GS 3rd December 2016

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તયદવશ્વતઃ | િરેક દિશામાંથી અમનેશયભ અનેસયંિર દવચારો પ્રાપ્ત થાઓ

·ºђÂђ કºЪ ¿કЦ¹ ¯щ¾Ъ કЦ³а³Ъ »Цà અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:

G G

80p

╙¸àક¯ђ ઔєє¢щ³Ц કЦ¹±Ц ઇ¸ЪĠщ¿³

G G

´╙º¾Цº ઔєє¢щ³Ц કЦ¹±Ц ¯કºЦºђ

020 8951 6989

Volume 45 No. 31

સંવત ૨૦૭૩, માગશર સયિ ૪ તા. ૦૩-૧૨-૨૦૧૬ થી ૯-૧૨-૨૦૧૬

3rd December 2016 to 9th December 2016

www.axiomstone.co.uk info@axiomstone.co.uk

TM

Axiom Stone Solicitors is the trading name of Axiom Stone London Limited. Company Registration No. 6546205. We are Authorised and Regulated by the Solicitors Regulation Authority.

¹Ьકы°Ъ ±ººђ§ ´Цє¥ ³ђ³-çªђ´ Ù»ЦઈÎÂ

╙¶¨³щÂ Ãђ¹ કыઆ³є±-Ĭ¸ђ±, એº ઈЩ׬¹Ц³Ц ļЪ¸»Цઈ³º એºĝЦÙª¸Цєઉƒ¹³ કºђ ⌡ ¶щ¬Ц¹ºщĪ Ù»Цઈª - »є¬³ ÃЪĨђ°Ъ ╙±àÃЪ ÂЬ²Ъ ⌡ ±ь╙³ક એક ¬Ц¹ºщĪ Ù»Цઈª - »є¬³ ÃЪĨђ°Ъ ¸Ьє¶ઈ ÂЬ²Ъ

⌡ ±ь╙³ક એક Ù»Цઈª - ¶╙¸↨¢ÃЦ¸°Ъ ╙±àÃЪ/ અ0¯Âº ÂЬ²Ъ ⌡ ÂØ¯ЦÃ¸Цє¥Цº Ù»Цઈª - »є¬³ ÃЪĨђ°Ъ અ¸±Ц¾Ц± ÂЬ²Ъ ⌡ ÂØ¯ЦÃ¸ЦєĦ® Ù»Цઈª - »є¬³ ÃЪĨђ°Ъ ×¹Ь¹ђક↕ÂЬ²Ъ

અંદરના પાને...

• ઈંગ્લેન્ડ ટેસ્ટમાંભલેહાયયું , પણ હસીબેદિલ જીત્યા •

• કાશ્મીરમાંઆમમી કેમ્પ પર આતંકી હુમલોઃ ૭ જવાનો શહીિ અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Special fares to India

Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365

£400 £345 £412 £412 £412 £365

Worldwide Specials Nairobi Mombasa Toronto New York

£355 £425 £345 £427

Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE

020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

www.holidaymood.co.uk

૫૦ ટકા પેનલ્ટી ચૂકવીનેકાળયંનાણયંકાયિેસર કરવા સરકારની ઓફર

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો રદ કયા​ા િછી હવે ભારતીય અથાતત્ર ં ને ઉધઇની જેમ કોરી રહેલા કાળાં નાણાંના દૂષણનેડામવા કમર કસી છે. સરકારે નોટબંધીની જાહેરાત બાદ બેન્કોમાં જમા થયેલી જંગી બેપહસાબી રકમ િર મસમોટો ટેક્સ વસૂલવાની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી અહેવાલો હતા કે સરકાર બેપહસાબી આવક િર ૨૦૦ ટકા સુધીનો તોપતંગ ટેક્સ વસૂલ કરશે. જોકેઆ બધી વાતો અટકળો જ િુરવાર થઈ છે અને હવે ખુદ સરકારે ૫૦ ટકા ટેક્સ લઈને બ્લેક મનીને વ્હાઈટ કરી આિવાની યોજના જાહેર કરી છે. ૯ નવેમ્બરથી અમલી બનેલી નોટબંધી બાદ બેન્કોમાં જમા કરાવાયેલાં કાળા નાણાં િર ટેક્સની વસુલાત માટે ઈનકમ ટેક્સ લો સંશોધન પબલ-૨૦૧૬ સોમવારે નાણાં પ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં રજૂ કયુ​ું હતું . આવકવેરા કાયદામાં સુધારા કરતા આ ખરડામાંનોટબંધી બાદ બેન્કનાં ખાતાઓમાં જમા કરાવાયેલી, િરંતુ જાહેર નહીં કરેલી આવક િર ૫૦ ટકા ટેક્સ, િેનલ્ટી અને સરચાજાની વસુલાતનો પ્રસ્તાવ મૂકાયો છે. જો આ સ્કીમની મુદત િૂરી થયા બાદ જાહેર નહીં કરેલું

