GS 22nd October 2016

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE Direct flights to Ahmedabad

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુરવશ્વતઃ | દરેક રદિામાંથી અમનેિુભ અનેસુંદર રવચારો પ્રાપ્ત થાઓ

fr

£85

Other Destinations

Delhi Mumbai Nairobi Kochi

fr fr fr fr

£95 £75 £85 £85

Call us on

* * * *

0208 548 8090

Or book online at www.travelviewuk.co.uk

80p

TM

Volume 45 No. 25

સંવત ૨૦૭૨, આસો વદ સાતમ તા. ૨૨-૧૦-૨૦૧૬ થી ૨૮-૧૦-૨૦૧૬

22nd October 2016 to 28th October 2016

9888

* All fares are excluding taxes

ç¾Ø³ Ë¹ЦºщÂЦ¥Ь´¬ъ¦щ આ¢Ц¸Ъ ¯Ц. ∞≈ અђ¢çª°Ъ º§аકºЪએ ¦Ъએ ³ђ³ çªђ´ Ù»Цઇª

»є¬³ ÃЪ°ºђ°Ъ અ¸±Ц¾Ц± ⌐ ÂدЦÃ³Ъ ∫ Ù»Цઇª »є¬³ ÃЪ°ºђ°Ъ ×¹Ь¾Цક↕⌐ ÂدЦÃ³Ъ ∩ Ù»Цઇª

અંદરના પાને...

• ભારતના ઇરતહાસનુંસૌથી મોટુંરવદેિી

મૂડીરોકાણઃ ૧૩ રબરલયન ડોલરમાંએસ્સાર

ઓઇલ ટેઇકઓવર કરતી રરિયાની રોઝનેફ્ટ

• ભારત-રરિયા રિપક્ષીય સંબધ ં માંસીમારચહનઃ રૂ. ૬૦ હજાર કરોડના ૧૯ કરાર પર હસ્તાક્ષર

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Special fares to India

Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365

£400 £345 £412 £412 £412 £365

Worldwide Specials Nairobi Mombasa Toronto New York

£355 £425 £345 £427

Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE

020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

www.holidaymood.co.uk

આતંકનો સફાયો કયયેજ છૂટકોઃ ‘બ્રિક્સ’

ગોવા સંમેલનના અંતેસંયુક્ત ઘોષણાપત્રમાંરનધા​ાર પણજીઃ ભારતના યજમાન પદે ગોવાના બેનોલિમમાં યોજાયેિી સલમટમાં‘લિક્સ’ સંગઠનેઆતંક સામે એકસંપ થઇને િડત ચિાવવાનો લનધા​ાર વ્યક્ત કયોા છે. પાંચ રાષ્ટ્રો ભારત, િાલિ​િ, રલિયા, ચીન અને સાઉથ આલિકાના બનેિા સંગઠનની આ આઠમી વાલષાક બેઠક હતી. સંમેિનના અંતે જારી સંયુક્ત ઘોષણાપત્રનો દરેક દેિોએ સ્વીકાર કયોા છે. જેમાં જણાવાયું છે કે આતંકવાદને કોઇ પણ સંજોગોમાં સાંખી નહીં િેવાય અને તેનો સફાયો કરવા માટે દરેક દેિો મક્કમપણે તૈયાર રહેિે. ‘લિક્સ’ દેિોએ ભારતમાં પઠાણકોટ એરબેિ તેમજ ઉરી આમમી કેમ્પ પર થયેિા હુમિાને પણ એકઅવાજેવખોડ્યો હતો. ભારતનો પાડોશી દેશ આતંકવાદની જનેતા: મોદી ઉરી આતંકવાદી હુમિા બાદ પાકકસ્તાન સામેનાં કૂટનીલતક યુદ્ધને વધુ તેજ બનાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રલવવારે ‘લિક્સ’ મંચનાં માધ્યમથી પાકકસ્તાન પર આક્રમણ કયુ​ુંહતું . તેમણે પાકકસ્તાનનું નામ િીધા લવના જણાવ્યુંહતુંકે, કરુણતા એ છેકેભારતની પાડોિમાંઆવેિો એક દેિ જ આતંકવાદની જનેતા છે. સમગ્ર લવિમાં હાહાકાર મચાવી રહેિા આતંકવાદી સંગઠનો સાથે તેની સંડોવણી છે. આ દેિ માત્ર આતંકવાદીઓને

‘રિક્સ’ નેતાઓ ભારતીય પરરધાનમાંઃ (ડાબેથી) સાઉથ આરિકાના પ્રમુખ જેકબ ઝુમા, ચીનના પ્રમુખ રજનરપંગ, નરેન્દ્ર મોદી, રરિયાના પ્રમુખ વ્લારદમીર પુરતન અનેિારઝલના પ્રમુખ માઇકલ ટેમર

આશ્રય જ નથી આપતો, પરંતુ આતંકવાદી માનલસકતાનુંપોષણ પણ કરે છે. આ એક એવી માનલસકતા છેજેદાવો કરેછેકે રાજકીય િાભ માટે આતંકવાદ ઉલચત છે. આતંકવાદીઓ અને આતંકવાદને પ્રોત્સાહન અને આશ્રય આપનાર પણ આતંકવાદી જ છે. ‘લિક્સ’ નેતાઓ પણ એ મુદ્દે સંમત થયા છેકેઆતંકવાદનુંપોષણ કરનાર, િરણ આપનાર અને પ્રાયોલજત કરનાર આતંકવાદી જેટિા જ ખતરનાક છે. આતંકવાદના અજગર સામે િાિ બત્તી ધરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ અથવા આતંકી સંગઠનોને અટકાવવા માટેનું પસંદગીનું વિણ લનષ્ફળતા

િાવિે. તેના દ્વારા પ્રલતકૂળ પલરણામ મળી િકે છે. આજે આતંકવાદ સમગ્ર લવિમાંપ્રસરી ગયો છે. આતંકવાદીઓને આલથાક સહાય, િસ્ત્રોની સહાય, તાિીમ અને રાજકીય સમથાન આપતા દેિોનેએકિા પાડી દેવા જોઇએ. આતંકવાદને આપણે જવાબ આપવો જ જોઇએ. આપણેસામૂલહક રીતેતેની સામે િડવુંપડિે. વડા પ્રધાન મોદીએ ‘લિક્સ’ નેતાઓનેઆતંકવાદ સામેઆકરું વિણ અપનાવવાની અપીિ કરી હતી. ‘લિક્સ’ સંગઠને યુનાઇટેડ નેિન્સમાં આતંકવાદ પર ભારતે મુકેિા ઠરાવને પસાર કરાવવા આવાહન કયુ​ુંહતું. મોદીએ તેમનાં સમાપન સંબોધનમાં જણાવ્યું હતું કે,

આતંકવાદનાં દૂષણનો અંત િાવવા ‘લિક્સ’ દેિો એકજૂથ થઈ લનણા​ાયક કામગીરી કરે. ‘લિક્સ’ નેતાઓએ આતંકવાદને વૈલિક ખતરો ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે અમે તમામ દેિો એ વાતેસંમત થયા છીએ કે, લહંસા અને આતંકનાં પલરબળોને પ્રાયોલજત કરનારાં િોકો પણ અમારા માટે આતંકવાદી જ છે. અમે આતંકવાદીઓને મળતી આલથાક સહાય િોધી કાઢવા ચાંપતી નજરની જરૂલરયાત પર સંમત થયા છીએ. ‘લિક્સ’ દેિો આતંકવાદીઓને મળતી િસ્ત્રસહાય, તાિીમ અને અન્ય સહાયને િક્ષ્યાંક બનાવવા પણ પ્રલતબદ્ધ છે. ઘોષણાપત્રના કેન્દ્રસ્થાને આતંકવાદનો મુદ્દો ઘોષણાપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ‘લિક્સ’ દેિોમાં થયેિા આતંકી હુમિાને અમે આકરા િબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આતંકવાદને ધમા, કોઇ લવચારધારા, રાજકારણ, વંિીય કે આદિા અથવા તો કોઇ પણ કારણો આપીને માપવાની જરૂર નથી. આતંકવાદ એ આતંકવાદ છે અને તેના ખાત્મા માટે સમગ્ર લવિએ એક થવું પડિે. પાકકસ્તાન જેવા આતંકી દેિો પર આ ઘોષણાપત્ર દ્વારા દબાણ િાવવામાંઆવ્યુંછે. અનુસંધાન પાન-૧૬


2 દિટન

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ભારતીયોનેલંડનમાંરોકાણ માટેમેયર સાદિકનુંઆમંત્રણ

લંડન: અગ્રણી ભારતીય બિઝનેસીસના પ્રબતબનબિઓ સાથે લંડનના મેયર સાદિક ખાને િુિવાર, ૧૨ ઓઝટોિરે બસટી હોલ ખાતે મુલાકાત યોજી હતી. તેનો હેતુ વિુ રોકાણ આકષષવાની તકોની શોિ અને લંડન બિઝનેસ માટે ખુલ્લું હોવાની ખાતરી આપવાનો હતો. િેઠકના અધ્યક્ષ ડેપ્યટુ ી મેયર ફોર બિઝનેસ એડડ એડટરપ્રાઈઝ, રાજેશ અગ્રવાલ હતા. મેયર સાબિક ખાને ઈયુ રેફરડડમના પબરણામોના પગલે કેબપટલ સાથે સંિ​િં ો વિારવાની ચચાષ લંડનમાં કાયષરત ભારતની ૧૭ બવિેશી રોકાણ કંપનીઓના પ્રબતબનબિઓ સાથે કરી હતી. આ િેઠકમાં એર ઈન્ડડયા, HCL ટેકનોલોજીસ, બહરાનંિાની, ICICI િેડક, ઈડફોસીસ, લબલત લંડન, ટાટા, ઉષા માબટિન ગ્રૂપ, એબશયન બિઝનેસ એસોબસયેશન, બવપ્રો અને CII સબહતની કંપનીઓ હાજર રહી હતી. યુરોપનું પ્રવેશદ્વાર ગણી ઘણી કંપનીઓએ બિટનમાં ઓફફસો ખોલી હતી અને િેન્ઝઝટ પછી શું ન્થથબત રહેશે તે મુદ્દે ભારતીય બિઝનેસીસે બચંતા િશાષવી હતી. મેયર ખાને કેબપટલમાં ૫૦,૦૦૦ જેટલા લોકોને રોજગારી આપતા ભારતીય બિઝનેસીસને હૈયાિારણ આપી હતી કે િેન્ઝઝટ પછી પણ રાજિાનીમાં તેઓને આવકાર મળશે અને લંડન સમગ્ર બવિમાંથી રોકાણ, વેપાર અને પ્રબતભાને આવકારશે. લંડનમાં સૌથી મોટા બવિેશી રોકાણકારોમાં ભારતીય કંપનીઓ િીજા ક્રમે હોવાથી મેયર તેમની સાથે સંિ​િં ો વિુ મજિૂત િનાવવા આતુર છે. મેયરની પ્રમોશનલ કંપની લંડન એડડ પાટિનસષના ડેટા અનુસાર જાપાન અને ચીન કરતા પણ લંડનમાં વિુ પ્રત્યક્ષ બવિેશી રોકાણ ભારતથી આવે છે. ભારત બસવાય સૌથી વિુ રોકાણ યુએસનું છે. ભારત લંડન માટે મહત્ત્વપૂણષ વેપારી ભાગીિાર છે તેમજ કેબપટલના બિઝનેસીસ માટે મોટું િજાર પણ છે. વષષ ૨૦૧૪માં લંડનથી ભારતમાં ૧.૨૯ બિબલયનના મૂલ્યની બનકાસો થઈ હતી.

ભારતીય રબઝનેસીસના પ્રરતરનરિઓ સાથેમેયર સારદક ખાન અનેડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ

કાયષક્રમ અગાઉ મેયર સાબિક ખાને જણાવ્યું હતું કે,‘લંડન સમગ્ર બવિમાંથી રોકાણ અને બિઝનેસ માટે ખુલ્લું છે અને ભારત સાથે તેના શ્રેષ્ઠ વેપારી સંિ​િં ો છે. અમારું મહાન નગર વૈબિક પ્રબતભાઓને આવકારવા સજ્જ હોવાની તેમને હૈયાિારણ આપીશ. લંડનમાં વિુ રોકાણને સહયોગ કેવી રીતે આપી શકાય તેની ચચાષ કરવા હું આતુર છુ.ં ’ કોડફેડરેશન ઓફ ઈન્ડડયન ઈડડથટ્રી (યુક)ે ના વડા અને બડરેઝટર શુદિતા સોનાદલકાએ જણાવ્યું હતું કે,‘યુકમે ાં રોકાણ કરતી ઝડપી પ્રગબત ભારતીય કંપનીઓમાંથી ૪૦ ટકા તો લંડનમાં આવેલી છે, જેનાથી એ મુદ્દો થપષ્ટ થાય છે કે લંડન પ્રત્યક્ષ બવિેશી ભારતીય રોકાણ માટે પસંિગીનું થથળ છે. તેમની વૈબવધ્યપૂણષ કામગીરી આઈટી, ફાઈનાન્ડસયલ સબવષસીસ, મીબડયા અને મનોરંજન, ટુબરઝમ તેમજ અડય પ્રકારોમાં પ્રસરેલી છે. તેમણે કહ્યું હતું કે,‘અમે આશા રાખીએ કે લંડન બિઝનેસ કરવા માટે આકષષક થથળ િની રહે અને િેન્ઝઝટ પછી પણ તેમના બહતો મજિૂત રહે. મેયર ખાન સાથે ભારતીય કંપનીઓની વાતચીત આ પ્રયાસની સાબિતી છે. ભારત અને લંડન વચ્ચે બિઝનેસ સંપકોષ વિુ ગાઢ િનાવવા CII મેયરની ટીમ સાથે કામ કરવા આતુર છે.’

યુકે ઈન્ડડયા બિઝનેસ કાઉન્ડસલના ચીફ ઓપરેબટંગ ઓફફસર કેદવન મેક્કોલે કહ્યું હતું કે,‘લંડનમાં ભારતીય બિઝનેસનો મોટો ફાળો છે અને લંડનના બિઝનેસ ભારતમાં મોટો ફાળો આપે છે. આ વખતે િેન્ઝઝટના કારણે જે અબનન્ચચતતા સજાષઈ છે ત્યારે લંડનમાં ભારતીય બિઝનેસીસનાં મંતવ્યો સાંભળવા મેયર અને તેમના ડેપ્યુટીએ જે સમય કાઢ્યો અને લંડન બિઝનેસ માટે ખુલ્લું હોવાની હૈયાિારણ આપી છે તેનો યુકે ઈન્ડડયા બિઝનેસ કાઉન્ડસલને આનંિ છે.’ બિઝનેસ સંપકોષને વિુ મજિૂત િનાવવા ‘ઈન્ડડયા ઈમબજિંગ ૨૦’ની ૨૦૧૭ની આવૃબિ માટે અરજી કરવા ભારતીય કંપનીઓને ઉિેજન અપાય છે. વૈબિક મહત્ત્વાકાંક્ષા િરાવતી િેશની સૌથી ઈનોવેબટવ હાઈ ગ્રોથ કંપનીઓની ઓળખ કરવા લંડન એડડ પાટિનસષ દ્વારા આ બિઝનેસ પ્રોગ્રામ હાથ િરવામાં આવ્યો છે. િીજા સહયોગી પ્રોગ્રામ માટેની અરજીઓ ૧૩ ઓઝટોિરથી ખુલ્લી મૂકાઈ છે, જેમાં ૨૦ ભારતીય કંપનીઓને લંડન આવવાની તક અપાશે, જ્યાં તેઓ મુખ્ય વૈબિક કંપનીઓના સીબનયર બિઝનેસ અગ્રણીઓ, વેડચર કેબપટલ ઈડવેથટસષ અને બનણષયકતાષઓને મળી અને શીખી શકશે.

22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

ડેદિડ કેમરનનેદિટનના સૌથી દનષ્ફળ િડા પ્રધાનોમાંસ્થાન

લંડનઃ રાજકારણ અને સમકાલીન રિરટશ ઈરિહાસના રાજકીય રનષ્ણાિોએ પૂવષ કન્ઝવવેરટવ વડાપ્રધાન ડેરવડ કેમરનને લેબર પાટટીના ગોડડન બ્રાઉન કરિાં પણ રનષ્ફળ વડાપ્રધાન ગણાવ્યા છે. ૧૯૪૫થી અત્યાર સુધી સત્તા પર રહેલા ૧૩ વડાપ્રધાનોની યાદીમાં પૂવષ વડા પ્રધાન કેમરન છેલ્લેથી ત્રીજા ક્રમે છે. વડાપ્રધાન પદે બીજી ટમષના રેંકકંગ પ્રમાણેિેમનેસૌથી રનષ્ફળ વડાપ્રધાન દશાષવાયા છે. લેબર પાટટીના વડા પ્રધાન ગોડડન િાઉન કરિાં પણ િેમની કામગીરી ખરાબ હિી. કેમરન પછીના ક્રમે સુએઝ કટોકટીના મામલે શાખ ગુમાવનારા સર એન્થની એડન અને માત્ર એક વષષ સત્તા પર રહેલા સર એલેક ડગ્લાસ-હોમ છે. અગાઉ આવો સવવે૨૦૦૪ અને૨૦૧૦માંયોજાયો હિો. લગભગ ૧૦માંથી ૯ લોકોએ જણાવ્યુંહિુંકે જૂન મરહનામાં યોજાયેલુંઈયુરેફરન્ડમ કેમરનની સૌથી મોટી રનષ્ફળિા હિી. એક વ્યરિએ દાવો કયોષહિો કેલોડડ નોથથે અમેરરકા ગુમાવ્યુંિે પછી કોઈપણ વડાપ્રધાનની આ સૌથી કારમી હાર હિી. સવવેમાં ૮.૫ પોઈન્ટ સાથે લેબરના ક્લેમન્ે ટ એટલી ફરી સૌથી સફળ વડાપ્રધાન રહ્યા હિા, જ્યારેમાગા​ારટે થેચર અનેટોની

બ્લેર અનુક્રમે ૭.૨ પોઈન્ટ અને ૬.૭ પોઈન્ટ સાથેબીજા અનેત્રીજા ક્રમે રહ્યાં હિાં. સર રવન્સ્ટન ચરચાલને૫.૪ પોઈન્ટ અપાયા હિા કારણ કેઆ રવશ્લેષણ યુિ સમયે િેમણે સંભાળેલા નેતૃત્વ પર નહીં પરંિ,ુ િેમની ૧૯૫૦ની સરકાર પર આધારરિ છે. િાઉનને ૪.૬, સર એલેક ડગ્લાસ-હોમને ૩.૮ અને સર એન્થનીને ૨.૪ પોઈન્ટ અપાયા છે. કેમરનને ૪ પોઈન્ટ જ મળ્યા હિા. પરંિ,ુ વષોષના ગઠબંધન માટે ૫.૬ િથા ૨૦૧૫ની ચૂં ટણીમાં રવજય મેળ્વ્યા બાદ સત્તા માટેમાત્ર ૨.૧ પોઈન્ટ મળ્યા હિા. આ સંશોધન કરનારા લીડ્સ યુરનવરસષટીના પ્રો. કેરવન થેક્સટને જણાવ્યું હિું કે ગઠબંધનના એક સફળ વડાપ્રધાન િરીકે ડેરવડ કેમરને મેળવેલી ખ્યારિ અને હાંસલ કરેલી િમામ રસરિઓ અને ઈરિહાસમાં િેમનુંસ્થાન િેક્ઝઝટ અનેિેમણેયોજેલા રેફરન્ડમ અને િેમાં મળેલા પરાજયને લીધે રહેશ.ે

• ઈંગ્લેન્ડ અનેવેલ્સમાંબળાત્કારની ફરરયાદો: પાંચ વષષમાંઈંગ્લેન્ડ અનેવેલ્સમાંપોલીસ સમક્ષ રેકોડડકરાયેલી બળાત્કારની ફરરયાદો વધીનેબમણી થઈ છે. જોકે, આક્ષેપો પછી સજા થવાના પ્રમાણમાંઘટાડો થયો હોવાનુંપણ પોલીસ અનેપ્રોસીઝયુટસષનુંકહેવુંછે. સત્તાવાળા માનેછેકેહાઈ પ્રોફાઈલ કેસીસ બહાર આવ્યાંપછી ન્યાયપિરિમાંઅરવશ્વાસ ઘટ્યો છેઅનેલોકોમાંજાિીય હુમલાઓનેરરપોટડકરવાની જાગૃરિ વધી છે. વષષ૨૦૧૫-૧૬માં મુખ્યત્વેસ્ત્રીઓ સરહિ પુખ્િ વયના ૨૩,૮૫૧ લોકોએ બળાત્કારની ફરરયાદ પોલીસ સમક્ષ નોંધાવી છે, જ્યારે૨૦૧૧-૧૨માંઆ સંખ્યા ૧૦,૧૬૦ની હિી. આ જ રીિે૨૦૧૧-૧૨માં૫,૮૭૮ બાળકો પર બળાત્કારના કકસ્સા પોલીસમાંનોંધાવાયા હિા, જેસંખ્યા ૨૦૧૫-૧૬માંવધીને૧૧,૯૪૭ થઈ હિી.

Your One Stop Solution Hub in India

Travel Assistance Financial and Legal Medical Assistance Real Estate Management Business Process Outsourcing Supply of items to the UK for any events

Set up by British expats - we understand your expectations better than anyone else!

India : +91 9979998965 ( ) U.K. : +44 7864043134 Email: heena@niyamiservices.com www.niyamiservices.com

INVESTMENT GOLD FOR SALE

GOLD BARS and gold bullion coins (Krugerrands, Maples, Sovereigns & Others)

¾Ъ.અщ.ªЪ. ╙¾³Ц

¢ђàª ઇ×¾щ窸щת Âђ³Ц³Ъ »¢¬Ъઅђ અ³щÂђ³Ц³Ц ╙ÂŨЦઅђ (¸щ´», Âђ¾ºЪ³ અ³щĝЮ¢ºщ׬) ¾щ¥щ¦щ. અЦ´³Ъ §λºЪ¹Ц¯ ¸ЦªъઅЦ§щ§ Âє´ક↕ÂЦ²ђ.

For Diwali, City Office: Gold Investments 88 Gracechurch Street, are offering a London EC3V 0DN Tel: 020-7283 7752/4080 1% discount Fax: 020-7283 7754 Simply use voucher Email: info@goldinvestments.co.uk code GUJARAT when

www.goldinvestments.co.uk

you buy online or over the phone


22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

સ્કોડટશ આઝાદી રેફરન્િમ ડિલની તૈયારી

ગ્લાસગોઃ થકોટિેડિના ફથટટ મિમનથટર અને થકોમટશ નેશનિ પાટટી (SNP)ના નેતા ડનકોલા સ્ટજજનેપાટટીની કોડફરડસિાંટુંક સિયિાં નવા થકોમટશ ઈન્ડિપેડિડસ મબિને પ્રમસિ કરવાની જાિેરાત સાથેથપષ્ટ કયુ​ું છે કે તેિના સાંસદો થેરેસા મેના િેન્ઝઝટ કાયદાઓનો મવરોધ કરશે. SNP િારા થકોટિેડિની આઝાદીના બીજા પોિ િાટેના મનયિો જાિેર કરાશે. થટજજને િાઉસ ઓફ કોિડસિાં િેન્ઝઝટમવરોધી સાંસદોનું ગઠબંધન બનાવવાની પણ ખાતરી આપી છે. સરકાર ઈયુ કાયદાનેનાબૂદ કરી તેના થથાને યુકે કાયદાઓ થથામપત કરવા િેન્ઝઝટ મબિ િાવવા િાગે છે, જેને થટજજને ‘િાિટ િેન્ઝજટ’ તરફનું કદિ ગણાવ્યું છે. આ કોડફરડસિાંિેપ્યુટી િીિર તરીકે ચૂંટાઈ આવેિા એન્ગસ રોિટટસને થકોમટશ આઝાદી તદ્દન નજીક િોવાનુંજણાવ્યુંિતું . થકોમટશ િેબર િીિર કેઝીઆ િગિેલે જણાવ્યું િતું કે થકોમટશ િેબર પાટટી પાિાજિેડટ સિક્ષ િૂકાનારા કોઈ પણ આઝાદી રેફરડિ​િ મબિનો મવરોધ કરશે. ફથટટ મિમનથટરે ‘દેશના મિતોનું રક્ષણ કરવા’ િાચજ ૨૦૧૯ના અંત પિેિા િેન્ઝઝટ અિ​િી થાય તે પિેિા થકોટિેડિનો બીજો આઝાદી જનિત િેવાની પણ ધિકી આપી િતી. થકોમટશ આઝાદી િાટેના નવા મનયિો પરાિશજ િાટે આગાિી સપ્તાિેજાિેર કરાશે.

@GSamacharUK

બ્રિટન 3

GujaratSamacharNewsweekly

વડા પ્રધાન થેરેસા મે૬-૮ નવેમ્બરેભારતની મુલાકાત લેશે

રુપાંજના દત્તા લંિનઃ ભારતના વિા પ્રધાન નરેન્દ્ર મોદીના આિંત્રણને િાન આપી યુનાઈટેિ કકંગ્િ​િના વિા પ્રધાન થેરસ ે ા મે ૬થી આઠ નવેમ્બર, ૨૦૧૬ના ત્રણ મદવસોએ ભારતની સિાવાર િુિાકાત િેશે તેિ િંિનના ભારતીય િાઈ કમિશનની અખબારી યાદીિાં જણાવાયુંછે. થેરસ ે ા િેએ વિા પ્રધાનનો િોદ્દો ધારણ કયાજ પછી યુરોપની બિાર આ તેિની પ્રથિ ઓવરસીઝ મિપક્ષી િુિાકાત છે. આ િુિાકાતિાંવિા પ્રધાન િેયુકે અને ભારત વચ્ચે વ્યૂિાત્િક ભાગીદારી મવકસાવવા તેિજ ગાઢ સંપકોજ અને સિકારના મનિાજણ મવશેવિા પ્રધાન િોદી સાથેચચાજ િાથ ધરશે. ભારતની િુિાકાત દરમિયાન વિા પ્રધાન િે અને વિા પ્રધાન િોદી સંયક્ત ુ પણેઈન્ડિયા-યુકેટેક સમિટનું ઉદ્ઘાટન કરશે. વિા પ્રધાન િેની સાથેિુખ્યત્વેિઘુઅને િધ્યિ મબઝનેસીસ સમિત વેપાર પ્રમતમનમધિંિળ પણ પ્રવાસિાં સાિેિ થશે. ઈન્ડિયા-યુકેજોઈડટ ઈકોનોમિક િેિ કમિટી (JETCO)નું સિ-અધ્યક્ષથથાન સંભાળવા ભારતની િુિાકાતે આવતા યુકન ે ા સેક્રટે રી ઓફ થટેટ ફોર ઈડટરનેશનિ િેિ મિ. લીઆમ ફોક્સ પણ વિા પ્રધાન િેની સાથે રિેશ.ે નવી મદલ્િીિાં નવેમ્બર ૭ અને૯ વચ્ચેયોજાનારા ઇન્ડિયા-યુકે ટેક સમિટનું આયોજન ભારતના મવજ્ઞાન અને ટેકનોિોજી મિપાટટિડે ટ તેિજ કોડફેિરેશન ઓફ ઇન્ડિયન

ઇડિથિીઝ (CII) િારા કરાયું છે. ૬૦ વષટીય વિાપ્રધાન િે પોતાના પ્રથિ િેિ મિશનિાંશ્રેષ્ઠ મિમટશ મબઝનેસના ઉદાિરણ ભારત િઈ જશે. યુકન ે ા મવમવધ મવથતારોિાંથી પસંદ કરાયેિા મબઝનેસ પ્રમતમનમધિંિળિાં કામિટફન્થથત સાયબર મસઝયુમરટી કંપની જીઓિાંગ, સાઉથ-ઈથટની ક્રીએમટવ એનજીજકંપની ટોફફટક ે, કેમ્િીજની થિાટટમસટી સોલ્યુશડસ સંબમંધત કંપની ટેિડે સાનો પણ સિાવેશ કરાયો છે. ઉલ્િેખનીય છે કેનોંધપાત્ર િેિર, ફાઈનાન્ડસયિ એનામિથટ તેિજ એમશયન વોઈસના કટારિેખક અલ્પેશ પટેલ પણ વિા પ્રધાન િેના ભારત જનારા પ્રમતમનમધિંિળિાંજોિાશે. ભારત િુિાકાત અગાઉ બોિતાં વિા પ્રધાને જણાવ્યુંિતું કે,‘આપણે યુરોમપયન યુમનયનને છોિી રહ્યા છીએ ત્યારે યુકે િાટે આપણા ખંિની આગળ વધી વ્યાપક મવિ​િાંનવી આમથજક અને રાજિારી વૈમિક ભૂમિકાના મનિાજણની તક આપણી સિક્ષ છે. હુંઆ તક ઝિપી િેવાંિાટેિક્કિ છુ. આપણેિેિ મિશન સાથેભારત જઈ રહ્યા છીએ ત્યારેઆપણેએક સંદશ ે ો પાઠવીશુંકેયુકેિુક્ત વેપાર િાટે સૌથી ઉત્સાિી, સાતત્યપૂણજ અનેસૌથી પ્રતીમતજનક મિ​િાયતી બની રિેશ.ે ભૂતકાળિાં િેિ િેમિગેશડસનું ધ્યાન િોટા મબઝનેસીસ પર રિેતુંિતુંપરંત,ુ હું સંપણ ૂ પજ ણે મિમિશ મબઝનેસીસને િાડયતા આપતો નવો અમભગિ અપનાવવાં િાગુંછું . આથી, આ વખતે િઘુ અને િધ્યિ કક્ષાના

મબઝનેસીસ પર ધ્યાન કેન્ડિત કરાશે અને િ​િત્ત્વની બાબત એ પણ છે કે યુકન ે ા તિાિ મવથતારોિાંથી િેમિગેશનં પ્રમતમનમધત્વ િળશે. હુંદરેક િાટે કાયજરત અથજતત્ર ં નુંસજજન કરવાં ઈચ્છુંછુંઅને આંતરરાષ્ટ્રીય િેિ મિશડસ તરફનો આ નવો અમભગિ તેનેિાંસિ કરવાિાં િદદરૂપ બની રિેશ.ે’ ‘આપણા બે દેશો વચ્ચેના સંબધ ં ો િજબૂત છેઅનેઆપણા રાષ્ટ્રીય જીવનિાં ભારતીય િાયથપોરા િ​િત્ત્વની ભૂમિકા ભજવે છે. વિા પ્રધાન િોદી સાથેની વાતચીતિાંહુંબંનેદેશો િાટેિાભકારી, નોકરીઓ અને સંપમિના સજજન તેિજ િીફેડસ અને મસઝયુમરટી જાળવવા સંબધ ં ોના મનિાજણને આગળ વધારીશ.’ વિા પ્રધાન િે ભારતના બે શિેરની િુિાકાત િેશ.ે તેઓ રાજધાની નવી મદલ્િીિાં વિા પ્રધાન િોદીની સાથેઈન્ડિયા-યુકે ટેક સમિટનું ઉદ્ઘાટન કરશે. સાઉથ એમશયાની સૌથી િોટી ટેકનોિોજી કોડફરડસ ટેર સમિટ બંને દેશો વચ્ચે ટેકનોિોજી સંબમંધત વેપારને આગળ

વધારવાનો િંચ પૂરો પાિશે. આ પ્રવાસ વિા પ્રધાન િેિાટેબીજી ભારત િુિાકાત બની રિેશ.ે યુકિે ાં ભારતીય િૂળના આશરે૧.૫ મિમિયન િોકો વસે છે ત્યારે ભારતીય િાયથપોરા આપણા રાષ્ટ્રીય જીવનિાં િ​િત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારત િવેઆપણા િાટેબીજા ક્રિનો સૌથી િોટો આંતરરાષ્ટ્રીય નોકરીસજજક દેશ છે. ગયા વષવેભારતે૧૪૦ પ્રોજેઝટ િારફત નવી ૭,૧૦૫ નોકરીનું સજજન કયુ​ું િતું અને યુકિે ાં ભારતીય કંપનીઓ સિગ્રતયા ૧૦૦,૦૦૦થી વધુ િોકોને

રોજગારી આપે છે. આપણા બંને દેશો વચ્ચેઅનોખા સંબધ ં ો છેઅને િજુતેિાંવૃમિની મવપુિ ક્ષિતા છે. ગત બેવષજદરમિયાન યુકિે ાંિુખ્ય પાંચ ભારતીય ઈડવેથટિેડટ્સ આ િુજબ છેઃ • JLRનું૯૭ મિમિયન પાઉડિનુંરોકાણ, ૩,૮૨૦ નોકરીનું સજજન • ટાટા િોટસજનું ૮૪ મિમિયન પાઉડિનુંરોકાણ, ૧,૮૨૫ નોકરીનુંસજજન• ફથટટસોસજનું૩૧ મિમિયન પાઉડિનુંરોકાણ, ૬૭૮ નોકરીનુંસજજન • નેતરવાિાનું૨૦ મિમિયન પાઉડિનુંરોકાણ, ૧૫૨ નોકરીનુંસજજન • ઈન્ડિયા બુલ્સનું ૬૬ મિમિયન પાઉડિનુંરોકાણ, ૧૫૦ નોકરીનુંસજજન.

'મેડિકલ ટુરીઝમ' અને 'કોમ્યુડનટી અોગગેનાઇઝેશન્સ' ડિશેષાંકની નિલી ભેટ

વાચક મિત્રોના કરકિળિાંઅવનવી િામિતી ધરાવતા મવમવધ થીિ બેઝ મવશેષાંકો સાદર કરવાની પરંપરાના ભાગરૂપે ‘ગુજરાત સિાચાર અને એમશયન વોઇસ’ િારા દીપાવમિના આ શુભ પવવે રસપ્રદ અને ઉપયોગી િેખોથી સુસજ્જ ગ્િોસી પેપર પર તૈયાર કરાયેિ મવશેષાંક 'િેમિકિ ટુરીઝિ' અને યુકેિાં આવેિી આપણી સાિાજીક સંથથાઅો અનેિંમદરો મવષેરસપ્રદ િામિતી ધરાવતા િેખો તેિજ યાદીઅોનો સિડવય ધરાવતો 'કોમ્યુમનટી અોગવેનાઇઝેશડસ' મવશેષાંક આ સપ્તાિે ‘ગુજરાત સિાચાર’ના અંક સાથે સવવે િવાજિી ગ્રાિક મિત્રો સિક્ષ સાદર રજૂ કરતા ગૌરવ અનુભવીએ છીએ. આ મવશેષાંકો આપને કેવા િાગ્યા તેના અમભપ્રાય અિનેજરૂરથી જણાવજો.


4 ટિ​િન

@GSamacharUK

22nd October 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ટિટિશ નાગટરકોનેસામૂટિક યુકેમાંચાઈલ્ડકેર સૌથી મોંઘી! રોધરિામ બાળ યૌનશોષણ ઈટમગ્રેશનની સૌથી વધુટચંતા કેસમાંઆઠ આરોપી દોટષત

લંડનઃ વિવટશ નાગવરકોના ૪૨ ટકાથી િધુ માટે સામૂવિક ઈવમગ્રેશન સૌથી મોટી વચંતા છે. Ipsos MORI દ્વારા ૨૫ દેશના કરાયેલા સિચેમાં વિટન આ મુદ્દે સૌથી િધુ વચંવતત છે. િડા પ્રધાન થેરેસા મે િધુ સખત ઈવમગ્રેશન કસટ્રોલનો કેસ આગળ િધારિા આ સિચેનો ઉપયોગ કરી શકે છે. જોકે, વિશ્વની સૌથી મોટી પાંચ વચંતાની યાદીમાં આ મુદ્દો નથી. બેરોજગારીની વચંતા સમગ્ર વિશ્વમાં મુખ્ય છે પરંતુ, વિટનની મુખ્ય પાંચ વચંતામાં તેનો સમાિેશ થતો નથી. દેશ જે વદશામાં જઈ રહ્યો છે તેના વિશે ૪૪ ટકા વિવટશરોએ િકારાત્મક પ્રવતભાિ આપ્યા છે. સિચેના આ તારણો થેરેસા મેને તેમના િેશ્ઝઝટ િાટાઘાટોમાં મદદરુપ બની શકે છે. સરકાર ઈયુ ઈવમગ્રેશન પર નિા કડક વનયંત્રણો લાદે નવિ તે માટે મોટા વબઝનેસીસનું ભારે દબાણ છે. વિટને વસંગલ માકકેટની સુવિધાના બદલામાં માઈગ્રસટ્સની મુિ અિરજિરની છૂટ ચાલુ રાખિું જોઈએ તેિી દલીલો કરતા વબઝનેસ અગ્રણીઓ અને સાંસદો દેશની જનતાથી અલગ િોિાનું આ સિચેના તારણોથી જાણિા મળે છે. ઊંચા ઈવમગ્રેશનના લીધે ૪૨ ટકા વિવટશરો વચંવતત છે તેની સામે જમસની (૪૧ ટકા), સ્િીડન (૩૩ ટકા), ઈટાલી (૩૨ ટકા),

બેશ્જજયમ (૨૭ ટકા), િાસસ (૨૬ ટકા), યુએસ (૨૨ ટકા), ઓસ્ટ્રેવલયા અને તુકગી (૨૦ ટકા) અને કેનેડા (૧૯ ટકા)ને માઈગ્રેશનની સમસ્યા નડી રિી છે. બીજી તરફ, રવશયા (૬ ટકા), જાપાન (૫ ટકા), ચીન અને ભારત (૩ ટકા)ને ઈવમગ્રેશનની વચંતા સતાિે છે. આ ૨૫ દેશમાં વિટનને ઉગ્રિાદની પણ વચંતા છે, જેમાં ૨૮ ટકાએ તેના વિશે વચંતા દશાસિી છે. આ ઉપરાંત, યુકેની પાંચ મુખ્ય વચંતામાં િેજથકેર (૩૪ ટકા), ત્રાસિાદ (૩૧ ટકા), ગરીબી અને સામાવજક અસમાનતા (૨૯ ટકા)નો સમાિેશ થાય છે. આજચેસટીના, ઓસ્ટ્રેવલયા, બેશ્જજયમ, િાવઝલ, કેનેડા, ચીન, િાસસ, વિટન, જમસની, િંગરી, ભારત, ઈઝરાયેલ, ઈટાલી, જાપાન, મેશ્ઝસકો, પોલાસડ, પેરુ, રવશયા, સાઉદી અરેવબયા, સાઉથ આવિક્રા, સાઉથ કોરીઆ, સ્પેન, સ્િીડન, તુકગી અને યુનાઈટેડ સ્ટેટ્સના ૬૫થી ઓછી િયના લોકોનો ઓનલાઈન સિચે કરિામાં આવ્યો િતો.

લંડનઃ એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ અનુસાર સમગ્ર વિશ્વમાં યુકમે ાં ચાઈજડકેર સૌથી મોંઘી છે. પવરિારો નસસરી અને બાળકોનું ધ્યાન રાખનારાઓ પાછળ તેમની આિકનો ત્રીજો વિસ્સો ખચચે છે. બે િષસથી નાના બાળકને ફૂલટાઈમ નસસરીમાં મોકલિા માટે સપ્તાિના ૨૨૨ પાઉસડ ખચસિા પડે છે, જે િાસસ અને જમસનીમાં આ માટે કરાતાં ખચસ કરતા ત્રણ ગણો છે. બીજી તરફ, કામકાજ કરતી માતાઓએ બાળસંભાળ પાછળ િાવષસક સરેરાશ ૧૧,૩૦૦ પાઉસડ અને લંડનમાં ૧૫,૭૦૦ પાઉસડ સુધી ખચસ કરિો પડે છે. સરકાર ઓછી આિક ધરાિતાં લોકોને ચાઈજડકેર બાબતે િધુ સરકારી સિાય આપિા માગે છે, પવરણામે મધ્યમિગગીય પવરિારોએ તેની ઊંચી કકંમત ચુકિ​િી પડે છે. િષસ ૨૦૧૭થી ધનિાન પેરસટ્સ વસિાય તમામને ત્રણ અને ચાર િષસના બાળક માટે સપ્તાિના ૩૦ કલાક વનઃશુજક ચાઈજડકેર મળતી થશે. ૩૫ ઔદ્યોવગક દેશોના જૂથ ઓગચેનાઈઝેશન ફોર ઈકોનોવમક કો-ઓપરેશન એસડ ડેિલપમેસટ (OECD)ના અભ્યાસ મુજબ વિવટશ દંપતીઓની ચોખ્ખી આિકના ૩૩.૮ ટકા બાળસંભાળ પાછળ ખચાસય છે. યુરોપના તમામ તેમજ બાકીના પશ્ચચમ જગતના દેશો કરતા આ આંકડો ઊંચો છે. યુકન ે ા તાજા આંકડા દશાસિે છે કે બે િષસથી નાના બાળકને સપ્તાિના ૫૦ કલાક નસસરીમાં મોકલિાનો સરેરાશ ખચસ ૨૧૭.૫૭ પાઉસડ આિે છે અને બાળકનું ધ્યાન રાખનારી વ્યવિને ૫૦ કલાક માટે સરેરાશ ખચસ ૨૦૨.૨૨ પાઉસડ આિે છે OECD દેશોમાં બે પેરસટના પવરિારમાં બાળસંભાળ માટે સરેરાશ ખચસ ચોખ્ખી આિકના ૧૩ ટકા જેટલો છે. િાસસ અને જમસનીમાં પેરસટ્સ અનુક્રમે ૧૩ અને ૧૦ ટકાથી ઓછો ખચસ કરે છે. અંગ્રેજીભાષી દેશોમાં ખચસનું પ્રમાણ ઊંચુ છે. યાદીમાં ૨૯ ટકા ખચસ સાથે સયુ ઝીલેસડ બીજા સ્થાને અને આયલચેસડ, યુએસ અને સ્િીટ્ઝલચેસડ અનુક્રમે ૨૭.૪, ૨૫.૬ અને ૨૪.૧ ટકા ખચસ સાથે તે તે પછીના ક્રમે આિે છે. આ યાદીમાં યુરોપીય દેશો નીચા ક્રમે છે કારણકે માતાઓ કામ કરી શકે તે માટે ત્યાં ચાઈજડકેર માટે િધુ ભંડોળ આપિામાં આિે છે.

ઉપર (ડાબેથી) આસસફ અલી, વાલીદ અલી, સાગીર હુસેન, નઈમ રફફક, મોહમ્મદ વાઈદ, મસૂદ મસલક, ઈશ્તિઆક ખાસલક અનેબશારિ હુસેન

લંડનઃ રોધરિામમાં ૧૯૯૯થી ૨૦૦૩ના સમયગાળામાં ત્રણ બાળાના બળાત્કાર અને યૌનશોષણ સંબવં ધત ૧૬ આરોપમાં આ જ શિેરના આઠ પુરુષઆસસફ અલી, વાલીદ અલી, સાગીર હુસેન, નઈમ રફફક, મોહમ્મદ વાઈદ, મસૂદ મસલક, ઈશ્તિઆક ખાસલક અને બશારિ હુસેનને દોવષત ઠરાિાયા છે. આ આરોપીઓને ચોથી નિેમ્બરે સજા જાિેર કરિામાં આિશે. શેકફજડ ક્રાઉન કોટટમાં ૧૨ સપ્ટમ્ે બરે ટ્રાયલ શરૂ થઈ િતી અને જ્યુરીએ ૧૭ કલાકથી િધુ ચચાસવિચારણાના અંતે તેમને દોવષત જાિેર કયાસ િતા. જ્યુરીએ જણાવ્યું િતું કે આરોપીઓએ ૧૩ િષસ જેટલી નાની બાળા સવિતના વિશ્ઝટમ્સનું યૌનશોષણ કરી તેમને અનુવચત કાયસ કરિાની ફરજ પાડી િતી. એક છોકરી અને તેના પવરિારે પોલીસ, તેમના સાંસદ અને તત્કાલીન િોમ સેક્રટે રી સમક્ષ

ફવરયાદ કરી િતી. જોકે, આ પુરુષોથી બચિા તેઓ આખરે સ્પેન રિેિા ચાલી ગયાં િતાં. આ ગેસગમાં સાગીર હુસેનને વરંગલીડર ગણાિાયો િતો. ચુકાદા પછી સાઉથ યોકકશાયર પોલીસના વડટેશ્ઝટિ ચીફ ઈસસ્પેઝટર માસટિન ટાટે જણાવ્યું િતું કે, ‘આ ચુકાદો િષોસ સુધી શોષણ સિન કરનારી વિશ્ઝટમ્સ માટે વિશેષ મિત્ત્િ ધરાિે છે. તેમણે ભારે બિાદુરી દાખિી છે. યુિાન છોકરીઓના જાતીય શોષણ અંગે પોલીસ, રોધરિામ કાઉશ્સસલ અને ક્રાઉન પ્રોસીઝયુશન સવિસસની ત્રણ િષસની જિેમતના પગલે ટ્રાયલમાં સફળતા મળી છે.’ યોકકશાયર એસડ િમ્બરસાઈડ ક્રાઉન પ્રોસીઝયુશન સવિસસના પીટર માન તેમજ રોધરિામ કાઉશ્સસલમાં વચજડ્રન એસડ યંગ પીપજસ સવિસસના સ્ટ્રેટવે જક વડરેઝટર ઈયાન થોમસે પણ વિશ્ઝટમ્સની વિંમતને વબરદાિી િતી.

SHREE JALARAM JYOT MANDIR Charity Reg. 1105534 under L M (UK) Trust NEW VIRPURDHAM IN WEMBLEY WASP, REPTON AVENUE, SUDBURY, WEMBLEY, MIDDX HA0 3DW TEL: 020 8902 8885 / 07958 275 222 Email: mahajanwadi@aol.com

Website: www.jalaramjyotuk.com

BUSES: 18/92/204/245

GIFTS THAT LAST A LIFETIME

STATION: SUDBURY TOWN AND NORTH WEMBLEY

╙±¾Ц½Ъ ĬÂє¢ђ

⌡ ¥ђ´¬Ц ´а§³ ⌐ º╙¾¾Цº ¯Ц.∩√ ઓĪђ¶º, ∟√∞≠ ÂЦє§щ≠.∩√°Ъ ºЦĦщ∞√ ÂЬ²Ъ, ´аU ¶Ц± ĬÂЦ± ÂЦє§щ≠.∩√°Ъ ºЦĦщ≤ ÂЬ²Ъ ¹§¸Ц³ ±Ъ« £∟≈ ⌡ અ׳કвª ⌐ Âђ¸¾Цº ¯Ц.∩∞ ઓĪђ¶º,∟√∞≠ ¶´ђºщ∟.∩√°Ъ ºЦĦщ≤ ÂЬ²Ъ ¶´ђºщ∞ ÂЬ²Ъ¸Цє¾ç¯Ь»Ц¾Ъ³щ¸аક¾Ъ, ⌡ અ¸щઆ´³Ц ¸Цªъઅ׳કвª³ђ ĬÂЦ± £∞∞ ¥аક¾¾Ц°Ъ ¯ь¹Цº કºЪ¿Ьє. અ׳કвª ±¿↓³ ¶´ђºщ∟.∩√°Ъ ºЦĦщ≤ ÂЬ²Ъ, આº¯Ъ ¶´ђºщ∟.∩√ અ³щÂЦє§щ≠.∩√ ¾Ц¢щ

¯Ь»ÂЪ ╙¾¾Цà ¿Ьĝ¾Цº ∞∞ ³¾щܶº

¯Ь»ÂЪ ╙¾¾Цà ¿Ьĝ¾Цº ∞∞ ³¾щܶº ÂЦє§щ≠°Ъ ºЦĦщ∞√ ÂЬ²Ъ (ÂЦє§щ≠°Ъ ≡.∩√ ÂЬ²Ъ ĬÂЦ±) ç´ђ×ÂÂ↓¶³¾Ц ઈɦ¯Ц »ђકђ³щÃЦ» ³℮²®Ъ કºЦ¾¾Ц ╙¾³є¯Ъ

§»ЦºЦ¸ §¹є¯Ъ ઉ§¾®Ъ

TREASURES OF INDIA Celebrating India’s rich and vibrant history, this unique collection of 5 Fine Silver 1oz CASH coins depicts India’s most recognisable treasures, the Tiger, the Elephant, the Peacock, the Lotus and the Taj Mahal. Presented in a bespoke gift box.

Available to purchase and view across London WEMBLEY

Kenya Jewellers Tel. 0208 902 2106

EAST LONDON

Pure Jewels Tel. 0208 470 1221 www.purejewels.com MAYFAIR

The East India Company Tel. 0203 205 3390 www.theeastindiacompany.com

TOOTING

Minar Jewellers Tel. 0208 767 7627

º╙¾¾Цº ≠ ³¾щܶº Â¾Цºщ∞∞°Ъ ºЦĦщ≥ ÂЬ²Ъ ⌡ þ³ Â¾Цºщ∞∞°Ъ ¶´ђºщ∞ ÂЬ²Ъ .. ક´» ±Ъ« £≈∞ ⌡ ĬÂЦ± ¶´ђºщ∞°Ъ ∟ ÂЬ²Ъ ⌡ ·§³ ¶´ђºщ∩°Ъ ÂЦє§щ≠ ÂЬ²Ъ, ઉ§¾®Ъ ±º╙¸¹Ц³ કыક કЦ´¾Ц¸Цєઆ¾¿щ §»ЦºЦ¸ §¹є¯Ъ³Ъ ઉ§¾®Ъ ¸Цªъ£®Ъ આ䥹↓§³ક ĬT╙Ǽઓ, ĬÂЦ±³Ьє╙¾¯º® કºЦ¿щ Âђ¸¾Цº ≡ ³¾щܶº ⌡ §»ЦºЦ¸ ¶Ц¾³Ъ ¶´ђºщ∩ °Ъ ÂЦє§щ≈ ÂЬ²Ъ, ĬÂЦ± ÂЦє§щ≠.∩√ °Ъ ≡.∫≈ ÂЬ²Ъ ⌡ ·§³ ºЦĦщ≤ °Ъ ∞√ ÂЬ²Ъ ⌡ ¢Ьι¾Цº ∞√ ³¾щܶº ⌡ §»ЦºЦ¸ ¶Ц¾³Ъ ¶´ђºщ∩ °Ъ ÂЦє§щ≈ ÂЬ²Ъ ⌡ ·§³ ÂЦє§щ≠.∩√°Ъ ºЦĦщ≥.∩√ ÂЬ²Ъ, ¶Ц±¸ЦєĬÂЦ± આ¡Ц ¾Á↓³ђ આ Âѓ°Ъ ¸ђªђ ĬÂє¢ ¦щ, ç´ђ×ÂÂ↓અ³щ±Ц³ આ¾કЦ¹↓¦щ.

╙³¹╙¸¯ કЦ¹↓ĝ¸ђњ

⌡ ±º ¢Ьι¾Цºщ§»ЦºЦ¸ ·§³ ÂЦє§³Ц ≠.∩√°Ъ ºЦ╙Ħ³Ц ∞√.√√ ÂЬ²Ъ °Ц½ અ³щઆº¯Ъ ÂЦє§³Ц ≡.∫≈ ¾Цƹщઅ³щ¯щ´¦Ъ, ĬÂЦ± ╙¾¯º®. ç´ђ×º╙¿´њ £401.00,..... ¹§¸Ц³ ≡≈ ¸Ãщ¸Ц³ »Ц¾Ъ ¿ક¿щ. ⌡ ±º ¿╙³¾Цºщ∟∞ Ã³Ь¸Ц³ ¥Ц»ЪÂЦ.. Â¾Цº³Ц ∞√.√√ °Ъ ¶´ђº³Ц ∞.√√ ÂЬ²Ъ. આ ´¦Ъ ĬÂЦ± ╙¾¯º®.. ç´ђ×º╙¿´њ £326.00.... MANDIR NEEDS HINDU PRIEST ⌐ APPLY BY EMAIL: jalaramjyot@aol.com

Âє´ક↕њ ÂЪ. §щ. ºЦ·щι

07958 275 222 ²Ъºщ³ ´ђ´ª 07791 050 220 ¸Ãщ×ĩ ¢ђકЦ®Ъ 020 8841 1585 અЩç¸¯Ц¶Ãщ³ ¯×³Ц 07905 348 333

¢ЪºЪ¿ ¸¿ι 07956 863 327 ²Ъºщ³ ¢╙ઢ¹Ц 07946 304 651 અι®Ц¶Ãщ³ ¾7®Ъ 020 8991 0908 ¸є╙±º 020 8902 8885


22nd October 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

His Holiness Pramukh Swami Maharaj P

Shuubh Sh S Shubh ubbhh Deepav D pa p ali

5

GujaratSamacharNewsweekly

Sh hri Akshar Purushottam ttam Maharaj aharaj

His Holiness H ness Mahan nt Swamii Maharaj

& Nuttan Va a hA arsh Abhinaan anddaan

BAPSS Swaminarayan BAPS SSwa i a yan SSanstha, Sansstha ha,, U UK K wishes i h ever yone a veer y Hap appyy Di Diwaali li an nd d PProspeerous New Yeear

Diwali Di Diw D iwa wa i & A Annaaakku Ann An kuut D waali Diwa ali

An nn n nakut k ku

H delicious Hot deeliicio ici ciouss snac snack snacks ks will will be available va le on n both b th h days da s from ffr m food d stalls stall st llss e

r r

day Sh h t r

. M

Annakut A Anna kut Daarrshan h att oth han th herr B h BA APSS M Maand dirss arro round d the he U UK K

Organisers: BAPS Swamin naraya an San nstha, UK


6 દિટન

@GSamacharUK

આ§щ§ ¸є¢Ц¾ђ....

