Gujarat Samachar

Page 1

80p Let noble thoughts come to us from every side Volume 41, No. 22

First & Foremost Gujarati Weekly in Europe

અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક સદશામંાથી અમને શુભ અને સુંદર સવચારો પ્રાપ્ત થાઅો 29th September to 5th October 2012

સંવત ૨૦૬૮, ભાદરવાે સુદ ૧૪ તા. ૨૯-૦૯-૨૦૧૨ થી ૫-૧૦-૨૦૧૨

અલવિદા મમતાએ છેડો ફાડતાં લઘુમતીમાં મૂકાયેલી મનમોહન સરકારને મુલાયમ સસંહે જીવતદાન આપ્યું છે, પણ આ ટેકો ક્યાં સુધી ટકે છે તે તો સમય જ કહેશે

2 2 2 2 2 2 2 2

નવી દિલ્હીઃ વિદેશી મૂડીરોકાણ આકષષીને દેશના અથથતંત્રનો પાયો મજબૂત બનાિ​િાનો િડા પ્રધાન ડો. મનમોહન વિંહનો દાિો કે ઇરાદો તો િાકાર થાય ત્યારે િાચો, અત્યારે તો તેમની િરકારનો પાયો નબળો પડી ગયો છે. ૧૯ િંિદ િભ્યો ધરાિતી તૃણમૂલ કોંગ્રેિ પાટષીએ ટેકો પાછો ખેંચી લીધા બાદ યુપીએ િરકારનું ભાવિ બહારથી િમથથન આપનારા પક્ષોના ભરોિે મૂકાઇ ગયું છે. ૨૨ િંિદ િભ્યો ધરાિતા મુલાયમ વિંહે યુપીએ િરકારમાં જોડાયા િગર જ બહારથી િમથથન આપિાનું જાહેર કયુ​ું છે. યુપીએ િરકારે આ જાહેરાતથી થોડીક રાહત જરૂર અનુભિી હશે, પરંતુ આ ટેકો ક્યાં િુધી ચાલુ રહેશે તે લાખ રૂવપયાનો િ​િાલ છે. મુલાયમ વિંહ ખુદ શાિક યુપીએ અને વિપક્ષ એનડીએના વિકલ્પ રૂપે ત્રીજો મોરચો

3 3

*&$%.- #, 2 3

#, 2

બસ, હવે તો તમારો આશરો છેઃ વડા પ્રધાન મનમોહન સસંહ સમાજવાદી પાટટીના વડા મુલાયમ સસંહ યાદવને કંઈક આવું જ કહી રહ્યા​ા હોય એવું લાગે છે

રચિાની િેતરણમાં છે. મુલાયમે િરકારને િમથથન આપતા જાહેર કયુ​ું છે કે તેમનો પક્ષ કોમી પવરબળોને િત્તાથી દૂર રાખિા માટે યુપીએને ટેકો ચાલુ રાખશે.

ગ્રેટ મેસજશ્યન

કે. લાલ

અનુસંધાન પાન-૨૯

હે ચાલો... 'ગુજરાત સમાચાર - એસશયન વોઇસ' આયોજીત 'આનંદ મેળા'માં 000 %+(&" 1)++" !+ /'

<

(8076 -+,76 %;6

" <

(8076 -+,76 %;6

$

(૧૯૨૪-૨૦૧૨)

તા. ૨૯ અને ૩૦- શસનવાર અને રસવવાર સવારે ૧૦-૦૦થી રાતના ૮-૦૦ સ્થળ: બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચચચ એવન્યુ, હેરો સમડલસેક્સ HA3 5BD જુઅો પાન નં. ૭

!

<

<

$

"

! " " %$

<

%$

*35

! $

%(807

વધુ અહેવાલ પાન-૮

!

#

%235 %5/ " #

$

! "

31*35( 3%( 32(32 " %!

!

#

1%-0 6%0)6 6%175%9)0 '3 8/

::: 6%175%9)0 '31 327%'7

%7)0 %12-/&,%-

35

%00

35 %'/%+)( !3856 &-.,% 5%())4


2

ટિ​િન

Gujarat Samachar - Saturday 29th September 2012

મેવડકલ ટુરીઝમ વવશેષાંક શીયાળાની ઋતુ આવી રહી છે ત્યારે આપણાં ઘણા બધા વતડલો અને તમત્રો ભારતની મુલાકાત લેનાર છે ત્યારે ગુજરાત અને મુંબઇમાં ખૂબજ આધુતનક અને લેટેથટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને િારવાર, શથત્રતિયા અને િેવા - િુતવધા આપતા તબીબો અને હોલ્થપટસિ અંગેની િુંદર તિવીર િહ માતહતી આપતો ૩૨ પાનાનો ‘મેતડકલ ટુરીઝમ’ તવશેષાંક િવષે લવાજમી ગ્રાહકોને િાદર કરીએ છીએ.

સંવિપ્ત સમાચાર • યુકેમાં ગેરકાયદે રહેતા ૧૬ ભારતીયની ધરપકડઃ તિટનના ઇતમગ્રેશન તવભાગે પલ્ચચમ લંડનના હેથટોનમાં પુલ નીચે ઊંઘતા ઘરતવહોણા લોકોની તપાિ દરતમયાન ૧૬ ગેરકાયદે ભારતીય ઇતમગ્રસટ્િની ધરપકડ કરી હતી. ઝડપાયેલા ભારતીયો િામે ઇતમગ્રસટ્િ િંબંતધત ગુનાઓ હેઠળ કાયિવાહી હાિ ધરાઈ છે. • ધનવાનો અને સ્પોર્સસ પ્રોફેશનલો પર ટેક્સ વવભાગની નજરઃ તવદેશમાં તમલકતો ધરાવતા ધનવાન તિતટશરો તેમ જ ફૂટબોલરો િતહત ભારે કમાણી કરતા થપોટ્િ​િ િોફેશનલો પર રેવસયુ અને કથટ્મ્િ તવભાગની નજર છે. તવભાગ કરચોરી કરતા ધનવાનોને શોધી કાઢવા વધુ ૧૦૦ ટેક્િ ઈસથપેક્ટરોને કામે લગાવી રહ્યો છે, જેઓ £ ૧ તમતલયનિી વધુની િંપતિ ધરાવનારને લક્ષ્યાંક બનાવશે. • પેન્શનરોની યાતનાની ઓસ્બોનસને કોઈ વચંતા નથીઃ રીશફલમાં િધાનપદ ગુમાવનાર પૌલ બથટોિએ જણાવ્યું છે કે વૃદ્ધ ઉંમરમાં િારિંભાળનો ખચિ ચુકવવા પોતાના ઘર વેચવાની ફરજ પડે છે તેવા પેસશનરોની યાતના બાબતે જ્યોજિ ઓથબોનિના તવભાગને કોઈ તમા નિી. વનક ક્લેગ અને ડેવવડ કેમરનમાં વૃદ્ધ લોકોને મદદ કરવાની રાજકીય ઈચ્છાશતિનો અભાવ છે. • ઈયુ મવહલા ક્વોટાને રોકવા વિટને ટેકો મેળવ્યોઃ તિટન દ્વારા ૨૭ દેશોના જૂિ યુરોપીય યુતનઅનમાં તલથટેડ કંપનીઓના બોર્િ​િમાં ૪૦ ટકા મતહલા ક્વોટા લાદવાની િ​િેસિની દરખાથતનો તવરોધ કરવામાં આવશે. તિટને દરખાથતને અવરોધવા ઈયુના િભ્ય દેશોમાંિી પૂરતો ટેકો મેળવી લીધો હોવાનું યુરોપીય કતમશનના િમુખને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે.

પયુિષણ તહેિારની ઉજિણીમાં ટિટિશ ટિદ્યાથથીઓની ભરતી માિે ચેટરિી RSPCAને આિકાર અમેટરકી યુટનિટસિ​િીઓ મેદાને

લંડનઃ RSPCA ના ચીફ એક્ઝિઝયુટિવ ગેવિન ગ્રાન્ટ અને ટ્રથિીઓ ડો. વિચાડડ િાયડિ અને બાબબિા ગાડડનિે સોમવાર ૧૭ સપ્િેમ્બરે હિટફોડટશાયરમાં પોિસસ બારક્થિત ઓશવાલ સેન્િરની મુલાકાત દરટમયાન પયુસષણ તહેવારની ઉજવણી કરી હતી. તેમણે મંટદરના સમાજના ૩૦૦ સભ્યો સાિે પ્રાિસના ટવટિમાં ભાગ લીિો હતો. પ્રાણી કલ્યાણને સુિારવાના ભાગરુપે RSPCA ટવટવિ િમસસંપ્રદાયો સાિે સલાહ મસલતો કરે છે ગ્રાન્િે કહ્યું હતું કે, ‘સમગ્ર સજીવો પ્રત્યે કરુણાની ૩૦૦૦ વષસ પુરાણી જૈન ફીલોસોફીમાંિી ટવશ્વને શીખવાનું છે. RSPCAની કામગીરીના કેન્દ્રમાં પણ આ જ છે અને આ ફેક્થિવલમાં તેમની સાિે જોડાઈ અમે

લંડનઃ તિટનમાં ડીગ્રી જેનેટ વોવલસ કહે છે કે ઘણાં મેળવવાનો ખચિ વધી ગયા હોંતશયાર તવદ્યાિથીઓને ફ્રી પછી ટોપ અમેતરકન ટ્યુશન, £ ૨,૦૦૦ રહેવાનો યુતનવતિ​િટીઓ તેનો લાભ ખચિ તેમ જ તમડલ ઈથટિી લેવા મેદાનમાં આવી છે અને આવવા-જવાની ફ્લાઈટ્િની તિતટશ તવદ્યાિથીઓની ભરતી િુતવધા િાિે અબુ ધાબીમાં સયૂ કરવા અભૂતપૂવિ અતભયાન યોકક યુતનવતિ​િટીના હાિ ધયુ​ું છે. ગયા વષષે આશરે ઈસટરનેશનલ કેમ્પિમાં ૯,૦૦૦ તિતટશ આકષથી જવાયા છે. આ િપ્તાહે અંડરગ્રેજ્યુએટ્િ અને લંડનમાં શુિવાર અને પોથટગ્રેજ્યુએટ્િ યુએિમાં શતનવારે હાવિડડ, યેલ, ભણ્યાં હતાં અને તેમાં તિસિટન, થટેનફોડડ, સયૂ યોકક નોંધપાત્ર વધારો િવાની યુતનવતિ​િટી અને આગાહી તનષ્ણાતો કરે છે. માિાચ્યુિેટ્િ ઈલ્સથટટ્યુટ આ વષષે તિતટશ ઓફ ટેકનોલોજી િતહત યુતનવતિ​િટીઓમાં થિાન તવિમી ૧૬૫ તશક્ષણ િંથિાઓ મેળવનાર તવદ્યાિથીઓની ‘યુએિએ કોલેજ ડે ફેર’માં િંખ્યામાં લગભગ ૫૭,૦૦૦ ભાગ લેનાર છે. એટલે કે ૧૨ ટકાનો ઘટાડો કેલ્સિંગ્ટન ટાઉન હોલ િયો છે. યુએિ ખાતે યુએિ-યુકે ફૂલિાઈટ યુતનવતિ​િટીઓ િામાસયપણે કતમશન દ્વારા િદશિનનું અંડરગ્રેજ્યુએટ ડીગ્રી માટે વષષે આયોજન કરાયું છે. એક £ ૯,૮૦૦િી £ ૧૯,૦૦૦ અસય કાયિ​િમ ‘ધ થટુડસટ ફેર’ શતનવારે િુધીનો ચાજિ કરે છે, પરંતુ વસડડ ઘણી િંથિાઓ તિટન કરતા માસચેથટરમાં અને તે પછી વધુ ઉદાર થકોલરતશપ અને લેથટર, િોતલહલ, તિથટલ ગ્રાસટ આપે છે. ધ ગુડ થકૂસિ અને લંડનમાં યોજાનાર છે, ગાઈડના િીતનયર એતડટર જેમાં ૩૦ િંથિા ભાગ લેશે. • રોજ દહીં ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની ઘટતી શક્યતાઃ કુદરતી કેલ્સિયમ રિનળીઓને લ્થિતતથિાપક બનાવે છે, જેના પતરણામે તે પહોળી િઈ શકે છે અને લોહીના દબાણને નીચું રાખે છે. તમનેિોટા યુતનવતિ​િટીના અમેતરકન િંશોધકોએ ૨૦૦૦ જેટલાં વોલસટીઅિ​િના આહાર પર દેખરેખ રાખ્યા પછી જણાવ્યું હતું કે જેઓ રોજ િોડું દહીં ખાતા હતા તેમને લોહીના ઊંચા દબાણની શક્યતા ઘણી ઓછી હતી.

સન્માનની લાગણી અનુભવીએ છીએ.’ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કોમ્યુટનિીઓ સાિે વિુ સારી રીતે કામ કેવી રીતે િઈ શકે અને તેમને સપોિટ આપી શકાય તે સમજવા અને ફેઈિ કોમ્યુટનિીઓના વિુ સભ્યોને પોતાની સાિે કામ કરવા અને િેકો આપતા કરવા RSPCAએ ડાઈવસસ એટિઝસની સાિે કામગીરી શરૂ કરી હતી. ડાઈવસસ એટિઝસના ડો. અતુલ શાહને RSPCA દ્વારા ચેટરિી તેની પ્રવૃટિ ટવશે બિાને કેવી રીતે માટહતગાર કરે છે તેમ જ અન્ય સંપ્રદાય જૂિોના સંદભભે કેવા સુિારા કરી શકાય તેની સમીક્ષા કરવા જણાવાયું હતું. ડો. અતુલ શાહે જણાવ્યું હતુ કે પ્રાણીઓ પ્રત્યે માન િરાવતા થિાફ સાિેની ચેટરિી સાિે કામ કરતા તેઓ ખુશ છે.

! & ! & *+"- $ '& &0 ',+ '

Khakhara

)' !'$ *+ )'$

% % %

') 1 ') 1 ') 1

)' ,

)

!

+

)' ) &* +

/ +'

'.

+

$')"

') 1 ') 1 ') 1

$ * *+ ( "& &/ *" & )' )/ *!'( ' ! - *+' # ."+! ,*

$!*

* #

($ )

$ !# +(" !$' &%* #&)

#* $

(!, !

$ !# &$ ! # ) -


સિટન

Gujarat Samachar - Saturday 29th September 2012

શ્રીયેન દેવાણીની માનસિક હાલતમાં િુધારો થયાની કોટટ િમક્ષ રજૂઆત લંડનઃ દસિણ આસિકાના કેપટાઉનમાં હનીમૂન પર નવોઢા પત્ની અની દેવાણીની હત્યામાં આરોપી ગણાવાયેલા સિપટોલના ૩૨ વષષના શ્રીયેન દેવાણીની માનસિક હાલતમાં િુધારો જણાયો હોવાનું તેની િારવાર કરતા િાઈકકયાસિપટ ડો. પૌલ કેન્ટ્રેલે વેપટસમન્પટર મેસજપિેટ્િ કોટટ િમિ જણાવ્યું હતું. માનસિક આરોગ્યમાં થોડો િુધારો જણાતા ખુલ્લા પુનવષિન િેન્ટરમાં તેની િારવાર કરી શકાય તે માટે શ્રીયેન જામીનની શરતો િુધારવાની અરજી કરનાર છે. દેવાણીએ તેની પત્નીની હત્યા કરવા આદેશ આપ્યો હોવાનું નકાયુષ છે. તેને હાલ સિપટોલમાં િુરસિત મેન્ટલ હેલ્થ હોસ્પપટલ િોમેિાઈડ સિસનકમાં રખાયો છે. િુનાવણીમાં જણાવાયું હતું કે શ્રીયેન દેવાણીની માનસિક હાલત અંગે િાઉથ આસિકાના િત્તાવાળાઓના િાઈકકયાસિપટનો રીપોટટ પૂરો થયો નથી. દેવાણીના ધારાશાપત્રી ક્લેર મોન્ટેગોમેરીએ કહ્યું હતું કે પ્રત્યાપષણ પ્રસિયા આરંભી શકાય તે પહેલા માનસિક

હતાશા અને તણાવમાંથી િાજા થતાં દેવાણીને ૧૨ મસહના લાગી જશે.

કોટટની બહાર અની દેવાણીના સપતા અને શ્રીયેનના િ​િરા વવનોદ વિંડોચાએ કહ્યું હતું કે કોટટની લાંબી કાયષવાહી દરરોજ અમારા પર અત્યાચાર કરે છે. અનીની હત્યા શાથી કરાઈ તે િત્ય જાણવાની િાચી આશા મને જણાઈ નથી. શ્રીયેન દેવાણીએ તત્કાળ િાઉથ આસિકામાં મુકદ્દમાનો િામનો કરવો જોઈએ. સહંડોચાએ પ્રશ્ન કયોષ હતો કે દેવાણીને શા માટે િાઉથ આસિકાના િત્તાવાળાઓને િોંપાતો નથી. તેમણે કહ્યું હતું કે, ‘યુકે પોલીિ દ્વારા તેની ધરપકડ થઈ હતી અને િાઉથ આસિકાન પોલીિ મુખ્ય શકમંદ તરીકે તેને પાછો માગે છે, છતાં તે અહી જ રખાય છે. શા માટે? દુખદ ઘટના પછીનો

આઘાતનો તણાવ કેટલો લાંબો રહે તે હું પૂછવા માગુ છુ?’ તેમણે ઉમેયુ​ું હતુ કે મને િંબંધ છે ત્યાં િુધી િાઉથ આસિકાના િત્તાવાળાઓ તેની િાથે બરોબર વ્યવહાર કરશે અને તેની સવરુદ્ધ યોગ્ય કેિ મૂકશે. હવે સિસટશ જજોએ તત્કાળ તેને ત્યાં મોકલવા સનણષય લેવો જોઈએ.’ દંપતીનું અપહરણ કરાયા પછી પવીડનની અની દેવાણીને ટેક્િીમાં ઠાર કરાઈ હતી. ટેક્િીના ડ્રાઈવર ઝોલા ટોન્ગોને હત્યા,અપહરણ, લૂંટ અને ન્યાયનો માગષ અવરોધવા માટે ૧૮ વષષની જેલની િજા થઈ છે. ટોન્ગોએ દાવો કયોષ હતો કે બનાવટી કાર અપહરણ પછી પત્નીની હત્યા કરાવવા દેવાણીએ તેની િેવા ભાડે લીધી હતી. િાઉથ આસિકન મ્ઝઝવામાડોડા ક્વાબેને અપહરણ, લૂંટ, હત્યા અને ગેરકાયદે શપત્ર રાખવાના ગુનાની કબૂલાતના પગલે ૨૫ વષષના જેલવાિની િજા કરાઈ છે. શ્રીયેન દેવાણીનો કેિની આગામી િુનાવણી હવે ૨ ઓક્ટોબરે રખાઈ છે. તેની જામીનની શરતો બદલવાની અરજીની િુનાવણી ૧૨ ઓક્ટોબરે કરાવાની શક્યતા છે.

E" 4 . 2 2: %)"#3 E"1% 3 6 9 3% 2 2 9 6 6 9 "2 "2 2 7 2- %202E& 9 "2

"$; :4 2- ?=

"2 9

2 2- B *6 % 8 %02& 2 A= *6 %

E 9)%"3 E"#6$2: 8 6* E"E" E"$ 9 2 E"#6$2: 9 ) 2 3 4: "$; 6 62 ! 6 "9

2 7 9(

9'% 2:

4 2 % 2 2 4 2 % 2 2

6

9

E# E#

%

2 3

6;/ @ @

. .

3 6

9 ; 6 2 3 6 6

" $#

6>;65

$,3

$ "# )+''&(*

. .

-- 6965,; #;9,,;

#

)

(

,'"(-

! (

$- & #

$ '

6;/ . .

$

. .

@ @

,& 5 -

'

2 < 3 2E& 3 %2 6 3 6 2 %

65+65

(>

#$ "

3

E# 2 7 E/ 9

'

'

"

&(

*

*

1

3 &

$

9

=== ()73.96<7 *64

=== ()73.96<7 *64

##

2 6 9

/

&

" % *+(

5

E7

C&

' " 6;/ @ @

. .

1 .

8 +8E

#

'# (&+' &$

.

(

"

(92,;

2 % 2 2 D 2- @>@ " 2 2 2 @@ 2: E# "9 % ! 6 "9

%" !

$ &6

C 4

"9 % "9 %

% ( . () .

3

$ $ 4 ' 3 5' * 4 $ + #$ * ' $ $ ,& ) ' ' &, $ ' ' ' ' * $ 0 ! ( ' $, A :0(5 <:05,:: !<)30*(;065: $ 1 ' % /,8<, 7(?()3, ;6 <1(9(; #(4(*/(9 "2 3 ,2& 9 2 7 ) 3 %5 2 # * % ( #+ # , & # # # ' '. * - + # # * ) & # & # &+ * * )! ) ' "# # * # . + % * ' ' # % # . + % ' *$

* ") % ;+B

$

$ 2 % $! % $ 2 % ' $ ' $ $

:0(5 &60*,

# * ' ' . # # % ' % / '. #+ # . #' ' . #' + ' '


4

બિટન

Gujarat Samachar - Saturday 29th September 2012

કટોકટીની સ્થથબતએ યુિા િેરોજગારી રુપાંજના દત્તા લંડનઃ આજે વિટનના યુવાનોનું ભવવષ્ય ડામાડોળ છે. દર ચારમાંથી એક યુવાન લંડનવાસી બેરોજગાર છે. યુવાનોની બેરોજગારી લગભગ ત્રણ ગણી વધીને ૨૭ ટકા અથવા તો કુલ ૧૨૦,૦૦૦ના આંકડે પહોંચી છે. આપણા પાટનગરમાં યુવા બેરોજગારી કટોકટીની ન્થથવતએ પહોંચી છે. ઓફફસ ફોર નેશનલ થટેટેન્થટક્સના આંકડા મુજબ યોકકશાયરને સાથે ગણીએ તો લંડન ૨૫ ટકા સાથે યુકેમાં સૌથી ખરાબ યુવા બેરોજગારીનો સામનો કરી રહેલ છે. વકક એટડ પેટશટસ સીલેક્ટ કવમટી દ્વારા યુવા બેરોજગારી ઘટાડવા ૧ વબવલયન પાઉટડના યુથ કોટટ્રાક્ટને, વિવટશ સાંસદોએ અપૂરતો ગણાવ્યો છે. બેરોજગારીની યાતના સહન કરતી આ પેઢીને મદદ કરવી આવશ્યક છે. સૌથી મોટા એવશયન સમાચાર સાપ્તાવહક તરીકે અમે સમગ્ર લંડનના અને ખાસ કરીને એવશયન વબિનેસો- મોટા, મધ્યમ અને લઘુ-ને યુવાન લંડનવાસીઓને એપ્રેન્ટટસ

તરીકે પણ અને પાટટ-ટાઈમ પણ કામ આપવાની અપીલ કરીએ છીએ. સમસ્યાની જડઃ વતષમાન દૃશ્ય તરફ દોરી જતાં કેટલાંક મહત્ત્વના મુદ્દાઓ છે. સૌપ્રથમ તો વશક્ષણનો ખચષ હજારોના મૂલ્યમાં વધી રહ્યો છે. ઘણા કેસ થટડીિ અનુસાર બીજો મુદ્દો ‘જાવત- race ’નો હોઈ શકે છે. એવા સંજોગો પણ છે, જ્યાં વંશીયતા કે ઈવમગ્રેશન દરજ્જાના કારણે આવા લોકોની સરખામણીએ શ્વેત યુવાનોને િડપથી નોકરીઓ મળે છે. ત્રીજો મુદ્દો એ છે કે ઘણા યુવાનો એવશયન અથવા SME વબિનેસોમાં કામ કરવા માગતા નથી. ચોથો મુદ્દો એ છે કે એવશયન વબિનેસો ઘણી વખત તેમની ખાલી જગ્યાઓ વવશે જોબ સેટટર પ્લસમાં નોંધણી કરાવતાં નથી. છેલ્લો મુદ્દો એ છે કે કોઈ વબનઅનુભવીને કામે રાખવા ઈચ્છતું નથી. ‘એવશયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ છેલ્લાં થોડાં વષષથી વવદ્યાથષીઓને તેમની કારકીવદષ અને ઈટટનષવશપ વવશે માગષદશષન આપવા યુથ કોટફરટસનું આયોજન કરે છે. વવવેક દત્તા,

સાગવરકા કૌર, તૃષ્ણા અલગાપ્પન (વવનંતી અનુસાર નામ બદલ્યાં છે) સવહત સમુદાયના ઘણા યુવાનો સાથે અમારા વાતાષલાપોનો વનચોડ એ જ છે કે સારા વવષય સાથે ગ્રેજ્યુએટ થઈ અનેક થથળોએ અરજી કરવા છતાં પ્રત્યુત્તર મળતો નથી કે ઈટટવ્યુષમાં અનુભવના અભાવે નકારી કઢાય છે. એવશયન પેઢીઓમાં લાંબા કલાક અને ઓછાં વેતનના કારણે એવશયન હોવા છતાં નોકરી પસંદ કરાતી નથી. મંદીના કારણે નોકરીઓમાં કાપ મૂકાતા પહેલી અમારી છટણી થાય છે. આ મવહનાથી લંડનમાં ગ્રેજ્યુએટ ફાઉટડેશન કોલેજ હોંવશયાર બેરોજગાર ગ્રેજ્યુએટ્સને અવવવા, જથટ રીટાયરમેટટ અને થકોવટશ વવડોિ જેવા એમ્પ્લોયસષ પાસે ૧૦ સપ્તાહના સઘન તાલીમ કાયષક્રમમાં મૂકશે. સફળ ઉમેદવારને નાના અથવા મધ્યમ વબિનેસમાં છ મવહના સવેતન કામનો અનુભવ લેવા મળશે. આ પાયલોટ થકીમ બવમિંગહામ, કાવડટફ, એવડનબરા, લીડ્સ, લંડન અને માટચેથટરમાં શરૂ કરાશે.

બેદરકાર તંત્રે લકવાગ્રસ્ત યુવાનને 'ઈન્ટર્યયૂ' માટે બોલાર્યો લંડનઃ વિટનમાં જટમથી જ પથારીવશ અને વેન્ટટલેટર પર જીવતા ૧૮ વષષીય લાઇમ બાકકરને મળતી સહાય ચાલુ રાખવા તંત્રે રુબરુ હાજર થવા જણાવ્યું છે. વિટનમાં કામ કરવા અક્ષમ વવકલાંગો માટે સરકાર દ્વારા એમ્પ્લોયમેટટ એટડ સપોટટ અલાઉટસ હેઠળ અપાતી સહાય મેળવવા માટે 'વકક કેપેવબવલટી એસેસમેટટ' સમક્ષ હાજરી આપવી પડશે તેમ તંત્રે જણાવ્યું હતું. લાઇમ બાકકરના વપતાએ સહાય માટે કદાચ સાવબત કરવું પડશે કે તેનો પુત્ર કામ કરી શકતો નથી. ફિલ બાકકરનું કહેવું છે કે લાઇમ ચાલી કે બોલી શકતો નથી અને આંખના પલકારાથી વાત કરે છે.

કોટટે ભારતીય અને બિન-ઈયુ બિદ્યાથથીઓને રાહત આપી લંડનઃ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સની હાઈ કોટટ દ્વારા લંડન મેટ્રોપોલલટન યુલનવલસિટીમાં અભ્યાસ કરતા ૩૫૯ ભારતીય અને ૨૦૦૦થી વધુ બીનઈયુ લવદ્યાથથીઓને કામચલાઉ રાહત મળી છે. તેઓ હવે તેમનો વતિમાન અભ્યાસ ચાલુ રાખી શકશે. જોકે, ઈલમગ્રેશન સત્તાવાળાઓના જણાવ્યા મુજબ લવદ્યાથથીઓને પ્રવેશ અને અભ્યાસ કરાવવાનું એલએમયુનું લાઈસન્સ રદ જ રહેશે. કોટટટ યુલનવલસિટીને કોઈ વચગાળાની રાહત આપી નથી. એજન્સીએ જણાવ્યું હતું કે લાઈસન્સ રદ કરવાનું પગલું યોગ્ય લદશાનું છે અને તે સુનાવણીમાં પડકારનો સામનો કરશે. બીજી તરફ, કોટટટ ટીઅર ફોર સ્પોન્સર લાઇસન્સ રદ કરતા આદેશને

પડકારવા પણ યુલનવલસિટીના સત્તાવાળાને મંજૂરી આપી છે. યુકેબીએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યોગ્ય ધોરણો પૂરાં થતાં હોય તો સાચા લવદ્યાથથીઓને શૈક્ષલણક વષિના અંત અથવા તેમનો કોસિ પૂરો થાય ત્યાં સુધી યુલનવલસિટીમાં અભ્યાસ કરવા દેવાશે. જે લવદ્યાથથીઓ અહીં ગેરકાયદે હશે અને ઈલમગ્રેશન માપદંડ પૂરાં કરતા નલહ હોય તેમને દેશમાં રહેવા નલહ દેવાય. યુલનલવિસટીનું લાઈસન્સ રદ થતાં માન્ય લવઝા ધરાવતા ભારતીય લવદ્યાથથીઓ સામે સંકટ સર્િયું હતું અને તેમની શૈક્ષલણક કારકીલદિ અંધકારમય બની હતી. જો તેઓ અન્ય યુલનલવિસટીમાં પ્રવેશ ન મેળવી શકે તો લિટન છોડીને દેશમાં પાછા ફરવાનો ખતરો સર્િયો હતો.

• હજારો છોકરાંનું વાંચન સ્તર અતત નીચુંઃ સેકટડરી એજ્યુકેશનની શરૂઆત કરતાં ૧૧ વષષીય વવદ્યાથષીના સાત ટકા અથવા ૨૦,૩૦૦ની વાંચવાની કુશળતા સાત વષષના બાળક અથવા તેથી નીચી હોવાનું સત્તાવાર આંકડાં કહે છે. આ વષષે પવરણામોમાં વવક્રમી ઉછાળો હોવા છતાં ૧૦,૪૦૦ છોકરીઓની સરખામણીએ ૨૦,૩૦૦ છોકરાં બેવિક રીવડંગ ટેથટ્સમાં વનષ્ફળ ગયાની શક્યતા છે. વાંચવાના કૌશલ્યની બાબતે આ છોકરાં લેવલ-ટુ અથવા તેથી પણ નીચે છે. છોકરાઓને નાની વયે આકષષે તેવી સાહસ કે રોમાંચકથાઓ શાળાઓમાં રખાતી નથી.

%+ %% "! $' & ! &' ! ' $ !&

Facilities Available

Air condition Hall

$" '$ !&% "$ ) $ #'& $'%& %% "! ! ! ( $% &+ !

"

% + $'%&

#"!%"$

(Accommodates 225)

Kitchen Facilities

!%& !&

(Ideal for Catering)

%% "!

&

"!

+

*

!&

'%&"

$

& , $(

Side Garden (Ideal for Canopy, Bouncy Castle, etc)

HEATHER PARK COMMUNITY CENTRE Kachhia samaj Hall, Mount Pleasant, Wembley, Middx, HA0 1SH For Further Information / Booking , Telephone:

020 8903 6563 www.kslhall.co.uk

* ( !

, & !

! # ' -

#

# '

#"% # #

( !)/ - # , & ! + !) # ) # # ) % !

! ' #

) #

! & $" *

#

! , ! ) # ) ! % # . ! ! & ! $ %

#

%- ' # !% # $& * # ( * + )


5

Gujarat Samachar - Saturday 29th September 2012

)

$" !

$

% %

0 0 1 1 0 -

"#

"

$

& / & *

' " ( ' "

).-# 0 - +$(" ( $ ( 0 *

"# !! " !"

' % ) ' " " " $ & " " ( * ' " + " ) ", )

& (! & + %' & ) # & & &- ' & * , ' &* * & * & &2 $,

&

% ' #' & " '#

$ &$,$(" $( $&% $-# $, "" ,$ $-# $, " ! $" # ! $" % ) &&1 # ( ' !+)2 ( " " ! "

'

* '

& , & "#.

*1 1

,

'

1 &

, , - &

, '

* ' &

*

-' $ " %

& -,

$ "

" & & $

/).+$ ,

"" $ " ! ! " ! " # " ! $" & " ! "

"- ! $ " " )

' '#

'#

% (

#

&

* $ &$-1 #

#

%

!

$

''

" # #

* ($("

$(( + ) & -#

++)0 *-

* ($(" )(

1 -) -.+ .( 1 3

).+, 13 '3

' 3 *' *'


6

હિટન

Gujarat Samachar - Saturday 29th September 2012

યુકેના બહમિંગિામથી કાશ્મીરના મીરપુર સુધી બસપ્રવાસની યોજના બર્મિંગહામઃ યુકેના બટમિંગહામથી પાકકસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના મીરપુર સુધી ૪૦૦૦ માઈલનું અંતર બસમાં કાપી શકાય તેવી યોજના ટિટિશ સરકારે ઘડી છે. પાકકસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરનું મીરપુર ‘ટલિલ બટમિંગહામ’ તરીકે ઓળખાય છે કારણ કે ત્યાંના ટનવા​ાટસત કાશ્મીરીઓની સૌથી વધુ વસતી બટમિંગહામમાં વસે છે. મીરપુર ક્ષેત્રના ટ્રાન્સપોિટ વડા તાટહર ખોખરના જણાવ્યા મુજબ આ રૂિમાં ઈરાન અને પાકકસ્તાન સટહત સાત દેશનો સમાવેશ થાય છે. પખવાટડયામાં એક વખત ચાર લક્ઝરી બસ દોડાવવાની

યોજના છે. ૧૨ ટદવસ સુધીની બસની મુસાફરીના એક વ્યટિની ટિકીિની કકંમત ૧૩૦ પાઉન્ડ રખાશે. જેના પટરણામે હવાઈ મુસાફરીમાં ૪૫૦ પાઉન્ડની બચત થશે. આ સફર ટવશ્વની સૌથી રોમાંચક બસ મુસાફરી કહેવાશે અને ટવશ્વનો સૌથી લાંબો બસ રૂિ કહેવાશે. બટમિંગહામના લેબર સાંસદ ખાટલદ મહમુદે આ યોજનાને આવકારી હતી. તેમનો પટરવાર મૂળ મીરપુરનો છે. લંડનનાં એક સમાચારપત્રનાં જણાવ્યાં પ્રમાણે ૧૨ ટદવસ સુધીની બસની મુસાફરી સામે સુરક્ષાનાં પ્રશ્નો ઉભાં થશે.

• પ્રશ્નપત્રો માટે યુરનવરસચટીના ઈમેઈલ્સનું હેકિંગઃ માસચેસ્ટરના ફામચસીના પવદ્યાથલી ચરણતુર રસંહે (૨૨) આગામી િરીક્ષાના િશ્નિત્રો મેળવવા પલવરિૂલ જ્હોન મૂસચ યુપનવપસચટીના ઈમેઈર્સ એકાઉસટ્સનું હેકકંગ કયુચ હતુ. આ માટે તેણે બોગસ વેબસાઈટ બનાવી હતી, જેનો ઉિયોગ લેક્ચરસચ અને અસય પવદ્યાથલીઓના ઈમેઈર્સ જોવા કયોચ હતો. હોંપશયાર પવદ્યાથલી હોવા છતાં તેને આખરી િરીક્ષામાં નાિાસ થવાનો ભય હતો. ધરિકડ કરાયેલા ચરણતુર પસંહે િોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી.

હિલ્સબરો ઘટનાઃ પોલીસ અને ઈમજજન્સી સેવાની હનષ્ફળતા

ક્લેગ નબળા અને અરવશ્વસનીય નેતા લંડનઃ પિટનના નાયબ વડા િધાન પનક ક્લેગને દેશના બહુમતી મતદારો નબળા અને અપવશ્વસનીય માને છે. ત્રણ મુખ્ય રાજકીય નેતાઓ વડા િધાન ડેરવડ િેમરન, લેબર િાટલીના વડા એડ રમરલબેન્ડ અને પલબરલ ડેમોિેટ્સના વડા રનિ ક્લેગ મતદારોના મનમાં માઈનસ રેપટંગ ધરાવે છે. કેમરનનું એિુવલ રેપટંગ માઈનસ ૨૧, એડ પમપલબેસડનું માઈનસ ૨૯ અને પનક ક્લેગ સૌથી ખરાબ માઈનસ ૬૩નું રેપટંગ ધરાવે છે. જો આગામી ચૂંટણીમાં આ નેતાઓ તેમના સ્થાને યથાવત રહે તો લોકોના મતદાનનો ઈરાદો િક્ષાનુસાર કસઝવમેપટવ ૩૪, લેબર ૪૧ અને પલબરલ ડેમોિેટ્સને ૯ ટકા રહેવાનો સંભવ છે. જો ક્લેગનું સ્થાન રવન્સ િેબલ સંભાળે તો પલબરલ ડેમોિેટ્સને ૧૨ ટકા અને કેમરનનું સ્થાન બોરરસ જ્હોન્સન સંભાળે તો કસઝવમેપટવને ૩૯ ટકા મત મળવાનો સંભવ છે.

લંડનઃ એપિલ ૧૯૮૯માં પહર્સબરો ફૂટબોલ સ્ટેપડયમ દુઘચટનામાં માયાચ ગયેલા ૯૬ પલવરિૂલ સમથચકોના િપરવારો આના માટે જવાબદાર લોકો સામે પિપમનલ ચાજચ લગાવવા માગણી કરી રહ્યાં છે. િપરવારોના ધારાશાસ્ત્રીઓએ આ ઘટનાને ‘પિપટશ ઈપતહાસમાં સૌથી મોટા કવરઅિ’ અને સત્યને દબાવવાના ‘સુપનયોપજત િયાસ’ તરીકે ગણાવી છે. પહર્સબરો ઈસડીિેસડસટ િેનલના રીિોટડ અનુસાર દુઘચટનાનું મુખ્ય કારણ િોલીસ અને ઈમજચસસી સેવાની પનષ્ફળતા હતી. રીિોટેડ જણાવ્યું છે કે માયાચ ગયેલા ૯૬ લોકોમાંથી ૪૧નો બચાવ થઈ શક્યો હોત. િેનલના સભ્ય ડો. રબલ િીિકુપે જણાવ્યું હતું કે ૨૮ મૃતકોને રિ​િવાહમાં કોઈ અવરોધ ન હોવાનું અને ૧૬ વ્યપિના હાટડ અને ફેફસાં કામ કરતાં હોવાનું સાપબત થયું હતું. આ તારણોએ તત્કાલીન

ઈસક્વેસ્ટ્સમાં કોરોનસચના પનણચયોને ટકવાિાત્ર ન હોવાનું જણાવ્યું છે. િેનલે અત્યાર સુધી ન જોવાયેલાં ૪૫૦,૦૦૦થી વધુ દસ્તાવેજોની સમીક્ષા કરી હતી. િેનલના રીિોટડ અનુસાર િોલીસે દોષનો ટોિલો રમતના શોખીનો િર ઢોળ્યો હતો. સાઉથ યોકકશાયર િોલીસે પહર્સબરો ખાતે હાજર અપધકારીઓના ૧૬૪માંથી ૧૧૬ પનવેદનોમાં ફેરફાર કયોચ હતો. સાઉથ યોકકશાયર મેટ્રોિોલીટન એપબ્યુલસસ સપવચસે િણ તેની પનષ્ફળતાને ઢાંકવા પનવેદનોને બદલી નાખ્યાં હતાં. િેનલના તારણોએ વડા િધાન ડેરવડ િેમરનને સરકાર વતી સ્િષ્ટ માફી માગવાની ફરજ િાડી હતી. એટનલી જનરલ ડોરમરનિ ગ્રીવ િેનલના તારણોની સમીક્ષા કરી આગળ શું િગલાં લેવા તેનો પવચાર કરશે. HSFGના િમુખ ટ્રેવર રહક્સે િેનલના તારણોને આવકાયાચ હતા.

*+$ &* !'$ * $ $ ** * '- ) / $ * .

"

)

$

) % * "& $ "*"'& $ &* * " ' $ $ &* * )" ' $ $ &* * & ) &. 1200 &" &%. 3# !' 3* 3 - & & & &

---

&. ) &/ &

- )

/

)'% )'% )'% )'%

0 0 0 0

& ) $+ - & ) ' & ( ( - &. ( ' &. , &

*+$ &* ' ,# -"$$ $'* '&

- )

( ) ( ") ( ) ( ") ( ) ( ")

'

&

'

'

& ) '( & '& +!

&

" # $ #$! !" $ !" "# !" $ ' #" ( # ! # "" !! !" "" $# # " ' % & $% # " $ #$! !" $ !" "# !" $ $ %" $ ' ! !% ! $ !# "$! % ! $ !# $ & #

(* !*

%

લંડનઃ ડાયમસડ જ્યુપબલી અને ઓપલમ્પિક્સની સફળતાના િગલે લોકો કોઈ તકલીફ પવના રાષ્ટ્રધ્વજ લહેરાવી શકે તેવી જાહેરાત લોકલ ગવમમેસટ સેિેટરી એરરિ રપિલ્સે કરી છે. િોતાના ઘર અને ઓકફસની બહાર ધ્વજ લહેરાવવા ઈચ્છતાં લોકોએ હવે તેમની લોકલ કાઉમ્સસર્સ િાસે િરપમશન લેવાની રહેશે નપહ. ઓક્ટોબર ૧૨થી િરપમશન લેવાનો પનયમ રદ થશે. હાલ િરપમશન લેવા માટે ૩૩૫ િાઉસડ જેટલો ખચચ થાય છે. આ ઉિરાંત, પવપવધ ધ્વજ, તેની સંખ્યા અને કદ સપહતના પનયમો િણ હળવા બનાવાશે.

‘ટોચચર ગેંગ’ના બોસ ચાલલી રરચાડડસનનું મોત લંડનઃ ‘ટોચચર ગેંગ’ના બોસ તરીકે ‘૬૦ના દા ય કા ના લંડનમાં કુખ્યાત ચાલલી રરચાડડસન ૭૮ વષચની વયે પિત્તાશયની બીમારીથી મોતને ભેટ્યો હતો. તેણે િોતાના ભાઈ એડી સાથે મળી ૧૯૫૦-૧૯૬૦ના દાયકાઓમાં સાઉથ લંડનમાં ફ્રોડ, િોટેક્શન, જુગાર અને ટોચચરનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. ઈંગ્લેસડે ૧૯૬૬માં વર્ડડ કિ જીત્યો ત્યારે ચાલલી પરચાડડસનની ધરિકડ થઈ હતી અને તેને ૨૫ વષચની જેલની સજા થઈ હતી.

!

.=2 1-56= 2=)B.? #0?*B6?) .? #>0*BG6) +C3=4 %4.=4 -:+=6A'D.@E &@'4=+?2=E,? $;AH.@E <=985A7. %4.=4 ! "D648?( /=64 "D0 #).F ! :)B))4? G*%5A47 A .

-(, ,$(' (* & *" ' $ + % 1$'" "$. -+

2 ( $%

રાષ્ટ્રધ્વજ લહેરાવવા પરરમશન લેવી નરહ પડે

/

%% ,( 0

& $% )* .$' # % $ "& $% (& .& # ) *$ "& $% (& +$, #-* #$%% ( (!! $%% + ' $"# ( (' ('

:/D9847?/ G*%5A4A7.


