Navajivanno Akshardeh June 2017

Page 1

વર્ષૹ ૦૫ અંકૹ ૦૬ સળંગ અંકૹ ૫૦ • જૂ ન ૨૦૧૭

સુવર્ણ અંક

સત્યાગ્રહીની સફર

છૂટક કિંમત ઃ _ 15


વર્ષૹ ૦૫ અંકૹ ૦૬ સળંગ અંકૹ ૫૦ • જૂ ન ૨૦૧૭ છૂ ટક કિંમત ઃ _ 15

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કેતન રૂપેરા પરામર્શક

૧. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ઃ મૂળ અને તેનાં ફળ. . . . . . . . મો. ક. ગાંધી. . . ૧૮૩ ૨. ગાંધીજીનો પોશાક, પાયોનિયરની ટીકા અને તેનો જવાબ. . . મો. ક. ગાંધી. . . ૧૯૮ ૩. કરવા જ ેવું હોય તો ગાંધીમૂલ્યોનું પુનઃસ્થાપન. . . . . . . . . . ઇલા ર. ભટ્ટ. . . ૨૦૦ ૪. મૃત્યુદંડ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .ઉમાશંકર જોશી. . . ૨૦૨

કપિલ રાવલ

૫. વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી–૨ . . . . . . . . . . . . . . . . . . . . . બીરે ન કોઠારી. . . ૨૦૪

અપૂર્વ આશર

સાજસજ્જા

૬. રાષ્ટ્રપિતાના શબ્દોને યથાતથ જાળવવાના દેશવાસીઓના કર્તવ્યને કાયદાની મહોર. . . . . . . . . . . . . . . . સંપાદક. . . ૨૧૨

ભાષાશુદ્ધિ

૭. ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૨૧૪

અશોક પંડ્યા

૮. જ ેલનો ‘સાદ’ : નવજીવનમાં ને જનજીવનમાં ������������������������������������� આવરણ ૩

આવરણ ૧ ગાંધીજીના પોશાકમાં ઉત્તરોત્તર આવેલું પરિવર્તન આવરણ ૪

આઝાદી અને ભાગલા દરમિયાન બચાવ, રાહત અને સેવાની કામગીરીના હે વાલનો એક નમૂનો [હરિજનબંધુ, ૧૭-૦૮-૧૯૪૭] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય એપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (6–17)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 6 એ જૂ ન મહિનો અને 17 એ 2017નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૧૮૨


દ‌િ�ણ આિ�કાનો સત્યાગ્રહ ઃ મૂળ અને તેનાં ફળ મો. ક. ગાંધી ‘સત્યાગ્રહ આશ્રમ[કોચરબ]માં સાંજની પ્રાર્થના પછી ગાંધીજીને મળવા આવેલાં ભાઈઓ તથા બહે નો તેમની સાથે અનેક તરે હનો વાર્તાલાપ કરે છે. આવો એક પ્રસંગ ૧૯૧૬ના જુ લાઈની ૨૭ તારીખના રોજ હતો. તે દિવસે ગાંધીજીએ થૉરોના એક પુસ્તકનું વાચન વાંચી લીધું હતું. અને તે પછી એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે આપના પહે લા ભાષણ વખતે આપે કહ્યું હતું કે “દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડતનું રહસ્ય હિં દુસ્તાનમાં ભાગ્યે જ દશ માણસ સમજતા હશે” તો તે રહસ્ય શું?’ ગાંધીજી તેનો ઉત્તર આમ આપે છે… ‘સત્યાગ્રહની લડતનું રહસ્ય ટૂ કં માં કહીએ તો જીવનનું તત્ત્વ ખેંચવાનું હતું. જોકે આ લડત જીવનનું તત્ત્વ ખેંચવાને અમે લડીએ છીએ એવા રૂપમાં અમે જણાવેલું ન હતું, અને તેમ જણાવ્યું હોત તો અહીં કદાચ સહુ હાંસી જ કરી કાઢત, પરં તુ અમે એ લડતનો ગૌણ હે તુ પ્રજા આગળ મૂક્યો . તે એ કે ત્યાંની સરકાર આપણા લોકોને તદ્દન હલકા ગણી હે ઠા પાડવાને કાયદાઓ કરે છે તેની સામે થઈ આપણે આપણું શૂરાતન બતાવી આપવું જોઈએ.’ (ગાં. અ. ૧૩ૹ ૨૬૫) ... અને આમ, હિં દી કોમની શૂરાતન બતાવી આપવાની લડત ગાંધીજીએ સફળતાપૂર્વક પાર પાડી ને ૧૯૧૫માં તેઓ ભારત પરત ફર્યા. ભારત આવ્યા પછી તો ગાંધીજીએ આ લડતનો ઇતિહાસ આવરી લેતું પુસ્તક દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પણ લખ્યું (પહે લી આવૃત્તિ : ૧૯૨૪). આ લડતમાં લોકોને સાથે રાખવામાં બહુ મહત્ત્વની ભૂમિકા અદા કરી તે મોહનદાસ કરમચંદ ગાંધીના ‘ઇન્ડિયન ઓપિનિયન’ અખબારે , તેમાં નિયમિતપણે આ લડતની અને લોકોમાં શૂરાતન પૂરવાની વાત પ્રત્યક્ષ-પરોક્ષ પણે પ્રગટ થતી. ગાંધીજીના દક્ષિણ આફ્રિકા છોડવાના વર્ષે જ આ ‘ઇન્ડિયન ઓપિનિયન’નો સુવર્ણ અંક પ્રગટ થયો. જ ેમાં તેમણે ૩૦ વર્ષની આ આખી લડત અને તેનું રહસ્ય સુરેખ અને રસપ્રદ રીતે મૂકી આપ્યાં. આ ૩૦માંનાં ૨૧ વર્ષ તો પોતે પણ દક્ષિણ આફ્રિકામાં વસવાના કારણે સંકળાયેલા રહ્યા હતા. એટલે દક્ષિણ આફ્રિકાની લડતના પહે લા સત્યાગ્રહીની કલમે લખાયેલો આ અનુભવદર્શી અહે વાલ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકના વાચનની ગરજ સારે છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ના સુવર્ણ અંકે (પચાસમા અંકે), ‘ઇન્ડિયન ઓપિનિયન’ના સુવર્ણ અંકમાંથી એ લડત અને તેનું રહસ્ય…

