "% 4 #4 4 (%" 8> = 4 DD %* ;+ ECDC 7 4 DF %* ;+ ECDC %8 7 "4 4> , 8> : /%> 4 8' 4 %> H# = 7 07 !4 4 4 4 : (%" /%> : %4 H "% :#I 7 /H 4 8> - 4 "4 4> "#: : 4 DG %* ;+ ECDC 4 H""4 : %4 ) = %7 4 H 4 5 4 : 9 4 9 7 H2 4" "9 A # : I 7 /H 4 >8 H"% A : 07 %( 4 4 "4 7 4 H2 4" "9 A "4 4> "#: &4/%4 7 7 , "- 4 4 "4 4> ":! : 8 < 4 2= > (%4& : (%" 4> 4 !:"4 4 #:

: "

% !

($

&=(%" 4>

" 8 4H& 7 4 ; %> B

4 "4 &4H A

!4 4

>.

:

>8 7 &>%!=


www.abplgroup.com

Gujarat Samachar - Saturday 7th August 2010

બહેનના આશીકને બદલે

પાન નં. ૪૦થી ચાલુ

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નવા અધ્યાયનો અારંભ ગુજ્જુ સાહસવીરના હસ્તે.... &

V +V ^

,V+ V

ગુજરાતી સાહસવીર સંજીવ ;$(+Vx$ મહેતx(%V ા (૪૮) અા મહહને વ્યાપાર જગતનું ઐહતહાહસક નામ ઇલટ ઇસ્ડડયા કંપનીને કડઝ્યુમર િાડડ બનાવી બજારમાં મૂકિે. મધ્ય લંડનની અાલીિાન ફુડ િોપનો િુભારંભ થતા એ િાડડ ઉપલબ્ધ થિે. (શ્રી સંજીવ મહેતાનો ઇડટરવ્યુ જ્યોત્સનાબેન િાહે લીધો હતો જે ૨૭માચષ ૨૦૧૦ના ગુજરાત સમાચારમાં િહસધ્ધ કરાયો હતો.) મૂળ ઇલટ ઇસ્ડડયા કંપની ૧૮૭૪માં રદ કરાઇ હતી, જે હિહટિ વેપારી જગતનું મજબૂત માધ્યમ હતું, એ એમના પોતાના લશ્કર અને કરડસીને પુહિ અાપતું હતું. ઇ.સ.૧૬૦૦માં મહારાણી ઇહલઝાબેથે તેને માડયતાx? અાપી હતી. ૧૭૫૭માં ભારતમાં ` એણે હિહટિરાજ વેળા ભજવેલ ભૂહમકા ખૂબ હવવાદાલપદ બની હતી. લથાહનક રાજાઅોની સત્તા હચમચાવી પોતાની એકહથ્થુ વેપારી સત્તા ઉભી કરી હતી. પહરણામે કંપનીના અહધકારીઅો અથવા "નવાબો"તગડા ધનપહતઅો બની ગયા હતા.

લાહોર યુ)T ધ્ધના)^ પગલે એક જમાનાનો હવશ્વનો સૌથી મોટો અને કકંમતી મનાતો 'કોહીનૂર હીરો' હિહટિ તાજ માટે છીનવી લેવાયો હતો. હવે ઇલટ ઇસ્ડડયા કંપ#ની^ એના ^ સાહસમાં વધુ અાધુહનક અને ઉદાર હવચારસરણી અનુસરિે. હવશ્વના પાંચમા ભાગના િજાજનો પર એ છવાઇ જવાનો અાિાવાદ સેવે છે. અા હબઝનેસ સામ્રાજ્ય હાલ લંડનના મેફેરમાં ૨૦૦૦ ચો.ફૂટ હવલતારમાં ખાદ્યચીજોના વેચાણથી શ્રીગણેિ માંડિે પછી એનો વ્યાપ હવલતારિે. જેમાં ૩૫૦ જાતની હવહવધ ખાદ્યચીજોનો સમાવેિ કરાયો^ છે. શ્રી સંજીવ મહેતાએ લગભગ ૧૨ હમહલયન પાઉડડનું મૂડી રોકાણ કયુ​ું છે અને ૩૫ વ્યહિઅોને રોજગારી મળી છે. િથમ વષષના વેપારમાંથી અંદાજે ૬હમહલયન પાઉડડથી વધુ ટનષ અોવર કરવાનો xx! ઉદ્દેશ્ય ધરાવે છે.

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ (SKLPC)ના હોદ્દેદારો #

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ (SKLPC)ના હોદ્દેદારોની તા. ૧૭-૭-૨૦૧૦ના રોજ વરણી થઇ %^ હતી જેમાં માધાપરનાશ્રી અરજણ વેકરીયા સમાજના િમુખ તરીકે બીજી વખત વરણી પામ્યા છે. જ્યારે આ વષષે િથમ વખત સમાજના ટ્રલટી તરીકે િથમમહહલા હહરૂબેન ભૂડીયા (માંડવી)ની વરણી થઇ હતી. સમાજના અડય હોદ્દેદારોના નામ આ મુજબ છે. િમુખ: અરજણ વેકરીયા (માધાપર), ઉપિમુખ: હિવજી ડી. ખેતાણી (કોડકી), મહામંત્રી: વેલજી વેકહરયા (નારણપુર), મંત્રી: વહનતા હહરાણી (હમરઝાપુર), િથમ મદદનીિ મંત્રી: કૈલાિ કેરાઇ

659 !

(નારણપુર), બીજા મદદનીિ મંત્ર%Vી: )` કકિોર નરદાણી (કેરા), ખજાનચી: ભાવીિા માધાપરીયા (માધાપર), િથમ મદદનીિ ખજાનચી: રાજેિ વેકરીયા અને બીજા મદદનીિ ખજાનચી: ચંદ્રકાડત વરસાણી. ટ્રલટી: કકરણ વાગજીયાણી (ગોડપર), હિવલાલ વેકરીયા (કેરા), િેમજી હરજી વરસાણી (સામત્રા), હરીલાલ પુંજા હહરાણી (સુરજપુર), માવજી ધનજી જાદવા વેકરીયા (બળદીયા), મનજી સામજી ગાજપરીયા (બળદીયા) કાનજી પરબત હહરાણી (હમરઝાપુર), હહરુ ભૂડીયા (માંડવી), કકરીટ પટેલ (માધાપર), ઇડટરનલ અોડીટર: મહેિ હપંડોરીયા.

%, - 2 . - 2 + , + + 0( +2: : / 1 + 68 9 7565 / %+ - +2 : + / + + +2 / /

3 " "

!

+ , 3 "$ % #!"! & 3 % !! $ !! ) +2 + / + / + / $ + ,* / / / : ' / : 2 + - : / - # 2 / + +2 / 1& - 2 + + / . 1 + / + / ! :& / / / + 1 + /

! ! !

પહેલા આગ લગાવાઇ તે લંડન રોડ હવલતારમાં ત્રણ વખત ફરતી દેખાઇ હતી. તે પછી કારમાંથી ત્રણ લોકો ઉતયાષ હતા અને તેમાંના એકના હાથમાં જ્વલનિીલ િવાહી ભરેલ કડટેઇનર હતું અને તેમણે ભૂલમાં મો ઇિાહીમના ઘરને બદલે અબ્દુલ્લાહના ઘરને આગ લગાવી હતી અને પછી તેઅો કારની લાઇટો બંધ કરીને ફરાર થઇ ગયા હતા. હુમલામાં વપરાયેલી વોક્સવેગન ગોલ્ફ કાર સાદેક હમયાની માતાના નામે નોંધાયેલી હોવાનું બહાર આવ્યું હતુ.ં તે પછી પડોિીઅોએ અબ્દુલ્લાહ દંપત્તીને બચાવવા િયાસ કયોષ હતો. કોટટમાં જણાવાયું હતું કે હહસામુદ્દીનને આ બનાવની િેરણા બીબીસી ક્રાઇમ વોચ કાયષક્રમ દ્વારા મળી હતી. જેમાં ઇલટ બોનષમાં ઘરમાં પેટ્રોલ બોંબ નાંખીને મધરાત્રે હત્યા કરાઇ હતી અને હજુ તે કેસને ઉકેલી િકાયો નથી. કોટટ બહાર જ અબ્દુલ્લાહના સૌથી મોટા હદકરા અિરફે જણાવ્યું હતું કે "કોઇ પણ િબ્દો મારા િેમાળ માતા હપતાના મોત અંગે મને ડયાય અપાવી િકે તેમ નથી. મારા હપતા ખૂબ જ સજ્જન પુરૂષ હતા. તેઅો લોકોના હ્રદયને લપિશી લેતા હતા અને સમગ્ર પહરવાર માટે પૂરી ન િકાય તેવો હહલસો હતા. જ્યારે મારી માતા સોના જેવું હદલ અને ચહેરા પર સ્લમત ધરાવતી હતી.” મૃતકના પહરવારજનો માની રહ્યા છે કે હુમલો કરવાના કાવતરામાં અડયની પણ સંડોવણી હોઇ િકે છે અને તેમને એક હદવસ જરુર સજા મળિે. ડીટેક્ટીવ સુહિટેડડડટ હનલ હડટરે જણાવ્યું હતું કે "હુમલાખોરોએ એક હનદોષષ અને ત્રણ બાળકોના માતા હપતાને ઝુટં વી લીધા હતા અને તે પછી પણ તેઅો જ્યુરીની આંખે પાટા બાંધવાની કોહિષ કરતા હતા અને જુઠ ઉપર જુઠ બોલતા હતા.” ગત સોમવારે િેલટન ક્રાઉન કોટેટ ચારેયને દોહષત ઠેરવા માત્ર ૯૦ હમહનટ લીધી હતી અને કેસ છ સપ્તાહ ચાલ્યો હતો. હુમલો કરાવનાર ઇિાહીમ ખૂબજ ધાહમષક છે અને તેણે ઘણો ધાહમષક અભ્યાસ પણ કયોષ છે. તે ભરૂચ જીલ્લાનાનો વતની છે અને લંડન અંડર ગ્રાઉડડમાં હસલટમ અોપરેટર તરીકે ફરજ બજાવતો હતો.

ઇલટ લંડન)ને ૨૮ વષષની જેલ સજા ફટકારવામાં આવી હતી. જ્યારે તેના સાગરીતો હબીબ ઇકબાલ (ઉ.વ.૨૫, રહે: લટ્રોન રોડ, મેનોર પાકક)ને ૨૫ વષષની, સાદેક મીયા (ઉ.વ.૨૩, રહે: બેંગ લટ્રીટ, ટાવર હેમલેટ્સ, લંડન)ને ૨૧ વષષની અને મોહમ્મદ મીયા (ઉ.વ.૧૯, પેલી રોડ, પ્લાલટો, ઇલટ લંડન)ને > W4 $V ૧૯ વષષની સજા ફટકારવામાં આવી હતી. જોકે ત્રણેય જણાએ ખૂન કયુ​ું હોવાનો ઇડકાર કયોષ હતો. હહસામુદ્દીનની ૨૨ વષષની બહેન હાફીજા ગોરજીના લગ્ન ભારતના નજીકના હપત્રાઇ સાથે કરવામાં આવ્યા હતા અને તે પછી તે હાફીજા પહત સાથે ૨૦૦૯માં ઇલટ લેંકિ ે ાયરના િહેર બ્લેકબનષમાં લથાયી થઇ હતી. પરંતુ હાફીજાના પહતની ઇચ્છા હતી કે તેની પત્ની પારંપહરક મુસ્લલમ પત્ની બની રહે. જેને કારણે બન્ને વચ્ચે તકરાર ચાલતી હતી અને હાફીજાએ તલાક લેવા તૈયારી કરી હતી. આ સમય દરહમયાન હહસામુદ્દીનને માહહતી મળી હતી કે તેની બહેન હાફીજા મો. ઇિાહીમ સાથે લગ્ન બાહ્ય સંબધં ો ધરાવે છે. જે મો. ઇિાહીમને માંચલે ટરમાં એક લગ્ન િસંગે મળી હતી. નસષરી નસષ તરીકે કામ કરતી હાફીજા અને તેની બહેનના લગ્ન બે ભાઇઅો સાથે કરાયા હતા. આડા સંબધં ોની વાતો બહાર આવતા જ + ^ બનાવના એક મહહના પહેલા હાફીજાના િેમી મો. ઇિાહીમે હાફીજાના સગાસંબધં ીઅો અને હમત્રોની હાજરીમાં કુરાન પર હાથ મૂકીને જુઠ્ઠા સોગંદ ખાધા હતા કે 'તે અને હાફીઝા માત્ર સારા હમત્રો જ છે.' એમ માનવામાં આવે છે કે હહસામુદ્દીન માટે આ ટીપ હતી અને તેને જાણવા મળ્યું હતું કે તેની બહેનના આડા સંબધં ો હજુ ચાલુ જ છે. કોટટમાં િોસીક્યુટર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે હહસામુદ્દીને તેના હમત્ર ઇકબાલને મો. ઇિાહીમને પાઠ ભણાવવા જણાવ્યું હતું અને ઇકબાલે સાદેક હમયા અને મહોમ્મદ હમયાને આ હુમલો કરવા તૈયાર કયાષ હતા. તેઅો રાતો રાત જ તા. ૨૧ અોક્ટોબર, ૨૦૦૯ના રોજ બ્લેકબનષ ગયા હતા. કોટટમાં બતાવવામાં આવેલ હસસી ટીવી ફૂટજ ે માં બતાવાયું હતું કે એક કાર બનાવના થોડી હમહનટો

-2 /

:! 0 .7 $"9 # 3 .# 3 ,"&$ / 0* -+." . % 0 . < / .$ . #/) ! . / 3 3 / 2; 9 . / 3 . $7 2 3 3 3 / 3 3 $7 6 %3". .7 "3 3 3 % 0 . < #: 3" 3 6 . . $ . . 3 3 3 / 3 / ' 18 !/ .7 #: %. . / 6 / . / %6 3"/ 5 :$7% .#/ ' . .#/ 0 . .#/ 3 3 . <" .7 . / . 0( 5 / . : ". .4 2 . . 3 - 2 . + 0( +2: +2 + / + + + + &1 / + + + -4 2# / "

31

*$

- )

* *()

$<1:418 %7+1)4 4<* %879;: 97<6, 97:=-679 ()4- $<1:418 )679 1,,4-:-?

