GS 17th December 2016

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ

·ºђÂђ કºЪ ¿કЦ¹ ¯щ¾Ъ કЦ³а³Ъ »Цà અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:

G G

80p

સંવત ૨૦૭૩, માગશર વદ ૪ તા. ૧૭-૧૨-૨૦૧૬ થી ૨૩-૧૨-૨૦૧૬

17th December 2016 to 23rd December 2016

એº ઇЩ׬¹Ц ∟≈ (×¹ЬઆºЪ ∟√∞≡°Ъ »є¬³ ÃЪ°ºђ એº´ђª↔ ª╙¸↓³»-∟ ´º ¸Ь¾ °¿щ. અ¸ЦºЦ ¥щક-ઇ³ ¬ъçક ª╙¸↓³»-∟ ¨ђ³ ¬Ъ ¸Цє ÿщ

અંદરના પાને...

• નોટબંધી મુદ્દેવડા પ્રધાનની મદદ ઝંખતા વિવટશ ભારતીયો •

• કોહલીની ‘વવરાટ’ વસવિઃ મું બઇ ટેસ્ટમાંઈંગ્લેન્ડ હાયુ​ું

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Special fares to India

Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365

£400 £345 £412 £412 £412 £365

Worldwide Specials £355 £425 £345 £427

Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE

020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

G G

´╙º¾Цº ઔєє¢щ³Ц કЦ¹±Ц ¯કºЦºђ

020 8951 6989

www.holidaymood.co.uk

www.axiomstone.co.uk info@axiomstone.co.uk

TM

Volume 45 No. 33

Nairobi Mombasa Toronto New York

╙¸àક¯ђ ઔєє¢щ³Ц કЦ¹±Ц ઇ¸ЪĠщ¿³

Axiom Stone Solicitors is the trading name of Axiom Stone London Limited. Company Registration No. 6546205. We are Authorised and Regulated by the Solicitors Regulation Authority.

નોટબંધીનો નનણણય રાષ્ટ્રનિતમાં, જનનિતમાં

સંસદમાંવવપક્ષ બોલવા ન દેતો હોવાથી જનસભામાંબોલુંછુંઃ વડા પ્રધાન

પાલનપુર, ડીસાઃ રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ પર પ્રતિબંધ લાદવાની બહુચતચિ​િ જાહેરાિ બાદ પહેલી વખિ ગુજરાિની મુલાકાિેઆવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ તડસેમ્બરે ડીસામાં બનાસ ડેરીના તવતવધ પ્લાન્ટ્સનુંતરમોટ કંટ્રોલનું બટન દાબી લોકાપિણ કયુ​ું હિું. આ પ્રસંગે ઉપસ્થિ​િ તવશાળ મેદનીને સંબોધિા િેમણે તવરોધ પક્ષ ટીકાની ઝડી વરસાવી હિી અને નોટબંધીના તનણિયને દેશતહિ માટેનો તહંમિભયોિકપરો તનણિય ગણાવ્યો હિો. િેમણેકહ્યું કે ભારિ સરકારનો આ તનણિય માત્ર ને માત્ર રાષ્ટ્રતહિ અને દેશના સામાન્ય નાગતરકોના તહિને નજરમાં રાખીને કરાયો છે. ૫૦ તદવસ બાદ સ્થિતિ ધીમે ધીમેસુધરી જશે. તવરોધ પક્ષોએ સંસદમાં આ મુદ્દે હોબાળો મચાવીને ગૃહની કાયિવાહી ખોરવી નાખી છે િેનો ઉલ્લેખ કરિા િેમણે કહ્યું કે, સંસદમાં તવરોધીઓ મને બોલવા દેિા નિી િેિી હું જનસભામાં વાથિતવકિા રજુ કરી રહ્યો છું. તવપક્ષો હોબાળો કરી સંસદની ચચાિ કરિા નિી, આ બાબિની

ખમ્મા મારા વીરા... જુગ જુગ જીવો... ડીસામાંવડા પ્રધાન નરેન્દ્ર મોદીનુંપરંપરાગત વેશભૂષા પહેરાવીને સ્વાગત કયા​ાબાદ ઓવારણા લેતી માલધારી બહેનો

ખુદ રાષ્ટ્રપતિએ પણ નોંધ લઈ ટીકા કરી છે. વડા પ્રધાનેકહ્યુંકે, સરકારની ટીકા કરવી િે લોકશાહીમાં તવરોધ પક્ષની મહત્ત્વની ભૂતમકા છે, પણ પ્રજાના તવકાસના કાયોિ સામે રાજનીતિના ભાગરૂપે િ​િો તવરોધ યોગ્ય નિી. આ લડાઈ ભારિનુંભાગ્ય બદલવાની લડાઈ છે. ભ્રષ્ટાચાર, આિંકવાદ અને કાળું ધન નાિવા માટેની લડાઈ છે. આ દેશને બનાવટી નોટોિી મુક્ત કરવા માટેની લડાઈ છે. ડીસા ખાિે બનાસ ડેરીના

તવતવધ પ્લાન્ટના લોકાપિણ પ્રસંગે વડા પ્રધાન હેતલકોપ્ટર મારફિ ડીસા આવી પહોંચ્યા હિા. નરેન્દ્ર મોદીને જોવા, સાંભળવા માટે બે લાખિી વધુ લોકો ઊમટી પડયા હિા. વડા પ્રધાનનું મુખ્ય પ્રધાન તવજય રૂપાણીએ થવાગિ કયુ​ું હિું. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને વાઈસ ચેરમેન માવજી દેસાઈએ બનાસકાંઠાના તવતશષ્ટ માલધારી પહેરવેશ દ્વારા િેઓનુંઅતભવાદન કયુ​ુંહિું. મા અંબાના આશીવા​ાદ છેને? વડા પ્રધાન મોદીએ થટેજ પર

માઈક સંભાળિા જ તવશાળ જનમેદનીને હસિાં હસિાં પૂછ્યું હિું કે કેમ છો બધા? મજામાંને? મા અંબાના આશીવાિદ છે ને? વડા પ્રધાને તહન્દીમાં ભાષણ આપવાનું શરૂ કરીને િુરંિ જ થપષ્ટિા કરી હિી કે, િમને િ​િું હશે કે આપણો 'નમો' તહન્દીમાં કેમ બોલેછે? અરે, આખા દેશને ખબર પડવી જોઈએ કે મરૂભૂતમનાંખેડૂિોની િાકાિ કેવી છે. ખેડૂિો પરસેવો પાડીને જમીનમાંજીવ રેડી દેછે. અનુસંધાન પાન-૨૨


2 વિશેષ અહેિાલ

@GSamacharUK

17th December 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

નોટ્સ પ્રવિબંધ મુદ્દેમોદીની મદદ માગિા વિવિશ ભારિીયો

આ ઓથોરાઇઝ્ડ વ્યટિએ નોટ્સ, તમારા દ્વારા અપાયેલા ઓથોટરિી લેિર અને તમારા વતી નાણા ડીપોઝીિ કરવા માિે યોગ્ય ઓળખના પુરાવા સાથેિેંકમાંજવાનુંરહેશે. • જો NRIs ટવદેશમાં નાણા ધરાવતા હોય તો કોઈ ટવિસનીય વ્યટિ મારફતે ભારત નાણા મોકલી શકે છે અને તેમના વતી નાણા ટડપોઝીિ કરવાનુંઓથોરાઇઝેશન પણ આપી શકેછે. ‘ગુજરાત સમાચાર’ અને ‘એવશયન વોઈસ’ શું માને છે? ટિટિશ ભારતીયો વ્યટિદીઠ રૂ. ૨૫,૦૦૦ સાથેભારત છોડી શકે છે. વ્યટિગત રીતે તો આ ઘણી જ નાની રકમ છે. પરંતુ એક સાથે જોવામાં આવે (૨ લાખ મુલાકાતી/ વષથ) તો પાંચ વષથના ગાળામાં તે અંદાજેરૂ. ૨૫૦૦ કરોડ (૨૫૦ ટમટલયન પાઉડડ) થાય છે. અમેમાનીએ અચોકક્સતા વચ્ચે જીવી રહ્યાં છે. તેમના પટરવારોએ નાણા ગુમાવવા છીએ ભારત સરકારે ટિટિશ ભારતીયો અને NRIsને તેમના છેલ્લા પડશેકેકેમ તેનહીં જાણવાના તણાવ અનેદિાણ અનુભવી રહ્યાંછે. ભારત પ્રવાસના પુરાવા વગેરેસટહત આવશ્યક ચકાસણીઓ પછી યુકે ‘એરપોિટખાતેનાણાના એક્સચેડજમાંસમય િચાવવા ઘરમાંથોડાઘણાં ન્થથત ભારતીય િેંકોમાં તેમના નાણા ડીપોઝીિ કરવાની પરવાનગી પ્રમાણમાં ભારતીય ચલણ રાખનારા હજારો પટરવાર છે. આ લોકોને આપવી જોઈએ. તેઓ જ્યારે પણ ભારતનો પ્રવાસ કરે ત્યારે પોતાના ટવના કારણસર દંડ થઈ રહ્યો છે. ઘરમાં કેિલાક હજાર રૂટપયા હોય NRO એકાઉડિમાંથી આ રકમ ઉપાડી શકે છે. રીઝવથ િેંક ઓફ તેનાથી તમેકાળાિજારીયા થઈ જતાંનથી અનેછતાંતેઓ સહન કરી ઈન્ડડયા દ્વારા એ િાિતનેસમથથન અપાયુંછેકેભારતનો પ્રવાસ કરતી કોઈપણ વ્યટિ આજે પણ રૂટપયા ૨૫૦૦૦ સાથે (કાયદેસરની નવી રહ્યાંછે.’ ભારતમાંજડમેલા સાંસદ શમાથઈચ્છેછેકેભારતીય રૂટપયા ટડપોઝીિ નોિ સાથે) ભારત છોડી શકેછે. સાંસદો અને ઉમરાવોનો સાથ કરવા ખાતા ખોલાવવા માિેયુકેમાંકાયથવાહી ચલાવવા ભારત સરકારે આ પગલાંનું સમથથન કરી રહેલા ઈનવેથિમેડિ િેંકર અને ભારતીય િેંકોનેમંજરૂ ી આપવી જોઈએ. તેમણેકહ્યુંહતુંકે, ‘આ નાણા તેખાતામાંજ રખાવવા જોઈએ અનેમાત્ર ભારતમાંજ તેનો ઉપાડ થઈ ટિઝનેસમેન લોડડ વજતેશ ગવિયાએ જણાવ્યુંહતુંકે‘વડાપ્રધાન નરેડદ્ર શકે. આનાથી અથથતંત્રનું રક્ષણ થશે તેની સાથે ભારતમાં નહીં રહેતાં મોદીની ટડમોનીિાઈઝેશન પહેલ થપષ્ટ રીતે ઉમદા ઈરાદો ધરાવે છે. હજારો ભારતીય નાગટરકો અનેટિનટનવાસી ભારતીયોનેઆઝાદી પણ આથી જો વૈટિક NRI કોમ્યુટનિી ટનદોથષ ટશકાર િની જાય તો ભારે શરમની વાત ગણાશે. હું મોદી સરકારની ટવવેક િુટિ અને સામાડય મળશે. ’ િુટિને એ અનુરોધ કરીશ કે NRIને વ્યટિદીઠ રૂ. ૨૫૦૦૦ની વતમમાન પવરસ્થથવતમાં વિનવનવાસી ભારતીયો રૂ. ૫૦૦ અને ડીપોઝીિ ભારતીય િેંકોની ટવદેશી િાંચોમાં તેમના પ્રવતથમાન અથવા રૂ. ૧૦૦૦ની નોટ કેવી રીતે િદલાવી શકે? NRIsનેજાતેજ ભારત જવુંપડેઅથવા તેમના વતી કોઈ આમ કરી નવા િેંક એકાઉડિમાંકરવાની સુટવધા આપે. આ સત્તાવાર રકમ હશે શકે તેવી સત્તા આપવી પડે. જાહેર અને ખાનગી ક્ષેત્રની ભારતીય જેNRIનેભારતથી પાછા ફરતા લઈ જવાની છૂિ અપાય છેઅનેતેપણ િેંકોની ટવદેશી શાખાઓ દેશની િહાર અમાડય થયેલી નોટ્સ રોકડમાં. વ્યટિગત રીતે સંકળાયેલી રકમો કદાચ નાની હોય પરંતુ આ પ્રશ્ન ટસિાંતનો છે. કાળા નાણા નાિૂદ કરવાનુંઅટભયાન NRIના થવીકારતી નથી. • જો NRIs ૯મી નવેમ્િર ૨૦૧૬થી ૩૦ ટડસેમ્િર ૨૦૧૬ વચ્ચે સફેદ નાણાને મુશ્કેલીમાં મૂકવાના ટિનઈરાદાપૂણથ સંજોગોમાં ફેરવાઈ ભારતનો પ્રવાસ કરે તો તેઓ જવુંના જોઈએ. વડાપ્રધાન મોદીએ હવેગ્લોિલ ઇન્ડડયન ડાયાથપોરામાં પોતાના NRO એકાઉડિમાંનોટ્સ તેમણેજેઅગાધ શુભેચ્છાનુંસજથન કયુ​ુંછેતેજાળવવુંજોઈએ.’ ટિટિશ સરકારમાંઈડિરનેશનલ ડેવલપમેડિ સેક્રિે રીની મહત્ત્વપૂણથ િદલાવી શકે અથવા ડીપોઝીિ જવાિદારી ટનભાવતાંભારતીય મૂળના પ્રીવત પટેલેવડાપ્રધાન મોદીના કરી શકે. • જો NRIs ૨જી જાડયુઆરી નોિ​િંધીને ટનણથયને યોગ્ય ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો આ ૨૦૧૭થી ૩૧ માચથ૨૦૧૭ની વચ્ચે કીટમયો િરાિર રીતે અમલી િને તો ભ્રષ્ટાચાર ડામવા માિે ચોક્કસ ભારતનો પ્રવાસ કરવાના હોય તો કારગત નીવડી શકેછે. તેમણેએક ટનવેદનમાંકહ્યુંહતુંકે,‘નોિ​િંધી રીઝવથ િેંક ઓફ ઈન્ડડયાની ભ્રષ્ટાચારનેડામવા માિેયોગ્ય પગલુંછે. ટવિભરમાંકાળુનાણુંમોિી કોઈપણ ચોક્કસ ઓફફસોમાં સમથયા િની ગઈ છેઅનેતેના કારણેઆતંકવાદ તેમજ કાળાિજારને આવશ્યક દથતાવેજો, પાસપોિટ ઉત્તેજન મળેછેત્યારેટવિનેનોિ​િંધીનો સંદેશો આપવા માિેમોદીનો અને ટવઝાની ટવગતો સાથે જઈને પ્રયાસ સરાહનીય છે. ’ અગ્રણી અથમશાથત્રી લોડડ મેઘનાદ દેસાઈએ ‘ગુજરાત સમાચાર’ તેઓ દેશની િહાર હતા અને નોટ્સ િદલાવવા માગે છે તેમ અને‘એટશયન વોઈસ’નેજણાવ્યુંહતુંકે‘હુંમાનુંછુંઆ સારો ટવચાર જણાવી શકેછે. જોકેરીઝવથિેંક છે પરંતુ, લોકો પોતાના કાળા નાણાને વ્હાઈિમાં ફેરવવા માિે ટવટવધ ઓફ ઈન્ડડયાની કઈ ઓફફસો ચેનલોનો ઉપયોગ કરે છે તેનાથી ભારત સરકાર ઘણી ટચંટતત છે. આ નોટ્સ થવીકારશે તેની યાદી NRIs આ કૌભાંડનો ટહથસો નથી તે ભારત સરકારના ટદમાગમાં ઉતારવાનુંઆવશ્યક છે.’ હજુથપષ્ટ નથી. યુકેન્થથત કાયથકારી ભારતીય હાઈકવમશનર વદનેશ પટનાયકે • જો NRIs ભારતમાં અમાડય િેંક નોટ્સ ધરાવતા ગત મટહનેમીટડયાનેજણાવ્યુંહતુંકે, ‘અમારો પ્રયાસ તમામનેમદદરૂપ હોય તો ભારતમાં વસતી અડય િનવાનો રહેશે. અમે નવી ટદલ્હીને આ ટવશે (NRIs પાસે પ્રટતિંટધત કોઈ વ્યટિને પોતાના િેંક નોટ્સ) જણાવ્યુંછે. મનેલાગેછેઅમેએવુંકાંઈક કરી શકીશુંજેનાથી એકાઉડિમાં નોટ્સ ડીપોઝીિ જેલોકો પોતાના ટખથસામાંચોક્કસ રકમ લાવ્યા હોય તેઓ ટવદેશ ન્થથત કરવા માિેનું લેટખત ભારતીય િેંકોમાં ટડપોઝીિ કરાવી શકે. વાથતવમાં ટવદેશમાં રહેતા ઓથોરાઇઝેશન આપી શકે છે. લોકો પાસે આનાથી વધુ રકમ હોવી જોઈએ નહીં. આ ઉપરાંત દરેક વ્યટિ ભારતીય િેંકમાં ખાતું ધરાવતી ન પણ હોય. આથી તેઓએ નવું એકાઉડિ ખોલાવવું પડે અથવા અડય ટવકલ્પ શોધવો પડે અને હજુ તો ૩૦ ટડસેમ્િર Visit India 33 years સુધીનો સમય છે.’ for money professional તેમણે એમ પણ કહ્યું હતું કે saving dentistry experience ‘આ કોઈ એમ્નેથિી થકીમ અથવા • Dental Implants DENTAL IMPLANT બ્લેકમની એકત્ર કરવાની થકીમ • Cosmetic Dentistry નથી. આ કેશલેશ ટ્રાડઝેક્શન • Tooth Whitening હાંસલ કરવાની પિટત છે. જેનાથી • Smile Design ભ્રષ્ટાચાર અિકી જશે અને • Dentures ટિનકાનૂની ટસથિમની અંદર • Flexible Dentures રહેલા નાણાને કાનૂની ટસથિમમાં • Root Canal ખેંચી લાવશે. આ ઉપરાંત િનાવિી • Ceramic & Zirconia Crowns ભારતીય કરડસીનું જોખમ પણ • Ceramic Veneers નાિૂદ થઈ જશે કારણ કે આ • Gum Surgery જોખમ મુખ્યત્વે રૂ. ૫૦૦ અને રૂ. Dr. Shweta Kumarswami B.D.S., M.D.S. (Prosthetic Dentistry) ૧૦૦૦ની નોિનુંવધુહતું. હવેનવી M: +91-9825014461 રૂ. ૨૦૦૦ અને રૂ. ૫૦૦ની નોિમાં 2-B, Medicare Centre, Nr. M.J. Library, મોિા પ્રમાણમાં ટસક્યુટરિી ફફચસથ Ahmedabad - 380 006, INDIA છે અને તેના કારણે તેની નકલ Clinic: +91-79-26578446 કરવાનું નકલખોરો માિે વધુ info@drshwetakumarswami.com મુશ્કેલ િનશે. www.drshwetakumarswami.com Before

Find all your dental solutions under one roof

After

રુપાંજના દત્તા લંડનઃ ટિટિશ ભારતીયો અથવા ટિનટનવાસી ભારતીયો (NRI) જ્યારે ભારતથી પાછા ફરે છે ત્યારે પોતાની સાથે પોતાની સાથે થોડા ઘણા પ્રમાણમાંભારતીય રોકડ રકમ પણ લાવેછે. આનુંમુખ્ય કારણ એ હોય છે જ્યારે તેઓ િીજી વખત ભારતની મુલાકાત લેવાના હોય ત્યારે તેમણે રૂટપયામાં ટવદેશી હૂંટડયામણનું રૂપાંતર નટહ કરાવવાની સુટવધા રહે છે. ભારત સરકાર દ્વારા ૮ નવેમ્િર ૨૦૧૬ના ટદવસથી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોિનું ડીમોનીિાઈઝેશન-ટવમુદ્રાકરણ કરાવાયું હોવાથી તે ચલણ તરીકે માડય નથી. આના પટરણામે ટિનટનવાસી ભારતીયો તેમની પાસેની રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ્સ કેવી રીતે િદલાવવી તે પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે. યુકે સરકારની ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર ઇંગ્લેડડ અનેવેલ્સની વથતીમાંટિટિશ ભારતીયોનો ટહથસો ૨.૫ િકા છે. દર વષષે ઓછામાં ઓછાં ૨,૦૦,૦૦૦ ટિટિશ ભારતીયો અથવા ટિનટનવાસી ભારતીયો ભારતની મુલાકાત લે છે. આમાંના ઘણાં વડાપ્રધાન નરેડદ્ર મોદીના ચુથત સમથથક છે અને ડીમોનીિાઈઝેશન તેમની પહેલનેિેકો આપી રહ્યાંછે. કીથ વાઝ, ગેરેથ થોમસ અને વવરેન્દ્ર શમમા જેવા સાંસદોના મત ટવથતારોમાં ભારતીયોનું પ્રભુત્વ છે અને આ મતદારો દ્વારા તેની મુશ્કેલીનો ઉકેલ લાવવા સાંસદોને વારંવાર કોલ્સ અને ટવનંતીઓ મળતી રહેછે. કીથ વાઝે તો ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારને ટવદેશી નાગટરકો માિે ઓછામાં ઓછા ૬ મટહના સુધી ભારતીય રોકડ ડીપોઝીિ કરાવી શકાય તે રીતે મયાથદા લંિાવવા અનુરોધ કયોથ છે. તેમણે િેંક ઓફ ઇંગ્લેડડના ગવથનર માકક કાનનીને પત્ર લખી ટિટિશ ભારતીયો યુકેમાં તેમની પાસેની િેંક નોટ્સ એક્સચેડજ કરાવી શકેતેવી છૂિ આપવા ટવનંતી કરી છે. ટવરેડદ્ર શમાથએ ડીમોનીિાઈઝેશન મુદ્દેપ્રવતથતી અચોક્કસતાનો અંત લાવવા ભારત સરકારનેજણાવ્યુંછે. લેિર પાિટીના ૬૯ વષટીય સાંસદને પણ સાઉથ વેથિ લંડનમાં ઇંટલંગ, સાઉથોલના ભારતીય મૂળની ભારે વસતી ધરાવતા મતદારો પાસેથી સંખ્યાિંધ કોલ સટહત પત્રો મળે છે. શમાથએ કહ્યું હતું કે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ્સના ડીમોનીિાઈઝેશનની જાહેરાત પછી લાખો ટિનટનવાસી ભારતીયો


17th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

ડો.મોરજરીઆને ડાયાબિટીસ કેર ૨૦૧૬ એવોડડ એનાયત

ડાબેથી- કામિની બકરામણયા, ઈલા પટેલ, ગીતા મિસ્ત્રી, ઉષા પટેલ, મનશુરા મિસ્ત્રી, રીિા પટેલ તેિજ બેઠેલાંડો. હેિલતા િોરજરીઆ અને ડો. ફકશોરચંદ્ર િોરજરીઆ

લેસ્ટરઃ નેશનલ ડાયાબિટીસ ઓબડટમાં ડાયાબિટીસના દદદીઓની શ્રેષ્ઠ સંભાળ માટે બ્રોડહર્ટટ ર્ટ્રીટ સજજરીના ડો. કકશોરચંદ્ર મોરજરીઆ અનેડો. હેમલતા મોરજરીઆને િથમ ર્થાને પસંદ કરાયા હતા. કકંગ પાવર ર્ટેબડયમ ખાતે ગત ૨૧ સપ્ટેમ્િરે આયોજીત કાયજક્રમમાં ડો. થાનના હર્તેડો. મોરજરીઆ અને તેમના પત્નીને એવોડટ ફોર ડાયાબિટીસ કેર ૨૦૧૬ એનાયત કરાયો હતો. નેશનલ ડાયાબિટીસ બિવેન્શન િોગ્રામ હેઠળ ઓબડટમાંજેદદદીનેડાયાબિટીસનું બનદાન થયું હોય તે તમામ િેક્ટટસ ડાયાબિટીસ રજીર્ટરમાં નોંધાયેલા છે કે નબહ તેનું

બવશ્લેષણ કરવામાં આવે છે. આ ઉપરાંત, નોંધાયેલા દદદીઓમાંથી કેટલા ટકા દદદીઓનેડાયાબિટીસ કેર માટે આઠ (NICE) કી િોસેસીસ અપાઈ છે તે જોવાય છે. આ દદદીઓમાં ડાયાબિટીસને લીધે ટૂંકા અને લાંિા ગાળાના કોમ્પ્લીકેશન્સનો દર કેટલો રહ્યો તેની પણ બવગતો મેળવાય છે. વધુમાં, નોંધાયેલા દદદીઓ પૈકી કેટલા ટકા દદદીએ ગ્લુકોઝ કંટ્રોલ, બ્લડ િેશર અને બ્લડ કોલેર્ટ્રોલની સારવાર માટે અપાયેલા લક્ષ્ય હાંસલ કયાજછેતે ધ્યાનમાં લેવાય છે. નેશનલ ડાયાબિટીસ ઓબડટ ૨૦૧૫ (જુલાઈ ૨૦૧૬)માંલગભગ ૮૮ ટકા કરતાં વધુ િેક્ટટશનરોએ ર્વૈક્છછક રીતેભાગ લીધો હતો.

@GSamacharUK

બ્રિટન 3

GujaratSamacharNewsweekly

ત્રણ વષષની વયે મિમિનલની ઓળખ શક્ય

લંડનઃ નેચર હ્યુમન બિહેબિઅર જનનલમાં િબિ​િ ૩૮ િષનના અભ્યાિ અનુિાર ભબિષ્યમાં બિબમનલ િબહત અશાંબતિજનક જૂથમાં પબરિબતનત થનારા િાળકોની ઓળખ માત્ર ત્રણ િષનની િયે પણ થઈ શકે છે. િથતીનો પાંચમો ભાગ ૮૦ ટકા િાઈમ, ૪૦ ટકા મેદથિીતા અને ૭૫ ટકા બપતારબહત પબરિારો તેમજ ૬૬ ટકા િેબનફિટ્િના દાિાઓ માટે જિાિદાર છે. જોકે, આ લોકોની ઓળખ નાની િયથી શક્ય હોિાનું બિજ્ઞાનીઓ કહી રહ્યા છે. િાળકોના આઈક્યુ, થિબનયંત્રણ તેમજ અભાિ અને દુર્યનિહાર અંગેની માબહતી િાથે ૪૫ બમબનટના પરીક્ષણથી િંશોધકો િાળકના ભબિષ્ય બિશે ચોકિાઈપૂણન આગાહી કરી શકે છે. સયૂ ઝીલેસડના િંશોધનમાં ૧૯૭૦ના દાયકામાં જસમેલા ૧,૦૦૦ િાળકોનો તેમની ૩૮ િષનની િય િુધી અભ્યાિ કરાયો હતો.

માન્ચેસ્ટર-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટની માગ

બમિ​િંગહાિઃ ‘ગુજરાત િમાચાર’ અને ‘એબશયન િોઈિ’ અખિારોના જિરજથત અબભયાનોના પબરણામે અમદાિાદ અને લંડન િચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટના િ​િળ આરંભ પછી ધ બહસદુ કાઉન્સિલ ઓિ નોથન (યુકે) દ્વારા નોથન બિથતારના ભારતીય કોમ્યુબનટીના લોકો િપ્તાહમાં ઓછામાં ઓછાં એક િખત માસચેથટરથી અમદાિાદ િુધી ડાયરેક્ટ ફ્લાઈટની િુબિધા માટે માગણી કરિામાં આિી છે. િંથથાના મહામંત્રી કાંમતભાઈ મિસ્ત્રીએ િબમિંગહામન્થથત કોસથયુલેટ જનરલ ઓિ ઈન્સડયા બમ. જે.કે. પંડ્યાને પત્ર પાઠિી માસચેથટર અને આિપાિના બિથતારોમાં રહેતા મૂળ ભારતીય અને ગુજરાતી લોકોની લાગણીથી માબહતગાર કયાન છે. ધ બહસદુ કાઉન્સિલ ઓિ

સંમિપ્ત સિાચાર

• મિસિસ હડતાળોની પોસ્ટ ઓફિસોને અસરઃ પોથટ ઓફિ​િોના કમનચારીઓએ બિ​િમિ અગાઉ પાંચ બદિ​િ માટે થટ્રાઈક્િ પાડિાનું મતદાન કરતા તહેિાર દરબમયાન પબરિાર અને બમત્રોને ભેટ મોકલતા લોકો મુશ્કેલીમાં મૂકાઈ જશે. િેંકડો મોટી શાખાઓમાં કાઉસટર થટાિ દ્વારા૧૯,૨૦,અને ૨૪ બડિેમ્િરે કામકાજ િંધ રખાશે અથિા ઓછું કામકાજ થશે. િીજી તરિ, કેશ હેસડલિન ૨૨,અને ૨૩ બડિેમ્િરે હડતાળ પર જિાના હોિાથી ગ્રામ્ય અને નાની પોથટ ઓફિ​િોને અિર થશે. • ટેસ્કો બેન્કના ગ્રાહકો પર હેફકંગનુંજોખિઃ ટેથકો િેસક દ્વારા તેના ગ્રાહકોને પરંપરાગત ડેબિટ કાડડ નંિ​િન અપાિાના કારણે િાયિર હેફકંગનું જોખમ િધી ગયું હોિાનું હરીિ િેસકિસે જણાર્યું છે. હજારો એકાઉસટ્િ પર કામ કરિા છતાં આ હેકિનની ભાળ મેળિ​િી મુશ્કેલ રહે છે. ગત મબહને ટેથકો િેસક પર િાયિર એટેકથી કંપનીએ તેના ૯,૦૦૦ ગ્રાહકને થયેલા ૨.૫ બમબલયન પાઉસડના નુકિાનની રકમ

નોથન (યુકે) દ્વારા પત્રમાં જણાિાયું હતું કે િેમ્િલી થટેબડયમમાં િડા િધાન નરેન્દ્ર િોદીએ અમદાિાદ- લંડન ડાયરેક્ટ ફ્લાઈટની જાહેરાત કરતા િ​િસે ભારતીયોને આનંદ થયો હતો. જોકે, નોથન બિથતારમાં રહેતી ભારતીય કોમ્યુબનટીઓને ઉપેક્ષા થયાની લાગણી થઈ છે. અમદાિાદ િુધીના પેિેસજિનને િુબિધા આપિા ઓછામાં ઓછી એક ડાયરેક્ટ ફ્લાઈટ માસચેથટર િુધી લંિાિાશે તેિી માસયતા અને અપેક્ષા િળીભૂત થઈ ન હતી. અત્યારે માસચેથટરથી ભારત િુધીની ફ્લાઈટ્િની િુબિધા એબતહાદ એરિેઝ, કતાર એરિેઝ અને એબમરેટ એરિેઝ દ્વારા બમડલ ઈથટમાં રોકાણો મારિત પૂરી પાડિામાં આિે છે. માસચેથટરમાં ૧૭ િપ્ટેમ્િરે રાિ-ગરિા કાયનિમ યોજાયો

હતો ત્યારે ભારતીય કોસિલ (કોમ્યુબનટી એિેિન) બમ. પંકજ શિાષ ઉપન્થથત હતા. િંથથાના િમુખ દશરથભાઈ નાયીએ તેમને પણ માસચેથટર - અમદાિાદ િુધી ડાયરેક્ટ ફ્લાઈટ બિશે લોકલાગણીથી માબહતગાર કયાન હતા. આ િમયે હાજર ૬૦૦ કોમ્યુબનટી િભ્યોએ માસચેથટરથી િાપ્તાબહક ડાયરેક્ટ ફ્લાઈટની માગણીને િમથનન આપ્યું હતું. ધ બહસદુ કાઉન્સિલ ઓિ નોથન (યુકે) ઉત્તરમાં ૧૧ િંથથાઓનું િબતબનબધત્િ કરે છે. િેથટનમાં ૨૦ નિેમ્િરે કાઉન્સિલોની િેઠકમાં પણ નોથનના ભારતીય કોમ્યુબનટીના લોકો મોટી િંખ્યામાં િ​િે છે તેમને અમદાિાદની ફ્લાઈટ માટે લંડનની મુિાિરી કરિી પડે છે ત્યારે માસચેથટરથી બનયબમત ફ્લાઈટ હોિી જોઈએ તેિી લાગણી અને માગણી કરાઈ હતી.

ચુકિ​િી પડી હતી. આ પછી રેગ્યુલેટિસે કેટલાક બિબટશ લેસડિનને તેઓ આિા પરંપરાગત નંિ​િન ધરાિતાં ડેબિટ કાડડ આપે છે કે કેમ તેની પૂછપરછ કરી હતી. • બમિ​િંગહાિનો મબઝનેસ ગ્રોથ લંડનથી વધ્યોઃ રાજધાની લંડનની િરખામણીએ િબમિંગહામમાં િધુ ઝડપે બિઝનેિીિનો બિકાિ થઈ રહ્યો છે. બમડલેસડ્િના આ નગરમાં આબથનક િમૃબિ િુધારા પર છે. જોકે, રોજગારીનો દર ૬૦.૯ ટકા રહ્યો હતો, જે િેલ્ટ બમડલેસડ્િમાં િૌથી નીચો છે. િબમિંગહામ અને માસચેથટરનો બિઝનેિ બિકાિદર ૨૦૧૬માં અનુિમે ૮.૧ ટકા અને ૭.૨ ટકા રહ્યો હતો, જ્યારે લંડન માટે આ દર ૬.૪ ટકા હતો. રાષ્ટ્રીય િરેરાશ ૩.૫ ટકાની છે. • ડાયેનાનો ઇવમનંગ ગાઉન £૫૬,૨૫૦િાં વેચાયોઃ િાઉથ લંડનના કેરી ટેલર ઓક્શસિ દ્વારા એક હરાજીમાં બિસિેિ ઓિ િેલ્િ, ડાયેનાએ પહેરેલા ઈિબનંગ ગાઉનની ફકંમત ૫૬,૨૫૦ પાઉસડ ઉપજી છે. િેિુઆરી ૧૯૮૭માં ડાયેના બિસિ ઓિ િેલ્િ િાથે પોટટડગલની મુલાકાતે ગયાં હતાં ત્યારે તેમણે િુિ ઓલ્ડફિલ્ડે બડઝાઈન કરેલો આ પપનલ ડ્રેિ પહેયોન હતો.

Helping you celebrate winters for over 100 years.

Based on a 2500 years old authentic Ayurvedic recipe, Dabur Chyawanprash has been the hallmark of trust and goodness for generations. Stay warm this winter with Dabur Chyawanprash. Try the new Chyawanprash Light, with zero added sugar.


4 શિટન

@GSamacharUK

GujaratSamacharNewsweekly

17th December 2016 Gujarat Samachar www.gujarat-samachar.com

િેરો-ઓન-ધ-વિલ સ્ટેશન સુધી શિટન શવદેિી શવદ્યાથથીઓના ઈન્ડિયન કલ્ચરલ સેડટર દ્વારા િવેસરળતાથી પિોંચી શકાશે શવઝામાં૫૦ ટકાનો કાપ મૂકિે શિસમસ વીગન લંચ યોજાયું લંડનઃ મિટનમાં અભ્યાસ માટે જતા ભારતીય મવદ્યાથગીઓ માટે માઠા સમાચાર છે. મિટન સરકાર દ્વારા પોતાના દેશમાં અભ્યાસ માટે આવતા મવદ્યાથગીઓને આપવામા આવતા મવઝાના ક્વોટામાં૫૦ ટકા જેટિો ધરખમ ઘટાડો કરવા જઇ રહ્યુંછે. એટિે કે, અત્યારે વષવે ૩૦૦,૦૦૦ મવદ્યાથગીઓને મવઝા આપવામાં આવે છે તેને ઘટાડી ૧૭૦,૦૦૦ સુધી સીમમત કરી દેવામાંઆવશે. મિટન આગામી મદવસોમાં આ થટૂડડટ મવઝામાંિગભગ ૫૦ ટકાનો ઘટાડો કરવા જઇ રહ્યુંછે ત્યારે કેટિીક યુમનવમસસટીના વડાઓએ જણાવ્યું હતું કે યુકે

સરકારના આ પગિાથી સૌથી વધુઅસર ભારતીય મવદ્યાથગીઓ પર થશે. બહુ જ સામાડય કારણોસર મવદ્યાથગીઓની મવઝા અરજીનેરદ કરવામાંઆવી રહી છે કે જેથી બને એટિા ઓછાં મવદ્યાથગીઓને મિટનમાં િવેશ આપી શકાય. જોકે છેપિા ઘણા વષોસથી મિટનમાં અભ્યાસ માટે આવતા મવદ્યાથગીઓની સંખ્યામાંમોટા પાયે પણ ઘટાડો થઇ રહ્યો છે. મિટનમાંઅભ્યાસ કરતા કેમવઝા માટેઅરજી કરતા મવદ્યાથગીઓમાં ભારત ત્રીજા િમે છે, જ્યારે અમેમરકા િથમ અનેચીન બીજા િમેછે.

લંડનઃ ટોરી પાટગીની આમથસક નીમતના કારણે ઓછી આવક ધરાવતી અશ્વેત અને એમશયન મમહિાને ૨૦૨૦ સુધીમાં અડય કોઈ જૂથોની સરખામણીએ વધુ નાણા ગુમાવવા પડશેતેમ મવમેડસ બજેટ ગ્રૂપ અનેરનીમીડ ટ્રથટના નવા સંશોધનમાંથપષ્ટ કરાયુંછે. આવક, મિંગ અને વંશીયતાના મુદ્દાઓ પર સરકારની નીમતઓથી ૨૦૧૦૨૦૨૦ના ગાળામાં શું અસર સજાસશે તેના મવશ્િેષણમાં જણાવાયું છે કે સરકારના ટેસસ અને બેમનફફટ્સ ફેરફારોથી • વકકસસમાં ગરીબોની સંખ્યા વધીઃ યુકેના વકકસસમાં ગરીબોની સંખ્યા ગરીબ પમરવારોની વ્યમિને વધી છે. આશરે ૩.૮ મમમિયન અથવા આઠમાંથી એક વકકરને સૌથી વધુ ગુમાવવાનું આવશે ગરીબીની અસર થઈ હોવાનુંજોસેફ રાઉનટ્રી ફાઉડડેશનના અભ્યાસમાં અનેઓછી આવક ધરાવતા શ્વેત બહાર આવ્યું છે. ૨૦૧૦ પછી મધ્યમવગગીય ૬૦ ટકા તરીકે વ્યાખ્યા પુરુષોની સરખામણીએ ઓછી કરાયેિા સમગ્રતયા ગરીબોની સંખ્યામાંકોઈ ફેરફાર થયો નથી પરંતુ, આવક સાથેની અશ્વેત અને કામ કરતા ગરીબોની સંખ્યામાં ૧.૧ મમમિયનનો વધારો થયો છે. આ એમશયન મમહિાનેઆશરેબમણું માટે હાઉમસંગ કોથટ અને ખાનગી ભાડાંના સેસટરમાં અસિામતીને નુકસાન સહન કરવાનુંથશે. કારણભૂત ગણાયાંછે. િેબર પાટગીના ડાઈવસસ • વવશાળ કમરથી ૯૨ ટકા સ્ત્રીઓનેજોખમઃ જીવનના પચાસમા અને કોમ્યુમનટીઝ માટેના શેડો સાઈઠના દાયકામાં જીવતા ૯૨ ટકા થત્રી અને ૮૦ ટકા પુરુષ અમત મવશાળ કમર ધરાવે છે, જેના કારણે તેમનું જીવન હાટટ ડીસીઝ અને ડાયાબીટીસના કારણેભારેજોખમમાંમૂકાય છે. ચીફ મેમડકિ ઓફફસર ડેમ સેિી ડેમવસના જણાવ્યા અનુસાર દેશનું થવાથથ્ય સુધારવા માટે િોકોની કમરની સાઈઝની સમથયા ઉકેિવી ખાસ જરુરી છે. બેબી બૂમ જનરેશનના સભ્યોએ તેમનું વજન ઘટાડવાની ખાસ આવશ્યકતા લંડનઃ રિટનમાં પણ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ૫૦-૭૦ વયજૂથની ૬૬ ટકા થત્રીઓ અમેરિકાના માગગે અનેિગભગ ૫૦ ટકા પુરુષ ઓવરવેઈટ હોવાનુંતેમણેકહ્યુંહતું. ચાલવાનું વલણ વધ્યું

મમમનથટર અને સાંસદ ડોન બટલરેઆ મરપોટટસંદભવેજણાવ્યું હતું કે,‘આપણે તો ઘણા વષોસથી જાણીએ છીએ કે મવમવધ કોમ્યુમનટીઝની મમહિાઓ સરકારના ખામીપૂણસ કરકસરના એજડડાથી ભારે નુકસાન સહન કરે છે. મવમેડસ બજેટ ગ્રૂપ અને રનીમીડ ટ્રથટના સંશોધને સામબત કયુ​ું છે કે સરકારની નીમતઓના િીધે ઓછી આવક ધરાવતી અશ્વેત અને એમશયન મમહિાઓ વધુ િમાણમાં નાણા ગુમાવે છે. સમાનતાની અસરનું આ મૂપયાંકન આ સરકારને આરોપીના પાંજરામાંમૂકેછે. વડા િધાને નંબર ૧૦ ખાતેથી કહ્યું હતું તેમ જો તમે ગરીબ જડમ્યા હશો તો સરેરાશ નવ વષસ વહેિા મોતનો મશકાર બનશો. ઓટમ થટેટમેડટ અશ્વેત અને એમશયન પમરવારોનું જીવન સુધારવા કશું નમહ કરે અને તેમને વધુ ગરીબ બનાવશે’

લંડન એસેમ્બલીના સભ્ય નવીનભાઈ શાિ સાથેસ્થાવનક નાગવરકો

લંડનઃ િંડનના મેયર સાવદક ખાને હેરો-ઓન-ધ-મહિ થટેશન પર પગમથયા ચડીનેજવાનેબદિે વૈકક્પપક સુમવધાથી સહેિાઈથી પહોંચી શકાય તે માટેની ‘થટેપ ફ્રી’ યોજનાની જાહેરાત કરી હતી. િંડનના મેયરે કરેિી જાહેરાતને આવકારવા અને હેરો-ઓન-ધ-મહિ થટેશન માટે પગમથયા મવના પહોંચી શકાય તેવા રથતાની માગના અમભયાનની સફળતાની ઉજવણી કરવા માટે િંડનની િેડટ અને હેરો એસેમ્બિીના મેમ્બર નમવનભાઈ શાહ અને થથામનક જૂથોના સભ્યો હેરોઓન-ધ-મહિ થટેશન ખાતે એકઠા થયા હતા. આ અમભયાનનું નેતૃત્વ નવવનભાઈ શાિ અને હેરો એસોમસએશન ઓફ મડસેબિ પીપિ, હેરો મેનકેપ અને એજ યુકેહેરો જેવા ગ્રૂપ્સેસંભાળ્યુંહતુ.ં િેબર પાટગીના નમવનભાઈ શાહે જણાવ્યું હતું કે,‘ હેરો-ઓન-ધમહિ થટેશને પહોંચવા માટે

પગમથયા મવનાના રથતાની મેયર ખાને કરેિી જાહેરાતને હું આવકારું છું. હું આ સમથયાનો ઉકેિ શોધવા માટે થથામનક રહીશોના ગ્રૂપ અને હેરો એસોમસએશન ઓફ મડસેબપડ પીપિ અને હેરો મેનકેપ જેવી સંથથાઓ સાથે છેપિા ૧૦ વષસથી ઝુંબેશ ચિાવી રહ્યો છું.’ તેમણે ઉમેયુ​ું હતું કે,‘ પૂવસ મેયર બોવરસ જ્િોન્સને ફંમડંગ બંધ કરી દીધું હતું અને આ થટેશન પર સરળતાથી પહોંચવા માટેના કામને અટકાવી દીધું હતું. તેઓ મવકિાંગ, વૃદ્ધો અને બગીસ સાથેપેરડટ્સ માટેથટેશને પહોંચવાની અપૂરતી સુમવધા મવશે વધતી મચંતાનો યોગ્ય િમતભાવ આપવામાં મનષ્ફળ ગયા હતા. ટ્રાડસપોટટ ઈડફ્રાથટ્રક્ચર સુમવધા સુધારવા માટે ઝડપી કાયસવાહી કરવા બદિ હું સાત મમહના અગાઉ જ મસટી હોિમાં આવેિા મેયર ખાન અને ડેપ્યુટી મેયર ફોર ટ્રાડસપોટટ વાલ શોક્રોસનો આભાર માનુંછું.’

અશ્વેત અનેએશિયન મશિલાને ટોરી આશથિક નીશતથી નુકસાન

ડાબેથી- વવનયભાઈ કુંટાવાલા, લીલાબિેન જેઠવા, પ્રવતભાબિેન જેઠવા, પ્રવતભા મિેતા અનેનીવતન મિેતા

ક્રોયડનઃ ઈક્ડડયન કપચરિ સેડટર, િોયડન દ્વારા ૩૬મા વામષસક વીગન મિસમસ િંચનુ રમવવાર તા.૧૧ મડસેમ્બરે આયોજન કરાયું હતું. તેમાં ઉપક્થથત થથામનક ચચસ, થવૈક્છછક સંથથાઓના િમતમનમધઓ અને થકૂિટીચસસસમહત િગભગ ૧૧૦ િોકોએ મિજ્જતદાર વાનગીઓનો થવાદ માણ્યો હતો. કાઉક્ડસિના વડા ટોની ન્યુમન ે, સ્ટીવ રીડ MP અનેકાઉક્ડસિરો આ િસંગે ખાસ ઉપક્થથત હતા. ટોની ડયૂમન ે અનેથટીવ રીડેકહ્યું હતું કે િોયડનની ભારતીય કોમ્યુમનટી તમામ સમુદાયોમાં મમત્રતાના િસારમાંભૂમમકા ભજવે છેતેનુંઆ શ્રેષ્ઠ ઉદાહરણ છે. સેડટરના થથાપક નીવતન

મિેતાએ જણાવ્યું હતું કે સહભોજનથી મૈત્રી અને પરથપર સમજણ વધારવાના હેતુથી ૩૫ વષસ અગાઉ આ કાયસિમ શરૂ કરાયો હતો. બીજો હેતુ અંગ્રેજ મમત્રોને ભારતીય શાકાહારી ભોજનનો રસાથવાદ કરાવવાનો હતો. મહેતાએ જણાવ્યું હતું કે કોમ્યુમનટીઓ વચ્ચેઆદાનિદાન ન હોય તો નકારાત્મકતા અને પૂવસગ્રહો વધે છે. તેમણે તમામ ભારતીય સંથથાઓ અનેમંમદરોને દર વષવે આવો કાયસિમ યોજવા અનુરોધ કયોસહતો. સાત વષગીય યોગમનષ્ણાત ઈશ્વર શમસાએ મહેમાનો સમક્ષ મવમવધ યોગમુદ્રાનું મનદશસન કયુ​ું હતું. તેના મપતા ડો. વવશ્વનાથને યોગના િાભો સમજાવ્યા હતા.

સંવિપ્ત સમાચાર

• આજેચૂટં ણી થાય તો ટોરી પાટટી જીતી શકેઃ યુગવ દ્વારા કરાયેિા સવવે અનુસાર જો આજે યુકમે ાં ચૂટં ણી યોજાય તો ટોરી પાટગીના જીતવાની શસયતા ઘણી ઉજળી છે. ૪૨ ટકા મિમટશરોએ ટોરી પાટગીનેમત આપવાનો ઈરાદો જાહેર કયોસ છે, જ્યારે િેબર પાટગી (૨૫ ટકા), યુકઆ ે ઈપી (૧૨ ટકા), મિબ ડેમોિેટ્સ (૧૧ ટકા) તથા અડય પક્ષોને ૧૧ ટકા મત મળવાની સંભાવના છે. આમ, શાસક કડઝવવેમટવ પાટગી અનેમુખ્ય મવપક્ષ િેબર પાટગી વચ્ચે૧૭ પોઈડટની ભારેખાઈ છે. ગોડટન િાઉન ૨૦૦૯માંવડા િધાન હતા તેપછી િેબર પાટગીની િોકમિયતા આટિી નીચેગઈ છે. • ક્રાઈમવોચ દ્વારા ગુનગ ે ારનો પદાસફાશઃ ફકશોરીઓને મનશાન બનાવતી સેસસ મરંગના મહથસારુપ ૩૨ વષગીય મમહિા િૈિા કાસમનેજેિમાં ધકેિી દેવાઈ છે. િૈિાને૧૫ વષગીય છોકરીનાંજાતીય શોષણના ગુનામાં ચાર વષસની સજા અપાય તે પહેિા જ િેમી સાથે થપેન નાસી ગઈ હતી. થપેનના ઈમબઝામાંતેફામસમાંનોકરી કરતી હતી તેના મામિકેિાઈમવોચ શોમાંિૈિાનેજોયા પછી તેનુંિત્યાપસણ શસય બડયુંહતુ.ં • મોતમાં પણ પત્નીનો સાથ ન છોડ્યોઃ આગમાં ભથમ થઈ રહેિા મકાનમાંપથારીવશ પત્નીનો સાથ નમહ છોડીનેપમતએ પણ મોતનેવહાિું કયુ​ુંહતુ.ં કેમ્િીજશાયર અનેપીટરબરા માટેના મસમનયર કોરોનર ડેમવડ ડેમનંગે ઈડક્વેથટમાં અકથમાતે મોતનો ચુકાદો જાહેર કયોસ હતો. ગત માચસમાં કાડટબોડટ બોસસના કારણે ઘરમાં અચાનક આગ િાગતા ૬૭ વષગીય રોજર ફ્રીથટોનેતેમની ૬૫ વષગીય પથારીવશ પત્ની મોરીનનેએકિા છોડી જવાનો ઈનકાર કયોસહતો. આગમાંપમત-પત્નીનુંમોત નીપજ્યુંહતુ.ં ે ા મેએ • બોક્સસંગ ડેએ દુકાનો બંધ કરાવવા ઈનકારઃ વડા િધાન થેરસ છે. યુવાપેઢી એક જ બોક્સસંગ ડેના મદવસેદુકાનો બંધ રાખવા દુકાનદારોનેફરજ પાડવાનો માસમાં ૧૦ વખત ઈનકાર કરતાંકહ્યુંછેકેમબઝનેસ કેવી રીતેકરવો તેજણાવવુંસરકારનું બહાિથી મંગાવી કામ નથી. મિસમસ પછીના મદવસે તમામ રીટેઈિ મબઝનેસીસ બંધ ભોજન કિે છે. એટલે રાખવાની મપમટશનમાં૧૪૦,૦૦૦થી વધુસહીઓ થયા પછી સાંસદો તેના કે ઘિે િાંધવાની પર ચચાસકરશેત્યારેમિમટશ રીટેઈિ કોડસોમટટયમેજણાવ્યુંછેકેવષોસથી બોક્સસંગ ડેખરીદી માટેિોકમિય મદવસ છે. યુકન ે ા ખરીદારોએ ૨૦૧૫માં કડાકૂટ ધીમેધીમે બંધ થઈ િહી છે. ૧૮થી ૩૫ ભાઈ-બહેનો અચૂક ઘિની બહાિ બોક્સસંગ ડેખરીદીમાં૩.૭૪ મબમિયન પાઉડડ ખછયાસહતા, જે૨૦૧૪ની વયજૂથના લાખો લોકો ખાવાપીવાનુંપસંદ કિવા લાગ્યા સરખામણીએ છ ટકા વધુહતા. હાઉસ ઓફ કોમડસ િાઈિેરીના મરપોટટ ફાસ્ટફૂડના શોખીન બન્યા છે, છે. રિટનમાં પણ તેનું અનુકિણ મુજબ ૨૦૧૪માં બોક્સસંગ ડેના મદવસે યુકે રીટેઈિ ઈડડથટ્રીમાં કાયસરત જેઓ પાંચ વખત પેક ઘિે લઈ થઈ િહ્યું છે. ૫૫થી વધુ વયના િોકોના િગભગ ૧૨ ટકા એટિેકે૩૬૫,૦૦૦ િોકોએ દુકાનોમાંકામ જાય છે. હાલ ૪૮ ટકા લોકો લોકોને પણ ફ્રાઈડ ડીશ, રચપ્સ, કયુ​ુંહતુ.ં સરહત લોકરિય • એકલવાયી મવિલાને ફરી બ્રેસ્ટ કેન્સરથી મોતનું જોખમઃ િેથટ મેદસ્વીતાથી પીડાય છેતેનુંમુખ્ય રપત્ઝા કેડસરમાંથી બચી ગયેિી એકિવાયી મમહિાઓમાં૬૦ ટકાનેસામામજક કાિણ ફાસ્ટફૂડ છે. વષષ ૨૦૨૦ વાનગીઓ રડલીવિી બોય પાસે રીતેવધુસમિય મમહિાઓની સરખામણીએ ઉથિો મારેિા િેથટ કેડસરથી સુધીમાં રિટનવાસી ફાસ્ટફૂડ કે મંગાવવાનો ચસ્કો ઉપડ્યો છે. મોત થવાનું જોખમ રહે છે. આશરે ૧૦,૦૦૦ પેશડટ્સના અભ્યાસના ફાસ્ટફૂડમાંિહેલાંમીઠું, ખાંડ, તારણો અનુસાર સામામજક રીતે એકિી પડેિી થત્રીઓને િેથટ કેડસર તૈયાિ ભોજનના પેકેટ પાછળ ત્રણ ગણું વધું ખચષવા લાગશે. હાઈ કેલિે ી, ફેટ, તેલ-ઘી, માખણ, ફરી દેખા દે તેવી શસયતા વધુ રહે છે. કેમિફોમનસયામાં કૈસર પરમેડટે ગયા વષગે ૨ રબરલયન પાઉન્ડ વગેિે સ્થૂળતા વધાિે છે. મડમવઝન ઓફ મરસચસના ડો. કેડડીસ િોએડકેએ જણાવ્યું હતું કે ખચષ હતો, જે આ વષગે વધીને ૭ યુવાવગષમાં કમિ વધવાનું કાિણ જીવનસાથી અને સગાંવહાિા સાથેના સંપકોસ કેડસરગ્રથત થત્રીઓના પણ આ જ છે. આ ઉપિાંત, બચવામાં મોટી ભૂમમકા ભજવે છે. જનસિ કેડસરમાં િમસદ્ધ અભ્યાસમાં રબરલયન પાઉન્ડ થયો છે. અમેરિકામાં અઠવારડયામાં કકશોિ વયના બાળકો ઝડપથી િેથટ કેડસરના મનદાન પછી સાડા દસ વષસની સરેરાશ સાથે૯,૨૬૭ થત્રી બે-ત્રણ વખત ઘિેિાંધવાનેબદલે યુવાન દેખાય છે. ડાયારબટીસ પર નજર રખાઈ હતી. આ ગાળામાં૧,૪૪૮ થત્રીનેફરી િેથટ કેડસર થયું બહાિથી પાસષલ પેક મંગાવાય છે. જેવા િોગો પેક- પેકટે થી જ થતાં હતુ,ં ૧,૫૨૧નાંમોત થયાંહતાં, જેમાંથી ૯૯૦ મોત િેથટ કેડસરથી થયાં હતાં. ખાસ કિીનેબાળકો, યુવા પેઢીના હોવાનું૭૭ ટકા લોકો માનેછે.

ઘરેરસોઈની કડાકૂટ જ નહિ બિારથી ભોજનનુંપ્રમાણ વધ્યું


17th December 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

લોડડધોળકિયા થિન્િ! થિન્િ વિદેશી સહાયનો દુરુપયોગ િાઈવ અથિયાનમાંજોડાયા લંડનઃપ્રીવિ પટેલ સમીક્ષા કરશે નિટનના નવદેશી

લંડનઃ લોડડધોળકિયા ડિપાટટમન્ેટ ઓફ ટ્રાન્સપોટટના ડિન્ક! ડિન્ક િાઈવ અડિયાનમાં જોિાયા છે. આ અડિયાનનો હેતુ િાઈડવંગ કરતા પહેલા િોિુંપણ શરાબસેવન કરવામાં આવે તો તે જીવલેણ બની શકે છે તે બાબતનો જેમને ખ્યાલ નિી તેવા લોકોને માડહતગાર કરવાનો છે. આ અડિયાન દ્વારા દરેકને િાઈડવંગ કરતા પહેલા ડવચારવા માટે અનુરોધ કરવામાંઆવ્યો છે. હાઉસ ઓફ કોમન્સમાં ગત સપ્તાહે િોજનના પુનઃ ડવતરણ દ્વારા ફૂિ વેસ્ટ અને િૂખમરાની સમસ્યાના ઉકેલમાંકાયયરત યુકન ેી ચેડરટી ફેરશેર-FareShare ના

સહયોગિી યોજાયેલા કોકા-કોલા ડિસમસ ડરસેપ્શન દરડમયાન આ અડિયાનના મહત્ત્વ ડવશેમાડહતી આપવામાંઆવી હતી. સાંસદ અને રોિ સેફ્ટી ડમડનસ્ટર એન્િયૂ જોન્સે જણાવ્યું હતું ,‘ વાહનચાલકો જાણે છે કે શરાબ પીને િાઈડવંગ કરવુંખોટું છે. તેને લીધે પડરવારો વેરડવખેર િઈ શકે અને ઘણી ડજંદગીઓ રોળાઈ જાય છે.’ કોકાકોલા યુરોડપયન પાટટનસયના પબ્લલક અફેસન ય ા વાઈસ પ્રેડસિેન્ટ જુથલયન હન્ટ અને ફેરશેરના સીઈઓ થલન્ડસેબોસવેલ સડહત અન્ય વક્તાઓએ તેમના ડવચારો રજૂકયાયહતા.

• યુકન ે ા બાળ શરણાથથીઓ અદૃશ્યઃ કેલેજંગલમાંથી નિટન લવાયેલા શરણાથથી બાળકોમાંથી કેટલાકની ભાળ મળતી નથી. આ બાળકોને દેહવેપાર અથવા ગુલામીમાંઘસડી જવાયાની આશંકા કાઉન્સસલો અને સપોટટ વકકસસ દ્વારા વ્યિ કરાઈ છે. બાળકોની કાળજી માટે સ્થાનનક કાઉન્સસલોના પ્રવિા ડેનવડ નસમોસડ્સેજણાવ્યુંહતુંકેમાનવ તસ્કરો યુકેમાંપ્રવેશવા માટેબાળકો સાથેઅગાઉ સંમત નાણાકીય લેવડદેવડ મુદ્દે આવા બાળકોનો પીછો કરતા રહે છે. આ લોકોને નાણા આપવા શરણાથથી બાળકો અદૃશ્ય થઈ ગયા હોવાની શંકા છે.

Cambodia & Vietnam

from

£2515 P/P

17 Day Tour optional 3 Day Tour add on for Laos. Tour Dates 31st Jan, 28th Feb, 10th Oct & 14th November 2017

South African Adventure

from

£3100 P/P

14 Day Tour with optional 2 night add on for Victoria Falls, Tour dates 7th Feb, 31st March & 11th September 2017

સહાયભંડોળનો દુરુપયોગ ખાનગી કોસટ્રાસટસસ અને સલાહકારોને ચુકવણીમાં થતો હોવાના અહેવાલો મધ્યે ઈસટરનેશનલ ડેવલપમેસટ સેક્રેટરી પ્રીરત પટેલ દ્વારા તેની સમીક્ષા કરવાની જાહેરાત થઈ છે. ખાનગી કોસટ્રાસટસસ અને સલાહકારો તેમજ બહારના નબઝનેસીસને કરાયેલી ચુકવણી વધીને ૧.૨૫ નબનલયન યુએસ ડોલર થઈ છે. સેક્રેટરી પ્રીનત પટેલ સરકારની ખાનગી ઈનિટી શાખા સીડીસી ગ્રૂપનું બજેટ ૧.૫ નબનલયન પાઉસડથી વધારી ૬ નબનલયન પાઉસડ કરવા નવચારતાં હતાં ત્યારે જ આ ઘટસ્ફોટ આવ્યો છે. વૈનિક ગરીબી સામે લડવા માટેની નિનટશ સહાય રેસ્ટોરાં ચેઈસસ અને ઓનલાઈન ગેમ્બનલંગ પ્લેટફોમ્સસ પાછળ ખચાસય છે. સીડીસી ગ્રૂપનો દાવો છે કે તે સ્થાનનક નબઝનેસીસમાં નાણા રોકી નોકરીઓ વધારવાને પ્રોત્સાહન આપેછે. પાફકસ્તાનના ડરાઝ, ભારતના ઓનલાઈન ફેશન રીટેઈલર જાબોંગ, નવયેટનામ, ભારત અને પેરુમાં રેસ્ટોરાં ચેઈસસ તથા ચાઈનીઝ બજેટ હોટેલ ફ્રેસચાઈઝનેસીડીસી ગ્રૂપ દ્વારા નાણા અપાયા છે. યુકે દ્વારા ગયા વષષે નવદેશી સહાય માટે ૧૫.૪ નબનલયન યુએસ ડોલર ખચસ કરાયો હતો. યુકે ફોરેન એઈડના નાણા

શંકાસ્પદ પ્રોજેસટ્સમાં જાય છે અને ખાનગી નબઝનેસીસને ટેકો આપવામાંવપરાય છે. જેલોકોને સૌથી વધુ જરૂર હોય તેને નાણા પહોંચતા નથી અને ખાનગી નબઝનેસ તથા મન્ટટનેશનલ કંપનીઓના હાથમાં પહોંચે છે. નવદેશી સહાય બજેટમાંથી નબનલયસસ પાઉસડ કમાતા પેઢીઓ અને સલાહકારોએ તેમના વેતન જાહેર કરવાની પણ ફરજ પડશે. ધ ટાઈમ્સ અખબાર દ્વારા કરાયેલી તપાસ અનુસાર ઈસટરનેશનલ ડેવલપમેસટ ખાતા દ્વારા ૨૦૧૨ પછી ખાનગી કોસટ્રાસટસસપાછળનુંવાનષસક ખચસ બમણું થઈ ૧.૨૬ નબનલયન યુએસ ડોલર થયું છે. આના પગલે પ્રીનત પટેલે તમામ નવદેશી સહાય કોસટ્રાસટ્સની સમીક્ષાનો નનણસય લીધો છે. લલોગ પોસ્ટ માટે ૧૫,૦૦૦ ડોલરનો િોટ અપાયો હતો, જ્યારે બે પાનાના પોનલસી નરપોટટ માટે ખાતાએ ૨૫,૦૦૦ ડોલર ચુકવ્યા હતા.

South American Discovery

from

£5200

સંરિપ્ત સમાચાર

• બોરરસ જ્હોન્સનનો ટીપ્પણી રિ​િાદઃ ફોરેન સેક્રટે રી બોનરસ જ્હોસસને પ્રોસસી યુદ્ધોમાં સાઉદી અરેનબયાની કનથત ભૂનમકાઓ નવશે પોતાની નવવાદાસ્પદ ટીપ્પણીઓમાંથી પીછેહઠનો ઈનકાર કયોસછે. તેમણેકહ્યુંહતું કેતેમની ટીપ્પણીઓની ખોટી રજૂઆત કરવામાંઆવી છે. તેમણેનરયાધમાં કહ્યુંહતુંકેનિટન માટેસાઉદી અરેનબયા નવશેષ મહત્ત્વ ધરાવેછે. બીજી તરફ, સાઉદી સરકારેઆ ટીપ્પણીથી બેદીઘસકાલીન નમિ રાષ્ટ્રોના સંબધ ં ને કોઈ અસર થયાનુંનકારી આ પ્રકરણ બંધ થયાનુંજણાવ્યુંહતું . • લંડનમાંરડઝલ કાર બંધ કરાિ​િા માગઃ ડોસટસસઅનેહેટથ પ્રોફેશનટસે રાજધાનીમાંથી તમામ નડઝલ કાર પર પ્રનતબંધ લગાવવા મેટર સાનદક ખાન સમક્ષ માગણી મૂકી છે. ડોસટસસઅગેઈસસ્ટ નડઝલ કેમ્પેઈન ગ્રૂપેલંડનમાં નવરોધ પ્રદનશસત કરતા જણાવ્યુંહતુંકેદર વષષે૯,૪૦૦ લંડનવાસી નડઝલના ધૂમાડાના કારણેઅકાળેમોતનો નશકાર બનેછે. પેનરસ, માનિડ, મેન્સસકો નસટી અને એથેસસે ૨૦૨૫ સુધીમાં નડઝલ વાહનો પર પ્રનતબંધની પ્રનતબદ્ધતા વ્યિ કરી છે. જોકે, મેયરના પ્રવિાએ જણાવ્યુંહતુંકે શહેરમાંકાર પર પ્રનતબંધ લગાવવાની કાનૂની સત્તા મેયર પાસેનથી. • ‘હી’ અને‘શી’ના બદલે‘ઝી’ઃ ઓસસફડટયુનનવનસસટીના નવદ્યાથથીઓને જાનતવાચક સવસનામ ‘He’ અને‘She’ના બદલે‘Ze’નો ઉપયોગ કરવા જણાવાયુંછે. યુનનયનની પનિકામાં જણાવાયુંછે કે ટ્રાસસજેસડર નવદ્યાથથીઓની લાગણી ઘવાય નનહ તે માટે આ પગલુંલેવાયુંછે. ઓસસફડટની આચારસંનહતામાંટ્રાસસજેસડર વ્યનિ માટેઈરાદાપૂવક સ ખોટા સવસનામનો ઉપયોગ અપરાધ ગણાય છે. તટસ્થ જાનતવાચક સવસનામનો ઉપયોગ લેક્ચસસઅનેસેનમનાસસમાંકરાશેતેવી આશા નવદ્યાથથીઓ સેવેછે. • ઈ-રસગારેટ્સ પણ સલામત નથી ઃ અમેનરકાના સૌથી સીનનયર ડોસટર અનેસજસન જનરલ નવવેક મૂનતસએ ચેતવણી આપી છેકેધૂમ્રપાનની ટેવ છોડાવવા ઈ-નસગારેટ્સનો ઉપયોગ કરાય છે પરંત,ુ ઈ-નસગારેટ્સ પણ સલામત નથી. તેનાથી યુવાનોમાંનનકોટીનનુંબંધાણ, મગજના નવકાસની સમસ્યાઓ અનેમૂડ નડસઓડટસન સ ુંજોખમ રેહેછે. જોકે, યુકમે ાંપન્લલક હેટથ ઈંગ્લેસડ દ્વારા એવી સલાહ અપાય છેકેઈ-નસગારેટ્સનો ઉપયોગ ધૂમ્રપાનની લત છોડાવવા કરી શકાય છે. • હજારો ગ્રામ્ય પોસ્ટ ઓફિસો સામેજોખમઃ દેશના ગ્રામ્ય નવસ્તારોમાં કાયસરત હજારો પોસ્ટ ઓફફસો સામેજોખમ ઉભુંથયુંછે. ગ્રામ્ય નવસ્તારોમાં રહેતાંલોકોનેનજીકમાંએક પોસ્ટ ઓફફસ મળવી જોઈએ તેવા નનયમની નમનનસ્ટસસદ્વારા સમીક્ષા કરાઈ રહી છે. ગ્રામ્ય નવસ્તારનેપોસ્ટ ઓફફસ પાછળ વાનષસક ૮૦ નમનલયન પાઉસડની સબનસડી અપાય છે તેમા કાપ મૂકવાની નવચારણા થઈ રહી છે. હવે પોસ્ટ ઓફફસ માટેના ધોરણોની સમીક્ષા કરાયા પછી વધુપોસ્ટ ઓફફસો બંધ કરી દેવાય તેવી આશંકા છે. • લાઈબ્રેરીઓ બંધ કરિા સામેલડતઃ કાઉન્સસલો દ્વારા લાઈિેરીઓ બંધ કરવા સામેનમનનસ્ટસષેલડત ઉપાડી છે. નાણા બચાવવા હોય ત્યારે સૌપ્રથમ લાઈિેરીનો શા માટે ભોગ લેવાય છે તેવો પ્રશ્ન લાઈિેરીઝ નમનનસ્ટર રોબ નવટસનેસ્વીસડન કાઉન્સસલના અનધકારીઓનેકયોસહતો. કાઉન્સસલેતેની ૧૫માંથી ૧૦ લાઈિેરી બંધ કરવાની દરખાસ્ત મૂકી ત્યારે નમનનસ્ટરેઅનધકારીઓનેમળવા બોલાવ્યા હતા.