Gujarat Samachar - Saturday 29th September 2012

www.abplgroup.com

7

હે ચાલો... 'ગુજરાત સમાચાર - એનશયન વોઇસ' યોજીત 'આનંદ મેળા'માં રોકાણ માટે તક પૂરી પાડતા થટોલ્સનો પણ લાભ મળશે. ભારતમાં ગત જૂન મનહનામાં યોજાયેલા 'આનંદ મેળા'ની ભવ્ય સફળતા િેઝસટેશન કરવામાં આવશે. ુ ી સાથે ફોટો પડાવવાની શ્રેષ્ઠ તક િોપટટી ખરીદવા માટે મોરગેજની વ્યવથથા કરવી હોય તો બાદ નદવાળી અને નવરાિી જેવા નહસદુ પવય તેમજ 'ગુજરાત અનિનેત્રી મૌલી ગાંગલ સોની ટીવી પર ચાલતી હીટ સીરીયલ 'ક્યા હુઆ તેરા ICICI, સીટીબેસક અને PNB જેવી મોગગેજ આપતી બેસકોના સમાચાર - એનશયન વોઇસ'ની ૪૦મી વષયગાંઠની ઉજવણી કરવા થટોલ્સનો પણ લાભ મળશે. નવશેષ 'આનંદ મેળા'નું આયોજન તા. ૨૯ અને ૩૦મી સપ્ટેમ્બર, વાદા'ની અનુષ્કા સરકાર એટલે કે અનભને િ ી મૌલી ગાં ગ લ ુ ીને મળવાનો મેળામાં આવશે મનોરંજનનો મહાસાગર ૨૦૧૨ શનનવાર અને રનવવાર સવારે ૧૦-૦૦થી રાતના ૮-૦૦ ગીત સંગીત અને મનોરંજનની વાત કરીએ તો શનનવારના દરનમયાન બાયરન હોલ, હેરો લેઝર સેસટર, ક્રાઇથટ ચચય એવસયુ, અને તેની સાથે ફોટો પડાવાનો મોકો િાપ્ત થશે. મૌલીની સીરીયલ 'કહીં કીસી રોઝ', રોજ નદવસ દરનમયાન કુતં લ ડાસસ એકેડમ ે ી, મીરા આટટ એકેડમ ે ી, હેરો નમડલસેક્સ HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. ફેડરેશન અોફ પાટીદાર, અોમ શનિ ડે સેસટર, બ્રેસટ નહસદુ આ મેળામાં હાથય દરબાર, બોનલવુડ ગીત - સંગીત - નૃત્ય, સાક્ષી, કુટુંબ, રેશમ ડંખ, કુસુમ, કાઉન્સસલના રાસગરબા, અનભનેિી મૌલી ગાંગલ ુ ીના કાયયક્રમ, બાળકો માટે નવશેષ કાયયક્રમ ઉપરાંત મનભાવન ભોજન, નદવાળી આસમાન સે આગે, સાનહબ બીબી અૌર લેથટરના ડાસસ ગૃપના બોલીવુડ ડાસસનો લાભ મળશે. જ્યારે અને નવરાિી માટે શોપીંગની મજા માણવા મળશે. આનંદ મેળામાં ગુલામ, ગાયિી, નચ બલીયે-૨૦૦૯, રનવવારે િગનત મનહલા મંડળ તેમજ કુતં લ ડાસસ એકેડમ ે ીના તમારા નિય 'ગુજરાત સમાચાર અને એનશયન વોઇસ', િોપટટી, લાગી તુઝ સે લગન અને નહસદી કફલ્મ કલાકારોના રાસગરબા, હનરદાન ગઢવીના ડાયરા, નનવન કુદ્રં ાના વેનડંગ કલેક્શન, સાડી ડ્રેસ, આરોગ્ય, ટૂર એસડ ટ્રાવેલ્સ, બ્યુટી અને રેઇનકોટ, આઠવા વચન, 68 પેજ ગીત સંગીત અને હની કલારીયાના ડાસસ કાયયક્રમ, લોક કલાકાર ં સેવાઅોના લકોનિય થઇ ચૂકી છે. જ્વેલરી, નશક્ષણ, ફાઇનાસસ - બેન્સકંગ અને ઇસથયુરશ પશ્ચચમ િારતમાં પ્રોપટટી ખરીદી નફો રળવાની શ્રેષ્ઠ તક નવનોદ પટેલ અને માયાબેન દીપકના ગીત સાંગીત કાયયક્રમ અને થટોલનો લાભ મળશે. આનંદ મેળામાં આવનારને પોતાના મનપસંદ 'આનંદ મેળા'માં ભારતમાં િોપટટી રોકાણ કરીને અઢળક નફો જય અને તેજલ નાથદ્વારવાળાના રાધા કૃષ્ણ ડાસસનો લાભ મળશે. ક્ષેિોની માનહતી અને સેવાનો લાભ લેવા ઉપરાંત સૌ કોઇ મોજ, લંડન નસવાય દુર સુદરુ થી કોચ દ્વારા આવનારા લોકોએ હતાશ મથતી આનંદ ઉલ્લાસ અને અફલાતુન મનોરંજનનો લહાવો લઇને રળવાનો પણ મોકો િાપ્ત થશે. જેમાં યુકે ન્થથત ચયામ અોવરસીઝ લી. SOLના થટોલની પણ મુ લ ાકાત લે વ ાથી ભારતમાં િોપટટીના ન થવું પડે અને નટકીટ લેવાનું ચૂકી ગયેલા લોકોને બાયરન ઘરે પરત થશે. મેળામાં ઉપન્થથત રહેનાર લોકો માટે નવશાળ મફત રોકાણ અંગે માગયદશયન મળી રહેશે. હોલના િવેશ દ્વારે આવેલ અમારી બુકકંગ અોકફસ ખાતેથી પણ કાર પાકકક ગની સગવડ પણ તા. ૨૯ અને ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૧૨ શનનવાર આનદનાથ ડેવલપસય દ્વારા શંખશ્વ ે ર અને ટીકકટ મળશે. પરંતુ પોતાની નટકીટની આગોતરી વ્યવથથા કરી મળશે. મેળાની નટકીટ દ્વા રા અને રનવવાર સવારે ૧૦-૦૦થી રાતના ૮-૦૦ પાનલતાણામાં ચાલતા િોપટટી િોજેક્ટ તેમજ લેવા માંગતા વાચકો પોતાના ઘરની નજીક આવેલ દુકાન પર થનાર આવક ભારતમાં બાળકોને સ્થળ: બાયરન હોલ, હે ર ો લે ઝ ર સે ન્ ટર, સત્વ ગેલક્ષે ી દ્વારા આણંદ અને અમદાવાદમાં 'ગુજરાત સમાચાર' મળતું હોય ત્યાંથી નટકીટ મેળવી શકશે. વધુ ભોજન જમાડવા ઉપરાંત નશક્ષણ ક્રાઇસ્ટ ચચચ એવન્યુ , હે ર ો HA3 5BD ચાલતા િોપટટી િોજેક્ટની માનહતી તેમના માનહતી માટે સંપકક: 'ગુજરાત સમાચાર' કાયાયલય 020 7749 અને મનહલા ઉત્કષય સનહત નવનવધ થટોલ પરથી મળશે. આનદનાથ ડેવલપસયની 4085. સામાજીક િવૃનિઅો સાથે ે ભાઇ શાહે કરી હતી અને િોપટટી ક્ષેિે સંકળાયેલ ચેરીટી 'ફૂડ ફોર લાઇફ વૃંદાવન'ને અપયણ કરવામાં થથાપના મુકશ સુ દ ં ર કામગીરી બદલ નવશ્વભરના દેશોમાંથી આઠ આવશે. આનંદ મેળામાં વનહવટી હેતસ ુ ર વ્યનિદીઠ માિ £૨.૫૦ની નજીવી િવેશ ફી રખાઈ છે. જોકે ૧૨ વષયથી નીચેના ઇસટરનેશનલ એવોડટ મેળવી ચૂક્યા છે. આ ઉપરાંત પન્ચચમ ભારતના રાજકોટ, દ્વારીકા, અમદાવાદ, બાળકો માટે િવેશ મફત છે. ં ઇ, વડોદરા, આણંદ અને ગોવામાં િોપટટી આનંદ મેળાનો શુભારંભ 'ગુજરાત સમાચાર અને એનશયન મુબ Shayam Overseas Ltd વોઇસ'ના તંિી શ્રી સીબી પટેલ અને અસય આમંનિત મહેમાનો દ્વારા કરશે. તેમજ મેળાના થપોસસરરો દ્વારા


8

વિશેષ અહેિાલ

Gujarat Samachar - Saturday 29th September 2012

વિશ્વવિખ્યાત જાદુગર કે.લાલ ધરતી પરથી ગાયબ અમિાવાિઃ વિશ્વભરમાં જાદુ ક્ષેત્રે નામના મેળિનાર કે. લાલ ઉફફે કાંવિલાલ ગીરધરલાલ િોરા (૮૮)નું ટૂક ં ી માંદગી બાદ ૨૩ સપ્ટેમ્બરે અમદાિાદમાં વનધન થયું હિુ.ં અમરેલી વિલ્લાના બગસરાના િ​િની કે.લાલના વનધનથી જાદુકળામાં શૂડયાિકાશ સજાષયો હોિાની લાગણી િસરી છે. દેશવિદેશમાં ૨૨,૪૭૯ શો કરનાર કે. લાલને વિવિધ ક્ષેત્રના આગેિાનોએ શ્રદ્ધાંિવલ અપપી હિી. છેલ્લા દોઢેક મવહનાથી કે.લાલની િવબયિ નાદુરટિ બની હિી િેના પગલે િબીબી િપાસના અંિે મગિમાં લોહીની ગાંઠનું વનદાન થયું હિુ.ં આ કેડસરની ગાંઠ હોિાથી શરૂઆિમાં િબીબોએ ઓપરેશન કરિા નક્કી કયુ​ું હિું પણ પછી ફેફસાંમાં ઇડફેક્શન િથા કકડની ફેલ થિાં િબીબોએ િવબયિમાં હિે કોઇ સુધારો નવહ થાય િેમ કહ્યું હિુ.ં આથી િેમને ઘેર લઇ િ​િાયા હિા. િેઓ જાદુગર પુત્ર હષષદભાઇ િથા પત્ની પુષ્પાિંિીબેનના પવરિારને વિલાપ કરિા મૂકી ગયા છે. રાજ કપૂર સાથે મૈત્રી કે. લાલ અને રાિ કપૂર િચ્ચે ગાઢ મૈત્રી હિી. શ્રી ૪૨૦ કફલ્મના એક દૃચયમાં રાિ કપૂર િમીન સુધી સીધા િ િાંકા િળે છે અને પાછા સીધા થઈ જાય છે. એ િ રીિે પાછા િળી જાય છે અને પાછા સીધા થઈ જાય છે. આ િીકમાં જાદુગર કે. લાલની મદદ લીધી હિી. એ િખિે રાિ કપૂરે કહ્યું હિું કે.લાલનો બ્લડ ટેટટ કરાિો િો જાદુ િ િોિા મળે. જપાનનું નાગભરકત્વ મળ્યું િપાનમાં કે. લાલના શો લોકવિય થયા ત્યારે િેમને એિી ઓફર થિી કે િમે િધારે રૂવપયા લઈ લો પણ યુિ​િીઓને અધષનગ્ન

ટટેિ ઉપર લાિો. કે.લાલે ઓફર ઠુકરાિ​િા ટપષ્ટ કહ્યું કે, આિું બીજી િાર મને કહેિું નહીં, નહીંિર હું િપાન િ નહીં આિુ.ં કે.લાલની સાદગી િપાનીઓને ગમી અને ત્યાં સિ​િ નિ િષષ સુધી ૩૨૦૦ શો આપ્યા. િેમને િપાનનું માનદ નાગવરકત્િ મળ્યું હિુ.ં શો ભનષ્ફળ બનાવવાના પ્રયાસો કે. લાલની સફળિાની દેશના ઘણા જાદુગરોને ઇષાષ થિી. િેમના શો વનષ્ફળ બનાિ​િા, િેમની હત્યાના ઘણા િયાસો થયા પણ કે.લાલને આંચ પણ ન આિી. ૧૯૬૩માં મુબ ં ઈમાં પોદ્દાર કોલેિમાં ગુિરાિી માટુગ ં ા સમાિ દ્વારા શો હિો કોઈએ લેડી

સ્વ. કે. લાલ અભિનેતા ભિલીપકુમાર સાથે

કટીંગના ખેલ િખિે ઈલેક્ક્િક કરિ​િના નટ બોલ્ટ ઢીલા કરાિી નાખેલા. ટિીચ ચાલુ થિાં કરિટ ઘરઘરાટીથી ચાલુ થઈ. કે.લાલ પોિાના શોમાં મશગુલ હિા. પત્ની પુષ્પાબહેનનું ધ્યાન ગયું ને ચીસ પડાઈ ગઈ. કે. લાલે િેમ િેમ કરીને ખેલ પૂરો કયોષ ને એક મવહનો અપસેટ રહ્યા. ત્યારે િેમણે કહ્યું કે મહાન જાદુગર ઈશ્વર છે. બીિો એક બનાિ અમરાિ​િીમાં બડયો હિો. હવરફ જાદુગરે એક યુિાનને છૂપી રીિે કાફલામાં ઘૂસાડી દીધેલો. શો દરવમયાન ઉપર શોટટ સકપીટથી આગ લગાડાઈ હિી. કે.લાલના એક વૃદ્ધ કમષચારીનું ત્યાં ધ્યાન ગયુ.ં એ યુિાનનો સામાન િપાસાિાં વહડદીમાં લખેલો પત્ર મળ્યો, િુમકો પૈસે ક્યો દીયે થે, િુમ લાલ ઔર ઉસકે યુવનટ કો િલાનેિાલે થે, ક્યાહુઆ?

વ્યસનનો પ્રચાર પણ નહીં કે.લાલ ધાવમષક હિા, વ્યસન િો દૂરની િાિ, િેની િાિો પણ નહીં કરિાની. િડોદરામાં ૧૯૭૯માં શો હિો. ત્યાંની ગુટખા કંપનીએ કે.લાલને ઓફર કરી કે િમારા શોમાં જાદુથી અમારી ગુટખાની પડીકી કાઢો અને અમારો િચાર કરો. એ િખિે કે.લાલને રૂ. ૫૦ લાખની ઓફર થઇ હિી પણ િેમણે ટપષ્ટ ના કહી કે વ્યસનનો િચાર હું કરિો નથી, કરીશ પણ નહીં. અનોખો િેશપ્રેમ બહેરીનમાં કે.લાલના િેમની ખાસ આઈટમ ‘િોટર ઓફ ઈક્ડડયા’ બિાિ​િા હિા. ત્યારે બહેરીનમાં પાકકટિાનના એમ્બેસડે રે બહેરીનના રાજાના કહ્યું કે કે.લાલ ભારિના જાસૂસ છે અને અહીં આિીને િોટર ઓફ ઈક્ડડયા કહીને જાદુ બિાિે છે. ત્યારે ત્યાંના રાજાએ કે.લાલને આદેશ કયોષ કે, કાં િો િોટર ઓફ પાકકટિાન બોલો અથિા િોટર ઓફ બહેરીન બોલો. કે.લાલે આ હુકમ ઠુકરાિીને િમામ શો રદ કરીને ભારિ પાછા આવ્યા. બંગાળમાં છવાયા પક્ચચમ બંગાળમાં એિો વનયમ હિો કે કોઈપણ કાયષક્રમ માટે સાિ વદિસથી િધુ સમય માટે વથયેટર ન મળે. એ સમયે કે.લાલે શો કયાષ અને બંગાળના િત્કાવલન મુખ્ય િધાન જ્યોવિ બસુ િેમના શોથી અત્યંિ િભાવિ​િ થયા અને વિશેષ સત્તાનો ઉપયોગ કરીને સાિ વદિસના બદલે વથયેટરમાં સળંગ સાિ મવહના સુધી શો કરિાની છૂટ આપી. ઇન્દિરા ગાંધી આફરીન પૂિષ િડાં િધાન ઈક્ડદરા ગાંધીએ કે.લાલથી િભાવિ​િ થઈને મેવિક ઈક્ડટટટ્યૂટ માટે વદલ્હીમાં રૂ. પાંચ કરોડની કકંમિની િમીન ફાળિ​િા ઓફર કરી હિી. પણ એ ત્યારે ગુિરાિના મુખ્ય િધાન માધિવસંહ સોલંકીએ કહ્યું કે, કે.લાલ. અમારા ગુિરાિના સપૂિ છે એટલે અમે િેને િમીન આપીશુ.ં િોકે એ બાદ ગુિરાિના કોઈ મુખ્ય િધાને કે.લાલને ઈક્ડટટટ્યૂટ માટે િમીન આપી નથી.

&+ *+" !

!

!

" ! $%'

!

" &+)' , +'). "

!

),"*

)*

" ) / /

"* ',&+

"

$$

--- (,)('* ),"* * ' ,# % "$ "& ' (,)('* !'$" .* ' ,#

+

'% ) ! ' $## ' $" *** '% ) ! $ ( %$$ $ $(# & % # $# $#

# !

!

#

!

"

$

.1 ! 4-)04% 2%+%#3).- .& 6%$$)-' $%#.1!3).-2 3. 24)3 %5%18 3(%,% #.+.41 238+% 5)2)3 %,"+%8 1%%3)-' !1$2 3$ % 24//+8 3(% &.++.6)-' &.1 !++ 38/%2 .& /!138 !-$ .##!2).-2 )13($!82 %$$)-' --)5%12!1)%2 -'!'%,%-32 !-$ ,!-8 ,.1% )2/.2!"+% /+!3%2 3!"+% #.5%12 -!/*)-2 #43+%18 "!--%12 "!++..-2 3!"+% $%#.1!3).-2 .1'!-9! 1.++2 &!5.1 ".7%2 !-$ 24'!1%$ !+,.-$2 /+42 ,.1% % !+2. 23.#* ! 5%18 +!1'% 5!1)%38 .& ')&3 ".7%2 !-$ ')&3 "!'2 )- $)&&%1%-3 2)9%2 &.1 %5%18 .##!2).-

/6 6 0 3 ,/#/ / ;#%/# 0 5 %/!/6 ! /# /

0

/ 0 ;

%)" / #'3 3 !/#/ %3 / 5 #%/!/6 %3 5 !3 / !/ 4 '5 0 0 ;%;&- * /# 0 3 !3$% /# 3 &5 0 #%/ !3 '/ # 0 %0 !'+% 2 7 &1 3 / *("3 / /* 0 . 3 3 :98 16 %$ # %/!/6 %&3

%,"+%8 1%%3)-' !1$2 3$ )123 6!8 %,"+%8 3!$)4, -$ 23!3% %,"+%8 )$$7 %+ !7 ,!)+ '$ 6%,"+%8'1%%3)-' #.,

!

(17 +9=3/=7?

"'&

#

52. -

-

" !(! (&'#! (',

($ & %)

)

-

)* >*8B0=

"

!

"'&

5=< 8C-0 &@F76= 5=,A

&# " '% "& % ) 4=7.475=C 5B3='8 2B0 5B*8B 5=< -

!

"! $

4=7.475=C )7 1=:D8 5B*8B :;.B 4=9 E :8=5. &0@ 2=;, -?F897?

'# &' ' " #*" +' , ) %,

#"%

!!

"

! !

%+%"1!3)-' 8%!12 )42)-%22


9

Gujarat Samachar - Saturday 29th September 2012

કૌશલ્યની તાલીમ શક્તિ સ્વરૂપે સાથે જ રહેશે ‘ફૂડ ફોર લાઈફ વૃંદાવન’ દ્વારા ગરીબ પચચાદભૂ સાથેની છોકરીઓને શિક્ષણ આપવાનો આરંભ થયો, ત્યારે અમારી સમક્ષ એક પ્રશ્ન ઉભો થયો કે, 'આ છોકરીઓ જે પ્રકારના સમાજમાં જીવે છે, જે પચચાદભૂમાંથી આવે છે તેના સંદભભમાં આ શિક્ષણ કેટલું સુસંગત કે પ્રકતુત બની રહેિે અને તેમના ભાશવ જીવનમાં તેનો વાકતશવક ઉપયોગ કેટલો કરી િકિે. અમને સમજાયુ હતુ કે આ શિક્ષણ શનશ્ચચતપણે તેમને મદદરૂપ થિે. જોકે, અમારે તેમને આનાથી પણ શવિેષ કિું આપવું જોઈએ, જે તેમની પાસે િશિના કવરૂપમાં રહે. અમારા પ્રશ્નોનો એક જ ઉત્તર હતો, ‘કૌિલ્ય’ અથવા ‘શ્કકલ’. કૌિલ્ય એક એવી બાબત હતી, જે આ છોકરીઓ પાસે હંમેિાં રહેિે અને તેનો ઉપયોગ પણ સદા માટે કરી િકિે. આમ, ‘ફૂડ ફોર લાઈફ વૃંદાવન’ ખાતે શવશવધ

કુ િ ળ તા ઓ ની તાલીમનો આરંભ થયો હતો. અત્યારે અમે અમારી િા ળા ની શવ દ્યા થ થી ની ઓ ને નૃત્યના શવશવધ Q '> પ્રકારો (ઓશડસી, !< D / લડાયક "< કથક, લોક), કરાટે કલા, સંગીતના સાધનો (તબલા, હામોભશનયમ, મૃદંગમ < ગાયન, શવગેરે), ' ! < સીવણકામ, ભરતકામ, પેઈશ્ટટંગ અને મહેંદીકલાની તાલીમ આપીએ છીએ. છોકરીઓને તાલીમ આપવાની િરૂઆતને હજુ થોડાં જ વષભ થયાં છે અને તેના પશરણામો નજર સમક્ષ દેખાઈ રહ્યાં છે. અમારી િાળાના ગાયકોના એક સમૂહને આ વષભના ઓગકટ મશહનામાં ભારતના રાષ્ટ્રપશત પ્રણવ મુખરજી સમક્ષ કલાપ્રદિભનની તક મળી હતી. અમારી િાળાની શવદ્યાથથીની સુનિતાએ ગયા વષષે ભારતના શદલ્હીમાં

યોજાએલ ઈટટરનેિનલ કરાટે ચેશ્પપયનશિપમાં શસલ્વર મેડલ જીત્યો હતો. સૌથી નોંધપાત્ર બાબત તો એ છે કે એક સમયે તરછોડાયેલી આ છોકરીઓ આત્મશવશ્વાસી અને િશિ ધરાવતી વ્યશિઓ બની ગઈ છે. આને જ તો આપણે ‘કૌિલ્યની તાકાત’ અથવા ‘The Power of a Skill’

કહી િકીએ છીએ. આ કૌિલ્યની તાલીમે તેમને સમાજમાં ઓળખ પ્રકથાશપત કરવાનો આત્મશવશ્વાસ પૂરો પાડ્યો છે. એટલું જ નશહ, ભશવષ્યમાં તેમના પશરવારોને આધારરૂપ જીવનશનવાભહ માટે આવકના કાયમી સાધન પૂરાં પાડ્યાં છે.

j,5 S3( R +P R "

• માસાચ્યુસેટ્સ ઈન્ન્ટટટ્યુટ ઓફ ટેકનોલોજી રવશ્વની નંબિ-૧ યુરનવરસિટીઃ વિશ્વની શ્રેષ્ઠ યુવનિવસિટીઓના ૨૦૧૧-૧૨ના લીગ ટેબલમાં યુ$Sકેની ચાર યુવનિવસિટીએ િથમ છમાં ટથાન મેળિેલ છે. યુએસની માસાચ્યુસેટ્સ ઈન્સ્ટટટ્યુટ ઓફ ટેકનોલોજીએ િથમ ટથાન હાંસલ કરેલ છે. જ્યારે ગયા િષષે િથમ ટથાન ધરાિતી કેન્પિજને બીજું અને હાિ​િડડને ત્રીજું ટથાન મળ્યું છે. યુવનિવસિટી કોલેજ, લંડન (UCL), ઓક્સફડડ અને ઈન્પિવરયલ યુવનિવસિટી ચોથા, િાંચમા અને છઠ્ઠા ટથાને છે. યેલ યુવનિવસિટી (૭), યુવનિવસિટી ઓફ વિકાગો (૮), વિસ્સટન યુવનિવસિટી (૯) અને કેવલફોવનિયા ઈન્સ્ટટટ્યુટ ઓફ ટેકનોલોજીએ ૧૦મું ટથાન મેળવ્યું છે.

કાનજીભાઇની ભગવાન સામેની ફરિયાદ પરિવાિ સરિત અચૂક જુઅો Proudly present િાટયથી ભિપૂિ OMG ‘Oh My GOd’ Releasing on Friday 28th September in cinemas near you. Star Castt: Akshay Kumar, Sonakshi Sinha, Paresh Rawal Mithun Chakraborty, Prabhu Deva ા

ાણવ મ િ થી િવા સપર ક િાટય લાય િપૂિ ભ

‘OMG’

કાનજીભાઇ VS. ગોડ

તા. ૨૮મી સપ્ટેમ્બિ, ૨૦૧૨થી લંડન સરિત યુકેમાં ધમાકેદાિ આગમન

આ રસપ્રદ ચડાવઉતાર અચૂકથી જૂઓ ફિલ્મ

‘ઓ માય ગોડ’માં !!!

Releasing in the following cinema halls CINEWORLD:

એવિગ્રીન પિેશ િાવલ અને અક્ષયકુમાિની કોમેડીનો સમન્વય

FELTHAM, ILFORD, WOODGREEN, WANDSWORTH, LUTON, GLASGOW RENFRE, WOLVERHAMPTON, EDINBURGH, DUBLIN, THE O2 GREENWICH, CARDIFF, CRAWLEY, BIRMINGHAM BROAD STREET, SOUTHAMPTON, BOLTON, BRADFORD, MILTON KEYNES, SHAFTESBURY AVENUE, STAPLES CORNER, SHEFFIELD, HIGH WYCOMBE, ABERDEEN, ASHTON-UNDER-LYNE, NOTTINGHAM, BRISTOL, IPSWICH, CAMBRIDGE, SWINDON, MIDDLESBOROUGH, NORTHAMPTON, ASHFORD, CHELTENHAM, BURTON, ROCHESTER INDEPENDENT CINEMA: BOLEYN, SAFARI ODEON CINEMA: LEICESTER, GLASGOW QUAY, GREENWICH, GATESHEAD, MANCHESTER PRINTWORK, DERBY, COVENTRY, UXBRIDGE, BRADFORD, TRAFFORD CENTRE, CARDIFF, WIMBLEDON, KINGSTON, SOUTHAMPTON VUE CINEMA: STAR CITY B'HAM, HARROW, BLACKBURN, FINCHLEY ROAD, SHEPHERD'S BUSH, LEEDS - THE LIGHT, CROYDON GRANTS, READING, ACTON, STRATFORD EMPIRE CINEMA: SLOUGH


10

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 29th September 2012

તમારી વાત.... મનમોહન-મુલાયમના સરવાળા-બાદબાિી લાંબો સમય અવઢવમાં રહ્યા બાદ વડા િધાન મનમોહન રસંહે આરથથિ સુધારાનો દાવ ખેલી જ નાખ્યો છે. તેઓ દુખતી રગ જાણી ગયા છે - િોઇ રાજિીય પક્ષ મધ્યસત્ર ચૂટં ણી ઇચ્છતો નથી. આથી જ તેમણે સુધારા લાગુ િરવામાં સહયોગીઓની નારાજગીની પણ દરિાર િરી નથી. રડઝલનો ભાવવધારો હોય િે રાંધણગેસ રસરલન્ડરમાં રેશનીંગ, મલ્ટીબ્રાન્ડ રરટેલ હોય િે ઉડ્ડયન ક્ષેત્રે સીધા રવદેશી મૂડીરોિાણની વાત હોય, રવરોધના વંટોળ છતાં તેમણે ધાયુ​ું િયુ​ું છે. સરદારર્ અત્યારે તો રનણથયોમાં મક્કમ જણાય છે, પણ ક્યાં સુધી તેમનું ધાયુ​ું થાય છે તે જોવું રહ્યું. છેલ્લા દોઢેિ દાયિાથી ભારતમાં િાદેરશિ પક્ષોનું જોર વધ્યું છે. િેન્દ્ર સરિારની રચનામાં તેમના મતનું વજન વધ્યું છે. મનમોહન સરિાર પણ આમાંથી બાિાત નથી. સતત બીર્ મુદતમાં દેશનું સુિાન સંભાળતી યુપીએ સરિારનો તંબૂ િાદેરશિ પક્ષના ટેિે તો ટક્યો છે. સાથી પક્ષોના રવરોધના લીધે જ આરથથિ સુધારા અટક્યા હતા. પણ આ વખતે મનમોહને રહંમતભેર પગલું લીધુ.ં ધાયાથ િમાણે જ મમતા બેનરર્ના તૃણમૂલ િોંગ્રેસ પક્ષે સરિાર સાથે છેડો ફાડ્યો. સરિાર ધ્રૂર્, અને મુલાયમ રસંહે ટેિો આપી દીધો. સરિાર ટિી ગઇ છે, પણ આયુષ્ય મુલાયમની દયા પર રનભથર થઇ ગયું છે. સમાજવાદી પાટટી (સપા)ના લાલા લાભ વગર લોટે તેવા નથી. રાષ્ટ્રપરત પદની ચૂટં ણીમાં િોંગ્રેસના િણવ મુખર્થને ટેિો દેવાના બદલામાં ઉત્તર િદેશ માટે િેવું તોતીંગ આરથથિ પેિજ ે મેળવ્યું હતું તે વાત બહુ જૂની નથી. આ વખતે પણ મુલાયમે ‘દૂરદં શ ે ી’ વાપરી છે. મનમોહન આ વાતથી બેખબર હોય તેવું માનવાને િારણ નથી, પણ તેમને મજબૂરી છે િે મુલાયમનો સાથ લીધા વગર છૂટિો રહ્યો નથી. સપાના નેતા ત્રીજા મોરચો રચીને વડા િધાન બનવાનું સપનું જોઇ રહ્યા છે. મુલાયમ ભલે મગનું નામ મરી ન પાડે, પરંતુ તેમના

વાણી-વતથન જુદાં અણસાર આપે છે. મુલાયમે જાહેર િયુ​ું છે િે સપા સરિારને બહારથી ટેિો ચાલુ રાખશે. સાથોસાથ એવોય ઇશારો િયોથ િે ચૂટં ણી બાદ િેન્દ્રમાં ત્રીજા મોરચાની સરિાર રચાવા સંભાવના છે. ડાબેરી નેતાગીરીએ પણ સંિતે આપ્યો છે િે સંજોગો ઊભા થાય તો મુલાયમ વડા િધાન પદે બેસી શિે છે. ઉત્તર િદેશમાં મજબૂત રવજય પછી મુલાયમ મક્કમ ડગ માંડી રહ્યા છે. સરિારી અરધિારીઓને બઢતીમાં અનામતનો ખરડો હોય િે િોલ બ્લોિ ફાળવણીમાં ગેરરીરત, દર વખતે મુલાયમે સરિારનો રવરોધ િયોથ છે. મનમોહન રસંહ અને રાહુલ ગાંધીનેય રનશાન બનાવ્યા છે. પણ િેન્દ્ર સરિારને સમથથન યથાવત્ છે! તેઓ િોલિતા જઇને પસ્ચચમ બંગાળના મુખ્ય િધાન મમતા બેનરર્ સાથે રનિટતાની વાતો િરે છે અને રાજ્યમાં જ્યોરત બસુ (અગાઉની સામ્યવાદી) સરિારે િરેલા િામને પણ રબરદાવે છે. લપષ્ટ છે મુલાયમ સમય-સંજોગનો તાગ લઇ રહ્યા છે. લોિસભામાં સપા ત્રીજો મોટો પક્ષ છે, અને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર િદેશમાં તેની સરિાર છે. મુલાયમ માને છે િે સંસદીય ચૂટં ણીમાં સારું િદશથન િરીને તેમ જ રબનિોંગ્રેસી-રબનભાજપી પક્ષોને ત્રીજા મોરચાની છત્રછાયામાં લાવીને વડા િધાન પદ નર્િ પહોંચી શિાય છે. જોિે તેમનો મારગ આસાન નથી. આગામી મરહનાઓમાં હજુ િંઇ-િેટલાય રાજિીય દાવપેચ ખેલાઇ શિે છે. મનમોહન રસંહ પણ આ જાણે છે, અને આથી જ તેમણે જૂગટું ખેલ્યું છે - મનમોહનનો મદાર એ વાત પર છે િે િોઇ પક્ષ મધ્યસત્ર ચૂટં ણી ઇચ્છતો નથી. અને ૨૦૧૪માં લોિસભા ચૂટં ણી યોજાશે ત્યાં સુધીમાં તો આરથથ િ સુધારાના સુ-ફળ મળવા લાગ્યા હશે, જેના સહારે ચૂટં ણીની વૈતરણી તરી જવાશે. પરંતુ આ બધી વાતો જો અને તો વચ્ચેની છે, પાસાં પોબાર પડ્યા તો સરદારર્નો જયજયિાર થઇ જશે, નહીં તો... િંઇ િહેવાની જરૂર ખરી?

પાકિસ્તાનની અશાંતતમાં શેિાતો રાજિીય રોટલો ભારત હોય, પાકિલતાન હોય િે બાંગ્લાદેશ, જ્યારે પણ જનઆક્રોશ ફાટી નીિળે િે તરત જ બધા પક્ષો લવાથથનો રોટલો શેિવાના િામે લાગે જાય છે. સહુ િોઇને મતબેન્િ મજબૂત િરી લેવાની ચળ ઉપડે છે. અમેરરિામાં બનેલી કફલ્મે દુરનયાભરમાં - ખાસ િરીને મુસ્લલમ દેશોમાં અશાંરત સર્થ છે. કફલ્મમાં પયગંબર સાહેબનું અપમાન િરાયું હોવાની મુસ્લલમોની લાગણી છે. હંમશ ે ની જેમ સૌથી વધુ આગજની, રહંસા પાકિલતાનમાં ફેલાયા છે. અને હંમશ ે ની જેમ જ બધા પક્ષો લવાથથ સાધવા મેદાનમાં ઉતયાથ છે. પરરણામે આ અસ્લથર વાતાવરણના દેશમાં સ્લથરત વધુ ગંભીર બની છે. ઇલલામાબાદમાં તો લચિર ઉતારવું પડ્યું છે. લોિોનો ઉન્માદ તો સમર્ શિાય, પણ જેમના રશરે સમાજમાં, દેશમાં સંપ, ભાઇચારો, એિતા જાળવવાની જવાબદારી છે તે (રાજ નેતાઓ) જ બળતામાં ઘી હોમે તો શું થાય? પાકિલતાન પર એિ નજર નાખો. રવપક્ષ તો ખરો જ, શાસિ પક્ષ (!) પણ આ અવસરમાંથી રાજિીય લાભ ખાટવાની લપધાથમાં છે. પાકિલતાનના ચૂટં ણી પરરણામો દશાથવે છે િે લોિોએ િદી િટ્ટરવાદી પક્ષોને પસંદ િયાથ નથી. પરંતુ હિીિત એ પણ છે િે લોિોનો ટેિો ભલે ન હોય, પણ આવા તત્વોની ઉપદ્રવ િરવાની અને ધારમથિ ભાવનાઓ ભડિાવવાની ક્ષમતા ખૂબ વધુ છે. અશાંરત સમયે આ તત્વો તો મેદાનમાં

હતા જ, પરંતુ શાસિ પાકિલતાન પીપલ્સ પાટટી (પીપીપી)એ પણ ધારમથ િ મુદ્દો ચગાવ્યો. પાકિલતાન સરિારે શુક્રવારને પયંગબર સાહેબ િત્યે શ્રદ્ધા વ્યિ િરવાનો રદવસ જાહેર િયોથ હતો. આ રદવસે તો દેશમાં રહંસાનો દાવાનળ ફાટી નીિળ્યો. રેલવે િધાને રવવાદાલપદ કફલ્મ બનાવનારના માથા સાટે એિ લાખ ડોલર ઇનામ જાહેર િયુ​ું છે. સરિારે પોતાના િધાનની જાહેરાતને વ્યરિગત ગણાવી છે, પણ તેમને સરિારમાંથી હાંિી િાઢ્યા નથી. આનો અથથ શુ?ં પાકિલતાની મીરડયાએ પણ શુક્રવારને શ્રદ્ધાનો રદવસ જાહેર િરવાની સરિારી જાહેરાતને વખોડી હતી. રાજિીય રવચલેષિોના મતે, સરિારે તેની રનષ્ફળતા, દેશના િશ્નોથી લોિોનું ધ્યાન અન્યત્ર દોરવા ધારમથિ િાડડનો ઉપયોગ િયોથ છે. સુિીમ િોટેડ ભ્રષ્ટાચાર િેસમાં રાષ્ટ્રપરત ઝરદારીને ભીંસમાં લીધા છે. અથથતત્ર ં ખાડે ગયું છે. વહીવટી તંત્ર ઠપ્પ છે. વીજળીની તીવ્ર અછત છે. સેના િદી સરિારના િહ્યામાં રહી નથી, ને તારલબાન સરહતના આતંિવાદી સંગઠનો છાશવારે દેશમાં અશાંરત સજજે છે. સામાન્ય ચૂટં ણીઓ નર્િ છે અને સરિારની લોિરિયતા તરળયે જઇ બેઠી છે. આ સંજોગોમાં શાસિોએ ધારમથિ િટ્ટરવાદનું શરણું લવીિાયુ​ું હોય તેવું લાગે છે. તેમને ટૂિં ા ગાળા પૂરતો આનો લાભ થઇ શિે છે, પણ તેમણે યાદ રાખવું રહ્યું િે જે પોષતું તે મારતુ.ં ..

જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે. - ઓશો રજનીશ

પૂિવ જન્મના પાપ-પુણ્ય શ્રી જેરામભાઈ દેસાઈની ‘અંધશ્રદ્ધા’ વિશેની ચચા​ાસભામાં જે વિસ્તારપૂિક ા સમજાવ્યું તેથી ઘણું જ જાણિાનું મળ્યુ.ં વિન્દુ સમાજનાં આિા ગિન વિષયની ચચા​ા સભા રાખિા બદલ ‘ગુજરાત સમાચાર’માં મિાનુભાિોને ઘણા ધન્યિાદ. ભવિષ્યમાં વિન્દુ સંસ્કૃવતની આચારસંવિતા ગણાતી ‘મનુસ્મૃવત’માં સ્ત્રીઓ વિશે જે કહ્યું છે અને વિન્દુ સમાજની બીજી ગંભીર વિચારસરણી વિશે વિષમતા તટસ્થ વિદ્વાન મિાનુભાિોને બોલાિી ચચા​ા સભા રાખિા વિનંતી કરું છુ.ં ચચા​ાસભામાં િશ્નોત્તરીમાં સમયના અભાિે મારા િશ્નો પૂછી શક્યો નિીં, પણ મારે શ્રી જેરામભાઈને નીચે લખ્યા િશ્નો પૂછિા િતા. ૧. આપણા વિન્દુ શાસ્ત્રમાં કિેિામાં આવ્યું છે કે વ્યવિ પોતાના પૂિા જન્મનાં પાપ-પુણ્ય કયા​ા િોય તે લઈને જન્મે છે. મેં જે જોયું છે તે લખું છુ.ં એક માધ્યમ પોતાના બે દીકરાઓને ઉત્તમમાં ઉત્તમ યુવનિવસાટીમાં ભણાયેલા છે પણ એક દીકરો તેના વિષયમાં પીએચ.ડી. મેળિે છે અને ઉચ્ચ કક્ષાની કોલેજમાં જોબ મેળિે છે જ્યારે બીજો દીકરો અથાશાસ્ત્રમાં ફસ્ટટ ક્લાસ પાસ થાય છે પણ જીિનમાં જોઈતી સફળતા મેળિતો નથી. ૨. એક ગરીબ પછાતિગામાં કુટબ ું માં જન્મેલ વ્યવિ સફળતાનાં ઉચ્ચ વશખરે પિોંચે છે. િશ્નઃ શું પૂિજ ા ન્મમાં પાપ-પુણ્ય કરેલા કમાના ફળરૂપે આ સફળતા અને વનષ્ફળતા મળે છે? - જયંત ઝિેરી, કિંગ્સ્ટન અપોન થેમ્સ, લંડન

ભારતમાં વિદેશી રોકાણની મોકાણ વદલ્િીની કોંગ્રેસિેવરત સરકારે ભારતમાં િસતા ગરીબોને િંમશ ે માટે િભુના ધામે પિોંચાડિાનું જાણે નક્કી કયુ​ું િોય તેમ રાતોરાત ગેસ સીલીન્ડર અને ડીઝલના ભાિમાં તોવતંગ િધારો અને પછી વિદેશી રોકાણ પર છૂટ આપીને નાના-છૂટક િેપારીઓ અને કારખાના સંચાલકોની રોજી છીનિી લેિાનું પગલું ભયુ​ું છે. ભારત દેશમાં તમામ િકારની િસ્તુઓ બનાિ​િાનું ભરપુર કાચી ધાતુ ઉપલબ્ધ છે, પરંતુ તેના આયોજનના અભાિે દેશ િગવત કરી શક્યો નથી અને બીજી બાજુ કરોડોના ભ્રષ્ટાચારે દેશને તબાિ કયોા છે. વદલ્િીમાં ખીચડા સરકારથી દેશને ઘણું નુકસાન થાય છે. ૧૦-૧૨ સંસદ સભ્યોનું જૂથ ધરાિતા િાદેવશક પક્ષો અને મુલાયમ-મમતા-માયાિતી જેિાએ દેશને બંધક બનાવ્યો છે. િોટ બેંકની નીવત અને વબન સાંિદાયીતાના િચારથી દેશ ૧૯મી સદીમાં જઇને ઉભો છે. આજે ચુટં ણી યોજાય તો યુપીએ સરકારના સિયોગીઓ રાતોરાત તેના દુશ્મન બનીને ચુટં ણીમાં સામે આિી જાય અને જેિું મતદાન પૂરું થાય કે તુરત પોતાના સ્િાથા માટે એક બીજાને ગળે લાગીને િજાને મુખા બનાિે છે. ગુજરાતના મુખ્ય િધાન શ્રી મોદીજીએ ૬૨ િષા પુરા કરીને ૬૩માં િષામાં િ​િેશ કયોા તે િસંગે િાવદાક શુભ કામના. તેમણે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી તરીકે યશસ્િી ૪૦૦૦ વદિસ પૂરા કયા​ા છે. સ્િામી વિ​િેકાનંદજીની ૧૫૦મી જન્મ જયંવતની ઉજિણીના ભાગે તેઓ ગુજરાતમાં યુિા યાત્રા દ્વારા ગુજરાતની િજાને રૂબરૂ મળિા નીકળ્યા છે. સિવે જૈન િાંચકો ને અમારા વમચ્છામી દુક્કડમ. - ભરત સચાણીયા, લૌરેલ વ્યુ

ઝીંકે ન રાખો િાસ્ય લેખ ‘કનૈયા ફોર ન્યુ જનરેશન’

િાંચ્યો દુઃખ થયુ. કારણ કે લેખમાં મને િસાિ​િા જેિું કંઈ લાગતું નથી. દરેક િાસ્ય લેખકનો એક જ ધ્યેય િોય છે અને તે છે િાચકોને િસાિ​િાનો. ધમાને લગતી કોઈ પણ િાતને િાસ્યનો વિષય બનાિ​િો મને યોગ્ય લાગતું નથી. લેખકે બાળ કૃષ્ણ માટે નોટી (Naughty) એટલે કે તોફાની અથિા મસ્તીખોર શબ્દને બદલે નોટોરીયસ (notorious) એટલે કે અપકીવતા કે કુવિખ્યાત શબ્દ િાપરીને ભારે અનથા કયોા છે. શ્રીકૃષ્ણે રુક્ષમણીને (abduct) એબડક્ટ કયાું, એબડક્ટ એટલે બળજબરીથી ઊઠાિી જિુ.ં અિીં રુક્ષમણીનું અપિરણ એમના કિેિાથી શ્રીકૃષ્ણે કરેલું એ સમજાિ​િું જરૂરી છે. જનરેશન બદલાય છે, શ્રીકૃષ્ણને ઇન્ટરવિટ કરિાની રીત બદલાઈ છે, પણ શ્રીકૃષ્ણ કદી બદલાતા નથી. શ્રીકૃષ્ણને સમજિા ને સમજાિ​િા ઊંડા અભ્યાસની આિશ્યકતા છે. દર િખતે ઝીંકે રાખિા કરતા અમૂક વિષયથી દૂર રિેિું સારું. - ઈલાબેન વિ​િેદી, સ્ટેનમોર

સાપ્તાવહક ‘ગુજરાત સમાચાર’ ‘ગુજરાત સમાચાર’એ ગુજરાતી િાચકોનું વિય સપ્તાવિક ખબર પત્ર થઈ ગયું છે, કારણ કે વિશ્વના તાજા સમાચાર તેમાં િોય છે. જુદા જુદા વિષયોની છણાિટ અત્યંત રસિદ રીતે તેમાં ગૂથ ં લ ે ી િોય છે. દરેક ઉંમરના લોકો માણી શકે એિી સામગ્રી તેમાં પીરસેલી છે. સીબીજીના ‘જીિંત પંથ’માં ઘણી જુદી જુદી બાબતો, તેમના પોતાના અનુભિો િગેરે વિગતોની એિી સરળ, સ્િાભાવિક અને રમૂજ ભરી શૈલીમાં છણાિટ કરી િોય છે કે જાણે િાંચ્યા જ કરીએ, આપણી સાથે રૂબરૂ િાત કરતા િોય એિું જ લાગે, િાંચતા ન લાગે થાક કે ન આિે કંટાળો, અને મનમાં િશ્ન ઉઠે કે સીબીજી તમે પરદેશના િ​િાસે જતા િો છો, અિીં વિટનમાં કેટલાયે સમારંભોમાં િાજરી આપો છે. બંને સાપ્તાવિકની જિાબદારી સંભાળો છે. (અલબત્ત સિવે કાયાકરોના અથાક પવરશ્રમથી) અને એ પણ તમારા કાયમીવમત્ર ‘મધુિમેિ’ને સાથે રાખીને, િસન્નવચતથી. આિી બધી દોડાદોડી કરિી, િચ્ચે સમય કાઢી ‘જીિંતપંથ’ લખિા એ જરાપણ સિેલું તો નથી જ. ખરેખર તે બદલ તમને ખૂબ ખૂબ અવભનંદન, શાબાશી અને ધન્યિાદ આપિા ઘટે. જનકલ્યાણ માટેના તમારા સઘળા િયાસો એ મિાન, વનઃ સ્િાથા, વનઃ સ્પૃિ સેિાયજ્ઞ છે - ‘પરોપકારાય સતાં વિભૂતયઃ ’ એ િમાણે પરમકૃપાળુ તમને શવિ, સત્િેરણા, પીઠબળ, માગાદશાન અને દીઘા​ાયષ્ુ ય બક્ષે એિી િભુ િાથાના. - સવિતાબેન દોલતરાય શુકલ, સનીંગડેલ

ટપાલમાંથી તારિેલું • િેમ્બલીથી રમણકાંત પટેલ પૂ. ગાંધીજીનું અિતરણ ટાંકતા જણાિે છે કે સત્ય સમાન તપ નથી અને જૂઠ્ઠું અને અસત્યનું આચરણ સમાન પાપ નથી. જેઓના જીિનમાં સત્યનું આચરણ છે તેઓના હૃદયમાં સત્ય સ્િરૂપ પરમેશ્વરનો અનુભિ થાય છે. • કૌવશકરાય દિે, લેસ્ટરથી મુિક દ્વારા જણાિે છે કે ધમાના નામે ધવતંગ િધ્યું છે આ કવળયુગમાં, છતાં આ છે સત્ય-અવિંસાની લડત આ કવળયુગમાં."

ગુજરાત સમાચાર અને એિશયન વોઇસને આપ િોઇ સંદેશ આપવા માગો છો? લવાજમ/તવજ્ઞાપન સંબંતિત િોઇ માતહતી જોઇએ છે? હમણાં જ ફોન ઉઠાવો અથવા ઇ-મેઇલ િરો. અમે આપને મદદ િરવા તત્પર છીએ.