લડત અને તેનું રહસ્ય‌ (તંત્રીની કલમે)

કેટલીયે વાર ઈશ્વરની ઇચ્છાથી નાની નાની સેનાઓએ મોટી મોટી સેનાઓને પરાજય આપેલો છે. અને જ ે લોકો ધીરજપૂર્વક પ્રયત્નમાં મંડ્યા રહે છે તેમને ઈશ્વરનો સાથ મળે છે. —कुरान તમારી પહે લાં થઈ ગયેલા મહાનુભાવોને તપશ્ચર્યાની જ ે આગમાં થઈ ને પસાર થવું પડ્યું હતું તેવી આગમાંથી તો તમારે પસાર થવું પડ્યું નથી. તો પછી તમે સ્વર્ગમાં પ્રવેશ કરવાની આશા કેવી રીતે રાખી શકો? એમને તો દુર્ભાગ્ય અને આપત્તિઓના પ્રહારોએ બહુ જ તાવ્યા હતા. —कुरान જ ે આંદોલને દક્ષિણ આફ્રિકાના હિં દીઓના ઇતિહાસનો આઠ વર્ષ જ ેટલો સમય લીધો છે, તેનાં नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૭]

183


સત્યાગ્રહની લડતનાં મૂળ ૧૯૦૬ના આંદોલનમાં નહી,ં પણ એની પહે લાંના એ આંદોલનમાં શોધવાં જોઈએ કે

જેનો પહે લો તબક્કો ટ્રાન્સવાલમાં

૧૮૮૫માં અને બીજો તબક્કો નાતાલમાં ૧૮૯૪માં

શરૂ થયો હતો. ૧૮૮૫ના જૂ ના રિપબ્લિકન કાનૂન નંબર ૩થી આ દેશમાં વસતા એશિયાઈઓ ઉપર

અનેક બોજાઓ તો લાદવામાં આવ્યા જ હતા,

પરંતુ તેની સાથે સાથે તેમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે જે એશિયાઈઓ વેપાર કરવાના હે તુથી આવ્યા હોય તેમણે એક મુકરર કરેલી ફી આપીને પોતાની નોંધણી કરાવી લેવી જોઈએ

