GS 03rd February 2024

Page 1

FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE

વનરવ પટેલ ભાદરણના વતની વિવટશ એમ્બેસેડર

દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ

પાન-29

| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE

સંવત ૨૦૮૦, પોષ વદ આઠમ

3 FEBRUARY - 9 FEBRUARY - 2024

VOL 52 - ISSUE 38

SPECIAL DEPARTURES SO OU VIETNAM & JAPAN N AF FRICA CAMBODIA 2 days/11 / n nightss igh hts 17 days/16 nights 12 13 da ys/14 s nights f om £46 699 from o £2309 9 from £2999 fr from £3499 Departs on Departs on A

08 Mar 24 02 Apr 24 30 May 24

Departs on 08 Mar 24 11 Sep 24

04 Mar 24 26 Mar 24 14 May 24

Departs on 15 Mar 24 05 5 Sep 24

02 20

www.citibondtours.co.uk

Why Book with h us: Travel with a group of like-minded people Tour managers accompanying you throughout Tou Vegetarian cuis uisine available

પુરાતત્વ વવભાગનો નક્કર પુરાવા સાથેના વરપોટટનુંતારણ યુકેમાંપહેલીવાર કાનમાંઇન્ફેક્શન, ગળામાંખારાશ, નાકના નસકોરામાં ઇન્ફેક્શન (સસન્યુસસસિસ), દાદર જેવા સ્કીન સિસીઝ માિેજીપીની સલાહ સવના જ ફામમસી પરથી એન્િી બાયોસિક્સ પ્રાપ્ત કરી શકાશે

લંડનઃ 31 જાન્યુઆરીના બુધવારથી યુકમ ે ાં ફામા​ાસિજટ ઓછી ગંભીર બીમારીઓ માટે એન્ટી બાયોસટક્િ સિજિાઇબ કરી શકશે. એનએચએિમાં જીપી એપોઇન્ટમેન્ટ પરનો બોજો ઘટાડવા માટે આ સનણાય લેવાયો છે. કાનમાં ઇન્ફેક્શન, ગળામાં ખારાશ, નાકના નિકોરામાં ઇન્ફેક્શન (સિન્યુસિસટિ) માટેફામા​ાસિજટ હવેએન્ટી બાયોસટક્િ સિજિાઇબ કરી શકશે. 31 જાન્યુઆરીના રોજ િરકાર દ્વારા આ યોજના અમલમાંમૂકાશે. જેના પગલેયુકેમાં દેશવ્યાપી જાહેરાત અસભયાન પણ શરૂ કરાશે. જોકે આ યોજના અમલમાં મૂકતાં પહેલાં પહેલીવાર દદદીઓનેકન્િલ્ટટંગ ડોક્ટરની િલાહ એન્ટી બાયોસટક્િના ઓવરડોઝ અંગે સચંતા સવના જ એન્ટી બાયોસટક્િ મેળવવાની પરવાનગી અપાશે. િારવારમાં ઝડપ લાવવા વ્યિ કરાઇ હતી. પરંતુ આરોગ્ય અને જીપી એપોઇન્ટમેન્ટ્િ ઘટાડવા માટે આ િત્તાવાળાઓએ આ સચંતાઓ નકારી કાઢી છે. પગલું લેવાયું છે. આ માટે આગામી મસહનાથી તેમણે જણાવ્યું છે કે એન્ટી બાયોસટકના િામાન્ય બીમારીઓ માટે દદદીઓને પહેલાં સિલ્જિપ્શન પર ચાંપતી નજર રખાશે. અનુસંધાન પાન-30 ફામા​ાસિજટ પાિે જવા િોત્િાસહત કરવા માટે

વારાણસી: વારાણિીનું જ્ઞાનવાપી પસરિર 1 વગેરે મળી આવ્યાં છે. એક જથાન પર હજાર વષા જૂના સહન્દુ મંસદર પર સનસમાત થયું ‘મહામુસિ મંડપ’ લખ્યું છે. સહન્દુ મંસદરના હોવાનો ઘટજફોટ આર્કિયોલોસજકલ િવવે ઓફ ભવનના અવશેષનો જ મલ્જજદના જટ્રક્ચરમાં ઇંસડયા (એએિઆઈ) દ્વારા રજૂકરવામાંઆવેલા ઉપયોગ કરવામાંઆવ્યો છે. સજટલા અદાલતમાં 839 પેજના સરપોટટમાં થયો છે. આ સરપોટટ રજૂકરવામાંઆવેલો એએિઆઈનો સરપોટટ25 અદાલતમાં રજૂ થયા બાદ સહન્દુ પક્ષના વકીલે જાન્યુઆરીએ જાહેર કરવામાંઆવ્યો હતો. સહન્દુ પત્રકારો િાથેવાત કરતા સરપોટટનાંતારણો રજૂ પક્ષના વકીલ સવષ્ણુશકં ર જૈનેપત્રકારો િાથેવાત કરતા જણાવ્યું હતું કે એએિઆઈના સરપોટટમાં કયા​ાહતાં. જણાવાયુ ં હતું કે ઢાંચો અત્યંત િાચીન છે. પણ 1000 વષષજૂનુંપવરસર સરપોટટમાં જણાવ્યા િમાણે મલ્જજદની નીચે મલ્જજદ જેવી િંરચના માત્ર 350 વષાજૂની છે. અનુસંધાન પાન-30 સહન્દુમંસદરનુંમાળખુ,ં અવશેષ, સચહ્ન અનેિસતક


02

@GSamacharUK

GujaratSamacharNewsweekly

યુકેમાંભારિના 75મા પ્રજાસત્તાક રિવસની શાનિાર ઉજવણી

www.gujarat-samachar.com

3rd February 2024

લંડનમાંઇન્ડડયા હાઉસના પ્રાંગણમાંધ્વજવંિન સમારોહ યોજાયો, બોરલવૂડના એક્ટર બોમન ઇરાની સરહિ ડાયસ્પોરાના 300થી વધુલોકો જોડાયાં

લંડનમાંઇન્ડડયા હાઉસના પ્રાંગણમાંધ્વજવંદન સમારોહ યોજાયો જેમાંયુકેન્થિત ભારતીય હાઇ કમમશ્નર મવક્રમ દોરાઇથવામીએ ધ્વજ વંદન કરાવ્યુંહતું. પ્રજાસત્તાક મદનની સંધ્યાએ મગલ્ડ હોલ ખાતેઆયોમજત સમારોહમાંમુખ્ય અમતમિ લોડડચાડસેલર અનેસેક્રેટરી ઓફ થટેટ ફોર જન્થટસ એલેક્સ ચાક સમહત લોર્સસ, સાંસદો, કાઉન્ડસલરો તેમજ હરપ્રીત કૌર ચાંડી તેમજ બોમલવૂડ થટાર બોમન ઇરાની પણ સામેલ હતાં. સમારોહમાંગુજરાતી ગરબા સમહત સાંથકૃમતક કાયસક્રમો પ્રથતુત કરાયાંહતાં.

રૂપાંજના દત્તા લંિનમાં 26 જાડયુઆરીના રોજ ભારતીય હાઇ કટમશન િારા ભારતના 75મા િજાસત્તાક ટદવસની ભવ્ય ઉજવણી કરાઇ હતી. ઇન્ડિયા હાઉસના િાંગણમાં ધ્વજવંદન સમારોહ યોજાયો જેમાં બોટલવૂિના એક્િર બોમન ઇરાની સટહત િાયથપોરાના 300થી વધુ લોકો

જોિાયાં હતાં. યુકે ન્થથત ભારતીય હાઇ કટમશ્નર ટવક્રમ દોરાઇથવામીએ ટતરંગો ફરકાવીને સલામી આપી હતી. તેમણે આ િસંગે ભારતના રાષ્ટ્રપટત દ્રોપદી મુમુસ િારા િજાસત્તાક ટદવસની પૂવસ સંધ્યાએ અપાયેલા દેશજોગ સંદશ ે ાના કેિલાક ટહથસાનું પણ પઠન કયુ​ું હતુ.ં આ િસંગે

તેમના શૈક્ષટણક કાયસના અનુભવો વણસવ્યા હતા. એલેક્સ ચાકે જણાવ્યું હતું કે, િજાસત્તાક તરીકે ભારતનું આગવું મહત્વ છે. િજાસત્તાક ટદવસ ભારતને મહાન બનાવતા તેના સમૃદ્ધ સાંથકૃટતક વારસા અને વૈટવધ્યતાની ઉજવણીનો ટદવસ છે. િજાસત્તાક ટદવસની

સંધ્યાએ લંિનના ટગલ્િ હોલ ખાતે ભવ્ય સમારોહ યોજાયો હતો જેમાં 600 જેિલાં ગણમાડય હથતીઓ ઉપન્થથત રહ્યાં હતાં. જેમાં લોર્સસ, સાંસદો, કાઉન્ડસલરો તેમજ હરિીત કૌર ચાંિી તેમજ બોટલવૂિ થિાર બોમન ઇરાની પણ સામેલ હતાં. સમારોહમાં સાંથકૃટતક કાયસક્રમો િથતુત કરાયાં હતાં.

ભારતીય કફલ્મ અટભનેતા બોમન ઇરાની અને તેમની પત્ની ઝેનોબાઇ ઇરાની પણ હાજર રહ્યાં હતાં. લંિન ન્થથત ભારતીય હાઇ કટમશ્નર ટવક્રમ દોરાઇથવામીએ આ િસંગે સંબોધન કરતાં ભારતની ટવકાસગાથાથી માંિીને તાજેતરમાં ટિટિશ વિાિધાન ટરશી સુનાકની ભારતમાં ર્-20

બેઠકમાં હાજરી અને ભારતના ટવદેશ િધાન એસ જયશંકર તથા સંરક્ષણ િધાન રાજનાથ ટસંહની ટિ​િન મુલાકાતનો ઉલ્લેખ કયોસ હતો. નવી ટદલ્હીમાં ટરપન્લલક િે પરેિના કેિલાંક અંશોના ટનદશસન બાદ મુખ્ય અટતટથ એવા લોિડ ચાડસેલર અને સેક્રિે રી ઓફ થિેિ ફોર જન્થિસ એલેક્સ ચાકે ભારતમાં

િશંસા કરું છું અને મને ટવિાસ છે કે કોમનવેલ્થની થથાપનાના 75મા વિસમાં આ સંબધં ો વધુ ટવકાસ પામશે. કકંગ ચાલ્સસે જણાવ્યું હતું કે, હું ભારતને ગયા વિસે ર્-20 ટશખર સંમલ ે નના સફળ નેતૃત્વ માિે પણ શુભચ્ે છા પાઠવું છુ.ં હું આશા રાખું છું કે બંને દેશ ટવિ સામે રહેલા ગંભીર પિકારો સામે લિવા સાથે મળીને કામ કરશે. હું આ વિસના અંતમાં સમોઆ ખાતે તમામ કોમનવેલ્થ સભ્ય દેશોના િટતટનટધઓને મળવાની પણ આશા રાખી રહ્યો છુ.ં હું અને મારા પત્ની આ તકનો ઉપયોગ ભારતની જનતાને આગામી વિસની શુભચ્ે છા પાઠવવા માિે કરીશુ.ં કકંગ ચાર્સસએક મરહનો રાજવી ફરજોથી િૂર રહેશે િોથિેિ સંબટં ધત એક સજસરીના કારણે કકંગ ચાલ્સસ તૃતીય આગામી એક મટહના સુધી તેમની રાજવી ફરજોથી દૂર રહેશ.ે લંિનની એક ટિટનકમાં િોથિેિ સંબટં ધત મેટિકલ િોટસજર બાદ કકંગ ચાલ્સસની તટબયત સુધારા પર છે. ક્વીન કેટમલાએ રટવવારે કકંગની મુલાકાત લીધી હતી. તાજેતરમાં ટિડસેસ ઓફ વેલ્સ કેિને પણ સજસરીમાંથી પસાર થવું પડ્યું હતુ.ં

બેલોકશાહી સાથેમળીનેકામ કરેછેત્યારેશ્રેષ્ઠ પરરણામ આપેછેઃ મનોજ લાડવા

કકંગ ચાર્સસેપ્રજાસત્તાક રિન રનરમત્તે વૈરિક શાંરિ માટેભારિ અનેયુકેવચ્ચેમજબૂિ ભારિની જનિાનેશુભેચ્છા પાઠવી સંબંધો અત્યંિ આવશ્યકઃ જેમ્સ ક્લેવરલી

લંડનઃ ભારતના િજાસત્તાક ટદવસ ટનટમત્તે રાષ્ટ્રપટત દ્રોપદી મુમન ુસ ે શુભચ્ે છા સંદશ ે પાઠવતા કકંગ ચાર્સ સ તૃતીયે ભારત અને યુકે વચ્ચેના મજબૂત સંબધં અને સટહયારા મૂલ્યોની િશંસા કરી હતી. િજાસત્તાક ટદવસની શુભચ્ે છા પાઠવતા તેમણે બંને દેશ વચ્ચેના મજબૂત સંબધં ોમાં ટવિાસ વ્યક્ત કયોસ હતો. કકંગ ચાલ્સસે શુભચ્ે છા સંદશે માં જણાવ્યું હતું કે, િજાસત્તાક ટદવસ

ટનટમત્તે હું અને મારા પત્ની ભારતની જનતાને ઉષ્માસભર શુભચ્ે છા પાઠવીએ છીએ. હું બંને દેશ વચ્ચેના ગાિ સંબધં ોની

PARCEL TO ALL INDIA

GOA, DIU, DAMAN, GUJARAT, MUMBAI, PUNE, BANGALORE, KERALA, CHENNAI, DELHI, M.P., KARNATAKA, PUNJAB & PARCEL TO WORLDWIDE

USA, CANADA, AUSTRALIA, DUBAI, NEW ZEALAND

કЮ╙º¹º અ³щ´ЦÂ↓» Âщ¾Цઓ ઉ´»Ú² ¦щ±¸®, ±Ъ¾, ¢Ь§ºЦ¯

BY Sea-india price start

BY Air-india price start

£2.50 Per kg

£4.99 Per kg

Delivery more than 2-3 months

per kg (Minimum 10 kg) 6-7 days delivery

Notes: Minimum 20kg/box, and £5 handling charge

RWORLD EXPRESS UK LTD. 196 Ealing road Wembley HA0 4QG

www.rworldexpress.com FREE HOME PICKUP

Online Tracked delivery

લંડનઃ ટિટિશ હોમ સેક્રેિરી જેમ્સ િેવરલીએ ભારત અને યુકે વચ્ચેના સંબંધોને સારું પટરબળ ગણાવતા વૈટિક શાંટત માિે ભારત અને ટિ​િનના સાથે મળીના કામ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. 24 જાડયુઆરીના રોજ હાઉસ ઓફ લોર્સસ ખાતે ઇન્ડિયા ગ્લોબલ ફોરમ િારા આયોટજત છઠ્ઠા યુકે-ઇન્ડિયા પાલાસમેડિરી લડચ ખાતે િેવરલીએ જણાવ્યું હતું કે, ભારતની ટવિતાપૂણસ સમથસતા અદ્દભૂત છે અને સતત ટવકાસ પામી રહી છે. મહામારીઓ સામેની લિાઇથી માંિીને એઆઇની તકો અને જોખમો, ફાઇનાન્ડસયલ સટવસસ અથવા તો કૃટિ, એવું કોઇ સેક્િર નથી જેમાં સહકાર સાધીને યુકે અને ભારત ટવિમાં સારું પટરબળ સર્સ શકે છે. હોમ સેક્રેિરીએ ટવિમાં વધી રહેલા સંઘિોસ િાળવા માિે ભાગીદારીના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, આજના અશાંત ટવિમાં ભારતના સંરક્ષણ િધાનની યુકેની મુલાકાત અત્યંત મહત્વની હતી. ભારત અને યુકે લાંબા

સમયથી ભાગીદાર દેશો છે. ટવિમાં શાંટત જળવાઇ રહે તે માિે સુરક્ષા મામલામાં સહકાર પણ એિલો જ આવશ્યક છે. હું આશા રાખું છું કે આપણે સાથે મળીને ટવિમાં વ્યાપક બની રહેલા સંઘિોસને િાળવા માિે ભારત અને યુકે સાથે મળીને કામ કરી શકે છે. આ કાયસક્રમનું આયોજન ભારતીય હાઇ કટમશન અને લોિડ ટજતેશ ગટિયા િારા કરાયું હતું. ટવિમાં ચાલી રહેલા સંઘિોસ પર ફોરેન સેક્રેિરી િેટવિ કેમેરોનની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા આઇર્એફના ચેરમેન અને સીઇઓ મનોજ લાિવાએ જણાવ્યું હતું કે, ગાિ સંબંધ ધરાવતા ભાગીદાર દેશોમાં પણ કેિલાક મતભેદ હોઇ શકે છે.

આ ટભડનતાઓ કાયદાના શાસન, માડયતાની થવતંત્રતા, ટવટવધતા અને સમાવેશ, મુક્ત વેપાર અને લોકશાહીના મૂળભૂત મૂલ્યોને બદલે સૂક્ષ્મતા અને ભાર ટવશે વધુ છે, જેને આપણે બધા ખૂબ જ િેમ કરીએ છીએ. આવા સમયમાં લોકશાહીઓએ સાથે મળીને વધુ મહેનત કરવી જોઈએ. કારણ કે આપણે બધા જાણીએ છીએ, જ્યારે લોકશાહી એકસાથે કામ કરે છે ત્યારે લોકશાહી શ્રેષ્ઠ કામ કરે છે. લોિડ ગટિયાએ જણાવ્યું હતું કે યુકે-ભારત ટિપક્ષીય સંબંધો મુક્ત વેપાર કરાર મંત્રણા જેવી બાબતો રાજકીય નેતાઓ અને રાજિારીઓના હાથમાં છે.


@GSamacharUK

03

GujaratSamacharNewsweekly

બીબીસીના રહન્દુરવરોધી પ્રસારણ સામેરહન્દુસમુદાયમાંભારેરોષ

આÂЦ¸³Ц એ╙¾એ¿³ એ×U³Ъઅºщ ¢º±³ અ³щ ક¸º³Ъ ¢Ц±Ъ³Ъ ¯ક»Ъµ¸Цє°Ъ ╙¸¿³ Ãщà°³Ъ ÂЦº¾Цº°Ъ Âє´а®↓ ºЦï ¸щ½¾Ъ

યુકેજૂના ચશ્મા ઉતારી નવા ભારતનેજૂએ, ભારતના રવકાસથી યુકેનેલાભઃ સુરજત ઘોષ

એ╙¾એ¿³ આÂЦ¸³Ц એ×T³Ъઅº ¶Ъς´³ ¶ђÃºЦ ¦щà»Ц 6 ¸╙Ã³Ц°Ъ °¯Цєક¸º અ³щ ¢º±³³Ц ±Ь¡Ц¾Ц અ³щ ÃЦ° અ³щ ´¢¸Цє °¯Ъ ¡Ц»Ъ- ¨®¨®ЦªЪ°Ъ Ħç¯ Ã¯Ц. ç´Цઈ³³ђ MRI કºЦ¾¯Ц ¢º±³ અ³щક¸º³Ц ¸®કЦ³Ъ ¢Ц±Ъ ¶ÃЦº આ¾Ъ કºђ¬ºŹЬ ´º ±¶Ц® કº¯Ъ Ãђ¾Ц³ЬєS®¾Ц ¸â¹Ь.є §щ¸Цªъ ¯щ®щ ·Цº¯·º¸Цє અ»¢ અ»¢ ╙±à»Ъ, ¥є±Ъ¢ઢ, ¶′Æ»ђº ¶²Ц§ ¬ђÄªºђ³щ ¶¯Ц¾¯Ц §↓ºЪ§ એક ¸ЦĦ ઉ´Ц¹ Ãђ¾Ц³Ьє S®¾Ц ¸â¹Ьє. §щ³Ъ ¸Цªъ¶Ъς´³ §ºЦ ´® ¯ь¹Цº ³ђè¯ђ. ¯щ³Ъ ¸Цªъ ²Ъ¸щ ²Ъ¸щ ¶щÂ¾Ьє, ઉ·Ц ºÃщ¾єЬ ¯щ¸§ ¥Ц»¾ЬєઅÓ¹є¯ ´Ъ¬Ц±Ц¹Ъ ¶³Ъ ¢¹Ьє Ã¯Ьє. એª»Ц¸Цє§ ¯щ³щ

લંડનઃ બીબીસીના હિડદુઓ યોરિતા રલમયેના સત્ય ભારતની સુપ્રીમ કોિટે તેના વ િયુક્ત પ્રસારણ પ્રત્યેના પૂવગ્ર અનેહકીકતથી પરે ચુકાદામાં આ જથળે હિડદુ મંહદર િોવાનું જણાવ્યું િતુ.ં આ મંહદર સામે હિહિશ હિડદુ સમુદાયમાં ભારેરોષની લાગણી પ્રવતતી રિી પ્રસારણ માટેમાફીની માિ ભારતમાં મુઘલ શાસકો દ્વારા છે. તાજેતરમાં22 જાડયુઆરીના રોજ અયોધ્યામાં તોડીને તેના જથાને મસ્જજદ બનાવવામાં આવી રામ મંહદરમાં પ્રાણ પ્રહતષ્ઠા થઇ તે અંગેના િતી. મેિતાએ આરોપ મૂક્યો છે કે યોહગતાનો યોહગતા હલમયેના કાયવક્રમમાં હિડદુ હવરોધી હરપોિે હિડદુઓ પ્રત્યેની નફરતને પ્રોત્સાિન વલણ અપનાવવામાં આવ્યું િતુ.ં યોહગતા આપનારો છે. તેમના હરપોિેમાં વાજતહવકતાનો હલમયેએ તેમના કાયવક્રમમાંહિડદુઓ પર મસ્જજદ અભાવ છે. બીબીસી4એ આ માિટ માફી માગી તોડી નાખી તેના જથાને મંહદર હનમાવણ કયુ​ું પક્ષપાત કરવા માિટયોહગતા હલમયેસામેપગલાં િોવાનો આરોપ મૂકયો િતો. હનહતન મેિતાએ લેવાંજોઇએ. યોહગતાનો હરપોિેસત્યથી પરેઅને બીબીસીને કરેલી ફહરયાદમાં જણાવ્યું િતું કે, બદઇરાદાથી ભરપૂર છે.

લોકશાહી દેશો સાથેમળીનેકામ કરેછેત્યારેશ્રેષ્ઠ પરરણામ હાંસલ થાય છેઃ મનોજ લાડવા

માિટપણ તકોનુંસજવન કરી રહ્યો લંડનઃ યુકે સ્જથત ભારતના ડટપ્યુિી છે. ભારતના હવકાસથી યુકેને િાઇ કહમશ્નર સુહજત ઘોષેજણાવ્યું પણ લાભ થઇ રહ્યો છે. સમય િતુંકેયુકેએ જૂના ચશ્મા ઉતારીને આવી ગયો છે કે યુકે સ્જથત નવા ભારતને જોવાની જરૂર છે. અમારા હમત્રો જૂના ચશ્મા ઉતારે ભારતના હવકાસથી યુકેનેલાભ જ અને આજના નવા ભારત થવાનો છે. ઇસ્ડડયા ગ્લોબલ ફોરમ દ્વારા આયોહજત એક સમારોિમાંસંબોધન કરતાં માિટનો દ્રહિકોણ બદલે. આઇજીએફના જથાપક મનોજ લાડવાએ ઘોષે ભારત અને યુકે વચ્ચેના મજબૂત બની રિેલા સંબંધો પર વ્યાપક રજૂઆત કરી િતી. િાલના વૈહિક રાજકારણ, વેપાર અને તેમણેભારતમાંરિેલી તકો અંગેપણ હવજતારથી મૂડીરોકાણ પર બોલતાંજણાવ્યુંિતુંકે, લોકશાિી જણાવ્યું િતું. ઘોષે જણાવ્યું િતું કે, ભારત ફક્ત દેશો સાથે મળીને કામ કરે છે ત્યારે શ્રેષ્ઠ તેની જનતા માિટ જ નિીં પરંતુ બાકીના હવિ પહરણામ િાંસલ થાય છે.

3rd February 2024

¬ђÄªÂ↓ ˛ЦºЦ ¶Ъς´³, ç´Цઈ³³Ъ §↓ºЪ ╙¾³Ц ´щºЦ╙»╙ªક °ઇ §¿щ ¯щ¾Ьє §®Ц¾¾Ц¸Цє આã¹Ьє Ã¯Ьє

³ђ³ ÂT↓ક» ç´Цઈ³» ¬ЪકÜĬщ¿³ °щºЦ´Ъ, ¨щ³ђ³ °щºЦ´Ъ, ЩçªÜ¹Ь»×ª ĺЪª¸щת, ¸ђ╙¶╙»ªЪ એ׬ એ¬¾Ц×ç¬ કђº çªъ╙¶╙»ªЪ કº¯ђ³Ц ¸ЦĦ 20 Âщ¿³³Ц ઔєє¯щ

Mr. Bittupan Bohra

અ¸±Ц¾Ц± Щç°¯ એક ╙¸Ħ ˛ЦºЦ ╙¸¿³ Ãщà°³Ъ S® °¯Ц, ¯Ьºє¯§ ╙¸¿³ Ãщà°³Ъ ¸Ь»ЦકЦ¯ »ઈ ÂЦº¾Цº ¿λ કºЪ. અÃỲ આ´¾Ц¸Цєઆ¾щ»

Non-Surgical Spinal Decompression Therapy

Lumbar Radiculopathy

¶Ъς´³ ¢º±³, ક¸º³Ъ ¯¸Ц¸ ¯ક»Ъµђ¸Цє°Ъ Âє´а®↓´®щ 100% ºЦï ¸щ½¾Ъ 45 ╙¸╙³ª°Ъ ¾²Ь ¸¹ ઊ·Ц ºÃщ¾Ц- ¥Ц»¾Ц ÂΤ¸ ¶×¹ђ ¯щ¸§ ¯Ьºє¯§ ´ђ¯Ц³Ъ RЬªЪ ¯ºµ ´Ц¦ђ ¾â¹ђ !

અ¸±Ц¾Ц±(¢Ь§ºЦ¯)¡Ц¯щ આ¾щ»Ьє ╙¸¿³ Ãщà° એ એ╙¿¹Ц³Ьє Âѓ°Ъ એ¬¾Ц×ç¬ Чµ¨Ъ¹ђ°щºЦ´Ъ-╙ºÃщ¶ Âщתº ¦щ

╙¸¿³ Ãщà°¸Цє ºÃщ¾Ц³Ъ ઉǼ¸ ¢¾¬ ઉ´»Ú² ¦щ

www.missionhealth.co.in -

or

: +91 76000 29090


04

@GSamacharUK

3rd February 2024

પોસ્ટ ઓફિસ હોરાઇઝન સ્કેમના પીડિત સીમા ડમશ્રાના સંતાન અદીની આપવીતી

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

પોસ્ટ ઓફિસના વિાપદેથી હેન્રી સ્ટાઉન્ટનની હકાલપટ્ટી

મારા 10મા જન્મડદવસે મારી માતાને પોસ્ટ ઓફિસને નવા નેતૃત્વની જરૂરઃ કેમી બેિનોક જેલમાં મોકલી દેવાયાં હતા : અદી ડમશ્રા અચાનક છોિી જવા માટે હું મારી માતાને ડધક્કારતો હતો, હું મારા ડમત્રો ગુમાવી બેઠો હતો, મને કશું સમજાતું નહોતુ, મારું શાળાજીવન અસરગ્રસ્ત થયું હતું

લંડનઃ િોપટ ઓકિસ હોરાઇઝન પકેન્િલના િીપિ​િોની આિવીિી ધ્રુજાવી દેનારી છે. િેમાં િણ ખોટી રીિે દોષી ઠેરવાયેલા સબ િોપટમાપટરોના સંિાનોએ ભોગવેલી વેદના હચમચાવી દેછે.સીમા પમશ્રાને િોપટ ઓકિસ સાથે 75000 િાઉન્િની છેિરપિંિીના આરોિસર િાંચ મપહના જેલમાં વીિાવવા િડ્યાં હિાં. િરંિુ િેમનો દીકરો અદી પમશ્રા િેનાથી અજાણ હિો. િોિાના 10મા જન્મપદવસે અદી શાળામાંગયો ત્યારેિેની ગભષવિી માિાએ િેને જણાવ્યું હિુંકે, આિણેિારો જન્મ પદવસ િછીથી ઉજવીશુ.ં અદીને ઝયાં ખબર હિી કેિેની માિા િેજ પદવસેજેલમાંગઇ હિી. અદીને િો એમ જ હિું કે, િેની માિા હોક્પિટલમાં છે. અદીને આ સત્યની જાણ આઠ વષષિછી થઇ હિી. આજેઅદીની ઉંમર 23 વષષ છે.અદી કહેછેકેમારી માિા મને આ રીિેઅચાનક છોિીનેચાલી ગઇ િેના કારણેહુંિેનેપધક્કારિો હિો. અદી કહેછેકેહોરાઇઝન પકેન્િલના િમામ િીપિ​િોને વળિર ચૂકવાવુંજોઇએ. અદીની માિા સીમા વેપટ બાયફ્લીટમાં પવલેજ િોપટ ઓકિસ અને દુકાન ચલાવિાં હિાં. િરંિુ અદીના 10મા જન્મપદવસે બધું બદલાઇ ગયું હિુ.ં િેના માિાપિ​િા િેને શાળાએ મૂકીનેજિાંજિાંએમ કહેિાંગયાંહિાંકેઆિણેિારો જન્મપદવસ િછી જ્યારેએકસાથે હોઇશુંત્યારેઉજવીશુ.ં અદી કહેછેકેએવુંઝયારેય

થયું જ નહીં. અદીને જાણ જ નહોિી કેિેનેશાળામાંમૂકીને િેના માિાપિ​િા કોટટમાં ગયાં હિાં જ્યાં સીમા પમશ્રાને 15 મપહનાની કેદની સજા અિાઇ હિી અને િેમને બ્રોન્ઝકિલ્િ પવમેન્સ પિઝનમાં મોકલી અિાયાં હિાં. અદીને એમ કહેવામાં આવ્યું હિું કે, િેની માિા ગભષવિી છેઅનેિેનેએક પવશેષ િકારની હોક્પિટલમાં સારવાર માટેરખાઇ છે. એ પદવસોને યાદ કરિાં અદી કહે છે કે દર બે કે ત્રણ સપ્િાહમાં એક વાર અિધા કલાક માટે મને મારી માિાને મળવાની િરવાનગી અિાિી હિી. િરંિુ મને િે પથળે મારી માિાનેમળવુંગમિુંનહોિુ.ં ત્યાં કોઇ િુરુષ નહોિા અને દરેક જણને એકસમાન કિ​િાં િહેરાવાિાંહિાં. મનેઆ ઘણું પવપચત્ર લાગિું અને હું િેને પધક્કારિો હિો. સીમા પમશ્રા એ િમામ સબ િોપટ માપટરોમાં સામેલ હિાં જેમને ખોટી રીિે દોષી ઠેરવી સજા અિાઇ હિી. િરંિુસીમા અને િેમના િપિ દેપવન્દરે િેમના િુત્ર અદી અનેભારિમાં

રહેિા સીમાના માિાપિ​િાનેઆ બાબિ નહીં જણાવવાનો પનણષય કયોષહિો. 10 વષષના અદી માટેઆ બધું પવપચત્ર હિુ.ં શાળામાં જાણે કે વાિાવરણ જ બદલાઇ ગયુંહિુ.ં િેના પમત્રો હવેિેની સાથેિેમની શોિ િર આવિા નહોિા. અદી કહેછેકેમારી માિાના જેલમાં ગયા િછી મારું શાળાજીવન અસરગ્રપિ થયું હિુ.ં હું પમત્રો ગુમાવી બેઠો હિો. મારા બેપટ ફ્રેન્િ િણ મને છોિીને ચાલ્યા ગયા હિા. કદાચ િેમના માિાપિ​િાએ મારી સાથે સંબધં ન રાખવા કહ્યુંહશે. સાિા ચાર મપહના િછી સીમા પમશ્રાને જેલમાંથી મુિ કરાયા હિા અનેિેમણેબીજા સંિાનનેજન્મ આપ્યો હિો. સીમા અનેિેમના િપિએ િરી એકવાર િપરવાર િર ધ્યાન કેક્ન્િ​િ કયુ​ુંહિુ.ં અદી 18 વષષનો થયો ત્યારેસીમા અને િેમના િપિએ અદીને જણાવ્યું હિુંકેિેની માિા જેલમાંહિી. અદી કહે છે કે મને ઘણો આઘાિ લાગ્યો હિો. શરૂઆિમાં િો મને એમ લાગિું કે િેઓ મારી સાથેમજાક કરી રહ્યાંછે. યુવાનીના ઉંબરે િહોંચલ ેા અદીનેહવેસમજાવા લાગ્યુંહિું કે, પથાપનક સમુદાય િેના િપરવાર સાથે કેવો વ્યવહાર કરિો હિો. િેની માિાનેલોકો િેગનન્ટ થીિ કહીનેબોલાવિાં

હિાં. કોઇ મારા માિાપિ​િા સાથે સંબધં રાખવા માગિું નહોિુ.ં મારી માિાના િમામ પમત્રોએ િેમની સાથેનો સંબધં િોિી નાખ્યો હિો. મારી માિા ઝયાંય જિા કેઆવિા નહોિાં. અમે ઝયારેય જન્મપદવસ ઉજવિાંનહોિાંકારણ કેકોઇ િેમાંઆવવા ઇચ્છિુંનહોિુ.ં અદી કહે છે કે પથાપનક લોકોએ મારા પિ​િાનેમાર િણ માયોષહિો. િેઓ એમ માનિા હિા કે મારી માિાના અિરાધમાં મારા પિ​િા િણ સામેલ છે. આજેઅદી ગ્રેજ્યુએટ થઇ ગયો છે. િે િેના માિાપિ​િાએ િે સમયે લીધેલા પનણષયોને સન્માન આિી રહ્યો છે. અદી કહે છે કે પવિપરિ સંજોગો છિાં મારા માિાપિ​િાએ મને અને મારા નાના ભાઇનેસામાન્ય પજંદગી આિી છે. આજેહુંજેકાંઇ છુંિે મારા માિાપિ​િાનેઆભારી છે. િેમણેઘણી લાંબી કાનૂની લિાઇ લિી છે. 2021માં કોટટ ઓિ અિીલે સીમા પમશ્રાને પનદોષષ જાહેર કયાુંહિાં.

લંડનઃ હોરાઇઝન આઇટી પકેન્િલના કારણે ખરિાઇ ચૂકેલી સરકારી માપલકીની કંિની િોપટ ઓકિસના અધ્યક્ષ હેન્રી પ ટા ઉ ન્ ટ ન ની દ્વારા સરકાર સાગમટે રદ કરવા માટે નવો હકાલિટ્ટી કરાઇ છે. પબઝનેસ કાયદો ઘિવાની િૈયારી કરી સેક્રેટરી કેમી બેિનોકે રહ્યાંછેિેવા સમયેજ સરકાર સપ્િાહાંિમાંજ હેન્રીનેસૂચના દ્વારા િોપટ ઓકિસના વિાને આિી દેવાઇ હિી કે િેમને હટાવવાનો પનણષય લેવાયો છે. હોદ્દા િરથી હટાવવામાંઆવી સૂત્રોના જણાવ્યા અનુસાર રહ્યાંછે. છેલ્લા કેટલાક મપહનાથી બેિનોકે જણાવ્યું હિું કે, સરકાર અનેિોપટ ઓકિસના િોપટ ઓકિસની ઉચ્ચ કક્ષાએ વિા વચ્ચે ઘણા મુદ્દા િર સમીક્ષા કરવામાં આવી રહી િણાવ િવિષી રહ્યો હિો. એક છે. મને લાગે છે કે િોપટ નવા પવિંત્ર પિરેઝટરની ઓકિસને નવા નેતૃત્વની પનયુપિ મામલે િણ સરકાર જરૂર છે. અમે િરપિર અને પટાઉન્ટન વચ્ચે િણાવ સમજણથી અલગ થઇ રહ્યાં હિો. છીએ. 75 વષષીય પટાઉન્ટન જૂન 2023માંહાઉસ ઓિ પિસેમ્બર 2022માં િોપટ કોમન્સની પબઝનેસ એન્િ ટ્રેિ ઓકિસના વિાિદે પનયુિ કપમટીએ હાથ ધરેલી થયા હિા. આ િહેલાં િેઓ સુનાવણીમાં 2021-22માં લાંબા સમય સુધી િોપટ ઓકિસના એિટીએસઇના બોિોષમાં સેવા એક્ઝઝઝયુપટવોને ચૂકવાયેલા આિી ચૂઝયાંહિાં. 1.6 પમપલયન િાઉન્િના વિાિધાન પરશી સુનાક બોનસ મુદ્દે અધ્યક્ષ િેરેન હોરાઇઝન પકેન્િલમાં સબ જોન્સ દ્વારા પટાઉન્ટનની િોપટમાપટરો પવરુદ્ધના ચુકાદા િૂછિરછ કરાઇ હિી.

ડિસ્પોઝેબલ વેપ્સ પર દેશવ્યાપી પ્રડતબંધ લદાશે સુનાક સરકાર નવો કાયદો ઘિવાની તૈયારીમાં, હું દેશની ભાડવ પેઢીને સારું ભડવષ્ય આપવા માગું છુઃ વિાપ્રધાન

લંડનઃ યુવાઓનેવેપિંગની બદીથી બચાવવા માટે જરૂરીયાિોમાં લાંબાગાળાના બદલાવ માટે આ સુનાક સરકાર પિપિોઝેબલ વેપ્સ િર િપિબંધ યોજના કામ કરશે.સુનાકેજણાવ્યુંહિુંકે,બાળકોમાં લાદવાની યોજના િૈયાર કરી ચૂકી છે. સરકાર વેપિંગ અટકાવવા માટેકિક િગલાંસાચી પદશામાં બાળકોમાંવેપ્સના વેચાણનેઅટકાવવાના િગલાં હિાં.બાળકોએ વેપિંગ કરવુંજોઇએ નહીં. અમેનથી િણ લેશ.ે વિાિધાન પરશી સુનાકે જણાવ્યું છે કે ઇચ્છિા કેબાળકો વેપિંગની બદીનો પશકાર બને. ધુમ્રિાન છોિવાનો િયાસ કરી રહેલા િુખ્િો માટ વેપિંગના કારણેલાંબાગાળેઆરોગ્ય િર કેવી અસર વેપ્સ જેવા પવકલ્િો ઉિલબ્ધ બની રહેિેવા િયાસ થાય છેિેઆિણેસમજી શિાંનથી. સુનાકે જણાવ્યું હિું કે, બાળકોને વેપ્સનો કરાશે. સરકારે જણાવ્યું છે કે સમગ્ર યુકમે ાં પિપિોઝેબલ વેપ્સ િર િપિબંધ લદાશે. હાલ દેશમાં ઉિયોગ કરિાંઅટકાવવા અનેધુમ્રિાનનો ત્યાગ 18 વષષથી ઓછી વયના બાળકોનેવેપ્સના વેચાણ કરવા માટેિુખ્િો માટેવેપ્સ ઉિલબ્ધ બની રહેિે િર િપિબંધ અમલમાંછે.સરકાર માનેછેકેઆકષષક માટેઅમેસંિલુ ન સાધી રહ્યાંછીએ. બાળકોનેવેપ્સ િેકકંગના કારણે યુવાઓમાં વેપિંગની માત્રા ઉિલબ્ધ ન બનેિેમાટેઅમેશઝય એવા િમામ ભયજનક રીિે િગલાં લેવા માગીએ છીએ. હેલ્થ સેક્રટે રી વધી રહી છે. પવઝટોપરયા એટકકન્સેજણાવ્યુંહિુંકે,સંસદની ચૂટંણી સુનાકે જણાવ્યું િહેલાંસંસદમાંનવો કાયદો િસાર કરી લેવાશેઅને હિુંકે, હુંદેશની 2025ના િારંભથી આ કાયદો અમલમાંઆવી જશે. FINANCIAL A SERVICES ભાપવ િેઢીને છૂટક વેિારીઓનેિેના અમલ માટે6 મપહનાનો PROTECTION MORTGAGES સારું ભપવષ્ય સમય અિાશે. Life Insurance Residential સ્નસ ડનકોડટન પાઉચના બાળકોને આિવા માગું Critical Illness Buy to Let વેચાણ પર પણ પ્રડતબંધ લદાશે છુ.ં િેના માટેહું Income Protection Remortgages સરકાર પનસ નામે ઓળખાિા પનકોપટન આકરા અને સા હ પસ ક િાઉચના 18 વષષથી નાના બાળકોને વેચાણ િર Please conta act: પનણષયો લેવાનું િપિબંધ મૂકવાની િણ યોજના બનાવી રહી છે. Dinesh Shonchhatra S Mortgage Ad dviser જારી રાખીશ. વેપિંગના પવકલ્િ િરીકેઆ િકારના ઉત્િાદનોનું આ પનણષય ચલણ બાળકોમાંવ્યાિક બની રહ્યુંહોવાની પચંિા Call: 020 8424 C 4 8686 / 07956 810647 આિણા દેશ શાળાઓએ વ્યિ કરી છે. પમોકકંગ અનેવેપિંગથી 77 High Street, Wealdston ne, Harrow, HA3 5DQ માટે યોગ્ય છે. થિા નુકસાનથી બાળકોને બચાવવા માટેની mortgage@majorestate.co om ~ majorestate.com આિણા દેશની સરકારની યોજનાના ભાગરૂિેઆ િપિબંધ લદાશે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

rd

05

ટોરીનક વદરષ્ઠ નેતકઓમકંક્લીન રોયલ મેઇલ સપ્તકહમકંપકંચ અથવક તંદુરસ્ત જીવન મકટેસુનકક શેવ રહેવકનો ટ્રેન્ડ શરૂ થયો 3 દદવસ લેટર દડદલવરી કરી શકે સપ્તકહનક 36 કલકક ઉપવકસ કરેછે

દકઢી વધકરવકથી મતદકરો દૂર થઇ જાય છેતેવો મત

3 February 2024

રોયલ મેઇલમકંસુધકરક મકટેઓફકોમેબેપ્રસ્તકવ રજૂકયકા

સુનકક ઉપવકસમકંબ્લેક કોફી અથવક ચ્હક લેછે

લંડનઃ ટોરી સાંસદોમાં હાલમાં એક રવરચત્ર પ્રકારની અસમંજસ ચાલી રહી છે. ટોરી સાંસદોમાં એવી ચચાસ ચાલી રહી છે કે જો તેઓ દાઢી વધારશે તો તેમના મતદારો તેમનાથી દૂર થઇ જશે. પાટથીના સહયોગીઓ દ્વારા આ પ્રકારની સલાહ અપાયા બાદ એક સાંસદે તો જાતે રેઝર કાઢીને દાઢી મુડં ી નાખી હતી. તાજેતરના મરહનાઓમાં મોટી સંખ્યામાં ટોરી પાટથીના વરરષ્ઠ નેતાઓએ ક્લીન શેવ દેખાવ પસંદ કરી લીધો છે. તાજેતરમાં હોમ ઓફફસ રમરનસ્ટર રિસ ફફરલપ પણ ક્લીન શેવ જોવા મળ્યા હતા. દાઢી મુડં ાવી નાખનાર એક વરરષ્ઠ ટોરી નેતાએ જણાવ્યું હતું કે, દાઢી વધારવાથી મતદારો તમારાથી દૂર થઇ જાય છે. લોકો કહે છે કે જો તમે દાઢી વધારશો તો

મતદારો તમારાથી દૂર થઇ જશે. તેથી મેં દાઢી મુડં ાવી દીધી છે. મેં આ કામ કેટલાક સહયોગીઓના કહેવાથી કયુ​ું છે. ટોરી હેડ ઓફફસ દ્વારા આવો કોઇ આદેશ જારી કરાયો નથી. સપ્તાહોમાં તાજેતરના ક્લીન શેવ કરનારા ટોરી સાંસદોમાં હોમ ઓફફસ રમરનસ્ટર રિસ ફફરલપનો પણ સમાવેશ થાય છે. જોકે જાહેરમાં તેઓ એમ કહી રહ્યાં છે કે પરરવારને પસંદ નહોતી તેથી મેં દાઢી મુડં ાવી દીધી છે. રિસમસના સમયમાં દાઢી વધારનારા ટીમ લાઉટને સંસદમાં પરત ફરતાની સાથે જ ક્લીન શેવ કરાવી દીધી હતી. તેઓ કહે છે કે માગાસરટે થેચર પણ દાઢી વધારનારા સાંસદો પસંદ કરતા નહોતા. થેચર માનતા કે દાઢી વધારવાથી મતદારો દૂર થઇ જાય છે.

લંડનઃ ઇન્ડસ્ટ્રી રેગ્યુલટે ર ઓફકોમે રજૂ કરેલા સુધારા અનુસાર રોયલ મેઇલ સપ્તાહમાં પાંચ અથવા 3 રદવસ પોસ્ટની રડરલવરી કરી શકે છે. આમ કરવાથી રોયલ મેઇલ મોટી બચત કરી શકશે. ઓફકોમે રોયલ મેઇલની કામગીરીમાં સુધારા માટે રજૂ કરેલા રરપોટડમાં જણાવ્યું છે કે સુધારા કયાસ રવના રોયલ મેઇલ ધરાશાયી થઇ શકે છે. ઓફકોમે રોયલ મેઇલ માટે બે સંભરવત પ્રસ્તાવ રજૂ કયાું છે જેમાં રોયલ મેઇલ લેટર રડરલવરી સપ્તાહમાં પાંચ અથવા 3 રદવસ કરી શકે છે. જો રોયલ મેઇલ સપ્તાહમાં પાંચ રદવસ રડરલવરી કરે તો તે 100થી 200 રમરલયન પાઉન્ડની બચત કરી શકશે અને જો 3

રદવસ લેટર રડરલવરી કરે તો 400થી 650 રમરલયન પાઉન્ડની બચત કરી શકશે. જોકે રોયલ મેઇલમાં આ સુધારા અમલી બનાવવા માટે સરકારે કાયદામાં સુધારો કરવો પડશે અને ડાઉરનંગ સ્ટ્રીટ કહી ચૂકી છે કે 6 રદવસ લેટર રડરલવરી મહત્વની છે અને સરકાર સપ્તાહમાં પાંચ રદવસ રડરલવરીના પક્ષમાં નથી. બીજો રવકલ્પ લેટર રડરલવરીનો સમય લંબાવવા અંગેનો છે. તેનો અથસ એ થયો કે લેટરની રડરલવરીમાં 3 કરતાં વધુ રદવસ લાગી શકે છે. જોકે નેક્સ્ટ ડે રડરલવરીનો રવકલ્પ પણ ઉપલબ્ધ રહેશ.ે આ દ્વારા રોયલ મેઇલ 150થી 650 રમરલયન પાઉન્ડ બચાવી શકશે.

લંડનઃ બદલાની ભાવનાથી બે રેપસસની હત્યા કરવા માટે ચાર ગેંગસ્ટરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ચારેય ગેંગસ્ટર બુકાસ પહેરીને ઇસ્ટ લંડનના ઇલફોડડ

ખાતેના એક મકાનમાં ઘૂસી ગયાં હતાં અને સઇદી અબુ શેખ તથા ઝકારરયા જીલાની મોહમ્મદની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ હુમલામાં ખારલદ ખારલદ

નામની વ્યરિનો બચાવ થયો હતો. 2019માં થયેલી ભાઇની હત્યા માટે બદલો લેવા ઝાઇન રમઝાસએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેની સાથે અન્ય 3 આ કાવતરામાં સામેલ થયા હતા.

લંડનઃ સ્નેપચેટ પર આતંકવાદી હુમલાની ધમકી આપતો મેસેજ મોકલવા માટેના કેસમાં રિરટશ યુરનવરસસટીના રવદ્યાથથી આરદત્ય વમાસને સ્પેનની અદાલતે રનદોસષ છોડવાનો આદેશ આપ્યો છે. રમત્રો સાથે સ્પેનના મેનોકાસ જતા વખતે આરદત્ય વમાસએ ગેટરવક એરપોટડ પરથી સ્નેપ ચેટ પર મેસેજ મોકલ્યો હતો કે તે તારલબાન સાથે સંકળાયેલો છે અને પ્લેનને ફૂંકી મારવાનો ઇરાદો ધરાવે છે. તેણે મેસજ ે માં લખ્યું હતું કે, હું તારલબાનનો સભ્ય છું અને આ પ્લેન ફૂકં ી મારવા જઇ રહ્યો છુ.ં આ મેસજ ે ની જાણ થતાં જ યુકન ે ી રસક્યુરરટી એજન્સીઓએ તાત્કારલક કાયસવાહી શરૂ કરી હતી. આ બનાવ જુલાઇ 2022નો છે. તે સમયે આરદત્ય વમાસ 18 વષસનો હતો.

લંડનઃ વડાપ્રધાન રરશી સુનાક તંદુરસ્તી માટે રશસ્તબદ્ધ જીવન જીવે છે. સુનાક સાયકરલંગ દ્વારા આકરી કસરત કરે છે તે તો સવસરવરદત છે પરંતુ તેઓ દર સપ્તાહના પ્રારંભે 36 કલાકના ઉપવાસ પણ કરે છે. વડાપ્રધાનના રમત્રો કહે છે કે સુનાક રરવવાર સાંજના પાંચ કલાકથી મંગળવાર સવારના પાંચ કલાક સુધી કશું જ આરોગતા નથી. સુનાકના રનકટના સૂત્રના જણાવ્યા અનુસાર સોમવારે રરશી સુનાક કશું જ ખાતા નથી. સોમવારે તેઓ ઘણીવાર મુલાકાતો પર હોય છે અથવા તો સંસદમાં સવાલ જવાબની તૈયારી કરી રહ્યાં હોય છે. વડાપ્રધાન સુનાક તેમના જીવન અને કાયસના તમામ પાસામાં

રશસ્તબદ્ધ અને પ્રરતબદ્ધ છે. એમ કહેવાય છે કે આ પ્રકારે 36 કલાકના ઉપવાસ કરવાથી વજન ઉતારવામાં ઘણી મદદ મળે છે. આ પ્રકારના ઉપવાસ કરનારા ઉપવાસ દરરમયાન સપ્તાહમાં 36 કલાક ફિ ચ્હા કે બ્લેક કોફીના સહારે જ વીતાવે છે. 36 કલાકના ઉપવાસના કારણે ઘણા શારીરરક લાભ મળે છે. તેનાથી આયુષ્યમાં વધારો થાય છે, કેન્સરનું જોખમ ઘટે છે અને રોગ પ્રરતકારક શરિમાં વધારો થાય છે. હાવસડડ યુરનવરસસટીના અભ્યાસ અનુસાર 36 કલાકના ઉપવાસથી શરીર તણાવમુિ રહે છે અને રોગો સામે લડવાની વધુ શરિ પ્રાપ્ત કરે છે.