Sri Lankan Explorer

Indonesian Overland Discovery from

£2044

P/P

13 Day Tour, Tour Dates 31st Jan and 5th Sept. 2017 other dates available for smaller groups.

Highlights of Myanmar

from

£3388 P/P

P/P

15 Day Tour, Tour dates 8th May & 12 Oct 2017

from

£2150

P/P

24 Day Tour Covering Peru, Bolivia, Argentina, Brazil, Tour Dates 19th April & 6th September 2017. (£100 P/P discount if booked by 15th January 2017).

5

વિટન

GujaratSamacharNewsweekly

15 Day Tour, Tour Dates 8th Jan & 30th Sept 2017

Incredible Tours Ltd

Tel: 0208 621 2491 / Tel: 07956 599 859 1 Olympic Way, Wembley, Middlesex, HA9 0NP

Email: info@incredibletours.co.uk | Website www.incredibletours.co.uk *All our escorted tour prices are per person, full board and include all flights, inclusive of taxes.


6 રિટન

@GSamacharUK

17th December 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ક્રોયડન ટ્રામ દુઘઘટનાનો ભોગ જોખમી ડ્રાઈરવંગથી પેન્શનિનો બનેલા લોકો માટેપ્રાથઘનાસભા જીવ લેનાિા કાિચાલકનેજેલ

ક્રોયડનઃ ગત નવેમ્બરિાં િાિ દુઘોટનાનો િોગ બનેલા લોકો અને તેિના પમરવારજનોને સાંત્વના પાઠવવા ઈન્સડયન કલ્ચરલ સેસટરના ટથાપક નીભતન મહેતાના અધ્યક્ષટથાને િારતીય સિુદાય દ્વારા ૧ મડસેમ્બરે શલબી રોડન્ટથત ઓએસીસ એકેડિી ખાતે િાથોનાસિા યોજાઈ િતી. આ કરુણાંમતકાથી ફેલાયેલી શોકની લાગણીિાંસિ​િાગી થતાં કાઉન્સસલના વડા ટોની સયુમેને જણાવ્યું િતું કે દુઘોટનાના મૃતકોના પમરવારજનો તેિજ કાયિી ઈજા પાિેલા લોકોને િદદરૂપ થવા કાઉન્સસલ તિાિ િયાસ કરી રિી છે. શિેરિાં જુદાજુદા ટથળોએ મૃતકોના ટિારકો બનાવાશે. ક્રોયડનના આચોડેકોન ક્રીસ ટકીલ્ટને સિાને સંબોધી બાઈબલિાંથી િાથોનાઓ વાંચી

િતી. ડોમિમનયન િાઉસના પાટટર બોબ-અમારા જોનાથને જણાવ્યું િતું કે સિાજ દુઘોટનાગ્રટત લોકોના દુઃખિાં સિ​િાગી છે. કૃષ્ણ િંમદરના નાભિનંદનદાસે િાથોના અને િગવદગીતાનું વાંચન, લેસ કેમ્પએ બૌદ્ધ ધિોની િાથોના તથા કેતન પતીરાએ જૈન ટતવન ગાયું િતું. ક્રોયડન ઈકોલોજી સેસટરના લોરેન ચેટફફલ્ડે જણાવ્યું િતું કે િોગ બનેલા ઘણાં લોકો સયુ એમડંગ્ટનના િતા. સેસટર તેિના ટિારકને આવકારશે. ક્રોયડન ફેઈથ્સના પેની ન્મમથે જણાવ્યું િતું કે ક્રોયડનના તિાિ ધિોના લોકો દુઘોટનાનો િોગ બનેલા લોકોને િદદરૂપ બનશે. િરત શાહે આિારમવમધ કરવા સાથે સિુદાય દ્વારા કાઉન્સસલના ફંડ િાટે £૧૦૦૦ એકત્ર કરાયાની જાિેરાત કરી િતી.

લંડનઃ િેરો ક્રાઉન કોટેટ જોખિી અને બેદરકારીિયુ​ું ડ્રાઈમવંગ કરીને ૭૮ વષબીય પેસશનર િંસરાજ દાિજીનું િોત નીપજાવવા બદલ રાયન્ટલપના પાઈન ગાડટસસિાં રિેતા ૩૮ વષબીય અલ-કરીિ મવસરાિને િેરો ક્રાઉન કોટેટ ૩૦ નવેમ્બરે ત્રણ વષોની જેલની સજા ફટકારી િતી અને ત્રણ વષો સુધી ડ્રાઈમવંગ િાટે ગેરલાયક ઠેરવ્યો િતો. મવસરાિ ગત ૧૫િી િાચચે સાંજે િેરોના એલેક્ઝાસડ્રા એવસયુિાં કાર લઈને જઈ રહ્યો િતો ત્યારે તેણે રટતો ક્રોસ

૨૬ ટકા ટિટટશ મુસ્લિમો કટ્ટરવાદના ટિમાયતી નથી

કરતા દાિજીને અડફેટે લેતા તેઓ રટતાની બાજુએ પટકાયા િતા. આ પછી મવસરાિે કાર સાઈડ પર લેવાિાં દાિજીના પગ પર ચડાવી દેતા તેિને વધુ ઈજા થઈ િતી. િોન્ટપટલે લઈ જવાયેલા દાિજીને ડોક, પીઠ અને પગના ફ્રેક્ચરની સારવાર અપાઈ િતી. જોકે, થોડા સિય બાદ સયૂિોમનયા થતાંતેિનુંગત ૧૯ એમિલે મૃત્યુ થયું િતું. ટપેમશયલ પોટટિોટટિ મરપોટટિાં જણાવાયું િતું કે િંસરાજ દાિજીનું મૃત્યુ સયૂિોમનયા તથા ડાબા પગે અને કરોડરજ્જુને ઈજાને લીધે થયું િતું.

બટમિંગિામઃ ટિટિશ મુસ્લિમોના ૨૬ િકા િોકો કટ્ટરવાદના ટિમાયતી ન િોવાનુંતેમજ ૫૩ િકા ટિનમુસ્લિમ સમાજ સાથે સંપણ ૂ પણ ણે એકરુપ થવા ઈચ્છે છે તેમ એક સંશોધનના તારણો જણાવે છે. િટમિંગિામના પેરી િારના સાંસદ ખાટિદ મિમૂદના િેકા સાથે૩,૦૦૦થી વધુટિટિશ મુસ્લિમોના સવવેમાંઆ વાત િ​િાર આવી છે. િાકીના ટિટિશ સમાજની માફક જ ટિટિશ મુસ્લિમો આ મુદ્દેટિંટતત છે. ICM અનેજમણેરી ટથન્કિેન્ક Policy Exchangeના સવવે અનુસાર NHS, િેરોજગારી અને ઈટમગ્રેશન સટિત ઘણા મુદ્દા પરત્વે ટિટિશ મુસ્લિમ સમાજ લંડનઃ પોલીસે ઈટટ કાવતરાખોરોએ યુકિે ાં હુિલાઓ િાકીની વલતીની સાથેજ છે. આ મિડલેસડ્સિાં બોમ્બ બનાવતી િાટે કેમિકલ્સ અને મવટફોટક સવવેમાં મદદ કરનારા સાંસદ શંકાટપદ ફેક્ટરી પર દરોડા પાડી સાિગ્રીનો જથ્થો સંગ્રિ કયો​ો ખાટિદ મિેમદૂ કિેછેકેટિટિશ યુકન ે ે મનશાન બનાવવાની િોવાની શંકાએ બોમ્બ મડટપોઝલ મુસ્લિમો દેશના સૌથી વફાદાર, ઈટલામિક ત્રાસવાદની યોજનાને મનષ્ણાતો પણ દરોડાિાં જોડાયા દેશભિ અને કાયદાપાિક મનષ્ફળ બનાવી એક િમિલા િતા.

ત્રાસવાદી હુમલાની યોજના રનષ્િળ

સમિત છ વ્યમિની ધરપકડ કરી િતી. ત્રાસવાદમવરોધી પોલીસ અમધકારીઓ વિેલી સવારેડબબી, બટટન અપોન િેસટ અનેલંડનના છ ટથળોએ દરોડા પાડવા ધસી ગયા િતા. ઈટટ મિડલેસડ્સિાંત્રાસવાદની યોજના ઘડાતી િોવાની બાતિી િળતા સુરક્ષા વડાઓ દ્વારા દરોડાનો આદેશ અપાયો િતો. • ડ્રાઈવરેસયૂહામ કાઉન્સસલનેઅભિમાની ગણાવીઃ િાફફક વોડટન દ્વારા પાફકિંગ મનયંત્રણ નોમટસ તારીખોિાં • અંજેમ ચૌધરીના સાથીનેજેલઃ કટ્ટરવાદી ઈટલામિક છેડછાડ કરવાના િુદ્દે ટવતંત્ર લંડન મિબ્યુનલે ટીવી ઉપદેશક અંજેિ ચૌધરીના સાથી િાઈકલ કોનેઅપ્ટન િોડ્યુસર ડ્રાઈવર જોસેફ િયાતનેટેકો આપ્યો િતો. પાકકિાં૧૬ વષબીય છોકરાનેિારવા બદલ ૨૮ િમિનાની િાફફક વોડટન દ્વારા િયાતનેખોટા પાફકિંગ બદલ કુલ જેલની સજા સધકકક્રાઉન કોટેટફરિાવી છે. ઈટલાિ​િાં ૨૬૫ પાઉસડની ફી અને દંડ કરવાિાં આવ્યો િતો. ધિાોસતર કરનારા અને ઘરફોડ ચોરી સમિત મિંસક સયૂિાિ કાઉન્સસલેમિબ્યુનલિાંકોઈ િમતમનમધ િોકલ્યો . ગુનાઓનો ઈમતિાસ ધરાવતા િાઈકલેઆ મવદ્યાથબીને ન િતો અનેઘટનાની સિીક્ષા કરાશેતેિ જણાવ્યુંિતું જાિેરિાંગલોફ્રસે ડનેઆમલંગન આપતા જોઈ તેનેધક્કો ચુકાદાના પગલે કાઉન્સસલ પાસેથી િાફીની અપેક્ષા િારી નીચેપાડી િાથા અનેશરીર પર લાતો લગાવતા ધરાવતા િયાતે કહ્યું િતુંકે કાઉન્સસલે અમિ​િાની ે નો તેબેિોશ થઈ ગયો િતો. તેણેઆ ઘટનાના સાક્ષી પર વતોન કયુ​ુંછે. દાવાનેચકાસવા કોટેટસીસીટીવી ફૂટજ ઉપયોગ કયો​ોિતો. પણ હુિલો કયો​ોિતો. • લોભહયાળ બની રહેલાંલંડનના માગો​ોઃ રાજધાની લંડનના િાગો​ો લોમિયાળ બની રહ્યાં છે ત્યારે ગત સપ્તાિ​િાં અકટિાતોિાં નોથો સક્યુો લર પર કાર અકટિાતિાંિોતને િેટલ ે ા ૨૧ વષબીય સૈફ અલીને શ્રદ્ધાંજમલ અપોણ કરવાિાં આવી િતી. ત્રીજી મડસેમ્બરની આ ઘટનાિાં અસય કારના ડ્રાઈવર અને ચાર પેસસે જર સમિત અસય પાંચ લોકોને પણ ઈજા થઈ િતી. િોલ્બનોિાંરોયલ મિલ્ક િકે ૧૨ વષોના છોકરા સાથે અકટિાત કયો​ો િતો, જ્યારે બ્લુમ્સબરીિાં મિમટશ મ્યુમઝયિ નજીક બસ સાથે અકટિાતિાં ૨૮ વષબીય િમિલાનેિાથાિાંગંિીર ઈજા પિોંચી િતી.

સંભિપ્ત સમાચાર

નાગટરકોમાંછે. સવવેમાં જણાવાયુંછે કે ૫૩ િકા ટિટિશ મુસ્લિમો જીવનના તમામ પાસામાં ટિનમુસ્લિમો સાથે િળીમળીને રિેવા અને સંપણ ૂ ણએકરુપ થવા ઈચ્છેછે. જોકે, ખુદ અમેટરકાએ WTC પર હુમિો કરાવ્યો સટિત ષડયંત્રની માન્યતા ટિટિશ મુસ્લિમોનેઆગળ વધતા અિકાવે છે. ૯-૧૧ના હુમિા પાછળ યુએસ સરકારનો િાથ િોવાનું૩૧ િકા મુસ્લિમો માનેછે, જ્યારે સાત િકા યહુદીઓને દોટષત ગણાવે છે. જોકે, અિકાયદા સંગઠન જવાિદાર િોવાનું માત્ર િાર િકા જ માને છે. સવવે અનુસાર િારમાંથી એક અથવા ૨૬ િકા મુસ્લિમો કટ્ટરવાદમાં માનતા નથી અનેતેમની ટનકિની વ્યટિ સીટરયન ત્રાસવાદ સાથે સંકળાયેિા િોકો સાથે િોય તો ૪૮ િકા પોિીસને તેની માટિતી આપશેનટિ.

બાળકોના નામ પાડવામાંસાયન્સ ફિક્શન, સેલેરિટીઝ અનેશાહી પરિવાિની પ્રેિણા

લંડનઃ બાળકોના સૌથી લોકમિય ૧૦૦ નાિોની ૨૦૧૬ની યાદીિાં ટટાર વોસો સમિત સાયસસ ફફક્શનના પાત્રો, શાિી ખાનદાન, બેકહામ્સ, રુની અને જેમી ઓભલવર સમિતની સેલેમિટીઓએ િેરણા પૂરી પાડી છે. જોકે, ૨૦૧૫ના નાિોની યાદીિાં િથિ ટથાને રિેલા મુહમ્મદ નાિને બીજા ટથાને ધકેલી ઓભલવર નાિે િથિ ટથાન િાંસલ કયુ​ું છે. છોકરીઓનાંનાિોિાંઓભલભવયા નાિ િથિ ક્રિેરહ્યુંછે. બાળકોના નાિ સૌથી અલગ િોય તેિ િાનતા પેરસટ્સની સંખ્યા વધી રિી છે ત્યારે સૌથી લોકમિય નાિોની ૨૦૧૬ની યાદીિાં તદ્દન નવા િ​િાવની અસર જોવાંિળી છે. ટટાર વોસો, કોમિક બૂક્સ અને સાયસસ ફફક્શન ફફલ્િોના પાત્રો પરથી નાિ પાડવાનું ચલણ વધ્યું છે. વાયને રુની અને ડેમવડ બેકિાિ જેવી સેલેમિટીઝ પણ મિમટશ પેરસટ્સ િાટે િેરણાનો સ્રોત બસયાં છે. શાિી પમરવારિાંથી શાલો​ોટ, કેટ, કેથરે ાઈન, જ્યોજો અને હેરી જેવાં નાિો પણ વધુ જોવાંિળ્યાંછે. રોમલંગ ટટોસસના રોક એન રોલ ટટાર રોની વુડ્સે તેની

ULA SOLICITORS

No Win No Fee Free Initial Consultation Specialists in:

Criminal Law Personal Injury (Car Accidents, Accident at Work) Immigration Law Family Law Civil & Commercial Litigation Commercial Leases

ટ્વીન પુત્રીઓનાંનાિ ગ્રેસી અને એભલસ રાખ્યા છે, જેનું અનુકરણ પણ િોટા પાયેથયુંછે. લોકમિય ૧૦૦ નાિની યાદીિાં એમલસ ૧૯િા અને ગ્રેસી ૮૩િા ક્રિે છે. જેિી ઓમલવરે તેના નવજાત પુત્રનુંનાિ ભરવર પાડ્યું છોકરીઓના ટોપ ટેન નામઃ (૧) ઓમલમવયા (૨) મલલી (૩) સોફફયા (૪) એમિલી (૫) એિેમલયા (૬) આવા (૭) ઈટલા (૮) ઈસાબેલા (૯) ઈઝાબેલ અને(૧૦) સોફી છોકરાઓના ટોપ ટેન નામઃ (૧) ઓમલવર (૨) િુિમ્િદ (૩) નોિ (૪) િેરી (૫) જેક (૬) ચાલબી (૭) જેકોબ (૮) જ્યોજો (૯) એથાન અને(૧૦) િેન્રી

છે, જેણેનવા નાિોિાંલોકમિયતા િેળવી છે. ભવક્ટોભરયા અને ડેભવડ બેકહામે તેિની પુત્રીનું નાિ હાપોર રાખ્યુંછેઅનેઆ વષચે જ લેખક હાપોર લીનું અવસાન થયું છે પમરણાિે, આ નાિે પણ

લોકમિયતા િેળવી છે. ટટાર વોસોના િુખ્ય પાત્ર ફફનના નાિે છોકરાના ૧૦૦ નાિની યાદીિાં ૬૭િુ ટથાન િેળવ્યું છે. આ ઉપરાંત, લેઈઆ, કાયલો અને એઝરા નાિો પણ લોકમિય બસયાં છે. િકૃમત સાથે વણાયેલાં ભલલી, પોપી, ડેઈઝી અનેહોલી નાિોએ પણ ટોપ-૫૦ની યાદીિાં ટથાન િેળવ્યું છે. એડન અને હેઝલ નાિો પણ લોકમિય બસયાંછે.

પાછલી ભજંદગીએ પણ ધૂમ્રપાન છોડવાથી ફાયદોઃ કોઈ પણ વયે વ્યસન છોડવાથી લાિ જ િળેછે. અિેમરકન જનોલ ઓફ િીવેન્સટવ િેમડસીનિાં િમસદ્ધ સંશોધન અનુસાર કોઈ પણ વયે ધૂમ્રપાન છોડવાથી િોતનુંજોખિ કેટલીક િદ સુધી ઘટાડી શકાય છે. યુએસની નેશનલ કેસસર ઈન્સટટટ્યૂટના સંશોધકો અનુસાર ધૂમ્રપાન ચાલુ રાખનારા લોકોની સરખાિણીએ જીવનના ૬૦િા દાયકાએ પિોંચલ ે ા વ્યસનીઓ ધૂમ્રપાન છોડેતો તેપછીના વષો​ોિાં તેિના િોતનુંજોખિ ઘટેછે.

* ,! +-(($" * & "&+, $$ * ' )- $",1 $-%"&"-% /"& '/+ ''*+ ,"'+ 0, &,"'&+ '&+ *. ,'*" +

¢Ь§ºЦ¯Ъ¸ЦєÂ»Цà ¸Цªъ ╙³¿Ц ´ªъ»³ђ Âє´ક↕કºђ

CONTACT: MISS NISHA PATEL

Tel: 020 8830 4800 - Email: Info@ulasolicitors.com

220 Church Road, Willesden NW10 9NP (Near Neasden Mandir)

'* ! + *'% '&$1 2 *'&, # ''* -$$1 ",, *'% '&$1 2 * & ! ''* ,"' ''* -$$1 ",, *'% '&$1 2

$

'


17th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

• શીખ માતાનુંઓનર કિલિંગઃ માચચ ૨૦૧૫માં ભારતમાં િવાસ દરમમયાન શંકાટપદ સંજોગોમાં મૃત્યુ પામેલી ચાર સંતાનની શીખ માતા ઓનર કકમલંગનો મશકાર બની હોવાનો દાવો તેના પમરવારે કયોચ છે. માતાએ તેના સૌથી નાના પુત્રને મનઃસંતાન જેઠને દત્તક આપવા ઈનકાર કયોચ હોવાથી ઉત્તર લંડનમાં રહેતા તેના પમત દ્વારા હત્યાનું કાવતરું ઘડાયું હોવાનો દાવો કરાયો છે. જેઠને પૈતૃક સંપમત મેળવવા પુરુષ વારસદાર જોઈતો હતો. • જ્યુઈશ શાળા- લિનેગોગ્િના રક્ષણ માટે ફાળવણીઃ યુકમે ાં યહુદીમવરોધી હુમલાઓમાં વધારો થતાં હોમ સેક્રટે રી એમ્બર રડે જ્યુઈશ શાળાઓ, કોલેજો અને મસનેગોગ્સના રક્ષણ પાછળ ૧૩.૪ મમમલયન પાઉસડ ફાળવવાની જાહેરાત કરી છે. ટોરી પાટટીમાં ઉભરતાં મસતારા હોમ સેક્રટે રીએ ગત જૂન મમહનામાં નીઓ-નાઝી હુમલાખોર થોમસ માઈર દ્વારા વેટટ યોકકશાયરના મબરટટોલમાં સાંસદ જો કોક્સની હત્યાના પગલે અમત જમણેરી કટ્ટરવાદીઓની સંવદે નશીલ રણનીમત મુદ્દે ચેતવણી આપી હતી. • પડોશીઓને હેરાન િરતા ભાઈઓ પર લનયંત્રણોઃ વાહનો પર પથ્થર મારવા, પડોશીઓની હેરાનગમત તેમજ િાણીઓની હત્યા સમહતના મુદ્દે પડાશીઓ, પોલીસ અને મબઝનેસીસ દ્વારા ફમરયાદના પગલે ત્રણ ભાઈઓ મવરુદ્ધ મનયંત્રણો જાહેર કરાયા હતા. ટલાઉ હરો કાઉન્સસલની કાયચવાહીના પગલે બકકશાયરની મેઈડનહીડ યુથ કોટે​ે કરુણો મવરુદ્ધ ૧૨ મમહનાના મનયંત્રણો જારી કયાચ હતા.

@GSamacharUK

બ્રિટન

GujaratSamacharNewsweekly

‘સ્ટેવેલ ધીસ વવન્ટર’ અવિયાનને સાંસદ શૈલેષ વારાનુંસમથથન

ગુરખાઓએ મૃતઃપ્રાય એલ્ડરશોટ ટાઉનમાંપ્રાણ ફૂંક્યો

રુપાંજના દત્તા યોગ્યતા ધરાવતા િંડનઃ ગુરખાઓએ ૨૦૦૪માં મિટનમાં રહેવાના લંડનઃ સાંસદ અમધકાર િાપ્ત થયા પછી એલ્ડરસોટ ટાઉનને પોતાનું િોકોએ વનઃિુલ્ક ઘર બનાવ્યું છે. યુકન શૈલષ ે વારાએ ે ી સમૃદ્ધ ભૂમમમાં રહેવા બદલ ફ્િુ રસી િેવા આભારી ગુરખા રેમજમેસટના ઘણા પૂવચ સૈમનકો પબ્લિક હેલ્થ તેમજ બીમારીના આભારી છે ત્યારે કેટલાક પોતાના બાળકો અને ઈંગ્િેટડ અને િક્ષણો દેખાય કે પમરવાર મવના મનઃસહાય છે. તેમને પોતાના મિમટશ NHS ઈંગ્િેટડના તરત ફામાોવસસ્ટનો સમકક્ષોની સરખામણીએ પેસશનની ઓછી રકમ મળે ‘સ્ટે વેિ ધીસ સંપકક કરવા છે અને જીવનખચચ ઘણો ઊંચો હોવાથી મનરાશ પણ છે. વવ ટ ટ ર ’ જો કે અસયથા મૃતિાય બનેલું આજનું એલ્ડરશોટ સવહતની સાવચેતી અવિયાનને ટેકો માટેસિાહ અપાઈ ટાઉન તદ્દન અલગ મચત્ર ધરાવે છે. ગુરખા આપી આ છે. આપણે વૃદ્ધ કોમ્યમનટીએ સખત પમરશ્રમ અને વેપારી કૌશલ્યથી વિ યા ળા ની ઋતુમાં ફ્િુની રસી-ઈટજેક્િન સગાંવહાિા તેમજ પડોિીઓનું નગરમાં નવો િાણ ફુક્ં યો છે. ગુરખાઓ કદાચ એટલા િઈ સાજાસમા રહેવા તેમજ ધ્યાન રાખીને કોમ્યુવનટી તરીકે સમૃદ્ધ નમહં હોય પરંતુ સૈમનક મસવાય તેમની મજંદગીમાં વિયાળામાં સાજા કેવી રીતે એકબીજાની દેખરેખ રાખીએ તે બહાર આવી છે. ૩૦ વષચથી નીચેની વયના તેમના કેટલાક સંતાનો માતા-મપતાની સાથે જોડાયા પછી હવે રહેવાય તે જાણવા િોકોને પણ મહત્ત્વનુંછે.’ સફળ એસટ્રેમિસયોર અને િોફેશનલ્સ બની ગયા છે. ફ્િુના ઈટજેક્િન િેવાનું કોમ્યુમનટીના ૮૦ ટકા લોકો નગરમાં પોતાનું ઘર પણ અનુરોધ કયો​ોછે. ‘સ્ટે વેિ ધીસ વવટટર’ િાંબા સમયથી બીમારી ધરાવતા ધરાવે છે. તેમની કુલ વસતી ૧૦,૦૦૦ જેટલી છે. ટેક્સી અવિયાન વિયાળામાં વયોવૃદ્ધ ૬૫ વષો અને તેથી વધુ વયના કંપનીઓ, કેશ એસડ કેરીઝ, હેર ડ્રેસસચ, અને અને િાંબા સમયથી બીમાર પેટિનરો તેમજ ૨-૭ વયજૂથના મસક્યોમરટી કંપનીઓ બધાની મામલકી ગુરખાઓ િોકોની અસિામતી અંગે બાળકો હોય તેમના માટે વવિેષ ધરાવે છે. મિટનમાં એક દાયકા જૂની ઇમમગ્રસટ જાગૃવતનો પ્રસાર કરવા માગે છે. મહત્ત્વ ધરાવે છે. સગિાો કોમ્યુમનટીએ ટાઉનના અથચતત્રં ને બદલી નાખ્યું છે. ગુરખા મિગેડના પૂવચ સભ્યોનું િમતમનમધત્વ કરતી વારાએ જણાવ્યુંહતુંકે,‘વિયાળો મવહિાઓ, િાંબા સમયથી આપણા બધા માટે અને ખાસ રેવસડેબ્ટસયિ કેર હોમ્સમાં મબન સરકારી સંટથા મિમટશ ગુરખા વેલફેર કરીને બાળકો અને વૃદ્ધો માટે રહેનારા, સારસંિાળ આપવા સોસાયટીની પણ મસકલ બદલાઈ ગઈ છે. અહીં સૌ પડકારજનક છે. NHS દ્વારા સાથેસીધા સંકળાયેિા હેલ્થ અને િથમ વખત એમશયન મામલકીની એનજીચ કંપની ૂ ચ ઓકફસ બની છે. ૨૯ સભ્યોના ટટાફ ઘરોમાંઓછામાંઓછું૧૮ ડીગ્રી સોવિયિ કેર વકકસસે પણ ફ્િુના Gnergyની સંપણ સાથે મનવૃત્ત મેજર મટકેસદ્ર મદવાન કંપનીના સીઈઓ છે. સેબ્ટટગ્રેડ તાપમાન જાળવવા, ઈટજેક્િન િેવા વહતાવહ છે. ડો. મબશંમ્બભર આજ્યચના િેન ચાઇલ્ડ મમ. મદવાનને • ચાર દવાનો ખચચ૧.૦૯૩ લિલિયન પાઉન્ડઃNHS દ્વારા માત્ર ચાર દવા આ એનજીચ કંપની લોસચ કરવા માટે જરૂરી પાટેનરમશપ પાછળ ૧.૦૯૩ મબમલયન પાઉસડ ખચાચયા હોવાનું NHS Digital ના આંકડામાં પૂરી પાડવામાં આવી હતી. તદ્દન ઓછા બજેટ સાથે જણાવાયું છે. ૧૧૬ મબમલયન પાઉસડના બજેટના ૧૫ ટકા (૧૬.૮ મબમલયન આરંભાયેલી કંપની કોઈ બેંક લોન ધરાવતી નથી અને પાઉસડ ) ખચચ દવાઓ અને સારવાર પાછળ થાય છે, જે પાંચ વષચ અગાઉના કોમ્યુમનટીના રોકાણ પર જ ચાલે છે. તેમણે કહ્યું હતું ૧૩ મબમલયન પાઉસડ ખચચ કરતા ૩૦ ટકા વધુ છે. સૌથી ખચાચળ કે ‘મારો સંપણ ૂ ચ ટટાફ ગ્રેજ્યુએટ અને ગુરખા આર્ાચઈટીસની Adalimumab દવા (૪૧૬ મમમલયન પાઉસડ), મટક્યુલર કોમ્યુમનટીનો છે તેમના મપતાઓ રેમજમેસટમાં હતા. ડીજનરેશનમાં રાહતની દવા Ranibizumab (૨૪૯ મમમલયન પાઉસડ), અમે અમારા બાળકો માટે નોકરી સજચવાનો િયાસ આર્ાચઈટીસની દવા Etanercept (૨૩૦ મમમલયન પાઉસડ) અને આંતરડાના કરીએ છીએ. તેમને યોગ્યતા અનુસાર તક આપીએ કેસસર માટેની દવા Aflibercept માટે ૧૯૮ મમમલયન પાઉસડ ખચાચયા હતા. છીએ.’

ગત ત્રણ વષચમાં Gnergyના ગ્રાહકોમાં ચાર ટકાના વધારા સાથે તેના કુલ સભ્યો ૧૭,૦૦૦ છે તેઓ િચાર કરતા નથી પરંતુ એમશયન કોમ્યુમનટી તેમની તાકાત છે. જેને તેઓ વફાદારીથી સેવા આપે છે.મેજર મદવાને કહ્યું હતું કે ‘અમે સૌથી સટતા દરે સેવા આપીએ છીએ. કોઈ ગ્રાહકને અસંતોષ હોય તો સીઇઓ તરીકે હું તેમની ફમરયાદ પહેંલા સાંભળું છુ.ં ’ એનજીચ કંપનીને આગળ વધારવાના મુદ્દે તેમણે કહ્યું હતું કે, ‘અમારું લક્ષ્ય અને તાકાત કોમ્યુમનટી છે. કોમ્યુમનટી સંટથાઓ સાથે અમારું જોડાણ છે. તેઓ અમને મેમ્બરમશપ લાવી આપે છે. તેના માટે અમે ૧૦ પાઉસડ દાનમાં આપીએ છીએ.’ તેઓ નેપાળી ભાષામાં ૨૪ કલાકનું રેમડયો ટટેશન પણ ચલાવે છે. આ ટટેશન કોમ્યુમનટીને પોતાના મૂમળયા સાથે સાંકળે છે. િમાન પેન્શનની િડત ગુરખા કોમ્યુમનટી મિટીશ સોસાયટીની સેવા કરવાનું ચાલુ રાખે છે છતાં માને છે કે કોઈ મનવૃત્ત મિમટશ આમટી ઓકફસરની સમકક્ષ તેમને ગણવામાં આવતા નથી. મિટીશ આમટી સાથે ગુરખાઓનો ઇમતહાસ દીઘચ છે. મૂળ (મિમટશ) ઈન્સડયન આમટીમાં સેવા આપ્યા પછી ગુરખા રેમજમેસટ્સ ૧૮૧૫થી મિમટશ સશટત્રદળોમાં જોડાયેલી છે. બે મવશ્વયુદ્ધોમાં ૨ લાખથી વધુ ગુરખા સૈમનકો લડ્યાં છે અને ગત ૫૦ વષચમાં તેમણે હોંગકોંગ, મલેમશયા, બોમનચયો, સાયિસ, ફોકલેસડ્સ, કોસોવો, ઈરાક અને અફઘામનટતાનમાં પણ સેવા આપી છે. મિટનમાં રહેવાના અમધકારો િાપ્ત થયા પછી તેમને અપાતું પેસશન આ સૈમનકો માટે પૂરતું ન હતુ.ં આથી ગુરખાઓ આ મુદ્દે કોટેમાં ગયા હતા. યુરોમપયન કોટ્સચ ઓફ હ્યુમન રાઇટ્સ દ્વારા ઠરાવાયું હતું કે મબન ગુરખા સૈમનકોની સરખામણીએ મિમટશ આમટી છોડ્યા પછી અપાતું પેસશન ભેદભાવ પૂણચ હોવાનું દેખાય છે. મિમટશ આમટીમાં સમાન કાયચ કરવા માટે સમાન વેતન અમધકારથી મવરુદ્ધ તેમને નેપાળમાં કાયચરત હોય તેવું પેસશન અપાય છે. મેજર મદવાને કહ્યું હતું કે ‘કોટે ઓફ જન્ટટસ ઓફ દ યુરોમપયન યુમનયન દ્વારા અપનાવાયેલો અમભગમ મવશ્વાસ મૂકવા પાત્ર છે. કોટે​ે ઠરાવ્યું છે કે અિત્યક્ષ ભેદભાવને વ્યાજબી ઠરાવી શકાય નહીં.’

New Fruit and Veg Store

NOW OPENED Adjoining our kingsbury Branch અ¸ЦºЦ ¸Ц³¾є¯Ц ĠЦÃકђ³Ъ ÂЬ╙¾²Ц ¸Цªъ અ¸ЦºЪ ЧકєÆ¶ºЪ ĮЦ×¥³щ અ¬Ъ³щ § ĭы¿ ĭвª અ³щ ¾щ/ªъ¶àÂ³Ъ ±ЬકЦ³³ђ ĬЦºє· ક¹ђ↓¦щ.

´²Цºђ અ³щ.¯щ § ¡Ц¯ºЪ કºђ

Fruit and Veg Branch

730-732 Kenton Road, Next to VB & Sons, Kenton - Harrow, HA3 9QX

Tel.: 020 8204 0158

7

¯Ц. ĭвª અ³щ »Ъ»ђ¯ºЪ ¿Цક·Ц/ ¯ˆ³ કЪµЦ¹¯ ·Ц¾¸Цє


8

@GSamacharUK

17th December 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

તમિળનાડુિાંએક યુગ આથમ્યો, નવાની કશ્િકશ

પ્રજાના વિલ પર રાજ કરનાર કૌભાંડ-સમ્રાજ્ઞીનાંિણઉકલ્યાંરહસ્ય

- ડગ. હવર િેસાઈ

જયલલલતા જયરામનુંવ્યલિત્વ જ એટલુંમોહક હતુંકે એ અલિનેત્રી અવગણનાઓ છતાં રાજકીય િેત્રમાંએવી તો પ્રપથાલિત થઈ ગઈ કેએની અવગણના કરવાનુંમુશ્કેલ બની જાય. તલમળનાડુનાં આ મુખ્ય પ્રધાન બેમલહના કરતાંિણ વધુસમય માટેચેદનઈની એિોલો હોસ્પિટલના લબછાનેહતાંઅનેિાંચ લડસેમ્બર ૨૦૧૬ના રોજ એમના દેહત્યાગના સમાચાર આવ્યા એ િછી એના આઘાતમાં‘અમ્મા’ના ૪૭૦ ચાહકોના જાન ગયાની એમના િ​િ અદનાદ્રમુકે ૧૦ લડસેમ્બર સુધી જાહેરાત કરી હતી. દલિણ િારતીય ફિલ્મોની બાળઅલિનેત્રીમાંથી એમજીઆર (રામચંદ્રન)ની હીટ જોડી તરીકેની અલિનેત્રી જ નહીં, નાલયકા બનેલી જયલલલતાનેમુખ્ય પ્રધાન એમજીઆર થકી િ​િની પ્રચાર-મંત્રી અને રાજ્યસિાની સભ્ય લનયુિ કરી હતી. ૨૪ લડસેમ્બર ૧૯૮૭ના રોજ એમજીઆરનુંમૃત્યુથયુંત્યારેએમના દેહને ચેદનઈસ્પથત રાજાજી હોલમાં જનદશશનાથથે રાખવામાં આવ્યો ત્યારે જયલલલતા ત્યાં અિેલિત ગણાઈ નહોતી. અનેક વાર એમજીઆર સાથેલગ્નની તૈયારી કયાશ િછી એના ફિલ્મી હીરોમાંથી જીવનના હીરો બનવામાંથી િસકી ગયેલા એમજીઆર જયલલલતા તેલગ ુ ુફિલ્મોના અલિનેતા શોિન બાબુસાથેલગ્ન કરેએ િણ સહી શક્યા નહોતા. અને છતાં એમજીઆર પ્રત્યે સમિશણ ધરાવતી જયાનાંકિડાંિાડી નંખાય એટલી હદેએને રાજાજી હોલમાં હડધૂત કરાઈ હતી. એ જ રાજાજી હોલમાં અંલતમદશશને જ્યારે જયલલલતા િોઢ્યાં હતાં ત્યારેવડા પ્રધાન નરેદદ્ર મોદીથી લઈનેરાષ્ટ્રિલત પ્રણવ મુખરજી સલહત લાખો લોકો ઉમટ્યાંહતાં. આગલી રાતેજયા અમ્માની િાદુકા રાખીનેઅનેક વાર શાસન કરતા રહેલા ઓ. િી. એટલે કે ઓ. િનીરસેલ્વમ્ અને એમના તમામ પ્રધાન સાથીઓને રાજિવનમાંઅનુક્રમેમુખ્ય પ્રધાન અનેપ્રધાનિદના શિથ લેવડાવાયા હતા. આની િાછળ અમ્માની લનષ્ઠાવંત એવી ‘છોટી અમ્મા’ (લચદના અમ્મા)નો દોરીસંચાર હતો. આ છોટી અમ્મા ૭૦ લદવસ એિોલો હોસ્પિટલમાં જયા અમ્માની સેવામાં રહેલાં સખી શલશકલા હતાં. અંલતમલવલધ સુધી એ છવાયેલાંરહ્યાં.

ચળવળ એટલી પ્રિાવી બની કે૧૯૬૭માંઅદનાદુરાઈ દ્રલવડ મુનત્ર ે કળગમ (ડીએમકે)ના મુખ્ય પ્રધાન બદયા ત્યાર િછી ગમેતટે લા ઉધામા માયાશ છતાં કોંગ્રસ ે કે િારતીય જનતા િ​િનેતલમળ પ્રજાની પવીકૃલત મળી નથી. હા, કેદદ્રમાંસિામાંકોંગ્રસ ે હોય કેલબન-કોંગ્રસ ેી સરકાર હોય, દ્રમુક કેતેમાંથી િાગ િાડીને૧૯૭૭માં મુખ્ય પ્રધાન બનેલા સુિરપટાર એમ. જી. રામચંદ્રનનો

િછાડ આિીનેમુખ્ય પ્રધાન િણ બદયા. ક્યારેક જાનકી અમ્માના લવશ્વાસુિનીરસેલ્વમ્ જયાના થઈનેરહ્યા.

ભાજપનેઠેંગગ બતાિીનેજયાની વિજયકૂચ

તલમળનાડુમાં ક્યારેક કોંગ્રસ ે ી પ્રિાવ જોરદાર હતો. સી. રાજગોિાલાચારી અનેકે. કામરાજ એના અનેકવાર મુખ્ય પ્રધાન થયા અને રાષ્ટ્રીય રાજકારણમાંિણ એમનો પ્રિાવ હતો. સમયાંતરેદ્રલવડ

તલમળનાડુની રાજનીલતમાં ફિલ્મની િટકથા લખનાર કરુણાલનલધ અને ફિલ્મોના સુિર પટાર એમજીઆર વારાિરતાં મુખ્ય પ્રધાન બનતા રહ્યા. એમજીઆર બે વાર લાગલગાટ ચૂં ટણી જીત્યાના અિવાદ લસવાય કોઈ સમયેલવધાનસિાની ચૂં ટણી કોઈ સિાિ​િ િરી તુતશજ જીત્યો નથી. મે૨૦૧૬ની લવધાનસિા ચૂં ટણીમાંદ્રમુક જ બહુમતી મેળવશે એ આશાએ કરુણાલનલધ િોતાના રાજકીય વારસ તરીકે એમ. કે. પટાલલનને પથાલિત કરવાનાં શમણાંજોતા હતા, િણ એ શમણુંસાકાર ના જ થયું અનેજયા અમ્માનો અદનાદ્રમુક ૨૩૪ની લવધાનસિામાં ૧૩૫ બેઠકો મેળવીનેિરી સિામાંઆવ્યો. દ્રમુકનેમાત્ર ૮૯ બેઠકો મળી. કોંગ્રસ ે ૮ બેઠકોમાંસીલમત થઈ ગયો. મુસ્પલમ લીગનેમાત્ર એક બેઠક મળી. લોકસિાની મે જયલવલતા અનેશવશકલા (ફાઈલ ફગટગ) ટણીમાં જયા અમ્માનાં િ​િ સાથે જોડાણ િ​િ અદનાદ્રમુક હોય, આ બે િ​િો સાથે લદલ્હીનું ૨૦૧૪ની ચૂં કરવાના િારે ઉધામા નરેદદ્ર મોદી આલણ મંડળીએ જોડાણ રહેછે. જરૂરી નથી કેએમાંસાતત્ય જળવાય. માયાશ છતાં અમ્માએ દાદ દીધી નહીં. ૩૯ બેઠકોમાંથી ૩૭ ઇમજશદસી લાદનાર કોંગ્રસ ે ી વડા પ્રધાન ઇસ્દદરા બે ઠ કો મે ળ વીને જયા અમ્માએ વટ િાડ્યો. િીએમકેને ગાંધી સામેતલમળનાડુના એ વેળાના દ્રમુક મુખ્ય પ્રધાન એક અને િાજિને એક જ બેઠક મળી, િણ એમ. કરુણાલનલધએ બાથ િીડી હતી. ઇમજશદસીના લવધાનસિાની ચૂં ટણી િછી ચેદનઈના િોટટસેદટર જ્યોજશ લવરોધનેકારણેજ એમણેખૂબ સહન કરવુંિડ્યુંહતું . િર શાસન કરવાનાં પવપ્નાં લનહાળનાર િાજિ અને જોકેસમય એવો િણ આવ્યો કેદ્રમુક અનેકોંગ્રસ ે ના લમત્ર િ​િોને એકે ય બે ઠ ક ના મળી. મધુર સંબધ ં ોમાંિાચર મારવા માટે૧૯૮૪માંતત્કાલીન િાજિના સાંસદ ડો. સુબ્રમલણયન પવામીએ મુખ્ય પ્રધાન એમજીઆરેજયાનેરાજ્યસિાનાંસભ્ય અમ્મા અને એમનાં અંગત સખી શલશકલા લનયુિ કરીનેએ વેળાનાંકોંગ્રસ ે ી વડા પ્રધાન ઇસ્દદરા ગાંધી સાથેિ​િના સંબધ ં જોડવાનુંલમશન સોંપ્યુંહતું . સલહતનાઓ સામે રૂલિયા ૭૭ કરોડના ભ્રિ જયાએ કોંગ્રસ ે અને દ્રમુકના સંબધ ં ો તોડવામાં સંિલિનો ખટલો દાખલ કયોશ હતો. એ ખટલાની બેંગલોર કોટટમાં સુનાવણીને િગલે બેંગલોરની મહત્ત્વની િૂલમકા િજવી હતી. જયા અંગ્રેજી અનેલહદદી ખૂબેસારી રીતેબોલતાં જેલમાં ૨૮ લદવસ રહેનાર જયા અમ્મા અને હોવા ઉિરાંત િત્રકાર લશરોમલણ ખુશવંત લસંહની શલશકલાએ મુખ્ય પ્રધાન િદ િનીરસેલ્વમને સોંિવું દૃલિએ એ ‘બુલિશાળી સું દરી’ (બ્યૂટી લવથ બ્રેઇન) િડ્યું હતું. આ િહેલાં િણ દ્રમુક સરકારે દાખલ એવાંજયલલલતાએ ઇસ્દદરાજીનેપ્રિાલવત કયાશહતા. કરેલા ખટલાઓ સંદિથેએમણે૧૯૯૬-૯૭ દરલમયાન કમનસીબેઇસ્દદરાજીની હત્યા એ જ વષથેથઈ, િણ જયા જેલમાં રહેવું િડ્યું હતું. ૨૭ લદવસ એ વેળાં જેલમાં અમ્માએ સંબધ ં સેતુ રાજીવ ગાંધી વડા પ્રધાન થતાં હતાંએમનેએ કોઠેિડી ગયુંહતું. એમની સાથેિણ જાળવ્યો. બબ્બેિાર હડસેલાયેલાંશવશકલા કેન્દ્રસ્થાને એમજીઆરના લનધન િછી એમનાંલવધવા જાનકી જયલલલતા અને શલશકલાના સંબધ ં ો રહપયમય અમ્માને િ​િે અદનાદ્રમુકના ૯૬ ધારાસભ્યો લવરુિ રહ્યા છે. જયા અમ્માની વગનો દુરુિયોગ કરીને જયા અમ્માનેિ​િેમાત્ર ૨૦ ધારાસભ્યો રહ્યા એટલે૨૩ શલશકલાએ રાજકીય અને આલથશક વચશપવ જમાવ્યું લદવસ માટેજાનકી અમ્મા મુખ્ય પ્રધાન રહ્યાં. એ િછી હોવાથી બબ્બેવાર જયા અમ્માએ એમણેઅનેતેમના વડા પ્રધાન રાજીવ સાથેના સંબધ ં ોએ અદનાદ્રમુકના સગાંને બલહષ્કૃત કયા​ાં હતાં. છતાં હાથેિગે િડીને િંગાણનેસાંધી લેવાનુંશક્ય બનાવીનેિ​િ િર જયા શલશકલા િાછાંિયા​ાંછે. જયાની ઘણી અંગત બાબતો અમ્માએ વચશપવ મેળવ્યું . એટલુંનહીં, દ્રમુકને િણ િણ એ જાણતાં હોવાની મયાશદા િણ મજબુત નેતાને

અમદાવાદઃ મહાત્મા ગાંધીજીએ સાથીદારો અને અનુયાયીઓ સાથે રચિત ‘સાથથ’ ગુજરાતી જોડણી કોશમાં નવા દસ હજાર શબ્દોનો ઉમેરો કરીને કોશની છઠ્ઠી આવૃચિ િચસદ્ધ કરવાની કામગીરી ગૂજરાત ચવદ્યાપીઠ દ્વારા પૂણથ કરાઈ છે. ગૂજરાત

ચવદ્યાપીઠે ૧૯૯૮થી જોડણી કોશની છઠ્ઠી આવૃચિ માટે કામગીરી હાથ ધરી હતી. આ કાયથમાં નવા શબ્દોના ઉમેરાની સાથે સાથે અમદાવાદ હાઈ કોટે​ે કાયદાકીય રીતે કેટલાક શબ્દોને ચિનઅચધકૃત ગણ્યા હતા તેવા શબ્દોને કોશમાંથી દૂર કરાયા હતા.

કોંગ્રસ ે નગ િીંટગ િળ્યગ, દ્રવિડ પક્ષગ સિારૂઢ

ગૂજરાત વિદ્યાપીઠ આિતા િષષે‘સાથો’ની છઠ્ઠી આવૃવિ બહાર પાડશે

'A' LEVEL Biology TUITION OMEGA TUTORS: BIOLOGY SPECIALIST Prepare your child for admission to medical school with unique, very successful style of teaching! Tutor has double BSc + MSc + Medical background

07545 82 26 52

TRAINING IN: • Exam Technique • Memory Skills • Greek Origins • UKCAT/BMAT

CALL TODAY:

નડતી હશે. જોકે જયા અમ્મા િર શલશકલાનો જે પ્રિાવ હતો એને કારણે બહુમતી ધારાસભ્યો િણ શલશકલા થકી જ અમ્માની કૃિા મેળવી શક્યા હતા. પવયંિનીરસેલ્વમ્ િણ શલશકલા સમિ કુરલનશ બજાવે છે. વડા પ્રધાન મોદી દોપતો અને દુશ્મનોને ક્યારેય િૂલતા નથી. ૨૦૧૨માંમોદીએ જયલલલતાનેજાણ કરી હતી કેશલશકલા તેમનેધીમુંઝેર આિીનેખતમ કરવા માગેછે. એ િછી શલશકલાનેિોઝ ગાડટનમાંથી ઉચાળા િરાવાયા હતા છતાંએ િાછા આવીનેપ્રિાવ િાથરી શક્યાંછે. જયા િછી શલશકલા છવાઈ જાય એવુંમોદી ના ઇચ્છે. એ વ્યૂહના િાગરૂિેજ ચાર વષશિહેલાંની ઝેર લથયરીની વાતો ચગી રહી છે.

હિેસૌની મીટ ‘ચાણક્ય’ મગિી ભણી

તલમળનાડુની દ્રલવડ ચળવળમાં મૂળ વાળંદ જ્ઞાલતના અનેલગ્નસંપથા ધમશવ્યવપથામાંલવશ્વાસ નહીં ધરાવનારા એમ. કરુણાલનલધ એમની ત્રણેય િત્નીઓનાં સંતાનો તથા સગાં ફિલ્મ, ધંધા અને રાજનીલતમાંછવાયેલાંરહ્યાં. અદનાદ્રમુકના સંપથાિક એવા એમજીઆર મૂળે મલયાળી બ્રાહ્મણ હોવા છતાં તલમળ ફિલ્મોના સુિરપટાર હોવાને નાતે રાજકારણ િર છવાઈ ગયા. મુખ્ય પ્રધાન તરીકે એ િણ અમેલરકામાંહોસ્પિટલમાંસારવાર લઈ રહ્યા હતા ત્યારે એમના ‘િરત’ નેડચ ુ લેળયન િણ િનીરસેલ્વમની જેમ િાદુકા પથાલિત કરીને સરકાર ચલાવતા હતા. એ વષોશમાંઆ લખનારનુંએમનેમળવાનુંથયુંહતું . જયા અમ્મા િણ તલમળ બ્રાહ્મણ ખરાં, િણ એ મલહસૂરમાંએટલેકેકણાશટકમાંજદમેલાં. દ્રલવડ ચળવળ બ્રાહ્મણોનો હાથમાં આવી ગઈ, િણ મલયાળી બ્રાહ્મણોમાં દિનની પ્રથા છે એ મુજબ અને દ્રલવડ ચળવળની નાસ્પતિાનો સંગમ કરીનેએમજીઆરને િણ મરીના લબચ િર દિનાવાયા હતા. જયા અમ્માએ િણ અગાઉથી એમજીઆરની સમાલધ નજીક દિન થવાની ઇચ્છા વ્યિ કરી હતી એટલે એમને િણ દિનાવાયા એ પથળે રાજ્ય સરકાર ૧૫ કરોડ રૂલિયાના ખચથેપમારક બનાવશે. જોકે આ બધાની વચ્ચે અદનાદ્રમુકમાં િંગાણ િાડવામાં‘ચાણક્ય’ મોદીની વ્યૂહરચના કેટલી સિળ થશે એના િણી સૌની મીટ છે. જયા અમ્મા આરએસએસની સંપથા લહંદુ મુદનાની સાથે ઘલનષ્ઠ સંબધ ં ધરાવતાં હતાં અને અયોધ્યામાં રામમંલદર લનમાશણ કરવાનો મુદ્દો વાજિેયી સરકાર અનેિાજિના સમથશનમાં હતો, િણ મોદીને વશ થયાં નહીં હોવાને કારણેવડા પ્રધાન અદનાદ્રમુકમાંતડાંિડાવેછેકેદ્રમુક એમાં િાગલા િડાવીને સિા મેળવે છે એ આવતાં લદવસોમાંપિ​િ થઈ જશે.

એર કાગગોકગમ્પ્લેક્સમાંએક જ માસમાં૧૮ ટન સગનાની આયાત!

અમદાવાદઃ કેન્દ્ર સરકાર ભલે માનતી કે નોટિંધીના કારણે લોકોએ રોકડના સ્વરૂપમાં પોતાનું કાળુ નાણુ ફેંકી દેવું પડશે, પણ હકીકતે તે બ્લેક મની િહુ ઝડપથી સોનાનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમદાવાદ એર

કાગોથ કોમ્પ્લેક્સ પર નવેમ્િર મચહનામાં કુલ ૧૮.૬ ટન સોનું આયાત થયું હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ આયાતની માત્રા છેલ્લા ૨૦ મચહનામાં સૌથી વધુ અંકાઈ છે અથવા તો એચિલથી

Fastlens Wholesale Glasses

80 Mowbray Parade, Edgware Way, Edgware, Middlesex HA8 8JS Tel: 020 8958 9393

Frames Single Vision lenses Bifocal lenses Varifocal lenses

from from from from

£10 £10 per pair £25 per pair £45 per pair

અ¸ЦºщÓ¹Цє∞≈√√ કº¯Цє´® ¾²Цºщĭы¸ §ђ¾Ц ¸½¿щ. ¸ЦĦ ¯¸Цλє╙ĬçĝЪØ¿³ »ઇ³щઆ¾ђ. કђઇ ´® ªъ╙»╙¾¨³ એ¬¾ªЦ↓ઇ¨ ¬Ъ» કº¯Ц Âç¯Ь ¸ђªЦ·Ц¢³Ц ¥ä¸Ц આ´ ºЦà §Ьઅђ Ó¹ЦєÂЬ²Ъ¸Цє¯ь¹Цº કºЪ આ´Ъએ ¦Ъએ.

www.fastlens.co.uk

Closed from 22nd December to 6th January

ઓકટોિરના સાત મચહનામાં થયેલી કુલ આયાત કરતાં પણ તે વધુ આંકવામાં આવી છે. અમદાવાદ મહાપાલિકામાં રૂ. ૨૫૨ કરોડ ટેક્સ જમા દરચમયાન નોટિંધીને એક મચહનો પૂરો થયો છે ત્યારે આવશ્યક સેવાઓ લગતી સરકારી વ્યવસ્થાઓમાં જૂની નોટોમાં નાણાકીય લેવડદેવડને છૂટ અપાઈ હતી. તેમાં અમદાવાદ મ્યુચનચસપલ કોપોથરશ ે નની ચતજોરીમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ના દરની રૂ. ૨૫૨ કરોડની નોટો ટેક્સ પેટે જમા થઈ છે. ૩૦ ચદવસમાં આટલી આવક મ્યુચન.ના ઇચતહાસમાં પહેલીવાર શક્ય િની છે.


17th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

ркЖркВркжрк╛ркорк╛ркиркорк╛ркВрк╣рлЗрк┐рк▓рлЛркХ ркЯрк╛рккрлБрккрк░ рк┐рк╛рк┐рк╛ркЭрлЛркбрлБркВркГ рлирлжрлж ркЧрлБркЬрк░рк╛ркдрлАркУркирлЛ ркЖркмрк╛ркж ркмркЪрк╛рк┐

ркЕркоркжрк╛рк╡рк╛ркжркГ ркЖркВркжрк╛ркорк╛ркиркерлА рлкрлз ркХркХркорлА ркжрлВрк░ ркЖрк┐рлЗрк▓рк╛ рк╣рлЗрк┐рк▓рлЛркХ ркЯрк╛рккрлБ рккрк░ рк░рк╡рк┐рк┐рк╛рк░рлЗ рк┐рк╛рк┐рк╛ркЭрлЛрк┐рлБркВ ркдрлНрк░рк╛ркЯркХркдрк╛ркВ рлкрло ркХрк▓рк╛ркХ рк╕рлБркзрлА рк╕ркдркд ркорлВрк╢рк│ркзрк╛рк░ рк┐рк░рк╕рк╛ркж рк┐рк░рк╕рлА рк░рк╣рлНркпрлЛ рк╣ркдрлЛ ркЕркирлЗ ркжрк╡рк░ркпрлЛ ркдрлЛрклрк╛ркирлА ркмркбркпрлЛ рк╣ркдрлЛ. ркЖ рк┐рк╛рк┐рк╛ркЭрлЛрк┐рк╛ркорк╛ркВ рк╣рлЗрк┐рк▓рлЛркХ ркЯрк╛рккрлБркирлА рк╣рлЛркЯрк▓рлЛркорк╛ркВ ркЕркВркжрк╛ркЬрлЗ рлирлжрлж ркЧрлБркЬрк░рк╛ркдрлА рккрлНрк░рк┐рк╛рк╕рлАркУ ркЕркЯрк┐рк╛ркпрк╛ркВ рк╣ркдрк╛. рккрлНрк░рк┐рк╛рк╕рлАркУркирлЗ ркмркЪрк╛рк┐рк┐рк╛ ркорк╛ркЯрлЗ рккрлЛркЯркЯ ркмрлНрк▓рлЗрк░ркерлА ркирлЗрк┐рлАркирк╛ ркЬрк╣рк╛ркЬрлЛ ркЬрлЛркХрлЗрк░рк┐рк╛ркирк╛ ркХрк░рк╛ркпрк╛ рк╣ркдрк╛. рк╣рлЗрк┐рк▓рлЛркХ ркЯрк╛рккрлБ рккрк░ркерлА ркЕркоркжрк╛рк┐рк╛ркжркирк╛ рк░рк╛рк╡ркгрккркирк╛ рк░рк╣рлАрк╢ ркЕркВркХрк┐ркд рккркЯрлЗрк▓рлЗ ркХрк╣рлНркпрлБркВ рк╣ркдрлБркВ ркХрлЗ, рк░рк╛ркгрлАрккркирк╛ ркЫ ркЬркгрк╛ркирлБркВркЕркорк╛рк░рлБркВ ркЧрлНрк░рлБркк рк╣рлЛркЯрк▓ркорк╛ркВ ркЕркЯрк┐рк╛ркпрлБркВ ркЫрлЗ ркЕркирлЗ рккрк╡рк░рк╕рлНркеркерк╡ркд рк╡рк┐рк┐рко ркЫрлЗ. ркЕркорк╛рк░рлА рк╕рк╛ркерлЗ ркЕркоркжрк╛рк┐рк╛ркжркирк╛ ркЬ ркЕркбркп рлзрлл-рлирлж рккрлНрк░рк┐рк╛рк╕рлАркУ ркЫрлЗ. рк╣рлЛркЯрк▓ркорк╛ркВрккрк╛ркгрлА-ркЦрк╛ркгрлА рккрлАркгрлА ркЦрлВркЯрлЗркдрлЗрк┐рлА рк╕рлНркеркерк╡ркд ркЫрлЗ. ркорлЛркмрк╛ркЗрк▓ ркирлЗркЯрк┐ркХркХркЬрк╛рко ркЫрлЗ. ркорк╛ркВрк┐ ркорк╛ркВрк┐ ркЕркоркжрк╛рк┐рк╛ркж рккрк╡рк░рк┐рк╛рк░ркЬркирлЛ рк╕рк╛ркерлЗ рк┐рк╛ркдркЪрлАркд ркеркЗ

рк╢ркХрлА ркЫрлЗ. ркЙрк▓рлНрк▓рлЗркЦркирлАркп ркЫрлЗркХрлЗркмркВркЧрк╛рк│ркирлА ркЦрк╛рк┐рлАркорк╛ркВ рк╣рк│рк┐рк╛ ркжркмрк╛ркгркирлЗ ркХрк╛рк░ркгрлЗ ркЕркВркжркорк╛рки -рк╡ркиркХрлЛркмрк╛рк░ ркиркЬрлАркХ ркЖ рк┐рк╛рк┐рк╛ркЭрлЛрк┐рлБркВрк╕ркЬрк╛ркгркпрлБркВрк╣ркдрлБркВ . ркмркВркЧрк╛рк│ркирлА ркЦрк╛рк┐рлАркорк╛ркВркЖ рк┐рк┐рк╖рлЗрк╕ркЬрк╛ркгркпрк▓ рлЗ рлБркВркЖ ркЪрлЛркерлБркВ рк┐рк╛рк┐рк╛ркЭрлЛрк┐рлБркВрк╣ркдрлБркВ . ркЕркЧрк╛ркЙ рк░рлЛркЖркирлБ, ркХрлНркпрк╛ркВркд ркЕркирлЗ ркирк╛рк┐рк╛ ркирк╛ркоркирк╛ркВ рк┐рк╛рк┐рк╛ркЭрлЛрк┐рк╛ркП ркжрк╡рк┐ркг ркнрк╛рк░ркдркирк╛ркВркХрк╛ркВркарк╛ рк╡рк┐ркеркдрк╛рк░рлЛркирлЗркШркорк░рлЛрк│рлНркпрк╛ рк╣ркдрк╛. ркдркорк╛рко рли,рлйрлнрлмркирлЗ ркмркЪрк╛рк╡рк╛ркпрк╛ркВ ркЗрк╕рлНркбрк┐ркпрки ркирлЗрк╢ркирк▓ рк╡рк┐ркЭрк╛ркеркЯрк░ ркорлЗркиркЬ рлЗ ркорлЗркбркЯрлЗрлзрлиркорлАркП ркЕрк╣рлЗрк┐рк╛рк▓ ркЬрк╛рк╣рлЗрк░ ркХркпрлЛркг рк╣ркдрлЛ ркХрлЗ, рк╣рлЗрк┐рк▓рлЛркХ ркЯрк╛рккрлБ рккрк░ рклрк╕рк╛ркпрлЗрк▓рк╛ рлирлжрлж ркЬрлЗркЯрк▓рк╛ ркЧрлБркЬрк░рк╛ркдрлАркУ рк╕рк╡рк╣ркд ркдркорк╛рко рлирлйрлнрлм рккрлНрк░рк┐рк╛рк╕рлАркУркирлЗ ркмркЪрк╛рк┐рлАркирлЗ рк╡ркжрк▓рлНрк╣рлА ркЕркирлЗ ркЕркбркп рк╕рлБрк░рк╡рк┐ркд ркеркерк│рлЗ рк▓ркИ ркЬрк┐рк╛ркпрк╛ ркЫрлЗ. рклрк╕рк╛ркпрлЗрк▓рк╛ рк▓рлЛркХрлЛркирлЗрк╣рк┐рк╛ркИ ркЕркирлЗркжрк╡рк░ркпрк╛ ркорк╛ркЧрк╖рлЗ рк╕рк▓рк╛ркоркд ркеркерк│рлЗ рк▓ркИ ркЬрк┐рк╛ркорк╛ркВ ркЖрк╡рлНркпрк╛ ркЫрлЗ. ркЫ ркнрк╛рк░ркдрлАркп ркирлЗрк┐рлАркирк╛ркВ ркЬрк╣рк╛ркЬрлЛ, ркХрлЛркеркЯркЧрк╛рк┐ркЯркирк╛ркВ ркдрлНрк░ркг ркЬрк╣рк╛ркЬрлЛркирлА ркоркжркжркерлА рккрлНрк░рк┐рк╛рк╕рлАркУркирлЗ ркмркЪрк╛рк┐рк┐рк╛ркорк╛ркВркЖрк╡рлНркпрк╛ рк╣ркдрк╛.

рк░рк╛ркЬрлНркпркорк╛ркВрк░рк╡рк┐ рккрк╛ркХркирлБркВрк┐рк╛рк┐рлЗркдрк░ рк┐ркзрлАркирлЗрлзрлн.рлнрлж рк▓рк╛ркЦ рк╣рлЗркХрлНркЯрк░ ркеркпрлБркВ

ркЕркоркжрк╛рк╡рк╛ркжркГ ркЧрлБркЬрк░рк╛ркдркорк╛ркВ рк░рк╡рк┐ рк╡рк╕ркЭркиркирлБркВ рк┐рк╛рк┐рлЗркдрк░ ркПркХ ркЬ рк╕рккрлНркдрк╛рк╣ркорк╛ркВрлзрлл ркЯркХрк╛ ркЬрлЗркЯрк▓рлБркВрк┐ркзрлНркпрлБркВркЫрлЗ ркдрлЛ ркорлБркЦрлНркп рккрк╛ркХ ркШркЙркВркирк╛ рк┐рк╛рк┐рлЗркдрк░ркорк╛ркВ ркЖ рк┐ркзрк╛рк░рлЛ рлзрлн ркЯркХрк╛ ркЬрлЗркЯрк▓рлЛ ркирлЛркВркзрк╛ркпрлЛ ркЫрлЗ. рккрк╛ркВркЪркорлА рк╡рк┐рк╕рлЗркорлНркмрк░ рк╕рлБркзрлАркирк╛ рк╕ркдрлНркдрк╛рк┐рк╛рк░ ркЖркВркХрк┐рк╛ркУ ркорлБркЬркм ркмркЯрк╛ркЯрк╛, рк╕рк┐рк╛ ркЕркбркп ркдрлЗрк▓рлАрк╡ркмркпрк╛ рк┐рлЗркдрлНрк░ркорк╛ркВркЕрккрлЗрк╡рк┐ркд - рк╕рк░рлЗрк░рк╛рк╢ ркХрк░ркдрк╛ркВ рк┐ркзрлБ рк┐рк╛рк┐рлЗркдрк░ ркеркпрлБркВркЫрлЗ. ркЖ рккрлНрк░ркорк╛ркг

рлзрлжрлжркерлА рлирлжрло ркЯркХрк╛ ркЬрлЗркЯрк▓рлБркВркерк┐рк╛ ркЬрк╛ркп ркЫрлЗ. ркХрлГрк╡рк┐ рк╡рк┐ркнрк╛ркЧркирк╛ ркЕрк╡ркзркХрлГркд ркЖркВркХрк┐рк╛ркУ ркорлБркЬркм рк░рк╡рк┐ ркЛркдрлБ-рккрк╛ркХ ркорк╛ркЯрлЗркирлЛ ркЕрккрлЗрк╡рк┐ркд рк╕рк░рлЗрк░рк╛рк╢ рк┐рк╛рк┐рлЗркдрк░ рк╡рк┐ркеркдрк╛рк░ рлйрлйрлжрлнрлпрлжрлж рк╣рлЗркХрлНркЯрк░ ркоркирк╛ркп ркЫрлЗ ркдрлЗ рккрлИркХрлА рллрлк ркЯркХрк╛ рк╡рк┐ркеркдрк╛рк░ркорк╛ркВ ркПркЯрк▓рлЗ ркХрлЗ рлзрлнрлнрлжрлпрлжрлж рк╣рлЗркХрлНркЯрк░ркорк╛ркВ рк┐рк╛рк┐рлЗркдрк░ ркеркИ ркЪрлВркХрлНркпрлБркВркЫрлЗ. ркдрлЗркорк╛ркВрк╕рлМркерлА ркорлЛркЯрлЛ рк╡рк╣ркерк╕рлЛ рлмрлжрлзрлнрлжрлж рк╣рлЗркХрлНркЯрк░ ркШркЙркВ, ркоркХрк╛ркИ, ркЬрлБрк┐рк╛рк░ рк╕рк╡рк╣ркдркирк╛ рккрк╛ркХрлЛркирлЛ ркЫрлЗ ркЕркирлЗркШркЙркВ ркдрлЗркорк╛ркВркорлЛркЦрк░рлЗркЫрлЗ.

