GS 1st October 2016

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેિ વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ

·ºђÂђ કºЪ ¿કЦ¹ ¯щ¾Ъ કЦ³а³Ъ »Цà અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:

G G

80p

સંવત ૨૦૭૨, આસો સુદ એિમ તા. ૧-૧૦-૨૦૧૬ થી ૭-૧૦-૨૦૧૬

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Special fares to India

Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365

£400 £345 £412 £412 £412 £365

Worldwide Specials Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE

020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

www.holidaymood.co.uk

Luxury Wedding & Events Venue in North London 020 3700 2727 www.meridiangrand.co.uk

G

´╙º¾Цº ઔєє¢щ³Ц કЦ¹±Ц ¯કºЦºђ

www.axiomstone.co.uk info@axiomstone.co.uk

∩√

£355 £425 £345 £427

G

020 8951 6989

Volume 45 No. 22

Nairobi Mombasa Toronto New York

╙¸àક¯ђ ઔєє¢щ³Ц કЦ¹±Ц ઇ¸ЪĠщ¿³

1st October 2016 to 7th October 2016

Axiom Stone Solicitors is the trading name of Axiom Stone London Limited. Company Registration No. 6546205. We are Authorised and Regulated by the Solicitors Regulation Authority.

અમેમમત્રતા ઝંખી તો મળ્યો આતંક

યુનાઇટેડ નેશન્સઃ જમ્મુકાશ્મીરના ઉરીમાં લશ્કરી છાવણી પર આતંકવાદી હુમલો થયા બાદ કાશ્મીરની લડાઇને યુનાઇટેડ નેશન્સ (યુએન)ના મંચ પર લઇ ગયેલા પાકકસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. સોમવારે યુએનની જનરલ એસેમ્લીને સંબોધતાં વવદેશ પ્રધાન સુષમા સ્વરાજે કહ્યું હતું કાચના ઘરમાં રહેનારા લોકોએ બીજા પર પથ્થર ફેંકવો જોઇએ નહીં. ૧૮ વમવનટના સંબોધનમાં સુષમા સ્વરાજે વડા પ્રધાન નવાઝ શરીફે ગયા સપ્તાહે પોતાના સંબોધનમાં કરેલા આક્ષેપોનો મુદ્દાસર જવાબ આપતાં કહ્યું હતું કે ભારતે એકથી વધુ વખત પાકકસ્તાન સમક્ષ વમત્રતાનો હાથ લંબાવ્યો છે, પરંતુ બદલામાં ભારતને શું મળ્યું છે? ઉરી અને પઠાણકોટ જેવા આતંકી હુમલા. પાકકસ્તાન એવી કલ્પનામાં રાચે છે કે આ પ્રકારના હુમલાઓ િારા તે કાશ્મીર કબ્જે કરી શકશે, પરંતુ

યુએન જનરલ એસેમ્બલીમાંપાકિસ્તાન પર પસ્તાળ પાડતાંસુષમા સ્વરાજ

સલાહ છે કે પાકકસ્તાન કાશ્મીરનું સ્વપ્ન છોડી દે. કાશ્મીર ભારતનું અવભન્ન અંગ છે, અને રહેશે તેમાં મીનમેખ નથી. સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષા દળો િારા જીવતો ઝડપી લેવાયેલો આતંકવાદી બહાદુર અલી પાકકસ્તાનની સરહદ પારના આતંકવાદમાં સંડોવણીનો જીવતોજાગતો પુરાવો છે. પાકકસ્તાનને આ પ્રકારના પુરાવા

આપવામાં આવે છે ત્યારે તે ઇનકાર કરી દે છે. તે એવી ધારણામાં રાચે છે કે, આ પ્રકારના હુમલા િારા તે કાશ્મીર મેળવી શકશે. પરંતુ મારી સ્પષ્ટ સલાહ છે કે, પાકકસ્તાન કાશ્મીરનું સ્વપ્ન ત્યજી દે. જમ્મુ-કાશ્મીર ભારતનો આંતવરક વહસ્સો છે અને હંમેશા રહેશે. જો પાકકસ્તાન એમ માનતો હોય કે તે ઉશ્કેરણીજનક વનવેદનો િારા ભારતનો એક વહસ્સો આંચકી લેશે તો તેણે

સમજી લેવું જોઇએ કે તેમાં ક્યારેય સફળતા મળશે નહીં. રવવવારે ભાજપ અધ્યક્ષ અવમત શાહે પણ જણાવ્યું હતું કે કાશ્મીર ભારતમાં અવભન્ન વહસ્સો છે પાકકસ્તાન કાશ્મીરના સ્વપ્ન જોવાનું બંધ કરી દે. સુષમાએ આતંકવાદને ઘણાં હાથવાળો રાક્ષસ ગણાવ્યો હતો. ભારત મંત્રણા માટે શરતો લાદી રહ્યો હોવાના પાકકસ્તાનના આક્ષેપ સંદભભે સ્વરાજે કહ્યું હતું કે અમે વિપક્ષીય મંત્રણા માટે ક્યારેય કોઇ પણ પ્રકારની શરતો રાખી જ નથી. વડા પ્રધાન મોદી લાહોર ગયા હતા, પરંતુ તેની સાથે કોઇ શરત નહોતી. આ પૂવભે વદલ્હીમાં યોજાયેલા શપથવવવધ સમારોહમાં નવાઝ શરીફને આમંત્રણ મોકલાયું હતું તે પણ વબનશરતી હતું. શરીફે યુએનમાં આરોપ મૂક્યો હતો કે પાકકસ્તાન શાંવતપૂણણ સંબંધો ઇચ્છે છે, પણ ભારત અસ્વીકાયણ શરતો મૂકી દે છે. ભારત કાશ્મીરમાં માનવ અવધકારોનો ભંગ કરી રહ્યું છે. અનુસંધાન પાન-૨૬


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.