Karma Yoga House, 12 Hoxton Market (Off Coronet Street) London N1 6HW

Tel: 020 7749 4080/4000 Fax: 020 7749 4081 Email:gseditorial@abplgroup.com aveditorial@abplgroup.com www.abplgroup.com


ગુજરાત

Gujarat Samachar - Saturday 29th September 2012

ગુજરાતમાં વધુ એક નવો જજલ્લો બનશે ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩ સપ્ટેમ્બરે બોટાદનો નવો રજલ્લો રિવાની જાહેરાત કરી હતી. ભાવનગર રજલ્લાનું રવભાજન કરી ગઢડા, બરવાળા, શાહપુરને સમાવતો આ નવો રજલ્લો બનશે. બીજી તરફ તેમણે પાટણમાં રવવેકાનંદ યુવા પરરષદ અંતગણત્ સભામાં પાટણ રજલ્લામાં સરટવતી, શંખેશ્વર, અને સુઈગામ નામના ત્રણ નવા તાલુકા બનાવવાની જાહેરાત કરી હતી. ઉપરાંત તેમણે પાટણધારપુરમાં ૬પ એકરમાં રૂ.૩૦૦ કરોડના ખિષે બનેલી મેરડકલ કોેલેજ-હોન્ટપટલ સંકુલનું લોકાપણણ કયુ​ું હતું. આ નવી કોલેજનું નામ સરટવતી મેરડકલ કોલેજ નામારભધાન કરાયું હતું. મુખ્ય પ્રધાને યુવા પરરષદને સંબોધતાં જણાવ્યું હતું કે દરેક રજલ્લામાં મેરડકલ કોલેજો શરૂ કરીને ડોક્ટરો તૈયાર કરવાનું દૃરિવંત ઉદાહરણ પૂરું પાડવું છે. સદ્દભાવના રમશન વેળાએ પાટણ રજલ્લા માટેના રવકાસ પેકેજની જાહેરાત બાકી હતી. જેમાં હાલ રૂ.ર૭પ કરોડના રવકાસના કામો િાલી રહ્યા છે. તેમાં રૂ.૧૭રપ કરોડના આ વષણના રવકાસ આયોજન મળી કુલ રૂ.ર૦૦૦ કરોડનું

પાટણ રજલ્લાનું રવકાસ પેકેજ મંજુર કયુ​ું છે. વહીવટી અને ભૌગોરલક સુગમતા ખાતર પ્રજાના રહતમાં ત્રણ નવા તાલુકા બનાવવાનું નક્કી કયુ​ું છે. જેમાં પાટણ તાલુકો, વાગડોદના ગામો મળીને નવો સરટવતી તાલુકો, સમી તાલુકાનું રવભાજન કરીને નવો શંખેશ્વર તાલુકો, અને બનાસકાંઠા સરહદી વાવ તાલુકામાંથી નવો સુઈગામ તાલુકો આગામી ર૬મી જાન્યુઆરીથી કાયણરત થશે. ઉપરાંત સાંતલપુર-રાધનપુર ટપેરશયલ ઈન્વેટટસણ રીજીયન મંજુર કયાણની પણ તેમણે જાહેરાત કરી હતી.તેમણે કહ્યું કે દ આ તકે મહેસુલ પ્રધાન આનંદીબેન પટેલ, આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસ સરહતનાએ ઉદ્દબોધન કયાણ હતા. ૩૦ રજલ્લા-૨૩૨ તાલુકા િૂંટણી પૂવષેની રાજકીય સમીકરણવાળી જાહેરાતો કરતાં નરેન્દ્ર મોદીએ છેલ્લા ૪૦ રદવસમાં િાર નવા રજલ્લા અને છ નવા તાલુકાઓ રિવાની જાહેરાત કરી છે. અત્યારે ૨૨૫ તાલુકા અને ૨૬ રજલ્લાઓ અન્ટતત્વમાં છે અને નવી જાહેરાત મુજબ ૩૦ રજલ્લા અને ૨૩૨ તાલુકા થશે. જોકે આવનારા રદવસોમાં વધુ તાલુકા-રજલ્લાઓ

રિવાની જાહેરાત થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. ૧૯૬૦માં અલગ ગુજરાત રાજ્યની ટથાપના વેળા કુલ ૧૮ રજલ્લા કાયણરત થયા હતા. પૂવણ મુખ્ય પ્રધાન શંકરરસંહ વાઘેલાએ તેમના શાસનમાં એક સાથે છ નવા રજલ્લા રિીને વષોણ જૂની માગણી સંતોષી હતી. તેમણે પોરબંદર, પાટણ, આણંદ, દાહોદ, નમણદા અને નવસારી રજલ્લાની રિના કરી હતી. તે પછીના િૌદ વષણ બાદ અને બે વષણ પહેલાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા તાપી રજલ્લાની રિના કરી હતી. તાજેતરમાં જૂનાગઢમાં ટવાતંત્ર્ય રદનની રાજ્ય ટતરીય ઉજવણી દરરમયાન જૂનાગઢ રજલ્લાનું રવભાજન કરી નવો ગીરસોમનાથનો રજલ્લો રિવાની જાહેરાત કરી હતી. તે પછી રવવેકાનંદ યાત્રા દરરમયાન મુખ્ય પ્રધાને છોટાઉદેપુર (વડોદરામાં રવભાજન) અરવલ્લી (સાબરકાંઠાનું રવભાજન) અને બોટાદ (ભાવનગર રજલ્લાનું રવભાજન) એવા ત્રણ નવા રજલ્લાઓ તથા પોશીના, સૂઈ, સરટવતી, શંખેશ્વર, ધોલેરા અને વીંરછયા એવા છ તાલુકા આગામી ૨૬મી જાન્યુઆરી સુધીમાં કાયણરત કરવાની જાહેરાત કરી છે.

ગુજરાતમાંથી ચોમાસાની રિદાય અમદાિાદઃ ગુજરાતમાંથી િોમાસુ રવદાય લઇ રહ્યું છે. આ સાથે આ વષષે વરસાદની સૌરાષ્ટ્રમાં ૩૫ ટકા, કચ્છમાં ૩૩ ટકા અને ગુજરાતમાં ૨૮ ટકાની ઘટ રહી હોવાનું હવામાન રવભાગે જણાવ્યું છે. આ વષષે સૌથી ઓછો વરસાદ પોરબંદર રજલ્લામાં સરેરાશ કરતાં ૭૦ ટકા ઓછો રહ્યો છે. જ્યારે તાપી રજલ્લામાં સૌથી વધુ વરસાદ સરેરાશ કરતાં ૨૩ ટકા વધુ નોંધાયો છે. જ્યારે સાબરકાંઠામાં સરેરાશ કરતાં ૩ ટકા વધુ વરસાદ નોંધાયો છે. બાકીના તમામ રજલ્લાઓમાં ૧૩ થી ૪૯ ટકા સુધીની ઘટ રહી છે. આમ એકંદરે િોમાસું નબળું રહ્યું છે. અમદાવાદ શહેરમાં મોસમનો કુલ વરસાદ ૨૪ ઇંિ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં ૬ ઇંિ ઓછો છે. ગત સપ્તાહે જૂનાગઢના રવસાવદર-ઉના પંથકમાં ૧થી દોઢ ઇંિ, બોટાદમાં પોણો ઇંિ, અમરેલીના નાના ભંડારીયામાં દોઢ કલાકમાં ૭ ઇંિ, વડેરા ગામમાં પ ઇંિ અને લીલીયામાં એક ઇંિ વરસાદ પડ્યો હતો. ઉપરાંત સુરેન્દ્રનગર, સાયલા, લખતર અને વઢવાણ પંથકમાં એકથી દોઢ ઇંિ તથા કચ્છના રાપરમાં બે ઇંિ વરસાદ નોંધાયો હતો.

11

અમદાવાદમાં વીરચંદ ગાંધી ચોકનું લોકાપપણ

િીરચંદ રાઘિજી ગાંધીની તક્તીના અનાિરણ પ્રસંગે જમણી બાજુથી અમદાિાદના મેયર અરસત િોરા, ધારાસભ્ય રાકેશ શાહ, કોપો​ોરેટરો અને અન્ય મહાનુભાિો, ડો. કુમારપાળ દેસાઈ તથા િીરચંદ ગાંધી પરરિારના મહેશકુમાર ગાંધી તથા ચંદ્રેશભાઈ ગાંધી

અમદાિાદઃ દેશરવદેશમાં જૈનદશણનનો પ્રસાર કરતી સંટથા-ઇન્ન્ટટટ્યૂટ ઓપ જૈનોલોજી દ્વારા શહેરના નવરંગપુરા રવટતારમાં ભારતીય સંટકૃરતના જ્યોરતધણર વીરિંદ ગાંધીની ટમૃરતમાં ‘શ્રી વીરિંદ રાઘવજી ગાંધી િોક’નું અમદાવાદના મેયર અરસત વોરાએ લોકાપણણ કયુ​ું હતું. મેયરે કહ્યું હતું કે, વીરિંદ ગાંધીનું જીવન

આપણા સહુ માટે ગૌરવભયુ​ું છે. એમણે વષોણ પહેલા ટવામી રવવેકાનંદ સાથે અમેરરકામાં જે કામ કયુ​ું, અરવટમરણીય છે. આ વેળાએ ધારાસભ્ય રાકેશ શાહ, ઇન્ન્ટટટ્યૂટના ટ્રટટી કુમારપાળ દેસાઇએ પ્રાસંરગક પ્રવિન કયુ​ું હતું. આ પ્રસંગે ઇન્ન્ટટટ્યૂટના િેરમેન રરતલાલ િંદરયાનો શુભેચ્છા સંદેશ પણ વાંિવામાં આવ્યો હતો.

• ગુજરાત સરકારે રરટેલમાં FDIની તરફેણ કરી હતીઃ કેન્દ્ર સરકારે રરટેલમાં ૫૧ ટકા એફડીઆઇને મંજૂરી આપવાનો રનણણય કયોણ છે તે અંગે ભારત સરકારના વારણજ્ય પ્રધાન આનંદ શમાણએ ગત સપ્તાહે અમદાવાદમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને વળતો જવાબ આપતાં જણાવ્યું કે, ‘કોંગ્રેસ પક્ષે સીધા રવદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ના લીધેલા રનણણય અંગે નરેન્દ્ર મોદી જે ભાષામાં વાત કરે છે તે જોતાં જણાય છે કે તેમણે માનરસક સંતુલન ગુમાવ્યું છે, કારણ કે ગુજરાતે જ અગાઉ આ મુદ્દે સહમતી આપી છે. ગુજરાતના મુખ્ય સરિવે પત્ર લખીને કહ્યું હતું કે, આ બાબતે ગુજરાત સરકાર રવિારણા કરી રહી છે.’


12

ગુજરાત

Gujarat Samachar - Saturday 29th September 2012

લંડનવાસી સાથે બિલ્ડરો દ્વારા નાણાંકીય છેતરબિંડી

નિધધાનિત સમયે જ ચૂંટણી યોજાશે

પયયાષણ મહધપવામધં ૮ નદવસિધ તપ, આિધધિધ કિવધમધં આવે છે, તેિયં હધદા સંવત્સિી પ્રનતક્રમણ છે. ૧૯ સપ્ટેમ્બિે પવધાનધિધજ પયયાષણ મહધપવાિધ અંનતમ નદવસ સંવત્સિી નિનમત્તે અમદધવધદ સનહત ગયજિધતિધ શ્વેતધમ્બિ મૂનતાપૂજક જૈિ સમધજિધં ઉપધશ્રયોમધં સધમૂનહક પ્રનતક્રમણ કિવધમધં આવ્યયં હતયં, જેમધં મોટી સંખ્યધમધં શ્રધવકો ઉપસ્થિત િહ્યધધ હતધ. શ્રધવકોએ નવશ્વિધ દિેક જીવિી િમધપિધ સધિે એકબીજાિે નમચ્છધનમ દયક્કડ્મ પધઠવ્યધ હતધ.

સંનિપ્ત સમધચધિ • નચત્તિંજિ નસંહ હવે કધયમી પોલીસ વડધઃ ગજુરાતના કાયમી પોલીસ િ​િા તરીકે અંતે હચતરંજન હસંિની હનમણૂક થઇ છે. તેઓ છેલ્લા બે િષાથી કાયાકારી પોલીસ િ​િા તરીકે ફરજરૂપ િતા. આ હસિાય આઈપીએસ અહધકારી દીપક સ્િરૂપને િીજીપી-િોમગાિડ, અમદાિાદ પોલીસ કહમશનરની જગ્યા અપગ્રેિ કરીને િીજીપીની સમકક્ષ બનાિી એસ. કે. સાઈકીયાને યથાસ્થાને બઢતી અપાઇ છે જ્યારે અહમતાભ પાઠકને એન્ટટ કરપ્શન બ્યૂરોના િાયરેકટર બનાિ​િામાં આવ્યા છે. • અિ​િધધમ પિ​િધ હુમલધિધ ૧૦ વષા પૂણાઃ ગાંધીનગરના હિશ્વપ્રહસદ્ધ અક્ષરધામ મંહદર પર આતંકિાદી હુમલાની ઘટનાને ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ દસ િષા પૂણા થયા છે. િષા ૨૦૦૨માં ૨૪ સપ્ટેમ્બરે જ્યારે બે બંદૂકધારી

અમદધવધદઃ છેલ્લા ૪૦ િષાથી લંિનમાં સ્થાયી થયેલા અને અત્યારે અમદાિાદમાં રિેતા ૬૦ િષમીય નાગહરકે ભાગીદારીમાં કરેલા કરોિો રૂહપયાના રોકાણમાં બે હબલ્િરો સામે હિશ્વાસઘાત અને છેતરહપંિીની ફહરયાદ પોલીસની સીઆઈિી ક્રાઈમમાં નોંધાિી છે. આ કેસમાં સ્િાહમનારાયણ સંપ્રદાયના સંતોની કહથત સંિોિણી િોિાનો ફહરયાદમાં ઉલ્લેખ છે. પોલીસ ફહરયાદમાં જણાિાયા અનુસાર, લંિનમાં સ્થાયી થયેલા હિશ્રામભાઈ પ્રેમજીભાઈ ગામી (ઉં.૬૦) છેલ્લા પાંચ િષાથી પાલિીની બંસીધર સોસાયટીમાં રિે છે. તેમને સ્િાહમનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ધા િોિાથી િાસણા સ્િાહમનારાયણ મંહદરના સંતો દ્વારા તેમનો પહરચય પાલિીમાં રિેતા હબલ્િર જગદીશભાઈ પ્રભુદાસ પટેલ સાથે થયો િતો. િષા ૨૦૦૩માં હિશ્રામભાઈ લંિનથી રૂ. ૭ કરોિ જેટલી રકમ લાિીને હિહિધ જમીન-મકાન ક્ષેત્રે જગદીશભાઈ સાથે સંયુકત રોકાણ કયુ​ું િતું. હમલ્કતોના િેચાણથી લઇને તેમાંથી થતી આિકનું

ગધંધીિગિઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં હિધાનસભા ચૂંટણી તેના હનધા​ાહરત સમયે જ યોજાશે તેમ ચૂંટણી પંચના મુખ્ય કહમશનર િી. એસ. સંપથે જણાવ્યું છે. જોકે બંને રાજ્યમાં ચૂંટણીની તારીખો ઓક્ટોબરના પ્રથમ અઠિાહિયામાં જાિેર થિાની સંભાિના છે. ૧૮૨ ધારાસભ્ય ધરાિતી ગુજરાત હિધાનસભા તથા ૬૮ ધારાસભ્ય ધરાિતી હિ મા ચ લ પ્ર દે શ ની હિધાનસભાનો કાયાકાળ અનુક્રમે ૧૭ અને ૧૦ જાટયુઆરીએ પૂણા થાય છે.

આતંકિાદીઓ મંહદર પહરસરમાં પ્રિેશ્યા ત્યારે મંહદરમાં ૬૦૦થી િધુ ભિો િતા. આતંકિાદીએ મંહદરમાં પ્રિેશતાની સાથે જ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૨૯ ભિો, પોલીસ કમમી અને બે કમાટિો સહિત કુલ ૩૩નાં મોત થયા િતા. જ્યારે ૭૯ લોકો ઘિાયા િતા. ગુજરાત પોલીસ અને કમાટિોએ આદરેલા ઓપરેશન િજ્રશહિમાં બે પાકકસ્તાની આતંકિાદીઓને ઠાર કરી મંહદરને મુિ કરાવ્યું િતું. • પનિવતાિ પધટટી સંકટમધંઃ પૂિા મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં રચાયેલી ગુજરાત પહરિતાન પાટમીને િજુ સુધી ચૂંટણી પંચની માટયતા ન મળતાં પાટમી માટે સંકટ સજા​ાયું છે. પાટમીના ઉમેદિારો માટે અને પાટમી માટે ચૂંટણી હચહ્ન તથા ચૂંટણી ભંિોળ મેળિ​િામાં પંચની માટયતાનો મુદ્દો અિચણરૂપ બની રહ્યો છે.

બીજે રોકાણ કરિા સુધીનો તમામ િ​િીિટ જગદીશભાઈ સંભાળતા િતા. થોિા િષોા પછી સંયુકત હમલ્કતોની િ​િેંચણીનો મુદ્દો આવ્યો ત્યારે હિશ્રામભાઈને ખબર પિી કે, જગદીશભાઈએ બે હમલ્કતો બારોબાર પોતાના નામે કરાિી છે. ત્યારબાદ સ્િાહમનારાયણ સંતોની દરહમયાનગીરીથી બંને િચ્ચે કાયદેસર સંયુકત હમલ્કતોની િ​િેંચણીની સમજૂતી થઈ િતી. સમજૂતીમાં જે હમલ્કતોની િ​િેંચણી કરિાની િતી તેમાં પણ હિશ્રામભાઈના નામે હમલ્કતો ન કરાતા હિ​િાદ િધ્યો િતો. આ હિ​િાદના સમાધાન બાદ થલતેજની સંયુકત રોકાણિાળી જમીનના હિસ્સા પેટે જગદીશભાઈએ હિશ્રામભાઈને સેટેલાઈટમાં રિેતા હબલ્િર શ્યામભાઈ રણછોિભાઈ ગણાત્રા પાસે િ​િાલો પાિયો િતો. િ​િાલાના હિસ્સા પેટે શ્યામભાઈએ હિશ્રામભાઈને જે જમીન આપી િતી તે તેમની માહલકીની ન િોિા છતાં બોગસ દસ્તાિેજોથી પધરાિી દેતા અંતે શ્યામ ગણાત્રા અને જગદીશ પટેલ સામે હિશ્રામભાઈએ સીઆઈિી

ક્રાઈમમાં ફહરયાદ નોંધાિી િતી. સીઆઈિી ક્રાઈમના ઇટસ્પેક્ટર એસ.એસ. પટેલે જણાવ્યું િતું કે, 'એનઆરઆઈ હિશ્રામભાઈએ જગદીશ પટેલ સાથે હમલ્કતમાં રોકાણ કયુ​ું િતું. જગદીશભાઈએ તેમનું સંયુકત રોકાણ પરેશ ઠક્કર નામના હબલ્િર સાથે કયુ​ું િતું. થોિા િષોા પછી હિશ્રામભાઈ અને જગદીશભાઈએ પરેશ ઠક્કર સાથેના રોકાણોના હિસાબો સમજી લઈ છુટાં થઈ ગયા િતા. આ પછી રોકાણોની િ​િેંચણીમાં હિ​િાદ થતા જગદીશભાઈએ હિશ્રામભાઈને શ્યામ ગણાત્રા અને અહપાત નામના હબલ્િર સાથે િ​િાલો પાિયો િતો. જે જમીનના ત્રણ-ત્રણ િાર િેિલપમેટટ િક્ક ટ્રાટસફર થયા િતા તે પોતાની માહલકીની ન િોિા છતાં શ્યામ ગણાત્રાએ ખોટા દસ્તાિેજોથી છતાં ત્રાહિત વ્યકકતની જમીન પધરાિી કરોિોની ઠગાઈ કરી િતી. નજીકના હદિસોમાં આરોપીઓની ધરપકિ કરાશે. આ ઉપરાંત બંને િચ્ચે મધ્યસ્થીની ભૂહમકા ભજિનારા સ્િાહમનારાયણ મંહદરના સંતોના હનિેદનો પણ લેિામાં આિશે.’

* ,! +-(($" * & "&+, $$ * ' )- $",1 $-%"&"-% /"& '/+ ''*+ ,"'+ 0, &,"'&+ '&+ *. ,'*" +

'* ! + *'% '&$1 2 *'&, # ''* -$$1 ",, *'% '&$1 2 * & ! ''* ,"' ''* -$$1 ",, *'% '&$1 2

$

'

% &(% ($ *

$ # &$ --- % ($ * . &$ () % &% ( &( & & &-% & &(% ( !"&* +! ( * % ) ) %&* %

!% ,% " $!" %)"+* ) ' ")' " &+ ) * ,* #

/ / / / /

$ %

. . . + . .

* * '* & $ * & ) & "* ' )$ & ' - ')#

. . . .

& #'# "& (') '& '& , $ $,%(,)

. . . . . / / / /

+ . + . . .

# ) & ( & )( ($ ' ,*" # +

. . ()& * * " $

( %& "& $, "& $$ ()'

& ( $$

! ##

( # & "% *! %( " & ))'-

' &

+

& )

*

) !

') ,)+! ) "& ')% +"'& & +" # +* ($ * !

"

#

!

4,,7 *&(.&( (23$41$.3 *13) $7 $137 (&(03*/. (/0,( $0$&*37 /13) !/43) .'*$. 4.+$%* *2)(2 4+$1$3* ")$,* $3)*$6$'* ")$,* -*3$ 2 !0(&*$, ")$,* )*,,* $.*1 //',( /%* $.&)//1*$. !*88,(1 #*3) 6*3)/43 $1,*& .*/. .'*$. !6((32 !$5/41*(2

"&& ) & *' + )"&#* * ' +'

, (* ) $ %* *) &%#. &( % &($ * &% '+('&)

$$

1((. !31((3

"(, 9

/1(23

$3(

/.'/.


મધ્ય - દરિણ ગુજરાત

Gujarat Samachar - Saturday 29th September 2012

આમોદના વતનીનું અમેરરકામાં અિહરણ અને હત્યા આણંદઃ અમેરિકાના વરજિ રનયામાં થથાયી થયેલા આણંદ રજલ્લાના પેટલાદ તાલુકાના આમોદ ગામના વતની પિેશ પટેલની હત્યાથી વતનમાં શોકની લાગણી િસિી છે. તાજેતિમાં થયેલા િહથયમય અપહિણના પાંચ રદવસ બાદ ગત સપ્તાહે જેમ્સ િીવિના કાંઠે આવેલ ટ્રીટમેન્ટ સેન્ટિ નજીક ઝાડીમાંથી પિેશભાઈનો મૃતદેહ મળી આવતાં ચેથટિફીલ્ડ પોલીસે ખૂનનો ગુનો દાખલ કિી વધુ તપાસ હાથ ધિી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અપહિણ બાદ પિેશ પટેલના કેસમાં થથારનક પોલીસ ઉપિાંત એફબીઆઈના અરધકાિીઓએ પણ તપાસ હાથ ધિી હતી જે દિરમયાન મૃતદેહ મળી આવ્યો હતો અને તે ઓળખી ન શકાય તેવી પરિસ્થથરતમાં હોવાથી પોલીસે તેના કપડાં, ફીંગિ

રિન્ટ તથા ડીએનએના આધાિે મૃતદેહ પિેશ પટેલનો હોવાનું થપષ્ટ કયુિ હતુ.ં ઉલ્લેખનીય છે કે પિેશ પટેલ પોતે જ્યાિે હાઈવે પિ આવેલ તેમના િેસવે ગેસ થટેશનને વહેલી સવાિે ખોલવા જઈ િહ્યા હતા ત્યાિે બે બુકાનીધાિીઓએ તેમનું અપહિણ કયુિ હતું અને વાનમાં બેસાડીને ત્યાંથી ફિાિ થઈ ગયા હતા અને ત્યાિબાદ તેમનો પત્તો લાગ્યો ન હતો. જો કે પિેશભાઈનો ફોન

બેલમાઉન્ટ એડવીટ પાકક વે પિથી રબનવાિસી હાલતમાં મળી આવ્યો હતો પિંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસ અને ે એફબીઆઈએ કેમિે ાના ફૂટજ મેળવીને અપહિણકાિોની તપાસ હાથ ધિી હતી. જોકે પિેશભાઈનો મૃતદેહ મળ્યો ત્યાં સુધી આ બાબતે કોઈ જ રવગતો જાહેિ કિવામાં આવી ન હતી. પિેશભાઈના મૃત્યુની જાણ થવાની સાથે જ તેમના િેસવે ગેસ થટેશન તથા થટોિને બંધ કિવામાં આવ્યો છે. થવભાવે માયાળુ અને રવનમ્ર એવા પિેશભાઈની શાખ આ રવથતાિમાં એટલી સાિી હતી કે તેમના રમત્રો અને રહતેચ્છુઓ સાથે ગ્રાહકોએ પણ તેમના થટેશન બહાિ ફુલોના ગુલદથતા ચઢાવીને તેમને શ્રદ્ધાંજરલ આપીને તેમની હત્યાને વખોડી હતી.

ચારૂસેટ હોસ્પિટલને રૂ. ૧.૫૧ કરોડનું દાન મળ્યું આણંદઃ રામોલના વતની અને મુંબઈસ્થિત ચંદ્રકાંતભાઈ વવઠ્ઠલભાઇ પટેલે ચારૂસેટ ખાતે ૪૫૦ બેડની મલ્ટી થપેશ્યાવલટી હોસ્થપટલના મેગા પ્રોજેક્ટ માટે રૂ. ૧.૫૧ કરોડના દાનનો સંકલ્પ જાહેર કયો​ો હતો. ચારૂસેટ કેમ્પસ ખાતે

યોજાયેલી વવશેષ મીવટંગમાં ચારૂસેટ હેલ્િ કેર એજડ વરસચો ફાઉજડેશનના નગીનભાઈ પટેલની હાજરીમાં ચંદ્રકાંતભાઈએ વનમાોણાધીન ચારૂસેટ હોસ્થપટલના વિવટકલ કેર યુવનટ માટે માતબર દાનનો સંકલ્પ જાહેર કયો​ો હતો. ઉલ્લેખનીય છે કે

અગાઉ આ પવરવાર તરફિી ચંદુભાઈ એસ. પટેલ ઈસ્જથટટ્યૂટ ઓફ ટેકનોલોજીના એક વવભાગ વી. ટી. પટેલ વડપાટટમેજટ ઓફ ઈલેક્ટ્રોવનક્સ એસ્જજવનયવરંગ માટે રૂ. એક કરોડનું દાન સંથિાને મળેલ છે.

13

વડોદરામાં બાજવાડા વવસ્તારના ખત્રીવાડમાં બનાવેલા ગણપવતને ગાંધીજીનું રૂપ અપાયું છે. ગણપવતદાદાને માનવીનું સ્વરૂપ અપાયું હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના છે. આ સ્વરૂપના ગણપવત બનાવવાનો ઉદ્દેશ એવો છે કે, જેમ ગાંધીજીએ વવઘ્નહતા​ા રૂપી અંગ્રેજોને દેશમાંથી કાઢ્યા હતા તેમ ગણપવતદાદા પણ આપણા જીવનમાં આવતા દરેક વવઘ્નોનો વવનાશ કરે. માટી અને ઘાસમાંથી બનાવેલી ગાંધી-ગણપવતની આ પ્રવતમા પોણા ત્રણ ફૂટની ઊંચી છે. આ મૂવતા માટે ગાંધીવાદીઓએ પહેલા વવરોધ કયોા હતો, પણ પછી જ્યારે તેમને હેતુ સમજાયો ત્યારે તેમણે વવરોધ પાછો ખેંચ્યો હતો.

સંવિપ્ત સમાચાર • કાશીરામ રાણાના પુત્ર પવરવતાન પાટટીમાં જોડાયાઃ છ ટમો સુધી સુરતના સાંસદ રહેલા ભાજપના પાયાના પથ્િર થવ. કાશીરામ રાણાના પુત્ર વવજય રાણા થવગોથિ વપતાના અરમાન પૂરા કરશે. તાજેતરમાં પૂવો કેજદ્રીય પ્રધાન કાશીરામ રાણાના વનધન બાદ તેમના પુત્ર વવજય રાણા ગુજરાત પવરવતોન પાટટીમાં વવધીવત રીતે જોડાયા છે. તેમની સાિે સુરતના પૂવો ડેપ્યુટી મેયર કલ્યાણી કાનાણી અને પૂવો કોપો​ોરેટર જાદવજી રાદડીયા સવહત અજય ૨૫ જેટલા કાયોકરો પણ જોડાયા છે. • નરેન્દ્ર મોદીને શવિવસંહનો પડકારઃ વવધાનસભામાં વવરોધ પક્ષના નેતા શવિવસંહ ગોવહલે ગત સપ્તાહે વડોદરાની મુલાકાત દરવમયાન મુખ્ય પ્રધાન નરેજદ્ર મોદીને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, જો નરેજદ્ર મોદીમાં વહંમત હોય તો વવધાનસભાની ચૂંટણીમાં ભાવનગર મતવવથતારમાં મારી સામે ચૂંટણી લડી બતાવે. તેમણે આક્ષેપ કયો​ો હતો કે ગુજરાતમાં ખૂબ જ ભ્રષ્ટાચાર વધ્યો છે. • સુરતમાં ટ્રેડ હાઉસમાં ભીષણ આગઃ સુરતના વરંગરોડ પર માનદરવાજા પાસે આવેલા ટ્રેડ હાઉસમાં ચોિા માળે ગત સપ્તાહે

ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મોબાઇલ કંપનીની ઓફફસમાં શોટસફકિટિી લાગેલી આગ જોતજોતામાં વવકરાળ બની હતી અને આજુબાજુની પાંચેક દુકાનો પણ આગની લપેટમાં આવી ગઇ હતી. ભયાનક આગ બાદ ફેલાયેલા ધૂમાડાને પગલે ૩૦૦િી વધુ લોકો ફસાયા હતા. જોકે, ફાયર વિગેડની ટીમે તુરંત રેથક્યુ ઓપરેશન પાર પાડયું હતુ. ફાયરના થટાફે ૧૩૦ જણાને હાઇડ્રોવલક પ્લેટફોમોની મદદિી ચોિા માળેિી સવહસલામત ઉગારી લીધા હતા. આ ઘટનામાં ગુંગળામણને કારણે ૧૨૫િી વધુ લોકોને અસર િઇ હતી, જે પૈકી ૨૫ લોકો હોસ્થપટલમાં ખસેડાયા હતા. • આણંદ નગરપાવલકા પ્રા.વશ. સવમવતના હોદ્દેદારોની વરણીઃ આણંદ નગરપાવલકા સંચાવલત નગર પ્રાિવમક વશક્ષણ સવમવતના ચેરમેન અને વાઇસ ચેરમેનની ગત સપ્તાહે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારો વબનહવરફ વવજેતા જાહેર િયા છે. જેમાં ભાજપના સાત અને કોંગ્રેસના પાંચ સભ્યો ચૂંટાયા હતા. સવમવતના ચેરમેન તરીકે ભાજપના વદવ્યંતભાઈ ડાહ્યાભાઈ પટેલ ઉફફે ડીકાભાઈ તિા વાઇસ ચેરમેન પદે ફકરણભાઈ ઘનશ્યામભાઈ પટેલની વરણી િઇ છે.


14

ઉત્તર ગુજરાત - કચ્છ

Gujarat Samachar - Saturday 29th September 2012

ભારત સરકાર એટલે ઓફ ધ ફોરેનર, બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનરઃ મોદી ભૂજઃ કેસદ્રની ડો. મનમોહન વસંહ સરકાર દ્વારા રીટેલ ધંધામાં સીધા વિદેશી રોકાણ (FDI)ને છૂ ટ આપિાના વનણો ય ને િખોડતાં મુ ખ્ ય પ્રધાન નરેસદ્ર મોદીએ એિી વટપ્પણી કરી છે કે, િડા પ્રધાને ભારતની લોકશાહીની વ્યાખ્યા બદલીને ભારતીય લોકતં ત્ર ને વિદે શીઓનું , વિદે શીઓ દ્વારા ચાલતું અને વિદેશીઓ માટેનું તંત્ર બનાવ્યું છે. નરે સ દ્ર મોદીએ ૨૧ સપ્ટેમ્બરે ભૂજ ખાતે સ્િામી વિ​િે કાનં દ યુ િા પવરષદમાં જણાવ્યું હતું કે, ‘હિે પેન, પે ન્ સસલ, નોટબુ કો તમારા પાડોશી દુકાનદાર નહીં પરંતુ ગોરા વિદેશી લોકો િેચશે અને તે થી સ્થાવનક દુ કાનદારો અને રીટે લ રો

દાખિ​િી પડશે, આ દેશને સરદાર પટે લ ની વદશાનું શાસન જોઈએ છે અને ગુ જ રાતે સરદાર પટે લ નું સપનું પૂણો કરિાની વદશા લીધી છે. આ કાયો ક્ર મમાં હાજર રહેલા ભાજપના રાષ્ટ્રીય નેતા અને ગાંધીનગરના સાંસ દ લાલકૃષ્ણ અડિાણીએ કહ્યું હતું કે , ‘ગુ જ રાત જે િું પ્રગવતશીલ રાજ્ય જોઈ મારા મનમાં ખૂ બ જ આનં દ અને સં તોષની લાગણી અનુભિાય છે. સ્િામી વિ​િે કાનં દ ની કલ્પના મુ જ બના શ્રે ષ્ઠ મનુષ્યોની આજે આિશ્યકતા છે, ત્યારે આિી યુિા પવરષદો એ વદશામાં ચોક્કસ ફળદાયી પવરણામ લાિશે, એિી મને શ્રદ્ધા છે.’

ધંધા-રોજગારી ગુમાિશે.’ િડા પ્રધાન ઉપર િધુ પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે , બાંગ્ લાદે શીઓ જે ઓ વિદે શીઓ છે , તે ઓ આસામમાં હક્ક જમાિી રહ્યાં છે , પણ િડા પ્રધાન આસામમાંથી રાજ્યસભામાં ચૂં ટાયે લા હોિા છતાં, આસામના મુ દ્દે ચૂ પ છે . આસામનો મુ દ્દો અને એફડીઆઈનો મુ દ્દો વિદેશીઓને સ્પશોતો છે, જે દશાોિે છે કે કેસદ્ર સરકારને વિદેશીઓ પ્રત્યે વિશેષ પ્રેમ છે. ગુ જ રાતની ચૂં ટ ણીમાં કેસદ્રની સરકાર બદલિા વિશે િાત કરતાં મોદીએ િધુમાં એિું પણ જણાવ્યું હતું કે, દે શ ના લોકોએ આજે જે સરકાર કેસદ્રમાં બેઠી છે તેને દૂ ર કરિાની પ્રવતબદ્ધતા

રાજકોટના વિખ્યાત સીઝન્સ ગૃપ અને પટેલ ડેિલપસસના સ્કાય ગાડડન, સ્કાયલાઇન અને સ્કાય િીલા લંડનમાં ગુજરાતમાં સૌપ્રથમ આકષસક સગિડ અને સુખ સુવિધા ધરાિતા એપાટડમન્ે ટ્સની ભવ્ય યોજના રાજકોટની વિખ્યાત સીઝન્સ હોટેલના સંચાલકોના વસઝન્સ ગૃપ અને પટેલ ડેિલપસસ દ્વારા એનઆરઆઇ અને ફાઇિ સ્ટાર સુખ સગિડની ઇચ્છા ધરાિતા સંપન્ન લોકો માટે રાજકોટના પ્રવતષ્ઠીત અને પોશ ગણાતા કાલાિડ રોડ વિસ્તારના અિધ રોડ પર ૭૦ એકરની વિરાટ જગ્યા પર સ્કાય વિલા અને સ્કાય ગાડડન નામના ભવ્યાવતભવ્ય રેવસડેન્શીયલ પ્રોજેક્ટ મૂકિામાં આવ્યા છે. લંડન અને યુકમે ાં િસતા લોકોને આ વિષે િધુ માવહતી મળી રહે તે આશયે 'ગુજરાત સમાચાર – એવશયન િોઇસ' યોજીત 'આનંદ મેલા'માં સીઝન્સ ગૃપના સ્ટોલની મુલાકાત લેિા વિનંતી છે. સીજન્સ ગૃપ આનંદ મેળાના સ્પોન્સરર પણ છે. પ્રોજેક્ટના ડેિલપર શ્રી કેતનભાઇ રાિલીયા અને રાજકોટની અમર એસ્ટેટ એજન્સીના શ્રી અવિનભાઇ ઉનડકટે જણાવ્યું હતું કે "અમારી ફાઇિ સ્ટાર 'સીઝન્સ હોટેલ' નજીક ૭૦ એકર જમીન પર બનનાર સ્કાય િીલા અને સ્કાય ગાડડન રેવસડેન્શીયલ એપાટડમન્ે ટ્સ સમગ્ર ગુજરાતમાં સૌથી િધુ આધુવનક અને સુખ સગિડ ધરાિતા શ્રેષ્ઠ એપાટડમન્ે ટ્સ બની રહેનાર છે. અત્યારે હાલમાં આ પ્રોજેક્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પૂણસ થઇ રહ્યું છે. ગેટડે પ્રોપટટી અને સીસીટીિી અને ચોિીસેય કલાકની સજ્જડ સીક્યુરીટી વ્યિસ્થા ધરાિતા આ પ્રોજેક્ટમાં ચાર તરફથી ખૂલે તેિા ૨૦૦ ફીટના મુખ્ય દરિાજા સવહત અન્ય ચાર વિશાળ આકષસક દરિાજા, ૮૦ ફીટના રોડ, અંડર ગ્રાઉન્ડ િોટર સપ્લાય - ડ્રેનજ ે સીસ્ટમ ગેસ અને ઇલેક્ટ્રીક સીટીની સગિડ મળશે. આ પ્રોજેક્ટમાં વિશાળ જૈન દહેરાસર, સ્િીમીંગ પુલ, બાળકો માટે પ્લે એવરયા - સ્કેટીંગ રીંક, વિકેટ નેટ, ટેનીસ કોટડ, ગાડડનની સગિડ પણ મળશે. આ પ્રોજેક્ટમાં ક્લબહાઉસ, સ્ટીમ અને સોનાબાથ, હોમ થીએટર, જોગીંગ ટ્રેક તેમજ દરેક ફ્લેટને આગિો સ્િીમીંગ પુલ આપિામાં આિશે.” શ્રી કેતનભાઇએ જણાવ્યું હતું કે "સ્કાય િીલા

ગાંધીધામમાં રૂ. ૧૧ કરોડનો વબનિારસી વિદેશી દારૂ ઝડપાયો ગાંધીધામઃ પૂિો કચ્છ પોલીસે કસ્ટમ બોસડેડ િેરહાઉસમાં રખાયેલા લક્ષ્મી મરીન પેઢીના વિદેશથી આયાત દારૂના જથ્થાની પ્રાથવમક તપાસ કરતાં જે તે સમયે સ્ટોક રવજસ્ટર સવહતના કોઈ આધારો મળ્યા ન હોિાથી કસ્ટમ તંત્રને તથા સંબવં ધત પેઢીને આધારો રજૂ કરિા પોલીસે મહેતલ આપી હતી. આમ છતાં તે બંને સ્થળેથી કોઈ યોગ્ય જિાબ નહીં મળતાં ગત સપ્તાહે પોલીસે િેરહાઉસમાં રહેલા સમગ્ર રૂ. ૧૧ કરોડના દારૂના જથ્થાને ગેરકાયદે ગણી ગુનો દાખલ કયો​ો હતો. આ પ્રકરણમાં કસ્ટમના સંબવં ધત અવધકારીઓ, કમોચારીઓ વિરુદ્ધ પણ ગુનો નોંધાયા હોિાનું જાણિા મળે છે.

" $ % " !

'$

% !$

એપાટડમન્ે ટ્સમાં ૮૫૦૦ સ્કિેર ફીટના ૫ બેડરૂમ, ડાઇનીંગ, કકચન રીસેપ્શન સવહતના ડુપ્લેક્સ ફ્લેટ્સ બનાિાશે. લોકોને બંગલામાં રહેિાનું ગમે છે પરંતુ સીક્યુરીટી અને મેઇન્ટેનન્સની જાળિણી મુશ્કેલ હોિાથી દરેક ફ્લેટ્સમાં બંગલા જેિી જ સુખ-સુવિધા આપિામાં આિી છે. સ્કાય િીલાના દરેક ફ્લેટ્સ બે માળના રહેશે અને દરેક ફ્લેટ્સમાં આગિો ગાડડન મળશે તેમજ ફ્લેટ હોલ્ડર પોતાની કાર પોતાના ફ્લેટના દરિાજા પાસે ઉભી રાખી શકશે અને જો િધારાનું કાર પાકક જોઇતું હશે તો તે એપાટડમન્ે ટના બેઝમેન્ટમાં પણ મળી શકશે. િળી દરેક ફ્લેટને પોતાની ખાનગી ઇન્ટરનલ લીફ્ટ મળશે. સ્કાય િીલામાં કુલ ૨૦ એપાટડમન્ે ટ્સ હશે અને લીફ્ટની સંખ્યા ૨૮ જેટલી હશે.” કેતનભાઇએ િધુમાં જણાવ્યું હતું કે "સ્કાય ગાડડન એપાટડમન્ે ટ્સ બે રીસેપ્શન - બે લીિીંગ એવરયા, સિસન્ટ ક્વાટડર સાથે ચાર બેડરૂમ સવહત યુટીલીટી એવરયાની સગિડ ધરાિે છે. આ એપાટડમન્ે ટ્સમાં સરસ સુખ સુવિધા ધરાિતા પેન્ટ હાઉસની સિલત પણ મળશે. અમે નાણાં ખચટી જાણનાર અને સુખ સગિડ માટે ખાસ તકેદારી રાખનાર લોકો માટે આ પ્રોજેક્ટનું વનમાસણ કયુ​ું છે. જ્યારે ખાસ કરીને એનઆરઆઇ માટે અમે સ્કાયલાઇન એપાટડમન્ે ટ્સનું વનમાસણ કયુ​ું છે જેમાં ફ્લેટની બન્ને તરફ ખુલ્લી બાલ્કની રહેશે અને ૩ અથિા ચાર બેડરૂમનો ફ્લેટ રાખી શકાશે. ખૂબજ મોડડન એિા આ વબલ્ડીંગમાં વબલ્ડીંગના મધ્ય ભાગમાં ગાડડન હશે દરેક ફ્લોર પર વબલ્ડીંગનો શેપ બદલાતો રહેશ.ે ” િધુ માવહતી માટે સંપકક: કેતનભાઇ રાિલીયા (સીઝન્સ ગૃપ) 07424 208 424 અને +91 99099 05511ઇમેઇલ: ketan.ravalia@gmail.com અને અવિન ઉનડકટ (અમર એસ્ટેટ એજન્સી) 07424 459 207 અને +91 98242 12721 ઇમેઇલ: amarestateagency@yahoo.com િધુ માવહતી માટે જુઅો પાન નં. ૧૫.

• ખેડબ્રહ્મામાં રૂ. ૩૯ કરોડના કામોનું લોકાપસણઃ ખેડબ્રહ્માની શેઠ કે.ટી. હાઈસ્કૂલના હોલમાં રાજ્યના ગૃહ પ્રધાન પ્રફુલભાઈ પટેલના હસ્તે કુલ રૂ. ૩૯ કરોડના વિકાસ કાયો​ોનું લોકાપોણ કરિામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા શહેર પાણી પુરિઠા યોજના માટે રૂ. ૧૩.૮૮ કરોડ, કોમ્યુવનટી હોલ તથા શોવપંગ સેસટર માટે ૬૧.૨૪ કરોડ, ખેડબ્રહ્મા ભૂગભો ગટર યોજના માટે રૂ. ૨૧.૩૫ કરોડ, રૂ. ૩૭.૫૯ લાખના ખચચે બ્રહ્માજી ચોક તથા િાિના વિકાસનું કામ અને રૂ. ૨૫.૫૮ લાખના ખચચે કરણાિ નદી કકનારે બગીચા વિકાસનું કામ માટે ખાતમુહૂતો થયું હતું. • ઉત્તર ગુજરાતના બે ગામના તાલુકા બદલાયાઃ રાજ્ય સરકારે સાબરકાંઠાના િડાલી તાલુકાના ચોરીિાડ ગામનો ઇડર તાલુકામાં અને મહેસાણા વજલ્લાના વિસનગર તાલુકાના મેધાઅલીયાસણા ગામનો મહેસાણા તાલુકામાં સમાિેશ કયો​ો છે.

4 8 8 - - (/ ( : - (/ ( : 8 ? ' 4 )/ 6 - % 8 % - "3 !8 8 - 8 &!- 8 4 8 - 2 1; - 5 - 4 - - / ': - 8 4 0 : / 4 4 - < 4 4 / ': - 8 6 2 1; 8 - )-$ + -: 6 = -: 4 4 4? @ 6 8 4 - - = - - - < )/ *-! - - :0 ? - !8 8 - 4 : .' -'(/ )/ ? # - : A 8 : > 8 .% : 4 6 4 - -: 8 - / - / 7 / -: - 0: - / 9 4 3 - 4 - - = 0: ,- - 4 4

%! %

%&% %% % !$ % $& (% " %! % $ $& ( % & !'$% %&% $ % $ '&& $ $ ! & % ) ! %' $* $ % $ % & $ !$ " % % % #' $ % ! &

1

$ $

1

('!0)(, '! $'"+ -*0 (' (' + &!+ %((& %!+ ( -% (*,# **(. $''!* ( $ &!+!/ # **(. %((& %!+ ( -%

* ! !. !+,(' ( !',* & !+,(' $ &!+!/ #!+,(' %((& %!+ ( -% 1


સૌરાષ્ટ્ર

Gujarat Samachar - Saturday 29th September 2012

15

થાનગઢમાં પોલીસ ગોળીબારમાં ત્રણ દલલતોનાં મોતઃ PSI સસ્પેન્ડ

જામનગરમાં કડીયા બજાર રોડ પર યોજાયેલા દગડુ શેઠ સાવમજવનક ગણપવત મહોત્સવમાં ૧૪૫ કકલો વજનની અને સાડા નવ ફુટનો વ્યાસ ધરાવતી વવક્રમજનક વવશાળ ભાખરીનું વનમામણ કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવ સવમવત દ્વારા ૨૨ સપ્ટેમ્બરે સવારે ૧૧.૦૦ વાગ્યે આ ભાખરી બનાવવાનો પ્રારંભ કયોમ હતો. ભાખરી બનાવવા ૧૦૪ કકલો લોટ, ૧૬ કકલો તેલ, બાવન લીટર પાણી અને ૪ કકલો ઘીનો ઉપયોગ થયો હતો. સાડા સાત કલાકની જહેમત અને અંદાજે રૂ. એક લાખનાં ખચમ બાદ સંસ્થાના રપ સભ્યો-કાયમકરો સાંજે ૬.૩૦ કલાકે આ મહાકાય ભાખરી બનાવવાનું કામ પૂરું થયું હતું. આ ભાખરીને વગનેસ બુક ઓફ વર્ડડ રેકોડડઝમાં સ્થાન અપાવવાની કાયમવાહી કરવામાં આવી છે.