એક ¾Á↓³Ьє»¾Ц§¸....

¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº £∩√.√√ + એ╙¿¹³ ¾ђઇ £∩√.√√ = ¶×³щÂЦدЦ╙Ãકђ £≠√.√√ એક ÂЦ°щ¸ЦĦ £∩≠.√√ ¶¥¯ £∟∫.√√ એª»щકы∫√%³Ъ ¶¥¯...

'¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº' ╙¾´Ь», ╙¾ΐÂ³Ъ¹ અ³щ╙¾ç8¯ Â¸Ц¥Цºђ... અ¾³¾Ц »щ¡ђ, કђ»¸ђ અ³щ╙¾·Ц¢ђ³ђ ¸׾¹... ╙¾╙¾² ╙¾¿щÁЦєકђ, ╙±¾Ц½Ъ ઔєєક અ³щ કы»щ׬º £щº ¶щ«Ц ¸µ¯ ¸щ½¾ђ...

¸ЦĦ £≠ ¾²Цºщ·ºЪ³щઆ´³Ц Âє¯Ц³ђ ¸Цªъ'એ╙¿¹³ ¾ђઇÂ' ¸є¢Ц¾ђ..

»¾Ц§¸ ¸Цªъ¹ђÆ¹ ¶ђÄÂ¸Цє કºђ

'¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº' અ³щ'એ╙¿¹³ ¾ђઇÂ'³Ьє¾Á↓³Ьє»¾Ц§¸ ¸ЦĦ £∩≠ એª»щºђ§³Ц ¸ЦĦ ≥ ´щ×Â

¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº અ³щએ╙¿¹³ ¾ђઇÂ

¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº

એ╙¿¹³ ¾ђઇÂ

¯Ц. ∞-∞∞-∞≠°Ъ »¾Ц§¸³Ц ³¾Ц ±º આ ¸Ь§¶ ºÃщ¿щ

G.S.

1 Year 2 Years

£30 £54

UK A.V. Both £30 £54

EUROPE G.S. A.V. Both

£36 £65

£78 £145

£78 £145

£130 £250

G.S. £95 £174

WORLD A.V. Both

£95 £154.50 £174 £288

¡Ц ³℮²њ ∩√ ╙±¾Â ´¦Ъ »¾Ц§¸³Ъ ºક¸³ЬєºЪµі¬ ¸½¿щ³╙Ãє.

¸Ãщº¶Ц³Ъ કºЪ³щઆ µђ¸↓³щકЦ´Ъ³щ¥щક કыĝы╙¬ª/¬ъ╙¶ª કЦ¬↔³Ъ ¸Ц╙Ã¯Ъ ÂЦ°щ³Ъ¥щ³Ц º³Ц¸щ¸ђક»Ъ આ´ђ

GUJARAT SAMACHAR & ASIAN VOICE

ઇ-એ╙¬¿³ ¸Цªъ ╙Ŭક કºђ

12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW

Tel: 020 7749 4080 Fax: 020 7749 4081 E-mail: support@abplgroup.com NAME

ADDRESS Email:

£

www.abplgroup.com

www.abplgroup.com

POST CODE

TEL:

I'd like to be kept up to date by email with offers and news from ABPL

Please charge my Please charge my K Visa K Mastercard K Credit K Debit card for

Card No:

Card Expiry date

Signature

Date

Â╙¾¿щÁ ³℮²: ‘¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº│ અ³щ‘અщ╙¿¹³ ¾ђઇÂ│³Ц Âѓ ĠЦÃકђ³щ§®Ц¾¾Ц³Ьєકы§щઅђ ĝы¬Ъª કЦ¬↔°Ъ ¯°Ц ç¾Ъ¥ કЦ¬↔°Ъ ¯щ¸³Ьє»¾Ц§¸ ·º¿щ, ·ºщ¦щ¯щઅђ³Ц ¶′ક çªъª¸щת¸Цє‘www.abplinternet transaction’ »¡Цઇ³щઅЦ¾¿щ. અЦ ¶Ц¶¯ ¡Ц ³℮² »щ¾Ъ. Cheque payable to Gujarat Samachar / Asian Voice

»¾Ц§¸Ъ ĠЦÃકђ ¸Цªъઅ¢Ó¹³Ъ Âа¥³Ц: અЦ´ Ãђ»Ъ¬ъ¸Цє§¾Ц³Ц Ãђ અ³щ¯щ¸¹ ±º╙¸¹Ц³ ─¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº અ³щઅщ╙¿¹³ ¾ђઇÂ┌ ¶є² કºЦ¾¾Ц Ãђ¹ કыઆ´³Ьº³Ц¸Ь¶±»Ц¹ЬєÃђ¹ ¯ђ અ¢Цઉ°Ъ ¯щ³Ъ 9® »щ╙¡¯¸Цєª´Ц», µыÄ કыઇ¸щ» ˛ЦºЦ ¸ђક»¾Ц ╙¾³є¯Ъ. µђ³ ´º અщઔєє ઔєє¢¢щ¾Ц¯¥Ъ¯ ³ કº¾Ц ╙¾³є¯Ъ ¦щ. અђЧµÂ ¿╙³¾Цºщઅ³щº╙¾¾Цºщ¶є² ºÃщ¦щ.

SKANDA HOLIDAYS ® EXPLORE THE WORLD Travel with award winning group and tailor made specialist

20 DAY – GRAND SOUTH AMERICA

( Peru ,Bolivia , Chile , Argentina , Brazil) Dep: 12 Nov , 16 Jan , 01 Mar , 06 Apr , 05 May , 08 Sep

30 DAY - GRAND TOUR OF AUSTRALIA Dep: 25 Nov, 16 Jan, *£5699 02 Mar , 06 Apr 15 DAY SOUTH EAST ASIA

(SINGAPORE – MALAYSIA –THAILAND )

Dep: 18 Nov, 16 Jan, 21 Feb, *£1799 14 Mar, 16 Apr, 19 May, 06 Jun, 02 Jul, 28 Aug, 20 Sep

16 DAY – WONDERS OF MEXICO – COSTA RICA – PANAMA Dep: 19 Nov, 20 Jan, 25 Feb, *£3099 02 Apr, 05 May, 30 Sep, 25 Oct

15 DAY – SCENIC JAPAN & SOUTH KOREA TOUR

Dep: 20 Mar, 13 Apr, 7 May, 2 Jun, 30 Jun, 8 Sep, 6 Oct

*£2399

15 DAY – SCENIC SOUTH AFRICA TOUR

Dep: 16 Oct, 14 Nov, 2 Dec, *£2399 16 Jan, 12 Feb, 5 Mar, 2 Apr, 28 Apr

15 DAY – TWIGA SAFARI (KENYA & TANZANIA)

*£3099

Dep : 20 Nov , 16 Jan , 26 Feb , 31 March , 25 Apr

*£4299

21 DAY – SCENIC ZAMBIA & SOUTH AFRICA & MAURITIUS TOUR Dep: 25 Nov, 25 Jan, 26 Feb, 3399 24 Mar, 5 May, 6 Sep, 12 Oct, 6 Nov *£

16 DAY CLASSIC INDO CHINA (VIETNAM – CAMBODIA – LAOS)

Dep: 28 Nov, 10 Jan, 16 Feb, 12 Mar, 02 Apr, 06 May, 08 Jun, 14 Sep, *£2399 06 Oct , 02 Nov

17 DAY – ROCKY MOUNTAINEER & ALASKA CRUISE TOUR 9 Dep: 20 May, 3 Jun, 17 Jun, *£299 15 Jul, 12 Aug, 2 Sep, 9 Sep

16 DAY – CLASSIC CHINA TOUR

Dep : 31 Mar, 19 Apr, 2 May, 29 May, 9 *£239 28 Jun, 27 Aug, 12 Sep, 02 Oct

15 DAY – MYANMAR DISCOVERY TOUR *£2899

Dep: 8 Nov, 30 Nov, 20 Jan, 25 Feb, 15 Mar

15 DAY – CLASSIC RAJASTHAN TOUR Dep: 12 Nov, 05 Dec, 19 Jan, *£1899 12 Feb , 09 Mar

18 DAY JEWELS OF SRILANKA & KERALA Dep: 02 Nov, 05 Dec, 16 Jan, 26 Feb, 18 Mar

*£2399

AND MUCH MORE TAILOR MADE TO SUIT YOU Note: Vegetarian meals available in all our tours

www.skandaholidays.com

0207 18 37 321 0121 28 55 247

contact@skandaholidays.com

EVERY DAY DEPARTURE - PRIVATE & GROUP TOURS

Lines Open From 7 AM TO 11 PM - 7 DAYS A WEEK

All Price Per Person, Terms and conditions applies CALL US FOR DISCOUNTED AIR TICKET WORLD WIDE

GujaratSamacharNewsweekly

બ્રેક્ઝિટ પ્રજિયા મુદ્દેકાનૂની યુદ્ધ

22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

દિવંગત પ્રમુખસ્વામી મહારાજને બદમિંગહામમાંભક્તોની ભાવાંજદલ

લંડનઃ પાલાવમેન્ટરી બહાલી વવના સરકાર ઈયુમાંથી બહાર નીકળવા વાટાઘાટો માટે આવટિકલ-૫૦નો અમલ કરી શકે નવહ તે મુદ્દે કાનૂનીયુદ્ધ અવનવાયવ જણાય છે. વિવટશ નાગવરકો ઈન્વેતટમેન્ટ મેનેજર અને િેસ્ઝઝટવવરોધી કેમ્પેઈનર જજના જમલર અને હેરડ્રેસર ડેર દેસ સાન્ટોસ દ્વારા થેરેસા મે સરકારના વનણવયને કાનૂની પડકાર અપાયો છે. આ વવવાિની સુનાવણી લંડનમાં ઈંગ્લેન્ડ અને વેલ્સ હાઈ કોટિના ત્રણ સીવનયર જજ- લોડડ ચીફ જક્ટટસ લોડડથોમસ, સર ટેરેન્સ એથરટન અને લોડડ જક્ટટસ સેલ્સ દ્વારા કરાશે. ટ્રીટી ઓન યુરોવપયન (TEU)ના આવટિકલ-૫૦ હેઠળ વિટન બહાર નીકળી રહ્યું છે તેની સિાવાર જાણ િસેલ્સને કરવાનો અવધકાર કોની પાલાવમેન્ટ કે વમવનતટસવ- પાસે છે તે વવશે કાનૂની વવવાિ છે. આવટિકલ-૫૦ જણાવે છે કે કોઈ પણ સભ્ય િેશ તેની બંધારણીય જરુવરયાત અનુસાર સંગઠન છોડી શકે છે. વજના વમલરે કહ્યું હતું કે,‘આ કેસ પ્રાઈમ વમવનતટર દ્વારા ઉપયોગમાં લેવાતી સિા અને તેઓ પાલાવમેન્ટની ઉપરવટ જઈ શકે કે કેમ તેવા મૂળભૂત બંધારણીય પ્રશ્નનો ઉિર મેળવવા સંબંવધત છે.’ આ કેસ લડવા માટે રસ ધરાવતાં લોકોનાં પક્ષકાર પ્રવતવનવધ ‘ધ પીપલ્સ ચેલેન્જ’ માટે ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, વજિાલ્ટર, નોધવનવ આયલશેન્ડ, તકોટલેન્ડ અને વેલ્સમાં રહેતાં ૪,૦૦૦થી વધુ સમથવકોએ ૧૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ ભંડોળ એકત્ર કયુ​ું છે.

બજમિંગહામઃ ભગવાન તવામીનારાયણના પાંચમા આધ્યાસ્મમક વારસિાર અને BAPS તવામીનારાયણ સંતથાના નેતા પ્રમુખતવામી મહારાજને વેતટ વમડલેન્ડ્સના સેંકડો ભક્તોએ તપાકકિૂકના બવમુંગહામ પ્રગવત મંડળ ખાતે શુક્રવાર, ૧૪ ઓઝટોબરે ભાવાંજવલ અપપી હતી. પ્રમુખતવામી મહારાજનું ભારતમાં શવનવાર, ૧૩ ઓગતટ ૨૦૧૬ના રોજ ૯૪ વષવની વયે વનધન થયું હતું. પ્રમુખતવામીના જીવન અને વારસાને ભાવાંજવલ અપવણ કાયવક્રમમાં ભારતીય કોન્તયુલેટ જનરલમાં ચાન્સેરીના વડા બી.સી. પ્રધાન, ઈન્ટરફેઈથ રીલેશન્સના વડરેઝટર ડો. એન્ડ્ર્યુ ક્ટમથ સવહત કોમ્યુવનટીના અગ્રણી સભ્યો, નાગવરક નેતાઓ તેમજ ધાવમવક પ્રવતવનવધઓ પણ ઉપસ્તથત રહ્યા હતા. યુવાનો દ્વારા વવશ્વ શાંવત અથશે વેવિક પ્રાથવનાઓ સાથે સભાનો આરંભ થયો હતો. આ પછી, પ્રમુખતવામી મહારાજના વનઃતવાથવ જીવન અને માનવતાપૂણવ કાયોવને વવવડયો રજૂઆત થકી િશાવવાયા હતા. યુકે અને યુરોપમાં BAPS ના

વડા સાધુ યોગ જવવેક ટવામીએ મહારાજના ‘અન્યોના કલ્યાણમાં જ આપણું કલ્યાણ’ સૂત્રને યાિ કરી ઈશ્વર અને સમાજની સેવા કરવામાં તેમણે જીવન સમવપવત કરી િીધું હોવાનું જણાવ્યું હતું. સમગ્ર વવશ્વમાંથી અનેક પ્રવસદ્ધ મહાનુભાવોએ આિરાંજવલઓ અપવણ કરી હતી તેનાથી મહારાજશ્રીના જીવનની ઊંડી અસરો છતી થાય છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. સભામાં ડો.એન્ડ્ર્યુ સ્તમથ, ધીરુભાઈ શાહ, નામધારી ગુરુદ્વારાના કુલદીપજસંહ ઉભી, એજબાતટનના અમૃતભાઈ પ્રજાપજત સવહતના વક્તાઓએ પ્રમુખતવામી મહારાજ સાથે પોતાના અનુભવોનું વણવન કયુ​ું હતું અને તેમને આધુવનક કાળના ઋવષ ગણાવી ભારતીય વહન્િુ સંતકૃવતનું મૂવતવમંત તવરૂપ ગણાવ્યા હતા. પ્રમુખતવામી મહારાજના આધ્યાસ્મમક વારસિાર મહંત ટવામી મહારાજે વવવડયો સંિેશા દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી હતી. પ્રાથવના સાથે શ્રદ્ધાંજવલસભાનું સમાપન કરાયું હતું.

લેટટરઃ BAPS તવામીનારાયણ સંતથાના પૂવવ વડા અને સમગ્ર વવશ્વમાં લાખો લોકોના જીવનને તપશવનારા પ્રમુખટવામી મહારાજે શીખવ્યું હતું કે મંવિરોએ માત્ર પૂજાના કેન્દ્ર બની રહેવું ન જોઈએ પરંત,ુ મૂલ્યોના પોષક અને સમાજની સેવા કેન્દ્ર પણ બનવું જોઈએ. તેઓ લેતટરના વજપ્સી લેન પર આવેલા ભવ્ય BAPS તવામીનારાયણ મંવિરના પ્રેરણાસ્રોત હતા. આ મંવિરે ભારતથી આવેલા સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણ ટવામી તેમજ સેંકડો ભક્તો અને શુભછે છકોની હાજરીમાં શવનવાર, ૮ ઓઝટોબર ૨૦૧૬ના વિવસે પાંચમી વષવગાંઠની ભવ્ય ઉજવણી કરી હતી. મંવિરની ઉજવણીઓ ‘પ્રેમસભર શ્રમ’ અને તેના થકી અસંખ્ય લોકોનું જીવન સમૃદ્ધ થયું તે વવષય પર આધાવરત હતી. ઉજવણીના વિવસનો આરંભ વવશ્વશાંવત અને સંવાવિતા માટે પ્રાથવનાઓ સાથે પરંપરાગત વેવિક સમારંભથી કરાયો હતો. આ પછી, સાંજે સાંતકૃવતક કાયવક્રમનું આયોજન કરાયું હતુ,ં જેમાં લેતટરમાં BAPSની પ્રવૃવિઓનો ઈવતહાસ િશાવવતી યાત્રાનું આલેખન લોકોએ માણ્યું હતુ.ં છેક ૧૯૬૮માં ભકતના વનવાસે મળતી

ધમવસભા, પ્રમુખતવામી મહારાજની સંખ્યાબંધ મુલાકાતો, ડોનકાતટર રોડ અને વસટી સેન્ટરમાં અગાઉના મંવિરોથી માંડી વતવમાન મંવિરના ઈવતહાસને આવરી લેવાયો હતો. મંવિર અસ્તતમવમાં આવ્યું તેની કથા શ્રેણીબદ્ધ રેખાવચત્રો, વવવડયો અને મુલાકાતો થકી કહેવાઈ હતી, જેમાં મંવિરવનમાવણ પાછળ તવૈસ્છછક સેવાની ભાવના ઉજાગર થઈ હતી. નાના બાળકોથી માંડી વૃદ્ધો સવહતે આ પ્રેરણાિાયી કાયવક્રમમાં ભાગ લીધો હતો. મંવિરના મુખ્ય કો-ઓવડિનટે ર દશશન પટેલેજણાવ્યું હતું કે,‘ આ કાયવક્રમ માટે તથાવનક વબઝનેસીસ અને શાળાઓએ જે સપોટિ આપ્યો છે તે મંવિર માટે તેમની હુંફાળી લાગણીઓ િશાવવે છે. આ પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે

તેવી અપેક્ષાને ધ્યાનમાં રાખી વજપ્સી લેન પરની વલડલ અને નોથવફફલ્ડ્સ પ્રાઈમરી તકૂલ તથા સોર વેલી કોલેજે કાર પાફકિંગની જગ્યા ઓફર કરી હતી. તમામ માટે આ કાયવક્રમનો અનુભવ કોઈ તકલીફ વવના સરળ અને યાિગાર બની રહે તે માટે આવરવાએ ઉિારતા સાથે મુલાકાતીઓને પાફકિંગ સુધી લાવવા-લઈ જવા ડબલ ડેકર બસની વ્યવતથા કરી હતી. લેતટરશાયર અને તેથી પણ આગળ શાળાઓમાંથી વનયવમત મુલાકાતો થતી રહે છે. મંવિર કેટલી ઝડપથી તથાવનક કોમ્યુવનટીનો મૂલ્યવાન વહતસો બની ગયું છે તે જોવાનું વિલને તપશશે છે. સુિં ર સપોટિ અને શુભછે છા માટે અમે તમામ પ્રમયે આભારની ઊંડી લાગણી ધરાવીએ છે.’

લેસ્ટર BAPS સ્વામીનારાયણ મંદિરે પાંચમી વષષગાંઠની ભવ્ય ઉજવણી કરી


22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

7


8

@GSamacharUK

22nd October 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ભારતીય મહિલાઓ માટેસોનાના સૂરજનાંએંધાણ

વડા પ્રધાન મોદીના વવરોધીઓ પણ વખાણેએવી ઐવિહાવસક કવાયિનો આરંભઃ મુસ્લિમ, વિલિી અનેવહંદુમવહિાઓનેઅન્યાયી કાયદાકીય જોગવાઈઓ દૂર કરાશે

- ડો. હવર દેસાઈ

ભારતીય મુસ્લિમ મહિ​િાઓને પુરુષ સમોવહિયા અહિકાર બક્ષવા માટે અને તેમને ગહરમાપૂણણ રીતે િગ્ન, છૂટાછેિા, સંપહિ અનેઅડય અહિકારો પ્રાપ્ત થાય એની ચળવળમાંવતણમાન નરેડદ્ર મોદી સરકાર ઐહતિાહસક કિી શકાય એવા પગિાંિેવા કૃતસંકલ્પ છે. પ્રશ્ન માત્ર મુસ્લિમ મહિ​િાઓ પ્રત્યેના અડયાયી વિણનેનાબૂદ કરવા પૂરતો સીહમત નથી, વિા પ્રિાન નરેડદ્ર મોદીના વિપણ િેઠળની ભાજપ અને હમત્ર પક્ષોની સરકારે તમામ મહિ​િાઓને માટે અડયાયી કાયદાકીય જોગવાઈઓને સમાપ્ત કરવાની હદશામાં આગળ વિવા માટેનવહનયુિ કાયદા પંચના અધ્યક્ષ િો. જસ્લટસ બી. એસ. ચૌિાણના વિપણ િેઠળ કોઈ પણ નાત, જાત કે િમણના ભેદભાવ હવના તમામ નાગહરકો માટેના કૌટું હબક કાયદાઓ સુિારવાનું અહભયાન આદયુ​ુંછે. બંિારણના ઘિવૈયાઓ થકી સરકારને સમગ્ર દેશમાં સમાન નાગરી િારા (યુહનફોર્સણ હસહવિ કોિ)નો અમિ કરવા માટે બંિારણની કિમ (અનુચ્છેદ-આહટિકિ) અડવયેઆપેિા આદેશનુંપાિન કરવાની હદશામાં વિા પ્રિાન મોદીના નેતૃત્વવાળી ભારત સરકાર આગળ વિતાં સામે પૂર તરવાના સંજોગો હનમાણણ થયા છે. જોકેઆ સમગ્ર કવાયતનો આરંભ ૭ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ભારતના કાયદા પંચના અધ્યક્ષ િો. ચૌિાણના અનુરોિપત્ર સાથે પ્રસાહરત કરાયેિી ૧૬ પ્રશ્નોની એક પ્રશ્નાવહિથી થયો છે. માત્ર ૪૫ હદવસમાંસંબહંિત તમામ સંલથાઓ વગોણ અને જાિેર જનતાનો કુટબને ું િગતા કાયદા કાનૂન અંગેજરૂરી જણાતા સુિારાઓ હવશેમત જાણ્યા પછી કાયદા પંચ અિેવાિ તૈયાર કરીનેભારત સરકારને આ હદશામાંઆગળ વિવા માટેમાગણદશણન પૂરુંપાિશે.

મૌવખક િ​િાક નાબૂદી ભણી

હવશ્વના પાકકલતાન, ઈહજપ્ત, ઈરાક સહિતના મુસ્લિમ દેશોએ પણ જ્યારે છૂટાછેિામાં કાયદાકીય ફેરફાર કરીને ત્રણ વાર એક સાથે તિાક-તિાક-

તિાક કિીને કોઈ પણ પહરણીત મુસ્લિમ મહિ​િાને અડયાયી કિી શકાય એવા છૂટાછેિા આપવાની જોગવાઈઓ રદ કયાણછતાંભારતમાંઆઝાદીના સાતસાત દાયકા સુિી આવી અમાનવીય પરંપરાનેપહવત્ર કુરાણન અનેિદીસ તથા શહરયતની બદિી ના શકાય એવી જોગવાઈની આિશેચાિુરાખવામાંઆવી છે. ૧૯૮૫માંઈંદોરની શાિબાનુનામની એક વકીિની પત્નીનેએના પહતએ તિાક આપ્યા પછી ભરણપોષણ આપવાના અદાિતી આદશને ભારતીય મુસ્લિમ વ્યહિગત કાનૂન (ઈસ્ડિયન મુસ્લિમ પસણનિ િો)ની આિશેનકાયુ​ુંત્યારેદેશવ્યાપી ઉિાપોિ મચ્યો િતો. દાયકાઓ સુિીના િગ્નનેપગિેશાિબાનુનેસંબહંિત પહતથી સંતાનો પણ થયાં િતાં અને એને ‘મિેર’ આપીનેછૂટી કરી દેવાઈ ત્યારેપિેિી વાર રાષ્ટ્રવ્યાપી અજંપો સજાણયો. મુસ્લિમ સમાજની મહિ​િાઓને થતા અડયાય સામેભારતીય અદાિતો આશાનુંકકરણ બની રિી િતી. તત્કાિીન વિા પ્રિાન રાજીવ ગાંિીએ પણ આ મુદ્દે સિાનુભહૂત વ્યિ કરી અનેશાિબાનુજેવી મહિ​િાઓ માટેકાયદાકીય સિામતીની જોગવાઈ કરવાનો હવચાર કયોણિતો. પરંતુમુસ્લિમોની વોટબેંક પર અવિંહબત કોંગ્રસ ે ની સરકાર સામેમુસ્લિમ સમાજેજેરીતેહવરોિ ઊભો કયોણએના પગિેરાજીવ સરકાર અનેકોંગ્રસ ે પણ પાણીમાં બેસી ગઈ િતી. મુલ્િા-મૌિવીઓ અને િાજી મલતાન જેવા દાણચોરમાંથી રાજનેતા બનેિા મુસ્લિમ આગેવાનો જ નિીં, ભારતીય હવદેશ સેવામાં રિેિા સૈયદ શિાબુદ્દીન જેવા અગ્રણીઓ પણ મેદાનમાં કૂદી પડ્યા. મું બઈમાં મલતાને પાંચ-પાંચ િાખ જેટિા મુસ્લિમોના મોરચા કાઢીનેતિાક સહિતના મુસ્લિમોના પાહરવાહરક કાયદામાં સરકાર કે અદાિતોની દખિ સામેહવરોિ વંટોળ ઊભો કયોણ. આ તબક્કે રાજીવ ગાંિીના નાના અને દેશના પ્રથમ વિા પ્રિાન જવાિર િાિ નેિરુ કેતેમનાંવિા પ્રિાન રિેિાં માતા ઈસ્ડદરા ગાંિીએ સમાન નાગરી િારાના ટેકામાં બંિારણમાં કરાવેિી જોગવાઈઓને

આગળ વિારવાનેબદિેવોટબેંકનો હવચાર કરવાનું પસંદ કયુ​ું .

મુસ્લિમ મવહિા સાયરાબાનુનો કેસ

સંયોગ એવો રહ્યો કે કોિકતાની સાયરાબાનુ નામની મહિ​િાએ સુપ્રીમ કોટિમાંગત વષષેએક અરજી દાખિ કરીને ત્રણ વાર મૌહખક રીતે તિાક બોિી દેવાની અમાનુષી પ્રથા, મુસ્લિમોની બહુપત્નીત્વની પ્રથા અનેપહતથી છૂટાછેિા િીિેિી પત્ની ફરીનેએ જ પહત સાથે ઘર માંિવા માંગતી િોય તો પણ તેને બીજા કોઈની સાથેિગ્ન કરીનેપછી જ મૂળ પહત પાસેપાછા ફરવાની ફરજ પાિતી ‘હનકાિ િ​િાિા’ની પ્રથાની બંિારણીયતાનેપિકારીનેતેમનેગેરબંિારણીય અને ગેરકાનૂની જાિેર કરવા દાદ ચાિી. આવી અનેક મુસ્લિમ મહિ​િાઓ આવા અડયાયનો ભોગ બની રિી િોવા છતાંઘરમાંછાનેખણ ૂ ેજ દુઃખિાં રિતી રિી છે, પણ છેલ્િાં કેટિાક વષોણથી આવેિી મહિ​િા જાગૃહત અને સમાન અહિકારો માટેની ખેવનાએ સમાજમાંથી પણ એક પ્રકારનુંબળ પૂરું પાડ્યું . ડયાયતંત્ર તો અડયાયી કાયદા કે અડયાયી પગિાંમાટેઆશાનુંકકરણ બની રહ્યુંછે. ભારતીય સવોણચ્ચ અદાિતેએકથી વિુકકલસામાં ભારતીય બંિારણની કિમ ૪૪ અડવયે દેશભરમાં તમામ નાગહરકો માટેસમાન નાગરી િારો અમિમાં િાવવાની હનદષેશ આપ્યા છે, પણ સરકારો એ હદશામાં પારોઠનાંપગિાંભરતી રિી છે. મોદી સરકારેપિેિી વાર સાયરાબાનુના કેસમાંસુપ્રીમ કોટિમાંદાખિ કરેિા સોગંદનામા (એકફિેહવટ)માં લપષ્ટ કયુ​ું કે સાયરાબાનુની ત્રણેય બાબતો વાજબી અને ડયાયી માગણી છે. મૌહખક તિાક, બહુપત્નીત્વ અને‘હનકાિ િ​િાિા’ એ કોઈ પણ રીતે કાનૂની કે બંિારણીય ગણાવી શકાય નિીં.

વધુએક વવભાજનની ધમકી

ભારતના ભાગિા િમણને આિારે થયા િોવાના ઘાનેતાજા કરાવતા િોય તેમ કાયદા પંચની પ્રશ્નાવહિ

તથા સુપ્રીમ કોટિમાંના કેડદ્ર સરકારના સોગંદનામાથી છળી ઊઠેિા મુસ્લિમ સમાજના અમુક આગેવાનોએ ઓિ ઈસ્ડિયા મુસ્લિમ પસણનિ િો બોિ​િના નેજા િેઠળ મુસ્લિમ મહિ​િાઓનેડયાય મળેએવા પગિાંિેવાની બાબતનેમુસ્લિમોની િાહમણક આલથામાંહનરથણક દખિ ગણાવીનેમોદી દેશનેવિુએક હવભાજન ભણી િકેિી રહ્યા િોવાની આક્ષેપબાજી થઈ. સાઉદી અરેહબયામાં પણ જયારેમહિ​િાઓનેિગતા કાયદા-કાનૂન બદિાઈ શકતા િોય, તિાક િેવા માટેડયાયતંત્રનેઅહિકાર આપવા ઉપરાંત એક સાથે ત્રણ વાર મૌહખક તિાક જાિેર કરીનેપહરણીત મહિ​િાનેરલતા પર િાવી દેવાની અમાનુષી પરંપરા સામે ઘણા મુસ્લિમ દેશોએ પણ કાયદા કયાું છે. છતાં ભારતમાં આવા કાયદાકીય સુિારાથી વિુએક હવભાજન થશેએટિી િદેમુસ્લિમ સમાજના અમુક અગ્રણીઓ ગયા. બીજી બાજુમુસ્લિમ મહિ​િાઓમાંથી સમાનતા માટેની જાગૃહત સજાણવા માંિી. િવે મોદી સરકાર પાછી પાની કરે એવુંિાગતું નથી. કાયદા પંચમાંિમણાંજ સભ્ય હનયુિ થયેિા ગુજરાતના જાણીતા િારાશાલત્રી અભય ભારદ્વાજેતો કહ્યુંકેજેહદવસેભારતીય બંિારણ અમિમાંઆવ્યું એટિે કે ૨૬ જાડયુઆરી ૧૯૫૦ના હદવસથી િારાસભાઓએ મંજરૂ નિીં કરેિા (નોન-કોહિફાઈિ) મુસ્લિમ પસણનિ િો જેવા કાયદા આપોઆપ રદ થઈ જાય છેકારણ બંિારણની કિમ ૪૪ તમામ નાગહરકો માટેસમાન નાગરી િારાનો અમિ કરવાનો આદેશ આપેછે. સરકારની એ જવાબદારી બનેછે. સાથેજ ઈમજણડસી દરહમયાન તત્કાિીન વિાં પ્રિાન ઈંહદરા ગાંિીએ મહિ​િાઓને અડયાયી વિણ સામે સુરક્ષા બક્ષતી બંિારણીય જોગવાઈ કિમ ૫૧ (એ) (ઈ) અડવયેકરી િતી એટિેિવેતો માત્ર મુસ્લિમ જ નિીં, હિલતી મહિ​િાઓનેઅનેહિંદુમહિ​િાઓ સાથેભેદભાવ કરતા કેઅડયાય કરતા કોઈ પણ કાયદા કેપગિાંને ચિાવી શકાય નિીં. અનુસંધાન પાન-૨૪

»є¬³ Â╙ï ¸Ġ ¹Ьક¸ ы Цє╙¾╙¾² ´щક§ ы Ãђ»Ъ¬ъ, ĝЮ¨ Ãђ»Ъ¬ъÂ╙ï ªбº ¸Цªъ ╙¾ΐЦ´ЦĦ એ¾Ц ¶Ц¶Ц Ãђ»Ъ¬ъ¨³Ъ ∟√∞≠ અ³щ∟√∞≡³Ъ આકÁ↓ક Ãђ»Ъ¬ъ¨ અ³щ´щકËы ¬ ªбº ¸Цªъઆ§щ§ અ¸Цºђ Âє´ક↕કºђ. અ¸ЦºЪ ¶Ъ3 કђઇ ¿Ц¡Ц ³°Ъ

Air Holidays Far East { 15 Days } 5th November: Bangkok, Pattaya, Singapore and Kuala Lumpur. Dubai { 8 days } Special 16th July 2017 Bali Java Sumatra 2nd April 2017

¯ЦºЪ¡њ ∟∟ D×¹ЬઆºЪ, ∟√∞≡

╙¾ક»Цє¢ђ³Ц ¸аà »Æ³ (╙³њ¿аàક)

Australia + New Zealand and Fijil 25 days 20th Feb 2017 £4985 Srilanka and Kerala 16th Nov. 15 days £1595. Opportunity to stop in India. Conditions apply. Myanmar (Burma) with Dubai… 13 days 6th March 2017 £2900 Get £75 off - book by 30.10.16

SHRIMAD BHAGWAT KATHA

On Alaska Cruise & Rocky Mountain Tour – 14 Days – 09/07/2017

ç°½њ ´єD¶Ъ ¶Ц¢ çªъ╙¬¹¸(§×¸ЦΓ¸Ъ ´Цક↕), ╙ºє¢ ºђ¬, ´єD¶Ъ ¶Ц¢, ╙±à»Ъ- ∞∞√√∟≠ ¯¸ђ ¯щ¸³Ц આ ¸є¢½¸¹ ¸¹щ¸ЬŹ±Ц¯Ц અ°¾Ц ¯щ¸³Ц ·ђ§³ Â¸Цºє·, ¸Цє¬¾Ц, »Æ³¾щ±Ъ, ¸Ã′±Ъ³Ъ ºÂ¸, ક×¹Ц±Ц³ અ°¾Ц ¿®¢Цº³Ц ±Ц¯Ц ¶³Ъ ¿કђ ¦ђ.

ક×¹Ц±Ц³ આє╙¿ક ક×¹Ц±Ц³ ¾º-¾²аĴдє¢Цº ´ЬÒ¹ ·ђ§³ ĬÂЦ± Âùђ¢ ¾щ±Ъ Âùђ¢ ¸Ã′±Ъ³Ъ ºÂ¸

£ 637 Ĭ╙¯ ક×¹Ц £ 262 Ĭ╙¯ ક×¹Ц £ 137 Ĭ╙¯ ±є´╙¯ £ 64 (100 Âùђ¢Ъ અ´щ╙Τ¯) £ 64 Ĭ╙¯ ¾щ±Ъ £ 21

-

Katha by Pujya Bhaishri Shree Remeshbhai Oza 7 Night Alaska cruise with Veg. Meals Rocky Mountain Tour by Coach Visit Banff, Jasper, Kamloops & Vancouver

SUNDER KAND KATHA & HANUMAN CHALISA on Greek Isles Cruise - 08 Days

Depart: 7/5/2017 Adult: from £1350 (Inside Cabin) - Katha on Cruise by Shree Ramnikbhai Shastri - Shri Hanuman Chalisa Path - 7 Night Cruise with Veg. Meals - Venice Sightseeing - Services of Tour Manager Get £100 off - Book by 31/10/16 Call for Details

E-mail: info@babaholidays.com • www.babaholidays.com 145 Melton Road Leicester, LE4 6QS

Tel: 0116 266 2481


22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

9


10

@GSamacharUK

ભારત-રશિયાઃ હમ સાથ સાથ હૈ...

ભારતના યજમાનપદે ગોિામાં યોજાયેલા આઠમા ‘વિક્સ’ સંમેલનનું આતંકિાદ સામે બહુપાંવખયો જંગ છેડિાના આિાહન સાથેસમાપન થયું . િાવઝલ, રવશયા, ભારત, િીન અનેસાઉથ આવિકાના બનેલા આ સંગઠને આતંકિાદ, તેને પોષતા દેશો અને નાણાભંડોળ પૂરું પાડનારાઓને સમસ્ત વિ​િ માટે ખતરારૂપ ગણાવ્યા છે. િડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંમલ ે નની સમાંતરેસાથી રાષ્ટ્રોના િડાઓ રવશયા, િીન, િાવઝલ, સાઉથ આવિકાના િડાઓ સાથે અનેકવિધ મુદ્દે િ​િા​ા કરી. સાથે સાથે જ સંમલ ે નને સંબોધતાંપાકકસ્તાનનુંનામ લીધા િગર ઇશારો પણ કરી દીધો કેભારતનુંએક પડોશી રાષ્ટ્ર આતંકિાદનું સૌથી મોટું આશ્રયદાતા છે. તેને આતંકિાદી રાષ્ટ્ર જાહેર કરિાની સાથોસાથ આવથાક તથા રાજિારી મોરિે વિખૂટુંપાડિાની જરૂર છે. ‘વિક્સ’ દેશોએ એક ઘોષણાપત્રમાં જણાવ્યું છે કે જે કોઇ પણ આતંકિાદને આશરો આપશે, આતંક અને વહંસાને પ્રોત્સાહન આપશે તેને પણ આતંકિાદની જેમ જ ખતરો માનિામાં આિશે. સંમેલનમાં સભ્ય દેશો િચ્ચેક્રેવડટ રેવટંગ, કૃવષ સંશોધન, રેલિે, રમતગમત, વ્યાપાર, મૂડીરોકાણ, આવથાક ક્ષેત્રે સહયોગ અને આદાનપ્રદાન િધારિાના લક્ષ્યો પણ વનધા​ાવરત કરાયા હતા. જોકેભારતેસૌથી સફળતા તો રવશયા સાથેની દોસ્તી િધુ ગાઢ બનાિીને અને સંરક્ષણ ક્ષેત્રે મહત્ત્િના સમજૂતી કરારો સ્િરૂપે હાંસલ કરી છે. અત્યાધુવનક રવશયન હેવલકોપ્ટર અને વમસાઇલ વસસ્ટમ મળિાથી ભારતની સંરક્ષણ શવિમાંિધારો થશે. આનાથી વહંદ મહાસાગરમાં સૈન્ય સંતલ ુ નની સાથોસાથ પાકકસ્તાન જેિા આતંકિાદને પોષનારા દેશથી ઉભા થનારા કોઇ પણ પ્રકારના ખતરાને નાથી શકાશે. સુરક્ષા મોરિે ભારત સામે જે પ્રકારે પડકારો સજા​ાઇ રહ્યા છેતેજોતાંલાગેછેકેભારત સરકાર અત્યાધુવનક લશ્કરી સાધનસરંજામ ખરીદિા માટેબહુ જ તત્પર છે. તેજાણેછેકેઆ મુદ્દેબહુ વિલંબ દેશવહતમાં નથી. ભારત રવશયા પાસેથી જે લશ્કરી સાધનસરંજામ મેળિ​િાનું છે તેમાં એસ૪૦૦ ટ્રાયમ્ફ એિી અત્યાધુવનક વમસાઇલ વસસ્ટમનો પણ સમાિેશ થાય છે. આ વસસ્ટમ ૧૨૦થી ૪૦૦ કકલોમીટરના અંતરેઊડતી વમસાઇલનેપણ ટ્રેક કરી શકે છે. આ ઉપરાંત રવશયન બનાિટના કોમોિ હેવલકોપ્ટર માટેપણ સોદો થયો છે, જેમાંથી થોડાક ભારતને તૈયાર મળશે, તો મોટા ભાગના હેવલકોપ્ટરનુંબન્ને દેશો સાથે મળીને ભારતમાં જ ઉત્પાદન કરશે. આ સોદો અનેક દૃવિકોણથી ભારત માટે ખૂબ જ લાભકારક છે. લશ્કરી દૃવિકોણથી મૂલિ​િામાં આિે તો આ કરાર માત્ર ઇંવડયન આમમીનેજ નહીં, પણ નૌસેના અનેિાયુસન ે ાનેપણ િધુમજબૂત બનાિશે. રવશયા કહો કે ભૂતપૂિા સોવિયેત સંઘ, ભારત

સાથે તેના સંબંધો હંમેશા ગાઢ રહ્યા છે. ભારતને તેના તરફથી ભરપૂર સહયોગ મળતો રહ્યો છે સવિશેષ લશ્કરી ક્ષેત્રે. વિપક્ષીય સંબંધોમાં ક્યારેક સ્થવગતતા અિશ્ય જોિા મળી હશે, પરંતુ૫૫-૬૦ િષોામાં બન્ને દેશોનો એકમેકમાં ભરોસો અતૂટ જળિાયો છે. આ જ કારણ છે કે રવશયા ભારત સાથેના સમજૂતી કરારોમાં ખાસ કોઇ શરતો પણ લાદતો નથી. તેભારતનેલશ્કરી સાધનસરંજામ પૂરો પાડેછેતો સાથોસાથ તેની ટેક્નોલોજી પણ આપેછે. એટલું જ નહીં, રવશયા - અન્ય દેશોની સરખામણીએ - ભારતનેઉચ્ચ ટેક્નોલોજી ધરાિતી સામગ્રી આપતું રહ્યું છે. આ િાત ભારત તેના નિાસિા સહયોગી અમેવરકા માટે કહી શકે તેમ નથી. રવશયાએ તેના અન્ય સહયોગી દેશોની સરખામણીએ ભારતને િધુ સારી ટેક્નોલોજી ધરાિતા સંસાધન પૂરાં પાડ્યા છે. જેમ કે, િીન રવશયન બનાિટની એસ-૪૦૦ ટ્રાયમ્ફ વમસાઇલનો સૌથી મોટો ખરીદાર દેશ છે, પરંતુરવશયાએ િીનની સરખામણીએ હંમેશા ભારતને મહત્ત્િ આપ્યું છે. રવશયાએ જ્યારેભારતનેસુખોઇ ફાઇટર જેટ િેચ્યા હતા ત્યારેિીનનેપણ તેિેચ્યા હતા. વનષ્ણાતોના મતે, િીનને અપાયેલા સુખોઇની સરખામણીએ ભારતને અપાયેલા સુખોઇ ટેક્નોલોજીના દૃવિકોણથી િવઢયાતા હતા. િળી, અમેવરકાએ ભારત સાથેના સંબધં ો ઘવનષ્ઠ બનાિતી િેળા હંમશ ેા પોતાના સહયોગીઓને નજરમાં રાખ્યા છે. જ્યારે રવશયાએ આિુંક્યારેય કયુ​ુંનથી. ભારતે ‘વિક્સ’ના મહત્ત્િના સાથીદાર રવશયા સાથેનો નાતો તો િધુઘવનષ્ઠ બનાવ્યો છે, પણ િીન સાથેનું અંતર તો યથાિત્ જ રહ્યું છે. િડા પ્રધાન નરેન્દ્ર મોદીએ િીનના રાષ્ટ્રપવત શી વજનવપંગની સાથેની બેઠકમાં આતંકિાદ અને પાકકસ્તાનમાં અડીંગો જમાિીનેબેઠલ ે ા આતંકી મસૂદ અઝહર મુદ્દે િીને અપનાિેલા અવભગમ અંગે જોશભેર મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તેઓ કોઇ ખાતરી મેળિ​િામાં વનષ્ફળ રહ્યા છે. િીનનુંમન કળિુંમુશ્કેલ છે. ભારત સાથે વ્યાપાર તેની મજબૂરી છે તો સાથોસાથ તેને પાકકસ્તાન સાથે પણ ગાઢ સંબધં રાખિા છે. િીન નથી ઇચ્છતું કે ભારત દરેક ક્ષેત્રમાં આત્મવનભાર બની જાય. આથી જ તેપાકકસ્તાનનેમદદ કરિાની સાથેસાથેતેનેઉશ્કેરતુંપણ રહેછે. ભારત સરકારેતો િીન અનેપાકકસ્તાન બન્ને દેશો સાથેના સંબધં ો ગાઢ બનાિ​િા પ્રયાસો કયા​ાછે, પણ આ દેશો હંમશ ે ા અિળિંડાઇ કરીને તેના પર પાણી ફેરિતા રહ્યા છે. િડા પ્રધાન મોદીએ રવશયા સાથેની દસકાઓજૂની વમત્રતા સંદભદેયોગ્ય જ કહ્યું છે કે બે નિા દોસ્તો કરતાં એક જૂનો દોસ્ત િધુ સારો. ભારત-રવશયાના આ નિા સમજૂતી કરારો સ્પિ કરે છે કે બન્ને દેશોને આ િાત સારી પેઠે સમજાઇ ગઇ છે.

આગ્રાના જગવિખ્યાત તાજમહેલને કેન્દ્રમાં રાખીનેતૈયાર થયેલા િધુએક વરપોટટમાંવિંતાજનક અંગૂવલવનદદેશ થયો છેકેિૈવિક સાંસ્કૃવતક િારસાની યાદીમાં સ્થાન ધરાિતું આ પ્રેમનું પ્રતીક વદનપ્રવતવદન તેની િમક ગુમાિી રહ્યું છે. તાજમહેલને થઇ રહેલા નુકસાન માટેઅત્યાર સુધી પયા​ાિરણીય પવરિતાનને જિાબદાર ગણાિાતું રહ્યું છે જોકે આ િખતે નિું જ કારણ બહાર આવ્યું છે. અને આ કારણ છેસ્થાવનક િહીિટી તંત્ર. અભ્યાસમાંજાણિા મળ્યુંછેતેમ તાજમહેલની આસપાસના વિસ્તારમાં ઘન કિરો સળગાિીને તેનો વનકાલ કરિાની કામગીરીથી તાજમહેલ તેની આભા ગુમાિી રહ્યો છે. ૩૫૦ િષાથી ભારતનું નામ રોશન કરી રહેલો તાજમહેલ પ્રેમનું એિું પ્રતીક છે, જેની એક ઝલક મેળિ​િા સહુ કોઇ તત્પર રહે છે. એક અંદાજ પ્રમાણે પ્રવત વદન દેશવિદેશના ૨૫ હજારથી િધુ પયાટકો તાજમહેલનેવનહાળિા આિેછે. પયાટનથી આગ્રાના પ્રજાજનો અને િહીિટી તંત્રને અબજો રૂવપયાની આિક થાય છે. તાજમહેલના માધ્યમથી હજારો પવરિારો રોજીરોટી રળે છે. આમ છતાં

આગ્રાવનિાસીઓ જ જો તેનેબરબાદ કરિાના કામે લાગી જશે તો દોષ કોને આપિો? િાત એકલા તાજમહેલની જ નથી. ભારતના લગભગ તમામ શહેરોમાં કેટલોય િારસો એિો છે, જે આ પ્રકારે લાપરિાહીના કારણેનિપ્રાય થઇ રહ્યો છે. જેલોકો આ િારસાના માધ્યમથી જીિનવનિા​ાહ િલાિી રહ્યા છેતેઓ પણ િારસાના જતન માટેગંભીર જણાતા નથી. તાજમહેલ મુદ્દે પહેલી િખત વિંતાજનક વરપોટટ જાહેર થયો છે એિું પણ નથી. કંઇકેટલાય વરપોટટ તાજમહેલ પીળો પડી રહ્યાની િાત અગાઉ કહી જ િૂક્યા છે. છતાંકોઇનેપગલાંલેિામાંકેમ રસ નથી? સંબંવધત સરકારી વિભાગોની સાથેસાથે સ્થાવનક પ્રજાએ પણ આ િારસાના જતન-સંિધાન માટેપ્રયાસ કરિા જ રહ્યા. આગ્રામાંતાજમહેલ કે વદલ્હીમાં લાલ કકલ્લો કે જયપુરમાં હિામહેલ કે હૈદરાબાદમાં િાર વમનાર રહેશે જ નહીં તો ત્યાં ક્યો પ્રિાસી આિશે? આપણે દુવનયાની ખૂબસૂરતીમાં ઉમેરો ન કરી શકીએ તો કંઇ નહીં, પણ જે ખૂબસુરત િારસો છે તેને બગાડિાનો હક પણ કોઇનેનથી.

