GS 14th January 2017

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE Direct flights to

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુમવશ્વતઃ | દરેક મદશામાંથી અમનેશુભ અનેસુંદર મવચારો પ્રાપ્ત થાઓ

Ahmedabad

fr

£85

Other Destinations

Delhi Mumbai Nairobi Kochi

fr fr fr fr

£95 £75 £85 £85

Call us on

* * * *

0208 548 8090

Or book online at www.travelviewuk.co.uk

80p

TM

Volume 45 No. 36

સંવત ૨૦૭૩, પોષ વદ ૨ તા. ૧૪-૧-૨૦૧૭ થી ૨૦-૧-૨૦૧૭

14th January 2017 to 20th January 2017

9888

* All fares are excluding taxes

અંદરના પાને...

• ‘મલસ્બનના ગાંધી’ કોસ્તાને પ્રવાસી ભારતીય સન્માન •

• ‘ફોર્સસઅંડર-૩૦’ પ્રમતભાવંત યુવાઓની યાદીમાંકરણ જાની અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Special fares to India

Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365

£400 £345 £412 £412 £412 £365

Worldwide Specials Nairobi Mombasa Toronto New York

£355 £425 £345 £427

Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE

020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

www.holidaymood.co.uk

ડેમોગ્રાફી, ડેમોક્રસી, ડડમાન્ડ આ થ્રી-ડીમાંસમાયેલી છેભારતની તાકાતઃ વાઇબ્રન્ટ ગુજરાત સમમટમાંવડા પ્રધાન

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેડદ્ર મોદીએ મંગળવારે વવશ્વની ટોચની કંપનીઓના વડાઓ અને વવવવધ દેશોના પ્રવિવનવધમંડળોની ઉપસ્થિવિમાં આઠમી વાઇબ્રડટ ગુજરાિ ગ્લોબલ ઇડવેથટસસસવમટનુંઉદ્ઘાટન કરિા કહ્યું હિું કે ભારિની િાકાિ થ્રી-ડી એટલે કે ડેમોગ્રાફી, ડેમોક્રસી અને વડમાડડમાં સમાયેલી છે. આપણે જોયું છે કે લોકિાંવિક માળખામાં િેનું ઝડપિી પવરણામ મળ્યું છે. છેલ્લા અઢી વષસમાંઆપણેદરેક રાજ્યમાંએક િંદુરથિ થપધાસઉભી કરી શક્યા છીએ. િેમણે કહ્યું હિું કે ગુજરાિ એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાનુભાવોની ધરિી છે. િે પોિાની ઉદ્યોગ સાહવસક્તા માટે પણ જાણીિું છે. ગુજરાિ

ભારિના ભવ્ય વારસાનું પ્રવિવનવધત્વ કરે છે. િેિી જ જ્યાંજ્યાંગુજરાિીઓ ગયા, ત્યાંત્યાં િેમણે નાનું ગુજરાિ વસાવ્યું છે. અને આિી જ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે છે ગુજરાિ, ત્યાંત્યાંસદાકાળ ગુજરાિ... મેઈક ઈસ્ડડયા િકી ભારિ ક્યારેય ન બડયું હોય િેવું વવશ્વમાં સૌિી મોટી બ્રાડડ બડયું છે. મેઇક ઈન ઈસ્ડડયા વવશે િેમણે કહ્યું કે, હું જે પણ દેશોમાંગયો ત્યાંમેઇક ઈન ઈસ્ડડયા બોલું છું. હુંપાંચ વાર મેઈક ઈન ઈસ્ડડયા બોલુંિો, યજમાન દેશ પચાસ વખિ મેઇક ઈસ્ડડયા બોલે છે. િેમણે માવહિી આપિા કહ્યું કે, આજે વવશ્વમાંભારિ છઠ્ઠો સૌિી મોટો મેડયુફક્ચ ે વરંગ દેશ બડયો છે. મેં ૨૦૦૩માં આ સવમટની શરૂઆિ કરી હિી. અત્યાર સુધી આ સફર

ઘણી સારી રહી છે. બધા પાટટનર દેશોનો આભાર માનુંછું. ગુજરાતી વાક્યોથી પ્રારંભ વાઈબ્રડટ સવમટનુંઆજનુબીજા વદવસનું મુખ્ય આકષસણ ગ્લોબલ સીઈઓ સવમટ રહી હિી. જેમાં વવવવધ દેશોમાંિી આવેલા પ્રવિવનવધઓ ઉપસ્થિ​િ રહ્યા હિા. મોદીએ વાઈબ્રડટ ગુજરાિના પોિાના દરેક સંબોધનની શરૂઆિ ગુજરાિી વાક્યોિી કરી હિી. કોડક્લેવની શરૂઆિમાંજ િેમણે‘સવમટ ઓફ સક્સેસ’ પુથિકનું વવમોચન કયુ​ું હિું. ઉલ્લેખનીય છે કે આ સવમટમાં વવક્રમજનક રકમના સમજૂિી કરાર (એમઓયુ) િવાના સંકેિ છે. અનુસંધાન પાન-૩૦


2 વિટન

વાવષિક કેલેન્ડર ૨૦૧૭

િુજ્ઞ વાિક ચમત્રો, સહન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, મુસ્ટલમ અને​ે સિટતી ધમસના તહેવાર, સતસથ, િોઘડીયા અને રજાઓ સસહત અગત્યની માસહતી ધરાવતું ટકાઉ ગ્લોસી પેપર પર છપાયેલું અને સદવાલ પર લટકાવવામાં સુસવધા રહે તેવું ટપરાયલ બાઇન્ડીંગ ધરાવતું વાસષસક કેલેન્ડર સવસે લવાજમી ગ્રાહકોને આ અંક સાથે સાદર કરતા હષસની લાગણી અનુભવીએ છીએ. આ વષસે કેલેન્ડર માટેના જાહેરખબર દાતા ભારત, યુકે, યુરોપ અમેસરકામાં લોકસિય એવી કલસસ ટીવી િેનલ છે. લોકસિય અને ઘરમાં જરૂરી થઈ પડે તેવું આ કેલેન્ડર નવું લવાજમ ભરનાર સવસે ગ્રાહકોને પણ (ટટોકમાં હશે ત્યાં સુધી ભેટ આપવામાં આવશે. તો સમત્રો આજે જ આપનું લવાજમ ભરો અને કેલેન્ડરની ભેટ મેળવો. જે વાિકસમત્રો વધુ કેલેન્ડર ખરીદવા માગતા હોય તેમણે નીિે​ે જણાવ્યા મુજબના દરે (પોટટ એન્ડ પેકજી ે ગ ં સસહત) કેલન્ે ડર ખરીદી શકો છો. ૧ કેલેન્ડર £ ૫-૦૦ અને એથી વધારે કેલેન્ડર મેળવવા માટે સંપકક કરોઃ 020 7749 4080. LTD

S N1 6HW LICATION London S PUB Coronet Street) abplgroup.com www. BUSINES t (Off ASIAN 12 Hoxton Marke 4081 • Web: 020 7749 4085 , char 020 7749 Yoga House • Fax: & Gujarat Sama Karma 7749 4080 Voice Tel: 020 tising Asian Adver

Âє¾¯

SUN

Sud Trij

New Year’s

1

´ђÁ

MON

2

Sud Choth

´ђÁ

Y 2017 JANUAR D THU TUE

3

m Sud Pancha

POSH ´ђÁ

A AND MAH

WE

4

Sud Chhath

9

´ђÁ

ÂЬ± ¦Ζ s Sud Chauda

5

Sud Satam

´ђÁ

10 11

Ъ↓ ÂЬ± ´Цє¥ Bank Holiday╙¾³Ц¹ક ¥¯Ь° ³а¯³ Teras ÂЬ± ¥ђ° ´ђÁ Sud Sud Baras

´ђÁ

ÂЬ± ÂЦ¯¸

Poonam

∟√≡∩

´ђÁ

FRI

6

Sud Atham

´ђÁ

SAT

Sud Nom

7

±Ь¢Ц↓Γ¸Ъ ±щ¾Ъ ¿Цકі·ºЪ · ÂЬ± ³ђ¸ à ³¾ºЦ╙Ħ ĬЦºє આ«¸ ¢Ьι ¢ђ╙¾є±╙Âє §¹є¯Ъ ÂЬ± ´ђÁ Vad Bij Vad Ekam

12 13 ´ђÁ

´ђÁ

@GSamacharUK

14th January 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ટેસ્કો સ્ટોસિમાંપાયજામા વવવાદ ગુરુ ગોવિંદવિંહના ૩૫૦મા પ્રકાશ પિવની લંડનમાંભવ્ય ઉજિણી

14 ´ђÁ

i ĝЦ╙¯ Makar Sankrant¸કº Âє ®↓ Pongal ક¸Ьµ¯Ц↓´а

21 8 19 20 17 18 28 15 16 7 2 6 25 2 3 24 22 2 1 0 3 29 3

Day ╙ğç¯Ъ¾ÁЦ↓ºє·

ÂЬ± ĦЪ§ Sud Dasam

´ђÁ

´ЬĦ±Ц એકЦ±¿Ъ ÂЬ± ¯щºÂ ´ЬĦ±Ц (·Ц¢¾¯) m (ç¸Ц¯↓) Pancha એકЦ±¿Ъ ³ђ Τ¹ ÂЬ± ¶ЦºÂ ´ђÁ Vad અ╙¢¹ЦºÂ Choth ÂЬ± ±Â¸ ´ђÁ Vad Vad Trij

°Ъ↓ ¾± ¥ђ° ÂєકΓ ¥¯Ь s Agiyara ¾± ĦЪ§ ´ђÁ Vad Vad Dasam Netaji jayanti

¾± ±Â¸ Sud Bij

¸ÃЦ

¾± ´Цє¥¸ Vad Baras

¯Ъ ³щ¯ЦB §¹є ÁЩί»Ц ¾± ¶ЦºÂ એકЦ±¿Ъ Choth ¸ÃЦ Sud

¾± અ╙¢¹ЦºÂ Sud Trij

Gandhiji Din Nirvan

ÂЬ± ¶Ъ§

´ђÁ

ÂЬ± ĦЪ§ ¥єĩ±¿↓³

´ђÁ

²Ъ ¸ÃЦÓ¸Ц ¢Цє ÂЬ± ¥ђ° ╙³¾Ц↓® ╙±³

ÂЬ± ¥ѓ±Â Vad Chhath

´ђÁ

¾± ¦Ζ Vad Teras

¾± ¶Ъ§ §¹є¯Ъ ´Ьæ¹ ³ΤĦ ´ђÁЪ ´а³¸, ¾± એક¸ ´ђÁ Vad Nom ĬЦĪђÓ¾ Atham ´а³¸ ઔєє¶ЦB³ђ ´ђÁ Vad Vad Satam d ╙¾¾щકЦ³є±

Vivekanan Jayanti

´ђÁ

´ђÁ

§¹є¯Ъ ¾± આ«¸ ºЦ¸Ц³є±Ц¥Ц¹↓ કЦ»ЦΓ¸Ъ ¾± ÂЦ¯¸ Amas s ´ђÁ Vad Chauda

¸ÃЦ

¾± ¥ѓ±Â §ь³ ¸щλ Ħ¹ђ±¿Ъ ¾± ¯щºÂ

Holocaust

·Цº¯³ђ Memorial Day ╙±³ અ¸ЦÂ

Indian Day ĬAÂǼЦક ╙¿¾ºЦ╙Ħ Republic

´ђÁ

´ђÁ

¾± ³ђ¸ Sud Ekam

Chinese

New Year §ь³ ¸ѓ³Ъ ÂЬ± એક¸ Ц અ¸Ц¾Цç¹

they are, you who shows u someone first time. Angelo When - Maya them the believe

¸ÃЦ

»Ц»Ц »§´¯ºЦ¹ §¹є¯Ъ

ORN CAPRIC - JAN 20 DEC 22

ĴЪ ઔєє¢ЦºકЪ Ъ, ¯ ¢®щ¿ §¹є °Ъ↓ ╙¾³Ц¹ક ¥¯Ь

• ગ્રાન્ડચિલ્ડ્રનનેવચિયતમાંલાભઃ પેરન્ટ્સ પોતાની વસસયતમાં એક પેઢીને કૂદાવી ગ્રાન્ડસિલ્ડ્રનને અથવા ડાઈવોસસના સંજોગોમાં સંપસત અડધી ન થાય તે માટે મોટી રકમોના બદલે વારસામાં એન્યુઈટીઝ મૂકતા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. યુકમે ાં ૧૦માંથી ત્રણ વૃદ્ધ લોકો પરીસણત બાળકોને વારસામાં તમામ સંપસિ આપી જતાં ન હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું છે. વસસયતમાં લાભ મેળવનારા સંતાનો જીવનભર પોતાના જીવનસાથીઓ સાથે જ રહેશે અથવા જવાબદારી સનભાવી શકશે તેવો સવશ્વાસ નસહ ધરાવતા ઘણા લોકો વસસયતમાં ગ્રાન્ડસિલ્ડ્રન માટે સંપસિ છોડી જાય છે. • ઘરેલુ ચિંિાના ચિકારની કોટટમાં ઉલટતપાિઃ ઈંગલેન્ડના સૌથી સીસનયર ફેસમલી જજે ડોમેસ્ટટક વાયોલન્સની સશકાર બનેલી વ્યસિઓની કોટટમાં શોષણખોર દ્વારા ઉલટતપાસ પર િસતબંધ મૂકવાની તરફેણ કરી છે. સમસનટટસસે ફેસમલી જસ્ટટસ સસટટમમાં સુધારાને િાધાન્ય આપવું જોઈએ તેમ પણ જજે કહ્યું હતુ.ં સવમેન્સ એઈડ િેસરટીના સવસે મુજબ ઘરેલુ સહંસાના ૨૫ ટકા સશકારની ઉલટતપાસ તેમના શોષણખોર પાટટનસસ દ્વારા કરાય છે.

લંડનઃ ટેટકો ટટોસસમાં નાઈટસૂટ કે પાયજામાં પહેરીને આવતા ખરીદારો બાબતે ફસરયાદ કરાતા ટેટકોએ તેના ટટોર મેનજ ે રોને આવા ખરીદારોને બહાર ધકેલી દેવાની સૂિના આપી છે. ટેટકોના ટટોરમાં લઘરવઘર રોબ અને ટલીપર પહેરીને આવેલી ખરીદાર સવશે એક ગ્રાહકે સોસશયલ મીસડયામાં જાહેર ઔસિત્યનો મુદ્દો ઉઠાવતા આ પાયજામા સવવાદ શરૂ થયો છે. યુકમ ે ાં આખો સદવસ પાયજામા પહેરીને ફરવાની જાણે ફેશન થઈ પડી છે. િસતભાવમાં ટેટકોના િવિાએ જણાવ્યું હતું કે અમારા ટટોસસમાં ફોમસલ ડ્રેસકોડ નથી અને આ મુદ્દે ગ્રાહકો સાથે વાત કરતા કોમન સેન્સ અને સવવેક જાળવવામાં આવે છે. અમારા ઘણા ગ્રાહકોએ અયોગ્ય વટત્રો પહેરીને આવતા અન્ય ગ્રાહકો સવશે

ફસરયાદ કરી છે. અમે બધાને ખુશ રાખવા િયાસ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે ટેટકોની કાસડટફ બ્રાન્િે ૨૦૧૦માં ગ્રાહકોની ફસરયાદ પછી પાયજામા િસતબંધ લગાવ્યો હતો. જોકે, ટેટકો સવવાદ પછી વેઈટ્રોસ અને આટડા સસહતના સુપરમાકકેટ્સ દ્વારા હળવું વલણ અપનાવાયું છે. વેઈટ્રોસે જણાવ્યું છે કે નાઈટવેર, પાયજામા કે ડ્રેસસંગ ગાઉનમાં પણ ખરીદી માટે આવતા ગ્રાહકોને તેઓ આવકારશે. બીજી તરફ, આટડાએ જણાવ્યું છે કે ગ્રાહકો પોતાની ઈચ્છાનુસાર કશું પણ પહેરીને આવી શકે છે બસ, તેમણે કશું પહેયુ​ું હોવું જોઈએ. સેઈન્સબરીએ જણાવ્યું છે કે તેના ટટોસસમાં ડ્રેસકોડ નથી અને પાયજામા પહેરલ ે ા ગ્રાહકો સવશે કોઈ સમટયા હજુ સુધી સજાસઈ નથી.

િું આપના ઘરેઆવેછે? TM

લંડનઃ ૩૫૦મા પ્રકાશપવવ અથવા ગુરુ ગોવવંદવિંહની જન્મજયંતીના પાવન પ્રિંગે યુકેના જ નવહ પરંતુ, િમગ્ર યુરોપના િૌથી જૂના અને ઐવતહાવિક ગુરુદ્વારા શેફર્િવબુશ ગુરુદ્વારા િાવહબ ખાતે પ્રાથવના િભાનું આયોજન થયુંહતું. તેમાં હાઈ કવમશનર વાય કે વિંહા, ડેપ્યુટી હાઈ કવમશનર વદનેશ કે પટનાયક અને હાઈ કવમશનના અન્ય વિવનયર અવિકારીઓએ અન્ય શ્રદ્ધાળુઓની િાથે ભાગ લીિો હતો. આ પ્રિંગે ગુરુદ્વારા કવમટી દ્વારા વાય કે વિંહાને ‘વશરોપા’ અપાયો હતો. ગુરુ ગોવવંદવિંહનેશ્રદ્ધાંજવલ અપવતા હાઈ કવમશનર વિંહાએ તેમના ઉમદા ગુણો અને માનવજાતના કલ્યાણ માટેતેમણે આપેલા યોગદાનનો ઉલ્લેખ કયોવ હતો. વિંહાએ તેમના પેરન્ટ્િે

બાળપણથી જ તેમનામાં ગુરુના ઉપદેશોનુંવિંચન કયુ​ુંહતુંતેવાત યાદ કરી ૧૦મા શીખ ગુરુના જન્મસ્થળ પટણાના વતની તરીકે પોતાને ગૌરવ થતું હોવાનો પણ ઉલ્લેખ કયોવહતો. ગુરુ ગોવવંદવિંહની જન્મજયંતીના ઐવતહાવિક વદવિે હરમીન્દરજી પટણા િાવહબ ખાતે ભારત અને વવશ્વભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓની િાથે યુકેથી આવેલા િેંકડો શીખોનો ભારત િરકાર દ્વારા વડાપ્રિાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આદર િત્કાર કરવામાં આવ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે ગુરુ ગોવવંદવિંહના િત્ય, ન્યાય, વહંમત, બવલદાન, ભવિ અને વવશ્વ કલ્યાણના ઉપદેશો આગામી િમયમાં શ્રદ્ધાળુઓના જીવનમાંમાગવદશવન પૂરુંપાડશે.

¥ђક«Цє´Ãщº¾Ц¸Цє¯ક»Ъµ ´¬ъ¦щ? ±Цє¯ ¾¢º ¥Ц¾¾Ц-¶ђ»¾Ц¸Цєક«®Цઈ ´¬ъ¦щ? ±Цє¯³щકђઈ ´® ¬ъת» ÂЦº¾Цº ˛ЦºЦ ¶¥Ц¾Ъ ¿કЦ¹ એ¸ ³°Ъ?

‘±Цє¯ ¾¢º³Ц ¸℮ઢЦ³Ъ §Æ¹Цએ ЧµÄ¬ ઈÜØ»Цת ´ђª↔¾Ц½Ц ±Цє¯ µŪ ∩ § ╙±¾Â¸Цє│ અÓ¹Ц²Ь╙³ક Щç¾Â / §¸↓³ ªъūђ»ђM કђઈ ´® L¯³Ъ §ªЪ» §↓ºЪ ¾¢º.... ¬Ц¹Ц¶ЪªЪÂ, ²Ьİ´Ц³ કыઅ×¹ કђઈ ´® ¸щ¬Ъક» ¯ક»Ъµ¾Ц½Ц ±±Ъ↓¸Цє´® આ ઈÜØ»Цת ˛ЦºЦ ЧµÄ ±Цє¯ ¸щ½¾Ъ ¿કЦ¹ ¦щ.

¡Ь¶ § ´ьÂЦ ¡É¹Ц↓´¦Ъ ´® ≠ કы≤ ¸╙Ã³Ц ±Цє¯³Ъ ºЦà §ђ¾Ц³Ъ §λº ³°Ъ. આ ઈÜØ»Цת ĬÓ¹Цºђ´®³Ъ ĬĝЪ¹Ц¸Цє કђઈ ´® ĬકЦº ³ђ ±Ь¡Ц¾ђ કы Ĭ╙¯કЮ½¯Ц કыકђઈ અ¢¾¬ ±±Ъ↓³щ ´¬¯Ъ ³°Ъ.

ઈÜØ»Цת ĬÓ¹Цºђ´®³Ц ĦЪL § ╙±¾Â°Ъ ¡Ц¾Ц, ¥Ц¾¾Ц, ¶ђ»¾Ц³Ьє ¿ι કºЪ ¿કЦ¹ અ³щઆÓ¸╙¾ΐЦ ´Ц¦ђ ¸щ½¾Ъ ¿કЦ¹ ¦щ... Contact us:

Dr. KIRAN PATEL • DR NISHTHA PATEL

An ISO 9001:2015 Certified

(Fellow Interna#onal Implant Founda#on, Germany) Address: 1st floor, Swapnil Avenue, Sadar Patel Colony, Near Sardar Patel Statue, Naranpura, Ahmedabad‐380 014 Gujarat, INDIA Ph: +91 9712994608, 9712994610 E‐mail: dr.kp.2577@gmail.com

WWW.SHREYASDENTAL.IN


14th January 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

માઈગ્રન્ટ્સનેચોક્કસ સ્થળોએ જ વસવાની ફરજ પાડવાનો પ્રસ્તાવ

લંડનઃ વિટનમાં ઈટટનનલ વિઝા વિસ્ટમના પ્રસ્તાિની જોગિાઈ હેઠળ માઈગ્રટટ્િે દેશના ચોક્કિ વિસ્તારોમાં િ​િ​િાટ કરિો પડશે. વિટનમાં આિનારા નિા માઈગ્રટટ્િ િ​િ​િાટના પાંચ િષન પછી વિટનની િંપૂણન નાગવરકતા માટે અરજી કરિાને લાયક બને નવહ ત્યાં િુધી તેમના માટય વિઝામાં દશાનિેલા વિસ્તારમાં રહેિાની અપેક્ષા રાખિામાંઆિશે. કેનેવડયન વિસ્ટમ પર આધાવરત અિરજિરના અંકુશોના લીધે શહેરોના મેયરો અને અટય િહીિટી િત્તામંડળો સ્થાવનક અથનતંત્રો અને જોબ માકકેટ્િને ધ્યાનમાં લઈ આગિી ઈવમગ્રેશન નીવતઓ ઘડી શકશે. ઓલ પાટટી પાલાનમેટટરી ગ્રૂપ (AAPG)ના વરપોટટમાં જણાિાયું છેકેપ્રદેશ કેન્ટિત નીવતથી યુકન ેા જે વિસ્તારોમાં ઈવમગ્રેશનના ઊંચા સ્તરની જરૂર હોય અથિા જે વડન્સ્િક્ટ્િ મોટી િંખ્યામાં માઈગ્રટટ્િને આકષટી શકતા ન હોય તે સ્થળોએ િ​િ​િા લોકોને મોકલી શકાશે. આ પ્રસ્તાિના લીધે સ્કોટલેટડ, િેલ્િ, નોધનનન આયલલેટડ અને ઈંલલેટડના વિસ્તારોને દેશની િરકાર િાથે મળી આગિી નીવતઓ વિકિાિ​િામાંમદદ મળશે.

વરપોટટમાં ઈવમગ્રટટ્િના એકીકરણ માટે નિી િરકારી રણનીવતની તરફેણ કરિામાં આિી છે, જેમાં તેમને કામ શોધિામાં મદદ, યુકેના કાયદાઓ, પરંપરાઓ અને િંસ્કૃવત અંગે જાગૃવત િધારિી તેમજ વિટન આિતા પહેલા તમામ ઈવમગ્રટટ્િ માટે ઈંન્લલશ ભાષાની િમજ ફરવજયાત બનાિ​િાનો િમાિેશ થાય છે. AAPGના ચેરમેન અને લેબર િાંિદ ચુકા ઉમન્નાએ કહ્યું હતું કે ઈવમગ્રેશને વિવિધ કોમ્યુવનટીઝ પર વિવિધ પ્રકારે અિર િજીન છે. િોવશયલ ઈન્ટટગ્રેશન ચેવરટી ધ ચેલેટજના જોન યેટ્િે િરકારને વરપોટટની ભલામણો સ્િીકારિા અનુરોધ કયોનહતો. નીચા ઈવમગ્રેશન માટે અવભયાન ચલાિતા માઈગ્રેશન િોચ યુકેના િાઈિ પ્રેવિડેટટ એલ્પ અહમતેજણાવ્યુંહતુંકેઆ પ્રસ્તાિનો અમલ અરાજકતા િજનશેઅનેમાઈગ્રેશન િધારશે.

@GSamacharUK

મીરાબેન વ્યાસને MBE એનાયત

GujaratSamacharNewsweekly

લંડનઃ ડિપાટટમેન્ટ ઓફ વકક એન્િ પેન્શનમાં લાગલગાટ ૩૩ વષષ સુધી સેવાઓ આપનાર મૂળ ગુજરાતના અમદાવાદના વતની અને મ્વાંજા - ટાન્ઝાનીયામાં જન્મેલાંમીરાબેન વ્યાસનેતેમની સમાજોપયોગી સેવાઓ બદલ MBE એનાયત કરાયું હતું. બાનનેટ, હેરીંગે અને એન્ફીલ્િ ડવસ્તારમાં વસતા સ્થાડનક નાગડરકોના બાળકો માટે આફ્ટર સ્કૂલ ક્લબ અને િેઝફાસ્ટ ક્લબની સ્થાપનામાં મીરાબેનનો ફાળો મહત્વનો હતો. હાલ નાદુરસ્ત તડબયત ધરાવતાં મીરાબેનને તેમના સન્માન બદલ પત્ર મળતા તેઓ આનંડદત થઇ ગયાં હતાં અને પોતાના કાયષકાળ દરડમયાન મદદરૂપ થનાર સૌનો આભાર વ્યક્ત કયોષ હતો. સારી સેવાઓ બદલ DWPના ૧૧ સદસ્યોનેઆ વષને મહારાણી તરફથી ન્યુ યસષ ઓનસષઅપાયા હતા. હાલ િેન્ટમાંવસતા મીરાબેન ૧૯૭૬માંયુકેઆવ્યા હતા.

હિટન 3

સરહદો પર યુકેનો અંકુશ નહહ તો હસંગલ માકકેટ પણ નહહઃ થેરેસા મેદ્વારા હાડડિેક્ઝિટનો સંકેત

લંડનઃ થેરેસા મેએ તેમની સરકાર િેક્ઝઝટ ડવષયે અસ્પષ્ટ ડવચારોથી ઘેરાયેલી હોવાનું નકારવા સાથે ઈયુ સભ્યપદના ટુકિાઓ નડહ સ્વીકારે તેમ કહીને હાિટ િેક્ઝઝટનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. જો યુકેને તેની સરહદો પર સંપૂણષઅંકુશ જાળવવા નડહ દેવાય તો વિા પ્રધાન થેરેસા મે દેશને ડસંગલ માકકેટમાંથી બહાર ખેંચી લેવા તૈયાર છે. થેરેસા મેની મહત્ત્વપૂણષ િેક્ઝઝટ સ્પીચમાં િેક્ઝઝટ સેક્રેટરી ડેવિડ ડેવિસ અને ફોરેન સેક્રેટરી બોવરસ જ્હોન્સનના મંતવ્યો પણ આવરી લેવાશે. જોકે, ટ્રેિ સેક્રેટરી લીઆમ ફોઝસને સાઈિલાઈન કરી દેવાયા છે. ડિટન માટે મુક્ત અવરજવરનો ડવકલ્પ હવે રહેતો નથી તેવી લાલ લાઈન થેરેસાએ દોરી લીધી છે. વિા પ્રધાન મેની સ્પીચ િસેલ્સ (ઈયુ) સાથે આગામી વાટાઘાટોમાં તેમનાં વલણને સ્પષ્ટ કરશે. ડિટન ડસંગલ માકકેટની સુડવધા ઈચ્છેછેછતાંયુકેની સરહદો પર સંપૂણષ અંકુશની માગણીનો ડવરોધ કરાશે તો સરકાર તેમાંથી પણ બહાર નીકળી જવાંમાં જરા પણ ડવલંબ નડહ કરે તેમ વિા પ્રધાન સ્પષ્ટપણે જણાવી દેશે. અગાઉ પણ થેરેસા મેએ સંકેત આપ્યો હતો કે તેઓ ડિટનને ડસંગલ માકકેટમાંથી બહાર લાવવાંતૈયાર છે. તેમણેકહ્યુંહતું કેઆપણેમાત્ર ઈડમગ્રેશન કંટ્રોલ ફરી છોિી દેવા માટે જ ઈયુમાંથી બહાર જતા નથી. જો િસેલ્સ ઈયુ નાગડરકોની મુક્ત અવરજવરના મુદ્દે ઝૂકવાનો ઈનકાર કરે તો ડસંગલ માકકેટની સુડવધા માટે બાંધછોિની તૈયારી તેમણેકદી દશાષવી નથી. થેરેસાના વલણથી ડિટને ડસંગલ માકકેટનું સભ્યપદ જાળવી રાખવું જોઈએ તેવી માગણી કરનારા રીમેઈન છાવણીના સમથષકો રોષેભરાશેતે ડનક્ચચત છે. થેરેસા મેએ ડિટનના ઈયુ એમ્બેસેિર તરીકે રાજીનામું આપનારા સર ઈિાન રોજસસના સ્થાનેરડશયામાંયુકન ે ા પૂવષરાજદૂત સર ટીમ બેરોને ડનયુક્ત કયાષછે. થેરેસા મેએ હાડડબ્રેક્ઝિટનો સ્પષ્ટ સંકેત આપ્યો થેરેસા મેએ તેમની સરકાર િેક્ઝઝટ ડવષયે અસ્પષ્ટ ડવચારોથી ઘેરાયેલી હોવાનું નકારવા સાથે

ઈયુ સભ્યપદના ટુકિાઓ નડહ સ્વીકારે તેમ કહીને હાિટ િેક્ઝઝટનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. તેમની ટીપ્પણીઓથી સોફ્ટ િેક્ઝઝટની તરફેણ કરતા ટોરી સાંસદોમાં ડચંતાનું મોજું ફેલાયું છે. સ્કાય ન્યૂઝ પર સોફી ડરજ ઓન સન્િે કાયષક્રમમાં વષષના પ્રથમ ઈન્ટવ્યૂષમાં વિા પ્રધાને જણાવ્યું હતું કે ડિટન ઈયુ સાથેમુક્ત વેપારની સમજૂતી કરવા માગેછે, જેનાથી કોઈ સભ્યપદ ડવના જ બ્લોકના ડસંગલ માકકેટ અને કસ્ટમ્સ યુડનયનની સુડવધા પ્રાપ્ત થાય. તેમણે કહ્યું હતું કે,‘આપણે છોિી રહ્યા છીએ. આપણે બહાર આવી રહ્યા છીએ. આપણે હવે ઈયુના સભ્ય બની રહેવાના નથી.’ ..... તો દાતા ટોરી પાટટીનેફંડ નવહ આપે ટોરી પાટટીને ૧.૨ ડમડલયન પાઉન્િથી વધુ ફંિ આપનારા દાતા અને સ્ટીલ કંપનીના ચેરમેન સર એન્ડ્રયુ કૂકે વિા પ્રધાન થેરેસાને ડચમકી આપી છે કે જો ડિટનને ડસંગલ માકકેટમાંથી બહાર લઈ અવાશે તો તેઓ પાટટીને નાણાકીય ટેકો આપવાનું બંધ કરશે. રીમેઈન છાવણીના ડહમાયતી ૬૭ વષટીય સર એન્ડ્રયુએ કહ્યું હતું કે ઈયુ માઈગ્રેશન પર અંકુશની કકંમત તરીકે ડસંગલ માકકેટના સભ્યપદનું બડલદાન અપાશેતો દેશ મોટી આફત તરફ ઘસિાઈ જશે. વિા પ્રધાન હાિટિેક્ઝઝટનો સંકેત આપી રહ્યા છે ત્યારે ડબઝનેસ જગતનો વગષ સોફ્ટ િેક્ઝઝટની તરફેણ કરી રહ્યો છે, જેમાંસમાધાન તરીકેકેટલીક ચુકવણી અનેઅંશતઃ મુક્ત અવરજવરના બદલામાં ડિટનનેડસંગલ માકકેટની સુડવધા પ્રાપ્ત થાય.


4 મિટન

@GSamacharUK

14th January 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

મહંિુઓ માટેપમવત્ર ગૌમાતાના રક્ષણ માટે યુકેની યુમનવમસષટીઓનેમિલ્હીના પ્રિૂષણનો બેનબરીની યશવી કામલયાની મપમટશન અભ્યાસ કરવા £૧.૨ મમમલયનનુંભંડોળ

લંિનઃ લહંદઓ ુ માં ખૂબ પલવિ ગણાતી ગાય એટિે કે ગૌમાતાના િક્ષણ માટે યુકન ે ા બેનબિીની યશવી કાલિયાએ બીિું ઝિપ્યું છે. તેમણે પોતાના અલભયાનની શરૂઆત એક લપલટશન દ્વાિા કિી છે. લહંદઓ ુ ગાયને ખૂબ પલવિ માને છે અને ધમિગ્રથ ં ો પ્રમાણે તેને લદવ્ય થિી અને માતા ગણવામાં આવે છે. તેના દૂધમાંથી બનતા પદાથોિ પણ પલવિ મનાય છે. દૂધ, દહીં, ઘી અને માખણનો ઉપયોગ િગભગ દિેક લહંદુ પૂજા અને લવલધમાં થાય છે. લશવલિંગો પિ હજાિો ગેિન દૂધ ચિાવવામાં આવે છે અને હવનમાં તેમજ આપણે જે પ્રસાદ આિોગીએ છીએ તેના માટે લવલવધ થવરૂપે દૂધનો ૪. ગાયને અકુદિતી, વધુ માિામાં પ્રોલટન ધિાવતો ઉપયોગ થાય છે. આહાિ અપાય છે જેમાં મૃત મિઘાં, િુક્કિ અને અન્ય અલહંસા એ એક શબ્દ છે જેનો અથિ કોઈને પણ પશુઓનો સમાવેશ થાય છે. કાિણ કે, ઘાસમાં વધાિે ઈજા ન પહોંચાિવી તેવો થાય છે. અલહંસા એ પ્રાચીન પ્રમાણમાં દૂધ ઉત્પાદન થાય તેવા તત્ત્વો હોતાં નથી. ભાિતીય ધમિનો મહત્ત્વનો થતંભ છે અને તે સંવદે નાની ૫. દૂધ ઉત્પાદન માટે જે ગાયો ઉછેિવામાં આવે છે તે અલભવ્યલિ સાથે સંકળાયેિો છે. જોકે, ગાય હાિના ગાયોમાં આંચળની કષ્ટદાયક બળતિા અથવા સમયમાં માિ દૂધ ઉત્પાદનનું મશીન બની ગઈ છે. તેનું મેશ્થટલટસ સામાન્ય હોય છે. િેિી ફામિ પણ ઘણી વખત જીવન છીનવાઈ ગયું છે અને તેને સતત હેિાન કિવામાં ગાયોને કતિખાને મોકિવા માટે આ જ કાિણ આવી િહી છે. દશાિવે છે. િેરી ફામામાંગાય પર થતો ત્રાસ મંલદિો તિીકે આપણે પણ ઘણાં નાના વાછિ​િાની ૧. મલહિા પોતાના બાળકને પોષણ માટે દૂધ આપે છે હત્યામાં ભાગીદાિ છીએ. તમે દૂધ પીવો છો ત્યાિે તમે તેવી જ િીતે ગાય પણ દૂધ આપે છે. પિંત,ુ િેિી ફામિમાં વાછિ​િાના માંસના ઉદ્યોગને પ્રોત્સાહન આપો છો. માદા વાછિ​િાને માિ એક લદવસનું હોય તો પણ તેની વાછિ​િાની કતિ કિાય છે અથવા દૂધ આપે તે માટે માતાથી દૂિ િખાય છે. તેને દૂધના લવકલ્પરૂપ જીવતા િખાય છે. જ્યાિે નિ વાછિ​િું એક લદવસનું (પશુઓનાં િોહી સલહત) વથતુઓ અપાય છે જેથી તેની હોય ત્યાિે જ તેની માતાથી દૂિ કિીને ૩થી ૧૮ માતાનું દૂધ િોકોને વેચી શકાય. અઠવાલિયા સુધી નાના થટોિમાં તેના માંસના ઉપયોગ ૨. ગાય એક વષિની થાય ત્યાિ બાદ તેનું કૃલિમ માટે િખાય છે. તેમને એવો ખોિાક અપાય છે જેનાથી ગભાિધાન કિાવાય છે. વાછિ​િાને જન્મ આપ્યા પછી તે દિ​િોજ તેના વજનમાં બે પાઉન્િનો વધાિો થાય છે. ૧૦ મલહના સુધી દૂધ આપે છે. તે પછી ફિી તેનું કૃલિમ આ સમથયાનો ઉકેિ સાવ સિળ છે. ગભાિધાન કિાવાય છે. ટૂં કા ગાળાનો ઉકેલઃ આપણે થથાલનક મંલદિો અને ૩. ગાયનું કુદિતી આયુષ્ય સિેિાશ ૨૦ વષિનું હોય છે ગુરુદ્વાિાને માિ થથાલનક ધોિણે અને િેિીના િૂિતા અને તે આઠ કે નવ વષિ સુધી દૂધ આપે છે. જોકે, મુિ સ્રોતથી ઉત્પાલદત થયેિ પ્રસાદનો જ ઉપયોગ ફેઝટિી ફામ્સિની પલિશ્થથલતને િીધે થતી તાણથી કિવા પ્રોત્સાહન આપવું જોઈએ. ગાયને બીમાિી, ખોિખાંપણ આવે છે અને પ્રજનનની લાંબા ગાળાનો ઉકેલઃ બીજુ,ં ફેઝટિી ફામિ િેિીના સમથયા ઉભી થાય છે, જેને િીધે ગાય માંિ ૪-૫ વષિની ઉપયોગને ઘટાિવા માટે આપણે આપણા મંલદિો થાય ત્યાં સુધીમાં તો િેિી ઉદ્યોગ માટે નકામી બની પોતાની ગૌશાળા શરૂ કિી શકે તે માટે પ્રોત્સાહન અને જાય છે અને તેને કતિખાને મોકિી દેવાય છે. આલથિક મદદ આપવી જોઈએ. • ટેસ્કોના સીડનયર ડિરેક્ટરનુંરાજીનામુંઃ એક સમયે સુપિમાકકેટ ચેઈન ટેથકોના ચેિમેન બનવાનું કહેવાતું હતું તે સીલનયિ થવતંિ લિ​િેઝટિ લિચાિ​િ કલઝન્સે હોદ્દા પિથી િાજીનામું આપી દેતા સનસનાટી મચી છે. તેમના નાટ્યાત્મક િાજીનામા લવશે કોઈ સિાવાિ ખુિાસો કિાયો નથી. ટેથકોના લહસાબોમાં ૨૫૦ લમલિયન પાઉન્િની કહેવાતી ગિબિ બહાિ આવ્યા પછી ઈન્વેથટસિ સાથે સંબધ ં ો સુધાિવા નવેસિથી પ્રયાસો થઈ િહ્યા છે ત્યાિે કમ્પાસ ગ્રૂપના ચીફ એશ્ઝઝઝયુલટવની લવદાયથી ટેથકોને ધક્કો િાગ્યો છે.

±Ц³ એક »Ц· અ³щક

·Цº¯ ¾щàµыº ĺçª Âєç°Ц અΤ¹´ЦĦ ÂЦ°щકЦ¸ કºщ¦щ. §щ ·Цº¯·º¸Цє╙¾╙¾² ºЦ˹ђ³Ц ∞.≈ ¸Ъ»Ъ¹³ ¶Ц½કђ³щ±ººђ§ ¢º¸ ÂЦЩÓ¾ક આÃЦº ¿Ц½Цઅђ¸Цє╙´ºÂщ¦щ. ¯щ¸Цє´® ºЦ§ç°Ц³³Цє¶Цº³ ╙¾ç¯Цº¸ЦєË¹Цєઅ׳ કы¾çĦ ઉ´»Ú² ³°Ъ Ó¹Цє¶Ц½કђ³щ¿Ц½Ц¸Цє ´ѓ╙Γક આÃЦº ´аºђ ´Ц¬Ъ³щ¯щ¸³щçકв»¸Цє§¾Ц ĬщºЪ¯ કº¾Ц¸Цєઆ¾щ¦щ. ¶Ц½કђ એ આ´®Ьє·╙¾æ¹ ¦щ´® ±Ь╙³¹Ц·º¸ЦєકЮ´ђÁ®°Ъ ´Ъ¬Ъ¯ ±º ĦЪ§Ьє¶Ц½ક ·Цº¯Ъ¹ ¦щએ એક ક¬¾ЬєÂÓ¹ ¦щ. Ë¹Цє·º´щª ·ђ§³³Ъ ╙¥є¯Ц Ãђ¹ Ó¹Цє·®¯º³ђ ╙¾¥Цº કђ® કºщ? ·Цº¯ ¶ÃЦº ¾Â³Цº ±ºщક ·Цº¯Ъ¹³щ¸Цє·Цº¯Ъ³Цєઆ ¶Ц»Ь¬Цє¸Цªъઅ´Цº અ³Ьક´і Ц ¦щ. ¶Ц½કђ³щ·®¯º અ³щ·ђ§³ આ´¾Ц ·Цº¯ ¾щàµыº ĺçª ¦щà»Ц ∞≤ ¾Áђ↓°Ъ ·Цº¯·º¸ЦєકЦ¹↓º¯ ¦щ. §щ³ђ ¹¿ આ´ Âѓ ±Ц¯Ц§³ђ³щµЦ½щ H¹ ¦щ. I ´ѓ╙Γક આÃЦº - ¯є±Ьºç¯ ¶Ц½ક I ╙¿╙Τ¯ ¶Ц½ક - ╙¿╙Τ¯ ·Цº¯ - Â/ˇ ·Цº¯ I એ ·Цº¯ ¾щàµыº ĺçª³Ьє ç¾Ø³ અ³Ц±ЪકЦ½³Ъ ·Цº¯³Ъ ·ã¹¯Ц³щ´Ь³њç°Ц╙´¯ કº¾Ц ¸Цªъઆ´®щÂѓએ ÂЦ° ´аºЦ¾¾ђ § ºΝђ. કЦ¸ ક´ιє¦щ ´® અ¿Ä¹ ³°Ъ §. આ¾ђ ¸કºÂєĝЦ╙¯³Ц ´¾›આ´®щÂѓ ·щ¢Ц ¸½Ъ ·Цº¯³Ц ¶Ц½કђ³щ¯є±Ьºç¯ ¯³ અ³щ ╙¿ΤЪ¯ ¸³³Ъ અ¸а๠·щª આ´Ъએ. £25 - એક ¿Ц½Ц³Ц ¶Ц½કђ³Ьє±ь╙³ક ·ђ§³ £125 - ´Цє¥ ¿Ц½Ц³Ц ¶Ц½કђ³Ьє±ь╙³ક ·ђ§³ £250 - ±Â ¿Ц½Ц³Ц ¶Ц½કђ³Ьє±ь╙³ક ·ђ§³ §ђ ╙³²↓³ Ãь, §ђ ╙³¶↓» Ãщ¾ђ Ĭ·ЬકЦ Ø¹ЦºЦ Ãьઔº ઉ³કЪ Âщ¾Ц કº³щ¾Ц»Ц Ĭ·ЬકЦ Ø¹Цº ´Ц¯Ц Ãь

·Цº¯ ¾щ»µыº ĺçª Bhaarat Welfare Trust (Charity Reg 1077821) 55, Loughborough Road, Leicester, LE4 5LJ Email : info@indiaaid.com Tel. : 0116 216 1684 / 0116 266 7050 Mr Ramnikbhai Yadav - London President. Tel 0208 599 1187 www.indiaaid.com WE ACCEPT CREDIT/DEBIT CARDS

લંડનઃ ભારતના બીજા િમના સૌથી મોટા શહેર દિલ્હીમાં ભારે વાયુ પ્રિૂષણના સૌ પ્રથમ વખત મોટાપાયે અભ્યાસ માટે યુદનવદસિટી ઓફ સરે અનેયુદનવદસિટી ઓફ બદમિંગહામના દશક્ષણદવિોનેનેશનલ એસવાયનિમસેટ દરસચિ કાઉન્સસલ (NERC) તરફથી £૧.૨ દમદલયનનુંભંડોળ અપાયુંછે. યુકમ ે ાં આ પ્રોજેક્ટનું સુકાન યુદનવદસિટી ઓફ બદમિંગહામ અને ભારતમાં ઈન્સડયન ઈન્સટટટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT), દિલ્હી સંભાળશે. આ પ્રોજેક્ટ મેગાદસટી દિલ્હીમાં હવાની ગુણવત્તા અનેઆરોગ્ય દવશે યુક-ેભારતની NERC-MOESયોજના હેઠળ ચાલતા પાંચ પ્રોજેક્ટ પૈકીનો એક છે. હવાને શુદ્ધ કરવાના હેતસ ુર

અસરકારક રણનીદત ઘડી કાઢવા પ્રિૂષણ માટેજવાબિાર સ્રોતો, પ્રિૂષણ થવાની પ્રદિયા, પ્રાિેદશક બજેટ અને હવામાંના રાસાયદણક અને ભૌદતક પિાથોિની દવટતૃત સમજ વહેલી તકે મળે તે જરૂરી છે. ASAP-Delhi પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ આંકડાકીય અને મોડેદલંગ પદ્ધદતઓ દ્વારા આ મહત્ત્વની માદહતી પૂરી પાડવાનો છે. હવાની ગુણવત્તાની બાબતમાં દવશ્વના દનષ્ણાતોનેએકસાથેલાવીને ડો. પ્રશાંતકુમાર (યુદનવદસિટી ઓફ સરે) અને પ્રો.વિવલયમ બ્લોસ (યુદનવદસિટી ઓફ બદમિંગહામ) તેમજ પ્રો.મુકશ ે ખરે( IIT દિલ્હી) અનેડો. ચામેન્દ્ર શમા​ા (નેશનલ ફીદિકલ લેબોરેટરી ઓફ ઈન્સડયા) વચ્ચેગાઢ સહયોગ સધાશે. આ સંશોધકો

દિલ્હીની હવાનેશુદ્ધ કરવાના ઉપાયો શોધવા માટે સંખ્યાબંધ ટથળે દનરીક્ષણ હાથ ધરશેઅનેપરંપરાગત પદ્ધદતઓ તથા નવા ટટેટ -ઓફ- ધસાયસસ સાધનોનો સંયક્ત ુ રીતે ઉપયોગ કરશે તેમજ પૃથક્કરણનો અદભગમ અપનાવશે. ડો. પ્રશાંતકુમારેજણાવ્યુંહતુંકેદિલ્હીમાં થોડા વષોિ ગાળ્યા હોવાથી તેઓ ત્યાંના વાયુપ્રિૂષણથી માદહતગાર છે. આ પ્રોજેક્ટમાંયુદનવદસિટી ઓફ સરે તરફથી નેતૃત્વ કરતા ખૂબ આનંિ થાય છે. આ પ્રોજેક્ટ NERC અને યુકને ી મેદડકલ દરસચિકાઉન્સસલ અને દમનીટટ્રી ઓફ અથિ સાયસસીસના અથિદસટટમ સાયસસ ઓગગેનાઈિેશન અને ભારતના દડપાટટમસેટ ઓફ બાયોટેક્નોલોજીના સંયક્ત ુ પહેલ છે.

લંિનઃ ૬૪ વષટીય લિલટશ ઉદ્યોગપલત અડનલ શમા​ાએ છેલ્િાં પાંચ વષિમાં કંપનીઓને િગ િાઈસન્સ વેચીને £૧૦૦ લમલિયનની મબિખ કમાણી કિી છે. તેમાંની ઘણી કંપનીઓએ પોતાની દવાઓના ભાવમાં જંગી વધાિો કિી દીધો છે. શમાિ NHSના લનયમોમાં િહેિી છટકબાિીનો ગેિ​િાભ ઉઠાવીને વ્યલિગત સૌથી મોટો ફાયદો ઉઠાવનાિ બન્યા છે. શમાિ કુટબ ું દવાના સોદાઓમાં નફાથી વૈભવી અને એશોઆિામનું જીવન વીતાવે છે. લનયમોની છટકબાિીને િીધે કંપનીઓ મોટા પાયે ભાવવધાિો કિી શકે છે. કંપનીઓ િાન્િ નેમ હેઠળ દવા વેચવાને બદિે જેનેલિક દવાઓ વેચીને નફાની લનશ્ચચત મયાિદાને ટાળી શકે છે. આમ તો અલનિ શમાિએ જાતે ભાવ વધાયાિ નથી. પિંતુ, જેનેલિક દવાઓ માટે િાઈસન્સ મેળવીને તે અન્ય ફામાિથયુલટકિ કંપનીઓને વેચીને વચેલટયા તિીકે કામ કિીને તેમણે આ સંપલિ મેળવી છે.

ગત પાંચ વષિમાં તેમણે જે ૨૪ દવાઓના િાઈસન્સ વેચ્યા હતા તેના ભાવમાં જોિદાિ ઉછાળો આવ્યો છે. શમાિએ પહેિી વખત િાઈસન્સ મેળવ્યું ત્યાિે િીમીપ્રામીન દવાના પેકટે નો ભાવ માિ £૧૧ હતો. જે તેમણે િાઈસન્સ વેચ્યા પછી અત્યાિે £૨૦૦ની આસપાસ છે. શમાિ જે દવાઓ માટે બજાિમાં મયાિલદત હિીફાઈ હતી તેવી દવાઓના િાઈસન્સ દ્વાિા ખૂબ િકમ મેળવતો હતો. ઘણી વખત તે વષોિ સુધી દવાઓના િાઈસન્સ પાસે િાખતો અને દવાના ભાવ વધવાનું શરૂ થાય પછી તેની કકંમતમાં જંગી વધાિો કિીને

વેચતો હતો. ભાવના લનયંિણથી બચવા માટે મેન્યુફેક્ચિ​િ દવાનું િાન્િ નેમ કાઢી નાખતા હોવાથી જ આ બનતું હતુ.ં NHS િાન્િ લવનાની દવાઓના ભાવ નક્કી કિવા માટે મોટે ભાગે થપધાિ પિ આધાિ િાખે છે. પિંતુ, જ્યાં ઓછા હિીફો હોય ત્યાં ઉત્પાદકો તેમની મિજી મુજબનો ભાવવધાિો ઝીંકી દે છે. તેના પુિ ઉદય શમાિએ તેની પાટટી િાઈફથટાઈિ, કાિ અને લપતાની £૧૫,૦૦૦ની ઘલિયાળના ફોટા તેના ઈન્થટાગ્રામ એકાઉન્ટ champagnesharmaપિ મૂઝયા છે.

ડ્રગ લાઈસન્સ વેચીનેપાંચ જ વષષમાં £૧૦૦ મમમલયનની મબલખ કમાણી

સંડિપ્ત સમાચાર

• બ્રેઈન માટેમેડિટેડરયન િાયેટ લાભકારીઃ ફળો, શાકભાજી અને ઓલિવ ઓઈિથી સમૃિ મેલિટેલિયન િાયેટ વૃિાવથથામાં મગજના સંકોચાવાની પ્રલિયા ધીમી પાિી શકે છે તેમ યુલનવલસિટી ઓફ એલિનબિાના સંશોધને જણાવ્યું છે. સંખ્યાબંધ અભ્યાસોએ મગજના ભાલવ સાથે કાલિ​િયોવાથકુિ​િ આિોગ્ય ગાઢપણે સંકળાયેિું હોવાનું દશાિવ્યું હોવાં છતાં, આહાિની ચોક્કસ આદતો નોંધપાિ ભૂલમકા ભજવતી હોવાના સાિાં પુિાવા અત્યાિ સુધી મળી શઝયા ન હતા. સંશોધકોએ ૭૦ વષિની વયના ૫૬૨ થકોલટશ િોકોને તેમની આહાિની આદતો લવશે પ્રચનો કયાિ હતા.

વનથપલતજન્ય આહાિનું વધુ પ્રમાણ તેમજ માંસ અને િીફાઈન્િ સુગિનું પ્રમાણ ઘટાિવાથી તેમના રુલધિાલભસિણને િાભ થયો હતો તથા હૃદયિોગો અને થિોકનું જોખમ ઘટતું હતું. • િાયેટ ડિન્ક્સ વજન વધારી શકેઃ સુગિ-ફ્રી અને િાયેટ લિન્ઝસ વજન ઘટાિવા માટે ખાસ મદદરૂપ નથી અને તેનાથી વજન વધી શકે તેવો સંશોધકોએ દાવો કયોિ છે. ઈમ્પીલિયિ કોિેજ દ્વાિા ૩૦ વષિના અભ્યાસોની સમીક્ષા હાથ ધિવામાં આવી હતી. આ સમીક્ષામાં સુગિ-ફ્રી લવકલ્પો વજનવૃલિ અથવા ટાઈપ-ટુ િાયાલબટીસ અટકાવી શકે અથવા તંદુિથત બોિી માસ ઈન્િેઝસ જાળવી શકે છે તેવા કોઈ પુિાવા હાથ િાગ્યા ન હતા. કૃલિમ ગળપણ ધિાવતા પીણાંમાં કેિ​િી ઓછી હોય છે છતાં, તે મગજના થવીટ લિસેપ્ટસિને લિગિ કિે છે, જેનાથી િોકોને ખાવાની ઈચ્છા વધી જાય છે. • લેબર પાટટીનેબહુમત અશક્યઃ આગામી જનિ​િ ઈિેઝશનમાં િેબિ પાટટીને ૧૯૩૫ પછી પ્રથમ વખત ૨૦૦થી ઓછી બેઠકો પિ લવજય મળવાની આગાહી ફેલબયન સોસાયટીએ કિી છે. સોસાયટીએ કહ્યું છે કે િેબિ પાટટી બહુમત સિકાિ િચવાની તક મળે તેમ લવચાિી શકાય તેવું નથી.


14th January 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

સંવિપ્ત સમાચાર

• કોમ્પ્યટુ ર સ્ક્રીન સામેબેસી રહેવુંબાળકો માટેજોખમીઃ સંકટમાંમૂકી િકેતેવા બાહરી સાહસોની સરખામણીએ કલાકો સુધી કોર્પ્યટુ રના સ્ક્રીન સામે બેસી રહેવુંબાળકો માટે વધુ જોખમી છે. યુરનવરસથટી ઓફ બકકંગહામના પ્રો વાઈસ-ચાન્સેલર અને આર્સથ રવબાગના પૂવથ ડીન જુરલયન લવલોકેજણાવ્યુંહતુંકેબાળકો સમય વીતાવવા કરતા ગેજર્ે સનો ઉપયોગ કરવા વધુસમય ગાળેછે. તેઓ કલાકો સુધી કોર્પ્યટુ રના સ્ક્રીન સામે બેસી રહે છે અને બહાર રખડવાની તેમને આઝાદી મળતી નથી. બાળકો બહાર સમય વીતાવેતો તેમની સમસ્યા રનરાકરણની કુિળતા, સહકાર, ફોકરસંગ અનેસ્વરિસ્ત વધતી હોવાની સારબતીઓ પણ છે. • ત્રાસવાદની નવી વ્યાખ્યા જોખમી બનશેઃ ‘રિરટિ મૂલ્યો’ના ઉપયોગથી ત્રાસવાદની વ્યાખ્યા કરવાના સરકારના પ્રયાસો ‘ભારે જોખમકારક’ બની રહેિેતેવી ચેતવણી આપતા ટેરરરઝમ વોચડોગેકહ્યું છેકેઆના પરરણામેરનદોથષ લોકોની તપાસ વધુથિે. ત્રાસવાદ રવધેયકના સ્વતંત્ર સમીક્ષક ડેરવડ એન્ડરસન QCએ જણાવ્યુંહતુંકે થેરસ ે ા મે સરકારના મુખ્ય કટ્ટરવાદરવરોધી રબલના કારણે રનદોથષ લોકોની વધુ હેરાનગરત થિે. લોકોના વતથન કેવ્યવહારનેરિરટિ મૂલ્યો સાથેસાંકળી લેવાવાના સંજોગોમાંપોલીસેલોકોની દરેક નાની-મોટી ફરરયાદોમાંઊંડી તપાસ કરવી પડિે. • ઈસ્લાવમક સ્કૂલ ડાઉનગ્રેડ કરાઈઃ લંડનના બેથનાલ ગ્રીનની દારુલ હદીસ લરતફ્લાહ બોઈઝ સ્કૂલની લાઈિેરીમાંછોકરીઓ અનેસ્ત્રીઓએ કેવી રીતેવતથવુંજોઈએ તેરવિેઅયોગ્ય મત દિાથવતુંપુસ્તક અનેઘણા ઓછાંરવદ્યાથથી રિટનના નવા પ્રાઈમ રમરનસ્ટરનુંનામ આપી િક્યા પછી ઓફસ્ટેડ ઈન્સ્પેક્ટરોએ સ્કૂલનેડાઉનગ્રેડ કરી હતી. તેમનો મત એવો હતો કેઈસ્લારમક સ્કૂલ રવદ્યાથથીઓનેઆધુરનક રિટનમાંજીવન માટેતૈયાર કરવામાંરનષ્ફળ ગઈ છે. • આંખોમાંજોવાથી જ આકષથણ થાયઃ પુરુષો ચશ્મા પહેરલ ે ી છોકરીઓ તરફ ભાગ્યેઅથવા અછડતી નજર જ નાખેછે. ઓનલાઈન ડેરટંગ એપ રટન્ડર દ્વારા કરાયેલા અભ્યાસમાંજાણવા મળ્યુંછેકેચશ્મા પહેરતાંસ્ત્રીપુરુષો માટેસામેની વ્યરિનેપસંદ કરેછેતેવો સંકત ે આપવાનુંપ્રમાણ ૧૨ ટકા જેટલુંઘટી જાય છે. સોરિયોલોરજસ્ટ સંિોધક ડો. જેરસકા કારબથનોએ કહ્યુંહતુંકેઆપણેસામેની વ્યરિ પ્રત્યેઆકષાથયા છીએ કેનરહ તેનો રનણથય કરવામાંસંભરવત પાટટનરની આંખોમાંજોવાની બાબત મહત્ત્વપૂણથ છે. આંખની કીકીનેરનહાળવાથી તેવ્યરિ પર રવશ્વાસ મૂકી િકાય કે નરહ તેની ચાવી મળેછે. • બાળકોના આહારમાંખાંડના પ્રમાણ અંગેચેતવણીઃ બાળકો તેમના માટે રોરજંદી આવશ્યક ખાંડનો અડધો રહસ્સો તો સવારે સ્કૂલે જાય તે પહેલા જ િેકફાસ્ટમાંલેતાંહોય છેતેવી ચેતવણી આરોગ્ય રનષ્ણાતોએ આપી છે. પબ્લલક હેલ્થ ઈંગ્લેન્ડના રનષ્ણાતોએ જણાવ્યુંછે કે બાળકો સવારના નાસ્તામાંત્રણ ક્યુલસ જેટલી ખાંડનો ઉપયોગ કરેછે. રસરલ્સ, ફ્રૂટ જ્યુસ, ચોકલેટ સ્પ્રેડ્સ અનેપ્રીઝવવેરટવ્સમાંભરપૂર કેલરી સાથેબાળકો તેમના રદવસનો આરંભ કરેછે. પેરન્ર્સેઆ મુદ્દેકડકાઈ દિાથવવી જોઈએ તેમ પણ રનષ્ણાતોએ કહ્યુંછે.

@GSamacharUK

રિટન 5

GujaratSamacharNewsweekly

આિોગ્યપ્રદ આહા૨ છતાંસ્થૂળતા પિન્સ હેરી અનેગલલફ્રેન્ડ મેઘનના લંડનઃ રિટનમાં સલાડના અનુસાર આજે યુકેમાં મધ્ય પિતા થોમસની મુ લાકાત થયેલી છે વેચાણમાં ઘટાડો, રેડ મીટનું વયના ૭૦ ટકા લોકો સ્થૂળ

વેચાણ વધ્યું, દરરોજ સવારેઈંડા અનેબેકન ફ્રાય-અપ્સ ખવાવાનું પ્રમાણ બમણું થયું છે અને માખણના વપરાિમાં ત્રણ ગણો વધારો થયો છે. સરેરાિ જોઈએ તો લોકો દરરોજ ૫૦૦ કેલરી વધુ લે છે. દેખીતી રીતે તો આ

અથવા વધુ વજન ધરાવનારાંછે. આંકડા જોઈએ તો પરરવારો દ્વારા ફૂડ ખરીદીમાં ઘટાડો થયો છે અને બહાર ખાવાની આદત વધી હોવાં છતાં દૈરનક લેવાતી સરેરાિ કેલરીઝમાંઘટાડો થયો છે. અગાઉની સરખામણીએ આરોગ્યપ્રદ ખોરાકનું પ્રમાણ વધ્યું હોવાં છતાં સ્થૂળતામાંવધારો જોવા મળેછે. ગત ૪૦ વષથમાં લોકોની લાઈફ સ્ટાઈલમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. ચોતરફ જીર્સનું પ્રમાણ વધ્યું છે પરંતુ, દૈરનક કસરતો ઘટી છે.

સ્વાદમાંઆવેલુંપરિવતતન ૧૯૭૪ની સરખામણીએ ૨૦૧૬માંવેચાણની વધઘટ ઈંડા અનેબેકન ૫૦ ટકા ઘટાડો મીટ પેસ્ટ સેન્ડવવવચઝ ૯૩ ટકા ઘટાડો ફિશ અનેવચપ્સ ૬૬ ટકા ઘટાડો ફ્રેશ પીઝ ૬૬ ટકા ઘટાડો યોગટટ ૫૦૦ ટકા વધારો મુસેલી (Muesli) ૨૫૦ ટકા વધારો ટેક-અવેસેન્ડવવવચઝ ૪૦૦ ટકા વધારો રેડી મીટ્સ ૧,૮૦૦ ટકા વધારો

આંકડા વતથમાન સ્થૂળ રિટનની આહારની આદતોના લાગે છે. એમ નથી, આ આંકડા ૪૦ વષથ અગાઉ એટલે કે ૧૯૭૪ના છે અનેરવરોધાભાસ તો એ છેકેતે સમયે લોકો વધુ પાતળાં હતાં. પબ્લલક હેલ્થ ઈંગ્લેન્ડના આંકડા

ઓનલાઈન િોરપંગ વધ્યું છે પણ રોરજંદી ચાલવાની આદત ઓછી થઈ છે. ચાલવા કરતા વાહનોનો ઉપયોગ વધી ગયો છે. લોકો હવે વાતચીતો કરવા એકબીજાને રૂબરૂ મળતાં બંધ થયાં છે, સ્કાઈપ પર વાતચીત થઈ જાય છે.

લંડનઃ કોઈ પણ નવા સંબધં ોમાં એક સમય એવો આવે છે જ્યારે જીવનસાથીના પેરન્ટ્સનેમળવુંપડે છે. જોકે, ૩૨ વષષીય પિન્સ હેરીના જીવનમાંછ મહિના અગાઉ જ આ સમય આવી ગયો િોવાનુંકિેવાય છે. હિન્સ િેરીએ તેની ૩૫ વષષીય ગલલફ્રન્ેડ મેઘન મકકેલના હપતા થોમસ મકકેલ સાથેમુલાકાત કરી જ લીધી છે. હપતા મકકેલનેતેમની પુત્રી માટેભારેગૌરવ છે. મેઘન મકકેલ રિે છે અને અહભનેત્રી તરીકેકામગીરી કરેછે ત્યાં ટોરોન્ટોની એક મુલાકાત દરહમયાન હિન્સ િેરી થોમસ મકકેલને મળ્યા િતા. મેઘનના સાવકા ભાઈ થોમસ મકકેલ

જુપનયરના કિેવા અનુસાર િેરીમેઘન ગળાડૂબ િેમમાં છે. તેઓ બન્ને સાથે આનંહદત જણાય છે. થોમસ જુહનયરે કહ્યું િતું કે યુગલના સંબધં ો જાિેરમાંઆવ્યા તે પિેલા જ છ મહિના અગાઉ હિન્સ િેરી તેના હપતાને મળ્યા િતા. તેમનેપણ આ સંબધં ની ખુશી છે અનેમેઘન માટેતેમનેગૌરવ પણ છે. થોમસ મકકેલ સીહનયરે ટીવી ઓપેરામાંલાઈહટંગ હડરેક્ટર તરીકે કામ કયુ​ુંછે. મેઘન થોમસના બીજા પત્ની ડોરીઆ રેગલેન્ડની પુત્રી છે, જેની સાથેતેમણેડાઈવોસલલીધેલા છે. થોમસ જુહનયર િથમ પત્ની રોઝપલન દ્વારા જન્મ્યો છે.

• નોથથસી ઓઈલ ઈન્ડસ્ટ્રીમાંથી કમાણી બંધ થશેઃ નોથથસીમાંઓઈલ અનેગેસક્ષેત્રોની કામગીરી બંધ કરાવાના પરરણામેયુકન ે ા કરદાતાઓના રિરે૨૪ રબરલયન પાઉન્ડનુંરબલનો બોજો આવી િકેછે. આના પરરણામે, દાયકાઓ સુધી દુઝણી ગાય બની રહેલી ઈન્ડસ્ટ્રી પાસેથી બાકીની રેવન્યુ આવવાની બંધ થઈ જિે. નોથથસી ઓઈલ ઈન્ડસ્ટ્રી અસ્તાચળેઆવીનેઉભી છેઅનેઆરથથક રીતેસ્વતંત્ર સ્કોટલેન્ડની િક્યતા સામેરવકરાળ પ્રશ્નો ખડા થિે. કૂવાઓ બંધ કરવાના અનેપ્લેટફોર્સથ તથા પાઈપલાઈન્સની તોડફોડ પાછલ ૧૬ રબરલયન પાઉન્ડનો ખચથ થવાના ટ્રેઝરીના અંદાજ કરતા ઈન્ડસ્ટ્રીનો અંદાજ ૫૦ ટકા વધુછે.