સંવિપ્ત સમાચાર • સુરેન્દ્રનગરને ટેક્સટાઈલ હબ બનાવાશેઃ મુખ્ય િધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે થવામી વવવેકનંદ વવકાસ યાત્રા લીંબડી આવી પહોંચી હતી ત્યારે ઝાલાવાડના વવકાસ અથથેની કેટલીક મહત્ત્વની જાહેરાત કરી હતી. સુરેન્દ્રનગર વિલ્લાને ટેક્સટાઈલનું હબ બનાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ધ્રાંગધ્રાની નમમદા બ્રાન્ચ કેનાલમાંથી ધ્રાંગધ્રા, વઢવાણ અને દસાડાની પોણા બે લાખ એકર ખેતીની િમીનને પાણી આપવાની અને બોટાદની બ્રાન્ચ કેનાલમાંથી લીંબડી, ચુડા, વઢવાણની પોણા બે લાખ એકર િમીનને પાણી આપવાની જાહેરાત પણ મુખ્ય હતી. ઝાલાવાડના વવકાસ માટેની આ યોિના અથથે રૂ. ૨૦૦ કરોડ ખચમ કરવાની મુખ્ય િધાનની જાહેરાતને લોકોએ વધાવી હતી. • નવ મત્સ્ય બંદરોનો રૂ. ૮૧૩ કરોડના ખચચે વવકાસ કરાશેઃ રાજ્ય સરકારે માછીમારોની સુવવધામાં વધારો કરવા અને મત્થય ઉત્પાદનમાં વધારો થાય તે માટે રાજ્યના નવ િેટલા મત્થય બંદરોનો રૂ. ૮૧૩ કરોડના ખચથે વવકાસ કરવામાં આવશે તેમ મત્થયોદ્યોગ િધાન વદલીપ સંધાણીએ િણાવ્યું છે. આ નવ

"

#

સુરન્ે દ્રનગરઃ થાનગઢમાં પોલીસ ફાયરિંગમાં ત્રણ દરલતોના મોત થયા છે. તિણેતિના મેળામાં ચોક્કસ જ્ઞારતને અપાયેલા ટેન્ડિના મુદ્દે ૨૨ સપ્ટેમ્બિે િાત્રે દરલતોભિવાડો વચ્ચે ભાિે હોબાળો થતા પોલીસે ગોળીબાિ કિતા એક યુવકનું મોત થયું હતુ.ં જેના પ્રત્યાઘાત બાદ બીજા રદવસે ટોળાએ પોલીસ પિ ભાિે પથ્થિમાિો કયો​ો હતો. સામે પોલીસે પણ ફાયરિંગ કિતા વધુ બે યુવકોનાં મોત થતા થાનમાં ભાિેલા અરિ

જેવી સ્થથરત સજાોઈ હતી. સિકાિે આ કેસમાં પીએસઆઇ કે.પી. જાડેજાને સથપેન્ડ કયાો છે. સિકાિના ત્રણ પ્રધાનોએ ઘટના થથળે જઇ સ્થથરત થાળે પાડી હતી અને મૃતકોના થવજનોને રૂ. બે-બે લાખ આપવાની જાહેિાત કિી હતી તથા આ કેસની સમગ્ર તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઇ છે. આ બનાવના સમગ્ર ગુજિાતમાં પ્રત્યાઘાત પડ્યા છે. માંડલ, હળવદ, કાલાવડમાં દરલતોની િેલી નીકળી હતી.

બંદરોમાં સૂત્રાપાડા, વેરાવળ, માંગરોળ, નવાબંદર, માઢવાડ, પોરબંદર, ઓખા, જાફરાબાદ અને ભદેલી િગાલાલાનો સમાવેશ થાય છે. આ બંદરોનો વવકાસથી અંદાિે ૧૦,૪૦૦ બોટોને સમાવી શકાશે. • માધવ રામાનુજની નરવસંહ મહેતા એવોડડ માટે પસંદગીઃ ગુિરાતી સાવહત્યમાં કવવતા ક્ષેત્રે ધનરાવશની દૃવિએ અપાતો સૌથી મોટો એવા નરવસંહ મહેતા એવોડડ માટે આ વષથે કવવ માધવ રામાનુિ પસંદગી થઇ છે. ૧૯૪૩માં િન્મેલા, અમદાવાદ વસતા કવવ માધવ રામાનુિ ગુિરાતી કવવતાઓના ભાવકો માટે સહેિ પણ અજાણ્યું નામ નથી. શરદપૂનમના વદવસે પૂ.મોરાવરબાપુના હથતે િૂનાગઢમાં પરંપરાગત રીતે તેમને આ એવોડડ અપાશે. • ઉનામાં ગણપવતજી માટે ૧૫૧ કકલોનો લાડુઃ ઉના શહેર સોમનાથ યુવક મંડળ દ્વારા કોઈપણ ફાળો ઉઘરાવ્યા વગર મંડળના ભાઈઓ આખું વરસ તેમણે કરેલી બચતમાંથી પૈસા

! $

!

!

!

! "

!

#

!

# ! ! $ !

!

! !

$

% " ! ! ( & "

/: / 0 " <> 4 4 7 / / 0 /0 " <= /8 4$ 0 6 4 / 4 / 4 0 /8 8 0 0 4 / 0 /8 % / & / 4 4 / / / ? / 1 : / /8 7 4 4@/ % / ,4 /! 7 / % 4!0 7 !0 7 4 /8 2 / "/ / / 4 4 7 7 / / 7 7 / - 0 "/ / A 4 0# / 0 4 4 4 ' 0 4"0 5 4 ?# / ' 5# 7 %4) 4 0 $/ "/ / 5 0 .8 4 8 1 4 / ( /* 0 $ : 0 4 ' 7 4# /""/ /5 0 ? : $%/ / 5 = ;;; / 9 0 - 4 4 / 0 3 - 4 18 / 7* +/ / 4 7 / 0# 7 7

&

'

% !

!

"

%

!#

સુરેન્દ્રનગરના થાન પાસેના વિનેિેશ્વર મહાદેવના સાવનધ્યમાં યોજાતા અને ભાતીગળ સંસ્કૃવત તથા લોકજીવનની અસલ ઓળખ સાચવીને વવશ્વમાં જાણીતા બનેલાં પાંચ વદવસના તરણેતરના મેળામાં ૨૦ સપ્ટેમ્બરે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. ગુજરાત ટુવરઝમ દ્વારા ૯૯ વવદેશી પ્રવાસીઓ પણ આ મેળાની ઝલક મેળવવા આવ્યાં હતાં. આ પ્રવાસીઓએ પરંપરાગત પવરધાનમાં સજ્જ સ્થાવનક લોકો સાથે ફોટો વિક કરાવ્યો હતો. આ મેળામાં સતત ૧૨મા વષચે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી.

ભેગા કરી ગણપવત ઉત્સવ ઉિવી રહ્યા છે. આ વખતે સતત ત્રીજા વષથે પણ આ મંડળ દ્વારા ૧૫૧ કકલો ગણપવતજીને અવતવિય લાડુ સતત ૩ વદવસ-રાત મહેનત કરી બનાવ્યો હતો. • ધારાસભ્ય સામેનો બળાત્કાર કેસ હાઈ કોટડમાં પહોંચ્યોઃ અમરેલી વિલ્લાના ધારીની એક મવહલા ઉપર ધારાસભ્ય મનસુખભાઈ ભુવા સવહત સાત શખસોએ ગુજારેલા કવથત બળાત્કારની ઘટનાનો મામલો હાઈકોટડમાં પહોંચ્યો છે. ધારીની એક મવહલાએ તેના ઉપર ચાલુ કારમાં તથા ભાિપ કાયામલયમાં એમ બબ્બે વખત બળાત્કાર ગુજાયામની ધારીના ધારાસભ્ય મનસુખ ભુવા સવહત સાત શખસો સામે ધારી પોલીસમાં ગત વષથે ફવરયાદ કરી હતી પરંતુ પોલીસે ફવરયાદ ન નોંધતા મવહલાએ તા.૨૫-૧-૧૨ના રોિ ધારી કોટડમાં ફવરયાદ નોંધાવી હતી. એ અંગે ધારી કોટડનો ફેંસલો આવે તે પહેલા મવહલાએ ગત સપ્તાહે હાઈકોટડમાં થપેશ્યલ વિવમનલ એપ્લીકેશન કરી આ કેસની ફવરયાદ નોંધવા તથા તપાસ સીબીઆઈ અથવા સીઆઈડી િાઈમને સોંપવા માગણી કરી છે. • ગોંડલ સંપ્રદાય જશ પવરવારના મહાસતીજી કાળધમમ પામ્યાઃ ગોંડલ સંિદાયના િશ પવરવારના કુંદનબાઈ મહાસતીજી ૧૮ સપ્ટેમ્બરે કાળધમમ પામ્યા છે. તેઓ ૫૫ વષમનો દીક્ષા પયામય અને ૭૫ વષમની િૈફ વય ધરાવતાં હતાં. મહાસતીજી કાળધમમ પામતા િૈનોમાં શોક વ્યાપ્યો છે. આવિકાના િંગબારમાં િન્મેલા વપતા કાંવતભાઈ મહેતા અને માતા નવલબહેનના બંને પુત્રીઓ કુંદનબાઇ તથા પુષ્પાબાઈ મ.સ. તથા માતા નવલબાઈ મ.સ.એ. વવ.સ. ૨૦૧૪ના પડધરીમાં દીક્ષા ગ્રહણ કરી હતી. • જૂનાગઢનું નરવસંહ સરોવર નમમદાના નીરથી ભરાશેઃ િૂનાગઢ શહેર અને વિલ્લામાં પાણીની અછતની સ્થથવતને પહોંચી વળવા િૂનાગઢની મધ્યમાં આવેલ નરવસંહ મહેતા સરોવરને સાફ કરી તેમાં નમમદાના નીર ભરવા સરકારે વનણમય કયોમ છે. ભાિપના આગેવાનોએ શહેરી વવકાસ િધાનને આ અંગે રિૂઆત કરી હતી, િેનો િધાને થવીકાર કયોમ હતો.


16

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 29th September 2012

જીવંત પંથ

- સી. બી. પટેલ

ક્રમાંક - ૨૯૦

સમસ્યાનું સમાધાન શોધવા સાબદા બનવું પડશે, સંપ સાધી સક્રિય થયે જ છુટકો.... માતાઓ, વડીલો સહિત સહુ વાચક હમત્રો, આપ સહુ મને અદકો અવસર અને આનંદ આપી રહ્યા છો - મેં વાંચન-હચંતનના પ્રતાપે જે કંઇ પ્રાપ્ત કયયું િોય તે આપની સમક્ષ રજૂ કરવાનો. જેમ મધમાખી સેંકડો-િજારો ફૂલો પર ફરી વળીને મધ એકત્ર કરીને મધપૂડામાં પિોંચાડે છે તેમ. જૂઓને મારું નામ - સીબી પણ આવયં જ છેને? See Bee... સમજી ગયા ને?! તમારા જેવા સમજય વાચકોને આથી હવશેષ તો વળી શયં કિેવાનયં િોય... અને િા, સાથોસાથ સ્પષ્ટતા પણ કરી જ દઉં કે આપ સહુની આ સેવા કંઇ હું અમસ્તો જ નથી કરી રહ્યો. આના એક કરતાં વધય કારણો છે. જેમ કે, એક તો, આપ સહુ આ કોલમના હનયહમત વાચક છો. બીજયં, આપ સહુ અમારા સાપ્તાહિક ખરીદો છો. અને મારી આ રજૂઆત િારા આપને પણ કંઇ જાણવા મળતયં િશે, આનંદ પામતા િશે અને નમ્રતાપૂવવક કહું તો - કદાચ ચેતનવંતા પણ બનતા િશો. આપણા સાપ્તાહિકો હવશે પ્રહતભાવ વ્યિ કરતા તમારા જે પત્રો સાંપડે તેના પરથી તો આવયં જ તારણ નીકળે છે. થેસક યય... સદાકાળ આવો જ પ્રેમભાવ રાખજો આપને જે વાંચવાનયં ગમે તે જણાવજો, અને જે ન ગમે તે તો ખાસ લખી જણાવજો. તમારો સી.બી. ક્યારેય સવવગયણ સંપન્ન િોવાના ભ્રમમાં રાચતો નથી. એક નાની, પણ િળવાશભરી વાત પણ કરી જ લઉં. એક વખત ૬૦-૭૦ વ્યહિઓની સભાને સંબોધવાનો મને અવસર સાંપડ્યો. શ્રોતાઓની વયમયાવદા ૩૫થી ૫૦ વષવ. અને તેમાં પણ નારીજગતની સંખ્યા સહવશેષ. મેં અંગ્રેજીમાં વિવ્ય શરૂ કયયું. શબ્દો િતાઃ Let me share some personal moments with you...

શબ્દાથવ કહું તો, મારે તમારી સાથે કેટલીક અંગત પળો ગાળવી છે. અંગ્રેજી વિવ્યમાં આ વાક્યનો ઉલ્લેખ સામાસય છે, અને તેમાં ‘બીજો કોઇ અથવ’ અહભપ્રેત િોતો નથી. પરંતય અિીં તો બહુમતી શ્રોતાવગવ ગયજરાતી િતો. અસય કોઇ પણ ભાષી વ્યહિ કરે તેવયં જ આ કકસ્સામાં પણ બસયયં. બદને તગડાં એક બિેને વાક્યનયં તાત્પયવ પકડવાને બદલે શબ્દશઃ અથવ પકડ્યો. તમે જ કિોઃ વાતનયં વતેસર થઇ જાયને?! તેમનો પ્રશ્ન સાંભળીને હું ઝંખવાઇ ગયો. ઓિારી, આ બિેન તો કંઇ ઊંધયં જ સમજ્યા િતા. મારા મોઢેથી અખાનો છપ્પો સરી પડ્યો. કહ્યું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ, ગાલે ઘસ્યું. મેં જે કંઇ કહ્યું િતયં તેમાં - પારસી નાટકોમાં સાંભળવા મળે છે તેવી - કોઇ હિઅથથી વાત નિોતી. મારો કિેવાનો મતલબ એ િતો કે હું તમારી સમક્ષ મારા વ્યહિગત હવચારો રજૂ કરવા માગયં છયં. મારો ઇરાદો સીધો અને સ્પષ્ટ િતો, પણ કદાચ કોઇને તેમાં બેવડો અથવ દેખાય તો હું શયં કરી શકું? દરેકના જીવનમાં આવયં ચાલ્યા જ કરતયં િોય છે. ઉજળયં એટલયં દૂધ નિીં, અને પીળયં એટલયં સોનયં નિીં. દરેક ઘટનાની ભીતરમાં, શબ્દોની પાછળ, પ્રસંગની પેલે પાર પણ અસય કોઇ િકીકત િોય ને? આજે જો અમારા અંબાલાલકાકા િયાત િોત તો આવયં વાંચીને મને ખખડાવ્યો જ િોત - અસ્સલ ભાદરણ-મિી કાંઠાની ઈસ્ટાઇલમાંઃ ‘એલા સીધી વાત કરને... શયં આડીઅવળી ખેંચે છે?’ ઘણાને વાત સમજવાની ધીરજ નથી િોતી. અમારા અંબાલાલકાકાનયં પણ આવયં જ િતયં, પણ આપ સહુ તો ધીરજવાન અને િમદદથીભયાવ સમથવકો છોને? એટલે જ તો

સાથી હાથ બઢાના સાથી રે ફિલ્મઃ નયા દૌર સંગીત નનદદેશકઃ ઓ.પી. નૈય્યર ગાયકઃ આશા ભોંસલે, મોહમ્મદ રિી ગીતકારઃ સાનહર લુનિયાનવી સાથી હાથ બઢાના સાથી રે, સાથી હાથ બઢાના (૨) એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઊઠાના, સાથી હાથ બઢાના સાથી રે (૨) સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઊઠાના સાથી હાથ બઢાના સાથી હાથ બઢાના એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઊઠાના સાથી હાથ બઢાના સાથી હાથ બઢાના સાથી રે (૨) હિ િહેનતવાલોને જબ ભી મિલકર કદિ બઢાયા, સાગરને રાસ્તા છોડા, પરબત ને શીશ ઝુકાયા, ફૌલાદી હૈ સીને અપને, ફૌલાદી હૈ બાહેં હિ ચાહે તો પૈદા કર દે, ચટ્ટાનો િેં રાહે (૨) આઆ...આઆ... સાથી હાથ બઢાના સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના, સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના સાથી રે, સાથી હાથ બઢાના સાથી રે, સાથી હાથ બઢાના સાથી રે, િહેનત અપની લેખ કી રેખા, િહેનત સે ક્યા ડરના કલ ગૈરો કી ખામતર કી આજ અપની ખામતર કરના, અપના સુખ ભી એક હૈ સાથી અપના દુઃખ ભી એક, અપના સુખ ભી એક હૈ સાથી અપના દુઃખ ભી એક, અપની િંજીલ સચ કી િંજીલ અપના રસ્તા નેક અપની િંજીલ સચ કી િંજીલ અપના રસ્તા નેક આઆ...આઆ... સાથી હાથ બઢાના સાથી રે, સાથી હાથ બઢાના (૨) એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના, સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના સાથી રે, સાથી હાથ બઢાના સાથી રે, સાથી હાથ બઢાના સાથી રે, એક સે એક મિલે તો કતરા બન જાતા હૈ દમરયા, એક સે એક મિલે તો ઝરા​ા બન જાતા હૈ સહેરા, એક સે એક મિલે તો રાઈ બન સકતી હૈ પરબત (૨) એક સે એક મિલે તો ઈન્સાન બસ િેં કર લે કકસ્િત (૨) આઆ...આઆ... સાથી હાથ બઢાના સાથી રે, સાથી હાથ બઢાના (૨) એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઊઠાના સાથી હાથ બઢાના સાથી હાથ બઢાના સાથી રે સાથી હાથ બઢાના સાથી રે...

વાતની માંડણી આ રીતે કરી છે. આપણા હિટનમાં ભારતીય વસાિતને સ્પશવતા કેટલાક અટપટા પ્રશ્નો કે સમસ્યાઓની યાદી બનાવીએ તો? ૧) હવદ્યાથથીઓ - ખાસ કરીને ઇહમગ્રસટ હવદ્યાથથીઓના પ્રશ્નો. ૨) દયકાનદારોની સમસ્યાઓ. ૩) આપણી આશાસ્પદ યયવા પેઢીમાં અકાળે અવસાનનયં પ્રમાણ વધી રહ્યાનયં જણાય છે. ૪) મહિલાઓ અને વૃદ્ધોના પ્રશ્નો અંગે સરકાર માઇ-બાપ જે કંઇ કરે છે તે તો સમજ્યા, પણ

આપણી સામયદાહયક શહિ તે હવશે યોગ્યતઃ હચંહતત કે કાયવરત જણાતી નથી. ૫) આપણી મયશ્કેલીઓ, આપહિઓ, સંકહલત બાબતો હવશે સરકાર કે જે તે લાગતાવળગતા સમક્ષ રજૂઆત કરવામાં આપણી મયાવદાઓ. ૬) આપણા સંસ્કાર, સંસ્કૃહત, ધમવ હવશે સાચયં સરળ અને ઉપયોગી ભાથયં ક્યાંથી મેળવવયં? આ અને આવા કેટલાય મયદ્દાઓ આપ પણ આ યાદીમાં ઉમેરી શકો. જીવન છે તો મયશ્કેલીઓ પણ છે. જ્યાં સયધી પ્રાણ િોય ત્યાં સયધી નાની-મોટી પળોજણ રિેવાની જ. આ સંઘષવ અહવરત ચાલય રહ્યો છે અને રિેશે. જીવંત અને હનજીવવ વચ્ચેનો તફાવત પણ આને લીધે જ કરી શકાય ને? અિીં જે મયશ્કેલીઓ, સમસ્યાઓ કે પ્રશ્નોની વાત કરી તેમાં તેના હનવારણ માટે, તેના ઉકેલ માટે, તેમાં રાિત થાય તે માટે અને ભાહવ આયોજન વધય દીઘવજીવી અને દીવ્ય બની રિે તે માટે કોઇની જવાબદારી તો ખરીને? મેમ્બર ઓફ પાલાવમેસટ, સ્થાહનક કાઉન્સસલર, ભારતીય િાઇ-કહમશન, આપણા હવિાનો, ધનવાનો અને શ્રેષ્ઠીઓ, આપણા સમાચાર માધ્યમો કે ધાહમવક આગેવાનો કે પછી હવહવધ સંસ્થાના મોવડીઓ આ અંગે જાગ્રત અને ફરજ પરસ્તીની ભાવના ધરાવતા સમહપવત િોય તો તેઓ પણ કંઇક ઓછાવિે અંશે, એક યા બીજી બાબતમાં સંગીન કાયવ કરી શકે. આ બાબતે મારો એક બીજો અનયભવ કહું. ખરેખર તો વ્યહિ પોતાના પ્રશ્નોના હનરાકરણ માટે સાબદી બને તો તેનયં હનરાકરણ શોધી જ શકે તેવયં અનેક સંશોધનોનયં પણ તારણ છે. શારીહરક બાબતોની વાત કરીએ તો આયયષ્ય અને આરોગ્યનયં જતન કંઇ કેટલાય અંશે આપણા પોતાના જ િાથમાં િોય છે. ફિ તે માટે જરૂરી જીવનશૈલી અપનાવવા આપણે તત્પર િોતા નથી. કમ્પ્યયટરની ભાષામાં કહું તો - ગાબબેજ ઇન, ગાબબેજ આઉટ. (કચરો નાખશો, કચરો પામશો.) તમે ઇચ્છો તો કમ્યયટર પર સતત ટકાટક કરતા રિેતા તમારા સંતાનો કે તેમના સંતાનો પાસેથી આ અંગે વધય માહિતી મેળવી શકો છો. પણ સીધીને સટ ભાષામાં સમજાવયં તો તમે કમ્પ્યયટર પાસેથી ચોક્કસ કામ લેવા માગતા િો એટલે કે કોઇ માહિતી મેળવવા માગતા િો તો પિેલાં તમારે તેમાં ચોક્કસ માહિતીનયં કફડીંગ કરવયં પડે. જો કમ્પ્યયટરને પાયાની, યોગ્ય માહિતી જ નિીં આપી િોય તો તમને સાચા પ્રત્યયતર નિીં જ મળે. ગયજરાતી કિેવત કહું તો... વાવીએ તેવયં લણીએ. રોજીંદી ખાણીપીણીમાં, જીવનશૈલીમાં, સજાગ રિીએ અને અસાધ્ય કે ચેપી રોગો ન થાય - તો ઉપરવાળો કંઇ તકલીફ ઉભી કરતો નથી. ગયા સપ્તાિે મેં આ લેખમાળામાં યયગાસડાની વાત કરી િતી. ‘એહશયન વોઇસ’માં પ્રકાહશત થતી મારી કોલમ Dull it isn’tમાં મેં વડા પ્રધાન ડેહવડ કેમરનને બે મોઢાળા નેતા ગણાવ્યા િતા. આપણા અગ્રણી એમપી શૈલેષ વારા પર જાિેરમાં તેઓ પ્રશંસાના ફૂલડાં વેરતા ફરે છે, પણ જ્યારે સરકારની પયનરચવના કરવામાં આવી તો તેમાંથી તેમને પડતા મૂકાયા છે, જે મારા માટે અસ્વીકાયવ િતયં. અને અસ્વીકાયવ છે. જોકે મને એ વાતનો આનંદ છે કે આપણા એક અગ્રણી સુભાષભાઇ ઠકરારે વડા પ્રધાન ડેહવડ કેમરનને ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ એક સયંદર પત્ર પાઠવીને આપણા સમયદાયની લાગણીને વાચા આપી છે. આ પત્રનો ભાવાનયવાદ અિીં આપ સહુ માટે રજૂ કરી રહ્યો છયંઃ

ડિયર પ્રાઈમ ડમડિસ્ટર, ભૂતકાળમાં પણ લંડન ચેમ્બર ઓફ કોમસસના ચેરમેનની હેસસયતથી આંતરરાષ્ટ્રીય વેપાર સંબંસિત સમસ્યાઓના સનવારણ માટે મેં આપને પત્રો લખ્યા છે. તાજેતરના પ્રિાનમંડળના ફેરફારોના સંદભભે મને આપને પત્ર લખવાની અને કેટલાક સનરીક્ષણો વ્યક્ત કરવાની અસનવાયસતા જણાઈ છે. ૨૦૧૨ રમતોત્સવની અભૂતપૂવસ છતાં અસત સમતોલ અસર પડવા સાથે એ હકીકત પણ ઉજાગર થઇ કે ગ્રેટ સિટન વૈસવધ્યતાનું રાષ્ટ્ર છે, આપણી પ્રગસતમાં સમાજના તમામ વગસના સભ્યો સવસવિ સ્તરે તેમનું પ્રદાન આપવામાં પરોવાયેલા છે. રમતોત્સવનો સૌને સાથે રાખી ચાલવાનો અસભગમ અને આપણા સમાજની વ્યાપક સ્તરની સહભાસગતા આપણે આપણા રાષ્ટ્રને કેવી રીતે સનહાળીએ છીએ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સવશેષતઃ, આપ સાહેબે, આ સુંદર છબીને મૂસતસમંત બનાવવામાં પાયાની ભૂસમકા ભજવી છે. આપણા સમાજમાં સિસટશ ઈન્ડડયન અને સહડદુ સમુદાય નોંિપાત્ર લઘુમતી છે અને સાચી રીતે જ આપણા સમાજના સડમાનીય નાગસરકો હોવાનો દાવો કરી શકે છે. આ સમુદાય તેની માગણીઓ સંબંિે અસત વાચાળ જણાતો નથી અને તેને જે ફાળવવામાં આવે છે તેનો સ્વીકાર કરી લેતો હોય છે. જોકે, તેના આ અસભગમની ઉપેક્ષા ન થવી જોઈએ અને તેનું વાસ્તસવક સડમાન થવું જોઈએ. આ બાબતોને ધ્યાનમાં રાખીને મારે સખેદ જણાવવું પડે છે કે પ્રિાનમંડળમાં તાજેતરના ફેરફારો પછી કેસબનેટમાં વસરષ્ઠ સ્તરે સિસટશ ઈન્ડડયન સહડદુ સમુદાયનું કોઈ પ્રસતસનસિત્વ રહ્યું નથી. હું સ્પષ્ટપણે સ્વીકારું છું કે તમામ પદનો આિાર ગુણવત્તા અને ક્ષમતાનો જ રહેવો જોઈએ, છતાં સમુદાયના તમામ વગોસ આ ક્ષેત્રોમાં યોગ્ય નેતૃત્વ પૂરું પાડી શકે તેટલા સક્ષમ હોવા બાબતે મને જરા પણ શંકા નથી. આપનો સહૃદયી, સુભાષ વી. ઠકરાર વાચક હમત્રો, કેટલાકને એવી હચંતા થાય કે સયભાષભાઇએ આ પત્ર લખીને ‘સરકારી ચોપડે નામ નોંધાવી’ દીધયં છે. પણ હિટન જેવા લોકશાિી દેશમાં આવી આશંકા અસ્થાને છે. સયભાષભાઇ સક્ષમ, સફળ અને અનયભવી ચાટટડટ એકાઉસટસટ છે. સૌથી વધય મિત્ત્વની વાત તો એ છે કે તેઓ લંડન ચેમ્બર ઓફ કોમસવના સવવપ્રથમ એહશયાઇ ચેરમેન છે. આ િોદ્દો ખૂબ મિત્ત્વનો છે, પણ લગારેય સંશય કે ભીહતમાં રચ્યાપચ્યા રિેવાને બદલે સયભાષભાઇએ જે સમાજ પરસ્તી અને ફરજભાવના દાખવી છે તેને સહુ કોઇએ દાદ આપવી જ રિી. પોતાને સમાજના અગ્રણી સમજતા િોઇએ તો તમેય સારા, અને અમેય સારા જેવો અિો રૂપમ્, અિો ધ્વહન કરવાના વલણને બદલે સત્ય કિેવાની હિંમત કેળવવી જ રિી. આગળ એક કરતાં વધય પ્રશ્નોની વાત છેડી છે. જેમાં આપણે સયાય મેળવવાની આશા રાખી શકીએ, પરંતય જો આપણે એકલા એકલા આથડવા જઇએ તો પહરણામ શંકાસ્પદ બને. તો કઇ રીતે સમસ્યાનો ઉકેલ બનશે? હું બહુ લાંબય હપષ્ટપેષણ કરું તેના બદલે આ કોલમ સાથે રજૂ કરેલયં ૧૯૫૭ની સયપરહિટ કફલ્મ ‘નયા દોર’નયં આ ગીત ‘સાથી િાથ બઢાના...’ ગણગણીએ, અને તેને અનયસરીએ તો? ચાલો ત્યારે ફરી મળીશયં આવતા સપ્તાિે... (ક્રમશઃ)


www.abplgroup.com

Gujarat Samachar - Saturday 29th September 2012

;2705. .*- %.*,1.: 738A; A80* 918<80:*91A :.*-270 ,27.6* <:*>.5 .<, ( % * :*-=*<. .7<5.6*7 ;2705. 8: -2>8:,.. ?2<18=< ,125-:.7 =9 <8 *0. " 87-87 +*;.- ;2705. 738A; :.*-270 6=;2, ;?266270 *7- 68>2.; ( % ":8/.;;287*5 27-= 6*5. 187.;< *7- ,*:270 ?2<1 *;< *7- (.;< '*5=.; " ;2705. ?8:4270 27 5<.:7*<2>. 6.-2,27.; 738A; <:*>.5 6=;2, ;8,2*52;270 ( % * ;2705. =3*:*<2 :*-=*<. 9:8/.;;287*5 =9 <8 *0. 87-87 +*;." ;2705. ?2<1 * 088- 38+ $ >.0.<*:2*7 /:86 * 088- /*625A +*,40:8=7738A; 0A6 6=;2, ,27.6* <:*>.5 ( % * ;2705. 8: -2>8:,.. =9 <8 *0. " :*-=*<. =3*:*<2 $9..,1 *7- *70=*0. %1.:*92;< D C 52>.; 27 87-87 738A; <:*>.5 ;8,2*52;270 6=;2, ?2<1 *;<.:7 (.;<.:7 >*5=.; ( % * ;2705. :*-=*<. =3*:*<2 9:8/.;;287*5 =9 <8 *0. $86.87. ?18 2; 89.7 627-." ;2705. "1*:6*,A %.,172,2*7 ( % * ;2705. 9:8/.;;287*5 6*5. =9 <8 *0. 6=;< +. >.0.<*:2*7 " .6*5. ;..4; *7 *,,86952;1.- 0.7<5.6*7 =9 <8 A:; . ?255 +. /*625A 8:2.7<.- ?.55 ,=5<=:.- 427- *< 1.*:< *7- *+8>. *55 >.:A 1=6+5. " $2705. =3*:*<2 :*1627 /< :*-=*<. ?8:4270 *; %:*>.5 #.;.:>*<287 87;=5<*7< 738A; 6=;2, ,884270 ;1899270 :.*-270 0A6 $ >.0.<*:2*7 ( % * ;2705. =3*:*<2 6*5. =9 <8 *0. "

-2>8:,.- D C "8;< :*-=*<. *7*0.: $ >.0.<*:2*7 738A; 6=;2, ,27.6* <:*>.5 ;8,2*52;270 ( % * =3*:*<2 6*5. =9 <8 *0. ?255 ,87;2-.: ;86.87. ?2<18=< ,125-:.7 " D C

:*-=*<. "1*:6*,2;< =3*:*<2 :*1627 $ >.0.<*:2*7 738A; =;2, 68>2.; ;?266270 ?*54270 <:.44270 A80* :.*-270 ( % * ;2705. 27-= =3*:*<2 9:8/.;;287*5 6*5. =9 <8 *0. 6=;< +. >.0.<*:2*7 " $ D C =3*:*<2 2>25 $.:>*7< 738A; #.*-270 .:8+2,; "25*<.; .<, $ '.0.<*:2*7 ( % * ;2705. 27-= =3*:*<2 0.7<5.6*7 =9 <8 *0. 6=;< +. * >.0.<*:2*7 " ;2705. D C =3*:*<2 =;27.;; 7*5A;< .,<=:.: 738A; ?*54270 124270 <:.44270 :.*-270 918<80:*91A <:*>.55270 ( % * ;2705. =3*:*<2 9:8/.;;287*5 0.7<5.6*7 =9 <8 *0. 1.201< D C 95=; " ;2705. :*-=*<. *?A.: >.0.<*:2*7 738A; <:*>.5 6=;2, ,27.6* ;8,2*52;270 ( % * ;2705. =3*:*<2 =9 <8 *0. " -2>8:,.- /< 27-= =3*:*<2 "8;< :*-=*<. %.*,1.: 738A; :.*-270 <:*>.5 <:A270 -2//.:.7< ,=2;27.; *7- :.;<*=:*7<; ( % * 9:8/.;;287*5 :*-=*<. 6*5. =9 <8 *0. (255 ,87;2-.: ;86.87. ?2<18=< ,125-:.7 " :*-=*<. ?8:4270 *; .*5<1 *:. ;;2;<*7< 738A; <:*>.5 ,884270 A80* $ >.0.<*:2*7 ( % * =3*:*<2 :*1627 =9 <8 *0. (255 ,87;2-.: -2>8:,.. ?2<18=< ,125-:.7 ;86.87. /:86 &$ "

# -2>8:,.- :*-=*<. 7<:.9:.7.=: 738A; ,:2,4.< 085/ <:*>.5 .<, ( % * =3*:*<2 /.6*5. 6=;< +. 787 >.0.<*:2*7 "

-2>8:,.- =3*:*<2 27*7,2*5 7*5A;< 738A; 8<8:;98:< 0*:-.7270 ) .<, ( % * =3*:*<2 ;2705. 8: -2>8:,.. ?2<18=< ,125-:.7 =9 <8 *0. (255 ,87;2-.: ;86.87. /:86 *+:8*"

;2705. "8;< :*-=*<. @.,=<2>. % 2:.,<8: 738A; ;98:<; 6=;2, <1.*<:. *7:.*-270 ( % * 27-= =3*:*<2 /.6*5. ?18 2; ?.55 .-=,*<.- *7- ?2<1 ;2625*: 27<.:.;<; "

;2705. % 87;=5<*7< $ >.0.<*:2*7 738A; <.772; +*-627<87 0A6 ( % ;2705. =3*:*<2 & /.6*5. =9 <8 *0. 6=;< +. $ >.0.<*:2*7 "

(.55 .;<*+52;1.- "*<.5 .7<:.9:.7.=: 1.*-270 * 6=5<27*<287*5 +=;27.;; 27 12; .*:5A ; ;..4; *552*7,. /:86 * 27-= 02:5 ;526 *<<:*,<2>. *7,*:270 *0.- =9 <8 "

;2705. :*-=*<. 81*7* 738A; ;98:<; <:*>.5 ,27.6* .<, ( % * ;2705. 8: -2>8:,.. ?2<18=< ,125-:.7 =9 <8 *0. *;<. 8 *: "

;2705. *7*0.6.7< 87;=5<*7< ;526 $ $! 1*7-;86. 8=<08270 ,*:270 -8?7 <8 .*:<1 87-87.: ?18 >*5=.; /*625A +*5*7,.; ( ,=5<=:.; 738A; <:*>.5 6=;2, ,884270 68>2.; ( % * ;2705. *<<:*,<2>. :*-=*<. =3*:*<2 02:5 ?2<1 088- /*625A >*5=.; =7-.: "

$ D C =3*:*<2 :*1627 >.0.<*:2*7 :*912, .;207.: 738A; <:*>.5 6=;2, ,27.6* .<, ( % * ;2705. =3*:*<2 /.6*5. =9 <8 *0. "

$ D C "8;< :*-=*<. 7>.;<6.7< *74.: 738A; 6=;2, :.*-270 ,27.6* ;8,2*52;270 *7- <:*>.5 ( % * ;2705. =3*:*<2 /.6*5. =9 <8 *0. " # ":8/.;;287*5 7<.:28: -.,8:*<8: -2>8:,.D C ?.55 ;.<<5.- =3*:*<2 738A; *:< 0A6 ) ,:.*<270 <:*>.5 6=;2, *7- ,27.6* ( % * =3*:*<2 /.6*5. =9 <8 *0. ?255 ,87;2-.: ;86.87. ?2<1 8: ?2<18=< ,125-:.7 "

=3*:*<2 :*1627 +*;.- 27 870 870 7>.;<6.7< *7*0.: 4..9 /2< ?2<1 $! /.6*5. =9 <8 *0. 874 870

;2705. D C :2<2;1 ,2<2B.7 ?8:4270 *; 27*7,. 738A; 6=;2, ;8,2*52;270 ( % ;2705. =3*:*<2 ?18 2; ?255270 <8 ;.<<5. 27 "

;2705. *;<.:; 27 *74270 27*7,. ?8:4270 *; =;27.;; 7*5A;< 738A; ;8,2*52;270 68>2.; <:*>.5 ( % * ;2705. =3*:*<2 /.6*5. =9 <8 6=;< +. $ >.0.<*:2*7 "

!

! D C ?2-8?.- =3*:*<2 "*<.5 87-87 +*;.738A; ,:2,4.< <:*>.5 6=;2, ( % * =3*:*<2 /.6*5. 9:./.:*+5. "*<.5 =9 <8 *0. "

=3*:*< $*6*,1*: :.*-.:; *:. *->2;.- <1*< <1. ,87/2-.7<2*5 6*<:26872*5 52;<270; ;18?7 27 <12; 9*0. *:. 875A * ;.5.,<287 8/ ;86. ,*7-2-*<.; %1.:. 2; * 6=,1 ?2-.: ;.5.,<287 ,*7-2-*<.; 27 *<,1 *4.: 6*0*B27. ?2<1 8<1.: 6*<:26872*5 ;.:>2,.; A8= ,*7 =;.

4 3*1) .-' 3./& ,$1/*,.-*$+ +*01*-( *-%+2&'&

17


18

Gujarat Samachar - Saturday 29th September 2012

ડિસેમ્બર પહેલાંના બે મડહના મહા-પ્રચાર યુદ્ધના! કાંતિલાલ તિરધરલાલ વોરા, કોલકિા વાયા અમરેલી... અને પછી? પહેલાં કાપડના વેપારમાં, ત્યાર બાદ જિજાણીિી જાદૂિરી! ૨૨,૪૭૯ શો... જીવનના છેલ્લાં વષષેય અમદાવાદના ટાઉન હોલના દરવાજે મોટાં હોતડિંિમાં કે. લાલનો ચહેરો જોઈને દરેક કકશોરો નક્કી કરી લેિા કે એક વાર િો આ જાદૂિરી જોવા જવું જ છે... ‘વોટર ઓફ ઇન્ડડયા’ અને િાંધીજીઃ આ બે તવષયોને કે. લાલે માનીિા અને જાણીિા બનાવી દીધા હિા. એક વાર કોઈ દેશના માંધાિાએ કહ્યું કે પહેલાં અમારા દેશની વાિ કરો, િો કે. લાલે કહી દીધું કે મારા માટે મારો દેશ, મારી િંિા, મારા લોકો અને ત્યાં મારા િાંધી... સવવપ્રથમ! મોટી આવક કરાવનારા શોને િેમણે રદ કરી દીધો હિો! કાંતિલાલ અને કોલકિાઃ આ સંબધ ં , િુજરાિ અને કોલકિા - બંિાળ વચ્ચેની પરંપરાની એક કડી છે. થોડાંક જ વષોવ ની િવાતરખ િપાસીએ િો

તસવીરે ગુજરાત વવષ્ણુ પંડ્યા ‘ફીનાલે’ વિસેમ્બરમાં એ તો નક્કી થઈ ગયું કે ચૂંટણી પંચ ડિસેમ્બરમાં ગુજરાતની ડિધાનસભા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરશે. નિરાડિ અને દીપોત્સિીના તહેિારો દરડમયાન જ બે મુખ્ય રાજકીય પક્ષો - ભાજપ અને કોંગ્રેસ - ઉપરાંત પડરિતતન પાટટી સડહતના પક્ષો માટે આ સમય મહા-પ્રચાર યુદ્ધનો હશે. નાટકમાં જેમ છેલ્લો પ્રયોગ ‘ફીનાલે’ ગણાય છે તેિું જ આ ચૂંટણીનું છે. કેિો હશે આ પ્રચાર તેના સંકેતો તો અત્યારથી જ મળિા લાગ્યા છે. એ તો થપષ્ટ અને સીધી સાદી િાત છે કે સમગ્ર ચૂંટણીમાં પ્રચાર નરેન્દ્ર મોદીની તરફેણ અને ડિરુદ્ધનો રહેિાનો. બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતનો ડિકાસ થયો છે કે તબાહી - આ પ્રશ્ન કેન્દ્રમાં રહેિાનો છે. કોંગ્રેસે તેના આરોપનામાંને ખૂલ્લું મૂકી દીધું! રોજબરોજ ભ્રષ્ટાચારની િાત થિા લાગી છે. પડરિતતન પાટટી પણ કાયદો અને વ્યિથથાથી માંિીને મોદીની શાસન શૈલી પર સિાલ ઊઠાિી રહી છે. ‘યાિા’ઓ તો ચાલુ થઈ ગઈ ક્યારની, પણ તેમાં મોદીનો રથ આગળ િધી ગયો. ડિ​િેકાનંદ યુિક યાિા લગભગ સમગ્ર ગુજરાતમાં ફરી િળી છે, બાકી રહેલા ડિથતારો પણ આિરી લેિાશે. મોદી આ યાિામાં મુખ્યત્િે િણ િાતો કરે છે. એક તો ગુજરાતને કેન્દ્ર દ્વારા થતા અન્યાયની. (આ આરોપ ટીિી ચેનલો પર થપ્પિબાજી સાથે ચાલુ છે. ગુજરાતને કેન્દ્રની થપ્પિ પિે છે અન્યાયની થપ્પિ. આ એક જ મુદ્દે અનેક પ્રકારની જાહેરાતોએ કોંગ્રેસને અકળાિી મૂકી. એક પ્રિક્તાએ તો ત્યાં સુધી કહી નાખ્યું કે અરે, આ તો ગાંધીજીનું ગુજરાત છે. થપ્પિ મારિી એ તો ડહંસા છે! આમ કહેતી િખતે એ ભૂલી ગયા કે થપ્પિ મારનારી તો કેન્દ્ર સરકાર છે, એનો મતલબ એ થયો કે ડહંસા તો કેન્દ્ર ફરી રહ્યું છે!) બીજી િાત િ​િા પ્રધાનનાં આડથતક પગલાં અને ડિધાનોની. એફિીઆઇ, ગેસના ડસડલન્િરોનો ભાિ​િધારો, િીઝલના િધેલા ભાિ આ િણે પગલાં એિાં છે જે સામાન્ય માણસને ભારે અસર કરે છે. એકસો રૂડપયે એક કકલોથી ઓછું કોઈ શાક મળતું ના હોય ત્યાં પેટ્રોલ, ગેસના ભાિ​િધારાથી સમગ્ર ચીજિથતુઓમાં

કે. લાલ વાયા કોલકતા! કોલકિાએ ‘િરવા િુજરાિી’ઓ આપ્યા છે! ઝવેરચંદ મેઘાણી ૧૯૧૯માં કોલકિાની જીવણલાલ એડડ કંપનીમાં મોટા પિારે નોકરી કરિા, ત્યાંથી રાણપુર ‘સૌરાષ્ટ્ર’ પિના િંિી અમૃિલાલ શેઠને લખ્યુંઃ ‘તલતખિંિ હું આવું છુ!ં ’ પિકારત્વનો અભ્યાસ કરિા દરેક તવદ્યાથથીને પહેલા પ્રવચનમાં હું એ પિથી શરૂઆિ કરું છું, શીખવવાની. જે કંપનીમાં હિા િે ચોરવાડની જીવણલાલ એડડ કુ.ં ના માતલકના પુિ વીરેન શાહ પછીથી આ પ્રદેશ સરકારના રાજ્યપાલ મહોદય બડયા હિા! એમ િો િુજરાિને કોલકિાએ ઓછા ઘર દીવડા નથી આપ્યા! તબહારીલાલ શાહને કોલકિાના મોરારજીભાઈ કહેવાિા. કચ્છી મહાજન કુવં રજીભાઈ કોલકિામાં ‘છેલ્લા ખાદી ટોપીધારી મહાનુભાવ’ રહ્યા હિા. સંઘવીજી જૂના સમાજવાદી. તશવકુમાર જોશી

થયેલી મોંઘારત અસહ્ય છે. તેમાં કડરયાણામાં પરદેશી બજારનો ધમાકેદાર પ્રિેશ! કચ્છનાં એક નાનાં નગરથી આિેલા ડશક્ષકે િાથતડિકતા દશાતિી કે અમારાં ગામમાં પાંચ કકરાણાની દુકાનો છે. ત્યાં જેને ‘િસિાયાં’ કહેિાય તે અને બીજા મજૂર ગરીબ પડરિારો તેલ, િુંગળી, રાઇ-મેથી, લોટ કે અનાજ છૂટક ખરીદે. કોઈક િાર પૈસા ના હોય તો િેપારી તેને ઉધાર પણ આપે. એફિીઆઇમાં ૫૧ ટકા ડનિેશ પછી આિું બનશે ખરું? અને આિી દુકાનો બંધ થાય ત્યારે બિી બિી દુકાનોમાં પેલી ગરીબ બાઇ જશે કઈ રીતે? જાય તો તેને કોઈ ઉધાર આપશે? છૂટક ચીજિથતુ મળશે?