તાજમહેલનુંતેજ ઝંખવાય રહ્યુંછે

22nd October 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

બ્રેક્ઝિટિો નિજય જૂઠ્ઠાણા પર આધાનરત

િેક્ઝિટનો વિજય જૂઠ્ઠાણા, ખોટી માવિતી, દિેશત ફેલાિતી િાતોને લીધે થયો િતો તેથી વિવટશ સરકાર ઈયુ વિશે કોઈ વ્યુિનીવત ઘડી શકતી નથી. િેક્ઝિટ પછી સરકાર દ્વારા લેિાના પગલાંનું આયોજન કયા​ા વિના જ તેમણે િેક્ઝિટનો િચાર કયોા િતો. િકીકતે તો આ બધું િચાર િખતે જ નક્કી થિું જોઈએ. સલાિ મસલત ચાલી રિી િોિાનું તથા તેના પર કામ કરી રહ્યા િોિાના બિાના િેઠળ િજુ સુધી કશું જ થયું નથી. NHSને ફંવડંગ માટે દર સપ્તાિે અલગ ફાળિ​િાના ૩૫૦ વમવલયનનું શું થયું ? તેના વિશે તેઓ ગંભીર ન િતા. તેમણે કહ્યું િતું કે યુકે તેની બોડડરોનું વનયંિણ લઈ લેશ.ે અત્યાર સુધી તેના આયોજન વિશે કોઈ જાિેરાત થઈ નથી. મૂળ તો યુકન ે ા નોથા ઈસ્ટ એન્ડ િેલ્સ જેિા કેટલાક ચોક્કસ વિસ્તારોમાં િેક્ઝિટની તરફેણમાં ભારે મતદાન થયું િતુ.ં આ વિસ્તારો આવથાક વિકાસમાં પછાત, બેદરકારીનું િધુ િમાણ, િાઉવસંગની અછત અને તેમના વિસ્તારમાં આિીને તેમની જોબ છીનિી લેતા ઈવમગ્રન્ટ્સની સમસ્યાનો સામનો કરતા િતા. તેમણે સુધારા, નીવતઓ કે ઈયુના ટૂક ં ા કે લાંબા ગાળાના લાભ માટે નિીં પરંત,ુ આજીવિકાના મુદ્દે િેકવિટની તરફેણમાં મત આપ્યા િતા. અન્ય સમૃદ્ધ વિસ્તારોમાં િેક્ઝિટની તરફેણમાં તેટલું મતદાન થયું નિોતુ.ં આમ યુકન ે ા કેટલાક ચોક્કસ ભાગોમાં દિેશત ફેલાિતા જૂઠ્ઠાણા, ધ્યાને નિીં લેિાયેલા સ્થાવનક િશ્રોને લીધે િેક્ઝિટનો વનરથાક વિજય થયો િતો. િેક્ઝિટ પછીનું કોઈ જ આયોજન દેખાતું નથી અને રાજકીય પક્ષોમાં પણ ભાગલા પડી ગયા છે ત્યારે સાંસદોએ ફરીથી તેમની સત્તાનો ઉપયોગ કરિો જોઈએ. સાંસદોને કોઈ કિે તે મુજબ કામ કરિા માટે નિીં પણ વિચારિા અને પગલા લેિા માટે ચૂટં િામાં આવ્યા િતા. - બલદેિ શમા​ા, હેરો

નિશ્વિો સૌથી મોટો દુશ્મિ આતંકિાદ

આપણા ‘ગુજરાત સમાચાર’ના તા 15 ઓઝટોબરના અંકના િથમ પાને િડાિધાન નરેન્દ્ર મોદીએ વિજયાદશમીના પિા વનવમતે ઉત્તર િદેશના લખનૌ શિેરમાં અવત િાચીન રામલીલામાં િાજર રિીને એક િેરણાદાયક ભાષણ કયુ​ું િતુ.ં િાલ દુવનયાને સૌથી િધુ ભય િોય તો તે આતંકિાદનો છે અને આતંકિાદ તથા તેના કિેિાતા વિતકારોને ખતમ કરિા માટે વિશ્વના તમામ દેશોએ એક બનિું રહ્યું. તાજેતરમાં ઉરીમાં 20 ભારતીય જિાનોએ શિીદી િ​િોરી. આ ઘટનાથી ભારત અને વિશ્વમાં િાિાકાર થયો અને મોદીએ તેનો જિાબ કોઈની પણ કલ્પનાની બિાર સજીાકલ સ્ટ્રાઈક િડે આપ્યો િતો. આ ઘટનાના અિેિાલ વિશ્વના તમામ મીવડયાએ િસાવરત કયા​ા િતા. ત્યારે ખુદ પાકકસ્તાન પણ દંગ રિી ગયું િતું અને આ બનાિને માનિા માટે વદિસો લીધા િતા. પાકકસ્તાન1947થી ભારતથી અલગ થયું ત્યારથી કાશ્મીરના િશ્ને અત્યાર સુધીમાં અનેક િાસિાદી કૃત્યો કરીને ભારતના સૈવનકો અને લોકોના િજારોની સંખ્યામાં ભોગ લઈ ચૂઝયું છે. પાકકસ્તાન કાશ્મીરમાં જે રીતે આગ લગાડી રહ્યું છે તે ખુબ જ વનંદા ને પાિ છે. કમનસીબી તો એ છે કે પાકકસ્તાન લોકશાિી દેશ િોિા છતાં તે લોકશાિીની મજાક ઉડાિીને છાશિારે સરમુખત્યાર રીતે િતતે છે. પોતાના દેશના આમ આદમીની િાલત ખુબ જ ખરાબ છે. યુિાનોને પૂરતું વશક્ષણ નથી મળતું અને ખૂબ બેકારી િોિાથી િાસિાદના આકા તેનો લાભ લઈને યુિાનોને લાલચ આપીને િાસિાદી કૃત્યમાં સંડોિી દે છે. િ​િે તો દુવનયા પણ િાસિાદનું કેન્દ્ર ઝયાં છે તે સમજી ગઈ છે. છેલ્લાં બે િષામાં ભારતે પાકકસ્તાન સાથે દોસ્તી માટે અનેક સારા િયત્નો કયા​ા છે. છતાં પાકકસ્તાને ભલમનસાઇની ઠેકડી ઉડાિી છે જે પાકકસ્તાનની નીવત બતાિે છે. - ભરત સચાણીયા, લંડન

િારીશનિ​િું સન્માિ કરીએ

થોડા વદિસ પિેલા જ નિરાવિનો પવિ​િ તિેિાર પૂરો થયો. ભાવિકોએ ખૂબ આનંદ અને શ્રદ્ધાથી દેિીઓની પૂજા-અચાના આરાધના કરી એટલે કે નારી

દુનિયાિી સૌથી મોટી તાકાત, પુરુષોિો નિ​િેક અિે સ્ત્રીિી સુંદરતા છે. - ચાણક્ય

શવિને વબરદાિી. પરંત,ુ આ સમય દરવમયાન િવસદ્ધ થયેલા સમાચારો મુજબ આપણે િાસ્તિમાં સ્િી જાવતનો કેટલો અનાદર કરીએ છીએ તેના ચોંકાિનારા અિેિાલ જાણ્યા. ‘ઈન્ટરનેશનલ ડે ફોર ધ ગલા’ના વદિસે ‘સેિ ધ ચીલ્ડ્રન’ ચેવરટી તરફથી જાિેર થયેલા આંકડા મુજબ વિશ્વમાં દર િષતે ૧૮થી નાની ઉંમરની ૧૫ વમવલયન બાળાઓને પરણાિી દેિામાં આિે છે. દર સાત સેકડં ે ૧૫ િષાની એક કકશોરીના લગ્ન કરાિ​િામાં આિે છે. ભારતના આંકડા જોઈએ તો જે યુગલો લગ્નગ્રંવથથી જોડાય છે તેમાંની ૪૭ ટકા કન્યાઓની ઉંમર ૧૮ િષા કરતાં ઓછી િોય છે. આ જ સમયગાળામાં એક પત્નીએ તેના સાસુસસરા સાથે રિેિાની ના પાડી એટલે પવતએ છૂટાછેડા આપતા ભારતની સુવિમ કોટેડ તેની તરફેણમાં ચુકાદો આપ્યો િતો. ‘હ્યુમન રાઈટ્સ’ના િ​િ​િાએ ટીકા કરતા જણાવ્યું િતું કે આ ચુકાદાથી સ્િીઓ િત્યે ભેદભાિમાં િધારો થઈ જશે અને ઘણી સ્િીઓનો લગ્નસંબધ ં લાગણી અને સ્નેિ વિનાનો ગુલામીની અનુભવૂ ત કરાિતો િીતશે. આથી માિ દેિીઓની આરાધના કરીને પુણ્ય કમાિાની ભાિના છોડીને િાસ્તિમાં નારીજાવતને સન્માન આપીને સમજિાનો િયાસ કરીશું તો કદાચ િધુ પુણ્ય મેળિી શકાશે. - મુકન્ુ દ આર સામાણી, લેસ્ટર

‘જીિંત પંથ’માં આરોગ્યિી િાત ખૂબ ગમી

આપણા ગુજરાત સમાચારના તા.૧૫-૧૦-૧૬ના અંકના પિેલા પાને જ િડાિધાન નરેન્દ્ર મોદીએ વિજયાદશમીના પિા પર લખનૌમાં આપેલા ભાષણમાં આતંકિાદને મોટો શિુ ગણાવ્યો તે સમાચાર િાંચ્યા. પાકકસ્તાનનું નામ લીધા વિના જ તેમણે જે કિેિાનું િતું તે પણ કિી દીધુ.ં પાન નં.૩ પર નિેમ્બરમાં િડાિધાન થેરસ ે ા મેની ભારતની સંભવિત મુલાકાત વિશે જાણીને ખૂબ આનંદ થયો. િડાિધાન તરીકે તેમની આ પિેલી ભારત મુલાકાતના એજન્ડામાં િેપાર અને િાવણજ્ય બાબતોને અગ્રીમતા અપાશે. બન્ને દેશો િચ્ચેનો િેપાર િધશે તો બન્નેને તેનો લાભ થશે. આ િખતના ‘જીિંત પંથ’માં સી બી પટેલે તંદરુ સ્ત આરોગ્ય જાળિી રાખિા માટે અગમચેતીની િાત કરી. તેમણે સાયકોલોજીસ્ટ ડો. ટીમ લોમાસના પુસ્તકની િાતોનો નીચોડ પોતાની આગિી શૈલીમાં મુદ્દાસર રજૂ કયોા છે. તેમણે આપેલી વિસ્તૃત માવિતી િાંચિાની ખૂબ મિા આિી અને ઘણું નિું જાણિા મળ્યુ.ં - પ્રકાશ પટેલ, લંડન

પ્રવૃનિથી વૃદ્ધાિસ્થા સુધરે

માણસ સાઈઠની િય િટાિે તે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલીંગ શરૂ થઈ જાય છે. બ્લડસુગર, કોલેસ્ટ્રોલ, બ્લડિેશર, િા, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણાં લોકો ઘડપણમાં દુઃખી થિા માટે યુિાનીમાં રોગના ખાતામાં દુઃખની થાપણ મૂકી રાખે છે. તે દુઃખ તેમને પાછલી ઉંમરે વ્યાજ મુદ્દલ સાથે પાછું મળે છે. ઘણાં લોકોને વ્યસન વિનાની યુિાની ગમતી નથી, લોકોને તાણ નામની ‘િેમ્પ’ અકાળે ઘરડા બનાિે છે. જેમને િાંચિાની ટેિ િોય એિા સ્ફૂવતામદં વૃદ્ધ કદી કંટાળતા નથી. સંગીતમાં રસ લેનારા વૃદ્ધ નિરાશને શણગારતા જોિા મળે છે. મૈિી િૈભિ ધરાિનારા દાદા ખાસ્સા રવળયામણા જણાય છે. અન્ય માટે કશુક ં કરી છૂટિા તત્પર રિેતા દાદીમા આદરણીય જણાય છે. પારકી પંચાતથી દૂર વનજાનંદમાં મસ્ત રિેનારા દાદાને ખાલીપો પજિતો નથી. ઘરના સંતાનો એમનાથી કંટાળતા નથી. પુિ​િધુને એમની િાજરી ખટકતી નથી. આિું ઘડપણ આશીિા​ાદ ગણાય. આિા વૃદ્ધનો કરચલીિાળો ચિેરો એમના સમગ્ર જીિનનું ઓવડટ િગટ કરતો રિે છે. - સુરન્ે દ્ર રાઠોડ

Karma Yoga House, 12 Hoxton Market (Off Coronet Street) London N1 6HW

Tel: 020 7749 4080/4000 Fax: 020 7749 4081

Email: gseditorial@abplgroup.com, aveditorial@abplgroup.com, www.abplgroup.com www.facebook.com/GujaratSamacharNewsweekly


22nd October 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

વડોદરાનિવાસી િટુભાઇ અમીિ​િુંનિધિ

‘પ્રવેજ-૨૦૧૬’માંસૈનિકોિા સંગઠિ દ્વારા યોજાયેલા પ્રદશશિ​િુંકેન્દ્રિા સુરક્ષા પ્રધાિ મિોહર પાનરશકરે૧૭મીએ ઉદઘાટિ કયુ​ુંહતું. તેમિી સાથે રાજ્યિા મુખ્ય પ્રધાિ નવજયભાઈ રૂપાણી તથા મહાિુભાવો ઉપસ્થથત રહ્યા​ા હતા. આ પ્રસંગેજવાિોએ તેમિી શનિ અિેકૌશલ્યિા પ્રયોગ રજૂકયાશહતા. આપણા જવાિોિી ચુથતી અિેજોશ જોઈિેઉપસ્થથત લોકોએ તેમિેતાળીઓથી વધાવી લીધા હતા.

ગુજરાત સરકારમાં શબ્દશરણ તડવી વન અને આનદજાનત નવકાસ નવભાગના રાજ્યકક્ષાના પ્રધાન છે. તેઓ નમષદા નજલ્લાની નાંદોદ બેઠક પર ૨૦૧૨થી ૨૦૧૭ની ૧૩મી નવધાનસભામાં ચૂટં ાયા છે. ૨૦૦૦થી ૨૦૦૩ સુધી તેમણે ભાજપના નાંદોદ તાલુકા યુવા મોરચાના કારોબારી સભ્ય અને ૨૦૦૩થી ૨૦૦૭ નાંદોદ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે તરીકે સેવા આપી છે. તેઓ ગુજરાત ભાજપના આનદજાનત મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય પણ છે. ૨૦૧૨માં તેઓ પહેલી વખત નવધાનસભાની ચૂટં ણી લડ્યા અને જીત્યા હતા. તડવીના નપતા ભાઈલાલભાઈ આજીવન સવોષદય કાયષકર રહ્યા હતા. તેમના પગલે ચાલતા સવોષદય કાયષકર એવા શબ્દશરણ તડવી વષોષથી સહકારી પ્રવૃનિ સાથે પણ સંકળાયેલા છે. તેઓ ૧૯૯૫થી વડોદરા ગ્રામનવકાસ સંઘ(ખાદી પ્રવૃનિ)ના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. આ સંસ્થામાં જ તેઓ િસ્ટી અને ઉપપ્રમુખપદે પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેમણે ૧૯૮૬થી ૨૦૦૮ સુધી ગરૂડેશ્વર નવસ્તારની લેમ્પસ સેવા સહકારી મંડળીના મેનને જંગ નડરેક્ટર તરીકે કામગીરી બજાવી છે. શ્રી તડવીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૬પના રોજ નમષદા નજલ્લાના નાંદોદ તાલુકાના ડેકઇ ગામે થયો હતો. તેમનો મુખ્ય વ્યવસાય ખાદી બનાવટનો અને ખેતી છે. તેમણે સહકારી નડપ્લોમા સુધીનો અભ્યાસ કયોષ છે. તેમના પનરવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. તેમને ખાદી પ્રવૃનિ અને

વડોદરાઃ મૂળ નોંધણાના વતની અને વડોદરા નનવાસી નટુભાઇ રાવજીભાઇ પટેલનું સોમવાર તા. ૧૭ ઓક્ટોબરના રોજ હૃદયરોગના હુમલાથી નનધન થયું છે. તેઓ ૮૧ વષષના હતા. તેઓ વષોષપયયંત મહારાજા સયાજીરાવ

કેજરીવાલની દિદિવસીય ગુજરાત મુલાકાત

અમદાવાદઃ આપના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરનવંદ કેજરીવાલે ૧૫મી ઓક્ટોબરથી રાજ્યની દિવસીય મુલાકાત લીધી હતી. ૧૫મીએ સવારેમહેસાણામાં ઉંઝાના ઉદમયા માતાના મંદિરમાં િશશન કયાશ હતા. અહીં પાટીિારોને દરઝવવા આવેલા કેજરીને પાટીિારોના જ ઉગ્ર દવરોધનો સામનો કરવો પડ્યો હતો. એ પછી બુટલેગરોના િાસથી આત્મહત્યા કરનારા કામલી ગામના પોલીસ કોન્સ્ટેબલ િાગજી ઠાકોર પદરવારની તેમણે મુલાકાત લીધી હતી. મહેસાણાથી અમિાવાિ આવેલા કેજરીવાલે પાટીિાર અનામત આંિોલનના તોફાનમાં મૃત્યુ પામનારા દનદમશ પટેલ, શ્વેતાંગ પટેલ તથા પ્રહલાિજી ઠાકોરના પદરવારની મુલાકાત લઈનેકહ્યુંકે, યુવકોના પદરવારને ઉદિત વળતર મળવું

જોઈએ. ગુજરાતમાં પોતાના દવરોધ બાબતે કહ્યું કે, અહીં મારો દવરોધ અમીત શાહ કરાવે છે. કેજરીના આગમન અગાઉ ભાજપના કાયશકરોએ અહીં કાળા વાવટા ફરકાવતાં પોલીસે તેમની અટકાયત કરી હતી. બીજે દિવસે કેજરીવાલ વડોિરા પહોંચ્યા ત્યારે તેમને સખત તાવ હતો તેથી તેમણે આરામ લેવાનું પસંિ કયુ​ું હતું. વડોિરાથી સુરત પહોંિેલા કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં િારૂબંધી માિ કાગળ પર છે. સુરતમાં નકલી િારૂના કારણે ૧૯ યુવાનો મૃત્યુ પામ્યા. જોકે અહીં પણ તેમની સભાને ફીકો પ્રદતસાિ મળ્યો હતો. કેજરીવાલના આ પ્રવાસ બાિ ભાજપના પ્રિેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેજરીવાલની રાજ્ય મુલાકાત ફ્લોપ ગણાવી હતી.

TM

વ્યનિ નવશેષઃ શબ્દશરણ તડવી

જીતેન્દ્ર ઉમનતયા

યુનનવનસષટીમાં ઇલેક્ક્િનસટી નવભાગમાં માનવંતી સેવા આપતા હતા. તેમજ નાટ્યપ્રવૃનિમાં પણ તેમને ખૂબ રસ હતો. તેમની નાટ્યસંસ્થાએ ભારતમાં નવનવધ સ્થળોએ તેમજ નવદેશમાં નિટન સનહત અનેક દેશોમાં નાટકો રજૂ કયાષ હતા. સદગત તેમની પાછળ પત્ની શ્રીમતી ચંપાબહેન, બે પુત્રીઓ કલ્પનાબહેન તથા કીનતષબહેન અને બે પુત્રો કમલેશભાઇ તથા પ્રજ્ઞેશભાઇ સનહતનો બહોળો પનરવાર મૂકી ગયા છે. વધુમાનહતી માટેસંપકકઃ કીનતશબહેિ પટેલ (ફોિઃ ૦૦૯૧-૯૪૨૬૩ ૨૯૯૭૦)

(માનનીય રાજ્યપ્રધાનઃ વન અનેઆદિજાદિ દવકાસ દવભાગ, ગુજરાિ સરકાર)

ધાનમષક સાનહત્ય વાંચનનો ખૂબ શોખ છે. ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં શ્રી તડવીએ જણાવ્યું હતું કે દેશસેવા અને સમાજસેવાની પ્રવૃનિ તેમને વારસામાં જ મળી હતી. તેમના નપતા સમાજમાં ‘ભગત’ના નામે જાણીતા હતા. તેમણે ૧૯૪૨ની ‘ભારત છોડો ચળવળ’માં ભાગ લીધો હતો અને આજીવન ખાદી પહેરવાનો સંકલ્પ કયોષ હતો અને પાળ્યો પણ હતો. મંત્રાલયની કામગીરી નવશે તેઓ કહે છે કે રાજ્યમાં વસતા બાવન લાખ આનદવાસી ભાઈબહેનોનો નવકાસ થાય અને અન્ય સમાજની સાથે કદમ નમલાવીને ચાલે તે ખૂબ મહત્ત્વનું છે, કારણ કે તેમનો નવકાસ થશે ત્યારે જ સમગ્ર રાજ્યનો નવકાસ થયો ગણાશે. રાજ્યના મોટા ભાગના નવસ્તારોમાં નવકાસના પનરણામો દેખાઈ રહ્યા છે. આનદવાસી સમાજ પણ વનબંધુ કલ્યાણ યોજનાના અમલીકરણથી નવકાસની ચરમસીમાએ છે. આજે રાજ્યમાં IAS-IPS અને ઉચ્ચ

શૈક્ષનણક કારકકદદી થકી હરણફાળ સફળતા હાંસલ કરીને સમાજ એક તબક્કે ખૂબ જ પનરપક્વ અને નીડર બન્યો છે, નવનવધ યોજનાઓ અમલી બનાવીને તેમના નવભાગ દ્વારા નક્કર કાયષવાહી થઈ રહી છે. તેમણે ઉમેયુયં કે આનદવાસી નવસ્તારમાં સીકલસેલ એનનનમયા નામની બીમારી વધુ જોવા મળે છે. તેના દદદીઓને પૂરતી સારવાર મળે અને તેમને કોઈ તકલીફ ન પડે તેમજ આ રોગ અંગે લોકોમાં જાગૃનત આવે તે માટે તેઓ કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત, આ નવસ્તારના ખેડતૂ ો આધુનનક અને વૈજ્ઞાનનક ખેતી પદ્ધનત અપનાવીને વધુ ઉત્પાદન મેળવીને સમૃદ્ધ બને તે માટે પોતે કાયષશીલ હોવાનું તેમણે જણાવ્યું હતુ.ં તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ નશક્ષણ પર ખાસ ધ્યાન આપીને નવદ્યાથદીઓને ઉચ્ચ અભ્યાસ માટે તેમજ સ્પધાષત્મક પરીક્ષાઓ માટે ખાસ પ્રોત્સાહન આપી રહ્યા છે.

Gujarat Samachar

¦щà»Цє∫≈ ¾Á↓°Ъ આ´³ђ અ¾Ц§, ∟,√√,√√√ ¾Ц¥કђ ╙¾╙¿Γ Â¸Ц¥Цº, ઉÓકжΓ કªЦº»щ¡કђ આ´³Ц »¾Ц§¸³ЬєĴщΗ ¾½¯º ±Ъ´Ц¾»Ъ ³:ક આ¾Ъ ºÃЪ ¦щ, ¸Ц¢↓±¿↓ક ĬકЦ¿°Ъ આ´³Ц :¾³¸Цє અ§¾Ц½Ьє´Ц°ºђ ≈√ ÂЦدЦ╙Ãક ઔєєક અ³щકыª»Цєક ç´щ╙¿¹» ¸щ¢щ╙¨³ ¯°Ц ¾Ц╙Á↓ક કы»щ׬º ¸Цªъ

So what are you waiting for?

£∩√

Rates Valid from 1-11-2016

1 Year 2 Years

£30 £54

UK A.V. Both

£30 £54

£36 £65

EUROPE G.S. A.V. Both

£78 £145

£78 £145

£130 £250

G.S.

WORLD A.V. Both

£95 £95 £154.50 £174 £174 £288

Please Note: Subscriptions are non-refundable after 30 days

Please detach this form and send it with your payment or credit card instructions to address below

GUJARAT SAMACHAR & ASIAN VOICE

12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW

Tel: 020 7749 4080 Fax: 020 7749 4081

E-mail: support@abplgroup.com

NAME

ADDRESS Email:

£

www.abplgroup.com

POST CODE

Click

roup.c abplg for

om

e-Editio

TEL:

I'd like to be kept up to date by email with offers and news from ABPL

Please charge my Please charge my K Visa K Mastercard K Credit K Debit card for

Card No:

Signature

If you are not a subscriber of Asian Voice & Gujarat Samachar

SUBSCRIBE NOW

TM

ÃЦ» ¸ЦĦ ¾Ц╙Á↓ક (¹Ьકы) G.S.

11

Card Expiry date

Date

CALL NOW 020 7749 4080

or Email: support@abplgroup.com

n


12 સૌરાષ્ટ્ર

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ગોંડલમાંપ્રમુખ થવામીજીના અસ્થિઓનુંવવસજજન

ગોંડલઃ પરમ પૂજય પ્રમુખ થવામી મહારાજના દિવ્ય અસ્થિ પુષ્પોનું ગોંડલની ગોંડલી નિીના અક્ષરઘાટમાં દિસજજન કરાયુંહતુ.ં આ પ્રસંગેપરમ પૂજય મહંતથિામી મહારાજ અક્ષર મંદિર ખાતેપધાયાજ હતા. અસ્થિદિસજજનમાં ૭૦૦િી િધુ સંતો રહ્યા હાજર હતા અને મોટી સંખ્યામાં િેશ દિ​િેશના હદરભકતો પણ ગોંડલી નિીના કકનારે પહોંચી ગયા હતા. મહંત થિામીની દનશ્રામાંપ્રમુખ થિામીના અસ્થિનુંદિસજજન કરાયુંહતું . પ્રમુખ થિામીના અસ્થિદિસજજનની સાિે મહંત થિામીના હથતે બે લોકોએ ૧૩મી ઓક્ટોબરે િીક્ષા લીધી હતી. થિ. થિામીબાપાના અસ્થિદિસજજન માટેમહંત થવામી ૧૪મી ઓક્ટોબરે ગોંડલ આિી પહોંચ્યા હતા અને ૧૬મી ઓક્ટોબર સુધી તેમણે ગોંડલમાં રોકાણ કયુ​ુંહતુંઅનેગોંડલમાંઆ િરદમયાન અનેકદિધ ધાદમજક કાયજક્રમોનુંઆયોજન કરાયુંહતું . ૧૪મીએ બ્રહ્મથવરૂપ યોગીજી

વર્ડડયોગસ્પધાજમાં ભાવનગરની ટીમ છવાઈ

ભાવનગરઃ કાશ્મીરમાંિમ્મુતાવી ખાતે તાિેતરમાં યોજાયેિી લવશ્વ યોગસ્પધામમાંગુિરાતની ટીમે૧૯ મેડિ િાપ્ત કયામહતા િેમાંથી ૧૧ મેડિ તો ભાવનગરના ખેિાડીઓએ િ મેળવ્યા હતા. અગાઉ યોજાયેિી રાષ્ટ્રીય કક્ષાની યોગસ્પધામમાં ગુિરાતના ૩૩ ખેિાડીઓએ ઉત્તમ દેખાવ કરીને૧૬ ગોલ્ડ, ૮ લસલ્વર અને ૧૨ બ્રોન્ઝ મેડિ સાથે કુિ ૩૬ મેડિ િાપ્ત કયા​ાંહતા અનેતમામ પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના અસ્થીનુંગોંડલી નદીમાંવવસજજન લવશ્વયોગ સ્પધામમાંપસંદગી પામ્યા કરત પ. પૂ. મહંત સ્વામી અનેઅન્ય સંતો હતા. િેમાં ખેિાડીઓએ ઉત્તમ મહારાજ તિા બ્રહ્મથિરૂપ કાઢિામાં આિી હતી. ત્યારબાિ દેખાવ કરીને કુિ મળીને ૧૯ પ્રમુખથિામી મહારાજના સૌને અસ્થિદિસજજનના િશજનનો મેડિ િાપ્ત કયામ હતા. િેમાં અસ્થિપુષ્પોનો પૂજનદિદધ લાભ મળ્યો હતો. ભાવનગરના ૧૪ ખેિાડીઓએ ઘાટ પર અસ્થિવવસજજન સમારોહ યોજાયો હતો. પાંચ ગોલ્ડ મેડિ, િણ લસલ્વર નિદનમાજણ પામેલા અક્ષરઘાટ અને િણ બ્રોન્ઝ મળી કુિ ૧૧ ૧૪મી ઓક્ટોબરના રોજ િહેલી સિારિી જ ગોંડલી નિી પર ૧૪મીએ સભાનુંઆયોજન મેડિ મેળવ્યા હતા. ટીમના . અસ્થિકળશનુંશાથત્રોક્ત મેનેિર તરીકે ભાવનગરના કકનારે હદરભકતોની ભીડ હતી િયુંહતું અને તેમણે અસ્થિદિસજજનના દિદધ-દિધાનો દ્વારા પૂજન કરાયું ડોિીબહેન ગયા હતા. સૌથી વધુ . મહાપ્રસાદિક ગોંડલી નિીમાં મેડિ ભાવનગર િાઈફ લમશનના િશજનનો લહાિો લીધો હતો. સિારે હતું અસ્થિ કળશને પાલખીમાં મૂકીને સૌએ આરતી અને િીપદિસજજન કાયમકર કુ. જાનવી મહેતાને પહેલાંથિામીનારાયણ મંદિર ફરતે કરીનેસભાની પૂણાજહુદત કરી હતી. મળ્યા હતા.

સંતો ભક્તો દ્વારા પાલખીયાત્રા

127 Denzil Road, Willesden, London NW10 2XB

(Two Min Walk From Dollis Hill Station) Open: Mon - Sat 10am to 6pm

Tel: 020 73281178 | Mobile: 07852 919 123 E-mail: Jayshah83@outlook.com INDIA SPECIALS

Direct to Mumbai FR. £409.00* INC TAX Direct to Ahmedabad FR. £430.00* INC TAX

INDIA VISA SERVICES • Six month & five year Indian Visa • Document check for OCI One stop shop for all your travel needs special world air fares

અ¸Цºђ çªЦµ ¢Ь§ºЦ¯Ъ અ³щ╙Ãє±Ъ ·ЦÁЦ¸Цє¾Ц¯ કºЪ ¿કы¦щ.

* Subject to availability, T's & C's apply please ask a travel consultant for more information.

OCI ¸щ½¾ђ ¯щ¸§ PIO³щ OCI¸Цє ¶±»ђ ·Цº¯ ºકЦº ˛ЦºЦ PIO³Ьє OCI¸Цє ¶±»¾Ьє µº╙§¹Ц¯ કºщ» ¦щ §щ³Ъ ¦щà»Ъ ¸Ьˆ¯ ∩∞-∞∟-∟√∞≠ ¦щ. OCI / PIO³щ »¢¯Ц કЦ¹↓ ¸Цªъ અ¸±Ц¾Ц±³Ц ĬÅ¹Ц¯ ╙³æ®Ц¯ ¯§Φ »є¬³¸Цє ¯Ц. ∞≥-∞√-∟√∞≠°Ъ ∟≠-∞√-∟√∞≠ ÂЬ²Ъ ¸½¿щ. §щઅђ OCI / PIO³щ »¢¯Ц ¯¸Ц¸ કЦ¹↓ ¸Цªъ ╙¾¿щÁ »Цà - ¸±± - Âа¥³ આ´¿щ.

આ¾³Цº ક×Âàª×ª Canada PR ¸Цªъ ´® Â¥ђª ¸Ц¢↓±¿↓³ આ´¿щ. λ¶λ ¸Ь»ЦકЦ¯ - એ´ђઈת¸щת ¸Цªъ Âє´ક↕ કºђ ĴЪ §¹щ¿ ·Ц¾ÂЦº

સંવિપ્ત સમાચાર

• ‘સૌની યોજના’ હેઠળ આજી ડેમ પછી ભાદર પાણીથી ભરાશેઃ મહાપાલિકા દ્વારા આયોલિત ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના પાણી પુરવઠા િધાન બાબુભાઈ બોખીરીયાએ ૧૫મી ઓક્ટોબરેજાહેરાત કરી હતી કે, સૌરાષ્ટ્રમાંપાણીની સમસ્યાનેપહોંચી વળવા માટેઆવતા વષષે રાિકોટ લિલ્િામાંઆવેિા આજી ડેમ-૧નેનમમદાના નીરથી ભરી દેવામાં આવ્યા પછી ભાદર-૧ ડેમનેપણ સૌની યોિના હેઠળ પાણીથી છિકાવી દેવામાંઆવશે. • પાટડીના વવસાવડી તળાવમાંડૂબી જવાથી કાકા-ભત્રીજાનાંમૃત્યુઃ મૂળ પાટડીના લવસાવડીના વતની અને અમદાવાદમાં સ્થાયી થયેિા પલરવારના દીકરા જીતુભાઈ ગોલવંદભાઈ દેવીપૂિક (ઉ. વ. ૨૪) અને તેના ૧૨ વષમના ભિીજા િતાપ રાકેશભાઈના લવસાવડી ગામેતળાવમાં ડૂબી િવાથી મૃત્યુ નીપજ્યાં હતાં. આ પલરવારના ૩૦થી વધુ સભ્યો શરદપૂલણમમાએ પૂજા લવલધ પછી તળાવમાં પૂજાપો પધરાવવા તળાવમાં ઊતયામહતા. તેપૈકી કાકા-ભિીજા ઊંડા પાણીમાંગરક થઈ ગયા હતા. • જૂનાગઢમાં ૨૦૦ અનુયાયીઓનો બૌદ્ધ અંગીકારઃ િૂનાગઢમાં ૧૪મીએ લિરત્ન બૌદ્ધ મહાસંઘ કેન્દ્ર દ્વારા અમદાવાદ, વડોદરા અને રાિકોટ કેન્દ્રની હાિરીમાં બૌદ્ધ ધમમના દીક્ષાંત સમારોહમાં ૨૦૦ િોકોએ બૌદ્ધ ધમમની દીક્ષા િીધી હતી. િૂનાગઢના આંબેડકર કમ્યુલનટી હોિમાં યોજાયેિા સમારંભમાં વડોદરાના ધમ્મચારી અમોધ દશમનીજી, અમદાવાદના ધમ્મચારી રત્નલિયજી, રાિકોટના મંિુરત્નજી અનેિૂનાગઢના ધમમચારી ધમમપાિ ધમ્મમેખની હાિર રહ્યા હતા.

ULA SOLICITORS

No Win No Fee Free Initial Consultation Specialists in:

Criminal Law Personal Injury (Car Accidents, Accident at Work) Immigration Law Family Law Civil & Commercial Litigation Commercial Leases

Ahmedabad Office: English World, 4 Parth Milan Complex, Near Hotel Nest, Next to Classic Gold Hotel, CG Road, Ahmedabad, India. e-mail : vision123@gmail.com

www.gujarat-samachar.com

વનરાજોનુંવેકેશન પૂરુંથયું

જૂનાગઢઃ એલશયાલટક િાયનના એકમાિ વસવાટ ગીર િંગિમાં ૧૬મી ઓક્ટોબરથી વનરાિોનું વેકેશન પૂણમ થતાં લસંહદશમન માટે િવાસીઓની ગીર િંગિમાંભીડ રહેશે. ચોમાસાની લસઝનના િીધે રસ્તા ધોવાઈ ગયા હોવાથી અને વન્ય િાણીઓનાં મેલટંગ પીલરયડને ધ્યાનમાં િઈને ગીર વન લવસ્તારમાં ૧૫ િૂનથી ૧૫ ઓક્ટોબર સુધી િવાસીઓનાં િવેશ પર િલતબંધ હોય છે. ૧૬મી ઓક્ટોબરથી રાબેતા મુિબ વન લવસ્તારમાં મુસાફરોને િવેશની છૂટ હોવાથી લદવાળીમાં ગીરમાં ભીડ રહેવાની વનલવભાગ દ્વારા આગાહી કરવામાંઆવી છે. િવાસીઓની સુલવધા માટે વનતંિ દ્વારા હવે સો ટકા ઓનિાઇન પરલમટ િથા અમિી બની છે અને ગીરમાં હરવા ફરવા માટેનું આગામી િણ માસનું એડવાન્સ બુકકંગ પણ

િવાસીઓ દ્વારા થઈ ગયું છે. તેના પરથી ગીરમાં હવે ભીડ રહેવાના અહેવાિ વનતંિએ આપ્યા છે. વનતંિએ એ પણ િણાવ્યું છે કે, સહેિાઈથી ઓનિાઈન બુકકંગ અને િવાસીઓમાં ગીર માટેનું આકષમણ વધવાના કારણે છેલ્િાં કેટિાક સમયથી ગીરમાં િવાસીઓની સંખ્યામાં વધારો િોવા મળેછે. િવાસીઓની સિામતી બાબતે વનલવભાગે િણાવ્યું હતું કે, રાજ્યના વનલવભાગ દ્વારા િંગિમાં િવાસીઓને િઈ િતી જીપ્સી વાનને પણ હવે જી.પી.એસ. લસસ્ટમથી િીંકઅપ કરાય છે. તેનાથી િવાસીઓ અને વનતંિ વચ્ચેનો સંપકક િળવાઈ રહેછે.

ભાવનગરઃ ગુરુદેવ રલવન્દ્રનાથ ટાગોર પાસે અભ્યાસ કરીને સ્વાતંત્ર્યની િડતમાં િોડાનારા પ્રેમશંકરભાઈ ભટ્ટનું ભાવનગરમાં લનવાસે સહિ અવસ્થામાં ૧૨મીએ ૧૦૭ વષમની વયેલનધન થયુંહતું. ધરાસણાના સત્યાગ્રહ અને ગાંધીના િથમ પંલિના સૈલનક તરીકે મીઠાના સત્યાગ્રહમાંિોડાઈનેદીઘમકાિીન િેિવાસ ભોગવનારા િેમભાઈ કલવ હૃદયી િ રહ્યા હતા. ‘હુંનાનો તુંમોટો તેવો ખ્યાિ િગતનો ખોટો’ તેવું ગુિરાતી ભાષાનું સદાબહાર ગીત આપનારા િેમશંકરભાઈ ભાવનગર રાજ્યના સ્કોિર તરીકે િમમનીમાં િેબર િોઝના સ્ટડી માટે બે વષમ ગયા હતા,

પરંતુ દેશમાં પરત આવી ઉચ્ચ પગારે નોકરી કરવાના બદિે મહાત્મા ગાંધીની સ્વરાજ્યની કલ્પનાને સાકાર કરવા ભાવનગરમાં મિૂર લવસ્તારોમાં તેમણે બાિમંલદર શરૂ કયા​ાં. આયુષ્યના ૯૬ વષમ સુધી લશશુલવહાર સંસ્થામાં બાળ કેળવણીમાંિ સેવા આપી હતી.

સ્વાતંત્ર્ય સેનાની લેખક કેળવણીકાર પ્રેમશંકરભાઈ ભટ્ટનુંનનધન

ĴЪ ÂЦєઈ ´ЦÂ↓» એ׬ ¸³Ъ ĺЦ×µº £1.50

PARCEL TO INDIA SPECIAL RATES ONLY

Worldwide Courier & Money transfer

⌡ Parcel by DHL & PARCEL FORCE ⌡ ±╙º¹Цઈ ¸Ц¢›કЦ¢ђ↓¸ђક»¾Ц³Ц એક કЪ»ђ ±Ъ« £1.50 (¢Ь§ºЦ¯) °¿щ. Rest of India is £2.50 ⌡ ·Цº¯¸Цєકђઈ´® ¶щ×ક¸Цє¬Ц¹ºщĪ ¸³Ъ ĺЦ×µº

¢Ь§ºЦ¯Ъ¸ЦєÂ»Цà ¸Цªъ ╙³¿Ц ´ªъ»³ђ Âє´ક↕કºђ

CONTACT: MISS NISHA PATEL

Tel: 020 8830 4800 - Email: Info@ulasolicitors.com

220 Church Road, Willesden NW10 9NP (Near Neasden Mandir)

£1.95 Per Kg*

Documents to India: ------£ 9.99* Parcel to India (By Air): --£2.25 Per Kg* Send Parcel to All over India, USA, Kenya & Canada

µђ³њ London 07792 515 522 (Call and W hatsApp) Ahmedabad 0091 98240 97007 & 0091 98250 43007

22nd October 2016 Gujarat Samachar

Worldwide Parcel & Money Transfer Fast & Reliable Door to Door courier and Cargo Service

236 Ealing Road, Wembley HA0 4QL Tel: 020 3617 1708

Per Kg

By Sea

Door to Door Delivery

GPS Parcel Service

131 Ealing Road, New Mina Bazzar, Unit 3 , Next to Sakoni Restaurant, Wembley HA0 4BP

Tel: 020 8902 8880 / 07946 615 835

• Leicester 07837 166 429 • Manchester & yorks 0161 343 8288 / 07727 654 544 / 07886 326 915 • Luton 01582 416 226 • Dunstable 01582 661 271

www.srisaicourier.com • Ravigor2@yahoo.co.uk

MONEY TRANSFER, CASH OR BANK A/C (AGENTS WANTED)

Mortgages.....Mortgages......

Major Estates Finacial Services

• Residential Mortgages • Buy to Let Mortgages • Re-Mortgages • Life Insurance

For further enquiries please call Dinesh Shonchhatra

Major Estate 77 High Street, Wealdstone Harrow, Middlesex, HA3 5DQ

020 8424 8686/ 07956 810 647


22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

એડવોકેટ સ્નેહલ વકીલના લલલિત પુસ્તક ‘વોર ફોસસ’નુંલવમોચન

સુરતઃ એડિોકેટ થનેહલ િકીલના લેવખત સાયબર િાઈમ પર આધાવરત પુથતક ‘િોર ફોસો’નું ગુજરાત રેસજના પોલીસ અવધકારી ડો. સમશેર લસંહ અને કાપવડયા હેલ્થ ક્લબના વડરેક્ટર પંકજ કાપલડયા દ્વારા નિમી ઓક્ટોબરે સુરતમાં વિમોચન કરિામાંઆવ્યુંહતું. પુથતકના લેખક એડિોકેટ સ્નેહલ વકીલનાએ આ પ્રસંગે કહ્યું હતું કે, આજના સમયમાં આપણે બધાં જ સાયબર િાઇમનો ભોગ બનીએ છીએ. જેથી આ લડત આપણે એકલા લડીએ એના કરતાંએકબીજાનો હાથ પકડીને સાથે મળીને સાયબર વિવમનલ્સ સામેએક ટફ ફાઇટ આપીએ. પોલીસ વડપાટટમેસટની મદદથી આપણી આ ‘િોર ફોસો’ને પુથતકમાં

દશાોિેલ વસક્યોવરટી મેઝસો અપનાિી િધુ તાકતિર બનાિીએ. આ પુથતકમાં સાયબર િાઇમ, સાયબર લો, સાયબર િાઇમ ઇસિેમ્થટગેશન તથા સાયબર ફોરેમ્સસક વિશે તથા વિવિધ પ્રકારનાં સાયબર િાઇમ અનેતેના વનયમો વિશે, સાયબર િાઇમનો ભોગ બનિાથી કેિી રીતે બચી શકાય? તે વિશે તથા તેનો ભોગ બસયા બાદ શું કરિું જોઈએ? તે વિશેની જાણકારી આપિામાંઆિી છે.

ચારુસેટ અનેલલસોથો (સાઉથ આલિકા)ના પ્રલતલનલિઓ વચ્ચે​ેશૈિલણક િેત્રેઆદાનપ્રદાન

આણંદઃ વશક્ષણ અને સંશોધન ક્ષેત્રે આગિી ઓળખ પ્રાપ્ત કરનાર અનેતાજેતરમાંજ નેશનલ એસેસમેસટ એસડ એવિવડટેશન કાઉમ્સસલ (એનએસસી) દ્વારા એ ગ્રેડ પ્રાપ્ત કરનાર ચરોતર યુવનિવસોટી ઓફ સાયસસ એસડ ટેકનોલોજી ખાતે તાજેતરમાં આવિકામ્થથત વલસોથો સરકારના વિશેષ પ્રધાનમંડળે મુલાકાત લીધી હતી. આ મુલાકાતનું આયોજન િડોદરા ખાતે આયોવજત થિીચ એક્ષપો ૨૦૧૬ના માધ્યમ થકી કરિામાંઆવ્યુંહતું. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ચારુસેટ યુવનિવસોટી અનેવલસોથો સરકાર િચ્ચેસંકલન અનેસહકાર સાધી શૈક્ષવણક અને સંશોધન પ્રવૃવિઓ માટેઅરસપરસ સહકાર કેળિ​િાનો છે.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

રલશયન યુવકની લહંદુલવલિ મુજબ અંલતમલિયા

વડોદરાઃ ફતેગંજ વિથતારમાં આિેલી જીંજર હોટલમાં નિમી ઓક્ટોબરે રવશયન યુિાન એલેકઝાસડર કેટમોનોિ (ઉં. િ. ૩૩)નો ભેદી સંજોગોમાંઅધોનનન અિથથામાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ યુિાન અંગે તપાસ હાથ ધરી હતી. યુિાને િડોદરાની જીંજર હોટલમાં૧૪મી સપ્ટેપબરથી એક મવહના માટે ૩૦૪ નંબરની રૂમ બુક કરાિી હતી. દરવમયાન રવશયન યુિકના પવરિારજનોએ ભારત આિ​િા માટે તેમજ યુિકનો મૃતદેહ રવશયા લઈ જિામાં અસમથોતા દશાોિી હતી. આ પવરમ્થથવતમાં રવશયન એપબેસી દ્વારા યુિકના પવરિારજનોની ઈચ્છા મુજબ તેની િડોદરામાં જ અંવતમવિવધ કરિા માટે સૂચના અપાઈ હતી અને કારેલીબાગમાં આિેલા બહુચરાજી થમશાનમાં વહંદુ શાથત્રોક્ત વિવધ મુજબ ઇલેક્ટ્રીક થમશાનમાં યુિકના મૃતદેહને અમ્નનદાહ આપિામાં આવ્યો હતો. રવશયન યુિકના મૃત્યુ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ૧૪મી સપ્ટેપબરથી શહેરની લીસડે કંપનીમાં કામ અથવે આ યુિક િડોદરામાં આવ્યો હતો અને હોટલ જીંજરમાં રોકાયો હતો. પ્રાથવમક તપાસમાં તેનું હાટટએટેકથી મોત થયાની વિગતો મળી હતી. જોકે હજી યુિકના મોતનું ચોક્કસ જાણિા પેનલ પોથટમોટટમ ટીમના વરપોટટને ધ્યાનમાં લઈ પોલીસ તપાસ કરી રહી છે.

મધ્ય-દલિણ ગુજરાત 13

વ્રજરાજકુમારજીએ સંપલિ ટ્રસ્ટના નામેકરી

વડોદરાઃ વ્રજધામ સંકુલના થથાપક ઇમ્દદરાબેટીજી (જીજી)એ તેમના િવસયતનામામાં તેમના ઉિરાવધકારી િૈષ્ણિાચાયો વ્રજરાજકુમારજીને સલાહ આપી હતી તે અંગત િવ્ય (સંપવિ)ને વ્રજધામ સંકુલ ટ્રથટમાં આપીને વનમો​ોહી જીિન જીિ​િું. ૧૬મી ઓક્ટોબરે વ્રજરાજકુમારજીએ જીજીની આજ્ઞેનું પાલન કરતાં સંપવિ ટ્રથટના નામે કરી દીધી હતી. લક્ષ્મીવિલાસ પેલેસ બરોડા ગોલ્ફ કલબ ખાતેના જીજીના હૃદયાંજવલ કાયોિમ પૂિવે વ્રજધામ ખાતે પત્રકારોને સંબોધતા ટ્રથટી નયન ગાંિી તેમજ હસમુખભાઈ શાહે િધુમાં જણાવ્યું હતું કે, આત્મધમો કરતાં બવલષ્ઠ છે.

વ્રજરાજકુમરાજીએ િવસયતમાં પોતાને અંગત મળેલાં િવ્ય પૈકી ૪૦ ટકા પુવિમાગોના પ્રચારપ્રસાર માટેતેમજ ૬૦ ટકા માનિ કલ્યાણના કાયો​ોમાટેબંનેટ્રથટમાં પરત કરી દઈનેપોતાના વનમો​ોહી થિભાિના દશોન કરાવ્યા છે. વ્રજધામના ટ્રથટી શલમપષ્ઠાબહેન વકીલેજણાવ્યુંહતુંકેપૂ. જીજીએ ત્યાગપૂણોઅનેસાદગીપૂણોજીિન પોતાની પાસે જે પણ ચલ-અચલ જીવ્યું ન હોત તો અધધ સંપવિ સંપવિ છે. તે મૂળ િૈષ્ણિો સવહત હોત, પરંતુજીજીએ થથાિર જંગમ ભાવિકોની હોિાનું ચવરતાથો વમલકતોમાં અંગત થિાથો રાખ્યો કરનાર જીજીએ પોતાના નહોતો. તેમને અનુસરતાં જ જીિનકાળ દરવમયાન ૭૫ ટકાથી કુમારે પણ રોવજંદા િપરાશની િધુ સંપવિનો ઉપયોગ માનિ ચીજિથતુઓ, કકંમતી ભેટકલ્યાણ કાયો​ોમાંકયો​ોહતો. જેના સોગાદો (પ્રસાદી-િથત્ર આવદ) થમૃવતવચહનરૂપે જીજીના જરૂવરયાતમંદ માટે મોકલાિી ઉિરાવધકારી િૈષ્ણિાચાયો આપ્યાંછે. સાંસદોની રજૂઆતનેપગલેટેક્થટાઈલ કવમશનર ડો. કવિતા ગુપ્તાએ ચીનની આયાત અને ભારતમાં • હવાલાના ૫૦.૭૦ લાખ રોકડા સાથેબેપકડાયાઃ બનતા પોવલએથટર, નાયલોન અનેવિથકોસ વમક્સ ભરૂચ એસ.ઓ.જી.એ બાતમીના આધારે ૧૪મી ફેવિક્સ પર એસટી ડમ્પપંગ નાખિા કેમ્સિય નાણા ઓક્ટોબરે ભરૂચના પાંચબિી વિથતારમાં હિાલાના મંત્રાલય અને િાવણજ્ય મંત્રાલયને ભલામણ કરી નાણા બાઈક પર લઈને જતાં કંથાવરયાના યુસુફ હોિાની જાહેરાત કરાઈ છે. સુરતી અને યાહ્યા અનિર ખાનને ઝડપી • ભરૂચમાં ૪૦ કકલોમીટર લાંબો ટ્રાકફક જામઃ ૫૦,૭૦,૦૦૦ની કરસસી સવહત ૫૧,૨૫,૦૦૦નો ભરૂચની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇિે પર તાજેતરમાં બે વદિસ સુધી સરદારવિજથી ધામરોડ મુદ્દામાલ કબજેકયો​ોછે. • સસ્પેદડેડ જમાદારની રૂ. એક કરોડની સંપલિઃ સુધી ૪૦ કકમી સુધી િાહનોના પૈંડા થંભી ગયાંહતાં. લઠ્ઠાકાંડ બાદ ભીંસમાંલેિાયેલાંસુરત રૂરલના ASI હાઇિે પર ટ્રાકફક જામ હોિાથી ફોર વ્હીલ િાહનો પ્રકાશ પાટીલની આિક ૨૮૪ ગણી િધુ મળી જૂના નેશનલ હાઇિેપર ડાયિટટથતાંજૂનો નેશનલ આિતા તેમના પર અપ્રમાણસર આિકનો કેસ હાઇિેઠપ્પ થઈ ગયો હતો. કરિામાંઆવ્યો હતો. ૧૪મી ઓક્ટોબરેિધુતપાસ • સરદાર પટેલ સેવાસદનનું લોકાપપણઃ િલ્લભ દરવમયાન પ્રકાશ પાટીલને ત્યાં સિવે દરવમયાન વિદ્યાનગરમાં પાવલકાના શ્રી સરદાર પટેલ સેિા કકંમતી દાગીના સવહત રૂ. એક કરોડની જંગમ સદનનું ૧૬મી ઓક્ટોબરે સાંસદ વદલીપભાઈ પટેલ અનેપાવલકા પ્રમુખ મહેસિભાઈ પટેલ હથતેલોકાપોણ વમલકતો મળી આિી હતી. • ચીની ફેલિક્સ પર એદટી ડમ્પપંગ ડ્યુટીઃ ધી કરિામાંઆવ્યુંહતું. મહેસિભાઈએ જણાવ્યુંહતુંકે, સધનોગુજરાત ચેપબર ઓફ કોમસો, સાઉથ ગુજરાત આ સદન આધુવનક ટેકનોલોજી સજ્જ હોિાથી ટેક્સટાઈલ પ્રોસેસસો એસોવસએશન ફોથટા અને પ્રજાની સમથયાઓ ઝડપી ઉકેલ લાિી શકાશે.

