GS 10th December 2016

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE Direct flights to

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુલવશ્વતઃ | દરેક લદશામાંથી અમનેશુભ અનેસુંદર લવચારો પ્રાપ્ત થાઓ

Ahmedabad

fr

£85

Other Destinations

Delhi Mumbai Nairobi Kochi

fr fr fr fr

£95 £75 £85 £85

Call us on

* * * *

0208 548 8090

Or book online at www.travelviewuk.co.uk

80p

TM

Volume 45 No. 32

સંવત ૨૦૭૩, માગશર સુદ ૧૧ તા. ૧૦-૧૨-૨૦૧૬ થી ૧૬-૧૨-૨૦૧૬

10th December 2016 to 16th December 2016

9888

* All fares are excluding taxes

અંદરના પાને...

• વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ટાઇમ’ પસસન ઓફ ધ યર •

• અમદાવાદી મહેશ શાહેજાહેર કરેલા રૂ. ૧૩,૮૬૦ કરોડ કોના? અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Special fares to India

Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365

£400 £345 £412 £412 £412 £365

Worldwide Specials Nairobi Mombasa Toronto New York

£355 £425 £345 £427

Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE

020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

www.holidaymood.co.uk

ચેન્નઈઃ તામિલનાડુનાં િુખ્ય પ્રધાન જે. જયલમલતાનુંસોિવારે િોડી રાત્રે મનધન થયું છે. ‘અમ્િા’ના હુલાિણા નાિે તામિલ પ્રજાના મિલ પર રાજ કરતાં ૬૮ વષષનાં આ લોકનેતાના મનધનના સિાચાર વહેતા થતાં જ રાજ્યિાં શોકનું િોજું ફરી વળ્યું હતું. સિથષકો અને પ્રસંશકો હોસ્પપટલ સંકુલ બહાર હૈયાફાટ રુિન કરવા લાગ્યા હતા. િંગળવારે સાંજે િરીના બીચ ખાતેના એિજીઆર િેિોમરયલ ખાતે સંપૂણષ રાજકીય સજિાન સાથે તેિની અંમતિમવમધ થઇ ત્યારે સિથષકોના ‘અમ્િા અિર રહો’ના નારાથી આસિાન ગાજી ઉઠ્યુંહતું . જયલમલતાના પામથષવ િેહને રાજકીય ગુરુ એિ.જી. રાિચંદ્રનની બાજુિાંજ ચંિનના તાબૂતિાં િફનાવાયો હતો. તામિલનાડુિાં ૭ મિવસના રાજકીય શોકની જાહેરાત થઇ છે. રાજ્યના તિાિ શાળા પકૂલોિાં ૭ મિવસ િાટે બંધ રાખવાના આિેશ થયા છે. જયલમલતાના અનુગાિી તરીકે તેિના મવશ્વાસુ પનીરસેલ્વિે સોિવારેિોડી રાત્રેશપથ લીધા

હતા. વડા પ્રધાન નરેજદ્ર િોિીએ શોકસંવેિના પાઠવતાં કહ્યું કે જયલમલતાનાં અવસાનથી રાજકારણને ખોટ પડી છે. જયલમલતા લોકો, ખાસ કરીને ગરીબો અને િમહલાઓ સાથે સીધા સંકળાયેલાં હતાં. તેઓ પ્રેરણારૂપ બની રહ્યાંછે. રાષ્ટ્રપમત પ્રણવ િુખરજી, ગૃહ પ્રધાન રાજનાથ મસંહ, કોંગ્રસ ે ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેિજ મિલ્હીના િુખ્ય પ્રધાન અરમવંિ કેજરીવાલ સમહતના રાજકીય આગેવાનોએ ‘અમ્િા’નેશ્રદ્ધાંજમલ આપી હતી. આ પૂવવે જયલમલતાના પામથષવ િેહને લોકોના િશષનાથવે રાજાજી હોલ ખાતેિૂકાયો હતો, જ્યાં લાખો સિથષકોએ તેિને ભાવભીની અંજમલ અપપી હતી. જેિાંપૂવષવડા પ્રધાન િનિોહન મસંહ, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, કણાષટકના િુખ્ય પ્રધાન મસદ્ધારાિૈયા, ફફલ્િપટાર રજનીકાંત સમહતના િહાનુભાવોએ પુષ્પાંજમલ અપપીનેતેિના પ્રિાનનેમબરિાવ્યું હતું. આ પૂવવે િંગળવારે સવારે વડા પ્રધાન નરેજદ્ર િોિી ચેજનઇ પહોંચ્યા હતા અનેજયલમલતાને

જયલલલતાનુંજીવનકવન વાંચો પાન-૨૦

અંજમલ આપી હતી. રાષ્ટ્રપમત પ્રણવ િુકરજી પણ અંમતિમવમધિાં હાજરી આપવા ચેજનઇ પહોંચવા રવાના થયા હતા, પણ મવિાનિાં ટેમિકલ ખાિી સજાષતા તેિનેઅધવચ્ચેજ મિલ્હી પરત ફરવુંપડ્યુંહતું . ૭૫ દિવસથી હોસ્પિટલમાં છેલ્લા ૭૫ મિવસથી એપોલો હોસ્પપટલિાંસારવાર લઈ રહેલાં જયલમલતાને રમવવારે કામડિયાક એરેપટ બાિ એસ્જજયોપ્લાપટી કરાઇ હતી. આ પછી તેિને

એડવાજસ લાઇફ સપોમટિંગ મસપટિ પર રખાયાં હતાં. સોિવારે એપોલો હોસ્પપટલે યાિીિાં જાહેર કયાષ અનુસાર કામડિયાક એરેપટને કારણે જયલમલતાનું મનધન થયું છે. જયલમલતા ૨૨ સપ્ટેમ્બરથી હોસ્પપટલિાં સારવાર લઇ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેટલાક મવરોધાભાસી અહેવાલોના કારણે સોિવારે ભારે અસિંજસભરી સ્પથમત સજાષઇ હતી. અનુસંધાન પાન-૩૦


2

દિટન

@GSamacharUK

GujaratSamacharNewsweekly

એક વષોમાં૨૮૪,૦૦૦ ઈયુમાઈગ્રન્ટ્સનો નવો રેકોડે

લંિનઃ યુરોપથી યુકેમાં આવતાં માઈગ્રસટ્સની સંખ્યાએ નવો રેકોડટ થથાનપત કયોષ છે. જુલાઈ સુધીના ૧૨ મનહનામાં ૨૮૪,૦૦૦ માઈગ્રસટ્સ યુકે આવ્યાં છે, જેમાંથી ૮૨,૦૦૦ લોકો નોકરીની શોધમાં આવ્યાં છે. રોમાનનયા અને બલ્ગેનરયાથી આવેલાં માઈગ્રસટ્સની સંખ્યા ૭૦,૦૦૦ હતી, જે ઓલ-ટાઈમ હાઈ છે. યુકેમાં આવનારા અને યુકેથી જનારા માઈગ્રસટ્સનો તફાવત ૧૮૯,૦૦૦ના આંકડે પહોંચ્યો છે, જે પણ નવો નવિમ છે. સમગ્ર નવશ્વમાંથી સમગ્રતયા ઈનમગ્રેશનનો આંકડો નવા ૬૫૦,૦૦૦ના નવિમે પહોંચ્યો છે. યુકે આવતા નવદેશી નવદ્યાથથીઓની સંખ્યા જૂન૨૦૧૬ સુધીના વષષમાં ૩૦,૦૦૦ના ઘટાડા સાથે ૧૯૩,૦૦૦માંથી ૧૬૩,૦૦૦ના આંકડે પહોંચી છે. િેસ્ઝઝટ સેિેટરી ડેનવડ ડેનવસે કોમસસને જણાવ્યું હતું કે ટેનરફમુક્ત નસંગલ માકકેટની સુનવધા જાળવી રાખવા નિટને કદાચ ઈયુ છોડ્યા પછી પણ િસેલ્સને નબનલયસસ પાઉસડ ચુકવતા રહેવું પડશે. આના પનરણામે, દેશની સરહદો પર અંકુશ પાછો મેળવવા ઈયુ અને નસંગલ માકકેટથી સંપૂણષ છેડો ફાડવાની માગણી પ્રબળ બની છે.

જોકે, િેસ્ઝઝટ સેિેટરીએ નબઝનેસ લીડસષને હૈયાધારણ આપી છે કે શ્રનમકોની અછતને પહોંચી વળવા માઈગ્રસટ વકકસષની સંખ્યા વધારી શકાશે. તાજા આંકડા મુજબ •૧૫૦,૦૦૦ ઈયુ નાગનરકોએ આ વષષના ત્રણ મનહનામાં નેશનલ ઈસથયુરસસ નંબસષ માટે અરજી કરી છે. • નિટનમાં કાયમી વસવાટની મંજરૂ ી અપાયેલા ઈયુ નાગનરકોની સંખ્યા બમણી થઈ છે. • એક વષષમાં રાજ્યાશ્રય માગનારાની સંખ્યામાં ૧૪ ટકાનો વધારો થયો છે. આ આંકડાઓના કારણે નેટ માઈગ્રેશન તદ્દન તનળયે લાવવાના થેરેસા સરકારના નનધાષરની યોગ્યતા સામે નવા પ્રશ્નો ખડા થયાં છે. સપ્ટેમ્બર સુધીના એક વષષના

એફોડડેબલ હાઉસીસનુંવચન તોડ્યાનો સાદિક ખાન પર આક્ષેપ

લંડનઃ મેયર સાદિક ખાનેચૂંટણી દરમમયાન નવા ૫૦ ટકા એફોડડેબલ હાઉસીસના મુદ્દે આપેલા વચનમાંથી પીછેહઠ કરી હોવાનો આક્ષેપ લંડન એસેમ્બલીના ટોરી હાઉમસંગ પ્રવક્તા એન્ડ્રયુ બોફે કયો​ો છે. મેયરના હાઉમસંગ ડડપ્યુટી જેમ્સ મરે દ્વારા જાહેર નવી પ્લામનંગ ગાઈડસસમાં મબલ્ડસોની નવી સ્કીમ્સમાં ૩૫ ટકા એફોડડેબલ હાઉસીસ હશે તો પણ તેમને ધ્યાનમાં લેવાશે તેમ જણાવાયું હતું. સામદક ખાને ચૂંટણીના વચનોમાંથી પીછેહઠ કયાોના આક્ષેપો ફગાવી દીધા હતા. મેયર ઓટમ સ્ટડટમેસટમાં જાહેર કરાયેલા નવા ૯૦,૦૦૦ એફોડડેબલ હોમ્સ માટડ ૩.૧૫ મબમલયન પાઉસડ કેવી રીતે વાપરશેની મવગતો અને નવા પ્લામનંગ ગાઈડસસની જાહેરાત અગાઉ જ આ મવવાદ સજાોયો હતો. આ પછી, મરેએ સ્પષ્ટતા કરી હતી કે મે મમહનામાં લેબર પાટટીના મવજય પછીના છ મમહનામાં પ્લામનંગ અરજીઓમાં

એફોડડેબલ હાઉસીસના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો જ છે. ખાનના વહીવટમાં ૧૦ મુખ્ય હાઉમસંગ સ્કીમ્સમાં ૪૧.૫ ટકાન મકાન એફોડડેબલ છે, જ્યારે ટોરી બોમરસ જ્હોસસનની બીજી મુદત દરમમયાન ૨૦૧૪-૧૫માં મંજૂર કરાયેલા એફોડડેબલ હાઉસીસ સરેરાશ ૧૩ ટકા જ હતા. નવા ૯૦,૦૦૦માંથી ૬૦,૦૦૦ મકાન લંડન મલમવંગ રેસટ સ્કીમના હશે, જેમાં સરેરાશ સ્થામનક પમરવારની આવકના ત્રીજા ભાગ જેટલું ભાડું રખાશે. જ્યારે ૨૯,૦૦૦ મકાન કાઉન્સસલ્સ માટડ હશે. ‘એફોડડેબલ રેસટ’ હાઉમસંગનો બેસચમાકક બે બેડના ઘર માટડ સાપ્તામહક ૧૫૩ પાઉસડનો રહેશે.

ગાળામાં નેશનલ ઈસથયુરસસ રનજથટ્રેશસસની સંખ્યા ઈયુ નાગનરકો માટે ૬૨૯,૦૦૦ અને નબન-ઈયુ નાગનરકો માટે ૧૯૫,૦૦૦એ પહોંચી હતી. કુલ અરજદારોમાં રોમાનનયન અને બલ્ગેનરયનોની સંખ્યા ૨૨૭,૦૦૦ છે. સપ્ટેમ્બરના અંત સુધીના વષષમાં નવી નોકરીઓમાંથી લગભગ અડધી એટલે કે ૪૯ ટકા નોકરી ઈયુ દેશોના વકકસષે મેળવી છે. નથસક-ટેસક માઈગ્રેશનવોચ યુકેના આલ્પ મેહમતે જણાવ્યું હતું કે,‘જો નેટ માઈગ્રેશન વાનષષક ૨૬૫,૦૦૦ના આંકડે લાવી શકાય તો પણ આગામી ૧૦ વષષમાં નિટનની વથતીમાં વાનષષક પાંચ લાખનો વધારો થતો રહેશે, જે પાંચ બનમિંગહામની સમકક્ષ હશે.’

• ટાટા ટાલ્બોટ પ્લાન્ટને૨૦૨૦ સુધી ચલાવવા કરાર કરશેઃ સાઉથ વેલ્સસ્થથત સૌથી મોટા પરંતુ નાણાકીય તંગીમાં ફસાયેલા પોટટ ટાલ્બોટ થટીલ પ્લાસટને ઓછામાં ઓછાં ૨૦૨૦ સુધીમાં ચાલુ રાખવા ટાટા થટીલ યુકે લેબર યુનનયન સાથે કરાર કરશે. નવી યોજનામાં થટાફની શરતો પર કસસેશન માટે સારા નફાની આશા સાથે યુકન ે ા સૌથી મોટા થટીલ પ્લાસટમાં નવુ રોકાણ જોવા મળશે. યોજનામાં મુખ્ય બાબત પોટટ ટાલ્બોટની કાચા લોખંડની ધાતુ અને કોલસાને વાળી શકાય એવા લોખંડમાં ફેરવતી બે બ્લાથટ ભઠ્ઠીને જાળવી રાખવાની છે. એક એકમ ૨૦૧૮માં બંધ થવાની તૈયારીમાં છે, પરંતુ યુનનયન તેને ચાલુ રાખવા સંઘષષ કરે છે. જો થટાફ સાથે કરાર થાય તો ભારતીય થટીલ માંધાતા ટાટા વષોષ સુધી કામમાં લેવાય તે રીતે બ્લાથટ ભઠ્ઠીઓની નરલાઇનીંગને અપગ્રેડ કરવાનો પ્રયાસ કરશે.

હવસખોર ઈમામ નાસી છૂટતા પીડિતાનેન્યાય ન મળ્યાની ડનરાશા

10th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

HMRCએ ૩૦૦ દમદલયન સ્કેમ

ઈમેઈલ્સનો ઘટાડો કયો​ો

લંિનઃ વુલ્વરહેમ્પ્ટન િાઉન કોટટ દ્વારા ગુનેગાર ઠરેલો બાળ યૌનશોષણખોર ઈમામ હાફફઝ રહેમાન બાંગલાદેશ નાસી છૂટ્યો હોવાનું જાણતા તેનો નશકાર બનેલી હાલ ૩૦ વર્,ીય નાનબલા શમાષને પૂણષ સયાય નનહ મળ્યાનો નનરાશાપૂણષ આઘાત લાગ્યો છે. ડડલીની મસ્થજદના ઈમામે ૩૦ વષષ અગાઉ નાનબલા અને અસય છોકરીને પોતાનો નશકાર બનાવી હતી. કોટેટ હાફફઝને ૧૧ વષષ અને છ મનહનાના કારાવાસની સજા ફરમાવી હતી. જોકે, સત્તાવાળા હજુ તેને શોધી શઝયા નથી. ડડલી મસ્થજદના હવસખોર ઈમામના હાથે ૩૦ વષષ અગાઉ પોતાનું કેવું શોષણ થયું તેની જુબાની આપવાની નહંમત એકઠી કરવામાં નાનબલાને વષોષ લાગ્યાં હતાં. સાતથી ૧૧ વષષની વય સુધી દરરોજ તેનું શોષણ કરાયું હોવાનું કોટટમાં સમક્ષ જાહેર કરવામાં પણ તેણે ભારે માનનસક વ્યથા અનુભવી હતી પરંતુ, સયાયને ખાતર આ જરુરી હોવાનું તેને લાગ્યું હતું. માચષ ૨૦૧૪માં રહેમાનની ધરપકડ કરાઈ હતી.

લંિનઃ રેવસયુ અને કથટ્મ્સ નવભાગે તેના ગ્રાહકો મળતાં નકામા ઈમેઈલ્સની સંખ્યામાં આ વષષે ૩૦૦ નમનલયનનો સફળ ઘટાડો કયોષ છે, જેના પનરણામે કરદાતાઓને ફ્રોડ અને ઓળખની ચોરીમાંથી સારી સુરક્ષા આપી શકાશે. કનથત ‘@HMRC.gov.uk’ ઈમેઈલ એડ્રેસ મારફત ૨૦૧૪ અને ૨૦૧૫માં ગ્રાહકોને નકામા કે ગેરમાગષે દોરતાં અડધા નબનલયન જેટલાં ઈમેઈલ્સ મોકલાયાં હતા, તેમાં આટલો મોટો ઘટાડો સૂચવે છે કે નવભાગ આ પ્રકારની સાયબર ધમકીઓ સામે સફળ કામગીરી બજાવી રહ્યો છે. HMRCના સાયબર નસઝયુનરટીના વડા એડ ટકરે જણાવ્યું હતું કે,‘છેતરપીંડીયુક્ત ઈમેઈલ્સ પર અમારી ટીમનું ધ્યાન કેસ્સિત કરાયું છે. નિનમનલ્સ આવાં મેસેજીસ દ્વારા લોકોનું શોષણ તેમજ તેમના અંગત અને ફાઈનાસ્સસયલ ડેટા હાંસલ કરે છે, જે ફ્રોડ અને ઓળખની ચોરી તરફ દોરી જાય છે. નવી નસઝયુનરટી ટેકનોલોજીના સહારે

હવે ખોટાં HMRCના ઈમેઈલ એડ્રેસના નામે મોકલાતાં નકામા ઈમેઈલ્સ ગ્રાહકો સુધી પહોંચી શકશે નનહ.’ DMARC ઈમેઈલ ઓથેસ્સટકેશન પ્રોટોકોલના અમલથી નવભાગને આ સફળતા મળી છે. સંથથા દ્વારા ઈમેઈલ મોકલવા કયા ઈમેઈલ સવષરને પરવાનગી અપાય તેના નનણષયના આધારે નસઝયુનરટી નસથટમ કાયષ કરે છે. જો ઈમેઈલ આ ચેફકંગમાંથી પસાર થાય તો જ તે આગળ જઈ શકે છે. તાજેતરમાં જ યુકે આઈટી એવોર્સષ ખાતે નસઝયુનરટી પ્રોફેશનલ ઓફ ધ યરનો એવોડટ જીતનારા ટકરે જણાવ્યું હતું કે,‘આનો અથષ એવો નથી કે HMRCના નામે મોકલાતાં ફ્રોડ ઈમેઈલ્સનો સંપૂણષ અંત આવી ગયો છે પરંતુ તેનાથી લાખો નકામા મેસેજીસ આગળ વધતાં બંધ થઈ ગયાં છે અને નિનમનલ્સના મેસેજીસ ઓછાં કાયદેસર લાગશે અને અમારા ગ્રાહકો તેને ઓળખી શકે તેવી શઝયતા વધી જશે.’

લંિનઃ ઓફફસ ફોર નેશનલ થટેટેસ્થટઝસના આંકડા અનુસાર ગયા વષષમાં લંડનમાં જસમેલા દરેક ૧૦માંથી સાત નવજાત બાળકના ઓછામાં ઓછાં એક પેરસટ નવદેશી કૂળના છે. કેટલાક સબબષમાં આ આંકડો ૮૬ ટકા જેટલો ઊંચો છે. ઈંગ્લેસડ અને વેલ્સમાં જસમેલા બાળકના એક પેરસટ નવદેશી હોય તેમની સંખ્યા વધીને ૩૩ ટકાએ પહોંચી છે. ટોની બ્લેર સરકારે પૂવષ યુરોપમાંથી સામૂનહક માઈગ્રેશનના દ્વાર ખોલ્યાં તે અગાઉ વષષ ૨૦૦૦માં આ આંકડો ૨૧.૨ ટકા હતો. ગયા વષષે કુલ ૬૯૭,૮૫૨ બાળકોનો જસમ થયો હતો તેમાંથી ૨૩૦,૮૧૧ બાળકોનાં એક અથવા બે પેરસટ ઈનમગ્રસટ હતા. લંડનમાં માઈગ્રેશનની અસર જોરદાર જણાય છે, જ્યાં નવા જસમેલા ૧૨૯,૬૧૫ બાળકોના ૭૦ ટકાના ઓછામાં ઓછાં એક પેરસટ

દનરયાપારના હતા. પૂવષના સયુહામ બરોમાં આ પ્રમાણ ૮૬.૪ ટકા અથવા કુલ ૬,૨૨૬ બાળકમાંથી ૫,૩૭૮ બાળકનું હતું. આ પછી, નોથષ વેથટ લંડનમાં િેસટ (૮૬.૨ ટકા), વેથટનમસથટર (૮૩.૫ ટકા) તેમજ કેસ્સસંગ્ટન અને ચેલ્સી (૮૩.૨ ટકા) આવે છે. લંડનના ૩૨માંથી માત્ર ચાર બરોમાં અડધાથી ઓછાં નવજાત બાળકોના માતાનપતા નોનનિનટશ છે.

આ ડેટા પરથી ફનલત થાય છે કે સામૂનહક ઈનમગ્રેશનથી દેશનો ચહેરો બદલાઈ રહ્યો છે તેમજ હોસ્થપટલ્સ, નિનનઝસ અને નશક્ષણ સનહત જાહેર સેવાઓ પર બોજો વધી રહ્યો છે. નવદેશમાં જસમેલા માતાનપતાના બાળકોની સંખ્યા વધવાનું એક કારણ નિટનમાં જસમેલી માતાની સરખામણીએ ઈનમગ્રસટ્સમાં ફનટટનલટી દર ઊંચો હોવાનું પણ છે.

લંડનમાંનવા જન્મેલાં૭૦ ટકા બાળકોનાંએક પેરન્ટ દવિેશી

બાળકોમાંજુગારનુંચલણ શરાબ કેધૂમ્રપાનથી પણ બમણું

લંડનઃ યુકેના બાળકોમાં પણ જુગારનું વલણ અને ચલણ વધી રહ્યું છે. જુગારનું સૌથી સામાસય સ્વરુપ ફ્રૂટ મશીસસ, નાણા માટડ પત્તા રમવા અને સ્ક્રેચ કાડેનો સમાવેશ થાય છે. યુવાવગોના ૧૧-૧૫ વયજૂથના આશરે ૪૫૦,૦૦૦ યંગસ્ટસો સપ્તાહમાં ઓછામાં ઓછાં એક વખત તો જુગાર રમે છે. ડ્રગ્સ લેનારા, ધૂમ્રપાન કે શરાબપાન કરતા યંગસ્ટસો કરતા આ આંકડો મોટો છે. આમાંથી, ૯,૦૦૦ તો જુગારના બંધાણી બની ગયાની આશંકા છે. ગેમ્બમલંગ કમમશન દ્વારા ઈંગ્લેસડ અને વેલ્સમાં ૧૦૩ સરકારી સેકસડરી સ્કૂલ્સના ૨,૪૧૧ મવદ્યાથટીનો સવવે કરાયો હતો, જેના મરપોટે અનુસાર તાજેતરના વષો​ોમાં ધૂમ્રપાન કે શરાબપાન કરતા બાળકોની સંખ્યા ઘટી છે પરંતુ, જુગારની સમસ્યામાં વધારો થયો છે. સામાસયપણે બાળકો જુગાર રમવા ફ્રૂટ મશીસસ,

પ્લેઈંગ કાર્સો અને સ્ક્રેચ કાડેનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, પેરસટ્સ દ્વારા અપાતી લોટરી મટકકટ્સ, બેમટંગ શોપ્સ, મબસગો હોલ્સ અને આકકેર્સનો પણ ઉપયોગ કરાય છે. ત્રણ ટકા બાળ જુગારી કહે છે કે તેઓ પોતાના જ પૈસે ઓનલાઈન જુગાર રમે છે. છોકરીઓ કરતા છોકરા બમણો જુગાર રમે છે. ગત સપ્તાહે ૨૦ ટકા છોકરા અને ૧૧ ટકા છોકરીએ જુગાર ખેલ્યાનું સ્વીકાયુ​ું હતું. સવવે હેઠળના ૬૦ ટકા બાળજુગારીએ સ્વીકાયુ​ું હતું

કે જુગાર જોખમી છે. આમ છતાં, ચારમાંથી એક એટલે કે ૨૫ ટકાએ કહ્યું હતું કે તેઓ નાણા મેળવવા જુગાર રમે છે, ૨૩ ટકાએ જુગારને મનોરંજક અને ૨૧ ટકાએ રોમાંચક ગણાવ્યો હતો. મરપોટેમાં જુગારના મવજ્ઞાપનો બાળકોના જોવામાં આવે છે તેને મચંતાજનક બાબત કહેવાઈ છે. જુગારની જાહેરાતો ટડલીમવઝન પર મનહાળનારાં બાળકોનું પ્રમાણ ૭૫ ટકા છે, જ્યારે ૬૩ ટકાએ સોમશયલ મીમડયા સાઈટ્સ પર મવજ્ઞાપનો જોયાં હતાં. દસમાંથી એક મવદ્યાથટીએ જુગારના પયાોય જેવી રમતો ઓનલાઈન રમ્યાનું જણાવ્યું હતું. જુગારની સમસ્યાના અટકાવ અને ઉપચાર માટડની ચેમરટી ગેમકેરના કેથેદરન સ્વીટેકહ્યું હતું કે તેમની સંસ્થા બાળકો માટડ ફ્રી વકકશોપ પૂરા પાડવા ‘યુથ હબ્સ’ સ્થાપશે. જે મિસ્ટોલ, બમમુંગહામ, નોથો વેસ્ટ અને લંડનમાં હશે.


10th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

રેલવેનાંભાડાંબેટકા વધશે

લંડનઃ ટિટિશ રેલવેમાં ટ્રેનો રદ થવી, મોડી પડવી, હડતાળો અને ભારે ભીડની યાતના લાખો મુસાફરો સહન કરી રહ્યા છે ત્યારે જાન્યુઆરી ૨૦૧૭થી રેલવેનાં ભાડાંમાં લગભગ બે િકાનો વધારો થઈ રહ્યો છે, જેની જાહેરાત નેશનલ રેલ ઈન્ક્વાયરીઝ સટહતની વેબસાઈટ્સ પર કરાય છે. આ વધારાના કારણે ટસઝન ટિકકિના ભાડાંમાં સરેરાશ ૪૦ પાઉન્ડ વધી જશે. વાટષિક ટસઝન ટિકકિમાં ૨૬૦ પાઉન્ડ જેિલી રકમ વધુ ચુકવવી પડશે. જોકે, કેિલાકે તેનાથી પણ વધુ ભાડું ચુકવવાનું થશે. રેલવે કંપનીઓ દર વષષે ટસઝન ટિકકિ સટહતના ટનયંટિત ભાડાંમાં જુલાઈ માિેના ફૂગાવાના આંકથી વધુ ન હોય તે રીતે વધારો કરી શકે છે. આ વષષે RPI ૧.૯ િકા છે. સરેરાશ ટસઝન ટિકકિમાં લગભગ ૪૦ પાઉન્ડનો વધારો થનાર છે. વેસ્િ સસેક્સના હેવાર્સિ હીથ અને

લંડન વચ્ચેની વાટષિક ટિકકિ ૯૨ પાઉન્ડ વધીને આશરે ૪,૯૩૬ પાઉન્ડ થશે, જ્યારે િાઈિનથી લંડન વચ્ચેની ટિકકિ ૮૪.૫૦ પાઉન્ડ વધીને આશરે ૪,૪૫૨ પાઉન્ડ થશે અને લીર્ઝથી લંડન વચ્ચેની ટસઝન ટિકકિ ૨૬૦ પાઉન્ડ વધીને આશરે ૧૩,૯૩૨ પાઉન્ડ થઈ જશે. ધ કેમ્પેઈન ફોર બેિર ટ્રાન્સપોિટ ગ્રૂપે જણાવ્યું હતું કે ૧૯૯૫ પછી રેલવેના ભાડાંમાં ૨૩.૫ િકાનો વધારો થયો છે અને રેલવેઝ દ્વારા લોકોની લૂંિ ચલાવાય છે. ડબાઓમાં ભારે ભીડ રહેવાથી ટસઝન ટિકકિ માિે હજારો પાઉન્ડ ચુકવવા છતાં મુસાફરોએ ઉભાં રહેવાની ફરજ પડે છે. સધનિ રેલ પર હજારો મુસાફરો મટહનાઓથી ટ્રેનો રદ થવા કે મોડી પડવાનું સહન કરી રહ્યાં છે. યુટનયનો દ્વારા અવારનવાર સ્ટ્રાઈક્સ જાહેર કરાય છે. ટિસમસથી નવા વષિના ગાળામાં પણ સ્ટ્રાઈક જાહેર થઈ છે.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

પત્નીની હત્યા બદલ ભારતીય મૂળના નનવૃત્ત બેંકરનેજેલ

લંડનઃ સરેની ગિલ્ડફડડ ક્રાઉન કોટટડ ભારતીય મૂળના ગનવૃિ બેંકર સંજય ગનઝવાન (૪૬)ને તેની પમની સોગનતા (૩૮)ની હમયા કરવા બદલ લઘુતમ ૯ વષષ અને ૧૭૨ ગદવસ સાથે આજીવન કેદની સજા ફરમાવી છે. િત મેમાં સાઉથ ઈંગ્લેન્ડના સરેના ગનવાસેથી સોગનતાનો મૃતદેહ મળી આવ્યો હતો. અિાઉ, આ હુમલાના થોડા મગહના પહેલા સંજય ગડપ્રેશન અને એન્ક્ઝાઈટીથી પીડાતો હોવાની રજૂઆતને લીધે તેને દોગષત ઠટરવાયો ન હતો. સંજયને૧૦ ઓક્ટોબરેસજા સંભળાવવાની હતી. પરંતુ, જજ ફ્રેઝરે તેની માનગસક હાલતના ગરપોટડમાટટઆદેશ કરતા ગવલંબ થયો હતો. જજે જણાવ્યું હતું કે ખોપરીના નાજુક ભાિની તપાસના તારણ સગહત સંજયે વહેલી સવારે હમયાની યોજના ઘડી હોવાના પૂરાવા પણ છે.. પોલટમોટડમ ગરપોટડ મુજબ માથા અને િળા પર થયેલી ઈજાથી સોગનતાનુંમૃમયુથયુંહતું. તેનેિળા પર ૨૪ ઘા સગહત ૧૨૪ ઈજા થઈ હતી. સંજયેગડપ્રેશનને લીધે બાર્ક્લેઝ કેગપટલ વેલ્થની જોબ પણ છોડી હતી. સોગનતાને ગડવોસષ જોઈતાં હોવાથી પણ તે વ્યગથત હતો. સરેના ૨.૬ ગમગલયન પાઉન્ડના ઘરના ૬,૭૦,૦૦૦ પાઉન્ડના મોિક્લેજને લીધે પણ તે ગિંગતત હતો. સંજયે પમનીની હમયા કયાષનો ઈનકાર કયોષહતો.

હિટન

પાંચ પાઉન્ડની નવી નોટ દાનમાંનહિ આપવા સનાતન મંહદરનો અનુરોધ

લેસ્ટરઃ યુકન ે ી નવી પાંિ પાઉન્ડની પોલીમર નોટ સામે લેલટરશાયરના સૌથી જૂના અને મોટા ગહન્દુ મંગદરોમાંના એક ધ શ્રી સનાતન મંગદરે ગવરોધ પ્રિટ કયોષ છે. આ નોટમાંપ્રાણીજ િરબી હોવાનેબેન્ક ઓફ ઈંગ્લેન્ડટ સમથષન આપ્યા પછી મંગદરેશ્રદ્ધાળુઓનેદાનમાંનવી પાંિ પાઉન્ડની નોટ ન આપવા જણાવ્યું હતું . બેન્ક નોટ્સમાંથી પ્રાણીજ િરબી દૂર કરવાની ગપગટશનમાં ગહન્દુ, શીખ, જૈન, શાકાહારીઓ સગહત આશરે૧૨૦,૦૦૦ લોકોએ સહી કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ૧૮૫૭ના પ્રથમ લવાતંત્ર્ય સંિામને ભારતીય સૈગનકોની બંદક ૂ ના કારતૂસના બૂિમાંિાય અને સુવ્વરની િરબી લિાવાઈ હોવાની કગથત અફવાના કારણે જ લશ્કરમાં ગહન્દુ-મુસ્લલમોના રોષથી હવા મળી હતી. સનાતન મંગદરના પ્રેગસડટન્ટ નિભૂનત આચાયયે જણાવ્યુંહતુંકેઆના કારણેગહન્દુઓમાંરોષ ફેલાયો છે. મંગદરની કગમટી આ નોટને પ્રગતબંગધત કરવા ગવિારી રહી છે. સનાતન મંગદરમાંકોમ્યુગનટીમાંસખાવતી હેતઓ ુ માટટદાન લેવામાંઆવેછે. ગમસ આિાયક્લેજણાવ્યુંહતું કે ગહન્દુ કોમ્યુગનટી માટટ પગવિ િાય સગહતના પશુઓને નુકસાન પહોંિાડવું તેમની માન્યતાથી ગવરુદ્ધ હોવાથી આ ઘટલફોટટ રોષ અને હતાશા ફેલાવ્યાંછે. તેમણે જણાવ્યું હતું કે લોકો દાનમાં પાંિ પાઉન્ડની નોટ્સ આપેનગહ તેમાટટતેમનેસમજાવીશું અનેતેમનેજાગૃત કરવા નોગટસો પણ લિાવીશું . આમ છતાં, આ પસંદિીનો સવાલ છેઅનેમંગદર હાલ તો આ નોટ્સ લવીકારશે. ઈંગ્લેન્ડ અનેવેલ્સમાં ગહન્દુઓની ગવશાળ વલતી ધરાવતાં અને ભારતની બહાર ગદવાળીની સૌથી મોટી ઉજવણી કરાતાં ગવલતારોમાં લેલટર એક છે સપ્ટટમ્બરથી િલણમાં આવેલી પોલીમર નોટ પ્રાણીઓની નકામી પેદાશોમાંથી

3

તારવેલી િરબી (ટટલો)ના થોડાંપ્રમાણમાંથી બનાવાય છે. આ િરબીયુક્ત પદાથોષ સામાન્યપણે લલોટરહાઉસનાં બીફ કે મટન અથવા ઘણી વખત પોકકઅથવા ફૂડ પ્રોડક્શન પ્રોસેસમાંથી મેળવાય છે. પ્રાણીઓનેનુકસાનના ગવરોધી જૂથો, શાકાહારી અને વેિન જૂથો તેનાથી રોષે ભરાયા છે. જોકે, પોલીમર નોટના ઓલટ્રટગલયન સંશોધક પ્રોફેસર ડેનિડ સોલોમનેશાકાહારીઓ દ્વારા આ ગવરોધનેવાગહયાત િણાવતા કહ્યુંછેકેનોટમાંટટલોનુંપ્રમાણ સાબુઅને મીણબિીમાં હોય તેવુંતદ્દન નિણ્ય છે. સૌપ્રથમ ઓલટ્રટગલયામાં ૧૯૮૮માં ૧૦ ડોલરની પોલીમર નોટ િલણમાંમૂકાઈ હતી. ગહંદુફોરમ ઓફ ગિટનના તૃપ્તત પટેલેકહ્યુંહતું કે, ‘ગબનશાકાહારી લિોતનો ઉપયોિ કરવો તદ્દન અસ્લવકાયષછે. આ દેશમાંઆપણેઈન્ટરફેથ બાબતો પર સમય ખિચીએ છીએ. મયારેઅિાનક કોઈ પરામશષ ગવના આવી નોટો આવી જાય છે. જો હીરા પણ કૃગિમ બનાવાતા હોય તો પાંિ પાઉન્ડની નોટ ગબનશાકાહારી સામગ્રીમાંથી બને તેવી કોઈ જરૂગરયાત લાિતી નથી.’ એિએફબીના આધ્યાસ્મમક કગમશનર અને ઈલકોન ટટમ્પલના ગડરેક્ટર શ્રી ગૌરી દાસે પ્રાણીજ િરબીના ઉપયોિથી િલણી નોટ્સના ઉમપાદનને વખોડતાં કહ્યું હતુંકે સંપગિની બિત અને િલણ પ્રાણીઓનેઅનાવશ્યક નુકસાનથી કલંકકત થઈ છે.


4

વિટન

પદ્મવિભૂષણ ડો. બાલામુરલીકૃષ્ણનેશ્રદ્ધાંજવલ

@GSamacharUK

ઝેક ગોલ્ડન્મિથની પેટાચૂંટણીિાંહાર

લંડનઃ હીથ્રો એરપોટટના ળવટતરણના ળવરોધમાં ળરચમટડ પાકક સંસદીય ક્ષેત્રની બેઠક પરથી રાર્નામું આપી દેનારા ઝેક ગોલ્ડસ્ટમથને પેટાચૂંટણીમાં પરાજય થયો છે. ટવતંત્ર ઉમેદવારી કરનારા ઝેકને લંડનઃ મહાન કણાષટકી ગાયક પદ્મળવભૂષણ ડો. િંગલિપલ્લી બાલાિુરલીકૃષ્ણને શ્રિાંજળલ અપષવા વાયોળલન કલાકાર એલ. નાગરાજુ અને પ્રભાકર કાઝા દ્વારા શળનવાર, ત્રીર્ ળડસેમ્બરે પ્રાથષના સભાનું આયોજન કરાયું હતું, જેમાં ૧૨૫થી વધુ લોકો ઉપસ્ટથત હતા. ડો. બાલામુરલીકૃષ્ણનું ૨૨ નવેમ્બરે ચેટનાઈમાં ળનધન થયું હતું. તેઓ ૮૬ વષષના હતા. તેમણે કણાષટકી ગાયકી થકી ૭૫ વષષ સુધી ટટેજ પર લોકોના ળદલ ડોલાવ્યા હતા. તેઓ માત્ર ગાયક નળહ, સંગીતકાર, ળવળવધ વાદ્યોના વાદક, પાર્ષગાયક, કમ્પોઝર અને ચળરત્ર અળભનેતા પણ હતા. સંગીતક્ષેત્રમાં તેમના અનટય પ્રદાનને સટમાની ૧૯૯૧માં પદ્મળવભૂષણ એવોડટ એનાયત કરાયો હતો. તેમણે ળવર્ભરમાં

૨૫,૦૦૦થી વધુ કોટસટટ આપ્યા હતા. તેમણે માતૃભાષા તેલુગુ ઉપરાંત, તળમિ, કટનડ, મલયાલમ, સંટકૃત, ળહટદી, બંગાિી અને પંજાબી ભાષામાં પણ ગીતો ગાયા હતા. તેમના નામે ૪૦૦થી વધુ સંગીતરચના બોલે છે. આ પ્રસંગે પ્રભાકર કાઝા, સંતનાિ મવાિીનાથન, કરાઈકુડી કૃષ્ણાિૂળતથ, જગથીશ્વરન ળપલ્લાઈ અને શ્રીમતી ગીથા કાઝાએ પ્રસંગોળચત સંબોધનો કયા​ાં હતાં. ભારતીય ળવદ્યાભવન, લંડનના ળડરેક્ટર ડો. નંદકુિારે ભવનમાં અનેક વખત રોકાણ કરનારા અને ળવદ્યાથથીઓને શીખવાનારા ડો. બાલામુરલીકૃષ્ણ સાથેના ળવટમરણીય અનુભવોનું વણષન કયુાં હતું. કાયષિમનું કોમ્પીઅળરંગ ડો. ભાનુ ળસમટલા અને ળવળડયોગ્રાિી આળદત્ય કાઝા દ્વારા કરાયું હતું.

• બેરોજગારી દર ૪.૮ ટકાના તળિયેઃ યુકમે ાં કામ કરતા લોકોની સંખ્યા વધવા સાથે બેરોજગારી ૧૧ વષષમાં ૪.૮ ટકાના તળિયે પહોંચ્યો છે. ગયા વષષે આ દર ૫.૩ ટકા હતો. આ વષષના જુલાઈથી સપ્ટમ્ે બરના ગાિામાં બેકાર લોકોની સંખ્યા ૩૭,૦૦૦ ઘટી ૧.૬ ળમળલયન થઈ હતી, જે ૨૦૦૬ પછી સૌથી ઓછી છે. જોકે, નોકરીઓનું બજાર ઠંડુ પડી રહ્યું હોવાની ળનશાનીઓ હોવા અંગે ઓફિસ િોર નેશનલ ટટેટસ્ે ટટક્સ દ્વારા ચેતવણી અપાઈ છે. શેડો વકક એટડ પેટશટસ સેિટે રી ડેબી અિાહમ્સે કહ્યું હતું કે રોજગારીમાં વૃળિ આવકાયષ હોવાં છતાં ટોરી સરકાર અથષતત્ર ં ને ઊંચુ લાવવામાં ળનષ્િ​િ ગઈ છે.

૧૮,૬૩૮ મત મળ્યા હતા, જ્યારે ળલબરલ ડેમોિેટ ઉમેદવાર સારાહ ઓલ્નીએ ૨૦,૫૧૨ મત મેિવ્યાં હતાં. અગાઉ, તેમણે ટોરી પાટથીના ઉમેદવાર તરીકે આ બેઠક ૨૩,૦૦૦ મતની સરસાઈથી ર્તી હતી પરંતુ, હીથ્રો એરપોટટ અંગે લીધેલું વલણ તેમને ભારે પડી ગયું હતું. પળરણામ પછી ઝેકે કહ્યું હતું કે, આ કોઈ રાજકીય ગણતરી ન હતી પરંતુ, મેં આપેલું વચન હતું, જે પાળ્યું હતું. ળબળલયોનેર વારસદાર ઝેક ગોલ્ડસ્ટમથ લંડનના મેયરપદની ચૂટં ણીમાં પણ લેબર પાટથીના સાળદક ખાન સામે હારી ગયા હતા.

• વકકિંગ ફેળિલીનેએનર્થળબલ ચુકવવાિાંિુશ્કેલીઃ ગરીબ ગ્રાહક પળરવારોને સટતા સોદાઓ તરિ જવામાં એનર્ષ કંપનીઓએ મદદ કરવી જોઈએ તેવું દબાણ વધી રહ્યું છે. USwitchના અભ્યાસમાં જણાવાયું છે કે ઘરમાં ભારે ઠંડી હોય તો પણ ૨૯ ટકા પળરવાર હીળટંગ ળસટટમ ચાલુ કરતા નથી. ત્રણમાંથી એક વફકિંગ િેળમલી તેમનું એનર્ષ ળબલ ભરવામાં મુશ્કેલી અનુભવે છે. બે તૃતીઆંશ પળરવાર માને છે કે નાણા બચાવવા માટે એનર્ષનો ઉપયોગ ઘટાડીશું તો આરોગ્યને નુકશાન પહોંચશે. આવી સ્ટથળતમાં સપ્લાયસષે વોમષ હોમ ળડટકાઉટટ (WHD) જેવી ખચષ બચાવતી યોજનાઓ અપનાવવા ગ્રાહકોને જણાવવું જોઈએ.

¸ЦĦ £∟≈¸Цєઅ׳±Ц³ અ³щ╙¾˜Ц±Ц³

આ´®щÂѓ ¾Á↓∟√∞≠³Ъ ╙¾±Ц¹ અ³щ³¾Ц ¾Á↓³Ъ ઊ§¾®Ъ³Ъ ¹ђ§³Ц¸Цєã¹ç¯ ¦Ъએ. ¢ºЪ¶ђ ¸Цªъ ¯ђ Ë¹Цºщ·ђ§³ ´® ³ÂЪ¶¸Цє³ Ãђ¹ Ó¹Цє·®¯º³ђ ╙¾¥Цº ¯ђ Ä¹Цє°Ъ આ¾щ? ºЦ§ç°Ц³³Ц ¶Цº³ ╙¾ç¯Цº¸Цє∞∟√ ¿Ц½Цઅђ¸Цє∞∫,√√√ ¶Ц½કђ³щ±ººђ§ ´ѓΓЪક ·ђ§³³Ъ §λº ¦щ. અΤ¹´ЦĦ અ³щ·Цº¯ ¾щàµыº ĺçª Âє¹ЬŪ ºЪ¯щÂÃЦ¹ કº¾Ц Ĭ¹Ó³¿Ъ» ¦щ. ઊ§¾®Ъ³Ц અ¾Âºщ³ ºЦ¡Ъએ ક¥Ц¿, આ³є±³Ц આ અ¾Âºщ³ ╙¾ÂºЪ¹щ±Ъ³±¹Ц½ ¶Ц»Ь¬Ц³щ¹Ц± કºЪ આ´Ъએ ÂЦЩÓ¾ક ·ђ§³°Ц½

╙ĝÂ¸Â³Ц અ¾Âºщઆ¾ђ ¶Цº³ Ĭђ§щĪ³Ц ¶Ц½કђ³щઅ׳±Ц³ ÂÃЦ¹ કºЪએ

±Ьњ¡Ъ§³ђ કЪ Âщ¾Ц ¹щø ¶ કЦ Â´³Ц, ¶³щ²×¹ 5¾³ ¶કЦ ¹ÃЪ Ãь¿Ь·કЦ¸³Ц

·Цº¯ ¾щ»µыº ĺçª Bharat Welfare Trust (Charity Reg 1077821)

55, Loughborough Road, Leicester, LE4 5LJ Email : info@indiaaid.com Tel. : 0116 216 1684 / 0116 266 7050 Mr Ramnikbhai Yadav - London President. Tel 0208 599 1187 www.indiaaid.com WE ACCEPT CREDIT/DEBIT CARDS

10th December 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ખરાબ પવરણામ આત્મહત્યાનુંકારણ શાથી? સારા ગ્રેડથી સફળતા મળિી વનશ્ચિત નથી

આનંદ ળપલ્લાઈ લંડનઃ ઈંગ્લેટડના વેટટ ળમડલેટડ્સના વુલ્વરહેમ્પટનની ભારતીય મૂિની ૧૮ વષથીય પ્રળતભાશાિી હરપ્રીત કોર હાલાઈથે૧૮ ઓગટટના પળરણામોમાં એ- લેવલમાં નબિા પળરણામથી પસંદગીની યુળનવળસષટી નળહ મિવાના કારણે આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃત્યુની ઈટક્વેટટ તાજેતરમાં યોજાઈ હતી. શ્રોપશાયર કોરોનસષ કોટટમાં ળસળનયર કોરોનર જ્હોન એલેરીએ આત્મહત્યાથી મોતનો ચુકાદો આપ્યો હતો. વુલ્વરહેમ્પટન ગલ્સષ હાઈટકૂલની હોંળશયાર ળવદ્યાળથષની હરપ્રીતને ડરહામ યુળનવળસષટીમાં રળશયન અને ઈળતહાસના અભ્યાસ માટે બે A* ગ્રેડ્સ અને એક A ગ્રેડની જરૂર હતી. જોકે, તેને રળશયન, લેળટન અને ળહટટરીમાં માત્ર એક A અને બે Bજ મળ્યા હતા. જોકે, આ પળરણામ છતાં, બીર્ પસંદગીની યુળનવળસષટી ઓિ એળડનબરામાં પ્રવેશ મિી શકે તેમ હતો. પળરણામ પછી ચાલવા નીકિેલી હરપ્રીત પાછી ન િરતાં પેરટટ્સે પોલીસમાં િળરયાદ નોંધાવી હતી. થોડાં સમય પછી પોલીસને તેનો મૃતદેહ ૧૧ માઈલના અંતરે હાઈ રોકની ઉપરની તરિ મિી આવ્યો હતો. પોલીસને સામાનની સાથે ટયુસાઈડ નોટ પણ મિી હતી. અહીં મુખ્ય પ્રશ્ન એ ખડો થાય કે નબિાં પળરણામોના કારણે પોતાનો ર્વ ખોવો યોગ્ય ગણાય? શું ર્વન માત્ર ળશક્ષણ માટે જ છે? પરીક્ષાના પળરણામો જ સિ​િતાની પારાશીશી છે? આ બધાનો ઉત્તર ના છે. ‘હેરી પોટર’ સીળરઝની પ્રખ્યાત લેળખકા જે.કે. રોળલંગેએ-લેવલ પરીક્ષામાં બે Aઅને B મેિવ્યાં હતાં. જોકે, ઓક્સિડટ યુળનવળસષટીએ પ્રવેશ નકારતા તેમણે યુળનવળસષટી ઓિ એક્સટરમાં અભ્યાસ કયોષ હતો. ગ્રેજ્યુએશન પછીના સાત વષષ તેમણે નોકરીઓ કરી હતી પરંત,ુ હેરી પોટર એટડ ધ ફિલોસોિસષ ટટોનને સિ​િતા પછી તેમણે આ સીળરઝના વધુ છ પુટતક લખ્યાં હતાં, જેની લાખો કોપીઓ વેચાઈ છે અને તેના પરથી ફિલ્મોનું ળનમાષણ કરાયું છે. સન માકક ળલળમટેડના ટથાપક અને એટટ્રેપ્રીટયોર રેિી રેટજર CBE કહે છે,‘પોતે જ ટથાળપત કરેલી અપેક્ષા પળરપૂણષ ન થતા‘ યુવાન, તેજટવી ળવદ્યાથથીએ આત્મહત્યા કયાષની આ વધુ એક કરુણાંળતકા છે. પેરટટ્સ અને ળશક્ષકોએ ર્વનમાં ળનરાશા સાથે કઈ

હોગાથથના પેઈન્ટટંગ પર ળનકાસ પ્રળતબંધ

લંડનઃ કલ્ચરલ ળમળનટટર મેટ હેનકોકે ળિળટશ ળચત્રકાર ળવળલયમ હોગાથષના લગભગ ૧૭૨૮માં તૈયાર કરાયેલા પેઈસ્ટટંગ ‘ધ િાઈટટળનંગ’ એટલે કે ‘નામકરણ ળવળધ’ને ળવદેશ જતું અટકાવવા હંગામી ળનકાસ પ્રળતબંધ લગાવી દીધો છે. આ પેઈસ્ટટંગની ફકંમત ૧,૨૩૩,૨૧૦ પાઉટડ બોલાય છે. એટલે ળિળટશ ખરીદારને આટલી રકમ એકત્ર કરી શકવાનો સમય મિી રહે તે આશયથી િેિુઆરી મળહના સુધી પ્રળતબંધ લગાવાયો છે. આ પેઈસ્ટટંગમાં ૧૮મી સદીના ઈંગ્લેટડમાં ધનવાનોની ર્વનશૈલી પર વ્યંગ કરવામાં આવ્યો છે. એક્સપોટટ લાયસટસ મુલતવી રાખવાનો ળનણષય સલાહકારી પેનલ RCEWA દ્વારા લેવાયો હતો.

રીતે કામ પાર પાડવું તેની ચચાષ અને સમજ બાિકોને આપવાની જરૂર ટપષ્ટ થાય છે. ર્વનમાં શ્રેષ્ઠ બનવા શૈક્ષળણક હોંળશયારી આવશ્યક નથી. શૈક્ષળણક તેજટવીતા ન હોવાં છતાં સિ​િતાના ળશખરે પહોંચ્યાના ઉદાહરણોમાં પૂવષ ળિળટશ વડા પ્રધાન જ્હોન િેજર, સર ળરચાડડ બ્રાટસન, લોડડ એલન સુગર અને માઈિોસોફ્ટના ટથાપક ળબલ ગેટ્સ મુખ્ય છે. હું ખુદ મધ્યમ ટતરનો ળવદ્યાથથી હતો છતાં, ક્વીન પાસેથી આઠ વખત ઓનસષ મેિવવા સદભાગી બટયો છુ.ં ’ લોડડ ભીખુ પારેખ કહે છે કે,‘અટય પેરટટ્સની માિક મને પણ હરપ્રીતની આત્મહત્યાથી દુઃખ થયું છે. તમામ પળરબિો કે તેના તણાવની અપૂરતી માળહતી છતાં ગ્રેડ્સના કારણે તેણે પોતાનો ર્વ લીધો તે હકીકત છે. ગ્રેડ્સ એ જ ર્વન નથી તે બાિકોએ સમજવું આવશ્યક છે. આ સંદશ ે ો વડીલોએ બાિકોને આપવાનો છે. ળસળિ અને પરિોમષટસ મહત્ત્વ ધરાવે છે તે આ યુગમાં આ વાત સરિ નથી અને હરપ્રીત જેવા ફકટસા બનતા જ રહેશ.ે આપણું કાયષ આવી ઘટનાઓને નાળહંમત કરવામાં અસરકારક અને શ્રેષ્ઠ પ્રયાસ કરતા રહેવાનું છે. બાિકો તેમના ર્વનના દરેક તબક્કે મદદ અને માગષદશષન મેિવી શકે તેવી ચોકસાઈ આપણે રાખવી જોઈએ.’ લોડડ નવનીત ધોિકકયા કહે છે,‘આ ખરેખર દુઃખદ ઘટના છે અને હરપ્રીતના પળરવાર અને ળમત્રો તરિ આપણી સહાનુભળૂ ત હોવી જોઈએ. વતષમાન યુગમાં યુવાવગષ સમૃિ કારફકદથી તરિ દોરી જતા શૈક્ષળણક ક્ષેત્રમાં સિ​િતા હાંસલ કરવાના ભારે દબાણ હેઠલ હોય છે. પેરટટ્સ પણ મહત્ત્વાકાંક્ષી હોય છે અને પોતાના સંતાનોની ળસળિઓનું ળવશેષ ગૌરવ લે છે. આ બધું ઉછેરની પ્રળિયાનો ળહટસો જ છે. જોકે, બાિકોના ળવકાસમાં કોઈ અવરોધો ના રહે તે માટે દરેક તબક્કે તેમને મદદ અને માગષદશષન આપવાં અળનવાયષ છે. શાિા અને કોલેજો પણ મહત્ત્વપૂણષ ભૂળમકા ભજવી શકે છે. બાિકો પોતાની ળચંતામાં ળમત્રો, પળરવાર અને પેરટટ્સને સહભાગી બનાવી શકે તેની ચોકસાઈની તમામ કામગીરી આપણે કરી શકીએ જેથી, આ પ્રકારની કરુણાંળતકાઓ સજાષય નળહ.’

લેસ્ટરશાયર પોલીસેક્રાઈમ મુદ્દે લોકોનો ફીડબેક મેળવ્યો

લેમટરઃ પોળલસીંગ અને કોમ્યુળનટી સુરક્ષાના મુદ્દે ૩,૦૦૦થી વધુ ળનવાસીઓએ લેટટરશાયર કાઉટટીના પોલીસ અને િાઈમ કળમશનર (PCC) લોડટ ળવલી બાક સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કયાષ હતા. લોડટ બાકે જણાવ્યું હતું કે ભાળવ પોળલસીંગ રણનીળત ઘડવામાં લોકોનો િીડબેક મદદરુપ નીવડશે. તેમનો પોલીસ એટડ િાઈમ પ્લાન મુસદ્દો સોમવાર, પાંચ ળડસેમ્બરે કાઉટટીની પોલીસ એટડ િાઈમ પેનલ સમક્ષ રજૂ કરાયો હતો. સઘન જાહેર પરામશષ પ્રોજેક્ટના પળરણામો જાહેર કરતા લોડટ બાકે જણાવ્યું હતું કે ‘ભાળવ કોમ્યુળનટી સુરક્ષાનો આધાર પ્રજાની જરૂળરયાતો, અપેક્ષા અને પ્રાથળમકતાઓ રહેશે. જે લોકોનું

રક્ષણ કરવાનું છે તેમના માગષદશષન હેઠિ જ પોળલસીંગ પૂરુ પાડવામાં આવશે.’ PCCએ ટેલીિોન, વેબ આધાળરત સવષે થકી ૩,૦૨૬ લોકોનાં મંતવ્યો મેિવવા ઉપરાંત, તેમની વરણી અગાઉ અને પછી પણ રુબરુ બેઠકોમાં સેંકડો લોકો પાસેથી પ્રાપ્ત િીડબેકની ળવચારણા કરી હતી. પળરણામો દશાષવે છે કે ૧૦માંથી ૯ ળનવાસીઓ માને છે કે ગુનાઓ ઘટાડવા અને અટકાવવા તેમજ હેટ િાઈમ, ડોમેસ્ટટક વાયોલટસ, સેક્ટયુઅલ અપરાધો અને સાયબર િાઈમ જેવાં છૂપાં ગુનાઓના ળરપોળટિંગને પોલીસે પ્રાથળમકતા આપવી જોઈએ. નેબરહૂડ પોળલસીંગ ટીમોને પણ સતત ટેકો આપતાં રહેવું જોઈએ. િાઈમનો ળરપોટટ કરવા તેમજ પોલીસ અને અટય એજટસીઓ સાથે સંપકક કરવાનું સરિ બનાવવાની બાબત લેટટરશાયર પોલીસ માટે ચોથો તેમજ પોલીસ ળવળઝળબલીટી જાિવવાને પાંચમો મહત્ત્વનો મુદ્દો ગણાયો હતો. ભાળવ પોલીસ સેવાઓ માટે રેવટયુ વધારવાની બાબતને તથા અપરાધપીળડતો માટે સપોટટની ‘વન ટટોપ શોપ’ જોગવાઈને પણ જોરદાર સમથષન પ્રાપ્ત થયું હતું.