અથથતંત્રના હાલ બે-હાલ બીજી તરફ મોટાં શહેરોમાં જે ‘મોલ’ ધમાકેદાર શરૂ થયા હતા તેમાંના ઘણા બંધ પિ​િા લાગ્યા છે. રાજકોટમાં ગ્રાન્િ ભગિતી હોટેલની સાથે સંકળાયેલા િેજાભાઈએ માડહતી આપી કે અમદાિાદની ઘણી બધી મોટી હોટેલોમાં ગ્રાહકની રાહ જોિાય છે, કોઈ જતું નથી! કેટલીક તો બંધ પણ થિા લાગી. ભારતના અથતતંિની આ બે છેિાની િાથતડિકતામાં પિેલા ડિરોધને િ​િા પ્રધાનનાં પગલાં સમાપ્ત કરી શકશે ખરાં? સિાલ બીજો પણ છે.

*/$2+ ,. $)

સરકારોનો િહીિટી ખચત અને ચૂંટાયેલા પ્રડતડનડધઓને મળતી તમામ પ્રકારની મફત સગિ​િો છતાં ભ્રષ્ટાચારની પ્રવૃડિમાં સરકારી ડતજોરીનાં નાણાં ખરચાઈ જાય છે તેના પર અંકુશ લાિ​િો જોઈએ. ભારતના પ્રશાસનમાં જે અફસરશાહી છે તેની પાછળ પગાર, સગિ​િો અને લાંચરુશ્વતથી જે જંગી રકમ ખરચાય છે તે ઓછી નથી. બજેટોમાં ‘સામાડજક સેિાઓ’ની જે રકમ (બેશક અબજોમાં) ફાળિ​િામાં આિે છે તે પણ િાથતડિક ડિકાસ પાછળ ખરચાતી નથી, બલ્કે િહીિટમાં જ િેિફાઈ જાય છે.

બાજી ફેંકી તો છે પણ... કરિા જેિું કામ તો તેના પર અંકુશ મુકિાનું છે, પરંતુ અત્યારે રાજકીય સંજોગો જ એિા છે કે સિાને જાળિી રાખિા તેમ જ આગામી ચૂંટણીમાં જીતિા માટેની િેતરણ ડસિાય કશું સૂઝતું જ નથી. િ​િા પ્રધાને જે બાજી ફેંકી છે તે પણ ચૂંટણી પહેલાં આડથતક હાલત થોિી ઘણીયે સુધરે તે માટેની છે. પરંતુ ચૂંટણીને નજરમાં રાખિાનો ઇરાદો પોતે જ ખોિંગાયેલો છે. એક પક્ષ જાય એટલે બીજાને આજીજી કરિી પિે, તે પણ સરકારને ટેકો આપે અને બહાર દેખાિો કરે એ કેિી હાથયાથપદ સ્થથડત છે? શા માટે કેન્દ્ર સરકારે આિી દયા ખાિી પિે તેિી ‘સ્થથરતા’ને જાળિી રાખિી પિે તે સામાન્ય માણસને તો સમજાતું નથી. આ મુદ્દાઓ નરેન્દ્ર મોદીને માટે તરફેણના છે એટલે કોંગ્રેસે ‘કેન્દ્ર તો ગુજરાતને ઘણું બધું આપે છે’થી માંિીને ‘ગુજરાતમાં ભારે ભ્રષ્ટાચાર ચાલે છે, કોઈ ડિકાસ થયો જ નથી’ એિા બે મુદ્દાઓની આસપાસ ઘૂમરિી ફરિી પિે છે. અનુસંધાન પાન-૩૩

)) ''

3

0 $'

* * * * * * *

'0 &(*

%

& #% #' (

$ !

-%%0 )*(,

,* . %.# /-$ (&

,

)

* %

,(% ('

# %

.

& ) -

,-*) ' )%/,3 )%/,3 . 1*,& ) $ ).* ., !!$ $ ).- ) / '$ +' $ ).,$($) ' ) ,$*/- $)%/,3 (+'*3( ).

*,.#

-.

(

*) *) ( $' $)!* '*/$-& ))

3-*'$ $.*,- *(

$$ ,* &'.

1 1 1 1 1 1 1

... *!) ( &

#)"*!& %

( - '%

(% - )/

/

. $ '% )+/ ) )* ,$# ) $$ &'. +' *( # ."+! ',+ *+ ( " $"* + % -

+,#' ,#('+ '

(-*+ ,(

+ ) *) 1

'

$"# .,

"& -& # %"# '! %(* - # #*( # (

*'$ $.*,-

" ' --/ -

$ , $ , $ , ) $ , ( 3 +, ($/( 0$- - ,0$ .$*) '$.3 ++'$ .$*)(($", .$*) ++ '-

કોલકિામાં કાપડના વ્યવસાયની સાથે સંકળાયેલા રહ્યા. ચંદ્રકાડિ બક્ષી અને મધુ રાય કોલકિાવાસી. િુજરાિી વષોવ જૂનાં અખબાર ‘નવરોઝ’ના િંિી એદલજી કાંિા અને જાલુબહેન આપણાં પારસી-િુજરાિી. િેમના રસ્િે ‘કલકિા હલચલ’ શરૂ કરીને, અડયિ તવસ્િારનાર ભાવેશ શેઠ - સંજય શાહનું મુખ્ય મથક કોલકિા. આપણાં કતવપિકાર કૃષ્ણલાલ શ્રીધરાણી, કતવ પ્રહલાદ પારેખ બંિાળમાં શાંતિ તનકેિનના તવદ્યાથથી હિા. એકસેલ કંપનીના કાંતિસેન શ્રોફ પણ શાંતિ તનકેિનમાં પેઇન્ડટંિ શીખેલા. કનુ દેસાઈ જેવા ભવ્ય તચિકારનું તશક્ષણ િુરુદેવનાં શાંતિ તનકેિનમાં અને તવશ્વભારિીના કુલપતિ થવાનું સદભાગ્ય િુજરાિી કતવવર ઉમાશંકર જોશીને મળેલ.ું તદનેશ તિવેદીનું રાજકારણ કોલકિાથી શરૂ થયું હિુ.ં વાયા કોલકિા... હવે કે. લાલ પણ સ્મરણતવશેષમાં ઉમેરાયા છે.

#*%#' + . #%

( 2+ (/' (-',*0 . #% )

# %

* + ,(

!! !

%%(/ '

%

%

('

$

Hounslow 121 Hounslow High Street, Hounslow, London TW3 1QL '%

$"- )/ ."+!"&

)*

Harrow 63 Station Road, Harrow HA1 2TY Tel: 0208 863 4185 07576 191 229 %"$ )

",*

"&"%,% ')

)' 0


વવવવધા

Gujarat Samachar - Saturday 29th September 2012

19

હળવી ક્ષણોએ... પતિઃ િું સયારેય કૂિરા પાસે િારી આજ્ઞા પ્રમાણે કામ કરાવવામાં સફળ થઈ છે? પત્નીઃ કેમ ન કરાવી શકાય? છેવટે એ ધીરજનો પ્રશ્ન છે. કેમ, શરૂઆિમાં મને િારી સાથે મુશ્કેલી નહોિી પડિી? • જો પુરુષ પોિાની ગાડીનો દરવાજો ગાડીમાં બેઠેલી સ્ત્રીને માટે ખોલે િો... કાં િો િેની ગાડી નવી હશે. અથવા િો એ સ્ત્રી સાથે િેનાં નવાં-નવાં લગ્ન થયાં હશે. અથવા ગાડીમાં બેઠેલી સ્ત્રી િેની પત્ની નહીં હોય. • પ્રશ્નઃ અરેન્જડ્ મેરેજ કરિાં લવમેરેજ વધુ સારાં ગણાય એવું કેમ? ઉત્તરઃ અજાણી મુશ્કેલીઓ કરિાં જાણીિી મુશ્કેલીઓ સારી. • પ્રેમીઃ િું આખો તદવસ કરે છે શું? પ્રેતમકાઃ કલાકો સુધી હું દપપણ સામે ઉભી રહીને મારી સુંદરિા તનહાળ્યા કરું છું. િને કદાચ એ મારું રૂપ તવશેનું અતભમાન લાગે. પ્રેમીઃ અતભમાન નહીં, કલ્પના. • નશામાં ચૂર એક શરાબીએ રાિના બે વાગ્યે એક મકાનની ડોરબેલ વગાડી. બારી ખુલી અને એમાંથી એક સ્ત્રી જોરથી બૂમ પાડિાં બોલીઃ ‘ભાગ અહીંથી બદમાશ, આ િારું ઘર નથી.’ શરાબીઃ કમાલ છે! અંદાજ િો એકદમ મારી પત્ની જેવો જ છે. • કોણ કહે છે કે આપણા લોકો સાહતસક નથી. લગભગ બધા જ પરણે છે એ નાનીસૂની વાિ છે? • એક માણસ ઘણા સમયથી બારમાં બેસીને પેગ પર પેગ પી રહ્યો હિો. દરેક પેગ પીધા

પછી િે પસપમાં રાખેલા પત્નીના ફોટાને જોિો અને પીવાનું શરૂ કરી દેિો. બાજુમાં બેઠેલો િેનો એક તમત્ર સયારનો િેને જોઈ રહ્યો હિો. જ્યારે િેનાથી રહેવાયું નતહ ત્યારે િેણે પૂછયુંઃ િું એક પેગ પીએ છે, ફોટો જુએ છે અને ફરીથી પીવાનું શરૂ કરી દે છે. શું વાિ છે? એ માણસ બોલ્યોઃ આ મારી પત્નીનો ફોટો છે. જ્યારે િે મને સુંદર દેખાવા લાગશે ત્યારે જ હું ઘરે જઈશ. • પુરુષ પ્રથમ પત્નીને કારણે સફળિાને વરે છે અને સફળિાને કારણે બીજી પત્નીને. • દદદીએ ભાનમાં આવ્યા પછી ડોસટરને પૂછયુંઃ કમાલ છે ડોસટર સાહેબ, મેં આત્મહત્યા કરવા માટે સાિમે માળેથી છલાંગ લગાવી છિાં હું જીવિો છું. ડોસટરઃ િું જીવિો છે, પણ જેના પર િું પડ્યો એ માણસ મરી ગયો એનું શું. • એક સ્ત્રીએ ગભરાટમાં એક ટેસસી રોકીને કહ્યુંઃ જલદી કરો, મારે મેટરતનટી હોમ પહોંચવું છે. આટલું કહીને િે ગાડીમાં બેસી ગઈ. ટેસસીચાલક પણ ઝડપથી સ્પીડમાં ગાડી દોડાવવા લાગ્યો. મતહલાઃ ભાઈસાહેબ, આરામથી ચલાવો. હું મારી બહેનપણીની ખબર કાઢવા જઈ રહી છું. • સોહનઃ અરે, િારો હાથ કેવી રીિે ભાંગી ગયો? શું કોઈ એક્સસડન્ટ થયો હિો? રોહનઃ ના યાર, એક છોકરી સાથે અથડાઈ ગયો હિો. સોહનઃ એમાં કંઇ હાથ થોડો ભાંગી જાય? રોહનઃ ના, પણ પાછળ જ િેનો પતિ ઉભો હિો!


બોલિવૂડ

20

Gujarat Samachar - Saturday 29th September 2012

નોવવેમાં હેમા માલિનીનું અનોખું સન્માન હેમા માલિની તાજેતરમાં નોવવેની મુિાકાતે ગયા હતાં. નોવવે સરકારે પાટનગર ઓટિોમાં યોજાયેિા ૧૦મા વાલષિક બોલિવૂડ ફેસ્ટટવિમાં લિમગિ​િ પર એક ટટેમ્પ પ્રકાલિત કરી છે. ઓ ટ િો માં પરફોમિન્સ આપવા માટે ગયેિા હેમા માલિની આ ટટેમ્પની ખબરથી બેખબર હતા અને તેમને જાણ થતા તેઓ ઉત્સાલહત થયા હતાં. ભારતીય લસનેમાનાં ૧૦૦ વષિ લનલમત્તે હેમા માલિનીએ પોતાની બે દીકરીઓ એિા-આહના તથા ૧૫ સભ્યોના ગ્રૂપ સાથે ભરતનાટ્યમ અને ઓલડસી નૃત્ય રજૂ કયુ​ું હતું.

આ પ્રસંગે હેમાએ કહ્યું હતું કે, ‘મને ભારતીય હોવાનો ગવિ છે અને આ વાત રજૂ કરે છે કે ભારતીયો સંટકૃલત અને કળામાં કેટિા સમૃદ્ધ છે. અમને ટટેમ્પ લવિે કંઈ જ ખબર નહોતી. અમારા પરફોમિન્સ બાદ, આ જાહેરાત અમારા ત્રણેય માટે આશ્ચયિજનક હતી. મારી બંને દીકરીઓ મારા માટે સહકાર અને િલિનો ટત્રોત છે અને હું પોતાને સૌભાગ્યિાળી માનુ છું. હવે તો કૂદીને મારી ખુિી વ્યિ કરવાની ઉંમર નથી પણ લવદેિમાં એક ભારતીય તરીકે આવું સન્માન મેળવીને ઘણી ખુિ છું.’

મૂળરાજ રાજડા અને દિનેશ ઠાકુરનું દનધન ગુજરાતી રંગભૂમિટીવીના પીઢ અમભનેતા, લેખક, મિગ્િશશક િૂળરાજ રાજડા (૮૧)નું ૨૩ સપ્ટમ્ે બરે િુબ ં ઇિાં મનધન થયું હતુ.ં તેઓ રાિાનંિ સાગર મનમિશત લોકમિય ધારાવામહક ‘રાિાયણ’િાં જનક રાજાની ભૂમિકાથી વધુ જાણીતા થયા હતા. ૮૦ના િાયકાિાં તેિણે રાિાયણ, મવક્રિ ઔર વેતાલ, રજની, િાિા િાિી કી કહાનીયા ટીવી શ્રેણીિાં અમભનય કયોશ હતો. બાસુ ચેટર્શની લોકમિય શ્રેણી રજનીિાં કેટલાક

!

%

"

&!

$

#

# #

#

$ %

%

#

# &

"$

$

&

&

&

&

&

%

%

#

# &

&

&

#

%

%

! &6 &6 &6 &6 &6 &6 &6 &6

! % " # " # & !

" #

" # !! " # % " ! & ! &!" & !" " #

#

!

5 5 5 5 5 5 5 5

# !

"

&

&

& %

# &$

&

%

"

!# " & #

333 1,'/)'*0-+)'41 (0. (0/2'(2 1,'/)'*0-+)'41 (0.

#! "

"$

!

# " $

એમપસોડ પણ તેિણે લખ્યા હતા. ૧૯૭૪િાં ‘રજનીગંધા’ ફિલ્િ​િાં િુખ્ય ભૂમિકા અમભનેતાભજવનાર મિગ્િશશક મિનેશ ઠાકુર (૬૫)નું ત્રણ વષશની બીિારી બાિ ૨૦ સપ્ટમ્ે બરે િુબ ં ઇિાં મનધન થયું હતુ.ં તેઓ મહંિી ફિલ્િોિાં ચામરત્ર્ય ભૂમિકા ભજવતા અને પટકથા લેખન પણ કરતા હતા. ૧૯૭૮િાં તેિના દ્વારા મલમખત ફિલ્િ ‘ઘર’ ને ફિલ્િ​િેરનો બેસ્ટ સ્ટોરી એવોડડ િળ્યો હતો.


બોલલવૂડ

Gujarat Samachar - Saturday 29th September 2012

૧ ૪

ભારતભરમાં ગણેશોત્સવની ઉજવાઇ રહ્યો છે ત્યારે બોલિવૂડ પણ તેમાંથી બાકાત નથી. લવલવધ કિાકારો, લનમા​ાતાઓએ પોતાના ઘરે ગણપલતની સ્થાપના કરી છે. ૧. ગણપલતને ઘરે િઇ જતો લવવેક ઓબેરોય, ૨-૩. સિમાન ખાન તેના ઘરે બહેન અલપાતાના આગ્રહથી શરૂ કરેિી ગણેશપૂજા છેલ્િા ૧૧ વષાથી કરે છે, ૪. શ્રીદેવીએ પણ સિમાનના ઘરે યોજાયેિ ગણેશ પૂજનમાં ભાગ િીધો હતો, ૫. ટીવી સીલરયિ લનમા​ાતા ધીરજ કુમાર, ૬. લરલતક અને તેના લપતા રાકેશ રોશન ગણપલતદાદા સાથે, ૭. ગોલવંદા પણ તેના ઘરે ગણેશ સ્થાપન કરે છે, ૮. કોમેડી અલભનેતા રાજપાિ યાદવ ગણપલતની મૂલતા સાથે, ૯. લશલ્પા શેટ્ટી દર વષષે પલરવાર ૭ સાથે ગણેશ પૂજામાં ભાગ િે છે, ૧૦. નાના પાટેકર વષોાથી પોતાના ઘરે ગણેશ સ્થાપના કરે છે, ૧૧. પોતાની નવી ફિલ્મ ‘લહરોઇન’ની સિળતા માટે ગણપલતના શરણે કરીના કપૂર અને લદગ્દશાક મધુર ભંડારકર, ૧૨. મુંબઇમાં િેશન લડઝાઇનર સાઇના એન. સી અને કાજોિ ગણપલતદાદાની મૂલતા સાથે, ૧૩. સોન સૂદ પણ તેના ઘરે ગણેશ સ્થાપના કરે છે, ૧૪. આલદત્ય પંચોિી પણ ઘણા સમયથી ઘરે ભલિભાવપૂવાક ગણેશ પૂજા કરે છે.

૧૦

૧૧

૯ ૧૪

૧૩

૧૨

21

ગુજરાતી ફિલ્મને ઓસ્કારની લોટરી લાગશે? ફિલ્મ જગતમાં સવવોચ્ચ ગણાતા ઓસ્કાર એવવડડ માટે ભારતમાંથી હિન્દી અને પ્રાદેહિક ભાષાઓની ફિલ્મવ ફિલ્મ િેડરેિન ઓિ ઈન્ડીયાએ અલગ તારવીને મવકલવાની િવય છે. આ પ્રહિયામાં ભારતમાંથી હિન્દી ફિલ્મવની સાથે ગુજરાતી ફિલ્મ ‘વીર િમીરજી: સવમનાથની સખાતે’ ફિલ્મને પણ ઓસ્કારમાં નામાંકન માટે અલગ તારવવામાં આવી છે. ઉપરાંત રણબીર કપૂર અહભનીત અને અનુરાગ બાસુ હદગ્દહિોત ‘બિફી’ ફિલ્મ હવદેિી ભાષાઓની કેટેગરીમાં નવહમનેટ થઈ છે. ‘વીર િમીરજી:...’ની હવિેષતા એ છે કે ગુજરાતી ભાષામાં ઐહતિાહસક ફિલ્મવ ઓછી બની છે, તે પૈકીની આ એક છે તથા આ ફિલ્મ વડવદરાની એમ. એસ. યુહનવહસોટીના હવદ્યાથફીઓએ સાથે મળીને બનાવી છે. ફિલ્મમાં વીર િમીરજીનું પાત્ર ભજવનાર કલાકાર મૌહલક પાઠક પણ આ જ યુહનવહસોટીના ડ્રામા

હવભાગનવ હવદ્યાથફી છે. આ ફિલ્મમાં આધુહનક એહનમેિનનવ હવિેષ ઉપયવગ કરવામાં આવ્યવ છે. ખાસ તવ ફિલ્મના અંતમાં િમીરજીના ધડને લડતું લડતું દિાોવાયું છે, તે અદ્દભૂત હિત્રાંકન છે. આ ફિલ્મને હસને ઐશ્વયોના સાત એવવડડ પ્રાપ્ત થયા છે. જ્યારે ‘બિફી’ ફિલ્મ અંગે ભારતીય ફિલ્મ િેડરેિનના મિામંત્રી સુપણો સેને કહ્યું િતું કે ‘ઓસ્કાર માટેની રેસમાં આ વષોની ૨૦ સિળ ફિલ્મવ િતી. પરંતુ તેમાંથી અંતે ‘બિફી’એ બાજી મારી લીધી છે.’ આ ફિલ્મે હરલીઝ થયાના પ્રથમ સપ્તાિમાં જ બવક્સ ઓફિસ પર રૂ. ૫૮.૬ કરવડનવ હબઝનેસ કયવો છે. ‘બિફી’માં રણબીર કપૂરે એક મુંગાબિેરા વ્યહિની ભૂહમકા ભજવી છે.


22

ટી૨૦ વર્ડડ કપ વવશેષ

Gujarat Samachar - Saturday 29th September 2012

ટી૨૦ઃ ભારત માટે હવે ખરાખરીનો જંગ કોલંબોઃ ભારતે રનવવારિી મેચમાં ઈંગ્લેડડ સામે ભવ્ય નવજય સાથે સુપર-૮માં પથાિ પાક્કું કયુ​ું છે. આ જીત સાથે ટીમ ઇંનડયાએ ગ્રૂપમાં ટોચિું પથાિ પણ મેળવ્યું છે, પરંતુ હવે જ તેિી ખરી કસોટી છે. ભારતિા ગ્રૂપમાં ઓપટ્રેનલયા અિે સાઉથ આનિકા જેવી ટીમો છે અિે ચોથી ટીમ તરીકે પાકકપતાિ પથાિ મેળવે તેવી શસયતા છે. બીજી તરફ ઈંગ્લેડડિા ગ્રૂપમાં શ્રીલંકા અિે ડયૂ ઝીલેડડિું પથાિ પાકું છે, જ્યારે ચોથી ટીમ વેપટ ઇન્ડડઝ અિે આયલલેડડ વચ્ચેિી મેચમાં કોણ જીતે છે તેિા આધારે િક્કી થશે. આ મેચિી નવજેતા ટીમ ઈંગ્લેડડ સાથે ગ્રૂપ-વિમાં આવશે. ટુિા​ામડે ટિા ફોમલેટ પ્રમાણે સુપર-૮િી મેચ ૨૭ સપ્ટમ્ે બરથી શરૂ થઇ રહી છે. જેમાં પહેલી મેચમાં શ્રીલંકા-ડયૂઝીલેડડ અિે બીજી મેચમાં ઈંગ્લેડડિો સામિો વેપટ ઇન્ડડઝ કે આયલલેડડ સામે થશે. નિકેટ ચાહકોિો એક વગા માિે છે કે સુપર૮માં આસાિ ગ્રૂપ મેળવવા ઈંગ્લેડડ જાણીજોઇિે ભારત સામે હાયુ​ું હોય તેવી શસયતા િકારી શકાય િહીં. કારણ કે શ્રીલંકા, વેપટ ઇન્ડડઝ કે આયલલેડડ અિે ડયૂ ઝીલેડડિો દેખાવ સાતત્યભયોા જોવા મળ્યો િથી. આ ટીમોિે ઓપટ્રેનલયા અિે સાઉથ આનિકાિી સરખામણીએ હરાવવી આસાિ હોય છે. !

%!

પવાભાનવક છે કે આ મેચ શ્રીલંકા ૮૨ રિે જીત્યું હતુ.ં ફિરકીમાં િસાયું ઇંગ્લેન્ડ રોનહત શમા​ાિી તોફાિી બેનટંગ બાદ મેિ ઓફ ધ મેચ હરભજિ અિે નપયુષ ચાવલાિી કાનતલ બોનલંગથી ભારતે ઈંગ્લેડડિે ૯૦ રિે કારમો પરાજય આપ્યો છે. પ્રેમદાસા પટેનડયમમાં રનવવારે રમાયેલી મેચમાં ઈંગ્લેડડે ટોસ જીતીિે ભારતિે દાવ આપ્યો હતો. રોનહતિા અણિમ ૫૫ રિ​િી મદદથી ભારતે ઈંગ્લેડડ સામે ૧૭૧ રિ​િો લક્ષ્યાંક મૂસયો હતો. જવાબમાં ઈંગ્લેડડિી શરૂઆત ખરાબ રહી હતી. ઈરફાિે પ્રથમ બે ઓવરમાં બે નવકેટ ઝડપ્યા બાદ હરભજિ (ચાર નવકેટ) અિે નપયુષ ચાવલા (બે નવકેટ) ત્રાટસયા હતા. ઈંગ્લેડડ ૧૪.૪ ઓવરમાં ૮૦ રિમાં ઓલઆઉટ થયું હતુ.ં ઈંગ્લેડડ તરફથી ઓપિર િેગ કકપવેટરે સૌથી વધુ ૩૫ રિ કયા​ા હતા. સટોવડયાઓના ડેરાતંબુ ટી૨૦ વર્ડડ કપિી સાતમી ઓસટોબરે યોજાિારી મુખ્ય મેચમાં યજમાિ દેશ શ્રીલંકા નવજેતા બિશે. આ આગાહી કોઇ નિકેટ નિષ્ણાતે િહીં, પણ સટોનડયાઓએ કરી છે. નિટિ​િી એક બેનટંગ વેબસાઇટે જણાવ્યા અિુસાર આ વખતે શ્રીલંકા ફેવનરટ છે. અહેવાલ અિુસાર, આ વખતે

ઇંગ્લેન્ડ સામેની મેચમાં વિકેટ ઝડપ્યા બાદ રૈના સાથે ખુશી વ્યક્ત કરતો હરભજન વસંહ

મેન્ડીસની આઠ રનમાં છ વિકેટ ૧૮ સપ્ટમ્ે બરે વર્ડડ કપ ટુિા​ામડે ટિા પ્રારંભે નવિમ રચાયો હતો. શ્રીલંકાિા ન્પપિર અજંતા મેડડીસે નઝમ્બાબ્વે સામેિી મેચમાં માત્ર આઠ રિ આપીિે છ નવકેટ ઝડપીિે આ નવિમ પથાપ્યો છે. મેન્ડડસે ગયા વષલે ઓપટ્રેનલયા નવરુદ્ધ ટી૨૦ મેચમાં પણ છ નવકેટ ઝડપી હતી. પરંતુ વર્ડડ કપમાં તો પહેલી જ વાર કોઇક બોલરિે છ નવકેટ મળી છે. $

પોઇન્ટ ટેબલ ટીમ ભારત ઇંગ્લેડડ અફઘાનિપતાિ ઓપટ્રેનલયા વેપટ ઇન્ડડઝ આયલલેડડ સાઉથ આનિકા શ્રીલંકા નઝમ્બાબ્વે ડયૂ ઝીલેડડ પાકકપતાિ બાંગ્લાદેશ

મેચ જીત હાર પોઇન્ટ ૨ ૨ ૦ ૪ ૨ ૧ ૧ ૨ ૨ ૦ ૨ ૦ ૨ ૨ ૦ ૪ ૨ ૦ ૧ ૧ ૨ ૦ ૧ ૧ ૨ ૨ ૦ ૪ ૨ ૧ ૧ ૨ ૨ ૦ ૨ ૦ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૦ ૨ ૧ ૦ ૧ ૦

કોલંબોમાં ૨૦૦ કરતા પણ વધુ કફસસરોએ ડેરાતંબુ તાણ્યાં છે. શ્રીલંકાિા નમનિપટીનરયલ નસસયોનરટી નડનવઝિ​િી એલાઇટ પપેનશયલ ટાપક ફોસાિા કમાડડોિા સુરક્ષા ઘેરા વચ્ચે ખેલાડીઓિે રખાઈ રહ્યાં છે. એવું જાણવા મળ્યું છે કે મેચ કફન્સસંગિી જાળમાં ખેલાડીઓિે ફસાવવા માટે કફસસરો સુદં ર યુવતીઓિો હિી ટ્રેપ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. તાજેતરમાં જ આઇસીસીિે કોલંબોિા એક પબમાં શૂટ થયેલો એક વીનડયો મળ્યો હતો જેમાં હિી ટ્રેપ તરીકે ઉપયોગમાં લેવાતી યુવતીઓ જોવા મળી હતી.

! "

#

', #

#" #"

%

""(

'

%"

at Copland Community School Cecil Avenue, Wembley, Middlesex HA9 7DU

This invitation is also extended to your married daughters and sisters and their families A special day to meet your fellow Dharmajwasi's and friends. With entertainment; a raffle draw and a delicious home-cooked dinner, cooked by our volunteers.

If you would like further information, or to sponsor this event please contact: %!

#

% !

!

#

#

"

& , % #(% ! ' %" * (" , ' #) ! % ' #$ " #!!(" ', ## ! , + %#! $!

#"

! "

"

CALL for the Cheapest Fares on WORLDWIDE Flights & Holidays &

+

$

) * ')

( )+,) )'% ,*+ ''# /

(+ % (

)

0

) !

'&+ + ,* ) %" ) ',*

"+"% . ' ,# + +"'& )'

- )

"

$ * .

* $ *

"+"% . ' ,#


હાસ્ય

Gujarat Samachar - Saturday 29th September 2012

ઇન્ડિયામાં ‘બબઝી’ કોણ છે?

દુનિયાિા ‘ઝીરો’ અવર અથા​ાત્ ‘ગ્રીિ-નવચ નિ​િ ટાઈિ’િા દેશિાં વસતા અિે ઇન્ડિયાિે સાિા પાંચ કલાક ‘આગળ’ ગણતા અિારા વ્હાલા હંધાય દેશી ભાઈઓ, ભાભીઓ અિે ભૂલકાંવ! અહીં િવરા બેસીિે િખ્ખોદ વાળવાિો ભવ્ય ‘ઉત્પાદક’ ટાઇિપાસ કરતા હંધાય દેશીઓિાં તિ​િે જેશ્રીકૃષ્ણ! હવે તો અિારા ઇન્ડિયાવાળા ય કહેતા થઈ ગયા છે કે ‘બોસ, ટાઈિ જ ઝયાં િળે છે?’ આિાં િૂળ વાત એ છે કે જો રૂનપયાિી ઉઘરાણી કરવાિી હોય તો ‘આ બાજુથી િીકળ્યો તો...’ એિ કહીિે અિે ઝટ પહોંચી જઈએ, પણ ટેઝસીિા દોઢસો ખચચીિે ઉપરથી ૧૦૧િો ચાંલ્લો કરવો પિે એવા િેરેજ નરસેપ્શિ​િાં જવાિું હોય તો કહીશું ‘ટાઈિ િહોતો હોં!

! " 8&1<

$

(#

;.77

&6.7

*62&3<

$ $

વધુ નપલાય છે. િાઇિ ટુ નસઝસિી જોબ કહેવાિી, બાકી િુંબઈિી ઓફિસો ઝયારેય છ વાગ્યે બંધ થાતી િથી. રોજિા સાત-સાિ સાત

"

%$ )

*&17

(#

$.8- #*,*8&6.&3

&

!$

*&17 =

%$ =

"

$

!$ 6 = )918 = *5&68 $ & $

"

"

"

, 1 '3 2

.3 -&62

78&6 &11 .3(197.:* .3(19).3, 8-6** 3.,-87

#.7.8.3, ,<58 76&*1

46)&3

" $ " %

2&.1 .3+4

- '3 , -

0

"

% &3)

!$

"! ! !

$ !

!

'&'&-41.)&<7 (42 ;;; '&'&-41.)&<7 (42

, 1 , 0" .

0 , , $ 0# <

8+5*

+3.+/)*#.

'+%'45'3

+5+;'/4*+1

*'((+'-&

-06)*

, 1 4

9

3

.#+- 456&: +1-0.#

/&'(+/+5' '#7' 50 '.#+/ 1064' !+4# /)-+4* '45 3+5+4* #441035 #563#-+4#5+0/ 56&'/5 !+4# /)-+4* '45 "03, '3.+5 95'/4+0/ *#/)' 0( .1-0:'3 Get £20 off with /53'13'/'63 /7'4503 !+4# /)-+4* '45 this advert

0 7 *0 , !0

888 #-0*#6, %0.

-#4)08

/5'3/#5+0/#-

, ,4 ; : & , 7 , , - 0 , 1 5 - 3 0 , , -$

, , 1 / 6 $)1 , <(+ %3 3 8 - 3 8 . , 0 !0 3 ,4 '3 7 3

0 '/30- 03 '/26+3' #$065 :063 /'#3'45 %'/53' %#-- 063 5'#. 0/ 0/&0/

અનુસંધાન પાન-૩૩

(#

&6 &78 ;.8- 43,043, $ &6 &78 $ !$ %$ = 6.1&30& *6&1& $ & #.*83&2 &2'4).& (# 6*&8*6 93/&' (# $ 498- +6.(& &3) &96.8.97 $%" $ " 25*6.&1 977.& $ !$ 9786&1.& " !960*< " !$ " (#

સાિા દસથી ચાલુ થાય અિે સાંજે સાત વાગતાિાં તો શટર િાઉિ. સાિા આઠ વત્તા આવવા-જવાિો કલાક. ટોટલ સાિા િવ કલાક. એટલે આ શહેરીઓિા હાથિાં બચે પુરા

કેવી ભૂંિી છે. બચાિાંવ સવારિા સાિ િવ કે દસ વાગ્યાંિા લૂશ-લૂશ ખાઈિે વજિદાર દિતર ઊંચીિે નિશાળે જાય તે છેક સાંજે સાિા પાંચ-છ વાગ્યે ઘરભેળાં થાય. પછી ‘લેસિ’ કરવાિાં નિનિ​િ​િ બે કલાક િે ઉપરથી રોજિા ટ્યુશિ કલાસીસિો દોઢ કલાક. ટ્યુશિ​િાં આવવા-જવાિો કલાક ઉિેરો તો આ ટાબનરયાંવ િેઇલી ૧૧થી ૧૨ કલાકિો ઢસરિો કરે છે. પેલા ૧૪ કલાકિાંથી વધ્યા િાત્ર બે-ત્રણ કલાક. એિાં જો નબચારાંવ ટીવી જોવે કે રિવા જાય તો િા-બાપ જીવ ખાઈ જાય, ‘આખો નદ રિ રિ િે રિ? ઘરિાં ટાંનટયો ટકતો જ િથી!’ અથવા ‘આપણે કેબલ જ કઢાવી િાખવું છે. બાબલાિું ભણવાિાં ધ્યાિ જ િથી રે’તું!’

" $

%

!93.7.&

કલાક. બાકી વધ્યા બે કલાક. લોકો છેક િીરાં રોિ અિે ભાયંદરથી લોકલ ટ્રેિ પકિીિે રોજિા ચાર-ચાર કલાક આવવા જવાિાં પુરા કરે છે. તો આિાં િુંબઈગરો શું કરે?

ડિવાઇન ડિએશન

લડલત લાિ

સાિા ત્રણથી ચાર કલાક. પણ રાજકોટિાં જલસા છે. ડયાં બપોરિા ૧૨થી ૪ નરસેસ પિે એટલે ટોટલ નબઝી કલાક િાંિ સાત. બાકીિા ટાઈિ​િાં શું કરવાિું? ગાિગપાટા કે બીજું કાંઈ? ગુજરાતિી િોટા ભાગિી પેઢી સ્ટાઈલિી ઓફિસોિા શેનઠયાવિું પણ આવું જ. બપોરે જિવા જાય અિે ખાઈ-કરીિે આવે. પણ િોટી કંપિીિાં એન્ઝઝઝયુનટવ બડયા એિ​િો િરો. ડ્યુટી સવારિા િવથી ચાલુ થઈ જાય અિે રાતિા િવ પહેલા ઘરભેળા િો થાય. ઉપરથી ઓફિસિી િાઇલું ઘરે લઈિે આવે ઇ લટકાિાં. બીજી બાજુ સરકારી કે બેડક કિાચારીઓિે આિ ઓફિસિાં કહેવાય કાિ, પણ હાહા-હીહીિે ગાિગપાટા જ હાલે. પણ જોજો હોં? ઇન્ડિયાિાં ભૂલકાંવિી દશા

"

$ $ '

તો ગણી જ લેવાિાં. એિાં ઉિેરો આવવા-જવાિા બેથી ત્રણ કલાક. એટલે ટોટલ ૧૨

આંયાં બધા ઓલરાઇટ છે!

$.8- #*,*8&6.&3

(#

&6.7

બાકી આપવાિી ઘણી ઈચ્છા હતી!’ છતાંય ઇન્ડિયાિાં કોણ કેટલું નબઝી હોય છે? નહસાબ જરા સિજવા જેવો છે. નદવસિા ૨૪ કલાકિાંથી આશરે ૧૦ કલાક ઊંઘ અિે દૈનિક નિયાઓ િાટેિા બાદ કરીએ તો બચ્યા ૧૪ કલાક. આ ૧૪ કલાકિાંથી કેટલા કલાક કાિ હોય છે અિે કેટલા કલાકિી િવરાશ? પુરુષોિી વાત કરીએ તો િુંબઈિો િોકનરયાત સૌથી

બહુ બહુ તો ટીવી જુએ અિે છાપું-િેગેનઝિ ઊથલાવતાં પડ્યો રહે. અિદાવાદ, વિોદરા, સુરત જેવાં શહેરિાં ઓફિસો

23

#-%6-#5' (#45'3 5*#/ # %#-%6-#503 8+5* 41''& #/& #%%63#%: 3'#5'3 %0/%'/53#5+0/ #/& 0$4'37#5+0/ 4,+--4 /%3'#4' .'.03: 108'3 #/& 3'%#-Improve '-14 &'7'-01 #/#-:5+%#- 4,+--4 overall

3 million students worldwide In more than 21 countries

results in 11+

#-0*#6, %0.


24

સદાબહાર સ્વાસ્થ્ય

Gujarat Samachar - Saturday 29th September 2012

ત્વચાને ચમકીલી બનાવતું રાઇનું તેલ

રાઈના તેલથી થતા લાભો પવશે તો બધા જાણે છે, પરંતુ મોટા ભાગે તેનો ઉપયોગ હાડકાં મજબૂત થાય એ માટેના મસાજ ઓઇલ તરીકે જ થતો રહ્યો છે. જોકે રાઈના તેલથી ચમકીલી ત્વચા પણ મળી શકે છે અને જાડા વાળ પણ. રાઈના દાણામાંથી જ મળતા આ તેલથી ઘણા લોકો પનયપમતપણે પોતાના શરીર પર મસાજ કરે છે. આ તેલથી શરીર અને માથાને આરામ મળે છે. રાઈનું તેલ સ્કકન માટે કઈ રીતે ઉપયોગી છે તે જોઇએ... • ક્લેન્ઝિંગઃ રાઈના તેલનો સૌંદયા માટેનો સૌથી મોટો ફાયદો એ છે ત્વચા પર ક્લેન્ઝર તરીકે કામ કરે છે. અઠવાપડયામાં બે વાર ચહેરા પર રાઈના તેલથી મસાજ કરવાથી ત્વચાની અંદર રહેલી ડટટ નીકળી જાય છે. શરીરના જોઇન્ટ્સ, ગરદન અને

પગની પાની પર પનયપમતપણે રાઈનું તેલ ઘસવાથી સ્કકન પર એક કુદરતી ચમક આવશે. રાઈના તેલને બીજી કોઈ ચીજ સાથે પમક્સ ન કરવુ.ં રાઈનું તેલ શરીરને પરલેક્સ કરે છે. • મોઇસ્ચરાઇિઃ રાઈના તેલથી ત્વચા પર મસાજ કરતા મોઇકચરાઇઝ કરે છે. નેચરલ બ્યુટી પ્રોડક્ટ તરીકે રાઈનું તેલ વાપરી ત્વચાનું ખોવાયેલું મોઇકચર પાછું મેળવી શકાય. ફેસપેકમાં પણ જો રાઈના તેલનાં થોડાં ટીપાં ઉમેરવામાં આવે તો શાઇની અને સુવં ાળી ત્વચા ઘરબેઠાં મેળવી શકાય છે. જો ત્વચા પર ફિ રાઈનું તેલ લગાવવું હોય તો થોડાં ટીપાં હથેળી પર લઈ ચહેરા પર સક્યુલરા મોશનમાં હળવા હાથે મસાજ કરો. આ પછી ૧૦ પમપનટ રહેવા દો અને ધોઈ નાખો. આનાથી ચહેરા પર ગ્લો આવશે. • વાળનો ગ્રોથ વધેઃ રાઈનું તેલ ફિ બાળકોના મસાજ માટેનું જ નથી. બધાની સ્કકન અને વાળ માટે ઉપયોગી છે. આપણા દેશના કેટલાક પ્રદેશના લોકો તો પનયપમતપણે વાળમાં રાઈનું તેલ લગાવે છે. રાઈના તેલથી વાળ સફેદ નથી થતા. થોડા હૂંફાળા રાઈના તેલથી માથામાં મસાજ કરતા કટ્રેસમાં પણ આરામ મળે છે. રાઈનું તેલ સદીઓથી વાળને મજબૂત બનાવવા તેમ જ વાળના ગ્રોથ વધારવા માટે વપરાતું રહ્યું છે. વાળમાં લગાવતી વખતે જો રાઈના તેલની વાસ ન ગમે તો એમાં નાપરયેળ કે બદામનું તેલ પમક્સ કરી શકાય. • ચળકતી ત્વચાઃ ફ્લોલેસ અને ગ્લોઇંગ ત્વચા મેળવવી હોય તો રાઈનું તેલ સોટયુશન છે. રાઈના તેલને ચણાનો લોટ સાથે પમક્સ કરો. એમાં થોડું દહીં અને થોડાં ટીપાં લીંબુનો રસ પમક્સ કરી ચહેરા પર ૧૦-૧૫ પમપનટ સુધી લગાવો. ઠંડા પાણીથી ધોઈ નાખો. અઠવાપડયામાં બે વાર આ ફેસ માકકનો ઉપયોગ કરવાથી ત્વચાની કાળાશ દૂર થશે, કાળા ડાઘ દૂર થશે તેમ જ ત્વચા કુદરતી રીતે ચમકશે.

પુરુષ સ્પમમ વગર પણ દપતા બની શકે છે આગળ તારીખ ૧૫-૦૯-૨૦૧૨માં બની શકે છે. ચચા​ા મુજબ Azoospermia વાળા કોઈ ૪. ટેસ્ટીક્યુલર બાયોપ્સી કેવી રીતે પણ પુરુષ પોતાના બીજથી પોતાના કરવામાં આવે છે? સંતાનનો પપતા બની શકે છે. બાયોપ્સી એટલે એક સુક્ષ્મ ટુકડો ૧. ટેસ્ટીસની બાયોપ્સી મોટું પનદાન માટે લેવો. કવાભાપવક છે કે તે ઓપરેશન છે? અપતશય નાનું ઓપરેશન છે. • ૫૦ ના. મોટા ભાગે ટાંકો જ નથી ટકાથી વધારે પુરુષોનાં એક બારીક આવતો અથવા એક નાનો ઓગળી જાય ડાે. હિમાંશુ બાવીશી સોય (FNAC - Fine Needle એવો ટાંકો આવે છે. માત્ર ચામડી બહેરી કરીને Aspiration Cytology)ની મદદથી એક નાનો કરવામાં આવે છે. તરત રજા આપવામાં આવે છે. ટુકડો ખેંચી લેવામાં આવે છે • ચીરો કે ટાંકો આવતો નથી. માત્ર ચામડી બહેરી કરીને રોપજંદુ કામ અને નોકરી ધંધો કરી શકાય છે. ૨. ટેસ્ટીસની બાયોપ્સી ક્યાં કરાવવી જોઈએ? કરવામાં આવે છે • બેભાન કરવામાં આવતું જો ટેકટીસની બાયોપ્સી સારા વંધ્યત્વ નથી • તરત જ ઘરે જવાય છે • રોજીંદી દૈપનક પનવારણ સંકથાન સાથે જ કરાવવી જોઈએ જેથી પ્રવૃપિ જેમ કે મુસાફરી, ઓફફસ વકક વગેરે જેવી સામાન્ય રૂપે કરી શકાય છે. કરીને, • લેવામાં આવેલી બાયોપ્સીને થીજાવીને રાખી જો ચેકો મૂકીને કરવું પડે તો? શકાય. ખૂબ જ નાનો ચેકો મુકવામાં આવે છે. એક જ • જરૂર જેટલી જ Tissue લેવામાં આવે. ટાંકો લેવામાં આવે છે. આમ તે જાતે જ ઓગળી • વારંવાર બાયોપ્સી ના કરાવવી પડે. જાય એવો હોય છે. સાજા થવાની પ્રપિયા અને દૈપનક પ્રવૃપિ ઉપર જણાવ્યા પ્રમાણે જ રહે છે ખાસ • તાત્કાપલક પરપોટટ મળી જાય. કોઈ ફેર પડતો નથી. • પવશ્વાસપાત્ર પરપોટટ મળે. ૩. ઘણી બધી વીયયની તપાસ કરાવી પણ વીયયનો હરપોટટ ક્યારે મળે? Report નીલ જ આવે છે. તો કોઈ આશા ખરી? વંધ્યત્વ પનવારણ સંકથાનમાં કરાવવામાં વીયામાં પુરુષ બીજ ન આવે Azoospermia આવે તો એક ટેકટીસમાંથી એક ગોળીમાંથી કે નીલ Report આવે એનો અથા એવો ન થાય બાયોપ્સી કયા​ા પછી તરત ને તરત જ તે કે પુરુષના શરીરમાં પુરુષબીજ બનતા જ નથી. બાયોપ્સીનો અભ્યાસ કરવામાં આવે છે અને આગળ સમજાવ્યા પ્રમાણે અલગ અલગ તબક્કે તરત ને તરત પપરણામ જાણવા મળે છે. ક્યારેક મુશ્કેલી હોઈ શકે છે. જેના કારણે પુરુષ બીજ Hystopathology ટેકટની મદદ લેવાની જરૂર પડે તો Report આવતા બનતા હોવા છતાં વીયામાં ના '&8 7A> ૫-૭ પદવસનો સમય લાગી આવે એવું બની શકે છે. માટે માત્ર વીયાના Reportમાં !>0 +&< '; > શકે છે. પુરુષબીજ ન આવે તો સારવાર અંતમાં... Azoospermia વાળા શક્ય નથી અથવા તો પોતાના != @/)8?-: (8,9-9 ) !9 બીજથી પીતા બની શકાશે 3*?%1, 2!>5 >'9 &< 569+> &8 @&4"8# કોઈ પણ પુરુષે પોતાના બીજથી નપહ તેવું માનવાની જરૂર નથી. (8,9-9 3*?%1, @&,8+" .?5$8& પીતા બની શકાય તેમ છે કે . નપહ તેનો પનણાય લેતા પહેલા લગભગ ૫૦ ટકાથી ૭૫ ટકા " #*+ %)(*'+#$ #% #& , ! #%% )*'$ %%%% +$ +$)* %#'#%# Azoospermiaના પેશન્ટો શ્રેષ્ઠ વંધ્યત્વ પનવારણ ,+$ +&$% )&#$&' યોગ્ય સારવારથી પોતાના સંકથાનનો સંપકક કરવો ખૂબ જ બીજથી પોતાના સંતાનના પપતા પહતાવહ છે.