સંલિપ્ત સમાચાર


14

@GSamacharUK

જીવંત પંથ

GujaratSamacharNewsweekly

સી. બી. પટેલ

22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

ક્રમાંક - ૪૬૬

પહેલુંસુખ તેજાતેનયા​ા... આયુવદાચાયોા વે સેંકડો-િજારો વષા પૂવભે જ તેમના ગ્રંથોમાં આ વાત લખી ગયા છે. આજકાલ દુતનયાભરમાં માળું બેટું તડપ્રેશનનું બહુ ચાલ્યું છે. અને આ સમતયાની ચચાષ ચાલી રહી છે તેમાં કંઇ ખોટું પણ નથી. આ મનોવ્યાતધએ દુતનયાઆખીને અજગરભરડો લીધો છે એમ કહેવામાં લગારેય અતતશ્યોતિ નથી. ઇશ્વર કરે કોઇને આ વ્યથા ન

વડીલો સહિત સહુ વાચક હિ​િો, આપ સહુ અવારનવાર કોઇક વખત પ્રત્યક્ષ કે ફોન પર તો ઝયારેક વળી અશય કોઇના માધ્યમથી મળતા રહો છો. જો હું પારસી હોત તો અવશ્ય લખી નાખતઃ ‘ઘશનો ઘશનો આભાર...’ સાચે જ આપનો પ્રતતભાવ ખૂબ પ્રોત્સાતહત કરે છે. હમણાં જ જૂના અને આપ સહુના જાણીતા સાથીદાર શ્રી કકશોરભાઇ (કકશોરભાઇ પરિાર, એડવટા​ાઇઝીંગ િેનજ ે ર)એ િનેજણાવ્યુંકેતાજેતરિાં તેિનેિ​િેતાસાિેબ નાિના એક સજ્જન િળી ગયા િતા. વડીલ ૮૫ વષાના છે. હનયહિત સ્વીહિંગ કરે છે. નવરાહિ​િાં દસેય હદવસ ગરબે ઘૂિી વળે છે. તેમણે કકશોરભાઇને જણાવ્યું કે ગુજરાત સમાચાર હાથમાં આવે કે તરત જ તેઓ જીવંત પંથ વાંચે છે. િ​િેતાસાિેબ જેવા આ કટારના હનયહિત વાચક હિ​િો કદાચ કહી શકે કે તશષષકમાં લખેલી ઉતિ તો તમે અગાઉ પણ લખી ચૂઝયા છો. અરે, બાપલ્યા, તમારી વાત સાચી, આ મથાળું અગાઉ પણ લખી ચૂઝયો છુ,ં પરંતુ આ સૂિ સદા સવાદા યાદ રાખવુંઘટે. આ સૂત્ર સંદભભે હું તો એમ પણ કહીશ કે ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. આપ સહુ સમક્ષ મારા એક અધ્યષ તરીકે સાંપ્રત જીવનના અનેક નાના-મોટાં પાસાંને રજૂ કરવાની ફરજ પણ છે, અને ઇચ્છા પણ હોય છે. રાજકારણ, અથષતત્ર ં , ભારત-પાકકતતાન સંબધં ો કે તિટનની િેક્ઝિટ સમતયા જેવા અગત્યના મુદ્દાઓ હોવા છતાં આજે (ગયા અંકમાં જણાવ્યું હતું તે અનુસાર) આરોગ્ય તવશે કંઇક તવશેષ રજૂઆત કરવાની ખેવના છે. આ દેશમાં જ જશમેલા કે ઉછરેલા, ઝયાંક ઢીલાઢશ કે કોઇક વ્યાતધમાં સપડાઇને બેઠા હોય તે બધાને પૂછીએ કે કેમ છો? ત્યારે સરેરાશ પ્રતતભાવ હોય છેઃ થોડાક પ્રેશરિાં છું ... અંગ્રેજીમાં કહેઃ I'm under weather... આને તમે માનતસક તનાવ કહો કે િાનહસક દબાણ કિો - તે એક સહજ બીના છે. આ માટે શરિસંકોચ કેગ્લાહન રાખવાની આવચયિા નથી. મનની મૂિં વણ દરેકને, ઓછાવત્તા અંશે અશાંત અને અતવતથ બનાવતી જ હોય છે તેમાં નવું શુ?ં જોકે આવી માનતસક મૂિં વણ અંતે શારીતરક પીડા બની જાય છે તેવું આજનું એલોપથી તવજ્ઞાન કહે છે. આ તબીબી અતભપ્રાયને આધુતનક તવજ્ઞાનની દેન ગણાવવામાં આવે છે, પરંતુ હકીકત તો એ છે કે સુશ્રતુ અનેચરક જેવા આપણા

સહુને એકસમાન ધોરણે જ સતાવે છે. હિ​િો, આપ સહુ સુજ્ઞ વાચકોને આ તનાવની તવશેષ ઓળખ આપવાની જરૂર નથી. તાજેતરમાં એક ભવ્ય ડીનરમાં મોટા ગજાના આ વિપ્રેશન શુંછે? તેની ઓળખ કઇ? તબીબી કશતલ્ટશટને મળવાનો અવસર સાંપડ્યો. તેઓ દેશતવદેશમાં મનોમક્તતષ્કને ભરડામાં લઇ રહેલી આ બીમારીની ઓળખ કઇ? તવશ્વની વતતી આજે જાણીતા જેતરયાતિઝસ છે એટલે કે વડીલો (વૃદ્ધો નિીં ૭.૨૫ તબતલયન છે (૭,૨૫,૦૦૦,૦૦૦,૦૦૦). આખી કહું બાપલ્યા, મારા જેવડી ઉંમરના લોકો માટે આ દુતનયાના આરોગ્યની સારસંભાળ પર નજર રાખતા તસવાય બીજો કોઇ જોમવંતો શબ્દ હોય તો અને ‘હૂ’ના નામે જાણીતા સંગઠન વલ્ડડ હેલ્થ વાપરજોને...) સંબતં ધત સમતયાઓના તનષ્ણાત છે. ઓગભેનાઇિેશન (ડબ્લ્યુએચઓ)નો એક તરપોટડ અમારે વધતી વય સાથે જોડાયેલી તવતવધ સમતયાઓ તાજેતરમાં જ પ્રકાતશત થયો છે. જેના આંકડા અનુસાર અંગે તવચારતવતનમય થયો. તેમણે નામ નહીં પ્રકાતશત દર ૨૦ વ્યતિમાંથી એકને હડપ્રેશનની સિસ્યા સતાવે કરવાની શરતે ઘણી બધી વાતો કરી. મનોવૈજ્ઞાતનક રીતે છે. તેનો મતલબ એવો થયો કે હવશ્વિાં ૩૫ કરોડ જોઇએ તો, અિુક રીતેહડપ્રેશન કેતનાવ સ્વસહજાત અબાલવૃદ્ધને (હા, આ વ્યાતધને ઉંમરનો કોઇ બાધ કિેવાય. મનમાં મૂિં વણ એક વખત પેસે પછી મોટા નડતો નથી) આ દરદ સતાવે છે. આ દદષ ગરીબ દેશોનું ભાગના કકતસામાં તેના સરવાળા-ગુણાકાર જ થતા રહે

ચચષ ઓફ ઇંગ્લેશડે તાજેતરમાં તેમની સશડે પ્રેયરમાં અલ્િાઇમસષ કે તડમેક્શશયા કે તેના જેવી માનતસક વ્યાતધ ધરાવતા દદદીઓ માટે સતવશેષ પ્રાથષનાનો ઉમેરો કયોષ છે. ચચષમાં કઇ પ્રાથષના ઝયા પ્રસંગ માટે યથાયોગ્ય ગણાય તેનો તનણષય હલટહજાકલ કહિશન કરે છે. તિતતી ધમષને સમતપષત આ સંગઠને વતરષ્ઠ પાદરીઓને ખાસ સલાહ આપી છે કે પ્રાથષનામાં વતરષ્ઠ નાગતરકોએ બાળપણિાં સાંભળેલી કે વાંચલ ે ી પ્રાથાનાઓનો હવશેષ સિાવેશ કરવો. બાળપણમાં જે કંઇ સાંભળ્યું હોય કે વાંચ્યું હોય તેની યાદ તાજી કરાવવા પાછળનું વૈજ્ઞાહનક કારણ એ છેકેભૂતકાળના સંસ્િરણો તાજા કરવાથી અલ્િાઇમસષ કે તડમેક્શશયાના દદદીઓને મનોમક્તતષ્કમાં એક ચેતના પ્રગટે છે, જે તેમને શાંતત અને સુખનો અહેસાસ કરાવે છે. ચચષ ઓફ ઇંગ્લેશડે ગયા ઓગતટમાં જાહેર કયુ​ું હતું કે લાખ દુખોં કી એક દવા આપણા ધમષગ્રથં ો છે. મતલબ કે ઇશ્વર તમરણ. પરંતુ સનાતન હિન્દુધિાના ગ્રંથો તો સૈકાઓ પૂવવેજ આ વાત કિી ચૂક્યા છે. આપણા ધમષગ્રથં ો કહે છે કે આપણા શ્વાસોચ્છશ્વાસમાં ઇશ્વર તમરણને વણી લેવાથી એક અનોખી શતિ આપોઆપ ઉદ્ભવે છે. આ બધી વાત ટાંકવાનું તાત્પયષ એટલું જ કે શારીતરક-માનતસક આતધ-વ્યાતધમાંથી મુતિ મેળવવા માટે કહેવાતા પંતડતો કે ગુરુનો અંચળો ઓઢીને ફરતા ધુતારા કે ઠગારાઓ પાસે અનુષ્ઠાન કરાવવાની જરૂર નથી. જાતેજ ઇશ્વર સ્િરણ કરો, ગમેતવે ી કટોકટીમાં

અવશ્ય રાહત અનુભવશો. તડપ્રેશન શું કે તડમેક્શશયા શું કે અલ્િાઇમસષ શુ.ં .. નાના-મોટા તનાવમાં વ્યતિએ અંતરમન વધુ તવતથ અને શતિશાળી બનાવવું જ પડે. ઇશ્વર છે કે નહીં તેની અનંત ચચાષમાં આપણે નહીં પડીએ કેમ કે આ મુદ્દે તુડં ે તુડં ે મતતષતભશના જેવું છે. કેટલાક કહે છે કે ઇશ્વર છે, કેટલાક કહે છે કે નથી. કેટલાક વળી ઇશ્વર હોવાની સાતબતી માગતા કહે છે કે ખાતરી થાય તો અમે માનવા તૈયાર છીએ. લો... ને, આવા જ એક સજ્જન સાથે થયેલી ચચાષનું ઉદાહરણ ટાંકી જ દઉં. હમ-વતની એવા આ સજ્જન એક કમ્યુતનટી કાયષક્રમમાં મળી ગયા. ગામના ખબરઅંતરની આપલે કરી. વાતમાંથી વાત નીકળી ને તેમણે કહ્યુંઃ સીબી, તમે જીવંત પંથમાં ઘણી વખત લખો છો કે નાની-મોટી કોઇ પણ પ્રકારની તકલીફ હોય ઇશ્વર તમરણ કરો, અચૂક રાહત અનુભવશો... અથવા તો ઝયારેક તમારી વાતનો સૂર એવો હોય છે કે અત્ર-તત્ર-સવષત્ર ઇશ્વરનો વાસ છે. મુશ્કેલીમાં મુકાયેલી આપણી જાતને આશ્વાસન આપવા માટે ‘સારી’ છે, પણ સાચી કઇ રીતેછેતેસિજાવો... જરા કહો તો અત્યારે આપણી આસપાસ ઇશ્વર ક્યાંછે? હું તો અપલક નજરે તેમને જોઇ જ રહ્યો. પછી મેં જવાબ આપ્યોઃ હું જરાય ડીંગ નથી મારતો, ઇશ્વર આપણી આસપાસ તમામ તથળે છે. તો કહે કે પણ બતાવો તો ખરા... વાચક હિ​િો, હવે તમે જ કહો. આમને કઇ રીતે

જ કે ઓછી આવક ધરાવતા લોકોનો જ પ્રશ્ન નથી. અરે, અછતવાળા કરતાં છતવાળાને હડપ્રેશન વધુ વળગતુંહોવાનું જોવા મળ્યું છે. પોતીકી ઇચ્છા કે અપેક્ષા અનુસાર ઘટના ના ઘટે એટલે શ્રીમાન તડપ્રેશન (ભાઇશ્રી તનાવ)નું આગમન નક્કી સમજો - પછી તે વાત રૂપની હોય કે રંગની હોય. વ્યતિ આ પૃથ્વી પરના કોઇ પણ દેશનો નાગતરક હોય, આ સમતયા તો

વિજ્ઞાન અનેટેકનોલોજી

વળગે, પરંતુ જે વસ્તુ ઓછાવત્તા અંશે બનવાની હનશ્ચચત જ છેતેનો વળી અફસોસ શું ? ગ્લાહન શું ? તેનો અચંબો શું ?

છે. કાળા માથાનો માનવી તેના જીવનમાંથી આ પ્રકારના તનાવની બાદબાકી કે ભાગાકાર કરવા માટે જરૂરી સીધા ચઢાણ ચઢવા લગભગ અશતિમાન હોય છે, કેમ કે તેનું િનોબળ એટલુંિક્કિ ભાગ્યેજ િોય છે. ટૂકં માં કહું તો, આ દદષની સંપણ ૂ ષ કે સચોટ ઓળખ તનદાન અતતશય મુશ્કેલ છે.

ચેતતા રે’જો, બાપલ્યા...

યુગો યુગોથી માનવી જ્યારે જ્યારે માનતસક સંતાપમાં અટવાય છે ત્યારે ત્યારે તે નાનામોટા ઉપાયો - પંડીતો કે વૈદ્યરાજોના માધ્યમથી (હું આ યાદીમાં ગુરુઓનો ઉલ્લેખ ટાળવા માંગુ છું કેમ ધંધાદારી ગુરુઓ અહીં લંડનમાં પણ બહુ જોવા મળે છે) અજમાવતા રહ્યા છે. સેંકડો વષષ પૂવભે ભારતમાં આ દદષના તનવારણ અથભે વૈદ્યરાજો વનસ્પહત કેતેના િૂહળયાનો અકકકે તેના જેવા કુદરતી પદાથોાનો લેપ કરતા િતા કેતેને િધ સાથેભેળવીનેતેનુંચાટણ દદદીનેચટાડતા િતા. જ્યારે એલોપથીમાં તો ટીકડાં, ઇશજેઝશનથી માંડીને અમુક સંજોગોમાં તો વીજ કરંટ જેવા આકરા ઉપચાર પણ અજમાવાય છે. માનવી અસહાય હોય છે, પીડાતો હોય છે, સાચો મારગ શોધતો હોય છે, ત્યારે પે’લા ઊંટવૈદ્યો, િંિતંિના નાિે ધહતંગ કરતા ઠગારાઓ તેની આસપાસ લોબાન કે ગુગળના ધૂપ લઇને ફરતા જોવા મળે છે. જંતર-િંતરના નામે ધતીંગ કરે છે. દોરાધાગા કરે છે. ગળામાં કે હાથમાં તાતવજ બાંધી દે છે. અરે, કેટલાક તો ધિાના નાિેિંિજાપ પણ કરાવેછે. અલ્યા ભઇ, જાતે જાપ-અનુષ્ઠાન કરો તો હજુ સમજ્યા, પણ અહીં તો નાણાં પડાવવાનો જ ખેલ હોય છે. આથી જાળ બીછાવી દે. તનાવથી પીડાતી વ્યહિ લંડનિાં િોય અનેજાપ-અનુષ્ઠાનનુંચક્કર દેશિાં, વતન કે ગામમાં ચલાવે. દદદી કે તેના તવજનના મનમાં એવું ઠસાવી દે કે તમારા નામે જાપ થઇ જશે એટલે તમને શાંતત થઇ જશે! અલ્યા કોણ કોનેછેતરેછે? આવા ઊંટવૈદ્યો કે ધુતારાઓ છપ્પન ઘંટીનો લોટ ચાખી ચૂકલે ા હોય છે. જેવો દદદી, જેવી તેની આતધ-વ્યાતધ-ઉપાતધ એવા નાણાં પડાવવાના. આતધ-વ્યાતધમાં ઘેરાયેલાને શીશાિાંઉતારવાનુંતેિનેસારી પેઠેફાવતુંિોય છે. આવા લોકોથી સહુકોઇએ સાવધ રહેવું જોઇએ તેટલું જ કહી શકાય. છેતરાઇ ગયા પછી કોઇ (ગ્રહ)ને દોષ દેતા નહીં!

સબ દુઃખોં કી એક દવા - ઈશ્વર સ્મરણ ખાતરી કરાવવી? મેં તેમને સમજાવતાં કહ્યું કે મુરબ્બી, આ હવષય શ્રદ્ધાનો છે, જ્યાંશ્રદ્ધા િોય ત્યાંપુરાવો આપવાનો ના િોય. પરંતુ તેઓ મમત છોડવા તૈયાર નહોતા. છેવટે મેં આસપાસ નજર દોડાવી અને મને લાગલું જ દૃષ્ટાંત મળી ગયુ.ં મેં તેમને કહ્યું કે તમે થોડીક વાર પૂવભે જ તમારી પ્લેટમાં જાતભાતના તલજ્જતદાર વ્યંજનો લઇને આવ્યા છો. તમે ધારી લીધું છે કે આ તમામ રસોઇ શાકાહારી છે તેથી કોઇને પૂછીને ખાતરી કરવાની જરૂર સમજી નથી. આ તિારી (રસોઇ પ્રત્યેની) શ્રદ્ધા થઇ... તમે આ રસોઇ કરનાર રસોઇયાને નામઠામથી કે દીઠે ઓળખતા નથી, છતાં તમે એક ચુતત શાકાહારી વ્યતિ હોવા છતાં ધારી લીધું છે કે તેણે રસોઇમાં માંસ-મચ્છી કે તેના જેવા કોઇ નોન-વેજ પદાથોષનો રસોઇમાં જરા સરખો પણ ઉપયોગ કયોષ નથી. આ તિારી રસોઇયા પ્રત્યેની શ્રદ્ધા થઇ... તેના પ્રત્યેનો તમારો અતૂટ તવશ્વાસ થયો. તમે ટેસથી આ ભોજન આરોગી રહ્યા છો કેમ કે તમે ખાતરી છે કે ભોજન એકદમ તવચ્છ માહોલમાં તૈયાર થયું છે તે આરોગવાથી માંદગી કે બીમારીનું કોઇ જોખમ નથી, આ તિારી આયોજકો પ્રત્યેની શ્રદ્ધા થઇ. જો આ બધી બાબતોમાં તમે કોઇ પુરાવા જોયા ન હોય, નજરે કંઇ તનહાળ્યું ન હોય તેમ છતાં શ્રદ્ધા રાખી શકતા હો, તવશ્વાસ ધરાવતા હો તો પછી જે કુદરતે તમારું સજષન કયુ​ું છે, તમે જે સુખરૂપ હરી-ફરી રહ્યા છો, શ્વાસ લઇ રહ્યા છો, તે પણ કંઇ ચમત્કારથી

ઓછું થોડુકં છે? િારા જેવા કોઇ આને ઇશ્વરીય શહિ ગણાવેછેતો તિારા જેવા કોઇ આનેપરિ શહિ ગણાવેછે. કોઇ વળી આને કુદરતની કમાલ ગણાવે છે... આખરે તો તે એવી કોઇ શતિ જ છે, જેને આપણે સહુ અલગ અલગ નામે ઓળખીએ છીએ. ઇશ્વર હોય, માશયતા હોય, તવચાર હોય કે શ્રદ્ધા... નરી આંખે દેખાય તો જ પુરાવો એવુંજરૂરી નથી. સામ્યવાદી તવચારસરણીમાં માનનારા લોકો પણ ભલે ઇશ્વરમાં માનતા ન હોય, પણ એક (ડાબેરી) તવચારસરણીમાં તો માને જ છેન?ે ! આ આતથા, માશયતા, તવચારસરણી કે ભરોસો એ જ તો છે ઇશ્વર કે પરમ શતિ... વાચક હિ​િો, પે’લા સજ્જનના ગળે મારી વાત ઉતરી તો ખરી, પણ ભારે મહેનત કરવી પડી. ઇશ્વર અને તેના પ્રત્યેની આતથાની વાત ચાલી રહી છે ત્યારે મને કહવવર રહવન્દ્રનાથ ટાગોરનો એક પ્રસંગ આવે છે. કતવવર શાંતતતનકેતનમાં વસતા હતા ત્યારની વાત છે. પતરવારની દીકરીને ત્યાં પારણું બંધાયુ.ં દીકરો અવતયોષ. તેનું નામ અમત્યષ. આ બાળક એટલે અથાશાસ્િ ક્ષેિે નોબેલ પાહરતોહષક હવજેતા એકિાિ ભારતીય ડો. અિત્યા સેન. તેમનું નામ પાડ્યું હતું ખુદ કતવવર ટાગોરે. કેક્મ્િજ યુતનવતસષટીમાં યોજાયેલા એક કાયષક્રમમાં ડો. સેને આ વાત કરી હતી, તેમણે કેક્મ્િજમાં પ્રોફેસર તરીકે ભારે નામના મેળવી હતી. અનુસંધાન પાન- ૨૬


22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

તિદ્ધપુર િાલુકાનુંતિતલયા ગામ ચૌદશની રાત્રે૧૦૮ દીવડાની માંડવીઓથી ઝળિળી ઊઠ્યુંિ​િું. ૧૫મી ઓક્ટોિરેચૌદશેમાનિાની ૨૬૬ માંડવીઓ કઢાઈ િ​િી. આિોની નવરાત્રીની ચૌદશેમોડી રાત્રેિારા મુહૂિતમાં પુરુષો માંડવીઓ માથેમૂકીનેચોકથી એક કક.મી. દૂર આવેલા વેરાઈ માિાના મંતદર િુધી ઝડપથી જાય એવી અિીં પરંપરા છે. આ વષષેપણ માંડવીઓ મંતદરમાંમૂક્યા પછી િુખડીના પ્રિાદનુંતવિરણ કરાયુંિ​િું.

પાંચ માકકઆવતાંયુવતીએ આપઘાત કયયોહતયઃ RTIમાં૬૯ માકકખૂલ્યાં

અમદાવાદઃ કચ્છ યુતનવતિમટીના એમએિ​િી બીજા વષમની તવદ્યાતથમની ઊતમતલા વૈષ્ણવે િેને માત્ર પાંચ માકક આવિાં વષમ ૨૦૧૪માં આત્મહત્યા કરી હિી. છેલ્િી પરીક્ષામાં યુતનવતિમટી િત્તાવાળાઓએ િેને પાંચ માકક મળ્યા હોવાનું જણાવ્યું હિું. ઊતમમિાના તપિાએ ત્યારેકહ્યુંહિું કે, ઉતમમિા આટિા ઓછા માકક ક્યારેય ન િાવે. િેમણે યુતન. પાિે િેમની પુત્રીની આસિરશીટ જોવા માટે માગી હિી, પણ િત્તાવાળાઓએ ના પાડી દેિાં િેમણે આરટીઆઈ ફાઈિ કરી હિી. આ મામિો અપીિમાં જિાં. ઇસફોમથેશન કતમશનરે યુતનવતિમટીને ઓડટર આપ્યો હિો કે, આસિરશીટની

કોપી ઉતમમિાના તપિાને આપવી. હાિમાં ઉતમમિાના તપિાને જાણ થઈ કે, ઉતમમિાએ ૭૦થી ૫૦ માકક મેળવ્યા હિા અનેઇસટરનિ માકક િાથેકુિ માકક૬૯ હિા. વષમ ૨૦૧૪માં ક્લેતરકિ ભૂિનેકારણેિેની માકકશીટમાં૫ માકક િખાયા હિા અને આ વાિનો યોનય તનવેડો ન આવિાં ઉતમમિાએ આત્મહત્યાનું પગિું િીધુંહિું . યુતન.ના િત્તાવાળાઓએ ત્યારે એવું અનુભવ્યું હિું કે જો િત્ય બહાર આવશે િો કદાચ િેમની તવરુદ્ધ આત્મહત્યા માટે પ્રેતરિ કરવાનો ગુનો દાખિ થશે અને િે કારણે િેમણે આસિરશીટની કોપી આપવાની ના પાડી હિી.

ગાડડઓફ ઓનર િાથેજવાનનેતવદાય

મિેિાણાઃ શ્રીનગરમાં બીએિએફ કેમ્પ પર િાજેિરમાં થયેિા આિંકી હુમિામાં જવાન જીિુભાઇ માધવિાિ રાવિને ગોળી વાગિાં િેઓ શહીદ થયા હિા. જીિુભાઇનો મૃિદેહ તવમાન માગથેશ્રીનગરથી અમદાવાદ અને ત્યાંથી ૧૨મી ઓક્ટોબરે વહેિી િવારે વિન મિાિણ િાવવામાં આવ્યો હિો. મહેિાણા તજલ્િામાં આવેિા નાનકડા ગામ મિાિણમાં શહીદ જવાનના અંતિમ દશમન માટે ઊમટી પડ્યા હિા. ‘શહીદ વીર અમર રહો’ના નારાઓ િાથે જીિુભાઈની અંતિમયાત્રામાં ઉચ્ચ પોિીિ અતધકારીઓ અને આજુબાજુના ગામના િોકો જોડાયા હિા. ગાડટ ઓફ ઓનર િાથે શહીદને અંતિમ િ​િામી અપાઈ હિી.

કચ્છ-ઉત્તર ગુજરાત 15

અલાનાનેપાકિસ્તાન બાતમી દીઠ રૂ. ૧૦ હજાર આપતું

ભુજઃ સીમાવતતી કચ્છમાંથી રાજ્ય ત્રાસવાદ વવરોધી દળ (એટીએસ) દ્વારા ૧૩મી ઓક્ટોબરે જાસૂસીના આરોપ તળે પકડાયેલા ખાવડા પંથકના બે શખ્સ અલાના હમીર સમા અને શિુર સુમરાને પાકકસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ દ્વારા હની ટ્રેપ તથા પૈસાની લાલચમાંફસાવીનેભારતની ગુપ્ત માવહતીઓ મેળવવાના કકસ્સામાં પાક.ના બાતમીદાર સમાનેપ્રત્યેક બાતમી દીઠ રૂ. દસ હજાર મળતા હોવાનુંબહાર આવ્યુંછે. ભારતીય એટીએસના અવધકારીઓ તથા પોલીસ ઇન્સ્પેક્ટર પલાશની રાહબરી તળેની ટુકડી હાલમાં વરમાન્ડમાં લેવાયેલા સમા અને શકુરની સઘન પૂછતાછ કરી રહી છે તેમાં જાણવા મળ્યું છે કે, સમાએ અત્યાર સુધીમાં સરહદ પારથી હજારો રૂવપયા મેળવ્યા હતા. તેણેમોકલેલી બાતમીમાંઆમતી કેમ્પના ફોટોગ્રાફનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત હનીટ્રેપ વબછાવી અલાના પાસેથી જાસૂસી કરાવનારી પાકકસ્તાની તરુણી રવિયાની તસવીર પણ એટીએસ દ્વારા હસ્તગત કરાઈ છે. આ કેસમાંબંનેજાસૂસ પૈકીના અલાના પાસેથી કેટલાક મહત્ત્વના દસ્તાવેજો અને સાવહત્ય કબજે કરી લેવાયાં છે જ્યારે શકુર પાસેથી આ અંગેની માવહતી મેળવવાનું કામ ચાલી રહ્યું છે. આ અંગે સીમાલક્ષી ગુનાખોરી બાબતેવનષ્ણાત વનવૃત્ત નાયબ પોલીસ અવધક્ષક ડી. આર. અગ્રાવતની મદદ પણ લેવામાં આવી રહી છે. જાસૂસોને સ્થાવનકેથી મદદકતા​ાઓની વવગતો ચકાસવા માટે અગ્રાવતના સમયના જૂના બાતમીદારો સવહતના તેમના નેટવકકની મદદ પણ મેળવવાની વકી છે.

‘હની ટ્રેપ’ ઃ પુરાની પદ્ધતત સું દરીઓના મોહજાળમાંફસાવીનેઅંદરની વાત કઢાવવાની આ કાવતરાખોર હની ટ્રેપ પ્રયુવિ વરસોથી અજમાવાતી રહી છે. વવવવધ દેશોની એજન્સીઓ અન્ય દેશોની વવગતો મેળવવા યુવતીઓની સુંદરતાનો શસ્ત્ર તરીકેઉપયોગ કરીને આમઆદમીથી માંડીને અમલદાર સુધીના વગાને ફસાવતી હોવાનું નવું નથી. આ યુવિને હની ટ્રેપ કહેવાય છે. પાકકસ્તાન દ્વારા હની ટ્રેપના ઉપયોગનો પણ આ પ્રથમ મામલો નથી. ગયા વષષે ભટીંડામાં ફરજ પરના વાયુદળના જવાન રણતજત િે. િે.ને હની ટ્રેપમાં ફસાવીને ભારતીય વાયુદળના યુદ્ધ વવમાનો અનેદળો વવશેની અવતસંવેદનશીલ જાણકારીઓ મેળવવાનો કારસો પાકકસ્તાનનેભારેપડ્યો હતો. રણવજતની આ કેસમાં ધરપકડ થઇ હતી. સેના દ્વારા જવાનોને સોવશયલ મીવડયા પર કોઇ અજાણી યુવતી સાથે પવરચય કેળવતાંપહેલાંસાવધાની રાખવાનો વનદષેશ અપાયો હોય છેછતાંયુકેના કોઈ મેગેવિનની પૂવાકમાચારી હોવાની ઓળખ આપનારી દાવમની મેકનોટ નામની મવહલાની જાળમાંરણવજત ફેસબુક પરની દોસ્તીના કારણેફસાયો હતો.

• પ્રાંતિજના મતિલા કાઉન્સિલરનું અન્નનસ્નાનથી મૃત્યુઃ પ્રાંતિજ નગરપાતિકામાં છેલ્િી બે ટમમથી કાઉન્સિ​િર િરીકે ચૂંટાિાં અને તિનેમા રોડ ગતિયાર કૂવા તવપિારના રહીશ અળખુબહેન રાઠોડે (ઉ.વ. ૫૭) ૧૨મીએ િવારના િમયે ઘેર એકિા હિા ત્યારે િાડા અતગયારેક વાનયાના િુમારે શરીરે કેરોિીન છાંટીને અન્નનપનાન કરિાં આજુબાજુમાંથી પાડોશીઓ દોડી આવ્યા હિા. પાડોશીઓએ આગ બુઝાવી િારવાર અથથેિેમનેપ્રાંતિજના િામૂતહક આરોનય કેસદ્રમાંખિેડ્યાંહિાં. જોકેશરીરેવધુદાઝી જવાથી િેમને તહંમિનગર તિતવિ હોન્પપટિમાં િઈ જવાયાં હિાં જ્યાં અળખુબહેનનું િારવાર દરતમયાન મૃત્યુ થયું હિું. પોિીિ આ કેિમાંિપાિ કરી રહી છે. અળખુબહેનના પતિ પટેટ ટ્રાસિપોટટમાંફરજ બજાવેછે.


16 કવર સ્ટોરી

ભારત-રબશયા સહયોગ ૧૯ કરાર, રૂ. ૬૦ હજાર કરોડ @GSamacharUK

GujaratSamacharNewsweekly

જ તોિી પાિવામાં આ ડસથટમ સક્ષમ છે, જે એસ-૪૦૦ ટ્રાયમ્ફ તરીકેઓળખાય છે. આ ઉપરાંત હેડલકોપ્ટરના ઉત્પાદન માટે પણ રડશયા ભારતને સહાય કરશે. હડરયાણા અને આંધ્ર પ્રદેશમાં થમાટટ ડસટી પ્રોજેક્ટમાં પણ રડશયાએ મૂિીરોકાણ કરવામાં રસ દાખવ્યો છે. રડશયા સાથે સૌથી વધુ સંરક્ષણ સોદા થતા ભારતની સૈશય તાકાત વધશે જેથી પાકકથતાનના પેટમાં તેલ રેિાયું છે. મોદીએ તેમના સંબોધનની ભારતનો સૌથી જૂનો સાથી દેશ ડવથતારમાં દુશ્મનના હુમલાને શરૂઆત અને અંત રડશયન રોકવામાં સક્ષમ ડમસાઇલ ભાષામાં કયોથ હતો. તેઓએ કહ્યું ગણાવ્યો હતો. ૧૫ ઓક્ટોબરે થયેલા આ ડસથટમ મેળવશે. જો દુશ્મન દેશ હતું કે બશને દેશો સંરક્ષણ ક્ષેિે ડિપક્ષીય કરારો અનુસાર, ભારત તરફથી કોઇ ડમસાઇલ હુમલો એકબીજાની સાથે મળીને કામ રડશયા પાસેથી ૪૦૦ કકલોમીટર થાય તો તેને૪૦૦ કકમી અગાઉ કરશેજ્યારેરડશયા ભારતનેમેક ઇન ઇન્શિયા પ્રોજેક્ટમાં મદદ વડા પ્રધાન મોદીના સંિોધનના મુખ્ય અંિો • બે નવા મિત્રો કરતા રમિયા જેવો જુનો મિત્ર વધુ સારો • સરહદી આતંકવાદ સિગ્ર પ્રાંત િાટે કરશે. આતંકવાદ મુદ્દે પણ બશને ખતરાસિાન • કેએ૨૨૬ટી હેમિકોપ્ટસસ અને ફાઇટર જેટ્સની ખરીદી ભારત િાટે નવો અધ્યાય • રમિયા દેશો સાથે ખભેખભો મીલાવીને ભારતને િેક ઇન ઇન્ડિયાિાં સાથ આપિે • આતંકના ખાત્િા િાટે બડને દેિો ખભેખભો મિ​િાવીને કાિ કામ કરશે. આ સમયે પુડતને કહ્યું કે કરિે • ભારતની કંપનીઓએ રમિયન ઓઇિ-ગેસ કંપનીઓિાં ૫.૫ મબમિયન િોિરનું રોકાણ કયુ​ું છે • બડને દેિો વચ્ચે ગેસ પાઇપિાઇન િાટે મવચારણા ચાિે છે • ભારત અને રમિયા વચ્ચે એનર્સ મિજ ટથપાિે બશને દેશોની કંપનીઓ સૈશય, ઔદ્યોડગક સહયોગ અને ભારત-રબિયા કરારોની મુખ્ય િાિતો • બડને દેિો વચ્ચે ઇડટરનેટ સુરક્ષા િાિ​િે એક કરાર થયો • રમિયા ભારતને અત્યાધુમનક મિસાઇિ ટેિોલોજીને સુધારવાના ક્ષેિે મસટટિ અને કેએ૨૨૬ટી હેમિકોપ્ટર સપ્િાય કરિે • કુિનકુિમ્ ડયૂમિયર પાવર પ્િાડટ િાિ​િે બડને સાથે મળીને કામ કરશે. આ દેિોએ હાથ મિ​િાવ્યા • ટિાટટ મસટી પ્રોજેક્ટિાં રમિયા િૂિીરોકાણ કરિે • એટસાર ઓઇિ કંપનીના આિરે પહેલા પુડતન જ્યારે ભારત ૯૮ ટકા િેર રમિયન કંપની ખરીદિે • ટ્રાડસપોટટ િોમજન્ટટક મસટટિ પર કાિ કરાિે • ભારત-રમિયન આવ્યા ત્યારે તેઓનું થવાગત રેિવે િાટે એિઓયુ, ઇસરો િાટે મિપક્ષીય કરાર મોદીએ ન્વવટર પર કયુ​ુંહતું.

પણજીઃ દસકાઓ જૂના ડમિ દેશો ભારત અને રડશયાએ ડવડવધ ક્ષેિેસહયોગ સાધવા ૧૯ સમજૂતી કરારો પર હથતાક્ષર કયાથછે, જેનુંકુલ મૂલ્ય ૬૦ હજાર કરોિ રૂડપયા છે. પાંચ દેશોના સમૂહ ‘ડિક્સ’ સડમટની સમાંતરે યોજાયેલી ડિ-પક્ષીય બેઠકમાંવિા પ્રધાન નરેશદ્ર મોદી અને રડશયાના પ્રમુખ વ્લાડદમીર પુડતનની ઉપન્થથડતમાં બશને દેશના ટોચના અડધકારીઓએ કરારો કયાથહતા. આ સમજૂતી કરારો બાદ જારી એક સંયક્ત ુ ડનવેદનમાંવિા પ્રધાન મોદીએ રડશયાની પ્રશંસા કરતા કહ્યું હતું કે બે નવા ડમિો કરતા એક જુનો ડમિ વધુસારો. આમ કહીને મોદીએ રડશયાને

આતંકવાદીઓને શહીદનો દરજ્જો આપી મહાન ન બનાવો: બબમસ્ટેક

નેતાઓનેમળ્યા હતા. પણજીઃ એક તરફ મહાસત્તા ચીને બાદમાં ‘ડબમથટેક’ના નેતાઓ પાકકથતાનની તરફેણ કરીનેભારતને િારા જારી સંયુક્ત ડનવેદનમાં ડિંગો બતાવ્યો છેત્યારેબીજી તરફ, જણાવાયું હતું કે આતંકવાદીઓને ‘ડબમથટેક’એ સોમવારે જારી કરેલાં શહીદનો દરજ્જો આપવો જોઇએ ડનવેદનમાં આતંકવાદીઓને નહીં. આ ડનવેદનમાં પાકકથતાન શહીદનો દરજ્જો આપવો જોઈએ પ્રેડરત સરહદ પારના આતંકવાદનો નહીં તેવી થપષ્ટ લાગણી વ્યક્ત ભલે ઉલ્લેખ ન હોય, પણ ભારત કરીને ભારતના વલણને સમથથન માટે આ ડનવેદન રાહતસમાન છે. આપ્યુંછે. નેતાઓએ જણાવ્યું હતું કે અમે સાઉથ એડશયા અનેસાઉથ ઇથટ એડશયન દેશોના બનેલા આંતરરાષ્ટ્રીય સડમટની સમાંતરે જ યોજાઇ હતી. રડવવારે માનીએ છીએ કે, આતંકનેપ્રોત્સાહક, સમથથન સંગઠન બે ઓફ બેંગાલ ઇડનડશયેડટવ ફોર ‘ડબમથટેક’ના સભ્ય રાષ્ટ્રો - ભારત, બાંગ્લાદેશ, અનેકોઇ પણ પ્રકારેઆડથથક કેલશ્કરી સહાય મલ્ટી-સેક્ટરલ ટેડિકલ એશિ ઇકોનોડમક નેપાળ, ભૂતાન, શ્રીલંકા, મ્યાનમાર અને આપતા આતંકીઓના થવગથસમાન દેશોને કોઓપરેશન (ડબમથટેક)ની બેઠક ‘ડિક્સ’ થાઇલેશિના વિાઓ રડવવારે ‘ડિક્સ’ના ઓળખી કાઢીનેજવાબદાર ઠેરવવા જોઇએ. અનુસંધાન પાન-૧ આ ડસવાય કોઇ મોટી અને આતંકનો સફાયો... મહત્ત્વની જાહેરાત આ સંમેલન આતંકીઓને મળતા ફંિને બાદ થઇ નથી. યુનાઇટેિ રોકવા માટે ‘ડિક્સ’ દેશોએ નેશશસમાં પેન્શિંગ પિેલો ફાઇનાન્શશયલ એક્શન ફોસથ આતંકવાદડવરોધી ડ્રાફ્ટ પસાર (એફએટીએફ) પર દબાણ વધાયુ​ું કરવા માટેદબાણ કરવા આ પાંચ હતું. આ સંગઠનની રચના દેશોએ સંમેલનમાંહાથ ડમલાવ્યા ૧૯૮૯માં કરાઇ છે. જેની છે. બે ડદવસીય સડમટમાં કામગીરી આતંકીઓને મળતું આતંકવાદનો મુદ્દો છવાયો હતો. બ્રાઝિલનુંભારતનેસમથિન મોદીની અણધારી એન્ટ્રી! નાણાંભંિોળ અટકાવવાની છે. ભારતમાંઅનેક આઝથિક સુધારા ‘ડિક્સ’ સભ્ય િાડઝલે ‘ડિક્સ’ સંમેલનમાં ભોજન આતંકવાદ ઉપરાંત ડ્રગ ટ્રાકફકકંગ ‘ડિક્સ’ ડબઝનેસ લીિરોની મામલેપણ ‘ડિક્સ’ દેશોએ હાથ બેઠકને સંબોધન કરતાં મોદીએ બાદ ચીનના પ્રમુખ શી ડજનડપંગ ભારતને શયૂડિયર સપ્લાયસથ ડમલાવીને લિત ચલાવવા જણાવ્યું હતું કે, દેશમાં ડબઝનેસ અનેનેપાળના વિા પ્રધાન પ્રચંિા ગ્રૂપમાં સાથ આપવાની ખાતરી આહવાન કયુ​ું છે. ‘ડિક્સ’ સરળ બનાવવા ભારતે છેલ્લાં બે મંિણા કરી રહ્યા હતા ત્યાં આપી છે. ભારત આ ગ્રૂપનુંસભ્ય દેશોમાંભ્રષ્ટાચાર પણ એટલો જ વષથમાં સંખ્યાબંધ મહત્ત્વના અચાનક વિા પ્રધાન મોદી થવા માગે છે, પણ ચીન અને વકયોથ છે, જેના પગલે ‘ડિક્સ’ આડથથક સુધારા કયાથછે. ‘ડિક્સ’ પહોંચી ગયા હતા. મોદી આ બંને પાકકથતાન ડવરોધ કરી રહ્યા છે. એન્શટ-કરપ્શન વકકિંગ ગ્રૂપ િારા દેશો વચ્ચેના વેપારમાં આવતા નેતાઓ સાથે લગભગ ૨૦ તો બીજી તરફ િાડઝલ જેવા દેશો ભ્રષ્ટાચાર રોકવા માટે કિક અવરોધો સંબંડધત સરકારોએ દૂર ડમડનટ રોકાતાં ડિપક્ષીય મંિણા સમથથન આપી રહ્યા છે. િાડઝલે કાયથવાહી કરવા માટેપણ પાંચેય કરવા જોઇએ. અમે ભારતને ડિપક્ષીય બની ગઈ હતી. આને વચન આપ્યું હતું કે તે ભારતને દેશો સહમત થયા છે. આજે ડવશ્વના સૌથી મુક્ત કારણે‘ડિક્સ’ સડમટમાંઘણાનાં એનએસજીમાં સભ્ય થવા માટે આ સંમેલનમાં ભારત માટે અથથતંિો પૈકીનો એક બનાવ્યો ભવાંખેંચાયાંહતાં. જોકેસૂિોએ સમથથન આપશે. વિા પ્રધાન સૌથી મોટો ફાયદો રડશયા છે. અમે ઊંચો આડથથક વૃડિદર આમાં કોઇ પ્રોટોકોલનો ભંગ મોદીએ આ માટે િાડઝલનો આભાર માશયો હતો. સાથેનો સંરક્ષણ સોદો રહ્યો છે. જાળવવા પગલાંલઈ રહ્યા છીએ. થતો હોવાનુંનકાયુ​ુંહતું.

22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

ભારતના ઇબતહાસનું સૌથી મોટું બવદેશી મૂડીરોકાણ

૧૩ બિબિયન ડોિરમાંએસ્સાર ઓઈિ હસ્તગત કરતી રબિયન રોઝનેફ્ટ

પણજીઃ ભારતની ખાનગી ક્ષેિની બીજા નંબરની સૌથી મોટી ડરફાઈનરી એથસાર ઓઈલ કોપોથરેશનના ૪૯ ટકા શેર રડશયાની રોઝનેફ્ટ કંપની ૧૩ ડબડલયન િોલરમાંખરીદશે. સોદાના ભાગરૂપે એથસાર ઓઈલના માડલકો રુઈયા િધસથ કંપનીના ૯૮ ટકા શેર વેચવાનું નકકી કયુ​ું છે. આમ આખી જ કંપની વેચાઈ જશે. નવા મેનેજમેશટમાં રોઝનેફ્ટ પાસે એથસાર ઓઈલના ૪૯ ટકા શેર રહેશે, જ્યારે બીજા ૪૯ ટકા શેર નેધરલેશિની ટ્રાફીગુઆરા અને રડશયાની એક ઈશવેથટમેશટ કંપની સમાન ભાગે ખરીદશે. બાકીના બે ટકા શેર શેરધારકો પાસેજ રહેશે. ડવદેશી હૂંડિયાણના દર અનુસાર આ સોદાનું મૂલ્ય અંદાજે૮૭ હજાર કરોિ રૂડપયા થાય છે. ભારતના ઈડતહાસનું આ સૌથી મોટું સીધું ડવદેશી મૂિીરોકાણ (ફોરેન ડિરેક્ટ ઈશવેથટમેશટ) છે. બીજી તરફ, રડશયાની કોઈ કંપની િારા ડવદેશમાંથયેલો આ સૌથી મોટો સોદો છે. િીલ પૂણથ થયે એથસારના તમામ પેટ્રોલ પંપ, પેટ્રોડલયમ સાથે સંકળાયેલા તમામ અશય સાહસો રોઝનેફ્ટના થઇ જશે. આ સોદામાં એથસારના લેણા અનેદેણાનો પણ સમાવેશ થાય છે. એથસાર પાસે ગુજરાતના વાિીનાર પાસે રોજનું ૪.૦૫ લાખ બેરલ ઓઈલ ડરફાઈન કરવાની ક્ષમતા ધરાવતી તોડતંગ ડરફાઈનરી છે. આ ડરફાઈનરી પાસે પોતાના જ બંદર અને પાવર પ્લાશટ સડહતની સુડવધાઓ છે. એથસારના ડિરેક્ટર પ્રશાંત રુઇયાએ સોદા અંગેકહ્યુંહતુંકે અમારા આ સોદાથી ભારતમાં આવી રહેલા ડવદેશી મૂિીરોકાણને પ્રચંિ વેગ મળશે. જ્યારે રોઝનેફ્ટના સીઈઓ ઈગોર સેડચને કહ્યું હતું કે પેટ્રોડલયમના વપરાશમાં ભારત સૌથી ઝિપે આગળ વધતો દેશ છે. તેના માકકેટમાં પ્રવેશવું એ અમારા માટેગૌરવ છે. ગોવામાં રડશયાના પ્રમુખ પુડતન અનેવિા પ્રધાન મોદીની ઉપન્થથડતમાંઆ િીલ પર સહીડસક્કા થયા હતા. ભારતમાંકોઈ એક કંપની િારા આવી રહેલું

ઈડતહાસનું આ સૌથી મોટું ડવદેશી મૂિીરોકાણ છે. ૨૦૧૭ના પહેલા ડિમાડસક ગાળામાંજ આ સોદો પૂણથથાય એવી શક્યતા છે. રોિનેફ્ટની માઝલકી સરકારી રોઝનેફ્ટ એ ખરેખર તો રડશયન સરકારની માડલકીની કંપની છે. આમ એથસાર હવે રડશયાની માડલકી ધરાવતી કંપની બનશે એમ કહી શકાય. હાલ તો રોઝનેફ્ટે જાહેર કયાથ પ્રમાણે નામ એથસાર જ રહેશે, પરંતુભડવષ્યમાંકંપની ઈચ્છેતો નામ બદલી પણ શકે. સન ૧૯૯૩માં થથપાયેલી રોઝનેફ્ટ હાલ રડશયાની સૌથી મોટી પેટ્રોડલયમ કંપની છે. કંપનીના ૭૦ ટકા શેર રડશયાની સરકાર પાસે જ્યારે ૧૯ ટકા જેટલા ડિડટશ પેટ્રોડલયમ પાસે છે. રડશયા જગતના સૌથી વધુ પેટ્રોડલયમ પેદા કરતા દેશોની યાદીમાંથથાન ધરાવેછે. એક લાખથી વધારે કમથચારીઓ ધરાવતી રોઝનેફ્ટ ડવશ્વની સૌથી મોટી પેટ્રોડલયમ કંપનીઓમાં પણ થથાન ધરાવે છે. ૨૦૧૪ના છેલ્લા િણ મડહનામાં જ કંપનીની રેવશયુ ૯૨ ડબડલયન િોલર જેટલી નોંધાઈ હતી. રોઝનેફ્ટની દૈડનક ક્ષમતા ૨૬ લાખ બેરલ પેટ્રોડલય ઉત્પાદનની છે. ટ્રાફીગુઆરાનુંતોઝતંગ નેટવકક ૨૪.૫ ટકા શેર જેના હાથમાં રહેવાના છે તે નેધરલેશિની ટ્રાફીગુઆરાની થથાપના પણ ૧૯૯૩માં જ થયેલી છે. ઓઈલ અને કોમોડિટી એ ટ્રાફીગુઆરાનો મુખ્ય વેપાર છે અને આ પ્રકારનો વેપાર કરતી જગતની િીજી મોટી કંપની છે. આ કંપની પેટ્રોડલયમ પ્લાશટ્સ માટે પાઈપલાઈન પાથરી આપવાનું, ખાણકામ કરવાનું, બંદરો અને બંદરકાંઠાના ડવથતારોમાં પેટ્રોડલયમ થટોરેજ તૈયાર કરી આપવા સડહતના પ્રોજેક્ટ હાથ પર છે. આશરે ૫૫૦૦ કમથચારીઓ ધરાવતી આ કંપનીની ૨૦૧૩માંઆવક ૨.૨ ડબડલયન િોલર નોંધાઈ હતી. યુનાઈટેિ કેડપટલ પાટટનસથનું કામ તેના નામ પ્રમાણે જ કેડપટલ મેનેજમેશટનું છે. દુડનયાની અનેક મોટી કંપનીઓમાંપણ તેનુંરોકાણ છે.


22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

17


18

@GSamacharUK

22nd October 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

કૃપા કરી દીકરીના સંસારમાંઆગ ન િગાડશો - લવચારોમાંક્રાંલિ િાવો દીપાવલિ મહોત્સવના કાયયક્રમો

લોકો કહે છે કે રદકરો માબાપને ઘરમાંથી કાઢી મુકશે પણ દીકરી ક્યારેય પોતાના માબાપને નહી તરછોડે... મારા મતે આ સાવ ખોટી વાત છે. મા-બાપે પોતાની દીકરીને સારા સંથકાર આપી કહેવું જોઇએ કે "દીકરી આજ સુધી તેં અમારી આજ્ઞાનું પાલન કયુ​ુંછેતેવી જ રીતેતારા પરતની આજ્ઞાનું પાલન કરજે અને તેની સાથે હંમેશા રવનય અનેસહનશીલતાથી વતણજે. તારો પરત એજ તારૂ સવણથવ છે તેથી સાસરીયામાં કોઈની સાથે અણબનાવ કે રીસ કરીશ નરહ, નરહતર પરતનો પ્રેમ ખોઈ બેસવાનો પ્રસંગ ઉપસ્થથત થશે. ઘરના વૈભવ માટે દેખાદેખીમાં તારા પરત પાસે કરજ કરાવીને તેના ગજા ઉપરાંત ખચણકદી પણ કરાવતી નહીં. તારૂ ઘર આવક પ્રમાણે ખચણ રાખી સાવધાનીથી તેમ જ કરકસરથી ચલાવી લેજે. કપડાંનો ઠઠારો કે ઘરેણાં કરતાં શુભ આચરણ તારી પ્રરતષ્ઠામાં વધારો કરશે. કામ - િોધ - લોભ - મોહ - મદ - અદેખાઈ જે આંતરશિુઓ છે તેનાથી સતત જાગૃત રહેજે. પરતને પરમેશ્વર, સસરાને રપતા, સાસુને માતા, નણંદ - દેરાણી - જેઠાણી, દીયર અને જેઠને વડીલ ગણીને વ્યવહાર રાખજે. કુટુંબના બાળકોને પોતાના ગણી પાળજે અને તારા બાળકોને તેના દાદાદાદીનો પ્રેમ સંબંધ આપજે અને આત્મ રવશ્વાસ રાખજે. દીકરી તું

અમનેનહીં સાચવેતો ચાલશે પણ તારા સાસુ-સસરાનેતારા મા-બાપની જેમ સાચવજે.” જો આવી રશખામણ બધી જ દીકરીઓને મા-બાપ આપે અને તેનું અનુસરણ કરવા સમજાવે તો દુરનયામાં કોઈ રદકરો પોતાની પત્ની સામે મજબૂર થઈને પોતાના માબાપનેનહીં તરછોડે. પણ હકીકત એ છે કે, આજે દીકરીઓને પોતાના માબાપ જ ગમેછેઅનેપરતના માબાપ (સાસુ-સસરા)માંજરાય રસ નથી. સાચુ કહું તો તેઅો ગમતાં પણ નથી. કેટલીક વહુઅો પોતાના બાળકોને તેના દાદાદાદીના પ્રેમ સંબંધથી પણ દૂર રાખેછે, તેમનેસાસુ-સસરા ઉપર જરાય રવશ્વાસ હોતો નથી, પણ આજ વહુ પોતાના મા-બાપને સાથેરાખેછે. સાસુ-વહુનો સંબંધ શું છે, એની ફરજ તથા જવાબદારી શુંછેતેજાણેકેકોઇ વહુને ખબર જ નથી. પોતાના પરતના મા-બાપ સાથેના સંબંધો દૂર કરે છે. છતાં પણ દાદા-દાદી રદકરાના બાળકોને પોતાના વંશજ અને વ્યાજ ગણી ઘણું વહાલ આપેછે. પરંતુએ બાબતે વહુને જરાય ગવણ હોતો નથી. આવી વહુઅોએ જરા રવચારવું જોઇએ કેપોતેપણ ક્યારેક દાદી બનવાની છે. તેઅો જેવા વ્યવહારીક સંબંધો પોતાના સાસુસસરા સાથે રાખે છે એવા જ સંબંધો તેની વતણણુંક જોઈનેતેના

બાળકો પણ રાખશે ત્યારે ત્યારે બહુ જ મોડુંથઈ ગયુંહશે. ઘણી બધી દીકરીની માતાએ પરરણીત દીકરીઓ પર અરતશય લાગણી અને પ્રેમ ભાવના રાખે છે અને વારંવાર રપયર બોલાવે છે. તેઅો દીકરીના જીવનમાં વધુ પડતું માથું મારે છે અને સરવાળે તેના કારણે દીકરીના કુટુંબમાં કંકાસ થાય છે. આ કાળચિના કારણે વહુ બનેલી દીકરી પોતાના ઘરની શું જવાબદારી છે એ ભુલેછેઅનેપરત-પત્ની વચ્ચે અણબનાવ ઉભા થાય છે અને છેલ્લે સૌ જમાઈના દોષ કાઢી તેમનેવગોવેછે. આવી દીકરીની માતાઓ જાણે અજાણે દીકરીના ગ્રહથથાશ્રમનો સુંદર બગીચો ઉજાડવાનુંકારણ બનેછે. મારી ‘મા’ માંદા પડતા ત્યારે હું મારા મોટા બહેનને અમારા ઘરે બોલાવવાનું કહેતી ત્યારે મારા ‘મા’ કહેતા "ના! દીકરી એના સાસરે પોતાના ઘરે જ શોભે અને સુખી રહે, તેનો પોતાનો ઘર-સંસાર સંભાળેએ જ મહત્ત્વનુંછે.

ટૂંકમાં માતાએ દીકરી પરણે ત્યારે સારા સંથકાર આપી બન્ને કુટુંબ વચ્ચે સદ્ભાવના અને લાગણીઓ સાથે પ્રેમ ભાવના વધે અને તેઅો એકમેકના થઈને રહે, બન્ને પરરવારોને એટલો જ પ્રેમ આપે, બન્ને કુટુંબનું માન સન્માન જળવાય તે માટે પ્રયત્નો કરવા જોઇએ. સાસુ-સસરાએ પણ રદકરાની વહુને (પુિવધૂ)ને જ લાડ, માન, પાન આપી દીકરી તરીકે અપનાવવી જોઈએ એમાં જ સૌનું સુખ - સંપ અને થવમાન સમાયેલુંછે. ઘરમાંરદકરાનુંપરત તરીકેનું સન્માન જળવાય, સાસુસસરાનું વડીલ તરીકેનું સન્માન જળવાય અને દીકરી તેમજ આવનારી વહુનું પણ માન સન્માન જળવાય તે પરરવારે જોવાનું છે. અને અંતમાં Love અને Lawનું બેલેન્સ જાળવવાનું કામ પણ સાસુનુંજ હોય છે. અિેરજૂકરેલ રવચારો મારા વ્યરિગત છે, માટે બંધ બેસતી પાઘડી પહેરી દુઃખી થવું નહીં તેમ જ દુઃખી કરવા નરહ એવી રવનંતી. ભાનુભોજા - કેન્ટન, હેરો.

આગામી તા. ૨૬મી અોક્ટોબર ૨૦૧૬થી દીપાવરલ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે અને દીપાવરલ મહોત્સવની ઉજવણી સમગ્ર રિટનમાં ધામધૂમપૂવણક થશે. આપના સંગઠન, મંરદર કે સંથથા દ્વારા દીપાવરલ મહોત્સવના કાયણિમ કેથનેહરમલનનુંઆયોજન કરાયુંહોય તો તેની મારહતી ‘સંથથા સમાચાર' રવભાગમાં પ્રરસધ્ધ કરવા માટે કમલ રાવને 'ગુજરાત સમાચાર' કાયાણલય ખાતે પોથટ, ફેક્સ નંબર 020 7749 4081 અથવા email: kamal.rao@abplgroup.com ઉપર તા. ૨૪-૧૦-૧૬ પહેલા મોકલવા રવનંતી છે. દીપાવરલ મહોત્સવના કાયણિમો તા. ૨૯ અોક્ટોબર ૨૦૧૬ના ‘ગુજરાત સમાચાર તેમજ એરશયન વોઇસ’માંપ્રકારશત થશે. આ શુભ પ્રસંગે આપના વેપાર, વ્યવસાય કે સેવાઅોની જાહેરખબર મૂકવા માટેઆજેજ ફોન નં020 7749 4085 ઉપર ફોન કરવા રવનંતી.

ઇસ્ટ િંડન અનેએસેક્સ બ્રહ્મ સમાજના નવરાલિ મહોત્સવમાંરાસગરબાની રમઝટ જામી

ઇથટ લંડન અનેએસેક્સ િહ્મ સમાજ દ્વારા ઇથટ લંડનની વોન્થટેડ હાઇથકૂલ ખાતે આયોજીત નવરારિ મહોત્સવ કોલકાતાના રવખ્યાત ગૃપના સથવારેસૌએ રાગરબાની મોજ માણી હતી. પ્રથતુત તસવીરમાં ડાબેથી કલાકારો ઉમેશભાઇ, રધરેનભાઇ, પંકજભાઇ, સંથથાના પ્રમુખ શ્રી સુભાષભાઇ ઠાકર તેમજ કકશનભાઇ નજરેપડેછે.