#

&# %$, ' ( + ' & %&" )) $ %*' " () - ' A +75- )6, 2716 <: )/)16 >1;0 )44 7. @7<9 .91-6,: )6, .)514@ .79 579- .<6 )6, /)5-: 84<: ) ,-41+17<: 6-> =)91-;@ .79 7<9 (-/ )6, 76 (-/ 5-6< !6 :1;- *)9 1: )=)14)*4-

.

& ' & '(%$

6+4<,-: .77, )6, :7.; ,9163:

014,9-6 <6,-9 @9: $

% %%! ) ! )( &" )54-:0*0)1 1;-:0*0)1 <6,)6*-6 16<*0)1 $ :0>16*0)1 16,-:0*0)1 $ "9)=16)*-6 %)/)9*0)1 <3<6,*0)1 $

-%* ' $) ' () &" ( %$) )

$

# $)

(

%$)

)

$):051*0)1 ( )54-:0*0)1 ( &)9413)*-6 %0191:0*0)1 )0-:0*0)1 $ 1:0)6;*0)1 ' %76)41*-6 % 0<8-6,9)*0)1 )60)9*0)1

$ %%! $ #" (

( '+ ( )

,,,

(%" % *!

0)95)2 %7+1-;@ 7. 76,76 A $-/1:;-9-,

() "" ) ( -

) )% 0)91;@

'

# (( %$ 7


32

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 7th August 2010

ધ હિન્દુ એક્સહિહરયન્સ કાયયક્રમને બિોળો પ્રહતસાદઃ મેળાવડાનું સફળતાિૂવયક સમાિન પરિકલ્પના ૧૮ મહિના પિેલાં એક નવો હવચાર રજૂ કરવામાં આવ્યો િતો. અમે એક સવાલ પુછ્યો િતો, છેલ્લે અહિલ હિન્દુ સમાજ ક્યારે એકત્ર થયો િતો અને સાથે મળીને કામ કયુ​ું િતું? સમુદાયને હવસ્તારવામાં આપણી સંસ્કૃહતનો શું ફાળો છે? આવતી પેઢી માટે આપણે આપણી સમૃદ્ધ સંસ્કૃહતને કેવી રીતે પ્રસ્થાહપત, પ્રોત્સાહિત, સુરહિત રાિીને અને ટકાવી રાિીશું? આ મનોમંથને ધ હિન્દુ એક્સહપહરયન્સનો ખ્યાલ રજૂ કયો​ો. ધમમો રિતિ રતિ​િાહ્આપણે ધમમ નું િક્ષણ કિીએ અને ધમમ આપણું િક્ષણ કિશે! પડકાિ આપણા સમાજના હવહવધ વગો​ોને એકઠા કરીને આપણે ધ હિન્દુ એક્સહપહરયન્સના એક બેનર િેઠળ કેવી રીતે કામ કરીશું? આ એક માહિતીસભર અનુભવ રહ્યો અને આપણી કલ્પના મૂજબ તે સફળ રિેતા આશ્ચયોને કોઇ સ્થાન જ ન િતું. હું માનું છું કે સંગઠનની સિજ ભાવનાને કારણે આ શક્ય બન્યું. લક્ષ્યને ન પહોંચમ ત્યાં સુધી કાયોરિ રહમ - સ્વામી તવવેકાનંદ સમાજ આપણે વ્યહિ, પહરવાર • ભારતના નંબર-વન જુનનયર ટેબલ ટેનનસ પ્લેયર સુરતના હરમીત દેસાઈને નેશનલ રેન્કિંગ બોયઝના રનસસઅપ ટાઇટલથી સંતોષ માનવો પડ્યો છે. બેંગલોરના િાંનતરાવા ઇકડોર સ્ટેનડયમમાં રમાયેલી ટુનાસમકે ટમાં મેકસ નસંગલ્સ ફાઇનલમાં ૧૭ વષષીય હરમીતનો પીએસપીબીના સૌમ્યદીપ રોય સામે ૭-૧૧, ૧૧-૯, ૯-૧૧, ૧૧-૮, ૧૦-૧૨, ૭-૧૧થી પરાજ્ય થયો હતો.

પ્રથમ તસવીરમાં જમણેથી ‘ગુજરાત સમાચાર’, ‘એશિયન વોઇસ’ના પ્રકાિક-તંત્રી સી. બી. પટેલ, એબીપીએલ ગ્રુપના એડવટા​ાઇઝીંગ મેનેજર એલ જ્યોજા, શિન્દુ સ્વંય સેવક સંઘના અગ્રણી ધીરજભાઈ િાિ, વલ્લભ શનશધના ચેરમેન નરેન્દ્રભાઈ ઠકરાર, શિન્દુ અગ્રણી પ્રશવણભાઈ િાિ, જે એફ પટેલ તથા અન્ય શિન્દુ અગ્રણીઓ. બીજી તસવીરમાં િવન કરતા શિન્દુ અગ્રણીઓ નજરે પડે છે.

હવહવધ માગો​ો અપનાવ્યાં છે અને ઉપલબ્ધ આવડત અને કુશળતાના જોરે સંગહઠત થઇને ધ હિન્દુ એક્સહપહરયન્સને ઉત્સાિ અને ગવોથી અસરકારક બનાવ્યો છે. વસુધૈવ કુટુંમ્બકમ - આખું તવશ્વ એક કુટુંબ છે સ્વયંસેવક આપણી સંસ્કૃહત અને પહરવારનાં મૂલ્યો િંમેશા અન્યોને પ્રાધાન્ય આપવાનું શીિવે છે. અહતહથ દેવો ભવ! આપણા મિેમાનોને ભગવાન જેટલું જ માન આપો. આપણા સમાજની તમામ સંસ્થાઓનું વ્યવસ્થાપન સ્વયંસેવકો દ્વારા થાય છે. કોઇપણ સારા કાયોમાં સેવાભાવ પાયામાં િોય છે. ૪૫૦ નોંધાયેલા સ્વયંસેવકોની સમપોણ વૃહિ અને તેમની િમતાના બળે ધ હિન્દુ

અને સમુદાય તરીકે ઘણુ કરી શકીએ છીએ. આપણે હશિણ, સંસ્કૃહત, વેપાર જેવા િેત્રોમાં શ્રેષ્ઠ છીએ અને સ્વતંત્ર રીતે સંગઠીત સમુદાય તરીકે અન્ય લોકોની સેવામાં સારું કામ કરીએ છીએ. યુકેમાં ઘણી પેઢીઓથી અમે ધાહમોક સંસ્થા, સમુદાય આધાહરત સંસ્થા અને સમાહજક અને રાજકીય વાતાવરણ વચ્ચે ઊંચા હશિરો સર કયાો છે. ધ હિન્દુ એક્સહપહરયન્સનો મુખ્ય આશય સામૂહિક પ્રયાસો દ્વારા આપણા વાઇબ્રન્ટ સમુદાયને રજૂ કરવાનો છે. શરૂઆતથી અત્યાર સુધીમાં ૨૫ સંગઠનોના સમાવેશથી અને હવહવધ ૪૦ સમારંભથી એવો અિેસાસ થાય છે કે એક મોટો પહરવાર લગ્નનું આયોજન કરી રહ્યો છે. આપણે જીવનમાં

6 5

8

૩૦,૦૦૦ કલાકો, ૨૦૦ મીહટંગ અને ૧૦,૦૦૦ ઇમેઇલનું મિત્વનું યોગદાન છે. કકંગ્સબરી િાઇ સ્કૂલના હવદ્યાથથીઓએ વૃિોનું વાવેતર કરીને પયાોવરણને સ્વચ્છ રાિવાનો સંદેશો આપ્યો ત્યારે સ્વયંસેવકોએ ઇંધણનો વપરાશ ઘટાડવા અને પ્રદૂષણને રોકવા જાિેર પહરવિનનો ઉપયોગ કયો​ો. આ ઉપરાંત સમારંભના કચરાનું હરસાઇકલ પણ કરવામાં આવ્યું િતું. અિીં ઓનલાઇન હિન્દુ હબઝનેસ હડરેક્ટરીની પણ રજૂઆત કરવામાં આવી િતી, જે દ્વારા સમુદાયને એકબીજાને મદદ કરવામાં અને નેટવકક હવસ્તારવામાં મદદ મળી રિે. ભેગા થવું એ શરૂઆત છે, સાથે િહેવું એ પ્રગરત છે અને

એક્સહપહરયન્સ સફળ રહ્યો છે અને નવા હમત્રો અને જીવનમાં આગળ વધવાના દ્વાર િુલ્યાં છે. જનસે વા એજ પ્રભુ સેવા છે રસરિ ધ હિન્દુ એક્સહપહરયન્સમાં આશરે ૫,૦૦૦ કરતાં વધુ લોકો અને ૨૫ કરતાં વધુ સંગઠનોએ આગળ આવીને સાથે મળીને કામ કયુ​ું િતું. હિન્દુ સમાજના તમામ સમુદાયો (જૈન, શીિ, બૌદ્ધ) અને હિન્દી, સંસ્કૃત, નેપાળી, મરાઠી, ગુજરાતી અને તાહમલ ભાષા બોલતા લોકો અને આશરે ૪૫૦ સ્વયંસેવકોએ તેમના સમય અને શહિ સાથે કાયોિમને સફળ બનાવ્યો િતો. સમારંભના આયોજન માટે લોકોના

6

-%4* 8"49 $+6 4 "$4 5 8, $ A$'4$ 6 <> 6 @ '): 4 6 4& 8 5 *4$*9!4& 6 $*8 *4 * 4 6" $8 $8 4 $ 4""49 " "4 7 ? 5 <= "4* "4 7 +6 5 3$ 6 $+6'4 "4 7 % 3" 6 "'4 5 162 /#'0 4 *A+ ): 4$ "&(6 A' . "49 $B "&(6

!

!

- "/0"-)") $/&")") &"+('

- "."+/-"1 $/&")") &"+('

! ,*%,-# ,"#

!

) +*

,-$./ "/$

$) "

,+#,+

" +

&

+

&

+

&

/7 #6 4 7 % <C ! 6 6? <*

2 +3 2 2A 2 & #' %#$# "6 2 9 2 !6 2> 5 -3 3 "6 2 9 2 A 2 4 22 6 2 * 4 "5 9 1 1 5 -3 2"6

2" 5 2 9 3 6',A 5 6', 2 3 6 %% #' %#$# "4 3 ?$ 6' 2: > 2 5( 6 ) 2> 2> 3 3> 9 ) >. 02> @> 7 ! !6 6 !2 3> 6 2 >" 3 2 3 6 ) >. ) % 6 2 <= 3 6 3 6 2 "2 6 2 2 4 2 2 6 2 2 2 2: 2 !6 2 2A 2 9 2 2"6 6 8"2 5 2

0 - , &

6

3 2& 2>/ ; 2 : >" 2

>#

Instructions

.23&"% /' *5". ", " 0&12/. )"5*.( 0)82*$", /1 -&.3", %*2/1%&1 2)/4,% #1*.( 3&"20//.2 /' &.4((1&&+ &3)* ".% 3&"20//.2 /' 423"1% &&%2 "* )& '413)&1 *.2314$3*/. 6*,, #& (*5&. %41*.( 0&12/.", 5*2*3 / /''&1*.( *. ".8 '/1- 2)/4,% #& -"%& 3/ /%%&22 2 0)/3/ /1 !/(* 3) 3) ,0)*.& 31&&3 "(,&

/"%

.% 4(423 *-& 0- 3/ 0'' &,(1"5& /"% &*$&23&1 &, 3) 3) 4(423 *-& 0- 3/ '' ",*.( /"% &-#,&8 *%%7 &,

0-

, ' )

9 6 7,

' ( ' "& & , & !&0# &,

&

% ' ,. ( ' - % %/$ ' % %& /" % % !' % * ' , ' , ' . ' % % #% % / ) . "= 9 " 9

>. 13 6

સ્વીત્ઝલલેન્ડના ઇન્ટરલેકનમાં ભાઇશ્રીની ભાગવત કથા

•Weddings •Parties and all •other Functions

For Personal Service Contact:

+

www. thehinduexperience.org info@ thehinduexperience.org

SWEET CENTRE

*9 ;