@GSamacharUK

рк░рк╛ркЬрлНркпркорк╛ркВ ркХрлНрк╡рлЛрк░рлА ркЙркжрлНркпрлЛркЧ ркЕркЪрлЛркХрлНркХрк╕ ркорлБркжрлНркжркд рк╕рлБркзрлА ркмркВркз

GujaratSamacharNewsweekly

ркЪрлАркЦрк▓рлАркГ ркЧрлБркЬрк░рк╛ркдркирк╛ ркХрлНрк╡рлЛрк░рлА ркЙркжрлНркпрлЛркЧркирк╛ рк╕рк│ркЧркдрк╛ рккрлНрк░рк╢рлНркирлЛ ркмрк╛ркмркдрлЗ рк╕рк░ркХрк╛рк░ркорк╛ркВ рк┐рк╛рк░ркВрк┐рк╛рк░ рк░ркЬрлВркЖркдрлЛ ркХрк░рк┐рк╛ ркЫркдрк╛ркВ ркХрлЛркЗ ркЬ ркЙркХрлЗрк▓ ркирк╣рлАркВ ркЖрк┐ркдрк╛ркВ ркХрлНрк╡рлЛрк░рлА ркЙркжрлНркпрлЛркЧркирк╛ рк╕ркВркЪрк╛рк▓ркХрлЛркП рлзрлжркорлА рк╡рк┐рк╕рлЗркорлНркмрк░ркерлА ркЕркЪрлЛркХрлНркХрк╕ ркорлБркжрлНркжркд рк╕рлБркзрлА ркХрлНрк╡рлЛрк░рлА ркЙркжрлНркпрлЛркЧ ркмркВркз рк░рк╛ркЦрк┐рк╛ркирлЛ рк╡ркиркгркгркп рк▓рлАркзрлЛ ркЫрлЗ. ркЧрлБркЬрк░рк╛ркд рк░рк╛ркЬрлНркп ркХрлНрк╡рлЛрк░рлА ркПрк╕рлЛрк╡рк╕ркПрк╢рки ркжрлНрк╡рк╛рк░рк╛ ркХрлНрк╡рлЛрк░рлА ркЙркжрлНркпрлЛркЧркирк╛ рккрк┐ркдрк░ рккрлНрк░рк╢рлНркирлЛ ркмрк╛ркмркдрлЗ ркнрлВркдркХрк╛рк│ркорк╛ркВ рк┐рк╛рк░ркВрк┐рк╛рк░ рк╕рк░ркХрк╛рк░ рк╕рк╛ркерлЗ рк┐рк╛ркЯрк╛ркШрк╛ркЯрлЛ ркХрк░ркдрк╛ рк╕рк░ркХрк╛рк░ ркдрк░рклркерлА рк▓рлЗрк╡ркЦркдркорк╛ркВ ркмрк╛ркВрк╣рлЗркзрк░рлА ркЖрккрк┐рк╛ркорк╛ркВ ркЖрк┐рлА рк╣ркдрлА, рккрк░ркВркдрлБ ркЖркЬ рк╡ркжрки рк╕рлБркзрлА ркХрлНрк╡рлЛрк░рлА ркЙркжрлНркпрлЛркЧркирк╛ рккрк┐ркдрк░ рккрлНрк░рк╢рлНркирлЛркирлБркВ ркХрлЛркЗ ркЬ рк╡ркирк░рк╛ркХрк░ркг ркирк╣рлАркВ ркЖрк┐ркдрк╛ рк╕ркоркЧрлНрк░ ркЧрлБркЬрк░рк╛ркдркирлЛ ркХрлНрк╡рлЛрк░рлА ркЙркжрлНркпрлЛркЧ рлзрлж рк╡рк┐рк╕рлЗркорлНркмрк░ркирлА ркоркзрк░рк╛ркдркерлА ркЕркЪрлЛркХрлНркХрк╕ ркорлБркжркд ркорк╛ркЯрлЗ ркмркВркз ркХрк░рлА ркжрлЗрк┐рк╛ркорк╛ркВ ркЖрк╡рлНркпрлЛ ркЫрлЗ. тАв рк░рк╛ркЬрлНркпркирк╛ ркЫ ркжрлЗрк╡рк╕рлНркерк╛ркирлЛркорк╛ркВ ркЗ-ркбрлЛркирлЗрк╢ркиркирлА рк╕рлБрк╡рк╡ркзрк╛ ркЙрккрк▓ркмрлНркзркГ рк░рк╛ркЬрлНркпркирк╛ ркорлБркЦрлНркп рккрлНрк░ркзрк╛рки рк╡рк┐ркЬркп рк░рлВрккрк╛ркгрлАркП ркирлЛркЯркмркВркзрлА рккркЫрлА ркЕркВркмрк╛ркЬрлА ркжрлЗрк┐ркеркерк╛ркиркорк╛ркВ ркЗ-ркЯрлНрк░рк╛ркбркЭрлЗркХрк╢ркиркерлА рк░рлВ. рлйрлз рк╣ркЬрк╛рк░ркирлБркВркжрк╛рки ркХрк░ркдрк╛ркВрк░рк╛ркЬрлНркпркирк╛ рк╕рлМркерлА ркорлЛркЯрк╛ ркЫ ркжрлЗрк┐ркеркерк╛ркиркорк╛ркВркХрк╛ркпркорлА ркзрлЛрк░ркгрлЗ ркЗ-ркЯрлНрк░рк╛ркбркЭрлЗркХрк╢ркиркерлА ркЬ ркжрк╛рки ркерк┐рлАркХрк╛рк░рк╛ркп ркдрлЗрк┐рлА рк╡рлНркпрк┐ркеркерк╛ ркЧрлЛркарк┐рк┐рк╛ рк░рк╛ркЬрлНркп рк╕рк░ркХрк╛рк░рлЗ ркЧрк╡ркдрк╡рк┐рк╡ркз рк╣рк╛рке ркзрк░рлА ркЫрлЗ. ркЖ ркорк╛ркЯрлЗ ркЖркЧрк╛ркорлА рк╡ркжрк┐рк╕рлЛркорк╛ркВркХрлЗркЯрк▓рлА рк░ркХркоркирлБркВ ркжрк╛рки рк╣рлЛркп ркдрлЛ ркдрлЗркирлЗ ркЗ-рккрлЗркорлЗркбркЯркерлА ркерк┐рлАркХрк╛рк░рк┐рлБркВ ркдрлЗ ркмрк╛ркмркдрлЛркирлЗ рк░рк╛ркЬрлНркп рк╕рк░ркХрк╛рк░ ркЕркВрк╡ркдрко ркерк┐рк░рлВркк ркЖрккрк╢рлЗ.

┬е├Г╤Й┬║╨ж┬│╤ЙтХЩ┬╛╬Р╨ж├В┬┤╨░┬отЖУ├Г╨ж├з┬╣┬░╨к ┬ж┬╗ркХ╨ж┬╛╤Т тАШтХЩ├В├Ж┬│╤Й┬е┬║ ├з┬╕╨жркИ├а├В ┬м╤К├Ч┬к┬╗ тХЩ┼мтХЩ┬│ркХтФВ┬│╤Й├В╤Ф┬в

┬м╤К╨й├Ч┬к├з─║╨к┬╕╨ж╤Ф ркИ├Ь├Ш┬╗╨ж├Ч├О├В ркЕ╦Ь┬п┬│ ┬┐╤Т┬▓ ┬ж╤Й. ┬м╤К├Ч├О┬╗ ркЖ ркЙ┬┤┬║╨ж╤Ф┬п, ┬п╤ЙркУ ┬м╤К├Ч┬к╨к├з─║╨к┬╕╨ж╤Ф ркЕ╦Ь┬п┬│ ─м┬втХЩ┬п ркИ├Ь├Ш┬╗╨ж├Ч├О├В ┬п┬╕╨ж┬║╨ж ркХ╨о┬▒┬║┬п╨к ┬▒╨ж╤Ф┬п┬│╨ж ┬╕╨░тХЩ┬╜┬╣╨ж┬│╨ж тХЩ┬╛┬┐╤Й ┬┤╤Т┬п╨ж┬│╤Й ├В┬п┬п ├В┼╣ ┬║╨ж┬б╤Й ┬ж╤Й. ├з┬п┬║╤Й ркХ╨╢тХЩ─ж┬╕ ┬║╨к├Ш┬╗╤Й├В┬╕╤Й├Ч┬к ┬ж╤Й. ркХ╨╢тХЩ─ж┬╕ ─Э╨жркЙ┬│, тМб ┬┤╨к┬м╨ж┬║тХЩ├Г┬п ┬м╤К├Ч┬к╨к├з─║╨к╤Ъ ┬┤┬║╤Ф┬┤┬║╨ж┬в┬п ┬м╤К├Ч┬к╨к├з─║╨к┬░╨к тХЩ┬╛╬╣╦З ├Г╨жркИ-┬к╤КркХ ┬м╤К├Ч┬к┬╗ ркЙ┬┤ркХ┬║┬о╤Т ркЕ┬│╤Й тХЩ─о┬з┬│╤Й ┬к╤КркХ╤Т ркЖ┬┤┬╛╨ж ркЕ┬░┬╛╨ж ┬м╤К├Ч┬е┬║ ├В╨ж┬╕─а╨к┬░╨к ┬▒╨ж╤Ф┬п┬│╨к ├В╨ж┬║┬╛╨ж┬║ ┬┤╨к┬м╨ж┬║тХЩ├Г┬п (┬▒╨ж╤Ф┬п┬│╨ж ┬е╤ТркХ┬л╨ж)┬│╤Й ┬╢┬║╨ж┬╢┬║ ┬╢╤Й├В╨ж┬м┬╛╨ж ркЕ┬│╤Й ркЖ┬║╨ж┬╕┬┤╨░┬отЖУ ┬╢┬│╨к ┬║├Г╤Й ┬ж╤Й. ┬╕╨ж┬к╤К ┬п┬╕╨ж┬║╨ж ┬з┬м┬╢╨ж┬│╨ж ├Г╨ж┬мркХ╨ж┬╕╨ж╤Ф тМб ├з┬ктХЩ┬║┬╗╨жркИ┬и╤Й┬┐┬│╤Ъ ┬п┬╕╨ж┬╕ ├ВтХЩ┬зтЖУркХ┬╗ ркИ├Ь├Ш┬╗╨ж├Ч├О├В┬│╤Й ┬╡╨к┬к ркХ┬║┬╛╨ж┬╕╨ж╤Ф ркЖ┬╛╤Й ┬ж╤Й. ─мтХЩ─Э┬╣╨ж ркЕ┬в╨жркЙ ├Щ┬╣╨мтХЩ┬╕┬в╤Й┬┐┬│ ркЕ┬│╤Й ┬п┬╕╨ж┬║╨к ┬▒╨ж╤Ф┬п ├В╤Ф┬╢╤ФтХЩ┬▓┬п ┬п┬╕╨ж┬╕ ├В┬╕├з┬╣╨ж┬│╤Т тХЩ┬мтХЩ├В├Ч┬╡╤Л├Д┬┐┬│┬│╨ж ─м╤Т┬к╤ТркХ┬╗┬│╨м╤Ф ркХ┬мркХ╨жркИ┬░╨к ркФ╤Ф╤Ф┬п ркЖ┬╛┬┐╤Й тХЩ├В├Ж┬│╤Й┬е┬║ ├з┬╕╨жркИ├а├В (Signature Smiles)┬╕╨ж╤Ф, ┬з╤Й ┬╖╨ж┬║┬п┬│╨ж ┬м╤Т. ├В╤Ф┬▒╨к┬┤ ┬б├Ч┬│╨ж ┬┤╨ж┬╗┬│ ркХ┬║┬╛╨ж┬╕╨ж╤Ф ркЖ┬╛╤Й ┬ж╤Й. тМб ркИ┬│ ├Г╨жркЙ├В ┬м╤К├Ч┬к┬╗ ┬╗╤Й┬╢╤Ъ ├Г╨жркИ-ркП├Ч┬м, ┬╕╨м╤Ф┬╢ркИ┬╕╨ж╤Ф ркЕ├У┬╣╨ж┬▓╨мтХЩ┬│ркХ, ├Г╨жркИ-┬к╤КркХ ркЕ┬│╤Й ┬╕╨й├а┬к-├з┬┤╤ЙтХЩ┬┐┬╣╨жтХЩ┬╗┬к╨к ┬м╤К├Ч┬к┬╗ тХЩ┼мтХЩ┬│├Д├В┬│╨к ISO ┬е╤ТркХ├В╨жркИ┬┤╨░┬отЖУ ркЕ┬│╤Й ┬б╨ж┬п┬║╨к┬┤╨░┬отЖУ ┬м╤К├Ч┬к┬╗ ─м┬╕╨жтХЩ┬о┬п ┬е╤ЙркИ┬│ ┬ж╤Й. ┬м╤Т. ├В╤Ф┬▒╨к┬┤ ┬б├Ч┬│╨ж (BDS, тХЩ┬║├з┬к╤Т┬║╤Й┬┐├Ч├В ркХ╨ж┬╣тЖУ ┬┤тХЩ┬║┬┤╨░┬отЖУ ркХ┬║┬╛╨ж┬╕╨ж╤Ф тХЩ┼мтХЩ┬│ркХ┬╕╨ж╤Ф MDS)┬│╨ж ┬│╤Йn╟╜┬╛ ├Г╤Й┬л┬╜ ┬╕╨м╤Ф┬╢ркИ┬╕╨ж╤Ф ┬╛├В┬╛╨ж┬к ркХ┬║┬п╨ж ┬з ркХ╨ж┬╣тЖУ┬║┬п ┬м╤К├Ч┬к┬╗ ┬╗╤Й┬╢ ркЕ┬╕╨ж╬╣╤Ф ┬╕╨м├Е┬╣ ├В╨ж┬▓┬│ ┬ж╤Й. ркЕ┬░┬╛╨ж тХЩ┬╛┬▒╤Й┬┐┬░╨к ркЖ┬╛┬п╨ж ┬п┬╕╨ж┬╕ ┬┤╤Й┬┐├Ч├О├В┬│╤Й ркИ┬│ ├Г╨жркЙ├В ┬м╤К├Ч┬к┬╗ ┬╗╤Й┬╢ ркХ╤Л├Ш├В/─Э╨жркЙ├Ч├В, ┬╛╨к┬│╨кркЕ├ВтЖУ, ┬▒╨ж╤Ф┬п┬│╨к ркХ╨ж┬╜o┬│╨к ┬в╨м┬о┬╛╟╝╨ж┬╣╨м┼к ркЕ┬│╤Й ркЖ┬║╨ж┬╕─м┬▒ ркИ├Ь├Ш┬╗╨ж├Ч┬к ─Э╨жркЙ├Ч├В ркЕ┬│╤Й ┬м╤К├Ч┬е├ВтЖУ ├ВтХЩ├Г┬п ┬п┬╕╨ж┬╕ ├В╨ж┬║┬╛╨ж┬║ ┬┤╨░┬║╨к ┬┤╨ж┬м┬╛╨ж ┬┤┬║ тХЩ┼мтХЩ┬│ркХ┬│╨м╤Ф ├Ц┬╣╨ж┬│ ─мркХ╨ж┬║┬│╨ж тХЩ┬║├з┬к╤Т┬║╤Й┬┐├Ч├В┬│╨к ┬╢┬│╨ж┬╛┬к┬╕╨ж╤Ф тХЩ┬│├ж┬о╨ж┬п ┬ж╤Й. тМб ркЖK┬╛┬│ ┬╛╤Т┬║├Ч┬к╨к╤Ъ ркЕ┬╕╨ж┬║╨ж ркЙ┼╡ ┬в╨м┬о┬╛╟╝╨ж┬│╨ж ркХ╤Л╨й├Ч─й┬п ┬║├Г╤Й ┬ж╤Й. ркПркХ ┬з ┬╢╤Й┬лркХ┬╕╨ж╤Ф ╬╗┬к ркХ╤Л┬│╨ж┬╗ ├В╨ж┬║┬╛╨ж┬║ ркЙ┬┤┬║╨ж╤Ф┬п ┬м╤К├Ч┬к┬╗ ┬╛ркХтЖХ┬│╨к ┬б╨ж┬п┬║╨к ркЖo┬╛┬│ ┬╛╤Т┬║├Ч┬к╨к ┬░ркХ╨к ┬м╤К├Ч┬к┬╗ ркИ├Ь├Ш┬╗╨ж├Ч┬к, ├з┬╕╨жркИ┬╗ ┬╕╤ЙркХркУ┬╛┬║, ├В╤Ф┬┤╨░┬отЖУ ркЖ┬┤┬╛╨ж┬╕╨ж╤Ф ркЖ┬╛╤Й ┬ж╤Й. ┬╕╨жркЙ┬░ тХЩ┬║├з┬к╤Т┬║╤Й┬┐┬│/ тХЩ┬║├Г╤ЙтХЩ┬╢тХЩ┬╗┬к╤К┬┐┬│ ┬з╤Й┬╛╨к ┬п┬╕╨ж┬╕ тМб ркЕ─а┬п╨ж─Э┬╕╤Ъ ркЕ┬╕╤Й ркЖ┬┤┬│╨ж ├В┬╕┬╣┬│╨ж ┬╕╨░├а┬╣┬│╨м╤Ф ├В╨ж┬║┬╛╨ж┬║┬│╨к ├В┬╡┬╜┬п╨ж┬│╤Т ┬╣┬┐ ркЕ┬╕╨ж┬║╨к тХЩ┬╛тХЩ┬┐╬У ├В├Ч┬╕╨ж┬│ ркХ┬║╨кркП ┬ж╨кркП ркЕ┬│╤Й ркЖ┬░╨к ┬з ркЖ┬┤┬│╨к тХЩ┬│├Ь┬│тХЩ┬╗тХЩ┬б┬п ┬╗╨ж╬дтХЩ┬оркХ┬п╨жркУ┬│╤Й ркЖ┬┤╨к ┬┐ркХ╨ж┬╣ ┬ж╤Й╤Ъ ркП┬┤╤ТркИ├Ч┬к┬╕╤Й├Ч├О├В┬│╤Й ─м╨ж┬▓╨ж├Ч┬╣ ркЖ┬┤╨кркП ┬ж╨кркП. тМб тХЩ┬│├ж┬о╨ж┬п ┬м╤К├Ч├О┬╗ ├В┬зтЖУ├Ч├В╤Ъ тХЩ├В├Ж┬│╤Й┬е┬║ ├з┬╕╨жркИ├а├В тМб ркЖ┬║╨ж┬╕─м┬▒ ├Г┬╜┬╛╨ж┬┐╤Ъ тХЩ┼мтХЩ┬│ркХ┬│╨ж ┬┤тХЩ┬║├В┬║┬│╨к ┬б╨ж┬п╤Й┬│╨ж ┬м╤К├Ч┬к┬╗ ├В┬зтЖУ├Ч├В ркЙ┼╡┬п┬╕ ркЕ┬│╨м┬╖┬╛ тХЩ┬м┬и╨жркИ┬│ ┬з ркП ┬║╨к┬п╤Й ркХ┬║┬╛╨ж┬╕╨ж╤Ф ркЖ┬╛╨к ┬ж╤Й, ┬з╤Й┬░╨к ┬п┬╕╤Й ┬▓┬║╨ж┬╛┬╛╨ж ├В╨ж┬░╤Й ркЖ╤Ф┬п┬║┬║╨жтИЖ╨к┬╣ ┬п╨ж┬╗╨к┬╕ ┬┤╨ж┬╕╤Й┬╗╨ж ┬ж╤Й. ├Г┬╜┬╛╨ж┬┐ ркЕ┬│╤Й ркЖ┬║╨ж┬╕┬│╤Т ркЕ┬│╨м┬╖┬╛ ркХ┬║╨к ┬┐ркХ╤Т. ├В┬╗╨ж├Г ркХ╤Л┬┤┬║╨ж┬╕┬┐тЖУ┬╕╨ж┬к╤К├зркХ╨жркИ┬┤ ркХ├Ч├В├а┬к├Ч├В╨к (Skype Consultancy)┬│╨к ├В╨мтХЩ┬╛┬▓╨ж ┬┤┬о ┬╕┬╜╨к ┬┐ркХ┬┐╤Й.

For Dental Queries, Treatment Plan & Cost Whatsapp / Call: + 91 9167 49 6557 (India) Email: info@signaturesmiles.in www. signaturesmiles.in

We can also assist you with travel, accommodation & tourism

ркЬрлАркдрлЗркирлНркжрлНрк░ ркЙркорк╡ркдркпрк╛

ркорлБркЦрлНркп рккрлНрк░ркзрк╛рки рк╡рк┐ркЬркпркнрк╛ркИ рк░рлВрккрк╛ркгрлАркирлА рк╕рк░ркХрк╛рк░ркорк╛ркВ рк░рлЛрк╡рк┐ркдркнрк╛ркЗ рккркЯрлЗрк▓ ркЙркжрлНркпрлЛркЧ, ркЦрк╛ркг-ркЦркирлАркЬ ркЕркирлЗ ркирк╛ркгрк╛ркВ рк╡рк┐ркнрк╛ркЧркирк╛ рк░рк╛ркЬрлНркпркХркХрлНрк╖рк╛ркирк╛ рккрлНрк░ркзрк╛рки ркдрк░рлАркХрлЗркирлЛ ркХрк╛ркпркпркнрк╛рк░ рк╕ркВркнрк╛рк│рлЗ ркЫрлЗ. ркдрлЗркУ рлирлжрлзрлкркорк╛ркВ ркпрлЛркЬрк╛ркпрлЗрк▓рлА рк╡рк┐ркзрк╛ркирк╕ркнрк╛ркирлА рккрлЗркЯрк╛ркЪрлВркЯркВ ркгрлАркорк╛ркВ ркЖркгркВркжркирлА ркмрлЗркаркХ рккрк░ ркЪрлВркЯркВ рк╛ркпрк╛ ркЫрлЗ ркдрлЗркоркирлА рк░рк╛ркЬркХрлАркп ркХрк╛рк░ркХркХркжркжрлА рлзрлпрлпрлпркерлА рк╢рк░рлВ ркеркИ. рк┐рк╖ркп рлзрлпрлпрлпркерлА рлирлжрлжрлк ркЕркирлЗ рлирлжрлжрлнркерлА рлирлжрлжрлпркорк╛ркВ ркЖркгркВркж рк╡ркЬрк▓рлНрк▓рк╛ ркнрк╛ркЬрккркирк╛ ркХрлЛрк╖рк╛ркзрлНркпркХрлНрк╖ ркдрк░рлАркХрлЗ ркдрлЗркУ рк┐ркдрк╛. рк┐рк╛рк▓ркорк╛ркВ рккркг ркдрлЗркУ ркЖркгркВркж рк╡ркЬрк▓рлНрк▓рк╛ ркнрк╛ркЬрккркирк╛ ркдркорк╛рко рк╕рлЗрк▓ркорк╛ркВ ркХрлЛркУрк╡ркбрк┐ркиркЯрлЗ рк░ ркЫрлЗ. рк╕ркорк╛ркЬрк╕рлЗрк┐рк╛ркирк╛ ркХрлНрк╖рлЗркдрлНрк░рлЗ рккркг рк░рлЛрк╡рк┐ркдркнрк╛ркИ рк╕рк╡рк┐ркп ркЫрлЗ. ркЪрк╛рк░рлБрк╕рлЗркЯ ркпрлБрк╡рки.ркорк╛ркВ ркдрлЗркУ ркХрк╛рк░рлЛркмрк╛рк░рлА рк╕ркнрлНркп ркЕркирлЗ рк╕рк▓рк╛рк┐ркХрк╛рк░ ркЫрлЗ. ркЖ ркЙрккрк░рк╛ркВркд ркЖркгркВркжркирлА ркорлЗркиркЬ рлЗ ркорлЗркЬркЯ ркЗркирлНркЬркЯркЯ. ркЬрлЗркПркоркЯрлАрк╕рлАркирк╛ ркдрлЗркЬркЯрк┐рлА рк╡рк┐ркжрлНркпрк╛ркеркжрлАркУркирлЗ ркдрлЗркУ ркЕркнрлНркпрк╛рк╕ ркорк╛ркЯрлЗ ркЯркХрлЛрк▓рк░рк╡рк╢ркк рккркг ркЖрккрлЗ ркЫрлЗ. ркЪрк╛ркВркЧрк╛ркирлА ркЪрк╛рк░рлБрк╕рлЗркЯ рк┐рлЛркирлНркЯрккркЯрк▓ркирлЗ рккркг ркдрлЗркоркгрлЗ ркирлЛркВркзрккрк╛ркдрлНрк░ ркЖрк╡ркеркпркХ рк╕рк┐ркпрлЛркЧ ркЖрккрлНркпрлЛ ркЫрлЗ. ркЖ ркЙрккрк░рк╛ркВркд ркдрлЗркоркгрлЗ рк╡рк┐рк╡рк┐ркз рк╕ркВркЯркерк╛ркУркирлЗ - ркоркВркбрк│рлЛркирлЗ ркорк╛ркЧркпркжрк╢ркпрки ркЕркирлЗ ркЖрк╡ркеркпркХ рк╕рк╛рке ркЖрккрлНркпрлЛ ркЫрлЗ. рк░рлЛрк╡рк┐ркдркнрк╛ркИркирлЛ ркЬркЬрко рлирлиркорлА рк╕рккрлНркЯрлЗркорлНркмрк░, рлзрлпрлкрлмркирк╛ рк░рлЛркЬ ркЖркгркВркжркорк╛ркВ ркеркпрлЛ рк┐ркдрлЛ. ркдрлЗркоркирлБркВ ркорлВрк│ рк┐ркдрки ркмрк╛ркХрк░рлЛрк▓ ркЫрлЗ, рккркг ркдрлЗркоркирлА ркХркоркпркнрк╡рлВ рко ркЖркгркВркж рк░рк┐рлА. ркдрлЗркУ ркмрлА.ркЗ. ркорлАркХрлЗрк╡ркиркХрк▓ ркПркирлНркЬркЬрк╡ркиркпрк╡рк░ркВркЧ ркдркерк╛ ркПрк▓.ркПрк▓.ркмрлАркирлА рк╡ркбркЧрлНрк░рлА ркзрк░рк╛рк┐рлЗ ркЫрлЗ. рк╢рлНрк░рлА рккркЯрлЗрк▓ рк╡рлНркпрк┐рк╕рк╛ркпрлЗ ркЙркжрлНркпрлЛркЧрккрк╡ркд ркЫрлЗ ркЕркирлЗ ркдрлЗркоркгрлЗ ркЖркгркВркжркорк╛ркВ рк╡рк┐ркарлНркарк▓ ркЙркжрлНркпрлЛркЧркиркЧрк░ ркИркЬркбркЯркЯрлНрк░рлАркЭркирк╛ рккрлНрк░ркорлБркЦ

ркЧрлБркЬрк░рк╛ркд

рк╡рлНркпрк╡рк┐ рк╡рк┐рк╢рлЗрк╖ркГ рк░рлЛрк╡рк┐ркдркнрк╛ркИ рккркЯрлЗрк▓

9

(ркорк╛ркиркирлАркп рк░рк╛ркЬрлНркп рккрлНрк░ркзрк╛ркиркГ ркЙркжрлНркпрлЛркЧ, ркЦрк╛ркг-ркЦркирлАркЬ ркЕркирлЗ ркирк╛ркгрк╛ рк╡рк┐ркнрк╛ркЧ, ркЧрлБркЬрк░рк╛ркд рк╕рк░ркХрк╛рк░) ркдрк░рлАркХрлЗ ркдрлНрк░ркг рк┐рк╖ркп рк╕рлБркзрлА ркХрк╛ркоркХрк╛ркЬ рк┐ркдрлБркВ ркХрлЗ ркдрлЗркУ рк╕ркорк╛ркЬрк╕рлЗрк┐рк╛ ркХрк░рк┐рк╛ркирк╛ рк╕ркВркнрк╛рк│рлНркпрлБ рк┐ркдрлБ.ркВ рк╢рлНрк░рлА рккркЯрлЗрк▓ ркорлАрк▓рк╕рлЗркЬркЯ ркорлБркЦрлНркп рк┐рлЗркдркерлБ рлА рк░рк╛ркЬркХрк╛рк░ркгркорк╛ркВ ркЖрк╡рлНркпрк╛ ркмрлНрк░рк╛ркЬркб ркШрк░ркШркВркЯрлА ркдрлЗркоркЬ рк┐рлЛрко ркЫрлЗ. рк┐ркзрлБркорк╛ркВ, рк░рк╛ркЬркХрк╛рк░ркг ркжрлНрк╡рк╛рк░рк╛ ркдрлЗркУ ркЕрккрлНрк▓рк╛ркпркЬрк╕рлАрк╕ ркХркВрккркирлАркирк╛ ркорк╛рк╡рк▓ркХ ркЫрлЗ. ркЯрк┐ркЪрлНркЫ ркЕркирлЗ рк╡рк┐ркХрк╛рк╕рк╢рлАрк▓ рккрлНрк░ркЧрк╡ркд

ркдрлЗркоркирлЗ рк░рк╛ркЬрлНркп рк╕рк░ркХрк╛рк░ ркжрлНрк╡рк╛рк░рк╛ ркмрлЗркЯркЯ ркПркоркПрк╕ркПркоркЗ ркПрк┐рлЛркбрк┐ рккркг ркПркирк╛ркпркд ркХрк░рк╛ркпрлЛ ркЫрлЗ. ркдрлЗркУ рклрк╛ркорк╛ркпркЯркпрлБркЯрлАркХрк▓рлНрк╕ ркмркирк╛рк┐ркдрлА ркЕркоркЬркдрк╛ ркЧрлНрк░рлВркк ркУркл ркХркВрккркирлАркЭркирк╛ ркЪрлЗрк░ркорлЗрки рккркг ркЫрлЗ. ркдрлЗркоркирк╛ рккрк╡рк░рк┐рк╛рк░ркорк╛ркВ рккркдрлНркирлА ркдркерк╛ ркПркХ рккрлБркдрлНрк░рлАркирлЛ рк╕ркорк╛рк┐рлЗрк╢ ркерк╛ркп ркЫрлЗ. ркдрлЗркоркирлЗ рк░рк╛ркЬркХрк╛рк░ркг ркдрлЗркоркЬ рк╕ркВркЧркарки рккрлНрк░рк╡рлГрк╡рк┐ркУ, рк╕рк╛ркорк╛рк╡ркЬркХ, рк╢рлИркХрлНрк╖рк╡ркгркХ ркХрлНрк╖рлЗркдрлНрк░ркирк╛ рк╡рк┐ркХрк╛рк╕ркорк╛ркВ ркЦрлВркм рк░рк╕ ркЫрлЗ. ркдрлЗркУ рк┐рк╛ркВркЪрки-рк▓рлЗркЦркиркирлЛ рккркг рк╢рлЛркЦ ркзрк░рк╛рк┐рлЗ ркЫрлЗ. рк╢рлНрк░рлА рккркЯрлЗрк▓рлЗ рк░рк╛ркЬркХрк╛рк░ркг ркЕркирлЗ рк┐рк╛рк▓ркирк╛ ркмркВркзрк╛рк░ркг рк╡рк┐рк╢рлЗ ркдрлЗркоркЬ рк┐рк╛рк▓ ркЪрк╛рк▓ркдрк╛ ркЕркирк╛ркоркдркирк╛ рккрлНрк░рк╢рлНрк░ рккрк░ рккркг рккрлБркЯркдркХрлЛ рк▓ркЦрлНркпрк╛ ркЫрлЗ. ркдрлЗркоркгрлЗ ркХрлЗркЬркпрк╛, ркпрлБ.ркХрлЗ., ркпрлБ.ркПрк╕.ркП. ркЕркирлЗ ркЪрлАрки рк╕рк╡рк┐ркд ркЕркирлЗркХ ркжрлЗрк╢рлЛркирлЛ рккрлНрк░рк┐рк╛рк╕ ркЦрлЗркбрк▓рлЗ рлЛ ркЫрлЗ. тАШркЧрлБркЬрк░рк╛ркд рк╕ркорк╛ркЪрк╛рк░тАЩ рк╕рк╛ркерлЗркирлА рк┐рк╛ркдркЪрлАркдркорк╛ркВ рк░рлЛрк╡рк┐ркдркнрк╛ркИркП ркЬркгрк╛рк╡рлНркпрлБркВ

ркдрк░ркл ркжрлЗрк╢ркирлА ркЖркЧрлЗркХркЪрлВ ркирк╛ ркЯрк┐рккрлНркиркирлЗ рк╕рк╛ркХрк╛рк░ ркХрк░рк┐рк╛ ркорк╛ркЧрлЗ ркЫрлЗ. ркдрлЗркоркгрлЗ ркЙркорлЗркпрлБрлБркВ рк┐ркдрлБркВ ркХрлЗ ркЕркнрлНркпрк╛рк╕рлБ ркЕркирлЗ ркИркорк╛ркиркжрк╛рк░ рк▓рлЛркХрлЛ рк░рк╛ркЬркХрк╛рк░ркгркорк╛ркВ ркЬрлЛркбрк╛ркдрк╛ ркиркерлА ркдрлЗрк┐рк╛ ркдркХркХркирлЗ рккрлЛркдрлЗ ркдрлЛркбрк┐рк╛ ркорк╛ркЧркдрк╛ рк┐ркдрк╛ ркдрлЗркерлА рк░рк╛ркЬркХрк╛рк░ркгркорк╛ркВ рккрлНрк░рк┐рлЗрк╢рлНркпрк╛ ркЫрлЗ. ркдрлЗркоркирк╛ рк╡рк┐ркнрк╛ркЧрлЛркирлА ркнрк╛рк╡рк┐ ркХрк╛ркоркЧрлАрк░рлА рк╡рк┐рк╢рлЗ рк╢рлНрк░рлА рккркЯрлЗрк▓рлЗ ркЬркгрк╛рк╡рлНркпрлБркВ рк┐ркдрлБркВ ркХрлЗ ркдрлЗркУ рк░рк╛ркЬрлНркпркорк╛ркВ рк╡ркмркиркЕрк╡ркзркХрлГркд ркЦркиркиркирлА ркХрк╛ркоркЧрлАрк░рлА ркЕркЯркХрк╛рк┐рлАркирлЗ рк░рлЛркпрк▓рлНркЯрлАркирлА ркЖрк┐ркХ ркмркоркгрлА ркХрк░рк┐рк╛ рккрлНрк░ркпркдрлНркирк╢рлАрк▓ ркЫрлЗ. ркЖ ркЙрккрк░рк╛ркВркд, ркдрлЗркУ рк░рк╛ркЬрлНркпркирлБркВ рк╕рлБркЧрлНрк░рк╡ркеркд ркирк╛ркгрк╛ркВркХрлАркп рк╡рлНркпрк┐ркЯркерк╛рккрки ркХрк░рк┐рк╛ ркорк╛ркЧрлЗ ркЫрлЗ. ркдрлЗркоркгрлЗ ркЙркорлЗркпрлБрлБркВ рк┐ркдрлБркВ ркХрлЗ рк░рк╛ркЬрлНркпркирлЛ рк╕рк┐ркпркЧрлНрк░рк╛рк┐рлА ркЕркирлЗ рк╕рк┐рлЛркпрк┐рко ркФркжрлНркпрлЛрк╡ркЧркХ рк╡рк┐ркХрк╛рк╕ ркерк╛ркп ркдрлЗ рк╡ркжрк╢рк╛ркорк╛ркВ рккрлЛркдрлЗ ркЬрк┐рлЗркоркдрккрлВрк┐ркХркп ркХрк╛ркоркЧрлАрк░рлА ркХрк░рлА рк░рк╣рлНркпрк╛ ркЫрлЗ.

0$+(1'5$ *2+,/

FLASH SALE! ALL INCLUSIVE! /X[XU\ )XHUWHYHQWXUD - '$<6 -DQ +27(/ +27 :($7+(5 ┬Е SS

WORLDWIDE LUXURY PACKAGES 6RXWK $IULFD )5(( 9LFWRULD )DOOV - '$<6 )HE ┬Е SS &DSH 7RZQ .UXJHU 1DWLRQDO 3DUN 9LF )DOOV PRUH &DQDGLDQ 5RFNLHV $ODVND &UXLVH - '$<6 0D\ ┬Е SS &21),50(' *5283 _ '$<6 _ $// 72856 ,1&/8'('

'LG \RX NQRZ ZH LQFOXGH $// WKH 0$,1 DWWUDFWLRQV LQ RXU WRXUV" -DSDQ - '$<6 0D\ ┬Е SS 7RN\R +DNRQH +LURVKLPD .\RWR 1DUD 2VDND 6UL /DQND - '$<6 -DQ ┬Е SS &RORPER 'DPEXOOD .DQG\ 1XZDUD (OL\D <DOD %HQWRWD &KLQD - '$<6 0DUFK ┬Е SS %HLMLQJ ;LDQ 6KDQJKDL *W ZDOO RI &KLQD PRUH 5XVVLD - '$<6 $SU ┬Е SS 0RVFRZ 6W 3HWHUVEXUJ &DWKHULQ 3DODFH .UHPOLQ PRUH 1RUWK ,QGLD - 'D\V - ┬Е SS 6RXWK ,QGLD - 'D\V - ┬Е SS

.HUDOD *RD 'D\V ┬Е SS

1RUWK &LUFXODU 5RDG /RQGRQ 1: 4$ LQIR#FREUDKROLGD\V FRP _ ZZZ FREUDKROLGD\V FRP $/ // 35 ,&(6 $5( )5 20 $1' 68%-(&7 72 $9 9$ $,,/$%,/,7<


10

@GSamacharUK

સંસદમાંશરમજનક હંગામો

સવશ્વમાં િૌથી મોટું લોકતંત્ર હોવાનું બહુમાન ધરાવતા દેશમાં લોકિસતસનસધઓને પોતાનું કામ કરવા માટે, નૈસતક ફરજ બજાવવા માટે રાષ્ટ્રપસતએ જાહેર અપીલ કરવી પડે તેનાથી વધુ શરમજનક પસરસ્થથસત કોઇ હોય શકે નહીં. મોદી િરકારની નોટબંધીના સનણિયનો સવરોધ કરવામાં ૧૬ નવેમ્બરથી શરૂ થયેલું સશયાળુ િત્ર ખોરંભે પડી ગયું છે. રાષ્ટ્રપસત િણવ મુખરજીએ િાંિદોને ગૃહની કાયિવાહીને િુચારુ ઢબે ચલાવવા અનુરોધ કયોિ છે જેથી જનસહત િાથે જોડાયેલા મુદ્દાઓ પર ચચાિ થઇ શકે, િંિદમાં અટકેલા ખરડાઓ પિાર થઇ શકે. રાષ્ટ્રપસતએ નારાજગી અને અણગમો દેખાડતાં કંટાળેલા િૂરમાં કહ્યું છે કે કમિેકમ ઇશ્વરને ખાતર તો કામ કરો... તેમની આ આજીજી કહો કે વ્યથા િાવ ખોટા તો નથી જ. સશયાળુ િત્ર થયું છે ત્યારથી દરરોજ લગભગ એક જ ઘટનાક્રમ ચાલ્યો છે. િાંિદો ગૃહમાં પહોંચે છે. સવરોધ પક્ષ નોટબંધી મુદ્દે વડા િધાને ગૃહમાં સનવેદન કરવું જ જોઇએ તેવી ઉગ્ર માગ ઉઠાવે છે. શાિક પક્ષ ચચાિ માટે તૈયારી દેખાડે છે, પરંતુ વડા િધાન જ સનવેદન કરે તે વાતે અિંમસત દશાિવે છે. ભારે હોગોકીરો થાય છે, િાંિદો પોતાના થથાન પરથી ઉભા થઇ જાય છે ને અધ્યક્ષ ગૃહની કાયિવાહી બીજા સદવિ પર મુલત્વી રાખે છે. ગૃહની બહાર નીકળ્યા બાદ િાંિદો એકબીજા િામે દોિારોપણ કરે છે. બીજા સદવિે ફરી જૈિે થે માહોલ િજાિય છે. પૂણિતાના આરે પહોંચેલું સશયાળુ િત્ર આમ તુંતું-મૈંમૈં કરવામાં જ વેડફાઇ ગયું છે. ૧૬ સડિેમ્બરે પૂરા થઇ રહેલા આ િત્રમાં કુલ મળીને દિ ખરડા સવચારણા અને મંજૂરી માટે રજૂ થવાના હતાં. આમાં ભ્રષ્ટાચાર સનવારણ (િુધારા), ફેક્ટરી એક્ટ (િુધારા), વ્હીિલ બ્લોઅર િુરક્ષા એક્ટ (િુધારા), ગ્રાહક િુરક્ષા એક્ટ િસહતનાં મહત્ત્વનાં અને આમજનતાને થપશશે તેવા ખરડાઓ િામેલ છે. આ બધા ઉપરાંત આવતા વિશે પહેલી એસિલથી િરકાર જેને અમલી બનાવવા માગે છે તે જીએિટી સબલ િંબંસધત ત્રણ મહત્ત્વનાં ખરડા

પણ વતિમાન િત્રમાં સવચારણા માટે ગૃહમાં રજૂ થવા શક્યતા હતી. જોકે અત્યાર િુધીમાં જે િકારે િંિદ ચાલી છે તે જોતાં કંઇ નક્કર કામગીરી થવાની આશા નથી. કદાચ િંિદમાં કાયિવાહી ચાલી તો, પણ કામનાં સદવિો બચ્યાં કેટલા? આટલાં ટૂંકા ગાળાંમાં આ મહત્ત્વનાં ખરડાઓ હાથ ધરાશે તો પણ િાંિદો તેનાં ઉપર ચચાિ શું કરશે? ને સનણિય શું કરશે? છેવટે ધકેલ પંચા દોઢિો જ થશે! સવરોધ પક્ષ નોટબંધી મુદ્દે વડા િધાનનો જવાબ િાંભળવા માગે છે ને શાિક પક્ષ પોતાની શરતે િંિદ ચલાવવા માગે છે. રાષ્ટ્રપસત િણવ મુખજીિની અપીલના આગલા જ સદવિે ભાજપના વસરષ્ઠ નેતા અને માગિદશિક લાલ કૃષ્ણ અડવાણીએ પણ િંિદની કાયિવાહી ખોરવાઇ જવાના મુદ્દે આકરા શબ્દોમાં થપીકરના નરમ વલણ િત્યે પોતાની નારાજગી વ્યિ કરી હતી. અડવાણીનું એક િૂચન એવું છે કે હંગામો મચાવનાર િાંિદોને ગૃહમાંથી હાંકી કાઢવા જોઇએ. તેમજ તેમના પગાર-ભથ્થા કાપી લેવાની જોગવાઇ કરવી જોઇએ. તેમનો આક્રોશ વાજબી છે. મામલો નોટબંધીના સવરોધનો હોય કે અન્ય મુદ્દે અવાજ ઉઠાવવાનો, સવરોધ વ્યિ કરવાના અન્ય સવકલ્પો પણ છે. િરકારને ઝૂકાવવા માટે િંિદને ઠપ્પ કરી દેવાનું કે બંધારણીય કાયિવાહી ખોરવી નાખવાનું જરૂરી નથી. રાષ્ટ્રપસત કે અડવાણી જ નહીં, િાંિદો, િરકાર અને સવરોધ પક્ષના અસભગમથી આખો દેશ નારાજ છે કેમ કે તેમણે ચૂકવેલા વેરાના નાણાંમાંથી જ િાંિદોને તગડો પગાર અને ભથ્થા િસહતની બીજી િુસવધાઓ મળે છે. એક અંદાજ મુજબ િંિદનું એક સદવિનું કામ અટકે તો આશરે છ કરોડ રૂસપયાથી વધુનું નુકિાન થાય છે. આમ અત્યાર િુધીમાં કેટલું નુકિાન થઇ ચૂકયું છે એનો સહિાબ માંડવામાં આવે તો આંકડો કરોડો રૂસપયામાં પહોંચે તેમ છે. આ માટે જવાબદાર કોણ? નોટબંધી બેશક મહત્ત્વનો મુદ્દો છે, અને તેના પર સવથતારથી ચચાિ ના થાય તેને કમનિીબી જ ગણવી રહી.

મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ િરકાર વેળા બહુચસચિત બનેલું ઓગથતા વેથટલેન્ડ હેસલકોપ્ટર કૌભાંડ ફરી િમાચારોમાં છે. ભારતીય મહાનુભાવોના પસરવહનની િુગમતા માટે હેસલકોપ્ટર ખરીદવા રૂ. ૩૬૦૦ કરોડનો િોદો થયો હતો, જેમાં ખાયકી કરવાના આરોપિર િીબીઆઇએ ઇંસડયન એર ફોિ​િના સનવૃત એર ચીફ માશિલ એિ. પી. ત્યાગી તેમજ તેના સપતરાઇની ધરપકડ કરી છે. જેમના સશરે ભારતની હવાઇ િુરક્ષાની જવાબદારી છે તે દળના વડાની ભ્રષ્ટાચારના આરોપિર ધરપકડ થવાની ઘટનાએ દેશના રાજકીય-િંરક્ષણ ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે. ત્યાગીએ ૨૦૦૪થી ૨૦૦૭ દરસમયાન ભારતીય વાયુિેનાના વડા તરીકે કાયિભાર િંભાળ્યો હતો તે દરસમયાન હેસલકોપ્ટર કંપની ઓગથતા વેથટલેન્ડને લાભ થાય તે િમાણે સનયત ધારાધોરણો બદલી નાખ્યા હતા. એટલું જ નહીં, તેમણે ઓગથતા વેથટલેન્ડની પેરન્ટ કંપની ફફનમેકસે નકાના પદાસધકારીઓ િાથે મુલાકાતો પણ યોજી હતી. ત્યાગીની આ મદદના બદલામાં િોદાની રકમના ૧૨ ટકા લેખે કટકી ચૂકવાઇ હતી, જે નાણાં સવદેશી બેન્કો મારફતે તેમને મળ્યા હતા. હવાઇ દળના વડા તરીકે ત્યાગી આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરે અને કેન્દ્રની તત્કાલીન મનમોહન િરકાર આ વાતથી અજાણ હોય તે વાત ગળે ઉતરે તેવી નથી. ત્યાગીએ બચાવ કયોિ છે કે આ િોદો તેમણે એર ચીફ માશિલ તરીકે કાયિભાર િંભાળ્યો તે પહેલાં જ થઇ ગયો હતો. િોદો િરકારી થતરે થયો હતો અને તેમને આ િોદા િાથે કોઇ સનથબત નથી. જોકે આવો દાવો કરતી વખતે ત્યાગી એ ભૂલી જાય છે કે આ જ કટકી કેિમાં ઇટલીની કોટટ તેમને દોસિત ઠરાવી ચૂકી છે. હેસલકોપ્ટર િોદામાં

કટકી ચૂકવાયાની વાત જાહેર થયા પછી ઇટલી િરકારે પણ થવતંત્ર તપાિ હાથ ધરી હતી. જેમાં ત્યાગી િસહતના અન્યો િામેના આક્ષેપો પુરવાર થયા છે. ભારતીય કોટેટ પણ િીબીઆઇએ અટકાયતમાં લીધેલા ત્યાગીના ત્રણ સદવિના સરમાન્ડ મંજૂર કયાિ હતા જે દશાિવે છે કે તેમની સવરુદ્ધ લાંચ થવીકાયાિના િાથસમક પુરાવાઓ છે. જોકે આ તો સિક્કાની એક બાજુ થઇ. િંરક્ષણ ક્ષેત્રે અસત મહત્ત્વનું થથાન ધરાવનાર ત્યાગીએ શાિનની ઓથ સવના આવું િાહિ આચયુ​ું હોવાની િંભાવના બહુ ઓછી છે. આ કટકી કૌભાંડ ખુલ્લું પડ્યા બાદ િારંસભક પગલાં ભલે કોંગ્રેિ િરકારે લીધા હોય, પરંતુ તેનાથી એ હકીકત બદલાઇ નથી જતી કે તેના નાક હેઠળ જ આ કૌભાંડ આચરાયું હતું. િીબીઆઇએ આ કૌભાંડ પાછળ વધુ કોઇ મોટા માથાં િંડોવાયેલાં છે કે કેમ તે સદશામાં તપાિ કેન્દ્રીત કરી છે. ભારતમાં બહુચસચિત કૌભાંડોની તપાિને તાફકિક અંત િુધી પહોંચાડવાની બાબતમાં િીબીઆઇનો રેકોડટ બહુ પાંગળો છે. ભારતમાં િૌથી વધુ ચચાિથપદ બનેલો બોફિ​િ કટકી કૌભાંડ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક અહેવાલ અનુિાર, િીબીઆઇ આ કેિમાં તત્કાલીન વડા િધાન ડો. મનમોહન સિંહની પણ પૂછપરછ કરે તેવી શક્યતા છે. જો આવું થાય, અને - આવા ફકથિામાં બનતું રહે છે તેમ - મામલો રાજકીય આક્ષેપબાજીમાં અટવાઇ ન જાય તો િારું. ઓગથતા વેથટલેન્ડ હેસલકોપ્ટર કટકી કૌભાંડ પુરવાર કરે છે કે િંરક્ષણ ક્ષેત્રના વચેસટયાઓ દેશના લશ્કરી વડા જેવી વ્યસિ િુધી પહોંચવા પણ ક્ષમતા ધરાવે છે, પોતાનું ધાયુ​ું કયુ​ું કરાવી શકે છે. િંરક્ષણ ક્ષેત્રે કટકી, ભ્રષ્ટાચારનો આ સિલસિલો અટકે તે રાષ્ટ્રસહતમાં છે.

હેલિકોપ્ટર કૌભાંડ: પાઘડીનો વળ છેડેપહોંચશે?

GujaratSamacharNewsweekly

17th December 2016 Gujarat Samachar

‘ગુજરાત સમાચાર’ ને રજૂઆત માટે ભલામણ

‘નોટબંધી’ વિષે ભારતની ટી.િી ચેનલોમાં દરરોજ સમાચારો પ્રસાવરત થતા રહે છે. ભારત સરકારે રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટોનું ચલણ બંધ કરતાં ભારતની બેંકોમાં આ નોટો પરત કરાિ​િા રોજ લોકોની લાંબી કતારો જોિા મળે છે. પરંતુ એનઆરઆઇ પાસે આિી નોટો હોય તો તે કયાં જઇને પરત કરિી તેનો ઉલ્લેખ ટીિી ચેનલો કે ભારત સરકારે આજસુધીમાં કયારેય કયો​ો નથી. અહીં દરેક ઇન્ડિયનો પાસે રૂ.૧૦ હજાર સુધીની રૂ. ૫૦૦ કે૧૦૦૦ની નોટો હશે. આ બાબતે એનઆરઆઇના પ્રશ્નોને હરહંમેશ અગ્રેસર રહીનેિાચા આપનાર ‘ગુજરાત સમાચાર’ ચૂપ કેમ છે? અગાઉ લોકમાગણીના તમામ પ્રશ્નોને લક્ષ્યમાં લઇ આાપે આપના સાપ્તાવહકો ‘ગુજરાત સમાચાર’ અને ‘એવશયન િોઈસ’માં યોગ્યપણે રજૂઆત કરી છે અને એના સુખદ પવરણામ પણ સાંપડ્યા છે. આપ યુ.કે.ના એનઆરઆઇના એમ્બેસિે ર છો એમ કહુંતો ખોટુંનથી એટલેઆપના અખબાર દ્વારા ભારત સરકાર અને લાગતાિળગતાને અત્રેના એનઆરઆઇની મુંઝિણ વિષેરજૂઆત કરો એિી મારી ભલામણ છે. અહીંની ભારતીય બેંકોમાં જઇને એનઆરઆઇ એકાઉડટમાં રૂ. ૫૦૦ કે૧૦૦૦ની નોટો જમા કરાિી શકાય એિો કોઇ આદેશ મળેતો સુગમતા રહે. તંત્રી સી.બી.પટેલની કોલમ ‘જીિંતપંથ’માં"ઘૂં ઘટ કા પટ ખોલ રે" ભવિગીતનો ઉલ્લેખ થતાંભારતનાં મશહૂર ગાવયકા જૂવથકા રોયની યાદ તાજી થઇ. ફિલ્મ ‘જોગન’માંગીતા દત્તનેકંઠેઆ ગીત રજૂથયું છે. ૯૦ િષોની ઉંમર િટાિી ચૂકેલાં જૂવથકા અત્યારે હયાત નથી પરંતુ ‘જોગન’ ફિલ્મમાં ગાયેલાં ભજન કયારેય વિસરી શકાય એમ નથી. મહાત્મા ગાંધીને પણ એમનાંભજનો સાંભળિા ખૂબ ગમતા હતાં. - ડો. પ્રવવણ કલૈયા, હોનનચચન-એસેક્સ

યુકેનું મીની બજેટ

આપણા ‘ગુજરાત સમાચાર’ના તા.૨૬ નિેમ્બરના અંકના બીજા પાને વિશેષ અહેિાલ િાંચ્યો. ફિવલપ હેમડિ નાણાંપ્રધાન તરીકે વનયુિ થયા અને તેમણે મીની બજેટ જાહેર કયુ​ું. ઈયુમાંથી બહાર થિાથી સરકાર સમક્ષ ઉભા થનારા મોટા પિકારોનો સામનો કરિા તેમણે કેટલીક નીવતવિષયક જાહેરાત કરી છે. પરંતુ, મુખ્ય બાબત આિકિેરા અને િેચાણિેરામાં હાલ કોઈ છૂટ આપી નથી, જે વચંતાનો વિષય છે. તે ઉપરાંત, મોટા વબઝનેસીસને પ્રાથવમકતા અપાશે. પરંતુ, નાના વબઝનેસીસ માટેકોઈ ઘોષણા કરી નથી તેના કારણે તેમને મુશ્કેલી પિશે. તે ઉપરાંત મધ્યમ નોકરીમાં સુવિધા નહીં હોય તો લાખો નોકવરયાતોને હાલ તકલીિ પિેતેિી શક્યતા છે. બે બાબત લાભદાયક છે, પેડશન સુધારા અને હિાઈ મુસાિરી. જોકે, ખરી સમજ તો આગામી બજેટ આિશેત્યારેજ પિશે. પરંતુએક િાત નક્કી છે કે યુકે ઇયુમાંથી નીકળી ગયા પછીનું તે પ્રથમ બજેટ હશેજેસરકારની કસોટી સમાન હશે. આ જ અંકના પાન. ૩ પર વિટનના સમાચાર િાંચ્યા. લંિન ટ્રાડસપોટટની સેિાના ભાિા ચાર િષો સુધી સ્થવગત કરિા બદલ મેયર સાવદક ખાનનેખૂબ અવભનંદન. િધુમાં, એક સાહવસક બહાદુર યુકેની ભારતીય સડનારી સુશ્રી ભારૂલતા કામ્બલેને ખૂબ ધડયિાદ. તેમણે યુકેથી ભારત સુધી એકલા કાર ડ્રાઈિ કરીને વિશ્વ વિક્રમ બનાવ્યો જે ખૂબ જ પ્રશંસાનેપાત્ર છે. - ભરત સચાણીયા, લંડન

વવઘ્નસંતોષીઓ પ્રગવતમાં અવરોધરૂપ

દેશમાં કોઈ પાટટી કે પ્રાઈમવમવનસ્ટર સત્તા પર આરૂઢ હોય, એ દરેકે દરેકનો વિરોધ કરિામાં અનેક વિરોધીઓ મચી પિતા હોય છે, પછી એ કાયો કે નીવત દેશ અને પ્રજાના વહતમાં હોય તો પણ. અનેક વિરોધ પક્ષો ગેરવશસ્ત અને વબનસંસ્કારી ભાષા દ્વારા સરકારની ઝાટકણી કાઢતા થઈ ગયા છે. એટલેથી અટકતા હોય તો ઠીક, પરંતુછાશિારે બંધ અનેસરઘસો કાઢીનેઘોરી માગો​ોપર ભીિ ઉભી

www.gujarat-samachar.com

પ્રસન્નતા પહેલેથી બનેલી વસ્તુ નથી, એ તમારા દ્વારા કરાયેલા કામથી આવે છે. - દલાઈ લામા

કરીનેપ્રજાની જરૂવરયાતોમાંઆિખીલી ઉભી કરતા અચકાતા નથી. આ કોઈ આધુવનક લોકશાહીનું લક્ષણ નથી. તેઓ લોકસભામાં બૂમરાણ તેમજ તોિાનો કે ગૃહ બંધ કરાિીનેસમય અનેનાણાંનો દુવ્યોય કરીને અથોહીન બકિાસ કરિામાં પણ પાછા પિતા નથી. સરકારની નીવત અણગમતી હોય કે દેશ કે પ્રજાના વહતમાં ન હોય તો એ માટે સલાહ – સૂચનો અને િાટાઘાટો કરીને એનો પયાોય કે વિકલ્પ ચીંધીને પ્રજાના વહતમાં અને લોકશાહીને શોભે તેિી રીત અપનાિ​િા તેઓ ભાગ્યેજ તૈયાર હોય છે. દુઃખ તો એ િાતનુંછેકેદુવનયાની સૌથી મહાન લોકશાહી ગણી શકાય તેિા દેશમાંઆિી િતોણુંકથી પ્રજા અને દેશની ઉડનવતની આિે આિીને સામાડય નાગવરકતાનેપણ નેિેમૂકતા તેઓ અચકાતા નથી. આિા લોકોને દેશદ્રોહી કે વિઘ્નસંતોષી જ ગણી શકાયને!! ડો. નગીનભાઈ પી પટેલ, લંડન

અદભૂત વદવાળી અંક

‘ગુજરાત સમાચાર’ના ૨૬ નિેમ્બર, ૨૦૧૬ના અંકમાં ‘તમારી િાત’ વિભાગમાં હીરાભાઇ મ. પટેલનો પત્ર િાંચ્યો. િાંચીને આનંદ થયો. આ િખતનો વદિાળી અંક પાનાની સંખ્યા જોતા કદમાં નાનો લાગ્યો. પરંતુ તેમાં વિવિધ લેખો, િાતાોઓ, કાવ્યો, જોક િગેરન ે ો જેરસથાળ સમાિ​િામાંઆવ્યો છે તે અદ્ભુત છે. વદિાળી અંકમાં તમે િ​િાપ્રધાન નરેડદ્ર મોદી અંગેમાવહતી ધરાિતો જેલેખ રજૂકયો​ો છેતેખરેખર ખૂબ જ સરસ છે. તમેવિવિધ કાયોક્રમોમાંબધાનુંસડમાન કરો છે તે ઘણી જ સારી િાત છે. સીબી પટેલ અને સાથી વમત્રો, તમેસૌ અમારા ઘરેપધારશો તો અમનેખૂબજ આનંદ થશે. સાથેજમીશુંઅનેથોિી િાતો કરીશું. - રવસકભાઇ બારડોલીવાળા, હેરો

‘કાળું નાણું ધોળું કરો’

તા.૩.૧૨.૧૬નું ‘ગુજરાત સમાચાર’ મળ્યું અને હેિલાઈનમાં ‘કાળું નાણું ધોળું કરો’ િાંચ્યું. િ​િા પ્રધાન નરેડદ્ર મોદી કેટલા સિળ થાય છેતેતો સમય બતાિશેકારણ કે, નીવતિાળા ચોખ્ખા વદલના અને સાચી વિચારધારાના માણસોની આ જગતમાં તંગી છે. નરેડદ્ર મોદી એક અને વિરોધપક્ષના ઢગલો છે. ઘણાં વદિસથી પાલાોમેડટનું કામ કરિા દેતા નથી. દેશનેરૂ.૧૦૦ કરોિની ખોટ તો એક અઠિાવિયામાં થયેલી હાલ તો ખૂબ િધી ગઈ હશે. ‘ગુજરાત સમાચાર’ માં તમે પ્રવસદ્ધ કરેલ ‘દેશની કોને પિી છે’ તે મેં િાંચ્યુ હતું. િાચકો પણ તે િાંચે અને શું થશે તે બાબતે વિચારે. દરરોજ ભારતની સરહદ પર લશ્કરના જિાનો શહીદ થાય છે. પ્રજા અને લશ્કર એક્શન માગે છે. િ​િાપ્રધાન મોદી કદાચ કોઈક પગલું ભરે તો વિરોધપક્ષના આ દેશભિો પાસેથી તો મદદ મળેનવહ. કાળા વદલના માનિી પાસેથી કાળુંનાણુંધોળુંકરિુંસહેલુંનથી. - રજનીકાન્ત એમ પટેલ, હેરોગેટ

વાતા​ાઓ-લેખોથી ભરપૂર વવશેષાંક

આ િખતનો વદિાળી અંક તો ખૂબ જમાિટ કરી ગયો. ભાત ભાતનુંસાવહત્ય, લોકકલા અનેપરંપરા, આરોગ્યને સ્પશોતી િાતો તેમજ અલગ અલગ વિષયોની િાતાોઓ િાંચીને ખૂબ આનંદ આવ્યો. િાંચન પાછળ િીતાિેલા સમયનો અદ્ભૂત સદુપયોગ થયો હોિાની પણ લાગણી થઈ. - રાજન શુક્લ, હેરો

વદવાળી અંક ખૂબ ગમ્યો

‘ગુજરાત સમાચાર’ દ્વારા પ્રવસદ્ધ થયેલો દીપાિવલ વિશેષાંક ખૂબ જ ગમ્યો. તેમાંપ્રગટ થયેલા વિવિધ માવહતીસભર લેખો, િાતાોઓ તેમજ અડય સાવહત્ય સામગ્રી િાંચિાની ખૂબ મજા આિી અનેઘણું જાણિા મળ્યું. - દશાના પટેલ, લેસ્ટર

Editor: CB Patel Asian Business Publications Ltd TM Karma Yoga House, 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW. Tel: 020 7749 4080 • Fax: 020 7749 4081 For Sales Tel: 020 7749 4085 Email: sales@abplgroup.com Email: gseditorial@abplgroup.com Website: www.abplgroup.com © Asian Business Publications


17th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

નોટબંધીના કારણેજમીન-મકાન દસ્તાવેજ નોંધણીમાં૪૩ ટકાનો ઘટાડો

અમદાવાદઃ નોટબંધીની અસર દરેક ક્ષેત્રની જેમ રરયલ એસ્ટેટને પણ થઈ છે, જેથી ગુજરાતમાંતો ૪૩ ટકા જેવો ઘટાડો થતાંસ્ટેમ્પ ડયૂટીની આવક પણ ઘટી છે. કમુતા​ા પછી સામાન્ય રીતે નવા પ્રોજેક્ટના લોન્ચથી માંડીને મકાન ખરીદવા લોકોની સંખ્યા વધે છે, પરંતુ આ વષષે નોટબંધીથી રરયલ એસ્ટેટના વેચાણ દસ્તાવેજોમાંઆશરે૪૩ ટકા ઘટાડો થયાનું સૂત્રોએ જણાવ્યું છે. રરયલ એસ્ટેટમાં રોકરડયો વ્યવહાર વધુ હોય છે. આથી નોટબંધીની અસર આ ક્ષેત્રમાંસૌથી વધુથઈ છે. રરયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વતુાળોનુંએવુંમાનવું છેકેનોટબંધીના રનણાય પછી રૂ. ૨૦૦ કરોડના જમીન વેચાણ દસ્તાવેજો જ રદ થયા છે. રાજ્ય સરકારની ધી ઈન્સ્પેક્ટર જનરલ

ઓફ રરજસ્ટ્રેશન એન્ડ સુપ્રીટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કેટલીક આંકડાકીય મારહતી પ્રમાણે નવેમ્બર મરહનામાં ગુજરાતમાં રમલકતોના ખરીદ વેચાણના ૧૦,૪૮૩ દસ્તાવેજ નોંધાયા હતા જે ગત વષા કરતા ૪૩ ટકા જેટલા ઓછા નોંધાયેલા જોવા મળેછે. નવેમ્બર-૧૫ દરરમયાન રાજકોટમાં-૧૬૦૫, વડોદરામાં૧૩૬૪, અમદાવાદમાં-૩૦૨૧, કચ્છમાં-૧૩૩૪ દસ્તાવેજ નોંધાયા હતા. જેમાં માત્ર જમીનને મકાન જ નહીં દુકાન અને ફેક્ટરીનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકારનેઆ પેટે રૂ. ૧૩૫ કરોડની સ્ટેમ્પ ડયુટીની આવક થઈ હતી. આ આવક પણ વષા૨૦૧૫ કરતાંઆ વષષે ૫૦ ટકા જેટલી જ છે. રાજ્ય સરકારને સપ્ટેમ્બર-ઓક્ટોબર-

૨૦૧૬માં ૧૧ લાખની આવક દસ્તાવેજો દ્વારા રૂ. ૮૧૭ કરોડની સ્ટેમ્પ ડયુટી પેટે આવક થઈ હતી. ઓક્ટોબરમાં જ કુલ ૬૫,૭૬૭ દસ્તાવેજો નોંધાયા હતા. વષા ૨૦૧૫ના આજ સમયગાળા કરતા ૩૪ ટકા વધુ હતા, ઓક્ટોબર ૨૦૧૬માં સુરતમાં૧૫૨૦૧, અમદાવાદમાં ૯૬૨૭, રાજકોટમાં ૫૦૦૫, વડોદરામાં ૪૬૩૪, કચ્છમાં ૨૬૬૬ દસ્તાવેજ થયા હતા. ઉલ્લેખનીય છે કે સરકારે તાજેતરમાંજંત્રી દર વધારવાના સંકેત પણ આપી દીધા છે. બીજી બાજુ હજુ નોટબંધીમાં પણ કેવી બાજી નીકળશે? તેની રરયલ એસ્ટેટનેખબર પડતી નથી. તેની સામે ‘કાળા-ધોળા’ કરવાની સૌથી વધુ રચંતા પણ આ જ ક્ષેત્રમાંછે.

ગાંધીનગરઃ રાજ્યના પ્રવાસન ક્ષેિને સરકારે ઉદ્યોગનો દરજ્જો આપ્યા પછી હવે એરોટપોર્સસ એક્ટિવવિીને વેગ આપવાનો લક્ષ્યાંક છે. આ ક્ષેિેપહેલ કરતાં એકથી દોઢ વષસમાં અમરેલીમાં દેશનું સવસપ્રથમ એરોટપોર્સસ હબ ઊભું કરવાની જાહેરાત સરકારે કરી છે. ૨૦૧૬-૧૭ના બજેિમાં અમરેલીમાં એરટટ્રીપ બનાવવા

રૂ. ૧૧.૨૫ કરોડ અને એરોટપોર્સસ હબ બનાવવા પ્રાથવમક ધોરણે રૂ. ૧૦ કરોડની ફાળવણી પણ કરી હતી. પ્રવાસન વવભાગના સવિવ એસ જે હૈદરે જણાવ્યું કે, હાલ ગુજરાતમાં સાપુતારા, પાવાગઢ અને જૂનાગઢમાં પેરાગ્લાઈવડંગ સવહતની કેિલીક એરોટપોર્સસ એક્ટિવવિી િાલે છે, પરંતુ

અમરેલીમાંએરોટપોર્સસપરની જે નેશનલ િુનાસમેજિ યોજાઈ તેના પગલે ક્ષેિના અનુભવીઓ અને વનષ્ણાતોએ અમરેલીમાંહબ બને તે માિે ઉત્સાહ દશાસવ્યો હતો. આવતા વષષે જાજયુઆરીમાં અમરેલીમાં ટકાયડાઈવવંગની ઈજિરનેશનલ કોક્પપવિશન યોજવાનું પણ આયોજન રાજ્ય સરકાર કરી રહી છે.

અમરેલીમાંદેશનુંપ્રથમ એરોસ્પોર્સસહબ બનશે

ગુજરાત 11

GujaratSamacharNewsweekly

રઘુરામ રાજનેIIMની મુલાકાત લીધી

અમદાવાદઃ અથસશાટિી અને વરઝવસ બેંકના પૂવસ ગવનસર રઘુરામ રાજન નવમી વડસેપબરે આ ઈ આ ઈ એ મ - અ મ દા વા દ ના મહેમાન બજયા હતા. આઈઆઈએમ ખાતે િાલતી IIMA-SRK વ્યાખ્યાન માળાના ઉદઘાિન માિેતેઓ હાજર રહ્યા હતા. શ્રી રામવિષ્ન નોલેજ ફાઉજડેશનના સહયોગથી આ વ્યાખ્યાન માળાની શરૂઆત થઈ છે. જેમાં રઘુરામ રાજને ‘ધ ગ્લોબલ ઈકોનોમી, ઓપોર્યુસ વનિીઝ એજડ િેલેક્જજસ’ પર વાત કરી હતી.

કાર નદીમાંખાબકતાં અમદાવાદના કોન્ટ્રાટટરનુંમૃત્યુ

વવરમગામઃ શંખેિરથી િણ કકલોમીિર દૂર આવેલા વવરમગામ હાઇવે પર રૂપેણ નદીના પુલ ઉપરથી સાતમીએ બપોરે એક િોયોિો કાર રેવલંગ તોડીને ૨૦ ફૂિ ઊંડે નદીમાં ખાબકતાં અમદાવાદમાં સેિેલાઈિમાં રહેતા કોજટ્રાટિર અવિન ગાંધીનું ઘિનાટથળે જ મોત થયુંહતું. અવિનભાઇ શંખિ ે રમાંટિેિ બેંકમાં નાણાના વહીવિના કામે સોનલબહેન પરીખ, મુકેશભાઇ રાઠોડ સાથે વમવિંગ માિે આવી રહ્યા હતા ત્યારે બપોરે તેમનું કારના ક્ટિઇરીંગ પરનું બેલેજસ લથડી જતાં ગાડી રેવલંગ સાથે અથડાઇ હતી અનેવદવાલ તોડીને નદીમાંખાબકી હતી.

અમદાવાદના ૨૦ વષષીય યુવક સતીષ સોલંકીએ બેવષવની અથાગ મહેનત અનેપ્રેક્ટટસ બાદ ૧૦મી વિસેમ્બરેઅંદાવજત ૧૩૪૦ કકલો ગ્રામની આઈ ટેવન્ટી કારને૨૦ ફૂટ સુધી ઊંધા માથેચાલીનેખેંચી હતી. આ દૃશ્ય જોઈનેત્યાંહાજર લોકો મંિમુગ્ધ બની ગયા હતા.