10th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

બ્રિટન

5

િોિીિાસિ​િાં ભારતિાં કેટલો બિલાિ?ઃ ધ િોિી ડોસ્ટ્રિ​િ​િી ત્રીજી આવૃવિ​િું લોકાપબણ

સ્થિતા સરકાર

લંડનઃ ‘ધ મોદી ડોક્ટિનઃ ડયુ પેરેડાઈમ્સ ઈન ઈક્ડડયાઝ ફોરેન પોલિસી’ પુથતકની ત્રીજી આવૃલિ િંડનના ઈક્ડડયા હાઉસ ખાતે ૨૯ નવેમ્બરે િોડચ કરવામાંઆવી હતી. આ પુથતકમાંલવલવધ રાષ્ટ્રીયતા અને મહત્ત્વપૂણણ લવષયોના લનષ્ણાત એનાિીથટ્સ અને પ્રેક્ટિશનસણના લનબંધોનું સંકિન છે.કાયણકારી ભારતીય હાઈ કલમશનર દિનેશ કે. પટનાયકના પ્રારંલભક પ્રવચન પછી પેનિ ચચાણઅનેઈડિરેક્ટિવ સત્રનો આરંભ કરાયો હતો. પેનિમાં આ પુથતકના એલડિસણશ્યામાપ્રસાદ મુખરજી લરસચણફાઉડડેશનના લડરેટિર ડો. અદનબબન ગાંગુલી અને ભાજપ ફોરેન એફેસણ લડલવઝનના વડા ડો. દિજય ચૌથાઈિાલે ઉપરાંત, ત્રીજા પેનલિથિ IFGL Group ના ચેરમેન અને મેનેલજંગ લડરેટિર દશદશર બાજોરીઆ હતા. ચચાણના મોડરેિરની કામગીરી ઈક્ડડયા ઈડક. ઈક્ડડયા ગ્િોબિ લબઝનેસ મેગેલઝનના થથાપક અનેસીઈઓ મનોજ લાડિાએ સંભાળી હતી. કાયણક્રમમાંઉપક્થથત લવદ્વાનો, રાજદ્વારીઓ અને મીલડયાકમમીઓએ નરેન્દ્ર મોિી દ્વારા લવમુિીકરણડીમોનેિાઈઝેશન અલભયાનની ચચાણ ઈચ્છતા હતા, જોકે, આ લવષય ચચાણમાંસમાલવષ્ટ જ હતો અનેઆ પુથતક જેના લવશે છે તે વતણમાન મોદી સરકારના નેતૃત્વ હેઠળ ભારતમાં કેિ​િો બદિાવ આવ્યો છે તેના પર લવશેષ ભાર મૂકાયો હતો. ડો. ચૌથાઈવાિેએ લવષયસામગ્રીનો પલરચય આપતા જણાવ્યુંહતુંકેતેમાંવ્યૂહાત્મક, કાયણનીલતક, સાંથકૃલતક અને સંરક્ષણના મુદ્દાઓનો થપશણ કરાયો છે. તેમણે કહ્યું હતું કે,‘આ પુથતકને એ હકીકત લવશ્વસનીયતા બક્ષેછેકેતેના િેખન અનેસંપાદનમાં ૨૧ વ્યલિ સંકળાયેિી છેઅનેતેમાંથી ૧૧ વ્યલિ કોઈ રીતે પાિમી સાથે જોડાયેિી નથી, તેઓ માત્ર પ્રોફેશનલ્સ છે.’ ‘ધ મોદી‘ઝ ડોક્ટિન’માં િેખકોએ ભારતની પરથપર ગુંથાયેિી આંતલરક અને લવદેશ નીલતઓ સંદભભે સરકાર કેઈ રીતે ઈલનલશયેલિવ્સ-પહેિના પગિાં િઈ રહી છે તેની ચચાણ કરી હતી. ગત બે

(ડાબેથી) ડો. વિજય ચૌથાઈિાલે, વિવિર બાજોરીઆ, ડો. અવિબબિ ગાંગુલી, યુકેસ્થથત કાયબકારી ભારતીય હાઈકવિ​િ​િર વિ​િેિ કે. પટિાયક અિે િ​િોજ લાડિા

વષણમાં મોદીના રાજદ્વારી સંપકોણ ઈઝરાયિ, ઈરાક અને યુએઈ જેવાં દેશો સાથે મજબૂત સંબંધોના લનમાણણ પર ધ્યાન કેક્ડિત કરવા તેમજ તેમના મેઈડ ઈન ઈક્ડડયા, લડલજિ​િ ઈક્ડડયા, થમાિટ લસિીઝ અને ક્થકિ ઈક્ડડયા ઈલનલશયેલિવ્સમાં પ્રગલત માિે આંતરરાષ્ટ્રીય સહકારનુંલનમાણણ કરવા માિેહતા ડો. ચૌથાઈવાિેએ અગાઉની સરકારોની સરખામણીએ આ સરકાર કેવી અિગ છે તેના ઉદાહરણ આપ્યા હતા. એક વ્યલિએ તેની પત્નીના પાસપોિટની મુદત લવસે ચકાસણી કયાણ લવના જ હનીમૂનનુંઆયોજન કયુ​ુંહતું. તેણેપોતાની સમથયા અંગે મોદીને ટ્વીિ કયુ​ું હતું, જેમાં તે લવમાનમાં એકિો બેઠો હોય તેવુંલચત્ર સામેિ કયુ​ુંહતું. મોદીએ વળતા ટ્વીિમાંતેનેPMO નો સંપકકસાધવા જણાવ્યું હતું અને એક જ કિાકમાં તેની પત્નીનો પાસપોિટ રીડયુકરાવાયો હતો. લશલશર બાજોરીઆએ કહ્યુંહતુંકે,‘તેમના ટ્વીિર લમશડસ પ્રોએક્ટિવ બડયા હતા અને તેનાથી લબઝનેસીસને મદદ મળી હતી. યુકે અને ભારત વચ્ચેના વેપારમાંવધારો થયો હતો.’ તેમણેકહ્યુંહતું કેઆ સરકારના સમયમાંફૂગાવા પર અંકુશ આવ્યો છે અને પ્રત્યક્ષ લવદેશી રોકાણ (FDI) મેળવવામાં સફળતાએ લબઝનેસીસને મદદ કરી છે. રેિવેના આધુલનકીકરણ અને એરફફલ્ડ્ઝને કાયણરત બનાવવાથી સમગ્ર ભારતના નાના નગરો સુધી

પહોંચવામાં ભારતીય વેપારધંધાને ભારે મદદ થઈ છે. ભ્રષ્ટાચાર રોકવાની મોદીની પહેિોનો ઉલ્િેખ કરતા બાજોરીઆએ કહ્યુંહતુંકે, ‘આવા લહંમતભયાણ પગિાં િેવાની કુનેહ ધરાવતા નેતાની જ તમારે જરૂર છે.’ પુથતકની ત્રીજી આવૃલિમાં પાફકથતાન અને ચીન તેમજ ભારતના પડોશીઓ સાથે મોદીના રાજદ્વારી અને કાયણનીલતક સંપકોણ લવશેના પ્રકરણો ઉમેરાયાં છે. ડો. અલનબણન ગાંગુિીએ કહ્યું હતું કે,‘મોદી ચીન સાથે કટ્ટર બનીને નલહ રહે. તેમણે PTM જેવી કંપનીઓને પ્રોત્સાહન આપ્યું છે, જેના ભારતમાં રોકાણનો ૪૦ િકા લહથસો ચીનનો છે. તેમણે લહંદ મહાસાગર અને સાઉથ ચાઈના સીના રક્ષણ માિેચીન સાથેસહકાર સાધવાની જરૂલરયાત પર ભાર મૂટયો છે.’ આ પુથતક યુકેના વડા પ્રધાન થેરેસા મેના તાજેતરના ભારત પ્રવાસ અગાઉ િખાયું હોવાથી તેમાં ભારતના યુકે સાથેના સંબંધોનો ઉલ્િેખ નથી. જોકે, ગાંગુિીએ જણાવ્યું હતું કે, ‘િેક્ટઝિ પછીની યુકેની નીલતઓ હજુ ઘડાઈ રહી છે ત્યારે લબઝનેસીસને આગિા થતરે િઈ જવા માિે લિ​િન પાસેથી વધુ થપષ્ટતાઓ આવશ્યક હોવાથી વેપાર સુધારવાની અપેક્ષાઓ ઘણી ઊંચી ન હતી. જોકે, હાઈ ક્થકલ્ડ વકકસણ માિે અને થિુડડટ્સને કેનેડા, ઓથિેલિયા અથવા યુએસ જેવાં થથળોએ જતાં

રોકવા લવઝા આપવા મુદ્દે વ્યવહારુ ચચાણઓ થઈ હતી. ગાંગુિીએ એમ પણ જણાવ્યુંહતુંકે, પ્રેલસડેડિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી વચ્ચેના સંબંધ ભારતયુએસ સંબંધોનેવધુમજબૂત બનાવશે. િમ્પેપોતાના ‘અબ કી બાર િમ્પ સરકાર’ ચૂં િણીપ્રચારમાંલનવેદન થકી તેઓ મોદીતરફી હોવાનું દશાણવ્યું હતું. આ લસવાય ભારતમાં િમ્પે સારા રોકાણો પણ કયાણ હોવાનુંગાંગુિીએ રમૂજમાંકહ્યુંહતું. ગાંગુિીએ પુથતકમાં ભારત-જાપાન સંબંધો લવશેના પ્રકરણનો પણ ઉલ્િેખ કયોણ હતો. મોિા ભાગની મુખ્ય ડયુક્લીઅર એનજીણકંપનીઓ જાપાની માલિકીની હોવાથી તે ભારત માિે વ્યૂહાત્મક િાભપ્રદ હોવાની હકીકતનો પુનરુચ્ચાર કયોણ હતો. તેમણે લસંગાપોર, જાપાન, ઓથિેલિયા અને ભારત વચ્ચે ક્વોલિ​િેિરિ નૌકા કવાયતો અને વ્યૂહાત્મક વાિાઘાિો સારી રહી હોવાનુંપણ જણાવ્યુંહતું. ‘ગુજરાત સમાચાર’ અને ‘એલશયન વોઈસ’ના તંત્રી/પ્રકાશક સી.બી. પટેલેઆિ​િા બધા રચનાત્મક મુદ્દાઓ દશાણવવા સંદભભે પેનિ અને િેખકોને અલભનંદન પાઠવવા સાથે લચંતા પણ વ્યિ કરી જણાવ્યુંહતુંકેઅત્યાર સુધી સારી-સારી િીપ્પણીએ સાંભળવા મળી છેતેવાતો જરૂર આવકારદાયી છે પરંતુ, આવી પ્રબુિ પેનિેઆ લવષયો પર સંભલવત ફોલ્િ િાઈડસ જેવા મુદ્દાઓ પણ ઉઠાવવા જોઈએ. આનો પ્રલતભાવ આપતા ડો. ગાંગિ ુ ીએ કહ્યુંહતું કે મોદી સરકારની પ્રચંડ શલિનું અનુકૂિન કાયણલસલિ સુધારવામાંપણ થવુંજોઈએ, જેહજુથયું નથી. ‘મોિી વાતોનો સમય પૂરો થયો છે. ૨૦૧૮ના ઉનાળા સુધીમાં FDIઆવવી જ જોઈએ, અડયથા સમથયા સજાણશે.’ આખરમાં ગાંગુિીએ કહ્યું હતું કે,પાફકથતાન અને સાઉથ એલશયા પરત્વે મોદીના પલરપ્રેક્ષ્ય ઉદ્દામ છે. ગત વષભે સરકારો વચ્ચે ચચાણઓ, બેઠકો અને શાંલત પહેિોનો દોર હતો પરંતુ, પઠાણકોિ અનેઉરી ઘિનાઓ પછી કોઈ મંત્રણાઓ નથી. પાફકથતાન સાથેબહુથતરીય મંચો પર સંપકોણમહત્ત્વના છે- બેક ચેનિ દેખાતી નથી અનેતેજ મહત્ત્વ ધરાવેછે.’


6

દિટન

¶Ц½કђ³щ·ђ§³ આ´¾Ьє§щ°Ъ ¯щઓ ·®Ъ ¿કы ¯щ¥щ╙ºªЪ ³°Ъ. ¯щઆ´®Ъ §¾Ц¶±ЦºЪ ¦щ. ¯Ãщ¾Цº³Ъ ¾²Ь એક ÂЪ¨³ આ¾Ъ ºÃЪ ¦щ Ó¹Цºщ આ´®щ °ђ¬ђક ╙¾ºЦ¸ »ઈએ અ³щ આ´®³щ §щ ÂЦιє¸â¹Ьє¦щ¯щ¾Ъ ¯ક અ×¹ »Ц¡ђ »ђકђ³щ¸½Ъ ³°Ъ ¯щ¶±» આ´®щ કж¯Φ¯Ц ã¹Ū કºЪએ. અΤ¹ ´ЦĦ ¡Ц¯щ અ¸щ ±ººђ§ »Ц¡ђ³щ ╙¿Τ® ¸Цªъ ·ђ§³ ´аιє ´Ц¬Ъએ ¦Ъએ. અ¸Цιє કЦ¸ §щ ╙¾ç¯Цºђ³Ъ ¾Цºє¾Цº અ¾¢®³Ц °ઈ Bhawani Singh ¦щઅ³щ§щ³Ьєઓ¦ЬєĬ╙¯╙³╙²Ó¾ °¹Ьє Shekhawat ¦щ ¯щ¾Ц ╙¾ç¯Цºђ¸Цє ³¾Ъ ¯કђ ઉ·Ъ CEO UK/Europe કº¾Ц³Ьє¦щ. ºЦ§ç°Ц³³ђ ¶º³ એ¾ђ § એક ╙¾ç¯Цº ¦щ અ³щ અ¸ЦºЦ ¸°↓કђ ´ьકЪ એક ¸°↓કы¯Ц§щ¯º¸Цє§ ¯щ³Ъ ¸Ь»ЦકЦ¯ »Ъ²Ъ. ¯щ¸®щ §щઅÃщ¾Ц» આعђ ¯щ³Ьє³Ъ¥щ¾®↓³ ¦щ. ¶º³ ºЦ§ç°Ц³³ђ એક ╙§à»ђ ¦щ. ¯щ¬ક¸Ц¢›§¹´Ьº°Ъ ´Цє¥ ક»Цક³Ц ઔєє¯ºщ ¦щ. આ Ĭ±щ¿ ¸а½ આ╙±q╙¯ ╙¾ç¯Цº ¦щ, ¯щ¸Цє ¸ЬŹӾщÂщÃºЪ¹Ц q╙¯³Ц »ђકђ ¦щ. ´щઢЪઓ°Ъ ¯щ¸Цє³Ц કђઈએ ╙¿Τ® ¸щ½ã¹Ьє ³°Ъ. ¯щઓ ±ь╙³ક λ.∞≡√ અ°¾Ц £∟³Ьє ¾щ¯³ ¸щ½¾¯Ц ¡щ¯¸§аºђ ¦щ. ´╙º¾Цºђ અ³щ¶Ц½કђ ±ººђ§ ¡щ¯ºђ¸Цєq¹ ¦щ. Ó¹Цєકђઈ³щÂђ¸¾Цº°Ъ º╙¾¾Цº³ђ કђઈ Å¹Ц» § ³°Ъ કЦº® કы ¯щઓ ±ººђ§ કЦ¸ કºщ¦щ. ¯щ¸³щ¢®¯ºЪ કº¯Ц આ¾¬¯Ьє³°Ъ ¯щ°Ъ ¯щ¸³щ¸½¾Ц´ЦĦ ¾щ¯³¸Цє¦щ¯º╙´є¬Ъ °Ц¹ ¦щ. ´ЬιÁђ ¯щ¸³Ъ ºђ§³Ъ આ¾ક ´Ъ¾Ц¸Цє¾щ¬µЪ ³Ц¡щ¦щ. ¸╙ûЦઓ અ³щ ¶Ц½કђ³щ Âѓ°Ъ ¾²Ь ¸Ьäકы»Ъ Âó કº¾Ц³Ъ આ¾щ¦щકЦº® કы¯щ¸³Ц ´º ¡щ¯º¸ЦєકЦ¸ કº¾Ц³Ъ, £º ¥»Ц¾¾Ц³Ъ અ³щ¶Ъr ¯¸Ц¸ ¶Ц¶¯ђ³Ъ §¾Ц¶±ЦºЪ Ãђ¹ ¦щ. ¯щ¸³щ¸½¯Ьє¾щ¯³ આ¡Ц ´╙º¾Цº³Ьє·º®´ђÁ® કº¾Ц ¸Цªъ´аº¯Ьє³°Ъ. ¯щ¸³Ц £ºђ¸Цє કђઈ ¢¾¬ Ãђ¯Ъ ³°Ъ. ¯щ¸³щ¾Ъ§½Ъ કы´Ц®Ъ³Ъ ÂЬ╙¾²Ц ´® ³°Ъ. ¯щ¸³щ§щ´Ц®Ъ ¸½¯ЬєÃђ¹ ¦щ¯щ¸Цє°Ъ ¯щ¸³щ¡ђºЦક ºЦє²¾ђ કы³ÃЦ¾Ь²ђ¾Ьએ ¶щ¶Ц¶¯ ¾ŵщ´Âє±¢Ъ કº¾Ц³Ъ Ãђ¹ ¦щ. અ»¶Ǽ, ¯щઓ ·а¡ ±аº કº¾Ц³Ъ ¾Ц¯³щ§ ĬЦ°╙¸ક¯Ц આ´щ¦щ. ¯щ¸³Ьє¶Ц½´® ¨аªє ¾Цઈ q¹ ¦щ. અΤ¹ ´ЦĦ ˛ЦºЦ ¶º³¸Цє»¢·¢ ∞√ ¾Á↓અ¢Цઉ ¢®Ъ ¢Цє«Ъ çકв»ђ¸Цєઆ Âщ¾Ц³Ъ ¿λઆ¯ કº¾Ц¸Цєઆ¾Ъ. »¢·¢ ∞≈ ¶Ц½કђ çકв»щ§¯Ц °¹Ц. ‘µв¬ µђº એ˹Ьક¿ ы ³│ ´Ãщ» Ãщ«½ અ¸ЦºЪ µ½¯Ц ºє¢ »Ц¾Ъ ¦щ. ¶щ ¸╙Ã³Ц³Ъ ઔєє±º ╙¾˜Ц°Ъ↓ઓ³Ъ ÂєÅ¹Ц¸Цє ≡√ ªકЦ³ђ ¾²Цºђ °¹ђ. ´щº×Π¡ђºЦક ¸½щ ¯щ ¸Цªъ ¶Ц½કђ³щ çકв»щ ¸ђક»¯Ц °¹Ц. કЦº® કы¯щઓ ¶´ђºщ§щ·ђ§³ »щ¯щ§ ¯щ¸³Ц ¸Цªъઆ¡Ц ╙±¾Â³Ьє એક ¸ЦĦ ·ђ§³ ïЬ.є ∞√ ¾Á↓¶Ц± એક»Ц ¶º³¸Цє§ અΤ¹ ´ЦĦ ±ººђ§ ∞∫,√√√ ¶Ц½કђ ¸Цªъ ∞√∟ ¢Ц¸ђ³Ъ ∞∟√ çકв»ђ³щ ¸Ъ¬-¬ъ ¸Ъ» (¸Ö¹ЦΙ ·ђ§³) ´аιє ´Ц¬ъ ¦щ. કыª»Цєક ¢Ц¸ђ ¯ђ એª»Ц ¶²Ц ઔєє¯╙º¹Ц½ ╙¾ç¯Цº¸Цє¦щકыÓ¹ЦєÂЦઈક» ˛ЦºЦ ક╙º¹Ц®Ьє´аιє´Ц¬¾Ц¸Цєઆ¾щ¦щ. ¸Ц¯Цઓ çકв»³Ц ºÂђ¬Ц¸Цє·ђ§³ ºЦє²щ¦щ. ·ђ§³³Ъ Ø»щª¸Цє£p³Ъ ºђª»Ъ, ·Ц¯ અ³щએક ÂÚr Ãђ¹ ¦щ. ±ººђ§ ¸щ³Ь¶±»¾Ц¸Цєઆ¾щ¦щ§щ°Ъ એક³Ьєએક ¡Ц¾Ц³ђ કіªЦ½ђ ³ આ¾щ. અ«¾Ц╙¬¹Ц¸Цє ¶щ ¾¡¯ ¶Ц½કђ³щ ĭвª આ´¾Ц¸Цє આ¾щ ¦щ. ºÂђ¬Ц¸Цє¯¸³щએક અ¡¶Цº¸Цєકжæ®³Ьє╙¥Ħ §ђ¾Ц ¸½¿щ. ·ђ§³³Ъ ±ºщક ¾ç¯Ь¶Ц½કђ³щઆ´¾Ц¸Цєઆ¾щ¯щ´Ãщ»Ц કж殳щ²ºЦ¾Ц¹ ¦щ, §щ¡а¶ ç´¿Ъ↓ §¯Ъ ¾Ц¯ ¦щ. ∟∩≤ ¸Ц¯Ц³ЬєÂ¿╙Ūકº® કºЦ¹Ьє¦щ. ¯щઓ ક¸Ц¹ ¦щ, ¯щ¸³щ¸Ц³ અ´Ц¹ ¦щ અ³щ ¯щ¸³щ ´ѓ╙Γક આÃЦº ¯ь¹Цº કº¾Ц³Ьє ¿Ъ¡¾¾Ц¸Цє આ¾щ¦щ. ¸Ц¯Цઓ §щ¶Ц½કђ³щ·ђ§³ ´аºє´Ц¬ъ¦щ¯щ¶Ц½કђ³Ьєઅ³щ ¸Ц¯Ц³Ц ´ђ¯Ц³Ц ´╙º¾Цº³Ц ¶Ц½કђ³Ьєr¾³ ÂЬ²¹Ь↨¦щ. આ´ અ¸³щ¸±± કºЪ ¿કђ. ╙¬Âщܶº ¸╙Ã³Ц¸Цє¸ЦĦ 70300 ´º MEALS ªъÄçª કºђ, ¯¸щ ¶º³¸Цє એક ¶Ц½ક³Ц આ¡Ц ¾Á↓³Ц ·ђ§³ ¸Цªъ £∞√ ³Ьє ±Ц³ ક¹Ь↨ ÿщ. કж´Ц કºЪ³щ આ¢½ આ¾ђ અ³щ ´╙ºç°╙¯ ¶±»ђ. અΤ¹ ´ЦĦ³щ¯¸ЦºЪ ¸±±³Ъ §λº ¦щ. આ ¥щ╙ºªЪ ³°Ъ, આ ¸ЦĦ આ´®Ъ §¾Ц¶±ЦºЪ³Ъ અ╙·ã¹╙Ū ¦щ.

www.foodforeducation.org.uk Tel: 020 7422 6636 Email: office@akshayapatra.co.uk

Leicester contact: Bharat Welfare Trust www.indiaaid.com

@GSamacharUK

સંબિપ્ત સમાચાર

GujaratSamacharNewsweekly

• બિટનમાં રેસ્ટોરાં બિઝનેસ પડી ભાંગશેઃ એકાઉડટ્સી પેઢી મૂર વટીફડસેચેતવણી આપી છેકે િેક્ઝિટ વોટ પછી વટરલિંગ પાઉડડની કકંમત નીચી જવાથી આયાતી ફૂડ અનેવાઈનની કોવટ ઘણી ઊંચેગઈ છે, જેના પરરણામે રિટનમાં હજારો રેવટોરાં બંધ પડી શકેછે. આગામી િણ વષષમાં ૫,૫૭૦ રેવટોરાં રબિનેસીસ નાદારી નોંધાવે તેવું ૩૦ ટકા જોખમ છે. યુકે તેના ફૂડનો ૪૮ ટકા રહવસો આયાત કરેછેઅને મોટા ભાગના રેવટોરાં આયાતી ફૂડ અને વાઈન પર જ ભારે આધાર રાખે છે. આ ઉપરાંત, નેશનલ રમરનમમ વેજમાં વધારો થતાં શ્રરમકખચષ પણ વધ્યો છે. રેવટોરાં સેઝટરમાં ભારે વપધાષ છે અને ગત વષષે લંડનમાં જ ૨૦૦ નવા રેવટોરાંખૂલ્યાંહતાં. • સ્ત્રીઓની આત્મહત્યા વધી, પુરુષોમાં ઘટીઃ આ દાયકામાં વિીઓની આત્મહત્યાનું િમાણ સૌથી ઊંચુ ગયું છે અને પુરુષોમાં આ સંખ્યા ઘટી છે. યુકેમાં ગયા વષષે ૬,૧૮૮ આત્મહત્યા થઈ હતી, જે સંખ્યા ૨૦૧૪માં ૬,૧૨૨ હતી. દર ૧૦૦,૦૦૦ વિીઓમાં આત્મહત્યાનું િમાણ ૫.૨થી વધીને ૫.૪ થયું હતું, જે ૨૦૦૫ પછી સૌથી ઊંચો દર છે. આટલા જ પુરુષોમાં આત્મહત્યાનું િમાણ ૧૬.૮થી ઘટીને ૧૬.૬ થયું હતું. તમામ આત્મહત્યામાં પુરુષોનો રહવસો ૭૫ ટકા જેટલો છે. • ઓછી ઊંઘ હૃદય પર દિાણ લાવેઃ એક રદવસ પણ ઓછી ઊંઘ આવેતો તેનાથી હૃદય પર દબાણ આવે છે અને બીજા રદવસે તેને ૧૦ ટકા વધુ કાયષ કરવું પડે છે. જે લોકો અક્નનશમન અને ઈમજષડસી મેરડકલ સેવામાં તેમજ અડય ભારે તણાવ હેઠળ કામ કરવાની ફરજ બજાવેછેતેઓને ૨૪ કલાકની રશફ્ટ્સમાં કામ કરવાનું આવે છે, જેના પરરણામે તેમને ઓછી ઊંઘ મળે છે. અભ્યાસમાં ૧૯ પુરુષ અને એક પુરુષ રેરડયોલોરજવટ્સને આવરી લેવાયાંહતાં. તેમને૨૪ કલાકની રશફ્ટ્સ પહેલા અને પછી પરીક્ષણ હેઠળ રખાયા હતા. • કારના બરમોટ લોક્સને જામસસનું ગ્રહણઃ વાહનચાલકો પોતાની કારને રરમોટ સંચારલત લોક લગાવી ન શકેતેમાટેચોરો પણ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા હોવાની ચેતવણી પોલીસેઆપી છે. રેરડયો રસનનલ્સ દ્વારા રરમોટથી કાર લોક કરવામાં આવે છે પરંતુ, જામર ટેકનોલોજીથી કારની ચાવીની કામગીરી અવરોધાય છે. આથી રરમોટ થકી કાર લોક કયાષ પછી પણ કારચાલકોએ હાથથી કાર બંધ થઈ છે કે નરહ તેતપાસી લેવુંજોઈએ તેમ પોલીસે જણાવ્યુંહતું. • હોમ કેર સબવસસ કંપનીઓએ માબલકોને લાખો ચૂકવ્યાઃ વૃદ્ધોને હોમ કેર સરવષસ પૂરી પાડતી પાંચ સૌથી મોટી કંપનીઓએ સેવાના ધોરણોની કટોકટી હોવાં છતાં તેના મારલકોને ૩૬ રમરલયન પાઉડડ ચૂકવ્યાં છે. કોપોષરેટ વોચ ગ્રૂપના અભ્યાસ મુજબ કંપની એકાઉડટ્સમાં ૩૪ રમરલયન પાઉડડની જવાબદારીઓ પણ છે. મોટી કંપનીઓ દ્વારા ૧૯૨ ડોરમરસરલયરી કેર સરવષસીસનું સંચાલન કરવામાંઆવેછે.

10th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

ભવન્સ દ્વારા ભંડોળ એકત્ર કરવા દિવાળી ઊજવણીનો ભવ્ય કાયયક્રમ યોજાયો

રુપાંજના દત્તા લંડનઃ ભારતની બહાર ભારતીય શાવિીય કળા અને સંવકૃરતના સૌથી મોટા કેડદ્ર ધ ભવન દ્વારા બુધવાર, ૩૦ નવેમ્બરે ક્વવસ કોટેજ નજીક લંડન મેરરયોટ હોટેલ ખાતે ભંડોળના એકિીકરણ માટેબેડક્વેટ સરહત રદવાળી ઉત્સવની ઊજવણીનું આયોજન કરાયુંહતું . આ ચેરરટી સંવથા દ્વારા ભંડોળ એકિ કરવાનો ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધ કળા અને સાસંવકૃરતક ધરોહર જીવંત રાખવા અનેતમામ માટેતે િાપ્ય બનાવવાની ચોકસાઈનો હતો. ભવ્ય કાયષિમમાં કોમ્યુરનટીના અગ્રણીઓ ઉપક્વથત રહ્યા હતા. મહેમાનોએ આરંભે નેટવકકિંગ સેશન અને રાગાસન દ્વારા તૈયાર કરાયેલી ભારતીય વાનગીઓ અને રિડઝસની રલજ્જત માણી હતી અને તે પછી બેસીને શાકાહારી ભોજનનો આવવાદ લીધો હતો. મૃદંગમ અને તબલા ગુરુઓ દ્વારા વાદન તેમજ એક્ઝિઝયુરટવ રડરેઝટર ડો. એમ. એન. નંદકુમાર દ્વારા વેદિાથષના કરાયા પછી ભવડસના ચેરમેન જોગીન્દર સાંગેરે ૩૦૦ મહેમાનોનુંવવાગત કયુિંહતું . NRI હોટેરલયરે જણાવ્યું હતું કે,‘સેડટરનો ઉદ્દેશ્ય શાંરત અને અરહંસાના ગાંદીવાદી મૂલ્યોને િરતરબંરબત કરતા કળા અને સંવકૃરતના સંદેશાનો િસાર કરવાનો છે.’ ઈડટરનેશનલ ડેવલપમેડટ સેિેટરી પ્રીબત પટેલ કાયષિમના ચીફ ગેવટ હતાં અને કાયષકારી ભારતીય હાઈ કરમશનર બદનેશ કે. પટનાયક તેમના પત્ની શ્રીમતી પૂનમ પટનાયક સાથે ઉપક્વથત રહ્યા હતા. કાયષિમમાં ભવનના રવદ્યાથથીઓ દ્વારા ભરતનાટ્યમ અને કથક નૃત્યો ઉપરાંત, સંવથાની િવૃરિઓની સંપૂણષ મારહતીસભર રવરડયોિની રજૂઆત કરાઈ હતી. બીબીસી એરશયન નેટવકક િેિડટર

અશાંરત ઓમકારે ઉદ્ઘોષક તરીકે સાંજના મુખ્ય મહેમાનોનો પરરચય આપ્યો હતો. કાયષકારી ભારતીય હાઈ કરમશનર રદનેશ કે. પટનાયકે જણાવ્યુંહતુંકે,‘રાષ્ટ્રની સંવકૃરત જ રવશેષ મહત્ત્વ ધરાવે છે. આપણે તો સંવકૃરત જ પાછળ રાખતા જઈએ છીએ. જો આપણે સંવકૃરતને આગળ વધારવી હોય તો બધાએ ભવનની કામગીરી આગળ ધપાવવા ટેકો આપવો જોઈએ.’ ઈડટરનેશનલ ડેવલપમેડટ સેિેટરી િીરત પટેલે જણાવ્યું હતું કે,‘યુકે અને ભારત સહભાગી ઈરતહાસ, આટ્સષ, રબિનેસ અને રશક્ષણમાં નોંધપાિ સહકાર તેમજ આપણી િજાઓ વચ્ચે મજબૂત સંબંધો પર આધારરત દીઘષકાલીન બંધન ધરાવેછે. આ વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા એકબીજાની પરંપરાઓને સમજવી મહત્ત્વની છે અને ભારતના તેજપૂણષ વારસાનેજાળવવામાંતેમજ યુકન ે​ે રહેવા માટે વધુ વૈરવધ્યપૂણષ અને સાંવકૃરતક સમૃદ્ધ વથળ બનાવવામાંભવન જેવી સંવથાઓ અને રિરટશ એરશયન ડાયવપોરાના િયાસોને હું રબરદાવું છું. ભવન સેડટરે ૪૪ વષષ અગાઉ ભારત બહાર તેની સૌથી મોટી શાખા યુકેમાં વથાપી તેમાં જરાય આશ્ચયષ નથી. િજાઓ વચ્ચેના સંબંધો દશાષવવામાં તેની કામગીરી મહત્ત્વની છે. આપણે આગામી

વષષે ‘યુકે-ઈક્ડડયા યર ઓફ કલ્ચર’ની ઊજવણી કરી રહ્યા છીએ ત્યારે તે સીમારચહ્ન બની રહેશે. ‘૨૦૧૭- યુકે-ઈક્ડડયા યર ઓફ કલ્ચર’ માટે સાયડસ મ્યુરિયમ ખાતે ફોટોગ્રાફી િદશષન, લંડનમાં રિરટશ લાઈિેરી ખાતે ૪,૦૦૦ બંગાળી પુવતકો સરહત સાઉથ એરશયન આકાષઈવલ રિડટ ડોઝયુમેડટ્સના ૨૦૦,૦૦૦ પાનનો રડરજટાઈિેશન િોગ્રામ તેમજ ભારતમાં મેનના કાટાષ અને શેઝસરપયરની કૃરતઓના િવાસ સરહત શ્રેણીબદ્ધ કાયષિમોનું આયોજન છે. ભારતીય ઉપખંડની બહાર ભારતીય કળા અને સંવકૃરતની સૌથી મોટી સંવથા તરીકે ધ ભવન સેડટર તેમાં સહભાગી સંવથા છે અને મોટા પાયેિદશષનો, પરફોમષડસીસ અને ક્લાસીસનું આયોજન કરશે. આ વષષના વારષષક બેડક્વેટમાં રિટનના િથમ શીખ જજ અને ભવન સેડટસષના પૂવષ પેટ્રન જજ મોટા બસંઘને શ્રદ્ધાંજરલ અપષણ કરવામાંઆવી હતી. કાયષિમના સમાપને ધ ભવનની ફંડરેઈરિંગ કરમટીના અધ્યક્ષ અને કાયષિમના આયોજક ડો. સુરેખા મહેતાએ આભાર િવતાવ રજૂકયોષહતો. (તસવીર સૌજન્યઃ રાજ ટાખર, વધુરરપોટટઅનેતસવીરો માટે એરિયન વોઈસના આ અંકનું પાન-૫ જોિો.)

સુપ્રીમ કોટટમાંિેક્ઝિટ યુદ્ધનો આરંભ

લંડનઃ રિટનની સુિીમ કોટટના ૧૧ જજીસ સમક્ષ િેક્ઝિટ કાનૂની લડતનો આરંભ થયો છે. હાઈ કોટટના ચુકાદા સામે સરકારની અપીલ પાંચ નવેમ્બરે આરંભાયેલી સુનાવણી ચાર રદવસ સુધી ચાલશે. રિરટશ કાનૂની ઈરતહાસમાં સૌથી મહત્ત્વપૂણષકેસીસમાંએક તરીકે ગણાવાયેલા આ કેસમાં સુિીમ કોટટના િેરસડેડટ લોડટન્યુિગસરે િેક્ઝિટરવરોધી કેમ્પેઈનરો સામે ઓનલાઈન એબ્યુિ રવશેગંભીર ચેતવણી આપી હતી. સુનાવણીમાં સામેલ ૧૧ જજીસમાંથી કોઈ સામે વાંધો કે રવરોધ હશે તો તેઓ કામગીરીથી ફારેગ થશે તેવી જાહેરાત પછી કાનૂની લડતમાં સંકળાયેલા તમામ પક્ષકારોએ જજીસને સમથષન આપ્યું હતું . કહેવાય છે કે ૧૧ જજીસમાંથી ચાર જજ ઈયુ સંવથાઓમાં સંકળાયેલા છે, જ્યારેપાંચ જજે ઈયુ અને તેના ધ્યેયો સાથે સહાનુભરૂત દશાષવતા મત જાહેર

સુપ્રીમ કોટટના જજીસ (ઉભેલા-ડાિેથી) લોડટકાનસવાથ, લોડટસમ્પસન, લોડટબવલ્સન, લોડટબવલ્સન, લોડટરીડ, લોડટહ્યુજીસ અનેલોડટહોજ.... (િેઠેલાં-ડાિેથી) લોડટકેર, ડેપ્યુટી પ્રેબસડેન્ટ લેડી હાલે, પ્રેબસડેન્ટ લોડટ ન્યુિગસર, લોડટમેન્સ અનેલોડટક્લાકક

કરેલા છે. જોકે, લોડટ ડયુબગષરે વપષ્ટ કયુિંહતુંકે,‘આ અપીલમાં કાનૂની મુદ્દાઓ સંકળાયા છે અને જજ તરીકે અમારી ફરજ મુદ્દાઓની રનષ્પક્ષ રવચારણા કરવાની અને કાયદા અનુસાર કેસનો રનણષય લેવાની છે, જેઅમે ચોક્કસપણેકરીશું .’ િેક્ઝિટ િરિયા આરંભવા વડા િધાન પાસેસિા ન હોવાની ઈડવેવટમેડટ બેડકર બજના બમલર સરહત રીમેઈન છાવણીના કેમ્પેઈનરોની કાનૂની સજૂઆત

સંદભષે હાઈ કોટેટવડા િધાને સાંસદોની મંજરૂ ી મેળવવી જોઈશેનો ચુકાદો આપ્યો હતો. સરકારેરવરુદ્ધ કરેલી અપીલની સુનાવણી આરંભાઈ છે. એટનની જનરલ જેરમ ે ી રાઈટેહાઈ કોટટના ચુકાદાનેખોટો જણાવી કહ્યુંહતું કેવડા િધાનેજૂન ૨૩ રેફરડડમ અંગે કાયષવાહી કરવી જ રહી. રેફરડડમનું પરરણામ અમલી બનાવાશેતેવી સાવષરિક અપેક્ષા હોવાથી રીમેઈનની દલીલ અિવતુત છે.


10th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

કોમ્યુનિટી સનવિસિી સજા કડક આપવા લોડડચીફ જસ્ટટસિુંસૂચિ

લંિનઃ લમડટ ચીફ જસ્ટટસ લોિડ થોમસે અપરાધીઓને અપાતી કમમ્યુમનટી સમવોસની સજા વધુ કડક બનાવવા સૂચન કયુ​ું છે. હળવી કમમ્યુમનટી સજાનેસમપયા ગણાવતા લમડટથમમસેકહ્યુંહતુંકે આનાથી અપરાધીઓને હું સપતામાં છૂટી ગયમની લાગણી થાય છે. સામાન્યપણે સીમનયર જજીસ તેમના સાથીઓને મિમમનલ્સને જેલમમાં નમહ મમકલવા અનુરમધ કરતા આવ્યા છે, કારણકેજેલમ ભરચક રહેછે અને ત્યાંની હાલત બદતર હમય છે. રાજકારણીઓ કમમ્યુમનટી સજાઓનેકડક ગણાવેછે. ઈંગ્લેન્ડ અને વેલ્સના સૌથી વમરષ્ઠ જજ લમડટ ચીફ જસ્પટસ લમડટ થમમસે કહ્યું હતું કે દર વષષે ૧૦૦,૦૦૦થી વધુ નામીચા અપરાધીને અપાતી કમમ્યુમનટી સજાઓ પણ મમટી સમપયા અને ન્યાયતંત્ર માટેઆઘાત સમાન છે. જેલની સજા માટેગંભીર ગણાતા ન હમય તેવા ગુનાઓ માટે અપરાધીનેજેલની બહાર અપાતી સજા કઠમર હમવાનું પસ્લલક, જજીસ અથવા મેમજપટ્રેટ્સ પણ માનતા નથી. લમડટ થમમસે કહ્યું હતું કે,‘જ્યારે કમઈને કમમ્યુમનટી

પમનશમેન્ટ અપાય ત્યારે તે જેલનમ કઠમર મવકલ્પ હમવાનું ગણાવાય તમ જ ઉમચત ઠરશે. આ મવવાદાપપદ મુદ્દમ છે છતાં, તેના પર ધ્યાન આપવાની જરુર છે. આપણે લમકમ અને ન્યાયતંત્રમાં કેવમ મવશ્વાસ ઉભમ કરી શકીએ તે પણ જમવું રહેશે. જ્યારે ગુનેગાર મવચારતમ થાય કે તે સજામાંથી બચી ગયમ ત્યારે મમટી આફત સજાોય છે.’ ગયા વષષે કમટટ દ્વારા દમમષત ગુનેગારમમાં ૧૦માંથી એક અથવા ૧૧૪,૨૮૬ મિમમનલ્સને કમમ્યુમનટી પમનશમેન્ટ્સ અપાઈ હતી. ચમરમ સમહતના ગુનેગારને ૩૦૦ કલાક કામની સજા અપાય છે.

• ડિટેન્શન સેન્ટરમાંહુમલાથી મોતઃ વેપટ લંડનના હમમોન્ડ્સવથોખાતે કમલ્નબ્રૂક ઈમમગ્રેશન રીમુવલ સેન્ટરમાંહુમલમ કરાયાથી ૬૪ વષોના તારેક ચૌધરીનું મમત નીપજ્યું હતું. ચૌધરીને તત્કાળ હમસ્પપટલ લઈ જવાયા હતા પરંતુ, ડમક્ટમરમ તેમનેબચાવી શક્યા ન હતા. શકમંદ ઝાના અસાદ યુસુફને હેન્ડમન મેમજપટ્રેટ્સ કમટટમાં હાજર કરાયમ હતમ. કમલ્નબ્રૂક સેન્ટરમાં૩૯૬ પુરુષ અને૨૭ પત્રીનેઅટકાયતમાંરખાયેલાંછે.

@GSamacharUK

નિટિ

GujaratSamacharNewsweekly

7

નિથાિ ટાટાઃ સવિપ્રથિ ભારતીય િનિલા બેનરટટર

લંડનઃ યુકેમાં ૧૯૨૦ના દાયકાના પૂવા​ાધામાં કાનૂની ક્ષેત્રમાં પ્રથમ ભારતીય મહિલા બેહરટટર તરીકે વ્યાપક પ્રદાન બદલ કોનનેલલઆ સોરાબજીના ગુણગાન ગવાયા છે ત્યારે ‘An Indian Portia’ પુટતકના એહિટર ડો. કુસુમ વડગામાએ ગુજરાત સમાચાર’ અને ‘એહિયન વોઈસ’ સાથે વાતચીતમાં ટપષ્ટતા કરી છે કે આવું સડમાન પ્રાપ્ત કરનારા સોરાબજી સવાપ્રથમ ભારતીય મહિલા બેહરટટર ન િતાં પરંતુ, તેઓ બીજા ક્રમે િતાં. જોકે, ઓટસફિડમાં કાનૂનનો અભ્યાસ કરનારા કોઈ પણ નાગહરકતાના સૌપ્રથમ મહિલા અવશ્ય િતાં. વાટતવમાં, લમથાન ટાટા જાડયુઆરી ૧૯૨૩માં બારમાં ટથાન અપાયેલાં અને સૌપ્રથમ પ્રેક્ટટસ કરનારાં ભારતીય મહિલા બેહરટટર િતાં. સોરાબજી જૂન ૧૯૨૩માં આવ્યાં િતાં. હમથાનનો જડમ ૧૮૯૮માં મિારાષ્ટ્રના પારસી પહરવારમાં થયો િતો અને તેમણે અમદાવાદ સહિત ભારતના હવહવધ હવટતારોમાં બાળપણ વીતાવ્યું િતુ.ં તેમના હપતા આરદેલિર ટાટા ટેટસટાઈલ ઈડિટટ્રીમાં કામ કરતા િોવાથી તેઓ જ્યાં કામ કરે ત્યાં પહરવારને સાથે લઈ જતા િતા. તેમના હપતા ૧૯૧૩માં બોમ્બેમાં મોટી ટેટસટાઈલ હમલ ચલાવતા િતા ત્યારથી હમથાન ત્યાં રિેવાં લાગ્યાં િતાં. હમથાને ઈકોનોહમટસમાં પ્રથમ ક્રમ સાથે એક્ફફડટટન કોલેજમાંથી ગ્રેજ્યુએિન કરી પ્રહતહિત કોબિેન ક્લબ મેિલ મેળવ્યો િતો. તેમની માતા હેરાબાઈ નારી આહધકારોના પ્રખર હિમાયતી િતાં. િેરાબાઈ લિન્સેસ સોફિયા દુલીપ લસંહને પણ મળ્યાં િતાં. લંિનમાં રોયલ કહમિન ૧૯૧૯માં ભારતના ભાહવનો હવચાર કરી રહ્યું િતું ત્યારે માતાથી પ્રભાહવત હમથાનને ભારતીય ટત્રીઓ માટે રાજકીય મત સહિત મહિલા અહધકારો માટે લિવાની તાલાવેલી લાગી િતી. સરોહજની નાયિુના પ્રવચનથી પ્રેરણા મેળવી ૨૧ વષષીય હમથાન સાઉથ બરો કહમિન ઓન રીફોમ્સા સમક્ષ રજૂઆત કરતા માતા િેરાબાઈ સાથે ઈંગ્લેડિ જવાં રવાના થયાં. સરોલિની નાયડુ, એની બેસન્ટ સહિતના નેતાઓ કહમિન સમક્ષ રજૂઆતો કરવા ઈંગ્લેડિ જ િતાં. હમથાને લંિન ટકૂલ ઓફ ઈકોનોહમટસમાંથી માટટર િીગ્રી મેળવવા સાથોસાથ બાર માટેની તૈયારી કરવા લંિનમાં જ રોકાણ કયુ​ું િતું. હમથાન અને િેરાબાઈએ ચાર વષા માટે ૧૬ ટેહવટટોક ટક્વેરમાં રુમ્સ

પણ રાખ્યાં િતાં. હમથાને બોમ્બે હવમેડસ કહમટી ઓફ સોહિયલ વકકસા વતી ઈંગ્લેડિ અને ટકોટલેડિનો પ્રવાસ ખેિી ભારતીય મહિલાઓનાં સમાન મતાહધકારોની જરુહરયાતો હવિે પ્રવચનો આપ્યાં િતાં. ભારતીય મહિલાના મતાહધકાર માટે િાઉસ ઓફ કોમડસમાં સંબોધનો કરનારાં એની બેસડટ, સરોહજની નાયિુ અને મેિર ગ્રેહામ પોલની સાથે હમથાન પણ િતાં. આના પહરણામે, એટટ ઓફ પાલા​ામેડટ તરીકે પ્રથમ ઈક્ડિયન રીફોમા હબલ પસાર થયું િતું. જોકે, ૧૯૨૧માં મહિલાને મત આપવા દેનારું એક માત્ર મદ્રાસ રાજ્ય િતું. બારમાં ટથાન મેળવ્યાં પછી હમથાન ભારત પરત આવ્યાં અને મુંબઈ િાઈ કોટડમાં નોંધણી કરાવી િતી. તેઓ પ્રેક્ટટસ કરનારા સૌપ્રથમ અને કેટલાક વષા સુધી એકમાત્ર મહિલા બેહરટટર બની રહ્યાં. જોકે, અકળ કારણોસર તેમણે ત્રણ વષા પછી પ્રેક્ટટસ છોિી દીધી. તેમની હનયુહિ જક્ટટસ ઓફ પીસ અને એક્ટિટયુહટવ મેહજટટ્રેટ તેમજ પારસી મેરેજ એટટ ઓફ ૧૮૬૫ની કહમટીના સભ્યપદે કરવામાં આવી િતી, જેનાથી તેઓ પારસી મેરજ ે એડિ િાઈવોસા એટટ ઓફ ૧૯૩૬ તરીકે ઓળખાયેલા કાયદામાં સુધારામાં ફાળો આપી િટયાં િતાં. હમથાને મુંબાઈ લો કોલેજમાં પાટડ-ટાઈમ પ્રોફેસર તરીકે પણ સેવા આપી િતી. હમથાને ૧૯૩૩માં ધારાિાટત્રી અને પક્લલક નોટરી િમિેદ સોરાબ લામ સાથે લગ્ન કયાું િતાં. તેમના પુત્ર સોરાબ લામેયુકેના નામાંકકત ઓથોાપીહિક અને ટ્રોમા સજાન તરીકે પ્રહસહિ મેળવી િતી. હમથાન તેમના જીવનના બાકીના વષોામાં નારી સંટથાઓ તેમજ મુંબઈની સૌથી ખરાબ િૂંપિપટ્ટીમાં એક માટુંગા લેબર કેમ્પ જેવા સામાહજક કાયોામાં વ્યટત રહ્યાં િતાં. તેઓ ૧૯૪૭માં મુંબઈના પ્રથમ મહિલા િેરીફ તરીકે હનયુિ કરાયાં િતાં. તેમણે પાકકટતાનથી આવેલા હનવા​ાહસતોના રાિત અને પુનવાસન માટે ટથપાયેલી કહમટીનું અધ્યક્ષપદ પણ સંભાળ્યું િતું. ભારતીય સમાજને તેમના વ્યાપક પ્રદાનને ધ્યાનમાં ભારત સરકારે ૧૯૬૨માં તેમને પદ્મભૂષણ એવોાિડથી સડમાહનત કયા​ા િતા. જીવનના પાછલા વષોામાં બહધરતાના કારણે હમથાનને એકલવાયું જીવન જીવવું પડ્યું િતું. આમ છતાં, પોતાનું કાયા સંપૂણા હનિાથી કરતાં રહ્યાં િતાં. સુખી લગ્નજીવનના ૪૫ વષા પછી મોતના લીધે પહતનો સંગાથ છૂટી જતાં હમથાનને ભારે આઘાત લાગ્યો િતો અને માત્ર અઢી વષા પછી તેઓ પણ ફાની દુહનયા છોિી ગયાં િતાં.

New Fruit and Veg Store

NOW OPENED Adjoining our kingsbury Branch અ¸ЦºЦ ¸Ц³¾є¯Ц ĠЦÃકђ³Ъ ÂЬ╙¾²Ц ¸Цªъઅ¸ЦºЪ ЧકіÆ¶ºЪ ĮЦ×¥³щઅ¬Ъ³щ§ ĭы¿ ĭвª અ³щ¾щ0ªъ¶àÂ³Ъ ±ЬકЦ³³ђ ĬЦºє· ક¹ђ↓¦щ.

´²Цºђ અ³щ/¯щ § ¡Ц¯ºЪ કºђ

Fruit and Veg Branch

730-732 Kenton Road, Next to VB & Sons, Kenton - Harrow, HA3 9QX

Tel.: 020 8204 0158

¯Ц/ ĭвª અ³щ »Ъ»ђ¯ºЪ ¿Цક·Ц0 ¯ˆ³ કЪµЦ¹¯ ·Ц¾¸Цє


8

@GSamacharUK

10th December 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ભારતમાંરાષ્ટ્રભક્તિના નવા અધ્યાયનાંમંગળાચરણ - ડો. હસર દેસાઈ

ભારતમાં સમયાંતરે રાષ્ટ્રભિ દેખાવાના નવા નુસખા અપનાવાય છે. ક્યારેક ‘ભારત માતા કી જય’ બોલવામાંભારતભવિનાંદશશન કરાવાય છેઅને‘ઈસ દેશ મેં રહના હૈ તો ભારત માતા કી જય બોલના હોગા’ના ફરમાન સત્તાધારી પક્ષના હોદ્દેદારો કેપછી એનાંસમથશક સંગઠનો તરફથી બહાર પડેછે. ભારત માતા ભણી આદર હોવો એ સહજ વાત છે, પણ આદર કેળવવાની ફરજ પાડવામાંઆવેત્યારેમુસ્લલમ અને જેહોવાપંથી વિલતીઓનેએમાંમૂવતશપજા ૂ નાંદશશન થાય છે. વાદ-વવવાદ ચાલેછે. રાજકીય ઉહાપોહ મચેછે. આ બધાની વચ્ચે મૂળ રાષ્ટ્રભવિની ભાવના પીસાઈને કણસેછે. એની ભાગ્યેજ કોઈનેપડી છે. હમણાં સવોશચ્ચ અદાલત (સુપ્રીમ કોટટ)ની ખંડપીઠના ડયાયમૂવતશ જસ્લટસ દીપક વમશ્રાના વડપણવાળી બેંચે ચુકાદો આપ્યો છે કે પ્રત્યેક વસનેમાઘરમાંફફલ્મ શરૂ કરતાંપહેલાંરાષ્ટ્રગીતનુંગાન ફરવજયાત કરવામાંઆવે, એ વેળા વસનેમાગૃહનાંદ્વાર બંધ કરી દેવાય, પડદા ઉપર વિરંગો ફરકતો બતાવાય અને વસનેમાગૃહમાં ઉપસ્લથત તમામે રાષ્ટ્રગીત માટે આદર દશાશવવા માટે ૫૨ (બાવન) સેકડં સુધી ફરવજયાત ઊભા રહેવ.ું ૩૦ નવેમ્બર ૨૦૧૬ના રોજ સુપ્રીમ કોટેટઆ ચુકાદો આપ્યો. એના માિ બેવદવસ પછી આ જ જસ્લટસ દીપક વમશ્રા અનેજસ્લટસ અવમતાભ રોયની ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આવેલી ધારાશાલિી અવિની કુમાર ઉપાધ્યાયની અરજીમાંસુપ્રીમ કોટટ, પ્રત્યેક હાઈ કોટટ અને નીચલી તમામ કોટોશમાં વદવસની કાયશવાહી શરૂ કરતાં પહેલાં રાષ્ટ્રગીતનુંગાન થાય એવી દાદ માગવામાં આવી હતી એને ફગાવી દેવાઈ હતી! બે વદવસ પહેલાં જ બેંચ શ્યામ નારાયણ ચોક્સીની અરજીને પગલે દેશભરનાં વસનેમાઘરોમાં રાષ્ટ્રગીત ગવડાવવાનો આદેશ કરેછે, એ જ બેંચ બેવદવસ પછી અદાલતોમાંરાષ્ટ્રગીત માટેઆવો આદેશ નહીં આપીને નવો વવવાદ સજજેછે.

રાષ્ટ્રગીત ગાવાનેસ્વૈચ્છિક ઠરાવનાર સુપ્રીમ કોટટસસનેમાઘરોમાં‘જન ગણ મન’ ગવડાવશે

સુપ્રીમ કોટટનુંરાષ્ટ્રગીત સવશેમંતવ્ય

ભારતની સુપ્રીમ કોટટના અગાઉના ચુકાદા મુજબ કોઈ પણ નાગવરકને રાષ્ટ્રગીત ગાવાના ફરજ પાડી શકાય નહીં. સમગ્ર દેશના નાગવરકો માટેરાષ્ટ્રગીતને લવૈસ્છછક બનાવી દેવાનો ચુકાદો આપનાર સુપ્રીમ કોટટ હવેવસનેમા ઘરોમાંરાષ્ટ્રગીતનેફરવજયાત કરવા મુખ્ય સવચવો મારફત વનદજેવશકા બહાર પડાવેછે. નવાઈ તો એ વાતની છે કે ગુજરાતની વડી અદાલત (હાઈ કોટટ) રાષ્ટ્રગીતનેફરવજયાત ગવડાવી શકાય નહીં એવો ચુકાદો આપનાર સવશપ્રથમ વડી અદાલત હતી. કેરળની વડી અદાલતમાં પણ આવો ખટલો વવચારણા માટે આવ્યો હતો. રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ વવશેમુસ્લલમ અનેવિલતી બાળકોનેનામે શાળામાં એના ગાનની ફરજ પડાતાં જે તે ધમશની વવરુદ્ધનુંપગલુંગણાવવાની અદાલતોમાંદાદ માંગવામાં આવી હતી. આ સંદભશમાં આજે પણ સમગ્ર દેશમાં રાષ્ટ્રગીત ગાવાની કોઈ પણ નાગવરકને ફરજ પાડી શકાય નહીં, એવો સુપ્રીમ કોટટનો ચુકાદો અકબંધ છે, અમલમાંછેઅનેરાષ્ટ્રભવિનો સવાર સાંજ આલાપ જપતા સત્તાપક્ષ કે વવપક્ષના નેતાઓ કે શાસકોએ સુપ્રીમ કોટટના આવા ચુકાદાને અપ્રભાવી કરીને રાષ્ટ્રગીતને ફરવજયાત કરવા માટે કોઈ બંધારણીય સુધારો કેકાનૂની જોગવાઈ સંસદમાંઆવ્યાનુંજાણમાં નથી.

રાષ્ટ્રગીત અનેરાષ્ટ્રગાનનો સવવાદ

ભારતીય બંધારણસભામાં કવવવર રવીડદ્રનાથ ઠાકુર કે ટાગોરરવચત ‘જન ગણ મન...’ને રાષ્ટ્રગીતનો દરજ્જો અપાયો છે. સાથે જ બંફકમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવચત ‘વંદે માતરમ્’ના અમુક અંશોને રાષ્ટ્રગાન તરીકેલવીકૃવત અપાઈ છે. બંનન ે ેસમકક્ષ લેખવામાંઆવ્યા છે. જોકે, ‘જન ગણ મન...’ કે‘વંદે માતરમ્’ને પૂરપે રુૂ ં ગાવા કે રાષ્ટ્રગીત - રાષ્ટ્રગાન તરીકે લવીકારવા સામે મુસ્લલમ સમાજનો મૂવતશપજા ૂ ને નામે વવરોધ કરાયો હોવાથી એ બંને ગીતના અમુક અંશોનેજ ગાવાની લવીકૃવત અપાયેલી છે.

બંફકમબાબુ રવચત ‘વંદે માતરમ્’ ૧૮૯૬માં કોલકતામાં મળેલા કોંગ્રસ ે ના અવધવેશનમાં કવવવર ટાગોરેસૌપ્રથમ ગાયુંહતું . ૧૯૦૫માંવારાણસીમાંમળેલા કોંગ્રસ ે ના અવધવેશનમાંસરલાદેવી ચૌધરાઈનેતેગાયું હતું . શાસક પક્ષ ભારતીય જનતા પક્ષની માતૃસંલથા રાષ્ટ્રીય લવયંસવે ક સંઘને ટાગોરરવચત ‘જન ગણ મન...’ ગીત ૧૯૧૧માં તત્કાલીન ‘રાષ્ટ્ર અવધનાયક’ એવા ફકંગ જ્યોજશપંચમના સડમાનમાંરચવામાંઆવ્યાનું લાગે છે. લવયં ટાગોર અને ઈવતહાસ વારંવાર ખંવડત કરી ચુક્યો હોવા છતાં અટલ વબહારી વાજપેયી વડા પ્રધાન બડયા ત્યારેપણ સંઘ પવરવારના વવદ્યાથથી સંગઠન અવખલ ભારતીય વવદ્યાથથી પવરષદ (અભાવવપ)એ તેમને આવેદનપિ આપીને રાષ્ટ્રગીત તરીકે ‘જન ગણ મન...’ને રદ્દ કરવાનો આગ્રહ કયોશ હતો. જોકે, ઉદારમતવાદી વાજપેયીએ અભાવવપની આ માગણીને દાદ દીધી નહોતી, પરંતુહજુહમણાંજ ભાજપના વવરષ્ઠ નેતામાંથી રાજલથાનના રાજ્યપાલ બનેલા કલ્યાણ વસંહે રાજ્યપાલની ગવરમાનેબાજુએ સારીનેપણ રાષ્ટ્રગીતમાં ‘અવધનાયક’ શબ્દ અંગ્રેજ શાસક માટેવપરાયો હોવાથી એનેલથાને‘મંગલ’ શબ્દ મૂકવાનુંજાહેર વનવેદન કરીને વવવાદનો મધપૂડો છેડ્યો હતો. સંઘની શાખાઓમાં‘વંદે માતરમ્’ આખુંગવાય છે. રાષ્ટ્રગીત તરીકે‘જન ગણ મન...’નેબદલે‘વંદેમાતરમ્’નેલથાન મળેએ વદશામાં પણ ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સંઘ પવરવારને ભારતીય રાષ્ટ્રધ્વજ વિરંગા સામે પણ પ્રારંભથી વાંધો રહ્યો છે. સંઘ અને વહંદુ મહાસભાનો આગ્રહ હતો કેલવતંિ ભારતનો રાષ્ટ્રધ્વજ તો ભગવો ધ્વજ જ હોય. સંઘમાંભગવા ધ્વજનેગુરુલથાનેગણવામાં આવે છે. હવે સંઘના ‘અવધકારીઓ’ રાષ્ટ્રધ્વજ સંઘ કાયાશલય કેઅડયિ ફરકાવતા થયા હોવા છતાંઘણાનું માનવુંછેકેભારતનો રાષ્ટ્રધ્વજ ભગવો જ હોવો જોઈએ. બંધારણ સભાની રાષ્ટ્રધ્વજ સવમવતએ પણ ભગવા ધ્વજની ભલામણ કરી હતી.

રાષ્ટ્રગીત અનેરાષ્ટ્રધ્વજ બદલી શકાય

ભારતની બંધારણ સભામાં માડયતાપ્રાપ્ત

રાષ્ટ્રગીત ‘જન ગણ મન...’ અને તેને સમકક્ષ ગણાવાયેલા રાષ્ટ્રગાન ‘વંદેમાતરમ્’નો વવવાદ વષોશથી ચાલતો રહ્યો છે. હકીકતમાં અડય દેશોમાં પોતાના રાષ્ટ્રગીત કે રાષ્ટ્રધ્વજ બદલી શકાતાં હોય તો ભારતમાંકેમ નહીં? આવો પ્રશ્ન ઊઠવો લવાભાવવક છે. પાડોશી દેશ પાફકલતાનનુંસવશપ્રથમ રાષ્ટ્રગીત ‘તરાના-એ-પાફકલતાન’ ૧૪ ઓગલટ ૧૯૪૭ના ગવાયું હતુંએ ગીતના રચવયતા જગડનાથ આઝાદ હતા અને તેમણે કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાના અનુરોધથી એની રચના કરી હતી. આ રાષ્ટ્રગીત વવશે પણ વવવાદ રહ્યો છે એટલે એ પછી પાફકલતાનનું રાષ્ટ્રગીત બદલાયુંછે. ‘કૌમી તરાના’ને રાષ્ટ્રગીત તરીકેઓગલટ ૧૯૫૪માંસત્તાવાર લવીકૃવત મળી હતી. આ રાષ્ટ્રગીતની રચના હાફફઝ જલંધરીએ ૧૯૫૨માં કરી હતી. દેશના રાષ્ટ્રધ્વજનેપણ અનુકળ ૂ તા મુજબ બદલી શકાય છતાં ભારતીય રાષ્ટ્રધ્વજ અંગે માિ વવવાદ જ ચાલ્યા કરેછે. ઘણા બધા દેશોના નામ પણ બદલાય છે અને પ્રચવલત બની જાય છે. જેમ કે બમાશ, બ્રહ્મદેશ અને મ્યાનમાર તરીકેહવેદુવનયાભરમાંલવીકૃત છે. વસલોનલંકા હવેશ્રીલંકા તરીકેલવીકૃત છે, પરંતુભારતીય બંધારણમાંભારતનુંનામ ‘ઈસ્ડડયા ધેટ ઈઝ ભારત’ જેવુંવવવચિ છે. એના નામકરણ અંગેઅત્યારેઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને વાજપેયી સરકારમાં પ્રધાન રહેલા રામ નાઈક અને બીજા સાંસદોએ સુધારાવવધેયક પણ સંસદમાં રજૂ કયા​ાં હતાં, પણ તેમનું સૂચવેલુંનામ ‘વહંદલુ થાન’ કદાચ માફક આવ્યુંનથી. સંઘ પવરવારમાં‘ભારત’ પ્રચવલત છે, પણ હજુએને પણ લવીકૃવત અપાતી નથી.

પ્રજામાંરાષ્ટ્રભસિ સ્વયંપ્રગટવી જોઈએ

ભારતીય પ્રજામાં રાષ્ટ્રભવિનુંઆરોપણ કરવા માટે વવવવધ નુસખાઓ અજમાવાય છે, પણ એ રાષ્ટ્રભાવનાને પ્રચવલત કરવાનો યોગ્ય માગશ નથી. પ્રજાને પોતાના દેશ, દેશની નાગવરકતા, એના રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત અને પ્રવતષ્ઠા માટે ગૌરવ જડમજાત હોવુંઘટે.

