GS 02nd March 2024

Page 1

FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE

ગગનયાન મમશનઃ ભારતના ચાર અિકાશયાત્રીના નામ જાહેર

દરેક મદશામાંથી અમનેશુભ અનેસુંદર મિચારો પ્રાપ્ત થાઓ

પાન-21

| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE

સંિત ૨૦૮૦, મહા િદ છઠ્ઠ

2 MARCH - 8 MARCH - 2024

VOL 52 - ISSUE 42

SPECIAL DEPARTURES SRI LANKA

SO VIETNAM & V JA APAN AF CAMBODIA / nights t 13 days/12 nights 17 days/16 nights 12 days/11 13 3 da day ys from m £4699 om £2309 frrom £34 499 Deeparts on from £2999 Departs on 08 Mar 24 02 Apr 24 30 May 24

Departs on 08 Mar, 11 Sep 06 Nov, 22 Nov 24

04 4 Mar 24 26 6 Mar 24 14 4 May 24

Departs on 2 15 Mar 24 05 Sep 24 2

www w..citibondtours.co.uk

Whyy Book with h us:

Travel with a group gr of like-minded people Tou our managerrs accompanying you throughout Vegetarian cuis uisine available

કોમન્સની કમમટી સમક્ષ પીમિત સબ પોસ્ટમાસ્ટરોએ મિતક કથા રજૂકરી પોસ્ટ ઓફિસને1 પાઉન્ડમાંએમેઝોનનેવેચી દો, વળતરમાંવવલંબ માટેપોસ્ટ ઓફિસની અસમથથતા અનેવબનઅસરકારતા જવાબદાર

લંડનઃ પોતટ ઓફિસના હોરાઇઝન તકેન્ડલના પીડડત સબ પોતટમાતટરો અને તેમના વકીલો દ્વારા મંગળવારેહાઉસ ઓિ કોમન્સની ડબઝનેસ એન્ડ ટ્રેડ કડમટીના સાંસદો સમક્ષ પોતાની ડવતક દ્વાિકાઃ ઓખા-બેટદ્વારકાને જોડતા સુદશોન કથા રજૂ કરી હતી. આઇટીવીના ડ્રામા માટે સેતુનું લોકાપોણ કયાો બાદ શડનવારે વડાપ્રધાન પ્રેરણારૂપ બનેલા કેમ્પેનર એલન બેટ્સેકડમટીને નરેન્દ્ર મોદીએ દડરયામાંડૂબકી મારીનેપેટાળમાં જણાવ્યું હતું કે, પોતટ ઓફિસ એક મરેલું બતક ડૂબલ ે ી પ્રાચીન દ્વાડરકાનગરીના દશોન કયાોહતા. છે અને તેને એમેઝોનને 1 પાઉન્ડમાં વેચી દેવી કેસરી રંગના કુતાો-કોટીમાં સજ્જ 73 વષોના જોઇએ. હું ઘણા વષો​ોથી પોતટ ઓફિસ સાથે વડાપ્રધાન જુવાડનયાઓને શરમાવે તેવી તિૂડતો સંકળાયેલો છું. તેનામાંકોઇ બદલાવ આવવાનો સાથે - ઇંડડયન નેવીના જવાનો સંગાથે નથી. તે ગધેડાના કાન જેવી છે. તે બદલાવાની સરકારની આશ્વાસનથી તમે પ્રભાડવત થયાં છો દડરયાના પાણીમાં ઉતયાો હતા અને સાથે લઇ નથી કેતમેપણ તેનેબદલી શક્શો નહીં. ગયેલા મોરપંખ કૃષ્ણનગરીને અપોણ કરીને દરિયાના પેટાળમાંધ્યાનસ્થ નિેન્દ્ર મોદીઃ અને બેટ્સેકડમટીનેજણાવ્યુંહતુંકે, સરકાર અને તેવા સવાલના જવાબમાં બેટ્સે જણાવ્યું હતું કે, થોડી ક્ષણો ધ્યાન પણ ધયુ​ુંહતું. િુડજત્સુએ સબ પોતટમાતટરોના વળતરો ચૂકવી ના પરંતુ હતાશા જરૂર થઇ છે. આ તો વષો​ોથી (ડાબે) બેટદ્વાિકામાંસુદશશન સેતુનુંલોકાપશણ ઉલ્લેખનીય છે કે પુરાતન દ્વાડરકાનગરીના દેવાં જોઇએ. અત્યાર સુધી ઘણો ડવલંબ કરાયો ચાલી રહ્યુંછે. મનેતેનો કોઇ અંત દેખાતો નથી. તેમણે જણાવ્યું હતું કે, વળતર યોજના અવશેષો આજે પણ દડરયાના પેટાળમાં સમાયેલા છે. એક સમયે રામસેતુની જેમ પુરાતન દ્વાડરકા છે પરંતુ હવે પીડડતોને નાણા ચૂકવી દો. આ નગરીના અસ્તતત્વ સામે પણ આશંકા સેવાતી હતી, પરંતુ ગોવાસ્તથત નેશનલ ઇસ્ન્તટટ્યુટ ઓિ તેમના નાણા છેઅનેપોતટ ઓફિસ પાસેલેણા અંતગોત લગભગ 50 ટકા પૂવો પોતટમાતટર કે ઓશનોગ્રાિી, દડરયાઇ પુરાતત્વ ડવભાગ, ભારતીય પુરાતત્વ ડવભાગ વગેરેના ડનષ્ણાતોએ વષો​ોસુધી નીકળેછે. અમારા લેણાનેવળતરનુંનામ આપી જેઓ તેનેપાત્ર છેતેમનો તેમના દાવા અંગેકોઇ સંપકકજ કરાયો નથી. 478 લોકો આ વળતર માટે દડરયાના પેટાળમાંખાંખાખોળા કરીનેપ્રાચીન દ્વાડરકાના અવશેષો શોધી કાઢ્યા છે. આ ઉપરાંત બે શકાય નહીં. વષો પૂવવે અમેડરકી અવકાશ સંતથાન ‘નાસા’એ પણ દડરયામાં સમાયેલી કૃષ્ણનગરીના અવશેષોના બેટ્સે જણાવ્યું હતું કે, મને આ ફિયાતકાનો યોગ્ય હોવા છતાંહજુપોતટ ઓફિસ દ્વારા િક્ત િૂટજ ે ડરલીઝ કયાોહતા. આ તમામ અવશેષો દ્વારકાની ધરતી પર 9000 વષોપૂવવેમાનવજીવન ધબકતું કોઇ અંત દેખાતો નથી. હજુ મારા વળતરના 55 લોકોનો સંપકકકરાયો છે. હોવાનુંપુરવાર કરેછે. (વવશેષ અહેવાલ વાંચોઃ પાન - 11, 15, 16, 17) દાવા પર પણ કોઇ કાયોવાહી થઇ નથી. શું અનુસંધાન પાન-30


02

@GSamacharUK

ઇસ્લામોફોટબયાઃ ટિટનની રાજનીટતથી સંસદ સુધી ઘમસાણ

2nd March 2024

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

જનતાએ આપેલા પ્રેમથી કકંગ ગદગદ, કહ્યુંઆંખોમાંઆંસુઆવી ગયાં કકંગ અનેવડાપ્રધાન વચ્ચેમુલાકાત, સુનાકેકહ્યુંદેશ તમારી પડખેછે

લંડનઃ િેસસર ડનદાન થયા નવુંસપ્તાહ કન્ઝવવેટટવ, લેબર અનેકોમન્સના સ્પીકર માટેઅત્યંત મહત્વનુંબની રહેશે બાદ જનતા દ્વારા મળેલા

લંડનઃ ગાિા પટ્ટીમાં ઇિરાયેલ હમાસ અને વચ્ચેના યુદ્ધ યુિને ી રા જ ની ડત ને હચમચાવી દીધી છે. વેથિડમસથિર અને સંસદમાં બે સૌથી મોિા રાજિીય પક્ષો પરથપર મૂિાઇ રહેલા આરોપ પ્રત્યારોપથી બેવિ અનેડવચડલત બની ગયાંછે. િસિવચેડિવ પાિટીમાંલી એસિરસન દ્વારા લંિનના મેયર ડવરુદ્ધ િરાયેલી ડિપ્પણીઓએ ઘમસાણ મચાવ્યું છેતો સંસદમાંઇિરાયેલ-હમાસ યુદ્ધડવરામ પરના મતદાનની પ્રડિયા પર થપીિર ડલસિસેહોયલેદ્વારા લેવાયેલા ડનણસયો ડવવાદનુંિેસિ બની રહ્યાંછે. લેબર પાિટી પણ આનાથી અછૂતી રહી શિી નથી. રોશિેલની પેિાચૂિં ણીમાંલેબર ઉમેદવાર દ્વારા એસિી સેમડેિ​િ ડિપ્પણીઓએ આ પાિટીમાંપણ બેજૂથોનેસામસામેલાવી દીધાંછે. એસિરસનની ડિપ્પણીઓ બાદ વિાપ્રધાન ડરશી સુનાિેજણાવ્યું હતુંિે, પાિટીમાંઇથલામોફોડબયાનેિોઇ થથાન નથી. તેમણેએસિરસન પાસેમાફીની માગ િરી હતી પરંતુએસિરસનેમાફી માગવાનો ધરાર ઇનિાર િરી દીધો હતો. આ ડવવાદમાં પૂવસ હોમ સેિ​િે રી સુએલા િેવરમેનેપણ િંપલાવી દીધુંછે. તેમણેઆરોપ મૂઝયો છેિેયુિેપર ઇથલાડમિ િટ્ટરવાદીઓ હાવી થઇ રહ્યાંછે. નવુંસપ્તાહ ઇથલામોફોડબયા મુદ્દેડિ​િનના રાજિીય પક્ષો, સંસદ અનેથપીિર માિેઅક્નનપરીક્ષા સમાન બની રહેવાનુંછેતેમાંિોઇ શંિા નથી. િસિવચેડિવ પાિટી અનેલેબર પાિટીમાંપ્રવતટી રહેલા આરોપ પ્રત્યારોપની આગનેસુનાિ અનેથિામસર િેવી રીતેબૂિાવશેતેના પર સૌની નજર રહેવાની છે. સંસદમાંથપીિર ડલસિસેહોયલેદ્વારા ગાિા યુદ્ધડવરામના પ્રથતાવ પર મતદાન િરાવાશે િે પછી તેમને થપીિરપદનો ત્યાગ િરવો પિશેતેપણ ચચાસનો ડવષય બની રહ્યો છે.

મથી કિંગ ચાર્સસ તૃતીય ટિટન રેટસસ્ટ દેશ નથી તેનો જીવંત પ્રેઅડભભૂ ત થયાં છે. સારવાર િેક્સિત િરવા માિે પુરાવો હુંપોતેઃ વડાપ્રધાન સુનાક પરજાહેધ્યાન ર િાયસિમોમાં હાજરી

લંડનઃ ઇથલામોફોડબયા મુદ્દેવધી મતદાન પર હાઉસ ઓફ રહેલા ડવવાદનેિામવાનો પ્રયાસ િોમસસમાંભારેઅંધાધૂધં ી સજાસઇ િરતા વિાપ્રધાન ડરશી સુનાિે હતી. થપીિર ડલસિસે હોયલેએ જણાવ્યું હતું િે, ડિ​િન રેડસથિ જણાવ્યું હતું િે, સાંસદોને મળી દેશ નથી તેનો જીવંત પુરાવો હું રહેલી ધમિીઓના િારણે મેં છુ.ં વિાપ્રધાને ચેતવણી આપી પ્રડિયામાં બદલાવનો ડનણસય હતી િેડબનજરૂરી તણાવ નહીં િયોસહતો. વિાપ્રધાન સુનાિે ડચંતા વધારવા માિે િાળજી લેવાની તમામ રાજિીય નેતાઓની વ્યિ િરતાંજણાવ્યુંહતુંિે, આ જવાબદારી છે. વિાપ્રધાને સપ્તાહમાંસંસદમાંથી એિ એવો જણાવ્યુંહતુંિે, મારી પ્રાથડમિતા ભયજનિ સંિતે ગયો છે િે િસિવચેડિવ પાિટી અને હાલની ધમિીઓ િામ િરી શિેછે. આ ક્થથડત હળવી બનાવવાની છે. હું બાબત આપણા સમાજ અને થપષ્ટપણે માનુ છું છે દરેિ રાજનીડત માિેિેર સમાન છે. તે મૂર્યો અને વ્યડિએ તેના શબ્દોનો ઉપયોગ ડિ​િનના િાળજીપુવિસ િરવો જોઇએ. થવતંત્રતાઓની પણ ડવરુદ્ધ છે. જ્યારેતણાવ વ્યાપેલો હોય ત્યારે આપણી લોિશાહી ડહંસાની અમે ક્થથડત વધુ વણસે તેમ ધમિીઓ સામે િૂિી શિે નહીં અને એિબીજાને ડધક્કારતા ઇચ્છતા નથી. ગાિામાંચાલી રહેલી લિાઇ ધ્રુવીિરણ િરતાંજૂથોના હાથમાં મુદ્દે પોતાના મંતવ્યોના િારણે સોંપી શિાય નહીં. વિાપ્રધાને જણાવ્યું હતું િે, સાંસદોનેઅપાતી ધમિીઓ મધ્યે હાઉસ ઓફ િોમસસના થપીિર આ પ્રિારની ઘિનાઓનેસાંખી દ્વારા સંસદની પ્રડિયાના ઉર્લંઘન શિાય નહીં. િટ્ટરવાદીઓ મુદ્દે વિાપ્રધાન ડરશી સુનાિે આંદોલનોનેહાઇજેિ િરી રહ્યાં ડચંતા વ્યિ િરી છે. વિાપ્રધાન છે, ચૂિં ાયેલા પ્રડતડનડધઓને માનેછેિેથપીિર દ્વારા લેવાયેલો ધમિીઓ આપવામાંઆવી રહી ે ાઓ ડનણસય એવો ભયજનિ સંદશ ે છે, યહૂદી ડવરોધી સંદશ આપી રહ્યો છે િે ધમિીઓ સંસદભવન પર દશાસવવામાં લંડનઃ ઇથલાડમિ િટ્ટરવાદીઓ તરફથી મળી રહેલી ધમિીઓને અસરિારિ પૂરવાર થઇ રહી છે. આવી રહ્યાં છે. યહૂદી ડવરોધી જોતાં સાંસદોને બોિીગાિડ ઉપલબ્ધ િરાવવામાં આવી રહ્યાં છે. ગાિામાં યુદ્ધડવરામ અને તેના વલણમાં થઇ રહેલો વધારો સાંસદ પર રહેલા જોખમની સમીક્ષા બાદ સંસદના ખચચેસાંસદોને પ્રથતાવની ચોક્કસ ભાષા અંગે અથવીિાયસછે. પ્રાઇવેિ િંપનીઓના સુરક્ષા િમસચારી બોિી ગાિડ તરીિે ઉપલબ્ધ િરાવવામાં આવે છે. હમાસના ઇિરાયેલ પરના હુમલા બાદ સુરક્ષાની જરૂર હોય તેવા સાંસદોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જોિે સુરક્ષા મેળવનાર સાંસદોના નામ જાહેર િરાયાં નથી. એમ માનવામાંઆવેછેિે3 મડહલા સાંસદોનેપણ અંગત સુરક્ષા લંડનઃ પૂવસ હોમ સેિ​િે રી સુએલા િેવરમેને આરોપ મૂઝયો છે િે ગાિડઅપાયાંછે. ઇથલાડમિ િટ્ટરવાદીઓ, ઉગ્રવાદીઓ અનેયહૂદી ડવરોધીઓ હાવી થઇ ગયાંછે. તેમણેલેબર પાિટીનેધમિાવી છે. તેઓ આપણા સંથથાનો પિ​િાર ફેંિી રહ્યાંછેઅનેહવેતેઓ સમગ્ર દેશ માિેધમિીરૂપ PARCEL TO સામે બની રહ્યાંછે. એિ લેખમાંસુએલા િેવરમેનેજણાવ્યુંહતુંિે, તેમણે ALL INDIA યહૂદીઓથી શરૂઆત િરી હતી. સરિાર દ્વારા આિરી ચેતવણીઓ GOA, DIU, DAMAN, GUJARAT, MUMBAI, PUNE, BANGALORE, KERALA, છતાં ક્થથડત વણસતી જ રહી હતી. ઇથલાડમિ અને િાબેરી CHENNAI, DELHI, M.P., KARNATAKA, PUNJAB & PARCEL TO WORLDWIDE િટ્ટરવાદીઓએ શેરીઓનો િબજો લઇ લીધો હોવા છતાંપોલીસ મૂિ બનીનેજોતી રહી છે. તેમણેિોિડમાંઘસિી જઇનેડશક્ષિોનેપરેશાન િયા​ાં છે. આપણા માનવ અડધિાર અને સમાનતાના િાયદાઓનો USA, CANADA, AUSTRALIA, DUBAI, NEW ZEALAND કЮ╙º¹º અ³щ´ЦÂ↓» Âщ¾Цઓ ઉ´»Ú² ¦щ±¸®, ±Ъ¾, ¢Ь§ºЦ¯ આપણી ડવરુદ્ધ જ ઉપયોગ િરી રહ્યાંછે. તેમણેએિ સાંસદનેજાનથી મારી નાખવાની ધમિી આપી જેના િારણેતેમણેજાહેર જીવન છોિી દેવાનો ડનણસય િયોસ. આતંિવાદ અનેઇથલાડમિ િટ્ટરવાદ સામેઅવાજ ઉઠાવનાર સસમાડનત લોિડ ઓક્થિનને સથપેસિ િરી દેવાયાં. તેઓ પેિાચૂિં ણીઓનેપણ હાઇજેિ િરી રહ્યાંછે. આપણેસયાયતંત્ર અને BY Air-india price start BY Sea-india price start યુડનવડસસિીઓ પર પણ તેમનો પ્રભાવ જોઇ શિીએ છીએ. £2.50 Per kg £4.99 Per kg િેવરમેનેજણાવ્યુંહતુંિે, તેઓ સંસદ સુધી પહોંચી ગયાંછે. લેબર Delivery more than 2-3 months per kg (Minimum 10 kg) નેતા થિામસરેપોતાની શડિ દશાસવવાનેબદલેિોળાની સામેિૂિી જવું Notes: Minimum 20kg/box, and £5 handling charge 6-7 days delivery પડ્યુંહતુ.ં તેમણેસંસદની ડવશ્વસડનયતાનેહાડન પહોંચાિી છે. પરંતુ RWORLD EXPRESS UK LTD. આપણે શું પ્રડતભાવ આપ્યો. આપણા નેતાઓ શાહમૃગી વલણ 196 Ealing road Wembley HA0 4QG અપનાવી રહ્યાંછે. તેઓ વૈડવધ્યતાસભર સમાજની ભ્રમણામાંએિલા www.rworldexpress.com માિેજીવી રહ્યાંછેિેિોઇ તેમનેરેડસથિ ન ગણે. િટ્ટરવાદીઓના િોળાં FREE HOME PICKUP Online Tracked delivery ગૌરવ સાથેપરેિ િરી રહ્યાંછે. યુડનવડસસિીઓ ભયજનિ બની રહી છે.

કટ્ટરવાદીઓની ધમકીનેપગલે સાંસદોનેબોડીગાડડઅપાયાં

ઇસ્લાટમક કટ્ટરવાદીઓ આપણા દેશ પર હાવી થઇ રહ્યા​ાંછેઃ સુએલા

આપવાનું બંધ િયાસ બાદ પહેલીવાર વિાપ્રધાન ડરશી સુનાિ સાથેની પ્રથમ હતી. પેલસ ે દ્વારા જારી િરાયેલા સાપ્તાડહિ મુલાિાતમાં કિંગે વીડિયોમાંસુનાિ કિંગનેિહેછે, જણાવ્યુંહતુંિે, જનતા તરફથી તમને થવથથ જોઇને ઘણો મળેલા સંદશ ે ા જોઇને મારી આનંદ થાય છે. જવાબમાંકિંગે આંખમાં આંસુ આવી ગયાં જણાવ્યું હતું િે, આ બધાની હતાં. કિંગે સરિારી મામલાઓ શુભચ્ેછાઓનું પડરણામ છે. પર સલાહ આપતી પ્રાઇવી સુનાિે કિંગને જણાવ્યું હતું િે, િાઉક્સસલ સાથેપણ બેઠિ યોજી સમગ્ર દેશ તમારી પિખે છે. હતી. જવાબમાં કિંગે જણાવ્યું હતું િે, બકિંગહામ પેલસ ે ખાતે મનેઘણા અદ્દભૂત સંદશ ે ા અને સત્તાવાર ડમડિંગના પ્રારંભ િાિડ મળ્યાં છે. તેમને વાંચીને પહેલાં કિંગે વિાપ્રધાન સુનાિ મારી આંખોમાં આંસુ આવી સાથેિેિલીિ હળવી પળો માણી ગયાંહતાં.

5 જૂનથી કકંગ ચાર્સચની તસવીર સાથેની ચલણી નોટો જારી કરાશે

લંડનઃ કિંગ ચાર્સસ તૃતીયની તસવીર સાથેની પ્રથમ ચલણી નોિો 5 જૂન 2024થી જારી િરાશે. બેસિ ઓફ ઇંનલેસિે વેપારધંધાઓને સૂચના આપી છે િે તેઓ તેમના મશીન આ નોિોનેથવીિારશેિેનહીં તેસુડનક્ચચત િરી લે. પાંચમી જૂનથી 5, 10, 20 અને 50 પાઉસિની જારી થનારી ચલણી નોિો પર કિંગની તસવીર રહેશે. નોિની આગલી તરફ કિંગની તસવીર હશેઅનેડસઝયુડરિી ડવસિોમાંપણ કિંગની તસવીર જોઇ શિાશે. જો િે અસય ડિ​િાઇન અને ડસઝયુડરિી કફચસસમાં િોઇ બદલાવ િરાયાં નથી.બેસિ ઓફ ઇંનલેસિે જણાવ્યું હતું િે, કિંગ ચાર્સસની તસવીર સાથેની એિલી જ નોિ જારી િરાશેજેિલી જૂની નોિ રદ િરાઇ હશે. જો ચલણી નોિની માગમાંવધારો થશેતો તેની સંખ્યા વધારવામાંઆવશે.

ડો. સમીર શાહ 4 માચચથી બીબીસીના ચેરમેન તરીકેકામગીરી સંભાળશે

લંડનઃ ભારતીય મૂળના મીડિયા એક્ઝિઝયુડિવ િો. સમીર શાહ બીબીસીના નવા ચેરમેન ડનયુિ થયાં છે. તેમની પસંદગીની સમીક્ષા પૂરી થયા બાદ કિંગ ચાર્સસ આ સપ્તાહમાં તેમની ડનયુડિને મંજરૂ ી આપી દેશ.ે તેથી તેઓ માચસ2028 સુધી આ બીબીસીમાં છેર્લા 40 વષસથી હોદ્દા પર િાયસરત રહેશ.ે આ સેવાઓ આપનાર સમીર શાહને િામગીરી માિે તેમને વાડષસિ ડિસેમ્બર 2023માંસુનાિ સરિાર 1,60,000 પાઉસિનું વેતન દ્વારા બીબીસીના નવા ચેરમેન ચૂિવાશે. સમીર શાહ િીવી તરીિે પસંદ િરાયાં હતાં. પ્રોિઝશન અનેપત્રિારત્વમાં40 ત્યારબાદ હાઉસ ઓફ િોમસસની વષસનો બહોળો અનુભવ ધરાવે મીડિયા ડસલેઝિ િડમિી દ્વારા છે. તેમના આ બહોળા અનુભવનેિારણેજ આ પદ માિે તેમની સમીક્ષા િરાઇ હતી. સમીર શાહ બીબીસીના પસંદગી િરાઇ છે. સમીર શાહ ચેરમેન તરીિે 4 માચસથી ઇચ્છે છે િે બદલાઇ રહેલા િામગીરી સંભાળશે. તેમની મીડિયામાં બીબીસી સફળતા ડનયુડિ 4 વષસ માિે િરાઇ છે હાંસલ િરે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

કાશ્મીરી પત્રકાર યાના મીરનો ડિડટશ સંસદમાંહુંકાર, હુંમલાલા નથી

મીરે જણાવ્યું હતું કે, મલાલા લંડનઃ કાશ્મીરના મનહલા પત્રકાર મારા િેશ ભારતનેબિનામ કરવાનો અને કાયાકતા​ા યાના મીરે પાકકથતાન પ્રયાસ કરે છે, જેની સામે મને વાંધો પર િુષ્પ્રચાર દ્વારા ભારતની છબી છે. મને િરેક ટૂલકીટ સભ્ય સાિે ખરડવાનો આરોપ લગાવ્યો છે. મીરે સમથયા છે જે પોતે ક્યારેય કાશ્મીર કહ્યું કે કાશ્મીર ભારતનું અનભન્ન ગયા નિી. પરંતુ તેમ છતાં, તેઓ અંગ છે અને હું અહીં સંપૂણા રીતે સોનશયલ મીનડયા અનેઆંતરરાષ્ટ્રીય સુરનિતતા અનુભવું છું. લંડનમાં નિનટશ સંસિ દ્વારા આયોનજત સંકલ્પ નિવસ થતરેકાશ્મીરમાંઅત્યાચાર સાિેજોડાયેલી ખોટી નામના કાયાક્રમમાં મીરે કહ્યું- હું મલાલા વાતા​ાઓ વણી રહ્યા છે. હુંતમનેઅપીલ કરુંછું યુસુફઝાઈ નિી, જેને આતંકવાિી ધમકીઓને કેધમાના આધારેભારતીયોનુંધ્રુવીકરણ બંધ કરો. કારણેપોતાનો િેશ છોડીનેભાગી જવુંપડ્યુંહતુ.ં આનાિી અમનેતોડી નહીં શકાય. મનેઆશા છે હું મારા િેશ ભારતમાં સુરનિત છું. હું ક્યારેય કે નિટન અને પાકકથતાનમાં રહેતા લોકો મારા િેશનેબિનામ કરવાનુંબંધ કરશે. પાકકથતાનમાંઆશરો નહીં લઉં.

ભારતીય મૂળના પ્રોફેસર ડનતાશા કૌલને ભારતમાંપ્રવેશ ન અપાતાંડવવાદ

સત્તાવાર પત્ર પણ હતો. તેમ છતાંમને લંડનઃ યુકે સ્થિત ભારતીય મૂળના એરપોટટપર ઇનમગ્રેશન નવભાગ દ્વારા પ્રોફેસર નનતાશા કૌલે આરોપ મૂક્યો અટકાવવામાંઆવી હતી. તેમણેમને હતો કેનવી નિલ્હીના આિેશના કારણે કહ્યું હતું કે અમારી પાસે નિલ્હીિી તેમને ભારતમાં પ્રવેશ આપવાનો આિેશ આવ્યો છેતેિી અમેકશુંકરી ઇનકાર કરી િેવાયો હતો. કૌલેજણાવ્યું શક્તાંનિી. મનેભારતમાંપ્રવેશ નહીં હતું કે, મને એક કોન્ફરન્સ ખાતે અપાય તેવી કોઇ માનહતી નિલ્હીિી સંબોધન કરવા કણા​ાટક સરકાર દ્વારા આમંત્રણ અપાયું હતુ.ં મારી પાસે જરૂરી તમામ મોકલાઇ નહોતી. કૌલે જણાવ્યું હતું કે લંડનિી બેંગલોરની 12 િથતાવેજો હોવા છતાંમનેભારતમાંપ્રવેશ અપાયો નહોતો. હું આરએસએસની ટીકાકાર હોવાના કલાકની ફ્લાઇટ બાિ મને કલાકો સુધી કારણે મને બેંગલોર એરપોટટ ખાતે જ અટકાવી ઇનમગ્રેશનમાંરોકી રખાઇ હતી. મનેમારી પાયાની જરૂરીયાતો પણ ઉપલબ્ધ કરાવવામાંઆવી નહોતી. િેવામાંઆવી હતી. કૌલેજણાવ્યુંહતુંકે, મારા પ્રવાસની વ્યવથિા હુંભારત નવરોધી નિી પરંતુસરમુખત્યારશાહીની કણા​ાટક સરકાર દ્વારા કરાઇ હતી. મારી પાસે નવરોધી છુ.ં

nd

03

2 March 2024

આવતા અઠવાડિયેઝૂમ પર જોિાવાનુંભૂલતા નહીં

લોકધિય બની રહેલા "ઝૂમ" કાયયક્રમને શરૂઆતથી જ અદભૂત લોકચાહના મળી રહી છે. આવતા સપ્તાહેતા. ૭ માચય, ગુરૂવારેબપોરે ૩.૦૦ વાગ્યે "ઝૂમ" ઉપર આપણે સૌ દેવાધિદેવ મહાદેવની આરાિનાઅચયના કરતા મહા પવયમહાધશવરાત્રી તા. ૮ માચય, શુક્રવારેઆવી રહ્યું છે એની ઉજવણી સાથે સાથે આપણી જડમદાતા પૂજનીય માતાનું સડમાન કરતો મિસય ડે તા. ૧૦ માચચે રધવવારે આવી રહ્યો છે એમાં માતૃત્વ શધિ ધવષેરજૂઆત થશે. ઉપરાંત અધતધથ ધવશેષ તરીકે કરીશ્મા શાહ અને ઇન્ડડયડસ ઇન લંડનનાં હેડ અને લેકચરર મીનલ જેથવાલ ઉપન્થથત રહેશે. કરીશ્મા શાહ ભારતીય િવાસીઓના અનુભવ ધવષે અને મીનલબહેન ભારતથી આવનારા ધવદ્યાથથીઓ અને અત્રે યુવાપેઢી દ્વારા યોજાતા કાયયક્રમ ધવષે વાતાયલાપ કરશે. આ વાતાયલાપમાં 'ગુજરાત સમાચાર'ના સમધપયત વાંચક આશાબહેન પટેલ પણ ભાગ લેશે.

Thursday March 7, 2024 3:00pm (BST) Meeting ID: 885 3599 7661 Passcode: soneri વધુમાડહતી માટે

Tel.: 020 7749 4080 | Email: cb.patel@abplgroup.com


04

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

હાઇ કમિશન પર હુિલો કરનારા સાિેયુકે પગલાંલેતેવી આશાઃ એસ. જયશંકર

2nd March 2024

યુકેિાંઅિારી આશા પ્રિાણેની સુરક્ષા અપાતી નથીઃ ભારતીય મવદેશ િંત્રી

લંડનઃ ભારતના ડવદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યુંહતુંકે, ગયા વષષેિંિનમાંભારતીય હાઇ કડમશન ખાતે થયેિા હુમિામાં સંિોવાયેિા દોષીઓ સામેપગિાંિેવાય તેવી આશા ભારત રાખેછે. તેમણેઅમેડરકાના સાન ફ્રાસ્ડસટકો ખાતે ભારતીય કોડટયુિટે પર હુમિો કરનારા િોકો સામે પગિાંની પણ આશા વ્યક્ત કરી હતી. સડમટમાંબોિતાંજયશંકરેજણાવ્યુંહતુંકે, અમે અમારા રાજદ્વારીઓનેધમકીઓ આપવામાંઆવે, ઇચ્છીએ છીએ કેિંિનમાંભારતીય હાઇકડમશન એમ્બેસી અનેકોડટટુિટે પર ટમોક બોંબ વિેહુમિા પર હુમિો કરનારા િોકો સામે પગિાં િેવામાં કરાય. ડમત્ર દેશ ડવરુદ્ધ ડહંસાની તરિેણ અને આવે. અમેઆશા રાખીએ છીએ કેઅમેડરકામાં અિગતાવાદ વાણી ટવાતંત્ર્ય નથી. આ વાણી સાન ફ્રાસ્ડસટકો ખાતે ભારતીય કોડટયુિટે પર ટવાતંત્ર્યનો દુરુપયોગ છે. આ હુમિાઓમાંસામેિ હુમિો કરનારા સામે પણ પગિાં િેવાશે. અમે તમામ સામેપગિાંિેવાવા જોઇએ. યુકમે ાંઅમારા ઇચ્છીએ છીએ કેકેનિે ામાંભારતીય રાજદ્વારીઓને હાઇ કડમશન પર ટોળાંદ્વારા હુમિા થાય છેપરંતુ અમને અમારી આશા પ્રમાણેની સુરક્ષા અપાતી ધમકી આપનારા સામેપણ પગિાંિેવાય. અત્રેઉલ્િેખનીય છેકે19 માચણ2023ના રોજ નથી. યુકમે ાં સ્ટથડતમાં સુધારો થયો છે પરંતુ જો ખાડિટતાન સમથણકો દ્વારા િંિન સ્ટથત ભારતીય અપરાધીઓ સામેપગિાંન િેવાય તો તેમાંકોઇ ે છૂપાયેિો છે. મને નથી િાગતું કે આ હાઇ કડમશન પર હુમિો કરાયો હતો. જયશંકરે સંદશ ે મોકિવો કોઇપણ દેશ માટેસારુંછે. જણાવ્યુંહતુંકે, વાણી ટવતંત્રતાનો અથણએ નથી કે પ્રકારનો સંદશ

યુકેના ચાિટડટએકાઉન્િન્ટ્સ િાિેભારતના દ્વાર ખુલ્લાંિૂકાય તેવી સંભાવના

મિમિશ શેડો ડેપ્યુિી પ્રાઇિ મિમનસ્િરેધોલેરાિાં િાિાના સોલર પ્લાન્િની િુલાકાત લીધી

લંડનઃ ડિટનના શેિો િેપ્યુટી પ્રાઇમ ડમડનટટર એડજેિ રાઇનેરે ગુજરાતના ધોિેરાના મહાદેવપુરા ખાતે ટાટા સોિર પાવર પ્િાડટની મુિાકાત િીધી હતી. ધોિેરામાં ટાટા પાવરનો સૌથી મોટો સોિાર પ્િાડટ આવેિો છે. એડજેિ

રાઇનેર ડવશેષ હેડિકોપ્ટર દ્વારા પ્િાડટની મુિાકાતે પહોંચ્યા હતા જ્યાં ટાટા પાવરના અડધકારીઓએ તેમનું ટવાગત કયુ​ુંહતું.

પ્રટતાવનો સમાવેશ કરાયો છે. લંડનઃ િંિનઃ ઇસ્ડટટટ્યુટ ઓિ આ પ્રકારનો કરાર ઓટટ્રેડિયા ચાટટિટ એકાઉડટડટ્સ ઓિ સાથે પણ ડવચારાધીન છે. ઇસ્ડિયા (ICAI)એ જણાવ્યુંછે એકવાર રેડસપ્રોકિ ડસટટમ કે યુકે અને કેનિે ાના ચાટટિટ અમિમાં આવતાં ડવદેશના એકાઉડટડટ્સનેભારતમાંઅને ચાટટિટ એકાઉડટડટ્સ ICAI ભારતના ચાટટિટ સાથે નોંધણી કરાવી શકશે. એકાઉડટ્ડટ્સને આ બંને દેશોમાંપ્રેકડટસની પરવાનગી ભારતના ચાિટડટએકાઉન્િન્ટ્સ ડવદેશી ચાટટિટ એકાઉડટડટને રેગ્યુિટે કરવાની કામગીરી મળી શકેછે. ICAIના પ્રમુખ રણડજત કુમાર અગરવાિે પણ યુકેિાંપ્રેકમિસ કરી શકશે ICAI દ્વારા કરાશે. અગરવાિે જણાવ્યું હતું કે, જો આ પ્રટતાવ જણાવ્યુંહતુંકે, આ પ્રટતાવનો રેડસપ્રોકિ બેઝ પર આકરો અમિ કરાશેજેઅંતગણત ભારતના ચાટટિટ અંગેયુકેઅનેકેનિે ા પણ સહમત થશેતો બંનેદેશ એકાઉડટ્ડટ્સને પણ આ બંને દેશમાં પ્રેકડટસ માટેિાભકારક સ્ટથડત હશે. યુકમે ાંવસતી વૃદ્ધ બની રહી છે અને મોટાભાગની કામગીરી યુકથે ી કરવાની પરવાનગી અપાશે. અગરવાિે જણાવ્યું હતું કે, ભારતના ભારતમાંઆઉટસોસણકરાય છે. તેઉપરાંત ભારતના ઇડતહાસમાં પહેિીવાર ડવદેશી ચાટટિટ ચાટટિટએકાઉડટડટ્સ પણ આ દેશોમાંકામગીરી કરી એકાઉડટડટ્સને ભારતમાં પ્રેકડટસ કરવાની શકશે. પોતાની ક્ષમતા અને ડનપુણતાના કારણે પરવાનગી અપાશે. હાિ યુકેઅનેકેનિે ા સાથેમુક્ત ડવદેશોમાંભારતીય ચાટટિટએકાઉડટડટ્સની વ્યાપક વેપાર કરાર માટે ચાિી રહેિી મંત્રણામાં આ માગ છે.

સાિાન્ય અપરાધ કરનારા મવદેશીઓને દેશમનકાલ કરવાની સરકારની યોજના

લંડનઃ દુકાનોમાંથી સામાન અપરાધીઓની સામેકોટટમાંકેસ પગિાં િેવાશે. હજુ તેમના પર ઉઠાવનારા, ચોરી કરનારા અને ચિાવવાને બદિે દેશડનકાિ આરોપ ડસદ્ધ થયાં નથી. હાિ ડ્રગ ડિડિંગ કરનારા ડવદેશી કરવાની યોજના પર સરકાર ઇંગ્િેડિની જેિોમાં 10,441 કામ કરી રહી છે. જસ્ટટસ ડવદેશી કેદીઓ છે. જોકે આ યોજના સિળ સેિટે રી એિેક્સ ચાકનુંકહેવુંછે કેઆ યોજનાથી જેિોનેખાિી થવા પર શંકા સેવાઇ રહી છે કારણ કે અપરાધીઓ કરી શકાશે. FINANCIAL A SERVICES ડનણણયને એિેક્સ ચાકેજણાવ્યુંહતુંકે દેશડનકાિના PROTECTION MORTGAGES અદાિતમાં પિકારી શકે છે. સામાડય પ્રકારના અપરાધ Life Insurance Residential કરનારા ડવદેશીઓને જેિમાં સરકારેપોિેડિ અનેરોમાડનયા Critical Illness Buy to Let Income Protection ધકેિવાના બદિે દેશડનકાિ સાથે કેદીઓ તેમના વતનના Remortgages કરાશે અને તેમના ડિટનમાં દેશમાં સજા ભોગવે તે માટે પરત આવવા પર પ્રડતબંધ મંત્રણા શરૂ કરી છે. જેમની સજા Please conta act: િદાશે. પોડિડસંગ ડમડનટટર પૂરી થવાના આરે છે તેવા Dinesh S Shonchhatra Mortgage Ad dviser ડિસ ફિડિપનેદેશડનકાિની આ ડવદેશીઓને પણ દેશડનકાિ યોજના તૈયાર કરવાની કરવાની તૈયારી સરકાર કરી Call: 020 8424 C 4 8686 / 07956 810647 જવાબદારી સોંપાઇ છે. આ રહી છે. સરકાર અપરાધીઓને 77 High Street, Wealdston ne, Harrow, HA3 5DQ યોજના દ્વારા જેિમાંડરમાડિ પર રાખવા પોિીસ સેિનો ઉપયોગ mortgage@majorestate.co om ~ majorestate.com રહેિા 3300 ડવદેશીઓ સામે પણ િરી શરૂ કરી શકેછે.


GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com @GSamacharUK

2nd March 2024

05

Friday 8 March 2024 hi(d<k (nm>#iN p\((tvP< t n) j[m mhi(Svri#i)ni p(v#i pv[< mhid[v ~) (SvS>kr kr p\B&ni dS<n an[ p*jnni[ Ãhivi[ l[vi Bi(vk Bkti[n[ aim>#iN N C[. a S&B avsr[ m>(drmi> Bgvin ~)mhid[vni (Svl)>g pr b)l)p#i an[ ai d*F Úiri v](dk mhi$Wi(BP[k krvini[ an[ri[ liB p\i¼t YS[. ai pv[< m>((drn) d hv[l)mi> Bgvin ~)amrniYni p\(tk Av$p[ brfni fni (Svl)>gni dS S<nni[ liB mLS[. siY[ siY[ m>(drmi> aºnk*T dS<nni[ liB p\i¼t YS[. mhi$Wi(BP[k: svir[ 9.00 Y) ri#i[ 8.00 aºnk*T dS<n: svir[ 9.00 Y) ri#i[ 8.00 aºnk*T airt): bpi[r[ 11.45 Y) 12.00 Invitation With the grace of Bhagwan Swaminarayan and th he blessings o Hiis Holiness Mahant Swami Maharaj, we personally nally invite yo ou, your family, f riends and relatives to join us in n celebrating the auspicious Hindu festival of Maha Shivaratri at BAPS Shri Swaminarayan Mandir, Londo on. Maha-Rudrabhishek: 9.00am to 8.00pm m Annakut Darshan: 9.00am to 8.00pm m Annakut Arti: 11.45am to 12 noon BAPS Shri Swamina arayan Mandir, Pramukh ukh Swami Road, Neasden, London NW10 8HW 020 8965 2651 ne easdentemple.org p g

info@neasdentemple.org @neasdentem mple p


06

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

1 એનિલથી એિર્િ િાઇસ કેપ 1690 6 માચિ​િા બજેટમાં સુિાક સરકાર પાઉન્ડ, સરેરાશ 238 પાઉન્ડિી રાહત કરવેરામાં રાહત આપશે?

2nd March 2024

લંડનઃ સુનાક સરકારના ચાન્સેલર જેરમે ી હન્ટ આગામી સંસદની ચૂટં ણી પહેલાંનુંસંભમવત છેડલું લંડનઃ પહેલી એમિલથી મિટનમાં મોટાભાગના બજેટ 6 માચિના રોજ રજૂકરિે. ત્યારેસૌની નજર પમરવારોના એનજીિમબલમાંસરેરાિ વામષિક 238 સુનાક સરકાર દ્વારા કરવેરામાં કેવી અને કેટલી પાઉન્ડનો ઘટાડો થિે. ઓફજેમ દ્વારા 1 એમિલથી રાહત અપાિેતેના પર રહેલી છે. અત્રેઉડલેખનીય િાઇસ કેપ 1690 પાઉન્ડ િમત વષિજાહેર કરાઇ છે. છેકે2023ના અંતેયુકને ુંઅથિતત્રં મંદીમાંસરી પડ્યું ે પર રમિયાના આક્રમણના બે વષિ બાદ યુક્રન હતુ.ં જોકે આ મંદી ઘણી હળવી હોવાનો દાવો એનજીિ​િાઇસ કેપ સૌથી નીચા તતરેપહોંચી છે. કરાયો છે. મબઝનેસ કેલોકો પર તેની ઝાઝી અસર જથ્થાબંધ ગેસની કકંમતોમાંઘટાડો થયા બાદ થિે. જોકેવણચૂકવાયેલા મબલો માટેસપ્લાયરોને વતાિઇ નહોતી. ચાન્સેલર હન્ટ માટે લોઢાિા એનજીિ િાઇસ કેપમાં ઘટાડો કરવાનો ઓફજેમ વળતર મળી રહે તે માટે એનજીિ રેગ્યુલટે ર સુનાક સરકાર અત્યાર સુધી સંકતે આપતી દ્વારા મનણિય લેવાયો છે. અમેમરકાથી થઇ રહેલી એમિલથી આગામી વષિના માચિસુધી દરેક મબલમાં આવી છેકેતેકરવેરામાંકાપ મૂકવા ઇચ્છેછે. પરંતુ ચણા ચાવવા સમાિ ટાપક, ગેસની આયાત અનેયુરોપમાંગેસનો જથ્થો ટોચની 2.33 પાઉન્ડ િમત માસનો ચાજિલગાવિે. તેના માટેસરકારની મતજોરીમાંપુરતા નાણા હોવા આવકવેરામાં રાહતિા પથાિે ઓફજેમના ચીફ એક્ટઝટયુમટવ જોનાથાન જરૂરી છે. સરકાર મોટા બદલાવ કરી િકે તેટલું સપાટી પર પહોંચ્યા બાદ ગેસની જથ્થાબંધ િેશિલ ઇન્શ્યૂરન્સમાં વધુ મિઅલથીએ જણાવ્યું હતું કે, એનજીિ િાઇસ કેપ ભંડોળ તેની પાસેઉપલબ્ધ નથી. સરકારના દેવા કકંમતોમાંઘટાડો નોંધાયો છે. કાપ મૂકે તેવી સંભાવિા માચિ2022માંએનજીિ​િાઇસ કેપ 1928 પાઉન્ડ છેડલા બેવષિના તમળયેપહોંચી છેતેએક સારા અંગેના આંકડા દિાિવેછેકેચાન્સેલર પાસેદાવ પર િમત વષિની ટોચે પહોંચ્યા બાદ અત્યાર સુધીમાં સમાચાર છે. એનજીિકટોકટીની ટોચ પર પહોંચ્યા લગાવવા માટેથોડા મબમલયન પાઉન્ડ જ હિે. આપી િકેછે. િાઇસ કેપમાં12 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેના બાદ સરેરાિ પમરવારને એનજીિ મબલ પર 690 સરકાર ઇંધણો પરની ડ્યુટીમાંઘટાડો કરેતેવી જનતાનેસૌથી મોટી આિા એ છેકેસરકાર કારણેએનજીિમબલમાં20 પાઉન્ડ િમત માસ બચત પાઉન્ડની રાહત મળી રહી છે. સં ભ ાવના ઘણી ઓછી છે. માચિ મમહનાથી આવકવેરામાં ઘટાડો કરે. જોકે આવકવેરામાં 1 ટકાનો ઘટાડો પણ સરકારને7 મબમલયન પાઉન્ડની ઇંધણોની ડ્યુટીમાંપાંચ ટકાનો વધારો િતતામવત ખોટ કરાવી િકેછે. ચાન્સેલર નેિનલ ઇન્શ્યુરન્સ છેજ. પરંતુસરકાર જો તેનો અમલ ન કરેતો તેને કન્ટ્રીબ્યૂિનમાં વધુ ઘટાડો કરીને જનતાને રાહત 2 મબમલયન પાઉન્ડની ખાધ સહન કરવી પડિે.

બે વષિ બાદ એિર્િ િાઇસ કેપ સૌથી િીચા પતરે પહોંચી, માનસક 20 પાઉન્ડિી બચત

એનિલથી દદથી અિે પનરવારજિોિે સેકન્ડ ઓનપનિયિ લેવાિો અનધકાર

આ ડોટટરો અનેનસિગંભીર લંડનઃ જે દદથીઓને દદથીઓની સારવારમાંમવિેષ સારવારની અસર ન થઇ રહી તાલીમ ધરાવતા હિે. તેઓ હોય તેમને સેકન્ડ દદથી પાસે પહોંચીને તેની ઓમપમનયનનો અમધકાર ક્તથમતની સમીિા કરી િકિે. અપાિે. સમગ્ર દેિમાં માથાિ એનએચએસ ઇંગ્લેન્ડના રૂલના એમિલથી થઇ રહેલા વડા એમેન્ડા મિટકાડેટજણાવ્યું અમલ અંતગિત 100 ઇંગ્લેન્ડિી 100 હોક્તપટલમાં તેનો િારંભ એિએચએસ હોસ્પપટલમાં હતું કે, આ િકારની જરૂર આમ તો ઘણા ઓછા કેસમાં કરાિે. આ પગલાં અંતગિત માથાિ રૂલિો અમલ શરૂ થશે પડિે પરંતુ માથાિ રૂલના દદથી અનેતેમના પમરવારજનો દદથીની સારવાર કરી રહેલી મેમડકલ ટીમમાંસામેલ કારણેભમવષ્યમાંઘણા જીવનો બચાવી િકાિે. ગામડટયન અખબારના સીમનયર એમડટર મમરોપ ન હોય તેવા ડોટટર અનેનસિપાસેતેમની ક્તથમતની સમીિા કરાવી િટિે તેમજ સીધી સારવાર પણ મમડસ અનેતેમના પમત પોલ લેઇટીની દીકરી માથાિ 2021માંલંડનમાંકકંગ્સ કોલેજ હોક્તપટલ ખાતેમૃત્યુ મેળવી િકિે. આ િોગ્રામમાં સામેલ હોક્તપટલમાં સારવાર પામી ત્યારબાદ રાજકીય નેતાઓ, એનએચએસના ે ા સીધા દબાણના લઇ રહેલા દદથી મબક્ડડંગમાંજ અન્યત્ર ફરજ બજાવી વડા અને ડોટટરો પર સજાિયલ રહેલા ડોટટરો અનેનસોિનો સીધો સંપકકકરી િકિે. પમરણામેએનએચએસ દ્વારા આ પગલુંલેવાયુંછે.

યુનિવનસિટીઓ સામે ખટલો માંડવા દોઢ લાખથી વધુ નવદ્યાથથીએ બાંય ચડાવી

નશક્ષકોએ બાળકોિા શારીનરક શોષણિી જાણ ફરનજયાત કરવાિી રહેશે િવા કાયદામાં જાણ િ કરિાર નશક્ષકો પર િનતબંધ આવી શકે, 7 વષિ સુધીિી કેદિી પણ જોગવાઇ

લંડનઃ ઇંગ્લેન્ડમાંજો કોઇ મિ​િક કરિેતેને7 વષિકેદની સજાની અપરાધ અટકાવવા માટેઅમારી બાળકના િારીમરક િોષણ જોગવાઇ પણ નવા કાયદામાં પાસે રહેલી સત્તા અને ુ િઉપયોગ કરી અંગેના પુરાવા આપવામાં કરવામાં આવી રહી છે. નવો અમધકારોનો સંપણ મનષ્ફળ જિે તો તેના પર કાયદો પોલીસનેબળાત્કારીઓને રહ્યાંછીએ જેથી મમહલાઓ અને નામ બદલતા બાળકોન સુરમિત રાખી િકાય. િમતબંધ લદાઇ િકે છે. હોમ તેમના તપાસ સમમમતએ તેના સેક્રટે રી જેમ્સ ક્લેવરલીએ આ અટકાવવાનો અમધકાર પણ મરપોટટમાંભલામણ કરી હતી કે માટે નવો કાયદો લાવવાની આપિે. ક્લેવરલીએ જણાવ્યુંહતુંકે, વ્યાવસામયકો અનેબાળકો મધ્યે જાહેરાત કરી છે. નવા કાયદા અંતગિત આરોગ્ય વ્યાવસામયકો, પીમડતોની રજૂઆતો અનેતવતંત્ર કામ કરતા તવયંસવે કોને જો મિ​િકો અનેબાળકો મધ્યેકામ તપાસ સમમમતના અહેવાલની બાળકનું િારીમરક િોષણ થઇ કરતાંઅન્ય લોકો માટેિારીમરક સમીિા કયાિબાદ અમેકાયદામાં રહ્યુંહોવાની જાણ થાય અથવા િોષણ અંગેના કેસોની જાણ બાળકના િારીમરક િોષણ તો એ િકારના પુરાવા તેની કરવી ફરમજયાત બની રહેિ.ે જે અંગેની જાણકારી આપવી સામે આવે તો તેણે તેની જાણ વ્યમિ બાળકના િારીમરક ફરમજયાત બનાવવા જઇ રહ્યાં કરવા અંગેકાયદાકીય જોગવાઇ િોષણને છૂપાવવાનો િયાસ છીએ. અમે આ ભયાનક કરવામાંઆવે.