(

સાથે મળીને કામ કિવું એ સફળતા છે- હેનિી ફોડડ. ભરવષ્ય સીમાહચહ્નરૂપ આ સમારંભના આયોજન બાદ ધ હિન્દુ એક્સહપહરયન્સે જુસ્સાથી ભરપૂર, સિકારી અને સંગહઠત હિન્દુ સમાજને નવો માગો સૂચવ્યો છે. અમે આશા રાિીએ છીએ કે િાસ પ્રહિયાનો આ પ્રારંભ છે, પરંતુ મિત્વની બાબત એ છે કે વ્યહિગત રીતે, પાહરવાહરક અને હિન્દુ સમાજની દૃહિએ એકબીજાનો આદર અને સિકાર િુબ જ જરૂરી છે. નવી સફર માહિતી સભર અને સ્ફૂહતોદાયક છે અને તેના િંમેશા િકારાત્મક પહરણામો જોવા મળશે. અભૂતપૂવો સફળતા માટે પ્રોજેક્ટમાં સંકળાયેલા તમામ લોકો પ્રત્યે ધ હિન્દુ એક્સહપહરયન્સની ટીમ આભાર વ્યિ કરે છે. અમે આશા રાિીએ કે તમને ધ હિન્દુ એક્સહપહરયન્સનો સુંદર અનુભવ થયો િોય. રનલેશ સોલંકી પ્રોજેક્ટ કોઓરડડનેટિ ૦૭૯૫૬ ૯૫૭ ૮૬૪

+

6 "8 6 9 6$ < 6, 8 6,- < 7 6 < @ 9 7 D B 8 6 9 6 6= & "8 6 " ? C E <! C 9 9 , 6 =8 C + % <C ! 16 6 6 ? ? 9 <)( 8 ' 65 6 8 6 7 C#' 7 6 7 6 F$ 7 6= 9

.6C2

6?>

0

& *

&

/6 "<

'1 ( . '

+ % &$ / & & ) / ! & & &0 /

C# 6 6= 0 = ;3 7 6 = 6 6 C !9 6 : "= A

' , +

9 <

', /$ 7 '2 7 /$ /13/. /#& !'-$,'6 *&&,'2'5 -#*, -#)#,#5-*+6/3*2) 6#)// %/ *. 444 3/0,*.'*.(/ %/- "

"

વૈનિ​િ સંસ્િૃનતિ પનરવાર ભાગવત્ જ્ઞાનયજ્ઞ સનમનતના ઉપક્રમે સ્વીત્ઝલલેકડના ઇકટરલેિનમાં જાણીતા િથાિાર રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)ની શ્રીમદ્ ભાગવત્ િથાનું આયોજન િરાયું છે. પનવત્ર શ્રાવણ માસમાં યોજાયેલી આ ભાગવત્ િથા અંગે માનહતી આપતા સનમનતના િકવીનર પ્રવીણભાઇ િોટિે જણાવ્યું હતું િે વીણાબહેન અને નરેશભાઇ નાગરેચા પનરવાર (ભારત/યુિે)ના મુખ્ય યજમાનપદે યોજાયેલી આ િથાનો પ્રારંભ ૩૦ ઓગસ્ટથી થશે જ્યારે પાંચમી સપ્ટેમ્બરે પૂણાસહૂનત થશે. શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ દરનમયાન નંદ મહોત્સવ, નગનરરાજ ઉત્સવ, રુક્ષ્મણી નવવાહ વગેરે તમામ પ્રસંગો ધામધૂમપૂવસિ ઉજવાશે. જ્યારે ૩૧ ઓગસ્ટે ભાઇશ્રીનો જકમનદન ઉજવાશે. સપ્તાહ દરનમયાન દરરોજ દેશનવદેશના નામાંકિત િલાિારો દ્વારા નવનવધ સાંસ્િૃનતિ િાયસક્રમો રજૂ થશે.


ઇન્ડીયા પ્રોપટટી

Gujarat Samachar - Saturday 7th August 2010

www.abplgroup.com

33

િજાર ભાવ £૧ £૧ £૧ €૧

સુરેશ વાગજીઅાણી ઇન્ડીયન પ્રોપટટીના નનષ્ણાંત

$૧

= = = = =

રૂા. યુરો $ રૂા. રૂા.

૭૩.૫૫ ૧.૨૦ ૧.૫૯ ૬૧.૨૦ ૪૬.૧૦

એક ગ્રામ સોનાનો ભાવ

£

૨૩.૯૫

એક અૌંસ સોનાનો ભાવ

£

૭૪૫.૦૦

એક અૌંસ સોનાનો ભાવ $ ૧૧૮૫.૦૦ એક અૌંસ ચાંદીનો ભાવ

$ ૧૮.૪૦

લવાસાઃ એક સરસ-મજાનો મુકામ ચોમાસાનું નિલ પટેશન - હું કાર માગગે ત્યાં પિોંચ્યો ત્યારે લવાસા નિલ્કુલ આવું જ લાગતું િતું. લવાસા પૂણેથી િે કલાકના મોટરમાગગે આવેલું છે. હું મુંિઇ સીએસટીથી ટ્રેનમાં િેઠો અને ત્રણ કલાક પછી પૂણે પટેશને ઉતયો​ો. અને ટેક્સી મને પૂણેથી લઇને લવાસા માટે રવાના થઇ. પૂણેથી રવાના થતાં જ શરૂ થયેલો વરસાદ આખા રપતે એકધારો ચાલતો રહ્યો િતો. અમે લવાસા તરફ જતા માગગે ઉંચા ચઢાણ ચઢી રહ્યા િતા તેમ અમારી આસપાસનું ધુબમસ વધુને વધુ ગાઢ િનતું જતું િતું. આ માિોલ મને લંડનના ઠંડાગાર નવન્ટરની યાદ અપાવતો િતો. એક તિક્કે તો મને આગળ જતી ટ્રક નસવાય કંઇ જ દેખાતું નિોતું, પરંતુ મને કારની િાજુમાં એકદમ ગોળાકાર ઢોળાવ દેખાતો િતો. ટેકરીઓ પર છવાઇ ગયેલા ગાઢ ધુબમસથી નયનરબય દૃશ્ય સર્ોતુ િતું. અમારી કાર લવાસાનું નવશાળ પ્રતીક ધરાવતા ભવ્ય પ્રવેશદ્વારમાંથી પસાર થઇ. અત્યાર સુધી મને આસપાસ ક્યાંય ટાઉન જોવા મળ્યું નિોતું, પરંતુ એક તફાવતની મારી નજરે ચઢ્યો િતોઃ પ્રવેશદ્વાર અંદરના રપતા સરસ િતા અને પિાડો પરથી પથ્થરોને પડતા રોકવા માટે નવશાળ નદવાલ િનાવાઇ િતી. મારી આસપાસનું િધું જ નવું નવું િતું. લગભગ ૧૫ નમનનટ િાદ અમે લવાસા સેન્ટર પિોંચ્યા. મેં વચ્ચોવચ એક નવશાળ નિલ્ડીંગ જોયું. ટેકરીની િાજુએ નનમાોણના

નવનવધ તિક્કે પિોંચેલા નવલા નજરે પડતા િતા. મોટા ભાગના રપતા પાકા િનેલા િતા, પરંતુ કન્પટ્રકશન કામગીરી કરતા વાિનોની અવરજવરથી તેના પર કાદવ છવાયેલો િતો. ચોમેર પથરાયેલા લાલ માટી અને કાદવ વચ્ચે કેટલાક ચોખ્ખાચણાક મકાનો પણ નજરે પડતા િતા. સરોવરનું પાણી પણ લાલ જોવા મળતું િતું. અમારી ચોતરફ નનમાોણકાયો ચાલી રહ્યું િતું, જેમાં નવલાથી માંડીને કોમનશોયલ નિલ્ડીંગ્સ પણ સામેલ િતા. પવાભાનવક છે કે સતત ભારે વરસાદ છતાં કામગીરી પૂરઝડપે ચાલતી િતી. િાલની નવકાસ યોજનામાં ૧૮,૦૦૦ એકર કરતાં વધુ નવપતાર આવરી લેવાયો છે. નગરનું લોકેશન િહુ જ રનળયામણું છે અને તે ચોમેર ઊંચી ટેકરીઓની િારમાળાથી ઘેરાયેલું છે. નવલા અને ફ્લેટ્સ પ્રમાણસર કદના િતા, પરંતુ

મને શોપ્સ જોવા મળી નિીં. સામાન્યત દરેક વ્યનિ ઘરની નજીક શોપ્સ અને નવનવધ સેવાઓ મળી રિે તેમ ઇચ્છતી િોય છે. જોકે કન્વેન્શન સેન્ટર અને િોટેલ તથા િેન્ક નનિાળીને મને ખાતરી થઇ ગઇ કે શોપ્સ અને રેપટોરાં પણ ટૂંક સમયમાં અિીં ધમધમતા થઇ જશે. મેં કેટલાક એવા વાિનો પણ ફરતાં જોયા કે જેના પર એપોલો િોસ્પપટલના પ્રતીક િતા. નરસોટટ આસપાસના કુદરતી માિોલનો લાભ લેવાના ઉદ્દેશથી અિીં રોક ક્લાઇસ્બિંગ સેન્ટર તો કાયોરત પણ થઇ ગયું છે. અને લોકો માટે આવી િીજી અનેક સુનવધા શરૂ થવાની છે. હું પૂણેથી પાછો ફયો​ો ત્યારે પણ ભારે વરસાદ અને ગાઢ ધુબમસનો માિોલ િતો. તે સમયે મારા મનમાં નવચાર ચાલતો િતો કે લવાસામાં કોણ પ્રોપટટી ખરીદવાનું પસંદ કરે અને શા માટે તેણે આકરી મિેનતથી કમાયેલા નાણાંનું અિીં રોકાણ કરવું જોઇએ. મને જણાવાયું િતું કે અિીં નવલાની કકંમત રૂ. ૮૦ લાખથી શરૂ કરીને રૂ. ૩.૫ કરોડ વચ્ચે જ્યારે ફ્લેટની કકંમત રૂ. ૨૦ લાખથી વધુ છે. જો તમારી પાસે નજીકમાં જ લોનાવાલામાં જગ્યા િોય તો કોઇ વ્યનિ મુંિઇથી પાંચ-છ કલાકનો પ્રવાસ કરીને અિીં આવીને રિેવાનું પસંદ કરે તેવું લાગતું નિોતું. યુકેમાં રિેતી કોઇ વ્યનિ પણ કાયમી પથાયી થવા અિીં પ્રોપટટી ખરીદે તેવી શક્યતા ઓછી જણાતી િતી. એક શક્યતા એવી િતી કે કોઇ વ્યનિ થોડાંક

અઠવાનડયા અિીં રોકાવા માટે િોનલડે િોમ તરીકે પ્રોપટટી ખરીદે અને િાકીના સમયમાં તેને ભાડે આપી કેટલીક કમાણી પણ કરી શકે. અથવા તો કોઇ વ્યનિ રોજિરોજની ભાગદોડભરી નજંદગીથી દૂર શાંત જીવન વીતાવવા નરટાયરમેન્ટ િોમ તરીકે પણ અિીં પ્રોપટટી ખરીદી કરી શકે છે. જો વાજિી ભાવે ખરીદી કરાય તો મૂડીવૃનિમાં સારો ફાયદો થાય તેમ છે. પ્રોજેક્ટના નવકાસની સાથોસાથ અપેક્ષા અનુસાર મૂલ્યવૃનિ થાય તો િાલના તિક્કે પ્રોપટટીના ભાવો વ્યાજિી છે અને સંભનવત સારા વળતરની તક પણ છે. આવા જ િીર્ પ્રોજેક્ટની જેમ ઊંચા વળતર માટે વિેલી તકે ખરીદી જરૂરી િોય છે. અને મુખ્ય આંતરમાળખાકીય સુનવધા ઉભી થઇ ર્ય તે પૂવગે રોકાણ કરવું જોઇએ. ઉલ્લેખનીય છે કે અિીં નનમાોણ કાયો સાથે સંકળાયેલી મુખ્ય કંપની એચસીસી મજિૂત રાજકીય અને આનથોક સમથોન ધરાવતું ભારતનું ટોચનું કોપો​ોરેટ િાઉસ છે. આવતા સપ્તાિે હું ધોલેરા, િીર્ ‘સર’ (પપેશ્યલ ઇન્વેપટમેન્ટ નરનજયન એસઆઇઆર)ની મુલાકાત લેવાનો છું. જો તમને લવાસા કે ધોલેરા ખાતે રોકાણમાં રસ િોય તો સો એન્ડ રીપનો ફોન નંિર ૦૨૦૩ ૩૮૪ ૫૩૨૩ ઉપર સંપકક કરો. થોડાંક વષો​ો પછી આપણે ‘આતી ક્યા ખંડાલા...’ના િદલે ‘આતી ક્યા લવાસા...’ ગાતા િોઇએ તો નવાઇ નિીં.