મૂળ કારણો અને તેના બનાવોનું મર્યાદિત જગ્યામાં વિહં ગાવલોકન કરવું એ એક એવું અઘરું કામ છે કે તેને સંતોષકારક રીતે પાર પાડવાનું અશક્ય છે. એટલે આ રે ખાચિત્ર માત્ર ઉતાવળથી આલેખાયેલી આકૃ તિ જ ેવું હશે અને તેમાં કોઈ નોંધપાત્ર પ્રસંગ અથવા મહત્ત્વની રૂપરે ખા ઉપર ભાર મૂકવા માટે સંકેતરૂપ વિગતોનો અહીંતહીં ઉલ્લેખ કરવામાં આવશે. સત્યાગ્રહની લડતનાં મૂળ ૧૯૦૬ના આંદોલનમાં નહીં, પણ એની પહે લાંના એ આંદોલનમાં શોધવાં જોઈએ કે જ ેનો પહે લો તબક્કો ટ્રાન્સવાલમાં ૧૮૮૫માં અને બીજો તબક્કો નાતાલમાં ૧૮૯૪માં શરૂ થયો હતો. ૧૮૮૫ના જૂ ના રિપબ્લિકન કાનૂન નંબર ૩થી આ દેશમાં વસતા એશિયાઈઓ ઉપર અનેક બોજાઓ તો લાદવામાં આવ્યા જ હતા, પરં તુ તેની સાથે સાથે તેમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે જ ે એશિયાઈઓ વેપાર કરવાના હે તુથી આવ્યા હોય તેમણે એક મુકરર કરે લી ફી આપીને પોતાની નોંધણી કરાવી લેવી જોઈએ અને તેમણે “સ્વચ્છતા જાળવવાના હે તુથી” તેમને માટે ખાસ અલગ પાડવામાં આવેલાં લોકેશનોમાં રહે વું જોઈએ. 184

કાયદાના આ બંને હુકમો મોટે ભાગે કાગળ પર જ રહ્યા. પરં તુ એને લીધે બ્રિટિશ સરકાર સાથે મોટો ઝઘડો થયો. એનો નિવેડો લાવવા માટે યુદ્ધના સમયમાં સામ્રાજ્ય સરકારને વચ્ચે પડવું પડ્યું અને તે વખતે દક્ષિણ આફ્રિકામાં વસતા હિં દીઓને બ્રિટિશ પ્રજા તરીકે એવું વચન આપવામાં આવ્યું કે એમની ફરિયાદો સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવશે. નાતાલના બ્રિટિશ સંસ્થાનમાં યુરોપિયન વસાહતીઓના કહે વાથી ગિરમીટ નીચે હિં દી મજૂ રોને ઘણી મોટી સંખ્યામાં લાવવામાં આવ્યા હતા. તેમને કારણે ત્યાંના લોકોમાં ગંભીર દ્વેષભાવ ઊભો થયો હતો અને પરિસ્થિતિ ઘણી ગંૂચવણીભરી બની ગઈ હતી. વિરોધ એટલો વધી પડ્યો હતો કે એશિયાઈઓના મુક્ત પ્રવેશને અટકાવવા તથા તમામ એશિયાઈઓનો મતાધિકાર છીનવી લેવા એક આંદોલન ઊભું થયું હતું. આ હે તુ સિદ્ધ કરવા માટે ચોખ્ખા જાતિભેદવાળો કાયદો કરવો કે પછી એક સર્વસાધારણ કાયદો કરી તેના અમલમાં ભેદભાવ દાખલ કરવો, એ પ્રશ્ન થઈ પડ્યો હતો. આ બે પદ્ધતિઓ વચ્ચેનો વિચારોનો ઝઘડો કેટલાક સમય સુધી ચાલુ રહ્યો, પરં તુ આખરે મિ. ચેમ્બરલેનની મુત્સદ્દીગીરીને પરિણામે ૧૮૯૭માં બીજી પદ્ધતિ અપનાવવામાં આવી અને પ્રસિદ્ધ “નાતાલ કાયદો” પસાર થયો, જ ેમાં જાતિભેદની નહીં પણ કેળવણીની કસોટી દાખલ કરવામાં આવી. એ પછી જાતિભેદવાળા કાયદાઓ કરવાનું નાતાલમાં બંધ થઈ ગયું, અને તેથી નવી મુસીબતનાં પ્રથમ ચિહ્નો ટ્રાન્સવાલમાં પાછાં જણાવા લાગ્યાં, એટલે જ્યાં બિનગોરા લોકોના દરજ્જા વિશેની રાજકીય કલ્પના જુ દા પ્રકારની હોવાથી કાનૂની સમાનતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો નહોતો. યુદ્ધ પછી બીજી વાર જ ે સમાધાન થયું તેમાં એવી આશા રાખવામાં આવી હતી કે બ્રિટિશ હિં દી [ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