6 રિટન

@GSamacharUK

હુંતો પરરવારોનેએકત્ર રાખુંછુઃ પોરિગેમી સાઈટ્સ ચિાવતા આઝાદ ચાયવાિાનો દાવો

લંડનઃ ટિટનમાં પોટલગેમી અથવા તો બહુપત્નીત્વ ગેરકાયદે હોવાં છતાં સૌિથમ પોટલગેમી મેરેજ વેબસાઈટ ટથાપનારા આઝાદ ચાયવાલાએ જાણે બહુપત્નીત્વને સામાશય બનાવવાનું બીડું ઝડતયું હોય તેમ ત્રીજી મેરેજ વેબસાઈટ લોશચ કરવાની તૈયારી કરી રહ્યા છે. સશડરલેશડના ૩૪ વષટીય યુવા એશટ્રેિીશયોર આઝાદે ટથાપેલી SecondWife.com અને Polygamy.com વેબસાઈટોને અભૂતપૂવષ સફળતા િાતત થઈ છે. યુકમે ાં બહુપત્નીત્વ ગેરકાયદે હોવાં છતાં પોટલગેમી વેબસાઈટની જરૂર હોવાનો ટવચાર શાથી આવ્યો તેવા િશ્નના ઉત્તરમાં આઝાદ Metro.co.uk સાથેની મુલાકાતમાં કહે છે કે,‘આપણા સમાજમાં ભારે દંભ છે કારણકે ટમટટ્રેસ રાખવાની છૂટ છે, વેશ્યાગૃહો અને ટટ્રીપ િબ્સની મુલાકાત લઈ શકાય છે, પોનોષગ્રાફી જોઈ શકાય છે. પુરુષ જ્યાં સુધી આ બધું ઘરમાં લાવે નટહ ત્યાં સુધી તેને યોગ્ય મનાય છે અને પત્નીનો દરજ્જો આતયા ટવના જ તે ટમટટ્રેસ રાખે છે. હું તેમને

બિઝી રોડ્સ નજીક રહેવાથી વૃદ્ધોને બડમેન્શિયાનુંજોખમ

લંડનઃ ટિટનમાં ટબઝી રોડ્સ નજીક રહેવાના કારણે ૧૦ ટમટલયનથી વધુ વૃદ્ધો ટડમેપ્શશયાનું ભારે જોખમ ધરાવતા હોવાનું ટવજ્ઞાનીઓએ કહ્યું છે. મોટાં શહેરોમાં ટ્રાફફકના ધૂમાડાના કારણે ૧૨ ટકા જેટલા વયોવૃદ્ધ લોકોને ટડમેપ્શશયા થવાનું જોખમ હોવાનું તારણ આશરે છ ટમટલયનથી વધુ લોકોનાં કેનેટડયન અભ્યાસના આધારે કાઢવામાં આવ્યું છે. ભારે ટ્રાફફક હોય તેવાં ટથળોએ આ જોખમ વધે છે. ટિટનમાં દર વષષે ૨૦૦,૦૦૦થી વધુ લોકો ટડમેપ્શશયાનો ટશકાર બને છે. ૧૦માંથી એક કેસનો ખુલાસો થઈ શકે છે કે તેઓ શહેરની વ્યટત શેરીઓ નજીક રહેતાં હોવાથી િદૂષણનો ભોગ બને છે. જોકે, ટડમેપ્શશયાનું કારણ િદૂષણ હોવાનું કેનેટડયન અભ્યાસથી પૂરવાર થતું નથી.

GujaratSamacharNewsweekly

અનેક પટરવાર બનાવવાનો સશમાનીય ટવકલ્પ આપી રહ્યો છુ.ં આમ કરીને તો હું પટરવારોને એકત્ર રાખું છું.’ આઝાદને ૧૨ વષષની વયથી જ બહુગામી રહેવામાં રસ હતો અને તેણે અનેક પત્નીઓ અને ડઝનથી વધુ સંતાનને જશમ આપવાનો ટનધાષર કયોષ હતો. જોકે, તેને લગ્ન પછી બીજી પત્ની શોધવામાં મુશ્કેલી પડી હતી. આથી, પોતાની અને અશયોની સમટયાનો અંત લાવવા ૨૦૧૪માં SecondWife.com વેબસાઈટ લોશચ કરી હતી. આ ટબઝનેસમાં નફાના ટતરે પહોંચ્યા પછી તેણે ૨૦૧૬માં બહુપત્નીત્વ ઈચ્છતા ટબનમુપ્ટલમો માટે બીજી Polygamy.com વેબસાઈટ લોશચ કરી હતી. જૂનમાં આ

વેબસાઈટ લોશચ કરાયા પછી તેની સભ્ય સંખ્યા ૧૦૦,૦૦૦ને પણ પાર થઈ છે. તેની કોઈ વેબસાઈટ બીજા પટત શોધતી મટહલાઓને આવી સવલત આપતી નથી. આઝાદ અનેક ઈશવેટટમેશટ પોટડફોટલયો, િોપટટીઝ, યુટ્યૂબ ચેનલ્સ અને વેબસાઈટ્સ ચલાવે છે. યુકમ ે ાં ઓફેશસીસ અગેઈશટટ ધ પસષન એક્ટ ૧૮૬૧ના સેક્શન ૫૭ હેઠળ પોટલગેમી અથવા બહુપત્નીત્વ ગેરકાયદે ગણાવાયું છે. આમ છતાં, યુકેની મુપ્ટલમ કોમ્યુટનટીમાં ૨૦,૦૦૦ જેટલા પોટલગેમી લગ્નો હોવાનું મનાય છે. ઈટલામ ધમષ એક સાથે ચાર પત્ની કરવાની છૂટ આપે છે. આઝાદ ખુદ ભટવષ્યમાં ત્રણ પત્નીઓ રાખવા માગે છે. ટિટટશ પોટલગેટમટટ્સ માટે સંભટવત કોઈ કાનૂની મુદ્દા ટાળવા માટે આઝાદ તેમને ઈટલાટમક ટનકાહ જેવા ધાટમષક લગ્ન સમારોહ રાખવાની સલાહ આપે છે. જોકે, તેને પણ કાયદેસર માશયતા નથી. તે કહે છે કે તેની વેબસાઈટના સભ્યો બે, ત્રણ કે ચાર પત્ની રાખવા ઈચ્છે છે કારણકે તેમને મોટા પટરવારો જોઈએ છે.

લંિનઃ ડિટનમાં નકલી ડિગ્રીઓ વેચનારી ૪૦ વેબસાઇટ બંધ કરી દેવાઈ છે. આ વેબસાઈટ્સ ચીન સડિત અનેક દેશોમાં ડિટનની અસલી કે નકલી યુડનવડસિટીઓની નકલી ડિગ્રીઓ વેચી રિી િતી. તેમાંની અનેક વેબસાઇટ્સ ડિટનની અસલી યુડનવડસિટીઓની આબેહૂબ નકલ િતી. તેના કારણે ડવદ્યાથથીઓની કારકકદથીની સાથે ચેિાં થતાં િોવાનું પણ સત્તાધીશોએ જણાવ્યું િતું. આવી ભળતી વેબસાઇટ જોઈને ડવદેશી ડવદ્યાથથીઓ અને અસલી માની બેસતાં િતાં. આ અસલી યુડનવડસિટીઓના નામ તથા લોગો પણ ઉપયોગમાં લેવામાં આવતાં િતાં. કેટલીક સાઇટ ઉપર ઓનલાઇન કે ડિકટન્સ

એજ્યુકેશનના નામે ડિગ્રી આપવામાં આવતી િતી. ડિટનમાં ઉચ્ચ ડશક્ષણની તપાસ માટે બનેલી એજન્સી િાયર એજ્યુકેશન ડિગ્રી િેટાબેન્કે આવી ૯૦ બોગસ સંકથાઓ ઝિપી લીધી છે. આ અગાઉ બીબીસી સાઉથ ઇકટને તપાસમાં ખ્યાલ આવ્યો િતો કે કેન્ટ યુડનવડસિટીની નકલી ડિગ્રી ચીનમાં આશરે ૫૦૦ પાઉન્િમાં વેચાઈ રિી છે. નકલી યુડનવડસિટીઓના નામ તરીકે કટેફિડ યુડનવડસિટી, સરે યુડનવડસિટી, વોલ્કરિેમ્ટન યુડનવડસિટી, સેલફિડ યુડનવડસિટી, એન્ગડલયા રસ્કકન યુડનવડસિટી અને માન્ચેકટર યુડનવડસિટીનો ઉપયોગ કરાયો િોવાનું કિેવાય છે.

લંડનઃ વાઈકાઉશટ અને લેડી વેમાઉથ સરોગસી દ્વારા સંતાનિાપ્તત કરનારા િથમ ટિટટશ એટરટટોિેટ્સ બશયાં છે. બીજા બાળકને જશમ આપવામાં લેડી વેમાઉથનું મોત નીપજી શકે

તેવી ડોક્ટરોની ચેતવણીના પગલે દંપતીએ સરોગસીનો સહારો લીધો હતો અને ૩૦ ટડસેમ્બરે અમેટરકામાં ખાનગી ટિટનકમાં ભાડૂતી માતાએ તેમના માટે હેન્રી થાઈનને જશમ આતયો હતો. લોંગ્લીટ બાથ ફેટમલીના વારસદાર લોડડ વેમાઉથ દંપતીને બે વષષનો પુત્ર જ્હોન છે. લેડી વેમાઉથને દુલષભ ગણાતી હાઈપોફાઈટટસ કંડીશન હોવાનું ટનદાન કરાયું હતું, જેમાં બાળકને જશમ આપતી વખતે માતાને ટટ્રોકનો ખતરો રહે છે. િથમ સગભાષવટથામાં પણ તેમને મગજમાં બ્લીટડંગ અને ટપટ્યુટરી ગ્રંટથની તકલીફ થઈ હતી.

ડિટનમાંનકલી ડિગ્રી આપતી ૪૦ વેબસાઇટ્સ બંધ કરી દેવાઈ

વેમાઉથ દંપતીનેસરોગસીથી પુત્રજન્મ

Matrimonial Alliance required for Maratha, British citizen, Male, grew up in Gujarat, Divorcee Age 48 yrs, Height 5’ 7", Businessman, Living in Surrey with his Parents, Well Settled. Looking for British citizen, Female, 38 to 45 yrs, Single or Divorce, Caste no bar.

Contact: 07988 203 336 Email: md_67@ymail.com

ક્વીન હવેસ્વસ્થ અનેિરદીમુક્ત

લંડનઃ ટિસમસ પહેલાથી ભારે શરદીના કારણે જાહેરમાં નટહ દેખાયેલાં ૯૦ વષષના ક્વીન એબલઝાિેથ બિતીય સૌિથમ વખત ડ્યુક ઓફ એટડનબરા તથા ડ્યૂક અને ડચેસ ઓફ કેપ્મ્િજ ઉપરાંત શાહી પટરવારના સીટનયર સભ્યો સાથે સાપ્શિઘામમાં સેશટ મેરી મેગ્ડેલેન ચચષમાં સટવષસમાં ઉપપ્ટથત રહ્યાં હતાં. ક્વીન ટિસમસ અને નવા વષષના ટદવસે પણ ચચષમાં હાજર ન રહેવાથી તેમનાં ટવાટથ્ય ટવષે ટચંતાનું મોજું ફેલાયું હતું. રોયલ બ્લુ િેસમાં સજ્જ ક્વીને ખોળા પર બ્લેશકેટ રાખી મૂક્યો હતો.

14th January 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

રિટનમાંગભભધારણ કરનાર પ્રથમ પુરુષ બાળકનેજન્મ આપશે

લંડનઃ ટિટનનો હેડન ક્રોસ બાળકને જશમ આપનારો િથમ પુરુષ બનશે. િોસ છેલ્લા ત્રણ વષષથી કાયદેસર પુરુષ તરીકે જીવન જીવી રહ્યો છે અને તેણે હોમોષનની સારવારથી ટત્રીમાંથી પુરુષ બનવાની તૈયારી કરી રાખી હતી પરંતુ તેણે હવે પુરુષ બનવાનું મુલતવી રાખ્યું હતું. સોટશયલ ટમટડયા પર તેને ટપમષનું દાન કરનાર દાતા મળી આવવાથી તે હવે બાળકને જશમ આપશે. ટિટનની નેશનલ હેલ્થ સવટીસે િોસના ઇંડાને ફ્રીઝ કરી રાખવાનો ઇનકાર કયોષ હતો. આથી તેણે ફેસબુક દ્વારા ટપમષ ડોનર શોધી કાઢ્યો હતો અને હવે ગભષધારણ કયોષ છે. થોડાક મટહનામાં જ તે બાળકને જશમ આપશે તેમ ટિટનના અખબાર ધ સનમાં જણાવ્યું હતું. િોસ હાલમાં ૧૬ સતતાહનો

સંબિપ્ત સમાચાર

• નવી િીખ ઈશક્વાયરી કરોઃ કોિબીનઃ લેબર પાટટીના નેતા જેરમે ી કોબટીને ૧૯૮૦ના દાયકામાં શીખ અસંતોષને દાબવા ભારતને લશ્કરી સહાય પૂરી પાડવામાં ટિટનની કટથત ભૂટમકાના મુદ્દે નવેસરથી ટવતંત્ર તપાસની માગણી કરી છે. એંગ્લો-ઈપ્શડયન સંબધ ં ો ટવશેની સંખ્યાબંધ ફાઈલો નેશનલ આકાષઈવ્ઝમાંથી દૂર કરાઈ હોવાનો ઘટટફોટ ધ ટાઈમ્સના અહેવાલમાં કરાયા પછી લેબર નેતા કોબટીને વડા િધાન થેરસ ે ા મેને પત્ર લખ્યો હતો. શીખ ફેડરેશને કોબટીનની માગણીને આવકાર આતયો છે. અગાઉ, શીખ ફેડરેશને કેટબનેટ સેિટે રી સર જેરમે ી હેવડૂ દ્વારા ૨૦૧૪માં આ મુદ્દે કરાયેલી ઈશક્વાયરીની િામાટણકતા સંબધ ં ે િશ્ન ઉઠાવ્યો હતો. • લોડડ હેઝલ્ટાઈનને અકસ્માત િદલ દંડઃ સાઈકટલટટને તેની બાઈક પરથી પાડી દેવાના અકટમાતમાં ૮૩ વષષના ટોરી લોડડ હેઝલ્ટાઈનને નોધષમ્પટન મેટજટટ્રેટ્સ કોટડ દ્વારા ૫,૦૦૦ પાઉશડનો દંડ ફરમાવાયો હતો. તેમના િાઈટવંગ લાયસશસ પર પાંચ પોઈશટ મૂકાયા હતા. લોડડ હેઝલ્ટાઈને બેદરકારીપૂણષ િાઈટવંગની કબૂલાત કરી હતી. ગત વષષના જૂન મટહનામાં તેમની જેગઆ ુ ર કાર લેનમાંથી બહાર નીકળી સાઈકટલટટના માગષમાં ઘૂસી હતી, જેના પટરણામે તેને ઘૂટં ણ ભાંગવા અને હાથમાં ચાર ફ્રેક્ચર સટહત ગંભીર ઈજા પહોંચી હતી. • ઈશટરનેટ આઝાદી િાળકો માટે જોખમીઃ બાળકોને અશ્લીલ િકારની તસવીરો શેર કરવા લલચાવાય છે, શોષણખોરો દ્વારા જાતીય શોષણ તથા ઓનલાઈન ધમકીઓ અપાય છે. આ બધા માટે બાળકોને ઈશટરનેટ પર આઝાદી આપવાની પેરશટ્સની નીટત જવાબદાર હોવાની ચેતવણી ઈંગ્લેશડ માટેના ટચલ્િશસ કટમશનર એન લોશગફફલ્ડે આપી છે. તેમણે ઈશટરનેટ અને વાટતટવક ટવશ્વમાં જીવતા ફટટડ જનરેશનના બાળકોની સમીક્ષા કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે બાળકો તેમનો મોજમઝાનો અડધો સમય ઈશટરનેટ પર વીતાવે છે. બેજવાબદાર પેરશટ્સ ઈશટરનેટ ટવશે બરાબર જાણકારી ન હોવાથી બાળકોના રક્ષક તરીકેની ભૂટમકા બરાબર ભજવતા નથી અને બાળકોને જાતે જ ફોડી લેવા દે છે. • વસ્તીવધારામાં તેજીથી ચક્કાજામઃ યુકમ ે ાં વટતીવધારામાં તેજીથી ૨૦૩૦ સુધીમાં િાઈવરોએ વષષે વધારાના ૧૨ કલાક ટ્રાફફકમાં વેડફવા પડશે તેમ પોતયુલશ ે ન મેટસષના અભ્યાસમાં જણાવાયું છે. વધારાના ૫.૫ ટમટલયન લોકોના કારણે વફકિંગ ટાઈમ ગુમાવવાના કારણે સરેરાશ પટરવારને વષષે ૬૦૦ પાઉશડનું નુકસાન સહન કરવું પડશે. ઈંગ્લેશડના અથષતત્ર ં ને વધારાની ભીડના કારણે વાટષષક સમગ્રતયા ૯ ટબટલયન પાઉશડનો બોજો સહન કરવાનો આવશે. • પોલીસ અબધકારીને બ્લેકમેઈલ કરતી વેઈટ્રેસ જેલમાંઃ એસેક્સના ચેલ્મ્સફડડની ફેટસસ નાઈટ િબમાં વેઈટ્રેસ તરીકે કામ કરતી ૧૮ વષટીય જ્યોટજષયા હેટરસને વીટડયોના દ્રશ્યો સાથે ચેડાં કરીને પોલીસ અટધકારીને બ્લેકમેઈલ કરવાના ગુના બદલ કેશટની મેઈડટટોન િાઉન કોટડના જજ જેરમે ી કેરીએ આઠ મટહના માટે યંગ ઓફેશડર ઈપ્શટટટ્યુટમાં મોકલી આપી હતી.

ગભષ ધરાવે છે અને તે બાળકને જશમ આપનાર ટિટનનો પહેલો પુરુષ બનશે. તેણે એક અખબારને જણાવ્યું હતું કે તેને બાળક જોઇએ છે અને પોતે એક સારો ટપતા બનશે. તેણે ફેસબુક પર ટપમષ ડોનરની તપાસ કરી અને તેવી વ્યટિ મળી આવી જેનું નામ જાહેર કયુિં નથી. તેણે દાન કરેલા ટપમષ દ્વારા િોસે ગભષ ધારણ કયોષ હતો. આ ઘટના બાદ િોસે જણાવ્યું હતું કે તે ટમટિત લાગણી અનુભવે છે. બાળક મેળવવાનો આનંદ પણ છે અને પોતે જાટત બદલી નટહ શકે તે ટનરાશાજનક છે. અગાઉ જાટત પટરવતષનની હોમોષન િટિયામાં તકલીફ થઇ હતી. ઉલ્લેખનીય છે કે ટિટનમાં જાટત પટરવતષનની સારવારનો ખચષ ૨૯૦૦૦ પાઉશડ થાય છે.

ડેટટંગ વેબસાઈટ પર પટરચય બાદ હેટરસ અટધકારીને મળી ત્યારે મુલાકાતનો વીટડયો ઉતારીને દ્રશ્યો એવી રીતે એટડટ કયાષ કે જેથી હેટરસ તેના પર બળાત્કાર ગુજારવા માગતો હોય તેવું લાગે. હેટરસે £૨૦૦ની રકમ માગી હતી અશયથા પોલીસને વીટડયો સોંપવાની ધમકી આપતા અટધકારીએ જ એસેક્સ પોલીસને જાણ કરી દીધી હતી અને હેટરસની ધરપકડ કરાઈ હતી. • ફામમહાઉસમાંથી બિઝનેસમેન અને પત્નીના મૃતદેહ મળ્યાંઃ ડેવનમાં બ્લેકડાઉન ટહલ્સના ફામષહાઉસમાંથી ૬૨ વષટીય ટબઝનેસમેન માઈકલ બેક અને તેની ૫૨ વષટીય પત્ની ટનકોલાના મૃતદેહ સંટદગ્ધ હાલતમાં મળી આવ્યાં હતાં. બનાવના બીજા ટદવસે જ ટનકોલાની વષષગાંઠ હતી. આ દંપતીનું મોત કેવી રીતે થયું તે જણાવવાનો પોલીસે ઈનકાર કયોષ હતો. જોકે, બનાવ સમયે ઘરમાં ત્રીજી કોઈ વ્યટિ હાજર ન હતી. આ દંપતી ડંક્સવેલમાં £૧.૨ ટમટલયનની ફકંમતના એબી ટમલ ફામષના માટલક હતા. વધુમાં, તેઓ ચેલસીયા, પટની, ટિટટોલ, ડેવન અને કોનષવલ ે માં પણ િોપટટી ધરાવતા હતાે. • ડીઝલ કાર િારા વધુ ઝેરી ગેસનુંઉત્સજમનઃ આધુટનક ડીઝલ કાર તેના જેટલી જ આવરદાવાળી ટ્રક અથવા બસ કરતાં બમણા ઝેરી ગેસનું ઉત્સજષન કરે છે. સંશોધન મુજબ નવી ટ્રક કે બસનું એંટજન ચાલુ હોય અને તેની પાસે ઉભા રહીએ તો ચાલુ કાર પાસે ઉભા રહેવા કરતાં ઓછાં િમાણમાં નાઈટ્રોજન ઓક્સાઈડ શ્વાસ વાટે શરીરમાં જાય છે. આથી કાર માટે કડક િદૂષણ પરીક્ષણની તરફેણ વધી છે અને આ મુદ્દે ઈયુ દેશોમાં ચચાષ થશે. ઈંગ્લેશડમાં દર વષષે ૨૫,૦૦૦ મૃત્યુને વાહનો દ્વારા થતા ઉત્સજષન અને ડીઝલ એપ્શજનમાંથી નીકળતા નાઈટ્રોજન ઓક્સાઈડ સાથે સાંકળી શકાય કારણ કે તે િદૂષણના મુખ્ય સ્રોત છે. • ઈશટેન્શસવ કેર પથારીઓની તીવ્ર અછતઃ NHS હોપ્ટપટલોમાં ઈશટેપ્શસવ કેર પથારીઓની તીવ્ર અછત હોવાના કારણે મરણપથારીએ પડેલા કયા દદટીને જીવનદાન મળશે તેની પસંદગી હવે ડોક્ટરોના હાથમાં આવી હોવાનું બીબીસી-ટુ ડોક્યુમશે ટરીમાં જણાવાયું છે. સજષશસ પણ કબૂલ કરે છે કે સારવાર માટેની માગ હેલ્થ સટવષસને ભાંગી પડવાની કગાર તરફ ધકેલે છે અને તેઓ અસહાય છે. અજષશટ ઓપરેશશસ પણ ટનયટમત રદ કરી દેવાય છે. કેટલાક સજષશસ હોપ્ટપટલોની ક્ષમતા પૂરી થયાની ચેતવણી અવગણીને પણ પસંદગી મુજબના ઓપરેશશસ કરે છે. • ગેરકાયદે માઈગ્રશટની મકાન મુદ્દે કાનૂની જીતઃ યુકમ ે ાં રહેવાનો અટધકાર ન હતો ત્યારે બાળકને જશમ આપવાના કારણે દેશમાં ગેરકાયદે જમૈકન માઈગ્રશટ માતાને મકાન ફાળવવા હાઈ કોટેડ બટમિંગહામ કાઉપ્શસલને આદેશ કયોષ છે. જમૈકન માઈગ્રશટ એટિલ ૨૦૦૧માં યુકે આવી હતી અને તેનો ટવઝા ૨૦૦૮ સુધી લંબાવાયો હતો. જોકે, આ પછી પણ તે દેશ છોડી ગઈ ન હતી. તેણે સતટેમ્બર ૨૦૧૦માં બાળકને જશમ આતયો હતો. માતા કાઉપ્શસલનું મકાન મેળવવા હકદાર ન હોવાથી તેણે બાળકના વતી મકાન માટે અરજી કરી હતી. તેણે દલીલ કરી હતી કે બાળક ઘરટવહોણો છે અને ૧૯૮૯ના ટચલ્િન એક્ટ અનુસાર ‘જરૂટરયાતમંદ બાળક’ છે.


14th January 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

સુગર ટેક્સથી બાળ સ્થૂળતામાં ૧૦ ટકાના ઘટાડાની આગાહી

લંડનઃ સરકાર િારા એટિલ ૨૦૧૮થી સુગર િેઝસ લાગુકરવામાં આવશે તેનાથી િાઈમરી શાળાના ટવ દ્યા થ ષી ઓ માં થથૂળતાના કેસમાં ૧૦ િકાનો ઘિાડો થવાની આગાિી ટનષ્ણાતો કરી રહ્યા છે. સોફ્િ ટિકઝસ પર િેઝસના કારણેબાળકો અને વયથકોમાં થથૂળતાના ૧૪૪,૦૦૦ કેસ ઓછાં થશે તેમ મનાય છે. સૌથી વધુ અસર ૧૧ વષવથી ઓછી વયના બાળકો પર થશે, જ્યાં ૪૫,૭૦૦ કેસ ઓછાં જણાશે. આ ઉપરાંત, ડાયાટબિીસ-િુના વાટષવક ૨૯,૦૦૦ કેસ ઓછાંથશે. યુકેમાં કુલ ૧૫.૫ ટમટલયન લોકો થથૂળ છે, જેમાંઅંડર-૧૮ના કુલ ૧.૩૬ ટમટલયન, ૪-૧૦ વયજૂથના ૪૬૫,૦૦૦ બાળકોનો સમાવેશ થાય છે. ઓઝસફડટ યુટનવટસવિીના ટવજ્ઞાનીઓની ગણતરી અનુસાર ખાંડથી ભરપૂર ટિકઝસ પર સુગર િેઝસના લક્ષ્યાંક પાર પડશે તો બાળકો અને વયથકોમાં થથૂળતાના ૧૪૪,૦૦૦ કેસ ઓછાં થશે, જેમાં સૌથી વધુ અસર ૧૧ વષવથી ઓછી વયના મેદથવી બાળકોમાં કુલ સંખ્યાના ૯.૮ િકા અથવા ૪૫,૭૦૦ કેસ ઓછાં

જણાશે. દાંતમાં સડાની ફટરયાદ કરનારામાંપણ ૨૬૯,૦૦૦ લોકો ઘિી જશે. એટિલ ૨૦૧૮થી લાગુ થનારો સુગર િેઝસ ટિથતરીય િશે, જેમાંસોફ્િ ટિકઝસમાં૧૦૦ ટમટલટલિર દીઠ આઠ ગ્રામથી વધુ સુગર િશે તે ‘િાઈ સુગર’ માિે િટત ટલિર ૨૪ પેકસનો, જ્યારે ૧૦૦ ટમટલટલિર દીઠ પાંચ ગ્રામની ‘મધ્યમ સુગર’ માિેિટત ટલિર ૧૮ પેકસનો િેઝસ લાગુ થશે. Lancet Public Health મેટડકલ જનવલમાં લખતા સંશોધકોએ આગાિી કરી છે કે િેઝસ ભરવાની જવાબદારી ઘિાડવા ઉત્પાદકો તેમની પેદાશોનેરીફોમ્યુવલેિ કરશે. િાઈ સુગર ટિકઝસમાં સુગરના િમાણમાં અંદાટજત ૩૦ િકા, જ્યારેમધ્યમ સુગર ટિકઝસ માિે ૧૫ િકાનો કાપ મૂકાશે. કેિલાક ઉત્પાદકોએ તેનો અમલ પણ શરૂ કરી દીધો છે.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

સંપિપ્ત સમાચાર

• અંશુ જૈન કેન્ટર સાથે જોડાયાઃ ડોઈચ બેકકના પૂવવ કો-ચીફ એક્ઝિઝયુટિવ ઓફફસર અને ઈકવેથિમેકિ બેક્કકંગ ઈકડથટ્રીમાં એક સમયેનામના ધરાવતા ૫૩ વષષીય અંશુજૈન ફરી િકાશમાંઆવ્યા છે. તેઓ મધ્યમ કદની ઈકવેથિમેકિ બેકક કેકિર ફફટ્િરાલ્ડના િેટસડેકિ તરીકેની કામગીરી સંભાળવાના છે, જ્યાં તેઓ િાઈમ િોકરેજ અને ફફઝથડ-ઈકકમ સેલ્સ અનેટ્રેટડંગના ક્ષેત્રો સટિત કંપનીની રણનીટત પર ધ્યાન કેક્કિત કરશે. ડોઈચ બેકકમાંથી ૨૦૧૫માંદૂર કરાયા પછી જૈન લો-િોફાઈલ રહ્યા િતા અનેસાન ફ્રાક્કસથકો ક્થથત ઓનલાઈન લેકડર SoFi ના સલાિકાર તરીકેજોડાયા િતા. • યુકેના vwકારચાલકોને વળતરનો મુદ્દોઃ જમવન કાર ઉત્પાદક ફોઝસવેગન િારા ટડિલ એટમશન કૌભાંડ મુદ્દે ટિ​િનના આ કારચાલકોની કોઈ દરકાર કરાઈ નથી તેમ જણાવતા ટ્રાકસપોિટ ટમટનથિર જ્િોન િાઈસે તેમને વળતર અપાવું જોઈએ તેમ કહ્યું છે. યુએસ જજના ચુકાદા મુજબ કંપનીએ ત્યાંના વાિનચાલકો માિે ૧૨ ટબટલયન પાઉકડનું સમાધાન કરાવ્યું િતું, જે મુજબ ફોઝસવેગન કારચાલકને ૮,૦૦૦ પાઉકડ વળતર મળ્યું િતું. જોકે, ટિટિશ કારચાલકોનેકોઈ વળતર જાિેર કરાયુંનથી. ટ્રાકસપોિટટમટનથિરેઆ મુદ્દેકંપની સાથેચચાવિાથ ધરી છે. • વૃદ્ધ લોકો સાથેઈમેઈલ છેતરપિંડીઃ ઈમેઈલ કૌભાંડકારોએ યુકેમાં દસ લાખથી વધુવૃદ્ધ લોકો સાથેછેતરટપંડી કરી િોવાની શઝયતા એક અભ્યાસ ‘રીઅલ ટરિાયરમેકિ’માં દશાવવાઈ છે. ઈકિરનેિ સુટવધા ધરાવતા અને૪૫થી વધુવયના લગભગ ૭૫ િકા લોકોએ કહ્યુંિતુંકે તેમને ઈમેઈલ કૌભાંડનું ટનશાન બનાવાયા િતા. આમાંથી છ િકાએ કહ્યુંિતુંકેતેઓ આ કૌભાંડનો ટશકાર બની ગયાંિતા. બીજી તરફ, આ કૌભાંડનો ટશકાર બકયાં િોય તેવા ૭૫થી વધુ વયના લોકોની સંખ્યા આઠ િકા િતી. • પવદ્યાથથીઓને જોબ માકકેટમાં િૂવવગ્રહ જણાયોઃ ટિટિશ યુટનવટસવિીના ફાઈનલ વષવના ટવદ્યાથષીઓ માને છે કે નોકરી મેળવવા માિે અંગત અને પાટરવાટરક નેિવઝસવ જ કામ આપે છે. રીિૂિમેકિ ટસથિમ તેમના માિેપૂવગ્ર વ ટિત છેઅનેતેમનેમેટરિના આધારેનોકરીની તક અપાતી નથી. સંશોધકોએ ૧૦૫ યુટનવટસવિીના ૧,૩૭૯ ટવદ્યાથષીનો સવવે કયોવ િતો, જેમાંથી ૬૬ િકાએ ગ્રેજ્યુએિ િોસેસ સામે અસંતોષ વ્યક્ત કયોવ િતો, જ્યારે ૩૮ િકાને એમ્પ્લોયસવની પસંદગી િટિયા ઉમેદવારની યોગ્યતાના કયાયી મૂલ્યાંકન માિેયોગ્ય જણાઈ િતી. • વધુ શરાબિાન હૃદય માટે જોખમીઃ વધારે િમાણમાં શરાબના સેવનથી હૃદય બંધ પડી જવાનું જોખમ બમણાથી વધુ રિે છે તેમ યુટનવટસવિી ઓફ કેટલફોટનવયા, સાન ફ્રાક્કસથકોના અભ્યાસના તારણો જણાવે છે. યુકેની NHSના મતે જે પુરુષો સપ્તાિમાં ૫૦ યુટનિ (૨૨ ટપકિ)થી વધુ શરાબ પીએ છે અને જે થત્રીઓ સપ્તાિમાં ૩૫ યુટનિ (સાડા ત્રણ બોિલ વાઈન)થી વધુશરાબ પીએ તેનુકસાનકારક છે.

બ્રિટન 7

એક બ્લડ ટેસ્ટથી ભવિષ્યમાંથનારા રોગોની જાણકારી મેળિી શકાશે

લંડનઃ વ્યડિ વૃદ્ધ થાય ત્યાં સુધીનું જીવન કેવી રીતે વીતશે તેની જાણકારી માત્ર એક બલ્ડ ટેથટથી મળી શકશે. લોહીનાંથોડાં જથ્થાના પરીક્ષણથી ડોક્ટરો દદદીઓમાં કોઈ રોગના લક્ષણો જોવા મળે તેના વષો​ો પહેલા જ ડડમેન્શશયા, કાડડિયોવાથકુલર રોગો, થટ્રોક, ટાઈપ-ટુ ડાયાડબટીસ, કેશસર તેમજ અશય રોગો થવાની શક્યતાનુંમૂલ્યાંકન કરી શકશે. Ageing Cell જનોલમાં પ્રડસદ્ધ અભ્યાસમાં બોથટન યુડનવડસોટીના સંશોધકોએ ૫,૦૦૦ લોકોના અભ્યાસમાં લોહીમાં મળતા ચોક્કસ ‘બાયોમાકકસો’ અથવા કેડમકલ્સના કોન્બબનેશશસ કે પેટશસોશોધી છે. સંશોધકોએ આના આધારે આઠ વષોપછી અભ્યાસમાંભાગ લેનારાના હેલ્થ પડરણામોને ચકાથયા હતા. તેમને રોગો અને અક્ષમતાથી મુિ વૃદ્ધાવથથા તેમજ અનેક રોગોના જોખમો સાથે સંકળાયેલી ડવડવધ પેટશસો

જોવાં મળી હતી. હાલમાં હાટિ ડડસીઝ જેવી ચોક્કસ પડરન્થથડતની આગાહી કરવા ડવડવધ ટેકનોલોજી અન્થતત્વમાં છે ત્યારે નવા અડભગમથી ડોક્ટરો તેમના પેશશટના સમગ્રતયા ભાડવ આરોગ્યનું સઘન ડચત્ર દોરી શકશે. લોહીના બંધારણથી જે રોગોનું જોખમ જોવાં મળ્યું હશે તેને લાઈફથટાઈલમાં ફેરફાર કે પ્રીવેન્શટવ સારવાર દ્વારા દૂર કરવાની લોકોનેતક મળશે. અલગ અલગ ૨૬ બાયોમાકકસોની ઓળખ સંશોધકોએ કરી છે. અભ્યાસ હેઠળના અડધા લોકોમાં સરેરાશ ૧૯ જેટલા બાયોમાકકસોની પેટશસો જોવાં મળી હતી, જ્યારે અશય ગ્રૂપ્સની પેટશસોસામાશયથી અલગ હતી. નવી ટેડિક્સ વ્યડિનાં ટેલોમીઅસો તરીકે ઓળખાતા અને વ્યડિ કેટલી ઝડપે વૃદ્ધ બનશેતેજણાવવામાંમહત્ત્વપૂણો ડનદદેશક ક્રોમોસોબસના છેડાંના માળખાનેમાપવાનુંકાયોકરેછે.

New Fruit and Veg Store

NOW OPENED Adjoining our kingsbury Branch અ¸ЦºЦ ¸Ц³¾є¯Ц ĠЦÃકђ³Ъ ÂЬ╙¾²Ц ¸Цªъ અ¸ЦºЪ ЧકєÆ¶ºЪ ĮЦ×¥³щ અ¬Ъ³щ § ĭы¿ ĭвª અ³щ ¾щ/ªъ¶àÂ³Ъ ±ЬકЦ³³ђ ĬЦºє· ક¹ђ↓¦щ.

´²Цºђ અ³щ.¯щ § ¡Ц¯ºЪ કºђ

Fruit and Veg Branch

730-732 Kenton Road, Next to VB & Sons, Kenton - Harrow, HA3 9QX

Tel.: 020 8204 0158

¯Ц. ĭвª અ³щ »Ъ»ђ¯ºЪ ¿Цક·Ц/ ¯ˆ³ કЪµЦ¹¯ ·Ц¾¸Цє


8

@GSamacharUK

14th January 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ભારતના રાષ્ટ્રનાયકઃ મહારાણા પ્રતાપ

મુઘલ બાિશાહોને િીકરીઓ પરણાિ​િાની હોિમાં રાજપૂિ રાજા હિા, માત્ર મેિાિ અપિાિ

- િો. હતર િેસાઈ

મહારાણા પ્રિાપ (૯ મે ૧૫૪૦ - ૨૯ જાડયુઆરી ૧૫૯૭)નું ભારિીય ઈતિહાસમાં આગવું થિાન છે.બાહોશ અને પ્રજાવમસલ રાજવી ઝયારેય મુઘલ બાદશાહ અકબરને િાબે ના િયો. તસસોતદયા રાજપૂિ વંશનું નામ ઊજ્જવળ બનાવનાર મહારાણા પ્રિાપ આખું આયખું મુઘલ સામે જંગ લડિો રહ્યો, પણ નમ્યો નહીં. મેવાડ અને તચિોડની ઊજ્જવળ પરંપરા થિાપનાર ઉદયપુર (અમયારના રાજથિાનમાં)રાજ્યના મહારાણા જ નહીં, એમના વંશજોએ પણ પોિાની રાજકુમારીઓ મુઘલો સાિે પરણાવી નહીં એટલે રાજપૂિ રાજવીઓમાં એમનું નામ કાયમ આદરિી લેવાય છે. રાજપૂિાનાના અડય રાજપૂિ રાજવીઓએ મુઘલ બાદશાહોને દીકરીઓ દીધી અને રાજકીય જોડાણ કયાું હિાં. રાણા આ બધામાં નોખો હિો. બાદશાહ અકબર પણ જીવિેજીવ પોિાને વશ ના િયેલા પ્રિાપના મૃમયુના સમાચાર સાંભળીને રડી પડ્યો હિો. એટલો મહારાણાના જાની દુશ્મનને એમના માટે આદર હિો. પ્રિાપના તપિા મહારાણા ઉદયતસંહનું ૧૫૭૨માં ૨૮મી ફેિઆ ુ રીએ તનધન િયું મયારે એમના ઉિરાતધકારી િરીકે સૌિી મોટા પુત્ર પ્રિાપને બદલે ઉદયતસંહની વીસ પમનીઓમાંિી એમના પર કામણનો જાદુ કરનાર ધીરકંવર ભટયાણીના કુવં ર જગમાલને નક્કી કરી રખાયો હિો. પ્રિાપનાં માિા જૈવડિાબાઈ (જીવિકંવર)નું િો મૃમયુ િઈ ચુઝયું હિુ.ં રાજવી જે મહારાણાનો ઉિરાતધકારી િાય િે અંતિમ સંથકાર માટે થમશાને જાય નહીં. મેવાડના સરદારોએ પ્રિાપને મહારાણાના અંતિમ સંથકારમાં આવેલો જોયો અને

જગમાલ દેખાયો નહીં. એિો ગાદી પર બેઠો હિો. મેવાડની પરંપરામાં રાજાના સરદારોનું મહામમ્ય સતવશેષ. િેમણે જગમાલને ગાદીએિી ઊઠાડી મૂઝયો અને પ્રિાપનું તવતધવત્ રાજતિલક કરીને એને મહારાણા જાહેર કયોિ. ઉદયતસંહની ૨૦ પમનીઓ (રાણીઓ) અને ૨૪ રાજકુમારો િેમજ ૨૦ રાજકુમારીઓમાંિી મહારાણાની જવાબદારી પ્રિાપને તશરે આવી. પ્રિાપ રાજવી િ​િાં જગમાલ અને િેનો ભાઈ સાગર મેવાડ છોડીને મુઘલોની સેવામાં જિા રહ્યા. બાદશાહ અકબરે તશરોહીના જમાઈ એવા જગમાલને તસરોહીનો રાજા તનયુક્ત કયોિ કારણ તસરોહીના રાજા માનતસંહનું ૧૫૭૧માં જ મૃમયુ િયું હિુ.ં સાગર પણ અકબરના પુત્ર બાદશાહ જહાંગીરનો કૃપાપાત્ર રહ્યો. પેલસ ે વોર એટલે કે ઘર ફૂટ્યે ઘર જાય, એ પરંપરા મુજબ પ્રિાપના ભાઈઓ જ મુઘલ બાદશાહો સાિે ભળી જઈને મેવાડને કનડવામાં સહયોગ કરિા રહ્યા, પણ નામ જેનું પ્રિાપ, એણે વનવાસ ભોગવીને પણ અકબરને શરણ જવાનું આજીવન નકાયુ.ું ઝયારેક પ્રિાપની ૧૬ રાણીઓ અને

• નોટબંધી પછી પણ એર ઈન્ડિયાને સુરિ-તિલ્હી રૂટ પર નફોઃ નોટબંધી પછી પણ સુરિ - તદલ્હી વચ્ચે ચાલિી એર ઈક્ડડયાની સવારની અને સાંજની એરબસ ફ્લાઈટમાં પેસેડજરોની સંખ્યામાં વધારો જ નોંધાયો છે. નવેમ્બર અને તડસેમ્બર-૨૦૧૬માં એર ઈક્ડડયાને સુરિ-તદલ્હી રૂટ પર ૮૮ ટકાિી વધુ પેસેડજર મળ્યા છે. નવેમ્બરમાં નોટબંધી હોવા છિાં ૧૫,૪૧૨ પેસેડજર મળ્યા હિા. જોકે, તડસેમ્બરમાં એર ઈક્ડડયાએ જૂની નોટમાં પેમેડટ લેવાનું બંધ કયુ​ું હોવા છિાં તદલ્હીિી ૧૦,૫૦૪ પ્રવાસીઓ સુરિ આવ્યા હિા અને ૯,૬૦૯ પ્રવાસીઓ સુરિ​િી તદલ્હી ગયા હિા. માત્ર તડસેમ્બર માસમાં જ ૨૨,૬૫૨ સીટમાંિી ૨૦,૧૦૮ સીટ વેચાઈ ગઈ હિી. એર ઈક્ડડયાની વેચાયેલી કુલ સીટમાંિી ૮૮.૭૭ ટકા પેસેડજર સુરિ​િી મળ્યા હિા.

¯ЦºЪ¡њ ∟∟ D×¹ЬઆºЪ, ∟√∞≡

╙¾ક»Цє¢ђ³Ц ¸аà »Æ³ (╙³њ¿аàક)

ç°½њ ´єD¶Ъ ¶Ц¢ çªъ╙¬¹¸(§×¸ЦΓ¸Ъ ´Цક↕), ╙ºє¢ ºђ¬, ´єD¶Ъ ¶Ц¢, ╙±à»Ъ- ∞∞√√∟≠ ¯¸ђ ¯щ¸³Ц આ ¸є¢½¸¹ ¸¹щ¸ЬŹ±Ц¯Ц અ°¾Ц ¯щ¸³Ц ·ђ§³ Â¸Цºє·, ¸Цє¬¾Ц, »Æ³¾щ±Ъ, ¸Ã′±Ъ³Ъ ºÂ¸, ક×¹Ц±Ц³ અ°¾Ц ¿®¢Цº³Ц ±Ц¯Ц ¶³Ъ ¿કђ ¦ђ.

ક×¹Ц±Ц³ આє╙¿ક ક×¹Ц±Ц³ ¾º-¾²аĴдє¢Цº ´ЬÒ¹ ·ђ§³ ĬÂЦ± Âùђ¢ ¾щ±Ъ Âùђ¢ ¸Ã′±Ъ³Ъ ºÂ¸

£ 637 Ĭ╙¯ ક×¹Ц £ 262 Ĭ╙¯ ક×¹Ц £ 137 Ĭ╙¯ ±є´╙¯ £ 64 (100 Âùђ¢Ъ અ´щ╙Τ¯) £ 64 Ĭ╙¯ ¾щ±Ъ £ 21

૧૭ રાજકુમારો િેમજ પાંચ રાજકુમારીઓમાંિી સૌિી મોટા પુત્ર અમરતસંહને અમુક સમય ‘જામીન’ િરીકે દરબારમાં રાખવો પડ્યો, પણ વ્યૂહામમક સમજૂિીઓના ઘટનાિમનો એ તહથસો હિો. જોકે મોિને તબછાનેિી પ્રિાપને પોિાના પાટવીકુવં ર અમરતસંહને ગાદી સોંપિાં એની નબળાઈઓનો અંદાજ હિો એટલે તનષ્ઠાવંિ સરદારોની હાજરીમાં એને પ્રતિજ્ઞા લેવડાવી હિી કે એ િુકોિ​િી દેશનું રક્ષણ કરશે. આ એ જ અમરતસંહ જેણે ઝયારેક અમયારના ઉિર ગુજરાિના વડનગર (વડા પ્રધાન નરેડદ્ર મોદીનું વિન)ને લૂટ્ય ં ું હિુ.ં એ સમયે વડનગર ખૂબ સમૃદ્ધ આનંદપુર નગર ગણાિું હિુ.ં દેશ-તવદેશના તહંદ-ુ મુક્થલમ કે તિતટશ શાસકોને સારા વહીવટકિાિ પૂરા પાડનાર આ વડનગર પરિી જ એ વહીવટકિાિ વડનગરા નાગર ગણાયા છે. જોકે અમયારે વડનગરમાં એકપણ વડનગરા નાગર િાહ્મણ પતરવાર વસિો નિી, પરંિુ અહીનું હાટકેશનું મંતદર દુતનયાભરના વડનગરા નાગરોનું આથિાથિાન છે. મેવાડના રાજવીઓ કુળદેવિા એકતલંગજી મહાદેવને નામે, એમના દીવાન િરીકે, રાજ કરિા રહ્યા છે.મેવાડના શાસક તશવપંિી હોવા છિાં એમના શાસનમાં શૈવ, વૈષ્ણવ જ નહીં, મુક્થલમ, જૈન સતહિના અડય ધમોિ ભણી પણ ઉદારનીતિ અપનાવાિી હિી. મહારાણાના તવશ્વાસુ સરદારોમાં મુક્થલમ અને પઠાણ પણ હિા. સામે પક્ષે અકબરની સેના રાજા માનતસંહના નેતૃમવમાં લડિી હિી. હલ્દીઘાટીના યુદ્ધમાં પ્રિાપનો ઘોડો ચેિક મરાયો. હકીકિમાં એ ઘોડી હિી. મહારાણા પ્રિાપ હલ્દીઘાટીના યુદ્ધમાં અકબરની સેના સામે હાયાિ. પણ શરણાગતિ થવીકારવાને બદલે

મુઘલ સેનાને માટે આિંકના પયાિય સમા જોજનો સુધી પિરાયેલા જંગલમાં રહીને એ નવા યુદ્ધની િૈયાર કરિા હિા. ભીલ સમાજ પ્રિાપ પ્રમયે તનષ્ઠા ધરાવિો અને રાણા કીકા િરીકે એમને ગણિો. પ્રિાપની સંપતિ તવશે કકવદંિીઓ ખૂબ પ્રચતલિ છે. િેમના માટે ભામાશાએ પોિાની સંપતિ અપિણ કરી કે મહારાણાની દીકરી ઘાસનો રોટલો ખાિી હિી અને જંગલી તબલાડો િૂટં વી જિાં એ રડિી હિી. આ બધી ગપગોળા સમાન કિાઓ હિી.કનિલ ટોડે પણ રાજથિાનના ઇતિહાસમાં ઘણાં ગપ્પાં માયાું છે. ઐતિહાતસક િથ્ય એ છે કે ભવ્ય જંગલમાં પણ રાજવી પતરવારના ૧૦૦૦ સભ્યો સાિે મહારાણા સુખચેનિી રહેિા હિા એટલું જ નહીં, િાહ્મણો અને ચારણોને એ ગામો અને અડય દાન આપિા હિા. ભામાશાએ િેમને અપિણ કરેલી સંપતિ હકીકિમાં મહારાણાની જ હિી એટલું જ નહીં, િેઓ રોજ ૧ રૂતપયા, ૧ િોલા સોના િ​િા ૧૦૮ િાહ્મણોને ભોજનદાન આપિા હોવાની નોંધ રાજથિાન સરકારની તહંદી ગ્રંિ અકાદમીએ પ્રકાતશિ કરેલા ‘મહારાણા પ્રિાપ’માં કરવામાં આવી છે. ચાવંડને રાજધાની બનાવનાર મહારાણા પ્રિાપ ગેતરલા યુદ્ધકળામાં તનષ્ણાિ હિા. જંગલમાં એ પોિાની રાણીઓ અને રાજકુમારો સાિે રહેિા હિા.આજે પણ આવા પ્રિાપને ભારિીય પ્રજા રાષ્ટ્રનાયક િરીકે જુએ છે. િધુ તિગિો માટે જુઓ ૧ ઓક્ટોબર ૨૦૧૬નું “એતશયન િોઈસ”: https://www.asianvoice.com/News/India/ Mewar-The-Pride-of-India (લેખક સામાતજક-રાજકીય ઈતિહાસકાર છે.

(ઈ-મેઈલઃ haridesai@gmail.com)

હ્યુસ્ટનમાંવસેલા દંપતીએ અમદાવાદ જિલ્લાના ૨૦૦ વૃદ્ધોની મોજતયાની જનઃશુલ્ક સિષરી કરાવી

અમિાિાિઃ છેલ્લા ૨૦ વષિ​િી હ્યુથટનમાં રહેિા મૂળ અમદાવાદના તબમલભાઈ નટવરલાલ વોરા અને િેમનાં પમની અલકાબહેને વિનમાં ૨૦૦ વૃદ્ધોના મોતિયાના તનઃશુલ્ક ઓપરેશન િાજેિરમાં કરાવ્યા હિા. દંપિી કહે છે કે, વિનમાં કંઈક સેવા કરવાની િીવ્ર ઇચ્છા પછી અમદાવાદ તજલ્લાના ત્રણ ગામડાંના ૨૦૦ જેટલા વૃદ્ધોનું અમે ક્થિતનંગ કરાવ્યું. એ પછી તનષ્ણાિ ડોઝટરો અને લેટેથટ ઈતિપમેડટની મદદિી વૃદ્ધોનાં મોતિયાના ઓપરેશન કરાવ્યા. ૬૨ વષથીય તબમલભાઈ વોરા હ્યુથટનમાં તબિનેસ એકાઉડટ્સ

હેડડતલંગના કાયિ સાિે જોડાયેલા છે. િેઓ કહે છે કે, હું બી.કોમ. ગ્રેજ્યુએટ િયા પછી ૪૨ વષિની ઉંમરે યુએસ ગયો હિો. મયાં આજીતવકા માટે બે વષિનો એકાઉડટ સંબંતધિ કોસિ કયોિ હિો. જોકે યુએસમાં મારો ‘પાકા ઘડે કાંઠા ન ચઢે’ જેવો ઘાટ િયો હિો, પણ આખરે તડગ્રી મળી અને આતિ​િક પતરક્થિતિ પણ સુધરી. તબમલભાઈ કહે કે, તવદેશમાં થિાયી િયા પછી વિનની યાદ આવ્યા કરે અને આતિ​િક ક્થિતિ સારી હોવાિી વિનીઓની મદદ કરવાની પ્રબળ ઇચ્છા પણ રહ્યા કરે િેિી આ કાયિ કરવાનો

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં તવશ્વથિરનું રેલવે થટેશન બનાવવા ગુજરાિ સરકાર અને ભારિીય રેલવે મંત્રાલય એક િયું છે. 'ગરૂડ' નામની સંથિા દ્વારા ગાંધીનગરના રેલવે થટેશનનું રીડેવલોપમેડટ કરવામાં આવશે. એટલું જ નહીં રેલવે ટ્રેક ઉપર ૧૦૫ મીટર પહોળું ફ્રેમ થટ્રકચર બનાવીને િેના ઉપર ક્થવતમંગપુલ અને ૩૦૦ રૂમની ફાઇવથટાર હોટલ પણ બનાવવામાં આવશે. રૂ. રપ૦ કરોડના આ પ્રોજેઝટનું ૯મીએ વડા પ્રધાન નરેડદ્ર મોદી દ્વારા ખાિમુહૂિ​િ કરવામાં આવ્યું હિું. આ થટેશન અને હોટલ મહામમા મંતદર, દાંડી કુતટર િ​િા તવધાનસભાની ઇમારિની સમાંિર જ રહેશે.

ગાંધીનગરઃ રાજ્ય સરકારે, આગામી દસકા દરતમયાન ગુજરાિને ઓટો અને ઓટો કોમ્પોનડટના ક્ષેત્રે દેશમાં મોખરે લાવી દેવાની ગણિરી રાખી છે. રાજ્યમાં ૧.૪૦ કરોડ વાહનો હિા, પણ જે િડપી આ સેકટરનો તવકાસ િઈ રહ્યો છે, િે જોિાં આગામી બે વષિમાં જ ૧૦.૪૬ લાખ જેટલી નવી કારોનું ઉમપાદન વધશે. આ માટે ગુજરાિમાં આગામી ૧૦૦ વષિમાં ૧૫૦૦ કરોડ સુધીના રોકાણની સંભાવના છે. અમયારે ઓટોમોટીવ ઈડડથટ્રીિના તવકાસનો દર માંડ ૩.૭ ટકાનો છે. જેને ૧૦ ટકા સુધી લઈ જવાની િૈયારી રાખવામાં આવી છે. જોકે, નવા વાહનોની સંખ્યા વધવાિી પ્રદૂષણને નાિવા માટે હવે રાજ્ય સરકાર, આગામી વષોિમાં સીએનજી વાહનોની સંખ્યા વધારવાના મૂડમાં છે.

ગાંધીનગરમાં રેલિે ટ્રેક ઉપર િેશની સૌથી પ્રથમ હોટેલ

તવચાર આવ્યો. દંપિી કહે છે કે, બાળિહ્મચારી ગોકુળભાઈ શાહની પ્રેરણાિી માંડલ ક્થિ​િ રામાનંદ સરથવિી હોક્થપટલ સાિે જોડાયેલા ડો. પુતનિ ગોતહલ અને ડો. િીિ​િ પટેલનો આ સેવાયજ્ઞમાં ઘણો ફાળો રહ્યો. ૧૯ તડસેમ્બરિી ૪ જાડયુઆરી દરતમયાન અમદાવાદિી ૧૨૦ કક.મી. દૂરના અંિરે આવેલા ધરજી, તવઠ્ઠલગઢ અને સુરેલ ગામમાં મોતિયાના ઓપરેશનનો કેમ્પ હિો. કેમ્પમાં નવજાિ તશશુિી લઈ ૯૨ વષિ સુધીની મતહલાઓને આંખની યોગ્ય સારવાર આપવામાં આવી હિી.

રાજ્યમાંબેવષષમાં૧૦.૪૬ લાખ કારના ઉત્પાદનમાંવધારો થશે

• શાંતિ મંતિરમાં સંસ્કૃિ મહાતિદ્યાલયનું ઉદ્ઘાટનઃ વલસાડના મગોદમાં આવેલા શાંતિમંતદરમાં નવતનતમિ​િ શ્રી મુક્તાનંદ સંથકૃિ મહાતવદ્યાલયનું થવામી તનમયાનંદ સરથવિીના હથિે એલએનટી ગ્રૂપના એક્ઝિઝયુતટવ ચેરમેન એ. એમ. નાઈકની ઉપક્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હિું. આ કોલેજમાંિી એમએ વૈતદક સંથકૃિ તશક્ષણની તડગ્રી તવદ્યાિથીઓને પ્રાપ્િ િશે. શાંતિ મંતદરના થિાપક અને આદ્યાક્મમક ગુરુ મહામંડલેથવર થવામી તનમયાનંદ ગુરુ, મહામંડલેશ્વર થવામી તનમયાનંદ સરથવિી અને ૩૫૦ વષિ જૂના સડયાસ આશ્રમના મહામંડલેશ્વર થવામી તવશ્વેશ્વરાનંદજી તગતરજી મહારાજ આ પ્રસંગે હાજર હિા. ગીિા વૈતદક ગ્રામ - નવતનતમિ​િ શૈક્ષતણક કેમ્પસ માટે નાઈક ચેતરટેબલ દ્વારા માિબર દાન અપાયું છે.


14th January 2017 Gujarat Samachar

@GSamacharUK

9

GujaratSamacharNewsweekly

જયારેસરદાર પટેલ એક મતેઅમદાવાદ શહેર સુધરાઈની ચુંટણીમાંપરાજજત થયા હતા!

www.gujarat-samachar.com

તો સરદાર એક મતે હારી ગયા (અટલનબહારી વાજપેયી પ્રથમવાર લોકસભામાં એક મતે વિષ્ણુપંડ્યા હાયાય તેનો ધારદાર ઉપયોગ પછીની રાષ્ટ્રીય ચૂંટણીમાં નેતાઓ તથાનનક નગર સુધરાઈના પોતાના ભાષણની શરુઆતમાં પ્રમુખ બન્યા પછી રાષ્ટ્રીય તતરે કરતા કેબસ, તમારા એક મતની પહોંચ્યા હતા તેમાં વલ્લભભાઈ અને નવઠ્ઠલભાઈ પણ ખરા. ગોધરા અને બોરસદ પછી વકીલાત માટેસરદાર અમદાવાદ આવ્યા ત્યારેતેમનો દબદબો હતો. સરસ નચરૂટ અનેનસગારેટ પીતા. ભદ્રમાં આવેલી કોટટ પાસેની ગુજરાત ક્લબમાં પત્તા ખેલતા. અને ગમ્મત કરતા, એકવાર ગાંધીજી આ ક્લબમાં ભાષણ કરવા આવ્યા ત્યારે માવલંકર તેમને સાંભળવા જતા હતા તો સરદારે મજાકમાં કહ્યું: ‘દાદાસાહેબ, આ અમારી નિજની રમત જોશો તો કૈંક શીખશો. ગાંધી શું કહેવાના છે તે અત્યારથી હું જરૂર છે! જેથી હવે એક મતે કહી શકું તેમ છું, ગાંધી તમને મારી સરકાર જાય એવુંના બને.. પૂછશે કે ઘઉમાંથી કાંકરા વીણતા !) પછી વળી પાછા સુધરાઈના આવડે છે કે નહીં? પછી તમને સભ્ય બન્યા અને તથાનનક સમજાવી દેશે કે સત્યાગ્રહ આને તવરાજની મૂળભૂત સેવામાં કહેવાય.’ એ જ સરદાર પછીથી પ્રદાન કયુ​ું. ગાંધીજીના જમણા હાથ બની સરદાર અમદાવાદમાં ક્યાં રહ્યા તે રસપ્રદ વળાંક સરદારના રહેતા હતા? સામાન્ય રીતે એમ જીવનમાંઆવ્યો. માનવામાં આવે છે કે ભદ્રમાં અમદાવાદની પેલી ચૂંટણીમાં અત્યારેજેતમારક ટ્રતટ તરીકે છે

તસિીરેગુજરાત

જાન્યુઆરીના પ્રારંભે ચોથી તારીખે એક નાનકડો પણ યાદગાર કાયયિમ યોજાઈ ગયો, જેમાં બરાબર ૧૦૦ વષય પહેલા સરદાર વલ્લભભાઈ પટેલે અમદાવાદ શહેર સુધરાઈની ચુંટણી લડી હતી તેને નનનમત્ત બનાવીનેએક પુતતકનુંનવમોચન થયું. ‘તટેચ્યુ ઓફ યુનનટી’ એકતાની પ્રનતમા નમયદા કકનારે બની રહી છેજેદુનનયાની સહુથી અનધક ઊંચી હશે, અમેનરકાની તવાતંત્ર્ય પ્રનતમા કરતા યેઊંચેરી, ૧૮૨ મીટરની. તેને માટે રચાયેલા સરદાર વલ્લભ ભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રતટના સભ્ય સનચવ કે.શ્રીનનવાસે આ કાયયિમમાં ટ્રતટના અધ્યિ અને મુખ્યમંત્રી નવજય રૂપાણીના હાથે પુતતક ખુલ્લું મુકાવ્યું તેમાં સરદારના જીવન પર પ્રાપ્ત કેટલાક દતતાવેજોની અને પુતતકોની માનહતી છે. એકસો વષય પહેલાના અમદાવાદમાં સરદાર ! આ પણ એક રસપ્રદ દતતાવેજ ગણાય. આપણા દેશના મોટાભાગના દેશ-

Cambodia & Vietnam

from

£2515 P/P

17 Day Tour optional 3 Day Tour add on for Laos. Tour Dates 28th Feb, 10th Oct & 14th November 2017

South African Adventure

from

£3100 P/P

14 Day Tour with optional 2 night add on for Victoria Falls, Tour dates 31st March & 11th September 2017

તેમાં સરદાર રહેતા. પણ તે પહેલા એક મકાનમાં તેમનો પ્રથમ નનવાસ હતો તે વાત બહુ ઓછા જાણે છે. ભદ્રથી આતટોનડયા જતા ખમાસા ગેટના ચોકમાં પોલીસ ચોકી છે, તેની પાસેની ઈમારત એ તેમનુંમકાન.

ઈમારત તો શું, નીચે એક મોટો ઓરડો અનેઉપર બીજા બેઅને નાની લોબી. નસત્તેરના દાયકામાં ‘સાધના’ સાપ્તાનહક કકલભાઈ કોઠારીના પ્રભાત દૈનનક પ્રેસમાં છપાતું. કકલભાઈ પોતે મેઘાણીના ‘સૌરાષ્ટ્ર’ અખબારના તેજતવી પત્રકાર. તેમની સાથે બબીબહેન ભરવાડા આ પ્રેસનું સંચાલન કરતાં. સાધનાનો વાચક

South American Discovery

from

£5200

વગય નવતતરતો ગયો એટલે પોતાના પ્રેસની જરૂરત ઉભી થઇ. ખમાસા ગેટ પાસેનું આ મકાન તેના માનલકે વેચવા કાઢ્યું હતું તેની સાથે વાતચીત થઇ. પન્નાલાલ શાહ મેનેજર બન્યા. તેમની ખાંખાખોળાની ટેવ એટલે મકાન માનલકે કહ્યું કે અહી સરદાર રહેતા હતા, પણ સરકાર તમારક તરીકેમકાન લઇ નાંજાય એટલેઅમેકોઈનેકહેતા નહોતા. પણ આનું પ્રમાણ શું? એટલે ૧૩.૭.૧૯૯૬ના નદવસેમણીબેન પટેલ સભાગૃહમાં પ્રા.નસદ્ધાથય ભટ્ટનું વ્યાખ્યાન થયું તેમાં મને આનો પુરાવો મળ્યો,(આ વ્યાખ્યાન પુસ્તતકા તવરૂપે છપાયેલ છે) નસદ્ધાથય ભટ્ટ ઈનતહાસ અને રાજનીનતના ઉત્તમ અભ્યાસી અને ખરા અથયમાં સંશોધક છે. સરદાર પરના તેમના પુતતકો ખરા અથયમાં સંશોધન અને નવચલેષણ પૂરું પાડે છે. અમારા માટે આ મકાનનું મહત્વ વધી ગયું અને ૧૯૭૫-૭૬ની કટોકટીની લડાઈના મુખપત્ર તરીકે જાણીતું થયેલું સાધના અહીં છપાતું તેનું ગૌરવ આજે પણ છે. એટલું જ નહી, તેસમયેકટોકટીની નખલાફ સત્યાગ્રહ કરનારાં સરદાર-પુત્રી મણીબહેન પણ એકવાર

સાધનાના આ મુદ્રણાલયની મુલાકાતેઆવ્યાંત્યારેતેમણેઆ પ્રથમ મકાનની યાદ તાજી કરી હતી. સરદારના તવાતંત્ર્ય સંગ્રામની જેમ આ લોકશાહીનો સંગ્રામ હતો એટલે તેમાં સહભાગી બન્યા, આ મકાન પર પોલીસનું સીલ લાગ્યું અને મેનેજર સનહતના લોકોને મીસા હેઠળ પકડી લેવાયા... આમ ખરા અથયમાં સરદારના નનવાસને સાથયક કરવાનો અમનેમોકો મળી ગયો હતો. મકાન તો હજુત્યાંજ ઉભું છે એક ઉપેનિત તમરણ તથાનની જેમ! સરદારના અમદાવાદ નનવાસ દરનમયાન ટપાલી સંગઠનના પ્રમુખ બન્યા હતા. રેલ્વે કમયચારીના યુનનયનને સંભાળ્યું. શહેર સુધરાઈના નોકર મંડળના પ્રમુખ બન્યા. ૧૯૧૭ થી શહેર સુધરાઈમાં સનિય થયા. ૧૯૨૪માંપ્રમુખ બન્યા. ચાર વષય પછી બારડોલીના સંગ્રામ માટે અમદાવાદની નવદાય લીધી, તે દરનમયાન ધૂનળયાં અમદાવાદને તવચ્છ બનાવ્યું, રતતા બનાવ્યા, પસ્ચચમ નવતતારનો નવકાસ કયોય, ભયંકર પુર આવ્યુંતેમાંલગાતાર સેવાયજ્ઞ કયોય, અનધકારીઓ સામે સાચા કામો માટેબાખડ્યા. અનુસંધાન પાન-૩૦

Sri Lankan Explorer

from

£2150 P/P

P/P

24 Day Tour Covering Peru, Bolivia, Argentina, Brazil, Tour Dates 19th April & 6th September 2017.

13 Day Tour, Tour Dates 25th Feb and 5th Sept. 2017 other dates available for smaller groups.

Indonesian Overland Discovery

Highlights of Myanmar

from

£2044

from

£3388 P/P

P/P

15 Day Tour, Tour dates 8th May & 12 Oct 2017

15 Day Tour, Tour Dates 15th March & 30th Sept 2017

Incredible Tours Ltd

Tel: 0208 621 2491 / Tel: 07956 599 859 1 Olympic Way, Wembley, Middlesex, HA9 0NP

Email: info@incredibletours.co.uk | Website www.incredibletours.co.uk *All our escorted tour prices are per person, full board and include all flights, inclusive of taxes.