સો એન્ડ રીપ પાસે શા માટે આવવું જરૂરી છે? • ટાઇટલ ક્લીયરની અને બિલ્ડરની સંપૂણણ ચકાસણી. • થથાબનક ઉપસ્થથતી (ભારતમાં અોફફસ) T: 0203 384 5323 F: 0845 900 0303

• યુકેમાં હોય તેની સાથે સોદો. • હાલની બમલક્તોનું વેચાણ

E: info@sowandreapdesi.com W: www.sowandreapdesi.com

31 Southwick Street, Paddington, W2 1JQ

• ભારત અને યુકેમાં ફાઇનાન્સ મળી રહેશે • ગુજરાતી અને બહન્દી િોલતો થટાફ


34

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 7th August 2010

આભાર દિગન

આભાર દિગન

|| શ્રી કૃષ્િ િરિં મમ: ||

|| શ્રી કૃષ્િ િરિં મમ: ||

ૐ નમ: શિવાય

જય શ્રી અંબેમા

જન્મ: ૦૬-૦૬-૧૯૩૦ (મબુકી - મ્વાન્ઝા)

સ્વગગવાસ: ૨૧-૭-૨૦૧૦ (લંડન – યુકે)

જન્મ: ૧૭-૫-૧૯૨૧

સ્વગગવાસ: ૨૮-૭-૨૦૧૦

સ્વ. શ્રી પ્રભુદાસભાઇ નારિદાસભાઇ નથવાિી

સ્વ. પૂ. રમાબેન ઇશ્વરલાલ વ્યાસ

મ્વાન્ઝા, ટાન્ઝાનીયાના જુના અને જાણીતા વેપારી, અમારા પરમ પૂજ્ય દપતાશ્રી પ્રભુદાસભાઇ નારણદાસભાઇ નથવાણીનું તા. ૨૧-૭-૨૦૧૦ બુધવારે સવારે ૧૨-૩૦ વાગ્યે અચાનક ૮૦ વષિની વયે દુ:ખદ અવસાન થયું છે. ખૂબ જ પ્રેમાળ, ઉદાર અને ધમિપરાયણ એવા અમારા વહાલસોયા દપતાશ્રીની દચરદવદાયથી અમારા પદરવાર ઉપર કારમો વજ્રાઘાત થયો છે. અમોએ વદડલનું દશરછિ ગુમાવ્યું છે. અમારું સમગ્ર કુટુંબ ઊંડા શોકમાં ગરકાવ થયું છે. અમારા કુટુંબ ઉપર અાવી ૦પડેલી આ વજ્રાઘાત સમી દવપદિ વેળાએ રૂબરૂ પધારીને તથા ટેદલફોન અને ઇમેઇલ દ્વારા અમોને સહાનુભૂદત અને આશ્વાસન પાઠવનારા તથા તા. ૨૫-૭-૨૦૧૦ના રદવવારે એમની અંદતમ યાિામાં ઉપસ્થથત રહી એમને ભાવભરી શ્રધ્ધાંજદલ - પુષ્પાંજદલ અપિનાર અમારા સૌ સગા-સંબંધી, સ્નેહીજનો તથા દમિોનો અમે હાદદિક આભાર માનીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા પૂ. દપતાશ્રીના આત્માને શાશ્વત શાંદત અપપે અને અમને આ વજ્રાઘાત સહન કરવાની શદિ બક્ષે એજ પ્રાથિના. ૐ શાંરત: શાંરત: શાંરત:

મૂળ વતન જામનગર - ઝાંઝીબાર પછી ઘણાં વષોિ નૈરોબી (કેન્યા)માં રહ્યા બાદ યુકેમાં માન્ચેથટર રહી હાલ વેથટ લંડનના હેનવથિમાં થથાયી થયેલાં અમારા પૂ. માતુશ્રી તા. ૨૮-૭-૨૦૧૦ બુધવારે દેવલોક પામ્યાં છે. અમારા માતુશ્રીનું સમગ્ર જીવન ખૂબ જ થવાથથ્યપૂણિ, સુખ શાંદતભયુ​ું અને ધમિમાં ખૂબજ દનષ્ઠાવાળુ હતું. સદાચાર અને પ્રમાદણકતાનો વારસો દેનારા એવા માતુશ્રીની ખોટ કોઇ પૂરી શકશે નદહં. 'મા તે મા બીજા વગડાના વા' હંમેશા મીઠો ઠપકો આપી જીવનનો સાચો રાહ બતાવી પૂ. માં અમને એકલા મૂકીને બહુ લાંબો પંથ કાપી આપ અનંતના રથતે ચાલ્યા ગયા. પણ માં તમારી માયા, તમારી સાચી વાતો, તમારી વાણીના બોલ અમે નદહ ભૂલીએ. બધા જ જન્મોમાં તમે અમારી 'મા' બનીને અમારી સાથે રહેજો તેવી અંત:કરણથી અમારી પ્રાથિના છે. આ દુ:ખદ સમયે રૂબરૂ પધારી, ટપાલ તથા ટેદલફોન દ્વારા દદલાસો આપનાર અમારા સવિ સગાં સંબંધી તથા દમિોનો અમે અંત:કરણપૂવિક આભાર માનીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા પૂ. માતુશ્રીના પૂણ્યાત્માને પરમ શાંદત આપે એજ પ્રાથિના. ૐ શાંરત: શાંરત: શાંરત: થવ. શ્રી સુરેશભાઇ ઇશ્વરલાલ વ્યાસ (પુિ) ગં. થવ. ભાનુબેન સુરેશભાઇ વ્યાસ (પુિવધૂ) શ્રી જીતેન્દ્ર ઇશ્વરલાલ વ્યાસ (પુિ) શ્રી અતુલભાઇ અને ડેબરાબેન વ્યાસ (ભિીજો - ભિીજાવહુ) અ.સૌ. ઉદમિલાબેન દોલતરાય દિવેદી (દદકરી) તથા પદરવાર અ.સૌ. સુધાબેન કકશોરભાઇ ઉજીયા (દદકરી) તથા પદરવાર ગં. થવ. નદલનીબેન કકશોરભાઇ વ્યાસ (દેરાણી) તથા પદરવાર ગં. થવ. દમયંતીબેન જશવંતરાય વ્યાસ (દેરાણી) તથા પદરવાર અ.સૌ. કલ્પનાબેન ધીરજલાલ િીવેદી (દદકરી) તથા પદરવાર અ.સૌ અંજનાબેન મધુભાઇ િીવેદી (દદકરી) તથા પદરવાર અ.સૌ. આશાબેન પ્રીતેષ થાનકી (દદકરી) તથા પદરવાર

ન ચૂક્યા કદી ફરજ તમારી છેલ્લા શ્વાસ સુધી, શપતાજી આપની ખોટ અમ સવવેને ડગલે ડગલે સાલસે, આપ પુશનત આત્માના િુભ આશિષ સદા અમ પર વરસતા રિેજો. Amish Nathwani (Son) Kapil Nathwani (Son) Anita Nathwani (Daughter-in-law) Dimple Nathwani (Daughter-in-law) Misha Amish Nathwani (Grand Daughter)

તથા સવવે નથવાણી પરિવાિના જયશ્રી કૃષ્ણ. Muktaben Prabhudasbhai Nathwani, 21 Hazelwood Close, North Harrow, Middlesex, HA2 6HD. Tel: 020 8863 6091. Amish Nathwani, 74 Copse Wood Way, Northwood, Middlesex. HA6 2UA. Tel: 01923 450 339 Email: anathwani@gmail.com

ૐ નમ: શિવાય

ૐ ભગવાન શ્રીરડી સાંઇબાબાય નમ:

Grandchildren: Ragini, Amita, Lina, Viresh, Nimisha, Bhavisha, Diksha, Reshma, Rina, Hema.

તથા સમગ્ર પરિવાિના જયશ્રી કૃષ્ણ. Mr. Jitubhai Vyas, 6 Lincoln Road, Hanworth, Middlesex TW13 5JZ

જય શ્રી ગાયત્રી માતા

જય શ્રીમદ્ રાજચંદ્ર

અાભાિ દશશન Our beloved Baa,

ભૂલાય બીજું બધું આપના વાત્સલ્યને ભૂલાય નશિ અગશિત છે ઉપકાર આપના એ કદી શવસરાય નશિ પ્રેરિાદાયી પથદિગક આપ કમગયોગીનાચરિોમાં ધરીએ અમે સૌ ભાવાંજશલ

મૂળ વતન આંકલાવના ઘણાં વષોિ કમ્પાલા, યુગાન્ડામાં રહ્યા બાદ થોનિટન હીથ – સરેમાં થથાયી થયેલાં અમારાં વહાલસોયા માતુશ્રી ગં. થવ. પ્રફુલિાબેન પુરષોિમદાસ પટેલ તા. ૨૫-૭-૨૦૧૦ રદવવારે દેવલોક પામતાં અમારા કુટુંબમાં મમતાની મૂદતિ અને વાત્સલ્યસભર માતાની ખોટ પડી છે. તેઅોનો પ્રેમાળ, ઉદાર, સેવાભાવી અને પરોપકારી થવભાવ અમને હંમેશા યાદ રહેશે. અમારા કુટુંબ ઉપર આવી પડેલ આ દુ:ખદ સમયે રૂબરૂ પધારી અથવા ફોન કે ઇમેઇલ દ્વારા શોકસંદેશા પાઠવી અમોને આશ્વાસન આપનાર સૌ સગા સંબંધી તથા દમિોનો અમે અંત:કરણપૂવિક આભાર માનીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગત માતુશ્રીના આત્માને પરમ શાંદત આપે એજ પ્રાથિના. ૐ શાંરત: શાંરત: શાંરત:

We are very sad that you are not with us any more but you will be in our hearts forever. Our Baa was a very loving, caring and selfless gentlewoman. Baa, Your love, your thoughts, your simple way of life, your smiling face, your kindness and generosity will always be with us forever in our hearts and souls. You were always there for us when we needed you. May God rest your immortal soul in eternal peace. Sheil, Nikunj, Kunal (Grandchildren)

ગં. સ્વ. પ્રફુલત્તાબેન પુરષોત્તમદાસ પટેલ (આંકલાવ) જન્મ: ૨૫-૧૦-૧૯૩૪ (કમ્પાલા - યુગાન્ડા) સ્વગગવાસ: ૨૫-૭-૨૦૧૦ (ક્રોયડન - યુકે)

Kaushik and Nisha Patel (Son and Daughter-in-law) Hitesh and Sangita Patel (Son and Daughter-in-law) Mitesh and Kirti Patel (Son and Daughter-in-law) Jai Sri Krishna Email: prafulatapatel@hotmail.co.uk


www.abplgroup.com

Gujarat Samachar - Saturday 7th August 2010

પાન નં. ૯થી ચાલુ

િનને વૃંદાિન કરતો અિસર...

'ઉધાનનું એક ફૂલ થાવું 'તું, ઇંટ બની ગઇ ભીંતોની સાગરના સપના જોતી જોતી, લ્હેર વહી ગઇ સરરતોની' ઉપરાંત સીતાવાસના અાદેશક રઘુપતત રાઘવની સામે અન્યાય માટે અાક્રોશ કયો​ો. 'ગુજરાત સમાચાર' ગુજરાતી અસ્મમતાને ઉજાગર કરતું એક સંતનષ્ઠ તેમજ સાંમકાતરક સાપ્તાતિક િોવા ઉપરાંત ગુજરાત તથા તવશ્વ ગુજરાત વચ્ચેના સેતુબંધનું કામ કરતું િોવાથી અવારનવાર અાવા સંમકાર કાયોક્રમોનું તનયોજન થયા કરે છે. પ્રવાસી કતવ શ્રી કૃષ્ણ દવેએ કહ્યું, 'એક સાપ્તારહક અાવા ઉજાગર મૂલ્યોથી ભાવનાત્મક અરભગમ રાખી અાવી સંમકાર પ્રવૃરિ કરે એ મારા જીવનનો અપૂવવ અનુભવ છે. અા મારા માટે અરવમમરણીય યાદ બની રહે.' 'ગુજરાત સમાચાર' તરફથી કતવશ્રીને 'સંમકાર ગતરમા' ગૌરવ પત્રક અપાયું તથા શ્રીમતી જ્યોત્સના શાિ અને શ્રીમતી ભારતી પંકજે શાલ અોઢાડી અતભવાદન કરાયું. શ્રી કૃષ્ણ દવે 'વાંસલડી ડોટ કોમ'ની નાવીન્ય કાવ્ય રચનાઅો કરવની પ્રરતભા અને પ્રરતના પ્રતીક છે. અત્રે એની એક ઝલક રુપ કરવતા : વ્યવસાયે બેંકર િોવા છતાં 'અથો' કરતા 'ભાવ'માં એમને વધારે રસ છે. એમના બાળ કાવ્યો બળુકા ને બીંદાસ મવરૂપના છે. તેઅો કતવશ્રી