કોમના ખભા ઉપર જ ે બોજા લાદવામાં આવ્યા છે તે ઉઠાવી લેવામાં આવશે. પરં તુ હિં દીઅોને એ જોઈને ઘણી નિરાશા થઈ કે યુદ્ધ પહે લાંના દિવસોમાં પોતે જ ે અળખામણા કાયદાનો સખત વિરોધ કર્યો હતો, તે જ કાયદો લાગુ પાડવા માટે સામ્રાજ્ય સરકારના અધિકારીઓ જોરશોરથી પ્રયત્ન કરી રહ્યા હતા. પાછળથી લૉર્ડ સેલબૉર્ને આ નીતિનો બચાવ કર્યો હતો, પરં તુ એ બચાવ લૂલો હતો. શાંતિ સુરક્ષા વટહુકમ વડે હિં દીઓના આગમન ઉપર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો. લૉર્ડ મિલ્નરે ૧૮૮૫ના કાયદા નંબર ૩ અનુસાર લગભગ તમામ પુખ્ત વયના પુરુષ હિં દીઓની નોંધણી કરવાનો આગ્રહ રાખ્યો, અને હિં દી આગેવાનોએ એ નોંધણીને એક તદ્દન ઐચ્છિક વસ્તુ તરીકે ત્યારે જ માન્ય કરી જ્યારે તેમણે એવું ચોક્કસ વચન આપ્યું કે આ નોંધણી સંપૂર્ણ અને આખરી ગણાશે અને તેને આધારે જ ે પ્રમાણપત્રો આપવામાં આવશે તેનાથી એ પ્રમાણપત્રો ધારણ કરનારાને રહે ઠાણનો કાયમી હક અને મરજી મુજબ અવરજવરનો હક મળશે. આ દરમિયાન, ૧૮૮૫ના કાયદા નંબર ૩નો અમલ કરાઈ રહ્યો હતો. તેને લીધે તમામ હિં દીઓને લોકેશનોમાં જઈને રહે વાની અને ત્યાં જ વેપાર કરવાની ફરજ પાડવામાં આવતી હતી. પરિણામે યુદ્ધ પહે લાંનો જૂ નો ઝઘડો ફરીથી તાજો થયો. સુપ્રીમ કોર્ટમાં એક અપીલ કરવામાં આવી. આ અદાલતે પ્રજાસત્તાકની હાઈકોર્ટના જૂ ના ચુકાદાને नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૭]

ઉલટાવીને એવો અભિપ્રાય આપ્યો કે હિં દીઓ પોતાને ફાવે તે જગાએ વેપાર કરવા સ્વતંત્ર છે અને લોકેશનમાં ન રહે વું એ કાયદાથી શિક્ષા થઈ શકે એવો ગુનો નથી. યુરોપિયન વસ્તીમાં જ ે હિં દી વિરોધી લોકો હતા તેમને આ નિર્ણયથી સખત આંચકો લાગ્યો. એ લોકોના પ્રતિનિધિઓ સરકારમાં પણ હતા. એટલે સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયની અસર ભૂંસી નાખવા કાયદો કરવાનો પ્રયત્ન કર્યો. પરં તુ તે વખતના સંસ્થાનમંત્રી સ્વર્ગસ્થ મિ. લિટલટન વચ્ચે પડવાથી એ પ્રયત્નનું કશુ પરિણામ આવ્યું નહીં. તેમ છતાં ખરાખોટા આંકડા ગોઠવીને યુરોપિયન જનતાને એમ મનાવવામાં આવ્યું કે ટ્રાન્સવાલમાં અધિકાર નહીં ધરાવતા એશિયાઈઓનો ધસારો ઘણો જ વધી રહ્યો છે. ૧૯૦૪માં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે જોહાનિસબર્ગના હિં દી લોકેશનને બાળી મૂકવામાં આવ્યું અને ત્યાં વસેલા હિં દીઓ આખા સંસ્થાનમાં છૂટાછવાયા રહે વા લાગ્યા. આને લઈને યુરોપિયન લોકોની ઉપરની માન્યતાને કેટલુંક સમર્થન મળ્યું. એટલે ટ્રાન્સવાલમાં ઠેર ઠેર સભાઓ ભરી એવો પ્રચાર કરવામાં આવ્યો કે તમામ એશિયાઈઓ માટે આ દેશમાં આવવાનાં દ્વાર બંધ કરી દેવાં અને જ ે હિં દીઓ અહીં હોય તેમને લોકેશનોમાં જ રહે વાની અને ત્યાં જ વેપાર કરવાની ફરજ પાડવી. આને લીધે દ્વેષ અને ત્રાસનું જ ે વાતાવરણ સર્જાયું તેમાં પોતાની નિર્દોષતા સાબિત કરવાનું હિં દુઓને માટે શક્ય રહ્યું નહીં. એમણે 185