10

@GSamacharUK

દેશના વિકાસમાંભારતિંશીઓનુંઅમૂલ્ય યોગદાન

વડા િધાન નરેજદ્ર મોદીએ રમવવારે બેંનલૂરુમાં ૧૪મા િવાસી ભારતીય મદવસ (પીબીડી) સંમલે નને સંબોધતા અમારે પાસપોટટ નહીં, લોહીનો સંબધં જોઇએ છીએ તેમ િહીને મવદેિવાસી ભારતીયો સાથેનો નાતો વધુ મજબૂત બનાવવા િયાસ િયોય હતો. દેિવાસીઓ જેટલી જ લોિમિયતા અને ચાહના ધરાવતા વડા િધાને તેમના સંબોધનમાં િવાસી ભારતીયોની સુરિાથી માંડીને બ્રેઇન-ડ્રેઇનને બ્રેઇન-ગેઇનમાં બદલવાના અને બ્લેિ મની જેવા મહત્ત્વના મુદ્દાઓનો આવરી લીધા હતા. તેમણે િવાસી ભારતીયોને િહ્યું હતું િે આપના સપનાં એ અમારા સપનાં છે અને ૨૧મી સદી ભારતની સદી છે. આપણે સહુ સાથે મળીને દેિના લોિોના સપનાંને સાિાર િરીિુ.ં આ માટે જો િાયદો બદલવાના સાહમસિ પગલાની જરૂર પડિે તો તે પણ િરિુ.ં દેિના મવિાસમાં ભારતવંિીઓની ભૂમમિાને મબરદાવતાં તેમણે િહ્યું હતું િે મારા માટે એફડીઆઇનો મતલબ માત્ર ફોરેન ડાયરેક્ટ ઇજવેથટમેજટ નથી, પરંતુ ફથટટ ડેવલપ ઇંમડયા પણ છે. ઉલ્લેખનીય છે િે િવાસી ભારતીયો તરફથી દર વષષે ભારતીય અથયતત્ર ં માં થતા મૂડીરોિાણનો આંિડો ૬૯ મબમલયન ડોલર સુધી પહોંચી ગયો છે, જે એિ અમૂલ્ય યોગદાન છે. આ િસંગે વડા િધાને ભ્રષ્ટાચાર અને િાળા નાણાં સામે સરિારે છેડલ ે ી લડાઇમાં સાથ આપવા બદલ મવદેિવાસી ભારતીય સમુદાય િત્યે આભાર પણ વ્યક્ત િયોય હતો. તેમણે નોટબંધીનો મવરોધ િરી રહેલા લોિો પર આિરા િબ્દોમાં પથતાળ પાડતાં તેમને િાળા નાણાંના પૂજારી ગણાવ્યા હતા. તેમણે િહ્યું હતું િે િાળું નાણું રાજિારણ, દેિ, સમાજ અને િાસનને ધીમે-ધીમે ખોખલું િરી નાખે છે. તેની સામે િરૂ િરાયેલા અમભયાનને બ્લેિમનીના પૂજારીઓ જનતામવરોધી દિાયવી રહ્યા છે.’ સમથત મવિમાં ૩.૧૨ િરોડ િવાસી ભારતીયો વસે છે તેનો સંદભય ટાંિતા તેમણે એવી લાગણી વ્યક્ત િરી હતી િે આ ભારતીયોની તાિાત માત્ર તેમનું સંખ્યાબળ નથી, પરંતુ ભારત અને જે દેિમાં તેઓ

વસવાટ િરી રહ્યા છે, તેના િત્યેના તેમના આદરસજમાનને પણ દિાયવે છે. ૧૪મા િવાસી ભારતીય મદવસના ઉદ્ઘાટન સમારંભમાં ૬૦૦૦ િવાસી િમતમનમધઓ ઉપગ્થથત રહ્યા હતા. ભારત સરિારના મવદેિ મંત્રાલય િારા છેલ્લા લાંબા સમયથી પીઆઇઓ (પસયન ઓફ ઇંમડયન ઓમરમજન) િાડટને ઓસીઆઇ (ઓવરસીઝ મસટીજન ઓફ ઇંમડયા) િાડટમાં બદલવાની યોજના ચાલતી હતી, જેની મુદત ૩૧ મડસેમ્બરના રોજ પૂરી થઇ ગઇ છે. જોિે વડા િધાને મવદેિવાસી ભારતીયોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને પીઆઇઓને ઓસીઆઇમાં બદલવાની યોજના વધુ છ મમહના લંબાવવાની જાહેરાત િરી છે. આ જાહેરાત અનુસાર િોઇ પણ મવદેિવાસી ભારતીય આગામી ૩૦ જૂન, ૨૦૧૭ સુધી િોઇ પણ જાતની પેનલ્ટી ચૂિવ્યા વગર પીઆઇઓ િાડટને ઓસીઆઇ િાડટમાં બદલી િ​િ​િે. આ િસંગે વડા િધાને િવાસી થિીલ ડેવલપમેજટ થિીમ (પીએસડીએસ)ની પણ જાહેરાત િરી છે. આ યોજના અંતગયત જે ભારતીયો મવદેિમાં રોજગારીની તિ િોધી રહ્યા છે તેમને તાલીમ અપાિે. પહેલી વાર રોજગારી માટે મવદેિ જતાં ઓછા મિમિત લોિોને ત્યાંની ગ્થથમત, મનયમ-િાયદા અને વ્યવહાર સંબમં ધત તાલીમ અપાિે. તો મવદેિવાસી ભારતીય યુવા પેઢીને નજરમાં રાખીને ‘નો ઇંમડયા િોગ્રામ’ની જાહેરાત િરી છે. ભારતને ઓળખો િાયયક્રમ અંતગયત મવદેિમાં વસતી યુવા પેઢીના મવમવધ ગ્રૂપ ભારત િવાસે આવિે, અને તેમને દેિની ભાષા-પરંપરા-સંથિૃમતથી પમરમચત િરાવાિે. મવદેિવાસી યુવા પેઢીનો ભારત સાથેનો નાતો ગાઢ બનાવવાના ઉદ્દેિથી આ યોજના િરૂ િરાઇ છે. જે અંતગયત છ ગ્રૂપ તો ભારત િવાસે પહોંચી પણ ગયા છે, જેમાં ૧૬૦ ભારતવંિી યુવાનો છે. નોંધનીય છે િે ગયા વષષે દમરયાપારના દેિમાં ૫૦૦૦ ભારતીય યુવાનોએ નો યોર ઇંમડયા ક્વીઝમાં ભાગ લીધો હતો. અને સરિારને આ વષષે આ આંિડામાં હજુ વધારો થવાની આિા છે.

ભારતે ૫૦૦૦ કિલોમીટરની રેજજ ધરાવતા ‘અગ્નન૫’ મમસાઇલનું સફળ પરીિણ િરતાં ચીનના પેટમાં ઊિળતું તેલ રેડાયું છે. અને તેમાં િંઇ આશ્ચયયજનિ પણ નથી, આથી ઉલ્ટું આમ ન થયું હોત તો અવશ્ય ભારતને નવાઇ લાગી હોત. સમગ્ર એમિયા તેમજ અડધોઅડધ યુરોપને આવરી લેતાં આ મમસાઇલનું પરીિણ થયાના ગણતરીના િલાિોમાં જ ચીને ચીમિી ઉચ્ચારી છે િે ભારત આ િમાણે મમસાઇલ ટેક્નોલોજી મવિસાવીને િથત્રદોડને ઉત્તેજન આપતું રહેિે તો તે પાકિથતાનને મમસાઇલ ટેક્નોલોજી મવિસાવવામાં મદદ િરિે. ચીનનો આ અમભગમ દિાયવે છે િે તે ભારત સામે મિંગડા ભરાવવા દુશ્મનનો દુશ્મન આપણો દોથતની નીમત અપનાવી રહ્યું છે. ચીન ભલે મદમાં રાચતું હોય િે તેને ભારતને ભીડવવામાં ભારતના જ દસિાઓ જૂના દુશ્મન પાકિથતાનનો સાથ મળી રહ્યો છે. પરંતુ તે િદાચ ભૂલી જાય છે િે આમાં તેને િોઇ પણ િ​િારે લાભ નથી જ નથી. િહેવાય છે િે તમે પડોિી બદલી નથી િ​િતા અને જ્યારે પડોિમાં જ્યારે પાકિથતાન અને ચીન જેવા દેિ હોય ત્યારે તો ભારત જેવા િાંમતમિય દેિ માટે સમથયાઓ સજાયતી રહેવી સામાજય છે. આજે દુમનયામાં સૌથી મોટી સમથયા આતંિવાદ છે અને તેનાથી પણ મોટી સમથયા છે આતંિવાદ મુદ્દે બેવડું વલણ. ચીનના પોતાના જ મિગ્જજયાંગ િેત્રમાં આતંિવાદ ઉછરી રહ્યો છે, પરંતુ તે આતંિી મસૂદ અઝહરનું નામ યુનાઇટેડ નેિજસની યાદીમાં સામેલ િરાવવાના ભારતના િયાસો આડે અંતરાયો ઉભા િરી રહ્યું છે. ચીનના આવા પગલાં ભારત-ચીન સંબધં ોમાં મોટો અવરોધ ઉભો િરી રહ્યા છે. આવી અવળચંડાઇ િરતાં ચીન એ વાથતમવક્તા મવસરી જાય છે િે એમિયામાં ભારત અને ચીન ઝડપથી મવિસી રહેલા દેિ છે અને આ બજને પડોિી દેિો વચ્ચે ઘષયણ ન થાય તે જ અજયોજયના મહતમાં છે. ભારતને પજવવાના એિમાત્ર ઉદ્દેિથી આતંિવાદના અજગરને પાળી પોષી રહેલા પાકિથતાન સાથે તો ભારત સારા સંબધં ોની આિા રાખી િ​િે તેમ નથી, પરંતુ ભારત-ચીન સંબધં ોને ગાઢ બનાવવાનું

મુશ્િેલ નથી. ચીન પાકિથતાનની સરખામણીમાં મોટો દેિ છે. ચીન સાથેના મિપિીય સંબધં ોમાં જેટલા મજબૂત થિે તેટલો ભારતને જ વધુ ફાયદો છે. ભારત-ચીન મિપિીય સંબધં ો પર બારીિ નજર રાખતા રાજિારી મનષ્ણાતોનું માનવું છે િે બજને દેિોએ અસંમત મુદ્દે ઓછું અને સંમત મુદ્દાઓ પર મવિેષ ધ્યાન િેજદ્રીત િરવું જોઇએ. ભારત પાકિથતાન સાથે આવું િરી િ​િે તેમ નથી િેમ િે ભારત જ્યારે પણ િોઇ મુદ્દે પાકિથતાન સાથે સંમમત સાધે છે ત્યારે તે િાશ્મીર રાગ આલાપવા લાગે છે. પાકિથતાન એમિયામાં આતંિવાદનું મોટું િેજદ્ર છે. તેણે ભારત સાથે સીધો જંગ તો છેડ્યો, પરંતુ દરેિ વખતે િારમો પરાજય થતાં હવે તેણે િોક્સી વોરનો રથતો અપનાવ્યો છે. ભારત માટે હવે તિલીફ એ છે િે પાકિથતાનને ચીનનું ભરપૂર સમથયન મળી રહ્યું છે. ચીન જાણે છે િે તે મસૂદ અઝહરને આતંિવાદી જાહેર િરાવવામાં તે રોડાં નાંખીને ખોટું િરી રહ્યું છે, પરંતુ તે મમત્ર દેિ - પાકિથતાનને નીચાજોણું િરાવવા માગતું નથી. મવિતખતે આ જ રાજિારી ખેલ ચાલતો રહે છે. ભારત પણ ચીનની સામે વૈમિ​િ થતરે જોડાણ મજબૂત િરી રહ્યું છે. સાઉથ ચાઇના સીમાં ચીનને નબળું પાડવાની ભારતની યોજનાને અમેમરિાએ સહયોગ આપ્યો છે. ભારત ચીનને તેની જ ભાષામાં આક્રમિ જવાબ આપી િ​િે છે, પરંતુ સીધો સંઘષય િરીને નહીં. ચીન પણ આ વાત બહુ સારી રીતે જાણે છે તેથી તે પણ સીધો ટિરાવ ઉભો નહીં જ િરે. ભલે ચીન અને ભારત વચ્ચે ગાઢ દોથતી થઇ િ​િે તેમ ન હોય, પરંતુ મમલન-મુલાિાત-મંત્રણાનો મસલમસલો અમવરત ચાલતો રહે તે બજનેના મહતમાં છે. ભારત-ચીને યાદ રાખવું રહ્યું િે એિમેિના િદેિમાં બજનેનું જંગી મૂડીરોિાણ છે. અરસપરસ આમથયિ મહતો સંિળાયેલા છે. િડવાિભયાય મનવેદનો છતાં ભારત-ચીન સીમા પર છેલ્લા િેટલાિ દસિાથી િાંમત જળવાઇ રહી છે તે સાચુ,ં પરંતુ આ િાંમત િાયમ જળવાય તે બજનેના મહતમાં છે. બજને દેિો િારા િાંમતમંત્રનું સમહયારું ગાન જ સમગ્ર િેત્રને આમથયિ મવિાસના રાજમાગય પર દોરી જિે.

ભારત-ચીન સંબંધઃ વિના સહકાર નહીં ઉદ્ધાર

GujaratSamacharNewsweekly

વાડ જ ચીભડાંગળેત્યાંફરરયાદ કોનેકરવી ?

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોટબંધી પછી લોકો બેઈમાનીથી એકઠા કરેલા કાળા નાણાંને ઠેકાણે પાડવા માટે એક પછી એક નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે. તે તો ઠીક, પરંતુ બેંકના કમમચારીઓ અને બ્રાંચના મેનજ ે રોના કાવા દાવા બહાર આવી રહ્યા છે. અહીં હજારો રૂપપયાની વાત નથી. પરંતુ, કરોડો રૂપપયાની હેરાફેરી કરીને લોકો સરકારને પદવસે તારા બતાવેછે. કાળું નાણું અને ભ્રષ્ટાચાર નાથવા સરકાર રોકડ વ્યવહાર અટકાવીને િેપડટ કાડડ કે ચેકથી લેવડદેવડ થાય તેમ ઈચ્છે છે પણ જ્યાં અપ્રમાપણકતાએ માઝા મૂકી છેત્યાંઆ શક્ય નથી. કરચોરીનો આ એક નવો રસ્તો ખૂલ્લો થશે. કારણ કે ભારતમાં સાયબર સુરક્ષા મજબૂત નથી. બેંક એકાઉન્ટ હેક થવાના ડરથી લોકો આ પ્રમાણેનો પવપનમય કરતા ખચકાશે. ભારતમાં પાનના ગલ્લા પર કે ચાની લારી પર ડોલર-પાઉન્ડ વટાવી ભારતનુંચલણ મેળવી લેવાની પ્રવૃપિ તો વષોમથી ચાલતી આવી છે. ક્યાંઅનેકોના ખાતામાંજમા થતી હશેઆ પરદેશી નોટો ? - લલ્લુભાઈ પટેલ, ગ્લોસ્ટર

રદ થયેલ ભારતીય ચલણી નોટો

આપણા ‘ગુજરાત સમાચાર’ના તા. ૭ જાન્યુઆરીના અંકના પ્રથમ અને બીજા પાનના સમાચાર વાંચી નેખુબ હષમઅનેસાથેદુઃખ પણ થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશના સામાન્ય ગરીબ, ખેડૂત અને મપહલાઓ માટે ખુબ સારી યોજના જાહેર કરી. જે ખુબ જ પ્રસંશાને પાત્ર છે. આ યોજનાનો લાભ ગરીબો અનેમધ્ય્મ વગમના લોકોનેમળશે. આ જ અંકના બીજા પાને પવદેશમાં રહેતા ભારતીય લોકો માટે નોટ બદલવાની મુદત ૩૦ મી જૂન કરી આપી છે. પરંતુ મૂળ વાતનો ઉલ્લેખ થયો નથી, જેનુંદુઃખ છે. જેલોકો કોઈ કારણસર આ વષષે ભારત ન જઈ શકે તો તેમની પાસે રહેલી થોડી રકમનું શું ? શા માટે ભારતીય બેંકોને આ માટે જરૂરી આદેશ ન આપી શકાય ? શા માટે ભારતીય હાઈ કપમશનરની કચેરીમાં થોડા સમય પૂરતી સગવડ ના આપી શકાય ? સાઉથોલના એમપી વીરેન્દ્ર શમામએ ભારત સરકાર, યુકેના નાણાંપ્રધાન અને યુકે ખાતેના ભારતીય હાઈકપમશનરનેરૂ. ૫૦૦ અનેરૂ.૧૦૦૦ની નોટ માટેસ્થાપનક ભારતીય બેંકો કેપછી ભારતની હાઈકપમશનર કચેરીમાંવ્યવસ્થા કરવાની દરખાસ્ત કરી છે. - ભરત સચાણીયા, લંડન

ચલણી નોટ મુદ્દેએનઆરઆઈનેમદદની જરૂર

સૌ પ્રથમ તો આપ સૌને ન્યુ યરની શુભેચ્છા પાઠવું છું. આપણા સૌનું પ્રાણ પ્યારું ‘ગુજરાત સમાચાર’ અપવચળ રહેઅનેપવશેષ પ્રગપત કરેતથા સી બી પટેલ પ્રેરણા અને શપિ-ભપિ આપે તે જ ઈશ્વર પાસેપ્રાથમના. તા.૨૪-૧૨-૧૬ના ‘ગુજરાત સમાચાર’ના પહેલા પાને જ સુરતના ભપજયાવાળાના સમાચાર વાંચીને ખરેખર દુઃખ થયું કે ભારતમાં હજુ આવા દેશદ્રોહી કેટલા હશે ? અંતમાં તો પાપ પીપળે ચડીને બોલાવે છે. પણ આવા દેશદ્રોહી સમજતા નથી કે તેનો પણ પહસાબ આપવો જ પડશે. ‘ભારતીય ડાયાસ્પોરાને ચલણી નોટો પર પ્રપતબંધ અંગેઅવઢવ’ એ અહેવાલ પણ પાન નં.૨૮ પર વાંચ્યો. એનઆરઆઈને જે સગવડ મળવી જોઈએ તે હજુ સુધી ભારત ગયેલા એનઆરઆઈને મળતી નથી. ‘ગુજરાત સમાચાર’ અને સી બી પટેલ આ બાબતમાં પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપીને અહીંના આપણા દરેક ભાઈ-બહેનો અને વડીલોને સેવા આપેછે. છેલ્લે, ભારતીયોને ભારત જવામાં, પૈસાની

14th January 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

પ્રસન્નતા પહેલેથી બનેલી વસ્તુનથી, એ તમારા દ્વારા કરાયેલા કામથી આવેછે. - દલાઈ લામા

લેવડ-દેવડમાં અને બેંકમાં મુશ્કેલી પડે નહી એવો કોઈ સરળ રસ્તો કાઢવાનો પ્રયાસ કરવા સી બી પટેલનેપવનંતી છે. તેમ થશેતો અહીંના વડીલોનેપણ સંતોષ થશે. તમે તમારી ફરજમાં, સેવામાં કદાપપ પાછા પડ્યા નથી. ‘હુંકરુંછું ’ તેવુંપણ બતાવ્યુંનથી. ખૂબ ખૂબ ધન્યવાદ. - પ્રભુદાસ પોપટ, હંસલો

સારા રદવસો આવેછે...

આજે બે સમાચાર વાંચવા મળ્યા. પહેલા અને ભારત માટે ખૂબ જ મહત્વના સમાચાર એ કે મુંબઇ બોમ્બ ધડાકા સપહત કેટલાય આતંકવાદી કૃત્યોના માસ્ટરમાઇન્ડ દાઉદ ઇબ્રાહીમની રૂપપયા ૧૫,૦૦૦ કરોડની અસ્ક્યામતોને યુએઇ સરકારે જપ્ત કરી. પવચારો દાઉદને આ પગલાથી કેટલો મોટો ફટકો પડશે. દાઉદનેઆ રીતેપણ ખોખરો કરી શકાય તેમ કેટલા નેતાઓએ પવચાયુ​ુંહશે? કદાચ આ તો પહેલો ફટકો હશે. બીજા સમાચાર એ છે કે ફ્રાન્સના પ્રમુખ હોલાન્દેએ વીતેલા ૩ વષમના શાસનકાળમાં પવદેશમાં વસતા એક-બે કે દસ-બાર નપહ પણ પૂરા ચાળીસ દુશ્મનોની હત્યા કરવા માટેના પેપસમ પર સહી કરી હોવાનો આક્ષેપ એક પુસ્તકમાં કરાયો છે. જોકે ઓલાન્દેએ માત્ર ચાર વ્યપિઓની હત્યા માટે જ આદેશ આપ્યો હોવાની કબુલાત કરી છે. આ બધામાં ઇઝરાયેલની તો વાત જ ન કરશો. ભારતીય જાસુસી સંસ્થા ‘રો’ દ્વારા ભારત તરફથી પણ આવી હત્યાઓ કરાવાતી જ હશે. પરંતુ હવે સમય આવ્યો છે દાઉદ અને અન્ય આતંકવાદી તત્વોનો સફાયો બોલાવવાનો. આ અઘરૂં જરાય નથી, પરંતુ સરકારે થોડીક મક્કમતા બતાવવાની જરૂર છે. સર્મકલ સ્ટ્રઇકની જેમ જાહેરાત કરાઇ હતી તેમ આતંકવાદીઓ કેદાઉદ જેવા ગુંડાઓનો સફાયો કરાયો હોવાની જાહેરાત ડંકાની ચોટ પર કરવી જોઇએ. - અતુલ પટેલ, નોબબરી

આતંકી પ્રવૃરિ રોકવા તાકીદેપગલાંની જરૂર

બપલમનમાં એક આતંકીએ પિસમસની ખરીદી કરી રહેલા લોકોના ટોળા પર ટ્રક ચડાવી દીધી જેમાં ૧૨ લોકો માયામ ગયા અને ૪૮થી વધુ ઘવાયા. આ ઘટનાનેમાનવતાના પવરોધી તત્વોએ અંજામ આપ્યો. શા માટે લોકો પોતે શાંપતથી રહેતા નથી અને બીજાને શાંપતથી ર્વવા દેતા નથી ? લાલચ અને ઈર્યામને લીધે લોકો ધમમના નામે આ કૃત્યો કરે છે ? પનદોમષ લોકો પર આ પ્રકારના હુમલા શા માટે થાય છે ? આ હુમલાને જોતાં લંડન, પેપરસ કે બપલમનની શેરીઓમાંચાલતા લોકો કેટલાંસલામત હશે? આ પ્રકારે થતી હત્યાઓ રોકવા માટે તાકીદે જ કોઈ ઉપાય કરવો જોઈએ. - રદનેશ શેઠ, ન્યુબરી પાકક, ઈલ્ફડડ

વૈરવધ્યપૂણણ‘ગુજરાત સમાચાર’

આપ સવષેનેનૂતન વષમના ખૂબ ખૂબ અપભનંદન. સાથે સાથે ‘ગુજરાત સમાચાર’ અને ‘એપશયન વોઈસ’ બન્ને સમાચાર પત્રોને સજાવવા માટે કામ કરતી દરેક વ્યપિની પ્રગપત થાય તેવી અભ્યથમના. આશા રાખુંછુંકેકેલન્ે ડર જરૂર મોકલશો. બન્ને પેપરો પનયપમત મળેછેઅનેતેવાંચીનેભારત તેમજ દુપનયાના સમાચાર જાણીએ છીએ. વધુાં, તંત્રી સી બી પટેલનો ‘ર્વંત પંથ’ લેખ ખૂબ જ જાણવા લાયક અને માપહતીસભર હોય છે. તેમાંની વાતો ર્વનમાં ઉતારવા જેવી હોવાથી તે વાંચવાનો ગમે છે. તે પસવાય ખાસ કરીને ડો. હપર દેસાઈ અને પવર્ણુ પંડ્યાના તેમજ અન્ય લેખો પણ ખૂબ જ સારા હોય છે. ટેક્નોલોર્ની પ્રગપતના સમયમાં પણ તમને આ રીતેપત્ર લખનાર હુંએક જ વ્યપિ હોઈશ. - પ્રભા સેવક, વેમ્બલી

Editor: CB Patel Asian Business Publications Ltd TM Karma Yoga House, 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW. Tel: 020 7749 4080 • Fax: 020 7749 4081 For Sales Tel: 020 7749 4085 Email: sales@abplgroup.com Email: gseditorial@abplgroup.com Website: www.abplgroup.com © Asian Business Publications


14th January 2017 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

પતંગોત્સવમાં૩૨ દેશો અને૧૦ રાજ્યોના પતંગબાજોએ પતંગ ચગાવ્યા

ગાંધીનગિઃ અમદાવાદ રિવિફ્રડટના આંગણે મુખ્ય િધાન રિજય રૂપાણી, િાજ્યપાિ ઓ. પી. કોહિી, રવધાનસભા અધ્યક્ષ િમણિાિ િોિાની ઉપબ્થથરતમાં આંતિ​િાષ્ટ્રીય પતંગોત્સનો િાિંભ થયો હતો. ઋરષકુમાિોએ સૂયષવંદના કિી હતી, તો મ્યુરનરસપિ કોપોષિેશનની શાળાઓના બે હજાિ રવદ્યાથટીઓએ યોગ રનદશષન િજૂકયુ​ુંહતું. આ વખતે આંતિ​િાષ્ટ્રીય પતંગોત્સવમાં ૩૨ દેશોના ૧૧૩ અને ૧૦ િાજ્યોના ૫૦ મળીને કુિ ૧૬૩ પતંગબાજો ભાગ િઈ િહ્યા છે. પતંગત્સવના િાિંભની

સાથે જ આંતિ​િાષ્ટ્રીય પતંગબાજોએ આકાશમાં િંગબેિંગી પતંગો ચગાવવાની શરૂઆત કિી હતી. આ તબક્કે રવરવધતામાં એકતા ધિાવતાંઆપણ સમાજમાં સૌ સાથે મળીને રવકાસ માટે ખભેખભે રમિાવીને કામ કિે તે જિી જ આવચયક છે એમ િાજ્યપાિે જણાવ્યું હતું. તેમણે પતંગ-દોિી, પવન-સૂયષની જેમ સંવારદતા સાધીને જીવનને ઊંચાઈઓ પાિ કિાવી શકાય છે એમ પણ કહ્યું હતું. સાથોસાથે તેમણે ઉત્તિાયણ અને ૨૦૧૭ના નૂતન વષષ રનરમત્તે શુભેચ્છા પણ વ્યક્ત કિી હતી.

ગુજરાત 11

GujaratSamacharNewsweekly

સંરિલત સમાચાિ

• એફેડ્રીન ડ્રગ કેસનો ફિાિ કકશોિરસંહ કોટાથી પકડાયોઃ વહેિાિ-ઝાંકજીઆઈડીસીમાં આવેિી રિયા ઈડડથટ્રીઝના શેડમાંથી મળેિા ૨૭૦ કિોડના એફેડ્રીન ડ્રગ્સ કેસના મુખ્ય સૂિધાિ અને નવ મરહનાથી વોડટેડ કકશોિરસંહ િાઠોડનેિાજથથાનના કોટા પાસેઆવેિા બાિા ગામના િેિવેથટેશનની બહાિથી ગુજિાત એટીએસએ િરવવાિે ઝડપી િીધો હતો. એટીએસએ એરિ​િ મરહનામાં પાડેિી િેડ બાદ કકશોિ સૌિાષ્ટ્ર, રદલ્હી, આગ્રા અને છેલ્િા મધ્યિદેશના મુિૈના રજલ્િામાં સંતાયેિો હતો. રવકી ગૌથવામી અને અંડિવલ્ડડની સહાયથી કકશોિ િાઠોડ છેલ્િા િણ મરહનાથી મુિૈના રજલ્િાના અિગ અિગ ગામોમાંિહેતો હતો. જેના માટેકકશોિેમાથેમૂંડન કિાવ્યુંહતું. • અલ્પેશ ઠાકોિે િાઇબ્રન્ટ સરમટનો રિ​િોધ પડતો મૂક્યોઃ ક્ષરિય ઠાકોિ સેના અનેઓએસએસ એકતા મંચ દ્વાિા વાઇબ્રડટ ગુજિાતનો રવિોધ કિવાનો કાયષક્રમ િદ કિાયો હતો. સેના અને મંચના િમુખ અલ્પેશ ઠાકોિે જણાવ્યું હતું કે, ગૃહ િાજ્ય િધાન િદીપરસંહ જાડેજા અને મુખ્ય િધાનના ચીફ રિડસપાિ સેક્રેટિી કે. કૈિાશનાથન સાથે મુિાકાત થઈ હતી. આ મુિાકાતમાં િદીપરસંહ જાડેજાએ વચન આલયું છે કે મુખ્ય િધાને િાજ્યના યુવાનોને થથારનક ઉદ્યોગમાં ૮૫ ટકા િોજગાિી મળે તે માટે રવચાિ કયોષ છે. ઠાકોિે જણાવ્યું કે, સિકાિ દ્વાિા કાયદાના ચુથત અમિીકિણની ખાતિી આપતાં વાઇબ્રડટનો રવિોધ કિવાનો કાયષક્રમ િદ કિવામાંઆવ્યો છે. • અમદાિાદ મહાપારિકાનું રૂ. ૬૧૦૧ કિોડનું બજેટઃ અમદાવાદ મ્યુરનરસપિ કોપોષિેશનનું રૂ. ૬૧૦૧ કિોડનું ડ્રાફ્ટ અંદાજપિ મ્યુરન.કરમશનિ મુકેશકુમાિે આઠમીએ થટેબ્ડડંગ કરમટીમાં િજૂ કયુ​ું હતું. િોપટટી ટેક્સ સરહતના કોઈ પણ ટેક્સમાંવધાિો કિવામાંઆવ્યો નથી. રવધાનસભાની ચૂંટણીનું વષષ હોવાના કાિણે અમદાવાદીઓ પિ કિબોજ નાખવાનું ટાળવામાં આવ્યું છે, પણ બજેટ નીિસ હોવાનું જણાઈ િહ્યુંછે. કોઈ પણ મોટા િોજેક્ટ કેજાહેિાતો બજેટમાંકિવામાં આવી નથી. કરમશનિ મુકેશકુમાિનુંકહેવુંછેકે, બજેટ ઈડક્લુરસવ છે અથાષત્ આમાંગિીબથી માંડીનેધરનક વગષનેઅસિ કિતી માળખાકીય સુરવધાઓ ઉપિ ભાિ મૂકવામાંઆવ્યો છે.

િાજ્યના મુખ્ય પ્રધાન રિજય રૂપાણીએ સાયન્સ રસટી ખાતે ગુજિાતના સૌથી ઊંચા ૧૦૦ ફૂટના સ્તંભ પિ ૨૦ બાય ૩૦ ફૂટની િંબાઈ- પહોળાઈના િાષ્ટ્રધ્િજનું ધ્િજાિોહણ છઠ્ઠીએ કયુ​ું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ભાિતની આન-બાન અને શાનને પ્રરતધ્િરનત કિતો આ િાષ્ટ્રધ્િજ ગુજિાતની રિકાસની ઊંચાઈનું પણ પ્રતીક બની િહેશે. િાઇબ્રન્ટ સરમટની તૈયાિીઓ અંરતમ ચિણમાં છે અને સરમટમાં સહભાગી થિા માટે િડા પ્રધાન નિેન્દ્ર મોદી અને નોબિ રિજેતા િૈજ્ઞારનકો સાયન્સ રસટી આિ​િાના છે ત્યાિે આ સ્થળ રિરિધ પ્રવૃરિઓથી ધમધમી ખાસ ઇિેન્ટ સેન્ટિ બની િહેશે.

ચેક રિપબ્લિક રિઝા એબ્લિકેશન સેન્ટિનો અમદાિાદમાંપ્રાિંભ

અમદાિાદઃ ચેક રિપબ્લિકની એિચીની કચેિી અને વીએફએસ ગ્િોબિે પબ્ચચમ ભાિતના ઝડપથી રવકસતા વ્યાવસારયક રવથતાિના િહેવાસીઓ માટે રવઝા અિજીની સુરવધા સિળ બનાવવા અમદાવાદમાં જીસીસીઆઇ કેમ્પસમાં ચેક રિપબ્લિક રવઝા ઔદ્યોડગક સંગઠનો દ્વારા યોજાયેલા સસમાન એબ્લિકેશન સેડટિ શરૂ થયું છે. સમારોહમાંકેસદ્રીય રોડ એસડ ટ્રાસસપોટટ, હાઈ વે, નવમીએ સવાિેચેક રિપબ્લિકના િાજદૂત રમિાન હોિોિકાએ કેડમકલ ડવભાગના પ્રધાન મનસુખ માંિડવયા જણાવ્યું કે, અમદાવાદ ભાિતનું ખાસ ઉપન્થથત રહ્યા હતા. ૨૮ વષસબાદ દેશની સાતમું શહેિ છે કે જ્યાં સૌથી મોટી ડબઝનેસની એપેક્સ બોડીમાંચેરમેન વીએસએફ ગ્િોબિે છેલ્િા એક બનનારા આ ગુજરાતી ઉદ્યોગપડતએ કહ્યુંકે, હું વષષમાં ચેક રિપબ્લિક માટે રવઝા જ્યાંપહોંચ્યો તેમાંઘણાએ સહકાર આપ્યો છે. એબ્લિકેશન સેડટિ શરૂ કયુ​ું છે.

વેપારી મંડળોના સંકલનથી નેશનલ કાઉન્સસલ બનાવો: પંકજ પટેલ

અમદાવાદઃ ઝાયડસ કેડડલાના ચેરમેન પંકજ પટેલની ફિક્કીના અધ્યક્ષ તરીકેડનમણૂક થઈ એ બદલ ગુજરાત ચેમ્બર ઓિ કોમસસ અને જુદી જુદી ઔદ્યોડગક સંથથાઓએ પંકજ પટેલનો સસમાન સમારોહ તાજેતરમાંયોજ્યો હતો. આ સમારોહમાંિેડરેશન ઓિ ચેમ્બર ઓિ કોમસસ એસડ ઈસડથટ્રી-ફિક્કીના નવા ચેરમેન પંકજ પટેલે

ફિક્કી સાથેસંકળાયેલી ડવડવધ રાજ્યોની ચેમ્બર બોડીને જોડીને એક નેશનલ કાઉન્સસલ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. પંકજ પટેલની સાથે ચેમ્બર ઓિ કોમસસના પ્રડતડનડધ રહેલા અનેહાલના વાહનવ્યવહાર પ્રધાન વલ્લભભાઈ કાકડિયાનુંપણ સસમાન કરાયુંહતું . ગુજરાત ચેમ્બર ઓિ કોમસસ એસડ ઈસડથટ્રી તથા અસય

અગાઉ અમદાવાદના અિજદાિોને શેડજેન રવઝા (જો યુિોપમાં િવાસ કિવા મુખ્ય દેશ ચેક રિપબ્લિક હોય તો) મેળવવા માટે મુંબઇ કે રદલ્હી જવું પડતું હતું. વીએફએસ ગ્િોબિ રવઝા સેડટિમાંજઇનેચેક રિપબ્લિકનો િવાસ કિવા માટે શેડજેન રવઝા એબ્લિકેશન સબરમટ કિી શકે છે. ટૂંક સમયમાં વધુ એક રવઝા એબ્લિકેશન સેડટિની જાહેિાત થશે. ચેક રિપબ્લિકની એિચી કચેિી સાથે જોડાણ એ રવદેશ િવાસ ક્ષેિે ઇ સેવાની સફળતા સૂચવે છે. રબઝનેસ ટ્રાવેિસષ માટે રવઝા એલિાય વધાિાશે તેમ એમણેઉમેયુ​ુંહતું.

JULY Y’S MAIN EVENT

Air Holidays

TLC CARE IN BLOOM

Far East { 15 Days } Australia + New Zealand and Fiji Dep: 20/02, 6/05, 22/07, 2/09, 11/11 25 days Dep: 20/04, 05/11. £5595 Bangkok, Pattaya, Singapore and £100 Early booking discount Kuala Lumpur. book before 28/02/2017 Dubai { 8 days } Special 16th July Srilanka and Kerala 18th Jan 2017 Bali Java Sumatra 2nd April 2017 15 days £1695. Opportunity to stop in Vietnam+Cambodia+Laos: India. Conditions apply. Dep: 08/03, 03/09, 09/11 Myanmar (Burma) with Dubai… Golden East and West Coast 13 days Dep: 06/03, 06/11 £2900 Dep: 15/05, 01/09 Sumatra+Java+Bali Dep: 2/04, 1/09 Japan with South Korea South Africa+Mauritious with Dep: 17/4, 01/09 Victoria falls Dep: 16/5, 07/11 Portugal Dep: 7/5, 18/06, 3/09 Imperial Cities of Morocco Dep: 23/4, 3/05, 17/05, 4/06, 13/09 Switzerland : 4 days: Dep; 28/4, Italy : 7 days Dep: 22/7/,20/08 27/5, 24/6, 22/7, 12/8, 25/8, 02/09 All Inclusive BY Air: Corfu Dep: 5/05 £499

TLC Care invites you to join our TLC Care in Bloom event at Karuna Manor. Come and meet our friendly team, tour our beautiful care home, and see what the future can hold for you.

All local residents and relatives are warmly welcome to attend.

Please RSVP cdm@karunamanor.co.uk or call us at 02088 619600

THE TLC BEAT

Every FRIDAY, 3PM - 5PM Chai Nashta

Every THURSDAY, from 3:30PM Jalaram Bhajans Every MONDAY Exercises, 10:30 - 11:30AM Painting, 4 - 5:30PM Every TUESDAY

Tai Chi, 10:30 - 11:30AM

Skittles 11:45AM, 12:15PM

Religious Stories, 4 - 5:30PM Every WEDNESDAY

Movie in the cinema, 10:30 - 12:15PM Art and Crafts, 4 - 5:30PM

Every THURSDAY Theraband, 10:30 - 11:30AM Balloon ball, 11:45AM - 12:15PM Every FRIDAY Yoga, 10:30 - 11:30AM Quoit, 11:45AM - 12:15PM Dementia Café, 4 - 5:30PM

Every SATURDAY Movie in the cinema, 10:30AM - 12:15PM Bollywood classic songs, 4 - 5:30PM

Every SUNDAY Chair aerobics, 10:30 - 11:30AM Balance and Gait training, 11:45AM - 12:15PM Puzzles and chess, 4 - 5:30PM Daily Aarti and Pooja in the Temple, 9:30 - 10:15AM

G

G

G G

Coach Tours Swiss Delight Dep: 25/03, 27/05, 08/07, 15/07, 22/07, 05/08, 12/08, 23/08 Paris with Disneyland Dep: 25/03, 8/04, 15/04, 21/04, 29/04, 27/05, 29/07, 26/08 European Dhamaka Dep: 27/5, 23/07 Belgium+Holland Dep: 25/3, 28/3, 21/04, 29/04, 19/05, 28/07, 18/08

G

Comfortable, well-appointed homes

G G G

G

Italy Dep: 17/06, 22/07, 19/08 Mini Europe Dep: 27/05, 23/07, 12/08, 19/08 Scotland Dep: 29/4, 27/5,15/7, 29/07, 12/08, 26/08,01/09 Isle Of Wight 3 days Dep: 17/03, 14/04, 27/05, 17/06, 14/07, 12/08, 26/08, 01/09, 08/09 Isle Of man 3 days Dep: 29/05, 05/08

Cruise Holidays

Daily Havan, from 10:15AM

TLC Care Karuna Manor · Christchurch Avenue · Harrow, HA3 5BD Tel: 02088 619600 · www.tlccare.co.uk/karuna-manor

G

G Alaska Rocky Mountain Depart: 24/05, 06/09,06/06, 20/06 07/08 Sunderkand Katha Depart: 7/5/2017 G Western Medetarian Depart: 12/06

E-mail: info@babaholidays.com • www.babaholidays.com 145 Melton Road Leicester, LE4 6QS

Leicester Tel: 0116 266 2481 London Tel: 0208 902 3007


12 સૌરાષ્ટ્ર

@GSamacharUK

રાજ બેંકમાં નોટબંધી પછી ૪૫૦૦ નવા ખાતા અને રૂ. ૮૭૧ કરોડ જમા!

ચોટીલામાં આવેલું ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ સાદહત્યરદસકો માટે આકષથણનું કેન્દ્ર રહ્યું છે. બેઠા ઘાટનું ૧૯મી સદીનું એ મકાન હવે સમૃદ્ધ થયું છે. સુરેન્દ્રનગર દજલ્લા પોલીસ અને ઝવેરચંદ મેઘાણી સ્મૃદત સંસ્થાને સાથે મળીને અહીં મેઘાણીના પુસ્તકો ઉપલબ્ધ કરાવ્યા છે. મેઘાણીના જન્મસ્થળની મુલાકાતે આવનારા પ્રવાસીઓ અહીં રાખવામાં આવેલા ૭૫ પુસ્તકો વાંચી શકશે. ૨૫ વષથના ટૂંકા ગાળામાં મેઘાણીએ ૧૦૦ જેટલા સાદહત્ય ગ્રંથો લખ્યા હતા. તેમાંથી મોટા ભાગની લેખન સામગ્રી તેમના જન્મસ્થળે ઉપલબ્દ કરાવાઈ છે.

નરેન્દ્ર મોદીનેપત્ર મળતાં૧૨ િષષના બાળક પાથષનો મફત ઈલાજ

નવી દદલ્હીઃ બાર વષોનો પાથો ગુજરાતના અમરેલી વજલ્લામાં રહે છે. તેને સબેક્યૂટ ટકલેરોવજંગ પેનેડસે ફલાઈટીસ નામની મગજની ગંભીર બીમારી છે. ચાર માસ અગાઉના આ બીમારીની પાથથના પવરવારને જાણકારી મળી. પાથોના વપતાએ જણાવ્યું કે મેં અમરેલી અને અમદાવાદના બધા જ ટપેવશયાવલટટ્સ પાસે પાથોનો ઇલાજ કરાવ્યો, પણ કંઈ ચોક્કસ પવરણામ - વનદાન થઈ શક્યું નહીં. મારી બધી જ મૂડી પાથોના ઇલાજ પાછલ ખચાોઈ ગઈ પછી વડા િધાન નરેડદ્ર મોદીને પત્ર લખીનેઆ અંગેમદદ માગી. અમારા આશ્ચયોવચ્ચેતેમની પાસેથી મળેલા જવાબમાં પાથોનો ઓલ ઇન્ડડયા ઇન્ડટટટયૂટ ઓફ મેવડકલ સાયડસ (એમ્સ)માંતેનો મફત ઈલાજ કરવાની વાત હતી. હવેએમ્સના ટપેવશયાવલટટ્સ પાથોની સારવાર કરી રહ્યા છે. જોકે, તબીબોએ જણાવ્યું છે કે

પાથોની બચવાની આશા ખૂબ જ ઓછી છે. છતાં તેઓ બનતી કોવશશ કરી રહ્યાં છે. એમ્સના ડયૂરોલોજી વડપાટડમેડટનાં ડો. શેફાલી ગુલાટીએ કહ્યું કે, આ ગંભીર બીમારી છે. આ બીમારીમાં બધા જ અંગો ધીરે ધીરે કામ કરતા બંધ થઈ જાય છે. છતાં અમે અમારી રીતે પૂરા િયત્નશીલ છીએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ વડા િધાનને ઉત્તર િદેશના ઉનાવના એક ૧૧ વષોના બાળકે કાગળ લખીને જણાવ્યું હતું કે, તેને ટકૂલે જવાના સમયે રેલના પાટા ઓળંગવાની તકલીફ પડેછે જેથી મોદીની સૂચના િમાણે તે ટથળે રેલવે વડપાટડમેડટ દ્વારા ક્રોવસંગ બનાવાયું છે. આ પહેલાં આગ્રાની ૮ વષોની બાળકી તૈયબાએ મોદીને પત્ર લખીને પોતાની બીમારીની સારવાર માટે મદદ માગી હતી. જેની સારવાર મોદીએ વદલ્હીના પંત હોન્ટપટલમાં કરાવી હતી.

Job Vacancy

Day Centre Coordinator (20-30 hours a week)

The Day Centre coordinator will report to the Events Manager (Riddhi) and will primarily be in charge of organising activities and events for the day centre.

Role:

Timetable and organise activities and events for the members and community (daytime and evenings) Make daily live announcements, regarding upcoming events and activities during events day centre activities Office administrative responsibilities such as filing, handling cash payments, taking private hire bookings and maintaining the membership database Build links with local charities and be a face for the Jaspar Centre

Competencies:

Gujarati and English speaking Comfortable with making public announcements on a mic during events Strong communication skills Basic IT Skills Sociable, approachable and have a caring personality

If you would like to apply for the role could you, please send your CV to riddhi@jasparcentre.org by 31st January 2017 Telephone number: 020 8861 1207 Email: info@jasparcentre.org • Website: www.jasparcentre.org Address: Rosslyn Crescent, Harrow, HA1 2SU

14th January 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ખોડલધામમાંમા ખોડડયારનો ૧૭મી જાન્યુઆરીથી ભવ્ય પ્રાણપ્રડિષ્ઠા મહોત્સવ

રાજકોટઃ આવકવેરા વવભાગે રાજકોટની ધી કો ઓપરેવટવ બેંક ઓફ રાજકોટ (રાજ બેંક)ના ટ્રાડઝેક્શનોમાં જંગી કવથત વવસંગતતાઓ ઝડપી છે. ઈડી િમાણે, નોટબંધી બાદ રાજબેંકમાં રૂ. ૮૭૧ કરોડ જમા થયા હતા. ૪,૫૦૦ નવા ખાતાં ખૂલ્યા અને૬૦થી વધુખાતાંએક મોબાઇલ નંબર ધરાવતા હોવાનું માલૂમ પડ્યું છે. નોટબંધી પછી બ્લેક ફંડ જનરેશનના સૌથી મોટા કેસો પૈકીનો એક ગણાય છે. રાજ બેંકમાં વષોમાં સરેરાશ ૫,૦૦૦ નવા ખાતાં ખૂલે છે. નોટબંધી બાદના ૨૦ વદવસમાંજ ૪,૫૫૧ નવા ખાતાંખૂલ્યા હોવાનું જાણીનેઆવકવેરા અવધકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. બીજી તરફ રાજ બેંકનું કહેવું છે કે, નોટબંધી બાદ ૧૦ નવેમ્બરથી ૩૦ વડસેમ્બર સુધીમાં બેંકમાં રૂ. ૫૦૦ ૧૦૦૦ની જૂની નોટો દ્વારા રૂ. ૧.૩૩ લાખ ખાતેદારોએ ૮૭૧ કરોડ રૂવપયા જમા કરાવ્યા છે.

જેિપુરઃ કાગવડમાં લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક ખોડલધામનુંનનમા​ાણકાયાપાંચ વષષે સંપન્ન થઈ ગયું છે. ૧૭મી જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી સુધી ખોડલધામમાં મા ખોનડયારની મૂનતાનો પ્રાણપ્રનતષ્ઠા મહોત્સવ ઉજવાશે. નવશ્વનુંઆ પ્રથમ એવુંમંનિર બનશેકેજેના પ્રવેશદ્વારેરાષ્ટ્રધ્વજ ફરકતો હશે. પાંચ નિવસના આ મહોત્સવમાં િેશભરમાંથી લાખો ભાનવકો ઉમટી પડશે. ખોડલધામમાં સમગ્ર મહોત્સવની રૂપરેખા આપતા પરેશભાઈ ગજેરા, વસંિભાઈ ગજેરા રડવભાઈ આંબડલયાએ કહ્યું હતું કે, પાંચ વષા પૂવષે એટલે કે ૨૧મી ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ ખોડલધામ સનમનતના પ્રમુખ નરેશભાઈ પટેલના હસ્તે ખોડલધામ મંનિરનો નશલાન્યાસ કરાયો હતો. પાંચ વષા સુધી મંનિરના નનમા​ાણના કાયા બાિ હવે પ્રાણપ્રનતષ્ઠા મહોત્સવનુંઆયોજન કરાયુંછે. ખોડલધામ મહોત્સવના પ્રથમ નિવસે ૧૭મી જાન્યુઆરીએ મંનિરમાં સ્થાનપત થનારી મા ખોનડયારની મૂનતા સાથેની ભવ્ય શોભાયાત્રા રાજકોટમાં રેષકોસા ગ્રાઉન્ડથી સવારે ૮ કલાકે નીકળશે. આ યાત્રામાંઆશરેત્રણ હજાર કાર, સાત હજાર બાઈક, ૩૦૦ બસ અનેઆકષાક ફલોટ્સ હશે. ૧૭મી જાન્યુઆરીએ રાજકોટની ખોડલધામની શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા માટે

રાજકોટઃ ચારણી સાનહત્ય અને લોકસાનહત્યના નવદ્વાન કનવ િખિદાન રોહડડયા ‘િાન અલગારી’નું ટૂંકી બીમારી બાિ સાતમી જાન્યુઆરીએ અમિાવાિમાંઅવસાન થયુંહતું. તખતિાનનો જન્મ તેમના વતન મોરબીના વાવડી ગામેથયો હતો. તેમની ઉંમર ૮૫ વષા હતી. અનવવાનહત રહીને લોકસાનહત્યની સાધના કરનારા તખતિાને જૂનાગઢ લોકસાનહત્ય નવદ્યાલયમાં ભીખુદાન ગઢવી, હરસૂર ગઢવી સનહત અન્ય નામાંકકત કલાકારો સાથે લોકસંગીત અને લોકસાનહત્યનો

અભ્યાસ કયોા હતો. તેમણે લડી પાય લાગુ’, ‘કાનજીને કાંઈ રાજકોટ, મુંબઈ, મદ્રાસ, નિલ્હી નથી’ વગેરે લોકજીભે પ્રચનલત બની હતી. મોરાડરબાપુના હસ્તે તેમને ‘કનવ કાગ એવોડડ’થી સન્માનનત કરાયા હતા. તેમનું ૪૨૦ પ્રાચીન િોહાઓનું પુસ્તક ‘િુહા િસમો વેિ’ પુસ્તક પણ પ્રકાનશત થયુંહતું. કેટલીય નામાંકકત ગુજરાતી કફલ્મોમાં તેમના ગીતોનો સમાવેશ થયો હતો. પ્રફુલ્લ દવે, અને નવિેશમાં પણ લોકસંગીત દમયંિીબહેન બરડાઈ, હેમંિ ડાયરાના કાયાક્રમો આપ્યા હતા. ચૌહાણથી માંડીને કીડિ​િદાન તેમની સુપ્રનસદ્ધ રચનાઓમાં ગઢવી, ઓસમાણ મીર જેવા ‘મોજમાં રહેવું મોજમાં રહેવું’, અનેક કલાકારોએ તેમની ‘મનણયારો તે હાલુ હાલુ’, ‘લડી રચનાનેઅવાજ આપ્યો છે.

અમરેલીઃ બાબરામાં વચરંજીવી અને બાલસખા યોજનામાં રૂ. ૧.૪૦ કરોડના કૌભાંડના આક્ષેપ સાથે અમરેલીના ડો. જી. જે. ગજેરાએ વજલ્લા વવકાસ અવધકારીઓને એવિલ ૨૦૧૩થી ઓક્ટો. ૨૦૧૫ સુધી આ યોજનાના ઓન રેકડડ આંકડાની ટપષ્ટતા કરવાની રજૂઆત કરી છે. બહાર પાડેલા આંકડા મુજબ આ યોજનામાં ૨૦૧૩થી ૨૦૧૫માં દર મવહને આશરે ૮૫થી ૯૦ િસૂવત થતી. ૨૦૧૫ પછી અવધકારીની બદલી બાદ દર માસે ૬૦ જેટલી જ િસૂવત નોંધાઈ છે.

ગામમાંવટતા લોકોનેવષો​ોપહેલાં ઘણા ખરાબ અનુભવો થતાં ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાંએક ઠરાવ પસાર કયો​ોહતો. એ ઠરાવ મુજબ પોતાના ગામની રક્ષા ખુદ ગ્રામજનો દ્વારા કરાશે તેવું આયોજન હતું. તેસમયથી લઇને દરરોજ ગામના ૪૦ પુરુષો રાત્રે જાગરણ કરીને પોતાના ગામની

ચોરીનો બનાવ નોંધાયો જ નથી. ગામના સરપંચ માવજીભાઇ મેંદપરા જણાવે છે કે, દોઢ વષો પહેલા ગ્રામજનોની કામગીરીને જોતાં સુિીટેડેડટ દ્વારા તેઓને વબરદાવવામાં પણ આવ્યા હતા અને રાત્રી જાગરણ માટે જરૂરી એવી લાકડીઓની ભેટ પણ આપવામાંઆવી હતી.

રાજકોટઃ ફેંકી દેવાતા વાસી ટનબંધ શાકભાજી અને એંઠવાડ ઠેરઠેર દુગધ ગં ફેલાવતા હોય છે. આવા કચરામાંથી નાના પાયે ખાતર બનાવવાની શરૂઆત રાજકોટ મહાપાવલકાએ ૨૨મી વડસેમ્બરથી કરી છે. જ્યુવબલી શાકમાકકેટે૨૦૦ કકલોની ક્ષમતાના ઓગગેવનક વેટટ કડવટડરનેકાયોરત કરવામાં આવ્યું છે. જેમાંથી જમીનનેફળદ્રુપ કરતુંખાતર રોજ ૬૦થી ૮૦ કકલો ઉત્પડન થશે. જોકે આ ખાતરની ક્વોવલટી શુદ્ધ ખાતર જેટલી હોતી નથી, પણ કોઈ પણ નાના-મોટા ઉદ્યાનો કે જ્યાં વૃક્ષારોપણ થાય છે ત્યાં

જમીનને ફળદ્રુપ કરાવવાની તે ક્ષમતા ધરાવે છે તેમ નાયબ એન્ડજવનયર અંબેશ દવેએ જણાવ્યું હતું . મ્યુવનવસપાવલટી અનુસાર આવા ૮ મશીનો ટૂં ક સમયમાંજુદા જુદા ટથળેમુકાશે, ઉપરાંત ૫૦૦૦ કકલોની ક્ષમતાવાળા બે પ્લાડટ રૈયાધાર સવહતના ટથળેમુકવાની કામગીરી પણ ચાલુ છે. એંસી ફૂટના રોડ પર ભાભા એટવમક વરસચો સેડટર દ્વારા ૫ ટનની ક્ષમતાનો પ્લાડટ કે જેમાં ખાતર નહીં પણ જ્વલનશીલ ગેસ બનાવવાનો છે તે બે માસમાં કાયોરત થશે.

રાજકોટથી વીરપુર સુધીનો હાઈવે વન-વે કરવામાં આવશે.

૧૦૮ કરોડનો વીમો ખોડલધામમાં પ્રાણપ્રનતષ્ઠા મહોત્સવમાં સુરક્ષા નવષયક ચુસ્ત પગલાંલેવાયા છે. મંનિર પનરસર માટે રૂ. ૧૦૦ કરોડનો, પ્રાણપ્રનતષ્ઠા મહોત્સવ માટે રૂ. પાંચ કરોડનો તથા સનમયાણા, ડોમ, રસોઈઘર વગેરે માટે રૂ. ૩ કરોડનો એમ મળીને રૂ. ૧૦૮ કરોડનો વીમો લેવાયો છે. ફાયરફાયર સનમનતનાં અગ્રણીઓએ જણાવ્યું હતું કે, મંનિરમાં અને મંનિર સંકુલમાં ૧૫૦ જેટલા સીસીટીવી કેમેરા ગોઠવાયા છે. સ્વયંસેવકો એકબીજાના સપંકકમાંરહી શકેતેમાટે૪૦૦ જેટલા વોકીટોકી પણ વસાવાશે. ૧૦ નિવસ માટે ખાસ પોલીસ ચોકી પણ ઊભી કરાશે.

ચારણ કવિ તખતદાન ગઢિી ‘અલગારી’નુંવનધન

બાળજન્મ યોજનામાં રૂ. દોઢ કરોડના કૌભાંડનો આક્ષેપ

વિભાપર ગામના રક્ષક ખુદ ગ્રામજનો િાસી શાકભાજી - એંઠિાડમાંથી જામનગરઃ નગરસીમમાં પાંચ રક્ષા કરે છે. જેના પગલે છેલ્લા ખાતર બનાિ​િાનો પ્રયોગ હજારની વટતી ધરાવતા વવભાપર ત્રીસેક વષોથી ગામમાં એક પણ

Mortgages.....Mortgages......

Major Estates Finacial Services

• Residential Mortgages • Buy to Let Mortgages • Re-Mortgages • Life Insurance

For further enquiries please call Dinesh Shonchhatra

Major Estate 77 High Street, Wealdstone Harrow, Middlesex, HA3 5DQ

020 8424 8686/ 07956 810 647

127 Denzil Road, Willesden, London NW10 2XB

(Two Min Walk From Dollis Hill Station) Open: Mon - Sat 10am to 6pm

Tel: 020 73281178 | Mobile: 07852 919 123 E-mail: Jayshah83@outlook.com INDIA SPECIALS

Direct to Mumbai FR. £409.00* INC TAX Direct to Ahmedabad FR. £430.00* INC TAX

INDIA VISA SERVICES • Six month & five year Indian Visa • Document check for OCI One stop shop for all your travel needs special world air fares

અ¸Цºђ çªЦµ ¢Ь§ºЦ¯Ъ અ³щ╙Ãє±Ъ ·ЦÁЦ¸Цє¾Ц¯ કºЪ ¿કы¦щ.

* Subject to availability, T's & C's apply please ask a travel consultant for more information.


14th January 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

ઉત્તર ગુજરાતના પોશીનાના સુરેખાબહેન પ્રતાપભાઈ (ઉ વ ૩૫)ને તાજેતરમાં પ્રસવપીડા ઉપડતાં તેમને પોશીનામાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયાં હતાં. મહહલાને ચાર કલાકની પીડા પછી બાળકનો જન્મ થયો હતો. આ બાળકમાં સ્ત્રી અને પુરુષના જનનાંગો અને ચાર પગ છે. મહહલાની પ્રસૂહત કરાવનાર ડો. કે એમ ડાભીએ જણાવ્યું હતું કે, સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો સાથેનું બાળક જન્મવું તે ભાગ્યે જ બનતી ઘટના છે. આ હવસ્તારમાં તો આ પ્રથમ બનાવ છે.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

વષષેરૂ. ૫૦૦ કરોડનુંચૂકવણું કરતી સરહદ ડેરી કેશલેસ બની

અંજારઃ વાજષિક રૂ. ૫૦૦ કરોડનું ચૂકવણું કરતી કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ જલ. સરહદ ડેરી હવે સંપૂણિપણે કેશલેસ પદ્ધજતથી ચાલતી થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેશલેસ વ્યવહારોને પ્રાધાન્ય આપવા જવજવધ યોિનાઓ અમલમાં આવી રહી છે. તેવી યોિનાઓને અનુસરતા કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ જલ. સરહદ ડેરીના દૂધ ઉત્પાદકોને દૂધના ચૂકવણાની તમામ રકમ બેંક અંબાજીઃ યાત્રાધામ અંબાજીનું આપતા હતા. અત્યાર સુધીમાં૨૫ મારફત સીધી પશુપાલકોના બેંક મંશદર સુવણષમય બની રહ્યુંછે. જેમાં કકલો ૮૦૦ ગ્રામ સોનુંઆ બંને એકાઉન્ટમાં મળી રહેશે. તે માટે અત્યાર સુધી ૧૦૩ કકલો ૧૨૪ ગ્રામ ખાતામાં જમા થયેલી રકમમાંથી તમામ દૂધ ઉત્પાદકોના કુલ રૂ. સોનાના વપરાિ દ્વારા મંશદરની ખરીદાયુંહતું . ૨૫ હજારથી વધારે બેંક એકાઉન્ટ ૫૧ ફૂટ સુવણષશિખર બનાવવાની તાિેતરમાં ખોલાવી દેવાયા છે. કામગીરી પૂણષથઈ છે. બાકીનુંકામ કેશલેસ પદ્ધજતને ફોલો કરતી પણ તબક્કાવાર પૂણષ કરાિે તેમ આ યોિના પ્રમાણે સરહદ ડેરી દેવકથાન ટ્રકટ દ્વારા જણાવાયુંછે. દ્વારા દૂધમંડળીના બેંક ખાતામાં

અંબાજી મંદિરની ૫૧ ફૂટ સુવણણ દિખરની કામગીરી સંપન્ન

ઉલ્લેખનીય છે કે આ મંશદર પર ૩૫૮ સુવણષકળિ લાગી ચૂક્યા છે. હાલમાંટ્રકટ દ્વારા આ મંશદરને સુવણષમય બનાવાવની કામગીરી ચાલે છે. અંબાજી માતા દેવકથાન ટ્રકટ દ્વારા સુવણષદાનના આવેલા રૂશપયાથી મંશદર ટ્રકટે૫ કકલો ૩૫૦ ગ્રામ સોનુંઅગાઉ ખરીદ્યુંહતું . અંબાજી ટ્રકટ દ્વારા ૧૩ ઓગષ્ટ ૨૦૧૩ના રોજ શિખર સુવણષમય બનાવવા માટે એસબીઆઈ બેન્કમાં ૨ ખાતા ખોલવામાં આવ્યા હતા. આ ખાતામાંઓનલાઈન દાન, રોકડ, ચેક અનેડ્રાફ્ટ કવરૂપેભક્તો દાન

મંશદરમાં સુવણષકામ માટે તાજેતરમાં ફરીથી રૂ. ૧,૫૩,૯૫,૩૯૭ની કકંમતનુંવધુ૫ કકલો ૩૫૦ ગ્રામ સોનું ભારત સરકારના ઉપક્રમે એમએમટીસી શલ., અમદાવાદ પાસેથી ખરીદવામાં આવ્યુંછે. જેમાં ૧૦૦ ગ્રામના ૫૦ શબકકીટ અને ૫૦ ગ્રામના ૭ શબકકીટ પણ હતા.

દૂધના િથ્થા મુિબ રકમનું ચૂકવણું કરાશે અને ત્યારબાદ િે તે મંડળી પશુપાલકના બેંક ખાતામાં દૂધના ચૂકવણાની રકમ એનઈએફટી - આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરશે. િે િગ્યાએ બેંકની વ્યવસ્થા નથી અથવા તો બેંક દૂર છે તેવી મંડળીઓ માટે માઈક્રો એટીએમની સુજવધા ઉપલબ્ધ કરાશે. તેવું સરહદ ડેરીને ચેરમેન વાલમજીભાઈ હુંબલે િણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સરહદ ડેરી દ્વારા દરરોિ રૂ. ૩,૨૫,૦૦૦ લાખ જલટર દૂધ એકત્ર થાય છે િે પેટે દરરોિ પશુપાલકોને રૂ. ૧.૨૫ કરોડ દૈજનક અને રૂ. ૪૦ કરોડ માજસક ચૂકવણું કરાય છે. પશુપાલકોને વાજષિક રૂ. ૫૦૦ કરોડ ચૂકવતી કચ્છની સંસ્થા એકમાત્ર છે.

• કડીના રસ્તા પર ઓઈલની નદી વહીઃ કડીના સુજાતપુર રોડ પર આવેલી શિવમ સોસાયટીના કોમન પ્લોટની જમીનમાંથી સોમવારેબપોરે બે વાગ્યે અચાનક ઓઈલના ફુવારા છૂટ્યા હતા અને ગણતરીની શમશનટોમાંતો સોસાયટીના રકતા પર ઓઈલની રીતસરની નદી વહેવા માંડી હતી. આ ઘટનાથી કથાશનક રહીિો ફફડી ઉઠ્યા હતા અને ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ઓઈલના ફુવારા નીકળતા અમે તુરંત તંત્રનેજાણ કરી હતી. • પાલનપુરમાં ફૂલેકું ફેરવનાર કંપનીનો સૂત્રધાર ઝડપાયોઃ જોધપુરના ધમમેન્દ્ર શિંગાશડયા અને દેવારામ ગેહલોતે પાવર શબલ્ડહોમ કો.ઓપ. સોસા. શલ. કંપની ૨૦૧૧માં કથાપીને કથાશનક રમીલાબહેન પટેલ સશહતનેએજન્ટ બનાવી બચતકારોનેપાંચ વષષમાંબચતના નાણાં ડબલ કરવાની સ્કકમ મૂકી હતી. હવે બંને બચતકારોના કુલ રૂ. ૧૦ લાખ જેટલા નાણા લઈને છૂ થયાની ફશરયાદ ખુદ રમીલાબહેને પોલીસમાંનોંધાવી છે.

કચ્છ-ઉત્તર ગુજરાત 13

જૂના ડીસા ગામનેઅડીનેઆવેલા હાઈવેપરની દેના બેંકમાંઅપૂરતી કેશ હોવાનુંબેંક કમમચારીઓએ ખાતેદારોનેજણાવતાંઉશ્કેરાયેલાંખાતેદારોએ ચોથી જાન્યુઆરીએ હાઈવેબ્લોક કરીનેપથ્થરમારાનો પ્રયાસ કયામબાદ પોલીસ બેંક કમમચારીઓ અનેખાતેદારો વચ્ચેપડતાંમામલો માંડ થાળેપડ્યો હતો. તો બીજી તરફ ચોથીએ જ થરાદની બનાસ બેંકમાંથી પૈસા ન મળતાં ખેડૂતોએ બેંકના કાચ તોડી નાંખ્યા હતા. પોલીસ આવતાંમામલો ઠંડો પડ્યો હતો અનેખેડૂતોએ કેશ માટેનાયબ કલેક્ટરનેરજૂઆત કરી હતી.

કોડાય સ્વાદમનારાયણ ગુરુકુળમાં િ​િાબ્દિ મહોત્સવ ઉજવાયો

કોડાયઃ કોડાયમાં આવેલા કવાશમનારાયણ ગુરુકુળમાં સાતમી જાન્યુઆરીએ દિાસ્દદ મહોત્સવનો પ્રારંભ થયો હતો. ગુરુકુળનું નરનારાયણદેવ ભુજ મંશદરમાંથી શવલીનીકરણ થયા બાદ આ પ્રથમ ધમષ મહોત્સવ છે. મંશદરના મહંત કવામી ધમષનંદનદાસજી અને અન્ય સંતોએ દીપ પ્રાગટ્યથી ઉત્સવનો આરંભ કરાવ્યા પછી મહોત્સવના પ્રારંભે વહેલી સવારે પોથીયાત્રા રાસની રમઝટ સાથે નીકળી હતી. યજમાન પશરવારો દ્વારા પોથીપૂજન બાદ મહંત કવામી ધમષનંદનદાસજી, પાષષદ જાદવજી

ભગતેઆિીવષચન પાઠવ્યા હતા. િા. અક્ષરપ્રકાિદાસજી (સંકકારધામ, માંડવી)એ ગુરુકુળના ઉત્તરોત્તર શવકાસ, સંકકારોના શસંચન અને ધમષમય િૈલી થકી સપનું સાકાર થયાનું જણાવ્યુંહતું.