Air Holidays Japan & South Korea May 2017 Far East { 15 Days } 20 Feb 2017 Bangkok, Pattaya, Singapore and Kuala Lumpur. Dubai { 8 days } Special 16th July 2017 Bali Java Sumatra 2nd April 2017

Australia + New Zealand and Fijil 25 days 20th Feb 2017 £5495 £100 Early booking discount book before 15/12/2016

Srilanka and Kerala Jan 2017 15 days £1595. Opportunity to stop in India. Conditions apply. Myanmar (Burma) with Dubai… 13 days 6th March 2017 £2900

¯ЦºЪ¡њ ∟∟ D×¹ЬઆºЪ, ∟√∞≡

╙¾ક»Цє¢ђ³Ц ¸аà »Æ³ (╙³њ¿аàક)

SHRIMAD BHAGWAT KATHA

On Alaska Cruise & Rocky Mountain Tour – 14 Days – 09/07/2017

-

Katha by Pujya Bhaishri Shree Remeshbhai Oza 7 Night Alaska cruise with Veg. Meals Rocky Mountain Tour by Coach Visit Banff, Jasper, Kamloops & Vancouver

SUNDER KAND KATHA & HANUMAN CHALISA on Greek Isles Cruise - 08 Days

Depart: 7/5/2017 Adult: from £1350 (Inside Cabin) - Katha on Cruise by Shree Ramnikbhai Shastri - Shri Hanuman Chalisa Path - 7 Night Cruise with Veg. Meals - Venice Sightseeing - Services of Tour Manager

E-mail: info@babaholidays.com • www.babaholidays.com 145 Melton Road Leicester, LE4 6QS

Tel: 0116 266 2481

ç°½њ ´єD¶Ъ ¶Ц¢ çªъ╙¬¹¸(§×¸ЦΓ¸Ъ ´Цક↕), ╙ºє¢ ºђ¬, ´єD¶Ъ ¶Ц¢, ╙±à»Ъ- ∞∞√√∟≠ ¯¸ђ ¯щ¸³Ц આ ¸є¢½¸¹ ¸¹щ¸ЬŹ±Ц¯Ц અ°¾Ц ¯щ¸³Ц ·ђ§³ Â¸Цºє·, ¸Цє¬¾Ц, »Æ³¾щ±Ъ, ¸Ã′±Ъ³Ъ ºÂ¸, ક×¹Ц±Ц³ અ°¾Ц ¿®¢Цº³Ц ±Ц¯Ц ¶³Ъ ¿કђ ¦ђ.

ક×¹Ц±Ц³ આє╙¿ક ક×¹Ц±Ц³ ¾º-¾²аĴдє¢Цº ´ЬÒ¹ ·ђ§³ ĬÂЦ± Âùђ¢ ¾щ±Ъ Âùђ¢ ¸Ã′±Ъ³Ъ ºÂ¸

£ 637 Ĭ╙¯ ક×¹Ц £ 262 Ĭ╙¯ ક×¹Ц £ 137 Ĭ╙¯ ±є´╙¯ £ 64 (100 Âùђ¢Ъ અ´щ╙Τ¯) £ 64 Ĭ╙¯ ¾щ±Ъ £ 21


10th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

નોટબંધીનેપ્રજાનુંસમથથનઃ ભગવો લહેરાયો, કોંગ્રેસની કારમી હાર

ગાંધીનગરઃ રાજ્યમાં િાપી અને સુરત વજલ્લાની કનકપુર-કનસાિ નગરપાવલકાઓની સામાડય ચૂં િણી સવિત વજલ્લા અનેતાલુકા પંચાયતોની કેિલીક બેઠકોની પેિાચૂંિણીઓના પવરણામોમાં ભાજપનો ભગિો લિેરાયો છે જ્યારે કોંગ્રેસની બેઠકોમાં મોિો ઘિાિો નોંધાયો છે. િાપીની અને કનકપુર-કનસાિ પાવલકાઓ સીટ િાપી ન.પા. ગોંિલ તા.પં. કનકપુર ન.પા. અન્ય કુલ

ચૂંિણીમાં કોંગ્રેસના સૂપિા સાફ થઈ ગયા છે. કુલ ૨૮ બેઠકોમાંથી માત્ર ૧ બેઠક કોંગ્રેસને મળી છે. નગરપાવલકાની રચના બાદની આ ત્રીજી ચૂંિણીમાં ભાજપને સતત જીત મળી છે. પિેલી િખતની ચૂંિણીમાં તમામ ૨૧ બેઠકો, બીજી િખતની ચૂિણીમાં કુલ ૨૧માંથી ૧૧ બેઠકો અને અત્યારે ૨૮માંથી ૨૭ બેઠકો

પરરણામ પર એક નજર ભાજપ ૪૪ ૨૨ ૨૮ ૩૨ ૧૨૬

ચૂંિણી પૂિવે ભાજપ પાસે જ િતી અને ભાજપે જાળિી રાખી છે. ઉપરથી અિીં સંખ્યાબંળ િધ્યુંછે. િાપી નગરપાવલકાની કુલ ૪૪ બેઠકોની ચૂિણીમાં ભાજપને ૪૧ બેઠકો ઉપર જંગી ફતેિ મળી છે. જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર ૩ બેઠકો આિી છે. ભાજપના ૧૬ વરવપિ કાઉન્ડસલરો તથા કોંગ્રેસમાંથી ભાજપમાં આિેલા કાઉન્ડસલરો વિજયી થયાં છે. સુરત વજલ્લાના છેિાિે આિેલી કનકપુર- કનસાિ પાવલકાની

કોંગ્રેસ ૪૧ ૧૮ ૨૭ ૨૩ ૧૦૯

અન્ય ૩ ૪ ૧ ૯ ૧૭

ભાજપે કબજે કરી છે. ગોંિલ તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માિેયોજાયેલી મધ્યસત્ર ચૂંિણીમાં ૧૮ બેઠકો પર ભાજપેજીત િાંસલ કરી છે. કોંગ્રસને માત્ર ૪ બેઠકો મળી છે. અિીં એક િષષના િૂંકા ગાળામાં તાલુકાનું વચત્ર પલિાયું છે. વિસે. ૧૫ની ચૂંિણીમાં કોંગ્રેસની જીત થઈ િતી, પણ ચૂંિણી પૂિવે કેિલાકે કોંગ્રેસ સાથે છેિો ફાડ્યો િતો અને વિંસક અથિામણો થઈ િતી. તે આ િખતેભાજપનેફળી છે.

• રાજ્યમાં બે આયુવવેદ કોલેજોને મંજૂરીની વકીઃ કેડદ્રીય આયુષ વિભાગ દ્વારા રાજ્યમાં બે નિી આયુિવેદ કોલેજોની ૧૨૦ બેઠકોની મંજરૂ ી અપાઈ છે. કલોલની ઇન્ડિયન ઇન્ડટિટ્યૂિ ઓફ આયુિદની વે ૬૦, રાજકોિની ટિાવમનારાયણ કોલેજ ઓફ આયુિદની વે ૬૦ બેઠકોનો તેમાં સમાિેશ થાય છે. પેથાપુર, કોલિ​િા, જૂનાગઢ, િલસાિ-િાપીની કુલ ચાર નિી કોલેજોની યુજીની ૩૨૦ બેઠકોને પણ િંૂક સમયમાં વિવિધ અભ્યાસક્રમ માિેમંજૂરી મળિાની િકી છે.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

વ્યવિ વવશેષઃ ડો. કકરીટ સોલંકી સાંસદ

ગુજરાત

9

પ્રજાસેવા અનેપ્રરિભાનો સમન્વય

અચ્યુિ સંઘવી

અમદાવાદઃ જે સમયે છેવાડાના સમાજમાંથી ગ્રેજ્યુએટ થવું તે પણ વવશેષ ગણાતું હતું ત્યારે અનામત પ્રથાનો લાભ લીધા વવના તબીબ અને તે પછી લેપ્રોપકોવપક સજજરીના ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં નવી ટેવિકના પ્રણેતા તરીકે નામના પ્રાપ્ત ડો. કકરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી આજે લોકસભાની અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદ તરીકે સફળ કામગીરી બીજી ટમજમાંપણ વનભાવી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કકરીટભાઈ સોલંકીએ સંસદમાં ગુજરાતના અનેક પ્રચનોનેવાિા આપી છે, જેમાંનમજદા બંધની ઊંિાઈ, પીપાવાવ, મુંદ્રા દહેજ સવહત બંદરોના વવકાસ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાજ્ય અને રાષ્ટ્રના ઘોરીમાગોજ, તટવતતી ઘોરીમાગોજ, અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેટટ, સાબરમતી રેલવે ટવમજનસનો વવકાસ, ટ્રાકફક સમપયા ઉકેલવા ફ્લાય ઓવસજસવહતના મુદ્દાનો સમાવેશ થાય છે. વવશેષ ઉટલેખ કરીએ તો લંડન-અમદાવાદ ડાયરેટટ ફ્લાઈટ શરૂ કરાવવાના ‘ગુજરાત સમાિાર અનેએવશયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલના અવભયાનમાં પણ તેમની સવિય અને સાથજક ભૂવમકા રહી છે. નમજદા બંધની ઊંિાઈ અંગે કકરીટભાઈએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેડદ્રભાઈ મોદીની માગણી નમજદા બંધની ઊંિાઈ વધારવા બાબતેહતી અનેવડા પ્રધાન બડયાના ૧૭મા જ વદવસે તેમણે દરવાજા ઊંિા કરવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત, ગુજરાતમાંમેડયુફક્ચ ે વરંગ વિવટકલ ઝોન તરીકેઅંકલેશ્વર, વાપી અનેવટવાનેવવકસાવાઈ રહ્યા છે. ડો. કકરીટભાઈએ કહ્યું હતું કે,‘બાળપણથી મારા જીવન પર ગાંધીવાદી વશક્ષક વપતા પ્રેમજીભાઈની અમીટ છાપ રહી છે. તેમના વપતા પણ ડો. બાબાસાહેબ આંબડે કર માટેવવશેષ આદર ધરાવતા હતા. તેઓ પણ જાહેર જીવન સાથે સંકળાયેલા હતા અને આરોગ્ય તેમજ અપપૃચયતા વનવારણના વહમાયતી રહ્યા હતા. આના પવરણામે, મારા વવિારો પર પણ બાબાસાહેબના વવિારોની છાપ પડી હતી. આ પછી, નરેડદ્રભાઈ મોદીનો પ્રભાવ પણ મારા પર રહ્યો છે.’ આજકાલ વશક્ષણમાં અનામતનો મુદ્દો વવવાવદત રહ્યો છે ત્યારે કીવરટભાઈનું શૈક્ષવણક પતર ભારે તેજપવી રહ્યું છે અને પછાત વગજના હોવા છતાં અનામત પ્રથાનો લાભ મેળવ્યા વવના જ MBBS અને MSના અભ્યાસમાં પોતાની પ્રવતભાનો પવરિય કરાવ્યો હતો. તેઓ કડસશ્ટટંગ પ્રેશ્ટટસ અને હોશ્પપટલ િાલુ કરનારા ગુજરાતના પ્રથમ દવલત સજજન છે. તેઓ જનરલ સજજરીમાં પ્રોફેસર ઓફ સજજરી તરીકે

૩૮ વષજનો વવશાળ અનુભવ ધરાવે છે અને રાજકારણ-સમાજસેવામાં વ્યપત હોવા છતાં, હાલ જી.સી.એસ. મેડીકલ કોલેજ એડડ હોશ્પપટલમાં પ્રોફેસર ઓફ સજજરી અનેયુવનટ હેડ તરીકેસેવા આપેછે. તબીબી વ્યવસાયમાંહોવાથી તેમનેકોઈ રાજકીય અનુભવ ન હતો પરંતુ, તત્કાલીન મુખ્યપ્રધાન નરેડદ્રભાઈ મોદીની વવિક્ષણ નજરમાં તેઓ વસી ગયા હતા. ડો.કકરીટભાઈ વૈિાવરક રીતે ભાજપ વવિારધારાની નજીક હોવાથી અનેતેમની શૈક્ષવણક કારકકદતીનેધ્યાનમાં રાખી રેડદ્રભાઈ મોદીએ ૨૦૦૯ની લોકસભા િૂંટણીમાં અમદાવાદ પશ્ચિમની બેઠક માટે તેમની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી. આ િૂંટણીમાંતેમણે૯૩,૦૦૦ મત અને૨૦૧૪ની િૂંટણીમાં૩,૫૦,૦૦૦ મતની જંગી સરસાઈ સાથે વવજય મેળવ્યો હતો. નરેડદ્રભાઈના વવશ્વાસને તેમણે આજ સુધી જાળવી રાખ્યો છે. સંસદમાં સાંસદોની ગેરહાજરી બાબતે અનેક સવાલો થતાં રહ્યાં છે ત્યારે ડો. કકરીટભાઈ મૂળ વશક્ષક હોવાથી હાજરી વવશેિોક્કસ છેઅનેસંસદમાંતેમની ૧૦૦ ટકા હાજરી રહી છે. આવું જ તેમણે સંસદસભ્યોને લોકોપયોગી કાયોજ માટેમળતાંબજેટના ઉપયોગમાંપણ કયુ​ુંછે. તેમણેકહ્યુંહતુંકે,‘હુંમને ફાળવાયેલા બજેટનો મુખ્ય ઉપયોગ આરોગ્ય અનેવશક્ષણ પાછળ કરું છું. અમદાવાદની વીએસ અને વસવવલ હોશ્પપટલમાં પણ અત્યાધુવનક તબીબી સાધનોની સુવવધાઓ માટેફાળવણી કરી છે, જેનો લાભ ગરીબ દદતીઓ મેળવી રહ્યા છે. અમદાવાદમાંહોય ત્યારેસતત લોકસંપકકમાંરહેતા ડો. કકરીટભાઈ સોલંકીની લોકસભામાંપણ નોંધપાત્ર કામગીરી રહી છે. તેમણે૧૬મી લોકસભામાં ૧૯૦ વડબેટ્સમાં ભાગ લેવા સાથે ૨૧ પ્રાઈવેટ મેમ્બર વબટસ રજૂ કયાજ છે અને ૧૮૮ પ્રચનો પૂછીને પ્રજાનો અવાજ ઉઠાવ્યો છે. તેઓ લોકસભામાંગુજરાત, દીવ-દમણ અનેદાદરાનગર હવેલીના વ્હીપ તરીકેના દરજ્જા ઉપરાંત, અનુસૂવિત જાવત-જનજાવત કટયાણ સંસદીય સવમવતના િેરમેન, પટેશ્ડડંગ કવમટી ઓફ ફાઈનાડસ, ઈશ્ડડયન નવસુંગ કાઉશ્ડસલ સવહત વવવવધ પાલાજમેડટરી સવમવતઓમાંકાયજરત છે. આ ઉપરાંત, તેમના વ્યવસાય સાથે સંકળાયેલા ગુજરાત પટેટ સજજડસ એસોવસયેશન સવહત અનેક એસોવસયેશનોમાંપ્રમુખ અનેપથાપક સભ્ય તરીકેસેવા આપી રહ્યા છે.

±Цє¯ ¾¢º³Ц ¸℮³Ъ §Æ¹Цએ ЧµÄç¬ ઈÜØ»Цת ´ђª↔¾Ц½Ц ±Цє¯ µŪ ∩ § ╙±¾Â¸Цє...

આ ¬ъת» ÃђЩç´ª»¸Цє§ ઈÜØ»Цת ĬÓ¹Цºђ´®³Ъ ÂЦº¾Цº ¿Ц ¸Цªъ?

⌡ આ ÃђЩç´ª»¸Цє ±±Ъ↓³щ §λ╙º¹Ц¯ ´аº¯Ц § ±Цє¯ ╙ºØ»щ કº¾Ц³Ъ »Цà આ´¾Ц¸Цєઆ¾щ¦щ. §щ±±Ъ↓³Ъ M¸º³Ъ ઉ´º આ²Цº ºЦ¡щ¦щ. ⌡ ઈÜØ»Цת ¸Цªъ ¶ЪO ╙¾╙¾² અ³щ §╙ª» §↓ºЪઓ કº¾Ц¸Цє આ¾¯Ъ ³°Ъ §щ°Ъ ઓ¾ºઓ» ¡¥↓ ¡а¶ § £ªЪ N¹ ¦щ. ⌡ ¶щ¨» ઈÜØ»Цת³Ъ ÂЦº¾Цº ´¦Ъ ĦЪN ╙±¾Âщ§ ±Цє¯ µЪª કº¾Ц¸Цєઆ¾щ¦щ. ⌡ ઈÜØ»Цת ¸ЦªъµŪ એક § ¾¡¯ µЪ »щ¾Ц¸Цє આ¾щ ¦щ. ´Ц¦½°Ъ ³Ц³Ц ÂЬ²ЦºЦ-¾²ЦºЦ ¸Цªъ કђઈ µЪ »щ¾Ц¸Цє આ¾¯Ъ ³°Ъ.

અÓ¹Ц²Ь╙³ક Щç¾Â / §¸↓³ ªъūђ»ђO°Ъ ÂЬÂŹ

¶щ¨» ઈÜØ»Цת ĬÓ¹Цºђ´®: ¶щ¨» ઈÜØ»Цת ĬÓ¹Цºђ´®³Ъ Ĭ╙ĝ¹Ц અ¬²Ц°Ъ ±ђઢ ક»Цક³ЬєÃђ¹ ¦щ§щઆ²Цº ºЦ¡щ¦щકыકыª»Ц ±Цє¯ આ´¾Ц³Ц ¦щ. ¶щ¨» ઈÜØ»Цת ¸аÄ¹Ц ´¦Ъ ¶ЪN ╙±¾ÂщĺЦ¹» કº¾Ц¸Цєઆ¾щ¦щઅ³щĦЪN ╙±¾Âщ±Цє¯ µЪª કº¾Ц¸Цєઆ¾щ¦щ.

ÂЦ¸Ц×¹ ઈÜØ»Цת¸Цєઆ¾¯Ъ ¸¹Ц↓±Цઓ આ ╙Â窸¸Цє³¬¯Ъ ³°Ъ §щ¸ કы...

¬Ц¹Ц╙¶╙ªÂ, ç¸ђЧકє¢, ÃЦ¬કЦє³Ъ ઓ¦Ъ ¸ЦĦЦ, આ¾Ъ અ³щક ´╙ºЩç°╙¯ઓ¸Цє´® ¶щ¨» ઈÜØ»Ц×Π˛ЦºЦ અ´Ц¯Ъ ÂЦº¾Цº ¡а¶ § µ½±Ц¹Ъ ╙³¾¬ъ¦щ.

An ISO 9001:2015 Certified

´Ц¹ђ╙º¹Ц³Ц કЦº®щ¸′¯¸Ц¸ ±Цє¯ ¢Ь¸Цã¹Ц ¦щ.. ¦щà»Цє´Цє¥ ¾Á↓°Ъ ¶є²¶щÂ¯Ьє³ Ãђ¹ ¯щ¾Ьє¬ъ×¥º (¥ђક«Эѕ) ´Ãщº¯ђ ïђ. ´ºє¯Ьઆ ³¾Ъ³¯¸ ªъ╙ūક³Ц કЦº®щκє¸Цºђ ¸а½, કЮ±º¯Ъ §щ¾Ц § ±Цє¯ ´Ц¦ђ ¸щ½¾Ъ ¿Ä¹ђ ¦Ьє. કђઈ ´® ¸ђªЪ §↓ºЪ ╙¾³Ц અ³щ»Цє¶ђ ¸¹ ºЦà §ђ¹Ц ╙¾³Ц... -¿єકº±Ц ´ªъ», અ¸±Ц¾Ц±, ¢Ь§ºЦ¯ 1st floor, Swapnil Avenue, Sadar Patel Colony, Near Sardar Patel Statue, Naranpura, Ahmedabad‐380 014 Gujarat, INDIA Ph: +91 9712994608, 9712994610 • E‐mail: dr.kp.2577@gmail.com

WWW.SHREYASDENTAL.IN

Dr. KIRAN PATEL, B.D.S., M.D.S. (Fellow Interna onal Implant Founda on, Germany)

DR NISHTHA PATEL, B.D.S., M.D.S. Endodon st


10

@GSamacharUK

GujaratSamacharNewsweekly

હાટટઓફ એભશયામાંપાકકસ્તાન ઘેરાયું

પાફકથતાન િરી એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર બેનકાબ થયુંછે, અનેઆ વખતેપ્રસંગ હતો ‘હાટે ઓિ એવશયા-ઇથતંબલ ુ પ્રોસેસ’ કોન્િરન્સ. પંજાબના અમૃતસરમાંયોજાયેલી આ કોન્િરન્સમાંપાફકથતાન પ્રેવરત આતંકવાદનો સતત ભોગ બનતા રહેલા ભારત અને અિઘાવનથતાને એકમેકના સાથમાં આતંકવાદ સામે બુલદં અવાજ ઉઠાવીને આ સમથયાને નેથતનાબૂદ કરવા માટટ તમામ સભ્યોને એક થવા હાકલ કરી હતી. ૧૪ સભ્ય દેશો, ૧૭ સહયોગી દેશોના પ્રધાનો અને ૧૨ સંગઠનોના સભ્યોની ઉપસ્થથવતમાં યોજાયેલી આ કોન્િરન્સના કેન્દ્રથથાનેથવાભાવવકપણે જ જૂથના મૂળભૂત ઉદ્દેશ અનુસાર અિઘાવનથતાનનું નવવનમા​ાણ, આવથાક વવકાસ અને સુરક્ષાના મુદ્દા હતા. જોકે સહુ કોઇ જાણે છે તેમ અિઘાવનથતાન અને તેની આસપાસના દેશ આતંકના ઓછાયાથી પણ દૂર રહેત્યારેજ આવુંસંભવ છે. સંભવતઃ આ જ કારણસર અિઘાવનથતાનના રાષ્ટ્રપવત અશરિ ગનીએ કોન્િરન્સમાં પાફકથતાન સવહત સમથત વવશ્વને થપિ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી આ પ્રદેશમાં શાંવત નહીં થથપાય ત્યાં સુધી (૫૦૦ વમવલયન ડોલરની) પાફકથતાની સહાયથી અિઘાવનથતાનના વવકાસની આશા રાખવી વ્યથાછે. રાષ્ટ્રપવત ગનીએ તો સંમલ ે નમાં ઉપસ્થથત પાફકથતાનના પ્રવતવનવધ અનેવવદેશી બાબતોમાંવડા પ્રધાનના સલાહકાર સરતાઝ અઝીઝના નામોલ્લેખ સાથેકહ્યુંહતુંકેઆના કરતાંતો વધુસારુંએ છેકે પાફકથતાન આ નાણાંઆતંકવાદનો સિાયો કરવામાં વાપરે. ઉલ્લેખનીય છેકેઅિઘાવનથતાનમાંપાયાની સગવડો વવકસાવવા માટટપાફકથતાને૫૦૦ વમવલયન ડોલરની આવથાક સહાય જાહેર કરી છે. લાંબા સમયથી યુદ્ધગ્રથત હોવાની સાથોસાથ આતંકવાદનો ભોગ બનેલા અિઘાવનથતાનના આવથાક વવકાસ, સુરક્ષા અને નવવનમા​ાણ માટટ આંતરરાષ્ટ્રીય થતરે સવહયારા પ્રયાસોની જરૂરતને સંતોષવા હાટે ઓિ એવશયા ગ્રૂપ થથપાયુંછે. નવેમ્બર ૨૦૧૧માં તુકકીની રાજધાની ઇથતંબલ ુ માં ભારત, પાફકથતાન, ચીન, રવશયા, તુકકી, ઇરાન સવહત ૧૪ દેશોએ સાથે મળીને આ ગ્રૂપ રચ્યુંછે. સભ્ય દેશોએ અિઘાવનથતાનને એવશયાના વદલ તરીકે ઓળખાવતા તેમજ આ પ્રવિયાનો પ્રારંભ ઇથતંબલ ુ માં થયો હોવાથી ગ્રૂપને ‘હાટે ઓિ એવશયા-ઇથતંબલ ુ પ્રોસેસ’ નામકરણ થયું . આજેઆ ગ્રૂપનેઓથટ્રટવલયા, કેનડે ા, જાપાન, અમેવરકા સવહત વવશ્વના ૧૭ દેશોનો સહયોગ અનેસમથાન પ્રાપ્ત છે. કોન્િરન્સનુંવવષયવથતુ ભલે અિઘાવનથતાનનું નવવનમા​ાણ, આવથાક વવકાસ અને સુરક્ષા સંબવંધત

હોય, પરંતુ ચચા​ાનો મુખ્ય મુદ્દો તો આતંકવાદની સમથયા જ રહ્યો હતો. આથી જ ભારતે પણ, પૂવધા ારણા અનુસાર, આ આંતરરાષ્ટ્રીય કોન્િરન્સના માધ્યમથી પાફકથતાનને ભીંસમાં લીધુંહતું . વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદનો સિાયો કયા​ાવગર વવકાસની વાત થઇ શકેનહીં. મૌન રહીને આતંકવાદ સામેલડી શકાય નહીં. આ માટટસવિયતા દાખવવી જ પડશે. આતંકવાદ અનેતેનાથી ઉભી થઇ રહેલી અન્ય સમથયાઓને ઉકેલવા આપણે અગ્રતા આપવી જોઇએ. આ સંમલ ે ન દરવમયાન ભારત અને અિઘાવનથતાન વચ્ચે મંત્રણા તો થવાની જ હતી, પરંતુકેટલીક સમજૂતીઓ પર હથતાક્ષર પણ કરીને બન્નેદેશોએ વિપક્ષીય સંબધં ોનેવધુમજબૂત બનાવ્યા છે. પવરવહનના દૃવિકોણથી ભારત અને અિઘાવનથતાન વચ્ચેપાફકથતાન એક વદવાલ બનીને ઉભુંછે. આથી બન્ને દેશો કારોબાર માટટ હવાઇરૂટ શરૂ કરવા સંમત થયા છે. આ ઉપરાંત બન્નેદેશોએ આવથાક સહયોગ અને વ્યાપાર માટટ ઇરાનના ચાબહાર એરપોટેનો ઉપયોગ કરવા પણ સહમતી સાધી છે. ભારત માટટ અિઘાવનથતાનની દોથતીનુંવવશેષ મહત્ત્વ છે. અિઘાવનથતાન ઇથલાવમક દેશ છેઅનેતે આતંક સામે લડવામાં ભારત માટટ ખૂબ મહત્ત્વનો સાથીદાર પુરવાર થઇ શકે તેમ છે. વળી, અિઘાવનથતાન ચીન અનેપાફકથતાન સાથેસરહદથી જોડાયેલુંછે. આમ અિઘાવનથતાન સાથેની ઘવનષ્ઠતા ભારત માટટભૌગોવલક ઉપરાંત આવથાક દૃવિકોણથી પણ મહત્ત્વપૂણાછે. કોન્િરન્સ દરવમયાન રાજકીય વવશ્લેષકો એ બાબત પર પણ આંખ માંડીને બેઠા હતા કે ભારત અને પાફકથતાન વચ્ચે વિપક્ષીય મંત્રણાનો પ્રારંભ થાય છે કે કેમ. અત્યારે તો આવુંથયુંનથી. પરંતુ પાફકથતાન તરિથી આવો પ્રયાસ થયો હતો જરૂર. પાફકથતાને એવુંવનવેદન કયુ​ુંહતુંકે ભારત રથતો ખોલે તો વાતચીત સંભવ છે. જોકે ભારતે હાલમાં સરહદે પ્રવતાતા તનાવને નજરમાં રાખીને આવી વહલચાલ ટાળી હોવાનુંલાગે છે. ખરેખર તો પાફકથતાનને આશંકા હતી જ કે આ કોન્િરન્સના માધ્યમથી ભારત તેને પઠાણકોટ, ઉરી અને નાગરોટાના આતંકી હુમલા મુદ્દેભીંસમાંલઇ શકેછે. અને આવુંથયુંપણ ખરું. ભારત કોન્િરન્સને અિઘાવનથતાનમાં સુરક્ષાના નામે આતંકવાદની આસપાસ કેન્દ્રીત રાખવામાં સિળ રહ્યું છે. આતંકવાદના પાલનહાર તરીકેપાફકથતાન િરી એક વખત ઉઘાડુંપડ્યુંછે. હવેતેકૂતરાની પૂં છડી વાંકી તે વાંકી જેવો અવભગમ બદલેછેકેનહીં એ જોવુંરહ્યું.

ભારતમાં આજકાલ દેશપ્રેમ શબ્દ કે દેશપ્રેમની ભાવના આજકાલ બહુ ચચા​ામાં છે. નોટબંધીના માહોલે તો આ ચચા​ાને વધુ ઉગ્ર બનાવી છે. તેનો વવરોધ કરનારા દેશવવરોધી છે, અનેસમથાન કરનારા દેશપ્રેમી. આવા બેભાગમાંવહેંચાયેલા માહોલ વચ્ચે સુપ્રીમ કોટટેધ્યાનાકષાક ચુકાદો આપ્યો છે. એક મહત્ત્વના ચુકાદામાંસુપ્રીમ કોટટેફિલ્મ શરૂ થતાંપૂવવે દરેક વસનેમાગૃહમાંરાષ્ટ્રગીત વગાડવાનુંિરવજયાત કયુ​ુંછે. સાથેજ કોટટેસુચના આપી છેકેરાષ્ટ્રગીત વાગતુંહોય ત્યારેદરેક દશાકોએ ઉભા રહેવુંપડશે. આગામી પહેલી જાન્યુઆરીથી આ આદેશ લાગુથશે. સવોાચ્ચ અદાલતનો ચુકાદો માથા પર, પરંતુ કાનૂનની ધાક દેખાડીનેરાષ્ટ્રગીતનેસન્માન અપાવવું દેશ માટટશરમજનક ઘટનાથી લેશમાત્ર ઓછુંતો નથી જ. રાષ્ટ્રગીત અથવા રાષ્ટ્રધ્વજનુંસન્માન કરવાની પ્રત્યેક નાગવરકની નૈવતક જવાબદારી છે, ત્યારેઆ મુદ્દેકોઇ કોટેનેહથતક્ષેપ કરવો પડટતેવાજબી નથી. ભારતમાંવષોાપવૂ વેફિલ્મ પૂરી થતાંસમયેરાષ્ટ્રગીત વગાડવાની પરંપરા હતી. ધીરેધીરેઆ પરંપરા ખતમ થઇ ગઇ. કારણ? રાષ્ટ્રગીત વખતેલોકો ઉભા રહીને તેનુંસન્માન જાળવતા નહોતા! રાષ્ટ્રગીત વાગતું રહેતુંહતુંઅનેદશાકો વસનેમાગૃહની બહાર નીકળવા લાગતા હતા. સુપ્રીમ કોટટેહવેફિલ્મ શરૂ થતાંપૂવવે

રાષ્ટ્રગીત વગાડવાનુંિરવજયાત કયુ​ુંછે. જોકેઅહીં મહત્ત્વનો સવાલ એ છેકેશુંરાષ્ટ્રગીત વાગતુંહશેતે સમયે દશાકો તેને યથોવચત સન્માન આપશે ખરાં? ફિલ્મ શરૂ થતાંપૂવવેદશાક વસનેમાગૃહમાંઆવતાંજતાં રહેછે. રાષ્ટ્રગીત વાગતુંહોય તેસમયેવસનેમાહોલમાં પ્રવેશ કરનારા દશાક કેવી રીતેઉભા રહેશ?ે અનેઉભા ન રહ્યા તો આ અપમાન માટટજવાબદાર કોણ? કોટટે આ મહત્ત્વના મુદ્દેપોતાનો ચુકાદો િરમાવતા પહેલાં ઊંડો વવચારવવમશા કયોા હોત તો વધુ સારું હતું . વસનેમાગૃહની વાત તો દૂર છે, થવાતંત્ર્ય વદન કે પ્રજાસત્તાક પવવેપણ લોકો રાષ્ટ્રગીતના ગાન વખતે ઉભા થવાનુંજરૂરી સમજતા નથી. રાષ્ટ્રગીત વાગતું હશેત્યારેઊભા ન થનાર દશાક વવરુદ્ધ કાયાવાહી કોણ કરશેઅનેકેવી રીતે? રાષ્ટ્રભવિની ભાવના થોપી બેસાડવાથી નહીં, પરંતુઆંતવરક ભાવથી પેદા થાય છે. જેમનેરાષ્ટ્રગીત કેરાષ્ટ્રધ્વજનેસન્માન આપવુંજ છે, તેમનેકાનૂનનો ડર દેખાડવાની જરૂર જ નથી. પરંતુજેલોકો રાષ્ટ્રગીત કે રાષ્ટ્રધ્વજને આદર-સન્માન નથી જ આપવા માગતા તેમનેકાનૂનના જોરથી પણ નહીં જ ડરાવી શકાય. ભારતની સવોાચ્ચ અદાલતનો ચુકાદો સારો તો છે, પરંતુ તેના અમલ, પાલન અંગે આશંકા અવશ્ય છે.

કોટટના આદેશથી દેશપ્રેમની અભિવ્યભિ

ડાયરેક્ટ ફલાઇટથી ખૂબ રાહત

ગત ઓકટોબરમાં હું મારી પત્ની અને નાના ભાઇભાભી સાથે ગુજરાત ગયો હતો. અત્યાર સુધી અમે જેટ એરવેઝની ઇવનીંગ ફલાઇટ લઇ વાયા મુબ ં ઇ થઇ વડોદરા જતા હતા. પહેલા એરઇન્ડડયાની અનનયનમત ફલાઇટો, ક્રૂ મેમ્બસસ અને વટાફની ખરાબ સેવાને કારણે અમારા જેવા ઘણા જુવાનનયા એરઇન્ડડયામાં જવાનું ટાળતા હતા. ગયા વષષે નવેમ્બરમાં વેમ્બલી વટેનડયમમાં વડાપ્રધાન નરેડદ્ર મોદીએ ગુજરાતીઓને નવલા નજરાણાની ભેટ રૂપે લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફલાઇટની જાહેરાત કરી હતી. તે વખતે વડાપ્રધાન મોદીએ જાહેરમાં કહ્યું હતુ,ં ‘ આ લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફલાઇટ શરૂ કરાવવા મારા નમત્ર સી.બી. જ્યારે જયારે ઇન્ડડયા આવે ત્યારે મારું ગળું પકડે’. આપના ‘ગુજરાત સમાચાર’ અને ‘એનશયન વોઇસ’માં આપ દર અઠવાનડયે નપટીશનો કરાવવાની જાહેરાતો કોઇ પણ ચાજસ વગર છાપી જનજાગૃનત લાવ્યા હતા. એટલું જ નનહ પણ એ હજારો નપટીશનોની ફાઇલોને નરેડદ્રભાઇ મોદી અને એનવએશન નવભાગના લાગતા વળગતાને મોકલી આપી હતી. આપે શરૂ કરેલી આ ઝૂબ ં શ ે થી જ લંડનવાસીઓને અમદાવાદની ડાયરેક્ટ ફલાઇટ મળી છે. ઓકટોબરમાં અમે પનરવારના ચારેય જણ પહેલીવાર એરઇન્ડડયામાં ગયા. બપોરે દોઢેક વાગે ઉપડેલી એરઇન્ડડયાની ફલાઇટ વહેલી પરોઢીયે દોઢ-બે વાગે અમદાવાદ લેડડ થઇ ગઇ અને અમે કવટમ કલીયર કરી ચારેક વાગે આણંદ પહોંચી ગયા. અમદાવાદથી પાછા આવ્યા ત્યારે આઠ કલાકની ફલાઇટ બાદ હીથરો ઉપર ઉતરી ગયા!! કેટલું સરસ !! એરઇન્ડડયાના નવા ડ્રીમલાઇનર એરક્રાફટની સીટો અને લેગરૂમ પણ સરસ છે સાથે સાથે ગુજરાતીઓને મનભાવતું ભોજન પણ પીરસાય છે. લંડન-અમદાવાદલંડનની આ ડાયરેક્ટ ફલાઇટ નસનનયર નસટીઝડસ અને નાના બાળકો સાથે પ્રવાસ કરતી મનહલાઓ માટે ખુબ આશીવાસદરૂપ છે. મોદીજીએ આ ડાયરેક્ટ ફલાઇટની જાહેરાત કરી ત્યારે અમને આશા હતી પણ નવશ્વાસ નહોતો પણ આપની મહેનત રંગ લાવી અને ગુજરાતીઓનું આ સપનું સાકાર થયુ.ં ધડયવાદ. - સુનીલ પટેલ (ફામાયસસસ્ટ), વેમ્બલી

ભારતમાંપણ લોકોનેપેન્શન મળી શકે

દરેક મહાન વ્યનિ સારું કરે ત્યારે તેને નવરોધ અને મુસીબતોનો સામનો કરવો પડે છે. ઘણાં લોકોમાં લીડરશીપના ગુણો જડમજાત હોય છે. વડાપ્રધાન નરેડદ્ર મોદીના નનણસય ખૂબ અસરકારક હોય છે. તે પૂવભ સ નૂ મકા બાંધીને નવચારને અમલમાં મૂકે છે. પરંત,ુ અમુક લોકોને કામ કરતા ન આવડતું હોય એટલે દરેક વાતનો નવરોધ કરે છે. તે બૂમો પાડતા હતા કે કાળું નાણું ન્વવસ બેંકમાંથી લઈ આવો. જોકે, કહેવત છે કે ‘ચેનરટી બીગીડસ ફ્રોમ હોમ’. મોદીજીએ ઘરમાંથી (દેશમાંથી) શરૂઆત કરી. તેમાં તો હોબાળો મચાવી દીધો કે અમને નવશ્વાસમાં ન લીધા. બીજું તો કારણ આપી શકે તેમ નહોતા એટલે લોકોને મુશ્કેલી પડે છે, આખો દેશ લાઈનમાં ઉભો છે એવી વાતો કરે છે. આમ તો આપણે ઘણી જગ્યાએ લાઈનમાં ઉભા રહીએ છીએ પણ જ્યારે દેશ માટે કંઈક કરવાનું આવે છે ત્યારે છટકબારી શોધવા જઈએ છીએ. નરેડદ્ર મોદીએ રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટો બંધ કરીને કાળા નાણાંવાળાને નાણાં ઠેકાણે પાડવા દોડતા કરી દીધા. ભારતમાં આટલું કાળું નાણું છે તો ભ્રષ્ટ લોકોએ નવદેશમાં કેટલું રોકાણ કયુ​ું હશે ? દરેક વ્યનિ કર ભરવા માંડે તો નિટનની માફક ભારતમાં પણ લોકોને પેડશન આપી શકાય. ભારતના લોકોએ પણ કેશલેસ નસવટમ અને કાડડનો ઉપયોગ કરતા શીખવું પડશે. જોકે, ટીવી અને મોબાઈલ આવ્યા પછી ભારતમાં ઘણું પનરવતસન આવ્યું છે. - નયના નકુમ, સાઉથ હેરો

નવી નોટ અંગેશાકાહારીઓની સિધા

બેંક ઓફ ઈંગ્લેડડ દ્વારા નકલ કરવામાં મુશ્કેલ બને અને લાંબો સમય ઉપયોગમાં લઈ શકાય તેવા ઈરાદાથી બહાર પડાયેલી નવી પાંચ પાઉડડની

10th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

જેની પાસેધૈયયછેતેઈચ્છે તેપામી શકેછે. - બેન્જામીન ફ્રેંકલીન

‘પોલીમોર’ નોટ ખૂબ આકષસક છે. આપણે સૌ લેવડદેવડમાં એ નોટનો ઉપયોગ કરીએ છીએ. પરંત,ુ ગત ૨૮ નવેમ્બરે બેંક ઓફ ઈંગ્લેડડ દ્વારા જણાવાયું હતું કે આ નોટની બનાવટમાં થોડાક અંશે ગાયની ચરબીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણાં નહંદઓ ુ અને મારા જેવા શાકાહારી જ્યારે કોઈ વવતુની ખરીદી કરે ત્યારે તેની બનાવટમાં નબનશાકાહારી વવતુ વાપરવામાં આવી નથીને તે ચકાસીએ છીએ. ખાદ્ય પદાથસની વવતુ ખરીદતા પહેલા તેના પર ‘નવક્ટોરીયન સોસાયટી’નો લોગો છે કે નહીં તે જોઈએ છીએ. પરંત,ુ શાકાહારી માટે આ નવી નોટ ચેલડે જરૂપ છે. શું શાકાહારીઓએ આ નોટનો બનહષ્કાર કરવો કે તે ઉપયોગમાં ના લેવી ? ખરીદી કરતી વખતે દુકાનદાર પાંચની નોટ આપે તો શું એમ કહેવાનું કે નોટ નનહ મને પાંચ પાઉડડના પાંચ નસક્કા આપો. આ નવી નોટ સરક્યુલશ ે નમાંથી પાછી ખેંચી લેવાય તે માટે ‘ઓનલાઈન નપનટશન’ શરૂ થઈ ગઈ છે. જોકે, તે જ પ્રમાણે આપણી ધાનમસક સંવથાઓ, અગ્રણીઓ અને આ અખબાર પણ તે માટે કાંઈ ભાગ ભજવે તેવી અપેક્ષા છે. - મુકન્ુ દ આર સામાણી, લેસ્ટર

‘ગુજરાત સમાચાર’ની પ્રસંશનીય કામગીરી

આ વષસનો નદવાળી અંક મળ્યો. તે ઉપરાંત વધારાના બીજા બે અંક તે સમયમાં પ્રકાનશત કરીને વાચકોને નવનામૂલ્યે આપ્યા. વધુમાં ‘ગુજરાત સમાચાર’નો અંક પણ નનયનમત ચાલુ રાખી સમયસર પોવટ કરીને પહોંચાડ્યા તે બદલ ખૂબ આભાર. ખૂબ ઓછું વાનષસક લવાજમ, તે ઉપરાંત એકસાથે લવાજમ ભરતા તેમાં પણ નડવકાઉડટ આપો છો. ‘ગુજરાત સમાચાર’ના ઓછા લવાજમમાં એક વષસના સંખ્યાબંધ નવશેષ અંક તથા રેગ્યુલર પેપર, કેલડે ડર, કમસયોગ હાઉસમાં યોજાતા ફંક્શન. આટલું બધું આપો છો, તે તમારા જેવા ઉદાર મનના માણસ જ આપી શકે. તેમાં આપણા ગુજરાતી સમાજ માટેની લાગણી જ દેખાઈ આવે છે. આજના જમાનામાં જ્યારે માણસ એક-એક પેનીનો પણ નહસાબ માગે છે ત્યારે તમારી ઉદાર ભાવનાને ખરેખર અનભનંદન. બીજા બે વધારાના અંક બહાર પાડવાની જવાબદારીમાં નદવાળી અંક થોડો નનરસ લાગ્યો. તેમાં લેખ અને વાતાસમાં વધારે સમય વ્યથસ થયો. વાનષસક રાનશ ભનવષ્યને બાદ કરતા બોનલવુડ, રેનસપી, ધમસ, રાજકારણ, સત્ય ઘટના પર આધાનરત વાતાસ, ક્રોસવડડ જેવું ખાસ કાંઈ હતું નનહ. ખેર, જે કરી રહ્યા છો તે માટે ધડયવાદ. - પરેશ પી દેસાઈ, લંડન

ટપાલમાંથી તારવેલું

• સરેથી ભાઈલાલભાઈ જી. પટેલે ‘ગુજરાત સમાચાર’માં સારા સમાચારો આપવા બદલ આભારની લાગણી વ્યિ કરી છે. તેમણે આ પેપરને ઘણું ઉપયોગી ગણાવ્યું છે. • ન્યૂ બારનેટ, હર્સયથી સૂયક ય લા શાહ લખે છે કે ‘ગુજરાત સમાચાર’ અને ‘એનશયન વોઈસ’ નદનપ્રનતનદન નવા નશખરો સર કરે છે. તેમણે વાચકોને નવનવધ પ્રકારની વાચનસામગ્રી પૂરી પાડવા બદલ ‘ગુજરાત સમાચાર’ને હાનદસક અનભનંદન પાઠવ્યા છે.

માનુંહુંકેમ ?

માનુંહુંકેમ સંભવામમ યુગેયુગમે ાં? હજુશુંરહ્યો છેસમય તમારા આગમનમાં? હણ્યાં ગુરુદ્રોણ, કણણઅરેભીષ્મ અધમમીઓના સાથીઓને ન સહ્યો બેહદ શીશુપાલ સંગ કરતા આજ અધમમીઓ મવધમમીઓ સાથે શુંકંઈ ન જોઈ શકો શ્યામ ! આવી જ ગયો સમય તમારા આગમનમાં સંભવો, સંભવો, સંભવો - રમેશ દેસાઈ, હનણહીલ

Editor: CB Patel Asian Business Publications Ltd TM Karma Yoga House, 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW. Tel: 020 7749 4080 • Fax: 020 7749 4081 For Sales Tel: 020 7749 4085 Email: sales@abplgroup.com Email: gseditorial@abplgroup.com Website: www.abplgroup.com © Asian Business Publications


10th December 2016 Gujarat Samachar

@GSamacharUK

GujaratSamacharNewsweekly

11

આ ╙¿¹Ц½Ц¸ЦєÂЦ+Â¸Ц ºÃђњ ¸щ¹º ÂЦ╙±ક ¡Ц³

www.gujarat-samachar.com

£º¸Цєકы¶ÃЦº «ѕ¬Ц ¯Ц´¸Ц³¸Цє ºÃщ¾Ц°Ъ Ú»¬ Ĭщ¿º ¾²щ¦щ, §щ³Ц કЦº®щÃЦª↔µыà¹ђº, Чક¬³Ъ³ђ ºђ¢, çĺђક અ°¾Ц ¬Ъ¸щЩ׿¹Ц³Ьє§ђ¡¸ ¾²Ъ ¹ ¦щ. «ѕ¬Ц ¯Ц´¸Ц³³Ц »Ъ²щ »ђÃЪ ¢є«Цઈ §¾Ц³Ъ ¿Ä¹¯Ц ¾²щ¦щ, §щ³Ц ´╙º®Ц¸щÃЦª↔એªъક અ³щçĺђક આ¾Ъ ¿કы¦щ. આ ઉ´ºЦє¯, «ѕ¬Ъ³Ц »Ъ²щΐ³¯єĦ ´º ´® અº °Ц¹ ¦щ, §щ³Ц°Ъ ઈ×µыÄ¿³ ÂЦ¸щ»¬¾Ц³Ъ µыµÂЦє³Ъ Τ¸¯Ц £ªъ¦щ. આ³Ц ´º°Ъ ³Ъ¥Ьє¯Ц´¸Ц³ Įђ×કЦઈ╙ªÂ અ³щ ×¹Ь¸ђ╙³¹Ц ÂЦ°щકы¾Ъ ºЪ¯щÂєક½Ц¹щ»Ьє ¾ђªµ¬↔³Ц ,´Ъ ¬ђ. ÂЬÃь» κÂь³ ¦щ¯щ¸ ¿કЦ¹ ¦щ. «ѕ¬ЭÃ¾Ц¸Ц³ Ó¹Ь³Ц Ĭ¸Ц®¸Цє ¢¯ ¸╙óщÙ»Ь¾щЩijщ¿³ ╙ˇ ÂЦ°щÂєક½Ц¹щ»Ьє¦щઅ³щ »щ³Цº »є¬³³Ц ¸щ¹º ÂЦ╙±ક ¡Ц³щ ¾³ ÂЦ¸щÂє·╙¾¯ §ђ¡¸ ²ºЦ¾¯Ъ ÂєÅ¹Ц¶є² »ђકђ³Цє¶Ъ¸Цº ´¬¾Ц ´º ¶Ъ¸ЦºЪ°Ъ ¶¥¾Ц અ³щÂЬº╙Τ¯ ºÃщ¾Ц ¯щ³Ъ ³℮²´ЦĦ અº ºÃщ¦щ. આºђÆ¹ Âє·Ц½ Âщ¾Ц ´º ¯щ³Ц ±¶Ц®³Ъ અº ĭЪ Ù»Ь§щ¶ »щ¾Ц »ђકђ³щઅ³Ьºђ² ¾¯Ц↓¹ ¦щ. Âє¿ђ²³ђ અ³ЬÂЦº ºщºЦ¿ ક¹ђ↓¦щ. ´ЩÚ»ક Ãщà° ઈєÆ»щ׬ અ³щ ´Цє¥ ¬ЪĠЪ³Ц ¶ЦΝ ઉæ®¯Ц¸Ц³¸Цє±º NHS ઈєÆ»щ׬ ˛ЦºЦ »ђ×¥ કºЦ¹щ» ‘çªъ¾щ» ²Ъ ╙¾×ªº│ કыÜ´щઈ³ »Цє¶Ц એક ¬ЪĠЪ ÂщЩתĠщ¬³Ц £ª¾Ц ÂЦ°щ ΐЦÂђÉ¦¾ЦÂ³Ъ ¯ક»Ъµ ÂЦ°щ ´Ъ³щ ¸¹°Ъ ç¾ЦçÔ¹ Âє¶є╙²¯ ¡ºЦ¶ ક×Âઠકº¾Ц ˇ »ђકђ³Ъ ÂєÅ¹Ц¸Цє Щç°╙¯ ²ºЦ¾¯Ц ¯щ¸§ ≠≈°Ъ ¾²Ь ¾¹³Ц »ђકђ³щ«ѕ¬Ъ³Ъ ઋ¯Ь¸Цє§ђ¡¸ ∞√ ªકЦ³ђ ¾²Цºђ °Ц¹ ¦щ, Ë¹Цºщ ÃђЩç´ª»¸Цєઈ¸§↓×ÂЪ એ¬╙¸¿×Â¸Цє ÂЦ¸щ´а¾↓¯ь¹ЦºЪ કºЪ »щ¾Ц ઉǼщ§³ √.≤ ªકЦ અ³щ Ó¹Ь¸Цє∩.∫ ªકЦ³Ъ આ´щ¦щ. NHS ˛ЦºЦ ĭЪ Ù»Ь§щ¶ »щ¾Ц ¸Цªъ ╙ˇ °Ц¹ ¦щ. કыÜ´щઈ³¸Цє»ђકђ³щ¾²Ь«ѕ¬Ъ³Ъ ¸Ц×¹ એ¾Ц »є¬³³Ц ¸щ¹º ÂЦ╙±ક ¸ђÂ¸ ¸Цªъ¯ь¹Цº ºÃщ¾Цєઅ³щ¯щઓ ¡Ц³ »Цє¶Ц ¸¹°Ъ ´Ьů ¾¹щ°¯Ъ અç¾ç°¯Ц અ³Ь·¾щÓ¹Цºщ¯щ¸³Ъ અç°¸Ц³Ъ ¶Ъ¸ЦºЪ°Ъ ´Ъ¬Ц¹ ¦щ. ÃЦ»¯ ¾²Ь¡ºЦ¶ °Ц¹ ¯щ´Ãщ»Ц § ÂЦ╙±ક ¡Ц³щ§®Цã¹ЬєÃ¯Ьєકы,‘κє અç°¸Ц°Ъ ´Ъ¬Ц¯ђ Ãђ¾Ц°Ъ ¸ЦºЦ ¸Цªъ µЦ¸Ц↓╙Âçª ´ЦÂщ°Ъ »Цà અ³щ¸±± Ù»Ь³Ъ ºÂЪ (ઈקщÄ¿³) »щ¾Ьє¡ºщ¡º ¸щ½¾¾Ц અ³Ьºђ² કºщ¦щ. ઉ±Цú® §ђઈએ ¯ђ, ≥∞ ¾Á↓³Ц ¸Ãǽ¾³Ьє¦щ. κє»Цє¶Ц ¸¹°Ъ ¿Цє ¯ Ц¶Ãщ³ ¸ђº§╙º¹Ц ╙¿¹Ц½Ц ¸Цªъ આºђÆ¹³Ъ ¸ç¹Ц ²ºЦ¾³ЦºЦ, ÂЦºÂє·Ц½ »щ³ЦºЦ અ³щ≠≈°Ъ ¾²Ь Âє´а®↓¯ь¹Цº ºÃщ¾Ц³Ъ ¥ђકÂЦઈ ºЦ¡щ ¦щ. ¯щઓ કÃщ¦щ,‘¸ЦºЪ આ ¾¹щ, ¸ЦºЪ ¯╙¶¹¯³Ъ કЦ½ »щ¾Ъ ¯щ§ ĬЦ°╙¸ક¯Ц ¦щઅ³щ¯щ¸Цªъ¸ЦºЦє µЦ¸Ц↓╙Âçª³Ъ ¸Ь»ЦકЦ¯ »щ¾Ъ અ³щ ¸ЦºЪ ±¾Цઓ³ђ ´аº¯ђ çªђક ºЦ¡¾ђ, §щ°Ъ ╙¿¹Ц½Ц ¸Цªъ¸ЦºЪ ¯ь¹ЦºЪ ¶ºЦ¶º ºÃщ. º ³Ц »Ъ²щ±ЬકЦ³ђ ¶є² Ãђ¹ અ°¾Ц ¡ºЦ¶ Ã¾Ц¸Ц³¸Цє¸ЦºЦє ´╙º¾Цº¸Цє°Ъ કђઈ³щ±¾Цઓ »щ¾Ц §¾Ц ¸ЦªъકÃщ¾Ьє´¬ъ³╙à ¯щ¸Цªъ¸ЦºЦє ĬЪЩçĝØ¿³ ¹ђÆ¹ ¸¹щ³╙à ¸щ½¾¾Ц³Ьє§ђ¡¸ κє»щ¯Ъ ³°Ъ. κє ¸Ц³Ьє¦Ьєકы¯ь¹ЦºЪ ºЦ¡¾Ъ ¸Ãǽ¾³Ъ ≥∞ ¾Á↓³Ц ¿Цє¯Ц¶Ãщ³ ¸ђº§╙º¹Ц ¦щ, ÂЦº¾Цº કº¯Ц ´® ºђ¢³щ અªકЦ¾¾ђ ¾²ЬÂЦºђ ¦щઅ³щ¯щ³Ц°Ъ ¯¸щ¶Ъ¸Цº ³╙à ´¬ђ ¯ђ ¯¸Цºђ ¾¹³Ц »ђકђ³щ´® આ¸ કº¾Ц ¸¹ ´® ¶¥Ъ §¿щ.│ ĬђÓÂЦ╙ï કº¾Ц ¸Ц¢Ьє¦Ьє. §ºЦ ´® ¾ђªµ¬↔³Ц ´Ъ ¬ђ. ÂЬÃь» κÂь³ આ½Â કº¿ђ ³╙Ã, ¯¸ЦºЦ ´Ъ »Цà આ´щ¦щકы,‘«ѕ¬Ц Ã¾Ц¸Ц³¸Цє અ°¾Ц µЦ¸Ц↓╙Âçª ÂЦ°щઆ§щ§ ¾Ц¯ ¯¸ЦºЪ અ³щ¶Ъ ³Ъ કЦ½ ºЦ¡¾Ъ કºђ.│ ¯щ§ ç¾ç° ºÃщ¾Ц ¸Цªъઆ¾ä¹ક ¦щ. ¾Á↓³Ц અ×¹ ¸¹¢Ц½Ц³Ъ ╙¿¹Ц½ђ આ¾Ъ ºΝђ ¦щÓ¹Цºщ¯¸щ¡Ь± º¡Ц¸®Ъએ ±º ╙¿¹Ц½Ц¸Цє¾²Ь ¯°Ц §щ¸³щ«ѕ¬Ъ³Ц કЦº®щ§ђ¡¸ ºÃщ¯Ьє »ђકђ³Ц Ó¹Ь°Ц¹ ¦щઅ³щ«ѕ¬Ц Ãђ¹ ¯щ¾Ц ¯¸ЦºЦ ´╙º╙¥¯ђએ «ѕ¬Ъ³ђ Ã¾Ц¸Ц³³Ц કЦº®щઆºђÆ¹ ÂЦ¸³ђ કº¾Ц ¸Цªъ¶ºЦ¶º ¯ь¹Цº ¸ç¹Цઓ ¾²Ь¾કºщ¦щ. આ ¯¸Ц¸ ºÃщ¾Ц³ђ આ § ÂЦºђ ¸¹ ¦щ. §ђ Ó¹Ь¸Цє°Ъ ≤√ ªકЦ Ó¹Ь¸Цªъ ĭЪ Ù»Ь§щ¶ ¸щ½¾¾Ц ¯¸щ¹ђÆ¹¯Ц ι╙²ºЦ╙·Ĵ® ºђ¢ђ (§щ¾Цєકы, ²ºЦ¾¯Ц Ãђ ¯ђ અÓ¹Цºщ§ ¯щ¸щ½¾Ъ ĸ±¹ºђ¢, µыµÂЦє³Ъ ¶Ъ¸ЦºЪ અ³щ »ђ. આ ઉ´ºЦє¯, આºђÆ¹Ĭ± અ³щ çĺђક), ¬Ъ¸щЩ׿¹Ц અ³щΐ³¯єĦ³Ц ¸¯ђ» આÃЦº »щ¾Ц³Ьє¯щ¸§ ºђ¢ (§щ¾Цєકы, અç°¸Ц) કЦº®·а¯ ¿ЦºЪ╙ºક ºЪ¯щÂ╙ĝ¹ ºÃщ¾Ц°Ъ ¯¸щ ¢®Ц¹ ¦щ.

¯є±Ьºç¯ ºÃЪ ¿ક¿ђ ¯щ·а»¿ђ ³╙Ã. §ђ ¯¸³щú¾Цµº¾Ц³Ьє-¶ÃЦº §¾Ц³Ьє¸Ьäકы» »Ц¢¯ЬєÃђ¹, »Цє¶Ц ¸¹°Ъ ¶Ъ¸ЦºЪ Ãђ¹ અ³щ¯¸ЦºЪ ¾¹ ≠≈ ¾Á↓કы¯щ°Ъ ¾²ЬÃђ¹ ¯ђ £º³Ъ ઔєє±º³Ьє¯Ц´¸Ц³ ઓ¦Ц¸Цє ઓ¦Ьє18°C (65°F) ½¾Ъ ºЦ¡¾Ц Ĭ¹Ц કº¿ђ. ¯¸Цºђ ╙»╙¾є¢ ι¸ κєµЦ½ђ Ãђ¹ ¯щ¾²ЬÂЦιєºÃщ¿щ. ¯¸ЦºЦ ¢щÂ, Âђ╙»¬ Ù¹Ь» અ³щ ઓઈ»³Ц ¾´ºЦ¿³Ц ઉ´કº®ђ º╙§çª¬↔એ× ╙³¹º ˛ЦºЦ Â╙¾↓ કºЦ¾щ»Ц Ãђ¹ ¯щ³Ъ ¥ђકÂЦઈ ºЦ¡¿ђ, §щ°Ъ ╙¿¹Ц½ђ ´Ьº§ђ¿¸ЦєÃђ¹ Ó¹Цºщ ´® ¯щઅºકЦºક અ³щÂ»Ц¸¯ કЦ¸¢ЪºЪ ¶ ¾¯ЦєÃђ¹. §ђ આ´®щ આ ╙¿¹Ц½Ц¸Цєએક¶Ъ ³Ъ કЦ½

અ³щÖ¹Ц³ ºЦ¡Ъ¿Ьє¯ђ ¡ºщ¡º આ´®щકђઈ ¯µЦ¾¯ ઉ·ђ કºЪ ¿કЪ¿Ьє.│ ¯¸ЦºЦ £º³щµЮіµЦ½Ьє ºЦ¡¾Ц¸Цє¸±± કºЪ ¿કы ¯щ¾Ц ╙¾×ªº Ù¹Ь» ´щ¸щת, ¾ђ¸↓Ãђ¸ ╙¬çકЦઉת અ³щકђà¬ ¾щ²º ´щ¸щ×Π§щ¾Цє ╙¾╙¾² ¸Ц¢ђ↓¦щ. §ђ ¯¸щ ¹ђÆ¹ ²ЦºЦ²ђº®ђ Ãщ«½ આ¾¯Ц Ãђ ¯ђ ¯¸ЦºЦ ¸щ¹º અђµ »є¬³ ´® µ»Ь§щ¶ »ઇ ºΝЦЦ ¦щ એ³ ↓અ³щ¾ђªº ÂØ»Ц¹Â↓ÂЦ°щĬЦ¹ђ╙ºªЪ ¾¢¯щ ®કЦºЪ ¸щ½¾¾Ц Â╙¾↓ ¸Цªъ³℮²®Ъ કºЦ¾¿ђ. ‘Stay www.nhs.uk/staywell³Ъ ¸Ь»ЦકЦ¯ Well This Winter│ કыÜ´щઈ³ ╙¾¿щ »щ¾Ц ╙¾³є¯Ъ.