લંડનઃ કોરોના મહામારી દરમમયાન મિ​િણની ગુણવત્તા માટે હજારો મવદ્યાથથીઓએ મરફંડની માગ કરતા યુમનવમસિટીઓને કોટટમાં ઓનલાઇન મિ​િણકાયિનો બચાવ કરવાની ફરજ પડિે. મિમટિ યુમનવમસિટીઓ સામે સૌથી મોટો મલમટગેિન કેસ દાખલ કરવા માટે 1,50,000 કરતાં વધુ મવદ્યાથથી તૈયાર થયાંછે. યુમનવમસિટીઓ પર આરોપ મૂકાયો છેકેકોરોના મહામારી દરમમયાન તેમણેઇનપસિન મટમચંગ અનેફેમસમલટી માટેની ફરજોનુંઉડલંઘન કયુ​ુંછે. જો અદાલતમાંદાવા સફળ પૂરવાર થિેતો યુમનવમસિટીઓએ 765 મમમલયન પાઉન્ડ ચૂકવવા પડિે. કોરોના મહામારી અનેલેક્ચરરોની હડતાળના કારણેઅભ્યાસનેથયેલા નુકસાન માટે5000 જેટલાંમવદ્યાથથીએ યુમનવમસિટી કોલેજ લંડનનેહાઇકોટટમાં ઘસડી જવાનો મનણિય કયોિ છે. મવદ્યાથથીઓનો આરોપ છે કે લેક્ચરો રદ થવા અને અભ્યાસમાં લંડનઃ ઇંગ્લેન્ડમાં 24 સપ્તાહ પહેલાંની બાદ મૃત જન્મેલા બાળકની નોંધણીની વ્યવતથા છે. ખલેલના કારણે2018થી 2022 વચ્ચેતેમના ટ્યુિન કોન્ટ્રાકટનુંઉડલંઘન થયુંહતું. ે માં મૃત જન્મેલા બાળકોની ગભાિવતથામાંબાળક ગુમાવનાર માતામપતાનેહવે આ પહેલાં મમસકેરજ િમાણપત્ર અપાિે. સરકારે જણાવ્યું છે કે અમે નોંધણની કોઇ વ્યવતથા નહોતી. 24 સપ્તાહની ગભિપાતનો સામનો કરનારા માતામપતાઓની ગભાિવતથા પહેલાંગભિપાત સૌથી સામાન્ય સમતયા ે નો રજૂઆતો સાંભળી છે. એક્ટટમવતટોએ જણાવ્યુંછેકે છે. યુકમે ાંદર પાંચમાંથી એક મમહલા મમસકેરજ હવે લાખો માતામપતા તેમનું બાળક અક્તતત્વમાં સામનો કરી ચૂકી છે. 24 સપ્તાહથી વધુિા ભ્રુણિો ગભિપાત હતુંતેિકારની મવમધવત માન્યતા મેળવી િકિે. હવે અપરાધ િહીં રહે સપ્ટેમ્બર 2018 બાદ મમસકેરજ ે માં બાળક મિટનમાં હવે ગભિપાત અપરાધ નહીં રહે. ગુમાવનાર માતામપતા આ િમાણપત્ર મેળવવા અરજી કરી િકિે. આ માટે તેમણે the gov.uk આગામી મમહને યોજાનારા ઐમતહામસક website વેબસાઇટ પર જવુંપડિે. અરજકતાિની મતદાનમાંસંસદ ગભિપાતનેઅપરાધની શ્રેણીમાંથી ઉંમર ઓછામાંઓછી 16 વષિજરૂરી છે. મમસકેરજ ે બહાર કરિે. મોટી સંખ્યામાંમમહલાઓ ગભિપાતના સમયેઅરજકતાિઇંગ્લેન્ડમાંરહેતાંહોવા જોઇએ. કારણેપોલીસ તપાસનો સામનો કરી રહી છેતેવા વેડસમાં પણ આ િકારની તકીમ અમલમાં સમયેઆ મતદાન યોજાવા જઇ રહ્યુંછે. સંસદના મૂકવાની યોજના છે. તકોટલેન્ડમાં આ િકારની બહુમતી સભ્યો માનેછેકે24 સપ્તાહ પહેલાની મેમોમરયલ બુક યોજના ઉપલબ્ધ છે જેમાં લોકો કાયદાકીય સમયમયાિદા બાદ કોઇ મમહલા ગભિપાત મમસકેરજ ે માં ગુમાવેલા બાળકની નોંધણી કરાવી કરાવેતો તેની સામેકોઇ કાયદાકીય કાયિવાહી થવી જોઇએ નહીં. દર 4માંથી એક જ સાંસદ એમ માને િકેછે. અત્યારે24 સપ્તાહ કરતાંવધુની ગભાિવતથા છેકેકાયદાકીય પગલાંલેવાવા જોઇએ.

24 સપ્તાહ પહેલાંિી ગભાિવપથામાં નમસકેરેજિી પણ હવે િોંધણી કરાશે


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

એનએચએસમાંપ્રથમવાર નનયમો બદલાશેતો 65 વષષેફરીથી ઉંદરીની સારવાર ઉપલબ્ધ બનશે ડ્રાઇનવંગ ટેસ્ટ આપવી પડશે

nd

07

2 March 2024

િસમણનલ 5 ખાતેફરજ બજાવતો આ કમણચારી 24 જણાવ્યા અનુસાર સગલ લેટિરશાયરમાં હોવાની વષણનો છેઅનેગયા મસહનેકેનડે ાના સિાવાળાની માસહતી મળી છે. જો કોઇનેતેના અંગેજાણ હોય એલિટબાદ તેની ધરપકડ કરાઇ હતી. વાનકુવં ર અને તો ટ્રાસ્સપોિટપોલીસનેજાણ કરવા અપીલ કરાઇ લંડનઃ એનએચએસમાં પહેલીવાર ઉંદરીની લંડનઃ જો નવા સનયમો લાવવામાં આવે તો િોરોસ્િો ખાતેઆવતા િવાસીઓ ઉતરતાની સાથે છે. 23 વષદીય સગલ 9 નવેમ્બરના રોજ આયલ્સબરી સારવારની મંજરૂ ી આપવામાં આવતાં હજારો ડ્રાઈવરોએ ફરીથી 65 વષણની ઉંમરેડ્રાઈસવંગ િેટિ જ રાજ્યાશ્રયની માગ કરતા હોવાનો મામલો સામે િાઉન કોિટમાંહાજર થયો નહોતો. તેના પર ડ્રગ્સ દદદીઓનેલાભ થશે. એલોપેસસયા યુએના જણાવ્યા આપવી પડી શકે છે. સંસદની વેબસાઈિ પરની આવ્યા બાદ કેનડે ાના સિાવાળાઓએ શંકા વ્યિ સપ્લાય કરવાનો આરોપ છે. હાલ સગલ ક્યાં છે અનુસાર ઘણા લાંબા સમયથી એનએચએસમાં અરજીમાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધ ડ્રાઈવરોએ કરી હતી. જામીન મળ્યા બાદ તેભારત ફરાર થઇ તેની કોઇને જાણ નથી તેના પગલે પોલીસે ઉંદરીની સારવાર અપાતી નહોતી તેથી આ સનણણય પૂરવાર કરવુંજોઈએ કેતેઓ હજુપણ સુરસિત રીતે ગયો છે. તેભારતમાંઘણી સંપસિ ધરાવતો હોવાનું જનતાની મદદ માગી છે. ઐસતહાસસક છે. નેશનલ ઇન્સ્ટિટ્યુિ ફોર હેલ્થ એસ્ડ વાહન ચલાવી શકે છે. સપસિશન શરૂ કરનાર બહાર આવ્યુંછે. ભયજનક ડ્રાઇનવંગ માટે કેર એક્સલસ્સના સનણણયનેપગલેઉંદરીની ગંભીર વ્યસિએ કહ્યું: "હુંઇચ્છુંછુંકેસરકાર 65 વષણની ભારતીય મૂળના સાઇકલ સબમારી ધરાવતા દદદીઓનેવાળનો ગ્રોથ વધારવા ઉંમરેડ્રાઇવરોનેતેમનુંડ્રાઇસવંગ લાયસસ્સ માસ્ય સુકનવન્દરનેફરી જેલભેગો કરાયો માિે રોજની એક ગોળી સિટિાઇબ કરી શકાશે. રાખવા માગેતો તેઓ ફરીથી ડ્રાઇસવંગ િેટિ આપે. સવારનેટક્કર મારનાર લંડનઃ 2014માં એક બસ ટિેસ્ડ ખાતે પૂરઝડપે 14,000 જેિલા લોકો સરિેલસેસસિસનબ (સલિફુલો) થી હું ઘણી મુસાફરી કરું છુ,ં અને ઘણી વખત વૃદ્ધ ખાનલદ પર હત્યાનો આરોપ પોતાની કાર િકરાવીનેએક સવદ્યાસથણનીનેમોતને લાભ મેળવી શકેછે. આરોગ્ય સંટથાએ ભલામણ ડ્રાઇવરોને જોઉં છું કે જેમણે ડ્રાઇસવંગ ન કરવું લંડનઃ વેલસ્ેિાઇન ડેના સદવસે નોકરી પરથી ઘાિ ઉતારનાર સુકસવસ્દર માસ્નનનેફરી એકવાર કરી છે કે 12 વષણથી વધુ ઉંમરના ગંભીર જોઇએ. કેિલાંક િનણ સસગ્નલનો દુરુપયોગ કરતાં સાઇકલ પર પરત ફરી રહેલા ભારતીય રેટિોરસ્િના પૂરઝડપે કાર ચલાવવાના આરોપસર જેલ ભેગો એલોપેસીયા એસરયાિા ધરાવતા લોકોને ફાઇઝર હોય છે તો કેિલાંકને દ્રસિની સમટયા હોય તેમ મેનજ ે રને વાહનથી િક્કર મારી મોતને ઘાિ કરાયો છે. સડસેમ્બર 2015માંમાસ્નનનેભયજનક દ્વારા સનસમણત દવા આપવામાંઆવે. એનએચએસમાં લાગેછે. તેઓએ એમ પણ કહ્યુંકેવધતી ઉંમર સાથે ઉતારનાર 24 વષદીય યુવાન પર હત્યાનો આરોપ ડ્રાઇસવંગના કારણે 21 વષદીય રેબકે ા મેકમાનસનું ઉપયોગ માિે નાઇસ દ્વારા ભલામણ કરવામાં િસતસિયાઓ વધુખરાબ થાય છે. જો સપસિશનને મૂકાયો છે. ભારતના કોઇમ્બતુરના મૂળ વતની એવા મોત સનપજાવવા આઠ વષણની કેદની સજા કરાઇ આવેલ ઉંદરી માિેની િથમ સારવાર છે. 10,000 સહીઓ મળેતો સરકાર જવાબ આપશે. 36 વષદીય સવજ્ઞેશ પટ્ટાસભરામનના મોતના સંદભણમાં હતી. હાલ માસ્નન 42 વષણનો છેઅનેતેના પર 10 પરંતુ વાટતવમાં, તમારે ડ્રાઇસવંગ િેટિ ફરીથી ધરપકડ કરાયેલા અસ્ય 7 વ્યસિઓનેજામીન પર વષણસુધી ડ્રાઇસવંગ કરવા પર િસતબંધ હોવા થતાં ઇંગ્લેન્ડની શાળાઓમાં આપવાની જરૂર નથી. જ્યારે તમે લગભગ 70 ઊનાળુવેકેશન 4 સપ્તાહનું વષણના હો, ત્યારેતમારેDVLA નેજણાવવુંજરૂરી મુિ કરાયા હતા. થેમ્સ વેલી પોલીસ મેજર િાઇમ તેભયજનક રીતેડ્રાઇસવંગ કરતા ઝડપાયો હતો. યુસનિેશાઝેબ ખાસલદ પર હત્યાનો આરોપ લગાવ્યો ભારતમાંરૂ. 3676 કરોડના છેકેતમેહજુપણ ડ્રાઇવ કરવા માંગો છો. ડ્રાઇસવંગ છે. 14 ફેિઆ કરવા ભલામણ ુ રીના રોજ સવજ્ઞેશ રાતના 11.50 ડ્રગ્સના રેકેટમાંલંડનનો એક નવા સરપોિટમાં માગ કરાઇ છે કે ઇંગ્લેસ્ડે બંધ કરવા માિેકોઈ સનધાણસરત વય નથી. કલાકેનોકરી પરથી સાઇકલ પર પરત ફરી રહ્યો સવક્િોસરયન યુગથી અમલી ટકૂલ કેલસ્ેડરના ટથાને ઇનમગ્રેશન સ્કેમનો આરોપી સંદીપ ધૂનેમાસ્ટરમાઇન્ડ હતો ત્યારેસરસડંગના રહેણાંક સવટતારમાંએસડંગ્િન નવું કેલસ્ેડર અમલી બનાવવું જોઇએ જેમાં ડનઃ ભારતના મહારાષ્ટ્રના પૂણેશહેરના પોલીસ નિનટશ એરવેઝનો કમમચારી રોડ પર એક વાહનેિક્કર મારતાંતેનુંમોત થયું લં ઊનાળાનુંવેકશ ે ન િૂકં ાવી દેવામાંઆવેઅનેહાફ વડાએ જણાવ્યુંછેકેછેલ્લા 3 સદવસમાંપૂણ,ે સદલ્હી હતુ.ં સવજ્ઞેશને સારવાર માિે રોયલ બકકશાયર િમણ િેકના સદવસો લંબાવવામાં આવે જેથી ભારત ફરાર હોન્ટપિલ લઇ જવાયો હતો જ્યાંતેનેમૃત જાહેર અનેસાંગલીમાંથી ઝડપાયેલ રૂસપયા 3676 કરોડના સવદ્યાથદીઓ અનેસશિકોના જીવનોમાંસુધારો લાવી લંડનઃ 3 સમસલયન પાઉસ્ડનું ઇસમગ્રેશન ટકેમ કરાયો હતો. વાહનચાલક િક્કર મારીનેફરાર થઇ મેફડ્રે ોન પાછળના રેકિેનો માટિર માઇસ્ડ લંડનમાં શકાય. કોરોના મહામારી બાદની સશિણ આચરનાર સિસિશ એરવેઝનો કમણચારી ભારત ગયો હતો. પોલીસે હત્યાની શંકાથી ખાસલદની રહેતો ભારતીય મૂળનો સંદીપ ધૂનેછે. આ કેસમાં અસમાનતાઓ પરના સરપોિટમાં ટકૂલ કેલસ્ેડરમાં ફરાર થઇ ગયો છે. તેસહથ્રો એરપોિટપર ચેક ઇન ધરપકડ કરી હતી. પોલીસેઅત્યાર સુધીમાં9 વ્યસિની ધરપકડ કરી છે. ધરમૂળથી બદલાવ કરવાની ભલામણ છે જે દરસમયાન િવાસીઓનેસવઝા દટતાવેજો સવના જ રેકિે પાછળનો માટિર માઇસ્ડ ગણાતો સંદીપ ધૂને વોન્ટેડનેઝડપવા પોલીસે લંડનમાંરહેછે. 2016માંપણ સડરેક્િોરેિ ઓફ રેવસ્યૂ અંતગણત ઊનાળાનુંવેકશ ે ન 6 સપ્તાહથી ઘિાડીને4 ફ્લાઇિમાં સવાર થવાની વ્યવટથા કરી આપતો સપ્તાહનુંકરવા અનેસશયાળામાંહાફ િમણિેક એક હતો. તેએક િવાસી દીઠ 25000 પાઉસ્ડ વસૂલતો ઇસ્િસેલજસ્સેતેની પિણા ખાતેથી પૂણમે ાંથી ઝડપાયેલા જનતાની મદદ માગી સપ્તાહથી વધારીને બે સપ્તાહ કરવાની સલાહ હોવાનો આરોપ છે. આ રીતે િવાસ કરનારા લંડનઃ પોલીસને ડ્રગ કેસના આરોપી 150 કકલો મેફડ્રે ોનના મામલામાંધરપકડ કરી હતી. અપાઇ છે. મોિાભાગના લોકો ભારતીયો હતા. સહથ્રોના માનસવસ્દરસસંહ સગલની તલાશ છે. પોલીસના ત્યારબાદ ધૂનેજામીન પર મુિ કરાયો હતો. C E L E B R AT I N G

AIR | COACH | CRUISE | YA AT T RA

CALL US ON

0116 266 6600 www w..citibondtours.co.uk

Creating Happy Travellers!

Air Holidayys Dubai To our - 8 Days - 20/03, 16/004, 13/05, 16/09, 14/10, 18/11 from £1350 Vietnam, Cambodia and Laos - 18 1 Days 25/04, 01/09, 10/11 - from £359 99 Singapore, Malaysia & Thailand - 14 Days 10/06, 18/11 - from £2495 Sri Lanka & Kerala-15 Days-15/09 9 & 10 Nov from £2895 Royal Rajas j than with Ranthamb bore & Taj Mahal - 18 Days - 15/09 Royal Punjab TTour our - 15 Days - 10 0/03, 15/09 Kashmir with Kargil & Leh Ladakkh - 17 Days 19/05, 09/09 Seven Sisters of North East with h Kolkata 16 Days - 11/03, 15/04, 15/09, 07/11 0 Golden West America - 17 Days frrom £4995 19/05, 09/09 Dubai with Bali - 13 days from £22 295 - 14/04 Mexico with Cancun-13 Days from £3675 08/04, 16/06

£200 OFF ON BELOW TOURS

DISC OUNT V VALID ALID TILL 29/02/2024 Australia, New Zealand & Fiji 27 Days from £8499 08/04, 18//11 South Africa with Mauritius - 18 Days 17/03, 15/09, 17/11 - from £5375 East Africa TTour our - 18 Days (Kenya, Uganda, Tanzania, Zanzibar) - 09/06, 16/11 from £5995 Japan and South Korea - 14 Days - 09/06, 12/09, 17/11 - from £4795 Indonesia with Bali - 17 Days from m £3775 14/04, 09/09/2024, 04/03/2025

Cruise 20 024 Rocky Mountain a with Alaska Cruise 17 Days (10 days Alaska Cruise) 18 Jul, 03 Sep from £3895 (Get άϮϬϬ Kī) Iceland, Norwayy,, Belgium & Netherlands Cruise from Sou uthampton - 12 Days/ 25 Aug - from £2225 (Get άϳϱ Kī) Greek Isles Cruise from Venice-11 Days 19 Aug - from £1995 France, Spain & Portugal Cruise from Southampton-1 11 Days/06 Jun from £1675

Yaatra Y Chardham Yatra - 16 Days (Kedarnath Helicopter included ded if booked before 29/02/24) 03 Junn, 09 Sep from £1895 Chardham Yatra with Vaishnodevi & Shivkhodi 20 Days (Kedarn nath Helicopter included if booked before 29/02/24 2 ) 03 Jun, 09 Sep

from £2375 Amarnath Yatra with Kashmir - 9 Days (Amarnath Helicop o ter included) 05 Jul from £1775

Amritsar, Vasihnode nodevi, Amarnath Yatra with Kashmir 13 Days (Amarnath Helicopter included) - 01 Jul ul from £2150 Eleven Jyotirlingg Yatra with Shirdi, Shani Mandir and d Tirupati - 24 Days 11 Nov from £3 3249 12 Jyotirling Yatr t a with Shirdi, Shani Mandir and Tirupati - 29 9 Days - 14 May from £3595

Ring our Group Speecialists for o Yatra, a Coach, Air & Cruisse Holidays. Wee specialise in TTailormade W ailormade Airr,, Coach, Cruise and YYatra atra ffor or individual, small and large groups. Contact us or e-mail for your requirements - ƚŽƵƌƌƐƐΛĐŝƟďŽŶĚ͘ĐŽ͘ƵŬ

Why Book with us:

Est. since 197 74 4 ATOL AT O Protected Expert Knowledge


08

2nd March 2024

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

યુગાન્ડામાંટીનએજ પ્રેગનન્સીઃ લંિન ઉન્માદી કટ્ટરવાદીઓને બાળમાિાઓનેઅભ્યાસમાંઅિરોધ શરણેથઈ ગયુ!ં

કભપલ દુદકકયા

વષસ 2024ની 21 ફેિઆ ુ રી બુધવારે લંડન સમાજમાંરહેલા ઝનૂની કટ્ટરવાદીઓનેતેઓ જે આપણા સમાજમાં રહેલા પાગલ-ઉટમાદી કાંઈ કરવા ચાહેતેકરવાની છૂટ આપી દીધી છે. કટ્ટરવાદીઓને શરણે થઈ ગયુ!ં આમ તો આ આપણેતો એઝથટેટશન રીબેવલઅન (ER), લલેક વદવસ સાંસદો માટે પાલાસમટેટમાં સંસદીય લાઈવ્ઝ મેટર (BLM), LGBTIQA+, ક્લાઈમેટ પ્રથતાવોની ચચાસકરવાનો અનેતેપછી તેના પર ચેઈટજ, જથટ થટોપ ઓઈલ, CND, EDL, મતદાન કરવાનો સામાટય વદવસ જ હતો. આવું ઈથલાવમક કટ્ટરવાદીઓ, ખાવલથતાનીઓ અને તો તેઓ દરરોજ કરતા હોય છે. જોકે, આ વદવસે કોઈ પણ બહાના હેઠળ આપણી શેરીઓમાંઉતરી સમગ્ર દેશમાં આંચકાજનક મોજાં પ્રસરાવનારું પડતા અનેદેશનેબાનમાંલેતાંઅગવણત જૂથોને પાગલપણુંવનહાળવા મળશેતેની કોઈએ કવપના વનહાળ્યા છે. આપણે આપણી શેરીઓમાં પણ કરી ન હતી. થકોવટશ નેશનલ પાટષી (SNP)એ ખુવલેઆમ ‘િોમ ધ રીવર ટુધ સી’ના નારાઓ ઈઝરાયેલ દ્વારા તત્કાળ યુદ્ધવવરામ કરાય તેવો ઉચ્ચારતી, નફરત ઓકતી ઘૃણાથપદ કૂચો વનહાળી પ્રથતાવ રજૂકયોસહતો. સાંસદોએ સંમત થવુંકેન છે. પોતાના જીવ પર જોખમની વાથતવવક થવુંતેનો મુદ્દો હતો પરંત,ુ પ્રથતાવની અંદર કેટલીક ધમકીઓ હેઠળ જીવતી જ્યુઈશ કોમ્યુવનટી માટેતે એવી અરુવચકર બાબતો મૂકાઈ હતી જેનેમોટા પ્રત્યિ ધમકીરૂપ છે. આપણે તો જમ્મુ અને કાચમીરમાં ગેરકાયદે પાકકથતાની કબજાની ભાગના ડાહ્યા લોકો કદી સંમવત આપેનવહ. જો સરકારને કશું અથવીકાયસ લાગે તો વહમાયત કરવા સાથેભારતીય હાઈ કવમશન કૂચ વવરોધરૂપેપ્રથતાવમાંસુધારો રજૂકરેતેનુંકામ છે કરી જતા ઈથલાવમક કટ્ટરવાદીઓના પાગલપણાને અને પાલાસમટેટની કાયસવાહી અનુસાર સરકાર વનહાળ્યુંછે. આ બધામાંખાવલથતાનીઓનેઉમેરો આમ કયુ​ુંપણ ખરું. મુચકેલી એ સજાસઈ કેલેબર જેમણે આપણી શેરીઓમાં પોતાની િાટડના પાટષીએ તમામ સંસદીય ધારાધોરણોથી વવપરીત કટ્ટરવાદનુંપ્રદશસન કરેલુંછે. આપણેતો વવચાયુ​ું પોતાના સુધારા સાથેઝંપલાવી દીધુ.ં જોકે, શાણા હતું કે આપણી શેરીઓમાં તબાહી મચાવનારા માનવીઓને સમજાય નવહ તેમ કોઈ અકળ IRA ના વદવસો હવે પૂરાં થઈ ગયા છે. આ કારણોસર હાઉસના થપીકર વલટડસે હોયલેએ આધુવનક કાળના કટ્ટરવાદીઓએ તેમનું થથાન સંસદીય કાયસવાહીનો ભંગ કરી આ સુધારા પ્રથતાવ લઈ લીધું છે ત્યારે આજે આપણે કેટલા ખોટાં ફગાવી દેવાના બદલે ત્રીજા પ્રથતાવને માટયતા પુરવાર થયા છીએ. લોકો મને પૂછતા રહે છે કે આપણા દેશને આપવાનું જાહેર કયુ.ું થપીકરની વવરુદ્ધ ઘણા આિેપો કરાયા જેમાંથી મુખ્ય આિેપ એ રહ્યો કે જાગવા માટેકેટલો સમય લાગશે? તેઓ ગ્રૂવમંગ લેબર પાટષીના ગણનાપાત્ર સાંસદો કેર થટામસરના ગેંગ્સ, ટ્રોજન હોસસથકેટડલ, ISISમાંસામેલ થતા વલણનેફગાવી SNPના મૂળ પ્રથતાવની તરફેણમાં વિવટશ મુબ્થલમો, લંડન પર ત્રાસવાદી હુમલાઓ, મતદાન કરવાના હોવાથી કેર થટામસર અનેલેબર બેટલી ગ્રામર થકૂલ, ઈથલાવમક કટ્ટરવાદી ઠગો પાટષીને બચાવવા થપીકરે આ પગલું લીધું છે. દ્વારા થપીકસસકોનસર પર વનયંત્રણ, ડેવવડ એમીસની થપીકરેપાલાસમટેટરી પ્રોસીજરનુંઉવલંઘન કરી લેબર હત્યા, 7 ઓઝટોબર પછી નફરત ઓકતી પાટષી માટે ત્રીજો માગસ ખોલી આપ્યો જેના સાપ્તાવહક કૂચો, એબ્ટટ-સેમવેટઝમમાં700 ટકાથી પવરણામે મોટા ભાગના લેબર સાંસદો SNPના વધુનો ઉછાળો, ઘૂટં ણીએ પડી જવા તૈયાર પોલીસ, ઠરાવની તરફેણમાંમત ન આપેઅનેથટામસરની પાલાસમટેટનેપોતાની જ પ્રોસીજસસનુંઉવલંઘન કરવું પડેતેવો ત્રાસ ફેલાવવો વગેરને ો ઉવલેખ કરેછે પાછળ એકસંપ થઈનેઊભા રહે. વાથતવમાં, થપીકર થવતંત્ર બની રહેવાના અને આ યાદી તો વધતી જ જાય છે,વધતી જ બદલેજજ, જ્યૂરી અનેજવલાદ બની ગયા. થવતંત્ર જાય છે. મનેભય છે, આ વાથતવવક ભય છેકેજો આ લવાદ બની રહેવાના બદલેતેઓ યુકને ા એકમાત્ર ગવનસર બની ગયા. ચારેતરફ અફરાતફરી મચી દેશ ઈથલાવમક કટ્ટરવાદીઓ અને તેમના જેવા ગઈ ત્યારે સરકારે થપીકર દ્વારા રચાયેલા અટયોને આપણી શેરીઓમાં રમખાણો અભૂતપૂવસ પાગલપણાથી બચવા યોગ્યપણે મચાવવાની છૂટછાટો આપતો રહેશેતો એ વદવસ પીછેહઠ કરી અનેપવરણામેલેબરનો સુધારો માટય ઘણી ઝડપેઆવી પહોંચશેજ્યારેઅવત જમણેરી ઠરવા સાથેSNP અનેતેના પ્રથતાવ માટેવરઝવસ બળો (જેઓ અત્યારી સુધી અંકુશ હેઠળ છે) પોતાની જ િાટડના ઝનૂની પાગલપણા સાથે રખાયેલો વદવસ અથસહીન ગણાયો. થપીકરને ખુલાસો કરવા પાલાસમટેટ સમિ શેરીઓમાં ઉતરી પડવાનું બહાનું શોધી લેશ.ે હાજર થવા જણાવાયુંઅનેતેમણેખુલાસો કયોસકે આપણી એક તરફ અવત જમણેરીઓ હશે અને તેમને સાંસદો અને તેમના પવરવારો માટે ડર બીજી તરફ ઈથલાવમક કટ્ટરવાદીઓ અને તેમના લાગ્યો હતો. કેટલાંઆચચયસઅનેઆઘાતની વાત સમથસકો હશે. મનેભય છેકેકાયદાના પાલનમાં છેકેવિવટશ પાલાસમટેટના થપીકર જાહેરમાંકહેછે માનતા આપણા જેવા મોટા ભાગના નાગવરકો કેઆપણા દેશમાંકટ્ટરવાદીઓનુંઝનૂન-પાગલપન વચ્ચે જ ફસાઈ જઈશુ.ંઅવત જમણેરીઓ એક (માત્ર ઈથલાવમક કટ્ટરવાદીઓ જ નવહ, અટય પ્રકારના ‘એવશયન’ કેબીજા પ્રકારના ’એવશયન’ સંકળાયેલા જૂથો પણ) એટલી હદેપહોંચ્યુંછેકે વચ્ચેકોઈ તફાવત રાખતા નથી. તેમના માટેતો આપણા રાજકારણીઓ અનેઆપણી સાવસભૌમ આપણે બધા એકસરખા છીએ. ઈથલાવમક પાલાસમટેટની સલામતીની કોઈ ખાતરી આપી કટ્ટરવાદીઓ તેમની સાથે કે તેમની વવકૃતદુરાગ્રહી વવચારધારા સાથે સંમત ન હોય તેવા શકાતી નથી. વ્યાખ્યા કરીએ તો, લંડન ઉટમાદી કોઈના પર હુમલા કરવા તત્પર રહેછે. પોલીસને કટ્ટરવાદીઓનેશરણેથઈ ગયુંછે. એક તો સવોસચ્ચ ઘૂટં ણીએ પડી જવામાં વાર લાગતી નથી, એમ થતરેથવીકાર કરી લેવાયો છેકેઆપણી પોલીસ લાગેછેકેતેઓ આવા ઝનૂનીઓ સામેવનબસળ હવે અિમ છે, રાજકારણીઓ અને તેમના બની જાય છે. કદાચ એ વદવસ દૂર નથી કે પવરવારોની રિા કરવાની તેની િમતામાંથપીકરને આપણા લચકરી દળો આપણી સલામતીની પ્રત્યિ પણ કોઈ વવશ્વાસ રહ્યો નથી. એક રાષ્ટ્ર તરીકે ખાતરી દશાસવવા આપણી શેરીઓમાંકૂચ કરતા આપણે ઝયાં છીએ તેનું આ અપમાનજનક વનહાળવા મળે. આજ તો 2024નુંગ્રેટ વિટન છે! લંડનનુંઆવુંપતન એટલા કારણેથયુંકેકેર દોષારોપણ છે. થટામસર અનેલેબર પાટષી કટ્ટરવાદીઓ સામેઝૂકી આપણેઆવી ગેરવાજબી પભરસ્થથભતએ ગઈ. શું તમે હજું માનો છો કે આવી પાટષી આ પહોંચ્યા જ કેવી રીતે? આનો ઉત્તર તદ્દન સહેલો છે. આ દેશેઆપણા દેશનો વહીવટ કરવા માટેયોગ્ય છે?

સાથે વગસમાં હાજર રહેવાની કમ્પાલાઃ યુગાટડામાં છૂટ અપાય છે જેથી તેમનો તરૂણાવથથામાંજ સગભાસબની અભ્યાસ ચાલુરહી શકે. તેમનો જવાનું પ્રમાણ વધી રહ્યું છે પવરવાર પણ બાળકોની જેના કારણે બાળમાતાઓને સંભાળ લેતો રહેછે. અભ્યાસમાં ભારે અવરોધ ખરેખર તો વપતાએ સહન કરવો પડે છે. સરકાર જવાબદારી બાળકોની તરફથી આવી માતાઓને સારી સુવવધા અપાય છે પરંત,ુ માતૃત્વ અને ઉઠાવવાની રહેપરંત,ુ કાયદાકીય અમલના અભાવે વશિણની જવાબદારી એકસાથેઉઠાવવાનુંમુચકેલ બાળમાતા અને તેના પવરવારે આ જવાબદારી ઉઠાવવી પડે છે. સરકારની નીવત સગભાસ બની રહેછે. કમનસીબે, યુગાટડામાંટીનએજ પ્રેગનટસી 25 છોકરીઓનેશાળામાંહાજર રહેવાની પરવાનગી ટકા જેટલી ઊંચી છેજેસબ-સહારાન આવિકામાં આપેછેપરંત,ુ પેરટટ્સ દ્વારા વહેલા લગ્ન કરાવી સૌથી વધુછે. ગરીબ વનવાસવસત કોમ્યુવનટીઓ રહે દેવાતાં સવહત વવવવધ કારણે છોકરીઓમાં છેતેવા ઉત્તર યુગાટડામાંમાતાવપતા દ્વારા દરકારનો શાળાકીય અભ્યાસ છોડવાનુંપ્રમાણ વધી રહ્યુંછે. અભાવ, અપૂરતાં વશિણ અને અપૂરતી કાળજી જેબાળમાતાઓ અભ્યાસ ચાલુરાખેછેતેમનેપણ સવહતના કારણોસર ટીનએજ પ્રેગનટસીનુંપ્રમાણ બાળસંભાળ સવહત ભારે મુચકેલીઓનો સામનો વધુજણાય છે. આવી માતાઓનેબાળકોની સંભાળ કરવો પડેછે.

બાળ ભિક્ષુકોની 100થી વધુમાતાનેકોમ્યુભનટી સભવિસની સજા

કમ્પાલાઃ યુગાટડાની કોટેડ પોતાના બાળકોનેભીખ માંગવા મોકલનારી 100થી વધુમાતાને એક મવહના માટે કોમ્યુવનટી સવવસસની સજા ફરમાવી હતી. કોટેડ આ માતાઓને તેમને કમ્પાલામાં પાછા નવહ ફરવા અને ઉત્તર યુગાટડાના નાપાક વજવલામાં પાછી મોકલી દેવા સત્તાવાળાને આદેશ આપ્યો હતો. બાળકોનેમધ્ય યુગાટડાના માસુવલટા વચવડ્રટસ વવલેજ ખાતે મોકલી દેવાયા હતા. રાજધાની કમ્પાલામાં ત્રણ આંતરરાષ્ટ્રીય સવમટ્સની અગાઉ થી ભીખારીઓની હકાલપટ્ટીના અવભયાનમાં ગયા મવહને આ થત્રીઓની ધરપકડ કરાઈ હતી. આરોપી થત્રીઓએ દયા દાખવવા કોટડને વવનંતી કરતાં જણાવ્યું હતું કે ઘણી થત્રીઓ વવધવા અનેએકાકી માતા છે.

રાઈલા ઓભિન્ગા AUC ચેરમેનપદના ઉમેદવાર

નાઈરોબીઃ કેટયાના વવપિી નેતા રાઈલા ઓવડટગાએ આવિકન યુવનયન કવમશન (AUC)ના ચેરમેનપદ માટે સત્તાવાર ઉમેદવારી જાહેર કરી છે. ઓવડટગાએ આવિકાના સૌથી પ્રવતવિત અને પ્રભાવશાળી હોદ્દા માટે બેમુદત પૂણસથવા સાથેઆ હોદ્દો ઉમેદવારી જાહેર કરવા અગાઉ આગામી વષષે ખાલી થનાર છે. સાથીપિોના નેતાઓ સાથે નાઈવજવરયાના પૂવસ પ્રમુખ ે નુ ઓબાસાટજોએ પણ વવથતૃત મંત્રણા કરી હતી. તેમણે ઓલુસગ કહ્યું હતું કે જો આવિકાની ઓવડટગાની ઉમેદવારીને ટેકો નેતાગીરી તેમની સેવાની ઈચ્છા જાહેર કયોસછે. AUCના ચેરમેન રાખતી હોય તો તેઓ આવિકા ચીફ એબ્ઝઝઝયુવટવ ઓકફસર ખંડને સેવા આપવા તૈયાર છે. અને આવિકન યુવનયનના ઓવડટગાએ 2018થી 2023ના કાનૂની પ્રવતવનવધ ગણાય છે ગાળામાં આવિકાના ત્યારે ઓવડટગાની ઉમેદવારી માળખાકીય વવકાસ માટેAUના માત્ર કેટયા નવહ, આવિકા ખંડના વવશેષ દૂત તરીકે કામગીરી વહીવટ અનેવવકાસની વ્યાપક બજાવી છે. AUCના વતસમાન વદશા બદલનારી રહેશે તેમ ચેરમેન છાડના મોઉથસા ફાકી મનાય છે.

કોલેરાથી વિશ્વવિક્રમી દોડિીર કેલ્વિન કકપ્ટુમને ઝામ્બીઆમાં 700ના મોત એથ્લેવટક્સ વિશ્વની અંવિમ વિદાય લુસાકાઃ ઝામ્બીઆમાં

નાઈરોબીઃ કેટયાના 24 વષષીય મેરથે ોન વવશ્વ વવક્રમધારક દોડવીર કેબ્વવન કકપ્ટુમનેસગાંસબ ં ધં ી, વમત્રો અનેસાથી એથ્લીટ્સ દ્વારા શુક્રવારે અંવતમ વવદાય આપવામાં આવી હતી. કેબ્વવન કકપ્ટુમ અનેતેમના કોચ પ્રેવસડેટટ સેબાથટીઅન કો સવહત ગેરવેઈઝ હાકીવઝમાનાનું મોટી સંખ્યામાં શોકાતુરો પબ્ચચમ કેટયાના કાપ્ટાગાટ શહેર ઉપબ્થથત રહ્યા હતા. કેબ્વવન કકપ્ટુમ મેરથે ોન દોડ નજીક ગત રવવવારે કાર અકથમાતમાં મૃત્યુ થયું હતુ.ં થપધાસમાં ઝડપથી ઉભરી રહેલો એવડોરેટથી 20 કકલોમીટરના વસતારો હતા જેણે માત્ર ત્રીજી મેરથે ોનમાં અંતરેઆવેલા નાઈબેરીના ફામસ ઈટટરનેશનલ ખાતેકકપ્ટમુ નેદફન કરાયા હતા. વવશ્વવવક્રમ રચ્યો હતો. ગત વષષે ચેપ્કોવરરો શો ગ્રાઉટડ ખાતે વશકાગો મેરથે ોનમાં રચેલા ફ્યુનરલ સવવસસમાં કેટયાના રેકોડડને હજુ ગત સપ્તાહે જ પ્રેવસડેટટ વવવલયમ રુટો અને ઈટટરનેશનલ ટ્રેક ફેડરેશન વવડડ ઈટટરનેશનલ એસોવસયેશન એથ્લેવટઝસ દ્વારા માટયતા ઓફ એથ્લેવટઝસ ફેડરેશનના અપાઈ હતી.

જાટયુઆરી 2024થી કોલેરાના કેસીસમાં ભારે ઉછાળો આવ્યા પછી મૃત્યુઆકં 700એ પહબોંચ્યો હોવાનું ડોઝટસસ વવધાઉટ બોડડસસ ચેવરટીએ જમાવ્યું છે. દેશમાં ઓઝટોબર 2023માં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યા પછી આશરે 20,000ને ચેપ લાગ્યો હોવાનું નોંધાયુંછે. શરૂઆતમાંઝામ્બીઆના બે મોટા શહેર લુસાકા અને ટડોલામાં રોગચાળો મયાસવદત રહ્યા પછી દેશના તમામ વવથતારોમાં ફેલાયો હતો અને સમગ્ર દવિણ આવિકા ખંડમાં તેની અસર થવાની આશંકા છે. વઝમ્બાલવે, ડેમોક્રેવટક વરપબ્લલક ઓફ કોંગો અનેમાલાવીમાંપણ કોલેરા રોગચાળાના કેસીસ જોવા મળ્યા છે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

2nd March 2024

09


10

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

2nd March 2024

શવકાસના ફળઃ ભારતના ગ્રામીણ પશરવારો પણ સમૃદ્ધ બની રહ્યાંછે આનો ભદ્રાઃ ક્રતિો યન્તુવિશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વિચારો પ્રાપ્ત થાઓ Let noble thoughts come to us from every side

ભારતમાં11 વષષના લાંબાગાળા બાદ 2022-23માંહાથ ધરાયેલા સરવેના આધારેગ્રામીણ અનેિહેરી પશરવારોની આવક અનેતેમના દ્વારા કરાતા ખચષના આંકડા જાહેર કરાયાંછે. 1947માંભારત થવતંિ થયો ત્યારેતેની ગણતરી એક કૃશષ પ્રધાન દેિ તરીકેથતી હતી. મોટાભાગની વસતી 6 લાખ કરતાંવધુગામોમાં વસવાટ કરતી હતી. વષષ1901માંભારતની 89 ટકા વસતી ગામોમાંઅને11 ટકા વસતી િહેરોમાંરહેતી હતી પરંતુવધતા જતા ઔદ્યોશગકીકરણની સાથેગ્રામીણ શવથતારોમાંથી િહેરો તરફનુંથથળાંતર પણ અત્યાર સુધી અશવરત જારી રહ્યુંછે. 2001માંિહેરોમાંવસનારા લોકોની સંખ્યા 28.53 ટકા અને2011માં 31 ટકા પર પહોંચી ગઇ હતી. 2011 પછી ભારતમાંવસતી ગણતરી હાથ ધરાઇ નથી પરંતુએક અંદાજ પ્રમાણેહાલ 40 ટકા વસતી િહેરોમાંવસવાટ કરી રહી છે. તાજેતરમાંજારી કરાયેલા ગ્રામીણ અનેિહેરી પશરવારોની આવક અનેતેમના દ્વારા કરાતા ખચષના આંકડા દિાષવેછેકેિહેરી પશરવારોની સાથેસાથે ગ્રામીણ પશરવારોની આવક અનેખચષિશિમાંપણ વધારો થયો છે. તેનો અથષએ થયો કેિહેરોની સાથે દેિના ગ્રામીણ શવથતારો પણ શવકાસના ફળ ચાખી રહ્યાંછે. પશરવારો સમૃિ બની રહ્યાંછે. તેમાંપણ શવિેષ ગ્રામીણ પશરવારોની ખચષિશિમાંજબરદથત વધારો થયો છે. આંકડા અનુસાર છેલ્લા 11 વષષના સમયગાળામાંિહેરી અનેગ્રામીણ પશરવારોની સરેરાિ માશસક માથાદીઠ ખચષિશિમાંબમણો વધારો નોંધાયો છે. 2011માંગ્રામીણ શવથતારોમાંમાથાદીઠ માશસક ખચષિશિ રૂશપયા 1430 હતી જે2022-23માં વધીનેરૂશપયા 3773 પર પહોંચી છે. તેવી જ રીતે2011માંિહેરી શવથતારોમાંમાથાદીઠ માશસક ખચષિશિ રૂશપયા 2630 હતી જે2022-23માંવધીને6459 રૂશપયા થઇ છે. આંકડા અનુસાર ગ્રામીણ પશરવાર ખોરાક પાછળ 46 ટકા આવક અનેિહેરી પશરવાર 39 ટકા આવકનો ખચષકરેછે. તેનો અથષએ થયો કે હવે તેઓ શબનઆવચયક વથતુઓ પાછળ વધુખચષકરી િકેછે. આમ િહેરી પશરવારોની સાથેગ્રામીણ પશરવારો પણ સમૃિ બની રહ્યાંછે. તેમ છતાંિહેરની મોહમાયા ઓછી થઇ રહી નથી. ગ્રામીણ શવથતારોમાંથી મહત્વાકાંક્ષી યુવાનોનો િહેરો તરફનો ધસારો યથાવત રહ્યો છે. એક અંદાજ પ્રમાણે2047માંભારતમાં ગ્રામીણ વસતી કરતાંિહેરોની વસતી વધુહિે. વધતા ઔદ્યોશગકીકરણ અનેખેતી પ્રત્યને ી નીરસતા આ શવષમતા પેદા કરી રહી છે. આગામી સરકારોએ આ શવષમતા પ્રત્યેપણ ધ્યાન કેશ્ટિત કરવુંપડિે. ગ્રામીણ રોજગારની સાથેગ્રામીણ શવકાસલક્ષી નીશતઓ અપનાવવી પડિે. તો અનેતો જ ભારતના િહેરી અને ગ્રામીણ શવથતારો વચ્ચેનુંસંતલુ ન જાળવી િકાિેઅટયથા ભારતના ગામડાંભાંગી પડિે.

પ્રાદેશિક સમસ્યાઓનેધાશમિક િચમા પહેરીનેમૂલવવાની શવકૃતતા

20 અને21મી સદીમાંટેકનોલોજીએ ભરેલી હરણફાળ છતાંએવી શ્થથશત સજાષઇ છેકેદરેક મુદ્દા અને સમથયાનેધમષના ચચમાથી મૂલવવામાંઆવી રહ્યાંછે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલી વસાહતો પર કરાયેલા હુમલા અનેકત્લઆ ે મ બાદ ઇઝરાયેલ દ્વારા લેવાયેલાંલચકરી પગલાંમાં હજારો માનવશજંદગીઓ હોમાઇ રહી છે ત્યારે શિટન જેવા ઉચ્ચ લોકતાંશિક મૂલ્યોને વરેલા દેિમાં પેલથેટાઇનની સમથયાએ ધાશમષક નફરતનેવકરાવી દીધી છે. એકતરફ શિટનના યહૂદીઓ તો એકતરફ શિટનના મુશ્થલમો શધક્કારનો ભોગ બની રહ્યાં હોવાનો દાવો કરી રહ્યાં છે. એટટીસેમશેટક માનશસકતા અને ઇથલામોફોશબયા જાણેકેશિશટિ રાજનીશતના કેટિમાંઆવી ગયાંછે. તાજેતરમાંહાઉસ ઓફ કોમટસમાં ગાઝામાંયુિશવરામ મુદ્દેસજાષયલે ી અંધાધૂધં ીએ શવશ્વની એક પ્રાદેશિક સમથયાનેશિશટિ લોકતાંશિક મૂલ્યોને જાણેકેજડમાંથી હચમચાવી મૂક્યાંછે. પેલથેટાઇન અનેઇઝરાયેલના પ્રાદેશિક શવવાદનેધમષસાથેકોઇ લેવાદેવા નથી. શમડલ ઇથટના ઇથલાશમક દેિો પણ આ શવવાદથી દૂર રહેવાના પ્રયાસ કરી રહ્યાંછેપરંતુશિટનમાં ધમષના નામેઉધામા મચાવવામાંઆવી રહ્યાંછે. યહૂદી નફરતમાંઅંધ એવા પેલથેટાઇન સમથષકો ઇથલાશમક કટ્ટરવાદી માનશસકતા સાથેસાંસદોનેધમકી આપી રહ્યાંછેતો રાજનેતાઓ ધમષના નામેઆરોપ પ્રત્યારોપમાં ગળાડૂબ બની રહ્યાંછે. હવેતો ખુલ્લેઆમ આરોપ મૂકાઇ રહ્યાંછેકેશિટન પર ઇથલાશમક કટ્ટરવાદીઓ હાવી થઇ રહ્યાંછે. હમાસના ઇઝરાયેલ પરના આતંકવાદી હુમલા બાદ એકપણ પેલશ્ેથટશનયન સમથષક શિટનમાં તેનો શવરોધ કરવા સડક પર ઉતયોષનહોતો પરંતુઇઝરાયેલના ગાઝા પટ્ટી પરના આક્રમણ બાદ પેલશ્ેથટશનયન સમથષકો હજારોની સંખ્યામાંસડકો પર આવી રહ્યાંછે. આ એક પ્રાદેશિક શવવાદનેધમષના ચચમાથી જોવાની શવકૃતતા શસવાય બીજુંિુંછે? શિટનમાંવાણી થવતંિતાનેઘણુંમહત્વ અપાય છેપરંતુકેટલાક મામલાઓમાં તેનો દુરુપયોગ થઇ રહ્યો હોવાનુંપ્રતીત થઇ રહ્યુંછે. જેના કારણેશિશટિ લોકતાંશિક મૂલ્યોનો જાણેકેઉપહાસ થઇ રહ્યો છે. પ્રાદેશિક સમથયાઓનેધમષસાથેસાંકળી લેવાની માનશસકતા ફિ શિટન જ નહીં પરંતુસમગ્ર શવશ્વનેકનડી રહી છે. ગાઝામાંઇઝરાયેલી આક્રમણ માનવીય કટોકટી બની રહ્યુંછેત્યારેઆ કટોકટીને શનવારવા ધાશમષક કટ્ટરતા અનેઉટમાદનેથથાનેમાનવીય અશભગમ અપનાવવાની તાતી જરૂર વતાષઇ રહી છે.