14

@GSamacharUK

14th January 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ગુજરાતઃ ભારતના ટવકાસની િયોગશાળા

મનોજ લાડવા યુનાઈિેિ નેશડસ સટહત સમગ્ર ટવિમાં જેની સતત પ્રશંસા થતી રહી છે તેવા ટવકાસના ગુજરાત મોિેલ ટવશેઘણુંલખાયુંછેઅનેતેથી વધુતો બોલાયુંપણ છે. જોકે, ભારતમાં મીટિયા વણિનો ટમશ્ર રહ્યા છે જ્યાં, ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે જ આ મોિેલનું આલેખન કરનારા વિા પ્રધાન નરેડદ્ર મોદી જે કાંઈ કરતા હોય તે તમામ બાબતોને માિ ટવરોધના ચશ્માથી ટનહાળનારા લોકો િારા મુખ્યત્વે તેનો અપપ્રચાર જ થઈ રહ્યો છે. જોકે, જમીન સાથેજોિાયેલાંતટળયાના લોકોએ ગુજરાત મોિેલનેટવધેયાત્મક પ્રટતસાદ આપ્યો છેઅને તેનુંસમગ્ર ભારતમાં પુનરાવતિન કરવાના વચનથી પ્રેરાઈ ૨૦૧૪માં મોદીને અભૂતપૂવિ જનાદેશ આપ્યો ત્યારે ભારતના વચિસ ધરાવતા તથાકટથત ‘બૌટિકવગિ’ િારા તેના સમથિકોની હાંસી ઉિાવાઈ હતી. તેમના વૃતાડતો અનુસાર તો ગુજરાત ટહડદુત્વની પ્રયોગશાળા હતી, જેની વ્યાખ્યા તેઓ લઘુમતીઓને બીજા વગિના નાગટરકો ગણવામાંઆવેછેતેવા ટહડદુ બહુમતવાદ પર આધાટરત સંકીણિટવચારધારા તરીકે જ કરે છે. તેમણે તો ગુજરાત મોિેલને રાજકીયકોપોિરિે ધટનકવગિના એક પ્રકાર તરીકેચીતરવાનો પ્રયાસ પણ કયોિહતો જ્યાં, લઘુમતીઓ, ગરીબો અને હાંટસયામાંધકેલી દેવાયેલાંલોકોનાંઅટધકારો તરફ બેપરવા રહીને થોિાં ટવશાળ ઔદ્યોટગક ગૃહોને ટવશેષાટધકારો અપાય છે. આ બેહુદી કલ્પના કેતરંગો ટસવાય કશુંજ નથી. હકીકત એ છે કે ગુજરાત એક પ્રયોગશાળા અવશ્ય છે પરંત,ુ લવદેશી ટવકાસ મોિેલની અનોખી પ્રયોગશાળા છે. ચીનના િેંગ શીઓટપંગે ચીનની ભૂટમગત વાલતટવકતાઓને નજરમાં રાખીને નવા ટવકાસ મોિલનુંઆલેખન કયુ​ુંહતું , જેના થકી તે નગણ્ય ગણાતો દેશ ટવિના નેતાની હરોળમાંઆવી ઉભો છે, તેજ રીતેમોદીના ગુજરાત મોિલેભારત માિે આવી જ હરણફાળ ભરવાનુંવચન આપ્યુંછે. જોકે, સૌથી મોિો તફાવત એ છે કે મોદીના ટવકાસ એજડિામાં લોકશાહીના મૂટળયાં છે, જેના પટરણામે

તેઓ દરેક સમયેમતદારોનેઉત્તરદાયી બની રહેછે. લોકોને અસર થવાની હતી તેવાં લોકોનાં મતને મોદીએ સમગ્ર ટવિમાંપ્રવાસ કરી દરેક ટવકટસત ધ્યાનમાં લેવાના નવતર આદશિનો આરંભ કરાયો દેશ પાસેથી રોકાણો આકષટીને ગુજરાતને ભારતના હતો. આ મોિેલ ટવકાસની પ્રટિયામાં લોકોને સટિય ઔદ્યોટગક પાવરહાઉસમાં રૂપાંતટરત કયુ​ુંછે. આમ, ટહલસેદાર અનેસહભાગી બનાવવા સાથેઅત્યાર સુધી સમગ્ર વૈટિક સંપકક ગુજરાત મોિેલનો નોકરશાહી અને િેકટનકલ ટનષ્ણાતોના અટવભાજ્ય ટહલસો બની રહેલ છે. જ પ્રભાવના ક્ષેિો ગણાયેલી સરકારી ટવિમાં યુએસથી માંિી યુરોપના ઘણા યોજનાઓ પરત્વે માટલકીની ભાવના દેશો ટવદેશી કંપનીઓ, ટવદેશી ટવકસાવી શક્યુંહતું . પ્રોફેશનલ્સ અનેટવદેશી મૂિીનેજાકારો હવે આપણે થોિુંટવષયાંતર કરીએ આપવાની હાકલ કરી રહ્યા હતા તેવાં અને અને રૂ. ૧,૦૦૦ અને રૂ.૫૦૦ના સમયેભારત ટવિનેઆવકારવા સટિય ઊંચા મૂલ્યની ચલણી નોટ્સના બડયુંછે. ભારતેગયા વષથે૫૩ ટબટલયન ટવમુદ્રાકરણ -ટિમોનેિાઈઝ કરવાના િોલરનું ટવિમી ફોરેન િાયરેક્િ ટહંમતપૂણિપગલા ટવશેટવચારીએ. એ વાત ઈડવેલિમેડિ (FDI) હાંસલ કરી ટવિમાં સાચી છે કે આ પગલાથી ભારે મુશ્કેલી મનોજ લાડવા સૌથી મોિા પ્રમાણમાં આ પ્રકારનું સજાિઈ અનેખાસ કરીનેગરીબોનેઆવી ઈડવેલિમેડિ મેળવનાર દેશ બડયો છે તેમાં કોઈ મુશ્કેલી સહન કરવી પિી છે. આમ બધા છતાં અને આશ્ચયિનથી. લગભગ સમગ્ર ટવરોધ પક્ષોના શ્રેષ્ઠ સંયક્ત ુ પ્રયાસો સરકારના મેઈક ઈન ઈસ્ડિયા, લિાિટ-અપ છતાં, સામાડય ભારતીય માનવીએ હસતા મુખે આ ઈસ્ડિયા, ટિટજિલ ઈસ્ડિયા, તમામ માિેપેડશન, તમામ દુઃખ સહન કયુ​ુંછે કારણકે તેમને ટવિાસ હતો કે માિે વીમો, તમામ માિે આવાસ, ૧૦૦ GW સોલાર તેમનુંઆ કામચલાઉ દુઃખ નજીકના ભટવષ્યમાંસારા પાવરથી ભારતને ઝગમગતુંકરવાની મહત્ત્વાકાંક્ષી સમય તરફ દોરી જશે. પહેલ સટહત મુખ્ય મહત્ત્વપૂણિકાયિ​િમોના બીજ મોદી મોદીએ આ કાયિ કેવી રીતે પાર પાડ્યુ? તમારી તેમના વતનના રાજ્યમાં મુખ્ય પ્રધાન હતા તેની ધારણા સાચી છે. ટવકાસનુંગુજરાત મોિેલ! ભ્રષ્ટાચાર મુદતમાંજ વવાયાંહતાં. સામેની પોતાની લિાઈમાંદરેક ભારતીયનેએક સૈટનક સરખામણી કરીશુંતો આશ્ચયિજનક સામ્ય જોવાં બનાવીને મોદીએ તેમને સહભાગી બનાવ્યા એવી મળે છે. મોદીએ ૨૦૦૧માં ગુજરાતના મુખ્ય પ્રધાન યોજનામાંજેસમાંતર-છાયા અથિતિં નેનાબૂદ કરવાની તરીકે શાસનધુરા સંભાળી ત્યારે રાજ્ય ટવનાશક અથવા ઓછામાં ઓછુંતેના પર નોંધપાિ અંકુશ ધરતીકંપની પાછોતરી અસરનો સામનો કરી રહ્યુંહતું . લાવવાની ખાતરી આપેછે. દુકાળ, વાવાઝોિાંઅનેપૂરથી સજાિયલ ે ો ટવનાશ ઓછો હા, ગુજરાત એક પ્રયોગશાળા છેપરંત,ુ આટથિક ન હતો. લોકો કહેતા હતા કેગુજરાતનેફરી પગભર ઉદારીકરણ અનેવેલ્ફેર ઈકોનોટમક્સ પ્રત્યેસંતટુલત થતાં વષોિ લાગી જશે. પરંત,ુ િણ કરતા પણ ઓછાં અટભગમ ધરાવેછે. મોદી સરકારેસહુનેપોસાય તેવી વષિમાં ગુજરાત ટવકાસના મોિા ભાગના માપદંિોમાં મેટિકલ, લાઈફ ઈડલયોરડસ અને પેડશનની િણ ભારતના અગ્રણી રાજ્ય તરીકેબહાર આવ્યુંહતું . યોજનાઓ અમલી બનાવી છે જેન,ે લાંબા સમયથી મોદીએ આ ચમત્કાર કેવી રીતે કયો​ો? દુઃખ ઝેલતા સામાડય ભારતીયોએ આવકાર આપ્યો ગુજરાતના ટવકાસ મોિેલનુંસૌથી મહત્ત્વનુંપાસુ છે. આ પહેલા તો ભારત સામાટજક સુરક્ષા વ્યાપ નટહ એ હતું (અને છે) કે તે આઝાદી પછીના વષોિમાં ધરાવતો દેશ હતો. અનુસરાયેલું અટવિસનીય અને ભ્રષ્ટાચારથી ગુજરાતમાંમોદીની વાટષિક કૃટષ મહોત્સવની પહેલ ખદબદતુંમોિલ ન હતું . આના બદલે, તેનાથી જે હેઠળ ખેિત ૂ ોને ઉત્પાદકતામાં વૃટિ ટવશે માગિદશિન

ભારતીય ટિરંગા ધ્વજ ટવશે આ જાણો છો?

વાંચો અને વંચાવો TM

આપતા સોઈલ હેલ્થ કાડ્સિ મળ્યાં હતાં. આ તેમજ અડય ટવટવધ કાયિ​િમો ગુજરાતમાંઅગાઉ કદી ન હતી તેવી ગ્રામીણ સમૃટિ તરફ દોરી ગયા હતા. વિા પ્રધાન તરીકેમોદીએ પ્રધાનમંિી ફસલ બીમા યોજના (Crop Insurance Scheme) દાખલ કરી છે, જે અડવયે ખેિત ૂ ોએ તેમનો પાક ટનષ્ફળ જાય તેની સામેવીમો મેળવવા ૧.૫થી ૨ િકા પ્રીટમયમ ચુકવવાનું થાય છે. આ યોજના બે-િણ વષિની અંદર તમામ ખેિત ૂ ોના ૫૦ િકાનેઆવરી લેશ.ે આ પછી, ભ્રષ્ટાચાર ટવરુિ તેમનુંધમિયિ ુ અને ટદલ્હીમાં સત્તાની ગટલયારીઓમાં ઊંચા લતરે ભ્રષ્ટાચાને નાબૂદ કરવામાં તેમની ટસટિ તેમજ સરકારના છેક નીચલા લતરે પણ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા િેકનોલોજીનો ઉપયોગ, આ બધુંજ તેમના ગુજરાતના અનુભવ અને ગુજરાતના ટવકાસ મોિેલ પર જ આધાટરત છે. આ મોિેલના બેમહત્ત્વપૂણિમાપદંિ ‘સબ કા સાથ, સબ કા ટવકાસ’ અનેછેવાિાના માનવી સુધી પહોંચવા માિેની અંત્યોદય યોજના છે અને આ બડને ટવચાર આ મોિેલના સીમાલતંભ બની રહ્યા છે. આ તો પ્રયોગશાળા ગુજરાતના માિ થોિા ઉદાહરણ જ છે. જોકે, મહત્ત્વનો પ્રશ્ન એ ઉદ્ભવેછે કે ગુજરાતમાં સારા પટરણામ આપનારું આ મોિેલનું પુનરાવતિન સમગ્ર ભારતમાંકરી શકાય? ખરેખર, ભારતનુંફલક વધુવ્યાપક છેઅનેતેની જટિલતાઓ પણ અકલ્પનીય છે. જોકે, જન ધન યોજના (નાણાકીય સમાવતટી કાયિ​િમ જેના હેઠળ ભારતમાં બેડકખાતા નટહ ધરાવતાં ૨૬૦ ટમટલયન લોકોને બેડકખાતા ખોલી અપાયાં હતાં)ની સફળતા અને ઓછી જરૂટરયાતવાળા લોકોને રાંધણગેસના ટસટલડિર છોિી દેવા પ્રોત્સાટહત કરવા સાથેગરીબોને રાંધણગેસ ટસટલડિર આપવા જેવી અડય યોજનાઓની પ્રારંટભક સફળતાનેધ્યાનમાંલઈએ તો, ગુજરાતની પ્રયોગશાળામાં તીક્ષ્ણ ધાર સજાવાઈ હતી તેવા ગુજરાત મોિેલનેસમગ્ર દેશમાંસફળતાપૂવક િ અમલી ન બનાવી શકાય તેમ માનવાનેકોઈ જ કારણ નથી. (મનોજ લાડવા India Inc.ના સ્થાપક તેમજ MLS Chase Group ના ચીફ એક્ઝિઝયુટિવ છે.)

નોંધઃ તંિી-િકાશક શ્રી સી. બી. પિેલ ભારતમાં વાઈબ્રન્િ ગુજરાત મહોત્સવ અને અન્ય કાયોક્રમોમાં વ્યથત હોવાિી આ વખતે અટત લોકટિય કોલમ ‘જીવંત પંિ’ િકાટશત કરી શકાઈ નિી. - વ્યવથિાપક

વાઈબ્રન્ટ ગુજરાતઃ ભારત સાથેડવશ્વનો સંપકક

ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઈન મુસ્લિમ મડિ​િા દ્વારા કરવામાંઆવી િતી.

હૈદરાબાદના ટમટસસ સુરૈયા બદરુદ્દીન ફૈઝ ટપંગાલી વેંકૈયાજીએ હોમ રુલ લીગ અનેમધ્યમાં તૈયબજીએ આ ધ્વજની ટિઝાઈન કરી હતી અને૧૭ ‘ચરખા’ સાથેના પ્રથમ કોંગ્રેસ ધ્વજની (વતિમાન જુલાઈ, ૧૯૪૭ના ટદવસે તેને બહાલી અપાઈ હતી. ભારતીય ધ્વજમાં‘ અશોક ચિ’નેલથાન અપાયુંછે જોકે, ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ટિઝાઈન કરવામાં તે નટહ) ટિઝાઈન બનાવી હતી. ૧૯૨૧માં મહાત્મા અનેક લોકોનો ફાળો હતો પરંતુતેનેમૂટતિમંત લવરૂપ ગાંધીએ ચરખા સાથેના ધ્વજને રાષ્ટ્રીય ધ્વજ સુરૈયા તૈયબજીએ આપ્યું હતું. સુરૈયા તૈયબજીનાં ગણવાની તરફેણ કરી હતી. િો. સવિપલ્લી પટત બદરુદ્દીન ફૈઝ તૈયબજી ૧૯૪૭માં PMO- વિા રાધાકૃષ્ણનેભારતીય ધ્વજની ટવલતૃત સમજ આપી પ્રધાન કાયાિલયમાંICS ઓફફસર હતાં. હતી. સુરૈયાનો જડમ હૈદરાબાદમાં ૧૯૧૯મા અને RSS (રાષ્ટ્રીય લવયંસેવક સંઘ) િારા ભારતીય અવસાન ૫૯ વષિની વયેમુંબઈમાં૧૯૭૮માંથયુંહતું. ટિરંગા ધ્વજની હોળી કરાઈ હતી કારણકે તેની સુરૈયા હૈદરાબાદના સર અકબર હૈદરી અને ટિઝાઈન મુસ્લલમ િારા કરવામાં આવી હતી અને ટિટિશરો િારા ૧૮૫૭માં‘કાળા પાણીની જેલ’ માિે તેઓએ ધ્વજના લીલા પટ્ટાનો ટવરોધ પણ કયોિહતો. આજીવન આંદામાન મોકલી દેવાયેલા પ્રથમ શહીદ તેઓ ટિરંગા રાષ્ટ્રીય ધ્વજના બદલે‘ભગવા રંગ’નો મૌલવી અલ્લાઉદ્દીન તથા ‘જય ટહંદ’ સૂિના પ્રથમ ધ્વજ ઈચ્છતા હતા. હૈદરાબાદી રચટયતા અબ્દુલ હાસન સફરાનીના પાછળથી ભારત સરકાર િારા RSS પર ભિીજી હતાં. પ્રટતબંધ લગાવવામાંઆવ્યો હતો. • ક્રીએટિવ લોકોને મોતનો ઓછો ભયઃ િીએટિવ લોકોનેમોત ટવશેઓછો ભય ધરાવેછેકારણકેતેમની કળામય રચનાઓ તેમના મૃત્યુ પછી પણ જગતમાં જીવંત રહે છે. યુટનવટસિ​િી ઓફ કેડિના સંશોધકોનો અભ્યાસ જણાવેછેકેસજિનાત્મક મહત્ત્વાકાંક્ષા અનેટસટિઓ ધરાવતા લોકો મોતની ટચંતાઓ પ્રટત ટવશેષ ધ્યાન આપતાંનથી કારણકેતેઓ પોતાના સજિનો થકી એક પ્રકારનુંઅમરત્વ મેળવેછે

ધીરેન કાટ્વા લંડનઃ સમગ્ર ટવિના હજારો િેટલગેટ્સ વાટષિક વાઈિડિ ગુજરાત સટમિ માિે રાજધાની ગાંધીનગરમાં ઉમટ્યાં છે. આ સંજોગોમાં કોડલયુલિે જનરલ ઓફ ઈસ્ડિયાની ટમિલેડડ્સ શાખાએ બુધવાર, ૪ જાડયુઆરીની સાંજે લોકોને વાઈિડિ ગુજરાત સટમિ માિે જાગૃત કરવા સાથેતેમાંભાગ લેવા પ્રોત્સાટહત કરવા નોટિંગહામ ખાતે વાઈિડિ ગુજરાત સેટમનારનું આયોજન કયુ​ુંહતું . ભારતના વિા પ્રધાન નરેડદ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે વાઈિડિ ગુજરાત સટમિનો આરંભ થયો હતો અને આ તેનું આઠમું વષિ છે. આ સટમિ નેિવફકિંગ અને પારલપટરક લાભાથથેપ્લેિફોમિપુરુંપાિેછે. સેડિર ઓફ નોટિંગહામ ઈસ્ડિયન ટબઝનેસ એડિ પ્રોફેશનલ એસોટસયેશન (NIBPA) ખાતેઅધ્યક્ષ રાજુભાઈ ટમલિીના વિપણ હેઠળના કાયિ​િમમાં આશરે ૧૦૦ જેિલા િેટલગેટ્સ હાજર રહ્યા હતા. આમંટિત મહેમાનોમાં પ્રોફેસર નાથુરામ પુરી, કાઉસ્ડસલરો રટતલાલ ગોટવંદ, રીિા પિેલ અને અબ્દુલ ઓલમાન તેમજ નોટિંગહામ યુટનવટસિ​િીના િો. ગૌરાંગ વકીલ, વનનેસ

થેરાપીઝના ટશટરષ પિેલ, ઈસ્ડિયન મુસ્લલમ ઓગથેનાઈઝેશડસ યુકન ે ા પ્રમુખ ટમ. હમીદ મટલક અને નોટિંગહામ

ઉઠાવ્યો હતો. યુકેભારતમાંસૌથી મોિુંજી૨૦ ઈડવેલિર છે. ‘ભારતના આટથિક એક્સપ્રેસવે’ સમાન

ગત સપ્તાહે નોટિંગહામ ખાતે વાઈબ્રન્િ ગુજરાત સેટમનારમાં ઉપસ્થિત ડેટલગેટ્સ

ટ્રેડિ યુટનવટસિ​િીના પ્રો-વાઈસ ચાડસેલર પ્રોફેસર ટસટલયન રાયનનો સમાવેશ થયો હતો. ટવદાય લઈ રહેલા કોડસલ જનરલ ઓફ ઈસ્ડિયા ટમ. જે. કે. શમાિ, યુકે ઈસ્ડિયા ટબઝનેસ કાઉસ્ડસલના ટમ. લિીવ િુગિૂ તેમજ એથટનક ફૂિ જાયડિ ઈલિ એડિ ફૂડ્સના લથાપક અને ચેરમેન િોની દીપ વોહરા MBE િારા પ્રેઝડટ્શડસ કરાયા હતા. પ્રશ્નોત્તર સિમાંકાઉસ્ડસલર રીિા પિેલેગુજરાત સાથેસંપકોિસાધવા આતુર પરંત,ુ સટમિમાં હાજર ન રહી શકે તેવા લોકોને સલાહ આપવા ટમ. જે. કે. શમાિનેજણાવ્યું હતું . લેલિરના એશ ગોટવંદે ઈડિેલક્ચ ે ય ્અ ુ લ પ્રોપિટી અથવા IP ટવશે ખાતરીના સંદભથે પ્રશ્ન

ગુજરાત ૬૦ ટમટલયન લોકોનું ટનવાસ છે, જે ભારતની વલતીના પાંચ િકા થાય છે. ભારતમાંસૌથી આધુટનક રાજ્યોમાંટિતીય િમનું ગુજરાત તમામ ભારતીય ટનકાસોમાં૧૯ િકા અનેભારતના જીિીપીમાં ૭.૫ િકાનો ટહલસો ધરાવે છે. બે આંતરરાષ્ટ્રીય અને ૧૬ િોમેસ્લિક એરપોટ્સિ સાથે ગુજરાત રાજ્ય ભારતના તમામ રાજ્યોમાં સૌથી ટવશેષ મહત્ત્વ ધરાવેછે. સેટમનારના અંતે નોટિંગહામ યુટનવટસિ​િીના પ્રોફેસર હરદેવ ટસંહે આભાર પ્રલતાવ રજૂ કયોિ હતો. સટમિ ટવશે વધુ માટહતી મેળવવા વેબસાઈિ www.vibrantgujarat.comની મુલાકાત લેવા ટવનંતી છે.


14th January 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

મોટી સત્તાિીસ લેઉઆ પાટીદાર સમાજનો શતાબ્દદ સમૂહ લગ્નોત્સિ

આણંદઃ મોટી સત્તાિીસ લેઉઆ િાટીદાર સમાજ- માતૃસંટથાનો ૧૦૦મો િાંનતકારી સમૂહ લગ્નોત્સિ આઠમી જાચયુઆરીએ ચાંગા ખાતે સંિચન થયો હતો. આ સમૂહ લગ્નમાં ૪૭ યુગલો લગ્નગ્રંનથથી જોડાયાં હતાં. અત્યાર સુધીમાં માતૃસંટથાના સમૂહ લગ્નોત્સિમાં કુલ ૨૭૧૯ યુગલોએ ગૃહટથ જીિનની કેડી િર િગરણ માંડ્યા છે. આ લગ્ન ઉત્સિ પ્રસંગે નિયુગલોને આશીિાિદ આિતાં ચારુસેટ યુનનિનસિટીના પ્રમુખ સુરચે દ્ર િટેલે કહ્યું હતું કે, દીકરા કરતાં દીકરીને સિાઈ ગણિી એ િતિમાન સમયનો યુગધમિ છે. ચરોતર મોટી સત્તાિીસ લેઉઆ િાટીદાર સમાજે િષિ ૧૯૮૫માં રૂનઢચુટત િાતાિરણ િચ્ચે સમૂહલગ્નની િહેલ કરી હતી અને િાટીદારો માટે સમૂહલગ્ન ઉત્સિ દીિાદાંડી સમાન બની ગયો છે. આ સમૂહલગ્નોત્સિમાં ૭મી જાચયુઆરીએ લગ્ન િહેલાંની ધાનમિકનિનધઓનું આયોજન કરાયું હતું અને દાતાઓ તરિથી દાનની જાહેરાત સાથે દાતાઓના સચમાનનો સમારોહ યોજાયો હતો. સાતમીએ જ ચમોસ માતૃસંટથા અને અજરિુરા, બાકરોલ, ચાંગા, ડેમોલ, ગાડા, ખાંધલી, મહુધા, િાળજ, રામિુર, ત્રાજ અને અલીચદ્રા (મ) જેિા નિનિધ ગામોની માનહતી આિતી ૧૨ િેબસાઈટનું લોન્ચચંગ આ પ્રસંગે

થયું હતું. આ િેબસાઈટ્સના લોન્ચચંગમાં ચારુસેટના પ્રમુખ સુરચે દ્રભાઈ િટેલ, માતૃસંટથા અને સીએચઆરએિના પ્રમુખ નગીનભાઈ દાતાઓનુંસન્માન • સુરેન્દ્રભાઈ િટેલ • રામભાઈ ફુલાભાઈ િટેલ • નગીનભાઈ મવણભાઈ િટેલ • મનુભાઈ ઉમેદભાઈ િટેલ • મહેન્દ્રભાઈ ગોરધનભાઈ િટેલ • ડી. જે. િટેલ • ડો. એમ સી િટેલ (ખાંધલી - વિદ્યાનગર) • ડો. કે સી િટેલ (કેસીકાકા) • ચીમનભાઈ આશાભાઈ િટેલ • છોટાભાઈ ભીખાભાઈ િટેલ • બહેચરભાઈ મોતીભાઈ િટેલ

િટેલ, કેળિણી મંડળ - સીએચઆરએિ તથા માતૃસંટથાના સેિેટરી ડો. એમ સી િટેલ, ચારુસેટના પ્રોિોટટ ડો. બી જી િટેલ, રનજટટ્રાર દેિાંગ જોષી તથા ચારુસેટ ટિેસ નરસચિ ટેક્નોલોજી સેચટરના િડા ડો. એસ િી કોટટા હાજર હતા.

ડબિનમાંિાર અિસ્માતમાંભરૂચનાં ત્રણ, નવડયાદના એિ યુિ​િનુંમૃત્યુ

ભરૂચઃ સાઉથ આવિકાના ડબિનમાં ચોથીએ રાત્રે ટોઇંગ િાનને ઓિરટેક કરિા જતાં ભરૂચના િેિારી સરિર મહેબૂબખાન િઠાણની કારનો અકસ્માત થયો હતો. જેમાં સરિર ખાન તથા તેના ત્રણ વમત્રો યાસીન યાકુબ િટેલ (ભરૂચ), મોહસીન િટેલ (ભરૂચ) તથા જીજ્ઞેશ િટેલ (નવડયાદ)નાં મૃત્યુ નીિજ્યા હતા. ચારેય િેિાર અથગે ડબિન ગયા હતા. ત્યાંથી િરત ફરતાં હાઈ િે નજીક એક ટોઇંગ િાનને ઓિરટેક કરિા જતાં આ અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઈજાઓ સાથે ચારેયના ઘટનાસ્થળે જ મૃત્યુ નીિજ્યાં હતા. અકસ્માત સમયે મૃતક યાસીન કાર હંકારતા હોિાનું તથા કારની સ્િીડ ૧૫૦ કકમીની હોિાનું સ્થાવનક િોલીસે તેમના

વરિોટટમાં નોંધ્યું હતું. રોજી રોટી કમાિ​િાના આશયથી ૧૫ િષિ અગાઉ જહોવનસબગિમાં સ્થાયી થયેલા સરિર મહેબૂબખાન િઠાણ ગ્રોસરીના િેિાર સાથે સંકળાયેલા હતા. જયારે મોહસીન િડદા બનાિ​િાના ધંધા સાથે સંકળાયેલા હતા. ચારેય યુિાનો િવરણીત હતા અને િવરિાર સાથે સાઉથ આવિકામાં રહેતા હતા. સરિર િઠાણના બે ભાઇઓ િણ આવિકામાં સ્થાયી થયા છે જયારે એક ભાઇ હાલમાં ભરૂચમાં રહે છે. સારવારનો અભાવ સરિર િઠાણ અને વમત્રો સાથે અકસ્માત િછી ઘટનાસ્થળે રેસ્કયુ ટીમ િહોંચિામાં અને ઇજાગ્રસ્તોને સારિાર મળિામાં ૬થી ૮ કલાકનો સમય લાગતાં ઇજાગ્રસ્તોને બચાિી ન શકાયા હોિાની ચચાિએ િણ જોર િકડ્યું છે.

અંકલેશ્વરઃ ડેડીયાિાડા તાલુકાના કુંડીઆંબા ગામના ખેતમજૂર નિનોદભાઈ રમેશભાઈ િસાિાની િત્ની ઉષાબહેનને પ્રસિ િીડા ઉિડતાં છઠ્ઠી જાચયુઆરીએ સેિા રૂરલ સંચાનલત કટતુરબા પ્રસૂનત ગૃહમાં દાખલ કરાયા હતા. સાતમીએ િહેલી સિારે ઉષાબહેને થોડા થોડા સમયના અંતરે ચાર િુત્રોને

જચમ આપ્યો હતો. પ્રસૂનત બાદ ઉષાબહેન તથા ચારેય િુત્રો ટિટથ હોિાનું તબીબે જણાવ્યું હતું. જોકે બાળકોનું િજન દોઢથી બે ફકલો હોિાથી સાિચેતીરૂિે તેમને આઈસીયુમાં રાખિામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉષાબહેનની પ્રસૂનત નોમિલ થઈ હતી.

શ્રદમક મદહલાએ એકસાથેચાર બાિકોનેજન્મ આપ્યો

તાતીથૈયામાં રૂ. ૭.૫૦ કરોડનું જમીનકૌભાંડઃ પલસાણાઃ સુરતના નાનુભાઈ િાનસુવરયાએ ૨૦૧૪માં િલસાણાના તાતીથૈયામાં ૬ િીઘા જમીન ખરીદી હતી. વબનખેતીલાયક આ જમીન સવિતાબહેન વિઠ્ઠલભાઈ િટેલના નામે હતી. વિઠ્ઠલભાઈ નાનુભાઈના િવરચયમાં હોિાથી આ સોદો થયો હતો. નાનુભાઈ અને વિઠ્ઠલભાઈએ જમીન અંગે સોદાવચઠ્ઠી સાદા કાગળમાં બનાિી હતી. નાનુભાઈએ રોકડ અને ચેકથી વિઠ્ઠલભાઈ, તેની દીકરી વશલ્િાબહેન િરિવડયા તથા વશલ્િાના િવત જતીનકુમારને રૂ. ૭.૫૦ કરોડ રૂવિયા ચૂકિી દીધા અને જમીનના દસ્તાિેજ કરિા કહ્યું, િણ વિઠ્ઠલભાઈ અને િવરિારે દસ્તાિેજ માટે બહાના બનાિતાં નાનુભાઈએ તિાસ કરી તો જાણિા મળ્યું કે, સુરતના ૧૪ વ્યવિઓનાં નામે આ જમીનના દસ્તાિેજ છે. આ બાબતની ફવરયાદ નાનુભાઈએ હિે િોલીસમાં નોંધાિી છે.

૮ જાચયુઆરીએ સંટથા દ્વારા યોજાયેલા સમૂહલગ્નમાં ૧૧ િાયાના સૂત્રોધારોને સચમાન િત્ર, અને શાલ અિ​િણ કરાયા હતા. આ પ્રસંગે સિર સંનહતા ગ્રંથનું નિમોચન િણ કરાયું હતુ.ં આ લક્નોત્સિમાં રાજ્ય નાણા ઉદ્યોગ પ્રધાન રોનહતભાઈ િટેલ, સંતરામ મંનદર, ઉમરેઠ ના િૂ. ગણેશદાસજી મહારાજ તથા નિધાનસભાના મુખ્ય દંડક િંકજભાઈ િટેલ ઉિન્ટથત રહ્યા હતા. આ પ્રસંગે સમાજની યુિા ઉત્કષિ સનમનત તથા ઇન્ચડયન રેડ િોસ સોસાયટી આણંદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્િ િણ યોજાયો હતો. જેમાં ૫૦ યુનનટ રક્ત એકત્ર કરાયું હતુ.ં ચારુસેટની ભૂતિૂિ​િ નિદ્યાનથિની અને િામાિ ક્ષેત્રે નિનશષ્ટ સંશોધન કરી રહેલી મૂળ નરસંડાની અનિ​િતા િટેલના તાજેતરમાં જ લગ્ન થયા હતા. અનિ​િતાએ િોતાને લગ્નમાં મળેલી કેટલીક ભેટ તથા તેને તેના સગાસંબધં ીએ આિેલી ચાંલ્લાની રકમ તેમજ િોતાના તરિથી એમ કુલ મળીને રૂ. ૧.૧૧ લાખનો ચેક સમાજના ઉિયોગ માટે માતૃસંટથાને અિ​િણ કયોિ હતો. આ સમૂહલગ્નમાં અસંખ્ય લોકો ઉિરાંત ૧૨ જેટલા NRIઓએ હાજર રહીને નિયુગલોને ભેટ તથા આશાિાિદ આપ્યાં હતાં.

HIVગ્રસ્ત ચેપી લોહી ચઢાવવાનુંકૌભાંડ

અમદાવાદઃ િડોદરાની ઇન્દુ િોલેન્ટરી બ્લડ બેન્ક અને સુરિમ્ બ્લડ બેન્કે િરીક્ષણ કયાિ વિના જ ૧૫ દદદીને એચઆઇિી િોવઝવટિ, વહિેટાઇટીસ બી અને વહિેટાઇટીસ-સીના ચેિ​િાળું લોહી આપ્યું હોિાનું તાજેતરમાં બહાર આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના િડોદરાના અવધકારી અને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડડટ કન્ટ્રોલ ઓગગેનાઇઝેશને ઓક્ટોબર, ૨૦૧૬માં સંયુિ​િણે ઇન્સ્િેકશન કયુ​ું હતું, જેના વરિોટટમાં દશાિ​િાયું કે, ઇન્દુ િોલેન્ટરી બ્લડ બેન્કે સાત દદદીને વહિેટાઇસીસ-સી અને ત્રણને એચઆઇિી િોવઝવટિના ચેિ​િાળું લોહી ચડાવ્યું હતું.

સંદિપ્ત સમાચાર

• રૂ. ૬૫ કરોડથી વધુના આરટીજીએસ દ્વારા સોનાની ખરીદીનુંકૌભાંડઃ નોટબંધી બાદ ૨૩૧ સેવિંગ્સ અને ૯ કરંટ એકાઉન્ટ ખોલાિી તેમાં રૂ. ૬૫ કરોડથી િધુ રૂવિયા જમા કરાિી તે રૂવિયાનું આરટીજીએસ દ્વારા સોનું ખરીદીને ‘બ્લેકના વ્હાઈટ’ કરિાના કૌભાંડમાં સુરતના મહવષિ ચોકાસ અને વહમાંશુ રજનીકાંત શાહની ગાંધીનગર ઇન્કમટેક્સ વડિાટટમેન્ટ દ્વારા આઠમીએ િણ સઘન િૂછિરછ હાથ ધરિામાં આિી હતી. આ કેસમાં સીબીઆઈએ BOI બેંકના એજીએમ જે આર બંસલ અને સુરત િીિલ્સ કો.ઓ. બેંકના મેનેજર એન આઈ ગામીત તેમજ ખાતાં ખોલાિનારા મહવષિ તથા વહમાંશુને િાંચમીએ નોવટસ આિી િૂછિરછ માટે બોલાવ્યા છતાં કોઈ હાજર ન થતાં છઠ્ઠીએ સીબીઆઈએ ચારેયની ધરિકડ કરી હતી. તેના એક વદિસ િછી તેમને છોડી મુકાયા બાદ આઠમીએ મહવષિ અને વહમાંશુની ફરી િૂછિરછ થઈ હતી. • યુવકની હત્યા બાદ ધડથી અલગ કરાયેલું ડોકું મળ્યુંઃ ભેસ્તાન વિનાયક રેવસડેન્સી સામે આિેલા ઝાંખરાિાળા મેદાનમાંથી યુિાન આવસફ િઠાણનું ધડથી અલગ કરી ફેંકી દેિાયેલું ડોકું સાતમીએ િોલીસને મળી આવ્યું હતું. છઠ્ઠીએ યુિાન ગુમ થયાની ફવરયાદ િોલીસમાં નોંધાઈ હતી. િશુિાલનના વ્યિસાય સાથે સંકળાયેલા આવસફની હત્યાનો ભેદ િોલીસ ઉકેલી રહી છે.

દવિણ-મધ્ય ગુજરાત 15

લોડડભીખુપારેખેમ.સ. યુવનિવસિટીને ૬૦૦૦થી િધુપુસ્તિો ભેટ આપ્યા

વડોદરાઃ મહારાજા સયાજીરાિ યુનનિનસિટીને િૂિ​િ િાઇસ ચાચસેલર લોડડ ભીખુ િારેખે તેમના ૮૧મા જચમનદિસે - ચોથી

મેળિ​િા િસાિેલા અચય િુટતકોનો સમાિેશ થાય છે. ૧૦૦૦ િુટતકો એિા છે કે જે નિશ્વના જાણીતા લેખકોએ તેમને

જાચયુઆરીએ િોતાની િસિનલ લાઈિેરીમાંથી છ હજારથી િધુ િુટતકોની ભેટ આિી હતી. યુનન.માં બનાિ​િામાં આિેલા ઇન્ચટટટ્યૂટ િોર િોલીસી નરચસિ એચડ ઇચટરનેશનલ ટટનડઝને િાંચમીએ આ િુટતક અિાયા હતા. યુનનિનસિટી તરિથી લાઈિેરીને ‘લોડડ ભીખુ િારેખ િુટતકાલય’ નામ િણ આ નદિસે અિાયું. યુનન.ના ચાચસેલર શુંભાનગનીરાજે ગાયકિાડની હાજરીમાં યુનન. કેમ્િસમાં આ િુટતક દાન કરાયું હતું. જેમાં િારેખના ૮૧મા જચમનદિસ નનનમત્તે કેક િણ કિાઈ હતી. એ િછી િટતકોની દાનનિનધ હતી. આ બુક્સમાં ભીખુ િારેખે િોતે લખેલા ૧૧ િુટતકો તેમજ િુટતકો લખતાં િહેલાં નિનિધ જાણકારી

આપ્યા હતા. તેમાં િટટડ એનડશન કહેિાય તેિા ૨૫ જેટલા િુટતકો િણ છે. એમાં કાલિ માકકસના િુટતક દાસ કેનિટલની ૧૮૬૧ની એનડશન િણ સામેલ છે. ડો. ભીખુ િારેખે આ અંગે કહ્યું હતું કે, જ્યારે હું હયાત નહીં હોઉં ત્યારે મારી અંગત લાઈિેરીનું શું થશે? તે બાબતે હું કાયમ નિચાર કરતો રહેતો હતો. નિટનમાં કેટલાક લોકોએ મારા િુટતક કલેક્શનમાં રસ બતાવ્યો હતો, િરંતુ કોઈ યુનનિનસિટીને મારી આખી લાઈિેરી ડોનેટ કરિાની મારી ઈચ્છા હતી. મારી િાસે નિટનમાં એક, નદલ્હીની બે યુનન.ના નિકલ્િ હતા. આખરે મનોમંથન બાદ મેં જયાં મે કામ કયુાં છે તે િડોદરાની એમ. એસ. યુનન. મને શ્રેષ્ઠ નિકલ્િ લાગ્યો હતો.

િેચાણના રેકોડટ ઉભા કરીને રૂવિયા ૧૫ કરોડના િૈસાની હેરાફેરી કરી છે તેિી શંકા સેિાઈ રહી છે. આશ્વયિની િાત છે કે નવડયાદના સહજાનંદ ગોલ્ડ (જ્વેલસિ)ના સંચાલકોનું િાવષિક ટન ઓિર રૂ. ૩૦ લાખની આસિાસ છે. આ બાબતને તેમણે િોતાના વરટનિમાં િણ દશાિ​િી છે. રૂ. ૩૦ લાખનું ટનિઓિર ધરાિતી વ્યકકત માત્ર ૧૫ વદિસમાં ૧૫ કરોડનું સોનું કેિી રીતે િેચી શકે આ બાબત આઇટી અવધકારીઓને ગળે ઉતરતી નથી.

રાજપીપિાઃ નમિદા વજલ્લામાં સારી ગુણિત્તાના ટામેટાનું વિ​િુલ ઉત્િાદન આ િષગે થયું છે, િરંતુ નોટબંધીને કારણે ટામેટાના ભાિ ગગડી જતાં ખેડૂતોને ભારે નુકસાન ભોગિ​િાનો િારો આવ્યો છે. ટામેટા બાગાયતી રોકવડયો િાક ગણાતો હોિા ઉિરાંત વશયાળાની ઠંડીની વસઝનમાં ટામેટાની ભારે માગ હોય છે. નાંદોદ તાલુકાના વનકોલ વિસ્તારમાં િુષ્કળ થાય છે અને આ િખતે નોટબંધીની અસરથી માત્ર વનકોલ ગામમાં જ ૧૫થી ૨૦ લાખનું નુકસાન ખેડૂતોને થયાના અંદાજ છે.

િાનખેડે, નદલ્હીના ફિરોઝશા કોટલાથી લઈને ઘણાં મોટા મેદાનો િર બનાિાયેલી નિચ (નિકેટ)માં નિસારી (અજરાઈિાથરી)ની માટીનો ઉિયોગ થાય છે. ગણદેિી તાલુકાના અજરાઈિાથરી ગામના એક નિટતારમાં આિી નિચ લાયક માટી આિેલી

છે. જેને રેડ સોઈલ અથિા લાલ માટી તરીકે ઓળખિામાં આિે છે. માટી નિચ બનાિ​િા માટે અનત ઉત્તમ માનિામાં આિે છે. તેનાથી નિચ મજબુત બને છે. લાલ માટીમાં ચીકાશ હોિાથી રમત દરનમયાન તેમાંથી ધૂળ ઉડતી નથી. તેની ગુણિત્તાના આધારે દેશભરના નિકેટ ગ્રાઉચડ િર નિચ િર નિસારીની માટીનો ઉિયોગ કરાયો છે. નોંધનીય છે કે હાલમાં નિસારીની લાલ માટીનો નિટતાર ખાનગી માનલકી હટતગત છે.

ટનનઓવર રૂ. ૩૦ લાખ છતાં૧૫ દદવસમાં ભાવ તદિયેજતાંહજારો રૂ. ૧૫ કરોડના સોનાનુંવેચાણ મણ ટામેટા ફેંકી દેવાયા

વડોદરાઃ સ્થાવનક ઇન્કમટેક્સ વિભાગના ઇન્િેસ્ટીંગેશન વિંગે િાંચમીએ નવડયાદ-આણંદના ઝિેરાત જિેલસિ તથા નવડયાદના સહજાનંદ ગોલ્ડના સંચાલકો િર સિગે હાથ ધયોિ હતો. જેમાં નવડયાદના સહજાનંદ ગોલ્ડ (જ્વેલસિ)ના સંચાલકો ૮મી નિેમ્બરથી ૨૩ નિેમ્બર સુધીના માત્ર ૧૫ વદિસમાં એક કરોડ નહીં િણ રૂવિયા ૧૫ કરોડનું ગોલ્ડ િેચી નાંખ્યું હોિાનું દશાિવ્યું છે. જોકે આઇટીના અવધકારીઓની તિાસમાં સંચાલકોએ સોનું િેચ્યા િગર માત્ર કાગળ િર ખોટા સ્ટોક અને

દેશના કિ​િેટ મેદાનોની વિ​િેટ બનાિ​િા નિસારીની માટીનો ઉપયોગ

નવસારીઃ નિકેટની દુનનયામાં નિચ (નિકેટ) મહત્ત્િનું િાસું છે. નિચના આધારે નિકેટરો િોતાના આગિા અંદાજમાં રમત રમે છે અને નિચને િારખી જનારા નિકેટરો નિશ્વનિ​િમ નોંધાિે છે. દેશમાં બનાિાયેલી નિકેટ ગ્રાઉચડ િર આિી અનેક ઉત્કૃષ્ટ રમત દાખિીને નિશ્વના ખેલાડીઓએ રેકોડડ િોતાના નામે કયા​ાં છે. આિા અનેક રેકોડડની દેશભરની નિચ સાક્ષી બની છે. તે નિચ નિસારી (અજરાઈિાથરી)ની માટીથી બનાિાયેલી હોય છે. દેશમાં જાણીતા મુંબઈના


16 વાઇબ્રન્ટ ગુજરાત વવશેષ

@GSamacharUK

૭ વાઇબ્રન્ટ સમિટના સિજૂતી કરારોનુંસરવૈયું ૨૦૦૩

૨૦૦૫

૨૦૦૭

■ MOU-૭૬ ■ પ્રોજેક્ટ-૮૦

■ MOU-૨૨૬ ■ પ્રોજેક્ટ-૨૨૭

■ MOU-૩૬૩ ■ પ્રોજેક્ટ-૪૫૪

રૂ. ૬૬૦૬૮.૫ કરોડ

રૂ. ૧૦૬૧૬૦.૪૧ કરોડ

રૂ. ૪૬૫૩૦૯.૮ કરોડ

ઇગિટી, કોમોગિટી, કરડસી અને ઇડટ્રેથટ રેટ િેગરવેગટવ્ઝના સોદા થશે અનેઆગળ જતાંભારતીય તથા આંતરરાષ્ટ્રીય કંપનીઓના ઇગિટી ગરલેટિે ઇડથટ્રુમડેટ અને બોડિના પણ સોદા થઇ શકશે. એગશયા, આગિકા અને યુરોપના દેશોની કંપનીઓ પણ આ એક્થચેડજનાં માધ્યમથી ભંિોળ ઊભુંકરી શકશે. ભારત ટાઇમઝોનની શ્રેષ્ઠ ન્થથગતમાં હોવાથી આ એક્થચેડજ પૂવોતથા પન્ચચમ બંનમે ાંઆવેલા દેશોને સેવા આપી શકશે. આ એક્થચેડજ ગદવસના ૨૨ કલાક કામ કરશે અને જાપાનનાં માકકેટ શરૂ થાય ત્યારે પ્રારંભ કરીને અમેગરકાનાં માકકેટ બંધ થાય ત્યાં સુધી તેની સેવા ચાલુ રહશે એમ જણાવતાં તેમણે ઉમેયુ​ુંહતુંકે સૂયો​ોદયથી સૂયાોથત સુધી જ્યાંજ્યાં કારોબાર થતો હશે ત્યાં ત્યાં ‘ગગફ્ટ’ ગસટી પોતાનો નાણાકીય કારોબાર કરી શકશે. આ એક્થચેડજ ગવશ્વના ગમે તે ટાઇમઝોનમાંગુણવત્તાયુક્ત સગવોસ અને અત્યંત ઝિપથી સોદા પાર પાિીને કારોબારનાં નવાં ધારાધોરણો પ્રથથાગપત કરશે. ગગફ્ટ ગસટી દેશનાંટેલડેટનેગવદેશી ટેક્નોલોજી અને ગનયમનકારી

૨૦૦૯

૨૦૧૧

સવજ્ઞાનીઓ મારે સામે બેઠાં છે, ત્યારે હું તમને બધાને પસરવારસમત્રો સાિે આ પ્રદશશન માણવા અનેએ દ્વારા વૈજ્ઞાસનક અસભગમ, માનસસકતા કેળવવા આમંત્રણ આપુંછું . અમારી સરકારનુંસવઝન આવતા ૧૫ વષશમાં દેશને સાયજસ અને ટેકનોલોજીની સદશામાં આગળ ધપાવવાનું છે, સાચા અિશમાં દેશની તાકાત બહાર લાવવાનુંછે. અમારું લક્ષ્ય દરેક યુવાનમાં રહેલી પ્રસતભા અને કૌશલ્ય બહાર લાવવાનુંછે, જેિી

૨૦૧૩

■ MOU-૮૬૬૦ ■ પ્રોજેક્ટ-૮૮૮૮ ■ MOU-૮૩૮૦ ■ પ્રોજેક્ટ-૮૩૮૦ ■ MOU- ■ પ્રોજેક્ટ-૧૭૦૦૦

રૂ. ૧૨૩૯૫૬૨ કરોડ

રૂ. ૨૦૮૩૦૪૭.૩ કરોડ

માળખાંની મદદથી ભારતીય કંપનીઓને તેમની ગવદેશી પ્રગતથપધધી કંપનીઓ સાથે થપધાો કરવા સમકક્ષ તકો પૂરી પાિશેએમ પણ મોદીએ ઉમેયુ​ુંહતું . આગામી સોમવારના રોજ વિાપ્રધાન નરેડદ્ર મોદીના હથતે તેનું બેલ વગાિીને ઉદ્ઘાટન કરવામાંઆવશે. વિશ્વનું સૌથી ફાસ્ટેસ્ટ સ્ટોક એક્સચેન્જ ગ્લોબલ ઇન્ડિયા ઇડટરનેશન થટોક એક્ષચેડજ ગવશ્વનું સૌથી ઝિપી એક્ષચેડજ બની રહેશ.ે અહીં ઓિડર ગરથપોડસ ટાઇમ માત્ર ચાર માઇક્રો સેકડિનો છે. જે ગવશ્વના કોઇ પણ ઇડટરનેશનલ એક્ષચેંજ કરતા ઓછો છે. ગગફ્ટ ગસટીમાં આવેલા ગહરાચંદાની ગસગ્નેચર ટાવરમાંઆ

થટોક એક્ષચેંજ શરૂ થયુંછે. બોમ્બે થટોક એક્ષચેંજના મેનગેજંગ ગિરેક્ટર અને સીઇઓ આગશષ ચૌહાણે જણાવ્યુંકે, એક્ષચેંજમાંવર્િડક્લાસ િેટા સેડટર ઉભુકરવામાંઆવ્યુછે. માત્ર ૪૫ ગદવસમાંજ એક્ષચેંજનું સમગ્ર સેટઅપ તૈયાર કરવામાં આવ્યુ છે. આ ઇડટરનેશનલ એક્ષચેંજ ગવશ્વનું સૌથી ઝિપી એક્ષચેંજ છે. દુબઇ, ગસંગાપુર, હોંગકોંગ, ડયુયોકક, ગસંગાપુર જેવા ગવશ્વના ઇડટરનેશનલ એક્ષચેંજથી પણ વધુ અત્યાધુગનક આ એક્ષચેંજમાંઓિડર ગરથપોડસ ટાઇમ માત્ર ચાર માઇક્રો સેકડિ રહેશ.ે જે ગવશ્વમાં સૌથી ઓછા સમયનો ગરથપોડસ ટાઇમ છે. ઇન્ડિયાના ઇડટરનેશનલ એક્ષચેંજ બાદ ગસંગાપુરના એક્ષચેંજનો ગરથપોડસ ટાઇમ છ માઇક્રો સેકડિ છે.

સરવાળે સવશ્વમાં ભારત સવજ્ઞાન માટેનુંડેસ્થટનેશન બને. મોદીએ દસરયાના પેટાળમાં ધરબાયેલા કેસમકલ્સ તિા સાયબર સસથટમ િેત્રેશોધ કરવા ઉપર ભાર મૂઝયો હતો. નોબલવવજેતા વેન્કીનેવવશેષ માન ગુજરાતના મહેમાન બનેલા ૯ નોબલ સવજેતાઓમાં ડો. વેજકટ રામસિષ્નનનો પણ સમાવેશ િાય છે. તેઓ ભારતમાંજજમેલા છેઅને વડોદરાની એમ. એસ. યુસનવસસશટીમાંબાયોલોજી સવષયમાં

થનાતક િયેલા છે. નોબલ પ્રદશશનના ઉદ્ઘાટન સમયે તેઓ સસલ્કના સફેદ કૂતાશપાયજામા ઉપર કોટી પહેરીને તદ્દન ભારતીય પસરવેશમાં સજ્જ િઈને આવ્યા હતા. કાયશિમના પ્રારંભે મોદી તમામ સવજ્ઞાનીઓ સાિેહથતધૂનન અને પસરચય કરતા હતા ત્યારે તેઓ વેજકી પાસે બે સેકજડ વધુ િોભ્યા હતા અને તેમની સાિે ઉષ્માભેર હાિ સમલાવ્યો હતો. એ વખતે પ્રેિકગણમાં બેઠલ ે ાં સવદ્યાિથીઓએ આનંદિી સચસચયારીઓ પાડી હતી. મોદી એમના પ્રવચન વખતેપણ વેજકીનો નામજોગ ઉલ્લેખ કરીને આદર દશાશવવાનુંચૂઝયા નહોતા. વવજ્ઞાનીઓની મુલાકાત વિરંજીવ દેશમાં પહેલી વાર નોબલસવજેતા સવજ્ઞાનીઓને ગુજરાતની ધરતી ઉપર એક સાિે મોટી સંખ્યામાંએકઠાંકરી નોબલ પ્રદશશન યોજવાની ઇવેજટને સચરંજીવી બનાવવા માટે વડા પ્રધાન મોદી તિા નોબલસવજેતા ૯ સવજ્ઞાનીઓના બંનેહાિોના પંજાના સનશાન લેવાયા છે, જે સાયજસ સસટીના મુલાકાતીઓ હંમશ ે ાંજોઈ શકશે.

યુવાનો દેશ િામેનો ગરીબીનો િડકાર ભૂલી ન જાય

અમદાવાદઃ વડા પ્રધાન નરેજદ્ર મોદીએ સોમવારે મોડી સાંજે સાયજસ સસટીમાં૯ નોબલ સવજેતા સવજ્ઞાનીઓની ઉપસ્થિસતમાં ‘નોબલ પ્રાઇઝ સીસરઝ’ સવજ્ઞાન પ્રદશશન ખૂલ્લુંમૂઝયુંહતું . આ પ્રસંગે તેમણે એમ્ફી સિયેટરમાં એકત્ર કરાયેલા સવજ્ઞાનરસસક સવદ્યાિથીઓના માધ્યમિી િકી દેશના યુવાવગશને જણાવ્યુંહતુંકે તમે આજના સવદ્યાિથીઓ આવતીકાલના ભારતનુંભસવષ્ય છો. ભારત જેવા દેશમાં થિાસનક ઉદ્યોગ-વ્યાપારની જરૂસરયાત અનુસાર વૈજ્ઞાસનક માનસસકતા ઊભી િાય, સશસિત યુવાનોને પૂરતી અને ઇચ્છીત રોજગારની તક મળે તે જરૂરી છે અને તેના માટેઆ બીજ વાવવામાંઆવ્યા છે, પણ જોજો ભણીગણીને સવજ્ઞાની બનીને ભારત સામે ગરીબી સનમૂશ લનનો જેમોટો પડકાર છેતેને ભૂલી ના જતાં. સનયત કાયશિમ કરતાં સવા કલાક મોડા આવેલા વડા પ્રધાને લગભગ ૧૫ સમસનટના ભાષણમાં યુવાવગશનેકેજદ્રથિાનેરાખ્યો હતો. તેમણેજણાવ્યુંહતુંકે, આજેમારી સામે લઘુ ભારત છે, ભાસવ

www.gujarat-samachar.com

૭ વાઇબ્રન્ટ ગુજરાત સવમટમાં૧૦૪.૫૫ લાખ કરોડ રૂવિયાના કુલ ૫૧,૪૩૪ પ્રોજેક્ટ માટેમેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ (એમઓયુ) થયા હતા જેમાંથી અત્યાર સુધીમાં૨૪,૩૧૨ પ્રોજેક્ટ શરૂ થઈ િૂક્યા છે. ૭૩૬ પ્રોજેક્ટ માટેકામ િાલેછે. આ વખતેવાઇબ્રન્ટ સવમટમાં૨૭૦૦૦ પ્રોજેક્ટસના રોકાણકરારો મારફત રૂ. ૩૦ લાખ કરોડના એમઓયુનો અંદાજ છે.

‘વગફ્ટ’ વિટી દિકામાંકેવિટલ માકકેટમાંડંકો વગાડશે

ગાંધીનગરઃ શહેર નજીક આવેલા ગુજરાત ઇડટરનેશનલ ફાઇનાડસ ટેક (ગગફ્ટ) ગસટી ખાતેબીએસઇ દ્વારા થથાપવામાંઆવેલા ઇન્ડિયા ઇડટરનેશનલ એક્થચેડજનું સોમવારે વિા પ્રધાન નરેડદ્ર મોદીના હથતેઉદ્ઘાટન કરાયુંહતું . આ પ્રસંગેવિા પ્રધાનેજણાવ્યુંહતું કેઆગામી ૨૦ વષો​ોમાંભારતમાં રોજગારીની નવી ૩૦ કરોિ તકોનાંસજોનની જરૂર છે. ‘ગગફ્ટ’ ગસટી સંપણ ૂ ોકાયોરત થઇ જશેત્યારે તે પ્રત્યક્ષ રોજગારીની ૫ લાખ તકોનુંસજોન કરશેઅનેસાથેસાથે ૫ લાખ લોકોને પરોક્ષ રોજગારી પણ આપશે. ભારત હાલમાં ફાઇનાડસ અને ટેક્નોલોજી બંને મોરચે અગ્રેસર છે ત્યારે આ બડને ભારતનાં ભાગવનાં ગનમાોણમાં અગત્યની ભૂગમકા ભજવવા સક્ષમ છે. ભારતમાં ગવશ્વકક્ષાની સુગવધા અને ટેલડેટ ઉપલબ્ધ બને તે હેતુ ધરાવતી આ યોજનાનું થવપ્ન એક્થચેડજનાં ઉદ્ઘાટન સાથે સાકાર થયુંછે. આ માત્ર ગગફ્ટ ગસટી માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે એક સીમાગચહનરૂપ ક્ષણ છે. ઇન્ડિયા ઇડટરનેશનલ એક્થચેડજમાં પ્રથમ તબક્કામાં

14th January 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

રૂ. ૧૨૦૦૦૦૦ કરોડ

૨૦૧૫

■ MOU- ■ પ્રોજેક્ટ-૨૧૩૦૪

રૂ. ૨૫૦૦૦૦૦ કરોડ

વાઈબ્રન્ટ સવમટ: ૨૦૦૩થી વતતમાન સુધીનો ઈવતહાસ

આજે વિશ્વભરમાં ફક્ત ઉદ્યોગ રોકાણ માટે નહીં પરંતુ નોલેજ શેવરંગના પ્લેટફોમમ તરીકે પણ જેની ઓળખ પ્રસ્થાવપત થઈ ચૂકી છે એિા િાઈબ્રન્ટની શરૂઆતથી અત્યાર સુધીની તિારીખ... • ૨૦૦૮ઃ ૨૮ સપ્ટેમ્બરના રોજ યોજાઇ હતી સૌપ્રિમ વાઇબ્રજટ ગુજરાત સસમટ ફોક્સ ઇન્ડસ્ટ્રીઝ: એગ્રો પ્રોસેસસંગ, બાયોટેક, ફામાશ, નેચરલ ગેસ અને ઓઇલ, ઇજફ્રાથટ્રક્ચર, માઇસનંગ, ટુસરઝમ, એપરલ્સ, જેમ્સ એજડ જ્વેલરી ■ અમદાવાદ અને સુરત એમ બે શહેરો વચ્ચે યોજાયો હતો શો, તત્કાલીન નાયબ વડા પ્રધાન અડવાણીએ કયુ​ુંહતુંઉદ્ઘાટન ■ સસમટના અંતે ૭૬ એમઓયુ મારફત ૧૪ અબજ ડોલરના ઇજવેથટમેજટ કરાર િયા હતા, ૧૨૫ સવદેશી ડેસલગેટ્સ, ૨૦૦ એનઆરઆઇ, ૪૫ દેશોના આશરે૨૦૦ અગ્રણીએ ભાગ લીધો. • ૨૦૦૫ઃ નરેજદ્ર મોદીએ ફામશટુફોરેન એમ 4F ની ફોમ્યુશ લા આપી ફોક્સ ઇન્ડસ્ટ્રીઝ: બંદરો અને બંદરો આધાસરત સમૂદ્રીકાંઠાનો સંકસલત સવકાસ, એસ્જજનીયરીંગ અને ઓટોમોબાઈલ્સ, બાયોટેકનોલોજી ■ ગુજરાતમાં ઈજફ્રાથટ્રક્ચર સુસવધામાં રોકાણ માટે ૭૫ મીલીયન અમેરીકન ડોલર ઉભા કરવા મોરેશીયસમાં કંપની ઉભી કરવાની જાહેરાત કરાઈ ■ રાજ્ય સરકારે ૧૦ કરોડ અમેરીકન ડોલરનું એનઆરજી ઈજફ્રાથટ્રક્ચર ફંડ ઉભુંકરવાની જાહેરાત કરી હતી. • ૨૦૦૭ઃ રોકાણનો આંકડો ૧૦૦ અબજ ડોલરનેપાર િયો ફોક્સ ઇન્ડસ્ટ્રીઝ: સેઝ, બંદર, પેટ્રોકેસમકલ્સ, ઓટોમોબાઇલ, બાયોટેક, એનજીશ, ટેઝસટાઇલ, મેસડકલ ટુસરઝમ, ટુરીઝમ, અબશન ઇજફ્રાથટ્રક્ચર ■ સવસવધ િેત્રો માટેકુલ રૂ. ૪.૪૯ લાખ કરોડના ૩૩૦ એમઓયુિયા અમેરીકન ડોલરમાંતે૧૦૦ અબજ ડોલરનેિોસ કરી ગયો હતો. ■ અગાઉના બે વષશમાં િયેલા રૂ. ૧૭૫૬૮ કરોડના પ્રોજેઝટ્સ પડતા મૂકાયાની સરકારની જાહેરાત, તમામ સેઝટસશ દ્રારા ૯૫૦૮૫ નવી રોજગારી ઉભી િવાની જાહેરાત કરાઇ હતી. • ૨૦૦૯ઃ મોદીએ RACE ફોમ્યુશ લા આપી ફોક્સ ઇન્ડસ્ટ્રીઝ: એગ્રો પ્રોસેસસંગ, બાયોટેક, ફામાશ, નેચરલ ગેસ અને ઓઇલ, ઇજફ્રાથટ્રક્ચર, માઇસનંગ, ટુસરઝમ, એપરલ્સ, જેમ્સ એજડ જ્વેલરી ■ વાયબ્રજટમાંછેલ્લા સદવસેકુલ રૂ. ૧૨ લાખ કરોડનુંજંગી રોકાણ, ૮૫૫૮ એમઓયુિયા અનેનવી ૨૫ લાખ રોજગારીનો વાયદો ■ વાયબ્રજટ સસમટમાં સૌિી વધુ કકંમતના પાવર સેકટરમાં ૨૯ એમઓયુરૂ. ૨,૦૪,૦૦૦ કરોડ, સૌિી ઓછા બાયોટેકનોલોજીમાં૩૦ એમઓયુ રૂ. ૨૫૦૦ કરોડ, ૬ SIRની જાહેરાત, નવી ઉદ્યોગનીસતની જાહેરાત કરાઈ ■ ૨૦૧૧ઃ પ્રિમ કલાકમાં૫૦ અબજ ડોલરના રોકાણનો સવિમ સજાશયો ફોક્સ ઇન્ડસ્ટ્રીઝ: ઉજાશ, પોટટ, ગેસ, પેટ્રો કેસમકલ્સ, શહેરી સવકાસ, ટુસરઝમ, ફાઇનાજસ, પયાશવરણ ■ કુલ ૭૯૩ ૬ એમઓયુ, ૫૨ લાખ રોજગારી અને૨૦.૮૩ લાખ કરોડ (૪૫૦ અબજ ડોલર)ના કુલ એમઓયુિયા હતા . ■ ૨૦૦૦૦ ડેસલગેટ્સ, ૭૦૦ ઇજટરનેશનલ ડેસલગેટ્સ, ૧૦૦ રાજકીય નેતાઓ, ૧૮ સેઝટસશમાં રોકાણની દરખાથતો, બે સદવસમાં ૧૫ સેસમનાર, ૨૦ પાટટનર કજટ્રીઝ, ૩૦૦િી વધુએસ્ઝઝસબટસશ • ૨૦૧૩ઃ સસમટની મુખ્ય િીમ 'નોલેજ' ફોક્સ ઇન્ડસ્ટ્રીઝ: બાયોટેક્નોલોજી, સથટેઇનેબલ ડેવલપમેજટ, અબશન ડેવલપમેજટ, હેલ્િકેર, ઇનોવેશન એજડ નોલેજ, સરસચશ એજડ ડેવલપમેજટ ■ સસમટના અંતે રોકાણ માટેનો ઇરાદો દશાશવતા કુલ ૧૭,૭૧૯ ઇજટેજશજસ ઑફ ઇજવેથટમેજટ (આઈઓઆઈ) િયા. જેમા ૧૨,૮૮૬ કરાર એસએમઈ (થમોલ એજડ મીસડયમ થકેલ ઇજડથટ્રીઝ) માટેિયા. તેમાં ૩.૭૩ લાખ રોજગારીનુંસજશન િવાની આશા વ્યક્ત િઈ હતી. ધોલેરા માટેરૂસપયા ૨૪ હજાર કરોડિી વધુના MoU સાઈન િયા. • ૨૦૧૫ઃ PM મોદીની પ્રિમ સસમટ ફોક્સ ઇન્ડસ્ટ્રીઝ: સીએસઆર, કેસમકલ એજડ પેટ્રો કેસમકલ્સ, અબશન ડેવલપમેજટ, હેલ્િકેર, ઇનોવેશન એજડ નોલેજ, સરસચશ એજડ ડેવલપમેજટ ■ કુલ MoUની સંખ્યા ૨૧૩૦૪ હતી જેમાંકુલ રૂ. ૨૫ લાખ કરોડના રોકાણનો ઇરાદો જાહેર ■ યુએસએના તત્કાલીન સવદેશમંત્રી જ્હોન કેરી, વલ્ડટબેજકના પ્રમુખ જીમ યોંગ કકમ અનેસંયક્ત ુ રાષ્ટ્રસંઘ (યુનાઇટેડ નેશજસ)ના સેિટે રી જનરલ બાંકી મૂનની સવશેષ ઉપસ્થિસત, ફોચ્યુશ ન ૫૦૦ના સલથટની ૨૫૦ કંપનીઓના CEO એકઠાંિયા


14th January 2017 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

17

GujaratSamacharNewsweekly

CALL 0207 0 132 32 32 lines open 24x7

Mos stt popular age g nt to INDIA AHMEDA ABAD BHUJ GOA DELHI MUMBA AI CHENNA AI

£459 9 fr £497 7 fr £470 0 fr £420 0 fr £ 405 5 fr £440 0 fr

£343 fr £487 fr £376 fr £359 fr £327 fr £340

COLOMBO BANGKOK DUBAI TORONTO MELBOURNE NEW YORK

fr

£430 fr £420 fr £298 fr £429 fr £ 697 fr £482 fr

£3 352 fr £3 309 fr £2 233 fr £3 380 fr £489 4 fr £4 4 447 fr

PLUS

£20 FR £2 REE

LY YCAMOBILE CREDI YCA DT WHEN YO OU BOOK WITH US *T&Cs apply

SRI LANKA Amazing offfers on To our & Holidays s Centara a Ceys sands

Jungle Beach

HB | 8 Day ys

B&B | 6 Day a s

fr £689 pp

fr £869 pp

Up p to

40 40% 0%

Anilana Pasikudah

Hills & Be each To our

Offf

B&B | 6 Day ys

HB | 6 Da ay ys

fr £912 pp

fr £928 pp

All packages include e re eturn flights. *T& &Cs Apply.. Holiday ys are e subject to availability y

London HA A0 4TL · 0207 132 0055

East Ham E6 2JA · 0207 0 132 0056

Londo on E14 9SG · 020 7132 0100 0

All fare es show wn above are e subject to availabillity. The Fre ee Ly ycamobile top-up offfer is offfere ed to each fully paid adult return ticket and will not be offffered to child/infant and one wayy tickets. The Ly yca c mobile top-up offfer is not valid for selected e airlines. The Ly ycamobile top-up p offfer is not exchangeable, transferable or re edeemable for cash. Ly ycaFly re eserv ves the right to witi hdraw w this offfer before e the expiry date, without notice. Please see our full terms & conditions at www.lycafly.com.