બુકકાગેંગનક 4નેબેરેપસાની હત્યક મકટેઆજીવન કેદ આતંકવકદી હુમલકનક કેસમકંઆદદત્ય દોષમુક્ત જાહેર


06

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

િંિદની ચૂટં ણીની ર્હેરાત પહેલાં િેપાર કરારને નોસટંગહામ કીલર િાલ્દો કેલોકેનને હોસ્પપટલ અંસતમ પિરૂપ આપિા ભારતનું યુકને ે અલ્ટીમેટમ ઓડટરની િર્થી પીસડત પસરિારોમાં આિોશ

3rd February 2024

આચાર િંસહતા લાગુ થયા પછી નિી િરકારની રચના િુધી રાહ જોિી પડશેઃ ભારત

લંડનઃ ભારત સરકારે યુકેને જણાહયું છે કે એકવાર ભારતમાં સંસદની ચૂંટણીની તારીખો ર્િેર થઇ ગયા બાદ ભારત અને યુકે વચ્ચેના િથતારવત મુિ વેપાર કરારને અંરતમ થવરૂપ આપવાની તકો બંધ થઇ જશે. ભારતે યુકેના મંત્રણાકારોને જણાહયું છે કે એકવાર ચૂંટણી આચાર સંરિતા અમલમાં આવી ગયા પછી નવી સરકારની રચના થાય ત્યાં સુધી યુકેએ રાિ જોવી પડશે. િાલ રિરટશ વડાિધાન રરશી સુનાકના મુખ્ય આરથાક સલાિકાર ડગ્લાસ મેકનીલની આગેવાનીમાં િરતરનરધમંડળ રદલ્િીમાં વેપાર કરાર પર ચચા​ા કરી રહ્યું છે. ભારત અને યુકે વચ્ચે વેપાર કરાર પર છેલ્લા બે વષાથી મંત્રણા ચાલી રિી છે. 14 રાઉસડની મંત્રણા બાદ પણ બંને પક્ષ વચ્ચે કેટલાક ચોક્કસ રવવાદાથપદ મામલાઓ પર સિમરત સધાઇ રિી નથી. મુિ વેપાર કરારમાં 26 રિથસા સામેલ કરાયાં છે જેમાંથી 21 મામલાઓમાં બંને દેશ વચ્ચે સિમરત સધાઇ ગઇ છે. તેમ છતાં િજુ કેટલાક એવા મુદ્દા છે જેના પર બંને દેશ વચ્ચે ખેંચતાણ ચાલી રિી છે. યુકે રિરટશ સ્હિથકી અને ઓટોમોબાઇલ્સ પર જકાતમાં ઘટાડો કરવા ઘટાડવાની માગ કરી રહ્યો છે. તે ઉપરાંત યુકે ટેરલકોમ્યુરનકેશસસ, લીગલ અને ફાઇનાસ્સસયલ સરવાસમાં ભારતીય

બર્રમાં કેટલીક છૂટછાટની માગ કરી રહ્યો છે. આ મામલાઓમાં બંને દેશ વચ્ચે કેટલાક મતભેદ િવતટી રહ્યાં છે. સિટને કેનેડા િાથેની િેપાર કરાર મંત્રણા પથસગત કરી દીધી ચીઝ પર જકાતના મામલે સર્ાયલ ે ા રવવાદને પગલે રિટને કેનેડા સાથેના વેપાર કરારની મંત્રણાઓ થથરગત કરી દીધી છે. િેડ સેિટે રી કેમી બેડનોકે કેનેડાના િેડ સેિેટરીને જણાહયું િતું કે, ર્સયુઆરીના િારંભે કેનેડાએ રિટનથી આયાત થતા સ્થટલ્ટોન, શેડાર અને અને ચીઝ પર 245 ટકાની જકાત લાદી દેતાં િવે મંત્રણા કરવાનો કોઇ અથા નથી. કેનેડા એરિલથી રિટનથી આયાત કરાતી કારો પર પણ જકાત વધારવાની તૈયારી કરી રહ્યો છે. રિટનનું માનવું છે કે કેનેડા આ રીતે જકાત વધારીને રિટનનું નાક દબાવવા માગે છે જેથી તેની શરતોએ વેપાર કરાર થઇ શકે.

લંડનઃ નોરટંગિામમાં ભારતીય મૂળની ગ્રેસ ઓમેલી-કુમાર સરિત 3 હયરિની િત્યાના આરોપી વાલ્દો કેલોકેનની બાકીની રજંદગી િવે િાઇ રસક્યુરરટી િોસ્થપટલમાં જ વીતશે. વાલ્દોને અદાલત દ્વારા િોસ્થપટલ ઓડટર અપાયો છે. વાલ્દોએ 13 જૂન 2023ના રોજ ગ્રેસ કુમાર, બાના​ાબી વેબર અને ઇયાન કોટ્સની છૂરાના ઘા મારીને િત્યા કરી નાખી િતી. પેરન ે ોઇડ રસસિોકફરઝયાથી પીડાતા વાલ્દોએ િત્યાના આરોપો કબુલી લીધાં િતાં. નોરટંગિામ િાઉન કોટટના રમથટર જસ્થટસ ટનારે ચુકાદામાં જણાહયું િતું કે, કેલોકેન સમાજ માટે ભયજનક છે અને તેને િવે બાકીની રજંદગી િાઇ રસક્યુરરટી િોસ્થપટલમાં રાખવામાં આવે. તેણે 13 જૂન 2023ના રોજ શિેરમાં આતંક ફેલાહયો િતો. તેના હુમલાના કારણે 3 રનદોાષ લોકોએ જીવ ગુમાહયા અને 3 હયરિઓ

િાલ્દોએ ભારતીય મૂળની ગ્રેિ કુમાર િસહત 3 વ્યસિને મોતને ઘાટ ઉતાયા​ાં હતાં

ઇર્ગ્રથત થયા િતાં. તેના આ અપરાધે સમગ્ર દેશને િચમચાવી નાખ્યો િતો. જોકે અદાલતના ચુકાદાથી પીરડત પરરવારો નારાજ થયાં છે. ગ્રેસ કુમારના રપતા ડો. સંજોય કુમારે તેમની દીકરી ગ્રેસને દેશ માટેની ભેટ ગણાવી િતી. તેમણે જણાહયું િતું કે, મારો પરરવાર આ િકારના જધસય અપરાધને અટકાવવાની તકો ગુમાવવાના સંદભામાં સર્ાયલ ે ા સવાલોના જવાબો મેળવવાનો િયાસ કરશે.

ઇયાન કોટ્સના પુત્ર જેમ્સ કોટ્સે જણાહયું િતું કે, વાલ્દોએ જસ્થટસ રસથટમની મર્ક ઉડાવી છે. તે િત્યા જેવા જધસય અપરાધની સર્માંથી છટકી ગયો છે. બાના​ાબી વેલ્બરની માતાએ જણાહયું િતું કે, નોરટંગિામ પોલીસના િાથ પર અમારા પરરવારના સભ્યોનું લોિી છે. પોલીસ વાલ્દોને સર્ અપાવવામાં રનષ્ફળ રિી છે. પીરડત પરરવારો સાથે અસયાય થયો છે.

પોટટ તાલબોટ પટીલ પ્લાન્ટ મામલે ટાટા પટીલ પર બેિડાં ધોરણ અપનાિ​િાનો આરોપ

સિઝા મામલાઓમાં ભારત સિસટશ નાગસરકો લંડનઃ પોટટ તાલબોટ થટીલ બ્લાથટ ફરનેસ િાથે ન્યાયી િતતન કરેઃ 10 ડાઉસનંગ પટ્રીટ બંપ્લાસટમાં ધ કરવાના મામલે ટાટા

થટીલ પર દંભી વલણ પાક. મૂળના સિકેટ ખેલાડી શોએબ બસિરના સિઝા મુદ્દે સિ​િાદ િર્તયો હતો અપનાવવાનો આરોપ લંડનઃ ભારત અને ઇંગ્લેસડ વચ્ચે રમાનારી ટેથટ રિકેટ સીરરઝમાં ઇંગ્લેસડની ટીમના ખેલાડી શોએબ બરસરને રવઝાના કારણોસર રિટન પરત ફરવાની ફરજ પડતાં રવવાદ સર્ાયો છે. પાકકથતાની મૂળના રિરટશ ખેલાડી બરસરને રવઝા મામલાના ઉકેલ માટે રિટન પરત ફરવાની ફરજ પડી છે. ઇંગ્લેસડના કપ્તાન બેન થટોક્સે આ મામલે નારાજગી હયિ કરી છે તો ભારતના કપ્તાન રોરિત શમા​ાએ આશા હયિ

કરી છે કે આ મામલાનો ઝડપથી ઉકેલ આવશે. રવવાદ બાદ શોએબ બરસરને રવઝા ર્રી કરી દેવાયો િતો. બરસરના મામલામાં યુકન ે ા વડાિધાન રરશી સુનાકના િવિાએ જણાહયું િતું કે, સરકાર આશા રાખે છે કે ભારતની રવઝા િરિયાઓમાં રિરટશ નાગરરકો સાથે સયાયી વતાન કરવામાં આવે. અમે આ મામલામાં ચોક્કસપણે કશું કિી શિાં નથી પરંતુ અમે અગાઉ પણ આ િકારના મામલાઓમાં

ભારતીય િાઇ કરમશન સમક્ષ રજૂઆતો કરી છે. અમે ઇચ્છીએ છીએ કે ભારત રવઝા િોસેસમાં રિરટશ નાગરરકો સાથે સયાયી વતાન કરે. આ અગાઉ પણ પાકકથતાની મૂળના રિરટશ નાગરરકો સાથે કરાયેલા વતાનનો મુદ્દો અમે ભારત સમક્ષ ઉઠાવી ચૂક્યાં છીએ. લંડન સ્થથત ભારતીય િાઇ કરમશનમાં રવઝા માટે અરજી કરનારા પાકકથતાની મૂળના રિરટશ નાગરરકોને થયેલા અનુભવો અંગે પણ અમે રજૂઆતો કરી છે.

મૂકાઇ રહ્યો છે. પોટટ તાલબોટમાં બે બ્લાથટ ફરનેસ બંધ કરવાના રનણાયને કારણે 2800 કમાચારીઓને નોકરી ગુમાવવી પડી છે. ટાટા થટીલ યુકેમાં પોટટ તાલબોટ ખાતેના પ્લાસટમાં કાબાન સિટનમાં બ્લાપટ ફરનેિ બંધ કરી રહેલી ઉત્સજાન ઘટાડવાના નામે ટાટા પટીલ ભારતમાં બ્લાપટ ફરનેિ શરૂ બ્લાથટ ફરનેસ બંધ કરીને કરી રહી હોિાનો યુસનયનો આરોપ ઇલેસ્ક્િક ફરનેસ લગાવવાની યોજના ધરાવે કરી રિી છે. ટાટા થટીલ કાબાન અપાવી જોઇઅ. ગયા છે. પરંતુ યુરનયનોએ આરોપ ઉત્સજાનના નામે દંભ અને સપ્તાિમાં વેથટ રમસથટરની મૂક્યો છે કે કાબાન ઉત્સજાનના ઢોંગ કરી રિી છે. બિાર એકઠાં થઇને સેંકડો નામે ટાટા થટીલ એકતરફ પોટટ નોકરીઓ જવાના કારણે કમાચારીઓએ આ રનણાયની તાલબોટ ખાતે બ્લાથટ ફરનેસ પોટટ તાલબોટ પ્લાસટના સામે રવરોધ િદશાન કયુ​ું િતું. બંધ કરી રિી છે તો બીજીતરફ યુરનયનો અને સરકાર વચ્ચે લેબર પાટટીએ પણ જણાહયું છે ભારતમાં કરલંગાનગર ખાતેના તણાવ વધી રહ્યો છે. કે તે રિરટશ થટીલ ઇસડથિીના તેના પ્લાસટમાં નવી બ્લાથટ કમાચારીઓની માગ છે કે ભારવ માટે સંસદમાં મામલો ફરનેસ શરૂ કરવાની તૈયારી તેમને વધુ આરથાક સિાય ઉઠાવશે અને સરકાર પર મતદાનની ફરજ પાડશે. પ્લાસટના યુરનયનો આરોપ મૂકી રહ્યાં છે કે વેલ્સમાં કાબાન ઉત્સજાન ઘટાડવાના નામે ટાટા થટીલ સેંકડો નોકરી છીનવી • Inclusive of all amenities રિી છે અને ભારતમાં એજ • Several Restaurants and Shopping Centres in બ્લાથટ ફરનેસનું રનમા​ાણ કરી close proximity • Fully Furnished & Fully Air-conditioned રિી છે. કંપની કાબાન • Access to Common Gym and Swimming Pool ઉત્સજાનના નામે બેવડાં ધોરણ Call Now on: 078 5552 8769 & અપનાવી રિી છે.

TO LET Luxury Holiday Apartment in Mumbai 07973 622 808


@GSamacharUK

07

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

લોઅર ગ્રેડ િરાવતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના પ્રવેશ મામલે ધશિણ જગતમાં ધવવાદ

ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ લાવતા એજન્ટોની કામગીરીની તપાસના આદેશ ઘરેલુ ધવદ્યાથથીઓ કરતાં ઓછા ગ્રેડ છતાં યુધનવધસિટીઓમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને પ્રવેશ અપાતા હોવાના આરોપો સામે સરકાર ગંભીર

ે ન રડપાટટમન્ે ટને એજન્ટોના કિતૂતોની તપાસ કિવાના લંડનઃ યુકને ી યુરનવરસગટીઓમાં ઘિેલુ રવદ્યાથનીઓની સિખામણીમાં એજ્યુકશ લોઅિ ગ્રેડ િ​િાવતા ઇન્ટિનેશનલ ટટુડન્ટ્સને પ્રવેશ અપાતો હોવાના આદેશ જાિી કિી દીિાં છે. મને પ્રાપ્ત થયેલી મારહતીથી હું ઘણો અહેવાલો બાદ સિકાિે એજન્ટો દ્વાિા અપનાવાતી િીતિસમોની રવચરલત છુ.ં જોકે યુરનવરસગટી સેક્ટટિના આગેવાનો આિોપો નકાિી કાઢતાં કહે છે કે અખબાિ તેની તપાસમાં રડગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશની લાયકાત અને ઇન્ટિનેશનલ ફાઉન્ડટશન યિ પ્રોગ્રામ વચ્ચે તફાવત કિવામાં રનષ્ફળ ગયું છે. અમે આ પ્રોગ્રામ દ્વાિા ઇન્ટિનેશનલ ટટુડન્ટ્સને રડગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ માટટ તૈયાિ કિીએ છીએ પિંતુ તેને પ્રવેશ મળી જ જશે તેની કોઇ ગેિટેં ી હોતી નથી. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની રજીઓમાં મોટો ઘટાડો, યુધનવધસિટીઓ મુશ્કેલીમાં યુકને ા હાયિ એજ્યુકશ ે ન સેક્ટિમાં આંતિ​િાષ્ટ્રીય રવદ્યાથનીઓની સંખ્યામાં ઘટાડો નોંિાઇ િહ્યો છે. 2023માં 33 ટકા યુરનવરસગટીઓમાં ઇન્ટિનેશનલ ટટુડન્ટ્સની અિજીઓમા નોંિપાત્ર ઘટાડો થયો છે. જેના તપાસ કિવાના સિકાિે આદેશ આપ્યા છે. રમરનટટિ િોબટટ હાલ્ફોને પગલે રિરટશ શૈિરણક સંટથાનો સામે ન કેવળ આરથગક પડકાિો ઊભા ે નના પરિમાણોમાં બદલાવના સંકતે ો જણાવ્યું હતું કે, ઘિેલુ રવદ્યાથનીઓની સિખામણીમાં લોઅિ ગ્રેડ થયા છે પિંતુ ગ્લોબલ એજ્યુકશ િ​િાવતા રવદેશી રવદ્યાથનીઓને યુકને ી યુરનવરસગટીઓમાં પ્રવેશ અપાતો મળી િહ્યાં છે. જેના પગલે ભરવષ્યમાં િોજગાિના મામલામાં પણ રવપરિત અસિો થવાની સંભાવના છે. હોવાના અહેવાલોએ મને ઘણો રવચરલત કયોગ છે. ગ્રેજ્યુએશન બાદ કેર સેક્ટરમાં મોટી સંખ્યામાં સન્ડટ ટાઇમ્સના અહેવાલમાં આિોપ મૂકાયો હતો કે યુકને ા જોડાતાં ધવદેશી ધવદ્યાથથીઓ પ્રરતરિત શૈિરણક સંટથાનોમાં સામેલ િસેલ ગ્રુપની કેટલીક સિકાિની માઇગ્રેશન નીરતના કાિણે ઊભી થયેલી મુચકેલીઓ પિ યુરનવરસગટીઓમાં એજન્ટો દ્વાિા ઓછા ગ્રેડ હોવા છતાં રવદેશી રવદ્યાથનીઓના પ્રવેશ સુરનશ્ચચત કિાવવામાં આવે છે. સંટથા દ્વાિા પ્રકાશ પાડતા રિસચગમાં જણાવવામાં આવ્યું છે કે યુકમે ાં વસતા રવદેશી ઓછી લાયકાત હોવા છતાં પ્રવેશ મળે તેવા ફાઉન્ડટશન કોષગ ટનાતકો મોટી સંખ્યામાં કેિ સેક્ટિમાં કામ કિી િહ્યાં છે. તેમની સંખ્યામાં ચલાવવામાં આવે છે જેના કાિણે રવદેશી રવદ્યાથનીઓ યુરનવરસગટીઓના છેલ્લા એક વષગમાં 6 ગણો વિાિો થયો છે. જૂન 2023માં પૂિા થયેલા એક વષગમાં ગ્રેજ્યુએટ રવઝામાંથી ટકીલ્ડ વકકિ રવઝામાં તબરદલ થયેલા રડગ્રી અભ્યાસક્રમોમાં સહેલાઇથી પ્રવેશ મેળવી લે છે. અખબાિે જણાવ્યું હતું કે, રિરટશ યુરનવરસગટીઓ ઇન્ટિનેશનલ રવદેશી રવદ્યાથનીઓ પૈકીના 50 રવદ્યાથનીઓ મેળવવા માટટ એજન્ટોને દિ વષષે રમરલયનો પાઉન્ડનું ટકાથી વિુ કેિ વકક કિી િહ્યાં છે. કરમશન આપે છે કાિણ કે તેમને ઇન્ટિનેશનલ રવદ્યાથનીઓ પાસેથી 2022માં કેિ સેક્ટિમાં 3900 તગડી ફી મળે છે.િોબટટ હાલ્ફોને હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું રવદ્યાથનીને રનયુક્ત કિાયાં હતાં કે, હું પણ ઇન્ટિનેશનલ ટટુડન્ટ્સને આવકારું છું પિંતુ હું ઘિેલુ જેની સામે 2023માં 26200 રવદેશી કેિ સેક્ટિમાં રવદ્યાથનીઓ માટટ પણ સમાન તકો અને ટપિાગ ઇચ્છું છુ.ં સન્ડટ ટાઇમ્સનો ગ્રેજ્યુએટ અહેવાલ જોયા બાદ મે વાઇસ ચાન્સેલિો સાથે મુલાકાત કિી હતી. મેં જોડાયાં હતાં.

સુનાકની રવાન્ડા યોજનાને યુરોપની માનવ અધિકાર કોટટનો આકરો ફટકો

કોટટના આદેશની અવગણના આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાશેઃ જજ

લંડનઃ ટટ્રાસબોગગના એક વરિ​િ માનવ અરિકાિ ન્યાયાિીશે રિશી સુનાકની િવાન્ડા યોજનાને મોટો આંચકો આપતાં જણાવ્યું છે કે આ યોજના આંતિ​િાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કિે છે. યુિોરપયન કોટટ ઓફ હ્યુમન િાઇટ્સના પ્રમુખ ટયોિા ઓરલયિીએ જણાવ્યું હતું કે, જો યુકે રૂલ 39 તિીકે ઓળખાતા ટટ્રાસબોગગ રનયમનું પાલન નહીં કિે તો તે કાયદાકીય ઉલ્લંઘન ગણાશે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂન 2022માં યુિોરપયન કોટટ ઓફ હ્યુમન િાઇટ્સના એક જજ દ્વાિા રૂલ 39 અંતગગત જાિી કિાયેલા આદેશના પગલે િવાન્ડા રડપોટટશ ટ ન ફ્લાઇટ્સ ટથરગત કિી દેવામાં આવી હતી. વડાપ્રિાન રિશી સુનાક એવો મત િ​િાવે છે કે નવા િવાન્ડા રબલમાં મળનાિી સત્તાઓ અંતગગત તો રૂલ 39 અંતગગત યુિોરપયન કોટટ દ્વાિા જાિી થતા આદેશોની અવગણના કિી શકશે. જોકે ઓરલયિીએ જણાવ્યું છે કે માનવ અરિકાિ પિના યુિોરપયન કિાિ અંતગગત રૂલ 39 અંતગગત લેવાતાં પગલાં દિેક સભ્યદેશને બંિનકતાગ િહે છે. આ કિાિનો આિાિ કિાિનો આરટટકલ 34 છે. જો રિશી સુનાક રૂલ 39ની અવગણનાનો

પ્રયાસ કિશે તો યુિોપના જજો રિટન સામે કાયદાકીય પગલાંનો પ્રયાસ કિી શકે છે. રિશી સુનાકને તેમના એટનની જનિલ દ્વાિા સલાહ આપવામાં આવી છે કે રૂલ 39ની અવગણના આંતિ​િાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન મનાશે. રવાન્ડા સુરધિત દેશ હોવાના સુનાક સરકારના દાવાઓ પોકળ સુનાક સિકાિ એકતિફ આરિકાનો દેશ િવાન્ડા િાજ્યાશ્રય વાંચ્છુઓ માટટ અત્યંત સુિરિત હોવાની દલીલો કિી િહી છે તો બીજીતિફ િવાન્ડાના જ માઇગ્રન્ટ્સને રિટનમાં િાજ્યાશ્રય આપી િહી છે. સિકાિ કોટટ અને સંસદમાં િવાન્ડાના ગુણગાન કિી િહી હતી તે દિરમયાન જ િવાન્ડાના 4 નાગરિકને રિટનમાં િાજ્યાશ્રય અપાયો હતો. એક તપાસમાં પહેલીવાિ છેલ્લા 4 મરહનામાં હોમ ઓફફસ દ્વાિા િવાન્ડાના નાગરિકોને િાજ્યાશ્રય આપવા અંગેની મારહતી બહાિ આવી છે. િવાન્ડાના આ નાગરિકોનો દાવો છે કે તેમને સિકાિ તિફથી જોખમ હતું. િવાન્ડા સુિરિત દેશ હોવાના વડાપ્રિાન સુનાકના દાવા પિ આ મારહતી નવા સવાલો સજીગ િહી છે.

3rd February 2024

ઇધમગ્રેશનના કારણે 2036 સુિીમાં યુકેની વસતીમાં 6.1 ધમધલયનનો વિારો થશે

2036 સુિીમાં યુકેની વસતી 74 ધમધલયન પર પહોંચશે

લંડનઃ ઓફફસ ફોિ નેશનલ ટટટરટશ્ટટક્સ દ્વાિા જાિી કિાયેલા આંકડા અનુસાિ 2036 સુિીમાં ઇરમગ્રેશનના કાિણે યુકેની વસતીમાં 6.1 રમરલયનનો વિાિો થશે. હાલમાં યુકેની વસતી 67 રમરલયન છે જે 2036માં વિીને 74 રમરલયન પિ પહોંચી જશે. રિટનની વસતીમાં વિાિા માટટ મુખ્ય કાિણ ઇરમગ્રેશન િહેશે. 2036 સુિીમાં યુકેમાં 6.1 રમરલયન ઇરમગ્રન્ટ્સ આવે તેવી સંભાવના છે. નેચિલ ગ્રોથ દ્વાિા રિટનની વસતીમાં 5,41,000 લોકો ઉમેિાશે. ઓફફસ ફોિ નેશનલ ટટટરટશ્ટટક્સના અંદાજ પ્રમાણે 2028 પછી દિ વષષે યુકેમાં 3,15,000 માઇગ્રન્ટ્સ આવવાની સંભાવના છે. 2022માં ઓલ ટાઇમ હાઇ 7,45,000 માઇગ્રન્ટ્સ યુકેમાં આવ્યાં હતાં. 2023માં આ આંકડો ઘટીને 6,72,000 પિ પહોંચ્યો હતો. જોકે ઇરમગ્રેશન રવના રિટનની વસતી િાયાગ કિતાં

ઝડપથી વૃદ્ધ થતી જશે. આગામી 15 વષગમાં યુકેમાં 85 વષગથી વિુ વયના લોકોની સંખ્યામાં 10 લાખ લોકોનો વિાિો થશે. તેમની સંખ્યા 16 લાખથી વિીને 26 લાખ પિ પહોંચી જશે. 2036 સુિીમાં 85 વષગથી વિુ વયના લોકોની સંખ્યા કુલ વસતીના 3.5 ટકા હશે. ઓએનએસ દ્વાિા જાિી કિાયેલા આંકડા સિકાિ, રબન સિકાિી સંટથાઓ અને કંપનીઓ દ્વાિા પ્લારનંગ, ફફટકલ પ્રોજેક્શન, હેલ્થ, એજ્યુકેશન, પેન્શન વગેિેના આયોજનો માટટ કિાય છે. બંને મુખ્ય િાજકીય પાટનીઓનું કહેવું છે કે વતગમાન સમયનું ઇરમગ્રેશન ટતિ ટવીકાયગ નથી. લેબિ પાટની રિશી સુનાકના ઇરમગ્રેશન ઘટાડવાના પાંચ મુદ્દાના કાયગક્રમને સમથગન આપી િહી છે.


08

@GSamacharUK

3rd February 2024

કમપિ દુદકકયા

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

21મી સદીના રામ રાજ્યનેસ્થાપિત કરવાનો સમય

આદશોિનેસુસગ ં ત રહી રહેનારા દરેક લોકો માટેહતુ.ં બીજી તરફ, મુન્લલમો હતા જેઓ પાકકલતાન તરીકે ઓળખાતાં પોતાના ઈલલાસમક દેશનેઈચ્છતા હતા. આથી, આશ્ચયિતો લાગેજ છેકે સવશ્વમાંસૌથી વધુમુન્લલમ વલતી સાથેના દેશોમાંએક ભારતમાં ઘણા મુન્લલમો એવા કોઈ પણ પક્ષને મત આપે છે જે દેશની જ ઉપેક્ષા કરી કમજોર બનાવેછે. શા માટે? ભારતનો કોઈ મુન્લલમ સવશ્વિસસિ ભજન ‘રઘુપસત રાઘવ રાજારામ’ના આ સાચા દેશનેકમજાર બનાવેતેવા કોઈ પણ પક્ષનેમત આપવાની ઈચ્છા અનેમૂળ શબ્દો છે. આપણેકદી પણ આપણા વારસાની સમૃસિ શા માટે રાખે? તેમનું ભસવષ્ય તો શાંસતસિય, િગસતશીલ, સફળ અનેઆધ્યાન્મમક પસવત્રતાનેઆંતરધમષીય સંબધં ોના નામેઅથવા અનેઆગેકદમ કરતા ભારત સાથેસંકળાયેલુંછે. ભારતમાંદરેક સાંલકૃસતક વૈસવધ્યની ‘વેદી’ પર મસલન થવા દેવા ન જોઈએ. ધમિ ભારત માટે જ કામ કરે છે, માત્ર એક કોમ્યુસનટી, મુન્લલમ દરેક લેખક અને કોમેડટેટરે આ સહસ્રાબ્દીનાં સૌથી મોટા ઈવેડટ, અયોધ્યામાં શ્રી રામ મંસદરના ઉદ્ઘાટનનેઆવરી લીધો બહાનુંઆજેચાલી શકેતેમ નથી. આથી, શા માટેકોઈ ભારતીય, સમુદાયના કેટલાક સભ્યો જ દેશને સનબિળ બનાવવાનો િયાસ જ છે. તમે જરા પણ સચંતા ન કરશો કારણકે હું આ સરપોટ્સિનું અને તે અથિમાં કોઈ પણ ભારતીય (તમામ ધમિ અને તમામ કરેછે. આમ શા માટે? ભારત સનાતન ધમિની િાચીન ભૂસમ છે. આ ભૂસમનો દરેક પુનરાવતનિ કરવાનો નથી. એક સહડદુ તરીકે આ મનન અથવા પશ્ચાદભૂ સાથેના) ભાજપ જેવા કોઈ પક્ષને મત ના આપે? મનોમંથનનો સમય હોવો જોઈએ. એવો સમય જ્યારે આપણે આખરે તો ભારતમાં તે એક માત્ર પક્ષ છે જેણે સૌિથમ વખત ઈંચ સહડદુ છે. આથી જ, અપસવત્ર અને નષ્ટ કરાયેલા સહડદુ જાતને જ કેટલાક કઠોર િશ્નો કરવા જોઈએ. તો મને તેલમાં રાષ્ટ્રને િથમ રાખ્યું છે તથા ભારતની મહાનતા અને તેની મંસદરોના લથળોએ બાંધી દેવાયેલી હજારો મન્લજદો ખાલી કરાવી પડેલી માખીની માફક ફડફડવા દો. અને જ્યારે ઘણા લોકો ઐસતહાસસક િાચીન સનાતની આધ્યાન્મમક પરંપરાઓના માગસે જોઈએ. મુન્લલમ સમુદાય માટે આગળ આવવાનો સમય પાકી ગયો છે. તેમણે જ એકપક્ષી જાહેરાત કરવી જોઈએ કે આવી શાહમૃગની માફક ‘મને ખબર નથી’ અથવા ‘હું શું કરી શકયોિ આરોહણ શરૂ કયુ​ુંછે. હોત?’ની રેતીમાં માથું છુપાવી દેવા ઈચ્છશે પરંતુ, આપણે માટે ભારતેહંમેશાંઅડય ધમોિના લોકોનુંલવાગત અનેરક્ષણ કયુ​ું સવવાસદત ભૂસમ પરની તમામ મન્લજદો તમકાળ છોડી દેવાશે. આમ તો કુંભકણિની ઘોર સનદ્રા કેઆળસમાંથી જાગી જવાનો આ સમય છે. કટ્ટર ઈલલાસમક કટ્ટરવાદીઓએ આશરે 1400 વષિ પહેલા કરીને તેઓ સમગ્ર દેશને એક સંકેત પાઠવશે કે તેઓ પહેલા છે. તેમની માતૃભૂસમ પર આક્રમણ કયુ​ું મયારે મોટી સંખ્યામાં ભારતીય છે, તેમના માટે પણ રાષ્ટ્ર િથમ આવે છે. ભારતીય આપણે ભૂતકાળમાં જઈને ઘણી પીડા અને દુઃસાહસોને ઝોરોલટ્રીઅડસ પોતાના રક્ષણ માટે ભારત આવી પહોંચ્યા હતા. એકતાના નવયુગમાંસવકાસ સાધવા ઈલલાસમક કટ્ટરરવાદીઓના સનહાળવા પડશે પરંતુ, અમયારે તો તેને આપણે જરા બાજુએ જ આ પછી, આ લઘુમતી ધમિની કોમ્યુસનટી કોઈ પણ ભય સવના, ભૂતકાલીન અપરાધોનેલવીકારવા જ રહ્યા. 21મી સદીમાંરામ રાજ્ય એ માત્ર સહડદુરાષ્ટ્રની બાબત નથી. મૂકી દઈએ. વડા િધાન નરેડદ્ર મોદીએ 22 જાડયુઆરી, 2024ના શાંસત અનેસંપણ ૂ િસુરક્ષા સાથેભારતમાંરહેતી આવી છે. ભારતમાં સદવસેભારતનેઆમમ-સાક્ષામકાર અનેઆપણેિજા કેલોકો તરીકે આપણેતેમનેપારસી તરીકેઓળખીએ છીએ જેઓ આજેમુંબઈ એ એવા રાષ્ટ્ર સવશેછેજેશ્રી રામના સસિાંતો પર ઉડનસત કરેછે પરંતુ, 21મી સદીના દેશ અને તેના નાગસરકોને સુસંગત રહીને કોણ છીએ તેની લવયંશોધના નવા માગસેઆગળ વધતાંકરી દીધાં. અનેગુજરાતના કેટલાક લથળોએ વસવાટ કરેછે. આની સાથોસાથ જ આપણા બધા, ખાસ કરીને, સહડદુઓ અને જ્યુઈશ એટલેયહુદી કોમ્યુસનટી પણ ભારતમાંછેક 75CEના અમલી બને છે. રામ રાજ્ય વ્યસિના ધમિ, પશ્ચાદભૂ, વારસા, ભારતમાંઈન્ડડક આલથા ધરાવનારાઓ પર મહાન જવાબદારીઓ સમયથી આવી હતી. ચોક્કસપણેઈરાક અનેઅડય મધ્ય પૂવષીય ભાષા અથવા તેમની વંશાવલીને ધ્યાનમાં લીધા સવના િમયેક આવી પડી છે. કોઈ વ્યસિ એક સદવસ િભુરામનેસાષ્ટાંગ દંડવત્ દેશોમાં તેઓ દમનનો સશકાર બડયા પછી તેમની સંખ્યા વધતી નાગસરકનું રક્ષણ કરે છે. પરંતુ, આ મયારે જ થઈ શકશે જ્યારે િણામ કરે અને બાકીના સદવસોએ પોતાની લવાથષી લાલચોને રહી છે અને બગદાદી જ્યૂઝ તરીકે પણ ઓળખાય છે. યહુદી િમયેક નાગસરક તેમની અંગત જવાબદારીઓનું યોગ્યપણે વહન પસરપૂણિકરવા ‘રાક્ષસો’ની છાવણીમાંપહોંચી જાય તેચાલી શકે કોમ્યુસનટીએ પણ ભારતને પોતાનું ઘર બનાવ્યું અને પોતાની કરે. િભુશ્રી રામ અયોધ્યા પરત આવી ગયા છે, હવેસમગ્ર રાષ્ટ્ર નસહ. સવસશષ્ટ ઓળખ જાળવવાની સાથે દેશના જીવન અને કાયોિમાં માટેરામ રાજ્યના નૈસતકતા અનેનીસતમિાના માપદંડોનેપરત એક સમય એવો હતો જ્યારે સોસશયલ મીસડયા અને માસ તાણાવાણાની જેમ ગુંથાઈ ગઈ. કોમ્યુસનકેશનના આગમન પહેલા કેટલાક લોકો અજ્ઞાન હોવાનો સિસટશરોએ ભારતના ભાગલા પાડ્યા મયારે તે સવભાજન લાવવાનો સમય છે. જય શ્રી રામ, જય સીયારામ. દાવો કરી શકતા હતા. જોકે, આપણેલપષ્ટ થઈ જવુંરહ્યુંકેઆવું ધમિના ધોરણે કરાયું હતું. એક તરફ, ઈન્ડડયા હતું જે ભારતના રઘુપતિ રાઘવ રાજારામ, પતિ​િ પાવન સીિારામ સુંદર તવગ્રહ મેઘાશ્યામ, ગંગા િુલસી શાતલગ્રામ ભદ્ર તગતરશ્વર સીિારામ, ભક્તજન તિય સીિારામ જાનકી રમણા સીિારામ, જય જય રાઘવ સીિારામ

57 મિમિયન પાઉન્ડના કોકેનની દાણચોરી િાટેમિમટશ ભારતીય દંપતી દોમિત

લંડનઃ ભારતીય મૂળના દંપતીને કોમસશિયલ ફ્લાઇટ્સ દ્વારા લંડનથી સસડની 57 સમસલયન પાઉડડના કોકેનની દાણચોરી અને મની લોડડસરંગ આ દંપતી ગુજરાતિાંડબિ િડડર માટે દોષી ઠેરવવામાં કેસિાંવોન્ટેડ હોવા છતાં આવ્યું છે. આ દંપતી પ્રત્યપપણ િાટેમિટનનો ઇનકાર ભારતના ગુજરાતમાં એક ડબલ મડડર કેસમાં પણ બોક્સમાંમાદક દ્રવ્યો છૂપાવીને આરોપી છેનેભારત સરકારની લંડનથી સસડની મોકલ્યાંહતાં. મે સવનંતી છતાંયુકએ ે તેમનુંભારત 2021માંઓલટ્રેસલયન બોડડર ફોસસે ખાતેિમયપિણ કરવાનો ઇનકાર આ કોકેન જપ્ત કયાિબાદ હાથ ધરાયેલી તપાસમાં કરી દીધો હતો. તપાસ નૈરોબીમાં જડમેલી અને એનએસીએના અસધકારીઓ આ દં પ તી સુધી ભારતના પંજાબના ગુરદાસપુરમાંમૂળ ધરાવતી 59 પહોંચ્યા હતાં. દંપતીએ માદક વષષીય સિસટશ ઇન્ડડયન આરતી દ્રવ્યોની દાણચોરીના ઇરાદાથી ધીર અને ગુજરાતના કેશોદના વાયફ્લાય ફ્રેઇટ સસવિસ નામની વતની એવા તેના પસત 35 વષષીય કંપની શરૂ કરી હતી. આ પહેલાંઆ દંપતી સહથ્રો કવસજતસસંહ રાયજાદાને ખાતે એક ફ્રેઇટ કંપનીમાં કામ ઓલટ્રેસલયામાં 514 કકલો કોકેનની દાણચોરી કરવા માટે કરતું હતું અને તેમને એરપોટડ દોષી ઠેરવાયાંછે. નેશનલ ક્રાઇમ ફ્રેઇટ િોસસજર અંગે તમામ એજડસીની તપાસમાં બહાર જાણકારી હતી જેનો ઉપયોગ આવ્યુંહતુંકે, આ દંપતીએ એક તેમણે અપરાસધક િવૃસિ માટે કંપનીની આડમાં મેટલ ટૂલ કયોિહતો.


@GSamacharUK

09

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

અજિત જિશ્રાને પ્રજતજિત બ્લાવેતજનક પુરસ્કાર િાટે યુગાન્ડામાંથી ભારતીયોની હકાલપટ્ટી પ્રજતજિત ફ્રીડિ ઓફ મોટી ભૂલઃ પ્રમુખ મુસેવેનીએ ખેદ દશા​ાવ્યો ધ જિટી ઓફ લંડન ભારતીય િૂળના 3 વૈજ્ઞાજનકોની પિંદગી

3rd February 2024

કરી હતી.’ કમ્પાલાઃ યુગાડડાના ઈદી અિીને ઓગસ્ટ, િરિુખમયાર ઈદી અિીન િારા 1972િાં અમયાર િુધી દેિનો ભારતીયો િજહત એજિયનોની જહસ્િો બની રહેલા ભારતીયો દેિ​િાંથી હકાલપટ્ટી કરાયાના અનેઅડય િાઉથ એજિયનોને 52 વષો પછી િ​િુખ યોવેરી દેિ છોડી િવા ફરિાન કયુ​ું િુિવે ને ીએ આ પગલાનેભૂલ હતુ.ં હકાલપટ્ટી કરાયેલા હતી અને ગણાવી આિરે80,000 ભારતીયો અને ભારતીયોએ દાયકાઓ દરજિયાન યુગાડડાનેિેિેવાઓ આપી છેતેબદલ હજારો પાકકસ્તાની અનેબાંગલાદેિી નાગજરકોને યુગાડડાની ભારતીય કોમ્યુજનટીનો આભાર વ્યક્ત યુક,ે કેનડે ા, કેડયા અને ભારત િજહતના દેિોિાં કયો​ો હતો. કમ્પાલાિાં આયોજિત તટસ્થ રાષ્ટ્રો આશ્રય લેવાની અનેનવેિરથી જીવન િરૂ કરવાની (NAM)ની 19િી િજિટિાં િ​િુખ િુિવે ન ે ીએ ફરિ પડી હતી. િેજિડેડટ િુિવે ન ે ીએ યુગાડડાના અથોતત્ર ં ના કરેલી ટીપ્પણી હકાલપટ્ટીની ઘટના પરમવેખેદની લાગણીનુંદુલભ ો િદિોન છે. 20િી િદીિાંભારતીય જનિાોણિાં ભારતીયોના યોગદાનની િ​િંિા કરી ડાયસ્પોરા િાટેઆ ઘટના ભારેઆઘાતિનક બની હતી. (તેિણેકહ્યુંહતુંકે19િી નાિ િજિટ યોજાઈ છે તે કડવેડિન િેડટરનું જનિાોણ પણ ઈદી રહી હતી. યુગાડડાના ઈજતહાિના કાળાંિકરણ િ​િાન અિીનના જનણોયથી અિર પાિેલા લોકોિાંથી એક આ ઘટના જવિે િુિવે ન ે ીએ િણાવ્યું હતું કે, િારા કરાયું છે. લેક જવક્ટોજરયાના કાંઠે આવેલા ‘યુગાડડાિાં િે થયું તેવી ભૂલો ‘નાિ’ દેિો પણ કડવેડિન િેડટરનું જનિાોણ યુગાડડા િરકારના કરતા રહેછે. યુગાડડાિાં1960ના ગાળાિાંઆગળ િહયોગિાં ભારતીય જબઝનેિ​િેન િુધીર વધી રહ્યુંહતુંમયારેઈદી અિીન નાિનો િાણિ રુપારેજલયા િારા થયુંછે.) તેિણેએિ પણ કહ્યુંહતું જિજટિ િેલ્િર હતો, તેગરીબ અનેજિક્ષણ જવનાનો કે યુગાડડાની આ પછીની િરકારોએ ઈદી હતો. તેણેિરકાર કબિો કરી. ટુકં િ​િયિાંિ તેણે અિીનના જનણોયને રદ કરી હકાલપટ્ટી કરાયેલા એજિયાિાંથી અહીં આવી સ્થાયી થયેલા ભારતીયો ભારતીયોન દેિ​િાંપરત ફરવા િણાવ્યુંહતુંઅને અને પાકકસ્તાની િજહત એજિયનોની હકાલપટ્ટી આંચકી લેવાયેલી િોપટદીઝ પણ પરત કરી હતી.

ઘાનાના લૂંટાયેલા રાજચિહ્નો ચિટન પરત કરશે

અક્રા, લંડનઃ ઐજતહાજિક લોન ડીલના ભાગરૂપે જિટન 150 વષો અગાઉ િંસ્થાનવાદી િાિનિાં ઘાનાિાંથી ચોરાયેલા/ લૂટં ાયેલા િુવણો િુગટ િજહતના રાિજચહ્નો પરત કરિે.લંડનના જવક્ટોજરયા એડડ આલ્બટડમ્યુજઝયિ અનેજિજટિ મ્યુજઝયિ​િાં રખાયેલા આ 32 રાિજચહ્નો 19િી િદીના એંગ્લોઅિાડટેયુદ્ધો પછી કુિાિીિાંથી ચોરાયા / લૂટં ાયા હતા િેિાં, િોનાની પીિ પાઈપ,રાિવી તલવારનો િંખ્યાબંધ જવવાદોિાંઘેરાયેલુંછે. િ​િાવેિ થાય છે. ઘાનાના િહેર કુિાિીના ભારત પણ જિજટિ રાિવીના ક્રાઉનિાંરહેલો િાનહીયા પેલિ ે મ્યુજઝયિનેઆ રાિજચહ્નો લોન કોહીનૂર હીરા િજહત જિજટિ મ્યુજઝયિોિાંરખાયેલા તરીકેઅપાનાર છે. ઐજતહાજિક વારિાની િૂલ્યવાન વસ્તુઓ પરત અિાડટે લોકો િાટે આ િાિાન િાંસ્કૃજતક, કરવા ઘણા લાંબા િ​િયથી િાગ કરી રહેલ છે. ઐજતહાજિક અને આધ્યાન્મિક િહત્ત્વ ધરાવે છે. ઉલ્લેખનીય છેકેયુકને ા કેટલાક નેિનલ મ્યુજઝયિને અિાડટેકકંગ ઓટોમ્ફુઓ ઓિેઈ ટુટુજિતીય કકંગ તેિની પાિેરહેલી િૂલ્યવાન વસ્તુઓ પરત કરવાની ચાલ્િોની તાિપોિીિાંહાિર રહ્યા હતા તેપછી બંને પરવાનગી નથી. લોન ડીલ્િ િારા િૂલ્યવાન વસ્તુઓ દેિોના મ્યુજઝયમ્િ વચ્ચે આ ભાગીદારી થઈ છે. તેિના ઉદ્દભવસ્થાન એવા દેિ​િાંિોકલવાિાંઆવે જિટન િંસ્થાનવાદી િ​િયગાળા દરજિયાન છે. િોકેકેટલાક દેિોનો દાવો છેકેલોન ડીલ્િનો િંસ્થાનોિાંથી ઐજતહાજિક અનેઅિૂલ્ય સ્થાપમયો સ્વીકાર કરવાથી એવો અથોનીકળિેકેતેઓ આ અનેચીિવસ્તુઓ ચોરાઈ હતી તેનેપરત કરવા િુદ્દે વસ્તુઓ પર જિજટિ િાજલકીનો સ્વીકાર કરેછે.

બોબી વાઈનની ડોક્યુિેન્ટરીને પાદરી િેકેન્ઝી િાિેિાનવવધનો આરોપ નાઈરોબીઃ જહડદ િહાિાગર નજીકના િાકાહોલા ઓસ્કાર નોજિનેશન

કમ્પાલાઃ યુગાડડાના જવપક્ષી નેતા અને બોબી વાઈનના નાિથી લોકજિય રોબટડક્યાગુલાડયીને ચિકાવતી ડોક્યુિડેટરી કફલ્િ ‘બોબી વાઈનઃ ધ પીપલ્િ િેજિડેડટ’ને 2024ના ઓસ્કાર એવોડડ િ​િારોહ િાટે બેસ્ટ ડોક્યુિડેટરી ફીચર કફલ્િનું નોજિનેિન િળ્યુંછે. આ કેટગ ે રીના નોજિનેિડિ​િાં ટ્યુજનજિયાની ‘ફોર ડોટિો’ િજહત અડય ચાર ડોક્યુિડેટરીનો પણ િ​િાવેિ થાય છે. બોબી વાઈને એક્િ પર ટ્વીટિાં િણાવ્યું હતું કે,‘યુગાડડાની સ્ટોરી એકેડિે ી એવોર્િો િાટે પહોંચી તે િૌથી જવનમ્રતાપૂણોક્ષણ છે. આિેયુગાડડા અનેજવશ્વિાં અડયત્ર લોકિાહી િાટેની લડત ચાલુિ છે. આ સ્વીકૃજત િાટેઆભાર!’ રોબટડક્યાગુલાડયી એટલે કે બોબી વાઈન 2021ની િ​િુખપદની ચૂટં ણીિાં િેજિડેડટ િુિવે ને ી િાિેહારી ગયા હતા. િતદાનિાં ગેરરીજત આચરાઈ હોવાના આક્ષેપો િાથેજવપક્ષી િ​િથોકોએ દેિભરિાંજવરોધી દેખાવો કયાોહતા.

િંગલિાંથી ભૂખના કારણે િોતને ભેટલ ે ા િેંકડો લોકોની કબર િળી આવ્યાના પગલે કેડયાની િોમ્બાિા કોટેડ બની બેઠલ ે ા પાદરી પોલ િેકડેઝી અનેતેની પમની િજહત 94 િાથીઓ જવરુદ્ધ 238 લોકોના િાનવવધનો આરોપ લગાવાયો છે. ગત િપ્તાહે િ તેિની િાિે ટેરજરઝિનો ચાિો લગાવાયો હતો. િોકે, િેકડેઝીએ જનદો​ોષ હોવાનું રટણ કયુ​ુંહતુ.ં િેકડેઝી હમયાની ટ્રાયલનો િાિનો કરવા િક્ષિ છે કે કેિ તેનો જનણોય કરવા તેની િાનજિક હાલતનું િૂલ્યાંકન કરાનાર છે. 13 ફેિઆ ુ રીએ જાિીન અને બોડડની િરતો જવિે ચુકાદો અપાિેતેિ કોટેડજાહેર કયુ​ુંછે. ગૂડ ડયૂઝ ઈડટરનેિનલ ચચોના પાદરી િેકડેઝીએ પોતાના અનુયાયીઓનેિણાવ્યુંહતુંકેભૂખ્યા રહીનેિોતને વહાલું કરિો તો સ્વગોિાં જિ​િ​િ ક્રાઈસ્ટ િાથે િુલાકાત થિે. આના પજરણાિે, બાળકો અને સ્ત્રીઓ િજહત 429થી વધુલોકોના ભૂખના કારણે િોત નીપજ્યા હતા.

એવોડડએનાયત

લંડનઃ જાણીતા ભારતીય વકીલ અજિત જિશ્રાને િજતજિત ફ્રીડિ ઓફ ધ જિટી ઓફ લંડન એવોડડથી િડિાજનત કરાયાં છે. અજિત જિશ્રા યુકે ઇન્ડડયા લીગલ પાટડનરજિપના સ્થાપક અને અધ્યક્ષ છે. 23 જાડયુઆરીના રોિ તેિનેઆ િડિાન અપાયું હતું. બેવડી જડગ્રી ધરાવતા જિશ્રા નાઇટ્િના કોપો​ોરેટ પાટડનર છે. તેઓ બે દાયકા કરતાં વધુ િ​િયનો યુકે અને ભારત વચ્ચે કોિજિોયલ ટ્રાડઝેક્િનનો અનુભવ ધરાવે છે. તેઓ કેટલીક શ્રેિ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય કાયદા કંપનીની ઇન્ડડયા ડેસ્કના વડા અનેભાગીદાર પણ છે. િડિાન િાપ્ત કયાો બાદ જિશ્રાએ િણાવ્યું હતું કે, આ િડિાનથી હું ઘણું ગૌરવ અનુભવી રહ્યો છું. િેં િારી કાયદાકીય કારકકદદીનો િારંભ લંડન િહેરથી કયો​ો હતો અને આ િહેરેિનેિડિાજનત કયો​ો છેતેએક ગૌરવિદ ક્ષણ છે. ભારતના િથિ વડાિધાન િવાહરલાલ નેહરૂને પણ આ િડિાન અપાઇ ચૂક્યુંછે.

રાહુલ આર નાયર, િેહુલ િજલક અનેતન્િય ભરતને£80,000ની ગ્રાન્ટ અપાશે

લંડનઃ યુકેિાં યુવા વૈજ્ઞાજનકો િાટેના િજતજિત પુરસ્કાર િાટે પિંદ કરાયેલા 9 વૈજ્ઞા જન કો િાં ભારતીય િૂળના 3 જરિચોરનો િ​િાવેિ કરાયો છે. િજટજરયલ કફજઝજિસ્ટ રાહુલ બ્લાવેતજનક એવોડડ ફોર યંગ નાયરને કફજઝકલ િાયડિ​િાં િાયન્ડટસ્ટ્િ િેજડજિન, નોંધપાત્ર જરિચો િાટે, િેહુલ ક્વોડટિ ટેકનોલોજી, કેજિકલ િાયડિ, િજલકને કફજઝકલ િાયડિ, કોમ્યુજનકેિડિ​િાં નોંધપાત્ર એન્ડિજનયજરંગ અને લાઇફ જરિચો અને િોજલક્યુલર િાયન્ડિઝ ક્ષેત્રે નોંધપાત્ર બાયોલોજીની એિઆરિી યોગદાન આપનારને એનાયત લેબોરેટરીના તડિય ભરતને ઇલેક્ટ્રોન ક્રાયોટોિોગ્રાફીિાં કરાય છે. આ િજતજિત પુરસ્કાર િાટે નવી ટેકનોલોજી જવકિાવવા ભારતીય િૂળના રાહુલ આર િાટેિડિાજનત કરવાિાંઆવી નાયર, િેહુલ િજલક અને રહ્યાંછે. આ પુરસ્કાર બ્લાવેતજનક તડિય ભરતની પિંદગી કરાઇ ફે જ િલી ફાઉડડેિન અનેડયૂયોકક છે. 27 ફેિુઆરીના રોિ લંડનિાંયોજાનારા િ​િારોબિાં એકેડેિી ઓફ િાયન્ડિઝ િારા તેિનેઆ િજતજિત પુરસ્કારથી અપાય છે. 2024ના આ િડિાજનત કરાિે. તેિને કુલ પુરસ્કાર િાટે 40 િંસ્થાિાંથી 4,80,000 પાઉડડની ગ્રાડટ 84 લોકોને નાિાંકકત કરાયાં હતાં િેિાંથી 9 વૈજ્ઞાજનકોની અપાિે. િાડચેસ્ટર યુજનવજિોટીિાં પિંદગી કરાઇ હતી.