હાઇ-ફેટ દૂધની કોફી મેદદસ્વતા વધારે દ્રાક્ષ ખાવાથી હાટટનાં રોગો સામે રક્ષણ મળે છે

કેમોથેરપીથી મગજને પણ અસર થાય

લંડનઃ ભરપૂર ફેટ ધરાવતા દૂધમાંથી બનાવેલી કોફી શરીરની ચરબી વધારે છે. આવી કોફી નદવસમાં એક વાર પીવાથી વષુમાં ૪.૫ કકલોગ્રામ વજન વધી શકે છે. ભરપૂર ચરબીવાળા દૂધની એક કપ કોફીમાં ૧૫૩ કેલરી હોય છે. જ્યારે બ્લેક કોફીમાં ૩૫ કેલરી હોય છે. રનજસ્ટર ઓફ એર્સરસાઇઝ

કેન્સરની સારવાર માટે જ્યારે કેમોથેરપી લેવામાં આવે છે ત્યારે એનાથી યાદશપિ અને પવચારવાની ક્ષમતા પર ઘણી માઠી અસર પડે છે. ફ્લોપરડાના મોફફટ કેન્સર સેન્ટરના પરસચારોનું કહેવું છે કે કેમોથેરપી ચાલતી હોય એ દરપમયાન કેમોબ્રેઇનની ઘટના ઘટે છે. જેનાથી કેન્સરના કોષોનો ખાતમો બોલવાની સાથે એકાગ્રતા ઘટવી, યાદશપિ ઘટવી અને મસ્ટટટાસ્કકંગની ક્ષમતામાં ઓછપ આવવા જેવી સમકયા સજા​ાય છે.

" % /, " ' * $ " ) " !$

પ્રો ફે શ ન લ્ સ ( આ ર ઇ પી એ સ ) દ્વારા નિટનમાં લગભગ ૨૦૦૦ લોકો પર આ અભ્યાસ કરાયો છે. જે અનુસાર આવા પ્રકારની કોફીના સતત સેવનથી ડાયાનબટીસ અને હાઇ બ્લડ પ્રેશર જેવી બીમારીનું જોખમ રહે છે. સાથોસાથ, મોટી ઉંમરના લોકો માટે તે વધુ નુકસાનકારક છે.

/ " &/ # " 0 & % $ % ' * + . " *

London Clinic: 020 7476 2530 Leicester Clinic: 0116 266 3939

Ayurvedic Herbal Clinic Ltd. 218 Melton Road, Leicester LE4 7PG UK www.ayurvedichelpline.com email: ayurvediccourse@aol.com Mob.: 07801 027 571

% ( " *

& "+

'

$

"

+

વોશિંગ્ટનઃ દરેક પ્રકારના ફળ તંદુરસ્તી માટે લાભકારી છે, પણ દ્રાક્ષનું નનયનમત સેવન હાટટનાં રોગો સામે રક્ષણ આપે છે. શરીરમાં રહેલાં પોષક તત્વો તેમ જ મેટાબોનલઝમ (ચયાપચયની નિયા) સુધારે છે તેવું એક અભ્યાસનું તારણ છે. લીલી દ્રાક્ષ હાટટની કામગીરી સુધારે છે અને બ્લડ પ્રેશરને નનયંત્રણમાં રાખે છે. શરીરમાં સોજા તેમ જ એનસડીટીમાં રાહત આપે છે. દરરોજ દ્રાક્ષનું સેવન શરીરમાં બ્લડ સર્યુ​ુલેશનની નિયા સુધારે છે. દ્રાક્ષમાં પોનલફેનોલ્સ નામનાં કુદરતી દ્રવ્યો રહેલાં છે જે હાટટની તંદુરસ્તી સારી રાખે છે. કનેકનટકટની યુનનનવુસટીનાં સંશોધકો દ્વારા આ અંગે

૩૦થી ૭૦ વષુની વય જૂથનાં લોકોનો અભ્યાસ થયો હતો જેના આધારા આ તારણ કઢાયું છે. શરીરમાં મેટાબોનલઝમ યોગ્ય રીતે ન થાય તો તેનાં કારણે બ્લડ પ્રેશર વધે છે અને લોહીમાં સુગરનું પ્રમાણ વધે છે. કમરની આસપાસ

ચરબીનાં થર જામે છે, જેને કારણે વ્યનિને હાટટનાં રોગો થઈ શકે છે. આવી વ્યનિ િેઈન સ્ટ્રોક કે ડાયાનબટીસનો ભોગ બની શકે છે. ચયાપચયની નિયામાં જ્યારે ફેરફાર થાય છે કે સંતુલન ખોરવાય છે ત્યારે વ્યનિની તંદુરસ્તી અને તનબયતને તે નુકસાન પહોંચાડે છે. આવા દદદીઓને ચાર અઠવાનડયા માટે આખી દ્રાક્ષનો સુકવેલો પાઉડર લેવાં સલાહ અપાઇ હતી. આ પછી ત્રણ અઠવાનડયા કોઈ ચરી પાળવા કહેવાયું નહોતું. જે દદદીઓને આવી નવનશષ્ટ સારવાર અપાઈ હતી તેમના હાટટની તંદુરસ્તી સુધરી હતી અને બ્લડ પ્રેશર તેમ જ એનસડીટીને લગતા જોખમો ઘટયા હતા.

ખાસ નોંધ ‘સદાબિાર સ્વાસ્થ્ય’ હવભાગમાં અપાયેલી કોઇ પણ માહિતી કે ઉપચારનો અમલ કરતાં પૂવવે આપના શરીરની તાસીર ધ્યાનમાં રાખવા અને તબીબી હનષ્ણાંતનું માગયદશયન મેળવવું હિતાવિ છે. -તંત્રી


મહિલા-સૌંદયય

Gujarat Samachar - Saturday 29th September 2012

હોમોનવલ અસંતલ ુ ન અને કેસ્શશયમ ડેફફશ્યન્સી. મેનોપોઝ દરવમયાન એટટ્રોજન હોમોનવમાં વધઘટથી ટત્રીઓમાં આ રોગ ખૂબ જોવા મળે છે. બીજી તરફ વષોવ સુધી કેસ્શશયમની ઊણપને

એક જમાનામાં હાડકાં ગળવાની આ તકલીફ મેનોપોઝમાં પ્રવેશી ચૂકલ ે ી ટત્રીઓમાં જ જોવા મળતી હતી, હવે ખૂબ નાની ઉંમરે પણ આ સમટયાનું પ્રમાણ ઘણું વધ્યું છે. તબીબી ભાષામાં ઓસ્ટટયોપોરોવસસ તરીકે ઓળખાતો રોગ હોમોનવ અસંતલ ુ ન, કેસ્શશયમની ઊણપ, વ્યસનથી વધુ વકરે છે. કેસ્બિજ યુવનવવસવટીના સંશોધકોના મતે મેદસ્ટવતાથી ઓસ્ટટયોપોરોવસસનું વરટક વધે છે. બદલાતી લાઇફટટાઇલ અને ખોટી ઈવટંગ હેવબટ્સને કારણે છેશલા દાયકામાં ટત્રીઓમાં હાડકાં નબળાં પડવાની ફવરયાદનું પ્રમાણ પણ વધ્યું છે. હાડકાંનું યોગ્ય પોષણ નાનપણમાં ન થાય તો પણ યુવાવટથામાં હાડકાં નબળાં પડે છે. ઓસ્ટિયોપોરોસસસ શું છે? આ રોગમાં હાડકાં ગળાઈને પાતળાં થાય છે. વજન સહન કરવાની ક્ષમતા ઘટવાથી હાડકાંમાં ફ્રેક્ચર થવા શક્યતા રહે છે. ઓસ્ટટયોપોરોવસસ એ પ્રોગ્રેવસવ વડસીઝ હોવાથી પૂરતી કાળજી ન લેવાય તો હાડકાંમાં કાણાં પડવાનું શરૂ થાય છે. ઓસ્ટટયોપોરોવસસ થવાનાં બે કારણ છે:

$

"

% $

કારણે તેમ જ ઉંમર વધવાની સાથે પણ આ રોગ થાય છે. ૫૦ વષવથી મોટી ઉંમરની દર ચાર ટત્રીઓમાંથી એકને અને દર આઠ પુરુષોમાંથી એકને નબળાં હાડકાંની તકલીફ હોય છે. તકલીફના કારણો ક્યા? ટમોફકંગ, કોફી, કોશડ વિન્ક્સની વધુ પડતી આદતથી શરીરમાં કેસ્શશયમની ઊણપ થાય છે. ટત્રીઓમાં પહેલથ ે ી જ પુરુષો કરતાં ઓછાં ટટ્રોન્ગ હાડકાં હોય છે એટલે કેસ્શશયમની થોડીક પણ ઊણપ થાય ત્યારે ટત્રીઓમાં એની અસર વહેલી દેખાય છે. પ્રેગ્નન્સી દરબયાન પૂરતું કેસ્શશયમ ન લેવાયું હોય તો શરીર માટે આવશ્યક કેસ્શશયમ હાડકાંમાંથી વપરાતાં હાડકાં ગળે છે. ઓવરવેઇટ લોકોનાં હાડકાંને પણ વધુ વજન વેઠવું પડે છે, જેને કારણે સમય જતાં હાડકાં નબળાં પડે છે. જીવનનાં પ્રથમ ત્રીસ વષવ માનવશરીરમાં હાડકાં ટટ્રોન્ગ થાય છે અને એનો વવકાસ થાય છે, પરંતુ એ પછી હાડકાંનો વવકાસ થવાનું અટકી જાય છે અને ક્યારેક ધીરે-ધીરે હાડકાં નબળાં પણ થતાં જાય છે. શરીરમાં વવટાવમન બીનું પ્રમાણ ન જળવાય એવો ડાયટ લેવાય તો ખોરાકમાંનું કેસ્શશયમ પૂરી રીતે પચતું નથી. તકલીફનો ઉપચાર શુ? ં યુવાવટથામાં વજન પર કન્ટ્રોલ મેળવવો. નોમવલ કરતાં વધુ વજન હોય તો ઘટાડવુ.ં વસગારેટ, કોફીને કારણે શરીરમાં કેસ્શશયમ ઘટે છે. કેસ્શશયમયુક્ત ચીજો ઉપરાંત તેના પાચનમાં જરૂરી તત્વો વવટાવમન સી અને વવટાવમન બીનું પણ યોગ્ય પ્રમાણ ખોરાકમાં જળવાય એ જરૂરી છે. નાની વયે જો બાળકોમાં હાડકાંનો યોગ્ય વવકાસ થાય તો લાંબા ગાળે એ વધુ ફાયદો કરે છે. નાનાં બાળકોને વમશક અને વમશક-પ્રોડક્ટ્સ

#$ #

ખાસ આપવી. દૂધ, છાશ, પનીર, દહીં, ચીઝ જેવી ચીજોથી બાળકોનાં હાડકાં મજબૂત થાય છે. ફકશોરાવટથામાં બાળક અભ્યાસ કરતું હોય ત્યારે તેને રોજના ૧૦૦૦ વમલીગ્રામ કેસ્શશયમની જરૂર હોય છે. આ માટે ફણગાવેલાં કઠોળ અને િાયફ્રૂટ્સ આપી શકાય. ડાયિ-સિપ્સ કેસ્શશયમ મળે એવી એટલે કે દૂધ, દહીં, છાશ, પનીર જેવી ચીજોમાંથી કોઈ પણ એક ચીજ વદવસમાં બે વાર લેવી જોઇએ. કેસ્શશયમના પાચન માટે વવટાવમન બી-૩ની જરૂરી છે. આ વવટાવમન બી-૩ કોઈ એક પદાથવમાંથી મળે એવું નથી. સવારના કુમળા તડકાનાં ફકરણો દસથી પંદર વમવનટ શરીર પર સીધા પડે એવી રીતે

બેસવાથી વવટાવમન બી-૩ મળી રહે છે. વવટાવમન સી માટે ઓરેન્જ, પેરુ, લીંબુ, દ્રાક્ષ જેવાં ફળો વધુ પ્રમાણમાં લેવાં. ફણગાવેલાં કઠોળમાં મગ, મઠ, તલ, મેથી જેવી ચીજો એકાદ મુઠ્ઠી લઈ શકાય. પુષ્કળ પાણી પીવુ.ં બને એટલાં વધુ સૂપ, ફ્રૂટ-જૂસ અને વેવજટેબશસ ભોજનમાં લો. લીલા શાકભાજીનું પ્રમાણ વધારવુ.ં રોજ વદવસમાં ચાર વાર થોડુ-ં થોડું ખાવુ.ં શાકભાજીમાં ધાણાજીરું અચૂક નાખવુ.ં ભૂખ લાગે ત્યારે વસંગ-ચણા અને ગોળ કેસ્શશયમ, પ્રોટીન અને આયનવનું બેટટ કોસ્બબનેશન છે. આ રોગમાં હાડકાં વીક થઈ ગયાં હોવાથી ક્યારેક સાંધાનો દુખાવો પણ થાય છે. તમાકુ વગરનું નાગરવેલનું પાન કેસ્શશયમ મેળવવાનો ઉત્તમ સ્રોત છે.

તેજપત્તું નાખીને એકાદ વમવનટ સામગ્રીઃ ૧૦૦ ગ્રામ રાજમા સાંતળો. એમાં બાફેલા રાજમા (પલાળીને બાફેલા) • એક કપ ઉમેરો. આ પછી ગરમ મસાલો, રાંધેલા બાસમતી ચોખા (દરેક તજનો પાઉડર અને દહીં ઉમેરીને દાણો છૂટો પડે એવો હોવો બરાબર વમક્સ કરીને બે વમવનટ જોઈએ) • બે ચમચી દહીં • એક માટે કુક કરો. એમાં રાંધેલા ચમચી ગરમ મસાલો • એક રજવાડી રાજમા પુલાવ બાસમતી ભાત ઉમેરો. મીઠું અને ચમચી તજનો પાઉડર • બે લવવંગ • એક તેજપત્તું • મીઠું અને મરી ટવાદ મરી ટવાદ અનુસાર નાખીને હળવે હાથે પ્રમાણે • ત્રણ ચમચી તેલ • ફ્રાઇડ પાપડ - બરાબર હલાવો. એને તળેલા પાપડના સજાવટ માટે ટુકડાથી સજાવો અને દહીં-કઢીની સાથે રીતઃ તેલ ગરમ કરીને એમાં લવવંગ અને સવવ કરો.

* # &#,#(! #( .$ + -# .($ # )) , ,.**&1 *.+ / ! - +# ( )) )(&1 .&& 0 #(! - +#(! , +/# (! ! ' (*-#)( #+-" 1 * +-1 ((#/ +, +1 #/ )' 1 " - ), "#( , #22 ).(- + ) %- #& +-# , )+*)+ - ( 0 #(! .( -#)( ,* # &#,-, .( + &, * # & #, ).(- (# )+' 0 #-#(! ,- 3 / #& &

)(-

-

'& ," )(# 6638

$ ( %

£558

pp

#

# # # ) '

$.

#

(

'

# $ &* % )

$ ".! # %* #

' + $ ' . #* # # "/) ' *% ) ' # , , ' # # ' . # ) * - # )

"

! From £1082pp

!

#

#

!

$

#

"

#

From £879pp ! From £1648pp

#

!

!

# #

From £998

# ## #$ " $ !" %" $ "$ "$ $ $$ #$ $ #$" $ #$ ## #$" $ '$ # $) # ! $ "

$ & $( "$ $ $ ' %$ & # & "# " $

& +$ !* %) " +%," ---

#

!

#

!

#

!

# From £2498

#

For reservations & more information Please call 0845 676 9011 For more offers visit:

* %'" %' %)#*

!

! From £1598

From £1248

*), !,

& +$*!% . $** !*( & +$ !* %)

25

!

www.sensesholidays.co.uk www.specialholidayoffers.co.uk Email: info@sensesholidays.co.uk !

#

! "

" !

! !

# $

"

!


26

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 29th September 2012

૨૫૬ ૧

૫ ૮

૧૦

૧. લેંઘાની દોરી ૩. ગમે તેમ, કોઈ પણ પ્રકારે ૪. પૂણણ, આખું ૫. મારવાની આદતવાળું ૬. રીંગણા, તૂરીયાં, ભીંિાનું બને ૭. ઘોિાનો અવાજ ૯. પાણી, નીર ૧૦. મુશ્કેલ, આકરું ૧૧. દાન ૧૫. શ્રીકૃષ્ણને મારવા કંસે મોકલેલી રાિસી ૧૬. કપ ૧૭. ભાઈની રિા માટે બહેન બાંધે ૧૮. ઈનામ, બનિસ ૧૯. નવનવધ નમષ્ટાન્ન ૨૧. અદ્યોગનત, અવદશા ૨૩. િમા ૨૬. અહીં ‘વગર’ આિુંઅવળું છે ૨૭. ભારતીય તત્રીઓનો પોશાક ૨૮. પિાવ, મુકામ ૨૯. માગણ, રતતો

૧૧

૧૨

૧૩

૧૪

૧૫ ૧૭

૧૮

૧૬ ૧૯

૨૦ ૨૧

૨૨

૨૩ ૨૫ ૨૭

૨૪ ૨૬

૨૮

૨૯

૩૦

૩૧

િા બં

હે

િ

હુ

!

!$ "

"

વી રાં ગ મા ર

િી

મુ

વા નિ ખ

તા ર

દે કે

દી

હુ

ટો

અ ણ

છા જ

$ "$ $ $) $ % + + / (

૩ ૧

મ વા

' ,1

! % . *

0

)

&

% # ,

+ +

! $ !"#

હે

/ %

#&

!

% # "# !&

)

$ "# #& ! #

"

૯ ૮ ૨ ૧ ૩ ૬ ૭ ૪ ૫

૭ ૩ ૫ ૪ ૨ ૮ ૯ ૧ ૬

૬ ૪ ૧ ૭ ૯ ૫ ૩ ૨ ૮

૮ ૯ ૩ ૬ ૪ ૨ ૧ ૫ ૭

૫ ૨ ૭ ૮ ૧ ૩ ૪ ૬ ૯

૪ ૧ ૬ ૫ ૭ ૯ ૨ ૮ ૩

૧ ૫ ૯ ૩ ૬ ૪ ૮ ૭ ૨

૨ ૭ ૮ ૯ ૫ ૧ ૬ ૩ ૪

૩ ૬ ૪ ૨ ૮ ૭ ૫ ૯ ૧

• રેસ્ટ ઓફ ઇન્ડિયાએ ઇરાની કપમાં દબદબો જાળવતાં સતત સાતમી વખત ચેન્પપયન બનવાની સસસિ મેળવી છે. ઇરાની કપમાં ચેતેશ્વર પૂજારાના નેતૃત્વમાં રમતી રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમે એક ઇસનંગ્સ અને ૭૯ રનથી સવજય મેળવ્યો હતો.

+

+ % * ) ! % % & + % * ) %, + % & ) - & ) ) % * + % * ) %"& % * + % * & )

!

સુડોકુ-૨૫૫નો જવાબ

$ "#

#

, (/ !, ( 2!" * /3 ) 2 ( , ( 2 1 , . ( ) ( / ( ( - 2! ( ( * , ) */ '( ! , . ( * + !, , ( ) $,& 2! % , ( , ( , ( . ,

. 0 ( . !, ( ((

!

(* $

+ + ! !

'

• કણા​ાટક હાઈ કોટે​ે સ્ટાર ટેસનસ ખેલાિી મહેશ ભૂપસત અને રોહન બોપન્ના પર સશસ્તભંગના આધારે બે વષાનો પ્રસતબંધ લાદતા ઓલ ઇંસિયા ટેસનસ એસોસસએસન (એઆઈટીએ)ના આદેશ પર સ્ટે ફરમાવ્યો છે.

0

%

નવ ઊભી લાઈન અને નવ આડી લાઈનના આ ચોરસ સમૂહના અમુક ખાનામાં ૧થી ૯ના અંક છે અને બાકી ખાના ખાલી છે. તમારે ખાલી ખાનામાં ૧થી ૯ વચ્ચેનો એવો આંક મૂકવાનો છે કે જે આડી કે ઊભી હરોળમાં રરરિટ ન થતો હોય. એટલું નહીં, ૩x૩ના બોક્સમાં ૧થી ૯ સુધીના આંકડા આવી જાય. આ રિઝનો ઉકેલ આવતા સપ્તાહે.

!!

$, ( / $ ( / $) $ $, $ ( $. $ ( $ & % % & * $, $ $ $) + ( #% ( $ % $ (

તું

!

$, !1 1# +"( + % , $ ' + & , $ $ % /. - % 1 & & $ % & % $ ) & * $, $ % ( + /. /0 - + 1 ( % $ + ' 1 + + (

,

શે

ક્કો બી

(

%

નન ક

હા

"!

,

(! /

લી ધ

1 $1

# " ! % $ !!

!! ! $ !

ના

દા સ

MATRIMONIAL ! % $! $ ! $! !

શ્રી

• ઈંગ્લેડિના ફૂટબોલર જોન ટેરીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએથી સનવૃસિ જાહેર કરી છે. રાષ્ટ્રીય ટીમમાં ટેરીને સૌપ્રથમ વખત ૨૦૦૩માં સ્થાન મળ્યું હતુ, જે પછી તે કુલ ૭૮ મેચો રપયો છે.

"

તા. ૨૨-૯-૧૨નો જવાબ

૧. શ્રાવણ સૂદ પૂનણણમાનો તહેવા૨ (૪+૩) ૬. એક અટક ૨ ૮. ધૂળનો બારીક કણ ૪ ૧૦. બેટ્સમેન આઉટ થાય ત્યારે..... પિી કહેવાય ૩ ૧૧. સઘળું, તમામ ૩ ૧૨. સારા સંકેત ૩ ૧૩. પ્રશ્ન, કોયિો ૩ ૧૪. ઉણપ, ખામી ૨ ૧૮. અજંપો, ચંચળતા ૪ ૨૦. નાશ પામવું, અસ્તતત્વ ગુમાવવું ૨ ૨૨. ભયાનક, નબહામણું ૫ ૨૪. ઝઘિો, તકરાર ૨ ૨૫. એક પછી એક ક્રમાનુસાર ૫ ૨૭. સાવચેત, હોંનશયાર ૪ ૩૦. સમુદ્ર અને નદી ભેગા થતાં હોય તે ભાગ ૨ ૩૧. શ્રાવણી પૂનણણમા ૩

"

૨ ૪ ૨ ૪ ૨ ૫ ૨ ૩ ૪ ૩ ૨ ૩ ૪ ૪ ૩ ૨ ૩ ૨ ૨ ૨

+ +

('

((

+ ,

! ! !

+ % + +

! () $ . # " $ & .,! !

!

!+ * / + % (( %) ( / % % %/

% (. % ( & $ % % + %

- %/ % & % , % ( + + % % %, ( ( % % & "(# % ( ' * %, ( % % ( % ( $& (

* ( $ $Shree Aden Depala Mitramandal U.K. Charity: 293627

67A Church Lane, London N2 8DR Tel: 020 8444 2054 or 020 8346 6686 Well suited for Socials, Religious, Cultural and Official events. Terms & Conditions Apply.


www.abplgroup.com

Gujarat Samachar - Saturday 29th September 2012

27

લેસ્ટરમાં શ્રીનાથજી વ્રજધામ હવેલીમાં વિવવધ સ્વરૂપ પાટોત્સવનો મહોત્સવ નવેમ્બર ૨૦૧૧માં લેતટરના ૫૮ લફબરો રોડ ખાતે યુકન ે ી સવવ પ્રથમ શુદ્ધ પુવિ-માગવ હવેલી તરીકે વ્રજધામ હવેલીનું ઉદઘાટન થવા સાથે લેતટર નગરને સૌથી પવવિ અને ઐવતહાવસક આરંભના સમારંભોના આશીવાવદનો લાભ પ્રાપ્ત થયો હતો. ફરી એક વખત લેતટરના આંગણે િણ વદવસ તા. ૭, ૮ અને ૯ સપ્ટેમ્બર દરવમયાન આનંદ ઉત્સવ ઉજવાયો. આ સમારંભ વ્રજધામ હવેલીના આરંભની વિવવધ તવરૂપ પાટોત્સવનો હતો. વિવવધનો અથવ ૩ તવરૂપ થાય છે. જે િણ તવરૂપ શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી વગવરરાજજી છે. પોતાના ભિોમાં ‘ જે જે’ ના હુલામણા નામે જાણીતા વૈષ્ણવાચાયવ પૂજ્યપાદ ગોતવામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી, અમદાવાદ)ના હતતે આ તમામ વવવધઓ કરવામાં આવી હોવાથી આ પ્રસંગ વવશેષ તમરણીય બની રહ્યો હતો. પૂજ્ય શ્રી જે જે યુકમ ે ાં રવજતટડડ ચેવરટી વૈષ્ણવ સંઘ ઓફ યુકન ે ા તથાપક પેટ્રન છે. પૂજ્ય શ્રી જે જે પુવિ માગવના તથાપક અને આશરે ૫૨૫ વષવ અગાઉ આ પૃથ્વી પર અવતરણ પામેલા પરમ પૂજ્ય શ્રી વલ્લભાચાયવ (શ્રી મહાપ્રભુજી)ના ૧૭મા વંશજ છે. શુક્રવાર ૭મી સપ્ટેમ્બરે બપોર પછી મનોરથી પવરવારો, પ્રમોદભાઈ ઠક્કર અને જગદીશભાઈ પટેલ દ્વારા આશરે ૪.૦૦ કલાકે શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના તવરૂપોને એબી ફફલ્ડમાં બંધાયેલા મોટા શવમયાણામાં પધરાવ્યા હતા. આશરે ૬૦૦ ભિોના સરઘસ દ્વારા તેમનું

હવેલી તરફ જઇ રહેલી યાિામાં યમુનાજી અને મહાપ્રભુજીના સ્વરૂપ અને શ્રી જે જે તેમજ ભક્ત સમુદાય નજરે પડે છે

તવાગત કરવામાં આવ્યું હતુ.ં બપોરના ૪.૩૦ કલાકે કાયવક્રમનો આરંભ થયો હતો. વૈષ્ણવ સંઘ ઓફ યુકે (VSUK)ના બોડડ ઓફ ટ્રતટીઝના ચેરમેન શ્રી સુભાષભાઇ લાખાણીએ આ કાયવક્રમને ટેકો આપવા બદલ મુખ્ય મહેમાનો અને ભિોનો આભાર માનવા સાથે સૌનું તવાગત કયુવ હતુ. માિ િણ વષવના અસ્તતત્વના ટુકં ા ગાળામાં VSUKએ કેવી મજબૂતી અને તાકાત હાંસલ કયા​ાં છે અને આપણા તવપ્નો કેવી રીતે સાકાર થયાં છે, તેની તેમણે સમજ આપી હતી. આ પછી તેમણે VSUKના વશક્ષકો દ્વારા તૈયાર કરાયેલા પ્રથમ સુવેવનયર ‘એબીસી ઓફ પુવિ-માગવ’ને વવમોચન કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ સુવવે નયર શ્રી જે જે ને અપવણ કરવા VSUKના િણ સભ્યોને આમંવિત કયાવ હતા. પૂજ્ય શ્રી જે જેએ ગીતા જ્ઞાનયજ્ઞ સાથે ઔપચાવરક અનુષ્ઠાનનો આરંભ કયોવ હતો, જેમાં તમામ મનોરથીઓએ મુખ્ય મનોરથી મીનાબહેન પોપટની આગેવાની હેઠળ ગીતાજીના પૂજન અને આરતી કરવાનો લાભ મેળવ્યો હતો. શ્રી જે જેએ તેમના પાવનકારી ઉપદેશ સાથે સભાને સંબોધન કયુવ હતુ. તેમણે કહ્યુ હતુ કે ‘વૈષ્ણવ સંઘ ઓફ યુકન ે ા બે મુખ્ય ધ્યેય છે. પ્રથમ તો વૈષ્ણવો અને વવશેષતઃ પુરુષોને વૈષ્ણવ પરંપરાને નૂતન હવેલીમાં વિરાજમાન શ્રી નાથજી િાવા, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની ઝાંખી અપનાવવા માટે પ્રેવરત

વાતાવરણ શ્રદ્ધાળુઓને કરવા અને બીજુ ધ્યેય, યુકમે ાં 'જવતપૂરા'ના વાતાવરણથી સૌપ્રથમ શુદ્ધ પુવિ-માગવ જરા પણ અલગ જણાયું ન હવેલીની તથાપના કરવાનું હતુ.ં હતુ.ં ભોજન પછી ભાવવકોને આ બંન્ને ધ્યેય વસદ્ધ કરવામાં આવ્યાં છે. માવસક સત્સંગ વગોવ ભજન સંધ્યા અને રાસ યોજાવા સાથે પ્રથમ ધ્યેય અને માણવાની તક સાંપડી હતી. િણ વદવસના ઉદ્ઘાટન સમારંભ રવવવાર ૯મી સપ્ટેમ્બરે સાથે વ્રજધામ હવેલીમાં પુિી રાજભોગ દશવન અને પ્રસાદ પાંચ તત્વ પૂણવ થવાથી બીજુ ધ્યેય પછી બપોરે ૩.૦૦ કલાકે પણ સાકાર થયું છે. ‘વ્રજધામ’ કાયવક્રમનો આરંભ થયો હતો. પૂજાનું સામાસય તથળ નથી, તે કાઉસ્સસલર વમ. રસ્મમકાંત પુવિ-માગગીય ધમવની પ્રવતષ્ઠાના જોશી અને એબી તકૂલના કેસદ્રનું સજવન તેમ જ શ્રીનાથજીની ગીરીરાજજીને દુધ ચઢાવવાનો હેડમાતટર વમ. ટીમ ફોતટર સેવા માટેનું તથળ છે. શ્રી જે જેએ મનોરથ કરતા પૂ. શ્રી જે જે ઉપસ્તથત હતા. શ્રી જે જેએ શ્રીમદ્ ભાગવત ગીતાનું પઠન શરૂ તેઓને આશીવાવદ આપ્યા કયુવ હતુ અને તે પછી શ્રી યમુનાજી અને શ્રી હતા. તેમણે સભાને સંબોધન કરવા સાથે મહાપ્રભુજીની આરતી કરવામાં આવી હતી. VSUK ભવવષ્યમાં કોઈ પણ કાયવક્રમો યોજવા મહાપ્રસાદ પીરસાયા પછી, શવમયાણામાં ભજન માગે તો તેમના ટેકાની ખાતરી આપી હતી. આ અને કીતવન સંધ્યા યોજાઇ હતી. અવમત કંસારા પછી શ્રી જે જેએ નાના બાળકો માટે વૈષ્ણવ સંઘ અને તેમના ગ્રુપે આશરે ૪૦૦ જેટલા ભિોને લેતટર પાઠશાળાનું દીપ પ્રાગટ્ય કયુાં હતુ.ં ભવિરસમાં તરબોળ કરી દીધા હતા. બાળકો માટે માવસક વગોવ હવેલી ખાતે શવનવાર ૮મી સપ્ટેમ્બરે જરીના બંગલાના યોજવામાં આવશે. શ્રી જે જે દ્વારા ગીતા રાજભોગ દશવન સાથે કાયવક્રમનો આરંભ થયો જ્ઞાનયજ્ઞ અને શ્રીમદ્ ભાગવત ગીતાના પઠનનું હતો, જે પછી બપોરના ૧૨થી ૨ દરવમયાન સમાપન કરવામા આવ્યું હતુ.ં તેમના દ્વારા પ્રસાદનું આયોજન હતુ. શ્રી જે જેએ ભાવવકોને આશીવાવદ પામેલા દરેક મનોરથીને દૈવનક £૧ની યોજનાની યાદ અપાવી હતી, જે પોથીજી(ગીતા) સાથે ભેટ આપવામાં આવ્યા મુજબ તેમણે શ્રદ્ધાળુ પવરવારોને શ્રીનાથજીની હતા. હવેલીના સંચાલન ખચવ માટે દૈવનક £૧ એટલે કે શ્રી સુભાષભાઇ લાખાણીએ વનતવાથવ માવસક £૩૦ની સેવાનો લાભ લેવા જણાવ્યું સમપવણ તેમ જ આપણને આવી અસામાસય તકો હતુ.ં આ પવરવારને તેમની મનપસંદ તારીખે આપવાના અવવરત પ્રયાસો અને હજારો રાજભોગ મનોરથ કરવાનો અને તે વદવસે પ્રસાદ શ્રદ્ધાળુઓને અવતશય આનંદ પૂરો પાડવા બદલ મેળવવાનો લાભ મળશે. ત્યાર બાદ, શ્રી જે જેએ શ્રી જે જે પ્રત્યે આભાર વ્યિ કયોવ હતો. વ્રજધામનું વનમાવણ અમારી યાિાનો અંત બપોરના ૨.૩૦થી સાંજના ૫ સુધી શ્રીમદ્ નથી. વાતતવમાં આ તો આરંભ છે. હવે આપણે ભાગવત ગીતાનું પઠન ચાલુ રાખ્યુ હતુ. આ વદવસના મુખ્ય કાયવક્રમો સાંજના આનંદ સાથે અસય ભાવવ યોજનાઓ તરફ ૫.૩૦થી ૭.૩૦ દરવમયાન યોજાયા હતા. આગળ વધીશુ.ં પૂજ્ય શ્રી જે જેએ હવે આ સૌપ્રથમ બે તવરૂપને શોભાયાિા સાથે મોટા હવેલીમાં પુવિમાગવના પંચ તત્વ હાજર હોવાની ૂ વ હોવાની શવમયાણામાંથી હવેલીમાં પધરાવ્યા હતા. અને વ્રજધામ હવે સવા​ાંગપણે સંપણ હવેલીમાં શ્રી જે જેએ બન્ને તવરૂપ માટે પવવિ જાહેરાત કરી હતી. આ મહોત્સવ બાદ તમામ વવવધઓ કયાવ પછી આરતી કરી હતી. આ પછી શ્રદ્ધાળુઓ 'નાથદ્વારા' અને 'જવતપુરા'માં શ્રી વગવરરાજ મંવદરનું ઉદઘાટન દૂધ ચડાવવાના કરવામાં આવતાં તમામ પ્રસંગોનો લાભ અવહં મનોરથ મુખ્ય મનોરથી શ્રી રમેશભાઇ પબારી લઈ શકાશે. આખરમાં તેમણે તમામ ભાવવકોને દ્વારા કરવામાં આવ્યું હતુ.ં આ પ્રસંગોએ સજાવયલ ે ું આશીવાવદ આપ્યા હતા.

Trividh Swaroop Pat-Otsav Mahotsav at Vrajdham, Shreenathji ni Haveli, Leicester. The city of Leicester was blessed with the most auspicious and historical opening ceremonies in November 2011 when Vrajdham Haveli was inaugurated as the very first Shudh (authentic) Pushti-Marg Haveli in the UK, at 58 Loughborough Road, Leicester. The residents of Leicester were once again immersed in the most joyful celebrations over a three day period – 7, 8 and 9 September. This was the Trividh Swaroop Pat-Otsav Mahotsav, to complete the inauguration of Vrajdham Haveli in its entirety. Trividh means three, and the three were Shree Yamunaji, Shree Mahaprabhuji and Shree Giriraji. The ceremonies were performed by His Holiness Vaishnavacharya Pujyapaad Goswami 108 Shree Dwarkeshlalji Mohodayshree (Kadi, Ahemdabad), affectionately known as “Je Je” to his devotees, who is the founding Patron of Vaishnav Sangh of UK, the UK registered charity, owner of the Haveli premises . On Friday 7th September, at approximately 4 pm, the swaroops of Shree Yamunaji and Shree Mahaprabhuji were carried into the Marquee at Abbey field by the Manorathi (sponsor) families, Pramodbhai Thakkar and Jagdishbhai Patel, and greeted by a procession of around 600 devotees. Mr Subhash Lakhani, Chairman of Board of Trustees of Vaishnav Sangh of

UK (VSUK), welcomed and thanked the chief guests and devotees for their support in this event, as well as setting out the program for the three days. He explained how VSUK has gone from strength to strength over its short existence of 3 years, and the way our dreams have come true. He then announced the launch of the first souvenir composed by VSUK teachers, “ABC of PushtiMarg” and invited three members of VSUK to present this to Shree Je Je. Pujya Shree Je Je commenced the formal proceedings with Gita Gyan Yagna, led by the Mukhya Manorathi, Minaben Popat. Shree Je Je then addressed the congregation with his blissful discourse. He said the aim of Vaishnav Sangh of UK to establish the first shudh Pushti-Marg Haveli in the UK had been achieved with the opening of Vrajdham, and now the inauguration over these three days. He then proceeded with the reciting of Shree Maad Bhagwat Gita. On Saturday 8th September, the main events of the day took place from 5.30 to 7.30 pm, firstly the procession to take the two Swaroops from the marquee to the Haveli, where Shree Je Je performed the consecrating ceremonies, followed by Aarti for both Swaroops. This was followed by the inauguration of the Giriraj Mandir, with

Pujya Je Je during the Deep Pragatiya of Vaishnav Sangh Leicester Path-Sala, with the Trustees, and the children on stage.

the Doodh Chadavano Manorath (offering milk ceremony)with Mukhya Manorathi Shree Rameshbhai Pabari. On Sunday 9th September, Councillor Mr. Rashmikant Joshi and Headmaster of Abbey School Mr Tim Foster were in attendance. They were blessed by Shree Je Je, and addressed the congregation, to pledge their support for any future events that VSUK would like to hold. Shree Je Je then performed Deep Pragatiya (inauguration ceremony) of the Vaishnav Sangh Leicester Path-Sala (Nursery) for the little ones. Monthly classes would be held for them at the Haveli. Gita Gyan Yagna and Shree Maad Bhagwat Gita recital were concluded by Shree Je Je, and each Manorathi was blessed by him, and allowed to take the

Pothiji (Gita) with them. Mr Subhash Lakhani thanked Shree Je Je for his selfless dedication and non stop efforts to provide us with such exceptional opportunities and bring so much joy to thousands of devotees. The creation of Vrajdham is not the end of our journey, it is only the beginning. Pujya Shree Je Je announced that the Panch Tatva (the five prime elements) of Pushti Marg are present and Vrajdam is now complete in every sense.

Contact details:

Subhashbhai Lakhani – 07748324092 Dalpatbhai Kotecha – 07957170797 Pramodbhai Thakkar – 07860922770 Jagdishbhai Patel – 0208 904 2060 Website – www.vaishnavsangh.org.uk


28

www.abplgroup.com

% #

( % # ( -! %

"

% # ( " % " - "*

# -

Gujarat Samachar - Saturday 29th September 2012

# -

% %

% % +, -

""-

( ") ( ")

#

$

" ' "

" ' " % & %

" %

8 2 5 !39 6 8 0 5 3 7 8 2 5 !39 6 5 5 0 0 <% 09 0 %: $0 !#; 8 $ !$!0 0 5 5 0 0 0< 0 5 0!5 5 3 7 09 %5!0 2 > !0 0 6 5 < !0 8 7 $ 0 $9 9 2 ! * 6 5 %8 8 !0 ) <, 0$5 (5 2 5 > !0 0 6 2 5 2 5 2 !%5 2 7 8 ' '5 > !0 2 $ 0% 5 5 ) <, ! * 6 5 %8 !0 8 5 0 $ 5 %5 0 %8 !5 0 ) <, 0 6 (5 2 5 %8 1 $ 5 > !0 0 6 2

$9 8 8!" 0 5 * 0 2 !0 $ 0; 0 / 5 !$!0 8 < ; !5 0 09 ) 8 5 4 / 5 0 5 * 0 2 7 $ 0; 0 09 !$!0 !0 2 "5 0 8 $0 !#; 8 < 9 !$!0 %8 8 5 5 3 7 2 %0 8 !8 0 <% 09 5 7 5 2= < !0 $0 5 3 7 09 %2 " 7 5 5 0 <% 09 5 !0 $9 8 8 09 8 0 < 9 $0 !#; $3 2 3 7 09 %5 %8 8 5 5 3 7 2 %0 0 !8 0 ! < 0 0 ( 9 5 0 7 $0 !#; 8 0 8 ) <, 5 0 2!0 2 >! * 0< !0 0 6 . 8 8 %2 "0 & $! ) 0 0 +5& +' $$ % <% 5 & 0 09 0 2 5 0 !0 % 1 *$0 0 0 5 8 * 0 0< 0 5 3 7 # !" & $!

+"%& '%"! !(%&' %$ %$ "

& $!( +"%& %#

પાન-૩૮નું ચાલુ

વોકીંગના શોભનાબેન...

જ્યાં તેમની હાલત ભયમુિ બતાવાય છે પિ તેમને આઇસીયુમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે િેતનભાઇ સુરતી યાત્રા અધુરી મૂિીને મુબ ં ઇ પરત થયા છે તેમજ અરિનભાઇએ સારવાર લીધા બાદ યાત્રામાં જોડાવાનું પસંદ િયુ​ું હતુ.ં અન્ય યાત્રાળુઅોનો યાત્રા પ્રવાસ ન બગડે એ માટે સૌની રવનંતીથી યાત્રા પ્રવાસ ચાલુ રખાયો હતો.’ શ્રી રવજયભાઇએ જિાવ્યું હતું િે ‘તેમની બસમાં િુલ ૨૭ મુસાફરો હતા જ્યારે અન્ય મુસાફરો અને રસોઇ િરનાર મહારાજ તેમજ મદદનીશો બીજી બસમાં બેઠા હતા. પવમત પરથી ગબડેલો પથ્થર એટલો મોટો હતો િે તેને ખસેડવા માટે સાત-આઠ પુરુષોએ મહેનત િરવી પડી હતી. પરંતુ િુદરતનો ચમત્િાર િહો િે યાત્રાળુઅોનું પુણ્ય, શોભનાબેન સૌનું મોત પોતાના માથે લઇ લીધું હતુ.ં િારિ િે જો પથ્થર બસની ઉપર પડવાના બદલે થોડોિ વહેલો અને અચાનિ જ બસની સામે પડ્યો હોત તો બસ બેિાબુ બનીને પહાડી પરથી નીચે ખીિમાં પડી ગઇ હોત અને તેવા સંજોગોમાં એિ પિ મુસાફર બચી શક્યો નહોત.’ રવજયભાઇએ જિાવ્યું હતું િે ‘બનાવ અંગે જાિ થતાં જ નજીિમાં વસતા ગામવાસીઓ, આવતા જતા વાહન ચાલિો એિત્ર થઇ ગયા હતા અને બચાવ િામગીરી હાથ ધરી હતી. પોલીસને જાિ થતાં ગિતરીની રમરનટોમાં પોલીસ િાફલો અને એમ્બ્યુલન્સ ઘટનાપથળે આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રપતોની સારવાર આદરવામાં આવી હતી. આ અંગે જાિ થતાં ૨૧મી બટાલીયનના આમમીના પથારનિ િમાન્ડન્ટ રનમેશભાઇ ચંદારાિા જે મૂળ ભાવનગરના વતની છે તેઓ પિ ઘટના પથળે આવી પહોંચ્યા હતા અને તેમિે પત્ની રદપ્તીબહેન સાથે હોસ્પપટલની મુલાિાત લઇ રવજયભાઇ અને અન્ય યાત્રાળુઓને આિાસન આપ્યું હતું અને પથારનિ પોલીસ તેમજ ગ્રામપંચાયતને તમામ સાથસહિાર આપવાની સૂચના આપી હતી. બીજી તરફ રિટીશ

શોભનાબેનનો સ્વગગવાસ મોતને ભેટલ ે ા શોભનાબેન વોકિંગના લેનવુડ ખાતે રહે છે અને તેઅો પરરવારમાંથી એિલા જ પ્રવાસે ગયા હતા. શોભનાબેનનો જન્મ યુગાન્ડાના મ્બાલેમાં થયો હતો અને તેઓ ધમમજના મૂળ વતની છે. તેઓ ૧૯૭૨માં પોતાના માતા રપતા સાથે રિટન આવ્યા હતા અને િરમસદના પંિજભાઇ જમનાદાસ પટેલ સાથે તમેના લગ્ન થયા હતા. પરરવારમાં એિ પરરિત રદિરો અને ભયુ​ું ભાદયુ​ું ઘર ધરાવતા શોભનાબેન અને તેમના પરત વોકિંગમાં જ દુિાન ધરાવતા હતા અને હાલમાં દંપત્તી રનવૃત્ત જીવન ગાળતા હતા. ધારમમ િ પવભાવના શોભનાબેન અગાઉ પિ ભારતમાં રવરવધ ધમમપથળોની યાત્રા િરી ચૂક્યા હતા. શોભનાબેનના આત્માને પરમિૃપાળુ પરમાત્મા શાંરત આપે અને તેમના પરરવારજનોને આ િારમો આઘાત સહન િરવાની શરિ આપે તે માટે 'ગુજરાત સમાચાર' પરરવારની પ્રાથમના. હાઇિરમશનના અરધિારીઓએ પિ ઇજાગ્રપતોને જરૂરી સારવાર માટે જરૂરી મદદ િરી હતી.” શ્રી રવજયભાઇએ વધુમાં જિાવ્યું હતું િે ‘અમારી સાથે યાત્રામાં જોડાનાર શોભનાબેનના આત્માને શાંરત મળે અને તેમના પરરવારજનોને આ આઘાત સહન િરવાની શરિ મળે તે આશયે સૌ યાત્રાળુઓએ મંગળવારે હરરદ્વાર ખાતે ગંગા મૈયાના જળમાં ૫૧ રદવા વહાવીને તેમજ બે રમરનટનું મૌન ધારિ િરી જરૂરી પૂજા અચમના િરી હતી. ચાર ધામ, વૈષ્િવી દેવી અને અમૃતસરની યાત્રાની શરૂઆત ગત તા. ૧૧-૯૧૨ના રોજ થઇ હતી અને તા. ૩૦ના રોજ યાત્રા પૂિમ થનાર છે.’ રશવ ટ્રાવેલ્સના રવજયભાઇ, પથારનિ પોલીસ અને પ્રશાસન તેમજ રિરટશ હાઇિરમશનની મદદથી શોભનાબેનના મૃતદેહને મોિલવા માટે તમામ વ્યવપથા સંપન્ન થતાં બુધવારે જેટ એરવેઝની ફ્લાઇટ દ્વારા મૃતદેહ લંડન આવનાર છે.