યુક્રેન સાથેયુદ્ધ છતાંરશિયાની આશથિક ક્ષમતા પશ્ચિમ માટેપડકાર

રશિયા અનેયુક્રને વચ્ચેચાલી રહેલા યુિનેબેવષષવીતી ગયાંછે. આટલા લાંબા સમયથી યુિ ચાલી રહ્યુંહોવા છતાંબંનેપક્ષ ઝૂકવા તૈયાર નથી. યુક્રને ની પડખેતમામ પશ્ચચમના દેિો હોવાથી ભરપૂર આશથષક અનેલચકરી સહાય પ્રાપ્ત થઇ રહી હોવાથી યુક્રને ના અથષતિ ં નેઝાઝો ફરક પડી રહ્યો નથી પરંતુનવાઇની વાત તો એ છેકેપશ્ચચમના છદ્મ યુિની સામેરશિયા પણ અડીખમ ટકી રહ્યો છે. ઘણા યુિ શનષ્ણાતો એમ માનતા હતા કેયુક્રને પરના આક્રમણના કારણેરશિયા ખોખલો બની જિે પરંતુતેમ થયુંનથી. તમામ પડકારો છતાંરશિયાનુંઅથષતિં પણ ટકી રહ્યુંછે. અમેશરકાની આગેવાનીમાં આશથષક પ્રશતબંધો છતાંરશિયા સમગ્ર શવશ્વમાંધડલ્લેશવક્રમજનક જથ્થામાંક્રુડ ઓઇલનો વેપાર કરી રહ્યો છેઅનેતેના કારણેજ પુશતનની શતજોરી ભરાઇ રહી છે. ગયા વષષેજી-7ના તમામ દેિોમાં રશિયાના અથષતિ ં ેસૌથી વધુવૃશિદર નોંધાવ્યો છે. 2024માંપણ આ શ્થથશત જારી રહેવાની સંભાવના છે. તેજીના પાટા પર દોડતા અથષતિ ં ેજ પુશતનનેપશ્ચચમના દેિોના પડકારો સામેટકી રહેવાનુંબળ પુરુંપાડ્યુંછે. પુશતન જાણેકેપશ્ચચમનેપડકાર ફેંકી રહ્યાંછેકેતમારા અથષતિ ં ો ડામાડોળ છેછતાંક્યાં સુધી તમેયુક્રને નેસહાય કરતા રહેિો. યુક્રને નેસહાયના મુદ્દેહવેયુરોપના દેિો અનેઅમેશરકાના રાજકીય પક્ષોમાંપણ શતરાડો ઉભરીનેસામેઆવી રહી છે. રશિયાની આ આશથષક મજબૂતાઇ સામે યુક્રને માણસો અનેિથિોની અછતની નાજુક શ્થથશતમાંથી પસાર થઇ રહ્યો છે. યુક્રને ના પ્રમુખ ઝેલટેથકી પશ્ચચમના દેિોનેદુહાઇ આપી રહ્યાંછેકેિથિોની કૃશિમ અછત રશિયાનેજ મદદ કરિે. અમેશરકી કોંગ્રસ ે દ્વારા યુક્રને નેવધુસહાયની મંજરૂ ી ન અપાતાંયુક્રને નેપૂવનષ ા શવથતારોમાંથી પીછેહઠ કરવાનો વારો આવ્યો છે. રશિયાની ઇકોનોમી ટકી રહી છે. જેના કારણેપુશતનના હાથ વધુમજબૂત બની રહ્યાં છે. પુશતન તેમના એજટડા સાથેમજબૂતાઇથી આગળ વધી રહ્યાંછે. યુિમાંમાનવ ખુવારીનો આંકડો ઘણો મોટો છે. અમેશરકા અનેઅટયોની સહાય છતાંરશિયનો ઝૂકવા તૈયાર નથી. કદાચનેરશિયાને પોતાના અથષતિ ં ઉપરાંત પરમાણુિથિોનો જથ્થો પણ બાથ ભીડવાની શહંમત આપેછે. આ યુિના અંતનો શવકલ્પ છેમંિણા. પશ્ચચમેપણ આ વાત સમજવા જેવી છે.

તમારી વાત

‘સત્તા પક્ષ કન્ઝિવેવિ​િનેઝાિકો’

આ જગત એક મહાન વિદ્યાપીઠ છે, જ્યાંદરેક િસ્તુકંઈનેકંઈ શીખિેછે. - ઓરિસન સ્વેટ માડડન

ે ાંકટઝવષેશટવ પક્ષ યેનકેન પ્રકારેણ ચાર યુકમ વષષની ટમષ પૂરી કરી િકે છે પણ આગામી શ્થથર થયો છે, ત્યારે આગામી બજેટમાં સામાટય ચૂંટણી દરવાજા પર ટકોરા મારી રહી કરવેરામાંથી રાહતનો કોઈ રથતો મળેતેઆિા છે. તાજેતરની વાત કરું તો શવરોધ પક્ષ લેબરે પણ શનરથષક દેખાઈ રહી છે. ગુજરાત સમાચારે કટઝવષેશટવ પાટટીની પરંપરાગત બેઠકો કકંલસવૂડ ગત અંકમાં લખ્યું તે પ્રમાણે ખરેખર વડાપ્રધાન અને વેશલંગબરોમાં શવજયનો વાવટો ફરકાવીને શરિી સુનાક અથષતંિના શવકાસ માટેના પોતાના આચચયષજનક જીત મેળવી છે. આ બાબતમાં વચનનુંપાલન કરવામાંશનષ્ફળ જ રહ્યા છે. આ શવકટ પશરશ્થથશતનો સામનો કરતાં વડાપ્રધાન શરિી સુનાકે કહ્યું કે, ચૂંટણીમાં સુ ન ાકની સરકાર દ્વારા ગેરકાયદે માઇગ્રટટ પર સત્તાપક્ષને નુકસાન થયું છે અને ઓછું મતદાન થાય છે. આ શનવેદન તેમનું ખોટું છે, ખરેખર અપાયેલો શનણષય કંઈક અંિે વ્યાજબી પણ કટઝવષેશટવ પક્ષે હવે જાગૃત થવાની જરૂર છે. જણાય છે. જરૂર છે કંઈક આવાં જ પગલાંની. તેઓએ ઘણા પડકારોનેપડકારીનેસારુંકામ કયુ​ું સુનાક સરકાર દ્વારા ગેરકાયદે માઇગ્રટટ્સને છેઅનેકરી રહ્યુંછે. લોડડપોપટેભારતનેશવનંતી ગેરકાયદે નોકરી માટે 45 હજાર પાઉટડ અને કરી છે કે મુિ વેપારની નીશત અંગે તેઓ યુકે રહેઠાણ આપનારાને 5 હજાર પાઉટડનો દંડ સરકારને સાથ આપે અને આ અંગે ગંભીરતા કરવાનો શનણષયનો આવકાર કરવો જ પડિે. સરકારનું માનવું છે તે પ્રમાણે નોકરી અને બતાવે. ભારત, યુકેઅનેદુશનયાભરના દેિો માટે રહેઠાણ ન મળતાં ઇંશ્લલિ ચેનલને પાર કરીને જરૂરી એનએચએસ માટેની યોજનામાં શરિી યુકેમાંથતી ઘૂસણખોરી અટકી જ જિે. સુનાકેઘણો ફેરફાર કરેલ છે. ડેશ્ટટથટ માટેલાખો ગેરકાયદેમાઇગ્રટટ્સનેનોકરી અનેરહેઠાણ પાઉટડની ઓફર કરીને બૂટ્સ જેવા કેશમથટ્સને આપનારા જ્યારે આ ગશતશવશધને આડકતરી સામાટય બીમારી માટે દવાઓ આપવાની રીતે સમથષન આપે છે, ત્યારે ઇલશલગલ યોજના બનાવી છે, જેથી યુકેના જીપી પર બોજો માઇગ્રેિન શમશનથટર માઇકલ ટોમલીનસને હળવો થિે. યુકેનુંઅથષતંિ હાલકડોલક થઈ ગયું અપનાવેલો રથતો માનવ તથકરો દ્વારા ઊભું છે, છતાં ફુગાવાના દરમાં કોઈ વૃશિ નથી થઈ કરાયેલા મોડેલને ચોક્કસ તોડી પાડિે. આ અને4 ટકા પર શ્થથર છે. આગામી બજેટ સિમાં મોડેલને તોડવા માટે આ દંડાત્મક કાયષવાહી સરકારની જે નેમ હતી તેમાં પીછેહઠ થિે, જે યોલય જ જણાય છે, ખૂબ જ શનંદાપાિ છે. બીજી બાજુ દેિમાં - ઇશ્વર પટેલ, લંડન ગેરકાયદેઆવનારા લોકોથી દેિનેઘણુંનુકસાન શુંભારતેમૂન રેસ ફરી શરૂ કરી છે! થઈ રહ્યું છે. હવે પછીના એક-એક શદવસ એક સમય એવો હતો કે જ્યારે યુ.એસ.એ. સત્તાપક્ષને સત્તા પર રહેવા કઠોર મહેનત અને અને રશિયા બંને સુપર પાવર બનવા માટે ચંિ કાયદેસરનાંપગલાંનુંઆયોજન કરવુંપડિે પર શવજય મેળવવા એકબીજા સાથે દોડી રહ્યા - ભરત સચાણિયા, લંડન હતા, અને શવશ્વમાં પોતાનું પ્રભુત્વ થથાશપત સાયાની લોકોનેજોડતો એક અિાજ કરવા ચંિ પર પ્રથમ અવકાિયાિીને ઉતારવા, એક અવાજ, જેમાં એક રણક હતી આપણું ચંિ પર વસાહત માટેઉત્સુક હતા. મનોરંજન કરવાની, જેમાં એક હૂંફ હતી સોશવયેત યુશનયનનું લુનાર-9 સફળતાપૂવષક પશરવારના સભ્ય જેવી, જે દર અઠવાશડયે 1966માં ચંિની સપાટી પર ઉતયુ​ું હતું, પરંતુ વાતાષઓ અને ગીતો સાથે કમારા ઘર પર જુલાઈ 1969માં યુએસ એપોલો-11 ચંિની આવતા - તેવા અમીન સયાનીનું22 ફેિઆ ુ રીએ સપાટી પર અવકાિયાિીઓનું વાથતવમાં 91 વષષની વયે શનધન થયું. વષોષવષષ સુધી ઉતરાણ કરનારું પ્રથમ રાષ્ટ્ર હતું. જો કે આ સૌકોઈનું મનોરંજન કરતા અને મનભાવન અવકાિ-દોડ, ચંિની િોધ અચાનક બંધ થઈ ગીતોથી લોકોનેડોલાવતા અમીન સયાની દરેક ગઈ. કોઈનેખબર નહીં કેમ? િુંતેમાિ નીશતમાં પશરવારના એક સભ્ય બની ગયા હતા, જે દર ફેરફાર હતો કેઅનુમાશનત પ્રચંડ ખચષના કારણે? અઠવાશડયેવાતાષઓ અનેગીતો સાથેતમારા ઘરે જો યુએસએ ચંિ પરનુંસંિોધન ચાલુરાખ્યુંહોત આવતા હતા. ટેશલશવઝનના યુગ પહેલાં તો અત્યાર સુધી આપણી પાસે મૂન કોલોની રેશડયોની આસપાસ આખો પશરવાર એકિ થતો હોવાની િક્યતા પણ હોત. હતો, તેઆપણા જીવનની સૌથી સુખી ક્ષણ હતી અમેશરકા, રશિયા અને ચીન બાદ ભારત અનેલોકોનેજોડવાનુંશ્રેષ્ઠ ઉદાહરણ હતું. શવશ્વનો ચોથો દેિ બટયો છે, જેણેચંિ પર સફળ - ટીએસ કાણતિક, ઇ-મેઇલ દ્વારા, ફિંચલી ઉતરાણ કરવાની શસશિ પ્રાપ્ત કરી છે. વિ​િનના અથથતંત્રમાંમંદીથી ગભરાિ અવકાિની આ દોડમાં ચોથો પણ શસશિપ્રાપ્ત શિટન અથષતંિ હાલમાંમંદીનો સામનો કરી દેિ ભારતના પ્રધાનમંિી મોદીએ થપષ્ટ જણાવ્યું રહ્યું છે, જેનાથી શિશટિ નાગશરકોની સાથે હતું કે, ભારત 2050 સુધીમાં ચંિ પર માનવ શિટનમાં થથાયી થયેલા તમામ લોકો શચંશતત વસાહત થથાશપત કરવા માગેછે. - ભૂપેન્દ્ર એમ. ગાંધી, ઈ-મેઈલ દ્વારા બટયા છે. શિટનના ફુગાવાનો દર 4 ટકા પર Editor-in-Chief: CB Patel Asian Business Publications Ltd Harrow Business Centre, 429-433 Pinner Road, North Harrow, Middlesex HA1 4HN For Subscription Tel.: 020 7749 4080 - Email: support@abplgroup.com For Sales Tel.: 020 7749 4085 - Email: sales@abplgroup.com For Editorial Email: gseditorial@abplgroup.com Website: www.abplgroup.com © Asian Business Publications Bureau Chief: Nilesh Parmar (BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad-380 015.

Email: gs_ahd@abplgroup.com


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

11

નારીશડિથી અમૂલનુંનામ દેશ-દુડનયામાંગાિતુંથયુંઃ મોદી એપલના ઓડિયો ડિડિઝનનુંસુકાન અમદાવાદઃ નરેજદ્ર મોદી સંભાળશેઅમદાિાદના રુડિર દિે અમૂલ ટટેલડયમમાં nd

2 March 2024

ફેડરેશનના ગોલ્ડન જ્યુલબલી કાયવક્રમમાં એક લાખથી િધુ ખેડૂતો, સહકારી આગેિાનો કોને િડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાંકહ્યુંહતુંકે, ડેરી સેકટરનું ઉત્પાદન 10 લાખ કરોડ છે, ઘઉં અને શેરડીના ટનવઓિરને મેળિીએ તો પણ 10 લાખ કરોડથી િધુ ઉત્પાદન થતું નથી ત્યારે ડેરી છે. ભારતનેલિકલસત બનાિ​િા દરેક મલહલાની સેકટરમાં70 ટકા કામ કરિાિાળી આપણી માતા આલથવક શલિ િધિી આિશ્યક છે. મલહલાની બહેનો અનેદીકરીઓ છે. ભારત અત્યારેિીમેન આલથવક શલિ િધારિા માટે અમારી સરકાર લેડ ડેિલપમેજટના મંત્ર સાથે આગળ િધી રહ્યુ ચારેબાજુકામ કરી રહી છે. સરકારના પ્રયાસથી છે. અમૂલ લિશે કહેતા િડાપ્રધાને કહ્યું હતું કે, છેલ્લાં10 િષવથી ભાજપ સરકારે6 લાખ કરોડની આઝાદી પછી દેશમાંઘણી બધી બ્રાજડ બની પરંતુ આલથવક મદદ કરી છે. 4 કરોડ ઘર આપ્યાં છે, અમૂલનો લિકાસ અભૂતપૂિવ રહ્યો છે. અજય એમાં મોટાભાગનાં મલહલાઓના નામે છે. દેશોમાંડેરી સેક્ટર 2 ટકાના દરેજ્યારેભારતમાં આપણે નમો ડ્રોન દીદી અલભયાનનું નામ સાંભળ્યું હશે, જે અંતગવત 15 હજાર આધુલનક 6 ટકાના દરેઆગળ િધ્યુંછે. ડ્રોન દેિામાંઆિી રહ્યાંછે. અમૂલનો પાયો સરદાર પટેલના ગામિાઓએ િાિેલ છોિ િટવૃક્ષ બજયો માગવદશવનમાંનખાયો પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરતા ગામડાં ઓએ મળીને જે છોડ ઉગાડ્યો હતો, તે િડાપ્રધાને કહ્યું હતું કે, અમૂલનો પાયો સરદાર િલ્લભભાઈ પટેલના માગવદશવનમાં ખેડા લમલ્ક આજેલિશાળ િટવૃક્ષ બની ગયો છે. આજેતેની યુલનયન ટિરૂપે નખાયો હતો. સમયની સાથે શાખાઓ દેશ-લિદેશ સુધી ફેલાઈ છે. સાથે ડેરી સહકાલરતા ગુજરાતમાં વ્યાપક ક્ષેત્રે GCMMFની ટિલણવમ જયંતીની તમનેખૂબખૂબ ફેલાઇ અનેક્રમશઃ ગુજરાત કોઓપરેલટિ લમલ્ક શુભકામના. દરેક મલહલાઓનું હું અલભિાદન કરુંછું. આઝાદી પછી દેશમાંબહુ જ બ્રાજડ બની માકકેલટંગ ફેડરેશનનુંલનમાવણ થયું પણ અમૂલ જેિું કોઈ નહીં. અમૂલ એટલે અમૂલની સફળતા મડિલા શડિથી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમૂલ લિશ્વાસ, લિકાસ, જનભાગીદારી, સશલિકરણ, સફળતા પર છેએમાંમલહલા શલિ મૂળ કારણ આત્મલનભવર ભારત, મોટા સંકલ્પ અનેલસલિઓ.

Mai Matrimonial ServiceS 0DL 0DWULPRQLDO 6HUYLFHV LV D 8. UHJLVWHUHG PDWFKPDNLQJ VHUYLFH IRU WKH WUDGLWLRQDO DQG PRGHUQ JHQHUDWLRQ RI +LQGXV DQG 6LNKV

Ǣh ȅĝǦ ȍǤ ¥Ǥ¡ɓ¥ ĝȅǣ ¢ e ȅ ȍ ɓ Ǥ¦º Ǩ e ȅ ¢Ǧ ȇǤ Ǧ Ǣ Ȇ &217$&7 86 0 YLVLW ZZZ PDL PV FR XN #PDL PDWULPRQLDO

અમદાવાદઃ ટેક્નોલોજી અને ટેલલકોમ્યુલનકેશન માટેજગલિખ્યાત કંપની એપલમાંઘણા સમયથી મોટા ફેરફાર કરિામાં આિી રહ્યા છે. કેટલાક લિભાગોમાંછટણી કરિામાંઆવ્યાના સમાચાર થોડા સમય પહેલાં િહેતા થયા હતા ત્યાં હિે કેટલાક લિભાગમાં નિા િડાની લનમણુંક કરાયાના સમાચાર આવ્યા છે. તાજેતરમાં આિેલા સમાચાર અમદાિાદીઓ માટે ગિવ સમાન છે. એપલ દ્વારા હાડડિેર ટીમમાં ધરખમ સ્ટપકરના લબઝનેસનેધમધમતો રાખેછે. આ ટીમ ફેરફાર કરાયો છે. તેમાં એકોસ્ટટક્સ લિભાગના દ્વારા સાઉજડ અનેમાઇક્રોફોન ટેકનોલોજીમાંથતાં િડા ગેરી ગીવ્સને ખસેડીને નિા િડા તરીકે નિા આલિષ્કારોને પણ આત્મસાત કરે છે. ગરિા ગુજરાતીની લનમણુંક કરાઈ છે. લિલશષ્ટ સોફ્ટિેર ફફચર બનાિ​િાનું કામ આ એલ.િી. એન્જિડનયડરંગના ભૂતપૂિવડિદ્યાથથી ટીમને ફાળે આિે છે. મૂળ અમદાિાદી એિા ગેરીના ટથાને મૂળ અમદાિાદના િતની રુલચર દિે એપલમાં 13 િષવથી કામ કરે છે. હિે રુચિર દવેની લનમણુંક કરાઈ છે. રુલચર દિે તેઓ એકોસ્ટટક્સના િાઇસ પ્રેલસડેજટ તરીકે અમદાિાદની જાણીતી એલ.ડી. એસ્જજલનયલરંગ એરપોડ્સ અને મેકસ સલહતના ઉત્પાદનોના કોલેજના લિદ્યાથથી હતા. તે 2009માં એપલમાં ઓલડયો ફફચસવ ઉપર દેખરેખ રાખશે. તેના એસ્જજલનયર તરીકે જોડાયા હતા અને હિે ત્યાં લડલિઝનની એરપોડ્સ અને મેકના ઓલડયો જ એક લડલિઝનના િડા બની ગયા છે. સેગમેજટમાંમાટટરી છે. ઉલ્લેખનીય છે કે, ગેરી લગભગ તેર િષવથી રુલચર 2009માં એપલમાં એકોસ્ટટક્સની એપલના એકોસ્ટટક્સ લિભાગના િાઇસ એસ્જજલનયર ટીમમાંજોડાયા પહેલાંતેમણેલસટકો પ્રેલસડેજટપદે હતા. ગેરીનો અનુગામી બનેલા કંપનીમાંએક દાયકા સુધી કામ કયુ​ુંહતુ.ં એપલમાં રુલચર દિે પાલડીની શારદામંલદર ટકૂલના જોડાયા બાદ મે 2012માં તેને બઢતી આપીને 1982થી 1994 સુધી લિદ્યાથથી હતા. આ પછી તે મેનજ ે ર બનાિાયા હતા. એ પછી માચવ 2021માં 1998માં એલ.ડી. કોલેજ ઓફ રુલચર દિેની લસલનયર ડાયરેક્ટર તરીકેલનમણૂક એસ્જજલનયલરંગમાંથી ટનાતક થઇ યુએસની પેન થઈ. એપલ દ્વારા આ અંગે સત્તાિાર જાહેરાત ટટેટ યુલનિલસવટીમાંભણિા ગયા હતા. કરાઇ નથી, પરંતુતેના કમવચારીઓમાં સમાચાર ફેલાઇ ગયા છે. એપલમાંઘણાંભારતીયો કામ કરે ઓડિયો સેગમેજટમાંડનપુણતા એપલની હાડડિેર ટીમમાં 300 જેટલા છેપણ આટલો લાંબો સમય કંપનીમાંરહીનેજ કમવચારીઓનો સમાિેશ થાય છે અને તેઓ સતત પ્રમોશન મેળિનારા રુલચર જેિા કંપનીના ઉત્પાદનો હોમપોડ, એરપોડ્સ અને પ્રલતભાશાળી એસ્જજલનયસવબહુ ઓછા છે.


12

@GSamacharUK

યુએિ બોડડર પર ચાર ગુજરાિીનાં મોિના કેિમાંડટટી હેરી પકડાયો

2nd March 2024

વોતશંગ્ટનઃ કેનડે ાના માગસે થઈને અમેનરકામાં ગેરકાયદેઘૂસવાનો પ્રયાસ કરનારા એક ગુજરાતી પનરવારના મોતના કેસમાંઅમેનરકાના નશકાગોમાં એક ભારતીય મૂળના વ્યનિની િરપકડ કરાઈ છે. નોંિનીય છેકે, ગુજરાતના એક જ પનરવારના 4 લોકોનાં મોતની આ ઘટના જાડયુઆરી 2022માં બની હતી અને તેણે અમેનરકા અને ભારતમાં અરેરાટી પ્રગટાવી હતી. ભારતીય મૂળના વ્યનિની ુ ાર રિણલાલ પટેલના રૂપમાંથઈ જગદીશ પટેલ, વૈશાલી પટેલ, તવહાંગી િથા ધાતિ​િક ઓળખ હષિકિ હષયપટેલ િામેમજબૂિ ડોક્યુમન્ે ટ છે. પોલીસ અનિકારીઓએ તેનેનશકાગોના ઓહારે હષા પટેલ સામેના કેસમાં દાખલ કરવામાં ઈડટરનેશનલ એરપોટટપરથી પકડી લીિો હતો અને તેને28 ફેિઆ ુ રીએ કોટટમાંહાજર કરાશે. નોંિનીય આવેલા કાનૂની દટતાવેજો સાથે રજૂ કરવામાં છેકેહષાપટેલનેડટટી હેરી, પરમનસંહ અનેહરેશ આવેલા સોગંદનામા અને કાનૂની ફનરયાદમાં રમણલાલ પટેલના નામથી પણ ઓળખવામાંઆવે 2022ની ઘટનાનુંવણાન કરાયુંછે. તેમાંજણાવાયું છે. તેના પર હ્યુમન ટ્રાફફફકંગ અનેયુનાઇટેડ ટટેટમાં છેકે, પટેલ એક સંગનઠત હ્યુમન ટ્રાફફફકંગ ગેંગનો ગેરકાયદેનવદેશીનેઘુસાડવાનો આરોપ લગાવવામાં નહટસો હતો, જેણેઅમેનરકામાંભારતીય નાગનરકને આવ્યો છે. નોંિનીય છે કે, 39 વષાનો જગદીશ ગેરકાયદેઘુસાડવાની સુનવિા ઉપલબ્િ કરાવી હતી. પટેલ તેની 37 વષાની પત્ની વૈશાલી પટેલ, પુિી આ કામગીરી માટેતેણેસ્ટટવ શૈન્ડ નામના ચોરની તવહાંગી પટેલ તથા િણ વષાના ધાતિ​િક પટેલ ભરતી કરી હતી, જેને 19 જાડયુઆરીએ આમ 4 લોકો કેનડે ાની સરહદથી અમેનરકાની ગુજરાતીઓના શબ મળી આવ્યા બાદ પકડી સરહદમાંઘૂસવાના પ્રયાસમાંમોતનેભેટ્યાંહતાં. લેવાયો છે.

નીતિન પટેલ, પ્રદીપતિંહ, ઝડફિયાએ ઉમેદવારી નોંધાવી

િૂયયમંતદરની થીમ પર કાલુપુર રેલવેસ્ટેશન નવુંબનાવાશે

અિદાવાદઃ ગુજરાતના સૌથી મોટા રેલવે ટટેશન અમદાવાદના કાલુપુર રેલવે ટટેશનનું નરડેવલપમેડટ કરાશે. આગામી 26 ફેિુઆરીએ પ્રિાનમંિી નરેડદ્ર મોદી દ્વારા વીનડયો કોડફરડસના માધ્યમથી ખાતમુહૂતા કરવામાં આવ્યું. કાલુપરુ રેલવેટટેશન મોઢેરાના સૂયામંનદરની થીમ પર એરપોટટ ગાંધીનગરઃ સોમવારેઅચાનક ભૂતપૂવા નાયબ મુખ્યમંિી કરતાંપણ અદ્યતન બનાવાશે. જ ભાજપ હાઇકમાડડે નીતિન પટેલ વતી તેમના લેડડ ડેવલપમેડટ ઓથોનરટીના ે ર અપાણ ગુજરાતના લોકસભા બેઠકોના અંગત મદદનીશે દાવેદારી જોઇડટ જનરલ મેનજ નનરીક્ષકોને સંબંનિત નોંિાવી, જ્યારેઅમદાવાદ પૂવા અવટથીએ નરડેવલપમેડટ અંગે નવટતારોમાં પહોંચી જઈ બેઠક માટે ભૂતપૂવા ગૃહ માનહતી આપતાં જણાવ્યું કે, ઉમેદવારો નક્કી કરવા માટે રાજ્યમંિી પ્રદીપતિંહ જાડેજા કાલુપુર રેલવે ટટેશનના સેડસ લેવાની પ્રનિયાના આદેશો તથા ગોરધન ઝડફિયાના નરડેવલપમેડટની કામગીરી 36 કયા​ાહતા. સમથાકોએ દાવો કયોા હતો. મનહનામાં પૂણા થશે, જેનો સોમવારે તમામ બેઠક પર ગાંિીનગર બેઠક પર ગૃહમંિી પ્લાન પણ નક્કી કરાયો છે. નનરીક્ષકોએ ઉમેદવારો માટેનાં અતિ​િ શાહ સાંસદ હોવાથી અમદાવાદ ટટેશનનેરૂ. 2390 મંતવ્યો લીિાં. આચચયાજનક કોઈપણ વ્યનિએ દાવેદારી કરોડના પ્રોજેક્ટમાંસામેલ કરી રીતે જ મહેસાણા બેઠક માટે નોંિાવી ન હતી. 16 માળનુંનબલ્ડડંગ બનાવાશે.

ગુજરાિની બેન્કોમાંNRI તડપોતઝટમાં રૂ. 2,680 કરોડનો ઘટાડો નોંધાયો

અિદાવાદઃ અમેનરકા અને યુરોપ સનહતના ઇલ્ડડયામાંફંડ મોકલતા હોય છે. હાલ અમેનરકામાં પલ્ચચમી રાષ્ટ્રોમાં વ્યાજદરમાં વિારો થવાના વ્યાજદર 5-6% જેવો ચાલી રહ્યો છે, જે ભારત પગલે ગુજરાતની બેંકોમાં નોન રેનસડેલ્ડશયલ કરતાં ઘણો ઊંચો છે. નિટન, દુબઈ, આનિકન દેશોમાં પણ સારું વળતર મળી રહ્યું હોવાથી ઇલ્ડડયન નડપોઝીટમાંઘટાડો જોવા મળ્યો છે. ટટેટ લેવલ બેડકસા કનમટીના નડસેમ્બર ગુજરાતની બેડકોમાંNRI નડપોનઝટ ઘટતી જોવા ક્વાટટરના નરપોટટમુજબ નાણાકીય વષા2023-24ના મળી છે. આ ઉપરાંત કોરોના બાદ જે લોકોની િીજા નિમાનસક ગાળામાં ગુજરાતની બેડકોમાં ઉંમર 60 વષાથી વિુ છે તેવા નબનનનવાસી નબનનનવાસી ભારતીયોએ પોતાના એકાઉડટમાંરૂ. ભારતીયો હવે ભારતમાં રોકાણ કરવાના બદલે 86,635.31 કરોડ જમા કરાવ્યા હતા. આ નડપોનઝટ પોતે જ્યાં રહેતા હોય ત્યાં જ રોકાણ કરે છે. નડસેમ્બર 2022ના રૂ. 89315.61 કરોડની SLBCના નડસેમ્બર ક્વાટટરના નરપોટટ મુજબ સરખામણીએ રૂ. 2,680 કરોડ ઓછી છે. બેડકસાના વાનષાક િોરણેસૌથી વિુગાંિીનગરમાંરૂ. 2,104 જણાવ્યા પ્રમાણે, નવદેશમાંરહેતા ભારતીયો પોતે કરોડનો ઘટાડો થયો, જેબાદ અમદાવાદમાંરૂ. 663 જે દેશમાં રહેતા હોય ત્યાંના વ્યાજદર અને કરોડ, વલસાડમાંરૂ. 329 કરોડ અનેસુરતમાં170 ભારતના વ્યાજદરની સરખામણીના આિારે કરોડનો ઘટાડો નોંિાયો છે.

પોલીિ િામેિતરયાદ માટે14449 ટોલ ફ્રી નંબર શરૂ

અિદાવાદઃ અડાલજ પાસે પોલીસે અડિી રાિે દંપતી પાસેથી રૂ. 60 હજારનો તોડ કરવાના કેસમાં હાઇકોટેટ સુઓમોટો લેતાં જવાબદાર પોલીસ કમાચારીઓને સટપેડડ કરીને તેમની સામે કાયાવાહી કરાઈ હોવાની સરકારે સોમવારે રજૂઆત કરી હતી. ચીફ જલ્ટટસ સુનનતા અગ્રવાલ અનેજલ્ટટસ અનનરુદ્ધ માયીની ખંડપીઠ સમક્ષ સરકારે સોગંદનામામાં એવી રજૂઆત કરી હતી કે, પોલીસ સામેની કોઈપણ ફનરયાદ કરવી હોય તો તેના માટે ટોલ િીની સેવા શરૂ કરી દેવાઈ છે. પોલીસ સામેની ફનરયાદ 14449 નંબર પર કરી શકાશે. આ નંબર ડાયલ કરવાથી ડીજીપીની ઓફફસના કંટ્રોલરૂમમાંલાગશે.

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

રાજ્યિભાથી ‘આઉટ’ થિાંજ નારણ રાઠવા ભાજપમાં‘ઇન’

છોટા ઉદેપુરઃ નદગ્ગજ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ નારણ રાઠવાએ કોંગ્રેસનેરામ-રામ કરીને27 ફેિઆ ુ રીએ કમલમ્ ખાતે કેસનરયો િારણ કયોા. હાલ લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારેપાટટી બદલવાની હોડ જામી છેઅનેઉમેદવારોના રૂપમાંકોંગ્રેસનાંએક પછી એક કાંગરા ખરી રહ્યા છે. જેના ભાગરૂપેપૂવાકેડદ્રીય રેલ રાજ્યમંિી અનેનદગ્ગજ કોંગ્રેસી નેતા રાજ્યસભા સાંસદ નારણ રાઠવાએ કોંગ્રેસને રામરામ કરીને ભાજપનો કેસનરયો િારણ કયોા છે. કોંગ્રેસના પૂવા સાંસદ નારણ રાઠવાની સાથે તેમના પુિ િંગ્રાિ રાઠવાએ પણ ભાજપમાંપ્રવેશ મેળવ્યો છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે થોડા નદવસ અગાઉ જ નારણ રાઠવાની ટમાપૂણાથઈ છે. આ સાથે જ 10,500થી વિુકાયાકરો પણ ભાજપમાંજોડાયા છે.

ગુજરાિમાંકોંગ્રેિ - આપ વચ્ચેબેઠક િમજૂિીઃ ભરૂચ - ભાવનગરમાંઆપ લડશે

અિદાવાદઃ ગુજરાતમાંઇલ્ડડયા ગઠબંિન અને ભાજપ વચ્ચે લોકસભામાં ચૂંટણીજંગ જામશે. કોંગ્રેસ અને આમ આદમી પાટટી વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે, જેમાંગુજરાતની 24 બેઠક પર કોંગ્રેસ અનેબેબેઠક ભરૂચ અનેભાવનગર પર આપ લડશે. આ ગઠબંિનમાં ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે એક સમયે કોંગ્રેસ ચલાવતા ટવ. અહેમદ પટેલના પનરવારના પ્રભુત્વવાળી ભરૂચ બેઠક આપના ફાળેગઈ છે. હુંભરૂચમાંથી અપક્ષ િરીકેચૂંટણી નદડહીમાં ગઠબંિનની જાહેરાત થતાં જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ િી.આર. પાટીલે લડીશઃ િૈઝલ એહમદ પટેલનો હુંકાર ભરૂચ લોકસભાની બેઠક ઇલ્ડડયા ગઠબંિન આ ગઠબંિનની આંિળા અને લંગડા સાથે અંતગા ત આમ આદમી પાટટીના ફાળે જતાં સરખામણી કરી દીિી છે. આ સાથે નદડહીમાં AAP 4 અને કોંગ્રેસ 3 સીટ પર ચૂંટણી લડશે, કોંગ્રેસમાં ઘમાસાણ મચી ગયું છે. કોંગ્રેસના જેમાં આપ નવી નદડહી, સાઉથ નદડહી, પલ્ચચમ સંભનવત ઉમેદવાર અને ટવ. એહિદ પટેલના નદડહી અને પૂવા નદડહી બેઠક પર પોતાના પુિ િૈઝલ પટેલે કોંગ્રેસ સામે બગાવતના સૂર ઉમેદવાર ઊભા રાખશે. હનરયાણામાં કોંગ્રેસ 9 શરૂ કરી દીિા છે. તેમણે ટપષ્ટ જણાવ્યું છે કે, અને AAP એક સીટ પર ચૂંટણી લડશે, તો તેઓ પક્ષના નનણાયથી નાખુશ છે. ચૂંટણીનેહજુ સમય છે, ત્યારે તેઓ આજે નદડહી જઈ ચંદીગઢ સીટ પણ કોંગ્રેસના ફાળેગઈ છે. એ જ સમયેકોંગ્રેસ ગોવાની બંનેલોકસભા હાઇકમાડડનેમનાવવાની કોનશશ કરશે. તેઓએ બેઠક પર તેમના ઉમેદવારો ઊભા કરશે. પંજાબ એમ પણ ટપષ્ટ કરી દીિું છે કે, તેઓ તેમના માટે ગઠબંિનની ફોમ્યુાલા હજુ સુિી નક્કી કાયાકરો કહેશે તો આમ આદમી પાટટીના કરવામાં આવી નથી. શનનવારે 24 ફેિુઆરીએ ઉમેદવાર માટે પ્રચાર નહીં કરે. ઉપરાંત તેમણે કોંગ્રેસ તરફથી િુકુલ વાિતનક અને AAP આિમક તેવર અપનાવતાં એમ પણ જણાવી તરફથી િૌરભ ભારદ્વાજ અનેઆતિશીએ બેઠક દીિુંકે, તેઓ અપક્ષ તરીકેપણ ચૂંટણી લડી શકે છે. અહીં અમારુંનેટવકકમજબૂત છે. વહેંચણીની ઔપચાનરક જાહેરાત કરી.

કચ્છ-િુરિમાંઉદ્યોગ સ્થાપવા કંપનીઓની 4.38 કરોડ ચો.મી. જમીનની માગ

રાજ્યમાં ઉદ્યોગો ટથાપવા માટે સુરતમાં ગાંધીનગરઃ ગુજરાતમાં વાઇિડટ ગુજરાત ગ્લોબલ સનમટ જેવા કાયાિમોને કારણે સરકાર સમક્ષ અદાણી નવલમાર, નરલાયડસ ગુજરાતમાંઉદ્યોગો તેમનાંએકમો ટથાપવા માટે ઇડડટટ્રીઝ, યાકી એકવાકડયચર પ્રા.નલ., એટસાર, આકનષાત થાય છેઅનેઆ માટેજમીન માગતા ઇકવી ટ્રાડસ લોજીટટીક, આસસેલર નમત્તલ હોય છે. રાજ્ય સરકાર સમક્ષ સુરત અનેકચ્છમાં નનપ્પોન ટટીલ ઇલ્ડડયા લી., િેઇટ નવગ્સ પ્રા.લી. અદાણી, નરલાયડસ, એટસાર, આસસેલર નમત્તલ, એમ 7 ઉદ્યોગો િંિાકીય હેતુમાટેએક કરતા વિુ જે.કે.લક્ષ્મી નસમેડટ, રેટકો ગ્લોબલ નવડડ જગ્યાએ અલગ અલગ ચો.મી.ની જમીન માગી સનવાસીસ પ્રા.નલ. સનહતના 58 ઉદ્યોગોએ 4.38 છે. એકંદરે આ 7 ઉદ્યોગોએ સુરત શહેરકરોડ ચો.મી. જમીન ઉદ્યોગો ટથાપવા માગી છે. નજડલામાં1.24 કરોડ ચો.મી. જમીન માગી છે.


@GSamacharUK

13

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

વેરાવળ બંદરેથી રૂ. 350 કરોડનું હેરોઇન ઝડપાયું: 9ની ધરપકડ

2nd March 2024

ઉલ્લેખનીય છે કે, આ ફફવશંગ બોિમાંમુતિ​િા નામના વેરાવળઃ ગીર સોમનાથના િેરાિળ બંદરેથી િ​િપાયેલા રૂ. ઇશાક મોરબીના ડ્રગ્સ કેસમાં શખ્સે કરી હતી, તેમજ આ 350 કરોિના ડ્રગ્સકેસમાંATS, ફરાર છે. હાલ તો બોિના િંિેલ ડ્રગ્સની િેરાિળ ખાતેવિવલિરી NDPS, SOG, LCB સવહતની અને વિવલિરી લેિા આિેલા ઝયાં પહોંચાિ​િી સવહતની એજડસી દ્વારા તપાસ ચાલી બંનેશખ્સ સવહત ત્રણેય ના 12 સૂચના જામનગરના જોવિયાનો રહી છે. તપાસમાં મોિો વદિસના વરમાડિ િેરાિળ કોિે​ે ઇશાક નામનો શખ્સ આપતો હોિાનું ખૂલ્યું છે. આ ઇશાક ઘિટફોિ સામેઆવ્યા છે, જેમાં મંજૂર કયાિછે. મોરબીના ડ્રગ્સ કેસમાંફરાર છે ઇશાક દક્ષિણ ડ્રગ્સની વિવલિરી ઓમાનના મધદવરયેમુતિ​િા નામના ઇસમે આક્ષિકાથી સૂચના આપતો અને હાલ દવિણ આવિકામાં સુરિા એજડસીઓ દ્વારા બેઠાં-બેઠાં લોકેશન મોકલી કરાિી હતી. આ કેસમાંઅત્યાર સુધી 9 શખ્સની ધરપકિ થઈ બોિના િંિેલ ધમમેડદ્ર કશ્યપની સૂચના આપતો હોિાનો છે, જ્યારે જોવિયાનો ઇશાક પૂછપરછ કરતાંઅનેક ઘિટફોિ ઘિટફોિ થયો છે. િંિેલના દ.આવિકાથી સૂચના આપતો થયા છે, જેમાં આ ડ્રગ્સની ફોનના સિમેલડસમાં વિદેશથી વિવલિરી ઓમાનના મધદવરયે ફોન થયેલા જણાયા છે. હતો.

કંપની સેક્રેટરીની પરીિામાંભાવનગરની વીરતી શાહ દેશમાંતૃતીય અનેરાજ્યમાંપ્રથમ

કલાક િાંચન કરીને પરીિાલિી ભાવનગરઃ ધ ઇન્ડટિટ્યૂિ ઓફ મહેનતથી આ સફળતા મેળિી કંપની સેક્રિે રી ઓફ ઇન્ડિયા દ્વારા હોિાનુંજણાવ્યુંહતુ.ં તેણેજણાવ્યું રવિ​િારે કંપની સેક્રિે રી હતુંકે, આ કંપની સેક્રિે રીની વિગ્રી એન્ઝિઝયુવિ​િની પરીિાનું માિેઆ બીજા તબક્કાની પરીિા પવરણામ જાહેર કરાયું છે. ICSI હતી અને હિે આજથી અંવતમ દ્વારા CS એન્ઝિઝયુવિ​િ પવરણામ તૃતીય તબક્કાની પરીિાની તૈયારી જાહેર કરાયું હતુ,ં તેમાં ભાિનગરની વિદ્યાવથિની િીરતી શાહે સમગ્ર શરૂ કરી દીધી છે. િીરતી શાહેધો. 10 અનેધો. દેશમાં િોપસિમાં તૃતીય ટથાન અને સમગ્ર 12 ભાિનગરમાં પાસ કયાિ બાદ હાલ ગુજરાતમાંપ્રથમ ટથાન મેળિીનેસફળતાનો િંકો અમદાિાદની સોમલવલત કોલેજમાં બી.કોમ.માં િગાડ્યો છે. િીરતી વિજેશભાઈ શાહે 473 માકક અભ્યાસ કરે છે અને સાથે કંપની સેક્રિે રીની મેળવ્યા છેઅનેઅંવતમ તબક્કામાંરોજ 8થી 10 પરીિાની તૈયારી કરેછે.

OM S OM SAIR AIRAM IR RA AM M

TEMPLE

2ND & 3RD MARCH 2024 FROM 09:00AM

AT NEW PREMISES AT

18 MELTON STREET, LEICESTER, LE1 3NB

GRAND OPENING

ALL ARE INVITED Colton street temple is moving to above addresss WEMBLEY Union Hall, Union Road, Wembley, y Middlesex x, HA0 4AU Tel: T el: 0208 902 2311

LEICESTER 18 Me elton St, Leic cester LE11 3NB Tel: T el: 0116 6 367 1833

READING 44 West West Street, (Nex xt to Primark), Reading RG1 1TZ Tel: T el: 0118 959 1084

Charity y no: 1138530 • Email: inffo@shirdisai.org.uk o@shirdisai.org.uk g

FOR MORE INFORMA ATION TION PLEASE VISIT OUR WEBSITE

SHIRDISAI.ORG.UK


14 દડિણ-મધ્ય ગુજરાત

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

રડશયન સેના માટેકાયમરત્ સુરતના સુરતના િાયમંિ-નવસારીના પડરધાન યુવકનુંયુક્રેનના ડ્રોન હુમલામાંમોત વૈડિક િલકેછવાશેઃ વિાપ્રધાન

2nd March 2024

હતા, ત્યારેરડશયાની બોડટર પરના સુરતઃ ત્રણ મડહના પહેલાં ડોનેત્સક નજીક એક ડ્રોન ડમસાઇલ રડશયા પહોંચેલા સુરત ડજર્લાના ત્રાટકી હતી. આ હુમલામાં કામરેજ તાલુકાના વેલંજા ગામના હેડમલનુંમોત નીપજ્યુંહતુ.ં યુવકે રડશયા- યુકેન યુદ્ધમાં જીવ ગુમાવતાં શોક વ્યાપી ગયો છે. મૃતદેહ લાવવા રજૂઆત મૂળ સૌરાષ્ટ્રના ગાડરયાિાર ં ગામે રહેતા માંગફુકયા વેલજા તાલુકાના વાવડી ગામના વતની પડરવારના જુવાનજોિ પુત્ર 23 વષષીય આશાટપદ યુવકનું હેડમલનું યુિન ે ડ્રોન ડમલાઇલ યુદ્ધમાં મોત બાદ તેનો મૃતદેહ હુમલામાંમોત નીપજ્યુંહતુ.ં સેંકડો વતન ફરેએ માટેસરકારી તંત્રની ફકલોમીટર દૂર પોતાના મદદ માગવામાંઆવી છે. આમષી વહાલસોયા પુત્રનું યુદ્ધમાં મોત હેમિલ િાંગુકિયા કેબપમાં હેર્પર તરીકે ફરજ નીપજતાંતેનાંમાતા-ડપતા સડહત બજાવતા આ યુવકનું યુિેનના ડ્રોન હુમલામાં ટવજનો ચોિાર આંસુ સારી રહ્યાં છે. પોતાના મોત થયું છે. કામરેજના વેલંજા ગામે રહેતા પુત્રનાંઅંડતમ દશવન અનેતેની અંડતમડિયા કરવા અમિનભાઈ િાંગુકિયાનો મોટો પુત્ર પુત્ર માટેરડશયાથી મૃતદેહ સત્વરેમળી જાય એ માટે હેમિલ 14 ડડસેબબરે ખાનગી એજટટ મારફતે પ્રિાનમંત્રી કાયાવલય ખાતે અને રડશયન રડશયા નોકરીઅથભેગયો હતો, જ્યાંહેડમલ આમષી એબબેસીમાંરજૂઆત કરી છે. કેબપમાં હેર્પર તરીકે જોડાયો હતો, જેમાં તેનો રડશયાના આમષી કેબપમાં જોડાયેલા સમીર માડસક પગાર રૂ. બે લાખ નક્કી થયો હતો. એહમદેકોલ કરીનેપડરવારનેકહ્યુંહતુંકે. હેડમલ દરડમયાન 23 ફેબ્રુઆરીએ રડશયાના આમષી ફાયડરંગની પ્રેશ્ટટસ કરતો હતો. ત્યારે એકાએક કેબપમાં હેડમલ માંગુફકયાની સાથે જોડાયેલા િડાકાભેર ડમસાઇલ ત્રાટકી હતી. ડમસાઇલ ફાટતાં કણાવટકના ગુલબગાવના વતની સિીર એહિદે જ અહીં જબરદટત ભાગદોડ મચી ગઈ હતી અને વેલજા ં રહેતા હેડમલના ડપતા અડિનભાઈનેકોલ જીવ બચાવવા અમે બંકરમાં છુપાયા હતા. બિું કરીનેજણાવ્યુંહતુંકે, રડશયા-યુિેન યુદ્ધમાંઅમે થાળે પડ્યા બાદ બહાર નીકળીને તપાસ કરતાં બંને આમષીમાં ડસટયુડરટી ટ્રેડનંગ મેળવી રહ્યા હેડમલ મૃત હાલતમાંનજરેપડ્યો હતો.

દારૂની મહેફિલ માણતા નડિયાદના 3 પીઆઈ સસ્પેન્િ

નમિયાદઃ થોડા સમય પહેલાં નડડયાદના ત્રણ પોલીસ અડિકારીની દારૂની મફેફફલનો વીડડયો વાઇરલ થતાં ડડપાટટમટેટ દ્વારા પગલાંલેવાતાં ત્રણેયને સટપેટડ કરાયા છે. ફરતા થયેલા વીડડયોમાં ટેબલ પર દારૂની બોટલ દેખાતી હતી, જ્યારે બે જણ કોઈ બાબતે માથાકૂટ થતાં મારામારી કરી રહ્યા હતા અને ત્રણેય પીઆઇ તેમનેછોડાવવા વચ્ચેપડ્યા હતા. તાજેતરમાં નડડયાદ ટાઉન બામરન્દ્રભાઈ પટેલ (યુકે) એન.સી. પટેલ પોલીસ ટટેશનના પીઆઇ (યુએસએ), યોગેન્દ્રભાઈ પટેલ (યુકે), િો. હરપાલડસંહ ચૌહાણ, નડડયાદ બામરન્દ્ર દેસાઈ (યુએસએ), પરેશ ઠાિર, પશ્ચચમ પોલીસ મથકમાંફરજ મવનોદભાઈ પટેલ (યુક)ે, કિરણ વી.સી. પટેલ બજાવતા પીઆઇ વાય.આર. (યુક)ે, કિરણભાઈ આઇ. પટેલ (કૉબફી), ઉદ્યિ ચૌહાણની લીવ ડરઝવવમાં અિીન (યુકે), રમવ પટેલ (યુએસએ), બદલી કરાઈ હતી. જો કે નગીનભાઈ પટેલ (ચકલાસી), મવષ્ણુભાઈ રાજકીય આગેવાનોના ખાસ પટેલ (મહેળાવ), પુષ્યંત એસ. પટેલ (યુકે), ગણાતા આ બંને પીઆઇની િૌમશિભાઈ પટેલ, િફતભાઈ પટેલ અને એકાએક બદલી અંગેચચાવશરૂ મરિેશભાઈ પટેલનું સૌજટય પ્રાપ્ત થયું છે. થઈ ગઈ હતી. મહેફફલમાં અતુલભાઈ પટેલે જણાવ્યું કે, આ પુટતક હાજર ત્રીજા પીઆઇ આર.કે. ડવમોચનનો હેતુ યુવાનોને પાંચ ગામ, છ ગામ પરમારની પણ શડનવારે લીવ અને સત્તાવીસ ગામના પાટીદારોના ઈડતહાસ ડરઝવવમાં બદલી કરવામાં ડવશેની જાણકારી પ્રાપ્ત થાય. આવી હતી.

ચારુતર આરોગ્ય મંિળ દ્વારા ‘ચરોતરના પાટીદારોની ગૌરવગાથા’ પુસ્તકનુંડવમોચન

આણંદઃ ચારુતર આરોગ્ય મંડળકરમસદ ખાતે ‘ચરોતરના પાટીદારોની ગૌરવગાથા’ પુટતકના ડવમોચનનો કાયવિમ 18 ફેબ્રુઆરી 2024ના રોજ શ્રીકૃષ્ણ હોશ્ટપટલના ભીખાભાઈ ઓડડટોડરયમ ખાતે યોજવામાં આવ્યો હતો. જેનુંડવમોચન પ.પૂ. સંત ભગવંત સાહેબ, અનુપમ ડમશન, મોગરી દ્વારા તથા મંચ પર ઉપશ્ટથત મહાનુભાવો ચારુતર આરોગ્ય મંડળના અધ્યિ અતુલ પટેલ, મંડળના ટ્રટટી િો. અમૃતા પટેલ, ચારુતર ડવદ્યામંડળના અધ્યિ ભીખુભાઈ પટેલ, બામરન્દ્રભાઈ પટેલ (યુ.િે.), ચારુસેટના ભૂતપૂવવ પ્રમુખ નગીનભાઈ પટેલ, ડરટાયડટઆઇએએસ ઓફફસર અનેલેખક ભાગ્યેશ જ્હા અને ડચત્રકાર િનુભાઈ પટેલ દ્વારા કરાયુંહતુ.ં આ પુટતકના પ્રકાશનમાંલેખક ભાગ્યેશ જહા અનેડચત્રકાર શ્રી કનુભાઈ પટેલનો મુખ્ય ફાળો રહેલો છે. ચરોતરના પાટીદારોની ગૌરવગાથા પુટતકમાંજાગૃત ભટ્ટ (ચારુતર આરોગ્ય મંડળના માનદ્ મંત્રી), સુરેન્દ્રભાઈ પટેલ (યુકે),

સુરતઃ પ્રિાનમંત્રી મોદી દ્વારા પ્રિાનમંત્રી ડમત્રા (મેગા ઇટટેગ્રેટેડ ટેટસટાઇલ ડરડજયન એટડ એપેરલ) પાકકનું ખાતમુહૂતવ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રિાનમંત્રી મોદીએ તેમના સંબોિનમાં જણાવ્યું કે, પીએમ ડમત્રા પાકક ટેટસટાઇલ સેટટર માટે દેશનો પહેલો એવો ટેટસટાઇલ પાકક છે, તેનાથી કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે અને કાપડની ડનકાસમાં ભારતની ડહટસેદારી વિશે. સુરતના ડાયમંડ અને નવસારીના પડરિાન વૈડિક ફલકે છવાઈ કે, 1141 એકરમાંસાકાર થનારો મેગા ઇશ્ટટગ્રેટડે જશે. ગુજરાતની ગૂંજ ડવિમાં સંભળાશે. ડમત્રા ટેટસટાઇલ એપેરલ પાકક દડિણ ગુજરાત સડહત પાકકનેકારણેરૂ. 3 હજાર કરોડનુંરોકાણ આવશે. સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સજવન પ્રિાનમંત્રીએ જણાવ્યું કે, ડમત્રાપાકકમાં જ કરશેઅનેગુજરાતના ટેટસટાઇલ ઉદ્યોગ વેગવંતો કામદારો માટેઆવાસ, લોડજશ્ટટક પાકક, ટ્રેડનંગ, બનશે. આ પહેલ ‘મેક ઇન ઇશ્ટડયા’ અને ‘મેક શ્ટકલ ડેવલપમેટટ સુડવિા હશે. પાકકઆસપાસનાં ફોર યુવર્ડટ’નુંઉદાહરણ ડસદ્ધ કરશે. આઝાદી બાદ પહેલીવાર આટલા મોટા પ્રમાણમાંડવકાસકાયોવનું ગામોમાંરોજગારનો અવસર મળશે. વડાપ્રિાનેપીએમ ડમત્રા પાકકસંદભભેજણાવ્યું ખાતમુહૂતવઅનેલોકાપવણ થઈ રહ્યુંછે.