Mai Matrimonial ServiceS 0DL 0DWULPRQLDO 6HUYLFHV LV D 8. UHJLVWHUHG PDWFKPDNLQJ VHUYLFH IRU WKH WUDGLWLRQDO DQG PRGHUQ JHQHUDWLRQ RI +LQGXV DQG 6LNKV

Ǣh ȅĝǦ ȍǤ ¥Ǥ¡ɓ¥ ĝȅǣ ¢ e ȅ ȍ ɓ Ǥ¦º Ǩ e ȅ ¢Ǧ ȇǤ Ǧ Ǣ Ȇ &217$&7 86 0 YLVLW ZZZ PDL PV FR XN #PDL PDWULPRQLDO


10

@GSamacharUK

www.gujarat-samachar.com

3rd February 2024

ભારતમાંચૂંટણીના પડઘમ સાથેજ પલટુરામોનો ધમધમાટ

ભારતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થતાની સાથે જ સત્તાલાલસા પણ ચરમસીમા પર પહોંચી છે. આ સત્તાલાલસાએ રાજકીય નેતાઓનેઅધમતાની ખાઇમાંધકેલી દીધાંછે. તેમના માટે નૈનતકતા, નવચારધારા, સામાનજક મૂલ્યોનું કોઇ મહત્વ રહ્યું નથી. ભારતના રાજકારણમાં આયારામ – ગયારામનુંઅસ્થતત્વ આઝાદીના સમયથી જ હતુંપરંતુહવેતેની ચરમસીમા જોવા મળી રહી છે. તાજેતરમાંભારતના નબહાર રાજ્યમાંનીનતશ કુમારેમહાગઠબંધન સાથેછેડો ફાડી ભાજપ સાથે હાથ નમલાવી રાજ્યમાં 9મી વાર મુખ્યમંત્રીપદના શપથ લીધાં. એકસમયે રામ મનોહર લોનહયાના નેતૃત્વમાંરાજકારણમાંઝંપલાવનારા નીનતશ માટેહવેલોનહયા દ્વારા થથાનપત નૈનતકતાના મૂલ્યોની કોઇ કકંમત રહી નથી. અત્યાર સુધીની તેમની રાજકીય કારકકદદીએ પૂરવાર કરી દીધુંછેકેનીનતશ માટેમુખ્યમંત્રીપદની ખુરશી નસવાય બીજો કોઇ કાયમી સાથી નથી. ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસ અનેરાજદ સાથેગઠબંધન કરીનેનીનતશ સતત મુખ્યમંત્રીપદની ખુરશી પર ચીટકી રહ્યાંછે. નીનતશના એનડીએમાંઆગમનના થોડા નદવસ પહેલાંકેડદ્રની સરકારેથવ. કપુવરી ઠાકુરને ભારત રત્નથી સડમાનનત કરવાની જાહેરાત કરી. કપુવરી ઠાકુરે ક્યારેય પોતાની નવચારધારા સાથેસમાધાન કયુ​ુંનહોતુ.ં ભારતમાંકપુરવ ી ઠાકુરના નેતૃત્વમાંપછાતવગોવનેઅનામત આપવાની પહેલ કરનારું સૌપ્રથમ રાજ્ય નબહાર બડયું હતું. તે સમયે કપુવરીની સરકારને ટેકો આપનાર જનસંઘ નવરોધમાંહોવા છતાંઠાકુરેતેમની સામેનમતુંજોખ્યુંનહોતુંઅનેસરકારનો ભોગ આપી દીધો હતો. કપુવરી ઠાકુરનેપોતાના ગુરુસમાન ગણાવનાર નીનતશમાંતેમનો એકપણ ગુણ દેખાતો નથી. આગામી લોકસભાની ચૂટં ણીમાંભાજપનુંપલડુંભારેદેખાતાંપલટુરામ નીનતશ નવપક્ષી ગઠબંધન ઇસ્ડડયાનેલાત મારીનેભાજપના ખોળામાંબેસી ગયા છે. રાજદ અનેકોંગ્રેસ સાથેમહાગઠબંધન રચીનેનબહારમાંસરકાર બનાવતી વખતેનીનતશ એમ કહેતા હતા કેહુંમરી જઇશ પરંતુ ભાજપ સાથે ક્યારેય તાલમેલ નહીં કરું. બીજીતરફ ભાજપના વનરષ્ઠ નેતાઓ પણ એમ કહેતા કે નીનતશ માટે ભાજપના દરવાજા કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. આજે સ્થથનત એ આવી છે કે નીનતશ અને ભાજપ સત્તા માટે એક જ કુલડીમાં ગોળ ભાંગી રહ્યાં છે. નીનતશની આ ગુલાંટના કારણે ભાજપને પડકાર આપવા માટે રચાયેલ ઇસ્ડડયા ગઠબંધનની ગાડીના ટાયર પંચર થઇ ગયાંછે. આ એજ નીનતશ છેજેથોડા નદવસો પહેલાંઇસ્ડડયા ગઠબંધનના સંયોજક નનયુિ થયા હતા. ભારતીય રાજનીનતમાં ગુલાંટ મારવાની આ પહેલી ઘટના નથી. પહેલાંલોકો રાજકારણમાંસેવાની નનથવાથવભાવના સાથેઆવતાંઅનેજનનહત માટેકામ કરતા હતા પરંતુહવેરાજકારણ એક નવના મૂડીરોકાણનો ધંધો બની ગયો છે. જેપોતાના જીવનમાંકશું કરી શિાંનથી તેઓ રાજકારણનેકારકકદદી બનાવી લેછે. સત્તા હવેરાજકારણનો પયાવય બની ગઇ છે. પાટદી, પાટદીની નવચારધારા, નૈનતકતા, મૂલ્યો એ બધુંહવેકાગળ પરની વાતો થઇ ચૂકી છે. આજેએકબીજાનેગાળો ભાંડનારા આવતીકાલેસત્તા માટેએકબીજાનેઆનલંગન આપશેતેની કલ્પના કોઇ કરી શિુંનથી. વતવમાન સમયમાંસરકારો જનતાની ઇચ્છાથી નહીં પરંતુબંધ બારણે થતી સોદાબાજીથી રચાય છે. પોતાને પ્રખર કોંગ્રેસી ગણાવતો નેતા ક્યારે ભાજપનો કેસનરયો ધારણ કરશે તે કહી શકાય નહીં. ગુજરાતમાં લાંબા સમયથી આ જોવા મળી રહ્યું છે. સત્તાના મેવા ખાવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ ભાજપમાં સામેલ થયાં છે તે સવવનવનદત છે. લોકસભાની ચૂંટણી પહેલાંગુજરાતમાંફરી એકવાર કોંગ્રેસી નેતાઓ ભાજપ તરફ દોટ મૂકી રહ્યાં છે. જનતાનેપણ નેતાઓ પર નવશ્વાસ રહ્યો નથી. પલટુરામોના કારણેઆખેઆખી સરકારો ઉથલી જાય છેતેઆપણેનજીકના ભૂતકાળમાંજોઇ ચૂક્યાંછીએ. મધ્યપ્રદેશમાંજ્યોનતરાનદત્ય નસંનધયાના કારણે કોંગ્રેસની સરકાર ધરાશાયી થઇ હતી તો મહારાષ્ટ્રમાં નશવસેનામાં ભંગાણ અને એનસીપીના અનજત પવારની ગુલાંટના કારણે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીપદ ગુમાવવાનો વારો આવ્યો હતો. ભારતમાં હવે જનતાની ઇચ્છા પ્રમાણેની સરકારના યુગનો અંત આવી ગયો છે. પલટુરામો અનેઆયારામ-ગયારામની ગળથૂથી ધરાવતા નેતાઓની ફોજ લોકશાહીના ગળેટૂંપો દઇ રહી છે. મસલ અનેમની પાવર, નેતાઓની સાંઠગાંઠ જ હવેસરકારોની રચના કરી રહી છે.

ભાવિ પેઢીના આરોગ્ય માટેસુનાક સરકારનુંઆિકારદાયક પગલું

ધુમ્રપાન કોઇપણ દેશના જાહેર આરોગ્ય માટેઅત્યંત હાનનકારક છે. ધુમ્રપાનના કારણેકેડસર જેવી વ્યાનધઓનો ભોગ બનનારા લોકો દેશની આરોગ્ય વ્યવથથા પર પણ બોજો વધારેછે. તેથી કોઇપણ સરકાર ધુમ્રપાન અટકાવવા સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. નિટનમાં પણ સરકાર દેશને 2030 સુધીમાં ધુમ્રપાન મુિ દેશ બનાવવાની નેમ રાખી રહી છે. નિટનમાં ધુમ્રપાનના કારણેથતા મોતની સંખ્યામાંઘટાડો તો નોંધાયો છેતેમ છતાંકેડસરના કારણેથતાંમોતમાં25 ટકા નહથસો ધુમ્રપાનના કારણે થયેલા કેડસરનો છે. સરકાર દાયકાઓથી લોકોને ધુમ્રપાનથી દૂર કરવા જાગૃનત અનભયાનો ચલાવી રહી છે. નનકોનટન પેચ અનેગમની મદદથી લોકોનેધુમ્રપાનનો ત્યાગ કરવા પ્રોત્સાનહત કરાતાંપરંતુતેમાંઝાઝી સફળતા પ્રાપ્ત થતી નહોતી. વેપ્સના આનવષ્કાર બાદ ધુમ્રપાનની બદીમાંથી મુિ થવા લોકો તેનો ઉપયોગ કરતાંથયાં. એક મેનડકલ થટડી અનુસાર ધુમ્રપાનમાંથી મુિ થવામાં વેપ્સ વધુ અસરકારક પૂરવાર થયાં હતાં. વેપ્સના કારણે ધુમ્રપાન કરનારાની સંખ્યામાંઘટાડો કરવામાંસફળતા પણ મળી પરંતુહવેઆ વેપ્સ પણ હવેનુકસાનકારક પૂરવાર થઇ રહ્યાં છે. વેપ્સમાં પણ નસગારેટ જેવા જ શરીરને નુકસાન કરતાં કેનમકલ્સ અને નનકોનટનની માત્રા હોય જ છે. વેનપંગના કારણેપણ ફેફસાના કેડસર, ક્રોનનક િોડકાઇનટસ અને અડય ગંભીર બીમારી આવી જ શકે છે. વેનપંગના કારણે દાંતને પણ નુકસાન થાય છે. હલકી ગુણવત્તા ધરાવતા અનેગેરકાયદેસર રીતેવેચાતા વેપ્સમાંલેડ, નનકલ અનેક્રોનમયમ જેવા તત્વો ભયજનક માત્રામાંહોય છે. જેના કારણેશરીરની સેડટ્રલ નવવનસથટમ અનેમગજ પર અસર થતી હોય છે. વેપ્સમાંફ્લેવર માટેવપરાતુંકેનમકલ ફેફસાની ગંભીર બીમારીનેઆમંત્રણ આપી શકે છે. યુવાઓમાંવધી રહેલા વેનપંગનેધ્યાનમાંલઇનેસુનાક સરકારેનડથપોઝેબલ વેપ્સ પર પ્રનતબંધ મૂકવાનો આવકાયવનનણવય કયોવછે. 18 વષવથી નાના બાળકોનેવેપ્સના વેચાણ પર પ્રનતબંધ હોવા છતાંબોળકોમાંવેનપંગની સમથયા વકરી રહી છે. નનયનમત રીતેવેનપંગ કરનારા બાળકોની સંખ્યા બમણી થઇ છે. આવી સ્થથનતમાંદેશની ભાનવ પેઢીનેતંદરુ થત રાખવા માટેઆકરાંપગલાંની તાતી જરૂર હતી. જેની હવેસુનાક સરકાર દ્વારા આવકારદાયક ઘોષણા કરાઇ છે.

GujaratSamacharNewsweekly

Let noble thoughts come to us from every side

આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ

તમારી વાત

અવિ​િેકી, અજ્ઞાની અનેઅક્કલહીન માણસ પણ જો મૌન રહેતો તેની ગણના બીબીસી દ્વારા તદ્દન ખોટુંવરપોવટિંગ ભારતના અયોધ્યામાં રામ મંનદર નવશે સારા માનિીમાંથાય છે. - હઝરત અલી

બીબીસી દ્વારા જે પ્રકારે ચોકસાઈરનહત આવી ગયુ.ં યુરોનપયન દેશો શા માટે આનિકા નરપોનટિંગ કરાયુંછેતેનાથી હુંવ્યનથત છુ.ં કદાચ તે ખંડના મોટા ભાગના દેશોને સંથથાન બનાવવા સંપણ ૂ પવ ણે ખોટું નનહ હોય પરંત,ુ તે ચોક્કસ આતુર હતા અને છોડવાનો સમય આવ્યો ત્યારે એજડડા અનુસારનુંહોય તેમ જણાય છે. ખચકાતા હતા તેમાંકોઈ નવાઈ ન લાગી! સુપ્રીમ કોટટના થપષ્ટ ચુકાદા સાથે આ ભૂનમ જંગલી પ્રાણીઓ આનંદ ખાતર નનહ પરંત,ુ સંબનંધત કોઈ પણ નવવાદનો અંત આવી જવો માત્ર આહાર અથવા તેમના પનરવાર અને જોઈએ. એક મુસ્થલમ સનહત પાંચ જજીસની પેનલ વસવાટનુંરક્ષણ કરવા માટેજ હત્યા કરતા હતા. દ્વારા અપાયેલા ચુકાદાથી કોઈ અથપષ્ટતાને સૌથી સારું ઉદાહરણ એ જોવા મળ્યું કે સર અવકાશ જ રહ્યો ન હતો. પરંત,ુ એમ જણાય છેકે એટેનબરો જંગલી ગોરીલાઓના ઝૂડંનો નવશ્વાસ બીબીસી પોતાનો આગવો એજડડા ધરાવે છે જે અને સડમાન પ્રાપ્ત કરી તેમની જીવનશૈલી, દેખીતી રીતેબાહ્ય આદેશો-માગવદશવનથી પ્રભાનવત આહારની આદતો અને સામાનજક વતવણકૂ ો હોઈ શકે છે. નહડદુ કોમ્યુનનટી અને ખાસ કરીને નનહાળવા તેમની વચ્ચે નદવસો પસાર કરતા હતા. નરેડદ્ર મોદી સરકાર નવરુદ્ધ તમારો પૂવગ્ર વ હ થપષ્ટ માનવી માટે જોખમ ન હોય તેવા અડય દેખાય છે. ગેરમાગગેદોરતાંનરપોનટિંગ અથવા અડય જંગલી પ્રાણીઓમાં હાથી, નઝિા અને અડયોનો પ્રકારે તે ભારત સરકારને નબળી દશાવવવાના સમાવેશ થાય છે. જોકે, જંગલી ભેંસ સનહત કેટલાક હેતસ ુ ર જણાય છે. ક્રૂર જંગલી શાકાહારી પ્રાણીઓ નસંહ અનેનચત્તા તમે દલીલ ખાતર પણ નવચારી શકો કે કરતાંવધુઆક્રમક હોય છેજેઓ માનવીઓ અને બીબીસી પાકકથતાનમાં નહડદુઓ અને અડય પ્રાણીઓનેપોતાની નજીક સહન કરી શકતાં નિથતીઓના વંશીય નનકંદન નવશેનરપોનટિંગ કરશે નથી અનેહુમલા કરેછે. જરા નવચારો, આધુનનક કે કેમ. તમારા નહચકકચાટનું કારણ દેખીતું છે - ટ્રાડસપોટટનો ઉદય થયો તેપહેલાંઅશ્વ, ઊંટ અને બેકલેશ- પ્રત્યાઘાતોનો ભય. તમને સમજ છે કે દૂધાળાંઢોર જેવાંપ્રાણીઓ નવના આપણેકેવી રીતે આવું નરપોનટિંગ ચોક્કસ કોમ્યુનનટીના નહંસક જીવી શક્યા હોત, સકકસમાં મનોરંજન અને રીએક્શડસ તરફ દોરી જશે જેનાથી જનાવનલથટ્સ અદ્ભૂત પરફોમવડસ આપતા તાલીમબદ્ધ કૂતરાં, જોખમમાં મૂકાશે. આવા સાવધાનીપૂવકવ ના અશ્વ, રીંછ અને નસંહ આપણા માટે સથતું અનભગમની નહમાયત કરીને તમે ખરેખર તો મનોરંજન બની રહેછે. ઘણી વખત તેઓ ક્રૂરતાનો ચોક્કસ પ્રત્યાઘાતનેપ્રોત્સાહન આપો છો. તમેપણ નશકાર પણ બનેછેઅનેતેના કારણેકદાચ આપણે સમજી લેજો, અમે ચોક્કસ વલણ અપનાવતા સકકસ જોવાંજવાનુંપણ ટાળીએ છીએ! અચકાઈશું નનહ અને તમારા જનાવનલથટ્સે પણ - ભૂપન્ેદ્ર એમ. ગાંધી, ઈ-મેઈલ મારફત તેમના કાયવના પનરણામોનેસમજી લેવા પડશે. મહાકવવ ભારતીયારની - વિનુસચાણીઆ, ઈમેઈલ મારફત સ્વાતંત્ર્યસંગ્રામમાંભૂવમકા

આપણેકુદરત સાથેસંવાવદતા જાળવી રહી શકીએ!

મહાકનવ ભારતીયારની પ્રેરણાદાયી કનવતાઓએ આપણા દેશના થવાતંત્ર્યસંગ્રામની પ્રેરણા આપવામાં એક માત્ર ગ્રહ જેનેઆપણેઘર કહી શકીએ, નોંધપાત્ર ભૂનમકા ભજવી છે. ભારતીયારના જોશીલા, જ્યાં આપણે શાંનત અને સુસવં ાનદતા સાથે રહી નહંમતદાયી અનેદેશદાઝથી ભરેલા શબ્દોએ આપણા શકીએ તેમાત્ર અનેમાત્ર માતા પૃથ્વી છે. કુદરત ઈનતહાસના સૌથી કાળાઘેરાં સમયગાળાઓમાં એક તરફથી મળેલી અણમોલ ભેટને જાળવવાની દરનમયાન અગનણત વ્યનિઓના હૃદયમાં ક્રાંનતની આપણી ફરજ છે. આમ છતાં, આપણે જરા પણ આગની નચનગારી લગાવી હતી. તેમની ગ્લાનન અનુભવ્યા નવના પૃથ્વીની અવહેલના કનવતાઓએ આઝાદીની ભાવનાને જગાવી હતી કરતા રહીએ છીએ. આ માનવીય થવભાવ છે, એટલું જ નનહ, લોકસમૂહમાં એકતા અને સામૂનહક જવાબદારીની ભાવનાને પણ ઉત્તેજન આપ્યું હતુ.ં લાલચી અનેથવાથદીપણાનો કોઈ અંત નથી! ધ્રુવીય બરફ પીગળી રહ્યો છે અને નવશ્વમાં પોતાના સમયમાં સામાનજક અને રાજકીય મુદ્દાઓ આંદામાન અને નનકોબાર, માલદીવ્ઝ, પ્રત્યે ભારતીયારની સૂઝબૂઝ અને ભાષા પર પોલીનેનશયા, પેમ્બા, ઈથટર, ડીએગો ગાસદીઆ ગજબનાક કાબુ હોવા સાથે તેઓ થવતંત્રતા અને ે ાઓને લોકો સુધી સનહતના નીચા ટાપુઓ આપણે ગુમાવી રહ્યા ડયાયના શનિશાળી સંદશ છીએ. આપણા સાગરોમાં આવા હજારો ટાપુઓ પહોંચાડવા સક્ષમ રહ્યા હતા. આજે પણ તેમની ફેલાયેલા છે જેઓ તેના નનવાસીઓ અને ખાસ કનવતાઓ ભારતીય યુવાવગવની સંવદે ના સાથે કરીને પક્ષીઓ અને નાના સથતનીય પ્રાણીઓને એકાકાર થઈ તેમને મયાવદાઓથી ઉપરવટ જઈ આનંદી જીવન પુરું પાડે છે! એક માત્ર એક્સપટટ ડયાયપૂણવ સમાજ માટે લડત ચલાવવાનો અનુરોધ કોમેડટેટર સર ડેનવડ એટેનબરો સાથે અદ્ભૂત કરે છે. મહાકનવ ભારતીયારે કહ્યું હતું કે,‘આઝાદી વડયજીવન શ્રેણી નનહાળતા ઈથટ આનિકન તટને એટલે બાહ્ય અંકુશની ગેરહાજરી નથી પણ મન પખાળતા નહડદ મહાસાગરના મોજાં સાથે આત્માની પણ આઝાદી છે.’ ટાડઝાનનયામાં આનંદપૂવકવ વીતાવેલું જીવન યાદ - ટીએસ કાવતિક, ચેન્નાઈ, ભારત Editor-in-Chief: CB Patel Asian Business Publications Ltd Harrow Business Centre, 429-433 Pinner Road, North Harrow, Middlesex HA1 4HN Tel.: +44 (0) 20 7749 4080 - Email: support@abplgroup.com For Sales Tel: 020 7749 4085 Email: sales@abplgroup.com Email: gseditorial@abplgroup.com Website: www.abplgroup.com © Asian Business Publications Bureau Chief: Nilesh Parmar (BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad-380 015.

Email: gs_ahd@abplgroup.com


@GSamacharUK

11

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

75મા ગણતંત્રદિનની જૂનાગઢમાંઉજવણીઃ રાજ્યપાલેધ્વજવંિન કયયું 3rd February 2024

જૂનાગઢઃ ગુજરાતમાં75મા ગણતંિ પવયની રાજ્યકક્ષાની ઉજવણી જમનાગઢના આંગણેથઈ. જમનાગઢના પીટીસી ગ્રાઉન્િમાંઆયોદજત કાયયિમમાંરાજ્યપાલ આચાયયિેવવ્રતના હથતેધ્વજવંિન કરવામાં આવ્યુંહતું. આ સમયેમુખ્યમંિી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થથત રહ્યા હતા. ધ્વંજવંિન બાિ શાળા-કોલેજના દવદ્યાથથીઓ દ્વારા સાંથકૃદતક કાયયિમ રજમકરવામાંઆવ્યો હતો. કાયયિમમાંગુજરાત પોલીસના જવાનો દ્વારા રજમ કરવામાં આવેલાં દિલધિક બાઇક થટંટ આકષયણનુંકેન્દ્ર બન્યાંહતાં.

પરેિમાંઅલગ-અલગ 25 પ્લાટુન જોિાઈ

75મા ગણતંિ પવયની રાજ્યકક્ષાની ઉજવણીમાં કોથટગાિડ, બીએસએફ, ચેતક કમાન્િો ફોસય, ગુજરાત મદરન કમાન્િો ફોસય, એસઆરપી, ગુજરાત જેલ દવભાગ સદહત દવદવધ દજલ્લા પોલીસની 25 પ્લાટુન પરેિમાંજોિાઈ હતી.

જૂનાગઢનેરૂ. 617 કરોિના દવકાસકામની ભેટ

આઝાિીની કાળના મહત્વપમવય થથળ એવા જમનાગઢ ખાતે દવદવધ ૨૫ પ્લાટૂનના જવાનોએ દશથતબદ્ધ પરેિ દ્વારા દતરંગાને સલામી આપી હતી. આ િેશભદિસભર માહોલમાંઉપસ્થથત સૌ રાષ્ટ્રભદિના રંગે રંગાયા હતા. આ પ્રસંગે મધ્યપ્રિેશની પોલીસ પ્લાટૂને પરેિમાં ભાગ લઈને રાષ્ટ્રીય એકતાના સંિેશને ઉજાગર કયોયહતો. શૌયયની ભમદમ પર ભારતીય તટ રક્ષક િળ, બોિડર દસક્યુદરટી ફોસય, મધ્યપ્રિેશ રાજ્ય પોલીસ, ચેતક કમાન્િો ફોસય-ગાંધીનગર, ગુજરાત મરીન કમાન્િો ફોસય સહીત 25 પ્લાટૂને પરેિ રજમ કરી લોકોમાંઅનેરુંઆકષયણ જમાવ્યુંહતુ.ં સાથોસાથ આજની પરેિમાં મદહલા શદિના પણ િશયન થયા હતા. દવદવધ ૨૫ પ્લાટૂનના 870 જેટલા જવાનોએ દશથતબદ્ધ પરેિ દ્વારા દતરંગાનેસલામી આપી.

પોલીસ જવાનોએ દિલધિક સ્ટંટ

પરેિ િરદમયાન ગુજરાત પોલીસના જવાનો દ્વારા દિલધિક જમનાગઢ ખાતે 75 મા ગણતંિ પવયની ઉજવણી થઈ, ત્યારે બાઇક થટંટ રજમ કરવામાં આવ્યું હતું. બાઇક થટંટમાં પણ ગુજરાતની મદહલા પોલીસેદિલધિક કોદરયોગ્રાફી કાયયિમ રજમ જમનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પવયની પમવય સંધ્યાએ કૃદષ કરી નારી શદિનાં િશયન કરાવ્યાં હતાં. દતરંગાના રંગમાં સજ્જ યુદનવદસયટીના દિકેટ ગ્રાઉન્િમાં ભવ્ય સાંથકૃદતક કાયયિમ ‘સોરઠ નારીશદિનાંિશયન થયાંહતાં. જમનાગઢ દજલ્લાની દવદવધ શાળાિણ ટીમોએ પરેિ ગ્રાઉન્િ પર અલગ-અલગ ફોમષેશન દ્વારા સલામી ધરા સોહામણી’ યોજાયો હતો. આ કાયયિમમાં મુખ્યમંિી ભમપેન્દ્ર કોલેજના દવદ્યાથથીઓ દ્વારા રાસ-ગરબાની રમઝટ કરાઈ હતી. આપતાંકરતબોનુંપ્રિશયન કયુ​ુંહતુ,ં જેનેદનહાળી ઉપસ્થથત લોકો પટેલેદજલ્લાનેરૂ. 781 કરોિનાં617 કામની ભેટ આપી હતી. આ ત્યારબાિ એસઆરપી પાઇપ બેન્િ દ્વારા દિથપેલ રજમકરાયુંહતું. મંિમુગ્ધ થયા હતા. સાથેમુખ્યમંિીએ જમનાગઢ મનપા, દજલ્લાનાંનગરો અનેગ્રામીણ દવથતારના દવકાસ માટે રૂ. અઢી - અઢી કરોિની દવશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત પણ કરી હતી. જમનાગઢમાંરોિ-રથતા, વીજ સબથટેશન, આરોગ્યકેન્દ્ર, પાણી પુરવઠો, સોદલિ વેથટ મેનજ ે મેન્ટનાં રૂ. 100 કરોિનાં 187 દવકાસકામોના લોકાપયણ, દજલ્લા ગ્રામીણ દવથતારોના દવકાસનેગદત આપતાં150 કામો રૂ. 88 કરોિના ખચષે હાથ ધરવા માટેઈ-લોકાપયણ અનેખાતમમહુતયકયુ​ુંહતું.

મદહલા પોલીસ દ્વારા કોદરયાગ્રાફી કાયયક્રમ

દવદવધ કાયયક્રમોએ જીત્યાંદિલ

ધ્વજવંિન કાયયિમ વખતે વાયુિળના બે હેદલકોપ્ટર દ્વારા પુષ્પવષાય કરીને દતરંગાને દવશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ધ્વજને સલામી બાિ રાજ્યપાલ આચાયય િેવવ્રત અને મુખ્યમંિી ભમપેન્દ્ર પટેલ સાથેપરેિ દનરીક્ષણ કયુયહતું. આ તકેવોદલ ફાયદરંગ તેમજ આકાશમાંબલમન છોિીનેહષયધ્વદન કરવામાંઆવી.

કિીમાં2,151 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે‘દતરંગા યાત્રા’ નીકળી AIR | COACH | CRUISE | YA AT T RA

CALL US ON

01162 666 600 www w..citibondtours.co.uk

Creating Happy Travellers!

Air Holidayys

પ્રજાસત્તાક ડિવસની ઉજવણીના ભાગરૂપેકિીની સવવડવદ્યાલય કેમ્પસ દ્વારા ડિરંગા યાત્રાનું આયોજન કરવામાંઆવ્યુંહિું. ગુજરાિમાંપ્રથમ વખિ 2,151 ફૂટ લાંબા અને10 ફૂટ પહોળા ડિરંગા સાથેઐડિહાડસક ભવ્ય ‘ડિરંગાયાત્રા’ નીકળિાંસમગ્ર શહેર િેશભડિના રંગેરંગાયુંહિું.

દિલ્હી ખાતેરાષ્ટ્રપદતના એટહોમ કાયયક્રમમાં ઝઘદિયાના પાણેથાના ખેિૂત હાજર રહ્યા​ા

ઝઘડિયાઃ ગણતંિ દિવસના અવસરે હતુ.ં જેતમામ ગુજરાતીઓ માટેગવયની દિલ્હી ખાતેરાષ્ટ્રપદત ભવન ખાતેએટ વાત કહેવાશે. આ એટ હોમ કાયયિમ હોમ દરસેપ્શન કાયયિમની પરંપરા છે. જે િરદમયાન ભારતનાં રાષ્ટ્રપદત દ્રૌપિી અંતગયત ચાલુ વષષે ભરૂચ દજલ્લાના મુમએ મય નમથતે કહી આમંદિતોનું ઝઘદિયાના પાણેથા ગામના ખેિતૂ અદભવાિન કયુ​ુંહતુ.ં પીએમ નરેન્દ્ર મોિી ધીરેન્દ્રકુમાર િેસાઈને આમંદિત કરાયા સાથેગુજરાતી ભાષામાંવાતચીત કરવાની હતા. તક મળી હતી. ઉપરાંત ફ્રાન્સના ખેિતૂ ધીરેન્દ્રકુમારે જણાવ્યું કે, ગણતંિ રાષ્ટ્રપદતની પણ મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે દિવસની ઉજવણી અંતગયત રાષ્ટ્રપદત ભવન ખાતે કે, ઝઘદિયા તાલુકાના પાણેથા ગામના આ ખેિતૂ ને એટ હોમ દરસેપ્શન સમારંભ ખાતેઆમંિણ મળ્યું અગાઉ 25થી વધુએવોિડપ્રાપ્ત થયા છે.

Dubai TTour our - 8 Days - 19/02, 20/03, 03, 16/04, 13/05, 16/09, 14/10, 18/11 from £1350 Vietnam, Cambodia and Laos - 18 Days 25/04, 01/09, 10/11 - from £3599 Singapore, Malaysia & Thailand d - 14 Days 10/06, 18/11 - from £2495 Sri Lanka & Kerala-15 Days-22/02 2 from £2895 Royal Rajasthan with Ranthamb bore & Taj Mahal - 18 Days - 25/02, 25/02 15/09, /09, Royal Punjab TTour our - 15 Days - 10 0/03, 15/09 Kashmir with Kargil & Leh Ladakkh - 17 Days 19/05, 09/09 Seven Sisters of North East with h Kolkata 16 Days - 11/03, 15/04, 15/09, 07/11 Golden West America - 17 Days frrom £4995 19/05, 09/09 Dubai with Bali - 13 days from £2 2295 - 14/04 Mexico with Cancun - 13 Days from o £3675 08/04, 16/06

£200 OFF ON BELOW TOURS

DISC OUNT V VALID ALID TILL 29/02/2024 Australia, New Zealand & Fiji - Mar & Nov 24 27 Days from £8499 08/04, 18/11 /11 South Africa with Mauritius - 18 8 Days 17/03, 15/09, 17/11 - from £5375 East Africa TTour our - 18 Days (Kenya, Uganda, Tanzania, Zanzibar) - 09/06, 16/11 from £5995 Japan and South Korea - 14 Days - 09/06, 12/09, 17/11 - from £4795 Indonesia with Bali - 17 Days from m £3775

Cruise 2024 024 Rocky Mountain a with Alaska Cruise 17 Days (10 days Alaska Cruise) 14 May, 18 Jul, 03 Sep from £3895 (Get άϮϬϬ Kī, Book by 31 Jan 24) Iceland, Norwayy,, Belgium & Netherlands Cruise from Sou uthampton - 12 Days/ 25 Aug - from £2225 (Get άϳϱ Kī, Book by 31 Jan 24) Greek Isles Cruise uise from Venice-11 Days 19 Aug - from £1995 France, Spain & Portugal Cruise from Southampton-1 11 Days/06 Jun from £1675

Yaatra Y Chardham Yatra - 16 Days (Kedarnath Helicopter included) ded) 03 Jun, 09 Sep from £1895 Chardham Yatra with Vaishnodevi & Shivkhodi

20 Days (Kedarna nath Helicopter included) 03 Jun, 09 Sep from £2375 Amarnath Yatra with Kashmir-9 Days (Amarnath Heliccopter included)

05 Jul from £17 775 Amritsar, Vasihnode nodevi, Amarnath Yatra with Kashmir 13 Days (Amarnath Helicopter included) - 01 Jul ul from £2150 Eleven Jyotirlingg Yatra with Shirdi, Shani Mandir and d Tirupati - 24 Days 11 Nov from £3 3249 12 Jyotirling Yatr t a with Shirdi, Shani Mandir and Tirupati - 29 9 Days 14 May from £3595

Ring our Group Specialis ecialists for o Yatra, a Coach, Air & Cruise se Holidays. We specialise in Tailormade We Tailormade Airr,, Coach, C Cruise and Yatra ffor or individual, small and largee groups. Con Contact a us orr e-mail e mail ffor or your requiirements. ts

Why Book with us:

Est. since 197 74 4 ATOL AT O Protected Expert Knowledge


12

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ગુજરાતમાંથી ભાજપ રાજ્યસભાની ચારેય બેઠકો રાજીનામા ચાલુજ છેઃ હવેઅપક્ષ ધારાસભ્ય ધમમેન્દ્રરસંહનુંરાજીનામું મેળવશે: કોંગ્રેસ ફોમમ પણ ભરશે કે કેમ તે અંગે શંકા વડોદરાઃ લોિસભાની ચૂટં ણી

3rd February 2024

ગાં ધી ન ગ રઃ ગુ જ રા િ માં થી રાજ્યસભાની ખાલી પડનારી ચારેય બેઠિ 15મી તવધાનસભામાં રેિોડડબિે સંખ્યાબળને આધારે ભાજપ અંિે િરશે િે નક્કી મનાય છે. જ્યારે બે મનસુખ માંડવવયા ુ ોત્તમ રૂપાલા પુરષ નારણભાઇ રાઠવા અમીબહેન યાવિક સભ્યોના રાજીનામા 27મી ફેબ્રુઆરીએ યોજાનારી ગુજરાત રવધાનસભા વષાની મુદ્દિ માટે નાના િાતિબાદ માત્ર 13 ધારાસભ્યોમાં રાજ્યસભાની ચૂંટણી માટે સમુહમાંથી આવિા નેિા અને સમેટાઈ ગયેલી િોંગ્રેસમાંથી ઉમેદવારી િરવા 15મી (કુલ 182 બેઠક) િાયાિરોને િતિતનતધત્વ આપવા આ ચૂંટણીમાં િોઈની ફેબ્રુઆરી સુધીનો સમય તનયિ િવાયિ ચાલી રહી છે. ભાજપ 156 ઉમેદવારીની શક્યિા એિદમ િરાયો છે. જોિે, આ વખિે સંભવિઃ બે સપ્િાહમાં કોંગ્રેસ 15 નતહવિ છે. આ સંજોગોમાં િોંગ્રેસ પાસે ઉમેદવારી ફોમા િમામ નામો જાહેર થશે િેમ આપ 04 રાજિીય તવશ્લેષિો સતહિ સહુ ભરવા માટે પણ સંખ્યાબળ ન મનાય છે. અન્ય 03 િોઇની નજર ભાજપમાંથી હોવાથી આ ચૂંટણી મિદાન રાજ્યસભામાંકોંગ્રેસના ખાલી 04 રાજ્યસભામાં છ વષા માટે સુધી પણ પહોંચશે નહીં. આમ સૂપડાંસાફ થઇ જશે? િોને િતિતનતધત્વ મળે છે િેના ચારેય બેઠિો પર ભાજપના મનસુખ માંડતવયાને આ વખિે હાલમાં ગુજરાિમાંથી ઉપર છે. લોિસભા2024 ચૂ ં ટ ણીમાં રાજ્યસભામાં 11માંથી ત્રણ ઉમેદવારો તનતવારોધ ચૂંટાઈ કોંગ્રેસની બેઘટશે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી સાંસદો િોંગ્રેસના છે. િેમાંથી આવશે. ભાજપનેબેમળશે િે પોરબંદર એમ ત્રણમાંથી બેની ટમા એતિલ-2024માં પૂણા માંડરવયા-રૂપાલાને રા જ્ ય સ ભા માં િોઈિ એિ બેઠિ પરથી મેદાને થાય છે. ત્યારબાદ જૂનલોકસભામાંઉતારાશે ગુજરાિમાંથી િતિતનતધત્વ િરી ભાજપમાં થઈ રહેલી ચચા​ા ઉિારશે િેમ મનાય છે. જ્યારે 2026માં િદેશ િોંગ્રેસ િમુખ રહેલા 11 પૈિી િુલ ચાર સાંસદો મુજબ િેન્દ્રીય નેતૃત્વ આ વેળા રૂપાલાને રાજિોટથી મેદાનમાં શતિતસંહ ગોતહલની ટમા પણ અનુિમે િેન્દ્રીય મંત્રી મનસુખ િેન્દ્રીય મંત્રી માંડતવયા અને ઉિારાય િેવી શક્યિા છે. પૂણા થશે. 15મી તવધાનસભાની માંડતવયા અને પરષોત્તમ રૂપાલાને પખવારડયામાંભાજપ મુદ્દિ તડસેમ્બર-2027 સુધી રાજ્યસભામાં રૂપાલા જ્યારે િોંગ્રેસના તરતપટેશન આપવા િૈયાર નથી! ઉમેદવારો જાહેર કરશે હોવાથી સવા બે વષા પછી નારણભાઇ રાઠવા અને આ બંને સાંસદો અનુિમે બે ગુજરાિ ભાજપ આ વખિે ગુજરાિમાંથી રાજ્યસભામાં અમીબહેન યાતિ​િની મુદ્દિ આ અને ત્રણ વખિ રાજ્યસભામાં રાજ્યસભામાં એિ સાથે ચારેય િોંગ્રેસનું િોઈ િતિતનતધત્વ વષમે એતિલમાં પૂણા થાય છે. િતિતનતધત્વ િયુા છે. િેવામાં બેઠિો મેળવી રહ્યું હોવાથી છ નહીં રહે.

અગાઉ જ ગુજરાિમાં જાણે પિપલટાની મૌસમ જામી છે. એિ પછી એિ ધારાસભ્ય રાજીનામું આપવા માંડ્યા છે. પતરણામે ગુજરાિના રાજિારણમાં ગરમાવો આવ્યો છે. 26મીએ વાઘોતડયાના અપિ ધારાસભ્ય ધમમેન્દ્રતસંહ વાઘેલાએ રાજીનામુ ધયુ​ું હિુ.ં આ રાજીનામાને પગલે તવધાનસભાનુ ખંતડિ થવાનો તસલસીલો યથાવિ રહ્યો છે. ગુજરાિમાં ‘આપ’ અને િોંગ્રસ ે િો ઠીિ, પણ હવે અપિે પણ ભાજપ સમિ નિમમિ​િ થવું પડયું છે. લોિસભાની ચૂટં ણીને આડે હવે ગણિરીના તદવસો બાિી રહ્યા છે ત્યારે ગુજરાિમાં ‘આપ’, િોંગ્રસ ે અને અપિ ધારાસભ્યોએ િેસતરયો ખેસ ધારણ િરવા િમલમ િરફ દોટ માંડી છે. નારાજ િોંગ્રસ ે ીઓએ િો પિની વંડી ઠેિવાનું મન બનાવી લીધુ છે ત્યાં હવે ત્રણેય અપિ ધારાસભ્યોએ પણ ભાજપના નિમમિ​િ થવા નક્કી િયુ​ું છે. તટિીટ ન મળિાં ભાજપ સામે બાંયો ચડાવીને અપિ િરીિે ચૂટં ાયેલાં ત્રણેય ધારાસભ્યોને હવે સત્તાનો મવાદ માણવો છે.

જેના ભાગરુપે 26મીએ વાઘોતડયાના ધારાસભ્ય ધમમેન્દ્રતસંહ વાઘેલાએ તવધાનસભા અધ્યિને રાજીનામુ સોંપ્યુ હિુ.ં રાજીનામુ ધયા​ા બાદ િેઓ િેસતરયો ખેસ ધારણ િરીને ભાજપમાં સત્તાવાર રીિે િવેશ િરશે. ભાજપ સાથે રાજિીય ડીલ િયા​ા બાદ ધમમેન્દ્રતસંહે ધારાસભ્યપદેથી રાજીનામુ ધયુા હોવાનું િહેવાય છે. એવુ જાણવા મળ્યુ છેિ,ે ધમમેન્દ્રતસંહ વાઘેલા આ જ વાઘોતડયા બેઠિ પર ભાજપના તનશાન પર પેટા ચૂટં ણી લડશે. ધમમેન્દ્રતસંહ વાઘેલાના રાજીનામાને લીધે ગુજરાિ તવધાનસભા ફરી ખંતડિ થઈ છે. હાલ ગુજરાિ તવધાનસભામાં ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટીને 178 સુધી પહોંચ્યું છે. ઉલ્લેખનીય છેિ,ે છેલ્લાં બે મતહનામાં ચાર ધારાસભ્યોએ રાજીનામા ધયા​ા છે.

અમદાવાદઃ યુએસ અને િેનેડામાં ગેરિાયદેસર ઘૂસણખોરી િરાવનારના ગુજરાિના િુખ્યાિ એજન્ટો ભરિ પટેલ ઉફફે બોબી પટેલ અને સાગતરિ ચરણજીિતસંહની ઓકફસ અને રહેઠાણે ઈડીના અતધિારીઓએ િા. 22 જાન્યુઆરીએ દરોડા પાડયા હિા. ઈડીના અતધિારીઓ દરોડા દરતમયાન 50 લાખનું તવદેશી

ચલણ, 1.50 િરોડની તબનતહસાબી રોિડ રિમ, વીઝા િરવા માટે બોગસ બનાવેલા દમિાવેજો, અને ડીજીટલ ડેટા જપ્િ િયા​ા છે. બંને એજન્ટોએ ત્રણ વષામાં 1500 જેટલા લોિોને ગેરિાયદેસર તવદેશ મોિલ્યા છે જેની એિ હજાર િરોડની એન્િીઓ ઈડીને મળિા પીએમએલએ એક્ટ હેઠળ ગૂનો દાખલ િયોા છે. ઇડીએ અમદાવાદમાં

નારણપુરા, ગાંધીનગર ઘાટલોતડયા, ઉપરાિ તદલ્હી, િોલિત્તા અને મહારાષ્ટ્રમાં પણ દરોડા પાડયા છે. ચારેય રાજ્યોના એજન્ટો મળીને ઇન્ટરનેશનલ રેિેટ ચલાવિા હિા. બોબી પટેલ અને િેનો સાગતરિ ચરણજીિ તસંઘ એિ વ્યતિના 75 લાખ, િપલ હોય િો 1.25 િરોડ, બાળિો હોય િો 1.50 િરોડ રૂતપયા ચાજા િરિા હિા.

ભાજપનો ગુજરાતમાં‘પરરવતતન’ પ્રયોગઃ કબૂતરબાજીઃ બેએજન્ટેરૂ. 1000 કરોડ ઉમેદવારોના નામ પહેલાંચૂંટણી કાયાતલયો શરૂ હવાલાથી અમેરરકા-કેનેડા મોકલ્યાં પ્લસના લક્ષ્યાંિને પાર પાડવા માટે ભાજપે અત્યારથી જમીની મિરે ચૂટં ણીલિી િૈયારીઓ આદરી છે. ગુજરાિએ રાજિારણની લેબોરેટરી બની રહી છે ત્યારે નો-તરપીટ તથયરી હોય, પંચાયિ, િોપોારશ ે નથી માંડીને મંત્રીપદે નવા ચહેરાયુવાઓને િ​િ આપવાની વાિ હોય, સૌથી નાનુ મંત્રીમંડળ હોય, રાિોરાિ સરિાર બદલવાની હોય. ગુજરાિમાં અજમાવાયેલા આ બધાય રાજિીય િયોગમાં ભાજપ નેિાગીરીને સફળિા મળી છે. હવે ભાજપે લોિસભાની ચૂટં ણી પહેલાં ફરી એિવાર નવિર રાજિીય િયોગ હાથ ધયોા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યિ જે.પી. નડ્ડાની ઉપસ્મથતિમાં 25 જાન્યુઆરીથી અમદાવાદમાં થલિેજ ખાિે ચૂટં ણી િાયા​ાલયનો િારંભ િરાયો હિો. આ ઉપરાંિ મંત્રી, ધારાસભ્યો અને તવજય હાંસલ િરશે. મને ભાજપના નેિાઓની હાજરીમાં તવશ્વાસ છે િે, આ વખિે પણ અન્ય લોિસભા મિ તવમિારમાં ય ગુજરાિ અને દેશની જનિા ચૂટં ણી િાયા​ાલયના ઉદઘાટન વડાિધાન મોદીને જ િરવામાં આવ્યા હિાં. પહેલીવાર આશશીવાદ આપશે. િાયાિરોના એવું જોવા મળી રહ્યુ છેિ,ે ઉમેદવાર િામનો જશ મળશે. ગુજરાિે તવના ચૂટં ણી િાયા​ાલય શરૂ િરાયા જ સંગઠનને િેવી રીિે મજબૂિ છે. આ તથયરી લાગુ િરી ભાજપ િરવુ િે દેશને તશખવ્યુ છે. હાઇિમાન્ડે મપષ્ટ આદેશ આપ્યો છે મારુ સૌભાગ્ય છે િે, મને િે, જે ઉમેદવાર જાહેર થાય િેને ગાંધીનગર લોિસભા મિ વધાવી લો, એટલુ જ નહીં, પાંચ તવમિારના િાયા​ાલયના લાખની લીડથી તવજયી બનાવો. ે આપી શ્રીગણેશ િરવાની િ​િ આ ઉપરાંિ એવો સંદશ દેવાયો છેિ,ે મોદીના નામ પર ઉપલબ્ધ થઈ છે. ચૂટં ણી જીિાઇ રહી છે.

અમદાવાદઃ અયોધ્યામાં રામમંતદર િાણ િતિષ્ઠા મહોત્સવના બીજા તદવસથી ભાજપ ચૂટં ણી જીિવાના િામે લાગ્યું છે. આ વખિે ભાજપે 400 પ્લસ બેઠિો સાથે જીિ હાંસલ િરવાનો લક્ષ્ય રાખ્યો છે જેના િારણે અત્યારથી ચૂટં ણીઓની િૈયારીઓ શરૂ િરી દેવામાં આવી છે. પણ આ વખિે રાજિારણની લેબોરેટરી ગણાિા ગુજરાિમાં ભાજપે એિ નવિર રાજિીય િયોગ હાથ ધયોા છે. ભાજપે ઉમેદવારોની સત્તાવાર ઘોષણા થાય િે પહેલાં ચૂટં ણી િાયા​ાલય શરૂ િયા​ા છે. આ વખિે ભાજપે મોદી િી ગેરટં ીના મલોગન સાથે ચૂટં ણી મેદાને ઉિરવાનું નક્કી િયુ​ું છે. 400

ગુજરાતની તમામ 26 બેઠકો જીતીશુંઃ નડ્ડાનો દાવો

અમદાવાદઃ ગાંધીનગર લોિસભા ચૂંટણી િાયા​ાલયના ઉદઘાટન િસંગે સંબોધન િરિાં ભાજપના રાષ્ટ્રીય અધ્યિ જે.પી. નડ્ડાએ એવો દાવો િયોા િે, ભાજપ અગાઉના રેિોડડ િરિાં વધુ બેઠિો મેળવશે અને લોિસભામાં યશમવી બનીશું. િેમણે એવો તવશ્વાસ વ્યિ િયોા િે, આ વખિે ગુજરાિમાં ભાજપ હેતિ​િ નોંધાવશે અને 26માંથી 26 બેઠિો પર જવલંિ

ધરતીકંપના પ્રથમ કંપન સાથે જ બુલેટ ટ્રેન ઓટોમેટટક બંધ થઈ જશે

અમદાવાદઃ આશરે 300 કિ.મી. િતિ િલાિની ઝડપે દોડિી બુલટે િેન ભૂિપં વખિે પણ સુરતિ​િ રહે િે માટે જાપાની ટેિનોલોજીનો ઉપયોગ િરવામાં આવશે. બુલેટ િેનના રુટ પર તસમમોમીટર લગાવવામાં આવશે. જેના થિી ભુિંપના િથમ િંપન વખિે જ બુલેટ િેનનું પતરચાલન ઓટોમેતટિ બંધ થઇ જશે. જાપાની તશંિનસેન ટેિનોલોજી પર આધાતરિ ભૂિંપ શોધ િણાલી તસમટમ ભૂિંપના િાથતમિ િરંગો-આંચિાઓને શોધી િાઢશે અને તસમમોમીટર િુરંિ બુલેટ િેનના પાવર સપ્લાય હાઉસને તસગ્નલ મોિલશે િે સાથે જ ઓટોમેતટિ પાવર શટડાઉન િતિયા શરૂ થઇ જશે.