18 વીતેલુંવષષ- ૨૦૧૬

ભાિત

(ગતાંકથી ચાલુ) જુલાઈ • આઈટીનો દાવોઃ આસારામની બેનામી સંપવિ રૂ. ૨,૩૦૦ કરોડ • જબમુકાશ્મીરમાંઆતંકી બુરહાન વાની ઠાર • કાશ્મીરમાંસેનાના કાફલા પર બેઆતંકી હુમલા • આંધ્રના નેતા જગન મોહનની અધધધ રૂ. ૭૪૯ કરોડની સંપવિ જપ્ત • મધ્ય િદેશમાંભારેપૂરથી ૩.૫ લાખ લોકો અસરગ્રટત • આસામમાંવવનાશક પૂરથી ૩૭નાંમોત, ૩ લાખ લોકો બેઘર • વડા િધાન મોદી મોઝામ્બબક, સાઉથ આવિકા, ટાજઝાવનયા અને કેજયાના પાંચ વદવસના િવાસે ઓગસ્ટ • સોહરાબ કેસમાંઅવમત શાહ સામેફરીથી તપાસ નહીં થાય: સુિીમ કોટટ • પઠાણકોટ હુમલા કેસમાં અમેવરકાએ એનઆઇએને ૧,૦૦૦ પાનાનું ડોવઝયર સોંપ્યું • પુરથી દેશ બેહાલ, કુલ ૮૬નાંમોત • વદટહી-હવરયાણામાંભારેવરસાદઃ હજારો લોકો ૨૩ કલાક માટેફસાયા • ભારતીયો સામેબદલો લેવા હાફફઝ ચાચાએ ભારત મોકટયોઃ આતંકી બહાદુર અલી • તબલાવાદક પં. લચ્છુમહારાજનુંવનધન • જ્ઞાનપીઠ સજમાવનત લેવખકા મહાશ્વેતાદેવીનુંવનધન • ઉિરાખંડનાંચમોલીમાંચીની સૈજયની ઘૂસણખોરી • રૂ. ૪૭૦ કરોડમાંજબોજગ વેચાઈ • આસામમાંભરબજારમાંઅંધાધૂં ધ ફાયવરંગથી ૧૪નાંમૃમયુ • ‘પીપલી લાઈવ’ના સહવનદદેશક મહેમદૂ ફારુકનેબળામકાર કેસમાંસાત વષષની કેદ • પદ્મનાભ મંવદરમાંથી ૧૮૬ કરોડનાંસોનાનાંવાસણ ગાયબ! • વવવાદાટપદ કુડનકુલમ અણુપાવર પ્લાજટનુંનરેજદ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન • અરુણાચલ િદેશના પૂવષમુખ્ય િધાન કવલખો પુલનો આપઘાત સપ્ટમ્ેબિ • સરોગસી એસટઃ ભારતમાંહવેકૂખ ભાડેઆપવા પર િવતબંધ • વરઝવષબેજક ઓફ ઇંવડયાના ગવનષર પદેખી રઘુરામ રાજનની વવદાયઃ ડો. ઊવજષત પટેલ અનુગામી બજયા • વવજય માટયાની રૂ. ૬૬૦ કરોડની સંપવિ ટાંચમાંલેવાઈ • ઈસરોના ટિેમજેટ એમ્જજનનુંસફળ પરીિણઃ ‘નાસા’ની બરાબરી • કાવેરીનાંપાણીના ભાગલા પાડવામાંકણાષટક-તવમલનાડુમાંઆગ • પૂં ચમાંઆતંકી ઠારઃ ઇદની પૂવસ ષ ધ્ંયાએ જનજીવન ઠપ્પ • અરુણાચલ િદેશના ગવનષર રાજખોવાની હકાલપટ્ટી • ‘આપ’ ધારાસભ્ય અમાનતુટલાનુંરાજીનામું • ટેટગો ટ્રેનની ટ્રાયલ ટેટટઃ વદટહી-મું બઈની સફર ૧૧.૪૮ કલાકમાંપૂણષ • કાશ્મીરમાંપાંચ ટથળેઅથડામણ, ૭ આતંકી ઠાર • કાવેરી મુદ્દેબંધથી કણાષટકમાંજનજીવન ઠપ • િીવત રાઠી એવસડકાંડના આરોપીનેફાંસીની સજા • વબહારમાં૬૫ િવાસીઓ સાથેબસ તળાવમાંખાબકી: ૫૦નાંમોત • વદટહીમાંરૂ. ૨૦૦૦ કરોડના સોનાની દાણચોરીના કૌભાંડનો પદાષફાશ

અમેરિકા-આરિકા

જુલાઈ • અમેવરકાનાં િમુખ તરીકે લોકવિયતામાં ટ્રબપને પછાડી વહલેરી આગળ • બેપુત્રીઓની હમયારી માતા વિટટી શીએટ્સનેપોલીસેઠાર કરી • અમેવરકામાં ૨.૫ કરોડ ડોલરના ઈનસાઈડર ટ્રેવડંગના ભારતીય આરોપી સંજય વાલવાણીની ગળુંકપાયેલી લાશ મળી આવી • વડા િધાન નરેજદ્ર મોદીએ આવિકાના ચાર દેશો મોઝામ્બબક, દવિણ આવિકા, તાજઝાવનયા અનેકેજયાની મુલાકાત લીધી • પસષનલ ઈ-મેઈલ મુદ્દેએફબીઆઈ દ્વારા વહલેરીની પૂછપરછ • વડોદરાના યુવાન નીરલ શેઠે બંગાળી િેમી અવનરુિ હાજરા સાથે અમેવરકામાંકયાષગેમેરેજ • ચાર ભારતીય અમેવરકનને‘િાઇડ ઓફ અમેવરકા’ એવોડટ • દ. સુદાનમાંસૈજયનાંજૂથો વચ્ચેસંઘષષમાં૩૦૦થી વધુનાંમોત • લોસ એજજલસમાંજૈન યુવા સંમેલન થયું ઓગસ્ટ • દીકરી માયા પર અમયાચાર અનેહમયા બદલ ભારતીય સાવકી મા શીતલ રાણાવતને૧૫ વષષની જેલ • આધ્યામ્મમક ગુરુ રાધાનાથ ટવામીનું પુટતક ‘ધ જનષી વવવધનઃ એસસપ્લોવરંગ ધ પાથ ઓફ ભવિ’ વવમોચનના બેમાસમાં‘ધ જયૂયોકક ટાઇબસ’ની જુલાઈની યાદીમાંસૌથી વધુવેચાનારુંપુટતક • હોટ એર બલૂનમાંઆગ ફટી નીકળતાં૧૬નાંમોત • ભારતીય કેનેવડયન ગુરુશરણ વસંહ પર કેફી દ્રવ્યોની દાણચોરીનો આરોપ • ૪૫ અબજ ડોલરની ઓફર ઠુકરાવનારી યાહૂ માત્ર પાંચ અબજ ડોલરમાંવેચાણના કરાર! • ઓવહયોમાં ઝેવવયર યુવનવવસષટીના કેબપસમાં દુવનયાનું િથમ વપઝા એટીએમ શરૂ થયું • કેજસાસના સાંસદ ટકોટ શ્વાબના પુત્ર થોમસનુંદુવનયાની સૌથી મોટી વોટર ટલાઈડમાંઅકટમાતેમોત • દવિણ આવિકાના મહાનગરોની ચૂંટણીમાંANCનો વરવો પરાજય • ભારતીય િવમલા જયપાલ વોવશંગ્ટનમાંિાઇમરીમાંવવજેતા • યુએસમાંશીખોના સજમાનમાં‘વસંહ એજડ કૌર’ પાકક • ટેસસાસમાં ૨૧ વષષથી વધુ વયના વવદ્યાથષીઓને ક્લાસમાંય ગન રાખવાની છૂટ અપાઈ

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ભાિતીય સેના દ્વાિા પાકકસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીિમાંસરજશકલ સ્ટ્રાઈકઃ ૧૨ આતંકી છાિણીનો સફાયો

• અરુણાચલમાંકોંગ્રસ ે સરકારનુંપતનઃ ૪૩ ધારાસભ્યોનુંપિાંતર • કાશ્મીરના ઉરીમાંઆતંકી હુમલોઃ ૧૮ જવાનોનુંબવલદાન • ભારતીય સેના દ્વારા પાફકટતાન કબ્જાગ્રટત કાશ્મીરમાંસવજષકલ ટટ્રાઈકઃ ૧૨ આતંકી છાવણીનો સફાયો ઓક્ટોબિ • બદષવાન બ્લાટટ કેસ: જમાત ઉલ મુજાવહદ્દીનના છ આતંકી ઝડપાયા • ઇસરોની વસવિઃ બેઅલગ કિામાં૮ ઉપગ્રહ તરતા મૂસયા • જબમુ-કાશ્મીરના તમામ ભાગોમાંથી કરફ્યૂઉઠાવાયો • છ મવહના માટેબનેલુંમંગળયાન ૨૪ મવહના પછી પણ કાયષરતઃ ઇસરો • પાફકટતાની કલાકારો ૪૮ કલાકમાં ભારત છોડેઃ ‘મનસે’ના અમ્ટટમેટમથી વવવાદ • આસામમાંમાઓવાદી જૂથના કમાજડર સવહત છ ઉગ્રવાદી ઠાર • આઈઆઈએમ-અમદાવાદના રવવજદ્ર ધોળફકયા સવહત ત્રણ સભ્યોની નાણાકીય નીવત સવમવતમાંવરણી • બહામા પેપસષની ગુપ્ત યાદીમાં૪૭૫ ભારતીય • નવજોત વસંહ વસિુઅનેતેની પમની નવજોત કૌર વસિએ ભાજપ સાથે છેડો ફાડ્યો • જાતીય સતામણીના કેસમાં‘આપ’ના વવધાનસભ્ય અમાનતુટલાહની ધરપકડ • વબહારમાં૬૫ િવાસીઓ સાથેબસ તળાવમાંખાબકી: ૫૦નાંમોત • ૧૦ વષષીય ફકશોરનુંપેલટે ગનથી મોત થતાંફરી તોફાનો ફાટી નીકળ્યા • વલવબયામાંઅપહરણ કરાયેલા બેભારતીય ૧૪ માસ પછી મુિ • જીએસટી કાઉમ્જસલની રચનાનેકેવબનેટની મંજરૂ ી • કાવેરીનાંપાણીના ભાગલા પાડવામાંકણાષટક-તાવમલનાડુમાંદેખાવો • ઉિર િદેશમાંભ્રષ્ટાચારના આરોપમાંએક કલાકમાંબેિધાનો બરતરફ • વરલાયજસ ઇજિા અનેદસોટટ વચ્ચેરૂ. ૨૨,૦૦૦ કરોડનો સોદો • યોગેજદ્ર યાદવ અનેિશાંત ભૂષણનો નવો 'ટવરાજ ઈમ્જડયા' પિ • કુલ ૬૪,૨૭૫ લોકો દ્વારા રૂ. ૬૫,૨૫૦ કરોડના કાળાંનાણાંની જાહેરાત • જયલવલતાની તવબયત લથડતાંયુકથ ે ી ડોસટર બોલાવાયા • કણાષટકેતાવમલનાડુનેકાવેરીનુંપાણી આપવુંજ પડશે: સુિીમ કોટટ • વહમાચલમાંટિબ ટાઇફસની બીમારીથી ૨૪નાંમોત • એલઓસી પર ચાર ટથળે ભારતની સવજષકલ ટટ્રાઇકમાં બે પાક. સૈવનકના મોત • સવજષકલ ટટ્રાઇકના મુદ્દેરાજકીય વવવાદઃ સેનાએ ૯૦ વમવનટનો વીવડયો સરકારનેસોંપ્યો • યુએસની જ્યોજષ ટાઉન યુવનવવસષટીમાં વહજદુ લાઇફ માટે િહ્મચારી વ્રજવવહારી શરણ વડરેસટર વનમાયા • બોઈંગ-૭૪૭નુંઉમપાદન બંધ થવાની જાહેરાત

અમેરિકામાંડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદેચૂંટાતા રિ​િોધ પ્રદશશન

સપ્ટેમ્બિ • ૧૧ વષષનો ફકશોર ડેવનયલ લીયુયુવનવવસષટીમાંિોફેસર • ભારત અનેપાફકટતાન ચચાષકરીનેકાશ્મીર મુદ્દો ઉકેલેઃ યુએસ • પઠાણકોટ ષડયંત્ર પાક.માંજ રચાયુંહતુઃ યુએસનો અહેવાલ • જયૂજસષીની સેટોન હોલ યુવનવવસષટીમાંગીતા અભ્યાસ ફરવજયાત • મેમ્સસકોમાં ૩૦ હજાર ફૂટ ઉપર પ્લેનના એમ્જજનમાં ભંગાણ થતાં ઈમજષજસી લેમ્જડંગ કરાયું • વદવાળી માટેયુએસ ટપાલ વવભાગની ખાસ વટફકટ બહાર પાડી • મેમ્સસકોમાંપૂરની મ્ટથવત સજાષઈઃ અનેક વવટતારોમાંપાણીમાંગરકાવ • ટ્રાજસજેજડર પુરુષ ઇવાનેબાળકનેજજમ આપીનેટતનપાન કરાવ્યું • એવસડ એટેકની પીવડતા રેશમા કુરશ ે ીએ જયૂયોકકફેશન વીકમાંરેબપ વોક કયુ​ું • કેનેડામાંવાઈિજટ ગુજરાતના ડેવલગેશન દ્વારા રોડ શો • ગુજરાતી સવહત ચારનેઉદ્યોગપવતનેએવોડટ • ઓબામા કરતાંપુવતન વધારેસારા નેતા: ડોનાટડ ટ્રબપ • પાફકટતાન મુંબઇ હુમલાના દોવષતોનેફાંસી આપે: અમેવરકા • મેનહટ્ટનના આતંકી હુમલામાં ૨૯ લોકોને ઈજાઃ આઇએસે જવાબદારી ટવીકારી • ગુજરાત ભારતની આવથષક વૃવિનુંએમ્જજનઃ યુએસ સંગઠન • ભારતીય વરઝવષ બેજકના પૂવષ ગવનષર રઘુરામ રાજન વશકાગો

14th January 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

• GSAT-18 સેટલ ે ાઈટનુંસફળ લોમ્જચંગ • કાશીમાંબાબા જય ગુરુદેવના સંમલ ે નમાંપુલ પર નાસભાગમાં૨૫ મોત • ગોધરા રમખાણ કેસના આરોપી સમીર પટેલનુંયુકથ ે ી ભારતનેિમયાપષણ • કાવેરી જળવવવાદના પગલેતાવમલનાડુમાંરેલ રોકો આંદોલન • આઝાદ વહંદ ફોજના સૈવનક ડેવનયલ કાળેનુંઅવસાન • ટાટા જૂથના ચેરમેન પદેથી સાયરસ વમટત્રીની હકાલપટ્ટી, રતન ટાટા વચગાળાના ચેરમેન • કાશ્મીરમાંપાક.નુંફાયવરંગ બાળકનુંમોત, જવાન શહીદ, ભારતનો જડબાતોડ જવાબ, ૭ પાક. રેજજર ઠાર • સરહદ પરના ગામો ખાલી કરાવવાનો આદેશ, ૧,૦૦૦થી વધુનું ટથળાંતર • મુકશ ે અંબાણી ૨૨.૭ વબવલયન ડોલરની સંપવિ સાથે સૌથી ધવનક ભારતીય • મવણપુરમાંઇરોમ શવમષલે 'પીપટસ વરસજદેજસ એજડ જમ્ટટસ એલાયજસ' નામનો નવો પિ રચ્યો નિેમ્બિ • જયૂ ઝીલેજડના વડા િધાન જોન કે પમની બોરોનાગે સાથે ભારતની મુલાકાતે • ‘વસમી’ના આઠ આતંકીઓ ભોપાલ જેલમાંથી ફરાર • શહીદ મનદીપના વશરોચ્છેદ પાછળ અઝહર મસૂદના હાથની આશંકા • ઓટટ્રેવલયામાંભારતવંશી બસ િાઈવર મનમીતનેજીવતો સળગાવાયો • એસટર રાજપાલ યાદવેરાજકીય પાટષી બનાવી • બીએસએફએ એક સપ્તાહમાંપાક.ના ૧૫ સૈવનકોનો સફાયો કયોષ • પાફકટતાનના ક્વેટામાંઆતંકી હુમલો, ૬૦ પોલીસ કેડટે નાંમોત • વારાણસી બ્લાટટમાં૫નાંમોત, ૬ ઘવાયા • ભારત-જયૂઝીલેજડે૩ કરાર કયાષ, એનએસજી માટેભારતનેસમથષન • સવજષકલ ટટ્રાઈક પછી પાક. સેના દ્વારા ૧૦૦થી વધુશટત્રવવરામ ભંગઃ ભારત • વિવટશ વડાંિધાન થેરસ ે ા મેત્રણ વદવસ ભારતની મુલાકાતે • રૂ. ૫૦૦ અનેરૂ. ૧૦૦૦ની ભારતીય ચલણી નોટો રદઃ રૂ. ૫૦૦ તથા રૂ. ૨૦૦૦ની નવી નોટો ચલણમાં • વદટહીમાંિદૂષણના કારણે‘ઈમરજજસી’ જેવી મ્ટથવતઃ ૧૭૦૦ ટકૂલ બંધ • ઉદયપુર નજીક વિંસસ ફેસટરીમાંથી રૂ. ૩૦૦૦ કરોડનુંિગ્સ જપ્તઃ ફફટમ િોડયુસર સવહત બેની ધરપકડ • ભારત-પાફકટતાન સરહદેગોળીબારમાં૮નાંમોત • અરુણાચલ િદેશમાંવાયુસન ે ાના સી-૧૭ એરિાફ્ટેપહેલી વાર ઉતરાણ કયુ​ું • પૃથ્વી-૨ વમસાઈલનુંસફળ પરીિણ • કાશ્મીરમાં૧૩૩ વદવસની અશાંવત બાદ જનજીવન સામાજયઃ કચેરીઓ, દુકાનો અનેવાવણજ્ય સંટથાનો ખૂટયા • ભારતમાંબનેલુંસૌથી મોટુંયુિજહાજ INS ચેજનઈ નૌકાદળની સેવામાં • અંકુશ રેખા પર ફાયવરંગમાંચાર પાફકટતાનીનાંમોત • આસામમાંઆતંકી હુમલોઃ ૩ જવાન શહીદ • લદાખના ઇજનેર સોનમ વાંગચુકનેરોલેસસ પુરટકાર • દેશમાંબેકરોડ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ: સરકાર • ડીઆરડીઓનાંલડાયક વવમાન િોન રુટતમ-૨ની િથમ સફળ ઉડાન ••••••••

યુવનવવસષટીમાંકોપોષરેટ ફાઇનાજસ ભણાવશે • અમેવરકામાંવૃિારોપણ માટેવહંદુસંગઠનેએક લાખ ડોલર ઉઘરાવ્યા ઓક્ટોબિ • અમેવરકી સંટકૃવતમાંવહંદુસમુદાયનુંઅસાધારણ યોગદાનઃ ડોનાટડ ટ્રબપ • અમેવરકી બોઇંગ ભારતને૮૯ હારપૂન વમસાઇલ આપશે • ભારત-પાક. યુિ થશેતો ભારતનેવધુનુકસાનઃ જયૂયોકકટાઈબસ • યુએસએમાં એનઆરઆઈ તબીબ શૈલેજદ્ર અગ્રવાલ પર ૯૫ લાખ ડોલરના િોડનો આરોપ • ૨૦૧૪માં૫૦ કરોડ એકાઉજટ હેક થવાની યાહૂની કબુલાત • મેસેચ્યુસેટ્સમાંઉવમયા માતાજીનુંનૂતન મંવદર બજયું • અશ્વેત કીથ લૈમોંટ ટકોટનેઠાર કરાતાંવહંસાઃ ડઝનથી વધુનેઇજા • પાફકટતાનનેઆતંકી દેશ જાહેર કરવા અમેવરકન સંસદમાંવબલ રજૂ • ઓબામાએ વ્હાઈટ હાઉસમાંદીપ િગટાવી વદવાળી ઉજવી • કોલસેજટર કૌભાંડમાંયુએસ દ્વારા ૬૧ લોકો સામેકેસ • અમેવરકામાં બાળકોને જજમ આપવામાં ભારતીય માતાઓ ત્રીજા ટથાને • વબલ ગેટ્સ પોતાની ૭૦ અબજ પાઉજડની સંપૂણષસંપવિનુંદાન કરશે • જોજસન એજડ જોજસનની ત્રીજા કેસમાંહારઃ કેજસરપીવડતનેરૂ. ૪૬૮ કરોડનુંવળતર • વશકાગો એરપોટટપર પ્લેનના એમ્જજનના ખામીથી ૨૧ િવાસીઓ દાઝ્યા • આઠ માસના ભારતીય અમેવરકન બાળક નવરાજનું ટટ્રોલર સાથે અથડાતાંમૃમયુ • ફાઈનાજસ વમવનટટર િવીણ ગોરધન વવરુિ િોડના આરોપો પડતા મુકાયા • જ્યોવજષયામાંલોટરી શોપના માવલક ગુજરાતી વપતા ગૌતમભાઈ પટેલ અનેપુત્ર વમસલ પર ફાયવરંગમાંપુત્રનુંમોત • કોંગોમાંવવટફોટઃ ભારતના ૩૨ શાંવતસૈવનકો ઈજાગ્રટત • યુએસમાંથયેલા સાયબર એટેકમાંગુજરાતી ફકશોર વહતેશ દેસાઈની ધરપકડ • સાઉથ આવિકામાંપાનોલીના યુવાન ઇમ્બતયાઝ ઐયુબ હાવટયા પર બેરાઉજડ ફાયવરંગ • વવજષવનયામાં૩૫ વષષના ગુજરાતી રાજુલભાઈ પટેલની હમયા • મૂળ રાજકોટના એમી બેરા ત્રીજી વખત યુએસ સેનેટમાં • ચલણી નોટો પર િવતબંધને ટેકો પણ રોકડ વ્યવહારમાં દૂરંદેશી જરૂરીઃ આઈએમએફ અનુસંધાન પાન-૨૨


14th January 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

અમેરિકામાંગોલ્ડન ગ્લોબ્સ એવોર્સસમાંરિયંકા ચોપિા અનેદીરપકા પદૂકોણ છવાયા

આરમિનુંઅફલાતૂન સપનેિો નહીં હોતેજો આપ સોનેકેબાદ દેખતેહો સપનેિો હોતેહૈજો આપકો સોનેનહીં દેતે... ચોટદાર િંવાદોથી િરપુર ‘દંગલ’માં આસમર ખાન, િાક્ષી તટવર, ફાસતમા િના શેખ, જાઈરા વિીમ, િાસનયા મલ્િોત્રા, િુિાની િટનાગર, અપારશસિ ખુરાના અને સગસરશ કુલકણષીએ અદિુત અસિનય આપ્યો છે. આમ તો કુશ્તીની રમત પરથી િલમાન ખાન અને અનુષ્કા શમાિની કફલ્મ ‘િુલતાન’ ગયા વષપેસરલીઝ થઈ િતી, પણ તાજેતરમાં આવેલી ‘દંગલ’ તેની થટોરીને લીધે આ કફલ્મથી જોજનો દૂર છે. સદગ્દશિક સનતેશ સતવારીએ ‘દંગલ’ને સરયાલન્થટક ટચ વધારે આપ્યો છે. એકેય િીનમાં કફલ્મી મિાલો નિીં છતાંકફલ્મ જકડી રાખેછે. િાતા​ારેિાતા​ા િસરયાણાના પિેલવાન મિાવીર સિંિ ફોગટના જીવન પર આ કફલ્મ આધાસરત છે. પુત્રની આશામાં મિાવીર સિંિના ઘરે એક પછી એક ચાર પુત્રીઓ જટમ લેછે. મિાવીરનેપુત્રની ઝંખના એટલેિોય છે કે તે પુત્રને કુશ્તીબાજ બનાવવા માગતો િોય છે. પુત્રીના જટમથી મિાવીર પોતાનુંિપનુંરોળાતુંજુએ છે ત્યાં જ એક એવી ઘટના બને છે કે મિાવીરને પોતાનુંિપનુંિાકાર કરવાનુંઈજન મળેછેઅનેએ

બોરલવૂડ 19

GujaratSamacharNewsweekly

પણ પુત્રીઓ થકી. એક વખત તેની દીકરીઓ વગર કોઈ ટ્રેસનંગેપણ એક યુવકનેમારેછે. મિાવીર એ પછી પોતાની દીકરીઓ ગીતા અને બબીતાની કુશ્તીની ટ્રેસનંગ શરૂ કરે છે. તે બંનન ે ે રેિસલંગ ચેન્પપયન બનાવવા માટે કમર કિે છે. જોકે આ દરસમયાન આખા પસરવારે ઘણી મુશ્કેલીઓમાંથી પિાર પણ થવુંપડેછે. અફલાતૂન સીન કફલ્મના એક િીનમાંદશાિવ્યુંછેકેમિાવીર અને ગીતા વચ્ચેઅિંકાર ટકરાય છે. બાપ દીકરી કુશ્તી લડેછેત્યારેરુંવાડા ઊિા થઈ જાય છેતો બીજી તરફ મિાવીર દીકરીઓને કુશ્તીબાજ બનાવવા માટે આકરી તાલીમ આપે છે ત્યારે દીકરીઓનાં કોઈ નખરાં મિાવીરને છોકરીઓને તાલીમ આપતાં અટકાવી શકતાં નથી એ દૃશ્યો િળવી રમૂજ પણ ઊિી કરે છે. આ ઉપરાંત િંગીતકાર િીતમ અને ગીતકાર અસમતાિ િટ્ટાચાયિએ કફલ્મમાંજરૂર િોય ત્યાં િું દર ગીતો આપ્યાં છે. કફલ્મમાં રોમેન્ટટક ટ્રેક ‘સગલેિસરયાં’, િસરયાણી સિપિોપ ‘િાસનકારક બાપુ’ અને‘ધક્કડ’ કફલ્મમાંજોવા ગમેતેવાંગીતો છે.

JASPAR CENTRE

લોસ એન્જલસઃ ટીવી સિરીઝ ‘ક્વોન્ટટકો’માં અસિનય િાથે આંતરરાષ્ટ્રીય ફલક પર િફળ િવેશ મેળવ્યા બાદ સિયંકા ચોપરા તેના અલ્ટ્રા ગ્લેમરિ લુક િાથે રેડ કાપપેટ પર જોવા મળે છે. કેસલફેસનિયાના બેવરલી સિલ્િમાંબેવરલી સિલ્ટન િોટલ ખાતેગત ૮ જાટયુઆરીએ યોજાયેલા ૭૪મા ગોલ્ડન ગ્લોબ એવોર્િ​િમાં૩૪ વષષીય ચોપરા એક િેઝટટર તરીકે રેડ કાપપેટ પર પિોંચી િતી. અસિનેત્રી દીસપકા પદૂકોણ પણ એવોડડ શો બાદ વોનિર બ્રધિ​િ થટુસડયો અને ઈનથટાઈલ મેગસેઝન દ્વારા યોજાયેલી ગ્લોબ્િ આફ્ટર પાટષીમાંઉપન્થથત રિી િતી. ચોપરાએ ‘વોકકંગ ડેડ’માં નેગનની િૂસમકા િજવતા જેફરી સડન મોગિન િાથે‘બેથટ એક્ટર ઈન ટીવી સિરીઝ – ડ્રામા’ કેટગ ે રી માટે‘ગોસલયાથ’ માટે સબલી બોબનેટ્રોફી અપિણ કરી િતી. સિયંકાએ પત્રકારોને જણાવ્યુંિતુંકે, આ મારા માટે િારો િમય છે. હું સવચારું છુંકે હું માત્ર એક કલાકાર છુંઅનેમારુંકામ મનેજ્યાંલઈ જાય ત્યાંજઉં છું . ‘ક્વોન્ટટકો’ માટેતેમજ આગામી ‘બેવોચ’નેલઈને

હુંખૂબ રોમાંસચત છું . િોસલવૂડના ઝેક એફ્રન અનેર્વેન જિોનિન જેવા થટાિપે સિયંકાને ‘બ્યુસટફુલ’ અને ‘થટસનંગ’ ગણાવીનેતેની િશંિા કરી િતી. િોસલવૂડમાંપોતાની એટટ્રી િાથેની ‘xXx: ધ સરટનિ ઓફ ઝેટડર કેજ’ના સરલીઝની િતીક્ષા કરી રિેલી દીસપકા પદુકોણ અત્યંત ફેશનેબલ પસરધાન િાથે ગ્લોબ્િ આફ્ટર પાટષીમાંિાજર થઈ િતી. ‘બાજીરાવ મથતાની’ની અસિનેત્રી દીસપકા પદુકોણ એક િમોશન માટેઅમેસરકાની મુલાકાતેિતી.

ઓમ પુરીનુંમૃત્યુપણ વિ​િાદાસ્પદ બની ગયું અભિનેતા ઓમ પુરીએ છઠ્ઠીએ અંભતમ ભિદાય લીધી. નંભદતા અનેઓમ છુટા પડ્યા પછી પુત્ર ઈશાન નંભદતા સાથેરહેતો હતો. જેરાત્રેઓમનુંમૃત્યુથયુંતેરાત્રે નંભદતા અનેઈશાન એક પાટટીમાંઆિ​િાના હતા તેથી ઓમ ઈશાનનેમળિા પાટટીમાંગયા. ઓમ મોડેસુધી નંભદતા અનેઈશાનની રાહ જોતાંદારૂ પીિા લાગ્યા. ઓમેનશામાંભમત્ર પાસેિેદના ઠાલિી કે, હુંઈશાનનેમળી શકતો નથી. ઈશાન નંભદતાની રાહ જોયા પછી હતાશ ઓમ ઘરેગયા અનેબીજા ભદિસેસિારેમૃત હાલતમાંમળ્યા. પહેલાંસમાચાર હતા કેમૃત્યુહાટટએટેકથી થયુંછે, પણ પછી માથાના િાગમાં ઈજાના ભનશાન મળ્યા. જેથી સાતમીએ ઓમના ડ્રાઈિર રામપ્રમોદ અનેભનમા​ાતા ખાભલદ કકડિાનીની પૂછપરછ કરી હતી. પોલીસેનંભદતાને પણ માત્ર પૂછપરછ માટેપોલીસ સ્ટેશન બોલાિી હતી, પણ તેઆિી નહોતી.

A home away from home for the Asian elderly

The Jaspar Centre is managed by the Jaspar Foundation (Registered Charity No1127243)

The Jaspar centre is a meeting point for the elderly to flourish friendships, enjoy shared interests and feel a sense of belonging over a hot cup of tea

Membership benefits: I I I I I I I

Open Monday – Friday (9:30am – 4:30pm) Daily subsidised yoga and activities Refreshments provided Subsidised lunches on Request Mandir facilities Full use of separate lounges Computer/internet access provided

ÂЦدЦ╙Ãક Ã³Ь¸Ц³ ¥Ц»ЪÂЦ

∞∞ Ã³Ь¸Ц³ ¥Ц»ЪÂЦ. ∟∞¸Ъ '×¹ЬઆºЪ°Ъ ±º ¿╙³¾Цºщ ¶´ђºщ∞°Ъ ∩.

¯¸щકы¯¸ЦºЦ ´╙º¾Цº³щÂщתº³щ±Ц³ અЦ´¾ЬєÃђ¹ અ°¾Ц અ¸ЦºЦ ˛ЦºЦ અЦ¹ђ╙§¯ કђઇ´® ²¸↓ĬÂє¢щ ĬÂЦ± અЦ´¾Ц³Ъ ઇÉ¦Ц Ãђ¹ ¯ђ અ¸Цºђ Âє´ક↕ÂЦ²¾ђ. અЦ´³Ъ ,® ¸Цªъ¡Ц એ કы¯¸щઅЦ´щ»Ьє¬ђ³щ¿³ (±Ц³) ,´º ¬ъÂщתº ¸Цªъ§ ¾´ºЦ¿щ.

Ĭ6ÂǼЦક ╙±³³Ъ ઉ§¾®Ъ ¶Ь²¾Цº ¯Ц. ∟≈¸Ъ "×¹ЬઆºЪ, ∟√∞≡³Ц ºђ§ ¶´ђºщ∞∟°Ъ ∟. ¯щ´¦Ъ ·ђ§³, ¸ђ§ અ³щ¢Ъ¯ Âє¢Ъ¯ ÂЦ°щઉ§¾®Ъ.

ĴЪ»єકЦ અ³щકыºЦ»Ц ¢Ь§ºЦ¯ ±¿↓³

╙ªકЪª: ¸ЦĦ £7. §»ЦºЦ¸¶Ц´Ц ÂЦدЦ╙Ãક ·§³ђ

¯Ц. ∞≥¸Ъ '×¹ЬઆºЪ°Ъ ±º ¢Ьλ¾Цºщ ÂЦє§щ≠-∩√°Ъ ≤-∩√ ¯щ´¦Ъ ĬÂЦ±

Private Hire

Facilities available for private hire: Kitchen, Lounges, Halls, Mandir Area & Office Rooms For functions such as: Birthday parties, Baby ઉ´ºђŪ કђઈ ´® ¸Ьˆщ¾²Ь¸Ц╙Ã¯Ъ §ђઈ¯Ъ Ãђ¹ અ°¾Ц કђઈ ´® ઈ¾╙³є¢ showers, Bhajans, ŬЦÂ, આ¢Ц¸Ъ કЦ¹↓ĝ¸ђ¸Цє§ђ¬Ц¾ЬєÃђ¹ અ°¾Ц ¡Ц³¢Ъ ઉ´¹ђ¢ ¸Цªъ Conferences, and Wedding functions ã¹¾ç°Ц ·Ц¬ъºЦ¡¾Ъ Ãђ¹ ¯ђ અ¸Цºђ Âє´ક↕અÃỲ ÂЦ²¿ђњ

For Further Information or to book onto any of the above please contact us: Tel: 020 8861 1207 Email: info@jasparcentre.org Website: www.jasparcentre.org Address: Rosslyn Crescent, Harrow, HA1 2SU

¥Цº²Ц¸ ∞∟ ˹ђ╙¯╙»↨¢ કю»Ц ¸Ц³Âºђ¾º અ³щ¸Ь╙Ū³Ц° અ¸º³Ц° અ³щ¥Цº²Ц¸


20 ¸╙Ã»Ц Â⅜±¹↓/ Â±Ц¶ÃЦº ç¾ЦçÔ¹

@GSamacharUK

ºµ એ׬ ªµ »Ьક આ´¯Ц

GujaratSamacharNewsweekly

14th January 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

»щ²º §щકыª

¿Ъ¯Ĭ±щ¿ђ¸Цє »щ²º §щકыΠ¶Цºщ ¸╙Ã³Ц ¸Цªъ Ãђª µы¾╙ºª ¢®Ц¹ ¦щ. §ђકы ´Ãщ»Цє ¯ђ ¾²Ь ´¬¯Ъ «ѕ¬Ъ Ãђ¹ ¯ђ § ÂЦ¸Ц×¹ ºЪ¯щ »щ²º §щકыΠ´ÃщºЪ ¿કЦ¯Цє. þщ »щ²º ÂЦ°щ અ³щક કђЩܶ³щ¿³°Ъ ¢Ь»Ц¶Ъ «ѕ¬Ъ¸Цє ´® »щ²º §щકыΠ´ÃщºЪ ¿કЦ¹ ¦щ. ¡Ц કºЪ³щ ¹є¢çªÂ↓¸Цє »щ²º §щકыΠ´Âє±Ъ±Ц ´Ãщº¾щ¿ ¦щ. કђЩܶ³щ¿³ ¢àÂ↓ અ³щ ¶ђ¹¨ ¶є³щ ¸Цªъ³Ц »щ²º §щકыÎÂ¸Цє þщ §Ь±Цє §Ь±Цє કђЩܶ³щ¿³ §ђ¾Ц ¸½щ ¦щ. ¾Ь»³ ÂЦ°щ »щ²º³Ц કђЩܶ³щ¿³°Ъ ¶³Ц¾щ»Цє §щકыΠઆ§કЦ» £®Цє ĺъ×¬Ъ »Ц¢щ ¦щ. µº ÂЦ°щ »щ²º³Ьє કђЩܶ³щ¿³ ¯ђ ¾Áђ↓°Ъ §ђ¾Ц ¸½щ § ¦щ. આ ઉ´ºЦє¯ £ž કђª³ કЦ´¬ ÂЦ°щ ´® »щ²º ¸ªЪ╙º¹»³Ьє કђЩܶ³щ¿³ કºЪ³щ »щ²º §щકыª ¶³Ц¾¾Ц¸Цє આ¾щ ¦щ. આ ઉ´ºЦє¯ }× »щ²º કђЩܶ³щ¿³°Ъ ¶³Ц¾щ»Цє §щકыΠ´® ¹Ь¾Ц³ђ¸Цє આકÁ↓® §¸Ц¾щ ¦щ. ¢Ь»Ц¶Ъ «ѕ¬Ъ¸Цєºє¢Ъ³ §щકыΠ´Ãщ»Цє »щ²º §щકыÎÂ¸Цє ¥ђŨ ºє¢ђ § ¶|º¸Цє ¸½¯Ц ïЦ. ĮЦઉ³, ¸λ³, ºçª Ú»щક અ³щ કђµЪ ºє¢ »щ²º¸Цє ÂЦ¸Ц×¹

ºÃщ¯ђ. þщ ¥щºЪ, ¬Цક↕ ´´↓», ³щ╙¾ Ú»а §щ¾Ц ºє¢ђ¸Цє ´® »щ²º §щકыΠઉ´»Ú² ¦щ. §щકыÎÂ¸ЦєçªЦઈ» µы¿³ એÄ´ÎÂ↓³Ц ¸Ц³¾Ц Ĭ¸Ц®щ »щ²º §щકыγщ çªЦઈ╙»¿ ¶³Ц¾¾Ц¸Цє ´ђકыªÂ, ¨Ъ´ કы ¬» ¸щª» ¶ª×³ђ ╙¾¿щÁ ઉ´¹ђ¢ °Ц¹ ¦щ. »щ²º §щકыÎÂ¸Цє Чµ╙ªѕ¢ અ╙¯ ¸Ãǽ¾³ђ ·Ц¢ ·§¾щ ¦щ. §ђ ¯¸щ ػ ÂЦઈ¨³Ц Ãђ¹ ³щ ¯¸³щ »щ²º ¸ªЪ╙º¹» ´Ãщº¾Ц³ђ ¿ђ¡ Ãђ¹ ¯ђ ¡Ц કºЪ³щ §щકыΠ´Ãщº¯Ъ ¾¡¯щ એ ¾Ц¯³Ьє Ö¹Ц³ ºЦ¡¾Ьє કы »щ²º §щકыª ¾²Ь ´¬¯Ьє ¥Ьç¯ ³ Ãђ¾Ьє §ђઈએ. ¯щ³Ц°Ъ ¯¸щ ¶щ¬ђ½ »Ц¢Ъ ¿કђ ¦ђ. આ ઉ´ºЦє¯ »щ²º §щકыª ¾²Ь ´¬¯Ьє ¡Ьà»Ьє ÿщ ¯ђ ¯щ³Ц°Ъ ¯¸щ ¸щ±ç¾Ъ »Ц¢Ъ ¿કђ ¦ђ. ¯щ°Ъ »щ²º §щકыª³Ьє Чµ╙ªѕ¢ ¶ђ¬Ъ ªЦઈ´ Ĭ¸Ц®щ ´ºµыĪ ╙»щĪ કº¾Ьє. »щ²º §щકыÎÂ¸Цє ´® þщ ĝђ´ ªђ´ çªЦઈ» આ¾Ъ ¦щ. ¯щ ±ºщક ÂЦઈ¨³Ьє ¿ºЪº ²ºЦ¾¯Ъ ¸╙ûЦઓ ´º ઓ´щ ¦щ. »щ²º §щકыΠ¡ºЪ± કº¯Цє... ⌡ ±ºщક ¹Ь¾¯Ъ³щ કђª અ³щ §щકыΠ´Ãщº¾Ц³ђ ÂЦ¸Ц×¹ ºЪ¯щ ¿ђ¡ Ãђ¹ § ¦щ. §ђ ¯¸щ ´® «ѕ¬Ъ³Ъ ╙¨³¸Цє ³¾Ц §щકыª

¡ºЪ±¾Ц³Ьє ╙¾¥ЦºЪ ºΝЦ ¦ђ ¯ђ આ ╙ªØ ¯¸ЦºЦ ¸Цªъ એક±¸ ¶є²¶щÂ¯Ъ ¦щ. ⌡ ╙¬¨Цઈ³ ·»щ §а³Ъ Ãђ¹ ´ºє¯Ь çªЦઈ» ╙¶»કЮ» ³¾Ъ ¦щ. §ђ ¯¸Цºщ çકв» કы કђ»щ§ §¾Ц ¸Цªъ µªЦµª ¯ь¹Цº °¾Ц³Ьє Ãђ¹ ¯ђ »ђ×¢ ¶аΠઅ³щ §щ×¢Ъ ÂЦ°щ »щ²º §щકыª ´ÃщºЪ ¿કЦ¹. કђ»щ§ અ°¾Ц ĭы×РÂЦ°щ કы̹Ьઅ» આઉªỲ¢ ¸Цªъ આ çªЦઇ» ¡а¶ § ÂЦºЪ ºÃщ¿щ. ⌡ ĝђ´ ªђ´ çªЦઈ»³Ц »щ²º §щકыΠÂЦ°щ ¾Ь»³ çકЦµ↕³Ьє કђЩܶ³щ¿³ કºЪ³щ ¯¸щ »ђ×¢ કЮ¯Ц↓ અ³щ çĺъª ´щ×ΠÂЦ°щ કыºЪ ¿કђ ¦ђ. ⌡ »щ²º §щકыª³щ ¡ºЪ±¯Ъ ¾¡¯щ ¯щ³Ъ ŭђ╙»ªЪ³щ ÂЦºЪ ºЪ¯щ ¥щક કºЪ³щ ¡ºЪ±ђ. ¬Цક↕ ĮЦઉ³, ¸λ³, Ú»щક અ³щ ¬Цક↕ ĠЪ³ ક»º³Ц »щ²º §щકыÎÂ Ú»Ь }× ´º ¶κ § ÂЦºЦє »Ц¢щ ¦щ. ¯щ³щ ¯¸щ ¶Ъ| કы̹Ьઅ» ļъÂЪ ÂЦ°щ ´® ´ÃщºЪ ¿કђ ¦ђ. ¡Ц કºЪ³щ ĺЦ¾щ╙»є¢³Цє ¿ђ¡Ъ³ ¯щ³щ ¾ђ¬↔ºђ¶¸Цє §Æ¹Ц §λº આ´щ. ⌡ »щ²º - ¬ъ╙³¸ કђЩܶ³щ¿³ §щકыª ±ºщક ¾ђ¬↔ºђ¶¸Цє એ¬ કºЪ ¿કЦ¹. કђ»щ§°Ъ »ઈ³щ ¸ђªЪ ´ЦªЪ↓ ÂЬ²Ъ »щ²º - ¬ъ╙³¸ §щકыª ¯щ³ђ §»¾ђ ¥»Ц¾щ ¦щ. §ђ ¯¸³щ ´® આ §щકыª ´Âє± ¦щ ¯ђ ╙¾¥Цº¾Ц³Ьє ¿Ьє! Ú»щક }× અ³щ ÃЦઈ³щક ªЪ ¿ª↔ ÂЦ°щ આ કђЩܶ³щ¿³ ´Ãщºђ. ¡Ц કºЪ³щ કђ´ђ↓ºщª ઇ¾щת¸Цє આ »Ьક ¯¸³щ §Ь±Цє ¯Цº¾Ъ ±щ¿щ. આ ÂЦ°щ §ђ ºµ એ׬ ªµ³Ц ¶±»щ Æ»щ¸ºÂ »Ьક §ђઈએ ¯ђ »щ²º ÃЪà ´Ãщºђ

¾Ц³¢Ъ

ÂЦ¸ĠЪњ ∫ ³є¢ >¸µ½ ⌡ ∞ ¸º¥Цє³щ ઊ·Ц ¥ЪºЪ ±ºщક³Ц ¶щ ªъ¶» ç´а³ »Ъ»Ъ ¾ºЪ¹Ц½Ъ ⌡ ∩ કªકЦ કº¾Ц. ¯щ» ¢º¸ ¸аકЪ³щ ³є¢ ¾ઢ¾Ц®Ъ ¸º¥Цє ⌡ ý±º, ÃỲ¢ ³Цє¡Ъ >¸µ½³Ц કªકЦ »Ц» ¸º¥Ьєઅ³щ²Ц®Ц?ιє- ¶²Ьє§ ¾£Цº¾Ц. ¸Ц¾Ц¾Ц½ђ ºÂђ, આ±Ь³єЬ અ¬²Ъ ¥¸¥Ъ ⌡ ∞ ªЪ ç´а³ ¦Ъ®щ»Ьє ¦Ъ®, ¸º¥Цє³Ц કªકЦ ઉ¸щº¾Ц. આ±Ьє⌡ ∟ ªЪ ç´а³ ¡Цє¬ ⌡ ∞ ªъ¶» ¾╙º¹Ц½Ъ ¯°Ц ¸ÂЦ»Ц ³Цє¡¾Ц અ³щ ç´а³ ¯щ» અ³щ ¥´ªЪ ÃỲ¢ ⌡ ¸Ъ«Эѕ ²Ъ¸щ°Ъ Ã»Ц¾¾Ьє. °ђ¬Ъ ¾Цº ઉકЦ½¾Ьє ç¾Ц± ¸Ь§¶ ¸µ½-¾╙º¹Ц½Ъ³Ьє¿Цક અ³щ §λº »Ц¢щ ¯ђ °ђ¬Эѕ ´Ц®Ъ ºЪ¯њ >¸µ½³щ આ¦Ц ¦ђ»¾Ц. ³Цє¡¾Ьє. ¡Цє¬ ³Цє¡Ъ³щ ¶ºЦ¶º ઊ·Ц ¥Цº કªકЦ કºЪ³щ¾ŵщ³ђ ╙¶¹Цє¾Ц½ђ ·Ц¢ Ã»Ц¾Ъ ઉ¯ЦºЪ »щ¾Ьє. કЦઢЪ »щ¾ђ. ¶ЦકЪ³Ц ·Ц¢³Ц ¸ђªЦ કªકЦ કº¾Ц. ³℮²њ »Ъ»Ъ ¾╙º¹Ц½Ъ ³ Ãђ¹ ¯ђ ÂаŨЪ ¾╙º¹Ц½Ъ ╙¶¹Цє¾Ц½Ц ·Ц¢¸Цє°ђ¬Эѕ´Ц®Ъ ³Цє¡Ъ³щ¸Â½Ъ »ђ. »ઈ ¿કЦ¹ ´® ¯щ³щક»Цક ´Ãщ»Цє´Ц®Ъ¸Цє´»Ц½Ъ çªЪ»³Ъ ¥Ц½®Ъ¸Цє £ÂЪ³щ ╙¶¹Цє ±аº કº¾Ц. ºЦ¡¾Ъ. ∟. >¸µ½³Цє ક«® ╙¶¹Цє ±аº કºЪ³щ ºÂЦ¾Ц½Ц ¸Ц¾Ц³щ ¶Ц§Ьએ ºЦ¡¾ђ. ¾ઢ¾Ц®Ъ ¿Цક ¡Ц¾Ц³ЬєÂЬ¢¸ ´¬ъ¦щ.

¯¸щ ¯¸щ∫√°Ъ ∫√°Ъ ¾²Ь ¾²Ь¾¹³Ц ¾¹³Ц ¦ђ ¦ђ !! ¯¸ЦºЦ ¯¸ЦºЦ ķ±¹³Ь ķ±¹³ЬєєÂЦє ÂЦє· ·½ђ ½ђ !! અÓ¹Цºщ અÓ¹Цºщ§§ કЦ╙¬↔ કЦ╙¬↔¹¹Цક Цક çĝЪ³Ỳ¢ çĝЪ³Ỳ¢ કºЦ¾ђ...... કºЦ¾ђ......

08008606717

⌡⌡ ¥щ ¥щç窪 એÄÂ-ºщ એÄÂ-ºщ ⌡⌡ Âє Âє´´а®а®↓↓¸§ ¸§ ÂЦ°щ ÂЦ°щઈÂЪE ઈÂЪE ⌡⌡ ∟≠ Ú»¬ ∟≠ Ú»¬ અ³щ અ³щ¶ђ¬Ъ ¶ђ¬Ъ Ù»Ь Ù»Ьઈઈ¬¬ ´щ ´щººЦ╙¸ªÂ↓ Ц╙¸ªÂ↓ ⌡⌡ કЦ╙¬↔ ¹ ђ»ђEçª ˛ЦºЦ કЦ╙¬↔¹ђ»ђEçª ˛ЦºЦ ¸§® ¸§® ⌡⌡ GP GP ક×Âàªъ ક×Âàªъ¿¿³³ ⌡⌡ અ¢Цઉ એ´ђઈת¸щ × ª »щ ¾ Ц³Ъ §λº અ¢Цઉ એ´ђઈת¸щת »щ¾Ц³Ъ §λº ³°Ъ, ³°Ъ, ĭЪ ĭЪ µђ³ µђ³ ´º ´º 24X7 24X7 ¶Ь ¶Ьકક કºЦ¾ђ કºЦ¾ђ

** Ú»¬ Ú»¬ ╙º´ђª↔ ╙º´ђª↔³³ЦЦ ÂЦºЦ ÂЦºЦ ´╙º®Ц¸ ´╙º®Ц¸ ¸Цªъ ¸Цªъ∞∟ ∞∟ ક»Цક ક»Цક ·а ·аÅÅ¹Ц ¹Ц ºÃщ ºÃщ¾¾ЬєЬє╙Ã¯Ц¾Ã ╙Ã¯Ц¾Ã ¦щ ¦щ.. ы³ ** Meditouria Meditouria Â╙¾↓ Â╙¾↓ Ĭђ¾Цઈ¬º Ĭђ¾Цઈ¬º ³°Ъ. ³°Ъ. ¹Ь ¹Ьકક³ ы ЪЪ અĠ®Ъ અĠ®Ъ ÃђЩç´ª»ђ ÃђЩç´ª»ђ અ³щ અ³щÃщ Ãщàà°° કы કыºº Â╙¾↓ Â╙¾↓ Ĭђ¾Цઈ¬Â↓ Ĭђ¾Цઈ¬Â↓ÂЦ°щ ÂЦ°щ¯щ ¯щ³³ЦЦ Âє Âє´´ક↕ ક↕¦щ ¦щ.. ¿º¯ђ ¿º¯ђ અ³щ અ³щ╙³¹¸ђ ╙³¹¸ђ ¸Цªъ ¸Цªъકж કж´´ЦЦ કºЪ³щ કºЪ³щઅ¸ЦºЪ અ¸ЦºЪ ¾щ ¾щ¶¶ÂЦઈª ÂЦઈª www.meditouria.com www.meditouria.com ³Ъ ³Ъ ╙¾¨Ъª ╙¾¨Ъª કºђ. કºђ.

Чકє Чકє¸ ¸¯ ¯ ¸ЦĦ ¸ЦĦ ££∞≥≥*°Ъ ∞≥≥*°Ъ ¿λ ¿λ

¢Ь§ºЦ¯³Ъ ક»Ц-Âєçકж╙¯³Ьє Ĭ¥ЦºકĬÂЦºક TM

¾¬Ъ»ђ ¸Цªъ´ђÁ®¹ЬŪ આÃЦº

¸ђÂ¸ ¶±»Ц¾Ц³Ъ ÂЦ°щ આ´®щ આ´®Ц ºђ╙§є±Ц આÃЦº¸Цє ´® µыºµЦº કºЪએ ¦Ъએ. આ´®ђ આÃЦº કы¾ђ Ãђ¾ђ §ђઈએ એ ³ŨЪ કº¯Ъ ¾¡¯щ આ´®Ъ {¸º ´® Ö¹Ц³¸Цє ºЦ¡¾Ъ §λºЪ ¦щ. zˇЦ¾ç°Ц {¸º³ђ એક એ¾ђ ´¬Ц¾ ¦щ, §щ¸Цє આºђÆ¹ ´º ¾Ц¯Ц¾º®, ¡ђºЦક, ç°Ц³ ¾¢щºщ §щ¾Ц ´╙º¾¯↓³ђ³Ъ ¯º¯ § અº °Ц¹ ¦щ. આ§щ ¾Ц¯ કºЪએ zˇЦ¾ç°Ц¸Цє Ä¹Ц ĬકЦº³ђ ¡ђºЦક »щ¾ђ અ³щ કы¾ђ આÃЦº અ¾¢®¾ђ §ђઈએ. ⌡ ĬђªЪ³њ ¾¹ђzˇ ã¹╙Ūએ ╙±¾Â ±º╙¸¹Ц³ ≈.≈ ઔєÂ ĬђªЪ³¾Ц½ђ આÃЦº »щ¾ђ §ђઈએ. ³¶½Ц ´¬Ъ ¢¹щ»Ц કђÁђ અ³щ ¸ЦєÂ´щ¿Ъઓ ¯є±Ьºç¯ ºЦ¡¾Ц ¸Цªъ ĬђªЪ³¾Ц½ђ ¡ђºЦક §λºЪ ¦щ. §ђકы અÃỲ એ ¶Ц¶¯ ´® Ö¹Ц³¸Цє ºЦ¡¾Ъ §λºЪ ¦щ કы zˇЦ¾ç°Ц¸Цє કыª»Цક ºђ¢ђ એ¾Ц ´® Ãђ¹ ¦щ, §щ¸Цє ĬђªЪ³¹ЬŪ ¡ђºЦક »щ¾Ц³Ъ ¸³Цઈ Ãђ¹ ¦щ. ¯щ°Ъ ¬ђÄªº અ³щ ¬Ц¹щ╙ª╙¿¹³³Ъ ઔєє¢¯ »Цà »ઈ Ĺђ ¡ђºЦક કыª»ђ »щ¾ђ એ ╙³Щ䥯 કºЪ »щ¾Ьє §ђઈએ. ⌡ કыЩ࿹¸њ ´¥Ц ¾Á↓°Ъ ¸ђªЪ ¾¹³Ц »ђકђ ¸Цªъ Ĭ╙¯╙±³ ∞∟√√ ╙¸╙»ĠЦ¸ કыЩ࿹¸ ´¹Ц↓د ¦щ. ¿ºЪº¸Цє કыЩ࿹¸³Ъ ¡Ц¸Ъ³щ »Ъ²щ ઓçªЪઓ´ђºђ╙ §щ¾Ц ºђ¢ђ °ઈ ¿કы ¦щ. §щ¸ {¸º ¾²Ь એ¸ આ ¯ક»Ъµ °¾Ц³Ъ ¿Ä¹¯Ц ¾²Ь. ´ЬιÁђ કº¯Цє ¸╙ûЦઓ³щ આ ºђ¢ °¾Ц³Ъ ¿Ä¹¯Ц ¾²Ь ¦щ. આ¸Цє ´® ³Ъ¥Ъ, ´Ц¯½Ц ¶Цє²Ц³Ъ ¶Ãщ³ђ³щ આ ºђ¢ °¾Ц³Ьє §ђ¡¸ ¾²Ь ºÃщ»Ьє ¦щ. ±а², ·Ỳ¬Ц, Įђકђ»Ъ, ¶±Ц¸ ¾¢щºщ §щ¾Ц ¡ђºЦક¸Цє°Ъ ´¹Ц↓د ¸ЦĦЦ¸Цє કыЩ࿹¸ ¸½Ъ ºÃщ ¦щ. ⌡ µђ╙»ક એ╙¬њ ≠≈ ¾Á↓°Ъ ¾²Ь {¸º³Ц »ђકђ ¸Цªъ ºђ§³Ц ∩√√ ¸ЦઇĝђĠЦ¸ µђ╙»ક એ╙¬ આ¾ä¹ક ¦щ. એ³Ъ ઊ®´³щ »Ъ²щ ¸щ¢Ц»ђÚ»ЦЩçªક એ╙³╙¸¹Ц અ³щ ¸щĝђÂЦઇªђÂЪ §щ¾Ц ºŪકђÁђ³щ »¢¯Ц ºђ¢ђ °¾Ц³Ъ Âє·Ц¾³Ц ºÃщ ¦щ. ·ђ§³³щ ¾²Ь ¸¹ ÂЬ²Ъ ºЦє²¾Ц°Ъ µђ»щª એª»щ કы µђ╙»ક એ╙¬ ¶½Ъ |¹ ¦щ. ¡ªЦ¿¾Ц½Ц Ù½ђ, ´Ц»ક, ¿¯Ц¾ºЪ, કы½Цє, ¢Ц§º, ¸а½Ц ¾¢щºщ¸Цє°Ъ કЮ±º¯Ъ

µђ╙»ક એ╙¬ ¸½щ ¦щ. આ ઉ´ºЦє¯ ºђ§³Ьє »¢·¢ ≥ ╙¸╙»ĠЦ¸ આ¹³↓, ≠√ ╙¸╙»ĠЦ¸ ╙¾ªЦ╙¸³ ÂЪ zˇђ³Ц ¿ºЪº¸Цє ¡ђºЦક ¾Цªъ §¾Ьє §λºЪ ¦щ. ⌡ ´ђªъ╙¿¹¸њ ç³Ц¹Ьઓ §ક¬Цઈ §¾Ц³Ъ µ╙º¹Ц± zˇђ¸Цє ¾²Ь §ђ¾Ц ¸½щ ¦щ. }ιє, ¸щ°Ъ, ³Ц╙½¹щº ´Ц®Ъ ¾¢щºщ ´ђªъ╙¿¹¸¹ЬŪ ¡Ц˜ ´±Ц°ђ↓ આ ¯ક»ЪÙ¸Цє ¸±±λ´ ÂЦ╙¶¯ °Ц¹ ¦щ. ºŪ¥Ц´³щ કіĺђ»¸Цє ºЦ¡¾Ц¸Цє અ³щ Âђ| ¥¬¾Ц³Ъ ¸ç¹Ц¸Цє ´® આ ¡Ц˜ ´±Ц°ђ↓ ઔઉ´¹ђ¢Ъ ¦щ. ⌡ ઋ¯Ь¢¯ Ù½ђњ ¸ђªЪ {¸º³Ц »ђકђ³Ц ¡ђºЦક¸Цє ઋ¯Ь¢¯ Ù½ђ અ¾¢®¾Ц ³ §ђઈએ. એ એЩתઓЩĬъ×Π¯ºЪકы કЦ¸ કº¿щ અ³щ ક¶╙§¹Ц¯ કы અ´¥Ц §щ¾Ъ ¸ç¹Цઓ ±аº ºÃщ¿.щ ⌡ ºщÂЦ¹ЬŪ ¡ђºЦકњ અ´¥ђ, ¬Ц¹Ц╙¶ªЪ §щ¾Ц ºђ¢ђ¸Цє ºщÂЦ¹ЬŪ આÃЦº µЦ¹±ЦકЦºક ¦щ. ¸ђªЪ {¸º³Ц »ђકђ³Ц ·ђ§³¸Цє અ³Ц§, ક«ђ½, µº§³, ³ЦÂ´Ц¯Ъ, ¢Ц§º ¾¢щºщ §щ¾Ц ºщÂЦ¹ЬŪ ´±Ц°ђ↓³ђ Â¸Ц¾щ¿ કº¾ђ §ђઈએ. ·ђ§³³Ъ ¹ђÆ¹ ´ˇ╙¯ ºЦ╙Ħ³Ьє ·ђ§³ ý¾Ьє અ³щ ¨¬´°Ъ ´¥Ъ |¹ એ¾Ьє Ãђ¾Ьє §ђઈએ. §ђકы આ ¶Ц¶¯ ¯¸Ц¸ ¾¹³Ц »ђકђ³щ »Ц¢Ь ´¬ъ ¦щ, ´ºє¯Ь ¸ђªЪ {¸º³Ц »ђકђએ એ³Ьє ¡ЦÂ Ö¹Ц³ ºЦ¡¾Ьє આ¾ä¹ક ¦щ કЦº® કы zˇЦ¾ç°Ц¸Цє ¬Цઈ§щЩ窾 ╙Â窸 ¸є± ´¬Ъ §¯Ъ Ãђ¹ ¦щ. કыª»Цક »ђકђ³Ъ µ╙º¹Ц± Ãђ¹ ¦щ કы ¸ЦĦ ¶щ § ¾¡¯ §¸¯Ц Ãђ¾Ц ¦¯Цє ¯щ¸³щ ¥º¶Ъ ¾²Ъ §¾Ъ, ¢щ °¾ђ, ક¶╙§¹Ц¯, અ´¥Ц §щ¾Ъ §Ь±Ъ-§Ь±Ъ ¿ЦºЪ╙ºક ¯ક»Ъµђ ºΝЦ કºщ ¦щ. આ¸ °¾Ц ´Ц¦½³Ьє §¾Ц¶±Цº કЦº® ¦щ ¡ђºЦક »щ¾Ц³Ъ એ¸³Ъ અ¹ђÆ¹ ´ˇ╙¯. એકÂЦ°щ ·º´щª ·ђ§³ કºЪ »щ¾Ц³щ ¶±»щ ¸¹Цє¯ºщ ╙±¾Â ±º╙¸¹Ц³ ´Цє¥-¦ ¾¡¯ °ђ¬ђ°ђ¬ђ ¡ђºЦક »щ¾ђ §ђઈએ. ¿Ä¹ Ãђ¹ Ó¹Цє ÂЬ²Ъ ¶ÃЦº³Ьє ·ђ§³ ªЦ½¾Ь.є ¶ÃЦº §¯Ъ ¾¡¯щ £ºщ°Ъ °ђ¬ђ ý¾ђ ³Цç¯ђ ÂЦ°щ ºЦ¡¾ђ §ђઈએ ¯щ Âѓ°Ъ ĴщΗ ઉ´Ц¹ ¦щ. §єક µв¬ અ³щ ĬђÂщç¬

µв¬ »щ¾Ц³Ьє ªЦ½¾Ьє §ђઈએ. કђ»щ窺ђ» અ³щ ³કЦ¸Ъ ¥º¶Ъ ĸ±¹³Ъ ³½Ъઓ Ú»ђક કºЪ ±щ ¦щ. ¿ºЪº¸Цє કђ»щ窺ђ» ¾²Ъ §¾Ц ´Ц¦½³Ц અ³щક કЦº®ђ¸Цє³Ьє એક એª»щ આÃЦº¸Цє ¯щ»³ђ ¾²Ь ´¬¯ђ ઉ´¹ђ¢. આ ´╙ºЩç°╙¯ અªકЦ¾¾Ц ¸Цªъ ¡ђºЦક¸Цє ઓ╙»¾ ઓઇ» કы ¸çª¬↔ ઓઇ»³ђ ¾´ºЦ¿ કº¾ђ ÂЦºђ ╙¾કà´ ¦щ. આ ઉ´ºЦє¯ ¿ºЪº¸Цє ´Ц®Ъ ઓ¦Ьє ³ °Ц¹ એ ¶Ц¶¯³Ьє ¡ЦÂ Ö¹Ц³ ºЦ¡¾Ьє §ђઈએ. ¸Цªъ °ђ¬Ц°ђ¬Ц ¸¹щ ´Ц®Ъ ´Ъ¯Ц ºÃщ¾Ьє §ђઈએ. Чક¬³Ъ³Ц ±±Ъ↓ઓએ ¬ђÄªº³Ъ »Цà ¸Ь§¶ ´Ц®Ъ³Ъ ¸ЦĦЦ |½¾¾Ъ §ђઈએ. ╙³ºЦ¸¹ ç¾ЦçÔ¹ ¸Цªъ ¡ђºЦક અ³щ ´Ц®Ъ ઉ´ºЦє¯ ã¹Ц¹Ц¸ ´® એª»ђ § આ¾ä¹ક ¦щ. ¡ђºЦક ˛ЦºЦ ¿ºЪº¸Цє ¢¹щ»Цє ´ђÁક ¯ǽ¾ђ ¶ºЦ¶º ºЪ¯щ ´¥Ъ |¹ અ³щ ¿ºЪº એ³ђ ¹ђÆ¹ ઉ´¹ђ¢ કºЪ ¿કы એ ¸Цªъ ý¾Ц ã¹Ц¹Ц¸, ¾ђЧકє¢, ý¾Ц આ³ђ ¾¢щº³ щ щ ºђ╙§є±Ц કЦ¹ђ↓¸Цє ¸Ц╙¾Γ કºЪ ±щ¾Ц §ђઈએ. {¸º ¾²¾Ц³Ъ ÂЦ°щ ઊ·Ъ °¯Ъ ÂЦ¸Ц×¹ ¿ЦºЪ╙ºક ¯ક»Ъµђ ╙³¾Цº¾Ц ¸Цªъ ´аº¯Ц Ĭ¸Ц®¸Цє ´ђÁ® અ³щ ¸¯ђ» આÃЦº ¡а¶ §λºЪ ¶Ц¶¯ ¦щ. zˇЦ¾ç°Ц¸Цє ¿ЦºЪ╙ºક Ĭz╙Ǽઓ ઓ¦Ъ °ઈ |¹ ¦щ ´╙º®Ц¸щ ¡ђºЦક³Ьє Ĭ¸Ц® £ªЪ |¹ ¦щ, ´ºє¯Ь ¿ºЪº ¸Цªъ §λºЪ ´ђÁક ¯ǽ¾ђ ¯ђ આ {¸º¸Цє ´® આ¾ä¹ક ºÃщ¾Ц³Ц §. અÃỲ, એ Ö¹Ц³ ºЦ¡¾Ьє ¡а¶ §λºЪ ¶³Ъ |¹ ¦щ કы ¿ºЪº¸Цє ¿╙Ū³Ьє Ĭ¸Ц® §½¾Цઈ ºÃщ અ³щ ¯¸Ц¸ ´ђÁક ¯ǽ¾ђ ¸½¯Ц ºÃщ. ¾¹³Ц ¾²¾Ц ÂЦ°щ કыª»Цક ºђ¢ђ ´® આ¾¯Ц Ãђ¹ ¦щ. અÃỲ º§а કºщ»Ъ ÂЦ¸Ц×¹ |®કЦºЪ ¸ђªЪ {¸º³Ъ ╙³ºђ¢Ъ ã¹╙Ū ¸Цªъ ¦щ. કђઈ ã¹╙Ū કђઈ ¥ђŨ ºђ¢°Ъ ´Ъ╙¬¯ Ãђ¹ ¯ђ એ ¸Ь§¶ ¿ºЪº¸Цє Ä¹Ц ĬકЦº³ђ ¡ђºЦક, ╙¾ªЦ╙¸³, ¡³Ъ§ ¯ǽ¾ђ ¾¢щºщ §λºЪ ¦щ એ ³ŨЪ કº¾Ц¸Цє આ¾щ ¦щ. આ Âє§ђ¢ђ¸Цє ¯¸щ ¯¸ЦºЦ Чµ╙¨ä¹³³Ьє ¸Ц¢↓±¿↓³ ¸щ½¾Ъ³щ ¬Ц¹ª Ø»Ц³ ³ŨЪ કºЪ ¿કђ.