સાકરવષામદરડમયાન ભક્તોના નાદથી ગૂંજ્યુંસંતરામ મંડદર

સંતરાિ િંમદરિાં શમનવારે પૂ. યોગીરાજ સંતરાિ િહારાજના 193િા સિામિ ઉત્સવ મનમિત્તે મદવ્ય સાિરવષાુિરાઈ હતી. જે પૂવવેિહંત રાિદાસજી િહારાજે વષુિાં એિવાર થતી મદવ્ય િહાઆરતી ઉતારી હતી. િંમદર પમરસરિાંહૈયેહૈયુંભીિાય તેવી ભીિ​િાં જય િહારાજના નાદ સાથે ભક્તોએ િહાઆરતીનાં દશુન અને પ્રસાદી િેળવીને િન્યતા અનુભવી હતી.

સરદારની કમમભૂડમ કરમસદનેભેટ, રેલવેસ્ટેશનની કાયાપલટ થશે

આણંદઃ સરદાર પટેલના વતન કરમસદને મનપાથી બાકાત રાખીનેઅલગ દરજ્જો આપવાની ડવચારણા ચાલી રહી છે. સરદારની ભૂડમ પર વષોવજૂના રેલવેટટેશનનુંપુન: ડનમાવણ કરીને આિુડનક સુડવિા આપવા માટેકામગીરી હાથ િરાઈ છે. જે અંતગવત કરમસદ રેલવે ટટેશનના સરદારની ડવશાળ પુનઃડનમાવણનો ડશલાટયાસ પ્રડતમા ઊભી કરાશે કરાયો. કરમસદ રેલવેટટેશનનું કરમસદ ખાતે ડવશાળ ગડતશડિ અમૃત યોજના હેઠળ રૂ. 7.13 કરોડના ખચભે કેબપસ, આિુડનક પ્રવેશદ્વાર, આિુડનક બેઠક વ્યવટથા, શુદ્ધ નવડનમાવણ કરાશે. આણંદનું રેલવે ટટેશન એ પાણી, શૌચાલય, અદ્યતન ગ્રેડનુંગણાય છે. પરંતુપાયાની ડટફકટ બારી, વાહનોની પાફકિંગ સુડવિાનો આજે પણ અભાવ વ્યવટથા અને મજબૂત ટટ્રક્ચર છે. વડોદરા મંડળ ખાતે આ સાથે પ્લેટફોમવ તૈયાર કરાશે. ટટેશનોના પુનઃડવકાસ માટે સાથે સાથે સરદાર પટેલની લગભગ રૂ. 155 કરોડ અને લોખંડની ડવશાળ પ્રડતમા આ ર ઓ બી - આ ર યુબી ના તેમજ જીઆયડીસી તરફ 100 ડનમાવણ માટે લગભગ રૂ. 618 મીટર લાંબી દીવાલ અને 6 કરોડ સડહત કુલ રૂ. 773 મીટર ઊંચી દીવાલ પણ કરોડથી પણ વિારાનાં કાયોવ બનાવી છે. તેમજ ડદવ્યાંગોને કરાશે. આ નવા રેલવે પ્લેટફોમવપર ચઢવા-ઉતારવાની ટટેશનથી નાગડરકોનેઆિુડનક વ્યવટથા તેમજ ડદવ્યાંગ માટે આિુડનક શૌચાલય બનાવાશે. સુડવિા મળી શકશે.

વિોદરાના નવાપુરામાંપોલીસ સ્ટેશનની બહાર જ પથ્થરમારો

વિોદરાઃ 22 ફેબ્રુઆરીની મોડી રાત્રે સોડશયલ તેમજ પથ્થરમારો કરનારાની શોિખોળ હાથ મીડડયા પર િાડમવક ડટપ્પણી મામલે બોલાચાલી િરી હતી. જતીન અજુ​ુનભાઈ પટેલેફડરયાદ નોંિાવી થયા બાદ સમગ્ર મામલો પોલીસ મથકેપહોંચ્યો હતો. જ્યાંકેટલાક લોકો દ્વારા આવી પથ્થરમારો કે, હુંમારા ગ્રાહકોને ઓફર જણાવવા માટે હું કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ઇટટટાગ્રામ પર લાઇવ થયો હતો. જેથી મારા પોલીસ દ્વારા ત્વડરત કાયવવાહી હાથ િરાઈ હતી. ગ્રાહકોએ જય શ્રીરામ કહીને શુભેચ્છા પાઠવી ઘટનાની જાણ ડીસીપી લીના પાટીલને થતાં હતી. જેબાદ હુંઓફરની જાહેરાત કરતો હતો. તેઓ તાત્કાડલક ઘટનાટથળે દોડી ગયાં હતાં, તેદરડમયાન sahid-patel-7070 નામના આઇડી તેમજ સમગ્ર ડવટતારમાંકોશ્બબંગ હાથ િયુ​ુંહતું. પરથી અભદ્ર કોમેટટ કરવામાંઆવી હતી.


@GSamacharUK

15

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

તપતાએ દીકરીને‘કતરયાવર’ થકી સમાજનેઆપ્યો સંદેશ

થિાદ તાલુકાના કાસવી ગામેએક પરિવાિેદીકિીનેલગ્નના માંડવામાં જ કરિયાવિ તિીકે બે ગીિ અને ત્રણ કાંકિેજી સરિત 5 ગાય આપી િતી. કન્યાના રપતાએ કહ્યું, ભાિતીય સંસ્કૃરતમાં ગાયને માતાનો દિજ્જો અપાયો છે. ગાયનું દૂધ અને ગૌમૂત્ર અનેક િોગોના ઇલાજમાં કાિગત નીવડતું િોવાનો શાસ્ત્રોમાંઉલ્લેખ છે. િાલના સમયમાંદીકિીઓને આધુરનક ચીજવસ્તુઆપવામાંઆવી િ​િી છે, પિંતુઆજના યુગમાં પણ સમાજ ગાયની ઉપયોરગતા સમજે તે માટે દીકિીને ગાયનું દાન આપીને આપણી પ્રાચીન પિંપિા અનુસિવામાંઆવી છે. લોકોમાંગાય પ્રત્યેની લાગણી ફિી ઉજાગિ થાય અનેલોકોમાંગાય પ્રત્યેજાગૃરત કેળવાય તે િેતુથી દીકિીને5 ગાયનુંદાન કયુ​ુંછે.

મંતદર માત્ર દેવાલય નહીં, આપણી સંસ્કૃતતનુંપ્રતીકઃ મોદી 2nd March 2024

રવસનગિઃ વડાપ્રધાન નિેન્દ્ર મોદી મહેસાણા તજર્લાના તવસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં વાળીનાથ ધામ મહાદેવ મંતદરના સુવણો તશખર મહોમસવમાં ગુરુપુષ્ય અમૃત તસતિયોગમાંમહા તશવતલંગની પ્રાણપ્રતતષ્ઠા કરી હતી. મંતદરની પ્રાણપ્રતતષ્ઠા કયાો બાદ વડાપ્રધાને રૂ. 13 હજાર કરોડથી વધુનાંતવકાસકાયો​ોનુંલોકાપોણ અનેખાતમુહૂતોકયુ​ુંહતું. વડાપ્રધાને જાહેરસભા સંબોધતાં જણાવ્યું કે, વાળીનાથમાં ઘણી જૂની યાદો તાજી થઈ છે. આ મંતદર માત્ર દેવાલય જ નથી, તે આપણી હજારો વષો જૂની સંથકૃતતનું પ્રતીક પણ છે. વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આજે એક સંયોગ પણ થયો છે, આજથી ઠીક એક મતહના પહેલાંઅયોધ્યામાંહતો, અનેઆજે વાળીનાથમાંમહાદેવનાંસાંતનધ્યમાંછું. ‘આજેવાળીનાથેવટ પાડી દીધો છે...’ તરભ ગુરુગાદી છે: વડાપ્રધાન ‘આજેવાળીનાથેવટ પાડી દીધો’ કહી વડાપ્રધાનેભૂતકાળનાં રામચંદ્ર ભગવાનના જન્મથથળ પર તવશાળ મંતદરે આકાર લીધો છે. તરભ વાળીનાથની જગ્યા માત્ર એક તીથોધામ નહીં, થમરણો વાગોળ્યાંહતાં. તવિમતગતરના ઉર્લેખથી શરૂ કરી તેમણે પરંતુ રબારી સમાજની ગુરુગાદી છે. વડનગરમાં ઉમખનન દેવલોક પામેલા બળદેવતગતર સાથેના પોતાના ગાઢ સંબંધનો દરતમયાન ઊજાગર થતો 2800 વષો પ્રાચીન ઈતતહાસ અને ઉર્લેખ કયો​ો હતો. તેમણે જણાવ્યું કે, બળદેવતગતર સાથે મારે ધોળાવીરામાંપ્રાચીન ભારતનાંતદવ્ય દશોન થાય છે. આ અવશેષો તનકટના સંબધં હતા. વાળીનાથ ધામમાંતેઓ અનેક વખત આવ્યા ભાતવ પેઢીને પોતાના મૂળ સાથે જોડશે અને તેઓ તેનો ગવો છેઅનેઆશીવાોદ મેળવ્યા છે. હાલના મહંત જયરામતગતર બાપુ અનુભવશે. કેન્દ્ર સરકાર દેશની સુરિાને પણ મહત્ત્વ આપે છે. અતભનંદનને પાત્ર છે. તેમણે સદ્ગત બળદેવતગતર બાપુના ભવ્ય વારસાને ઉજાગર કરતી તવરાસતને જોડતાં થથાનોને સંકર્પને પતરપૂણો કરવાનું ભગીરથ કાયો કયુ​ું છે, તેમજ આ ભવ્ય પ્રસંગનુંઆયોજન કરનારો રબારી સમાજ પ્રશંસાનેપાત્ર છે. જોડવાનુંપણ કામ ચાલી રહ્યુંછે.

મહેસાણાના 9 લાપતા લોકોનેશોધવા નાઈરોબીમાંકચ્છના યુવકની હત્યા તમત્રએ એતસડમાંઓગાળી દીધો માટેહાઈકોટટના વકીલો ફ્રાન્સ જશે ભુકરી જઃ આતિકન દેશ નાઇરોબીમાં તમત્રના હાથે

અમદાવાદઃ ગુજરાતના ઇતતહાસમાં પ્રથમ ભારતીય નાગતરક ટાપુ પર હોવાની માતહતી વખત કોઈ અસીલનેશોધવા વકીલ અન્ય દેશમાં નથી. પતરવારજનોએ એવી રજૂઆત કરી હતી જાય તેવો કકથસો બનશે. મહેસાણાના 9 લોકો કે એક વષો જેટલો સમય વીતી ગયો છે, પરંતુ ડોતમતનકાથી ગુમ થતાં તેમના પતરવારજનોએ કોઈ સંપકકથઈ શસયો નથી. ભારત સરકારે કરેલા પ્રયમનોમાં કોઈ પગેરું તેમને શોધવા માટે હાઇકોટડમાં અરજી કરી છે. જેમાં કેન્દ્રીય તવદેશ મંત્રાલય અને બે દેશના મેળવી શકાયું નથી, તેથી 3 એડવોકેટ અને રાજદૂતો પાસેથી તેમનો પત્તો મેળવવાના પ્રયમન સંબંધી કેરેતબયન ટાપુ પર જવાના ખાસ જુદી થયા પછી પણ કોઈ ભાળ ન મળતાં છેવટે કેટેગરીના તવઝા મેળવવા પ્રયમન કરી રહ્યા છે. હાઇકોટડના વકીલો તેમનેશોધવા િાન્સ પાસેના તવઝા મળ્યા પછી તેઓ પેતરસના એડવોકેટ સાથે મળીનેતેમનેશોધવા િાન્સ સરકાર અનેકોટડની કેરેતબયન ટાપુપર જશે. પતરવારજનોએ િાન્સના ખ્યાતનામ બે મદદ લેશે. વકીલોને આ કેસ સોંપ્યો છે. ગેરકાયદે ગયેલા ફેબ્રુઆરીમાંસંપકકકપાયો હતો લોકો િાન્સની સરહદમાં, પરંતુ િાન્સથી દૂર મહેસાણાના 9 લોકો કેરેબેતયન ટાપુ પર અલગ ટાપુપર તડટેન્શન સેન્ટરમાંહોવાની શંકા ફરવા ગયા હતા, પરંતુગત ફેબ્રુઆરીમાંતેમનો હોવાથી પતરવારજનો તેના માટે તવઝા લેવાની સંપકકકપાઈ ગયો હતો. છેર્લી વાત મુજબ તેઓ પ્રતિયા કરી રહ્યા છે. ગુમ પતરવારજનો ખાનગી બોટમાં માટટીન ટાપુ પર જતા હતા. કેરેતબયન ટાપુપરથી અમેતરકા જવાના હોવાની અરજદારેરજૂઆત કરી હતી કેતેઓ કેરેતબયન વાતનેસમથોન મળ્યુંહોવાથી હાઇકોટેડતવઝા માટે ટાપુ પરથી ગેરકાયદે અમેતરકા ફરવા જવાના મદદ કરવા ઇનકાર કરી દીધો હતો. િાન્સ હતા. જેઅંગેખંડપીઠેકહ્યુંકે, જો ઘૂસણખોરીમાં સરકારે એવો જવાબ આપ્યો હતો કે કોઈપણ પકડાયા હોય તો તેમનેસજા પણ થઈ શકેછે.

કચ્છના લોદ્રાણીમાંદટાયેલુંસોનુંશોધવા જતાંહડપ્પન સંસ્કૃતતના અવશેષો મળ્યા

ભુજઃ ગુજરાતના કચ્છમાં ધોળાવીરા પાસે ખોદકામ શરૂ કયુ​ુંહતુ.ં સોનાની શોધમાંખોદકામ હડપ્પાની પ્રાચીન સંથકૃતતના અવશેષો મળ્યા છે. કરતી વખતે તેમને કંઈક નજરે ચડ્યું. તે લોદ્રાણી ગામમાં વષો​ો અગાઉ સોનું દટાયેલું ઐતતહાતસક અને કોઈક વથતી જેવું હતું. હોવાની માન્યતા હતી, જેના પગલેઅહીં કેટલાક પુરાતત્ત્વતવદોને માતહતી મળી અને પછી લોકો સોનાની શોધમાંખોદકામ કરી રહ્યા હતા. તનષ્ણાતોએ અહીં ખોદકામ શરૂ કયુ​ું. મયાર બાદ આ સમયેતેમનેસોનાના બદલેથથળ પર જૂની ખબર પડી કેહડપ્પન યુગની કકર્લેબંધી વસાહત વસાહત મળી આવી હતી. પુરાતત્ત્વતવદોના મતે હતી. પુરાતત્ત્વતવદ અજય યાદવના જણાવ્યા આ વસાહત હડપ્પન યુગની છે. હાલ પુરાતત્ત્વતવદોએ આ થથળે તવગતવાર કામ પ્રમાણે નવી સાઇટ પરની થથાપમય તવગતો ધોળાવીરા જેવી જ છે. આ થથળને અગાઉ કરવાની માગ કરી છે. દંતકથા પ્રમાણે કચ્છના ધોળાવીરાની વર્ડડ પથ્થર-થટ્રો વસાહત તરીકે બરતરફ કરવામાં હેતરટેજ સાઇટથી 51 કકલોમીટર દૂર આવેલી આવી હતી. ગામલોકોનું માનવું હતું કે, મયાં એક વથતી લોદ્રાણી દાટેલા સોના પર રહેતી મધ્યયુગીન કકર્લો અને ખજાનો દાટવામાં હતી. દંતકથાનેસાચી માનીનેકેટલાક સાહતસક આવ્યો હતો, પરંતુ જ્યારે અમે થથળની તપાસ રહેવાસીઓ લગભગ પાંચ વષોપહેલાંભેગા થયા કરી તો અમનેહડપ્પાની વસાહત મળી. લગભગ અને તેને સમૃિ બનાવવાનાં સપનાં જોતાં 4,500 વષોપહેલાંઅહીં જીવન સમૃિ હતું.

તમત્રની હમયા કરાયાનો બનાવ પ્રકાશમાંઆવ્યો છે. બળતદયા ગામના હમયારા યુવાને મૂળ નારણપર ગામના તમત્રની હમયા કરી પુરાવાનો નાશ કરવા મૃતદેહને એતસડમાં ઓગાળી દીધો હતો. ભુજના નારણપરના વતની મૃતક જયેશ કાનજીભાઈ પટેલ 20 વષોથી નાઇરોબી વેથટના કોડી નજીક પતરવાર સાથે થથાયી થયા હતા. મૃતક જયેશ 14 તારીખેપુત્રનેથકૂલેમૂકવા ઘરેથી લઈ ગયો હતો. પૂવોઆયોતજત ષડયંત્ર મુજબ તેના પમની સાથેનીકળ્યા બાદ લાપતા થયો હતો. હમયાના આ બનાવ અંગેતપાસ ટીમેકલ્યાણ ત્રણ હબસી સાગરીતેજયેશનેમાથામાંલોખંડનો વેકરિયા અને હમયાને અંજામ આપનારા અન્ય સતળયો મારતાં ઘટનાથથળે જ જયેશનું મૃમયુ ત્રણ યુવાનની ધરપકડ કરી છે. તપાસ ટીમેકોટડને નીપજ્યું હતુ.ં જે બાદ પુરાવાનો નાશ કરવા જણાવ્યું હતું કે, હમયારો કર્યાણ મૃતક જયેશને મૃતદેહનાંકપડાંઉતારીનેએતસડમાંડૂબાડીનેતેને સથતા ભાવે જમીનની લાલચ આપી ઘટનાથથળે ઓગાળી નાખ્યો હતો.

થરાદમાંજગદગુરુ શંકરાચાયયના હસ્તે45 ભક્તોનેદીક્ષા અપાઈ

થિાદઃ મહા મતહનાની સુદ ચૌદસ અને શુિવારના તદવસે જ્યોતતપીઠ ઉત્તરાખંડના ગાદીપીઠ જગદગુરુ શંકિાચાયય સ્વામી અરવમુક્તશ્વ ે િાનંદ સિસ્વતીએ બુઢનપુર ગુલાબગીરી અતતતના લક્ષ્મી તનવાસથથાનેથરાદ પંથકના 45 ભિોને હતરનામ દીિા આપી હતી. જગદગુરુએ ગૃહથથ જીવન જીવતા ભિોને આધ્યાત્મમક નામ આપ્યાં હતાં. જેમાં સંસારમાંરહીનેમહામંત્રના જપ અને ચાર તનયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે અમદાવાદ ખાતેના અદ્વૈત આશ્રમ ખાતે શતનવારે ભિોને મળ્યાં હતાં અને અપરાધરતહત તવશ્વ બનાવવા માટે આહવાન કયુ​ું હતુ.ં આ સાથેપ્રવચનમાંમોટી સંખ્યામાં ભિોએ હાજરી આપી હતી.

પાટીદાર સમાજની 650 દીકરીને સવાયઈકલ કેન્સરની વેક્સસન

પાટણઃ લેઉવા પાટીદાર સમાજેનારીશતિનેસશકત કરવાનો અનેરો પ્રયાસ આદયો​ો છે. સમાજની અપતરણીત દીકરીઓને ભતવષ્યમાં ગભાોશયના કેન્સરથી બચાવવા સવાોઇકલ કેન્સર પ્રતતરોધક વેત્સસન આપીનેસુરતિત કરવા સમાજ દ્વારા શતિ વંદનાનુંઅતભયાન હાથ ધરાયુ,ં જેઅંતોગત સમાજના દાતાઓના સહયોગથી રૂ. 25 લાખથી વધુના ખચચેસમાજની 9થી 14 વષોની દીકરીઓનેવેત્સસનના બેતથા 15થી 29 વષોની દીકરીઓને ત્રણ ડોઝ આપવા તબક્કાવાર વેત્સસનેશન કેમ્પ યોજવામાં આવ્યા. આ કેમ્પમાં અમેતરકા અને અમદાવાદના દાતાઓ દ્વારા પૂરતો સહયોગ કરવામાંઆવ્યો હતો. 23 ફેબ્રઆ ુ રી અને24 ફેબ્રઆ ુ રીએ સાંજેપાટણત્થથત પાટીદાર છાત્રાલય ખાતેયોજાયેલા પ્રથમ તબક્કાના કેમ્પનેદાતાઓ, તજર્લા આરોગ્ય અતધકારી સતહતના મહેમાનો અને સમાજના ગાયનેક ડોસટરોની હાજરીમાંખુર્લો મૂકવામાંઆવ્યો છે, જેમાંપ્રથમ તદવસે કુલ 280 દીકરીને વેત્સસન અપાઈ અને બીજા તદવસે પણ 325 દીકરીનેવેત્સસન આપીનેસુરતિત કરી દેવાઈ છે.


16

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

વડાપ્રધાનનુંસ્કૂબા ડાઇરવંગઃ દરિયાના પેટાળમાંપ્રાચીન દ્વારિકાના દશશન

2nd March 2024

દેવભૂગમ દ્વારકા ખાતે સુદશપન સેતુના લોકાપપણ પ્રસંગે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દ્વારકાના દગરયામાં સાહગસક પકૂબા ડાઇગવંગ કરી, ઊંડા દગરયામાં ડૂબેલી પૌરાગણક નગરી દ્વાગરકાના દશપન કરી પુરાતન ભવ્યતા અને ગદવ્યતાનો અનુભવ કયોપ હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પુરાતત્વીય જાણકારોએ દ્વાગરકા નગરી પર અનેક સંશોધનો કયાપ છે, જેના કારણે મારી પ્રાચીન દ્વાગરકાના દશપન કરવાની તેમજ તેને જોવાની વષોપથી ઈચ્છા હતી, જે પવપ્ન આજે પૂરું થયું છે. ‘આજરોજ ભગવાનશ્રી કૃષ્ણની પાવન ભૂગમ પર પધારવાનો મને અવસર મળ્યો ત્યારે સમુદ્રમાં રહેલ પ્રાચીન દ્વાગરકા નગરીના દશપન કરી પુરાતન ભવ્યતા તથા ગદવ્યતાનો અનુભવ કયોપ તથા ભગવાન શ્રીકૃષ્ણનું પમરણ કરી મોરપંખ પ્રાચીન દ્વાગરકા નગરીને અગપપત કરી ગૌરવ અનુભવુ છું. હું દેશકાજ કરવા સાથે દેવકાજ કરવાનો ગદવ્ય અનુભવ કરી રહ્યો છું.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ દશપન દરગમયાન 21મી સદીમાં ભારતના વૈભવની તસવીર પણ મારી આંખોમાં ઘૂમી રહી હતી. પ્રાચીન દ્વારકા નગરીના દશપન કરી ગવસ્સસત ભારતનો મારો

પોરબંદર, દ્વારકા, ગશવરાજપુર બીચ, નાગેશ્વર તથા સુદશપન સેતથુ ી પ્રવાસન ગવભાગને ઉત્તેજન મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન દ્વારકાના ઊંડા દગરયામાં સાહગસક એવું પકૂબા ડાઈગવંગ કરતા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, શાપત્રોમાં પણ પ્રાચીન દ્વારકાનો ઉલ્લેખ છે. ભગવાન ગવશ્વકમાપ દ્વાગરકા નગરીનું ગનમાપણ કયુ​ું હતું જે ભારતમાં શ્રેષ્ઠ નગરનું ઉત્તમ ઉદાહરણ છે. ભગવાન શ્રીકૃષ્ણની કમપભૂગમ દ્વારકાધામને શ્રદ્ધાપૂવપક નમન કરતા તેમણે ઉમેયું કે, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશ પવરૂપે અહીં ગબરાજમાન છે. અહીં જે થાય છે તે દ્વારકા ઈચ્છાથી થાય છે. આગદ શંકરાચાયપએ અહીં શારદાપીઠની પથાપના કરી હતી. નાગેશ્વર જ્યોગતગલુંગ, રૂકમણી મંગદર અહીંના આપથાના કેન્દ્રો છે. દ્વારકા નજીક પંચકુઈ બીચ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેવીની પપેચયલ બોટમાં દગરયામાં ગયા હતા. જયાં પકૂબા ડાઇગવંગ માટેનું પથળ ગનસ્ચચત કરવામાં આવ્યું હતું. પકૂબા ડાઈગવંગ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરપંખ પણ સાથે લઈ ગયા હતા. દગરયાનાં પેટાળમાં પ્રાચીન દ્વાગરકાનાં બે હાથ જોડી દશપન કરી, ઐગતહાગસક દ્વારકા નગરીની ચરણરજ માથે ચડાવી મોરપંખ અપપણ કયાપ હતા.

સંકલ્પ વધુ મજબૂત થયો છે.’

સ્કૂબા ડાઇરવંગ કિી મૂળ દ્વારિકાના દશશન કિી શકશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ દશપન દરમ્યાન 21 મી સદીમાં ભારતના દ્વારકા નગરીના દશપન કરી ગવકગસત ભારતનો મારો સંકલ્પ મજબૂત થયો છે. સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કકનારે આપથા અને પ્રવાસનમા વધુ એક મોતી ઉમેરાયું છે. પ્રવાસીઓ પકૂબા ડાઈગવંગથી મૂળ દ્વાગરકાના દશપન કરી શકે તે માટે સરકાર કગટબદ્ધ છે. સૌરાષ્ટ્રના અરબી સમુના કકનારે સોમનાથ, માધવપુર,

મેગા પ્રોજેક્ટ થકી સમૃદ્ધ-સ્વસ્થ-સશક્ત રાષ્ટ્રમાગગનુંનનમાગણઃ મોદી

રાજકોટ: ગજંદગીની સૌપ્રથમ ચૂંટણી રાજકોટમાંથી લડનારા અને જીતનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ ઋણ ભૂલ્યા નથી. રગવવારે રાજકોટમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાયપક્રમમાં ‘એઇમ્સ’ (ઓલ ઇંગડયા ઇસ્ન્પટટ્યુટ ઓફ મેગડકલ સાયન્સીસ)નું ઉદ્ઘાટન સગહત ગુજરાતના રૂ. 35,700 કરોડના લોકાપપણ-ખાતમુહુતપ કયુ​ું હતું. તેમણે ગવશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે મેં ભારત સરકારને ગદલ્હીથી બહાર કાઢીને દેશના ખુણે ખુણે અને આજે રાજકોટ પહોંચાડી છે. તેમણે રાજકોટના ઋણને ભાવપૂવકપ પમરણ કયુ​ું અને દગરયામાં ડુબેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વાગરકાનગરીના દગરયાના પેટાળમાં જઈને દશપન કરવાની પોતાની વષોપ જુની ઈચ્છા પૂરી થઈ તે ગદવ્ય અનુભૂગતને વણપવવા મારી પાસે શબ્દો નથી તેમ કહી ભાવગવભોર થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં સુદશપન સેતુ સગહત લોકાપપણો બાદ રાજકોટના જામનગર રોડ પર પરાપીપળીયા પાસે આવેલ ‘એઈમ્સ’નું લોકાપપણ કયુ​ું હતું. બાદમાં જૂના એરપોટટથી તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો. રાસગરબા સાથે 21 પટેજ પરથી તથા ઠેર ઠેર પુષ્પવષાપથી તેમનું ભવ્ય પવાગત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને રાજકોટની સાથે સાથે દેશના પાંચ જુદા જુદા રાજ્યોમાં પણ ‘એઇમ્સ’નું લોકાપપણ કયુ​ું હતું.

દસ રદવસમાં7 ‘એઇમ્સ’નુંલોકાપશણ

રાજકોટમાં અધધી કલાકના પ્રાસંગગક ઉદ્બોધનમાં તેમણે વધુમાં જણાવ્યું એક પથળેથી દેશના અનેક પથળોના લોકાપપણોથી નવી પરંપરા અમે શરૂ કરી છે. અબજો રૂગપયાના મેગા પ્રોજેસટોથી સમૃદ્ધ, પવપથ અને સશક્ત રાષ્ટ્રનો માગપ અમે કંડાયોપ છે. ગવકસીત ભારતનું પવાપથ્ય પતર અમે સુધાયુ​ું છે, આઝાદીના પચાસ વષપ સુધી એક જ ‘એઈમ્સ’ હતી અમે 10 ગદવસમાં 7 ‘એઈમ્સ’ના લોકાપપણ, ખાતમુહુતપ કયાપ છે. આજે રાજકોટ ઉપરાંત ભટીંડા, રાયબરેલી, પસ્ચચમ બંગાળના કલ્યાણી, હગરયાણાના મંગલગીરી સગહત પાંચ ‘એઈમ્સ’નું લોકાપપણ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે રાયબરેલીમાં કોંગ્રેસે રાજનીગત કરી, પણ મોદીએ કામ કયુ​ું છે. ભૂતકાળના શાસકો માટે કૌભાંડ, ગોટાળા કરતા હતા, ગનયત અને

રદવ્ય અનુભૂરત અવણશનીય

દ્વારકાના પંચકુઈ બીચ પર સંગમ ઘાટ પાસે મોદીએ પકુબા ડાઈવીંગ કરીને દગરયામાં ડુબેલી પ્રાચીન દ્વાગરકા નગરીના દશપન કયાપ હતા. રાજકોટમાં ભાવગવભોર થઈને તેમણે કહ્યું લાંબા સમયથી મારી ઈચ્છા હતી કે દ્વારકામાં ડુબેલી દ્વારકાના દશપન કરું. ભગવાન શ્રી કૃષ્ણએ ગનમાપણ કરેલ આ પુરાતન નગરીની મેં પૂજા કરી, પપશપ કયોપ, મોરપંખનો પપશપ કરાવ્યો ત્યારે મને ગદવ્ય અનુભૂગત થઈ તે વણપવી શકતો નથી. ભારતના પ્રાચીન સમયમાં ગવકાસનું પતર કેટલું ઉંચુ હતું તેના આ દશપન કરાવે છે.

િાજકોટ સાથેજોડાયેલી છેજૂની યાદો

રાજકોટમાંવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો ગનષ્ઠામાં ખોટ હતી તેથી કામ થતા ન્હોતા. દેશના ગહતને બદલે એક જ પગરવારને આગળ વધારવાનું કામ કયુ​ું. આત્મગવશ્વાસથી છલકાતા વડાપ્રધાને કહ્યું દેશ ત્રીજી વખત એનડીએ સરકાર બને તેવા આશીવાપદ આપી રહ્યો છે, જ્યાં બીજાની ઉમ્મીદ ખતમ થાય છે ત્યાં મોદીની ગેરેંટી શરૂ થાય છે. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી.

રવશ્વનુંપ્રથમ પિંપિાગત રચકકત્સા કેન્દ્ર

આયુવચેદને સરકાર દ્વારા અપાતા મહત્વ અંગે તેમણે કહ્યું અમે આધુગનક ગચકકત્સા અને પરંપરાગત ગચકકત્સાને સમાન કરી છે. જામનગર પાસે ગવશ્વનું પ્રથમ પરંપરાગત ગચકકત્સાનું કેન્દ્ર શરુ થનાર છે. યોગ, આયુષ અને પવચ્છતા ઉપર અમે ભાર મુસયો છે. 23 રાજ્યોમાં 200થી વધુ હેલ્થકેર ઈન્ફ્રાપટ્રક્ચરનો શીલાન્યાસ કયોપ છે. અનેક ગણી ગગતથી દેશનો ગવકાસ થઈ રહ્યો છે. જનૌષગધ કેન્દ્રોથી દેશની જનતાના 30 હજાર કરોડનો દવા ખચપ બચ્યો, ઉજ્જવલા યોજનાથી 18 હજાર કરોડ બચ્યા, મોબાઈલ ડેટામાં દરેકના ચાર હજારનો ગબલ મગહને બચે છે અને હજુ પીએમ સૂયપઘર યોજનાથી અમે 300 યુગનટ સુધીની ગવજળી લોકોને ફ્રી મળે તેવી યોજના અમલી કરી છે. તેમાં બચત અને કમાઈ બન્ને થશે. આ સાથે તેમણે સરકારની ગવગવધ ગસસ્ધધઓ વણપવી હતી.

આજે રાજકોટમાં ઘણું જૂનું યાદ આવે છે, મારા જીવનનો ગઈકાલે (24 ફેબ્રઆ ુ રીએ) ગવશેષ ગદન હતો જ્યારે હું પ્રથમ ચૂટં ણી રાજકોટથી જીત્યો હતો. રાજકોટે મને પહેલી વાર ચૂંટયો. અને બરાબર 22 વષપ પહેલા આજના ગદવસ - 25 ફેબ્રુઆરીએ મેં પ્રથમવાર ગુજરાત ગવધાનસભામાં ધારાસભ્ય પદના શપથ લીધા હતા. પેઢીઓ બદલાઈ ગઈ પણ મોદી માટેનો તમારો પનેહ દરેક આયુસીમાથી પર રહ્યો છે. આ કજપને હું વ્યાજ સાથે ગવકાસ કરીને ચૂકવવા પ્રયાસ કરું છું.

મુન્દ્રાની હરિયાણા સુધી ક્રૂડ પહોંચાડવા પાઇપ નખાશે

રાજકોટ: વડાપ્રધાને રાજકોટ ‘એઈમ્સ’ની સાથે મંગલાગગરી, ભગટંડા, રાયબરેલી, કલ્યાણી ‘એઈમ્સ’નું પણ રાજકોટથી લોકાપપણ કયુ​ું હતું. આ પાંચેય ‘એઇમ્સ’ કુલ 6300 કરોડ રૂગપયાના ખચચે તૈયાર થઈ છે અને અલગ અલગ બેડની ક્ષમતા ધરાવે છે. આ ‘એઇમ્સ’ સગહત કુલ 48,000 કરોડ રૂગપયાના કામોના લોકાપપણ અને ખાતમુહૂતપ કરાયા છે. જેમાં કચ્છના મુંદ્રાથી પાણીપત સુધી ક્રૂડ ઓઇલ પહોંચાડવાની લાઈન ગબછાવવાના કામનું ખાતમુહૂતપ કરાયું છે જે પ્રોજેસટ પાછળ 9000 કરોડ રૂગપયાનો ખચપ થશે. કચ્છમાં 16,500 કરોડના પાવર પ્રોજેસટ ખુલ્લા મુસયા છે. જ્યારે ગુજરાતના આરોગ્ય ગવભાગ માટે રાજકોટની નવી એમસીએચ હોસ્પપટલ સગહત 1584 કરોડ રૂગપયાના આરોગ્યલક્ષી કામો જાહેર કયાપ છે.


@GSamacharUK

17

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

સુદશયન સેતુઃ દેશનો સૌથી લાંબો કેબલ બ્રીજ, 12 વ્યુઈંગ ગેલરે ી

2nd March 2024

વવલેજનો દરજ્જો મળ્યો તે વસવિ વણપવી હતી. ભૂતકાળના શાસકોનેઆડેહાથ લીિા ભુતકાળના શાસકોને આડે હાથ લેતા મોદીએ જણાવ્યું કે, તેમણે માિ સત્તા બનાવવા માટે જ શાસન કયુ​ું હતું દેશનું વહત વવચારવાના બદલે તેમણે માિ એક જ પવરવારને આગળ વધારવાનું કામ કયુ​ું છે. નાગવરકોની સુવવધા વધારવા માટે તેમની વનયત અને વનષ્ઠામાં ખોટ હતી. તેમણે કહ્યું હતું કે ભુતકાળના શાસકો દ્વારા માિ ગોટાળા જ કરવામાં આવ્યા હતા. દેશામાં ટેવલકોમનો વવકાસ કરવાની વાત હતો ત્યાં ટુજીકૌભાંડ, રમતગમતના વવકાસને બદલે કોમનવેલ્થ કૌભાંડ, હેવલકોપ્ટર અને સબમરીન

દ્વારકાઃ વડાપ્રધાને શવનવારે ઓખા - બેટદ્વારકાને જોડતા સુદશપન સેતુનું લોકાપપણ કયુ​ું તે બહુ વવશેષ છે. 978 કરોડ રૂવપયાનાં ખચચે સાકાર થયેલા આ વિજની લંબાઇ 2320 મીટર, જેમાં 400 મીટર કેબલ સ્ટડેડ ભાગ છે. સુદશપન સેતુના મુખ્ય ગાળામાં બંને તરફ 20 બાય 12 મીટરના મોરપંખ આકારવામાં આવ્યા છે. સાઈડ એપ્રોચ વિજની લંબાઈ 370 મીટર જ્યારે બેટ સાઈડ એપ્રોચ વિજની લંબાઈ 950 મીટર છે અને વિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઈ ધરાવતા એ પાયલોન છે. આ ચાર માગગીય વિજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બડને બાજુ 2.50 મીટરના ફુટપાથ

અને ફુટપાથની બડને બાજુ પર કાવવુંગ પથ્થર પર કોતરણી કામ કરીને ભગવદ્ ગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણનું જીવન દશાપવવામાં આવ્યું છે. પદયાિીઓ માટે બનાવાયેલા વોક-વે ઉપર લગાવેલ સોલાર પેનલથી એક મેગાવોટ સૌરઉર્પનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ વિજને લાઈટીંગથી ઝળાહળાં કરવામાં થશે. વિજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું વનમાપશ કરવામાં આવ્યું છે. પરમાત્માનુંદાધયત્વ મેંધનભાવ્યું આ પહેલા ગત રાિે ર્મનગરમાં રોડ શોમાં લોકોનું અવભવાહન ઝીલી રાવિ રોકાણ ત્યાં કરીને આજે સવારે વડાપ્રધાન દેવભુવમ દ્વારકા પહોંચ્યા હતા, જ્યાં રૂ. 978 કરોડના ખચચે ઓખાથી બેટદ્વારકા વચ્ચે બનેલા સુદશપન સેતુનું લોકાપપણ કયુ​ું અને એન.ડી.એચ. ગ્રાઉડડ ખાતે ર્હેરસભાને સંબોધતા કહ્યું હતું કે દેશમાં આધુવનક સુવવધાઓ ઉભી થતા ગત વષચે 85 લાખ વવદેશી પયપટકોએ ભારતની મુલાકાત લીધી તેમાં ગુજરાતમાં 15.5 લાખ પ્રવાસી આવ્યા હતા. ર્મનગર, દ્વારકા, પોરબંદર વજલ્લાના 4100

કરોડના 11 કામોની ભેટ આપીને એક સમયે વેપારી બંદર તરીકે વવખ્યાત ઓખાના ભવ્ય ભૂતકાળને વણપવ્યો હતો. તેમણે કહ્યું કે બેટદ્વારકા જતા શ્રધ્ધાળુઓ ફેરીબોટ પર વનભપર હતા જે સમસ્યા માટે અગાઉ કેડદ્રમાં વારંવાર રજૂઆત કરાઈ હતી પરંતુ, કામ મારા ભાગ્યમાં લખાયેલું હતું. પરમાત્માના આ દાવયત્વને મેં વનભાવ્યું છે. લોકો માટે હવે દ્વારકાધીશના દશપન વધુ આસાન બનશે અને વદવ્યતાને ચાર ચાંદ લાગશે. વડાપ્રધાને એવશયાવટક સાવજોના મુકામ એવા ગીર અભ્યારણ્ય, રણોત્સવ, નડાબેટ, ગીરનારના વવકાસ તથા રાણીની વાવ, ચાંપાનેર, ધોળાવીરાને વલ્ડડ હેવરટેજનો દરજ્જો, ધોરડો બેસ્ટ

કૌભાંડ કરીને દેશવાસીઓ સાથે વવશ્વાસઘાત કયોપ છે. એક સમયેઓખા વેપારી બંદર તરીકેનામના હતી ઓખાના ભવ્ય ભુતકાળની યાદ અપાવતા મોદીએ કહ્યું કે, એક સમયે ઓખા વેપારી બંદર તરીકે વવખ્યાત હતું. ઓખાની એટલી શાખ હતી કે અહીંથી મોકલવામાં આવતી વસ્તુઓ ઉત્તમ ગુણવત્તાવાળી માનવામાં આવતી હતી. રવશયાના અસ્ટ્રાખાન પ્રાંતમાં આજે પણ સારામાં સારા સ્ટોર કે મોલના નામ આગળ ઓખા લગાડવામાં આવે છે. ત્યાં ઓખા એટલે ઉત્તમ ગુણવત્તા. બેટ દ્વારકાના લોકો - શ્રિાળુઓ ફેરી બોટ ઉપર વનભપર હતા. અહીં એક પુલ બનાવવા જે તે સમયે કેડદ્ર સામે રજૂઆતો કરાઈ હતી, પણ કોઇ પગલાં લેવાયા નહોતા. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રોના ધવકાસની ભૂધમકા દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા, અંબાજી જેવા તીથપ સ્થાનોમાં પ્રવાસી માટે સુવવધાઓ ઉભી કરાઇ છે. હેવરટેજ વસટી અમદાવાદ, રાણીની વાવ, ચાંપાનેર, ધોળાવીરાને વવશ્વકક્ષાનો તો કચ્છના ધોરડોને યુનસ્ે કોએ શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન સ્થળનો દરજજો આપ્યો છે. દ્વારકા નજીક વશવરાજપુર વબચને પણ બ્લ્યુ ટેગ મળતા વવકાસ થઈ રહ્યો છે.

વડાપ્રધાનેદેશની ચાર પીઠમાંસ્થાન ધરાવતી દ્વારકા શારદાપીઠની મુલાકાત પણ લીધી હતી અનેશારદા પીઠાદધશ્વર જગદગુરુ શંકરાચાયવસ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીવાવદ પ્રાપ્ત કયાવહતા. શારદાપીઠમાંવડાપ્રધાનનુંસ્વાગત કરવામાંઆવ્યુંહતું. બાદમાંતેઓ - પદવત્ર ગોમતી નદીના ઘાટેપહોંચ્યા હતા અનેત્યાંતેમણેસુદામા સેતુની પણ મુલાકત લીધી હતી. વડાપ્રધાનેમંદદરમાંદશવનાથથીઓ, શ્રદ્ધાળુઓનુંઅદભવાદન ઝીલ્યુંહતું. જગત મંદદરમાંપુજારીએ શાસ્ત્રોિ દવદધપૂવવક વડાપ્રધાનનેપાદુકાપુજન કરાવ્યુંહતું.

વડાપ્રધાનના હસ્તે મહેસાણાના તરભ ખાતે વવવવધ વવભાગોના રૂ. 13000 કરોડના વવકાસના કામોનું લોકાપપણ અને ખાતમુહૂતપ કરવામાં આવ્યું હતુ.ં જેમાં ભારતનેટ ફેસ-2 હેઠળ રૂ. 2042 કરોડના ખચચે ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવકક પ્રોજેક્ટનું લોકાપપણ કરાયુ,ં જેનાથી

રાજ્યની 8030 ગ્રામપંચાયતોને લાભ મળશે. આ ઉપરાંત વડાપ્રધાને રૂ. 3.94 કરોડના ખચચે વનમાપણ થયેલા એરફોસપ સ્ટેશન ડીસાના રન વેનું લોકાપપણ કયુ​ું હતુ.ં તો હાઈવે ઓથોવરટી ઓફ ઈન્ડડયાના રૂ. 1685 કરોડના ખચચે બે પ્રોજેક્ટનું ખાતમુહતપ પણ કરાયું હતુ.ં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાંભગવાન શ્રી દ્વારકાધીશના મંદદરેભદિભાવ અનેશ્રદ્ધાપૂવવક દશવન કરી ધન્યતા અનુભવી હતી. વડાપ્રધાનનેઆવકારવા જગત મંદદરનેફુલોથી શણગારવામાંઆવ્યુંહતું. વડાપ્રધાને દ્વારકાની મુલાકાત સમયેભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.

શારદાપીઠમાંશંકરાચાયયજીના આશીવાયદ...

રૂ. 2300 કરોડના રેલવેપ્રોજેક્ટ, ડીસા એરફોસસસ્ટેશનના રનવેનુંલોકાપસણ

દ્વારકાધિશના શરણમાં...


18

@GSamacharUK

અનંત અંબાણીનો ડિ-વેડિંગ જલ્સો જામનગરમાંયોજાશે

2nd March 2024

અનંત અંબાણી અનેરાધિકા મચચન્ટ જામનગરઃ શહેરની ભાગોળે આવેલી ડરલાયડસ કંપનીની િાઉનડશપમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મચચન્ટના ડિ-વેડડંગ કાયાિમની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આ માિે મહેમાનોના નામ પણ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. ડિવેડડંગની આ સેરેમનીમાં ભાગ લેવા દેશદેશના મહાનુભાવો આવી રહ્યા છે ત્યારે તેમની સુડવધા માિે અત્યંત ઉચ્ચ કક્ષાની વ્યવટથા ગોઠવવામાં આવી રહી છે. ડિવેડડંગ માિે 3 ડદવસના ડ્રેસકોડ તેમજ કાયાિમોનું ડલટિ બહાર આવ્યું છે. છેલ્લા 2 માસથી આ માિેની ભરપૂર તૈયારીઓ િાઉનડશપમાં ચાલી રહી છે. વષા 2007માં મુકેશ અંબાણી દ્વારા જામનગરમાં ગેિ િુગેધરનો ભવ્ય કાયાિમ યોજવામાં આવ્યો હતો જેમાં કિલ્મટિારો અને ઉદ્યોગપડતઓ જામનગરમાં ઉમિી પડ્યા હતા. હવે 17 વષા બાદ િરી આવો એક કાયાિમ થવા જઈ રહ્યો છે.

શાહરુખ-રણબીર-આડિયાડરહાન્નાના પફો​ોમોન્સ

પહેલી માચાથી ત્રણ ડદવસ િી-વેડડંગ સેડલિેશન ચાલશે જેમાં 1200 જેિલા અડતડથઓ હાજરી આપશે. મહેમાનોને જામનગર લાવવા િાઈવેિ જેિની વ્યવટથા કરવામાં આવી છે. 1 માચાથી 3 માચા દરડમયાન ત્રણ ડદવસના િી-વેડડંગમાં અડતડથઓની સરભરા અને મનોરંજન માિે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાહરુખ ખાન, રણબીર કપૂર-આડલયા ભટ્ટ, ડરહાડના, ડદલડજત દોસાંજના પરિોમાડસ ડનસ્ચચત છે.

3 ડદવસના કાયોક્રમો અને ડ્રેસ કોિ

1 માચચે એન ઈવડનંગ ઈન એવરલેડડ કાયાિમ છે. જેના માિે પોશાક એલીગડિ કોકિેલ રાખવામાં આવ્યો છે. 2 માચચે એવોક ઓન ધ વાઈલ્ડ સાઈડ જેના માિે પોશાકની થીમ જંગલ િીવર રખાઈ છે. બીજા ડદવસે મેલા કાયાિમમાં પોશાકની થીમ ડેઝડલંગ દેશી રોમાંસ રાખવામાં આવી છે. 3 માચચે િટકર િેઈલ્સમાં પોશાક કેઝયુલ ચીક રાખવામાં આવ્યો છે. તેમજ હટતાક્ષર કાયાિમમાં ભારતીય પોશાક રાખવામાં આવ્યો છે.

મહેમાનો માટેવીવીઆઈપી સગવિ

અહેવાલમાં જણાવાયું છે કે દેશ-ડવદેશના આવનારા ખ્યાતનામ મહેમાનો માિે મુંબઈ અને ડદલ્હીથી ટપેડશયલ ચાિટડટ પ્લેન તા. 1 માચાના રોજ સવારે 8 વાનયાથી બપોરના 1 વાનયા સુધી ઉપલબ્ધ રહેશે. જે મહેમાનોને સીધા જામનગર લઈ આવશે. આવનાર મહેમાન તેમની સાથે એક હેડડ લગેજ

‘મારા દાદીના કહેવાથી જામનગરની પસંદગી’

ડેસ્ટિનેશન વેડડંગના આ યુગમાં તમે જામનગર લનન માિે કેમ પસંદ કયુ​ું? તેવા સવાલના જવાબમાં અનંત અંબાણીએ કહ્યું હતું કે મારાં દાદી (કોકકલાબહેન)ની ઇચ્છા હતી કે, હું લનન જામનગરમાં કરું. તેમને મેં જ્યારે પૂછ્યું કે દાદી, લનન ક્યાં કરવાં જોઇએ તો તેમણે પળભરનો ડવચાર કયા​ા વગર કહ્યું કે જામનગર. કારણ કે જામનગર તેમનું વતન છે એિલે જ અમે જામનગરમાં િી-વેડડંગ કાયાિમનું આયોજન કયુ​ું છે.

વ્યડિદીઠ અથવા 3 સૂિકેશ કપલદીઠ લઈ આવી શકશે. મહેમાનોને જામનગરમાં 3 કલાકમાં જ લોડડ્રી સડવાસ મળી રહેશે. મહેમાનો માિે હેર ટિાઈલ, સાડી પહેરાવવી તેમજ મેકઅપ માિેની તમામ સુડવધાઓ રાખવામાં આવી છે. આ ઉપરાંત જે કોઈ મહેમાનોને તેમની પસંદનું ભોજન તેમજ મેડડકલ જરૂડરયાત હશે તે તાત્કાડલક મળી રહેશે. ટવાભાડવક છે કે તમામ મહેમાનો માિે રાજાશાહી જેવી સગવડો કરાઇ છે. લંચ 250 વાનગીઓ તો ડીનર દરડમયાન 275 વાનગીનું મેડયુ તૈયાર કરાયું હોવાના પણ અહેવાલ છે.