શટડાઉનના તસગ્નલ બુલટે િેન સુધી પહોંચિા જ આિસ્મમિ બ્રેક્સ (ઇમરજન્સી બ્રેક્સ) સતિય થશે અને અસરગ્રમિ તવમિારમાં દોડિી બુલેટ િેનો બંધ થઈ જશે. અમદાવાદ-મુંબઇ બુલેટ િેનના 508 કિ.મી.ના રુટ પર િુલ 28 તસમમોમીટર લગાવવાની યોજના છે. જેમાં 22 તસમમોમીટરને એલાઇનમેન્ટ સાથે ઇન્મટોલ િરવામાં આવશે. જે પૈિી 8 મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, તવરાર અને બોઈસર મટેશન નજીિ જ્યારે 14 ગુજરાિના વાપી, બીલીમોરા, સુરિ, ભરુચ, વડોદરા, આણંદ, મહેમદાવાદ અને અમદાવાદ મટેશન નજીિ લાગશે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

3rd February 2024

13


14

@GSamacharUK

બોટકાંડનો ટાટા-એરબસ વડોદરા ખાતે હેરલકોપ્ટર ઉત્પાદન વડોદરા મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો પણ કરશેઃ 2026થી શરૂ થશે રડરલવરી

www.gujarat-samachar.com

3rd February 2024

ગાંધીનગરઃ એરબિ હેસલકોપ્ટિથ અને ટાટા ગ્રૂપ ટૂંક િમયમાં િંયુિ રીતે હેસલકોપ્ટર મેસયુફેક્ચસરંગ ફેસટરી થથાપિા જઈ રહ્યાં છે. એરબિ હેસલકોપ્ટિચે શુક્રિારે જણાવ્યું હતું કે, તે દેશમાં હેસલકોપ્ટર ઉત્પાદન પ્લાસટ થથાપિા માટે ટાટા જૂથ િાથે ભાગીદારી કરી રહી છે. એરબિ હેસલકોપ્ટિચે એક સનિેદનમાં જણાવ્યું હતું કે, તે ‘સિસિલ રેસજ’ એરબિ H125 હેસલકોપ્ટરનું સનમાથણ 'ફાઇનલ એિેમ્બ્લી લાઇન' દ્વારા કરશે. તે ભારત અને કેટલાક પડોશી દેશોમાં સનકાિ માટે કરિામાં આિશે. એરબિે પોતાના સનિેદનમાં કહ્યું કે, ‘ફાઇનલ એિેમ્બ્લી લાઇન’ ભારતમાં હેસલકોપ્ટર ઉત્પાદન િુસિ​િા થથાપિાનું ખાનગી ક્ષેત્રનું િથમ ઉદાહરણ હશે. આનાથી ભારત િરકારના ‘આત્મસનભથર ભારત’ કાયથક્રમને િેગ મળશે.આ ભાગીદારી હેઠળ ટાટા ગ્રૂપની પેટાકંપની ટાટા એડિાસથડ સિથટમ્િ સલસમટેડ એરબિ હેસલકોપ્ટર િાથે પ્લાસટ થથાપશે. આ જાહેરાત 26 જાસયુઆરીએ િજાિ​િાક સદિ​િની ઉજિણીમાં મુખ્ય અસતસથ તરીકે ફ્રાસિના રાષ્ટ્રપસત ઇમેન્યુઅલ મેક્રોનની ભારતની બે સદિ​િીય મુલાકાત દરસમયાન કરિામાં આિી હતી. એરબિ હેસલકોપ્ટિચે જણાવ્યું કે, ભારતમાં FAL મુખ્ય ઘટકોની એિેમ્બ્લી, એસિઓસનસિ

અને સમશન સિથટમ્િ, ઇલેસ્સિકલ હાનચેિની થથાપના, હાઇડ્રોસલક િકકિટ, ફ્લાઇટ કંિોલ, ઇંિણ સિથટમ્િ અને એસ્સજન એકીકરણ હાથ િરશે. સનિેદન અનુિાર તે ભારત અને િદેશના ગ્રાહકોને H125નું પરીક્ષણ, લાયકાત અને સડસલિરી પણ કરશે. એિું કહેિામાં આવ્યું છે કે FALની થથાપનામાં 24 મસહનાનો િમય લાગશે. િથમ ‘મેડ ઇન ઇસ્સડયા’ H125 ની સડસલિરી 2026માં શરૂ થિાની અપેક્ષા છે. સનિેદન અનુિાર ‘ફાઇનલ એિેમ્બ્લી લાઇન’ થથાસપત કરિા માટેનું થથાન એરબિ અને ટાટા ગ્રૂપ દ્વારા િંયુિ રીતે નક્કી કરાશે. એરબિના ચીફ એસ્સઝસયુસટિ ઓકફિર જગલેમ ફૌરીએ કહ્યું, ‘રાષ્ટ્રસનમાથણ માટે હેસલકોપ્ટર મહત્ત્િપૂણથ છે. ‘મેડ-ઇન-ઇસ્સડયા’ સિસિલ હેસલકોપ્ટર ન માત્ર આત્મસિ​િાિપૂણથ નિા ભારતનું િતીક બનશે.’

રાજકોટઃ સજલ્લાના અંતસરયાળ સિથતારમાં મેસડકલ ઇમજથસિી િખતે દિા મળી રહે તે માટે એઇમ્િ દ્વારા નિતર િયોગ હાથ િરાયો છે અને પડિરી તાલુકાના ખોડાપીપર તથા િરપદડ ગામે ડ્રોન મારફતે દિા મોકલિામાં આિી હતી. શુક્રિારે રાજકોટ ગ્રામ્યના િ​િુ ગામોમાં પણ આ િયોગ હાથ િરાશે. રાજકોટ સજલ્લા કલેસટર િભિ જોશીએ

જણાવ્યું કે, ખોડાપીપર અને િરપદડમાં િાથસમક આરોગ્ય કેસદ્રો આિેલાં છે, ત્યાં ડ્રોન મારફતે દિા મોકલાઈ છે. ડ્રોન મારફતે ગ્રામ્ય સિથતારમાં તાકીદે દિા પહોંચાડિાની આ કામગીરી ઝડપથી થાય તે મુખ્ય હેતુ હોઈ માત્ર 20 સમસનટમાં િમગ્ર ઓપરેશન પાર પાડિામાં આવ્યું હતું. એઇમ્િના ડાયરેસટર અનુિાર આ િાયલ હતી અને એઇમ્િ દ્વારા આ િુસિ​િાનો સિથતાર કરાશે.

રાજકોટના અંતરરયાળ ખોડાપીપરસરપદડ ગામમાં ડ્રોનથી દવા પહોંચાડાઈ!

યુએસએના દાતા રજગરભાઈ પટેલને દાનભાસ્કર એવોડડ એનાયત

ચાંગા: ચારુિેટ કેમ્પિ માટે રૂ. 1 કરોડનું માતબર દાન આપનારા મૂળ પાળજના િતની અને યુએિએ સ્થથત હોટેસલયર દાતા જજગરભાઈ અશોકભાઈ પટેલને શ્રી ચરોતર મોટી િ​િાિીિ પાટીદાર કેળિણી મંડળના ઉપક્રમે ગુરુિારે ચારુિેટ કેમ્પિમાં દાનભાથકર એિોડે એનાયત કરાયો હતો. િમારંભના અધ્યક્ષથથાને કેળિણી મંડળ-ચારુિેટના િમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃિંથથા અને CHRFના િમુખ નગીનભાઈ પટેલ, માતૃિંથથા–કેળિણીમંડળ–CHRFના મંત્રી ડો. એમ.સી. પટેલ, કેળિણી મંડળના ઉપિમુખ સી.એ. પટેલ, કેળિણી મંડળના ઉપિમુખ અશોકભાઈ પટેલ, કેળિણી મંડળના િથટી અને CHRFના ઉપિમુખ વીરેન્દ્રભાઈ પટેલ, અગ્રણી દાતા મનુભાઈ, પી.ડી. પટેલ, કેળિણી મંડળના િથટી જવષ્ણુભાઈ પટેલ, કેળિણી મંડળના િહમંત્રી શ્રીમતી મધુબહેન પટેલ, ખજાનચી જગરીશભાઈ સી. પટેલ, ચારુિેટ યુસનિસિથટીના િોિોથટ ડો. આર.વી. ઉપાધ્યાય,

વડોિરાઃ હરણી તળાિમાં 12 સિદ્યાથથી અને 2 સશક્ષકનાં બોટ પલટતાં મોત કેિમાં પોલીિે કોસિાસટ િરાિતા પરેશ શાહની િરપકડ કરી છે. પરેશ અને ગોપાલ શાહને કોટેમાં રજૂ કરી 9 સદિ​િના સરમાસડ પર િોંપાયા છે. ઉલ્લેખનીય છે કે પરેશ શાહે કોસિાસટ મેળિી અસય એક વ્યસિને પેટા કોસિાસટ આપ્યો હતો. આ ઘટનામાં પરેશ શાહ મુખ્ય આરોપી છે, જે ઘટના િમયે પોલીિને થાપ આપી ફરાર થઈ ગયો હતો. જો કે િડોદરા પોલીિે તેને હાલોલ-િડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે. હરણી તળાિમાં બોટ કેિમાં અત્યાર િુિીમાં મુખ્ય આરોપી પરેશ શાહ સિ​િાય સબનીત કોસટયા, નયન ગોસહલ, ભીમસિંહ યાદિ, શાંસતલાલ િોલંકી, અંકકત િ​િાિા, િેદિકાશ યાદિ, રસ્મમકાંત િજાપસત, ગોપાલ શાહની િરપકડ થઈ છે.

સંતરામ મંરદરમાં પોષી પૂનમે 3 હજાર મણ બોરની ઉછામણી કરાઈ

ગુરુવારેપ્રજસદ્ધ સંતરામ મંજિરેપોષી પૂનમના પાવન પવવે 3 હજાર મણ બોરની શ્રદ્ધાળુઓ દ્વારા ઉછામણી કરવામાં આવી હતી. 200 વષષની પરંપરા મુજબ બોલી ન શકતાં સંતાનોનેબોર ઉછાળવામાંઆવતાંતેમની બોલી આવી જાય છે. જેથી અનેક માતા-જપતા પોતાના સંતાનની વાણી લાવવા માટેઅહીં બાધા રાખેછે.

રસદ્વપુરમાં શ્રાદ્વ-તપપણ માટે હવેથી ઓનલાઈન બુકકંગ

ગાંધીનગરઃ સિદ્ધપુર માતૃગયા તીથથ શ્રાદ્ધ અને તપથણસિસિ માટે લોકોને િરળતા રહે તે માટે 1 ફેબ્રુઆરીથી ઓનલાઇન બુકકંગનો સનણથય લીિો છે. રાજ્ય િરકારે સિદ્ધપુરનો સિકાિ કરિા રૂ. 33 કરોડનો માથટર પ્લાન તૈયાર કયોથ છે.

ગુજરાત પસિત્ર યાત્રાિામ સિકાિ બોડે​ે સિદ્ધપુર માતૃગયા તીથથના ઓનલાઇન બુકકંગ માટે િરકારી િેબિાઇટ અને એસડ્રોઇડ એપ Yatradham Of Gujarat દ્વારા બુકકંગ શરૂ કયુ​ું છે, જેથી દેશ-સિદેશથી આિનારાને િુસિ​િા મળી રહે.

દોઢ વષપમાં સ્મૃરતવને વૈરિક પ્રવાસનના નકશામાં સ્થાન મેળવ્યું

ભુજઃ 26 જાસયુઆરી, 2001ની િ​િારે 8:46 િાગ્યાની એ ગોઝારી ઘડીને કચ્છીજનો અઢી દાયકા બાદ પણ ભૂલ્યા નથી. સિનાશકારી િરતીકંપે ક્ષણભરમાં કચ્છને હતું - નહોતું કરી નાખ્યું હતું. જો કે કચ્છે સહંમતભેર આ આફતનો િામનો કરી િમગ્ર સિ​િને ખુમારીનાં દશથન કરાવ્યાં છે. કચ્છમાં આિેલા ભૂકંપમાં પોતાનો જીિ ગુમાિનારા લોકોની થમૃસતમાં ભુજની ઓળખિમાન ભુસજયા ડુંગરમાં થમૃસતિન િાથે દેશના િૌથી મોટા ભૂકંપ થમારકનું સનમાથણ કરાયું છે. િ​િાનમંત્રી નરેસદ્ર મોદીએ ઓગથટ 2022માં આ ભૂકંપ િંગ્રહાલયનું ઉદ્ઘાટન કયુ​ું, તેના દોઢ જ િષથના ગાળામાં થમૃસતિને િૈસિક િ​િાિનના નકશામાં પોતાનું થથાન મેળિી લીિું છે. 470

રૂ. 51 લાખની ગાડીનો 9 નંબર લેવા રૂ. 1.01 કરોડની બોલી!

જિલીપભાઈ પટેલ, વી.એમ. પટેલ, જશભાઈ પટેલ, ચારુિેટ યુસન. રસજથિાર ડો. અતુલ પટેલ, માતૃિંથથા–કેળિણી મંડળ- ચારુિેટCHRFના પદાસિકારી, હોદ્દેદારો, ચારુિેટ કોલેજોના સિસ્સિપાલો, ડીન, સિભાગોના િડા, ફેકલ્ટી અને હોસ્થપટલ થટાફ ઉપસ્થથત રહ્યા હતા. આ િ​િંગે દાતા સજગરભાઈ પટેલનાં પત્ની જમત્તલબહેન પટેલ, બંને પુત્રો જૈજમત અને હજરકૃષ્ણ, જવનોિભાઈ પટેલ, જગિીશ પટેલ, અલ્પેશભાઈ, ચંદ્રકાંતભાઈ ખાિ USA-UK, પાળજથી હાજર રહ્યાં હતાં.

GujaratSamacharNewsweekly

રાજકોટઃ િાહનોમાં મનગમતા નંબર લેિા માટે લોકો લાખોની બોલી લગાિતા અચકાતા નથી. રાજકોટમાં નંબર િેમીઓ પિંદગીના નંબર લેિા માટે િાહનની કકંમત કરતાં પણ બમણી રકમ ખચથ કરી નાખે છે. તાજેતરમાં જ આરટીઓ દ્વારા કાર સિરીઝ GJ03NKના ઓનલાઇન ઓસશનનું પસરણામ જાહેર કરાયું હતુ.ં આ ઓસશનમાં રાજકોટના એક િાહનચાલકે તેની કારમાં 0009 નંબર લેિા માટે રૂ. 1.01 કરોડની બોલી લગાિી છે, જે રાજકોટ આરટીઓના અત્યાર િુિીના ઇસતહાિમાં િૌથી મોટી બોલી છે.

એકરના સિશાળ સિથતારમાં સિ​િનું િૌથી મોટું સમયાિાકી િન ઊભું કરાયું છે, જે ભુજ માટે કુદરતી ઓસ્સિજનનો અખૂટ સ્રોત છે. ગુજરાત રાજ્ય આપસિ વ્યિથથાપન તંત્ર દ્વારા 400 કરોડથી િ​િારેના ખચચે સનમાથણ પામેલા આ ભૂકપં થમારકની દોઢ િષથના ગાળામાં 8 લાખ લોકોએ મુલાકાત લીિી છે. આટલા ટૂંકા ગાળામાં લાખોની િંખ્યામાં કોઈ થથળની મુલાકાત લીિી હોય તેિું િંભિત: કચ્છનું આ િથમ ટૂસરથટ ડેસ્થટનેશન છે. થમૃસતિનના મેનેજર મનોજ પાંડએ ે કહ્યું કે, માત્ર કચ્છ-ગુજરાત જ નહીં દેશનાં અનેક રાજ્યો તેમજ સિદેશથી લાખો િ​િાિીઓ થમૃસતિન સનહાળિા આવ્યા છે. 8 લાખ લોકોએ થમૃસતિન, તો એ પૈકીના 7 લાખ લોકોએ ભૂકંપ થમારક સનહાળ્યું છે.

મા અંબાના પ્રાગટ્યરદને અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર

પાલનપુરઃ ગુરુિારે પોષ િુદ પૂનમે મા જગદંબાના િાગટ્યસદને શ્રી અંબાજી માતા દેિથથાન િથટના ચેરમેન કમ કલેસટર િરુણ બરનિાલની ઉપસ્થથસતમાં પોષી પૂનમના મેળાને ખુલ્લો મુકાયો હતો. આ સનસમિે હજારોની િંખ્યામાં શ્રદ્ધાળુઓએ મા અંબાનાં દશથને ઊમટી પડ્યા હતા.

મા અંબાના િાગટ્યોત્િ​િ સનસમતે મહાશસિ યજ્ઞ કરાયો હતો, જેમાં 55થી િ​િુ યજમાને આહુસત આપી હતી. મા અંબાના િાગટ્યસદન સનસમિે ભવ્ય જ્યોતયાત્રા શોભાયાત્રા યોજાઈ હતી. ઉપરાંત શાકોત્િ​િ અસનકૂટ િરાિી 2100 કકલો િુખડી અને બુંદીનો િ​િાદ િહેંચાયો હતો.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

3rd February 2024

15


16

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહયોગ વધુમજબૂત બનાવવા જયપુરના હવા મહેલ પાસેમોદી સાથેબેસીને પ્રતતબદ્ધઃ મોદી અનેમેક્રોંની ચાય પેચચા​ાની ફળશ્રુતત પીધેલી ‘ચાય’ યાદગારઃ મેક્રોં UPIથી અભિ​િૂત

3rd February 2024

નવી ડદલ્હી: ભારત અનેફ્રાજસે સંરક્ષણ ક્ષેિે સહયોગ વધુ મજબૂત બનાવવાની પ્રદતબદ્ધતા વ્યક્ત કરવાની સાથોસાથ આ ક્ષેિેસહયોગ વધારવાનો દનણવય કયોવ છે. બે દિવસના ભારત પ્રવાસ િરદમયાન ગણતંિ દિવસ સમારોહના મુખ્ય અદતદથ બનેલા ફ્રાજસના રાષ્ટ્રપદત ઇમેન્યુઅલ મેક્રોં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે કંપની િારા કરાયેલા કરારને કરી રહ્યાં છે. આ દસંગલ બેઠક િરદમયાન આ મુદ્દે પણ આવકાયોવહતો. આ દસવાય એન્જજન એચ130 હેદલકોપ્ટરનો મહત્ત્વના કરાર થયા છે. જેમાં સેફ્રાન કંપની ઉપયોગ મેદડકલ એરદલફ્ટ, રાફેલ યુદ્ધદવમાનના એન્જજનનું આઇએમઆરએચ હેદલકોપ્ટર સવષેલજસ દમશન, વીઆઇપી સમારકામ અને જાળવણી હવે એન્જજન બનાવવા માટે ડ્યૂટી અનેજોવાલાયક સ્થળોની ભારતમાં જ કરવા તેમજ ભારતના દહજિુસ્તાન સેવાઓ માટેકરવામાંઆવશે. સ્કોદપવયન સબમદરન ભારતમાં એરોનોદટસસ દલદમટેડ સાથે 2005માં ભારતે 3.75 જ બનાવવાનો દનણવય થયો છે. સંયક્ત ુ સાહસ રચશે. આમ આ દબદલયન ડોલર એટલે કે તો સેફ્રાન કંપનીએ હેદલકોપ્ટર એન્જજનનુંઉત્પાિન ભારતમાંજ લગભગ રૂ. 28.6 હજાર કરોડમાં એન્જજનના ઉત્પાિન માટે થઈ શકશે. દડફેજસ દરસચવમાં સ્કોદપવયન ક્લાસ સબમરીન દહજિુસ્તાન એરોનોદટસસ સાથે સહયોગ અંગે ફ્રાજસના બનાવવા માટે ફ્રાંસના નેવલ સંયક્ત ુ સાહસ સ્થાપવા કરાર ડાયરેસટર જનરલ ઓફ ગ્રુપ સાથે કરાર કયોવ હતો. આ કયોવ છે. એક અજય કરાર આમાવમજેટ તથા ભારતના સબમરીન િેશમાં જાહેર ક્ષેિની અંતગવત ભારતનું દિગ્ગજ ટાટા દડફેજસ દરસચવ એજડ ડેવલપમેજટ કંપની મઝગાંવ ડોક યાર્સવ જૂથ અને ફ્રાજસની દવમાન ઓગષેનાઇઝેશન (ડીઆરડીઓ) દલદમટેડ િારા ફ્રાજસ સાથે દનમાવતા કંપની એરબસ સાથે વચ્ચેપણ મંિણા ચાલી રહી છે. મળીનેબનાવવામાંઆવી છે. મળીને એચ-125 દસંગલ બંને સંસ્થા ટૂકં સમયમાં આ વૈતિક મુદ્દાઓ અંગેચચા​ા-તચંતન એન્જજન હેદલકોપ્ટર બનાવશે. અંગે સમજૂતી કરાર પર આ દસવાય બંનેનેતાઓએ આ હેદલકોપ્ટસવ ગુજરાતના હસ્તાક્ષર કરશે. વૈદિક દહત સાથે જોડાયેલા વડોિરામાં બનશે. (વિગતિાર ભારત અને ફ્રાજસ વચ્ચે અનેક મુદ્દાઓ પર પણ ચચાવ અહેિાલ િાંચો - પાન 14) સંરક્ષણ ક્ષેિમાં થયેલા કરારોને કરી હતી. રાષ્ટ્રપદત મેક્રોંને તવતવધ ક્ષેત્રેસહયોગ માટેકરાર આત્મદનભવર ભારત દમશન માટે સપ્ટેમ્બર 2023માં દિલ્હીમાં મોિી અને મેક્રોં સંરક્ષણ મહત્ત્વપૂણવ ગણવામાં આવે છે. જી20 સદમટની બાજુમાંભારતઔદ્યોદગક ક્ષેિમાં દિપક્ષી ભારતીય િળોને સ્વતંિ મધ્ય-પૂવ-વયુરોપ કોદરડોરના ભાગીિારી વધારવા સંમત થયા બનાવવા માટે પણ આ એક પ્રારંભ પર પીએમ મોિીને છે અને આ માટે રોડમેપ પણ મહત્વપૂણવપગલુંછે. આ ઉપરાંત અદભનંિન આપ્યા હતા. પીએમ તૈયાર કરવામાં આવ્યો છે. બંને ભારત – ફ્રાંસ 2047 સુધીમાં મોિીએ આ પ્રોજેસટ માટે ફ્રેજચ નેતાઓએ ભારતમાં સ્કોદપવયન દવન્સસત ભારતના લક્ષ્યાંકના રાજિારીની દનમણૂકનું સ્વાગત ક્લાસ સબમરીન અને એના સંિભવમાં દવજ્ઞાન, ટેકનોલોજી કયુ.ું દિપક્ષીય બેઠક િરદમયાન દવદવધ સાધનોના ઉત્પાિન અને દડદજટલ દવકાસમાં મોિી-મેક્રોંએ ઈઝરાયલ પર માટેના કરારનેઆવકાયોવહતો. ભાગીિારી અંગે પણ ચચાવ કરી હમાસના હુમલાની દનંિા કરીને ઉપરાંત ભારતમાંરાફેલ ફાઈટર હતી. યુદ્ધના કારણે ગાઝામાં રહેતા જેટ એન્જજનના જાળવણી, ટાટા અનેએરબસ પહેલથે ી નાગદરકોનેથઇ રહેલા નુકસાન સમારકામ અને સંચાલન માટે જ સંયક્ત ુ રીતેઅહીં 40 સી-295 અંગે દચંતાની લાગણી વ્યક્ત સુદવધા ઊભી કરવા માટેસેફ્રાન િાજસપોટડ એરક્રાફ્ટનું ઉત્પાિન કરી હતી.

નવી ડદલ્હી: ફ્રાજસના રાષ્ટ્રપદત ઈમેન્યુઅલ મેકોં ભારતની દડદજટલ પેમેજટ દસસ્ટમ, યુદનફાઈડ પેમેજટ ઇજટરફેસ (UPI)થી ખુબ જ પ્રભાદવત થયા છે. રાજસ્થાનના બે દિવસના જયપુરથી ભારતપ્રવાસનો પ્રારંભ કરનાર મેક્રોં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચાની િુકાન પર ચા પીધા બાિ UPIથી કરાયેલી ત્વદરત ચૂકવણીથી અદભભૂત થયા હતા. ઉલ્લેખનીય છે કે મેક્રોંએ પ્રજાસિાક દિવસના મુખ્ય મહેમાન તરીકે બે દિવસના ભારત જંતરમંતર વેધશાળા અને હવામહલની મુલાકાત પણ લીધી હતી. રોડશો પૂરો થયા બાિ પ્રવાસનો પ્રારંભ રાજસ્થાનથી કયોવહતો. રાષ્ટ્રપદત દ્રૌપદી મૂમુ િારા મહેમાન મોિી અને મેક્રોં હવામહલ આગળ ખુલ્લી રાષ્ટ્રપદતના સજમાનમાં રાષ્ટ્રપદત ભવન ખાતે કારમાંથી ઉતયાવ હતા. મેક્રોંએ અંિાજે એક આયોજીત ભવ્ય ભોજન સમારંભમાંમેક્રોંએ કહ્યું હજાર બારીઓ અને ઝરૂખા ધરાવતા હતું કે, તેઓ વડાપ્રધાન નરેજદ્ર મોિી સાથે હવામહલની પ્રશંસા કરી હતી. બાિમાં બંને નેતાઓ હસ્તદશલ્પની એક પીધેલી ચાનેસયારેય નહીં ભૂલે. મેક્રોંએ પોતાના દનવેિનમાં ચા માટે દહજિીમાં પ્રયોજાતો ‘ચાય’ સ્થાદનક િુકાને પણ પહોંચ્યા હતા, જયાંથી મોિીએ રામ મંદિરની નાની પ્રદતકૃદત ખરીિીને શબ્િનો ઉપયોગ કયોવહતો. મેક્રોંએ કહ્યું હતું કે જયપુરના હવામહલ મેક્રોંને ભેટ આપી હતી. આ ભેટ સ્વીકારતા પાસેમેંવડાપ્રધાન નરેજદ્ર મોિી સાથેશેર કરેલી મેક્રોંએ કહ્યુંકે, ‘અયોધ્યા જવુંપડશે.’ ચા હુંસયારેનહીં ભુલું. તેચાની કકંમત UPI વડે ફ્રાન્સમાંપણ UPI શરૂ થશે ચૂકવાઇ હતી. તે એટલા માટે ખાસ હતું કારણ વડાપ્રધાન મોિીએ રાષ્ટ્રપદત મેક્રોંને UPI કે તે આ દમિતા, હુંફ અને આ ભવ્ય ઉજવણી, દસસ્ટમની સમજ આપી હતી. ઉલ્લેખનીય છે કે પરંપરા અને ઈનોવેશનનો સુભગ સમજવય ગત વષષે જુલાઇમાં ફ્રાજસ પ્રવાસ િરદમયાન હતો. અમે સાથે મળીને આ જ કરવા માગીએ વડાપ્રધાન નરેજદ્ર મોિીએ કહ્યું હતું કે ભારતના છીએ. વડાપ્રધાન મોિીએ પણ એક વીદડયો શેર પયવટકો જલિી જ ફ્રાજસમાંUPIનો ઉપયોગ કરી કયોવ હતો જેમાં મોિી અને મેક્રોં કુલ્લડમાં એક શકશે. વડાપ્રધાનેકહ્યુંહતુંકેભારત અનેફ્રાજસ િુકાન બહાર બેસીનેચા પીતા જોવા મળ્યા હતા. સરકાર ફ્રાજસમાં UPI નો ઉપયોગ કરવા ચા પીધા બાિ પીએમ મોિીએ UPI મારફત સહમત થઇ છે. વડાપ્રધાને કહ્યું હતું કે પૈસા ચૂકવ્યા હતા. પૈસા ચૂકવતાં જ તે તરત આવનારા દિવસોમાં તેનો પ્રારંભ પેરીસના િુકાનિારના ખાતામાં પહોંચી જતા રાષ્ટ્રપદત એકફલ ટાવરથી થશેએટલેકેભારતીય પયવટકો મેક્રોં ખુબ જ પ્રભાદવત થયા હતા. રૂદપયામાંચૂકવણી કરી શકશે.

અયોધ્યા જવુંપડશે

મેક્રોંએ કવ્વાલીનો આનંદ માણ્યો

વડાપ્રધાન મોિી સાથે મેક્રોંએ જયપુરમાં રાષ્ટ્રપદત મેક્રોંએ શુક્રવારે સાંજે દિલ્હીની જંતરમંતરથી સાંગાનેરી ગેટ સુધી ભવ્ય રોડશો દનઝામુદ્દીન ઔદલયાની િરગાહની પણ કયોવ. તેમનો રોડશો દનહાળવા લોકો મોટી મુલાકાત લીધી હતી. િરગાહની મુલાકાત વખતે સંખ્યામાં ઊમટી પડ્યા હતા અને બંને દવિેશ પ્રધાન એસ. જયશંકર પણ તેમની સાથે મહાનુભાવો પર પુષ્પવષાવ પણ કરી હતી. હતા. ફ્રાજસના રાષ્ટ્રપદતએ 700 વષવ જુની વડાપ્રધાન મોિીએ મેક્રોંને અયોધ્યાના રામ િરગાહમાં કવ્વાલીનો આનંિ માણ્યો હતો. મંદિરની પ્રદતકૃદત ભેટ આપી હતી અનેએક ટી િરગાહના વ્યવસ્થાપકોએ ફ્રાજસના રાષ્ટ્રપદતનું સ્ટોલ પર મસાલા ચા પણ પીવડાવી હતી. સ્વાગત કરી તેમને િરગાહના ઇદતહાસની મેક્રોંએ જયપુરમાં આમેરનો કકલ્લો, માદહતી આપી હતી.

કાજડિયોલોજિસ્ટ ડો. તેિસ પટેલનેપદ્મભૂષણઃ રઘુવીર ચૌધરી, િગદીશ જિવેદીનેપદ્મશ્રી પુરસ્કાર

અમદાવાદ: 75મા પ્રજાસિાક દિવસની પૂવવસંધ્યાએ સરકાર િારા પદ્મ એવોડડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના છ મહાનુભાવોનો સમાવેશ થાય છે.

પદ્મભૂષણ

• ડો. તેજસ મધુસુદન પટેલ (મેડડડસન) : ડો. તેજસ પટેલ ગુજરાતના તબીબી ક્ષેિનુંજાણીતુંનામ છે. તેઓ અત્યંત પ્રદસદ્ધ કાદડડયોલોજીસ્ટ છે. તેઓ કાદડડયોલોજી ક્ષેિે ઈજટરવેજશનલ પાયોદનયર ગણાય છે. અગાઉ તેમને પદ્મશ્રી એવોડડથી નવાજવામાં આવ્યા હતા. તબીબી ક્ષેિની આ દવચક્ષણ પ્રદતભાને તેમની સેવાઓ બિલ િેશદવિેશના અનેક એવોડડ મળેલા છે.

5 લાખથી વધુ બાળકોને વાતાવ કહેવાનો દવક્રમ ધરાવે • રઘુવીર ચૌધરી (સાડહત્ય અને પદ્મશ્રી છે. 97 વષવની જીવનયાિામાં તેમણે બે હજારથી વધુ ડશક્ષણ): ગુજરાતના પ્રદતદિત બાળવાતાવ ઓ લખી છે. તેમના બાળ સાદહત્યસજવનનાં 500થી સાદહત્યકાર 85 વષષીય પ્રો. રઘુવીર ચૌધરીને સાદહત્ય સજવન ક્ષેિેપ્રશંસનીય બિલ પદ્મશ્રી વધુપુસ્તકો પ્રકાદશત થયાંછે. સજમાન માટે પસંિગી થઇ છે. તેમને • દયાળજી માવજીભાઇ પરમાર 2015માં સાદહત્યનો પ્રદતદિત ભારતીય (સાડહત્ય): મોરબીના ટંકારામાં રહેતા જ્ઞાનપીઠ પુરસ્કાર અપવણ થયો હતો. તેમણે 80થી વધુ િયાળજીભાઈ માવજીભાઈ પરમાર ઉફફેશ્રી િયાલ મુદન આયવએ ચારેય વેિનો વૈદવધ્યસભર પુસ્તકો લખ્યા છે. • ડો. યઝદી ઇટાડલયા (મેડડસન)ઃ ડો. સંસ્કૃતમાંથી ગુજરાતીમાં સરળ અનુવાિ યઝિી ઇટાદલયાએ ગુજરાત સરકાર માટે કરેલો છે. તેઓ મૂળ આયુિષેવ દચકકત્સક છે. ભારતનો પ્રથમ દસકલસેલ એદનદમયા કજિોલ • જગદીશ ડિવેદી (કળા) : મૂળ દશક્ષક અને ગુજરાતી પ્રોગ્રામ (SCA-CP) દવકસાવ્યો છે. ચીખલી ભાષાના હાસ્યકાર અને ઉમિા સમાજસેવક જગિીશ દિવેિી ખાતે પરોપકારી પારસીિે શ દવિે શ ોમાં હાસ્યરસ પીરસવા સાથે ઝોરોન્સ્િયન પદરવારમાં જનજાગરણનુ ં દવશે ષ કાયવ કરી રહ્યા છે. જજમેલા ડો. યઝિી જ્ઞાનને લોકોપયોગી પોતાના કાયવક્રમોથી તેમણે અત્યાર બનાવવા તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. સુધીમાં દવદવધ સેવા પ્રવૃદિઓ માટે • હરીશ નાયક (સાડહત્ય)ઃ ગુજરાતી કરોડો રૂદપયાનુંિાન એકિ કયાવછે. બાળસાદહત્યકાર હરીશ નાયક એક જ વષવમાં


@GSamacharUK

17

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

સારે જહાં સે અચ્છા... પ્રજાસત્તાક મદન પરેડની સલામી ઝીલતાં રાષ્ટ્રપમત દ્રૌપદી મૂમુશ સાથે મુખ્ય અમતમથ ફ્રાડસના રાષ્ટ્રપમત ઇમેડયુઅલ મેક્રોં અને વડાપ્રધાન નરેડદ્ર મોદી

1

1) મેઇડ ઇન ઇન્ડડયા ડ્રોન ‘લક્ષ્ય’ અને મમસાઇલ ‘બ્રહ્મોસ’ 2) જાંબાઝ મમિલા સૈમનકો દ્વારા શમિપ્રદશશન 3) એકબીજાને મોં મીઠું કરાવતા જવાન 4) વડાપ્રધાન મોદી સાથે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મવજેતાઓ 5) મબટીંગ ધ મરટ્રીટમાં આમમી બેડડની સૂરાવલી 6) પ્રથમ પામરતોમિક મવજેતા ગુજરાતના ધોરડોનો ટેબ્લો

2

4

3

અમૃતકાળ દેશનેનવી ઊંચાઈએ લઈ જશે: રાષ્ટ્રપતત

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપિી મૂમમુએ 75મા પ્રજાસત્તાક તિવસની પૂવવ સંધ્યાએ િેશવાસીઓને રાષ્ટ્રજોગ સંબોધન કરિાં કહ્યું હિું કે, હું આપ સૌને હાતિવક શુભેચ્છા પાઠવું છુ.ં જ્યારે હું પાછું વળીને જોઉં છું કે તવકટ પતરસ્થિતિઓ હોવા છિાં આપણે કેટલી લાંબી યાિા કરી છે ત્યારે મારું હૃિય ગવવિી ભરાઈ જાય છે. થવાધીનિાના 75 વષવ પૂણવ િવા પર આઝાિી કા અમૃિ મહોત્સવ િરતમયાન આપણા િેશની અિુલનીય મહાનિા અને તવતવધિાપૂણવ સંથકૃતિનો ઉત્સવ ઊજવ્યો હિો. કાલના તિવસે આપણે બંધારણના પ્રારંભનો ઉત્સવ ઊજવીશું. બંધારણની પ્રથિાવના ‘અમે ભારિના લોકો આ શલિોિી શરૂ િાય છે. આ શલિ, આપણાં બંધારણના મૂળ ભાવ, અિાવત્ લોકિંિને રેખાંકકિ કરે છે. િેમણે કહ્યું હિું કે ભારિની લોકિાંતિક વ્યવથિા, લોકિંિની પાશ્ચાત્ય અવધારણાિી ઘણી વધારે પ્રાચીન છે, એટલા માટે ભારિને ‘લોકિંિની જનેિા’ કહેવામાં આવે છે. આપણો િેશ થવિંિ​િાની શિાલિી િરફ

3rd February 2024

વધિાં અમૃિકાળના પ્રારંતભક િોરમાંિી પસાર િઈ રહ્યો છે. આ એક યુગાંિકારી પતરવિવનનો કાળખંડ છે. આપણને આપણા િેશને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાનો સોનેરી અવસર મળ્યો છે, આપણાં લક્ષ્યોને પ્રાપ્િ કરવા માટે પ્રત્યેક નાગતરકોનું યોગિાન મહત્ત્વપૂણવ હશે. એટલા માટે હું િરેક િેશવાસીઓને, બંધારણમાં તનતહિ, આપણા મૂળ કિવવ્યોનું પાલન કરવાનો અનુરોધ કરીશ.’

રામમંબિરનો પણ સંિોધનમાં ઉલ્લેખ

રાષ્ટ્રપતિએ કહ્યું હિું કે, ‘આ સપ્િાહના આરંભમાં આપણે સૌએ અયોધ્યામાં પ્રભુ રામના જન્મથિાન પર તનતમવિ

ભવ્ય મંતિરમાં થિાતપિ મૂતિવની પ્રાણ-પ્રતિષ્ઠાનો ઐતિહાતસક સમારંભ જોયો. ભતવષ્યમાં જ્યારે આ ઘટનાને વ્યાપક પતરપ્રેક્ષ્યમાં જોવામાં આવશે ત્યારે ઈતિહાસકારો, ભારિ દ્વારા પોિાની સભ્યિાગિ વારસાની તનરંિર શોધમાં, યુગાંિરકારી આયોજનના રૂપમાં િેનું તવવેચન કરશે. ઉતચિ ન્યાતયક પ્રતિયા અને િેશના સવોવચ્ચ અિાલિના તનણવય બાિ, મંતિરનું તનમાવણ કાયવ શરૂ િયું અને હવે આજે એક ભવ્ય સંરચનાના રૂપમાં શોભાયમાન છે. આ મંતિર ન કેવળ જન જનની આથિાઓ વ્યક્ત કરે છે. પણ ન્યાતયક પ્રતિયામાં આપણા િેશવાસીઓની અગાધ આથિાનું પ્રમાણ પણ છે.’

6

5

બિહારના કપપુરી ઠાકુરને મરણોપરાંત ભારતરત્ન સન્માન

નવી દિલ્હી: ભારિ સરકારે તબહારના પૂવવ મુખ્યપ્રધાન થવગવથિ કપૂરુ ી ઠાકુરને ભારિરત્ન આપવાની જાહેરાિ કરી છે. કપુરવ ી ઠાકુર ભારિીય રાજકારણમાં, સામાતજક ન્યાયના તહમાયિી અને એક પ્રેરણાિાયક વ્યકકિ હિાં. આ સન્માન સમાજના વંતચિ વગવના ઉત્િાનમાં કપૂવરી ઠાકુરનું સમગ્ર જીવન અને સામાતજક ન્યાયના પ્રત્યે િેમના અિાગ પ્રયત્નોને શ્રદ્ધાંજતલ છે. કપુવરી ઠાકુરની 100મી જન્મ જયંિીની પૂવવસંધ્યાએ િેમને મરણોપરાંિ ભારિ રત્નિી સન્માતનિ કરવાની જાહેરાિ કરાઇ હિી. કપુવરી ઠાકુરના પુિ રામનાિ ઠાકુરે જણાવ્યું હિું કે અમને 36 વષવની િપથયાનું ફળ મળ્યો છે. હું પોિાના પતરવાર અને તબહારના 15 કરોડ લોકોની િરફિી ભારિ સરકારનો આભાર વ્યક્ત કરું છું. કપુવરી ઠાકુરનો જન્મ સમથિીપુર તજલ્લાના તપિોતઝયા ગામમાં િયો હિો. પટણાિી 1940માં િેમણે મેતિક પાસ કરી હિી અને થવિંિ​િા આંિોલનમાં જોડાયા હિા. કપુવરી ઠાકુરે આચાયવ નરેન્દ્ર િેવની સાિે ચાલવાનું પસંિ કયુવ હિું. બાિમાં િેમણે સમાજવાિનો માગવ અપનાવ્યો અને 1942માં અસહયોગ આંિોલનમાં ભાગ લીધો હિો, જેમાં િેમને જેલમાં જવું પડયું હિું.

132 મહાનપભાવોને પદ્મ સન્માન

75મા પ્રજાસત્તાક પવવની પૂવવસંધ્યાએ તવતવધ ક્ષેિે પ્રશંસનીય પ્રિાન આપનાર મહાનુભાવોને પદ્મ એવોડડની જાહેરાિ કરવામાં આવી હિી, જેમાં કુલ 110 પદ્મશ્રી, 17 પદ્મભૂષણ અને પાંચ પદ્મતવભૂષણનો સમાવેશ િાય છે. પદ્મતવભૂષણ અને અને પદ્મભૂષણ મેળવનાર મહત્વનાં તવજેિાઓની યાિી અહીં રજૂ કરવામાં આવી છે. પદ્મદવભૂષણઃ • વૈજયંતિમાલા બાલી (કળા) • કે. તચરંજીવી (કળા) • એમ. વેકૈયા નાયડુ (પસ્લલક અફેસવ) • તબન્િેિર પાઠક (સામાતજક કાયવકર) • પદ્મા સુબ્રમણ્યમ (કળા) પદ્મભૂષણઃ • એમ. ફાતિમા બીવી (પસ્લલક અફેસવ) • હોરમસજી કામા (સાતહત્ય-તશક્ષણ) • તમિુન ચિવિતી (કળા) • સીિારામ તજંિાલ (વેપાર/ઉદ્યોગ) • યંગ તલયુ (વેપાર/ઉદ્યોગ) • અતિન બાલચંિ મહેિા (મેતડતસન) • સત્યબ્રિ મુખરજી (જાહેર બાબિો) • શ્રી રામ નાઇક (જાહેર બાબિો) • ડો. િેજસ એમ. પટેલ (મેતડસીન) • ઓલાન્ચેરી રાજગોપાલ (જાહેર બાબિો) • િત્તાિેય એ. માયલુ (કળા) • િોગિાન તરન્પોચે (અધ્યાત્મ) • પ્યારેલાલ શમાવ (કળા) • ચંદ્રેિર પ્રસાિ ઠાકુર (મેતડસીન) • ઉષા ઉિુપ (કળા) • તવજય કાંિ (કળા) • કુંિન વ્યાસ (સાતહત્ય/તશક્ષણ-પિકારત્વ)


18

@GSamacharUK

GujaratSamacharNewsweekly

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની સસસિઓ અનેસમાચાર દરિયા કિનાિેઆપ્યા ગુણવંતિાય આચાયય!

3rd February 2024

2014 લોકસભા ચૂટં ણી આયોજનબિ રીતે રેલ્વે થટેશન અનેક રીતે નોંધપાત્ર હતી. 30 અને એરપોટે સપહતનું પનમાષણ વષષના લાંબા ગાળા બાદ થયુ.ં અગાઉ નક્કી થયા મુજબ ભારતીય જનતા પિે લોકસભા નવા સંસદ ભવનનું પનમાષણ પૂણષ ચૂટં ણીમાં થપષ્ટ બહુમત મેળવી કરી તેને કાયષરત કરાયુ.ં સેન્િલ કેન્દ્ર સરકારમાં થથાપપત પવથટાની કામગીરી પણ ગઠબંધન સરકારના યુગનો અંત ઝડપભેર આગળ વધે છે. 2023આણ્યો હતો. ભાજપની આ 24ના બજેટમાં ઇન્િાથિક્ચર ઝળહળતી ફતેહનો યશ મહદ્અંશે લોકલાડીલા માટે રૂ. 10 લાખ કરોડની અભૂતપૂવષ જોગવાઈ કરી નેતા અને કુશળ સંગઠક શ્રી નરેન્દ્ર મોદીને જાય છે. માગોષ, જળપસંચન, નવા સરકારી મકાનો સપહતના 2014 થી 2019ના પાંચ વષષમાં નરેન્દ્રભાઈએ બાંધકામો હાથ ધરાયા. ઈપતહાસમાં પ્રથમ વખતે અનેક મહત્ત્વના પનણષયો લીધા તેમાં રૂ. 1,000ની ભારતીય રેલવેને રૂ. 2.4 લાખ કરોડની માતબર અને રૂ. 500ની નોટો બંધ કરી રૂ. 2,000 અને રૂ. રકમ પવકાસલિી સુપવધાના પનમાષણ માટે અપાઇ. 500ની નવી નોટો દાખલ કરી. આ પગલાંને અનેકે દેશની સલામતી - પ્રગપતનું માળખું મજબૂત કરાયુ.ં આવકાયુ​ું તો અનેકે આલોચના આયુષ્યમાન યોજના તળે પણ કરી. આજે પણ તેની રૂ. 10 લાખ સુધી તબીબી સાંપ્રત પાછળ જે રહથય રહ્યું છે તે સારવાર ગરીબોને પનઃશુલ્ક અંગે અનેક અફવાઓ ચાલતી મળે તે માટે કાયષ કરાયુ.ં - પ્રવીણ ક. લહેરી રહે છે. વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈની બીજી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક રાષ્ટ્ર એક કર’ની યોજના ટમષના પ્રારંભે જ કોરોના મહામારીએ ભયંકર હેઠળ ‘ગુડ્ઝ એન્ડ સપવષસ ટેિ’ (જીએસટી) દાખલ બ્થથપત સજીષ. મહામારી ખાળવા નરેન્દ્રભાઈએ પૂરી કરી કરવેરા િેત્રે દૂરોગામી સુધારા અમલી કરી તાકાતથી આરોગ્ય સવાઓને કાયષરત રાખી શટય બતાવ્યુ.ં જનધન યોજના હેઠળ અનેક ગરીબો અને તેટલા ઓછા નુકશાન અને જાનહાપન સાથે કપરો વંપચતોના બેંકોમાં ખાતા ખૂલતા સરકારી સહાય સમય પૂરો કયોષ. ભારતના વડાપ્રધાન તરીકે કોરોના કોઈ વચેપટયા વગર સીધી બેંક ખાતામાં જમા થાય સામેની પ્રપતકારક રસીની શોધને પ્રોત્સાહન આપી તેવી વ્યવથથા શટય બની. કકસાન સન્માન પનધી, દેશના તમામ નાગપરકોને કુલ 200 કરોડથી વધારે પ્રધાનમંત્રી આવાસ યોજના સપહત અનેક રસીકરણના ઈન્જેટશનો આપી પવશ્વ પવિમ થથાપ્યો યોજનાનો નાણાંકીય લાભ લોકોને કશી લાંચ-રૂશ્વત હતો. ભારતમાં કોરોના નાથવામાં આ રસીના પવના પહોંચ્યો તે નક્કર હકીકત છે. કાયષિમનો પસંહફાળો રહ્યો છે. ભારત જ નહીં પણ શ્રી મોદીએ પ્રથમ ટમષમાં પાકકથતાન સપહતના અનેક પશપિત અને પવકસતા દેશોએ રસીની માગ પાડોશી રાજ્યો જોડે સંબધં ો પવકસાવવા પ્રયત્ન કયોષ કરી ત્યારે ઉદારતા સાથે તેમનેય સહાય કરી. પણ ગમે તે કારણે ભારતના પાડોશી રાષ્ટ્રો વારંવાર ભારતની આંતરરાષ્ટ્રીય બ્થથપતને અગાઉ કદી ચીનના પ્રભાવ હેઠળ આવી ભારતપવરોધી કામ કરે ન હતી તેટલી મજબૂત કરી. મહામારી ઉપરાંત પૂર, છે. ત્રાસવાદીઓના ઉદ્ગમ થથાન સમા પાક.ને વાવાઝોડા, ભૂથખલન જેવી આપપિના સામનામાં સપજષકલ થિાઈક િારા વડાપ્રધાને બરાબર પાઠ નવતર અપભગમ સાથે તાલીમબિ ટુકડીઓ િારા ભણાવ્યો છે. વષષ 2014 થી 2019 દરપમયાન ગાંધી અદ્યતન સાધનોનો ઉપયોગ કરી લોકો ઉપરનું સાધષ શતાબ્દદ પનપમિે થવચ્છતા અપભયાન હાથ જોખમ પનવારવાનું કામ સફળતાપૂવકષ પાર પાડ્યુ.ં ધયુ.ું દરેક ગામને ખુલ્લા શૌચાલયની ગંદકીથી મુિ 2022માં આઝાદીના 75 વષષ પૂરા થતાં અમૃત કરાવ્યુ.ં પીવાના પાણીની વ્યવથથા સુદઢ કરી મહોત્સવની ઉજવણી સાથે થવતંત્રતાની 2047માં ઘનકચરા અને ગટરના પાણીને પુનઃ શુપિકરણ આવનાર શતાબ્દદના 25 વષષના સમયગાળાને માટે કાયષવાહી કરી. ગંગા સફાઈ ઝુબ ં શ ે િારા અમૃતકાળ જાહેર કયોષ છે. આ અમૃતકાળમાં ઝડપી ગંગાના પ્રદૂષણને ઘટાડવાની મહત્ત્વની કામગીરી આપથષક પવકાસ અને સામાપજક ન્યાય સાથે ભારત કરી. 2014 થી 2019ના પાંચ વષષમાં બુલટે િેન એક મહાસિા બને તે માટે પ્રપતબિતા દશાષવી છે. પ્રોજેટટની મંજરૂ ી, રાષ્ટ્રીય ધોરીમાગષના પનમાષણની 2026 આસપાસ ભારતીય અથષતત્ર ં પાંચ પિલીયન ઝડપી કાયષવાહી તેમજ જળસંચયના અનેક કાયોષમાં ડોલર થશે અને ભારત મજબૂત રાષ્ટ્ર તરીકે ઊભરશે ખૂબ મોટી સફળતા મેળવી છે. દેશમાં કાયદો તે પનબ્ચચત છે. અંતપરિ િેત્રે ચંદ્ર મંગળ અને સૂયનષ ા વ્યવથથા જાળવવા ચુથત બંદોબથત કરાયો. અભ્યાસ માટે અનેક યાન અને ઉપગ્રહો છોડીને ત્રાસવાદીહુમલાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. ભારતે અવકાશિેત્રે અનેક પસપિઓ હાંસલ કરી આ સમયમાં વડાપ્રધાને નવા સંસદ ભવનના પવશ્વભરમાં આચચયષ ફેલાવ્યું છે. ઔદ્યોપગક િેત્ર,ે પનમાષણ અને સેન્િલ પવથટાના પનમાષણની પવશાળ સંરિણ િેત્રે અને થટાટેઅપ-યુપનકોનષ સપહત અનેક યોજનાને મંજરૂ ી આપી. પદલ્હી જેવી રાજધાનીને મોરચે ભારત અગ્રણી બની રહ્યું છે. વડાપ્રધાન આધુપનક બનાવવા ઝીણવટભરી કાળજી કરી હતી. તરીકે શ્રી નરેન્દ્રભાઈએ એક દસકામાં હાંસલ કરેલી આપથષક પવકાસને પ્રાધાન્ય આપી અનેકપવધ યોજના પસપિઓ ઈપતહાસમાં સુવણષ અિરે લેખાશે. િારા ઘરેલું ઉત્પાદનમાં અને માથાદીઠ આવકમાં આ ઉપરાંત સમાજમાં અને સરકારમાં વ્યાપેલા ભૂતકાળમાં કદી ન થયો હોય તેવો લાભ ગુજરાતની ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી અને ગરીબીના જનતાને અપાવ્યો. વષષ 2019માં ફરી લોકસભાની પ્રચને લગભગ યથાતથા છે. મોઘુદં ાટ પશિણ અને ચૂટં ણીમાં 2014ની ચૂટં ણી કરતાં વધારે બેઠકો હાંસલ નવી પશિણનીપતના અમલમાં રુકાવટોએ લોકોમાં કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક મહત્ત્વના પચંતા સજીષ છે. સમાજમાં સંવદે ના ઓછી થઈ રહી પનણષયો ખૂબ ઝડપથી અને અસરકારક રીતે કયાષ. છે, જ્ઞાપતવાદ વકરી રહ્યો છે, પપરવારો પછન્નપભન્ન બંધારણની કલમ 370 હેઠળ ખાસ સવલતો થઈ રહ્યાં છે અને વ્યપિઓ થવકેન્દ્રી થઈ રહી છે ભોગવતા કાચમીરનું આગવું થથાન રદ કરી જમ્મુ- ત્યારે ‘સવષજન સુખાય, સવષજન પહતાય’ અનેકપવધ કાચમીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાપસત પ્રદેશો કાયષ કરવાના બાકી છે. દેશમાં આપથષક અસમાનતા રચ્યા. ભારતમાં આવેલા ઘૂસણખોરોને ઓળખી ઘટાડી સંતપુ લત પવકાસની બાબતે પણ સરકારે તેમને નાગપરકતા ન મળે તે માટે પસટીઝનશીપ દઢતાથી અણગમતા પગલાં લેવા અપનવાયષ બન્યા એકટમાં સુધારા-વધારા કરાયા. તાજેતરમાં છે. દેશ પર વધતું દેવું અને આયાત-પનકાસમાં થતી ઈન્ડીયન પીનલ કોડ, ભારતીય પૂરાવા ધારો અને મોટી વધઘટ પણ પચંતાના કારણો છે. પિમીનલ પ્રોસીઝર કોડને તદ્દન નવા થવરૂપે અમલી શ્રી નરેન્દ્ર મોદી સરકારે અભૂતપૂવષ કામગીરી કરવાનું કાયષ થયુ.ં નામદાર સુપ્રીમ કોટે​ે રામમંપદર કરી છે તે પનપવષવાદ છે. હા, હજી પ્રચનો બાકી છે પનમાષણની મંજરૂ ી આપતા રામજન્મભૂપમ થથળે પમ સરકાર અને નાગપરકોના સહયોગથી આ ભવ્ય અને પદવ્ય રામમંપદરનું પનમાષણ હાથ ધરાયુ.ં મુચકેલીઓ પણ સત્વરે ઉકેલાશે તેવી શ્રિા માટે અયોધ્યાના સવાુંગી પવકાસ અંગે પણ પૂરતા કારણો છે.