(& *

સં વે દ ના ઉચ્ચારવાની િોય પં ક જ ભા ઇ ની અતભવ્યતિ અને અાતવભાોવ કતવતાની ભાવનાને ને ભાવનાની કતવતાને મંચ પર બેઠેલ ડાબેથી મધુબેન દિે, કૃષ્ણ દિે, સી.જે.રાભેરૂ અને પંકજ િોરા કવિતાપ્રેમીઅોને સંબોધી રહેલ જીવંત કરે છે. સૌ : ' ગુ જ રાતી અસ્મમતા ને ઉત્કષવ કહ્યું શ્રી સી.બી.પટેલ. કતવઅોને ને અતતતથ કતવને માટે અમારી શરિ અમે ધરીએ પંકજભાઇએ અનુરૂપ કાવ્ય મુિકથી અંતે પંકજભાઇના કાવ્ય સમાપનને છીએ. તમારી ભરિ અમને અાપો.' નવાજ્યા ને નાણ્યા. 'ગુજરાત સમાચાર'ના મેનેજીંગ જ ટાંકીને કહું કે: સમગ્ર કાયોક્રમના પ્રેરણા ને તનયામક િતા શ્રી સી.બી. કતવતાને એડીટર શ્રીમતી જ્યોત્સના શાિે શ્રી કૃષ્ણ ? તમારી ઉર ને સૂરથી માણવા તેઅો શ્રોતાગણમાં તવરાજ્યા કૃષ્ણ દવે અને શ્રીમતી મધુબેન દવે, સૌને તરબતર કરી દીધા પણ પ્રતતભાવ રજુ કરાઇ ત્યારે એમણે એમના યજમાન શ્રી ભૂપેન્દ્રભાઇ દવે તમારી વાંસળીના વલયમાં કૃષ્ણ દવેના કાવ્યમાં ઉભરાતા અને સૌ કતવતમત્રોને અાજના સૌ ભાવુકોને સભર કરી દીધા લોકભોગ્ય સત્ત્વ તત્ત્વને અંજતલ અાપી. કાવ્યમેળાને રંગીન અને સંગીન કરી ખુશી ને ખુશ્બોમય તમારી ગુજરાતી ભાષા, ધમો, અસ્મમતા કે દેવા હ્દયપૂવોક અાભાર માન્યો. અા મધુમય કલાથી સંમકારના સૌ પાસાઅોને એમણે સવા​ાંગી કાયોક્રમના મૂક સિયોગી અને સંતનષ્ઠ અમારા શૂન્ય વનમાં સે વ ક શ્રી સી.જે . રાભે રૂ ની સમગ્ર ને સાંગોપાંગ સિયોગ અને સરાિના અાપ્યા છે એથી ગુજરાતના સૌ પ્રવાસી વ્યવમથા માટે સરાિના કરી. લોિાણા વૃંદાવન સમા અવસર કરી દીધા કે મિાનુભાવોની યાત્રા 'ગુજરાત મિાજન (યુ.કે.) ટ્રમટના ટ્રમટીઅો મહેન્દ્રભાઇ ગોકાણી, સમાચાર'ની મુલાકાત તવના અધૂરી સવોશ્રી રગરરશભાઇ મશરૂ અને ધીરે નભાઇ ગણાય છે. શ્રી સી.બી.એ સૌ કતવઅો અને ભાવુક શ્રોતાજનોને વધાઇ અાપીને ગરિયા તથા મિાજનવાડીના સૌ સિાયકોનો ભારપૂવોક અાભાર માન્યો. જ્ યો ત્ સ ના બે ને કહ્યું:ગુજરાત સમાચાર અવારનવાર ને યથા અવસરે સાંમકૃતીક તમલન, તચંતન તશતબર કે ગૌરવ સમારંભ કરે છે. સૌનો સિયોગ ને પ્રતતભાવ મળતા રહ્યા છે ને મળતા રિેશે કૃ્ષ્ણ દિેને શાલ અોઢાડી સન્માન કરી અાગલી હરોળમાં કવિગણ:ડો.જગદીશ દિે, દોલતરાય એવી ભાવના છે. રહેલ જમણે ભારતીબેન િોરા.

અશરફ ડબાવાળાના કાવ્ય અતતતથ બની અમેતરકા જઇ રહ્યા છે. કતવ કિે છે, 'અાશાનો ખોબો લઇને અાવ્યો હતો, ભાવનો કૂવો લઇને જાઉં છું. મારી અા યાત્રાને રચરંતન યાદની મુદ્રા અાપવા શ્રી સી.બી.નો અોશીંગણ છું.' અા ભાતીગળ કાયોક્રમના સૂત્રધાર િતા જાણીતા કતવશ્રી પંકજ વોરા. ચાર વષોમાં એમના ત્રણ મનોરમ અને મમોભયાો કાવ્ય સંગ્રિો પ્રગટ થઇ ગયા છે. તવશ્વ ગુજરાતીની છબી ઉપસાવવાની િોય કે કતવના મવપ્નની

દેસાઇ,નીરૂબેન દેસાઇ અને રામુભાઇ મટિાડકર.

(#)&' + ! ' '

& !

-

! "' &#* & - (&

! "' &#* &

&

-

!D

#$( &

-'

-'

* ' "# -'

* C

"

)

'(

C

# $ &'

C

* ' "#

*

(*'

-

#$( &

#

&

C

! - (& '( & #( ' "- ( ! (+ " ! -

!& (' & ' " *'

( $

* (

#

* ' "#

- (&

&

*

#

& ! - " (& >?.= 5;?28> .83 '

- (& " '( &( &#! ! " (' * ! ' ) & (

##

' #+ + %) (-

9.68 '.82> >7B86:7A;=81 0; @7

:68

-'

-' ' &

&'

'

# +

(

'

# +

(

&

C ! $& '(#" C

' #(

"

"

&

C

*

" '# ( #&! "- - (& #!# ( #" #! #&( *

"#+ #& -#) + ( -#)& ' + '# '

+2/>6?2 AAA >7B86:7A;=81 0; @7

$=.122<

C

#

'+ '' $ "#& ! ) (' ()& " +( #" & '( '#)( & '& " & " '#)( " "#&( "

+ "& ! C

! - (&

C

#$( &

C

"

##('( $' # ;.=1

! "' &#* & '( & "

*

# (

-' C

* " -#( & " - (& " ) ' ( &)$ ( '& " &2?@=: 38645?>

&" ( (

-'

'" - "

$##

),)&#& #

35

( '

('

- (&

#

-' C C C #"

C C C # C C

C

C "

)

&

' & ()&"

#

-'

AAA 56:1@<684=69.42 0; @7 #"

( #"'

$$ -


36

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 7th August 2010

ભારતના ર્વાતંત્ર વદનની ઉજવણીના કાયસક્રમો

નહેરૂ સેન્ટરમાં પુર્તક વવમોચન સમારોહ

વાચક શિત્રો આપની જ્ઞાશત, સિુદાય કે સંથથા દ્વારા ભારતના થવાતંત્ર શદનની ઉજવણીના કાયસક્રિનું અયોજન આગાિી તા. ૧૫ અોથટ અથવા તો શવકેન્ડ દરશિયાન કરવાિાં અવ્યું િોય તો તેની િાશિતી ન્યુઝ એશડટર શ્રી કિલ રાવને Gujarat Samachar, Karmayoga House, 12 Hoxton Market, London N1 6HW પોથટ દ્વારા, ફેક્સ નં. 020 7749 4081 દ્વારા કે પછી kamal.rao@abplgroup.com પર ઇિેઇલ દ્વારા િોકલી આપવા શવનંતી. અિે તેને સંથથા સિાચાર શવભાગિાં િકાિીત કરીિું જેથી આપના શવથતારિાં વસતા ભારતીય તેિાં િોટા િ​િાણિાં જોડાઇ િકે. સંપકક: 020 7749 4001.

સૌરાષ્ટ્ર યુશનવશસસટી, બશિ​િંગિાિ કોલેજ અને નિેરૂ સેન્ટરના સંયુક્ત ઉપક્રિે થવશણસિ ગુજરાત ઉત્સવની ઉજવણી અંતગસત શવખ્યાત લેખક શ્રી બળવંત જાની દ્વારા સંપાશદત ૯ પુથતકોના શવિોચન સિારોિનું અયોજન તા. ૧૨-૮-૨૦૧૦ ગુરૂવારના રોજ સાંજે ૬૦૦ કલાકે નિેરૂ સેન્ટર, ૮ સાઉથ અોડલી થટ્રીટ, િેફેર લંડન W1K 1HF ખાતે કરવાિાં આવ્યું છે. 'ધ ગુજરાતી ડાયથફોરા રાઇટીંગ ઇન શિટન' અંતગસત શિશટિ ગુજરાતી લેખકો સવસશ્રી બળવંત નાયક, ડાહ્યાભાઇ પટેલ, જગદીિ દવે, રજનીકાંત િ​િેતા, વલ્લભ નાંઢા, પંકજ વોરા, શદપક બારડોલીકર, આદિ ટંકારવી અને અન્ય અંગે પુથતક લખાયું છે. આ િસંગે િુખ્ય િ​િેિન તરીકે સૌરાષ્ટ્ર યુશનવશસસટીના વાઇસ ચાન્સેલર શ્રી કિલેિ જોિીપુરા અને અશતશથ શવિેષ પદે 'ગુજરાત સિાચાર - એશિયન વોઇસ'ના તંત્રી - િકાિક શ્રી સીબી પટેલ ઉપસ્થથત રિેિે. જ્યારે સિારોિનું અધ્યક્ષથથાન િો. જગદીિ દવે MBE સંભાળિે. સંપકક: જગદીિ દવે 020 8863 2376. નહેરૂ સેન્ટરના અન્ય કાયોક્રમો • યુકે શિન્દી સશિશતના ૨૦ વષસ અને વાતાયનના ૭ વષસની ઉજવણી િસંગે રશવવાર તા. ૮-૮-૧૦ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે 'કિાની પાટટ -ટુ' નાિના શિન્દી સેશિનારનું આયોજન કરવાિાં આવ્યું છે. • ફીલીપ િેક'કોિટીકના ફોટો િદિસન 'ઇન્ડીયા: 'ધ પાથટ ઇસ િેઝન્ટ અને િેઝન્ટ ઇસ પાથટ'નું આયોજન તા. ૯-૮-૧૦ના રોજ ૬-૧૫થી ૮-૩૦ દરશિયાન કરવાિાં આવ્યું છે. િુભારંભ પીટર િુકેરજીયા કરિે અને ૨૦-૮-૧૦ સુધી અોકફસ સિય દરશિયાન જોઇ િકાિે. સંપકક: 020 7491 3567. • તા. ૧૦-૮-૧૦ના રોજ સાંજે ૬૦૦- કલાકે િાશલની શ્રીશનવાસનના ભારત નાટ્યિનું આયોજન કરવાિાં આવ્યું છે.

અંજૂલ માલદે મેમોરીયલ ફંડના લાભાથથે 'હેવન કુડન્ટ વેઇટ' ફર્ટટ એનીવસસરી રીમેમ્બરન્સ પાટટીનું આયોજન આત્િ​િત્યા કરીને િોતને વિાલુ કરનાર ઉભરતા શિટીિ ગુજરાતી યુવાન અંજૂલ િાલદેની યાદિાં તેના પશરવારજનો અને શિત્રો દ્વારા રચવાિાં આવેલ અંજૂલ િાલદે િેિોરીયલ ફંડના લાભાથથે 'િેવન કુડન્ટ વેઇટ' ફથટટ એનીવસસરી રીિેમ્બરન્સ પાટટીનું આયોજન તા. ૨૩-૭૨૦૧૦ના રોજ કરવાિાં આવ્યું િતુ.ં

શુભ વવવાહ ધિસજના િૂળ વતની શ્રીિતી વસુિતીબેન અને શ્રી ઘનશ્યાિભાઇ િુળજીભાઇ પટેલના સુપુત્ર શચ. અપસણના િુભલગ્ન ધિસજના શ્રીિતી િીતાબેન અને શ્રી કકરણભાઇ ગોરધનભાઇ પટેલના સુપુત્રી શચ. શદપન સાથે તા. ૨૨-૮-૨૦૧૦ના રોજ શનરધાયાસ છે. નવદંપત્તીને 'ગુજરાત સિાચાર' પશરવાર તરફથી િાશદસક િુભકાિનાઅો.

LCWL અને LMT દ્વારા વેમ્બલીમાં નવા જલારામ મંવદર વનમાસણનું આયોજન લોિણા કોમ્યુશનટી વેથટ લંડન અને લોિાણા િ​િાજન ટ્રથટ દ્વારા વેમ્બલી શવથતારિાં નવા જલારાિ િંશદર શનિાસણનું આયોજન કરવાિાં આવ્યું છે. આ િાટે જરૂરી ફંડ એકત્ર કરવા િાટે દર ગુરૂવારે સાંજે ૬-૩૦થી ૧૦-૦૦ દરશિયાન જલારાિ ભજનનું આયોજન કરવાિાં આવનાર છે. જેની િરૂઆત તરીકે તા. ૧૨-૮-૧૦ના ગુરૂવારે સાંજે ૬-૩૦ કલાકે રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે ભજન કાયસક્રિનું અયોજન કરવાિાં આવ્યું છે. િસાદીનો લાભ િળિે. િથિ કાયસક્રિના થપોન્સરર રાભેરૂ પશરવાર છે. £૨૦૧િાં ભજન થપોન્સર કરી િકાિે અને ૭૫ િ​િેિાનોને આિંત્રણ આપી િકાિે. વોલંટીયસસની જરૂર છે. સંપકક: સીજે રાભેરૂ 07958 275 222 અને િ​િેન્દ્ર ગોકાણી 020 8841 1585. • BAPS દ્વા રા િકાશિત 'શ્રી થવાશિનારાયણ િકાિ' (શિન્દી અને ગુજરાતી), 'શ્રી થવાશિનારાયણ બ્લીસ', 'શ્રી થવાશિનારાયણ બાળિકાિ' ગુજરાતી અને 'શ્રી થવાશિનારાયણ બાળિકાિ' અંગ્રેજીનાના એશિલ, િે તથા જૂનના અંકો તેિજ િાશસક 'િેિવતી'ના િે - જૂન િાસનો અંક િળ્યો છે. • શ્રી થવાશિનારાયણ િંશદર, અિદાવાદ દ્વા રા િકાિીત 'શ્રી થવાશિનારાયણ - અંગ્રેજીના એશિલ-િે-જૂન ૨૦૧૦ના અંકો િળ્યા છે.

બેંક અોફ બરોડાએ સોમવાર તા. ૨ અોગષ્ટ ૨૦૧૦ના રોજ એમના નવા અોન લાઇન ફફક્સ્ડ રેટ બોન્ડ 'બરોડા મેક્સ'નો શાનદાર શુભારંભ લંડનમાં કયો​ો જેનો સચિત્ર અહેવાલ અાગામી 'ગુજરાત સમાિાર'ના અંકમાં રજુ થશે. અા અંકના 'એચશયન વોઇસ' માં એ પ્રકાચશત કરાયો છે.

Presents

2010

The 10th ASIAN ACHIEVERS AWARDS (AAA) Date 30th September 2010

NOMINATION FORM The prestigious Asian Achievers Awards is hosted every year by UK’s leading news weeklies, Asian Voice and Gujarat Samachar to honour British Asians par excellence. If there is someone you know who has broken boundaries and deserves recognition for their unique contribution to the community and the nation then please nominate them for one of the awards listed below.