12 સૌરાષ્ટ્ર

@GSamacharUK

સંપિપ્ત સમાચાર

ભૂતિૂવોવડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના િુત્ર અનેકોંગ્રેસ રાષ્ટ્રીય સપમપતના સભ્ય અપનલ શાસ્ત્રી અનેિુત્રવધૂમંજુબહેન તાજેતરમાં િોરબંદરની મુલાકાતેઆવ્યા હતા. ગાંધી જન્મસ્થળ અનેકીપતોમંપદરમાં ગાંધીજીનેતેમણે૨૯મી નવેમ્બરેિુષ્િાંજપલ અિોણ કરી હતી અને કીપતોમંપદરમાંઆવેલા સંગ્રહાલય અનેિુસ્તકાલયની મુલાકાત લીધી હતી તેમજ ગાંધીજીના પવપવધ પચત્રો અનેતસવીરો પનહાળ્યાંહતાં. અપનલ શાસ્ત્રીએ એવુંજણાવ્યુંહતુંકે, ગાંધીજીના જન્મ પવશેિુસ્તકો અનેફિલ્મોના માધ્યમથી સાંભળ્યુંહતું, િરંતુઆજેઆ પવશ્વ મહામાનવની જન્મસ્થળી ઉિર આવીનેધન્યતા અનુભવુંછું.

ભેંસ રિવસમાં૩ કકલો, વાછરડું૧ કકલો પોિળો કરી શકશે!ઃ પારલકાનો આિેશ

અમરેલીઃ ભારત સરકારે સોનું રાખિાની મયાિદા જાહેર કરી છે તેની મજાક ઉડાિ​િા અમરેલી નગરપાવલકા પ્રમુખ અલકાબહેન ગોંડવલયાએ એક હાસ્યાસ્પદ આદેશ કરીને ગાય તથા ભેંસને ૩ ફકલો અને પાડરું તથા િાછરડાને ૧ ફકલો પોદળો કરિાની જ છૂટ આપતો આદેશ કયોિ હતો. ભારત સરકાર દ્વારા કાળા ધન સામેની લડાઈમાં ક્યા પ્રકારની વ્યવિ કેટલું સોનું રાખશે તો આયકરનાં દાયરામાં આિતી નથી તે અંગેની જાહેરાત કરી હતી, જેની મજાક ઊડાિ​િા માટે નગરપાવલકા પ્રમુખ અલકાબેને એક લેવખત આદેશ કયોિ હતો. જેમાં જણાવ્યું છે કે, ભારત સરકારનાં મહાત્મા ગાંધી સ્િચ્છતા અવભયાનની અમરેલી પાવલકા કદર કરે છે. અગાઉ ઘાસચારો જાહેર સ્થળોએ ન નાખિા ફરમાનો કરિા છતાં હજુ સુધી ધાયાિ પવરણામો આવ્યા નથી. જેથી નગરપાવલકાનાં હદ વિસ્તારમાં હિેથી મોટી ગાયભેંસને રોજ ૩ ફકલો અને પાડરું-

િાછરડાને રોજ ૧ ફકલો પોદળો કરિાની છુટ અપાશે. રખડતા ઢોરને પોદળો કરિા અગાઉથી જાહેર કરેલા વનયત સ્થળોનો જ ઉપયોગ કરિાનો રહેશ.ે અન્ય કોઈ જગ્યાએ પોદળા કરશે તો વનયમાનુસાર કાયિ​િાહી થશે. જાહેર સ્થળોએ પોદળાનું િજન માપિા ફ્લાઈંગ સ્ક્વોડની રચાશે. આ વનયમ રાવિના ૧૨ િાગ્યાથી લાગુ પડશે. લોકોને રાષ્ટ્રવહતમાં સમપિણ આપિા અપીલ છે! આ રીતે નગરપાવલકા પ્રમુખે ભારત સરકારની કાળા નાણાં સામેની લડાઈ અને મહાત્મા ગાંધી સ્િચ્છતા અવભયાનની મજાક ઊડાિી હતી. આ ઓડડર અમલ કરિા ચીફ ઓફફસર તથા દરેક શાખાનાં અવધકારીને પણ મોકલાયો હતો. સ્િાભાવિક છે કે બપોરે જ કલેક્ટરે આ હુકમની જોગિાઈઓ કાયદા અનુસાર ન હોિાનું જણાિીને તેના અમલ સામે મનાઈ ફરમાિી દીધી હતી અને આગામી સુનાિણીમાં યોગ્ય વનણિયની જાહેરાત કરી હતી.

• કુખ્યાત મહેશ ગમારા ઝબ્બેઃ દોઢસો ફૂટ રોડ પરના શીતલપાકકમાં રહેતા એસ્ટેટ બ્રોકર વિજય નારણ મકિાણા પર ૨૨મી નિેમ્બરે ફાયવરંગ કરીને નાસી છૂટિાના ગુનામાં ફરાર મહેશ ગમારા તથા તેની ટોળકીની ક્રાઈમ બ્રાંચ દ્વારા ભારે શોધખોળ શરૂ કરિામાં આિી હતી. દરવમયાન ક્રાઈમબ્રાંચને મળેલી બાતમી પરથી મહેશ સાગવરતો સાથે સ્કોવપિયો કારમાં પાલનપુરથી અમદાિાદ આિતો હતો ત્યારે મહેસાણા પાસેના મેિડ ટોલનાકા પાસેથી મહેશની ધરપકડ કરાઈ હતી. મહેશ સાથે તેના ભાઈ સોમા ગમારા, સુરેન્દ્રનગર કુંભારિાડાના કાના રાણા ગમારા અને અજય રણછોડ ગમારાને પણ ક્રાઈમબ્રાંચે પકડ્યા હતા.

ULA SOLICITORS

No Win No Fee Free Initial Consultation Specialists in:

Criminal Law Personal Injury (Car Accidents, Accident at Work) Immigration Law Family Law Civil & Commercial Litigation Commercial Leases

• માતા-પિતાની હત્યા બાદ િુત્રનો આિઘાતઃ રાજકોટના કોઠાવરયા ચોકડી પાસે આિેલા ગણેશનગરમાં રહેતા રમેશભાઈ રાઠોડ અને તેમનાં પત્ની મંજુબહેન રાઠોડની તેના ૨૫ િષષીય પુિ જયદીપે પહેલી વડસેમ્બરે હત્યા કરી હતી. જયદીપે માતા-વપતાની હત્યા કયાિ પછી પોતે ફાંસો ખાિાની કોવશશ કરી હતી, પરંતુ તેમાં તે સફળ ન રહેતાં ઝેરી દિા પીને આપઘાત કરી લીધો હતો. જયદીપની લાશ પાસેથી પોલીસને ૧૧ પાનાંની સુસાઇડ નોટ મળી હતી, જેમાં જયદીપે જણાવ્યું હતું કે, તેને અમદાિાદની વહના મહેતા નામની યુિતીએ ફસાવ્યો છે. તેને વહના સાથે શારીવરક સંબધ ં હતા. વહના અને તેના સંબધ ં ોમાં વતરાડ પડતાં વહના, સમીર મહેતા, પરેશ દિે અને કરણ નામના માણસોએ જયદીપને ધમકી આપી હતી કે તેઓ એિું જાહેર કરશે કે વહના સાથે તેણે દુષ્કમિ આચયુ​ું છે. જયદીપ પાસેથી તેમણે રૂ. ૨.૫૦ લાખ પણ પડાવ્યા હતા અને િધુ રકમની માગ કરતા હતા. આ ઉપરાંત િારંિાર હત્યાની ધમકી મળતી હોિાથી જયદીપે આ પગલું ભયુ​ું હોિાનું સુસાઈડ નોટમાં જણાવ્યું હતું. • બેંકમાંથી રોકડમાંિૂરો િગાર ન મળતા ઉિરીને માર માયો​ોઃ પડધરીની મામલતદાર ઓફફસમાં પ્યુન તરીકે કામ કરતા અશોક નથુભાઈનો નિેમ્બર મવહનાનો પગાર સીધો તેમના એકાઉન્ટમાં જમા થયો હતો. તેથી તેઓ બેંકમાં નાણા ઉપાડિા ગયા હતા. બેંકના અવધકારીઓએ તેમને વનયત કરેલી રકમની રૂ. બે હજારની નોટો આપી હતી. અશોકભાઈએ મામલતદાર ઓફફસે આિીને નાયબ મામલતદાર વિનોદરાય અમરાભાઈ ડાંગરને કહ્યું કે, મને બેંકમાંથી પૂરેપૂરો પગાર રોકડમાં અને રૂ. બે હજારની નોટમાં નહીં તેિી રીતે મળે એિું લખાણ કરી આપો. નાયબ મામલતદારે આ લખાણ માટે ના પાડતાં અશોકભાઈએ તેમને મુક્કો મારીને મોતની ધમકી આપી. તેથી નાયબ મામલતદારે અશોક સામે ફરજમાં અડચણ ઊભી કરીને પોતાને માર મારીને મોતની ધમકી આપી હોિાની ફવરયાદ પોલીસમાં નોંધાિી છે. • ગોંડલમાંકેશલેસ લગ્ન થયાઃ પીજીિીસીએલ કચેરીમાં નોકરી કરતા સુરેશભાઈ મહેતાના પુિ ચેતનનાં લગ્ન ગોંડલની જ દીપાલી િઘાવડયા સાથે ચોથી વડસેમ્બરે યોજાયા હતા. મહેતા અને િઘાવડયા પવરિારે એકસંપ થઈને િરિધૂને આશીિાિદરૂપે રૂ. ૨૫૦૦૦નો ચેક આપ્યો હતો અને નોટબંધીના સમયમાં બેંક ટ્રાન્ઝેક્શનની વહમાયત કરી હતી.

CONTACT: MISS NISHA PATEL

Tel: 020 8830 4800 - Email: Info@ulasolicitors.com

220 Church Road, Willesden NW10 9NP (Near Neasden Mandir)

www.gujarat-samachar.com

શિવાજી બનવાનુંસ્વપ્ન સેવતો પાથથ બેઇલાજ બીમારી સામેઝઝૂમી રહ્યો છે

અમરેલીઃ સાવરકુંડલામાં અમરેલી રોડ પર મારુતિ નગરમાં રહેિા શિનેિભાઈ બાલાભાઈ મેસુશરયાનાં પત્ની રંજનબહેનને ત્રણેક મતહના પહેલાં ધ્યાને આવ્યું કે, ૧૧ વષષના દીકરા પાથષનું વજન સિ​િ ઘટી રહ્યું છે. િેનો શારીતરક તવકાસ પણ થિો નથી. િેમણે આ વાિ તદનેશભાઈને જણાવી. એ પછી દંપિીએ પાથષની િબીબી િપાસ કરાવી િો માલૂમ પડ્યુંકે, પાથષને S.S.P.E. (SUBACUTE SCLEROSING PANENCEPHALITIS) નામનો ભયંકર વાયરસ લાગુપડયો છે. ડોક્ટરોએ કહ્યું કે, આ વાયરસની કોઈ દવા જ નથી કે સારવાર પણ નથી. ધો. ૬માં અભ્યાસ કરિા ૧૧ વષષના દીકરાની બીમારી સામે પતરવારે લડવાનું નક્કી કયુ​ું છે. દરરોજ સાઇકતલંગ, પકેતટંગ અને ડાન્સ કરિો અને તશવાજી જેવું તહંમિવાનનું જીવન જીવવાના સપનાંજોિો પોિાનો દીકરો હવે શાંિ થઈ ગયો છેિેકેવી રીિેમા બાપ જોઈ શકે? િેથી જ દંપિીએ પાથષની રાજ્યભરની હોસ્પપટલમાં િપાસ કરાવવા ઉપરાંિ આહવાડાંગ-વાપી-સુધી હોતમયોપથી-

આયુવવેદ વૈદ્યોનો સહારો પણ લીધો છે. તદવસે હીરાના કારખાનામાં કામ કરિા અને બાકીનો સમય સલુન ચલાવિા તદનેશભાઈ કહે છે કે, માિા - તપિાનું કેન્સરથી મોિ થયા પછી પુત્રને ગુમાવી દેવાની વાિ મને કોરી ખાય છે. મારા દીકરાનું શરીર સિ​િ ધ્રૂજે છે. યાદશતિ ઓછી થિી જાય છે. બે-ચાર ડગલા ચાલેત્યાંપડી જાય છે. સિ​િ આંચકીઓ આવે છે. િે શાળાએ પણ જઈ શકિો નથી. ઉપરથી િેની બીમારીનો ઇલાજ મળી રહે એ માટે ભારે ખચષપણ થઈ રહ્યો છે. જોકેમાકા કાકા નેનકાભાઈ મને આતથષક મદદ આપી રહ્યા છે, પણ િેઓ પણ અતિધનાઢ્ય નથી. આટલું કરવા છિાં પાથષના ઇલાજ માટે

િપરવાર સાથેિાથોમેસુપરયા

યોગ્ય દવા મળિી જ નથી. તદનેશભાઈએ આ રોગની સારવાર તવશે જાણવા સોતશયલ મીતડયા વોટ્સએપ, ફેસબુકમાં લોકોના પ્રતિભાવો મંગાવ્યા છે. દેશતવદેશમાંથી તદનેશભાઈને આતથષક મદદ માટે ફોન કોલ્સ આવ્યા છે, પણ રોગના ઇલાજ માટેતનરાશા મળી છે. તદનેશભાઈ કહેછેકે, કેટલાક િબીબોએ કહ્યુંકેઆપણા દેશમાં ૧૯૯૮માં પ્રથમવાર એક બાળકીમાં S.S.P.E. વાયરસ દેખાયો હિો. આજેપહેલા કેસને ૧૮ વષષ વીિી ગયા છિાં આપણા આરોગ્ય તવભાગે કોઈ િપાસ કેમ નથી કરી? દરતમયાન વોટ્સએપની મદદથી જાણવા મળ્યું છે કે, સમગ્ર રાજ્યમાં કુલ ૨૦ બાળકો આ વાયરસગ્રપિ છે.

સંસ્કૃતમાંજ વાત કરતો સતીષભાઈનો પરરવાર

સુરન્ે દ્રનગરઃ આજના અનેક િાલીઓને પોતાના સંતાનોની ઉજજિળ કારફકકદી માટે ઇગ્લીશ મીવડયમની સ્કુલોનું ઘેલું લાગ્યું છે ત્યારે સુરન્ે દ્રનગરમાં રહેતા સતીષભાઇ ગજજર અને તેમનો પવરિાર છેલ્લા ૭ િષિથી એકબીજા સાથે સંસ્કૃત ભાષામાં જ િાત કરે છે. આ પવરિારની રોવજંદી વજંદગી સાથે સંસ્કૃત ભાષા એિી િણાઇ ગઇ છે કે તેઓ વિચાર પણ સંસ્કૃતમાં કરે છે. સતીષભાઇના બે સંતાનો પુિી દેિકી અને દીકરો પવપદત ગુજરાતી મીવડયમમાં અભ્યાસ કરતા હોિા છતાં ગુજરાતી જેટલી જ સંસ્કૃત પર પણ પકડ ધરાિે છે. સ્કૂલમાંસાયન્સના સ્થાનેસંસ્કૃતમાંવધારેરસ િડતો સતીષભાઇ કહે છે કે હું જયારે હાઇસ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે મને સંસ્કૃત વિષયમાં ખૂબ જ રસ પડતો હતો. સામાન્ય રીતે વિદ્યાથષીઓ સંસ્કૃત વિષયના શ્લોકો અને ભાષાંતરનો સારા માકકસ મેળિ​િા માટે ઉપયોગ કરતા હોય છે, પરંતુ મે દરેક ભાષાઓની જનની ગણાતી સંસ્કૃતને નાનપણથી જ જીિનમાં ઉતારિાની ટેિ પાડી હતી. મને થયું હતું કે શીખિા માટે ભાષાઓ તો અનેક છે પરંતુ જો બધી ભાષાઓના પાયામાં સંસ્કૃત હોય તો પછી સંસ્કૃત જ શીખિી જોઇએ. હું જયારે અભ્યાસ કરતો ત્યારે પણ અત્યારની જેમ સાયન્સના વિષયોનો જમાનો તેમ છતાં મારા માતા વપતાએ મને સંસ્કૃતમાં આગળ િધતો રોકયો ન હતો. આ ઉપરાંત સંસ્કૃત ભાષા માટે કાયિ કરતી સંસ્કૃતભારતી સંસ્થાના િગોિમાં િારંિાર ભાગ લેિાના

127 Denzil Road, Willesden, London NW10 2XB

(Two Min Walk From Dollis Hill Station) Open: Mon - Sat 10am to 6pm

Tel: 020 73281178 | Mobile: 07852 919 123 E-mail: Jayshah83@outlook.com INDIA SPECIALS

¢Ь§ºЦ¯Ъ¸ЦєÂ»Цà ¸Цªъ ╙³¿Ц ´ªъ»³ђ Âє´ક↕કºђ

10th December 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

Direct to Mumbai FR. £409.00* INC TAX Direct to Ahmedabad FR. £430.00* INC TAX

INDIA VISA SERVICES • Six month & five year Indian Visa • Document check for OCI One stop shop for all your travel needs special world air fares

અ¸Цºђ çªЦµ ¢Ь§ºЦ¯Ъ અ³щ╙Ãє±Ъ ·ЦÁЦ¸Цє¾Ц¯ કºЪ ¿કы¦щ.

* Subject to availability, T's & C's apply please ask a travel consultant for more information.

કારણે સંસ્કૃત શીખિાની પ્રેરણા મળી હતી. સંસ્કૃત િાચ્ય સંરચના નામનું સંસ્કૃત વ્યાકરણ પુસ્તક િાંચ્યુ જે મારા જીિન માટે ટવનુંગ પોઇન્ટ સાવબત થયું હતુ.ં સંસ્કૃત સાવહત્યના િાચન ઉપરાંત કલાકો સુધી સંસ્કૃત શીખિા અને સમજિા માટે પ્રયત્નો કરિાથી સંસ્કૃત સરળ લાગી હતી. ભાષાનેકારફકદદી નહીં હૃદય સાથેજોડવાથી જીવંત રહેછે સામાન્ય રીતે એમ માનિામાં આિે છે કે કોઇ પણ ભાષા શીખિા માટે આજુબાજુનો માહોલ હોિો જરૂરી છે, પરંતુ સતીષભાઇના પવરિારે માહોલ િગર પણ અંદરની ઇચ્છાશફકતઓ જગાડીને ભાષા શીખી શકાય છે તે િાત સાવબત કરી છે. સતીષભાઇના જણાવ્યા અનુસાર જે ભાષામાં તમે વિચારિા માંડો તે ભાષા તમને આિડી જાય છે. આજે ભાષા તરીકે અંગ્રેજીનો પણ હું વિરોધ કરતો નથી. તે પણ શીખિી જોઇએ, પરંતુ શેકસવપયરના િખાણ કરિામાં કાવલદાસ ભુલાઇ જાય તે ખોટું છે. દુવનયામાં જમિની, રવશયા, જાપાન, ફાંસ જેિા દેશો પોતાની માતૃભાષાને િળગી રહીને પછી અંગ્રેજી કે અન્ય ભાષાઓ શીખે છે આપણે ત્યાં પણ બાળકોને માતૃભાષા જ શીખિ​િી જોઇએ. ખાસ કરીને ભાષાઓને કારફકદષી સાથે નહીં પરંતુ હૃદય સાથે જોડશો તો જ તે જીિંત રહેશ.ે સંસ્કૃત િપરવારની બોલચાલની ભાષા બની સતીષભાઇના લગ્ન થયા બાદ બી એડ થયેલાં પત્ની જાગૃવતબેહન ે ે પણ પવતના સંસ્કૃતપ્રેમને જાણીને આ દેિભાષામાં રસ લેિા માંડયો હતો. માતા વપતાને


10th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

• ગેસ બોટલ બ્લાસ્ટિાં નવને ઈજાઃ ઉમરવાડા મવપતારની જવાહર નગરની લો-કોપટ કોલોનીમાં ગેસ લીકેજથી ચોથી મડસેમ્બરે વહેલી સવારે પ્રચંડ આગ ફાટી નીકળી હતી. વહેલી સવારે બનેલી િુઘઘટનામાં ભરઊંઘમાં બે પમરવારના નવ સભ્યોને ઈજા થતાં મસમવલ હોબ્પપટલ તેમજ પમીમેર હોબ્પપટલમાં િાખલ કરાયા હતા. ફાયર ઓફફસર બી. કે. સોલંકીએ કહ્યું હતું કે, ઘટનાની જાણ થતાં તેઓ ઘટનાપથળે પહોંચી ગયા હતા, પણ મવકરાળ રીતેલાગેલી આ આગનુંચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રાથમમક અનુમાન મુજબ આખી રાત મસમલન્ડરમાંથી ગેસ લીક થવાથી રૂમમાં ગેસ ભરાઈ રહ્યો હોઈ શકે અને સવારે કિાચ લાઇટની પવીચ ઓન કરાઈ હશેઅથવા ગેસનો ચૂલો સળગાવવા માટે પ્રયાસ થયો હશેતેસમયેજ આ િુઘઘટના સજાઘઈ હશે. • પૂણાિાંપરભુવસાવાના કાયા​ાલય પર દેખાવો ઃ બારડોલીના ભાજપના સાંસિ પરભુ વસાવાના જનસંપકક કાયાઘલયના આરંભે પાટીિારોએ ચોથી મડસેમ્બરે મવરોિી િેખાવો કરતા પોલીસે ૧૨ પાટીિારોને ચોથીએ મડટેઇન કયાઘ હતા. યોગીચોક મવપતારમાં ત્રણ વષઘ બાિ ભાજપના બારડોલીના સાંસિ પરભુ વસાવાના જનસંપકક કાયાઘલયનું રમવવારે સવારે ઉદ્ઘાટન હતું. કાયાઘલયના ઉદ્ઘાટનમાંભાજપના અગ્રણી નેતાઓ હાજર હતા. ભાજપના સાંસિના જનસંપકક કાયાઘલયના ઉદ્ઘાટનમાં ૫૦થી ૬૦ પાટીિારો મવરોિ પ્રિશઘન

GujaratSamacharNewsweekly

સુરતિાં૩૬ િુિુિુઓએ દીિા ધારણ કરી

િમિધરપુરાિાંજડીખાડીિાંઆવેલા કાિનાથ િ​િાદેવ િંમદરિાંબીજી મડસેમ્બરથી ત્રીમદવસીય પ્રાણ પ્રમતષ્ઠા િ​િોત્સવ યોજાયો િતો. નવમનિા​ાણ કરેલા િ​િાદેવ િંમદરનાંિવનયજ્ઞિાંપધારેલા ૨૬ બ્રાહ્મણોએ દમિણા સ્વરૂપેરોકડ પૈસાનેબદલેચેક સ્વીકારીનેસરકારના નોટબંધીના મનણાયનેટેકો આપ્યો િતો.

સંમિપ્ત સિાચાર

@GSamacharUK

સુરતઃ બેવષઘમાંજ સુરતમાંફરી ભવ્યામતભવ્ય િીક્ષા સમારોહનું આયોજન થયું હતું. રમવવારે હજારોની મેિની વચ્ચે રત્નત્રયી િીક્ષા મહોત્સવની પૂણાઘહુમત થઈ હતી. ૩૬ મુમુક્ષુઓ જૈનાચાયોઘની મનશ્રામાં સંસાર ત્યાગ કરીને મુમન બન્યા હતા. સવારે ૫ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુિી યોજાયેલા આ પ્રસંગના કાયઘક્રમોમાં ૩૫ હજારથી વિારે શ્રાવકો ઉમટી પડ્યા હતા.

કરવા િસી ગયા હતા. પાટીિારોએ ભાજપના નેતાઓનો હુમરયો કરતા પોલીસે પાટીિારોની િરપકડ કરી હતી. પાટીિારોની િરપકડને કારણે નાસભાગ મચી ગઈ હતી. • નિાદા યોજના મવરોધી ઉપવાસીનું િોતઃ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રિેશ અને ગુજરાતને સાંકળતી નમઘિા નિી પરની સરિાર સરોવર યોજનાના અસરગ્રપતો તેમની ૨૬ જેટલી માગણીઓ માટે ૧૫મી જુલાઈ ૨૦૧૬થી કેવમડયા કોલોનીની કચેરીના પટાંગણમાંપ્રતીક ઉપવાસ પર છે. લગભગ ચાર મમહના અને ૨૧ મિવસ ઉપવાસ પર રહેવાથી એક ઉપવાસી િુલજી ભીલની ત્રીજી મડસેમ્બરેતમબયત લથડતાં િવાખાને િાખલ કરાયા હતા અને હોબ્પપટલમાંતેમનુંમૃત્યુથયુંહતું. • નોટબંધી વચ્ચે પણ ભાજપની જીતઃ વાપી પામલકામાં ભાજપના ઐમતહામસક મવજયને વિાવવા માટે ભાજપ પ્રિેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપબ્પથમતમાંજીતેલા ૪૧ નગરસેવકનેસત્કારવા માટે ભાજપ તરફથી સોમવારે સાંજે મવજયના વિામણા કાયઘક્રમ યોજાયો હતો. જેમાં નોટબંિી બાિ વાપી પામલકાની જીતને ભાજપના મનોબળને વિારનારી જીત તરીકે પ્રિેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ િશાઘવી હતી. તેમણે વડા પ્રિાન નરેન્દ્ર મોિીએ લીિેલા નોટબંિીના મનણઘયને ભારતમાતાને ફરી સોનાની મચડીયા બનાવવાનું પગલું ગણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ તરફથી નોટબંિીનેલઈનેજેઉહાપોહ ઊભો કરાયો હતો તેગણતરીનેલોકોએ ઊંિી પાડી િીિી છે.

દક્ષિણ-મધ્ય ગુજરાત 13

પૂવવજો પરના ગ્રંથ માટેસાયરસ વેસુની મુલાકાતે

સુરતઃ તાતા ગ્રુપના પદભ્રષ્ટ ચેરમેન સાયરસ મમસ્ત્રી તેમના પુત્ર ફિરોઝ સાથે ત્રીજી ડિસેમ્બરે પ્રાઇવેટ પ્લેનમાં સુરત આવ્યા હતા. મુબ ં ઈથી હેડલકોપ્ટરમાં ઉદવાિા પૂજા કરીને ત્યાંથી સુરતમાં પ્રાઈવેટ હેડલપેિ પર ઉતરીને પુત્ર સાથે વેસુ ગયા હતા. જોકે સાયરસ સામાન્ય માણસની જેમ જ સુરત આવીને એક જ ડદવસમાં માડહતી એકઠી કરીને ચાલ્યા ગયા હતા. વેસુ ખાતે તેમણે આશાપુરી માતાજીના મંડદરે કાલ ભૈરવનાથની પૂજા-અચચના કરી મૂડતચને દૂધથી અડભષેક કરાવ્યો હતો. લગભગ એકથી દોઢ કલાક સુધી આ પૂજા ચાલી હતી. સાથે ગામલોકોએ ભૂતપૂવચ ચેરમેનનું શાલ ઓઢાિીને સન્માન કયુ​ું હતુ.ં સાયરસ ડમસ્ત્રી પૂવજ ચ ોની યાદમાં એક પુસ્તક લખી રહ્યા છે. તેના માટે તેમના વિીલો અંગેના જૂના પુસ્તકોની તેઓ તપાસ કરી રહયા હતા ત્યારે એક િાયરી તેમને મળી હતી. આ િાયરી તેમના ડપતા ડપલોનજી ડમસ્ત્રીના ડપતા શાહજીએ વષચ ૧૮૮૦માં લખી હતી. જેમાં વેસમ ુ ાં રહેતા હોવાની વાતથી લઈને માતાજીના મંડદરમાં કાલભૈરવની સડહત મંડદરમાં પૂજા-અચચના તેઓ કરતા હોવાનો ઉલ્લેખ હતો. ઉપરાંત વેસુ ગામથી લઈને બોયા તળાવ (ડબગબજારની ગલીમાંથી વેસુ ગામ જવાનો રોિ) સુધીનો રોિ શાપુરજી પેઢીએ બનાવ્યો હોવાની વાત હતી. િાયરીને આધારે સાયરસે લાગણીવશ થઈને વેસમુ ાં આશાપુરી મંડદરે કાલભૈરવની પૂજા કરી હતી. ૧૮૮૦માં સાયરસના વિીલે લખેલી િાયરી પણ તેણે સ્થાડનકોને બતાવી હતી. આશાપુરી માતાના મંડદરની બહાર વષોચ જૂની એક મૂડતચ છે. આ મૂડતચને સ્થાડનકો ભવાની માતાની મૂડતચ કહીને પૂજા કરે છે. જોકે સાયરસે આ મૂડતચ

ભવાની માતાજીની નહીં પણ કાળભૈરવની હોવાની વાત કરી હતી. કાળભૈરવની મૂડતચની તેના વિવાઓ પૂજા કરતા હતા એવો તેના દાદાના ડપતાજીની નોટમાં ઉલ્લેખ હોવાનું પણ તેણે કહ્યું હતુ.ં સાયરસે કહ્યું કે, મને અને કદાચ મારા વિીલોને પણ મુબ ં ઈમાં ધંધાથથે સ્થાયી થઈ જવાથી વેસન ુ ી જન્મભૂડમ ભુલાઈ ગઈ હતી. જોકે હવે હું એક પુસ્તક લખીને જન્મભૂડમને તે સમડપચત કરીશ. પારસી સ્કૂલ ઐમતહામસક પેલસ ે બનશે સાયરસ અને તેના પુત્ર ફિરોઝ આશાપુરી મંડદરેથી સુરતના પારસી મહોલ્લામાં આવેલી જૂની અડગયારીમાં ગયા હતા. એકાદ કલાક સુધી ત્યાં તેમણે પ્રેયર કરી હતી. ઉપરાંત સાયરસના ડપતાના દાદા જે પારસી સ્કૂલમાં ભણતા હતા તે જજચડરત સ્કૂલની મુલાકાત તેણે લીધી હતી. સાયરસે ત્યાં ગામલોકોનો સહકાર મળશે તો તેને ઐડતહાડસક પેલસ ે તરીકે ડવકસવાની વાત કરી હતી.

• સુરત સ્વામિનારાયણ નગરિાં ૪૪ યુવાનોએ સંસારત્યાગની દીિા લીધીઃ બ્રહ્મપવરૂપ પ્રમુખપવામી મહારાજની ૯૬મી જન્મજયંતી અનેસુરત અડાજણના બીએપીએસ પવામમનારાયણ મંમિરના મિશતાબ્દિ પ્રસંગે યોજાયેલા ૧૧ મિવસીય મહોત્સવ પ્રેરક સંિેશાઓનુંસાક્ષી બન્યુંહતું. ૫મી મડસેમ્બરેકુલ ૪૪ જેટલા યુવકોએ ઘરસંસારનો ત્યાગ કરીનેગુરુહમર પૂજ્ય મહંતપવામી મહારાજના હપતેવેિોિ મવમિથી ત્યાગાશ્રમની િીક્ષા પ્રાપ્ત કરી હતી. મવરાટ જનમેિનીની સાક્ષીએ િીક્ષામવમિ િરમમયાન સમગ્ર વાતાવરણ ભમિમય બન્યુંહતું. મોડી સાંજેયોજાયેલા િીક્ષા સમારોહમાંિીક્ષા લેનારા ૪૪ યુવકોમાંથી મવિેશી નાગમરકત્વ િરાવતા ૭ યુવાનો છે. જ્યારેબાકીના ૩૭ યુવાનો ગુજરાત, મહારાષ્ટ્ર અનેતામમલનાડુરાજ્યના છે. િીક્ષા િારણ કરનારાઓમાં આમિવાસીઓથી લઈનેકેનેડાના ન્યુરોલોમજપટનો સમાવેશ થાય છે.


14

વડીલો સહિત સહુ વાચક હિત્રો, માનવસંટકૃતિના તવકાસ સાથેઅનેક પ્રકારની ચીજોનો ઉદ્ભવ થયો. વેલણ-આડણીથી માંડીને મસમોટા મશીનો, તવશાળકાય પેઇજટીંગ, ભવ્યાતિભવ્ય તશલ્પો, મહાલય જેવા મંદીરો હોય કે પછી આધુતનક ટેિોલોજી યુગમાંઆપણા જીવનનુંઅતનવાયયઅંગ બની ગયેલા કમ્પ્યુટસય હોય કે મોબાઇલ ફોન... દરેકના ઉત્પાદનિાં આકૃહત, હડઝાઇનને પ્રથિ પગલુંગણી શકાય. આજકાલ દરેકના ઘરમાંટુથપેટટ જોવા મળેછે. દાિણ ઘસીને દાંિ ચમકાવવાનો જમાનો ગયો. આપણેસહુ પેટટ વાપરીએ છીએ અને એક યા બીજા સમયે એવી મુચકેલીનો પણ સામનો કયોય જ હશે કે ટુથપેટટ ખલાસ થઇ જવા આવી હોય, અને નવી પેટટ લાવવાનું ભૂલાઇ ગયું હોય. ટુથપેટટમાં એકાદ તદવસ નીકળી જાય િેટલો જથ્થો હોવાનુંલાગેખરું, પણ િેને બહાર કાઢવાનું કામ આસાન ન હોય. આથી ટુથપેટટ પર ‘જોરજુલિ’ શરૂ થાય. લગભગ ખાલી થઇ ગયેલી ટુથપેટટને રોલ કરીનેપેટટ કાઢવા પ્રયાસ થાય, િેમાંમેળ ન પડેિો સાણસી કેઅજય પ્રકારેિેનું‘ગળું’ દબાવવાનો પ્રયાસ થાય. આમાં પણ મેળ ન પડે િો પેટટ પર ભારપૂવયક વેલણ ફેરવો કે પચ્ચ કરિી પેટટ નીકળી પડે. આપણા ઘરમાંટુથપેટટની જેમ જ ટોિેટો કેચઅપની બોટલ પણ સાવ સામાજય વાિ બની ગઇ છેને?! બોટલની કેપ પહેલી વખિ ખોલીને િેને નમાવો કે સીધો કેચઅપ જ બહાર ન નીકળી પડે. બોટલને િતળયેથી જરાક ઠપકારો કે િરિ કેચઅપ નીકળી પડે. ટુથપેટટ કેકેચઅપની બોટલનુંઉદાહરણ ટાંકવાનુંકારણ એટલુંજ કેચીજવટતુનાની િોય કે િોટી દરેકિાંહડઝાઇન સવવસાિાન્ય છે. પણ અિેહરકાિાં એિઆઇટી નામે જગતવખ્યાિ મેસેચ્યુસેટ્સ ઇન્જટટટ્યુટ ઓફ ટેિોલોજી (MIT)માં આપણા એક ભારિીય જણ ડો. હિપા વારાણસી અનેિેમની ટીમના વૈજ્ઞાતનકો, ટેતિચયનો વષોયથી આ પ્રતિયાનો ઊંડો અભ્યાસ કરી રહ્યા છે. આ સપ્િાહનો લેખ િૈયાર કરવામાંિોિવકક જરા વધારેકરવુંપડ્યું. તવષય અઘરો અનેતવજ્ઞાન આધાતરિ છે. રતવવાર સુધી હોમવકકથયું. સોમવારે શબ્દદેહ અપાઇ રહ્યો છે, અને મંગળવારે િેના ઘાટઘડામણને આખરી ઓપ અપાશે. આપણું િરણોપયયંત સિગ્ર જીવન હવજ્ઞાન આધાહરત છે િેમાંહવેશંકા કરવાની જરૂર નથી. રાંધવાિાં હવજ્ઞાન, ભોજનિાં હવજ્ઞાન... જીવનના દરેક તબક્કેહવજ્ઞાન જ હવજ્ઞાન છે. આમ છિાં ગ્રહો જોવા, જંિરમંિર કરવા, કોઇ બીમારી વેળા ભૂવા-ધુિારાઓના આશરેજવુંકેપછી નડિરસમટયાના તનવારણ માટે કાલસપયદોષનું તનવારણ કરવા જેવા ‘ઉપાયો’ અજમાવવાને આપણું ભોળપણ ગણો કેઅજ્ઞાન ગણો કેપછી તેિૂખવતા પણ િોય શકે, પરંિુ ભારિીય સનાિન સંટકૃતિમાં ખગોળશાટત્રનું અનેરું પ્રદાન છે. અંિરીક્ષમાં ગ્રહોની ગતિ, િેની ન્ટથતિ, દશા અનેતદશા તવશેટેતલટકોપ પણ નહોિા કે કેલ્ક્યુલેટરેય નહોિા િે વેળા પણ કાચમીરમાં વસિા લતલિા દેવી જેવા ખગોળશાટત્રી ચોક્કસ ગણિરીના આધારે ગ્રહોની

@GSamacharUK

જીવંિ પંથ

10th December 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

સી. બી. પટેલ / નનલેશ પરમાર

આકૃતિ અનેઆકાર ટથાન, તદશા, અંિર તવશેમાતહિી આપી શકિા હિા. ગ્રહોની દશા-તદશાની આ જાણકારી આપણા જ્ઞાનમાં અતભવૃતિ માટેહિી, ખગોળશાટત્રના અભ્યાસ માટે હિી. આ લોકો ક્યો ગ્રહ (આપની કુંડળીમાં) ક્યાં છે િેવું દશાયવીને, નબળા િનનાને ગભરાવીને છેતરહપંડી કરનારા નિોતા. ખેર, ચાલો ડો. તિપા વારાણસીની વાિ માંડિાં પહેલાંMITની વાિ પર પાછો ફરું. આપણુંમન ભલે માંકડા જેવા કૂદકા-ભૂસાકા મારવા માટેજાણીિુંહોય, પરંિુ િે કોઇ વાિે કે મુદ્દે ચીટકી જાય એટલે પછી

મોહનભાઇને િમે પૂછો કે આ બધો પ્રિાપ કોનો?! િો કહેપે’લી ટૂથપેટટનો... વાચક હિત્રો, ટૂથપેટટ તો સાધન છે, સાધ્ય નથી. સાધ્ય િો છે એમ. આઇ. પટેલ જેવા ઉચ્ચ કક્ષાના િનુષ્યની જીજીહવષા. કંઇક નવુંપાિવાની, કંઇક નવું િેળવવાની અને જીવનમાં લક્ષ્ય હાંસલ કયાયપછી સિાજનુંઋણ પરત કરવાની. આપણેઅમેતરકાની MIT અનેભારિના MIP (અરેભ’ઇ ડો. એમ. આઇ. પટેલ...)ની - એક તશક્ષણ સંટથાની અને એક વ્યતિતવશેષની - વાિ કરી જ

(ડાબેથી) ભાઈલાલભાઈ ડાહ્યા​ાભાઈ પટેલ ‘ભાઈકાકા’, ડો. મોહનભાઈ પટેલ ‘શેરીફ’, ધીરુભાઈ અનેઉષાબહેન સાંગાણી

જળોની જેમ વળગી જાય છે. આ જૂઓને મારા મનની જ વાિ કરું. િનિાંથી ટુથપેટટ દૂર થતી જ નથી. જોકે િેનું એક કારણ પણ છે. ક્યુ? વાંચો આગળ... બીજી બધી વાિો માંડિા પહેલાં મારે ટુથપેટટ સાથે દસકાઓ પુરાણો નાિો ધરાવિા એક તદગ્ગજની વાિ કરવી છે. ઉત્તરસંડાિાંિોિનભાઇ ઇશ્વરભાઇ પટેલ નાિનો યુવાન રિે. ભારિે ટવાિંત્ર્ય મેળવ્યું િે જ અરસામાં લંડન આવ્યો. િેજટવી, આશાટપદ અને અત્યંિ મહત્ત્વાકાંક્ષી મોહનભાઇએ ઇમ્પપહરયલ કોલેજિાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. સંભવિઃ ઇલેક્ટ્રીકલ સાયજસમાં િેમણે આ ઊંડો અભ્યાસ કયોય હિો. મલ્ટીનેશનલ કંપનીમાં કામે લાગ્યા, પણ પોિીકું સાહસ શરૂ કરવાનુંટવપ્ન હિું. ભારિ પરિ જઈને મુંબઇ જઇ પહોંચ્યા. એલ્યુહિહનયિ એટટ્રુઝન લીહિટેડ કંપનીની ટથાપના કરી. આજેજેટુથપેટટની ટ્યુબ વપરાય છે િે સંભવ છે કે મોહનભાઇની કંપનીએ બનાવી હિી. કંપનીમાં એટલા મોટા પાયે ઉત્પાદન થિું હિું કે િેની તવદેશોમાં પણ જંગી તનકાસ થિી હિી. ડો. મોહનભાઇ આ વ્યવસાયમાંથી અઢળક નાણાં કિાયા. નાિ પણ કિાયા. મોટા પાયેદાન પણ કયુ​ું. િુંબઇિાંશેરીફ પદ પર પણ બેઠા. તમત્રો - ટવજનો િેમનેડો. એિ. આઇ. પટેલના ટૂંકા નામેઓળખેછે. મોહનભાઇની એક બીજી પણ પ્રેરણાદાયી ઓળખ છે. ચરોિર પંથકમાંચાંગા નજીક ચારુસેટ યુહનવહસવટી નામે અદ્યિન સાધનસુતવધાથી સજ્જ તશક્ષણ સંકુલ ધમધમે છે. તવતવધ તવદ્યાશાખાઓમાં હજારો તવદ્યાથથીઓ િેમના ભતવષ્યનેકંડારી રહ્યા છે. આ નમૂનેદાર તશક્ષણ સંટથાન એક બીજમાંથી વટવૃક્ષ બજયું છે િેમાં મોહનભાઇનું િેમજ િેમના ટવ. પત્ની ચંદાબહેનની ટમૃતિનુંમૂલ્યવાન યોગદાન છે. િેઓ અત્યાર સુધીમાં આ સંટથાને લગભગ રૂ. ૨૦ કરોડ રૂતપયાનું િોતિંગ દાન આપી ચૂક્યા છે.

વિશ્રામનગરમાં દુષ્કાળ પડ્યો. તેના કારણે ખેતરોમાં જે થોડોઘણો પાક હતો તેપણ બળી ગયો. ગામના લોકો ગયા િષષના અનાજથી કામ ચલાિ​િા માટે મજબૂર થઈ ગયા. એમાં મગન નામનો ગરીબ ખેડૂત પણ હતો. એના ઘરમાં જે અનાજ હતું એ િધુમાં િધુ ૧૧ મવહના માંડ ચાલે એમ હતું. તેથી મગનને વચંતા થિા લાગી કે બાકીનો એક મવહનો અનાજ િગર ભૂખ્યા રહીનેકઈ રીતેપસાર કરી શકાશે. મારુંતો ઠીક છે, પણ મારા પવરિારનું ભરણપોષણ હુંકેિી રીતેકરી શકીશ? મગનને વચંતામાં ડૂબેલો જોઈને પત્નીએ તેનું કારણ પૂછ્યું. પવતની િાત સાંભળ્યા પછી પત્ની પણ વચંતાતૂર થઈ ગઈ. પરંતુ પવતને વહંમત આપતાં કહ્યું, કંઈ

રહ્યા છીએ ત્યારેઆવા જ બેજાણીિા નામોની વાિ ટાંકવી જરૂરી સમજુંછું. ભારિની આઝાદીનુંકાઉજટડાઉન શરૂ થઇ ગયું હિું ત્યારની વાિ છે. સરદાર વલ્લભભાઇ પટેલે તસંધ પ્રાંિમાંસાકાર થઇ થઇ રહેલા સક્કરબરાજ ડેમ પર એન્જજતનયર િરીકે સેવા આપી રહેલા ભાઇલાલ ડાહ્યાભાઇ પટેલને પત્ર લખી મોકલ્યો હિો. િેનો સાર કંઇક આવો હિોઃ ‘જૂઓ ભાઇલાલ, થોડાક સમયમાં ભારિ આઝાદ થઇ રહ્યુંછે. આપણેરાજકીય ગુલામીમાંથી િો મુિ થઇ રહ્યા છીએ, પરંિુ આનાથી પણ એક ડગલું આગળ વધીને આતથયક, તશક્ષણ સતહિ અજય ક્ષેત્રે પણ ટવાિંત્ર્ય હાંસલ કરીએ િે પણ એટલું જ આવચયક છે. િમે છેલ્લા ૧૫-૨૦ વષયમાં તસંચાઇ તવભાગમાં ઘણું કામ કરી ચૂક્યા છો. હવે આપણને તવતવધ ક્ષેત્રેમોટી સંખ્યામાંજુદી જુદી તવદ્યાશાખાના ઇજનેરોની જરૂર પડશે િેની િૈયારી કરવાની જરૂર છે.’ િે અરસામાં િુંબઇ પ્રેહસડેન્સી અન્ટિત્વમાં હિી, જેિાંિું બઇ, િ​િારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત અને હસંધ પ્રાંતનો પણ સિાવેશ થતો િતો. િેસમયેઆ તવશાળ પ્રાંિમાંબેજ એન્જજતનયરીંગ કોલેજ હિી એક પૂનાિાં અને બીજી હસંધના કરાચીિાં. સરકારશ્રીએ કરેલા તવતવધ સૂચનોમાં ભારિીય પિતિ અનુસારના તશક્ષણના પ્રચાર-પ્રસારનો પણ સમાવેશ થિો હિો. તશક્ષણ ક્ષેત્રે આગવું ટથાન ધરાવિા ચરોિર પ્રદેશની ડી. એન. િાઇટકૂલ (આણંદ) - દાદાભાઇ નવરોજી હાઇટકૂલ બહુ જાણીિી હિી. આ ટકૂલ સાથે પ્રો. ઇશ્વરભાઇ પટેલ, િેમના ભાઇ હવઠ્ઠલભાઇ પટેલ વગેરે જોડાયેલા હિા. આઝાદી આંદોલન કાળના આ અરસામાં ગાંધીજીએ પણ સૂચવ્યું કે તિટીશ શાળા-કોલેજોના ટથાને આપણી જરૂરિ અનુસાર તશક્ષણ પિતિ તવકસાવો. િેનો અમલ કરીને આપણી જરૂરિ અનુસાર યુવા પેઢી િૈયાર કરો. સરદારહચંધ્યા ભાઈકાકા ત્યાંકાિેવળગ્યા.

સ્ત્રીની કોઠાસૂ ઝ

િાંધો નહીં. સમય સમયનું કામ કરશે. તમે ભગિાન ઉપર ભરોસો રાખો અનેજેકમષકરિાનુંછેતેકયાષ કરો. ધીરે ધીરે સમય પસાર થિા લાગ્યો. ૧૧ મવહના તો ઠીક ૧૨મો મવહનો પણ કોઈ પણ જાતની તકલીફ િગર પસાર થઈ ગયો. તો બીજી બાજુ નિા િષષમાં ચોમાસું સારું રહ્યું અને પાક પણ સારો થયો. એક વદિસ મગને ૧૧ મવહનાનું અનાજ ૧૨ મવહના સુધી કઇ રીતે ચાલ્યું તેપાછળના ચમત્કાર અંગેપત્નીનેપૂછ્યું.

ક્રમાંક - ૪૭૨

૧૯૪૩થી ૪૫ના અરસામાં સરદારના માગયદશયનમાંહવદ્યાનગર કોલેજની આકૃતિ કંડારાઇ. સૌપ્રથમ ત્યાં વી. પી. પટેલ સાયજસ એજડ આટટસ કોલેજનું તનમાયણ થયું. આઝાદીના એકાદ-બે વષયમાં બીવીએમ એજજીતનયરીંગ કોલેજનો પ્રારંભ થયો. હમણાં રતવવારે વેટટ લંડનમાં નૂિન જલારામ મંતદરનો તશલાજયાસ થયો. સમારંભના મુખ્ય યજમાન હિા શ્રીમાન ધીરુભાઇ દેવજી મૂળજી સાંગાણી અને િેમના જીવનસાથી ઉષાબેન. મુખ્ય યજમાન વિી િેમના બે પુત્રો - અિુલભાઈ િથા દેવનભાઈ અને પૂત્રવધૂઓ તનલાબહેન િથા જૂનીબહેનેહાજરી આપી હિી. વાચક તમત્રો આપ સહુને એ જાણવામાં રસ પડશે કે ધીરુભાઇ ચાલીસેક વષવથી િાધવાણી જૂથ સાથે સંકળાયેલા છે અને જૂથમાં િેનેહજંગ હડરેક્ટર િરીકે કાયયભાર સંભાળી રહ્યા છે. મારે ધીરુભાઇ સાથે વષોયજૂનો સંબંધ હોવાથી જાણું કે ધીરુભાઇ અનેઉષાબિેન - બન્નેનો જન્િ અનેઉછેર આહિકાિાં થયો છે, પરંતુ હશિણ વલ્લભ હવદ્યાનગરિાંિેળવ્યુંછે. વલ્લભ તવદ્યાનગર કંઇ આજકાલનું તશક્ષણધામ નથી. દસકાઓથી તશક્ષણનો ઉજાસ ફેલાવિા આ તશક્ષણધામમાં ૪૦ ટકાથી વધુ તવદ્યાથથી-તવદ્યાતથયનીઓ ચરોિર બહારથી આવિા હિા. આમાંસૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર કેદહિણ ગુજરાત જ નિીં, છેક આહિકાથી અિીં ભણવા આવનારા પણ િતા. વલ્લભ તવદ્યાનગરમાં લાંબો સમય વસવાટ કરીને તશક્ષણક્ષેત્રે કાયય કરનારા આપણા કટારલેખક િહર દેસાઇ જાણતા િશે કે આ તવદ્યાનગરીમાં અત્યારે અભ્યાસ કરનારા તવદ્યાથથીઓની સંખ્યા ૫૦ હજાર જેટલી હશે. હુંમાનુંછુંકેઆઝાદી બાદ પંહડત જવાિરલાલ નેિરુને કાં િો હવિ​િ સારાભાઈએ કે િોિી ભાભાએ વાિવાિમાં અંગૂતલતનદદેશ કયોય હિો કે ભારિમાં પણ MIT જેવી ટેતિકલ ઇન્જટટટ્યુટ ટથાપવી પડશે. અને આ સૂચનમાંથી જ ભારિમાં પહેલાં મુંબઇમાં, પછી તદલ્હીમાં અને ત્યારબાદ દેશના અજય ભાગોમાં IIT (આઇઆઇટી ઇંહડયન ઇમ્ન્ટટટ્યુટ ઓફ ટેક્નોલોજી)ના યુગનો પ્રારંભ થયો. આજે ટેિોલોજી તશક્ષણ ક્ષેત્રે આ સંટથાન આગવી નામના ધરાવેછે- માત્ર ભારિમાં નહીં, તવશ્વભરમાં. અમેતરકા હોય કે તિટન કે પછી પન્ચચમી જગિના અજય તવકતસિ દેશો... ત્યાં ટેિોલોજી કે મેનેજમેજટ ક્ષેત્રે ટોચના હોદ્દા પર કાયયરિ ભારિીયોમાંથી મોટા ભાગના આ આઇઆઇટીમાંભણી ચૂકેલા છે. વાચક હિત્રો, િમેકદાચ પૂછશો કેસી.બી., િમે િો તડઝાઇન, આકૃતિથી વાિની માંડણી કરી હિી ત્યાંથી MIT લઇ ગયા ને હવે IIT પહોંચાડ્યા. િો ડો. હિપા વારાણસી ક્યાં ગયા? ધીરજ રાખો, બાપલ્યા. કોઇ પણ હડઝાઇનનુંપિેલુંપગહથયુંિોય છેરેખાંકન. સાદા શબ્દોમાંકહુંિો કાચુંતચિરામણ. સમજો કે આજે અહીં જે વાિ કરી છે િે આગામી સપ્િાહેલેખરૂપેરજૂથનારી તડઝાઇનનુંરેખાંકન છે. આ રેખાંકનની તડઝાઇન, આકૃતિ (તવગિવાર લેખ) આવિા સપ્િાહે... (ક્રમશઃ)

પત્નીએ કહ્યું, અનાજ તો એટલું જ હતું, પરંતુ જ્યારે તમે મનેતમારી વચંતા જણાિી તેપછીથી દરરોજ હુંએક મુઠ્ઠી અનાજ અલગ કાઢી લેતી હતી. એક મુઠ્ઠી કાઢું ત્યારે ખાસ કંઈ દેખાતું નહોતુંઅનેવનરથષક લાગતુંહતું . પણ ૧૧ મવહના પૂરા થયા ત્યારે બારમા મવહનામાં આખા પવરિારનું ગુજરાન આરામથી ચાલે તેટલું અનાજ સહેલાઇથી એકઠું થઈ ગયું હતું. આ િાત સાંભળીને મગનને નિાઈ લાગી. તેને પત્નીની સમજદારી પર માન થયું. • કથાસાર... પવત તેની મૂંઝિણ કેવચંતા પત્ની સાથેશેર કરે તો અચૂક લાભ થાય છે. ઈશ્વરે સ્ત્રીને જે કોઠાસૂઝ અને શવિ આપી છેતેનો દરેક તબક્કેઉપયોગ કરિામાંઆિેતો દુવનયાની અનેક સમસ્યાઓમાંથી બચી શકાય છે.


10th December 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

કચ્છનાં૧૨ ગામ એવાંકેતેની સૌથી નજીકની બેંક પણ ૧૦૦ કકમી દૂર

કકરવાઃ ભચાઉ તાલુકાના રણદ્વીપ ખડીરમાં નોટિંધીની માઠી અસરોનો પ્રજા ભોગ િની રહી છે. ખડીર પંથકનો ૧૨ ગામડાં અને સાત ગ્રામ પંચાયતો ધરાવતો આ જવપતાર રોિના પાંચ હજાર લીટર દૂધ સરહદ રેન્િમાં અને માજહ ડેરીમાં ભરે છે. અહીં લગભગ રોકડ છૂટક નાણાકીય વ્યવહાર થાય છે. આ જવપતારના ૧૦૦ કકમીની જિજ્યામાં કોઈ િેંક ન હોવાથી ૧૦૦ દૂર રાપરમાં અથવા ૧૫૦ કકમી દૂર ભચાઉમાં આવેલી િેંકમાં તેમણે િેંકકંગ માટે િવું પડે છે. એક તરફ િેંકમાં

જડપોઝીટો માટે એજશયમાં સૌથી ધજનક કચ્છનું માધાપર ગામ છે તો િીજી તરફ કચ્છનો િ ખડીર પંથક સંભવતઃ િેંકકંગ સેવા ક્ષેિે ગુિરાતમાં સૌથી પછાત છે. એક વ્યજિ ખડીરમાંથી રાપર અને ભચાઉ િેંકે પહોંચે એટલે મુસાફરીના રૂ. ૨૦૦, ખાવા પીવાના રૂ. ૧૦૦ થઈ જાય. વત્તા આખો જદવસ તો િગાડવાનો િ. આ િાિતે સત્તાવાળાઓ જિલકુલ અજાણ છે કે, માિ એકાદ ડોિું (ભેંસ) રાખતા પશુપાલકે િેંકનો એક સાથે આટલો ખચય કરવો પડે છે. ભેંસને અન્ય કોઈ ચરાવવાળું

ડાયરામાંભક્તોએ રૂ. ૨૦૦૦ની નોટો ઊડાવી

િનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલા મુિશ્વ ે ર મહાદેવ મંજદરમાં પહેલી જડસેમ્િરે ભજિસંગીતનો કાયયક્રમ યોજાયો હતો. િેમાં ડાયરાના કલાકાર કીજતયદાન ગઢવીએ ભજિસૂર રેલાવતાં કીજતયદાન પર રૂ. ૨૦૦૦ની નોટોનો વરસાદ થવા લાગ્યો હતો. આ કાયયક્રમનો વીજડયો વાયરલ થતાં લોકોમાં આશ્ચયય છે કે નોટિંધી અને નાણાની અછતના સમયમાં લોકોએ આટલી નોટો કેવી રીતે ભેગી કરી? કાયયક્રમમાં રૂ. ર૦૦૦ની નોટના વરસાદ થયો હતો અને અંદાિે પ૦ લાખ રૂજપયા ભેગા થયાનું ચચાયઈ રહ્યું છે. • ભુજમાં ૩.૧ની તીવ્રતાનો આંચકોઃ ભુજિયા ડુંગર પર કેન્દ્રજિંદુ ધરાવતો ૩.૧ની તીવ્રતાનો આંચકો પાંચમી જડસેમ્િરે સવારે ૧૧:૫૬ કલાકે નોંધાતા ભુિવાસીઓએ ઉચાટ અનુભવ્યો હતો. ધરતીકંપમાં મૃત્યુ પામેલા જદવંગતોની યાદમાં ભુજિયા પર ‘પમૃજતવન’ પ્રોિેક્ટની કામગીરી ચાલે છે તે પથળે િ આંચકાનું કેન્દ્રજિંદુ નોંધાયું છે.

GujaratSamacharNewsweekly

ન હોય તેવાને આખો જદવસ ભેંસો વાડામાં પૂરીને ભૂખે તડપાવવી પડે છે. વૈકસ્પપક રીતે ખડીરની પોપટ ઓકફસો (િોકે, માિ િી.પી.ઓ.) છે. તેમાં ભૂતકાળમાં નારેગા િેવી યોિનાઓના પૈસા આવતા તે િ રીતે ખડીરના તમામ ગામોની વ્યવપથા દૂધના પૈસાની પણ થાય તો િ આ કપરી પજરસ્પથજતનો જનકાલ આવે. નહીંતર લોકો ડેરીઓમાં દૂધ િંધ કરીને પારંપજરક જવકપપો િેવા કે ઘી િનાવીને વેચવું. માવો વેચવાની પજરસ્પથજત તરફ વળી િશે.

કચ્છમાંઠંડી વધીઃ નલલયામાં૧૦ લડગ્રી

ભુજઃ રાજ્યમાં જશયાળાની શરૂઆત થતાંની સાથે િ કચ્છમાં આવેલા નજલયામાં તાપમાન નીચું આવવાનું શરૂ થઈ ગયું છે. છઠ્ઠી જડસેમ્િરે નજલયા રાજ્યનું સૌથી શીતળ પથળ હતું અને તેનું તાપમાન ૧૦ જડગ્રીએ પહોંચી ગયું હતું. આગલા જદવસે એટલે કે પાંચમી જડસેમ્િરે નજલયાનું તાપમાન ૧૧ જડગ્રી િેટલું નોંધાયું હતું. આ ઉપરાંત કચ્છના રણજવપતારમાં પણ ઝાકળ પડવાની શરૂઆત થઈ ગઈ છે. િોકે ભુિમાં અન્યિે હજી પણ જમશ્ર વાતાવરણ િ નોંધાઈ રહ્યું છે. કંડલામા)ં િોકે ૬ઠ્ઠી જડસેમ્િરે તાપમાન ૧૨ જડગ્રી સુધી પહોંચી ગયું હતું.

સંલિપ્ત સમાચાર

• કલોલમાં ભેદી ગેસ ગળતરથી આગ લાગતાં ભય ફેલાયોઃ કલોલમાં આવેલા િોરીસણા રોડ પરના અનેક જવપતારોમાં ભેદી ગેસ ગળતરને લીધે આગ લાગવાથી દહેશત ફેલાઈ છે. િમીન પરની ટાઇપસમાંથી, િાથરૂમ અને ગટરોમાંથી ગેસ ગળતરના કારણે આગ લાગે છે. છેપલા અઠવાજડયાથી ગેસ એિન્સીઓ અને સરકારી તંિ ગેસ ગળતરનું મૂળ શોધી રહ્યાં છે. ખોદકામ દરજમયાન ઓએનજીસીની િૂની લાઇનો મળી આવતાં તેમાંથી ગેસ નીકળતો હોવાની શક્યતાને આધારે આ જવપતારમાં િૂની લાઇનો િંધ કરીને નવી લાઇનો નાંખવાની કામગીરી િોકે શરૂ થઈ ગઈ છે. હવે િોવાનું એ રહ્યું કે ઓએનજીસીની નવી લાઇનો નંખાઇ ગયા િાદ ગેસ ગળતર િંધ થાય છે કે કેમ ? • બેંકની લાઇનમાં ઉભેલા પેન્શનરનું હાટટએટેકથી મોતઃ િાયડ તાલુકાના ચંદ્રેિ ગામના પેન્શનર િાદરજી છગનભાઈ સોલંકી (ઉ.વ. ૫૮) પહેલી જડસેમ્િરે પોતાના પેન્શનના નાણાં લેવા તેનપુર એસ.િી.આઇ.ની શાખામાં લઈનમાં ઊભા હતા. વહેલી સવારથી લાઇનમાં રહેવાને કારણે પેન્શનર િાદરજીને અચાનક િ છાતીમાં દુઃખાવો ઉપડતાં તેઓ ત્યાં િ ઢળી પડ્યા હતા. તેમને િેભાન અવપથામાં િ નજીકની હોસ્પપટલે ખસેડવામાં આવ્યા જ્યાં તિીિોએ જાહેર કયુ​ું કે, હાટટએટેકના કારણે િેંકમાં િ તેમનું મૃત્યુ થવા પામ્યું હતું.