- ;= > :; / 9< :9 :; ' 3? ?$

2$ -?#

-?#

"

"

G- 7b_< JT G &O &G 7 _ R G)R# (cZ&O JE'G Z $ G!I &O G GT I! %G G"I % &O % % %G G !R G )R%G I R G G GT I! "R G c! O R R R _"!G O I &G "G O O O ) J M" P#G I G&O

? 0

0!- -?#

!

G _( @ G O 4%4 G % &O )=% GTDG (G G" "%G GT (G J N$ G G&O !R G GT 7 _ &O _ Z @_B (J G"G O V "O (G J N$ ( ! O % b_? R G Z $&O %)O%G"R #G%%G M" I G GT I! 2!%4 G "%G GT ( $ &R

@$

) -% #G GZ G &G T % &O R $&O O R !R,! !R "I #O R R R )$%R &O G GT I! _"H4 _ O ( R# "I & &R R "I G DO6O R _ T G )&O R O R Q# $&O O (G"I "I O )# &O %O G" T G G DO6O 7 _ G" R $&O

@.*

G% % G" G 7(T &O "R' %O& O G J GT _) "G R R _%%G 'Z G 7(T R (cZ&O _ Z "I O ( ! _ 8 )R%G I F" M" I G GT I! R %G "%G GT ( $ G $&O G I Q %G) G 7`R I #I O 2!! G 7(T R %O

-?#

-?#

-! G 7`R R Q# $ GT -(G) % &O #GT G G$G I %G!O#G G!RZ R _ G# %O Q O GT 7 _ I G! _ Z @_B ( ! (J G"G O V "O % J (G J N$ O % b_? R G Z $&O R _"!G R O (G J N$ G G&O

8 -?#

-?#

R

R R )$%R &O %G G G R GT I 7 _ -(G) % G"&O _ Z (T R " _%&O' .!G %JT &O !R,! Z Q M I"R G G! O R%JT &O "G I %G I G&O R _"!G R J3 Q#I GT J (G %G R ! "G %G I F" I

-?#

&

"

G- 7b_< ( $ I G! )%O )=% G %$GT " O N "&R M G$ GT "O#G M I"R G I #G O$%&R O R $&O O G I % % O O%G (T R R O G GT G G%O R G *!G )&O R O G P I 2!%4 G "I & &R

?%4& -?# _

GZ_" !R G GT ) J R O #I 7 _ R%G GT 4%4 G O G ")O&O I" I G Q#G&R G GT I! G R 7-!O % J #D Q Q G"I GT O O%R ( ! O S KU_ GZ "GT %G M I"R G G G" O R R % O O%G !R O

( - -?# G _( &GT_ ) G! O%G 7(T R (cZ&O 7_ N$ G I I &R _) 1 Q JE'G Z c"I "G R 2!%H4 ")O&R R 7_ N$ (T R R (G J N$ I &O _ _ T %G O G" I a)d% O # G GZ JT 7 G _%&O' ")O&O %I M I"R G ( d_% G"I O "%JT &O

R TM % Q T _" 2! G GT I J_: $&O )%O - _%AG( M%Z $ % %JT F"I O % G %G 46R R % G"%G JT G!Z ( $ &O G#J % "GT % G"G I % G! Z _%&O' %G G !R R O _%"R I I _ T G !GZ _% G $ R

15

-?#

#%$

( ! 7 G" I $G O T G R J % "G%&O )O JT $ _%#T I $%G G G" O G J %&R _ Z %G G"I % I G&O J (G Q Z JT 7 G % &O G GT I G G" O Q #I !R G J# %I "G %I &O

/

-?#

R I _ T G Q ! "G %G I F" I &JT _ B %G JT I G) I _ T G "&R )W ( ! GT % b_? Q R M R #G $ GT "G) J %&R R Q #R "I (;G G 9" I R R _"!G R O )%O I Q#I )&O R $&O #G $O %"R M" G!

પાન-૧નું ચાલુ

મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ સરકાર પર સંકટ

સરકાર મુલાયમ...

મુબ ં ઇઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના મુખ્ય નેતા અજિત પવારે જસંચાઈ ગોટાળામાં તેમનું નામ સંડોવાયા બાદ રાજીનામું આપ્યું છે. એનસીપીના અધ્યક્ષ શરદ પવારના ભત્રીજા અજિત પવારના રાજીનામા બાદ સરકારમાં સામેલ એનસીપીના તમામ પ્રધાનોએ પણ મંગળવારે મોડી સાંિે હોદ્દા પરથી રાજીનામું )G"GC GT કોંગ્રે Y5Oસ ( અનેO આપી દેતાં સરકાર પર સંકટ સજાથયું છે. મહારાષ્ટ્રમાં એનસીપીની યુજત સરકાર શાસન સંભાળે છે. કુલ ૨૮૯ સભ્યોના જવધાનસભા ગૃહમાં ૮૨ સભ્યો કોંગ્રેસના અને ૬૨ ધારાસભ્યો એનસીપીના છે. િો એનસીપી સમથથન પાછું ખેંચી લે તો સરકાર તૂટી પડે તેમ છે. એનસીપીના ધારાસભ્યોએ માગણી કરી છે કે પક્ષ રાિય સરકાર પાસથી ટેકો પાછો ખેંચી લેવો િોઇએ.

યુપીએને સરકાર ટકાવવા માટે કુલ ૨૭૨ સભ્યોના સમથથનની જરૂર છે. શાસક યુતિનું નેતૃત્વ કરિી કોંગ્રેસના સંસદ સભ્યોની કુલ સંખ્યા ૨૦૫ છે. આ ઉપરાંિ ડીએમકે (૧૮), એનસીપી (૯), રાષ્ટ્રીય લોકદળ (૫), નેશનલ કોન્ફરન્સ (૩) અને પાંચ અન્ય (૫) સભ્યોનું િેને સમથથન છે. આ િમામ પક્ષકારોના સરકારમાં પ્રતિતનતિઓ સામેલ છે. આ કુલ ૨૪૫ સંસદ સભ્યો યુપીએ સાથે છે. આ ઉપરાંિ ચાર પક્ષોના કુલ ૫૦ સંસદ સભ્યો સરકારને બહારથી સમથથન આપી રહ્યા છે. જેમાં

સમાજવાદી પાટટીના સમાજવાદી પાટટી (૨૨), બહુજન સમાજ પાટટી (૨૧), રાષ્ટ્રીય જનિા દળ (૪) અને જનિા દળ-એસ (૩)નો સમાવેશ થાય છે. સરકારને હાલમાં િો ૨૯૫ સંસદ સભ્યોનું સમથથન પ્રાપ્ત છે, પણ જો મુલાયમ કે માયાવિી આઘાપાછા થયા િો

સરકારની સ્થથરિા જોખમાઇ શકે છે. અને કોંગ્રેસને આ જ વાિની તચંિા છે. પ્રાદેશિક પક્ષોનું જોર વધિે તૃણમુલ કોંગ્રેસના ૧૯ સાસંદોએ ટેકો પાછો ખેંચિા સરકારમાં સમાજવાદી પાટટી, માયાવિીની બહુજન સમાજ પાટટી અને કરુણાતનતિના ડીએમકે પક્ષનું મહત્ત્વ વિી

જશે. ડીએમકેના ૧૮ સાંસદો હોવાથી હવે સરકારમાં િેનું મહત્વ ખૂબ વિશે. ત્રણેય પક્ષો પોિાની મરજી મુજબના તનણથયો લેવા માટે સરકાર પર દબાણ વિારશે. જોકે ટુજી કૌભાંડમાં ડીએમકેના સાંસદો તવરુદ્ધ કેસો ચાલુ હોવાથી િે કેન્દ્ર સરકાર પર વિારે દબાણ લાવી શકશે નહીં. જોકે મુલાયમ તસંહ ઉત્તર પ્રદેશમાં પક્ષની સ્થથતિ વિુ મજબૂિ થાય િેવા તનણથયો લેવા સરકાર પર દબાણ લાવશે. બહુજન સમાજ પાટટીને ઉત્તર પ્રદેશમાં હારનો સામનો કરવો પડયોે હોવાથી િે લોકસભા ચૂંટણીમાં વિુ સારા પતરણામો મેળવવા દતલિો સમુદાયને ફાયદો થાય િેવા તનણથયો લેવા કેન્દ્ર સરકાર પર દબાણ વિારશે.


30

ભારિ

Gujarat Samachar - Saturday 29th September 2012

હિમાચલ પ્રદેશના ધરમશાલામાં પૂ. મોરાહરબાપુની રામકથા યોજાઇ િતી. આ વેળાએ હતબેહિયનોના ધમમગુરુ દલાઈ લામા પણ ૨૨ સપ્િેમ્બરે ખાસ ઉપસ્થથત રહ્યા​ા િતા.

પ્રફુલ્લ પટેલના કાયયકાળમાં AIમાં ગેરરીતિઓ થઈ નવી હદલ્િીઃ નાગનરક ઉડ્ડયન પ્રધાન તરીકે પ્રફુલ્લ પટેલના કાયાકાળમાં સરકારી એરલાઇડસ કંપની-એર ઇન્ડડયા માટે નવમાન ખરીદીમાં કનથત ગેરરીનત આચરાઇ તથા ખાનગી એરલાઇડસ કંપનીને ફાયદો કરાવતા રૂટ્સ આપવાના નનણાયની સીબીઆઇ તપાસની માગણી

કરતી અરજી પર સુપ્રીમ કોટેડ ૨૧ સપ્ટેમ્બરે સરકાર અને એર ઇન્ડડયા સામે નોનટસ જારી કરી હતી. જાહેર નહતો માટેની એક નબનસરકારી સંસ્થા દ્વારા દાખલ કરાયેલી અરજી સામે ડયાયમૂનતા એચ. એલ. દત્તુ અને સી. કે. પ્રસાદની ખંડપીઠે સરકાર, એર ઇન્ડડયા

%J'4H+ :2H&H4 "Y83. 7P :

સંહિપ્ત સમાચાર

( ,,) $ -$)( 0$-#

3P]+

W .Q- 2N6HX Y-7H6I .N .74HBI Y78N9 &

2 UV 79T,I .I&N.H 1H6#P 2H(O C7N8 20+

1

CP/(S

(L4 ">) DH7N5

!/4HQ+

7N)R% :N<8.

?3J(I

.N FN54I

4Q%P6I

4H: %41H

Y-7H6I Z=3

0K) .N ER<:

$H*I /I*I

&

+ (".&$

*)(,)+

Y(#I( GH4H ,.H4I +2H2 4#2 &N4I(I 0M) 0P4 5H 0 [Q-H7. .N /T* #47H2HQ 78N

&& -

)

(.

.I&N.H @,6P /4,I Y(#I( 268N ' & 1 (-)(

. .&$

1

.N 2P'2\

!)+ $ % / $&

;H@3 -41H4 1P5I7J) %I+ :Q%I+ .N )H>: 1H6#P 2H(O Y78N9 #H3TA2 4H: %41H

( # ( ( $ )+ ' #$/ ' ( +&).+ . (, .+1 )&&10)) ( $(", .+1 / 0, "0 + )+( + #)* +)1 ( )"$ $ ) ).(,&)0 1 )) -)+

&$(" & + ' ( ( $ (

0, )( 1 + (,! + (

+ ( .,$ . $( # &1 ))-$(" ++)0

(-+ & .(+.*

+

&

+ $( ,#

+/$ $&& ++1

અને સીબીઆઇનો જવાબ માગ્યો છે. અરજીમાં એર ઇન્ડડયા માટે માટે રૂ. ૭૦,૦૦૦ કરોડના ખચદે ૧૧૧ નવમાનની ખરીદી, ભાડાપટ્ટે મોટી સંખ્યામાં લેવાયેલાં નવમાનો, ખાનગી એરલાઇડસ કંપનીને ફાયદા કરાવતા રૂટ્સની ફાળવણી તથા એર ઇન્ડડયા અને ઇન્ડડયન એરલાઇડસનું નવનલનીકરણ જેવા પ્રફુલ્લ પટેલના કેટલાક નનણાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉ આ સંસ્થઆએ નદલ્હી હાઈકોટડમાં પણ અરજી કરી હતી, જેને કોટેડ રદ કરી હતી.

*)(,)+

+$-1

• કોલસાની ખાણની ફાળવણીના કૌભાંડના મુદ્દે તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે. સીબીઆઈ ૧૯૯૩થી અત્યાર સુધીમાં થયેલી તમામ ફાળવણીની તપાસ કરશે. તેમાં એનડીએ સરકાર દ્વારા કરવામાં આવેલી ફાળવણીનો પણ સમાવેશ છે. કેડદ્રીય સતકકતા પંચ (સીવીસી)એ સીબીઆઈને આ નનદદેશ કયા​ા છે. • અરુણાચલ પ્રદેશ, આસામ, નહમાચલપ્રદેશ, મનણપુર જેવાં રાજ્યોમાં કેટલાક નદવસથી પડી રહેલા ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં મૃતાંક વધી રહ્યો છે. ગત સપ્તાહે ઉત્તર નસનિમના અંતનરયાળ નવસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનામાં આઈટીબીપી અને બોડડર રોડ્સ ઓ ગ દે ના ઇ ઝે શ ન ના અનધકારીઓ સનહત ૩૩ જણાનાં મોત થયાં હતા. • ભ્રષ્ટાચાર નવરોધી આંદોલન દરનમયાન એકત્ર થયેલી રકમ અન્ના હજારે પરત નહીં લે. આ રકમ અરનવંદ કેજરીવાલ પાસે છે. તેમણે અન્નાને આ રકમ પરત કરવાની ઓફર કરી પરંતુ હજારેએ ઈનકાર કરી દીધો છે. લગભગ બે કરોડ રૂનપયાની આ રકમ હોવાનું માનવામાં આવે છે. • મુકુલ રોય સનહતના તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનોએ રાજીનામું આપતા કેડદ્રીય પ્રધાન સી.પી. જોશીને રેલવે મંત્રાલયનો વધારાનો હવાલો સોંપાયો છે. • વડા પ્રધાન મનમોહન નસંહ ૨૨ સપ્ટેમ્બરે નવજ્ઞાનભવનમાં પનરષદમાં પ્રવચન આપવા ઊભા થયા ત્યારે એક યુવાન વકીલે ટેબલ પર ચઢીને ભ્રષ્ટાચારના મુદ્દે ‘વડાપ્રધાન પાછા જાઓ, ડીઝલનો ભાવવધારો પાછો ખેંચો’ સૂત્રોચ્ચાર કયોા હતો. નવરોધ કરનાર સંતોષકુમાર લાલુ પ્રસાદના પક્ષ આરજેડીનો સભ્ય છે.


દેશનવદેશ

Gujarat Samachar - Saturday 29th September 2012

31

ફિલ્મ નિમમાતમિી હત્યમ કરો, લમખ ડોલર મેળવોઃ પમક. પ્રધમિ​િી જાહેરમતથી અમેનરકમ િમરમજ વોવશંગ્ટનઃ ઇવલામ સિ​િોધી ફફલ્મના સનમા​ાતાની હત્યાના બદલામાં એક લાખ ડોલિનાં ઇનામ અંગેની પાફકવતાનના પ્રધાનની જાહેિાતની અમેસિકાએ કડક શબ્દોમાં સનંદા કિી છે. અમેસિકાએ પાફકવતાનના િેલિે પ્રધાન ગુલામ અહમદ સબલોિનાં આ પગલાંને ભડકાઉ અને અને અયોગ્ય ગણાવ્યું છે. અમેસિકાના સિદેશ સિભાગના એક અસધકાિીએ જણાવ્યું હતું કે પ્રમુખ અને સિદેશ પ્રધાન બંનેનું માનિું છે

કે િીસડયો અપમાનજનક, ધૃસણત અને સનંદનીય છે, પિંતુ તેનાથી સહંિાને યોગ્ય ગણાિી શકાય નહીં, એ જરૂિી છે કે જિાબદાિ નેતાઓ સહંિાની િામે બોલે. અમેસિકાના સિદેશ સિભાગના જણાવ્યા પ્રમાણે પાફકવતાની પ્રધાન સબલોિની જાહેિાત તેમની નજિમાં ભડકાઉ છે. તેમણે એ િાત પિ પણ ધ્યાન આપ્યું છે કે પાફકવતાનના િડાપ્રધાન કાયા​ાલયે પણ સબલોિની આ જાહેિાતથી તેમને જુદું પાડી દીધું છે.

વાંચો અને વંચાવો

સંવિપ્ત સમાચાર • કુિત ૈ માં સિઝા સનયમોનું ઉલ્લંઘન કિનાિ અને ચોિી જેિા ગુનાઓમાં િામેલ ૨૧૦૦થી િધુ લોકોની ધિપકડ કિ​િામાં આિી છે. ધિપકડ કિાયેલા આ લોકોમાં ઘણા ભાિતીયો પણ છે. કુિત ૈ ના ભાિતીય દૂતાિાિના એક અસધકાિીએ જણાવ્યું હતું કે ૨૧૦૦ લોકોમાં ઘણા ભાિતીયો છે, પિંતુ કેટલા ભાિતીયોની ધિપકડ કિાઈ છે તે અંગે કોઈ માસહતી વપષ્ટ થઈ શકી નથી. • પાફકવતાનિાિી સહન્દુઓએ તેમની િવતીની ટકાિાિીના આધાિે િ​િકાિી નોકિીઓમાં અનાતમની અને સહન્દુ બાળાઓનું બળજબિી ધમાુંતિ કિીને તાત્કાસલક લગ્ન પિ લગામ િાખિા માટે આકિા કાયદાની માંગ કિી છે. સિંધ અને બલુસચવતાનના ૧૩ શહેિોના યાત્રાળુઓ એક મસહનાના સિઝા પિ ભાિતમાં આવ્યા છે. અમૃતિ​િમાં િત્િંગ માટે પહોંચેલા ૨૬૦ િભ્યોના દળે આ માંગણી કિી છે. • નાઇસઝિીયાનાં બોચી નામના શહેિના એક કેથોલીક ચચામાં બોમ્બબ્લાવટ થતાં ત્રણ લોકોનાં ઘટનાવથળે જ મોત સનપજ્યાં હતાં. મૃતકોમાં એક

*/

/ . . / . + / 4 !6 . 2 2 4 . .% . /! 0 . / 2 ( '2: 0& 4 . 2 . 0 . . / . . 87 . 6 .5 ) 2 .$ . 2 . )!5 2 2 . !5 5 / 4 9 (4 9 . 4 2 . 4 . 2 0 2# . . 3 ! 6 4 . . . 2 2 / "/ 59 4 . - 4 ! 2, / !/ 1 . 2 વિટનના રાજવી દંપતી વિન્સ વવવિયમ અને કેટ વમડિટને ગત સપ્તાહે એક વદવસ સોિોમન દ્વીપ પર આવદવાસીઓ સાથે પસાર કયો​ો હતો. આ દરવમયાન તેમણે પારંપવરક ડોંગી (વવશેષ નૌકા)માં નૌકાવવહારનો આનંદ માણ્યો હતો.

બાળકનો પણ િમાિેશ થાય છે, જ્યાિે ૪૮ લોકો આ બ્લાવટમાં ઘાયલ થયા છે. જે ચચામાં બોમ્બબ્લાવટ થયો તે શહેિનું િૌથી મોટું ચચા હોિાનું માનિામાં આિે છે. • પાફકવતાની િાષ્ટ્રપસત આસિફ અલી ઝિદાિી િામે ભ્રષ્ટાચાિના કેિ ફિી ખૂલી શકે છે. િડા પ્રધાન િાજા પિ​િેઝ અશિફે તાજેતિમાં િુપ્રીમ કોટટને જણાવ્યું હતું કે તે સ્વિ​િ અસધકાિીઓને પત્ર લખિાના છે. જેમાં િષા ૨૦૦૭ના એ પત્રને િદ કિ​િાનું કહેિાશે જેમાં ઝિદાિી િંબસં ધત કેિ બંધ કિ​િા કહેિાયું હતુ.ં • કેસલફોસનાયામાં બનેલી ઇવલામ સિ​િોધી ફફલ્મ િામે ફાટી નીકળેલા િોષને શાંત પાડિા માટે પાફકવતાન ટેસલસિઝન પિ અમેસિકી પ્રમુખ બિાક ઓબામા અને સિદેશ પ્રધાન સહલેિી સિન્ટનની જાહેિાતો દશા​ાિાઇ િહી છે. • પાફકવતાનના પદભ્રષ્ટ અણુ િૈજ્ઞાસનક એ.ક્યુ. ખાને દાિો કયોા હતો કે દેશના પૂિા િડા પ્રધાન બેનઝીિ ભૂટ્ટોના કહેિાથી તેમણે બે દેશોમાં અણુ ટેકનોલોજી પહોંચાડી હતી. જો કે તેમણે ક્યા દેશોને ટેકનોલોજી આપી હતી તેના નામની વપષ્ટતા કિી ન હતી.

'# ! &(% #% %& "( '(% " & & % " #% ' &' ' "# # , " " %, ( ' " &'#% #% % *" & (" % & # & "& +' "& ) % " # # #%& " "& & &' % " # &&#% & # ' #& " ' "# # , % & '# ! ' ) %, ( ' *#% & ( % "'

• સિસિયાના પ્રમુખ બશિ અલ-અિદના માથા પિ સિદ્રોહી િંગઠન સિબેલ ફી િીસિયન આમમીએ (એફએિએ) ૨ કિોડ ૫૦ લાખ ડોલિનું ઈનામ જાહેિ કયુ​ું છે.

.0

/ )

.0

'$)# +#

, #

/0",0$

'##)$/$4

* ') '+%, * / ) 333 * / )

.0 ", 1(

.0 ", 1(

%%$. 2 )'# 0')) 0& $-0$*!$. +$ 2,1"&$. -$. 0 !)$ %%$. " ++,0 !$ ")1!!$# 3'0& +5 ,0&$. -.,*,0',+ ) ,%%$./ ++,0 !$ .$#$$*$# %,. " /& )'# %,. #'+$ '+ ,+)5

%

"

&# "'%# ( ,#( '# ' ( " #"'% '#%& "

"#* #% "#* #% "# #

! # $%# && #" % ' '&

"

' #" #! &(%) , ) & '


32

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 29th September 2012

પિંડોરીઆ સોપિપસટસસે ઉચ્ચ માિદંડનો CQS દરજ્જો હાંસિ કયો​ો લંડનઃ અગ્રણી અને પ્રસ્થાનપત એનશયન લો ફમિ નપંડોરીઆ સોનલનસટસવે ઘર ખરીદ પ્રનિયામાં શ્રેષ્ઠતાના નિહ્નરુપ લો સોસાયટીની કસવેયન્સસંગ ક્વોનલટી સ્કીમ (Conveyancing Quality Scheme)ની મેમ્બરનશપ િાંસલ કરી છે. CQS દરજ્જો િાંસલ કરવાની પ્રનિયામાં નપંડોરીઆ સોનલનસટસવે લો સોસાયટીના કડક મૂલ્યાંકનો પસાર કયાિ િતા, જે રિેઠાણ િસ્તાંતરણ પ્રનિયામાં ઉચ્ચ ગુણવત્તા માપદંડ ધરાવતી કંપની િોવાનું નસદ્ધ કરે છે. લો સોસાયટીના પ્રેનસડેસટ જ્િોન વોટોને જણાવ્યું િતું કે કોઈ પણ માટે જીવનમાં ઘરની ખરીદી સૌથી મોટી ખરીદીઓમાંની એક છે. આથી, સોનલનસટર દ્વારા તે કામગીરી ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સાથે થાય તે આવચયક છે. ઘર ખરીદ પ્રનિયામાં ઉચ્ચ ધોરણો સ્થાનપત કરવા લો સોસાયટીએ CQS દાખલ કરેલ છે. ભરત નપંડોરીઆ જણાવે છે કે, ‘CQS

દરજ્જો િાંસલ કરવાનો નપંડોરીઆ સોનલનસટસિને આનંદ છે. અમારા રેનસડેન્સસયલ પ્રોપટટી ક્લાયસટ્સને મળતા ઉચ્ચ ધોરણોને મળેલી આ માસયતા છે. ઘણાં લોકો માટે તણાવરૂપ સમયગાળો િોય ત્યારે અમારા ભાનવ ઘર ખરીદનારાઓ માટે અપાનારી સેવાના ઉત્કૃષ્ટ સ્તરનો આ સંકેત છે. 'એનશયન વોઈસ અને ગુજરાત સમાિાર'ના વાિકો પણ િોય તેવા અમારા ગ્રાિકો માટે CQS થકી તેમની પ્રોપટટીની ખરીદ કે વેિાણ પ્રનિયામાં નનષ્ણાતોની શ્રેષ્ઠ સેવા મળવાનો સંતોષ અને જાણકારી રિેશે. અમારા ક્લાયસટ્સને CQS સ્ટાસડડડ દ્વારા માસય નવશ્વસનીય અને કાયિક્ષમ સનવિસનો લાભ મળશે તે સુનનન્ચિત છે. અમે OCIએપ્લીકેશન, નવલ્સ અને પ્રોબેટ, પ્રાઇવેટ ટેક્ષ પ્લાનીંગ, યુકે ઇમીગ્રેશન નવઝા અને નડવોસિ સનિત અસય કાયદાકીય સલાિ અને માગિદશિન આપીએ છીએ.’ વધુ માનિતી માટે સંપકક: 020 8951 6959.

રેસિડેન્સિઅલ અને કોમસશિયલ પ્રોપટટી માટે ઈન્સડયા યુરીઅલ્ટી શોનું શાનદાર આયોજન

' $+ /#%%

! )$*&0 4

,-* 0

+ *.

)& ,(

,/ '

), & * )&

! ,( )&

" * " #+"() ' * ' "((% #, " & ( *(0 (' -* 0 # $ , . #% % *(& 0(-* %( % "()+ ",/1*( ".+". 3-0)#&, ",%3" ("2), .1)0 &'

".)%",

"%(2)

' $+ /#%%

! )$*&0 4 + *.

,/ '

,-* 0 ,( * )& ,( )&

,( )&

%) *,(' (&&-'#,0 "((% %#'! ( & % 0 # $ , . #% % *(& 0(-* %( % "()+ ","$(",% ", -1/& &&." ", -1/& )%&- "+"

ભારતમાં પ્રોપટટી ક્ષેત્રે શ્રેષ્ઠ સેવા આપતા યુનેસ્ટા ગૃપે શનનવાર - રનવવાર, તા. ૬ અને ૭ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ સવારના ૧૦થી સાંજના ૭ સુધી ભારતભરમાં ઉપલબ્ધ રેનસડેન્સસઅલ અને કોમનશિયલ પ્રોપટટી માટે ઈન્સડયા યુરીઅલ્ટી શોનું શાનદાર આયોજન સત્તાવીશ પાટીદાર સેસટર, વેમ્બલી ખાતે કરવામાં આવ્યું છે. શોમાં આવનાર સૌ કોઇને ફ્રી કાર પાર્કિંગ અને

£૪૦,૦૦૦થી

વધુની પ્રોપટટી ખરીદવા માટે જરૂરી માનિતી મળી શકશે. આ ઈન્સડયા યુરીઅલ્ટી શોમાં પાન-ઈન્સડયા માટે ગોદરેજ પ્રોપટટીઝ, અમદાવાદ માટે અદાણી ગ્રુપ, મધુકર / રત્નેશ, શ્રીમ ડેવલપસિ, બેંગલોર માટે ટોટલ એસવાયનિમેસટ, જી કોપિ, નદલ્િી NCR માટે અસસલ API, બેસ્ટટેક, એક્સપીરીઅન, જેપી ગ્રીસસ, કોલકાતા માટે રુનિ રીઅલ્ટી,

મુંબઈ માટે રુસ્તમજી, ઓમકાર, વાઢવા ગ્રુપ, પૂણે માટે ABIL, કોલ્ટે-પાનટલ, માવવેલ રીઅલ્ટસિ અને વડોદરા માટે ઓથેલો ગૃપના સ્ટોલ પરથી ઈસડસ્ટ્રીના નનષ્ણાતો દ્વારા નવનશષ્ટ સેનમનાસિનો લાભ લેવા માટે ફોન નં. 0207 127 0411 અથવા www.indiaurealtyshow. com પર ઓનલાઈન

રનજસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. વધુ માનિતી માટે જુઅો જાિેરાત પાન ૪૦.


www.abplgroup.com

Gujarat Samachar - Saturday 29th September 2012

પાન-૧૮નું ચાલુ

ડિસેમ્બર પહેલાંના...

એડસિ ટેસ્ટ તો હવે થશે

નહીં! કેિલાક િચુકડા પક્ષો િોિા પક્ષોની સાથે ગઠજોડ કરે ત્યારે પણ આવું બને િે.

!

33

!

પ્રજાકીય કલ્યાણની જાહેરાતો

દરમિયાન આગાિી મદવસોિાં સૌથી િોદીના પ્રચારનો િીજો િુદ્દો વહીવિી અકળાવનારી સ્થથમિ િો ઉિેદવારની પસંદગીની મનણગ યો અને પ્રજાકીય કલ્યાણની યોજનાઓને હશે! રાજકીય પક્ષો જ નહીં, કમથિ સાિામજક ધડાધડ જાહેર કરવાનો િે. સંદશ ે યાિા સંથથાઓ અને થવૈસ્છિક સંગઠનોિાંયે હોદ્દાની સત્તા પ્રાપ્ત કરવાની ખેંચિાણ હોય ત્યારે દરમિયાન િેિણે નવા મજલ્લા, નવા િાલુકાની મવધાનસભાની ઉિેદવારી કોણ ચૂક?ે આિાંયે બે- રચના સમહિ બીજા ઘણા મનણગયો જાહેર કયાગ િે, િણ ગણિરી હોય િે. મિકકિ િળે િો ભયોભયો, હજુ વધુ કરશે. નવી મદલ્હીથી આવેલી એક યેનકેનપ્રકારે જીિવાનો જંગ શરૂ કરી દેવાશે. એક પિકારે આ યાિાઓ દરમિયાન પ્રવાસ કયાગ બીજો એવો પણ વગગ િે જેને મિકકિ િળે િો પિી પોિાનો અમભપ્રાય જણાવ્યો કે ‘આ િાણસ વધુિાં વધુ ચૂિં ણી ફંડ િેળવીને આવક કરી લેવી (સીએિ) જનસિુહને એકમિ​િ કરવાિાં અને િેિ િાને િે. જીત્યા િો ઠીક િે, નમહિર કાંઈ કમ્યુમનકેશનિાં સૌથી િોિા રણનીમિકાર િે...’ જેિલા), પણ બીજી કોઈ કચકચ ‘િીવી જોવાિાં’ ભારે મબઝી પાન-૨૩નું ચાલુ હોય િે! િો નહીં. ઇન્ડિયામાં ‘ડબઝી’... િ​િે અિથા અિથા ઈ હવે જુવો કે ભારિીય કલાકોની ગણિરી કરીએ ગૃમહણીનો કાયગભાર કેિલો િે? ઇમ્પ્રેશનિાં િો કે વેથિનગ ત્યારે ભાન થાય િે કે આપણે વાિું કરિી વખિે િ​િારી કજટ્રીિાં વુિન વધારે મલબરેિડે કૂિળાં ફૂલ પર કેવા કેવા જુલિ ભાભીયું એિ જ કહેવાની કે, િે. બાકી ખરું ‘મવિેન કરીએ િીએ. બીજી િરફ, ‘િાઈિ જ ક્યાં િળે િે? મલબરેશન’ જેવું હોય િો આંયાં નવરાવવાનાં, આવીને જુવો! ૧૨િું ધોરણ પાસ કયુ​ું નથી કે િોકરાંવને શું કકયો િો? ધોવરાં વ વાનાં , નાથિો કરી જલસા જ િે. જુવાન જો પણ ઠીક િે, આ િો આિ સાયજસ કે એસ્જજમનયમરંગ જેવી દેવાનો, િ​િારા ભાઈને કાગળ પર મહસાબ ગણવા બેઠાં ગરિાગરિ રોિલી ઉિારી ‘મડિાસ્જડંગ’ લાઈનિાં હોય િો િેણે રોજની િાિ ચાર કલાકની દેવાની, ઉપરથી ઘરનાં બીજાં એિલે. બાકી જ્યારે િ​િારી કોલેજ એિેજડ કરવાની િે કાિ િો પડ્યાં જ હોય. બે ભાભી બોર જેવડાં આંસડુ ાં પાડીને ફમરયાદ કરે કે, ‘અિે (એિાંય ફ્રી મપમરયડ આવે). ઘડીની નવરાશ નથી બોલો!’ ઘરિાં ગોંધાઈને ગૂગ ં ળાઈ ગ્યાં. પણ જરા મરયામલિી ચે ક જોકે હા, મનશાળનાં િોકરાંવને વરસના ૩૬૫ મદવસિાંથી કરી લ્યો. સવારના િણ કલાક કોક મદ’ િો હોિલિાં જિવા ૧૮૬ મદવસ ભણવાનું હોય િે, અને સાંજના બે કલાક જેિલા લઈ જાવ?’ ત્યારે અિારુંય મદલ પણ રજાના મદવસોિાં કે આ રૂિીન મસવાય ગુજરાિની પીગળી જાય િે અને અિે વેકશ ે નિાં િા-બાપો બાળકોને સરેરાશ િધ્યિ વગગીય ગૃમહણી ૨૦૦-૫૦૦ રૂમપયા ઢીલા ચોપડીઓિાં અને એકથટ્રા જરાય મબઝી નથી. જો ઘરિાં કરવાના આખા પ્રોગ્રાિ​િાં કલાસીસિાં જ ગોંધી રાખે િે. કચરા-પોિાં-વાસણ-કપડાં િાિે ‘મબઝી’ થઈ જાંઈ િીં.’ અિલે ઝીંકે રાખો બાપલ્યા, કોલેજિાં ભણવાના મદવસો કાિવાળી હોય િો િ​િારી આં ય ાં બધા ઓલરાઈિ િે! ભાભીયુ ં બપોરનાં િણ કલાક થોડા વધારે ખરા (૨૦૦

0 6aH $S 8R>"2 JM2M 9R2V 3R!2 8R>"2 9R2V0MW +5N /R" B5L,R N' 8W N' 89N'+M a5a5* 0+V2W + M1YC0 1V M +R a5a5* c'+N 82'V 9R@( 8R0N+M2 *M0X F8W V+N 5&N Q 2N $S0VBGS6+ .9M2(N BR " B,N 2 $V:"2 5U)+M 9R@( .M.'R 5M'MY3M, MY 8VA13 8a5Y8N8+N 0)) $S GN, 20' 0' <1O 6 T +3 :"N5N"N 85M2R M V-N +R .,V2R 05M+OW 0 )2R M1YC00MW )O N )O N FbaI )2 5N T 8V05M2 +R .O*5M2R 85M2R \[(N ^ 5M;1M 8O*N 3M55M0MW 5R R 0 6aH $S 8R>"2 )2 @R 3M M2 57Y(N 6L 1OZ R 'R0MW ^_[ .9R+V 8?1V .>1M R +R )2 .O*5M2R \`[(N ][[ .9R+V 8WB(M+V 3M/ 3R R 1V M +R 82'V +R a5a5* c'+N :"N5N"N 25M(N 'R +OW B5MB=1 &OW 8MKW 29R R 'R . P +W) +R

0V 0c 2R R +R 2M5R R , a+bI 9V +5M a0DV .+M55M 0M 'M 9V +R d5++V /2,P2 +W) #M55M 0M 'M 9V 'V 0 6aH $S 8R>"20MW V$M5 +R '0M2N a+baI+N +W),P5Y 5&N 2V dW) N+N 0V 0M&V ;1M a3a0"S$ 9V5M(N 59R3M 'R ,9R3M+M *V2&R 8?1 .+V 0+R 5V3N>"N12 /M .9R+V+N . P L2 R !

2W +.9R+ 0M&R 57MY.9R+ )M4N1M )W M.9R+ 8V%M *N2R>E/M 0M&R 2&d/M %5N 2 +N MW' 85c&N

! ! " $ " $#

!#


34

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 29th September 2012

IN LOVING MEMORY

Jai Shree Nathji

Birth: 2-1-1939 (Kericho, Kenya)

પ્રથમ પૂણ્યનિનથએ શ્રધ્િાંજનલ

Jai Shri Radha Krishna

જયશ્રી અંબે

શ્રી સાંઇબાબા

Death: 25-9-2012 (London, UK)

જતમ: િા.૧૦-૦૩-૧૯૬૬ (િકુરૂ-કેતયા)

સ્વગગવાસ: િા.૩૦-૯-૨૦૧૧ (િોિધેમ્પટિ-યુ.કે)

Shrimati Madhuben P. Patel

સ્વગગીય રાજેશભાઇ બાબુભાઇ પટેલ (પાળજ)

(Gam-Changa)

નકુરૂ, કેન્યાથી યુ.કે અાવી નોધધેમ્પટનમાં થથાયી થયેલા શ્રી રાજેશભાઇ બાબુભાઇ પટેલની તચરતવદાયને એક વષો પૂરૂ થયું છિાં િેમની સાથે તવિાવેલાં વષો​ો અને તદવસોના મધુર સંથમરણો ભૂલી શકાિાં નથી. સ્નેહ, વાત્સલ્યસભર કૌટુતં બકભાવના, વ્યહારકુશળિા અને ધમોમાં પરમ શ્રધ્ધા જેવા અાપના સદગુણોને યાદ કરી અમારા સવોના હ્દયમાં અાજે પણ અાપની ઉપસ્થથતિનો અનુભવ કરાવે છે. એક ચહેરો જે દ્રતિમાંથી ભુલાય નતહ, એક વ્યતિને કયારેય તવસરાય નતહ, એક હૂંફ જે કયારેય હવે મળશે નતહ, થવજન ગુમાવ્યાની વેદના શબ્દમાં વણોવી શકાિી નથી. હરહંમશ ે વહેિા હેિની લાગણી તવસરાિી નથી.

શ્રીજી િમારે શરણ, વલ્લભ િમારે શરણ, નવઠ્ઠલ િમારે શરણ, યમુિા િમારે શરણ ગુરૂદેવ િમારે શરણ, બાળક િમારે શરણ, નગનરરાજ િરણ।। It is with great sadness that my beloved wife Shrimati Madhuben P. Patel passed away on Tuesday 25th September 2012. She lived her religious life both in Nairobi and London for the past forty years and was well known with all her Satsangis. We will all miss her very dearly and pray to Thakorji that her soul rests in peace & God Bless. Prafulchandra B. Patel (Husband) na Jai Shree Kirshna Rita and KiranKumar C. Patel (Daughter and Son-in-Law) Manisha and AtulKumar M. Patel (Daughter and Son-in-Law) Namrata and Parimal J. Patel (Daughter and Son-in-Law) Rajeev and Purvisha Patel (Son and Daughter -in-Law) All Grand-children: Dipen, Ayushi, Miraj, Shriya and Ashay

સવવ કુટુંબીજનોના જયશ્રી કૃષ્ણ On behalf of the Patel Family, we would like to thank those that have supported us through this difficult time. The visits, phone calls & Emails are all very much appreciated. The funeral will take place at Croydon Crematorium, Mitcham Road, Croydon, CR9 3AT. On Friday 28th September @12:00pm. 14 Dovercourt Avenue, Thornton Heath, Surrey, CR7 7LG. Tel: 020 8684 1577 Mobile: 07798 553967 Email: Rajeev.patel@blueyonder.co.uk

Staring at the little dots in the sky wondering which one is you asking the same Question why? Only answer I know is that you knew sitting by the window waching the rain fall never...... A thousand times we needed you, a thousend times we cried if love alone could have saved you. You never would have died, A heart of gold stopped beating two twinkling eyes closed to rest God broke our heart to prove he only took the best never a day goes by that you are not in my heart and my soul.

પ્રભુ અાપના તિવ્ય અાત્માને શાંતિ અાપે એ જ પ્રાથવના. અોમ શાંતિ: શાંતિ: શાંતિ: તનલ્પા રાજેશુમાર પટેલ (પતિ) તમરાજ રાજેશકુમાર પટેલ (પુત્ર) બાબુભાઇ શંકરભાઇ પટેલ (તપિા) જૈતમની હસમુખભાઇ પટેલ (ભાભી) હસમુખભાઇ બાબુભાઇ પટેલ (ભાઇ) શ્યામ હસમુખભાઇ પટેલ (ભત્રીજો) મીનુ બાબુભાઇ પટેલ (ભાઇ) તરશી હસમુખભાઇ પટેલ (ભત્રીજો) 71 Broadmead Avenue, Northampton NN3 2RA

આભાર દશગિ

જય શ્રી સ્વામીિારાયણ જતમ: ૩૦-૪-૧૯૩૪ (ક્વાપા - યુગાતડા)

આભાર દશગિ

ૐ િમ: નશવાય સ્વગગવાસ: ૧૬-૯-૨૦૧૨ (બ્રેડફોડડ – યુકે)

સ્વ. સુમિચંદ્ર છોટાભાઇ પટેલ (ગાિા) ૐ ભૃભૂવગઃ સ્વઃ િત્સનવિુવગરેણ્યમ્, ભગોગ દેવસ્ય નિમહી નિયો યોિઃ પ્રચોદયાિ ।। અમારા પરમ પૂજ્ય તપિાશ્રી સુમનચંદ્ર છોટાભાઇ પટેલ િા. ૧૬-૯-૨૦૧૨ રતવવારે બ્રેડફોડડ ખાિે શ્રી ચરણ પામિાં અમે સૌએ તપિાશ્રીની છત્રછાયા ગુમાવી છે. વાત્સલ્યસભર, લાગણીપ્રધાન અને આનંદી થવભાવ અમને િેમની હંમેશા યાદ અપાવશે.. તપિાશ્રીની મીઠી યાદ સદાય અમારા હ્રદયમાં રહેશે. આ દુ:ખદ સમયે રૂબરૂ પધારી આશ્વાસન અને સહાનુભૂતિ પાઠવનાર સૌનો અમે હાતદોક આભાર માનીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા િેમના પતવત્ર આત્માને તચર શાંતિ આપે એજ પ્રાથોના. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: Sudheenroy Sumanchandra Pael (Son) Rikeshkumar Sumanchandra Patel (Son) Narendra Chimanbhai Patel (Brother) Piyush Arvindbhai Patel (Nephew) Shantaben Chimanbhai Patel (Kaki) Chandra Rohitkumar Patel (Sister) Sujan – Bhaskarkumar Patel (Sister) Saryu – Deveshkumar Patel (Sister)

Lucie Patel - Varekova (Daughter-in-Law) Seena R. Patel (Daughter-in-Law) Meenaben Narendrabhai Patel (Bhabhi) Priti Piyush Patel (Niece-in-Law) Vasuben Arvindbhai Patel (Bhabhi) Anita – Bhushankumar Amin (Niece) Neela – Kamlesh Patel (Niece) Sheela – Uday Patel (Niece) Rita Sunil Patel (Niece) “Memories are treasure no one can steal : Death leaves a wound no one can heal” – We will miss you Dadaji forever – Kush & Keya (Grandchildren) Jai Shri Krishna Shraddhanjali Prayers to be held on Saturday 29th September, 2012 at 6-30 pm at Anoopam Misson, The Lea, Western Avenue, Denham, Middx UB9 4NA. Sheena – Rikeshkumar Patel 07872 168 940. 21 Eskdale Gardens, Holyport, Maidenhead, SL6 2HE.