યુગલેલગ્નની પ્રથમ રાવિ ઉપાશ્રયમાંસાધુજીવનમાંવવતાવી

અમદાવાદઃ અમદાવાદના પાલડી વવટતારમ રહેતો ૨૬ વષસનો જૈન યુવાન રોશન શાહ અને ૨૪ વષસની જૈન યુવતી આયુષી વ્યવસાયેિાિટડ એકાઉજિજિ છે. રોશન અને આયુષીના તાજેતરમાં જ એક પાિટી પ્લોિમાં સામાવજક રીત વરવાજ મુજબ સગા સંબંધીઓની હાજરીમાં ધામધૂમથી લગ્ન થયા હતા. જોકે તેમના લગ્નની પ્રથમ રાવિ કોઇ વવિારી ન શકેએ રીતેજુદી રીતે ઉજવાઈ હતી. આ રાવિ તેમણે ઉપાશ્રયમાં સાધુ જીવન જીવીને વવતાવી હતી. વાત એિલેથી જ અિકતી નથી, પણ પોતાના લગ્નના િ​િાકેદાર ભોજનનો ટવાદ માણવાના ટથાને મીઠા વગરનુંબાફેલુંભોજન લઇનેઆ

યુગલેપોતાના સહજીવનની મીઠી શરૂઆત કરી હતી. પૂવવજીવનમાંબહેન એવાં સાધ્વીજીનેઅનોખી વગફ્ટ રોશન અને આયુષી સંયમમાગષે જીવન વવતાવતા સાધ્વીજીના આશીવાસદ મેળવવા ઉપાશ્રયમાંગયા હતા. રોશન કહે છે કે, પૂવસજીવનના સંબંધે આ સાધ્વીજી મારા બહેન થતા હોવાથી અમારા લગ્ન પ્રસંગે તેમનેવગફ્િ અંગેઅનેક વવિાર પછી સાધ્વીજીને અમે બંનેએ વિન આપ્યું કે, અમે લગ્નના વદવસેતેલ, ઘી, ગોળ અનેતીખા મસાલેદાર ખોરાકના બદલે બાફેલું ભોજન લઈશું અને રાવિરોકાણ ઉપાશ્રયમાં સાધુ જીવનમાંવવતાવીશું.


12 સૌરાષ્ટ્ર

@GSamacharUK

અમેરિકન એડમના લગ્ન પહેલાંયજ્ઞોપરિત્ત

િાજકોટઃ શહેરના કોપો​ોરેટર બીનાબહેન આચાયો અને જયેજદ્રકુમાર આચાયોની પુત્રી તેજલ બેંગ્લોરમાં સોફટવેર એન્જજનનયનરંગનો અભ્યાસ પૂરો કયાો બાદ છેલ્લા નવ વષોથી અમેનરકામાં જ વસી છે. તે અમેનરકામાં સોફટવેર એન્જજનનયર તરીકે એક નામાંકકત બેંકમાં કાયોરત છે. અમેનરકામાં વસવાટ દરનમયાન તેજલની મુલાકાત અમેનરકન એડમ જયોજો નવજડર સાથે એક જીમમાંથઈ હતી. તેજલ નનયનમત રીતેજીમમાં જતી હતી અનેએડમ પણ સારો ફૂટબોલર હોઈને કફટનેસ માટે જીમમાં નનયનમત રીતે આવતો

શરૂ થઈ એ પહેલાંનહજદુબ્રાહ્મણ પનરવારમાં જમાઈ બનનારા એડમે યજ્ઞોપનવત્ત સંસ્કાર પણ િારણ કયાું. આ લગ્નમાંએડમના નપતા જયોજો નવજડર તથા માતા આઇલીન આવી શકશે નહીં કારણ કે એડમના નાનીમાની હતો. ત્યાંથી બંનેનો પાંગરેલો તનબયત થોડી નાદુરસ્ત છે, પરંતુ પનરચય પ્રણયમાં પલટાયો હતો તેજલબહેનના અંગત નમત્રો, તે અને બંનેએ આ વષષે જ લગ્ન જ્યાં કામ કરે છે તે અમેનરકન કરવાનું નક્કી કયુ​ું. અનેએ પણ બેંકના ઉચ્ચ પદાનિકારીઓ, નહજદુશાસ્ત્રોક્તનવનિ મુજબ અને એડમના અજય પનરવારજનો, તેપણ રાજકોટમાં. ફ્રેજડઝ સામેલ થશે. આ ઉપરાંત એડમ અને તેજલ બંને તેજલ જેબેંકમાં કામ કરે છે તે તેમના નજીકના નમત્રો અને બેંકના ક્લાયજટ ઇરાનના એક એડમના પનરવાર સાથે રાજકોટ શેખ પનરવારના સભ્યો પણ આવ્યા અને તેમની લગ્નનવનિ તેજલના લગ્નમાંહાજર છે.

ભાવનગરઃ જાફરાિાદ નજીક આવેલા ભાકોદર ગામના દચરયામાં તરતી ગેસની જેટી િનાવવાની તમામ મંજૂરીઓ ગુજરાત મેરીટાઇમ િોડડ દ્વારા તાજેતરમાં આપી દેવાઈ હોવાની જાહેરાત ૧૨મી ચડસેમ્િરે કરાઈ છે. ગેસની જેટી દ્વારા ૫૦ લાખ મેચિક ટન ગેસ પ્રચત વષા હેજડલ કરાશે અને રાજ્યમાં રૂ. ૫૦૦૦ કરોડનું નવું રોકાણ આ પ્રોજેક્ટના માધ્યમથી આવનાર છે તેવું આ પ્રોજેક્ટના અહેવાલમાં જણાવાયું છે. આ દેશનું સવાપ્રથમ ફ્લોચટંગ પટોરેજ રીગેચસકફકેશન યુચનટ હશે. પવાન એનજીા ચલચમટેડ દ્વારા ચિલ્ડ ઓન, ઓપરેટ એજડ િાજસફર વડે પ્રોજેક્ટ પર કામ કરાશે. જીએમિીની સાથે કરાર

કરીને આ પ્રોજેક્ટ િની રહ્યો છે. લાંિા સમયથી આ પ્રોજેક્ટ પર ચવિારણાઓ િાલી રહી હતી, જેને જીએમિી દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવતા આગામી ચદવસોમાં કામગીરીનો આરંભ કરાશે. પવાન એનજીા દ્વારા ગુજરાત પટેટ પેિોચલયમ કોપોારેશન, ઇશ્જડયન ઓઇલ કોપોારેશન ચલચમટેડ, ઓ.એન.જી.સી., િીપીસીએલ સાથે ગેસ સપ્લાય કરવા માટેની વાટાઘાટો િાલી રહી છે. પવાન એનજીા દ્વારા ફ્લોચટંગ મૂચરંગ યુચનટ માટેની ચડઝાઇન પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે. જાફરાિાદમાં આ મોટો પ્રોજેક્ટ આવવાથી તેનો પરોક્ષ લાભ ભાવનગર, મહુવાને પણ મળી શકે છે.

જાફરાબાદમાંદેશનુંપ્રથમ ફ્લોલટંગ ગેસ યુલનટ

મોરબીના રનરિલ ધામેચા હત્યાકાંડમાંતપાસની માગ

• બેજૈન સાધુવચ્ચેમારામારી પછી પોલીસ ફરરયાદઃ પાચલતાણાના આરાધાના ધામમાં ચિરાજમાન પાર્ા કીચતાસાગર મ.સા. તથા િનાસકાંઠામાં આવેલી ધમાશાળાના ચવરાગ સાગર મ.સા. વચ્ચે િનાસકાંઠા ધમાશાળામાં પધરામણી િાિતે િોલિાલ વધતાં ચવરાગ સાગરના ૨૦ જેટલા અજાણ્યા સાથીદારોએ કીચતા સાગરજીને માર મારીને ગંભીર ઇજાઓ પહોંિાડી હતી. જેનાથી જૈન સમાજ આમિયામાં મુકાઈ ગયો છે. આ ઘટનાની પાચલતાણા પોલીસ મથકે ફચરયાદ નોંધાઈ છે. આ અંગે પાચલતાણામાં હાજર જૈન અગ્રણીઓએ મૌન સેવ્યું છે.

મોરિીઃ ગુજરાત હાઉચસંગ િોડડ, મોરિીમાં રહેતા અને દરજીકામ કરતા પરેશભાઈ ધામેિાના પુિ ચનચખલનું એક વષા પહેલાં તપોવન ચવદ્યાલયમાંથી અપહરણ કરાયું હતું. અપહરણ િાદ િોથા ચદવસે તેની લાશ મળી હતી. હત્યાના િનાવને એક વષા થઈ ગયું છે ત્યારે પણ ચનચખલનો પચરવાર જયાય મળે તેની રાહમાં છે. ચનચખલના પચરવારજનોએ દીકરાના મૃત્યુ માટે મોરિી પવામીનારાયણ સંપકારધામ મંચદરના પ્રશાસન સામે આક્ષેપો કયા​ા છે. જેના લીધે હચરભક્તોએ ચજલ્લા પોલીસને આ કેસની તટપથ તપાસ કરવા અને જેની સંડોવણી િહાર આવે તેની સામે કડક પગલાં લેવા માગણી કરી છે. પોલીસે પણ મોરિીના આ િકિારી ચનચખલ ધામેિા હત્યા કેસમાં પવામીનારાયણ સંપકારધામ મંચદરના પ્રશાસનના હચરભક્તોની સામાજય પૂછપરછ આદરી છે જોકે તેના કારણે પવામીનારાયણ પંથના હચરભક્તોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

રાજકોટઃ ભેટસુડામાં ૧૩મી ચડસેમ્િરે આંિેડકરનગરમાં યોજાયેલા ૬૦મા િોચધસત્ત્વ મહાપચરચનવા​ાણ વષા ચિચવધ મહોત્સવમાં િૌદ્ધ ધમ્મ ચદશા મહોત્સવમાં ગામના ૧૦૦ દચલત ભાઈઓ-િહેનોએ મોટી સંખ્યામાં ચહજદુ ધમામાંથી િૌદ્ધ ધમા અંચગકાર કયોા હતો. આ કાયાક્રમ દરચમયાન સભાની મંજૂરી મેળનારા ભેટસુડાના અરજદાર રામજીભાઈ પરમારને ધમાપચરવતાન અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, મારા પચરવારના જ ૨૫ સદપયો અને

ભયુ​ું છે. ફોમામાં જણાવ્યા પ્રમાણે ચહજદુ ધમામાંથી િૌદ્ધ ધમામાં જવા ગુજરાત ધમા પવતંિ ચનયમ અજવયે કોઈ ધાકધમકી, છળકપટ, લાલિ, પ્રલોભનથી અમે ધમાપચરવતાન કરતા નથી એવું જણાવ્યું છે. આ ઉપરાંત તંિ દ્વારા ધમા અંચગકાર માટેના સોગંદનામા સચહતની તપાસ કરીને અમારા ચનવેદનો પણ લેવાયા છે અને તેનો ચવપતૃત અહેવાલ લાગતાવળગતા અચધકારીઓને પણ અમારા દ્વારા સુપરત થઈ િૂક્યો હતો.

ભેટસુડામાં૧૦૦ દલલતોએ બૌદ્ધ ધમસઅપનાવ્યો અજય મળીને અંદાજે ૧૦૦ જેટલા લોકો િૌદ્ધ ધમા અંચગકાર કયોા છે. અમે પવેચ્છાએ ધમા પચરવતાન કયુ​ું છે. અમે ૩૦ વષાથી િૌદ્ધ ચવિારધારામાં માનીએ છીએ તે માનવતાવાદી ધમા છે જેમાં કોઈ જ્ઞાચત જાચતના ભેદભાવ નથી તેથી આ ધમા અપનાવ્યો છે. કાયાક્રમ દરચમયાન ડો. િાિાસાહેિના ફોટાનું પ્રદશાન પણ યોજાયું હતું. ભેટસુડાના કકશોરભાઈ આલાભાઈએ જણાવ્યું હતું કે, અમે કાયદેસર રીતે ધમા અંચગકારનું ફોમા પણ અગાઉ

17th December 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

• મેંદરડાના ચિરોડામાં લેઉવા પટેલ સમાજની વાડીના ચનમા​ાણ માટે ગ્રામજનોએ રૂ. ૭૦ લાખના અનુદાનની જાહેરાત કરી છે. આ અનુદાન સાથે સંગઠનની પણ ગ્રામજનો પ્રેરણા પૂરી પાડે છે. ચિરોડામાં સતત િણ વષા સુધી યોજાયેલા સમૂહલગ્ન પછી સમપત લેઉવા પટેલ સમાજે વાડીનું ચનમા​ાણ કરવાનો સંકલ્પ કયોા હતો.

ટીવી એક્ટ્રેસ ટીના દત્તા સાથેરવમાનમાંછેડતી

રાજકોટઃ ટીવી ચસચરયલ ‘ઉતરન’થી લાઈમ લાઈટમાં આવેલી ટેચલચવઝન અચભનેિી ટીના દત્તાએ એક કાયાક્રમ માટે ૯મી ચડસેમ્િરે રાજકોટની મુલાકાત લીધી હતી. ૯મી સવારે તે મુંિઈથી રાજકોટ જેટ એરવેઝની ફ્લાઇટમાં આવી રહી હતી ત્યારે તેના સહયાિીએ તેની સાથે જાતીય સતામણી કરી હોવાનો આરોપ તેણે મૂકીને પોતાની ફેસિુક પોપટમાં લખ્યું કે, મુંિઈથી રાજકોટ આવતી વખતે મારી િાજુની સીટમાં િેઠેલા મુસાફરે મારી જાતીય સતામણી કરી હતી અને ફ્લાઇટ ક્રૂએ માિ સીટ િદલી આપી હતી. તે મુસાફર સામે કોઈ પણ ખાસ કાયાવાહી કરી નહીં.

www.gujarat-samachar.com

દુલ્હાના હાથમાંપવાઈપ મશીનઃ દુલ્હનેચેક પવીકાયાો!

રાજકોટના એક પરરવારેસાંપ્રત સ્પથરતમાંવ્યવહારુ છતાંઅન્યો માટે પ્રેરણાદાયી ‘કેશલેસ લગ્ન પ્રસંગ’ હોંશભેર પાર પાડ્યો છે. બેંકર દુલ્હાના રરસેપ્શનમાંમહેમાનો અનેરમત્રોએ ક્રેરડટ-ડેરબટ કાડડઅનેચેક દ્વારા ‘ચાંદલા’નો વ્યવહાર કયો​ોહતો. જેતપુરમાંલગ્ન યોજાયા નેબીજે રદવસેરાજકોટમાંભવ્ય રરસેપ્શન યોજાયુંહતું. નોટબંધી બાદ સજાોયેલી સ્પથરતમાંઆ રરસેપ્શન અનોિુંબની રહ્યુંહતુંકારણ કેતેમાંવરરાજાના હાથમાંપવાઈપ મશીન તો નવવધૂના હાથમાંચેકરૂપી ભેટ હતી.

ગેરકાયદેCBSE કોસસચલાવવા બદલ સંચાલકો ઝડપાયા

રાજકોટઃ શહેરમાં ચશક્ષણક્ષેિે એક તિક્કે દિદિો ધરાવનાર ધોળકકયા પકૂલ પાસે સીિીએસઇની માજયતા નહીં હોવા છતાં સીિીએસઇ પકૂલ િલાવી વાલીઓ પાસેથી મસમોટી ફી ઉઘરાવવામાં આવતી હોવાનો પદા​ાફાશ થતાં વાલીઓ જાગૃત િજયા હતા અને શહેરની મોદી પકૂલ, સેજટમેરી અને ગોલ્ડન એપલ પકૂલમાં પણ સીિીએસઇના નામે છેતરચપંડી િાલતી હોવાનો ધડાકો થયો હતો.

સંરિપ્ત સમાચાર

• ૭૨ કોપો​ોરેટરનુંમાનદ વેતન સીધુંબેંકમાંજમાઃ નોટિંધીના લીધે દેશમાં વતા​ાઈ રહેલી રોકડની ખેંિ વચ્ચે કેજદ્ર સરકારે ઓનલાઈન વ્યવહારો વધારવા અને કેશલેસ વ્યવહારને પ્રોત્સાચહત કરવા માટે કવાયત હાથ ધરી છે. રાજકોટ મ્યુચન. કોપોારેશન પણ કેશલેસ પદ્ધચતનો અમલ શરૂ કયોા છે. રાજકોટ મહાનગરપાચલકાના ભાજપ-કોંગ્રેસના મળીને કુલ ૭૨ કોપોારેટરોને દર માસે માનદ વેતન પેટે િૂકવાતા આશરે કુલ રૂ. ૩.૨૫ લાખ હવે જાજયુઆરી-૨૦૧૭થી સીધા તેમના િેંક ખાતામાં જમા થશે તેવી જાહેરાત પથાચનક તંિ દ્વારા કરાઈ છે. દરચમયાન ગત માસનું િાકી માનદ્ વેતન પણ આ રીતે જ િૂકવાઈ જશે તેવું તંિએ જણાવ્યું છે. • કારિાનામાં ઢોરમાર મારેલા યુવાનનું મૃત્યુઃ ભગવતીપુરામાં રહેતા અને ચરક્ષા િલાવતા તથા પાઉંભાજીની લારી ધરાવતા મહાદેવભાઈ સવજીભાઈ ધરજીયાને સંતાનમાં િે પુિ અને િે પુિી છે. જે પૈકીનો લાલજી વાંકાનેરના ઢુવામાં આવેલી લાદની ફેકટરીમાં નોકરી કરતો હોઈ દરરોજ િાઈક પર અપડાઉન કરતો હતો. અઠવાચડયા પૂવવે હસનપરથી ફોન આવ્યો હતો કે તમારો પુિ લાલજી અને તેના ચમિ દારૂ પીને કારખાનામાં ઘૂપયા હતા અને િોરીનો પ્રયાસ કયોા હતો આથી તાત્કાચલક મહાદેવભાઈ હસનપુરમાં દેવજી ચમપિીના કારખાના પાસે ગયા હતા અને ઈજાગ્રપત લાલજીને રાજકોટ લાવ્યા હતા. જ્યાં તિીિોએ તેને મૃત જાહેર કયોા હતો. આ અગાઉ પણ મહાદેવભાઈને તેના પુિને અજય ગુનામાં અંદર કરાવી દેવાની ધમકી અપાઈ હતી. જેની ફચરયાદ ચપતાએ પોલીસમાં કરી છે. • રૂ. ૨૫ લાિની ચોરીમાં આમમીમેનની ધરપકડઃ જામનગરમાં સેતાવાડ પાસે રહેતા સોપારીના વેપારી મયૂરભાઈ જેસાણીને લગ્ન પ્રસંગે િહારગામ જવાનું હોઈ ઘરમાં રહેલી રૂ. ૫૦૦ની નોટોની કુલ રૂ. ૨૫ લાખની રોકડ ચમિ ચહતેશભાઈના ઘરે દસમી ચડસેમ્િરે મૂકવા જતા હતા. કુટુંિીભાઈ મનીષભાઈ સાથે હતા. ઇનફજટી લાઈનમાં રહેતા અને ભારતીય સેનામાં ફરજ િજાવતા મયૂરભાઈના ચમિ અરચવંદ ચતવારીનો તેમને અગાઉ ફોન આવ્યો હતો કે તેમનાં પત્નીની તચિયત ખરાિ હોવાથી મયૂરભાઈ રૂ. પાંિ હજારની મદદ કરે. તેથી અરચવંદને ચમચલટરીના ગેટ પાસે રકમ આપતા જવાનું મયૂરભાઈએ નક્કી કયુ​ું હતું. મયૂરભાઈની કાર ચમચલટરી ગેટ પાસે પહોંિી ત્યાં સામેથી પોલીસે પૂછપરછ કરતાં મયૂર અને મચનષ કારમાંથી ઉતરીને પોલીસને જવાિ આપતા હતા ત્યારે ચતવારીએ મોટર કારની ડેકીમાંથી રૂ. ૨૫ લાખની રકમ સાથેની થેલીની િોરી કરી અને ભાગી

સાતમીએ રાિે િારેય પકૂલના વાલીઓએ ફચરયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી અને કૃષ્ણકાંત ધોળકકયા, રશ્મમ મોદી અને ફાધર ચવલ્સન સચહત પાંિ જણાની ધરપકડ કરી હતી. સંિાલકો સામે ગુનો નોંધાતાં ગોલ્ડન એપલ પકૂલના સંિાલક સાત આરોપીઓ ભૂગભામાં ઉતરી જતાં પોલીસે સાતેયની શોધખોળ શરૂ કરી હતી. પાંિય ે આરોપીઓનો આઠમીએ જામીન પર છુટકારો થયો હતો.

ગયો હતો. જોકે પોલીસે તેને પકડીને આગળની કાયાવાહી િાલી રહી છે. • ચાવંડ પાસેકાર પલટી િાઈ જતાંદંપતીનુંમૃત્યુઃ અમરેલીના જીવરાજપાકકમાં રહેતા અને િીએસએનએલમાં સિ ચડચવ. એશ્જજયર તરીકે ફરજ િ​િાવતા પ્રવીણભાઈ હરજીભાઈ કવા (ઉ. ૫૮), તેમનાં પત્ની રમાિહેન (ઉ. ૫૫), પુિ ચનરવ અને પુિવધૂ ભૂચમકાિહેન કાર લઈને ગાંધીનગર રહેતા સંિંધીને મળીને પરત અમરેલી આવવા નીકળ્યા હતા. દરચમયાન િાવંડ-ઢસા હાઇવે પર કાર પલટી ખાઈ જતાં પ્રવીણભાઈ અને રમાિહેનનું ઘટના પથળે જ મૃત્યુ નીપજ્યું હતું તથા ચનરવ અને ભૂચમકાિહેનને નજીકની હોશ્પપટલે ખસેડાયા હતા. આ િનાવ અંગેની જાણ થતા મૃતક પ્રવીણભાઈના સગાસંિંધીઓ તેમજ સાથી કમાિારીઓ ઘટનાપથળે દોડી ગયા હતા. • જી. જી. હોસ્પપટલમાં એકસાથે ૪૪ની બદલીઃ ગુજરાતના િીજા નંિરનું પથાન ધરાવતી જામનગરની સરકારી હોશ્પપટલ ગુરુ ગોચવંદચસંહના ૪૪ ડોક્ટરોની આરોગ્ય ચવભાગે એકસાથે િદલી કરતાં હોિાળો મિી ગયો છે. આ િદલીઓમાં મોટાભાગના ચવભાગીય વડાઓનો સમાવેશ થાય છે. આ િદલીઓથી દદદીઓની સારવાર વ્યવપથાને અસર પહોંિશે તેવા દાવા સાથે આ િદલીઓના ચવરોધમાં જામનગરના ધારાસભ્ય ધમવેજદ્રચસંહ જાડેજા (હકુભા)એ ૧૩મી ચડસેમ્િર ૨૦૧૬થી આંદોલનની જાહેરાત કરી હતી. જામનગર શહેર ભાજપ દ્વારા પણ આ િદલીઓ અંગે ચિંતા વ્યક્ત કરીને િદલીઓ મોકૂફ રાખવા સરકારને રજૂઆત કરાઈ છે. • તળાવમાં ડૂબી જવાથી માતા-બે પુત્રીનાં મૃત્યુઃ રફાળા ગામે રહેતા અમરિહેન કાનાભાઈ ડાંગર તથા તેની િે પુિી મમતા (ઉ. ૧૪) અને માધવી (ઉ. ૧૩) ગામના તળાવે કપડાં ધોવા ગયા હતા ત્યારે મમતા તળાવમાં નહાવા ગઈને ખાડામાં ડૂિવા લાગતાં દેકારો કરતાં અમરિહેન અને માધવી તેને િ​િાવવા માટે તળાવમાં ઉતયા​ા હતાં, પરંતુ માતાને તરતાં આવડતું ન હોવાથી િણેય ઊંડા પાણીમાં ગરક થઈ જતાં િણેયના ડૂિી જવાથી મૃત્યુ થયાં હતાં. આ િનાવની જાણ થતાં ગ્રામજનો ઘટનાપથળે દોડી આવ્યા હતા અને તરવૈયાઓએ તળાવમાં ડૂિકી લગાવી િણેયના મૃતદેહો િહાર કાઢ્યા હતા. • વરઘોડામાં ફાયરરંગથી યુવતીનું મૃત્યુઃ િોડી પીપરડી ગામે વરઘોડામાં ફાયચરંગ થતાં અગાશીમાં વરઘોડો ચનહાળતી ગુણીિહેન ભૂપતભાઈ મીઠાપરા (ઉ. ૧૮)ને માથામાં ભાગે ગોળી વાગતાં તેને ગંભીર ઇજા થઈ હતી. તેમને ભાવનગર હોશ્પપટલમાં ખસેડાયાં હતા જ્યાં આઠમીએ તેમનું મૃત્યુ થયું.


17th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

સુરતના બેપતરવારેડાઈપસસમાં૧૬ કકલો સોનુંછુપાવ્યું

નવી તદલ્હીઃ હદલ્િી એરપોટટ પર દુબઈથી આવેલા સુરતના િેટલાિ પ્રવાસીઓ પાસેથી સોમવારે સુરક્ષા અહધિારીઓએ ૧૬ કિલોના સોનાની ઇંટો િબિે િરી િતી. એમાંથી યાિાભાઈ અને મોઇયાદી તસનીમની ઓળખ થઈ છે. તેઓ હવમાનમાંથી ઉતરીને ઇહમગ્રેશન તપાસમાંથી પસાર થઈ રહ્યા િતા ત્યારે તેમની પાસેથી સોનાની ઇંટોનો િથ્થો ઝડપાયો િતો. અટય લોિોની ઓળખ િ​િુ સુધી સામે આવી નથી. તપાસ એિટસીઓ પણ આ મુદ્દે િંઈ પણ થપષ્ટ રીતે િણાવી રિી નથી. સોનું િયા િેતુથી ભારત લવાયું છે તે િ​િુ જાણી શિાયું નથી. તેઓએ તેમની સાથેના બાળિોનાં ડાઈપસોમાં આ સોનું છુપાવ્યું િોવાનું ઇહમગ્રેશન અહધિારીએ િણાવ્યું િતું. તપાસ અહધિારીઓના અનુસાર ધરપિડ િરવામાં આવેલા લોિો હનયહમત રીતે ભારત અને દુબઈ વચ્ચે યાત્રા િરતા રિે છે.

બગીચાના લોકાપસણમાંભાજપીઓ પર ઈંડા ફેંકાયા

સુરતઃ શિેરના છેવાડે આવેલા પૂણા, યોગીચોિ હવથતારમાં સુરત મિાપાહલિા દ્વારા બનાવવામાં આવેલા શાંહતિુંિ બગીચાનું મેયર અસ્થમતા હશરોયાના િથતે સોમવારે ઉદ્ઘાટન થવાનું િતું તેના એિ હદવસ પિેલાં રહવવારે િ િોંગ્રેસના િોપો​ોરેટરોએ લોિાપોણ િરી દીધું િતું. જ્યારે ભાિપ શાસિો દ્વારા ફરી ગાડટનનું ઉદ્ઘાટન િરાયું ત્યારે િાયોક્રમ પૂરો થયા બાદ િહથત થથાહનિ રિીશો દ્વારા શાસિો પર ઈંડા ફેંિવામાં આવ્યા િતા. બાઈિ પર આવેલા િેટલાિ શખ્સો દ્વારા પણ ઈંડા ફેંિાયા િતા. ઈંડા ફેંિવાની ઘટના અંગે ભાિપ શાસિો અને આગેવાનો દ્વારા એવો આક્ષેપ િરાયો િે આ િામ થથાહનિ િોંગ્રસ ે ીઓનું છે તો િોંગ્રસ ે ના િોપો​ોરટે ર ધીરુ લાઠીયાએ િહ્યું િે, અમારા પક્ષના િાયોિરો આવું િામ ન િરે, પણ ત્રણ માસથી બગીચાના ઉદ્ઘાટનની રાિ િોતી પ્રજાએ િ આ રોષ ઠાલવ્યો િતો.

નોટબંધીની અસરઃ ૨૦,૦૦૦ રત્નકલાકારો બેકાર બન્યા

સુરતઃ નોટબંધીના લીધે સુરતના િીરા ઉદ્યોગમાં િામ ન રિેતા ૨૦,૦૦૦ રત્ન િલાિારો બેરોિગાર બટયા છે. બીજી તરફ મોટી ડાયમંડ િંપનીઓ પાસે યુરોપ હસવાયના દેશોમાં પોહલશ્ડ ડાયમંડની હડમાટડ નથી. નાતાલ પછી ડાયમંડ ટ્રેહડંગની સ્થથહત ખરાબ થવાની શક્યતાને પગલે હઝમ્બાબ્વેની ડાયમંડ માઇહનંગ િંપનીઓએ રફ ડાયમંડના ઉત્પાદનમાં ૬૨ ટિા સુધીનો ઘટાડાનો હનણોય લીધો છે. હઝમ્બાબ્વેની િીરાની ખાણોમાં વષષે અઢી હબહલયન ડોલરના રફ ડાયમંડનું ઉત્પાદન થાય છે. નાની સાઇઝના હઝમ્બાબ્વેના રફ ડાયમંડનો ઉપયોગ સથતી િેમ એટડ જ્વેલરીમાં થાય છે. હઝમ્બાબ્વે રફને પોલીશ્ડમાં િટવટટ િરવાની ટેક્નોલોજી અને િારીગરી સુરતના ડાયમંડ મેટયુફેક્ચસો પાસે િોવાથી ૯૫ ટિા રફ પોહલહશંગ માટે સુરત આવે છે. તે િોતા સુરતની ડાયમંડ િંપનીઓને આગામી હદવસોમાં મોટો ફટિો પડશે તેવું િણાઈ રહ્યું છે.

@GSamacharUK

જંબુસર પાસેબસ પલટી જતાં૪નાંમોત

વડોદરાઃ મિારાષ્ટ્રથી િેટલાિ િૈન ભક્તો ગુિરાતમાં દેવદશોને તથા દેરાસરમાં પૂજા અચોના માટે આવ્યા િતા. ભરૂચ પાસેના િૈન દેરાસરોમાં તેમણે દશોન િયાો પછી શ્રદ્ધાળુઓને પાછા મિારાષ્ટ્ર લઈ િઈ રિેલી િોષી ટ્રાવેલ્સની લિઝરી બસ ૧૦મીએ બપોરે િંબુસર પાસેથી પસાર થતી િતી ત્યારે ડ્રાઇવરે સ્થટયહરંગ પરથી િાબૂ ગુમાવતાં અચાનિ પલટી ખાઈ ગઈ િતી. આ અિથમાતમાં િેમાંગીબિેન િેમચંદ્ર (ઉ.વ. ૭૫, મુંબઈ), હદનાબેન અહિનભાઈ ભણસારી (ઉ. વ. ૬૦, મુંબઈ), હદનિરભાઈ વ્િોરા (ઉ.વ. ૫૨, મુંબઈ) અને જ્યોહતબિેન હસંધે (ઉ.વ. ૭૨, નાહસિ)ના ઘટનાથથળે િ મૃત્યુ થયા િતા.

G

G G

Coach Tours Swiss Delight Dep: 25/03, 27/05, 08/07, 15/07, 22/07, 05/08, 12/08, 23/08 Paris with Disneyland Dep: 25/03, 8/04, 15/04, 21/04, 29/04, 27/05, 29/07, 26/08 European Dhamaka Dep: 27/5, 23/07 Belgium+Holland Dep: 25/03, 28/03, 21/04, 29/04, 19/05, 28/07, 18/08

G G G G

G

Italy Dep: 17/06, 22/07, 19/08 Mini Europe Dep: 27/05, 23/07, 12/08, 19/08 Scotland Dep: 29/4, 27/5,15/7, 29/07, 12/08, 26/08,01/09 Isle Of Wight 3 days Dep: 17/03, 14/04, 27/05, 17/06, 14/07, 12/08, 26/08, 01/09, 08/09 Isle Of man 3 days Dep: 29/05, 05/08

Cruise Holidays G

વિોદરાઃ વિશ્વના ૧૯૩ દેશોના અલભ્ય ચલણી વિક્કા અનેનોટોનુંપ્રદશશન માંજલપુરના તુલિીધામ ચાર રસ્તા પાિે ટીજેએિબી િહકારી બેડકમાં રવિ​િારે યોજાયું હતું. આ પ્રદશશનમાં પ્રદવશશત કરાયેલી િેસ્ટ ઇન્ડિઝ અનેઇડિોનેવશયાની ભગિાન કૃષ્ણ અનેગણેશજીના વચત્રોિાળી નોટો આકષશણનું કેડદ્ર બની હતી. આ પ્રદશશનમાં ભારત િવહત અડય જુદા જુદા દેિોની વિવિધ રંગની તથા અલગ અલગ િાઈઝની અને જુદા જુદા મૂલ્યો ધરાિતી નોટો પણ આંતરરાષ્ટ્રીય ખ્યાવત પ્રાપ્ત મહાપુરુષોના છાયાવચત્રોિાળી દુલશભ અને ઐવતહાવિક ચલણી નોટો જોિા મોટી િંખ્યામાંલોકો ઉમટી પડ્યા હતા. ઇ.િ. ૧૯૭૮ની િાલમાં ભારતીય ચલણમાંથી રદ કરાયેલી રૂવપયા એક હજારની નોટ પણ જોિા મળી હતી. ભારતીય વરઝિશબેડકમાંમાત્ર ૧૪ વદિ​િ માટેગિનશરપદેરહેલા અવમતાભ ઘોષની િહીિાળી

• અમૂલે આરટીજીએસ મારફતે રૂ. ૫૨ કરોડ ચૂકવ્યાઃ હવિપ્રહસદ્ધ અમૂલ, ખેડા હિલ્લા દૂધ ઉત્પાદિ સંઘ છેલ્લા વષો​ોમાં સમયની સાથે ચાલી રહ્યો છે. સતત નવા ઉત્પાદનો, નવા પ્લાટટ થિી આવનારી પહરસ્થથહત સામે એડવાટસ પગલાં લઈ રહ્યો છે. તાિેતરમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ િરવાના હનણોય બાદ હવષમ પહરસ્થથહતમાં પણ ખાતેદારોના હિતો સાધવા ત્વહરત પગલાં લીધાં િતાં અને ગ્રામ્ય િક્ષાએ સભાસદોના ૧૦૦ ટિા ખાતાં ખોલવાનો હનણોય િરાયો િતો. િેના ભાગરૂપે ૬ લાખ ૪૦ સભાસદો પૈિી ૫ લાખ ૬૮ િજાર સભાસદોનાં ખાતાં ખોલાવી રૂ. ૫૨ (બાવન) િરોડ આટીજીએસ મારફતે સભાસદોના ખાતામાં િમા િયાો િતા. • ઉદ્યોગપતતના ઘરેથી નવી નોટ સતહત રૂ. ૧૯ લાખ મળ્યાઃ આિવા રોડ સોનલ વાહટિા સોસાયટીમાં રિેતા ઉદ્યોગપહત સુરેશ ગોયલ સરદાર એથટેટમાં સાયસ્ટટકફિ ગ્લાસની ફેક્ટરી ધરાવે છે. તેમનો ૨૫ વષષીય પુત્ર સાહિલ પણ તેમની સાથે ફેક્ટરી સંભાળે છે. ઉદ્યોગપહતના ઘરમાં દારૂ-હબઅરનો મોટો િથ્થો પડ્યો િોવાની બાતમી ક્રાઇમબ્રાટચને મળતાં ટીમે દરોડો પાડ્યો િતો. આ ઉપરાંત ઘરે સચો િરતાં રૂ. ૧૩

Far East { 15 Days } Australia + New Zealand and Fijil Dep: 20/02, 6/05, 22/07, 2/09, 11/11 25 days Dep: 20/04, 05/11. £5595 £100 Early booking discount Bangkok, Pattaya, Singapore and book before 15/01/2017 Kuala Lumpur. Srilanka and Kerala 18th Jan 2017 Dubai { 8 days } Special 16th July 15 days £1695. Opportunity to stop in Bali Java Sumatra 2nd April 2017 India. Conditions apply. Vietnam+Cambodia+Laos: Myanmar (Burma) with Dubai… Dep: 08/03, 03/09, 09/11 13 days Dep: 06/03, 06/11 £2900 Golden East and West Coast Sumatra+Java+Bali Dep: 2/04, 1/09 Dep: 15/05, 01/09 South Africa+Mauritious with Japan with South Korea Victoria falls Dep: 16/5, 07/11 Dep: 17/4, 01/09 Imperial Cities of Morocco Dep: 23/4, 3/05, 17/05, 4/06, 13/09 Portugal Dep: 7/5, 18/06, 3/09 All Inclusive BY Air: Corfu Dep: 5/05 £499, Tenerife Dep: 20/04 £499 G

વેસ્ટ ઈન્ડિઝ અનેઈડિોનેશિયાની ચલણી નોટ પર કૃષ્ણ અનેગણેિના શચત્રો

સંતિપ્ત સમાચાર

Air Holidays

Alaska Rocky Mountain Depart: 24/05, 06/09,06/06,20/06 07/08 G Sunderkand Katha Depart: 7/5/2017 G Western Medetarian Depart: 12/06

E-mail: info@babaholidays.com • www.babaholidays.com 145 Melton Road Leicester, LE4 6QS

Tel: 0116 266 2481

દક્ષિણ-મધ્ય ગુજરાત 13

GujaratSamacharNewsweekly

ચલણી નોટ પણ હતી. છત્રપશિ શિવાજી મહારાજ, અકબર અનેઔરંગઝેબના શાિનકાળના પ્રચવલત ઐવતહાવિક ચલણી વિક્કાઓ પણ પ્રદશશનમાંમુકાયા હતા. ચલણી નોટોના યોજાયેલા આ પ્રદશશનમાં વઝમ્બાબ્િે દ્વારા બહાર પાિ​િામાં આિેલી તેમજ વગવનિ બુક ઓફ િલ્િડરેકોિડમાંસ્થાન ધરાિતી તથા હાલમાં ચલણમાં િપરાતી ૧,૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ (એકની પાછળ ૧૪ મીંિા ધરાિતી વઝમ્બાબ્િે િોલરની ચલણી નોટનું દશશકોમાંભારેઆકષશણ રહ્યુંહતું.

લાખની કિંમતની રૂ. ૨૦૦૦ની નવી નોટ સહિત િુલ રૂ. ૧૯.૯૭ લાખ રોિડા મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે ઇટિમટેક્સ હવભાગને જાણ િરી વધુ તપાસ િાથ ધરી છે. • પંચમહાલ પોલીસ રાજ્યમાં પ્રથમ કેશલેશઃ દેશમાં નોટબંધીના અમલ પછી રાજ્યમાં પંચમિાલ હિલ્લાની પોલીસ રાજ્યની પ્રથમ િેશલેશ પોલીસ બની છે. નોટબંધીની અમલવારીના ભાગરૂપે પંચમિાલ હિલ્લાની પોલીસ િવે િેશલેશ બની ગઈ છે. વડા પ્રધાન નરેટદ્ર મોદીની િેશલેશ વ્યવિારના દેશવ્યાપી આદેશની શરૂઆત પંચમિાલ હિલ્લાની પોલીસ શરૂ િરી દીધી છે. • તોફાનીઓએ ચેલેન્જમાં રોડ પર બોમ્બ ઝીંક્યોઃ ફતેપુરામાં પથ્થરમારો અને ડીસીપી લીના પાહટલની િાર પર બોંબ ઝીંિાયાની ઘટનાના ૨ હદવસ બાદ ૧૧મી હડસેમ્બરે તોફાનીઓેએ ફરીવાર શિેરની શાંહતમાં પલીતો ચાંપવાનો પ્રયાસ િયો​ો િતો. ટ્રાકફિથી ધમધમતા અડાહણયા પુલ ચાર રથતા પાસે સવારે િાથ બનાવટનો દેશી બોમ્બ ફેંિી તોફાનીઓએ પોલીસને ખુલ્લી ચેલેટિ ફેંિી છે. બોમ્બ બંધ દુિાનની બિાર પડતા તેમિ આસપાસમાં િોઇ િોવાથી િોઇને ઇજા થઇ િતી. પોલીસે એક્ઝપ્લોહઝવ સબથટટસ એક્ટ મુિબ ગુનો નોંધી બોંબ ફેંિનાર શખ્સોની શોધખોળ િાથ ધરી છે.


14

@GSamacharUK

જીવંત પંથ

GujaratSamacharNewsweekly

17th December 2016 Gujarat Samachar

સી. બી. પટેલ

www.gujarat-samachar.com

ક્રમાંિ - ૪૭૩

વવજ્ઞાન આધાવિત સનાતન ધમષની અવદશા

વડીલો સહિત સહુ વાચક હિત્રો, લગભગ ૨૫૩૦ વષષથી અમારા પથાનિક ફાિમહસસ્ટ શ્રી પ્રદીપભાઇ કોટેચા અિને દવાઓ ઉપરાંત આરોગ્યના જતન-સંવધમન િાટેઉપયોગી સલાિસૂચન આપતા રહ્યા છે. જો આપણે દદદી તરીકે ડોક્ટસષ, ફામષનસપટ્સ, જીપી કે પછી સજષરી કે હોસ્પપટલમાં સેવા આપતા સભ્યો િત્યે આદરસન્માિભયયું વતષિ દાખવીએ, ઉષ્માભયોષ િાતો જાળવીએ તો તેઓ સદૈવ આપણિે સહયોગ આપવા તત્પર હોય છે તેવો મારો અિયભવ રહ્યો છે. આપણે જો આરોગ્ય સંબંનિત તેમિા સલાહસૂચિોિયં પાલિ કરીએ તો સદાબહાર પવાપથ્ય પામવયં મયચકેલ િથી. આજે ‘૦૮’ વષષિી વયે પણ હુંટિાટિ આરોગ્ય િરાવયંછયંતેમાંઆવા નિઃપવાથષ નહતનચંતકોિયંિદાિ લગારેય ઓછયં િથી. ગયા સપ્તાહે િદીપભાઇએ અલપઝલપ મયલાકાત થઇ ત્યારેતેમણેએક બહુ સરસ, આપણા જ્ઞાિમાં ઉમેરો કરતી વાત કરી. બીબીસી

ટેનલનવઝિ​િો હવાલો ટાંકીિે તેમણે કહ્યું કે ચેિલ પર એક એવો નરપોટટ જોયો છે જેમાં બ્રેઇિ ટ્યયમરથી પીડાતા એક દદદીિયં એક િકારિયં જનટલ ઓપરેશિ કી-હોલ સજષરી વડે કરાયયં હતયં. વાચક હિત્રો, આિયનિક તબીબી નવજ્ઞાિ​િી કમાલિા કેટલાય દાખલાઓ જાણવા મળે છે. મિે આજેપણ યાદ છેકેએક સમય હતો જ્યારેદેશમાં વ્યનિ​િે આંખે ઝાંખપ વળતી કે આંખોમાં કોઇક િકારિી તકલીફો સજાષતી કે અન્ય િાનસીકશાહરરીક હિ​િારી વેળાએ પહરવારજનો ડોક્ટરના િદલે ભૂવા-જાગહરયા જેવા જંતરિંતર કરનારાઓ પાસે દોડી જતા હતા. તેમિી પાસે િજર ઉતરાવીિે કે પાણી મંતરાવીિે તકલીફ દૂર થઇ ગયાિા સંતોષમાંરાચવા લાગતા હતા. આમાં િયતારાઓિેતો ઘી-કેળાંથઇ જતાં, પણ પનરવારિે પવજિ ગયમાવવાિી વેળા આવતી. આવા કકપસામાં સરવાળેબિતયંએવયંકેદરદ સમગ્ર શરીરમાંફેલાઇ જાય ત્યારે તેિી ગંભીરતાિો ખ્યાલ આવતો.

પનરવારજિો દદદીિે લઇ ડોક્ટર પાસે પહોંચતા, પરંતયત્યાંસયિીમાંએટલયંબિયંમોડુંથઇ ગયયંહોય કે - ગમેતેવો બાહોશ ડોક્ટર હોય તો પણ - દદદીિો જીવ બચાવવાિયં ભાગ્યે જ શક્ય બિતયં. જોકે હવે સમયિી સાથે લોકોિી માિનસિા પણ બદલાઇ રહી છે. અિે લોકો પણ જંતરિંતરના દોરાધોગા કરનારા ધુતારાઓને ઓળખતા થઇ ગયા છે. જૂિા સમયિી સરખામણીએ આિયનિક તબીબી નવજ્ઞાિે કેટલી િગનત હાંસલ કરી છેતેિી સરખામણી થઇ શકેતે માટે જ આછેરો ભૂતકાળ યાદ કરાવ્યો છે. આપણેબિા ભારતીય વંશજો, નવદેશમાંરહેતા લોકો હદલ તો ભારતને દઇ ચૂકેલા છીએ, પણ અત્રેિી જીવિશૈલીમાં ખાસ તો આપણી ઉછરતી પેઢીિી અપેક્ષા અિે મિોદૃનિ સાથે આપણો તાલમેળ રાખવો જ રહ્યો. ધિમના નાિે અધિમ આચરાતો િોય, શ્રદ્ધાનું સ્થાન અંધશ્રદ્ધા, વિેિ અને તેના જેવી િલાઓએ લીધું િોય, કેટલાક

સંજોગોમાં હનરક્ષરતાના કારણે ગરીિી, આળસ, ગાડાના િળદ જેવું જીવન અને રોજિરોજની હદનચયામિાં અક્કલ વાપરવાની સૂઝ કે તકનો અભાવ વગેરે જેવા કારણોના પહરણાિે આપણી યુવા પેઢી ધિમથી હવિુખ થઇ રિી છે. જેમ કે, અહીં જન્મેલી અિેઉછરેલી યયવા પેઢી હોમહવિથી વરસાદ પડે કે રોગચાળો દૂર થાય કે નવશ્વ શાંનત પથપાય તે માિવા લગારેય તૈયાર િથી. આમ જૂઓ તો ભારતમાં જે િવચેતિા આવી રહી છે કદાચ તેિા કરતાંપણ આપણી રફતાર પાછળ પડી રહી છે. હું ગયા સપ્તાહિી કોલમ ‘આકાર અને આકૃહત’ સંદભભે એટલયં જ કહેવા માગયં છયં કે સમય વત્યભેસાવિાિ​િો દૂરંદેશીભયોષઅનભગમ દાખવીિે ભાનવ રૂપરેખા તૈયાર કરશો તો નજંદગીિી આકૃનત નિસ્ચચતપણે સયરેખ બિશે જ. હંમેશા નશપતબદ્ધ જીવિ અપિાવવયં જોઇએ કે જેથી નજંદગીિો આગામી િવાસ વિય આરામદેહ બિી રહે.

પસ્ચચમિા દેશોમાં ૧૦૦ વષમનું આયુષ્ય પામિારા સદભાગીઓ તો ઘણા જોવા મળતા હોય છે, પરંતય૬૨ વષમનું સફળ લગ્નજીવન?! આ વાત કદાચ િવતર જોણયં ગણી શકાય. કારણ છે પસ્ચચમી જીવિશૈલી. િોકરી હોય કેઘરસંસાર, અહીં આપણિેિાયર એન્ડ ફાયરની નીહત જ જોવા મળે છે. અિયકૂળતા હોય, મિમેળ હોય ત્યાંસયિી સાથેરહો, અિેનવખવાદ થાય કેતરત જ તયંતારા રપતેિેહુંમારા રપતે. આમાંપણ િોહલવૂડનો િાિોલ તો વળી આિાથી પણ ચાર ચાસણી ચઢે તેવો. (લગ્િ કરીિે કે લગ્િ કયાષ વગર) ઘરસંસાર માંડીિે બેઠેલા હીરો-હીરોઇિમાંથી ક્યારે કોિી કમાિ છટકશે, અિેક્યારેકોિી સાથેછેડા છૂટા કરીિે બીજા પાત્ર સાથે છેડાછેડી બાંિી લેશે તે કંઇ કહેવાય છે. પસ્ચચમી જીવિશૈલીમાં આવી વાતોિી લોકોિે કંઇ િવાઇ પણ િથી, સંભવતઃ એટલે જ આયયષ્યિી સદી ફટકારિાર ટોચિા હોનલવૂડ પટાર કકક ડગ્લાસિયં ૫૧ વષષિયં લગ્િજીવિ આજકાલ અખિારોિાંછવાયુંછે. કકકે ૧૯૬૫િાં૩૫ વષમની એન સાથેઘરસંસાર િાંડ્યો, અિેઆજેય આ દંપતી અન્યોિેઇષ્યાષઆવેતેવયંસયખી જીવિ વીતાવી રહ્યાંછે. બોનલવૂડ હોય કેહોનલવૂડ, િાટકિો રંગમંચ હોય કે ટીવી નસનરયલિો ટચયકડો પરદો... નવનવિ પાત્રોિે આપણી સમક્ષ આબેહૂબ ભજવી જાણતા આ અનભિેતા-અનભિેત્રીઓ જાણ્યે-અજાણ્યે ક્યારેક એટલા િજીક આવી જતા હોય છે કે વાત અનભિયિા તખતાથી આગળ વિીિે ઘરસંસાર વસાવવા સયિી પહોંચી જતી હોય છે. જોકે આવા સંબંિો ક્યારેક ફુટકનળયા મોતી જેવા પણ પયરવાર થતા હોય છે. ગ્લેમરિી ચકાચૌંિ રોશિી અિે લોકનિયતાિી ઝાકઝમાળ વચ્ચેઆકાર લેતા સંબિં ો

ઘણા કકપસામાં સમય વીત્યે નવખવાદ તથા અહંિા અંિકારમાં નવલાઇ જાય છે. આવા સંબંિો જેટલી ઝડપથી નવકસતા હોય છે, લગ્િમયકામેપહોંચતા હોય છેતેિાથી વિયઝડપેતેતૂટી પણ જતા હોય છે. જોકે કકક ડગ્લાસ અને એનના લાગણીસભર સંિંધોને સલાિ કરવી પડે. આ દંપતીિી જીવિકથાિે રજૂ

ફેરવશો તો જણાશે કે તેઓ એકમેકિે ત્યારે પણ કેટલો િેમ કરતા હતા અિે અત્યારે પણ એટલો જ િેમ કરેછે. ૧૯૩૦િા અરસામાં જમષિીમાં જન્મેલી એિ કફલ્મજગત સાથે િત્યક્ષ રીતે તો િહીં, પણ પરોક્ષ રીતે અવચય સંકળાયેલી હતી. બહુ િાિી વયે

આજીનવકા માટે કામ કરવાિયં શરૂ કરી દેિાર એિ સમયસંજોગિે વશ થઇિે પેનરસમાં આવીિે વસી હતી. ફ્રેન્ચ કફલ્મો માટેજમષિ સબ-ટાઇટલ્સ લખવાિયં કામ કરતી એિ સમયિા વહેવા સાથે િવીસવી નરનલઝ થઇ રહેલી કફલ્મોિા પસ્લલક નરલેશિ માટે કામ કરતી થઇ હતી. આ કામગીરી દરનમયાિ તેિે કકક ડગ્લાસિી ‘એક્ટ ઓફ લવ’િા પસ્લલક નરલેશિ​િયંએસાઇન્મેન્ટ મળ્યયંહતયં . આજે લગભગ ૮૬ વષષિાં થયેલાં એિ​િે કકક સાથેિી પહેલી મયલાકાતિો િસંગ અત્યારેપણ એવો જ યાદ છે. ઉત્સાહભયાષઅવાજેએિ કહેછેકેહુંકામ

સંદભભેકફલ્મ પટુનડયો પહોંચી તો સેટ પર કામ કરતા મારા એક નમત્રેકહ્યુંકે‘આવ, હુંતનેહસંિની િોડિાં લઇ જઉં...’ મિેઅંદાજ આવી ગયો હતો કેતેકકક સાથેિી મયલાકાતિી વાત કરેછે. તો શયંએિ ગભરાઇ ગઇ હતી? એિ કહેછે, િોટ એટ ઓલ... તેણે (કકકે) મિે પૂછ્યયં કે મારા માટે સેક્રટે રી તરીકેથોડું ક કામ કરવા તૈયાર છેકેકેમ. મેં િા પાડી દીિી, પણ સાથોસાથ એમ પણ કહ્યું કે હું આ કામ માટે બીજી કોઇ વ્યનિ જરૂર શોિી આપીશ... કકકિે પણ એિ સાથેિી પહેલી મયલાકાતિો તે િસંગ આજેય યાદ છે. કકક તરત જ એિ​િી વાતિો તાર જોડતાંકહેછે, તેની સ્પષ્ટ ના સાંભળીનેહુંતો દંગ થઇ ગયો. (તેસિયેપણ કકકની ગણના ટોચના િોહલવૂડ સ્ટારિાંથતી િતી) હુંતેિેતેિી કાર સયિી દોરી ગયો અિે પછી તેિે હળવેકથી પૂછ્યયંકે શયંતયં લા ટૂર દ’આજભેન્ટમાં સાથે નડિર લેવા આવશે. એ સમયેતેપેનરસિયંસૌથી અફલાતયિ રેપટોરાંહતયં . બસ તેદી’િી ઘડીિેઆજિો દી. જયગલજોડી એક જ ઘરિી છત િીચે રહીિે જીવિ​િી તડકીછાંયડી માણી રહી છે. વાચક હિત્રો, આ િસંગ ટાંકવાિયંકારણ એટલયં જ કે આપ પણ ઇચ્છાઓ, અપેક્ષાઓ અનુસાર જીવનશૈલી અપિાવીિે, નિયજિ સમક્ષ િેમ િગટ કરીિેજીવિબાગિેમઘમઘતો કરી શકો છો. સુિધુર જીવન પાિવા િાટે ઇરાદો પૂરતો નથી, તેિે આિયષાંનગક આચરણ પણ આવચયક છે. નજંદગીિા પાિ પર િકારાત્િક હવચારસરણીનુંરેખાંકન તૈયાર કરો, અિે જૂઓ... આપોઆપ સયખદ જીવિ​િી આકૃનત આકાર લેવા લાગશે.

આપણેિેમિી તો વાત કરી, પરંતયએક વાત વ્યથાિી પણ કરી જ લઉં. વ્યથા એટલા માટેકેયુગો યુગોથી સિગ્ર ભારતવષમ સાથે જોડાયેલી જળસંપદા િાનવીય ઉપેક્ષાના કારણેપ્રદૂહષત થઇ રિી છે. આ ગંગાના નીરનો ઉપયોગ પીવાથી માંડીિેપિાિ બિયં જોઇિે હૈયયં વલોવાઇ જાય છે. વાત છે કાપીિેછેવટેબંગાળિા ઉપસમયદ્રમાંસમાય જાય છે. મારગમાં ક્યાં ક શાં ત પવરૂપ તો ક્યાં ક રૌદ્ર પવરૂપ. માટે , કપડાં િોવા માટે, ખેતીવાડી માટે અિે ગંગાિૈયાની. ભારતીય પયરાણોથી માંડીિે આપણી આજિી િાનમષક પરંપરામાં લોકમાતા ગંગા એવયં આપથાભયયુંપથાિ િરાવેછેકેતેિા ઉલ્લેખ સાથેજ દરેક સિાતિી નહન્દયિયંમપતક શ્રદ્ધાથી ઝૂકી જાય છે. તાજેતરમાં આ િદી સાથે જોડાયેલા કેટલાક આંકડાઓ િનસદ્ધ થયા છે, જે વાંચીિે પણ દરેક શ્રદ્ધાળયિયંમપતક અવચય ઝૂકી જશે... પરંતયશરમથી. નહમાલયિા બરફાચ્છાનદત ઉતયંગ નશખરોમાં આવેલી ગંગોત્રીિાંથી સૈકાઓથી ગંગાિૈયા નદી સ્વરૂપે વિી રહ્યા છે. નહમાલયિી પવષતમાળામાં ૪૧૦૦ મીટરિી ઊંચાઇએ આવેલા ગૌિુખથી નીકળતી આ લોકમાતા ભારતિા ઉત્તરીય સીમાડેથી વહેતાં વહેતાં ૨૫૫૦ કકલોમીટરિયં લાંબય અંતર

નસંચાઇથી માંડીિે વીજળી ઉત્પાદિ સનહતિી અિેકનવિ કામગીરી માટે થાય છે. એક અંદાજ િમાણે ભારતની અંદાજે સવાસો કરોડની વસ્તીિાંથી ૪૦ ટકા એટલેકે૫૦ કરોડ લોકો એક યા બીજા િકારે ગંગાિા પાણીિો પોતપોતાિી જરૂનરયાત અિયસાર ઉપયોગ કરતા રહે છે. અફસોસિી વાત તો એ છેકેઆપણે- ભારતીયો ભલે ધિમની વાતો કરીએ, નદીને ભલે લોકિાતા ગણાવીએ, પરંતુઆ નયોમઆડંિર જ છે, દેખાડો જ છે. તમે ગંગા િદીિી હાલત પર એક િજર ફેરવશો તો સમજાશેતેિયંિખ્ખોદ કાઢવામાંઆપણા દેશબાંિવો કોઇ કસર છોડતા િથી. દયનિયા ભલે એકવીસિી સદીમાંપહોંચી ગઇ હોય, પણ આપણા ભાઇભાંડઓ ુ (કુદરતી સ્રોતિયંજતિ કરવાિા મામલે) તો જાણેએક વસમી સદીમાંજ જીવી રહ્યા છે. સહુ કોઇ વિેિ, અંધશ્રદ્ધા, કુહરવાજોનેઅિયસરી રહ્યા છે. શાપત્રો-પયરાણોમાં ગંગાિયં મનહમામંડિ તો કરે છે, પણ વાપતવમાંશયંકરેછે?

૧૦૦ વષષનુંઆયુષ્ય, ૫૧ વષષનુંસફળ લગ્નજીવન!

સુખી દાંપત્યઃ એન અનેિ​િકડગ્લાસ ૧૯૬૫ અને૨૦૧૬માં

કરતો લેખ તાજેતરમાં વાંચ્યો, અિે ખરેખર બહુ િભાનવત થયો. કેવયંઅતૂટ િેમબંિ​િ! કકકઅનેએન આજેપણ એકિીજાનેસિહપમત છે. ડગ્લાસ પરંપરાગત યહૂદી છે, અિેતેમિા લોસ એન્જેલ્સિા ઘરિા દરવાજાિી બારસાખ તમિેમેઝોસ લટકતયંજોવા મળેછે. આપણા ભારતીય પનરવારોિી બારસાખ પર જેમ પવસ્પતક, ઓમ, તોરણ કે લીંબયમરચાિી જોડી લટકતી જોવા મળેછેતેમ જ. ઓસ્કર એવોડડ હવજેતા ડગ્લાસ અને તેના જીવનસંહગની એનનો વષમ ૧૯૬૫નો અને ૨૦૧૬નો એક-એક ફોટોગ્રાફ આ સાથેરજૂકયોમછે, તમેતેિા પર િજર

આપણા પાપેગંગા મેલી...

વારાણસીનો ગંગા કિનારો

અનુસંધાન પાન-૨૨


17th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

ટિટિશરોએ ભૂકંપ વખતનો સંબંધ જાળવ્યો

@GSamacharUK

GujaratSamacharNewsweekly

પ્રાંડતજના વરરાજા અનેચાઇનાની લાિી

મોદી વિરોધી દેખાિમાં૧૪૦૦ કોંગીઓની અટક

પાટણઃ બનાસડેરીના ચીઝ મેન્યુફેક્ચરરંગ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે ૧૦મીએ ડીસા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે પ્રજાને આપેલા વચનો યાદ દેવડાવવા પ્રદેશ કોંગ્રેસે વ્યાપક રવરોધ અનેદેખાવો યોજ્યા હતા. જેને અટકાવવા પોલીસે સાત ધારાસભ્યો અને ૧૪૦૦ જેટલા કાયયકરોની અટકાયત કરી હતી. ભાજપ સરકારના ઈશારે છેલ્લા ભુજઃ ભૂકંપમાં પોતાના પગની રહ્યો છેત્યારેખૂબ ખુશ છીએ. ભયનું વાતાવરણ સજયવામાં સાથોસાથ માતા અને નાના પાથષના માતા વદવ્યાબહેન આવ્યું હોવાનો પણ કોંગ્રેસે ભાઈને પણ ખોઈ બેઠેલા િાહ્મણ અને છ વષષના ભાઈ વજગર સાથે આક્ષેપ કયોયહતો. યુવક પાથષજોશીનેકૃવિમ પગની ભૂકંપે ભાંગી નાખેલા ઘરના ધારાસભ્ય મહેન્દ્રરસંહ સાથોસાથ કુદરતી પ્રેમ આપનાર કાટમાળ તળે ચાર વદવસ સુધી બારૈયા, અરમત ચૌધરીએ શરૂ વિટનના બે સ્વયંસેવકો ‘ક્વેક દબાયેલા રહીને મજબૂત કરેલા દેખાવોને પોલીસે છાપી બોય’નો લગ્ન પ્રસંગ માણવા મનોબળના બળે ટકી રહેલા ખાતે અટકાવી ૩૦૦થી વધુ તાજેતરમાં ભુજ આવ્યા હતા. પાથષને સલામત ઉગારવાની કાયયકરો સાથે તેમની અટકાયત પાથષના પરણવાની પ્રસન્નતા સાથે કવાયત મુશ્કેલ હતી, પરંતુપાથવે કરી હોવાનું પ્રદેશ પ્રવક્તા ડો. હાથમાંમહેંદી રંગી, આંખેઆનંદ બતાવેલી વહંમત પ્રભાવવત કરી આંજીને યુ.કે.ની રેવપડ ગઈ, તેવું યુ.કે.ના સ્વયંસેવક આ વનણષય જણાવ્યો હતો અને મનીષ દોશીએ જણાવ્યુંહતું. બંને પવરવાર વનશાંતના વતનમાં ડીસા-પાટણ હાઇિેપર ટાયર ઇન્ટરનેશનલ સંસ્થાના જ્હોન વમલરેકહ્યુંહતું. સળગાિીનેહોબાળો સ્વયંસેવકો જ્હોન વમલર અને ભૂકંપમાં સાડા નવ કલાકથી વહન્દુ શાસ્િોક્ત વવવધથી લગ્ન વનક સ્પેન્સે ભુજમાં વાત કરતાં લોહી લુહાણ પાથષને સલામત માટે તૈયાર થયા હતા. વનશાંત ડીસા-પાટણ હાઇવે પર ભૂકંપ વખતના કરુણ સ્મરણો ઉગારી લેવામાં સફળ થયેલા દાનાના લગ્ન નવમીએ પ્રાંવતજમાં ધરપડા નજીક ડીસાના ધારાસભ્ય વણષવ્યા હતા. વિટનની બચાવ ટુકડીના રંગેચંગેથયા હતા. જેમાંદાનાના ગોવાભાઇ રબારી, રજલ્લા ગ્રામીણ બેંકના અવધકારી કાયષકરો સ્પેન્સ અને વમલર માતાવપતા પણ હાજર રહ્યા હતા. પંચાયત પ્રમુખ પૂવયપ્રમુખ મફાજી પ્રાંડતજઃ સાબરકાંઠાનાંપ્રાંવતજના શામળભાઈ પટેલ નાયબ મામલતદાર તરીકેવહંમતનગરમાં ફરજ બજાવે છે. તેમના પુિ ડો. વનશાંત ચાઈનામાં મેવડકલ સ્પેશ્યાવલસ્ટના અભ્યાસ સાથે તબીબી પ્રેક્ટટસ પણ કરે છે. વનશાંતને તેની સાથે ભણતી ચાઈનાની જ યુવતી ડો. દાના સાથે પ્રેમ થઈ જતાં બંનેએ લગ્ન કરવાનો વનણષય લીધો હતો. બંને જણાએ પોતપોતાના પવરવારને

પ્રદીપભાઈ જોશીનો પુિ પાથષ (૨૭) ભૂકંપ વખતે ૧૧ વષષનો હતો. પાથષને બચાવીને પાથષને કૃવિમ પગ લગાડવા વપતા-પુિની વટકકટથી માંડીને તમામ ખચષની જવાબદારી ઉપાડી લેનાર રેવપડ ઇન્ટરનેશનલના સ્વયંસેવક વનક સ્પેન્સ કહેછેકે, અમારી મદદથી મળેલા પગથી ચાલતો થયેલો બાળક પાથષ આજે આપબળે ‘પગભર’ બનીને સંસાર માંડી

કરુણ કુદરતી આફતના ૧૬ વષષ બાદ મંગળ પ્રસંગ આવતાં જાણે પોતાના ઘરઆંગણે કુટુંબનો જ પ્રસંગ હોય તેવો આનંદ અનુભવી રહ્યા હતા. પાથષસાથેતમારા સંબંધનેશું નામ આપશો? તેનો જવાબ આપતાંવિવટશ સ્વયંસવે કો બોલી ઊઠ્યા હતા કે, પાથષ ઇસ અવર િધર એન્ડ બેસ્ટ ફ્રેન્ડ એઝ વેલ.

કચ્છ-ઉત્તર ગુજરાત 15

સંડિપ્ત સમાચાર

• ‘જ્ઞાડત સંબંધી પ્રશ્નો ઉકેલવા વસતી ગણતરી મદદરૂપ’ઃ સમગ્ર ચોવીસીમાંઆદશષરૂપ માંડવી લેવા પટેલ સમાજ, માંડવી લેવા પટેલ યુવક સંઘના આયોજન હેઠળ માંડવીનાં૨૧ મા સમૂહલગ્નોત્સવમાં૩૪ યુગલો લગ્ન બંધને બંધાયા હતા. આ પ્રસંગે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેવડકલ ટ્રસ્ટના અધ્યક્ષ અરજણભાઇ પીંડોવરયાએ વસતી ગણતરીને ન માિ લગ્ન રેવશયો સંબંધી પણ અનેક જ્ઞાવતના પ્રશ્નો ઉકેલવાનો આધાર ગણાવી હતી. તેમણે આ કાયષક્રમના સફળ આયોજન માટેમાંડવી સમાજના સવવેકાયષકરોની પીઠ થાબડી હતી.

ઠાકોર, ડીસા શહેર પ્રમુખ દીપક પટેલ, યુવા કોંગ્રેસ પ્રમુખ સંજય દેસાઇ, પી. પી. ભરરતયા, રજલ્લા પંચાયત સદસ્ય પોપટજી દેલવારડયા સરહત ૨૦ જેટલા કાયયકરોએ વડા પ્રધાનના કાયયક્રમમાં લોકોને જતા અટકાવવા માટે રસ્તો રોકવા ટાયરો સળગાવ્યા હતા અને મોદીના રવરોધ સૂત્રોચ્ચાર કયાય હતા. દાંતામાંકોંગ્રેસીઓએ રસ્તા રોકીનેચક્કાજામ સર્યો​ો દાંતાની રતનપુર ચોકડી પાસે પણ કોંગ્રેસના કાયયકરોએ એકઠા થઇ ચક્કાજામ કરવાનો રનષ્ફળ પ્રયાસ કયોયહતો અનેમાગયઉપર ટાયરો લાવીને રસ્તો અવરોધવાનો પ્રયાસ કરીને ટાયરોને આગ ચાંપતા દોડધામ

મચી ગઇ હતી. ઘટનામાં કોંગ્રેસના બેકાયયકરોની અટકાયત કરાઇ હતી. જ્યારે રશહોરીમાં પોલીસેકોંગ્રેસ પ્રમુખ રદનેશભાઇ ઠક્કરને નવમીએ તેમના ઘરેથી ઉપાડીનેનજરકેદ કયાયહતા. દીઓદરના કોંગીઓની ધરપકડ બાદ મુવિ ડીસા આવેલા વડા પ્રધાનના કાયયક્રમમાં કોઈ પણ કોંગ્રેસ આગેવાનો રવઘ્ન ન લાવે તેવા હેતુસર નવમીએ પોલીસે દીઓદરના કોંગ્રેસના આગેવાનોની આદશય હાઈસ્કૂલ પાસેથી ધરપકડ કરી લીધી હતી. જેમને ૧૦મી રડસેમ્બરે બપોરેત્રણેક વાગ્યે દીઓદર મામલતદાર કચેરી ખાતે રજૂ કરાયા હતા અને ત્યાં જામીન આપી મુક્ત કરાયા હતા.

• ૨૧મી ડિસેમ્બરે રાહુલ ગાંધીની મહેસાણામાં જાહેર સભાઃ વષષ ૨૦૧૭માં ગુજરાત વવધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા િણ માસમાંગુજરાતની છ મુલાકાત લઈ ચૂટયા છે. બીજી તરફ, ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ વવધાનસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૨૧મી વડસેમ્બરેમહેસાણામાં કોંગ્રેસની વવશાળ રેલીને સંબોધશે. આ રેલી માટે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ભરત સોલંકીએ કહ્યું હતું કે, રાજ્યના ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠાના કોંગ્રેસી કાયષકરોએ અત્યારથી આ રેલીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

JULY Y’S MAIN EVENT

TLC CARE IN BLOOM TLC Care invites you to join our TLC Care in Bloom event at Karuna Manor. Come and meet our friendly team, tour our beautiful care home, and see what the future can hold for you.

All local residents and relatives are warmly welcome to attend.