ĴЪ»єકЦ અ³щકыºЦ»Ц ¢Ь§ºЦ¯ ±¿↓³

¥Цº²Ц¸ ∞∟ ˹ђ╙¯╙»↨¢ કю»Ц ¸Ц³Âºђ¾º અ³щ¸Ь╙Ū³Ц° અ¸º³Ц° અ³щ¥Цº²Ц¸

કચ્છ-ઉત્તર ગુજરાત 15

અંબાજીમાંકેશલેસ દાનનો પ્રારંભઃ છ માસમાંશશખર સુવણણજશિત

અંબાજીઃ નોટબંધી પછી મંદિરમાં િાન માટે રોકડની રામાયણ થતી હોવાથી ભિોની સુદવધા માટે શદિપીઠ અંબાજીમાંકેશલેસ િાન સ્વીકારની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ભિો ક્રેદડટ-ડેદબટ કાડડ દ્વારા િાન-ભેટ, પ્રસાિ નોંધાવી શકશે. આ સુદવધાનો પ્રારંભ ૨૯મી નવેમ્બરથી ગુજરાતના મુખ્ય પ્રધાન શવજય રૂપાણીના હસ્તે થયો હતો. મુખ્ય પ્રધાને પદરવાર સાથે અંબાજી માની સવારની આરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. માનતા પૂણણકરી રૂપાણીના દમત્ર સુરેશભાઈએ માનતા રાખી હતી કે, રૂપાણી મુખ્ય પ્રધાન બનશેતો તેમની સાથે અંબાજી િશશને આવીશ. આ બાધા પૂરી કરવા તેમજ પ્રજાના કલ્યાણ અને સુખ સમૃદિના આશીવાશિ મેળવવા રૂપાણી દમત્ર અને દપરવાર સાથે માતાજીના િશશને આવ્યા હતા. મુખ્ય પ્રધાને અંબાજી મંદિરમાં સ્વાઇપ મશીનથી દડદજટલ ડોનેશનની નવી વ્યવસ્થાનો પ્રારંભ કયોશ હતો. મુખ્ય પ્રધાનનાં પત્ની અંજશલબહેને અંબાજી મંદિરના દશખર પર સુવણશજડતર માટેરૂ. ૩૧,૦૦૦નુંડેદબટ કાડડથી

સ્વાઇપ મશીન દ્વારા દડદજટલ ડોનેશન અંબાજી િેવસ્થાન ટ્રસ્ટને આપ્યુંહતું. છ માસમાંશશખર સુવણણજશિત શ્રી આરાસુરી અંબાજી માતા િેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું હતું કે, દડદજટલ પેમેન્ટ માટે મંદિરના પદરસરમાંબેકાઉન્ટર છે. મંદિરનું દશખર સુવણશજદડત કરવાનું છે તે માટેનું એક દવશેષ કાઉન્ટર છે. તેમાં રૂ. ૩ હજારથી વધુનું િાન હોય તો ક્રેદડટ-ડેદબટ કાડડથી ભિો આપી શકશે. છેલ્લા ૩થી ૪ મદહનામાં અંબાજી મંદિરને સોના માટે આશરે રૂ. ૧.૩૯ કરોડનું િાન મળી ગયું છે. અત્યાર સુધીમાં સુવણશ જદડત દશખર માટે આશરે ૨૨ કકગ્રા સોનુંખરીિવામાંઆવ્યું છે. હવે આગામી છ મદહનામાં મંદિરનું દશખર સંપૂણશ સુવણશમય બની જાય તેવી સંભાવના અંબાજી િેવસ્થાન ટ્રસ્ટેજાહેર કરી છે.


16 વિશેષ અહેિાલ

નરેન્દ્ર મોદી ‘ટાઇમ’ પસસન ઓફ ધ યર

નવી દદલ્હીઃ વિખ્યાત ‘ટાઈમ’ મેગવે િન દ્વારા કરાયેલા ઓનલાઈન સિવેક્ષણમાં વરડસસ કેટેગરીમાં ભારતના િડા પ્રધાન નરેડદ્ર મોદી પસસન ઓફ ધ યર જાહેર થયા છે. નરેડદ્ર મોદી સાથે થપધાસમાં રવિયાના પ્રમુખ વ્લાવદમીર પુવતન, અમેવરકાના િરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, વહલેરી વિડટન િગેરે હતા. ‘ટાઈમ’ મેગવે િન પસસન ઓફ ધ યર એિોડડની સત્તાિાર જાહેરાત ૧૦ વડસેમ્બરે થાય તેિી િઝયતા છે. ‘ટાઈમ’ મેગેવિને ઓનલાઈન સિવેક્ષણ દ્વારા મળેલા મતોના આધારે નરેડદ્ર મોદીને 'વરડસસ પોલ'ની કેટગ ે રીમાં પસસન ઓફ ધ યર જાહેર કયા​ાં છે. નરેડદ્ર મોદીએ અમેવરકાના નિા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, િતસમાન પ્રમુખ બરાક ઓબામા, પ્રમુખપદની ચૂંટણીમાં હારી ગયેલા અને અમેવરકાના ઈવતહાસમાં પ્રમુખપદની ચૂંટણી લડેલા પ્રથમ મવહલા ઉમેદિાર વહલેરી વિડટન, રવિયન પ્રમુખ વ્લાવદમીર પુવતનને પાછળ રાખીને ઓનલાઈન િોવટંગમાં સિાસવધક ૧૮ ટકા મતો મેળવ્યા હતા. ‘ટાઈમ’ દરડસસપોલ ૧૯૯૮થી ‘ટાઈમ’ દ્વારા વરડસસ પોલ કરિામાં આિે છે અને વરડસસ કેટેગરીમાં પસસન ઓફ ધ યરની જાહેરાત કરિામાં આિે છે. વરડસસ પોલમાં પસસન ઓફ ધ યર જાહેર થાય એ જ વ્યવિને ‘ટાઈમ’ મેગેવિનના પસસન ઓફ ધ યર જાહેર કરિામાં આિે તે જરૂરી નથી. ૨૦૧૧થી સતત એિું બનતું આવ્યું છે કે વરડસસ પોલમાં વિજેતા બનનારી વ્યવિને ‘ટાઈમ’ દ્વારા પસસન ઓફ ધ યરનું સડમાન આપિામાં આિતું નથી. નરેડદ્ર મોદી અગાઉ પણ ૨૦૧૪માં વરડસસ પોલમાં વિજેતા બડયા હતા, પણ ઈબોલાના રોગચાળાએ તે િષવે હાહાકાર મચાવ્યો હતો. આથી ઈબોલા સામે લડત આપનારા તમામ લોકોને પસસન ઓફ ધ યર જાહેર કરાયા હતા. ટોપ-૧૧ યાદીમાંનરેન્દ્ર મોદી ‘ટાઇમ’ મેગેવિનના તંત્રીઓએ સોમિારે પસસન ઓફ ધ યર ટાઇટલના ૫૦ દાિેદારોની યાદી ટૂંકાિીને ૧૧ દાિેદારોની પ્રકાવિત કરી છે. તેમાં અમેવરકાના િરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રવિયાના પ્રમુખ વ્લાવદમીર પુવતનની સાથોસાથ િડા પ્રધાન નરેડદ્ર મોદીનું નામ પણ સામેલ છે. યાદીમાં જે અડય નામો સામેલ છે રાજનેતાઓથી માંડીને ચીફ એક્ઝિઝયુવટિ ઓફફસસસનો સમાિેિ થાય છે. યાદીમાં ફેસબુકના િડા માકક િૂકરબગસ, તુકકીિ પ્રમુખ રેસેપ તેપ એડોસગન, યુકે ઇક્ડડપેડડડસ પાટકીના નેતા નાઇજેલ ફરાજ, યુએસ વજમનાથટ અને ઓવલમ્પક ગોલ્ડ મેડાવલથટ વસમોન બાઇલ્સ, વહલેરી વિડટન, ડીએનએમાં સુધારાિધારા કરિાની િૈજ્ઞાવનક પિવત વિકસાિનાર િૈજ્ઞાવનકો, વસંગર વબયોડસ િગેરેનો સમાિેિ થાય છે. આ િખતે મોદીને ‘ટાઈમ’ના પસસન ઓફ ધ યર બનિા સામેનો સૌથી મોટો પડકાર ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી હોિાનું માનિામાં છે. કારણ કે છેલ્લાં ૧૬ િષસથી એિું એક પણ િષસ ગયું નથી કે જેમાં અમેવરકાના નિા ચૂટં ાયેલા પ્રમુખને ‘ટાઈમ’ દ્વારા પસસન ઓફ ધ યર જાહેર કરિામાં આવ્યા ન હોય. ઉલ્લેખનીય છે કે જે િષવે પ્રમુખપદની ચૂટં ણી યોજાય છે તે િષવે વિજેતા ઉમેદિાર જ ટાઈમના પસસન ઓફ ધ યરનું સડમાન મેળિે છે. જેમ કે, ૨૦૦૦ અને ૨૦૦૪માં જ્યોજસ બુિ, ૨૦૦૮-૨૦૧૨માં બરાક ઓબામા ટાઈમ પસસન ઓફ ધ યર બડયા હતા. દિડસસપોલમાંદવજેતા પસસન ઓફ ધ યિ બનતા નથી! વષસ દરડસસપોલ દવજેતા ટાઈમ પસસન ઓફ ધ યર ૨૦૧૧ રેસેપ તેપ એડોસગન વિશ્વભરના પ્રદિસનકારી ૨૦૧૨ ફકમ જોંગ ઉન બરાક ઓબામા ૨૦૧૩ ફતેહ અલ વસસી પોપ ફ્રાક્ડસસ ૨૦૧૪ નરેડદ્ર મોદી ઈબોલા ફાઈટસસ ૨૦૧૫ વ્લાવદમીર પુવતન એડજલા મકકેલ

@GSamacharUK

GujaratSamacharNewsweekly

10th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

પાકિસ્તાન આતંિ​િાદ નાથે

હાટટઓફ એવશયા અમૃતસરઃ પંજાબમાં યોજાયેલા બે વદિસીય સંમલ ે ન હાટડ ઓફ એવિયા- ૨૦૧૬માં ભારત અને અફઘાવનથતાને આતંકિાદ મુદ્દે પાફકથતાનને ભીંસમાં લીધું હતુ.ં સંમલે નમાં ભાગ લેનાર તમામ ૪૦ દેિોને થથાવનક અને સરહદ પારના આતંકિાદ મુદ્દે મજબૂત રીતે આગળ આિ​િાનો પણ અનુરોધ કરાયો હતો. મુખ્ય મુદ્દો જ આતંકવાદ િડા પ્રધાન નરેડદ્ર મોદીએ ચોથી વડસેમ્બરે સંમલે નને સંબોધતા પાફકથતાનનું નામ લીધા વિના જ આતંકિાદ મુદ્દે આકરા પ્રહાર કયાસ હતા. તેમણે કહ્યું હતું કે, ‘અમે ફિ આતંકિાદ સામે આકરા પગલાં નથી ઈચ્છતા, પરંતુ જે લોકો આતંકિાદનું સમથસન કરે છે, તેમને આિરો આપે છે, તાલીમ આપે છે અને આવથસક સહાય પણ કરે છે તેમની સામે પણ એકસંપ થઈને પગલાં લેિાનું કહીએ છીએ. આતંકિાદના કારણે અફઘાવનથતાન જેિા દેિની િાંવત, સંતલુ ન અને સમૃવિ ખોરિાઈ ગઈ છે. આતંકિાદના કારણે લોહીની નદીઓ િહી રહી છે. લોકો ભયભીત છે ત્યારે આંતરરાષ્ટ્રીય સમાજે તેનો સામનો કરિા માટે મજબૂત ઈચ્છાિવિ દિાસિ​િાની છે. અફઘાવનથતાન મુદ્દે મૌન અને વનક્ક્રિયતાને પગલે જ આજે આતંકિાદ ચરમસીમાએ પહોંચી ગયો છે, એમ તેમણે કહ્યું હતુ.ં અફઘાદનસ્તાનનો સીધો હુમલો અફઘાવનથતાનના રાષ્ટ્રપવત અિરફ ગનીએ તેમના દેિ સામે અઘોવષત યુિ જાહેર કરિા બદલ પાફકથતાન પર સીધો િાક્દદક હુમલો કયોસ હતો. રાષ્ટ્રપવત ગનીએ કહ્યું હતું કે, વિશ્વના તમામ દેિોએ પાફકથતાન પ્રેવરત આતંકિાદી ઓપરેિનોને અટકાિ​િા માટે પગલાં લેિા જોઈએ. પાફકથતાને અફઘાવનથતાનના પુનઃ વનમાસણ માટે અમને ૫૦ કરોડ ડોલર આપિાનું િચન આપ્યું છે, પરંતુ અમારું કહેિું છે કે આ રકમના ઉપયોગથી તેઓ આતંકિાદ સામે િધારે સારી રીતે લડી િકિે. જ્યાં સુધી પાફકથતાન આતંકિાદીઓ માટે અભયારણ્યની ગરજ સારિે ત્યાં સુધી તે ખતમ નહીં થાય. એદિયાના દવકાસમાંદવઘ્ન નાણા પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે, હાટડ ઓફ એવિયા બેઠકમાં અફઘાવનથતાનની િાંવતનો મુદ્દો પહેલી િાર ઉઠાિ​િામાં

આવ્યો છે, જેમાં અલ કાયદા, દાએિ, લશ્કર-એ-તૈઈબા અને જૈિ-એ-મોહમ્મદ જેિા આતંકિાદી સંગઠનો સામે લડિાની િાત પણ કરિામાં આિી છે. આપણા પ્રદેિમાં આતંકિાદ સતત િધી રહ્યો છે, જેને અટકાિ​િાની બધા જ દેિો માગ કરે છે. આતંકિાદ હાટડ ઓફ એવિયાની િાંવત, સમૃવિ, વિકાસ અને સંતલ ુ ન માટે સૌથી મોટો ખતરો છે.

આપતા હતા. એટલું જ નહીં, મૂળ અફઘાવનથતાનના સૂફી સંત બાબા હિરત િેખની મિાર પંજાબમાં આિેલી છે. આ મિાર પર તમામ લોકો માથું ટેકિે છે. અફઘાવનથતાનથી પણ લોકો આ મિારની મુલાકાતે આિે છે. પાક.નેદોષ ન આપોઃ અઝીઝ તમામ દેિોએ આતંકિાદનો મુદ્દો ઉઠાિતી િખતે સીધી કે આડકતરી રીતે પાફકથતાનને

ભાિત-અફઘાદનસ્તાન વેપાિ માટેએિ કોદિડોિ બનાવશે

નવી દિલ્હીઃ ભારત અને અફઘાનનસ્તાને ફરી એક વાર પાકકસ્તાનના પેંતરાનેનનષ્ફળ બનાવ્યો છે. અફઘાનનસ્તાન સાથેની નવદેશ નીનત મુદ્દે પાકકસ્તાનને સરેઆમ નનષ્ફળતા મળી રહી છે એ વાત હાટટ ઓફ એનશયા બેઠકમાં સાનબત થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અફઘાન રાષ્ટ્રપનત અશરફ ગનીએ રનવવારે નિપક્ષીય બેઠકમાં બન્ને દેશો વચ્ચે વેપાર માટે એક એર કોનરડોર બનાવવા મુદ્દેસંમનત દશા​ાવી છે. નવદેશ બાબતોના નનષ્ણાતોના મતે, ભારત અને અફઘાનનસ્તાનની એર કોનરડોરની જાહેરાતથી પાકકસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાશે કારણ કે આ બંને દેશે વેપાર માટે એક કોનરડોર બનાવવા પાકકસ્તાન પાસે જમીન માગાની માગણી કરી હતી. જોકે, આ માગણી પાકકસ્તાન સરકારે ફગાવી દીધી હતી. દરનમયાન ભારત અને અફઘાનનસ્તાન વચ્ચે યોજાયેલી બેઠકમાં નિપક્ષીય વેપાર, મૂડીરોકાણ, અફઘાનનસ્તાનમાંભારત િારા તૈયાર કરાવાઈ રહેલી માળખાગત સુનવધા અનેસુરક્ષા જેવા મુદ્દેપણ ચચા​ા કરાઈ હતી. એટલું જ નહીં, બંને દેશ જેમ બને એમ ઝડપથી એર કોનરડોરનું કામકાજ પૂરું કરીને નિપક્ષીય વેપાર ચાલુ કરી શકે એ માટેદરેક સ્તરેઝડપથી કામ પૂરુંકરવા પણ બન્નેદેશના નેતાઓએ સંમનત વ્યક્ત કરી હતી.

અમૃતસર-અફઘાદનસ્તાન સંબધં અમૃતસરમાં આયોવજત બે વદિસીય હાટડ ઓફ એવિયા બેઠકને સંબોધતા િડા પ્રધાન નરેડદ્ર મોદીએ અમૃતસર અને અફઘાવનથતાનના આવથસક અને સાંથકૃવતક સંબધં ની પણ માવહતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અફઘાવનથતાનની સમૃવિ અને ઉડનવતમાં અમૃતસરની પણ અત્યતં મહત્ત્િની ભૂવમકા છે. િીખોના પહેલા ધમસગરુ​ુ ના વિક્રય ગુરુ નાનક દેિ અફઘાન હતા. કાબૂલમાં ૧૫મી સદીમાં તેઓ લોકોને ઉપદેિ

ભીંસમાં લીધું હતુ.ં આ િેળા પાફકથતાનનું પ્રવતવનવધત્િ કરી રહેલા પાફકથતાન સરકારના વિદેિી બાબતોના સલાહકાર સરતાજ અિીિ રીતસર ભોંઠા પડી ગયા હતા. એટલું જ નહીં, પાફકથતાનના નેતાઓ પણ ખાસ કરીને ભારત-અફઘાવનથતાનનું િલણ જોઈને રઘિાયા થઈ ગયા હતા. આ બેઠકમાં સરતાજ અિીિે કહ્યું હતું કે, આતંકિાદ મુદ્દે ફિ પાફકથતાન પર દોષનો ટોપલો ઢોળી ના િકાય. આમ કરીને કોઈ પણ દેિ આતંકિાદ જેિા જવટલ

મુદ્દાને એકદમ સરળ ના બનાિી િકે. અફઘાવનથતાનમાં સુરક્ષાનો મુદ્દો અત્યંત જવટલ છે. આપણે આ મુદ્દાના તમામ પાસાંનો થિતંત્ર વિચાર કરિાની જરૂર છે. સુવણસમંદદરમાંપ્રવેિ નહીં ૪૦ દેિના પ્રવતવનવધઓએ અમૃતસરના સુિણસ મંવદરની મુલાકાત લીધી હતી. અફઘાવનથતાનના પ્રમુખ ગનીએ પણ િડા પ્રધાન મોદી સાથે સુિણસ મંવદરની મુલાકાત લીધી હતી. જોકે પાફકથતાનનું નેતૃત્િ કરતા સરતાજ અિીિને સુિણસ મંવદરની મુલાકાત લેિા દેિાઈ ન હતી. ભારત સરકારે જણાવ્યું હતું કે અિીિને સુરક્ષાના કારણસર સુિણસ મંવદર સુધી જિા દેિાયા ન હતા. અિીિને રેવડસન દલૂ હોટેલમાં થટે અપાયો હતો. પાફકથતાન દૂતાિાસના સૂત્રોએ દાિો કયોસ હતો કે, સરતાજ અિીિ સુિણસ મંવદરની મુલાકાત લેિા માગતા હતા, પરંતુ સુરક્ષાના કારણસર તેમને ત્યાં જિાની મંજરૂ ી અપાઈ ન હતી. આ દરવમયાન ભારતક્થથત પાફકથતાની રાજદૂત અદદુલ બાવસત અને ભારતીય સુરક્ષા જિાનો િચ્ચે પણ ઘષસણ થયું હતુ.ં બાવસતે સરતાજ અિીિ માટે હોટેલના હોલમાં પ્રેસ કોડફરડસ કરિાની મંજરૂ ી માગી હતી, પરંતુ સુરક્ષાના કારણોસર તેને મંજરૂ ી અપાઈ ન હતી. આ કારણસર બાવસતે બીજી હોટેલમાં અિીિ અને મીવડયાકમકીઓના િાતાસલાપનું આયોજન કયુાં હતુ,ં પરંતુ એ માટે પણ મંજરૂ ી અપાઈ ન હતી. મોદી અનેઅઝીઝનુંહસ્તધૂનન િડા પ્રધાન મોદી અને પાફકથતાનના સલાહકાર અિીિે અમૃતસરમાં હાથ વમલાવ્યા એ બાબતની પાફકથતાની મીવડયાએ ખાસ નોંધ લીધી છે. બડને દેિના સંબધં માં કડિાિ આવ્યા પછી પાફકથતાની મીવડયા બડને દેિના નેતાઓની બોડી લેડગ્િેજની ખાસ નોંધ લઈ રહ્યું છે. િડા પ્રધાન મોદીએ વિદેિી પ્રવતવનવધ મંડળો માટે ત્રીજી વડસેમ્બરે ડીનરનું આયોજન કયુાં હતુ.ં આ સમયે તેમણે અિીિ સાથે હસીને િાતચીત કરી એની પાફકથતાની મીવડયાએ નોંધ લીધી હતી. એટલું જ નહીં, પાફકથતાનના અંગ્રેજી અખબારોએ પહેલા પાને અિીિ અને મોદી હસીને હાથ વમલાિતા હોય એિી તસિીર અને અહેિાલો પણ પ્રકાવિત કયાસ હતા.


10th December 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

17

GujaratSamacharNewsweekly

CALL 02 207 132 32 32 lines open 24x7

Travell tto IND Tr DIA A for f Less L AHMEDA ABAD BHUJ GOA

£459 fr £497 fr £470 fr

£378 fr £436 fr £396

DELHI MUMBAI CHENNAI

fr

£420 fr £405 fr £440

£3 386 fr £3 358 fr £3 381

fr

fr

NAIROBI

fr £394

BANGKOK

fr £389

MEL LBOURNE

fr £599 5

ENTEBBE E

fr £404

DUBAI

fr £289

NEW W YORK

fr £324 3

SINGAPO ORE

fr £414

TORONTO

fr £321

LAS S VEGAS

fr £472 4

200 Airlines & 400,00 Hotels, ls, best deal guaranteed d

A Amazing ho oliday deals s. Save up to 40% Dubai

Ras Al Khaimah

Jumeirah h Beach Hottel

The Cov ve Rotana a

Flights | HB | 4 Days

Flights | B&B | 5 Days

fr £619 pp p

fr £439 pp

Sri Lanka a

Maldives

Glimpse of o Sri Lanka a

Adaaran C Club Rannalhi hi

B&B | 4 Days ys

Flights | AI | 8 Days D

fr £394 pp p

fr £1029 9 pp

Chiina

Mauritius us

Beijjing Shangh hai T To o our

Lux Belle le Mare e Suite ite

Flights | HB B | 7 Days

Flights | B&B | 8 Days

fr £1097 pp

fr £1074 4 pp

US PL

£2 20 FR REE

LYCAMOBILE CRED LY DIT W WHEN YOU BOOK WITH US *T&Css apply

WEMBLEY Y

EAST HAM

CANARY Y WHARF

14 Ealing R Road, Wembley, London HA A0 4TL · 0207 132 0055

180 High Street Norrth, East Ham E6 2JA · 0207 132 0056

Walbrook Building, 195 Marsh Wall a London E14 9SG · 020 7132 0100 0

All fare es shown above are e subject to availability ity. The Fre ee Ly ycamobile top-up offfer iss of offfere ed to each fully paid adult re eturn ticket and will not be offfere ed to child/infant and one way tickets. The Ly yc camobile top-up offfer is not valid for selected elected airlines. The L Ly ycamobile top-up offfer is not exchangeable, transferable or re edeemable for cash. Ly ycaFly re eserves the right to withdraw ithdraw this of offfer before the expiry date, without notice. Please see our full terms & conditions ns at www.lycafly..com.


18

@GSamacharUK

10th December 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

શુંદેશનુંરાષ્ટ્રગીત ફરજીયાત ગાવુંએ ગેરબંધારણીય દેશભનિ છે? કનથત બૌનિકો નનરથજક નવતંડાવાદ પેદા કરેછે..... તસવીરેગુજરાત શવષ્ણુપંડ્યા

આજકાલ કેટલાક ‘બૌનિક’ લોકોને એક નવો મુદ્દો મળી ગયો છે. સવોણચ્ચ અદાલતે એવો ચુકાદો આપ્યો છે કે નસનેમાઘરોમાં પ્રેિકે ભારતનું રાષ્ટ્રગીત ઉભા થઈને ગાવું ફરજીયાત રહેશે. અગાઉ આવો નનયમ હતો જ, પણ ૧૯૬૮માં એક નબજોય ઇમેન્યુઅલ નામના કેરળના નાગનરકે કોટટમાં ફનરયાદ કરી કે તેઓ જેહોવાહ ઉપાસનામાં માને છે અને તેમાં બીજી કોઈ ઉપાસના માટે ઉભા થઈને ગાવામાં તેમની પોતાની ધાનમણક લાગણી દુભાય છે. ૧૯૮૫માં બીજા સંચાલકોને તેની ખબર પડી એટલે ત્રણે નવદ્યાથથીઓને શાળામાંથી છુટ્ટા કરાયા હતા. અદાલતે આપેલા ચુકાદામાં બંધારણની ધારા ૧૯(૧), ૨૫(૧)ના ઉદાહરણો અપાયા અને ૧૯૪૩માં પશ્ચચમ વનજણનનયા લટેટ બોડટ નવરુિ બેરોનેટ ચુકાદો પણ કહેવાયો કે નાગનરકને તેની આલથાનો અનધકાર છે! હવે ૩૦ નવેમ્બરે ન્યાયમૂનતણ દીપક નમશ્રા અને અનમતાવ રાયે સાફસાફ ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રગીત સમયે

ઉભા રહીને તેનું ગાન કરવું એ ભારતમાતા પ્રત્યેની ભનિ અને નનષ્ઠાનું પ્રનતક છે, તેમાં કોઈ બાંધછોડ થઇ શકે નહીં. લો ત્યારે, એક નવતંડાવાદી વગણ પાસે હમણાં કોઈ ખાસ મુદ્દો નહોતો તેમણે ઝંડો ઉઠાવી લીધો. નાગનરકના મૂળભૂત અનધકારો ખતરામાં છે એ આલાપ-પ્રલાપ શરૂ કરી દેવાયો છે. ભાનુપ્રતાપ મહેતા નામના અંગ્રેજી છાપાઓમાં કોલમ લખનાર એક ‘રાજકીય નવચલેષક’એ તો આ ચુકાદાને ‘ગેરબંધારણીય દેશભનિ’ ગણાવી છે. બીજા એક ન્યૂ યોકકમાં વ્યવસાય કરતા નનષ્ણાતે કહી દીધું કે બંધારણ બહુ બહુ તો રાજ્યની સિા પર ભાર મૂકી શકે, વ્યનિગત લવતંત્રતા પર નહીં. અહીં ગુજરાતમાં એક છાપાએ તેને ‘રાષ્ટ્ર-રાજ્ય સિાવાદ’ ગણાવ્યો અને એક લેખમાં તો એવું ‘સંશોધન’ કરાયું છે કે મહાત્મા ગાંધી પણ ઉભા થઈને રાષ્ટ્રગીત ગાવાની તરફેણ નહોતા કરતા! ખરેખર? (દેશને આવા ‘સંશોધકો’થી ઈશ્વર બચાવે!)

ગાંધીનગરઃ નામ, અટકમાં ફેરફાર કે સુધારા મુદ્દે ગુજરાત સરકારના મુદ્રણ અને લેખન સામગ્રી નનયામકે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. અત્યાર સુધી નામ કે અટક બદલવા, સુધારવાની પ્રનિયામાં આપવામાં આવતું કાનૂની પીઠબળ હવેથી બંધ કરવાના મહત્ત્વના નનણણય સાથે રાજ્યના

ઉદ્યોગ અને ખાણ ખનનજ નવભાગે ઠરાવ પ્રનસિ કયોણ છે. એ મુજબ બાળકના નામની પાછળ માતાનું નામ અને અટક પ્રનસિ કરવા મહારાષ્ટ્ર અને દનિણ ભારતના રાજ્યોમાં ચાલતી કાયણપ્રણાલીનો લવીકાર કરવાની જાહેરાત તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.

કોઈ સાચો ‘સંશોધક’ આ નવશે તથ્ય શોધી લાવે એ જરૂરી છે, પણ મોટા ભાગે આપણે ત્યાં કટીંગ-પેલટીંગનું સંશોધન વ્યવહારમાં પ્રચનલત છે. એવા જ એક બડા ઇનતહાસકારે ભગતનસંહ અને િાંનતકારોને આતંકવાદી તરીકે પોતાના પુલતકમાં આલેખ્યા હતા, અને ધમા​ાંધ ટીપુ સુલતાન તેમજ મોહમ્મદ ગઝનવી નવદ્વાન મહાનાયકો હતા એવું તો રોનમલા થાપરથી માંડીને બીજા ઘણા સંશોધક વારંવાર લખી રહ્યા છે. અને ધારો કે ગાંધીજીએ આવું નવધાન ક્યાંક કયુાં પણ હોય, શક્ય છે કે બીમારીને લીધે ઉભા થઇ શકતા નનહ હોય એટલે અપવાદ ઉભો કયોણ હોય તો પણ રાષ્ટ્રગાનને માટે ઉભા થઈને ગાવું (હા, ગાવું પણ એટલું જ જરૂરી છે) એ નનયમ કે અનુશાસનની નખલાફ જવું જરૂરી ખરું? આ મોટો સવાલ એટલા માટે પણ છે કે તમે નિટનમાં કે અમેનરકામાં કે પાકકલતાનમાં કે ગમેતવે ા નાનકડા દેશમાં પણ ત્યાંના રાષ્ટ્રીય આલથાના પ્રતીકનું અપમાન કરી શકશો? કરવું જોઈએ? ભારતની દેશભનિ કઈ આકાશમાંથી ટપકી પડી નથી. તેણે પોતાના લવાતંત્ર્ય યુિમાં પ્રેરણા પ્રાપ્ત કરવા માટે કેટલાંક

આલથા પ્રનતકો લથાનપત કયાણ હતા. ૧૯૧૪માં લટુટગાટટ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પનરષદમાં મેડમ કામા, સરદારનસંહ રાણા અને બેનરલટર નહંડમેન સાથે મળીને ભારતીય લવાતંત્ર્ય ધ્વજ મંચ પર ફરકાવ્યો ત્યારે બધા નવદેશી દશણકો પણ ઉભા થઈને તેને સલામ આપી હતી. હવે ૨૦૧૬નો કોઈ માનવાનધકારવાદી બૌનિક એમ કહે કે ના, હું તો રાષ્ટ્રધ્વજને સન્માન નહીં આપું, ઊભો નહીં રહું, રાષ્ટ્રગાન નહીં ગાઉં... તો તેનો ઈલાજ શો? તેનો એક ઈલાજ તો કાનૂનનું પાલન જ હોઈ શકે. બીજો ઉપાય ૧૯૪૭ પછી આપણા સાવણજનનક જીવનમાં દેશ અને દેશપ્રીનત માટે નવનધસર કોઈ પ્રયાસ ન થયા, યોગ્ય રીતે ઈનતહાસ ભણાવ્યો નનહ, લવાતંત્ર્ય લમારકોની ઉપેિા કરી, કેટલાક ‘ડાબેરી’ અને ‘પ્રગનતશીલ’ કે નતકડમબાજ ‘સંશોધકો’ને છુટ્ટો દોર અપાયો અને રાજકીય િેત્રે આચરણ દ્વારા દેશદાઝ પ્રકટ થવી જોઈતી હતી તે ના થયું તેના પનરણામો હવે ભોગવી રહ્યા છીએ. અફીણનો છોડ વાવીએ અને તેના પર દ્રાિની આશા રાખીએ તેવી આ હાલત છે.

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને ય નવતંડાવાદનો નશકાર બનાવવાની લજ્જાલપદ પ્રવૃનિ અને પ્રકૃનતનો નવલતાર થતો રહ્યો છે. જે શબ્દે યુવાન દેશભિોને શહીદી તરફ પ્રેયાણ હતા તે ‘વંદે માતરમ’ માત્ર એટલા માટે રાષ્ટગીત ના બની શક્યું કેમ કે થોડાક મુશ્લલમ નેતાઓએ તેમાં પોતાની ધાનમણક લાગણી દુભાય છે એમ જણાવ્યું હતું! ૧૯૨૩માં કાકીનાડા કોંગ્રેસ અનધવેશનમાં વંદે માતરમનો નવરોધ થવા છતાં પંનડત નવષ્ણુ નદગમ્બર પલુલકરે પ્રચંડ લવરે પૂણણ ગીત ગાયું હતું. બનારસ અનધવેશનમાં સરલાદેવી ચૌધરીએ ગોખલેના નવરોધ પછી એ ગાયું. મૌલાના મહમ્મદ અલીએ પણ નવરોધ કયોણ હતો. બેનરલટર નજન્ના પણ હોમ રુલ આંદોલન સમયે ઉભા થઈને આ રાષ્ટ્રગીત ગાતા. ૧૯૩૦ પછી કોંગ્રેસે મુશ્લલમ નેતૃત્વને રાજી રાખવા િમશઃ આ ગીતનો ત્યાગ કયોણ. ૨૫ ઓગલટ ૧૯૪૮માં પંનડત જવાહરલાલે સંસદમાં જે વિવ્ય આપ્યું તે લપષ્ટ હતું કે ન્યૂ યોકક રાષ્ટ્ર સંઘમાં પસંદ કરાયેલી તજણ મુજબ જન ગણ મન...ને રાષ્ટ્રગીત તરીકે અપનાવવું. પણ પશ્ચચમ બંગાળ સરકાર આ

નનણણય સાથે સંમત ના થઇ. રાજેન્દ્ર પ્રસાદે ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના ઘોનષત કયુાં કે ‘જન ગણ મન...’ એ રાષ્ટ્રગીત (national anthem) અને વંદે માતરમ્... (national song) નનશ્ચચત કરાયા છે. હવે જૂઓ એક બીજી નવડમ્બના. જન ગણ મન... અને વંદે માતરમ્ બન્ને આપણે અધૂરા ગાતા હોઈએ છીએ, સંપૂણણ નહીં. સંપણ ૂ ણ વંદે માતરમ્ સાંભળવું હોય તો રાષ્ટ્રીય લવયંસેવક સંઘ, અને તેના બીજા સંગઠનોના કાયણિમમાં જવું પડે. બીજે આ કે જન ગણ મન... સંપૂણણ સાંભળવા મળતું નથી. કોઈ દેશ એવો હશે ખરો કે પોતાનું રાષ્ટ્રગીત પણ સંપૂણણ ગાતો ના હોય? આ સવાલો અણગમતા લાગશે, પણ છે મહત્ત્વના. માત્ર નસનેમા કે બીજે રાષ્ટ્રગીત ગાવા માત્રથી દેશભનિ પેદા થતી નથી એ માની લીધું, પણ દેશને પોતાના રાષ્ટ્રીય પ્રનતકો પ્રત્યે સન્માન અને શ્રિા વ્યિ થાય તેવા સાવણજનનક નનયમો હોવા જોઈએ કે નહીં? નહીં તો કાલે કોઈ એવું કહેશે કે લાલ કકલ્લે લવાતંત્ર્ય ઉત્સવમાં કે રાષ્ટ્રપનતના પ્રવચન બાદ કે સેનાની પરેડ દરનમયાન પણ રાષ્ટ્રગીત ગાવું જોઈએ નહીં!

ડિસેમ્બરે ૬ કલાક સુધી ગાંધીનગરમાંબેઠક મળી હતી. ૪ મુદ્દા માટેનાયબ મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન અનેજળસંપડિ પ્રધાન સાથે ચચાોકયાોબાદ તેમની સમક્ષ સંતવષ વ્યક્ત કરનારા પાસના પ્રવક્તાએ અચનાક જ આ મંત્રણા ડનષ્ફળ હવવાનવ દાવવ કયવોહતવ. ૬ કલાક મંત્રણા કયાોપછી હાડદોક પટેલ સાથે ફવન ઉપર વાતચીત કયાોબાદ આ પ્રવક્તા દ્વારા આ પ્રકારના ડનવેદનથી વધુ એકવાર પાસના નેતાએ આિવિાઈ કયાોનુંબહાર આવ્યુંછે. પાટીદારવનવ ઓબીસીમાં સમાવેશ, આયવગની રચના, જીએમિીસી મેદાનના લાઠીચાજોની તપાસ અને પવલીસ ફાયડરંગના મૃતકવના પડરવારવને આડથોક સહાય, સરકારી નવકરના ચાર મુદ્દે સમાધાન માટેમળેલી બેઠક સાંજે સાિાપાંચ વાગ્યે વન ચેતના કેન્દ્રની બહાર આવેલા પ્રવક્તા વરૂણ પટેલે‘બેઠકનવ કવઈ સાર ન નીકળ્યવ, સરકારના પ્રડતડનડધઓ પાસેકવઈ ઓથવડરટી જ નથી. જવ ટાઈમપાસ ટેક્ટટક હશે તવ અમે

આપ્યુંહતું . જવકે, તેણેનાયબ મુખ્ય પ્રધાન નીડતનભાઈ પટેલ મુખ્ય પ્રધાન ડવજય રૂપાણી સાથે સવમવારે માંગણીઓ ઉકેલાવા બીજી ડમટીંગની તારીખ આપેપછી હાડદોક સાથે વાત કરીને આગળ વધીશુંએમ પણ કહ્યુ હતું . ૪૯ ટકાથી વધુઅનામત કોઈ રાજ્યમાંહોય તો ઘટતુંકરીિુ આ બેઠકના અંતે નાયબ મુખ્ય પ્રધાન નીડતન પટેલેમીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુંહતું કે, ‘પાસ’ વાતના પુરાવા આપેકે ૪૯ ટકાથી વધારે અનામત કયા રાજ્યમાંછેતવ સરકાર તેઅંગેની શટયતા તપાસીનેકાયદા પ્રમાણેજે થઈ શકે તે કરવા તૈયાર છે. ડસવાયના ‘પાસ’ના અન્ય ત્રણ મુદ્દાઓને નીડતન પટેલે આંદવલન સાથેજવિાયેલા ગણાવતા કહ્યુંકે, તમામ મુદ્દાઓ પાટીદાર આંદવલન સાથે જવિાયેલા છે અને સમાધાન માટેસરકારનુંમન ખુલ્લુંછે. આમ કહીને સરકાર પાટીદાર અનામતના મુદ્દાને સીધવ કવટટ જ લઈ ગઈ છે. જવકે બીજી બેઠકની તારીખ કેસમય જાહેર કયાોનથી.

બાળકના નામ પાછળ માતાનું ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ હાનદજકની આડોડાઈથી મંત્રણા નનષ્ફળ સરકાર અનેપાસના ફરી આંદવલન કરીશું ’ તેમ કહીને નામ અનેઅટક મૂકી શકાશે અસ્થાના સીબીઆઈના ઈન્ચાજજ ગાં૧૧ધીનગરઃ કન્વીનરવ વચ્ચે પહેલી મંત્રણા ડનષ્ફળ રહ્યાનુંડનવેદન

વાંચો અનેવંચાવો ‘ગુજરાત સમાચાર-એશિયન વોઈસ’

National Association of Patidar Samaj

Come and Join December 2016 Activities

at 26B Tooting High Street, London SW17 0RJ

1) Thursday 15 December at 12 noon Tribute to Sardar Vallabhbhai Patel, Patriotic Songs and Lunch

£16 including Entrance to the Christmas Music Show

PRAVIN AMIN MINAXI PATEL NILAM PATEL FAGUNI PATEL

020 8337 2873 020 8767 3007 07985 156 986 07985 026 262

ચમરબંધીઓનેજેલ ભેગા કરીને કરવિવની લાંચની ઓફરને ફગાવી. ગવધરાકાંિ વખતે સાબરમતી ટ્રેન સળગાવવાના મામલામાં આઈએસનું કાવતરું હવવાના પુરાવા તેમણે જ શવધ્યા હતા. સીબીઆઈના સ્પેશ્યલ િાયરેટટર તરીકેહાલમાંઆર કે દિા છે. તેમને ગૃહ મંત્રાલયમાં સ્પે. સેક્રેટરી તરીકે મહત્ત્વની કામગીરી આપીને આસ્થાનાને ઇન્ચાજોડિરેટટર બનાવાયા છે.

Lions Club of Kingsbury, Kenton & Belmont Music by Jayu Rawal and Group accompanied by: Wahab, Rima, & Harbir on: 26th December 2016 From: 7 p.m. till late presents Musical night

2) NAPS COACH TRIP TO LEICESTER Monday 19 December 2016 Ram Mandir and Attend Christmas Party Depart: Streatham – Pick up: Tooting 3) New Year's Eve Party 7.30pm on Sat 31 December 2016

અમદાવાદઃ ભારતના સવવોચ્ચ જાસૂસી અને તપાસ સંસ્થા એવી સીબીઆઈના વતોમાન ડિરેટટર અડનલ શમાોડનવૃિ થયા છેઅને ગુજરાત કેિરના ૧૯૮૪ બેચના આઈપીએસ રાકેશ અસ્થાનાને ઈન્ચાજો ડિરેટટર તરીકે ચાજો સોંપવામાં આવ્યવ હવવાની જાહેરાત બીજી ડિસેમ્બરે કરાઈ છે. ગુજરાતના કેિરના આઈપીએસ રાકેશ અસ્થાનાએ સીબીઆઈ એસપી તરીકે લાલુ પ્રસાદ યાદવનું ચકચારી ચારાકાંિ છિુંકયુ​ુંહતું. વિવદરા અને સુરતમાં પવલીસ કડમશનર તરીકે લાંબવ સમય ફરજ બજાવી આસારામ બાપુ, નારાયણ સાંઈ જેવા

New Year's Eve Party

TICKET: £17.50

Venue: Premier Banqueting Hall, 1 Canning Road Harrow HA3 7TS All proceeds to Arpan 'Charity for abused children'

For Tickets conact: Dinesh Shonchhatra- 07956 810 647 / 020 8424 8686 Surendra Popat - 07901 946 169 Ticket: £25 Vinod Pandya -07966 387 305 include Dinner & Manu Ram - 07939 854 742 Soft drinks free parking Dipak Jatania - 07939 084 094

Over 30 years experience

Specialising in I Loft Conversions New construction I Extensions I Electric Work & Plumbing Mob: 07885 690 154 / 07711 904 448 Tel : 020 3592 5528 Email: info@gohilandsons.co.uk I


10th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

સ્ત્રીઓનુંરિય પરિધાન પલાઝો

હાલમાં પલાઝો ફેશન રેન્જ ફેશન વર્ડડમાંઈનટ્રેન્ડ છે. પલાઝો પેન્ટ્સ મૂળે તો દિદટશ ઈંગ્લલશ ટ્રાઉઝર ફેશન સ્ટાઈલ છે. ખાસ કરીને લાંબી સ્ત્રીઓને પલાઝો જચે છે. આ પેન્ટ્સ થોડી ફ્લોઇ ઇફેક્ટ આપવા માટે મોટા ભાગે દસન્થેદટક બ્લેન્ડવાળું કોટન, દશફોન, પોદલએસ્ટર, જ્યોજજેટ જેવા ફેદિકમાંથી બનાવવામાં આવેછેઅનેમાટેજ એ ખૂલતા અને ફ્લોવાળી ઇફેક્ટ આપે છે. જોકે દસઝન િમાણે હવે ઠંડીમાં પણ પલાઝો પહેરવાની ફેશન છે. ઠંડમાંદથક કોટન કેવુલન પલાઝો પહેરવાની ફેશન હમણાં ચાલી રહી છે. પલાઝો સાથે રેશમી મલમલ જેવા કાપડના ટોપ અને અફઘાની ટોપ પણ સારા લાગશે. કોટનના પલાઝો સાથે લાંબી કોટનની કુતતી ખૂબ જ સુંદર લાગે છે. જો વુલન પલાઝો હોય તો સાથે કોટનની કુતતી કે અંકોડી ભરતથી ભરેલુંપોંચો સ્ટાઈલ ટોપ પણ તમને સરસ લુક આપી શકે છે. ઓફફદશયલ વેરમાં પલાઝો સાથેવુલન જસતી પણ સરસ લાગે છે અને ક્રોપ ટોપ પણ પહેરી શકાય. આ કોગ્બબનેશન

BBCિી ૧૦૦ વગદાર સ્ત્રીઓમાં સિી નલયોિી

મુંબઈઃ કેનેડામાં જજમેલી ઇજડો કેનેડડયન એકટ્રેસ સની ડલયોનીને બીબીસીની વષષ ૨૦૧૬ની ૧૦૦ વગદાર મડિલાઓની યાદીમાં થથાન મળ્યું છે. સતત ચોથા વષષે બિાર પાડેલી આ યાદીમાં ઉદ્યોગ સાિડસક મડિલાઓ, એન્જજડનયસષ, થપોટસષ વુમન, ફેન આઇકોજસ અને મડિલા કલાકારોને થથાન અપાયું છે. બીબીસીની આ યાદીમાં સની ઉપરાંત ભારતની સાંગલીની ગૌરી ડચંદારકર, ચેજનાઈની મન્લલકા શ્રીડનવાસન, મુંબઈની નેિા ડસંિ અને કણાષટકની સાલુમરદા ડથમક્કાને થથાન મળ્યું છે.

ઓફફદશયલ પાટતીમાં પણ કરી શકાય છે. જો તમેટ્રેદડશનલ લુક અપનાવવા માગતા હો તો બાંધણી, બનારસી, કલકત્તી મદટદરયલમાંથી પલાઝો તૈયાર કરાવી શકાય છે. તેની ઉપર એ જ મટીદરયલમાંથી કુતાચ કે કુતતી કરાવીનેપહેરી શકાય. સાથેપ્લેન સ્ટોલ સુંદર દેખાવ આપેછે. પ્રિન્ટેડ અનેપ્લેન પલાઝો પેન્ટ્સ પ્લેન સારા લાગેછેઅનેએમાંલાઈટ કેડાકક ગમે એ શેડ પસંદ કરી શકાય. ઓફફદશયલ વેર તરીકેપલાઝોની પસંદગી કરતા હો તો બ્લુ, ચોકલેટ, બ્લેક કે ગ્રે જેવા ડાકક રંગો પસંદ કરવા. દેખાવમાં એ વાઇડ બોટબડ ટ્રાઉઝર સમાન લગતા હોવાથી એને ફોમચલ બ્લાઉઝ સાથે હાઈવેસ્ટ પહેરી, સાથે બેસ્ટ પહેરી ટોટલ ફોમચલ લુક અપનાવી શકાય. પલાઝો બેઝ અને લાઇટ દપન્ક જેવા રંગોમાં અને થોડા શાઇની ફેદિકમાં પણ સારા લાગે છે. બીજી બાજુ ખૂલતા ધીતી ટાઈપ કેઅફઘાની પલાઝો પેન્ટ્સ પ્લેન કે દિન્ટેડ બધી રીતે સારા લાગે છે. ટ્રાઈબલ દિન્ટ, ફ્લોરલ દિન્ટ,

વાિગી

GujaratSamacharNewsweekly

સ્ટ્રાઈપ્સ અને ચેકડડ, આ બધી દડઝાઇનો ધોતી પલાઝોમાં સારી લાગેછે. કોમ્બિનેશન પલાઝો પેન્ટ્સ હાઈવેસ્ટ અથવા દમડ-વેસ્ટ હોય છે. માટે એની સાથે જેકેટથી માંડીને પાતળા દશફોનમાંથી બનાવેલાં બ્લાઉઝ જેવા ટ્યુદનક પણ સારા લાગે. આ દસવાય સ્પેગેટી ટોપ પણ પલાઝો સાથે શોભે છે. જો કુરતી સાથે પેન્ટની જેમ પલાઝો પહેરવું હોય તો દનતંબ સુધીની લંબાઈવાળી શોટડ કુરતી પસંદ કરવી. ફ્રીલવાળુંટોપ પણ પલાઝો સાથે પહેરી શકાય. કુરતીથી લઈને ટી-બેગ સ્ટાઇલનાં ટી-શટડ અનેટોપ્સ બધુંજ પણ મેચ કરીને પલાઝો સાથે પહેરી શકાય છે. કોન્ટ્રાસ્ટ કલરનાં ટી-શટડ અથવા ટોપ્સ સારાંલાગશે. કબફટે​ેિલ કેઝ્યુઅલ વેર બજારમાં કેઝ્યુઅલ વેર તરીકેપહેરાતા પલાઝો પણ મળી જ રહે છે. કોલેજ ગર્સચ તેમજ યંગ િોફેશનલ યુવતીઓમાં વધુ લોકદિય બનેલા આ પલાઝો ફોમચલ કેસેમી-ફોમચલ તરીકેપણ પહેરી શકાય છે.

સામગ્રીઃ ૧૦૦ ગ્રામ મમરા • ૫૦ ગ્રામ દાડળયા • ૫૦ ગ્રામ રાજગરાની ધાણી • ૨૫ ગ્રામ ગુદં ર • ૨૦૦ ગ્રામ ગોળ સમારેલો • ૫૦ ગ્રામ કોપરાનું ખમણ • બે ટેબલ-થપૂન કાજુ-બદામ અખરોટનો અધકચરો ભૂક્કો • ૧ ટી થપૂન સૂઠં પાઉડર • બે ટેબલ થપૂન ઘી સામગ્રીઃ ગ્રીઝ્ડ ટ્રે અથવા પૌનિક સુખડી અન્ય પ્લાન્થટક િીટ, ડસડલકોન િીટ, વેલણ રીતઃ મમરા અને દાડળયાનો કરકરો ભુક્કો કરો. ગુદં રને ઘીમાં સાંતળીને ભુક્કો કરી લો. કાજુ-બદામ-અખરોટનો અધકચરો ભુક્કો કરવો. ડ્રાયફ્રુટના આ ભુક્કાને અને કોપરાને જરાક િેકી લો. એક નોનન્થટક પેનમાં ઘી ગરમ કરીને એમાં સમારેલો ગોળ ઉમેરો. ગોળનો પાયો તૈયાર થાય એટલે તરત તેમાં ઉપર બધી સામગ્રી ડમક્સ કરી લેવી. ગ્રીઝ્ડ ટ્રેમાં આ ડમશ્રણને પાથરો અથવા ડસડલકોન િીટ પર પાથરીને વણી લો. સિેજ ઠંડુ પડે એટલે મનગમતા િેપમાં કાપી લો.

·Цº¯ §¾Ц³Ьє આ¹ђ§³ કºЪ ºΝЦЦ ¦ђ! ¿Ьє આ´³щ ક×Âàª×ª³Ъ એ´ઇת¸щת ³°Ъ ¸½¯Ъ! આ´³Ьє Ãщà° ¥щક અ´ કºЦ¾ђ!

આ´³Ъ ¯¸Ц¸ ¡Ц³¢Ъ I´Ъ એ´ђઇת¸щ×ÎÂ, Ú»¬ ªъçÎÂ, એÄ ºщ, ECG, ÂЪªЪ çકы³, MRI, USG, કЦ¬Ъ↓¹Цક çĝЪ³Ỳ¢, ´щઇ³ ¸щ³щ§¸щת ¾¢щºщ ´ђÁЦ¹ ¯щ¾Ц ±ºщ કºЦ¾ђ. ºЦà §ђ¾Ц³Ъ §λº ³°Ъ! ¸ЦĦ ∫≤ ક»Цક¸Цє § ╙³æ®Цє¯ ક×Âàª×ª ´ЦÂщ°Ъ ºЪ´ђª↔ ¸щ½¾ђ અ³щ ¾ь╙ΐક 篺щ ¶Ъ§ђ અ╙·ĬЦ¹ ¸µ¯ ¸щ½¾ђ. આ§щ § ¸µ¯ µђ³ કºђ: 0800 860 6717

મરિલા સૌંદયય/ સદાબિાિ સ્વાસ્થ્ય 19

ઘરકૂકડા દુબઈમાંપ્રથમ વખત નિમાયેલી મનિલા સ્પેનિયલ બાળકોિી આંખો ગાર્ઝઝિેજોવા રસ્તેટ્રાફિકજામ થાય છે વધુિબળી રિે દુબઈઃ પિેલી વાર

લંડનઃ બાળકો ભલે બગીચામાં રમતા હોય કે પછી સાયકલ ચલાવતા હોય કે પછી તોફાનમસ્તી કરતા હોય પણ તેમને ઘરની બહાર રમવા જવા દેવા જોઈએ. આખો દદવસ ઘરની અંદર પુરાઈને ટીવી, કબપ્યુટર કે મોબાઈલ અને ટેબલેટની સામે બેસી રહેતાં બાળકોની આંખો નબળી રહે છે. તાજેતરમાં જ થયેલા બાળકો પરના એક સંશોધનના દરસચચરોના મતે જ્યારે બાળકો ઘરની બહાર રમતા હોય છેત્યારેસૂયચિકાશના સંપકકમાં આવે છે. આવા બાળકોને દવટામીન ડીનું િમાણ યોલય રીતેમળી રહેછે. સંશોધકો માને છે કે બાળકો જ્યારેઘરમાંબેસીની રમતા હોય છે ત્યારે તેમને પૂરતો સૂયચિકાશ મળતો નથી. તેઓ ગરમી અને તડકાના સંપકકમાં આવતા નથી. આ કારણેતેમની આંખોનેપૂરતા િમાણમાં દવટામીન ડી મળતું નથી. આવા બાળકોને ચોક્કસ સમય બાદ આંખની નબળાઈ આવતી હોય છે. તેમને નરી આંખે કંઈ પણ જોવામાં સમસ્યા થતી હોય છે. દરસચચરો જણાવેછે કે બાળપણમાં શક્ય એટલું તડકામાં રમવાથી મોટી વયે ચશ્માં આવવાની અને દૃદિની ખામી દૂર થવાની શક્યતાઓ આપોઆપ દૂર થઈ જાય છે.

દુબઈમાં ૧૮ થત્રીઓને થપેડિયલ ગાડડ યુડનટમાં સામેલ કરાઈ છે. મડિલા પોલીસકમમી જ્યારે ડલમ્બોડગષની, ફેરારી અને રેડસંગ બાઇક્સ લઇને રોડ પર નીકળે છે ત્યારે લોકો તેમને જોવા માટે ઊભા રિી જાય છે. ઘણીવાર તો રોડ પર જામની ન્થથડત સજાષય છે. િકીકતમાં, મોટાભાગના અખાતના દેિમાં મડિલાઓ કાર િંકારી િકતી નથી. તેઓ એકલી બજાર જઇ િકતી નથી તો પોલીસમાં ભરતી થવું તો દૂની વાત છે. મડિલાઓ ડિજાબ કે બુરખામાં ઘરની બિાર નીકળે છે. તેવામાં દુબઈમાં ડવમેન થપેડિયલ ગાડડ યુડનટનું િોવું લોકોને ચોંકાવે છે. દુબઈ પોલીસમાં આ વષષે મડિલાઓ માટે થપેડિયલ યુડનટ બનાવાઇ છે. તેમનું કામ મડિલા ઉદ્યોગપડતઓ, રોયલ પડરવારની મડિલાઓ અને ખાસ ડવદેિી મડિલા નેતાઓને સુરક્ષા આપવાનું છે. દુબઈમાં િાલ સુધી થપેડિયલ યુડનટ્સમાં માત્ર પુરુષો રિેતા િતા. વુમન થપેડિયલ યુડનટમાં સામેલ ઈમાન સલેમ કિે છે કે, આ નવા કામથી મને કોઇપણ મુશ્કેલ સંજોગોને સંભાળવાનો ડવશ્વાસ મળ્યો છે. તેથી મારા કામને વધારે સમપષણ સાથે ડનભાવવાની કોડિ​િ કરું છુ.ં જોકે ફફલડમાં કામ કરવું ઘણું

મુશ્કેલ િોય છે. તે માટે અમારે સતત અમારી િારીડરક અને માનડસક ક્ષમતાઓને વધારવાની િોય છે અને પોતાને ફફટ રાખવાના િોય છે. અમારે અલગ-અલગ ન્થથડત અને ઇમરજજસીમાં કામ કરવા માટે તૈયાર રિેવું પડે છે. ટીમમાં સામેલ આયિા ઉબૈદ કિે છે કે, ડવકટ ટ્રેડનંગ અને કામ મને પોતાના ભય પર જીત મેળવવામાં મદદ કરે છે. મેં મુશ્કેલીઓનો મુકાબલો કરવાની કળા પણ િીખી લીધી છે. લોકો અંદાજ પણ ન લગાવી િકે કે અમારી ટ્રેડનંગ કેટલી ટફ િોય છે. એક અજય મડિલા પોલીસકમમી ઝાિેરા ઇબ્રાડિમ કિે છે કે, હું રોજ ૧૨ કલાક ફરજ બજાવું છું. મારા પડરવાર સાથે ઘણીવાર મિત્ત્વના પ્રસંગે હું િાજર રિી િકતી નથી. તેમ છતાં હું પડરવારના સભ્યોની નજરમાં મારા માટે ગૌરવ જોઉં છું. મારા ડમત્રો અને પડરવારજનો મને જે સજમાન આપે છે તેનાથી મને મારું કામ કરવા માટે વધારે પ્રોત્સાિન મળે છે.

SKANDA HOLIDAYS ® EXPLORE THE WORLD Travel with award winning group and tailor made specialist

20 DAY – GRAND SOUTH AMERICA

(Peru, Bolivia, Chile, Argentina, Brazil) Dep: 16 Jan, 01 Mar, 06 Apr, 05 May, 08 Sep

30 DAY - GRAND TOUR OF *£5499 AUSTRALIA Dep: 05 Jan, 08 Feb, 06 Mar, 02 Apr 15 DAY SOUTH EAST ASIA

(SINGAPORE – MALAYSIA –THAILAND ) Dep: 16 Jan, 21 Feb, 14 Mar, 16 Apr, 19 May, 06 Jun, *£1799 02 Jul, 28 Aug, 20 Sep

*£4599

21 DAY – SCENIC ZAMBIA & SOUTH AFRICA & MAURITIUS TOUR Dep: 25 Jan, 26 Feb, 24 Mar, 9 *£359 05 May, 06 Sep, 12 Oct, 06 Nov

16 DAY CLASSIC INDO CHINA (VIETNAM – CAMBODIA – LAOS)

Dep: 10 Jan, 16 Feb, 12 Mar, 02 Apr, 06 May, 08 Jun, 14 Sep, 06 Oct, 02 Nov

*£2399

16 DAY – WONDERS OF MEXICO – COSTA RICA – PANAMA Dep: 20 Jan, 25 Feb, 02 Apr, *£3499 05 May, 30 Sep, 25Oct

12 DAY – VANCOUVER & ALASKA CRUISE TOUR 9 Dep: 28 Apr, 20 May, 03 Jun, *£199

Dep: 20 Mar, 13 Apr, 07 May, 02 Jun, 30 Jun, 08 Sep, 06 Oct

Dep: 31 Mar, 19 Apr, 2 May, 29 May, 28 Jun, 27 Aug, 12 Sep, 02 Oct

15 DAY – SCENIC JAPAN & SOUTH KOREA TOUR

*£3399

15 DAY – SCENIC SOUTH AFRICA TOUR

Dep: 16 Jan, 12 Feb, 05 Mar, 02 Apr, 28 Apr

15 DAY – TWIGA SAFARI (KENYA & TANZANIA)

*£2399

*£3099

Dep : 20 Nov, 16 Jan, 26 Feb, 31 March, 25 Apr

15 DAY – EXOTIC MAURITIUS & DUBAI 99

Dep : 25 Jan, 01 Mar, 02 Apr, 05 May

*£21

17 Jun, 02 Sep, 09 Sep

23 DAY – GRAND TOUR OF CHINA 9 *£329

15 DAY – MYANMAR DISCOVERY TOUR *£2899

Dep: 20 Jan, 25 Feb, 15 Mar, 06 Apr

15 DAY – INDONESIAN DISCOVERY TOUR Dep: 10 Jan, 12 Feb, 28 Feb, *£1899 09 Mar, 31 Mar, 15Apr

18 DAY – JEWELS OF SRILANKA & KERALA *£2399

Dep: 16 Jan, 26 Feb, 18 Mar

AND MUCH MORE TAILOR MADE TO SUIT YOU Note: Vegetarian meals available in all our tours

www.skandaholidays.com

0207 18 37 321 0121 28 55 247

contact@skandaholidays.com

EVERY DAY DEPARTURE - PRIVATE & GROUP TOURS

Lines Open From 7 AM TO 11 PM - 7 DAYS A WEEK

All Price Per Person, Terms and conditions applies CALL US FOR DISCOUNTED AIR TICKET WORLD WIDE


20 કવર સ્ટોરી

@GSamacharUK

GujaratSamacharNewsweekly

10th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

જયલલલતાઃ અલિનેત્રીમાંથી બન્યાં‘અમ્મા’

• જયલનલતાનુંનામ આજેભલેતાનમલનાડુની એક જમાનાની શ્રેષ્ઠ અનભનેત્રી તરીકેલેવાતુંહોય, િરંતુ તેઓ ક્યારેય અનભનેત્રી બનવા માગતા નહોતા. • તેઓ ખૂબ તેજપવી નવદ્યાનથથની હતા. શાળા નદવસોમાં તેમને સવથશ્રષ્ઠ ે નવદ્યાનથથનીનો િુરપકાર મળ્યો હતો તેમજ દસમા ધોરણની િરીક્ષામાં તેમણે આખા તાનમલનાડુમાંબીજુંપથાન મેળવ્યુંહતું . • લોકોને મિતમાં જરૂનરયાતની વપતુ વહેંિવાની તેમની નીનતએ તેમનેલોકનિય બની હતી. • મનહલાઓને નમક્સર-ગ્રાઈન્ડર ઉિરાંત ૨૦ ફકલો િોખા જેવી વપતુઓ મિતમાંઆિતાંજયલનલતા િર અથથશાપત્રીઓએ સવાલ ઊઠાવ્યા હતા. જોકે તેમના આ િગલાંને કારણે મનહલાઓનુંજીવનપતર ઊંિું આવ્યુંહતુંતેમજ તેમના હૃદયમાંજયલનલતા માટેનવશેષ પથાન મળ્યુંહતું . • િેબ્રઆ ુ રી ૧૯૪૮ના રોજ જયલનલતા જયરામનો જન્મ કણાથટકના મૈસરૂ માંથયો હતો. જ્યારેતેબેવષથનાં હતાંત્યારેતેમના નિતાનુંનનધન થયુંહતું . • ત્યારબાદ તેમના માતા તેમને બેંગ્લોર લઈ ગયાં હતાં. જયલનલતાએ અહીં નબશિ કાટન પકૂલમાં નશક્ષણ મેળવ્યુંહતું . ૧૯૬૫માં માત્ર ૧૫ વષથની ઉંમરે િહેલીવાર તેમણેફિલ્મમાંકામ કયુ​ુંહતું . ફિલ્મનુંનામ હતું‘આઈરનથલ ઓરુવન’ િોડ્યુસર વી. આર.