BOB બોન્ડ્સ દ્વારા ૨,૦૦૦ કરોડ એકિ કરશે

મું બઈઃ જાહેર ક્ષેિની ભારતીય ધીરાણકાર બેન્ક ઓફ બરોડાએ Basel III ની આવશ્યકતાઓ પરરપૂણણકરવા ખાનગી પ્લેસમેન્ટના ધોરણે૨,૦૦૦ કરોડ રૂરપયા (અંદાજે૨૪૬.૧૪ રમરલયન પાઉન્ડ) એકિ કરવાની જાહેરાત કરી છે. અગાઉ, કેનેરા બેન્કે પણ આ જ પ્રકારના ૨,૫૦૦ કરોડ રૂરપયા (૩૦૦ રમરલયન પાઉન્ડ)ના બોન્ડ તબક્કાવાર ઈથયુ કરવાની જાણ થટોક એક્સચેન્જીઝનેકરી હતી. બેન્ક ઓફ બરોડાએ બીએસઈ સમક્ષ ફાઈરલંગમાં જણાવ્યું હતું કે,‘બેન્કે Basel III કોમ્પ્લાયન્ટ AT-I (એરડશનલ ટીઅર- I કેરપટલ) બોન્ડ્સ દ્વારા ભંડોળ એકિ કરવાની પ્રરિયા આરંભી છે. જેમાં ૧,૦૦૦ કરોડ રૂરપયાના

પપપેચ્યુઅલ ડેટ ઈન્થટ્રુમેન્ટની સાથે ૧,૦૦૦ કરોડ રૂરપયાના ગ્રીન શુ ઓપ્શન (કુલ ભંડોળ ૨,૦૦૦ કરોડ રૂરપયાથી વધશે નરહ) ખાનગી પ્લેસમેન્ટના ધોરણેજારી કરવાનો સમાવેશ થાય છે.’ ઉલ્લેખનીય છેકેજાહેર ક્ષેિની જ કેનેરા બેન્કે પણ દેશનાં થટોક એક્સચેન્જીઝને Basel III કોમ્પ્લાયન્ટ બોન્ડ જારી કરીને ૨,૫૦૦ કરોડ રૂરપયાનું ભંડોળ એક જ અથવા વધુ તબક્કામાં એકિ કરવાની જાણ કરી છે. ભારતીય બેન્કો તેમની કેરપટલ પ્લારનંગ પ્રરિયાઓને સુધારવા અને મજબૂત બનાવવા માચણ ૨૦૧૯ સુધીમાં Basel III માપદંડોને સંપૂણણ અમલી બનાવે તેવી ધારણા છે.

Vaso Nagrik Mandal UK

Karamsad Samaj UK

National Association of Patidar Samaj

Cordially invite all of you with family and friends on Sunday 30 October 2016

Celebration of Bharat Ratna

Sardar Vallabhbhai Patel’s Birth Anniversary,

Diwali Celebration And

VASO Nagrik Mandal UK’s Sammelan

(Also All Vasovasis and sisters are invited)

At: 4.00PM on Sunday 30 October 2016

FREE ADMISSION

at Patidar Samaj Hall 26B Tooting High Street, Tooting Broadway London SW17 0RJ (Next to Natwest Building)

Mahendrabhai Patel 07956 458872

Pradipbhai Amin 07930 474 711

Babubhai A Patel 0208 655 0194


22nd October 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

યુરોપના સૌથી મોટા SKLPCના નવરાવિ મહોત્સવમાં૨૦ હજાર લોકો ઉમટી પડ્યા

19

GujaratSamacharNewsweekly

ફામમસીસ્ટ યુગલનુંનવલુસાહસ: ઇમ્પીરીયલ લોંજ એન્ડ રેસ્ટોરંટ

ક્વો લી ફા ઇ ડ ફામમસીસ્ટ દ્વારા ફામમસીઅોની ચેઇન શરૂ કરવાના દાખલા તો આપણે ઘણાં જોયા હશે, પરંતુક્રોયડનના ફામમસીસ્ટ યુગલ શીતલ અને મયંક પટેલે ફામમસી ખોલવાના બદલે શરૂ કરેલ ઇમ્પીરીયલ લોંજ એન્ડ રેસ્ટોરંટ માત્ર એક વષમના પ્રસ્તુત તસવીરમાંડાબેથી એમપી વવરેન્દ્ર શમા​ા, ઇલીંગના એમપી સ્ટીવ પાઉન્ડ, કકંગ્બસરી ફ્રુટ એન્ડ વેજના શ્રી ટૂં કા ગાળામાંલોકવિય થઇ વહરજીભાઇ વહરાણી, SKLPCના પ્રમુખ માવજીભાઇ વેકરીયા, વાસ્ક્રોફ્ટના શશીભાઇ વેકરીયા, કલ્યાણભાઇ તેમજ ગયુછે. વવશાળ કાર પાકક, અન્ય મહેમાનો આરતી કતા નજરેપડેછે. ખૂબજ ઝીણવટપૂવક મ પસંદ કરાયે લ ડે ક ોર, લાઇટ્સ શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકેદ્વારા િોથો​ોલ્ટ સ્થથત SKLPC ગ્રાઉન્ડ ખાતે૪૩,૦૦૦ થકવેર ફીટિી ફનનીચર અને પેઇન્ટીંગ્સ નવશાળ માકકીમાં યુરોપિા સૌથી નવશાળ અિે મોટા િવરાનિ મહોત્સવિું આયોજિ કરાયું હતું. સમગ્ર સવહત વવશાળ બેઠક િવરાનિ મહોત્સવ દરનમયાિ આશરે ૨૦,૦૦૦ લોકોએ મિભરીિે રાસગરબા માણ્યા હતા. ૨૦૦ કરતા વ્યવસ્થા ધરાવતા વધુવોલંટીયસોસૌિી સરભરામાંઉપસ્થથત રહ્યા હતા. િવરાિી મહોત્સવમાંદોઢીયું, રમઝણીયું, ગરબા અિે ઇમ્પીરીયલ લોંજ અનેરેસ્ટોરંટના રાસ રમવા ખેલૈયાઅો મોટી સંખ્યામાંઉમટી પડ્યા હતા. હંમેશિી જેમ ઢોલિા તાલેયુવાિીયાઅો પારંપનરક સ્વાવદષ્ટ ભોજનની એક વખત વથિો સાથેજાણેકેરંગત જમાવી હતી. મોજ માણો પછી તમેતમારી જાતને ત્યાં જતા રોકી નવહં શકો એની ખાતરી છે. ફામમસીસ્ટ તરીકે સારા પગારની જોબ કરતા સારસાના મૂળ વતની મયંક પટેલ અને તેમના પત્ની શીતલ પટેલ (રામોલ)ને કાંઇક નવુંકરવુંહતું જેમાંપોતાનો ખાવા-પીવાનો શોખ પણ પોશાય, કામમાંઉત્તેજના હોય અને રોજે રોજ નવા લોકોને મળવાનુંથાય. શીતલના દાદાજી ડી.ઝેડ. પટેલ ખુદ મોટા વબઝનેસમેન હતા તેથી શીતલને તો વેપાર ગળથુથીમાં જ મળ્યો પાંડવ વવદ્યાશાળા દ્વારા નવરાિી મહોત્સવ પ્રસંગેસ્ટેપ બાય સ્ટેપ રાસગરબા વકકશોપનુંઆયોજન કરાયુંહતું. લોહાણા કોમ્યુવનટી ઇસ્ટ લંડન દ્વારા યોજાયેલા ગરબામાંજોડાયેલ યુવતીઅો હતો.

હંમશ ે ા ભરાયેલુંલાગે અને વવકેન્ડમાં ભોજન માટે તમારેટેબલ બુક કરાવવુંજ પડે. ઇમ્પીરીયલ લોંજ અને રેસ્ટોરંટની લોંજમાં ૮૦ મહેમાનો માટે અને મુખ્ય રેસ્ટોરંટમાં૧૨૦ મહેમાનોને બેસવાની વ્યવસ્થા છે. અવહ ભારતની સવમશ્રષ્ઠ ે રેસ્ટોરંટના શેફ દ્વારા બનાવાતા વૈવવધ્યસભર ભોજનની મઝા માણવા લોકો દુર સુદરુ થી આવેછે. અવહં તમને મું બઇની શરીઅોનો સ્વાદ ધરાવતી અવનવી ચાટ્સ, નવાબ જેનો સ્વાદ લેતા હતા તે મુગલાઇ ભોજન તો સાઉથ લંડન વવસ્તારમાંસારી ચાઇનીઝના હક્કા અને સીચુન ગુણવત્તા ધરાવતા ટેસ્ટી ઇન્ડો કુ ઝ ીનનો સ્વાદ મળશે. સુપથી ચાઇનીઝ રેસ્ટોરંટની ઉણપ જોઇને લઇને વે જ -નોનવે જ સ્ટાટટર, ચાટ, તેમણેઘણી તપાસ બાદ પલની વેપર તું દુ ર , ગ્રીલ, સીફૂ ડ , ચીકન, લેમ્બ આવેલ ક્રોયડન એરપોટટ પર અને મીટ, બ્રે ડ અને બીરીયાની, પોતાની નજર ઠેરવી. વવશાળ ડે ઝ ટટ અને વિં ક્ સની વે ર ાયટી મળી વવમાન પાસેઆવેલ મકાનમાંઘણું રહે છે . અવહં ન ી વવખ્યાત ચાઇનીજ જ રીપેરીંગ કરવાનુંબાકી હતું . ભે લ , લે મ્ બ ચોપ્ સ અને તાઇપાઇ પરંતુ શીતલ અને મયંકે ખૂબજ િૌન સવહત વવવવધ વે જી ટેરીયન મહેનત કરી અને માત્ર ૩ જ ડીશીઝ અને કોકટે ઇ લ્સનો સ્વાદ માસમાં ઇમ્પીરીયલ લોંજ અને દાઢે વળગે તે વ ો છે . રેસ્ટોરંટ ઉભુથઇ ગયું . સૌ િથમ વખત ક્રોયડન સપ્ટેમ્બર ૨૦૧૫માં કોઇજ એરપોટટ પરથી ભારત અને ફાર િકારની જાહેરખબર કે માકકેટીંગ ઇસ્ટની ફ્લાઇટ શરૂ કરનાર વગર શરૂ થયેલ ઇમ્પીરીયલ લોંજ એરવે ઝ ઇમ્પીરીયલના નામ પરથી અને રેસ્ટોરંટની સ્વાવદષ્ટ અને રે સ્ ટોરં ટ નું નામ ઇમ્પીરીયલ લોંજ અોથેન્ટીક ભોજન માણનાર અને રે સ્ ટોરં ટ રાખવામાં આવ્યું છે. લોકોએ જ રેસ્ટોરંટનો એટલો સં પ કક : 020 3583 4760. બધો િચાર કયોમ કે રેસ્ટોરંટ

FOREVER CRUISES SUPER DEALS! ARABIAN GULF CRUISE WITH ATLANTIS THE PALM STAYS DATES: DEC 2016 – MAR 2017 DURATION: 10 NIGHTS VISION OF THE SEAS

ALL INC TRANSATLANTIC FLORIDA, PORTUGAL, IRELAND & UK DATE: DEC 2017 • 17 NIGHTS

DATE: 11 NOV 2017 • 16 NIGHTS

Fly UK/Tampa, stay 3 nts at Busch Gardens and embark on NCL Jade & sail to Key West, Florida; Miami; Ponta Delgada, Portugal; Cork (Ireland); Falmouth, UK; Southampton

Fly UK/Hong Kong, stay 2 nts board the ship & sail to Sanya, China; Hue/Danang, Vietnam; Nha Trang, Vietnam; Ho Chi Minh, Vietnam (1nt); Singapore disembark fly Singapore/Bali & stay 5nts then fly Bali/UK.

NORWEGIAN JADE

Ocean View cabins or above & choose Free OBC or Dining Pkg or Wi-Fi

FROM ONLY

£899pp

ALASKA CRUISE WITH CHICAGO, SEATTLE AND US ROCKIES RAIL Fly UK/Dubai, stay 3 Nights at Atlantis the Palm, embark Vision of the Seas & set sail to Khasab, Oman; Muscat, Oman (overnight); Abu Dhabi, UAE; Dubai, UAE (overnight), disembark and fly Dubai/UK Add Combo Tour: City Tour +Desert Safari + Dhow Cruise Dinner for £79pp

FROM ONLY

£1299pp

HONG KONG, CHINA, VIETNAM, SINGAPORE & BALI INCLUDING FLIGHTS

OVATION OF THE SEAS

Add extra nights in Singapore or Hong Kong from £49pppn

DATE: 27 FEB 2018 • 22 NIGHTS

Fly UK/Chicago, Stay 3 nts, board the Empire Builder frm Chicago to Seattle (2nts), embark on ship & sail to Ketchikan; Juneau; Sawyer Glacier; Skagway; Victoria; Seattle debark & stay 2 nts then fly Seattle/UK.

Fly UK/Perth, stay 1 nt, board ship & sail to Esperance, AU; Adelaide, AU; Melbourne, AU; Milford, Doubtful, Dusky, NZ; Dunedin, NZ; Akaroa, NZ; Wellington, NZ; Picton, NZ; Sydney, AU stay 2nts then fly YD/UK.

NORWEGIAN JEWEL

FROM ONLY

£1799pp

£1499pp

BEST OF AUSTRALIA & NEW ZEALAND INCL FLIGHTS & STAYS

DATES: MAY’17 – SEP’17 • 15 NTS

FREE ULTIMATE DRINKS PACKAGE

FROM ONLY

RADIANCE OF THE SEAS

Add: Extra Nights in Sydney or Perth from £59pppn

FROM ONLY

£2099pp

visit: forevercruises.co.uk or telephone:

0800 091 4150

Travel with confidence

Y6382/ P7042

Prices valid at the time of press, based on twin sharing basis & subject to availability. Our T&C’s and cruise lines T&C’s apply.


20 મવિલા સૌંદયય/ સદાબિાર સ્િાસ્થ્ય

@GSamacharUK

22nd October 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

પ્રેગ્નેન્સીમાંબીમારી દૂર કરિા દોડિાની ત્િચાનેસાફ રાખિી છે? શરૂઆતઃ અત્યારે૧૦ કકમી રેસની ચેમ્પિયન છ ચીજોનો કરો વનયવમત ઉિયોગ

તમારી ત્વચાિી સ્થથનત એ લગભગ તો તમારા ખોરાક પર જ નિભાર રહે છે છતાં ખાવામાં ઉપયોગમાં લેવાતા કેટલાક ફળો અિે િાકભાજીિો તમારી ચહેરા અિે ગરદિ​િી ત્વચા નિખારવામાં બાહ્ય રીતે પણ વપરાિ કરી િકાય છે. આવી જ આિરે છ સામગ્રીિો સ્થકિ​િી ટેિ​િેસ દૂર કરવા કેવી રીતે ઉપયોગ થઈ િકે તેિી માનહતી અહીં આપવામાં આવી છે. સંતરાઃ સંતરામાં સાઈનિક એનસિ અિે નવટાનમિ સી હોય છે જે ત્વચાિે પ્રાકૃનતક રીતે જ સ્લલચ કરે છે. સંતરાિો ખાવામાં ઉપયોગ તો ત્વચા માટે લાભદાયક છે જ, પણ સંતરાિી છાલ પણ રૂપનિખાર માટે અકસીર ગણાય છે તેથી સંતરાિી છાલિે ફેંકી િ દેતાં તેિે ઘરમાં સૂકવી િાંખો. જ્યારે પણ ત્વચાિે સાફ કરવી હોય ત્યારે એક ચમચી સંતરાિી છાલિા પાવિરિે દૂધ સાથે નમસસ કરીિે પેથટ બિાવી લો. એિે તમારી ગરદિ અિે ચહેરા પર લગાિો. આ પેકિે સૂકવા દો અિે પછી હુંફાળા પાણીથી ધોઈ િાંખો. બિી િકે તો આ પ્રયોગ રોજ કરવાથી તમારી ત્વચા ખીલેલી રહેિ.ે હળદરઃ હળદરમાં પ્રાકૃનતક એસ્ટટ ઓસ્સસિેંટ હોય છે તેથી તે મેલી થઈ ગયેલી ત્વચામાંથી મેલ દૂર કરીિે કાબાિ​િે બહાર ખેંચી કાઢે છે અિે ટેનિંગિે દૂર કરે છે. હળદરિો ઉપયોગ કરવા માટે એક ચમચી હળદર, એક ચમચી મધ અિે એક ચમચી દહીં નમસસ કરીિે પેથટ બિાવી લો. આ પેથટિી પાતળી પરત તમારા ચહેરા અિે ગરદિ પર લગાવો. આિરે ૩૦ નમનિટ સુધી પેથટિે સૂકવા દો પછી

વાનગી

ધોઈિે સાફ કરી લો. પપૈયાઃ પપૈયામાં નવટાનમિ એ, સી અિે એંજાઈમ્સ હોય છે જે ત્વચાિે પુિજીાનવત કરવામાં મદદરૂપ છે. પપૈયાથી ત્વચાિા નિખાર માટે પાકેલા પપૈયાિે છૂદં ીિે તેિો અકક બિાવો. એમાં એક ચમચી લીંબિ ુ ો રસ નમકસ કરો. તેિે ગળા અિે ચહેરા પર લગાિો. ૩૦ નમનિટ સુધી લગાિીિે રહેવા દો અિે પછી ધોઈ િાંખો. આ સ્થકિ​િે પ્રાકૃનતક રીતે સ્લલચ કરવાિી સૌથી સુરનિત પદ્ધનત છે. આમળાઃ આમળામાં ઘણા બધા નવટામીિ રહેલા છે. તેમાં િારંગીથી ૨૦ ગણું વધુ નવટાનમિ સી હોય છે. એવું કહેવાય છે કે રોજ બે ચમચી આમળાિો જ્યુસ પીવાથી અિેક બીમારીઓ દૂર થાય છે અિે આયુષ્ય પણ વધે છે. આમળાિો જ્યુસ બિાવ્યા પછી આમળાિો કૂચો િીકળે તે ફેંકી િ દો. આ કૂચામાં થોિું દહીં નમસસ કરીિે ચહેરા અિે ગરદિ પર હળવે હાથે પંદર નમનિટ મસાજ કરો. તેિાથી િેિ સ્થકિ િીકળી જિે અિે ત્વચા પર નિખાર આવિે. મૂળાઃ મૂળા ખાવાથી ચહેરાિી ચમકમાં વધારો થાય છે. ભોજિમાં પોટેનિયમિી કમી થવાથી ચહેરા

પર દાગ પિી જાય છે અિે કરચલીઓ ઉભી થાય છે. એક અઠવાનિયા સુધી રોજ એક કપ મૂળા અિે તેિા પાિ​િો રસ પીવાથી ચહેરાિા દાગ અિે ખીલ મટી જાય છે અિે ચેહરો ખીલી ઉઠે છે. આ ઉપરાંત ચહેરાિી સ્થકિ સાફ કરવા માટે મૂળાિો અકક બિાવો. મૂળાિા અકકિી ચહેરા પર હળવે હાથે મસાજ કરો. તેિાથી ચહેરા પરિી િેિ સ્થકિ દૂર થઈ જિે. કેળાઃ કેળામાંથી કેસ્શિયમ, નવટાનમિ િી તથા નવટાનમિ બી અિે નવટાનમિ બી ૧૨ મળે છે. કોઈ પણ સપ્રમાણ નવટાનમિ સ્થકિ માટે અનત આવશ્યક અિે લાભદાયક હોય છે. કેળાિો ઉપયોગ ત્વચાિો બગાિ દૂર કરવા માટે અકસીર છે. એ માટે અિધા કેળાિો અકક બિાવી લો. અકકમાં પા લીંબિ ુ ો રસ ભેળવીિે રોજ ચહેરા અિે ગરદિ પર લગાવવાથી ખીલ સનહતિા િાઘ દૂર થિે. કેળા ઉપરાંત કેળાિી છાલ પણ ચહેરાિે ચમકતો રાખવામાં મદદરૂપ થાય છે. કેળાિી છાલિો અંદરિો ભાગ પંદરથી વીસ નમનિટ હળવે હાથે ચહેરા તથા ગરદિ ઉપર ઘસવાથી સ્થકિ ઉપરિા વણજોઈતા િાઘ દૂર થાય છે.

Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa....

Enjoy fresh DOSA in your own garden We prepare variety of fresh Dosa at your place for your guests.

We cater for any occasion any where in the UK for Engagement, Mehendi night and any other occassion (minimum 50 people)

Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa....

Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa....

સામગ્રીઃ ૭૫૦ ગ્રામ ચણાિો લોટ • પછી તેમાં તેલિું મોણ િાંખીિે, ૨૫૦ ગ્રામ ઘઉંિો કરકરો લોટ મસળીિે કઠણ કણક બાંધો. (લાિુિો લોટ) • ૩૫૦ ગ્રામ તેલ બરાબર ફીણીિે તેમાં થોિું પાણી (મોણ માટે) • ૧૨૫ ગ્રામ ખાંિ • િાંખો. આ ખીરું બહુ પાતળું કરવું ૧૦૦ ગ્રામ લીલાં મરચાં • ૩૦૦ ગ્રામ િહીં. ભનજયાિા ખીરાં કરતાં કઠણ દૂધી • ૧/૨ ટી થપૂિ સોિા • મીઠું, રાખવું. આ પછી પેિમાં તેલ ગરમ હળદર, મરચું, તેલ, પ્રમાણસર થાય એટલે પાણીિો હાથ લઈ ગોટા રીતઃ ચણાિો લોટ, ઘઉંિો લોટ, ફેસ્ટિવલ ગોિા તૈયાર કરી તળી લેવાં. પીરસતી મીઠું, હળદર, મરચું, ખાંિ અિે વખતે તેલ ગરમ કરીિે ફરી સોિા િાંખીિે લોટ નમસસ કરો. તેમાં દૂધીિી છીણ ગોટા તળવાથી (િબલ ફ્રાય) વધારે થવાનદષ્ટ અિે મરચાંિા બારીક ટુકિા િાંખીિે ખૂબ મસળો. લાગે છે.

¸Ã′±Ъ ³Цઇª, ¢Цઇ અ³щઅ×¹ ĬÂє¢щઅ¸³щઅђ¬↔º અЦ´Ъ અЦ´ ╙³ºЦє¯ અ³Ь·¾ђ. ¹Ь.કы. ·º³Ц ¯¸ЦºЦ કђઇ´® ¾щ×¹Ь´º અЦ¾Ъ³щ ¸Ãщ¸Ц³ђ³Ъ ÃЦ§ºЪ¸Цєઅ¸щ¢º¸Ц ¢º¸ ઢ℮ÂЦ ´ЪºÂЪઅщ¦Ъઅщ.

Jain ava Foods ilab le

IDE ONW NATI VICE SER

Pure Vegetarian South Indian Restaurant

South Indian / Punjabi & Chinese 549 High Road Wembley, Middx HAO 2DJ

Tel: 07748 63 62 64 / 020 8902 1515 www.sarashwathy.com Open 7 days a week

ન્યૂ યોકકઃ નોથથ ગ્રીનબેશની ઓલિલિયા િેમપોંગ ચાર િષથ પહેિાં પોતાના ડોક્ટરને મળી હતી. તે સમયે િેગ્નેન્ટ હતી. તેને બ્િડ િેશર િધેિું હતું અને ઘણી બધી બીમારીઓ હતી. ડોક્ટસસે તેને હળિી દોડ કરિા માટે જણાવ્યું હતુ.ં તેણે િીહોફર ટ્રેલનંગ ચેિેન્જ જોઇન કયુ​ું. અહીં તે હળિું રલનંગ કરતી હતી, પરંતુ તેમાં પણ તે બ્રેક િઇ િેતી હતી. જોકે તેનાથી એના ટિાટથ્યમાં સુધારો પણ થયો. તે એનાથી ઘણી િભાલિત થઇ. અમુક સમય બાદ તે જોલડયા બાળકોની માતા બની. તેના એક િષથ બાદ તેણે પાંચ કકમી રલનંગ કરિાનું શરૂ કરી દીધું. અત્યારે તે પાંચ કકમીની ૨૬ રેસમાં ભાગ િઇ ચૂકી છે. ૧૦ કકમીની ૩૪ રેસ અને ૧૫ કકમીની એક રેસમાં તે ભાગ િઇ ચૂકી છે. નિ હાઉ મેરેથોન તથા ન્યૂ યોકક લસટી મેરેથોન પૂરી કરી ચૂકી છે. ઓલિલિયા જણાિે છે કે, ડોક્ટસસે મને રલનંગ કરિા માટે જણાવ્યું તો મને શરૂઆતમાં ખૂબ

તકિીફ પડતી હતી. મને િચ્ચે િચ્ચે બ્રેક િેિો પડતો હતો, પરંતુ અત્યારે તો પાંચ કકમીની રલનંગ મારું િોમથઅપ છે. અત્યારે મારું િક્ષ્ય િષસે એક અઠિાલડયામાં યોજાનારી ન્યૂ યોકક લસટી મેરેથોન અને લશકાગો મેરેથોનમાં ભાગ િેિાનું છે. ઓલિલિયાએ જણાવ્યું હતું કે, અત્યારે િોકો તેના પલતને રોકીને પૂછે છે કે હું કઇ ઇિેન્ટમાં ભાગ િેિાની છું. ઓલિલિયા આ લિ ક ન - અ મે લર ક ન કપયુલનટીમાંથી છે. તેણે જણાવ્યું હતું કે, મલહિાઓને હૃદય સંબંલધત તથા ટટ્રોકની ઘણી સમટયાઓ હોય છે. હું સમાજસેિી છું એટિા માટે મેં

પ્રાયમરી સ્કૂલમાંન ગયેલી માલવિકા રાજ એમઆઇટીમાં

નવી દિલ્હીઃ માિલિકારાજ જોશી ૧૭ િષષીય એક છોકરી. ૭મા ધોરણ પછી એ ક્યારેય ટકૂિે નથી ગઇ. તેણે ૧૦મા કે ૧૨મા ધોરણની પરીક્ષા પણ નથી આપી. આઇઆઇટીએ તેને લરજેક્ટ કરી નાંખી, પરંતુ દુલનયાની સિથશ્રષ્ઠ ે સંટથાઓમાંની એક મેસેચ્યુએટ્સ ઇન્ન્ટટટ્યુટ ઓફ ટેક્નોિોજીએ તેને એડલમશન આપ્યું છે. કારણ કે તે ત્રણ િખત િોગ્રાલમંગ ઓલિન્પપયાડમાં મેડિ જીતી ચૂકી છે. માિલિકાની સફળતાની પાછળ તેની મહેનત કરતાં િધારે તેની માતાની જીદ છે. તેની માતા બાળકોની ખુશી માટે સમાજે બનાિેિી વ્યિટથાના લિરોધમાં ચાિી છે. સુલિયાએ ૭મા ધોરણ પછી તેને ટકૂિમાંથી ઉઠાડી િીધી હતી જેથી માિલિકા પોતાની ટેિેન્ટ અને ઇન્ટરેટટ જાણી શકે. પોતાના ૧૦૦ ટકા જેમાં રસ છે તેમાં િગાિે. તે ઇચ્છતી હતી કે બાળકો ખુશ રહે, પરંપરાના બોજા હેઠળ દબાય નહીં. સુલિયાનું કહેિું છે કે, તેના પલત પણ તેમના લનણથયના લિરોધમાં હતા. પછી મેં નોકરી છોડી. ઘરમાં ક્લાસરૂમ જેિું િાતાિરણ

ઊભું કયુ​ું. દીકરીએ કોપપ્યુટર િોગ્રાલમંગમાં પોતાનો ઇન્ટરેટટ દાખવ્યો. માતા કહે છે કે, િોકો મને પૂછે છે કે દીકરી એમઆઇટીમાં કેિી રીતે પહોંચી? માતા કહે છે કે એ તો તેનો રસ છે. મેં ક્યારેય એમઆઇટીનું લિચાયુ​ું પણ નહોતું. મેં તો ફક્ત દીકરીનો રસ જાણિાનો િયત્ન કયોથ હતો. દુલનયાના બધા િાિીઓએ ફક્ત પોતાનાં બાળકોનો ઇન્ટરેટટ સમજિાની જરૂર છે.

Neeta’s Clinic Herbal for Hair & Skin Care

A traumatic experience when one is balding or suffering from hair loss

There are many reasons why a person can start losing their hair. Research has shown that stress plays a vital factor in determining hair condition. Poor hair care, environment, lifestyle and diet too has its effect on hair growth. Neeta’s Herbal offers a safe and natural solution to combat hair and skin problems.

For more information please call

North London 0208 446 7020

West London 0208 577 6821

Coventry 0247 6681649

www.neetasherbaluk.com

Ê

Ê

લનણથય િીધો છે કે હું પોતાની કપયુલનટીની મલહિાઓને રલનંગ માટે જાગૃત કરું . એટિા માટે મેં અહીં સંચાલિત બ્િેક ગર્સથ રન ગ્રૂપ જોઇન કયુ​ું છે. ગ્રૂપનું અમારી કપયુલનટીની મલહિાઓ સંચાિન કરે છે. ન્યૂ યોકકમાં ગ્રૂપમાં ૩૦૩૫ મલહિા રનર છે. ગ્રૂપ મલહિાઓને જાડાપણા અંગે જણાિે છે અને તેના ટિાટથ્ય સંબંલધત સમટયાઓનું સમાધાન કરે છે. અત્યારે અમે મલહિાઓને સિારે જગાડિાની સાથે સાથે તેમને રલનંગની આદત પણ પાડીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે મલહિાઓ પોતાની કફટનેસ માટે જાગૃત રહે. ઓલિલિયાને ૨૦૦૯માં બનેિા ગ્રૂપની બ્રાન્ડ એપબેસેડર બનાિ​િામાં આિી છે. તેનું પોતાનું ફેસબુક પેજ છે. ગ્રૂપના ૭૦ શહેરોમાં િગભગ ૬૫ હજાર રનર છે. ગ્રૂપની સભ્ય અને બ્રેટટ કેન્સર સરિાઇિર કકમ લિલિયપસે જણાવ્યું હતું કે, તેના સહયોગથી મને પોતાની બીમારી સામે િડિામાં મદદ મળી હતી.

વધુસેલ્ફી લેનારા એકલતામાંગરકાવ થઈ જાય છે

બેંગકોકઃ દુનિયામાં હાલ લોકોિે થમાટટફોિ દ્વારા સેશફી લેવાિુ ઘેલું લાગ્યું છે અિે તેઓ સોનિયલ મીનિયા પર પોતાિા ચહેરાિા હાવભાવ દિા​ાવતા વીનિયો અિે ફોટો િેર કરતા રહે છે. કેટલાકિે તો એવી ટેવ પણ પિી જાય છે કે, સેશફી માટે નવનવધ થથળે ગયા નવિા ચાલતું િથી અિે આ ટેવ તેમિે અટયો કરતાં અલગ પાિે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે કે, જે લોકો સતત સેશફી દ્વારા પોતાિા ફોટા પાિતા રહે છે તેઓ એકલતામાં ગરકાવ થઈ જવાિા જોખમ તળે આવી જાય છે. આિા કારણે આવા લોકો તેમિા અંગત જાતીય સંબંધો તથા માિનસક થવાથથ્યિી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. તેવું તારણ આપવામાં આવ્યું હતું. આ અભ્યાસિા આધારે જણાવાયું હતું કે, સતત સેશફી લેિારાઓ એવી ગતા​ામાં ધકેલાઈ જાય છે કે, લોકો સતત તેમિી પ્રવૃનિ પર ધ્યાિ આપે છે. સંિોધકોએ આ અભ્યાસ માટે પોતાિા ફોટો પાિીિે હંમેિાં જોતા રહેતા અિે િેર કરતા રહેતા ૨૦૦ નવદ્યાથથીઓિાં વ્યનિત્વિી ટેવો પર અભ્યાસ કયોા હતો. આ નરસચામાં મોટા ભાગે ૨૧થી ૨૪ વષાિી મનહલાઓ કે યુવતીઓિો સમાવેિ કરવામાં આવ્યો હતો. તેમિે નવનવધ ટાથકમાં અહંકાર, ધ્યાિ આપવું, પોતાિે અિુલિી કરાતું વતાિ અિે એકલતા સંબંનધત વ્યનિત્વ અંગેિા સવાલો પૂછવામાં આવ્યા હતા. આમાં ૫૦ ટકાથી વધુ લોકોએ મોબાઈલ ફોિ તથા ઇટટરિેટિા સ્રોતો પર જ વધારે સમય પસાર કયોા હતો.


22nd October 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

હળિી ક્ષણોએ...

દાંતના ડોક્ટરઃ આ હાથ નચાવવાનું અને મોં મચકોડવાનું બંધ કરો. હજુ તો હું તમારા દાંતને અડક્યો પણ નથી. દદદીઃ તમે દાંતને તો નથી અડ્યા, પણ મારા પગની આંગળીઓ પર ઊભા છો. • ચચંટુઃ મમ્મી, મને એક ગ્લાસ પાણી આપ ને. મમ્મીઃ જાતે લઈ લે. ચચંટુઃ પ્લીઝ આપ ને. મમ્મીઃ જો હવે માગ્યું તો થપ્પડ ખાઈશ. ચચંટુઃ જ્યારે થપ્પડ મારવા આવે ત્યારે પાણી લેતી આવજે! • રામુને ચોરીના આરોપસર કોટટમાં જવું પડ્યુ.ં જજઃ રામુ, તું કહે છે કે તેં એક જ સાચી ચોરી છે તો પછી તેં દુકાનમાં પાંચ વાર ધાડ કેમ મારી હતી? રામુઃ સાહેબ, શું કરું, મારી પત્નીને સાડીનો કલર અને ચડઝાઇન ગમતા ન હતા! • પત્નીઃ સાંભળો છો, આપણો છોકરો આજ-કાલ બહુ પૈસા ઉડાવે છે. જ્યાં પણ સંતાડુ,ં શોધીને વાપરી જ આવે છે... પચતઃ એક કામ કર એની જ ચોપડીઓમાં સંતાડવાનું રાખ. એની એકઝામ સુધી તો નહીં જ શોધી શકે. • કંજસ ૂ ે મીઠાઈની દુકાન ખોલી. અખબારમાં જાહેરાત આપી ‘હેલ્પર જોઈએ.’ યોગ્યતા - ડાયાચબટીસ ફરચજયાત. • ચઝબ્રા ક્રોચસંગ પર આમથી તેમ ચાલી રહેલા નટુને જોઈને ગટુએ પૂછયુંઃ ‘તું આમથી તેમ ચાલી રહીને અહીં ચઝબ્રા ક્રોચસંગ પર શું કરી રહ્યો છે.’ નટુઃ ‘યાર, હું એ ચવચારું છું કે, આ આવડો મોટો ચપયાનો છે તો વાગતો કેમ નથી.’ • પચતઃ જમવાનું તૈયાર થતા કેટલી વાર?

વિવિધા 21

પત્નીઃ બે કલાક પચતઃ ઠીક છે. તો પછી હું હોટેલમાં જ જમી આવુ.ં પચતઃ અરે પંદર ચમચનટ ઊભા રહો. પચતઃ કેમ હવે પંદર ચમચનટમાં જમવાનું બની જશે. પત્નીઃ ના રે, હું પંદર ચમચનટમાં તૈયાર થઈને સાથે આવું છે. • નટુએ મોબાઇલ કંપનીના કસ્ટમર કેરમાં ફોન કરીને પૂછયું મારી ભેંસ મારું ચસમ કાડટ ગળી ગઈ છે. કસ્ટમર કેર કમમચારીઃ તો એમાં હું શું કરી શકુ?ં નટુઃ મારે તો ફક્ત એટલું જ પૂછવું છે કે તમે કોઈ રોચમંગ ચાજમ તો નથી લગાડતા ને. • ભૂતપૂવમ ચવદ્યાથદીઓનું કોલેજમાં સંમલ ે ન હતું અધ્યાપકે ચવદ્યાથદીઓને પૂછ્યુંઃ ‘આપણી કોલેજમાં કોલેજ કાળ દરચમયાન તમારો કોઈ કડવો અનુભવ?’ એક ચવદ્યાથદી ઊભો થઈ બોલ્યોઃ ‘હું અને મારી વાઈફ આ જ કોલેજમાં મળ્યા હતા.’ • રમેશઃ અલ્યા સાંભળ્યું કે તને નોકરીમાંથી કાઢી મૂક્યો. સુરશ ે ઃ હા, મારી ઉપર ચોરીનું આળ મૂક્યું હતુ.ં રમેશઃ તારે એમને સાચબત કરવાનું કહેવું જોઈએને? સુરશ ે ઃ કહ્યું હતુ.ં .. રમેશઃ તો પછી શું થયુ?ં સુરશ ે ઃ એમણે સાચબત કરી દીધુ.ં • ટીચરે ટીંકુને કહ્યુંઃ ઈરાદા મજબૂત હોય તો પથ્થરમાંથી પણ પાણી પેદા કરી શકાય. ટીંકુઃ મેમ, હું તો લોખંડમાંથી પણ પાણી નીકાળી શકું છુ.ં ટીચરઃ એ કેવી રીતે? ટીંકુઃ હેન્ડ પંપ વડે. •

r

lle

s Be

e tS

Sri L Lanka Rama ay yana trails 10 da ay a ys

holiday e m ti fe li A A

day life time holi

South America 23 da ay ys

Canada a, Rockies & Alask ka 14 Da ay ys Book before 3 31st Oct 2016 and get £100 off w with a deposit for only £500 perr person. Strongly recommend to book in advance to avoid disappo ointment. After Oct 31st prices su ubject to increase

Dep Dates: Nov 17, 17 Aprr 27, 27 Jun 29

Departur p e da ate for 2017

S PECIAL OFFE R: First 10 pax get £300 £ off w at £4899 Price £5199 now

May 23 Jun 06 Aug 15 Sep 05

Countries: Peru, Bolivvia, Argentina, Brazil

K

ON

LI N E

T O

ww

o. uk

Y• DA

• B OO

Visit: Lima, Machu Pic cchu, Colca Canyon, Arequipa, Cu usco, Lake Titicaca, La Paz, Uyun ni Salt Plains Buenos Aires, Plains, es Iguazu Falls, Rio and much m more

w. sonatours.c

£250 00 now at £2400 £260 00 now at £2500 £265 50 now at £2550 £250 00 now at £2400

Cruise – Icy Strrait Point, Hubbard Glacier, Juneau u, Ketchikan 4* hotels & 5 Star with Celebrity Cruise. Direct flight from Heathrow with Air Canada. No exttra border crossing into USA. First Rockies k and then Cruise. Includes: Calga ary City Tour Tourr, Banff, Columbia Ice F Field & Glacier Skywalk, Lake Louise, ouise Em merald lake, Spiral tunnels, Bow Falls, a Jasper, Kamloops, Va ancouver City T Tour our

Dep d dates: Nov 12, Dec 03, Jan 21, Feb b 25. First 20 2 pax £150 off. Price from £1599 now at £1449

Vietnam ietn nam Cambodia & Laos 16 da ays Jan 11, eb 11, 15, FMa ar 15, 15. Ma Dep D Dates: Nov 16, F Jan eb ar 15. First 20 2 pax £125 off. Price from £2250 now at £2100

Bur ma m 14 da ays Dep date: d Feb 18, Mar 11 First 20 2 pax £200 off Price from £2800 now at £2600

Ecua ador and Gala apagos 12 da ay ys Dep date: d Nov 28 , Feb 27 Price from £3899 now at £3699

Costta Rica & Panama 13 da ays Dep dates: d Feb 07, Mar 14, Apr 12 Speciial offer first 10 pax get £500 off.. Book before e Nov 30 with a deposit of £500 only Price from £3499 now at £ 2999

Chille, Argentina & Patagonia 13 da ay ys Dep Dates: D Jan 15, Feb 12 Price from £3729

Mex xico 15 da ays Dep dates: d Jan 13, Feb 15 Price Form £2850

South Africa 14 da ays Dep date: Nov14, Feb 10 0, Jan23 Prices from £2800 now at a £2650

Scotland Highlands 4 da ays Visit: Lake District, Glasgow w, Inverness, Edinburgh, gh Stirling & more. e Price from £330 Dep dates: Oct 22, Nov 17, Dec 22

Grand South Americ ca cr uise 34 da ays Dep dates: Nov 27, Feb 1 19, Mar 19. First 20 £200 off. Price from £5999 now att £5799

Upcoming new tou ur F Feb eb 2017: 25 days Costa Rica, Panama, Columbia & Ve Venezuela ela Dep date: Feb 07 Contact office for pricing cing

For tailor made ade tours to India: Kerrala, Golden Tria angle, Sikkim, Darrjeeling, Shimla and much more..

CALL A TODAY: 020 8951 1 0111 W: www.sonatours.co o.uk E: info@sonatours.c co.uk

sonatourrs

For other offers including: European Coach tours, European Flight tours, V Various arious Cruise packages, World wide destinations. Sona T Tours ou urs Terms and conditions apply: View our webs site for full details.

Visit our office: 718 Kenton Road, Kingsbury g y Circle,, Harrow, HA3 9QX X

ABTA No.Y3020 20


22

@GSamacharUK

GujaratSamacharNewsweekly

22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

વાદ, વવવાદ, વવતંડાવાદથી ધમધમતુંગુજરાત તસવીરેગુજરાત હવષ્ણુપંડ્યા

ગુજરાતમાંચચા​ાનુંવાતાવરણ જ નથી? કેટલાકને એવું લાગે છે. કેટલાકને એવુંલાગતુંનથી. પણ જે રીતે ગુજરાતમાં આજકાલ બૌવિક વવચારોના કાયાિમો થતા રહ્યા છે તે જોતાં એમ ‘વિબેવટંગ ઇંવિયા’ માટેનો આશાવાદ વધુ મજબૂત થઈ રહ્યો છે. હમણાં લોિડ ભીખુ પારેખ દશાક વ્યાખ્યાનમાળામાંઆ વવષય પર બોલ્યા. ‘ભારતમાં વાદવવવાદની પ્રણાવલકા’નાંતેમણે સું દર ઉદાહરણો આપ્યાં. આ સભામાં હું જઈ શક્યો નહોતો, પણ કોઈ વમત્રે ખબર આપ્યા કે સભાખંિ ભરચક હતો. ત્યાં એવી વચંતા યે વ્યિ થઈ કે હવે વાદવવવાદ અનેચચા​ાનેબહુ તથાન રહ્યુંનથી. વાદહવવાદનો અભાવ છે? ખરેખર? છેલ્લા થોિાક વદવસોમાં ગુજરાતમાં યોજાયેલા સભા - ગોવિ - પવરસંવાદના કાયાિમો પર સરસરી નજર નાખો તો યેઆવી આશંકા રહેતી નથી. છાપાંઓમાં - ભલેને અધકચરા પણ - વવવાદ લેખો તો આવેજ છે. તેમાં નરેડદ્ર મોદીને ય કોરા છોિવામાં આવતા નથી. ‘આપ’, કેજરીવાલ, સવજાકલ તટ્રાઇક, ઊનાનો હત્યાકાંિ, થાનગઢપ્રકરણ, ધમાપવરવતાન, ચૂં ટણી, ભ્રષ્ટાચાર... કોઈ મુદ્દો બાકી રહેતો નથી. તેઓ મુિ રીતે બોલે-લખે છે. કેજરીવાલને તો ‘જંગલરાજ’ ગુજરાતમાં ચાલતુંહોય એવુંયે લાગ્યું , પણ તેને જો ‘વાદઅસવહષ્ણુતા’ હોત તો બોલવા

દેવાયા ના હોત. હા, દેખાવો જરૂર થાય છેઅનેએ દેખાવોથી સભારેલીમાં બાધા આવવાની શક્યતા લાગે ત્યાં પોલીસ તેની ધરપકિ કરીનેબે-પાંચ કલાક પૂરી રાખેછે. આવા ‘દેખાવો’માં ચમકતા ચહેરાઓના ફોટો અખબારોમાં આવેછેઅનેપછી ‘પોલીસનુંઘોર દમન’ કે ‘માનવાવધકારનો ભંગ’ ગણાવતાંવનવેદનો પણ થાય છે. ચહચિત ગુજરાત એની સમાંતરે ચચા​ાની લાિવણકતાઓ જુઓ. ગાંધીજીને ‘ઇશ્વરપ્રેવરત’ ભેટ ગણાવતુંભાષણ ગુણવંત શાહે કયુ​ું . સુરતમાં ખરા અથામાં કલાકારોનુંસડમાન થયું . સુરડેદ્રનગર - વઢવાણમાંલોકોની વચ્ચેના અધ્યાત્મને જગાિનારા બાબુ રાણપુરાનો તમૃવતગ્રંથ પ્રકાવશત થયો અને મોરારીબાપુ તેમાં સરસ બોલ્યા. મહુવામાં સંતકૃવત અને સંતકૃતની વચંતા કરનારાઓનુંસડમાન થયું . વજલ્લા સાપ્તાવહક તરીકેવવકવસત થયેલા ‘સમય’ના તંત્રી ભાનુભાઈ શુકલને વબરદાવતો કાયાિમ થયો. રાજકોટના ‘ફૂલછાબ’એ સમાજમાં ઉત્તમ કામ કરનારાઓનુંસડમાન કયુ​ું . ભાષા મરતી જાય છે એની વવગતો ભાષા-અભ્યાસી િો. ગણેશ દેવીએ ‘વવશ્વકોશ’ના એક નાના પણ મહત્ત્વના કાયાિમમાં આપી. જૂનાગઢમાંભિ કવવ નરસૈયાના નામે અપાતું માતબર સડમાન જલન માતરીનેઅપાયું ... હવવાદ જ્યારેહવતંડાવાદ બને... આ થોિાંક ઉદાહરણો એટલા માટે આપ્યાં કે સાવાજવનક

જીવનમાંચચા​ાનથી જ નથી અને ગૂં ગળામણનો માહોલ પ્રવતતે છે એવી આશંકાનુંખાસ મહત્ત્વ નથી. લોિડ ભીખુ પારેખની એ વાતની સાથે જરૂર સંમત થવાય કે ચચા​ા થાય છે તેને ઉત્તમ વવવાદમાં પળોટવામાંઆવતી નથી. પણ, તેને માટે શુંભાજપા કે નરેડદ્ર મોદી જવાબદાર છે? આ બે નામો જાણી જોઈનેઆપ્યા કેમ કે લગભગ બધી ચચા​ાનુંવનશાન આ બે તરફ હોય છે અને તેને માટે હરીફરીનેઉદાહરણો અપાય છેપેલા બે રેશનાવલતટ વવદ્વાનોની હત્યા થઈ (જોકે તે ગુજરાતમાં નથી થઈ.) પેલા સાધ્વી-આચાયોા કટ્ટરવાદ ફેલાવે છે (તેમાંના કોઈ ગુજરાતી નથી.) અખબારોનેએક જ વલણનુંજણાવવામાં આવે છે વગેરેવગેર.ે પછી તેમાંઉમેરવામાં આવેકેજેએનયુના વવદ્યાથથીઓના અવભપ્રાયોની સામે રાષ્ટ્રદ્રોહનો શોરબકોર કરવામાં આવે છે. આ આિેપની વવગતમાં જવાની એટલા માટે જરૂર છે કે જેએનયુ (અને અશોકના નામે ચાલતી) યુવનવવસાટીઓના કેટલાક (જ) અધ્યાપકો એમ માની બેઠાં છે કે ભારતમાં િાબેરી િાંવતની મશાલ આપણે સળગાવવાની છે. આમ કરવા માટે તેને કનૈયા જેવા ‘નેતા’ઓ મળી રહેછે. તેમની ‘િાંવત’ કેવા તવરકાથી આગળ વધારવામાં આવે છે? દશેરાના વદવસેનરેડદ્ર મોદી નામે રાિસ - અને તેનાં દસ માથાં એટલેપિમાંબોલનારા કેટલાક-નું પૂતળાં દહન કરવામાં આવ્યું . મવહષાસુરની પૂજા કરવાના અહેવાલો યેબહાર આવ્યા. અહીં ગુજરાતમાંકેટલાંક ‘બૌવિક’ તરીકે ગણાતાં પવરબળોએ ઉના-કાંિ પછી દવલતોની લિત કરનારા એક યુવા નેતાનેજાણેકેગુજરાત (અને

મોદી ઊર્જાવાન અનેમહાન નેતા છે: ડોનાલ્ડ ટ્રમ્પ

ડયૂ જસસીઃ ચયૂ િસષીનાં એજડસન ખાતે જરપન્લિકન જહંદુ કોએજિશન દ્વારા ૧૫મી ઓક્િોબરે આયોજિત એન્ચિ​િેરજરઝમ ચેજરિી ઇવેચિને સંબોધતાં અમેજરકી િમુખપદની ચૂંિણીમાં જરપન્લિકન પાિષીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે િારત અનેિારતના વડા િધાન નરેડદ્ર મોદીના ખોબિેનેખોબિેવખાણ કયા​ાં હતાં. ટ્રમ્પે િણાવ્યું હતું કે, િારતને મોદી િેવા ઊજાવવાન અને મહાન નેતા મળ્યા છે. મોદીએ િારતના અથવતંત્ર અને અચય મુદ્દેસારા પગિાંિીધાંછે. આ જસવાય આતંકવાદ સામેની િડાઈમાં િારતની િૂજમકાની િશંસા કરતાં ટ્રમ્પે િણાવ્યું હતું કે, કટ્ટર ઇપિાજમક ત્રાસવાદ સામેની િડાઈમાં અમેજરકાને િારત િેવો મહાન જમત્ર દેશ મળ્યો છે. મારા િજતપપધષી જહિેરી જિચિન આ શલદનો ઉપયોગ કરતા નથી. િૂતકાળમાં િારતે મુંબઈ અને જદલ્હીની સંસદ પરના હુમિા સજહતની આતંકી ઘિનામાં આતંકવાદની ક્રૂરતાનો અનુિવ કયોવ છે. મુંબઈ અને િારતીય

સંસદ પરના આતંકી હુમિા અત્યંત િયાનક હતા. ભારત અનેપાકકસ્તાન વચ્ચે મધ્યસ્થી બનવા તૈયાર છું: ટ્રમ્પ િારત અને પાક. વચ્ચે હાિમાં િવતવતા તણાવ મામિે ટ્રમ્પે િણાવ્યું હતું કે, િો િારત અને પાકકપતાન ઇચ્છશે તો હું તેમની વચ્ચે મધ્યપથ કે િવાદ બનવાનું પસંદ કરીશ. હું િારત અને પાકકપતાન વચ્ચે સમાધાન કરાવવા ઇચ્છું છું, કારણ કે તેમની વચ્ચેનો તણાવ િયાનક પતરે પહોંચ્યો છે. અત્રે ઉલ્િેખનીય છે કે િારત કાશ્મીરજવવાદમાં કોઈપણ ત્રીજા પક્ષની િૂજમકા નકારતો રહ્યો છે.

એચ-૧બી હવઝા મુદ્દેનરમ વલણ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામિે એવું જનવેદન આપ્યું હતું કે, હું એચ-૧બી જવઝા પર આકરા જનયંત્રણો િાદી દઈશ કારણ કે િારતીય અને ચીની નાગજરકો અમેજરકનોની નોકરી છીનવી રહ્યાં છે. આ અંગેના સવાિના િવાબમાં ટ્રમ્પે િણાવ્યું હતું કે, હું એચ-૧બી જવઝાની તરફેણમાં છું, પરંતુ આ સુજવધામાં રહેિી અનેક અને ગંિીર ખામીઓ દૂર કરવાની િરૂર છે. અમેજરકાને કુશળ કમવચારીઓની િરૂર છે અને હું પણ આ િોગ્રામનો મારા જબઝનેસમાંઉપયોગ કરુંછું.

દેશનું ) ધરમૂળથી પવરવતાન કરનારો સમાવજક અગ્રદૂત હોય તેવો વચતરવામાં આવે છે. આ નેતાએ ‘અડયાય યાત્રામાં વવના કપિે નગ્ન બનીને દોિવા’નો કાયાિમ જાહેર કયોાઅનેપછી ના કયોાએવુંઅખબારોમાંહતું ... જેએનયુ સવહત કેટલીક જગ્યાએ આવુંવાતાવરણ થઈ રહ્યું છે. ગુજરાતમાં પણ એ પ્રકારના ‘બૌવિકો’નો એક વગાછે, તેકંઈક બોલેતો તેનો વવરોધ પણ થાય છે. વિયા સામેની આવી પ્રવતવિયા માટે બૂમરાણ થાય છે કે જુઓ, જુઓ... અમારા વવચારોની અવભવ્યવિને ગૂં ગળાવવામાં આવેછે! આપણી તો પરંપરા છે ભારતમાં ‘વાદે વાદે જાય તે તત્વબોધઃ’ની પરંપરા છે. અપવાદે થોિીક અસવહષ્ણુતા થઈ પણ હશે, પણ સામાડયજન વવચારમાંથી જડમતી વવવવધતામાં માને છે. આવદ શંકરે મંિનવમશ્રા સાથેના શાતત્રાથામાં ‘મારો અવભમત તે સમજેઅનેતવીકારેનહીં ત્યાંસુધી ચચા​ાકરીશ’ એમ જ કહ્યુંહતુંએ પરંપરામાં ‘એકમ્ સત્, વવપ્રા બહુધા વદંવત’નો વનષ્કષા આવ્યો. આસ્તતક અનેનાસ્તતક બડનેવહડદુ (કેભારતીય) સમાજમાંઅસ્તતત્વ ધરાવે છે એવી સવહષ્ણુતા બીજા ધમામાં છે? ભારતમાં પ્રભાવી લોકતંત્રીય વમજાજ છે એટલો મુસ્તલમ રાષ્ટ્રોમાં છે? અરે, અવત શ્રેિ લોકશાહી દેશ ગણવામાં આવે તે અમેવરકાના રાષ્ટ્ર પ્રમુખોની ચૂં ટણીમાં કેવી હલકા તતરની ભાષા પ્રયોજાય છે? પાકકતતાનમાં વિા પ્રધાન ભુટ્ટોને ફાંસી આપી દેવામાં આવી તેવું ભારતમાંબડયુંછે? હા, ‘બૌવિકો’નાં વચનોમાં એવું ક્યાંક છલકાતું રહ્યું છે.