Make sure that you fill in this application form and send it before 20th August 2010 by post, fax or email to Mr. L George, Tel: 020 7749 4013, Fax 020 7749 4081, Email: george@abplgroup.com. If you are sending it by post the address is Mr. L George, ABPL Group, Karma Yoga House, 12 Hoxton Market, London N1 6HW.

Award Categories ● AAA Platinum Award for Business Person of the Year A Business Person who is a success in every sense of the word and can demonstrate a genuine passion for social issues. ● AAA Gold Award for Professional of the Year Professionals in any field who have scaled the heights of their chosen profession. ● AAA Gold Award for Woman of the Year In recognition and honour of a woman who has made a significant mark in any chosen field. ● AAA Gold Award for Sports Personality of the Year Awarded for excellence in sports. ● AAA Gold Award for Achievement in Community Service In recognition of any individual’s service to community

● AAA Gold Award for Young Entrepreneur of the Year Young entrepreneur with a proven track record of operating a successful business. Must be aged below 35 yrs. ● AAA Gold Award for Achievement in Media, Arts and Culture Someone who has made a mark in print and broadcast media, cinema, art and culture. ● AAA Gold Award for Business in Community A business house that has made a demonstrable contribution to community. ● AAA Gold Award for Uniformed and Civil Services Outstanding achievement in uniformed or civil services or contribution to the community through any of the above services.

Application Form Name of nominee Award category nominated under Present occupation/profession Contact details (address/tel/email/fax) Your name and contact details Please explain briefly why you wish to nominate this person. (Use a separate sheet)

To nominate online please visit www.asianachieversawards.com

NOMINATION AND SELECTION PROCESS a a a a a a a a a

This is a unique event where readers nominate and an independent panel of judges comprising of eminent personalities selects the winner. Judges’ decision is final. ABPL Group will not entertain any dialogue with members of the public regarding the judging process. In order to ensure a high degree of transparency and fairness, the management and members of the staff of Asian Voice and Gujarat Samachar will play no role in the omination or judging process. You can nominate yourself if you wish to. Nominations and entries must follow the prescribed format and bear the signature of the applicant. You may use an additional sheet if the space provided is insufficient. The winners will be announced at the AAA Awards ceremony in 30th September 2010. Asian Voice, Gujarat Samachar will publish the names of the short listed candidates and winners after the event. They will also appear in our e-edition www.abplgroup.com All nomination forms must reach our offices on or before the 20th August 2010.

Official TV Media Partner

Sponsored Charity Category Sponsors

Event Managed by

Official Caterers


સંસ્થા સમાચાર

Gujarat Samachar - Saturday 7th August 2010

• ઇન્ટરને શ નલ ચસધ્ધાશ્રમ શચિ સે ન્ ટરના ઉપિમે મહા વશવપુ ર ાણ િ​િાનું અાયોજન તા. ૧૧િી ૧૯ અોગષ્ટ ૨૦૧૦ દરવમયાન દરરોજ સવારના ૧૦િી બપોરના ૧ સુ ધ ી અને ભજન ડાયરો રાતના ૮િી ૧૧ દરવમયાન રાખવામાં અાવે લ છે . શ્રી િનૈ ય ાલાલ ભટ્ટ વ્યાસ પીઠ પર વબરાજશે . િ​િા થિળ: ઇન્ટરને શ નલ વસધ્ધાશ્રમ શવિ સે ન્ ટર, પામમ થ ટન રોડ, વવલ્ડથટોન, HA3 7RW સં પ િક : 8426 0678. • શ્રી રામ મં ચ િર, ચિલયાડડ રોડ, લે થ ટર LE4 5GG ખાતે પવવત્ર શ્રાવણ માસ દરવમયાન તા. ૧૧-૮-૨૦૧૦િી તા. ૮-૯૨૦૧૦ દરવમયાન વશવ પૂ જા , થત્રોત્ર-મં ત્ર , અવભષે િ , ગીતા પાઠ, વ્રત-િ​િાઅોનું અયોજન િરવામાં આવ્યું છે . સં પ િક : 0116 266 4642. • ને શ નલ એસોચસએશન અોફ પાટીિાર સમાજ દ્વારા સમાજના હોલ ખાતે , ૨૬બી ટૂ ટ ીંગ હાઇ થટ્રીટ, લં ડ ન SW17 oRG, ને ટ વે થ ટ બે ન્ િ પાસે શ્રી ભરત ભગત અને તે મ ના સાિી િલાિારોના ભજન િાયમ િ મનું આયોજન તા. ૧૩ અને ૧૪ અોગથટના રોજ સાંજ ના ૬-૦૦િી ૯-૦૦ દરવમયાન િરવામાં આવ્યું છે . સં પ િક : િવવણભાઇ અમીન 020 8337 2873. • સરે સત્સં ગ મં ડ ળ, થોનસ ટ ન હીિ, પાચમ મ ોર ચચમ ન ા પોપ-ઇન હોલમાં ભજન કિતમ ન અને ધૂ ન ના િાયમ િ મનું આયોજન તા. ૭-૮૨૦૧૦ના શવનવારના રોજ બપોરે ૧-૦૦િી ૫-૦૦ દરવમયાન િરવામાં આવ્યું છે . સં પ િક : નાનુ ભ ાઇ િામદાર 020 8689 1901.

www.abplgroup.com

• સૂ ચ િત ઇટન ગ્રોવ કોમ્યુ ચ નટી સે ન્ ટર એન્ડ નસસ ર ી ઇન ઇટન ગ્રોવ પાિક અને બ્રે ન્ ટ પાિક એન્ડ બ્રે ન્ ટ થપોર્સમ ઇન ઇટન ગ્રોવ પાિક દ્વારા િઇ રહે લ ી નવી રમત ગમત સુ વ વધાઅો અંગે ચચામ વવચારણા િરવા માટે તા. ૫-૮-૨૦૧૦ ગુ રૂ વારે સાંજે ૭-૩૦ િલાિે થિાવનિ રહે વ ાસીઅોની મીટીંગ નું આયોજન યુ વ નટ ૬, વે થ ટમોરલે ન્ ડ રોડ, બોમે ન ટ્રે ડ ીંગ એથટે ટ , કિંગ્ સબરી, લં ડ ન NW9 9RL (મોરીસન પાછળ) ખાતે િરવામાં આવ્યું છે . • ધમસ જ સોસાયટી અોફ લં ડ ન દ્વારા તા. ૮-૮-૨૦૧૦ રાયથલીપ સોથયલ ક્લબ થપોર્સમ ગ્રાઉન્ડ, ગ્રોવનર વે લ , રાયથલીપ મે ન ોર, HA4 6JQ ખાતે વાવષમિ બાબબે ક્ યુ િાયમ િ મનું આયોજન બપોરે ૨-૦૦ વાગ્યાિી િરવામાં આવ્યું છે . આ િસં ગે વે જ નોનવે જ ભોજનનો લાભ મળશે . ૫ વષમ િરતા નાની વયના બાળિો માટે િવે શ મફત છે . સં પ િક : મનહરભાઇ એચ. 07860 430 895. • ભારતીય ચવદ્યાભાવન, ૪એ િાસલટન રોડ, લં ડ ન W14 9HE ખાતે તા. ૬-૮-૧૦ના રોજ સાંજે ૭-૦૦ િલાિે ભારતના થવાતં ત્ર વદનની ઉજવણીના િાયમ િ મનું અયોજન ભારતીય હાઇ િવમશ્નર શ્રી વનલન સુ ર ીની ઉપસ્થિતીમાં િરવામાં આવ્યું છે . જ્યારે શવન-રવવવારે તા. ૭-૮ અોગથટના રોજ સમર થિૂ લ ફાઇનલ િોન્સટટ નું આયોજન બપોરે ૪-૦૦િી િરવામાં આવ્યું છે . સં પ િક : 020 7381 3086 / 4608.

અવસાન નોંધ # ! . + # ' 2 - ; 1$ ;. - + 0 & 2 .2 '0 / : 1$ ;. - !43 1 ! + / 77 - 78 ! + 1 1 - + 1 : . + - *1)+ 3 1 1 / 78 66 - 7 66 ; + 1 . + - + (4 : % 1% 3 1 !+2 / 9 - 76 '/ ;"# - , % - 1 # ! . + # - !+ / 1 # + + + "1 1 !2 35

6-%2 82)5%0

%5) 7(

2' "%- 82)5%0 ")59-')6 7(

32) 6734 *35 %00 <385 *82)5%0 2))(6 ,3856 % (%< (%<6 % <)%5 ,%44< 73 6)59) <38 %7 % 7-1) 1367 2))()( $) %5) 4538( 73 ,%9) %22< !%7)0 3* %5%16%( %6 7,) *-567 -2()4)2()27 %6-%2 3:2)( *82)5%0 (-5)'7356 :-7,-2 7,) ,%537%5 !%7)0 "%1%. %- %,%5%.

85 ")59-')6 -2'08()

!0)%6) '327%'7 %22< !%7)0

3*

%5%16%(

35 "

3(,-% %<6)2 #86,%5 )2732 !%5/ !%5%() )2732 %553: )%5 %5'0%<6 %2/ #)0 %; 00 '%006 ',%5+)( %7 2351%0

# 5%7)6

મૂળ વતન ધમમજના હાલ કિંગ્સબરી સ્થિત શ્રી વવનુભાઇ છોટાભાઇ પટેલનું તા. ૧-૮-૨૦૧૦ રવવવારે દુ:ખદ અવસાન િયું છે. સદ્ગતની અંવતમ વિયા તા. ૭-૮-૨૦૧૦ શવનવારે સવારે ૧૦૦૦ વાગે Hendon Crematorium, Holders Hill Road, London NW7માં િરવામાં આવશે. પરમિૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને શાંવત આપે. સંપિક: હેતલ પટેલ અને શૈલેષ પટેલ 020 8905 8344.

Asian Funerals operated by

37

કેમરનની ભારત મુલાકાત: સુરેન્દ્ર પટેલ સાથે વાતા​ાલાપ િર ગુરૂવારે રાત્રે ૭-૦૦ કલાકે MATV Sky-793 પર

THURSDAY: 7 to 8 PM ચિટન ભારત વચ્ચેના સંબંધો વધુ શ્રેષ્ઠ બનાવવા ચિટનના વડાપ્રધાન ડેચવડ કેમરને ભારતની મુલાકાત લીધી િતી. આ અંગે રાજકીય પ્રવાિોના જાણકાર શ્રી સુરેન્દ્ર પટેલ સાથે વાતાસલાપ કરશે શ્રી સીબી પટેલ. િશસકો પણ આ વાતાસલાપમાં ભાગ લઇ શકશે. ફોન નંબર 020 8963 1001 નોંધી લેવા ચવનંતી. MATVનો લોિવિય િાયમિમ સીબી લાઇવ જુઅો અને જોવાની વમત્રોને ભલામણ િરો. MA TV પર સીબી લાઇવ િાયમિમ ઇન્ટરનેટ દ્વારા TVU Player Channel 75203 ઉપર જોઇ શિાય છે. TVU Player ડાઉનલોડ િરવા માટે જુઅો વેબસાઇટ

www.tvunetworks.com આપના મંતવ્યો આજે જ 'ગુજરાત સમાિાર'ને લખીને મોકલી આપો. કાયસક્રમમાં આપ પણ ફોન કરીને આપનો અવાજ રજૂ કરી શકો છો : ટેલી. નં. 020 8963 1001 or cblive_matv@yahoo.co.uk

Our caring staff are here to listen and advise you, 24 hours a day, 7 days a week. Our Funeral Services available to you: - Funeral arranged at our premises or in your home - Time of the funeral at families choice (authorities/documentation permitting) - All religious rites and wishes respected and administered - Horse drawn carriage arranged if required - Modern, fully equipped washing and dressing facilities - Prayer room for performing the Funeral Rites or for paying last respects - Funeral ceremony items provided - Priest arranged for performing last rites - Repatriation services to and from any part of the world - Ashes dispersal in UK and India

Asian Funeral Service " "

To find your nearest branch or for more information please contact: Chhaya Gathani 07932 715902 Bhagwanji Chohan 07588 879467 Sharad Mistry 07976 738671

"

#

"

$

! %

3&-0)6 1%< 9%5<

1%-0 -2*3 6%-*82)5%06)59-')6 '31 ::: 6%-*82)5%06)59-')6 '31

www.co-operativefuneralcare.co.uk

!

Losing a loved one is a traumatic time

¢

¢

from our modern and fully equipped We operate premises on Mollison Way in Edgware

Our comprehensive service includes:-

Large prayer room (Mandir) for performing the Funeral Rites or for paying the last respects All religious rites and wishes respected and administered Modern, fully equipped washing & dressing facilities Priest for final rites arranged Funeral ceremony items provided Repatriation arranged at short notice Horse drawn carriages arranged Sanjay Shah and Bharat Shah are the first & foremost Indian Funeral Directors in England serving the Asian community since 1984. For an efficient & professional service, contact either

Bharat Shah,Sanjay Shah, Neeta Shah, Alka Shah or Rashmi Doshi on

020 89 52 52 52

INDIAN FUNERAL DIRECTORS

44 South Parade, Mollison Way, Edgware, MIDDX. HA8 5QL Email: info@indianfuneraldirectors.co.uk www.indianfuneraldirectors.co.uk

24 Hours Mobile: 0777 030 66 44

Call us at anytime for a complete package price UK’s leading funeral directors at your service...