િુથલ ુએ ુ આ ફિલ્મોમાં કામ કરવાની ઓિર જયલનલતાનેકરી હતી. • િોતાની બીજી ફિલ્મમાં જયલનલતાએ તે સમયના ટોિના અનભનેતા એમ. જી. રામિંદ્રન સાથેકામ કયુ​ું હતું . • ત્યારબાદ તેઓ તાનમલ ઈન્ડપટ્રીની સૌથી વધુિી લેનાર અનભનેત્રી બની ગયા હતા. • ૧૯૮૦માંતેમની છેલ્લી ફિલ્મ ‘નનદયાઈ થેડી બંદા કાદલ’ હતી. • ૧૯૮૨ તેમણેરાજકારણમાંિવેશ કયોથહતો. તેમણે એમજીઆર (જેઓ ફિલ્મો છોડીનેરાજનીનતમાંિવેશ્યા હતા) તેમના િક્ષના િ​િારસનિવ બનાવાયાંહતાં. • આ વષષેજ તેમણેિોતાની િથમ િૂં ટણી નતરુિેંદુર બેઠક િરથી જીતી હતી. • ૧૯૮૩થી એટલે કે એક વષથ િછીથી તેઓ એઆઈએડીએમકેના રાજ્યસભાના સભ્ય બન્યાંહતાં. આનુંકારણ તેમની અંગ્રેજીમાં વાત કરવાની િાવટ માનવામાંઆવ્યુંહતું . • ૧૯૮૭માંએમજીઆરનાંનનધનથી તેમનેખૂબ મોટો આંિકો લાગ્યો હતો, િરંતુ તેમણે આ સમય સુધી રાજનીનતમાંમજબૂત પથાન મેળવી લીધુંહતું . • ૧૯૮૮માં અન્ના દ્રમુકને બે નહપસામાં વહેંિવામાં આવ્યો હતો. એક િક્ષનુંનેતૃત્વ એમજીઆરના િત્ની

‘અમ્મા’નાંનામેજાણીતા તાનમલનાડુના મુખ્ય િધાન રાજકારણમાંઆવતાંિહેલા અનભનેત્રી હતાં. તેમની િથમ ફિલ્મને એડલ્ટ (એ) િમાણિત્ર મળ્યુંહતું . તેનાથી વધુરસિદ વાત એ છેકેતેમણેએ ફિલ્મ જોઈ જ નહતી. • સૌથી મોટી લરસેપ્શન પાટટીનો રેકડિઃ જે. જયલનલતાના નામે નગનનસ બુક ઓિ રેકડટ િણ નોંધાયેલો છે. તેમણેલગ્નિસંગેસૌથી મોટી નરસેપ્શન િાટટીનુંયજમાનિદ સંભાળ્યુંહતું . ૧૯૯૫માં જ્યારે િહેલી વાર મુખ્ય િધાન બન્યાંહતાંત્યારેતેમણેદિક િુત્ર સુધાકરનના લગ્ન શાહી અંદાજથી કયાથ હતાં. ભવ્ય નરસેપ્શનમાં૧.૫ લાખ મહેમાનો આવ્યાંહતાં. નગનનસ બુકે તેની નોંધ લીધી હતી. િેન્નાઈમાં ૫૦ એકર નવપતારમાંિેલાયેલાંમેદાનમાંઆ નરસેપ્શનનું આયોજન કરવામાંઆવ્યુંહતું . • માત્ર એક રૂલપયો વેતન લેતા િતાંઃ જયલનલતા િર હંમશ ે ા આવક કરતાં વધુ સંિનિના આક્ષેિ લાગ્યાં હતાં. એક વાર આવા કેસમાંજેલમાંિણ જવુંિડ્યું હતું . જયલનલતા િથમવાર જ્યારેમુખ્ય િધાન બન્યા ત્યારેતેમણેજાહેરાત કરી હતી કેવેતનરૂિેતેઓ માત્ર એક રૂનિયો જ લેશ.ે જયલનલતાએ કહ્યુંહતુંકેઆવક માટે મારી િાસે અન્ય પત્રોત છે. તેને કારણે વધુ નાણાની મારી જરૂનરયાત નથી તેથી એક રૂનિયો જ વેતન લઈશ. • નોકરે જેલમાં પિોંચાડ્યાઃ જયલનલતા અને શનશકલાનેજેલમાંમોકલવામાંતેમના એક નોકરની

જુ બા ની એ મહત્ત્વની ભૂનમકા અદા કરી હતી. જ ય લ નલ તા નાં િેન્નઈ ખાતેના નનવાસેકામ કરતા તે નોકરનું નામ જયરામન હતું . તેણે કોટટમાં જુબાની આિી હતી કે શનશકલાના કહેવાથી તેરોજ જયલનલતાના ઘરેથી નોટો ભરેલી બેગ લઈ જતો હતો. • સાથે ચાલતી િતી ખુરશીઃ જયલનલતા િોતાની સાથેિોતાની ખુરશી રાખતા હતા. કહેવાય છેકેતે સંનધવાથી િીડાતા હતાંતેથી જ તેમણેિોતાના માટે સાગવાનમાંથી બનેલી ખાસ ખુરશી તૈયાર કરાવી છે. તે ખુરશી નદલ્હી ખાતેનાં તાનમલનાડુ ભવનમાં રાખવામાં આવતી હતી. નદલ્હીની મુલાકાત વખતે તેઓ જેમનેમળવા જાય ત્યાંતેખુરશી િણ િહોંિતી હતી. • જ્યોલતષમાં લવશ્વાસ ધરાવતાં િતાંઃ મીનડયા અહેવાલ મુજબ તેજ્યોનતષમાંનવશ્વાસ ધરાવતાંહતાં. આથી જ અંગ્રેજીમાં તેમણે િોતાનાં નામનો પિેનલંગ Jayalalithaથી jayalalithaa કરી નાખ્યો હતો. જ્યોનતષના કહેવા િમાણેજ તેઓ સામાન્યિણેલીલા રંગની સાડી, િેન અનેબાકી વપતુનો ઉિયોગ કરતાં હતાં. તેએમના માટેલકી ગણાય છે.

• ક્રેડલ બેબી સ્કીમઃ ૧૯૯૨માં અનાથ અને નનરાધાર બાળકો માટે જયલનલતાએ િેડલ બેબી પકીમ શરૂ કરી હતી. આ યોજનાનેકારણેતેમના સમથથકો વધ્યા હતા. તેસમયેરાજ્યમાં બાળકીઓના જન્મ બાદ તેમને ત્યજી દેવાના બનાવો વધ્યા હતા. તેથી દરેક સરકારી હોસ્પિટલોમાં તેમણે િારણાં લગાવ્યા હતાં. જેથી ગમેત્યાંબાળકીને ત્યજી દેવાનેબદલેલોકો આ િારણામાં દીકરીઓનેમૂકી જતાંહતાં. • ગરીબોની માઃ જયલનલતાએ િરોિકારની ભાવના સાથે કામ કરતાં રાજકીય િક્ષની છબી ઉિસાવી હતી. અમ્મા કેન્ટીન, અમ્મા રસોઈ, અમ્મા નમનરલ વોટર, અમ્મા નમક, અમ્મા નસમેન્ટ જેવી યોજનાઓ અંતગથત તેમણે દરેક જરૂનરયાતમંદોને સપતાં અનાજ, િાણી, કિડાં અને અન્ય જરૂરી

સામાન ઉિલલધ કરાવ્યો હતો. • ૯ મલિનાની મેટરલનટી લીવ જયલનલતા સરકારે મનહલાઓ માટે કામ કરવામાં કોઈ કસર છોડી નહોતી. તેમણે મનહલાઓ માટે મેટરનનટી લીવ, દારૂબંધી અને મનહલા િોલીસ પટેશન શરૂ કરવાની િહેલ કરી હતી.

પ્રથમ ફિલ્મને‘એ’ સલટિફિકેટ મળ્યું િતું, તેમણેપોતેપણ નિોતી જોઈ

જલલલતા સરકારની જાણીતી યોજનાઓ

જાનકીએ કયુ​ુંઅનેબીજા િક્ષનુંનેતૃત્વ જયલનલતાએ સંભાળ્યુંહતું . • ૧૯૮૯માં િૂં ટણી જીતીને તેમના િક્ષે િથમ વખત િૂં ટણી લડી અને ૨૭ બેઠક િર નવજય મેળવીને નવિક્ષના નેતા તરીકેજયલનલતાએ મોરિો સંભાળ્યો હતો. • જયલનલતા િર લખાયેલા િુપતક ‘અમ્મા જનટી ફ્રોમ મૂવી પટાર ટુ િોનલનટકલ ક્વીન’ મુજબ જયલનલતા હોબાળા દરનમયાન નવધાનસભામાંથી બહાર જઈ રહ્યા હતાં. આ સમયેડીએમકેના એક સભ્યેતેમનેરોકવાનો િયત્ન કયોથ હતો ત્યારે જયલનલતા િડી ગયાં હતાં. ડીએમકેના સભ્યો અનેઅન્ના દ્રમુકના સભ્યો વચ્ચે થયેલી મારામારીમાં તેઓ િાટેલી સાડીમાં નવધાનસભાની બહાર નીકળ્યા હતા ત્યારે તેમણે એલાન કયુ​ુંહતુંકેહવેતેઓ મુખ્ય િધાન બનીનેજ સદનમાંિવેશ કરશે. • ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા બાદ થયેલી િૂં ટણીમાંજયલનલતાએ કોંગ્રસ ે સાથેસમજૂતી કરી અને ૨૩૪માંથી ૨૨૫ બેઠકો મેળવી હતી. ત્યારેતેઓ િથમ વખત મુખ્ય િધાન બન્યાંહતાં. • ૧૯૯૬-૧૯૯૮ દરનમયાન જયલનલતા માટેખૂબ કિરો સમય સાનબત થયો હતો. આ દરનમયાન તેમના નવરુદ્ધ ભ્રષ્ટાિાર નવરુદ્ધ અનેક આરોિ લગાવાયા તેમજ

આવકના િમાણમાં અિમાણ સંિનિનો ગુનો તેમની નવરુદ્ધ નોંધાયો હતો. આ કારણોસર તેઓ િૂં ટણી હારી ગયાંહતાં. • ૨૦૦૨માંિેટા િૂં ટણી થઈ અનેજયલનલતાનેિરી નવજય મળ્યો હતો. આ સમયગાળામાં તેમણે બદલો લેવા કરુણાનનનધનેજેલમાંમોકલ્યા હતાંએવુંરાજકીય સૂત્રોમાંિ​િાથયુંહતું . • ૨૦૦૬માંિરી તેમનો િક્ષ િૂં ટણી હારી ગયો અને તેઓ િાસેથી સિા છીનવાઈ ગઈ. • ૨૦૧૧ની નવધાનસભાની િૂં ટણીમાં જયલનલતાએ િરી એક વાર ભવ્ય નવજય મેળવ્યો અનેત્રીજી વાર તેઓ મુખ્ય િધાન બન્યાંહતાં. • ૨૦૧૪માંતેમને૬૭ કરોડ રૂનિયાની આવકથી વધુ સંિનિના મામલેિાર વષથની સજા કરવામાંઆવી હતી તેમજ ૧૦૦ કરોડ રૂનિયાનો દંડ િટકારાયો હતો. આ દરનમયાન તેઓ ૨૧ નદવસ જેલમાંરહ્યાંહતાં. ૨૧ નદવસ બાદ તેમણેિરી મુખ્ય િધાન િદ સંભાળ્યુંહતુંઅને િરી એક વાર તેમના નનણથયોને કારણે તેમની લોકનિયતાએ નવા આયામ સર કયાથહતા. • ૨૦૧૬ની િૂં ટણીમાં જ્યારે સવષે અને ઓનિનનયન િોલ દ્રમુકની જીતનુંઅનુમાન લગાવી રહ્યા હતા ત્યારે ઈનતહાસ રિીનેમે૨૦૧૬માંજયલનલતાએ ભવ્ય નવજય મેળવ્યો હતો.

જયલલલતાનો વસવસોઃ મને કાયમ શરતો પર જ પ્રેમ મળ્યો છે

રૂ. ૧૧૭ કરોડની સંપલિઃ દેશનાંસૌથી અમીર મુખ્ય પ્રધાન જયલલલતા

ચેન્નઇઃ છ વાર તાનમલનાડુના મુખ્ય િધાન રહેલાં જયલનલતા તાનમલનાડુની જનતામાં ઘણી લોકનિયતા ધરાવતા હતા. દેશમાંજનસમથથનના મામલામાં જયલનલતા ભલે અગ્રીમ પથાન ન ધરાવતાં હોય, િરંતુ દેશના સૌથી અમીર મુખ્ય િધાન જરૂર હતાં. મે૨૦૧૫માંઆવકથી વધુ સંિનિના મામલામાં કણાથટક હાઈ કોટટ દ્વારા નિનનિટ મળ્યા બાદ જયલનલતાએ તેમની સંિનિની ઘોષણા કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૪માં ટ્રાયલ કોટટ દ્વારા સજા થયા બાદ જયલનલતાએ મુખ્ય િધાનિદેથી રાજીનામું આિવું િડ્યુંહતું. જૂન ૨૦૧૫માંતેમણે નવધાનસભાની િેટા િૂંટણીમાં ઝંિલાવ્યુંહતું . તેસમયેઆિેલાં સોગંદનામામાં જયલનલતાએ િોતાની િાસે રૂ. ૧૧૭.૧૩ કરોડની સંિનિ હોવાની જાહેરાત કરી હતી. િૂંટણી િંિને આિેલા સોગંદનામામાં જયલનલતાએ જણાવ્યું હતું કે મારી િાસે ૪૫.૪ કરોડની અપથાયી અને૭૨.૦૯ કરોડની પથાયી સંિનિ છે. તેમની િાસે બેન્ક ખાતામાં રૂ. ૯.૮ કરોડ જમા છે. તેમણે િાંિ કંિનીઓમાં ૩૧.૬૮ કરોડનું રોકાણ કયુ​ુંહતું.

જયલનલતાએ ખૂબ જ ઓછા ઈન્ટરવ્યુ આપ્યા છે, અને જે ઈન્ટરવ્યુ આપ્યા છે તેમાંિણ અંગત જીવન નવશે વાતો કરી નહોતી. ૧૯૯૯માં તેમણે નસમી ગરેવાલને આિેલો એક ઈન્ટરવ્યુએવો આપ્યો હતો, જેમાંમુિ મનેવાત કરી હતી. ઈન્ટરવ્યુના કેટલાક અંશો... સવાલઃ િહેરા િર હાવભાવ કેમ દેખાતા નથી? જવાબઃ બીજાની જેમ જ માણસ છું . ગુપસો િણ આવેછે, ખુશી િણ થાય છે. છતાંહુંરાજકારણી છું . િસ્લલક સામેકશુંજ જાહેર કરી શકતી નથી. મારી ઈચ્છાશનિ અત્યંત મજબૂત છે. તેથી આવુંકરી શકુંછું . સવાલઃ શરૂઆતથી જ આવા હતા કેિછી થયા? જવાબઃ િોનલનટક્સમાંઆવી ત્યારેખૂબ જ શરમાળ હતી. લોકોનેમળવાનું િણ િસંદ નહોતું . લાઈમલાઈટમાંરહેવાથી તો નિરત હતી. િડદા િાછળ રહેવાનુંિસંદ હતું . હુંતેવુંજ િાત્ર છું . સવાલઃ કોઈ અિસોસ, જેહજી ડંખતો હોય? જવાબઃ મારી માતા કેરક્ે ટર આનટટપટ હતાં. મારી માતા િેન્નઈ જ્યારેહું બેંગ્લૂરુમાંરહેતી હતી. તેજ્યારેિણ આવતાંત્યારેહુંતેમની સાડીનો િાલવ િકડીનેસૂઈ જતી જેથી તેિાલ્યા ન જાય. ૧૦થી ૧૬ વષથની ઉંમર સુધી માતા સાથેિેન્નઈમાંરહ્યાં. સવારેહુંઊંઘતી હોઉં ત્યારેમાતા શૂનટંગમાં િાલ્યા જતાં. રાત્રેમાતા િાછા િરતા ત્યારેિણ હુંઊંઘમાંજ હોતી. સાિું કહુંતો માતાનો સાથ મનેમાણવા મળ્યો જ નથી. સવાલઃ િહેલુંઆકષથણ? જવાબઃ પકૂલમાંઅભ્યાસ કરતી ત્યારેનરી કોન્ટ્રાક્ટર (િૂવથનિકેટર), તેમના માટેટેપટ મેિ જોવા જતી. ત્યાર િછી શમ્મી કિૂર, જોકેક્યારેય મુલાકાત નથી થઈ. સવાલઃ િેવનરટ ફિલ્મ અનેગીત? જવાબઃ શમ્મીજીની ‘જંગલી’ િેવનરટ ફિલ્મ. ‘એ માનલક તેરેબંદેહમ’ મારું નિય ગીત છે. ‘આજા સનમ મધુર િાંદની મેંહમ...’ િણ ઘણુંગમતુંહતું . સવાલઃ ગેરસમજ જેદૂર થઈ ગઈ હોય? જવાબઃ ૧૬ વષથની ઉંમર સુધી નવિારતી હતી કે હું ખૂબ જ ધનાઢ્ય િનરવારની દીકરી છું . જેનદવસેમાતાએ કહ્યુંકેતારેિનરવારનેમદદ કરવા કામ કરવુંિડશેત્યારેબધી ગેરસમજ દૂર થઈ ગઈ. સવાલઃ પટારડમ િસંદ હતું ? જવાબઃ ના, સાઉથની નંબર વન પટાર હતી િણ મનેક્યારેય પટારડમ ગમ્યુંનહોતું . હુંએક કામ શરૂ કરતી તો તેગમેકેન ગમેિણ તેનેિૂરું કરીનેજ રહેતી. સવાલઃ નબનશરતી િેમમાંમાનો છો? જવાબઃ જરાય નહીં. મનેહંમશ ે ા શરતોનેઆનધન જ િેમ મળ્યો છે. શરત વગરના િેમની વાતો માત્ર િુપતકો અનેફિલ્મોમાંસારી લાગેછે. જીવનમાં િેમની સાથેશરતો જોડાયેલી હોય છે. સવાલઃ તમનેિુરુષનવરોધી માનવામાંઆવેછે? જવાબઃ હુંિુરુષનવરોધી નથી. મારી નબળાઈ એ છેકેહુંઝડિથી કોઈના િર નવશ્વાસ કરી લઉં છું . સવાલઃ લગ્ન કેમ ન કયાું? જવાબઃ કારણ કેક્યારેય થયા જ નહીં. દરેક યુવતીની જેમ મારા ય સિનાં હતાંિણ...


10th December 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

હળિી ક્ષણોએ...

ઉંમરે દરાજ માંગ કર લાયે થે ચાર દદન દો કમાને મેં લગ ગયે, દો નોટ બદલવાને મેં. • દચંટુઃ મમ્મી, મને એક ગ્લાસ પાણી આપ ને. માઃ જાતે લઈ લે. દચંટુઃ પ્લીઝ આપ ને... માઃ જો હવે માગ્યું તો થપ્પડ ખાઈશ. દચંટુઃ જ્યારે થપ્પડ મારવા આવે ત્યારે પાણી લેતી આવજે! • ટીચરઃ જેના બજને હાથ ન હોય એને દહજદી અને અંગ્રેજીમાં શું કહેવાય? ટીનુઃ દહજદીમાં ‘ઠાકુર’ અને ઇંગ્લીશમાં ‘હેજડ્સ ફ્રી!’ • મેનજ ે રઃ રમેશ પહેલાં તો તું ઓફિસ મોડો આવતો અને વહેલા જતો રહેતો. હમણાં હમણાં કેમ વહેલા આવે છે અને મોડો જાય છે. રમેશઃ સાહેબ, હમણાં મારાં સાસરીવાળા આવ્યા છે! • પત્નીઃ હું તમને નિરત કરું છુ.ં પદતઃ વાહ, શું સંયોગ છે. • હવે આ અિવા કોણે િેલાવી કે, લગ્નના બે વષષના અનુભવ પછી પદત ભલભલા આતંકવાદી સામે લડવા પણ સક્ષમ બની જાય છે. • ટીચરઃ બસ ડ્રાઇવર અને કંડક્ટર વચ્ચે શું િરક હોય છે. સ્ટુડજટ્સઃ બસમાં જો કંડક્ટર સૂઈ જાય તો કોઈની પણ દટફકટ ના કપાય, પણ જો ડ્રાઇવર સૂઈ જાય તો એક સાથે બધાની દટફકટ કપાઈ જાય. • લગ્નની પહેલી રાતે પદત પત્નીને: તું મારી સાધના, તું મારી આરાધના, તું મારી કલ્પના અને તું મારી કદવતા... પત્ની પણ ભાવુક થઈ બોલી: તમે જ મારા રમેશ, તમે મારા દદનેશ, તમે મારા મહેશ અને તમે જ મારા ગામવાળા સુરશ ે ...

lle Se

Sri Lanka Rama ayana trails ls 10 days

holiday A life time day

holi A life time

South Am merica 23 da ay ys Dep Dates: Aprr 27, Jun 29, Nov 16

S PECIAL O OFFE R: First 10 pax get g £400 off: Sold out. Next 10 pax get g £300 off: (Last 4 seats)

Price £5199 9 now at £4899 Countries: Perru, Bolivia, Argentina, Brazil

ON

LI N E

T O

ww

o. uk

Y• DA

• B OO

Visit: Lima, Ma achu Picchu, Colca Canyon, Arequ uipa, Cusco, Lake Titicaca, La Pa az, Uyuni Salt Plains, Buenos Aires, Iguazu Falls, Rio and much more

K

બીજા દદવસે છૂટાછેડા થઈ ગયા.. • એન્જજદનયદરંગનું િોમષ ભરતાં-ભરતાં એક સ્ટુડજટે બાજુમાં ઊભેલા ગાડડને પૂછ્ય:ું કોલેજ કેવી છે? ગાડડ: બહુ સરસ છે. હું પણ અહીં ભણ્યો છુ.ં • છોકરો: પપ્પા, આપણે એક ફકલો ઉધાર ખાંડ લાવ્યા તેમાં દોઢસો ગ્રામ દુકાનવાળાએ ઓછી આપી... પપ્પા: કાંઈ વાંધો નહીં બેટા, આપણી તો દોઢસો ગ્રામ ગઈ, એની તો સાડા આઠસો ગ્રામ ગઈ છે... • બે ઊંદર બાઇક લઈને િરવા નીકળ્યા. રસ્તામાં દસંહે દલફ્ટ માંગી... ઊંદર: પહેલાં દવચારી લેજ.ે પછી તારાં મા-બાપ તને કહે નહીં કે ગુડં ાઓ સાથે િરે છે. • પદત સવારે-સવારે ઊઠીને ફકચનમાં પત્ની માટે ચા બનાવવા જાય છે ત્યાં જ યાદ આવે છે. પત્ની તો દપયર ગઈ છે. આને પત્ની માટેનો પ્રેમ કહેવાય કે બીક? • છોકરોઃ મારી સાથે લગ્ન કરી લે. છોકરીઃ પણ હું તારી સાથે લગ્ન શું કામ કરું એક કારણ આપ... છોકરોઃ મારા પપ્પા બહુ મોટા માણસ છે... છોકરીને લગ્ન પછી ખબર પડી કે છોકરાના પપ્પા ૧૦૬ વષષના છે. • એક ચાચાએ એની સાઇકલ પાલાષમજે ટ ભવન પાસે પાકક કરી અને ચાલવા માંડ્યા. પોલીસે તેમને ઉભા રાખ્યાઃ ‘ઓ ચાચા દેખતે નહીં? યહાં સાયકલ ખડી કર દી? યહાં સે બડે બડે વીઆઇપી ગુજરતે હૈ, એમપી ગુજરતે હૈ, દમદનસ્ટર ગુજરતે હૈ, વડા પ્રધાન ઔર રાષ્ટ્રપદત ભી યહીં સે ગુજરતે હૈ....’ ચાચા કહે છે, ‘તભી તો સાઇકલ કો તાલા લગાયા હૈ!’ •

Special offer for European E Coach tours rs. Book online beforre 31st Jan and get 7% % off.

r

st Be

વિવિધા 21

w. sonatours.c

Canada, Rockies &A Alaska 14 Da ay ys Book before 31st Dec 2016 with a depos sit for only £500 per person. Strongly recommend to book in advan nce to avoid disappointment. After Dec 31st prices p subject j to increa ase

Depa arture date for 2017 May 23 2 Jun 06 0 Aug 15 1 Sep 05 0

from £2600 (Last 20 seats) from £2700 (Last 10 seats) from £2750 from £2600 (Last 12 seats)

Cruise e – Icy Strait Point, Hubbard Glacie er, Juneau, Ketchikan 4* hote els & 5 Star with Celebrity Cruise. Direct flight from Heathrow with Air Canad da. No extra border crossing into USA First USA. Fi F t Rockies ki and d then Cruise. Includes: Calgary City Tour Tour, Banff, Colum mbia Ice Field & Glacier Skywalk, Lake Louise, Emerald lake, Spiral tunnels, Bow Falls, Jasper, Kamloops, Vancouver City Tour Tour

Dep dates: Jan 21, Feb 25 First 20 pax £150 off. Price from £1720 now at £157 70

Vietnam, Cambodia & Laos aos 16 da ays Dep Dates: Feb 15, Mar 15 Price from £2450 now at £235 50

Bur ma 14 days Dep date: Feb 18, Mar 11 First 20 pax £200 off Price from £2800 now at £260 00

China 15 days Dep date: May 19, Jun 16, Jul 14, 1 Aug 04, Sep 08, Oct 20 Price from: £2650 now at £245 50 offer till end of December with depositt of £500 only

Far East 11 days Dep Date: Feb 14, Apr 04, Mayy 16, Jun 13, Jul 18 Price from: £1749 now at £164 49 offer till end of December with depositt of £500 only

Japan 12 da ays: Cher r y Blo ossom Dep date: Apr 15, May 27 Book before end of December with deposit of £500 only y.. Price from £3199 now at £ 299 99

Costa Rica & Panama 13 da ays Dep dates: Feb 07, Mar 14, Apr p 12 Price from £3499 now at £ 299 99

Chile, Argentiina & Patagonia 13 da ays Dep Dates: Jan 15, Feb 12 Price from £3729 9

M i 15 days Mexico y Dep dates: Jan 13, 3, Feb 15 Price Form £2850 50

South Africa 14 1 da ays Dep date: Feb 10 0, Apr 1 Prices from £2850 50

Canada Rockiies & Alaska Cr uise 15 days Dep dates: Dep date July 10 Price from £2900 0

Australia a, New Zealand and Fiji 26 2 da ay ys Dep Dates: Feb b 28 - Last 2 seats remaining

From £5749 9 Visit: Perth, Me elbourne, Cairns, Sydney, Christchurch, Q Queenstown, Auckland, Fiji and much more. Inclusive: All flights, half board, All excursions, caring a tour manager London d to t Lon ndon, d N No O Optional tional tours.

holiday e m ti fe li A

r

le

st

l Se

Be

CALL TOD DAY: 020 89 951 0111 W: www.sonatou urs.co.uk E: info@sonat @ tours.co.uk

son natours

For other offers including: Europ pean Coach tours, European Flight tours, Various Cruise packages, World wide destinations. s. Sona Tours Terms and conditions apply: Vie ew our website for full details.

Visit our office: 718 Kento on Road, Kingsbury Circle, Harrow, H HA3 9QX

ABTA No.Y3020


22 દેશવવદેશ

@GSamacharUK

GujaratSamacharNewsweekly

કરાચીની હોટેલમાં લોકમતમાંપરાજ્ય થતાંઈટાલીના આગઃ ૧૧નાંમૃત્યુ, વડા પ્રધાન મેત્તો રેન્ઝીનુંરાજીનામું ૭૫ ઘાયલ

રોમઃ બંધારણમાં ફેરફાર કરિાના મુદ્દે િેિાયેિા િોકમતમાં પરાજય થતાં મેત્તો રેટઝીએ ઇિાિીના િડા પ્રધાનપદેથી પાંચમી વડસેમ્બરે રાજીનામું આપી દીધું છે. જમણેરી પક્ષોનો િોકમતમાં પરાજય થયો હતો. મેત્તોના રાજીનામાને પગિે યૂરોઝોનનું ત્રીજા િમના સૌથી મોિું અથણતંત્ર રાજકીય અરાજકતામાં ફસાયું છે. િડા પ્રધાને પોતાના વનિાસપથાને િાગણીસભર િ​િવ્ય આપતાં પરાજયનો પિીકાર કયોણ હતો. ઇિાિીના પ્રમુખ સવજણએ માત્તેરેિાને તેઓએ પોતાનું રાજીનામું આપ્યું હતું. રેટઝીએ કહ્યું હતું કે, સરકારમાના તેમના અનુભિનો આ સાથે જ અંત આિે છે. વિજય માિે તેમણે પૂરતાં પ્રયાસ કયાણ હતા. ૫૧ િકા મત સુધારાની વિરુદ્ધમાં પડતાં અણધાયોણ

ઘાનામાંયુએસ એમ્બેસીની નકલી ઓફિસ મળી

અક્રાઃ ઘાનામાં છેટલા દસ વષણથી યુએસની નકલી એમ્િેસી ઓફફસ ચાલતી હતી. આ વાત અમેનરકાના નવદેશ મંિાલયના ધ્યાને આવતાં ઓફફસ પર રેડ પાડીને તેને િંધ કરી દેવાઈ છે, પરંતુ દસ વષણ સુધી આ ઓફફસ રીતે ચાલી કેવી રીતે એ આચચયણ ફેલાવે છે. આનિકાના પશ્ચચમ ભાગે આવેલા દેશ ઘાનાના પાટનગરમાં આ િે માળની ઓફફસ ઘાના અને તૂકકીના સંયિ ુ ગુડં ાઓની ટોળકી દ્વારા ચાલતી હતી. ઓફફસના ટેરસ ે પર અમેનરકાનો ધ્વજ પણ ફરકતો રહેતો હતો. અહીં વ્યનિની જરૂર િમાણે દથતાવેજો લઈને ૬ હજાર ડોલરની ફી વસૂલીને અમેનરકી નવઝા અપાતા હતા. અમેનરકી અનધકારીઓએ રેડ પાડી ત્યારે અહીંથી ભારત સનહત નવનવધ ૧૦ દેશોના ૧૫૦ પાસપોટટ, લેપટોપ-કમ્પ્યટુ ર, નકલી નવઝાના દથતાવેજો મળી આવ્યા હતા. ઓફફસમાં ઓિામાની નવશાળ તસવીર હતી. જેથી આવનારાને શંકા ન જાય કે આ ઓફફસ નકલી છે. અંગ્રેજી જાણનારા િે તૂકકી અહીં એમ્િેસીના અનધકારીઓ તરીકે િેસતા હતા. કોઈ અમેનરકાના નવઝા માટે આવે તો તેમને અંગ્રેજીમાં સવાલો પણ થતા હતા. આ સાથે નેધરલેડડની નકલી એમ્િેસી પણ પકડાઈ છે.

પરાજય થયો હતો. તેઓ ઇિાિીની િોકશાહી અને સંસદીય વ્યિપથામાં પવરિતણન ઇચ્છી રહ્યા હતા. ૬૫ ટકા મતદાન એન્ટઝિ પોિમાં ૬૫ િકા મતદાન થયું હતું અને પરાજયના સંકેત પણ અગાઉ જ મળી ચૂટયા હતા. િોકમતમાં સુધારાથી વિપરીત મતદાન થતાં યુરોપીય અને િૈવિક બજારો પર અસર થઇ શકે છે. વિ​િનની જેમ જ ઇિાિીમાં પણ એન્ટિ ઇવમગ્રટટ્સ

બળોનો વિજય થયો છે. યુરોપનેઆંચકો ઇિાિીના મતદારોએ સુધારાની વિરુદ્ધમાં મતદાન કરતાં એક તરફ એમ કહેિાઇ રહ્યું છે કે િોકચુકાદો યુરોપીય સંઘ કે તેની વસંગિ કરટસીની વિરુદ્ધમાં નથી જ, પરંતુ હકીકતે િોકમતના પવરણામોએ યુરોપીય સંઘને આંચકો આપ્યો છે. યુરોપીય સંઘની નેતાગીરી િેન્ટઝિ, અમેવરકી ચૂંિણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય અને ઘરઆંગણાની આવથણક ભીંસ જેિી ન્પથવતનો જિાબ શોધી રહી છે તેિામાં ઇિાિીના ચુકાદાએ યુરોપીય સંઘને આંચકો આપ્યો છે. યુરોપીય સંઘના સભ્ય દેશો પૈકીનો એક િધુ દેશ હિે િષણ ૨૦૧૭માં પથાવનક રાજકારણમાં ખૂંપી જશે. િષણ ૨૦૧૭માં ડચ, ફ્રાટસ, જમણની અને વિ​િનમાં ચૂંિણી યોજાિાની છે.

કરાચીઃ પાફકપતાનના કરાચીમાં આિેિા સહરા ઈ ફૈઝિ વિપતારની ભવ્ય હોિેિ વરજટિ પ્િાઝાના ગ્રાઉટડ ફિોર પર આિેિા રસોડામાંથી આગ ફાિી નીકળતાં જોતજોતામાં હોિ​િના છ માળ ભપમીભૂત થઈ ગયા હતા. આ આગ િાગી ત્યારે હોિ​િમાં આશરે ૧૦૦ મહેમાનો હાજર હતા. જેમાં ત્રણ મવહિા સવહત ૧૧ વ્યવિના મૃત્યુ થયાં છે. ૭૫ વ્યવિ આગથી દાઝ્યા કે બચિા હોિેિમાંથી કૂદી પડિાથી અથિા ધુમાડો િાસમાં જિાથી ઘિાયા છે. માત્ર ૧૪ જેિ​િી વ્યવિઓ જ ઈજારવહત બચ્યાનું વચત્ર ઉપસી રહ્યું છે. છેલ્િા બે સપ્તાહમાં કરાચીમાં આ ચોથી િખત આગ િાગી છે. હોિ​િમાં આગ િાગી ત્યારે પાફકપતાની વિકેિની ફપિટ િાસ િીમનો તેમાં ઉતારો હોિાથી કેિ​િાક વિકેિરો પણ ઘિાયા છે.

હોન્પપિલ્સ ખાતે સીવનયર આવસપિટિ િાઈસ પ્રેવસડેટિ છે. તેઓ બેિ​િે ુ હોન્પપિ​િમાં પ્રાઈમરી કેરની પ્રેન્ટિસ કરે છે અને ટયૂ યોકક યુવનિવસણિી પકૂિ ઓફ મેવડસીનમાં પોપ્યુિશ ે ન હેલ્થ એટડ મેવડસીનના વિવનકિ આવસપિટિ પ્રોફેસર છે. ડો. ચોકસીએ ૨૦૧૨માં વડપાિટમટે િ ઓફ િેિરટસ એફેસમણ ાં વ્હાઈિ

હાઉસ ફેિો તરીકે સિાહકારની સેિા આપી હતી. તેમણે જાહેર, ખાનગી અને નોનપ્રોફફિ સેટિસણમાં પણ સેિા આપી છે. તેઓ આ િષષે ફેિો ઓફ ધ અમેવરકન કોિેજ ઓફ ફીવઝવશયટસ તરીકે પણ ચૂિં ાયા છે. ડો. ચોકસીએ ડ્યૂક યુવનિવસણિીમાંથી બેચિર, ઓટસફડટ યુવનિવસણિીમાંથી માપિસણ તથા યુવનિવસણિી ઓફ પેન્ટસલ્િેવનયામાંથી મેવડકિ ડીગ્રી હાંસિ કરી છે. તેમણે ધ ટયૂ ઈંગ્િેટડ જનણિ ઓફ મેવડસીન, જનણિ ઓફ ધ અમેવરકન મેવડકિ એસોવસયેશન, ધ િેટસેિ, હેલ્થ એફેસણ એટડ સાયટસમાં મેવડસીન અને જાહેર આરોગ્ય વિશે િેખો િખેિા છે.

િોડનો આરોપ મુકાયો છે. નશકાગો ફેડરલ કોટટમાં િંને હાજર હતા અને કેસ ચાટયો હતો. આ આરોપો સાનિત થાય તો દરેક આરોપ હેઠળ મહિમ ૨૦-૨૦ વષણની કેદની સજાની જોગવાઈ છે. થોંડાવડી પર કંપનીની આનથણક િાિતોની તપાસમાં મેમાં નસસયુનરટીઝ એડડ એસસચેડજ કનમશન સમક્ષ ખોટું નનવેદન આપવાનો આરોપ પણ છે. હેટથ કેર અને એજ્યુકેશન કથટમસણને સોફ્ટવેર અને કડસશ્ટટંગ સનવણસ પૂરી પાડતી આ કંપનીની થથાપના ૨૦૧૦માં થઈ હતી અને અમદાવાદ, ચેડનાઈ, હૈદરાિાદ અને મદુરાઈમાં તેની ઓફફસો છે. કંપનીએ તેના આંકડામાં ૨૦૧૫માં ૫૨ નમનલયન યુએસ ડોલરની આવક અને ૫,૧૬,૦૦૦ યુએસ ડોલરની ચોખ્ખી ખોટ દશાણવી હતી. પશ્લલક ટ્રેડેડ કંપની તરીકે કંપનીઓએ તેની આનથણક પનરશ્થથનત અંગેનો નિમાનસક અને વાનષણક ધોરણે નરપોટટ SECને આપવાનો હોય છે.

વેરલંગ્ટનઃ ડયૂ ઝીલેડડના વડા િધાન જોને સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને પિકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, મારા માટે આ આકરો નનણણય છે. કૌટુંનિક કારણોસર રાજીનામું આપ્યું છુ.ં અડય કારણો પણ છે. રાજકારણ છોડવાનો મારા માટે આ યોગ્ય સમય છે. પુખ્ત થઇ ગયેલા િાળકો નપતાની ફરજોને કારણે ખૂિ જ દિાણમાં રહે છે અને જીવનમાં ખૂિ હથતક્ષેપનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ભનવષ્ય માટે કોઇ યોજના નથી િનાવી પરંતુ સંસદ સભ્ય રહીશ કે જેથી મતદાન નવથતારને સામાડય ચૂંટણીઓ પહેલાં ચૂંટણીનો સામનો ના કરવો પડે. લોકોને લાગતું હતું કે ચોથી મુદત માટે પણ તેઓ સામાડય ચૂંટણીમાં ઝંપલાવશે, પરંતુ જોને કહ્યું હતું કે, હું નવશ્વના િાકીના નેતાઓની જેમ એવી ભૂલ નથી કરવા માગતો.

ડો. દેવ અશોક ચોકસી યુએસ હેલ્થ એડવાઈઝરી ગ્રૂપમાં

વોશિંગ્ટનઃ વિદાયમાન યુએસ પ્રમુખ બરાક ઓબામાએ ભારતીય અમેવરકન ડો. દેિ અશોક ચોકસીની હેલ્થ એડિાઈઝરી ગ્રૂપ ઓન પ્રીિેટશન, હેલ્થ પ્રમોશન એટડ ઈન્ટિગ્રેવિ​િ પન્લિક હેલ્થમાં વનયુવિ કરી છે. તેઓ NYU પકૂિ ઓફ મેવડસીનમાં પોપ્યુિશ ે ન હેલ્થ એટડ મેવડસીનના વિવનકિ આવસપિટિ પ્રોફેસર છે. પ્રમુખ ઓબામાએ પહેિી વડસેમ્બરે ૧૪ વનષ્ણાત િોકોની વિવિધ મહત્ત્િપૂણણ િહીિ​િી પોવઝશટસ પર વનયુવિ જાહેર કરી હતી. ડો. દેિ ચોકસી િનવસિી હેલ્થ ખાતે ચીફ પોપ્યુિશ ે ન હેલ્ત ઓફફસર તેમજ દેશમાં સૌથી મોિી મ્યુવનવસપિ હેલ્થકેર વસપટ્સમાંની એક ટયુ યોકક વસિી હેલ્થ પ્િસ

યુએસમાંફ્રોડ બદલ બેભારતીયો પકડાયા

વોરશંગ્ટનઃ નંદુ થોંડાવડી (૬૨) સીઈઓ અને ધ્રુવ દેસાઈ (૫૫) ચીફ ફાઈનાશ્ડસયલ ઓફફસર અને ચેરમેન એમ િે ભારતીય અમેનરકનની શેમ્િગણની પોતાની ક્વાડ્રડટ ફોર નસથટમ કંપનીના શેરના ભાવમાં તેજી લાવવા ખોટા આંકડા રજૂ કરવા િદલ ધરપકડ થઈ છે. તેમની સામે િે એક્વીનઝશન અને કંપની સામેના એક કેસની પતાવટ સંિંનધત ખોટા નાણાકીય અહેવાલો િમાનણત કરવાનો તેમજ વાયર

Shri Vallabh Nidhi UK

Hindu Mukhiyaji (Priest) Required Shrinathji Sanatan Hindu Mandir (Leytonstone) Prestigious and well known Hindu Sanatan Mandir, Leytonstone requires Hindu Mukhiyaji (Priest) for Shrinathji Temple, to perform daily Puja, Aarti and other religious ceremonies as per Pusthti guidance. Candidate should know Gujarati, Hindi and Sanskrit and should have sound understanding in English. Deep knowledge and educational qualification in Hindu Scripture is required and work experience will be an advantage. Wages and Working Hours will be negotiated according to experience and knowledge of Hindu scriptures

Please email your latest CV before 20th January 2017 on info@svnuk.org

પરરવારનેસમય આપવા ન્યૂઝીલેન્ડના વડા િધાનનુંરાજીનામું

10th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

સંરિપ્ત સમાચાર

• ‘યુએસ છોડીનેરવદેશ ભાગતી કંપનીઓનેદંડ થશે’ઃ અમેનરકાના િમુખ ડોનાટડ ટ્રમ્પે અમેનરકા છોડીને અડય દેશોમાં જતી કંપનીઓ અંગે િીજીએ કહ્યું છે કે અડય દેશમાં આઉટસોનસિંગ કરનાર કંપનીઓને ભારે દંડ થશે. આવી કંપનીઓએ ગંભીર પનરણામો ભોગવવાં પડશે. ટ્રમ્પની આ ચેતવણી પછી યુએસમાં નોકરી કરતા ભારતીય નનષ્ણાતોની નોકરીઓ પર તેમજ ભારતમાં આઉટસોનસિંગ કરનાર કંપનીઓ પર પણ ભય ઊભો થયો છે. ટ્રમ્પે તેમના િચાર વખતે ભારત અને ચીનમાં ઢસડાઈ જતી નોકરીઓ સામે નારાજગી દશાણવી હતી અને અમેનરકનોને વધુ નોકરીઓ આપવા વચન આપ્યું હતું. એસી િનાવનાર કંપની કેનરયર દ્વારા ઇશ્ડડયામાં પ્લાડટ િંધ કરીને મેશ્સસકો લઈ જવાનો નનણણય લેવાયો હતો, પણ ટ્રમ્પ ઓફફસ સાથે સમાધાન થયા પછી આ નનણણય પાછો ખેંચવામાં આવ્યો છે. • ભ્રષ્ટાચાર નાથવા નોટબંધી જરૂરી હતીઃ ભારત સરકાર દ્વારા રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની મોટી નોટો રદ્દ કરવા માટે લેવાયેલા નનણણયને તાજેતરમાં અમેનરકાએ ટેકો આપ્યો છે. ભ્રષ્ટાચાર તથા લલેક મનીને ડામવા માટે આ પગલું જરૂરી હતું તેમ અમેનરકાના નવદેશ નવભાગના નાયિ િવિા માકક ટોનરે જણાવ્યું હતું છે. જે અમેનરકન નાગનરકો ભારતમાં રહે છે અને કામકાજ કરે છે તેમને જૂની નોટો િદલવા કે નવી નોટો મેળવવા માટે યોગ્ય માનહતી મળી હશે તેવું અમારું માનવું છે. આ કાયણ માટે એડજથટ થવાનું તકલીફભયુિં છે, પણ તેને થવીકારવું જરૂરી છે. ભ્રષ્ટાચાર અને કરચોરી દ્વારા જે ગેરકાયદે રોકડ એકઠી કરવામાં આવી છે તેને િહાર કાઢવામાટે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો રદ્દ કરવી જરૂરી હતી. આ નનણણય લાખ્ખો ભારતીય માટે તેમજ ભારતમાં વસતાં અમેનરકન માટે તકલીફ સજણનારો છે પણ આવકાયણ છે. • રરશયન બેંકમાંથી હેકરની બે અજબ રૂબલની ચોરીઃ રનશયાની મધ્યથથ િેંકના અનધકારીઓએ ચોથી નડસેમ્િરે મીનડયાને જણાવ્યું કે, કોઈ હેકર દ્વારા િેંકની નવગતો હેક થઈ છે અને િે અિજ રૂિલ એટલે કે રૂ. ૨ અિજ ૧૪ લાખની ચોરી કરાઈ છે. અનધકારીઓએ જણાવ્યું હતું કે, આમ તો હેકર દ્વારા પાંચ અિજ રૂિલની ચોરી કરવાનો િયાસ હતો પરંતુ તેને સફળતા મળી નહીં. હેકરે િેંકના એક ગ્રાહકના ખાતાની અંગત નવગતો મેળવીને આ કામ કયુિં છે. • ફિડેલ કાસ્ટ્રોને રાષ્ટ્રીય નાયકોની કબર નજીક દિન કરાયાઃ સયુિામાં દાયકાઓ સુધી એકહથ્થુ શાસન કરનાર ફફડેલ કાથટ્રોને ચોથીએ તેમના ક્રાંનતકારી નમિો અને દેશના નાયકો એવા ૧૯મી સદીના દેશના આઝાદીના સેનાનીઓ જોઝ મારતી અને કોમરેડ સાથે સાનનટેગો ડી સયુિામાં દફનાવાયા હતા. તેમની દફનનવનધમાં જૂજ મહેમાનોએ હાજરી આપી હતી જે જાહેર જનતા માટે નહોતી. કાથટ્રોની દફનનવનધ વખતે કોઈ િવચન કે ભાષણ ગોઠવાયા ન હતા. માિ તેમના પાનથણવ શરીરની દફનનવનધ જ કરાઈ હતી. તેમની અંનતમનવનધમાં પનરવારના સભ્યો, સરકારી સિાધારીઓ અને ઉચ્ચ અનધકારીઓ તથા રાજકીય નેતાઓ હતા. િાડસના પયાણવરણ િધાન સેગોલીની રોયલે એક કલાક સુધી ચાલેલી નવનધના અંતે કહ્યું હતું કે, તેમની દફનનવનધ વખતે આશરે ૩૦ મહેમાનો અને પાંચ મનહલાઓ કોફીનની પાસે હતા. • ફ્રાન્સ િમુખ ઓલાંદે હારના ભયે ચૂંટણી નહીં લડેઃ િાડસના રાષ્ટ્રપનત િાંથવા ઓલાંદેએ હારના ડરથી રાષ્ટ્રપનતની ચૂંટણી લડવા ઇનકાર કરી દીધો છે. રનવવારે તેમણે ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરીને પક્ષને તથા રાજકીય નવચલેષકોને ચોંકાવી દીધા. તાજેતરમાં ચૂંટણી સવવેક્ષણો મુજિ શાસક પક્ષની લોકનિયતા સતત ઘટી રહી છે. ઓલાંદે રાષ્ટ્રપનતના પદની ચૂંટણીના પહેલા તિક્કા સુધી પણ નહીં પહોંચી શકે. એમ મનાય છે કે સોનશયાનલથટ પાટકી તરફથી હવે વડા િધાન મેડયુઅલ વાટસ રાષ્ટ્રપનત પદના ઉમેદવાર હશે. મીનડયા નરપોર્સણ મુજિ, ઓલાંદે િાડસમાં િીજા નવશ્વયુદ્ધ પછીના સૌથી નિનલોકનિય રાષ્ટ્રપનત રહ્યા છે. ૬૨ વષણના ઓલાંદેએ ટીવી પર કહ્યું છે કે, મેં નનણણય લીધો છે કે આ ચૂંટણીમાં જનાદેશ િાપ્ત કરવા માટે ઉમેદવાર નહીં િનું. • બાંગ્લાદેશનાં મંરદરોમાં રદન્દુ દેવી દેવતાઓની મૂરતિઓ તોડાઈઃ િાંગ્લાદેશમાં રનવવારે કેટલાક અજાણ્યા તત્ત્વોએ જુદાં જુદાં મંનદરોમાં તોડફોડ કરીને સાત દેવી-દેવતાઓની મૂનતણઓ તોડી પાડી હતી. પોલીસે જણાવ્યું હતું કે, નેિોકોના નજટલામાં મેમેનનસંહરોહી ગામના લોકોએ સવારે અમીનપુરમાં શરીફપુર મંનદરના દરવાજા ખુટલા જોયા હતા. મંનદરમાં તોડફોડ કરાઈ હતી અને કાલી માતાની ચાર મૂનતણઓ તોડાઈ હતી. પિના નજટલામાં િણ કાલી માતાની મૂનતણઓ તોડી પડાઈ હતી. આ અગાઉ બ્રાહ્મણિારા નજટલામાં લગભગ છ નહડદુઓના ઘર િાળી નાંખાયા હતા અને િે મંનદરોમાં પણ તોડફોડ થઈ હતી. • ઈરાની અબજપરતનેમની લોન્ડરરંગ બદલ મોતની સજાઃ ઇરાનના અગ્રણી ઉદ્યોગપનત િ​િક જંજાણીએ ગત વષવે તેમની સંપનિ ૧૩.૫ અિજ ડોલર હોવાનું જણાવ્યું હતુ.ં ઓઈલ મંિાલયના જણાવ્યા અનુસાર તેમની પાસેથી ઓઇલના વેચાણ મામલે ૨.૨૫ અિજ ડોલર લેવાના નીકળે છે. આ મામલાની વધુ તપાસ થતાં જંજાણીને ૨૦૧૩માં ઈરાની રાષ્ટ્રપનત મહેમૂદ અહેમદી નેજાદના કાયણકાળમાં પણ પકડી લેવાયા હતા અને નીચલી કોટેટ મની લોડડનરંગ અને ભ્રષ્ટાચારના કેસમાં મોતની સજા ફટકારી હતી. આ સજાને િીજી નડસેમ્િરે સુિીમ કોટેટ પણ યથાવત રાખી હતી. િ​િક મુતણજા જંજાણી (૪૧) ઇરાનના સૌથી અમીર ઉદ્યોગપનત છે. તેમને હસન રુહાની રાષ્ટ્રપનત િડયા િાદ તાત્કાનલક પકડી લેવાયા હતા. તેઓ યુએઇના સોનરનેટ ગ્રૂપના મેનને જંગ નડયરેસટર પણ હતા. • થાઈલેન્ડના રિન્સની રામ દશમા તરીકે રાજાપદે તાજપોશીઃ થાઈલેડડના ક્રાઉડસ નિડસ વ્રજલોંગકોનણની ગુરુવારે દેશના રાજાપદે તાજપોશી સંપડન થઈ હતી. તેમના નપતા ભૂનમિોલ નવશ્વના સૌથી લાંિો સમય શાસન કરી ચૂકેલા શાસકવંશનું િનતનનનધત્વ કરતા હતા. થાઈલેડડની રાષ્ટ્રીય ધારાસભાએ નનમંિણ આપતાં ૬૪ વષણની વયના વ્રજલોંગકોનવે રાજાપદનો થવીકાર કયોણ હતો. ૧૭૮૨માં શાસનમાં આવેલા ચક્રી શાસનવંશના તેઓ ૧૦મા રાજવી છે. રામ દશમા તરીકે રાજપદ સંભાળ્યા પછી તેમણે જણાવ્યું હતું કે થાઈ િજાનાં કટયાણ માટે નદવંગત રાજવીની ઈચ્છાનો તેઓ થવીકાર કરે છે. થાઈ ટીવી નેટવકક પર તાજપોશીનું જીવંત િસારણ થયું હતું.


10th December 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

કાયરા ‘જગ’ પાસેથી નજંદગી જીવતા શીખેછે

ગૌરી નશંિેનિગ્િનશાત ફિલ્મ ‘નિયર નિંિગી’મમં શમહરુખ ખમિ અિે આનલયમ ભટ્ટિી જોિી પહેલીવમર િેખમઈ છે, પણ પોતપોતમિી િમિમર એશ્ટટંગિમ લીધે આ જોિી પરિમ પર જોવી ગમે છે. આનલયમએ ‘સ્ટુિન્ટ ઓિ ધ યર’થી મમંિીિે ‘હમઇવે’ સુધીિી તમમમ ફિલ્મોમમંઉમિમ અનભિય આપ્યો છે. ‘નિયર નિંિગી’િી વમતમા અિે નિરેટશિ ખૂબ જ સરસ છે. ફિલ્મિમ લોકેશિ

અિેનસિેમટે ોગ્રમિી પણ િશાકોિેજકિી રમખે તેવમં છે. શમહરુખ અિે આનલયમ નસવમય કુણમલ કપૂર, અંગિ બેિી અિે અલી િ​િરિી એશ્ટટંગ પણ ફિલ્મમમં સમરી છે. વાતાોરેવાતાો આ ફિલ્મ બીજી ફિલ્મો કરતમંહટકે છે અિે એ જ ફિલ્મિું મુખ્ય આકષાણ છે. ફિલ્મિી વમતમાિુંસૌથી મહત્ત્વિુંપમત્ર કમયરમ (આનલયમ ભટ્ટ) છે. તે એક નસિેમેટોગ્રમિર છેઅિેફિલ્મ નિગ્િશાિ તેિું સપિું છે. તેિી મુલમકમત ફિલ્મ નિમમાતમ રઘુવેન્દ્ર (કુણમલ કપૂર) સમથે થમય છે. રઘુસમથેતેિી િોસ્તી થમય છે અિે પછી તૂટી જાય છે. એ પછી કમયરમિી મુલમકમત નસિ (અંગિ બેિી) અિેરૂમી (અલી િ​િર) સમથેપણ થમય છે, પણ તેિમ તરંગી ખયમલોિમ કમરણે સમમેિી વ્યનિઓિેસમજાતુંિથી કેકમયરમ સમથે સંબંધ કેવી રીતેજાળવી રમખવો? તેથી કમયરમિી કોઈિી સમથેવધુિોસ્તી જળવમતી િથી. તેજ્યમરે મુંબઈથી ગોવમ આવે છે ત્યમરે તેિી મુલમકમત િોટટર જહમંગીર ખમિ ઉિફેજગ (શમહરુખ ખમિ) સમથે થમય છે. તે કમયરમિે જીવિ જીવિ​િો િવો દૃનિકોણ શીખવે છે અિે કમયરમ પોતમિી નજંિગીમમંખુશ રહેવમ લમગેછે.

નોટબંધીના નનણોયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનેમાઠી અસરઃ મહેશ ભટ્ટ

ફિલ્મ નિમમાતમ મહેશ ભટ્ટેબીજી નિસેમ્બરેએક કમયાક્રમમમંજણમવ્યુંહતું કે, સરકમર દ્વમરમ િોટબંધીિો નિણાય લેવમયો છે તેિમથી સમમજિમં છેવમિમિમં મમિવીઓ પરેશમિ થઈ રહ્યમ છે. મહેશ ભટ્ટે કહ્યું હતું કે, િોટબંધીથી ફિલ્મોિો કમરોબમર પણ પ્રભમનવત થયો છે. બમકીિમ ઉદ્યોગો પર પણ િરક પડ્યો છે, પરંતુહમલમમંજોકે૫૦ નિવસિો સમય મમગવમમમં આવ્યો છેતો એટલમ નિવસો સુધી તો પ્રતીક્ષમ કરવમિી જ રહેછે.

બોનલવૂડ 23

GujaratSamacharNewsweekly

સલમાન પાંચ મોબાઈલ ટોયલેટ દાન કરશે

સલમાન ખાને થોડા લિવસ પહેલાં જ મુંબઈ મ્યુલનલસપાલલટીને એક પત્ર લખીનેફલરયાિ કરી હતી કેતેના ઘરની સામે કેટલાક લોકો ખુલ્લામાં શૌચ કરે છે અને લોકોને જાહેરમાં શૌચ કરતા રોકવાનુંપ્રોત્સાહન આપવા માટે તે બીએમસીને પાંચ મોબાઇલ ટોયલેટ આપશે. બીએમસીએ સલમાનના આ લવચારનેવધાવી લેતાં મોબાઈલ ટોયલેટ પ્રોજેક્ટ માટે સલમાનને જ િાન્ડ એમ્બેસેડર બનવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. સલમાને તેની એનજીઓ બીઇંગ હ્યુમન દ્વારા આ અંગે જાગૃલત લાવવા મિ​િ કરવાનો ભરોસો પણ આપ્યો છે. બીએમસીના કલમશનર અજય મહેતા આ બાબતેસલમાનનેટૂંક સમયમાં મળશે તેવા પણ અહેવાલ છે.

લાઈન લગાકેહૈશાઃ અનનલ કપૂરેATMથી નાણા ઉપાડ્યા

નોટબંધીથી સામાન્ય લોકોથી લઈનેસેલલલિટીઓનેપણ બેંક કે એટીએમની લાઇનમાંઊભુંરહેવું પડે છે. અલભનેતા અલનલ કપૂર પણ નાણા ઉપાડવા માટેહાલમાં એક એટીએમની લાઇનમાં ઉભો હતો. ત્યાં અલનલ કપૂર સાથે કેટલાક પ્રશંસકોએ સેલ્ફી પણ લીધી હતી. અલનલ કપૂરે ૩૦મી નવેમ્બરે તેના ટ્વવટર એકાઉન્ટ પર બે મલહલા પ્રશંસકો સાથેની પોતાની આવી સેલ્ફી ટ્વવટ કરી હતી. જેમાં તે કાળા રંગના

જેકેટમાં એટીએમની બહાર લાઇનમાં પોતાનો વારો આવે એની રાહ જોતો નજરે આવ્યો હતો. તેણે ટ્વવટર પર લખ્યું કે, એટીએમની લાઇનમાંસેલ્ફી લઈ રહ્યો છું. નોટબંધીને કારણે મને તેમનેમળવાની તક મળી.

એશેઆત્મહત્યાનો પ્રયાસ કયો​ો?

હમલમમં સોનશયલ મીનિયમ પર એવમ સમમચમર વહેતમ થયમ છે કે, ઐશ્વયમા રમય બચ્ચિે આત્મહત્યમિો પ્રયમસ કયોા છે. અહેવમલો પ્રમમણેઐશ્વયમાપોતમિમ લગ્િજીવિથી િુઃખી છે. કહેવમય છેકે‘યેનિલ હૈમુશ્કકલ’મમં ઐશ્વયમાએ રણબીર કપૂર સમથે કેટલમક બોલ્િ સીિ આપ્યમ તેિમથી બચ્ચિ પનરવમર તેિમથી િમરમજ છે. તેથી એશ સમથે બચ્ચન્સિું ઘષાણ ચમલ્યમ કરેછે. જેિમ કમરણેઐશ્વયમાએ પોતમિમ કમંિમ પર કમપો મૂકીિેઆપઘમતિો પ્રયમસ કયોાછે, પણ બચ્ચિ પનરવમરે િોટટરિે ઘરે જ બોલમવીિે એશિે બચમવી લીધી છે. એક બ્લોગ પર એવુંપણ લખમયુંહતુંકેજેવી ઐશ્વયમાભમિમમંઆવી કેતરત બોલી હતી કે ‘મિે મરી જવમ િો. આવી નજંિગી જીવવમ કરતમં તો મરી જવું વધુ સમરું છે.’ આ ઉપરમંત એશિમ કમંિે પમટો હોય એવમ િોટમ પણ િરતમ થયમ છે. જોકેબચ્ચિ પનરવમરિમ િજીકિમ નમત્રોએ આ અંગેકહ્યુંહતું કે, આ અહેવમલ ખોટમ છે.