ઓિાયોમાંસોહજત્રાના કકશોર સની પટેલની િત્યા

૨૦૦૨માં પ્રખ્યાત નાટ્યકાર (અને મોટા ભાગે પદ્મશ્રી, કેમ કે આજકાલ પદ્મશ્રી પણ ગુજરી બજારમાંમળતી સતતી ચીજ બની રહી છે અને અપવાદોને બાદ કરતાં પદ્મશ્રી માટે સડમાનની લાગણી પેદા નથી થતી એટલે મોટા ભાગે) વવજય તેંિુલકરે શું કહ્યું હતું , યાદ છે ને? ‘જો મારી પાસેબંદકૂ હોય તો હુંમોદીનેઠાર કરી નાખું !’ કોઈ આતંકવાદી બોલે તેવી ભાષા તેંિુલકરે કેમ પ્રયોજી હશે? બેંગલોરના એક ‘સાવહત્ય અકાદમી’ના પ્રમુખે કહેલું કે ‘૨૦૧૪માં જો મોદી જીતી જશે તો હું ભારત છોિીને ચાલ્યો જઈશ’. મોદી તો જીત્યા એટલે તેમના ચાહકોએ આ લેખકને વવદેશ જવા માટેની વવમાની વટકકટ મોકલી તો બૌવિકોમાં હાહાકાર વ્યાપી ગયો... અરે, આવી અસવહષ્ણુતા કે તેમને દેશ છોિવાની ફરજ પાિવામાં આવે? અમારા ગુજરાતમાં રહેલા અને આવદવાસીઓની ભાષા વગેરેપર અધ્યયન-સંશોધન કરનારા, વિોદરાના વવદ્વાન (કદાચ તેઓ પણ પદ્મશ્રી હશે? કોણ જાણે!!) એવુંબોલ્યા કે હું પિોશના કોઈ ગુજરાતી સાથેવાત નથી કરતો... ૨૦૦૨નાં રમખાણો પછી આવું કંઈક બોલેલા એટલે સાવહત્ય પવરષદે તેજગઢ (તેમના ગ્રામ કેડદ્રમાં) અવધવેશન યોજવાનું મુલતવી રાખ્યુંહતું ... ‘હડબેહટંગ ઇન્ડડયા’ આમાં ન તો વાદ છે, ન વવવાદ છે. ન ચચા​ાનો અંશ છે. કાં તો તમે તેને પૂવગ્ર ા હ કહો અથવા અમુકતમુકનો પિપાત કહો અથવા અધાદગ્ધતા કહો કે પછી વવતંિાવાદ કહો. અમત્યા સેને ભારતીયોને ‘દલીલબાજ’ કહેતુંએક સરસ

પુતતક લખ્યુંછે. લોિડભીખુપારેખે ‘વિબેવટંગ ઇસ્ડિયા’ લખ્યું . (તેમના તરફથી સપ્રેમ ભેટ મળેતેવી રાહ જોઉં છું !) એ પુતતક ઓક્સફિડ દ્વારા પ્રકાવશત થયુંછે, સાવહત્ય પવરષદ કેઅકાદમી તેનુંગુજરાતી ભાષાંતર પ્રકાવશત કરે તો જ ગુજરાતનો સામાડયજન (જે મેઘાણીના શબ્દમાં ‘વાત િાહ્યો’ છે) અને‘સાચુંસોરવઠયો ભણે’ની પરંપરામાં જીવે છે તેને તેની પોતાની વવચાર ભાષામાંલેખનના મુદ્દા મળી શકે. એટલુંતો સાચુંકેગુજરાતમાં વાદવવવાદની બહોળી શક્યતા છે. વિોદરા - સુરત - રાજકોટ અમદાવાદ - જૂનાગઢ - જામનગર - ભાવનગરમાંતો ખરી જ, નાનાં નગરોમાં પણ ચચા​ા અને વચંતન કરનારો વગા અસ્તતત્વ ધરાવે છે તેના પ્રત્યે સામાડયજનને માન અનેઆદર પણ છે. યોગાનુયોગ, અમદાવાદમાં ‘વાદ વવવાદની સંભાવના’ વવશે લોિડ બોલી રહ્યા હતા તે જ વદવસે જૂનાગઢમાં ગીરનારની છત્રછાયામાં મોરારીબાપુ જેવા સમાજમાડય સંત અનેલાભશંકર પુરોવહત જેવા વવદ્વદ્જનના હાથે કવવ જલન માતરીને નરવસંહ મહેતા એવોિડ અપાયો ત્યારેસરજાતાંસાવહત્યની ચચા​ાનુંઝરણુંવહેતુંથયુંહતું . બીજા વદવસે રૂપાયતન દ્વારા આયોવજત રતુભાઈ અદાણી તમૃવત વ્યાખ્યાનમાળામાં મેં ‘અજાણ્યા અને ઉપેવિત રહી ગયેલા’ સૌરાષ્ટ્રના ઇવતહાસની માંિીને વાત કરી ત્યારે સામેના યુવાતરુણ-વયતક શ્રોતાઓની આંખોમાં આશ્ચયા અને અહોભાવનો ચમકાર હતો અને વાદવવવાદમાંથી છેવટે ગુણાત્મક પવરવતાનનો સંવાદ પેદા થાય તેવી આતથાનો માહૌલ હતો!

સંહિપ્ત સમાચાર

• ચીનના બેઅવકાશયાત્રીઓ એક મહિનો સ્પેસ સ્ટેશનમાંરિેશેઃ આણંદઃ સોજિત્રાના ડેમોિ ચીને૧૭મીએ તેમના બેઅવકાશયાત્રીઓ જિંગ હૈપેંગ અનેચેન ડોંગને ગામના વતની રજવ પિેિ પજરવાર સફળતાપૂવવક ચીની અવકાશ મથક જિઆનગોંગ-૨ તરફ રવાના કયા​ાં સાથે ઘણા વષોવથી અમેજરકાના હતાં. મોંગોજિયાના ગોબી રણ જવપતારમાં આવેિા પપેસ િોન્ચચંગ પેડ ઓહાયોમાં રહે છે. ૧૪મીએ પરથી ચીનનું આ સૌથી િાંબુ પપેસ અજિયાન િોચચ થયું હતું. બચને તેમનો ૧પ વષષીય પુત્ર સની પિેિ ચીની અવકાશયાત્રીઓ એક મજહના સુધી જિઆનગોંગ-૨માંરહેશે. પકૂિેથી સાઉથ ટ્રેિર રોડ પર • ઓમરની ડયૂ યોકક એરપોટટ પર બે કલાક તપાસઃ િમ્મુ અને આવેિા તેના કાકાની રેપિોરાંમાં કાશ્મીરના પૂવવ મુખ્ય િધાન ઓમર અલદુલ્િા તાિેતરમાં ચયૂ યોકક યુજનવજસવિીના એક કાયવક્રમમાં િાગ િેવા માિે યુએસ ગયા હતા. ચયૂ ગયો હતો. યોકકમાં ૧૭મીએ તેમની બે કિાક સુધી સેકચડરી ઈજમગ્રેશન તપાસ રેપ િો રાંના કરવામાંઆવી હતી. અલદુલ્િાએ ન્વવિ કરીનેઆ અંગેકહ્યુંહતુંકે, કેશ કાઉચિર આવું ત્રીજી વખત થયું છે. આના કરતાં તો હું ઘરે રહ્યો હોત તો સારુ પર તે ઉિો થાત. બેકિાક પૂરા બેકાર ગયા. હતો ત્યારે • થાઈલેડડમાં સાત દશકના શાસક રાજા ભૂહમબોલનું અવસાનઃ એક અશ્વેત થાઈિેચડના રાજા િૂજમબોિ અદલ્યાદેિનું૧૩મી ઓગપિે૮૮ વષવની વયે યુવક હાથમાં સારવાર દરજમયાન હોન્પપિ​િમાં અવસાન થયું હતું. પેિેસ સૂત્રોએ ગન િઈને ધસી આવ્યો અને પૈસાની માગ િણાવ્યુંહતુંકે, ૧૯૪૬માંરાિગાદી પર જબરાિમાન થયા પછી િેમાળ કરીને સનીના િમણે જપપતોિ રાજાએ સતત સાત દાયકા સુધી શાસન સંિાળ્યું હતું. થાઇિેચડની મૂકી દીધી. રકઝક થતાં અશ્વેતે ચડતી અને પડતીમાં તેમને િ ન્પથર જપિર માનવામાં આવતા હતા. ગોળી છોડી તે વાગતાં સની ત્યાં છેલ્િાં કેિ​િાક વષોવથી તેઓ બીમાર હતા. તેમના પુત્ર અને ૬૩ વષવના ઢળી પડયો હતો. બનાવ બાદ ક્રાઉન જિચસ મહાવજિર િોંગકોનવથાઇિેચડના નવા રાજા બનશે. યુવક ત્યાંથી ફરાર થઈ ગયો • ભારતીય જવાન ચવાણ અમારી કસ્ટડીમાંછે, પાક.ની કબૂલાતઃ જ્યારે સનીને હોન્પપિ​િમાં િારતીય સેનાના ૨૨ વષષીય િવાન ચંદુ બાબુિાિ ચવાણ બે ખસેડાયો હતો, પણ સારવાર અઠવાજડયાથી ગુમ હતા. આ મુદ્દે પાકકપતાને આખરે ૧૫મીએ કબૂલ્યું દરજમયાન સનીનુંમૃત્યુથયુંહતું. છેકે, આ િારતીય િવાનેિાઈન ઓફ કંટ્રોિ ઓળંગી હોવાથી અમે આ ઘિનાની સીસીિીવી ફૂિેિમાં તેની ધરપકડ કરી હતી. હાિ તેઅમારી કપિડીમાંછે. અશ્વેત કેદ થયો હતો. િેના • પ્રથમ વખત ગીતકારને સાહિત્યનું નોબેલઃ અમેજરકન ગીતકાર આધારે પથાજનક પોિીસે તેની બોબ જડિનને આ વષષે સાજહત્યનું નોબેિ જાહેર થયું છે. ૧૧૫ વષવના નોબેિ પુરપકાર ઇજતહાસમાં પહેિી વખત કોઈ ગીતકાર સાજહત્યના રજવવારેધરપકડ કરી હતી. નોબેિ માિેપસંદગી પામ્યા છે.


22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

23

GujaratSamacharNewsweekly

¢Ъ¯Ц-¢є¢Ц-¢ѓ¸Ц¯Ц ·Цº¯Ъ¹ Âєçકж╙¯³Ъ ઓ½¡ - ¢ѓÂщ¾Ц »Ц·Ц°›ĴЪ¸± ·Ц¢¾¯ ક°Ц

Âѓ ¾Ц¥ક ╙¸Ħђ³щ ±Ъ´Ц¾»Ъ³Ъ ¿Ь·કЦ¸³Цઓ અ³щકЦ¸²щ³³ Ьє щ¥º®щ¿¯ ¿¯ કђ╙ª ĬЦ°↓³Ц. ·Цº¯Ъ¹ d¾³¿ь»Ъ¸Цє¢Ъ¯Ц-¢є¢Ц¢ѓ ¸Ц¯Ц³ђ અ¸а๠µЦ½ђ ºΝђ ¦щ ´® આ§щ ¯щ Âєકª³ђ ÂЦ¸³ђ કºЪ ºÃщ» ¦щ. §щ·а╙¸ ´º ·¢¾Ц³ ĴЪ કжæ® ·¢¾Ц³щ ¡Ь± §×¸ »ઈ ç¾Ãç¯щ¢ѓ¸Ц¯Ц³Ъ Âщ¾Ц કºЪ ¯щ§ ´Ц¾³ ·а╙¸ ´º આ§щએ ¢ѓ¾є¿ ´щª³Ъ ·а¡ Âє¯ђÁ¾Ц કв¬Ц-ક¥ºЦ µіµђÂщ¦щ. ¯ђ ¿Цક ¸Цકª¸Цє¯щ¸³щ±є¬Ц³ђ ·ђ¢ ²ºЦ¾¾Ц¸Цєઆ¾щ¦щ. ±а² ±щ³Цº ¢ѓºЪ³щ±Ь»ЦºЪ ¢®Ъ એ³Ъ Âщ¾Ц કº¾Ц¸Цєઆ¾щ¦щ´® Ë¹Цºщ¯щbˇ, ╙¶¸Цº, અ¿Ū ¶³щ ¦щ Ó¹Цºщ ¯щ³щ ¯º¦ђ¬Ъ ±щ¾Ц¸Цє આ¾щ ¦щ. અºщ, §щ ¢Ц¹¸Ц¯Ц³Ц ºђ¸щºђ¸¸Цє ¯щĦЪ કºђ¬ ±щ¾¯Ц ╙¾˜¸Ц³ ¦щએ¸³щË¹Цºщº¨½¯Ц ¦ђ¬Ъ ±щ¾Ц¸Цє આ¾щ ¦щ Ó¹Цºщ કÂЦઈઓ ¯щ¸³щ´ક¬Ъ³щ¯щ¸³щઅ´є¢-ઔєє² ¶³Ц¾Ъ કÓ»щઆ¸ કº¾Ц³щ કЦ¹↓º¯ ¶³¯Ц Ãђ¹ ¦щ. આ¾Ц અ¶ђ» ¢ѓ-¸Ц¯Ц³Ъ ¹Ц¯³Ц³Ъ કà´³Ц ¸ЦĦ°Ъ ´ЦºЦ¾Цº અ³Ьકі´Ц ઉ´§щ ¦щ. આ¾Ц અ¶ђ» ¢ѓ-¸Ц¯Ц³Ц ĸ±¹ĩЦ¾Ъ ´ђકЦº°Ъ ĬщºЦઈ અ³щક Âє¯, ¸ÃЦÓ¸Ц, Âщ¾કђ એ ¯щ¸³Ъ Âщ¾Ц કº¾Ц³ђ ·щ¡ »Ъ²ђ ¦щ. ´.´а. ĴЪ Âєd¾કжæ® «ЦકЮºdએ ¢ѓ-¸Ц¯Ц³Ъ ã¹°Ц³щ ¾Ц¥Ц આ´¾Ц ∟√√≥¸ЦєÂ¸´↓® ¢ѓ-¿Ц½Ц³Ъ ç°Ц´³Ц કºЪ ¢ѓ-Âщ¾Ц³щ ¸╙´↓¯ °¹Ц ¦щ. ¢ѓÂщ¾Ц એ § ¢ђ´Ц» Âщ¾Ц. §щ²×¹ ²ºЦ ´º ç¾¹є¢ђ´Ц»щ¢ѓºЪ

ÂѓºĬકЦ¿ Ĭђ§щĪ ઉÕ£Цª³ Â¸Цºє·¸Цє ¬Ц¶щ°Ъ ĴЪ ¦ђªЦ·Цઈ ¥Цє¢щ»Ц (ĴЪ ક¬¾Ц ´ЦªЪ±Цº Â¸Ц§, »є¬³) અ³щ ĴЪ ºЦ>¾> ¿¸Ц↓ (¸´↓® ¢ѓ¿Ц½Ц)

¥ºЦ¾Ъ, ¯щ bє±Ц¾³¸Цє ´а. «ЦકЮºd³Ц ÂЦ╙³Ö¹¸Цєઆ§щ≈√√°Ъ ¾²ЬÂЬº·Ъ³Ъ ÂЦº-Âє·Ц½ કº¾Ц¸Цє આ¾щ ¦щ. ¢¯ એ╙Ĭ» ¸ЦÂ¸Цє³Ц¢ºщ¥Ц Ãђ»¸Цє·Цº¯ ¾щàµыº ĺçª ¯ºµ°Ъ ¸´↓® ¢ѓ-¿Ц½Ц »Ц·Ц°›ºЦ¸ક°Ц³Ьєઆ¹ђ§³ °¹ЬєÃ¯Ь.є ¯щ ±º╙¸¹Ц³ ¹Ь.કы.³Ц ¢ѓ-·Ūђ ¯ºµ°Ъ ÂЬє±º Ĭ╙¯ÂЦ± ÂЦє´`ђ ïђ. ¡Ц કºЪ³щĴЪ ક¬¾Ц ´ЦªЪ±Цº Â¸Ц§ (¹Ь.કы.) ¯ºµ°Ъ ¸´↓® ¢ѓ-¿Ц½Ц¸Цє Âђ»º »Цઈª Ø»Цת ¸Цªъ £≈√√√³Ьє ±Ц³ ¸Ц¯¶º ±Ц³ ¸â¹Ьє Ã¯Ьє. એક ¢ѓ Âщ¾ક ¯ºµ°Ъ એક એÜÚ¹Ь»× ¸Цªъ ´® અ³Ь±Ц³ ¸½щ» Ã¯Ьє. આ Âє´а®↓ ±Ц³ ·Цº¯ ¾щàµыº ¯ºµ°Ъ ¢ѓ-Âщ¾Ц »Ц·Ц°› ´а. «ЦકЮºd³щ અ´↓® કºЦ¹Ьє Ã¯Ьє. અĦщ §®Ц¾¯Цє આ³є± °Ц¹ ¦щ કы ¯Ц. ∞≈∞√-∟√∞≠³Ц ºђ§ ´º¸ ¢ѓ-·Ū ĴЪ

¦щક §¸®щ ´.´а. ĴЪ Âє>¾ કжæ® «ЦકЮº> ¯°Ц Âє¯=є± અ³щ ·Ū§³ђ³Ъ ઉ´Щç°╙¯¸Цє ´º¸ ¢ѓ·Ū ´.´а. ĴЪ ºЦ§щ×ĩĬÂЦ±>³Ц ¾º± Ãç¯щ ¢ѓÂщ¾Ц એÜÚ¹Ь»× ઉÕ£Цª³ કºЦ¹Ьє Ã¯Ьє

ºЦ§щ×ĩ±ЦÂd³Ц ¾º± Ãç¯щ Âђ»Цº »Цઈª Ø»Цת³Ьє ઉ±£Цª³ °¹Ьє Ã¯Ьє. આ ĬÂє¢щ ĴЪ ક¬¾Ц ´ЦªЪ±Цº Â¸Ц§ (¹Ь.કы.) ¯ºµ°Ъ ĴЪ ¢Ь®¾є¯·Цઈ ¥Цє¢щ»Ц આ ¿Ь· કЦ¹↓³Ц ÂЦΤЪ ºΝЦ Ã¯Ц. §¹ ²º¯Ъ ¸Ц - §¹ ¢ѓ ¸Ц¯Ц ¢ає§ ઊ«Ц ¹щ¸єĦ ¸ÃЦ³ ÂЬ¡± ÂЬ¸є¢» ¿Ь·કЦ¸³Ц ¾¸ЦĦ કЦ Ãђ કà¹Ц® ∟√∞∟°Ъ ĴЪ Âєd¾કжæ® «ЦકЮºd અ³щ ¸´↓® ¢ѓ-¿Ц½Ц »щ窺Щç°¯ ·Цº¯ ¾щàµыº ĺçª ÂЦ°щ Âєક½Ц¹щ» ¦щ. ·Цº¯ ¾щàµыº ĺçª³Ц ¸ЦÖ¹¸°Ъ ´а. «ЦકЮºd³Ъ ક°Ц³Ц આ¹ђ§³ђ °¯Цє ºΝЦє ¦щ. ¹Ь.કы.¾ЦÂЪઓ³щ ¯щ¸³Ъ અa¯¸¹Ъ ¾Ц®Ъ¸Ц ક°Ц´Ц³ કºЦ¾¯Ц આã¹Ц ¦щ. Âѓ ¹Ь.કы.¾ЦÂЪઓ³Ц Âùђ¢°Ъ આ§щ Â′ક¬ђ

¾↓±щ¾¸¹Ъ ¸Ц¯Цઓ³Ъ ±щ¡·Ц½ °ઈ ºÃЪ ¦щ §щ³ђ ¹¿ ¹Ьºђ´·º³Цє ¯¸Ц¸ ±Ц¯Цઓ³щc¹ ¦щ. Âѓ³ђ ÃЦ╙±↓ક આ·Цº. ³а¯³ ¾Á↓¸Цє ¹Ьºђ´³Ц ઈ╙¯ÃЦÂ¸Цє Âѓ Ĭ°¸¾Цº ¢ђ´ЦΓ¸Ъ³Ц ´Ц¾³ ´¾› ¢ѓ ¸Ц¯Ц³Ц »Ц·Ц°› ·Цº¯ ¾щàµыº ĺçª

¯ºµ°Ъ ´а. «ЦકЮºd³Ъ અa¯¸¹Ъ ¾Ц®Ъ¸Цє ĴЪ¸ú ·Ц¢¾¯ ક°Ц³Ьє ·ã¹ આ¹ђ§³ કº¾Ц¸Цє આã¹Ьє ¦щ. §щ³Ьє ÂЪ²Ьє ĬÂЦº® આç°Ц ªЪ¾Ъ.³Ц ¸ЦÖ¹¸°Ъ કº¾Ц¸Цє આ¾¿щ. Âѓ Ã╙º·Ūђ³щ ક°ЦĴ¾®³ђ »Ц· »щ¾Ц ╙³¸єĦ®.

ĴЪ¸ú ·Ц¢¾¯ ક°Ц ç°½

Shree Hindu Temple and Community Centre 215, Carlton Road, Nottingham, NG3 2FX Dates: 3/11/2016 to 10/11/2016 Time: 4.00 pm - 7.00 pm

એક ╙±¾Â³Ъ ¢ѓ-¿Ц½Ц Âщ¾Ц - £31 ¢ѓ-¸Ц¯Ц ¸щ╙¬ક» ÂÃЦ¹ - £51 • ¾Ц╙Á↓ક ¢ѓ-Âщ¾Ц £125 આ-¾³ ¢ѓ-Âщ¾Ц ¸Цªъ £1001 ક°Ц ¹§¸Ц³ ¯°Ц ¢ѓ-Âщ¾Ц Âùђ¢ ¸ЦªъÂє´ક↕: ±ЪЩد ¸ЪçĦЪ 0116 266 7050 / 216 1684 / 0800 999 00 22

:( 63(&,$/,6( ,1 &7 6,/9(5 -(:(//(5< *2/' :+,7( *2/' *,)7 ,7(06 38-$ ',$021' -(:(//(5< $57,&/(6 $9$,/$%/(

63(&,$/ 6$/( 21 6(/(&7(' ,7(06

)25 ',:$/, :( $5( 23(1 681'$< 2&72%(5 $0 30


24 વિવિધા

@GSamacharUK

એક ગરીબની અમીરાઈ • તુષાર જોશી •

‘સાયેબ, અમે ભલે ગરીબ રહ્યા, મજૂર રહ્યા પણ મફત તો ના ફરીએ, લ્યો આ પૈસા મુસાફરી ભાડાના...’ નધડયાદના એક દવાખાના પાસે પોતાની સગભાય પત્ની અને આધેડ માસી સાથે જીપમાંથી ઉતરીને એ યુવકે પ્રધવણને કહ્યું. ચોમાસાના ધદવસો. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક સરકારી જીપ અનરાધાર વરસાદ વચ્ચે પસાર થતી હતી. કમયચારીઓ ઓફફધશયલ કામે જઈ રહ્યા હતા. સડસડાિ જતી ગાડીના ચાલકને ખ્યાલ આવ્યો કે કોઈ મદદ માિે હાથ લંબાવી રહ્યું છે, એણે ગાડી ધરવસય લીધી. એક ગ્રામ્ય યુવક દોડી આવ્યો. ‘સાયેબ, મને તાત્કાધલક મદદ કરો, તમારી ગાડીમાં જનયા કરીને અમને નધડયાદ પહોંચાડો.’ દયામણા ચહેરે એણે કહ્યું. ‘અરે, આ વરસાદી મૌસમમાં તારે એવું તું શું કામ છે?’ પ્રધવણે સહજ ભાવે પૂછ્ય.ું ‘મારી ઘરવાળીને વેણ ઊપડ્યું છે. બાળક આવવાનું છે. ક્યારના ઊભા છીએ. કોઇ ઊભું રહેતું નથી. નધડયાદ પહોંચાડો ભગવાન તમારું ભલું કરશે.’ સહુની સંવદે નશીલતાએ ‘હા’ ભણી ને એ યુવકે એની પત્ની તથા માસીને ગાડીમાં બેસાડ્યા - એ પણ બેઠો. વાત જાણે એમ હતી કે એક્સપ્રેસ હાઈવેની આજુબાજુના ગામડાં પૈકી કોઈ એક ગામમાં પાંચ-સાત ફક.મી. દૂર આ યુવકનો પધરવાર કાચા મકાનમાં રહેતો હતો. રોજનું રોજ કમાય ને રોજનું રોજ ખાય. પધત-પત્નીના જીવનબાગમાં એક નવું ફૂલ ખીલવાનું હતુ.ં ઘરમાં આનંદ હતો. ચોમાસાની મૌસમ હતી. ગમેત્યારે હોગ્પપિલ જવું પડે તેવા ધદવસો હતા. અચાનક આભ ફાટ્યુ.ં ચારેકોર વરસાદ... વરસાદ... ઠેરઠેર પાણી ભરાયા ને એમાં વહેલી પરોઢે પત્નીને પ્રસવ પીડા ઊપડી. ૧૦૮ જેવી સેવાનો આરંભ થયો ન હતો અને મોબાઈલ કદાચ એના ધખપસાને પરવડતો ન હતો. નક્કી કયુ​ું કે છિી લઈને ચાલતા ચાલતા એક્સપ્રેસ-વે પર પહોંચી જઈએ, કોઈ વાહન મળી જશે અને પહોંચી જઈશું નધડયાદ. એક સાથીને સાઈકલ

સાથે લીધો ને પહોંચ્યા હાઈવે. હાથ ઊંચો કરે - એક િોસ બ્રીજ નીચે ઊભા રહીને, પણ આ તો એક્સપ્રેસ હાઈવે - અને ધમધોકાર વરસાદ - કોઈને ધલફ્િ આપવાથી કેિલીક વાર ઊભા થતા પ્રશ્નો - ઊભું કોણ રહે? એકાદ કલાક થયો, પરંતુ એકેય વાહન ઊભું ના રહ્યું. એવામાં આ વાહન પસાર થયું અને તેમને જીપમાં બેસાડી નધડયાદ ત્વધરત રીતે પહોંચાડ્યા. ગાડીમાં ઉતરીને એણે પત્નીને તથા માસીને હોગ્પપિલ મોકલ્યા. પાફકિમાંથી થોડા રૂધપયા કાઢીને કહે, ‘લ્યો, આ મુસાફરી ભાડાના પૈસા આપનો આભાર.’ પ્રધવણે કહ્યું, ‘તારા નહીં કોઈના પૈસા ન લેવાય. માિ માનવતાના ધોરણે અમે તમને અહીં લાવ્યા છીએ.’ એના જવાબમાં પેલો યુવાન લેખના આરંભે લખેલું વાક્ય બોલ્યો. આ યુવકની આધથયક હાલત સમજી ચૂકલ ે ા પ્રધવણ અને ધમિોએ તેને થોડી રકમ આપી. એ લેતો નહોતો. અમારી બહેન માનીને આપીએ છીએ એમ કહ્યું ત્યારે એણે પવીકારી અને હોગ્પપિલમાં દોડી ગયો. પ્રધવણ અને ધમિોના હૈયે એક સારા કામમાં ધનધમિ બન્યાનો આનંદ હતો. સમાજજીવનમાં જ્યાં જુઓ ત્યાં મારે શુ?ં આપણે કેિલા િકા? આ તો એનો પસયનલ પ્રોબ્લેમ છે... એવા ભાવથી છિકીને સામાધજક જવાબદારીમાંથી ધવમુખ થવાની ભાવનાનું પ્રાબલ્ય વધ્યું છે ત્યારે કોઈને મદદ કરવા ઊભા રહેવું એ તો સારી વાત છે જ, પરંતુ એની સામે એક ગરીબ-પીધડત અને શ્રધમક માણસ પણ ‘હું કોઈ સેવા મફત ન પવીકારું’ એમ ખુમારીથી કહે ત્યારે એને પણ સલામ છે. સામાન્ય રીતે રોધજંદા જીવનમાં સામેના માણસનો ઉપયોગ કરી લેવાની - એનો લાભ મફતમાં લઈ લેવાની વૃધિ વધતી જાય છે ત્યારે આવા પ્રામાધણકતાના ફકપસા જોવા મળે તો ધવશેિ આનંદ થાય છે. એમાં પણ ગરીબ - જરૂધરયાતમંદ માણસ આવી પ્રામાધણકતા દાખવે ત્યારે એ ધવશેિ અધભનંદનને પાિ છે. ઃ લાઈટ હાઉસ ઃ ભગવાન ભક્તની બધી રીતે પરીક્ષા કરે છે. ગરીબાઈ પણ પરીક્ષા માિે આપે છે, અને અમીરાઈ પણ પરીક્ષા માિે આપે છે.

૧૨

Gujarat Samachar Head Office Karma Yoga House, 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW. Tel: 020 7749 4080, Fax: 020 7749 4081 www.abplgroup.com © Asian Business Publications Asian Voice switchboard: 020 7749 4000 Gujarat Samachar switchboard: 020 7749 4080 Advertising Sales: 020 7749 4085

૧૧

૧૭ ૧૮

૧૯

સં

૨૬

ગુ

પિ

રા

દા

વા

ગ્નન

મા સ

૨૦ ૨૧

૨૪

ધધ વા

ધ્યા

૧૪

૧૫ ૧૬

૨૩

૨૫

તા. ૧૫-૧૦-૧૬નો જવાબ

૧૦

૧૩

૨૨

www.gujarat-samachar.com

રુ

ણી

રા

રા જ

તી કં

વે

ત્યા ગી

આ ગ ન

રા

તા વ

વી ર

ન મ

આડી ચાવીઃ ૧. દશરથ રાજાના એક રાણી ૩ • ૩. સુંદર નેિોવાળી પિી ૫ • ૬. વંશ, કૂળ ૩ • ૮. ચમત્કાર, અદભુતપણું, કરામત ૪ • ૧૦. નાઉમેદ, ધનરાશા ૪ • ૧૧. કચ્છનું એક જાણીતું બંદરીય શહેર ૨ • ૧૨. અફીણના ડોડમાંથી નીકળતા બારીક દાણા ૪ • ૧૪. સબસે .... રૂપૈયા ૨ • ૧૫. ઘણું કાધતલ ઝેર ૪ • ૧૭. .... તે સૌને ગમે ૨ • ૧૯. હતાશા, આશાનો અભાવ ૩ • ૨૦. વાંકુ, કુધિલ ૨ • ૨૨. ભારતનો પાડોશી દેશ ૨ • ૨૩. યમની નાની બહેન ૨ • ૨૪. ‘શીતળા .....’ ૩ • ૨૫. હંમેશા, સદા ૩ • ૨૬. રાંધેલા ચોખા ૨ ઊભી ચાવીઃ ૧. કુતૂહલ, આશ્ચયય, નવાઈ ૩ • ૨. ધધક્કાર, તુચ્છકાર ૩ • ૩. એક કઠોળ ૨ • ૪. અગતપય ઋધિનાં પત્ની ૪ • ૫. એકબીજાને લડાવવાની િેવ ૫ • ૭. મીઠું, લવણ ૪ • ૯. રજોગુણ, િોધ ૩ • ૧૦. આવક જાવકનો ધહસાબ ૨ • ૧૨. ખજાનાદાર ૪ • ૧૩. ગધેડો ૨ • ૧૪. બળવાન, બધળયું ૪ • ૧૫. અત્યંત દુષ્ટ ૩ • ૧૬. શાળાનું ઊંધું ૨ • ૧૮. ધવશ્વાધમિ ઋધિનું તપ ભંગ કરનાર એક અપ્સરા ૩ • ૧૯. કાનૂન, કાયદો ૩ • ૨૧. કેડ ૩ • ૨૪. અઠવાધડયાના વાર ૨

સુ ડોકુ -૪૫૮ ૬

૨ ૩

૧ ૯ ૪

૨ ૭ ૧

૩ ૮

૩ ૭ ૫

૪ ૫ ૨ ૨ ૪ ૧

અનુસંધાન પાન-૮

Editor: CB Patel Managing Editor: Kokila Patel Tel: 020 7749 4092 Email: kokila.patel@abplgroup.com Consulting Editor: Jyotsna Shah Mobile: 07875 229 223 Email: jyotsna.shah@abplgroup.com News Editor: Kamal Rao Tel: 020 7749 4001 Email: kamal.rao@abplgroup.com Editorial Department: Dhiren Katwa, Dr Jagdish Dave Chief Operating Officer: Liji George Tel: 020 7749 4013 Email: george@abplgroup.com Advertising Manager: Kishor Parmar Tel: 020 7749 4095 Mobile: 07875 229 088 Email: kishor.parmar@abplgroup.com Business Development Managers: Urja Patel Tel: 020 7749 4098 Email: urja.patel@abplgroup.com Journalist & Marketing Coordinator: Aaditya Kaza - Email: aaditya.kaza@abplgroup.com Tel: 020 7749 4009 - Mobile: 07702 669 453 Senior Business Development Manager: Rovin J George - Email: rovin.george@abplgroup.com Tel: 020 7749 4097 - Mobile: 07875 229 219 Head - New Projects and Business Development Cecil Soans - Email: cecil.soans@abplgroup.com Tel: 020 7749 4089 - Mobile: 07875 229 111 Advertising Sales Executive: Rintu Alex - Email: rintu.alex@abplgroup.com Tel: 020 7749 4003 - Mobile: 07816 213 610 Design/Layout: Harish Dahya Tel: 020 7749 4096 Email: harish.dahya@abplgroup.com Ajay Kumar Tel: 020 7749 4005 Email: ajay.kumar@abplgroup.com Customer Service: Ragini Nayak (For Subscription press No 3) Tel: 020 7749 4080 Email: support@abplgroup.com Leicester Distributors: Shabde Magazine, Shobhan Mehta Mobile: 07846 480 220 Media Representation - Belgium: Kishore A Shah, 35 Quinten Matsijslei, Bus 24, 2018 Antwerpen, Belgium Tel: 00323 231 6269 International Advertisement Representative: Jain International Tel: +91 44 42041122/3/4 Fax: +91 44 25362973 Mumbai: +91 222471 4122 Email: jainmedia@eth.net Delhi: +91 44 931158 1597 Email: jain@jaingroup.net (BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad Tel: +91 79 2646 5960 Bureau Chief (BPO): Nilesh Parmar (M) +91 9426636912 Email: nilesh.parmar@abplgroup.com Consulting Editor (BPO): Bhupatbhai Parekh, Ahmedabad, Gujarat Tel: +91 79 2630 4142 Rajpipla: Bharat Vyas Tel: +91 2640 220525 Mumbai: Kanti Bhatt, Hemraj Shah (Jumbo Advertiser) Horizon Advertising & Marketing: 205 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad Tel: +91 79 2646 5960 (M) +91 9173595960 Email: horizon.marketing@abplgroup.com Business Manager: Hardik Shah (M) +91 99250 42936 Email: hardik.shah@abplgroup.com Advertising Manager: Neeta Patel (Vadodara) M: +91 98255 11702 Email: neeta_abplgroup@yahoo.co.in Business Co-ordinator: Shrijit Rajan M: +91 98798 82312 Email: shrijit.rajan@abplgroup.com News Representatives in Various parts of India, especially in Gujarat

22nd October 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

અતીતથી આજ...

ગુજરાતના ભારદ્વાજ ઉપરાંત બીજા પણ બે ગુજરાતી કાયદા પંચમાં સભ્ય તરીકે હમણાં ધનયુક્ત થયા છે અને તેઓ આ કવાયતમાં જોડાયા છે. તેમાં ગુજરાત નેશનલ લો યુધનવધસયિીના કુલપધત ડો. ધબમલ પિેલ અને વડી અદાલતના ધનવૃિ ન્યાયમૂધતય રધવ ધિપાઠીનો સમાવેશ છે. અભય કહે છે કે વડા પ્રધાને અમને આ નવો ઈધતહાસ સજયવાની પ્રધિયામાં સહભાગી બનાવ્યા એ બાબત ગૌરવ લઈ શકાય તેવું છે.

રવશ્વમાંસૌથી વધુમુસ્લલમો ભારતમાં

આગામી ૨૦૫૦ સુધીમાં ભારત ધવશ્વમાં સૌથી વધુ મુગ્પલમ વપતી ધરાવતો દેશ બની જશે એવા અભ્યાસોના તારણો મુગ્પલમોને અલગાવવાદથી મુખ્ય ધારા ભણી વાળવાની અધનવાયયતા દશાયવે છે. અત્યારે ભારતમાં એક પાફકપતાન જેિલી મુગ્પલમ વપતી છે. ધવશ્વમાં અત્યારે સૌથી વધુ મુગ્પલમ વપતી ધરાવતો દેશ ઈન્ડોનેધશયા છે. એ પછીના િમે પાફકપતાન અને તે પછી ભારતનો િમ આવે છે. મુગ્પલમ વપતી જે રીતે વધી રહી છે એ જોતાં ૨૦૫૦ સુધીમાં ભારતની કુલ વપતીમાં ૧૮ િકા પ્રમાણ હશે. અત્યારે એ ૧૭.૨૨ િકા છે.

vAùckAene nmñ ivnùtI sAE su´A vAùckAene joAvvAnuù ke ‘gujrAt smAcAr’mAù æis Œ ¸tI ÀherAtAe Àe¤ kAe¤po cIj-vStunI ŠrIwI krAe a¸vA sÈvsnAe ¦pyAeg krAe tAe te mAqe amArI kAe¤ jvAbwArI n¸I. aenI yAeGytA je-te VyiKtae pAete tpAsI te aùge ino#y levAe.

£ºકЦ¸¸Цє¸±±³Ъ §λº ¦щ (£º¸ЦєºÃЪ³щઅ°¾Ц ¯щ╙¾³Ц)

Iver╙¾»щ§ (Uxbridge અ³щLangley ³Aક)¸ЦєºÃщ¯Ц ÂЦºЦ ´╙º¾Цº³щºÂђઈ, ÂЦµÂµЦઈ, આ¹╙³↨¢ ¾¢щºщ £ºકЦ¸ ¸Цªъµв» ªЦઈ¸ ¸±± §ђઈએ ¦щ. ÂЦºЦ ¾щ¯³ ઉ´ºЦє¯, µв¬ Â╙ï અ»¢ ι¸³Ъ ã¹¾ç°Ц અ´Ц¿щ.

Âє´ક↕њ 07775 451 451 ļЦઈ¾º³Ъ ´® §λº ¦щ.

ļЦઈ╙¾є¢ ¯щ¸§ ઉ´º ¸Ь§¶ £ºકЦ¸¸Цє¸±± ¸Цªъ´╙¯ અ³щ´Ó³Ъ Ãђ¹ ¯ђ ´® ¥Ц»¿щ. એકђ¸ђ¬ъ¿³³Ъ ÂЬ╙¾²Ц અ´Ц¿щ.

¾²Ь╙¾¢¯ђ ¸Цªъµђ³ 07775 452 452 ´º કђ» કºђ

૫ ૧

સુડોકુ-૪૫૭નો જવાબ ૪ ૫ ૨ ૬ ૭ ૩ ૧ ૮ ૯

૧ ૮ ૩ ૯ ૫ ૪ ૨ ૬ ૭

૯ ૭ ૬ ૧ ૮ ૨ ૪ ૫ ૩

૬ ૨ ૫ ૩ ૧ ૭ ૮ ૯ ૪

૩ ૪ ૮ ૫ ૯ ૬ ૭ ૧ ૨

૭ ૯ ૧ ૪ ૨ ૮ ૫ ૩ ૬

૨ ૧ ૭ ૮ ૩ ૯ ૬ ૪ ૫

૫ ૬ ૯ ૨ ૪ ૧ ૩ ૭ ૮

૮ ૩ ૪ ૭ ૬ ૫ ૯ ૨ ૧

નવ ઊભી લાઈન અનેનવ આડી લાઈનના આ ચોરસ સમૂહના અમુક ખાનામાં ૧થી ૯ના અંક છેઅને બાકી ખાના ખાલી છે. તમારેખાલી ખાનામાં૧થી ૯ વચ્ચેનો એવો આંક મૂકવાનો છેકેજેઆડી કે ઊભી હરોળમાંરરપીટ ન થતો હોય. એટલુંનહીં, ૩x૩ના બોક્સમાં૧થી ૯ સુધીના આંકડા આવી જાય. આ રિઝનો ઉકેલ આવતા સપ્તાહે.

જોકે, ૨૦૫૦માં પણ ભારત ધહંદુ બહુમતી ધરાવતો દેશ હશે અને તેની કુલ વપતીમાં ૭૭ િકા ધહંદુ હશે એવા સંકેતો મળી રહ્યા છે. વિય ૨૦૧૧ની વપતી ગણતરી મુજબ ભારતની કુલ વપતી ૧૨૧ કરોડ છે અને તેમાં ૭૯.૮૦ િકા એિલે કે ૯૬.૬૨ કરોડ જેિલા ધહંદુ છે અને ૧૭.૨૨ કરોડ એિલે કે ૧૭.૨૨ િકા મુગ્પલમ છે. ધિપતી વપતી ૨.૭૮ કરોડ એિલે કે ૨.૩ િકા જેિલી છે.

ગોવામાં૫૦૦ વષષથી સમાન નાગરી ધારો

છેક ૧૯૬૧ સુધી ગોવા પોિુ​ુગીઝ શાસન હેઠળ હતું અને એની ધહંદુ, મુગ્પલમ કે ધિપતી વપતી માિે સમાન નાગરી ધારો છેલ્લાં ૫૦૦ વિયથી અમલમાં છે. ગોવામાં જો આ ધારો કોઈ ધમયને નડતરરૂપ ના થતો હોય તો બંધારણના આદેશ મુજબ એ સમગ્ર દેશમાં અમલી બનાવાનાં કોઈ ધમય કે સંપ્રદાયને નડતરરૂપ કઈ રીતે બની શકે? વળી ગોવાના કોંગ્રેસી આગેવાન અને ભારત સરકારમાં પણ કાયદા પ્રધાન રહેલા રમાકાંત ખલપ જેવા અગ્રણીઓ તો એને દેશવ્યાપી બનાવવા રીતસર ઝુંબેશ ચલાવી રહ્યા છે. હવે એનું સુકાન વડા પ્રધાન મોદી સંભાળતાં ભારતમાં ફોજદારી અને બીજા કાયદાઓની જેમ કુિબ ું ને લગતા કાયદાઓમાં પણ સમાન કાયદાકીય જોગવાઈઓ શક્ય બનશે.

ĝђ¹¬³, »Ьઈ¿Ц¸, ´щકÃЦ¸ અ³щ¾ђàª³ ઓ³ °щÜÂ¸Цєµ╙³↓¥º³Ъ ¿ђ´ ¸Цªъ

Âщà ´Â↓× અ³щЧµªº §ђઈએ ¦щ µ╙³↓¥º અ³щÃЦઉ¾щº આઈªÜÂ³Ц ¾щ¥Ц®³ђ ÂЦºђ અ³Ь·¾ Ãђ¾ђ §λºЪ ¦щ. µЮ» ªЦઈ¸ અ³щ´Цª↔-ªЦઈ¸ કЦ¸ ¸Цªъ§Æ¹Ц ¦щ.ÂЦºђ ´¢Цº ¸½¿щ. Please send your cv at ahujay@aol.com Or ring Deepak 07440 268 617

Care Assistants Required Neem Tree Care Centre for the elderly is looking for Gujarati speaking and Hindi speaking care assistants (NVQ level 2 desirable not essential). Please send your CV to info@neemtreecare.co.uk or call 0208 578 9537


22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

સાપ્તાહિક અઠિાહિક રાહિભહિષ્ય ભહિષ્ય તા. ૧૪-૯-૨૦૧૩ ૨૦-૯-૨૦૧૩ તા. ૨૨-૧૦-૨૦૧૬ થીથી૨૮-૧૦-૨૦૧૬ Tel. 0091 2640 220 525

જ્યોવતિી વ્યાસ જ્યોવતિી ભરત વ્યાસ વસંહ રાવશ (મ,ટ) મેિ રાવશ (અ,લ,ઇ)

માનતસક રાહત અને નવસજતનાત્મક પ્રવૃતિનો તવકાસ થાય. આ સમય દરતમયાન મહત્ત્વના કામકાજો િારા વધુ સારી તક અને સફળતા મેળવશો. માનતસક તાણ અને અશાંતતથી હવે રાહત મળશે. પ્રોત્સાહક પ્રસંગો સજાતશે.

મૂઝ ં વણનો સાનુકળ ૂ ઉકેલ મળશે. રચનાત્મક, સજતનાત્મક પ્રવૃતિઓ થકી આનંદ મળે. માનતસક બોજો હળવો થશે. સાનુકૂળતા સજાતતી જોઈ શકશો. આતથતક પતરસ્થથતત સુધરશે. આવક અને ખચતની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પિે.

લાગણીઓના ઘોિાપુરમાં વધુ પિતા તણાશો તો ઉશ્કેરાટ, વ્યથા અને માનતસક તંગતદલી તસવાય કશું જ મળવાનું નથી. ધીરજ અને સંયમથી વતતશો તો ઘણી સમથયાઓ આપોઆપ ઉકેલાશે. મુશ્કેલીને કુનેહપૂવતક પાર કરી શકશો.

અકારણ તચંતા અથવથથ કરશે. અકળામણ બેચેની વધશે. પતરણામે માનતસક તાણનો ભોગ બનશો. નાણાકીય લેવિદેવિ માટે સમય સાનુકૂળ જણાતો નથી. ધારી આવક કે લાભ પૂરા મળે નહીં. વધારાના ખચાત ઊભા થતાં આવક તેમાં ખચાતઈ જશે.

કેટલાક પ્રસંગોથી તચંતામુક્ત બની શકશો. શુભ કાયત પાર પિતાં આનંદ અનુભવશો. ગૂચ ં વાયેલા આતથતક પ્રશ્નોનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજ પાર પિશે. જરૂરી નાણાકીય વ્યવથથા ઊભી કરી શકશો. અવરોધો દૂર થાય અને કાયતસફળતા મળે.

આ સમયમાં એક પ્રકારની અકળામણ અને અજંપાનો અનુભવ કરશો. તનધાતતરત કાયોતમાં કોઈને કોઈ પ્રકારના તવઘ્નો આવે. ધીરજ, થવથથતા ટકાવવા જરૂરી છે. વેપાર-ધંધાની કામગીરીમાં મુશ્કેલીના કારણે જવાબદારી વધશે.

ગ્રહોની ચાલ દશાતવે છે કે નવરચના થાય. મહત્ત્વના કાયતમાં પ્રગતત થતાં ઉત્પાત ઘટશે. બસ, કાલ્પતનક તચંતાઓ છોિી દેશો તો સમય વધુ આનંદમય પસાર થશે.

કોઈ અગત્યના મૂઝ ં વતા પ્રશ્નોના ઉકેલમાં સફળતા મળતાં ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાયોતનો તનકાલ આવે અથવા તો તેમાં પ્રગતત થતી જણાશે.

વૃિભ રાવશ (બ,વ,ઉ)

વમથુન રાવશ (ક,છ,ઘ)

કકક રાવશ (ડ,હ)

કન્યા રાવશ (પ,ઠ,ણ)

તુલા રાવશ (ર,ત)

વૃશ્ચચક રાવશ (ન,ય)

@GSamacharUK

વિવિધા 25

GujaratSamacharNewsweekly

દીપાવવલ પવાના શુભ મુહૂતોા

ધન રાવશ (ભ,ફ,ધ,ઢ)

એકંદરે આ સમય સારો નીવિશે. થવથથતા અને સતિયતા વધશે. પ્રગતતકારક નવરચનાના કારણે મૂંઝવણો દૂર થવા લાગશે. આતથતક બાબતો અંગે તમારે વધુ પ્રયત્નશીલ અને જાગૃત રહેવું જરૂરી સમજવું. ગાફેલ રહેશો તો નુકસાન થાય.

મકર રાવશ (ખ,જ)

આ સમયમાં પુરુષાથત ફળશે. મહત્ત્વના કામકાજો માટે પણ પ્રગતત જોવા મળે. માનતસક ઉત્સાહ વતાતશે. આતથતક દૃતિએ શુભ સમય હોવાથી તમારી તચંતા કે બોજો હળવો થાય. નોકતરયાતો માટે આ સમય તમશ્ર ફળ આપનારો છે.

કુભ ં રાવશ (ગ,શ,સ,િ)

ઉમંગ-ઉલ્લાસ જળવાશે. ખોટી તચંતા કે ભય રાખવાની જરૂર નથી. આપનું કશું અતનિ થવાનું નથી. નાહકની તચંતા કરશો નહીં. તમારા જરૂરી ખચાતઓ કે મૂિીરોકાણ અંગે જોઈતી તમામ સહાયો, લોનો વગેરે મેળવી શકશો. નોકરીમાં તવકાસ અને પ્રગતતનો માગત ખુલ્લો થશે.

મીન રાવશ (દ,ચ,ઝ,થ)

મુશ્કેલીના માહોલમાંથી બહાર નીકળશો. આગળ વધો અને ફતેહ મેળવો. આતથતક સમથયાઓ ભલે ઘેરી હોય, પણ કાયતશીલ રહીને ચાલશો તો કોઈને કોઈ રીતે બંદોબથત થતા તમારા કામ ઉકેલાશે. ધીરજની કસોટી થશે.

ધનતેરસ - ધનપૂજા

તા. ૨૭-૧૦-૨૦૧૬, ગુ​ુરુવારે તેરસ કલાક સવારે ૧૧.૪૬થી બેસે છે. ધનપૂજા માટે પ્રદોષકાલનું તવશેષ મહત્ત્વ શાથિોક્ત છે. પ્રદોષકાલ ૧૭.૪૨થી ૨૦.૩૨ સુધી છે, તે ઉિમ મુહૂતત છે. ચોઘતિયાઃ કલાક ૧૭.૪૨થી ૧૯.૨૮ સુધી અમૃત, કલાક ૧૯.૨૮થી ૨૧.૧૫ સુધી ચલ ચોઘતિયુ છે. તા. ૨૮-૧૦-૨૦૧૬, શતનવારે મધ્યરાતિ પછી ૨-૦૦am કલાકે સવારે ઘતિયાળ એક કલાક પાછળ મૂકવાનું થશે. એટલે GMT ૧.૦૦am તા. ૨૯-૧૦૨૦૧૬નો આરંભ થશે.

છે. બતલ પ્રતતપદા, ગોવધતન પૂજા અને અન્નકૂટ વગેરેનો ઉત્સવ છે. નવા વષતના ધંધાકીય કાયત વદવાળી - શ્રી લક્ષ્મી - શારદા - ચોપડા પૂજન આરંભ કરવાના મુહૂતત માટે ચોઘતિયાઃ સવારે કલાક તા. ૩૦-૧૦-૨૦૧૬, રતવવારે આસો સુદ અમાસ ૭.૦૩થી ૮.૩૪ સુધી અમૃત ચોઘતિયું પ્રદોષકાલ વ્યાતપની છે. પ્રદોષકાલ છે. આ પછી કલાક ૯.૨૬થી ૧૦.૩૭ કલાક GMT ૧૬.૩૬થી ૧૯.૨૯ સુધી સુધી શુભ ચોઘિીયું છે. છે. ચોઘતિયા: કલાક ૧૬.૩૬થી ૧૮.૨૪ • તા. ૧-૧૧-૨૦૧૬, મંગળવારે સુધી શુભ, કલાક ૧૮.૨૪થી ૨૦.૧૨ કારતક સુદ-૨, ભાઈબીજ અને સુધી અમૃત (કલાક ૨૦.૧૨થી ૨૨.૦૦ યમતિતીયા છે. સુધી ચલ) ચોઘતિયું છે. તેમાં ૧૬.૩૬થી • તા. ૪-૧૧-૨૦૧૬, શુિવારે કલાક ૧૯.૨૯ સુધી પ્રદોષકાલમાં શુભ લાભપાંચમ અને જ્ઞાનપંચમી છે. અને અમૃત ચોઘતિયાના સંયોગે ઉિમ • તા. ૧૦-૧૧-૨૦૧૬, ગુરૂવારે મુહૂતત ગણાય. પ્રબોતધની, થમાતત, દેવઊઠી એકાદશી છે. તા. ૧૧-૧૧-૨૦૧૬ શુિવારે નૂતન વિા વનમાળી ગોરધનદાસ પ્રબોતધની દેવઉઠી એકાદશી • તા. ૩૧-૧૦-૨૦૧૬, સોમવારે ચરાડવા, MBE (વૈ ષ્ વણ)ની છે અને તુ લ સી તવવાહ કારતક સુદ-૧, તવિમ સંવત ૨૦૭૩ ઋવિ પંચાંગકતા​ા, લેસ્ટર-યુકે આરંભ થશે. કીલક નામ સંવત્સરનો શુભારંભ થાય

વવપુલ, સત્ત્વશીલ અને માવહતીપ્રદ સમાચારોનો સંપુટ એટલે... ગુજરાત સમાચાર

આ સપ્તાહના તહેવારો...

(તા. ૨૨-૧૦-૨૦૧૬થી તા. ૨૮-૧૦-૨૦૧૬) ૨૨ ઓક્ટોબર - કાલાષ્ટમી ૨૩ ઓક્ટોબર - રવવ પુષ્યનક્ષત્ર ૨૬ ઓક્ટોબર - રમા એકાદશી ૨૭ ઓક્ટોબર - વાઘ બારસ ૨૮ ઓક્ટોબર - ધન તેરસ

JASPAR CENTRE

ભારતીય સંથકૃતતનો અમર વારસો સાચવતું

A home away from home for the Asian elderly

The Jaspar Centre is managed by the Jaspar Foundation (Registered Charity No1127243)

The Jaspar centre is a meeting point for the elderly to flourish friendships, enjoy shared interests and feel a sense of belonging over a hot cup of tea

Membership benefits: I I I I I I I

Open Monday – Friday (9:30am – 4:30pm) Daily subsidised yoga and activities Refreshments provided Subsidised lunches on Request Mandir facilities Full use of separate lounges Computer/internet access provided

Diwali

Mandir: Will be open for everyone from 11am – 4pm on both Sunday 30th Oct. & Monday 31st Oct.