14th January 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

21

GujaratSamacharNewsweekly

ÂєĝЦє╙¯´¾›╙´+¸ђΤЦ°›Â¾ђ↓Ǽ¸ Âщ¾Ц - ¢ѓ Âщ¾Ц: Âѓ³щ¸કºÂєĝЦє╙¯ ´¾↓³Ъ ÃЦ╙±↓ક ¿Ь·કЦ¸³Ц

આ´ Âѓ³щ §®Ц¾¯Цє ¢ѓ¸Ц¯Ц³щ આ³є± °Ц¹ ¦щ કы ·ђ§³ કºЦ¾¯Ц આ¢Ц¸Ъ ¯Ц. ∟≤¸Ц¥↓°Ъ ·Цº¯ ¾щàµыº »є¬³ ≈ એ╙Ĭ» ±º╙¸¹Ц³ ĺçª³Ц એ╙º¹Ц³Ц Ĭ¸Ь¡ ĴЪºЦ¸ ક°Ц³Ьє આ¹ђ§³ ĴЪ º¸®Ъક·Цઇ ĴЪ ¾à»·╙³╙² ¹Ь.કы. ¹Ц±¾ Âє¥Ц╙»¯ ¾щܶ»Ъ Â³Ц¯³ ¸є╙±º³Ц ´Ц¾³ ĬЦє¢®¸Цє આ¾щ» ³¾╙³¸Ъ↓¯ Ãђ»¸Цє કº¾Ц¸Цє આã¹Ьє ¦щ. µºЪ ´а. Âє2¾કжæ® «ЦકЮº2 ÂЦ°щ¹Ьકы³Ц ¹ЦĦЪઅђ અ³щ´Ц¦½ ¢ѓ¿Ц½Ц ³§ºщ´¬ъ¦щ એક¾Цº આ´®³щ Âѓ³щ ¾çĦ±Ц³ અ³щ ¢ѓ-Âщ¾Ц³ђ ·Ūђ³щ Ĭ·Ьક°Ц³Ц ¸ЦÖ¹¸°Ъ º¸╙®ક·Цઈ ¯°Ц ĴЪ¸¯Ъ ´а. «ЦકЮºj³Ъ ¸╙Ã¸Ц ╙¾¿щÁ ¦щ. ¢ѓ-¸Ц¯Ц³щ ¾↓±щ¾¸¹Ъ ¢ѓ-¸Ц¯Ц³Ъ Âщ¾Ц ¾ÁЦ↓¶Ãщ³ ¹Ц±¾ ÂЦ°щ ∞∟ ¸²Ьº¾Ц®Ъ³ђ »Ц· ¸½¿щ. £ЦÂ, ¢Ь¢ºЪ, ¢ђ½ ²ºЦ¾Ъ ¸Цªъ Ĭщ╙º¯ કº¯Ц આã¹Ц ¦щ. ÂÛ¹ђ³Ъ ªЪ¸ ¸´↓® ¢ѓઆ ક°Ц¸Цє ╙´gઋ®°Ъ ¸Ь╙Ū ´Ц¸¾Ц³ђ આ ´а˹ «ЦકЮºj ç°Ц╙´¯ આ £∩∞ - £Ц અ³щ¢ђ½ ±ºщક ¢ѓ¸Ц¯Ц ¸Цªъ ¹§¸Ц³´± ³℮²Ц¾Ъ અ³×¹ અ¾Âº ¦щ. ¢ѓ-¿Ц½Ц¸Цє ≡√√°Ъ ¾²Ь £≈∞ - ¢ѓ¸Ц¯Ц ¸щ╙¬ક» ÂЦº¾Цº ¾²Ь ¸Ц╙ïЪ, ¹§¸Ц³´±, ¥ьĦЪ ³¾ºЦ╙Ħ ±º╙¸¹Ц³ ¦щà»Ц ∫ ¾Á↓°Ъ ´.´а. ¢ѓ-¾є¿³Ъ ´╙º¾Цº³Ц £∞∟≈ - એક ¢ѓ¸Ц¯Ц એ¬ђØª કº¾Ц ¸Цªъ ç´ђ³º¿Ъ´ ¯°Ц ¸કºÂєĝЦє╙¯ ¢ѓ¸Ц¯Ц³Ъ ´º¸કж´Ц ´Ц¸ђ. આ Âєj¾કжæ® «ЦકЮºj ¹Ь.કы.³Ц Â±ç¹³Ъ §щ¸ Âщ¾Ц ±Ц³ ¸Цªъ Âє ´ક↕њ Bhaarat ક°Ц³Ьє j¾є¯ ĬÂЦº® આç°Ц ¿Ц½Ц³Ц ±¿↓³щ ¢ઇ ïЪ. §щ³Ъ કº¾Ц¸Цєઆ¾щ¦щ. ªЪ¾Ъ³Ц ¸ЦÖ¹¸°Ъ કº¾Ц¸Цє Welfare Trust on 0116 ·Цº¯ ¾щàµыº ¯Â¾Ъºђ આ ÂЦ°щÂЦ±º ¦щ. 266 7050 / 216 1684 આ¾¿щ. ‘´а. «ЦકЮºj³Ц ĴЪ¸Ь¡щ ક°Ц ĺçª³Ъ Ĭ®Ц╙»કЦ ºÃЪ Future Programmes ¦щ કы ±Ц¯Ц ¯ºµ°Ъ ±º╙¸¹Ц³ ¸´↓® ¢ѓ-¿Ц½Ц³Ъ ¸½щ» Âє´а®↓ ±Ц³ ¸Ц╙Ã¯Ъ ¸½Ъ Ã¯Ъ Ó¹Цºщ ¯щ Shree Vallbh Nidhi UK - Wembley »Ц·Ц°Ъ↓ Âєç°Ц³щ આª»Ъ ÂЦµ-ÂЬ°ºЪ, ÂЬє±º ÿщ 28 March - 5 April 2017 Shree Ram Katha ¸ђક»щ ¦щ. એª»Ьє § એ¾Ъ કà´³Ц ´® ³ ïЪ. એક Vishwa Hindu Kendra - Southall ³ÃỲ ¯щ ¹ђÆ¹ ºЪ¯щ ¯Ъ°↓ç°Ц³ Â¸Ц³ આ ¢ѓ¿Ц½Ц³Ъ 7th to 11th April 2017 Hanumant Katha ¾´ºЦ¹ ¦щ કы કы¸ ¯щ ¸Ь»ЦકЦ¯°Ъ ¡ºщ¡º ·Ц¾╙¾·ђº ઔєє¢щ ´® ´аιє Ö¹Ц³ °ઈ ¢¹щ».│ º¸╙®ક·Цઈ ¹Ц±¾ Gurjar Hindu Union (GHU) - Crawley કђઈ´® ¾Ц¥ક ╙¸Ħђ³щ આ´щ ¦щ. ¢¹Ц ¸╙óщ 16th to 19th April 2017 Gau Katha ·Цº¯ ¾щàµыº ĺçª³Ц Â¸´↓® ¢ѓ-¿Ц½Ц³Ъ ¸Ь»ЦકЦ¯ Geeta Bhavan Mandir, Birmingham »є¬³ ╙¾ç¯Цº³Ц »щ¾Ц³Ъ ઈÉ¦Ц Ãђ¹ ¯ђ ·Цº¯ ´а. Âє2¾કжæ® «ЦકЮº2 ÂЦ°щþ³ કº¯Ц ¹Ьકы³Ц ¹ЦĦЪઅђ 21st to 27th April 2017 Bagwat Katha Ĭ¸Ь¡ ĴЪ ¾щàµыº ĺ窳ђ Âє´ક↕કºЪ ¿કы¦щ.

·Цº¯ ¾щàµыº ĺçª ╙Įª³³Ц Âѓ ±Ц¯Ц§³ђ³Ц Âùђ¢ °કЪ ·Цº¯·º¸Цє અ³щક Âщ¾ЦકЦ¹ђ↓ કº¾Ц³щ╙³╙¸Ǽ ¶×¹Ьє¦щ. iє±Ц¾³ Щç°¯ ¸´↓® ¢ѓ-¿Ц½Ц ˛ЦºЦ ¢Ц¹ђ³щ ક¯»¡Ц³щ §¯Ъ ¶¥Ц¾¾Ц¸Цє આ¾щ ¦щ અ³щ ºç¯щ º½¨¯Ъ ´Ъ╙¬¯, અ´є¢, iˇ ¢ѓ¸Ц¯Ц³Ъ ºΤЦ, ╙¥ЧકÓÂЦ અ³щ ÂЦºÂє·Ц½ કº¾Ц¸Цє આ¾щ ¦щ. આ§щ આ ¢ѓ-¿Ц½Ц ¸´↓® ╙¥ЧકÓÂЦ»¹, આઈÂЪ¹Ь╙¾·Ц¢, એÜÚ¹Ь»× ÂЦ°щÂЬÂŹ ¦щ. Ë¹Цºщ Âа¹↓ hÔ¾Ъ ´╙ºĝ¸Ц કº¯Цє ઉǼº ¯ºµ ઢ½¾Ц³Ъ ¿λઆ¯ કºщ ¦щ ¯щ³щ ઉǼºЦ¹® કЦ½ કÃщ¾Ц¹ ¦щ. ╙Ã×±Ь²¸↓¿ЦçĦ ¸Ь§¶ આ ╙±¾Âщ અ׳±Ц³-

ý¾Ъ Τ®ђએ...

¾ђ ¸Ь¬ ¸Ь¬ કы ±щ¡ ºÃщ °щ ø′ ø ¸Ь¬ ¸Ь¬ કы ±щ¡ ºÃщ °щ ઉ×Ãщ ¾ђ ø′... ø ઉ×Ã′ ¾ђ øщ.. ø ઉ×Ãщ Ä¹Ьє Чક, એÄ¨Ц¸ ¸′ ...³ ઉ×Ãщ કЮ¦ આ¯Ц °Ц ³Ц ø′! ⌡ ╙¾§¹ ¸Цà¹Цએ એ³Ьє ¾ђÎÂ-એ´ çªъªÂ ¶±»Ъ ³ЦєÅ¹Ьє ¦щ :‘╙¢¾ ╙¸ અ »ђ³, એ׬ ╙»¾ ╙¸ અ»ђ³!│ ⌡ ¶щªЦњ ¯³щ આ ઈ³Ц¸ કы¾Ъ ºЪ¯щ ¸â¹Ьє? ´ЬĦњ ¾Ц±-╙¾¾Ц±¸Цє એક ક»Цક ¶ђ»¾Ц ¸Цªъ. ╙´¯Цњ ºÂ, ´® ╙¾Á¹ ક¹ђ ïђ? ´ЬĦњ ઓ¦Ьє ¶ђ»¾Ц°Ъ °¯Ц µЦ¹±Ц. ⌡ એક ¾Цº અ¸щ╙ºકЦ¸Цє અ¥Ц³ક Ã¾Ц¸Ц³¸Цє ·Цºщ ´àªђ આ¾¯Цє ´Цઇ»ªъ ª³↓ ¸ЦºЪ ´ÃЦ¬Ъઓ³Ъ ¾ŵщ°Ъ કª ¸ЦºЪ-¸ЦºЪ³щ ¸ÃЦ¸Ьäકы»Ъએ ╙¾¸Ц³³щ એº´ђª↔ ´Ã℮¥Ц[Ьє. એº´ђª↔ ´º ´Ã℮¥¯Цє § ¶²Цએ ¯щ³щ અ╙·³є±³ આ´¯Цєઆ´¯Цє ¯щ³Ъ આ કЮ¿½¯Ц³Ьє ºÃç¹ ´а¦¹Ьє ¯ђ ´Цઇ»ªъ કЅє... ‘´Ãщ»Цє κє અ¸±Ц¾Ц±¸Цє ╙ÂªЪ ¶Â ¥»Ц¾¯ђ ïђ.│ ⌡ એક Ĭщ¸Ъ-Ĭщ╙¸કЦ ±╙º¹ЦЧક³Цºщ ¶щ«Цє Ã¯Цє. Ĭщ╙¸કЦએ º¬¯Цє-º¬¯Цє ´а¦¹Ьєњ ¯Ьє ¸³щ Ä¹Цє ÂЬ²Ъ Ĭщ¸ કºЪ¿? Ĭщ¸Ъએ ¯щ³Цє આєÂЬ³Ьє ªЪ´Ьє ´ђ¯Ц³Ъ આє¢½Ъ ´º ¨Ъà¹Ьє અ³щ ¯щ³щ ±╙º¹Ц¸Цє ³Ц¡¯Цє કЅєњ ¯ЦºЦ આєÂЬ³Ьє આ ªЪ´Ьє ´Ц¦Ьє ³Ц ¸½щ Ó¹Цє ÂЬ²Ъ... ±╙º¹Ц¸Цє°Ъ અ¾Ц§ આã¹ђњ આ ¿Ьє ºђ§ ³¾Цє³¾Цє ¢¯ક¬Цє ¿ђ²Ъ »Ц¾ђ ¦ђ, £щº·щ¢Цє °Ц¾. ⌡ ¥Цº-´Цє¥ ¾¬Ъ»ђ ¢Ц¸³щ ´Ц±ºщ ¶щ«Ц ïЦ. એક ¾¬Ъ»њ આ§કЦ» કºÂ³ ±щ¡Ц¯ђ ³°Ъ.

¿Ьє Â¸Ц¥Цº ¦щ? ¶Ъ^ ¾¬Ъ»њ ¯щ®щ ¯ђ ¸╙® ¶щÂЦ¬Ъ ¦щ ³щ... ĦЪ^ ¾¬Ъ»њ ¿Ьє ¾Ц¯ કºђ ¦ђ?! આ ]¸ºщ ¯щ®щ આ ¿Ьє ક¹Ь↨?... ¥ђ°Ц ¾¬Ъ»њ ÃЦ ·Цઈ, £ђº ક╙½¹Ь¢ ¦щ આ ¯ђ... Ó¹Цє § ¶Ц¶ЬકЦકЦ ¶¢[Цњ અà¹Ц ¬ђ¶Цઓ, ¸¢§ ³°Ъ ¯¸ЦºЦ¸Цє°Ъ કђઈ³Ьє? ¯щ®щ ¸ђ╙¯¹ђ ઉ¯ºЦã¹ђ ¦щ અ³щ આє¡¸Цє ¯щ³Ъ ¸╙® ¶щÂЦ¬Ъ ¦щ... ⌡ ¢»↓ĭы׬њ કЦ»щ ¸ЦºЦ ´Ø´Цએ ¸³щ ¯ЦºЪ ¶Цઇક ´Ц¦½ કђ»щ§ §¯Ъ §ђઈ »Ъ²Ъ. ¶ђ¹ĭы׬њ ´¦Ъ? ¢»↓ĭы׬њ ¯³щ ¯ђ ¡¶º § ¦щ ¸ЦºЦ ´Ø´Ц કыª»Ц ક¬ક ¦щ? Â¾Цºщ આ´щ»Ц ¶Â³Ц ·Ц¬Ц³Ц ´ьÂЦ ´Ц¦Ц »ઈ »Ъ²Ц. ⌡ ³ºщ×ĩ ¸ђ±Ъ³Ьє ´а¯½Ьє »є¬³³Ц ¯ЬÂЦє ܹЬ╙¨¸¸Цє ¸аકЦ¹Ц³Ц Â¸Ц¥Цº þщ §а³Ц °ઇ ¢¹Ц ¦щ. þщ ÂЬĦђ ¯ºµ°Ъ ^®¾Ц ¸â¹Ьє ¦щ કы ºЦκ» ¢Цє²Ъ³Ьє ´а¯½Ьє ´® ¸ЬકЦ¿щ... ╙¬¨³Ъ »щ׬¸Цє! ⌡ ¥Ц»ђ ¸Ц×¹Ьє કы, »Æ³¸Цє ¦ђકºЪ¾Ц½Ц ´ЦÂщ ±Ãщ§ ¸Цє¢¾Ьє એ એક ´Ц´ ¦щ, ´ºє¯Ь... ¦ђકºЪઓ³щ ´® Ãє¸щ¿Цє ºકЦºЪ ³ђકºЪ¾Ц½ђ કы »Ц¡ђ³Ц ´щકы§¾Ц½Ъ ³ђકºЪ કº¯ђ § ¦ђકºђ §ђઈ¯ђ Ãђ¹ ¦щ... ¯щ¸Цє ક¹Ьє ´аÒ¹ ¦щ? ⌡ ·¢Ц³Ъ ¾Цઇµ³ђ એЩĬת °¯Цє ¶щ·Ц³ °ઇ ¢ઇ. ¶²Цє ¯щ³щ \¯ ¸_³щ અЩÆ³ÂєçકЦº ¸Цªъ »ઈ §¾Ц »ЦƹЦ. ºç¯Ц¸Цє અ°Ъ↓ એક °Цє·»Ц ÂЦ°щ અ°¬Ц¯Цє ·¢Ц³Ъ ´Ó³Ъ ·Ц³¸Цє આ¾Ъ ¢ઈ એª»щ ¯щ³щ ´Ц¦Ъ £ºщ »Ц¾¾Ц¸Цє આ¾Ъ. એક ¾Á↓ ´¦Ъ ¯щ ÂЦŵщ § \Ó¹Ь ´Ц¸Ъ. ç¸¿Ц³¹ЦĦЦ¸Цє ¶²Ц ‘ºЦ¸ ¶ђ»ђ ·Цઈ ºЦ¸│ ¶ђ»¯Ц Ã¯Ц Ó¹Цє ¸ЦĦ એક ·¢ђ એ¸ ¶ђ»¯ђ ïђ, ·Цઈ, °Цє·»Ц°Ъ °ђ¬Ц ±аº ¥Ц»§ђ... ⌡


22

@GSamacharUK

GujaratSamacharNewsweekly

14th January 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

અનુસંધાન પાન-૧૮

• જ્યોગજયયામાંલોટરી શોપના માગલક િુજરાતી ગપતા િૌતમભાઈ પટેલ અનેપુત્ર વત્સલ પર ફાયગરંિમાંપુત્રનુંમોત • કોંિોમાંગવપફોટઃ ભારતના ૩૨ શાંગતસૈગનકો ઈજાગ્રપત • યુએસમાંથયેલા સાયબર એટેકમાંકકશોર ગહતેશ દેસાઈની ધરપકડ • સાઉથ આગિકામાંપાનોલીના યુવાન ઇન્તતયાઝ ઐયુબ હાગટયા પર બેરાઉસડ ફાયગરંિ • પૂવયગમસ યુએસએ પાકકર હેડફોનની ચોરી કરતાંપકડાઈ • વગજયગનયામાં૩૫ વષયના િુજરાતી રાજુલભાઈ પટેલની હત્યા • મૂળ રાજકોટના એમી બેરા ત્રીજી વખત યુએસ સેનેટમાં • ચલણી નોટો પર િગતબંધને ટેકો, પણ રોકડ ર્યવહારમાં દૂરંદેશી જરૂરીઃ આઈએમએફ • યુએસ િમુખની ચૂં ટણીમાંડોનાલ્ડ ટ્રતપનો ભર્ય ગવજયઃ ગહલેરી હાયાય • અમેગરકામાંડોનાલ્ડ ટ્રતપની જીતગવરોધી દેખાવોઃ બંદૂકધારીએ ભીડ પર િોળીબાર કરતાંપાંચ ઘાયલ • સોમાલી શરણાથટી ઇલહાન ઉમર યુએસની ચૂંટણીમાંગવજયી બની • કેગલફોગનયયાનાંએટનટી જનરલ હેગરસ િથમ ભારતીય યુએસ સેનટે ર • અમેગરકામાં માથે કપડું બાંધેલી ભારતીય મગહલા ગનકી પંચાલીને મુન્પલમ સમજી પરેશાન કરાઇ • અમેગરકામાંલૂંટના ઈરાદેિુજરાતી યુવક પરેશ પટેલ પર િોળીબાર • હાયાય પછી મને ઘરની બહાર નીકળવાની ઈચ્છા જ નહોતી થતી: ગહલેરી ગિસટન ડિસેમ્બર • ગનક્કી હેલીની યુએન ખાતેના યુએસના રાજદૂત તરીકેપસંદિી • અમેગરકામાંિુજરાતી યુવક અંકુર મહેતા પર મુન્પલમ સમજી હુમલો

• ઘાનામાંયુએસ એતબેસીની નકલી ઓકફસ મળી • ડો. દેવ અશોક ચોકસી યુએસ હેલ્થ એડવાઈઝરી ગ્રૂપમાંગનયુિ • છેતરગપંડીના આરોપસર બેભારતીય-અમેગરકન એન્ઝઝઝયુગટર્સ નંદુ થોંડાવડી (૬૨) અનેધ્રુવ દેસાઈ (૫૫)ની ધરપકડ • ભ્રિાચાર નાથવા (ભારતમાં) નોટબંધી જરૂરી હતીઃ યુએસ • અમેગરકામાંપાકકપતાની એતબેસી પર પોલીસનો છાપો • ડોનાલ્ડ ટ્રતપ ગમગશિનના ૧૬ ઈલોઝટરોલ વોટ જીતી િયા • ૩ ભારતીય અમેગરકન પટુડસટ ગવજ્ઞાન પપધાયમાંરૂ. ૬૭ લાખ જીત્યા • નાઇગજગરયામાંબેમગહલા પયુસાઈડ બોતબરેકરેલા હુમલામાં૩૦નાંમૃત્યુ • પૃથ્વીની પગરક્રમા કરનારા અવકાશયાત્રી જોન ગ્લેનની ગવદાય • નવગનયુિ અમેગરકી િમુખ ડોનાલ્ડ ટ્રતપ ટાઇમ પસયન ઓફ ધ યર જાહેર • યુએસમાંવધુએક િુજરાતી ગદનેશ પટેલ પર હુમલો • મેગડકેર િેત્રેછેતરગપંડી કરનાર ગવજય પટેલ સામેકેસ • જાનુપટેલના ગશરે‘ગમસ કેગલફોગનયયા ટીન યુએસએ’નો તાજ • સયૂટનના પુપતકની હરાજી ગવક્રમી રકમ ૩૭ લાખ ડોલરમાં • કુપરગનતોના મેયરપદે ભારતીય-અમેગરકન મગહલા સગવતા વૈદ્યનાથન્ • ગડઝનીલેસડમાંયુએસ કામદારોનેપથાનેભારતીય કામદારો લેવાતાંકેસ • યાહૂએ એક અબજ એકાઉસટ હેક થયા હોવાની વાત પવીકારી • લેબર માકકેટ સુધરતાં યુએસ ફેડરલનો મુખ્ય ર્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો • ગવશ્વમાંગહંદુઓ સૌથી ઓછા ગશગિત: પ્યૂનો ગરપોટૂ ••••••••

દેશવિદેશ

• ઇથોગપયામાંધાગમયક સમારોહમાંનાસભાિ થતાં૩૦૦નાંમૃત્યુ પાકકપતાનમાંઆયોગજત ‘સાકક’ ગશખર રદ રહીઃ ભારતના સમથયનમાંપાંચ દેશો ખસી િયા • પીઓકેમાં'બુચસયઓફ કાશ્મીરી' લખેલા બેનરો સાથેપાક. સામેગવરોધ • ઈઝરાયલના ‘શાંગતદૂત’ ગશમોન પેરસ ે ની અંગતમ ગવદાય • બાંગ્લાદેશમાંદુિાયમાતાની મૂગતયઓ તોડતાંલોકો નારાજ • પાક.ની નેશનલ એસેતબલીમાંગહસદુમેરજ ે ગબલ પસાર થયું

સળિાર્યા, મંગદર તોડ્યા • પેગરસ જળવાયુસમજૂતી પર આંતરરાષ્ટ્રીય કાયદા લાિુકરાયા • ચીનેભારેવજન લઇ જવામાંસિમ શગિશાળી રોકેટ લોસચ કયુય • ગલગબયા કકનારેબેજહાજ ડટબતાં૨૪૦ શરણાથટીનાંમોતઃ યુએન • િુરુનાનક જસમજયંતી ઊજવવા હજારો શીખ શ્રદ્ધાળુઓ પાકકપતાન રવાના • ભારતીય સેનાએ ૭ સૈગનકો માયાય: પાકકપતાન • ઓપટ્રેગલયામાંગિ-પકૂલ અભ્યાસક્રમમાંગવદેશી ભાષાઓમાંગહસદીનો પણ સમાવેશ • ગ્વાદર બંદરિાહનુંશરીફ િારા ઉદ્ઘાટન નવો આંતરરાષ્ટ્રીય દગરયાઈમાિયખુલ્લો • સયૂગઝલેસડમાંભૂકપં -સુનામીથી જનજીવન અપતર્યપત • ભારતમાં રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ અમલમાં આર્યા બાદ પાકકપતાનમાંપણ મોટી નોટ બંધ કરવા માિ • પાકકપતાનમાંથી ભારતીય હાઇકગમશનના છ અગધકારીઓ પવદેશ પરત • પાકકપતાન પાસે૧૩૦-૧૪૦ અણુબોતબઃ યુએસ • શ્રીલંકાના ૩૨ યુવાનો ISમાંજોડાયાઃ શ્રીલંકાના સયાય િધાન • ઈગજપ્તની અદાલતેમહોતમદ મોરસી અનેતેમના સાથીઓની ફાંસી રદ કરી • રગશયાના નાણાંિધાન અલેઝસઇ ઉલીઝયેવ ૧૩.૫૩ કરોડની લાંચ લેતા ઝડપાયા ડિસેમ્બર • ગડમોનેટાઇઝએશનમાંગઝતબાબ્વેએ નવી નોટ્સ છાપી • યુિાસડામાંસુરિા દળો અનેઆગદવાસીઓ વચ્ચેઅથડામણમાં૫૫નાં મોત • પાક.ના ૧૬મી આમટી ચીફ બનતા કમર બાજવા • ઈરાનનાંપટેશનેબેટ્રેન વચ્ચેટક્કર, ૪૪નાંમૃત્યુ, ૧૦૩નેઈજા • ગસંિાપોરમાંનકલી ડોલર છાપનાર ભારતીય શશીકુમારનેત્રણ વષયની કેદ • રૂગપયા ૫૦૦ અને૨,૦૦૦ની નવી નોટ પર નેપાળમાંિગતબંધ • પાક.માંગિપતી દંપતીનેબાળી નાંખનાર મૌલવી સગહત પાંચનેફાંસી લુફથાસસા એરલાઇનના પાયલટ્સની હડતાળ ૧૮૦૦ ફલાઇટો રદઃ એક લાખ મુસાફરો અટવાયા • હવેઓપટ્રેગલયામાંગિ-પકૂલ અભ્યાસક્રમમાંગવદેશી ભાષાઓમાંગહસદીનો પણ સમાવેશ • કફડેલ કાપટ્રોનુંઅવસાનઃ ઝયૂબામાંશોક ગમયામીમાંઉજવણી • પગરવારનેસમય આપવા સયૂઝીલેસડના વડા િધાન જોનનુંરાજીનામું • લોકમતમાં પરાજ્ય થતાં ઈટાલીના િાઈમ ગમગનપટર મેિો રેસઝીનું રાજીનામું • રગશયન બેંકમાંથી હેકરની બેઅજબ રૂબલની ચોરી • બાંગ્લાદેશનાંમંગદરોમાંગદસદુદેવી-દેવતાઓની મૂગતયઓ તોડાઈ • થાઈલેસડના ગિસસની રામ દશમા તરીકેરાજાપદેતાજપોશી • આઇએસઆઇના વડા તરીકેનવીદ મુખ્તારની ગનયુગિ કરાઈ • ભારત નેપાળનેભૂકપં પછી બેઠુંકરવા રૂ. ૫૦૨૫ કરોડની સહાય કરશે • ક્રૂડના ઉત્પાદનમાં૧૨ લાખ બેરલનો કાપ • પાઓલો જેન્સટલોની ઇટાલીના નવા વડા િધાન • ઇપતાંબલ ૂ માંસોકર પટેગડયમની બહાર ગવપફોટઃ ૩૮નાંમૃત્યુ • નાઈગજગરયાનાંચચયની છત તૂટી પડતાં૧૬૦નાંમૃત્યુ • પાક.માંગહસદુઓ માટેમંગદર - પમશાનની જગ્યા અપાઈ • આકુફો ત્રીજી વાર પણ ઘાનાના રાષ્ટ્રપગત યમનમાંગમગલટરી કેતપમાંિચંડ બોતબ ગવપફોટઃ ૩૦થી વધુસૈગનકો ઘવાયા • પાકકપતાન એરલાઇસસનુંગવમાન ક્રેશઃ ૪૭ િવાસીઓ ઇજાગ્રપત • યુએઈમાંપાકકપતાની નાિગરકની હત્યા બદલ ૧૦ ભારતીયોનેમૃત્યુદડં • ઇસડોનેગશયામાંભૂકપં ઃ ૯૭નાંમોત • વોગશંગ્ટનમાંગમસ વલ્ડૂપપધાયઃ ગમસ પુઅતોયગરકો પટેફની ડેલના ગશરેગખતાબ • પાકકપતાનમાંભારતીય કફલ્મો પરનો િગતબંધ હટાવાયો • વેનઝ ેએ ુ લા સરકારેનોટબંધી પાછી ખેંચી • િશાંત મહાસાિરના પપુઆ સયૂગિનીમાં૭.૯ની તીવ્રતાના ભૂકપં થી સુનામી • ર્લાગદવોપતોકના કૃષ્ણભિોએ અનેક અવરોધો વચ્ચેમંગદરનુંગનમાયણ કયુ​ું • ચીનેએરફોસયમાંિથમ ન્પટલ્ધ ફાઇટર ગવમાન સામેલ કયુ​ું ••••••••

• અમેગરકામાંડોનાલ્ડ ટ્રતપની જીતગવરોધી દેખાવો બંધૂકધારીએ ભીડ પર િોળીબાર કરતાંપાંચ ઘાયલ • સોમાલી શરણાથટી ઇલહાન ઉમર યુએસની ચૂંટણીમાંગવજયી બની • કેગલફોગનયયાનાં એટનટી જનરલ હેગરસ િથમ ભારતીય અમેગરકન સેનેટર • મેગરલીન મોનરોના સયૂડ ડ્રેસની ૪૮ કરોડ ડોલરમાંહરાજી • અમેગરકામા લૂંટના ઈરાદેિુજરાતી યુવક પરેશ પટેલ પર િોળીબાર • હાયાય પછી મને ઘરની બહાર નીકળવાની ઈચ્છા જ થતી ન હતી: ગહલેરી ગિસટન નવેમ્બર • િમુખ ઓબામાએ ર્હાઈટ હાઉસમાંદીપ િ​િટાવી ગદવાળી ઉજવી • કોલસેસટર કૌભાંડમાંયુએસ િારા ૬૧ લોકો સામેકેસ • USમાંસંતાનોનેજસમ આપવામાંભારતીય માતાઓ ત્રીજા પથાને • ગબલ િેટ્સ ૭૦ ગબગલયન પાઉસડની સંપૂણયસંપગિનુંદાન કરશે • જ્હોસસન એસડ જ્હોસસનની ત્રીજા કેસમાં હારઃ કેસસરપીગડતને રૂ. ૪૬૮ કરોડનુંવળતર • ગશકાિો એરપોટૂ પર પ્લેનના એન્સજનના ખામીથી ૨૧ િવાસીઓ દાઝ્યા • આઠ માસના ભારતીય અમેગરકન બાળક નવરાજનું પટ્રોલર સાથે અથડાતાંમૃત્યુ • ડોનાલ્ડ ટ્રતપના પુત્ર એગરકે પત્ની લારા સાથે વગજયગનયાના ગહંદુ મંગદરમાંગદવાળી ઊજવી • દગિણ આગિકામાં ફાઈનાસસ ગમગનપટર િવીણ િોરધન ગવરુદ્ધ િોડના આરોપો પડતા મુકાયા

જુલાઈ • ચચચેસમલૈંગિકો સાથેદુર્યયવહાર કરવા બદલ માફી માિવી જોઈએઃ પોપ િાન્સસસ • ભારત સાથેયુદ્ધથી કાશ્મીર ન મળેઃ ગહના રબ્બાની • મોદીનુંગમશન એનએસજીઃ તાશ્કંદમાંગજનગપંિનેમળ્યા • દગિણ ચીન સમુદ્ર ગવવાદમાંયુએસની દખલિીરી નહીં ચલાવીએઃ ચીન • ‘ભર દો ઝોલી...’ના કર્વાલ અમજદ સાબરીની પાકકપતાનમાંહત્યા • ઢાકામાં હુમલોઃ કુરાનની આયાત ન બોલી શકતાં ૨૦ ગવદેશીઓને રહેંસી નંખાયા • આઇએસનો બિદાદમાંગશયાઓ પર ખોફનાક હુમલોઃ ૧૭૦નાંમોત • ચીનમાંભારેપૂર અનેવરસાદનેકારણે૧૫ લાખ લોકોનુંપથળાંતર ઓગસ્ટ • કાશ્મીર ગહંસા તોઇબાએ જ કરાવી હતીઃ હાકફઝ • પાક. કબજા હેઠળના કાશ્મીરમાંનવાઝ સરકાર ગવરુદ્ધ દેખાવો • પાકકપતાનનાંક્વેટાની હોન્પપટલમાંઆત્મઘાતી હુમલોઃ ૯૩નાંમોત • મધેશી આંદોલનમાં મૃત્યુ પામેલાઓના પગરવારને નેપાળ સરકાર તરફથી રૂ. ૧૦ લાખનુંવળતર • આતંકવાદી સંિઠનો સામેપાકકપતાન યોગ્ય પિલાંલેઃ યુએસ • િાસસમાંકટ્ટરવાદના િચારના આિેપ સાથે૨૦ મન્પજદોનેતાળાં • પુષ્પ કમલ દહલ બીજી વખત નેપાળના વડા િધાન બસયા • ૨૨૬ ભારતીયો સગહત ૩૦૦ યાત્રીઓ નીકળી િયાની એક ગમગનટ પછી જ ગવમાનમાંબ્લાપટ, અડધુંગવમાન ખાક • ભારતીય સંિીતજ્ઞ સુબ્બુલક્ષ્મીના માનમાંટપાલ ગટકકટ બહાર પાડતું યુએનએ • અફઘાગનપતાનમાંઅમેગરકી સૈસય કાયયવાહીઃ ૩૦૦થી વધુઆતંકીઓનો સફાયો સપ્ટમ્ેબર • નોવચેમાંઆકાશી વીજળીનાંતોફાને૩૨૩ રેન્સડઅરનો ભોિ લીધો હતો. • એડન ખાતેલશ્કરી છાવણી બહાર આત્મઘાતી હુમલામાં૬૦નાંમૃત્યુ • ઇમરાન ખાનનાંલગ્નના સમાચાર આપનારી ૧૩ ટીવી ચેનલોનેદંડ • જમયનીના ચાસસેલર એસજેલા માકકેલની હત્યાનુંકાવતરુંગનષ્ફળ • નોથયકોગરયાએ છોડેલી બેલન્ેપટક ગમસાઈલ જાપાનની સરહદમાંપડતાંગવવાદ • ઈટાલીમાંભૂકપં ઃ ૧૩૫નાંમોત, અસંખ્ય દટાયાં • દાઉદ પાકકપતાનમાંછે: યુએનની પુગિ • શ્રીલંકન રાષ્ટ્રપગત મૈત્રીપાલા ગસષેભારત િવાસે • ચીનેહેક ન થઈ શકેએવો ક્વોસટમ સેટલ ે ાઈટ લોસચ કયોય • ચીનથી મુગિ માટેહોંિકોંિમાં૨૨ લાખ લોકોનુંમતદાન • શ્રીલંકા દગિણ-પૂવન ય ો મેલગેરયામુિ થનારો ગિતીય દેશ • નોથયકોગરયાએ ત્રણ બેલન્ેપટક ગમસાઇલોનુંપરીિણ કયુ​ું • સયૂઝીલેસડમાંછ વષયની સારાહ પટેલેલૂં ટારાનેહંફાર્યા • શ્રીલંકામાંપૂવયસાંસદ દુગમસદા અનેઅસય ચારનેહત્યાકેસમાંફાંસી • પાક. સરહદમાંથી ઘુસાડાતુંરૂ. ૧૩૦ કરોડનુંહેરોઈન જપ્ત • રગશયામાંનીચલા ગૃહની ચૂં ટણીમાંર્લાગદમીર પુગતનની પાટટીનેબહુમતી • પાંચ ભારતીયો ચીનમાંડ્રગ્સ પમિગલંિ કરતા પકડાયા ઓક્ટોબર • ઇપલામગવરોધી કાટટૂ ન પોપટ કરનારા લેખક નાગહદ હિારની હત્યા • ચીનની ચીમકીઃ ભારત આક્રમણ કરેતો પાકકપતાનનેમદદ કરશે! • ચીનમાંબનેલા ગવશ્વના સૌથી મોટા રેગડયો ટેગલપકોપ િથમ ગસગ્નલ મેળર્યાં • નવાઝ શરીફેઆતંકી બુરહાન વાનીનુંમગહમાિાન કરીનેઆતંકને ખુલ્લેઆમ સમથયન આપ્યું • ગડિેશન અનેપટ્રેસ નાથવા ૧૦૦ ચાઇનીઝ યુગનવગસયટીઓએ ૧૦૦ ગદવસ માટેયોિ-કેતપ યોજ્યો • ઈગજપ્તમાં૩૦૦ શરણાથટીઓની બોટ ડટબી જતાં૨૯નાંમોત • કોંિોમાંગવપિની સુરિા દળો સાથેઅથડામણ: ૫૦નાંમોત • પીઓકેમાંભારતેકરેલી સગજયકલ પટ્રાઇકનેરગશયાનુંસમથયન • કોલંગબયાની જનતાએ શાંગત સમજૂતી ફિાવી દીધી • જાપાનના યોગશનોરીનેમેગડગસનનો નોબેલ પુરપકાર

ઈસ્તંબુલ એરપોટટપર આઇએસનો આત્મઘાતી હુમલોઃ ૪૧ના મોત

• કાશ્મીરીઓ પર લશ્કરનો અત્યાચાર ઉરી હુમલાનુંકારણઃ નવાઝ શરીફ • બલુચ મુદ્દેપાક. પર િગતબંધ મૂકવા ઈયુની ધમકી • યમનમાંહવાઈ હુમલામાં૧૪૦નાંમોત • રગશયાએ નાટો દેશોની સરહદેપરમાણુગમસાઈલો તૈનાત કરી • ઢાકાના કેફમે ાં૨૨ની હત્યા કરનારા ૧૧ આતંકી ઠાર • કોલંગબયા િમુખ જુઆન મેસયુઅલ સસતોસનેનોબેલ શાંગત પુરપકારઃ અસય ત્રણ ગવજ્ઞાનીઓનેપણ નોબેલ • મેથ્યુવાવાઝોડાથી હૈતીમાંહાહાકાર: ૯૩૮નાંમૃત્યુ • યુએનના નવમા મહામંત્રીપદેએસટોગનયો િુટરે શ ે • પાંચ વષયથી ફરાર ઇટાગલયન ડ્રગ્સ માકફયા એસટોગનયો પેલન ે ી ધરપકડ • સાઉદી અરબેછોડ્યું૮૪ વષયજૂનુંઇપલાગમક કેલસે ડર • થાઈલેસડમાંસાત દશકના શાસક રાજા ભૂગમબોલનુંઅવસાન • ભારતીય જવાન ચંદુચર્હાણ અમારી કપટડીમાંછેઃ પાક.ની કબૂલાત • નાઈગજગરયા - બોકો હરામ વચ્ચેસંગધઃ ચાર આતંકીના બદલામાં૨૧ યુવતી મુિ • અમેગરકન િીતકાર બોબ ગડલનનેસાગહત્યનુંનોબેલ • નેપાળમાં૪.૧નો ભૂકપં , સપ્તાહમાંત્રીજો આંચકો • ગસંિાપોરમાંગદવાળીની થીમ પર ટ્રેન દોડીઃ કોચનેરંિોળીથી સજાર્યા, પટેશનો શણિારાયાં • અવકાશમાંથી ભારત-ચીન સૌથી વધુદૂગષત દેખાય છે: અવકાશયાત્રી પકોટ કેલી • કેગલફોગનયયાના િેપનોમાં દીકરી સાથે ચાર વષય સુધી દુષ્કમય કરનારા ગપતાને૧૫૦૩ વષયની કેદ • સાઉદીમાં હત્યાના દોગષત શાહજાદા ગિસસ તુકટી ગબન સાઉદ અલ કબીરનો એક માણસ પર િોળીબારના કેસમાંગશરચ્છેદ • ભારતીય ટીવી ચેનલો - રેગડયો પર પાકકપતાનમાંિગતબંધ નવેમ્બર • િુજરાતી ઝીલ પટેલેમાત્ર ૭ ડોલરના ખચયના ધમનીના ટેપટની શોધ કરી • યુએનમાંપરમાણુશપત્રો પર િગતબંધ લાદતો ઠરાવ પસાર • ઈટાલીમાં૬.૬ની તીવ્રતાનો ભૂકપં માંઅનેક ઈમારતો ધરાશાયી • અંતરીિમાં૧૧૫ ગદવસ િાળ્યા બાદ ચીનના બેઅવકાશયાત્રી ધરતી પર પાછા ફયાું • મલેગશયામાંડ્રગ્સની દાણચોરી બદલ ભારતીય સંિીતા શમાયનેફાંસી • કેસયામાંઆતંકી હુમલામાં૧૨નાંમોત • મલેગશયાની હોન્પપટલમાંઆિ ત્રણ ભારતીયો સગહત છનાંમોત • પુગતન સામેયુએસ ખફાઃ ‘નાટો’ના ત્રણ લાખ સૈગનકો એલટૂ • બાંગ્લાદેશમાંગહસદુઓ પર હુમલાઃ ૫૦ની ધરપકડ • બાંગ્લાદેશના બ્રાહ્મણ બાગહયઆ ગજલ્લામાંગહસદુઓ પર હુમલોઃ ૬ ઘર


14th January 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

ગુજરાત

@GSamacharUK

GujaratSamacharNewsweekly

• ઊનામાં મૃત ગાયનું ચામિું ઉતારનારા પાંચ દવલતોને કવથત ગૌરક્ષકોએ ઢોર માર મારતાં ખળભળાટઃ રાહુલ ગાંધી, કેજરીવાલ, માયાવતી, વૃંદા કરાત સવહતના નેતા પીવિતોની મુલાકાતે જાન્યુઆરી • અમદાવાદના ગુલબગશકાંિમાં૧૯ આરોપીઓ દોષીઃ જદમટીપની સજા • ઠાકોર સમાજ દ્વારા વ્યસનમુવિ શવિપ્રદશશન • રાજકોટમાં૨૩૦૦થી વધુસગભાશઓનો યોગ કરીનેવવશ્વ વવક્રમ • વિટન જતા ભારતીયોમાં૧૬ ટકાનો વધારો નોંધાયો જુલાઈ • હાવદશક પટેલ સામેરાજદ્રોહની ચાજશશીટ મુકાઈ • ગુ જ રાતમાં મે ઘ રાજાનુ ં આગમન • વવખ્યાત કવવ લાભશંકર ઠાકરનુંવનધન • સરકારની સંમવતથી સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલનેજામીન • IIM-Uના ચેરમેન તરીકેપંકજ પટેલ વનયુિ • નાગવરકતા ન મળતાંકંટાળેલા ૪૦૦ વહંદુઓ પાકકપતાન પરત ગયા • અષાઢી બીજેગુજરાતભરમાં૧૦૩ રથયાિા, ૪૬ શોભાયાિા નીકળીઃ અમદાવાદમાંજગદનાથ મંવદરેમંગળા આરતીમાંહાજરી આપતા ભાજપ • વિસેપબરમાંગરમીએ ૧૧૬ વષશનો રેકોિડતોડ્યોઃ પારો ૩૫.૬ વિગ્રી પ્રમુખ અવમત શાહ • ગુજરાતી સાવહત્યકાર રઘુવીર ચૌધરીનેજ્ઞાનપીઠ એવોિડ • પુરુષોિમ રૂપાલાની કેદદ્રીય પ્રધાન તરીકેની શપથવવવધ • ૧૩૮ તાલુકા પંચાયતમાંકોંગ્રેસે, ૮૨માંભાજપેસિા સંભાળી • પ. પૂ. પ્રમુખપવામી મહારાજના ૯૫મા જદમવદવસની સાળંગપુરમાં • સાવહત્યકાર રઘુવીર ચૌધરીને૫૧મો જ્ઞાનપીઠ એવોિડએનાયત ઓગસ્ટ ભવ્ય ઉજવણી • આનં દ ીબહે ન પટે લ નુ ં રાજ્યના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામુંઃ વવજય • છ મહાપાવલકામાંમેયર, િેતયુટી મેયર સવહત હોદ્દેદારોની વરણી રૂપાણી મુ ખ્ ય પ્રધાન અને નીવતન પટે લ નાયબ મુખ્ય પ્રધાન • અમદાવાદમાંનગરી હોસ્પપટલના તબીબોની બેદરકારીઃ ૧૫ અંધ • દવલત અત્યાચાર વવરોધમાં ગાં ધ ીનગર, વિોદરા, સુરત નવસારી • સોમનાથ ટ્રપટના ચેરમેન તરીકેઅવમત શાહ અને વવસનગરમાં રે લ ીઓ • નૃત્યાંગના અનેપવાતંિસેનાની મૃણાવલની સારાભાઈનુંઅવસાન • કોંગ્રેસના જસુભાઈ બારિનુંમૃત્યુઃ વવધાનસભાનુંસંખ્યાબળ ખંવિત • મુવન પદ્મરત્નસાગરજી મહારાજ કાળધમશપાપયા • દયાયાધીશ ભગવતી પ્રસાદ રાજ્યના હ્યુમન રાઈટ કવમશનના • રવીદદ્ર પારેખનેધનજી કાનજી ગાંધી ચંદ્રક એનાયત થયો ચેરપસશન • કકિનીકૌભાંિઃ અમદાવાદના સુરેશ પ્રજાપવતએ ૬૦ કકિની વેચી • ગુજરાતના ચીફ સેક્રેટરી પદેિો. જે. એન. વસંહની વરણી ફેબ્રુઆરી • દુષ્કમશ આચરવાના ગુનામાં વિોદરાની પારુલ યુવનવવસશટીના ટ્રપટી • હાઇ કોટડના ચીફ જસ્પટસ તરીકેહૈદરાબાદના આર. સુભાષ રેડ્ડી અનેરાજકારણી િો. જયેશ પટેલની ધરપકિ • જૈન આચાયશનવરત્ન સાગર સૂરીશ્વરજીનુંવનધન • પાટીદારો વવરુદ્ધના ૯૦ ટકા કેસો પરત ખેંચવા સરકારનો વનણશય • નમશદા િેમ પર ૧૪૬.૫ મીટરની ઊંચાઈએ વિજનુંકામ પૂણશ • સપપેદિેિ આઇએએસ પ્રદીપ શમાશની મની લોદિવરંગ બાબતે ઇિી • ગુજરાતી નાટ્યજગતના ખ્યાતનામ કલાકાર માકકંિ ભટ્ટનુંવનધન • યુનોની મવહલા સશવિકરણ પેનલમાં અમદાવાદનાં રેનાના દ્વારા ધરપકિ • દેવાલય પથાપત્યવવદ્, પ્રાચ્યવવદ્યાવવદ્ મધુસૂદન ઢાંકીનુંવનધન ઝાબવાલાની વનયુવિ • ખંભાવળયાના ભરાણા ગામેઆભ ફાટ્યુંઃ ૨૨ ઇંચ વરસાદ ખાબક્યો • નવસારી પૂણાશનદીમાંએસટી બસ ખાબકતાં૪૨નાંમોત • વનવૃત આઇએએસ િી. જે. પાંવિયનની એવશયન ઇદફ્રાપટ્રકચર ઇદવેપટમેદટ બેંકમાંવનમણૂક • વડલભ વવદ્યાનગરની સરદાર પટેલ યુવનવવસશટી દ્વારા પદ્મભૂષણ લોિડ ભીખુપારેખનેમાનદ્ િોક્ટરેટ • કુમકુમ પવામીનારાયણ મંવદરના સંત વદવ્યાનંદ પવામીનુંવનધન • ભાજપના પ્રદેશ પ્રમુખપદેવવજય રૂપાણીની વનમણૂક • પાટીદાર અનામત દરવમયાન સરકારેલીધેલાંપગલાંયોગ્ય: કોટડ • નાણા પ્રધાન સૌરભ પટેલે૨૦૧૬-૧૭નુંઅંદાજપિ રજૂકયુ​ુંઃ પાછલા વષષેરાજ્ય સરકારની વેરાની આવકમાંરૂ. ૭૦૦૦ કરોિનો ઘટાિો • નેપાળના વિા પ્રધાન ખિગ પ્રસાદ શમાશ ઓલી કચ્છની મુલાકાતેઃ ધરતીકંપ બાદ પુન:વસન અંગેજાણકારી મેળવી • ગુજરાતમાંચાર પાસપોટડસેવા કેદદ્રમાંપેપરલેસ કામગીરીનો પ્રારંભ આનંદીબહેન પટેલનુંરાજ્યના મુખ્ય િધાનપદેથી રાજીનામુંઃ વિજય • રાજુમેવાિા સ્પકમ કૌભાંિઃ રૂ. ૪૪૫ કરોિનો ગોટાળો ખૂડયો રૂપાણી મુખ્ય િધાન અનેનીવિન પટેલ નાયબ મુખ્ય િધાન માચચ • ચૂંટણી આચારસંવહતા ભંગના કેસમાંપ્રધાન નીવતન પટેલ વનદોશષ • વબનઅનામત વગશના નાગવરકો માટેની ૧૦ ટકા આવથશક અનામત • લેખક-વદગ્દશશક-અવભનેતા હની છાયાનુંવનધન ગેરકાયદેઃ હાઈ કોટડ • ગુજરાત વવધાનસભા સંકુલ સંપૂણશવાઈફાઈ સુવવધાથી સજ્જ • ૨૭ નગરપાવલકામાંથી ૧૬માંકેસવરયો લહેરાયોઃ ૮માંકોંગ્રેસની જીત • મુખ્ય પ્રધાન વવજય રૂપાણીએ મોરબીમાં ધ્વજવંદન કયુશઃ ૧૯ પોલીસકમમીઓનેરાષ્ટ્રપવત વવવશષ્ટ સેવા મેિલ એનાયત • જૂનાગઢમાંભવનાથના મેળામાં૩.૫ લાખથી વધુભિો ઉમટ્યા • ગુજરાતના હવામાનમાંઅચાનક પલટોઃ કિાકાભિાકા સાથેવરસાદ • ૧૫મી ઓગપટથી અમદાવાદથી લંિન અને નેવાકક માટે િાયરેક્ટ • રાજકોટની રાજમોતી વમલના માવલક સમીર શાહ સવહત ચાર સામે ફ્લાઈટનો પ્રારંભ • રાજ્યમાંઅંગદાનમાંસુરત નેદેહદાનમાંભાવનગર વજડલો નંબર વન હત્યાનો ગુનો • એક ટકો એક્સાઈઝ ડ્યૂટી લાદવાની દરખાપતના પગલે જ્વેલસશની • ભાજપ પ્રદેશ પ્રમુખપદેજીતુવાઘાણીની વરણી • બોચાસણવાસી અક્ષર પુરુષોિમ પવાવમનારાયણ સંપથાનના વિા પ. અચોક્કસ મુદતની હિતાળ પ. પ્રમુખપવામી મહારાજ િહ્મલીનઃ પૂ. મહંતપવામી નવા વિા • પાકકપતાન જેલમાંથી ૮૬ માછીમાર વેરાવળ પહોંચ્યા સપ્ટેમ્બર • કાકરાપાર અણુમથકમાંહોનારત ટળી • હાવદશ ક પટે લ સામે આક્ષે પ કરનારા વચરાગ - કેતનની ‘પાસ’માંથી • ૧૦ આતંકીઓ ગુજરાતમાં ઘૂપયા હતા, તેમનું ટાગષેટ પંજાબ હતુંઃ હકાલપટ્ટી ગુતતચર એજદસી • મહુધાના વતની િો. ઊવજશત પટેલ ભારતીય વરઝવશ બેદકના નવા એવિલ • વરઅર એિવમરલ સંદીપ વબચાએ ગુજરાત નૌક્ષેિમાંચાજશસંભાળ્યો ગવનશર બદયા • સૌરાષ્ટ્રમાં ૪.૪ વરક્ટર પકેલનો ભૂકંપ: માંગરોળના દવરયામાં • વવનોદ ભટ્ટનેપ્રથમ રમણલાલ નીલકંઠ એવોિડની જાહેરાત • ગાંધીનગર મહાપાવલકાની ચૂંટણીમાં ભાજપનું િણમાં, કોંગ્રેસનું બે એપીસેદટર • સોહરાબુદ્દીન કેસઃ પોલીસ અવધકારી રાજકુમાર પાંવિયનની મુવિ વોિડમાંખાતુંન ખૂડયું • ગુજરાત વવધાનસભાના અધ્યક્ષપદેરમણલાલ, ઉપાધ્યક્ષપદેશંભુજી • કોંગ્રેસી નેતા અનેપૂવશકેદદ્રીય પ્રધાન ઉવમશલાબહેન પટેલનુંવનધન • અમદાવાદ બ્લાપટનો આતંકવાદી આલમઝેબની બેંગ્લૂરુથી ઝિપાયો ઠાકોર • વજજ્ઞેશ મેવાણીનું‘આપ’માંથી રાજીનામું મે • સોહરાબુદ્દીન કેસમાંિો. નરેદદ્ર અમીન પણ વિપચાજશ • ગુજરાત સરકારની ૧૦ ટકા આવથશક અનામતની જાહેરાત • ઘરિાઘર જીવન સંધ્યાના ટ્રપટી સામાવજક કાયશકર ફરસુભાઈ • અમદાવાદમાં૫ વષશનુંરેકોિડિેક ૪૩.૬ વિગ્રી તાપમાન નોંધાયું કક્કિનુંઅવસાન • યુએસથી વતન આવેલા નાનાલાલ ગોવાણીનુંઅકપમાતમાંમૃત્યુ • પૂ. પ્રમુખપવામીનેશ્રદ્ધાંજવલ આપતાંવરવરફ્રદટનેમુખ્ય પ્રધાન દ્વારા • રાજ્યમાંજૈન સમાજનો લઘુમતીમાંસમાવેશ • અમદાવાદમાં ૪૮ વિગ્રીઃ ૧૦૦ વષશનો રેકોિડ તૂટ્યોઃ રાજ્યભરમાં પવામીબાપાનુંનામકરણ • વદડહીસ્પથત વિવટશ હાઈ કવમશનર સર િોવમવનક આપકીથની ગરમીનો પ્રકોપથી ૧૩૦૦નેહીટ પટ્રોક, બેનાંમોત જાહેરાતઃ વાઈિદટ ગુજરાત-૨૦૧૭માંવિટન સહયોદી દેશ બનશે • ચંદ્રકાદત શેઠનેવવનોદ વનઓવટયા એવોિડઅપશણ • વિા પ્રધાન નરેદદ્ર મોદીએ ૬૬મી વષશગાંઠ ગુજરાતમાં ઉજવીઃ • પનામા પેપસશલીકમાંગુજરાતની ૩૪ પેઢીનાંકનેક્શન વિોદરામાંઇદટરનેશનલ એરપોટડખુડલુંમૂક્યુંઅનેનવસારીમાંવદવ્યાંગો • યુએસની સાયદસ કસ્પપવટશનમાંખુશ પટેલનેઓનરેબલ મેિલ સાથેમુલાકાત કરી • પદ્મશ્રી વદવાળીબહેન ભીલ અનેઅવભનેતા પી. ખરસાણીનુંવનધન • રાજ્યભરમાંદોઢ લાખ કરતાંવધુસાવશજવનક ગણેશોત્સવ • ગોધરાકાંિનો મુખ્ય સૂિધાર ફારૂક ભાણા ઝિપાયો • શ્રી અક્ષરપુરુષોતમ સંપથાના વિા મહંતપવામીનો જદમવદન જૂન ભવિભાવ સાથેઉજવાયો • નારીવાદી કાયશકર િો. તૃસ્તત શાહનુંવનધન • પોલીસ કમશચારીઓને બંધક બનાવવાના કેસમાં આઈપીએસ વવપુલ • અપ્રમાણસર વમલકત કાંિમાં ૧૧ સરકારી અવધકારીઓને ત્યાં આઈટીના દરોિા વવજોય દોવષત • સુરતમાંલઠ્ઠાકાંિઃ ૧૯ જણાંએ જીવ ગુમાવ્યા • સુરત રાજ્યનુંસૌથી પ્રદૂવષત શહેર જાહેર ઓક્ટોબર • સવણોશને૧૦ ટકા ઈબીસી અનામત સામેહાઈ કોટડમાંવરટ • પ્રે મ સૂ વ રશ્વરજી મહારાજ ૯૮ વષશની વયેમુંબઈમાંકાળધમશપાપયા • હાવદશક પટેલનો જેલવાસ પૂરોઃ નજરકેદમાંરહેવાની શરત સાથેમુવિ • તમામ ફ્લાઇટો માટે અમદાવાદ રન-વેખુડલો મુકાયો થતાંઉદયપુર પહોંચ્યો

23

• ગત વષશની તુલનાએ રાજ્યમાં આવકવેરા વવભાગની ૨૮.૭૦ ટકા વધુવસૂલાત • કુમારપાળ દેસાઇનેગુજરાતી પ્રવતભા એવોિડએનાયત • નવરાિીમાંવરસાદેવવઘ્ન ઊભુંકયુશઃ ઓગષેનાઈઝસશધોવાયા • વડલભકુળનાંવારસદાર પૂ. ઇસ્દદરાબેટીજીએ વિોદરામાંજીવનલીલા સંકેલી • અરવવંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસેઃ મૃત પાટીદારોના પવરવારોને મળ્યા • ગાંધીવાદી અબ્દુલ કુરેશીનુંવનધન • હવથયાર લેસ્દિંગના કેસમાં૨૩ વષષેમમુવમયા સામેચાજશફ્રેમ • બજરંગ દળેગરબામાંગૌમૂિથી પવાગત કરતાંફવરયાદ • રૂ. ૯૩ કરોિના ખચષે ગાંધી સકકકટ પ્રોજેક્ટઃ ૨૭ કરોિના દ્વારકા પ્રોજેક્ટનેમંજૂરી • સાબરમતી આશ્રમ ટ્રપટના પ્રમુખ તરીકેઇલાબહેન ભટ્ટ • નૈઋત્યના ચોમાસાની રાજ્યમાંથી વવદાય થઈ • ઉનાકાંિની અસરઃ ૨૧૧ દવલતોએ બૌદ્ધ ધમશઅંગીકાર કયોશ • રાષ્ટ્રપવત પ્રણવ મુખરજી રાજ્યની મુલાકાતેઃ એક વદવસમાં બે હોસ્પપટલનાં લોકાપશણઃ રાષ્ટ્રપવતએ પૂવશ મુખ્ય પ્રધાન માધવવસંહ સોલંકીની મુલાકાત લઇ ખબરઅંતર પૂછ્યા • ગુજરાતી કલાકાર કૃષ્ણકાંત ભૂખણવાલાનું૯૪ વષશની વયેવનધન • કવવ હષશિહ્મભટ્ટનેકુમાર ચંદ્રક • આઇઆઇએમ-અમદાવાદના ચેરમેન પદેકુમાર મંગલમ્ વબરલા • વડિડમેવિકલ એસોવસએશનના નવા પ્રમુખ તરીકેકેતન દેસાઈ • સરદારપુરા હત્યાકાંિ: ૧૭ આરોપી દોવષત, ૧૪નેવનદોશષ છોિતી હાઇ કોટડ નિેમ્બર • ધનતેરસેરાજ્યમાંરૂ. ૬૦૦ કરોિનાંઝરઝવેરાતનુંવેચાણ થયું • કાળી ચૌદસેિભોિામાંહનુમાનજીને૧૧,૦૦૦ કકલો તેલનો અવભષેક • મુખ્ય પ્રધાન વવજય રૂપાણીએ બીએસએફના જવાનો સાથે સૂઈ ગામની સરહદેવદવાળી મનાવી • મોદી સરકારેરૂ. ૫૦૦ અનેરૂ. ૧૦૦૦ની ચલણી નોટ રદ કરતાંબેંકો અનેએટીએમ સેદટરમાંલોકો ઉમટ્યા • ૧૫૦ આઇક્યુસાથેઅમદાવાદની ઐશ્વયાશવિવેદી વડિડવજવનયસ • રૂ. ૫૦૦ અનેરૂ. ૧૦૦૦ની નોટબંધી પછી અમદાવાદના મહેશ શાહનું ૧૩,૮૬૦ કરોિના કાળા નાણાનુંવિક્લેરેશનઃ આઈટી દ્વારા પૂછપરછ • પ્રથમ તબક્કામાં રાજ્યમાં બાવન જેનેવરક દવાઓના પટોરનું લોકાપશણ • વજડલા સહકારી બેંકો પર જૂની ચલણી નોટ્સ વટાવી આપવા પર પ્રવતબંધ લાગતાંસુરત સવહત રાજ્યના ખેિૂતોનો દેખાવ • બ્લેક મનીનું વ્હાઈટમાં કેવી રીતે રૂપાંતર કરવું તે સચશ કરવામાં ગુજરાત રાજ્ય મોખરે • મોટી ચલણી નોટો બંધ થતાં વેપારીઓનાં ૧૦૦૦ કરોિ ફસાયા, મંવદરોમાંદાનની આવક ઘટી • ગોધરાકાંિ પછીના આણંદ તોફાન કેસમાં૧૬ આરોપી વનદોશષ • ઝાયિસ કેવિલાના સવષેસવાશ પંકજ પટેલ ફેિરેશન ઓફ ઇસ્દિયન ચેપબસશઓફ કોમસશએદિ ઇદિપટ્રી (FCCI)ના પ્રેવસિેદટ વનમાયા • યુએસ લોન હોડિર પાસેથી રૂવપયા પિાવતુંકોલ સેદટર ઝિપાયું • અમદાવાદની ૩ શરાફી પેઢીનેત્યાંઆઇટીની રેિ, રૂ. ૩૦૦ કરોિની એદટ્રી મળી • હાવદશક પટેલનેહવરદ્વારમાં૧૫ વદવસ રહેવા હાઈ કોટેડછૂટ આપી વિસેમ્બર • અમદાવાદના પવરવારે મળીને રૂ. ૪ કરોિનું સોનું લૂંટ્યુંઃ માતાએ તલાન ઘડ્યો, ભાઇ-બહેને લૂંટ ચલાવી અને વપતાએ ચોરીનો માલ સંતાિવામાંમદદ કરી • ચીનના સાની ગ્રૂપનો રાજ્યમાં બે વબવલયન િોલરના રોકાણનો વાયદો • પાટીદાર આંદોલન મુદ્દેવાટાઘાટ માટેહાવદશક પટેલ સાથેની મુલાકાત વનષ્ફળ • રૂ. ૧૨૦ કરોિમાં કરાશે વવધાનસભા વબસ્ડિંગનું વરનોવેશન, વરવિઝાઈવનંગ • વવવવધ ક્ષેિના પાંચ મહાનુભાવોને‘આરાધ્ય એવોિડ’ અપશણ થયો • વિા પ્રધાન દ્વારા વાયિદટ ગુજરાત – ૨૦૧૭ના ઉદઘાટનની જાહેરાતઃ સફેદ રણમાંટુવરઝમ વમટ અનેનોબેલ વવજેતા વવજ્ઞાનીઓની હાજરી • વવદેશમાં વસવા છતાં ગુજરાતીઓનો આવથશક સામાવજક વવકાસમાં મહત્ત્વનુંયોગદાન રહેછેઃ રાજ્યાલ વવજય રૂપાણીએ વાયિદટ સવમટ મામલેઉદ્યોગપવતઓ સાથેબેઠક કરી • ગુજરાત ટેક્નોલોજી યુવનવવસશટીના વાઇસ ચાદસેલર પદે િો. નવીનચંદ્ર શેઠ • વાઈિદટ ગુજરાત સવમટમાંમોદીવવલેજ વિનગરનુંમાકકેવટંગ • રાજ્યનું પ્રથમ સફળ હાટડ ટ્રાદસતલાદટ, હૃદય ૮૨ વમવનટમાં ભાવનગરથી અમદાવાદ • રાજ્યના ૬૨ લાખ િાહ્મણોની વવકાસ આયોગની માગ • નવો વનયમઃ પ્રોપટમીકાિડમાંનામ ચિાવવા તમામ પક્ષોની એકફિેવવટ જોઈશે • નોટબંધીના કારણે જમીન-મકાન દપતાવેજ નોંધણીમાં ૪૩ ટકાનો ઘટાિો • કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મહેસાણામાંસભા સંબોધી • એર કાગોશકોપતલેક્સમાંએક જ માસમાં૧૮ ટન સોનાની આયાત! • આંદામાનમાંવાવાઝોિું, હેવલોક ટાપુપર ૨૦૦ ગુજરાતીઓ ફસાયા બાદ તમામનો આબાદ બચાવ • રાજ્યમાંરવવ પાકનુંવાવેતર વધીને૧૭.૭૦ લાખ હેક્ટર થયું • સુરતના કકશોર ભવજયાવાળાની સંપવિનો આંકિો ૧૨૦૦ કરોિ સુધી પહોંચ્યોઃ આઈટી તપાસ ચાલુ


24

@GSamacharUK

જવાિોિા જીવિ​િી ઝાંખી કરાવિુંગુજરાિ​િુંસીમા દશવિ • િુષાર જોશી •

‘પપ્પા, સરહદ પર જવા માટેના કાર પાસ ક્યારે મળશે?’... અમદાવાદના ઉદ્યોગપસત કેતન પારેખ એમના પત્ની સાથે અને પાસરવાસરક સમિ ગું જન સમરાણી સાથેબનાસકાંઠા સજલ્લાના નડાબેટ પાસેશરૂ થયેલા જલોયા પ્રવાસી માસહતી કેન્દ્ર પર આવ્યા થોડો વિુસમય પસાર થયો ત્યારેએમના યુવાન દીકરાએ આતુરતાથી આ સવાલ એમનેકયોવહતો. ૨૪ સડસેમ્બર, ૨૦૧૬ના રોજથી ગુજરાત સરકારના પ્રવાસન સનગમ અનેસીમા સુરક્ષા દળ બીએસએફના સંયિ ુ ઉપિમે ‘સીમા દશવન’ કાયવિમનો આરંભ નડાબેટ સરહદથી થયો હતો. સરહદ પર જવાનો ક્યાં રહેતા હશે? તેમની દૈસનક ગસતસવસિ શુંહોય? સરહદ પારનો દેશ કેવો હશે? સરહદ પર કેવુંવાતાવરણ અનેકેવા સનયમો હોય? આ અને આવા અનેક પ્રશ્નો આ ક્ષેિે રસ િરાવનારાનેથાય જ. અમૃતસર નજીક વાઘા બોડટર પર જેઓ જઈ આવ્યા છેએમનેઆ સવાલોના જવાબ મળ્યા છેઅનેતેમણેરોમાંચ અનુભવ્યો છે. હવેથી દર શસન-રસવ અહીંયા સીમાદશવન કાયવિમ યોજાશે. જલોયા પ્રવાસી માસહતી કેન્દ્રથી બપોરે ૧૨ કલાકેએનો આરંભ થશે. પ્રવાસીનેસરહદનો આનંદ મળશેઅનેતેઉપરાંત શતિ પ્રદશવન, ભારત-પાકકતતાન સીમા દશવન, બીએસએફની જાણકારી આપતી કફલ્મનું સનદશવન, બીએસએફના જવાનો દ્વારા સરટ્રીટ (પરેડ), બીએસએફ ફ્યુઝન બેન્ડ, કેમલ શો, પક્ષીદશવન કરાવાશે. નડેશ્વરી માતાના સદવ્ય દશવનનો અનુપમ અવસર પણ મળશે. આમ અહીં પ્રવાસીઓને સીમા જવાનો સાથેવાતચીત કરવાનો, તેમના પ્રેરક પ્રસંગો સાંભળવાનો અનુભવ થશે. એક અથવમાંMEET THE BORDERનો અનુભવ યાદગાર બની રહેશ.ે વ્યવતથાના ભાગરૂપે અહીં આવનાર પ્રવાસીઓએ સરકારમાન્ય ફોટો આઈડી સાથેરાખવુંફરસજયાત છે. મુખ્ય પ્રિાન સવજયભાઈ રૂપાણીએ વીતેલા વષવની સદવાળી અહીં નડાબેટ-સરહદ પર બીએસએફના જવાનો સાથેઊજવી હતી ત્યારેજ એમણેસંકલ્પ કયોવ હતો કેઅહીં સીમાદશવન કાયવિમનો આરંભ કરવો છે.