24

@GSamacharUK

લક્ષ્મી સેવાિાયો​ોમાં વપરાય ત્યારે મહાલક્ષ્મી િને • તુષાર જોિી •

‘આપણે૨૦૦ માણસોનેસાથેલઈનેહોન્ટપટલના ઉદઘાટનમાંચાટેિ પ્લન ે કિીનેજઈિું , િેટા.’ હીિાલાલ િેઠેદીકિા િાજેિનેકહ્યું. કાિણ િું ? અનેએમનો એ મનોિથ પૂિો થયો કેનહીં? તેજાણવા મહેસાણા બજલ્લાના બવજાપુિ તાલુકાના પેઢામલી ગામ સુધી િબ્દની પાંખેયાિા કિવી પડિે. લાડોલની નજીક આવેલા પેઢામલી ગામમાં૩ સપ્ટેમ્િ​િ ૧૯૩૩ના િોજ જશમ થયો હીિાલાલનો. િાળપણથી જ સંઘષોના બદવસો બવતાવ્યા. ૧૦ વષોની ઊંમિ પહેલાં બપતાની છિછાયા ગુમાવી - એ જમાનામાંઆ ઉંમિેપૂના સેટલ થવાનુંનક્કી કયુ​ું . અજાણી દુબનયા, ભાષા પણ જુદી, અજાણ્યા લોકો... પણ હાિેએ િીજા. લાકડાંવીણીને ગુજિાન ચલાવ્યુંઅનેિહેનનેસાચવવાની જવાિદાિી પણ બનભાવી. પૂનાની જ કોઈ ઓકફસમાંઓકફસ િોય તિીકેકામ સાથેકાિકકદદીનો આિંભ કયો​ો. પુરુષાથો, પિસેવો અને પ્રામાબણકતાથી લોકોના બદલ જીતતા ગયા. દીઘોદૃબિ-કોઠાસૂઝ અને વ્યવસાબયક ગબણતની બિવેણી એમના વ્યબિત્વમાં હતી એટલેકાિકકદદી સડસડાટ આગળ વધવા માંડી. ચોખા જેવા ધાશયના વ્યાપાિમાંએમણેહથોટી હાંસલ કિી. પછી તો અનુભવ, સમૃબિ અનેલક્ષ્મી સમૃબિ વધતી ગઈ. પબિવાિનો વ્યાપાિ જગતમાંઅનેક ક્ષેિે વ્યાપ વધતો ગયો. પત્ની કંચન અનેિેદીકિાઓ િાજેિ તથા જયંત તેમજ પુિવધૂઓ સાથેઆનંદમય જીવન પસાિ થતું િહ્યું. તેઓ જેકમાતા એમાંથી મોટી િકમનુંદાન પણ તેઓ બવધબવધ ક્ષેિોમાંકિતા થયા. બવિેષ લાગણી એમની િહી બિક્ષણ અને આિોગ્યના ક્ષેિે દાન આપવાની. એમના પાબિવાબિક તિીિ ડોક્ટિ બવનોદ િાહ કહેછેકે, ‘સામાશય માણસ િોજ ભગવાનનેએમ પૂછેકેહેભગવાન આજેતુંમનેકેટલા પૈસા આપીિ?’ હીિાભાઈ એમ પૂછતા કે‘હેભગવાન આજેદાનમાંહું કેટલા પૈસા આપીિ?’ એમના દાતાિીના ટવભાવની વાત અમદાવાદની અખંડ આનંદ આયુવદવે કોલેજના અબધકાિી- કૌિલ

હેલ્થ અનેએજ્યુકિ ે ન ટ્રટટ સાથેજોડાયેલા ડો. અતુલ ભાવસાિનેમળી. એમની આિોગ્ય ક્ષેિની સેવાપ્રવૃબિ પેઢામલી ગામમાં ચાલતી હતી. એ વતન ગામ હતું . અમદાવાદ એિપોટેપિ િંનેમળ્યા. િેઠ હીિાલાલને અતુલભાઈમાં અને એમની પ્રવૃબિમાં િસ પડ્યો. જમીનની વ્યવટથા થઈ. સવો​ોદય આશ્રમનો સહકાિ મળ્યો. િહુ જ ટૂં કા સમયમાં ૬ બિલ્ડીંગો સાથેનું કંચન-હીિા આયુવબદક વે હોન્ટપટલ અનેકેશસિ બિસચો સેશટિનુંસંકલ ુ તૈયાિ થવા માંડ્ય.ુંઉદઘાટન માટે૪ બડસેમ્િ​િ ૨૦૧૬ નક્કી થઈ ગઈ અને િેઠે દીકિાને લેખના આિંભેલખેલુંવાક્ય કહ્યું. હેતુએ હતો કેસાથે આવનાિા ૨૦૦માંથી પાંચ શ્રેિી-દાતાઓ જો એમના ગામમાંઆવી હોન્ટપટલ કેટકૂલ તૈયાિ કિેતો મારું એમનેલઈ જવુંસાથોક થઈ જાય. જોકેઈશ્વિનેકાંઈ અલગ મંજિૂ હતું . ૨૧ જુલાઈ ૨૦૧૬ િેઠ હીિાલાલેદેહ છોડી દીધો. દીકિાઓ િાજેિ તથા જયંત અનેપૌિો ધવલ તથા માલવે દાનની સિવાણી વહેતી િાખી. નમૂનદે ાિ સંકલ ુ નો આિંભ થયો જ. સામાશય દદદીઓ માટે વ્યવટથાના ભાગરૂપેજેસામાશય ફી લેવાતી હતી તે પણ ઉદઘાટનના બદવસેિંદ જાહેિ કિી - બવનામૂલ્યે સાિવાિનો સંકલ્પ થયો. પૈસો-ધન-લક્ષ્મી-મહાલક્ષ્મી વગેિન ે ો સીધો અથો ભલે એક થતો હોય, એમાં સમાયેલી લાગણી અને ભાવના અલગ અલગ છે. માણસેમહેનત કિીનેખૂિ કમાવુંજ જોઈએ, પિંતુએમાંથી યોગ્ય િકમ સમાજને પિત આપવી જોઈએ. જેમની પાસે વધુ છે તેઓની લક્ષ્મી જ્યાિેસેવાકીય કાયો​ોમાંવપિાય છેત્યાિેતે મહાલક્ષ્મી ગણાય છે. વતનના ગામમાંઆવીનેજ્યાિે શ્રેિીઓ-દાતાઓ-અહીં આિોગ્ય તથા બિક્ષણની શ્રેિ સુબવધાઓ જરૂબિયાતમંદ લોકો માટેઊભી કિી આપે છે ત્યાિે તેઓ અનેકના આિીવાોદ પામે છે. માનવતાવાદી વ્યબિત્વોના સેવાકાયો​ોના અજવાળા િેલાય છે અને એના સાક્ષી િશયાનો આનંદ પ્રગટ થાય છે. ઃલાઇટ હાઉસઃ શરીરેદુઃખી તેદુઃખી સવવવાતે, શરીરેસુખી તેસુખી સવવવાતે.

૨૪ વષષેચુકાદો: હષષદ મહેતાનો ભાઇનેદોષષત

મુંિઈઃ ૭૦૦ કિોડ રૂબપયાના ગોટાળામાં૨૪ વષોિાદ ટપેબિયલ કોટે​ેચુકાદો આપ્યો છેજેમાં‘બિગ િુલ’ હષોદ મહેતાના ભાઇ સબહત અશયોને દોબષત ઠેિવાયા છે. દોબષતોમાં હષોદ મહેતાના ભાઇ ઉપિાંત િેંકના અબધકાિીઓ અનેટટોક બ્રોકિોનો સમાવેિ થાય છે. ઉલ્લેખનીય છે કે આ કૌભાંડના મુખ્ય આિોપી હષોદ મહેતાનું ૨૦૦૨માંમૃત્યુથયુંહતુંત્યાિ​િાદ તેની બવરુિનો કેસ િંધ કિી દેવાયો હતો. દોબષતોએ દલીલ કિી હતી કે તેઓ કેટલાક દાયકાઓથી િાિીબિક અનેમાનબસક સમટયાથી ઝઝૂમી િહ્યા છે, એટલેતેમનેમાફ કિી દેવામાં આવે. જોકે જન્ટટસ િાબલની ફણસલકિ જોિીએ દલીલ ફગાવી દીધી હતી. શયાયાધીિે કહ્યું હતું કે એ વાત સાચી છે કે ગુનો વષો​ો પહેલાનો છે, પણ તેની ગંભીિતા પણ સમજવી પડે તેમ છે. કોટે​ે હષોદ મહેતાના સગા ભાઇ સુધીિ મહેતા, બપતિાઇ ભાઇ દીપક મહેતા ઉપિાંત નેિનલ હાઉબસંગ િેંકના અબધકાિી સી. િબવકુમાિ તથા સુિેિ િાિુ, એસિીઆઇના અબધકાિી આિ. સીતાિમન અને ટટોક બ્રોકિ અતુલ પાિેખનેદોબષત ઠિવ્યા છે. દોષીઓનેછ મબહનાથી માંડીનેચાિ વષોસુધીની સજા થઇ િકેછે.

vAùckAene nmñ ivnùtI sAE su´A vAùckAene joAvvAnuù ke ‘gujrAt smAcAr’mAù æis Œ ¸tI ÀherAtAe Àe¤ kAe¤po cIj-vStunI ŠrIwI krAe a¸vA sÈvsnAe ¦pyAeg krAe tAe te mAqe amArI kAe¤ jvAbwArI n¸I. aenI yAeGytA je-te VyiKtae pAete tpAsI te aùge ino#y levAe.

Carer Wanted

Gujarati Lady (not disabled) 90 yrs, living in Finchley London N3, requires live - in carer / companion. Lot of free time. Contact: 07778 887 080 / 07973 150 800.

ભારતમાં ૩૮ પાઇલટ આલ્િોહોલ ટેસ્ટમાં ફેલ ગયા

નવી બિલ્હીઃ ભાિતના નાગબિક ઉડ્ડયનમંિી અિોક ગજપબત િાજુએ સંસદમાં જમાવ્યું હતું કે, વષો ૨૦૧૬માં પહેલી જાશયુઆિીથી માંડીને ૩૧ ઓક્ટોિ​િ સુધીમાં ૩૮ પાઇલટ અને ૧૧૩ કેબિન ક્રૂ પ્લેન ઉડાવતાં પહેલાં થતાં આલ્કોહોલ ટેટટમાંફેલ થયા હતા. આ આંકડો એટલા માટે આશ્ચયોમાં મૂકે તેવો છે કે, ૨૦૧૫માં પણ ૪૦ પાઇલટ આ ટેટટમાં ફેલ થયા હતા. ૨૦૧૪માં આ આંકડો ૨૦ની આસપાસ હોવાનું મંિાલય જણાવે છે. તેનો અથોટપિ છેકે, આવા કકટસામાં ઘટાડો થવાને િદલે ઉિ​િોિ​િ વધાિો થઈ િહ્યો છે.

ગુજરાત સમાચાર એબિયન વોઇસ સૌથી વધુ કિફાયતી, સૌથી વધુ વાંચન

10th December 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

૭ ૧૪ ૧૯

૧૧

૩ ૧૨

૧૬ ૧૭ ૧૮ ૨૦

૨૪

૨૬ ૨૭ ૨૮

૨૯

૯ ૧૫

www.gujarat-samachar.com

૧૩

૨૧

૧૦

અ જ

યં િ

પા

ઘો

૨૨ ૨૩

૨૫

૩૦

તા. ૩-૧૨-૧૬નો જવાિ

બિ

િ

૩૧

મં દ્ર રૂ

લા

િી ત

રુ

કો પા

ત્

તો પ

બષ

િ

િો

દ્રા

ક્ષ મ

અ તા ગ

ક્ષ

મા ન

ટત મે ળા પ દ

ધૂ ની

લ ક

આડી ચાવીઃ ૧. એક તંતુવાદ્ય, ૪ • ૪. તલપ, ઝંખવું૩ • ૭. િ​િવાબહની, નસ ૨ • ૮. સીતા ૩ • ૧૦. વાળમાંથતી જૂનાંઈંડાં૨ • ૧૧. દોટતી, બમિતા ૨ • ૧૨. ટુકડો ૩ • ૧૪. મોટી સુિોબભત છિી ૨ • ૧૫. ચિણની ધૂળ ૨ • ૧૬. બવજ્ઞાનના પ્રયોગોમાં વપિાતી કાચની નળી ૪ • ૨૦. વસંતઋતુ૨ • ૨૨. સૈકો ૨ • ૨૪. કણોનેજશમથી િ​િીિ પિ ... , કુંડળ હતા ૩ • ૨૫. અબતબથ ૪ • ૨૬. ટકાના બહસાિેગણતિી ૪ • ૨૯. જમીનની પટ્ટી ૨ • ૩૦. કાનની નીચેની ચામડી ૨ • ૩૧. એક તંતુવાદ્ય ૩ ઊભી ચાવીઃ ૧. પ્રથમ દૃબિએ થતો પ્રેમ ૫ • ૨. ઈશ્વિ, અચોના ૨ • ૩. તેજ, ચળકાટ ૩ • ૫. ઘોડાના પગ નીચેની ગાદી ૨ • ૬. એક પ્રકાિનુંમૃદંગ જેવુંવાદ્ય ૪ • ૯. જંતુ૩ • ૧૩. એક હલકુંધાન ૩ • ૧૭. સવોથા ખતમ ૪ • ૧૮. પવોત ૨ • ૧૯. તદ્રુપ, એકાકાિ ૪ • ૨૧. ફૂલની મંજિી ૩ • ૨૨. સિખાપણું૪ • ૨૩. ગિીિ ૨ • ૨૭. બનયંિણ ૨ • ૨૮. િાહ ૨

સુડોિુ-૪૬૫ ૬

૮ ૯ ૪ ૩

૫ ૭

૭ ૮

૯ ૧ ૯ ૪ ૨

૪ ૩ ૨

સુડોિુ-૪૬૪નો જવાિ ૪ ૮ ૬ ૩ ૨ ૯ ૫ ૭ ૧

૭ ૧ ૨ ૪ ૫ ૮ ૬ ૩ ૯

૯ ૩ ૫ ૭ ૬ ૧ ૪ ૮ ૨

૬ ૨ ૩ ૯ ૭ ૫ ૮ ૧ ૪

૫ ૪ ૭ ૧ ૮ ૩ ૨ ૯ ૬

૮ ૯ ૧ ૨ ૪ ૬ ૭ ૫ ૩

૨ ૬ ૯ ૫ ૧ ૭ ૩ ૪ ૮

૧ ૭ ૪ ૮ ૩ ૨ ૯ ૬ ૫

૩ ૫ ૮ ૬ ૯ ૪ ૧ ૨ ૭

નવ ઊભી લાઈન અને નવ આડી લાઈનના આ ચોરસ સમૂહના અમુિ ખાનામાં ૧થી ૯ના અંિ છે અને િાિી ખાના ખાલી છે. તમારે ખાલી ખાનામાં ૧થી ૯ વચ્ચેનો એવો આંિ મૂિવાનો છે િે જે આડી િે ઊભી હરોળમાં બરપીટ ન થતો હોય. એટલું નહીં, ૩x૩ના િોક્સમાં ૧થી ૯ સુધીના આંિડા આવી જાય. આ બિઝનો ઉિેલ આવતા સપ્તાહે.

વિશ્વના િોહરા સમાજનો સ્તુત્ય વનણણયઃ હિેદરેક લગ્નપ્રસંગ સાદગીપૂણણ

ઇન્દોરઃ વોહરા સમાજે ફરી એક વખત તમામ સમાજ માટે ઉત્તમ દૃષ્ટાંત રજૂ કયયું છે. લગ્નના નામે થતાં ફાલતય ખચચને ખતમ કરવા માટે સમાજના ધમચગયરુ સૈયદના આલીકદર મયફદ્દલ મૌલાએ ફરમાન જાહેર કયયું છે કે સમાજમાં સાદગીથી વવવાહ થાય. સમાજના દરેક પવરવારનયં ભવવષ્ય સલામત કરવામાં આવે તેવો આ ફરમાનનો આશય પણ છે. સમાજના લોકોએ તયરંત આ ફરમાન પર અમલ શરૂ કરી દીધો છે. અનેક પવરવારોએ સાદગીથી લગ્ન સમારંભો કયાચ છે. સૈયદના સાહેબને ત્યાંથી

આવેલા ફરમાનમાં કહેવાયયં છે કે જે આનંદ-ઉત્સાહથી લગ્ન થાય છે, તે એવા જ હોય, પરંતય ફાલતય ખચચ રોકવામાં આવે. વોહરા સમાજના મયખ્ય આવમલ શબ્બીરભાઈ નોમાનીના જણાવ્યા મયજબ ફરમાનની માવહતી બધા સમાજજનોને આપી દેવામાં આવી છે. તેમણે કહ્યું ત્યારે અનેક લગ્ન સમારંભોમાં લગ્નનયં કાડડ ખૂબ જ મોંઘયં છપાવાય છે. તેનો લગ્ન બાદ કોઈ ઉપયોગ નથી રહેતો. તેના કારણે સાદયં કાડડ છપાવવામાં આવે. સૈયદના સાહેબના કેટલાક આદેશો • સમાજના લોકો એક-બીજા

પર કોટડ કેસ નથી કરતા. જે કેસ પહેલાથી ચાલય છે તે પાછા ખેંચાઈ રહ્યા છે અથવા ખેંચવામાં આવી રહ્યા છે. • સમાજ તેના બેઘર લોકોને આવાસ પૂરાં પાડે છે. • સમાજના જરૂવરયાતમંદ લોકોને ઘરનો સામાન પણ અપાય છે. • લગ્ન અને અન્ય બધા સમારંભોમાં એક મીઠાઈ-એક તીખયં બનાવાય છે. • સમાજે ચાર વષચ પહેલાં વટફફન વસજટમ શરૂ કરી હતી. તેમાં સાંજનયં ભોજન સમાજ તરફથી વોહરા પવરવારોમાં મસ્જજદોના માધ્યમથી પહોંચે છે.

• બિલ અને મેબલશડા ગેટ્સને પ્રેબસડેન્શિયલ મેડલ ઓફ બિડમ સશમાનઃ માઇક્રોસોફ્ટના સહ સંટથાપક બિલ ગેટ્સ અનેતેમનાંપત્ની મેબલશડા ગેટ્સ સબહત કુલ ૨૧ લોકોનેઅમેબિકાના સવો​ોચ્ચ નાગબિક સશમાન પ્રેબસડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી નવાજવામાં આવ્યા છે. િાષ્ટ્રપબત િ​િાક ઓિામાએ વ્હાઇટ હાઉસમાં તમામને સશમાબનત કયાો. આ પ્રસંગે ઓિામાએ કહ્યું કે આ એ લોકો છે કે જેમણે હું આજે જે કંઈ છું તે િનવામાં મને મદદ કિી છે. બિલ ગેટ્સ અને મેબલશડા ગેટ્સને પિોપકાિી કાયો​ો માટે પ્રબતબિત મેડલથી સશમાબનત કિાયાંહતા.

કыºº §ђઇએ ¦щ

¸Цє¥щ窺 ³,ક ºÃщ¯Ц ¢Ь§ºЦ¯Ъ ¾¬Ъ» ±є´¯Ъ ¸Цªъ કыºº ¶Ãщ³³Ъ §λº ¦щ. ¾¬Ъ» ±є´¯Ъ³Ъ ÂЦº Âє·Ц½ ºЦ¡Ъ ¿કы, ¯щ¸§ ºÂђઈ અ³щ અ×¹ £ºકЦ¸¸Цє ¸±± કºЪ ¿કы ¯щ¾Ц ¸Ц¹Ц½Ь¶Ãщ³³Ъ §λº ¦щ. G ¡Ц¾Ц, ´Ъ¾Ц, ºÃщ¾Ц Â╙ï આકÁ↓ક ´¢Цº આ´¾Ц¸Цєઆ¾¿щ.

0758 6345 784 or Âє´ક↕: Mukund Jay 0790 0410 390

Matrimonial UK British Citizen female 1978 born height 5’ 3”, education completed Association of Accounting Technician level 3 working as an invoice processor. Looking for a suitor age from 39 to 44 must be vegetarian, Non Smoker British Citizen / permanent residence holder.

Contact: 07903 497 923

Email: sunlight102@gmail.com


10th December 2016 Gujarat Samachar

@GSamacharUK

- સીમા આઝાદ કોલેજમાં સાથે ભણતાં ભણતાં માધુરી અને અરુણે જીવનભર સાથે રહેવાનો નનણણય કરી લીધો. આમ તો બન્ને પનરવારોનેય આ સંબંધ મંજૂર હતો, પણ માધુરીના માતા-નપતા, સગાંસંબંધીઓને એક જ વાતનો કચવાટ હતો, ‘આ અરુણનું ઘર મુસ્લલમ મહોલ્લામાં છે એ મને જરાય પસંદ નથી.’ એના નપતાજી અકળાઈને કહેતા. ‘હા, તમારી વાત સાવ સાચી છે. અરુણ છોકરો ભલે સો ટચનું સોનું હોય અને એની માનો લવભાવ પણ બહુ સારો. એના બાપુજી ગયે વષષે જ ગુજરી ગયા અને બન્ને બહેનો પણ પરણીને સાસરે ગઈ છે એટલે ઘરમાં રહેવાવાળા ઇન, મીન ને તીન, પણ આ...’ મા પણ સૂર પૂરાવતી. પણ અંતે તો ‘નમયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી?’ જેવું થયું. માધુરીને જોવા આવેલી લત્રીઓ એને ‘નવી વહુ’ નહીં, પણ ‘નઈ નવેલી દુલ્હન’ કહેતી હતી. સવાર સવારમાં ઊઠીને હજી તો સાસુમાને ‘જય શ્રીકૃષ્ણ’ કહીને પગે લાગવા જાય ત્યાં બાજુમાંથી રેશ્માચાચીનો ટહુકો સંભળાતો, ‘સલામ આલેકૂમ, દૂલ્હન... ખુદા તુમ્હે ખુશ રખે.’ દરેક નવી પરણેતરને શરૂ શરૂમાં શ્વસુરગૃહે અડવું અડવું લાગે એ ખરું, પણ માધુરીને ઘર કરતાં ઘર બહારની - આડોશીપાડોશીની વધુ મુશ્કેલી હતી. અરુણ પાસે એ પોતાની મૂંઝવણ વ્યિ પણ કરતી. ‘મને સમજાતું નથી કે, બાપુજીને બીજે ક્યાંય નહીં ને આ વલતીમાં જ ઘર લેવાનું કેમ સૂઝયું?’ ‘જો, બનેલું એવું કે, જ્યારે રહીમચાચાએ બાપુ અને નવજયકાકાને આ તલોટ બતાવ્યો અને એ ત્રણ લંગોનટયા દોલતોએ પાસે-પાસે બંગલા બંધાવવાનું નક્કી કયુ​ું ત્યારે તો અહીં કોઈ રહેતું નહોતું. ધીમે ધીમે કરતાં અનવરચાચા, રસૂલચાચા, ઐયાઝચાચા બધા વસવા લાગ્યા ને આ મહોલ્લામાં આપણે અને નવજયકાકા બે જ નહન્દુ કુટુંબો રહી ગયા.’ માધુરીનાં નપયનરયા ભાગ્યે જ એને મળવા આવતાં. મોટેભાગે તો ફોન કરીને એને અને અરુણને જ પોતાને ઘરે બોલાવી લેતા. મા બધું સમજતાં હતાં. ઘણી વાર માધુરીને કહેતાં પણ ખરાં. ‘બેટા, આ બધા ખૂબ ભલા લોકો છે. આટલાં વષોણથી એક કુટબ ું ની જેમ રહીએ છીએ. એમના અને

આપણા બધા તહેવાર સાથે મળીને ઉજવીએ છીએ. નવજયકાકાના પત્ની શાંતાકાકી પહેલાં ગયાં, એ પછી તારા બાપુજીનું અવસાન થયું, પણ આ બધાએ અમને નહંમત આપી છે, નદલાસો આતયો છે, જરાય એકલું નથી લાગવા દીધું.’ એમ તો માધુરીને પણ થોડા સમયમાં રહીમચાચા અને રેશ્માચાચીના પનરવાર સાથે ફાવી ગયું હતું, પણ એ નસવાય બીજા બધા સાથે એ ભળી ન શકી. વષોણ વીતતાં ગયાં અને એના સંસારમાં મૃણાલ અને મયંકનું આગમન થયું. હવે એ પોતાની ઘર ગૃહલથીમાં વધુને વધુ પરોવાતી ગઈ. અચાનક ભૂકંપ થાય ને બધું ડગમગી જાય એમ ૨૦૦૨ના ગોધરાકાંડની નવલફોટક પનરસ્લથનત જોઈને માધવીનું મન હાલક-ડોલક થઈ ગયું. બાળકોને કારણે એ એટલી ભયભીત અને ત્રલત રહેવા લાગી કે એક નદવસ મા અને અરુણ આગળ એ તીવ્ર લવરે

સાપ્તાહિક ભહિષ્ય રાહિભહિષ્ય અઠિાહિક િા. ૧૦-૧૨-૨૦૧૬ થી ૧૬-૧૨-૨૦૧૬

મેષ રાતિ (અ,લ,ઇ)

તસંહ રાતિ (મ,ટ)

જ્યોતિષી ભરિ વ્યાસ

ધન રાતિ (ભ,ફ,ધ,ઢ)

સતતાહનો શુભારંભ શુભ સમાચારોની પ્રાસ્તત કરાવશે. અત્યાર સુધી મનમાં સંઘરી રાખેલી વ્યથા આ સમયમાં દૂર થશે. અંગત પનરજનોની હૂંફ અને પ્રેરણા કાયોણમાં પ્રગનત કરાવશે. નાણાંકીય પનરસ્લથનત સુધરશે. વહેવાર સચવાશે.

નાણાકીય ભીડ ઘટશે. આનથણક વ્યવવારો સચવાય તેવી સ્લથનત નનમાણણ થાય. નમલકત બાબતના પ્રશ્નોનો ગૂંચવાડો દૂર થાય. પ્રગનત દેખાય. દુકાન-મકાનમાં નરનોવેશન કરાવવા અંગે નનણણય લેવાશે. વાહનની ખરીદી માટે પણ ચિો ગનતમાન થાય.

નાણાકીય રીતે આ સતતાહમાં લાભની અને સફળતાની આશાઓ ફળીભૂત થશે. બાકી દેવું ચૂકવવામાં પણ તમને રાહત થતી જણાય. તમારા મનમાં રહેલી ગૂંચવણોનો જવાબ મળશે. ભાઈ-બહેનો તથા વડીલો તરફથી લનેહભાવ આત્મીયતા વધશે.

નવા પ્રવાસની તૈયારી સાથે અધુરા કામોને પૂણણ કરવાની મનોકામના સાકાર થશે. શારીનરક લવાલથ્ય સંબનં ધત નચંતા હલ થશે. નવીન ખરીદીમાં બેલેન્સની પણ કાળજી રાખવી પડશે. વધુ પડતું દેવું ન થાય તે જોવું જરૂરી રહેશે.

નવો વહેપાર શરૂ કરતાં થોડી અડચણોનો સામનો કરવો પડશે. નોકરીમાં સહયોગીઓ સાથે મન ઊચું થાય. જોડીદાર સાથે ચડભડ ન થાય તેની કાળજી રાખજો. કૌટુંનબક તથા સામાનજક કાયણ પાછળ ખચણ થાય. સંતોનું નમલન શાંનતનો અનુભવ કરાવશે.

વેપાર-ધંધાની દૃનિએ સતતાહમાં અનુકૂળતા વધશે. દબાયેલા નાણાં અને નમલકત તથા વાહન માટેની યોજનાઓને સફળતા મળે. ઉચ્ચ અનધકારીઓ તરફથી રાહત રહેશે. નોકરીમાં અનુકળ ૂ તા વધશે. સંતાન અંગેના પ્રશ્નોમાં માગણદશણન મળશે.

આ સમયમાં હાથમાં આવતી તકોનો સદ્ઉપયોગ કરી લેશો. અનેક મુશ્કેલીઓ બાદ મળતી સફળતાનો અનુભવ આ સમયે થશે. અટકેલા કામોનો ઉકેલ મળશે. લવજનો તરફથી લનેહભાવ વધશે. ધંધાકીય રીતે પડેલી ગૂંચવણ ઉકેલાશે.

નમત્રો અને વડીલોની સલાહથી ગૂંચવાયેલા પ્રશ્નોનું નનરાકરણ મેળવશો. નાણાકીય મુશ્કેલી હવે ઓછી થશે. યાત્રા-પ્રવાસમાં થયેલી ઓળખાણનાં લાભ આ સતતાહે મેળવશો. નવા વેપારધંધામાં મૂડીરોકાણ કરવાની યોજના સફળ થાય.

સતતાહમાં પ્રગનત અને ઇછછીત સફળતાઓ હાંસલ કરી શકશો. સંતાનના પ્રશ્નોના ઉકેલમાં પુરતું ધ્યાન આપવું નહતાવહ રહેશે. ધંધાકીય ક્ષેત્રે તેજી જોવા મળશે. અહીં કરેલા મૂડીરોકાણનું વળતર મળશે. શુભ પ્રસંગોનું આયોજન થશે.

શેરસટ્ટા કે લોટરીમાં પૈસા વેડફવાથી બચજો. નાણાકીય ખેંચ મુશ્કેલીમાં ન મૂકે તે જોવું જરૂરી રહેશે. માંગનલક પ્રસંગો માટેના વહેવારોને લઈ દોડધામ વધશે. નવીન ચીજવલતુની ખરીદી અને ઇસ્છછત વલતુ વસાવવા માટે ખચણ થશે.

સતતાહ દરનમયાન નાણાકીય સ્લથનતમાં ચઢાવ-ઉતાર આવશે. આનથણક આયોજન નહીં કરો તો દેવાદાર થઇ જશો. સરકારી અને વ્યાવસાનયક કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. લવજનો અને નમત્રો તરફથી મુશ્કેલીના સમયમાં સાથ મળશે.

સતતાહના આરંભે કામનો બોજ વધશે. નમત્રો-પનરવાર તરફથી જવાબદારીને નનભાવવી પડશે. નાણાકીય ખેંચ ઊભી થશે. યાત્રાપ્રવાસ માટે ઇછછા પ્રબળ બનશે. નવીન ઓળખાણો મદદરૂપ બનશે. સરકારી કાયણમાં અટકેલી કામગીરી પ્રગનતમાં આવશે.

વૃષભ રાતિ (બ,વ,ઉ)

તમથુન રાતિ (ક,છ,ઘ)

કકકરાતિ (ડ,હ)

તિતિ​િા 25

GujaratSamacharNewsweekly

અરુણને પણ ડૂમો ભરાઈ આવ્યો. બાળપણના ભાઈબંધો, ઇદ વખતે ખાધેલી સેવઈ, નિકેટ રમતાં તોડેલા કાચ બધું યાદ આવ્યું ને જાણે એમાંનો એક કાચ ખચાક કરતો હૈયામાં પેસી ગયો, પણ ‘ચાલો, ચાલો હવે જલદી ચાલો...’ કરતો એ ગાડીમાં બેસી ગયો. નવા ઘરમાં સુખ જ સુખ હતું. સાધન-સંપન્ન લોકો આસપાસ રહેતા હતા. કોઈને કોઈના ઘરમાં ડોફકયું કરવાની ફુરસદ નહોતી. આખો વખત સૌનાં બારણા બંધ રહેતાં. સલવાર-કમીઝ પહેરેલી લત્રીઓ અને દાઢીવાળા, માથે ગોળ ટોપી પહેરેલા પુરુષોને બદલે અદ્યતન વલત્રોમાં સજ્જ લોકો જોવા મળતા. માધુરીના મા-બાપ, ભાઈબેન સૌ છૂટથી મળવા આવી શકતા એટલે માધુરી ખુશ હતી. અરુણનો આખો નદવસ ઓફફસમાં કામમાં નીકળી જતો. માત્ર એક લત્રી જ એ હતી કે જે અહીં આવીને હસવું-બોલવું ભૂલી ગઈ હતી, ખોવાયેલી ને ગૂમસૂમ ફરતી. ક્યાં તો કલાકો સુધી પોતાના ઓરડામાં પૂરાઈ રહેતી. પહેલાં પહેલાં તો કોઈના ધ્યાનમાં જલદી ન આવ્યું, પણ પછી એક નદવસ માધુરીએ અરુણને જમાડતી વખતે કહ્યું, ‘મા અહીં આવીને સાવ બદલાઈ ગયાં છે. ખોરાક પણ સાવ ઓછો થઈ ગયો છે.’ ‘બે નદવસ જવા દે. હું સારા ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ લઉં.’ ત્યાં તો મૃત્યુએ જ માને એપોઇન્ટમેન્ટ આપી દીધી. મા આમ હાથતાળી આપીને ચાલી નીકળ્યાં એથી માધુરી અને અરુણ ડઘાઈ ગયાં. હજી તો નવા ઘરે આવ્યાને દોઢેક મનહનો માંડ થયો હતો. કોઈ સાથે ખાસ ઓળખાણ નહોતી. આ પોશ નવલતારમાં આપનિના સમયે કોને બોલાવે? કંઈ સૂઝતું નહોતું. ઘરઘરાટ કરતી એક નરક્ષા બારણે આવીને ઊભી. એમાંથી રહીમચાચા અને રેશ્માચાચી ઊતયાું. ચાચી હાંફળાં-ફાંફળાં થઈને કહેવા લાગ્યાં. ‘અરુણ, સબ ખૈનરયત તો છે ને? પૂરી રાત મને નીંદ નહીં આવી. બહોત બુરા ખ્વાબ દેખા. તારી મા મને પુકારતી હતી ને કહેતી હતી કે, રેશ્મા... મુઝે યહાં સે લે ચલ. બેટા, મા કહાં હૈ?’ ‘મા અબ નહીં હૈ ચાચી.’ અરુણ એમને વળગીને જોરથી રડી પડ્યો.

ધીરજ ઉમરાણીયા

www.gujarat-samachar.com

કન્યા રાતિ (પ,ઠ,ણ)

િુલા રાતિ (ર,િ)

વૃશ્ચિક રાતિ (ન,ય)

મકર રાતિ (ખ,જ)

કું ભ રાતિ (ગ,િ,સ,ષ)

મીન રાતિ (દ,િ,ઝ,થ)

કહેવા લાગી, ‘હજીય આ ઘરને ગળે વળગાડી રાખવું છે? ટોળું લાઠી, ચતપુ, ધાનરયા લઈને આવે અને કેરોસીન છાંટીને આપણને જીવતા સળગાવી મૂકે એની રાહ જોવી છે?’ મા તો ખૂબ ઠરેલા અને સમજુ. એમણે સામેથી જ અરુણને કહી દીધું, ‘ભાઈ, હવે આ ભૂનમ સાથેનાં અંજળ-પાણી પૂરાં થયાં. માધુરી આમ ઊચક જીવે રહે એવું નથી કરવું. ક્યાંક સારા નવલતારમાં ઘરની તપાસ કર.’ અમદાવાદના ભદ્ર નવલતારમાં નાનકડો બંગલો ખરીદાઈ ગયો. સામાન બાંધતી વખતે માની આંખો તો કોરીધાકોર હતી, પણ રેશ્માચાચીની આંખોનાં આંસુ સૂકાતાં નહોતા. વળાવવા માટે મહોલ્લાની નાની-મોટી દરેક વ્યનિ હાજર હતી. રેશ્માચાચી, રુખ્સાના ભાભી, ઝરીનામૌસી સૌ માને ગળે વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડીને ‘ખુદા-હાફફઝ’ કહેતાં હતાં.

પ્રતિબંતિ​િ ગાંજાની ખેિી પર નભેછેઆ ગામ

માલાના (હિમાચલ પ્રદેશ)ઃ હિમાલચ પ્રદેશમાં હિમાલયની પિાડીઓ પર ૮૮૫૯ ફીટ ઊંચાઈ પર માલાના ગામ આવેલું છે. આ ગામ ભારે રિસ્યમ અને રસપ્રદ છે. આખુ ગામ તેની સદીઓ જૂની પરંપરાનેજાળવવા માટેજાણીતુંછે. વધારેનવાઈની વાત એ છે કે ગામની આવકનું એકમાત્ર સાધન ગાંજો છે. આખા દેશની માફક ગાંજો અિીં પણ પ્રહતબંહધત છે, છતાં પણ લોકોનુંગુજરાન ગાંજા પર જ ચાલેછે. કુલુ ખીણ પાસે આવેલા માલાના સુધી જવાનો કોઈ સીધો રસ્તો નથી માટેનજીકના રોડ પર ઉતયા​ા પછી ચાર હદવસનું િાઈકકંગ (પિાડોમાં ચાલીને) ગામ સુધી જઈ શકાય છે. આ ગામની પોતાની કોટટઅનેસંસદ છે. અિીં ઉભા થતાંપ્રશ્નોનુંગામવાસીઓ પોતાની રીતે જ હનરાકરણ કરી લે છે. બિારના લોકોને તેમાં સામેલ કરાતા નથી. ગામવાસીઓ પોતાને એલેક્ઝાન્ડરના વારસદારો માને છે. એલેક્ઝાન્ડર દુહનયા જીતવા નીકળ્યો િતો, ત્યારે અિીં પણ રોકાયો િતો. લોકોને પ્રકૃહિમાં ભારે શ્રદ્ધા છે માટે પિાડોને પોતાના દેવતા, નદીઓને માતા માનીનેતેમની પૂજા કરેછે. ગામ અિીં ઊગતા

પ્રહતબંહધત ગાંજા માટે જગતભરમાં પ્રહસદ્ધ છે. ૧૯૮૫થી ભારતમાં ગાંજાનું સેવન પ્રહતબંહધત છે. પરંતુઅિીં ઉગાડાતા ગાંજા પર સરકારી હનયમ લાગુ કરી શકાતો નથી. કેમ કે પિાડી દુગામતા વચ્ચે આવેલા આ ગામની આવકનું એકમાત્ર સાધન ગાંજાનો પાક છે. જો ગાંજો ઉગાડવાની છૂટ ન મળે તો અિીં હિમાલયના બફફીલા વાતાવરણ વચ્ચે બીજુ કંઈ પેદા કરી શકાતું નથી. આમેય હિમાચલ પ્રદેશનો આ હવસ્તાર સદીઓથી ગાંજાના ઉત્પાદન માટે

જાણીતો છે. ઘણા પરદેશીઓ અિીં માત્ર ગાંજા માટે જ આવતાં િોવાના કકસ્સા પણ છે. ગા મ વા સી ઓ ને રાશન જેવી પ્રાથહમક જરૂહરયાતની ચીજો ખરીદવા માટે પણ કકલોમીટર દૂર સુધી ચાલીને જવું પડે છે. આ ગામ વળી માલાના ક્રીમ માટે પણ જાણીતું બન્યું છે. નામ ક્રીમ છે, પરંતુિકીકતેએ એક પ્રકારની ગાંજાની પ્રોડક્ટ છે, જેનો ઉપયોગ પીવા માટે એટલે કે ફૂંકવા માટે થાય છે. કુલ મળીને આ વષષે ગામમાં ૨૪૦ િેક્ટરમાં ગાંજાનું વાવેતર થયું છે, જેમાંથી કુલ ૧૨ િજાર કકલોગ્રામ ગાંજો પેદા થવાની શક્યતા છે. જોકે સ્થાહનક જાણકારોના કિેવા પ્રમાણે ઉત્પાદન સરકારી આંકડાઓ કરતાં ઘણુ વધારે થતું િોય છે.


26

@GSamacharUK

નરેન્દ્રભાઇ મોદીનો અનહદ મૈત્રીભાવ: વવનુભાઇ સચાણીયાનેજન્મ વદન પ્રસંગેશુભચ્ે છા પાઠવી

GujaratSamacharNewsweekly

10th December 2016 Gujarat Samachar www.gujarat-samachar.com

જલારામ મંવદર ગ્રીનફડડના નુતન મંવદરનુંભૂવમ પૂજન થયું

બનાવવાની માંગણીને ભારતના વડાપ્રધાન સમથગન આપવા એકલેહાથે અને લોકલાડીલા નેતા હરેકષ્ૃણ મંલદર વોટિડડખાતે નરેસદ્રભાઇ મોદી યાદ દશગનેજતા ભક્તોનેલીિલેટ રાખીને તેમના અલતવ્યથત વહેંચી સૌનુંધ્યાન દોયુ​ુંહતું . સમયમાંથી પણ સમય ખુદ લવનુભાઇ પર પણ કાઢીને આપને જસમ અસામાજીક તત્વોએ હુમલો પ્રથતુત તસવીરમાંપૂજા વવવધ કરતા સાંગાણી પવરવારના સદથયો નજરેપડેછે લદનની શુે ચ્છાઅો પાઠવેતે કરી પગ તોડી નાંખ્યા હતા. માચચ ૨૦૦૯માં તે સમયના ગુ જ રાતના મુ ખ્ યમં ત્ર ી શ્રી જલારામ મંલદર ગ્રીનિડડના નુતન મંલદરની પલ્કેશભાઇએ કરાવી હતી. ગમે કે ન ગમે? વાત છે પંકજ લિવેદીના હત્યારાઅોને નરેન્દ્રભાઇની શુભેચ્છા મુલાકાત વખતેપત્ની શ્રીમતી આ પ્રસંગે થથાલનક કાઉસ્સસલર, ધાલમગક તેમજ ભૂ લ મપૂ જન લવલધનુંશાનદાર આયોજન તા. ૪ ડીસમ્બર વડાપ્રધાન નરેસદ્રભાઇ નયનાબેન સાથેવવનુભાઇ તેમજ અન્ય તસવીરમાં સરકાર યોગ્ય સજા કરી શકી સામાજીક અગ્રણીઅો સલહત આશરે ૨૦૦ જેટલા ૨૦૧૬ના રોજ ગ્રીનિડડ સ્ થ થત જુ ન ા મં લ દર ખાતે સં પ સન સાથેની લમિતાની, એક મોદીજીએ મોકલેલુંશુભેચ્છા પાઠવતુંકાડડનજરેપડેછેનથી તે માટે લવનુભાઇના મહે મ ાનો ઉપસ્ થથત રહ્યા હતા. અિેઉલ્લેખનીય છેકે થયું હતું આ પ્રસં ગ ે ઉષાબે ન ધીરુભાઇ અને ધીરુભાઇ વડાપ્રધાન હોવા છતા લદલમાં ઉગ્ર અસંતોષ છે. અદના કાયગકર સાથે સેતબ ુ ધં સાધવાની, સાથે પરંતુ સામે તેઅો પણ કાયદો અને સયાય પ્રણાલલની દેવજી મુળજી સાંગાણી પલરવારના સદથયો સવગશ્રી ગ્રીનિડડસ્થથત મંલદરના જુના લબલ્ડીંગનેગત મલહનેજ . અતુલભાઇ અનેનીલાબેન સાંગાણી તેમજ દેવને ભાઇ ડીમોલીશ કરાયુંહતું લવતાવેલી પળોનેયાદ રાખીનેસમય આવેતેનેતાજી મજબુરીઅોનેસમજેછે. અને જુ ન ીબે ન સાં ગ ાણી સલહત કરવાની. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ સુદામા સાથે લવનુભાઇ પોતાની યાદોનેતાજી કરતાંજણાવેછે ફીડેલ કાથટ્રોના અસ્થથનુંથમારક: થોડુંક અજીબોગરીબ પોતાની લમિતાની યાદોનેતાજી કરી હતી. આ બધુ કે"એક સમયેહુ ભાજપનો ખુબજ સલિય કાયગકતાગહતો. અસય સદથયોએ ભૂલમપૂજન લવધી લાખ્ખો લોકોના હ્રદય આપણા વડાપ્રધાન નરેસદ્રભાઇ જ કરી શકે. વડાપ્રધાન નરેસદ્રભાઈને અનેક વખત મળવાનુ થતુ હતુ. મારા કરી હતી. પૂજા લવલધ મંલદરના લપયુશભાઇ અને પર વષોગ સુધી રાજ કરનાર નરેસદ્રભાઇ મોદીએ તા. ૩૦ નવેમ્બર ૨૦૧૬ના રોજ જેવા નાના કાયગકતાગઉપર તેમનો પ્રેમ ગજબનો હતો. પૂજારી ક્યુબાના પ્રમુખ ફિડેલ તેઓ મારી મોટર સાઇકલ પર પાછળ બેસીને સાથે અવસાન નોંધ િરતા ત્યારે ખ્યાલ ન હતો કે આ વ્યફકત ભારતના મૂળ તારાપુરના વતની અને કાથટ્રોના લનધન બાદ તેમના પ્રધાનમંિી તરીકે લવશ્વમાં વસુદવે કુટમ્ુબકમનો ડંકો કમ્પાલામાં ઘણાં વષોગ રહ્યા બાદ અસ્થથને એક લવશાળ વગાડશે. હા, તેમનેમળવાથી બેટરી જરૂર િુલ ચાજગ હાલ વેમ્બલી ખાતેરહેતા BAPS ગ્રેનાઇટ પથ્થર કોતરીને થઈ જતી. આજ રીતેભારતના લોકલાડીલા ભારતરત્ન શ્રી થવાલમનારાયણ મંલદર - તેમાં બનાવેયાલા લવશેષ અટલજીએ લવરોધપક્ષના નેતા તરીકે દેશભરમાં સંથથાના વષોગ જુના અગ્રણી બોક્ષમાં મૂકી દેવાયા હતા. મોંઘવારી લવરૂધ્ધ આપેલા કાયગિમ અંતગગત તેવખતના હરીભક્ત શ્રી હરમાનભાઇ પટેલ કાથટ્રોએ પોતાના કોઇ પૂતળા કેમેમોરીયલ સેસટર બનાવવાની ના કહી વડાપ્રધાન રાજીવ ગાંધીને જામનગર ખાતે સુરક્ષા તા. ૩ ડીસેમ્બર ૨૦૧૬ના રોજ હતી. જેથી સમગ્ર ક્યુબામાંતેમની યાદમાંઆ એક માિ થમારક હશે. તોડીનેપણ મોંઘવારી લવરુધ્ધ આવેદન પિ આપ્યુંહતુ. ૯૫ વષગની વયેઅક્ષરધામ પામ્યા કાશ આપણા ભારતમાંપણ આવા નેતાઅો હોત તો! ખટ્ટા ખટ્ટા વલંબુડા ખાવાનો શોવખન હાથી આપણા વાચક અને૧૯૮૫થી ૧૯૯૨ સુધી ભારતીય આ અનેઆવા અનેક કારણોસર આજેપણ મારા જેવા છે. સદ્ગતની અંલતમલિયા તા. જનતા પાટટીના જામનગર જીલ્લા યુવા મોરચાના નાના માણસનેનરેસદ્રભાઈ લમિના નાતેથનેહ આપતા ૧૦-૧૨-૧૬ રલવવારના રોજ હાથીની દાદાગીરી જોવી હોય પ્રમુખ તરીકેઅનેત્યારબાદ ભારતીય જનતા પાટટીના રહેછેઅનેહજુસુધી ભુલ્યા નથી, તેનો મનેઆનંદ સેસટ મેલલગબોન લિમેટોરીયમ, ઇથટ તો તમારે ઝીમ્બાબ્વેના માના પુલ જામનગર શહેરના માનદ મંિી તરીકે જવાબદારી છે. સી.બી. પટેલ ભારત બહાર ભારતીયોની ખુબજ એસડ રોડ, િીંચલી, લંડન N2 નેશનલ પાકકમાં જવું પડે. સંભાળનાર લવનુભાઇ સચાણીયાનેજસમ લદન (૩૦- સેવા કરે છે અને તેથી જ નરેસદ્રભાઇએ તેમના 0RZ ખાતે થશે. પ્રાથગના સભા તસવીરમાં દેખાય છે તે હાથી ૧૧-૨૦૧૬) પ્રસંગે શુભચ્ેછા પાઠવતો ઇમેઇલ કયોગ વકત્વયમાંસીબીની સેવાઅોનેધ્યાનમાંરાખી કહ્યુંહતું રલવવાર તા. ૧૧-૧૨-૧૬ના મોગગનને ખબર છે કે તેને જ્યારે કેડાયરેક્ટ ફ્લાઇટ માટેમારા લમિ સી.બી. મારુ ગળુ રોજ સાંજે ૪થી ૫-૩૦ ખટ્ટા ખટ્ટા લલંબુડા ખાવાનું મન હતો. આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેસદ્રભાઇ મોદી પકડેછેત્યારેહુ ખુબજ ભાવલવભોર થયો હતો.” દરલમયાન ધ થવાલમનારાયણ થાય ત્યારે ક્યાં જવું! પ્રથતુત લમિો જરૂર છેસૌએ લદલમાંપોતાના દેશ પરત્વે થકૂલ જીમ, ૨૬૦ િેસટફિલ્ડ રોડ, તસવીરમાંમોગગન હાથી સુંઢ વડેસુંઘીનેલલંબુશોધી રહ્યો છે. ખૂબજ વ્યથત અને કાયગરત વડાપ્રધાન તરીકે દેશ લવદેશમાંનામના મેળવી રહ્યા છે. પરંતુતેમણેજેરીતે પ્રેમ અને લાગણી રાખવાની. જો દેશ પ્રત્યે ભાવના લંડન NW10 8HE ખાતે થશે. શુભકામનાઅો પાઠવી તે જોતાં તેઅો પોતાની પાસે હશે તો બીજા કોઇ સુખની કલ્પના કરવાની જરૂર સંપકક: સની પટેલ 07825 020 સાડીનો સંદેશ: સાડી અનેગાઉનનુંઅનેરૂ વમશ્રણ પોલડાકક ફિલ્મમાં ડેમેલ્ઝાનું એક નોંધપોથી કે ડાયરી રાખતા હશે, જેમાં લમિો, નથી. લવનુભાઇ, "ગુજરાત સમાચાર"ના સૌ વાચક 339. પાિ ભજવનાર લવખ્યાત સાથીદારો કેકાયગકતાગઅોના જસમ લદન, લગ્ન લતથી કે લમિો તરિથી સો અલભને િ ી એલે ન ોર ટોમલલસસને અસય નોંધ રાખતા હશે. લંડનમાંઘણાંબધા લવનુભાઇ સો સલામ અને “first & foremost” તાજેતરમાં જ લંડન ખાતે સચાણીયાનેનામથી જાણેછે. જુના થવાધ્યાયી અગ્રણી જસમ લદન પ્રસંગે યોજાયેલા લિટીશ ઇસડીપેસડસટ પણ પંકજભાઇ લિવેદીની િાંલતકારી લવચારો બદલ હત્યા મોડેથી Indian Funeral Directors ફિલ્મ એવોર્ઝગમાં લીલા રંગનું કરાઇ તેપછી લવનુભાઇ ગુનગ ે ારોનેસજા અપાવવા અ ગ લણ ત સાટીનનું ગાઉન પહેયુ​ું હતું. આ માટે જબરદથત જન અંદોલન ચલાવી રહ્યા છે. શુભકામનાઅો... Bharat Shah, Sanjay Shah, Trupti Shukla, ગાઉનની લવશેષતા એ હતી કેતેમાં Ashvin Patel or Jaysen Seenauth ૨૦૦૮માં લવનુભાઇએ અમરનાથ યાિીઅોને સુખ ઉપરના ભાગે સાડીના પાલવ જેવું સગવડ મળે તે આશયે યાિાળુઅો માટે કેસદ્ર કપડું લગાવાયું હતું જેને સાડીના 0208 952 5252 પાલવની જેમ શરીર પર લવંટાળી GILDERSON & SONS 0777 030 6644 પણ શકાય. આ તસવીર સાડી અને www.indianfuneraldirectors.co.uk ગાઉનના લમશ્રણ સમાન ડ્રેસ અંગેઘણુંબધુકહી દેછે.

- કમલ રાવ

FUNERAL DIRECTORS PROVIDING SPECIALIST SERVICE Worldwide Repatriation Service G Scattering Ashes G Horse Drawn Funerals G Weekend Funerals G Use of Large Private Shiva Chapel Ritual Service Ritual Items Provided G Full Washing and Dressing facilities G Choice of Coffins G Priest Arrangements G Funeral arrangements at Home or Funeral Home G

DIGNITY FUNERAL PLAN at TODAY PRICES

24 HOUR SERVICE

0208 478 0522 90/92 LEY STREET, ILFORD IG1 4BX Part of Dignity Funerals A BRITISH COMPANY

Established in 1984, we are the First and Foremost Funeral Directors serving exclusively the asian community with due respect to individual religious and cultural beliefs.

Our Unique service is available at any hour Including Saturday and Sunday Serving all the Asian communities in London & Countrywide. International transportation available offering repatriation service to and from India. Our Impressive Mandir is available for large service gatherings and final funeral rites. Extensive washing & dressing facilities available

Contact: Anil Ruparelia

Asian Funeral Service

FREEPHONE: 0800 026 9887 અщ╙¿¹³ µ¹Ь³º» Â╙¾↓Â

209 Kenton Road, Kenton, Harrow, Middlesex HA3 0HD Tel: 020 8909 3737

CHANDU TAILOR JAY TAILOR NITESH PINDORIA BHANUBHAI PATEL DEE KERAI

07957 07956 07583 07939 07437

250 299 616 232 616

851 280 151 664 151


10th December 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

લોભે લક્ષણ જાય: આવું તો કાંઇ િતું હશે!

વ્હાલા વાચક નમત્રો કહેવાય છેકેિોધ, મોહ, શંકા અનેલોભ એ ચાર જડો જીવનના વૃક્ષનેપાંગરવા દેતી નિી. લોભ માણસનેભાન ભુલાવેછે. િોડુંમેળવવા કેબચાવવા માટેમાટેમાણસ કેટલુંબધુંગુમાવેછેતેનો તેનેખ્યાલ રહેતો નિી. લોભના લીધેભલભલા બુધ્ધીમાન માણસો પોતાનુંમાન, સસમાન અનેમરતબો ગુમાવેછેઅનેતેનેક્યાંયનો રહેવા દેતો નિી. પરંતુદુ:ખ સાિે ફરી એક વખત અમારે ન છુટકે લખવુંપડે છે કે કેટલાક ગણ્યાગાંઠ્યા જ લવાજમી ગ્રાહકો વષચે૩૬ પાઉસડ અનેસપ્તાહના માિ ૭૦ પેસસ બચાવવા માટે પોતાના ઘરે આવેલા 'ગુજરાત સમાચાર – એતશયન વોઇસ' વાંચી લીધા બાદ પોતાના સગા સ્વજનોને'રીડાયરેકટ' કરેછે. વાચકો અમારેમન ખૂબજ માનવંતુસ્િાન ધરાવેછે. અમારા તંિી / પ્રકાશક શ્રી સીબી તો વાચકોનેભગવાન સમાન ગણેછે. સામેપક્ષેવાચક તમિો પણ ફોન પર કેરૂબરૂ મળીએ ત્યાર એટલો જ પ્રેમ અનેલાગણી દશાધવેછે. કદાચ ભાગ્યેજ કોઇ કટુઅનુભવ િાય છે. જેહર્રો લોકોના પ્રેમ અનેલાગણીભયાધશબ્દો સામેતેનગણ્ય છે. આજેજેમની વાત કરવી છેતેવાચક તમિએ તો લોભની હદ વટાવી અનેઇંગ્લેસડમાંજ રહેતા પોતાના સ્વજનનેતા. ૧૯મી નવેમ્બરના 'ગુજરાત સમાચાર'ના અંકની કોપી રીડાયરેક્ટ કરી. સ્વાભાવીક છેકેરોયલ મેઇલ દ્વારા તેપેપર રીડાયરેક્ટ કરવાના બદલેતનયમ મુજબ અમનેપરત મોકલવામાંઆવ્યું . પેપર હાિમાંઆવતાં જ એ ભાઇની ચાલ પારખી ગયેલા અમારા કસ્ટમર સતવધસ મેનજ ેર રાગીણીબેન નાયકે ગ્રાહક ભાઇને ફોન કરીને "ખૂબ જ તવનમ્રતાિી જણાવ્યુંકેભાઇ આપ આવુંકરી ન શકો. તેગેરકાયદેસર છેઅનેતમે રોયલ મેઇલના તનયમોનો ભંગ કરી રહ્યા છે.” પરંતુઆગળ જણાવ્યું તેમ લોભમાંલલચાયેલા ભાઇ માન, સસમાન, તવનમ્રતા બધુજ ભુલી ગયા અનેબહેનને"તું ... તારી..." કરવા લાગ્યા. આટલુંજ નતહંતેઅો 'ગુજરાત સમાચાર'ની બીજી નકલ માંગવા લાગ્યા. રાગીણીબહેને જેમ તેમ વાત પતાવી. પરંતુ અમારા સૌના મનમાં દુ:ખની લાગણી િઇ. અમેકોઇ પાસેકૃપાદ્રષ્ટી કેતરફેણ નિી માંગતા. પરંતુતમેયુકેજેવા સુખી સમૃધ્ધ દેશમાંવસતા હો છતાંલોભમાંઆવીને છેક આવુંકરો અનેકોઇ તમનેસમજ અપવા કોશીષ કરેત્યારે"તું .. તારી..” કરો તેકેટલુંયોગ્ય લાગે? આપણા જ ભાઇ માટેઆવુંલખતા મનેસંકોચ િાય છે. શા માટેતદલમાંઆવતા આવા મેલા તવચારોનેરોકી શકતા નિી? શા માટે૭૦ પેસસની મામુલી રકમ માટેઆવુંકરીએ છીએ? આપણે સૌ આટલા ધતમધષ્ઠ છીએ, માતા તપતા તરફિી હંમશ ે ા સારા સંસ્કારો મળેલા છે, સારો તવદ્યાભ્યાસ કયોધછેછતાંઆપણેઆવુંકરીએ છીએ તેઆપણનેશોભેછેખરૂં! 'ગુજરાત સમાચાર – એતશયન વોઇસ' જો રીડાયરેક્ટ કરવા જેવા સરસ અનેમાતહતીપ્રદ લાગેછેતો પછી અત્યારેજ ડેબીટ િેતડટ કાડટ કાઢો અને આજે જ તમિો સંબધ ં ીઅોને આ તિસમસ પવચે 'ગુજરાત સમાચાર – એતશયન વોઇસ'ના લવાજમની ભેટ ધરો. દર સપ્તાહેતેઅો પેપર મેળવશે, અવારનવાર મેગઝ ે ીન, દીવાળી અંક, કેલસે ડર વગેરે મેળવશેઅનેઆજીવન આપનેયાદ રાખશે. તમિો આપતા તશખીશુંતો આદર મળશે. - કમલ રાવ

માઈગ્રન્ટસને અટકાવવા ‘ગ્રેટ વોલ ઓફ કેલે’નું નનમા​ાણ કરાશે

લંડનઃ ફ્રાસસના પોટટઓફ કેલિ ેી ચેનલ દ્વારા તિટનમાં ઘૂસી જતા માઈગ્રસટ્સને અટકાવવા બે તમતલયન પાઉસડના ખચચે મુખ્ય મોટરવેની સમાંતર ૧૩ ફૂટ ઊંચાઈની એક માઈલ લાંબી િોંકીટની દીવાલનું તનમાધણ ટુંક સમયમાં જ શરુ િશે, જે ફેન્સસંગનુંસ્િાન લેશે. જોકે, આ કરદાતાના નાણાનો દુવ્યધય હોવાની ટીકા પણ િઈ રહી છે. ઈતમગ્રેશન તમતનસ્ટર રોબટટ ગુડતવલે જણાવ્યું હતું કે આ દીવાલ માઈગ્રસટ્સનો પ્રવાહ અટકાવશે અને ડ્રાઈવસધને સલામત રાખશે. હોમ ઓફફસે કહ્યું હતું કે પોટટ તરફ આવતા વાહનો પર હુમલા કરવા, ટ્રાફફક ખોરવવા, તવલંતબત કરવા માટે માઈગ્રસટ્સ દ્વારા ચીજવસ્તુઓ ફેંકાય છેતેબંધ િઈ જશે. જુલાઈના સત્તાવાર આંકડા મુજબ યુકેમાં ઘૂસવાના પ્રયાસમાં દર છ તમતનટે એક માઈગ્રસટ પકડાય છેઅનેસરહદ પર ગયા વષચે૮૪,૦૮૮ લોકોની અટકાયત કરાઈ હતી.

GujaratSamacharNewsweekly

ભારતના યુકેસ્થિત કાયાકારી હાઈ કનમશનર નિનેશ કે પટનાયક અને તેમના પત્ની શ્રીમતી પૂનમ પટનાયકે આ વીકેન્ડમાં તેમની ૨૫મી લગ્નનતનિ ઉજવી હતી. ‘ગુજરાત સમાચાર’ િંપતીને તેમનું ભાનવ જીવન સુખમય રહે તેવી  શુભકામના પાઠવે છે.