ગુણવંતરાય આચાયષ. જન્મ્યા તો હતા જેતલસરમાં. પણ તેમની પજંદગી રઝળપાટમાં ગઈ. રાણપુર, જામનગર, મુબ ં ઈ, બસરા, નપડયાદ, જુનાગઢ, બગસરા, અમદાવાદ, ડીસા, રોઝી પોટે, કોલકાતા,રાજકોટ કાયષિત્ર ે ો બદલ્યાં, ઘર નપહ, મકાનો બદલ્યાં, અખબારો અને સામપયકો, કફલ્મી અને નાટકોની દુપનયા, પ્રવાસો અને બીમાર પત્નીની સુશ્રષુ ા કે સંતાનોનો ઉછેર.. આ બધી પનયપતને તેમણે ખુમારી સાથે ભોગવી. એક વ્યપિ તેના સત્વ અને તત્વની સાથે કેટલું જીવન જીવી શકે તેનું ઉદાહરણ ગુણવંતરાય આચાયષ હતા. એ સમય વાહવાહીનો નહોતો, એટ્લે આપણાં કેટલાક શદદ-જીવી સાપહત્યકારો અને પત્રકારો “unsang heroની જેમ પવલીન થઈ ગયા છે, તેમાં ઝવેરચંદ મેઘાણી, કૃષ્ણલાલ શ્રીધરાણી, છગન ખેરાજ વમાષ, હાજી અલારપખયા પશવજી,રપવશંકર મહેતા, અમૃતલાલ શેઠના નામો હોઠે ચડે છે, બીજાં પણ ઉમેરી શકાય. ઈપતહાસમાં તેઓ સામાન્ય નોંધોમાં સમેટાઇ ગયાં છે પણ એવું ઘણું તેમનામા હતું જે અવ્યિ રહ્યું છે. ગુણવંતરાય આચાયષનું લેખન તો પવપુલ પ્રમાણમાં છે. તેમના પુત્રી અને સમથષ લેપખકા વષાષ અડાલજાએ આપેલી ગણતરી પ્રમાણે 170 પુથતકો તેમણે લખ્યા. કેટલાંક પત્રકારત્વની માંગને કારણે લખાયા હશે( જેમ કે સૌરાષ્ટ્ર સાપ્તાપહકમાં એકવાર પહેલાં પાને ખાલી જગ્યાની પૂપતષ માટે મેઘાણીએ એક કાવ્ય લખ્યું તે ગાંધીજીની ગોળમેજી માટે ખાલી હાથે પાછા ફરવાની વેદના પવષેન,ું અત્યંત ખ્યાત બની ગયું હતુ!ં સૌરાષ્ટ્ર પર સરકારી ભીંસ વધી એટ્લે કારીગરોની રોજી ચાલુ રહે તે માટે રાણપુરથી “બહુરૂપી “ શરૂ કયુ.ું ચંદલ ુ ાલ જેઠાલાલ વ્યાસ અને ગુણવંતરાયે તેમાં પડટેબ્ટટવ વાતાષ, નવલકથાઓ લખી હતી! “રોશની”, “ફૂલછાબ” “નવસૌરાષ્ટ્ર” “ગુજરાત સમાચાર” “મોજ મજાહ” “જીવન” “પ્રજારાજ’, “પ્રજાબંધ”ુ , “સૌરાષ્ટ્ર પમત્ર” શટય છે કે બીજાં અનેક અખબારો, સાપ્તાપહકો, સામપયકોની તેમની સફર રહી હોય. આ દરપમયાન તેમણે સામાપજક અને ઇપતહાસકેન્દ્રી નવલકથાઓ લખી. થોડા સમય પર હું કચ્છ માંડવી ગયો હતો. અહીનો સમુદ્ર કકનારો અપરંપાર સાહસનો સાિાત સાિી છે. કાનજી માલમ તો જાણીતું નામ, ચયામજી કૃષ્ણ વમાષ અહીની માટીનું રાષ્ટ્ર-રત્ન. દાદાભાઈ નવરોજીની પૌત્રી

કેપ્ટન પેરીન નવરોજીનો જ્ન્મ માંડવીમાં , જેમણે વીર સાવરકર અને મહાત્મા ગાંધી-બંને સાથે રાષ્ટ્રીય કાયોષમાં ઝંપલાવ્યું હતુ.ં ઉિમ વાતાષકાર જયંત ખત્રીની આ કમષભપૂ મ. પણ એક રસપ્રદ વાત ઉમેરવા જેવી છે તે ગુણવંતરાય આચાયષની ખ્યાત

ઘટના દપપણ - વવષ્ણુપંડ્યા

અને વીરલ સમુદ્રકથાઓનો જ્ન્મદાતા માંડવીનો દપરયો હતો! પમત્ર ઈપતહાસકાર નરોિમ પલાણે સાચું જ નોંધ્યું છે કે દપરયાઈ નવલકથાને ધ્યાનમાં લો તો, સમગ્ર ભારતમાં અને કદાચ પવશ્વસાપહત્યમાં પણ ગુણવંતરાય આચાયષ અપિતીય પસિ થાય. મનુષ્ય જાપત પાસે આટલો મોટો દપરયા કકનારો છે પણ ટયાં દેશની કઈ ભાષામાં દપરયાઈ કથાઓનું આટલું ખેડાણ થયું હશે? જુલે વનષ અને મોંઝાઇટ જેવા બે પાંચ લેખકોને બાદ કરતાં ગુણવંતરાયની સાથે ઊભી શકે તેવો એક પણ લેખક મને દેખાતો નથી. એપશયા, આપિકાના કકનારાની આટલી જાણકારી! કાંઠાના માણસોનો આટલો પપરચય! વહાણ અને એના અંગોપાંગની આવી આત્મીયતા! દપરયાનો આવો પમજાજ અને દપરયાનાં આટલાં રૂપોનાં આટલાં પચત્રણો અન્યત્ર ટયાં છે? તેમની વાત સાચી છે. 28 દપરયાઈ નવલકથાઓ તેમણે લખી. દપરયાલાલ, જળસમાપધ, સક્કરબાર, હરારી, સરફરોશ, સરગોસ, હાજી કાસમ તારી વીજળી, કાળભૈરવ, સોપહણી સંધાર, જાવડભાવડ, પીરમનો પાદશાહ, સોરઠની સાગરકથા, દપરયાવાટ, દપરયાસારંગ, દે દપરયામાં દોટ, દપરયાપાર, રત્નાકર મહારાજ, આથમણો રકાબ, દપરયાઈ સફર, સરજામ સંથાર... ઓહો, હોઠ પર નામો આવે અને સમંદરનાં પવશ્વમાં પહોંચી જવાય. સાગરખેડઓ ુ અને સાહપસક ગુજરાતીઓએ દૂર દેશાવર જઈને, ત્યાના જીવનને આત્મસાત કયુ,ું ઉદ્યોગો અને વ્યાપારમાં યશથવી બન્યા, લધા દામજી ઠક્કર, જેરામ પશવજી , રામજી, કાનજી માલમ( જેણે વાથકો દ ગામાને ભારતનો રથતો બતાવ્યો અને પચચાતાપ થવરૂપે જળસમાપધ લીધી) અમુલખ દેસાઇ, (જે વલસાડનો અનાપવલ િાહમણ હતો અને અરબ સોદાગરો પણ તેના નામથી

થરથરતા, પિપટશરો પણ ધ્રુજી ઉઠતાં તે “સક્કરબાર” નામે ઓળખતો) ગુલામ બનેલી ભારતીય કન્યાઓને છોડાવી હતી, ગુજરાતી માલમ હાજી કાસમ, વીર ચાવડાઓ, િાહ્મણોની સાગરયાત્રા... ની મનુષ્યના સાહસ અને સંવદે નાનાં પશખર સુધી પહોંચલે ા આવા અનેક પાત્રો લેખકે આપ્યા છે. ઘણીવાર એવું લાગે કે ગુજરાતી ભાષામાં સીપમત થઈ રહેલી આ નવલકથાઓ જો અંગ્રેજી અને બીજી ભાષાઓમાં લખાઈ હોત તો પનશંકપણે નોબલ પપરતોપષક પ્રાપ્ત થયું હોત. આ અપતશયોપિ નથી, નોબલ પવજેતા પુથતકોનાં વાંચન પછીનું આ તારણ છે. ગુણવંતરાય તેમના મોટાભાઇ મહાશંકર પશિક તરીકે માંડવી ગયા ત્યારે તેમની સાથે જઈને શાળામાં પશિણ લીધું હતુ.ં ટયા મકાનમાં રહેતા હશે? ને કઈ શાળામાં? તેની ઉત્સુકતાનો કોઈ જવાબ મળતો નથી. હા, એટલી પવગતો મળે છે કે શાળામાં એક મુગટરાય માથતર હતા. પચત્રકામના શીખવાડે. પણ તેની પાસે ભૂતકાળની કથા સામગ્રીનો ખજાનો હતો. તરુણ ગુણવંત તે સાંભળે, ને પછી દપરયાકકનારે જાય. ઊછળતા મોજાંઓ, દૂર સુધીનો સમુદ્ર, કકનારે લાંગરતા જહાજો, દપરયાખેડઓ ુ ના ગીતો, વહાણો અને ખલાસીઓ, શઢ અને લંગર, ઉપર ફરકતી હડમાન જતી નાં પચત્ર સાથેની ધજા આ બધું તરુણ પચિમાં થથાપપત થયુ,ં ને પછી રાણપુરમાં બીજ વૃિ બની ગયુ,ં સમંદર કથાનો સજષક ગુજરાતી સાપહત્યને સાંપડી ગયો. જેવુ મેઘાણીનુ,ં તેવું જ ગુણવંતરાયનું જીવન. આપધ, વ્યાપધ, ઉપાપધ સાથેની લેપખની. લપલતાબહેનને પરણ્યા તો નાગરી નાતે જ્ઞાપત બહાર મૂટયા. પત્નીનું નામ લીલા રાખ્યુ.ં આપથષક અભાવની વચ્ચે લેખન. એકવાર એક પ્રકાશકે નવલકથા માંગી. પત્નીને સોનાની બંગડી ના અપાવી શકયાનો ખટકો, તો એક રાતે બેઠા. પ્રકાશક કલાકે ચા બનાવીને આપે, ગુણવંતરાય નીચે, એક ઢાપળયા પર કાગળ લઈને લખતા જાય, સવાર સુધીમાં નવલકથા પૂરી કરી. તે “કોરી કકતાબ”. ટયાંય કથા થવરૂપમાં જરા સરખી ઉણપ નપહ! તેમની ઇપતહાસકેન્દ્રી નવલકથાઓ એક આગવો લેખ માંગી લે છે, પણ 9 સપ્ટેમ્બર, 1900માં જન્મેલા, 25 નવેમ્બર, 1965 “સરમત સન્ધાર”નું છેલ્લું પ્રકરણ લખીને રાતે આંખો પમચી લીધી. તેમની એક ઈચ્છા ગુજરાતનો ઇપતહાસ લખવાની હતી, તે અધૂરી રહી ગઈ.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

19

અસ્થમાઃ શરદી-ખાંસીની સાથેશ્વાસની સમસ્યા હોય તો સાવચેતી જરૂરી rd

3 February 2024

ઈસફેઝિન વગેરે મામલે િરીર અત્યંત િ​િપી પ્રદતદિયા આપે છે. જેના કારણે પીદિતને છાતી જકિાઈ જવી, શ્વાસ લેવામાં મુશ્કેલી, ગભરામણ, સીિી ચઢવી કે િોિવા વગેરેમાં શ્વાસ ફૂલાવા જેવી સમતયા થાય છે. કેટલાક લોકોમાં ખાંસીની પણ ફદરયાિ હોય છે. સામાસય રીતે સવારના સમયે કે મોિી રાિે ખાંસી વધુ આવે છે.

ભેજવાળા દિવસોમાં અતથમા પીદિતોની મુશ્કેલીઓ વધવા લાગે છે. અતથમા શ્વસન પ્રણાલી સંબંદધત એવી બીમારી છે, જેમાં પીદિતોને શ્વાસ લેવામાં મુશ્કેલી પિે છે. ખાંસી-કફની સમતયા થાય છે. આ એક આનુવાંદિક ટેસિસસી છે, એટલે કે પદરવારમાં જો કોઇને અતથમાનો ઈદતહાસ હોય તો આ થવાની િંકા વધી જાય છે. ખાસ તો બાળકોને િરિી, ખાંસી િરદમયાન જો શ્વાસ લેવામાં મુશ્કેલી પિતી હોય સમતયાને ગંભીરતાથી લેવી જરૂરી છે. અતથમાને સંપૂણણપણે દનયંદિત કરી િકાય છે. લગભગ 95 ટકા પીદિત કોઈ પણ તકલીફ વગર કામ કરી િકે છે.

અસ્થમા અંગેજાણવા જેવું... • અસ્થમા એટલેશું? તેના કયા કારણ છે?

અતથમા એક પ્રકારની એલર્ણ છે, જેમાં શ્વાસનળી (બ્રોસકોઈ) વધુ સંવેિનિીલ બની જાય છે. આ એલર્ણ, પરાગરજ, ધૂળ, પિુની રુંવાટી, ગંધ, ધુમાિો, ખાવાની વતતુઓથી પણ થઈ િકે છે. તેનાથી પીદિત વ્યદિની શ્વાસનળીઓ સંકોચાઈ જાય છે, જેમાં શ્વાસ લેવામાં ગભરામણ, છાતી જકિાઈ જવી અને શ્વાસ ફૂલવા જેવી સમતયાઓ થાય છે. રાતના સમયે કે સવારે ખાંસી વધુ આવે છે. ખાંસી પછી ઉલટી થવી ગંભીર અતથમાનો સંકેત છે.

• સામાન્ય રીતેકઈ ઉંમરેથાય છે?

અતથમા કોઈ પણ ઉંમરે થઈ િકે છે, પરંતુ સામાસય રીતે તેની િરૂઆત બાળપણમાં થાય છે. જે બાળકોમાં એલર્ણની પ્રકૃદિ હોય છે, તેમના અંિર િદમક ધોરણે આ લક્ષણો િેખાય છે. જેને ‘એલર્ણ માચણ' કહે છે. ભોજન પ્રત્યેની એલર્ણ સામાસય રીતે સૌથી પહેલા િેખાય છે. જેમ કે, િૂધ પીવાથી બાળકને પેટમાં િુઃખવું કે એક્ઝિમા થઈ િકે છે. આવું સામાસય રીતે 2 વષણની ઉંમર સુધી થાય છે. ત્યાર પછી એલદજણક રાઈનાદટિસ થાય છે, જેમાં વહેતી

આ ત્રણ ઘરેલુઉપાય મદદગાર આદું, મધની સાથેગરમ પાણી પીઓ

નાક કે બંધ નાક અથવા વધુ છીંક આવે છે. સામાસય રીતે 3-6 બને છે. વષણની ઉમરે થાય છે. લગભગ એ જ સમયે કે ત્યાર પછી ડાયેટઃ તળેલું, જંકફૂડ ખૂબ જ નુકસાનકારક અતથમાની િરૂઆત થાય છે. જમવાની જે કોઈ પણ વતતુઓથી અતથમાના લક્ષણ વધતા • શુંબાળકોનેવધુજોખમ છે? હોય તેનાથી િૂર રહો. આ ઉપરાંત ઠંિુ પાણી, કોલ્િ દિસક, બરફ, હા. બાળકોમાં અતથમા અત્યંત ગંભીર અને ત્યાં સુધી કે તળેલી વતતુઓ, જંકફૂિ નુકસાન પહોંચાિે છે. કાચા કેળા, ખાટા ર્વલેણ પણ હોઈ િકે છે. જેનું કારણ એ છે કે, નાના બાળકો ફળથી પણ નુકસાન થાય છે. લીલા પાંિ​િાવાળા િાકભાર્માં તકલીફ જણાવી િકતા નથી. માતા-દપતાને જ્યાં સુધીમાં આ એસટી ઓક્ઝસિેસટ ગુણ હોય છે, જે ફાયિો પહોંચાિે છે. તેમને તકલીફ દવિે ખબર પિે છે ત્યાં સુધી બીમારીનું પ્રમાણ વધી જાય ભોજનમાં જરૂર સામેલ કરો. છે. ચોમાસામાં વધુ તકલીફ થાય છે. વરસાિ િરદમયાન યોગ: અનુલોમ વવલોમ, સૂયયનમસ્કાર ફાયદાકારક વાતાવરણમાં ભેજ વધુ હોય છે, જેના કારણે ફૂગ વધે છે. જે િ​િદી અનુલોમ દવલોમ, ભ્રક્તતકા જેવા પ્રાણાયામ શ્વાસના િ​િદીઓને ફૂગ પ્રત્યે વધુ સંવેિનિીલ હોય છે, તેમને અતથમાનો હુમલો િાયાફ્રેદમણક શ્વાસ લેવામાં મિ​િ કરે છે. આ ઉપરાંત તે શ્વાસ માટે આવી િકે છે. ઉપયોગી માંસપેિીઓને મજબૂત કરે છે. સૂયણ નમતકારથી પણ • અસ્થમાનાંમુખ્ય લક્ષણ શુંછે? ફાયિો થાય છે. જોકે, એક બાબત ખાસ ધ્યાને લેિો કે યોગ અતથમાથી પીદિત વ્યદિની એર ટ્યુબ અત્યંત સેક્સસદટવ અતથમાને િૂર કરીને િ​િદીને સાજો કરી િ​િો નથી. યોગ હોય છે. તાપમાનમાં પદરવતણન, ધૂળ, પરાગરજ, વાઈરલ અતથમાની તકલીફમાં માિ રાહત આપે છે.

પુરુષોમાં જણાયો ન હતો.

ફ્રુક્ટોઝનુંગળપણ ખાઉધરાપણુંલાવે?

દવશ્વભરમાં તથૂળતા સાતમા આસમાનને આંબી રહી છે પરંત,ુ કૂિકેભસ ૂ કે વધતા વજન પાછળનું કારણ િું હિે? નવું સંિોધન જણાવે સ્થૂળ સ્ત્રીઓમાંબેરીઆવિક સજયરી છે કે ઘણા પ્રોસેતિ ફૂડ્સમાં મળતી ફ્રુઝટોિ મુખ્ય બ્લડ કેન્સરનુંજોખમ ઘટાડી શકે ગુનગે ાર હોઈ િકે છે. ફ્રુઝટોિનું ગળપણ ઓબેદસટી અથવા તથૂળતા ઘણા કેસસર દવિે મેટાબોદલિમ પ્રદિયાને એવી રીતે બિલી નાખે જોખમનું પદરબળ છે. અગાઉ, 50થી વધુ વષણના છે કે તેનાથી ખાઉધરાપણું વધે છે. આપણે જ્યારે તથૂળ લોકોમાં કેસસરનું પ્રમાણ વધુ જોવા મળતું ફ્રુઝટોિનું પાચન કરીએ ત્યારે સેલ એનર્ણ પ્રોિઝિનને િબાવી િે છે અને ભૂખ વધારી વધુ અને વધુ ખાવાની ઈચ્છાને ઉશ્કેરે છે. સોિા, સીદરયલ્સ, બ્રેિ અએને સોસ ઉપરાંત, ઘણી

હતું પરંત,ુ વતણમાનમાં યુવાવગણમાં તથૂળતા અને કેસસરનું પ્રમાણ વધી રહ્યું છે. તથૂળતાની સારવારમાં આહાર અને ર્વનિૈલી પદરવતણન હંમિ ે ાં સફળ રહેતાં નથી ત્યારે બેરીઆદિક સજણરીનો સહારો લેવાય છે. યુએસનાં સેસટર ફોર દિસીિ કસિોલ એસિ પ્રીવેસિન (CDC) અનુસાર તિીઓમાં બ્રેતટ, યુિાઈન, સવાણઈકલ અને ઓવેદરયન સદહત 13 પ્રકારનાં કેસસર ઓબેદસટી સાથે સંકળાયેલા છે અને હવે આ યાિીમાં બ્લિ કેસસરનો પણ ઉમેરો થયો છે. ધ લાસસેટમાં પ્રદસદ્ધ તવીિનમાં યુદનવદસણટી ઓફ ગોથેનબગણના સંિોધકોના અભ્યાસે િ​િાણવ્યું છે કે બેરીઆદિક સજણરી તથૂળ તિીઓમાં બ્લિ કેસસરનું જોખમ ઘટાિી િકે છે. સંિોધકોએ સપ્ટેમ્બર 1987થી જાસયુઆરી 2021ના ગાળામાં 50 ટકા તિીઓ સદહત 4,047 તવીદિ​િ તથૂળ લોકોનો સરખામણી અભ્યાસ કયોણ હતો જેમાં અિધા વ્યદિઓએ બેરીઆદિક સજણરી કરાવી હતી. સંિોધન મુજબ 33 વષણના ફોલો-અપ ગાળામાં બેરીઆદિક સજણરીનાં પદરણામે તિીઓમાં બ્લિ કેસસરના જોખમની ઘટનામાં 56 ટકા ઘટાિો જોવાં મળ્યો હતો. જોકે, આવો ઘટાિો

આિુ અને મધ સાથે ગરમ પાણી શ્વાસનળીનો સોજો ઘટાિવામાં મિ​િ કરે છે. પાણીમાં ર્રુ, તુલસી નાખીને વરાળ લેવાથી પણ ફાયિો થાય છે. રાિે િણ અંર્ર પલાળો. ત્યાર પછી સવારે ભૂખ્યા પેટે અંર્ર ખાધા પછી તેનું પાણી પણ પી જવું. તેનાથી કફ ઓછો

પ્રોસેતિ આઈટમ્સમાં ફ્રુઝટોિનું ભરપૂર પ્રમાણ હોય છે અને તેનાથી મળતી કેલરીનું પ્રમાણ વધી જાય છે અને મોટા ભાગના લોકો તથૂળતાનો દિકાર બની જાય છે. િાયેદટદિયન કેલ્સી કોતટાના કહેવા અનુસાર અલ્િા પ્રોસેતિ ફૂડ્સમાં મીઠાંનું પ્રમાણ વધારે રહે છે જે ફ્રૂઝટોિના ઉત્પાિનને ઉિેદજત કરે છે. ફળોમાં પણ ફ્રુઝટોિ હોય છે પરંત,ુ તેમાં મીઠાંનો અભાવ હોય છે તેમજ તેમાં ફાઈબર અને પોષક તત્વો હોય છે જે દવપરીત અસરોનો સામનો કરે છે. તથૂળતાનું જોખમ ઘટાિવા માટે કેસિીિ, સીદરયલ્સ, બેઝિ આઈટમ્સ અને ફ્રુઝટોિ ઉમેરલે ા રેિીમેઈિ ભોજનના બિલે ફ્રૂટ્સ, િાકભાર્. લીન પ્રોટીસસ, નટ્સ અને િાણા જેવાં આખાં અનાજ લેવાનું રાખો તેમજ તરસ લાગે ત્યારે ફ્રુઝટોિથી ભરપૂર દિસઝસના બિલે સાિું પાણી પીવાનું રાખો.

હેલ્થ ટિપ્સ

સૂતા સૂતા ગેજેટ્સનો ઉપયોગ વજન વધારશે

રોદજંિી આિતો નક્કી કરે છે કે આપણું િારીદરક અને માનદસક તવાતથ્ય કેવું રહેિે. ખાસ કરીને વધુ વજનના કકતસામાં તેની સીધી અસર થાય છે. અમેદરકન સયુદિ​િદનતટ ટેમી લાકાટોસના જણાવ્યા અનુસાર પથારીમાં સૂતી વખતે સોદિયલ મીદિયા તિોલ કરવા સદહતની રાદિના સમયે કેટલીક આિતો મેિક્તવતા વધારી િકે છે. ખાસ કરીને કમરની આસપાસની ચરબી આનાથી વધુ વધે છે. • સૂતા પહેલાં દૂધ પીવુંઃ ઘણા લોકો સૂતા પહેલાં એક ગ્લાસ નવિેકું િૂધ પીવે છે. તેમાં રહેલું એદમનો એદસિ દિપ્ટોફેન િરીર અને મનને આરામ જરૂર આપે છે, પરંતુ િૂધના રૂપમાં પહોંચેલી વધારાની કેલરી િરીરમાં ચરબીના રૂપમાં જમા થવા લાગે છે. જો તમે િરરોજ રાિે 250 થી 300 દમલી િૂધ પીઓ છો અને વધુ ખોરાક લો છો તો છ મદહનામાં વજન 5 કકલો સુધી વધી િકે છે. જો તમે િૂધ પીવાની ટેવ પાિતા હોવ તો ખોરાકની માિા ઘટાિો તે યોગ્ય રતતો છે.

• ગેજેટ્સના પ્રકાશની અસરઃ સૂતાં પહેલાં પથારીમાં મોબાઈલ અથવા અસય ગેજેટ્સનો ઉપયોગ સકકેદિયન દરધમ અને ઊંઘને અસર કરે છે. વાતતવમાં મોબાઈલ જેવા ઈલેઝિોદનક ગેજેટ્સમાંથી નીકળતો વાિળી પ્રકાિ ઊંઘને ઉિેદજત કરતા હોમોણન મેલાટોદનનના સ્રાવને ઘટાિે છે. જ્યારે તમને પૂરતી ઊંઘ ન મળે ત્યારે તમારું મગજ તમને એનર્ણ મેળવવા માટે મીઠાઈ ખાવાનો સંકેત આપે છે. આ દસવાય મેટાબોદલિમને કંિોલ કરતા હોમોણસસ પણ ઓછી ઊંઘથી પ્રભાદવત થાય છે. • જમ્યા પછી તરત જ સૂવુંઃ વાતતવમાં ઊંઘ્યા પછી િરીર પાચન પ્રદિયાને બંધ કરી િે છે અને સમારકામ અને સાજા થવાનું િરૂ કરે છે, પરંતુ જો િરીરમાં હજુ પણ પચવા માટે ખોરાક હોય તો તે દહદલંગ અટકાવી િે છે અને ખોરાકને પચાવવાનું િરૂ કરે છે. સૂતી વખતે િરીર ઊજાણ અનામત રાખે છે. આ કકતસામાં તે ચરબીના તવરૂપમાં સંગ્રદહત થાય છે.

ખાસ નોંધઃ ‘ગુજરાત સમાચાર’માંપ્રકાવશત આરોગ્ય સંબંવધત તમામ માવહતી સામાન્ય જાણકારી માટે છે. આ વવભાગ કેઅન્યત્ર પ્રકાવશત કોઇ સુચન / ઉપચારનો અમલ કરતાંપૂવવેવ્યવિનેપોતાની તાસીરનેધ્યાનેલેવા તેમજ પોતાના ડોક્ટરનેકન્સલ્ટ કરવા અનુરોધ છે. - વ્યવસ્થાપક


20

3rd February 2024

ભારતની પ્રથમ મટિલા દાસ્તાનગો-કિાણી કિેનાર: ફૌટિયા

દાટતાનગોઈ એટલે મૌવખક ઉદૂિ કહાણી કહેવાની તેરમી સદીની કળા. ફારસી શબ્દ દાટતાન અને ગોઈ મળીને બનેલા દાટતાનગોઈમાં દાટતાનનો અથિ કહાણી અને ગોઈનો અથિ સંભળાવવું કે કહેવું એવો થાય છે. એ રીતે દાટતાનગોઈનો અથિ કહાણી કહેવી કે કહાણી સંભળાવવી એવો થાય છે. મધ્ય એવશયાના દેશોમાં અને ઈરાનમાં તેરમી સદીમાં દાટતાનગોઈ મનોરંજનનું લોકવિય માધ્યમ હતું. સોળમી અને કહાણી જ એના હવથયાર છે. ન કોઈ શતાબ્દીમાં દવિણ ભારતના રાજાઓએ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ, ન સંગીતનો સહારો. થોડું દાટતાનગોઈની કળાને સંરિણ આપેલું. આ હાટય, થોડું સ્ટમત, એકાદ આહ, એક રીતે કહાણી કહેનારને કે કહાણી ગડગડાટ... ફૌવઝયાએ બટસો જેટલી સંભળાવનારને દાટતાનગો કહે છે.મુઘલ કાળ દાટતાનગોઈ કરી છે. ફૌવઝયા ઉદૂિ ભાષામાં દરવમયાન અકબર બાદશાહ પોતાના દરબારમાં કહાણીઓ સંભળાવે છે. સાથે જ રામાયણ અને દાટતાનગોઈની કળાને લોકવિય બનાવવા માટે મહાભારત જેવા મહાકાવ્યોની સૃવિની અને દાટતાનગોની વનયુવિ કરવા માટે સહેલગાહ પણ ફૌવઝયા કરાવે છે. આ ફૌવઝયા વદલ્હીના અસોલાની રહેવાસી. જાણીતા થયેલા. ઓગણીસમી સદીમાં, ૧૮૫૭ના પહેલા ટવતંત્રતા સંગ્રામના પુરાણી વદલ્હીના એક વનમ્ન મધ્યમવગગીય અરસામાં લખનઉની શેરીઓમાં પવરવારમાં એનો જઝમ થયો. માતાને મુખેથી દાટતાનગોઈની કળાનું ઉષ્માભયુ​ું ટવાગત ઉદૂિ ક્લાવસક્સ સાંભળીને અને પરીકથાઓ થયેલું. જોકે ત્યાર પછી મૌવખક કહાણી વાંચીને એની વદલચટપી કહાણીઓમાં વધતી કહેવાની આ પરંપરા લુપ્ત થતી ગઈ. ગઈ. એથી જયારે કોઈ નાનકડી રકમ ભેગી ૧૯૨૮માં અંવતમ દાટતાનગો મીર બકર થાય ત્યારે એ વાતાિઓના પુટતકો ખરીદવાનું અલીના વનધન પછી દાટતાનગોઈનો પણ પસંદ કરતી. દરવમયાન, એની વજંદગીને વળાંક મળ્યો. વષિ ૨૦૦૬માં ઉદૂિ કળા સાથે ફૌવઝયાનો મૃત્યુઘંટ વાગ્યો.... પવરચય થયો. બઝયું એવું કે એકવીસમી સદીના આરંભે, ૨૦૦૫માં લેખન પ્રથમ ભારતીય નારી ફૌવઝયાએ વમત્ર િભાતને કહ્યું કે પોતે પરફોવમુંગ મહમૂદ ફારુકીએ કવવ શમ્સુર - ટીના દોશી આટડસ સાથે જોડાયેલું કાંઈક રહેમાન ફારુકી સાથે નવું અને રોમાંચક કરવા દાટતાનગોઈની પરંપરાને પુન:જીવવત કરવાનો િયાસ કયોિ. ત્યારથી માંગે છે. િભાતે તરત જ ચપટી વગાડીને કહાણીઓના માધ્યમથી રચાયેલી પૂછ્યછયુંઃ ‘શું તેં ક્યારેય દાટતાનગોઈ જોઈ છે ?’ અજાયબકથાઓ, પૌરાવણક કથાઓ અને િભાતે આમ કહીને ભારતમાં દાટતાનગોઈની મહાકાવ્યો અને અઝય અદભુત કથાઓ કહેતી પરંપરા પુન:જીવવત કરી રહેલા આધુવનક આ મંત્રમુગ્ધ કરનારી પરંપરા પોતાની દાટતાનગો મહમૂદ ફારુકી અને દાવનશ હુસૈન ખોવાયેલી ઓળખ પાછી મેળવવામાં કાવમયાબ અંગે જણાવ્યું. ફૌવઝયાને પોતાની મંવઝલ મળી થઈ. સામાઝયપણે દાટતાનગોઈ કરતા ગઈ. દાટતાનગોઈ સાથે પવરચય થતાં જ એ દાટતાનગો પુરુષો જ હોય છે. પણ પુરુષ િધાન પહેલી નજરે એના િેમમાં પડી ગઈ. સંપૂણિપણે દાટતાનગોઈના િેત્રમાં ૨૦૦૬માં એક નારીએ પુરુષ િધાન વ્યવસાયમાં એણે પદાપિણ કયુ​ું. મહારથી ગણાતા દાટતાનગો મહમૂદ પગરણ કયાું અને ધૂમ મચાવી દીધી.... નામ ફારુકી અને દાવનશ હુસૈન પાસેથી ફૌવઝયાએ સાંભળ્યું છે આ મવહલા દાટતાનગોનું ? ફૌવઝયાને મળો... ભારતની પહેલી દાટતાનગોઈની તાલીમ લીધી. ૨૦૦૬માં ફૌવઝયાએ દાવનશ હુસૈન સાથે દાટતાનગો. કહાણી કહેનાર... ફૌવઝયા સફેદ ગાદીતફકયા પર લગભગ એવા જ રંગના દાટતાનગોઈની પહેલી િટતુવત કરી. ફૌવઝયાએ સલવાર કમીજમાં સજ્જ થઈને ફૌવઝયા કહેલું કે, મોસમી દાટતાનગો બનવાનો કોઈ સામાઝય વજ્રાસનની અવટથામાં બેઠક લઈને અથિ નથી. જયારે આ િેત્રમાં પગ મૂકો છો ત્યારે ઉદૂિ ભાષામાં વવવશિ શૈલીમાં કહાણી સંભળાવે જીવનભર માટે દાટતાનગો બની જાવ છો.’ છે ત્યારે દશિકો ડોલી ઊઠે છે. ફૌવઝયાની ફૌવઝયા પણ આજીવન દાટતાનગો બની ગઈ દાટતાનગોઈમાં રોમાંચ હોય છે, જાદુ હોય છે છે. એ માત્ર દાટતાનગોઈ કરવા માંગે છે. એવી અને યુદ્ધનાં રોચક વણિનો પણ હોય છે. દાટતાનગોઈ જેમાં ન સાજ છે, ન સંગીત છે. છે દાટતાનગોઈમાં સાધન સરંજામના ભપકાની તો માત્ર ટવરના આરોહ ને અવરોહ, થોડું હાટય જરૂર હોતી નથી. ફૌવઝયાનો ઘૂંટાયેલો અવાજ ને થોડું સ્ટમત ! સામગ્રીઃ 6 પીળાં સફરજન • 100 ગ્રામ ફકસવમસ • 300 ગ્રામ ખાંડ • 1 નંગ લીંબુ ••• • 1 કપ પાઈનેપલ જ્યુસ • 4 નંગ મોસંબીનો રસ એપલ રીતઃ સફરજનને સમારીને વમક્સચરમાં તેનો જ્યુસ તૈયાર કરો. ફકસવમસને 4 કપ કકસટમસ ખૂબ બાફી લઇને પછી એ જ અમૃતધારા પાણીમાં મસળી નાખી, ગાળી લોપાણીમાં અને વમક્સરમાં તેનો રસ કાઢી લો. બંને રસને એકરસ કરી, ખાંડ નાંખી હલાવો અને એકદમ હલાવીને વમક્સ કરો. પછી તેમાં લીંબુ અને મોસંબીનો રસ ભેળવો. ફરી વમક્સ કરો અને પાઈનેપલનો જ્યુસ ભેળવો. આ એપલ ફકસવમસ અમૃતધારાને ઠંડી સોડા સાથે અથવા સોડા વવના પણ પી શકાય. જો ઇચ્છો તો ગ્લાસમાં છ-આઠ આખી ફકસવમસ પણ નાંખી શકો.

@GSamacharUK

માતૃત્વ ધારણ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમયગાળો

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

કહેવાય છે કે માતા બઝયાં વવના ટત્રી અધૂરી ગણાય છે, દરેક ટત્રી માતૃત્વ ધારણ કરવાની ખ્વાવહશ ધરાવે છે. જોકે, આજકાલ કારકીવદિને વધુ મહત્ત્વ અપાય છે, લગ્નો પણ મોડાં થાય છે તેમજ પુરુષ અને ટત્રી બંને કામકાજ ન કરતાં હોય ત્યારે આવકજાવકના બે છેડાં સરખા કરવા મુશ્કેલ બને છે. આ સંજોગોમાં માતૃત્વ ધારણ કરવામાં વવલંબ થાય છે અને ઘણી વખત સગભાિનો જીવ જોખમમાં મૂકાય છે. જોકે, ટત્રીઓ મેનોપોઝ પહેલાંની કોઈ પણ વયે સફળ સગભાિવટથામાંથી પસાર થઈ શકે છે છતાં, િશ્ન એ થાય છે કે ટત્રી માટે માતૃત્વ ધારણ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમયગાળો કયો હોઈ શકે? હંગરે ીના બુડાપેટટની સેમલ ે વવસ યુવનવવસિટીના સંશોધકો અનુસાર ટત્રી માટે બાળકને જઝમ આપવાનો સૌથી સલામત સમયગાળો 23થી 32 વષિ વચ્ચેનો છે. આ નવ વષિના સુરવિત સમયગાળામાં જઝમેલા બાળકોમાં જઝમજાત ખામીઓની શક્યતા ઘણી ઓછી રહે છે. આ સમયગાળાથી વધુ વય હોય તો પણ બાળકોને જઝમ આપી શકાય છે પરંત,ુ બાળકોમાં હૃદયને સંબવં ધત સમટયાનું જોખમ વધારે રહે છે. આવી જ રીતે, 20 વષિથી ઓછી ઉંમર હોય ત્યારે માતાઓને ચેતાતંત્રની મુશ્કેલીઓ અને ત્રીસીના ઉત્તરાધિ અને ચાલીસીમાં જઝમ આપનારી માતાઓના સંતાનોને ક્લેફ્ટ પેલટ્ે સની સમટયાનું

જોખમ રહે છે. અગાઉના સંશોધનો જણાવે છે કે 35 વષિ અને તેથી વધુ વયે બાળકને જઝમ આપનારી સગભાિ ટત્રીઓને કસુવાવડે , હાઈ બ્લડ િેશર વમસકેરજ અને સગભાિકાળનો ડાયાવબટીસ સવહત અનેક જોખમોનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ, મોટી વયે જઝમતાં બાળકોમાં પણ જઝમજાત ખામીઓ, અધૂરા સમયે જઝમ તેમજ ડાઉઝસ સીઝડ્રોમ જેવી િોમોઝોમલ સમટયાઓનું જોખમ વધી જાય છે. ઓફફસ ફોર નેશનલ ટટેટસ્ે ટટક્સના ડેટા અનુસાર, ઈંગ્લેઝડ અને વેલ્સમાં બાળકોને જઝમ આપનારી ટત્રીઓની સરેરાશ વય 2021માં 31 વષિથી થોડી જ ઓછી હતી જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. આની સરખામણીએ 1973માં સરેરાશ વય માત્ર 26 વષિની હતી. ઈઝટરનેશનલ જનિલ ઓફ ઓબ્ટટેવિક્સ એઝડ ગાયનેકોલોજી (BJOG - વિવટશ જનિલ ઓફ ઓબ્ટટેવિક્સ એઝડ ગાયનેકોલોજી)માં િવસદ્ધ અભ્યાસમાં માતાઓની વવવવધ વયે બાળકોમાં નોન-વજનેવટક જઝમજાત ખામીઓ કેવી હોય તેના પર ધ્યાન અપાયું હતુ.ં સંશોધકોએ નોનિોમોઝોમલ ડેવલપમેઝટલ વડસઓડડસન િ ી મુશ્કેલી સજિતી 31,128 િેગનઝસીનું વવશ્લેષણ કયુ​ું હતુ.ં 30 વષિના ગાળામાં થયેલા 2.8 વમવલયન બાળજઝમ સાથે આ ડેટાની સરખામણીમાં

બ્યૂટિ શિયાળામાંત્વચાની મંત્ર સુંદરતા જાળવવા...

વશયાળાના આગમન સાથે જ ઠંડી હવા અને શુષ્ક વાતાવરણને લીધે ત્વચા સુકી જાય છે અને વતરાડ પડવા લાગે છે. આવી સ્ટથવતમાં, ચહેરો વનટતેજ અને શુષ્ક દેખાવા લાગે છે અને ધીમે ધીમે તેની ચમક ગુમાવવા લાગે છે. હવામાનમાં ફેરફાર સાથે ત્વચાની સંભાળમાં પણ બદલાવ લાવવો જરૂરી છે. આ વસઝનમાં ત્વચા સંભાળની કેટલીક યોગ્ય વટપ્સ અજમાવી શકો છો. • ત્વચાનેસ્વચ્છ રાખોઃ ત્વચા ત્યારે જ સુંદર દેખાય છે જ્યારે તે ટવટથ હોય. આ માટે ક્લીસ્ઝઝંગ, મોઇશ્ચરાઇવઝંગ, ટિવબંગ ખૂબ જ મહત્ત્વપૂણિ િવિયાઓ છે. તે ત્વચામાંથી ધૂળ અને િદૂષણના અંશોને દૂર કરવામાં અસરકારક છે. વશયાળામાં ત્વચાને ચમકદાર રાખવા માટે આ િવિયાઓ વનયવમત કરો જેનાથી ત્વચા ટવટથ અને કોમળ રહેશે. મોઈશ્ચરાઈઝર ત્વચાને મોઈશ્ચર આપવામાં મહત્ત્વની ભૂવમકા ભજવે છે. તમારી વદનચયાિમાં વવટાવમન-ઇ ધરાવતા મોઇશ્ચરાઇઝસિનો સમાવેશ કરવાનો િયાસ કરો. આ ત્વચાને સોફ્ટ બનાવવામાં

તેમને જણાયું હતું કે 22 વષિથી ઓછી વય તેમજ32 વષિથી વધુ વયે જઝમ આપનારી મવહલાઓ માટે નોન-િોમોઝોમલ સમટયાઓ અનુિમે 20 ટકા અને 15 ટકા વધુ હતી. આ જ રીતે, 22 વષિથી ઓછી વયે બાળજઝમમાં િેઈન અને કરોડરજ્જુના વવકાસને અસર કરતી સેઝિલ નવિસ વસટટમ સંબવં ધત સમટયાનું જોખમ વધુ હતું જ્યારે મોટી વયની માતાઓ માટે બાળકોને મટતક, ગરદન આંખ અને કાનને અસર કરતી વવકૃવતઓનું િમાણ બમણું જણાયું હતુ.ં યુવા માતાઓ માટે ટમોફકંગ, ડ્રગ અથવા આલ્કોહોલનું સેવન તેમજ મોટા ભાગે તેઓ ગભિ ધારણ કરવા તૈયાર તે સવહતના લાઈફ ટટાઈલ પવરબળો જઝમજાત ખામીઓ માટે જવાબદાર બની શકે છે. મોટી વયે માતા બનનારી ટત્રીઓ માટે કેવમકલ્સ અને વાયુ િદુષણ જેવી પયાિવરણીય અસરો, DNA રીપેવરંગ વમકેવનઝમ્સમાં ખરાબી તેમજ ટત્રીબીજ અને ગભાિશયની આંતવરક દીવાલો પર વયની અસર સવહતની બાબતો પણ જોખમ ઉભું કરે છે.

મદદ કરે છે. • ગરમ પાણીનો ઉપયોગ ઘટાડોઃ ત્વચામાં ભેજ જાળવવા માટે, ગરમ પાણીથી દૂર રહેવું વધુ સારું છે કારણ કે જે લોકો વધુ પડતા ગરમ પાણીનો ઉપયોગ કરે છે તેમની ત્વચા શુષ્ક અને વનજીિવ દેખાય છે. તેથી, વશયાળામાં પણ ઓછામાં ઓછા ગરમ પાણીનો ઉપયોગ કરો. • સનસ્ક્રીનનો વપરાશઃ ઋતુ ગમે તે હોય, સૂયિના અલ્િાવાયોલેટ ફકરણો ક્યારેય આપણી ત્વચાને નુકસાન પહોંચાડવાનું બંધ કરતા નથી. તેથી, આને ટાળવા માટે, ચોક્કસપણે સનટિીનનો ઉપયોગ કરો. સૂયિટનાન કરતી વખતે હંમેશાં સનટિીન લગાવો. • પુષ્કળ પાણી પીઓઃ પાણી આપણા ટવાટથ્યની સાથે સાથે ત્વચા માટે પણ ઉપયોગી છે. તેની ઊણપને કારણે ત્વચા ઝડપથી શુષ્ક અને મૃત દેખાવા લાગે છે. તેથી વશયાળાની ઋતુમાં - તરસ ઓછી લાગે તો - પણ સમયાંતરે પાણી પીતા રહો. ગ્લોઈંગ અને હેલ્ધી સ્ટકન માટે દરેક ઋતુમાં પુષ્કળ પાણી પીઓ.


@GSamacharUK

21

GujaratSamacharNewsweekly

નીતિશ કુમારેપાંચમી વખિ પાટલી બદલીઃ નવમી વખિ મુખ્ય પ્રધાન બન્યા www.gujarat-samachar.com

3rd February 2024

પટણા: જેડીયુ િ​િુખ નીદિશ કુમારે એક દાયકા કરતાં ઓછા સિયિાં પાંચિી વખત પલ્ટી િારીને મબહારના િુખ્યિધાન તરીકે મવિ​િજનક નવિી વાર શપથ લીધા છે. લાલુ િસાદ યાદવના આરજેડી સાથે છેડો ફાડીને તેિને ભાજપ સાથે જોડાણ કરીને નવી સરકાર બનાવી હતી. મબહારના આ રાજકીય ડ્રાિાથી લોકસભાની ચૂંટણી પહેલા મવપક્ષના ઇન્ડડયા ગઠબંધનને પણ વધુ એક ફટકો પડ્યો હતો. મબહારના રાજ્યપાલ રાજેન્દ્ર આલલેકરે રમવવારે સાંજે રાજભવન ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સમહતના વમરષ્ઠ નેતાઓની હાજરીિાં નીમતશ કુિારને પદના શપથ લેવડાવ્યાં હતા. આના થોડા કલાકો પહેલા તેિણે રાજીનાિું આપ્યું શપથગ્રહણ સમારોહ બાિ રાજ્યપાલ રાજેન્દ્ર આલલેકર હતું અને તેથી િહાગઠબંધન સરકારનું પતન થયું હતું. ભાજપના સાથે મુખ્યમંત્રી નીદિશ કુમાર અને બંને નાયબ મુખ્યમંત્રી નેતાઓ સમ્રાટ ચૌધરી અને ભૂતપૂવષ ફપીકર દવજય કુમાર સમ્રાટ ચૌધરી અને દવજયકુમાર દસંહા દસન્હાએ નાયબ િુખ્યિંત્રીના શપથ લીધાં હતાં. મબહારના પૂવષ સુદમિ દસંહ પણ શપથ લીધા હતાં. સીએિ જીિન રામ માંઝીની આગેવાની હેઠળના મહડદુફતાન શપથગ્રહણ સિારોહિાં મવધાનસભાની સૌથી િોટી પાટથી અવાિ િોરચાના સંિોષ કુમાર સુમન અને અપક્ષ ધારાસભ્ય આરજેડીના કોઈ નેતા હાજર રહ્યાં ન હતાં. નીમતશકુિાર પછી મવજય કુિાર મસંહા અને સમ્રાટ ચૌધરીએ નાયબ િુખ્યિંત્રી તરીકે ખેલ િો હવેશરૂ થયો છેઃ િેજસ્વી યાદવ શપથ લીધા હતા. એ પછી ડો. પ્રેમ કુમાર, દવજય ચૌધરી, િહાગઠબંધનિાંથી નીમતશ કુિાર બહાર નીકળી ગયા દવજેન્દ્ર યાિવ, શ્રવણ કુમાર, સંિોષ કુમાર, સુમન (હમ) બાદ આરજેડી નેતા તેજફવી યાદવે કહ્યું છે કે હું એક વાત અને અપક્ષ ધારાસભ્ય સુદમિ દસંહે પણ િંત્રીપદ તરીકે શપથ ફપષ્ટપણે કહી દઉં છું કે ખેલ તો હજુ હવે શરૂ થયો છે, રિત લીધા છે. તો હજી બાકી છે... હું જે કહું છું, તે કરું છું. તિે એક વાત િારી ભાજપેનાના પક્ષોનેિાચવ્યા પાસે લખાવી લો કે જેડીયુનું અન્ફતત્વ 2024િાં જ સિાપ્ત થઈ શપથ ગ્રહણ સિારોહિાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જશે. ઉલ્લેખનીય છે કે વષષ 2022િાં નીમતશ કુિાર એનડીએ દચરાગ પાસવાનની સાથે આવ્યાં હતા, જે એનડીએના સાથી ગઠબંધનથી અલગ થઈ ગયા હતા અને આરજેડી, કોંગ્રેસ અને અને નીમતશકુિારના ટીકાકાર છે, જે દશાષવે છે કે ભાજપે ડાબેરી પક્ષો સાથે િળીને સરકાર બનાવી હતી. હવે ફરી એનડીએના નાના સાથી પક્ષોનું પણ ધ્યાન રાખ્યું છે. એનડીએના એકવાર તેિની પાટથી એનડીએિાં સાિેલ થઈ ગઈ છે. અડય નાના સાથી ઉપેડદ્ર કુશવાહાએ જણાવ્યું હતું કે નીમતશ

િેજસ્વીના દાવા પાછળનુંકારિ

કુિાર િારા િોટા ભાઈ છે, પરંતુ તેિણે ખોટો રફતો પસંદ કયોષ હતો. હવે તેઓ સાચા િાગગે પરત આવ્યાં છે. શપથગ્રહણ સિારોહ પછી નડ્ડાએ જણાવ્યું હતું કે જેડી(યુ) િ​િુખ સહજ ગઠબંધન ભાગીદાર છે. એનડીએ લોકસભા ચૂંટણીિાં રાજ્યની તિાિ 40 બેઠકો પર જીત િેળવશે.

ભાજપનુંસબહારિાંપુનરાગિન

લોકસભા ચૂંટણી પહેલા રમવવારે ભાજપને િોટી સફળતા િળી હતી. રાજકારણની પાઠશાળા તરીકે ઓળખાતા મબહારિાં ફરી એકવાર સત્તાિાં ભાજપની શાનદાર એડટ્રી થઈ છે. છેલ્લા એક વષષથી મબહારનું રાજકારણ રાષ્ટ્રીય ફતરે ભાજપ િાટે પડકાર બની રહ્યું હતું. મબહારિાં અગાઉની આરજેડી-જેડીયુ સરકાર દ્વારા કરવાિાં આવેલા જામત સવગેક્ષણ બાદ દેશભરિાં તેની િાંગ તેજ બની હતી.

જ્યાંહિો ત્યાંજ પાછો આવ્યો: નીસિશ

નીમતશ કુિારે જણાવ્યું હતું કે એનડીએ છોડીને હવે બીજે ક્યાંય જવાનો સવાલ નથી. હું અગાઉ પણ NDA સાથે હતો. અિે અલગ-અલગ રફતે ગયા, પરંતુ હવે અિે સાથે છીએ અને રહીશું... હું જ્યાં હતો ત્યાં પાછો આવ્યો અને હવે બીજે ક્યાંય જવાનો િશ્ન જ નથી. કુલ આઠ ધારાસભ્યોએ િંત્રી તરીકે શપથ લીધા હતાં.