સત્તા માટેસાથેઃ શ્રીનિવાસિ અિે ઠાકુરિી મીટીંગ

બેંગ્લૂરુઃ સુપ્રીમ કોટટના ચુકાદા બાદ પોતાનુંપદ છોડવા મજબૂર બનેલા ભારતીય સિકેટ કન્ટ્રોલ બોડટ (બીસીસીઆઇ) અનેરાજ્ય સિકેટ એસોસસયેશનમાંથી હટાવાયેલા પદાસિકારીઓએ બીસીસીઆઈના પૂવવ અધ્યક્ષ એન. શ્રીસનવાસન્ સાથેબેઠક કરી ભસવષ્ય અંગેચચાવ કરી હતી. બેઠકમાં બોડટના અધ્યક્ષપદેથી હટાવાયેલા અનુરાગ ઠાકુર પણ પહોંચ્યા હતા અને તેમણે શ્રીસનવાસન સાથે હાથ સમલાવ્યા હતા. અગાઉ ઠાકુર જ શ્રીસનવાસનનો સતત સવરોિ કરી રહ્યા હતા પરંતુ ખુરશી બચાવવા માટે હવે કટ્ટર પ્રસતતપિધી સાથે આવ્યા છે. બેઠકમાંશ્રીવસનવાસન અનેઅનુરાગ ઠાકુરની સાથેપૂવવ સેિટે રી અજય સશકકે, અસમતાભ ચૌિરી અને અસનરુદ્ધ ચૌિરીએ પણ ભાગ લીિો હતો. કહેવાય છે કે, આ ૨૪ એસોસસએશન પૈકી ૧૮ હજુય શ્રીસનવાસનના સમથવક છે. બેઠકમાં ઠાકુર અને શ્રીસનવાસન ભૂતકાળની કડવાશ ભૂલીનેઘણા પ્રેમભાવથી મળ્યા હતા.

14th January 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

પ્રવાસન સવભાગના અને બીએસએફના ઉચ્ચ અસિકારીઓએ તાત્કાસલક તમામ વ્યવતથાઓ ગોઠવી અને કાયવિમનો શુભારંભ થયો. દેશના નાગસરકો સનરાંતેજીવેછેઅનેસૂઈ શકેછેકારણ કે બીએસએફના જવાનો સતત જાગતા રહેછે. બરફના પહાડો હોય, રણ હોય કેજમીન હોય - દેશસેવા માટે સમસપવત છેબીએસએફના જવાન. બાંગ્લાદેશના અસ્તતત્વમાં‘ઓપરેશન સવજય’માં આ દળના જવાનોની ભૂસમકા મહત્ત્વપૂણવ રહી છે. જમ્મુ-કાશ્મીરમાંઆતંકવાદ, ઉિર-પૂવન વ ા રાજ્યોના પ્રશ્નો, નક્સલવાદને કાબૂમાં લેવાની કામગીરી વગેરમે ાં બીએસએફએ પોતાની કાયવક્ષમતા પૂરવાર કરી છે. કુદરતી આપસિઓના સમયે દેશના નાગસરકોનેહૂંફ આપવા સતત કાયવરત રહ્યુંછેસીમા સુરક્ષા દળ. આ દળની ગુજરાત સીમાંતનો આરંભ ૧૨ જુલાઈ, ૨૦૦૪થી થયો છે. સીમાંતમાંભૂજ-ગાંિીનગરબાડમેર િણ ક્ષેિીય મુખ્યાલય કાયવરત છે. ગુજરાત સીમાંત ૮૨૬ કકલોમીટરની જવાબદારી સંભાળે છે. પરેડમાંસામેલ બીએસએફ જવાનોની સંગીત-નૃત્યગાયનની આવડત તથા કેમલ શો જોઈનેશ્રોતાઓદશવકો તાળીઓથી વિાવવા મજબૂર થઈ ઊઠ્યા હતા. દેશની બાહ્ય અને આંતસરક સુરક્ષાની રક્ષા કરનારા પ્રહરીઓની જાગૃસત અને દેશભસિના કારણે જ આજે ભારતનો સામાન્ય નાગસરક આરામથી જીવન જીવી શકે છે. એમના કાયવ માટે, એમના બસલદાન માટે પ્રત્યેક દેશવાસીઓને ગૌરવ હોય એ તવાભાસવક છે. રાજ્યના મુખ્ય પ્રિાન દેશની સરહદ પર દેશના સંિીઓ સાથેસદવાળી પવવસવતાવે અનેતેમનો ઉત્સાહ વિારેએ સાચ્ચેજ આનંદદાયક અનેસંવદે નપૂણવઘટના છે. સીમાદશવન કરવા જતી વખતેકૂતહુ લતાનેલક્ષમાં લઈને નહીં, પરંતુ સીમા પર સુરક્ષા સંભાળતા જવાનોની ફરજ પરતતી માટે ગૌરવ અનુભવવું , એમનુંસન્માન કરવુંએ પણ પ્રત્યેકની જવાબદારી છે. આવુંથાય છેત્યારેદેશભસિનો દીવડો પ્રગટેછેઅને અજવાળાંરેલાય છે. ઃ લાઇટ હાઉસ ઃ યેદેશ હૈવીર જવાનોં કા, અલબેલોં કા મસ્તાનોં કા

૧૦ ૧૬ ૧૭ ૧૯

૨૫ ૨૬

૧૩

૨૩

૨૯

૧૧

૧૪ ૧૫

૨૦ ૨૧ ૨૭

www.gujarat-samachar.com

સં પ

૧૮

૨૨

૨૪

બા

ગો ક

૧૨

૨૮

િા. ૭-૧-૧૭િો જવાબ લ

પ્ર

ણે

૩૦

ક્ય તા

ગા ય

અ ખં ડ

ગા ડ શી

તા કા ત

પા

સુ ર

તી

લો ક

ક્ષી ણા

ગા

લ ગ

મૂ ઢ

આડી ચાવીઃ ૧. મૂસતવ૩ • ૪. ગરદન ૨ • ૬. ખૂબ, પુષ્કળ ૨ • ૭. કમજોરી ૪ • ૧૦. શ્રદ્ધા, પરાયણતા ૨ • ૧૧. ઊંડાણ ૨ • ૧૨. શ્રદ્ધાપૂવવકનાંમંતવ્ય કેતવીકૃસત ૩ • ૧૪. આંખો ૩ • ૧૬. િણ ખૂણાવાળી આકૃસત ૩ • ૧૮. હાથચાલાકીના કેપાલતુજાનવરના ખેલ કરનાર ૩ • ૧૯. કકનારો, કાંઠો ૨ • ૨૦. સવસવિ નોકરોનો સમૂહ ૪ • ૨૩. દરકાર, કાળજી ૩ • ૨૪. દુઃખ ૨ • ૨૫. મિુ૨ • ૨૭. વજનમાંભારે તેવું ૫ • ૨૯. કડવાટ, કડવાપણું ૪ • ૩૦. અંતઃકરણ ૨ ઊભી ચાવીઃ ૧. આબરૂ, શાખ ૩ • ૨. બાિા, આખડી ૩ • ૩. હાર, હારડો ૨ • ૫. તાળી પાડવી તે૪ • ૬. સનયંસિત નહીં તેવું૫ • ૮. બગ ૩ • ૯. વફાદાર, પ્રામાસણક ૫ • ૧૩. નાગની ફણા ૨ • ૧૫. તેજ, ઓપ, ચળકાટ ૩ • ૧૭. રક્ષણ માટેની કકલ્લા ફરતેની દીવાલ ૨ • ૨૦. પરાિીન ૪ • ૨૧. રૂસઢ ૩ • ૨૨. સોનું૨ • ૨૪. ઉષ્ણુ, ઊનું ૩ • ૨૫.... નું, જોશીલું૨ • ૨૬. માથા, હાથ-પગ સસવાય શરીરનો ભાગ ૨ • ૨૮. નવું૨

સુ ડોકુ -૪૬૯ ૬

૫ ૯

૯ ૭

૮ ૬

૫ ૪ ૮ ૨ ૩ ૮

૧ ૫ ૪ ૨ ૬ ૫ ૯ ૧ ૭ ૯ ૪ ૨ ૩ ૪ ૯

સુડોકુ-૪૬૮િો જવાબ ૧ ૫ ૮ ૯ ૬ ૩ ૪ ૭ ૨

૬ ૨ ૪ ૧ ૫ ૭ ૯ ૮ ૩

૩ ૭ ૯ ૨ ૮ ૪ ૬ ૫ ૧

૫ ૪ ૨ ૮ ૧ ૯ ૭ ૩ ૬

૮ ૬ ૭ ૩ ૪ ૨ ૫ ૧ ૯

૯ ૩ ૧ ૫ ૭ ૬ ૨ ૪ ૮

૪ ૧ ૩ ૬ ૨ ૫ ૮ ૯ ૭

૨ ૮ ૫ ૭ ૯ ૧ ૩ ૬ ૪

૭ ૯ ૬ ૪ ૩ ૮ ૧ ૨ ૫

િવ ઊભી લાઈિ અિેિવ આડી લાઈિ​િા આ ચોરસ સમૂહિા અમુક ખાિામાં ૧થી ૯િા અંક છેઅિે બાકી ખાિા ખાલી છે. િમારેખાલી ખાિામાં૧થી ૯ વચ્ચેિો એવો આંક મૂકવાિો છેકેજેઆડી કે ઊભી હરોળમાંનરપીટ િ થિો હોય. એટલુંિહીં, ૩x૩િા બોક્સમાં૧થી ૯ સુધીિા આંકડા આવી જાય. આ નિઝિો ઉકેલ આવિા સપ્િાહે.

મકરસંક્રાંનિઃ સૂયઉવ પાસિા સાથેમુનિ પ્રદાિ કરિુંમહાપવવ

ભારતમાં અનેક ધમમો, અનેક તહેવારમ અનેઅનેક ભાષાઓ છે. આપણા સહુના જીવનમાં તહેવારમનુંમહત્ત્વ ખૂબ રહ્યું છે અનેતહેવારમમાંપણ ખાસ કરીને સંક્રાંતત તહેવાર ખૂબ પુણ્યદાયક છે તેવુંશાવિમનુંતવધાન છે. સમગ્ર ભારતવષોમાં મકરસંક્રાતત પવો અનેકતવધ રીતેઊજવાય છે. ઉત્તરાયણ-મકરસંક્રાંતિ સૂયો ધન રાતશમાંથી તવદાય લઇ મકર રાતશમાં પ્રવેશ કરે છે ત્યારેમકરસંક્રાંતત બનેછે. તદવસથી સૂયોઉત્તર તરફ અયન (ગતત) કરે છે. એટલે ઉત્તરાયન પણ કહેવાય છે. મકરસંક્રાંતતથી ૬ માસ સુધી કકક સંક્રાંતત સુધી વવગોનાં દ્વાર ખુલ્લાંરહેછે. બ્રહ્મસૂિમાંબતાવ્યા મુજબ માસ દરતમયાન જે મૃત્યુ પામેછેતેવૈકઠમાં ું વથાન મેળવેછે. મુતિ મેળવે છે. માસનમ સમય દેવતાઓ માટેનમ તદવસકાળ ગણાય છે. ત્યાર પછીના માસને

BEAUTICIAN REQUIRED

An experienced hair dresser and beautician required for top salon in London. Candidate must know Threading and Waxing. Attractive wages offered.

»є¬³¸Цє આ¾щ»Ц ªђ´ Ú¹ЬªЪ Â»Ь³ ¸Цªъ અ³Ь·¾Ъ Ãщº ļъº અ³щ Ú¹ЬªЪ¿Ъ¹³ §ђઇએ ¦щ. Contact Ĩщ¬Ỳ¢ અ³щ ¾щΤỲ¢³ђ અ³Ь·¾ §λºЪ ¦щ. આકÁ↓ક ´¢Цº ¸½¿щ.

07771 359 183 / 07886 205 810

દતિણાયન કહેવાય છે. જે ઉત્તરાયનના પતવિ તદવસે દેહ દેવતાઓનમ રાતિકાળ કહેવાય છે. છમડીને મમિ પ્રાપ્ત કરી લીધમ. દતિણાયનમાં મૃત્યુ પામનાર ત્યારથી ઉત્તરાયન-મકરસંક્રાંતત

વ્યતિ ચંદ્રનમ પ્રકાશ મેળવી ફરીથી સંસારમાંજન્મ લેછે. આનમ અથો થયમ કે ઉત્તરાયણ મુતિ પદ આપનારુંપવોછેઅનેદતિણાયન પુનજોન્મકારક છે. માટે મહાભારતના યુદ્ધમાં ભીષ્મ તપતામહ બાણશય્યા ઉપર પડ્યા ત્યારેદતિણાયન ચાલતુંહતું . તેમને ઇચ્છામૃત્યુનુંવરદાન હતુંતેથી પતવિ અનેમુતિદાયક-મમિદાયક ઉત્તરાયન-મકરસંક્રાંતત કાળ સુધી બાણશય્યા ઉપર વેદના ભમગવતા ભમગવતા રાહ જમઇ અને

પવવનવશેષ

ઉત્સવની તવશેષતા ખૂબ વધી. દાનપુણ્ય મહાત્મ્ય શાવિમાંઅમુક ચમક્કસ કાળસમય દાનપુણ્ય માટે નક્કી કરવામાંઆવ્યમ છે. મુજબ સંક્રાંતત પુણ્યકાળ કહેવાય છે અને બતલરાજા પણ પતવિ મકરસંક્રાંતતમાંપૃથ્વી ઉપર આવીને લમકમને દાન આપી પુણ્ય કમાતાં હમય પરંપરા મુજબ માનવજાત પણ દાનપુણ્ય કરી અનેક જન્મમનાં

vAùckAene nmñ ivnùtI sAE su´A vAùckAene joAvvAnuù ke ‘gujrAt smAcAr’mAù æis Œ ¸tI ÀherAtAe Àe¤ kAe¤po cIj-vStunI ŠrIwI krAe a¸vA sÈvsnAe ¦pyAeg krAe tAe te mAqe amArI kAe¤ jvAbwArI n¸I. aenI yAeGytA je-te VyiKtae pAete tpAsI te aùge ino#y levAe.

પાપમાંથી મુિ થવાની પરંપરા તદવસે આપણા ઋતષમુતનઓએ ગમઠવી આપી. આ તદવસે શાકભાજી-ચમખાદાળ-તલ-ગમળ-શેર ડી-ઋતુફ ળવવિ અનેકંબલ, જરૂતરયાતમંદમને કે પતવિ બ્રાહ્મણમને કે બહેનભાણેજને દાનમાં આપવાથી ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય છે. મકરસંક્રાંતિપવવએ સૂયવઉપાસના પવોમાં સૂયો ઉપાસના ખૂબ મંગલકારી અને શુભદાયક છે. આપણે સહુ જાણીએ છીએ કે તમામ દેવતાગણમાં એકમાિ સૂયદો વે એવા દેવ છેકેતેનેઆપણે જમઇ શકીએ છીએ. તેને આપણે અનુભવી શકીએ છે. અન્ય દેવતાઓની ભગવાનની માિ આપણેકલ્પના કરીએ છીએ. માટે પતવિ તદવસે પ્રત્યિદેવ સૂયન ોી ઉપાસના કરવાથી માનવ અતત પતવિ બનેછે. પતવિ તદવસે સવારમાં સૂયમોદય થાય તેપહેલાં, શક્ય હમય તમ નદી, સરમવરમાંવનાન કરવાનું મહત્ત્વ છે. શક્ય હમય તમ ઘરમાં નાહવાના જળમાં તલ તમતિત કરીનેજળથી વનાન કરીનેપતવિ થઇને પૂજાવથાનમાં પૂવાોતભમુખ બેસીને બાજઠ-પાટલા ઉપર અષ્ટદલ કમળની રંગમળી કરી તેના ઉપર સૂયદો વે ની મૂતતો વથાપીને ષમડશમપચાર પૂજન તવતધ કરવી તે ઉપરાંત મંિના જાપ કરવા.

જપાકુસમુ સંકારામ્ કાશપેયં મહાધૃતિમ| િમોરીં સવવપાપઘ્ન પ્રણિોસ્મમ તિવાકરમ્|| ઉપરાંત 'હ્રીં આતદત્યાય નમ:'ના પણ મંિજાપ થઇ શકે. પંચમપચાર કેષમડશમપચાર તવધાન પૂરું કયાો પછી તાંબાના લમટામાં જળ ભરીને તેમાં ચંદન, પુષ્પ, ચમખા, તલ, અષ્ટગંધ વગેરે દ્રવ્યમ તમતિત કરીને સૂયદો વે ને અર્યો આપવાથી સૂયદો વે ખૂબ પ્રસન્ન થાય છે. રીતે પતવિ તદવસે સૂયો ઉપાસના કરવાથી માનવ શારીતરક, માનતસક રમગમથી મુિ થઇ તેજસ્વવતા પ્રદાન કરી ગ્રહપીડામાંથી મુતિ મેળવેછે. પિંગોત્સવ અનેસંક્રાંતિનુંહાદવ પવોમાં નાના મમટા સહુ કમઇ રંગબેરગ ં ી, અવનવા આકારના પતંગમ ઉડાડેછે. માનવેપ્રભુની પાસેપહોંચવા રંગબેરગ ં ી પતંગમની માફક શુદ્ધ પતવિ તન-મન કરીને પતંગની માફક ઊંચાઇ પ્રાપ્ત કરીને જીવનની દમર પ્રભુનેસોંપી દઇએ. દમર ક્યારે પણ છૂટ.ે આપણમ પતંગરૂપી દેહ કપાઇને ફરીથી પૃથ્વી ઉપર આવેઅનેચડતા પતંગ મુજબ આપણું જીવન હંમશ ે ાં ઊર્વોગતત કરતું રહે તે પતંગમત્સવનુંહાદો છે. તમ સહુ સાંવકૃતતક પવોને દાન-ધમો, ઉપાસના કરીને મનાવીએ અને માનવજીવન ધન્ય બનાવીએ.


14th January 2017 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

સાપ્તાહિક ભહિષ્ય રાહિભહિષ્ય અઠિાહિક તા. ૧૪-૧-૨૦૧૭ થી ૨૦-૧-૨૦૧૭

મેષ રાહિ (અ,લ,ઇ)

હસંિ રાહિ (મ,ટ)

જ્યોહતષી ભરત વ્યાસ

ધન રાહિ (ભ,ફ,ધ,ઢ)

બૌશિક કામગીરીમાં સફળતા મળે. આવકવૃશિના તમારા િયત્નો હવે લાંબા ગાળે ફળ આપિે. ધાયા​ામાગગેધારી આવક ન થવાથી મુશ્કેલી પેદા થિે તો તેનો ઉકેલ પણ મળે. નોકશરયાતો માટેગ્રહયોગો િુભ છે. મહત્ત્વની ખરીદી થાય.

આ સમયમાં અકારણ ઉદ્વેગ યા ઉત્પાતના િસંગો માનશસક તંગશદલીનો અનુભવ કરાવે તેમ લાગે છે. કાયાિશિનું ફળ ન મળતાં શનરાિા જટમિે. સંજોગો સુધરવામાં હજુ સમય લાગિે તેથી સમજીશવચારીને ખચા કે સાહસ કરજો.

અકારણ શચંતાઓ મનને અથવથથ કરિે. નાણાકીય લેવડદેવડ માટે સમય સાનુકૂળ થતો નથી. આથી ધારી આવક કે લાભ પૂરા મળે નશહ. વધારાના ખચા​ા ઉભા થિે, તેથી આવક તેમાંખચા​ાઈ જિે. નોકરી-ધંધાની પશરસ્થથશત સાનુકૂળ રહેિે.

કેટલાક જોડે માનશસક ઘષાણના િસંગો સર્ાય. આ સમયમાં નાણાકીય આયોજનનેવ્યવસ્થથત નશહ રાખો તો ગરબડ વધે. ખોટા ખચા​ા વધી જવાની સંભાવના છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણી મેળવવામાંશવલંબ થતો જણાિે. નાણાંભીડ જણાિે.

ધીરજ અને ડહાપણથી કામ લેજો. તમે જે નાણાકીય લાભની આિા રાખી રહ્યા છો તેહજુમળે નશહ. િેરસટ્ટાથી લાભ લેવા જતાં પથતાવુંપડે. નોકરીની પશરસ્થથશત યા વાતાવરણ તમારી તરફેણમાં જણાિે નશહ. ધંધા-વેપારની સ્થથશત મૂંઝવતી જણાિે.

ધ્યેય શસિ કરવાની સાનુકુળતા વધિે. નોકશરયાતો માટે આ સમય કામકાજનો બોજો વધારનારો, હરીફ અને કમાચારીઓ સાથે મતભેદ વધારનારો સમય છે. ધાયુ​ું ફળ મળે નશહ. ધંધાકીય ક્ષેત્રે શવઘ્નો વધુજણાિે.

ન કહેવાય અને ન સહેવાય તેવા િશ્નોના કારણે માનશસક ટેટિન રહેતાં અજંપો અનુભવાિે. નાણાકીય દૃશિએ આ સમયમાં કોઈ અણધારી રીતે લાભ કમાઈ લેવાની લાલચમાંન પડિો. આવક કરતા ખચા​ા વધુ રહેવાના યોગો િબળ છે.

નાણાકીય દૃશિએ આ સમયગાળો સાનુકૂળ અને સફળ નીવડિે. આવનાર ખચા​ાની માટેની જોગવાઈ કરી િકિો. લોન-કરજ વગેરેના કાયોા પાર પડતાં જણાય. નોકરી અંગેની સમથયાનો ઉકેલ આવિે. ઉપરી કેઅટય મહત્ત્વની વ્યશિનો સાથ-સહકાર મળે.

િશતકૂળતાથી ડગી જિો નશહ, બલકે તમારે પુરુષાથા ર્રી રાખજો. તમારી આવક અને ખચાની સ્થથશતને સમતોલ નશહ રાખી િકો. ધાયા​ાલાભ મળવામાં હજુ અવરોધ જણાિે. શવશ્વાસઘાત અને હાશનના િસંગોથી સાવધ રહેજો.

આવકના નવા થત્રોત વધારવાનું કાયા સફળ થિે. અલબત્ત, તમારી આવકના િમાણમાં ખચા પણ શવિેષ થવાના યોગો હોવાથી ઠેરના ઠેર હોય તેવી સ્થથશત લાગે. જરૂશરયાતો માટે જોગવાઈ થઈ પડિે તેમ લાગે છે. નવું મકાન િોધવાના િયત્નો ફળિે.

અગમ્ય બેચેની જણાિે. મનને સશિય રાખજો તો તમે વધુ શનરાિાથી ઉગરી િકિો. તમારું આયોજન વ્યવસ્થથત કરિો તો નાણાકીય મુશ્કેલી અનુભવિો નશહ. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાંઆવીનેસરી ન ર્ય તેજોવુંરહ્યું.

નાણાકીય દૃશિએ તમારી પશરસ્થથશત અગાઉ કરતાં વધુને વધુ સમથયા સૂચવે છે. દેણું યા કરજ ન વધારિો. નાણાંિાસ્તતનો માગા હવે અવરોધાતો જણાિે. ખચા અને જવાબદારી વધારવા પર અંકુિ રાખજો. અકારણ શવવાદના િસંગો સર્ાિે.

વૃષભ રાહિ (બ,વ,ઉ)

હમથુન રાહિ (ક,છ,ઘ)

કકકરાહિ (ડ,િ)

કન્યા રાહિ (પ,ઠ,ણ)

તુલા રાહિ (ર,ત)

વૃશ્ચચક રાહિ (ન,ય)

મકર રાહિ (ખ,જ)

કું ભ રાહિ (ગ,િ,સ,ષ)

મીન રાહિ (દ,ચ,ઝ,થ)

રોજબરોજના જરૂરી દતતાવેજોની સરળ માહિતી આપતુંપુતતક જીવન પથનાંપગહથયાં

- રાજેશ પટેલ કોઈ એક વિચારનેલેખન સ્િરૂપે ઢાળી પુસ્તક તરીકેપ્રકાવિત કરિાની પ્રવૃવિ સહજ છે. પરંતુ જે પુસ્તકમાં સામાન્ય લોકોની જરૂવરયાતો સંતોષાતી હોય ત્યારે િાચકો તેને રીતસર િધાિી લેતા હોય છે. આિુંજ કાંઈક બન્યુંછેરાજેિ પટેલ વલવખત રોજબરોજ જરૂરી દસ્તાિેજોની સરળ માવહતી આપતા પુસ્તક ‘જીિન પથનાં પગવથયાં’ જે ટૂં ક સમયમાં જ બેસ્ટ સેલર ગુજરાતી પુસ્તક બન્યુંછે. ‘જીિન પથના પગવથયાં’ પુસ્તકમાં જીિનની અિસ્થાઓ બાલ્યાિસ્થા, કુમારાિસ્થા, યુિાિસ્થા, ગૃહસ્થાશ્રમ અનેવૃદ્ધાશ્રમ એમ પાંચ તબક્કાઓમાં રોજબરોજ ઉપયોગી માવહતી સરળ છતાં સચોટ ભાષામાંરજૂથઇ છે. જરૂરી જણાય ત્યાંવનયત ફોમમતથા પ્રમાણપિોની નકલો સાથેસમજ આપી છે. જન્મ પ્રમાણપિથી લઈને મરણ પ્રમાણપિ સુધી જીિનભર જરૂરી બાબતો જેમ કેરસીકરણ, િાળા છોડ્યાનો દાખલો, કારકકદદી માગમદિમન, વિવિધ નક્િાઓ, બંધારણીય હક્કો અને ફરજો, ચૂં ટણી તથા મતદાન, અગત્યના ફોજદારી કાયદા, સોગંદનામું , ટ્રાકફક તથા આરટીઓ કાયદા, સાયબર ક્રાઈમ, પોસ્ટ, બેંક, ટેવલફોન, રેલિે, બસ તથા હિાઈ સેિાઓ, પાસપોટટ તથા વિઝાના વનયમો, આિકિેરો તથા પાનકાડટ, તાલીમી સંસ્થાઓ, વિવિધ અરજીઓ, વ્યવિ પવરચય, પિવ્યિહાર, રોજગાર માવહતી કચેરી, અખબાર, ટીિી, ઈન્ટરનેટ, મોબાઈલ, યુિક પ્રવૃવિઓ, િહીિટી પદ્ધવતઓ, જમીન તથા વબનખેતી કરાિ​િાના વનયમો, લગ્નનોંધણી, ગ્રાહક સુરિા કાયદા, માવહતી અવધકાર અવધવનયમ, રાષ્ટ્રીય માનિ અવધકાર પંચ, સંયિ ુ રાષ્ટ્ર મહાસંઘ (યુએન), આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ (આઇએમએફ), વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ), િવસયતનામું ,

રવરવધા 25

GujaratSamacharNewsweekly

પેઢીનામુંિગેરે માવહતી સું દર રીતે અપાયેલ છે. વિ​િણપ્રધાન ભૂપન્ેદ્રવસંહજી ચુડાસમાએ ગાંધીનગરમાં આ પુસ્તકની ચોથી આવૃવિનુંલોકાપમણ કરતાં જીિન ઉપયોગી સાવહત્યના સજમક રાજેિ પટેલની કામગીરીને વબરદાિી હાવદમક અવભનંદન આપ્યા હતા. મૂળ ધમમજના િતની એિા લેખક ‘રાજુધમમજ’ના નામથી ઓળખાય છે. એક ઈજનેર, એક સમાજસેિક, એક રાજકારણી હોિા સાથેસમયની વ્યસ્તતા િચ્ચેપણ અદભૂત સમતોલન જાળિી એક સારા લેખક તરીકે ઊભરી આવ્યા છે. ચાર દસકાં કરતાં િધુ િષમના જાહેરજીિનમાં રાજેિ પટેલ અનેકવિધ સામાવજક, િૈિવણક, સેિાકીય અને રાજકીય પ્રવૃવિઓ સાથે જોડાયેલા છે. પોતાના િતનના ગામ વિ​િે‘ધમમજએક ઉદાહરણીય ગામ’ની ગુજરાતી તથા અંગ્રેજી આવૃવિ એકસાથેપ્રકાવિત કરિા સાથે લેખકે ‘જીિન પથના પગવથયાં’ ઉપરાંત ‘સ્િામી વિ​િેકાનંદ’ તથા ‘શ્રીમંત સયાજીરાિ ગાયકિાડ’ સંવિપ્ત પવરચય, ‘ભાજપા સંગઠનઃ મારા અનુભિો’, ‘તંિાિલી’ જેિા પુસ્તકોનુંસજમન કરેલ છે. પુસ્તક ‘તંિાિલી’માં ગ્રામ પંચાયતથી કલેક્ટર કચેરી સુધીના િહીિટ વિસ્તરીય પંચાયતીરાજ વ્યિસ્થા, ગામ, તાલુકા અને વજલ્લા પંચાયત રચના તથા િહીિટ, નગરપાવલકા, મામલતદાર, પ્રાંત, કલેક્ટર અને વજલ્લા પોલીસ વ્યિસ્થા અંગે વિગતો અપાઇ છે. માતા-વપતાની સ્મૃવતમાં િારદા ફાઉન્ડેિનના નેજા હેઠળ અનેકવિધ લોકોપયોગી પ્રવૃવિ કરતા રાજેિ પટેલ ખૂબ ટૂંકા ગાળામાં વિ​િાળ િાચકિગમ ઊભો કરી િક્યા છે. (પૃષ્ઠઃ ૨૧૫ • પ્રકાશકઃ શારદા ફાઉન્ડેશન કરમસદ • www.mydharmaj.com)

ચલણી નોટો પર કિલર બેક્ટેરરયાનો વાસ

લંડનઃ તમારી ચલણી નોટો, કાગળો અને દથતાવેજો પર હર્રોની સંખ્યામાં જીવલેણ બેક્ટેશરયા ઊભરાતા હોય તો હવે ચેતજો, આવા જીવલેણ બેક્ટેશરયા તમનેહર્રો રોગોના શિકાર બનાવી િકે છે. સંિોધકોને ૧ ડોલરની બેટકની નોટો પર ૩૦૦૦ જેટલા જીવલેણ બેક્ટેશરયા મળી આવ્યા હતા. બેટકની નોટો પર કકલર બેક્ટેશરયા, ડ્રગ્સ અને વ્હાઈટ રાઈનોના ડીએનએન હોય તો પણ આશ્ચયા પામિો નહીં. કેટલીક નોટો પર કાગળો પર ખીલ થાય તેવા બેક્ટેશરયા હોવાનું સંિોધકોને જણાયું છે. ઓછા મૂલ્યની ચલણી નોટો પર આવા બેક્ટેશરયાનો ભંડાર હોય છે. પોશલમરની નોટો કરતાં કોટન બેઝ્ડ નોટો પર બેક્ટેશરયા વધારેહોય છે. જુદા જુદા રોગો ફેલાવતાં બેક્ટેહરયા આવી નોટ પર જણાયેલા કેટલાક બેક્ટેશરયા ટયુમોશનયા, ગેસ્થિક અલ્સર, ફૂડ પોઈઝશનંગ અને ઈટફેક્િન જેવા રોગો ફેલાવનારા હતા. કેટલીક નોટો પર તેમને વ્હાઈટ રાઈનો જેવા િાણીઓના ડીએનએના અંિો હોવાનું જણાયું હતું. એક ડોલરની નોટોનુંસરેરાિ આયુષ્ય ૫.૮ વષાનું હોય છે અને ૧૦૦ ડોલરની નોટોનુંસરેરાિ આયુષ્ય ૧૫ વષુ​ું હોય છે. આ શહસાબે તે એકના હાથમાંથી બીર્ હાથમાં જતાં કેટલાં બેક્ટેશરયા ફેલાવતી હિેતેનો અંદાજ માંડી જુઓ.

પોહલમર નોટો પર બેક્ટેહરયા ઓછા કેટલાક બેક્ટેશરયા એવા હતા કે જે એસ્ટટબાયોશટક્સની િશતકાર કરવાની ક્ષમતા ધરાવતા હતા. ડો. જેન કાલાટને

જણાવ્યું હતું કે ચલણી નોટો પર આવા જીવલેણ બેક્ટેશરયા હર્રોની સંખ્યામાં હતા. જુદા જુદા ૧૦ દેિોની ચલણી નોટોનો અટય કાગળો, દથતાવેજોનો અભ્યાસ કરાયો હતો. જેમાં પોશલમરની ને તલાસ્થટકની નોટો પર આવા બેક્ટેશરયાનું િમાણ ઓછુંહતુંજ્યારેકોટન બેઝ્ડ કે કાગળની નોટો પર બેક્ટેશરયાનું િમાણ વધારેહતું. નોટો પર ૩૦૦૦ પ્રકારના બેક્ટેહરયાનુંઅશ્તતત્વ રોજબરોજના જીવનમાં હવે

ચલણી નોટો રોજ એકના હાથમાંથી બીર્ના હાથમાં ર્ય છે. આવી નોટો પર ૩૦૦૦ િકારના જુદા જુદા બેક્ટેશરયા અસ્થતત્વ ધરાવતા હોય. છે. જેમાંના કેટલાક કકલર અને જીવલેણ હોય છે. જેનાથી સર્ગ રહેવું જરૂરી છે. એનવાયયુ સેટટર ફોર શજનોશમક્સ એટડ શસથટમ્સ બાયોલોજી દ્વારા સંિોધનમાં ૧ ડોલરની નોટ પર આવા જુદા જુદા ૩૦૦૦ બેક્ટેશરયા હોવાનુંજણાયુંહતું. દેિનો આહથિક હવકાસ અને બેક્ટેહરયાનેસંબંધ સંિોધકોને જણાયું હતું કે દેિના આશથાક શવકાસ અને બેક્ટેશરયાને સંબંધ છે. જેમ આશથાક શવકાસ ઓછો તેમ નોટો પર બેક્ટેશરયાનું િમાણ વધારે, જે ચલણી નોટોનું સક્યુાલેિન વધારે તેમ તેના પરના બેક્ટેશરયાની સંખ્યા વધારે હોવાનુંજણાયુંહતું.

રાહિ ભહવષ્ય કોલમ સંબંધે વાચક સમુદાયના પ્રહતભાવ

શિય વાચકો, દર સતતાહે ગુજરાત સમાચારના પાન નંબર-૨૫ ઉપર રાશિ ભશવષ્ય કોલમ િશસિ કરવામાં આવે છે. કેટલાક વાચકોએ રાશિ ભશવષ્ય કોલમને અંધશ્રિાને િોત્સાહન આપનારી તેમજ કોઈ વૈજ્ઞાશનક પુરાવાઓનેઆધાશરત ન હોવાનુંજણાવી તેબંધ કરી દેવાનુંજણાવતા પત્રો પાઠવ્યા છે. અમેઆ સંબંધેબહોળા વાચક સમુદાયનો િશતભાવ મેળવવા ઈચ્છીએ છીએ. આપનો િશતભાવ વહેલી તકેતંત્રી શવભાગનેમોકલી આપવા શવનંતી છે. આપનો િશતભાવ gseditorial@abplgroup.com ઉપર ઇમેઇલ કરવા શવનંતી. સી.બી. પટેલ, તંત્રી/ પ્રકાિક

SKANDA HOLIDAYS ® EXPLORE THE WORLD Travel with award winning group and tailor made specialist

20 DAY – GRAND SOUTH AMERICA

(Peru, Bolivia, Chile, Argentina, Brazil) Dep: 16 Jan, 01 Mar, 06 Apr, 05 May, 08 Sep

30 DAY - GRAND TOUR OF *£5499 AUSTRALIA Dep: 05 Jan, 08 Feb, 06 Mar, 02 Apr 15 DAY SOUTH EAST ASIA

(SINGAPORE – MALAYSIA –THAILAND ) Dep: 16 Jan, 21 Feb, 14 Mar, 16 Apr, 19 May, 06 Jun, *£1799 02 Jul, 28 Aug, 20 Sep

*£4599

21 DAY – SCENIC ZAMBIA & SOUTH AFRICA & MAURITIUS TOUR Dep: 25 Jan, 26 Feb, 24 Mar, 9 *£359 05 May, 06 Sep, 12 Oct, 06 Nov

16 DAY CLASSIC INDO CHINA (VIETNAM – CAMBODIA – LAOS)

Dep: 10 Jan, 16 Feb, 12 Mar, 02 Apr, 06 May, 08 Jun, 14 Sep, 06 Oct, 02 Nov

*£2399

16 DAY – WONDERS OF MEXICO – COSTA RICA – PANAMA Dep: 20 Jan, 25 Feb, 02 Apr, *£3499 05 May, 30 Sep, 25Oct

12 DAY – VANCOUVER & ALASKA CRUISE TOUR 9 Dep: 28 Apr, 20 May, 03 Jun, *£199

Dep: 20 Mar, 13 Apr, 07 May, 02 Jun, 30 Jun, 08 Sep, 06 Oct

Dep: 31 Mar, 19 Apr, 2 May, 29 May, 28 Jun, 27 Aug, 12 Sep, 02 Oct

15 DAY – SCENIC JAPAN & SOUTH KOREA TOUR

*£3399

15 DAY – SCENIC SOUTH AFRICA TOUR

Dep: 16 Jan, 12 Feb, 05 Mar, 02 Apr, 28 Apr

15 DAY – TWIGA SAFARI (KENYA & TANZANIA)

*£2399

*£3099

Dep : 20 Nov, 16 Jan, 26 Feb, 31 March, 25 Apr

15 DAY – EXOTIC MAURITIUS & DUBAI 99

Dep : 25 Jan, 01 Mar, 02 Apr, 05 May

*£21

17 Jun, 02 Sep, 09 Sep

23 DAY – GRAND TOUR OF CHINA 9 *£329

15 DAY – MYANMAR DISCOVERY TOUR *£2899

Dep: 20 Jan, 25 Feb, 15 Mar, 06 Apr

15 DAY – INDONESIAN DISCOVERY TOUR Dep: 10 Jan, 12 Feb, 28 Feb, *£1899 09 Mar, 31 Mar, 15Apr

18 DAY – JEWELS OF SRILANKA & KERALA *£2399

Dep: 16 Jan, 26 Feb, 18 Mar

AND MUCH MORE TAILOR MADE TO SUIT YOU Note: Vegetarian meals available in all our tours

www.skandaholidays.com

0207 18 37 321 0121 28 55 247

contact@skandaholidays.com

EVERY DAY DEPARTURE - PRIVATE & GROUP TOURS

Lines Open From 7 AM TO 11 PM - 7 DAYS A WEEK

All Price Per Person, Terms and conditions applies CALL US FOR DISCOUNTED AIR TICKET WORLD WIDE


26 રમતગમત

@GSamacharUK

ટીમ ઇંડિયાનું સુકાન કોહલીને

નવી પિલ્હીઃ ટેટટ ટીમ બાદ સવરાટ કોહલીને હવે વન-ડે અને ટ્વેડટી૨૦ ટીમનું પણ સુકાન સોંપાયું છે. ટીમ ઇંસડયા આગેવાની હેઠળ ભારત ૧૫મી જાડયુઆરીથી િવાસી ઇંગ્લેડડ સામેની વન-ડે સસરીઝનો િારંભ કરિે જે માટેની ટીમની છ જાડયુઆરીએ જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાં યુવરાજ સસંહ અને આસિષ નહેરાએ પુનરાગમન કયુ​ું છે જ્યારે સદર્હીના આિમક સવકેટકીપર-બેટ્સમેન સરિભ પંતને નવા ચહેરા તરીકે ટીમમાં સામેલ કરાયો છે. ગુજરાતનો જસસિત બુમરાહ, વડોદરાનો હાસદશક પંડ્યા અને સૌરાષ્ટ્રનો રવીડદ્ર જાડેજા પણ ટીમમાં સામેલ છે, પરંતુ ઇજાગ્રટત અક્ષર પટેલને બહાર રહેવું પડિે. ભારતીય સિકેટ ઇસતહાસના સૌથી સફળ સુકાની ધોની લગભગ નવ વષશના ગાળા બાદ પહેલી વાર માત્ર ખેલાડી તરીકે જ રમિે. ભારે સવવાદ વચ્ચે છઠ્ઠી જાડયુઆરીએ

એમ. એસ. કે. િસાદના વડપણ હેઠળ પસંદગી સસમસતની બેઠક મળી હતી. બેઠક ત્રણ કલાક સવલંબથી િરૂ થઈ હતી અને જમ્ટટસ લોઢા સસમસતની મંજરૂ ી બાદ તેનો િારંભ થઈ િક્યો હતો. સુિીમ કોટેડ ગયા સપ્તાહે જ બોડડના તમામ હોદ્દેદારોને ગેરલાયક ઠેરવ્યા હતા. ભારતીય ટીમમાં સરિભ પંત નવો ચહેરો છે તો નોંધપાત્ર બાદબાકી અસજંક્ય રહાણેની છે. રહાણેને ટી૨૦ ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. યુવરાજ અને આસિષ નહેરાએ ટીમમાં પુનરાગમન કયુ​ું છે. યુવરાજે આ સસઝનમાં રણજી ટ્રોફીમાં પાંચ મેચમાં ૬૭૨ રન નોંધાવ્યા છે જેમાં વડોદરા સામેના ૨૬૦ રનનો સમાવેિ થાય છે. એ પછીની મેચોમાં તે લગ્નને કારણે રમી િક્યો ન હતો. ગયા વષમે ભારતમાં યોજાયેલા ટી૨૦ વર્ડડ કપ બાદ નવ મસહના સુધી યુવરાજ

Indian Funeral Directors “first & foremost”

Bharat Shah, Sanjay Shah, Trupti Shukla, Ashvin Patel or Jaysen Seenauth

0208 952 5252 0777 030 6644

www.indianfuneraldirectors.co.uk

GILDERSON & SONS

FUNERAL DIRECTORS PROVIDING SPECIALIST SERVICE Worldwide Repatriation Service Scattering Ashes G Horse Drawn Funerals G Weekend Funerals G Use of Large Private Shiva Chapel Ritual Service Ritual Items Provided G Full Washing and Dressing facilities G Choice of Coffins G Priest Arrangements G Funeral arrangements at Home or Funeral Home

ભારતીય ટીમની બહાર રહ્યો છે. આ ઉપરાંત આસિષ નહેરાએ પણ પુનરાગમન કયુ​ું છે. ગયા વષમે આઇપીએલ દરસમયાન ઇજાને કારણે તેને સજશરી કરાવવી પડી હતી. ધોની હંમશ ે ાં મારો સુકાની: કોહલી ભારતીય ટેટટ સુકાની સવરાટ કોહલીએ ધોનીની વન-ડે તથા ટ્વેડટી૨૦ ટીમની કેપ્ટનસિપ છોડ્યા બાદ િથમ વખત િસતસિયા વ્યિ કરીને જણાવ્યું હતું કે ધોની હંમિ ે ાં મારા માટે સુકાની રહેિ.ે ધોનીએ પાંચમી જાડયુઆરીએ કેપ્ટનસિપ છોડ્યા બાદ કોહલીને ભારતીય સિકેટનો 'સંપણ ૂ 'શ સુકાની બનાવવાનું સનમ્ચચત થઇ ચૂક્યું હતુ.ં સવરાટ કોહલીએ ટ્વીટર પર ભાવુક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે યુવા ખેલાડી હંમિ ે ાં તમારી આસપાસ રહેવાની ઇચ્છા રાખતા હોય તેવા સુકાની બની રહેવા બદલ તમારો આભાર. મારા માટે તમે હંમિ ે ા સુકાની રહેિો ધોનીભાઇ. ટીમ ઇંપડયા • ટ્વેન્ટી૨૦: સવરાટ કોહલી (સુકાની), લોકેિ રાહુલ, મનદીપ સસંઘ, ધોની, યુવરાજ સસંહ, સુરિ ે રૈના, સરિભ પંત, હાસદશક પંડ્યા, રસવચંદ્રન અસિન, રવીડદ્ર જાડેજા, યજુવડે દ્ર ચહલ, મનીષ પાંડ,ે જસસિત બુમરાહ, ભુવનેિર કુમાર અને આસિષ નહેરા. • વન-ડે ટીમ: કોહલી (સુકાની), લોકેિ રાહુલ, ધવન, ધોની, મનીષ પાંડ,ે કેદાર જાધવ, યુવરાજ, રહાણે, હાસદશક પંડ્યા, અસિન, રવીડદ્ર જાડેજા, અસમત સમશ્રા, બુમરાહ, ભુવનેિર કુમાર, ઉમેિ યાદવ

મુંબઈઃ ઇંગ્લેડડ સામેની વન-ડે અને ટ્વેડટી૨૦ સસરીઝ માટે ભારતીય ટીમની પસંદગી થવાના એક જ સદવસ પહેલાં જ મહેડદ્ર સસંહ ધોનીએ વન-ડે અને ટી૨૦ ટીમની કેપ્ટનસિપ છોડવાની જાહેરાત કરી છે. ૨૦૦૭માં ટી૨૦ અને ૨૦૧૧માં ભારતને વર્ડડ કપમાં ચેમ્પપયન બનાવનાર ધોનીએ અચાનક કેપ્ટનસિપ છોડવાનું જાહેર કરી સૌને ચોંકાવી દીધા હતા. જોકે તે વન-ડેમાં સવકેટકકપર-બેટ્સમેન તરીકે રમવાનું ચાલુ રાખિે. ટેટટ સિકેટમાંથી અગાઉ જ સનવૃસિ જાહેર કરી ચૂકલ ે ા ધોનીએ વન-ડે અને ટી૨૦ ટીમની કમાન છોડી હોવાની ભારતીય સિકેટ કડટ્રોલ બોડડ (બીસીસીઆઈ)એ સટવટ કરીને જાણકારી આપી છે. ધોનીએ ૧૯૯ વન-ડે અને ૭૨ ટી૨૦ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કયુ​ું છે. બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીએ કહ્યું કે, ભારતીય સિકેટ િ​િંસકો અને બીસીસીઆઈ તરફથી હું ધોનીનો આભાર માનું છું. તેણે કેપ્ટન તરીકે સિકેટના ત્રણેય ફોમમેટમાં િાનદાર િદિશન બતાવ્યું છે. ધોનીની સલડરિીપમાં ટીમ ઇમ્ડડયાએ નવી ઊંચાઈઓ મેળવી છે. તેની કેપ્ટનસિપમાં ભારતીય ટીમે ઘણી સસસિઓ મેળવી છે અને ભારતીય સિકેટના ઈસતહાસમાં તેને હંમેિાં યાદ રખાિે. ધોનીએ અચાનક આ સનણશય કેમ લીધો તે અંગે હજું કિું ટપષ્ટ થયું નથી, પરંતુ એવું મનાય છે કે

G

24 HOUR SERVICE

0208 478 0522 90/92 LEY STREET, ILFORD IG1 4BX Part of Dignity Funerals A BRITISH COMPANY

CHANDU TAILOR JAY TAILOR NITESH PINDORIA BHANUBHAI PATEL DEE KERAI

www.gujarat-samachar.com

ધોનીએ વન-િેઅને ટી૨૦ની કેપ્ટનડિપ છોિી

G

DIGNITY FUNERAL PLAN at TODAY PRICES

14th January 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

07957 07956 07583 07939 07437

250 299 616 232 616

851 280 151 664 151

તેણે નવા કેપ્ટનને ૨૦૧૯માં યોજાનાર વન-ડે વર્ડડ કપ માટે તૈયારી કરવા પૂરતો સમય મળી રહે. ધોનીએ કેપ્ટનસિપ છોડતાં હવે વન-ડે અને ટી૨૦ ટીમની કમાન પણ સવરાટ કોહલીને સોંપાિે તે લગભગ નક્કી છે. કપિલની સલામ ભૂતપૂવશ ઓલરાઉડડર કસપલ દેવે કહ્યું કે આ એક ખૂબ જ હકારાત્મક સવચાર છે. આ દેિના સહતમાં તેમજ નવી પેઢીને તક આપવા માટે કરાયેલો સવચાર છે. આ સનણશય માટે ધોનીને સલામ કરવી જોઈએ. કસપલે ઉમેયુ​ું હતું કે, જો ધોનીએ આ સનણશય લીધો હોય તો આપણે તેની સાથે ઊભાં રહેવું જોઈએ. ટેટટ કેપ્ટનસિપ છોડતી વેળાએ તેણે કહ્યું હતું કે નવા ખેલાડીઓ આવી ગયાં છે અને આપણે તેઓને તક આપવી જોઈએ. આ ફેંસલો પણ તેણે કદાચ આ સવચારધારાને આધારે જ લીધો હોઈ િકે. પૂવશ સિકેટર દીપદાસ ગુપ્તાએ કહ્યું હતું કે આ ચોંકાવનારો સનણશય છે. ધોનીએ હંમેિાં ટીમને પોતાની આગળ રાખી છે. ‘તો મેં ધરણાં કયા​ા હોત’ ભારતીય સિકેટ ટીમના ભૂતપૂવશ સુકાની સુનીલ ગાવટકરને વાતનો આનંદ છે કે ધોનીએ ફિ વન-ડે અને ટી-૨૦ ટીમની આગેવાની છોડી છે, સનવૃસિ લીધી નથી. ગાવટકરનું માનવું છે કે સવકેટકીપર બેટ્સમેન ભારતીય ટીમમાં હજી પણ ઘણું યોગદાન આપી િકે તેમ છે. ગાવટકરે જણાવ્યું હતું કે જો

ધોનીએ સનવૃસિની જાહેરાત કરી હોત તો હું અવચય તેના ઘર સામે ધરણા કરનાર િથમ વ્યસિ બની ગયો હોત. રેકોડડનો િણ મોહ ન રાખ્યો ભારતના સૌથી સફળ કેપ્ટન ધોનીએ વન-ડે અને ટી૨૦ ફોમમેટની કેપ્ટનસિપ છોડી ભારતીય સિકેટિેમીઓને જોરદાર આંચકો આપ્યો હતો. સિકેટિેમીઓ હજુ ટવીકાર કરી િક્યા નથી કે, કયા કારણસર ધોનીએ કેપ્ટનસિપ છોડવાનો સનણશય કયોશ. તેમાં પણ ખાસ વાત એ છે કે, તે ૧૯૯ વન-ડેમાં કેપ્ટનસિપ કરી ચૂક્યો હતો અને તે એક વન-ડેમાં કેપ્ટનસિપ કરતો તો ૨૦૦ એક સદવસીય વન-ડેમાં કેપ્ટનસિપ કરનાર ભારતનો િથમ અને સવિનો ત્રીજો કેપ્ટન બની જાત. જોકે તેણે ૨૦૦મી વન-ડે મેચમાં કેપ્ટનસિપના રેકોડડ અંગે પણ સવચાયાશ સવના કેપ્ટનસિપ છોડી દીધી હતી. િરફેક્ટ સમયે સુકાન છોડ્યું ધોનીના વન-ડે તથા ટી-૨૦ ટીમના સુકાનીપદને છોડવાના સનણશયને આવકારીને મુખ્ય પસંદગીકાર એમ. એસ. કે. િસાદે જણાવ્યું હતું કે ધોનીએ યોગ્ય સમયે કેપ્ટનિીપ છોડવાનો સનણશય કયોશ છે કારણ કે સવરાટ કોહલી હવે સુકાનીપદ સંભાળવા માટે તૈયાર થઇ ચૂક્યો છે. િસાદે જણાવ્યું હતું કે જો માહીએ સનણશય એક વષશ કે મસહના પહેલાં લીધો હોત તો હું ચકકત થયો હોત પરંતુ તેણે સાચા સમયે સનણશય લીધો છે.

Established in 1984, we are the First and Foremost Funeral Directors serving exclusively the asian community with due respect to individual religious and cultural beliefs.

Our Unique service is available at any hour Including Saturday and Sunday Serving all the Asian communities in London & Countrywide. International transportation available offering repatriation service to and from India. Our Impressive Mandir is available for large service gatherings and final funeral rites. Extensive washing & dressing facilities available

Contact: Anil Ruparelia

Asian Funeral Service

FREEPHONE: 0800 026 9887 અщ╙¿¹³ µ¹Ь³º» Â╙¾↓Â

209 Kenton Road, Kenton, Harrow, Middlesex HA3 0HD Tel: 020 8909 3737


14th January 2017 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

માતૃ વંદના - મધસસડેસ્પેશ્યલ મેગેઝીન

આપણી જનેતા, જેના રિ અને અસ્થિમાંિી આપણું ઘડતર િયું છે, આપણો સુદ્ૃઢ બાંધો બંધાયો છે તે જનેતા બાળક માટે એક હજાર શિક્ષકની ગરજ સારે છે. જનેતા જેવો શિક્ષક કોઇ હોઇ િકે જ નશહં. એક મા પોતાના બાળકનો જ ઉ છેર નિી કરતી તેનું ઘડતર કરી સમાજને એક એવી વ્યશિની ભેટ આપે છે જે સમગ્ર માનવજાતનો શવકાસ કરે છે. જગતમાં જો સૌિી વધુ કોઇ અગત્યની વ્યશિ હોય તો તે મા છે જેની સાિે આપણે બાળપણિી લઇને વૃધ્ધ િઇએ ત્યાં સુધી જોડાયેલાં રહીએ છીએ. મા સાિેનો અનુબંધ અશવથમરણીય છે. નવ મશહના સુધી આપણને કોખમાં રાખનાર અને તે પછી આપણું સતત લાલનપાલન અને જતન કરનાર મા જ આપણને જીવનના પાઠ શિખવે છે. માજ એક એવી વ્યશિ છે જેનો હાિ માિા પર ફરતા જ ભલભલાં દુ:ખ દુર િઇ જાય છે. એક માત્ર મા જ જ્યાં સુધી સંતાન ઘરે પરત ન િાય ત્યાં સુધી

GujaratSamacharNewsweekly

ઉંઘી િકતી નિી. માનો પ્રેમ શનથવાિથ હોય છે અને કદાચ સૌ સહમત િ​િે કે આજે આપણે જે કાંઇ છીએ તે એક માત્ર આપણી જનેતાને કારણે છીએ. આગામી માચથ માસમાં મધસથ ડે પ્રસંગે પ્રશસધ્ધ િનાર "માતૃ વંદના" શવિેષાંકમાં જીવનમાં જનેતાનું મહત્વ, સંતાનો સાિે અનોખા પ્રેમ સંબંધો ધરાવનાર માતાઅો સાિેના એઝસક્લુસીવ ઇશટરવ્યુ, જનેતાઅો અંગેના અહેવાલો, સંતાનના ઉછેરમાં મહત્ત્વપૂણથ યોગદાન આપનાર જનેતાના પ્રોફાઇલ્સ અને એકલે હાિે પશત કે સહારા વગર પોતાના બાળકને ઉછેરનાર શવધવા કે ત્યિા મશહલાઅોની વાતો સશહતની શવશવધ માશહતીનો સમાવેિ કરવામાં આવિે. જો આપ આ મેગેઝીનને થપોશસર કરવા માંગતા હો, જાહેર ખબર મૂકવા માંગતા હો કે શવિેષાંક શવિે વધુ માશહતી જોઇતી હોય તો આજે જ અમારો સંપકક કરો. ફોન નં. 020 7749 4085 or sales@abplgroup.com

‘આ શિયાળેસ્વસ્થ રહો અશિયાન’ શવિેબેઠક

NHS ENGLANDએ પસ્લલક હેલ્િ ઈંગ્લેશડ (PHE) સાિે મળીને શહંદ,ુ મુસ્થલમ, િીખ અને શિથતી લોકોનું પ્રશતશનશધત્વ કરતી FAITH તિા BME સંથિાઓ સાિે બેઠક યોજી હતી. બેઠકમાં BME સમુદાયો આ શિયાળામાં કેવી રીતે થવથિ રહી િકે તેની માશહતી સમુદાય મેળવી િકે તે સુશનસ્ચચત કરવા માટે ધાશમથક સંથિાઓ NHS અને PHE સાિે મળીને કેવી કામગીરી કરી િકે તેના પર શવિેષ ધ્યાન અપાયું હતુ.ં ચચાથ દરશમયાન મહત્ત્વની માશહતી આપવામાં આવી હતી અને નક્કી િયું હતું કે BME સમુદાયોની થવાથથ્યને લગતી સમથયાઓ પ્રત્યે ધ્યાન આપવા માટે ભાગીદારીનું વલણ અપનાવવાનું લાભકારક રહેિ.ે વષથના અશય સમયગાળાની સરખામણીમાં દર શિયાળે વધુ લોકો મૃત્યુ પામે છે અને ઠંડા હવામાનમાં પશરસ્થિશત વધુને વધુ ખરાબ બનતી જાય છે. આ મૃત્યુ પૈકી ૮૦ ટકા લોહીના પશરભ્રમણને લગતા રોગો (જેવા કે હ્રદયરોગ, ફેફ્સાની બીમારી અને થટ્રોક), શડમેસ્શિયા અને શ્વાચ્છોશ્વાસને લગતા રોગ (જેવા કે અથિમા)ને લીધે િાય છે. ‘આ શિયાળેસ્વસ્થ રહો’ દ્વારા મહત્ત્વની િલામણોઃ • તમે પાત્રતા ધરાવતા હો તો ફ્રી ફ્લૂ જેબ લો. • િઝય હોય તો તમારા ઘરમાં ૧૮ શડગ્રી સુધી ગરમીનું વાતાવરણ જાળવી રાખો અને ગરમ કપડાં પહેરો. • તીવ્ર ઠંડીને લીધે બહાર જઈ િકાય તેમ ન હોય તો ઘરમાં ખાવાની વથતુઓનો થટોક ભેગો કરી રાખો. • બીમારીનું શચહ્ન જણાય તો તરત જ ફામથસી પહોંચો. બેઠકમાં હાજર રહેલા િીખ શવમેશસ એલાયશસના એસ્ઝઝઝયુશટવ મેમ્બર ગુરમીત મહલે જણાવ્યું હતું કે આ કાયથક્રમ ખૂબ જ માશહતીપ્રદ રહ્યો. િીખ શવમેશસ એલાયશસ આ શિયાળે થવથિ રહો અશભયાનમાં PHE અને NHS ENGLAND સાિે મળીને કામ કરવા ખૂબ ઉત્સુક છે. આ અશભયાનની સમજ આપવા લોકો સુધી કેવી રીતે પહોંચવુ તે અંગે અમારે ખૂબ હકારાત્મક ચચાથ િઈ હતી.

જાણીતા િજશનક પ્રાગજીિાઈ લાડવાનુંશનધન

કાયથક્રમમાં હાજર રહેલા મુસ્થલમ એસોશસએિનના ઈબ્રાહીમ હેમદૈ ાએ જણાવ્યું હતું કે આજનો કાયથક્રમ ખૂબ સરસ રહ્યો. થિાશનક સમુદાયોને આ અશભયાનમાં સાંકળવાનો અને સંદિ ે ો આપવાનો શવચાર ખૂબ થપષ્ટ છે. મુસ્થલમ સમુદાયમાં આ અશભયાનનો સંદિ ે ો ફેલાવવા માટે મસ્થજદો અને ઈમામો સાિે મળીને કામ કરવાનું શ્રેષ્ઠ રહેિ.ે રેડબ્રીજ સીસીજીના ડો. જ્યોશત સુદે કાયથક્રમનું અધ્યક્ષપદ સંભાળ્યું હતુ.ં તેમણે જણાવ્યું હતું કે BME સમુદાયોમાં જાગૃશત કેળવવામાં ધાશમથક સંથિાઓ મહત્ત્વની ભૂશમકા ભજવી િકે તેમ છે. ખાસ કરીને ફ્લૂ વેસ્ઝસન બાબતે માશહતી સાિે આ શિયાળે થવથિ રહો અશભયાન શવિે યોગ્ય માશહતી દ્વારા ધાશમથક સંથિાઓને સજ્જ કરવા માટે આ કાયથક્રમ એક હકારાત્મક પગલું રહ્યું હતુ.ં તેનાિી તેમના સમુદાયો પૂરતી માશહતી સાિે શનણથય લઈ િકિે. આ શિયાળે થવથિ રહો અશભયાનને રજુ કરનારા NHS ENGLANDના શસશનયર કેમ્પેઈન મેનજ ે ર ઈયાન હેમ્પટને જણાવ્યું હતું કે આ કાયથક્રમ આ અશભયાન આડેના અવરોધોને સમજવામાં અને તેના પ્રત્યે ધ્યાન આપવામાં અમને મદદરૂપ િઈ િકે અને લાંબા સમયની ભાગીદારી િઈ િકે તે માટે ધાશમથક સંગઠનો સાિે હાલ ચાલી રહેલી ચચાથમાં એક સારી િરૂઆત હતી. આ સંથિાઓ તેમના સમુદાયો સાિે અમને સાંકળવામાં અને અમારા અશભયાનના અગત્યના સંદિ ે ા લોકો સાંભળે અને તેના પર પ્રશતભાવ આપે તે બાબતોમાં ચાવીરૂપ ભૂશમકા ભજવે છે.

આ સપ્તાહના તહેવારો...

(તા. ૧૪-૧-૨૦૧૭થી તા. ૨૧-૧-૨૦૧૭)

૧૪ જાન્યુઆરી ૧૫ જાન્યુઆરી જાણીતા ગુજરાતી ભજશનક પ્રાગજીભાઈ ઝીણાભાઈ લાડવાનું તા. ૯-૧-૨૦૧૭ના રોજ દુઃખદ અવસાન િયું છે. સોરશઠયા પ્રજાપશત સમાજના પ્રાગજીભાઈએ શ્રી શવષ્ણુ ભગવાન ભજન મંડળની રચના કરી હતી. સદગતના માનમાં રશવવાર તા.૧૫-૧-૨૦૧૭ બપોરે ૨િી સાંજે ૫ દરશમયાન પ્રાિથનાસભાનું શહંદુ મંશદર, હીયરફડડ રોડ, લુટન, LU4 0PS ખાતે આયોજન કરાયું છે. સંપકક. કશપલ નરેિ સાવશણયા 07514 688 954

£∞

મકરસંક્રાશત (ઉત્તરાયણ) સંકટ ચતુથથી

¶ º ·Ц¾

= £∞ = £∞ = €∞ = $∞ = એક ĠЦ¸ Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક ઔєÂ ¥Цє±Ъ³ђ ·Ц¾

Rates

λЦ. ≤∟.≤∟ € ∞.∞≈ $ ∞.∟∞ λЦ. ≡∟.∞∟ λЦ. ≠≤.∞≠ £ ∩∞.∩≈ £ ≥≡≈.∞∞ $ ∞∞≤∫.≈≈ $ ∞≠.≠∩

One Month Ago

λЦ.

$

λЦ. λЦ. £ £

$

$

≤≈.≈ ∞.∞≥ ∞.∟≡ ≡∞.≡√ ≠≡.∫√ ∟≥ ≠∩ ≥∟∞.≡≡ ∞∞≈≥.∞∟ ∞≠.≤≡

1 Year Ago

λЦ.