"

,)/1'

"(-%,(7

$11/6

$22(7

8 $341'$7 $.' 4.'$7 4.(1$,2 8 /12( 1$6. 4.(1$, 8 ,/6(12 8 (0$31+$3+/. #

/43*$,,

7/3+

0+&(1

*/412 2(15+&( #


38

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 7th August 2010

ઓક્સફામના ભગીરથ કાયયોમાં જયડાવા પ્રેરણા મળી વિવિધ કારણોસર ઓક્સફામ લોકોને થિયંસિે કો બનિા માટે પ્રેરણાદાયી બકયું છે. પોતાને ગમતી હોય અને બહોળો અનુભિ હોય તેિી પ્રવૃવિ-કાયોથ માટે લોકો

સપ્તાહમાં થોડો સમય ઓક્સફામ માટે ફાળિી શકે છે. જે વિદ્યાથથીઓ કે જેઓ કામગીરીનો અનુભિ અને પ્લેસમેકટ અંગે વિચારતા હોય તેઓ પણ પોતાને

vPUOD IWZ SHEHKD OY

xH^_V

gWZKZ _KZ PO WORZ ]ORYOKIJ WZKZ+ unless of course, you live in a palace

All holidays sold are covered by ATOL 3448. Prices are subject to availability and are based on Low season fares.

£ Ž

5nights = PVXWIJ

389 $}} pp MM

With traveller reviews powered by

gWZKZ VJ OPSD

OPZ IWVPX DOH ]_P [O VP

lKS_P[O

_P[ IW_I)J hnrov

lHK _R_CVPX [Z_S FVSS JI_KI DOH OYY

All holidays sold are covered by ATOL 3448. Prices are subject to availability and are based on Low season fares.

=PVXWIJ 14 nights

549 $}} MM pp

£ Ž

With traveller reviews powered by

gWZKZ)J ZPIZKI_VPRZPI

_P[ IWZP IWZKZ)J

o_J eZX_J

POIWVPX ]_P MKZM_KZ DOH YOK IWVJ JO UHJI XVGZ DOHKJZSY HM IO VI _P[ ZPUOD+

All holidays sold are covered by ATOL 3448. Prices are subject to availability and are based on Low season fares.

£Ž

5nights • PVXWIJ

499 $Q} pp MM

With traveller reviews powered by

લગતી કામગીરીમાં જોડાઈ શકે છે, તેમ જ વનવૃિ લોકો પણ તેમના બહોળા અનુભિનો સારી રીતે ઉપયોગ કરતા હોય છે. અલબત ઓક્સફામ દ્વારા થિયંસિે કોને વિદેશમાં મોકલિામાં આિતા નથી કારણ કે ઓક્સફામ શોપ, સહાયક, તહેિારની સરલા શાહ ઉજિણીની વ્યિથથા જેિી કામગીરી, ઓક્સફામની કમથચારીઓ સાથે તેમણે કામગીરી ઓકફસ કામગીરી તેમ જ અકય અંગે માવહતી મેળિી હતી. કાયથક્રમોને લઈ યુકમે ાં જ વિપુલ ઓક્સફામ આપાિકાલીન પ્રમાણમાં તકો રહેલી હોય છે. પવરન્થથવતમાં લોકોને મદદરૂપ કેકયામાં જકમેલા અને આશરે ૩૦ બનિા ઉપરાંત બીજા ઘણા બધા િષથ અગાઉ યુકમે ાં આિેલા સરલા સેિા કાયોથ સાથે સંકળાયેલ છે શાહ પણ ઘણા સમયથી તેિી િધુ માવહતી સરલા શાહને ઓક્સફામની કામગીરી સાથે મળી હતી. શાળાના વનમાથણ, શુદ્ધ સંકળાયેલા છે. પીિાલાયક પાણી પૂરું પાડિું તેઓ વિવિધ કામો સાથે અથિા િધુ સારું જીિન જીિ​િા સંકળાયેલા છે અને તાજેતરમાં માટે લોકોને મદદરૂપ બનિા જેિી તેઓ જીપીની ઓકફસમાં પણ કામ ઘણી બધી કામગીરી દ્વારા કરી ચૂક્યા છે, જ્યાં તેઓ ગરીબી દૂર કરિા ઓક્સફામ િવહિટી કામગીરી સાથે વિશ્વભરમાં ગરીબ સમુદાયો માટે સંકળાયેલા હતા અને દદથીઓની સાથે મળી કામ કરી રહી છે. સાર-સંભાળ પણ રાખતા હતા. આ એક એિી સંથથા છે કે જે તેઓ લગભગ છેલ્લા ૨૦ પવરિતથનોને આગળ ધપાિે છે, િષથથી યોગ સાથે પણ સંકળાયેલા સરકારમાં અસરકારક રજૂઆતો છે અને યોગનું વશક્ષણ આપે છે. કરે છે અને ગરીબોની પવરન્થથવત સરલા શાહ જ્યારે કેકયામાં હતા સુધારિા માટે કાયથરત છે. ત્યારે તેમણે ઓક્સફામ વિષે ભૂકપં અને િાિાઝોડા જેિી સાંભળ્યું હતું અને ઓક્સફામ કુદરતી આફતોમાં સંગઠન દ્વારા આપાિકાલીન (ઈમરજકસી) જે પ્રવતભાિ આપિામાં આિે છે તે પવરન્થથવતમાં લોકોને મદદરૂપ બને બાબત સરલા શાહને સૌથી િધુ છે તેિી તેમને માવહતી મળી હતી. થપશથી ગઈ છે. જ્યારે હૈતીમાં જ્યારે તેઓ પહેલી િખત ભૂકપં થી વિનાશ િેરાયો હતો યુકમે ાં આવ્યા ત્યારે તેણે હાઈ ત્યારે મને િધુ આઘાત લાગ્યો થટ્રીટ ખાતે ઘણી શોપ દ્વારા થઈ હતો. ભૂકપં ના સમાચાર રહેલી ચેવરટીને જોઈ હતી. તે અંગે સાંભળતા જ ઓક્સફામે ત્િરીત િધુ માવહતી મેળિ​િાની તેમનામાં કામગીરી હાથ ધરી હતી અને જે કુતહૂ લતા ઉદભિી હતી તે સંગઠન માટે િધુ કંઈક કરિામાં તેમને ઓક્સફામની શોપ તરફ આિે તેિું ઓક્સફામ ઈછછતું હતુ.ં દોરી ગઈ હતી અને ત્યાં ઉપન્થથત લાઈિેરીમાં કામના અનુભિ

vEMSOKZ IWZ

hòSZDR_PVDZ jH_KIZK VP

rJI_P^HS

gWZ ]_MVI_S OY yHSIHKZ _P[ OY IWZ ŸzSHZ zZ_[C mO R_XV] ]_KMZIw UHJI _ JWOKI MS_PZ KV[Z

All holidays sold are covered by ATOL 3448. Prices are subject to availability and are based on Low season fares.

£Ž

3nights = PVXWIJ

199 $}} pp MM

3)! 0 2 $ (0 ( / 2 ( *" ( %, '

With traveller reviews powered by

* ( / *

05 * (0 / /$ / / ( * 2 ( " &

4 ( ( ( / '. + %, * * * # # &, ( * ( / / ." (1 / / * ( / ( ( / / / ( " # " " !

$ %

બાદ સરલા શાહને પુથતકો પ્રત્યે ઘણો લગાિ થઈ ગયો હતો. તેમણે ઓક્સફામ બુકશોપ માટે કામ કરિાનો વનણથય કયોથ હતો. તેમણે સપ્તાહમાં અડધો વદિસ થિૈન્છછક રીતે કામ કરિાની શરૂઆત કરી હતી. ખાસ કરીને લંચ ટાઈમમાં બુકશોપ કેિી રીતે વ્યથત રહે અને લોકો સરળ રીતે જૂના પુથતકો શોધી શકે તે માટે િધુ સમય આપિાનું શરૂ કયુ.ું વિશ્વમાં અકય થથળે િસતા અને ભારે મુશ્કેલીનો સામનો કરતાં લોકોને મદદરૂપ બનિા માટે શોપમાં ભંડોળ એકત્ર કરિામા આિી રહ્યું હોિા અંગે માવહતગાર બનતા તેમણે પોતાના અનુભિને લઈ િધુ ગૌરિ અનુભિતા હતા. અલબત સરલા શાહ સંથથામાં આવથથક રીતે પરંતુ અકય લોકોને મદદરૂપ બની પોતાનું યોગદાન આપતા હતા. ઓક્સફામની શોપમાં કામ કરિા સાથે તેઓ સપ્તાહમાં યોગનું વશક્ષણ પણ આપતા હતા. આમ સરલા શાહે વિવિધ ક્ષેત્રોમાં રહેલા તેમના બહોળા અનુભિનો સારી પેઠે ઉપયોગ કયોથ હતો. ઓક્સફામની કામગીરીને પ્રોત્સાહન આપિા નોવટંગ વહલમાં આિેલી ઓક્સફામ શોપ ખાતે સરલાને બોલીિૂડના સુપરથટાર

અવમતાભ બચ્ચનને મળિાની તક મળી હતી. ભારતમાં અક્ષરજ્ઞાનનો અભાિ મોટી સમથયા છે અને તે માટે સરલા શાહને તેમના પૂિજ થ ોના મૂળ િતન ગુજરાતની મુલાકાત લેિાની પ્રેરણા મળી. સરલા બાળકોને મદદરૂપ બનિા વશક્ષણ પ્રોજેક્ટો માટે ઓક્સફામના થટાફના સભ્ય તરીકે કામ કરિાની લાંબા ગાળાની મહત્િકાંક્ષા ધરાિે છે. ઓક્સફામના ભગીરથ કાયથમાં જોડાિા સરલા અકય લોકોને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. ઓક્સફામ ફક્ત કુદરતી આપદામાં પોતાની કામગીરીને મયાથદીત નહીં રાખતા તે ઘણી કામગીરી સાથે સંકળાયેલ છે. ઓક્સફામ લાંબા ગાળાના વિકાસ, આરોગ્ય, વશક્ષણ, પવરિતથન માટેના અવભયાનને લઈ પોતાની કામગીરી ધરાિે છે. આ સંગઠન લોકોના જીિન માટે ઘણા િષોથથી એક અલગ જ પ્રકારની કામગીરી કરી રહ્યું છે ત્યારે તેમના ભગીરથ કામગીરીનો એક ભાગ બનિા બદલ આજે હું ગિથની લાગણી અનુભિું છુ,ં તેમ સરલા શાહે જણાવ્યું હતુ.ં ઓક્સફામ અને તેના ભારત ખાતેના પ્રોજેક્ટો વિશે િધુ માવહતી મેળિ​િા અથિા દાન માટે સંપકક કરો : ૦૩૦૦ ૨૦૦ ૧૨૪૨

પાન-૧નું ચાલુ

સાથે િાટાઘાટો કરિામાં મશગુલ રહ્યા હતા. વિટન િતી ભારત વરટેઇલ, ઇકથયુરકસ અને બેન્કકંગ ક્ષેત્રે િધુ વિદેશી મૂડીરોકાણ કરિા દે તેિી ઇછછા વ્યક્ત કરિામાં આિી હતી. વિવટશ િડા પ્રધાન અને ભારતીય િડા પ્રધાન ડાે. મનમોહન વસંહ િચ્ચે પણ મંત્રણા યોજાઈ હતી. મુલાકાત બાદ બહાર પાડિામાં આિેલી સંયક્ત ુ યાદીમાં બન્ને દેશોના ઐવતહાવસક સંબધ ં ો િધુ મજબુત થઈ રહ્યાની નોંધ લેિાઈ હતી. કેમરને ભારતીય રાષ્ટ્રપવત પ્રવતભા પાટીલની સૌજકય મુલાકાત પણ લીધી હતી. કેમરને બેંગલોરમાં જાણીતી આઇટી કંપની ઇકફોવસસની પણ મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે વિદ્યાથથીઓ સાથે ચચાથ વિચારણા કરી હતી. નિી વદલ્હીમાં તેમણે ભારત-વિટન સંબધ ં ો અંગે કોપોથરટે માંધાતાઓ સાથે ગોવિ કરી હતી.

આતંકવાદ સામે... જોકે, ઘરઆંગણે વિટનમાં તેમના વિધાનનું અથથઘટન જાણે વિટન ઝુકી પડ્યું હોય તે રીતે કરાયું હતુ.ં કેમરનની મુલાકાત મૂળતઃ વિવટશ વ્યાપાર ઉદ્યોગને ભારતમાં કારોબાર કરિા િધુ મોકળાશ મળે તથા ભારતીય ઉદ્યોગો વિટનમાં રોકાણ કરે તે હેતન ુ ી હતી. એ દૃિષ્ટએ ધાયાથ મુજબ વિવટશ એરો થપેસ કંપની અને ભારતની વહકદુથતાન એરોનોવટક્સ િચ્ચે ૫૦૦ વમવલયન પાઉકડની કકંમતે ૫૭ હોક જેટ વિમાન બનાિ​િામાં મદદ કરશે. કેમરન સાથે ભારત પધારેલા નાણાં પ્રધાન જ્યોજથ ઓથબોનને મુબ ં ઈમાં િેપાર ઉદ્યોગના માંધાતાઓ સાથે ચચાથ કરી હતી. વબઝનેસ સેક્રટે રી વિકસ કેબલ પણ તેમના ક્ષેત્રના અગ્રણીઓ

6, 6B$

uVZJI_ YOKZGZK VP

hZGVSSZ

gWVJ VJ KZ_S hM_VP _I VIJ M_KIDVPX ^ZJIw JZZ WOF SOPX DOH S_JI You don’t need an invite, just turn up

All holidays sold are covered by ATOL 3448. Prices are subject to availability and are based on Low season fares.