જય શ્રી િાથજી

શ્રી યમુિા મહારાણી

જતમ: ૪-૧૦-૧૯૪૯ (ટાતગા - ટાતઝાનિયા)

સ્વગગવાસ: ૨૯-૮-૨૦૧૨ (લંડિ – યુકે)

Late Sunilkumar Kantilal Amin (Vaso) સ્વ. શ્રી સુનિલકુમાર કાન્તિલાલ અમીિ દુ:ખ સાથે જણાવવાનું કે મારા વહાલસોયા પતિ શ્રી સુતનલકુમાર કે. અમીન િા. ૨૯-૮-૨૦૧૨ બુધવારે દેવલોક પામિાં અમારા કુટુંબમાં સ્નેહાળ થવજનની ખોટ પડી છે. ઘણાં વષો​ો નૈરોબી - કેન્યામાં રહ્યા બાદ ૧૯૭૫માં લંડન આવી એજવેરમાં થથાયી થયા હિા. ખૂબ જ પ્રેમાળ, આનંદી અને લાગણીપ્રધાન એવા વાત્સલ્યસભર થવજનની ખોટ કોઇ પૂરી શકશે નતહં. આ દુ:ખદ સમયે રૂબરૂ પધારી ટેતલફોન કે ઇમેઇલ દ્વારા તદલાસો આપનાર અમારા સવો સગાં સંબંધી િથા તમત્રોનો અમે અંિ:કરણપૂવોક આભાર માનીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા િેમના પૂણ્યાત્માને શાશ્વિ શાંતિ આપે એજ પ્રાથોના. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: With our deepest sadness we announce the passing of my beloved husband, father, son, brother and uncle Sunil Amin. He passed away on Wednesday, 29 August 2012 peacefully and with dignity in his sleep at St Luke’s Hospice in Kenton, Harrow, Middlesex, surrounded by his loving family following a brief but courageous battle with cancer. He will be greatly missed and forever remembered by his family and all those who have been fortunate enough to meet and spend time with him. He was truly inspirational and courageous. We pray to God to give him the eternal peace. We wish to convey our sincere gratitude to all our relatives and friends for their unending support. OM Shanti: Shanti: Shanti: Snehlata (Vibha) S. Amin (wife) Amisha K. Patel (daughter) Jinal S. Amin (daughter) Jayesh K. Amin (brother) Akash J. Amin (nephew)

Jayaben K. Amin (mother) Kamal D. Patel (son-in-law) Chirag A. Amin (nephew) Joanne J. Amin (sister-in-law) Chandni J. Amin (niece)

સવવ કુટુંબીજનોના જયશ્રી કૃષ્ણ LEIGHTON CLOSE, EDGWARE, MIDDLESEX HA8 5SE Tel: 0208-951-5016


Gujarat Samachar - Saturday 29th September 2012 n

શ્રી સનાતન મંદિર અને કોમ્યુદનટી સેડટર, ૮૪ વેમથ થટ્રીટ, લેથટર LE4 6FQ ખાતે શ્રાધ્ધ માસ દરનમયાિ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહિું આયોજિ તા. ૩૦-૯-૧૨થી તા. ૬-૧૦-૧૨ રોજ બપોરે ૪-૦૦થી સાંજિા ૭-૦૦ દરનમયાિ કરવામાં આવ્યું છે. તા. ૬િા રોજ સવારે ૧૦-૩૦થી કથા શરૂ થશે તે પછી ભોજિ િસાદીિો લાભ મળશે. વ્યાસપીઠ પર જાણીતા કથાકાર શ્રી રમણીકભાઇ દવે નબરાજશે. સંપકક: 0116 266 1402. n સત કેવલ સકકલ દ્વારા બ્રેડટ ઇન્ડિન એસોદસએશન સેન્ટર, ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે પૂ. ગુરૂજીિા પાદુભાયવ મહોવસવિું આયોજિ તા. ૩૦-૯-૧૨િા રોજ બપોરિા ૨થી ૭ દરનમયાિ કરવામાં આવ્યું છે. સંપકક: યશવંતભાઇ 07973 408 069. n ગુજરાત દિડિુ સોસાયટી, સાઉથ મેડોલેિ, િેથટિ, PR1 8JN દ્વારા ગણેશ મહોવસવ િસંગે થથાપવામાં આવેલા ગણપનત દાદાિી િનતમાિું નવસજયિ તા. ૨૯-૯-૧૨િા રોજ નલવરપુલિા દનરયા કકિારે કરવામાં આવશે. આ િસંગે બપોરે ૨-૦૦ કલાકે કોચ મંનદરથી ઉપડશે. સંપકક: 01772 253 901. n શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટિ એવન્યુ, સડબરી, વેમ્બલી, નમડલસેક્સ HA0 3DW ખાતે ભારતીબેિ ચંદ્રકાંત રાભેરૂિા નપતાશ્રી અિે શ્રી સીજે રાભેરૂિા શ્વસુર થવ. મોહિલાલ રાજાણી (મ્વાંઝા)િે શ્રધ્ધાંજનલ અપયણ કરવા ભજિ કાયયિમિું આયોજિ તા. ૩૦-૯-૧૨િા રોજ બપોરે ૨-૩૦થી ૫-૩૦ દરનમયાિ કરવામાં આવ્યું છે. ભજિ પારસ બોરખાતરીયા રજૂ કરશે. સંપકકઃ સીજે રાભેરુ - 07958 275 222. n શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટિ એવન્યુ, સડબરી, વેમ્બલી, નમડલસેક્સ HA0 3DW ખાતે દર ગુરુવારે સાંજિા ૭.૦૦ વાગ્યાથી રાનિ​િા ૯.૦૦ સુધી ભજિ, થાળ અિે આરતી અિે િસાદ, દર શનિવારે સવારિા ૧૧.૦૦ બપોરિા ૨.૦૦ સુધી હિુમાિ ચાલી અિે િસાદિો લાભ મળશે. સંપકકઃ સીજે રાભેરુ - 07958 275 222. n પૂ. રામબાપાના સાદિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સવસંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હિુમાિ ચાલીસાિા કાયયિમિું આયોજિ તા. ૩૦-૯૧૨ રનવવારે સવારે ૧૧થી ૫ દરનમયાિ શ્રી િજાપનત એસોનસએશિ, ૫૧૯ િોથય સકકયુલર રોડ, નિસડિ NW2 7QG ખાતે કરવામાં આવ્યું છે. િસાદીિો લાભ મળશે. યજમાિ જમિાદાસભાઇ નમથિી અિે પનરવાર છે. સંપકક: 020 8459 5758 / 07973 550 310.

સંસ્થા સમાચાર n

લંિનની દવખ્યાત શાયોના થવીટ્સ અિે ફરસાણિો ભવ્ય શુભારંભ તા. ૨૯-૧૧-૧૨િા રોજ ૫૩૧ – ૫૩૩ પીિર રોડ, િોથય હેરો HA2 6EH ખાતે થિાર છે. જ્યાં શુધ્ધ સાત્વવક અિે મેવા મસાલાથી ભરપૂર થવનાદષ્ટ નમઠાઇઅો અિે ફરસાણ સોમવારથી શનિવાર સવારિા ૧૦થી ૭ અિે રનવવારે સવારે ૧૦થી ૫ દમનરયાિ મળશે. વધુ માનહતી માટે જુઅો જાહેરાત પાિ િં. ૫ અિે સંપકક: ફોિ િં. 020 8427 0836. n સનાતન ધમમ મંિળ અને દિડિુ કોમ્યુદનટી સેડટર, સી વ્યુ નબલ્ડીંગ, થપ્લોટ માકકેટ સામે, લુઇસ રોડ, કાડડીફ F24 5EL ખાતે તા. ૭થી ૧૪ અોક્ટોબર, ૨૦૧૨ દરનમયાિ શ્રીમદ ભાગવત સપ્તાહિું આયોજિ કરવામાં આવ્યું છે. વીકડેઝ દરનમયાિ બપોરે ૪થી રાતિા ૮ અિે શનિ રનવ દરનમયાિ બપોરે ૩થી ૭ કથાિો લાભ મળશે. કથાિું રસપાિ પોટટુગલવાળા પૂ. રમણીકભાઇ દવે કરાવશે. સંપકક: નવિોદભાઇ પટેલ 02920 623 760. n ઇસ્ટ લંિન ભક્ત મંિળ દ્વારા શ્રી રામદેવપીર જયંનત મહોવસવિું આયોજિ પૂ. સંતબાપુિી ઉપત્થથતીમાં શનિવાર તા. ૨૯-૯-૧૨િા રોજ સાંજે ૫થી નવશ્વ નહન્દુ પનરષદ હોલ, ૪૩ ક્લીવલેન્ડ રોડ, ઇલફડુ ખાતે કરવામાં આવ્યું છે. મહાિસાદ અિે મોડી રાિી સુધી ભજિ સવસંગિો લાભ મળશે. સંપકક જયંનતભાઇ વાઢેર 020 8500 4639. n નવનાત વદિલ મંિળ, િવિાત સેન્ટર, નિન્ટીંગ હાઉસ લેિ, હૈઝ UB3 1AR ખાતે તા. ૭-૧૨-૧૨િા રોજ સાંજે ૫૩૦થી ૭-૩૦ દરનમયાિ 'થમરણાંજનલ' કાયયિમિું આયોજિ કરવામાં આવ્યું છે. જેમાં અનમત કંસારા અિે ફ્રેન્ડ્ઝ ગૃપ ભજિ સંગીત રજૂ કરશે. સંપકક: પદ્માબેિ કામદાર 020 8930 9975. n ઇસ્ટ લંિન અને એસેક્સ બ્રહ્મ સમાજ દ્વારા ૩૦થી ૫૦ વષયિા ગુજરાતી નહન્દુઅો માટે જીવિસાથી પસંદ કરવા સાથી સંમેલિ​િું આયોજિ તા. ૩૦-૯-૧૨િા રોજ કરવામાં આવ્યું છે. સંપકક: હેમા ઠાકર 020 8554 0753. n ધમમજ સોસાયટી અોફ લંિનની એન્યુઅલ જિરલ મીટીંગિું આયોજિ તા. ૩૦-૯-૧૨િા રોજ બપોરે ૨થી ૯ દરનમયાિ કોપલેન્ડ થકૂલ, સેસીલ એવન્યુ, વેમ્બલી HA9 7DU ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સમાજિી પરનણત બહેિ નદકરીઅો સનહત સૌિે પધારવા નિમંિણ છે. આ િસંગે મિોરંજિ, રેફલ ડ્રો અિે ડીિર સનહત મફત ડાયાબીટીશ ચેકઅપ અિે બ્લડિેશર ચેક અપિો લાભ મળશે. વધુ માનહતી માટે જુઅો પાિ િં. ૨૨

www.abplgroup.com

35

સીબી લાઇવ / એમએ ટીવી અનિવાયય સંજોગોિે કારણે એમએ ટીવી ચેિલ પર દર ગુરૂવારે સાંજે ૭-૦૦ કલાકે આવતો કાયયિમ 'સીબી લાઇવ' િવી સૂચિા િ મળે વયાં સુધી કામચલાઉ બંધ કરવામાં આવ્યો છે. કાયયિમિા દશયકો તરફથી અપવામાં આવેલા સતત સહકાર બદલ અમે સવવે દશયકોિા આભારી છીએ અિે આ અંગે દશયકોિે અગાઉથી સૂચિા આપી િ શક્યા તે બદલ દીલગીરી વ્યિ કરીએ છીએ. સંપકક: કમલેશભાઇ પટેલ 07980 929 633. n જીપી પ્રમોશડસ દ્વારા નવખ્યાત ગાયક શ્રી કકશોરકુમારિી ૨૫મી પુણ્યનતથીએ શ્રધ્ધાંજનલ અપયવા એક કાયયિમ 'કકશોરકુમાર અિપ્લગ્ડ'િું આયોજિ તા. ૧૨-૧૦-૧૨ શુિવારે સાંજે ૭-૩૦ કલાકે કેવેન્ડીશ બેન્કવેટીંગ હોલ, એજવેર રોડ, કોનલન્ડેલ NW9 5AE ખાતે કરવામાં આવ્યું છે. વેજ િોિવેજ થ્રી કોસય ડીિર અિે સોફ્ટ ડ્રીંક્સિો લાભ મળશે. ગૃપ નડથકાઉન્ટ મળશે. જુઅો જાહેરાત પાિ િં. ૨૦. સંપકક: જીપી દેસાઇ 020 8452 5590. n એક્સ મોશી (ટાડઝાનીયા) રેદસિેડટ્સ રીયુદનયન દ્વારા ફ્રેન્ડ્ઝ અોફ મોશી ૨૦૧૨ કાયયિમિું આયોજિ તા. ૭-૧૦૧૨િા રોજ બપોરેિા ૨થી નિથટલ ક્લબ, પોપીિ નબલ્ડીંગ, સાઉથ વે, વેમ્બલી HA9 0HB ખાતે કરવામાં આવ્યું છે. સંપકક: િવીિ જે પટેલ 020 8206 1811 અિે મુત્થલમ કાિજી 020 8426 8666. n મ્યુદઝયમ અોફ એદશયન મ્યુદઝક, ૧ બ્રેડફોડુ રોડ, લંડિ W3 7SP ખાતે થવાતી િાટેકરિા 'અ રેર ટ્રીટ' એિ ઇવિીંગ અોફ ગઝલ, ઠટમરી ભજિ અિે ઇન્ડીયિ ક્લાસીકલ મ્યુઝીક કાયયિમિું આયોજિ કરવામાં આવ્યું છે. સંપકક: 020 8742 9911. n દવશ્વ દિડિુ પદરષિ, સાઉથોલિો હોલ ખૂબજ વ્યાજબી ભાડાથી બથય ડે, સગાઇ, ચાંદલો-માટલી, વેનડંગ રીસેપ્શિ કે અન્ય િસંગે ભાડે મળી સકે છે. ૨૦૦થી વધુ મહેમાિોિે સમાવી શકતા ગ્રાઉન્ડ ફ્લોર પરિો હોલ અિે ૩૫૦થી વધુ વ્યનિઅોિે સમાવતા િથમ માળિા હોલ એરકન્ડીશન્ડ છે. હોલ િવરાિી માટે પણ ભાડે મળશે. સંપકક: 07817 364 716.


36

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 29th September 2012

પ્રથમ પભણ્યવતવથઅે સ્મરણાંજવલ

In Loving Memory

જય શ્રી કૃષ્ણ

ૐ નમ: વશવાય

શ્રી સીતા રામ

જય શ્રી જલારામ બાપા

સ્વ. હીરાગૌરી હીરાચન્દ શાહ

Jai Sri Krishna

Jai Sri Ganesh

Lila Narendrabhai Patel (Sunav) 5th February 1953 - 19th September 2012

જન્મ: ૧૯૨૧ (ભારત) સ્વગૂવાસ: ૧૮-૦૯-૨૦૧૧ (લંડન) Dearest Ba, You left us a year ago for heavenly abode, To be with Pujya Bapuji and to be with God. Your patient, caring, peaceful and serene nature, Could only bring out things in us much better. You made sacrifices through your life daily, Sacrifices for all the members of our family. Whether you were near or physically far apart, We always carried you in our thoughts and heart. We shall always love, respect and remember you, Our dearest Ba, that is the least we can do for you. Jai Shree Krishna From family and extended family members of Late Hirachand K Shah 67 Sudbury Court Drive, Harrow, Middlesex HA1 3ST Tel: 020 8904 1800

Born in Embu, Kenya to Umedbhai Fullabhai Patel and Shardaben Umedbhai Patel. Resided in Traj, Gujarat before moving to London in 1974. Devoted and loyal wife to Narendrabhai Gordhanbhai Patel (Sunav), cherished and doting mother to Dipali Patel and Dr Depen Patel With great sadness we lost the beacon of our lives to pulmonary fibrosis. She lived a fruitful, happy life of humility, respect, selflessness and devotion to her family and her immense strength even during the worst of her illness guided us through the toughest times. Her nature was typified by always trying to help others and expecting nothing in return. She will be greatly missed, her love is irreplaceable. Her lifetime of prayer and divine devotion bore fruit when her soul left us on 19th September the auspicious day of Ganesh Chaturti. On Sunday 23rd September, the aptly auspicious day of Radhashtmi, she was escorted directly to Lord Krishna by Radharani, "his greatest devotee, the supreme goddess, protectress of all and the mother of the entire universe" - Caitanya Caritamrita, Adi 4.89 Father and mother in law: Gordhanbhai Purshotambhai Patel and Jasodaben Gordhanbhai Patel Brother and sisters: Manubhai, Surendrabhai, Ashwinbhai, Sumitaben Brothers and Sisters in Laws: Yashvantbhai, Kaushikbhai, Harshidaben, Daxaben, Renukaben Nephews & Nieces in laws: Hiren, Bhavesh, Jatin, Biren, Dipak, Ashish, Nitesh, Purvi, Priya and Ekta Sincere and heartfelt thanks to all family and friends for their support at this difficult time. At this time we would greatly appreciate your prayers for her aathma and any charitable donations to be made via cheque to Malcolm Weallans, Honorary Treasurer, Pulmonary Fibrosis Trust, 11 Redwood, Burnham, Bucks, SL1 8JN Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare Condolences to 22 Orchard Avenue, Thames Ditton, Surrey, KT7 0BD Tel 0208 339 0957

ૐ ભૃભભૂવઃ સ્વઃ તત્સવવતુવૂરેણ્યમ્ ભગગૂ દેવસ્ય વિમહી વિયગ યગનઃ પ્રચગદયાત।।

જય શ્રી અંબેમા

જય શ્રી જલારામ

જય શ્રી ગણેશ

અમારા વહાલા માતુશ્રી પૂ. કીકીબેન લાલભાઇ દેસાઇનું ગુરૂવાર તા. ૨૦-૯-૨૦૧૨ના રોજ અણધાયુ​ું દુ:ખદ અવસાન થયું છે. તેમનો જન્મ ગુજરાતમાં અમલસાડમાં થયો ત્યાર બાદ લુગાઝી - યુગાન્ડા અને છેલ્લે સાઉથોલ – લંડનમાં સ્થાયી થયેલાં. અમારા પમરવારના મોભી માતાની અચાનક મવદાયથી અમને કદી ન પૂરાય તેવી ખોટ આવી પડી છે. તેમનો મનખાલસ, આનંદી, ધમમપ્રેમી અને પમરવાર લક્ષી સ્વભાવ અમારા માટે પ્રેરણારૂપ બની રહેશે. અમારા કુટુંબ પર આવી પડેલ આ દુ:ખદ સમયે રૂબરૂ પધારી, ટેમલફોન કે ઇમેઇલ દ્વારા શોકસંદેશા પાઠવી અમને મદલસોજી પાઠવનાર અમારા સવમ સગાં સંબંધી તથા મમત્રોનો અમે અંત:કરણપૂવમક આભાર માનીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા અમારા માતુશ્રીના પૂણ્યાત્માને શાશ્વત શાંમત આપે અને સ્નેહાળ માતુશ્રીની મચરમવદાયનો અસહ્ય આઘાત સહન કરવાની શમિ આપે એજ પ્રાથમના. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: તિ. અમે આપના સ્વજનો શ્રી હસમુખભાઇ લાલભાઇ દેસાઇ (પુત્ર) શ્રીમતી શોભનાબેન એચ. દેસાઇ (પુત્રવધૂ) શ્રી શરદભાઇ લાલભાઇ દેસાઇ (પુત્ર) શ્રીમતી પ્રમમલાબેન એસ. દેસાઇ (પુત્રવધૂ) શ્રીમતી ઉમાબેન ગીરીશભાઇ દેસાઇ (પુત્રી) સ્વ. ગીરીશભાઇ દેસાઇ (જમાઇ) શ્રીમતી ભારતીબેન ભૂપતભાઇ નાયક (પુત્રી) શ્રી ભૂપતભાઇ નાયક (જમાઇ) શ્રીમતી રંજનબેન રમણીકભાઇ સોઢા (પુત્રી) શ્રી રમણીકભાઇ સોઢા (જમાઇ)

સ્વ. કીકીબેન લાલભાઇ દેસાઇ (અમલસાડ – ગુજરાત, લુગાઝી - યુગાન્ડા, સાઉથગલ - લંડન)

જન્મ: ૨૧-૦૭-૧૯૨૫ (અમલસાડ - ગુજરાત) સ્વગૂવાસ: ૨૦-૯-૨૦૧૨ (સાઉથગલ – લંડન)

Grandchildren: Nischal and Kamini Desai Late Tejas G. Desai Sheetal and Sunil Mehta Manisha and Ashish Morjaria Nirjari and Ashish Naik Jinesh and Beverley Sodha Niraj H. Desai Komal B. Naik Hiren S Desai Neelema S. Desai Great Grandchildren: Riya, Aydan, Dhilan, Tara, Karina and Eliseo. Jai Shree Krishna

Hasmukh Lalbhai Desai, 106 Cornwall Avenue, Southall Midlesex UB1 2TQ Tel: 020 8578 7735.


www.abplgroup.com

Gujarat Samachar - Saturday 29th September 2012

આપણા અતિતિ: શ્રી જીલેષભાઈ અનડકટ રાજકોટની ખૂબ જ જાણીતી ચાટટડટ એકાઉડટડટ પેઢીના િંચાલક શ્રી જીલેષભાઈ અનડકટ લંડનની ટૂંકી મુલાકાતે પધાયાચ છે. વષોચથી ક્વોલીફાઈડ િોપટટી કડિલ્ટડટ તરીકે િેવા આપતા જીલેષભાઈનું કિેવું છે કે તાજેતરમાં યુરોઝોન િાઈિીિ, ઈંગ્લેડડઅમેસરકામાં મંદીનું વાતાવરણ અને િોના-ચાંદીમાં ખૂબ જ ઊંચા ભાવના કારણે ભારતમાં અને ખાિ કરીને ગુજરાત જેવા સવક્સિત અને િૌથી શાંત રાજ્યમાં રોકાણ કરવું િલાિભયુ​ું છે. કોઈપણ િોપટટી લેતા પિેલા િારા વકીલ પાિે લીગલ ડોસયુમેડટ ખાિ ચેક કરાવી લેવા જરૂરી છે. રાજકોટમાં ચાલતા તેમના િોજેસટ ઈડટીમેટ ગ્રીન, ઈડટીમેટ સવલા, ગ્રીન પાકક અને દ્વાસરકાની સવશેષ માસિતી મેળવવા ‘આનંદ મેલા’માં તેમના થટોલની મુલાકાત લેવા સવનંતી. િંપકક ઃ 07404 664 422 વધુ સવગત માટે જુઓ જાિેરાત પાન નં. ૯. n જીવીકા ટ્રથટ દ્વારા કકચન સિંક વગર જીવતા અડધા સવશ્વના

લોકો અને ઘરમાં પીવાના તેમજ વપરાશના પાણી માટે રોજે રોજ ૬ કકમી. લાંબી દડ મજલ કાપતી મસિલાઅોને પાણી મળે તે આશયે તા. ૩૦-૯-૧૨ રસવવારના રોજ બપોરે ૫-૦૦ કલાકે કાફે અોન ચચચ ગ્રોવ, િેમ્પટન વીક ખાતે એક થપોડિર વોક કાયચિમનું આયોજન કરવામાં આવ્યું છે. િંપકક: 020 8973 3773. n ઉપિાર ગૃપ યુકે દ્વારા તા. ૨૯-૯-૧૨ શસનવારે િાંજે ૭૩૦થી મોડી રાત િુધી લેન ફ્રેડક થકૂલ, મીચમ રોડ, િોયડન, CR9 3AS ખાતે અને તા. ૬-૧૦-૧૨ના રોજ િાંજે ૭-૩૦થી મોડી રાત િુધી લંડનમાં આલ્પટટન કોમ્યુસનટી થકૂલ, ઇલીંગ રોડ HA0 4PW ખાતે (િંપકક: પાનાચંદ પાન િાઉિ 020 8902 9962) ગુજરાતી લોકગીત, ભજન અને ગરબાના કાયચિમ 'લાગ્યો કિુબ ં ીનો રંગ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં િરીદાન ગઢવી, સવજય ગઢવી, સપંકી િજાપસત અને અડય કલાકારો ગીત િંગીત રજૂ કરશે. ચટપટા નાથતાનો લાભ મળશે. િંપકક: િરીદાન ગઢવી 07533 768 066 , સિયા પટેલ 07957 602 591.

' % (

'

)4 3 4# 7 - 1 !- - ( 6 . 7 . . !- !5 1 !4 !- ! 1 4 4 - -5 11 -2 "1 . , 1 "1 - . *1+ % & 6 - -7 6 8 4 !7" $ - 4 1 / 3 -5 - ! 1 - -7 "4 - , . 1 & 0 $ 4 . 1 7"$ . 3 '19 8 - "4 1 , . 1 7 $3 -5 1#!. - 5/ "1 1 1 -6 . - 1 $)! * "'$' "& #(

તહડદુ યુિ એસોતસએશન (િુલીચ) દ્વારા ગ્રીનીચ હેતરટેજ સેડટર ખાિે 'એડશીયડટ ઇડડીયન સીિીલાઇઝેશન' પ્રદશષન થવામી સવવકેાનંદજીની ૧૫૦મી જડમ જયંસત િ​િંગે સિડદુ યુથ એિોસિએશન (વુલીચ) દ્વારા ગ્રીનીચ િેસરટેજ િેડટરના િાથ િ​િકારથી 'એડશીયડટ ઇડડીયન િીવીલાઇઝેશન' નામના િદશચનનું આયોજન તા. ૨-૧૦-૧૨થી તા. ૩-૧૧-૧૨ દરસમયાન એક માિ માટે ગ્રીનીચ િેસરટેજ િેડટર, રોયલ આિવેનલ, વુલીચ SE18 4DX ખાતે કરવામાં આવ્યું છે. આ િદશચન મફત િશે અને દર મંગળવારથી શસનવાર દરસમયાન િવારના ૯થી િાંજના ૫ દરસમયાન જોઇ શકાશે. આ િદશચનમાં ભારતનું ગસણતમાં યોગદાન, સવજ્ઞાન, યોગા અને આયુવવેદ, કુદરત અને પયાચવરણ િસિત સવસવધ સવષયો પર માસિતી આપતા ૩૦ પોથટર દશાચવામાં આવ્યા છે. આ િદશચનનો િેતુ સિડદુ ધમચના િ​િારનો અને ભારતીય પરંપરાથી લોકોને માસિતગાર કરવાનો છે. ગ્રીનીચ િેસરટેજ િેડટર લંડનમાં ફરતું િદશચન યોજનાર િથમ િંગઠન બડયુ છે. સિડદુ યુથ એિોસિએશન અંગ્રેજી, ગસણત, ગુજરાતી, િંથકૃત, સિડદુઇઝમ અને યોગાના વગોચ ચલાવે છે અને લગભગ ૧૭૦ સવદ્યાથટીઅો અભ્યાિ કરે છે. િંપકક: 020 8854 2452.

અિસાન નોંધ મલાવી સિડદુ એિોસિએશન યુકેના િેસિડેડટ અને કમીટી મેમ્બિચ દુ:ખ િાથે જણાવે છે કે શ્રીમતી ઇડદીરાબેન અને શ્રી ઠાકોરભાઇ (લીલોડગ્વે - મલાવી)ના પુત્ર શ્રી દીપેશભાઇ (ડીકી) ઠાકોરભાઇ પટેલ (ઉ.વ.૫૦) શુિવારે દેવલોક પામ્યા છે. તેમના નશ્વર દેિની અંસતમસિયા તા. ૨૪-૯-૧૨ િોમવારે કરવામાં આવી િતી. તેઅો મલાવીમાં મેસડકલ કેમ્પ કરવામાં િારી િેવા આપતા િતા. પરમકૃપાળુ પરમાત્મા િદ્ગતના પૂણ્યાત્માને શાશ્વત શાંસત આપે એજ 'ગુજરાત િમાચાર' પસરવારની િાથચના.

# ! . + # ' 2 - ; 1$ ;. - + 0 & 2 .2 '0 / : 1$ ;. - !43 1 ! + / 77 - 78 ! + 1 1 - + 1 : . + - *1)+ 3 1 1 / 78 66 - 7 66 ; + 1 . + - + (4 : % 1% 3 1 !+2 / 9 - 76 '/ ;"# - , % - 1 # ! . + # - !+ / 1 # + + + "1 1 !2 35

37

મહાત્મા ગાંધી ફાઉડડેશન દ્વારા ગાંધી જયંતિ અને ક્વીન ડાયમંડ જ્યુબીલી િષષની ઉજિણી મિાત્મા ગાંધી ફાઉડડેશન દ્વારા તા. ૨-૧૦-૧૨ના મંગળવારે િાંજે ૬-૦૦ કલાકે મિાત્મા ગાંધી જયંસત અને ક્વીન ડાયમંડ જ્યુબીલી વષચની ઉજવણીના િુંદર કાયચિમનું આયોજન કડવા પાટીદાર િેડટર, કેનમોર એવડયુ, િેરો HA3 8LU ખાતે કરવામાં આવ્યું છે. આ િ​િંગે ગાંધી બાપુને િાથચના અને ભજન િંગીત દ્વારા શ્રધ્ધાિુમન અપચણ કરવામાં આવશે. તેમજ સિટનના મિારાણી એલીઝાબેથના િુશાિનના ડાયમંડ જ્યુબીલી વષચની ઉજવણી થશે. આ િ​િંગે ભારતીય િાઇકસમશ્નર ડો. જયમીની ભગવતી, િેરો અને િેડટના મેયર, િાઉિ અોફ લોર્િચના િદથયો, એમપીઅો, કાઉક્ડિલિચ અને અડય અગ્રણીઅો ઉપક્થથત રિેનાર છે. સવખ્યાત ગાયક કલાકાર શ્રી સવનોદભાઇ પટેલ તેમજ અપચણ પટેલ સવસવધ ભસિગીતો અને રાષ્ટ્ર ભસિ ગીતો રજૂ કરશે. કાયચિમ પૂવવે િૌ શાકાિારી ભોજનનો લાભ પણ લેશે. આ કાયચિમમાં પધારવા િૌને ભાવભયુ​ું સનમંત્રણ છે. િંપકક: ભાનુભાઇ પંડ્યા 020 8427 3413.

ઇન્ડડયા લીગ દ્વારા ટેતિસ્ટોક સ્કિેર ખાિે ગાંધી જયંતિ ઉજિાશે ધ ઇક્ડડયા લીગ દ્વારા મિાત્મા ગાંધીના ૧૪૩માં જડમ જયંસત િ​િંગે િેડટ્રલ લંડનના (WC1) ટેસવથટોક થકવેર ખાતે ગાંધી જયંસતની ઉજવણીના એક કાયચિમનું શાનદાર આયોજન તા. ૨-૧૦-૨૦૧૨ના રોજ િવારે ૧૧ કલાકે કરવામાં આવ્યું છે. આ િ​િંગે મિાત્મા ગાંધીજીને િુરની આંટી પિેરાવી અંજસલ આપવામાં આવશે અને અગ્રણીઅો દ્વારા િાિંગીક િવચન કરવામાં આવશે. વધુ માસિતી માટે િંપકક: શ્રી અશોક ગુપ્તા Email: asoke.gupta@gmail.com

, // + / ! ) / +7 7 / + 46 * + 7 7 + (*" 7 7 / % * 3 * * *2 * * * 2- + 8 (+ 2 ! *7 7 7 7 $ * * *%'+ *7 3 * , * + &/: 7 # + / * + *2

0 44 * 45 *'+ *2 1* 2+ * / %2 . * * *%'+ 9 + 0 /

* / * *: / * * *2 * :

Incorporating Asian Funeral Services

Serving the Asian community 346-354 Foleshill Road, Coventry CV6 5AJ

024 7666 5676

'!("$

A division of the Heart of England Co-operative Society Ltd.

Asian Funeral Service " "

"

#

"

$

! %

- ! )$ . ' + -

#%&"

$'

' - $' & $* . ' ) $ % $ $% $$ & ' "$ ' ) '$ $ $( -& $ ) % -& $ ) - - $ ( % $ ' $ ' , $* % #

' % ' $

'


38

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 29th September 2012

$0#0! ! 3 .0+( # 2+ "0 8(0 !9 $&0 +$

6

$51

5 !; 0&&0 4; #9(0 0- , %

!0 0

6 #$*'3$/6

1 $9 9

3 (: 3 (, 3 0(>$ (B&>( 0 9

444 ( * / +2) "-+

# 60

$,1-,

4$$)

? #9

$,1-, &

+ 1- .+

5 $5*.9B *(

9 $0

લંડનઃ ભારતીય વિઝાના ૬૦૦૦ થટીકરો યુકેમાં ચોરાઈ જતા ભારતનું વિદેશ મંત્રાલય દોડતું થઇ ગયું છે. ૬૦૦૦ વિઝા થટીકરો ભરેલી ત્રણ બેગ વિથ્રો એરપોટટ પર ટ્રાડઝીટ દરવમયાન ચોરાઈ ગઇ િતી. અિેિાલ અનુસાર બીકેટેગરીની ચાર ડીપ્લોમેટીક બેગો વિથ્રો એરપોટટથી ઓલ્િીચ ખાતે આિેલા ઇન્ડડયા િાઉસ લાિતી િખતે ગુમ થઈ છે જેમાંથી ત્રણ બેગોમાં ૬૦૦૦ િીઝીટર થટીકરો િતા જ્યારે ચોથી બેગમાં થટેશનરીની િથતુઓ િતી.

લંડનઃ યુકમ ે ાં ઓલિમ્પિઝસ અગાઉ લિથ્રો એરિોટટ િર જોવા મળેિી ઈલમગ્રેશનની િાંબી કતારો અને ભારે લવિંબથી ક્ષોભ અનુભવનાર લિટનના સત્તાલિશો િવે ભારત અને અન્ય દેશોના િાઈવેલ્યુ પ્રવાસીઓ માટે ફાસ્ટ ટ્રેક િાસિોટટ િેન્સ શરૂ કરવા લવચારી રહ્યા છે. યુકે બોડટર ફોસસના વડા િાયન મૂરે િોમ અફેસસ લસિેઝટ કલમટી સમક્ષ જણાવ્યું િતું કે અલિકારીઓ ઓસ્ટ્રેલિયા જેવા કોમનવેલ્થના જૂના દેશોમાંથી જ નલિ, િરંતુ તમામ દેશોના

િાઈવેલ્યુ લબઝનેસ પ્રવાસીઓ માટે યોજના ઘડી રહ્યાં છે. તેમણે કલમટીના ચેરમેન અને િેબર િાટટીના વલરષ્ઠ સભ્ય કકથ વાઝને જણાવ્યું િતું કે િોટટ ઓિરેટરો સાથે ચચાસ ચાિે છે અને આ િછી લમલનસ્ટરો દ્વારા તેના િર લવચારણા થશે. ભારતીય કંિનીઓ યુકમે ાં વિુ પ્રમાણમાં િોતાની ઓકફસો સ્થાિી રિી છે અથવા લિલટશ કંિનીઓ િસ્તગત કરી રિી છે ત્યારે ઉચ્ચ ભારતીય લબઝનેસ એમ્ઝઝઝયુલટવો લનયલમતિણે િંડન પ્રવાસે આવે છે.

હે ચાલો... 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' આયોજીત 'આનંદ મેળા'માં ‘ક્યા હુઆ તેરા વાદા’ ટીવી સીરયલની અશિનેત્રી મૌલી ગાંગુલીને મળવાનો, દીવાળી અને નવરાત્રી પવવે િોપીંગ કરવાનો, ખાણી પીણી અને ગીત – સંગીત અને મનોરંજનનો લાિ મેળવવાની સોનેરી તક. જુઅો પાન નં. ૭

!

" $" &

#9

//-4 - # '##*$0$5 & 5

%

5 1 $9 !9 $3 ' 0"

$+!*$6

2#!2/6

$,1-, - # '##*$0$5 5

*',% - # '##*$0$5 & 5

2#!2/6

$-4

>>> 8)6,9;9)=-4 +7 <3

7) 1/0;: ' " ' 1/0;: 94)6,7 " 1/0;: )6+<6 1/0;: 75*):) #8-+1)4 !)+3)/-: >1;0 "

' " A A A A A

-> (793 #)6 9)6+1:+7 7: 6/-4-: 01+)/7 94)6,7

%$ #

&$ ' !

"" ""

' A A A A A ( $

88 A 88 A 88 A

<*)1 16+

<5*)1 %$ %$

'78

88

7;-4

* *

88 88 88

$9)6:.-9:

975 8 8 "" ""

* *

"" ""

$# .975 )197*1 )9 : #)4))5 70)66-:*<9/ 6;-**75*):) #$ # $&

બુધિારે લંડન આિી પિોંચશે એમ જાણિા મળ્યું છે. વશિ ટ્રાિેલ્સના સંચાલક શ્રી વિજયભાઇ પટેલે િવરદ્વારથી ફોન પર આ અંગે માવિતી આપતા 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું િતું કે

% %! '

A A A A A

$7976;7 )41.)? &)6+7<=-9 ,576;76 )4/)9@ %)

% ! %# '

% #

A A A A A $%

"#

! $ ! +1.'(1+ '6)+1 !+6:.)+7 %461* %.*+

!+3* '6)+1 84 43*43 &

$+!*$6

$ $ !

2'.1 /92(4 5'6)+1 ;'-44 )4 90

/ #& . $! - -)

અનુસંધાન પાન-૩૩

+6

% # " "448.3,

"+)' 1, 0!!%

"શવનિારે ૨૨ તારીખે સાંજે ૪-૩૦ના સુમારે તેમની બસ ઋષીકેશ બદ્રીનાથ નેશનલ િાઇિે પરથી પસાર થતી િતી ત્યારે બદ્રીનાથથી ૧૫ કક.મી. દુર ચમૌલી જીલ્લાના લાંબાગર વિથતારના નામનગઢ ગામ નજીક બસ પર વિશાળ શીલા પડી િતી. િરસાદ િગર િ​િામાન વબલ્કુલ થિચ્છ િોિા છતાં અચાનક જ પિવત પરથી ગબડેલો વિશાળ પથ્થર બસ પર પડતા િોકકંગ ખાતે રિેતા ૬૦ િષવના શોભનાબેન પંકજભાઇ પટેલ (કક્કુ)ને માથામાં અને શરીર પર ગંભીર ઇજાઓ થઇ િતી અને તેમનું ઘટના થથળે જ મરણ થયું િતુ.ં જ્યારે તેમની સાથે મુસાફરી કરતા સાઉથ લંડન વિથતારના ભાિીનીબેન વદલીપભાઇ પટેલ (ઉ.િ.૫૬), અવિનભાઇ પટેલ તેમજ ટૂર મેનજ ે ર કરણભાઇ સુરતીને ઇજાઅો થઇ િતી. જે પૈકી ભાિીનીબેનને મોઢામાં દાંત અને પેઢા પર ગંભીર ઇજાઅો થતાં સારિાર અથથે વદલ્િીની એપોલો િોન્થપટલમાં દાખલ કરાયા િતા.

+.)+78+6

#&#-1

#"!#%

.975 A (# " A A A

#$ ! & " 16

05-,)*), 975 8 8 %$ * "" * %$ * "" *

- કમલ રાવ સાઉથ લંડનના ક્રોયડન ન્થથત વશિ ટ્રાિેલ્સની બસમાં ચાર ધામ અને િૈષ્ણો દેિીની યાત્રાએ ગયેલા લંડન – વિટનના યાત્રાળુઓની બસ ઋષીકેશ – બદ્રીનાથ નેશનલ િાઇિે પરના લાંબાગર વિથતારમાંથી પસાર થતી િતી ત્યારે પિવત ઉપરથી ગબડેલો વિશાળ પથ્થર પડતાં િોકકંગ ખાતે રિેતા ૬૦ િષવના શોભનાબેન પટેલ નામના શ્રધ્ધાળુ બિેનનું મરણ થયું િતુ.ં જ્યારે એક ટૂર મેનજ ે ર સવિત કુલ ચાર વ્યવિને ઇજા થઇ િતી. ભાિીનીબેન નામના મવિલા યાત્રાળુને નિી વદલ્િી ન્થથત એપોલો િોન્થપટલ ખાતે ખસેડાયા િતા જ્યાં તેમની િાલત ભયમુિ છે. મોતને ભેટલ ે ા શોભનાબેનનો મૃતદેિ

%$

5)14 16.7 8)6,9;9)=-4 +7 <3

*!(

.6 <

!0- 7.$/

હિથ્રો પર િવે ધનવાન ભારતીયો ક્રોયડનની િીવ ટ્રાવેલ્સની બસને બદ્રીનાથ નજીક અકસ્માત માટે ફાટટ ટ્રેક લેનની યોજના? વોકીંગના શોભનાબેન પટેલનું મૃત્યુઃ ચારને ઇજા

ભારતીય હવઝા સ્ટટકરો ચોરાયાં

05-,)*), <5*)1 !79*)6,-9 ")237; )97,)

!0#0 0(>$ 4;

& 0#0 9 7 4 9 0 > $0 '5 B);

, %5 0(>$ !9 $&0 (;

.$,',% 1'+$

9 $5*.3 &, 4 !9 $3 ' '9

!9 $3 ' 0'5 ..*6

0

0(>$ (B&>(

@ A B &(!0; )9! 3$3&#3

9 #

#!0; 0(>$ 0" # /

0#

= .0+( # 3 8(0 !9 $3 ' 0'5

5

2

! "

551;

%%% " ! ! % #"


www.abplgroup.com

Gujarat Samachar - Saturday 29th September 2012

Why travel with

Southall Travel? Number One Travel Agent to India,

sA¦¸Ael qòAvel

with over 20 years experience

Open 24 hours a day, seven days a week. Call us anytime

Price guarantee will not be beaten on price

Specialists for worldwide flights and holidays with any airline, anywhere, anytime Fast and reliable service Multilingual staff

offering impartial advice

UK’s 100 Fast Track Companies (Sunday Times 2005)

Trusted household brand for total peace of mind

sA¸e j ˆA mAqe yAºA krvAnuù psùw krˆAe?

20 v¿A#¸I qòAvelmAù anu vI aevA

Art yAºA mAqenA æ¸m nùbrnA qòAvel aejNq

iwvsnA cAevIsey klAk ane sPtAhnA sAtey iwvs kAe¤ po smye fAen krAe

AvnI gerùqI

amne Av bAbte kAe¤ po bIq krI ˆkˆe nih

ivËmAù gme TyAù kAe¤ po

smye kAe¤ po aerlA¤nnI flA¤q ke hAelIdez mAqenA in¿oAùt

zdpI ane sùtAe¿AkArk sevA bhu A¿AIy SqAf

ew AvmuKt slAh

yukenI 100 fASq qòek kùpnI pEkInI aek (sNde qA¤Ms 2005)

mnnI ˆAùit mAqenuù œrœrmAù ÀoItuù ivËsnIy nAm

Call Centre open 24 hours

A BTA 80626

0208 843 6800

Think Travel, Think Southall Travel www.southalltravel.co.uk

39


www.abplgroup.com

Gujarat Samachar - Saturday 29th September 2012 an comm Asi u ’s in

over 4 for de ty c ni

GUJARAT SAMACHAR

Serving Bri ta

40

ABPLGroup GUJARAT SAMACHAR

કય ફ્ર ર ી પય ર્ક િંગ

es ad

સવસશ્રેષ્ઠ ઈન્ડડયા પ્રોપટટી િોનું વેમ્બલીિાં આગિન £૪૦,૦૦૦થી

વધુની પ્રોપટટીઓ િળી િકે તેિ છે.

સત્તયવીશ પયટીિયર સેન્ટર, વેમ્બલી (વેમ્બલી પયકક સ્ટેશિથી પયંચ દમદિટિય અંતરે)

શદિવયર - રદવવયર, તય. ૬ અિે ૭ ઓક્ટોબર, ૨૦૧૨ | સવયરિય ૧૦થી સયંિ​િય ૭ સુધી

રેદસડેન્ડસઅલ અને કોિદિસયલ દવકલ્પોની રજૂઆત આ પ્રોપટટી િોિાં ભાગ લેનાર પ્રિ​િસકો પાન-ઈન્ડડયાઃ અિ​િાવાિઃ

બેંગલોરઃ દિલ્હી NCR:

કોલકાતાઃ િુંબઈઃ

ગોિરેજ પ્રોપટટીઝ અિાણી ગ્રુપ િધુકર / રત્નેિ શ્રીિ ડેવલપસસ ટોટલ એડવાયનસિેડટ જી કોપસ અડસલ API બેસ્ટટેક એક્સપીરીઅન જેપી ગ્રીડસ

પૂણેઃ

વડોિરાઃ

રુદિ રીઅલ્ટી રુસ્તિજી ઓિકાર વાઢવા ગ્રુપ ABIL કોલ્ટે-પાદટલ િાવવેલ રીઅલ્ટસસ ઓથેલો

ઈડડસ્ટ્રીના દનષ્ણાતો દ્વારા દવદિષ્ટ સેદિનાસસ

સેજમનારનું સમયપત્રક

દિવસ-૧: તા. ૬ ઓક્ટોબર, ૨૦૧૨ સવયરિય ૧૧.૩૦ કલાકે - ઈન્ડડયા જવશે જનષ્ણાત જનરીક્ષણ, બપોરિય ૨.૩૦ કલાકે - હોટ જસટીઝ જવશે સુક્ષ્મ સમિ રીઅલ એસ્ટેટ ઈડવેસ્ટમેડટ્સ (પડકારો અને તકો) વકકશોપ-૧ મુંબઈ, પૂણે, અમદાવાદ અને વડોદરા - કુશમાન અને વેકફફલ્ડ જવશે ગહન જાણકારી

બપોરિય ૪.૦૦ કલાકે - પ્રથમ વખતના ખરીદારો માટે ઈન્ડડયા પ્રોપટટી ઈડવેસ્ટમેડટ્સ- રિૂઆતકતાિયનેસ્ટા તથા કુશમાન અને વેકફફલ્ડ

દિવસ-૨: ૭ ઓક્ટોબર, ૨૦૧૨ બપોરિય ૨.૩૦ કલાક - હોટ જસટીઝ જવશે સુક્ષ્મ સમિ વકકશોપ -૨ બેંગલોર, ગુરગાંવ અને નોઈડા જવશે ગહન જાણકારી

સવયરિય ૧૧.૩૦ કલાક - ઈન્ડડયા પ્રોપટટીમાં રોકાણ પર વળતર (ROI) - રેજસડેન્ડસઅલ જવરુદ્ધ કોમજશિયલરિૂઆતકતાિ - યુનેસ્ટા તથા કુશમાન અને વેકફફલ્ડ

બપોરિય ૪.૦૦ કલાક - NRI બેન્ડકંગ અને હોમ લોડસ

મયયાદિત બેઠકો. દિરયશયથી બચવય આગોતરું રદિસ્ટ્રેશિ કરયવો

આગોતરાં રજિસ્ટ્રેશન માટે ફોન કરોઃ

0207 127 0411

www.indiaurealtyshow.com પર ઓનલાઈન આગોતરું રજિસ્ટ્રેશન કરાવો.

સેવા ડેના ગૌરવાન્વવત સ્પોવસર તરીકે યુનેસ્ટાએ ભારતમાં સાક્ષરતાને પ્રોત્સાહન આપવાની અમારી પહેલના ભાગરૂપે ઈન્વડયા યુરીઅલ્ટી શો ખાતે બુક કલેક્શનનું આયોજન કરેલ છે. બાળકોનાં અને વપરાયેલાં શૈક્ષણિક પુસ્તકોનું દાન કરો. પણરવતતનનો ણહસ્સો બનો.

૭ ઓક્ટોબર સેવા ડે - યુનેસ્ટા દ્વારા સત્તાવીશ પાટીદાર સેડટર ખાતે બુક કલેક્શન


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.