રાજ્યના સવકાિ િાટેકોઇ કિર છોડશેનહીઃ PM િોદી

મબહારની નવી રચાયેલી એનડીએ સરકાર રાજ્યના મવકાસ અને લોકોના અપેક્ષાઓ પુરી કરવાિા કોઇ કસર બાકી રાખશે નહીં તેિ જણાવતાં વડાિધાન નરેડદ્ર િોદીએ િુખ્યિંત્રી નીમતશકુિાર અને તેિની સાથે શપથ લેનાર િંત્રીઓને અમભનંદન પાઠવ્યા છે. તેિને મવશ્વાસ છે કે મબહારિાં નવી સરકાર સંપૂણષ સિપષણની સાથે લોકોની સેવા કરશે.

જનિા નીસિશ-ભાજપનેજવાબ આપશેઃ સવપક્ષ

નીમતશકુિારની આકરી ટીકા કરતાં કોંગ્રેસ, આરજેડી, ડીએિકે, ટીએિસી અને ઇન્ડડયા બ્લોકના અડય પક્ષોએ જણાવ્યું હતું કે ભાજપ સાથે જોડાણ કરીને નીમતશ કુિારે લોકસભાની ચૂંટણી પહેલા મવપક્ષી ગઠબંધન સાથે દગો કયોષ છે. કેટલાક પક્ષોએ તેિને કાચંડો અને પલ્ટુ રાિ ગણાવ્યાં હતા. મબહારની જનતા નીમતશ-ભાજપને જડબાતોડ જવાબ આપશે.

મનષ્ણાતો િાને છે કે આરજેડી નેતા તેજફવી યાદવના આ દાવા પાછળ મબહારની રાજનીમતિાં નીમતશ કુિારની પાટથીની ઝડપથી ઘટી ગયેલી લોકમિયતા કારણભૂત છે. વષષ 2000ની ચૂંટણી પછી જેડીયુ પહેલીવાર ત્રીજા નંબરનો પક્ષ બડયો છે. હાલિાં જેડીયુ પાસે િાત્ર 45 ધારાસભ્યો છે.

• આરજેડી - 79 ધારાસભ્યો • ભાજપ - 78 ધારાસભ્યો • જેડી(યુ) - 45 • કોંગ્રેસ - 19 • સીપીઆઇ-એમએલ – 12 • દહન્િુસ્િાની અવામ મોરચા (સેક્યુલર) - 4 • સીપીઆઇ-એમ - 2, એઆઇએમઆઇએમ - 1 • અપક્ષ - 1

બેંગલૂરુ: ઇન્ડડયન ફપેસ મરસચષ ઓગગેનાઇઝેશન (ઇસરો)એ 2024ની 11 જાડયુઆરીએ આમદત્યએલ 1 અવકાશયાનના િેગ્નેટોિીટર બૂિ નાિના વૈજ્ઞામનક ઉપકરણને લાગ્રાડગ પોઇડટ-1ની હેલો ઓમબષટિાં સફળતાથી તરતું િૂક્યું છે. આ િમિયા ફક્ત નવ સેકડડ્ઝિાં પૂરી થઇ ગઇ છે. આમદત્ય-એલ1 અવકાશયાન ભારતનું સૂયષના સંશોધનાત્િક અભ્યાસ િાટેનું પહેલું અવકાશયાન છે. આમદત્ય-એલ અવકાશયાન 2023ની બીજી સપ્ટેમ્બરે પોલાર સેટેલાઇટ લોડચ વેમહકલ-એક્સએલ દ્વારા તરતું િૂકાયું છે. આમદત્ય-એલ1 અવકાશયાન બરાબર 132 મદવસની પડકારરૂપ અંતમરક્ષયાત્રા કરીને 2024ની 6 જાડયુઆરીએ સાંજના 4:17 વાગે પૃથ્વીથી 15 લાખ ફકલાિીટર દૂર આવેલા લાગ્રાડગ પોઇડટ-1 પર સંપૂણષ સફળતાથી અને સલાિતીપૂવષક પહોંચ્યું છે. ઇસરોનાં સૂત્રોએ એવી િામહતી આપી હતી કે આમદત્યએલ1 અવકાશયાનિાં કુલ સાત વૈજ્ઞામનક ઉપકરણ છે. િેગ્નેટોિીટર બૂિ આ સાતિાંનું એક વૈજ્ઞામનક ઉપકરણ છે. િેગ્નેટોિીટર બૂિની લંબાઇ 18 ફૂટ છે અને તે કાબષન ફાઇબર પોલીિરિાંથી બનાવવાિાં આવ્યું છે. િેગ્નેટોિીટર બૂિનો હેતુ સૂયષના િોિોન્ફફયર (સૂયષની સપાટી અને તેની બાહ્ય ફકનારી કોરોના - વચ્ચેનો પ્લાઝ્િાનો પાતળો મહફસો) અને કોરોના (સૂયષની બાહ્ય ફકનારી)ના સંશોધનાત્િક અભ્યાસ કરવાનો છે. સૂયષના હાઇડ્રોજન અને મહમલયિના મવરાટ ગોળાિાં થતી અકળ અને ભયાનક ગમતમવમધને જાણવા અને સિજવા િેગ્નેટોિીટર બૂિની કાિગીરી બહુ ઉપયોગી બનશે.

નવી દિલ્હી: પોતાના બાળકોના શૈક્ષમણક મરપોટટ કાડટનો મવમઝમટંગ કાડટ તરીકે ઉપયોગ કરતાં વાલીઓને ચેતવણી આપતા વડાિધાન નરેન્દ્ર મોિીએ જણાવ્યું હતું કે, બાળકો અભ્યાસના દબાણનો સાિનો કરી શકે તે િાટે િાબાપ અને મશક્ષકોએ આત્િમવશ્વાસ પટણા: એડફોસષિટે મડરેક્ટોરેટ (ઈડી)એ સોિવારે આરજેડીના વડા તેિનાિાં ફથામપત કરવો અત્યં ત આવશ્યક છે. મવદ્યાથથીઓને તેિણે જણાવ્યું લાલુ િસાદ યાદવની રેલવેિાં ‘નોકરીના બદલાિાં જિીન’ કૌભાંડિાં 8 કલાકથી વધુ સિય સુધી પૂછપરછ કરી હતી. હતું કે, અભ્યાસ અને પરીક્ષાનું દબાણ તિારા પર જરા પણ હાવી દરમિયાન તેિને 40થી વધુ િશ્ન પૂછવાિાં આવ્યા હતા. આ િાટે ના થવા દેશો. ‘પરીક્ષા પે ચચાષ’ના વામષષક કાયષિ​િ અંતગષત મવદ્યાથથીઓ, મદલ્હીથી એક મવશેષ ટીિ રમવવારે આવી પહોંચી હતી. મબહારિાં િહાગઠબંધન સરકારના પતન અને નીમતશ વાલીઓ તથા મશક્ષકો સાથેની ચચાષ દરમિયાન વડાિધાને સૂચન કુિારના નેતૃત્વિાં એનડીએ સરકારની રચનાના બીજા મદવસે કરતા જણાવ્યું હતું કે, બાળકોએ અડયોની સાથે ફપધાષ કરવાને સોિવારે લાલુ તેિની પુત્રી મિસા ભારતી સાથે લગભગ 11 વાગે બદલે પોતાની જાત સાથે ફપધાષ કરવી જોઈએ. વાલીઓએ પણ ઈડી ઓફફસ પહોંચ્યા હતા. રાત્રે 8 વાગ્યા સુધી તેિની પૂછપરછ તેિના સંતાનોિાં અંદરોઅંદર હરીફાઈના બીજ ના વાવવા ચાલુ રહી હતી. દરમિયાન મબહારના પૂવષ ડેપ્યુટી સીએિ તેજફવી જોઈએ. હરીફાઈ અને પડકારો વધુ િહેનત કરવાની િેરણા પૂરી પાડે છે તે વાત સાચી છે પરંતુ આવી હરીફાઈ તંદુરફત હોય તે યાદવ આ કેસિાં હવે ઈડી સિક્ષ હાજર થશે. જરૂરી છે. ઘણાં વાલીઓ પોતાના સંતાનોને અડય બાળકોના ઉદાહરણો આપતાં હોય છે. વાલીઓએ આિ કરવાનું ટાળવું ‘સિસિ’ પરનો પ્રસિબંધ વધુ5 વષષલંબાવાયો નવી દિલ્હી: આતંકવાદી સંગઠન ફટુડડટ્સ ઇફલામિક િૂવિેડટ જોઈએ. એવા વાલીઓ પણ છે કે જેિની પાસે પોતાની સફળતા ઓફ ઇન્ડડયા (‘મસમિ’) પરનો િમતબંધ ભારત સરકારે વધુ 5 વષષ મવશે દુમનયાને કહેવા લાયક કંઈ નથી હોતું તેવા વાલીઓ પોતાના િાટે લંબાવ્યો છે. કેડદ્રીય ગૃહિંત્રી અમિત શાહે કહ્યું હતું કે સંતાનોના શાળાના મરપોટટ કાડટનો ઉપયોગ મવમઝમટંગ કાડટ તરીકે વડાિધાન નરેડદ્ર િોદીની આતંક મવરુદ્ધ ઝીરો ટોલરડસની નીમતને કરે છે. મવદ્યાથથીઓને પરેશાન કરતાં દબાણ અંગે તેિણે જણાવ્યું સશક્ત કરવા િાટે ‘મસમિ’ પર યુએપીએ હેઠળ િમતબંધ હતું કે, હાલિાં મવદ્યાથથીઓ સિકક્ષ મવદ્યાથથીઓ, વાલીઓ તથા વધારવાનો મનણષય લેવાયો છે. ફવયં િેમરત એિ ત્રણ િકારના દબાણનો સાિનો કરી રહ્યાં છે.

સબહાર સવધાનિભાની બેઠકોનુંગસિ​િ

ઇિરોએ આસદત્ય-એલ1ના િેગ્નેટોિીટર બૂિને ‘નોકરી િાટેજિીન’ કૌભાંડિાં િંિાનના શૈક્ષસિક સરપોટટકાડટનો સવસિસટંગ લાગ્રાન્ગ પોઇન્ટ-1ની ભ્રિ​િકક્ષાિાંિરિુંિૂક્યું લાલુની 8 કલાકથી વધુપૂછપરછ કાડટની જેિ ઉપયોગ ના કરોઃ િોદી


22

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

િરી ચીન હુથીનો વેપારી જહાજ પર હુમલો જમમનીમાંભારતીયોની કમાણી સૌથી વધુ, પાફકસ્તાને પાસે રૂ. 2 લબલલયન ભારતીય નેવી વહારેઆવી ડોલરની ભીખ માગી સરેરાશની સરખામણીમાંઆવક બેગણી ઈસ્લામાબાદ: આતથિક નવી ટદલ્હીઃ સમુદ્રમાં જહાજો તવશાખાપટ્ટનમ પાસે મદદ

3rd February 2024

જમિનીમાં ભારતીય સૌથી નવી ટદલ્હીઃ જમિનીમાં વિારે કમાણી કરે છે. ભારતીયો અસય કોઈ પણ હકીકતમાં જ્યારે જમિનીએ દેશના લોકોની સરખામણીમાં બહારના લોકોને કામ સૌથી વિારેકમાણી કરી રહ્યા કરવાની તક આપવાની છે. તેમની િતત માસ આવક શરૂઆત કરી ત્યારે સૌથી આશરે રૂ.5 લાખ છે. બીજી પહેલા ભારતીયોને જ તક ે રીમાં બાજુ આ જ કેટિ અપાઇ હતી. યુરોતપયન તબનિવાસી જૂથોની સરેરાશ િોફેશનલ સંઘમાં આવક રૂ. 2.6 લાખ િતતમાસ િવાસીઓના આંકડાને છે. આમ ભારતીયો અસય આંકડો 5.1 ટકા વિારેછે. દેશના અને જમિનીના લોકોથી બીજી બાજુ જમિની જોવામાંઆવેતો 2022ના અંત વેતનના મામલે આિળ છે. કમિચારીઓના સરેરાશ વેતનમાં સુિી વકક તવઝા પર જમિનીમાં િતવષિના આંકડાને જોતાં આ માત્ર 3.9 ટકાનો વિારો થયો છે. 455000 લોકો રહેતા હતા.

સંકટમાંથી પસાર થઈ રહેલા પાફકથતાને ચીન પાસે ફરી 2 અબજ ડોલરની ભીખ માિી છે. પાક. કાયિકારી િ​િાનમંત્રી અનવર ઉલ હક કાકરે ચીની વડાિ​િાન લી ફકયાંિને પત્ર લખી તવનંતી કરી છે કે, 23 માચચે ચીનના દેવા માટેનો સમય પૂરો થતાં રોલ ઓવર કરવામાં આવે. કાકરે પત્રમાં પાક.ની મદદ બદલ ચીનનો આભાર વ્યક્ત કયોિછે.

ચે ત વ ણી ઓ , વેટિકન ટિ​િીઃ સામેની લડાઈ કેથતલક ચચિના દરતમયાન તેમના વતિમાન િમુખ, આ તનવેદનનાં રોમના તબશપ વખાણ કયાિ હતાં. અને વેતટકન તસટીના વડા પોપ ફ્રાસ્સસસનું ઉટલેખનીય છે કે થોડા તદવસ તાજુંતનવેદન ખૂબ ચચાિમાંછે. પહેલાં પોપે કહેલું કે જાતીય પોપ ફ્રાસ્સસસે દારૂને સુખ પણ ઈશ્વરની ભેટ છે. પોપે ઈશ્વરની ભેટ િણાવી છે. 87 વેતટકનમાં લોકોના સમૂહને વષિના પોપેકહ્યુંકે, દારૂ ઈશ્વર કહેલું કે સેક્સનો આનંદ લેવો તરફથી એક ઉપહાર છેઅનેતે અને િેમની રક્ષા કરવી તેમનું એટલા માટેઆપવામાંઆવ્યો કતિવ્ય હતું, કેમ કે તેના તવના છેકેમ કેઆપણેતેનેઆનંદનો જીવન દુઃખદ અનેએકલતાથી ખરો સ્રોત માનીએ છીએ. ભરપૂર હશે. તેમણે આિળ તેમણેમજાકમાંઆિળ કહ્યુંકે કહેલું કે, તિથતી િમિમાં આ નશામાં િૂત પોપ જેવી સેક્સુઅલ ઇસ્સથટક્ટની કશી વાત લાિે છે. વેતટકનમાં તનંદા નથી. આની પહેલાં તેમની સાથે એક અંિત બેઠક િાતમિક નેતાએ 2016માં એમ દરતમયાન ઇટાતલયન તલકર કહેલુંકેદારૂ લગ્ન સમારંભનો તનમાિતાઓએ યુરોતપય થવાથથ્ય એક મહત્ત્વપૂણિતહથસો છે.

વ્યવસાયમાં આિળ ટિયાધઃ જ્યાં દારૂના વિારી શકાય તે માટેનું સેવન બદલ કોરડાથી આ પિલું િાઉન તિસસ માંડીને જેલ અને મોહમ્મદ તબન દેશતનકાલ સુિીની સજા સલમાનના નેતૃત્વમાં સાથેના કડક કાયદા છે સીમાતચહન િણાવાઈ તેવો રૂતઢચુથત ઇથલાતમક રહ્યુંછે. ઉટલેખનીય છેકે દેશ સાઉદી અરેતબયા સાઉદીમાં દારૂના સેવન પોતાનો પહેલો તલકર તવરુદ્ધ કડક કાયદા છે. થટોર શરૂ કરવા તૈયારી દં ડ, કોરડા, જેલ અને કરી રહ્યો છે. જાણી શકાયું નથી. તલકર આ તલકર થટોર સાઉદીની થટોરમાંથી દારૂ ખરીદવા માટે દેશતનકાલની પણ જોિવાઈ રાજિાની તરયાિમાં મોબાઈલ એપ પર રતજથટ્રેશન છે. આ કાયદાઓ હેઠળ અિાઉ તડપ્લોમેતટક ક્વાટટરમાં ખૂલશે, કરાવી તવદેશ મંત્રાલય પાસેથી માત્ર સાઉદીના નાિતરકોને જ જે માત્ર તબનમુસ્થલમ તિયરસસ કોડ મેળવવાનો નહીં. તવદેશીઓને પણ સજા રાજદ્વારીઓ માટે હશે. રહેશે. મંથલી ક્વોટા પણ થતી હતી. બાદમાં સરકારે કોરડા મારવાની સજાને તબનમુસ્થલમ િવાસીઓ ત્યાંથી તનિાિતરત રહેશે. દારૂ ખરીદી શકશે કે કેમ તે સાઉદીને પયિટન અને જેલવાસમાંફેરવી હતી.

દારૂ ગોડ ગગફ્ટ છેઃ વેગટકન પોપ ફ્રાન્સીસ

ભારત સાથે મયા​ાલદત સીમા લવવાદ: નેપાળ

કાઠમંઠુઃ નેપાળના તવદેશમંત્રી એન.પી. સઈદેશતનવારેજણાવ્યું હતું કે, સુથતા અને કાલાપાની તસવાય ભારત સાથે કોઈ સીમાતવવાદ નથી. નેપાળ અને ભારત વચ્ચેના સરહદ તવવાદને મોટો રાજકીય મુદ્દો બનાવવાને બદલે સંવાદ દ્વારા સૌહાદિપણ ૂિ રીતેઉકેલી શકાય છે. બંનેદેશો સમાન ઇતતહાસ અને ભૂિોળ િરાવે છે અને એકસમાન સંથકૃતતથી બંિાયેલા છે. ભારત અનેનેપાળ વચ્ચે1,850 ફક.મી. લાંબી સરહદ છે. કાઠમંડએ ુ 2020માં એક નવો રાજકીય નકશો િકાતશત કયાિપછી બંને દેશો વચ્ચેના સંબિં ોમાં તંિતદલી ઊભી થઈ હતી.

મોઈઝ્ઝુનુંરાષ્ટ્રપગતપદ જોખમમાં: સંસદીય ચૂંટણીમાંભારત લથાગનક મુદ્દો

મંત્રીમંડળના 4 સભ્યના માલેઃ ભારત તવરુદ્ધ ઝેર કાયિકાળમાંમંજરૂ ી આપવા માટે ઓકતા માલદીવના રાષ્ટ્રપતત તવશેષ સત્રમાં મતદાન શરૂ મોહમ્મદ મોઇઝ્ઝુ સંકટમાં છે. કરાયુંુહતુ.ં એ પહેલાંજ ભારત માલદીવની સૌથી મોટી તવપક્ષી સમથિક તવપક્ષી દળેતવરોિ કયોિ, પાટથી એમડીપી મોઇઝ્ઝુતવરુદ્ધ જેઅંિેશાસક પક્ષના સાંસદોએ સંસદમાંઅતવશ્વાસ િથતાવ રજૂ તવપક્ષી સભ્યોને પિ નીચે કરી શકેછે. આ પછી મોઇઝ્ઝુ દબાવીનેમાયાિહતા. શાસક પક્ષે તવરુદ્ધ મહાતભયોિની િતિયા શરૂ થશે. મહત્ત્વની વાત એ છે સદીઓ જૂની દોસ્તી: મોઇઝ્ઝુ સંસદનો દરવાજો બંિ કરી કે પૂવિ રાષ્ટ્રપતત સોતલહની પીએમ મોદીની લક્ષદ્વીપની એકતરફી મતદાન કરવાનો પાટથી એમડીપી પાસે સંસદમાં તસવીરો બાદ છેટલા કેટલાક િયાસ કયોિહતો. લમલલટરી એક્સચેન્જ બહુમતી છે. આવી સ્થથતતમાં સમયથી ભારત અને પ્રોગ્રામ રદ કયોા મોહમ્મદ મોઇઝ્ઝુની ખુરશી માલદીવના સંબંિો વચ્ચે માલદીવે ભારત સાથેના પર સંકટનાં વાદળો છવાઈ ખટાશ આવી િઈ છે. જો કે રહ્યાંછે. આ જ તણાવભયાિસંબંિ વચ્ચે તમામ એક્સચેસજ િોગ્રામ રદ મોઇઝુની મુશ્કેલી વધી માલદીવના રાષ્ટ્રપતત કરવાનો તનણિય લીિો છે. ભારત ભારત અનેમાલદીવ વચ્ચે મોઇઝ્ઝુએ બંને દેશો વચ્ચેના અને માલદીવ વચ્ચે સૈસય, તણાવભયાિ માહોલ વચ્ચે સંબિં ોનેયાદ કરાવતાંકહ્યુંહતું આરોગ્ય, તશક્ષણ, સાંથકૃતતક રાજિાની માલેના લોકો ભારત કે માલદીવ અને ભારતની અનેદતરયાઈ સંશોિન સંબતંિત તવતનમય કાયિ​િમો ચલાવવામાં િત્યેમૈત્રીભાવ વલણ િરાવેછે. દોથતી સદીઓ જૂની છે. માલદીવમાં 17 માચચે સંસદીય માલદીવ ગૃહમાં મારામારી આવે છે. માલદીવ સરકારનો ચૂંટણીમાં મોઇઝ્ઝુની પાટથી માલદીવના સંસદગૃહમાં એક્સચેસજ િોગ્રામ રદ કરવાનો પીએનસી બહુમત મેળવવાના રતવવારે રાષ્ટ્રપતત મોહમ્મદ તનણિય રાષ્ટ્રપતત મોઇઝ્ઝુની િયાસમાં છે. હાલમાં 93 મોઇઝ્ઝુના િઠબંિન પક્ષ અને ચીનની મુલાકાત પછીનો છે. બેઠકોની સંસદમાં માત્ર 3 તવપક્ષી સાંસદો વચ્ચે ભારતીય સૈતનકોને 15 માચિ બેઠકો છે. સૌથી મોટો પક્ષ મારામારીનાંદૃચયો જોવા મળ્યાં સુિીનું અસ્ટટમેટમ અપાયું છે, ભારત તરફી એમડીપી છે. હતાં. ચીન તરફી મોઇઝ્ઝુના તો, 17મીએ ત્યાંવોતટંિ થશે

પર સતત હુમલા થઇ રહ્યા છે. માિી હતી. તમસાઇલ હુમલો દરતમયાન ભારતીય નેવીએ થવાને કારણે જહાજમાં આિ શતનવારે જણાવ્યું હતું કે લાિી િઇ હતી. ભારતીય અદનના અખાતમાં એમવી નેવીએ જણાવ્યું હતું કે, નેવી માલિન લુઆંડા પર તમસાઇલ કોમતશિયલ તશપ્સની સુરક્ષા હુમલાના સમાચાર બાદ અને સમુદ્રમાં લોકોની સુરક્ષા ભારતીય નેવી તરફથી મદદ સુતનસ્ચચત કરવા માટેિતતબદ્ધ છે. ઇઝરાયલ-હમાસ સંઘષિ પહોંચાડવામાંઆવી હતી. આ એક વેપારી જહાજ વચ્ચે હુથી તવદ્રોહીઓ દ્વારા હતું જેની પર 22 ભારતીય રાતા સમુદ્રમાં જહાજો પર અનેએક બાંગ્લાદેશી નાિતરક હુમલા વિી રહ્યા છે. નેવીના સવાર હતા. હુમલાનો ભોિ વડાએ સખત કાયિવાહીના બનેલા જહાજે આઇએનએસ આદેશ આપ્યા છે.

ઈલલાગમક દેશ સાઉદીમાંસૌપ્રથમ વખત લીકર લટોર ખૂલશેઃ ગબનમુસ્લલમ જ ખરીદી શકશે

ઈરાનમાં પાક.ના 9 લોકોની હત્યાઃ તપાસની માગ

ઇસ્લામાબાદ: પાક. અને ઈરાન વચ્ચે સંઘષિ હજુ શમ્યો નથી. ઈરાનમાંબંદકૂ િારીઓએ 9 પાફકથતાનીને મારી નાખ્યા છે અને પાક. રાજદૂતે તેની પુતિ કરી છે. ઉટલેખનીય છેકે તાજેતરમાં જ ઈરાને પાફકથતાનમાં ઘૂસીને હવાઈ હુમલો કયોિહતો. ઈથલામાબાદે તેહરાનને આ મામલામાં સહયોિ કરવા હાકલ કરી છે.

ઈઝરાયલ સૈન્ય અલભયાન રોકશેઃ હમાસ 100 બંધકો છોડશે

તેલઅવીવ: હમાસ-ઇઝરાયલ પહેલા અમેતરકાના રાષ્ટ્રપતત વચ્ચે યુદ્ધમાં ફરી રાહતના જો બાઇડેનેકતર અનેતમસ્રના સંકેત સામે આવ્યા છે. હમાસ નેતાઓ સાથે વાત કરી હતી. તરફથી મધ્યથથતા કરી રહેલા સીઆઈએ ચીફ તવતલયમ બસસિ કતર અને ઈઝરાયલ તરફથી પેતરસ પહોંચી િયા છે. 7 અમેતરકામાં સંઘષિ તવરામ પર ઓક્ટોબરેહમાસના હુમલામાં યુએનના ઘણા કમથીચારી સામેલ સહમતત થઈ િઈ છે. સમજૂતીમાંસામેઆવ્યુંછે હોવાના આરોપ છે. ત્યારબાદ કેઇઝરાયલ િાઝામાં2 મતહના અમેતરકા, તિટન, જમિની, માટે સૈસય અતભયાનને રોકશે. ઈટલી, ઓથટ્રેતલયા અને તેના બદલામાં હમાસ 100થી ફફનલેસડે િાઝાની નાણાકીય વિુ બંિકોને મુક્ત કરશે. આ સહાયતા રોકી દીિી છે.

ઓસ્ટ્રેલલયાના ફિલલપ ટાપુએ ડૂબી જવાથી 4 ભારતીયનાં મોત

મેલબોનનઃ ઓથટ્રેતલયાના તવદ્યાથથી હતા અને િાઇડ ફફતલપ ટાપુ પાસેના દતરયામાં તવથતારમાં રહેતા હતા. રીમા ડૂબી જવાથી 3 તવદ્યાથથી સતહત થોડા તદવસ પહેલા ભારતથી ઓથટ્રેતલયા ફરવા િઈ હતી 4 ભારતીયનાંમોત થયાંછે. એક અતિકારીએ જણાવ્યું જ્યારેકીતતિબેદી અનેસુહાની કે, તવક્ટોતરયામાં20 વષિપછી થટુડસટ તવઝા પર ઓથટ્રેતલયા આટલી મોટી દુઘિટના થઈ છે. િયાં હતાં. અત્યાર સુિીની મૃતકોમાંજિતજતતસંહ, સુહાની માતહતી મુજબ માયાિ િયેલા આનંદ, કીતતિ બેદી અને રીમા તમામ લોકો સિા-સંબિં ી હતાં, સોઢીનો સમાવેશ થાય છે. જેઓ 10 લોકોના જૂથ સાથે જિતજત, સુહાની અને કીતતિ તપકતનક માટેઆવ્યાંહતાં.

પીઓકેમાં પાક. સરકાર સામે ઘઉંના ભાવ અંગે આંદોલન

ઇસ્લામાબાદઃ આતંકવાદ અને કટ્ટરવાદથી ઘેરાયેલા પાક.માંહવેઆતથિક કટોકટીની સ્થથતત છે. સ્થથતત એટલી કથળેલી છેકેલોકોનેબેટાઈમ ભોજન મેળવવામાં પણ ફાંફા પડી રહ્યા છે. જેનેકારણેલોકો હવે રોટી આંદોલન કરી રહ્યા છે. આવું જ એક આંદોલન તિલતિટ બાસ્ટટથતાનમાંજોવા મળ્યુંહતું.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

3rd February 2024

23

‘બારહવી િેઇલ’ બેસ્ટ ફિલ્મઃ રણબીર બેસ્ટ એક્ટર અનેઆસલયા બેસ્ટ એક્ટ્રેિ વિફ્ટવસટીમાં 69મો ફિલ્મિેર એવોડડ

ફિલ્મિેર એવોડડ 2024 વવનસસ

બેસ્ટ ફિલ્મઃ ‘બારહવી ફેઈલ’ બેસ્ટ ડાયરેક્ટર: વવધુવવનોદ ચોપરા (‘બારહવી ફેઈલ’) બેસ્ટ એક્ટર: રણબીર કપૂર (‘એવનમલ’) બેસ્ટ એકટ્રેસ: આવલયા ભટ્ટ (‘રોકી ઔર રાની કી િેમ કહાની’) બેસ્ટ ફિલ્મ (વિટીક): ‘જોરામ’ (દેવાશીષ મખીજા) બેસ્ટ એક્ટર (વિવટક): વવક્રાંત મેસી (‘બારહવી ફેઈલ’) બેસ્ટ એકટ્રેસ (વિટીક્સ): શેફાલી શાહ (‘થ્રી ઓફ અસ’) અનેરાની મુખર્ય(‘વમવસસ ચેટર્યવવ. નોવવે’) બેસ્ટ સપોવટિંગ એક્ટર: વવકી કૌશલ (‘ડંકી’) બેસ્ટ સપોવટિંગ એકટ્રેસ: શબાના આઝમી છબીલા તારા...’ ગીત સાથેછકડા પર (‘રોકી ઔર રાની કી િેમ કહાની’) એન્ટ્રી લીધી હતી. એવોડડનાઈટનુંફસ્ટડ બેસ્ટ સોન્ગ: અવમતાભ ભટ્ટાચાયય પરફોમયન્સ કાવતયક આયયનેઆપ્યુંહતુ.ં (તેરેવાસ્તે... ‘ઝરા હટકેજરા બચકે’) ત્યાર બાદ કરીના કપૂર ખાન, જ્હાન્વી શ્રે ષ્ઠ પ્લે બ ક ે વસં ગ ર (મેલ): ભૂવપન્દર બબ્બલ વિધુવિનોદ ચોપરા કપૂર, વરુણ ધવન, કવરશ્મા કપૂર, (અજયન વેલી... - ‘એવનમલ’) ફાલ્ગુની પાઠક જેવા અનેક બોવલવૂડ સ્ટાસવે ઝમકદાર પરફોમયન્સ સાથે શ્રેષ્ઠ પ્લેબેક વસંગર (ફિમેલ): વશલ્પા રાવ યોજાયેલા ઝાકઝમાળભયાયસમારોહમાંફફલ્મઉદ્યોગની અનેક હસ્તીઓએ (બેશરમ રંગ... - ‘પઠાણ’) હાજરી આપીનેગુજરાતની યજમાનગવત માણી હતી. આ એવોડડનાઈટમાં બેસ્ટ સ્ટોરી: અવમત રાય (‘OMG 2) અને અત્યાર સુધી વાયિન્ટ ગુજરાત સવમટનેલઈનેવવશ્વફલક પર ચમકતુંરહેલું જાણીતા ફફલ્મ ડાયરેક્ટર ડેવવડ ધવનનેલાઈફટાઈમ અવચવમેન્ટ એવોડડ દેવાવશષ માખીજા (‘જોરામ’) ગુજરાત આ વખતેફફલ્મીવસતારાઓની ચમકદમકના લીધેસમાચારમાં એનાયત કરાયો હતો. શ્રેષ્ઠ સ્િીનપ્લે: વવધુવવનોદ ચોપરા (‘બારહવી ફેલ’) છે. ગાંધીનગરના સીમાડે આવેલા વગફ્ટવસટીમાં શવન-રવવવારે 69મો ગાંધીનગરના આંગણેપહેલીવાર ફફલ્મફેર એવોડડયોજાતા અલગ જ બેસ્ટ ડાયલોગઃ ઈવશતા મોઈિા ફફલ્મફેર એવોડડ સમારોહ યોજાયો હતો. વહન્દી ફફલ્મઉદ્યોગના સૌથી રોમાંચ જોવા મળતો હતો. સમારોહમાંવહન્દી ચલવચિ જગતની જાણીતી (‘રોકી ઔર રાની કી િેમ કહાની’) લોકવિય એવોડડસમારોહમાં‘બારહવી ફેઇલ’ બેસ્ટ ફફલ્મ જાહેર થઇ હતી અવભનેિી વદપ્તી નવલથી લઈનેસારા અલી ખાન, જ્હાન્વી કપૂર, રણબીર બેસ્ટ કોવરયોગ્રાિરઃ ગણેશ આચાયય તો ફફલ્મ ‘એવનમલ’ માટેરણબીર કપૂરનેબેસ્ટ એક્ટરનો જ્યારેઆવલયા કપૂર, વરુણ ધવન, કરણ જોહર, આયુષમાન ખુરાના સવહતના અનેક (વોટ ઝુમકા... – ‘રોકી ઔર રાની કી િેમ કહાની’) ભટ્ટને ‘રોકી ઔર રાની કી િેમકહાની’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોડડ વસનેસ્ટાસયનો મેળાવડો જોવા મળ્યો હતો. તો આ એવોડડનાઈટમાં‘ગરબા બેસ્ટ ડેબ્યુવડરેક્ટરઃ તરુણ દુડેજા (‘ધક ધક’) એનાયત થયો હતો. 15હજારથી વધુલોકોના લાઈવ ઓવડયન્સેફફલ્મફેર ક્વીન’ ફાલ્ગુની પાઠકથી લઇનેમેહુલ ઠાકર, વહતુકનોવડયા, મોના થીબા, બેસ્ટ ડેબ્યુમેલઃ આવદત્ય રાવલ (‘ફરાઝ’) એવોર્સયનાઈટ માણી હતી. આ એવોડડનાઈટના હોસ્ટ વડરેક્ટર-એક્ટર પાવથયવ ગોવહલ સવહતના નવાજૂના ગુજરાતી કલાકારોએ પણ હાજરી લાઈિટાઈમ અચીિમેન્ટ એિોડડઃ ડેવવડ ધવન કરણ જોહર અનેઆયુષ્માન ખુરાનાએ ગુજરાતી ગીત ‘છોગાળા તારા, આપી હતી.

શ્રીરામ ચરણમાંફિલ્મી સિતારા

અનુપમ ખેરે ભીડમાં છૂપાઈ બોલ વસયાપવત રામચંદ્ર જેકીદાદા અયોધ્યાથી ખુલ્લા પિે રામમૂવતસ લઈને આવ્યા રામલલાના દશસન કયાસ કી જય: અવમતાભ અનુપમ ખેરે િાણિવતષ્ઠા અયોધ્યાથી પરત ફયાય બાદ રામમંવદર િાણિવતષ્ઠા મહોત્સવ સમારોહમાં અવતવથ તરીકે અવમતાભ બચ્ચને સોવશયલ િસંગે હાજરી આપનાર હાજરી આપી હતી, છતાંતેમને મીવડયામાંઅલૌફકક ક્ષણના સાક્ષી સેવલવિટીમાંજેફી શ્રોફ પણ હતા. એકલપંડે મંવદરમાં જઇ દશયન બનવાના અનુભવ વવશેજણાવ્યું રામલલાની િાણિવતષ્ઠાના સાક્ષી કરવા ઇચ્છા હતી. આથી મફલર છે. વબગ બીએ સોવશયલ મીવડયા બન્યા બાદ જેકીદાદા યાદગીરી વડેમોઢુંછુપાવીનેદશયનેપહોંચ્યા એકાઉન્ટ પર પોસ્ટ કરેલા ફોટોમાં સ્વરૂપે અયોધ્યાથી એક મૂવતય હતા. વીવડયો શેર કરતા અનુપમે તેઓ ગભયગૃહમાં ઊભા રહીને લઈનેઆવ્યા છે. િભુશ્રીરામની લખ્યુંહતુંઃ કૃપા કરીનેછેલ્લેસુધી રામલલાના દશયન કરતાં જોવા મૂવતયની મયાયદા જળવાય રહે તે માટે જેકી શ્રોફ ખુલ્લા પગે જુઓ... હું આમંવિત તરીકે મળી રહ્યા છે. રામમંવદર ગયો હતો! પણ આજે કેપ્શનમાં તેમણે લખ્યું છે કે અયોધ્યાથી પોતાના ઘર સુધી ચુપચાપ મંવદરેજવાનુંમન થયુ.ં ‘બોલ વસયા પવત રામચંદ્ર કી પહોંચ્યા હતાં. એરપોટડપર વવવેક ભવિસાગર જોઇ હૃદય જય...’ આગળ તેમણે પોતાની ઓબેરોયેપિકારોનેકહ્યુંકે‘જેકી આનંદથી ભરાઈ ગયુ.ં લોકોનો પોસ્ટમાં લખ્યું છે કે વદવ્ય ભગવાનની મૂવતય લઈને ઉઘાડા ઉત્સાહ-ભવિ જોવાલાયક હતા. ભાવનાની િાસંવગકતાથી ભરપૂર પગે પરત આવ્યા છે.’ આ પછી ે કેમરે ા સામે પોઝ આપ્યા હુંબહાર જવા લાગ્યો કેત્યાંજ વદવસ. અયોધ્યા િાણિવતષ્ઠાથી બંનએ એક ભિ મારા કાનમાં પાછો ફયોય... આજેમવહમા, ઉત્સવ હતા. સોવશયલ મીવડયામાં જેકી ગણગણ્યો કે- ભાઈ, મોઢુંછુપાવ્યે અનેવવશ્વાસની આસ્થા. આનાથી શ્રોફનો વીવડયો વાઈરલ થયો છે. કંઈ ફેર નહીં પડે રામલલાએ વધારે કંઈ જ કહી શકાય એમ સોવશયલ મીવડયા યૂઝસય જેકી તમને ઓળખી લીધા છે.’ અને નથી, કારણ કે આસ્થાનું કોઈ શ્રોફનેરામભિ કહીનેબહુમાન આપી રહ્યાંછે. સડસડાટ બહાર નીકળી ગયા. વણયન નથી હોતુ.ં’


24

@GSamacharUK

GujaratSamacharNewsweekly

મક્કા-વેવટકનથી વધુપ્રવાસીઓ રામના દશષને ભારતનુંશેરબજાર વવશ્વમાંચોથા ટ એકાઉન્ટ વધ્યા આવશેઃ અયોધ્યાનો પયષટન ઉદ્યોગ ધમધમશે મુંબઇઃનંદેબશવિદેરેઃશમાંડીમે ભારતીયો 3rd February 2024

નવી મદલ્હી: અયોધ્યામાં રામમંવદરમાં ભગિાન રામની પ્રાણપ્રવતષ્ઠા થઈ ગઈ છે. દેશ જ નહીં, પણ વિ​િભરમાં આ ભવ્ય આયોજનની િલક જોિા મળી હતી. રામમંવદરનું ઉદઘાટન એકતરફ લોકોની આથથાનું મુખ્ય કેડિ છે ત્યારે બીજી તરફ તે લાંબા ગાળાના આવથવક પ્રભાિ પણ પેદા કરશે. િૈવિક બ્રોકરેજ ફમવ જેફરીિે તેના એક ખાસ વરપોટેમાં જણાવ્યું હતું કે અયોધ્યામાં રામમંવદર િાવષવક પાંિ કરોડથી િધારે પ્રિાસીઓને આકવષવત કરીને ભારતની પયવટન િમતાને એક નિા થતરની ઊંિાઈ પર લઈ જિાનો માગવ તૈયાર કરી શકે છે. આ વરપોટેમાં જેફરીિે જણાવ્યું હતું કે રામમંવદરના કારણે અયોધ્યા અધ્યાત્મ ટૂવરિમના મોરિે મક્કા અને િેવટકન વસટીને પણ પાછળ છોડી દેશે. આ વરપોટે અનુસાર ભારતમાં અયોધ્યા એક નિું હોટ થપોટ બનશે જ્યાં દર િષષે પાંિ કરોડ ટૂવરથટ આિશે, કે જે મક્કા અને િેવટકન વસટીના િાવષવક ટૂવરથટોની સંયુિ સંખ્યા ત્રણ કરોડ કરતાં ઘણી િધારે છે. જેફરીિના વરપોટેનું કહેિું છે કે નિું એરપોટે, રેલિે થટેશન, ટાઉનવશપ અને રોડ કનેન્ઝટવિટી િધારિા પર 10 વબવલયન યુએસ ડોલર એટલે કે 85,000 કરોડ રૂવપયાનો ખિવ કરિામાં આિી રહ્યો છે, જેને પગલે સમગ્ર અયોધ્યાની કાયાપલટ થશે. તેની અસર એ હશે કે આ શહેરમાં નિી હોટેલ્સ ખૂલશે અને અડય આવથવક પ્રવૃવિઓમાં પણ િધારો થશે. આ ઉપરાંત તે ટૂવરિમ માટે ઈડફા ડ્રાઈિનું ઉિમ ઉદાહરણ પણ બનશે. વરપોટે અનુસાર આ મંવદર ઉિર પ્રદેશની ન્થથવતને મજબૂતી આપશે અને પયવટનમાં િધી રહેલાં વિદેશી રોકાણને સહાયક પણ બનશે. જેફરીિના વરપોટે અનુસાર અયોધ્યાના મેકઓિરને પગલે

વતરુપવત કરતાંબમણા યાત્રાળુ

હાલમાં અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં દર િષષે ત્રણથી સાડા ત્રણ કરોડ પ્રિાસીઓ દશવન કરિા આિે છે જ્યારે દવિણના સુપ્રવસદ્ધ યાત્રાધામ વતરુપવત બાલાજીમાં િષષે અઢીથી ત્રણ કરોડ લોકો આિે છે અને તેની આિક 1200 કરોડ રૂવપયા છે. જોકે હિે અયોધ્યામાં િધારે સારા માળખા અને િધુ સારી કનેન્ઝટવિટી સાથે રામમંવદર એક નિું ધાવમવક પયવટન કેડિ બની જશે અને પાંિથી 10 કરોડ લોકો અયોધ્યાની મુલાકાત કરે તેિી સંભાિના છે.

ઉત્તર પ્રદેશનુંઅથષતંત્ર નોવવેનેઓળંગી જશે

એસબીઆઈ વરસિષે એક વરપોટેમાં દાિો કયોવ છે કે અયોધ્યામાં રામમંવદરનું વનમાવણ અને પયવટનને િધારિા માટે લેિાયેલા અડય પગલાંઓથી નાણાકીય િષવ 2025માં રાજ્ય માટે 20,000થી 25,000 કરોડ રૂવપયાની િધારાની કમાણી થિાની અપેિા છે. ઉિર પ્રદેશ સરકાર દ્વારા લેિાયેલા પગલાઓને કારણે િષવના અંત સુધીમાં રાજ્યમાં પ્રિાસી ખિવ રૂ. 4 લાખ કરોડથી ઉપર પહોંિી શકે છે. 2022માં થથાવનક પ્રિાસીઓએ ઉિર પ્રદેશમાં 2.2 લાખ કરોડ રૂવપયા ખચ્યાવ હતા, જ્યારે વિદેશી પ્રિાસીઓએ 10 હજાર કરોડ રૂવપયા ખચ્યાવ હતા. 2022માં રેકોડે 2.21 કરોડ પ્રિાસીઓ અયોધ્યા આવ્યા હતા. જ્યારે 2022માં યુપીમાં 32 કરોડ થથાવનક પ્રિાસીઓ આવ્યા હતા, જે 2021ની સરખામણીમાં લગભગ 200 ટકા િધુ છે. ઉિર પ્રદેશની જીડીપી નોિષેથી પણ આગળ નીકળી જશે.

જીવનસાફલ્યનો અથથપ્રકટ કરેછેકેનવધા ભક્તિ • તુષાર જોષી •

ભવિ રેકરવી તેણેરાંક થઈનેરહેવ,ું ભવિ કરતાંછુટેમારા પ્રાણ.... જેિા અનેક ભવિપદોમાં જેનું િણવન કરાયું તે ભવિની સંિદે ના શુ?ં ભવિની અનુભવૂ ત શુ?ં આપણા હૃદયમાં ભવિભાિ પ્રગટ થયાનો ખ્યાલ કેમ આિે? આિા ઘણા પ્રમનો સત્સંગમાં જનારને ઘણી િાર થતા હોય છે. ભવિ, અઢી અિરના આ શબ્દનું િાંિન – શ્રિણ – ઊચ્ચારણ કે લેખન આપણે અનેકિાર કરતા હોઈએ છીએ. િાથતિમાં ભવિ શબ્દના ભાિને, અથવને આપણે પામીએ છીએ ખરા? અિલોકન અને અનુભિ એિું લખિા પ્રેરે છે કે ભવિ એટલે પ્રભુ પર અવતશય પ્રેમ. પરમાત્મા જ્ઞાનીને, તપથિીને કે યજ્ઞ કરનારને િશ થાય એના કરતા િધુ ભવિ કરનાર ભિને િશ થાય છે. ભવિ કરતાં સહજપણે ભજન િધે છે અને ભજન થકી જ ભરોસો દૃઢ થાય છે. ભવિના અજિાળાં રેલાિતા આિા જ કાયવક્રમમાં હમણાં શબ્દ – સંિદે ના પ્રથતુત કરિાનો અિસર મળ્યો. જાણીતા ગાયક અને થિરકાર આશીષ મહેતા સાથે જૈન ધમવની કફલોસોફી સાથે જોડાયેલા કાયવક્રમોમાં પ્રથતુવત કરતો રહું છુ.ં નિધા ભવિના મવહમાનું ગાન કરતા કરતા નિ પ્રકારી પૂજા આ કાયવક્રમમાં સંપડન થતી ગઈ અને એક વદવ્ય િાતાિરણ રિાયુ.ં નિધા ભવિ શબ્દ સાથે જ રામાયણનો પ્રસંગ યાદ આિે. ભગિાન શ્રીરામ, ભાઈ લક્ષ્મણની સાથે િનવિ​િરણ કરી રહ્યા છે. િનમાં િૂપં ડી બનાિીને રહેતી શબરીની િૂપં ડીએ તેઓ જાય છે, શબરી િાખી િાખીને મીઠાં બોર પ્રભુ રામને આપે છે. શબરીને તે સમયે ભગિાન શ્રીરામ નિધા ભવિનું મહાત્મ્ય સમજાિે છે. ગોથિામી શ્રી તુલસીદાસજી

26 જાડયુઆરીએ પ્રજાસિાક પિવની ઉજિણી કરતા હતા ત્યારે ભારતીય શેરબજારે એક નિું સીમાવિહ્ન અંકકત કયુ​ું હતુ.ં ભારતીય શેરબજાર વિ​િમાં િોથા ક્રમે પહોંચ્યું છે. 2023ના છેલ્લા મવહનામાં ભારતમાં 4.2 વમવલયન ડીમેટ એકાઉડટ ખુલ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો ડીમેટ એકાઉડટ િધુ ખુલે એટલે કે શેરબજારમાં રોકાણકારો િધ્યા છે એમ કહી શકાય. ભારતનું શેરબજાર હિે વિ​િના ટોિના શેરબજારોની હરોળમાં આિ​િા લાગ્યું છે. તાજેતરના અહેિાલો અનુસાર ભારતનું શેરબજાર હોંગકોંગના શેરબજારની સરખામણીએ ભલે રોકાણકારોની સંપવિ ઘટી હોય પરંતુ વિ​િફલક પર ભારતનું શેરબજાર િોથા નંબરે પહોંિી ગયું છે. મતલબ કે વિ​િના ટોપ ફાઈિ બજારોમાં તેનો સમાિેશ થયો છે. ભારતના શેસવની સંયુિ કેપ િેલ્યૂ 4.33 લાખ ડોલર પર પહોંિી છે જ્યારે હોંગ કોંગના શેસવની સંયુિ િેવ્યુ 4.29 લાખ ડોલર છે. આમ આજે ભારત વિ​િમાં િોથા નંબરનું શેરમાકકેટ બડયું છે.

ઉિર પ્રદેશ સરકારની કરની આિક રૂ. 25,000 કરોડ સુધી પહોંિી જાય તેમ મનાય છે. આગામી વદિસોમાં પ્રિાસીની સંખ્યા િધશે એ નક્કી છે.

શ્રીરામ િવરત માનસની િોપાઈમાં લખે છે તે અનુસાર પ્રથમ ભવિ તે સંગોનો સંગ, બીજી ભવિ તે પરમાત્માની કથામાં પ્રેમ છે. ત્રીજી ભવિ ગુરુની સેિા અને િોથી ભવિ કપટ તજીને પ્રભુના ગુણનું ગાન કરિું તે છે. પાંિમી ભવિ મંત્રજાપમાં િઢ વિ​િાસ અને છઠ્ઠી ભવિ ઈન્ડિય વનગ્રહ છે, સાતમી ભવિ સમભાિયુિ દૃવિ, આઠમી ભવિ સંતોષ અને નિમી ભવિ સરલતા છે. એક મલોકમાં નિધા ભવિનો ઉલ્લેખ મળે છે. તદનુસાર શ્રવણંકકતતનો વવષ્ણોઃ સ્મરણંપાદસેવનમ્ અચતન,ં વન્દનં, દાસ્યં, સખ્યમાત્મવનવેદનમ. અથાવત્ ‘શ્રિણ’, ‘કકતવન’, ‘થમરણ’, ‘પાદસેિન’ (િરણસેિા), અિવન, િંદન, દાથય, સખ્ય અને આત્મવનિેદનના ભાિ તે નિધા ભવિ છે. આ નિધા ભવિના થિરૂપો આપણને સત્ય ને પ્રેમના માગષે દોરી શકે છે એ િાતની પ્રતીવત ભિોને છે જ અને એટલે જ સુરતમાં મહાવિદેહ ધામમાં નિધા ભવિના તત્િ – સત્િ – મમવથી સભર, સેિા - પૂજા અને સૂર – શબ્દથી શોવભત આ કાયવક્રમ યોજાયો ત્યારે ભવિમય િાતાિરણ સજાવયું હતુ.ં પ્રબુદ્ધ પ્રિ​િનકાર પૂજ્ય આિાયવ શ્રી રન્મમરત્ન સૂરીિરજી મહારાજ સાહેબને શ્રમણી ગણનાયક પદ તથા અડય 13 મુવન ભગિંતોને પંડયાસ પદ અપવણ સમારોહ અિસરે આ નિધા ભવિગીતોની વિશેષ રિના પ.પૂ. પડયાસ પ્રિર શ્રી પ્રશમરવત વિજયજી મહારાજ સાહેબ (દેિધધી)એ કરી હતી. શ્રોતાઓના હૃદય ભવિમાં ભીંજાયા, નિધા ભવિનો અને જીિનસાફલ્યનો કંઈક અથવ પ્રગટ થયો, અને અદભૂત તૃન્તતનો અનુભિ થયો. આપણા રોવજંદા જીિનમાં આજે પણ થોડી જાગૃવત કેળિીએ, થોડો વિશેષ ખ્યાલ રાખીએ તો નિધા ભવિના આ નિ પ્રકારો પૈકી કોઈને કોઈ એક અથિા એકથી િધુ ભવિના પ્રકારના દીિડાં આપણા આંતર – બાહ્ય જગતમાં િળહળે જ, અને એના અજિાળાં પણ રેલાય...

1

2

7

12

3

13

18 19

11

8

4

17

5

10

તા. 27-1-24નો જવાબ

અ લ ગા રી વન પ ન મ ત મ તાં ત શ ગ ભા ર ત રો ન જા ક ત સં પ આ લ મ િ ગ િો પા ટ ક ત ર ન િે િ િ લ ણ ર જ ટી કા ખો ર

6

14 15

20

22

23

હૈદરાબાદ: ભારતને આગામી 20 િષવમાં 2840 નિા વિમાનો, 41000 પાયલોટ અને 47000 ટેકવનકલ થટાફની જરૂર પડશે એમ એરબસના ભારત અને દવિણ એવશયાના પ્રેવસડેડટ અને મેનવે જંગ વડરેઝટર રેમમ મેલાડડે જણાવ્યું હતું. ‘વિંગ્સ ઇન્ડડયા 2024’ એવિએશન કોડકલેિ અને એન્ઝિવબશન પછી મેલાડે​ે જણાવ્યું હતું કે એરબસ આ દાયકાના અંત સુધીમાં ભારતમાંથી પોતાના આઉટ ઉપગને સોવસુંગને િતવમાન 75 કરોડ ડોલરથી િધારીને 1.5 વબવલયન ડોલર કરી દેશે.