બાહુબિીની ટીમ દ્વારા સેટ તૈયાર થયો

છેલ્લા બે માસથી ડરલાયડસ િાઉનશીપમાં ડિ-વેડીંગના કાયાિમને લઈને ભવ્યાડતભવ્ય સેિનું ડનમા​ાણ કામ ચાલી રહ્યું છે. આ કામ બાહુબલી કિલ્મના જે કારીગરોએ કયુ​ું હતું તે જ લોકો કામ કરી રહ્યા છે. આ સેિ શીશ મહેલ જેવો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

ડિ-વેડિંગમાંઆ મહાનુભાવોના આગમનની શક્યતા

અડમતાભ બચ્ચન • શાહરુખ ખાન • સલમાન ખાન • રણબીર કપૂર - આડલયા ભટ્ટ • ડવક્કી કૌશલ • ડબલ ગેટ્સ (માઈિોસોફ્િના ટથાપક) • માકક ઝુકરબગા (મેિા સીઈઓ) • લેરી િીંગ (બ્લેક રોક સીઈઓ) • ટિીિન વાસમેન (બ્લેકટિોન ચેરમેન) • બોબ ઈગર (ડીઝની સીઈઓ) • ઈવાના ટ્રમ્પ • િેડ પીક (મોગાન ટિેડલી સીઈઓ) • િેઈન થોમસ (બેંક ઓિ અમેડરકા ચેરમેન) • મહંમદ બીન અબ્દુલ રહેમાન બીન જાસીમ અલ થાની (કતાર ડિડમયર) • સુલતાન અહેમદ અલ ઝબેર (એડનોક સીઈઓ) • શાડતુ નારાયણ (એડોબે સીઈઓ)... આ ઉપરાંત ભુતાનના રાજા-રાણી યુરી મીલનર સડહત અનેક ડવદેશી મહેમાનો પધારે તેવી શક્યતા છે.

GujaratSamacharNewsweekly

1905ના ગુજરાતી પત્રકારનુંપુનરાગમન?

www.gujarat-samachar.com

વીકલી” માં પોતાના લેખમાં સૌ યોગાનુયોગ જી.એમ.ડી.સી આ િથમ ટવીકાર કયોા કે આ કચ્છના માંડવીમાં વષચે અખબારનું સમાજશાટત્રીય દ્રડિથી દડરયાકકનારે આવેલા િાંડતતીથાની ભારતના કોઈ સમાજશાટત્રીએ નવી સજાવિ કરી રહ્યું છે. આ મૂલ્યાંકન જ કયુ​ું નથી!” ટમારક અહીની લીમડાવાળી જો કે તેના અંકો ક્યાંય િાપ્ત ગલીના નાનકડા ઘરમાં જનમેલા થતાં ના હોવાનું એક કારણ જરૂર અને છેક ઈંનલેડડ, ફ્રાંસ તેમ જ દશા​ાવી શકાય. પણ તો પછી જીનીવામાં ટથાયી થઈને ભારતીય સંશોધનનો અથા શુ?ં એ જ ને કે ટવાતંત્ર્ય સંઘષા માિે ડજંદગીના કોઈ અંધાર ખૂણે ગોડપત આવા છેલ્લા ડદવસ સુધી અજેય રહેલા ઇંદુલાલ યાધિક મૂલ્યવાન દટતાવેજોને શોધી કચ્છી ભાનુશાલી પંડડત ચયામજી કૃષ્ણવમા​ાની ટમૃડતમાં તત્કાડલન મુખ્યમંત્રી નરેડદ્ર કાઢવા. છેવિે એ થયુ.ં શરૂઆતમાં તેના િથમ ત્રણ ં ઈના ભાઈ મોદીના વરદ હટતે, જીનીવાથી િાંડતકાર દંપતીના વષા, 1905,1906, 1907ના અંકો મુબ અસ્ટથ લાવીને ટમારક બનાવવામાં આવ્યુ.ં લોકો મંગળ ભાનુશાલીએ મેળવ્યા. તેનું તો િકાશન થયુ,ં પણ પછી, બીજા અંકો? અહી ટવયંભૂ અંજડલ આપીને કારણ કે પછીના વષોામાં િેડરત થાય છે. હવે તેના ઘટના દપોણ પંડડતજીએ ધૂવાધાર િવૃડિનો પુન:ડનમા​ાણમાં િાંડતકારોના માહોલ સજ્યોા હતો. હીંડમેન જીવન અને કમા, લંડનમાં - વિષ્ણુપંડ્યા જેવા ઉદારવાદી અંગ્રેજ, 1905 માં ઊભું કરવામાં ગાય-દ-અલ્દ્રેડજેવો આઈડરશ આવેલ ઈસ્ડડયા હાઉસની યથાતથ ઇમારત, મ્યુડઝયમ અને લાઇિ એડડ પત્રકાર, ફ્રીમેન અને સાથીદારો, વીરેડદ્રનાથ સાઉડડ જેવાં આકષાણો ઉમેરાયા છે, જે નવી યુવા ચટ્ટોપાધ્યાય, લાલા હરદયાલ, બેડરટિર સરદાર ડસંહ રાણા, મેડમ કામા, જે.એમ. પડરખના પેઢીને માિે િેરક બનશે. રસિદ વાત એ પણ છે કે આ ડનડમિે બીજા સહયોગથી હોમરૂલની િથમ ટથાપના જ લંડનમાં એક ગુજરાતી પત્રકાર (જેને ગુજરાત મુખ્યત્વે થઈ. ઈસ્ડડયા હાઉસમાં 1857ની િાંડતની ભવ્ય મહાગુજરાત આંદોલનના સૂત્રધાર ઇડદુચાચાના ઉજવણી થઈ. વીર સાવરકરે ઈસ્ડડયા લાઈિેરી નામે ઓળખે છે) ઇંદુલાલ યાસ્નનકે છેક લંડન- ખંખોલીને “ભારતના િથમ ટવાતંત્ર્યસમર 1857” પેડરસમાં બેસીને , 1935માં લખેલી આ બીજા પુટતક રચ્યું તે છપાયા પહેલા જ િડતબંડધત થયુ.ં િાંડતકાર પત્રકાર પંડડત ચયામજી કૃષ્ણવમા​ાનું ભારતમાં તે ભગતડસંહ અને સાથીદારોએ જીવન ચડરત્ર લખ્યુ,ં અને તે 1950 માં છપાયું હતું િકાડશત કયુ,ું પેડરસમાં છપાયુ.ં મદનલાલ ડધંગરા તેનો મૂળ અંગ્રેજીમાથી પહેલીવાર ગુજરાતી પણ ઈસ્ડડયા હાઉસનો છાત્ર. યાદ રહે કે અહી રહેનારા બધા ડવદ્યાથથીઓને ચયામજી અને અનુવાદ િકાડશત થઈ રહ્યો છે. મોિો સવાલ તો છે કે આઝાદીના આિલાં બેડરટિર રાણાની છાત્રવૃડિ મળતી હતી. વષોા સુધી તેનો અનુવાદ થયો નડહ તે છે. જયંડત છાત્રવૃડિની પહેલી શરત હતી કે તેઓ ડિડિશ દલાલે ગડત સામડયકમાં તે છાપયનો ઉલ્લેખ માડલકોની નોકરી નડહ કરે. ડધંગરાએ કરઝન અંગ્રેજી પુટતકની િટતાવનામાં લેખકે કયોા છે. પણ વાયલીને જાહેર સમારંભમાં ઠાર માયોા અને હસતાં ચહરે િાંસી પર ચઢી ગયો. આ અને આવી તેનું પુટતક? 1968ના એક ડદવસે ભદ્રની ઇંડપડરયલ અસંખ્ય ઘિનાઓ-યુરોપ, અમેડરકા, એડશયા અને બેકરીની ઉપર આવેલા ઓરડામાં એક પથારી ભારતની- આ સામડયકમાં ડવગતે જોવા મળે છે. અને એક લખવાનું િેબલ એિલો તેમનો વૈભવી કહો કે 1905 થી 1922ના વષોાનો સમગ્ર ડવિમાં ડનવાસ હતો, ત્યાં જઈને તેમને મળીને વ્યાપ્ત સંઘષા અને રાજનીડતનો ઇડતહાસ મળી ચયામજીના ટમારક માિે વધુ સડિય થાઓ એવી રહે છે. એટ્લે તો રડશયન પત્રકાર મેકડસમ ઈચ્છા વ્યિ કરી ત્યારે તેમણે રૂઢ ભાષામાં ગોકથીએ કહ્યું, “ચયામજી તો ભારતના મેઝીની ડનરાશા િકિ કરી હતી કે એમાં કાંઇ નડહ વળે... હતા! ટવતંત્રતાના 50 વષોા સુધી તો આ બધુ ધૂળમાં એ તેમના અનુભવનો સાર હતો. આજે જુઓ ને,મેહમ દાવાદના છેવાડે આવેલા તેમના ડનવાસ દિાયેલું રહ્યું. પછી પવન પલિાયો. તેમાં ડવટમૃત ચયામજીનું ટમારક થયુ.ં પુણમ ે ાં સાવરકર અને આશ્રમની કેવી ખરાબ હાલત છે? ...પણ ચયામજી-ટમરણનું એવું નસીબ નથી સંગ્રહાલય થયુ.ં પંજાબમાં ગદર સંગ્રહાલય બડયુ.ં એવું આિાસન લઈ શકાય. ઇંદુલાલનું લખેલું ઉધમડસંહ, જેને પેડતોડવલા જેલમાં િાંસી મળી ચયામજી જીવનચડરત્ર ગુજરાતી વાંચકોને હવે હતી તેના અસ્ટથ ભારત લાવવામાં આવ્યા. સાંપડશે. તેની અંગ્રેજી આવૃડિ પણ પછીથી ડધંગરાનું ટમારક બડયુ.ં લાલ કકલ્લા પરથી િકાડશત થઈ હોવાનું જાણમાં નથી. હમણાં ડવિ આઝાદ ડહડદ સરકારની ટમૃડત ઉજવવામાં આવી. ચયામજીના ઇંડડયન સોસયોલોડજટિ ના પુટતક મેળો થયો ત્યાં ડદલ્હીમાં બેત્રણ િકાશકોને તમામ અંકો અંગ્રેજીમાં છે, તે યથાતથ રીતે ગ્રંથના પુછ છ્ય યું પણ જવાબ ન-કારમાં હતો. એક બીજું ઐડતહાડસક િકાશન પણ આકારે િડસદ્ધ થશે. એજ રીતે યાસ્નનકનું ચયામજી ગુજરાતી પત્રકારત્વના વૈડિક િદાનનો અંદાજ પર લખાયેલું જીવંચડરત. એ અંગ્રેજીમથી આપશે. લંડનથી 1905માં એક અંગ્રેજી સામડયક ગુજરાતીમાં િાપ્ત થશે. એક ત્રીજા મહાન ગુજરાતીનું ટમરણ અચૂક િકાડશત થયું તે ઇંડડયન સોચયોલોડજટિ. આ સામડયકના તંત્રી ચયામજી કૃષ્ણવમા​ાએ લંડન, કરવું જોઈએ તે બેડરટિર સરદારડસંહ રાણાનુ.ં પેડરસ અને જીનીવા એમ ત્રણ ટથળાંતર સાથે છેક આંતર રાષ્ટ્રીય ટતરે તેઓ િાગોરથી સુભાષ 1922 સુધી જીવંત રાખ્યુ.ં દુડનયાભરના િાંડતકારો. સુધીના સંપકોામાં હતા. તેમણે જ ઇંદુલાલને ઉદારવાદી પસ્ચચમી ડવવેચકો, પત્રકારો, રાજકીય 1930ની 31મી માચચે ડવદાય પામેલા આજીવન સમીક્ષકો અને હાઉસ ઓિ લોડટઝથી માંડીને સાથી ચયામજીના મહાન િદાનની સમગ્ર આઈડરશ અને ઇડજપ્સીયન આંદોલનકરીઓ દટતાવેજી ડવગતો પૂરી પાડી અને આ પુટતક માિે િેડરત કયા​ા. બોલો, 73 વશ પૂવનચે ું એક પુટતક અને સુધી તે લોકડિય રહ્યું. આપણાં આંતરરાષ્ટ્રીય ખ્યાત સમાજશાટત્રી સવાસો વષા પૂવનચે ું પત્રકારત્વ-બંનમે ાં ગુજરાતી એ. એમ. શાહે “ઇકોનોડમક એડડ પોડલડિકલ િદાન, યાદ કરવા જોઈએ કે નડહ?


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

હેલ્થ ટિપ્સ

ત્વચા પર પણ જોવા મળેછેસ્ટ્રેસની અસર

ત્વચા શરીરનો સૌથી મહત્ત્વનો શહટસો છે. વ્યશિ પર માનશસક, શારીશરક કે હોમોણનલ કોઈ પણ ટતરે થતા પશરવતણનની અસર સૌથી પહેલા અહીં જોવા મળે છે. નેશનલ ઇન્ટટટટ્યૂટ ઓફ હેવથના અનુસાર તમે જ્યારે માનશસક તણાવ (ટટ્રેસ)માં હોવ છો ત્યારે શરીર અડધા પ્રમાણમાં કાશટિસોલ હોમોણન બનાવે છે. આ હોમોણન શવશવધ પ્રકારની અસર તરીકે સામે આવે છે. હેવથ મેગશે ઝન હેવથલાઈન દ્વારા જાણો તણાવ (ટટ્રેસ) ત્વચા પર કેવી રીતે અસર કરે છે. • ત્વચાસંબરંિત રોગોનું એક કારણઃ મગજમાં જ્યારે અશનયંશિ રીતે શવચારો દોડવા લાગે છે તો ત્વચાની સુરક્ષાત્મક ક્ષમતા પ્રભાશવત થાય છે. અમેશરકાની નેશનલ ઈન્ટટટટ્યુટ ઓફ મેશડશસનના અનુસાર તણાવને કારણે ત્વચા સંતશુ લત રહી શકતી નથી, જેના કારણે તે ખેંચાય છે કે તેના પર ખંજવાળ થવા લાગે છે. જોકે, તેના અટય કારણ પણ હોઈ શકે છે. • પાતળી અને સંવદે નશીલ ત્વચાઃ કાશટિસોલને કારણે ત્વચાનું પ્રોટીન ઝડપથી તૂટવા લાગે છે, જેનાથી ત્વચા કાગળની જેમ પાતળી થવા લાગે છે. ત્વચા ફાટી જવી કે ઉતરવા જેવી સમટયાઓ પણ થવા લાગે છે. જેને કુશશંગ શસટિોમ કે હાઇપર કાશટિસોશલઝમ કહે છે. • વાળ ખરવા, નખ તૂટી જવાઃ ટટ્રેસ દરશમયાન ગ્રંથીઓ કાશટિસોલ હોમોણનનું શનમાણણ કરે છે, અને આ દરશમયાન વાળને તંદરુ ટત રાખતા હોમોણનનું ઉત્પાદન ઘટી જાય છે. આ હોમોણન મેટાબોશલઝમ, મગજની ગશતશવશધઓ, કોશશકાઓના પુનઃ શનમાણણને પણ પ્રભાશવત કરે છે, જેની અસર નખ પર જોવા મળે છે. નખ નબળા થઈને તુટવા લાગે છે. • ઘા રુઝાવામાંસમય લાગવોઃ હકીકતમાં વધુ પડતા તણાવમાં રહેવાથી ત્વચાનું ઉપરનું પડ નબળું પડે છે, જેના કારણે સંિમણથી પ્રભાશવત થવાનું જોખમ વધી જાય છે. પશરણામે ઘા, શનશાન, ખીલ વગેરને ે સાજા કરવાની ત્વચાની કુદરતી ક્ષમતા પ્રભાશવત થાય છે.

તો આ સ્ટ્રેસ ઘટાડવા શુંકરવુંજોઇએ?

માનશસક તણાવ ઘટાડવાના અનેક ઉપાય છે. જોકે સૌથી અકસીર ઉપાય છે - શનયશમત યોગ કે મેશડટેશન કરો. આ ઉપરાંત મનપસંદ ગીત-સંગીત સાંભળો, તણાવ વધારતા પશરબળોને ટાળો, મનગમતી પ્રવૃશિ કરો. આશટિકફશશયલ ફૂડ્સ કે ટવીટનરને ટાળો કેમ કે તેમાં એટપાટેમિ નામનું તત્વ હોય છે, જે માનશસક સમટયાઓ વધારી શકે છે. શટય તેટલા વધુ પ્રમાણમાં ફળો અને નટ્સનું સેવન કરો, જે લલડપ્રેશર ઘટાડે છે. શદનચયાણને શનયશમત કરવાનો પ્રયાસ કરો.

19

બોડી ક્લોકઃ આપણા શરીરની કોરશકાઓનુંકામ કરવાનુંટાઇમટેબલ nd

2 March 2024

અનેક તબીબી સંશોધનના તારણ કરે છે કે આપણા મગજે સમગ્ર શરીરની કોશશકાઓના કામ કરવાનું એક ચોક્કસ ટાઇમટેબલ બનાવેલું છે. 24 કલાક દરશમયાન આ કોશશકાઓ એ ટાઇમટેબલ મુજબ જ કામ કરતી રહે છે, જેને ‘બોડી ક્લોક’ કહે છે. ચીનની પારંપાશરક શચકકત્સા પદ્વશતમાં પણ તેનું આગવું મહત્ત્વ છે. આજે જાણીએ આપણા શરીરની બોડી ક્લોક કેવી રીતે ટયા સમયે ટયું કામ કરે છે. આ બોડી ક્લોક સાથે શરીરનો તાલમેલ બેસાડીને તમે તંદરુ ટતી જાળવી શકો છો. અમેશરકામાં યાંગ ઈન્ટટટટ્યુટ ઓફ ઈન્ટટગ્રેશટવ મેશડશસનના સંટથાપક ડો. શજંગડુઆન યાંગના અનુસાર પ્રત્યેક શદવસ એક શવશશિ લયનું પાલન કરે છે. શદવસનો પ્રત્યેક સમય શવશેષ અંગો સાથે સંકળાયેલો છે. સૃશિનો લય શરીરની આંતશરક ઊજાણ સાથે તાલમેલ બેસાડે છે. જો આપણે તેની સાથે તાલમેલ ન બેસાડીએ તો તેનું પશરણામ (બીમારી ટવરૂપે) શરીરે ભોગવવું પડે છે.

કરે છે. ખુદને હાઈિેટ રાખો અને ઝેરી તત્વોને બહાર કાઢવામાં શરીરની મદદ કરો. • કકડની - સાંજે5થી 7

અને કસરત માટે શ્રેષ્ઠ છે.

કકડની માટે આ સવણશ્રષ્ઠ ે સમય છે. કસરત માટે પણ આ ઉશચત સમય છે. કકડનીને પોષણ આપતી વટતુઓ આરોગો. • ફનટાઈમ - રાત્રે7થી 9

હૃદયને સુરક્ષા પૂરી પાડતી જાળ શરીરમાંથી વેટટ બહાર કાઢવા માટે પેશરકાશડિયમમાં સૌથી વધુ ઊજાણ હોય છે. આંતરડા સંપણ ૂ પણ ણે તૈયાર હોય છે. આથી આ સમયે ફન એન્ટટશવટી કરો. શરીરને આ સમયે જાગી જાઓ. ટટ્રેસથી બચાવે છે. હૃદય મજબૂત બને છે. • મોટુંઆંતરડું- સવારે5થી 7

• પાચન - સવારે9થી 11

• બોડી રરચાજજ- રાત્રે9થી11

આ સમયે શરીર ભોજનને ઊજાણમાં આ સમય છાતી, પેટ અને પેન્વવક તબદીલ કરવા માટે પૂણણ ક્ષમતા સાથે કામ માંસપેશીઓ િણેયને ઊજાણ મળે છે. સમગ્ર કરે છે. આથી સારો અને સંતશુ લત નાટતો શરીર શરચાજણ અને શરઓગગેનાઈઝ થાય છે. કરો. આ સમય સુધીમાં ઊંઘવાની તૈયારી શરૂ • હૃદય - સવારે11થી બપોરે1 કરી દો. આ સમયમાં હૃદયને ભરપૂર ઊજાણ મળે • ગોલબ્લેડર - રાતે11થી 1 છે. ભોજન શરીરને વધુ ઊજાણ પૂરી પાડે છે. આ દરશમયાન તે પૂણણ ક્ષમતા સાથે કામ લંચનો આ યોગ્ય સમય છે. શરૂ કરે છે. પાચન, નજર, શનણણયક્ષમતા અને • નાનુંઆંતરડું- બપોરે1થી 3 ઊંઘને સુધારે છે. આ ઊંઘ બહુ ફાયદાકારક આ સમયે નાના આં ત રડા પોષક હોય છે. શરીરનુંક્યુઅંગ કેક્યો ભાગ તત્વોને અવશોશષત કરે છે . મગજ સચોટ • રલવર - રાત્રે1થી 3 ક્યારેસૌથી સરિય હોય છે? રીતે કામ કરે છે . આ સમયે શલવર શરીરને શડટોટસ • ફેફસાં- સવારે3થી 5 • બ્લે ડ ર બપોરે 3થી 5 કરવાનુ ં કામ કરે છે. આ સમયે કંઈ પણ ન આ સમયમાં ફેફસાં પૂણણ ક્ષમતા સાથે આ સમયે લલે ડ ર પૂ ણ ણ ક્ષમતા સાથે કામ જમો. બસ, ભરપૂર ઊંઘ લો. કામ કરે છે. આ સમય પ્રાણાયામ, યોગ

શિયાળામાંકાળા તલનુંસેવન તમનેરાખિેશનરોગી

શશયાળાની શરૂઆત થાય એટલે તલથી બનેલી વટતુઓનું સેવન કરવાની પણ શરૂઆત થઈ જાય છે. કારણ કે શશયાળામાં તલ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. તલ બે પ્રકારના હોય છે એક કાળા અને બીજા સફેદ. બંને તલનો ઉપયોગ અલગ અલગ વટતુઓમાં કરવામાં આવે છે. ટવાટથ્યની દૃશિએ વાત કરીએ તો કાળા તલ ટવાટથ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્ત્વો બીમારીનું જોખમ ટાળે છે. કાળા તલમાં પોલીસેચ્યુરેટેડ ફેટી એશસડ, ઓમેગા-6, ફાઇબર, આયનણ અને મેગ્નેશશયમ હોય છે. તે લલડ પ્રેશરને કંટ્રોલ કરવાની સાથે મેટટલ હેવથ પણ સુધારે છે. તેનું શનયશમત સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. શશયાળામાં કાળા તલ ખાવામાં આવે તો કબશજયાતથી લઈને એશસશડટી સંબશં ધત પાચનની સમટયાઓ મટી જાય છે. કાળા તલનું સેવન કરવાથી પેટ સંબંશધત સમટયાઓને

ડેટાનું શવશ્લેષણ કયાણ પછી આ સંશોધનમાં જણાવાયું છે કે છોકરીઓની સરખામણીએ છોકરાઓ ઉભરાદાર પીણાં વધુ પીએ છે. જે નાના બાળકો વધુપડતા એનર્ણ શિટટસ કે ઉભરાદાર પીણાં પીએ છે તેઓ ગેરકાયદે િગ્સ, શહંસા અને અસલામત સેટસ જેવી જોખમી વતણણૂંક કરતાં થવાની શટયતા વધુ રહે છે. તેમના અભ્યાસના નબળાં પરફોમણટસ, ઊંઘવાની સમટયા, વિુપડતા એનર્જરિન્ક્સ આત્મઘાતી રવચારો લાવે વ્યગ્રતા, હતાશા અને શબનઆરોગ્યપ્રદ આહારની આદતોનું બાળકો અને યુવાન લોકો આડેધડ એનર્ણ શિટટસ ગટગટાવે જોખમ પણ વધે છે. છે તેમના માટે ચેતવણીના સમાચાર છે. પન્લલક હેવથ જનણલમાં વજન ઘટાડવા દવા રવનાની ઈલેક્ટ્રોરનક વાઈબ્રેશન રપલ્સ શવશ્વભરમાં ટથૂળતાનું પ્રમાણ વધતું જાય તો સાથે જંક ફૂડ પ્રશસદ્ધ શવશાળ અભ્યાસમાં સંશોધકોએ કહ્યું છે કે કેકફન અને સુગરનું ઊંચુ પ્રમાણ ધરાવતાં પીણા બાળકોનાં શારીશરક અને અને આહારની ખોટી આદતો પણ વધતી જાય છે. કસરત શવના જ ગોળીઓ કે સન્લલમેટટ્સ લઈને વજન ઘટાડવાના ઉપાયો માનશસક આરોગ્ય તેમજ કારગર નીવડતા નથી ત્યારે મેસેચ્યુસેટ્સ ઈન્ટટટટ્યૂટ ઓફ શાળાના પશરણામો પર ટેકનોલોર્ નઅને હાવણડિ મેશડકલ ટકૂલના શવજ્ઞાનીઓએ શવપરીત અસર પાડે છે. વે ઈટ-લોસની નવા પ્રકારની ઈલેટટ્રોશનક શપવસ તૈયાર કરી તેમના માથા અને પેટમાં છે. આ ગોળીઓમાં કોઈ દવા નશહ હોય પરંતુ, પેટમાં જઈ દુઃખાવા થાય છે અને તે વાઈબ્રેશટસ ઉભા કરશે જેથી વ્યશિને જઠર ભરેલું આત્મઘાતી શવચારો વધી હોવાની લાગણી ઉભી થાય અને ખોરાક લેવાનો ઘટી જાય. જાય છે. સમગ્ર શવશ્વમાં આ શપવસ જઠરના ‘ટટ્રેચ’ શરસેલટસણને ઉિેશજત કરશે જેથી 1.2 શમશલયન બાળકોને ભૂખને દબાવતાં કેશમકલ સેરોટોશનનનો સ્રાવ થશે અને સાંકળતા 51 અભ્યાસોના

મટાડી શકાય છે કારણ કે તેનાથી પાચન શિયા સુધરે છે અને વષોણ જૂની કબશજયાતની સમટયા પણ મટી જાય છે. શશયાળામાં કાળા તલનું સેવન કરવાથી શરીરને જરૂરી કેન્વશયમ મળે છે. તેના કારણે શશયાળામાં થતા સાંધાના દુખાવામાં રાહત થાય છે. જે લોકોને ગાઉટની સમટયા હોય તેમણે કાળા તલ અવશ્ય ખાવા જોઈએ. શશયાળામાં કાળા તલનું સેવન કરવાથી રોગપ્રશતકારક શશિ મજબૂત રહે છે. કાળા તલમાં એન્ટટઓન્ટસડટટ હોય છે જે ઇમ્યુશનટી બુટટ કરે છે અને વાઇરલ બીમારીઓ સામે શરીરનું રક્ષણ કરે છે. કાળા તલમાં મેગ્નેશશયમ શવટાશમન-બી ભરપૂર માિામાં હોય છે, જે મગજ માટે ફાયદાકારક છે. તેનાથી મેટટલ ટટ્રેસ દૂર થાય છે. કાળા તલમાં જે પોષક તત્ત્વો હોય છે તે બેડ કોલેટટ્રોલને ઘટાડે છે અને ગુડ કોલેટટ્રોલને બુટટ કરે છે. તેનું સેવન કરવાથી હૃદય સંબંશધત બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે.

શરીરને એવો ભ્રમ થશે કે પેટ ભરેલું છે..ડુક્કરો પરના પ્રયોગમાં શવજ્ઞાનીઓને જણાયું હતું કે આ શપવસના કારણે બે સલતાહના ગાળામાં ડુક્કરોમાં ખોરાક લેવાનું પ્રમાણ 40 ટકા ઘટી ગયું હતું. ડુક્કર અને માનવીની પાચન શસટટમ લગભગ સરખી છે. સાયટસ એડવાટસીસ જનણલમાં પ્રશસદ્ધ સંશોધનથી માનવીઓમાં મેદન્ટવતાની સંભશવત સારવારનો માગણ મોકળો બટયો છે. આ ઈલેટટ્રોશનક શપવસનું કદ 1x3 સેન્ટટમીટર છે અને તેમાં શસવવર ઓટસાઈડ બેટરી છે અને જઠરમાં પહોંચતાની સાથે જ એક વખત વાઈબ્રેટ થાય છે. આ શપવસનો પ્રયોગ શ્વાનો પર કરાયા પછી માનવીઓ પર કરવામાં આવશે.

ખાસ નોંિઃ ‘ગુજરાત સમાચાર’માંપ્રકારશત આરોગ્ય સંબંરિત તમામ મારહતી સામાન્ય જાણકારી માટેછે. આ રવભાગ કેઅન્યત્ર પ્રકારશત કોઇ સુચન / ઉપચારનો અમલ કરતાં પૂવવે વ્યરિને પોતાની તાસીરને ધ્યાને લેવા તેમજ પોતાના ડોક્ટરનેકન્સલ્ટ કરવા અનુરોિ છે. - વ્યવસ્થાપક


20

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

2nd March 2024

બે મિાસાગર ઉપરથી ઉડ્ડયન કરનાર પ્રથમ : આરોિી પંઝિત 120 દેશોની સુંદરીઓ દ્વારા ‘બાપુ’નેઅંજઝલ

લાઈટ સ્પોટડસ એરક્રાફ્ટમાં સોલો ઉડ્ડયન કરીને નિશ્વના પિેલા ક્રમના સૌથી નિશાળ પ્રશાંત મિાસાગરને પાર કરનારી પ્રથમ મનિલા પાયલટ, લાઈટ સ્પોટડસ એરક્રાફ્ટમાં સોલો ઉડ્ડયન કરીને નિશ્વનો બીજા ક્રમનો સૌથી નિશાળ એટલાંનટક મિાસાગર પાર કરનાર પ્રથમ મનિલા પાયલટ, લાઈટ સ્પોટડસ એરક્રાફ્ટમાં ગ્રીનલેન્ડ આઈસ કેપ્સમાં સોલો ઉડ્ડયન કરનાર પ્રથમ મનિલા પાયલટ અને લાઈટ સ્પોટડસ એરક્રાફ્ટમાં સંપૂણષ કેનેડામાં પોતાના નિમાનને માિી નામ આપ્યું. માિી ક્રોસ કન્ટ્રી ઉડ્ડયન કરનાર પ્રથમ મનિલા નામ રાખિા પાછળ એક કારણ છે. તે એ કે પાયલટ..... આ ચારેય ઘટના નિશ્વનિક્રમ બની સંસ્કૃતમાં માિી શબ્દનો અથષ પૃથ્િી થાય છે. ગઈ છે, પણ એ સજષનાર મનિલા પાયલટ આરોિી અને ફકનથયર, બન્ને આકાશમાંથી એક જ છે : આરોિી પંનડત... લાઈટ સ્પોટડસ ધરતી નનિાળિા ઈચ્છતી િોિાથી એમણે એરક્રાફ્ટ પર મે ૨૦૧૯માં એટલાં નટક નિમાનને માિી નામ આપેલું. સો નદિસની સફર પછી આરોિીનો મિાસાગર અને ઓગસ્ટ ૨૦૧૯માં પ્રશાંત મિાસાગર પર સોલો ઉડ્ડયન કરનાર નિશ્વની રોમાં ચ િધતો ગયે લો. સાત મનિનાના પ્રથમ અને માિ િેિીસ િષષની સૌથી નાની પ્રનશક્ષણ પછી લાઈટ સ્પોટડસ એરક્રાફ્ટમાં ઉંમરની પાયલટ... આરોિી અત્યાર સુધીં એટલાંનટક મિાસાગર પરથી એકલાં જ ઉડાન પોતાના લાઈટ સ્પોર્સષ એરક્રાફ્ટમાં િીસ દેશ િરિાનું સાિસ એણે કરેલું. આ એટલાંનટક અને ૨૯,૫૦૦ ફકલોમીટરનું ઉડ્ડયન કરી મિાસાગર ઉપરથી મે ૨૦૧૯માં પોતાના નાનકડા નિમાનમાં િણ િજાર ફકલોમીટરનું ચૂકી છે ! આરોિી પંનડતનો જન્મ ગુજરાતમાં ૧૦ ઉડ્ડયન કરીને આરોિી કેનેડાના ઇકાલુઈટ ફેબ્રુઆરી ૧૯૯૬ના થયેલો. રિેિાસી એ િ​િાઈમથકે પોતાના ટચૂકડા નિમાનમાંથી મુંબઈના બોરીિલીની. ચાર િષષની િતી ત્યારે ઊતરી. કેનેડા િ​િાઈમથકે પિોંચ્યા પછી આરોિીએ નિરં ગો ફરકાવ્યો. નિરં ગો આરોિીએ એક નિમાનમાં લિેરાવ્યા પછી આરોિીએ સફર કરેલી. એ નિમાનની પાયલટ એક મનિલા િતી. પ્રથમ ભારતીય નારી કિે લું કે , ‘એટલાં નટક મિાસાગરની ઉપરથી એને જોઈને આરોિીએ ટીના દોશી ઉડ્ડયન કરિાનો મારો સંકલ્પ કયોષ કે, પોતે પણ અનુ િ િ ખૂ બ શાનદાર આગળ જતાં પાયલટ બનશે. ત્યારથી એ આકાશમાં ઊડિાનું સ્િપ્ન રહ્યો. ત્યાં માિ હું િતી, નાનકડું નિમાન િતું, જોતી.. એનું લક્ષ્ય તો પાંખ પસારીને આિમાં નીલું આસમાન િતું અને નીચે નીલો સમુદ્ર....!’ ઊડિાનું જ િતું ! આ દુ ગ ષ મ આકાશી સફર ખે ડીને આસમાનમાં ઉડાન િરિાનું આરોિીનું સ્િપ્ન સાકાર પણ થયું. સત્તર િષષની ઉંમરે આરોિીએ એક નિો નિક્રમ સજદેલો. આ સફર શાળાકીય નશક્ષણ પૂરું કયાષ પછી આરોિીએ દરનમયાન જ કડકડતી ઠં ડીના મોસમમાં મિારાષ્ટ્રની ફ્લાઈંગ સ્કૂલ ધ બોમ્બે ફ્લાઈંગ દુનનયાની બીજી સૌથી મોટી બરફની ચાદર કોલેજ ઓફ એનિયેશનમાં પ્રિેશ મેળવ્યો. ગણાતા ગ્રીનલેન્ડના આઈસકેપ પરથી સોલો પોતાનું ખ્િાબ પૂ રું કરિા આરોિીએ ઉડ્ડયન કરનાર આરોિી નિશ્વની પ્રથમ વ્યાિસાનયક નિમાનચાલક બનિાની સાથે મનિલા નિમાનચાલક બની ગઈ. િણ લાઈટ સ્પોર્સષ એરક્રાફ્ટ ઉડાડિાનું લાયસન્સ મનિના પછી ઓગસ્ટ ૨૦૧૯માં આરોિીએ પણ મેળવ્યું. કેપ્ટન આરોિી પંનડત િારતના પ્રશાંત મિાસાગર ઉપરથી સોલો ઉડ્ડયન કયુાં. પિેલા નાગનરક િ​િાઈમથક જુહૂમાં પોતાના નિશ્વનો સૌથી નિશાળ અને સૌથી ઊંડો નિમાન િીટી એનબીએફ, નપનપસ્ટ્રેલ સાઈનસ મિાસાગર એટલે પ્રશાંત મિાસાગર. આ ૯૧૨માંથી ઊતરી, જેનું િજન કેિળ િણસો પ્રશાંત મિાસાગર ઉપરથી આરોિીએ ઉડ્ડયન ફકલોગ્રામ િતું... કરેલું. અલાસ્કાથી ઉડાન િરીને રનશયામાં ૩૦ જુલાઈ ૨૦૧૮.... ધ િલ્ડડ પાટડ ઊતરેલી આરોિીએ નિરંગો ફરકાવ્યો અને નમશન અંતગષત આરોિીએ પોતાની નમિ દેશનું ગૌરિ િધાયુાં. આરોિી પંનડતના ફકનથયર નમસક્વે ટા સાથે સો નદિસમાં ઉડ્ડયન અને એના નિશ્વ નિક્રમો નિશે જાણીને દુનનયાની સફર કરિાનું બીડું િડપેલું. િણ કિેિાનું મન થાય કે, મિાદ્વીપના િેિીસ દેશોની સફર ખેડિાની મંઝિલ એનેજ મળેછેજેના સપનામાંજાન હોય છે આરોિી પંનડત અને ફકનથયર નમસક્વેટાએ પાંખોથી કાંઈ નથી થતુંઉડાન ઈરાદાથી થાય છે... સામગ્રીઃ એક કપ ગાજર, પાતળાં લાંબાં કાપેલાં • અડધી ટીસ્પૂન કલોંજી • બે ••• ટીસ્પૂન મેથીનાં કુનરયાં • બે ટીસ્પૂન રાઇનાં કુનરયાં • પોણી ચમચી નિંગ ગાજરનું • એક ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર • પોણી ટીસ્પૂન િળદર • મીઠું સ્િાદ અથાણું અનુસાર • બે ટેબલસ્પૂન રાઈનું તેલ રીતઃ એક બાઉલમાં તેલ નસિાયની તમામ સામગ્રી િેગી કરો અને સારી રીતે નમક્સ કરીને બાજુમાં રિેિા દો. એક નાના પેનમાં રાઇનું તેલ ગરમ કરો, તેને ગાજરના નમશ્રણમાં ઉમેરો અને સારી રીતે નમક્સ કરો. ગાજરનું અથાણું તરત જ પીરસો અથિા ઉપયોગમાં લેિાય ત્યાં સુધી ફ્રીજમાં રાખો. આ ગાજરનું અથાણું િણથી ચાર નદિસ સુધી તાજું રિે છે. ગાજરનું અથાણું ટેસ્ટી બનાિ​િા માટે િારતીય અથિા લાલ ગાજર આદશષ છે.

વમસ િલ્િડ ઓગલેનાઇઝેશનનાં સીઇઓ જુવલયા માલલે અને વમસ િલ્િડમાં ભાગ લઈ રહેલી સુદં રીઓ તાજેતરમાંરાજઘાટ પહોંચી હતી અનેમહાત્મા ગાંધીનેભાિસભર શ્રદ્ધાંજવલ આપી હતી. રાજઘાટની આ મુલાકાત સાથેજ 71મી વમસ િલ્િડસ્પધાગનો સત્તાિાર િારંભ થયો છે. ‘બાપુ’ને અંજવલ અર્યાગ બાદ તમામ સુંદરીઓએ ગાંધી નેશનલ મ્યુવઝયમની પણ મુલાકાત લીધી હતી. આ તમામ સ્પધગકો માટે ગાંધીજીના િારસાને સમજિા માટે એક સુિણગ તક હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં 28 િષગના લાંબા ગાળા બાદ વમસ િલ્િડસ્પધાગનુંઆયોજન કરિામાં આિી રહ્યુંછે, અનેતેના ભાગરૂપેઆ સુંદરીઓ ભારત પહોંચી છે. આ બ્યૂવટ કોન્ટેસ્ટની ફાઇનલ નિમી માચગના વદિસેમુંબઇમાંયોજાશે. (ઇન્સેટ તસવીર) વમસ િલ્િડસ્પધાગમાંભારતનુંિવતવનવધત્િ કરી રહેલી વસની શેટ્ટીની સાથેબાંગ્લાદેશની શામી વનલા, નેપાળની વિયંકા જોશી અનેન્યૂઝીલેન્િની નિજોત કૌર

ઝવશ્વનેબદલી રિી છેઆ નારીશઝિ

‘ટાઈમ’ મેગેઝિને આ વષષે દુઝનયાની 12 મઝિલાઓની ‘પસસન ઓફ ધ યર’ તરીકે પસંદગી કરી છે. ‘ઝવમેન પસસન ઓફ ધ યર 2024’ની આ યાદીમાંભારતવંશી લીના નાયરનો પણ સમાવેશ થાય છે. ‘ટાઇમ’ દ્વારા દર વષષે એવી મઝિલાઓની યાદી જાિેર કરવામાંઆવેછેજેમના પ્રયાસો અનેઝસઝિઓના કારણેસમાજમાંપઝરવતસન આવ્યુંછે. લેખક, રાજનેતા, ઝસનેમા, સંગીત અથવા તો સમાજસેવા સઝિત ઝવઝવધ ક્ષેત્રેકામ કરતી મઝિલાઓનેઆ યાદી માટેપસંદ કરવામાંઆવેછે. • ગ્રેટા ગેરવિગ: ફેન્ટેસી ફફલ્મ ‘બાબબી’નાં નનદદેશક ગ્રેટા ગેરનિગની ‘ટાઈમ’ મેગેનિને નિમેન ઓફ ધ યર તરીકે પસંદગી કરી છે. 40 િષબીય ગ્રેટા દુનનયાનાં એકમાિ એિાં મનિલા નનદદેશક તરીકે છે જેમની પ્રથમ િણ ફફલ્મો ઓસ્કર માટે નોનમનેટ થઇ ચૂકી છે • કોકો ગૌફ: 20 િષષની ટેનનસ ખેલાડી કોકો ગૌફ િષષ 2023માં સૌથી મોંઘી ખેલાડી રિી િતી. ગૌફે સાત િખત ડબ્લ્યુટીએ ટુર નસંગલ્સ ટાઇટલ પોતાના નામે કયા​ાં છે. • તારાજી પેંદા હેન્સન: અમેનરકાની આ અનિનેિી તારાજી િોનલિૂડમાં મનિલા-પુરુષ અને શ્વે ત - અ શ્વે ત ના સમાન િેતન માટે સંઘષષ કરી રિી છે. 53 િષષની અનિનેિીને એક ગોલ્ડન ગ્લોબ અને એક એકેડમી એિોડડ મળી ચૂક્યા છે.

• લીના નાયર: લક્િરી બ્રાન્ડ શનેલના સીઇઓ બન્યા બાદ િારતિંશી લીના નાયર દુનનયાિરમાં જાણીતો ચિેરો બન્યાં છે. તેમણે કંપનીમાં મનિલા મેનેજસષની સંખ્યા 38 ટકાથી િધારીને 50 ટકા કરી દીધી છે. આજે કંપનીમાં 60 ટકા મેનેજર મનિલાઓ છે. • ક્લાઉવિયા ગોલ્િીન: અથષશાસ્િમાં નોબેલ પુરસ્કાર જીતનાર ક્લાઉનડયા ગોલ્ડીનનું કિેિું છે કે િકકફોસષમાં મનિલાઓની નિસ્સેદારી િધિાથી નોંધપાિ ફેરફાર થયા છે. િકકફોસષમાં મનિલાઓની સામેલગીરીએ તેમની લાઈફ બદલિામાં ચાિીરૂપ િૂનમકા અદા કરી છે. • માલલેના સ્કોનબગગઃ અમેનરકન તબીબી નિજ્ઞાની માલદેના સ્કોનબગદે શોધ કરી છે કે મોનનાંગ સીકનેસનું કારણ જીન્સ છે. િ​િે ડોક્ટર આ તારણના આધારે ગિષિતી મનિલાઓમાં જોિા મળતી આિી સમસ્યાઓની સારિાર કરી રહ્યા છે.


@GSamacharUK

21

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

પોરબંદર દરરયાઈ સીમાથી 3100 કિલો ડ્રગ્સ ઝડપાયું

પોરબંદરઃ મંગળવારે ચોક્કસ જેમને પોરબંદર લાવી ટીપ મળ્યા બાદ 28 પૂછપરછ હાથ ધરવામાંઆવી ફેિુઆરીએ પોરબંદરના છે. ગુજરાત ATS અને અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ઇરાની બોટને NCBના સંયુિ ઓપરેશનમાં ઝડપી લેવાઈ છે, જેના દ્વારા દવરયાઈ સીમામાંથી ઝડપાયેલો ગુજરાતમાંરૂ. 2 હજાર કરોડનું આ અત્યાર સુધીનો સૌથી 3100 કકલો ડ્રગ્સ ઘુસાડવાની મોટો જથ્થો છે. પોરબંદરની તૈયારી થઈ રહી હતી. ગુજરાત દવરયાઈ સીમા પરથી 3100 ATS, નેવી અને NCBના કકલો ડ્રગ્સ જપ્ત કરવામાં સંયુિ ઓપરેશનમાં આ આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બોટની સાથે પાંચ પેડલરને બજારમાંકકંમત રૂ. 2000 કરોડ પણ ઝડપી લેવામાં આવ્યા છે, હોવાનો અંદાજ છે.

જિઓસ્ટેશનરી ઓજબિટમાં પહોંચ્યો ઇનસેટ-3DS

શ્રીહવરકોટાઃ ઇસરોએ હવામાનશાજિીય ઉપગ્રહ INSAT-3DS ને સફળતાપૂવકય ભૂસ્જથર ભ્રમણકક્ષા (Geostationary Orbit) માંમૂકીને બીજી સફળતા હાંસલ કરી હતી. ઇસરોએ ગુરુવારેજણાવ્યુંહતુંકે, વમશનના તમામ ચાર વલવિડ એપોજી મોટર (એલએએમ) ફાયવરંગ પૂણયથઈ ગયા છે. INSAT-3DS 28 ફેિઆ ુ રી સુધીમાંઇન-ઓવબયટ ટટસ્જટંગ (IOT) સુધી પહોંચવાની અપેક્ષા છે. આ પહેલાંશવનવારે ઇસરોએ િીજી પેઢીના હવામાન અવલોકન ઉપગ્રહ INSAT-3DS લોડચ કયોયહતો.

3 રાજ્યની રાજ્યસભા ચૂંટણીમાં ભાિપનો િયિયકાર

2nd March 2024

મહાજન ચૂંટણીમાંજીત્યા છે.

અિદાવાદઃ ઉત્તરપ્રદેશ, કણાયટક અને વહમાચલ પ્રદેશની કુલ 15 રાજ્યસભા બેઠકોની મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં કેસવરયો લહેરાયો છે. 15માંથી ભાજપે10, કોંગ્રેસે3 અનેસમાજવાદી પક્ષ બે બેઠકો જીતી છે.

કણાિટકમાં ભાિપ નબળો

કણાયટકની 4 રાજ્યસભા બેઠક માટટ ચૂંટણી યોજાઈ હતી. જો કે કણાયટકમાં ફરી કોંગ્રેસ સામેભાજપનો નબળો દેખાવ જ રહ્યો હતો. કણાયટકની 4 બેઠક પૈકી કોંગ્રેસના અજય માકન અને ઉત્તર પ્રદેશમાં ભાિપ જી.સી. ચંદ્રશેખરનો વવજય થયો સૌથી આગળ છે, જ્યારે ભાજપના એક યુપીમાં રાજ્યસભાની 10 જયરામ ઠાકુરે જીતનો દાવો કયોય હતો. ઉમે દ વારનો વવજય થયો હતો. ઉલલેખનીય બેઠક પર ચૂંટણી થઈ, જેમાં8 પર ભાજપ જયરામ ઠાકુરે કહ્યું કે, જ્યાં જીતની કોઈ અને 2 પર સમાજવાદી પાટટીના શક્યતા ન હતી ત્યાં અમે જીત્યા. છે કે અહીં જેડીએસના ઉમેદવાર કુપેડદ્ર ઉમેદવારોની જીત થઈ. આ તમામ 10 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો રેડ્ડી પણ વવજયી થયા છે. કણાયટકમાં બેઠક માટટ395 મતદારોએ મતદાન કયુ​ુંછે. આભાર. તેમણે કહ્યું કે, હવે સીએમ ભાજપના એસ.ટી. સોમશેખર દ્વારા ક્રોસ રાજ્યસભા ચૂંટણીનાંપવરણામ મોડી સાંજ સુખવવંદર વસંહ સુખ્ખુએ રાજીનામુંઆપવું વોવટંગ થયું હતું, જ્યારે વશવરામ હબ્બાર સુધીમાંસામેઆવી ગયા હતા. જોઈએ. કોંગ્રેસને 34 અને ભાજપને 34 મતદાનથી દૂર રહ્યા હતા. અપક્ષ રાજ્યસભા ચૂંટણીમાંભાજપના તમામ વોટ મળ્યા હતા. ત્યારબાદ વચઠ્ઠી ધારાસભ્યો જનાદયન રેડ્ડી, લતા ઉમેદવાર સુધાંશુવિવેદી, આરપીએન વસંહ, ઉછાળવામાં આવી અને હિય મહાજન મસ્લલકાજુયન, ગૌડા અને દશયન પુટ્ટુનૈયાએ ચૌધરી તેજવીર વસંહ, સાધના વસંહ, જીત્યા હતા. કોંગ્રેસના છ ધારાસભ્યોએ કોંગ્રેસ ઉમેદવારનેમત આપ્યો હતો. અમરપાલ મૌયય, સંગીતા બલવંત અને ક્રોસ વોવટંગ કયુ​ું હતું. ઉલલેખનીય છે કે મોટા પ્રમાણમાં ક્રોસ વોજટંગ આગરાના મેયર નવીન જૈનની જીત થઈ ભાજપને વહમાચલ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં ઉત્તરપ્રદેશ, વહમાચલપ્રદેશ અને છે. તો સમાજવાદી પાટટીમાંથી જયા બળવાખોરોના મત ખૂબ કામ આવ્યા છે. કણાયટકમાં મંગળવારે રાજ્યસભા માટટ બચ્ચન, પીડીએના ઉમેદવાર રામજીલાલ વહમાચલપ્રદેશમાંરાજ્યસભા ચૂટં ણીમાં વોવટંગ થયું. આ દરવમયાન ભાજપ સુમનનો પણ વવજય થયો છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનેમોટી હારનો સામનો કરવો પડ્યો. વસવાયના પક્ષોના સભ્યો દ્વારા મોટાપાયે બળવાખોર નેતાઓ પર સપા દ્વારા પગલાં કમનસીબે બહુમત હોવા છતાં વહમાચલ ક્રોસ વોવટંગ કરવામાં આવ્યું હતું. ભરવામાંઆવ્યાંછે, જેઅંતગયત ધારાસભ્ય પ્રદેશમાં ઉમેદવાર અવભિેક મનુ વસંઘવી ઉત્તરપ્રદેશમાંસપાના 7થી 8 ધારાસભ્યોએ પાંડટના સમથયકોનેપાટટીમાંથી હટાવાયા છે. જીતી ન શક્યા. કોંગ્રેસના 6 અને3 અપક્ષ ભાજપનેવોટ આપ્યો હતો. તો કણાયટકમાં ધારાસભ્યો દ્વારા ક્રોસ વોવટંગના કારણેબંને ભાજપના ધારાસભ્ય દ્વારા કોંગ્રેસને વોટ જહમાચલમાં બાજી પલટાઈ વહમાચલ પ્રદેશમાંભાજપના ઉમેદવાર પાટટીઓને34-34 વોટ મળ્યા હતા. કોંગ્રેસ આપવામાં આવ્યો હતો. આ વસવાય હિય મહાજને રાજ્યસભાની બેઠક જીતી અનેભાજપ વચ્ચેટાઇ થતાંવચઠ્ઠી દ્વારા ડ્રો વહમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસના અનેક લીધી છે. તેમણે કોંગ્રેસના અવભિેક મનુ કરવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસ તેમાં ધારાસભ્યો દ્વારા ક્રોસ વોવટંગ કયુ​ુંહોવાની વસંઘવીને હરાવ્યા હતા. વવપક્ષના નેતા પણ હારી ગઈ હતી અને ભાજપના હિય આશંકા છે.