Please RSVP cdm@karunamanor.co.uk or call us at 02088 619600

THE TLC BEAT

Every FRIDAY, 3PM - 5PM Chai Nashta

Every THURSDAY, from 3:30PM Jalaram Bhajans Every MONDAY Exercises, 10:30 - 11:30AM Painting, 4 - 5:30PM Every TUESDAY

Tai Chi, 10:30 - 11:30AM

Skittles 11:45AM, 12:15PM

Religious Stories, 4 - 5:30PM Every WEDNESDAY

Movie in the cinema, 10:30 - 12:15PM Art and Crafts, 4 - 5:30PM

Every THURSDAY Theraband, 10:30 - 11:30AM Balloon ball, 11:45AM - 12:15PM Every FRIDAY Yoga, 10:30 - 11:30AM Quoit, 11:45AM - 12:15PM Dementia Café, 4 - 5:30PM

Every SATURDAY Movie in the cinema, 10:30AM - 12:15PM Bollywood classic songs, 4 - 5:30PM

Every SUNDAY Chair aerobics, 10:30 - 11:30AM Balance and Gait training, 11:45AM - 12:15PM Puzzles and chess, 4 - 5:30PM Daily Aarti and Pooja in the Temple, 9:30 - 10:15AM Daily Havan, from 10:15AM

Comfortable, well-appointed homes

TLC Care Karuna Manor · Christchurch Avenue · Harrow, HA3 5BD Tel: 02088 619600 · www.tlccare.co.uk/karuna-manor

6786


16 રવિેષ અિેવાલ

17th December 2016 Gujarat Samachar

નોટબંધીનો એક મરિનોઃ ભાિતમાંટયાંિુંથયું?

નવી રદલ્હીઃ ભારતમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની િલણી નોટ રિ થયાને બરાબર એક મદહનો થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોિીએ ૮ નવેમ્બરની રાત્રે ૮ વાગ્યે આ ઐદતહાદસક જાહેરાત કરી હતી. આની સાથોસાથ જ તેમણે લોકોને સાબિા કરતા કહ્યું હતું કે આ નોટબંધીને કારણે િેશની પ્રજાને ૫૦ દિવસ મુચકેલી થશે. િેશમાં છેલ્લા ૭૦ વષિથી ફેલાયેલી કાળા નાણાંની બિીનો ધરમૂળથી સફાયો કરવા માટે તેમણે ૫૦ દિવસનો સમય માગ્યો હતો. ૯ અને ૧૦ દડસેમ્બરે િેશભરમાં એટીએમ બંધ રાખવામાં આવ્યા હતા. ૧૦ નવેમ્બરથી બેંકોની બહાર તો ૧૧ નવેમ્બરથી એટીએમની બહાર લાંબી કતારો લાગી હતી. વડા પ્રધાનની જાહેરાતને જાહેરાતને એક મદહનો થયો છે ત્યારે ૩૦ દિવસમાં ટયાં કેવી રીતે પદરક્પથદત બિલાઈ છે તેના પર એક નજર... લાંબી લાઈનો યથાવત્ બેંક અને એટીએમમાં લાગતી લાઈનો હજુ જૈસે થે છે. એટીએમમાં પૈસા ટયારે આવે છે અને ટયારે ખલાસ થઇ જાય છે તેની લોકોને ખબર જ પડતી નથી. એક અંિાજ મુજબ િેશમાં બે લાખથી વધુ એટીએમમાંથી માત્ર ૩૫ ટકા જ કાયિરત છે. હજુ ઘણા એટીએમને દરકેદલિેટ (રૂ. ૫૦૦ અને ૨૦૦૦ની િલણી નોટ ઇપયુ કરી શકે તે માટે તૈયાર) કરવાના બાકી છે. ૨૫થી વધુ જાહેરાતો દવદવધ સુદવધા અને વ્યવપથાઓ અંગે દરઝવિ બેંક ઓફ ઇંદડયા (આરબીઆઇ)એ સમયાંતરે ૨૫ કરતાં વધુ જાહેરાતો કરી છે. િાર રદવવાર બાિ કરો તો િરરોજ એક. સંસદની કાયયવાહી ઠપ... નોટબંધીની જાહેરાતના સાત દિવસ બાિ એટલે ૧૬ નવેમ્બરથી સંસિનું દશયાળુ સત્ર શરૂ થયું છે. જોકે ત્યારથી આજ સુધીમાં એક પણ દિવસ કાયિવાહી યોગ્ય રીતે િાલી શકી નથી. ૨૭ બેન્ક ઓફફસર સસ્પેન્ડ ભારત સરકારના નોટબંધીના દનણિય બાિ દરઝવિ બેંક ઓફ ઇંદડયાએ કાળાબજારીયા સદહત બેન્ક અદધકારીઓ સામે પણ કડક પગલાં લેવાનું શરૂ કયુ​ું છે.

@GSamacharUK

જેના પદરણામે ૨૭ ભ્રષ્ટ ઓકફસરોને સપપેન્ડ અને ૬ ઓકફસરની િાન્સફર કરવામાં આવી છે. આ અદધકારીઓ એક યા બીજા પ્રકારે જૂની િલણી નોટોની ગેરકાયિે અિલાબિલીથી માંડીને નવી િલણી નોટોને ઇપયુ કરવામાં દનયત ગાઇડલાઇનનો ભંગ કરવામાં સંડોવાયેલા હોવાનું પ્રાથદમક તપાસમાં પુરવાર થયું છે. ૧૦ નવેમ્બરથી ૫ રડસેમ્બરઃ કેટલી નોટ છપાઇ? • રૂ. ૮૫,૦૦૦ કરોડ (૧૦૦ની ૮૫૦ કરોડ નોટ) • રૂ. ૯,૦૦૦ કરોડ (૫૦ની ૧૮૦ કરોડ નોટ) • રૂ. ૬,૨૦૦ કરોડ (૨૦ની ૩૧૦ કરોડ નોટ) • રૂ. ૫,૭૦૦ કરોડ (૧૦ અને ૫૭૦ કરોડ નોટ) • કુલ રૂ. ૧,૦૫,૯૦૦ કરોડ (૧૦૦, ૫૦, ૨૦, ૧૦ની નોટનું કુલ મૂલ્ય) ૩૦ રદવસમાં અથયતંત્રમાં કેટલી નોટો આવી અને ગઈ...? • નોટબંધી પહેલાં આશરે ૧૪ લાખ કરોડ રૂદપયા એટલે કે કુલ રકમના ૮૬ ટકા કકંમતની રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ િલણમાં હતી. • ૧૦ નવેમ્બરથી ૫ દડસેમ્બર સુધી બેંકોમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની િલણી નોટો પવરૂપે ૧૧.૫૦ લાખ કરોડ રૂદપયા (૭૬ ટકા)ની નોટ જમા કરાવવામાં આવી હતી. • ૧૦ નવેમ્બરથી ૫ દડસેમ્બર િરદમયાન

નોટબંધી ઈફેટટઃ લોકો બ્રીફ રિએક્ટટવ સાયકોરસસના રિકાિ

સુરતઃ િેશમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રિ કરાયાના એક માસ બાિ હવે તેની સાઈડ ઈફેટટ િેખાવા માંડી છે. લોકોને સરળતાથી છૂટ્ટા નાણાં નહીં મળતા તેમજ રોજગાર પણ મંિ પડતા માનદસક રીતે પરેશાન થઈ રહ્યા છે. રોદજંિા વ્યવહારમાં પણ મુચકેલીને લીધે લાખો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લાગણીશીલ, માનદસક બીમાર તથા આદથિક સંકડામણમાં જીવતા લોકો નોટબંધી વચ્ચે ‘દિફ દરએક્ટટવ સાયકોદસસ’નો દશકાર બનતા િેખાઈ રહ્યાનું મનોદિકકત્સકોનું કહેવું છે. સાયકાયદિપટના મતે ઘણા ફાઈનાન્સર, દબલ્ડર, બેંક કમિ​િારી, વેપારી, દસનયર દસટીઝન અને ગૃદહણીઓમાં દડપ્રેશન, દિત્તભ્રમ, અદનદ્રા, લવારે િઢી જવા જેવી તકલીફો વધી રહી છે. કેટલાક કકપસામાં તો પીદડતોને હોક્પપટલમાં િાખલ કરવા સુધીની પદરક્પથદત આવી છે.

GujaratSamacharNewsweekly

કિોડોની નવી કિન્સી ઝડપાઇ...

આઠ નવેમ્બરે વડા પ્રધાને નોટબંધીની જાહેરાત કરી તેના બે દિવસ બાિથી ઠેર ઠેર લોકો પૈસા ઉપાડવા માટે બેંકોની સામે લાઈનો લગાવીને ઊભેલા જોવા મળે છે. એક તરફ લોકો પાસે રોજબરોજના ખિ​િને પહોંિી વળવા માટે રોકડ નાણાં નહોતા ત્યાં અમુક એવા કકપસા એવા પણ બહાર આવ્યા છે, જેમાં વગિાર લોકો પાસેથી કરોડો રૂદપયાની નવી િલણી નોટો મળી આવી છે. • ૮ રડસેમ્બરઃ િેન્નાઈથી રૂ. ૯૦ કરોડની કરન્સી જપ્ત • ૭ રડસેમ્બરઃ ગોવાથી એક કરોડ રૂદપયાની નવી કરન્સી જપ્ત • ૬ રડસેમ્બરઃ પક્ચિમ બંગાળમાં ભાજપના એક ભૂતપૂવિ નેતા ૩૩ લાખ રૂદપયાની નવી નોટ સાથે પકડાયા • ૪ રડસેમ્બરઃ ઉડુપીથી ૩ લોકો પાસેથી રૂ. ૭૧ લાખની કકંમતની ૨૦૦૦ની નોટ મળી આવી હતી. • ૪ રડસેમ્બરઃ ભોપાલમાં ૮.૬૦ લાખની નવી નોટ પકડાઈ • ૪ રડસેમ્બરઃ ઓદડસાના સંબલપુરમાં ૮૫ લાખ ૬૨ હજાર રૂદપયાની નવી નોટો સાથે ૮ વ્યદિને પકડવામાં આવ્યા • ૨ રડસેમ્બરઃ હૈિરાબાિમાં ૨૦૦૦ની નવી નોટ

સૌથી વધુ ફરરયાદો • ધંધો ઘટી ગયો છે • પેમેન્ટ અટકી ગયા છે. • ટનિઓવર ઓછું થઈ ગયું છે • બહારના ધંધાના પેમેન્ટ અટટયા છે • કદમટમેન્ટ કયાિ છે. એ કેવી રીતે પૂરા થશે? પડકાર • અદનદ્રા, ગભરાટ અકળામણ • સતત દવિાર આવવા • આંખની સામે બેંકની લાઈનો િેખાવી • આજુ સતત એક જ િ​િાિ (નોટબંધી) • ઘરનાં પ્રસંગો માટે ખરીિીનું ટેન્શન • સતત નકારાત્મક દવિાર આવવા • મેજ િેખાવી • નોટબંધી અને કરન્સી સંબદં ધત સપનાં િેખાવા • સતત દિંતા • ભૂખ મરી જવી • લવારા કરવા, દિતભ્રમ થવું • અફવાને તરત જ સાિી માની લેવી (િાત. લોકર સીલ થવા, મીઠું મોધું થશે) • જમીનના સોિા કેન્સલ થતા દબલ્ડરો અને ફાઇનાન્સરો વચ્ચે કલેશ વધ્યા છે.

www.gujarat-samachar.com

ઝડપાઈ, જેનું મૂલ્ય હતું રૂ. ૯૫ લાખ • ૧ રડસેમ્બરઃ બેંગ્લોરમાં ૪.૭ કરોડ રૂદપયાની કકંમતની ૨૦૦૦ની નોટ પકડાઈ • ૨૬ નવેમ્બરઃ દિલ્હીના દનઝામુદ્દીન રેલવે પટેશન પરથી ૨૭ લાખ રૂદપયાની નવી નોટ સાથે બે વ્યદિઓની ધરપકડ • ૨૬ નવેમ્બરઃ અમિાવાિથી ૨૦૦ની ૫૦૦ નોટ એટલે કુલ ૧૦ લાખની નવી નોટ મળી આવી. • ૨૪ નવેમ્બરઃ અજમેર જીઆરપીએ ૨૦૦૦ના બંડલ સાથે ૨ શંકાપપિ વ્યદિઓની ધરપકડ કરી હતી. • ૧૧ નવેમ્બરઃ તદમલનાડુમાં ૨૦૦૦ની ૩૬,૦૦૦ નોટ પકડાઈ આ મામલાઓ મોટી રકમના છે. આ ઉપરાંત િેશના દવદવધ રાજ્યો, પ્રિેશમાં લોકો પાસેથી લાખો રૂદપયાની નવી કરન્સી મળી આવી હોવાના અહેવાલ છે. આમ જનતા રૂ. ૨૦૦૦ની એક િલણી નોટ માટે તરસી રહ્યા છે ત્યારે આ લોકો પાસે લાખો રૂદપયાની નવી િલણી નોટો ટયા પ્રકારે આવી છે તેની તપાસ િાલી રહી છે. આ તપાસમાં ઇડી સાથે પોલીસ સદહતની દવદવધ તપાસ એજન્સીઓ જોતરાઈ છે.

ભારતીય દરઝવિ બેંકે ૩.૮૧ લાખ કરોડ રૂદપયા બેંકોને પહોંિાડ્યા હતા. • આ રકમમાં ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ રૂદપયાની ૧૯૧૦ કરોડ નોટ છાપવામાં આવી હતી. જેનું કુલ મૂલ્ય ૧ લાખ ૫ હજાર ૯૦૦ કરોડ રૂદપયા છે. હવે આગળનું પગલું શું હોય શકે?... બેંકોનું માનવું છે કે ૨.૬૦ લાખ કરોડ રૂદપયાની જૂની િલણી નોટ તેમની પાસે પરત આવશે નહીં. હજુ ૨૦ દિવસ બાકી છે અને ૨૪ ટકા જૂની નોટો પરત આવવાની બાકી છે. એન્ફોસિમેન્ટ દડરેટટોરેટ (ઇડી)થી માંડીને આવકવેરા દવભાગ (આઇટી) સદહતની અનેક એજન્સીઓ દ્વારા ભારતભરમાં છાપામારી િાલુ છે. જે ૩૦ દડસેમ્બર સુધીમાં વધુ સઘન બનાવાશે. રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની રિ થયેલી િલણી નોટો બેન્કોમાં જમા કરાવવાનો આ અંદતમ દિવસ છે. ઈડીથી માંડીને આઇટી સદહતની એજન્સીઓ આદથિક વ્યવહારો પર નજર રાખી છે. બેંકો જેવા સદહતના આદથિક સંપથાનોનો પણ આમાં સમાવેશ થાય છે. ૧૫ દડસેમ્બર સુધી જૂની નોટો પેિોલ પંપ અને એરપોટટ દસવાય સરકારી હોક્પપટલો અને િવાની િુકાનો પર િાલશે. જોકે રેલવે અને બસ દટકકટ કાઉન્ટ પર જૂની નોટો ૧૦ દડસેમ્બર સુધી જ પવીકારાશે. કેશલેસ આદથિક વ્યવહારને પ્રોત્સાહન આપવા ડેદબટ અને ક્રેદડટ કાડટથી કરવામાં આવતી ૨૦૦૦ રૂદપયા સુધીની લેવડિેવડને સદવિસ ટેટસમાંથી મુદિ આપવામાં આવી છે. નવી કરન્સી નોટ છાપવાનું કામ િાલુ જ રહેશે. બેંકો સુધી પૂરતી કેશ પહોંિવામાં લગભગ િાર મદહના સમય લાગે તેવી શટયતા છે. ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ રૂદપયાની નવી નોટ પણ બજારમાં આવે તેવી શટયતા છે. ૧૦૦૦ની નવી નોટ બહાર પાડવાની દરઝવિ બેંકની હાલ તૂતિ કોઈ યોજના નથી. ભારતીય દરઝવિ બેંકે કબૂલ્યું છે કે આવનારા સમયમાં િેશનો દવકાસ િર ૭.૬ ટકાથી ઘટીને ૭.૧ ટકા થવાની સંભાવના છે.

મની લોન્ડરરંગ – એકસચેન્જની ગંધ નોટબંધી પછી રાજ્યનાંજનધન આવતાંપાંચ બેંકમાંઇડીના દરોડા બેંક ખાતામાંનાણાંત્રણ ગણા

અમદાવાદઃ નોટબંધીની જાહેરાત કરાયા પછી ૭મી ડિસેમ્બર સુધી માંથી આઇિી પ્રુફના આધારે કરોિો રૂડપયાના બ્લેકમની વ્હાઇટ કેવી રીતે કરાયા તેની માડહતી ફાયનાન્સસયલ ઇસટેલીજસસ બ્યુરો (એફઆઇયુ)એ સાતમી ડિસેમ્બરે મેળવી હતી. જે રીતે બેંકમાં જૂની રૂ. પ૦૦ અને ૧૦૦૦ની નોટો જમા થતી હતી તેની સામે ઝિપથી નવી ૨૦૦૦ની નોટોના બંિલ લાભાથથીઓ સુધી પહોચતાં હતાં. રૂ. પાંચ હજાર અને રૂ. ૧૦ હજારની ડલડમટ હોવા છતાં લાખ્ખો રૂડપયા કેવી રીતે બેંકમાંથી બહાર આવ્યા તેની માડહતી એફઆઇયુ પાસે મેળવી લીધી હતી. દેશભરમાં ઇિીએ સાતમીએ ૫૦ જેટલી બેસકોમાં દરોિા પાિયા હતા. જેમાં અમદાવાદની પાંચ રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઇિીની પાંચ ટીમો બપોર બાદ ત્રાટકી હતી. મોિી સાંજ સુધી તપાસ ચાલી હતી. ઇિીની પાંચ ટીમો આશ્રમ રોિ પર આવેલી પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંકની વેજલપુર બ્રાસચ, સાણંદની ડસસિીકેટ બેંક, શાહીબાગની અલ્હાબાદ બેંક અને આનંદનગર રોિ પર આવેલા ડપનાકલ ડબલ્િીંગની એસબીઆઇ બ્રાસચમાં તપાસ કરી હતી. ઇસટેલીજસસ બેઝ આ દરોિામાં ઇિીના અડધકારીઓએ બેંકના ડસડનયર અડધકારીઓ પાસેથી ૮ નવેમ્બરથી ૭ ડિસેમ્બર સુધી રૂ. ૫૦૦ અને ૧,૦૦૦ની કેટલી નોટો બેંકમાં જમા કરાવી અને તેની સામે બે હજારની કેટલી નોટ ખાતેદારોની આપી તેની માડહતી માગી હતી.

અમદાવાદઃ ગુજરાતમાં ગામોની બેંકમાં જનધન ખાતામાં ૯ નવેમ્બરની તુલનામાં ૨૩ નવેમ્બરે ખૂબ જ ઘટાડો થયો હતો. ૯ નવેમ્બરે ગુજરાતની ગ્રામીણ બેંકમાં કુલ ૪૮,૩૧,૫૪૯ ખાતા હતા જે ૨૩ નવેમ્બરે ધટીને ૪૮,૨૭,૧૭૮ થઇ ગયા હતા. એટલે કે ૧૪ દિવસમાં કુલ ૪૩૭૧ ખાતા ઓછા થયા હતા. તે પછી માત્ર ૧૩ દિવસમાં તેમાં ૫૪૮૨૫ ખાતાનો વધારો થયો હતો. ૭ દડસેમ્બરે ૪૮,૮૨,૦૦૩ ખાતા થઇ ગયા હતા. રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટબંધી પછી ગુજરાતના જનધન ખાતાઓમાં થાપણ પણ રૂ. ૧,૬૮૬.૩૩ કરોડ (૯ નવેમ્બર, ૨૦૧૬ પ્રમાણે)થી વધીને રૂ. ૩૬૬૮.૩ કરોડ (૭ દડસેમ્બર, ૨૦૧૬) થઇ છે. ૨૮ દિવસમાં કુલ રૂ. ૧૯૮૨ કરોડ ગુજરાતના જનધન ખાતામાં જમા થયા હતા. સૌથી વધુ ખાતા અમદાવાદમાં ૯ નવેમ્બરે શહેરી જનધન ખાતા ૪૧,૬૨૯૩૨ હતા તેમાંથી વધીને ૭ દડસેમ્બર સુધીમાં ૪૨,૬૧,૮૮૨ થઇ ગયા. એટલે કે કુલ ૯૮,૯૫૦ ખાતાનો વધારો થયો. ગામોની તુલનામાં શહેરોમાં જનધન ખાતા ઝડપથી ખુલ્યા હતા. ૭ દડસેમ્બર સુધી ગુજરાતમાં ગામડા અને શહેર મળીને કુલ ૯૧,૪૩,૮૮૫ જનધન ખાતાઓ હતા. સૌથી વધારે જનધન ખાતા અમિાવાિમાં છે અને સૌથી ઓછા ખાતા છોટા ઉિેપરુ માં છે.


17th December 2016 Gujarat Samachar

@GSamacharUK

GujaratSamacharNewsweekly

તવક્રમોની વણઝાર સાથેતવજયપિાકા ભારિનો ઈંગ્લેન્ડ સામેશ્રેણીતવજય

www.gujarat-samachar.com

મુંબઈઃ ભારતીય ટેપટ ટીમે વાનખેડે પટેડડયમમાં રમાયેલી ચોથી ટેપટમાં ઈંલલેડડને એક ઇડનંગ અને ૩૬ રને હરાવીને પાંચ મેચની ડિરીઝ ૩-૦થી કદજે કરી છે. ભારતીય બેડટંગ હરોળે ડવજયનો પાયો નાખ્યો હતો, અને ઓફ સ્પપનર અડિને છ ડવકેટ ઝડપીને તેના પર િફળતાનું ડનમા​ાણ કયુ​ું હતું. આમ ચોથી ટેપટ મેચના અંડતમ ડિવિે ભારતે ઇંલલેડડને કારમો પરાજય આપ્યો હતો. પાંચમા ડિવિે ભારતે ડવજય હાંિલ કરવા માત્ર ૩૪ ડમડનટનો િમય લીધો હતો. અડિને ઇંલલેડડની બાકીની ચારેય ડવકેટ ઝડપી લેતાં પ્રવાિી ટીમ ૫૫.૩ ઓવરમાં ૧૯૫ રનના પકોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે ૨૦૦૮ બાિ પ્રથમ વખત એટલે કે આઠ વષા બાિ ઇંલલેડડ િામે શ્રેણી ડવજય

ભારતે ૨૩ વષા કરતાં પણ વધારે લાંબા િમય બાિ ઇંલલેડડ િામેની શ્રેણીમાં િતત ત્રણ ટેપટ જીતી છે. છેલ્લે ૧૯૯૩માં ગ્રેહામ ગૂચની ઇંસ્લલશ ટીમને મોહમ્મિ અઝહરુદ્દીનની ટીમે ૩-૦થી પરાજય આપ્યો હતો. આ પછી ભારત ઘરઆંગણે ઇંલલેડડ િામે ૨૦૦૧-૦૨, ૨૦૦૬, ૨૦૦૮ તથા ૨૦૧૨માં રમાયેલી ચાર શ્રેણીમાં ત્રણ ટેપટ જીતવામાં ડનષ્ફળ રહ્યું હતું. અનિ​િેકનિલ દેવિો રેકોડડતોડ્યો અડિને વાનખેડે પટેડડયમમાં ૧૨ ડવકેટ ઝડપી હતી, જે કોઈ પણ સ્પપનર તરીકેનું િવાશ્રેષ્ઠ પ્રિશાન રહ્યું હતું. આ મેચમાં અડિને કડપલ િેવના એક ડવશેષ રેકોડડને તોડી નાખ્યો હતો. અડિને ઇંલલેડડના બીજા િાવમાં ૫૫ રન આપીને છ ડવકેટ ખેરવી હતી. તેણે પ્રથમ

હાંિલ કયોા છે. હવે બડને ટીમો ૧૬થી ૨૦ ડડિેમ્બર ચેડનઈમાં પાંચમી ટેપટ રમાશે. પ્રથમ િાવમાં ધમાકેિાર બેવડી િ​િી નોંધાવનાર કોહલી (૨૩૫)ને મેન ઓફ ધ મેચ થયો હતો. અંડતમ ડિવિે ઇંલલેડડે છ ડવકેટે ૧૮૨ રનના પકોરને આગળ વધારવાનું શરૂ કયુ​ું હતું. અડિને બેડરપટોને (૫૧) કેરમ બોલ દ્વારા એલબીડદલ્યૂ આઉટ કયા​ા બાિ ડિ​િ વોકકિ (૦)ને ઓફ બ્રેક બોલમાં બોલ્ડ કયોા હતો. પછી રશીિે (૨) અડિનના બોલ પર ડીપ ડમડડવકેટ પર રાહુલને કેચ આપ્યો હતો. આ િાથે જ અડિને ઇડનંલિમાં પાંચ ડવકેટ પૂરી કરી હતી. જેમ્િ એડડરિન (૨) પણ સ્લલક શોટ રમ્યો હતો, પરંતુ બોલ યાિવના હાથમાં કેચ પવરૂપે ગયો હતો અને ભારતના ડવજયની ઔપચાડરકતા પૂરી થઈ હતી. ૧૪ વષષબાદ ઇનિંગ્સથી હાર ભારતે ૧૪ વષા બાિ ઇંલલેડડને ઇડનંલિના અંતરથી હરાવ્યું છે. ભારતે છેલ્લે ૨૦૦૨માં ઇડનંલિ તથા ૪૬ રને પરાજય આપ્યો હતો. અત્યાર િુધી ભારતે ૩૬ વખત ઇડનંલિથી ડવજય મેળવ્યો છે. ૨૩ વષષબાદ ત્રણ ટેસ્ટ જીતી

િાવમાં ૧૧૨ રનમાં છ ડવકેટ ઝડપી હતી. ૨૪મી વખત િાંચ કેવધુનવકેટ અડિને રશીિને રાહુલના હાથે કેચઆઉટ કરાવીને ઇડનંલિમાં પાંચમી ડવકેટ ઝડપી હતી. તેણે ૨૪મી વખત ટેપટ મેચના એક િાવમાં પાંચ કે તેથી વધુ ડવકેટ ઝડપવાની ડિડિ મેળવીને કડપલના (૨૩) રેકોડડને તોડી નાખ્યો હતો. ટેપટમાં િવા​ાડધક વખત પાંચ કે તેથી વધુ ડવકેટ ઝડપવાના મામલે અડિન ત્રીજા િમે છે. િેગેનટવ માઇન્ડ ગેમ િહીંઃ કોહલી જેમ્િ એડડરિને કરેલા ડવવાિાપપિ ડનવેિનને વધારે પ્રાધાડય આપ્યા ડવના કેપ્ટન ડવરાટ કોહલીએ ઇંસ્લલશ બોલરને િમય િાથે આગળ વધવાની િલાહ આપતા કહ્યું હતું કે હું નકારાત્મક માઇડડ ગેમમાં માનતો નથી. કોહલીએ ઉમેયુ​ું હતું કે મેચ િરડમયાન અડિને પણ એડડરિનને પરાજય કબૂલાત કરવાનું મહત્ત્વ િમજાવ્યું હતું. નોંધનીય છે કે એડડરિને ચોથા ડિવિની રમત પૂરી થયા બાિ કોહલીને ‘ઘરઆંગણાના શેર’ જેવો ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ભારતની િપાટ ડપચો ઉપર કોહલીની બેડટંગ ટેડિકની નબળાઈઓ બહાર આવતી નથી. એડડરિન

પાંચમા ડિવિે બેડટંગમાં આવ્યો કે અડિને તેની િાથે શાસ્દિક ટપાટપી કરી હતી. ડવવાિ વકરે તે પહેલાં કોહલી તથા બડને અમ્પાયિસે હપતક્ષેપ કરીને તેમને છૂટા પાડ્યા હતા. કોહલીએ જણાવ્યું હતું કે એડડરિનના ડનવેિનથી અડિન અપિેટ હતો અને તેણે મને િવારે આ બાબતની જાણ કરી હતી. સતત ૧૭ ટેસ્ટમાંઅજેય મુંબઈમાં ચોથી ટેપટ જીતવાની િાથે ભારતીય ટીમે એક ડવશેષ રેકોડડ િરભર કયોા છે. ભારતે ઇંલલેડડને એક ઇડનંલિ તથા ૩૬ રનથી હરાવવાની િાથે િતત ૧૭ ટેપટમાં અજેય રહેવાની ડિડિ હાંિલ કરવા ઉપરાંત ૨૯ વષા જૂનો રેકોડડ િરભર કયોા છે. કોહલીની ટીમે ભૂતપૂવા કેપ્ટન કડપલ િેવના નેતૃત્વમાં ૧૯૮૫થી ૧૯૮૭ િુધી ટેપટ મેચમાં અપરાડજત રહેવાના ડવિમની બરોબરી કરી છે. હવે કોહલી િામે િુડનલ ગાવપકરના નેતૃત્વમાં િતત ૧૮ ટેપટમાં અપરાડજત રહેવાના રેકોડડને તોડવાનો પડકાર રહેશે. ગાવપકરની ટીમ ૧૯૭૬થી ૧૯૮૦૯ િુધી િતત ૧૮ ટેપટમાં અજેય રહી હતી. રનવન્દ્ર જાડેજાિી ૧૦૦ ટેસ્ટ નવકેટ રડવડદ્ર જાડેજાએ ઈંલલેડડ િામેની ચોથી ટેપટમાં કેપ્ટન એડલપટર કુકને લેગડબફોર ડવકેટ આઉટ કયોા હતો. આ િાથે તેણે કારકકિદીની ૧૦૦ ટેપટ ડવકેટ પુરી કરવાની ડિડિ મેળવી હતી. જાડેજા ભારતનો એવો ૨૦મો બોલર બડયો છે કે જેણે ટેપટમાં ૧૦૦ કે વધુ ડવકેટ ઝડપી હોય. આ પછી તેણે મોઈન અલીની ડવકેટ ઝડપી હતી. આ િાથે તેણે ભારત તરફથી િૌથી વધુ ટેપટ ડવકેટ ઝડપવામાં ઈરફાન પઠાણને ઓવરટેક કરતાં ૧૯મો િમ મેળવ્યો હતો. ઈરફાન હવે ૨૦મા િમે છે. યાિીમાં કુમ્બલે નંબર વન છે, જેણે ૬૧૯ ડવકેટ ઝડપી છે. જ્યારે કડપલ િેવ ૪૩૪ ડવકેટ િાથે બીજા અને હરભજન ડિંઘ ૪૧૭ ડવકેટ િાથે ત્રીજા િમે છે. જયંતિી સદી, િાિીિા અંનતમ િાસ ભારતીય બેટ્િમેન જયંત યાિવ રડવવારે ટેપટ કારકકિદીની પ્રથમ િ​િી ફટકારવા તરફ આગળ વધી રહ્યો હતો તે જ િમયે તેના નાની અંડતમ િાિ લઈ રહ્યા હતા. જયંત યાિવના ડપતા જયડિંહ યાિવ પણ પુત્રની પ્રથમ િ​િી ડનહાળી શક્યા નહોતા. રડવવારે િવારે જયંતના નાનીનું ડનધન થતાં તેઓ ડિલ્હીથી જલંધર જવા નીકળી ગયા હતા. રડવવારે િવારે પ્રથમ િત્ર િરડમયાન તેમણે ટીવી પર પુત્રની ઇડનંલિ ડનહાળવા ટીવી ચાલુ કયુ​ું ત્યારે જલંધરથી િુખિ િમાચાર આવ્યા હતા. આથી તેઓ અંડતમડિયામાં િામેલ થવા માટે તાત્કાડલક જલંધર જવા રવાના થયા હતા. િાંજના િમયે જયંતને આ બાબતની માડહતી અપાઇ હતી.

૧૩૯ વષષનો ટેસ્ટ ઇતિહાસઃ ‘દુલષભ’ પરાજય સાથેઇંગ્લેન્ડનો નાિો

અમદાવાદઃ મુંબઈ ટેપટમાં ઇંલલેડડને ભારત િામે એક ઇડનંલિ અને ૩૬ રનથી પરાજયનો િામનો કરવો પડ્યો હતો. ટેપટ ડિકેટના ૧૩૯ વષાના ઇડતહાિમાં કોઈ ટીમ પ્રથમ બેડટંગ કરીને ૪૦૦ કે તેથી વધુ રન બનાવ્યા હોવા છતાં ઇડનંલિથી હારી હોય તેવો આ માત્ર ત્રીજો બનાવ છે. કોઈ ટીમે પ્રથમ બેડટંગ કરીને ૪૦૦ કે તેથી વધુ રન બનાવ્યા હોવા છતાં ઇડનંલિથી હારી હોય તેવો આ ત્રીજો પ્રિંગ છે. ઇંસ્લલશ ટીમે બે વખત પરાજય તથા એક વખત ડવજય હાંિલ કયોા છે. ઇંલલેડડને ૧૯૩૦માં ઓવલ ખાતે રમાયેલી ટેપટમાં ઓપટ્રેડલયા િામે ઇડનંલિ તથા ૩૯ રનથી પરાજયનો િામનો કરવો પડ્યો હતો. ઇંલલેડડે પ્રથમ િાવમાં ૪૦૫ રન બનાવ્યા હતા. ઓપટ્રેડલયાએ ૬૯૫ રન કયા​ા હતા. ઇંલલેડડનો બીજો િાવ ૨૫૧માં િમેટાઈ ગયો હતો. શ્રીલંકાિેકાનડડફમાંહરાવ્યુંહતું ઇંલલેડડે ૨૦૧૧ના મે મડહનામાં કાડડડફ ટેપટમાં શ્રીલંકાને એક ઇડનંલિ અને ૧૪ રનથી હરાવ્યું હતું. શ્રીલંકાએ પ્રથમ િાવમાં ૪૦૦

રન બનાવ્યા હતા. જવાબમાં ઇંલલેડડે ૪૯૬ રન બનાવ્યા હતા અને ૯૬ રનની લીડ મેળવી હતી. ગ્રીમ પવાન તથા ડિ​િ ટ્રેમ્લેટની ઘાતક બોડલંગ િામે શ્રીલંકાનો બીજો િાવ માત્ર ૮૨ રનમાં િમેટાઈ ગયો હતો.

રમિગમિ 17

કોહલીની ‘તવરાટ’ તસતિઃ એક વષષમાંત્રણ 'ડબલ' સદી

મુંબઈઃ ટીમ ઇંડડયાના ટેપટ કેપ્ટન ડવરાટ કોહલીએ બેટ્િમેન તરીકેની કારકકિદીના િુવણા યુગને આગળ ધપાવતા ઈંલલેડડ િામેની ચોથી ટેપટમાં ડવિમજનક ૨૩૫ રન ફટકાયા​ા હતા. આ િાથે તેણે એક જ વષામાં ત્રણ બેવડી િ​િી ફટકારવાની ડિડિ મેળવનારા ભારતના પ્રથમ બેટ્િમેન અને પ્રથમ કેપ્ટન તરીકે રેકોડડ બુકમાં ગૌરવપૂણા પથાન મેળવ્યું છે. કોહલીએ ૩૪૦ બોલમાં ૨૫ ચોલગા અને ૧ છલગા િાથે ૨૩૫ રનની મેરથે ોન ઈડનંગ રમીને ડવિમોની વણઝાર િજીા હતી. કોહલી ડવિનો ત્રીજો એવો કેપ્ટન બડયો છે કે, જેણે એક જ કેલેડડર વષામાં ત્રણ વખત બેવડી િ​િી નોંધાવી હતી. કોહલીએ િળંગ ત્રીજી ટેપટ શ્રેણીમાં બેવડી િ​િી ફટકારી છે. તેણે કારકકિદીની િૌપ્રથમ બેવડી િ​િી જુલાઈ ૨૦૧૬માં ડવસ્ડડઝ પ્રવાિમાં એડટીગુઆ ટેપટમાં નોંધાવી હતી. આ પછી િપ્ટેમ્બરમાં ઘરઆંગણે રમાયેલી ડયૂડઝલેડડ િામેની ટેપટ શ્રેણીની ત્રીજી ઈડિોર ટેપટમાં બેવડી િ​િી ફટકારી હતી. અને હવે તેણે ઈંલલેડડ િામેની મેચમાં બેવડી િ​િી એમ િળંગ ત્રણ શ્રેણીમાં ત્રીજી બેવડી િ​િી નોંધાવી છે. આ ઉપરાંત તેણે ભારતીય કેપ્ટન તરીકે હાઈએપટ પકોરનો ધોનીનો ૨૨૪ રનનો રેકોડડ પણ તોડ્યો છે. કોહલીએ કારકકિદીની ૧૫મી િ​િી િાથે કારકકિદીની ત્રીજી બેવડી િ​િી ફટકારી છે અને તે પણ એક જ કેલેડડર વષામાં. અગાઉ ઓપટ્રેડલયાનો માઈકલ ક્લાકક ૨૦૧૨માં અને ડયૂડઝલેડડનો બ્રેડડન મેક્કુલમ ૨૦૧૪માં કેપ્ટન તરીકે ત્રણ કે વધુ બેવડી િ​િી ફટકારી ચૂક્યા છે. મેક્કુલમે ત્રણ જ્યારે ક્લાકકે ચાર બેવડી િ​િી ફટકારી છે. મુંબઇ ટેપટમાં કોહલીને િાથ આપતાં નવમા િમના બેટ્િમેન જયંત યાિવે ૧૦૨ રનની ઈડનંગ રમી હતી. કોહલી-યાિવની જોડીએ આઠમી ડવકેટમાં ૨૪૧ રન જોડતા ભારતે ઈંલલેડડ પર પ્રથમ ઈડનંગમાં ૨૩૧ રનની િરિાઈ મેળવી હતી. ૮૦િી સરેરાશથી ૧૨૦૦ રિ કેપ્ટન કોહલીએ ચાલુ વષસે ડવપફોટક બેટીંગ ચાલુ રાખતાં ૧૧ ટેપટની ૧૭ ઈડનંગમાં બે વખત નોટઆઉટ રહેતા ૧૨૦૦ રન ફટકાયા​ા છે. આ િાથે તેણે આ ડિઝનમાં ૮૦ની િરેરાશથી રન ફટકાયા​ા છે, અને તેના નામે ચાર િ​િી અને બે અડધી િ​િી િામેલ છે. મેરેથોિ ઈનિંગ રેકોડડબુકમાં • કોહલી એક જ કેલેડડર વષામાં ત્રણ બેવડી િ​િી ફટકારનારો ભારતીય ટેપટ ઈડતહાિનો પ્રથમ બેટ્િમેન અને પ્રથમ કેપ્ટન બડયો છે. જ્યારે િુડનયાના ત્રીજા કેપ્ટન તરીકે તેને રેકોડડ બુકમાં પથાન મળ્યું છે. આ રેકોડડ બુકમાં અગાઉ ક્લાકક (૨૦૧૨માં ચાર) અને બ્રેડડન મેક્કુલમ (૨૦૧૪માં ત્રણ) પથાન ધરાવે છે. • કોહલી િુડનયાનો માત્ર પાંચમો એવો બેટ્િમેન બડયો છે કે, જેણે એક કેલેડડર વષામાં ત્રણ કે વધુ બેવડી િ​િી ફટકારી હોય. અગાઉ બ્રેડમેન, પોડટીંગ, ક્લાકક અને મેક્કુલમ આવી ડિડિ મેળવી ચૂક્યા છે. • કોહલીએ િળંગ ત્રીજી ટેપટ શ્રેણીમાં બેવડી િ​િી ફટકારવાની ડિડિ મેળવી છે. ડવસ્ડડઝ િામે જુલાઈ-૧૬માં ૨૦૦ રન, ડયૂડઝલેડડ િામે ઓક્ટોબર-૧૬માં ૨૧૧ રન અને ઈંલલેડડ િામે ડડિેમ્બર૧૬માં ૨૩૫ રન. • કોહલીએ શ્રેણીમાં ૬૪૦ રન ફટકારીને ઈંલલેડડ િામેની એક ટેપટ શ્રેણીમાં િૌથી વધુ રન ફટકારનારા ભારતીય બેટ્િમેન તરીકેનો દ્રડવડનો (વષા ૨૦૦૨, ૪ ટેપટમાં ૬૦૨ રન) રેકોડડ તોડયો છે. • ટેપટ ડિકેટમાં ભારતીય કેપ્ટન તરીકે િૌથી વધુ ૨૨૪ રનના વ્યડિગત પકોર ધોનીના નામે ૨૦૧૩માં નોંધાયેલો હતો. આ રેકોડડ પણ કોહલીએ તોડી નાંખ્યો છે. ધોનીએ ચેડનઈમાં ઓપટ્રેડલયા િામે આ રેકોડડ િજ્યોા હતો.


18

@GSamacharUK

GujaratSamacharNewsweekly

17th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

ગુજરાતી કથા-યાત્રાના ૧૫૦ વષવ તસિીરેગુજરાત વિષ્ણુપંડ્યા

આજકાલ ગુજરાતી સાહિયય ફેસ્ટિવલ અમદાવાદમાં ચાલે છે, કેિલાક હવષય અને વિાઓને બાદ કરતા કોઈ ખાસ િભાવ દેખાતો નથી, ખરેખર તો જૂનાપુરાણા ગણાવવાના ડરને બદલે સમગ્ર સાહિયયનું રસિદ મૂલ્યાંકન નવી અને વતતમાન પેઢીને માિે સર્તતા સાહિયયનો માિોલ ઉભો કરી શકે. સપાિી પરની ચચાત તેવું કરી શકે નિીં. આ ફેસ્ટિવલ શરૂ થવાના અિેવાલો છાપામાં વાંચ્યા તે જ હદવસે બંગાળના એક સાહિસ્યયક હમિ અમદાવાદમાં િતા. તેમણે માહિતી આપી કે સમગ્ર બંગાળ એક નવલકથાની શતાબ્દી ઉજવવાની તૈયારી કરી રહ્યું છે. શરદ બાબુની ખ્યાત નવલકથા ‘પથેર દાબી’ (પથનો અહિકાર)ને સો વષત પુરા થશે યયારે તેની અહત

ભવ્ય ઉજવણી થશે. ચચાત, મેળા, વ્યાખ્યાનો, ગીતો, દટતાવેજી હચિો, હચિો, િદશતનો એમ અનેક રીતે શરદ-ટમૃહતનો તિેવાર સંપતન થશે. આ વાત એિલા માિે મિયવની છે કે રવીતદ્રનાથની જેમ શરદ બાબુ પણ શ્રેષ્ઠ લેખક િતા અને ‘પથેર દાબી’ નવલકથા તો િાસ્તતકાર જીવન અને દશતન પર આિાહરત છે. રવીતદ્રનાથે ‘ઘરે બાહિરે’ નવલકથામાં લંડનમાં વીર સાવરકર સાથે સહિય હબપીનચતદ્ર પાલને નજરમાં રાખીને િાંહતકારો હવષે દુહષત લખાયાનો ઉિાપોિ બંગાળમાં િતો જ. શરદ બાબુએ તેના સામા છેડે એક એવા અદ્ભુત િાંહતકારનું ચહરિ આ નવલકથામાં આલેખ્યું કે માિ બંગાળ નિીં, ભારતમાં પણ આ

આણંદઃ ચારુસેટ હોસ્પિટલમાંશ્રી દિનશા િટેલ જનરલ વોડડનો લોકાિપણ સમારોહ ૧૦ દડસેમ્બરે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય

મોટી સત્તાવીસ િાટીિાર કેળવણી મંડળ, ચારુસેટ હેલ્થકેર એન્ડ દરસચપ ફોઉન્ડેશનના સુકાનીઓ અને તમામ િાતાઓના ઉિાર

ચાંગાની ચારુસેટ હોસ્પપટલમાંલિનશા પટેલ જનરલ વોડડનુંલોકાપવણ

િાતા દિનશા િટેલ, ચારુસેટ યુદનવદસપટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ િટેલ, ચારુસેટ હેલ્થકેર એન્ડ દરસચપ ફાઉન્ડેશનના પ્રમુખ નગીનભાઈ િટેલ, માતૃસંપથા કેળવણી મંડળ અને સી. એચ. આર. એફ.ના માનિ મંત્રી ડો. એમ. સી. િટેલની સાથે સાથે ચારુસેટ િદરવારના તમામ સભ્યો ઉિસ્પથત રહ્યા હતા. સદહયારી સામાદજક, દશક્ષણ અને પવાપથ્ય યાત્રાના ઉિેશ્યને ચદરતાથપ કરતા આગળ વધતા ચરોતર મોટી સત્તાવીસ િાટીિાર સમાજ (માતૃસંપથા), ચરોતર

િાન થકી ૪૫૦ બેડની વલ્ડડ ક્લાસ મલ્ટી પિેદશયાલીટી ચારુસેટ હોસ્પિટલ યુદનવદસપટી કેમ્િસમાંઆકાર લઇ છે. ઉલ્લેખનીય એ છે કે આ જનરલ વોડડમાંિણ અત્યાધુદનક ૩૦ બેડની સાથે બેડ હેડ િેનલ, નસપ કોલ દસપટમ તથા િ​િદીને જનરલ વોડડમાં િણ પિેશ્યલ રૂમ જેવું એકાન્ત મળે એ માટે ક્યુબીકલ કટેડઇન તથા ડોક્ટસપ ડ્યૂટી રૂમ, નસપ ડ્યૂટી રૂમ, ડેમોન્પટ્રેશન રૂમ વગેરે ઉચ્ચ ગુણવતાની સુદવધાઓ િુરી િાડવામાંઆવી છે.

Shri Vallabh Nidhi UK

Hindu Mukhiyaji (Priest) Required Shrinathji Sanatan Hindu Mandir (Leytonstone) Prestigious and well known Hindu Sanatan Mandir, Leytonstone requires Hindu Mukhiyaji (Priest) for Shrinathji Temple, to perform daily Puja, Aarti and other religious ceremonies as per Pusthti guidance. Candidate should know Gujarati, Hindi and Sanskrit and should have sound understanding in English. Deep knowledge and educational qualification in Hindu Scripture is required and work experience will be an advantage. Wages and Working Hours will be negotiated according to experience and knowledge of Hindu scriptures

Please email your latest CV before 20th January 2017 on info@svnuk.org

નવલકથા અનેકોના હચત્તમાં ટથાહપત થઇ ગઈ. ‘સવ્યસાચી’ પાિ તેમાં અપાયું છે. અમે કિોકિી અને સેતસરશીપ દરહમયાનના કારાવાસમાં આ નવલકથા હવશે વારંવાર ચચાત કરતા િતા. એ કથા હવશે તે સમયના ‘જનસત્તા’માં મારી કોલમમાં એ હવશે લખ્યું કે તુરત તયકાલીન સરકારની એ અખબાર પર નોિીસ પિોંચી. હિ​િીશ સરકારે પણ ‘બંગ વાણી’માં િકાહશત આ નવલકથા પર િહતબંિ મૂક્યો િતો જેનો સુભાષ ચતદ્ર બોઝે ખુલ્લો હવરોિ કરતા લખ્યું કે સત્તા તો તમારી જશે, પણ ‘પથેર દાબી’ કાયમ રિેશ.ે વાચકોને એ ર્ણીને આનંદ થશે કે આ નવલકથાનો સહુથી િથમ અનુવાદ ગુજરાતીમાં થયો િતો. િણેક અનુવાદો થયા છે, નગીનદાસ પારેખ, બચુભાઈ શુક્લ, ભોગીલાલ ગાંિી અને શ્રીકાંત હિવેદીના અનુવાદોથી આ નવલકથા લોકહિય બની

િતી. પણ આ તો બંગાળી નવલકથાની વાત થઇ. ગુજરાતી નવલકથાઓનું શું? બરાબર દોઢસો વષત પિેલા િથમ નવલકથા ‘કરણ ઘેલો’ િકાહશત થઇ. તેના લેખક સુરતવાસી નંદશંકર તુળર્શંકર મિેતા િતા. પછી તો નવલકથાઓની દીઘત કતારે ગુજરાતી વાચકોના હદલ અને હદમાગ પર કબજો લીિો. વકીલાત છોડીને ગોવિતનરામ હિપાઠીએ ‘સરટવતીચંદ્ર’ના ચાર ભાગ લખ્યા અને ગુજરાતી પહરવારોમાં કુસુમ અને કુમુદ નામકરણ થવા લાવયા. સરટવતીચંદ્રના ખ્વાબને યુવકો અપનાવતા થયા. કનૈયાલાલ મુતશીએ સોલંકી યુગને નજર સામે રાખીને ‘રાર્હિરાજ’, ‘પાિણની િભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘જય સોમનાથ’ જેવી માતબર નવલકથાઓ લખીને ગુજરાતની અસ્ટમતાને ગુજરાતીઓના હૃદયમાં ટથાહપત કરી. ‘ગુજરાતી’ સામહયકનું તે

સાિસ િતુ.ં રમણલાલ દેસાઈ, િૂમકેત,ુ ચુનીલાલ શાિ, મણીલાલ નભુભાઈ, જ્યોતીતદ્ર દવે, િનસુખલાલ મિેતા, રામનારાયણ પાઠક, ગુણવંતરાય આચાયત, ઉમાશંકર જોશી, પતનાલાલ પિેલ, જયંતી દલાલ, ઝવેરચંદ મેઘાણી, દશતક, વજુ કોિક, ઈિર પેિલીકર, યશોિર મિેતા, પીતામ્બર પિેલ, હશવકુમાર જોશી, ચૂનીલાલ મહડયા, ચંદ્રકાંત બક્ષી, સુરશ ે જોશી, દેવશંકર મિેતા, રઘુવીર ચૌિરી, હદલીપ રાણપુરા, મોિમ્મદ માંકડ, સારંગ બારોિ, કોલક, સરોજ પાઠક, હચનુ મોદી, મિુ રાય, િરીતદ્ર દવે, વષાત અડાલર્, અહિની ભટ્ટ, િરકકશન મિેતા, ભૂપત વડોદહરયા, મકરંદ દવે, જોસેફ મેકવાન, રજનીકુમાર પંડ્યા... મારે આ નામો અિકાવી દેવા જોઈએ, બીર્ ઘણા કતારમાં છે. દરેકની શહિ-મહત મુજબ તેઓએ નવલકથાનો િયોગ અજમાવ્યો છે. નવી પેઢી પણ લખી રિી છે. એકંદરે ગુજરાતી નવલકથાનું પોતાનું પોત છે. ખૂબી છે, ખામી

છે. પણ એક વાત નક્કી કે વ્યહિગત અને ઈહતિાસહવષયક હવષયો પર આ નવલકથાઓ વિુ અસરકારક નીવડી છે. શરદ બાબુની ‘પથેર દાબી’ જેવી િાંહત સાથે જોડાયેલી નવલકથા ટવતંિતા પૂવવે પણ ગુજરાતી લેખક આપી શક્યો નથી. મેઘાણી તેમના જીવનના અંહતમ હદવસોમાં તયકાલીન યુગને અહભવ્યિ કરતી મિાનવલ લખવાનું હવચારી રહ્યા િતા. દશતકે ઝેર તો પીિા છે... નવલકથામાં એવો િયોગ જરૂર કયોત પણ તેના છેલ્લા ભાગમાં ગમે તે કારણોસર હનષ્ફળ નીવડ્યા. અયયારે તો આ કથા યાિાને ૧૫૦ વષત થઇ ગયા િોય તેની શાનદાર ઉજવણી સાહિસ્યયક સંટથાઓ પોતાની તમામ મયાતદા છોડીને કરે તેવી આશા રાખવી જોઈએ. હવદેશોમાં સાહિયય અને સંટકૃહતના હનહમત્તે મેળાવડા તો થાય છે તો આવો િયોગ કેમ ના થાય? હવચારી જોજો.

વચેહિયાની સંડોવણી બિાર આવી િતી. હિસ્ચચયન હમશેલ અને સ્વવડો િચકેએ બનાવિી નામે કંપનીઓ ઉભી કરીને યયાગી અને સિયોગીઓને લાંચની રકમ પિોંચાડી િોવાનો આરોપ ઈિલીની કોિટમાં સાહબત થઈ ચૂક્યો છે. ઓગસ્તા વેસ્ટલેન્ડ કેસ શુંછે? યુપીએ સરકારની િથમ મુદત દરહમયાન ઓગટતા વેટિલેતડ કંપની સાથે મિાનુભાવો માિે ૧૨ િેહલકોપ્િર ખરીદવાનો સોદો થયો િતો. સોદા અંતગતત મેળવાયેલા ૩ િેહલકોપ્િર અયયારે પણ હદલ્િીનાં પાલમ એરબેઝ પર છે. રૂ. ૩,૭૬૭ કરોડના આ સોદામાં ૧૨ િકા કિકી ચૂકવાયાની વાત બિાર આવી જતાં ૨૦૧૪માં યુપીએ સરકારે આ સોદો રદ કયોત િતો. આ પછી િવાઇ સેનાના ભૂતપૂવત વડા યયાગી સહિત ૧૩ લોકો સામે કેસ દાખલ કરાયો િતો. જે હમહિંગમાં સોદો કરાયો તેમાં કેિલાક િ​િાન પણ િાજર િોવાથી સોદામાં કોંગ્રેસની ભૂહમકા અંગે સવાલ ઊઠયા િતા.

ત્યાગી ઇટલી કોટટમાંિોદિત ઇિલીમાં પણ આ િેહલકોપ્િ સોદામાં અપાયેલી કિકી અંગે ટવતંિ તપાસ િાથ િરાઇ િતી. જેમાં મળેલા પુરાવાઓને આિારે કાનૂની કાયતવાિી િાથ િરાઇ િતી. કેસની સુનાવણી બાદ હમલાન કોિેટ ચુકાદામાં યયાગી ભ્રષ્ટાચારમાં સામેલ િોવાનું ઠરાવ્યું િતું. કોિેટ ઓગટતા વેટિલેતડના વડા જી. ઓરસીને દોહષત ઠેરવીને સાડા ચાર વષત કેદની સર્ ફિકારી િતી. કોિટના ૨૨૫ પાનાના ચુકાદામાંથી ૧૭ પાનામાં યયાગીની ભૂહમકા વણતવાઇ િતી. કોિેટ જણાવ્યું િતું કે કંપનીને કોતટ્રાક્િ અપાવવામાં યયાગીએ મદદ કરી િતી. ત્યાગીનુંકોડનેમ ‘ખૂબસૂરત કન્યા’ સોદામાં વચેહિયાઓએ યયાગી માિે ‘હગઉલી’ કોડનેમ રાખ્યું િતું. ઇિલીમાં સુંદર કતયા માિે ‘હગઉલી’ શબ્દ વપરાય છે. વચેહિયા અને યયાગી વચ્ચેની વાતચીતની િેપમાંથી આ અંગે ખુલાસો થયો િતો. માચત ૨૦૧૨માં યયાગી અને વચેહિયા હમલાનમાં મળ્યા િતા. અન્યોના નામ ખૂલી શકે સીબીઆઈના સૂિોના જણાવ્યા અનુસાર, યયાગીની પૂછપરછમાં અતય લોકોના નામ પણ ખૂલી શકે છે. આ કૌભાંડમાં તેમના હપતરાઈ સંજીવ યયાગી અને એડવોકેિ ગૌતમ ખૈતાન પણ આરોપી છે. આ તમામ આરોપીઓ ઓગટતા વેટિલેતડ કંપનીને ૧૨ વીવીઆઈપી ચોપરનો ઓડટર આપીને રૂ. ૪૫૦ કરોડની લાંચ લીિી િોવાનો આરોપ છે.

ઓગપતા વેપટલેન્ડ હેલલકોપ્ટર કૌભાંડઃ પૂવવએર ચીફ માશવલ ત્યાગીની ધરપકડ

નવી દિલ્હીઃ યુપીએ શાસન વેળા થયેલા રૂ. ૩,૭૬૭ કરોડના બહુચહચતત ઓગટતા વેટિલેતડ િેહલકોપ્િર સોદામાં રૂ. ૪૨૩ કરોડના કિકીકૌભાંડમાં સીબીઆઈએ ભૂતપૂવત એર ચીફ માશતલ એસ. પી. યયાગીની િરપકડ કરી છે. યયાગીની સાથે જ હદલ્િીસ્ટથત વકીલ ગૌતમ ખૈતાન અને યયાગીના હપતરાઈ સંજીવ યયાગી ઉફફે જુલી યયાગીની પણ િરપકડ કરાઇ છે. સીબીઆઈએ નવ હડસેમ્બરે જણાવ્યું િતું કે, િણેય આરોપીને સીબીઆઈ વડા મથકે પૂછપરછ માિે બોલાવવામાં આવ્યા િતા. ઓગટતા વેટિલેતડ સોદો કુલ રૂ. ૩,૭૬૭ કરોડનો િતો અને તેમાં ૧૨ િકાના હિસાબે કિકી ચૂકવવામાં આવી િતી. તપાસમાં ર્ણવા મળ્યું છે કે ઓગટતા વેટિલેતડે સંજીવ યયાગી સહિતના યયાગીના સંબંિીઓ અને વચેહિયાઓ દ્વારા ગેરકાયદે વેતડરો ટવીકાયાત િતા. મે ૨૦૧૬માં એતફોસતમેતિ હડરેક્િોરેિે (ઈડી)એ યયાગીની પૂછપરછ કરી િતી.

¥ђºЪ³ђ ·¹?

૨૦૦૭માં હનવૃત્ત થયેલા યયાગીની સીબીઆઈ દ્વારા અવારનવાર પૂછપરછ કરાઈ િતી. ૧૨ ર્તયુઆરી ૨૦૧૪ના રોજ ભારત સરકારે ઓગટતા વેટિલેતડ સાથેનો આ સોદો રદ કરી નાખ્યો િતો. ૨૦૧૩માં સીબીઆઈએ યયાગી અને તેમના ૩ હપતરાઈ સહિત અતય ૧૨ સામે કેસ નોંધ્યો િતો. સીબીઆઈએ આરોપ મૂક્યો િતો કે, ભારત અને હવદેશમાં કાયતરત કંપનીઓ દ્વારા લાંચની રકમ ચૂકવવામાં આવી િતી. આ કેસમાં હિહિશ નાગહરક હિસ્ચચયન હમશેલ, સ્વવડો િચકે અને કાલોત ગેરોસા નામના

GOOD NEWS! WE ARE HERE TO PROTECT YOU

SECURITY SPECIALISTS

Manufacturers and installers of quality Steel Fabrications Domestic and Commercial. Collapsible Security Grilles, Window Fixed Bar Grilles, Wrought Iron Gates, Ornamental remote control Gates, Railings, Fire escapes Stair Cases and Steel Door.

Call for free estimate: Pravin, Ketan or Manubhai on

Tel: 020 8903 6599

Mobile: 07956 418 393

Add: 592c Atlas Road, Wembley, HA9 0JH

Fax No: 020 8900 9715

www.kpengineering.co.uk


17th December 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

બોડી બટરથી મેળવો મખમલી ત્વચા

મમિલા સૌંદયય 19

GujaratSamacharNewsweekly

કરાટેવર્ડડચેમ્પપયનમિપમાં ભારતની પ્રથમ મમિલા રેફરી

િામિન અન્સારી

વાતાવરણમાં ઠંડક થતાંની સાથે જ મમહલાઓને ત્વચા રૂિ થવાની સમકયા નડવા લાગે છે. ત્વચાની કોમળતા જાળવી રાખવા માટે તથા ન્કકનને ફાટતી અટકાવવા માટે બોડી બટર અકસીર અને નવતર ઓપ્શન છે. હવે તો બ્યટીમશયનો ઘણી બધી બ્યુટી બ્રાટડ્ઝના બોડી બટર સજેકટ પણ કરે છે. ઘણી જાણીતી બ્યુટી િોડટટ બનાવતી કંપનીઓ ત્વચાને ફાયદો કરાવતા અલગ અલગ તત્ત્વોમાંથી બોડી બટર બનાવે છે અને તે કત્રીઓની ન્કકન મનખારવા માટે ખૂબ ફાયદાકારક રહે છે. બોડી બટર અટય લોશનની સરખામણીમાં થોડું ઘટ્ટ હોય છે. તે ખરીદતાં પહેલાં તેમાં વપરાયેલી સામગ્રીઓ પર ધ્યાન આપવું જરૂરી છે. જો એમાં તમારી ત્વચાને અનુકૂળ આવતાં તત્ત્વો

હોય તો જ ખરીદવુ.ં શિયા બોડી બટર મશયા બોડી બટર મમડલ આમિકામાંથી મળી આવતા મશયા નામના વૃિના ફળમાંથી બને છે. તેમાંના તત્ત્વો ત્વચાને મુલાયમ બનાવે છે. આકરા તાપમાં પણ આ તત્ત્વો સારું કામ આપે છે. સૂયન ણ ા હામનકારક કકરણો સામે તે રિણ આપે છે. ત્વચા સૂકી હોય તો ઓઈલ બેઝ્ડ બોડી બટર પસંદ કરવું જોઈએ એવું બ્યુમટમશયનોનું માનવું છે. કોકો બોડી બટર કોકો બટરમાં રહેલી મહમલંગ ઈફેટટને કારણે તે કત્રીઓમાં ખૂબ જ લોકમિય બટયું છે. તેમાં રહેલા એન્ટટ ઓન્ટસડટટ ત્વચાને હામનકારક સૂયણકકરણોથી બચાવે છે. જે કત્રીઓને શરીર પર કટ્રેચ માકક પડી ગયા હોય તેમની ત્વચા પર કોકો બટર ખૂબ ફાયદો કરે છે.

ચોકલેટ બટર રાત્રે સૂતા પહેલાં લગાવવામાં આવે તો તેની સુગંધ તમારી પાંચેય ઇન્ટિયોને મરલેટસ કરી નાંખે છે તથા આખી રાત ત્વચા પર રહેવાને કારણે બીજે મદવસે તમારી ન્કકન ખીલી ઊઠશે અને તમે તાજગી અનુભવી શકો છો. આ બોડી બટર સામાટય અને સૂકી ત્વચા માટે શ્રેષ્ઠ પુરવાર થાય છે. મેંગો બોડી બટર મેંગો બોડી બટરમાં મવટામમન એ, ઈ અને મબટા કેરમે ટન હોય છે. આ બટર ત્વચા પર પડેલા ઘા પર મલમનું કામ કરે છે. ફોટષી કે ફોટષી પ્લસ ઉંમર ધરાવતી કત્રીઓએ મેંગો બટર ચામડી પર લગાવવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે તે ચામડી પર પડતી કરચલીઓ સામે પણ રિણ આપે છે.

લંડનઃ રોમાટસ કે િેમસંબંધનો સવાલ છે ત્યાં સુધી કત્રીમમત્ર તે સંબંધોનો સૌથી મોટો શત્રુ બની શકે છે. તમારા સંબંધો કે રોમાટસ જરાક નબળા પડ્યા હોય અને કત્રીમમત્રમાં ભરોસો કરીને તેની સમિ હૈયું ઠાલવશો તો કદાચ િેમસંબંધ પર પૂણણમવરામ મુકાઈ શકે. જે કત્રી સમિ હૈયુ ઠાલવ્યું હોય તેમાં રહેલો અસંતોષ કે હતાશા તમારા િેમસંબંધનો ભોગ લઈ શકે છે. એક કત્રીની વાત સાંભળીને તમારા દુખમાં સહભાગી થવાને બદલે તે કત્રીમમત્ર તમારી સમકયા વધારી શકે છે. ટૂકં માં સેમસેટસના મમત્ર સમિ રોમાટસ મવષયક હૈયું ઠાલવવું નુકસાન પહોંચાડી શકે છે. પોતાનાં િેમીપાત્ર, કત્રીમમત્ર સમિ હૈયું ઠાલવનારી કત્રીના

િેમસંબંધો મોટેભાગે તૂટતા હોય છે. ફેમમલી થેરમપકટ ડો. જેકોબ જેટસને જણાવ્યું છે કે રોમાન્ટટક

હોય છે. મમહલાઓને આદત હોય છે કે તેના િેમસંબંધોની વાત બહેનપણીઓને કરતી રહે છે, પરંતુ સહેલી હંમેશાં તમારા િેમનું મૂલ્યાંકન નકારાત્મક રીતે જ કરતી હોય છે. ૨૦થી વધુ વષણની ઉંમરની ૬૭ યુવતીઓને જ્યારે તેમના િેમસંબંધ, તેમાં આવેલી સમકયા, તેના મવશે કોની સાથે વાત કરવી ઉમચત ગણશો તેવા સવાલ પૂછવામાં આવતાં જાણકારી મળી હતી કે બહેનપણી સમિ હૈયું ઠાલવવા જતાં ૩૩ ટકા કકકસામાં િેમસંબંધો જ તૂટી ગયા હતા. ટૂંકમાં િેમસંબંધોમાં અડચણ આવે તો િેમી સાથે વાત કરવામાં જ લાભ છે. જો તમે તમારા િેમી સાથે આ વાત ના કરી શકતા હો તો િેમસંબંધો જ નબળા કહી શકાય.

શામહન અટસારી નામ તો સુના હોગા? જો કદાચ તમે આ નામથી વાકેફ ન હોય તો જણાવી દઈએ કે તાજેતરમાં જ ૪૪ વષષીય શામહન કરાટે મવશ્વ ચેન્પપયનમશપનાં રેફરી તરીકે મનયુમિ પાપયાં છે. શામહન નાની હતી ત્યારે તેનાં માતા-મપતા ઇચ્છતા હતા કે તે આત્મરિાની તાલીમ મેળવે. તેથી જ્યારે તે સાતમા ધોરણમાં ભણતી હતી ત્યારથી જ કરાટે શીખવા લાગી. અઠવામડયામાં ૬ મદવસ સતત િેન્ટટસ કરે. કકૂલના મદવસોથી કોલેજ સુધી રુમટનનું ભણતર પૂરું કરીને ઘરે આવે. લંચ કરે અને કરાટેની િેન્ટટસ કરવા જાય. કપધાણઓ ટયારેક રાષ્ટ્રીય કતરની તો ટયારેક આંતરરાષ્ટ્રીય કતરની હોય. તેણે ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કપધાણઓમાં અનેક મેડલ જીત્યા. શામહનના લગ્ન પોતાના કરાટે ટીચર સલાઉદ્દીન સાથે જ થયા છે. સલાઉદ્દીને તેને કરાટે માટે વધુ ને વધુ િોત્સાહન આપ્યું. ઉલ્લેખનીય છે કે આ એ જ સલાઉદ્દીન અટસારી છે જેમણે કરાટેમાં બનાવટી સમટિકફકેટ બનાવવાનું કૌભાંડ બહાર પાડ્યું હતું.

શામહન કહે છે કે અમારા સમાજમાં મમહલાઓ ભાગ્યે જ કરાટે શીખે છે. જોકે મને મારા ઘરના લોકોએ અને મારા પમતએ કરાટેમાં આગળ વધવાની િેરણા આપી હતી. મારા બે બાળકો છે. બાળકોના જટમ પછી પણ શામહને કરાટેમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું. તેઓ મડગ્રી બ્લેક બેલ્ટ છે. તેમના બાળકો પણ હવે કરાટેમાં ફાઈવ મડગ્રી બ્લેક બેલ્ટ છે અને નેશનલ ચેન્પપયન છે. વષણ ૨૦૧૦માં શામહને કરાટે મેચ રમવાનું બંધ કયુ​ું, પણ આ િેત્રે કોમચંગ આપવાનું ચાલુ રાખ્યું. આજે પણ મુંબઇ અને આસપાસમાં તેના કરાટે ક્લાસ ચાલે છે. શામહન કહે છે કે, મદવસ દરમમયાન હું ક્લાસ પર ધ્યાન આપું છું અને રોજ સાંજે તથા રમવવારે પમરવાર સાથે સમય પસાર કરું છું. ઓગકટ ૨૦૧૦માં શામહને કરાટે મેચના રેફરી થવાની પરીિા આપી હતી. રેફરી થવા

માટે તમારે ૬ કટેપમાં પરીિા પાર કરવી પડે છે. બે પરીિાને ‘કાતા’ ટેકટ કહેવાય છે અને ચાર ‘કુમમતે’. આ પરીિાઓમાં શામહન પાસ થયાં અને તેઓ કરાટે મેમચસ માટે એમલમજબલ રેફરી થઈ ગયાં. સમગ્ર દમિણ એમશયામાં તેઓ િથમ એવી મમહલા છે જે મવશ્વ કરાટે ચેન્પપયમશપમાં રેફરીની ભૂમમકા ભજવે છે. તેઓ મવશ્વ ચેન્પપયનમશપ સાથે ઓમલન્પપકમાં પણ રેફરી બની શકે છે.