બેપહસાબી નાણું આવકવેરા પવભાગની તિાસમાંઝડિાશે તો તેના િર ૮૫ ટકા ટેક્સ અને િેનલ્ટીની વસુલાત કરાશે. વડા પ્રધાને ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ કરવાની જાહેરાત કયા​ાનાંત્રણ સપ્તાહ બાદ નાણાં પ્રધાને આવકવેરા સુધારા ખરડો લોકસભામાં રજૂ કયોા છે. નાણાં પ્રધાને આ પબલ ‘મની પબલ’ તરીકેરજૂકયુ​ુંહોવાથી તેને માત્ર લોકસભાની જ મંજરૂ ી જરૂરી છે. આમ સંસદના પશયાળા સત્રમાં જ તેિસાર થઇ જશે. ઉલ્લેખનીય છે કે શાસક િક્ષને રાજ્યસભામાં િૂણાબહુમતી નથી. ખરડામાં કરાયેલી જોગવાઈ અનુસાર અઘોપષત આવક જાહેર કરનારે તે રકમના ૨૫ ટકા ફરપજયાત વડા પ્રધાન દ્વારા જાહેર કરાયેલી પ્રધાનમંત્રી ગરીબ

કલ્યાણ પડિોપઝટ સ્કીમમાં જમા કરાવવા િડશે. વ્યાજરપહત આ સ્કીમમાં ચાર વષાનો લોક-ઇન પિપરયડ રહેશ.ે એટલે વ્યપિને ચાર વષા સુધી આ રકમ િરત મળશેનહીં. જેલોકો નોટબંધી બાદ જાહેર થયેલી આ વોલન્ટરી પડસ્ક્લોઝર સ્કીમ અંતગાત કાળાં નાણાંની જાહેરાત નહીં કરે અને બાદમાં તેમની અઘોપષત આવક ઝડિાશે તો તેમના માટે સરકારે આકરાં િગલાંની જોગવાઈ ખરડામાંકરી છે. આ પ્રકારની અઘોપષત આવક િર ફ્લેટ ૬૦ ટકા ટેક્સ ચૂકવવો િડશે. તેઉિરાંત ટેક્સના ૨૫ ટકા સરચાજાની વસુલાત કરાશે. આમ કુલ ૭૫ ટકા ટેક્સ િેટેચૂકવી દેવી િડશે. તે ઉિરાંત એસેપસંગ ઓફફસર આ ૭૫ ટકાના ટેક્સ િર ૧૦ ટકા િેનલ્ટી િણ વસૂલી

શકે છે. આમ, બેપહસાબી નાણાંમાંથી ૮૫ ટકા રકમ સરકારી પતજોરીમાંિહોંચી જશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ દિપોઝીટ સ્કીમ ૨૦૧૬ નોટબંધીનેકારણેછેલ્લા ૨૦ પદવસથી સમગ્ર દેશમાં ભારે િરેશાની ભોગવી રહેલા લોકોની લાગણીનેવાચા આિતા પવિક્ષના ઉગ્ર પવરોધ વચ્ચે રજૂ કરાયેલા પબલમાંપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પડિોઝીટ સ્કીમ ૨૦૧૬ની દરખાસ્ત છે. જેમાં ૧૦મી નવેમ્બરથી ૩૦મી પડસેમ્બર સુધીમાં બેન્કોમાં એકત્ર થયેલી રકમ િર ૩૦ ટકા ટેક્સ અને૧૦ ટકા િેનલ્ટી લાગુથશે. આ ઉિરાંત ૩૩ ટકા સરચાજાસાથેઆ રકમ ૫૦ ટકા સુધી િહોંચી જશે. રેવન્યુ સેક્રટે રી હસમુખ અપિયાએ કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પડિોઝીટ સ્કીમ અંતગાત મળતાંનાણાંમાટેજેકોઈ રકમ આવશે તેનો સ્રોત િૂછાશે નહીં. તેને વેલ્થ ટેક્સ, નાગપરકી કાયદાઓ અને બ્લેક મની એક્ટમાંથી બાદ રખાશે. આ યોજના અંતગાત જેનાણાંભંડોળ મળશે તેનો ઉિયોગ પસંચાઈ, હાઉપસંગ, ટોઇલેટ, બુપનયાદી સેવાઓ, પ્રાથપમક પશક્ષણ અને આરોગ્ય તેમજ રોજગારી પનમા​ાણ માટેથશે. અનયસંધાન પાન-૨૪


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.