ગગનયાનના 4 અવકાશયાત્રીઓના નામની જાહેરાત

નવી મદલ્હીઃ વડાપ્રધાન નરેડદ્ર મોદી મંગળવારે કે ર ળ ના વત રુ વ નંત પુર મ પહોંચ્યા હતા. વ ડા પ્ર ધા ને વવક્રમ સારાભાઈ ઇસરોના ચીફ ગગનયાન મિશનના ચાર અવકાશયાત્રીઓઃ (ડાબેથી) ગ્રૂપ કેપ્ટન પ્રશાંત નાયર, અમિત કૃષ્ણન્, અંગદ પ્રતાપ અનેમવંગ કિાન્ડર શુભાંશુશુક્લા એસ. સોમનાથ સાથે જપેસ સેડટરની મુલાકાત અવભવાદન પાઠવે. દરેક અનેરોકેટ પણ આપણુંછે. લીધી છે. મોદી અહીં લગભગ રાષ્ટ્રની વવકાસયાિામાંકેટલીક 2035 સુધી ભારતનું એવી ક્ષણો આવે છે , જે રૂ. 1800 કરોડના િણ જપેસ પોતાનું સ્પેસ સ્ટેશન હશે ઇડફ્રાજટ્રક્ચર પ્રોજેક્ટ્સનું વતયમાનની સાથે ભવવષ્યની વડાપ્રધાન નરેડદ્ર મોદીએ ઉદ્ઘાટન અને દેશના પ્રથમ પેઢીઓનેપણ વ્યાખ્યાવયત કરે કહ્યું, ગયા વિષે ભારત ચંદ્રના મેડડ જપેસ વમશન ગગનયાનની છે. આજેભારત માટટઆ એક સાઉથ પોલ પર વતરંગો એવી ક્ષણ છે. આપણી વતયમાન ફરકાવનારો પ્રથમ દેશ બડયો સમીક્ષા કરી હતી. વડાપ્રધાને ગગનયાન પેઢી ખૂબ જ ભાગ્યશાળી છે, હતો. આજે વશવશવિ પોઇડટ વમશન પર મોકલવામાં જેનેજળ, જમીન, આકાશ અને સમગ્ર વવશ્વને ભારતની ઐવતહાવસક ક્ષમતાનો પવરચય કરાવી રહ્યો આવનારા અવકાશયાિીઓના અવકાશમાં કાયોય ન ી ખ્યાવત મળી રહી છે. છે. વડાપ્રધાને કહ્યું, 2035 નામની જાહેરાત કરી અને ભારતીયોની આકાંિા તેમને અવકાશયાિી વવંગ્સ સુધીમાં ભારતનું અંતરીક્ષમાં અવકાશમાં લઈ િશે આપી. ગગનયાન વમશન પર પોતાનું જપેસ જટટશન હશે. આ વડાપ્રધાનેકહ્યું, થોડા સમય જપેસ જટટશનની મદદથી ભારત જે અવકાશયાિીઓને પહે લ ાં દેશનો પહેલીવાર 4 અવકાશના મોકલવામાં આવશે તેમાં ગ્રૂપ અજાણ્યા કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન ગગનયાન યાિી સાથેપવરચય વવજતારનો અભ્યાસ કરી શકશે. નાયર, અવજત કૃષ્ણન, અંગદ થયો હતો. આ માિ 4 નામ કે તેમણેકહ્યુંહતુંકેઅમૃતકાળના પ્રતાપ અને વવંગ કમાડડર 4 વ્યવિ નથી, આ ચાર શવિ આ સમયમાં ભારતીય છે, જે 140 કરોડ ભારતીયોની અવકાશયાિીઓ શુભાંશુશુક્લા સામેલ છે. આપણા આશાઓને અવકાશમાં લઈ પોતાના રોકેટમાંચંદ્રની સપાટી િળ, િમીન, આકાશ અને અવકાશમાં ખ્યાજત જશે. 40 વિય પછી કોઈ પર ઉતરશે. આ પહેલાં વડાપ્રધાનેકહ્યું, હુંઇચ્છુંછું ભારતીય જપેસમાંજઈ રહ્યા છે, ગગનયાન ક્રાયોજેવનક કે દરેક વ્યવિ ઊભી થઈને પરંતુઆ વખતેસમય આપણો એસ્ડજનનું સફળ પરીક્ષણ આપણા અવકાશયાિીઓને છે, કાઉડટડાઉન પણ આપણુંછે કરવામાંઆવ્યુંછે.

સંજિપ્ત સમાચાર

• અરુણાચલિાં 60 પૈકી 56 ભાિપનાઃ અરુણાચલ પ્રદેશમાંસત્તારૂઢ પક્ષ ભાજપમાંવધુ • મવશ્વની સૌથી િોટી અનાિ સંગ્રહ ચાર ધારાસભ્યો સામેલ થઈ જતાં60 સભ્યોની યોિનાનો પ્રારંભઃ વડાપ્રધાન નરેડદ્ર મોદીએ વવધાનસભામાંભાજપનુંસંખ્યાબળ 56 થઈ ગયું સહકારી ક્ષેિમાં વવશ્વની સૌથી મોટી અનાજ છે. સંગ્રહ યોજના લોડચ કરી છે. રૂ. 1.25 લાખ • મસમિ આતંકી હનીફ ઝડપાયોઃ પ્રવતબંવધત કરોડના રોકાણ સાથેની યોજના સાથે ઘણાં જટુડડટ ઇજલાવમક મૂવમેડટ ઓફ ઇસ્ડડયા રાજ્યોમાંપ્રાથવમક કૃવિ ક્રેવડટ સોસાયટીમાં11 (વસવમ) સંગઠનના સભ્ય હનીફ શેખની 22 વિય ગોડાઉનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પછી ધરપકડ થઈ છે. તેના વવરુદ્ધ વિય2001માં કાયયક્રમ હેઠળ આગામી 5 વિયમાં સહકારી વદલહીના એનએફસી પોલીસ મથકમાં ક્ષેિમાં 700 લાખ ટનની સંગ્રહ ક્ષમતા તૈયાર યુએપીએ અને રાજદ્રોહના કાયદા હેઠળ કેસ કરાશે. નોંધાયો હતો. • પેટીએિ પેિેન્ટ્સના ચેરિેનનુંરાજીનાિુઃં • 1 િુલાઈથી ત્રણ નવા મિમિનલ કાયદાઃ RBIની પેટીએમ પેમેડટ્સ બેડક વલ. વવરુદ્ધ પહેલી જુલાઈથી દેશમાં િણ નવા કકવમનલ કાયયવાહી બાદ સીઈઓ વવજય શેખર શમાયએ કાયદા લાગુ થશે. તેને લઈને કેડદ્ર સરકારે રાજીનામુંઆપ્યુંછે. જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં • વ્યાસજી ભોંયરાિાં પૂજા ચાલુ રહેશેઃ આવ્યું હતું કે તે અનુક્રમે વિવટશ કાળના વારાણસીની જ્ઞાનવાપી મસ્જજદના વ્યાસજીના ભારતીય દંડ સંવહતા અને ભારતીય કકવમનલ ભોંયરામાં પૂજાપાઠ જારી રહેશે. અલહાબાદ પ્રોવસજર કોડનું જથાન લેશે. આ નવા હાઇકોટટેમુસ્જલમ પક્ષની અરજી ફગાવી હતી. અપરાવધક કાયદા ભારતીય ડયાયસંવહતા, • રાવીના િળનેભારતિાંિ રોકી શકાશે: ભારતીય નાગવરક સુરક્ષા સંવહતા અને પંજાબની રાવી નદી પર બેરજ ે તૈયાર કરાયો છે, ભારતીય સાક્ષ્ય અવધવનયમ છે. જેથી રાવી નદીનું જળ હવે માિ પંજાબ અને • હલ્દવાની મહંસાનો િાસ્ટર િાઈન્ડ કાશ્મીરનેજ કામ લાગશે. ઝડપાયોઃ ઉત્તરાખંડ પોલીસને મોટી સફળતા • તમિલ િનીલા કોંગ્રેસ એનડીએિાંઃ મળી છે. હલદવાની વહંસાના માજટર માઇડડ લોકસભા પહેલાંતાવમલનાડુમાંભાજપનેજી.કે. અબ્દુલ મવલકની શવનવારેનવી વદલહી ખાતેથી વાસનના તવમલ મનીલા કોંગ્રેસ પક્ષે ભાજપ ધરપકડ કરાઇ છે. 8 ફેિુઆરીએ સાથેગઠબંધનની જાહેરાત કરી છે. બનભુલપુરામાં ગેરકાયદે મદરેસામાં તોડફોડ • ઝારખંડના એકિાત્ર કોંગ્રેસ સાંસદ બાબતે થયેલી વહંસામાં અત્યાર સુધી 78 ભાિપિાંઃ લોકસભા ચૂંટણી પહેલાં ઝારખંડ લોકોની ધરપકડ કરાઈ છે. કોંગ્રેસ પક્ષનાં એકમાિ સાંસદ ગીતા કોડા • ઉત્તરપ્રદેશિાંટ્રેક્ટર તળાવિાંપડતાં24નાં કોંગ્રેસનેછોડીનેભાજપમાંજતાંરહ્યાંછે. િોતઃ ઉત્તરપ્રદેશના કાસગંજમાં શવનવારે એક • અિારી સરકારની ત્રીજી ટિમ િૂનથીઃ તળાવમાંટ્રટક્ટર ટ્રોલી પલટી જતાં24 લોકોનાં વડાપ્રધાને કહ્યું કે, ફરીથી અમારી સરકાર જ મોત થયાં હતાં, જેમાં 8 બાળકોનો પણ સત્તા પર આવશે અને િીજી ટમયમાં 111ના સમાવેશ થાય છે. ટ્રોલીમાં54 લોકો સવાર હતા. શુભઅંક સાથેઆપણેમન કી બાત કરીશું આ તમામ એટાના જૈથરાના રહેવાસી છે.


22

@GSamacharUK

રહશયન સૈન્યિાંથી ભારતીયોને છૂટા કરવાિાંઆવ્યાઃ સરકાર

2nd March 2024

ફ્રાન્સના અપિાન બદલ િુસ્લલિ ધિવગુરુની િકાલપટ્ટી

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

યુરોપિાંખેડૂતોનુંહવરોધ પ્રદશવન

નિી રદલ્હીઃ ભારતની માગણીને પગલેરવશયન સૈડયમાંસહાયક થટાફ તરીકેકામ કરતા કેટલાક ભારતીયોને છોડી દેવામાં આવ્યા છે તેવું વવદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું. ભારત રવશયન સૈડયમાંથી ભારતીયોને છોડાવવા માટે રવશયન સત્તાિીશો સાથે વાતચીત કરવા અને પગલાં સેનામાંહેલ્પર માટેકોડટ્રાક્ટ કયોણછે. જેતમામને લેવા માટે પ્રવતબદ્ધ છે. મીવડયા અહેવાલો ઝડપથી પરત લાવવા અમે રવશયન અવિકારી અનુસાર કેટલાક ભારતીયો રવશયન સૈડયમાં સાથે સતત સંપકકમાં છે. રવશયામાં ફસાયેલા વસક્યોવરટી હેલ્પસણ તરીકે કામ કરી રહ્યા છે, આવા યુવકો પૈકી મોટાભાગના ઉત્તરપ્રદેશ, જેમનેલડવા માટેપણ મજબૂર કરવામાંઆવેછે. ગુજરાત, પંજાબ અનેજમ્મુ-કાશ્મીરના છે. વરપોટડ રવશયામાં ફસાયેલા ભારતીય શ્રવમકોને મુજબ નવેમ્બર 2023થી લગભગ 18 ભારતીય લઈનેવવદેશ મંત્રાલયેજણાવ્યુંકે, અમેજાણીએ નાગવરકો માવરયુપોલ, ખાકકકવ, ડોનાત્સક, છીએ કે કેટલાક ભારતીય નાગવરકોએ રવશયા રોથતોવ ઓન ડોનમાંફસાયેલા છે.

પેરિસઃ ફ્રાડસ સરકારે ઈમામ મહઝૂબીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. તેણેફ્રાડસના રાષ્ટ્રીય ધ્વજને શેતાની જેવો દેખાતો ગણાવી તેનુંઅપમાન કયુ​ુંહતુ.ં ઈમામને દેશમાંથી હાંકી કાઢવાના વનણણય અંગે ગૃહમંત્રી ગેરાલ્ડે માવહતી આપતાં કહ્યું, આવા તમામ લોકોએ સમજી લેવુંજોઈએ કે આ દેશમાં કટ્ટરતાને કોઈપણ કકંમતે સહન કરવામાં આવશે નહીં. મહઝૂબી ટ્યૂવનવશયાનો રહેવાસી છે.

લાહોિઃ પાકકથતાન બડયાનાં 75 વષણ બાદ પહેલીવાર કોઈ મવહલા મુખ્યમંત્રી બડયાં છે. પાકકથતાન મુન્થલમ લીગ (એન)નાં નેતા મરિયમ નિાઝને પંજાબ રાજ્યનાં પીએમએલ-એનનાં ઉપાધ્યિ મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં મવરયમ પહેલાં મુખ્યમંત્રી આવ્યાં છે. ત્રણ વાર પાક.ના બડયાં છે. તેમની પાટકી પાસે વડાપ્રિાન રહી ચૂકેલા નિાઝ હવે પંજાબ વવિાનસભામાં બે શિીફનાં પુત્રી મવરયમ નવાઝે તૃવતયાંશ બહુમત છે. આની રવવવારે પંજાબના પહેલાં પંજાબ વવિાનસભાના મુખ્યમંત્રીપદ માટેઆવેદનપત્ર 337 િારાસભ્યોએ શપથ ગ્રહણ ભયુ​ું હતું. પાક.ના ઇવતહાસમાં કયાણહતા.

નિી રદલ્હીઃ એડનની ખાડીમાં વેપારી જહાજ પર થતા હુમલાનું પ્રમાણ વિી રહ્યું છે. સમુદ્રી લુટારા આ જહાજોને વનશાન બનાવતા રહે છે. સમુદ્રમાં જહાજ પર વિી રહેલા હુમલા વવિભરના દેશોની વચંતા વિારી રહ્યા છે. ભારતીય નૌકાદળ દ્વારા વીતેલા કેટલાક સમય દરવમયાન એડનની ખાડીમાં વેપારી જહાજોને સમુદ્રી લુટારાથી િરાવતા જહાજ એમવી આઇલેડડર પર ગુરુવારે બચાવ્યા છે, પરંતુ વેપારી જહાજ પર થતા હુમલો થયો હતો. જહાજના ચાલકદળનો એક હુમલાનો વસલવસલો અટકતો નથી. ફરી એકવાર સભ્ય તેમાંઘાયલ થયો છે. અવિકારીએ જણાવ્યું એડનની ખાડીમાં એક શંકાથપદ ડ્રોને વેપારી કે, આ સંજોગોમાં ભારતીય નૌકાદળની ટીમ જહાજ પર હુમલો કયોણછે. ભારતીય યુદ્ધ જહાજે વેપારી જહાજ પર ચઢી ગઈ હતી અને ત્યાં આ વખતેપણ મદદ કરી છે. હાજર ખલાસીઓને બચાવી લીિા હતા. હુતી ભારતીય સૈડય અવિકારીઓએ શવનવારે બળવાખોરો દ્વારા રાતા સમુદ્રમાંવેપારી જહાજો કેસની જાણકારી આપતાંકહ્યુંકે, પલાઉનો ધ્વજ પર હુમલા વિતાંવૈવિક વચંતાઓ વિી ગઈ છે.

પાક.િાંપિેલી વાર િહિલા િુખ્યિંત્રી: શરીફનાંપુત્રી િહરયિ પંજાબનાંિુખ્યિંત્રી

ઈરાનનો ફરી પાક. પર હુિલો: આતંકી કિાન્ડર ઠાર

તહેિાનઃ ઈરાનેશુક્રવારેમોડી રાત્રે ફરી પાક.માં આતંકવાદી ઠેકાણાંઓ પર હુમલો કયોણ હતો. જેમાં એક કમાડડર સવહત ઘણા આતંકીઓ માયાણ ગયા હતા. 38 વદવસમાંઇરાને બીજી વખત સરહદ પાર કરીને કાયણવાહી કરી છે. આ પહેલાં જાડયુઆરીમાં બલુવચથતાનમાં એર થટ્રાઇક કરી હતી. ઇરાની સેનાએ જૈશ અલ-અદલ જૂથના કમાડડર ઇથમાઇલ શાહબખ્શ અને તેના કેટલાક સાથીઓનેઠાર માયાણછે.

ભાિત ઉપિાંત યુિોપના ખેડૂતો પણ હાલ પોતાની રિરિધ માગણીઓને લઈને રિ​િોધ પ્રદશશન કિી િહ્યા છે. યુિોપના રિરિધ દેશોના ખેડૂતોએ પાકની યોગ્ય કકંમત, પયાશિ​િણ સંબરંધત કડક કાયદા સરહતના મુદ્દેસોમિાિેરિશાળ િેલીનું આયોિન કિી સ્પેનમાંઆિેલી યુિોરપયન સંઘની સંસદીય કચેિી બહાિ રિ​િોધ પ્રદશશન કયુ​ુંહતું.

એડનની ખાડીિાંવેપારી જિાજ પર શંકાલપદ ડ્રોન હુિલો: ભારતીય નેવીએ કયોવબચાવ

હવવાદ વચ્ચેિાલદીવ્સ સાથેભારતની ઈઝરાયલ દૂતાવાસ િાલેપિોંચ્યુંચીની જાસૂસી સાિેયુએસ લશ્કરી કવાયત, શ્રીલંકા પણ જોડાયું સૈહનકનો આત્િદાિ જિાજઃ ભારતની હચંતાિાંવધારો

માલેઃ માલદીવ્સના દવરયાકાંઠે 22 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુિી સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ. ભારતના તટરિક જહાજો સમથણ અને અવભનવ એ માટે માલદીવ્સ પહોંચ્યાં હતાં. શ્રીલંકન નેવી જહાજ સમુદુરાએ પણ આ કવાયતમાં ભાગ લીિો હતો. આ લશ્કરી કવાયતમાં બાંગ્લાદેશનું નૌકાદળ પવરવેશકની ભૂવમકામાં રહ્યું. વહડદ મહાસાગરમાં સમુદ્રી ચાંવચયાઓ સામેલડત ચલાવવા અનેઅચાનક વિારવાનો આશય હતો. આવી પડતા પડકારોનેપહોંચી વળવા માટેઆ ભારત-માલદીવ વચ્ચે રાજદ્વારી તંગવદલી લશ્કરી કવાયત હાથ િરવામાંઆવી છે. ચાલે છે, પરંતુ ભારતથી માલદીવ પહોંચેલા વહડદ મહાસાગરના માલદીવ-શ્રીલંકાના કોથટગાડડના એડીજી એસ. પરમેશની કાંઠેથી ઘણો વેપાર થાય છે. એને વિુ સુરવિત આગેવાનીમાંપહોંચેલી ટીમનુંમાલદીવ નેશનલ બનાવવા માટે આ લશ્કરી કવાયત થઈ, જેમાં વડફેડસ ફોસણના અવિકારીઓએ ખૂબ જ ઉષ્માભેર ત્રણેય દેશોના તટરિક દળો વચ્ચે સહયોગ થવાગત કયુ​ુંહતું.

તેલ અરિ​િઃ વોવશંગ્ટનન્થથત ઇઝરાયલી દૂતાવાસની બહાર અમેવરકન એરફોસણના એક કવથત જવાનેપોતાનેજ આગ ચાંપી દીિી હતી. તે વારેવારે એક જ વાત બોલતો હતો, ‘હું ગાઝામાં થતા નરસંહારનો ભાગ નહીં બનું. પેલેથટાઇનને આઝાદ કરી દેવુંજોઈએ.’ તેણે જણાવ્યું કે, તે અમેવરકન એરફોસણનો જવાન છે અને કેમેરાની સામે આત્મદાહ કરવા જઈ રહ્યો છે. તેગાઝામાં થઈ રહેલા અત્યાચારનેસહન નથી કરી શકતો.

22 જાડયુઆરીથી જહાજ માલેઃ ચીની દવરયાઈ જાસૂસી જહાજ વજયાંગ યાંગ હોંગ-03 ટ્રેકકંગ સાઇટ્સ પર દેખાતું માલદીવની રાજિાની માલે નહોતુ.ં એવુંમાનવામાંઆવતું પહોંચી ગયું છે. માલદીવના હતું કે જહાજની ટ્રેકકંગ એક્સક્લુવઝવ ઇકોનોવમક વસથટમ્સ બંિ થઈ ગઈ છે. આ ઝોન (EEZ) પાસે લગભગ જહાજ 22 જાડયુઆરીએ એક મવહનો વવતાવ્યા બાદ ઇડડોનેવશયા નજીક જાવા ગુરુવારે જહાજ માલે પહોંચ્યું સમુદ્રમાં હતું. સેટેલાઇટ AIS હતું. દવરયાઈ ટ્રેકકંગ ટ્રેકકંગથી જાણવા મળ્યું કે આ સાઇટ્સના દશાણવ્યા મુજબ ચીની જહાજ માલદીવના જહાજ હવે વથલાફુશીની EEZમાં હતું, જ્યાં તેણે માલેઃ માલદીવના માવરયાએ કહ્યું, બેઈરિંગઃ ચીનના એક હેકર જૂથે ભારત સરકારના મહત્ત્વપૂણણ નજીક છે. જો કેહજુસુિી એ લગભગ એક મવહનો ગાળ્યો. પૂવણ રિામંત્રી જળવાયુ પવરવતણન વવભાગના દથતાવેજો હેક કયાણહોવાનો દાવો કયોણછે. પીએમઓથી જાણી શકાયું નથી કે જહાજ ચીનના આ જાસૂસી માવરયાદીદીએ કહ્યું, મોટું જોખમ છે. લઈને વરલાયડસ ઇડડથટ્રીઝ અને એર ઇન્ડડયા, વવદેશ મંત્રાલય, ક્યાં પહોંચશે. માલદીવના જહાજના આ પ્રકારના અમને વવદેશીઓનું સુનામી આવી હતી, પવરભ્રમણથી રાષ્ટ્રપવત મોહમ્મદ મોઈજ્જુની શંકાથપદ નાણાં મં ત્ર ાલય અને અડય સં બ વ ં િત વવભાગો તે મ ના વનશાનેછે . માલદીવ આવવું ત્યારે તકલીફોનો પસંદ છે. ભારત સામનો કરવો પડ્યો ભારત વસવાય બેઇવજંગેકવથત રીતેતેના વમત્ર પાકકથતાન પર પણ ચીનની રાજ્ય મુલાકાતના 24 ભારતીય એજડસીઓ સતકક હંમેશાંઅમારા માટે હતો. તેસમયેભારત વનશાન સાધ્યું છે. અડય થપષ્ટ ટાગગેટ્સમાં નેપાળ, મ્યાનમાર, કલાક પછી 14 જાડયુઆરીએ થઈ ગઈ છે અને સતત તેના મારિયાદીદી મદદગાર રહ્યું છે, સૌપ્રથમ અમારી મંગોવલયા, મલેવશયા, અફઘાવનથતાન, ફ્રાડસ, થાઇલેડડ, કજાકથતાન, જાસૂસી જહાજેતેની સફર શરૂ પર વોચ રાખવામાં આવી રહી છે. કરી હતી. તુકકી, કંબોવડયા અનેકફવલપાઇડસનો પણ સમાવેશ થાય છે. અમેતેનેઆવકારીએ છીએ. મદદ માટેઆગળ આવ્યુંહતું.

ભારત િંિેશાંિદદગાર રહ્યું: ચીનેભારત સહિત 14 દેશોની જાસૂસી િાલદીવના પૂવવરક્ષાિંત્રી કરાવી, હિત્રોનેપણ ન છોડ્યા


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

2nd March 2024

પંકજ ઉધાસઃ સસલ્કી અવાજનો સૂર સવલાયો

ગઝલગાયક ખ્યાતનામ પદ્મશ્રી પંકજ ઉધાસનું 72 વષસની વયે સોમવારે સનધન થયું છે. કેડસરની સારવાર માટે તેઓને ં ઇની સિચકેડડી હોસ્ટપટલમાં મુબ એડસમટ કરાયા હતા. છ માસ પૂવસે જ તેમને કેડસરનું સનદાન થયું હતુ.ં સૌરાષ્ટ્રના વતની પંકજ ઉધાસ તેમના મખમલી અવાજ માટે જાણીતા હતા. તેમણે અનેક ખ્યાતનામ સજસકોની રચનાને ગઝલગાયક પંકજ ઉધાસ 5 ઓકટોબર 1990ના રોજ પોતાના અવાજ થકી દેશમાં જ લંડન પ્રવાસવેળા ‘ગુજરાત સમાચાર’ કાયા​ાલયની મુલાકાતે નહીં, દસરયાપારના દેશોમાં આવ્યા હતા અને મેનેજજંગ એજડટર કોકકલાબહેન પટેલને પહોંચાડી હતી. તેમણે અનેક ખાસ ઇન્ટરવ્યુ આપ્યો હતો. (ફાઇલ ફોટો) ફફલ્મી ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો હતો. જેમાં ‘ચીઠ્ઠી આયી હૈ વતન નામના ધરાવે છે. તેમનાં સપતાનું નામ કેશભ ુ ાઈ અને માતાનું સે...’ ગીત તો આજેય લોકોના હૈયે અને હોઠે રમે નામ જીતુબને છે. પંકજભાઇએ િારંસભક અભ્યાસ છે. પુત્રી નાયાબે સપતાની સચરસવદાયના સમાચાર ભાવનગરની સર ભાવસસંહજી પોલીટેકસનકમાં ં ઈ ટથાયી થતાં સોસશયલ મીસડયા પર આપતા કહ્યું હતું કે પદ્મશ્રી કયોસ હતો. જે બાદ પસરવાર મુબ તે મ ણે આગળનો અભ્યાસ મુબ ં ઈની સેડટ પંકજ ઉધાસનું 26 ફેિઆ ુ રી 2024ના રોજ લાંબી ઝેસવઅસસ કોલેજમાંથી કયોસ હતો. બીમારી બાદ સનધન થયું છે. પંકજ ઉધાસે ગાયેલી જાણીતા ગીત-ગઝલમાં દાદા હતા ભાવનગર રાજ્યના દીવાન તેમના દાદા ગામમાંથી ગ્રેજ્યુએટ થનાર ‘નામ’ ફફલ્મના ‘સચઠ્ઠી આયી હૈ...’ ઉપરાંત ‘આસહટતા ફકજે બાતૈં...’, ‘જીયેં તો જીયેં કૈસ.ે ..’ િથમ યુવાન હતા અને ભાવનગર રાજ્યના ૂ મંત્રી) હતા. જ્યારે સપતા અને ‘ના કજરે કી ધાર...’ વગેરન ે ો સમાવેશ દીવાન (મહેસલ કેશભ ુ ાઈ સરકારી કમસચારી હતા અને તેઓ થાય છે. િખ્યાત વીણાવાદક અબ્દુલ કરીમ ખાનને મળ્યા જેતપુરમાંચારણ પસરવારમાંજન્મ પંકજ ઉધાસનો જડમ 17 મે 1951ના રોજ હતા, જેમણે તેમને સદલરૂબા વગાડતા શીખવ્યું હતું રાજકોટ સજલ્લાના જેતપુરમાં ચારણ (ગઢવી) પંકજભાઇએ કસરયરની શરૂઆત 1980માં પસરવારમાં થયો હતો. તેઓ ત્રણ ભાઇઓમાં ‘આહત’ ગઝલ આલ્બમ સાથે કરી હતી, અને ટૂકં સૌથી નાના હતા. બીજા બે ભાઇઓ મનહર અને સમયમાં જ તેઓ ગઝલસંગીતનો પયાસય બની સનમસલ ઉધાસ પણ ગઝલ ગાયક તરીકે આગવી ગયા હતા.

કલસસટીવી પર શરૂ થઇ છે ‘દેસી બીટ’ સસઝન-5

કલસસ ટીવીનો લોકસિય ફૂડ શો ‘દેસી બીટ’ ફરી એક વખત લોકોના ઘરોમાં છવાઇ ગયો છે. અગાઉની સસઝનની જેમ આ પાંચમી સસઝન પણ કલસસના દશસકોને સલજ્જતદાર ટવાદની દુસનયાનો િવાસ કરાવશે. 25 ફેિુઆરી - રસવવાર રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થયેલો આ શો શના પરાથા િટતુત કરે છે. યુકન ે ા દેશી ઘરોમાં તૈયાર થતાં દસિણ એસશયન સલજ્જતદાર ભોજન રજૂ કરતો આ શો દેસી બીટ સસઝન-5 મોંમાં પાણી લાવી દેતી અને હૃદયને તરબતર કરી દે તેવા વ્યંજનો રજૂ કરવાની ખાતરી આપે છે. ‘દેસી બીટે’ ગત સસઝનમાં ખૂબ જ લોકસિયતા મેળવી હતી, તેણે રસસલી વાનગીઓ, સાંટકૃસતક યાદો અને મનોરંજક િટતુસત વડે દશસકોના સદલ સદલ જીતી લીધા હતા. આ નવી સસઝનમાં યુરોપ, યુએસ, કેનેડા, APAC, MENA અને સાઉથ આસિકામાં વસતાં કલસસના દશસકોને આવરી લેવાયા છે, અને તેને યુકેના જાણીતા ટોમી સંધુ હોટટ કરી રહ્યા છે. ટોમી સંધુ તેમના િભાવશાળી હોસ્ટટંગ દ્વારા લોકોને તેમના રસોડામાં લઈ જવાની સાથોસાથ હોમ કૂઝસ, લોકલ શેફ્સ અને પાકશાટત્રના સનષ્ણાતો સાથે વાતાસલાપ કરીને પેઢીઓથી ચાલી આવતી રેસસપી પાછળનાં રહટયો અને વારસાની વાતો પણ રજૂ કરી રહ્યા છે. ઇસ્ડડયાકાટટ મીસડયાના ઇડટરનેશનલ સબઝનેસ હેડ અને એસ્ઝઝ. વાઇસ િેસસડેડટ ગોસવંદ શાહી ઉત્સાહભેર સાથે જણાવે છે કે, દેસી બીટ ભારતની રાંધણકલાના વારસાની અને તેને જીવંત રાખનાર વૈસવધ્યપૂણસ સમુદાયોની ઉજવણી છે. પરંપરાગત ભારતીય િોઝન ટનેઝસ અને િોઝન એઝઝોસટક વેસજટેબલ્સની અગ્રણી ઉત્પાદક શના ફૂડ્સ આ શોની મુખ્ય ટપોડસર છે. માત્ર કલસસ ટીવી (Sky 706, Sky Glass 708, Virgin 826, BT TV 396 અને Yupp TV) પર રજૂ થનાર ‘દેસી બીટ’ સસઝન-5ને જોવાનું ચૂકશો નહીં.

અવાજના જાદુગર અમીન સાયાનીની અલસવદા

રેસડયોની દુસનયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા રેસડયો િેઝડટર - સબનાકા ગીતમાલા ફેમ અમીન સાયાનીએ 91 વષસની વયે અંસતમ શ્વાસ લીધા છે. અમીન સાયાનીને તીવ્ર હાટટ એટેક આવતા હોસ્ટપટલે લઈ જવાયા હતા, જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ 12 વષસથી પીઠના દુખાવાથી પણ પીડાતા હતા અને તેથી તેમને ચાલવા માટે વોકરનો ઉપયોગ કરવો પડતો હતો. અમીન સાયાની 54,000થી વધુ રેસડયો કાયસિમો િોડ્યૂસ/વોઇસઓવર કરવાનો રેકોડટ ધરાવે છે. 19,000 સજંગલ્સને અવાજ આપવા બદલ તેમનું નામ સલમ્કા બુક ઓફ રેકોડ્સસમાં નોંધાયેલું છે. અમીન સાયાનીએ તેમના અવાજ, બોલવાની અનોખી ટટાઇલ વડે ચાહકોના હૃદયમાં આગવું ટથાન મેળવ્યું હતુ.ં

23

ફાળકેફફલ્મ ફેસ્ટિવલઃ શાહરુખ ખાન બેટિ એક્િર - રાણી મુખર્જીબેટિ એક્ટ્રેસ

મુબ ં ઈમાં યોજાયેલા દાદાસાહેબ ફાળકે ઈડટરનેશનલ ફફલ્મ ફેસ્ટટવલ એવોડટમાં શાહરુખ ખાનથી લઈને રણબીર કપૂર અને બોબી દેઓલ સસહતના ટટાસસે બાજી મારી છે. 20 ફેિઆ ુ રીએ રાત્રે યોજાયેલા સમારંભમાં રાની મુખજીસ અને કરીના કપૂર ખાન સસહત ફફલ્મ-ટીવી જગતના ટોચના ટટાસસે હાજરી આપી હતી. ‘જવાન’ માટે શાહરુખને બેટટ એઝટરનો તો અસનરુદ્ધ રસવચંદરે આ જ ફફલ્મ માટે બેટટ મ્યુસઝકનો એવોડટ મેળવ્યો હતો. ‘એસનમલ’માટે સંદીપ રેડ્ડી વાંગાને બેટટ સડરેઝટર તરીકે સડમાસનત કરાયા હતા. બેટટ એઝટ્રેસનો એવોડટ રાની મુખરજીને ‘સમસસસ હતો. સવકી કૌશલને ‘સેમ બહાદુર’ની ભૂસમકા ચેટરજી વસસેસ નોવસે’ ફફલ્મની ભૂસમકા માટે મળ્યો માટે બેટટ એઝટર (સિસટક) એવોડટ મળ્યો હતો.

એવોડડકેિેગરી અનેસવજેતાઓ

• બેસ્ટ કફલ્મઃ ‘જવાન’ • બેસ્ટ જડરેક્ટરઃ સંદીપ રેડ્ડી વાંગા (‘એસનમલ’) • બેસ્ટ એક્ટરઃ શાહરુખ ખાન (‘જવાન’) • બેસ્ટ એક્ટ્રેસઃ રાની મુખરજી (‘સમસસસ ચેટરજી વસસેસ નોવસે’) • બેસ્ટ કફલ્મ (જિજટક્સ)ઃ ‘બારહવીં ફેઇલ’ • બેસ્ટ જડરેક્ટર(જિજટક્સ): એટલી (‘જવાન’) • બેસ્ટ એક્ટર (જિજટક્સ): સવકી કૌશલ (‘સેમ બહાદુર’) • બેસ્ટ એક્ટ્રેસ (જિજટક્સ)ઃ કરીના કપૂર (‘જાનેજા’ં ) • બેસ્ટ એક્ટર ઇન નેગેજટવ રોલઃ બોબી

દેઓલ (‘એસનમલ’) • બેસ્ટ એક્ટર ઇન કોજમક રોલઃ આયુષ્યમાન ખુરાના (‘ડ્રીમ ગલસ-2’) • બેસ્ટ એક્ટ્રેસ ઇન કોજમક રોલઃ સાડયા મલ્હોત્રા (‘કટહલ’) • મોસ્ટ પ્રોજમજસંગ એક્ટરઃ સવિાંત મેસી (‘બારહવીં ફેઇલ’) • મોસ્ટ પ્રોજમજસંગ એક્ટ્રેસઃ અદા શમાસ (‘ધ કેરાલા ટટોરી’) • બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર કફલ્મઃ ‘ઓપનહેઇમર’ • બેસ્ટ શોટટકફલ્મઃ ‘ગુડ મોસનિંગ’


24

@GSamacharUK

GujaratSamacharNewsweekly

કાશ્મીરમાંફુલગુલાબી તેજીનો માહોલ છવાયો છે ટાટા ગ્રૂપનુંમાકકેટકેપ પાકકસ્તાનના કરતાંપણ વધુ સફરજનથી લઇનેસ્ટાટટઅપ સુધી વવદેશી રોકાણ આવી રહ્યુંછે નવી દિલ્હી:જીડીપી ભારતના પડોશી દેશ 2nd March 2024

નવી દિલ્હીઃ એિ સમયે આતંિવાદથી અશાંત જમ્મુ-િાશ્મીર આજે આનથથિ નવિાસના પંથે હરણફાળ ભરી રહ્યું છે. નવવાદાટપદ િલમ-370ની નાિૂદી સાથે જ રાજ્યમાં રોિાણિારોનું આિષથણ વધ્યું છે. પરંપરાગત રૂપથી સફરજનની ખેતી અને પયથટન પર નનભથર જમ્મુ-િાશ્મીરમાં હવે નવા ટટાટટઅપ અને ઇચડટટ્રી નવિનસત થઇ રહ્યાં છે. જૂની ઇચડટટ્રીઝમાં નવો અનભગમ ઉમેરીને તેમાં વધુ તેજી લવાઇ રહી છે. વષથ 2018માં જમ્મુ-િાશ્મીર ટટાટટઅપ નીનત રજૂ થયા િાદથી ખાસ િરીને આ પ્રિારની ઇચડટટ્રીઝમાં તેજી આવી રહી છે. હવે તેને નવદેશી ફંનડગ પણ મળવા લાલયું છે. ક્યૂલ ફ્રૂટવોલ ફામથ ઇચટટોલેશનના ટથાપિ ખુરમ મીરના ટટાટટઅપને િેસ્જજયમ સ્ટથત ઇમ્પેક્ટ ઇચવેટટર ઇચિોકફન અને નોઇડા મુખ્યાલય વાળા કફડનલન વેચચસથ પાસેથી 60 િરોડ રૂનપયા મળ્યા છે. મીર િહે છે િે છેજલા અનેિ વષોથથી સંિટ સામે ઝઝુમી રહેલી િાશ્મીરની ઇચડટટ્રીઝને નવદેશી અને ટથાનનિ રોિાણિારો તરફથી આ પ્રિારના સપોટટની જરૂર છે. મીર િેટલાિ વષથ પહેલાં જ પોતાની યુરોપની નોિરી છોડીને પોતાના પનરવારનો સફરજનનો નિઝનેસ સંભાળવા માટે િાશ્મીર પરત ફયાથ છે. િાશ્મીર ખીણમાં એમેઝોન અને સ્લલપિાટટ માટે નડલીવરીની સુનવધા આપનારા એિ લોનજસ્ટટિ ટટાટટઅપ ફાટટિીટલે 2019માં લોસ્ચચંગ િાદથી, મીરની જેમ જ - ટથાનનિ રોિાણિારો પાસેથી 4 િરોડ રૂનપયા એિત્ર િયાથ છે. 8-10 િરોડ રૂનપયાનો વાનષથિ િારોિાર િરતી આ િંપનીએ જયપુર સ્ટથત િેએમ ટ્રાચસ લોનજસ્ટટક્સ અને શાિક ટેચિ ઇસ્ચડયા સનહત અચય ટથાનનિ રોિાણિારો પાસેથી આ રોિાણ પ્રાપ્ત િયુ​ું છે. તદુપરાંત િાશ્મીરી નવલો (જેના વૃક્ષમાંથી

નિ​િેટના િેટ િનાવાય છે)ની ગુણવત્તામાં સુધારો િરીને ઇચટરનેશનલ લેવલના નિ​િેટ િનાવનારા ટટાટટઅપે પણ શાિક ટેચિ ઇસ્ચડયા પાસેથી 30 લાખ રૂનપયાનું રોિાણ હાંસલ િયુ​ું છે. ટ્રેંિૂ ટપોવસથ નામનું આ ટટાટટઅપ િાશ્મીરી નવલોથી િનેલા નિ​િેટ િેવસને ઇંસ્લલશ નવલો િેવસનું મુખ્ય હરીફ િનાવવા માંગે છે. ટ્રેંિુના િેટની કિંમત લગભગ 40-50 હજાર રૂનપયા છે જે ઇંસ્લલશ નવલોથી િનેલા િેટ િરતાં અડધી છે. તેના સહ-ટથાપિ સાિ ટ્રેંબુિહે છે િે 2021માં લૉસ્ચચંગ િાદથી, અમે નવશ્વભરમાં 25,000થી વધુ િેટનું વેચાણ િયુ​ું છે. હેજથ બ્રાચડ નામ્ભ્ય ફૂડ્સ હવે દર મનહને 10,000-12,000 ઓડટર નડલીવર િરે છે. તેના ટથાપિ નરનધમા અરોરાએ 30 લાખ રૂનપયાની િચતથી આ નિઝનેસ શરૂ િયોથ હતો તેમને શાિક ટેચિ ઇસ્ચડયામાંથી રોિાણિારો પાસેથી 1 િરોડ રૂનપયાનું રોિાણ મળ્યું છે.

6 વષશમાં167 સ્ટાટટઅપ રવજસ્ટડટ

જમ્મુ-િાશ્મીરના અનધિારીઓના મતે રાજ્યમાં 2018 અને 2024ની વચ્ચે 167 ટટાટટઅપે મુખ્ય નોડલ એજચસી જેિે એચટ્રેપ્રચે યોરનશપ ડેવલપમેચટ ઇસ્ચટટટ્યૂટમાં રનજટટ્રેશન િરાવ્યું છે. તદુપરાંત 2016માં લોચચ થયા િાદથી 708 ટટાટટઅપે િેચદ્ર સરિારના ટટાટટઅપ ઇસ્ચડયામાં રનજટટ્રેશન િરાવ્યું છે. જેિે ટટાટટઅપ્સ એસોનસએશન સાથે જોડાયેલા ઇશાન વમા​ાનું િહેવું છે િે જમીનના િાયદામાં ફેરફાર અને નવી ઔદ્યોનગિ નીનત અચય ક્ષેત્રોમાં પણ રોિાણને આિનષથત િરી રહી છે. ગત વષષે, દુિઇની નરઅલ એટટેટ િંપની એમ્મારે 500 િરોડ રૂનપયાના મૂડીરોિાણ સાથે એિ મેગા મોલ અને સ્વવન આઇટી શહેર માટે શ્રીનગરમાં રોિાણ િયુ​ું છે.

ગુજરાતી સૂર અનેશબ્દો પહોંચ્યા અંતરરયાળ ગામો સુધી • તુષાર જોષી •

ગુજરાતના 33 નજજલાના 151 ગામ, નગર, શહેરમાં એિસાથે યોજાયા 151 વૈનવધ્યપૂણથ સાનહસ્યયિ િાયથિમો. ગુજરાતના 500થી વધુ સજથિોએ શાળા-િોલેજ અને યુનનવનસથટીઓમાં યુવાનો સાથે મળીને િરી માતૃભાષાની વંદના. ગુજરાતીને રસ પડે એવા ગુજરાતી સાનહયયના િાવ્ય સંમલ ે ન, વાનચિ, પનરસંવાદ, િાવ્યસંગીત, વ્યાખ્યાન જેવા િાયથિમો થિી ગુજરાતી સૂર – શબ્દ પહોંચ્યા અંતનરયાળ ગામો સુધી. ગુજરાતીઓ હોંશે હોંશે જોડાયા ‘મારા હટતાક્ષર મારી માતૃભાષામાં’ અનભયાનમાં. અને હા, વષોથથી જેની પ્રનતક્ષા હતી એ ગુજરાત સાનહયય અિાદમીના નૂતન ભવન ‘ઝવેરચંદ મેઘાણી ભવન’નું માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપચે દ્રભાઈ પટેલના હટતે લોિાપથણ થયુ.ં ગાંધીનગરમાં સંપણ ૂ પથ ણે સાનહયયને સમનપથત એવું આ પાંચ માળનું ભવન સાનહયયપ્રેમીઓ માટે ઓવારણાં લેવાનું ટથાન િની રહેશ.ે ગુજરાતીની સાનહસ્યયિ અસ્ટમતાનું સરનામું િની રહેશે ગુજરાત સાનહયય અિાદમીનું નૂતન ભવન. અહીં ભોંયતનળયે અદ્યતન મ્યુનઝયમ છે, જેમાં ગુજરાતના સજથિો નવશેની જાણિારી દશથિોને પ્રાપ્ત થશે. આ મ્યુનઝયમમાં ભારતીય ભાષાઓના સાનહસ્યયિ ઈનતહાસની યાત્રાને અનત આધુનનિ ટેિનોલોજીના માધ્યમથી રજૂ િરાશે. પ્રથમ માળ પર છે ભવ્ય લાઈબ્રેરી. અહીં ગુજરાતી તથા અચય ભાષાઓના દુલભ થ પુટતિો, સંદભથગ્રથં ો, સંશોધિો માટે ઈ–નરસોસસીંગ અને ઈ-લાઈબ્રેરી પ્રાપ્ત હશે. અિાદમી દ્વારા પ્રિાનશત પુટતિોની જાળવણી અહીં થશે. અહીં સંશોધિો માટે હશે નરસચથ િોનથર. ઈિુક્સ અને ઓનડયો િુક્સ પણ અહીં વાંચી ને

પાકિટતાનની િંગાળ હાલત દુનનયામાં િોઈથી છૂપી નથી, પણ હવે તો દેશના નદલગજ નિઝનેસ જૂથ ટાટા ગ્રૂપે એિલા હાથે સમગ્ર પાકિટતાનના અથથતંત્રને પાછળ રાખી દીધું છે. અહેવાલ અનુસાર ટાટા જૂથનું માિકેટ િેનપટલાઈઝેશન 365 નિનલયન ડોલર એટલે િે 30.30 લાખ િરોડ રૂનપયા પાર પહોંચી ગયું છે. િીજી તરફ આઈએમએફ (ઇચટરનેશનલ મોનેટરી ફંડ)ના નરપોટટ અનુસાર, પાિ.ની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટટિ પ્રોડક્શન) 341 નિનલયન ડોલરની છે. આમ પાિ. અથથતત્ર ં ની ભારતીય અથથતત્ર ં સાથે તો સરખામણી છોડો એિલું ટાટા જૂથ પણ પાિ.ના અથથતત્ર ં િરતાં મોટું છે. પાિ.ની સરખામણીએ ભારતીય અથથતંત્ર 11 ગણું મોટું છે. હાલ ભારતની જીડીપી લગભગ 3.7 નિનલયન ડોલર છે. સોનાથી લઈને સોલટવેર સુધીના ક્ષેત્રોમાં વેપાર િરનારા ટાટા ગ્રૂપમાં એિથી એિ ચડે તેવી િંપનીઓ છે. એિમાત્ર ટાટા િચસજટચસી સનવથસીસ (ટીસીએસ)નું વેજયૂએશન 15 લાખ િરોડ રૂનપયા એટલે િે 170 નિનલયન ડોલર છે. આ િંપની ભારતની િીજા િમની સૌથી મોટી િંપની છે. િીજા શબ્દોમાં િહીએ તો એિલી ટીસીએસ િંપની જ અડધા પાકિટતાની અથથતંત્ર જેટલું િદ ધરાવે છે.

સાંભળી શિાશે. ગુજરાત સાનહયય અિાદમીના અનધિારીઓ માટેની ચેમ્િર – પ્રનતક્ષાખંડ અને િોચફરચસ રૂમ હશે િીજા માળે. ત્રીજા માળ પર ગુજરાત સાનહયય અિાદમી અને અચય પાંચ અિાદમીના િમથચારીઓની િેઠિ વ્યવટથા છે. ચોથા માળે 150 લોિોની સુનવધા ધરાવતો એરિસ્ચડશચડ સભાખંડ છે, જેમાં સાનહયયના િાયથિમો યોજાશે. ઓનડયોવીનડયો રૂમ પણ િચયો છે જેમાં અિાદમી દ્વારા નનનમથત સાનહયયિારોના જીવનિવન પરની કફજમો રજૂ િરાશે. પાંચમા માળે િાફેટને રયા હશે જ્યાં વાંચવા - લખવાનો આનંદ પ્રાપ્ત િરી શિાશે. અહીં સાનહયયરનસિો પરટપર સંવાદ િરી શિશે. ગુજરાત સાનહયય અિાદમી દ્વારા ગત વષષે 300 િાયથિમોનું આયોજન િરાયું હતું અને 150 પુટતિોનું પ્રિાશન િરાયું હતુ.ં ગુજરાતી, નહચદી, સંટિૃત, ઊદુ,થ નસંધી, િચ્છી ભાષાના સંરક્ષણ અને સંવધથન માટે સતત િાયથરત ગુજરાત સાનહયય અિાદમી દ્વારા તમામ યોજનાઓનું નડનજટલાઈઝેશન િરાયું છે. સાનહયય માણસને જ્ઞાન–માનહતી, ઈનતહાસ, નશક્ષણ, નવજ્ઞાન વગેરે વગેરથે ી સમૃદ્ધ િરે છે. સાનહયયમાં ઝીલાય છે માનવ મનની સંવદે નાઓનું પ્રનતનિંિ. સાનહયયમાં પડઘાય છે આપણી આસપાસ િનતી ઘટનાઓનું વાતાવરણ. સાનહયય થિી જ માણસ પાસે મળે છે અનુભવોનું ભાથુ.ં પુટતિોમાં સમાનવષ્ટ સાનહયય માણસને જોડે છે સંટિૃનત - સંટિાર સાથે. સાનહયય થિી જ સજાથય છે અનેિ ક્ષેત્રે સામાનજિ સુધારણાનું િામ. ગુજરાત સાનહયય અિાદમી સતત એ પ્રયાસ િરી રહી છે િે યુવાનો વધુને વધુ સંખ્યામાં સાનહયય સાથે જોડાય. આધુનનિ ટેિનોલોજીના માધ્યમથી જોડાય. સાનહયયમાં સમાયેલી સમજણના દીવડાં જ્યારે વાચિના નચત્તમાં - મનમાં પ્રગટે છે યયારે વાચિ – ભાવિ – શ્રોતાની આસપાસ શબ્દના અજવાળાં રેલાય છે.

1

7

2

8

3

11

15

20

23

27 28 31

12

9

25

32

ટાટા જૂથની માિકેટ વેજયુમાં અલગ અલગ નલટટેડ િંપનીઓની મહયવપૂણથ ભૂનમિા છે. ટાટા મોટસથ અને ટ્રેચટે પાછલા એિ વષથમાં શાનદાર વળતર આપ્યું છે. આવી જ તેજી ટાઇટન, ટીસીએસ, ટાટા પાવરમાં છે. તાજેતરમાં જ નલટટેડ િનેલી ટાટા ટેિનોલોજી સનહતની ગ્રૂપની આઠ િંપનીઓએ પાછલા 12 મનહનામાં પોતાના મૂજયને િમણું િરી દીધું છે. આ દરનમયાન ટાટા િેનમિજસ એિમાત્ર એવી િંપની રહી છે જેના વેજયુએશનમાં ઘટાડો થયો છે.