નબળા પડતાંરોમાન્સની વાત કરવા SKANDA HOLIDAYS EXPLORE THE WORLD® સ્ત્રીમમત્રો યોગ્ય પાત્ર નથીઃ સવવેક્ષણ Travel with award winning

વાનગી

સંબંધોની જાળવણી તે ખૂબ જ જમટલ બાબત છે. સંબધં સાધારણ નબળા પડ્યા હોય તેવા સંજોગોમાં િેમી સાથે વાત કરવાને બદલે સહેલીને વાત કરવા જતાં સંબંધોની ગૂંચવણ કદાચ વધી જતી હોય છે. સામામજક વતુણળમાં િેમસંબંધોમાં આવેલી સમકયાની વાત કરવાથી તેની નકારાત્મક અસરો પડતી

સામગ્રીઃ ઘઉંના ફાડા - ૨૦૦ ગ્રામ • મગની દાળ - ૩૦૦ ગ્રામ • ઘી ૫૦ ગ્રામ • આદું-મરચાંની પેસ્ટ સ્વાદ અનુસાર • તજ - એક નાનો ટુકડો • લવવંગ - ચાર નંગ • હળદર - અડધી ચમચી • મીઠું સ્વાદ અનુસાર રીતઃ મગની દાળ પાણીમાં અડધો ઘઉંના ફાડાની ખીચડી કલાક પલાળી રાખો. ઘઉંના ફાડાને પણ પલાળી રાખો. એક પેનમાં ઘી નાંખીને ગરમ ઉતારી લો.

કરો. તેમાં તજ, લવવંગનો વઘાર કરો. ઘઉંના ફાડા વઘારીને શેકી લો. આ પછી એમાં મગની દાળ ઉમેરીને શેકો. હવે તેમાં ખીચડી ચડે તેટલું જરૂર પૂરતું પાણી નાંખો. આ પછી એમાં વાટેલાં આદુમરચાં, મીઠું, હળદર નાંખીને હલાવો અને ધીમા તાપે મૂકી રાખો. ખીચડી ચડી જાય ત્યારે નીચે

20 DAY – GRAND SOUTH AMERICA

group and tailor made specialist

(Peru, Bolivia, Chile, Argentina, Brazil) Dep: 16 Jan, 01 Mar, 06 Apr, 05 May, 08 Sep

30 DAY - GRAND TOUR OF *£5499 AUSTRALIA Dep: 05 Jan, 08 Feb, 06 Mar, 02 Apr 15 DAY SOUTH EAST ASIA

(SINGAPORE – MALAYSIA –THAILAND ) Dep: 16 Jan, 21 Feb, 14 Mar, 16 Apr, 19 May, 06 Jun, *£1799 02 Jul, 28 Aug, 20 Sep

*£4599

21 DAY – SCENIC ZAMBIA & SOUTH AFRICA & MAURITIUS TOUR Dep: 25 Jan, 26 Feb, 24 Mar, 9 *£359 05 May, 06 Sep, 12 Oct, 06 Nov

16 DAY CLASSIC INDO CHINA (VIETNAM – CAMBODIA – LAOS)

Dep: 10 Jan, 16 Feb, 12 Mar, 02 Apr, 06 May, 08 Jun, 14 Sep, 06 Oct, 02 Nov

*£2399

16 DAY – WONDERS OF MEXICO – COSTA RICA – PANAMA Dep: 20 Jan, 25 Feb, 02 Apr, *£3499 05 May, 30 Sep, 25Oct

12 DAY – VANCOUVER & ALASKA CRUISE TOUR 9 Dep: 28 Apr, 20 May, 03 Jun, *£199

Dep: 20 Mar, 13 Apr, 07 May, 02 Jun, 30 Jun, 08 Sep, 06 Oct

Dep: 31 Mar, 19 Apr, 2 May, 29 May, 28 Jun, 27 Aug, 12 Sep, 02 Oct

15 DAY – SCENIC JAPAN & SOUTH KOREA TOUR

*£3399

15 DAY – SCENIC SOUTH AFRICA TOUR

Dep: 16 Jan, 12 Feb, 05 Mar, 02 Apr, 28 Apr

15 DAY – TWIGA SAFARI (KENYA & TANZANIA)

*£2399

*£3099

Dep : 20 Nov, 16 Jan, 26 Feb, 31 March, 25 Apr

15 DAY – EXOTIC MAURITIUS & DUBAI 99

Dep : 25 Jan, 01 Mar, 02 Apr, 05 May

*£21

17 Jun, 02 Sep, 09 Sep

23 DAY – GRAND TOUR OF CHINA 9 *£329

15 DAY – MYANMAR DISCOVERY TOUR *£2899

Dep: 20 Jan, 25 Feb, 15 Mar, 06 Apr

15 DAY – INDONESIAN DISCOVERY TOUR Dep: 10 Jan, 12 Feb, 28 Feb, *£1899 09 Mar, 31 Mar, 15Apr

18 DAY – JEWELS OF SRILANKA & KERALA *£2399

Dep: 16 Jan, 26 Feb, 18 Mar

AND MUCH MORE TAILOR MADE TO SUIT YOU Note: Vegetarian meals available in all our tours

www.skandaholidays.com

0207 18 37 321 0121 28 55 247

contact@skandaholidays.com

EVERY DAY DEPARTURE - PRIVATE & GROUP TOURS

Lines Open From 7 AM TO 11 PM - 7 DAYS A WEEK

All Price Per Person, Terms and conditions applies CALL US FOR DISCOUNTED AIR TICKET WORLD WIDE


20 સદાબહાર સ્વાસ્થ્ય મુખવાસ લોકો શોખથી ખાિા હોય છે અથવા જમ્યા પછી માઉથ-ફ્રેશનર િરીકે વાપરિા હોય છે, પરંિુ હકીકિમાં મુખવાસ પાચનને બળ આપિું પટરબળ છે. શરિ ફિ એટલી કે એમાં સાકર, સેન્ટ, આટટિફફશ્યલ કલર વગેરે નાખેલાં ન હોવાં જોઈએ અને એ ઘરે જ બનાવેલો હોય. ભારિીયો, અને સટવશેષ િો ગુજરાિીઓ પોિાની કેટલીક આદિો માટે જાણીિા છે જેમાંની એક આદિ છે મુખવાસ. ગુજરાિીઓ મુખવાસના શોખીન હોય છે. અલગ-અલગ પ્રકારના મુખવાસ બનાવવા, ખાવા અને ખવડાવવાનો શોખ ઘણા લોકોને હોય છે. જમણવાર ક્યાંય પણ હોય, પરંિુ મુખવાસ ન હોય િો ન ચાલે. વડીલોના મોઢે અવારનવાર સાંભળવા મળે છે કે જમ્યા પછી મોઢું ચોખ્ખું કરવા િો જોઈએને. કોઈ જુવાન માણસ હોય િો કહેશે માઉથ-ફ્રેશનર િો જોઈએ જ. આ મોઢું ચોખ્ખું કરવું કે માઉથ ફ્રેશ કરવું બધું એક જ ગણાય, બસ વ્યિ કરવા માટે શબ્દો અલગ છે. જે પણ વ્યટિ દરરોજ મુખવાસ ખાિી હોય, જેને જમ્યા પછી મુખવાસ ખાવાની આદિ હોય જ એવી વ્યટિઓને પણ કોઈ પૂછે કે િમે કેમ મુખવાસ ખાઓ છો િો આ પ્રશ્નના જવાબમાં િેઓ કહેશે કે શોખથી કે મજા આવે છે એટલે... હકીકિમાં મુખવાસ એટલે ફિ મજા નહીં, પરંિુ પોષણ પણ ખરું. ઘણા લોકોને લાગશે કે એક નાનકડી ચમચી મુખવાસ ખાવામાં શું પોષણ મળવાનું હિું? આજે જાણીએ મુખવાસનું મહત્ત્વ. ચાવવાનુંમહત્ત્વ મુખવાસ મોટા ભાગે શેકેલો હોય છે અને એ શેકેલો મુખવાસ ચાવીને ખાવાનો હોય છે. આ ચાવવાની પ્રટિયા પર ભાર આપિાં ડાયેટટશ્યન કહે છે કે

@GSamacharUK

GujaratSamacharNewsweekly

17th December 2016 Gujarat Samachar

ફાઇબસજ એટલે કે રેસાઓ છે જે પાચનને બળ આપે છે. વળી એ પેટને ઠંડક પહોંચાડે છે એટલે કે ટપત્તશામક છે. એ જઠરમાં પાચકરસોના સ્રાવને પણ ઉત્તેજન આપે છે, જેને કારણે પાચન સારું થાય છે. • ધાણાદાળ: ધાણાની પ્રકૃટિ પણ ઠંડક આપનારી છે. આખા ધાણાને ભાંગીને બનિી દાળને શેકવામાં આવે છે જે ધાણાદાળ કહેવાય છે. ધાણાની ઠંડક ધાણાદાળમાં પણ હોય જ છે. આ ઉપરાંિ એમાં ફાયટોકેટમકશસ છે જે શરીરની ઇમ્યુન ટસટટમ એટલે કે રોગપ્રટિકારક શટિને બળ આપે છે. • સૂકું કોપરું: નાટરયેળમાં ફાઇબસજ િો હોય જ છે એની સાથે-સાથે એમાંથી જે િેલ મળે છે એ ખૂબ સારી ગુણવત્તાનું િેલ હોય છે જે શરીરને ફાયદો કરે છે. લોહીને શુિ કરવાનું કામ પણ એ

કરે છે. આ ઉપરાંિ કોપરામાંથી કેસ્શશયમ, આયનજ, ટઝન્ક, મેન્ગેનીઝ જેવાં ટમનરશસ ભરપૂર માત્રામાં મળે છે. • તલ: િલમાં ઘણા વધારે પ્રમાણમાં િેલ હોય છે. જ્યારે મુખવાસમાં એનો પ્રયોગ કરીએ ત્યારે ભરપૂર માત્રામાં ન કરવો. િલનો ઉપયોગ હાડકાંઓ માટે બેટટ છે; કારણ કે એમાંથી મળિાં ટમનરશસ આયનજ, કેસ્શશયમ વગેરે હાડકાંને મજબૂિ રાખવામાં મદદ કરે છે. • અિમો: કોઈ પણ મુખવાસમાં અજમો જરૂરથી ઉમેરવો જોઈએ. અજમો પાચન માટે અત્યંિ ઉપયોગી પટરબળ છે. જે વ્યટિઓને ગેસ, એટસટડટી, અપચો થિો હોય િેમણે ચોક્કસ મુખવાસમાં અજમો ખાવો જ જોઈએ. અજમાને ટહંગ, સંચળ સાથે ચાવવાથી વાયુની બધી જ િકલીફ દૂર થાય છે. સાંધાનો દુખાવો પણ મટે છે. • સુવા: સુવાનો ટવાદ બધાને ભાવિો નથી, પરંિુ સુવા ઘણા જ ગુણકારી છે. જ્યારે ઊલટી જેવું લાગિું હોય, અપચાના કારણે ઘચરકા એટલે કે ખાટા ઓડકાર આવિા હોય, છાિીમાં બળિરા જેવું થિું હોય એવા લોકોએ સુવાને શેકીને મુખવાસ બનાવવો જોઈએ. પ્રસૂટિ પછી ટત્રીઓને અજમો અને સુવાનો મુખવાસ આપવામાં આવે છે જેથી િેમને પાચનને લગિી કોઈ સમટયા થાય નહીં. • સોપારી: જ્યારે સોપારી આપણે ખાઈએ ત્યારે એ આપણી પાચનપ્રટિયાને પ્રબળ બનાવવા આપણી નવજસ ટસટટમને જાગ્રિ કરે છે, જેને લીધે જઠરમાં પાચકરસોનો સ્રાવ વધે છે. જોકે સોપારી ખૂબ જ થોડી અને એકદમ બારીક કિરીને ખાવી જોઈએ. આ ઉપરાંિ બજારની સેન્ટેડ કે ફ્લેવરવાળી સોપારી ખાવી નહીં.

શુઝહોંગ માત્ર ચીનના જ નહીં ટવશ્વભરમાં પ્રખ્યાિ પ્લાસ્ટટક સજજન છે. િેમણે ૨૦૦૬માં ચીનમાં પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ કયુ​ું હિુ.ં ઝીએ િેમની મદદ માગી હિી. શી ટઝયાિોંગ યુટનવટસજટીમાં કામ કરિા ડો. ગુઓને સૌપ્રથમ દદદીની હાથની ત્વચા લીધી હિી. આ માટે ચામડીને ઢીલી કરવાની દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હિો. ત્યારબાદ પાંસળીઓમાંથી પ્રમાણમાં નરમ હાડકું કાઢવામાં આવ્યું હિુ.ં આ હાડકાને કાનના આકારમાં કાપીને હાથની ચામડની નીચેના ભાગમાં ગોઠવવામાં આવ્યું હિુ.ં થોડા જ સમયમાં આ હાડકાએ

કાનનો આકાર લઈ લીધો હિો. આ કાન હવે ધીરે ધીરે મોટો થઈ રહ્યો છે. જ્યારે આ કાન પૂણપજ ણે િેનો આકાર લઈ લેશે ત્યારે િેને કાપીને ચહેરા પર લગાવવામાં આવશે. ડો. ગુઓના જણાવ્યા મુજબ આ પ્રટિયાનો સૌથી મુશ્કેલ ટહટસો હિો કાનને હાથના કાંડા નજીક જોડવો. જેમાં સફળિા મળિાં પ્રયોગ સફળ થવાની આશા બંધાઇ હિી. ડોક્ટરોને હવે આશા છે કે ટૂકં સમયમાં જ ઝી સામાન્ય જીવન જીવી શકશે. ઉશલેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૧૩માં પણ આવો જ બનાવ બન્યો હિો. જેમાં એક કાર અકટમાિમાં ૨૨ વષજના ચીની યુવકનું નાક િૂટી ગયું હિુ.ં ત્યારે ડોક્ટરોએ બીજું નાક ઉગાડવાનો ટવકશપ અપનાવ્યો હિો. આ માટે િેમણે યુવકના ટટશ્યુનો ઉપયોગ કરીને િેના કપાળ પર નાક ઉગાડ્યું હિુ.ં

લાભદાયી છે, સેહિ માટે નહી. મુખવાસની વસ્તુના ફાયદા મુખવાસ માટે આમ િો ઘણીબધી વટિુઓ બજારમાં મળે છે, પરંિુ એ બધી જ વટિુઓ હેશધી હોિી નથી. જે બેટઝક મુખ્ય વટિુઓ આપણે વષોજથી મુખવાસમાં ખાિા આવ્યા છીએ એ વટિુઓ હેશધી જ છે અને એ કઈ રીિે ફાયદો કરે છે એ જાણીએ ડાયેટટશ્યન પાસેથી. • વજરયાળીઃ વટરયાળીમાં સોશયુબલ ફાઇબસજ છે જે સામાન્ય રીિે શાકભાજી કે ફળોમાંથી આપણને મળિાં નથી. આ સોશયુબલ ફાઇબસજ સારી કક્ષાનાં

પહેલાંના લોકો જમવા બેસે િો ઓછામાં ઓછી ૨૦-૨૫ ટમટનટ ભાણા પર બેસિા અને બધું વ્યવસ્ટથિ ચાવીને, ટવાદ લઈને ખાિા. આજકાલ આપણે જમવા બેસીએ કે પાંચ ટમટનટમાં થાળી સફાચટ. જમીને સીધા ઊભા. આ રીિના કારણે ખોરાકને ચાવીને એને લાળ સાથે બરાબર ટમક્સ કરીને ખવાિો નથી. મુખવાસને જલદી ખાવો શક્ય જ નથી, કારણ કે એ ખાવાની કોઈને જલદી હોિી નથી. શેકેલી વટિુ બરાબર ચાવો નહીં ત્યાં સુધી ગળે ઉિારી શકાિી નથી. આમ એક ચમચી મુખવાસ પણ બેપાંચ ટમટનટ સુધી આરામથી ચાવી શકાય છે, જેને કારણે લાળ એમાં ભળે છે અને આપણને જમવાનો સંિોષ આપે છે. પાચનમાંઉપયોગી મુખવાસ જ્યારે ચાવિા હોઈએ ત્યારે એ મોઢાને ફ્રેશ કરે છે. મોંમાંથી આવિી દુગુંધ જિી રહે છે. આ ટસવાય એ ખાવાથી ઓડકાર વ્યવસ્ટથિ આવે છે એવું પણ ઘણાના મોઢે સાંભળવા મળે છે. એની પાછળનું કારણ સમજાવિાં ડાયેટટશ્યન કહે છે કે મુખવાસનું મુખ્ય કામ પાચનપ્રટિયાને બળ આપવાનું છે. મુખવાસમાં ખાવામાં આવિા

મુખવાસઃ સ્વાદ સાથે પોષણનો સમન્વય

પદાથોજમાં ભરપૂર માત્રામાં ફાઇબસજ હોય છે જે પાચનને યોગ્ય બનાવે છે. ગેસ અને એટસટડટીથી મુટિ અપાવે છે. એટલે જ લોકો કહે છે કે મુખવાસ ખાવાથી ઓડકાર સરસ આવી જાય છે, કારણ કે મુખવાસને કારણે ટબનજરૂરી ગેસ શરીરમાંથી સરળિાથી બહાર નીકળી જાય છે. જે લોકો ટનયટમિ મુખવાસ ખાિા હોય છે એવા લોકોને કબટજયાિની િકલીફ થિી નથી. ખાધેલા ખોરાકનું વ્યવસ્ટથિ પાચન થાય િો એમાંથી મળિાં પ્રોટીન, ટવટાટમન્સ, ટમનરશસ વગેરે શરીરને પૂરિા પ્રમાણમાં મળે અને વ્યટિની હેશથ ચમકે. આ ઉપરાંિ મુખવાસ ભોજનનો ગ્લાયસેટમક ઇન્ડેક્સ ઓછો કરે છે, જેથી એ ડાયાટબટીસના દરદીઓ માટે પણ ફાયદાકારક છે. વેઇટલોસ માટે પણ એ

ફાયદાકારક છે. પણ બજારનો નહીં ઘણા લોકો મુખવાસ ભાવિો હોવાને કારણે નાટિાની જેમ ભરી-ભરીને ખાિા હોય છે. આવું કરવું યોગ્ય નથી. મુખવાસને મુખવાસની રીિે જ ખાવો જોઈએ. જમ્યા બાદ ૧ નાની ચમચી મુખવાસ ખાવો યોગ્ય છે, કારણ કે મુખવાસમાં મીઠું વાપરવામાં આવે છે. વધુ પ્રમાણમાં મીઠું હેશથ માટે યોગ્ય નથી. જેમને બ્લડ-પ્રેશર છે એવા લોકોએ મીઠા વગરનો જ મુખવાસ ખાવો જોઈએ. આ ઉપરાંિ બજારનો મુખવાસ ખાવા કરિાં ઘરે મુખવાસ બનાવીને ખાવો બેટટ રહેશે, કારણ કે બજારના મુખવાસમાં જેટલી પણ ફેન્સી વટિુઓ ઉમેરવામાં આવે છે એ હેશધી હોિી નથી. સાકરવાળી વટરયાળી, રંગબેરંગી ગોળીઓ વગેરે ટવાદ માટે

વસવટઝટસ પવરવાર અને સંબધ ં ીઓને આપી રહ્યું છે. તેને લેવા માટેતેમણેફિ રવજટટ્રેશન કરાવવાનું હોય છે. ઇરુમામાં યોજના સફળ થયા પછી યોજનાને દેશમાંલાગુકરવામાંઆવશે. ક્યુઆર કોડ વોટરપ્રૂફ છે અનેતેની સાઇઝ ૧ વગગસેમી છે. દરેક સ્ટટકરનો એક યુવનક આઇડેસ્ટટટી નંબર હોય છે. તેમાં વૃદ્ધનુંનામ, સરનામું , મોબાઇલ નંબર અને ટથાવનક તંત્રનો ટેવલફોન નંબર નોંધાયેલો છે. જેમાં ટમાટટફોનમાં ડાઉનલોડ કરી ક્યુઆર કોડના યુવનક નંબરને ટકેન કરી ગુમ થયેલા વ્યવિના લોકેશનની માવહતી મળી શકેછે. ઇરુમા શહેરના લોકકલ્યાણ વવભાગના પ્રવિા જાણાવેછેકે, જાપાનમાં ભૂલવાની બીમારીથી પીવડત વસવનયર વસવટઝટસ ગુમ થવાની સમટયા મોટા પ્રમાણમાંછે. આ લોકોનેશોધવામાંમુશ્કેલી પડે છે. ઇરુમાની કુલ વટતી લગભગ ૪૦ હજાર છે. તેમાં લગભગ ત્રણ હજાર લોકોનેવડમેસ્ટશયા છે.

બૈજિંગઃ ચીનમાં એક ડોક્ટરે હાથ ઉપર કાન ઉગાડ્યો છે. કોટમેટટક સજજરીની દુટનયામાં આને એક િાંટિકારી પગલું માનવામાં આવે છે. પ્રખ્યાિ પ્લાસ્ટટક સજજન ગુઓ શુઝહોંગે નવેમ્બરના બીજા સપ્િાહમાં આ ટસટિ મેળવી હિી, જેની જાહેરાિ હવે થઇ છે. ઝી નામના એક દદદીને કાનની જરૂર હોવાથી પ્રત્યારોપણ કરાયું હિુ.ં ઓળખ છુપાવવા ઝીનું સાચું નામ જાહેર કરાયું નથી, પરંિુ અહેવાલ અનુસાર ઝીને ગયા વષષે કાર અકટમાિ થયો હિો જેમાં િેને ગંભીર ઇજા થઇ હિી. િેમનો જમણો કાન પણ કપાઈ ગયો હિો. ઝીના ચહેરા પર અનેક ઓપરેશન કરવામાં આવ્યા જેના દ્વારા િેમના ચહેરાને સામાન્ય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હિો. પરંિુ િેમના કાનને જોડવાના ડોક્ટરના પ્રયાસો ટનષ્ફળ નીવડ્યા હિા. ત્યારબાદ ઝીએ ડો. ગુઓ શુઝહોંગની મુલાકાિ લીધી હિી.

www.gujarat-samachar.com

જાપાનીઝ આઇડિયાઃ વિીલો ખોવાઇ ન જાય તબીબી ક્રાંડતઃ ચીનના સજજને તેમાટેનખ પર ક્યુઆર કોિ ચોંટાડ્યા દદદીના હાથ પર કાન ઉગાડ્યો!

ટોકિયોઃ જાપાનમાંમોટી સંખ્યામાં લોકો વધતી ઉંમર સાથેવવટમૃવતની બીમારીનો ભોગ બની થઇ રહ્યા છે. તેના કારણેતેક્યારેક ઘરનો રટતો ભૂલી જાય છેતો ક્યારેક ઘર છોડીને ચાલ્યા જાય છે. સરકારે એવા વસવનયર વસવટઝન માટેએક વવશેષ ક્યુઆર કોડ સ્ટટકર બનાવ્યુંછે, જેથી તેને શોધવામાં સરળતા રહેશ.ે આ પદ્ધવતમાં વૃદ્ધોના નખ પર એક ક્યુઆર કોડ લગાવવામાં આવે છે. તેને ટમાટટફોનમાંએપના માધ્યમથી ગમે ત્યાંથી ટકેન કરી શકાય છે. આ

સેવા વબલકુલ ફ્રી છે. આ ક્યુઆર કોડથી પવરવાર અનેપોલીસનેગુમ થયેલા વૃદ્ધોને શોધવામાં મદદ મળશે. અત્યારે ટોક્યોની નજીક ઇરુમા શહેરમાં તંત્ર વવશેષ ક્યુઆર કોડ વસવનયર

Neeta’s Clinic Herbal for Hair & Skin Care

A traumatic experience when one is balding or suffering from hair loss

There are many reasons why a person can start losing their hair. Research has shown that stress plays a vital factor in determining hair condition. Poor hair care, environment, lifestyle and diet too has its effect on hair growth. Neeta’s Herbal offers a safe and natural solution to combat hair and skin problems.

For more information please call

North London 0208 446 7020

West London 0208 577 6821

Coventry 0247 6681649

www.neetasherbaluk.com

Ê

Ê


17th December 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

હળિી ક્ષણોએ...

શિક્ષકઃ તારી મમ્મી તને એક રૂશિયો અને તારા નાના ભાઈને બે રૂશિયા આિે છે. બન્ને ભેગા કરિો તો િું થિે. સંતાઃ સર, ઝઘડો. • કેજરીવાલ મુખ્ય પ્રધાન બની ગયા. કકરણ બેદી ગવનનર બની ગયાં. વી. કે. શસંહ શમશનપટર બની ગયા... હવે તો સમજો, અણ્ણા હજારેના કેમ્િસમાંથી જે નીકળે છે તેને ૧૦૦ ટકા પ્લેસમેન્ટની ગેરન્ટી છે! • રાહુલ: મારા દાદા-દાદી, નાની, િપ્િા... બધાના નામે રોડ, મકાનો, એરિોટોન અને યોજનાઓ છે. મારા નામે કેમ કિું નથી? સોશનયાજી: બેટા, તારા નામે આટલી બધી જોક્સ તો છે... • જ્યારે ગુજભ ુ ાઈ કહે કે, ‘શજગ્નેિનો દીકરો પટેટ્સમાં ગયો’ ત્યારે એનો અથન એમ ન થાય કે શજગ્નેિનો દીકરો અમેશરકા ગયો. એનો મતલબ એમ છે કે, ‘બેટો પટેશટપટીક્સમાં નાિાસ થયો...’ • સહરાનિુરમાં એક બાબલો ખોવાઈ ગયો. કોઈએ બાબલાનો ફોટો વોટ્સએિ િર મૂકીને લખ્યુ:ં ‘બાબો ખોવાયો છે. ક્યાંય દેખાય તો પ્લીઝ નીચેના સરનામે િહોંચાડજો. ભગવાન ભલું કરિે.’ જોકે બાબલો એ શદવસે સાંજે જ મળી ગયો. િણ બાબલાનો ફોટો એક વરસથી વોટ્સએિમાં હજી ફરે છે! શબચારો બાબો િરેિાન છે કારણ એ જ્યાં િણ જાય છે ત્યાંથી કોઈ એને િકડીને ઘરે મૂકી આવે છે! • ડોક્ટરઃ િાંતાબહેન, તમારે િગે હજી સોજા છે િણ એમાં શચંતા કરવા જેવું લાગતું નથી. િાંતાબહેનઃ ડોક્ટર સાહેબ, આિને િગે સોજા હોય તો મને િણ એમાં શચંતા કરવા જેવું ન લાગે હોં. • ખેતીવાડી કોલેજનો ગ્રેજ્યુએટ થઈને તાજો જ

st Be

Sri Lanka Rama ayana trails ls 10 days

holiday A life time South Am merica 23 da ay ys Dep Dates: Aprr 27, Jun 29, Nov 16

S PECIAL O OFFE R: First 10 pax get g £400 off: Sold out. Next 10 pax get g £300 off: (Last 4 seats)

Price £5199 9 now at £4899 Countries: Perru, Bolivia, Argentina, Brazil

LI N E

T O

ww

o. uk

Y• DA

• B OO

Visit: Lima, Ma achu Picchu, Colca Canyon, Arequ uipa, Cusco, Lake Titicaca, La Pa az, Uyuni Salt Plains, Buenos Aires, Iguazu Falls, Rio and much more

ON

િાછો ફરેલો રમેિ િાડોિના ખેડત ૂ ને કહેઃ ‘તમારા લોકોની ખેતી કરવાની િદ્ધશત હજુ સાવ જૂની િુરાણી છે. મને ખાતરી છે કે િેલી જામફળીમાંથી દસેક કકલો જામફળ િણ તમે નહીં લેતા હોવ.’ ખેડત ૂ ઃ તમારી વાત તો સાચી છે. એ સીતાફળી છે. • એક દદદી ડોક્ટર િાસે ગયો. દદદીઃ સાહેબ મારા કાનમાં વટાણાનો છોડ ઊગી ગયો છે. ડોક્ટરઃ આ તો બહુ આશ્ચયનની વાત છે! દદદીઃ હા સાહેબ. આશ્ચયનની વાત તો છે જ કેમ કે મેં તો કાનમાં ભીંડાના બીજ નાખ્યા હતા! • િત્નીઃ હવેથી તમે િણ મારી સાથે સોળ સોમવારના ઉિવાસ કરજો. િશતઃ મેં ક્યારેય તને કહ્યું કે, તું િણ મારી સાથે માવો ખાવાનું ચાલુ કરી દે. • ઐશતહાશસક હકીકતઃ ખોટું બોલવુ.ં બાળકો માટે િાિ, પ્રેમીઓ માટે કળા, કુવં ારાઓ માટે જરૂશરયાત, અને... િરણેલાઓ માટે િાંશતથી જીવવાનો રપતો છે...!!! • ‘તમે તમારી સુદં ર, આકષનક, યુવા નસનને કેમ કાઢી મૂકી?’ ‘મારા ધંધા િર અવળી અસર િડતી હતી.’ ‘એ વળી કેવી રીતે?’ ‘મેં અનેક દદદીને તેની સાથે વાત કરતા સાંભળ્યા કે તમને જોઈને જ અડધી બીમારી દૂર થઈ જાય છે.’ • બસ પટેન્ડ િર ઊભેલા એક યુવક સાથે બસની રાહ જોતી ઊભેલી સુદં ર યુવતીને જોઈ. યુવકે તેને કહ્યું કે મને એવું લાગે છે કે આિણે ક્યાં મળ્યાં છીએ! યુવતીએ જવાબ આપ્યોઃ િક્ય છે. કારણ કે હું ગાંડાની હોસ્પિટલમાં નસન છુ.ં •

Special offer for Eu uropean Coach tours. Book online before e 31st Jan and get 7% off. o

r lle e S

A

K

વિવિધા 21

w. sonatours.c

day life time holi

Canada, Rockies &A Alaska 14 Da ay ys Book before 31st Dec 2016 with a depos sit for only £500 per person. Strongly recommend to book in advan nce to avoid disappointment. After Dec 31st prices p subject j to increa ase

Depa arture date for 2017 May 23 2 Jun 06 0 Aug 15 1 Sep 05 0

from £2600 (Last 20 seats) from £2700 (Last 10 seats) from £2750 from £2600 (Last 12 seats)

Cruise e – Icy Strait Point, Hubbard Glacie er, Juneau, Ketchikan 4* hote els & 5 Star with Celebrity Cruise. Direct flight from Heathrow with Air Canad da. No extra border crossing into USA First USA. Fi F t Rockies ki and d then Cruise. Includes: Calgary City Tour Tour, Banff, Colum mbia Ice Field & Glacier Skywalk, Lake Louise, Emerald lake, Spiral tunnels, Bow Falls, Jasper, Kamloops, Vancouver City Tour Tour

Dep dates: Jan 21, Feb 25 First 20 pax £150 off. Price from £1720 now at £157 70

Vietnam, Cambodia & Laos aos 16 da ays Dep Dates: Feb 15, Mar 15 Price from £2450 now at £235 50

Bur ma 14 days Dep date: Feb 18, Mar 11 First 20 pax £200 off Price from £2800 now at £260 00

South Korea 13 Da ays Dep dates: Apr 03, May 13, Aug u 04, Oct 03 Price from £2600 now at £245 50 £150 off ff if book b ked db before f end d off Jan J

Costa Rica & Panama 13 da ays Dep dates: Feb 07, 0 Mar 14, Apr 12 Price from £3499 9 now at £ 2999

South Africa 14 1 da ays Dep date: Feb 10 0, Apr 1 Prices from £2850 50

Mongolia 16 days Dep dates: Jun 17, 7, Jul 22, Aug 19 Price from £3199 9 now at £2999 £200 off if booked e before end of Jan

Canada Rockiies & Alaska Cr uise 15 days Dep dates: Dep date July 10 Price from £2900 0

China 15 days Dep date: May 19, Jun 16, Jul 14, 1 Aug 04, Sep 08, Oct 20 Price from: £2650 now at £245 50 offer till end of December with depositt of £500 only

Far East 11 days Dep Date: Feb 14, Apr 04, Mayy 16, Jun 13, Jul 18 Price from: £1749 now at £164 49 offer till end of December with deposit p t of £500 onlyy

Iran 10 days Dep dates: Apr 20, May 11, Jull 27, Sep 07 Price from £2500 now at £230 00 £200 off if booked before end d of Jan

Japan 12 days: y Cherr y Blossom Dep date: Apr 15, May 27 Book before end e of December with deposit of £500 00 onlyy..

Price from £3199 £ now at £ 2999

CALL TOD DAY: 020 89 951 0111 W: www.sonatou urs.co.uk E: info@sonat @ tours.co.uk

son natours

For other offers including: Europ pean Coach tours, European Flight tours, Various Cruise packages, World wide destinations. s. Sona Tours Terms and conditions apply: Vie ew our website for full details.

Visit our office: 718 Kento on Road, Kingsbury Circle, Harrow, H HA3 9QX

ABTA No.Y3020


22 કવર સ્ટોરી

વડા પ્રધાન દીકરાએ માતા સાથેભોજન કયયું

ગાંધીનગરઃ ડીસાના કાયયક્રમમાં ભાગ લઇ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવાઇમાગગેગાંધીનગર આવ્યા હતા. જ્યાંથી તેઓ બાય રોડ રાયસણ સ્થથત મોટા ભાઇના નનવાસથથાનેમાતૃશ્રી નહરાબાનેમળવા ગયા હતા. પ્રાપ્ત નવગતો મુજબ, ત્યાંવડા પ્રધાનેમાતૃશ્રી સાથેભોજન લીધુંહતું . અડધો કલાક રોકાયા બાદ ત્યાંથી વડા પ્રધાન પ્રદેશ ભાજપના વડા મથક કમલમ્ જવા માટે રવાના થયા હતા. વડા પ્રધાને બપોરે સવા કલાકે હેનલકોપ્ટર મારફત સનિવાલય સ્થથત હેલીપેડ ખાતેઉતરાણ કયુયહતું . પૂવનયનધાયનરત કાયયક્રમ પ્રમાણે વડા પ્રધાન સનિવાલયથી સીધા જ બાય રોડ કમલમ્ પહોંિવાના હતા. પરંતુતેઓ કમલમના બદલેપ્રથમ રાયસણ સ્થથત વૃંદાવન બંગલોઝમાં રહેતા તેમના માતૃશ્રી નહરાબાને મળવા પહોંિી ગયા હતા. વડા પ્રધાને માતૃશ્રી નહરાબા સાથે અડધો કલાક જેટલો સમય ગાળ્યો હતો. આ દરનમયાન તેઓએ તેમની સાથે ભોજન પણ કયુ​ુંહતું . અડધો કલાક રોકાયા બાદ વડા પ્રધાન સીધા જ કમલમ્ જવા નીકળી ગયા હતા. જ્યાંતેઓએ અગાઉના કાયયક્રમ પ્રમાણે ભાજપના કાયયકરો અનેઆગેવાનો સાથેબેઠક કરી હતી. અનુસંધાન પાન-૧

નોટબંધીનો નનણણય...

પાકકથતાન સરહદ નર્ક આિેલા આ રજલ્લામાં કાયમી પાણીની અછત, ઓછો િરસાદ પડતો હોય છે છતાં ખેડૂતોએ સારબત કરી આતયું છે કે પુરુષાથાથી નસીબને બદલી શકાય છે. તેમણે કહ્યું હતું કે હું અહીં િડા પ્રધાન તરીકે નહીં, પરંતુ તમારા ભાઈના થિરૂપમાં આવ્યો છુ.ં ૫૦ િષા પહેલાં માત્ર ૮ મંડળીથી શરૂ થયેલી બનાસ ડેરી આજે મોટું િટવૃિ બની ગઈ છે. એક િાર નમાદાનાં નીર આ ધરતી પર પહોંચી જશે એટલે ખેડૂતો આ રેરગથતાનની ધરતી પર સોનું પકિતાં થઈ જશે. ભૂતકાળના સંસ્મરણો િડા પ્રધાને ભૂતકાળનાં રદિસોની બનેલી ઘટના અંગે ઉદાહરણ આપતા કહ્યું કે, હું નિો મુખ્ય પ્રધાન હતો ત્યારે બધા ટીકા કરતા હતા કે આ મોદી કોણ છે અને શું કરશે? તે ક્યારેય ચૂંટણી લડયા નથી. કશો અનુભિ

નથી. મારી ભારે મજાક ઉડાિાતી હતી. મારો પ્રથમ કાયાક્રમ અહીં એરોડ્રામ મેદાનમાં જ કયોા હતો એ સમયે બનાસકાંઠાના ખેડૂતો પણ મારાથી ખૂબ નારાજ હતા. મારા પૂતળા સળગાિતા હતા, પરંતુ ત્યાર બાદ તેમણે મારામાં રિશ્વાસ મૂક્યો હતો. આજનું રચત્ર તે િખત કરતા ઘણું જુદું છે. દિવ્યાંગ દમત્રની યાિ િડા પ્રધાને બનાસકાંઠાના અંતરરયાળ લાખણી તાલુકાના રદવ્યાંગ ખેડૂત રમત્રને યાદ કરતા દાડમની ખેતીમાં થયેલી પ્રગરતને પણ યાદ કરી હતી. રમત્ર ગેહનાથર્ને યાદ કરતા કહ્યું કે તેમણે દાડમની ખેતીમાં મોટું કામ કયુાં છે. આ પછી ખેડૂતોએ દાડમ ખેતીમાં કમાલ કરી છે. બનાસકાંઠાના ખેડૂતો હિે શ્વેતક્રાંરત બાદ હિે થિીટક્રાંરત પણ લાિશે. રિશ્વમાં મધની ભારે માગણી છે. મધમાખી પાલન માટે ખેડૂતોએ આગળ િધિું પડશે. હની પેકેર્ંગથી ખેડૂતોનું ભલું થશે. ઘણાં રિથતારોમાં નમાદાના

અનુસંધાન પાન-૧૪

જીવંત પંથ...

િષા ૨૦૧૪ના છેલ્લા ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, ગંગા નદીમાં િર વષષે ૩૨ હજાર (હા, ૩૨,૦૦૦) અધધબળેલા મૃતિેહોનેવહાવી િેવામાં આવેછે. કારણ શું? તો કહે, મૃતાત્માને થિગાની કે મોિની પ્રાપ્તત થાય તે માટે. આ માટે પહેલાં મૃતદેહોને ગંગાના કકનારે અપ્નનદાહ આપિામાં આિે છે. મૃતદેહો પૂરા બળે કે નહીં, તરત જ તેને ગંગાના નીરમાં િહેતા મૂકી દેિામાં આિે છે. આિા મૃતદેહો અને તેના અિશેષોનું િજન કરો તો આંકડો થાય છે અધધધ ૩૦૦ ટન. આટલી જંગી માત્રામાં િતરિ​િત માનિશરીર ગંગામાં ઠલિાય છે. ઉિર ભારતમાં હરદ્વારથી શરૂ કરીને કોલકતા સુધીના ગંગાકકનારે તમને આિા અધાબળેલા માનિદેહો જોિા મળી જશે. આ છેઆપણી િદ્ધા, અનેઆ છેઆપણી પદવત્ર નિી પ્રત્યેની આસ્થા! એક બીજા અભ્યાસના આંકડા અનુસાર, ગંગાકકનારે જે નગરો કે શહેરો વસ્યા છે તે િરરોજ લગભગ ૩૦૦૦ દમદલયન લીટર ગટરનું પાણી ગંગામાં ઠાલવે છે. અને તે પણ

@GSamacharUK

GujaratSamacharNewsweekly

17th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

ડડડજટલ કરન્સીના પ્રચારનયંસયકાન સંભાળોઃ ગયજરાત ભાજપનેમોદીનો અનયરોધ

ગાંધીનગરઃ મારા ગયા પછી ટીમ ગુજરાતે પરરશ્રમની પરાકાષ્ઠા સર્ા છે. રિકાસની બાબતમાં કાઠું કાઢ્યું છે. િડા પ્રધાનપદ સંભાળ્યા બાદ પહેલી િાર પ્રદેશ કાયા​ાલય શ્રી કમલમે પહોંચેલા નરેકદ્ર મોદીએ સરકાર અને સંગઠનની ટીમને અરભનંદન આપતા ‘કામ કરો છો તો તેને ઘુંટતા પણ રહો’ તેિી ટકોર કરીને રડરજટલ ટ્રાકઝેક્શન માટે લોકોરશિણ આપિા બહાર નીકળિા પણ સૂચના આપી હતી. મુખ્ય પ્રધાન રિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીરતન પટેલ, પ્રદેશ અધ્યિ રજતુભાઇ િાઘાણીથી લઈને પ્રધાનો, રજલ્લાઓના હોદ્દેદારો સમેત ભાજપની પહેલી બીર્ કેડરના કાયાકરોને સંબોધતા મોદીએ કહ્યું કે, ઘણી િાર શું થાય છે કામ કરીએ છીએ તેને ઘૂટતા નથી. જેમ કે પ્રધાનમંત્રી ઉજ્જિલામાં ગરીબ બહેનોને ચૂલામાંથી મુરિ આપીને રસરલકડર આપિાની યોજનાનું મહત્ત્િ આરોનય, પયા​ાિરણ અને ર્િનધોરણથી પણ આગળ રિથતરેલું છે. જ્યાં ૧૦૦ પરરિારોએ આ યોજનાનો લાભ લીધો હોય તો ૧૦૦નું સંમેલન યોર્ને બીજા પણ આિી યોજનાનો લાભ લેતા થાય તેિી મારહતી પહોંચાડિા કાયાકરોને કામ લાગે.

નીરનો લાભ મળ્યો છે. નાના માણસનુંમૂલ્ય વધ્યું આઠમી તરીખ પહેલા નાની ચલણી નોટોનું કોઈ જ મૂલ્ય નહોતું જ્યારે આજે મોટી ચલણી નોટોને કોઈ જોતું નથી. નાની નોટે નાના માણસનું મૂલ્ય િધાયુાં છે. નોટબંધીનો મારો રનણાય મોટા લોકોની તાકાત ઘટાડિાનો અને નાના લોકોની તાકાત િધારિા માટેનો છે. સમગ્ર દેશનું અથાતંત્ર કાળા નાણાં નીચે દબાયું હતું. કાળા નાણાંને લીધે દેશની સરહદો ઉપર થતી આતંકિાદી પ્રવૃરિ, નકસલિાદની પ્રવૃરિને

પ્રોસેસ કયા​ા િગર. ઇન્ડિયા બ્રાડિ ઇદિટી ફાઉડિેશનના અભ્યાસ તારણો કહે છે કે કાનપુર શહેર દવશ્વના ચમધઉદ્યોગમાં મોટું મથક ગણાય છે. રિશ્વમાં ઉત્પારદત ચામડાના રિરિધ ઉત્પાદનોનો ૧૩ ટકા રહથસો અહીં તૈયાર થાય છે. તેનો અથા એ થયો કે નિી રદલ્હી અને િારાણસી િચ્ચે આિેલું કાનપુર એક મોટું ઔદ્યોરગક શહેર છે. વષધ ૨૦૧૩ના આંકિા પ્રમાણે અહીં ધમધમતા કતલખાનાઓ દ્વારા રોજનું ૮ કરોિ ગેલન પશુઓના લોહી-માંસ દમદિત પ્રિૂદષત પાણી ગંગામાં છોિવામાં આવે છે. આપણા મોિ માટે, આપણી હેકડબેગ કે પગનાં જૂતાં માટે કે પછી મોટા મોટા ગુરુઓની ગાદી માટે આ ગંગા મૈયા પર આપણે રોજેરોજ એક યા બીજા પ્રકારે જાતભાતના અત્યાચાર ગુજારતાં રહીએ છીએ. રાજ કપૂરની સુપ્રદસદ્ધ કફલ્મનું ટાઇટલ સોંગ છે ‘રામ તેરી ગંગા મૈલી હો ગઇ, પાપીઓ કેપાપ ધોતેધોતે...’ જેિી જ િાત છે. ફરક એટલો જ છે કે ગંગા નદી પાપીઓના પાપ ધોિાથી જેટલી ગંદી નથી થઇ તેનાથી વધુ પાપીઓએ વહાવેલા પ્રિૂષણથી થઇ છે. ભારતભરમાં તમને સિારના

મોદીએ નોટબંધી, થિચ્છતા અરભયાનનો ઉલ્લેખ કરતાં કાયાકરોને કહ્યું હતું કે, આિનારા સમયમાં ટેકનોલોર્ બેઝ્ડ કરકસી જ ચાલિાની છે. ભાજપના કાયાકરોએ લોકોની િચ્ચે જઈને તેમને ઇ-િોલેટ, રડરજટલ કરકસી માટે પ્રરશરિત કરિા જોઇએ. ગુજરાતને તેના માટે નેતૃત્િ લેિું જોઈએ અને લેશે જ તેિો મને રિશ્વાસ છે. બેડકમાંજમા પૈસા ધોળા થશેએ ભ્રમ બેંકોમાં જમા થનારા પૈસા ધોળા થઈ જશે એિું માનિું એ ભ્રમ છે હું એ બધાને પૂછિાનો છું કે આ પૈસા આવ્યા ક્યાંથી? રહસાબ આપો ચાલો? તેમ કહી નોટીબંધીના રનણાયની છણાિટ કરતા કાયાકરોને સમજાવ્યું કે, દેશના અથાતંત્ર માટે આ થિચ્છતા અરભયાન છે. રરઝિા બેંકના સિવે અનુસાર ૧૦૦૦ની જેટલી

િેગ મળતો બંધ થયો છે. બેઈમાન તેમજ ભ્રષ્ટાચારી લોકોની તકલીફો િધી છે. નોટબંધીમાં હું ઈમાનદારોની સાથે છું. આિી પ્થથરતમાં જનતા જનાદાને મને સહયોગ આતયો છે. તેમને હું શત શત નમન કરું છું. ગલબાકાકાનેશત શત પ્રણામ િડા પ્રધાને કહ્યું કે બનાસ ડેરીના થથાપક ગલબાકાકાની મહેનતને શત શત પ્રણામ કરું છું. પ૦ િષા પહેલા નાની નાની મંડળીઓથી શરૂ કરેલી આ ડેરી આજે એરશયાની પ્રથમ નંબર ડેરી તરીકે થથાન પામી છે. આ ડેરીના

નોટ છપાઈને બેંકથી બહાર જતી તેમાંથી બે-તૃરતયાંશ નોટ તો ક્યારેય કોઈના હાથમાં જ જતી નહોતી. સીધા જ બ્લેકમનીમાં! ખાલી એકતૃરતયાંશ નોટો જ લોકોના હાથમાં ફરતી હતી. રલરમટેડ લોકોના હાથમાં જ બંડલ રહેતા હતા અને તે જ અથાતંત્ર ચલાિતા. આથી આ રનણાય કયોા હોિાનું િડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું. ‘બધા જ આવો દિલ્હી...’ િકતવ્ય શરૂ થાય એ પહલા જ મોદીએ કાયાકરોને પૂછ્યું કોઈને કંઈ કહેિું છે? િડા પ્રધાન સામેથી પૂછતા હોય ત્યારે કોણ ચૂપ રહે! રિધાનસભા દંડક પંકજ દેસાઈએ સૌ ધારાસભ્ય િતી કહ્યું કે ‘સાહેબ બધાને રદલ્હીમાં તમને મળિા આિ​િું છે... તમે મુખ્યમંત્રીને પ્રોરમસ આતયું હતું કે બધાને લઈને આિજો’ દેસાઈની આટલી િાત સાંભળીને મોદી હસી પડ્યાને કહ્યું, ‘બધા આિતા જ હોય છે. છતાંયે જે નથી આિી શક્યા તેમનું ગ્રૂપ બનાિીને આિો. પણ કોઈને કહેતા નહીં કે િડા પ્રધાનને મળિા જઈએ છીએ. આપણે તો નરેકદ્રભાઈ જ રાખિું.’ મોદીની આિી હળિાશભરી િાતથી કાયાકરોમાં પણ જોમજુથસો િધી ગયો હતો.

રિકાસમાં પ૦ િષાથી યોગદાન આપનાર આ રિથતારના પશુપાલકોને હું લાખ લાખ ધકયિાદ પાઠિું છુ.ં તેમણે જણાવ્યું કે, રદિેલાની રરસચા અને સંશોધન દ્વારા તેમાં અનેકરિધ ક્રાંરત લાિી તેનું મૂલ્ય િધારી શકાય તેમ છે. દવપક્ષનેઇ-બેન્ડકંગ માટેહાકલ ભારિ પેઢી માટે ચાિા​ાકની રિચારધારાને લોકોએ ફગાિી નોટબંધીથી અનેક તકલીફો િચ્ચે પણ ઋણં કૃત્િા ઘૃતમ્ રપબેત્ – એટલે કે દેિું કરીને પણ ઘી પીિું જોઈએ. આ જકમે જે મળે તે ભોગિી લેિું જોઈએ - ઋરષ ચાિા​ાકની આ રિચારધારાને લોકોએ ફગાિી દીધી હોિાનું જણાિતાં નરેકદ્ર મોદીએ કહ્યું કે, આપણે ત્યાં િડીલો એક એક રનણાય આિનારી પેઢીઓનાં સુખના રિચાર કરીને કરે છે. હું દરેક પિના રમત્રોને કહેિા માંગુ છુ કે ઈ-બેપ્કકંગ માટે લોકોને રશરિત કરે. િડા પ્રધાન નરેકદ્ર મોદીએ થથારનક થિરાજ્યની

થનાન િેળા શ્રદ્ધાળુઓના મુખે એક શ્લોક સાંભળિા મળશેઃ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરિ સિમવરિ, નમમદે રસંધુ કાવેરિ જલેસ્મમન્ સસ્નનરધં કુરુ. પરંતુ આ શ્લોક માત્ર બોલવા પૂરતો જ સીદમત રહી ગયો છે. આ શ્લોક બોલતાં બોલતાં સિારનું થનાન કરનાર હરદ્વારથી માંડીને હલ્દીયા કે કાનપુરથી માંડીને કોલકતાનો શ્રદ્ધાળુ પણ કામે ચઢતાં જ જાણ્યે-અજાણ્યે, પ્રત્યિ કે પરોિ રીતે ગંગામાં પ્રદૂષણ ફેલાિ​િા લાગે છે. ઘણી િખત મને લાગે છે કે આપણા ધમધપ્રેમીઓ િદ્ધાળુ હોવા કરતાં અંધિદ્ધાળુ વધુ છે. જો આિું ન હોત તો આપણે જેને માતાનું સકમાન આતયું છે તેિી ગંગા નદીમાં મોિની ઇચ્છા સાથે અધાબળેલાં મૃતદેહો પધરાિતા ન હોત. જેમાંથી આત્માનું પંખી ઊિી ગયું છે તેવા નશ્વર િેહનેમોક્ષ કેસ્વગધની આશા સાથેનિીમાંવહાવી િેવો એ તો નયુ​ું પાખંિ છે. આ જ રીતે જો કાનપુરના ફેક્ટરી મારલકોને ખરેખર ગંગા નદી માટે માતા જેિો આદર હોત તો ગંદા પાણીને પ્રોસેસ કરિાનો થોડોક ખચા બચાિ​િા માટે

ચૂંટણીમાં ભાજપના ભવ્ય રિજય બદલ અરભનંદન આતયા હતા. તમનેકોઈ રોકતુંનથીઃ દવપક્ષ રિપિ માગણી કરી રહ્યો છે કે િડા પ્રધાન નરેકદ્ર મોદી લોકસભામાં આિી નોટબંધી બાદ લોકોએ જે હાલાકી ભોગિી તે અંગે પોતાનું રનિેદન આપે. બીર્ તરફ મોદીએ ગુજરાતમાં આવ્યા ત્યારે એક રનિેદનમાં જણાવ્યું હતું હતું કે રિપિ મને સંસદમાં બોલિા નથી દઈ રહ્યો, પરંતુ જ્યારે પણ તક મળે ત્યારે હું લોકસભામાં મારી િાત રજૂ કરીશ. આમ મામલે બાદમાં રિપિ િળતો પ્રહાર કયોા હતો. કોંગ્રસ ે ના ઉપાધ્યિ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે લોકો નરેકદ્ર મોદીના જુઠ્ઠાણા સાંભળી સાંભળીને થાકી ગયા છે. રાહુલે જણાવ્યું હતું કે મોદીર્ હું તમને રિનંતી કરી રહ્યો છું કે સંસદમાં આિીને નોટબંધી મામલે પોતાનું રનિેદન આપો, કેમ કે સંસદની બહાર આ મામલે જે જુઠ્ઠાણું તમે િારંિાર લોકોને કહી રહ્યા છો તેનાથી લોકો થાકી ગયા છે.

ફેક્ટરીનું પ્રદૂરષત પાણી સીધું જ નદીમાં િહાિતા ન હોત. ભારતીયોમાં ધાદમધક અદભગમ છે, પરંતુ વૈજ્ઞાદનક અદભગમ નથી તેનું આ પદરણામ છે. ખાટલે મોટી ખોટ રિચારસરણીની રૂપરેખામાં છે, માનરસિાના રેખાંકનમાં છે. પરરણામે ખોટી કે ખરાબ આકૃરત ઉપસે છે. એક સમયે જે ગંગામાં ખળખળ િહેતું રનમાળ જળ ઔષધસમાન ગણાતું હતું તે જ ગંગાનું પાણી આજે પીિાલાયક તો શું, થનાન કે તેના જેિા અકય કાયોામાં ઉપયોગ માટે પણ િજ્યા ગણાય છે. ગંગા નિી ગંિકીથી જ નહીં, જીવાણુઓથી પણ ખિબિે છે. આ બધું જોતાં એટલું જ કહી શકાય કે ભારત ભલે આરથાક રિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું હોય, પરંતુ સિા​ાંગી રિકાસ હાંસલ કરિો હશે તેણે આરોનયથી માંડીને પયા​ાિરણ સુધીના તમામ િેત્રોનું જતન કરિું પડશે, સંિધાન કરિું પડશે. ભારતના દવકાસનુંરેખાંકન તો તૈયાર થઇ ગયુંછે, હવેતેને આકાર આપવાનો છે. ભારત સિા​ાંગી રિકાસ હાંસલ કરશે ત્યારે જ રિકાસની મનમોહક પ્રરતમાનું રનમા​ાણ શક્ય છે. (ક્રમશઃ)


17th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

‘રઇસ’નો રસ્તો ખુલ્લો થયોઃ એમએનએસ દવરોધ નહીં કરે

ફફલ્મની કોઈ પણ પાફકસ્તાની કલાકાિનેલેશેનિીં. કોંગ્રેસ અને સમાજવાિી પાટટીએ િાજશાિરુખ વચ્ચેની મુલાકાત સામે વાંધો િશાજવ્યો છે. સપાના અબુ આઝમીએ કહ્યું િતું કે એ અફસોસની વાત છે કે શાિરુખ જેવા કલાકાિ િાજ ઠાકિે સામે ઘૂંટરણયેપડી િહ્યા છે.

‘રઈસ’ સામેશિયા સમુદાયનેવાંધો ઉલ્લેખનીય છે કે, ‘િઇસ’ના શૂરટંગથી લઈને અત્યાિ સુધીમાં ૬ રવવાિ થઈ ચૂક્યા છે ત્યાિે િવે વધુએક મતલબ કેસાતમો રવવાિ તેમાં જોડાયો છે. યુપીના જોનપુિની કોટટમાં ફફલ્મના એક દૃશ્ય માટે શાિરુખ ખાન, ગૌિી ખાન, ફિ​િાન અખ્તિ, રિતેશ રસધવાની, રનિદેશક િાહુલ ધોળફકયા અને સેન્સિ બોડટના ચેિમેન પિલાજ રનિલાની એમ છ લોકો સામે નવમી રડસેમ્બિેએક કેસ િાખલ થયો છે. આ ફફલ્મના એક સીનમાં રશયા સમુિાયના પરવત્ર અલમ એ મુબાિકના જુલુસ ઉપિથી શાિરુખને કૂિતો બતાવાયો છે. તેની સામે વાંધો િશાજવાયો છે.

મનગમતા સુપિસ્ટાિના જન્મરિવસે એટલે કે ૧૨મી રડસેમ્બિે િાથજના કિવામાં કોઈ ઓછપ િાખી નથી. િજનીના જન્મરિને તેના પિ શુિકામનાઓનો વિસાિ પણ થતો જ િહ્યો િતો. િલે િજનીકાંતે િજનીકાંતને તેના જન્મરિવસે જયલરલતાના રનધનનેપગલેઆ અરમતાિ બચ્ચને શુિકામના વષદે પોતાનો જન્મરિવસ નિીં પાઠવી િતી અને ટ્વવટિ તેમજ મનાવવાની જાિેિાત કિી, પણ ફેસબુક પિ તેણે િજનીકાંત તેના ચાિકોએ પોતાના આ સાથેનો ફોટો પણ શેિ કયોજિતો.

અરમતાિે લખ્યું િતું કે, િેશના સૌથી સાિા કલાકાિોમાં સામેલ િજનીકાંતને જન્મરિવસની ખૂબ ખૂબ શુિેચ્છા. વડા િધાન નિેન્દ્ર મોિીએ પણ િજનીકાંતને શુિેચ્છા પાઠવી િતી. મોિીએ લખ્યું િતું કે જન્મરિવસની શુિકામનાઓ. તમને સારું આિોગ્ય અને લાંબુ જીવન મળે. રિકેટિ રવિેન્દ્ર સેિવાગેલખ્યુંિતુંકે, આજેકાલે અનેિંમશ ે ા માટેસુપિસ્ટાિ એવા િજનીકાંતનેિેપ્પી બથજડે.

શાિરુખ ખાનની ફફલ્મ ‘િઇસ’નો મિાિાષ્ટ્ર નવરનમાજણ સેનાએ રવિોધ નિીં કિવાનો રનણજય કયાજ પછી િવે ૨૫ જાન્યુઆિીએ કોઈ પણ સમસ્યા વગિ આ ફફલ્મ રિલીઝ થશે. િરવવાિે સાંજે શાિરુખ અને િાજ ઠાકિે વચ્ચે વાતચીત થઈ િતી. આ રમરટંગ પછી િાજ ઠાકિેએ એવું કહ્યું િતું કે, શાિરુખ ખાન ખાસ તો એવું કિેવા માટે આવ્યો િતો કે પાફકસ્તાની રિ​િોઈન મારિ​િા ખાન િાિતમાં ‘િઈસ’ના િમોશનમાં િાગ લેશે નિીં. આ તિફ એવું પણ કિેવાય છે કે શાિરુખ અને િાજ ઠાકિે વચ્ચે પેચઅપ સલમાન ખાને કિાવ્યું છે. મીરડયા રિપોટટ અનુસાિ શાિરુખે િાજ ઠાકિેને એવું પણ કહ્યું છે કે િરવષ્યમાં તે પોતાની િોમ િોડકશનની કોઈ પણ

રજનીકાંતના જન્મદિને શુભકામનાઓનો વરસાિ

શ્રીદેવીએ જૂનો ફોટો મૂકીને જયલરલતા સાથેની યાદો તાજા કિી

તામિલનાડુના િુખ્ય પ્રધાન સ્વ. જયલમલતાના મૃત્યુ પછી અમિનેત્રી શ્રીદેવીએ તેિને શ્રદ્ધાંજમલ આપતાં જયલમલતા સાથેની પોતાની તસવીર ટ્વવટર પર શેર કરી હતી. તસવીર એક જૂની ધામિ​િક ફિલ્િની હતી. જેિાં તે દેવી બનીને જયલમલતાના ખોળાિાં બેઠી છે. ફિલ્િને મહન્દીિાં પણ ડબ કરાઈ હતી. તસવીર સાથે શ્રીદેવીએ લખ્યું હતું કે, ‘હું નસીબદાર છું કે િેં એક સ્પષ્ટવાદી અને કેમરંગ િમહલાની સાથે કાિ કયુ​ું છે. હું એ લાખો લોકો પૈકીની એક છું, જેતેિનેમિસ કરેછે.’

કેટરિનાએ અંડિવોટિ શૂટની તસવીિો સોરશયલ મીરડયા પિ મૂકી

કેટરિના કૈફે પાંચ મરિના પિેલાં ફેસબુક જોઈન્ટ કયુ​ું િતું. િવે તે િોજની િવૃરિઓ ફેસબુક માિફતે િશંસકો સાથે શેિ કિે છે. તાજેતિમાં તેણે એક અંડિવોટિ શૂટની તસવીિ એફબી પિ પોસ્ટ કિી છે. ગયા મરિને તે જાણીતા રડઝાઇનિ મરનષ મલ્િોત્રા સાથે એક મેગેરઝનના ફોટોશૂટ માટે માલરિવ્ઝ આઈલેન્ડ ગઈ િતી. તેસમયની આ તસવીિ છે.

બોદલવૂડ 23

GujaratSamacharNewsweekly

બેરમરનટના ટ્રેલિમાંરિયંકા એક જ સેકન્ડ દેખાઈ

દિલીપકુમાર ૯૪ના થયા

રહન્દી ફફલ્મોના ટ્રેજેડી ફકંગ રદલીપકુમાિે જીવનનાં ૯૪ વષજ િરવવાિે પૂિા કયાજહતા. તેમનાંપત્ની સાયિાબાનુના ભાઈનું હાલમાં જ અવસાન થયું હોવાથી તેમણે જન્મરદનની કોઈ મોટી ઉજવણી િાખી ન હતી. તેમના જન્મરદનેતેમના શુભેચ્છકો માટે તેમની લાંબી ફફલ્મ અને જીવનયાત્રાની અનેક યાદો તાજી થઈ હતી.

રિયંકા ચોપિાની પિેલી િોરલવૂડ ફફલ્મ ‘બે વોચ’નુંટ્રેલિ તાજેતિમાં જ લોન્ચ થયુંછે. બે રમરનટના ટ્રેલિમાં રિયંકા માત્ર એક સેકન્ડ માટેિેખાય છે. ફફલ્મના ટ્રેલિ લોન્ચ પછી રિયંકાના કેટલાક ચાિકોએ ટ્વવટિ પિ રિલસોજી ફફલ્મ અરિનેત્રી િેમા વ્યક્ત કિી તો કેટલાકે તેની મારલની ૧૦મી રડસેમ્બિે સોરશયલ મીરડયા પિ મજાક પણ કુરુક્ષેત્રમાં કલ્ચિલ ઉડાવી િતી. નાઇટમાં ‘દ્રૌપિી’ નૃત્યનારટકા િજૂ કિવા પિોંચી ત્યાિે તેને જોવા સલમાન ખાન અને આરમિ માટે લોકોની એટલી િીડ ખાને ફફલ્મોમાં કુશ્તીબાજની ઉમટી પડી િતી કે િીડને િૂરમકા િજવ્યા પછી અક્ષય કુમાિે કાબૂમાં લેવા માટે પોલીસે પણ પિેલવાનની િૂરમકા લાઠીચાજજ કિવો પડ્યો િજવવાની ઈચ્છા વ્યક્ત કિી છે. િતો. મિાિાિતના િાિારસંિના જીવન પિ આધારિત િસંગોની સાથે િગવાન બુક ‘િીિાિા અક્કા િાિારસંિ’ના કૃષ્ણની લીલાઓ પણ આ રવમોચન િસંગે૧૧મીએ તેણેઆ કાયજિમમાં િેમા ઈચ્છા િશાજવી િતી. મારલનીએ િજૂકિી િતી.

દ્રૌપદીના સ્વરૂપમાંહેમા મારલનીને જોવા ભીડઃ પોલીસનો લાઠીચાજજ

અક્ષયનેપણ પહેલવાન બનવુંછે


24

@GSamacharUK

સંબંધોનુંગૌરવ સહુની જવાબદારી • તુષાર જોશી •

‘જુઓ વિીલ, કંકોિીમાં આપનું નામ પૂજ્ય સંબોધન સાથે લખ્યું છે અને સાથે પરરવારનો પણ ઉલ્લેખ છે જ, આપના પરરવારમાં આપ જેને માનતા હો એમને લઈને આપે આવવાનું હતું, પછી આપની મરજી...’ હેમંતે બહારગામથી આવેલા વિીલને કપષ્ટ શબ્દોમાં કહ્યું ને ઘિીક તો હલિલ મિી ગઈ. ગામ ભાવનગર, ૧૯૮૦નો દસકો. મધ્યમ વગથીય પરરવારના એકના એક પુિના લગ્ન હતા. પરરવારનો નાતો સગાઓ સાથે ખૂબ ઘરનિ, પરંતુ એથીય ઉપર વહાલાઓ એટલે કે રમિ-વતુષળ સાથે વધુ ઘરનિ નાતો. સુખદુઃખમાં ૨૪ કલાક સાથે રહે એવા લાગણીના તંતુથી બંધાયેલા િાર-પાંિ પરરવારના સંબંધોની હૂંફ આ દીકરાને પણ મળી હતી. એના લગ્નમાં રટપીકલ નહીં, પરંતુ સીધુ-ં સાદું લખાણ ધરાવતા ઈનલેતિ એ સમયે એમણે કવજનોરિયજનોને લખ્યા હતા. છપાયેલી કંકોતરીના બદલે ઈનલેતિ લેટર મળતા સહુને આનંદ થયો હતો. રરસેપ્શન માટે એક નાનકિું સરસ કાિટ છપાવ્યું હતું જેમાં સંબોધન લખ્યું હતું, આત્મીય કવજન... બે રદવસનો અવસર હતો. એમાં પહેલાં રદવસે સવારે ગ્રહશાંરત, મંિપ મુહૂતષ, ભોજન અને રાસગરબા તથા બીજા રદવસે બહારગામ જાન લઈને જવાનું અને િીજા રદવસે રરસેપ્શનનું આયોજન હતુ.ં પરરવારના સગાઓને કંકોિીરૂપે હકતરલરખત પિો ગયા હતા. મરહના પહેલાં... બધાને િેમપૂણષ રનમંિણ પાઠવાયા હતા. બતયું એવું કે જેના લગ્ન હતા એ યુવાનના એક કાકાને આમંિણ મોકલાયું તેમાં એમનું નામ અને સાથે તેમનો પરરવાર એવું સંબોધન લખાયું હતું. મંિપમુહૂતષના રદવસે સવારે તેઓ બહારગામથી આવ્યા તો સાથે પત્ની નહોતા. બધાએ કારણ પૂછ્યું તો તેમણે રનમંિણ બતાવતાં કહ્યું કે, ‘આમાં માિ મારું જ નામ છે.’ વાત રવકતરતી ગઈ. કેટલાકે ટાઢા ઢોળ્યા ને કેટલાકે પવન આપ્યો. દીકરાના બાપ પાસે વાત પહોંિી તો રિી પડ્યાઃ ‘અમે બહુ ખેલરદલીથી પરરવાર શબ્દ

વાપયોષ છે છતાં ખરાબ લાગ્યું હોય તો રૂબરૂ જઈને માફી માંગી લઉં... ફોન કરી ફરી રનમંિણ આપું.’ પરંતુ પેલા કવજન ન માતયા. વાત પારરવારરક રમિ હેમંત પાસે ગઈ. એણે બાજી હાથમાં લીધી. વિીલ પાસે જઈને ઓળખ આપી. પિ વાંિવા લીધો. ખોટું થયું હોય તો પરરવાર વતી પાંિ વાર માફી માંગીને વંદન કયા​ાં. પિ ફાિી નાંખ્યો ને પછી આરંભે લખેલા શબ્દો કહીને ઉમેયુાં, ‘સાહેબ તમારા ઘરમાં કામ કરનાર માણસ - ડ્રાઈવર કે આવેલા અરતરથ પણ તમારા પરરવારના ગણાય. આવી બારલશતા આપને શોભા નથી દેતી. કહો તો આપના પત્નીને ટેક્સીમાં અહીં બોલાવી લઉં, માનપાન સાથે. પણ હવે આ વાતને ઉચ્ચારશો નહીં’ હેમંતે લીધેલા રવશ્વાસપૂણષ પગલાંને કારણે ઘી આખરે ઠામમાં ઢળ્યું અને સહુને હાશ થઈ ને િસંગ ઉલ્લાસમય રીતે પૂણષ થયો. લગ્નગાળાની આ મોસમમાં આ ઘટના સહજ યાદ આવી. માણસ આખરે સંવેદનાથી-લાગણીથી ધબકે છે એટલે એને માન-અપમાન, િેમ-ગુકસો જેવા સંવેદનો િગટે એ સમજી શકાય. સામારજક વ્યવહારોમાં - રવશેષ કરીને લગ્નિસંગે કે મૃત્યુની ઘટના સમયે પરરવારના સગાને કે રમિોને ઓછું આવે, સતમાન ન સિવાય, ભૂલી ગયા જેવી ઘટનાઓ બને ત્યારે દુઃખ અનુભવાય છે. પરંતુ ક્ષરણક આવેગ કે આવેશને ભૂલીને યજમાન સાથેના સંબંધોની આત્મીયતા સમજવી જોઈએ. યજમાન પોતાની ભૂલ કવીકારે કે પોતાની લાગણી વ્યક્ત કરે એ પછી વાતને પિતી મૂકીને સંબંધોનું ગૌરવ સાિવવું એ સહુની જવાબદારી છે. આવા સમયે જેની સાથે લોહીના નહીં, લાગણીના સંબંધો છે એવા રિયજનો-રમિો પરરવાર સાથે એકાકાર થઈને સમયને, િસંગને સાિવી લે છે ત્યારે માનવીય સંબંધોમાં િગટતો રવશ્વાસનો દીવિો િગટે છે. માણસાઈના ગૌરવના-સબંધોના ગૌરવના આવા દીવિા આસપાસ િગટે ત્યારે અજવાળાં રેલાય છે. ઃ લાઇટ હાઉસ ઃ મિત્ર સાથે બેસવું સહેલું છે, પણ ઊભા રહેવું અઘરું છે. - મોરાશરબાપુ

૩ ભારતીય-અમેરરકન રિદ્યાથથીને એક લાખ ડોલરની સ્કોલરરિપ

ન્યૂયોકકઃ બે જોરિયા બહેનો રિયા તથા આદ્યા રબસમ અને એક કકશોર રવનીત ઇદુપુગન્તત એમ િણ ભારતીય અમેરરકન રવદ્યાથથીઓ તાજેતરમાં યોજાયેલી રવજ્ઞાન કપધાષમાં રવજેતા બતયા હતા. તેમને એક લાખ િોલર (રૂ. ૬૭ લાખ)ની રશષ્યવૃરિ મળી હતી. દદથીમાં ન્કકઝોફેરનયાના લક્ષણો દેખાતાં આ બીમારી વકરે એ પહેલાં જ બ્રેઈન કકેન અને મનોવૈજ્ઞારનક તપાસની મદદથી આ બીમારીના રનદાનની પદ્ધરત અંગે િોજેક્ટ તૈયાર કયોષ હતો. ઓરેગન કટેટનાં પોટટલેતિમાં

રહેતા રવનીત ઇદુપુગન્તતએ બાયોરિગ્રેરિબલ બેટરી તૈયાર કરી છે. શરીરની આંતરરક તપાસ માટે મોઢા વાટે આ બેટરી શરીરમાં મોકલી શકાય છે. રવનીત હાઇકકૂલના ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે. રસમેતસ ફાઉતિેશને આ િણેયની ખૂબ િશંસા કરી હતી.

vAùckAene nmñ ivnùtI sAE su´A vAùckAene joAvvAnuù ke ‘gujrAt smAcAr’mAù æis Œ ¸tI ÀherAtAe Àe¤ kAe¤po cIj-vStunI ŠrIwI krAe a¸vA sÈvsnAe ¦pyAeg krAe tAe te mAqe amArI kAe¤ jvAbwArI n¸I. aenI yAeGytA je-te VyiKtae pAete tpAsI te aùge ino#y levAe.