9

16

21

ભારતનેઆગામી 20 વષષમાંનવા 2840 વવમાનોની જરૂર પડશેઃ એરબસ

24

ત ન ર ફ ળ આ રા ગ જ કા િો ર ક ણ

આડી ચાવીઃ 1. પ્રામાવણક 5 • 4. સુિણવ 3 • 7. ખારાશિાળો પદાથવ 2 • 8. ભુજંગ 2 • 10. ખેતર કે ગામની હદ 2 • 11. તિંગર 4 • 12. અિરોધ 4 • 14. ઠામ, પાત્ર 3 • 16. ભાંગેલું, હતાશ 2 • 17. પૂવણવમા 3 • 18. સિારી માટેના ઘોડાની પીઠ ઉપર નાંખિાનો સામાન 3 • 20. ભાજીપાલો 4 • 21.... નું ગજ કરિું 2 • 22. ઈિરથતુવત 3 • 23. સમજશવિ 4 • 24. િન, જંગલ 3 ઊભી ચાવીઃ 1. નજર, જોિું તે 2 • 2. રાજથથાનનો એક વિથતાર 4 • 3. આંબો 3 • 5. દૂવષત લોહી 2 • 6. યુદ્ધનું મેદાન 5 • 9. િથતુ, િીજ, 3 • 11. સંતોષ 2 • 12. પરથપર 6 • 13. ધીમા અિાજે િાલતી લોકિ​િાવ 4 • 14. કવપ, િાંદરો 3 • 15. એક જ કાળમાં સાથે વિદ્યમાન 5 • 17. બકાસુરની બહેન 3 • 19. ઘવટત, છાજે એિું 3 • 22. જીિ 2

સુ ડોકુ -420 સુડોકુ-419નો જવાબ નવ ઊભી લાઈન અનેનવ 3 6 2

9

4

2

4 5 7 8 2

8

6

3

4 1

7

3 5 9 1 6 4 7 2 8

6 2 1 8 7 3 4 5 9

7 8 4 9 5 2 6 3 1

5 4 6 1 2 3 3 7 1 8 9 6 8 5 7 9 4 2

8 9 7 2 4 5 3 1 6

2 3 8 6 9 7 1 4 5

9 4 6 5 3 1 2 8 7

1 7 5 4 2 8 9 6 3

આડી લાઈનના આ ચોરસ સમૂહના અમુક ખાનામાં ૧થી ૯ના અંક છેઅને બાકી ખાના ખાલી છે. તમારેખાલી ખાનામાં૧થી ૯ વચ્ચેનો એવો આંક મૂકવાનો છેકેજેઆડી કે ઊભી હરોળમાંમરપીટ ન થતો હોય. એટલુંનહીં, ૩x૩ના બોક્સમાં૧થી ૯ સુધીના આંકડા આવી જાય. આ મિઝનો ઉકેલ આવતા સપ્તાહે.


@GSamacharUK

25

GujaratSamacharNewsweekly

ડેટા તફડંચીનો દુનનયાનો સૌથી મોટો બનાવઃ 2600 કરોડ પસસનલ રેકોડડની ચોરી

3rd February 2024

ચોરાતા હોવાનું સામે આવતું હતુ,ં નવી દિલ્હી: ડિડિટલ વર્િડમાં પરંતુ તાિેતરની િેટા ચોરીની િેટાચોરીનો અત્યાર સુધીનો સૌથી ઘટનામાં2600 કરોિ રેકોિડની ચોરી મોટો બનાવ સામે આવ્યો છે. થઈ છે. બીર્ શબ્દોમાં કહીએ તો આશરે2600 કરોિ રેકોિડની ચોરી કરોિો યુઝસમની 2600 કરોિ માડહતી થઈ ગયાની વાત બહાર આવતાં લીક થઈ છે. એમાં લોગ ઈન, િ સનસનાટી મચી ગઇ છે. લગભગ 12 ટેરાબાઈટ (ટીબી) િેટલો િેટા સાઈબર પાસવર્સમથી લઈનેનામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ ેી ડિડમનર્સના હાથમાં પહોંચ્યો હોવાથી કરોિો આઈિી ઉપરાંત િેડિટ કાિડ-િેડબટ કાિડ વગેરન લોકોની સંવદે નશીલ માડહતી પર િોખમ સર્મયું ડવગતોનો પણ સમાવેશ થાય છે. િેપ્લેટફોમમમાંથી

તમારો ડેટા લીક થયો હોય છેકેકેમ તેજાણવાની રીત

આ ડેટામાંતમારો ડેટા પણ છેકેકેમ તેની તપાસ કરવા માટે‘સાઈબરન્યૂઝ’ નામના પ્લેટફોમમમાંએક સચમબાર આપવામાંઆવેછે. એમાંમોબાઈલ નંબર કેઈ-મેઈલ એડ્રેસ નાખવાથી ડેટા લીક થયો છેકેનહીં તેની જાણકારી મળી જશે. સુરક્ષા એક્સપટે​ેઆ રીતેચેક કરીનેતમારા ડેટાની ચોરી અંગેજાણકારી મેળવવાની ભલામણ કરી છે. આ સસવાય પણ ગૂગલ સસક્યુસરટી સસહત ઘણાંપ્લેટફોમમછે, જેડેટા લીક થયાની જાણકારી આપશે. ડેટા લીકમાંજેયુઝસમનો ડેટા હશેતેનુંએઆઈ સચમના આધારેસચમકરીનેઆ પ્લેટફોમમજાણકારી આપેછે. જો ડેટા લીક થયો છેતેની જાણકારી ન મેળવવી હોય તો જેપ્લેટફોમમના ડેટા લીક થયા છેતેમાં તમારુંઅકાઉન્ટ હોય તો એનો પાસવડેબદલી નાખવો જોઈએ એવી સલાહ પણ સનષ્ણાતોએ આપી હતી. છે. ટ્વવટર, ટેડલગ્રામ, વેઈબો, માય થપેસ િેવા કેટલાય પ્લેટફોમમપરથી હેકસમનેમાડહતી મળી છે. એમાં પાસવિડનો પણ સમાવેશ થાય છે. ‘સાઈબરન્યૂઝ’ના અહેવાલમાં આ િેટા લીકનો દાવો થયો છે. િોકે, િે ડિડિટલ કંપનીઓના પ્લેટફોમમમાંથી િેટા લીક થયો છે, તેમણે કોઈ સત્તાવાર થપિતા કરી નથી. િેટા લીકનુંકારણ પણ હિુસુધી સામેઆવ્યુંનથી. દુડનયામાંસૌથી મોટા િેટા ચોરીનો પદામફાશ થયો છે. અત્યાર સુધી પાંચપચ્ચીસ લાખ કે પાંચ-દસ કરોિ લોકોના િેટા

િેટા ચોરી થઈ છે, તેમાં ટ્વવટર િેવું સોડશયલ ડમિીયા પ્લેટફોમમપણ છેઅનેડલંક્િઈન િેવુંિોબ પ્રોફાઈલનું પ્લેટફોમમ પણ છે. મેસડેિંગ એપથી લઈને ચીનના સોડશયલ મીડિયા પ્લેટફોમમ વેઈબોનો પણ એમાંસમાવેશ થાય છે. આ િેટાનો ઉપયોગ ઓનલાઈન તફિંચી માટે થઈ શકે છે એટલે સાઈબર ડસક્યુડરટી એક્સપવસસે કરોિો યુઝસમનેચેતવણી આપી છે. તેમનેિેટા ચોરી થઈ છે કેનહીં તેર્ણવા માટેડવડવધ વેબસાઈવસમાંચેક કરવાની ભલામણ પણ થઇ રહી છે.

3-2-2024થી 9-2-2024

આ સપ્તાહે ઉન્નડત અને સમૃડિના ઉિળા સંિોગ છે. અટવાયેલા કાયમની પૂતતમ ા થઈ શકશે. અગર કોઈની મદદની ઈચ્છા હશે તો એ પણ પ્રાપ્ત થઈ શકે છે. આવક કરતાં ર્વક વધુરહેશે.

તમારું આ સપ્તાહ આનંદઉર્લાસવાળું રહેશે. માનડસક રીતેબધી ડચંતાઓ ભૂલીનેતમે પડરવાર સાથેખૂબ સારો સમય પસાર કરી શકશો. ધંધાવ્યવસાયમાં ધીમે ધીમે પ્રગડત થતી િોવા મળશે.

આ સપ્તાહ આપના માટે પ્રગડતકારક રહેશે. સંબંધોમાં સુધાર લાવવા માટેના તમારા પ્રયત્નો સફળ થાય. અન્યોને િોિવામાં કિીરૂપ પણ બની શકો છો. યાત્રા-પ્રવાસનું આયોિન થશે.

આ સમય િમીન–મકાન કે પ્રોપટધીને લગતા કામકાિમાં સારી એવી સફળતા અપાવનાર સાડબત થાય. નોકડરયાતને આવકમાં વધારો થાય. સામાડિક માનપાન– પ્રડતષ્ઠામાંવધારો થાય.

થવાથથ્ય અંગે થોિીઘણી ડચંતા રહેશે. આળસ–સુથતી વધતી િોવા મળે. મન ઉદાસી તેમિ બેચેની અનુભવે. કામકાિમાં મન ઓછું લાગે, િેથી પ્રોફેશનલ ક્ષેત્રે પ્રડતષ્ઠા પર ડવપડરત અસર થઈ શકેછે.

કામનેલઈ આ સપ્તાહેતમારો ઉત્સવાહ વધતો િોવા મળશે. ડવચારોમાંથી નકારાત્મિા હવે દૂર થતી િોવા મળશે. જીવનમાં નોંધપાત્ર બદલાવ િોવા મળશે. આડથમક દૃડિએ ધાયામકાયોમપૂરા કરી શકશો.

આપનું સપ્તાહ ઉત્તમ ડસડિદાયક પુરવાર થાય. િોકે, આપના થવભાવનેબદલાવાની િરૂર રહેશે નહીં તો બનેલા કાયોમ બગિવા શક્યતા છે. શેરમાકકેટમાં ફાયદો મળે, પણ વધુિોખમ લેવા િેવુંનથી.

આ સમયમાંવાણી-વતમન લાભ કરાવશે. સામાડિક પ્રડતષ્ઠામાં વધારો થાય એવી કામગીરી થાય. સેર્સ-માકકેડટંગ સંબડંધત વ્યવસાયના લક્ષ્ય પૂરા કરવા અને ભાડવ યોિના માટે થવિનની સલાહ ઉપયોગી બને.

આ સપ્તાહે પડરવારમાં કોઈ શુભ કેધાડમમક પ્રસંગ થઈ શકે છે. િમીન–મકાનની ખરીદી, પ્રોપટધી સંબંડધત કાયોમથી લાભ પ્રાપ્ત થાય. આવકના થત્રોત વધારવા માટેના નવા રથતાઓ ખુલતાંિોવા મળશે.

આ સમય ડમશ્ર રહેશ.ે કેટલાક કાયોમમાં ભાગ્યોદય િોવા મળે તો ક્યાંક ડનષ્ફળતા પણ મળે. િોકે, જીવનસાથીનો સહયોગ હંમશ ે ા આપની સાથે રહેશે િે દરેક મુશ્કેલીમાંથી બહાર આવવામાંમદદરૂપ બનશે.

આ અઠવાડિયું આપના માટે મધ્યમ ફળદાયી રહેશે. કોઈ કામમાં ટેન્શનવાળી ટ્થથડત િણાય. િોકે, તમારી મહેનતનું સારું પડરણામ પણ પ્રાપ્ત મેળવશો. થવાથથ્યની બાબતમાં સામાન્ય તકલીફ રહેશે.

આ સમય આડથમક સિરતા અપાવનારો છે. નોકડરયાતને આગળ વધવા માટેખૂબ સારો અવસર પ્રાપ્ત થઈ શકે છે. બીજી તરફ, પ્રડતથપધધી પણ સડિય હશે િેથી કોઈ ર્તની બેદરકારી નુકસાન કરી શકેછે.

www.gujarat-samachar.com

રોનિંદા રુનટનથી કંટાળ્યા હો તો અિમાવવા િેવા ઉપાય

િયારે તમારું મન કોઈ વાત, વ્યડિ કે શકે. િોકેતેની પણ એક મયામદા છેઅનેતેપણ થથળથી ભરાઈ ર્ય ત્યારે? ક્યારેક તમારી સાથે લાંબો સમય તો નડહ િ ટકે, પરંતુઆ નાવીન્ય એવું થતું હશે કે અમુક સમય કોઈ બાબતને શોધવાની પ્રડિયા અમુક વખત પુનરાવડતમત અનુસયામ પછી તમને લાગે કે આમાં કંઈ માલ કરવાની તરકીબ પણ અિમાવી લેવી િોઈએ. બીજી તરકીબ એ છેકેતમેઅત્યાર સુધી િે નથી. તમને તે કામમાં મર્ આવતી બંધ થઇ ર્ય નેધીમેધીમેતમનેતેકામ કરવામાંકંટાળો િમ, પ્રડિયા અપનાવ્યા હોય, અનુસયામહોય તેને આવવા લાગે. ક્યારેક આવુંિ કોઈ વ્યડિ અંગે બદલી નાખો. કામ કરવાની પિડત તદ્દન અલગ કે થથળ માટે પણ થઇ શકે છે. કોઈ વ્યડિને કરી િુઓ. વ્યડિ સાથેના સંબંધનેઅત્યાર સુધી પામવા માટે ઘણા હાથ-પગ માયામ હોય, કોઈ િે રીતે સંભાળ્યા હોય તેને થોિા અલગ રીતે થથળેપહોંચવા માટે, િવા માટે, રહેવા માટેઘણી લેવાની કોડશશ કરો. થથળની વાત હોય તો તેને મહેનત કરી હોય પરંતુઅમુક સમય પછી િો આ પણ ફરીથી િોવાની કોડશશ કરો. િે રથતે રોિ ચાલતા હોય તેનાથી અલગ રીતે મન ભરાઈ ર્ય, રથતો અખત્યાર કરો. િેબાકી કંટાળાિનક ટ્થથડત ઉભી આરોહણ હોય તે િગ્યાઓની પણ થાય તો તેનો ઈલાિ શું? રોહિત વઢવાણા મુલાકાત લો. નવા રેથટોરાંકે વાથતવમાંઆ કોઈ નવી પ્રવાસના થથળે પણ િઇ વાત નથી. માણસનો થવભાવ િ છે ક્યાંય ટ્થથર ન થવાનો. હંમેશા નાવીન્ય શકાય. આ રીતેકૈંક નવુંકરવાથી િ થોિા સમય શોધવાનો. આ થવભાવગત મયામદા - તમે તેને સુધી કદાચ તમેતેથથળ કેવ્યડિ કેકાયમનેથોિો ડવશેષતા પણ કહી શકો - તેને કારણે વ્યડિ વધારેસમય માણી શકશો. આ રીતે તમારા જીવનમાં ક્યારેક િો હંમશ ે ા પડરવતમન શોધતો હોય છે, કૈંક નવુંઝંખતો હોય છે. પરંતુ જ્યાં સુધી કઈ નવું ન મળે, જ્યાં અણગમાનો સમય આવે, નીરસતા આવી ર્ય સુધી કોઈ પડરવતમન ન થાય ત્યાં સુધી િે તે અને કંટાળાિનક ટ્થથડત ઉભી ત્યાં ત્યારે થોિા ટ્થથડત, વ્યડિ કે થથળ સાથે કેવી રીતે નાતો ઘણા પડરવતમનથી, આમતેમ ફેરફાર કરવાથી કૈંક બનાવી રાખવો, તેમાંથી કેવી રીતેરોમાંચ, આનંદ નવીનતા લાવી શકાય. શક્ય છે કે આવો મેળવવો તેમોટો પ્રશ્ન છે, અનેતેનો ઉત્તર ભાગ્યે અણગમો અને નીરસતા ક્ષડણક િ હોય. અમુક સમય પછી તે આપોઆપ દૂર થઇ ર્ય અને િ કોઈ આપી શકે. કદાચ એક તરકીબ એ હોઈ શકેકેતમેજ્યાં ફરીથી તમારુંમન ત્યાંલાગવા માંિ.ે આવી ક્ષડણક છો, િેની સાથે છો, િે બાબત પર કે કાયમ સાથે મૂિ ચેન્િની ટ્થથડતને કેવી રીતે હેન્િલ કરવી તે સંકળાયેલા હોય તેને નવી દૃડિથી િોવાનો શીખવુંઆવશ્યક છે. થોિા થોિા સમયેબદલાતા પ્રયત્ન કરી શકાય. િે સામે છે તેને એક વખત મૂિને કારણે જીવનમાં કોઈ મોટા ફેરફાર તો ન અલગ દૃડિથી િોવાથી તેમાંિ કૈંક તો નાવીન્ય િ કરી શકાય? એટલા માટે મનને કોઈ રીતે પ્રાપ્ત થઇ િ ર્ય છે. એવુંનાવીન્ય થોિો સમય બહેલાવ્યા કરવુંઆવશ્યક છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.) તો તમને સાંકળી શકે, તમારો કંટાળો દૂર કરી ‘તો બેહર્ર? ત્રણ હર્ર?’ ‘આ કયો મડહનો ચાલેછે?’ ‘ર્ન્યુઆરી. કેમ?’ ‘મેંછેર્લે2023ના ઓગથટમાંપેટ્રોલ પૂરાવ્યું હતું. હવેતુંિ નક્કી કર કેહુંવરસમાંઅંદાિે કેટલા કકલોમીટર ગાિી ચલાવતો હોઈશ...!’ J

J

J

J

J

J

J

J

J

દાંતના િોક્ટર: તમારો દાંત સિી ગયો છે. હું મારી ત્રણ વષમની દીકરીને લઈને એક તેનેકાઢવો પિશે મોલના ફૂિ કોટડમાં ડિનર લઈ રહ્યો હતો. મેં ચંગુ: કેટલા પૈસા થશે? િોયું કે કેટલીય યુવતીઓ મારી સામે િોઈને િોક્ટર: 500 રૂડપયા ટ્થમત કરતી હતી. હુંતાનમાંઆવી ગયો. મને ચંગુ: એક કામ કરો 50 રૂડપયા લો અને થયુંકેઅરેવાહ, હુંડપથતાળીસનો થઈ ગયો છું દાંત ઢીલો કરી નાંખો, હુંર્તેિ કાઢી લઇશ. તોય હિુયુવતીઓનેઆકષમક લાગુંછું! પાછા J J J વળતી વખતેકારના અરીસા પર મારુંઅચાનક પત્ની: હું જ્યારે ગીત ગાઉ છું કે તરત િ ધ્યાન ગયુંત્યારેખબર પિેકેચાર કલાક પહેલાં મારી દીકરીએ મારા માથામાંબેડપન્ક કલરની તમેઘરની બહાર કેમ નીકળી ર્વ છો? પડત: એટલા માટે કે લોકોને એમ ન થાય હેર ડિપ લગાવી દીધી હતી તે હિુ એમની કેહુંતારુંગળુંદબાવી રહ્યો છું. એમ િ છે! J

J J

એક વાર એક ઈન્શ્યોરન્સ એિન્ટ એક વૃિ આદમી સાથેવાતચીત કરી રહ્યો હતો. એિન્ટ કહે, ‘કાકા, આપણેતમારુંપ્રીડમયમ વધારવુંિોઈએ.’ ‘કેમ?’ ‘તમારા ભલા માટે. તમે ખુદ કાર ચલાવો છોને?’ ‘હાથતો..’ ‘વષમમાં કેટલા કકલોમીટર ચલાવતા હશો? પાંચ હર્ર કકલોમીટર?’ ‘એ તો હવેકેમ ખબર પિે?’

ડશક્ષક: બેટા, સાચા ડદલથી પ્રાથમના કરો તો તેિરૂર સફળ થાય છે. ચંગુ: ખોટું સાહેબ, એમ િ હોય તો તમે અત્યારેમારા ડશક્ષક નહીં, સસરા હોત. પત્ની : મેંબથમિેપર તમારી પાસેડગફટમાં દાગીના માગ્યા હતા અનેતમેમનેખાલી િબ્બો આપ્યો, મને મારા ડમત્રો સામે કેટલી શરમ આવી હશે? પડત: એમાંશુંગાંિી શરમ તો મડહલાઓનું આભૂષણ કહેવાય છે.


26

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

‘વિશ્વ ઉવિયા ધાિનુંફલક વ્યાપક, સિાજના તિાિ િગગોનગ વિકાસ અિારુંલક્ષ્ય’

3rd February 2024

દરિયાપાિના દેશોમાંથી આવેલા ભાિતીય પરિવાિોનેસંબોધતા પ્રમુખ આિ.પી. પટેલ

3

1

2

(1) NRI મીટમાં ડવશ્વ ઉડમયા ફાઉન્િેશનના પ્રમુખ આર. પી. પટેલ તથા દેશ - ડવદેશમાંથી આવેલા મહાનુભાવો (2) મહેમાનોને સંબોધતા પ્રમુખ આર. પી. પટેલ (3) NRI મીટમાં ઉપસ્થથત આમંડિતો (4) મા ઉડમયાની સમૂહઆરતી

અમદાવાદઃ શહેરના જાસપુર ખાતે વનમાતણાધીન વવશ્વના સૌથી 4 ઊંચા મા ઉવમયા મંવદરની વનશ્રામાંયોજાયેલા NRI થનેહવમલનમાં વવશ્વના વવવવધ દેશોમાં વસતાં પવરવારો ઉપન્થથત રહ્યા હતા. કોઇ માિે િેરણાદાયી છે. તેઓ ખરેખર જાદુગર છે. તેમણે વમિો વવદેશવાસી પાિીદારોનો વવશ્વ ઉવમયા ધામ સાથેનો નાતો તન-મનસાથેમળીનેવવશ્વના સૌથી મોિા ઉવમયા મંવદરનુંસપનુંજોયુ,ં અને ધનથી વધુ મજબૂત બનાવવા અને તેમની સાથે વવચારોનું સાકાર પણ કરી રહ્યા છે. ગયા વષચેલંડનમાંવસતો ભાઇ દીપક મને આદાનિદાન કરવાના ઉદ્દેશ સાથેયોજાયેલા સંમલ ે નમાં500થી વધુ આગ્રહભેર અહીં લાવ્યો, અને આર.પી.ના નેતૃત્વમાં ચાલતી પવરવારોએ ઉમંગ-ઉલ્લાસભેર હાજરી આપી હતી. જેમાંઅમેવરકા, કામગીરી જોઇનેઅવભભૂત થઇ ગયો. કેનડે ા, વિ​િન, ઓથટ્રેવલયા, ડયૂઝીલેડડ, આવિકાના દેશોથી આવેલા સી.બી.એ વધુમાંકહ્યુંહતુંકેહુંઇથિ આવિકામાંરહ્યો છુ,ં 60 વષતથી પાિીદારોની સંખ્યા સવવશેષ હતી. સી.બી. પટેલને સન્માનતા પ્રમુખ આર. પી. પટેલ અને સંથથાના હોદ્દેદારો લંડનમાં વસું છુ,ં અને અનેક દેશોમાં ફયોત છુ,ં મેં વવદેશ વસવાિ વષત 2024ના આ સૌિથમ થનેહવમલનમાં આશરે 2000 કરોડ દરવમયાન પાિીદારોનુંખમીર - તેમનુંપરાક્રમ જોયા છે. આ સમાજે રૂવપયાના ખચચે સાકાર થઇ રહેલા િોજેક્િની િગવતનો અહેવાલ આવતા વષચે આપણા સમાજનો વલ્ડડ ઓવલન્પપયાડ યોજવાનો આકરી મહેનત કરીને વવશ્વતખતે નામના મેળવી છે. સમાજની રજૂકરાયો હતો. સાથેસાથેજ વીતેલા વષતદરવમયાન આ યોજના વવચાર લઇનેઆવ્યા હતા અનેસંથથા તેમનેપૂરતો સહયોગ આપી રાષ્ટ્રની િગવત માિે મજબૂત અથતતિં જેિલું આવશ્યક છે એિલું જ માિેઆવથતક યોગદાન આપનારા વવવવધ દાતાઓનુંસડમાન કરાયું રહી છે. યુવા પેઢીની રમતગમતમાંરસરૂવચ વધેતેમાિેયોજાનારા જરૂરી અધ્યાત્મ છે. અહીં અધ્યાત્મના જતન-સંવધતનની સાથે સાથે રમતોત્સવ પાછળ આશરે10 કરોડ રૂવપયાનો ખચતથવા અંદાજ છે, સવતગ્રાહી સામાવજક ઉત્થાન માિેહાથ ધરાયેલુંઆયોજન નોંધનીય છે. હતુ.ં સંથથાના તેજતરાતર િમુખ આર.પી. પટેલે તેમના સંબોધનમાં અને આ માિે જરૂરી તમામ નાણાકીય વ્યવથથા યુવા શાખા જાતે લંડનથી આવેલા ડવશાલ પટેલે થનેહવમલનને િાસંવગક ભારપૂવકત કહ્યુંહતુંકેવવશ્વ ઉવમયા ધામનુંફલક વ્યાપક છે, તમામ ઉભી કરવાની છે. આ આપણા સમાજનુંસબળ નેતૃત્વ છે. સંબોધન કરતાં વિ​િનમાં કાયતરત વવશ્વ ઉવમયા ધામ ચેપ્િરની સમાજનો સવતગ્રાહી વવકાસ અમારું લક્ષ્ય છે, અને આ માિે અમે રૂ. 1000 કરોડના એક જ દાતા લાવવાનો વનધા​ાર કામગીરીનો અહેવાલ આપતાંકહ્યુંહતુંકેસંથથાના મોભી આર.પી. આર. પી. પિેલે િમુખથથાને ઉદ્બોદન કરતાં કહ્યું હતું કે પિેલના સબળ નેતૃત્વમાંકાયતરત કોર કવમિી બેકાયતક્રમ યોજી ચૂકી િવતબદ્ધ છીએ. વીતેલા વષત દરવમયાન સંથથાની કામગીરી અને મંવદરવનમાતણમાંથયેલી િગવતનો અહેવાલ આપતાંતેમણેકહ્યુંહતું દાતાઓએ આપેલા ઉદાર યોગદાનથી આજે સંથથામાં વ્યવિ છે, અનેનવા આયોજન થઇ રહ્યા છે. લંડન ચેપ્િર દીપકભાઇ પિેલ કેસમાજના સહુ કોઇનો ભરપૂર સાથ મળી રહ્યો છેતેસાચુ,ં પરંતુ વવકાસલક્ષી - સમાજ વવકાસલક્ષી અનેક િવૃવિઓ ધમધમી રહી છે, અનેચેતનભાઇના સહયોગમાંસહુ કોઇનેસાથેરાખીનેસંથથાના આગળ ઘણી લાંબી મજલ કાપવાની છે અને આ માિે દાતાઓ અને હજુ તો અનેક આયોજનો હાથ પર છે. આ બધી િવૃવિઓ િસાર માિેિવતબદ્ધ છે. ખુલ્લા હાથેસહયોગ આપેતેસમયની માગ છે. સમગ્ર િોજેક્િના વનરંતર ચાલતી રહેતેમાિેસંથથા પાસેકાયમી ભંડોળ હોવુંજરૂરી આ િસંગેઅમેવરકા, ઓથટ્રેવલયા, ડયૂઝીલેડડ, આવિકાના દેશોના ભાગરૂપેએક પછી એક િવૃવિઓ શરૂ થઇ રહી છે, અનેસમાજને છે. આ માિે મેં એક જ પવરવારમાંથી રૂ. 1000 કરોડનો દાતા ચેપ્િરના િવતવનવધઓએ સંબોધન કરીને તેમની કામગીરીનો લાવવાનો દૃઢ વનધાતર કયોતછે. મા ઉવમયાની કૃપા થકી આપણનેઆ અહેવાલ રજૂકયોતહતો. તેનો લાભ મળી રહ્યો છે. વવશ્વ ઉવમયા ફાઉડડેશન પાિીદારો દ્વારા િેવરત સંથથા હોઇ શકે વષતમાંજ આવા વદગ્ગજ દાતા મળી જશેતેવી આશા છે. આપણા કાયતક્રમના િારંભેNRI કવમિીના ચેરમેન અરડવંદભાઇ પટેલે છે, પણ તેમાંદરેક સમાજ જોડાય શકેછે. આમ કહીનેતેમણેઉમેયુ​ું સમાજમાં પણ વબલ ગેટ્સ જેવા ઉદાર દાતા છે જ, બસ તેમને વવદેશવાસી પવરવારોને કકંમતી સમયની સાથે આવથતક સહયોગ હતું કે કોઇ પણ વ્યવિ અથતદાતા, સમયદાતા, વવચારદાતા કે શોધવાની જરૂર છે. અનેઆવા દાતા શોધવાનુંમેંબીડુંઝડપ્યુંછે. આપવા બદલ વબરદાવતા કહ્યું હતું કે આપ સહુ 504 ફૂિ ઊંચા પોતાની આવડત-અનુભવનું યોગદાન આપીને કૌશલ્યદાતા બની આર.પી. પટેલનુંનેતૃત્વ સહુ માટેપ્રેરણાદાયીઃ સી.બી. પટેલ મંવદર વનમાતણમાંથતંભ સમાન ભૂવમકા ભજવી રહ્યા છો. કાયતક્રમના શકે છે, સંથથામાં સહુ કોઇનું થવાગત છે. તમે એક ઉમદા વવચાર વવશેષ સડમાવનત ગુજરાત સમાચાર - એવશયન વોઇસના અંતે વવશ્વ ઉવમયા ફાઉડડેશના ઉપિમુખ અને સંગઠન સવમવતના લઇનેઆવો સંથથા તેનેસાકાર કરવા સંપણ ૂ તસહયોગ આપશે. િકાશક-તંિી સી.બી. પટેલે આ િસંગે કહ્યું હતું કે આ થથળે ચેરમેન િી. એન. ગોલે આભારવવવધ કરી હતી. સમગ્ર કાયતક્રમનું આર.પી. પિેલે વવશ્વ ઉવમયા ફાઉડડેશનની યુવા શાખાના અધ્યાત્મ-અથતતિ ં -રાજકારણ અનેશવિનો સમડવય થયેલો જોવા સંચાલન પ્રો. રૂપલબેન પટેલે કયુ​ુંહતુ.ં ઉત્સાહનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે યુવા િમુખ જીતુભાઇ મળેછેઅનેતેનો યશ જાય છેઆર.પી. પિેલને. તેમનુંનેતૃત્વ સહુ (તમામ ફોટોઃ હાર્દકિ પંચોલી)

નારાયણ સેવા સંસ્થાનેકેન્યામાંફ્રી કેમ્પ્સ યોજી 602 વવકલાંગનેકૃવિમ અવયવો આપ્યા

નાઈરોબીઃ નારાયણ સેવા સંથથાને (NSS) પહેલો શક્ય બની હતી. NSS ઈન્ડડયાના વડા મથક બનાવતા અમારા પાિડનસત અને વોલડિીઅસતના ે ી મેવડકલ વનષ્ણાતોની સપોિડબદલ અમેતેમના આભારી છીએ.’ નોંધપાિ માનવતાવાદી િયાસમાંકેડયાના વવવવધ ઉદયપુરથી કેડયા પહોંચલ ગત િણ વષતમાંનારાયણ સેવા સંથથાનેવવવવધ શહેરોમાં20થી 30 જાડયુઆરી 2024ના ગાળામાંિી િીમ અને સપોિડ થિાફ અને તમામ કેપપ્સની કેપપ્સનું આયોજન કયુ​ું હતું અને 602થી વધુ વ્યવથથાનું કાયતસકં લન શ્રી સૂયકય ાન્ત ચાલ્લા િદેશોમા 12 કેપપનું આયોજન કરી 1500થી વધુ જરૂવરયાતમંદ વવકલાંગોને નારાયણ મોડ્યુલર (િેવસડેડિ NSS કેડયા ચેપ્િર)એ સંભાળ્યુંહતુ.ં આ નારાયણ મોડ્યુલર વલપબ્સનું વવતરણ કયુ​ું હતુ.ં વલપબ્સનું વવતરણ કયુ​ું હતુ.ં નાઈરોબી, કકસુમ,ુ કેપપ્સમાં નારાયણ મોડ્યુલર વલપબ્સનું વવતરણ સંથથા એપપ્યુિીઝના જીવન પર કાયમી અસર કકથસી, મેરુ અનેમોપબાસામાંઆયોવજત કેપપ્સમાં કરાવા સાથેએવિલ 2024માંયોજાનાર આગામી સજતવા અનેમદદનો વ્યાપ વવથતારવા િવતબદ્ધ છે સંખ્યાબંધ વ્યવિનેજીવનમાંસકારાત્મક પવરવતતન વશવબરોમાંકૃવિમ અવયવોનુંવવતરણ કરાનાર છે જેથી તેઓ આઝાદી અનેગવતશીલતા િાપ્ત કરી લાવનારા િોથથેવિક અવયવોની ભેિ અપાઈ હતી. તેવા 750થી વધુ જરૂવરયાતમંદો માિે િોથથેવિક શકે. કેપપ્સના વ્યવથથાપક શ્રી રડવશ કાવડિયાએ કેડયાના પૂવતિાઈમ વમવનથિર રાઈલા ઓડિંગાના સાધનો બરાબર ફીિ થઈ શકેતેમાિેચોકસાઈપૂવકત જણાવ્યુંહતુંકેવબનનફાકારી સંગઠન નારાયણ સેવા સંથથાન શારીવરક અક્ષમતા ધરાવતા અનેઆવથતક પત્ની િો. ઈિા ઓડિંગાએ કકસુમુવશવબરમાંખાસ માપ પણ લેવાયાંહતાં. નારાયણ સેવા સંથથાનના િેવસડેડિ શ્રી પ્રશાંત વનઃસહાય લોકોને સશિ બનાવવા પર ધ્યાન હાજરી આપી હતી. લોડડ મહાવીર થવામી ફોલોઅસત (નાઈરોબી), અગ્રવાલે આ ઉદ્દેશ િવત કવિબદ્ધતા દશાતવતા કેન્ડિત કરી મેવડકલ, શૈક્ષવણક અનેપુનવાતસ સેવા િાઈડ એડિરિાઈસીસ વલવમિેડ, નેમચંદ કચરા જવણાવ્યું હતું કે,‘ આ કેપપ્સ એપપ્યુિીઝના પૂરી પાડી માનવતાની સેવાનેસમવપતત સંથથા છે. અનેથવ. ઝવેરચંદ રામજી ગુિકા અનેપવરવાર સશવિકરણના અમારા ધ્યયે માંવધુએક સીમાવચહ્ન સંથથા અક્ષમ લોકોને િોથથેવિક અવયવો, વશક્ષણ (કકસુમ)ુ, વવશા ઓશવાલ કોપયુવનિી (કકથસી) વહડદુ છે. નારાયણ સેવા સંથથાન જરૂવરયાતમંદોને અનેવોકેશનલ ટ્રેવનંગ પૂરી પાડવા અનેસમાજમાં સમાજ મેરુ અનેમોપબાસા વસમેડિ સવહત િવતવિત વનઃશુલ્ક અનેઉચ્ચ ગુણવિાના િોથથેવિક અવયવો તેમનેસમાવી લેવા વનઃશુલ્ક વશવબરોનુંઆયોજન પાિડનસતના અમૂલ્ય સહયોગ થકી આ અસરકારક પુરા પાડવા સમવપતત છે. આ પહેલોને શક્ય કરેછે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

27

કરમસદની ભાઇકાકા યુશનવશસતટીમાં વેમેડ નશસિંગ કોલેજનો શશલાન્યાસ rd

3 February 2024

લંડનસ્થિત મુખ્ય દાતા વેમેડ હેલ્િકેરના પટેલબંધુઓ ભીખુભાઇ - શશશબહેન અને શવજયભાઇ - સ્થમતાબહેનના હથતે ખાતમૂહુતત

કરમસદઃ નગરની આગિી ઓળખસમાન ભાઈકાકા યુવનિવસિટીમાં સાકાર થનારી અત્યાધુવનક િેમેડ નવસિંગ કોલેજનો વિલાસયાસ સમારોહ લંડનલ્થથત મુખ્ય દાતા ભીખુભાઈ પટેલ અને તવજયભાઈ પટેલના હથતે થયો છે. લંડનલ્થથત િેમેડ હેડથકેરના આ પટેલબંધુઓએ નવસિંગ કોલેજ િોજેસટ માટે રૂ. 7.75 કરોડનું જંગી દાન આપ્યું છે. 24 જાસયુઆરીએ યોજાયેલા વિલાસયાસ િસંગે િારુતર આરોગ્ય મંડળના િેરમેન અિુલભાઈ પટેલ, માનદ્ મંત્રી જાગૃિભાઇ ભટ્ટ, િારુતર વિદ્યામંડળ યુવનિવસિટીના િેરમેન ભીખુભાઈ પટેલ, ભાઈકાકા યુવનિવસિટીના િોિોથટ ડો. ઉત્પલા ખારોડ, રજીમટ્રાર ડો. હરીિ દેસાઈ, કંટ્રોલર ઓફ એકેડેવમક ડો. જ્યોતિ તિવારી, શ્રીકૃષ્ણ હોલ્થપટલ-કરમસદના મેવડકલ સુવિટેસડસટ ડો. જીિેિ દેસાઈ,

ભાઇકાકા યુતનવતસયટી કેમ્પસમાં સાકાર થનારી વેમેડ નતસિંગ કોલેજના તિલાન્યાસ પ્રસંગે પૂજનતવતધ કરિા ભીખુભાઇ - િતિબહેન અને તવજયભાઇ - સ્મમિાબહેન. આ પ્રોજેક્ટ માટે આ પતરવારે કુલ રૂ. 7.75 કરોડનું દાન આપ્યું છે. ઈલ્સથટટયૂટ ઓફ નવસિંગ સાયસસના વિલ્સસપાલ ભીખુભાઇ અને વિજયભાઈના કુટુંબીજનો િગેરે માતા શાંતાબા અમારો િૈલેષ પંચાલ, વનજાનંદ વરસોટિના યોગેન્દ્રભાઇ ઉપલ્થથત રહ્યા હતા. આ િસંગે િારુતર આરોગ્ય પ્રેરણાથત્રોતઃ શવજયભાઇ પટેલ પટેલ, ભાઈકાકા યુવનિવસિટી સંિાવલત અસય મંડળના િેરમેન અતુલભાઈ પટેલે જણાવ્યું કે, સમાજના દરેક સત્કાયિમાં હંમેિા ઉદાર હાથે ઈલ્સથટટયુટના વિલ્સસપાલ તેમજ દાતાઓ િેમેડ નવસિંગ કોલેજ 25,000 થકિેર ફુટના સખાિત કરિા તત્પર રહેતા આ પટેલ બંધુઓનો વિથતારમાં વનમાિણ કરિામાં આિ​િે. િેરણાસ્રોત છે તેમના માતા િાંતાબા. વિજયભાઇ આ માટે દાતાશ્રી ભીખુભાઈ પટેલ અને શ્રી કહે છે કે આ બધું તેમના (િાંતાબાના) વિજયભાઈ પટેલ દ્વારા રૂ. 7.75 કરોડનું માતબર આિીિાિદથી િસય બની રહ્યું છે. અમારા દાન જાહેર કરાયું છે. હાલમાં ભાઈકાકા સખાિતી કાયોિના પાયામાં િાંતાબાની િેરણા અને યુવનિવસિટી સંિાવલત નવસિંગ કોલેજમાં તેમની કૃપા છે. તેમના નામે િાલતા િાંતા ગ્રેજ્યુએટ કિામાં 40 વિદ્યાથથીઓને િ​િેિ ફાઉસડેિનના નેજામાં અમે અનેકવિધ સેિાકીય આપિામાં આિે છે, પરંતુ ગુજરાતભરમાંથી િવૃવિઓ કરી રહ્યા છીએ, અને આ સેિાકાયોિ િધુને િધુ વિદ્યાથથીઓ નવસિંગ કોલેજમાં િાલુ રાખિા િવતબિ છીએ. આજે અહીં િેમેડ એડવમિન અથષે આિે છે. આ જરૂવરયાતને નસસીંગ કોલેજનો વિલાસયાસ થયો છે, જે માટે અમે સંતોષિા માટે નિું વબલ્ડડંગ બનાિ​િાની હાલના તબક્કે 7.75 કરોડ રૂવપયાનું દાન આપ્યું જરૂવરયાત ઊભી થઈ છે અને આ નિા છે. અને જરૂર પડ્યે અમે િધુ આવથિક સહયોગ વબલ્ડડંગના વનમાિણ બાદ 80થી િધુ આપિા પણ તૈયાર છીએ.’ વિજયભાઈએ કહ્યું કે, વિદ્યાથથીઓને િ​િેિ આપી િકાિે. િારુતર આરોગ્ય મંડળમાં અમે આ અગાઉ પણ િારુતર વિદ્યામંડળ યુવનિવસિટીના િેરમેન િેમેડ વિવટકલ કેર સેસટર ઊભું કરિા દાન આપ્યું ભીખુભાઈએ જણાવ્યું કે, દુવનયાભરમાં હતું અને આ િેમેડ વિવટકલ કેર સેસટર ખાતે નવસિંગની ખૂબ જ માંગ છે. તેથી િધુને િધુ કોવિડ મહામારી સમયે 9000થી િધુ દદથીઓને તિલાન્યાસ પ્રસંગે તવજયભાઇ, ચેરમેન અિુલભાઇ પટેલ, મંત્રી જાગૃિભાઇ પટેલ, વિદ્યાથથીઓ નવસિંગનો અભ્યાસ કરી િકે તે કોવિડની સારિાર અપાઇ હતી. આ સંથથાની યોગેન્દ્રભાઇ પટેલ (તનજાનંદ તરસોટટ) િેમજ શ્રીકૃષ્ણ હોસ્મપટલ, ભાઇકાકા યુતનવતસયટી હેતુસર અમે િેમેડ નવસિંગ કોલેજ ઊભી કરિાનું કામગીરીમાં અમને સંપૂણિ વિ​િાસ છે કે, અમારા અને અનુપમ તમિનના મહાનુભાવો. આયોજન હાથ ધયુિં છે. દાનનો યોગ્ય ઉપયોગ કરિામાં આિ​િે.

ભારતીય વિદ્યા ભિન દ્વારા ફાઉન્ડસસ શિશટશ એશશયન ટ્રથટ LiftEd િકી ભારતમાં 4 શમશલયન બાળકોને શૈક્ષશણક સપોટટ પૂરો પાડશે ડેની ભવ્ય િાવષસક ઉજિણીઓ

વિ​િણના મૂડયો લંડનઃ ધ થકી ભારતીય ભા ર તી ય પ ર ફો વ મિં ગ વિદ્યાભિન, આર્સિની ઊંડાઈની લંડન દ્વારા સમૃવિના દ્વાર ખોલે 27 અને 28 છે. ભિનના જાસયુઆરી, 2 0 2 4 ના દીપક ચૌધરી સાંમકૃતિક કાયયક્રમ તમસ અપણાય નાથન કેસી ભૂતપૂિ​િ વિદ્યાથથીઓ િીકએસડના ગાળામાં િાવષિક િમાણપત્રો િાપ્ત કયાિ હતા જેમાં ગૌરિ અને દૃઢતા સાથે તેમના ફાઉસડસિ ડેની ઉજિણીઓ ભિસસના િવતબિ અને વિ​િાસ અને કૌિડયને યુકે લાિે કરિામાં આિી હતી. ભિસસ દીઘિકાલીન ગુરુઓ દ્વારા છે. ઉજિણીના િથમ વદિસે િીફ ખાતે ફાઉસડસિ ડેની ઉજિણી વિદ્યાથથીઓના આરંભકાળથી ગેથટ તરીકે લંડનલ્થથત ભારતીય પરફોમિસિ અને ઓવડયસસ માટે તેમના િતિમાન થતર સુધીની હાઈ કવમિનમાં વમવનથટર ે ન) શ્રી દીપક િૌધરી વિવિષ્ટ અનુભિ બની રહે છે. િગવત િદવિ​િત કરિામાં આિે છે. (કોઓવડિનિ ગત 50 િષિ થ ી નોં ધ પાત્ર વસવિ ઉપલ્થથત રહ્યા હતા. બીજા વદિસે બંગાળી મ્યુવિક, વસતાર અને તબલા ટેબ્લો, િાંસળીના સૂર, એ રહી છે કે દર િષષે નિવિવિત બેવરથટર અને સીવનયર ટેસસ ે ન મૃદંગમ, િાયોલીનની મધુરતા, વિવટિ યુિાનોની સંખ્યા િધી લોયર અને ભિનની એજ્યુકિ ઓવડથસી, કથક, કુવિપુડી અને રહી છે. તેમણે 1880ના દાયકાના કવમટીના સભ્ય વમસ અપણાિ ભરતનાટ્યમના તાલ સવહત ઉિરાધિમાં ગાંધીજીએ લંડનમાં નાથન કેસી િીફ ગેથટ રહ્યાં હતાં. િકીલાતના આ િષિના િુભારંભ તરીકે વિવિધ કળા થિરૂપને ઓવડયસસ તેમના અભ્યાસકાળમાં મુ લ ાકાત લીધી આ ઈિેસટ થકી હિે ભવિષ્યમાં સમિ રજૂ કરતા વિદ્યાથથીઓની ગુણિ​િા અને આત્મવિ​િાસ હતી તે પુરાણા િ​િ​િ વબલ્ડડંગમાં િું આિ​િે તેની લ્થથવત થપષ્ટ કરી તેમજ સંથકૃત, વહસદી અને િાિીન ભારતની સંથકૃવતને દીધી હતી. ઉજિણી દરવમયાન, ે ની માફક સપોટિ આપિા બંગાળી ભાષા અને કવિતાની જીિંત બનાિી હતી. આ હંમિ વિદ્યાથથી ઓ આગામી પે ઢ ી માટે બદલ વિદ્યાથથીઓ, પેરસર્સ અને સુદં રતા દિ​િનીય બની રહ્યા હતા. િવત આ ઈિેસટમાં 68 વિદ્યાથથીઓએ યુકે અને ભારત િચ્ચે સેતરૂુ પ ઓવડયસસ બને છે . તે ઓ િાતાિ ક થનની આભારની લાગણી વ્યિ તેમના વડપ્લોમા ( ગ્રેડ 5) અને પોથટ વડપ્લોમા (ગ્રેડ 6) સુદં રતા અને આદર અને કરિામાં આિી હતી.

લંડનઃ વિવટિ એવિયન ટ્રથટે આગામી પાંિ િષિના ગાળામાં ભારતના િાર વમવલયન બાળકોને િૈિવણક સપોટિ પૂરો પાડિા િાઈિેટ કંપનીઓ, િેવરટીિ અને એજ્યુકેિનલ સંથથાઓના િવિ​િાળી કોસસોવટિયમ થકી LiftEd ઈવનવિયેવટિ લોસિ કયુિં છે. આ પહેલ બાળકોમાં ફાઉસડેિનલ વલટરસી એસડ સયૂમરસી (FLN) એટલે કે અિરજ્ઞાન અને ગવણતના પાયાના જ્ઞાનને િીખિામાં મદદ કરિે. ભારત સરકારે પાયાના િાંિન અને સમજ તેમજ પાયાની ગવણત સમથયાઓ ઉકેલિાનું િીખિાને તાકીદની અને આિશ્યક બાબત ગણાિી છે. LiftEd - વલફ્ટએડ આ બાબતને 20 વમવલયન ડોલરના ભંડોળ સાથે સપોટિ કરી રહેલ છે અને માઈકલ એસડ સુસાન ડેલ ફાઉસડેિન, વરલાયસસ ફાઉસડેિન અને થટાસડડિ િાટિડિ બેસક સવહત 26 પાટિનસિ આ પહેલમાં સહભાગી બસયા છે. વલફ્ટએડ િતિમાન અને ભાવિ પેઢીઓના વિદ્યાથથીઓ પર કાયમી અસર સજિ​િા રાજ્ય સરકારો અને િાળાઓ, ટ્રેવનંગ એજ્યુકેટસિ સાથે મળી 1થી 3 ધોરણના બાળકોને િીખિાનું સુધારિામાં સહાયરૂપ બનિે. એડટેક એલ્સસલરેટર આધાવરત ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓછી આિક ધરાિતી કોમ્યુવનટીના બાળકોને એટ-હોમ લવનિંગ થકી વડવજટલ સોડયુિસસ વિકસાિ​િામાં વિદ્યાથથીને મદદ કરિે. કકંગ ચાર્સય તૃિીય (તત્કાલીન વિસસ ઓફ

િેડસ) તેમજ કડપનાિીલ વિવટિ એવિયન વબિનેસ અગ્રણાઓના જૂથ દ્વારા 2007માં વિવટિ એવિયન ટ્રથટની થથાપના કરી હતી જે િૈવિક સોવિયલ ફાઈનાસસમાં િણેતારૂપ છે. ટ્રથટ સાઉથ એવિયામાં સામાવજક અને આવથિક પડકારોના ઉકેલમાં સફળ સહકાર અને સોવિયલ ફાઈનાસસ અમલીકરણનો મજબૂત ટ્રેક રેકોડિ ધરાિે છે. ટ્રથટ વલફ્ટએડ માટે િોગ્રામ લીડરની કામગીરી સંભાળિે. સાઉથ એવિયામાં વિવટિ એવિયન ટ્રથટ દ્વારા સૌિથમ 11 વમવલયન ડોલરના સોવિયલ ફાઈનાસસ િોગ્રામ ક્વોવલટી એજ્યુકિ ે ન ઈલ્સડયા ડેિલપમેસટ ઈમ્પેસટ બોસડ (QEI DIB)નું 2018માં લોલ્સિંગ કરાયા પછી વલફ્ટએડ ઈવનવિયેવટિ આવ્યો છે. વિવટિ સરકારની ફોરેન, કોમનિેડથ એસડ ડેિલપમેસટ ઓફફસના ગાઢ સપોટિ સાથેના QEI DIB તે સમયે વિ​િનો સૌથી મોટો િૈિવણક અસરકારી બોસડ હતો જેથી િાર િષિમાં ભારતના 200,000 વિદ્યાથથીના િીખિામાં અઢી ગણો સુધારો જોિા મળ્યો હતો.