4

10

5

તા. 24-2-24નો જવાબ

િા ળ િ લા િ જ રી િા ન ર સું દે વી દ ન ફ ર સા નર સ નહ યા રું મ દ

6

13 14

16

17 24

ટાટા જૂથની વલસ્ટેડ કંપનીઓનુંપ્રદશશન

21 22

18 19

26

29

30

33

પ રી મા ની ડી અ મી િું વ ર અ િ લ િ લ ખ લ લા ખ ત જો મ મ સા જ ના ધ ન હી ન ખો વું હી િ

આડી ચાવીઃ 2. ગણવાની રીત 4 • 5. .... અભય પદ દાયની રે 2 • 7. ભાલ, િપાળ 3 • 9. જો હોય રાતવાસો તો હું .... િનાવું 3 3 • 11. પરણવા જતા વરની સવારી 4 • 13. નાની વાવ 3 • 15. સંગીતમાં િોલવું 2 • 16. .... સે મજિૂર 3 • 17. સરિાર જનતા પાસેથી ઉઘરાવે..... 4 • 18. .... તે સૌને ગમે 2 • 20. સાચને િદી ન આવે .... 2 • 21. દોલત 2 • 24.... નામું, વનસયતનામું 3 • 26. .... ચૂનરી મેં દાગ 2 • 27. ઊતરતું, નઠારું 3 • 29. ... ધીમે રહીને 3 • 31. એિ હાથે ...ન પડે 2 • 32. વજન 2 • 33. િોણ હલાવે ... ને િોણ હલાવે પીપળી 3 ઊભી ચાવીઃ 1. .... જા નસમનસમ 2 • 2. ગંદા પાણીની નનિાલ માટે ભૂગભથ વ્યવટથા 3 • 3. ત્રણની સંજ્ઞા 3 • 4. ખુશી, પ્રસચનતા 2 • 6. પયની 3 • 8. લઈને આવવું 3 • 10. પક્ષિારો વચ્ચે મધ્યટથી િરનાર વ્યનિ 3 • 14. એ મેરે પ્યારે ..... 3 • 15. દીિરીને ... દોરે યયાં જાય 2 • 16. .... હરામ હૈ 3 • 17. મનનું િચવાવું તે 4 • 19. ચરિી 2 • 22. અનધરાઈ 4 • 23. ગરીિાઈ 3 • 5. .... નમલા સો દૂધ િરાિર માંગ નલયા સો પાની 3 • 28. છરી 2 • 30. ચુગલી 2 4

સુ ડોકુ -424 સુડોકુ-423નો જવાબ નવ ઊભી લાઈન અનેનવ 8 7

3 1 2 8 3 9 6 2

9 4

3 7 1 4

9

6 4 5 2 6

3

3 8 1 7 9 5 6 2 4

4 6 7 8 3 2 1 9 5

9 2 5 6 1 4 3 7 8

5 8 7 1 4 6 1 9 2 4 3 7 9 2 8 5 6 3

2 3 9 5 8 6 4 1 7

7 5 3 2 6 1 8 4 9

1 4 8 3 7 9 5 6 2

6 9 2 4 5 8 7 3 1

આડી લાઈનના આ ચોરસ સમૂહના અમુક ખાનામાં ૧થી ૯ના અંક છેઅને બાકી ખાના ખાલી છે. તમારેખાલી ખાનામાં૧થી ૯ વચ્ચેનો એવો આંક મૂકવાનો છેકેજેઆડી કે ઊભી હરોળમાંદરપીટ ન થતો હોય. એટલુંનહીં, ૩x૩ના બોક્સમાં૧થી ૯ સુધીના આંકડા આવી જાય. આ દિઝનો ઉકેલ આવતા સપ્તાહે.


@GSamacharUK

25

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

સુપર નટવરલાલ... 1000 ગાડીઓ ચોરીને ચચરચવદાયનેચચરસ્મરણીય બનાવતા પત્રો અમને અમારા એક વાંચક ધરતી પરથી નવદાય થઇશ ત્યારે મારા માટે જજ બન્યો અને2000 ગુનેગારોનેછોડી મૂક્યા વડીલેગયાએકસપ્તાહે પત્ર પાઠવી જણાવ્યુંકે, આનિકાથી કેવું લખાશે, કેવા ફોટો આવશે? ! મેં મારા

2nd March 2024

નવી દિલ્હી: ગુનાખોરીની અનેક દુનનયાના માટટરમાઈન્ડ છે પરંતુ, ધનીરામ દમત્તલ જેવા નહીં. સુપર નટવરલાલના નામે ઓળખાતા ધનીરામ પાસે કાનૂની ટનાતકની અને નડગ્રી સરકારે તેની નવરુદ્ધ જે કેસ કયો​ો હતો તે હટતલેખ નનવશ્લેષ ણ અને ગ્રાફોલોજીમાં કે સ ની સુનાવણી પણ તેણે જજ તરીકે કરી કૌશલ્ય હોવા છતાં તેણે ગુનાખોરીનો રટતો પસંદ કયો​ો હતો. બનાવટી દટતાવેજોના હતી. સરકારને તેના નવશે જાણકારી મળે તે આધારે 1968થી 1974 વચ્ચે ટટેશ ન માટટર પહેલા તે ભાગી છૂટ્યો હતો. ધનીરામની તરીકે કામ કરનાર ધનીરામે હનરયાણા, મોડસ ઓપરેન્ ડી પ્રમાણે તે જૂના વાહનોને રાજટથાન અને નદલ્હીની આસપાસના ટારગેટ કરતો હતો. જે વાહનોમાં એન્ટી થેફ્ટ શહેરોમાં સેડાનથી લઈને એસયુવી સુધીની નસટટમ જેવા ફફચસો ના હોય તેવી ગાડીઓ ચોરવી તેના માટે આસાન હતી. મારૂનત 1,000થી વધુ ગાડીઓની ચોરી કરી હતી. ધનીરામ નમત્તલના સૌથી મોટા એસ્ટટમને ભંગારમાં વેચવા જતાં તે ઝડપાયો કારનામામાં ઝજ્જર કોટટમાં જજ બનવાનું હતો. ધનીરામની અનેક વખત ધરપકડ કરવામાં ગતકડું સામેલ છે. આ માટે તેણે એનડશનલ આવી છે. પરંતુ, કાનૂની દાવપેચ માં નનપુણ સેશ ન્સ જજની ગેર હાજરીનો ફાયદો ઉઠાવ્યો હતો. આ જજનેતેણેજ બનાવટી દટતાવેજોના એવા ધનીરામે દરેક સમયે કાયદામાં રહેલા આધારે રજા પર મોકલી દીધા હતાં. તેમ ની છીંડાનો લાભ ઉઠાવીને જામીન મેળ વ્યા છે. ગેર હાજરીમાં જજ બનેલા ધનીરામે બે ધનીરામ મે, 2023માંજેલમાંથી છૂટ્યો હતો. તે મનહનાના ગાળા દરનમયાન 2000થી વધુ બાદ તેની બીજી વખત ધરપકડ કરવામાંઆવી ગુનેગારોને મુિ કયાો હતાં. સરકારને તેના છે. કાનૂની નનષ્ણાત આ સુપર નટવરલાલને કારનામાની જાણકારી મળતાં જ તમામ મુિ સજા થશેકેકેમ તેકહેવુંમુશ્કેલ છેપરંતુતેના કરેલા ગુનેગારોનેટૂંક સમયમાંકટટડીમાંપરત જીવન પરથી કોઈ ક્રાઈમ સીનરઝ જલ્દી જોવા મળી શકે છે. લીધા હતા. 2-3-2024થી 8-3-2024

આત્મનવશ્વાસ પણ વધશે. અંગત સમટયાનો હલ પણ મેળવશો. વ્યાપાર-નોકરીમાં પણ તમારી યોજનાઓને સફળ થતી જોઈ શકશો. આનથોક રીતે કોઈ ખાસ મુશ્કેલી જણાતી નથી.

ટવાટથ્યને લઈને થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જોકે કોઈ ગંભીર સમટયા જણાતી નથી. આ સપ્તાહેનાણાકીય લેવડદેવડમાં ખાસ ધ્યાન રાખશો. બને તો ઉધાર પૈસા લેવાનુંટાળજો.

સરકારી કામકાજ સાથે જોડાયેલા અથવા તો રાજકારણમાં હોય એવા વ્યનિઓ માટે થોડો નવપરીત સમય પસાર થાય. થોડુંટેન્શન વધતુંજોવા મળે, જેની ટવાટથ્ય ઉપર અસર જોઈ શકાય.

કોઈ પાસેથી વધુપડતી આશા રાખવા કરતાંપોતાની જાતેજ મહેનત અને નવશ્વાસ રાખી કામ કરશો તો વધુ ઝડપે સફળતા મેળવશો. નાણાકીય સ્ટથનત ડામાડોળ જણાય. ખચાો પર નનયંત્રણ જરૂરી છે.

તમારા નવરોધીની ગનતનવનધને નજર અંદાજ ન કરવા સલાહ છે. ખાસ તો વ્યવસાનયક મામલેખૂબ કાળજી રાખી કામ કરવું જરૂરી છે. નોકરીમાં આ સપ્તાહ દરનમયાન કામગીરીનું ભારણ વધતુંજોવા મળે.

આ સમય થોડો કસોટી કરનારો છે. સમટયાઓ હજી વણઉકેલ રહેશે. જોકે, કોઈ યોગ્ય વ્યનિની સલાહથી આગળ વધશો તો જરૂર થોડીક રાહત અનુભવાશે. કાયોક્ષેત્રે આપના પ્રયત્નો ચાલુરાખશો.

આ સપ્તાહે પનરસ્ટથનત થોડી જટીલ અને મુશ્કેલ બનતી જોવા મળશે. જો થોડી ધીરજથી કામગીરી કરશો તો મુશ્કેલ સમયને પણ આસાન બનાવી શકશો. નોકરીમાં થોડું સમાધાનકારી વલણ જરૂરી છે.

જીવનમાં ઉત્સાહ-આનંદનો ફરીથી અનુભવ કરી શકશો. કાયોક્ષેત્ર તેમજ વ્યનિગત જીવનમાં સફળતા મેળવશો. વ્યવસાનયક કાયો​ોમાં પાટટનર સાથેમતભેદ દૂર થાય. આનથોક સ્ટથનત સુધરતી જોઈ શકાય.

આ સપ્તાહે કેટલાક ભાનવ કાયો​ો માટે શરૂઆત શક્ય બનશે. લાંબા સમયથી ફસાયેલાં નાણાં પરત મળતા આનથોક ક્ષેત્રે રાહત વતાોશે. વ્યવસાયમાંનવી ભાગીદારીથી લાભ મેળવી શકશો.

લાંબા સમયથી પ્રતીક્ષા કરતાં હતા તેલક્ષ્યનેપ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય આવી ગયો છે. તમારી મહેનત અને કુશળતા બતાવવાનો યોગ્ય સમય છે. આનથોક રીતે રાહત રહેશે. દેવાનો બોજ હળવો થશે.

સપ્તાહ દરનમયાન વ્યનિગત અને વ્યવસાનયક જીવન વચ્ચે બેલેન્સ જાળવવા મહેનત કરવી પડે. લાપરવાહી નુકશાનદાયક પુરવાર થઈ શકે. ધંધાકીય બાબતોમાંજેતે નનણોય તમેજાતેજ લો.

આ સમય જીવનમાં આગળ વધવાનો માગો મોકળો કરશે. આવેલી તકને ઝડપી લેશો તો ફાવશો. સપ્તાહ દરનમયાન થોડી વધુ પાનરવાનરક જવાબદારી રહેશે. ખચાો પર નનયંત્રણ રાખવુંજરૂરી.

આવીને મોટાભાગના ભાઇ-બહેનોએ ખૂબ મહેન ત કરીને ઘર-પનરવારને સુખી-સંપ ન્ન કયાો. હવે આનિકાથી આવેલી આ પેઢી જીવનના સંધ્ યાકાળે ઉભી છે. એ સૌની

મનની વાત મારાં પત્ની અને નદકરીને પણ જણાવી કે મારી નવદાય ત્યારે "ગુજ રાત સમાચાર"માં મારો આ ફોટો મૂકી મને અંજનલ આપજો.!!

સ્વજનની ચિરચવદાયનેશબ્દસભર ભાવાંજચિ આપો

ચિય વાંચકો, આપણા વડીલોની કેટલીક પચરવારજનો ઉંડા શોકમાં ડૂબેલા હોય એ ઇચ્છાઓ-અરમાનો મનમાંજ રહી જતા હોય સમજી શકાય. અમે અસહ્ય પળે સહભાગી છે. સંતાનો કે પોતાના ચિય પાત્ર સમક્ષ બની તમારા પડખેઉભા રહીશું. આપ અમને પોતાના મનની વાત રજૂ કરી શકતા નથી. માત્ર કે ઇમેલ કે ફોનથી સંપકક કરી અમને 'ના કરે નારાયણ'ને તમારા એ સ્વજનની જાણ કરશો તો અમે તમારા સ્વજનને ચચરચવદાય થઇ જાય તો વષો​ો સુધી જેનું અનુરૂપ ગુજરાતી અનેઇંગ્લીશમાંશબ્દસભર સચવશેષ સંગાથી રહ્યું છે એ "ગુજરાત ભાવાંજચલ આપવામાંજરૂર મદદરૂપ થઇશું. Please contact: Kokila Patel સમાચાર"માંએ સ્વજનનો ફોટો મૂકી તમારા 07875 229177 WhatsApp / મનોભાવને રજૂ કરતી શ્રધ્ધાંજચલ આપવી Email: kokila.patel@abplgroup.com હોય તો અમારા કાયાોલયનો સંપકક કરવો. or support@abplgroup.com. સ્વજનની ચચરચવદાયની દુ:ખદ પળે સૌ અંતરની ઇચ્છા પ્રગટ કરતો એક પત્ર ગણના નસનનયર નસટીઝન તરીકે થવા લાગી છે. પાનખરમાંજેમ પાન ખરેએમ હવેકયારે અમારા એક સુજ્ઞ વાંચ ક આદરણીય દેહ પડીને માટીમાં મળી જાય એનું કહી કલાબહેન પી. રાયચૂરાએ પાઠવ્યો છે. ૮૦ શકાય નનહ. અમે પનત-પત્ની ૮૫ ઉપર વટાવી ચૂકેલાં કલાબહેને અમારા વટાવી ચૂક્યા છીએ. "ગુજરાત સમાચાર" ના એક્ઝીકયુટીવ એનડટર કોફકલાબહેન પટેલને અમે૩૫ વષોથી ગ્રાહક છીએ. શુક્રવારેસવારે પત્ર મોકલ્યો છે એમાં એમની યુવાનીના પોટટમેન ક્યારે પેપ ર પોટટબોક્સમાં નાખે પાંચેક ફોટા સાથે લખ્યું છે કે, ‘મારી એની અમેબન્નેરાહ જ જોતા હોઇએ છીએ. નચરનવદાય થાય તો આ ફોટામાં જે સરસ અમારા માટે એ પ્રાણવાયુ સમાન છે. ગયા હોય એ "ગુજ રાત સમાચાર'માં મૂકી મારી સપ્તાહે અમારા એક નમત્રનું આભાર દશોન શ્રધ્ધાંજ નલ લખજો. પેમેન્ ટની સગવડ હું વાંચીને મને એક નવચાર આવ્યો કે હું આ કરીને જઇશ..!!

In Loving Memory

Jay Shreenathji

Jay Yamunaji

Vinodbhai Girdharbhai Kotecha North Harrow (formerly of Mbale, Uganda)

Our beloved father, Grandfather and loving husband, passed away peacefully in the presence of family on Thursday 8th February 2024 at the age of 88 years. We deeply appreciate your expression of sympathy. Thank you for your support at this difficult time. Thank you for your prayers and thoughts. We are grateful for family and friends like you at this time of sorrow. Jay Shree Krishna from Kotecha Parivar Om Shanti: Shanti: Shanti:

અ¸ЦºЦ ç³щÃЦ½ ╙´¯Ц, ±Ц±Ц અ³щ Ĭщ¸Ц½ ´╙¯³Ьє 88 ¾Á↓³Ъ ¾¹щ ¢Ьι¾Цº 8 µыĮઆ Ь ºЪ 2024³Ц ºђ§ ´╙º¾Цº§³ђ³Ъ ÃЦ§ºЪ¸Цє±Ьњ¡± અ¾ÂЦ³ °¹Ьє¦щ. આ´³Ц ˛ЦºЦ ╙±»ÂђG ´Ц«¾¾Ц ¶±» અ¸щ·Цºщઋ®Ъ ¦Ъએ. આ ¸Ьäકы» ¸¹¸Цєઆ´³Ц ÂЦ° અ³щ ÂÃકЦº ¶±» આ·ЦºЪ ¦Ъએ. આ´³Ъ ĬЦ°↓³Ц અ³щ ╙¾¥Цºђ ¸Цªъ આ´³ђ ĸ±¹´а¾↓ક આ·Цº. આ ±Ьњ¡³Ц ¸¹щઆ´ Âκ §щ¾Ц ╙¸Ħђ અ³щ´╙º¾Цº§³ђ³ђ ઔєє¯њકº®°Ъ આ·Цº ã¹Ū કºЪએ ¦Ъએ. Ë¹Цºщઆ´®щEÔ¾Ъ ´º કђઈ ╙Ĭ¹ ã¹╙Ū³щ¢Ь¸Ц¾Ъએ ¦Ъએ, Ó¹Цºщઆ´®щç¾¢↓¸Цєએક ±щ¾±а¯ ¸щ½¾Ъએ ¦Ъએ, §щઆ´®Ъ ઉ´º Ö¹Ц³ ºЦ¡щ¦щ. þщઆ´®Ъ ઉ´º ³§º ºЦ¡¾Ц ¸Цªъઆ´®Ъ ´ЦÂщએક ±щ¾±а¯ ¦щ, એ F®Ъ³щઆ´®³щ╙±»ЦÂђ °Ц¹. Ĭ·Ь¯щ¸³Ц ╙±ã¹ આÓ¸Ц³щ¿Цє╙¯ અ´›... ૐ ¿Цє╙¯: ¿Цє╙¯: ¿Цє╙¯: WIFE: VIMLABEN VINOD KOTECHA SONS & DAUGHTER-IN-LAW : SANDIP KOTECHA & PRITI KOTECHA RAJ KOTECHA & AMI KOTECHA DAUGHTER & SON-IN-LAW : DIPAK SOMAIYA & DIPA SOMAIYA GRANDCHILDREN: RUSHEEL, SHREENA, RIYA, ANISH, ROHAN AND AMAR GRANDFATHER-IN-LAW TO: CHAND AND MEDHA


26

મહાશિવરાત્રીઃ ભોળા િભં િુ ી કપૃ ા પામવાિો મહામૂલો શિવસ 2nd March 2024

@GSamacharUK

GujaratSamacharNewsweekly

પશવિ શ્રાવણ માસ પછી દેવાશધદેવા મહાદેવનેપ્રસન્ન કરવાનો શિવશલંગની ઉપાસનામાંપ્રકૃશત અનેપરમાત્માનો સમન્વય થયો બીજો અવસર હોય તો તે છે મહાશિવરાિી. મહા વદ ચૌદિના હોવાથી દેવ અનેદેવીનુંએકી સાથેએટલેકેિંકર-પાવષતીનુંઅચષનશદવસે એટલે કે મહાશિવરાિી (આ વષષે 8 માચષે)ની મધ્ય રાિીએ પૂજન કયુ​ુંહોવાનુંમાની લેવાય છે. આ ઉપરાંત મુખ્ય િણ દેવો બ્રહ્મા, શિવશલંગ પૂજનનુંશવિેષ મહત્ત્વ છે. આ શદવસેશિવાલયો બમ બમ શવષ્ણુ અને મહેિ તેમજ ઉમા, લક્ષ્મી, િશચ વગેરે દેવીઓ, સમસ્ત િોલેઅનેૐ નમ: શિવાયના નાદથી ગુજી ં ઉઠેછે. િકતો શનજષળા લોકપાલ, શપતૃગણ, મુશનગણ, યક્ષ, ગંધવષ, કકન્નર અને પિુ-પક્ષી ઉપવાસ, અશિષેક જપ -પૂજન કરીનેશિવજીની કૃપા મેળવેછે. સવષનો સમાવેિ થઈ જાય છે. મહાશિવરાિીની સાથેપારધીની કથા જોડાયેલી છે, જેખૂબ જ જેવ્રતી બ્રહ્મરૂપ થઈનેશિવશલંગનુંપૂજન કરેછેકેમહેશ્વરનેિજે પ્રચશલત છે. તે શસવાય એક કકંવદંતી એવી છે કે એક વખત છેતેજ શ્રેષ્ઠ વ્રતધારી છે. વ્રતીએ નવધા િશિ દ્વારા મનનેજીતી શિવલોકમાં િ​િોથી ઘેરાયેલા શિવજીએ સવષ િ​િોને વરદાન લેવુંજોઈએ અનેવૈરાગ્ય, સ્વધમષ, તપ અનેશનયમ આ ચાર સાધનો માગવા કહ્યું, તેથી એક િ​િે કહ્યું, ‘િોળાનાથ, હું આપનાં દિષન દ્વારા ઇપ્ન્િયોને જીતી લેવી જોઈએ. વ્રતીને શ્રાવણ માસ તથા મૃત્યુલોકમાં થાય તેમ ઇચ્છું છુ.ં આપ ક્યારે અને કેવી રીતે દિષન શિવરાશિના વ્રત દરશમયાન કોઈ પ્રકારનું શવઘ્ન આવી પડે તો આપિો?’ સવાલનો ઉત્તર આપતાં િગવાન િંકરે કહ્યું, ‘મહા વદ િોળાનાથની ઉપાસના, િશિ, શનયમ, ધમષ, શ્રદ્ધામાંથી શવચશલત ન ચૌદિની મધ્યરાશિએ હું મૃત્યુલોકમાંના પ્રત્યેક શિવશલંગમાં પ્રવેિ થવુંજોઈએ. શિવજીના શલંગનુંપૂજન ઓમકાર મંિ વડેઅનેમુશતષનું કરીિ. આ સમયેકોઈ પણ પ્રાણી મારી શવશધવત્ પૂજા કરિે, ઉપવાસ પૂજન પંચાક્ષર મંિ ‘નમઃ શિવાય’ વડેકરવુંજોઈએ. કરિે, જાગરણ કરિે કે યેનકેન પ્રકારે મને પ્રસન્ન કરિે, તો તેને શિવરાત્રી પવવેકઇ રીતેકરિો શિવપૂજિ? મનોવાંશછત ફળની પ્રાપ્તત થિે.’ સહુ કોઇ વ્યશિ િોળાનાથનેશરઝવવા ઇચ્છતી હોય છેઅનેતે િગવાન િંકર જ્ઞાન, વૈરાગ્ય તથા સાધુતાના પરમ આદિષ માટેનો સૌથી મહત્ત્વનો શદવસ શિવરાશિ આવી રહ્યો છે. પૂજા કરીને કહેવાય છે. તેઓ િયંકર રુિરૂપ છે, તો સાથેસ્વિાવેિોળા પણ છે. શિવજીની પ્રસન્નતાને પામી િકાય છે. શિવરાિી પવષે પૂજા માટે દુિ દૈત્યોના સંહારમાંકાલરૂપ છે, તો શદન-દુશખયાની મદદ કરવામાં જગદંબા છે. શિવશલંગ સમસ્ત દેવોનુંસ્થાન છે. શિવશલંગના મૂળમાં પ્રાતઃ કાળેઊઠીનેસ્નાનાશદ કાયષથી શનવૃત્ત થઈનેશિદલવાળા સુદં ર, તેઓ એટલા જ દયાળુછે. જો સાચા હૃદયથી િગવાન શિવની પૂજા બ્રહ્માજીનો વાસ છે. મધ્યમાંિગવાન શવષ્ણુછેઅનેઉપરના િાગમાં સ્વચ્છ, ક્યાંયથી કપાયેલ ન હોય તેવા શબલ્વપિ પાંચ, સાત, નવ કરવામાંઆવેઅનેિોળાનાથ પ્રસન્ન થાય તો માનવીનો બેડો પાર ઓમકારરૂપ િગવાન સદાશિવ શબરાજે છે. શિવશલંગની વેદી એ વગેરેસંખ્યામાંલો. અક્ષત એટલેકેચોખા દાણા લો. સાફ લોટા કે થઈ જાય. જેમણેિંકરનેપ્રસન્ન કયાષતેઓ મનોવાંશછત ફળ પામેછે. આદ્યિશિ જગદંબાનુંપરમ પશવિ પ્રતીક ગણાય છે. કોઈ પાિમાંજળ (િક્ય હોય તો ગંગાજળ) લો, દૂધ લો. ત્યાર બાદ િોળાિંિનુ ી દયાનો કોઈ પાર નથી, તેમનો ત્યાગ અનુપમ છે. સામથ્યષઅનુસાર ગંધ, ધૂપ-અગરબત્તી, ચંદન લો. આ બધો સામાન અન્ય બધા જ દેવતા સમુિમંથનમાંથી નીકળેલા લક્ષ્મી, કામધેન,ુ સ્વચ્છ પાિમાંએકશિત કરીનેશિવમંશદરમાંજાઓ. જો શિવમંશદર ન મહાશિવરાત્રી પવવેશવશવધ કાયયક્રમ કલ્પવૃક્ષ અનેઅમૃત લઈ ગયાં, પરંતુતેમાંથી નીકળેલુંશવષ તેઓ પી • શિસ્ડિ બીએપીએસ મંશિર: દર વષષની જેમ આ વષષેપણ હોય તો શબલ્વના વૃક્ષ પાસે જાઓ. શિવશલંગને સ્વચ્છ જળ અને ગયા અનેનીલકંઠ બની ગયા. મહાશિવરાિી પવષે8 માચષેશનસ્ડન બીએપીએસ સ્વાશમનારાયણ દૂધથી સ્નાન કરાવો. ત્યાર બાદ તેના પર અક્ષત ચઢાવો, પુષ્પ ચઢાવો. િગવાન એક પત્નીવ્રતના અનુપમ આદિષછે. િગવાન િંકર જ મંશદરે શવશવધ કાયષક્રમો યોજાયા છે. આ પ્રસંગે મહારુિાશિષેક હવેહળદર-ચંદન વડેશિવશલંગ પર લેપ કરો. ત્યાર બાદ િગવાનને સંગીત અનેનૃત્ય કલાના આશદ આચાયષછે. તાંડવ નૃત્ય કરતી વખતે (સવારે 9.00થી રાિે 8.00 ), અન્નકૂટ (સવારે 9.00થી રાિે ધૂપ અપષણ કરો અને ‘ૐ નમઃ શિવાય’ મંિ બોલતાં બોલતાં તેમના ડમરુમાંથી સાત સ્વરોનો પ્રાદુિાષવ થયો. તેમના તાંડવ નૃત્યથી 8.00) અનેઅન્નકૂટ આરતી (11.45 વાગ્યે) યોજાિે. વધુશવગત શબલ્વપિ ચઢાવો. સૌથી છેલ્લેપોતાનાંપાપોની ક્ષમાયાચના માગો. જ કલાનો પ્રારંિ થાય એવુંકહેવામાંજરા પણ ખોટુંનથી. િોળાનાથ ખૂબ જ િોળા છે, આથી તેમની સાચા અંતઃકરણથી માટેજૂઓ વેબસાઇટઃ neasdentemple.org ત્ર્યબ ં કમ્ યજામહે... શિવ ઉપાસનાનો વેદમંિ છે. ઐશતહાશસક પૂજા કરાય તો પણ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. શવિેષ મંિોચ્ચાર સ્થળઃ પ્રમુખ સ્વામી રોડ, શનસ્ડન, લંડન - NW10 8HW દૃશિએ સૌથી પહેલા શિવમંશદરોનો ઉલ્લેખ જ જોવા મળેછે. જ્યારે • વીએચપી ઇલ્ફડડશહન્િુસેન્ટરઃ મહાશિવરાિી પવષે8 માચષે ન જાણતા હો તો પણ સામાન્ય પૂજા કરી પુણ્ય ફળ મેળવી િકો છો. િગવાન શ્રીરામેલંકા પર ચઢાઈ કરી ત્યારેસૌથી પહેલાંરામેશ્વરમાં િોળાનાથેસ્વયંકહ્યુંછેકેકોઈ વેદ મંિોના ઉચ્ચારણ વગર પૂરી સવારે8.30થી રાિે8.00 સુધી શિવ અશિષેક, શિવ મંિોચ્ચાર, તેમણેિગવાન શિવની સ્થાપના અનેપૂજન કયુ​ુંહતુ.ં શિવ પૂજા સશહતના શવશવધ કાયષક્રમો યોજાયા છે. શતવારી શ્રદ્ધાથી જે મને પુષ્પ, ફળ કે જળ અપષેછે તેમના માટે હું ક્યારેય શિવશલંગ પૂજિ​િુંમહાત્મય પશરવારના યજમાનપદે યોજાયેલા કાયષક્રમમાં જોડાવા સહુને અદૃશ્ય થતો નથી અનેતેિ​િ પણ ક્યારેય મારી દૃશિથી ઓઝલ શિવશલંગ મૂળેતો બ્રહ્માંડની જ પ્રશતકૃશત છે. પ્રાચીન સમયથી આમંિણ છે. વધુશવગત માટેસંપકકઃ ફોન - 020 8553 5471 નથી હોતો. આ પવષે આખી રાત શિવપૂજન કરાય છે અને િજન સમગ્ર શવશ્વમાંશિવશલંગ પૂજા, ઉપાસના અનેઆરાધના પ્રચશલત છે. સ્થળઃ 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફડડ, IG1 1EE ગવાય છે. િ​િો િોળાનાથનેિાંગ ચઢાવીનેપ્રસાદ લેછે. જ્યાંપણ શિવશલંગ આકાિરૂપ બ્રહ્મ છે. તેની પીશઠકા પૃથ્વીરૂશપણી માતા શહન્દુસમુદાય વસેછેત્યાંમહાશિવરાિી ધામધૂમથી ઉજવાય છે.

ભગવાિ બાહુબલીિો મહામસ્તકાશભષેક લેસ્ટર સાઈબાબા મંશિરિો િવા ‘અંગ્રેજીમાંભલેભણાવો, પણ સ્થાિેભવ્ય ઉદ્ઘાટિ સમારોહ ગુજરાતી બોલતાંિીખવાડજો’

કણણાટકનણ વેનુર ખણતે નવ દિવસીય મહણમસ્તકણદિષેક મહોત્સવમણંમોટી સંખ્યણમણં શ્રદ્ધણળુઓ પહોંચ્યણ છે. જૈન સમુિણયમણં મહણમસ્તકણદિષેક એક જાણીતો ધમોાત્સવ છે. આ ઉત્સવ િર 12 વષષેએક વણર યોજવણમણંઆવેછે. આ પ્રસંગેિગવણન ગોમતેશ્વર બણહુબલીની 57 ફૂટ ઊંચી એકદવધ મૂદતાપર મંત્રોચ્ચણર સણથે પૂજાઅચાનણ થણય છે. બણિમણં િક્તો દ્વણરણ િગવણન બણહુબલીની દવરણટ પ્રદતમણની િુધ - ચંિન - કેસર સદહતનણ પદવત્ર દ્રવ્યો વડેઅદિષેક કરવણમણંઆવેછે.

લેસ્ટરઃ સાઈબાબાના િ​િજનો માટે આનંદના સમાચાર છે. શિરડી સાઈબાબા ટેમ્પલ એસોશસયેિન ઓફ લંડન હસ્તકના લેસ્ટરમાં કોલ્ટન સ્ટ્રીટ ખાતેઆવેલુંસાઈબાબા મંશદર નવા સ્થળેખસેડાઈ રહ્યુંછે. મંશદરનો િવ્ય ઉદ્ઘાટન સમારોહ 2 અને 3 માચષ 2024ના રોજ સવારના 9.00 કલાકથી યોજાનાર છે જેમાં સવષ િ​િોનેહાજરી આપવા આમંશિત કરવામાંઆવ્યા છે. લેસ્ટરમાંસાઈબાબા મંશદર હવે18 MELTON STREET, LEICESTER, LE1 3NBના નવા સરનામે કાયષરત થિે. લેસ્ટર સાઈબાબા મંશદરનો ટેશલફોન નંબર 0116 367 1833 છે. િ​િો લેસ્ટરના સાઈબાબા મંશદર ઉપરાંત, યુકમે ાંવેમ્બલી (Union Hall, Union Road, Wembley, Middlesex, HA0 4AU – Tel: 0208 902 2311) અનેરીશડંગ (44 West Street, (Next to Primark), Reading RG1 1TZ --Tel: 0118 959 1084) ખાતેઆવેલા સાઈબાબા મંશદરોમાં પણ દિષનનો લાિ લઈ િકે છે. શિરડી સાઈબાબા સંસ્થાનનો રશજસ્ટડડ ચેશરટી નંબર 113853 છેઅનેકોઈ પણ પૂછપરછ અથવા માશહતી પ્રાતત કરવા માટે ઈમેઈલ info@ shirdisai.org.uk દ્વારા સંપકકકરી િકાિે.

અમિણવણિ: શ્રી સ્વાશમનારાયણ મંશદર કુમકુમ મશણનગર ખાતે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય ગુજરાતી િાષા શદવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વાશમનારાયણ િગવાન સમક્ષ કકિોરો અને યુવાનોએ સમૂહમાં ગુજરાતી િાષામાં લખાયેલા ધમષગ્રંથોનો પાઠ કયોષ હતો. કુમકુમ મંશદરના સણધુ સણધુપ્રેમવત્સલિણસજી પ્રેમવત્સલિણસજીએ જણાવ્યું હતું કે, આપણને સહુને શપતાએ ગુજરાતી િાષા જ આપણી ગુજરાતી િાષાનુંગવષ બોલવી જોઈએ, તો જ સંતાનો હોવો જોઈએ. અંગ્રેજી િાષા ગુજરાતી બોલી િકિે, સારી છે, પણ ગુજરાતી િાષા બાળકોનેનાનપણથી ગુજરાતી મારી છે. આપણાં સંતાનોને િાષા આવડિે નહીં તો, આજના સમય પ્રમાણે અંગ્રેજી આપણા ધમષગ્રંથો તેવાંચી પણ િાષા િણાવવી પડે તો િલે નહીં િકેઅનેતેવાંચતા નહીં િણાવો પણ ગુજરાતી િાષા િીખે તો આપણી સવષશ્રેષ્ઠ તો બોલતાંઅવશ્ય િીખવાડવી િારતીય સંસ્કૃશત, આપણા જ જોઈએ. ઘરમાં દરેક માતા- સંસ્કારોથી તેઅજાણ રહેિે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

27

પ્રમુખ સ્વામી મહારાજનો સંવાદિતા, યોગેશભાઈ મહેતાની રજકણમાંથી સૂયયબનવા સુધીની યાત્રા કરુણાનો વૈદિક સંિેશ ચંદ્ર પર પહોંચ્યો nd

2 March 2024

આગામી સપ્તાહેવાંચો એશિયન શિઝનેસ લાઈવ ઈવેન્ટનો શવસ્તૃત અહેવાલ

લંડનઃ અમારા નવા મીટ-અપ પ્લેટફોમમ એશિયન શિઝનેસ લાઈવના લોન્ચિંગ સંદભભે અમને ઘણાં કોલ્સ અને ઈમેઈલ્સ િાપ્ત થયા છે. અમારા િથમ મહેમાન વિા અને મોશટવેટર શપકફોર્સમ મૂવ મેનજ ે મેચટ શલશમટેડના િેરમેન શ્રી યોગેિ મહેતા હતા. શ્રી કાન્ચતભાઈ નાગડા MBE સાથે ફાયરસાઈડ િેટમાં શ્રી યોગેિભાઈ મહેતાએ તેમના િરૂઆતના સંઘષમના શદવસો તેમજ રાખમાંથી ઊભા થઈ અમરપંખી ફીશનક્સ િનવા સુધીની યાિાને વાગોળી હતી. યોગેિભાઈ મહેતાએ તેમના અનુભવોને વણમવવા સાથે ઉપન્થથત લોકોને િેરક િસંગકથાઓની મદદથી વ્યવહારુ સલાહ પૂરી પાડી હતી. આના પશરણામે, ઉપન્થથત ઓશડયચસને જ્ઞાન અને િેરણાની અમૂલ્ય સંપશિનો લાભ િાપ્ત થયો હતો.

આ સેશમનારમાં ઉપન્થથત રહેલા ઓશડયચસ અને નશહ આવી િકેલા લોકોએ યોગેિભાઈ મહેતા અને કાન્ચતભાઈ નાગડા વચ્ચે ‘ફાયરસાઈડ િેટ’નો શવથતૃત અહેવાલ આપવા માટે શવનંતી કરી છે. આ શવનંતીને માન આપી અમારી ટીમ એશિયન શિઝનેસ લાઈવ ઈવેચટનો શવથતૃત અહેવાલ તૈયાર કરી રહેલ છે. આ શરપોટટ એચટ્રેિીચયોરશિપને િેશરત કરવા માટે આદિમ ડોક્યુમેચટ િની રહેવા સાથે એશિયન શિઝનેસ માશલકો અને થટાટટ અપ્સ માટે સપોશટટવ અને િેરણાદાયી નેટવકકની રિના કરવા સજ્જ િની રહેિે. આગામી સપ્તાહે ગુજરાત સમાિાર અને એશિયન વોઈસ સાપ્તાશહકોની તમારી નકલ મેળવી લેવાનું િૂકિો નશહ જેમાં તથવીરો સાથે િે પાનનો શવથતૃત અહેવાલ રજૂ કરવામાં આવનાર છે.

અમદાવાદ: ‘નાસા’ અને ુ ઉપક્રમે 22 થપેસએક્સના સંયિ ુ રીએ િંદ્ર પર લેચડ થયેલા ફેબ્રઆ આઈએમ-1ની કોમશિમયલ લેચડરની શડથકમાં િમુખ થવામી મહારાજના વૈશિક કાયમ અને જીવન ભાવનાને ે અંકકત િશતશિંશિત કરતો સંદિ કરાયો છે. શમિન શડરેક્ટર ટીમ ક્રેને શમિનની સફળતાની જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘ઓશડશસયસને તેનું નવું ઘર મળ્યું છે. આઈએમ-1 લેચડરના િંદ્રના દશિણ ધ્રુવ પર સફળતાપૂવકમ ઉતરાણની સાથે આ લેચડરમાં એરોથપેસ કંપની શરલેશટવ ડાયનેશમક્સ દ્વારા શનશમમત અને િમુખ થવામીના સંદિ ે ાને અંકકત કરતી શડથકના િંદ્ર પર પહોંિવાની િણોને સૌએ વધાવી લીધી હતી.’ ‘નાસા’ના એડશમશનથટ્રેટર શિલ નેલ્સને જણાવ્યું કે, ‘આ માનવજાતની સફળતા છે. જે શવજ્ઞાન અને ટેક્નોલોજીના અદ્ભુત શવશનયોગની સાથે કરુણા અને સંવાશદતાને મૂશતમમતં કરનારા આધ્યાન્મમક

ગુરુના સંદિ ે ામાં છે.’ ઈચટયુઈશટવ શમિચસે (આઇએમ)એ એક્સ પર આ તસવીરો િેર કરીને લખ્યું છે કે, શરલેશટવ ડાયનેશમક્સના સમચવયથી લોચિ કરાયેલા આઈએમ-1 શમિન દ્વારા પરમ પૂજ્ય િમુખ થવામી મહારાજને શ્રદ્ધાંજશલ અપમણ કરાઈ છે. થપેસ ક્રાફટ પર કરાયેલી કોતરણી િમુખ થવામી મહારાજની માનવસેવાના સચમાનમાં છે. તેમણે સમગ્ર જીવન શન:થવાથમપણે માનવીય મૂલ્યોના સમથમનમાં તેમજ માણસ જાતની સેવામાં પસાર કયુ​ું હતું. તેમના સેવાકાયોમ િે દેિો વચ્ચેના સાંથકૃશતક જોડાણનું શનશમિ િચયા હતા. અંતશરિમાં પણ િોધખોળના િેિે અલગ અલગ દેિોનું જોડાણ મહત્ત્વનું િની રહે છે.

મહંત સ્વામી મહારાજનુંઅમિાવાિ આગમન

પૂ. મહંત સ્વામી મહારાજના આશીવા​ાદ લેતા પૂ. ત્યાગવલ્લભ સ્વામી

BAPS સંથથાના આધ્યાન્મમક વડા પ.પૂ. મહંત થવામી મહારાજ યુએઇમાં િંધાયેલા સૌિથમ BAPS શહચદુ મંશદરની િાણિશતિા અને લોકાપમણ િસંગે અિુધાિીમાં રોકાણ િાદ 23 ફેબ્રઆ ુ રીએ અમદાવાદ પરત ફયામ છે. મહંત થવામી મહારાજનું અમદાવાદ ખાતે સંતો અને હશરભિો દ્વારા ભાવભયુ​ું થવાગત કરાયું હતુ.ં

અબુધાબીના BAPS દહન્િુમંદિરમાં2000 સ્ત્રીઓ દ્વારા ‘પ્રેરણાદિન’ ઉજવાયો

અબુ ધાબીઃ તાજેતરમાં જ અિુ ધાિીના BAPS શહચદુ મંશદરના ઐશતહાશસક ઉદ્ઘાટન શનશમિે ‘સંવાશદતા ઉમસવ’નું સમાપન િુધવાર 21 ફેબ્રુઆરીએ 2000 થિીઓ દ્વારા ‘િેરણાશદન’ની ઉજવણી સાથે કરવામાં આવ્યું હતું. આ ઉજવણી સમાજને યોગદાન આપનારા પશરવારો અને િેરણાદાયી વ્યશિમવોને સમશપમત કરવામાં આવી હતી. BAPS શહચદુ મંશદરની મશહલા પાંખ દ્વારા આયોશજત ઉજવણીમાં 2000થી વધુ થિીઓએ શવિેષ

સભામાં હાજરી આપી હતી. આ ઈવેચટમાં સમાજના ઉમથાનમાં થિીઓની મહત્ત્વપૂણમ ભૂશમકા અને માનવતાને અમૂલ્ય યોગદાન પર િકાિ પથરાયો હતો. અસામાચય સંજોગોમાં પણ BAPS શહચદુ મંશદરને સેવા આપનારી વ્યશિઓની નોંધપાિ કહાણીઓને હાઈલાઈટ કરતા વીશડયો ‘ફેસીસ ઓફ ઈન્ચથપરેિન’ને દિામવાયો હતો. ભારતમાં ઋશષકેિન્થથત જાણીતા આધ્યાન્મમક અગ્રણી, લેશખકા અને િેરણામમક વિા સાધ્વી સરસ્વતી ભગવતી સશહત િશતશિત મહેમાનોએ ઈવેચટની િોભા વધારી હતી. સાધ્વી સરથવતી િેથટસેશલંગ મેમોઈસમ ‘હોલીવૂડ ટુ શહમાલયાઝઃ એ જનની ઓફ હીશલંગ એચડ ટ્રાચસફોમભેિન’ના લેશખકા છે. તેમણે મંશદરોની

ભૂશમકા અને તેના થકી િસરતી આથથા અને િાંશત શવિે ભાવપૂવમક જણાવ્યું હતું. અચય િશતશિત મહેમાનોમાં યુએઈન્થથત ભારતીય રાજદૂતના પમની અને શિ​િણિેિમાં 30 વષમથી વધુ અનુભવ ધરાવતાં વંદના સુધીર, ઈનોવેચિસમ એજ્યુકેિનના થથાપક સીઈઓ અને િશતશિત IIM િેંગલોરના MBA થનાતક પૂનમ ભોજાણીનો સમાવેિ થયો હતો. આ ઈવેચટ યુએઈમાં વૈશવધ્યપૂણમ સંથકૃશતઓ અને પશ્િાદભૂ સાથે શવશવધ કોમ્યુશનટીઓનાં િશતશનધમવ થકી એકતા અને સમાવેશિતાની ઉજવણી અને સામુદાશયક ઉમસાહનું ભવ્ય િદિમન િની રહ્યો હતો. આ ઉપરાંત, જૈન સમાજ; આટટ ઓફ શલશવંગ; અમે ગુજરાતી ઈન યુએઈ; ઈન્ચડયન શવમેન ઈન દુિઈ; રાઈશઝંગ થટાસમ ગ્રૂપ; મહારાષ્ટ્ર મંડલ અિુ ધાિી; સાઉથ ઈન્ચડયન કોમ્યુશનટી; ઈન્ચડયન લેડીઝ એસોશસયેિન, અિુ ધાિી સશહત અનેક ગ્રૂપ્સના મુલાકાતીઓ પણ ઈવેચટમાં ઉપન્થથત હતા. સાધ્વી સરથવતી ભગવતીએ મંશદરની મુલાકાતનો આનંદ વ્યિ કરવા સાથે કોમ્યુશનટીઓ વચ્ચે એકતા થથાપવામાં તેના મહત્ત્વને ઉજાગર કયુ​ું હતું. તેમણે જણાવ્યું હતું કે,‘આ મંશદર ‘ભશિ કી િશિ’નો પુરાવો છે. જે િયાગરાજમાં ગંગા, યમુના અને સરથવતીના શિવેણી સંગમની માફક વૈશિક સંવાશદતાનું િતીક છે. આ મંશદરની સકલતા તેના ભાગોથી શવિેષ છે અને અહીં આવતા તમામમાં તેનું દિમન અનુભવી િકાય છે.’ વંદના સુધીરે તેમનો અનુભવ ટાંકતા કહ્યું હતું કે,‘આ મંશદરે શવશવધ સંથકૃશતઓ અને ધમોમનું સંધાન કરી આ શવિને િહેતર

થથળ િનાવ્યું છે. સમાજમાં ઐક્ય અને િેમની િેરણા કરવા માટે આનાથી વધુ સારું થથળ કયું હોઈ િકે!’ પૂનમ ભોજાણીએ સંિોધનમાં જણાવ્યું હતું કે,‘મારા શપતા મને કોઈ પશરણામોની આિા રાખ્યાં શવના જ કામ કરતાં રહેવાનું િીખવતા હતા. મેં સૌિથમ વખત અહીં BAPS શહચદુ મંશદરમાં તે ઉપદેિને કાયમરત થતો શનહાળ્યો છે જ્યાં દરેક વ્યશિ કોઈ અપેિા શવના જ સેવા આપી રહી છે. આ સાિે જ કરુણા સાથેની સેવા છે.’

પૂજ્ય મહંત સ્વામી મહારાજના રેકોડેટડ વીશડયો આિીવામદ સાથે સભાનું સમાપન થયું હતું. મહંત થવામી મહારાજે દરેકની અંદર રહેલા િેમ અને િશિનો સંદેિો આપતા કહ્યું હતું કે,‘શિય શમિો, તમે સામાચય નથી. તમે મહાન આમમાઓ છો કારણકે તમે ઈિરને િાપ્ત કયામ છે. તમારી અંદર અનંત િશિ છે આથી, તેનો ગવમ અનુભવો.’ શવદાય લેતા પહેલા િધા ઉપન્થથત મુલાકાતીઓએ મંશદર સંકુલની પશરક્રમા કરી હતી અને શવિભરની િાિીન સંથકૃશતઓની િેરણાદાયક કથાઓ અને અશત િારીક કોતરણીઓ પર શવથમય વ્યિ કરવા સાથે આ કોમ્યુશનટી િોજેક્ટમાં મદદ કરવા આગળ આવેલા લોકોને શિરદાવ્યા હતા.