»Æ³ ╙¾Á¹ક

³ђ°↓»є¬³¸ЦєºÃщ¯Ц ≠∫ ¾Á↓³Ц ╙³7Ǽ, ╙³:Âє¯Ц³, ¬Ъ¾ђÂЪ↓ અ³щ¶Ц½કђ ³╙Ãє²ºЦ¾¯Ц ¢Ь§ºЦ¯Ъ ╙Ã×±Ь·Цઇ ¸Цªъ≈√ ¾Á↓કº¯Ц ¸ђªЪ ¾¹³Ц ¬Ъ¾ђÂЪ↓, ╙Âє¢» કы╙¾²¾Ц ¸╙Ã»Ц ¯ºµ°Ъ »Æ³ ╙¾Á¹ક Âє´ક↕આ¾કЦ¹↓¦щ. ΦЦ╙¯ - 8¯Ъ - ±щ¿³ђ ¶Ц² ³°Ъ અ³щ ¸╙Ã»Ц³щ¶Ц½કђ ÿщ¯ђ ´® ¥Ц»¿щ.

Âє´ક↕: 07438 598 220.

• ભારતને મુખ્ય સંરક્ષણ ભાગીદાર બનાવવા માટે અમેરરકી સંસદે નવમી રિસેમ્બરે લીલી ઝંિી આપી દીધી છે. વષષ ૨૦૧૭ માટે ૬૧૮૦ કરોિ િોલરનું સુરક્ષા બજેટ પાસ કરતાં સેનટે માં આ િકતાવને મહોર લાગી ગઈ છે. ૨૦૧૭ના નેશનલ શિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટ પાસ કરતા સેનેટના સંરક્ષણ સરિવે ભારતને મુખ્ય સંરક્ષણ ભાગીદાર બનાવવા માટે યોગ્ય પગલાં લેવા માટે કહ્યું છે. સેનેટમાં સાત રવરુદ્ધ ૯૨ મતોથી કાયદો પસાર થયો હતો. • અમેરરકાના અવકાશયાત્રી જોન ગ્લેનનું ૯મી રિસેમ્બરે ૯૫ વષષની વયે રનધન થયું છે. ગ્લેન પૃથ્વીની પરરક્રમા કરનારા િથમ અમેરરકન હતા. તેઓ ઓહયો કટેટના સેનેટર તરીકે પણ ફરજ બજાવી િૂક્યા છે.

૧૨ ૧૮

૧૦

૧૫ ૧૬

૨૧

૧૩

તા. ૧૦-૧૨-૧૬નો જવાબ તા ન

રશ રા

૧૯

૨૦

૨૨

િી

િ

િ

૧૭

પુ

મૈ

૧૧

૧૪

રૂ

જા

ફા ગ ટ

રો ન ક

ળી

કા વા બૂ

કી ટ

ક િ મ

રી

કો દ

રા

હે

િ

લી ખ

વા

દી

મા ન ન

રસ તા ર

આિી ચાવીઃ ૧. વ્યંજન સાથે બાર અક્ષરોનો સમૂહ ૪ • ૪. િોક્કસ સમયગાળો, અવરધ ૨ • ૫. મહત્ત્વના કાગળો, દકતાવેજો રાખવાનું પાકીટ ૪ • ૬. િોક્કસ હેતુ માટે એકરિક કરેલી મૂિી ૩ • ૭. તબીબ ૨ • ૮. વાદળાથી છવાયેલું હવામાન ૪ • ૯. વષાષ ૪ • ૧૨. મૂિી, સંપરિ ૨ • ૧૩. મહેનતાણું કે બદલો ૪ • ૧૫. કતષવ્ય ૩ • ૧૭. આબરૂ ૨ • ૧૮. િીકૃષ્ણનો ગરીબ રમિ ૩ • ૧૯. િી કૃષ્ણનું એક નામ ૨ • ૨૦. ફળની અંદરનો માવો ૨ • ૨૧. અણી ૨ • ૨૨. રવપુલ, પુષ્કળ ૪ ઊભી ચાવીઃ ૧. બાળઅવકથા, બિપન ૪ • ૨. નાશવંત ૫ • ૩. લાગણી ભરેલી ઉષ્મા ૨ • ૪. નફા-નુકસાનનું વારષષક તારણ ૪ • ૫. યુદ્ધનું વાતાવરણ ૫ • ૯. જમીનદાર, જાગીરદાર ૫ • ૧૦. રસંહ ૩ • ૧૧. ભારતમાં રશયાળાના અંતે અને ઉનાળાની શરૂઆતે આવતી એક ઋતુ ૪ • ૧૪. આક્ષેપ ૪ • ૧૬. સુંદર કિી ૨ • ૧૭. સમુદ્ર ૩ • ૧૮. અમૃત ૨ • ૧૯. સુંદર, નમણી આકષષક યુવતી ૨

સુ િોકુ -૪૬૬ ૨

૩ ૬

૫ ૭ ૮

૭ ૫

૨ ૯ ૫ ૧ ૭

૫ ૧

૮ ૪ ૫

૨ ૪ ૮

૭ ૧ ૪ ૬

સુિોકુ-૪૬૫નો જવાબ ૭ ૬ ૫ ૯ ૪ ૨ ૧ ૩ ૮

૨ ૩ ૮ ૧ ૭ ૬ ૪ ૯ ૫

૧ ૪ ૯ ૮ ૫ ૩ ૭ ૬ ૨

૯ ૫ ૪ ૭ ૨ ૮ ૩ ૧ ૬

૬ ૭ ૨ ૩ ૧ ૫ ૮ ૪ ૯

૮ ૧ ૩ ૪ ૬ ૯ ૫ ૨ ૭

ડોનાલ્ડ ટ્રમ્પ ટાઇમ પસસન ઓફ ધ યર જાહેર

નવી શદલ્હીઃ અમેરરકાના વરાયેલા િમુખ િોનાલ્િ ટ્રમ્પ ૨૦૧૬ના િરતરિત એવોિટ ‘ટાઇમ પસષન ઓફ ધ યર’ જાહેર થયા છે. રવખ્યાત મેગેરઝનના આવતા મરહનાના કવરપેજ પર તેમની તસવીર િરસદ્ધ થશે. મેગેરઝને ટ્રમ્પને ‘િેરસિેતટ ઓફ ધ રિવાઇિેિ કટેટ્સ ઓફ અમેરરકા?’ ગણાવ્યા છે. પસષન ઓફ ધ યરની રેસમાં ભારતીય વિા િધાન નરેતદ્ર મોદી રીિસષ પોલમાં ટોિનાં કથાને હતા. જોકે ભૂતકાળમાં બતયું છે તે આ વખતે અમેરરકાની િમુખપદની િૂંટણી રવજેતા થયેલા ઉમેદવાર પસષન ઓફ ધ યર જાહેર થયા છે. બીજી તરફ, અમેરરકામાં િમુખપદની િૂંટણી હારી જનારાં રહલેરી

અ¸щઆ´³щ·Цº¯³Ц ╙¾¨Ц અ³щઅђÂЪઆઇ અ°¾Ц ´Ъઆઇઅђ ¸щ½¾¾Ц ¸Цªъ¸±± કºЪ¿Ь.є ³¾Ъ અº! ¯щ¸§ ³¾Ц ´Ц´ђª↔´º અђÂЪઆઇ અ³щ´Ъઆઇઅђ ĺЦ×µº કºЦ¾¾Ц ¸½ђ. અ¸Цºђ ¥Ц§↓¦щ¸ЦĦ £99 DX Telecom, Radha Silk House, Unit 8, 190 Ealing Road, Wembley HA0 4QD

www.gujarat-samachar.com

અђÂЪઆઇ, ´Ъઆઇઅђ અ³щ·Цº¯³Ц ╙¾¨Ц³Ъ Âщ¾Ц

www.ocivisa.co.uk

17th December 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

Contact Nilesh Shah

0208 453 5666 / 07961 816 619 Email: nileshsairam@gmail.com

BEAUTICIAN REQUIRED

An experienced hair dresser and beautician required for top salon in London. Candidate must know Threading and Waxing. Attractive wages offered.

»є¬³¸Цєઆ¾щ»Ц ªђ´ Ú¹ЬªЪ Â»Ь³ ¸Цªъ અ³Ь·¾Ъ Ãщº ļъº અ³щ Ú¹ЬªЪ¿Ъ¹³ §ђઇએ ¦щ. Contact Ĩщ¬Ỳ¢ અ³щ¾щΤỲ¢³ђ અ³Ь·¾ §λºЪ ¦щ. આકÁ↓ક ´¢Цº ¸½¿щ.

07771 359 183 / 07886 205 810

રિતટન એકાએક આ યાદીમાં બીજા કથાને પહોંિી જતાં રનર-

અપ જાહેર થયા છે. અમેરરકામાં ૧૯૨૭માં ટાઇમ મેગેરઝનનો િારંભ થયો છે. અત્યાર સુધીમાં એકમાિ ભારતીય ગાંધીજીને ૧૯૩૦માં આ રખતાબથી સતમારનત કરાયા હતા. ૧૯૯૯માં આ રખતાબનું નામ મેન ઓફ ધ યરથી બદલીને પસષન ઓફ ધ યર કરવામાં આવ્યું.

શુંઆપના ઘરે ‘એશશયન વોઈસ’ આવેછે?

૫ ૮ ૬ ૨ ૩ ૧ ૯ ૭ ૪

૪ ૯ ૧ ૬ ૮ ૭ ૨ ૫ ૩

૩ ૨ ૭ ૫ ૯ ૪ ૬ ૮ ૧

નવ ઊભી લાઈન અનેનવ આિી લાઈનના આ ચોરસ સમૂહના અમુક ખાનામાં ૧થી ૯ના અંક છેઅને બાકી ખાના ખાલી છે. તમારેખાલી ખાનામાં૧થી ૯ વચ્ચેનો એવો આંક મૂકવાનો છેકેજેઆિી કે ઊભી હરોળમાંશરપીટ ન થતો હોય. એટલુંનહીં, ૩x૩ના બોક્સમાં૧થી ૯ સુધીના આંકિા આવી જાય. આ શિઝનો ઉકેલ આવતા સપ્તાહે. અનુસંધાન પાન-૩૨

શશકાગોમાંખેિાના...

જેમાં તેમની હત્યા થયાનું બહાર આવ્યું હતું. પોસ્ટમોટટમ રરપોટટમાંજીગર પટેલનેદોરી વડે ગળે ટુંપો આપીને હત્યા કરાઈ હોવાનું ખૂલ્યું હતું. હત્યા પાછળ જાતીય ભેદભાવ કેપછી ધંધાકીય હરીફાઈ કે બીજું સયું કારણ જવાબદાર છે તે શોધવા પોલીસ તપાસ કરી રહી છે. પરિવાિમાંહત્યા, અપમૃત્યુના બનાવો જીગર પટેલના પરરવારમાં હત્યા અને અકસ્માતનો ભોગ બનવાની આ પહેલી ઘટના નથી. અગાઉ જીગર પટેલના કાકા ઘનશ્યામભાઈ પટેલની પણ અમેરરકામાં તેમના રેસ્ટોરાં પાસે ગોળી મારીને હત્યા કરી નંખાઇ હતી. જ્યારે બીજા કાકા દેવેન્દ્રભાઈ તેમના પત્ની કોકીલાબેન અને બે બાળકોનું કાર એક્સસડન્ટમાં મૃત્યુ નીપજ્યું હતું. જીગર પટેલની હત્યા બાદ પોલીસેસ્થળ અને આસપાસના સવવેલન્સ સીસીટીવી કેમેરા ઉપરાંત જીગર પટેલના વ્યાસારયક પ્રરતસ્પધધીઓની પણ તપાસ હાથ ધરી છે.

HALL FOR HIRE FROM £60 P.H. Shree Aden Depala Mitramandal U.K. Charity: 293627

67A Church Lane, London N2 8DR

Contact: N. Chauhan 0208 346 8456 J. Depala 0208 349 0747. Well suited for Socials, Religious, Cultural and Official events. Terms & Conditions Apply. Capacity 350 Tel: 0208 444 2054 Email: sadmmlondon@gmail.com


17th December 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

સાપ્તાહિક ભહિષ્ય રાહિભહિષ્ય અઠિાહિક તા. ૧૭-૧૨-૨૦૧૬ થી ૨૩-૧૨-૨૦૧૬

મેષ રાવશ (અ,લ,ઇ)

વસંહ રાવશ (મ,ટ)

જ્યોવતષી ભરત વ્યાસ

ધન રાવશ (ભ,ફ,ધ,ઢ)

સતતાહનો શુભારંભ શુભ સમાચારની પ્રાપ્તત કરાવશે. અત્યાર સુધી મનમાં સંઘરી રાખેલ વ્યથા આ સમયમાં દૂર થશે. અંગત પજરિનોની હૂંફ અને પ્રેરણા તમારા કાયોષમાં પ્રગજત કરાવશે. નાણાંકીય પજરપ્થથજત સુધરશે. વહેવાર સચવાશે.

નાણાકીય ભીડ ઓછી થશે. આજથષક વ્યવહારો સચવાય તેવી પજરપ્થથજતનું જનમાષણ થાય. જમલકત બાબતના પ્રશ્નોનો ગૂંચવાડો ક્રમશઃ ઓછો થાય. લગ્ન-વૈવાજહક બાબતોની અટકેલી વાતો આગળ ધપશે. ક્રમશઃ પ્રગજત દેખાય.

નાણાકીય રીતેસતતાહમાંલાભની આશાઓ ફળીભૂત થશે. બાકી નાણાંપરત મળવામાંપણ તમોને રાહત થતી િણાય. તમારા મનમાં રહેલી ગૂંચવણોનો િવાબ મળશે. ધાજમષક તથા માંગજલક પ્રસંગોમાં તમારી આવન-જાવન ફળ આપી જાય.

નવા પ્રવાસની તૈયારીઓ સાથે અધૂરા રહેલા કામોને પૂણષ કરવાની મનોકામના પૂણષ થશે. શારીજરક બાબતો સંબંજધત જચંતા હલ થતી િોવા મળશે. નવીન ખરીદીમાં બેલેન્સની પણ કાળજી રાખવી પડશે. વધુ પડતું દેવું ન થાય તેિોવુંિરૂરી રહેશે.

નવો વહેપાર શરૂ કરતાં અડચણોનો સામનો કરવો પડશે. નોકરીમાં પણ મન ઊંચુ થાય. િોડીદારો સાથે ચડભડ ન થાય તેની કાળજી રાખવી પડશે. કૌટુંજબક તથા સામાજિક કામગીરીથી ખચષ થાય. જમત્રોથવિનોનો સહયોગ વધશે.

ધંધાકીય રીતે આ સતતાહમાં તમારી અનુકૂળતા વધશે. ફસાયેલાં નાણાં અને જમલકત મુક્ત થતાં રાહત અનુભવશો. વાહનખરીદી માટેની તમારી યોિનાઓનેસફળતા મળે. ઉચ્ચ અજધકારીઓ તરફથી રાહત રહેશે. કામની કદર થશે.

આ સમયમાં મળતી તકોનો સદ્ઉપયોગ કરી લેશો તો લાભમાં રહેશો. અનેક મુશ્કેલીઓ બાદ મળતી સફળતાનો અનુભવ આ સમયમાં થશે. અટકેલા કામોનો ઉકેલ મળશે. થવિનો તરફથી થનેહભાવ વધશે. ભાગીદારીમાં રાહત રહેશે.

અનુભવી અને વડીલોની સલાહથી તમારા ગૂંચવાયેલા પ્રશ્નોનું જનરાકરણ મેળવી શકશો. નાણાકીય મુશ્કેલી હવે ઓછી થતી િણાશે. પ્રવાસમાં થયેલી ઓળખાણનો લાભ આ સતતાહમાં ઉઠાવી શકશો. શેર તથા લોટરીમાંધ્યાન રાખશો.

આ સતતાહમાં પ્રગજત થશે અને સફળતાઓ મેળવશો. સંતાનના પ્રશ્નોમાં વધુ ધ્યાન આપવું જહતાવહ રહેશે. ધંધાકીય ક્ષેત્રે તેજી િોવા મળશે. અહીં કરેલા રોકાણોનું વળતર મળશે. શુભ પ્રસંગોને લઈ તમારે સમય ફાળવવાની ફરિ પડશે.

આ સતતાહે શેરસટ્ટા અથવા લોટરીમાં વધુ પૈસા ન બગાડો તે જહતાવહ છે. નાણાકીય ખેંચ તમને મૂશ્કેલીમાં ન મૂકે એ િોવું િરૂરી રહેશે. લગ્ન સજહતના માંગજલક પ્રસંગોના વહેવારો માટે દોડધામ વધશે. સંતાન માટે સમય આપવો પડશે.

આ સતતાહ દરજમયાન નાણાકીય પ્થથજતમાં ચઢાવઉતાર આવશે. લેવાદેવા જવના દેવાદાર ન થઇ જાવ તેનુંધ્યાન રાખશો. સરકારી અને વેપારી કામકાિમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. બીજાના દોરવાઈ િઈને જનણષય લેતાંપહેલાંધ્યાન રાખશો.

સતતાહના શુભારંભ સાથે કાયષબોિ વધશે. જમત્રો અને પજરવાર તરફથી િવાબદારી થવીકારવી પડશે, અનેજનભાવવી પડશે. નાણાકીય ખેંચ ઊભી થતાં આજથષક આયોિન કરવું પડશે. નવા યાત્રા-પ્રવાસ માટે ઇચ્છાઓ પ્રબળ બને.

વૃષભ રાવશ (બ,વ,ઉ)

વમથુન રાવશ (ક,છ,ઘ)

કકકરાવશ (ડ,હ)

આયુવદઃ વે આરોગ્ય અનેરોગ

કસયા રાવશ (પ,ઠ,ણ)

તુલા રાવશ (ર,ત)

વૃસ્ચચક રાવશ (ન,ય)

- ડો. યુવા અય્યર ડો. યુવા અય્યર આયુવદાચાયય વે ની પદવી મેળવ્યા બાદ ૨૭ વષયથી અમદાવાદમાં આયુવદીય વે ચચકિત્સાપદ્ધચિથી િાયય િરી રહ્યાં છે. માિ અમદાવાદ, ભારિમાંજ નહીં, ચવદેશમાં પણ દદદીઓ િેમની ચચકિત્સાનો લાભ લઇ રહ્યા છે. ચચકિત્સાિાયય સાથે આયુવદના વે ઉપદેશથી જનઆરોગ્યને અનુલક્ષી સમાચાર પિો, સામચયિોમાં આયુવદવે ચવષયિ વૈચવધ્યપૂણયલેખન િરેછે. ‘હરી, વરી અનેિરી’ જેવાંલાઇફવટાઇલ સંબચંિ​િ િારણોથી ડાયાચબટીસ, હૃદયરોગ, ચડપ્રેશન, મેદસ્વવિા, પાચનિંિના રોગ, ત્વચાના રોગ, ખરિા વાળ િેખીલ વગેરે રોગો અનેબીમારીઓનેઆમંિણ મળેછે. દરેિ રોગ થયા બાદ િો િેમાંથી છૂટવા ટ્રીટમેન્ટનો જ આિાર લેવો પડે. આયુવદની વે ચવશેષિા એ છે િે િે જીવન જીવવાનો પથ દશાયવે છે. િુદરિ સાથે શરીર િાલમેલ સાિે િેવા ચિદોષ અનેપંચમહાભૂિ આિાચરિ સરળ ચસદ્ધાંિથી વવાવથ્ય જાળવવાનુંગાઇડન્સ આપે છે. આચાયય ચરિ શરીરને રથની ઉપમા આપી પ્રત્યિે વ્યચિનેવવયંના રથની જાળવણી િરનાર સારચથ બનવા પ્રેરણા આપેછે. પ્રવિુિ પુવિ​િ ‘આયુવદઃ વે આરોગ્ય અને રોગ’માં જીવનપદ્ધચિ, રોગોપચાર, ચવષયો આવરી લેવામાંઆવ્યા છે. પુવિ​િમાં પ્રત્યેિની પ્રિૃચિને અનુરૂપ ખોરાિ, િસરિ, જીવનપદ્ધચિમાંફેરફાર માટેમાગયદશયન મળી રહેિેવા ચવષયો સામેલ છે. આરોગ્યની જાળવણી માટે દેખાદેખીથી િે પછી અિ​િચરી માચહિી આિાચરિ પ્રયત્ન િરવા યોગ્ય નથી. આયુવદે વે સૂચવેલા સરળ ઉપાયોનુંરોજબરોજના જીવનમાં પાલન િરવાથી શચિસભર વવાવથ્ય જળવાઇ રહે છે. સદાબહાર વવાવથ્ય ઇચ્છિા દરેિનેમદદરૂપ થાય િેવુંપુવિ​િ. (પૃષ્ઠઃ ૨૩૬ • હષષ પ્રકાશન-અમદાવાદ • email: goorjar@yahoo.com) vvvvvvvvvv

વવવવધા 25

GujaratSamacharNewsweekly

એક જ કોન પર ૧૨૧ આઇસક્રીમ ટકૂપ મૂકવાનો વવક્રમ

ઇટલીમાંગેલાટીમો આઈસક્રીમ ફેસ્ટટવલમાંદવમત્રી પેસ્સસએરાએ ૧૨૧ આઇસક્રીમ ટકૂપ એક જ કોન પર મૂકીને અનોખો વર્ડડરેકોડડનોંધાવ્યો છે. અગાઉ પેસ્સસએરાએ જ ૧૦૯ આઈસક્રીમ ટકૂપ એક જ કોન પર મૂકવાનો વવક્રમ નોંધાવ્યો હતો. તેણેકહ્યુંહતું કેવાલ ડીઝોર્ડો વવટતારમાં વેચાતા ટથાવનક વેરાઈટી આવટડસન આઈસક્રીમના કારણે તેઆ વવક્રમ નોંધાવી શક્યો છે.

મકર રાવશ (ખ,જ)

કું ભ રાવશ (ગ,શ,સ,ષ)

મીન રાવશ (દ,ચ,ઝ,થ)

અન્ન સ્વાવલંબન માટેઘઉંબેંક ચલાવેછેભીખામપુરની બહેનો

લખનઉઃ​ઃ ભારતમાંનોટબંધીના પગલેબેંકોમાંનવી નોટો માટે લોકોની લાઇનો લાગી છે ત્યારે ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના ભીખામપુર ગામમાં ચલણી નોટો માટેનહીં, પણ ઘઉં િમા કરાવવા અને ઉપાડવા માટે લાઇન લાગે છે. ગામની મજહલાઓ દ્વારા સંચાજલત આ ઘઉં બેંકમાંપૈસાની નહીં, પરંતુ ઘઉંની લેવડદેવડ થાય છે. ત્રણ વષષ પહેલા ગામમાં દુષ્કાળના કારણે અનાિના દાણા માટે લોકો તરસતા રહી ગયા હતા. ખાસ કરીને મજહલાઓ પર બાળકો તથા પજરવારના પોષણની િવાબદારી હોવાથી મજહલાઓને સમજાયું કે માણસની પહેલી િરૂરત પૈસા નથી, પરંતુ અનાિ છે. આથી પૈસા એકત્ર કરીને મોટા પાયા પર ઘઉંની ખરીદી કરીને િરૂજરયાતમંદ લોકોને ઘઉં ઉધાર આપવામાં આવ્યા હતા. િેમ બેંક પૈસાની લોન આપેતેમ આ અનોખી બેંકે ઘઉંની લોન આપતા અનેક પજરવાર મુશ્કેલીમાંથી ઉગરી ગયા હતા. આ બેંકમાં િમા થયેલા અનાિની સાચવણી

કરવાની િવાબદારી મજહલાઓ થવેચ્છાએ ઉઠાવેછે. આ બેંકમાં િેણે બેંકમાં ખાતું ખોલાવીને ઘઉં િમા કરાવ્યા હોય તેનેગમેત્યારેતેનો િથ્થો ઉપાડવાની છુટ મળેછે. તેના પર કોઇ પ્રકારનો વટાવ કાપવામાં આવતો નથી. આ ઉપરાંત િેની પાસે ઘઉ ખલાસ થઇ ગયા હોય એ પણ બેંકમાં એકાઉન્ટ ખોલાવીને પાછા આપવાની શરતે ઘઉંનો ઉપાડ કરી શકે છે. આ ગામમાં મોટા ભાગના ખેડૂતો અને મિુર લોકો રહે છે. મોટા િમીનદારો પાસે ભાજગયા તરીકે મિુરી કરતી મજહલાઓએ અનાિ વેચવાના થથાને સંગ્રહ કરે છે. ઘઉં બેંક ન હતી તે પહેલા એક પજરવારને ૧૨૦ કીલો ઘઉંની િરૂર પડતી એવા સંિોગોમાં િો તેમની પાસે૭૦ કકલો િ ઘઉં હોય તેવા કકથસામાંઆ ઘઉંનો િથ્થો વષષના અધવચ્ચેખુટી િતો હતો. આવા સંિોગોમાં ઉંચા વ્યાિદરે પૈસા લાવીને બજારમાંથી ઘઉં ખરીદવા મિબૂર થવું પડતું હતું. આથી િે આજથષક માર સહન કરવો પડતો તેસમથયા હવેદૂર થઇ ગઇ છે.

SHREE JALARAM JYOT MANDIR Charity Reg. 1105534 under L M (UK) Trust NEW VIRPURDHAM IN WEMBLEY WASP, REPTON AVENUE, SUDBURY, WEMBLEY, MIDDX HA0 3DW TEL: 020 8902 8885 / 07958 275 222 Email: mahajanwadi@aol.com

Website: www.jalaramjyotuk.com

BUSES: 18/92/204/245

STATION: SUDBURY TOWN AND NORTH WEMBLEY

NEW DINING HALL & KITCHEN NOW BUILT

Trustees are pleased to inform that New Dining Hall and New Kitchen has been now built for the convenience of the Devotees. Trustees thanks those who have kindly donated, Mandir needs donations as building work has cost £175,000.

અંતના​ાદ (એક નૃત્યમય જીવન)

- મૃણાલિની સારાભાઇ પ્રિૃચિના અનંિ વવરૂપને માણવાની ચનજી ઉત્િંઠા, એના લયને અનુભચૂિની જીવંિ અચભવ્યચિ દ્વારા એને ચચરંિન અમરિા બક્ષવાની સહજ, આિંઠ ઇચ્છાનું મૂચિયમિં પ્રચિચબંબ એટલે ખ્યાિનામ નૃત્યાંગના મૃણાચલની અમ્માજીની આત્મિથા ‘અંિનાયદ’. અંગ્રેજી ભાષામાંલખાયેલી આત્મિથાનુંશીષયિ છે 'The voice of the heart'. િારકિદદી અને ઘરસંસારને સમિોલ રાખવાની યાિામાં દાંપત્યજીવન અને બાળિો સાથેના સંબિં ની ખાટીમીઠી યાદોને ચલજ્જિથી િો ક્યારેિ ગંભીરિાથી રજૂ િરાઇ છે. ચવક્રમ સારાભાઇ એિ આદરણીય વૈજ્ઞાચનિ હિા, છે અને રહેશ.ે એ વ્યચિત્વની ગચરમા જાળવીનેમૃણાચલની-અમ્માજીએ એમનેપચિ, ચપિા, પુિ, ચમિ, ઇન્સાન િરીિેદૃશ્યમાન િયાયછે, એ ‘અંિનાયદ’નુંચવચશષ્ટ પાસુંછે. એ જ રીિે િાચિયિયે , મસ્લલિા અને ઉભયની સંવથાઓ જેમનો એમણે માનસસંિાનો િરીિે અહીં ઉલલેખ િયોય છે, એના સજયન-સંવિયન અને ઘડિરની વાિોને પણ એમણેસરળ રીિેવણી લીિી છે. આ આત્મિથાનો ગુજરાિી અનુવાદ જાણીિા નારીવાદી િમયશીલ અને લેચખિા બિુલાબહેન ઘાસવાલાએ િયોયછે. (પૃષ્ઠઃ ૩૧૬ • ગૂજરષ ગ્રંથ રત્ન કાયાષિય-અમદાવાદ • gurjarbooksonline.com) vvvvvvvvvv

Trustees also wish to refurbish toilets, Lay New Carpet in the Mandir Hall, Install Fire Alarm and Intruder Alarm. Please Donate. Call 020 8902 8885

╙ĝÂ¸Â³Ц કЦ¹↓ĝ¸ђ

¿╙³¾Цº ∟∫¸Ъ ╙¬Âщܶº ⌐ Ã³Ь¸Ц³ ¥Ц»ЪÂЦ, Â¾Цºщ ∞√°Ъ ¶´ђºщ ∞ ÂЬ²Ъ, ¶Ц±¸Цє ĬÂЦ± ¹§¸Ц³´±: £∩∟≠ º╙¾¾Цº ∟≈¸Ъ ╙¬Âщܶº ⌐ ·§³ ĬÂЦ± ¶´ђºщ ∞°Ъ ∟ ·§³ ¶´ђºщ ∟-∩√°Ъ ÂЦє§³Ц ≈ ¶ђЩÄÂє¢ ¬ъ∟≠¸Ъ ╙¬Âщܶº ¸Ьà ÂÓ¹³ЦºЦ¹® ક°Ц £≈∞.√√ ĬÂЦ± ¶´ђºщ ∞°Ъ ∟ ક°Ц ¶´ђºщ ∟.∩√°Ъ ÂЦє§щ ≈

³¾Ц ¾Á↓³Ц કЦ¹↓ĝ¸ђ

×¹Ь¹Â↓¬ъ∞»Ъ U×¹ЬઆºЪ ∟√∞≡

¿Цє╙¯ þ³: ¶´ђºщ ∟°Ъ ∩ ≈∞ Ã³Ь¸Ц³ ¥Ц»ЪÂЦ: ¶´ђºщ ∩°Ъ ÂЦє§щ ≡ ÂЬ²Ъ, ´¦Ъ ĬÂЦ± ³¾Ц ¾Á↓³Ц þ³ અ³щÃ³Ь¸Ц³ ¥Ц»ЪÂЦ: ¹§¸Ц³ ´± £∫√∞

અ¸щ¯¸Ц¸ ·Ūђ અ³щ±Ц¯Цઓ³щ ÂЬ¡Ъ અ³щÂ/ˇ ³¾Ц ¾Á↓³Ъ ¿Ь·щÉ¦Ц ´Ц«¾Ъએ ¦Ъએ.

HINDU PRIEST REQUIRED

Must be experienced, Recite Bhajans & Kathas, Able to Play Musical Instruments, Good Orator, Able to perform all Poojas, Weddings and Rituals Send your cv to: jalaramjyot@aol.com

╙³¹╙¸¯ કЦ¹↓ĝ¸ђњ

⌡ ±º ¢Ьι¾Цºщ§»ЦºЦ¸ ·§³ ÂЦє§³Ц ≠.∩√°Ъ ºЦ╙Ħ³Ц ≥.√√ ÂЬ²Ъ °Ц½ અ³щ આº¯Ъ ÂЦє§³Ц ≡.∫≈ ¾Цƹщ અ³щ ¯щ ´¦Ъ, ĬÂЦ± ╙¾¯º®. ç´ђ×º╙¿´њ £401.00 ¹§¸Ц³ ≡≈ ¸Ãщ¸Ц³ »Ц¾Ъ ¿ક¿щ. ⌡ ±º ¿╙³¾Цºщ∟∞ Ã³Ь¸Ц³ ¥Ц»ЪÂЦ. Â¾Цº³Ц ∞√°Ъ ¶´ђº³Ц ∞ ÂЬ²Ъ. ¯щ ´¦Ъ ĬÂЦ± ╙¾¯º®.. ç´ђ×º╙¿´њ £326. ⌡ ±Цij¯њ ±ººђ§ ¶´ђºщ ∞°Ъ ∟.. ç´ђ×º╙¿´ £101. ³¾Ц ¬Цઈ╙³є¢ Ãђ»³ђ ઉ´¹ђ¢ ĬÂЦ± ´ЪºÂ¾Ц ¸Цªъ કºЦ¿щ

Âє´ક↕њ ÂЪ. §щ. ºЦ·щι

07958 275 222 ²Ъºщ³ ´ђ´ª 07791 050 220 ¸Ãщ×ĩ ¢ђકЦ®Ъ 020 8841 1585 અЩç¸¯Ц¶Ãщ³ ¯×³Ц 07905 348 333

¢ЪºЪ¿ ¸¿ι 07956 863 327 ²Ъºщ³ ¢╙ઢ¹Ц 07946 304 651 અι®Ц¶Ãщ³ ¾U®Ъ 020 8991 0908 ¸є╙±º 020 8902 8885

અ¸ЦºЦ ¸Ъ╙¬¹Ц ´Цª↔³º ╙±» Âщ1035AM અ³щ»Ц¹કЦ ºщ╙¬¹ђ


26

@GSamacharUK

‘ગુજરાત લિટરરી એકેડમી ઓફ નોથથઅમેલરકા’ના દશમું લિવાલષથક અલિવેશનમાંરઘુવીર ચૌિરીનુંસન્માન કરાયું

‘ગુજરાત બલટરરી એકેડમી ઓફ નોથન અમેબરકા’નું દશમું બિવાબષનક અબધવેશન તા. ૧૪થી ૧૬ ઓક્ટોિર, ૨૦૧૬ દરબમયાન ફેરબ્રીજ હોટેલ, ઈથટ હેનોવર, સયુજસફી ખાતે જ્ઞાનપીઠ બવભૂબષત સારથવત રઘુવીર ચૌધરીના અધ્યક્ષથથાનેયોજાઈ ગયું. જેમાંદેશ બવદેશના સાડા િણસો પ્રબતબનબધ ઉપન્થથત રહ્યા હતા. પ્રથમ બદવસે સાંજના કવબયિી મધુમતી મહેતા અને અશોક મેઘાણીને એકેડમીના પાબરતોબષકો અપનણ કરાયા હતા. રાિેશોબભત દેસાઈએ મરીઝ અને અમૃત ઘાયલની ગઝલોની નાટ્યાત્મક અંજબલ રજૂ કરી હતી. જ્યારે ભારતી વ્યાસ અને ચેતન ગઢવીએ લોકસાબહત્યની રસધાર કાયનક્રમ રજૂકયોનહતો જેનું સંચાલન ડો. અંિાદાન રોહબડયાએ કયુ​ું હતું. ગુજરાત સરકાર થથાબપત સૌરાષ્ટ્ર યુબનવબસનટીના શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાબહત્ય કેસદ્ર િારા પ્રકાબશત મેઘાણીના

રઘુવીર ચૌધરીનુંસન્માન કરતા અકાદમીના પ્રમુખ રામ ગઢવી

કાબલન ચારણી ભબિ સાબહત્ય’ બવષયેઆપ્યું હતું. ત્યારિાદ ચારણી-નાદ વૈભવને પ્રગટાવતા છંદો અનેગીતો ચેતન ગઢવી અને ભારતી વ્યાસેરજૂકયાનહતા. સાંજના સામ બપિોડાની આત્મકથાનું બવમોચન કરાયું હતું. આ પ્રસંગે સામ બપિોડાએ મનનીય વિવ્ય આપ્યુંહતું. રાબિ િેઠકમાં અમર ભટ્ટે સુગમ ગીતો રજૂ કરીને પ્રબતબનબધ સભ્યોને સંગીતનો પબરચય કરાવ્યો હતો અને સૌએ શરદપૂનમ પ્રસંગે રાસ પણ ગાયા હતા. િીજા બદવસે સવારે ડો. િળવંત જાની સંપાબદત અમેબરકન ગુજરાતી ડાયથપોરા સાબહત્યના એકેડમી અને ગાડફી બરસચન ઈન્સથટટ્યુટ ફોર ડાયથપોરા થટડીઝ ‘ગ્રીડ્સ’ િારા પ્રકાબશત શ્રેણીના બનલેશ રાણા, જયંત મહેતા અને પ્રીતમ લખલાણીની વાતાનઓના સંપાદનના િણ ગ્રંથોનું રામ ગઢવીએ લોકાપનણ કયુ​ું હતું. તે પછી સૌરાષ્ટ્ર યુબનવબસનટીના કુલપબત શ્રી પ્રતાપબસંહ ચૌહાણે ચારણી સાબહત્યનેમૂલવતી િેઠકના આયોજન અને લોકસાબહત્ય સંત, ચારણી સાબહત્ય સાબહત્યીક અબધવેશનમાંસામ બપત્રોડા, િળવંત જાની અનેહરબનશ જાની વચ્ચેની પ્રીબત તથા કબવ કાગના અભ્યાસી લોકકથા સંગ્રહો ‘દાદાની વાતો’ અને‘રંગ છે વિવ્ય આપ્યું હતું. જ્યારે રબતલાલ હોવાથી એકેડમી પ્રમુખ રામ ગઢવીનું શાલ િારોટ’ના અશોક મેઘાણીએ કરેલા અંગ્રેજી િોરીસાગરે ‘મારો નહીં લેવાયેલ ઈસટરવ્યુ’ અોઢાડી થમૃબતબચહ્ન અને ઇષ્ટદાસના ગ્રંથો અનુવાદીત પુથતક ‘ફોકટેલ્સ ફ્રોમ ધ િાડટઝ બવશેહાથય, મમનમૂલક વ્યાખ્યાન આપ્યુંહતું. અપનણ કરી સસમાન કયુ​ું હતું. ડો. અંિાદાન માઉથ’નો રઘુવીર ચૌધરીના શુભહથતે િીજા સિમાં ‘હાંબસયામાં રહી ગયેલું રોહબડયા અને િળવંત જાનીએ પ્રાસંબગક લોકાપનણ કાયનક્રમ પણ યોજાયો હતો. આ ચારણી સાબહત્ય’ બવષય પર જાણીતા વાતાનકાર પ્રવચન કયાન હતા અને નવોબદત કબવઓએ પ્રસંગેસૌરાષ્ટ્ર યુબનવબસનટીના કુલપબત શ્રી પ્રો. ‘સંબધ’ના સંપાદક િાિુ સુથારે અને ડો. કબવતા રજૂકરી હતી. પ્રતાપબસંહ ચૌહાણ ખાસ ઉપન્થથત રહ્યા હતા. અંિાદાન રોહબડયાએ તેમણે યુબનવબસનટીની મેઘાણી કેસદ્રની ‘ચારણી દુહા “first & foremost” કામગીરીનો પબરચય આપતું વ્યાખ્યાન પણ સામાબજક બનસિત આપ્યુંહતું. અને ઈબતહાસ’ બવશે Indian Funeral Directors િીજા બદવસેસવારે‘જ્ઞાનપીઠની દુબનયા’ વિવ્ય આપ્યું હતું. નામથી પ્રથમ સિમાં બવિાન સાબહત્યકાર િીજું વ્યાખ્યાન ડો. Bharat Shah, Sanjay Shah, Trupti Shukla, ઉમાશંકર જોશી બવશે નટવર ગાંધીએ, િળવંત Ashvin Patel or Jaysen Seenauth જાનીએ પસનાલાલ પટેલ બવશે મબણલાલ હ. પટેલે, ‘નરબસંહ મહેતા રાજેસદ્ર શાહ બવશે મધુસૂદન કાપબડયાએ અને રઘુવીર ચૌધરી બવશે રબતલાલ િોરીસાગરે વ્યાખ્યાનો આપ્યા હતા જેનું સંચાલન પસનાિેન નાયકે કયુ​ું હતું. ભોજન પછીના િીજા સિ ‘હસે તેના વસે’ના સંચાલક હતા જાણીતા વિા, વાતાનલેખક અને થમરણકથા લેખક શ્રી રાહુલ શુક્લ. આ સિના પહેલા વિા હરનીશ જાનીએ ‘બસબનયરોનું લગ્નજીવન’ બવશે અને િીજા વિા જય વસાવડાએ ‘હસતાં-હસતાંમળતા રથતા’ બવશે

GILDERSON & SONS

FUNERAL DIRECTORS PROVIDING SPECIALIST SERVICE Worldwide Repatriation Service Scattering Ashes G Horse Drawn Funerals G Weekend Funerals G Use of Large Private Shiva Chapel Ritual Service Ritual Items Provided G Full Washing and Dressing facilities G Choice of Coffins G Priest Arrangements G Funeral arrangements at Home or Funeral Home

0208 952 5252 0777 030 6644

www.indianfuneraldirectors.co.uk

G

24 HOUR SERVICE

0208 478 0522 90/92 LEY STREET, ILFORD IG1 4BX Part of Dignity Funerals A BRITISH COMPANY

www.gujarat-samachar.com

ફામમસીસ્ટ બિપીન દેસાઇએ બપતાને આત્મહત્યા માટેમદદ કયામની કિુલાત કરી

ફનનહામ, સરે નજીક આવેલા ડોકનફફલ્ડમાં રહેતા અને ફનનહામ ખાતે અગાઉ ફામનસી ધરાવતા ફામનસીથટ બિપીન દેસાઇએ પોતાના ૮૫ વષનના બપતા ધીરજલાલ દેસાઇને આત્મહત્યા કરવામાં મદદરૂપ થવા માટે મોફફીનના મોટા ડોઝની ચોરી કરી હોવાની કોટટમાં કિુલાત કરી છે. બિપીન દેસાઇના બપતાશ્રી ધીરજલાલ દેસાઇનો મૃતદેહ તેમના £૧.૩ બમબલયનના ડીટેચ્ડ ઘરમાંથી ૨૭ અોગથટ, ૨૦૧૫ના રોજ મળી આવ્યો હતો. પોલીસે આદરેલી તપાસમાંચોંકાવનારી બવગતો િહાર આવી હતી અનેમોતના િેબદવસ પછી બિપીન દેસાઇની ધરપકડ કરાઇ હતી. સમાજમાંમાન અનેમોભો ધરાવતા બિપીન દેસાઇએ પોતેચોરેલો મોફફીનનો મોટો ડોઝ આપીનેબપતાનેઆત્મહત્યામાંમદદ કરી હતી તેમ કોટટમાંજણાવાયુંહતું . ૫૮ વષનના બિપીન દેસાઇ સામેફામાનથયુટીકલની ચોરી િદલ િેકાઉસટ અનેહત્યા તેમજ આત્મહત્યામાંમદદ માટેતહોમત લગાવવામાંઆવ્યુંહતું . તેમણેબગલ્ડફડટક્રાઉન કોટટમાંકિુલાત કરી હતી કેતેમણેબપતાનેઆત્મહત્યામાંમદદ મળી રહે કેતેઅો પ્રેરાય તેઆશયે ઇરાદાપૂવકન મોફફીનનો જીવલેણ ડોઝ તૈયાર કયોનહતો. આ ઉપરાંત તેમણે ગત વષષેમેમબહનામાંમોફફીનની ચોરી કરી હોવાની અનેતેના િણ માસ પછી ઇસથયુલીનની ચોરી કરી હોવાની કિુલાત કરી હતી. બિપીન દેસાઇ અત્યારે £૨ લાખના શરતી જામીન પર છે અને તેમના પર સાંજના ૭થી સવારના ૭ દરબમયાન કર્યુનલાગેલો છેઅને તેમનેઇલેક્ટ્રોબનક ટેગ પહેરવા હુકમ કરાયો છે. પ્રોસીક્યુશનના બવલીયમ િોયસ QCએ જણાવ્યુંહતુંકેક્રાઉન પ્રોબસક્યુશન સબવનસ બિપીન દેસાઇના જામીન સામે કોઇ વાંધો ઉઠાવનાર નથી. જજ રોિટટ ફ્રેઝરે અગાઉની શરતોનેઆબધન જામીન મંજરુ કયાનહતા. બપતાના મૃત્યુ િાદ પોલીસના ડીટેક્ટીવ્સ િારા ધરપકડ થયા પછી તેમનેરાતભર પોલીસ સેલમાંરખાયા હતા અનેપછી ગીલ્ડફડટમેજીથટ્રેટ કોટટમાં રજૂ કરાતા તેમને રીમાસડ પર સોંપવામાં આવ્યા હતા. મડટર થકવોડના બડટેક્ટીવ્સે મૃત્યુને શંકાથપદ ગણી તપાસ આદરી હતી. પોલીસને તપાસ દરબમયાન જ િાતમી મળી હતી જેને આધારે તેમની ધરપકડ કરાઇ હતી. મૃતદેહ મળ્યાના મબહના પછી પણ પોથટમોટટમ દરબમયાન ધીરજલાલના મોતનુંકારણ જાણવા માટેબનષ્ફળતા મળી હતી. પ્રારંભીક સુનાવણી દરબમયાન બિપીન દેસાઇના પત્ની બદપ્તીિેન તેમના પુિો બનખીલ (૨૧) અનેસમીર (૨૦) તથા િેપાબરવારીક બમિો સાથેકોટટહાજર રહ્યા હતા. િચાવ કરતા પૌલ િોગન QCએ જણાવ્યુંહતુંકે બિપીન દેસાઇ સામેનો હત્યાનો આરોપ રદ કરવા માટે હાઇકોટટમાંઅરજી કરાશેજેની સુનાવણી હાઇકોટટના જજ કરશે. હવેબિપીન દેસાઇનેઆગામી માચન ૨૦૧૭માં કોટટ સમક્ષ હાજર રહેવા જણાવાયુંછે જ્યાં તેમના સામેના હત્યાના આરોપની સુનાવણી થશે. સંભવત: તેલંડનમાંરોયલ કોટટઅોફ જથટીસમાંથઇ શકેછે. બિપીન દેસાઇ ડોકનફફલ્ડ ગામમાં ૨૦૦૯થી ડીટેચ્ચડ હોમમાં પોતાના બપતા સાથે રહેતા હતા. તેઅો કોમ્યુબનટી વોડટન તરીકે સેવા આપી ચૂક્યા છેઅનેપેરીસ કાઉન્સસલના પણ મેમ્િર હતા. તેઅો આ અગાઉ ફનનહામમાંફામનસી ધરાવતા હતા. તેઅો ફનનહામમાંવૌઘન જેમ્સ કેબમથટ નામથી ફામનસી ધરાવતા હતા. જે તેમણે પાંચકે વષન પહેલા રોબહતભાઇ પટેલને વેચી હતી અને તે જ ફામનસીમાં ગુરૂ-શુક્ર-શબન દરબમયાન કામ કરતા હતા. રોબહતભાઇએ બિપીનભાઇ ખુિજ સાલસ થવભાવના અનેસીધા હોવાનુંજણાવ્યુંહતું . Established in 1984, we are the First and Foremost Funeral Directors serving exclusively the asian community with due respect to individual religious and cultural beliefs.

G

DIGNITY FUNERAL PLAN at TODAY PRICES

17th December 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

CHANDU TAILOR JAY TAILOR NITESH PINDORIA BHANUBHAI PATEL DEE KERAI

07957 07956 07583 07939 07437

250 299 616 232 616

851 280 151 664 151

Our Unique service is available at any hour Including Saturday and Sunday Serving all the Asian communities in London & Countrywide. International transportation available offering repatriation service to and from India. Our Impressive Mandir is available for large service gatherings and final funeral rites. Extensive washing & dressing facilities available

Contact: Anil Ruparelia

Asian Funeral Service

FREEPHONE: 0800 026 9887 અщ╙¿¹³ µ¹Ь³º» Â╙¾↓Â

209 Kenton Road, Kenton, Harrow, Middlesex HA3 0HD Tel: 020 8909 3737


17th December 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

પીપળ પાન ખિંતા હસતી કૂપળીયા, અિ વીતી તુજ રવતશે ધીિી બાપુરડયા....

GujaratSamacharNewsweekly

બાએ મને માંડીને વાત કરી,' બેટા... હું બહુ (લંડનની એક કાઉન્સિલમાં દુભાષિયા નાની ઉંમરે પરણીને તમારા કાકા સાથે અાવિકા (ઇસટરપ્રીટર) તરીકે ફરજ બજાવનાર ગુજરાતી (યુગાડડા) ગઇ હતી. અાવિકામાંએક દીકરો જડમ્યો મષિલાએ અાપણા િમાજમાં બનેલી એક અને બહુ નાની ઉંમરે હું વવધવા થઇ. ત્યાં મેં િત્યઘટના અમને લખી મોકલી અાપી છે. એ પારકાંને ત્યાં કામ કરીને અાંખના રતન જેવા અમેશબ્દશ: અત્રેરજૂકરીએ છીએ.) દીકરાને મોટો કયોય, ભણાવ્યો. એ પછી પાનખર ઋતુ અાવી ને ઘટાદાર વૃક્ષો પર સંજોગોવશાત લંડન અાવવાનું થયું. અહીં દીકરાને મનમોજીલા જુવાવનયાની જેમ ઝુમતાં, િરિર કરતાં ભણાવ્યો, પરણાવ્યો અનેમારી િરજ પૂરી કરી.” પાન પાકાં થઇ ધરતી પર ખરવા લાગ્યાં. ઠંડા સમય વીતતો ગયો એમ ઉંમરે ઉંમરનું કામ પવનની ઝપાટેવૃક્ષો ઉપરથી ખરતાં કરવા માંડ્યું. શરીર અશક્ત બનવા પાકાં પાદડાં જોઇ મારી નજર સં સાર લાગ્યુંએટલેરસોઇ રાંધવામાંઅને સમક્ષ એક દાદીમાનો ચહેરો સાગિ ઘરકામમાં પણ તકલીિ ઉભી થવા તરવયોય. ૧૦૨ વષયની ઉંમર અને લાગી. હાથ-પગ બહુ ચાલતાંનથી અાંખે અવવરત દડદડ અાંસુડાની ધાર વહેતી હતી એટલે પરાધીનતા જેવું લાગતું. એક શવનવારના એવા દાદીમા સાથેમારી મુલાકાત થઇ. વદવસે મારો વદકરો અને વહુ મારી રૂમમાં અાવ્યાં લંડનની એક કાઉન્ડસલમાં સોશ્યલ બેવનિીટ, અનેમનેકહ્યું, 'બા... ચાલો તમારેમંવદરેદશયન કરવા હાઉસીંગ બેવનિીટ તેમજ કેરહોમ્સ બેવનિીટ અંગે જવુંછે. બહુ વદવસેબહાર નવહ નીકળી શકી નહોતી રજૂઅાત કરવા અાવતા ગુજરાતીઅોને અંગ્રેજી એટલે દેવદશયનનું નામ અાવતાં હું ઝટ તૈયાર થઇ ભાષા સમજવા કેબોલવામાંતકલીિ પડતી હોય છે. ગઇ. પણ.... "અાટલુંબોલતાંબા િરી છૂટ્ટેમોંઢેરડી અાવા દુભાવષયા તરીકેજરૂર પડેહુંસેવા અાપુંછું. પડ્યાં. મેંિરી અાશ્વાસન અાપ્યું. અાવા એક કેસ માટે કાઉન્ડસલે મને એ વૃધ્ધ બાએ કહ્યું, “દેવદશયનના નામેદીકરો મનેઅોલ્ડ દાદીમાની મદદ માટે બોલાવી હતી. પાનખરમાં િોલ્ક્સ નામના હોમમાં મૂકી ગયો. મેં મારે અહીં પાન ખરી પડે તો પણ વૃક્ષના રસસભર થડમાં નથી રહેવું બેટા... તમે મને જેવી રાખશો, જે તાજગી જણાતી હોય છે પણ... અા શું...! ખવડાવશો એ હું ચલાવી લઇશ પણ.. બેટા અહીં જીવનસંધ્યાએ ઉભેલાંઅા દાદીમાના તન અનેમન ના મૂકીજા. બા.. બા અમે તમને પાછા લઇ જઇશું તદન મુઝાયયેલાંદેખાયાં. ગુજરાતી તરીકેમનેજોતાં એમ મને પટાવી-િોસલાવી કહીને ગયેલો દીકરો જ એ દાદીમાએ હૈયેભંડારી રાખેલો દદયસભર બંધ અાજ સુધી મને જોવાય અાવ્યો નથી. મને અહીં તૂટી પડ્યો. મેં એમનો હાથ મારા હાથમાં લઇ મૂકી એની એનો અિસોસ નથી પણ મારા પૂછ્યું:, “બા કેમ તમેઅાવા ઢીલાંથઇ જાવ છો? મેં કબાટમાંથી હું મારાં કપડાં અને ઠાકોરજીને લાવી નજીકના ટેબલ પર પાણીની બોટલમાંથી ગ્લાસ શકી નવહ એનુંદુ:ખ છે.” ભરીને બાના હાથમાં અાપી પીઠ પર હાથ અાવી દારૂણ ન્થથવતમાંય એ મા કહે છે, “બેટા પસવારતાં પૂછ્યું, બા, કંઇ તકલીિ હોય તો મને મારો દીકરો બહુ સારો છે, હોં. ભગવાન એનેખુબ જણાવી શકો છો, હુંતમનેમદદ કરવા અાવી છું.” સુખી રાખે" કોકકલા પટેલ

• કાઉન્સસલો વૃદ્ધોને સાિસંભાળ આપી શકતી નથીઃ યુકેમાં પાંચમાંથી ચાર કાઉન્શસલ વૃદ્ધોને સારસંભાળ પૂરી પાડવામાં સંઘષચ અનુભવી રિી છે. ધ ફેહમલી એશડ ચાઈલ્ડકેર ટ્રસ્ટના સવષે અનુસાર ૬૫ અને તેથી વધુ વયના ૬.૪ હમહલયનથી વધુ લોકો રિે છે તે હવસ્તારોમાં સારસંભાળ માટેની માગ વધુ છે. એક માત્ર નોથચ ઈસ્ટ હવસ્તાર એવો છે જ્યાં અડધાથી વધુ લોકલ ઓથોહરટી પૂરતી સારસંભાળ આપતી િોવાનું જણાયું િતું. દેશની ૨૧૧ કાઉન્શસલમાંથી ૧૮૨ કાઉન્શસલે િહતભાવ આપ્યો િતો, જેમાંથી ૪૮ ટકા કાઉન્શસલે િોમ કેરની પૂરતી વ્યવસ્થા િોવાનું જણાવ્યું િતું.

• યુકેના કકશોિો બાથટબ જેટલું સુગિી રિસક પીએ છેઃ યુકેના કકશોરો વષષે એક બાથટબ જેટલું ખાંડયુક્ત પીણું પી જતા િોય છે. એક નવા હરપોટડમાં કકશોરો અને બાળકો દ્વારા સુગરનું વધુ પડતું સેવન થઈ રહ્યું છે તે વાત પર િકાશ પાડવામાં આવ્યો છે. ચારથી ૧૦ વષચના બાળકો વષષે અડધા બાથટબ જેટલું સુગરી હિશક પીતા િોવાનું પણ હરપોટડમાં જણાવાયું છે.

£∞

¶ º ·Ц¾

= £∞ = £∞ = €∞ = $∞ = એક ĠЦ¸ Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક ઔєÂ ¥Цє±Ъ³ђ ·Ц¾

Rates

λЦ. ≤≈.≥∞ € ∞.∟√ $ ∞.∟≡ λЦ. ≡∞.≡√ λЦ. ≠≡.≈≈ £ ∟≥.∩∞ £ ≥∞∞.≥√ $ ∞∞≈≥.≡≥ $ ∞≡.√≥

One Month Ago

λЦ.

$

λЦ. λЦ. £ £

$

$

≤∫.≤√ ∞.∞≠ ∞.∟≈ ≡∟.≥√ ≠≡.≤√ ∩∞.∩∫ ≥≡∫.≠≥ ∞∟∟≡.∫∩ ∞≡.∩≡

1 Year Ago

λЦ. ∞√∞.√√ € ∞.∩≤ $ ∞.≈∞ λЦ. ≡∫.√√ λЦ. ≠≡.√√ £ ∟∩.∟≥ £ ≡∟∫.∫≤ $ ∞√≡∩.≡∞ $ ∞∫.∟≤

DEVON CHARITABLE TRUST (UK. USA. INDIA)

¸Ц³¾Âщ¾Ц ¸ЦªъDÃщº અ´Ъ»

કЦ¯Ъ» «ѕ¬Ъ¸ЦєĪа§¯Ц ºЦ§કђª-D¸³¢º ╙¾ç¯Цº³Ц આ±Ъ¾ЦÂЪ ¸Цªъ

Ú»щ×કыª - ²Ц¶½Цє╙¾¯º®

Blanket cost £5

╙¿¹Ц½Ц³Ъ «ѕ¬Ъ¸ЦєĪа§¯Ц એ¾Ц ¢ºЪ¶ કЮªЭѕ¶ђ §щ³Ъ ´ЦÂщ કі¯Ц³³ђ કªકђ ´® Ãђ¯ђ ³°Ъ ¯щ¾Ц §λ╙º¹Ц¯¸є± ´╙º¾Цº ¸Цªъ ≈√√ (´Цє¥Âђ) ¢º¸ ²Ц¶½Ц³Ьє╙¾¯º® ĺçªЪ¸є¬½ ¯ºµ°Ъ ³ŨЪ કºщ» ¦щ. એક ¢º¸ ²Ц¶½Ц³Ъ Чકє¸¯ £5 Ãђ¹, ¾›±Ц¯Цઓ³щ, આ ¸Ц³¾Âщ¾Ц³Ц કЦ¹↓¸Цє·Ц¢Ъ±Цº °¾Ц ³İ ╙¾³є¯Ъ ÂЦ°щ

આ´³Ьє¹°Ц¿╙Ū ¹ђ¢±Ц³ ¬Ц¹ºщકª ¶щ×ક¸ЦєNatwest Bank, A/C No. 67587976 Sort Code 60-22-22 અ°¾Ц ³Ъ¥щ³Ц º³Ц¸щ- ¸ђક»¾Ц અ³Ьºђ² કºЪએ ¦Ъએ. Cheque payable to 'Devon Charitable Trust'

Tel: 0208 908 6402 Âє´ક↕њ P.M. Majithia Flat 9, Cornerway, 112, Sudbury Court Road, Harrow, Middx, HA1 3SJ Email: lilapur@yahoo.co.uk REGD. CHARITY NO. 1106720

• આલ્કોહોલ આધારિત કેસસિથી ૧૩૫,૦૦૦ મૃત્યુની ચેતવણીઃ લોકોને શરાબપાનના જોખમોથી પૂરતાં જાગૃત કરવામાં નહિ આવે તો આલ્કોિોલ આધાહરત કેશસરથી મૃત્યુનો આંકડો ૨૦૩૫ સુધીમાં વધીને ૧૩૫,૦૦૦ થશે અને NHSને બે હબહલયન પાઉશડનો બોજ સિન કરવાનો થશે તેવી ચેતવણી આરોગ્ય હનષ્ણાતોએ આપી છે. આ મૃત્યુ ઘટાડવા અને િેલ્થકેર ખચચમાં ૧.૩ હબહલયન પાઉશડની બચત કરવા યુહનટની લઘુતમ કકંમત ૫૦ પેશસ રાખવાની હિમાયત કેશસર રીસચચ યુકે દ્વારા કરાઈ છે. • વરજિન કેિને ૭૦૦ રિરલયન પાઉસડનો કોસટ્રાક્ટઃ સર હરચાડડ િાશસનની િેલ્થ ફમચ વહજચન કેરને બાત અને નોથચ-ઈસ્ટ સમરસેટમાં ૨૦૦,૦૦૦થી વધુ લોકોને ૨૦૦ િકારની NHS અને સોહશયલ કેર સહવચસ પૂરી પાડવા ૭૦૦ હમહલયન પાઉશડનો કોશટ્રાક્ટ આપવામાં આવ્યો છે. વાહષચક ૭૦ હમહલયન પાઉશડનો કોશટ્રાક્ટ સાત વષચ માટે છે અને ત્રણ વષચ માટે એ જ કકંમતે તેને આગળ વધારી શકાશે. પિેલી એહિલથી વહજચન કેર દ્વારા ડાયાહબટીસ, ડીમેન્શશયા અને સ્ટ્રોકગ્રસ્ત દદદીઓ અને વૃદ્ધો માટે હવહવધ િકારની સેવા પૂરી પડાશે.

સંસ્થા સમાચાર 27

• શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ (ટેમ્પલ) િંમિર, વેથટફિલ્ડ લેન, કેડટન હેરો, મીડલસેક્સ HA3 9EA ખાતેસોમવાર તા. ૨૬-૧૨-૧૬ થી રવવવાર તા.૧-૧-૧૭ દરવમયાન ૨૦મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યુંછે. સંપકક. 020 8909 9899 • ઈડસ્પાયરીંગ ઈન્ડિયન મવિેન દ્વારા શુક્રવાર તા.૧૬-૧૨-૧૬ સાંજે ૬.૩૦ વાગેઈડથપાયરીંગ ઈન્ડડયન વવમેન દ્વારા ‘સેનો ટુબોડી શેમીંગ’ વવષય પર પ્રેઝડટેશન અને પેનલ વડથકશનનું નેહરુ સેડટર યુકે, ૮, સાઉથ ઓડલી થટ્રીટ, લંડન W1K 1HF ખાતે આયોજન કરાયું છે. સંપકક. 020 7491 3567 • શ્રી સનાતન િંમિર, ૮૪, વેમથ થટ્રીટ, લેથટર LE4 6FQ ખાતેના કાયયક્રમો • શવનવાર તા.૧૭-૧૨-૧૬ સાંજે ૭.૩૦ વાગે ૧૧ હનુમાન ચાલીસા • રવવવાર તા.૧૮-૧૨-૧૬ શ્રી જલારામ પ્રસાદી, ભજન સવારે ૧૦.૩૦ અનેભોજન બપોરે૧ વાગેસંપકક. 01162 661 402 • પૂ.રાિબાપાના સાવનધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાયયક્રમનું રવવવાર તા.૧૮-૧૨-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરવમયાન સોશ્યલ ક્લબ હોલ, હેરો, HA1 3UJ ખાતેઆયોજન કરાયુંછે. ભોજન પ્રસાદીના થપોડસરર નેમાબેન િતુભાઈ મૂલચંદાણી અને સુવનતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપકક. 020 8459 5758

• બોગસ ડોક્ટિ ઝડપાયોઃ વેસ્ટ લંડનના ફુલિામના ૫૭ વષદીય બોગસ ડોક્ટર કોનરાડ હડસોઝાએ ઉચ્ચ કક્ષાની નોકરી મેળવવા માટે એક દાયકા સુધી NHSસમક્ષ પોતાની તબીબી લાયકાત, નોકરી અને અગાઉના ગુનાઓ અંગે ખોટી રજૂઆત કરી િતી. ક્રોયડન કોટડમાં તેણે ખોટી રજુઆત દ્વારા છેતરહપંડીના છ ગુના કબૂલ્યા િતા. ૨૦૧૧માં તેને હસહનયર મેનેજરની નોકરી મેળવવા માટે GPિોવાનો ઢોંગ કરવા બદલ દોષી ઠે ર વવામાં આવ્યો િતો. તાસ્માહનયામાં જશમે લા આ હિહટશ નાગહરકે ૧૯૮૦માં યુ હનવહસચ ટી ઓફ લં ડ ન મેહડકલ સ્કૂલમાં િવેશ મેળવ્યો િતો. પરંતુ, તે ક્યારેય ગ્રેજ્યુએટ થઈ શક્યો ન િતો. હડસોઝાને આગામી જાશયુ આ રીમાં સજા સંભળાવવામાં આવશે.