≥≠.√√ € ∞.∩∫ $ ∞.∫≈ λЦ. ≡∟.≈√ λЦ. ≠≠.≡√ £ ∟∫.≠≠ £ ≡≠≡.∩∞ $ ∞√≤≡.≥≠ $ ∞∫.√∫

• કાશ્મીરી પંડિત કલ્ચરલ સોસાયટી, યુકે દ્વારા બોબ બ્લેકમેન MPના યજમાનપદે જમ્મુ - કાશ્મીર અને બાંગ્લાદેશ સહિત હિશ્વમાં હિંદુઓ પર દમન સહિતના હિહિધ મુદ્દે ચચા​ા માટે સેહમનારનું બુધિાર તા. ૧૮-૧-૨૦૧૭ સાંજે ૭થી ૯ દરહમયાન કહમટી રૂમ, િાઉસ ઓફ કોમન્સ, િાઉસ ઓફ પાલા​ામેન્ટ, િેસ્ટહમન્સ્ટર ખાતે આયોજન કરાયું છે. સંપકક. લક્ષ્મી કૌલ 07896851813 • ડચન્મય ડમશન, યુકે દ્વારા ૧૦૮ ગાયત્રી મંત્ર ધૂનનું રહિ​િાર તા.૧૫-૧-૨૦૧૭ સાંજે ૪ થી ૫.૩૦ દરહમયાન હચન્મય કકતતી, એગટટન ગાડટન્સ, િેન્ડન, NW4 4BA ખાતે આયોજન કરાયું છે. સંપકક. 07738 176 932 • ગુજરાત ડિંદુસોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે રહિ​િાર તા.૧૫-૧-૧૭ના કાયાિમો • સિારે ૯.૩૦થી ભજન-ભોજન • બપોરે ૨થી૪ દરહમયાન પતંગ બનાિ​િાનો િકકશોપ • બપોરે ૨ િાગે મહિલાઓ માટે ચા સાથે ચચા​ા. સંપકક. 01772 253 901 • પૂ.રામબાપાના સાહનધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ િનુમાન ચાલીસાના કાયાિમનું રહિ​િાર તા.૧૫-૧-૧૭ સિારે ૧૧થી સાંજના ૫ દરહમયાન સોશ્યલ ક્લબ િોલ, િેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુહનતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપકક. 020 8459 5758

27

• શ્રી સનાતન મંડદર, ૮૪, િેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતેના કાયાિમો • ગુરિાર તા. ૧૨-૧-૨૦૧૭ સાંજે ૭.૩૦ િાગે શ્રી હિષ્ણુ સિસ્ત્રનામ પાઠ • શહનિાર તા.૧૪-૧-૨૦૧૭ સિારે ૧૦.૩૦ િાગે સુંદરકાંડ પાઠ અને સાંજે ૭.૩૦ િાગે ૧૧ િનુમાન ચાલીસા સંપકક. 01162 661 402. • આદ્યશડિ માતાજી મંડદર ૫૫, િાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાયાિમો • શહનિાર તા.૧૪-૧-૧૭ બપોરની આરતી બાદ િનુમાન ચાલીસા • રહિ​િાર તા.૧૫-૧-૧૭ બપોરે ૩ િાગે ભજન અને સાંજે ૫ િાગે મિાપ્રસાદ. સંપકક. 07882 253 540. અવસાન નોંધ • મૂળ મલાતજના િતની અને ઘણાં િષોા યુકે રહ્યા બાદ છેલ્લાં દસેક િષાથી િડોદરા ખાતે રિેતા મનુભાઇ મગનભાઇ પટેલના ધમાપત્ની શ્રીમતી િાસંતીબેનનું તા. ૪-૧-૨૦૧૭ના રોજ િડોદરા ખાતે દુ:ખદ અિસાન થયું છે. સંપકક: યોગેશભાઇ ડી. પટેલ 07877 192 634 • મુળ મલાતજના િતની અને િાલ િેરો ખાતે રિેતા શ્રીમતી લીલાબેન નગીનદાસ પટેલનું તા. ૭-૧૨૦૧૭ના રોજ દુ:ખદ અિસાન થયું છે. સદ્ગતની અંહતમ હિયા રહિ​િાર તા. ૧૫ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ સિારે ૧૧ કલાકે ગોલ્ડસા ગ્રીન હિમેટોરીયમ, હૂપ લેન, લંડન NW1 7NL ખાતે થશે. સંપકક: 020 8863 9027 e-mail: patel.harihar@gmail.com


28

@GSamacharUK

GujaratSamacharNewsweekly

DOB: 25th October 1940 (Mengo, Uganda)

www.gujarat-samachar.com

અЦ·Цº ±¿↓³

અЦ·Цº ±¿↓³

Jay Ambe Maa

14th January 2017 Gujarat Samachar

Jay Shri Krishna

Demise: 2nd January 2017 (Hayes, Middlesex)

Shreemati Vimlaben Rameshbhai Patel (Adas)

¸а½ અ¬ЦÂ³Ц ¾¯³Ъ અ³щ ¾Áђ↓°Ъ »є¬³¸Цєç°Ц¹Ъ °¹щ»Ц અ¸ЦºЦ Ĭщ¸Ц½ ´Ó³Ъ, ãÃЦ»Âђ¹Ц ¸Ц¯ЬĴЪ અ³щ Âķ±¹Ъ ±Ц±Ъ¸Ц ´. ´а.╙¾¸½Ц¶щ³º¸щ¿·Цઇ´ªъ»Âђ¸¾Цº ¯Ц. ∟ p×¹ЬઆºЪ∟√∞≡³Ц ºђ§ ±щ¾»ђક´Ц¸¯Цєઅ¸щãÃЦ»Âђ¹Ц 羧³³Ъ ¦Ħ¦Ц¹Ц ¢Ь¸Ц¾Ъ ¦щ. ¾ЦÓÂ๷¹Ц↓ 羧³³Ъ ╙¥º╙¾±Ц¹°Ъ અ¸ЦºЦ કЮªЭѕ¶¸Цє ક±Ъ ³ ´аºЦ¹ એ¾Ъ ¡ђª ´¬Ъ ¦щ. ¯щ¸³Ц ઉŵ ÂєçકЦºђ, ઉ¸±Ц અ³щ´ºђ´કЦºЪ ç¾·Ц¾³щકЦº®щ¯щઅђ²а´Â½Ъ³Ъ§щ¸ÂЬ¾ЦÂĬÂºЦ¾Ъ Â¾↓³Цķ±¹¸Цєઅ³ђ¡Ьєç°Ц³ ĬЦد કºЪ ¢¹Ц ¦щ. અ¸ЦºЦ ´╙º¾Цº ´º આ¾Ъ ´¬ъ» આ ±Ь:¡± ¸¹щ λ¶λ ´²ЦºЪ, ª´Ц», ªъ╙»µђ³ કы ઇ¸щઇ» ˛ЦºЦ ¿ђકÂє±щ¿Ц´Ц«¾Ъ અ¸³щ κєµ અ³щ આΐЦ³ આ´³Цº ¯°Ц ÂÕ¢¯³Ц આÓ¸Ц³Ъ ¿Цє╙¯ અ°› ĬЦ°↓³Ц કº³Цº અ¸ЦºЦ ¾↓ Â¢Цє Âє¶є²Ъ¯°Ц ╙¸Ħђ³ђ અ¸щ ઔєє¯:કº®´а¾↓કઆ·Цº ¸Ц³Ъએ ¦Ъએ. ´º¸કж´Ц½Ь´º¸ЦÓ¸Ц ÂÕ¢¯³Ц આÓ¸Ц³щ´º¸ ¿Цє╙¯અ´›એ§ ĬЦ°↓³Ц. ૐ ¿Цє╙¯: ¿Цє╙¯: ¿Цє╙¯:

It is with great sadness that we announce the peaceful demise of our beloved mother Shreemati Vimlaben Rameshbhai Patel, age 76, on Monday, 2nd January 2017. She was full of wisdom and inspired us all to be strong and resilient - she braved every challenge with a smile and a resolute desire to overcome it. We take this opportunity to thank family and friends who provided us with solace and comfort, in person or via various means of communications. With the grace of god may her soul rest in eternal peace Om Shanti: Om Shanti: Om Shanti:

Mr Rameshbhai Ambalal Patel (Husband) Mr Rohit Rameshbhai Patel (Son) Mrs Mita Rohit Patel (Daughter-in-Law) Minaxi Prasann Patel (Daughter) Prasann R Patel (Son-In-Law) Sandhya Shailesh Patel (Daughter) Shailesh R Patel (Son-In-Law) Grandchildren: Ashish Prasann Patel, Krishna Prasann Patel, Manish Shailesh Patel, Krishan Rohit Patel, Rishi Shailesh Patel, Bhavik Rohit Patel.

Address: 26 Mount Road, Hayes, Middlesex UB3 3LH Phone: 020 8561 4570.

§¹ ĴЪ ¢Ц¹ĦЪ ¸Ц¯Ц

§¹ ĴЪ કжæ®

§×¸: ∟∞-∟-∞≥∫∟ (´Ъ§ ⌐ ·Цº¯)

ç¾¢↓¾ЦÂ: ∟∟-∞∟-∟√∞≠ (»є¬³-¹Ьકы)

¢є. ç¾. ç³щû¯Ц¶щ³ º§³ЪકЦє¯·Цઇ ´ªъ»

¸а½ ¢Ц¸ ´Ъ§³Ц ÃЦ» ĝЦઉ¥એ׬, »є¬³ Щç°¯ અ¸ЦºЦ ãÃЦ»Âђ¹Ц ¸Ц¯ЬĴЪ ç³щû¯Ц¶щ³ º§³ЪકЦє¯·Цઇ ´ªъ» ¢Ьλ¾Цº ¯Ц. ∟∟-∞∟-∟√∞≠³Ц ºђ§ ĴЪJ ¥º® ´ЦÜ¹Цє¦щ. ¯щ¸³Цє±Ь:¡± અ¾ÂЦ³°Ъ અ¸ЦºЦ કЮªЭѕ¶¸Цє¿ђક³Ъ £щºЪ ¦Ц¹Ц ĬÂºЪ ¢ઇ ¦щ. ¯щઅђ ÂЦºЦ Â¸Ц§ Âщ¾ક, ╙¸»³ÂЦº ¯°Ц ╙³æકЦ¸ ક¸↓કº¾Ц³Ъ ·Ц¾³Ц ²ºЦ¾¯Ц ïЦ. અ¸ЦºЦ કЮªЭѕ¶Ъ§³ђ ¯щ¸§ ╙¸Ħ¸є¬½¸Цє¯щ¸³Ъ Ãє¸щ¿Ц ¡ђª ÂЦ»¿щ. આ ±Ь:¡± ĬÂє¢щλ¶λ ´²ЦºЪ અ³щªъ╙»µђ³ ˛ЦºЦ અ¸³щઆΐЦ³ આ´Ъ અ¸ЦºЦ ±Ь:¡¸ЦєÂÃ·Ц¢Ъ ¶³³Цº ¾› Â¢Цє Âє¶є²Ъઅђ ç³щÃЪ§³ђ ¯°Ц ╙¸Ħђ³ђ અ¸щ ઔєє¯:કº®´а¾↓ક આ·Цº ¸Ц³Ъએ ¦Ъએ. ´º¸કж´Ц½Ь ´º¸ЦÓ¸Ц ÂÕ¢¯³Ц આÓ¸Ц³щ´º¸ ¿Цє╙¯ આ´щઅ³щઅ¸³щઆ આ£Ц¯ Âó કº¾Ц³Ъ ¿╙Ū આ´щએ§ ĬЦ°↓³Ц. ૐ ¿Цє╙¯: ¿Цє╙¯: ¿Цє╙¯: It is with great sadness that we announce the passing away of our dear mother on 22 December 2016. She was a kind and generous hearted person who was devoted to her family. Our mother was extremely independent and active throughout her exceptional life. She passed on her support and strength to all of us and we follow in her footsteps for her grandchildren. We would like to thank you all for your condolences, thoughts and prayers. Prarthana Sabha and Bhajans held in memory of our beloved mother on 22 January 2017, 1.00pm - 4.00pm. Hornsey Vale Community Centre, 60 Mayfield Road, London N8 9LP. Hrsh Rajanikant Patel (Son) Bhavna H Patel (Daughter-in-law) Raj M Patel (Son-in-law) Priti R Patel (Daughter) Dev S Patel (Son-in-law) Hina D Patel (Daughter) Nikesh M Patel (Son-in-law) Gita N Patel (Daughter) Purna R Patel (Daughter) Grandchildren: Dhruv, Keya, Anisha, Niya, Elina, Rishan and Krish.

Hrsh Rajanikant Patel, 63 Lightfoot Road, Hornsey, London N8 7JF, Tel: 0208 340 3896

ory of our Dea m e M g r Mot vin o L her In Jay Shree Krishna

Om Namah Shivay

´а˹ ¶Ц, આ§щ¯¸ђ અ¸ЦºЦ ¾↓°Ъ ╙¥º ╙¾±Ц¹ »ઈ Ĭ·Ь³Ц ²Ц¸¸Цє¥Цà¹Ц ¢¹Ц ¯щ³Ц ¶щ¾Á↓´аºЦє °¹Цє. ¯¸ђ³щઆ ╙±¾Âщઅ¸ђ ¶²ЦєĴЪÖ²Цє§є╙» આ´Ъએ ¦Ъએ. ¯¸ђ Ë¹ЦєÃђ¹ Ó¹ЦєĬ·Ь¯¸ЦºЦ આÓ¸Ц³щ ¿Цє╙¯ આ´щ. ¯¸Цºђ ´╙º¾Цº ¯¸³щú£¬Ъ અ³щÃє¸щ¿Цє¡а¶ ¹Ц± કºщ¦щઅ³щક±Ъ ´® ·а»¿щ³ÃỲ. ¯¸Цºђ Ĭщ¸Ц½, ÃÂ¸Ь¡ђ, ઉ±Цº, »Ц¢®Ъ¿Ъ» અ³щ ¾ЦÓÂà¹Â·º ç¾·Ц¾ Ãє¸щ¿Цє ¹Ц± ºÃщ¿щ. ¯¸Цιє ક¸↓¹ђ¢Ъ અ³щç¾Ц¾»є¶Ъ @¾³ અ¸ЦºЦ ¸ЦªъĬщº®Цλ´ ¶³Ъ ¢¹Ьє. ¯¸ЦºЦ¸ЦєÂ¾›ઉǼ¸ ¢Ь®ђ ïЦ. ¯¸ђ ¶є²Ц³Ъ ÂЦ°щĬ¸Ц╙®ક¯Ц અ³щઉ±Цº¯Ц°Ъ ¾¯Ъ↓³щÂѓ³Ц ╙±»³щ@¯Ъ »Ъ²Ц Ã¯Цє. ¯¸ЦºЪ ²¸↓ĬÓ¹щ³Ъ ĴˇЦ અ³щ·╙Ū°Ъ ¯¸щ¸Ъ«Ъ ÂЬ¾Ц ĬÂºЦ¾Ъ ¢¹Ц અ³щ»Ъ»Ъ ¾Ц¬Ъ ¦ђ¬Ъ ¥Цà¹Ц ¢¹Ц. ¸Ц ¯щ¸Ц ¶Ъ? ¶²Ц ¾¢¬Цє³Ц ¾Ц. ૐ ¿Цє╙¯: ¿Цє╙¯: ¿Цє╙¯:

Dear Grand Mother and Great Grand Mother, We remember you, We shall never ever forget your loving smile. Your unconditional love for us and loving spirit would remain with us for eternity. With Love from your 21 Grand Children and 25 Great Grand children. OM Shanti: Shanti: Shanti:

Late Mrs. Gomtiben Muljibhai Pankhania

Ĭ╙¾®·Цઈ અ³щઇ×±Ь¶Ãщ³ ´Ц®¡Ц®Ъઆ (´ЬĦ અ³щ´ЬĦ¾²а, ¹Ьકы) ╙¾³ђ±·Цઈ અ³щ¿ђ·³Ц¶Ãщ³ ´Ц®¡Ц®Ъઆ (´ЬĦ અ³щ´ЬĦ¾²а, ¹Ьકы) ¸Ãщ×ĩ·Цઈ અ³щÂє¢Ъ¯Ц¶Ãщ³ ´Ц®¡Ц®Ъઆ (´ЬĦ અ³щ´ЬĦ¾²а, ¹Ьકы) ³ºђǼ¸·Цઈ અ³щ¸²Ь¶Ãщщ³ ´Ц®¡Ц®Ъઆ (´ЬĦ અ³щ´ЬĦ¾²а, ¹Ьકы) ±¸¹є¯Ъ¶Ãщ³ અ³щç¾. ¬ђ. Ĭщ¸ ²щ╙¬આ (´ЬĦЪ અ³щ§¸Цઈ, ઓçĺъ╙»¹Ц) ╙¾§¹Ц¶Ãщ³ અ³щ·Ь´×щ ĩ ªЦєક (´ЬĦЪ અ³щ§¸Цઈ, ¹Ьકы) ±¿↓³Ц¶Ãщ³ અ³щÃºЪ»Ц» ¢ђ╙û (´ЬĦЪ અ³щ§¸Цઈ, ઓçĺъ╙»¹Ц) ¿Цº±Ц¶Ãщ³ અ³щÃÂ¸Ь¡»Ц» ²щ╙¬આ (´ЬĦЪ અ³щ§¸Цઈ, ઓçĺъ╙»¹Ц)

DoB: 1st Jan. 1925 (Karawad – India) Sri Muljibhai Popat Pankhania. DoD: 14th January 2015 (London – UK) Jay Shree Krishna from Pankhania Family. 137, Haling Park Road, South Croydon, CR2 6NN.

And Last but not Least, Loving and caring Husband

Vinodbhai : 07914 641 572 email: mahendrapankhania@hotmail.co.uk


14th January 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

વિશેષ અહેિાલ 29

િાસિોટટના રંગનું નહીં, લોહીના સંબંધોનું વધુ મહત્ત્વ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફ્રાન્સના પવદેશ પ્રધાન જીન-માકક એરોલ્ટ

બેંગ્લૂરુઃ વડા િધાન નરેડદ્ર મોદીએ રવવવારે ૧૪મા િવાસી ભારતીય વદવસ (પીબીડી) સંમેલનને સંબોધતાં કહ્યું હતું કે ભારત સરકાર પાસપોટટના રંગને નહીં, લોહીના સંબંધને વવશેષ મહત્ત્વ આપે છે. ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત આશરે ૬૦૦૦િી વધુ વવદેશવાસી ભારતીયોને સંબોધતા તેમણે િવાસી ભારતીયની સુરિાિી માંડીને િેઇન-ડ્રેઇનને િેઇન-ગેઇનમાં બદલવાના મુદ્દાઓ પર ભાષણ આપ્યું હતું . ઉલ્લેખનીય છેકેનવમી જાડયુઆરીએ ૩૦ NRIનુંરાષ્ટ્રપવત િણવ મુખરજી દ્વારા સડમાન કરવામાંઆવ્યુંહતું. ૧૪મા િવાસી ભારતીય સંમેલનના મુખ્ય અવતવિ પદેપોટટટગલના ભારતવંશી વડા િધાન એડતોવનયો કોથતા ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાંવવશ્વના ખૂણેખૂણામાંવસતાંભારતીયો જોવા મળતા હતા. ૨૦૦૩માં વાજપેયી સરકારે િવાસી ભારતીય વદવસની શરૂઆત કરી હતી. ઉલ્લેનીય છે કે મહાત્મા ગાંધી ૯ જાડયુઆરી, ૧૯૧૫ના રોજ આવિકાિી થવદેશ પાછા ફયા​ા હતા અને થવાતંત્ર્ય ચળવળને સબળ નેતૃત્વ પૂરું પાડીને દેશને આઝાદીના પંિે દોરી ગયા હતા. મહાત્મા ગાંધીના આ થવદેશાગમનની થમૃવતમાં ૯ જાડયુઆરીના રોજ િવાસી ભારતીય વદવસ ઉજવવામાંઆવેછે. વડા પ્રધાનના પ્રવચનના અંશો • પવદેશવાસી ભારતીયોને તેમના િીઆઈઓ કાડુ ઓસીઆઈમાં બદલવા અનુરોધ. કાડુબદલવાની મુદત વધુછ માસ લંબાવીને૩૦ જૂન ૨૦૧૭ • ભ્રષ્ટાિાર અને લલેક મની સામે લડવા પવદેશવાસી ભારતીયોના સમથવનની પ્રશંસા • ભ્રષ્ટાિાર અને લલેક મનીએ સમાજનેખોખલો કયોવછે. રાજકારણમાંકેટલાંક લોકો કાળા નાણાંનો ઉિાસક છેતેઆિણુંદુભાવગ્ય.

વડા િધાને દેશના આવિાક વવકાસમાં વવદેશવાસી ભારતીયોના અમૂલ્ય િદાનને વબરદાવતા કહ્યું હતું કે ભારતીયોએ ૬૯ વબવલયન ડોલરનુંઅનોખુંયોગદાન આપ્યુંછે. તો સાિોસાિ એમ પણ કહ્યુંહતું કે અમે દેશમાંિી વવદેશમાં જતી િવતભાઓને દેશમાં પાછી લાવવા માગીએ છીએ. તેમણે સંબોધનમાં ફોરેન ડાયરેક્ટ ઇડવેથટમેડટ (એફડીઆઈ)િી લઈનેનોટબંધી સુધીના મુદ્દાઓનેઆવરી લીધા હતા. મોદીએ વવદેશમાં વસતાં ભારતીયોને તેમના પસાન ઓફ ઇસ્ડડયન ઓવરવજન (પીઆઈઓ)નાંકાડટઓવરવસઝ વસટીઝન ઓફ ઇસ્ડડયા(ઓસીઆઈ)માં બદલવા કહ્યું હતું. અગાઉ આ કાડટ બદલવાની મુદત ૩૧ વડસેમ્બર ૨૦૧૬ હતી, તે વધુ છ મવહના લંબાવીને ૩૦ જૂન, ૨૦૧૭ કરી છે. આ જાહેરાત અનુસાર આ નવી મુદત સુધી અરજદાર પાસેિી કોઇ

પેનલ્ટી લેવામાંઆવશેનહીં. મોદીએ ભ્રષ્ટાચાર અને બ્લેક મની સામેની સરકારની લડાઈમાં સાિ આપનાર વવદેશવાસી ભારતીયોનો મોદીએ આભાર માડયો હતો. મોદીએ િવાસી ભારતીયોને કહ્યુંહતુંકેતમારાંસપનાંએ અમારાં સપનાં છે અને ૨૧મી સદી ભારતની સદી છે. દેશની વવકાસયાત્રામાં િવાસી ભારતીયો સાચા અિામાંસહભાગી છે. ભારતીય પદવસની ઉજવણી અંતગગત ૩૦ પવદેશી ભારતીયોનું રાષ્ટ્રિપત પ્રણવ મુખરજીએ સન્માન કયુ​ું હતું. મોદીએ કહ્યું હતું કે ભારતનાં ભારતના વિકાસની ભરપૂર તમન્ના લોકોની અને ભારત સરકારની એ પરંપરા રહી છે કે તેઓ ક્યારેય વડા િધાન મોદીએ કહ્યું હતું કે આજના વદવસે મહાત્મા ગાંધી પાસપોટટનો રંગ નિી જોતાં, પણ લોહીના સંબંધોનેવધારેમહત્ત્વ આપે દવિણ આવિકાિી ભારત પાછા ફયા​ાહતા. આ એક એવુંપવાછેજ્યારે છે. મોદીએ નોટબંધી અંગેકહ્યુંકેભ્રષ્ટાચાર અનેબ્લેક મનીએ આપણા સમાજને ખોખલો કયોા છે. રાજકારણમાં કેટલાંક લોકો બ્લેક મનીના કોઈ વ્યવિ દેશ-વવદેશમાં રહેતાં તેમનાં સંતાનોને મળે છે. િવાસી ઉપાસકો છેતેઆપણુંદુભા​ાગ્ય છે. મોદીએ બ્લેક મનીના આવા રાજકીય ભારતીયોની મહેનત, વશથતપાલન અનેશાંવતવિયતા અડય િવાસીઓ માટેઅનેરી વમસાલ છે. પૂજારીઓનેઝાટક્યા હતા. મોદીએ કહ્યુંકેતેઓ વવદેશમાંઅનેક દેશોમાંફયા​ાછેઅનેજોયુંછે પ્રવાસી ભારતીય પદવસ સન્માન કેિવાસી ભારતીયો ભારતમાંસામાવજક અનેઆવિાક બદલાવમાંતેમનું નામ દેશ સેવા ૧. ડો. ગોરુર પિશ્ના હપરનાથ ઓપટ્રેપલયા કમ્યુપનટી સપવવસ યોગદાન આપવા તત્પર છે. તેઓ દેશના વવકાસની ભરપૂર તમડના ધરાવેછે. ૨. રાજશેખરન પિજલાઈ વલવુર કકડકથ્થી બહેપરન પબઝનેસ વિશ્વમાં ક્યાંય પણ ભારતીયને ભારતની નજીક હોિાનો અહેસાસ ૩. એડટવિવઈન્ડડયન એસોપસએશન બેન્જજયમ કમ્યુ. સપવવસ વવદેશમાંવસતાંભારતીયોની સુરિા અનેકલ્યાણ એ ભારત સરકારની ૪. નાપઝર અહેમદ મહોમ્મદ ઝાકકપરયાહ િુનઈે કમ્યુ. સપવવસ ૫. મુકદું બી. િુરોપહત કેનડે ા પબઝનેસ સવોાચ્ચ િાિવમકતા છે. ભારતીય દૂતાવાસ આ માટે રસ લઈને ૬. નપવનકુમાર એસ. કોઠારી જીબૌતી કમ્યુ. સપવવસ સવિયતાિી કામ કરેઅને૨૪ કલાક એનઆરઆઈની મદદ માટેતત્પર ૭. પવનોદિંદ્ર િટેલ કફજી સોપશયલ સપવવસ રહેતેવી મારી ઇચ્છા છે. ૮. રઘુનાથ મેરી એડટોપનન મેનટે િાડસ આટુ/કજિર કોઈ પણ ભારતીય વવશ્વના કોઈ પણ ખૂણામાંરહેતો હશેતો પણ ૯. ડો. પલએલ એડસોન ઈ. બેપટ ઈઝરાયલ મેપડકલ સાયડસ તેનેભારતની નજીક હોવાનો અહેસાસ િશે. ભારતીય લોકો માટેસતત ૧૦. ડો. સંદીિકુમાર ટાગોર જાિાન આટુ/કજિર કામ કરતા અને તેમની વચંતા કરતા વવદેશિધાન સુષમા થવરાજનાં ૧૧. અપરફુલ ઈપલામ પલપબયા કમ્યુ. સપવવસ તેમણેવખાણ કયા​ાંહતાં. યમનમાંફસાયેલાંભારતીયોનેસુરવિત પાછા ૧૨. તનશ્રી ડેટો ડો. મુપનએડડી થમ્બીરજા મલેપશયા એજ્યુ. એડડ કમ્યુપનટી સપવવસ લાવવા માટે વવદેશ મંત્રાલય અને ઇંવડયન આમમીએ બજાવેલી કામગીરીનાંપણ તેમણેવખાણ કયા​ાંહતાં. ૧૩. શ્રી પ્રવીડદકુમાર જુગનાથ મોરેપશયસ િન્લલક સપવવસ વવદેશમાં ભારતીય કે જેઓ સાયસ્ડટફફક િેત્રે સારું જ્ઞાન ધરાવે છે ૧૪. એિ.ઈ. પમ. એડટોપનયો લુઈસ િોટટુ ગલ િન્લલક સપવવસ તે ઓ તેમના વનષ્ણાત જ્ઞાનની વજ્ર જેવા કાયાિમો દ્વારા કેવી રીતે સેડટીસ ડા કોપટા વહેંચણી કરી શકેતેનુંવનરુપણ વડા િધાનેકયુાંહતું. ૧૫. ડો. રાઘવન સીથારામ કતાર પબઝનેસ મેનજ ે મેડટ પ્રિાસી કૌશલ વિકાસ યોજના ૧૬. ઝીડનત મુસરત જાફરી સા. અરેપબયા એજ્યુકશ ેન ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં સ્થકલ ડેવલપમેડટ માટે િવાસી ૧૭. પસંગોિર ઈન્ડડયન એસો. પસંગાિોર કમ્યુ. સપવવસ કૌશલ વવકાસ યોજના શરૂ કરવામાંઆવશે. જેઓ વવદેશોમાંનોકરીની ૧૮. ડો. કેરાની બાલારામ સંજીવી પવીડન મેપડસીન તક શોધી રહ્યા છે તેવા ભારતીય માટે આ થકીમ શરૂ કરાશે. મોદીએ ૧૯. સુશીલકુમાર શરાફ થાઈલેડડ પબઝનેસ કહ્યું કે એફડીઆઈનો અિા ફિ ફોરેન ડાયરેક્ટ ઇડવેથટમેડટ જ નિી, ૨૦. પવનપટોન િંદરભાન દુકરે ાન થાઈલેડડ િન્લલક સપવવસ પણ ફથટટડેવલપ ઇસ્ડડયા પણ છે. (ટોબાગો) ૩૦ NRIનુંરાષ્ટ્રપવત દ્વારા સન્માન ૨૧. વાસુદવે શામદાસ શ્રોફ યુએઈ કમ્યુ. સપવવસ ૧૪મા િવાસી ભારતીય વદવસની ઉજવણી અંતગાત નવમી ૨૨. ઈન્ડડયન સોપશયલ એડડ કજિરલ યુએઈ કમ્યુ. સપવવસ જાડયુ આરીએ ૩૦ ભારતીય મૂળના લોકોનું સડમાન રાષ્ટ્રપવત િણવ સેડટર, અબુધાબી મુ ખ રજી દ્વારા િયુંહતું. એનઆરઆઈનેPBD સડમાન એનાયત િયા ૨૩. પિટીશ કેપબનેટ પ્રધાન પ્રીપત િટેલ યુકે િન્લલક સપવવસ તે મ ાં સૌિી વધુ એવોડટ ભારતીય અમેવરકનોને િાપ્ત િયા હતા. ૨૪. નીના પગલ યુકે િન્લલક સપવવસ અમેવરકાના છ એનઆરઆઈને એવોડટ અપાયા હતા. જોકે સૌ િ​િમ ૨૫. હપરબાબુપબડદાલ યુએસએ એડવાયયવમડે ટ એન્ડજપનયપરંગ એવોડટ પોટટટગલના વડા િધાન એડટોવનયા લુઈસ ડા કોથટાને તેમના ૨૬. ડો. ભરત હપરદાસ બારાઈ યુએસએ િન્લલક અફેસવ જીવનકાળની જાહેર સેવા માટેઅપાયો હતો. ૨૭. પનશા દેસાઈ પબપવાલ યુએસએ િન્લલક અફેસવ આ કાયાિમમાં યુકે અને વિટનના એક-એક ભારતીયને એવોડટ ૨૮. ડો. મહેશ મહેતા યુએસએ કમ્યુ. સપવવસ એનાયત િયા હતા. જ્યારે બાકીના ૨૦ દેશોના એક એક ભારતીયને ૨૯. રમેશ શાહ યુએસએ કમ્યુ. સપવવસ એવોડટ અપાયા હતા. જેમાં ઓથટ્રેવલયા, િાડસ, કેનેડા, ઈઝરાયલ, ૩૦. ડો. સંિતકુમાર શીદ્રામ્િા પશવાંગી યુએસએ કમ્યુ. લીડરશીિ વલવબયા, ફફજી, િુનેઈ, વસંગાપોર, પોટટટગલ અને અડય દેશના NRIને આ એવોડટએનાયત કરાયા હતા.

ફ્લોવિડા એિપોટટપિ ગોળીબાિમાંપાંચનાંમૃત્યુ

ફ્લોપરડાઃ યુએસમાં આવેલા ફ્લોપરડાના આંતરરાષ્ટ્રીય પવમાની મથકે સાતમીએ એક હુમલાખોરેગોળીબાર કરતાંિાંિ લોકો માયાવ ગયા હતા અને ૮ને ઇજા થઈ હતી. બેગેજ પવપતારમાં ગોળીબાર થતાં પવમાનીસેવા તાત્કાપલક અટકાવી દેવાઈ હતી અને િોલીસે એરિોટુને ખાલી કરાવી દીધું હતું. ઇજાગ્રપતોને જોકે તાત્કાપલક હોન્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓ સારવાર હેઠળ છે. ઘટનાને નજરે જોનારે કહ્યું હતું કે આતંકીએ બાથરૂમમાંથી બહાર આવીને આડેધડ ગોળીબાર કરવાનું શરૂ કયુ​ું હતું. િોલીસે હુમલાખોરનેકપટડીમાંલઇ લીધો

હતો. હુમલાખોર એપટબેન સેન્ડટયાગો (૨૬) તરીકે ઓળખાયો હતો. આ અમેપરકી નાગપરક ડયૂ જસસી સાથે સંબધ ધરાવેછે. ગોળાબાર કરી શકાય તેવા હપથયાર તેના લગેજમાં જ હતા. તેની િાસેથી સૈડયનું ઓળખિત્ર િણ મળ્યુંછે. કહેવાય છેકેમાનપસક બીમાર છે. તેવષવ ૨૦૦૭માં પ્યૂતસી પરકો ખાતે નેશનલ ગાડુમાં જોડાયો હતો.

નેશનલ ગાડુમાં ફરજ બજાવતી વખતે તે ઇરાકમાં િણ તૈનાત હતો. એલાપકા આમસીના પ્રવક્તાએ જણાવ્યા મુજબ નેશનલ ગાડુ જોઇન કયાવ િહેલાં તેપરઝવવઆમસીમાંહતો. ૨૦૧૦માં ૧૦ મપહના માટે ઇરાકમાં હતો. ખરાબ િરફોમવડસનેકારણે૨૦૧૪માંતેને નેશનલ ગાડુમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. કેટલાક વતુવળો એમ કહે છે કે ઓગપટ મપહના સુધી તેણે એલાપકા નેશનલ ગાડુમાં કોમ્બાટ ઇજનેર તરીકે ફરજ બજાવી હતી.વાંરવાર લાંબી રજા િર રહેતાં તેને સેડયમાંથી પડપિાજવ કરવામાંઆવ્યો હતો.

યુરોપિયન દેશના પ્રથમ ભારતવંશી વડા પ્રધાન બનવાનું ગૌરવઃ ડો. કોસ્તા

બેંગ્લૂરુઃ ‘ભારત મારા પિતાનો દેશ છે. મનેયુરોિના કોઈ દેશના પ્રથમ ભારતવંશી વડા પ્રધાન બનવાનો ગવવછે. હુંઇચ્છુંછુંકેિોટટુ ગલ અનેભારત વચ્ચેનવા અનેમહત્ત્વિૂણવક્ષેત્રોમાંભાગીદારી થાય.’ આ શલદો છે િોટટુગલના વડા પ્રધાન એડટોપનયો કોપટાના. રપવવારેઆઇટી મહાનગર બેંગ્લૂરુમાં૧૪મા પ્રવાસી ભારતીય પદવસ સમારોહના મુખ્ય અપતપથ િદેથી સંબોધન કરતાંતેમણેઆ શલદો કહ્યા હતા. સાદગીિૂણવ જીવન માટે જાણીતા ડો. કોપતા ‘પલપબનના ગાંધી’ તરીકેિણ ઓળખાય છે. તેમણે ભારત સાથેજોડાયેલી યાદોનેતાજી કરતા જણાવ્યું હતું કે, ‘મારા િૂવવજો ગોવાના હતા. હું ગોવા િણ જઈશ. િોટટુગલમાં ભારતીય સમુદાય ખૂબ હળીમળીને રહે છે. હવે તેમની જવાબદારી છે કે તેઓ જે દેશમાં રહે છે તે દેશના ભારત સાથેના

સંબંધો મજબૂત કરવામાંમદદ કરે.’ કોપતાએ ઉમેયુ​ું હતું કે િોટટુગલ િૂરી દુપનયા માટે ખુજલો દેશ છે. રોકાણકારોનું ખુજલા પદલે પવાગત છે. પિટનથી લઈનેઆપિકન અનેપલટન અમેપરકા સુધીના ૧૨૧ દેશો સાથેિોટટુગલનો સીધો સંિકકછે. ડો. એન્ટોપનયો કોસ્તાનું ભારત કનેક્શન એડટોપનયો કોપતાનો જડમ િોટટુગલની રાજધાની પલપબનમાં ૧૯૬૧ની ૧૭ જુલાઈએ થયો હતો. તેઓ તાજેતરમાં યુએનના મહાસપિવ બડયા છે. તેમના પિતા ઓરલેડડો કોપતા જાણીતા નવલકથાકાર હતા જ્યારે દાદા લુઇસ અફોડસો માપરયા ડી’કોપતા ગોવામાં જડમ્યા-ઉછયાવ હતા. તેઓ સારપવત િાહ્મણ હતા, િણ ગોવામાં િોટટુગીઝોના શાસન દરપમયાન તેમણે પિપતી ધમવ અિનાવ્યો હતો.


30 કવર સ્ટોરી

@GSamacharUK

14th January 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

અનુસંધાન પાન-૧

િેમોગ્રાફી, િેમોક્રસી,...

ત્યાર બાદ તેમણે ‘ભલે પધાયા​ા...’ કહીને સંબોધનની શરૂઆત કરી હતી. વડા પ્રધાને કાયાિમના પ્રારંભે વાઈિજટ ગુજરાતમાં પાટટનર કજટ્રી બનનાર દેશોનો આભાર માજયો હતો. જેમાં કેનેડા અને જાપાનનો સવવશેષ ઉલ્લેખ હતો. તેમણે કહ્યું હતું કે, તમારા સહયોગ વગર આઠમી સવમટ ગત સવમટ કરતા વધુ સારી બની શકી ન હોત. ગત સવમટ કરતા હાલની સવમટ સૌથી મોટી છે. જેને કારણે તે સાચા અથામાં ગ્લોબલ ઈવેજટ બની રહી છે. ભારત વાઇબ્રન્ટ યુથનો દેશ આપણો દેશ વાઈિજટ યૂથનો દેશ છે અને સમગ્ર વવશ્વમાં ઇંગ્લીશ ભાષા બોલવામાં ભારત બીજા િમે છે. આપણા સંકથાનો અને વવદ્વાનો હવે વવદેશમાં પ્રખ્યાત બજયા છે. દેશ હવે વરસચા એજડ ડેવલપમેજટમાં ઈમવજિંગ હબ બજયો છે. વૈજ્ઞાવનકો અને એન્જજવનયસા પેદા કરવામાં અવ્વલ બજયો છે. દેશના વવકાસમાં વડજીટલ ટેક્નોલોજીએ ચાવીરૂપ ભૂવમકા ભજવી છે, એમ કહીને તેમણે ઉમેયુિં હતું કે ઈગવાજસનો મતલબ ઈફેક્ટીવ ગવાનજસ છે. ઓનલાઈન કાયાવાહીથી કામમાં ઝડપ વધી છે અને તેના પગલે ઝડપથી વનણાયો લઈ શકાય છે. રાજ્યોની પહેલ અને કેજદ્ર

(િાબે) અમદાવાદમાંમંગળવારેમહાત્મા વાઇબ્રન્ટ ગુજરાત સવમટનેસંબોધતા વિા પ્રધાન મોદીઃ (વચ્ચે) સવમટના પ્રારંભે‘સવમટ ઓફ સકસેસ’નુંવવમોચન કરતા વિા પ્રધાન અનેમુખ્ય પ્રધાન વવજય રુપાણીઃ અને(જમણે)જપાનના પ્રવતવનવધમંિળ સાથેચચાિકરતા વિા પ્રધાન

સરકારના સહયોગના સંયુક્ત પ્રયાસોએ મેઈક ઈન ઈન્જડયાની સફળતા માટે અનેક દ્વાર ખોલી નાખ્યા છે. આ કારણે રાજ્યો વચ્ચે તંદુરકત કપધા​ા થાય છે. કપધા​ાઓ તો પહેલા પણ થતી હતી, પરંતુ હવે સારો વહીવટ, ઈકો વસકટમ, વેપાર-ઉદ્યોગ માટે વમત્રતાપૂણા માહોલના કારણે બહારથી વધુ લોકો આવવા લાગ્યા છે. પવરમાણે હવે દેશ છોડીને દુવનયામાં અજય ક્યાંય જવું પડતું નથી. આ મુદ્દે હું ગુજરાતને અવભનંદન આપું છે એમ કહીને તેમણે ઉમેયુિં હતું કે ગુજરાત રાજ્યે સીધું વવદેશી મૂડીરોકાણ આકષાવામાં મોખરાનું કથાન હાંસલ કયુિં છે. ભારત એવો દેશ છે, જ્યાં આપણે ગામ અને શહેર વચ્ચે સંતુવલત વવકાસ સાધવા માગીએ છીએ. આપણી નીવતઓનો લાભ ગામ અને શહેર બંનેને સમાન મળવો જોઈએ. દરેક ગરીબને ૨૦૨૦ સુધીમાં ઘર મળવું જોઈએ તે અમારું સપનું છે.

• ટેરસ ે પર ગાિા વિનરઃ વડા પ્રધાન નરેડદ્ર મોદી મહાત્મા મંણદરમાં ણવશ્વના ટોચના ૫૦ સીઈઓ સાથે રાઉડડ ટેબલ ણમણટંગ યોજી હતી. બાદમાં મંણદરના ટેરસ ે પર ટોપ ગ્લોબલ સીઈઓ સાથે ગાલા ણડનર યોજ્યું હતુ.ં આ શાહી ભોજન માટે મંણદરની છત પર ૪૬ હજાર ચોરસ મીટરમાં આણટિફફણશયલ ગાડિન તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમાં યુરોપમાં તૈયાર થયેલા કૃણિમ ઘાસનો ઉપયોગ થયો હતો. ગાલા ણડનરમાં ણવદેશીઓએ ગુજરાતી ભોજન પણ માણ્યું હતુ.ં જેમાં સુરતી ઊંણધયુ,ં જલેબી, ઢોકળા અને ખમણ જેવી વાનગીઓનો પણ સમાવેશ થાય છે. ભોજનની વ્યવથથા માટે પણ ખાસ ડોમ તૈયાર કરાયા હતા. ગાલા ણડનર દરણમયાન દરણમયાન ણપયાનો, રાવણહથ્થો, મંજીરા, જોણડયા-પાવા જેવા લોક વાદ્યોની સંગીત સૂરાવલી સતત વહેતી રહી હતી. • રવિયા-પોિેન્િનો સહયોગઃ વડા પ્રધાને મહાત્મા મંણદરમાં રણશયા અને પોલેડડના ડેણલગેશન સાથે બેઠક યોજી હતી અને ‘મેઇક ઇન ઇન્ડડયા’ માટે બડને દેશનો

અત્યંત વ્યકત વશડયુલ વચ્ચે વડા પ્રધાન મોદીએ સવારે નોબેલ લોવરએટ સેવમનાર બાદ ઉદ્યોગપવતઓ સાથે વન-ટુ-વન બેઠકો પણ યોજી હતી. આ પછી બપોરે મહાત્મા મંવદરમાં સવમટનું ઉદ્ઘાટન કયુિં હતું. બાદમાં સાંજે વવશ્વની પ્રથમ હરોળની કંપનીઓના ૬૦ સીઈઓ સાથે રાઉજડ ટેબલ બેઠક યોજી હતી. મંગળવારે માત્ર એક જ વદવસમાં વડા પ્રધાને નાનામોટા સળંગ ૧૨ કાયાિમોમાં હાજરી આપી હતી. વાઇબ્રન્ટ ગુજરાત એક બ્રાન્ડ ગુજરાતના મુખ્ય પ્રધાન વવજય રૂપાણીએ સવમટને સંબોધતા કહ્યું હતું કે ભારતીય અથાતંત્ર માટે વાઈિજટ ગુજરાત એ ગૌરવની વાત છે. વાઈિજટ ગુજરાત હવે એક િાજડ છે. રોજગારી આપવામાં ગુજરાત આગળ છે. વાઈિજટ સવમટ એ ગુજરાતની ઓળખ છે. છેલ્લા ૧૫ વષામાં રોજગારી આપવામાં ગુજરાત આગળ રહી શક્યું છે.

ગુજરાતી યુવાનો જોબ વસકરમાંથી જોબ વગવર બજયાં. આવદવાસી વવકાસમાં પણ આપણે અગ્રેસર છીએ. વાઈિજટ ગુજરાત હવે એક િાજડ છે. પહેલા ગુજરાત અનેહવેભારત વરલાયજસ જૂથના વડા મુકેશ અંબાણીએ સવમટને સંબોધતા કહ્યું હતું કે પહેલા તમે ગુજરાતને બદલ્યું અને હવે ભારતનો વારો છે. વવશ્વના કોઈ નેતા આટલા ટૂકં ા ગાળામાં લોકોના માઈજડ સેટ બદલી શક્યા નથી. વ્યાપાર ક્ષેત્રે ગુજરાત પ્રથમ નંબરે છે. વરલાયજસ ગુજરાતી કંપની છે તેનું અમને ગૌરવ છે. ઈવતહાસ વડા પ્રધાન મોદીને ટ્રાજસફોમા લીડર તરીકે ઓળખશે. વડા પ્રધાને ન્કકલ ઈન્જડયા અને વડવજટલ ઈન્જડયા કાયાિમોની શરૂઆત કરીને દેશની તસવીર બદલી નાખી છે. ‘વાઈબ્રન્ટ ગુજરાત’ મોડેલ સવમટને સંબોધતા ગૌતમ અદાણીએ જણાવ્યું કે વાઈિજટ ગુજરાત સવમટ હવે ખરા અથામાં

વાઇબ્રન્ટ ગુજરાતની સાથેસાથે...

સહયોગ માગ્યો હતો. વડા પ્રધાને મહાત્મા મંણદરમાં રણશયાના નાયબ વડા પ્રધાન ણદણમિી રોગાઝીન અને તેમના ડેણલગેશન સાથે બેઠક યોજી હતી. ત્યાર બાદ પોલેડડના નાયબ વડા પ્રધાન પોઓટ્રે ગ્લીવીથકી અને તેમના ડેણલગેશન સાથે પણ બેઠક કરી હતી. વડા પ્રધાને ‘મેઇક ઇન ઇન્ડડયા’ અંતગિત શથિોના ઉત્પાદન અંગે રણશયાના સહયોગ અંગે ચચાિ થઈ હતી. • કચ્છમાં બુિટે પ્રૂફ જેકટે બનાવાિેઃ જવાનોની રિા માટે બુલટે પ્રૂફ જેકટે નું ઉત્પાદન હવે કચ્છમાં થશે. તે માટે સણમટમાં એમઓયુ થશે. ણવદેશમાં જ્યાં પોલીસ જવાનો પાસે પણ બુલટે પ્રૂફ જેકટે હોય છે ત્યારે ભારતમાં હાલની ન્થથણતમાં આ િેિે ણવપુલ તકો રહેલી છે. મોરબીના ઓરેવા-અજંટા ગ્રુપના ણચંતન ભલોણડયાએ જણાવ્યું કે તેમનું ગ્રુપ ગુજરાતમાં બુલટે પ્રૂફ જેકટે ના ઉત્પાદન બાબતે એમઓયુ કરવા ઇચ્છે છે. ૧૫૦થી ૨૦૦ કરોડના રોકાણ દ્વારા તેઓ

• પાંચ રાજ્યોમાંવવધાનસભા ચૂંટણીજંગઃ ચૂંટણી પંચે પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણણપુરમાં ણવધાનસભા ચૂંટણી જાહેર કરી છે. મતદાનનો પ્રારંભ ચોથી ફેબ્રુઆરીથી જ્યારે મતગણતરી ૧૧ માચચે થશે. પંજાબ અને ગોવામાં ચોથી ફેબ્રઆ ુ રીએ, ઉત્તરાંખડમાં ૧૫ ફેબ્રઆ ુ રીએ, મણણપુરમાં બે તબક્કામાં જ્યારે સૌથી મહત્ત્વના ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થશે. • કેવિફોવનિયામાં છ ફૂટ બરફ જામ્યોઃ અમેણરકાના અનેક રાજ્યોમાં બફફીલું વાવાઝોડું આવતા ૭.૩૦ કરોડથી વધારે લોકોનું જનજીવન ઠપ્પ થઈ ગયું છે. કેણલફોણનિયા, અલાબામા, દણિણ કેરોણલના અને વણજિણનયા જેવા રાજ્યોમાં ૧૨ ઈંચ ણહમ વષાિ થઈ છે. ઠંડીના કારણે િણ લોકોના મોત થયા છે.

ગ્લોબલ ઈજવેકટર સવમટમાં ફેરવાઈ ગઈ છે. અનેક અજય રાજ્યોએ વાઈિજટ ગુજરાતનું મોડેલ અપનાવ્યું છે અને રોકાણ વધાયુિં છે. ગુજરાત એ અદાણી ગ્રૂપની કમાભૂવમ છે. તેમણે કહ્યું કે ગુજરાત એ મારું હોમ કટેટ છે. સીએમ વવજય રૂપાણીના નેતૃત્વના પણ તેમણે વખાણ કયાિં. અદાણી જૂથે શરૂઆતથી જ ગુજરાતમાં રોકાણ કયુિં છે. દદગ્ગજોની હાજરી વરલાયજસ જૂથના મુકેશ અંબાણી, ટાટા જૂથના મોભી રતન ટાટા, એડીએજીના અવનલ અંબાણી, મવહજદ્રા જૂથના આનંદ મવહજદ્રા સવહતના ભારતીય ઔદ્યોવગક જુથના વડાઓ, સીઇઓ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેજદ્ર ફડણવીસ, અરુણાચલના મુખ્ય પ્રધાન પેમા ખાંડૂ, રવશયા તથા પોલેજડ જેવા દેશના નાયબ વડા પ્રધાન ૩૫ દેશોના રાજકીય ડેવલગેટ્સ સવહત વવશ્વભરમાંથી પાંચ હજારથી વધુ ડેવલગેટ્સ ઉપન્કથત રહ્યા હતા.

આ ઉત્પાદનમાં આગળ વધવા ઇચ્છે છે. બુલટે પ્રુફ જેકટે ના ઉત્પાદન માટે તેઓ કચ્છમાં તેનું એકમ થથાપવા ઇચ્છે છે. આ ઉપરાંત કંપની પાવર, ઇડફ્રાથટ્રક્ચર જેવા િેિ પણ તેઓ એમઓયુ કરવા જઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. • સુરક્ષાના કારણ વવદેિી મહેમાનો અટવાયાઃ વડા પ્રધાન નરેડદ્ર મોદીએ ણવણવધ થીમ પેવણે લયનની મુલાકાત લીધી ત્યારે હેણલપેડ ખાતે ચુથત સુરિા બંદોબથત ગોઠવવામાં આવ્યો હતો. સુરિાના કારણસર ણવદેશથી આવેલા પ્રણતણનણધઓને ડોમની બહાર જ ઊભા રહેવાની ફરજ પડી હતી. આમ ણવદેશી મહેમાનોને હાલાકી ભોગવવી પડી હતી. વડા પ્રધાને આ થથળ છોડ્યું એ પછી જ ણવદેશી મહેમાનોને પેવણે લયનમાં જવા દેવાયા હતા. • ટીમિી નૃત્યનો અનોખો નજારોઃ ડોમેન્થટક અને ઇડટરનેશનલ ફ્લાઈટમાંથી વીવીઆઈપી મહેમાનો અનુસંધાન પાન-૯

જયારેસરદાર પટેિ...

પ્લેગ માટે જવાબદાર કુતરા અને ઉંદરનો નાશ કરવાનો વનણાય કયોા તો જીવદયા પ્રેમીઓ તેમની વવરુદ્ધમાં મેદાને પડ્યા! યહુદી જેવી સાવ નાનકડી લઘુમતીના પ્રશ્નોને પણ ઉકેલ્યા, મ્યુઝીયમ બનાવ્યુ.ં રીલીફ રોડ કાયમ માટેનો મજબુત બનાવ્યો. એવલસવિજનું સજાન થયુ.ં વાડીલાલ હોન્કપટલ થઇ. પોતે પ્રમુખ હોવા છતાં વાહન ભથ્થું લેતા નહી, એક ગોરા કવમશનરે ૩૦૦ રૂવપયા ભથ્થું માગ્યું તો સરદાર કહે કે હું માથે મેલું ઉંચકનારને ૧૦ રૂવપયા આપી શકતો નથી તો તમને ૩૦૦ કઈ રીતે આપુ?ં કામ કરવું હોય તો ભલે નહીં તો રાજીનામું આપી દો .૧૯૨૭મા ભારે રેલ આવી. ૫૦ ઇંચ વરસાદ થયો. તેમાં હજારો મકાનો ધ્વકત થયા તેમની વચ્ચે સરદાર રહ્યા હતા. પાંચ લાખની તે

કયા દેશ વાઇબ્રન્ટમાંપાટટનર વાઇિજટ ગુજરાત-૨૦૧૭માં ઓકટ્રેવલયા, કેનેડા, ડેજમાકક, યુએઇ, અમેવરકા, ફ્રાજસ, જાપાન, નેધરલેજડ, વસંગાપોર, ન્કવડન અને યુકે પાટટનર કજટ્રી તરીકે જોડાયા છે. આ ઉપરાંત સવમટમાં પોટુગ ટ લના વડાપ્રધાન એજટોવનયો કોકટા ૩૦ સભ્યોનું ડેવલગેશન, સવબાયાના વડા પ્રધાન એલેકઝાજડર વવવસક ૫૦ સભ્યો સાથે, ફ્રાજસના ફોરેન વમવનકટર વજન માકક ૫૦ સભ્યોના ડેવલગેશન સાથે, જાપાનના અથાશાકત્રી વહરોશીજ શેકો ૨૦૦ સભ્યો સાથે, ન્કવડનના વશક્ષણ પ્રધાન અજના એકકટ્રોમ પ્રવતવનવધઓ સાથે, સેજટ્રલ એવશયા અફેસાના આસી. સેિેટરી વનશા દેસાઈ વબકવાલ ૧૦૦ સભ્યો સાથે, ઓકટ્રેવલયાના કપેવશયલ એમ્બેસડે ર ફોર ઇન્જડયા બેરી ઓફરેલ, નેધરલેજડના એમ્બેસડે ર અલ્ફોનજસ કટોઇવલંગા ૨૫ પ્રવતવનવધ સાથે સવમટમાં પહોંચ્યા છે.

બહાર નીકળે એટલે તેમને ટીમલી નૃત્યનો નજારો જોવા મળતો હતો. આ વખતે વાઇબ્રડટ ગુજરતામાં એરપોટિની અંદરની સાઇટ આણદવાસી લોક નૃત્ય અને ટીમલી નૃત્ય માટે છોડા ઉદેપરુ થી ખાસ કલાકારોને આમંિણ અપાયું છે. પ્રથમ વાર એરપોટિની ણસક્યોણરટી એણરયામાં ટીમલી નૃત્ય માટે થટેજ બનાવવામાં આવ્યું હતુ.ં મહેમાનોનું થવાગત કરવા માટે આ પહેલે આકષિણ જમાવ્યું હતુ.ં • યુએઈના એમ્બેસિે ર ૫૦ િેવિગેિન સાથેઆવ્યાઃ યુનાઇટેડ આરબ એણમરેટ્સ (યુએઈ)ના એમ્બેસડે ર અહેમદ અલ બનાએ એરપોટિ પર જણાવ્યું કે, વાઈબ્રડટ ગુજરાત સણમટ ૨૦૧૭ માટે હું ૫૦ પ્રણતણનણધ સાથે આવ્યો છે. મારી સાથે કંપનીઓના વડાઓ છે અને અમે ગુજરતામાં રોકાણ કરવા માટે તત્પર છીએ. અમને વાઇબ્રડટ માટે આમંિણ આપવામાં આવ્યું છે. તેના માટે ગુજરાત સરકારનો આભાર માડયો હતો. ગુજરાતમાં નેટવફકિંગ િેિે રોકાણ કરવા માટે આ એક ઉત્તમ તક છે. ગુજરાત એક પ્લટે ફોમિ છે.

સમયની વકતી ધરાવતા અમદાવાદે સરદારને ઘડ્યા અને સરદારે અમદાવાદને, એ ઐવતહાવસક ઘટનાઓ છે. ત્રીસેક વષા પૂવનવે ી વસદ્ધાથા ભટ્ટની આ નાનકડી પુન્કતકા અમદાવાદમાં સરદારની રસપ્રદ વવગતો પૂરી પાડે છે. ચોથી જાજયુઆરીએ મુખ્યમંત્રીના કાયા​ાલય સાથે જોડાયેલા ગોિી ખંડમાં થોડાક ઈવતહાસકારો, બારડોલી આશ્રમના વનરંજનાબહેન કલાથથી ( તેમના વપતા ઉત્તમચંદ શાહ સરદારના અંગત સાથીદાર હતા, બારડોલી આંદોલનમાં સવિય અને કવરાજ આશ્રમ કથાપ્યો) મકરંદ મહેતા અને શીરીન મહેતા, મુખ્ય સવચવ ડો. જે. એન. વસંહ, એકતા ટ્રકટના સભ્ય સવચવ કે.ે શ્રીવનવાસ અને અને ટ્રકટના અવધકારી સંજ્ય જોશી વગેરે હાજર હતા. એકસો વષા પહેલાની રાજનીવતમાં સરદાર પ્રવેશ્યા તે ગુજરાતની વવકાસ

યાત્રાના પડાવ પર આપણે છીએ તેની યાદ મુખ્યમંત્રીએ તેમના ટૂકં ા પ્રવચનમાં આપી. આ વનવમત્તે સરદારનું પુણ્ય કમરણ કપજદન જગાવી ગયુ.ં સરદારના જાહેરજીવનમાં ૧૦૦ વષાની કમૃવત વનવમત્તે ગાંધીનગરમાં યોજાયેલા પુકતક લોકાપાણના કાયાિમ બાદ મુખ્ય પ્રધાન સાથે ગોવિ થઈ હતી તેમાં તેમણે ૧૯૭૫-૭૬નો કટોકટીકાળ યાદ કયોા હતો. સરદાર કવંત્રતા માટે લડ્યા અને તેમની પુત્રી મણીબેન ૧૯૭૫માં લોકશાહી બચાવવા લડ્યાં અને સત્યાગ્રહ પણ કયોા તેની કમૃવત આ વાતચીતમાં વ્યક્ત થઈ હતી. ઈવતહાસકાર મકરંદ મહેતા, વશરીનબેન મહેતા, કરમસદ સરદાર કમારકના અધ્યક્ષ, બારડોલી કવરાજ આશ્રમના વનરંજનાબહેન તેમજ મુખ્ય સવચવ ડો. જે. એન. વસંહ વગેરે આ પ્રસંગે ઉપન્કથત હતાં.


14th January 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

¹Ьક³ы Ъ ∟≈√ ªђ´ ĺъક કі´³Ъ ´ьકЪ³Ц અщક (Â׬ъªЦઇÜ ∟√∞∩)

31


32

@GSamacharUK

14th January 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

For Advertising Call

020 7749 4085

નેત્રહીન અમિત પટેલની આંખો બનેલો પાલતુશ્વાન કીકા

વડોદરાઃ વિશ્વમાં પ્રવિવિ​િ ફોર્સસમેગવેિને ૩૦ િષસથી નીચેની િય ધરાિ​િાં વિશ્વના ૩૦ પ્રવિભાશાળી યુિાઓની યાદીમાં િડોદરાના યુિા િૈજ્ઞાવનક કરણ જાનીનો સમાિેશ કયોસ છે. કરણ જાનીએ િાજેિરમાં ગ્રેવિટેશનલ િેવ્સને લગિી સદીની સૌથી મહત્િની અને ઐવિહાવસક શોધ સાથે સંકળાયેલી િૈજ્ઞાવનકોની ટીમના સભ્ય િરીકે ચાિીરૂપ ભૂવમકા ભજિી હિી. હાલ કરણ લોડડમેઘનાદ દેસાઈ સાથેકરણ જાની અમેવરકાની જ્યોવજસયા ઇન્ડટટટયૂટ ઓફ ટેકનોલોજીમાં અથડાિાથી સજાસિાંિેવ્સ જોિા પીએચડી કેન્ડડડેટ છે. આ મળશે. આ િષસનો અમારી વસવિ અંગે િાિ કરિાં કરણ ટીમનો આ લક્ષ્યાંક છે. ૨૮મી જુલાઈ, ૨૦૧૫ના જાનીએ જણાવ્યુંહિુંકે, ફોર્સસે ન્વિટર ઉપર ન્વિટ કરીનેજાણ રોજ ભૌવિકીય િેધશાળા લીગો કરિા આનંદ થયો હિો. જાડયુ, દ્વારા સદીની સૌથી મહત્િની ૨૦૧૬થી વડસેમ્બર, ૨૦૧૬ સુધી ગ્રેવિટેશનલ િેવ્સની શોધ લીગો ખાિે અપગ્રેડેશન અને કરિામાં સફળિા મેળિ​િાં મેડટેનડસ માટેવરસચસિકકબંધ વિશ્વમાંિેની નોંધ લેિાઈ હિી. હિું. હિે િે શરૂ થયું છે. ર્લેક િષોસ સુધી ચાલેલી આ શોધમાં હોલ્સની અથડામણથી સજાસિાં સંકળાયેલી ટીમમાં િડોદરાના િેવ્સ શોધિામાં સફળિા બાદ કરણ જાનીએ મહત્િની ભૂવમકા હિે અમે બે િારાના ભજિી હિી.

¢Ь§ºЦ¯¸Цє§¸Ъ³-¸કЦ³³Ъ »щ-¾щ¥ ¸Цªъ અ°¾Ц ¾Цє²Ц-¾¥કЦ¾Ц½Ъ §¸Ъ³-¸કЦ³ ¾щ¥¾Ц ¸Цªъઅ¸Цºђ Âє´ક↕કºђ.

AMD From BOM From WORLDWIDE HOLIDAYS FROM Return flight to Ahmedabad/Mumbai with 3 nights in Dubai inc Hotel, RO------------ £425.00p.p. -------- £395.00p.p. We are now booking the Ramayan Religious 7 days Tour in Sri Lanka with guided tour and with hotels and with a free stopover in India from --------------------- £750.00p.p.

£2.50 Per KG*

UPTON PARK 38A Ferndale Road Forest Gate E7 8JX 0208 548 4223

46 Church Road Stanmore Middx London HA7 4AH email@travelinstyle.co.uk

* T&C Apply.

Special offer:Mobile starts from £40 Laptop starts from £85 TV starts from£220

Email: jumboparcel@gmail.com www.jumboparcelservice.com

ar ch h 19 8 6 - Marc

PLEASE CONTACT US. DO NOT BOOK ONLINE. WE HAVE SPECIAL CONTRACTS & CONTACTS WITH MOST HOTELS WORLD-WIDE.

AIR Parcel to All over INDIA WEMBLEY Unit 7, City Plaza, 29-33, Ealing Road, HA0 4YA 0208 900 1349

Tel: 01582 421 421

E-mail: info@pandrtravel.co.uk www.pandrtravel.co.uk HONEYMOON/TAILOR MADE PACKAGES:

R Tr

el

MONEY TRANSFER & PARCEL SERVICES Fast & Reliable Parcel Services (World Wide)

P & R TRAVEL, LUTON

M

2413

વતષવા લાગ્યા કે જાણે િારું કોઇ વજૂદ ન હોય. રપતે જતાં લોકો ક્યારેક િને તો ક્યારેક કીકાને જાણીજોઇને ધક્કા િારતા જાય છે. અિે એપકેલટે ર પર હોઇએ ત્યારે લોકો કીકાને છત્રીથી િારે અને અિને બાજુએ ખસવા કહે. લોકોનાં આવા વતષનને લીધે ઘણીવાર કીકા પણ ગભરાઈ જાય છે અને થોડા મદવસ સુધી એપકેલેટર પર આવતું નથી.’ દરરોજ ટ્રેનની િુસાફરી કરતાં પટેલે જણાવ્યું હતું કે તે એપકેલેટર પર જતા હોય ત્યારે કીકા તેિની

ડાબી બાજુએ બેસે છે. એક વાર તો એક િમહલાએ તેિને ત્યાં સુધી કહ્યું કે તેઓ લોકોનો રપતો રોકી રહ્યા હોવાથી તેિણે લોકાની િાફી િાગવી જોઇએ. અમિતે પૂછ્યું કે,‘શું હું એટલા િાટે િાફી િાગું કે હું જોઇ નથી શકતો?’ તો તેણે કહ્યું, હા. આ જવાબ ચોંકાવનારો હતો. દુમનયા િને ડરાિણી લાગવા લાગી. ક્યારેક રપતો ઓળંગતા હોઇએ ત્યારે લોકો જાણીજોઇને કારની ઝડપ વધારી દેતા. િદદ િાગું તો િને જોવાં છતાં ન જોયો હોય તેવું દશાષવે જ્યારે િને અહેસાસ થતો હોય કે આસપાસ ઘણા લોકો અંધ છે.’ કીકા પર કેિેરા ફફટ કયાષ પછી તેિને આ બધું જાણવા િળ્યું છે. તેઓ રોજ ફરતા હોય ત્યારે તેિની સાથે જે કંઇ વ્યવહાર થાય તે હવે રેકોડડ થઇ જાય છે. ઘરે ગયા પછી તેિની પત્ની સીિા ફુટેજ જોઇને સિગ્ર ઘટના મવશે જણાવે છે. દિવ્યાંગો સાથેિુવ્યયવહારનો વીદડયો જોઇ રેલવેએ સ્ટાફનેટ્રેદનંગ આપી અમિત એક મદવસ રેલવે પટેશને િદદ િાગતા હતા. આસપાસ રેલવેના ઘણા કિષચારી તેિને જોતા પણ હતા પરંતુ લાંબા સિય સુધી કોઇ તેિની િદદે આવ્યુ.ં આ પછી એક કિષચારીએ આવીને કહ્યું, ‘સોરી, િેં તિને જોયા નમહ.’ અમિતે રેલવેિાં ફમરયાદ કરી. પુરાવા તરીકે રેકોમડિંગ સોંપ્યું. રેલવેએ તપાસ કયાષ બાદ પોતાના કિષચારીઓને મદવ્યાંગો સાથે સંવેદનશીલ વ્યવહારની ટ્રેમનંગ આપવાનું શરૂ કયુ​ું છે. av

Tel.: 07545 425 460

લંડનઃ પાંચ વષષ અગાઉ કોમનષયા ટ્રાટસપ્લાટટ દરમિયાન આંખોની રોશની ગુિાવી ચૂકેલા અમિત પટેલ િાટે પાલતુ શ્વાન કીકા તેિની આંખો બની ચૂક્યો છે. કીકા અમિતને િાગષ ચીંધવાની સાથોસાથ તેિના િાટે સીસીટીવી કેિેરાનું કાિ પણ કરે છે. પોતાના િામલકને એપકેલેટર પર લઈ જવા તાલીિબદ્ધ હોય એવા પાંચ ટકા ડોગિાં તેનો સિાવેશ થાય છે. અમિત રોજ રપતા પર ચાલતા હોય ત્યારે કીકાના શરીર પર લાગેલા ગો-પ્રો કેિેરાથી તેિની સાથે થતા વતષનનું રેકોમડિંગ કરે છે. અમિતે કેિેરા એટલા િાટે લગાવ્યો છે કે જેથી તે દુમનયાને બતાવી શકે કે પ્રજ્ઞાચક્ષુ લોકો સાથે કેવું વતષન થાય છે. આંખે દેખાતું બંધ થવા અગાઉ અમિત પટેલ લંડનની આસપાસની હોસ્પપટલોિાં બદલી ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેિને કેરાટોકોનસ રોગ હોવાનું મનદાન થયું હતું. આ રોગિાં કોમનષયાનો આકાર બદલાઈ જાય છે. પટેલે મિટન અને અિેમરકાિાં છ કોમનષયા ટ્રાટસપ્લાટટ સાથે નવ િમહના સારવાર કરાવી હતી પરંતુ, તિાિ ટ્રાટસપ્લાટટ મનષ્ફળ રહ્યા હતા. અત્યારે પટેલ નવા ડોગ યુઝસષને િાગષદશષન આપવા RNIB, એક્શન ફોર બ્લાઈટડ પીપલ અને ગાઈડ ડોગ્સ ફોર ધ બ્લાઈટડ સાથે વોલસ્ટટયર તરીકે કાિ કરે છે. લંડનિાં રહેતા િૂળ ગુજરાતી અમિત પટેલ જણાવે છે કે, ‘હું જોઇ શકતો હતો ત્યાં સુધી ઇજ્જતદાર િાણસ હતો. િેં આંખોની રોશની ગુિાવતાં લોકો િારી સાથે એવી રીતે

20 16

ફોર્સસ અંડર-૩૦ પ્રમતભાશાળી યુવાઓની યાદીિાંકરણ જાની

P&

TM

Mauritius 7 nights HB from £750.00p.p. Bali 7 nights BB £525.00p.p. Goa 7 nights BB from £475.00p.p. Mombasa 7 nights BB from £525.00p.p. Dubai One&Only Royal Mirage 3 nights BB from £625.00p.p. Dubai Jumeirah Beach or Anantara 3 nights HB from £550.00p.p. Maldives 7 nights, BB from £775.0p.p. Barbados, 7 Nights from All Inclusive from £900.00p.p. MUMBAI FROM £320 BARODA FROM £440 AMRITSAR FROM AHMEDABAD FROM £350 DELHI FROM £360 GOA FROM

Singapore Bangkok Hong Kong

£330 £330 £315

WORLDWIDE FLIGHTS FROM £360 New York San Francisco £460 Los Angeles £450

Nairobi Dar Es Salaam Johannesburg

£340 £395 £425

Toronto Vancouver Calgary

£375 £395 £330 £415 £415

All Package/Flights are inclusive of Airport Taxes. All Offers are subject to availability & date of travel determines the price.

Mumbai Bhuj Ahmedabad Delhi Baroda Dubai Nairobi Toronto

£315 £459 £328 £333 £478 £253 £391 £399 Dar es Salaam £384 3448

0207 318 8245 www.benztravel.co.uk


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.