28

કેનેડા

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

પાક.માંહજારો નહન્દુિુંબળજબરીથી ધમા​ાંતરણ કેનેથ સ્મિથનેનાઇટ્રોજન ગેસથી મૃત્યુદંડ અપાતાંવિરોધનો િંટોળ ઉઠ્યો થઇ રહ્યુંછેઃ અમેનરકી સાંસદોિી રજૂઆત

3rd February 2024

વોદિંગ્ટનઃ અમેસિકાના 11 િાંિદોના એક જૂથે સવદેશ પ્રધાન એન્ટની સ્લલન્કનને પત્ર લખીને પાફકટતાનમાં સહન્દુિમુદાય પિ થતાંઅત્યાચાિ બાબતે સચંતા વ્યિ કિી છે. પાફકટતાનમાં સહન્દુઓનું બળજબિીથી ધમા​ાંતિણ કિાવાઈ િહ્યું છે અને સહન્દુ યુવતીઓનું ધમા​ાંતિણ કિીનેબળાત્કાિો થાય છેતેને (ફાઈલ ફોટો) માનવતાસવિોધી કૃત્ય ગણાવીને તોડફોડ કિી હતી. પાફકટતાનને મળતી લશ્કિી િહાય અટકાવી પાફકટતામાં છેલ્લા એક દિકામાં સહન્દુ દેવાની ભલામણ પણ તેમણેકિી છે. મંસદિોમાં તોડફોડના ફકટિા વધ્યા છે. સહન્દુ પાફકટતાનમાંઈશસનંદાનેલગતો નવો કાયદો નાગસિકોનું ધાકધમકીથી િામુસહક ધમા​ાંતિણ લાગુથવાનો છેતેબાબતેઅમેસિકન િાંિદોએ કિાવવાની ઘટના પણ વાિંવાિ બનતી િહે છે. સચંતા વ્યિ કિીને પત્રમાં લખ્યું હતું કે જો આ સહન્દુયુવતીઓના અપહિણ કિીનેતેમની િાથે કાયદો લાગુ થશે તો લાખો સહન્દુઓ પિ બળાત્કાિ ગુજાિવાનુંપ્રમાણ વધી ગયુંછે. સહન્દુ અમાનવીય અત્યાચાિો વધશે. પાફકટતાનમાં યુવતીઓનેબળજબિીથી ધમાપસિવતાનેકિાવીને સહન્દુઓ પિ થતાં ધાસમાક અત્યાચાિના આંકડાં તેમની ઈચ્છા સવરુદ્ધ લગ્ન કિાતા હોવાનો ટાંકીને િાંિદોએ કહ્યું હતું 1987થી અત્યાિ ઉલ્લેખ પણ પત્રમાંિાંિદોએ કયોાછે. િુધીમાં ધાસમાક કટ્ટિતાના કાિણે 2000 અમેસિકન િાંિદોના મત પ્રમાણે જો નવો સહન્દુઓને િજા ફટકાિવામાં આવી છે. કાયદો આવશે તો ઇશસનંદાનો મુદ્દો બનાવીને પાફકટતાનમાં આ નવા ઈશસનંદાના કાયદાનો સહન્દુ પુરુષો પિ થતાં અત્યાચાિો ખૂબ જ વધી પ્રટતાવ િજૂથયો તેવખતેગત ઓગટટ માિમાં જશેનેઅત્યાિેજેટલા લોકોનેિજા ફટકાિવામાં ટોળાએ જિાનવાલાના ચચામાં આગ લગાવી આવે તેનાથી ક્યાંય મોટી િંખ્યામાં િજા હતી. તેપછી પંજાબ પ્રાંતના સહન્દુમંસદિોમાંપણ આપવામાંઆવશે.

વોદિંગ્ટન: અમેસિકાના અલ્બામામાંહત્યાકેિના દોસષત એક વ્યસિ કેનેથ સ્મિથને નાઇટ્રોજન ગેિથી મૃત્યુદંડ અપાતાં હોબાળો થઈ ગયો છે. વ્હાઈટ હાઉિે પણ આ પ્રકાિે મૃત્યુદંડ આપવા િામે સચંતા પ્રકટ કિી છે. યુએનના હ્યુમન િાઇટ્િ ઓગગેનાઇઝેશને પણ આ િીતે મૃત્યુદંડ આપવાને સનદાયી િીત ગણાવીને આકિી ટીકા કિી છે. યુનાઇટેડ નેશન્િના માનવ અસધકાિ જાન્યુઆિીએ ફેિમાટક દ્વાિા નાઇટ્રોજન ગેિ િંગઠનેનાઇટ્રોજન ગેિથી મૃત્યુઆપવાની િીત િુંઘાડી મૃત્યુદંડ અપાયો હતો. મૃત્યુદંડની િજા અંગેસચંતા પ્રકટ કિી તેનેત્રાિ, સનદાયતા, અને દિસમયાન હાજિ લોકોએ પણ તેને અસતશય અમાનવીય ગણાવી હતી. ભયાનક ગણાવતા કહ્યુંહતું કે નાઇટ્રોજન ગેિ વ્હાઈટ હાઉિે કહ્યું હતું કે મૃત્યુદંડ માટે શિીિમાંગયાની બે-ચાિ સમસનટ બાદ કેનથે ખૂબ નાઈટ્રોજન ગેિનો ઉપયોગ સચંતાજનક છે. અમે તિફડ્યો હતો. ત્યાિ બાદ તેણેભાિેશ્વાિ લીધા આ કાિણેદુ:ખી અનેવ્યસથત છીએ. અમેસિકામાં અને પછી તેનું મૃત્યુ થઈ ગયું. આ આખી ઝેિનુંઈન્જેક્શન આપીનેમૃત્યુની િજા કિાય છે, પ્રસિયામાંપાંચ સમસનટનો િમય થયો હતો. પણ અલ્બામાં, ઓકલાહામા, અનેસમસિસિપીમાં પાદરીિી પત્િીિી હત્યાિો દોનિત નાઈટ્રોજન ગેિથી મૃત્યુદંડ આપવાની જોગવાઈ કેનેથ સ્ટમથે 1988માં પોતાના િાથી જોન છે. જોકે અલ્બામાના એટનસી જનિલ સ્મટવ પાકકિ િાથેમળી પાદિીની પત્ની એસલઝાબેથની િાિશલેકેનથે સ્ટમથનેનાઇટ્રોજન ગેિથી મૃત્યુની હત્યા કિી હતી. હત્યાની િોપાિી એસલઝાબેથના િજા આપવાના સનણાયનો બચાવ કયોા. તેમણે પસતએ જ કેનેથ અને પાકકિને આપી હતી. કહ્યું કે બધું જ પ્રોફેશનલ િીતે કિાયું હતું અને પાકકિને 2010માં ઝેિનું ઇન્જેક્શન વડેમૃત્યુદંડ ભસવષ્યમાંપણ આ પ્રકાિેમૃત્યુદંડ અપાશે. અપાયો હતો. નવેમ્બિ 2020માં કેનેથને પણ તે મૃત્યુપહેલાંકેિેથ તરફડ્યો જ પ્રકાિે ઝેિનું ઇન્જેક્શન આપવાનું હતું પિંતુ 1988માં પાદિીની પત્નીની હત્યાના કેિમાં ઇન્જેક્શન માિવા માટેનિાનહીં મળવાના લીધે કેનેથને મૃત્યુદંડની િજા થઇ હતી. તેને 25 તેવખતેકેનેથની મૃત્યુની િજા ટળી ગઈ હતી.

ફાઇઝરિો પૂવવભારતીય કમવચારી ફોમડડલેબર બદલ શીખ દંપતી પર નિજ્જર કેસિી તપાસમાંભારતિો ઇિસાઇડર ટ્રેનડંગમાંદોનિત તોળાઇ રહી છેઆકરી સજા સહયોગ મળી રહ્યાો છેઃ કેિેડા

વોદિંગ્ટન: અમેસિકામાં44 વષાના ભાિતીય મૂળના પૂવાફાઇઝિ કમાચાિી અદિત ડાગરને ફેડિલ કોટટમાં ઈનિાઈડિ ટ્રેસડંગનો દોસષત ઠેિવાયો છે. તેના પિ ઇનિાઇડ ટ્રેસડંગ કિીને2.70 લાખ ડોલિથી વધુનો નફો કમાવવાનો આિોપ છે. આિોપી પિ ફામા​ા કંપની દ્વાિા કોિોનાની દવાઓના સિસનકલ ટેટટ સિઝલ્ટની માસહતીનેઆધાિેગેિકાયદેટ્રેસડંગ કિી અયોગ્ય લાભ કમાવવાનો આિોપ છે. બે િપ્તાહની ટ્રાયલ પછી ન્યૂ જિસીના સહલ્િબિોના િહેવાિી અસમત ડાગિને સિક્યુસિટી ફ્રોડ અને સિક્યુસિટીઝ છેતિસપંડી આચિવા માટે કાવતરું ઘડવા બદલ દોસષત ઠેિવાયો હોવાનુંસડપાટટમેન્ટ ઓફ જસ્ટટિેએક સનવેદનમાંજણાવ્યુંછે. કોટટના દટતાવેજ અનુિાિ નવેમ્બિ-2021માંઆિોપી અસમત ડાગિ કોસવડ-19ની િાિવાિમાં ઉપયોગી દવા પેકટલોસવડના સિસનકલ ટેટટ સિઝલ્ટ અંગેની ગુપ્ત માસહતીનેઆધાિેટ્રેસડંગ કિી ગેિકાયદેલાભ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છેકેઆિોપી તેિમયે ફાઈઝિનો કમાચાિી હતો. ચાિ નવેમ્બિ 2021ના િોજ ડાગિને જાણવા મળ્યું હતું કે કોસવડ-19 િંિમણની િાિવાિ માટે બનેલી આ દવાના િકાિાત્મક પસિણામો િામેઆવ્યા છે. 24 hour helpline e

020 8361 6151

• An independent Hindu fam mily business • D Dedic di atted d Shiva Shi chapel h l off restt • Washing and dressing facilities • Ritual service items provided • Priest arranged for perforrming last rites • Specialists in repatriation n to India

Chandu Tailor Jay Tailor Bhanubhai Patel Dee Kerai

07957 250 851 07583 616 151 07939 232 664 07437 616 151

24 hour helpline: 020 8361 6151 | e: info@tailor.co.uk | w: www.tailor.co.uk Chani House, Lower Park Road, New Southgate, London, N11 1QD

વોદિંગ્ટન: અમેસિકામાં આપ્યું હતું, પણ તેના આવ્યા ભાિતીય મૂળના શીખ દંપતી પછી શીખ દંપતીએ િગીિના પિ ફોટડટ લેબિના કેિમાં 20 ઇસમગ્રેશન દટતાવેજ લઈ વષાની જેલ અનેઆકિા દંડની લીધા હતા અને તેને ટટોિમાં િજા તોળાઇ િહી છે. આ કામ પિ લગાવી દીધો હતો ભાિતીય દંપતી તેમના ટટોિ એમ િ​િકાિી વકીલે જણાવ્યું પિ તેમના જ કઝીનનેસનયત હતું. પીસડતનેસદવિોના સદવિો િમય કિતાં વધુ કલાકો કામ કિવાની ફિજ પાડવા બદલ, િુધી ટટોિની અંદિ જ તેના પિ શાિીસિક અત્યાચાિ િૂવાની ફિજ પાડવામાં ગુજાિીનેધમકી આપવા બદલ આવતી હતી. તેને પૂિતું તેમજ ઈસમગ્રેશન દટતાવેજો ભોજન પણ આપવામાં ગેિકાયદે જપ્ત કિવાના આવતું નહોતું. દંપતીએ તેની ભાિત પિત ફિવાની સવનંતી ગુનામાંદોસષત ઠયા​ાછે. 43 વષાના કુલબીર અને પણ ફગાવી દીધી હતી અને 30 વષાની હરિનપ્રીત પિ તેનેસનયત સવઝા મુદત કિતા તેમના કસઝનને નોથા વધુિહેવાની ફિજ પાડી હતી. ચેટટિફફલ્ડના કન્વીસનયન્િ આ ઉપિાંત િગીિે જ્યાિે ટટોિ ખાતે ઓછા વેતનમાં તેના ઇસમગ્રેશન દટતાવેજો વધુ કામ કિવાની ફિજ લઈ જવાનો પ્રયત્ન કયોાત્યાિે પાડવાના ગુનામાં દોસષત કુલબીિ સિંઘે તેને લાત માિી ઠેિવવામાં આવ્યા છે, એમ હતી. કુલબીિે કેટલીય વખત ન્યાય સવભાગે જણાવ્યું હતું. તેને બંદૂક દેખાડીને ધમકી કોટટ િેકોડટ મુજબ પીસડત આપી હતી. દંપતીએ આ અમેસિકામાં 2018માં આવ્યો ગુના બદલ મહત્તમ 20 વષાની ત્યાિે િગીિ હતો. દંપતીએ િજા અનેઅઢી લાખ ડોલિનો તેનેટકૂલમાંભણાવવાનુંવચન દંડ િહન કિવો પડી શકેછે.

નવી દિલ્હીઃ કેનેડાના નેશનલ સિક્યુસિટી એડવાઇઝિ (એનએિએ)નું કહેવું છે કે ખાસલટતાની ત્રાિવાદી હિદીપસિંહ સનજિની હત્યાકેિની તપાિમાં ભાિત િહકાિ આપી િહ્યું છે. એનએિએ જોડી થોમિેએક મુલાકાતમાંજણાવ્યુંહતુંકે, ‘હુંએવું નહીં કહુંકેભાિત તપાિમાંિહયોગ નથી આપી િહ્યું. બંનેદેશો વચ્ચેના િંબંધોમાંિુધાિ છે.' કેનેડાના વડાપ્રધાન જસ્ટટન ટ્રુડોએ કેનેડાની ભૂસમ પિ થયેલી સનજ્જિની હત્યામાંભાિતની િંડોવણીના આક્ષેપ કિતાંબંનેદેશો વચ્ચેના િાજદ્વાિી િંબંધો વણટયા હતા. 18 જૂન 2023ના િોજ ખાસલટતાની ત્રાિવાદીની કેનેડાના િ​િે ખાતેના ગુરુદ્વાિા બહાિ હત્યા થઈ હતી. ટ્રુડોએ આક્ષેપ કયા​ા હતા કે જૂન 2023માં સનજ્જિની થયેલી હત્યા પાછળ ભાિતીય ગુપ્તચિ એજન્ટ્િની ભૂસમકા હતી. ભાિતે આ તમામ આક્ષેપો ફગાવીને આક્ષેપો િાજકીય ઇિાદાિ​િ થયા હોવાના આક્ષેપ કયા​ાહતા. ગયા નવેમ્બિમાંઅમેસિકી તંત્રેકહ્યુંહતુંકેઅમેસિકામાંશીખ ભાગલાવાદીની હત્યાના પ્રયાિનેતેણેસનષ્ફળ કયોાહતો. કેનડે ાના એનએિએ દ્વાિા એક મુલાકાતમાં કહેવાયું હતું કે અમેસિકાએ આપેલી જાણકાિી અમાિા દાવાનેિમથાન આપી િહી હતી. જોકે ભાિત તપાિમાંિહયોગ કિીનેતપાિમાંિાથ આપી િહ્યુંછે. કેનેડા-ભાિત વચ્ચેિાજદ્વાિી િંબંધો વણિતાંભાિત - પ્રશાંત િાગિમાં પોતાની વગ વધાિવાની કેનેડાની મનની મનમાં િહી ગઈ હતી. ચીનના પડકાિને પહોંચી વળવા આ મોિચે નવી સદલ્હીનો િહયોગ સનણા​ાયક કહી શકાય. િાજદ્વાિી િંબધં ો વણિતાં બંને દેશો વચ્ચે થનાિી મુિ વેપાિ િમજૂતી પણ ઘોંચમાં પડી હતી. કેનેડાની 20 લાખની વિતીમાં પાંચ ટકા વિતી ભાિતીય વાિ​િો ધિાવનાિા લોકોની છે. ટ્રુડોએ આક્ષેપ કયા​ાપછી બંનેદેશો વચ્ચેના િાજદ્વાિી િંબંધો વણટયા હતા.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ABPLનો નૂતન વષષસ્નેહદમલન સમારંભ

29

ભાિરણના લાલ નીરવ પટેલની કતારના દિદટિ રાજિૂત તરીકેદનયુદિ rd

3 February 2024

ભાદરણના સ્વ. સાધુરામ પટેલના પૌત્ર નીરવ પટેલ મીડલ ઇસ્ટ અને સાઉથ એશિયામાંબહોળો અનુભવ ધરાવતા સીશનયર રાજદ્વારી, 7 પૂવવ શિશટિ વડાપ્રધાનોના હાથ નીચેશવશવધ ભુશમકા સફળતાથી ભજવી છે

યુિેન, આંિરરાષ્ટ્રીય લંડનઃ તિટનમાં થથાયી થયેલા આિંકવાિ, વૈતિક અથષિંત્ર ભારિીયો િરેક ક્ષેત્રમાં અને એનજીષ ઇશ્યૂઓ પર અદ્દભૂિ તસદ્ધીઓ હાંસલ વ્યૂહાત્મક નીતિ િૈયાર કરીને ભારિને ગૌરવ અપાવી કરવામાંમાહેર છે. રહ્યાં છે. િાજેિરમાં ભારિના નીરવ પટેલે િેમની ગુજરાિ રાજ્યના ભાિરણ કારફકિથીની શરૂઆિ તિતટશ ગામમાં મૂળ ધરાવિા નીરવ સરકારના ઇકોનોતમથટ િરીકે યોગેિ પટેલની કિારના કરી હિી. િો ઓક્સફડટ તિતટશ રાજિૂ િ િરીકે તનયુ ત િ ગુજરાત સમાચાર અનેએશિયન વોઈસ દ્વારા િુભેચ્છકો અનેવાચકો િત્યેઆભારની નીરવ યોગેિ પટેલ યુતનવતસષટીમાંથી ફફલોસોફી, કરાઇ છે. નીરવ પટેલ ભાિરણ લાગણી વ્યક્ત કરવા 29 જાસયુઆરી, 2024ના શિવસેહેરોના સંગત સેસટર ખાતેનૂતન વષષ ને શ નલ તસક્યુ ત રટી પોતલતટક્સ અને ગામના મવ. સાધુ ર ામ પટે લ મનેહશમલન સમારંભનુંઆયોજન કરવામાંઆવ્યુંહતું. આ ઈવેસટનો શવમતૃત અહેવાલ કાઉસ્ઝસલને સપોટટ કરિા ઇકોનોતમક્સમાં ઉચ્ચ અભ્યાસ અનેકશપલાબેન પટેલના પૌત્ર આગામી અંકમાંિશસદ્ધ કરવામાંઆવિે. વડાપ્રધાનના પોતલસી કરી ચૂક્યાં છે. િેઓ અરબી છે . થવ. સાધુ ર ામ પટે લ અને આ ઈવેસટની તસવીરમાંડાબેથી જમણી તરફ નવીન િાહ CBE, શિમેિ પટેલ, સુસાન યુ ત નટમાં પણ સામે લ હિા. ભાષા બોલે છે અને િેમની કતપલાબેન 1950ના િાયકામાં હોલ AM, કાઉન્સસલર અંજના પટેલ, મેયરેસ વૈિાલી િાહ, વેલ્વીન હેટફફલ્ડના મેયર િે ઓ મીડલ ઇથટ, આતિકા, પત્ની અને બે સંિાન સાથે ટાસ્ઝઝયાના મોઝુ મ ા ખાિે કાઉન્સસલર પંફકત િાહ, ઓમ કેરના CEO િણવ વોરા, હેરોના મેયર કાઉન્સસલર રામજી સાઉથ એતશયા, ચીન, રતશયા, િોહામાંવસવાટ કરી રહ્યાંછે. વસવાટ કરિાં હિાં. િેમના ચૌહાન, સી.બી. પટેલ, ચીનુફકિોર, ઈશલંગના મેયર કાઉન્સસલર શહતેિ ટેઈલર, કૃષ્ણા થવજન કહે છે કે નીરવ પૂજારા, ન્મમતા જોિી, પૂજા રાવલ, મહેિ ગઢવી, કૃપેિ શહરાણી AM, અબ્બાસ મેરાલી, પટેલની આ તસદ્ધી ભાિરણ અનેમહેિ શલલોશરયા િશિગોચર થાય છે. નીરવ પટેલની હાજરીમાંકતારી દિઝનેસ ગામના િેવીિાસના ટેકરા સાળંગપુર BAPS મંદિરમાંયોજાયો સત્સંગ િીક્ષા મહાયજ્ઞ તવથિાર માટે અત્યંિ ગૌરવની એસોદસએિન અનેઓદલવર ડાઉડેન વચ્ચેમંત્રણા સાળંગપુરઃ પ્રમુખથવામી મહારાજ થમૃતિ વૈતિક મહાપૂજા ત્યાર બાિ આ મહાયજ્ઞમા બાબિ છે. જાઝયુઆરી 2024થી મંતિરના વષષ પૂતિષ મહોત્સવ િથા બીએપીએસ બીએપીએસ સંથથાના વિષમાન ગુરુ મહંિ થવામી કિારના તિતટશ રાજિૂિ થવામીનારાયણ સંથકૃિ મહાતવદ્યાલયના િશાબ્િી મહારાજે થવહથિે લખેલ સત્સંગિીક્ષા ગ્રંથના તનતમત્તે સાળંગપુરમાં િાજેિરમાં સત્સંગિીક્ષા 315 શ્લોકોનુંગાન પારંપતરક શૈલીથી કરાયુંહિુ.ં તનયુિ થયેલા નીરવ પટેલ આ ગાન સાથે ભારિના તવતવધ પ્રાંિ મીડલ ઇથટ અને સાઉથ મહાયજ્ઞનું આયોજન થયું હિું. જેનો આરંભ અક્ષરપુરુષોત્તમ મહારાજની પાલખીયાત્રા, િીપ ઉપરાંિ આતિકા, લંડન વગેરેિેશ-તવિેશના 500 એતશયામાં બહોળો અનુભવ પ્રાગટ્યથી થયો હિો. યજ્ઞમાં સંથથાના વતરષ્ઠ જેટલા યજમાનોએ સમૂહમાંથવાહાના નાિ સાથે ધરાવિા સીતનયર રાજદ્વારી છે. કિારી તબઝનેસમેન એસોતસએશન દ્વારા યુકેના ડેપ્યુટી સંિોએ પણ ઉપસ્થથિ રહી આશીવષચન પાઠવ્યા કુલ 50,000થી વધુઆહુતિ આપી હિી. કુલ 40 િેઓ િાજેિરમાં ચાલી રહેલા પ્રાઇમ તમતનથટર ઓતલવર ડાઉડેન અનેિેમની સાથેકિારની ઇઝરાયેલ અને ગાઝા વચ્ચેના મુલાકાિે પહોંચેલા પ્રતિતનતધમંડળ માટે તબઝનેસ લઝચનું હિા, જેમાં66 જેટલા યજ્ઞકુડં નુંતનમાષણ સૌ પ્રથમ જેટલા િાહ્મણો દ્વારા આ યજ્ઞ કરાવાયો હિો. સંઘષષમાં ઇઝરાયેલ ખાિે ચાજષ આયોજન કરાયું હિું. આ મુલાકાિમાં કિાર ખાિેના તિતટશ િ અફેસષ િરીકે પણ ફરજ રાજિૂિ નીરવ પટેલ પણ હાજર રહ્યા હિા અને કિાર અને બજાવી ચૂક્યા છે. તિટન વચ્ચે ટ્રેડ અને ઇઝવેથટમેઝટ સંબંધો પર વ્યાપક ચચાષ નીરવ પટેલ લંડનમાં કરાઇ હિી. િેઉપરાંિ આ મુલાકાિમાંયુકેઅનેજીસીસી િેશો ભૂિકાળના સાિ વડાપ્રધાનો વચ્ચે મુિ વેપાર કરાર પરની પ્રગતિ પણ ચચાષ કરાઇ હિી. માટે તવિેશ, સુરક્ષા અને બંનેપક્ષોએ મુિ વેપાર કરારના મહત્વ પર ભાર મૂક્યો હિો. અનેિેમની સ્થથતિ ગંભીર છે. હૈિરાબાિ: વડોિરાના વિની તવકાસની નીતિઓ પર યુકે બેઠકમાં ઓતલવર ડાઉડેને તિટનમાં કિાર દ્વારા થઇ રહેલા અને અમેતરકાના તશકાગોમાં વડોિરાના વતની સરકારમાં તવતવધ હોદ્દા પર મૂડીરોકાણ પર પણ ચચાષકરાઇ હિી. થથાયી થયેલા સંજય િાહે વડોિરાના વિની સંજય ફરજ બજાવી ચૂક્યા છે. િેઓ 1999માં તવથટેક્સ નામની શાહ 1988માં એમબીએ કરવા સોફ્ટવેર અને રેવઝયૂ અમેતરકા ગયા હિા. થટડી પૂરો મેનેજમેઝટ સોલ્યુશન કંપની કયાષ બાિ િેમણે તશકાગોની થથાપી હિી. શૂઝયમાંથી એસએપી નામની સોફ્ટવેર સજાષયેલી એ કંપનીની વાતષષક કંપનીમાં નોકરી શરૂ કરી હિી. તવદ્યાથથીઓની સંખ્યામાં ભારે રેવઝયૂ 30 કરોડ ડોલર જેટલી 1999માંિેમણેતવથટેક્સ નામની લંડનઃ સાંસિ ગેરેથ થોમસે ઘટાડો નોંધાયો છે. ગુજરાિી યુ ક ે મ ાં તવદ્યાથથીઓને સાઉથ હિી. એ કંપનીની થથાપનાના કંપની થથાપી હિી. આ કંપની સં જ ય િાહ GCSEમાં42 ટકા, બંગાળી 58 25 વષષની ઉજવણી હૈિરાબાિ સોફ્ટવેર ઉપરાંિ રેવઝયૂ એતશયન ભાષાઓ શીખવવા ટકા અને ઉિુષમાં 16 ટકાનો સ્થથિ રામોજી ફફલ્મ તસટીમાં થઈ રહી હિી િે મેનેજમેઝટ સતહિની તવતવધ સતવષસ આપે છે. સરકારી કાયષવાહીની તહમાયિ ઘટાડો થયો છે. સાઉથ એતશયન વખિે 25 ફૂટ ઊંચેથી પટકાિા સીઈઓ સંજય િુતનયાભરમાં આ કંપનીની 20 ઓફફસ કાયષરિ કરી છે. િેમણે ખાસ કરીને, ભાષાઓ શીખવવાની ગુ જ રાિી, ઉિુ ષ , બં ગ ાળી, શાહનુંમોિ થયુંછે. છે અને 2000થી વધુ કમષચારીઓ સતિય છે. જવાબિારી મંતિરો, મસ્થજિો રામોજીમાંદસટીમાંઉજવણીનુંઆયોજન શૂઝયમાંથી સજાષયેલી આ કંપનીની વાતષષક રેવઝયૂ પંજાબી, િાતમલ અને તહઝિી અને વીકએઝડ શાળાઓ સતહિની સાઉથ એતશયન રામોજી ફફલ્મ તસટીમાં કંપનીની તસલ્વર 30 કરોડ ડોલર છે. મારફિ ડાયથપોરા ભાષાઓમાં ઈઝવેથટમેઝટની જ્યૂતબલી ઉજવાઈ રહી હિી અને આ દિકાગોના સફળ દિઝનેસમેન કોમ્યુ ત નટીના ખભા પર જ છે. હાકલ કરિા કહ્યું છે કે આપણે સેતલિેશનમાં કમષચારીઓ સતહિ હજારેક લોકો સંજય શાહ તશકાગોના સફળ તબઝનેસમેન એતશયન ભાષાઓની વ્યાપક િેમની કામગીરી સરાહનીય છે હાજર હિા. સેતલિેશન વખિે સીઈઓ અને ગણાય છે. તશકાગોના તવખ્યાિ ટ્રમ્પ ટાવરમાં સાઉથ એતશયામાં ગાઢ વેપાર સમજણનો અભાવ અવરોધ પરંિુ, સરકાર િરફથી પૂરિો અને સુ ર ક્ષા સં બ ધ ં ો તવકસાવવા કંપનીના પ્રમુખની ગ્રાઝડ એઝટ્રી ગોઠવાઈ હિી. સંજય શાહનું લક્ઝુતરયમ પેઝટહાઉસ છે. 15 બની રહ્યો છે . સપોટટ મળવો જરૂરી છે. પિન લોખંડની પાલખીમાં 25 ફૂટ ઉપરથી કંપનીના હજાર થકવેર ફૂટના એ પેઝટહાઉસમાં પાંચ ઈચ્છીએ છીએ ત્યારે સાઉથ કઝઝવવે તટવ સરકારના ગિ થયુ ં છે િેવી અઝય ભાષાઓ એતશયન ભાષાઓ બોલવાની સીઈઓ સંજય શાહ અને પ્રમુખ રાજુ ડાટલા બેડરૂમ છે. એમાંથી શહેરનો 360 તડગ્રી વ્યૂમળે પાં ચ વષષ મ ાં હાલ પં જા બી, મેઝડેતરન અને લેતટનને મંચ પર એઝટ્રી લઈ રહ્યા હિા. એ વખિે 25 છે. તશકાગોમાંએ સૌથી મોંઘી પ્રોપટથી ગણાય છે. ક્ષમિાનું મહત્ત્વ વધી જાય છે. બં ગ ાળી, તહઝિી, ગુ જ રાિી, ઉિુ , ષ સરકારનો સપોટટ અપાયો છે યુ ક ે સ્ થથિ ભારિીય ડાયથપોરા ફૂટની ઊંચાઈએથી લોખંડનુંએ બોક્સ િૂટી ગયું સંજય શાહે 2014માં આ ઘર ખરીદ્યું હિું અને િાતમલ, પશ્િુ અને ડારી ત્યારે સાઉથ એતશયન હિુંઅનેસીઈઓ િેમજ પ્રમુખ 25 ફૂટ ઉપરથી એ માટેબેવષષસુધી ટ્રમ્પ ઓગવેનાઈઝેશન સાથે યુકે અને ભારિ વચ્ચે વધુ ભાષાઓને શીખવવા કોઈ ભાષાઓને પણ આવા સાં થ કૃ ત િક અને તબઝને સ નીચે પટકાયા હિા. સીઈઓ સંજય શાહને વાટાઘાટો ચાલી હિી. અમેતરકાના પૂવષ પ્રમુખ પ્રત્યક્ષ ભં ડ ોળ અપાિુ ં નથી. વષષ સપોટટની જરૂર છે િેમ સાંસિ ગંભીર ઈજા પહોંચી હિી. સારવાર િરતમયાન ડોનાલ્ડ ટ્રમ્પ આ ટ્રમ્પ ટાવરના ડેવલપર- સંપકોષના તનમાષણનો પાયો રચે 2013થી 2018ના ગાળામાં ગે રેથ થોમસેજણાવ્યુંહિું. છે પરં િ ુ , યુ ક ે મ ાં સાઉથ િેમનુંમોિ થયુંહિું. રાજુડાટલાનેઈજા થઈ છે માતલક છે.

કંપનીની 25 વષષની ઉજવણીના રંગમાંભંગ પડ્યોઃ સીઈઓ સંજય િાહનું25 ફૂટ ઊંચેથી પટકાતાંમોત

ગુજરાતી સદહત સાઉથ એદિયન ભાષાઓને સપોટટકરોઃ સાંસિ ગેરેથ થોમસ


30

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ષ્ણ િન્મભૂજમ માટેસુદશયન 11 અજત મહત્ત્વના પુરાવા દશાયવેછેમંજદરનુંજવરૂપ બદલાયું શ્રીકૃ ઉઠાવવુંપડશેઃ રામભદ્રાચાયય

3rd February 2024

સવવેટીમમાંબેમુસ્જલમ પુરાતત્વ જનષ્ણાત

કાશીના જ્ઞાનવાપી સંકુલમાં હવશાળ હિન્દુ મંહદર િોવાના બીજા અનેક પુરાવા સામે આવ્યા છે. આફકિયોલોહિકલ સવવે ઓફ ઇંહડયા (એએસઆઇ)ના હરપોટટમાં આ બાબત પણ જપષ્ટ થઇ ગઇ છે કે, સંકુલમાં મંહદર િોવાના પુરાવા છુપાવવાના િયાસ કરવામાં આવ્યા છે, છતાં પુરાવાને નષ્ટ કરી શકાયા નથી. આ િૂબ િ મિત્ત્વના હરપોટટમાં જીપીઆરથી કરવામાં આવેલી તપાસના આધાર પર એએસઆઇએ કહ્યું છે કે ભોંયરામાં બે મીટર પિોળો કુવો છે. હવવાદાજપદ ઈમારતને લઇને સરવે કરનાર ટીમમાં મુસ્જલમ સમુદાયના બે પુરાત્વ હનષ્ણાત ડો. ઇઝિાર આલમ િાચમી અને ડો. આફતાબ હુસૈન પણ સામેલ િતા. વતજમાન માળિાના હનમાજણથી પિેલા અિીં એક હવશાળ મંહદર િતું. ••• (1) સંકુલમાં રિેલા હવશાળ મંહદરમાં મોટા કેન્દ્રીય રૂમની વ્યવજથા િતી. િેનો િવેશદ્ધાર પસ્ચચમથી િતો. િેને પથ્થર લગાવીને બંધ કરી દેવામાં આવ્યો િતો. (2) કેન્દ્રીય રૂમના મુખ્ય િવેશ દ્વારને િાણીઓ અને પિીઓના નક્શીકામ અને સજાવટના તોરણ સાથે સજાવવાનુ કામ થયું િતુ. (3) િવેશ દ્વારની ઉપરના હિજસા પર બનેલા નક્શીકામના હિજસાને કાપી નાંિવામાં આવ્યો િતો. કેટલાક હિજસાને પથ્થરો, ઈંટોથી ઢાકી દેવામાં આવ્યા િતા. (4) તિ​િાનામાં ઉત્તર, દહિણ અને પસ્ચચમના ત્રણ રૂમના અવશેષને પણ િોઇ શકાય છે. રૂમના અવશેષ પૂવજ હદશા. (5) ઈમારતમાં પિેલાથી િ રિેલી રચના પર િાણીઓની આકૃહતઓ િતી. 17મી સદીની મસ્જિદ માટે આ યોગ્ય ન િતા. િેથી આને દુર કરી દેવામાં આવી િતી. (6) મસ્જિદના હવજતરણ અને જતંભયુિ બિારના હિજસાના હનમાજણ માટે પિેલાથી િ રિેલા મંહદરના કેટલાક હિજસા િેમ કે થાંભળા, જતંભનો ઉપયોગ િુબ ઓછો કરાયો છે. (7) ઈમારતની પસ્ચચમી હદવાલ (પિેલાંથી િ અસ્જતત્વમાં રિેલા મંહદરનો બાકીનો ભાગ) પથ્થરોથી બનેલી છે અને તે સંપણ ૂ જ રીતે સજ્જ છે. (8) ઉત્તર અને દહિણ િોલના કમાનવાળા િવેશદ્વારોને બંધ કરી દેવાયા છે અને િૉલમાં રૂપાંતહરત કરવામાં આવ્યા છે. (9) ઉત્તરીય િવેશદ્વાર પર છત તરફ િતી સીડીઓ િ​િુ પણ ઉપયોગમાં છે. જ્યારે છત તરફ િતા દહિણના િવેશદ્વારને પથ્થરથી બંધ કરી દેવાયો છે. (10) હરપોટટ દશાજવે છે, કોઈપણ ઈમારતની કલા અને જથાપત્ય તેની તારીિ િ નિીં પરંતુ તેની િકૃહત પણ દશાજવે છે. મધ્ય િંડના કણજ-રથ અને િહત-રથ પસ્ચચમ હદશાની બંને બાિુએ દેિાય છે. (11) સૌથી મિત્વપૂણજ િતીક 'જવસ્જતક' છે.

• ઔરંગઝેબની જીવની માહસર-એ-આલહમગરમાં ઉલ્લેિ છે કે ઔરંગઝેબે આ હવજતારના તમામ મંહદરો-શાળાઓને તોડી પાડવાનો આદેશ આપ્યો િતો. એ વિતે િ કાશીમાં હવશ્વનાથ મંહદર તોડી પાડવામાં આવ્યું િતું. • સંરચનાના અગાઉના હશલાલેિોના પુનઃ ઉપયોગથી ખ્યાલ આવે છે કે અગાઉના માળિાને નષ્ટ કરી દેવામાં આવ્યું િતું અને તેના હિજસાનો િાલના માળિા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા િતા. • દરવાજાઓ પર પશુ-પિીઓના હચત્ર છે. ઓસરીમાં કુવો પણ મળ્યો છે. • એએસઆઇના સરવેમાં 34 હશલાલેિ રેકોડટમાં લેવાયા છે. તેના પર દેવનાગરી - ગ્રંથ હલહપ, તેલુગુ અને કન્નડ ભાષાના લિાણ છે. • જ્ઞાનવાપી પહરસરની મધ્યના ચેમ્બરમાં ફૂલોની હડઝાઈન મળી છે. તેને પસ્ચચમ હદશામાં પથ્થર મૂકીને બંધ કરવામાં આવી િતી. િવેશદ્વાર પર પિી અને તોરણ બનાવવામાં આવ્યા છે, પણ તેને તોડી પડાયા છે. • મસ્જિદની સામે વધુ લોકો એકત્ર થઈ શકે એ માટે પૂવજમાં વધારાની િગ્યાના પ્લેટફોમજ તરીકે ભોંયરું બનાવવામાં આવ્યું છે. ભોંયરુ બનાવવા માટે મંહદરના થાંભલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક જતંભ પર ઘંટડીઓ અને ચારેતરફ લેમ્પ બન્યા છે. તેના પર સંવત 1669 (એટલે કે 1 જાન્યુઆરી 1613 શુક્રવાર) લખ્યું છે. • ભોંયરામાં એસ2માં કાટમાળ નીચે હિન્દુ દેવી-દેવતાઓના િતીકો મળી આવ્યા છે. એટલે કે મસ્જિદની નીચે મૂહતજઓ િતી. એક ઓરડામાં અરબી-ફારસી લિાણ સાથે પથ્થર મળ્યા છે. િેના પર લખ્યું છે કે મસ્જિદનું હનમાજણ મુઘલ શાસક ઔરંગઝેબના 20મા શાસનકાળ (1676- 77)માં કરવામાં આવ્યું િતું. • આ પથ્થર પર એમ પણ લિવામાં આવ્યું છે કે 1792-93માં મસ્જિદનું સમારકામ કરવામાં આવ્યું િતું. આ પથ્થરનો ફોટો એએસઆઇના 1965-66ના રેકોડટમાં પણ છે. તાજા સરવેમાં આ આ પુરાવા પણ ધ્યાનેલેવાયા... • મસ્જિદના એક જતંભ પર સંવત 1669 લખ્યું છે. જ્યારે પથ્થર મસ્જિદના એક ઓરડામાંથી મળ્યો છે. િોકે મસ્જિદના હનમાજણ તથા હવજતાર સંબંહધત લિાણ ઘસી નાિવામાં આવ્યું છે. ઔરંગઝેબે મસ્જિદ 1676-77માં બનાવી િતી.

કરતા વધુ સમય માટે જ્ઞાનવાપી પહરસરનો વૈજ્ઞાહનક સવવેિણ કયોજ િતો. જ્ઞાનવાપી... સવવે માં હવહવધ િકારના આધુ હનક પસ્ચચમી હદવાલ 1 િજાર વષજ િૂની ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે . પહરસરમાં િનુ માન અને િતો. 839 પે િ નો હરપોટટ સીલબં ધ ગણે શ જીની િં હડત મૂ હ તજ ઓ મળી કવરમાં વારાણસી કોટટ ને સોંપવામાં આવી છે. આવ્યો િતો. હિલ્લા િ​િના આદે શ આધુજનક ટેક્નોલોજીથી સવવે બાદ ગુરુવારે હવવાદ સાથે સંકળાયેલા ગત વષવે વારાણસી હિલ્લા કોટટના પિોને હરપોટટ ની નકલ આપવામાં આદેશ બાદ એએસઆઈએ ૩ મહિના આવી િતી. શકશે નિીં. આ યોિનાના પગલે મેહડહસન્સમાં પાંચ વષજની અનુસંધાન પાન-1 તાલીમ ધરાવતા ફામાજહસજટ ડોક્ટરના સુપરહવઝન હવના િ દવા ફામાયજસજટનેએન્ટી... હિજક્રાઇબ કરી શકશે. સરકારની આ યોિનાને ફેહમલી ડોક્ટરોનું કયા િકારના દદદીને ક્યારે એન્ટી બાયોહટક્સ આપવી તેના સમથજન િાપ્ત થયું છે. માગજદશજન માટે એનએચએસ ઇંગ્લેન્ડ દ્વારા ફામાજહસજટ્સ માટે કઇ સ્જથજતમાંફામાયજસજટનો સંપકકકરવાનો રહેશે ફ્લો ચાટટ તૈયાર કરાયો છે. જીપી અને ફામાજહસજટ્સને પાઠવેલા • 1 થી 17 વષજની વયના બાળકોમાં કાનનું ઇન્ફેક્શન પહરપત્રમાં એનએચએસ ઇંગ્લેન્ડે િણાવ્યું િતું કે, આ યોિનાના કારણે જીપીની મુલાકાત હવના િ ફામાજહસજટ દદદીઓને સામાન્ય • 1 વષજથી વધુ વયનામાં ચામડીનું ઇન્ફેક્શન (Impetigo) બીમારીઓ માટે દવા આપી શકશે. ફામજસીઓ બ્લડ િેશરની • 1 વષજથી વધુ વયનાને ચેપી જીવિંતુના કરડવા માટે ચકાસણી પણ કરી શકશે અને કોન્ટ્રાસેપ્શન સેવાઓ પણ આપી • પુખ્તોમાં દાદરની બીમારી માટે શકશે. યોિના અંતગજત દદદી ફામાજહસજટ સાથે કન્જલ્ટેશન કરી • 12 વષજથી વધુ વયના લોકોમાં નાકના નસકોરાના ઇન્ફેક્શન માટે શકશે. ફામાજહસજટ દદદીને તેની સ્જથહત અંગે સવાલો કરીને કેટલાક • પાંચ વષજથી વધુ વયના લોકોમાં ગળાની િારાશ માટે એક્ઝાહમનેશન પણ કરી શકશે. પરંતુ ડાયગ્નોસ્જટક ટેજટ કરાવી • 16થી 64 વષજની મહિલાઓમાં યુહરનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન માટે અનુસંધાન પાન-1

હાથરસ: ઉત્તર િદેશનાં િાથરસમાં લાડુપર ગામમાં પદ્મ વિભૂષણ તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાયયની રામકથાનું આયોિન કરાયું છે. દરહમયાન કથા સમયે તેમણે એક હનવેદનમાં કહ્યું કે ક્રાંતી હવના આપણને શ્રીકૃષ્ણ િન્મભૂહમ નિીં મળે. કથાની વચ્ચે તેમણે કહ્યું કે, િવે મુરલીથી કામ નિીં ચાલ, સુદશજન ઉઠાવવું પડશે. વ્રિ ભૂહમને ફરી એકવાર ક્રાંતીમય બનાવવી પડશે. અયોધ્યામાં તો આપણે રામ મંહદર બનાવી લીધું િવે કાશી હવશ્વનાથ અને શ્રીકૃષ્ણ

િન્મભૂહમનો વારો છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ પોતાનાં અપમાનનો બદલો લેવો િોઈએ. રામભદ્રાચાયજની કથા સાંભળવા િજારોની િનમેદની ઉમટી રિી છે. કથાના બીજા હદવસે તેમણે રામ કથાનું વાંચન કયુ​ું અને રામચહરત માનસના િસંગોનું વણજન કયુ​ું િતું.

જ્ઞાનવાપીની મુજિ સુધી અન્ન ત્યાગઃ જિતેન્દ્રાનંદ

જ્ઞાનવાપી મસ્જિદ એક મોટા હિંદુ મંહદર ઉપર બનાવવામાં આવ્યાના એએસઆઈના હરપોટટ બાદ મંહદર પિકારોનો ઉત્સાિ, વધ્યો છે. દરહમયાન અહિલ ભારતીય સંત મિામંત્રી સહમહતના જવામી હિતેન્દ્રાનંદે જ્ઞાનવાપીના મુિ થવા સુધી અન્ન ત્યાગનું એલાન કયુ​ું છે. જવામીએ કહ્યું કે જ્યાં સુધી કાશી હવશ્વનાથ મંહદર રામ મંહદરની તિજ પર મુિ કરાવી નિીં લેવાય-જ્ઞાનવાપી મુિ થઈ ન જાય ત્યાં સુધી તેઓ અન્ન ગ્રિણ નિીં કરે. તેમનું આ તપ છે, તેમના િેવા િજારો સંત અને આજથાવાન લોકો છે િે જ્ઞાનવાપીની મુહિ માટે યજ્ઞ કરી રહ્યા છે. તેવામાં તેમનો આ નાનો એવો િયાસ છે. આ તેમનો વ્યહિગત હનણજય છે. જ્ઞાનવાપીની મુહિ સુધી હું માત્ર દૂધ અને ફળ ગ્રિણ કરીશ. હિતેન્દ્રાનંદે માગ કરી કે એએસઆઈની વૈજ્ઞાહનક મિોર બાદ મુસ્જલમ પિ હિંદુઓને જ્ઞાનવાપી સોંપી દે.

પોલીસેશંકરાચાયયનેજશષ્યો સાથે જ્ઞાનવાપી મસ્જિદ િતાંઅટકાવ્યાં

લખનૌ: જ્યોહતષ પીઠના શંકરાચાયજ જવામી અહવમુિશ્વ ે રાનંદને સોમવારે તેમના હશષ્યો સાથે મસ્જિદની પહરક્રમા કરવા વારાણસીની હવવાદાજપદ જ્ઞાનવાપી મસ્જિદમાં િતા અટકાવવામાં આવ્યા િતા. પોલીસ અહધકારીઓના િણાવ્યા અનુસાર, શંકરાચાયજને વારાણસીમાં તેમના મઠને છોડવાની મંિરૂ ી આપવામાં આવી ન િતી. શંકરાચાયજ જ્ઞાનવાપી મસ્જિદ તરફ આગળ વધવા માટે તેમના હશષ્યો સાથે બિાર આવ્યા િોવાથી તેમને રોકવામાં આવ્યા િતાં. પોલીસે વધુમાં કહ્યું કે, કલમ 144 લાગુ િોવાથી શંકરાચાયજને તેમના હશષ્યો અને અન્ય સંતો સાથે જ્ઞાનવાપી મસ્જિદમાં િવાની મંિરૂ ી આપી શકાતી નથી. શંકરાચાયજ દ્વારા જ્ઞાનવાપી મસ્જિદની પહરક્રમા કરવાનો હનણજય સવવેિણ કાયજ દરહમયાન ત્યાં હિંદુ મંહદરના અસ્જતત્વના પુરાવા મળ્યા િોવાના દાવા બાદ આવ્યો િતો. અનુસંધાન પાન-૩૨

જવશ્વનુંસૌથી મોટા

આ હવશાળ િ​િાિનું વિન 2.5 લાિ ટન કરતાં પણ વધુ છે, િે 46,329 ટનના ટાઈટેહનકથી પાંચ ગણુ છે. આ િ​િાિ એફફલ ટાવરની ઉચાઇ કરતા પણ વધારે ઉચાઇ ધરાવે છે. આ ભવ્યાહતભવ્ય ક્રૂઝ હશપ એટલું મોટુ છે કે તેને 20 ડેકમાં હવભાહિત કરવાની ફરિ પડી છે. આમાં લોકો મોિમજતી કરી શકશે. આ ક્રૂઝમાં મળતી તમામ િકારની મોિશોિની સુહવધાઓને કારણે તેનું 7 હદવસનું પેકેિ લગભગ રૂ. 84 લાિનું છે. જ્યારે તેના બે માળના આઈકોન લોફ્ટનો પેકેિ રેટ રૂ. 54 લાિ છે. પેકેિ આટલું મોંઘું િોવા છતાં આ ક્રૂઝની 2025 સુધીની તમામ ટ્રીપ િાઉસફૂલ થઈ છે. રોયલ કેરેહબયને જાિેરાત કરી છે કે પયજટકોનો ધસારો િોઇને તે હનયત પ્લાહનંગથી પણ ત્રણ મહિના પિેલાં 2025-2026 માટે બુફકંગની શરૂઆત કરશે.


www.gujarat-samachar.com @GSamacharUK

GujaratSamacharNewsweekly

3rd February 2024

ɢɧ ! " " # $%&& '&(() & * (+ +! , -

. / ((! 0

* 1 ! ( 2 ) , ' 3 $ ' 4 ' , 5 * 67 * 8 83 ! 76 9 #: ) ( ; <

), 5 - , , = 7 > &&6 '? @ABCD * ! E E F3 ! * 1 )

31


32 3 February 2024 rd

@GSamacharUK

GujaratSamacharNewsweekly

®

®

ફોન પર થતી વાતચીતનેસિક્રેટ રાખશેઆ િાઇલન્ટ માસ્ક

For Advertising Call

020 7749 4085

સવશ્વના િૌથી મોટા ક્રૂઝ સશપની િફરનો પ્રારંભ

પેરિસઃ કેટલીક વખત આપણે પબ્લલક પ્લેસ પર હોઇએ છીએ અને એ જ વખતે પસસનલ કોલ આવી જાય છે. આવી બ્થિતતમાં વાત કરવી મુશ્કેલ બની જાય છે. આસમથયાને દૂર કરવા માટે ફ્રાજસની થકાઈટેડ કંપનીએ એક ખાસ પ્રકારનો માથક તૈયાર કયોસ છે. ‘સાઈલજટ માથક’ તરીકે ઓળખાવાયેલા આ માથકની ખાસ તવશેષતા એ છે કે તેને મોં પર પહેરવામાં આવ્યા બાદ

યુઝસસનો અવાજ બહાર જશે નહીં. આ માથકને જેટ એબ્જજનમાં ઉપયોગમાં લેવામાં આવતી નોઇઝ તરડ્યુશીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેતિકની મદદિી તવકસાવાયેલો આ માથક સંબંતિત અવાજને ઘટાડીને 25 ડેતસબલ સુિી લઇ જઈ શકાય છે. આિી જો યુઝરની સામે કોઇ વ્યતિ હશે તો પણ તે વ્યતિ અવાજને સાંભળી શકશે નહીં. આમાં એક માઇક છે જે અવાજને અંદર લઇ જાય છે અને લલૂટિૂ ના માધ્યમિી ફોન સુિી પહોંચે છે. એટલું જ નહીં, યુઝસસ સરળતાિી શ્વાસ લઇ શકે તે માટે આ માથકમાં વેબ્જટલેશન તસથટમ પણ છે. આની કકંમત આશરે 30 હજાર રૂતપયા છે.

www.gujarat-samachar.com

રિયાિીઃ તવશ્વના સૌિી મોટા ક્રૂઝ તશપ ‘આઈકોન ઓફ િ સીઝ’એ ફ્લોતરડાના તમયામી પોટટિી ઐતતહાતસક સફરનો આરંભ કયોસ છે. જહાજમાં એક સાિે 2,350 ક્રૂ મેમ્બસસ સાિે 7,600 મુસાફરો એટલે કે 10 હજાર લોકો પ્રવાસ કરી શકે છે. લગભગ 1,200 ફીટ લાંબું આ ક્રૂઝ તશપ એટલું તો તવશાળ છે કે તેને આઠ અલગ-અલગ તવભાગોમાં વહેંચવામાં આવ્યું છે. આ શાનદાર ક્રૂઝમાં 6 વોટરથલાઈડ્સ, 7 બ્થવતમંગ પૂલ, એક આઈસ થકેતટંગ તરંક, એક તિયેટર, 50િી વિુ રેથટોરાં - બાર અને 20 તો ડેક છે! ક્રૂઝમાં ઓપન એર સેજિલ પાકક પણ છે. જેમાં, ચારેતરફ છોડની તદવાલો

છે. એક્વાડોમમાં બનાવાયેલોલો 55 ફૂટનો વોટરફોટ ખૂબ જ આકષસક છે. એકવા તિયેટરમાં લાઈવ એકશન મૂવી અને તિયેતિકલ જેવા શો છે. આ જહાજમાં 5,813 ચોરસ ફૂટમાં પૂલ બને છે.

એફફલ ટાવર કરતાંઊંચું, ટાઇટેસનક કરતાંપાંચ ગણુંમોટું

કદની સરખામણી કરીએ તો આ ક્રૂઝનું કદ ટાઇટેતનક કરતાં પાંચ ગણું મોટું છે. તેની લંબાઇ 1200 ફૂટ છે. આશરે 16,000 કરોડના ખચચે તેનું તનમાસણ િયું છે અને આ જહાજને તૈયાર કરવામાં 900 તદવસનો સમય લાગ્યો છે. અનુિંધાન પાન-30


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.