28

@GSamacharUK

GujaratSamacharNewsweekly

17th December 2016 Gujarat Samachar www.gujarat-samachar.com

લંડન-અમદાવાદ જતી ફલાઇટોમાંએરટટકકટના ભાવ વધુહોવા છતાંપ્રવાસીઅોનો અભૂતપૂવવધસારો

-કોકકલા પટેલ

ડિટનમાંવીડટર શરૂ થઇ ગયો છે. કિકિતી ઠંિી, ધૂમ્મસ છવાયુવાતાવરણ અનેસૂયન ા ા તિકા ડવહોણો બપોરથી જ અંધકાર વ્યાપતો ડિવસ એવો ડિટીશ વીડટર સૌ કોઇનેઅણગમતો લાગે છે. જ્યારે ભારતમાં નવેમ્બરથી માચા િરડમયાન ડશયાળો હોય છે જે ડવિેશવાસી સહેલાણીઅો માટેઅાહલાિક હોય છે. ડિટનમાંઅાવા ડવડટર સમય િરડમયાન ભારત જનારાઅોનો ભારે ધસારો હોય છે. ડિસેમ્બર-જાડયુઅારીના પીકટાઇમમાં એરલાઇનોમાં ભારે ધસારો હોવાથી એરડટકકટોના ભાવ અાસમાને બોલાય છે. અસંખ્ય વાંચકોએ અા પીક સમય િરડમયાન લંિન અમિાવાિ-લંિનની િાયરેટટ ફલાઇટો વધારવા માટેએરઇન્ડિયાનેઅપીલ કરવા અમને જણાવતાંઅમેઅમિાવાિ સડહત ભારતના મુખ્ય શહેરો તરફ જતી ફલાઇટો અનેએના પીક ટાઇમ અનેઅોફ પીક ટાઇમની એરડટકકટો માટેસવવેક્ષણ હાથ ધયુ​ુંએમાં કેટલાક અગ્રણી ટ્રાવેલ એજડટો સાથેપણ અા બાબત અંગેવાતચીત થઇ. ખાસ કરીને ડિસમસથી ૧૪ જાડયુઅારી િરડમયાન લગભગ તમામ એરલાઇનોમાંબુકીંગ મળવુંમુશ્કેલ છેઅનેજો બુકીંગ મળેતો એના ભાવ સામાડય માણસના ગજા અને ગજવા બહારની વાત થઇ જાય છે. કયારેક તમારી મુકરર તારીખ મુજબ જવાનુ​ુબુ ં કીંગ મળેતો ગુજરાત કે ભારતથી પાછા લંિન અાવવાના બુકીંગમાં તકલીફ જણાતી હોય છે. ડિસેમ્બરથી જાડયુઅારી િરડમયાન એરડટકકટોમાંઅાટલો જબરજસ્ત ભાવ ઉછાળો જોતાંઅમેઘણા ટ્રાવેલ એજડટોનો સંપકક સાધી એર ઇન્ડિયા, જેટ એરવેઝ, ડિટીશ એરવેઝ, કતાર, એમીરેટ્સ અને એડતહાિ એરલાઇનોના ભાવ જાણવા પ્રયાસ કયોા. તમામ ટ્રાવેલ એજડટોએ ૨૦ ડિસેમ્બરથી ૨૦ જાડયુઅારી િરડમયાન એરઇન્ડિયાની લંિન-અમિાવાિની િાયરેકટ ફલાઇટોમાં બુકીંગ મળવા બહુ મુશ્કેલ હોવાનું જણાવ્યું . અમેડરકા અને લંિનથી

ગુજરાતમાં ઉતરાયણ (પતંગોત્સવ) કરવા જનારા પ્રવાસીઅોનો ધસારો બહુ હોય છે. અા સમયગાળામાં ઉપરોિ તમામ એરલાઇનોની ડટકકટોના ભાવ બહુ ઉંચા અંકાય છે. એનુંકારણ? િરેક એરલાઇનોની

ઇકોનોમી અને બીઝનેસ કલાસની સીટો માટે જુિા જુિા કલાસ હોય છે. સસ્તા કલાસની ડટકકટો અગાઉથી જ બુક થઇ જતી હોય છેજ્યારેઉંચા કલાસની ડટકકટોના ભાવ વધુ હોય છે. ટ્રાવેલ એજડટ પાસેકયા કલાસની ડટકકટ છેએ મુજબ કલાયડટનેએના ભાવ અાપેછે. એરઇન્ડિયાની લંિન-અમિાવાિ િાયરેટટ ફલાઇટ્સ ૧૦૦ પેસડેજર યુએસએથી લઇને હીથરો-લંિન અાવે અને લંિનથી બીજા ૧૦૦ જેટલા પેસડેજર લઇ િાયરેટટ અમિાવાિ ઉતરે. લંિન-અમિાવાિની અઠવાડિયાની ચાર અા સીધી ફલાઇટમાં જવા માટે યુ.કે.ના ગુજરાતીઅો વધુ પસંિ કરે છે. કેટલાકને ઇકોનોમી કલાસની ડટકકટના મળે તો એ વધુ કકંમત ચૂકવીને અારામથી બીઝનેસ કલાસમાં જવાનુંપસંિ કરે છે. મોટાભાગના લોકો અાઠ-સાિા અાઠ કલાકની અા િારેટટ ફલાઇટમાં કોઇ તકલીફ વગર અારામથી અમિાવાિ પહોંચી જવાનુંપસંિ કરે છે. ઉપરાંત એરઇન્ડિયાના નવા લેટસ્ે ટ ડિઝાઇનના ડ્રીમલાઇનર એરિાફટની તમામ સીટો ખુબ જ અારામિાયક છેઅનેલેગરૂમ પણ વધુમળેછે. સાથેસાથેભારતીય સ્વાિનુંભાવતુ ભોજન પણ મળેછે. ટ્રાવેલ એજડટોનુંમાનવુંછે કેઅા સમય િરડમયાન એરઇન્ડિયા વધુફલાઇટો મૂકેતો સૌનેસુડવધા રહે.

એનુંકારણ ડિસેમ્બર, જાડયુઅારી નેફેિઅ ુ ારીમાંડિલ્હીમાંથતા ગાઢ ધૂમ્મસનેકારણેફલાઇટો સમયસર લેડિીંગ કેટેકઅોફ થતી નથી. ડિસમસથી જાડયુઅારીના અંત સુધીમાં લંિન-અમિાવાિ વાયા મું બઇ, ડિલ્હી, કતાર, િુબઇ અને અબુધાબી જતી જેટ, એડતહાિ, એમીરેટ્સ અને કતાર એરલાઇનની ડટકકટોના ભાવ લગભગ હાલના પીક ટાઇમમાં એરલાઇનોની £૫૦૦થી માંિી લગભગ £૭૫૦ સુધી અંિાજાય છે. રેસમાંમીિલઇસ્ટની એરલાઇનો પણ જોિાઇ અમદાવાદ – લંડન એર ફેર. છે. જોેકેએ લોકોનેઘરનુંજ ઇંધણ (પેટ્રોલ) અમિાવાિથી લંિન અાવતી ફલાઇટોની ડટકકટોના ભાવ માટે સસ્તાભાવે પિતુંહોવાથી અમિાવાિ જતો અમારા અમિાવાિ કાયા​ાલયના સાથી પત્રકારો જીતેડદ્રભાઇ ઉમટીયા ફલો મેળવવા પ્રયત્નશીલ રહે છે. પહેલાં અને અચ્યુતભાઇ સંઘવીએ પણ કેટલીક માડહતી મેળવી છે. લંિન વાયા િુબઇ એમીરેટ્સની ફલાઇટ્સ અમિાવાિ-લંિનના હવાઈ ભાિામાંઅથવા તો કોઈ પણ સેટટરમાં અમિાવાિ જતી. એ પછી કતાર એરલાઇન પ્રવાસની તારીખ, ટ્રાવેલ કલાસ તેમજ ફ્લાઈટના સમયગાળાના સ્પધા​ામાંઅાવી અનેત્યારબાિ હવેઇડતહાિ પણ આધારે તમામ એરલાઈડસમાં તફાવત રહે છે. કતાર એરવેઝ અને સામેલ થઇ છે. શુિવારેફોન પર થયેલી વાતચીત એડતહાિ એરવેઝનું સૌથી વધારે જ્યારે એર ઈન્ડિયા અને જેટ મુજબ કેટલાક ટ્રાવેલ એજડટોએ જાડયુઅારીથી એરવેઝનું ભાિું પ્રમાણમાં ઓછું હોય છે. ડિડટશ એરવેઝની ફેિઅ ુ ારી િરડમયાન કેટલીક એરડટકકટોના અમિાવાિથી લંિનની કોઈ િાયરેટટ ફ્લાઈટ નથી. તેણે કનેન્ટટંગ ઉલ્લેખ કરેલા ભાવ મુજબ એરઇન્ડિયાની ઓપ્શડસ સાથેકતાર એરવેઝ સાથેટાઈ-અપ કયુ​ુંછે. બીજી મહત્ત્વની ઇકોનોમી કલાસની ડટકકટો અંિાડજત £૬૬૦, વાત એ છેકેવન-વેફેર હંમેશા વધારેજ રહેછે. ડરટનાડટકકટ હોય £૬૯૬, £૬૯૫, £૭૫૦ છે. બીઝનેસ કલાસના તો મોટો ફરક પિે છે. ઘણી વખત એવું પણ બને કે અમિાવાિથી ભાવ જુિા જુિા એજડટો પાસેથી અંિાજે લંિન જવાનુંસીંગલ ભાિુંરૂ.૭૦,૦૦૦ હોય જ્યારેડરટનાફેર એટલે £૨૧૦૦, ૨,૮૦૦થી માંિી £૩૦૦૦, £૩,૮૦૦ કેઅમિાવાિથી લંિનનુંજવા-આવવાનુંભાિુંરૂ.૭૦,૦૦૦ હોય. ઘણી સુધી મળ્યા. અાવા ઉંચા ભાવ છતાંએરઇન્ડિયાની વખત એવું પણ બને છે કે પ્રવાસની તારીખ નજીકની હોય તો િાયરેટટ ફલાઇટમાં સીટો મળવી અશટય છે. ભાિામાંબેતરફી વધઘટ જોવા મળેછે. કતાર, એડતહાિ અને એમીરેટ્સના ઇકોનોમી અમિાવાિના શડિ ટ્રાવેલ્સના તુષારભાઈ, એન્ટઝટયુડટવ કલાસની અંિાડજત ડટકકટ £૬૫૪, £૭૦૦, ઈડટરનેશનલ ડટકકટ્સના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયાની ૭૫૦થી માંિી £૯૦૦ સુધી બોલાય છે. એના અમિાવાિ-લંિન ફ્લાઈટના ભાવ સૌથી ઓછાંછે, જ્યારેએડતહાિ બીઝનેસ કલાસના ભાવ લગભગ £૧૫૦૦, અને કતાર એરવેઝની ફ્લાઈટ્સ ડમિલ ઈસ્ટ થઈને જતી હોવાથી ૨,૨૦૦, £૨,૫૦૦ અને જેટએરવેઝ જે ડિટીશ તેના ભાવ વધુરહેછે. એરવેઝ સાથેપાટટનરશીપ છેએના અંિાજેભાવ એરલાઈન ઈકોનોમી ફર્ટટબિઝનેસ ડાયરેક્ટ/ વાયા પીક/ નોન-પીક £૪૯૦, £૫૨૦, £૬૦૦ જેટલા છે. અા ડટકકટોમાં એર ઈન્ડિયા ૩૦,૫૦૦ ૧,૫૦,૦૦૦ ૪૦,૦૦૦ પણ કલાસ મુજબ વેચાણ થતુંહોય છે. ડિડટશ એરવેઝ ૩૯,૦૦૦ ૩,૨૫,૦૦૦ ૧,૫૦,૦૦૦ એક સવવેમુજબ લંિનથી અમિાવાિ જનારા જેટ એરવેઝ ૩૩,૮૦૦ ૧,૫૦,૦૦૦ મોટા ભાગના પ્રવાસીઅોને િાયરેટટ ફલાઇટ ન એડતહાિ એરવેઝ ૩૭,૦૦૦ ૧,૫૦,૦૦૦ વાયા ૪૬,૦૦૦ મળે તો તેઅો વાયા મું બઇ, િુબઇ, કતાર કે કતાર એરવેઝ ૩૯,૦૦૦ ૧,૫૦,૦૦૦ વાયા ૪૬,૦૦૦ અબુધાબી જતી ફલાઇટોમાંજવાનુંપસંિ કરેછે (મોટા ભાગે પીક ડસઝનમાં ઓછામાં ઓછાં ૧૦,૦૦૦/૧૫,૦૦૦ પણ વાયા ડિલ્હીની ફલાઇટોમાંજવાનુંટાળેછે રુડપયાનો તફાવત રહેછે.)

IN LOVING MEMORY Jay Shri Krishna

¸Ц¯Ц-´Ó³Ъ, ·╙¢³Ъ, ±Ц±Ъ¸Цє, ³Ц³Ъ¸Цєç¾λ´щક¸↓« Ã¯Ъ એ ³ЦºЪ, ç³щÃ°Ъ ÂỲ¥Ъ કЮª¶ Эѕ ³Ъ µв»¾Ц¬Ъ ´аºЦ ક¹Ц↓કђ¬ Âκ³Ц, ¾¢º કђઈ આ¿Цએ, ÃÂ¯Цє»Ъ²Ъ ╙¥º╙¾±Ц¹, º¬¯Цє¸аÄ¹Ц અ¸ Âѓ³щ, ક¸↓¹ђ¢Ъ ¯¸ЦºЦ આÓ¸Ц³щĬ·ЬºЦ¡щ╙³§ ¥º®ђ¸Цє એ¾Ъ ઔєє¯º³Ъ આ¿Ц અ¸ЦºЪ.

Jay Shreenathji

¸а½ ¾¯³ ´Ъ§ અ³щ £®Цє ¾Áђ↓°Ъ ÂЦઉ° »є¬³³Ц ´»Ъ↓ ¡Ц¯щ ºÃщ¯Ц ĴЪ¸¯Ъ ╙¾¸½Ц¶щ³ ¥Ъ³Ь·Цઇ ´ªъ» ¸є¢½¾Цº ¯Ц. ≠-∞∟-∟√∞≠³Ц ºђ§ ±щ¾»ђક ´Ц¸¯Цє અ¸щ ¾ÃЦ»Âђ¹Ц ¸Ц¯ЬĴЪ³Ъ ¦Ħ¦Ц¹Ц ¢Ь¸Ц¾Ъ ¦щ. Âķ±¹ ²¸↓´Ó³Ъ, ãÃЦ»Âђ¹Ц ¸Ц¯Ц ±Ц±Ъ¸Ц અ³щ ╙¾¿Ц½ કЮªЭѕ¶³Цє ¾ЦÓÂ๷¹Ц↓ ¾╙¬»³Ъ ╙¥º╙¾±Ц¹°Ъ અ¸ЦºЦ કЮªЭѕ¶¸Цє ક±Ъ ³ ´аºЦ¹ એ¾Ъ ¡ђª ´¬Ъ ¦щ. ¡а¶ § ╙¸»³ÂЦº, ÃÂ¸Ь¡Ц અ³щ આ³є±Ъ ç¾·Ц¾³Ц ´а. ¶Ц³Ъ અ¸³щ Ãє¸щ¿Ц ¹Ц± આ¾¿щ. અ¸ЦºЦ ´╙º¾Цº ´º આ¾Ъ ´¬ъ» આ ±Ь:¡± ¸¹щ λ¶λ ´²ЦºЪ, ª´Ц», ªъ╙»µђ³ કы ઇ¸щઇ» ˛ЦºЦ ¿ђકÂє±щ¿Ц ´Ц«¾Ъ અ¸³щ આΐЦ³ આ´³Цº ¯°Ц ÂÕ¢¯³Ц આÓ¸Ц³Ъ ¿Цє╙¯ અ°› ĬЦ°↓³Ц કº³Цº અ¸ЦºЦ ¾↓ Â¢Цє Âє¶є²Ъ ¯°Ц ╙¸Ħђ³ђ અ¸щ ઔєє¯:કº®´а¾↓ક આ·Цº ¸Ц³Ъએ ¦Ъએ. ´º¸કж´Ц½Ь ´º¸ЦÓ¸Ц ÂÕ¢¯ ¶Ц³Ц આÓ¸Ц³щ ´º¸ ¿Цє╙¯ આ´щ એ§ ĬЦ°↓³Ц. ૐ ¿Цє╙¯: ¿Цє╙¯: ¿Цє╙¯: It is with the deepest regret that we announce the departure of our beloved mother and grandmother, Vimalaben Patel. She was the heart and soul of our family. Her strength, compassion and loving nature were a few of the qualities we admired about her. She was the glue that held our family together and we are eternally grateful for the close bond we all share. She will be sorely missed, and fondly remembered. Om Shanti: Shanti: Shanti:

Mrs Vimalaben Chinubhai Patel (PIJ) Born: 01/11/1931 (Sarsa – Gujarat) Departed: 06/12/2016 (London-UK)

Pravin Chinubhai & Sangita Patel (Son & Daughter in law) Ila & Chandrakant Patel (Daughter & Son in law) Dharmistha Chinubhai Patel (Daughter) Nutan & Pankaj Patel (Daughter & Son in law) Kashmira & Yogesh Patel (Daughter & Son in law) Davendra & Arvinda Patel (Nephew & Daughter in law) Pankaj & Hansa (Nephew & Daughter in law) Sobhana & Ramesh Patel (Niece & Son in law) Vibhakar & Daksha Patel (Nephew & Daughter in law) Prakash & Sandhya Patel (Nephew & Daughter in law) Grandchildren: Arjun, Anjani, Simi, Bonita, Nikin & Kavita, Neha, Niraj, Sheena & Andy, Ravi, Raja, Biren & Anoushka, Amar, Neel, Anisha, Davina & Rajiv, Rajvi, Rima & Adam, Rishi, Hitesh & Deepa, Mehul, Nikhil, Kiran and Nishay. Jai Shree Krishna

Funeral will be held on Friday 16th December, 2016 at 11.15am at East Chapel, Croydon Cemeteries, Thornton Road. Croydon, CR7 6BB.

38A, Smitham Bottom Lane, Purley, Surrey, CR8 3DA TEL.: 020 8645 9855


17th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

નવી હદલ્િીમાં બેઠક વખતે િસ્તધૂનન કરી રિેલા વડાપ્રધાન નરેટદ્ર મોદી અનેહવયેતનામ નેશનલ એસેમ્બલીના પ્રમુખ એટગુયેન હથ કકમ.

સંહિપ્ત સમાચાર

• સુષમા સ્વરાજનું કકડની ટ્રાટસપ્લાટટ સફળઃ શિ​િેિ પ્રધાન સુષમા લિરાજનું ૧૦મી શડસેમ્બરે શિલ્હીની એઇમ્સ હોસ્લપટિમાં કકડની ટ્રાટસપ્િાટટનુંઓપરેિન સફળ રહ્યુંહિું. ૫૦ િોકોની ટીમ િારા પાર પડાયેિું ઓપરેિન ૬ કિાક સુધી ચાલ્યું હિું. એઇમ્સના સૂત્રોના જણાવ્યા અનુસાર લિરાજ માટે ૪૦ િષાથી િધુ ઉંમરની સુષમા સાથે િોહીનો સંબંધ ન ધરાિ​િી મશહિાએ કકડનીનુંિાન કયુ​ુંછે. • ટાટા ઇટડસ્ટ્રીઝના હડરેક્ટરપદેથી સાયરસને િટાવાયાઃ સાયરસ શમલત્રીને ટાટા કંપનીના શડરેક્ટર િરીકે િૂર કરિા સોમિારે િાિા ઇટડલટ્રીઝની ઈજીએમ (એક્લટ્રાઓશડિનરી જનરિ શમશટંગ) હિી એને સાયરસ શમલત્રીનેશડરેક્ટર િરીકેિૂર કરાયા હિા. • રાષ્ટ્રગીત વખતેઊભા ન થનારા છની ધરપકડઃ સુપ્રીમ કોટિ​િારા કફલ્મ િરૂ થયા પહેિાંરાષ્ટ્રગીિ ‘જન ગણ મન’ િગાડિાનો અનેિેનું માન જાળિ​િાનો આિેિ આપ્યા છિાં કેરળમાં ઈટટરનેિનિ કફલ્મ ફેસ્લટિ​િમાં ‘જન ગણ મન’ ચાિ​િું હિું ત્યારે ઊભા ન થનાર છ િોકોની ૧૨મીએ પોિીસેધરપકડ કરી હિી. • અમ્માની ભત્રીજી દીપાએ કહ્યું શહશકલા અમ્માની વારસ નિીંઃ િાશમિનાડુમાં સત્તાધારી એઆઈએડીએમકેના સુપ્રીમો જયિશિ​િાનાં શનધન બાિ પાટટીનાંનેતૃત્િ મુદ્દેઘમસાણનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મુખ્ય પ્રધાન પનીરસેલ્િમ સશહિ પ્રધાનમંડળ અનેિશરષ્ઠ નેિાઓ એક િરફ જયિશિ​િાની ગાઢ સહયોગી મનાિી િશિકિા નટરાજન પર પાટટીનું નેતૃત્િ સંભાળિા િબાણ કરી રહ્યા છે િો જયિશિ​િાની ભત્રીજી િીપા જયકુમારે જ િશિકિા સામે બળિો પોકારી િીધો છે. એક અખબારી મુિાકાિમાંિીપાએ જણાવ્યુંહિુંકે, જયિશિ​િાએ િશિકિા કેિેમના કોઈ સગાંને પોિાના ઉત્તરાશધકારી જાહેર કયા​ા નથી, જો િશિકિા નેતૃત્િ સંભાળિેિો અસંિોષ ભડકી ઊઠિે. પાટટીનાંિોકો નથી ઇચ્છિાં કેિશિકિાના હાથમાંકમાન સોંપાય. • પાઓલો જેન્ટટલોની ઇટાલીના નવા વડા પ્રધાનઃ િેિમાં સુધારા માટે િેિામાં આિેિા િોકમિમાં પરાજય થિાં ઇટાિીના િડા પ્રધાન સશજાઓ રેટઝીએ પિ પરથી રાજીનામુંઆપી િેિાંશિ​િેિ પ્રધાન પાઉિો જેસ્ટટિોને િેિના િડા પ્રધાન જાહેર કરાયા છે. ૬૨ િષાના પાઉિો રાજિી કૂળ સાથે સંબંધ ધરાિે છે. આગામી િષષે ચૂંટણી આિી રહી હોિાથી પાઉિોની િરણીને સિામિ મનાઈ રહી છે. િેઓ રેટઝીના શનકટના સાથી રહી ચૂક્યા છે. • ઇસ્તાંબૂલમાં સોકર સ્ટેહડયમની બિાર હવસ્ફોટમાં ૩૮નાં મૃત્યુઃ ઇલિાંબૂિનાંલટેશડયમ નજીક ૧૦મી શડસેમ્બરેથયેિા બેશિલફોટમાં૩૮ િોકોનો ભોગ િેિાયો છેઅને૧૬૬ િોકો ઘાયિ થયા છે. ખાસ કરીને પોિીસ અનેસુરિાિળોનેશનિાન બનાિીનેથયેિા શિલફોટના કારણે ભારે િારાજી સજા​ાઈ છે. િોડાફોન એરેના ફૂટબોિ લટેશડયમમાં સુપર િીગ મેચ પૂરી થયાની ગણિરીની જ પળોમાં લટેશડયમ નજીક આત્મઘાિી કારબોમ્બનો શિલફોટ થયો હિો. સત્તાિાળાને િંકા છે કે કુિટીિ બળિાખોરોએ આત્મઘાિી હુમિા કયા​ા હિા. ધડાકાઓમાં ૨૭ પોિીસકમટીઓ અને બે નાગશરકો માયા​ા ગયા હિા. ૧૦ િકમંિોની અટકાયિ કરાઈ છે. • નાઈહજહરયાનાં ચચાની છત તૂટી પડતાં ૧૬૦નાં મૃત્યુઃ િશિણ નાઇશજશરયામાંએક ચચાની છિ િૂટી પડિાંચચામાંપ્રાથાના માટેહાજર ૧૬૦ જેટિા િોકોનાંમૃત્યુથયાંહિાં. છિ પર િાગેિા િોખડનાંગડર છિ નીચેઊભેિા િોકો પર પડ્યા િેથી િોકોનાંમૃત્યુથયા. • નૈરોબીમાંતેલનુંટેટકર ટકરતાં૩૦નાંમૃત્યુઃ કેટયાના નૈિાિાનગર બહાર હાઇિે પર બે િેિ ટેટકર ટકરાિાં િાજેિરમાં ૩૩થી િધુ િોકો માયા​ા ગયા હિા. બે િેિ ટેટકર ટકરાયા પછી િાગેિી આગે ૧૧ િાહનોનેિપેટમાંિીધાંહિાં. • આકુફો ત્રીજીવાર પણ ઘાનાના રાષ્ટ્રપહતઃ આશિકી િેિ ઘાનામાં રાષ્ટ્રપશિપિની ચૂંટણી બેિાર હારી ગયા પછી આખરેનાના આકુફોઆડો ત્રીજીિારમાંચૂંટણી જીિી જ ગયા છે. રાષ્ટ્રપશિપિ માટેસાિમીએ મિ​િાન યોજાયું હિું અને ૬૮.૬૨ ટકા મિ​િારોએ મિ​િાન કયુ​ું હિું. રાષ્ટ્રપશિ જોન મહામાને૪૪.૪૦ ટકા અનેનાના આકુફોને૫૩.૮૫ ટકા મિ મળ્યા છે. • ‘પાંચ વષામાંરૂ. બેિજારની નોટ બંધ થઈ જશે’ઃ રાષ્ટ્રીય લિયંસિે ક સંઘ સાથે સંકળાયેિા આશથાક શિચારક િથા લિ​િેિી જાગરણ મંચના સહ-સંયોજગ ગુરુમૂશિાએ ૧૨મી શડસેમ્બરેએક ઇટટરવ્યૂમાંકહ્યુંકેશરઝિા બેંકના ગિનાર બિલ્યાના બે મશહના બાિ નોટબંધીની યોજના બની હિી. ગુપ્િ​િા જાળિી રાખિા બહુ ઓછા સમયમાંિેનો અમિ કરિામાં આવ્યો. એિામાં કેટિીક ખામીઓ લિાભાશિક છે. આટિા ઓછા સમયમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ છાપિી મુશ્કેિ હિી, પરંિુ ૨૦૦૦ની નોટ િો ચિણથી બહાર કરિી જ પડિે. ગુરુમૂશિાએ નોટબધીના શનણાયને‘નાણાકીય પોખરણ’ ગણાવ્યો છે.

@GSamacharUK

દેશમવદેશ 29

GujaratSamacharNewsweekly

તામિલનાડુિાંવરદાની તબાહીિાં૨૦નાંિોતઃ આશરેરૂ. ૬૭૪૯ કરોડનુંજંગી નુકસાન

નવી દદલ્હીઃ બંગાળિી ખાિીમાં ઉદ્ભવેલું ચિવાત-વાવાઝોિું વરદા સોમવારે બપોરે ચેન્િાઈિા દહરયાકાંઠે ત્રાટક્યું િતું. ચિવાત વરદાિા કારણે તાહમલિાિુમાં તથા આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અિે તબાિીિા િજારા જોવા મળ્યા િતા. ૧૪૦ કકલોમીટરિી ઝિપે આ રાજ્યોિા દહરયાકાંઠે પવિ ફૂંકાયો િતો. ચેન્િઇમાં એક સમયે વાવાઝોિાિી ગહત ૧૯૨ કકમી પ્રહત કલાક િોંધાઈ િતી. આ ચિવાતિા કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૦િાં મોત થયા િોવાિું િોંધાયું છે અિે આ સંખ્યામાં વધારો થવાિી શક્યતા િેશિલ હિઝાસ્ટર મેિેજમેન્ટે દશાણવી છે. એસોચેમે રજૂ કરેલા એક અિેવાલ મુજબ વરદા વાવાઝોિામાંઆશરેરૂ. ૬૭૪૯ કરોિ​િું જંગી િુકસાિ થયુંછે. એસોચેમે હરપોટેમાં જણાવ્યું છે કે આ વાવાઝોિામાં મોટી સંખ્યામાં વૃિો ધરાશાયી થતાંવાિ​િો ઉપર પડ્યા છે. ઈમારતોિેભારે િુકસાિ થયુંછેઅિેકૃહિ સેક્ટરિેભારેપણ ઘણું િુકસાિ થયાિી સંભાવિા છે. સોમવારે ચેન્િઈ શિેરમાંઠેર ઠેર રસ્તા બ્લોક થઈ જતાં અિે પાણી ભરાતાં ટ્રાકફકજામ સજાણયો િતો. બંિે રાજ્યોિા સંખ્યાબંધ હજલ્લામાં વીજપુરવઠો બંધ કરી દેવાયો િતો.

એસોચેમિા સેિેટરી જિરલ િીએસ રાવતે ૧૩મીએ આપેલા અિેવાલમાંજણાવ્યુંકે, આ વાવાઝોિાિા લીધેઆશરે એક અબજ િોલર સુધીિું િુકસાિ થઈ ચૂક્યું છે. સ્થાહિક માછીમારોિા કારોબાર, ઇલેક્ટ્રીક પાવર સપ્લાયિેપણ માઠી અસર થઈ છે. સેનાની ત્રણેય પાંખ તૈનાત વરદાિા તોફાિ​િેધ્યાિમાંલઈિેસેિાિી ત્રણેય પાંખ આમમી, િેવી અિે એરફોસણિે િાલમાં િાઈએલટે પર મુકાઈ છે. અત્યાર સુધીમાં ૧૬૦૦૦ લોકોિે સુરહિત સ્થળે પિોંચાિાયા છે. આ ઉપરાંત તહમળિાિુ અિે આંધ્રપ્રદેશમાં એિ​િીઆરએફિી ૧૯ ટીમ તૈિાત છે. િેવી દ્વારા લોકોિે મદદ મેહિકલ ટીમ અિેરાિત સામગ્રી સાથેબેયુિ જિાજો

તૈિાત કરાયા છેઅિેતરવૈયાઓિી ૨૨ ટીમો િાલમાંદહિણ ભારતમાં રેસ્ક્યુમાટેતૈયાર રખાઈ છે. મૃતકોના પદિજનોને રૂ. ૪ લાખની સહાય તાહમલિાિુિા મુખ્ય પ્રધાિ પિીરસેલ્વમે જાિેરાત કરી છે કે ચિવાતિે કારણે જેમિા મોત થયા છે તેમિા પહરવારજિોિે રાજ્ય આપદા કોિમાંથી રૂ. ૪ લાખિી સિાય કરવામાં આવશે. આ ચિવાતિા કારણે ચેન્િઈમાં ૪, કાંચીપુરમમમાં ૨, હતરુવલ્લૂરમાં ૨ અિે હવલ્લૂપુરમ અિે િાગાપટ્ટિમમાં એકએક લોકોિુંમૃત્યુથયુંછે. િોદજંદો વ્યવહાિ ઠપ્પ ચેન્િઈ, કાંચીપુરમ, હતરુવલ્લૂરમાં તમામ શાળા કોલેજો, ખાિગી અિેસરકારી ઓકફસો પણ ચિવાતિી અસરિા કારણે૧૩મીએ પણ બંધ રખાયા િતા. તાહમલિાિુ, આંધ્રપ્રદેશ, પુડ્ડુચેરી અિે કણાણટકિા કેટલાક ભાગોમાં ૧૨મીથી બે હદવસ સુધી ભારે વરસાદિી આગાિી િવામાિ હવભાગ દ્વારા કરાઈ િતી. ચેન્નઈ એિપોટટ પિ સેવા શરૂ ચિવાદ વરદાિા કારણેસોમવારેચેન્િઈ એરપોટેપર તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી િતી. જોકે૧૩મી હિસેમ્બરથી એરપોટે પરિી તમામ સેવાઓ શરૂ કરી દેવાઈ િતી.

આતંકવાદ હવરુદ્ધ ભારતઇટડોનેહશયા એકજૂથઃ જોકેહવડોડો

નવી હદલ્િીઃ ઇટડોનેશિયાના રાષ્ટ્રપશિ જોકે શિડોડો િાજેિરમાં બે શિ​િસના ભારિ પ્રિાસે હિા. િેમણે ૧૨મી શડસેમ્બરે જણાવ્યું હિું કે, ભારિ અને ઇટડોનેશિયા િચ્ચે સંરિણ, ટેકશનક અને સમુદ્રી િેત્રના ઉપયોગ શિ​િેઘણી સમજૂિીઓ થઈ છે. િડા પ્રધાન નરેટદ્ર મોિી સાથેની િાિચીિ િરશમયાન બટને િેિો િચ્ચે પેટ્રોશિયમ, ગેસ, ઇટફરમેિન ટેક્નોિોજી અને ફામા​ાલયુશટકિ િેત્રોમાં પણ િેપાર અને રોકાણ પર શિપિીય સમજૂિી થઈ હિી. મુસ્લિમોની િસિી ધરાિ​િા સૌથી મોટા રાષ્ટ્ર િરીકેઇટડોનેશિયા સાથેઆ સમજૂિી મહત્ત્િપૂણાછે. જોકો શિડોડો સાથે મીશડયાને સંબોધિાં મોિીએ કહ્યું હિું કે, બટને િેિ િોકિાહી, િૈશિધ્ય અનેસામાશજક સમરસિાના મૂલ્યનેિહેંચેછે.

ભારતીય હિકેટરોમાં જાણે લગ્નની મોસમ ખીલી છે. હવતેલા સપ્તાિે યુવરાજ હસંઘ અનેિેઝલ કકચન લગ્નગાંઠેબંધાયા બાદ િવેભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શમા​ાએ હજંદગીમાં નવી ઇહનંગનો પ્રારંભ કયોા છે. ઈશાંત વારાણસીની વતની અનેભૂતપૂવાભારતીય બાસ્કેટબોલ પ્લેયર પ્રહતમા હસંઘ સાથેલગ્નબંધનેજોડાયો છે. ઈશાંત અનેપ્રહતમાના મેરેજ હરસેપ્શનમાં વન-ડે અને ટી૨૦ કેપ્ટન મિેટદ્ર હસંિ ધોની સાથે નવપહરણીત યુગલ યુવરાજ અનેિેઝલેપણ િાજરી આપી િતી.

પાક.માંહિટદુઓ માટેમંહદર અનેસ્મશાનની જગ્યા અપાઈ

ઇસ્લામાબાદઃ પાક. સત્તાએ ઇસ્લામાબાદમાં હિન્દુઓ માટે મંહદર, કમ્યુહિટી સેન્ટર અિે સ્મશાિ માટે જગ્યા ફાળવવાિો હિણણય ૧૦મી હિસેમ્બરે જાિેર કયોણ છે. ઇસ્લામાબાદમાં કેહપટલ િેવલપમેન્ટ ઓથોહરટી (સીિીએ)િી હમહટંગમાં આ હિણણય લેવાયો િતો. ઇસ્લામાબાદમાં અિધા એકરિો પ્લોટ હિન્દુ પૂજા અિે હદવંગત અંહતમ હવહધ માટેફાળવી દેવાયો છે. ઇસ્લામાબાદમાં આશરે ૮૦૦૦ હિન્દુઓ રિે છે અિે મંહદર િ​િીં િોવાથી તેમિે

હદવાળી અિે અન્ય ધાહમણક તિેવારોિી ઉજવણી ઘરમાંકરવી પિેછે. શિેરમાંસ્મશાિગૃિ િથી તેથી મૃતદેિોિી અંહતમહિયા રાવલહપંિી કે વતિમાં જઈિે કરવી પિે છે. િાલમાં ઇસ્લામાબાદ અિે રાવલહપંિી વચ્ચે સદ્દારમાં ભગવાિ કૃષ્ણિું એક માત્ર મોટું મંહદર છે. જોકે, રાવલહપંિીિા રિેણાક ભાગોમાં થોિાક િાિાં મંહદરો છે. સીિીએ બોિે​ે ઓલ પાકકસ્તાિ બુહિસ્ટ સોસાયટીિે ફાળવવામાં આવેલા પ્લોટિી બાજુિો જ પ્લોટ હિન્દુઓ માટેફાળવ્યો છે.

¾³·º³Ьє¸ÃЦ¸а»Ьє Âє·Цº®Ьє¶³¯ђ Ĭ¾ЦÂ

^×¹ЬઆºЪ ∟√∞≠¸Цє ç°´Ц¹щ»Ъ ઈ×ĝы╙¬¶» ªЭÂ↓ ¹Ьકы³Ъ ઉ·ºЪ ºÃщ»Ъ ªЭº કі´³Ъઓ ´ьકЪ³Ъ એક ¦щ. ╙¾ΐ ╙¾Å¹Ц¯ ç°½ђ³Ц Ĭ¾Ц³ђ ∫√ કº¯Цє ¾²Ь ¾Á↓³ђ અ³Ь·¾ ²ºЦ¾¯ђ çªЦµ ĠЦÃકђ³Ъ ã¹╙Ū¢¯ ÂЦºÂє·Ц½ »ઈ³щ ¯щ¸³Ц Ĭ¾Ц³щ _¾³·º³Ьє ÂЬ¡± Âє·Цº®Ьє¶³Ц¾щ¦щ. ઈ×ĝы╙¬¶» ªЭÂ↓ Ãђª»ђ³Ъ ¸Ь»ЦકЦ¯ »ઈ³щ ¯щ³Ц ³Ц¸ ´ђ¯Ц³Ъ ¾щ¶ÂЦઈª ´º ¸аકы ¦щ. ¾²Ь¸Цє, કђઈ´® ^¯³Ц ¦а´Ц ¡¥↓¾¢º ÂЦઈªÂЪઈє¢, ·ђ§³ અ³щ ªЪØ Â╙ï ¯¸Ц¸³ђ Чકє¸¯ ÂЦ°щ ªЭº³Ъ ╙¾¢¯ђ¸Цє Â¸Ц¾щ¿ કº¾Ц¸Цє આ¾щ ¦щ. ઈ×ĝы╙¬¶» ªЭÂ↓ĠЦÃક³щ¡¥›»Ц ³Ц®Цє³Ьє´аºщ´аιє¾½¯º આ´щ¦щ. અ¸ЦºЦ »ђક» ¢ЦઈР´ђ¯Ц³Ц અ³Ь·¾ђ ˛ЦºЦ §щ ¯щ ±щ¿³Ц ºђ╙§є±Ц _¾³³Ъ ¨»ક ±¿Ц↓¾щ ¦щ. ઈ×ĝы╙¬¶» ªЭÂ↓³Ц ĠЦÃકђ³щ ઈ׬ђ¥Цઈ³Ц (કܶђ╙¬¹Ц, ╙¾¹щ¯³Ц¸, »Цઓ અ³щ Ü¹Ц³¸Цº)³Ц Ĭ¾ЦÂ³Ъ ÂЬ╙¾²Ц

¸½щ ¦щ. ÂЦઉ° અ¸щ╙ºકЦ (´щλ, ¶ђ╙»╙¾¹Ц, આ§›Щת³Ц, ¥Ъ»Ъ અ³щ ĮЦ╙¨») અ³щ ¸Ö¹

§Æ³щ¿ ¿ЦÃ

અ¸щ╙ºકЦ, કђ»Щܶ¹Ц, ´³Ц¸Ц, ઈŭЦ¬ђº³Ц Ĭ¾ЦÂ³Ъ Âщ¾Ц ´® ¸½¯Ъ °¿щ. ઈ×ĝы╙¬¶» ªЭÂ↓³Ц ╙¬ºщĪº §Æ³щ¿ ¿ЦÃщ§®Цã¹ЬєÃ¯Ь,є‘ અ¸щ ĠЦÃકђ³щ §щ ã¹╙Ū¢¯ Âщ¾Ц આ´Ъએ ¦Ъએ ¯щ³Ц°Ъ અ¸ЦºЦ ∞√√ ªકЦ ĠЦÃકђ³щ Âє¯ђÁ ¦щ અ³щ ¯щ¸Цє³Ц ≥≈ ªકЦ ĠЦÃકђ ¯щ¸³Ц ╙¸Ħђ અ³щ ´╙º¾Цº³щ અ¸ЦºЪ ·»Ц¸® કºщ¦щ.│ ¯щ¸®щ કЅє,‘ અ¸Цºђ ¸ЬĩЦ»щ¡ ‘§³Ъ↓ ĭђ¸ ² ÃЦª↔│ એª»щકыઆ_¾³ ķ±¹¸Цє Âє£ºЦઈ ºÃщ ¯щ¾ђ Ĭ¾Ц ¦щ.


30 નવલકથા

@GSamacharUK

GujaratSamacharNewsweekly

17th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

વવન્સ્ટન ચવચિલનો આદેશ હતો કેસુભાષચંદ્ર બોઝનેજીવતા કેમરેલા ઝડપી લેવા

નેતમેજાણો છો, તેવુંજ થયું! ભારત, ગાંધી કે કોઈ નેતા પર તેને ભરોસો નહોતો... આ દેશ કોઈનો યે ગુલામ રહેવા લાયક છે એવી ગુરુતાગ્રંથથથી તે પીડાતો હતો. આઝાદ થહડદ સરકારની મારી યોજનાને તેણે મહત્ત્વ તો ન આપ્યુંપણ થશદેઈ ઉત્સુકતાથી સાંભળી રહ્યો હતોઃ ‘પણ શું?’ ‘પણ તેને ય લાગ્યું કે આ માણસ એમ કંઈ નાસીપાસ થાય તેવો નથી. ખરા અથથમાંદેશ પ્રત્યે સમથપથત છે એટલે ‘મેન કામ્ફ’માંથી ભારત-થવરોધી ફકરો કાઢી નાખવા તો સંમત થયો તેની સાથે જ આઝાદ ફોજની છાવણીમાં આવ્યો અને ભારતીય સૈથનકોને સંબોધન કયુ​ું...’ થશદેઈઃ એ ભાષણ તો મેંમારી નોંધપોથીમાંયેટપકાવી રાખ્યુંછે. કહ્યુંહતુંએડોલ્ફ થહટલરે‘તમે - ભારતીયો ભાગ્યશાળી છો કે ભવ્ય સાંસ્કૃથતક પરંપરા ધરાવનારા દેશમાં જડમ્યા છે. તમે અને તમારા નેતા, બડને થવદેશી ધૂંસરીથી મુિ થવા માટેજેરીતે લડી રહ્યા છો તેનાથી હુંપ્રભાથવત થયો છું. તમારા નેતાજીની પ્રથતભા મારા કરતાંયેઉંચેરી છે. હું તો માત્ર એંસી થમથલયન જમથનોનો નેતા છું, નેતાજી સુભાષચંદ્ર બોઝ ૪૦૦ થમથલયનોના નેતા છે. તમામ રીતે તેઓ મારાથી મહાન નેતા અને મહાન સેનાપથત છે. તમામ ભારતીયોની એ ફરજ છે કે તેમનેફ્યુહરર (Fuhrer) તરીકે આદર આપે અને તેમનું અનુસરણ કરે. તેમનાં નેતૃત્વમાં ભારત જલદીથી સ્વતંત્રતા મેળવશે એમાં મને કોઈ શંકા નથી.’ ‘પણ, ચંદ્ર બોઝ, મને એ કહો કે જમથન ઇડફ્રડટ્રી રેથજમેડટ અનેભારતીય સૈથનકોની સંયુિ પરેડનેતમે- અનેહેર થહટલરેસાથેસલામી ઝીલી હતી?’ સુભાષે ડ્રેસડેનમાં થયેલી એ પરેડનેયાદ કરીનેકહ્યુંઃ હા. ત્યાં પણ તેણે ‘હેર અને ફ્યુહરર સંબોધન સાથે સંબોધન કયુ​ું હતું!’ થશદેઈએ ઉત્સાહપૂવથક કહ્યુંઃ... તો સ્તાથલન પણ તમને નવી આઝાદ સરકાર માટે મદદ કરી શકે. એમ માનીએ તો ખોટું

શુંછે? મનેએવી માથહતી મળી છે કે સ્તાથલનને ભારત થવશે કોઈ ખાસ જ્ઞાન નથી. ગાંધી અને જવાહરનેતેમોટા નેતા ગણતો જ નથી... સુભાષે દૃઢતાથી કહ્યુંઃ જો થિથટશ સામ્રાજ્યવાદની સાથે તે હાથ નહીં થમલાવે તો તારા આ બોઝનેસહયોગ આપશે... ‘જો’ અને‘તો’ની આ લડાઈ

૩૩

ક્વાંગતુંગ આમમીના જનરલ કેમ્પ નંબર ૪૮માંજ હતા ને? આમાં સુભાષ એકલા કઈ રીતેબચી જઈ શકે? આ સવાલ થિથટશ હકુમતે જોસેફ સ્તાથલન સમક્ષ ઊઠાવ્યો હતો... એટલે તો નેતાજી ઇચ્છતા હતા કે જેવી રીતે એડોલ્ફ થહટલરને મળ્યો હતો તેમ એક

વિષ્ણુપંડ્યા

પણ કેટલી મુશ્કેલ હતી, નેતાજી માટે? એકલવીર બનીને તે, અજાણી રથશયન ધરતી પર, સરમુખત્યાર સામ્યવાદી જોસેફ સ્તાથલનની રિરંથજત સત્તાના માહોલમાંઝઝૂમી રહ્યો હતો! રથશયા અને થમત્ર દેશોની બીજા થવશ્વયુિથી શરૂ થયેલી કૂટનીથતક નીથત એકદમ સ્પિ હતી. ફ્રાડસ, અમેથરકા, રથશયા, થિટને જાપાન-જમથનીના યુિકેદીઓને ‘યુિ અપરાધી’ ગણાવ્યા હતા. તેને માટે ડયુરેમ્બગથ ખટલો શરૂ કરવાની તૈયારી થઈ ગઈ હતી. જમથન સૈથનકોના વડા અફસરો અને રાજકીય આગેવાનોને પીંજરામાં ખડા કરીને ફાંસી-ગોળીની થનયથત સુધી પહોંચાડવામાં આવે તો જ ભથવષ્યે થવશ્વયુિ છેડવાનું સાહસ ન કરે એવી રણનીથત હતી. આમાં જાપાનીઝ સેનાને પણ યુિ અપરાધી ગણવામાં આવી હતી, એ જ હાલહવાલ નેતાજીની આઝાદ થહડદ ફોઝના થાય એમ લોડડ માઉડટબેટન ઇચ્છતા હતા. થવડસ્ટન ચથચથલનો આદેશ હતો કેસુભાષચંદ્ર બોઝને જીવતા કેમરેલા ઝડપી લેવા. થમત્ર દેશોની સમજૂતી મુજબ નેતાજી પણ ‘યુિ અપરાધી’ હતા અને જાડયુઆરી ૨૭, ૧૯૫૦ સુધી તો ભારત પણ ‘િાઉન ડોથમથનયન સ્ટેટ’ જ હતું. જાપાનીઝ જનરલ તોજો અને બીજા છ જાપાનીઝ સૈડય વડાને ‘ટોકકયો અદાલત’ના ચુકાદા મુજબ ફાંસીએ લટકાવી દેવાયા અને બીજા બધા આજીવન કેદમાં ધકેલાયા. જેમને કારાગારની સજા થઈ તે બધા તો અહીં -

વાર સ્તાથલનને ય મળીને પ્રયાસ કરી જોઉં... છેવટે તો ભારતમુથિના યજ્ઞમાંશેષ આહુથતનો જ મનોરથ હતો ને? થશદેઈ, બહાર સૂસવતા ઠંડા વાયરાની વચ્ચે આ દૃઢપ્રથતજ્ઞ વ્યથિત્વને થનહાળી રહ્યો... સ્નેહપૂવથક અનેસડમાનભેર. સાઇબીથરયન થવસ્તારનો પોતાનો એક ઇથતહાસ છે. ગમગીન અને યાતનાભયોથ. રાજવી ત્ઝારનેય સારો કહેવડાવે તેવી સામ્યવાદી ‘શુથિકરણ’ની ભીષણ કહાણીનાંથવષવૃક્ષો અહીં ઠેર ઠેર ઊગી નીકળેલાં છે અને તેનાં જરઠ થડની બખોલો મૃત પંખીઓના હાડમાળમાંથી ભરાયેલી પડી છે. રસ્તાઓ છે. સ્ટેશનો છે. દુકાનો અને બજારો છે. સરકારી ગાડીઓની આવનજાવન છે અને દરેક રથશયન ચહેરાઓ, કોઈ ભૂતાવળમાંથી ભાગી છૂટીને બહાર આવીને હજુ બહાવરાપણાથી દોડ્યેજતા હોય. તેમને થજંદગીનો સુખદ

અલ્પથવરામ જોઈએ છે... પણ અહીં તો Devil and deep sea... ક્યાંજવું? સુભાષને સૈથનકી જીપમાં લઈ જવાઈ રહ્યા હતા, એક કેમ્પથી બીજા કેમ્પ તરફ થશદેઈ તેમની સાથે હતો. તે આ દુઃસાહથસક ભારતીયથી ખફા હતો. ભારે મથામણ અને ગુપ્ત સંથધ પછી માંડ ચંદ્રા બોઝને અહીં રથશયાની સરહદ સુધી લાવવામાં આવ્યા હતા. જાપાને તેને માટે, થસિેટ યુથનટ-૪૩૭ દુિ સ્તાથલનનેસોંપી દીધી હતી, અને હવે ચંદ્ર બોઝ ઈચ્છતા હતા કે ના, મારે અહીં ‘ગુલાગ’માં શાંથતથી વોડકા પીને છેલ્લા થદવસો થવતાવવા નથી, એક વધુ મહાસંગ્રામ મારી રાહ જોઈ રહ્યા

છે.

‘- અને તેને માટે જોસેફ સ્તાથલનનેમળવુંખૂબ જરૂરી છે.’ ‘પણ તે મળશે?’ થશદેઈનો સવાલ મહત્ત્વનો હતો. એટલે અસંભથવતતાનાં અંધારાં વચ્ચે ચંદ્ર બોઝેપત્ર લખ્યોઃ પ્રિય કોમરેડ, મારા દેશ - ભારતના િતતતનતિ તરીકેતમનેમળવુંમને ખૂબ જરૂરી લાગેછે. હુંજાણુંછુંકે ૧૯૪૧માં કોલકાતાનાં મારાં તનવાસસ્થાનેથી, તિતિશરોની શતિશાળી ગુતતચર જાળને ભેદીને હું કાબુલ પહોંચ્યો ત્યારે િથમ તો હું મૌલવી તિયાઉદ્દીન હતો. મારેરતશયામાંસ્વાતંત્ર્યજંગ ખેલવો હતો પણ એવુંબન્યુંનહીં. ૨ એતિલ, ૧૯૪૧ના મોસ્કોમાં હોવા છતાં - ઓલલેંડો માિોટ્ટા એિલે કે અત્યારનો નેતાજી ચંદ્ર બોિ, તમને મળી શક્યો નહીં. આિલાં વષષે, બીજાં તવશ્વયુદ્ધની સમાપ્તત પછી, તમારી સાથે સહયોગનો હાથ લંબાવવા મુલાકાત માંગી રહ્યો છું. શ્રીમાન સ્તાતલન, હાલના સંજોગો સામે પૂરે તરવાના છે. તમારે રતશયન કમ્યુતનિમને, તમારી રીતે સફળ બનાવવું છે. જમમની સામે લડવાનું અને ઇંગ્લન્ડ - ફ્રાન્સ - અમેતરકાની સાથે રહીને બીજાં તવશ્વયુદ્ધમાં તમારે તજઓ-પોતલતિકલ સ્ટ્રેિેજીનો ઉપયોગ કરવો પડ્યો હશે, પણ હું દૃઢપણે માનું છું કે તમારો ખરો દુશ્મન જમમની નથી,

તિ​િન છે. આ તથ્ય તમેય જાણો છો. મારાં તમને મળતાં પહેલાં તમામ જાણકારી મળી જ ગઈ હશે. દુતનયાના તમામ દેશોમાંમને તહિલરનુંકઠપૂતળું , ભારતદ્રોહી, તરંગી નેતા જેવા ઘણાં નામો અપાયાં છે. અરે, મારા દેશના નેતાઓ - જેમની સાથે ક્યારેક ખભેખભો તમલાવીને અમે કામ કયા​ાંહતાંતેઓ પણ મારી તખલાફ છે, તેમાંના એક પંતડત જવાહરલાલ નેહરુને તો તમે ય જાણો છો. એિલેતમસ્િર સ્તાતલન, મારે તે તવશે કશી ચોખવિ કરવી નથી. હું જે છું તે છું. મારા દેશનું સંતાન છું. હુગલી અને ગંગાના કકનારે મેં સપનાં સેવ્યા છે. તહમાલયની ગુફાઓએ મને શતિ આપી છે. જેમના એક ભાઈ રતશયન ક્રાંતતકારોના સંપકકમાં હતા તે ભૂપેન્દ્રનાથ દત્તના ભાઈ સ્વામી તવવેકાનંદનો રાષ્ટ્રવાદ મારો આરાધ્ય માગમછે. તેને માિે હું ગાંિીની સામે બાખડ્યો છું, જવાહરનેબાજુપર મૂક્યા છે. જેલોમાં તરબાવાને બદલે તવશ્વના તખતે પહોંચવાની અતભલાષા સેવી છે. હેર તહિલર, બેનીતો મુસોતલની, દ વેલેરાને મળ્યો છું. સમ્રાિ તહરોતહતોની સાથે હાથ લંબાવ્યો છે. બમામ મલયેતશયા - થાઇલેન્ડના તમામ સ્વાતંત્ર્યતિય મહાનાયકોની સાથે મંત્રણાઓ કરી છે. ફોજ બનાવી છે. આિાદ સરકાર રચી છે. રણ મોરચે ખુવારી વેઠી છે... મારો કટ્ટર દુશ્મન પણ મારા સ્વાતંત્ર્ય ભાવના સામેઆંગળી ચીંિી શકે તેમ નથી... મનેરતશયન જમીન પર એક વિુ સ્વાતંત્ર્યજંગ માિે સહયોગ કરો. ભારત તમારુંઋણી રહેશે. - સુભાષચંદ્ર બોઝ થશદેઈએ પણ આ પત્ર વાંચ્યો હતો, એક રથશયન અથધકારી દ્વારા પત્ર સ્તાથલનના રાજદરબાર સુધી પહોંચ્યો અને એક સવારેથમથલટરી વાનમાંઆ બેમુસાફરોનેબેસાડાયા. બડનેને જોઈને અફસરોના ચહેરા પર સ્તબ્ધતા અને ભયના વાદળાં હતાં, ક્યાંક આ બંનેને... હા, સ્તાથલન દ્વારા આ રીતે કોઈનેબોલાવવા તેનો અથથએ જ થતો કે તેઓ રહસ્યમય રાજમહેલમાંથી ક્યારેય પાછા વળવાની સંભાવના નિ થઈ જતી હતી. સ્તાથલનગ્રાદ સુધીનો રસ્તો... જાણે કે એક ભીષણ થહંસા, ભય અને યાતનાનો નકશો જ હતો જાણે! દેખીતી રીતે કંઈ ન લાગે, બધું સામાડય રીતે વહેતું હોય એમ દેખાય. નોકરી, ધંધો, થહલચાલ, શાળાનાં બાળકો, દુકાનો, સ્ત્રીઓ... પણ તેની ભીતરમાંઅસીથમત પીડાના

પ્રેત ફરતાં હોય એવું કેમ લાગતું હતું? ‘ચંદ્ર બોઝ, પહેલી વાર હું આ જોઈનેબેચન ે બની રહ્યો છું ... શું કમ્યુથનઝમ આપણાં થવશ્વને માટેક્યારેય સુખરૂપ બની શકે? તમેતો આના અભ્યાસી છો...’ ચંદ્ર બોઝનું હાસ્ય ગ્લાથનયુિ હતું. તમે જ્યાં સુધી સત્તાને સંયથમત કરી શકો નહીં, ત્યાગના આધાર પર મનુષ્યત્વની પ્રથતષ્ઠા ન કરી શકો ત્યાં સુધી કોઈ ‘ઇઝમ’ કાથમયાબ ન થઈ શકે... એ રીતે જાપાન-ભારતનો માગથજ સાચો છે. કયો માગથ? બુિનો, આથદ શંકરનો, અદ્વૈતનો. - પણ પ્રજા તેને કેમ અનુસરતી નથી? ‘કેમ કે તેવા રસ્તે દોરનારા પ્રબુિ મહાનાયકો નથી મળતા...’ ગાંધી પણ નહીં? ના. તેમની અધથદગ્ધતાએ તો ભારતની મુથિના માગથને ય અંધાથરયો બનાવી દીધો. તેમની અથહંસા અને સત્યાગ્રહમાં જીદ વધારેછે... આવાંઅધૂરાંપ્રયોગો સમાજજીવનમાંસ્ખલનો પેદા કરી શકે, અડય કશુંનહીં... ચંદ્ર બોઝ બોલતા રહ્યાઃ પણ મારા માટે આ તમામ થચંતન અત્યારેમહત્ત્વનુંનથી. મારેપ્રથમ તો રાજકીય આઝાદી પ્રાપ્ત કરવી છે, દેશની. પછી જુઓ, મારા દેશની પાસેએટલુંગહન થચંતન, સામર્યથ અને સંકલ્પ છે કે તે સહજ રીતેજગત મનુષ્ય કલ્યાણ અથથેજગદ્ગુરુ સાથબત થશે. ચંદ્ર બારી બહાર થનરખતા હતા. લગભગ શુષ્ક ચહેરે. આસપાસ બેઠેલા અફસરો થોડી વાર તેમની સામે થનહાળે પછી વળી પાછા પોતાનામાંસથિય થઈ જાય. સંદેશાની આપ-લે થતી રહેતી હતી. ચંદ્ર બોઝે પૂછયુંઃ ‘મને કહેશો, કે આ થવસ્તારની ઓળખાણ શી છે?’ પેલો અફસર ગૂંચવાયો. રુક્ષભાવે તેણે ન સાંભળ્યાનો દેખાવ કયોથ. પછી કહેઃ આ ગુલાગ પ્રદેશ છે. ‘ગુલાગ?’ ચંદ્ર બોઝને માટે આ રથશયન અપથરથચત શબ્દ હતો. થશદેઈ તેનો અથથ જાણતો હતો, પણ તેણે ઇચ્છ્યું કે પેલો રથશયન જ જવાબ આપેતો સારું. ‘ચીફ એડથમથનસ્ટ્રેશન ઓફ કરેકકટવ લેબર કેમ્પ્સ...’ ‘આ તો બોસની દીઘથદૃથિનું જ પથરણામ હશે ને?’ ચંદ્ર બોઝથી પૂછાઈ ગયુંતેમના ચહેરા પર હળવી મજાક હતી. અફસર સમજી ના શક્યો કે આ ઇન્ડડયન વાઘની બોડમાંજઈ રહ્યો હોવા છતાં પોતાના મહામથહમની કેવી આલોચના કરી રહ્યો છે! તેણે થોડીક વધુ થવગત આપી એટલા માટે કે ‘ગુલાગ’ની ઓળખથી આ વ્યથિ ભયભીત થઈ જાય. ‘ના. લેથનનના સમયથી જ તેની શરૂઆત થઈ છે. સામ્યવાદની થવરુિ જનારાઓને આ શ્રમ છાવણીઓમાં રાખવામાં આવે છે. ૧૯૧૮માં તેવો પહેલો કેમ્પ સ્થપાયો હતો, અને તેને માટે ‘આકમીથપલેગો’ની ઉત્તમ વ્યવસ્થા છે.’ (ક્રમશઃ)


17th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

¹Ьક³ы Ъ ∟≈√ ªђ´ ĺъક કі´³Ъ ´ьકЪ³Ц અщક (Â׬ъªЦઇÜ ∟√∞∩)

31


32

@GSamacharUK

17th December 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

For Advertising Call

યુવતી એજલિા પટેલ સાથેથયા હતા અને પજરવાર સાથે તેઓ અમેજરકામાંિ સેટલ થયા હતા. તેમને આયાષના અને એજમલા નામની બેબાળકી છે. જીગર પટેલ દરરોિ ઓફિસમાં કામકાિ પતાવ્યા બાદ પ્લે સેન્ટરમાં મૂકેલી બન્ને દીકરીઓને લઈને સાંિે ઘરે પહોંચતા હતા. સાત જડસેમ્બરે તેઓ જનત્યક્રમ અનુસાર ઘરે ન પહોંચતા અને સાંિના સાડા પાંચ વાગ્યા િેટલો સમય થઇ િતાંપત્ની એજલિાએ મોબાઇલ િોન પર તેમિ ઓફિસમાંિોન દ્વારા સંપકક કરવા પ્રયાસ કયોષ હતો. િોકેએક પણ પ્રકારેસંપકક ન થઇ િતાં તેમણે જિકાગો પોલીસનો સંપકકકયોષહતો. અનુસંધાન પાન-૨૪

¢Ь§ºЦ¯¸Цє§¸Ъ³-¸કЦ³³Ъ »щ-¾щ¥ ¸Цªъ અ°¾Ц ¾Цє²Ц-¾¥કЦ¾Ц½Ъ §¸Ъ³-¸કЦ³ ¾щ¥¾Ц ¸Цªъઅ¸Цºђ Âє´ક↕કºђ.

el

UPTON PARK 38A Ferndale Road Forest Gate E7 8JX 0208 548 4223

* T&C Apply.

Special offer:Mobile starts from £40 Laptop starts from £85 TV starts from£220

46 Church Road Stanmore Middx London HA7 4AH email@travelinstyle.co.uk

Tel: 01582 421 421

E-mail: info@pandrtravel.co.uk www.pandrtravel.co.uk HONEYMOON/TAILOR MADE PACKAGES:

R Tr

ar ch h 19 8 6 - Marc

AMD From BOM From WORLDWIDE HOLIDAYS FROM Return flight to Ahmedabad/Mumbai with 3 nights in Dubai inc Hotel, RO------------ £435.00p.p. -------- £435.00p.p. We are now booking the Ramayan Religious 7 days Tour in Sri Lanka with guided tour and with hotels and with a free stopover in India from --------------------- £850.00p.p.

£2.50 Per KG*

Email: jumboparcel@gmail.com www.jumboparcelservice.com

P & R TRAVEL, LUTON

PLEASE CONTACT US. DO NOT BOOK ONLINE. WE HAVE SPECIAL CONTRACTS & CONTACTS WITH MOST HOTELS WORLD-WIDE.

AIR Parcel to All over INDIA WEMBLEY Unit 7, City Plaza, 29-33, Ealing Road, HA0 4YA 0208 900 1349

યુરોપેઆવકારી છેકારણ કેતેની મદદથી રોટરડામથી એજિયાજટક સુધીની કનેસ્ટટજવટી પણ મિબૂત થઈ ગઈ છે. આ ટનલ બનાવવા માટેિંગી ટનલ બોજરંગ મિીનોનો ઉપયોગ કરવામાંઆવ્યો હતો. આ મિીનો થકી િોખમી અનેઅત્યંત ખચાષળ બ્લાવટ-જિલ પદ્ધજત અપનાવીને રેલવે લાઈનના જનમાષણ માટે િરૂરી િગ્યા ખુલ્લી કરવામાં આ રેલવે લાઈન અંતગષત આવી હતી. પ્રવાસ કયોષહતો. નોંધનીય છે કે, આ પહેલાં સ્વવસ નેિનલ રેલવે સજવષસે પહેલી પેસેન્િર ટ્રેઇન ઝ્યુજરકથી રજવવારે ૫૭ ફકલોમીટર લાંબી સવારે છ વાગ્યે ઉપડી હિે અને જાપાનની સૈકાનની ૫૩.૯ રેલવે લાઈન લોકો માટે ખુલ્લી ૮:૧૫ વાગ્યે લુગાનો પહોંચી ફકલોમીટર લાંબી રેલવે લાઈન મૂકી હતી. આ ટનલને બાંધતા િ​િે. આ પહેલાં આ બન્ને વથળ જવશ્વની સૌથી લાંબી ટનલ હતી, ૧૭ વષષનો સમય લાગ્યો છે, વચ્ચેનું અંતર કાપતા ૩૦ પરંતુહવેસ્વવસ ટનલેતેનો રેકોડડ જ્યારે તેના જનમાષણનો ખચષ જમજનટનો વધારે સમય િતો તોડી નાંખ્યો છે. જાપાનની સૈકાન રેલવે ૧૧.૮ જબજલયન ડોલર (આિરે હતો. હવે આ ટનલના કારણે ૭૯૬.૩૨ જબજલયન રૂજપયા) હજારો લોકોનો સમય બચી િ​િે લાઈન પહેલાં આ રેકોડડ જિટન અને ફ્રાંસની ૫૦.૫ ફકલોમીટર િેટલો થયો હોવાનું સરકારે એમ રેલવેતંત્રેિણાવ્યુંહતું. આ રેલવે લાઈનને સમગ્ર લાંબી ટનલના નામેહતો. િણાવ્યુંછે.

M

MONEY TRANSFER & PARCEL SERVICES Fast & Reliable Parcel Services (World Wide)

2413

જિજિવાઃ સ્વવત્ઝલલેન્ડના ઝ્યુજરકમાંઆવેલી સ્વવસ આલ્પ્સ પવષતમાળાઓમાંથી લુગાનો સુધી જવશ્વની સૌથી મોટી રેલવે ટનલ ૧૧ જડસેમ્બરે ખુલ્લી મૂકવામાં આવી છે. ગોથાડડબેઝ ટનલ નામે ઓળખાતી આ રેલવે લાઈનનું િૂનમાં ઔપચાજરક ઉદ્ઘાટન કરાયું ત્યારે િમષન ચાન્સેલર એન્િેલા મકકલ અને ફ્રેન્ચ પ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાંદે પણ ટ્રેનમાં

av

Tel.: 07545 425 460

સમરસેટઃ કેટલાક લોકો કહે છે કે પુવતકની ચોરીને ચોરી ના કહેવાય, પરંતુ ૭૭ વષષનાં જિજટિ મજહલા એજલસ જગલેટ તેવાં કથનમાં જવશ્વાસ નથી ધરાવતાં. એજલસે િાળાની લાઇિેરીમાંથી ૧૩૦ વષષ પહેલાં ચોરાયેલું પુવતક પરત કયુ​ું છે. એજલસના દાદાએ આથષર ઈ. બાયકોટે આ પુવતક િાળાની લાઇિેરીમાંથી મેળવ્યા પરત નહોતુંકયુ​ું. એજલસેિાળાનેપુવતક પરત કરતાંકહ્યુંકેકદાચ તમારા િૂના જવદ્યાથનીએ આ પુવતક ચોરી લીધું હતું. એજલસ સમરસેટમાંઆવેલું પોતાનું જનવાસવથાન સાિ કરી રહ્યા હતા ત્યારે તેમને ડોટટર જવજલયમ બી. કારપેન્ટર દ્વારા જલજખત ૧,૦૦૦ પાનાનું પુવતક ‘ધ માઇક્રોવકોપ એન્ડ ઇટ્સ જરજવલેિન’ મળી આવ્યું હતું. પુવતક પર વકૂલનાં ગ્રંથાલયનો જસક્કો હતો. િેમુિબ ૧૮૮૬માં આ પુવતક િાળાનાં ગ્રંથાલયમાંથી લવાયું હતું. એજલસના દાદા પ્રોિેસર આથષર ઈ. બોયકોટે ૧૮૮૬થી ૧૮૯૪ વચ્ચે અભ્યાસ કયોષ હતો. એક જિજટિ અખબારેિણાવ્યા મુિબ આથષર એક પ્રજતજિત પ્રકૃજતજવજ્ઞાની અને પેથોલોજિવટ હતા. ખાસ કરીને તેઓ નદીઝરણાંઅને વૃક્ષોમાં જવિેષ રુજચ ધરાવતા હતા.

20 16

આણંદઃ ચરોતરના ખેડા જિલ્લાના લસુન્દ્રાના વતની અને અમેજરકાના જિકાગોમાં એડવોકેટ અને જરઅલ એવટેટ એટનની તરીકે વ્યવસાય કરતા ૩૫ વષષના તરવજરયા યુવાન જીગર પટેલની તેની િ ઓફિસમાંિ દોરી વડેગળેટું પો આપીને હત્યા કરી નંખાતા ભારતીય સમુદાયમાં આઘાતનું મોિું િરી વળ્યું છે. જિકાગો પોલીસે ગુનો નોંધીને હત્યારાઓની િોધખોળ િરૂ કરી છે. જીગર પટેલના જપતા ફકરીટભાઈ પટેલ જિકાગો પહોંચ્યા બાદ અંત્યેિી થિે. લસુન્દ્રામાં રહેતા ફકરીટભાઈ પટેલ ૧૯૭૧ના દાયકામાં અમેજરકામાં વથાયી થયા હતા અને ત્યાં િ દીકરા જીગરનો િન્મ થયો હતો. જીગર પટેલ નાનપણથી િ ભણવામાં હોંજિયાર હતો અને તેણે હાઈવકૂલ બાદ ડીપોલ યુજનવજસષટીમાંથી લો ગ્રેજ્યુએટ થયા પછી એમબીએ કયુ​ું હતું. આ પછી તેણે જિકાગોમાં ઇજલનોયમાં જરઅલ એવટેટ એટનની તરીકેવ્યવસાય િરૂ કયોષ હતો. જીગરના લગ્ન ચરોતરની

વિશ્વની સૌથી લાંબી રેલ ટનલ ૧૭ િષષ, ૧૧.૮ વબવલયન ડોલરનો ખચષ

P&

વિકાગોમાં ખેડાના યુિાનની ૧૩૦ િષષે પુસ્તક ગળે ટૂંપો આપી હત્યા પરત કયુ​ું!

020 7749 4085

Mauritius 7 nights HB from £925.00p.p. Bali 7 nights BB £525.00p.p. Goa 7 nights BB from £495.00p.p. Mombasa 7 nights BB from £550.00p.p. Dubai One&Only Royal Mirage 3 nights BB from £650.00p.p. Dubai Jumeirah Beach or Anantara 3 nights HB from £575.00p.p. Maldives 7 nights, BB from £775.0p.p. BARBADOS 7 nights all inclusive from £950.00p.p. MUMBAI FROM £330 BARODA FROM £435 AMRITSAR FROM AHMEDABAD FROM £365 DELHI FROM £370 GOA FROM Singapore Bangkok Hong Kong

£385 £340 £365

WORLDWIDE FLIGHTS FROM £380 New York San Francisco £460 Los Angeles £450

£380 Nairobi Dar Es Salaam £420 £425 Johannesburg

Toronto Vancouver Calgary

£395 £415 £340 £460 £445

All Package/Flights are inclusive of Airport Taxes. All Offers are subject to availability & date of travel determines the price.

Accra Bangkok Dubai Goa Harare Jo'burg Islamabad Lagos Manila Sydney

£363 £336 £253 £389 £494 £431 £369 £372 £374 £565

3448

0207 318 8245 www.benztravel.co.uk


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.