Ankot:

On Monday 31st October The Ankot Artis will take place at 1pm, 2pm and 3pm followed by Prasad

If you would like to cook prasad, donate prasad or donate money for us to buy prasad for the ankot could you contact our office.

Private Hire

If you would like to sponsor the Ankot with your family please contact us

Facilities available for private hire: Kitchen, Lounges, Halls, Mandir Area & Office Rooms

±º અ«¾Ц╙¬¹щ Ã³Ь¸Ц³ ¥Ц»ЪÂЦ

§»ЦºЦ¸¶Ц´Ц ÂЦدЦ╙Ãક ·§³ђ

±º ¢Ьι¾ЦºщÂЦє§³Ц ≠.∩√°Ъ ºЦ¯³Ц ≤.∩√ ÂЬ²Ъ આ ´¦Ъ ĬÂЦ±³Ьє ╙¾¯º® કºЦ¿щ. ¯¸щકы¯¸ЦºЦ ´╙º¾Цº³щÂ×щªº³щ±Ц³ અЦ´¾ЬєÃђ¹ અ°¾Ц અ¸ЦºЦ ˛ЦºЦ અЦ¹ђ╙§¯ કђઇ´® ઉ´ºђŪ કђઈ ´® ¸Ьˆщ¾²Ь¸Ц╙Ã¯Ъ §ђઈ¯Ъ Ãђ¹ અ°¾Ц કђઈ ´® ઈ¾╙³є¢ ŬЦÂ, આ¢Ц¸Ъ કЦ¹↓ĝ¸ђ¸Цє ²¸Ĭ↓ ¢ є щĬÂЦ± અЦ´¾Ц³Ъ ઇÉ¦Ц Ãђ¹ ¯ђ અ¸Цºђ ´є ક↕ÂЦ²¾ђ. અЦ´³Ъ ,® ¸Цªъ¡Ц એ §ђ¬Ц¾ЬєÃђ¹ અ°¾Ц ¡Ц³¢Ъ ઉ´¹ђ¢ ¸Цªъã¹¾ç°Ц ·Ц¬ъºЦ¡¾Ъ Ãђ¹ ¯ђ અ¸Цºђ Âє´ક↕અÃỲ ÂЦ²¿ђњ કы¯¸щઅЦ´» щ Ьє¬ђ³¿ щ ³ (±Ц³) ,´º ¬ъÂ×щªº ¸Цªъ§ ¾´ºЦ¿.щ

For functions such as: Birthday parties, Baby showers, Bhajans, Conferences, and Wedding functions

±º ¿╙³¾Цºщ ¶´ђºщ∞°Ъ ∩ ∞∞ Ã³Ь¸Ц³ ¥Ц»ЪÂЦ ´Ц«

For Further Information or to book on to any of the above please contact us: Telephone number: 020 8861 1207 Email: info@jasparcentre.org Website: www.jasparcentre.org Address: Rosslyn Crescent, Harrow, HA1 2SU


26

@GSamacharUK અનુસંધાન પાન-૧૪

જીવંત પંથ...

આ અરસામાંતેમનેકવિ​િર સાથેમુલાકાતનો અિસર મળ્યો હતો. તેમણેિાત િાતમાંકવિ​િરનેકહ્યું, I'm an atheist... હુંનાસ્તિક છું... હુંઇશ્વરમાંમાનતો નથી. ડો. સેનને તો એમ હતું કે આ િાત સાંભળીને કવિ​િર આંચકા સાથેઆઘાતની લાગણી અનુભિશે, પરંતુઆિુંકંઇ થયુંનહીં. આથી ઉલ્ટુંકવિ​િરેકહ્યુંહિુંઃ બહુ સરસ, િુંિો સાચો સનાિની કહેિાય. ડો. સેને ફરી કહ્યું કે મારો કહેિાનો મતલબ છે કે હું ધમમમાં માનતો નથી. આથી ધાવમમક ન ગણાઉં... કવિ​િરે િધુ તપષ્ટિા કરિાં કહ્યું કે તુંભલેધમમમાંમાનતો ન હોય, પણ આ િાત કેવિચારમાંશ્રદ્ધા છેતે પણ એક પ્રકારે ધમમ જ છે તેથી તું ધાવમમક જ ગણાય. માણસ કોઇ

GujaratSamacharNewsweekly

22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

વિચાર કે પ્રણાલી ટકાિી રાખે કે એનાથી િેનું મનોબળ મજબૂિ બને, જે વિચાર િેને સંકટ સામે ઝઝૂમિાનો કે સંકટ સામે ટકી રહેિાનો સવધયારો પૂરો પાડે િો િે ધમમ જ છે. આ િાતનો ઉલ્લેખ આપણા ધમમગ્રંથોમાંપણ છે, આપણા વિદ્વાનો, પંવડતો પણ આ િાતને સમથમન આપેછે. આમ િુંનાસ્તિક િો ગણાય જ નહીં. િાચક વમત્રો, આથી જ હું આ લેખમાં અગાઉ કહી ચૂક્યો છું કે વડપ્રેશન કે વડમેસ્શશયાનો સચોટ ઉપાય છે આત્મશ્રદ્ધા. અને આત્મશ્રદ્ધાને મજબૂત બનાિ​િાનો એકમાત્ર અને અકસીર ઉપાય છે ઇશ્વર તમરણ. આ માટે ઇશ્વર છે કે નહીં તેનો પુરાિા મેળિ​િા માટે ફાંફા મારિાની જરૂર નથી. બસ, અંતરમનમાં ડોકકયું કરજો, અને તમનેઇશ્વરના અસ્તતત્િનો પુરાિો મળી જશે. િાચક વમત્રો, હુંઅહીં બેશબ્દો ટાંકી રહ્યો છુંઃ

Depth v/s .......................... અને ............................ v/s Superficial. િડીલો સવહિ સહુ િાચક વમત્રોને આ શલદો વિશેનું અથમઘટન લખી મોકલિા આમંત્રણ છે. આપના વિચારો ઇ-મેઇલ cb.patel@abplgroup પર મોકલી આપશો (જેથી પોતટનો એક પેનીનો ખચમ પણ નહીં.) અને હા, મહેરબાની કરીને આ મુદ્દે ટેવલફોન કરીને ચચામ કરિાનું ટાળજો. બાય ધ િે, જો ઇચ્છો તો મને ફોન કરીને િોઇસ મેસેજ મૂકી શકો છો, મને અનુકૂળતા હશે ત્યારે િળતો ફોન કરીશ. અનેહા, વમતડ કોલ ક્યારેય એટેન્ડ કરતો નથી તેધ્યાનમાંરાખશો. સંવિપ્તમાં કહું તો મનના કે િનના - સંઘષમભયામ સંજોગોમાં પ્રાણિાન પાત્રો, પ્રાણિાન વિચારસરણી અનેપ્રાણિાન રહેણીકરણી અત્યંિ લાભદાયી નીિડેછે.

વડપ્રેશન કે તેના જેિી માનવસક બીમારી સજામતી હોિાનુંકોઇએ શોધી કાઢ્યું . હિેઆટલા િષોમપછી ખબર પડી છેકેઆ સત્ય છે, પણ સંપણ ૂમ સત્ય નહીં. કેવમકલ ઇબબેલન્ેસ છેલ્લા ૫૦ િષમથી વડપ્રેશન માટે મુખ્ય કારણભૂત મનાતુંહતું . પણ છેલ્લા િષોમમાંવિજ્ઞાનેિધુપ્રગવત કરી છે. હું આ શોધનુંટેવિકલ નામ આપીને આપ િાચકોને િધુ પ્રભાવિ​િ કરિા કે ગૂંચિાડામાં નાખિા આિુર નથી. સાથે સાથે જ ફરી એ િાતનો પણ ખુલાસો કરી દઉં કેઆપનો આ જણ ડોક્ટર પણ નથી કે આ શાતત્રનો વિદ્વાન પણ નથી. મધમાખી જેમ ચારેતરફ ઉપલલધ ફૂલોમાંથી રસ એકઠો કરીનેમધપૂડા દ્વારા આપણા સુધી પહોંચાડે છે તેમ હું આપણી આસપાસની દુવનયામાં ઉપલલધ જ્ઞાનરૂપી રસ એકઠો કરીને આપની સેિામાં સમવપમત કરુંછું . ફરજ મારી, પણ મારી બધી િાિ માની લેિાની જરૂર નથી. સાિચેિી રાખું છું, પણ જાિ અભ્યાસથી, વનરીક્ષણ કરીનેજાણકારી મેળિુંછુંિેઆપની સમક્ષ રજૂકરુંછું . વિજ્ઞાનીઓએ ભારે જહેમત બાદ એન્ટી વડપ્રેશન્ટ તરીકે શોધી કેટામાઇન. તેના પ્રયોગો કરતાં ખબર પડી કેપ્રોઝાક દિા ૫૮ ટકા દદદીઓમાંસફળ રહેતી હતી, જ્યારેકેટામાઇન દિા ૭૫ ટકા દદદીઓમાં સફળ જોિા મળી હતી. આ દિા એટલી અસરકારક જણાઇ હતી કે વડપ્રેશનનો ભોગ બનેલી કોઇ વ્યવિ આત્મહત્યા કરિા થનગની રહી હોય અને જો તેને આ દિાનો ડોઝ આપી દેિામાં આિે તો તે અટકી જાય છે. તાજેતરમાં અમેવરકાની જાયન્ટ ફામામ કંપની જ્હોશસન એશડ જ્હોશસનેએક નિા જ તપ્રેની શોધ કરી છે. વડપ્રેશનનો ભોગ બનેલી વ્યવિ નાકમાંતેનો તપ્રેકરેતો તેઅિશ્ય રાહત પામેછેએિો કંપનીનો દાિો છે. તબીબી વિજ્ઞાન અનેઔષધ વિજ્ઞાન િેત્રેઅનેક સંશોધન થઇ રહ્યા

છે. એક િાત સદભાગ્યે બહુ જ સારી છે કે અમેવરકાની કંપનીના આ દાિાની બહુ ઊંડી ચકાસણી થઇ રહી છે. અમેવરકાની નેશનલ ઇસ્ન્તટટ્યુટ ઓફ હેલ્થમાંઆ અંગેવિગતિાર અભ્યાસ થઇ રહ્યો છે. જ્હોશસન એશડ જ્હોશસન કંપનીમાંશયૂરો સાયશસ વિભાગના િડા હુસૈની મનજી છે, સંભિતઃ તેઓ ઇતમાઇલી ખોજા હશે. ટૂં કમાંકહુંતો નજીકના ભવિષ્યમાં ડોક્ટરો કે નેશનલ હેલ્થ સિદીસ (એનએચએસ) આ તપ્રેની ભલામણ કરિા લાગે તેિી શક્યતા છે. આશા રાખીએ કે જે દિાઓ શોધિામાં આિી રહી છેતેપૂરતી ચકાસણી પછી જ બજારમાંઆિે. આની સાથેસાથેબીજી દિાની િાત પણ કરી જ લઇએ. અમેવરકામાં સારેપ્ટા થેરાપ્યુવટક્સ નામની એક મોટી ફામામકંપની છે. આ કંપનીએ જિલ્લેજ જોિા મળતી ડ્યુચને મતક્યુલર વડતટ્રોફી નામની એક ભયંકર બીમારીની દિા શોધ્યાનો દાિો કયોમ છે. અત્યાર સુધી આ બીમારીની કોઇ દિા જ નહોતી. હિેઆ દિાની અસરકારકતાના પ્રયોગો થઇ રહ્યા છે. પ્રારંવભક તપાસમાંજાણિા મળ્યુંછેકેમતક્યુલર વડતટ્રોફીના રોગમાં આ દિા અસરકારક છે. સપ્ટેમ્બરની ૨૮ િારીખે આ જાહેરાિ થઇ અનેબેસપ્તાહમાંતો કંપનીના શેરના ભાિમાંબમણો ઉછાળો નોંધાયો છે. આ જે ટ્રીટમેન્ટ શોધાઇ છે તેનો એક િષમનો દદદીદીઠ ખચમ છે ૬૬૫.૬૦૦ ડોલર. હિે દિાના એક ડોઝની કકંમત સાંભળીને તમે એ વચંતામાંનહીં ડૂબી જતા કેકાંિશેકોણ અનેપીંજશેકોણ? આટલી મોંઘી સારિાર કોણ કરાિશે? જે તે દિાના શોધ-સંશોધન પાછળ એટલો તોવતંગ ખચમથતો હોય છેકેદિાની કકંમત નીચી રાખિાનુંશક્ય બનતું નથી એમ કંપનીઓ જણાિેછે. પૂરતી તબીબી ચકાસણી િગરની દિા િેચાય કે િપરાય તો તેની કેિી ભયંકર આડઅસર થતી હોય છેતેનુંએક ઉદાહરણ ટાંક્યા િગર રહી શકતો નથી. થોડાક દસકાઓ પૂિવે વનઃસંતાન માતાઓ માટે થેલોડોમાઇડ નામની દિા બજારમાં મૂકાઇ હતી. સંતાન ઝંખતી, પરંતુ કોઇ કારણસર માતૃત્િ ધારણ ન કરી શકતી તત્રીઓ માટે આ દિા િરદાનરૂપ સાવબત થઇ. આ દિાના સેિનથી હજારો મવહલાઓ સગભામ બની. માતૃત્િ ધારણ કયુ​ું . પરંિુદિાની આડઅસર એિી થઇ કેમોટા ભાગના બાળકો શારીવરક-માનવસક ખોડખાંપણનો ભોગ બશયા. થેલોડોમાઈડ નામની આ દિા બજારમાંમૂકનાર તિીસ કંપની હોફમેને તો કોથળા ભરીનેકમાણી કરી લીધી, પરંતુતેણેદિાની આડઅસરોનું પૂરતુંપરીિણ કયુ​ુંન હોિાથી આજેહજારો બાળકો વજંદગીભરની સજા ભોગિી રહ્યા છે. આ ઉદાહરણ થકી હું એટલુંજ કહેિા માંગુ છુંકે દિા કોઇ પણ શોધિામાંઆિે, પરંતુતેના ઉપયોગ પૂિવેમાનિજીિન પર તેની સારીનરસી અસરો અંગે વિશદ્ અભ્યાસ થિો જ રહ્યો. આમાં તહેજ પણ કચાશ, જેતેદદદી માટેઉલમાંથી ચૂલમાંપડ્યા જેિી સ્તથવત સજીમશકેછે. (ક્રમશઃ)

નવા નવા રોગો, સંશોધનો અટપટા ઔષધો

મેવડસીન સાયન્સ - ઔષધ શાતત્ર સતત આગેકચૂ કરતુંરહ્યુંછે. નિા નિા દદોમમાનિજાતનેહેરાન-પરેશાન કરતા રહેછેતો તેના વનિારણ માટેઅટપટી દિાઓ, ઔષધો પણ શોધાતા જ રહેછે. આ સંજોગો માટે તમે એમ પણ કહી શકો કે - ઊંટ કાઢે ઢેકા િો માણસ કાઢે કાઠા. ફામામતયુવટકલ િેત્ર ખૂબ જ વિશાળકાય અને અમુક અંશે અબજો પાઉન્ડનો ધીકતો ધંધો છે. જાયન્ટ કંપનીઓ જાતભાતના સંશોધનો કરીને નિા નિા રોગોના મારણ માટે દિાઓ વિકસાિે છે. અને અઢળક કમાણી રળે છે. કેટલાક િષોમબાદ જેતેદિાની પેટન્ટ પૂરી થાય ત્યારે વિવિધ દેશોમાં તેનું ઉત્પાદન શક્ય બનતાં દદદીઓને કંઇક અંશે સતતા ભાિે દિા મળતી થાય છે. વિકવસત દેશો, સવિશેષ ભારત, જેનવેરક દિાઓના ઉત્પાદનમાંહરણફાળ ભરી રહ્યું છે. ભારતનો ૪૫ ટકા ફામામ ઉદ્યોગ ગુજરાતમાં ધમધમે છે. ભારતની નંબર િન સન ફામામતયુવટકલથી માંડીનેએલેસ્બબક, કેવડલા, ટોરેન્ટ, ઝાયડસ સવહતની અનેક કંપનીઓ મોટા પાયેરાજ્યમાંઉત્પાદન કરેછે. વડપ્રેશનની બીમારી માટેખૂબ જ જાણીિી દિાઓની િાત કરીએ તો છેલ્લા દસકાઓમાંપ્રોઝેક (Prozac)નો દુવનયાભરમાંભારેદબદબો રહ્યો છે. ૧૯૯૮ની સાલમાં આ દિાનુંદુવનયાના ૮૦ દેશોમાં ૫.૪૦ કરોડ દદદીઓએ સેિન કયુ​ુંહતું . આટલા જથ્થાની કુલ કકંમત હતી ૩ વબવલયન ડોલર. અમેવરકી કંપની Eli Lilly - એલી લીલીનેઆ દિાએ છપ્પર ફાડકે કમાણી કરાિી હતી. આશરે ત્રણ-ચાર દસકા પહેલાં કંપનીના વિજ્ઞાનીઓએ તેની લેબમાંએક દિા વિકસાિી. તેનુંનામકરણ નહોતુંથયું , પણ કોડ અપાયો હતોઃ Ly110141. કંપનીની પરેશાની એ હતી કેઆ દિા ક્યા રોગનો અસરકારક ઉપચાર કરી શકેએમ છેતેનો ખાસ ખ્યાલ જ આિતો નહોતો. આ પછી પ્રયોગ કરતાંજાણિા મળ્યુંકે વડપ્રેશનથી હેરાન-પરેશાન દદદીઓનેતેનાથી કંઇક રાહત થાય છે. કોઇ કંપની આિો મોકો છોડે? જોરદાર પસ્લલવસટી કરિામાં આિી. બહુ આયોજન અને કુશળતા સાથે તેનું માકકેવટંગ અને બ્રાન્ડીંગ કરિામાં આવ્યું . કંપનીનેબખ્ખાંથઇ ગયા. જાણેડોલવરયો િરસાદ િરતયો. િૈજ્ઞાવનક રીતેજોઇએ તો આપણા મતતકમાંજેગ્રેસેલ હોય છેતે શરીરના જ્ઞાનતંત્રને અલગ અલગ રીતે કનેક્ટ કરે છે. આ કામગીરી દરવમયાન જેકેવમકલ ઇબબેલન્ેસ - રાસાયવણક અસમતુલા સજામય ત્યારે

GILDERSON & SONS

FUNERAL DIRECTORS PROVIDING SPECIALIST SERVICE Worldwide Repatriation Service Scattering Ashes G Horse Drawn Funerals G Weekend Funerals G Use of Large Private Shiva Chapel Ritual Service Ritual Items Provided G Full Washing and Dressing facilities G Choice of Coffins G Priest Arrangements G Funeral arrangements at Home or Funeral Home G G

DIGNITY FUNERAL PLAN at TODAY PRICES

24 HOUR SERVICE

0208 478 0522 90/92 LEY STREET, ILFORD IG1 4BX Part of Dignity Funerals A BRITISH COMPANY

Indian Funeral Directors “first & foremost”

Bharat Shah, Sanjay Shah, Trupti Shukla, Ashvin Patel or Jaysen Seenauth

0208 952 5252 0777 030 6644

www.indianfuneraldirectors.co.uk Established in 1984, we are the First and Foremost Funeral Directors serving exclusively the asian community with due respect to individual religious and cultural beliefs.

Our Unique service is available at any hour Including Saturday and Sunday Serving all the Asian communities in London & Countrywide. International transportation available offering repatriation service to and from India. Our Impressive Mandir is available for large service gatherings and final funeral rites. Extensive washing & dressing facilities available

Contact: Anil Ruparelia

Asian Funeral Service

FREEPHONE: 0800 026 9887 અщ╙¿¹³ µ¹Ь³º» Â╙¾↓Â

209 Kenton Road, Kenton, Harrow, Middlesex HA3 0HD Tel: 020 8909 3737

CHANDU TAILOR JAY TAILOR NITESH PINDORIA BHANUBHAI PATEL DEE KERAI

07957 07956 07583 07939 07437

250 299 616 232 616

851 280 151 664 151


22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

• વિન્દુફોરમ ઓફ વિટન અનેકમાયોગ ફાઉન્ડેશન દ્વારા બુધવાર તા.૨૬ ઓક્ટોબરે સાંજે ૪ વાગે ૧૫મા વદવાળી સેવલિેશનનું હાઉસ ઓફ કોમસસ ખાતે આયોજન કરાયું છે. બોબ બ્લેકમેન MP, લોડડ ધોળકકયા, વીરેસદ્ર શમાિMP, કેરોવલન લુકાસ MP, નાઈજેલ ડોડ્સ MP અનેએસગસ રોબટડસન MP આ કાયિક્રમના યજમાન છે. આ કાયિક્રમ માિ આમંવિત વ્યવિઓ માટેજ છે. • પૂ.રામબાપાના સાવનધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાયિક્રમનુંઆયોજન રવવવાર તા. ૨૩-૧૦૧૬ સવારે૧૧થી સાંજના ૫ દરવમયાન સોશ્યલ ક્લબ હોલ, નોથિવીક પાકક હોસ્પપટલ, હેરો, HA1 3UJ (કાર પાકક ૩ સામે) ખાતે કરાયું છે.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ભોજન પ્રસાદીના પપોસસરર મુકેશભાઈ પટેલની પુિીઓ ગોપીબેન, ઉમાબેન અને નેહલબેન તથા પવરવાર છે. સંપકક. 020 8459 5758/ 07973 550 310 • ભવન સેન્ટર – ભારતીય વવદ્યા ભવન, 4 a, કેસલટાઉન રોડ, વેપટ કેસ્સસંગ્ટન, લંડન W14 9HEખાતેના કાયિક્રમો • જમ્મુ-કાશ્મીર ફેસ્પટવલ શવનવાર તા.૨૨ અનેરવવવાર તા.૨૩ સવારે૧૧થી બપોરે ૩ • શવન. તા.૨૨ બપોરે૧૨.૩૦ કેકા વસંહાનુંકથક દ્વારા અવભનય વવશેલેક્ચર અનેડેમોસપટ્રેશન • રવવ. તા.૨૩-૧૦-૧૬ સાંજે૬ વાગે ભરતનાટ્યમ વકકશોપ અને સીતા નંદકુમાર દ્વારા ભરતનાટ્યમ નૃત્ય સંપકક. 020 7381 3086

સંસ્થા સમાચાર 27

• શ્રી ભારતીય મંડળ, ટેમીસાઈડ દ્વારા રવવવાર તા.૨૩-૧૦-૧૬ સવારે૧૧ વાગે ગાયિી હવનનુંઅંબાજી મંવદર, ઈસ્સડયન કોમ્યુવનટી સેસટર, યુવનયન રોડ, એશ્ટન-યુ-લેન, OL6 8JN ખાતેઆયોજન કરાયું છે. હવન બાદ મહાપ્રસાદની વ્યવપથા છે. સંપકકઈસદુબેન પોપટ 01613 038 795. • એવશયન મ્યુવિક સકથીટ દ્વારા કવ્વાલી ગાયકો વનઝામી અને વનયાઝી િધસિતથા ગઝલ ગાયક ઈમરાન ખાનના કાયિક્રમ ‘સુફીઆના વીથ કવ્વાલી એસડ ગઝલ’નું સોમવાર તા.૨૪-૧૦-૧૬ સાંજે ૭.૩૦ વાગેકેડોગન હોલ, પલોએન ટેરસ ે , લંડન SW1X 9DQ ખાતેઆયોજન કરાયુંછે. સંપકક. 020 7730 4500

વિટનમાં ઓવરસ્ટે આંતરરાષ્ટ્રીય લોનનુંવ્યાજ અનેટ્યુશન ફી વવદ્યાથથીની સંખ્યા ૧૦ ગણી દશા​ાવાઈ વધતા સ્ટુડન્ટ્સને£૫૦,૦૦૦નુંદેવું

લંડનઃ પટુડસટ વવઝાની મુદત પૂણિ થયાંપછી પણ વિટનમાંરહી જતાં આંતરરાષ્ટ્રીય વવદ્યાથથીઓની મોટી સંખ્યાના પવરબળ બાબતેસરકારી અભ્યાસમાં જ ભોપાળું બહાર આવ્યુંછે. થેરસ ે ા મેની મહત્ત્વની ઈવમગ્રેશન નીવતઓમાં વવદેશી વવદ્યાથથીને વવઝા મુદ્દે જોરશોરથી ચલાવાતા પ્રચારનો પરપોટો ફૂટી ગયો છે. હોમ ઓકફસ દ્વારા પાંચમાંથી એક આંતરરાષ્ટ્રીય વવદ્યાથથી ડીગ્રી મેળવી લીધાંપછી વિટનમાંઅદૃશ્ય થઈ જતાંહોવાના દાવાઓ કરાયા પછી તાજેતરમાંજ હોમ સેક્રટે રી એમ્બર રડે વવદેશી વવદ્યાથથીઓ પર િાટકવાની જાહેરાત કરી હતી. જોકે, હોમ ઓકફસના જ નવા અભ્યાસમાંઆ સંખ્યા ખોટી છેઅનેસાચી સંખ્યા ૧,૫૦૦ એટલે કે માિ એક ટકા વવદ્યાથથી અદૃશ્ય થયા હોવાનું જણાવાયુંછે. ધ ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે કે હોમ ઓકફસે સંશોધનકાયિ પૂણિ થયુંન હોવાનું કારણ દશાિવી વરપોટડજાહેર કરવા કેઅસય વવભાગોનેઆપવાનો પણ ઈનકાર કયોિછે.

ટાઈમ્સના જણાવ્યા અનુસાર કેટલાક વવદેશી વવદ્યાથથીઓ વકક વવઝા સવહત અસય પ્રકારના વવઝામાં તબદીલ થતાં હોય છે. લેંગ્વેજ પકૂલ્સ, ટેકવનકલ કોલેજો અનેકાનગી કોલેજો દ્વારા પપોસસર કરાતાં વવદ્યાથથીઓનાં લીધે ઓવરપટેઆંકડો ઊંચો જતો હોઈ શકે. હોમ ઓકફસે અગાઉ ઈસટરનેશનલ પેસસેજર સવષેના આધારે ઓવરપટેઈંગના અંદાજો જાહેર કયાિહતા. થેરસ ે ા મેએ ગયા વષિની કસઝવષેવટવ પાટથી કોસફરસસમાં વવદેશી વવદ્યાથથીઓ મુદ્દે પોતાની નીવત પપષ્ટ કરતાંકહ્યુંહતુંકેવિટન સમગ્ર વવશ્વમાંથી તેજપવી

BAPS સ્વાટમનાિાયણ મંટદિ, ૧૦૫-૧૧૯ િેન્િફફલ્ડ િોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે પ. પૂ. પ્રમુખ સ્વામી મહાિાજના ધામગમનને કાિણે આ વષષે દીપાવટલ મહોત્સવની ઉજવણી પ્રસંગે દીવાળીના ટદવસે આતશબાજી (ફાયિવક્સવ)નો કાયવક્રમ બંધ િાખવામાં આવ્યો છે. જ્યાિે િટવવાિ તા. ૩૦-૧૦૧૬ના િોજ દીવાળીના ટદવસે ચોપડા પૂજન સાંજે ૫થી ૬

દિટમયાન થશે. ચોપડા પૂજન પછી શાયોનાની માકષીમાં ગિમાગિમ વ્યંજનો મોડે સુધી મળશે. વધુ ટવગત માિે જુઓ જાહેિાત પાન નં. ૫

સ્વારિનાિાયણ િંરદિ નીસડન ખાતેઆતશબાજી થશેનરિં

વવદ્યાથથીઓને આવકારે છે પરંત,ુ ઘણાં વવદ્યાથથીઓ વવઝાની મુદત પૂણિથયાંપછી પણ પવદેશ પાછાં ફરતાંનથી. વનયમોનુંપાલન થવું જ જોઈએ. આ વષષે હોમ સેક્રટે રી રડે કસઝવષેવટવ પાટથી કોસફરસસમાં વિટનની બધી યુવનવવસિટીઓને ઉદાર ઓફરો કરાય છે તેનાથી વિવટશ અથિતિ ં નેકશો લાભ થતો હોવા સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. હકીકત એ છે કે વિટન વવદેશી વવદ્યાથથીઓ પાસેથી ૧૧ વબવલયન પાઉસડની આવક રળે છે અને યુવનવવસિટીના કેટલાંક કોસથીસ તો અસ્પતત્વ જાળવવા વવદેશી વવદ્યાથથીઓ પર જ વનભિર રહેછે.

• ફ્રેડરિક ફોિસાઈથ રિલિ નરિ લખેઃ જાણીતા ટિટિશ લેખક અને૭૮ વષષીય પૂવવજાસૂસ ફ્રેડટિક ફોિસાઈથ હવેફફક્શનટથલિ નટહ લખે કાિણકે હવે તેમની પાસે ટવષયો િહ્યા નથી અનેતેમની પત્ની કહેછેકેતેઓ દોડાદોડી કિવા જેિલા યુવાન િહ્યા નથી. ફોિસાઈથે સૌપ્રથમ ‘ધ ડેઓફ ધ જેકલ’ નવલકથા ૧૯૭૧માંલખી હતી, જેના પિથી ક્લાટસક ફફલ્મ બની હતી. તેમણે ‘ઓડેસા ફાઈલ’ અને ‘ડોગ્સ ઓફ વોિ’ સટહત એક ડઝન બુક્સ લખી છે જેનું કુલ વેચાણ ૭૦ ટમટલયનથી વધુછે.

Special Offer

Special Offer

for loveble customer on Dhanteras 24ct, 1gm, 2.5gms, 5gms, 10gms at an unbelieable price

£500³Ъ ¡ºЪ±Ъ ´º watch ¢ЪÙª £1000³Ъ ¡ºЪ±Ъ ´º gold pendant ¢ЪÙª

¥Ц»ђ... ¥Ц»ђ... અ¸щ¯ђ ─Â£Ц³Ц Żщ»Â↓┌ §ઇએ ¦Ъએ Ó¹Цє¾Áђ↓¾Á↓³¾Ъ ╙¬¨Цઇ³ Ãђ¹ ¦щ Get Trendy and Traditional Designs

Finally V must go 2 'Saghana Jewellers' 2 save time and money §щ¸ કы ³¾¾²а³Ц ¿®¢Цº, એתЪક ³щક»щÂ, એºỲÆÂ, ¶є¢¬Ъ, º§¾Ц¬Ъ કі¢³, ¾ỲªЪ, ĠÃђ³Цє ³є¢ અ³щ ╙Âྺ આઇª¸³ђ ¡ ³ђ ´® એક § ç°½щ°Ъ ¸½¿щ.

* અ¸Цºщ Ó¹Цє°Ъ અЦ´³щ ∟∟ કыºщª Ãђ»¸Цક↕ ÂЦ°щ³Ъ Żщ»ºЪ ¸½¿щ.

±ºщક ĬકЦº³Ц ĠÃ³Ъ ¾ỲªЪ-´щ׬ת ¶³Ц¾Ъ અЦ´¾Ц¸Цє અЦ¾¿щ. Wembley Branch: 11 Ealing road, Wembley, Middlesex HA0 4AA East Ham Branch: 254, High Street North, East Ham, E12 6SB

આ ´щ´º કªỲ¢ »Ц¾³Цº³щç´щ╙¿¹» ╙¢Ùª Wish u a Happy Diwali

* ¿º¯ђ³щઆ╙²³

લંડનઃ ટ્યુશન ફી અને લોનના વ્યાજ દરમાં વધારાનો બેવડો માર સહન નહીં કરી શકતા વવદ્યાથથીઓના માથેલગભગ £૫૦,૦૦૦નુંદેવુંથઈ જતાંતેઓ યુવનવવસિટી છોડી રહ્યા છે. ફીમાંવધારાને લીધેતેમનેબેંક ઓફ ઈંગ્લેસડના બેઝ રેટ કરતા ૧૮ ગણો વ્યાજદર ચૂકવવો પડશે. પટુડસટને એક વષિમાં ટ્યુશન ફી તરીકે£૯,૦૦૦ થતા હતા તે૨૦૧૮થી વધીને £૯,૫૦૦ થશે. આ ઉપરાંત, તેમાં વલવવંગ કોપટની રકમ પણ વધશે. આ ઉનાળામાં િણ વષિનો કોસિ પૂરો કરીને ગ્રેજ્યુએટ થનારે લોનપેટે £૪૮,૬૩૩ ચૂકવવાના થશે. તેમાંઅભ્યાસકાળ દરવમયાન લોન પર વ્યાજના £૪,૯૮૦નો સમાવેશ થાય છે. આ પ્રમાણે ફોરેન

લેંગ્વેજમાં ચાર વષિનો કોસિ કરનારે વ્યાજના £૮,૪૫૫ સાથે £૬૬,૬૫૯ ચૂકવવા પડશે. હાલ, લોન પર વ્યાજદર ૪.૬ ટકાનો છે. તેની સરખામણીમાં બેંક ઓફ ઈંગ્લેસડનો બેઝ રેટ માિ ૦.૨૫ ટકા જ છે. ગ્રેજ્યુએટ થયા પછી યુવાનો £૨૧,૦૦૦થી ઓછું કમાતા હશે તો તેમને ફુગાવાના દર જેટલું વ્યાજ ચૂકવવું પડશે. એક અંદાજ મુજબ, જેમનો પગાર £૩૦,૦૦૦ હશે અને દર વષષે તેમાં સારો વધારો થતો હશે તો પણ લોનની પૂરેપૂરી રકમ ચૂકવતા ૨૮ વષિ લાગશે. સરકારે જણાવ્યું છે કે ચૂકવાયા વવનાની લોન ૩૦ વષિ બાદ માંડી વાળવામાંઆવશે.


28

@GSamacharUK

§×¸: ¯Ц. ∞∩-∩-∞≥∟≤ (¾¬ђ±ºЦ-¢Ь§ºЦ¯)

www.gujarat-samachar.com

આ·Цº ±¿↓³

અЦ·Цº ±¿↓³

§¹ ઔєє¶щ¸Ц

22nd October 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

§¹ ±ǼЦĦщ¹

ç¾¢↓¾ЦÂ: ¯Ц. ∞≡-∞√-∟√∞≠ (ĝђ¹¬³-ºщ)

§¹ ĴЪ³Ц°3 ç¾¢↓¾ЦÂ: ¯Ц. ∞∫-∞√-∟√∞≠ (Ãщºђ - ¹Ьકы)

§¹ ĴЪ §»ЦºЦ¸¶Ц´Ц §×¸: ¯Ц. ∟≡-≥-∞≥∟≡ (ªЦє¢Ц - ªЦרЦ╙³¹Ц)

¢ѓ»ђક¾ЦÂЪ ĴЪ Ĭ·Ь±Ц·Цઈ ³Ц°Ц·Цઈ ´ªъ» (¥є´Ь·Цઈ)

ç¾.ĴЪ¸¯Ъ કђЧક»Ц¶щ³ §¿·Цઇ ´ªъ» (¾Âђ)

અÓ¹є¯ ±Ь:¡ ÂЦ°щ§®Ц¾¾Ц³Ьєકы, ¾Âђ³Ц ¸а½¾¯³Ъ અ³щÃЦ» ĝђ¹¬³Щç°¯ અ¸ЦºЦ ´º¸ ´а˹ ¸Ц¯ЬĴЪ કђЧક»Ц¶щ³ §¿·Цઇ ´ªъ» ¯Ц∞≡.∞√.∞≠³Ц ºђ§ ç¾¢↓¾ЦÂЪ °¹Цє ¦щ. અ¸ЦºЦ કЮªЭѕ¶³Ц અЦ²Цºç¯є· Â¸Цє ç³щÃЦ½ ¸Ц¯ЬĴЪ³Ъ ╙¥º╙¾±Ц¹°Ъ અ¸Цºђ ¸Ġ ´╙º¾Цº b¬Ц ¿ђક¸Цє ¬б¶Ъ ¢¹ђ ¦щ. એક Ĭщ¸Ц½ અ³щ ¾ЦÓÂà¹Â·º ¾¬Ъ»³Ъ ╙¥º╙¾±Ц¹°Ъ અ¸ЦºЦ કЮªЭѕ¶¸Цєક±Ъ¹щ³ ´аºЦ¹ એ¾Ъ ¡ђª ´¬Ъ ¦щ. ¸Ц §¢±є¶Ц³Цє´º¸ ઉ´ЦÂક અ¸ЦºЦє¸Ц¯ЬĴЪ³Ц Ãђ«ъઔєє¯ ¸¹ ÂЬ²Ъ Â¯¯ ¸Ц¯Цc³Ьє ºª® ¥Ц»¯Ьє Ã¯Ьє. ¸Ġ કЮªЭѕ¶ ĬÓ¹щ અ´Цº Ĭщ¸-ç³щà ¾ºÂЦ¾³Цº, અÓ¹є¯ ²¸↓Ĭщ¸Ъ, ¸¸¯Ц½Ь ¸Ц¯ЬĴЪ Â¾↓³Ц è±¹¸Цєઅ³ђ¡Ьєç°Ц³ ĬЦد કºЪ ¢¹Ц. ¾↓ĬÓ¹щ¸ĩ╙Γ ²ºЦ¾³Цº અ¸ЦºЦ Ĭщº®Ц±Ц¹Ъ ¸Ц¯ЬĴЪ એ¸³Ц ±ક¸ђ↓³Ъ ¸Ъ«Ъ ÂЬ¾Ц ĬÂºЦ¾Ъ અ³є¯³Ъ ¹ЦĦЦએ ¥Цà¹Цє¢¹Цє. અ¸ЦºЦ ´╙º¾Цº ´º અЦ¾Ъ ´¬ъ» અЦ ±Ь:¡± ´½щλ¶λ ´²ЦºЪ ¯щ¸§ µђ³, ઇ¸щ» કыªъĪ ˛ЦºЦ અ¸ђ³щઅЦΐЦ³ અЦ´³Цº ¯щ¸§ ±¢¯³Ц અЦÓ¸Ц³Ъ ¿Цє╙¯ અ°› ĬЦ°↓³Ц કº³Цº અ¸ЦºЦ Â¢Ц Âє¶є²Ъ, ╙¸Ħђ³ђ અ¸щ Âè±¹ અЦ·Цº ¸Ц³Ъએ ¦Ъએ. ´º¸ કж´Ц½Ь´º¸ЦÓ¸Ц Â±¢¯³Ц અЦÓ¸Ц³щ╙¥º¿Цє╙¯ અЦ´щએ¾Ъ ĬЦ°↓³Ц. ૐ ¿Цє╙¯: ¿Цє╙¯: ¿Цє╙¯: ╙»: ક»Ц¾¯Ъ¶щ³ ╙¾Ζ»·Цઇ ´ªъ» (±щºЦ®Ъ) ´Ьæ´Ц¶щ³ ક³Ь·Цઇ ´ªъ» (±щºЦ®Ъ) ╙±»Ъ´·Цઇ §¿·Цઇ ´ªъ» (´ЬĦ) ³»Ъ³Ъ¶щ³ ¬Ъ. ´ªъ» (´ЬĦ¾²а) ╙±³щ¿·Цઇ §¿·Цઇ ´ªъ» (´ЬĦ) ±¿↓³Ц¶щ³ ¬Ъ. ´ªъ» (´ЬĦ¾²а) કЮ¸Ь±¶щ³ અЦº. ´ªъ» (±ЪકºЪ) º¸щ¿»Ц» ´ªъ» (§¸Цઇ) ╙³ÃЦº ´ªъ» ╙³º¾ ´ªъ» ĴЬ╙¯ ¯щ§Â ´ªъ» ¯щ§Â ´Ъ. ´ªъ» ĴÖ²Ц ºЪ¥Ц¬↔╙¾¹º ╙º¥Ц¬↔╙¾¹º Ĭ´ѓĦ: અђ¸ અ³щ±¿↓ ઔєє╙¯╙ĝ¹Ц: ±¢¯³ђ ´Ц╙°↓¾±щà ¯Ц.∟∟-∞√-∞≠, ¿╙³¾ЦºщÂ¾Цºщ ≥.∩√ °Ъ ∞√-∞≈ ¾ЦÆ¹Ц ÂЬ²Ъ ઔєє╙¯¸±¿↓³Ц°› ĝђ¹¬³ ╙ĝ¸щªђ╙º¹¸, ╙¸¥Ц¸ ºђ¬, CR9 3AT ¡Ц¯щ»Ц¾¾Ц¸Цєઆ¾¿щ. Ó¹Цº¶Ц± Ó¹Цє§ Â¾Цºщ∞√-∞≈ °Ъ ∞√-∫≈ ±º╙¸¹Ц³ ઔєє╙¯¸╙ĝ¹Ц કº¾Ц¸ЦєઅЦ¾¿щ.

21 Croham Valley Road, South Croydon, CR2 7JE; Tel: 0208 651 2219

ઓ¬³Ц ¾¯³Ъ ÃЦ» કыת³ Ãщºђ ºÃщ¾ЦÂЪ અ¸ЦºЦ ´º¸´а˹ ╙´¯ЦĴЪ Ĭ·Ь±Ц·Цઈ ´ªъ» ¯Ц. ∞∫ ઓĪђ¶º ∟√∞≠ ¿Ьĝ¾Цº³Ц ºђ§ ¢ѓ»ђક¾ЦÂЪ °¯Цє અ¸ЦºЦ કЮªЭѕ¶¸Цє ¿ђક³Ъ £щºЪ ¦Ц¹Ц ĬÂºЪ ¢ઈ ¦щ. અ¸ЦºЦ ¸Ġ ´╙º¾Цº³щ ¯щ¸³Ъ ¡ђª ક±Ъ ·а»Ц¿щ ³ÃỲ ¾ЦÓÂà¹Â·º અ³щ કЮªЭѕ¶ ĬÓ¹щ³Ц અ¢╙®¯ ઉ´કЦºђ ¯°Ц આ´щ આ´щ»Ц ÂєçકЦºђ અ³щ Ĭщº®Ц ક±Ъ ·а»Ц¿щ ³ÃỲ. આ ±Ьњ¡± ¸¹щ λ¶λ ´²ЦºЪ ¯°Ц ª´Ц», ªъ╙»µђ³, ઈ¸щઈ» ˛ЦºЦ ¿ђક Âє±щ¿Ц ´Ц«¾Ъ અ¸³щ આΐЦ³ આ´³Цº ¯°Ц ÂÕ¢¯³Ъ ઔєє╙¯¸¹ЦĦЦ¸Цє ÃЦ§º ºÃщ³Цº અ³щ ¯щ¸³Ц આÓ¸Ц³Ъ ¿Цє╙¯ અ°› ĬЦ°↓³Ц કº³Цº ¾› Â¢Ц Âє¶є²Ъ અ³щ ╙¸Ħђ³ђ અ¸щ ઔєє¯њકº®´а¾↓ક આ·Цº ¸Ц³Ъએ ¦Ъએ. ´º¸કж´Ц½Ь ´º¸ЦÓ¸Ц ÂÕ¢¯³Ц આÓ¸Ц³щ ¿Цє╙¯ આ´щ એ § ĬЦ°↓³Ц.

ૐ ¿Цє╙¯: ¿Цє╙¯: ¿Цє╙¯:

Âє§¹ Ĭ·Ь±Ц·Цઈ ´ªъ» (´ЬĦ) ĴЪ¸¯Ъ ╙³¿Ц¶щ³ Âє§¹·Цઈ ´ªъ» (´ЬĦ¾²а) ╙ïщ¿·Цઈ ¸કЮ×±·Цઈ ´ªъ» (·ĦЪR) ĴЪ¸¯Ъ ╙³¿Ц¶щ³ ╙ïщ¿·Цઈ ´ªъ» (·ĦЪR¾µ) £³ä¹Ц¸·Цઈ ¿єકº·Цઈ ´ªъ» (¾щ¾Цઈ) ĴЪ¸¯Ъ Â╙¾¯Ц¶щ³ £³ä¹Ц¸·Цઈ ´ªъ» (¾щ¾Ц®) R³કЪ અ³щ R³¾Ъ (´ѓĦЪઓ) ç¾. ¾Âє¯·Цઈ ³Ц°Ц·Цઈ ´ªъ» (·Цઈ) ¯°Ц ´╙º¾Цº ç¾. ઈΐº·Цઈ ³Ц°Ц·Цઈ ´ªъ» (·Цઈ) ¯°Ц ´╙º¾Цº ĴЪ ¸ЬકЮ×±·Цઈ ³Ц°Ц·Цઈ ´ªъ» (·Цઈ) ¯°Ц ´╙º¾Цº

Address: Mr Sanjay Patel, 77 Elmsleigh Avenue, Kenton, Harrrow, Middlesex. HA3 8HY . Telephone: 07798 756 876 or 020 8907 8169

↓ અЦ·Цº ±¿³ §¹ ĴЪ કжæ®

ૐ ³¸: ╙¿¾Ц¹

§¹ ĴЪ §»ЦºЦ¸

§¹ ĴЪ³Ц°6

┐┐ ૐ ,−·↓¾: ç¾њ ¯ÓÂ╙¾¯Ь¾↓ºщÒ¹ā ·¢ђ↓±щ¾ç¹ ╙²¸ÃЪ ╙²¹ђ ¹ђ³њ Ĭ¥ђ±¹Ц¯ ┐┐

¢Ь§ºЦ¯³Ц ´Ъ§ ¢Ц¸³Ц ¾¯³Ъ ÃЦ» »є¬³ Щç°¯ અ¸ЦºЦє´. ´а. ¸Ц¯ЬĴЪ ╙¾¸»Ц¶щ³ º¸щ¿¥єĩ ´ªъ» ¯Ц. ∞∩-∞√-∟√∞≠ ¢Ьλ¾Цº³Ц ºђ§ ĴЪK¥º® ´ЦÜ¹Цє¦щ. ¾ЦÓÂ๴а®↓અ³щ¸¸¯Ц½Ь¸Ц¯Ц³Ъ ¡ђª કђઇ ´аºЪ ¿ક¿щ³╙Ãє. ´а. ¸Ц¯ЬĴЪ³ђ ´╙¾Ħ આÓ¸Ц ĴЪK¶Ц¾Ц³Ц ¥º®ђ³Ъ અ¡є¬ Âщ¾Ц¸³¸ЦєºÃщએ¾Ъ ĬЦ°↓³Ц. ³ь³є╙¦×±Щׯ ¿çĦЦ╙® ³ь³є±Ã╙¯ ´Ц¾કњ ┐ ³ ¥ь³єક»щ±¹×Ó¹Ц´ђ ³ ¿ђæ¹╙¯ ¸Цλ¯њ ┐┐ આÓ¸Ц³щ¿çĦђ ¦щ±¯Цє³°Ъ, અЩƳ ¶Ц½¯ђ ³°Ъ, ´Ц®Ъ ·Ỳ§¾¯Ьє³°Ъ અ³щ´¾³ Âаક¾¯ђ ³°Ъ. - ¢Ъ¯Ц 2-23 આ ±Ь:¡± ĬÂє¢щλ¶λ ´²ЦºЪ, ªъ╙»µђ³ કыઇ¸щઇ» ˛ЦºЦ ¿ђકÂє±щ¿Ц ´Ц«¾Ъ અ¸³щઆΐЦ³ આ´³Цº ¾↓Â¢ЦєÂє¶є²Ъ ¯°Ц ╙¸Ħђ³ђ અ¸щઔєє¯:કº®´а¾↓ક આ·Цº ¸Ц³Ъએ ¦Ъએ. ´º¸કж´Ц½Ь ´º¸ЦÓ¸Ц ÂÕ¢¯ ¸Ц¯ЬĴЪ³Ц ╙±ã¹ આÓ¸Ц³щ ╙¥º ¿Цє╙¯ ¶Τщº અ³щ અ¸³щ ¯щ¸³ђ ÂєçકЦº ¾ЦºÂђ ÂЦ¥¾¾Ц³Ъ ¿╙Ū આ´щએ¾Ъ ĬЦ°↓³Ц. ૐ ¿Цє╙¯: ¿Цє╙¯: ¿Цє╙¯:

¢є.ç¾. ╙¾¸»Ц¶щ³ º¸щ¿¥єĩ ´ªъ» §×¸: ¯Ц. ≤-∫-∞≥∩≠ (´Ъ§ ⌐ ·Цº¯)

ç¾¢↓¾ЦÂ: ∞∩-∞√-∟√∞≠ (»є¬³ - ¹Ьકы)

Our Ba was caring, generous, loving and kind. She will be remembered as a pillar of strength and serenity to our family. She was an exceptional human being who had devoted her life, not only to our family, but also to anyone in need. We will miss her deeply. May her soul rest in peace

ç¾. º¸щ¿·Цઇ ¯Ь»ÂЪ·Цઇ ´ªъ» ¯°Ц Â¸ç¯ ´╙º¾Цº³Ц §¹ĴЪ કжæ®

Funeral will be held on 22-10-2016 at 11.30am at Hither Green Crematorium, Verdant Lane London SE6 1JX . Tel.: 020 8857 2566.


22nd October 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

ભારત 29

GujaratSamacharNewsweekly

±Ъ´Ц¾╙»³Ц ¿Ь· અ¾Âºщ·аÅ¹Ц ·а»કЦє³Ц ´щª³Ъ ભુવનેશ્વરની હોસ્પિટલમાંઆગઃ ૩૦ દદદીનાંમોત ·а¡³Ъ ÂЦ°щ¯щ¸³Ъ ΦЦ³·а¡ Âє¯ђÁ¾Ц ±Ц³ કºђ

±Ъ´Ц¾╙» કЪ ±щ¯щÃь¶કђ ¿Ь·કЦ¸³Ц ¾є╙¥¯ ¶ŵ℮ કЪ ઔєє¢Ь»Ъ °Ц¸³Ц ±Ьњ¡Ъ§³ђ કЪ Âщ¾Ц ¹щø ¶ કЦ Â´³Ц ક¸↓¯ЬÜÃЦºщ±Ьњ¡Ъ 3¾℮ કЦ ÂЦકЦº કºщ´³Ц ¶³щ²×¹ 3¾³ ¶કЦ ¹ÃЪ Ãь¿Ь·કЦ¸³Ц ╙¾ΐ·º¸Цє કЮ´ђÁ®°Ъ ´Ъ¬Ц¯Ь ±º ĦЪ§Ьє ¶Ц½ક ·Цº¯Ъ¹ ¦щ. ¡ºщ¡º, Ĭ¢╙¯³Ц ´є°щ આ¢щકв¥ કºЪ ºÃщ» ·Цº¯ અ³щ±Ь╙³¹Ц·º³Цє ·Цº¯Ъ¹ђ ¸Цªъ આ ±Ьњ¡³Ъ ¶Ц¶¯ ¦щ. ·Цº¯³Ъ Ĭ¢╙¯³Ъ §¾Ц¶±ЦºЪ ¸Ц³³Ъ¹ ¸ђ±Ъ^ ´Ьº¯Ъ ÂЪ¸Ъ¯ ³°Ъ µº§ આ´®Ъ Âѓ³Ъ ´® ¦щ. આ§щ·Цº¯¸Цє¢ºЪ¶Ъ, ¢є±કЪ, ઔєє²ĴˇЦ અ³щ įΓЦ¥Цº³Ьє Ĭ¸Ц® ╙±³Ĭ╙¯╙±³ ¾²¯Ьє ]¹ ¦щ એ³щ ³Ц°¾Ц³ђ એક § ઉ´Ц¹ ¦щ╙¿Τ®. Ë¹ЦºщĬ] ÂЦΤº Ãђ¹ Ó¹Цºщ§³][╙¯ આ´ђઆ´ આ¾¯Ъ ]¹ ¦щ. ·®¯º³Ц ´Ц¹Ц ´º Â\ˇ ·Цº¯³Ьє ·╙¾æ¹ ╙³·↓º ¦щ. ·Ь¡щ´щª ·§³ ³ Ãђ¾щ¢ђ´Ц»Ц Ë¹Цє એક ªѕક³ђ ºђª»ђ ³ÂЪ¶ ³ Ãђ¹ Ó¹Цє ·®¯º³ђ ╙¾¥Цº ¯ђ અ»Û¹ § Ãђ¹. આ¾Ц Âє§ђ¢ђ¸Цє ─Food for Education"³Ц અ╙·¹Ц³ °કЪ કЦ¹↓º¯ Âєç°Ц "અΤ¹´ЦĦ"³Ц ¸ЦÖ¹¸°Ъ ·Цº¯ ¾щàµыº ĺçª ÂÃЦ¹ કºЪ અ³щક ·аÅ¹Ц ·а»કЦє³Ъ ´щª³Ъ

ભુવનેશ્વરઃ ઇન્ડિયન ઇન્ડટિટ્યૂિ ઓફ મેડિકલ સાયડસ હોન્ટિ​િલ, ભુવનેશ્વરના આઇસીયુ વોિડમાં આગ લાગવાથી લગભગ ૩૦ ·а¡³Ъ ÂЦ°щ ¯щ¸³Ъ ΦЦ³·а¡ Âє¯ђÁ¾Ц³щ દદદીઓનાં મોત થયાં છે. મોિાભાગના દદદીનાં મોત શ્વાસ Ĭ¹Ó³¿Ъ» ¦щ. ¯є±Ьºç¯ ¶Ц½ક - ╙¿╙Τ¯ ¶Ц½ક - Â2ˇ ·Цº¯ રુંધાવાને કારણે થયાં હતાં. ¾Á↓ ∟√√√°Ъ ¿λ °¹щ» "અΤ¹´ЦĦ" લગભગ ૨૦ અડય લોકો દાઝી ·Цº¯·º³Ц ∞∞ ºЦ˹ђ¸Цє ∟≠ ç°½ђએ કЦ¹↓ કºщ ગયા છે. અકટમાત વખતે ¦щ. ∞≈√√ ¶Ц½કђ°Ъ ¿λ કºЪ હોન્ટિ​િલમાં ૫૦૦ દદદીઓ આ§щ ·Цº¯·º¸Цє ±ººђ§ ∞.≠ દાખલ હતા. ફાયરડિગેિની ╙¸╙»¹³ ¶Ц½કђ³щ¿Ц½Ц¸Цє´ѓ╙Γક સાતથી વધુ ગાિીઓ આગ ઓલવવામાં લાગી હતી. િોડિો ¸Ö¹Ц×à ·ђ§³ ´ЪºÂщ¦щ. ઉ§¾®Ъ³Ц અ¾Âº ³ ºЦ¡Ъએ ક¥Ц વારાણસીઃ બાબા જયગુરુદેવના આ³є±³Ц અЦ અ¾Âºщ ભવ્ય સંમેલનમાં વારાણસી અને ³ ╙¾ÂºЪ¹щ±Ъ³±¹Ц½ ચંદૌલીનેજોડતાંગંગા નદી િરના ¹Ц± કºЪ³щઆ´Ъએ એ³щ દોઢ કકમી લાંબા રાજઘાટ િુલ ÂЦЩÓ¾ક ·ђ§³°Ц½ ઉિર ૧૫મીએ નાસાભાગ થવાથી

િર હોન્ટિ​િલના િાયાડલડસસ વોિડમાં આગ લાગી હતી. જોતજોતામાં તે બાકીના વોિડ અને આઇસીયુમાં િસરી ગઈ હતી. ઘિના ટથળેહાજર જ્યોડત િકાશે કહ્યું હતું કે, િહેલા માળે તેના ડિતા દાખલ હતા. આગ લાગતાં જ તે િહેલા માળેથી કૂદી ગયો હતો અનેિોતાનો જીવ બચાવ્યો હતો. જ્યોડતએ કહ્યું હતું કે, તેને ખબર નથી કે તેના બીમાર ડિતાનુંશુંથયું?