ભારતના ઘડવૈયા વલ્લભભાઈ પટેલને ૬૫મી પુણ્યતતતિએ શ્રધ્ધાંજતલ

ભારતની સ્વતંિતાની લડતમાં મહત્વનો ફાળો આપનાર અને અખંડ, સ્વતંિ ભારતના એકીકરણનું નેતૃત્વ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની ૬૫મી પુણ્યતતતિ આગામી તા. ૧૫ તડસેમ્બર ૨૦૧૬ ગુરૂવારના રોજ આવી રહી છે. દુતનયાભરમાં સરદારના નામિી ઓળખાતા વલલ્ભભાઇ પટેલે ૫૬૫ અધધસ્વાયત્ત રજવાડા અને તિતટશ-રાજ વખતની તરયાસતોને એકતિત કરી એક અખંડ ભારતનું તનમાધણ કયુ​ું હતું. તેમની તનખાલસ મુત્સદ્દીગીરીની સાિેજરૂર પડેસૈસયબળ વાપરવાની તૈયારીનેકારણેભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાંસમાવેશ િઇ શક્યો હતો. આજેભારતનુંસમગ્ર તંિ જેના પર ચાલેછેતેતસતવલ સતવધસીસની રચના પણ સરદારે જ કરી હતી અને તેને કારણે સરદારને 'પેટ્રન સૈસટ' તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. આજે ભલે સમગ્ર તવશ્વમાં મુિ વ્યાપારની બોલબાલા હોય પરંતુભારતમાંમુિ વ્યાપાર તિા માતલકી હક્કના સૌિી પહેલાંતહમાયતીઓમાંના એક સરદાર હતા. આપણા સરદારે લંડનની જ તમડલ ટેમ્પલ ઈસનમાં કાનૂનનો અભ્યાસ કયોધ હતો અને આ પુણ્યતતતિ આપણા સૌ માટે સોનેરી અવસર છેસરદારનેઅંજતલ આપવાનો.

શું આપના ઘરે આવેછે?

•  યુનનવનસાટી  ગ્રેજ્યુએટ્સને  આકષાતું  લંડનઃ  યુકેની આતિધક રાજધાની તરીકેપણ લંડન તસટી નવા યુતનવતસધટી ગ્રેજ્યુએટ્સનેકામ કરવા માટેઆકષચેછે. ૨૦૧૪-૧૫માં૨૪ ટકા ગ્રેજ્યુએટ્સ લંડન તસટીમાં કામ કરવા આવ્યા હતા. તિસકટેસક સેસટર ફોર તસટીઝના તરપોટટ‘The Great British Brain Drain: Where Graduates Move and Why’માં જણાવાયું છે કે સાઉિ ઈંગ્લેસડના આતિધક પ્રભુત્વની સમસ્યા હલ કરવાનો પડકાર સરકાર અનુભુવી રહી છે. યુતનવતસધટી છોડવાના છ મતહનામાં ચારમાંિી એક ગ્રેજ્યુએટ લંડનમાં કામ કરવાનું પસંદ કરે છે, પતરણામે િેઈન ડ્રેઈન સર્ધય છે. બીર્ મોટા શહેરોને જરૂરી આવડત અનેકૌશલ્ય ધરાવતી વ્યતિઓ મળવાનુંપ્રમાણ ઘટેછે.

આ સપ્તાહના તહેવારો...

(તા. ૧૦-૧૨-૨૦૧૬િી તા. ૧૬-૧૨-૨૦૧૬)

૧૦ નડસેમ્બર - મોક્ષિા એકાિશી ૧૨ નડસેમ્બર - ઈિ-એ-નમલાિ ૧૩ નડસેમ્બર - શ્રી િત્ત જયંતી ૧૬ નડસેમ્બર - સંકષ્ટ ચતુિથી

£∞

¶ º ·Ц¾

= = £∞ = €∞ = $∞ = એક ĠЦ¸ Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક ઔєÂ ¥Цє±Ъ³ђ ·Ц¾ £∞

Rates

λЦ. ≤≠.∫≡ ∞.∞≤ $ ∞.∟≡ λЦ. ≡∟.≤∩ λЦ. ≠≡.≤√ £ ∟≥.≠∟ £ ≥∟∞.≈≈ $ ∞∞≡∩.≠∫ $ ∞≠.≤≠ €

One Month Ago

λЦ.

$

λЦ. λЦ.

£ £

$

$

≤∟.≤√ ∞.∞∟ ∞.∟∫ ≡∩.≡√ ≠≠.≡√ ∩∩.≈√ ∞√∫∟.∞≡ ∞∩√∫.≤≥ ∞≤.∞≤

1 Year Ago

λЦ. ∞√√.√√ € ∞.∩≥ $ ∞.≈√ λЦ. ≡∟.≈√ λЦ. ≠≠.≤√ £ ∟∟.≈∞ £ ≡√√.∫√ $ ∞√≠∞.≠≡ $ ∞∩.≡√

સંસ્િા સમાચાર 27

• શ્રી ઠાકુર અનુકલ ુ ચરણદાસ સત્સંગનુંશનનવાર તા.૧૭-૧૨-૧૬ સાંજે ૬ વાગે નવનિયમ ટોનબિટ પ્રાઈમરી સ્કૂિ, ડયુબરી પાકક, ઈિફડડ, એસેક્સ IG2 7SS ખાતેઆયોજન કરાયુંછે. સંપકક. રાજશ્રી રોય 07868 098775 • જલારામ મંદદર, ગ્રીનફડડ વેડ્સવથિ રોડ, પેનરવેિ, UB6 7JDખાતે રનવવાર તા.૧૮-૧૨-૧૬ બપોરે૨થી સાંજે૫.૩૦ દરનમયાન બાળકોના ભજનના કાયિ​િમનુંઆયોજન કરાયુંછે. સંપકક. 020 8578 8088 • શ્રી ભારતીય મંડળ, ટેદમસાઈડ દ્વારા નિલ્ડ્રડસ નિસમસ પાટટીનું શનનવાર તા.૧૭-૧૨-૧૬ બપોરે ૪થી સાંજે ૭ દરનમયાન ઈન્ડડયન કોમ્યુનનટી સેડટર, ૧૦૩, યુનનયન રોડ, એશ્ટન-યુ-િેન OL6 8JN ખાતે આયોજન કરાયુંછે. સંપકક. 01613 302 085 • ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા છત્રપનત નશવાજી મ્યુનિયમ ઓફ ઈન્ડડયન નિસ્ટ્રી, પૂણન ે ા િાભાથથે િેખક અને પત્રકાર ફ્રાડકોઈસ ગોનટયર દ્વારા ભારતના ઈનતિાસ પર પ્રવિનનુંરનવવાર તા.૧૮-૧૨-૧૬ બપોરે૨ વાગે બેલ્ગ્રેવ નેબરહૂડ સેડટર, રોથિી સ્ટ્રીટ, િેસ્ટર LE4 6LF ખાતેઆયોજન કરાયુંછે. સંપકક. 01162 161 684 • ધ ભવન - ભારતીય દવદ્યા ભવન 4 A, કેસિટાઉન રોડ, વેસ્ટ કેન્ડસંગ્ટન, િંડન W14 9HEખાતે શનનવાર તા.૧૦-૧૨-૧૬ સાંજે ૪.૩૦થી રાત્રે ૮.૩૦ દરનમયાન પદ્મનવભૂષણ ડો. એમ બાિામુરિીકૃષ્ણનને શ્રદ્ધાંજનિ અપિવા કાયિ​િમનુંઆયોજન કરાયુંછે. સંપકક. 07936 895 346. • પૂ.રામબાપાના સાનનધ્યમાંશ્રી જીજ્ઞાસુસત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ િનુમાન િાિીસાના કાયિ​િમનુંરનવવાર તા.૧૧-૧૨-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરનમયાન સોશ્યિ ક્લબ િોિ, િેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયુંછે. ભોજન પ્રસાદીના સ્પોડસરર સાનવત્રીબેન વ્િીગ અને પનરવાર છે. સંપકક. 020 8459 5758 • ગુજરાત દિંદુસોસાયટી, સાઉથ મેડો િેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતેના કાયિ​િમો • શનનવાર તા.૧૦-૧૨-૧૬ સાંજે૭.૩૦ ગીતા જયંતી નનનમત્તે સમૂિ ગીતા પઠન • રનવવાર તા.૧૮-૧૨-૧૬ સવારે૯.૩૦થી સાંજે૪ દરનમયાન ભજન ભોજન. સંપકક. 01772 253 901 • સૂર ભારતી દ્વારા શનનવાર તા.૧૦-૧૨-૧૬ સાંજે ૪.૩૦ વાગે ઈડટરનેશનિ હ્યુમન રાઈટ્સ ડેનનનમત્તેનિલ્ડ્રડસ ટેિડેટ શો અનેનવમેડસ રેમ્પ વોકનુંઆઈિ​િવથિએડડ સ્યોન સ્કૂિ રીજ વેરોડ, આઈિ​િવથિ, TW7 5LJ ખાતેઆયોજન કરાયુંછે. સંપકક. 07983 988 933 • ચંદ્રશ્વ ે ર મિાદેવ મંદદર, િાંપાબેરાજા, પો. િાખા બાવળ, તા. જી. જામનગર, ગુજરાત ખાતેિાંપાબેરાજાના વતની શ્રી રમણીકિાિ કેશવજી શાિ દ્વારા શનનવાર તા.૧૦થી સોમવાર તા.૧૨-૧૨-૧૬ સુધી યજ્ઞ મિોત્સવનુંઆયોજન કરાયુંછે. તે દરનમયાન શોભાયાત્રા, નવનનનમિત મંનદરમાં મૂનતિ પ્રાણપ્રનતષ્ઠા, િઘુરુદ્ર યોજાશે. યજ્ઞના આિાયિ શાસ્ત્રી શાંનતિાિ ડી ઠાકર (અમરેિીવાળા) છે. દરરોજ મિાપ્રસાદની વ્યવસ્થા છે.


28

@GSamacharUK

GujaratSamacharNewsweekly

10th December 2016 Gujarat Samachar www.gujarat-samachar.com

In Loving Memory of

Jay Shri Yamuna Maharani

Jay Shrinathji

Demise: 2nd December 2016 (Surrey - UK)

DoB: 19th November 1930 (Karamsad - Gujarat)

Ramanbhai Bhikhabhai Patel, Karamsad નૈનંછિતદન્તિ શસ્ત્રાછિ નૈનંદહછિ પાવકઃ । ન ચૈનંકલેદયતત્યાપો ન શોષ્યછિ મારૂિઃ ।। આત્માનેશસ્ત્રો િેદિાંનથી, અન્નન બાળિો નથી, પાિી ભીંજવિુંનથી અનેપવન સૂકવિો નથી. - ગીિા 2-23

It is with the greatest sadness that we announce the passing of our beloved Papa and Dada, Ramanbhai Bhikhabhai Patel, Karamsad Gam. He was the son of Bhikabhai Lalubhai Patel, former sarpanch of Karamsad and Maniben Bhikabhai Patel. He leaves his wife Chandrakantaben, also known as Chandrikaben. He sadly passed away on 2nd December 2016, Friday in hospital not far from the family home. His last moments were surrounded with those he loved. He was a self-made man, driven by the need to provide for his family. He spent his childhood years with his Dadaji in India. At the age of 16 he made the journey by ship to join his parents in Uganda, Africa. It was there he built his way up from working at the post office to then building his own auto-spares business. He was a well-respected member of the community, from a young age taking on the responsibility of his entire immediate family and his extended family, for all his life. His greatest comfort and joy was his family whom he loved deeply. In all, he instilled his inspirational nature, “will power” and tenacity. He battled for many years with Parkinson’s disease and yet through all this he remained focused and continued with full vigor to pursue his life. His resilience through life’s challenges is an inspiration to us all. Thank you for the well wishes, the number of visitors shows just how many people he touched throughout his life. In lieu of flowers, donations to Parkinson’s UK would be much appreciated: https://www.parkinsons.org.uk/content/donate

કરમસદના િતની અને યુગાન્ડામાં ઘણાં િષોથ રહ્યા બાદ યુકે આિી ૧૯૭૧માં સ્થાયી થયેલા અમારા પ. પૂ. પપતાશ્રી રમણભાઇ ભીખાભાઇ પટેલ તા. ૨ ડીસેમ્બર ૨૦૧૬ શુક્રિારના રોજ દેિલોક પામતા અમારા કુટબમાં ું િાત્સલ્યસભર િડીલની ખોટ પડી છે. આપ બળેઆગળ આિેલા અનેપોતાની જાતેજ અોટો સ્પેસથનો તિશાળ તબઝનેસ સ્થાપનાર અમારા તપતાશ્રી ખૂબ જ તમલનસાર, હસમુખા અને આનંદી સ્િભાિના હતા. કાયથતનષ્ઠ, પ્રેમાળ અનેસિથપ્રત્યેસમભાિ દશાથિતા આનંદી અનેલાગણીશીલ સ્િભાિ ધરાિતા તપતાશ્રી ધૂપસળીની જેમ સુિાસ પ્રસરાિી સિથના હ્રદયમાંઅનોખું સ્થાન પ્રાપ્ત કરી ગયા છે. અમારા પતરિાર પર આિી પડેલ આ દુ:ખદ સમયેરૂબરૂ પધારી, ટપાલ, ટેતલફોન કે ઇમેઇલ દ્વારા શોકસંદેશા પાઠિી અમને હુંફ અને આશ્વાસન આપનાર તથા સદ્ગતના આત્માની શાંતત અથથે પ્રાથથના કરનાર અમારા સિથ સગાં સંબંધી તથા તમત્રોનો અમેઅંત:કરણપૂિથક આભાર માનીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા અમારા સદ્ગત તપતાશ્રીના આત્માને શાશ્વત શાંતત અપથે એજ પ્રાથથના. ૐ શાંપત: શાંપત: શાંપત: પ્રાથથના સભા: સદ્ગતના આત્માની શાંતત અથથેપ્રાથથના સભાનુંઆયોજન તા. ૧૧મી ડીસેમ્બર ૨૦૧૬, રતિ​િારના રોજ બપોરે ૨-૦૦થી ૫-૦૦ દરતમયાન નેશનલ એસોતસએશન અોફ પાટીદાર સમાજ હોલ, 26B, ટૂટીંગ હાઇસ્ટ્રીટ, ટૂટીંગ બ્રોડિે, લંડન SW17 0RG ખાતેકરિામાંઆવ્યુંછે.

Chandrikaben Ramanbhai Patel (Wife) Manubhai Bhikabhai Patel (Brother ) Sushilaben Kiritkumar Patel (Sister )

Especially his beloved daughter Kalpana (Kuki) And all the family.

Jay Shri Krishna


10th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

ભારત 29

GujaratSamacharNewsweekly

રૂ. ૧૩,૮૬૦ કરોડ નેતા, બિલ્ડર, અબિકારીઓના છેઃ મહેશ શાહ

IDSમાં અધધ... ૧૩,૮૬૦ કરોડ જાહેર કરનાર અમિાવાિનો મહેશ શાહ કોણ? અમિાવાિઃ ભારત સરકારની ઇન્કમ રડકલેરશ ે ન સ્કીમ (આઇડીએસ) હેઠળ શહેરમાં જોધપુર ચાર રસ્તા નજીક રહેતા એક વેપારી મહેશ શાહે અધધ રૂ. ૧૩,૮૬૦ કરોડની છુપી આવક જાહેર કરીને િેશભરમાં હલચલ મચાવી િીધી છે. જોકે ૧૩,૮૬૦ કરોડ રૂરપયાના સનસનીખેજ રડસ્કલોઝર પછી ફરાર થઇ ગયેલો મહેશ શાહ અચાનક િીજી રડસેમ્બરે સાંજે એક ખાનગી ચેનલની ઓફફસમાં પહોંચી ગયો હતો. તેણે િાવો કયોન હતો કે આઈડીએસમાં જાહેર કરેલી રકમ મારી નથી. મેં કરમશન માટે બ્લેકના વ્હાઇટ કરવા માટે બીજાનાં નાણાં જાહેર કયા​ાં હતાં. હું ૨૯મી નવેમ્બરે રિવસે પ્રથમ હપ્તો જાહેર કરવાનો હતો, પણ મારી પાછળ જે લોકોનો હાથ હતો તે હાથ તેમણે હટાવી લેતાં એવા સંજોગો ઊભા થઈ ગયા કે હું જાહેર કરી શક્યો નહીં. હું કોનાં બ્લેક મની જાહેર કરવાનો છું તે હું મીરડયા સમક્ષ નહીં પણ ઇન્કમટેક્સના અરધકારી સમક્ષ જ જાહેર કરીશ. મારા અનેમારા પરરવારનેજોખમ શાહે કહ્યું કે, મારા અને મારા પરરવાર પર જોખમ ઊભું થઈ જતાં હું હાજર થયો છુ.ં રૂરપયા િેશના કેટલાક રાજકારણીઓ, રબડડરો અને નાના-મોટા વેપારીઓના છે. બધાના નામ હું આવકવેરાના અરધકારીઓને રનવેિનમાં આપીને ખુડલા પાડીશ. મારી જરૂરરયાતના કારણે લોકોના બ્લેકના વ્હાઇટ કરવા હું તૈયાર થયો હતો. રૂ. ૧૩,૮૬૦ કરોડનો આંકડો વધી પણ શકે છે. આ રકમ આપનારા આખા િેશમાં ફેલાયેલા મોટા માથાં છે. આઈડીએસ સ્કીમના અંરતમ રિવસે ૩૦ સપ્ટેમ્બરે રારિના ૧૧.૩૦ વાગે મહેશ શાહે તેમના સીએ તહેમલ ૂ શેઠના સાથે આવકવેરા અરધકારી સમક્ષ ૧૩,૮૬૦ કરોડની રકમ જાહેર કરવાની વાત કરી હતી. ત્યાર પછી ૩૦ નવેમ્બરના રોજ પ્રથમ હપ્તો રૂ.

૧,૫૬૦ કરોડ જમા કરવાનો હતો પણ તે જાહેર કરી શક્યા નહીં. જેને કારણે આઈડીએસ ફોમન-૨ ૨૮ નવેમ્બરે આઈટી રવભાગે રિ કરીને ૨૯ નવેમ્બરે રિ કરેલા ઓડટરની કોપી સીએ અને મહેશ શાહને ઘરે પહોંચાડી િીધી હતી. ૨૯ નવેમ્બરે જ અમિાવાિ આવકવેરા રવભાગે નવરંગપુરામાં આકાંક્ષા રબલ્ડડંગમાં આવેલી આપાજી અમીન એન્ડ કુ.ની ઓફફસમાં તહેમલૂ શેઠનાને ત્યાં િરોડા પાડયા હતા. જમાઈની સંડોવણી હોઈ શકે િીજી રડસેમ્બરે મીરડયા અને ઇન્કમટેક્સ રડપાટટમન્ે ટ સામે આવવાનું તરકટ કયાન પછી જોકે આઈટી રવભાગની ભારે જહેમત પછી પણ હજી સુધી મહેશ શાહ ઇડીને સંતોષકારક જવાબો આપી રહ્યો નથી. તેથી મહેશની િીકરી પ્રકૃરતના બંગાળી પરત અંજની િાસની તપાસ માટે ઇડીએ તૈયારી કરી છે. અંજની કેટલાક રવિેશીઓ, એનઆરઆઈ, વેપારીઓ અને રવિેશી કંપનીઓ માટે જમીન-લે વેચનો વ્યવસાય કરે છે. તે અમિાવાિમાં કોલ સેન્ટર પણ ચલાવતા હોવાનું અંજનીના પડોશીઓનું કહેવું છે. મહેશ શાહની ગોળ ગોળ વાતો રડસ્કલોઝર પછી નવી રિડહીની સીબીડીટી ટીમ પણ ચોંકી ગઈ હતી ત્યારે

સંડિપ્ત સમાચાર

• ડિવોસસમંજૂર થયાના ૯૦ ડદવસ પછી ડહન્દુફરી લગ્ન કરી શકશેઃ છૂટાછેડાના ચુકાદા હવરુદ્ધ કોઇ અરજી-અપીલ ન કરવામાં આવે તો કોઇપણ હહંદુ વ્યહિ તેના છૂટાછેડા મંજૂર થયાના ૯૦ હદવસ બાદ બીજાં લગ્ન કરી શકશે, એવો ચુકાદો બોમ્બે હાઇ કોટે​ે બીજી હડસેમ્બરે આપ્યો હતો. બોમ્બે હાઇ કોટેની બેડચે આપેલા ચુકાદામાં બે કાયદાઓ વચ્ચેનો હવરોધાભાસ દૂર કયોષ હતો. હહંદુ મેરજ ે એક્ટ-૧૯૫૫ અને ફેહમલી કોર્સષ એક્ટ-૧૯૮૪માં છૂટાછેડાના આદેશને પડકારવા માટેના સમયગાળાને લઇને અમુક હવસંગહતઓ હતી, જે જસ્ટટસ નરેશ પાટીલ, જસ્ટટસ આર.ડી. ધનુકા અને જસ્ટટસ સાધના જાદવની બેચે દૂર કયોષ હતો. તેમજ છૂટાછેડાના આદેશ હવરુદ્ધ અરજી કરવાનો સમયગાળો ૯૦ હદવસનો નક્કી કયોષ હતો. • સરકારે તાતા ટ્રમટમાં પારદડશસતા લાવવી જોઈએઃ તાતા સડસના ચેરમેનપદેથી હાંકી કઢાયેલા સાયરસ હમટત્રીએ પાંચમી હડસેમ્બરે રતન તાતા સામે વાર કરતાં કહ્યું હતું કે, તાતા ટ્રટટમાં પારદહશષતા લાવવા હવશે હવચારવું જોઈએ. જો આમ થાય તો જનતાને વધુ લાભદાયી રહેશે અને કોપોષરેટ ગવનષડસના સવોષચ્ચ ધોરણોને અનુસરશે. તાતા સંલગ્ન છ કંપનીઓ અને શેરધારકોની સાયરસને કંપનીમાંથી દૂર કરાયા તે અંગે મળનારી બેઠક પૂવવે સાયરસે આ છ કંપનીઓને ૧૪ પાનાંનો પત્ર લખીને જણાવ્યું છે કે, તાતા જૂથના હાદષમાં ગવનષડસ હરફોમષ રહેલાં છે જેનો હાલ સદંતર અભાવ વતાષઈ રહ્યો છે. આનો અથષ એ કે સરકારે જાહેર સખાવતી ટ્રટટ તરીકે જાણીતા તાતા ટ્રટટની કામગીરીને પારદશશી ગવનષડસ માળખામાં વ્યાખ્યાહયત કરવી જોઈએ. • ડદવંગત ડબસ્મમલ્લા ખાંના ઘરેથી શરણાઈઓની ચોરીઃ ભારતરત્ન ઉત્સાદ હબસ્ટમલ્લા ખાંના ઘરેથી ચાંદીની પાંચ શરણાઈઓ ગાયબ થઈ ગઈ છે. ત્રીજી હડસેમ્બરે કાહિમ હુસૈનના ચાહમામા દાલમંડી હવટતારમાં આવેલા ઘરેથી આ શરણાઈઓ ચોરાઈ હોવાની ફહરયાદ નોંધાવાઈ છે. આ શરણાઈઓમાં તેનો પણ સમાવેશ થાય છે જેમાંથી તેઓ પાંચમા અને સાતમા રોજા દરહમયાન દુઃખદ સૂર રેલાવતા હતા. આ ઉપરાંત હબસ્ટમલ્લા ખાંને ભેટમાં મળેલી અનેક વટતુઓ અને ચાંદીના દાગીના પણ ખોવાઈ ગયા છે. હબસ્ટમલ્લાના પુત્ર કાહિમે પોલીસ સમક્ષ રડતાં રડતાં હનવેદન આપ્યું કે, મારા હપતાના વારસા સમાન આ વટતુઓ અમે સાચવી રાખી હતી. તેમણે થોડા સમય પહેલાં જ આ હવટતારમાં મકાન લીધું હતું. ત્યાં દીવાનખાનામાં આ વટતુઓ મૂકી રાખવામાં આવી હતી.

નાણાના સંગ્રહખોરોને સલાહ આપે છે. આવકવેરા રવભાગને શંકા છે કે, આપાજી અમીન એન્ડ કુ.ં ફમનના સીએ શેઠનાએ આઈડીએસ માટે અમિાવાિના જ નહીં ગુજરાતના મોટા રાજકારણીઓ, પોલીસ અરધકારીઓ, રબડડરોને સલાહ આપીને ઉદ્યોગપરત પાસે બ્લેકમની જાહેર કરાવીને તેના મારફત મોટા માથાઓને બચાવી લીધા છે. આઈડીએસ સ્કીમ પૂરી થવાના અંરતમ રિવસે ૩૦ સપ્ટેમ્બરના રોજ મહેશ શાહે શેઠનાની મિ​િથી જ રૂ. ૧૩,૮૬૦ કરોડની રોકડ રકમ રાિે ૧૧-૩૦ વાગ્યે ઓનલાઈન જાહેર કરી હતી. જોકે શેઠનાએ કહ્યું છે કે, મહેશ શાહના આરથનક વ્યવહારો રવશે કોઈ જાણકારી નથી. આ બ્લેક મની રબઝનેસમેન, નેતાઓ અને મહેશ શાહની કબૂલાત રબડડરના હોઈ શકે છે અને તે રૂરપયા • આ મારા નહીં બીજી પાટટીના નાણા છે, જેમના નાણા હતા તે ફરી ગયા છે. ગુજરાતમાંથી આવવાના હોઈ શકે. આ • મહેરબાની કરીને મને સમય આપો, મારા પરરવારને સંડોવો નહીં. • મારી કંપની ઉપરાંત આ પ્રકરણના અનુસધં ાનમાં પત્નીને કેન્સર છે, ડોક્ટરોની સલાહ લેવા માટે ૧૦ રિવસથી બહારગામ હતો. સુરતના એક ચાટટડટ એકાઉન્ટન્ટને ત્યાં પણ • મારા બાપ-િાિાનો રરયલ એસ્ટેટનો ધંધો છે અને હું પણ તેમાં જ છુ.ં • લાલચમાં આવકવેરા ખાતાએ તપાસ ચાલુ કરી િીધી આવી જવાથી હું ભૂલ કરી બેઠો છું. • રડપાટટમેન્ટ સમક્ષ મારો પક્ષ રજૂ કરીશ. મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ પૂછપરછ િરરમયાન રડપાટટમેન્ટમાંથી કોણ હાજર રહેશે તે હું જ નક્કી કરીશ. આ પ્રકરણ અત્યંત ગંભીર વળાંક લઈ રહ્યું • મારા માટે પરરવારની સલામતી એકમાિ પ્રાથરમક્તા. • જેમના કારણે મારા હોવાનો રનિદેશ મળી રહ્યો છે. પરરવારને તકલીફ વેઠવી પડી તેમને હું ઉઘાડા પાડીશ. • હું ભાગેડુ નથી, મીરડયા રાજકીય ઘરોબો હકીકત જાણ્યા રવના મને બિનામ કરે નહીં. • મારા નામ પર લાગેલું કલંક િૂર મહેશ શાહ ભાજપ સાથે રાજકીય કરીને જ રહીશ. • િૂધનું િૂધ અને પાણીનું પાણી કરીશ. ઘરોબો ધરાવે છે. કાળા ધનની જાહેરાત કરનાર મહેશ શાહ આઠ વષનથી ગાંધીનગર મહેશ શાહ સાવ ફકીર • એએમસીના ચોપડે મહેશ શાહના કુલ રૂ. ૨૮૭૯૭ બાકી લેણાં છે • મહેશ શાહ સરચવાલયમાં જૂનો-જાણીતો ચહેરો છે. અને તેની પત્ની વરનતા સામે અમિાવાિની મેટ્રોપોરલટન કોટટમાં રૂ. ૧.૨૪ કરોડનો એટલું જ નહીં, ગુજરાતના મુખ્ય પ્રધાન પિે ચેક રરટનનનો કેસ ૨૦૧૩ની સાલથી ચાલે છે. • મહેશ શાહનું આઈટી રરટનન માિ નરેન્દ્ર મોિી હતા ત્યારે તેમને મળતી ભેટસોગાિો ઉદ્યોગપરત-રબઝનેસમેનો ઉંચી ૩ લાખનું. ફકંમતે ખરીિે તે માટે મહેશ શાહ જ ગોઠવણ ફેક રડક્લેરશ ે ન કરનાર મહેશે આવકવેરા હતું અને તેના રાજકોટ અને અમિાવાિના કરતા હતા. સામાન્ય ફ્લેટમાં રહેતાં મહેશ ખાતાની છ કલાકની પૂછપરછમાં કોઈ કનેક્શનો પણ બહાર આવ્યા હતા. શાહને ભાજપની એવી રાજકીય હુંફ છે કે, ચોક્કસ જાણકારી આપી જ ન હોવાની ઇડીને મહેશે જેનું નામ પોતાના સીએ ગાંધીનગરમાં સરચવાલયમાં બેરોકટોક રડરેક્ટર જનરલ ઓફ ઇન્કમ ટેક્સ પી. સી. તરીકે ગણાવ્યું તે કંપની પર શંકા થઈ કે, અવરજવર કરતા હતાં તેવો આક્ષેપ કોંગ્રસ ે મોિીએ છઠ્ઠીએ મોડી સાંજે આપી હતી. અમિાવાિની આપાજી અમીન એન્ડ કુ.ં પ્રવક્તા ડો. મરનષ િોશીએ કયોન હતો. મહેશ ઇડી સામે ક્યારેક પત્ની વરનતાની ઈન્ટરનેશનલ ટેક્સેશન અને રોકાણ અંગે આ બધા આક્ષેપ-પ્રરત આક્ષેપ વચ્ચે માંિગીનું તો ક્યારેક પોતે નવનસ હોવાનું મહેશને અને તેના આકાઓને સલાહ આપે આઈડીએસમાં ડેક્લરે શ ે ન ખોટું સારબત બહાનું ધરી િે છે. પત્નીની તરબયતનું છે. આ કંપની અખાતી િેશોમાં પણ થતાં હવે મહેશ શાહને સાત વષનની સજા બહાનું તેણે ધયુાં હોવાથી તેની વધુ તપાસ રબઝનેસની અને રોકાણ અંગે કાળા થઈ શકે છે. નવમીએ રખાઈ છે. ટેક્સનો પ્રથમ હપ્તો પણ બાકી મહેશે રડસ્ક્લોઝર કયાન પછી ૩૦ નવેમ્બર સુધીમાં ટેક્સના પ્રથમ હપ્તામાં જાહેર કરાયેલી રકમના ૨૫ ટકા ટેક્સ પેટે રૂ. ૧૫૫૯ કરોડ ભરવાના હતા, પણ તેણે હજી સુધી તે જમા કરવ્યા નથી. આમ તો સ્કીમની જાહેરાત મુજબ કરિાતાનો આવકનો સ્િોત પૂછવાનો ન હતો, પણ મહેશની રકમ ખૂબ જ મોટી હોવાથી કેન્દ્રના ઇડી રડપાટટમન્ે ટે તેમા પર વોચ ગોઠવવાના ઓડટર આપ્યા હતા. જે પછી મહેશ ઉદ્યોગપરતઓ, કોઈ ધારમનક સંતો અને રાજકારણીઓ સાથે આ મામલે સંબધં ધરાવતો હોવાનું અનુમાન ઇડીએ લગાવ્યું

• નેતાજી પ્લેન ક્રેશમાં જ મૃત્યુ પામ્યા છેઃ નેતાજી સુભાષચંદ્ર બોિના વંશજ અને સંશોધક આહશષ રાય દ્વારા એવો દાવો કરાયો છે કે નેતાજીનું મૃત્યુ ૧૮ ઓગટટ ૧૯૪૫નાં રોજ તાઈપેઈ નજીક સજાષયેલી હવાઈ દુઘષટનામાં થયું હતું. તેમણે દાવો કયોષ હતો કે તેમની પાસે આ અંગેના નકારી ન શકાય તેવા અને દાવાનું ખંડન ન કરી શકાય તેવા પુરાવા છે. તેમણે રેડકોજી મંહદરમાં રાખેલા નેતાજીના અસ્ટથકળશને ભારત પાછો લાવવાની માગ કરી છે. આ ઉપરાંત ત્રણેક દટતાવેજ પરના સંશોધનના આધારે તેમણે આ ટપષ્ટ હનદવેશ કયોષ હોવાનું જણાવ્યું છે કે નેતાજી બોિ ૧૯૪૫માં હવમાન તૂટી પડવાની ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. તેમને સોહવયેત સંઘમાં પ્રવેશવાની તક જ મળી નહોતી. • પૂરતી નોટ છપાય ત્યાંસુધી બેન્કો બંધ રાખો: ઓલ ઇસ્ડડયા બેંક એમ્પ્લોઇિ એસોહસએશનના વડા સી એચ વેંકટચલમે પાંચમી હડસેમ્બરે જણાવ્યું હતું કે, હરિવષ બેંકે પૂરતાં નાણાં ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ૧૫ હદવસ માટે બેંકકંગ ઓપરેશન બંધ કરી દેવા માટે હવચારવું જોઈએ. નવા નાણાં આવે ત્યાં સુધી આરબીઆઈને બેંકો બંધ કરી દેવા દો. એસોહસએશનનું માનવું છે કે, નોટબંધી જેવી મોટી યોજના માટે હરિવષ બેંકે પૂરતી તૈયારી કરી નહોતી અને તેના અમલમાં હનષ્ફળ ગઈ છે. • રૂ. ૫૦૦૦થી વધુની સરકારી ચૂકવણી ઓનલાઈનઃ સરકારી કામોમાં ભ્રષ્ટાચાર રોકવા માટે હવે પાંચ હજાર રૂહપયાથી વધુના બધા સરકારી પેમેડટ હડહજટલ (ઇ-પેમેડટ) રીતે જ કરી શકાશે. નાણાં મંત્રાલયે સોમવારે આ બાબતના સંદભષમાં બધાં મંત્રાલયોને આદેશ જારી કરી દીધા છે. સરકારે સ્લલપકાટે અને એમેિોનની જેમ ઓનલાઇન પોટેલ દ્વારા કોડટ્રાક્ટ આપવાની તૈયારીઓ પણ કરી લીધી છે એટલે કોડટ્રાક્ટ માટે હવે ટેડડર પ્રોસેસ અપનાવવામાં આવશે નહીં. જોકે, પ્રારંહભક રીતે આ પોટેલ ઓગટટમાં જ લોડચ કરી દેવાયું હતું. • મપેશ્યલ ફ્લાઈટથી ડવશાખાપટ્ટનમ અનેડતરુપડત રૂ. ૨૪૨૦ કરોિઃ દેશના તમામ રાજ્યો હડહજટલ ઈકોનોમી તરફ પ્રયાણ કરે તે માટે વડા પ્રધાન નરેડદ્ર મોદીએ રચેલી ઉચ્ચ ટતરીય સહમહતના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ સહમહતની પહેલી બેઠકમાં હચંહતત જણાતા હતા. તેમની સરકાર પાસે કમષચારીઓ અને પેડશનરોને ચૂકવવાના પૈસા જ નહોતા. તેથી તેમણે હરિવષ બેંકના ગવનષર ઊહજષત પટેલને સંદેશો પાઠવ્યો હતો. આથી હવશેષ લલાઈટ દ્વારા તાત્કાહલક આંધ્ર પ્રદેશ સરકારને રૂ. ૨૪૨૦ કરોડની રોકડ મોકલી આપી હતી. • ગોવા સરકાર યુવાનોનેફ્રી સીમ, ટોકટાઈમ, ૩ જીબી િેટા આપશેઃ ભારત સરકારના હડહજટલ ઇસ્ડડયા કાયષિમને આગળ ધપાવતાં ગોવા

હાસીબ હમીદનુંસરનામુ કેનંબર હોય તો કહેજો

ઇંગ્લેડડની ટીમ તરફથી ભારત જઇને ડંકો વગાડનાર આપણો નવજુવાન હિકેટ હીરો હાસીબ હમીદ હમણાં જ મેચમાં થયેલી ઇજાઅોની સારવાર માટે હિટન પરત આવ્યો છે. ભાઇ આપણો છોકરો ઇજા પામ્યો હોય તો તેના ખબર અંતર પૂછવા પડે કે નહહ? બોલ્ટનમાં જડમેલો અને મૂળ ગુજરાતી હાસીબ હમીદ હવસેક વષષનો છે. પણ તેણે ભારતમાં જે પ્રદશષન કયુ​ું છે તે કાહબલે દાદ છે. હાસીબ જ્યારે ચાલતા હશખ્યો હતો ત્યારે તેના હપતા ઇટમાઇલભાઇએ તેને હિકેટ રમવાનું હશખવવાનું શરૂ કયુ​ું હતું. ઇટમાઇલભાઇ ખુદ અચ્છા હિકેટર રહી ચૂક્યા છે અને હવે હાસીબ લોકોના છક્કા છોડાવશે એમાં કોઇ શંકા નથી. અમે પહરચીત હમત્રો દ્વારા તેનો સંપકક કરવા પ્રયાસ કયોષ હતો પરંતુ તેમાં સફળતા મળી નથી. હમત્રો આપને જો હાસીબ હમીદ હવષે કે તેના પહરવાર અને ફોન નંબર હવષે માહહતી હોય તો તુરંત જ અમારો સંપકક કરવા હવનંતી. કમલ રાવ: 07875 229 211.

સરકારે પાંચ હડસેમ્બરથી રાજ્યના એક લાખથી વધુ યુવાનોને ફ્રી ઇડટરનેટ અને ટોકટાઇમ આપવાની ટકીમ લોડચ કરી છે. આ ટકીમ હેઠળ યુવાનો પૂરા રાજ્યમાં ફ્રી ઇડટરનેટ અને ફ્રી ટોકટાઇમની મદદથી કોહલંગ કરી શકશે. ગોવા સરકારે આ યોજના માટે એક ટેહલકોમ કંપની સાથે કરાર કયાષ છે. રાજ્યના ૧૬થી ૩૦ વષષની ઉંમરના યુવાનોને આ યોજના અંતગષત ફ્રી સીમ મળશે. દર મહહને ૧૦૦ હમહનટનો ટોકટાઇમ અને ૩ જીબી ઇડટરનેટ ડેટા પણ ઉપલબ્ધ રહેશે. • ફ્રીગ્રેટ બેતવા પિખાંભેર પટકાતાં બે ઇજનેરોનાં મોતઃ ભારતીય નેવીની હમસાઇલ ફ્રીગેટ આઇએનએસ બેતવાને પાંચમી હડસેમ્બરે નેવલ ડોકયાડેમાંથી બહાર લાવતી વખતે નેવલ ડ્રાય ડોકમાં જ પડખાભેર પડી જતાં હશપનો કુવાટતંભ તૂટી ગયો હતો. આ ઘટનામાં બે હમકેહનકલ એસ્ડજહનયર સંતોષ પાંડે અને નીરજ રાયનાં મોત થયાં હતાં. જ્યારે ૧૪ને ઇજા થતાં આઇએનએસ અહિનીમાં સારવાર અપાઈ રહી છે.


30 કવર સ્ટોરી

@GSamacharUK

GujaratSamacharNewsweekly

એક તબક્કે ત્રણ પથાનિક ટીવી ચેિલોએ જયલનલતાિા નિધિ​િા અહેવાલો જારી કરતાં જ એઆઈએડીએમકેિાં મુખ્ય મથકે પાટટીિો ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો હતો. જોકતે બાદમાં એપોલો હોસ્પપટલે જયલનલતા ગંભીર હાલતમાં જીનવત હોવાિું નિવેદિ જારી કરતાં ધ્વજ ફરી યથાપથાિે ફરકાવાયો હતો. ‘લોહમહહલા નથી રહ્યાં’ જયલનલતાિી સ્પથનત ગંભીર હોવાિા સમાચારો વહેતા થતાં રનવવાર રાતથી જ ચેન્િઇિી એપોલો હોસ્પપટલ ખાતે હજારોિી સંખ્યામાં જયલનલતાિા પ્રશંસકો ઊમટી પડયાં હતાં. એપોલો હોસ્પપટલ જતાં તમામ માગો​ો પર એટલો નવશાળ માિવ મહેરામણ ઊમટયો હતો કે તેમિે નિયંત્રણમાં રાખવા રેનપડ એક્શિ ફોસો સનહતિી પોલીસ ટુકડીઓિો નવશાળ કાફલો બંદોબપત માટે મૂકવો પડ્યો હતો. તેમિા નિધિ​િા સમાચાર મળતાં જ મનહલાઓ, પુરુષોિી આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. પુરાત્ચી થલૈવી અમર રહો અિે શતાયુ બિોિા િારા હવામાં ગુજી ં

કહ્યું હતું કે ભારતિા લોહમનહલા હવે આપણી વચ્ચે િથી રહ્યાં. પુરાતચ્ચી થલાઈવી એક સમયે પોતાિા ખજાિામાં સેંકડો જોડી ચંપલ, હજારો સાડીઓ અિે તમામ લક્ઝરી વપતુઓ રાખવાિાં શોખીિ જયલનલતા આજે પ્રજાિા જ િહીં, પ્રધાિોિાં પણ મા સમાિ છે. આથી જ તેમિા ફોટો વગરિી કેનબિેટ બેઠક પણ થતી િથી, તેમિી ખુરશી પર કોઈ બેસતું િથી. ભ્રષ્ટાચારિા આરોપસર જેલમાં જઈ આવેલાં જયલનલતાિી ‘અમ્મા’િી છાપ એટલી ઊંડી હતી કે ૨૦૧૬િી નવધાિસભાિી ચૂટં ણીમાં તે જીતીિે ફરી સિા પણ આવી ગયાં છે. પોતાિા જીવિ પરિી એક ચચાોમાં જયલનલતાએ જણાવ્યું હતું કે મારી નજંદગીિા એક તૃનતયાંશ નહપસા પર માતાિો અિે બીજા એક તૃનતયાંશ નહપસા પર એમજીઆરિો પ્રભાવ રહ્યો હતો. મારી નજંદગીિો એક તૃનતયાંશ નહપસો જ મારો રહ્યો છે. જેમાં મારે તમામ જવાબદારી અિે કતોવ્ય પૂરાં કરવાિા છે. એઆઈડીએડીએમકેિા સાંસદ નવધાયક, િેતા અિે સમથોક

પુરાતચ્ચી થલાઈવી એટલે કે ક્રાંનતકારી િેતા તરીકે સંબોધે છે. પનીરસેલ્વમ્ બન્યા અનુગામી એ આ ઈ એ ડી એ મ કે એ તાકીદિી સ્પથનતમાં જયલનલતાિા ઉિરાનધકારી િીમવા માટે એપોલો હોસ્પપટલ ખાતે જ પક્ષિા ધારાસભ્યોિી એક બેઠક બોલાવી હતી. બેઠકમાં ઉિરાનધકારીિો કળશ જયલનલતાિા અત્યંત વફાદાર મિાતા પિીરસેલ્વમ્ પર ઢોળવામાં આવ્યો હતો. ધારાસભ્યોએ પિીરસેલ્વમિે મુખ્ય પ્રધાિપદે સમથોિ આપતાં સોગંદિામા પર હપતાક્ષર કયાો હતા. જયલનલતાિા નિધિ​િી જાહેરાત પછી

રહ્યા હતા. એઆઇએડીએમકેએ

જયલનલતાિે

એ આ ઈ એ ડી એ મ કે િા

અનુસંધાન પાન-૧

‘અમ્મા’ની...

અમ્મા

અિે

અશ્રુભીની આંખેશપથ લેતા પનીરસેલ્વમ્

ધારાસભ્યોએ પિીરસેલ્વમિે નવધાિસભા પક્ષિા િેતા પદે પસંદ કયાો હતા. બાદમાં તેઓ પક્ષિા વનરષ્ઠ િેતાઓ સાથે રાજયપાલિે મળ્યા હતા. પિીરસેલ્વમિે ૨૦૦૧માં થોડા મનહિા માટે રાજ્યિા મુખ્ય પ્રધાિ બિાવાયા હતા. આ પછી ૨૦૧૪માં અપ્રમાણસર સંપનિ​િા કેસમાં અદાલતિો ચુકાદો જયલનલતાિી નવરુદ્ધ આવતાં તેમણે જયલનલતા વતી મુખ્ય પ્રધાિ તરીકેિો કાયોભાર સંભાળ્યો હતો. ૨૦૦૧માં મુખ્ય પ્રધાિ બન્યા ત્યારે પિીરસેલ્વમ્ મુખ્ય પ્રધાિ​િી ખુરશીિી બાજુમાં

10th December 2016 Gujarat Samachar

બેસીિે રાજ્યિો વહીવટ ચલાવતા હતા. મારવાર જાનતિા પિીરસેલ્વમે ૧૯૮૦િા દાયકામાં પોતાિા વતિ થેિ નજલ્લામાં ચાિી કીટલી શરૂ કરી હતી. તેઓ એમજીઆરિા પ્રશંસક હતા. એમજીઆરિાં નવધવા જાિકી સાથે તેઓ ગાઢ રીતે સંકળાયેલા હતા. ૧૯૯૯માં શનશકલાિા ભાણેજિે ચૂટં ણી જીતવામાં મદદ કયાો બાદ પિીરસેલ્વમ્ જયલનલતાિી વધુ િજીક આવ્યા હતા. ૨૦૦૧માં તેમિે કેનબિેટ કક્ષાિા પ્રધાિ બિાવાયા હતા. ફક્ત પાંચનેપ્રવેશની પરવાનગી છેલ્લા ૭૫ નદવસથી એપોલો હોસ્પપટલમાં સારવાર લઇ રહેલા જયલનલતાિા રૂમમાં ફિ પાંચ લોકોિે પ્રવેશિી પરવાિગી હતી. તેમિી કાળજી લેતી િસો પોતાિી સાથે ફોિ પણ રાખી શિી િહોતી. જયલનલતાિી સારવાર કરતા ડોક્ટર અિે કમોચારી તેમિા અંગે કોઇ વાત કરવા તૈયાર થતા િથી. એપોલોિા દરેક કમોચારીિા ફોિ ઇન્ટેનલજન્સ સેવાઓિા સવવેલન્સ પર મૂકી દેવામાં આવ્યાં હતા. જયલનલતાિી બીમારી અંગે માનહતી આપિાર ચાર કમોચારીિે

www.gujarat-samachar.com

િોકરીથી હાથ ધોવા પડયાં હતાં. તેમિા રૂમમાં જયલનલતાિી સખી શનશકલા, ફેનમલી ડોક્ટર નશવ કુમાર, ગવિોર અિે અન્ય બે વ્યનિ​િે જ પ્રવેશિી પરવાિગી હતી. તેમિું મૃત્યુ થતાં એપોલો હોસ્પપટલ બહાર સન્િાટો ફેલાઇ ગયો હતો. એપોલો હોસ્પપટલથી તેમિા મૃતદેહિે એમ્બ્યુલન્સમાં તેમિાં નિવાસપથાિ પોએસ ગાડડિ લઇ જવામાં આવ્યો હતો. મૃતદેહિે અંનતમ દશોિ માટે ચેન્િઇિા રાજાજી હોલમાં મૂકાયો હતો. આઘાતથી બેનાંમૃત્યુ જયલનલતાિે કાનડડયાક એરેપટ થયાિા સમાચાર જાણીિે આઘાતમાં સરી પડેલાં બે સમથોકોિા મૃત્યુ થયા હતા. કો ઇ મ્ બ તુ ર માં એઆઇએડીએમકેિા જિરલ સેક્રટે રી તરીકે કામ કરતાં ૬૨ વષટીય પલનિયામ્મલે રનવવારે રાત્રે જયલનલતાિી સ્પથનત અંગે જાણવાિો પ્રયાસ કયો​ો હતો. જયલનલતાિે કાનડડયાક એરેપટ થયાિું જાણી પટ્રોકિે કારણે તેમિું મૃત્યુ થયું હતુ.ં આ જ રીતે જયલનલતાિી બીમારીિા સમાચાર મળતાં કુડ્ડાલોર નજલ્લામાં પક્ષિા કાયોકર િેલાગંડિ​િું આઘાતથી મૃત્યુ િીપજ્યું હતુ.ં ઉલ્લેખિીય છે કે અગાઉ ઓક્ટોબરમાં જયલનલતાિાં આરોગ્ય અંગેિી અફવાથી એઆઇએડીએમકેિા ૪૭ વષટીય કાયોકરિું કોઇમ્બતૂરમાં મૃત્યુ થયું હતુ.ં જયલનલતા તેમિા પ્રશંસકોિાં હૃદયમાં ભગવાિ તરીકે પૂજાય છે. જયલનલતા માટે જીવ આપવા તેમિા હજારો પ્રશંસકો ખડે પગે તૈયાર રહે છે.


10th December 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

¹Ьક³ы Ъ ∟≈√ ªђ´ ĺъક કі´³Ъ ´ьકЪ³Ц અщક (Â׬ъªЦઇÜ ∟√∞∩)

31


32

@GSamacharUK

10th December 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

For Advertising Call

020 7749 4085

ઇરતહાસની ૧૦૦ સૌથી પ્રભાવશાળી તમેબહુ બોરિંગ િીતેભણાવ્યો છે તસવીિોમાંબાપુઅનેચિખો ઓટસિડડજેવી યુદનવદસચટીમાં ભણ્યા પછી થવાભાદવક રીતે ઉજ્જવળ કારકકિષી બની શકેછે. જોકેદસદિકીના કહેવા પ્રમાણેતેને ઓછા માકક આવ્યા એટલે વકીલ તરીકેજમાવટિાર પ્રેસ્ટટસ કરવાનું સપનુંસાકાર થઈ શટયુંનથી. આ માટેકોલેજની ભણતર પદ્ધદત અને પ્રોિેસરોની રજાઓ જવાબિાર છે. દસદિકી વતી કેસ લડતા બેદરથટર રોજરે જણાવ્યુંહતુંકે ડેદવડ વોશબ્રૂક નામના દશક્ષકે દવદ્યાથષીઓને બરાબર ભણાવ્યું નથી. દસદિકીએ ભણી લીિા પછી વકીલ તરીકે પ્રેસ્ટટસ શરૂ કરી હતી. જોકેઆ સમય િરદમયાન તે અદનંદ્રા અને દડપ્રેશન જેવી બીમારીઓનો ભોગ બડયો હતો. એ બિાનેકારણેપોતાના કામમાં તે જોઈએ એટલુંધ્યાન આપી શકતો ન હતો. આથી તેની કદરયરની આગેકચ ૂ પણ િીમી પડી હતી અને જોઈએ એટલા ક્લાયડટ પણ મળ્યાંન હતા.

Per KG*

£2.50 Per KG* BY AIR

LONDON - Branches

WEMBLEY

AIR & SEA PARCEL

Unit 7, City Plaza, 29-33, Ealing Road, HA0 4YA 0208 900 1349

UPTON PARK 38A Ferndale Road Forest Gate E7 8JX 0208 548 4223

Special offer:Mobile starts from £40 Laptop starts from £85 TV starts from £220

³¾Ъ ¿Ц¡Цઅђ ¸Цªъએ§×ª ╙³¸¾Ц³Ц ¦щ.

Âє´ક↕: 07440 622 086

Email: jumboparcel@gmail.com www.jumboparcelservice.com

46 Church Road, Stanmore, Middlesex, London HA7 4AH

email@travelinstyle.co.uk

* T&C Apply.

P & R TRAVEL, LUTON Tel: 01582 421 421

E-mail: info@pandrtravel.co.uk www.pandrtravel.co.uk HONEYMOON/TAILOR MADE PACKAGES:

ar ch h 19 8 6 - Marc

PLEASE CONTACT US. DO NOT BOOK ONLINE. WE HAVE SPECIAL CONTRACTS & CONTACTS WITH MOST HOTELS WORLD-WIDE.

AMD From BOM From WORLDWIDE HOLIDAYS FROM Return flight to Ahmedabad/Mumbai with 3 nights in Dubai inc Hotel, RO------------ £435.00p.p. -------- £435.00p.p. We are now booking the Ramayan Religious 7 days Tour in Sri Lanka with guided tour and with hotels and with a free stopover in India from --------------------- £850.00p.p.

Mauritius 7 nights HB from £925.00p.p. Bali 7 nights BB £525.00p.p. Goa 7 nights BB from £495.00p.p. Mombasa 7 nights BB from £550.00p.p. Dubai One&Only Royal Mirage 3 nights BB from £650.00p.p. Dubai Jumeirah Beach or Anantara 3 nights HB from £575.00p.p. Maldives 7 nights, BB from £775.0p.p. BARBADOS 7 nights all inclusive from £950.00p.p. MUMBAI FROM £330 BARODA FROM £435 AMRITSAR FROM AHMEDABAD FROM £365 DELHI FROM £370 GOA FROM Singapore Bangkok Hong Kong

£385 £340 £365

WORLDWIDE FLIGHTS FROM £380 New York San Francisco £460 Los Angeles £450

£380 Nairobi Dar Es Salaam £420 £425 Johannesburg

Toronto Vancouver Calgary

જયપુરઃ ભગવાનના મંદિરોમાં પૂજારીઓ પૂજા-અચચના માટે હોય છે પણ એક પૂજારી ભગવાનના નામેઅનાજ લેતો પકડાયો છે. આ પૂજારી રેશદનંગ કાડડમાં કૃષ્ણ, ગણેશ સદહતના િેવી-િેવતાના નામ લખાવીનેતેમના નામેસથતા અનાજની િુકાનમાંથી અનાજ લેતો હતો. આ કકથસો રાજથથાનના બારાન દજલ્લાનો છે. દડસ્થિટટ સપ્લાય ઓકિસરેજણાવ્યુંકે, ૭૦ વષષીય બાબુલાલ કાજીખેર મંદિરમાં પૂજારી છે. તે ઘણા સમયથી રેશદનંગ કાડડમાંભગવાનના નામ લખાવી તેમના નામે અનાજ લઈ જાય છે. આ કાડડ તેને ૨૦૧૫માં ઈશ્યૂકરાયુંહોવાની શટયતા છે. અદિકારીએ કહ્યું હતું કે કાડડની તપાસ વખતેચોંકાવનારી માદહતી બહાર આવી. કાડડમાં મુરલી મનોહરને ઘરના વડીલ તરીકે રજૂ કરાયા હતા જેમની ઉંમર ૭૦ વષચહતી. મુરલી મનોહર કૃષ્ણનુંજ એક નામ છે. તેમની પત્ની તરીકેઠકુરાની લખી તેમની ઉંમર ૬૫ વષચજણાવાઇ હતી. મુરલી મનોહર અને ઠકુરાનીના પુત્રનું નામ ગણેશ હતુંજે૩૫ વષચનો છે. િૂડ એડડ સપ્લાય દડપાટડમડેટનુંઆ મુિેધ્યાન ગયુંતો બાબુલાલને ખુલાસો કરવા બોલાવાયા. કાડડમાંજેમના નામ છે તેમનેય હાજર કરવાનુંજણાવાયુ.ં આ સમયે ખબર પડી હતી કે, બાબુલાલે મંદિરના સરનામે કાડડ લીિુંહતુ.ં છેવટેબાબુલાલેથવીકાયુ​ું હતુંકેતેણેમંદિર અનેભગવાનના નામોનો ઉપયોગ કરી કાડડબનાવ્યું હતું . તેણે કાડડ પર કેટલી વખત અનાજ લીિુંછેતેતપાસ ચાલેછે.

R Tr

el

£1.50 BY SEA

2413

સુધીના સમયગાળામાં પવપવધ ફોટોગ્રાફસો દ્વારા િડિવામાં આવેલી તસવીરોનો સમાવેશ કયો​ો છે. ‘ટાઇમ’ મેગપે િનના જણાવ્યા અનુસાર આ તસવીરો લોકોનાં માનસમાં હંમેશને માટે થથાન જમાવી ચૂકી છે. આ તસવીરોમાં સમુદ્ર તટ ઉિર િડેલા માસુમ અલાન કુદદીનાં શબનો િણ સમાવેશ થયો છે. આ શરણાથદી માસુમ તેના િપરવાર સાથે અન્ય દેશમાં થથળાંતર કરી રહ્યો હતો ત્યારે અધવચ્ચે જ કાળ તેને ભરખી ગયો હતો. હૈયું હચમચાવી નાખતી આ તસવીરથી દુપનયાભરમાં શરણાથદીઓની દારુણ સ્થથપત પવશે ચચાોનો જુવાળ ઉઠ્યો હતો.

M

Send Parcel to All over INDIA

હતી, જેમાં સપવનય કાનૂનભંગના પ્રણેતા િોતાના સૌથી શપિશાળી ‘શથત્ર’ સાથે જોવા મળી રહ્યા છે. તેમાં એમ િણ જણાવાયું હતું કે આ તસવીરને કારણે ભારતની બહાર ગાંધીજીની છબી શાંપતદૂત તરીકે થથાપિત થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ તસવીર ખેંચવામાં આવી ત્યારે ગાંધીજીના સપચવ પ્યારેલાલે એવી શરત મૂકી હતી કે ફોટોગ્રાફર માગાોરેટ ચરખો ચલાવવાનું શીખશે તો જ તેને ગાંધીજીની તસવીર લેવા દેવામાં આવશે. માગાોરેટે ઉત્સાહભેર આ શરત થવીકારી હતી, અને તેઓ ખુદ ચરખો કાંતતા શીખ્યા હતા. ‘ટાઇમ’ મેગેપિને ૧૦૦ સૌથી પ્રભાવશાળી તસવીરોમાં ૧૮૨૦થી માંડીને ૨૦૧૫

ભગવાનના નામેરેશનકાડડ!

av

MONEY TRANSFER & PARCEL SERVICES Fast & Reliable Parcel Services (World Wide)

ન્યૂ યોકકઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સન ૧૯૪૬માં ચરખા સાથે લેવામાં આવેલી તસવીરને ‘ટાઇમ’ મેગેપિને ઇપતહાસની ૧૦૦ સૌથી પ્રભાવશાળી તસવીરોમાં થથાન આપ્યું છે. ‘ટાઇમ’ મેગેપિને દુપનયાને બદલી નાખનારી ૧૦૦ તસવીરોની યાદીમાં આ તસવીરનો સમાવેશ કયો​ો છે. મહાત્મા ગાંધીની આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર અમેપરકન ફોટોગ્રાફર માગાોરેટ બકક-વ્હાઇટે િડિી હતી. આ તસવીરમાં ચશ્માં િહેરેલા ગાંધીજી જમીન ઉિર બેઠેલા અને કંઈક વાંચી રહેલા જણાય છે, જ્યારે તેમની આગળના ભાગે ખાદી કાંતવાનો ચરખો જોવા મળે છે. ખરેખર તો આ તસવીર ભારતીય નેતાઓને સંબંપધત એક સમાચાર માટે લેવામાં આવી હતી, િરંતુ ૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યા થયા બાદ આ તસવીરનો ઉિયોગ તેમને આિવામાં આવેલી અનેક શ્રદ્ધાંજપલઓમાં કરવામાં આવ્યો હતો. ‘ટાઇમ’ મેગેપિને આ તસવીર સાથે પ્રકાપશત કરેલી નોંધમાં જણાવ્યું હતું કે બહુ ટૂંક સમયમાં જ આ તસવીર ક્યારેય નષ્ટ ન થનારી છબી બની ગઈ

20 16

લંડનઃ ઓટસિડડયુદનવદસચટી ભલે દવશ્વના ટોચના દશક્ષણ સંથથાનોમાં થથાન િરાવતી હોય, પરંતુ તેની દશક્ષણ પદ્ધદત કંટાળાજનક હોવાનુંએક દવદ્યાથષીનુંમાનવુંછે. ભારતીય મૂળના દવદ્યાથષી િૈઝ દસદિકીએ યુદનવદસચટીને કાનૂની નોદટસ પાઠવીનેઆક્ષેપ કયોચછેકે તમેબહુ બોદરંગ રીતેભણાવો છો. દસદિકીએ યુદનવદસચટીની બ્રેસનસ કોલેજમાંકાયિા શાખામાંઅભ્યાસ કયોચછે. અહીં તેને ઈસ્ડડદયન ઈસ્પપદરયલ દહથિી દવષય કંટાળાજનક રીતેભણાવાયો હતો અને આથી પોતાનેઓછા માકકસ મળ્યાની િલીલ કરી છે. આ િલીલ માડય રાખીને લંડન હાઈ કોટેડ હજાર વષચ જૂની ઓટસિડડ યુદનવદસચટી પાસેજવાબ માગ્યો છે. દસદિકીનો કેસ એક રીતેઘણો જૂનો છે કેમ કે તેણે ૧૯૯૯૨૦૦૦માંકોલેજમાં અભ્યાસ કયોચ હતો. હવેતેવકીલ બડયો છે, પરંતુ ભણતર વખતની ગરબડનેકારણે વકીલાતની કદરયરમાં જોઈએ એટલો આગળ વિી શટયો નથી. દસદિકીનુંકહેવુંછેકેએ વખતે સાત પૈકીના ચાર દશક્ષકોએ ઘણી રજાઓ લીિી હતી. પદરણામેઅમે વ્યવસ્થથત રીતે ભણી શટયા ન હતા અને એટલે જ તેને ઓછા માકકસ મળ્યાંછે.

P&

ભારતીય વવદ્યાથથીએ ઓક્સફડડનેનોવિસ ફિકારી

£395 £415 £340 £460 £445

All Package/Flights are inclusive of Airport Taxes. All Offers are subject to availability & date of travel determines the price.

Mumbai Bhuj Ahmedabad Delhi Baroda Dubai Nairobi Toronto

£324 £459 £367 £347 £447 £253 £376 £311 Dar es Salaam £414 3448

0207 318 8245 www.benztravel.co.uk


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.