28

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

કેિેડાિા વર્ડડબેન્કમાંડાયરેક્ટરપદે ભેદભાવપૂણાવ્યવહારેભારતીય નવદ્યાથથીિો જીવ લીધોઃ સાંસતોદોિેમસ્જજદોમાં ભારતવંશી ગીતા બત્રાની ધનમણૂક અકુલિેક્લબમાંપ્રવેશ િ મળતાંઠંડીમાંઠુઠં વાઇિેમૃત્યુ પ્રવેશ િહીં મળે િોરિં ગ્ટન: વલ્ડટ બેંકની ગ્લોબલ

2nd March 2024

પ્રયાસ કયોષહતો પણ તેનેકલબમાં રિકાગોઃ યુએસમાં ભારતીય પ્રવેિ આપવામાં આવ્યો નહોતો. મૂળના શવદ્યાથટી 18 વષષના અકુલ એ શદવસે ઠંડીનો પારો ગગડીને ધિનને 20 જાશયુઆરીએ માઇનસ 2.7 શડગ્રી થઈ ગયો હતો. કલબમાં પ્રવેિ આપવામાં ન કલબમાં પ્રવેિ ન મળવાને કારણે આવતાં તેનું માઈનસ બે શડગ્રી ઠંડીમાંઠુઠવાઈનેતેનુંમોત થયુંહતુ.ં ઠંડીમાં ઠુંઠવાઈને મોત થયું િેમ્પેઈન કાઉશટીના કોરોનરના હોવાનો ખુલાસો કોરોનર જાહેર કરાયેલા શરપોટટમાં અકુલના શરપોટટમાં થયો છે. વારંવાર મોતનુંકારણ હાઈપોથશમષયા હોવાનું શવનંતી કરવા છતાં અકુલને છતું થયું હતું. જે રાત્રે અકુલને ક્લબમાંપ્રવેિ આપવામાંઆવ્યો અકુલ ધિન ક્લબમાં પ્રવેિ ના અપાયો તેના નહોતો. બાદમાં કલબથી થોડાં અંતરે જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજેશદવસેસવારેઅકુલનો મૃતદેહ યુશનવશસષટી ઇશલનોય યુશનવશસષટીના શવદ્યાથટીઓએ અકુલના કેમ્પસમાંથી મળી આવ્યો હતો. કોરોનરના મોત બાદ તેને શ્રદ્ધાંજશલ આપવા કેમ્પસમાં શરપોટટઅનુસાર અકુલેઘટનાની રાત્રેદારૂ પીધો હતો. અકુલનો મૃતદેહ ઘટનાથથળથી માંડ 200 કેશડલ લાઈટ શવશજલ પણ યોજી હતી. યુએસમાં ભારતીય મૂળના શવદ્યાથટીઓના ફૂટના અંતરે મળી આવ્યો હતો. આમ છતાં છેલ્લા થોડા સમયથી રહથયમય મોત થઇ રહ્યા પોલીસને અકુલનો પત્તો મેળવવામાં દસ છે તેમાં અકુલ ધવનના મોતનો ઉમેરો થયો છે. કલાકનો સમય લાગ્યો હોઈ પોલીસ તપાસ શિકાગોમાં ઇશલનોય યુશનવશસષટીનો શવદ્યાથટી બાબતે અકુલના માતાશપતાએ સવાલો કયાષ છે. અકુલ 20 જાશયુઆરીની રાત્રે પોતાના શમત્રો અકુલનો પતો રાત્રેજ મળી ગયો હોત તો તેનો સાથે યુશનવશસષટી નાઇટ કલબમાં જવા માંગતો જીવ બિાવી િકાયો હોત. અકુલના માતાશપતા હતો પણ તેને કલબમાં પ્રવેિતો અટકાવવામાં ઇિ અનેિીિુધિન કેશલફોશનષયામાંરહેછેઅને આવ્યો હતો. અકુલેવારંવાર ક્લબમાંપ્રવેિવાનો તેમણેપોલીસની ભૂશમકા બાબતેસવાલો કયાષછે

લિલિયમ આયન બેટરીિી િાગેિી આગમાંભારતીય યુવકનુંમોત

ન્યૂ યોકક: અમેશરકાના મેનહટનમાં એક રહેણાંક ઈમારતમાં શલશથયમ આયન બેટરીને કારણે આગ ફાટી નીકળતાં તેમાં રહેતા અને પત્રકાર તરીકે કાયષ કરતા 26 વષષના ભારતીય યુવકનું મોત થયુંછે. ફારિલ ખાન મેનહટનના હાલલેમમાં ટુસેશટ શનકોલસ પ્લેસ સ્થથત છ શરપોટટ નામની મીશડયા માળની રેશસડેસ્શિયલ કંપનીમાં પત્રકાર તરીકે કાયષ ઈમારતમાં આગ લાગવાથી કરતો હતો. આ કંપની ફારિલ ખાનનું મોત થયું છે. શિ​િણમાં સંિોધન અને શયૂયોકકશસટી ફાયર શડપાટટમશેટે અસમાનતા પર ધ્યાન કેસ્શિત પણ આગ શલશથયમ આયન કરે છે. શલશથયમ આયન બેટરીને કારણે લાગી હોવાના શરિાજલેબલ બેટરીઓ ઇલેસ્ટ્રિક અહેવાલોનેસમથષન આપ્યુંછે. બાઈક અને થકૂટર, કાર, આ ઘટનામાં 17 લોકો લેપટોપ, ટેબલેટ, ફોન અને ઇજાગ્રથત પણ થયા છે. ફાઝલ ઘરમાં સામાશય ઉપકરણોમાં ખાન શયૂયોકકસ્થથત ધ હેશિંગર ઉપયોગમાંલેવામાંઆવેછે. 24 hour helpline e

020 8361 6151

• An independent Hindu fam mily business • Dedic D di atted d Shi Shiva chapel h l off restt • Washing and dressing facilities • Ritual service items provided • Priest arranged for perforrming last rites • Specialists in repatriation n to India

Chandu Tailor Jay Tailor Bhanubhai Patel Dee Kerai

07957 250 851 07583 616 151 07939 232 664 07437 616 151

24 hour helpline: 020 8361 6151 | e: info@tailor.co.uk | w: www.tailor.co.uk Chani House, Lower Park Road, New Southgate, London, N11 1QD

ટોિોન્ટો: પશવત્ર રમજાન માસના આરંભ પહેલા કેનડે ાના મુસ્થલમોએ એક મોટો શનણષય લીધો છે. 300થી વધુ મુસ્થલમ

સંગઠનોએ જાહેરાત કરી હતી કે કેનડે ાની મસ્થજદોમાંતેઓ એવા સાંસદોને પ્રવેિની મંજરૂ ી આપિે નહીં જેમણે માનવ અશધકારોના રિણ માટે કોઈ પગલાં લીધાં નથી કે ગાઝામાં ઇઝરાયલના હુમલાઓની શનંદા કરી નથી. મુસ્થલમ સંગઠનોએ કહ્યુંછેકેજ્યાંસુધી આ સાંસદો ઈઝરાયલની કાયષવાહીની શનંદા નહીં કરે ત્યાં સુધી અમે તેમને મસ્થજદોમાંપ્રવેિ નહીં આપીએ. રમજાન માસ િરૂ થવામાં હવે થોડો જ સમય બાકી છે, ત્યારે આ શનણષય લેવાયો છે.

એશવાયષશમેશટ ફેશસશલટી (GEF)ની થવતંત્ર મૂલ્યાંકન ઓફફસમાં નવા ડાયરેટ્રટર તરીકે ભારતવંિી અથષિાથત્રી ગીિા બત્રાની પસંદગી કરાઈ છે. આની સાથેસાથેજ તેઓ શવકાસિીલ દેિમાંથી આ પ્રશતશિત હોદ્દો સંભાળનાર પ્રથમ મશહલા બશયાંછે. ગીિા બત્રા 57 વષષના બત્રા હાલમાં વલ્ડટ બેંક સાથેસંલગ્ન GEFના થવતંત્ર મૂલ્યાંકન કાયાષલય (ઇસ્શડપેશડશટ ઇવેલ્યુએિન ઓફફસ) ખાતે િીફ ઇવેલ્યુએટર એશડ ડેપ્યુટી ડાયરેટ્રટર (ઇવેલ્યુએિન) તરીપે ફરજ બજાવે છે. નવમી ફેિુઆરીએ વોશિંગ્ટનમાં યોજાયેલી 66મી GEF કાઉસ્શસલની મીશટંગમાં આ પ્રશતશિત પદ માટે તેમના નામની સવષસંમશતથી ભલામણ કરાઈ હતી. નવી શદલ્હીમાંજશમેલા બત્રાએ મુબ ં ઈ અને િેશનઈમાંફાઈનાશસમાંએમબીએનો અભ્યાસ કયોષહતો. ઓગથટ 1990માં ઈકોનોશમટ્રસમાં પીએિ.ડી. માટે અમેશરકા ગયાં હતાં. ડોટ્રટરેટની પદવી પછી તેમણે અમેશરકન એટ્રસપ્રેસ બેશકમાં શસશનયર મેનજ ે ર (શરથક) તરીકેબેવષષકામ કયુ​ુંહતુંઅને1998માં વલ્ડટ બેંકના ખાનગી િેત્રના શવકાસ શવભાગમાં જોડાયા હતાં. ગીતા બત્રા હાલમાંતેમના પશત પ્રકાિ અનેતેમની પુત્રી િોરિની સાથેનોધષનષવશજષશનયામાંરહેછે.

પોતાિા જ્હાન્વીનેકારથી કચડી નાખનાર પોલીસ નિક્કી ગઢમાંજ ટ્રમ્પ હાયા​ા અધિકારી ધનદો​ોષઃ ભારતનો ઉગ્ર ધવરોિ ન્યૂયોકકસામે : અમેશરકામાંઆ વષલે

રિએટલઃ અમેશરકાના શસએટલમાંભારતીય શવદ્યાશથષની જ્હાન્િી કંડલ ુ ાને કારથી કિડી નાંખનારા પોલીસ અશધકારીને શનદોષષ છોડી મૂકવાના મુદ્દે ભારતીય દૂતાવાસે અમેશરકાના સત્તાવાળા ઉગ્ર શવરોધ નોંધાવ્યો છે. પ્રોશસટ્રયુિન એટનટીએ જણાવ્યું હતું કે પૂરતા પુરાવાને અભાવેપોલીસ અશધકારી સામે કેરિન ડેિ અનેજહાન્િી કંડુલા કોઈ ગુનાશહત આરોપો મૂકવામાં આવિેનહીં. પોલીસ પેિોશલંગ વાહન સાથે ફોજદારી આરોપો લગાવી ઉલ્લેખનીય છેકે23 વષષની અથડાઈને100 ફૂટ દૂર પટકાઈ િકાય નહીં. જ્હાશવી કંડલ ુ ા મૂળ આંધ્ર હતી. એટલુંજ નહીં, અશય એક શસએટલમાં ભારતના પ્રદેિના હૈદરાબાદની હતી. ગયા અશધકારીએ આ જીવલેણ દૂતાવાસે કહ્યું હતું કે તે આ વષલે 23 જાશયુઆરીએ અકથમાતની હાંસી પણ ઉડાવી કેસની તપાસ પર નજર રાખી શસએટલમાં તે રથતો ઓળંગી હતી અને ગુનાશહત તપાસની રહ્યુંછેતથા જ્હાશવી કંડલુ ા અને રહી હતી, ત્યારે પોલીસ જરૂશરયાતને પણ ફગાવી દીધી તેના પશરવારનેશયાય સુશનસ્ચિત અશધકારી કેરિન ડેિેબેફામ કાર હતી. 21 ફેિઆ ુ રીએ ફકંગ કરવા માટેતમામ િટ્રય સહયોગ િલાવીનેતેનેકિડી નાંખી હતી. કાઉશટી પ્રોશસટ્રયુટર ઓફફસે આપિે. અમે યોગ્ય ઉકેલ માટે કારની થપીડ પ્રશતકલાક 119 જણાવ્યું હતું કે ફોજદારી કેસ શસએટલ પોલીસ સશહત થથાશનક ફકમીથી વધુની હોવાનુંતપાસમાં સાશબત કરવા માટે પુરાવાના સત્તાવાળાઓ સાથે પણ આ બહાર આવ્યું હતુ.ં જ્હાશવી અભાવને કારણે ડેવ સામે બાબતનેભારપૂવકષ ઉઠાવી છે.

યોજાનારી પ્રમુખપદની િૂંટણી પહેલા બંને મુખ્ય પિો શરપસ્લલકન અને ડેમોક્રેશટક પિોમાં ઉમેદવારોની િૂંટણી માટે રસાકસી િાલી રહી છે. આ ક્રમમાં શરપસ્લલકન પાટટીના પૂવષરાષ્ટ્રપશત ડોનાલ્ડ િમ્પે દશિણ કેરોશલના રાજ્યની િૂંટણીમાં જીત મેળવી છે. િમ્પને 59.8 ટકા મત મળ્યા છે. જ્યારે ભારતવંિી શનક્કી હેલીને 39.5 ટકા મત મળ્યા છે. શનક્કીએ અપેિા કરતા વધુ સારું પ્રદિષન કયુ​ું હોવા છતાં આ પરાજય આંિકાજનક છે કારણ કે તેઓ આ રાજ્યની ગવનષર રહી િૂટ્રયાંછે. િૂંટણી પશરણામ આવ્યા બાદ 52 વષટીય શનક્કીએ કહ્યુંહતુંકેહું મારી વાત પર અડગ છું અને પીછેહઠ નહીં કરું. હવે હું આગામી પાંિમી માિલે સુપર • અમેરિકાએ િરિયાની ઓઇલ રિરિંગ કંિની િ​િ પ્રરિબંધ મૂક્યો: રશિયા-યુક્રને ભીષણ જંગનેબે વષષથયા છેપણ યુદ્ધ અટકવાના કોઇ અણસાર નથી. આ માહોલ વચ્ચેઅમેશરકાએ યુક્રને પર સતત ટ્યુઝડેમાં થપધાષ કરીિ. જ્યારે હુમલા કરી રહેલા રશિયાનેભીંસમાંલેવા માટેતેની મુખ્ય તેલ શિશપંગ કંપની પર પ્રશતબંધ ફરમાવ્યો છે. અમેશરકાના 21 રાજ્યોમાં પ્રાઈમરીઝ અમેશરકી વહીવટી તંત્રેશિટન અનેઅશય સહયોગી દેિો સાથેમળીનેરશિયન ઓઇલ-શિશપંગ શદગ્ગજ શરપસ્લલકન યોજાવા જઈ રહી છે . સોવકોમ્ફફ્લોટ પીજેએસસી પર પાબંદી લગાવી દીધી છે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

29

સફળતાની ભૂખ છે, તેમનેજ ટીમમાં ભાિતનો ઘિઆંગણેસતત 17મો શ્રેણીચવજયઃ ઈંગ્લેન્ડના સૂપડાંસાફ સ્થાન આપવામાંઆવશેઃ િોચિત શમા​ા રાંચી: યજમાન ભારતે પાંચ ટડપટની ગીલેતેની આિમક શૈલીથી નવપરીત 2nd March 2024

ન્પપનરો સામેફૂટવકકબતાવીનેરમત રમી શ્રેણીની ચોથી ટડપટમાંસોમવારેઇંગ્લેડડને હતી તો બીજી તરફ િથમ ઈનનંગમાં 90 પાંચ નવકેટડ પરાજય આપીને 3-1ની રન નોંધાવી ઈંગ્લેડડને નનણાવયક લીડથી સરસાઈ સાથે શ્રેણીનવજય નક્કી કયોવ છે. દૂર રાખનાર જુરેલેપણ ઈંગ્લેડડના કેપ્ટન આ સાથેજ ભારતેઘરઆંગણેનવિમજનક પટોક્સની તમામ યોજનાઓનો મક્કમ સતત 17મો શ્રેણીનવજય પણ મેળવ્યો છે. િનતકાર કયોવ હતો. બીજી ઇનનંગમાં ઇંગ્લેડડડ િથમ ઇનનંગમાં 353 કરીને ઈંગ્લેડડની બેનટંગ હરોળને 145 રનમાં જેના જવાબમાં ભારતે પહેલી ઇનનંગમાં હચમચાવી નાંખનાર કુલવદપ યાદવની 307 રન કયાવહતા. નજીવી સરસાઇ સાથે ચાર નવકેટ અને અનિનની પાંચ નવકેટડ ઇંગ્લેડડડ બીજી ઇનનંગમાં 145 રન કરતાં ભારતના નવજયનો પાયો રચ્યો હતો. ભારતનેમેચ અનેશ્રેણી જીતવા માટડ192 રાંચી: ટીમ ઇંનડયાના કેપ્ટન રોવહત િમાવએ ઇંગ્લેડડ સામે3-1ની રનનો ટાગસેટ મળ્યો હતો. લક્ષ્યાંક નીચું િાિેય મેિની પીિથી સંતોષ ટીમ ઇન્ડિયાના વવજયવિલ્પીઃ સરસાઈ સાથેટડપટ શ્રેણી નવજય નનન્ચચત કયાવપછી યુવા નિકેટરોને હતું, પરંતુ પપીનરને મદદગાર પીચ પર પટોક્સે કબુર્યું હતું કે હું અમારા િુભમન ગીલ અને ધ્રુવ જુરેલ ચીમકી આપી હતી કે, ‘ટીમ મેનેજમેડટ હવેએ બાબતેપપષ્ટ છેકે નવકેટ ટકાવીને રન કરતા રહેવાનું પરાજય સંદભસેએમ નહીં કહુંકેઆ પીચ તેઓ એવા ખેલાડીઓને તક આપશે જેઓમાં સફળતા માટડની કસોટીરૂપ હતું. જોકે ગીલ અને જુરેલની રનેઆઉટ થયો તો પણ ભારતના કેપપમાં ભારત માટડ જ બનાવાયેલી હતી. ચારેય ભૂખ હોય.’ યુવા જોડી ભારતને નવજયપથ પર દોરી તેહદેતનાવ નહોતો. પીચથી અમને સંતોષ છે. ખરેખર તો શ્રેયસ અનેઇશાન સામેઇશાિો ગઇ હતી. બશીિની બોચલંગેસોંપો પાડી દીધો ભારતના ત્રણ ન્પપનરો અનિન, કુલદીપ રોનહત શમાવનો પપષ્ટ ઇશારો શ્રેયસ ઐયર અનેઇશાન કકશન અનેજાડડજાની િનતભાથી હુંિભાનવત છું. ગીલ-જુિેલની અણનમ ભાગીદાિી સળં ગ શ્રે ણ ી ચવજયનો િે ક ોડડ જેવા ખેલાડીઓ તરફ હતો જેઓ ભારતીય નિકેટ બોડેના નનદસેશની તેઓએ ત્રીજા નદવસે અમારા હાથમાંથી સોમવારે ચોથા નદવસની રમતમાં પણ પરવા કયાવવગર ઘરઆંગણાનુંનિકેટ નથી રમતા. શ્રેણી જીત સમયગાળો બાજી આંચકી લેતા કેટલાક ઉત્કૃષ્ટ બોલ ભારતની કસોટી થઈ હતી અને એક ટીમ યશપવી જયપવાલ, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન અને તબક્કે192 રનના ટાગસેટ સામે120 રનમાં ભારત 17 2013-2024 ફેંક્યા હતા. પટોક્સે કહ્યું હતું કે ચારેય આકાશદીપ જેવા યુવા નિકેટરોનું આ ટડપટ શ્રેણી નવજયમાં મોટું પાંચ નવકેટ પડી ગઈ હતી ત્યારેગીલે124 ઓસ્ટ્રેવલયા 10 1994-2001 ટડપટમાંપીચ ખૂબ જ સારી હતી. ચારેયમાં યોગદાન છે. આ ઉપરાંત પસંદગી સનમનતએ રજત પાટીદારની બોલમાં બે છગ્ગા સાથે 52 અણનમ અને ઓસ્ટ્રેવલયા 10 2004-2008 પનરણામ આવ્યુંતેમનેગપયું. િનતભા જોતા તેનેતક આપવાની જારી રાખી છે. વવન્ ડ િઝ 8 1976-1986 પ્લેયર ઓફ ધ મેચ નવકેટકકપર બેટ્સમેન ચવવેિકોની ટીકા રોનહત શમાવએ આ યુવા ખેલાડીઓના કેટલાક વષોવથી જુરેલે77 બોલમાંબેચોગ્ગા સાથેઅણનમ ડયૂ ઝીલેડિ 8 2017-2021 આમ તો ઈંગ્લેડડ ત્રીજી ટડપટ હાયુ​ું તે ઘરઆંગણાના નિકેટમાંજેમહેનત કરી છેતેવાની િશંસા કરી છે 39 રન ફટકારીને ભારતનો નવજય પછી તરત જ ઈંગ્લેડડના ભૂતપૂવવ કેપ્ટન અને અડય યુવા નિકેટરોને ચીમકી આપી છે કે અમારી આવા નનન્ચચત કયોવહતો. ગીલ-જુરેલની જોડીએ જોકે આ પછી 20 વષષીય જમણેરી વોન, નાસીર હુસૈન અને એથટટને બાઝ ખેલાડીઓ પર નજર છે. 72 રનની છઠ્ઠી નવકેટની અણનમ ઓફ ન્પપનર બિીરે જાિેજા (33 બોલમાં બોલ એિોચની ટીકા કરી જણાવ્યું હતું કે ટેસ્ટ ચિકેટનો પડકાિ ભાગીદારી નોંધાવી ભારતનેપાંચ નવકેટથી 4 રન) અને સરફરાઝ ખાનને ઝીરોમાં ટીમ મેનેજમેડટડ એ ન ભૂલવું જોઈએ કે રોનહત શમાવએ કહ્યુંહતુંકે, ‘જેઓમાંટડપટ નિકેટ રમવાની ભૂખ નવજય અપાવ્યો હતો. આઉટ કરીનેભારતીય કેપપમાંસોંપો પાડી આખરેતો ટડપટ શ્રેણી જીતવી મહત્ત્વની છે. નથી તેઓનેટીમમાંસામેલ કરવાનો કોઈ મતલબ નથી.’ રોનહત ત્રીજા નદવસના રમતના અંતે નવના દીધો હતો. હજુ ભારતને જીતવા માટડ 72 તમારે ટડપટ નિકેટનો રોમાંચ વધારવાના શમાવએ તેપછી ઉમેયુ​ુંહતુંકે, ટડપટ નિકેટ તેિકારનુંફોમસેટ છેકે નવકેટડ 40 રનથી આગળ રમતા ભારતે રનની જરૂર હતી અને વધુ એક નવકેટ ઉદ્ધારક બનવાની જરૂર નથી. ચોથી ટડપટમાં તેમાં તમને ઘણી ઓછી તક મળે છે. જો તે તમે નહીં ઝડપો તો 84રને જયસ્વાલ (37)ની નવકેટ ગુમાવી ઝડપથી પડી તો ભારત હારી પણ શકેતેવો રુટડપરંપરાગત રમીનેસદી ફટકારી હતી. ટીમમાંટકી રહેવુંઅઘરૂંબની જતુંહોય છે. હતી. આ પછી પણ એક નવકેટડ99 રનનો માહોલ હતો. બશીરે 79 રનમાં 3 નવકેટ કેપ્ટન પટોક્સેમેચ બાદ કહ્યુંહતુંકેઅમે પકોર હોઈ ભારત નનન્ચચંત બનીને ઝડપી હતી. ઈંગ્લેડડના ન્પપનરો અને ઓછું આિમક નિકેટ રપયા તેમ કહેવું અમેિોમાંિક ચિકેટ િમ્યાઃ સ્ટોક્સ કેપ્ટન પટોક્સેકહ્યુંહતુંકેઅમેશ્રેણી ભલે1-3થી હારી ચૂક્યા આગેકૂચ કરી રહ્યુંહતું. રોવહત િમાવ (55) કફર્ડરો પણ ભારે આિમક મૂડમાં હતા. યોગ્ય નથી. તમે કઈ શૈલીથી રપયા અને છીએ પણ અમેજેરીતેમેચ રપયા છીએ તેનેચાહકો નબરદાવશે. તેપકોરેઆઉટ થયો. વધુએક રન ઉમેરાયો ત્યારેગીલ અનેઅનેજુરેલેબાજી સંભાળી તેની યોગ્યતા િત્યેક વ્યનિએ અનભિાયની રીત બદલાય છે. ભલે1-3નો માનજવન લાગતો હોય પણ ચાહકો પણ સંમત થશેકે અનેરજત પાટીદાર છ બોલ રમીનેશૂડય લીધી હતી. આ તમામ ટડપટ રસાકસીભરી અને અપડાઉન થતી હતી. અમે પાંચમી ટડપટમાંપણ જીતવા માટડજ ઉતરીશું. િત્યેક ટીમ હંમેશા જીતવા માટડ જ રમે છે અને તેની રીતની રણનીનત અપનાવે છે. રહેલી મેચોનો કાયવિમ જાહેર નવી વદલ્હીઃ નવિની સૌથી ઘણી હકારાત્મક બાબતો અમેહાંસલ કરી છે. કરાશે. લોકસભાની ચૂંટણીની પટોક્સેકહ્યુંકેઅમારુંન્પપન આિમણ ઘણુંજ યુવા અનેઓછું ધનાઢ્ય અને લોકનિય ટી20 તારીખો આગામી મનહનાના અનુભવી હોવા છતાં તેઓએ ઉત્કૃષ્ટ બોનલંગ નાંખી છે. અમે લીગ એટલેકેઈન્ડડયન િીનમયર િથમ સપ્તાહમાં જાહેર થયા ભનવષ્ય માટડસારા ન્પપનરો હાટેલી અનેબશીર મેળવ્યા છે. સાથે લીગ (આઈપીએલ)ની ટી20 તેવી સંભાવના છે. સાથેજ તેણેજુરલ ે નેનબરદાવ્યો હતો. કેપ્ટન પટોક્સેભારતના યુવા નસઝન 2024નો 22 માચવથી ઉર્લેખનીય છે કે ભારતમાં ખેલાડી જુરલ ે ની ભરપુર િશંસા કરતાંઉમેયુ​ુંહતુંકેબંનેટીમ વચ્ચે િારંભ થશે. આ વખતની દર પાંચ વષસે યોજાતી આઈપીએલની તમામ મેચ આ ખેલાડીનુંમક્કમ મનોબળ પણ જુદુપાડતુંહતું. ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય મેદાનો પર જ રમાશે સચિન પચિવાિ સાથેકાશ્મીિપ્રવાસે 2009ની આઈપીએલની તમામ તેમ આઇપીએલના ચેરમેન મેચ સાઉથ આનિકામાં યોજાઈ અરુણ ધુમાલે માનહતી આપતા જણાવ્યું હતું. અગાઉ એવી શંકા હતી કે રૂનપયામાંખરીદી લીધો છે. છેર્લા બેવષવથી હતી જ્યારે 2014માં તેની કેટલીક મેચ ભારતમાંયોજાનારી આગામી લોકસભાની ગુજરાત ટાઇટડસને ફાઈનલ સુધી યુનાઈટડડ આરબ અનમરાતમાંરમાઈ હતી. ચૂંટણીઓને કારણે આઈપીએલની મેચો પહોંચાડનારો સુકાની હાનદવક પંડયા આ જોકે 2019માં ચૂંટણીઓ હોવા છતાં આ વખતે મુંબઈ ઇન્ડડયડસ માટડ રમનારો છે ટી20 લીગની તમામ મેચ ભારતમાં જ ભારત બહાર યોજાઈ શકેછે. રમાઈ હતી. આ વખતેઅમેનરકા અનેવેપટ આઇપીએલની પરંપરા મુજબ તેની અનેતેમુંબઈની આગેવાની લેશે. ભારતમાં આ વષસે એનિલ અને મે ઇન્ડડઝમાં જૂન મનહનામાં ટી20 વર્ડે કપ િથમ મેચ ગયા વષવના ચેન્પપયન (ચેડનાઈ સુપર કકંગ્સ) અને રનસવ અપ (ગુજરાત મનહનામાં સામાડય ચૂંટણી યોજાનારી છે યોજાનારો છે તેને ધ્યાનમાં રાખીને ટાઇટડસ) વચ્ચે રમાશે. આ વખતની અને તેને કારણે જ હજી સુધી 17મી આઇપીએલની ફાઈનલ મોટા ભાગે 26 આઇપીએલમાં રમનારા ખેલાડીઓની આઈપીએલની તારીખો જાહેર કરાઈ મેના રોજ રમાશે. ટી20 વર્ડેકપમાંભારત હરાજી નડસેપબર 2023માં યોજાઈ હતી નહોતી.. ધુમાલે જણાવ્યું હતું કે ચૂંટણીને તેની િથમ મેચ પાંચમી જૂનેડયૂયોકકખાતે જેમાં ઓપટ્રડનલયાનો ઝડપી બોલર નમચેલ ધ્યાનમાં રાખીને િથમ 15 નદવસની આયલસેડડ સામે રમનારું છે જ્યારે વર્ડે ટીમ ઇન્ડિયાના પૂવવ સુકાની અને માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન પટાકકસૌથી મોંઘો નિકેટર બડયો હતો. તેને મેચોનો કાયવિમ જાહેર થયો છે અને કપની િથમ મેચ અમેનરકા અને કેનેડા સવચન તેડિુલકર પત્ની અને પુત્રી સાથે કાશ્મીરના પ્રવાસે છે. કોલાકતા નાઇટ રાઇડસસે 24.75 કરોડ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ બાકી વચ્ચેપહેલી જૂનેરમાશે. કાશ્મીર ખીણની સુંદરતાનો આનંદ માણી રહેલા સવચને • લાલચંદ હવે યુએઇ ટીમના કોચઃ ભારતીય ટીમના પૂવવ કોનચંગનો લાંબો અનુભવ છે. તેઓ 2007નો ટી20 વર્ડે કપ િુક્રવારે પવરવાર સાથે પહેલગામની મુલાકાત લીધી હતી નિકેટર લાલચંદ રાજપૂતને યુએઈ નિકેટ બોડડે આગામી ત્રણ વષવ જીતનારી ભારતીય ટીમના મેનેજર રહી ચુક્યા છે. આ ઉપરાંત અને અહીં તેમણે વહમવષાવની મજા માણતાં સોશ્યલ મીવિયા માટડ પુરુષ ટીમના મુખ્ય કોચ નનપયા છે. તેઓ કોનચંગ પટાફમાં તેઓ અફઘાનનપતાન અને નઝપબાબ્વેની ટીમના કોચ તરીકે પણ પર લખ્યું હતુંઃ હમારા પહેલા સ્નોફોલ ઇન પહેલગામ. વચગાળાના કોચ મુદપસર નઝરનું પથાન લેશે. લાલચંદને કામગીરી કરી ચૂક્યા છે.

IPL 2024ઃ 22 માચચથી પ્રારંભ, તમામ મેચ ભારતમાંજ


30

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

વરલાયન્સ ફાઉન્ડેિનેપ્રાણી સંરક્ષણ માટે‘િનતારા’ કાયયક્રમ િરૂ કયોય તમારી નીવતથી જ રવિયા-ચીન નજીક

2nd March 2024

જામનગરમાંવરલાયન્સના 3000 એકરમાંિન્ય પ્રાણી વિહરિે આવ્યાઃ જયિંકરેિસ્ચચમનેિરખાવ્યું

કાઢીને બચાવ્યા છે. આ જામનગર: નરલાયન્સ િહેલમાં ગેંડા, નચત્તા અને ઇન્ડપિીઝ અને નરલાયન્સ મગર સનહતની મુખ્ય ફાઉન્ડેશને સોમવારે ભારત િજાનતઓના િુનવયસનની અને સમગ્ર નવિના કામગીરી િણ કરવામાં ઇજાગ્રપત, િતાનડત અને આવી છે. આ િસંગેઅનંત ભયગ્રપત િાણીઓના બચાવ, અંબાણીએ જણાવ્યું હતું કે, સારવાર, સંભાળ અને ‘ખૂબ જ નાની ઉંમરે મારા િુનવયસન િર ધ્યાન કેસ્ન્િત માટે િેશન તરીકે જે કાયય કરવા માટેની િહેલ – શરૂ થયું હતું તે હવે ‘વનતારા’ કાયયક્રમની ‘વનતારા’ અને અમારી જાહેરાત કરી છે. હોસ્પિટલો, સંશોધન અનેશૈિનણક કેન્િોના નરલાયન્સના જામનગર નરફાઈનરી સમાવેશ સનહત િોતાની શ્રેણીમાં શ્રેિતમ તેજપવી અને િનતબદ્ધ ટીમ સાથે એક સંકુલમાં આવેલા ગ્રીન બેપટમાં 3000 િાણી સંરિણ અને સંભાળ િથાઓ નમશન બની ગયુંછે. અમેભારતીય મૂળની એકરમાં ફેલાયેલા, ‘વનતારા’નો ઉદ્દેચય નનધાયરીત કરવા િર ધ્યાન કેસ્ન્િત કરેછે. ગંભીર રીતે લુપ્તિાય િજાનતઓના રિણ વૈનિક પતરે સંરિણ િયાસોમાં અગ્રણી ભારતના અનેનવિના કેટલાક ટોચના િર ધ્યાન કેસ્ન્િત કયુ​ું છે. અમે મહત્વિૂણય િદાનકતાયઓમાં પથાન મેળવવાનો છે. િાણીશાપત્રી અને તબીબી નનષ્ણાતો આ રહેઠાણોને િુનઃપથાનિત કરવા અને િાણીસંભાળ અને કપયાણના અગ્રણી નમશનમાં જોડાયા છે. તેના કાયયક્રમોમાં, િજાનતઓ માટેના તાત્કાનલક જોખમો દૂર નનષ્ણાતો સાથે કામ કરીને, વનતારાએ ‘વનતારા’ અદ્યતન સંશોધન અનેિનતનિત કરવા અને ‘વનતારા’ને અગ્રણી સંરિણ બચાવ કરેલા િાણીઓ સુખેથી રહી શકેતે આંતરરાષ્ટ્રીય યુનનવનસયટીઓ અનેસંપથાઓ કાયયક્રમ તરીકે પથાનિત કરવા માંગીએ માટે3000-એકરની નવશાળ જગ્યાનેજંગલ જેમ કે ઇન્ટરનેશનલ યુનનયન ફોર છીએ. અમને આનંદ છે કે અમારા સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ, કન્ઝવથેશન ઓફ નેચર (IUCN) અનેવપડડ િયાસોનેભારતમાંઅનેઆંતરરાષ્ટ્રીય પતરે હરીયાળા અને લીલાછમ રહેઠાણમાં વાઇપડલાઇફ ફંડ ફોર નેચર (WWF) સાથે માન્યતા મળી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘અમે આશા રૂિાંતનરત કરી છે. અદ્યતન સંશોધન અનેસહયોગનેએકીકૃત રાખીએ છીએ કે વનતારા વૈનિક પતરે ‘વનતારા’ િહેલ, આરઆઈએલ અને કરવા િર િણ ધ્યાન કેસ્ન્િત કરેછે. આશાનુ ંકકરણ બની રહેઅનેદશાયવેકેકેવી નરલાયન્સ ફાઉન્ડેશનના બોડડના ડાયરેક્ટર છેપલા કેટલાક વષોયમાં, િોગ્રામમાં અનંત અંબાણીના નેતૃત્વ હેઠળ િનરકસ્પિત 200થી વધુ હાથીઓ અને હજારો અન્ય રીતેઉદ્દાત નવચારો ધરાવતી સંપથા વૈનિક થઈ છે અને અસ્પતત્વમાં આવી છે. િાણીઓ, સનરસૃિો અને િ​િીઓને જૈવનવનવધતા સંરિણ િહેલને મદદ કરી વનતારા અત્યાધુનનક આરોગ્યસંભાળ, અસુરનિત િનરસ્પથનતઓમાંથી બહાર શકેછે.’

શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતેસવિતાબહેન િટેલ મધર એન્ડ ચાઇલ્ડ કેર સેન્ટરનુંઉદઘાટન

કરમસદઃ શ્રીકૃષ્ણ હોસ્પિટલ- કરમસદ ખાતે બાહોશ મનહલા હતાં. ચરોતરની માતાઓ સવિતાબહેન એચ.પટેલ મધર એન્ડ ચાઇપડ અને બાળકના જન્મ બાદની તમામ કેર સેન્ટરનું ઉદઘાટન 15 ફેબ્રુઆરીના રોજ સારવારની સુનવધા અહીં ઉિલબ્ધ છે. ચારુતર આરોગ્ય મંડળના િપટી ડો. અમૃતા પત્રીરોગ નનષ્ણાત ડો. નીવતન રાયઠઠ્ઠાએ પટેલના હપતેકરવામાંઆવ્યુ.ં આ કાયયક્રમમાં જણાવ્યુંકે, આ સેન્ટર ખાતેગભયધારણ કરતા પવ. ડો. એચ.એમ. િટેલનાં િુત્રી વનશા િહેલાના માગયદશયનથી લઈ જોખમી િસૂનતની દા’કુન્હા, ભાઈકાકા યુનનવનસયટીના િેનસડેન્ટ સારવાર િૂરી િાડવામાં આવે છે. ખંભાત, અને ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન વડોદરા, ગોધરા, િેટલાદ વગેરે પથળેછી અતુલ પટેલ, માનદમંત્રી જાગૃત ભટ્ટ, જોખમી િસૂનતના કેસ આ સેન્ટર ખાતે ભાઈકાકા યુનનવનસયટીના િોવોપટ ડો. ઉત્પલા સારવારઅથથે મોકલવામાં આવે છે. જેમાં ખારોડ, યુનનવનસયટીના રનજપિાર ડો. હરીશ મેનોિોઝ, ગભાયશય અને પતન કેન્સરનું દેસાઈ, શ્રીકૃષ્ણ હોસ્પિટલના મેનડકલ સુનિન્ટેન્ડેન્ટ ડો. વિતેશ નનવારણ અને સારવાર િણ આ સેન્ટર દ્વારા કરવામાં આવે છે. દેસાઈ, િમુખપવામી મેનડકલ કોલેજના ડીન ડો. વહમાંશુ પંડ્યા, દરવષથે 1200થી 1500 જેટલા જોખમી નસઝેનરયનના કેસની એનડીડીબીના ચેરમેન વનમેષ શાહ સનહત મંડળના િપટીઓ સારવાર અહીં કરવામાંઆવેછે. હાજર રહ્યા હતા. િીનડયાનિક નવભાગના વડા ડો. કૃવતકા ટંડને જણાવ્યું કે, આ સેન્ટરનેશરૂ કરવા ડો. અમૃતા િટેલેતેમનાંમાતુશ્રી પવ. હોસ્પિટલ ખાતેનવજાત નશશુઅનેબાળરોગના અલાયદા નવભાદ સવિતાબહેનની યાદમાં દાન િૂરું િાડ્યું હતું. ડો. અમૃતાબહેને છે. નવજાત નશશુ નવભાગમાં દરમનહને 650 ઓિીડી અને 150 જણાવ્યું હતું કે, િાંચેય દીકરીઓના ઘડતરમાં તેમની માતાનું દાખલ દદદીના કેસ તથા િીનડયાનિક નવભાગમાં દરમનહને 1200 અકપિનીય યોગદાન રહ્યુંછે. મૂળ સોનજત્રાનાંવતની સનવતાબહેન ઓિીડી અને150 દાખલ દદદીની સારવાર કરવામાંઆવેછે.

નિી વદલ્હી: નવદેશિધાન એસ. િયશંકરે ગયા વતયમાન શુક્રવારે ભૌગોનલક - રાજકીય ઘટનાક્રમ અને તેના દુષ્િનરણામોનો ઉપલેખ કરતાં જણાવ્યું હતું કે રનશયા શાસનકલાની એક નવશાળ િરંિરા ધરાવતો દેશ છે. રનશયા એનશયા અને િસ્ચચમના દેશોને બાદ કરતાંનવિના અન્ય દેશો પથાયી મૈત્રી સંબંધો ધરાવે છે. મોપકોએ નવી નદપહીના તરફ વધુધ્યાન આિેછે. નુકસાન રાયસીના ડાયલોગમાં નહતોને કદી િહોંચાડયુ ં નથી. યૂ ક્ર ેન િર ભાગ લેતાં નવદેશિધાન જયશંકરેમોપકો અનેબેઇનજંગ રનશયાએ આક્રમણ કયાય છતાં વચ્ચે ઘટી રહેલા અંતરને મુદ્દે ભારત અને રનશયાના સંબંધો બનતા રહ્યા. થયેલા સવાલ-જવાબમાં આ મજબૂત નટપ્િણી આિી હતી. િસ્ચચમના અનેક દેશોએ વાંધો નવદેશિધાને કહ્યું કે રનશયા લીધો હોવા છતાં ભારતે એનશયાના અન્ય દેશો માટે રનશયા િાસેથી કાચા તેલની ખૂબ મહત્વિૂણય છે. િસ્ચચમના આયાત વધારી દીધી. જી-20 નો નવપતાર થઈ શકે દેશોની નીનત રનશયા અને છે તો યૂએનએસસીનો નવપતાર ચીનને નજીક લાવે છે. િસ્ચચમના દેશો િાસે નીનત શા માટેનહીં? નવદેશિધાન જયશંકરે બનાવનારા એવા લોકો છેકેજે જણાવ્યુ ં હતુ ં કે જી-20નો િહેલાં તો રનશયા-ચીનને નજીક લાવે છે અને િછી નવપતાર થઇ શકેછેતો સંયુક્ત તેમનાથી સાવધાન રહેવા રાષ્ટ્ર સુરિા િનરષદના કહેવામાં આવે છે. સભ્યોની સંખ્યા શા માટે ઓપિેનલયાની લોવી વધારી ના શકાય? તેમણે કહ્યું ઇસ્ન્પટટયૂટના કાયયકારી કે ધુમમ્સ દૂર થઇ ચૂક્યું છે. નનદેશક માઇકલ ફુનલલોવ લોકો િાછળ વળીને જોશે તો દ્વારા આ સવાલ િૂછવામાં જોઇ શકશે કે જી-20માં આનિકી સંઘના કાયમી આવ્યો હતો. આ િહેલાં જયશંકરે કહ્યું સભ્યિદ મુદ્દે સહમતી બની હતું કે રનશયા સાથે ભારત શકી હતી.

ઝી ટીવીનો કોમ્યુનનટી શો ‘આઉટ એન્ડ અબાવ’

ઝી ટીવીના નવનશષ્ટ હતી. આ ઈવેન્ટનું આયોજન કોમ્યુનનટી શો ‘આઉટ એન્ડ 29 જાન્યુઆરી, 2024ના રોજ અબાવ’ સાથે વધુ એક હેરોસ્પથત સંગત સેન્ટર ખાતે રોમાંચક વીકએન્ડ માટે તૈયાર કરવામાંઆવ્યુંહતું. આટલું જ નનહ, િરગજુ થઈ જાઓ! આ એનિસોડની પિોટલાઈટ ગુજરાત સમાચાર અનવનાશ અને અનનતા અને એનશયન વોઈસના ભવ્ય ગોયેલના યજમાનિદે નવઝન ન્યૂ યર નરસેપ્શન િર રહેશે બોડડવકકશોિમાંડોકકયુંકરવાની જ આ દુનનયાને અલનવદા કહી ચૂક્યાં છે. એનિલ 2023થી આ જ્યાં, કોમ્યુનનટી દ્વારા િાંચ તક િણ જતી કરશો નનહ. અનુસંધાન િાન-1 સંખ્યામાંમોટો વધારો નોંધાયો છે. તેસમયેટાઇમ્સ અખબારના એક દાયકાના અનવરત સાથ અને રવિ​િાર 03 માચચ, 2024 @ હોરાઇઝન પકેન્ડલ... નરસચયિમાણેઆવા િોપટ માપટરની સંખ્યા 59 હતી. દર સપ્તાહે સહકાર બદલ આભારની 6.00pm માત્ર ઝી ટીિી પર િોપટમાપટરો વતી કનમટી સમિ હાજર થયેલા વકીલ જેમ્સ લગભગ 3 િોપટ માપટરના મોત થઇ રહ્યાં છે. હાઇકોટડ દ્વારા આ લાગણી વ્યક્ત કરવામાં આવી SKY 709 VIRGIN 809 હાટડલીએ જણાવ્યુંહતુંકે, વળતરની ચૂકવણીમાંથઇ રહેલા નવલંબ પકેન્ડલનેઉઘાડુંિડાયાના 4 વષયબાદ 1900 કરતાંિોપટ માપટરનેહજુ માટેિોપટ ઓકફસની અસમથયતા અનેનબનઅસરકારતા જવાબદાર વળતર ચૂકવાયુંનથી. વળતર માટેફાળવવામાંઆવેલા બજેટમાંથી દુઃખદ અિસાન છે. શા માટેવળતર માટેહકદાર િીનડતોનો હજુસંિકકિણ કરાયો ફક્ત સાતમા ભાગની રકમ જ ખચયવામાંઆવી છે. વકીલોનુંકહેવુંછે શ્રીમતી સુધાદેવી અશોકકુમાર નથી. ઓગપટ સુધીમાંવળતર ચૂકવવાની સરકારની ડેડલાઇન નનરથયક કેઅમારા વૃદ્ધ ક્લાયન્ટો તેમનેન્યાય અનેવળતર મળેતેિહેલાંજ જોગીયાનું70 વષયની વયેમંગળવાર છે. દુનનયા છોડી રહ્યાંછે. અત્યાર સુધીમાંગ્રુિ નલનટગેશન ઓડડર પકીમ તા. 27 ફેબ્રુઆરી 2024ના રોજ લેપટર અન્ય એક િીનડત િોપટ માપટર ટોની ડાવનીએ જણાવ્યુંહતુંિોપટ માટેજેમના દાવા યોગ્ય ઠેરવાયા છેતેમાંના 25 િોપટ માપટરના મોત ખાતેદુઃખદ અવસાન થયુંછે. શ્રીમતી ઓકફસ સાથેના નવવાદના કારણેહુંનાદાર થઇ ગયો હતો. 2020માં થઇ ગયાંછે. અન્ય અિરાધ માટેખોટી રીતેદોષી ઠેરવાયેલા 36 િોપટ સુધાદેવી નશવમ ટૂસયના નડરેક્ટર નનદોયષ છૂટનાર ટીમ બ્રેન્ટનાલેજણાવ્યુંહતુંકે, હુંવળતરના દાવા માટે માપટર વળતર િાપ્ત થાય તે િહેલાં મૃત્યુ િામ્યા છે. 148 િોપટ અશોકભાઈ જોગીયાના ધમયિત્ની છે. 3 વષયથી કાગળો તૈયાર કરી રહ્યો છુ.ં માપટરને અલગ હોરાઇઝન શોટડફોલ પકીમમાં વળતર ચૂકવાય તે તેઓ છેપલા 20 નદવસથી લેપટરની 251 િોપટ માપટર િળતર ચૂકિાય તેિહેલાંજ મૃત્યુિામ્યા િહેલાંમોતનેભેટ્યાંછે. ચાર િોપટ માપટરેઆત્મહત્યા કરી લીધી હોસ્પિટલમાંસારવાર લઈ રહ્યા હતા. વધુનવગત માટેસંિકકઃ એક અંદાજ િમાણે હોરાઇઝન પકેન્ડલમાં ખોટી રીતે દોષી હતી. બે િોપટ માપટરના િનરવારે વળતર માટે અરજી જ કરી ન અશોકકુમાર િોગીયાઃ 07515 253 973 ઠેરવાયેલા 251 િોપટ માપટર તેમનેઅંનતમ વળતર ચૂકવાય તેિહેલાં હોવાથી તેમનેઆ સંખ્યામાંસામેલ કરાયાંનથી. કકશન િોગીયા (પુત્ર)ઃ 07753 464 149


www.gujarat-samachar.com @GSamacharUK

GujaratSamacharNewsweekly

2nd March 2024

ɢɧ ! " " # $%&& '&(() & * (+ +! , -

. / ((! 0

* 1 ! ( 2 ) , ' 3 $ ' 4 ' , 5 * 67 * 8 83 ! 76 9 #: ) ( ; <

), 5 - , , = 7 > &&6 '? @ABCD * ! E E F3 ! * 1 )

31


32 2 March 2024 nd

@GSamacharUK

GujaratSamacharNewsweekly

®

®

છેલ્લા 50 વષષથી ડિઝનીલેન્િમાં કામ કરેછેપામ ફ્લલન્ટ

વોશિંગ્ટનઃ દેશ હોય કેવિદેશ - કોઇ પણ વ્યવિ 60-62 િષષની િય આસપાસ વનવૃત થઇ જતી હોય છે, પરંતુઅમેવરકાનાં72 િષષીય પામ ફ્લિન્ટની િાત અિગ છે. તેઓ છેલ્િા 50 િષષથી િોલ્ટ વિઝની િલ્િડમાંકામ કરી રહ્યા છે. તાજેતરમાંવિઝનીિેન્િ ખાતે યોજાયેિી ખાસ રેિ કાપપેટ પાટષી દરવમયાન પણ તેમનું સન્માન

કરાયુંહતુ.ં પામે1971માંમેવજક કકંગિમ પાકકમાંકિાકાર તરીકે કામ કરિાનું શરૂ કયુ.ું હિે તેઓ વિઝનીિેન્િના કોસ્ચ્યુમ ઓપરેશન્સનુંનેતૃત્િ કરી રહ્યા છે. પામેવિઝની ક્રૂઝિાઇન માટે કોસ્ચ્યુમ ખરીદીના વિભાગમાંપણ કામ કયુ​ુંછે. નોંધનીય બાબત એ છેકેપ્રથમ વિઝનીિેન્િ પણ િષષ1971માંજ શરૂ કરિામાંઆવ્યું હતુ.ં કિ​િન્ટ કહેછેકેમનેઆજેય બરાબર યાદ છેકેપહેિા વદિસે શો માટેમાિ 15 િોકો જ હતા અનેઅમેખૂબ જ ઉત્સાવહત હતા. માિ અમુક જ િોકોને કામના 50 િષષની કારકકદષીની ઉજિણી કરિાની તક મળેછે, હુંઆિી જ નસીબદાર છુ.ં ફ્લિન્ટેજોકેથોિા િષોષપહેિા થોિા સમય માટેકામ છોિી દીધુંહતુ,ં પણ બાદમાંિરી તેણેવિઝનીિેન્િ સાથેજોિાઇ ગયા છે.

For Advertising Call

www.gujarat-samachar.com

020 7749 4085

દુનિયાિા સૌથી ઉંચા પુરુષિે મળેછેસૌથી ટૂંકી મનિલા

નવી શિલ્હી: િાંબા સાથે ટૂકં ો ગાંઠને કારણે થાય છે. આ ગાંઠ િધુ જાય મરે નહીં તો માંદો થાય પિતા ગ્રોથ હોમોષનનુંઉત્પાદન કરેછે, એિી ગુજરાતી કહેિત આપણે જેઊંચાઈ િધારેછે. જોકેહોમોષનના સહુએ સાંભળી છે, પણ આ આ ઉત્પાદનને વનયંવિત કરિા ‘િાંબી’ અને ‘ટૂકં ી’ વ્યવિની યુવનિવસષટી ઓિ િવજષવનયા મેવિકિ મુિાકાતે દુવનયાભરના સેન્ટરમાંસારિાર િીધા પછી 2011 માં અખબારોનું ધ્યાન ખેંચ્યું છે. કોસેનની ઊંચાઈ િધિાનુંબંધ થયુંછે. બંનન ે ા નામ વગનેસ બુકમાં જીવિત મનુષ્‍યોમાં સૌથી િાંબા નોંધાયેિા છે. તેનુંકારણ એ છેકે હાથ ધરાિ​િાનો વગનેસ રેકોિડ પણ એક વિશ્વની સૌથી ઉંચી વ્યવિ છે તો બીજી તેના નામેછે. કાંિાથી મધ્યમ આંગળી સુધી તેના વ્યવિ દુવનયાની સૌથી નીચી છે. 41 િષષીય દરેક હાથની િંબાઈ 11.22 ઈંચ છે. તેમના નામે સુિતાન કોસેન વિશ્વના સૌથી ઉંચા માણસ છેતો સૌથી િાંબા પગનો રેકોિડપણ છે. જ્‍યોવતએ શેર ભારતની 30 િષષની જ્‍યોવત આમગેવિશ્વની સૌથી કરેિી તસિીરમાંકોસેન ખુરશીની સામેઉભા છે. નાની મવહિા છે. હિેબંનેિરી એક િાર મળ્‍યા જ્‍યારેજ્‍યોવત પણ તેમની સામેઉભી છે. જ્‍યારે છે. જ્‍યોવતએ આ તસિીર પોતાના ઈન્સ્ટાગ્રામ જ્‍યોવત આમગેની ઉંચાઈ માિ 2 િૂટ છે. તેને એકાઉન્ટ પર શેર કરી છે. બંનએ ે સોમિારે એકોન્ડ્રોપ્િાવસયા નામનો રોગ છે, જેિામનિાદનું અમેવરકાના કેવિ​િોવનષયામાંસાથેનાસ્તો કયોષહતો. કારણ બનેછે. આ પહેિા બંને િષષ 2018માં એક િોટોશૂટ તેના 18મા જન્મવદિસ પછી, 16 વિસેમ્‍બર દરવમયાન ઈવજપ્તમાંમળ્‍યા હતા. 2011ના રોજ વગનીસ બુકે તેને સત્તાિાર રીતે કોસેનની ઊંચાઈ 8 િૂટ 2.8 ઈંચ છે. િષષ વિશ્વની સૌથી ટૂકં ી જીિતી મવહિા જાહેર કયાષ 2008માંતેઓ એિા પ્રથમ વ્યવિ બન્યા કેજેની હતાં. તુકષીયને ી અનાદોિુન્યૂઝ એજન્સી અનુસાર, ઊંચાઈ 8 િૂટથી િધુછે. તેતુકકકયને ા રહેિાસી છે સુિતાન કોસેન અને જ્‍યોવત આમગે સોમિારે અનેપાટડટાઇમ ખેતી કરેછે. કોસેનનેએક્રોમેગિી એક અમેવરકન વનમાષતાના આમંિણ પર બીમારી હતી, જેસામાન્ય રીતેકિોત્પાદક ગ્રંવથમાં કેવિ​િોવનષયા પહોંચ્યા હતા.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.