િાડી કે, િુલ િડી રહ્યો છે અને નાસભાગ મચી થઈ ગઈ હતી. ગુરુદેવ કહેતાઃ જે આવે છે તેનેએક જદવસ મરવાનુંછે... ગુરુદેવની જયંપતના અવસરે ૨૦ વષાબાદ આ સંમેલન યોજાયું હતું. ૧૫મીએ પ્રથમ પદવસ હતો. તેમાં માંસ અને મપદરાના સેવન પવરુદ્ધ િદયાત્રા યોજાઇ હતી. મોટાભાગના લોકો િગિાળા હતા. એકબાજુએથી વાહનો જતા હતા બીજી બાજુથી લોકોની ભીડ િુલ િર ચઢતી હતી. લગભગ િોણા વાગ્યે િુલ િરથી એક ટ્રેન િસાર થઇ અને િુલ હલવા

લાગ્યો ત્યારેનાસભાગ મચી ગઇ. છતાં રેલી અટકી નહીં. એક છોકરીને સવાલ કયોા કે આટલા લોકો મરી ગયા તેમ છતાં રેલી કેમ અટકી તો જવાબ મળ્યો કે ગુરુદેવ કહેતા કેજેઆવેછેતેને મરવાનું જ છે. ચાર કલાક બાદ િુલ િર ફરી ‘માંસ-મપદરા િાિ છે’નો સૂત્રોચ્ચાર થતો હતો. ઉલ્લેખનીય છે કે ૨૦૦૨માં જયગુરુદેવના પનધન િછી તેમના ઉત્તરાપધકારી બનવા પવવાદ થયો હતો. પવવાદનું કારણ ટ્રસ્ટની આશરે પમલકત રૂ. ૧૦ હજાર કરોડ મનાય છે.

વારાણસીમાંપુલ પર નાસભાગમાં૨૫નાંમૃત્યુ

±Ъ´Ц¾╙» ĬÂє¢щ¸ЦĦ ¸╙óщ £∩ આ´Ъ એક ¶Ц½ક³щ અ׳±Ц³ આ´ђ આ´³Ьє±Ц³ કЦ¬↔/ ¥щક / કы¿°Ъ ³℮²Ц¾Ъ ¿કђ ¦ђ.

૨૫ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૬૦થી વધુ ઘવાયા છે. ૨૦ વષા િછી બનારસમાં જયગુરુદેવનું ફરી ભવ્ય સંમેલન યોજાયું હતું. સંમલ ે ન માટે૩૦૦૦ની મેદની માટે Âє´ક↕њ Bhaarat Welfare Trust, 55 મંજરૂ ી હતી અનેત્રણ લાખ લોકો Loughborough Road, Leicester, LE4 4LJ િહોંચી ગયા હતા. આ દુઘાટના Tel.: 0116 266 7050 / 0116 216 1684 / િછી િણ રેલી ચાલુ હતી. 0800 999 0022 દુઘાટનાના સમયે િુલ િર ૧૫ હજાર લોકો હતા. ગરમી અને ¾›±Ц¯Цઅђ³щ±Ъ´Ц¾╙» અ³щ તરસથી લોકોને ચક્કર આવવા ³а¯³¾Á↓³Ъ ¿Ь·щɦЦઓ લાગ્યા ત્યારેએક મપહલાએ બૂમ • ભોિાલમાંશૌયાસ્મારકના ઉદ્દઘાટનમાંનરેન્દ્ર મોદીએ કહ્યુંહતુંકે, ઉરીમાં આતંકી હુમલા િછી રોજ મારા વાળ ખેંચવામાં આવતા કે મોદી કશુંકરતા નથી, િરંતુભારતીય સેના બોલતી નથી, કરી બતાવેછે. નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા તેને લેવા માિે ભારતથી ખાસ • કાવેરીનાં િાણીની વહેંચણી મામલે કેન્દ્ર કાવેરી મેનેજમેન્ટ બોડડની િત્યિપણની ડવનંતીનેમાન આિી િીમ ડિ​િન મોકલવામાં આવી રચના કરેતેવી માગ સાથેસોમવારેતાપમલનાડુમાંખેડતૂ ો અનેપવિક્ષોએ કરેલાંરેલ રોકો આંદોલનમાં૨૫૦૦ની ધરપકડ થઈ હતી. ભારતમાંટ્રાયલનો સામનો કરવા હતી. • ઉત્તર પ્રદેશમાંચૂંટણી નજીક છેત્યારેકેન્દ્ર સરકારેજાહેરાત કરી છે ડિડિશ સરકારમાં િત્યિપણ કેઅયોધ્યામાંપવવાપદત જગ્યાએથી ૧૦ કકમી દૂર રામ મ્યુજિયમ બનશે. ડિડિશ સરકાર દ્વારા ભારતીય હાથ ધરતા • િાક. સૈપનકોએ ૧૭મીએ રાજૌરી પજલ્લામાંફાયપરંગ કરતાંભારતીય નાગડરક સમીરભાઈ દવનુભાઈ ડવનંતીઓ ડવભાગોમાં એક ધ ક્રાઉન પટેલને મંગળવાર ૧૮ જવાન સુદેશ કુમારના માથેગોળી વાગતાંતેશહીદ થયો હતો. ઓક્િોબરે ભારત મોકલી િોસીક્યુશન સડવપસે જણાવ્યા • અદાણી િાવર પલ.ના વાઇસ પ્રેપસડેન્ટ દીપક રશ્મમ જિપાઠીએ (૬૧) અિાયા છે. ભારત અનેયુકેવચ્ચે અનુસાર િ​િેલે તેમના ભારત ૧૪મીએ રાત્રેજયિુરની હોટલમાંઝેરી દવા િીનેઆપઘાત કયોાહતો.

સમીર પટેલનુંયુકેથી ભારતનેપ્રત્યપપણ

૧૯૯૨માં એક્ટટ્રડિશન સંડધ થયા િછી સૌિથમ વખત કોઈનું િત્યિપણ કરાયુંછે. સમીર િ​િેલ ભારતમાં ૨૦૦૨ના ગોધરા રમખાણો િછીના એક રમખાણ સંદભભે ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. તેમના સડહત અડય ૪૩ સામે હત્યા, રાયોડિંગ અને ગેરકાયદે સભામાં ઉિન્ટથડતનો ગુનો નોંધાયો છે. સમીરની ભારતમાં ધરિકિ થયા િછી તેને જામીન અિાયા હતા. તે જામીનનો ભંગ કરી યુકે નાસી ગયો હતો અને

ટકાયડલફ્િ મારફત ફાયરકમદીઓ છત િર જઈને આગ ઓલવવાનો િયાસ કરી રહ્યા હતા. દરડમયાન આગ લાગતાંજ ટિાફ અને વોડલયડિરોએ દદદીઓને બહાર કાઢવાનું અડભયાન શરૂ કયુ​ું હતું. બારીના કાચ તોિીને દદદીઓને બહાર કાઢવામાંઆવ્યા હતા. સંખ્યાબંધ એમ્બ્યુલડસ મારફત દદદીઓને બીજી હોન્ટિ​િલોમાં ખસેિવામાં આવ્યા હતા. િારંડભક જાણકારી અનુસાર સૌ િહેલા ફટિડ ફ્લોર

િત્યિપણ માિેસંમડત આિી હતી. ગુજરાત િોલીસની એક િીમ િ​િેલનેભારત લઈ આવવા લંિન િહોંચી હતી. ભારતની સુિીમ કોિડ દ્વારા ડનયુક્ત ટિેડશયલ ઈડવેન્ટિગેશન િીમે તિાસ કરેલા આ રમખાણ કેસમાં ૨૩ લોકોનાં મોત સંદભભે ટિેડશયલ કોિેડ ૯ એડિલ, ૨૦૧૨ના ડદવસે૨૩ આરોિીને સજા ફરમાવી હતી. િ​િેલ નાસી છૂટ્યો હોવાથી તેની સામેખિલો ચલાવી શકાયો ન હતો, જે હવે ચલાવાશેતેમ મનાય છે.

£∞

¶ º ·Ц¾

= £∞ = £∞ = €∞ = $∞ = એક ĠЦ¸ Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક ઔєÂ ¥Цє±Ъ³ђ ·Ц¾

Rates

λЦ. ≤∟.√∞ € ∞.∞∟ $ ∞.∟∩ λЦ. ≡∩.∫≡ λЦ. ≠≠.≤∞ £ ∩∩.√∩ £ ∞√∟≡.≠√ $ ∞∟≠∩.∞∩ $ ∞≡.≠≥

One Month Ago

λЦ.

$

λЦ. λЦ. £ £

$

$

≤≡.∟≈ ∞.∞≡ ∞.∩√ ≡∫.≡√ ≠≠.≥≈ ∩∟.∫√ ∞√√≡.≤≠ ∞∩∞∞.∞≠ ∞≤.≡≥

1 Year Ago

λЦ. ∞√√.≈√ € ∞.∩≠ $ ∞.≈≈ λЦ. ≡∩.≈√ λЦ. ≠≈.√√ £ ∟∫.∫≥ £ ≡≠∞.≤∩ $ ∞∞≠≠.∫∫ $ ∞≈.≤≡

અђ°щתЪક ªъçª ¸Цªъ╙¾Å¹Ц¯ ·Цº¯³Ъ ªђ´ ĮЦ׬ ‘ઇЩ׬¹Ц ¢щઇª│ ¶Ц¸¯Ъ ºЦઇ અ³щ‘ºЦ¸±щ¾ ĮЦ׬│³ђ ‘¿Ц¹ђ³Ц│³ЬєµºÂЦ® þщªъçકђ¸Цє¸½¿щ £-³ђ »ђª þщ¹Ь.કы.¸Цє¸½¿щ અђ°щתЪક ªъçª ¸Цªъ ╙¾Å¹Ц¯ અ³щ ╙Įª³³Ц £º£º¸Цє k®Ъ¯Ц

·Цº¯³Ъ ªђ¥³Ъ ¶щ ĮЦ׬ ‘ઇЩ׬¹Ц ¢щઇª│³Ц ¶Ц¸¯Ъ ºЦઇ અ³щ‘ºЦ¸±щ¾ ĮЦ׬│³ђ £j³ђ »ђª þщ ¹Ь.કы.¸Цє ╙¾╙¾² એ╙¿¹³ ĠђÂºЪ çªђÂ↓ ¯щ¸§ ªъçકђ³Ц ╙¾╙¾² çªђÂ↓¸Цє¸½¿щ. ઈЩ׬¹Ц ¢щª ·Цº¯³Ц ³є. ∞ ĮЦ׬ ¶Ц¸¯Ъ ºЦઈ ¦щ. ╙Ã¸Ц»¹³Ъ ¯½щªЪ¸Цє ઉ¢щ»Ц, ç¾Ц± અ³щ Âђ¬¸°Ъ ·º´аº ¶щçª ŭђ╙»ªЪ³Ц ¶Ц¸¯Ъ ¥ђ¡Ц ઓ¦Ц¸Цє ઓ¦Ьє એક ¾Á↓ ¸Цªъ ÂєĠà ક¹Ц↓ ¶Ц± ¾щ¥Ц® ¸Цªъ ¸аક¾Ц¸Цє આ¾щ¦щ. ╙¶ºЪ¹Ц³Ъ, ´Ь»Ц¾, ·Ц¯, ¡Ъº, ±Ь²´Цક અ³щઅ×¹ ç´щ╙¿¹» ¾Ц³¢Ъ ¯ь¹Цº કº¯Ъ ¾¡¯щઆ ¥ђ¡Ц ¯щ³Ъ બ્રાન્ચના િોલીસ અ પધ કા રી ઓ એ ╙¾╙¿Γ ÂЬ¢²є Ъ±Цº ¡аä¶Ьઅ³щ»Цє¶Ц ±Ц®Ц³Ц »Τ® ¸Цªъ¡а¶ ĬÅ¹Ц¯ અમદાવાદ આવીને ¦щ. ‘ઇЩ׬¹Ц ¢щઇª│ ĮЦ׬°Ъ ¾ЪÅ¹Ц¯ આ ¥ђ¡Ц³Ъ ╙¾ΐ³Ц £®Ц ±щ¿ђ¸Цє અહીંની કોલ સેન્ટર એÄ´ђª↔°Ц¹ ¦щ.

‘¿Ц¹ђ³Ц│³Ьє µºÂЦ® þщ ╙Įª³³Ц ¸ђªЦ·Ц¢³Ц ªъçકђ çªђÂ↓¸Цє ¸½¿щ. અĦщ ઉà»щ¡³Ъ¹ ¦щ કы ‘¿Ц¹ђ³Ц│³Ъ ¸Ъ«Цઈ અ³щ µºÂЦ®³Ъ ¿Ц¡Цઅђ BAPS ĴЪ ç¾Ц╙¸³ЦЦºЦ¹® ¸є╙±º ╙³Â¬³ ઉ´ºЦє¯ ¾щܶ»Ъ, Ãщºђ અ³щ ´Ъ³º ¡Ц¯щ આ¾щ»Ъ ¦щ. ³Ъ¬³ ¸є╙±º³Ъ ÂЦ¸щ આ¾щ» ‘¿Ц¹ђ³Ц│¸Цє ઇЩ׬¹³ ĠђÂºЪ, ¯Цk ¿Цક·Цl ઉ´ºЦє¯ ¸Ъ«Цઈ-µºÂЦ® ¸½щ ¦щ. ¸є╙±º ÂЦ¸щ આ¾щ » ¿Ь ˇ અ³щ ÂЦЩÓ¾ક ¾щlªъ╙º¹³ ºщçªђº×ª ¯ђ ´ђ¯Ц³Ц અђ°щתЪક અમદાવાદઃ યુએસ ·Цº¯Ъ¹ ç¾Ц± ¸Цªъ¡а¶§ »ђક╙Ĭ¹ ¦щ. Ë¹Цє»є¬³ અ³щ»є¬³ ¶ÃЦº°Ъ સુધી ચકચારી બનેલા ´® »ђકђ §¸¾Ц ´²Цºщ ¦щ. »Æ³ ĬÂє¢ અ³щ કђ´ђ↓ºªщ ઇ¾щת¸Цє બોગસ કોલ સેન્ટરના ‘¿Ц¹ђ³Ц│³Ьє³Ц¸ ¾щlªъ╙º¹³ કыªºỲ¢ ¸Цªъ¹Ь.કы. અ³щ¹Ьºђ´¸Цєઆ¢¾Ьє અબજો રૂપિયાના ç°Ц³ ²ºЦ¾щ¦щ. કૌભાંડનો મુખ્ય ઈન્ડસ્ટ્રીના સત્તર મોટાં ºЦ¸±щ¾ Ãђ» ãÃЪª Ù»ђº ╙±¾Ц½Ъ ĬÂє¢щ ¿Ц¹ђ³Ц³Ъ ¸Ъ«Цઈ અ³щ µºÂЦ® £®Ц ¢Ь§ºЦ¯Ъ આરોિી સાગર ઠાકર માથાંઓની િણ તમામ ºЦ¸±щ¾ ĮЦ׬³Ц £j³Ц »ђª³Ъ ¢®³Ц ·Цº¯³Ц ¿Ьˇ અ³щÂЦЩÓ¾ક તેનાંમીરાંરોડ િરના પવગતો ધ્યાને લઈને »ђª ¯ºЪકы°Ц¹ ¦щ. ¥´ЦªЪ, ºђªЪ, ´ºЦ«Ц, ·Ц¡ºЪ, °щ´»Ц અ³щ´аºЪ §щ¾Ъ ´╙º¾Цºђ³Ъ ´Ãщ»Ъ ´Âє±¢Ъ Ãђ¹ ¦щ. »ђક»Ц¢®Ъ³щ ¸Ц³ આ´Ъ þщ કોલ સેન્ટર િર ક્રાઈમ બધાનેઘોંસમાંલેવાની અ×¹ આઇª¸¸Цє ¶³Ц¾¾Ц ¸Цªъ આ »ђª Âє´а®↓´®щ ¹ђÆ¹ ¦щ અ³щ ‘¿Ц¹ђ³Ц│³Ц ç¾Ц╙±Γ અ³щ ¥ªЦકы±Цº µºÂЦ® ¹Ь.કы.³Ц ∟√√°Ъ ¾²Цºщ સાગર ઠાકર બ્રાન્ચની રેડ વખતે તૈયારીઓ શરૂ કરી છે. ºÂђ¬Ц³Ъ ºЦ®Ъ³Ъ Ĭ°¸ ´Âє±¢Ъ ¶³щ ¦щ. આ »ђª ¦щક ∞≥≠≈°Ъ ‘ªъçકђ│ çªђÂ↓¸Цє¸½¿щ. ¯¸ЦºЦ ³lક³Ц ªъçકђ çªђº³Ъ ¸Ь»ЦકЦ¯ ¾¡¯щ રાતે જ તેની બહેન રીમા સાથે ઉિરાંત અમેપરકાની એફબીઆઇ ·Цº¯³Ц »Ц¡ђ »ђકђ³Ъ ´Ãщ»Ъ ´Âє± ¦щઅ³щ»ђકђ ¸ђªЦ Ĭ¸Ц®¸Цєઆ §λº°Ъ ─¿Ц¹ђ³Ц"³Ьє·аÂ,Ь µ»Ъ ¢Цє«Ъ¹Ц, કђકªъ» ¸ЪÄ અ³щકы×¹Ц ¥щ¾¬ђ દુબઈ ભાગી જવાની વાતો વહેતી સાથે ચચા​ા બાદ થાણે િોલીસે અ³щ¶щk¯³Ц ¾щºЦ¹ªЪ´щક Â╙ï ≠ આઇª¸ђ ¡ºЪ±¾Ц³Ьє¥Ьક¯Ц ³╙Ã. થઈ છે. િોલીસ મુજબ એના બધા સાગરની તિાસ સપહત ૭૦ ĮЦ׬³ђ £j³ђ »ђª ¾Ц´ºщ¦щ. આ »ђª ¶³Ц¾¾Ц ¸Цªъعђº અ³щ¶щçª ³Ъ¬³ ¸є╙±º Щç°¯ ─¿Ц¹ђ³Ц┌ ╙±¾Ц½Ъ³Ц ╙±¾Âщ ¶´ђºщ ∞∟°Ъ સેન્ટરમાંથી એનેરોજની અંદાપજત ઓિરેટરોની ધરિકડ કરી છે. ŭђ╙»ªЪ³Ц £j³ђ ઉ´¹ђ¢ કº¾Ц¸Цєઆ¾щ¦щ. ¸ђ¬Ъ ºЦ¯ ÂЬ²Ъ અ³щ³¾Ц ¾Á↓³Ц ╙±¾ÂщÂ¾Цºщ≥ ¾ЦÆ¹Ц°Ъ¡Ьà»ЬºÃщ¿щ એÜ´Ц¹º µЮР˛ЦºЦ ઇÜ´ђª↔ કºщ»Ц ‘ઇЩ׬¹Ц ¢щઇª│ ºЦઇ અ³щ નવ કરોડ રૂપિયાની કમાણી હતી. એફબીઆઇની સાથે આ કેસની §щ ±º╙¸¹Ц³ ¢º¸Ц ¢º¸ ╙¾╙¾² આઇª¸ђ ¸½¿щ. આ કૌભાંડના િગલે ૧૧મીએ તિાસમાંયુએસ ટ્રેઝરી ઇન્સ્િેકટર ‘ºЦ¸±щ¾│ ĮЦ׬³ђ £j³ђ »ђª k®Ъ¯Ъ એ╙¿¹³ ĠђÂºЪ ±ЬકЦ³¸Цє¯щ¸ ¾²Ь╙¾¢¯ ¸Цªъ§Ьઓ kÃщºЦ¯ ´Ц³ ∞∩. અમદાવાદના ૮૦ કોલ સેન્ટરને જનરલ ફોર ટેકસ એડપમપનસ્ટ્રેશન § ¸ђªЦ·Ц¢³Ц ‘ªъçકђ│ çªђÂ↓¸Цє¸½¿щ. Ãђ»Âщ» ઇ×ક¾Ц¹ºЪ ¸ЦªъÂє´ક↕: 020 8537 4080 અ°¾Ц §Ьઓ kÃщºЦ¯ ´Ц³ ³є. ∩. તાળાંવાગી ગયાંછે. થાણેક્રાઈમ િણ જોડાશે.

કોલ સેન્ટરના કૌભાંડી સાગરની રોજની અંદાજજત આવક રૂ. નવ કરોડ હતી


30 નવલકથા

@GSamacharUK

GujaratSamacharNewsweekly

22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

ચર્ચિલેઆદેશ આપી દીધોઃ મરેલા કેજીવતાં, ‘નેતાજી’ સુભાષચંદ્રનેપકડો

રમિયાન ભારત સરકારે ૧૯૭૨િાં કેટલીક ફાઈલો નષ્ટ કરી નાખી જે ૨૫ વષષ રાખવી જ જોઈએ. અને તે પછી અમભલેખાગારને સોંપવી જોઈએ. એવું કશું ન થયું. ૧૯૯૧િાં કેન્દિય િંિી ડો. સુિ​િણ્યિ ટવાિીને કેટલાક સરકારી દટતાવેજો જોવા િળ્યા તે િ​િાણે વડા િધાન શ્રીિતી ઈન્દદરા ગાંધીના મનજી સમિવ પી. એન. હક્સરની સૂિના િુજબ આ ફાઈલો બાળી નાખવાિાં આવી હતી. જન્ટટસ ખોસલાનેતેિાંકંઈ નવાઈ ન લાગી. ઓરડાિાં ખડકાયેલી ફાઈલોનો બોજો ઓછો કરવા િાટે આવું બને તે શક્ય હતું... એ ફાઈલ હતી નં. ૧૨ / ૨૨૦ / ૫૬ PMO રહટયોને રહટયનાં અંધારાિાં રાખવાના કેવાં કેવાં કાયોષથતાંહોય છે? ‘ગુલાગ’? રમશયાની બહાર તો આ શબ્દ સા-વ અપમરમિત, પણ અહીં - નોટકો લેમનનગ્રાહ પીટ્સબગષ મલથુવામનયાથી સાઈબીમરયા સુધી હાહાકાર િ​િાવી દેતો શબ્દ ભીષણ ઈમતહાસિાં ફેરવાઈ ગયો તે બીજાં મવશ્વયુિ પછી સિુિની વચ્ચોવચ્ચ આવેલા મવરાન ટાપુઓિાં જોસેફ ટતામલનની સરિુખત્યારીનાં ટિારકો જેવી જેલો ઊભી છે. ઊંિી િજબૂત મદવાલો, લોખંડી સમળયાની વાડ, અંધારી બેરેકો. એકાંમતક સજા િાટેની નાની ઓરડીઓ, ખતરનાક કેદીઓની લાં...બી િાલી જેવી કોટડીઓ. પોલીસ દળ અનેતેની વાનથી ધિધિતી ઓફફસ. કેદી પર નજર રાખવા િાટે ખાસ ગુપ્તિર તંિ. હુકિનું પાલન ન કરનારા બંદીઓને તરેહવારની સજાનો ‘સેલ’ રસોડા િાટે અ-સાિામજક વગષિાંથી સજા પાિીને આવેલી તગડી સંવદે નહીન બાઈઓ. અહીં સૂરજ ઊગતાં જ કેદીઓના િાનમસક ધોવાણની ગમતમવમધ શરૂ થઈ જાય છે. ભાગ્યે જ િોટકોથી કોઈ િુલાકાતી લાંબો િવાસ ખેડીને અહીં આવી શકે છે. આવેતેનેતેના ટવજન કેદીને િળવા તો દેવાય, પણ તેની હાલત જોઈને િુલાકાતી ટતબ્ધ બની જાય. આકરો આઘાત લાગે અને કેટલાકને ત્યાં જ હૃદયરોગનો હુિલો થઈ જાય.

આ બધા ‘કેદી’ઓની યે અલગ તરાહ િ​િાણે ‘સગવડ’ અપાતી. ડબલ રોટી િાટે સાિસાિે ઝૂંટાઝૂંટ કરતા, એકબીજાની સાિે થૂંકીને ગાળો બોલનારાઓનો િોટો વગષ હોય, એ મબિારા ક્યારે અિર મશિણની પાસે ય પહોંચ્યા નહોતા. ઉકરડાિાં જીવવાની ફાવટ આવી ગઈ હતી. એક બીજો વગષહતો - ક્યાંક ટતામલનના રાજ્ય અને કાયદા મવશે અ-જાણપણે આલોિના કરતા પકડાઈ ગયો હશે, તેિને સામ્યવાદના મસિાંતોનુંિમશિણ અપાતું . રમશયન સૈમનકો તેફરજ બજાવતા! રોજના વગષનો છેલ્લો મનષ્કષષ એટલો જ કે રમશયાિાં સુખપૂવષક સલાિત રહેવુંહોય તો કમ્યુમનઝિનો પૂરો આદર કરવો. એક િીજો વગષઆ ‘ગુલાિ’ જેલોિાં િખર બૌમિકોનો હતો. સામહત્યકાર, કળાકાર, પિકાર, મશિક, રાજકીય કાયષકતાષ, ફફલસૂફ... તેઓ ‘રાજ્યશિુ’

૨૯

દરવાજા બંધ કરી દેવાયા હતા! રમશયન િહાનગરોના િુખ્ય પોલીસ ટટેશનેથી, રાતના અંધારે પકડાયેલા ‘રાજિોહી’ઓને ‘ગુલાગ’ સુધી પહોંિાડવા ‘બ્લેક િામરયા’ ગાડી કુખ્યાત હતી. અંધારી રાતે ફ્લેટિાં િકાનનું બારણું ખોલતાં બહાર પોલીસ ઊભેલી હોય. શટડના બટન બંધ કરતો ગૃહટથ કંઈ બોલેતેપહેલાં તેની ધરપકડ કરીનેલઈ જવાિાં આવે. પોલીસેથાણેતેના મવશેની ફમરયાદ નોંધવાિાં આવે અને પછી રેલવે ટટેશનથી એક બંધ

વિષ્ણુપંડ્યા

હતા. તેિનુંભમવષ્ય આ કોટડીિાં જ સિાપ્ત થવાનુંહતું. કેટલાકને તો તેની કમવતા કેમનબંધ કેમિ​િ િાટે ‘િાનમસક રોગી’ ગણાવીને મિફકત્સા આપવાિાં આવતી. લાલ અને પીળાં િવાહીની દવા તેિને અ-ભણ ડોક્ટરો આપતા અને તેનાથી તેિની તમબયત ઓર બગડી જતી. બોમરસ પાટતરનાકે તો ‘ડો. મઝવાગો’િાં રમશયન ક્રાંમતએ િનુષ્યને મવખંમડત બનાવ્યો તેની જ સંકેતાત્િક વાત કરી, પણ એલેકઝાંડર સોલ્બેમનત્સને ‘ગુલાગ આફકિમપલેગો’ નવલકથાના બે ખંડિાં, આ ગુલાગ-કહાણીને દટતાવેજી ટવરૂપ આપ્યું ને મવશ્વ િોંકી ગયું... સોલ્બેમનત્સન ટવયં તેનો ભોગ બદયો હતો અને ‘કેદસર વોડડ’ લખીનેતેનો અંદાજ આપ્યો હતો. સાવ ટવાભામવક હતું કે સોલ્બેમનત્સનને તેની નવલકથા પર નોબેલ સદિાન ઘોમષત થયું અનેતેલેવા િાટેલેખક ગયો તો તેને િાટે રમશયા પાછા ફરવાના

રેલગાડીિાં તેના જેવા અસંખ્ય કેદીઓની સાથે તેને બેસાડી દેવાિાં આવે. ગાડી ક્યાં પહોંિશે? ત્યાંસૌનેલઈ જવાશે? કોઈને જ ખબર નથી. દરેક સીટની પાસે સશટિ સૈમનક િોકીદારી કરે છે. બારીદરવાજાને કાળા પરદાથી ઢાંકી દેવાયા છે, જેથી કેદીની નજર બહાર ન જાય. ક્યાંક કોઈક છલાંગ િારીનેકૂદી પડેતો? િોડી રાિેકોઈ ટટેશન ગાડી ઊભે છે અને ત્યાંથી બીજા કેટલાક સિદુઃમખયાને લાવવાિાં આવ્યા તો ખબર પડી કે આ ફલાણી જગ્યા છે. એટલેભૂગોળ જાણનારને ખબર પડી કે હવે ‘ગુલાગ’ તરફની મનયમત નક્કી! ગુલાગના નાિની અટકાયત કરીને પેલો યુવા કેદી - જેની પત્ની અનેમિય બચ્ચાંઓનેકશી જ ખબર નહોતી - તેિને જાણ કરવા તડપે છે. છેવટે રટતો યે િળ્યો. એક કાગળનો ટુકડો, તેિાં નાિ-સરનાિું અને મિય પત્નીનેખબર... ‘ગુલાગ’િાંલઈ

જવાના છે. પછી સવારેસંડાસિાં, પળવારિાં એ મિઠ્ઠી ફેંકી દીધી, એ આશાએ કે ટ્રેન િસાર થઈ જશે. હવાિાં ઊડતી આ મિઠ્ઠી કદાિ કોઈ ગાિની બહાર પહોંિશે. કદાિ, કોઈ રમશયન સદગૃહટથ ‘િોમનિંગ વોક’ િાટે નીકળ્યો હશે. કદાિ, તેની નજર જિીન પરના કાગળ પર પડશે. તે વાંિશે અને કદાિ, તે સહાનુભૂમતપૂવષક તેિાં લખેલાં સરનાિાંપર પોટટ કરી દેશે. ‘કદાિ’ આનાથી િોટી મવડંબણા ક્યાંય હશે?

આવું એક ટથાન સાઈબીમરયાના ઠંડાગાર િદેશિાં લેઝેનબટકી મજલ્લાિાં આવ્યું છે. સુઝદાલ અહીંનો સૌથી િોટો ‘ગુલાગ’ છે, તેનાથી ૫૦ ફકલોિીટર દૂરની જેલ-છાવણી. કેદી િંિ બોઝ અને જનરલ મશદેઈ. કેમ્પ નંબર ૪૮િાં સુભાષમનવાસની યે એક દીઘષ-કથા રિાઈ હતી, દુમનયાના કેટલાક જ દેશોને તેની જાણ હતી તેિાં રમશયા અનેજાપાન િુખ્ય હતાં. કમથત મવિાની દુઘષટનાના મદવસથી જ આ આશ્િયષટતબ્ધ કહાણીનો આરંભ થઈ ગયો હતો. તેિાં જાપાનની તીવ્ર ઈચ્છા હતી કે પોતાની ધરતી પર આઝાદ મહદદ સરકાર અને ફોજની ટથાપના કરનારા ભારતીય નિ​િ સરખા નેતાજી સુભાષિંિ બોઝનેબિાવી લેવાિાં આવે. કોઈ પણ ભોગે. મવશ્વયુિના વળતા પાણીએ જાપાનને શરણાગમત તરફ ધકેલ્યું હતું. ટવિાનભંગથી ઘવાયેલા જાપાનીઝ નેતાઓ, સેનાપમતઓ, સૈમનક અને નાગમરકો ‘હારાફકરી’ કરીને પોતાની મજંદગી સિાપ્ત કરી રહ્યા હતા. એવું ન કરનારાઓ િાટે મિ​િ રાષ્ટ્રો સિ​િની શરણાગમતનો એક જ િાગષહતો. અનેતેનો અથષહતો કેતેઓ યુિ અપરાધીઓના ખટલા િલાવશે અનેપછી િોતનેઘાટ ઉતારશે. આવા અપરાધીઓિાં એક ભારતીયનું નાિ િોખરે હતું તે નેતાજી સુભાષિંિ બોઝનું . ગાંધી, જવાહર, સરદાર કરતાં યે આ નાિથી તેઓ ભડકતા હતા. મવદટટન િમિષલે આદેશ આપી

દીધો હતો કે િરેલા કે જીવતાં, આ ‘નેતાજી’ તરીકે ટથામપત સુભાષિંિને પકડી પાડો. બિાષ િોરિે લોડડ િાઉદટબેટન અને લોડડ આઈકેનકેક બહાવરા થઈ ગયા કે બિમીઝ જિીન પર આકરી િહેનત પછી યુિ તો જીતાયું, પણ આઝાદ ફોજના સરસેનાપમત ક્યાંક અદૃશ્ય થઈ ગયા તેહાથ આવતા નથી. તેને બદલે િાિ કહાણી જ ફેલાવવાિાં આવી હતી, ૧૮ ઓગટટ ૧૯૪૫ના મવિાની અકટિાતની. પણ તે તો િાિ ‘કહાણી’ હતી. જાપાનના સત્તાધીશો સાથેની વાતિીતિાં નેતાજીને જણાવી દીધું હતું કે િારે િારા દેશની ટવતંિતા સાથે કેટલો લગાવ છે એ તિારાથી મવશેષ કોણ સિજી શકે તેિ છે? સમ્રાટ મહરોમહતો, જનરલ તોજો... િારી પાસે એક રટતો છે, આ ભીષણ લડાઈની વચ્ચેથી સલાિત નીકળી જવાનો. ‘કયો રટતો?’ ‘િંિુમરયા થઈને રમશયા પહોંિવાનો...’ ‘પણ રમશયા તો મિ​િ દેશોની સાથે છે, મહટલરની ફોજ સાિે તેણે િરમણયો જંગ િાંડ્યો છે. જોસેફ ટટામલન િાનશે?’ ‘જુઓ િારો તકિ સિજવાની કોમશશ કરો. િારો ઘોર દુશ્િન છે મિમટશ સામ્રાજ્યવાદ. અિેમરકા અને િાંસ તેની સાથે છે. તિેનહીં. હેર મહટલરેરમશયા પર આક્રિણની ભૂલ ના કરી હોત તો આજનો મદવસ આવ્યો ન હોત.’ ‘પણ જોસેફ ટતામલન િાનશે? કઈ રીતેિાનશે? એ તો િહાધૂતષછે.’ ‘તેિાનશેકેનહીં, તેની િને ખબર નથી. હું તો અંધકારનો યામિક છું. િને િંિુમરયા સુધી પહોંિાડી દો. પછી િારાંભાગ્યનો રટતો જાતે બનાવીશ. રમશયાના િાંધાતાઓને કહીશ કે મિમટશયુિ ભારતનું અન્ટતત્વ તેિનેય લાભકતાષછે. મિમટશરો તિને મિ​િ િાનતા નથી, િાનશે ય નહીં. એ રીતે ભારત અને રમશયા એકસરખા છે.’ કાઉદટ તેરાઉિીને આ િુદ્દો મવિારણીય લાગ્યો. મવશફૂલ મથફકંગ બટ મવથ ડીપ મવશ... એનાથી બોલાઈ ગયું. પણ તેને મિ​િદેશોએ વેરના વળાિણાનો િારંભ કરી દીધો હતો તેનાથી વધુ પીડા હતી. છઠ્ઠી ઓગટટ ૧૯૪૫ની સવારે લોકો પોતાના િા-પાણી િાટે તૈયાર થતા હતા અને બાળકો યુમનફોિષ પહેરીને શાળાએ જવા નીકળી ગયા હતાં. ત્યારે મહરોશીિા પર અણુબોંબ ઝીંકાયો. એટલાથી િોતની તરસ છીપાઈ નહીં તો નવિીએ નાગાસાકી પર... ‘િંિ બોઝ, શુંતિેિાનો છો

કે આ પમરન્ટથમતનો જલદીથી અંત આવશે?’ ‘હા. યુિની રાખિાંથી જાપાન અને જિષની બેઠાં થશે. રમશયા એક િહાસત્તા બનશે અને તે જ રટતે િીન પણ જશે. દમિણ આમિકા સમહત સવષિ મિમટશ સામ્રાજયવાદ સિાપ્ત થશે...’ તેરાઇિીને લાગ્યું કે આ તો કોઈ ઇશ્વરીય દૂત ભમવષ્યવાણી કરી રહ્યો છે. તે હટયો પણ તેિાં ઉત્સાહનો અભાવ હતો. સુભાષ તો સપનાંની પેલી પાર પહોંિી ગયા હતા. દૂ...ર, સુદૂર, પહાડો અને નદીઓની પેલી પાર, િારી ભારતિાતા સશ્ય શ્યાિલા, સુજલા સુફલા... બ હુ બ લ ધા મર ણી , મરપુદલહામરણી... િુમિની ઝંખનાનો તરફડાટ હજુએવો ને એવો છે... િારી િા! ક્યારેતારી ઝંઝીર તૂટશે, ક્યારે? પછી કહેઃ તેરાઉિી, િારેદેશ પણ ટવાધીન થશે, બહુ જલદીથી. ‘પણ, તેને િાટે મનયમતએ િને એક વધુ સંગ્રાિનો મનદદેશ આપ્યો છે... પરાજયિાંહુંિાનતો જ નથી, િારા મવવેકાનંદે િને શીખવ્યું છે - યશોજ્જવલ ભારત િાટે કઠોરિાં કઠોર યાતના વેઠીનેઆગેકદિ!’ કાઉદટ તેરાઉિી, એસ. ઇશોદ! જનરલ ફકિરુ... સુભાષે એક ઘટના સંભાળવીઃ ‘કોલકાતા નજરકેદિાંથી ભાગી છૂટ્યો અને અફઘામનટતાન પહોંચ્યો ત્યારે કાબુલ એક અશાંત નગર હતું . કોઈનો કોઈને ભરોસો નહીં. લાલા ઉત્તિ​િંદ િલ્હોિા પરેશાન હતા કેઅહીંથી સુભાષને સહીસલાિત કોઈ મિમટશમવરોધી દેશિાંપહોંિાડવા કઈ રીતે? સિરકંદિાંઇટામલયન નાિ રાખ્યું હતું - લાંદો િંજોટા. પહેરવેશ પણ, િૌલવી મઝયાઉદીનિાંથી બદલાવીને ઇટામલયન! ૧૮ િાિષ, ૧૯૪૧નો મદવસ િને બરાબર યાદ છે. િહાિુશ્કેલીથી, જાસૂસો અને પોલીસની નજર િૂકાવીને અિે સોમવયત રમશયાની સરહદ તરફ આગળ વધી રહ્યા હતાં, પણ રમશયાએ ના પાડી દીધી એટલે જિષની તરફ િયાણ કયુિં બમલષનથી ટોફકયો, ટોફકયોથી મસંગાપુર. મસંગાપુરથી રંગુન. રંગુનથી વળી પાછા... હવે?’ સુભાષિંિ હટયા. જીવનની શતરંજ પર હાર-જીતના મહસાબ પર આવો દેવપુરુષ જ હસી શકે ને? ફરી તેિણે કહ્યુંઃ ‘એ મદવસોિાં િને ડો. બેલ્ગારે ટપષ્ટ ભાષાિાંકહી દીધુંકેઆ રમશયા પર ભરોસો કરવા જેવો નથી. એ જે ફકિનિાં રોટી પાકે ત્યાં જ જાય છે; સિરકંદથી િોટકો સુધી ટ્રેનિાં હું ગયો હતો; ગુપ્તવેશે... આજેએ જ ભાષા િનેપાછી ફરી વાર સાંભળવા િળી - રમશયા િદદ નહીં કરે!’ એક િણ િૌન રહીને કહેઃ ...તો પછી િારે શું કરવું? મિમટશરોની શરણાગમત ટવીકારવી? લડાઈ કરીને ખતિ થઈ જવું? યુિકેદી બનવું? મનરથષક ગુપ્તવાસિાં રહેવું? બોલો, દોટતો શુંકરવુંિારે? જાપાની અફસરના હોઠ પર આવ્યુંઃ લેસર ઇમવલ... (ક્રમશઃ)


22nd October 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

¹Ьક³ы Ъ ∟≈√ ªђ´ ĺъક કі´³Ъ ´ьકЪ³Ц અщક (Â׬ъªЦઇÜ ∟√∞∩)

31


32

@GSamacharUK

22nd October 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

www.gujarat-samachar.com

For Advertising Call

PHEની

020 7749 4085

પેરન્ટ્સનેસલાહ

આ શિયાળેફ્લુજેબ ભૂલતાંનહીં

Per KG*

£2.50 Per KG* BY AIR

LONDON - Branches

WEMBLEY

AIR & SEA PARCEL

Unit 7, City Plaza, 29-33, Ealing Road, HA0 4YA 0208 900 1349

UPTON PARK 38A Ferndale Road Forest Gate E7 8JX 0208 548 4223

Special offer:Mobile starts from £40 Laptop starts from £85 TV starts from £220

³¾Ъ ¿Ц¡Цઅђ ¸Цªъએ§×ª ╙³¸¾Ц³Ц ¦щ.

Âє´ક↕: 07440 622 086

Email: jumboparcel@gmail.com www.jumboparcelservice.com

46 Church Road, Stanmore, Middlesex, London HA7 4AH

email@travelinstyle.co.uk

* T&C Apply.

Tel: 01582 421 421

E-mail: info@pandrtravel.co.uk www.pandrtravel.co.uk HONEYMOON/TAILOR MADE PACKAGES:

R Tr

el

£1.50 BY SEA

2413

P & R TRAVEL, LUTON

ar ch h 19 8 6 - Marc

M

Send Parcel to All over INDIA

પેરન્ટ્સ માને છે કે તેમનું બાળક થોડાં શદવસમાં ફ્લુમાંથી સાજું થઈ જિે. હકીકત એ છે કે ઘણી વખત બાળક સાજું થાય તે પહેલા એક સલતાહ સુધી પથારીમાં આરામ કરવાની ફરજ પડે છે. કેટલાંક બાળકોને ભારે તાવ આવે છે અથવા બ્રોન્કાઈશટસ કે ન્યુમોશનયા જેવાં ફ્લુના કોબ્મ્લલકેિન્સ લાગુ પડે છે. અન્ય કોઈ વયજૂથની સરખામણીએ પાંચ વષય સુધીના વયજૂથના બાળકોને ફ્લુના કારણે હોબ્પપટલમાં દાખલ કરાવવા પડે તેવું જોખમ વધુ રહે છે. બાળકોને વેટસીનેિનથી ગ્રાન્ડ પેરન્ટ્સ સશહત સમગ્ર પશરવારના લોકોને ફ્લુના ચેપના ફેલાવા સામે રિણ મળે છે. જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેમના માટે ફ્લુ વધુ ખતરનાક બની રહે છે. આવી માંદગીમાં િોશનક ઓબપટ્રબ્ટટવ પટમોનરી શડસીઝ, બ્રોન્કાઈશટસ અથવા એમ્ફીસેમા

av

MONEY TRANSFER & PARCEL SERVICES Fast & Reliable Parcel Services (World Wide)

ડો. ચિંતલ પટેલ

20 16

ફ્રાન્સનુંપેચિસ ચવશ્વનુંસૌથી મોટું- લૂવ્ર - મ્યુચિયમ ધિાવવાનુંબહુમાન ધિાવેછેતો સૌથી નાનુંમ્યુચિયમ ધિાવવાનુંબહુમાન લંડનના નામેનોંધાયુંછે. વાલલેમાં એક જૂના ટેચલફોન બૂથમાંબનાવાયેલુંઆ મ્યુચિયમ ચવશ્વનુંસૌથી નાનુંમ્યુચિયમ છે. બૂથના દિેક કાિ અને દિેક ખૂણા પિ જૂના ફોટા અનેિીજવસ્તુઓ પ્રદચશિત કિાઇ છે, જેમાંઆ કસ્બાનો ઇચતહાસ િજૂથયો છે. આ અનોખુંમ્યુચિયમ જોવા લોકો મોટી સંખ્યામાંઆવેછે.

જેવાં શ્વસનતંત્રના લાંબા સમયના રોગો, હાટટ, કકડની કે શલવરના રોગ, મબ્ટટપલ પક્લેરોશસસ કે સેરબ્ર ે લ પાટસી જેવાં લાંબા સમયના ન્યુરોલોશજકલ શડસીઝ ને ડાયાબીશટસનો સમાવેિ થાય છે. સગભાય મશહલાઓ માટે પણ શનઃિુટક ફ્લુ વેબ્ટસન મળે છે. સંિોધન દિાયવે છે કે ગયા વષષે ૧૦માંથી ચાર સગભાય મશહલાએ ફ્લુ વેબ્ટસન લીધાં હતાં. ધ બેલગ્રેવીઆ સજયરીના ડો. શચંતલ પટેલ કહે છે કે,‘પેરન્ટ્સની કટપના કરતા પણ ફ્લુ બાળકો માટે વધુ જોખમી બની િકે છે. ડેટા અનુસાર અન્ય કોઈ વયજૂથની સરખામણીએ પાંચ વષયથી નાના બાળકોને ફ્લુના કારણે હોબ્પપટલમાં દાખલ કરાવવા પડે તેવી િટયતા વધુ રહે છે.’ વેશલંગ્ટન હેટથ સેન્ટરના ડો. સરલ આનંદે કહ્યું હતું કે, ‘આપણે સમજવું જોઈએ કે ફ્લુ સગભાય પત્રીઓ અને તેમનાં બાળક માટે ગંભીર મુશ્કેલી સર્ય િકે છે. તેમને રિણનો સૌથી સુરશિત માગય બંનને ે ફ્લુ વેબ્ટસનનો છે.’ આ શિયાળામાં સાજાસમાં રહેવા માટે તમે તમારા પશરવારને કેવી રીતે મદદ કરી િકો તેની શવિેષ જાણકારી મેળવવા માટે www.nhs.uk/staywell વેબસાઈટની મુલાકાત લો. P&

વાલલેમાંચવશ્વનુંસૌથી નાનુંમ્યુચિયમ

લંડનઃ આ શિયાળામાં બાળકોને રસીકરણનો સૌથી મોટો અને વ્યાપક કાયયિમ હાથ ધરાયો છે ત્યારે બાળકોને ફ્લુ સામે રિણ મળે તે હેતથુ ી પેરન્ટ્સ અને સંભાળ લેનારાઓને પબ્લલક હેટથ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા વેટસીનેિન માટે િોત્સાશહત કરાઈ રહ્યાં છે. આ વષષે પકૂટસના ધોરણ ૧ અને ૨માં જતાં ૨થી ૪ વષયના બાળકોને રસી અપાઈ રહી છે અને હવે ત્રીજા ધોરણ સુધી તેનું શવપતરણ કરાિે. જોકે, રસી અપાવવાની થાય તેવાં બાળકોનાં પેરન્ટ્સનાં સવષેમાં જાણવા મળ્યું છે કે ૧૦માંથી ચાર પેરન્ટ નેસલ પિે શવિે માશહતગાર નથી. આથી, પેરન્ટ્સ અને સગભાયઓ સશહતના જોખમી જૂથોમાં રસીકરણ શવિે જાગૃશત ફેલાવવા કેમ્પેઈન િરૂ કરાયું છે. બાળકોને દર વષષે રસી અપાવવી જરૂરી હોવાનું ૫૫ ટકા પેરન્ટ્સ સમજતાં હોવાં છતાં આઠમાંથી એક પેરન્ટ રસી અપાવવાનું શવચાર કરતા નથી અથવા તેમના બાળકોને કદી ફ્લુ થયો નથી તેવા શવચારે રસી અપાવવાનું ટાળે છે. બાળકોમાં પણ ફ્લુના પુખ્ત વ્યશિ જેવાં જ લિણો જેવાં કે, તાવ, ટાઢ, પનાયુમાં દુઃખાવો, માથાનો દુઃખાવો અને ગળામાં ખરાબી સશહતના લિણ જોવાં મળે છે. ત્રણમાંથી એક કરતા વધુ

PLEASE CONTACT US. DO NOT BOOK ONLINE. WE HAVE SPECIAL CONTRACTS & CONTACTS WITH MOST HOTELS WORLD-WIDE.

AMD From BOM From WORLDWIDE HOLIDAYS FROM Return flight to Ahmedabad/Mumbai with 3 nights in Dubai inc Hotel, RO----------- £480.00p.p. -------- £525.00pp We are now booking the Ramayan Religious 7 days Tour in Sri Lanka with guided tour and with hotels and with a free stopover in India from --------------------- £825.00p.p.

Mauritius 7 nights HB from Penang 8 nights & 3 nights Kuala Lumpur Goa 7 nights BB from Mombasa 7 nights BB from Dubai One&Only Royal Mirage 3 nights BB from Dubai Atlantis or Jumeirah Beach 3 nights HB from Maldives 7 nights, BB from Cancun 7 Nights All Inclusive from MUMBAI FROM £340 BARODA FROM £440 AHMEDABAD FROM £385 DELHI FROM £370 Singapore Bangkok Hong Kong

£380 £333 £380

£980.00p.p. £595.00p.p. £480.00p.p. £550.00p.p. £650.00p.p. £695.00p.p. £740.00p.p. £690.00p.p. AMRITSAR FROM GOA FROM

WORLDWIDE FLIGHTS FROM New York £320 San Francisco £480 Los Angeles £330

£375 Nairobi Dar Es Salaam £390 £420 Johannesburg

Toronto Vancouver Calgary

£385 £415 £305 £360 £370

All Package/Flights are inclusive of Airport Taxes. All Offers are subject to availability & date of travel determines the price.

ટ્રેન લેટ થિેતો વળતર મળિે

લંડનઃ યુકમે ાં ટ્રેન મોડી પડે તે વાતની હવે કોઇને નવાઈ રહી નથી. સધનય રેલવેની ટ્રેનો તો મોડાં પડવા માટે બહુ જાણીતી છે. જોકે, ટ્રેન ૧૫ શમશનટથી વધુ મોડી પડે તો વળતર તરીકે સંપણ ૂ ય ભાડાંની રકમ પાછી મળે તે શદવસો પણ હવે દૂર નથી. ટ્રાન્સપોટટ સેિટે રી શિસ ગ્રેશલંગ આગામી બ્પિંગ સુધી ‘Delay Repay’ યોજના સધનય રેલવેમાં દાખલ કરિે અને તે પછી તબક્કાવાર સમગ્ર દેિમાં તેનો અમલ કરાિે. નવી યોજના થોડા જ મશહનામાં સધનય સશહત ગોશવઆ થેમ્સશલન્ક રેલવે સશવયસીસમાં લાગુ કરાિે. આ પછી, તેને સાઉથ વેપટનય, વેપટ શમડલેન્ડ્સ અને સાઉથ ઈપટનય ફ્રેન્ચાઈસીસમાં લાગુ કરાિે. આ યોજના અનુસાર, જો ટ્રેન ૧૫થી ૨૯ શમશનટ સુધી મોડી પડે તો પેસન્ે જસય શસંગલ ફેરના ૨૫ ટકા સુધીના વળતરનો ક્લેઈમ કરી િકિે. અડધા કલાકના શવલંબ પછી િવાસીઓ ભાડાંની ૫૦ ટકા રકમ પરત મેળવવા દાવો કરી િકિે. જો ટ્રેન એક કલાકથી વધુ મોડી પડે તો પેસન્ે જસય સંપણ ૂ ય ભાડું પરત મેળવવા ક્લેઈમ કરી િકિે. ટ્રાન્સપોટટ વોચડોગના આંકડા મુજબ ગયા વષષે ૯૪,૨૦૧ રેલસેવા ૧૫થી ૩૦ શમશનટ સુધી મોડી પડી હતી, જ્યારે ૨૬,૨૪૧ રેલસેવા અડધા કલાકથી વધુ સમય મોડી પડી હતી અને ૨૩૨,૨૬૭ રેલસેવા સંપણ ૂ પય ણે રદ કરાઈ હતી. હડતાળ અને સતત નબળી સેવાએ સધનય રેલ અને િવાસીઓ માટે ભારે સમપયાઓ ખડી કરી છે.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.