£ Ž

189 $}} pp MM

)=

With traveller reviews powered by

%:

n_KK_TZJW

gWZ FOKS[J XKZ_IZJI R_KTZIMS_]Z4 dZ)GZ _SKZ_[D XVGZP DOH OHK Ÿ^ZJI MKV]ZC+

All holidays sold are covered by ATOL 3448. Prices are subject to availability and are based on Low season fares.

$= 6 /2; @!6= 9> )!"!6= / <+ # B#&6# : 6% 7 )6#)= )6 ) 6 $<-37 :! #< #< !6 ; 6%)= 6% < 8 & *<" !*: 8 !B*$6 ! 7' : 7 7 #*:&6 !&6 7 1:4 ."&/ 6 )B*

nights =3PVXWIJ

mZXOIV_IZ IWZ JOHT OY

£ Ž

•3PVXWIJ nights

189 $Q} MM pp

With traveller reviews powered by

: 7 <

7 5 5 => @"@

9 $7

7 @7 : / 9

4 '7%4 4 7 $+7 4 @+- 6 (4 4+4$5 9, $ @$'4$ 7 7" 4 ? '); 4 @ $4 5 *4$*:!4& 7 $*9 *4 * 4 %9-15 7" $9 $9 4 $ 4""4: " "4 8 (4 4+4$5 +7 5 3$ 7 $+7'4 "'4 5 072 .#'/ 4 *@+ ); 4$ 7 $A "&(7

*: <

9 !4' 4 ": %

6 6# B*- 8 6% : #)< 6 # 6!!6= ! :&6 0!6B : 6, 6B$ 5# : (? 6# !%':

A

( ' !&

:

'

&, "( & $+ * & ' / & ( ' - & & ' !& !, & ( !+ !& ! & ( + + & & &, (( & ) ' ' % ( "( & & '! (

!,

#

.

,

+

(


www.abplgroup.com

Gujarat Samachar - Saturday 7th August 2010

Why travel with

Southall Travel? Number One Travel Agent to India,

sA¦¸Ael qòAvel

with over 20 years experience

Open 24 hours a day, seven days a week. Call us anytime

Price guarantee will not be beaten on price

Specialists for worldwide flights and holidays with any airline, anywhere, anytime Fast and reliable service Multilingual staff

offering impartial advice

UK’s 100 Fast Track Companies (Sunday Times 2005)

Trusted household brand for total peace of mind

sA¸e j ˆA mAqe yAºA krvAnuù psùw krˆAe?

20 v¿A#¸I qòAvelmAù anu vI aevA

Art yAºA mAqenA æ¸m nùbrnA qòAvel aejNq

iwvsnA cAevIsey klAk ane sPtAhnA sAtey iwvs kAe¤ po smye fAen krAe

AvnI gerùqI

amne Av bAbte kAe¤ po bIq krI ˆkˆe nih

ivËmAù gme TyAù kAe¤ po

smye kAe¤ po aerlA¤nnI flA¤q ke hAelIdez mAqenA in¿oAùt

zdpI ane sùtAe¿AkArk sevA bhu A¿AIy SqAf

ew AvmuKt slAh

yukenI 100 fASq qòek kùpnI pEkInI aek (sNde qA¤Ms 2005)

mnnI ˆAùit mAqenuù œrœrmAù ÀoItuù ivËsnIy nAm

Call Centre open 24 hours

A BTA 80626

0208 843 6800

Think Travel, Think Southall Travel www.southalltravel.co.uk

39


40

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 7th August 2010

For Advertising Call 020

7749 4085

Visit Our Gujarat Samachar Website:

www.abplgroup.com

બિેનના આશીકને બદલે અન્ય દંપત્તીની િત્યા ભરૂચના મુસ્લલમ યુવક સહિત ચારને સજા મૂળ ભરૂચ જીલ્લાના વતની અને હાલ ઇલટ લંડનના મેનોર પાકક ખાતે રહેતા હહસામુદ્દીન ઇબ્રાહીમ નામના ભરૂચના મુસ્લલમ યુવાને પરણીત બહેનના પ્રેમીની હત્યા કરવાનું કાવતરૂ ઘડી ભૂલમાં બ્લેકબનનમાં રહેતા મુસ્લલમ દંપત્તીને ઘરમાં પેટ્રોલ બોંબ ફેંકી જીવતા સળગાવી હત્યા કરતા પ્રેલટન કોટટે ચારેય હુમલાખોરોને અજીવન કેદની સજા ફરમાવી હતી. હહસામુદ્દીનને કોટે કેસના ખચાન

બદલ ૫૭,૫૦૦ પાઉન્ડ ચૂકવવા હુકમ કરાયો હતો. લેંકેશાયરના બ્લેકબનનમાં લંડન રોડ પર રહેતા અને મૂળ ભરૂચના વતની અબ્દુલ્લાહ મોહમ્મદ (ઉ.વ.૪૧) અને તેમના પત્ની આયેશા (ઉ.વ.૩૯)નું ગંભીર રીતે દાઝી જવાથી મોત હનપજ્યું હતું જ્યારે તેમના નવ વષનના હદકરા અને ૧૪ વષનની હદકરીને દાઝી જવાથી તેમજ ધૂમાડાની અસર થઇ હતી. જોકે તેઅો બચી જવા પામ્યા હતા. સોમવારે પ્રેલટન ક્રાઉન કોટે દ્વારા દોહષત ઠટરવવામાં આવેલા રીંગલીડર હહસામુદ્દીન ઇબ્રાહીમ (ઉ.વ.૨૧ રહે: શેલી એવન્યુ, મેનોર પાકક,

મોતેને ભેટેલ  અબ્દુલ્લાિ મોિમ્મદ

અનુસંધાન પાન. ૩૧

હિસામુદ્દીન ઇબ્રાિીમ, િબીબ ઇકબાલ, સાદેક મીયા અને મોિમ્મદ મીયા ! %

" +

'

## " &

+& #" +!##" #

9-58 5:2; <-:0=?=-A18 /; @7

#% ! '

2= 2= 2= 2=

E E E E

BBB <-:0=?=-A18 /; @7

E E E E E

"-5=;.5 45/-3; &-: =-:/5>/; -83-=D 09;:?;:

4910-.-0 $;=.-:01= 1845 -:3-8;=1

!;9.->-

"534?> 2= #

(

2= 2= 2= 2=

E E E E

E

E E E E E

D01=-.-0 4@6 ;41::-5

<<

% ( '+ #'

= = = = =

2= 2= 2= 2=

E E E E

8534? ;:8D 2= E

$ &

= E

<<

:534?> !5:59@9 ?B; <1;<81 &4-=5:3 '=-:>21=> =1-72->? %1<=1>1:?5A1 &1=A5/1 5: @.-5 -:0 #!$ ! "' %+ # % )#( %&

"&(% "

%

(

$

'% )

E E

<< <<

%F

!@9.-5 E -:3-8;=1 E

"'%

%

&'#$#) % " ( E E

#

'&

+

# '&

"

<< <<

& # '& " (

<< <<

" ( & "

=E

<<

(

=E

#'

% "& %

*'

-= > >-8--9 -:37;7

E E

<< << <<

*

88 $-/7-31 8534? <=5/1> -=1 :/8@>5A1 ;2 5=<;=? '-C1> 950 B117 ?=-A18 88 #221=> -=1 >@.61/? ?; -A-58-.585?51> 0-?1 ;2 ?=-A18 01?1=95:1> 2-=1> $-/7-31 $=5/1 #

+

#! &

$ %'! "'&

%( &

#

+&

&

@>5:1>> ;@=> !;: ?; =5 ?; &-?@=0-D ?;

%&

) & & %)

88 @.-5 $-/7-31> :;B /-==D - $=5/1 $=;95>1 $81->1 A5>5? ;@= B1.>5?1 2;= 5:2; '1=9> ;:05?5;:>

%#($ ## " &

% " ! % % " ( (% " (&

;4-::1>.@=3 "-5=;.5

"

% ' &

# '& " !-@=5?5@> '& " !-805A1> & *'

%'

& *' % &'#$#) % " ( '& " ( * ' #' % "& %

4910-.-0 1845

$

#'

58?;: @915=-4 :534?> '=-:>21=> 2= E < <

&& &$

#

%&'

#% #) %&

& ) & '#%&

!@9.-5 %-67;? -=;0-9:-3-=

= = = = =

,

-

$ @ 5 @ G[$ H ! B '! @!F @! B F C!I B 'K ['$@ @ F%I @ [$:@ M @ [6 @ G @ '@!@ F I @K F% B [$ @ B [!A1 [ B ' B=@ !$@ CK 8B CQ F . @' N [6 @K $ @ [$:@ M B 'K) @ @K ] B @K% $ @!I O @ I F /"F B F H @ B '! @!F ' B=@ (F #% [$ @ @ [ I F @0 @K ( @K \( K4@" B [$ I C'@! @ P TRSR @K ' @; F"@ $&P ![ @ %!F USU RSS [$:@ M F [$ @ $@ @K 0 @K ( @K @K C!I[ C[ @ F%I @ [$:@ M I ' @$F% I

"

"&(% "

'

@?;: (

'18

';=;:?; "1B +;=7 ;> :3181> )-:/;@A1= !;:?=1-8

'% )

(

## " &

% '% ) 1-3=-A1 %;-0

%

#"#!+

#'

%

% & #% & " #% ' , "

*#%

*

&$

$

*#%

%

"* ). "

" "' ) B [$:@ M '@ F F @ ! [ P! " US UYW "I I [6 0 @K ( @K $&P (F"@K K I C B I( I F F $&N 5$@'B [$:@ M B 'K) @ TUW TZW ( B F F @ [7 "I I B 'K) @ TV XYR ( B [ 3F% @ @ @ 5 @ G[ 3B 9@!@ ^(F! @!@ 'K [$ $@ "@ @K [$:@ M @'F I8' ! @ I- "F$@ @K $%F F [$:@ M [6 @K I @ I . @' E!I !B 1$ F% @ @ !F + @!F ! F F ! $@ @K $%F "B E! '! @!F I @[! 1 D [$ @ B , [ @ " !B ( B @K [$:@ M I '@!I

)

'

'

)

$ " '

@"C !<I ( I 3B F ?K ( CK H C> I @#$@ , [ CK >E K E/ @K !$@ @K $%F F F 1$B F @ E B 5[2 @ C'!B F $ @ [$:@ M F $ @!$@ 5[ , B E @# @K 1 D - [$ @ I I I C> I I( I /"F B F H $&N H6C !B @K (I 'F2H !B " *(I ' F [$ @ I C> I !I $@ $@ [ I B ^(F!@ !B ( B F (F # '! @!F [6 @K . @' @ G !_ ! @K [$:@ M @ G J[ !B F _'B ' 1 ! B 3F_ B ^ @!B !_ @ !B B B ( B !@K I @K ' @ G . @' N $ @K [$:@ M F B '@ F - I F "@$B % %F (L

"* !" " # ' #

$ " # & # "- # # + # ' ) ( , * *$ " # " ' "* B D Y -'A =I H #EE,& $< #= F =) E E Y' = = A 9= E * = E = &I C!H E = = A &BY# = & & D N #= =I = & = E #'A# A I0 & " A# $E G G E E =H = $I = 1# M E * = E 28= = = :E H H !A H E = & = H #EE,& = F * = &B A < PQ 'Z H L BA E E E =I = E QOOO H <Y = #= = = :E H 9= E 'E#= A E AY BI E;I 'K &B A !I = BI E !I =I Y4+& E A!E &EY A Y = B = A D" = Y$% F! A =Y! A A J A E E A &E#= ! D #= E! = =I H B6H =/&H ) H E W = ,& = X E A[ = A E !H = A A E#A & = = &I/ = = B =I B =I 'E#=!H B BG =

&5=#="= E =& $< A E 'E#=! 1 = E = + RSO OOO E#A > -,& = A J A = = = =I = E L 7 +$ 7 M ; 7$ 7B 7 <B % <B @ 8 ,+$ < @ N N ? 7 $ 7 > :-%3$ %7 N N ? !> ; > C ; 7 7 >& N"# ? > IK < 7 JHIH 7 A 7P 7 <B * 7 <B > 7 %>!7 7B 7!7 <B > 8 ,+$ > > >) !7 7 ; F 7 E N ; IK HHH 7 ) <B !> N ) 7' <B ( 7 > A 8 .$A 0 7" 7B - A % A $A 7 ; ; ! =!G 7$ 7B N1 7 >!) < > . +$ $57!7 7 > 8 ,+$ > 7 > 7 A)2?& 7B 6N 7 % ; $57!7 7 9)

/// ,* .%#'+,0%

*

1

*(&

(&

," -!-+,

%7 N " ; $< ; > O ; % ; A !>, >+$ > < @ ; 8 ,+$ !4> A >N A)2?& A % A @ ?) %7 7 !7 ; 0N/ 7 <$ !7 7B !; %A ; %!> %7 !> > $< =I M = K Y A #H =#H HN ' H G = =I A E AY = :E H H= E E D # A #= =I = ="[ !A A E E < A I D A E"#= E = B M = K Y A #H =#H HN ' H G E E #AY H ?4 E+ A #= > -,& E = + QRU RTV A D # A A E A[ = B > -,&E / 8 = A ' A G E E = '= = != H !E EY &N E !E@(3Y& A A . #/ = A ' A 7E A D =I Y#&I = H#= "A ' A ) '

0+

/

$


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.