યુદ્ધ પછી બીજી વાર જે સમાધાન થયું તેમાં એવી

આશા રાખવામાં આવી હતી કે બ્રિટિશ હિં દી કોમના ખભા ઉપર જે બોજા લાદવામાં આવ્યા છે તે ઉઠાવી લેવામાં આવશે. પરંતુ હિંદીઅોને એ

જોઈને ઘણી નિરાશા થઈ કે યુદ્ધ પહે લાંના

દિવસોમાં પોતે જે અળખામણા કાયદાનો સખત વિરોધ કર્યો હતો, તે જ કાયદો લાગુ પાડવા માટે

સામ્રાજ્ય સરકારના અધિકારીઓ જોરશોરથી પ્રયત્ન કરી રહ્યા હતા

એવી માગણી કરી કે કાં તો શાહી કમિશન નીમીને અથવા બીજી કોઈ રીતે આ પ્રશ્નની ખુલ્લી અને નિષ્પક્ષ તપાસ કરાવવી જોઈએ. પરં તુ એ માગણી કોઈએ ધ્યાન પર લીધી નહીં. તેથી જ્યારે ૧૯૦૬માં ૧૮૮૫ના કાયદા નંબર ૩ને “સુધારવા” માટેના વટહુકમનો મુસદ્દો બહાર પડ્યો જ ેમાં જણાવવામાં આવ્યું હતું કે સમસ્ત હિં દી કોમે—પુરુષો, સ્ત્રીઓ અને બાળકોએ સુધ્ધાં—ફરીથી ફરજિયાત નોંધણી કરાવવી પડશે, ત્યારે આખી યુરોપિયન વસ્તીએ એ મુસદ્દાને જોરશોરથી વધાવી લીધો, પણ ભવિષ્યમાં એના શિકાર બનનારા હિં દીઓને માટે એ વજ્રાઘાત જ ેવો થઈ પડ્યો. અધિકારીઓને આવો મુસદ્દો ઘડવાની જરૂર લાગી તેની પાછળનું મૂળ કારણ એ હતું કે તેઓ એમ માની બેઠા હતા—અને તેમની આ માન્યતા કોઈ ડગાવી શકે તેમ નહોતું— કે હિં દીઓ આ દેશમાં ઘણા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ઘૂસી રહ્યા છે અને તેમાં અહીંના હિં દીઓનો હાથ અવશ્ય હોવો જોઈએ. સામાન્ય જનતા સંબંધમાં કહીએ તો તેણે આ વટહુકમને, સંસ્થાનમાંથી તમામ હિં દીઓને પૂરેપૂરા હાંકી કાઢવાની યોજનાના પહે લા હપતા તરીકે ખૂબ 186

આવકાર આપ્યો. અને પડોશનાં સંસ્થાનો તથા પ્રદેશોમાં વસતા યુરોપિયનો, ૧૯૦૩માં, લૉર્ડ મિલ્નરના હિં દીઓને લોકેશનોમાં રહે વા અને વેપાર કરવાની ફરજ પાડવાના નિષ્ફળ પ્રયત્ન તરફ જ ેવી રીતે મીટ માંડી રહ્યા હતા તેવી જ રીતે આ પ્રયાસ તરફ પણ આતુર દૃષ્ટિએ જોવા લાગ્યા. એમનો ખ્યાલ એવો હતો કે આ નવી નીતિનાં પરિણામોનો લાભ લઈ પોતે પણ પોતાના ખભા ઉપર બેઠલ ે ા એશિયાઈ “ભૂત”ને ભગાડી શકશે. હિં દી કોમ ઉપર આવતી આ જબરજસ્ત આફતોથી ભયભીત બની જઈને હિં દી નેતાઓએ જો શક્ય હોય તો આ આફત ટાળવા તાબડતોબ પગલાં લેવાં શરૂ કર્યાં. એમણે સરકારના જવાબદાર સભ્યની મુલાકાત માગી. પરં તુ એમાંથી એમને આ કાયદાના અમલમાંથી માત્ર સ્ત્રીઓને જ મુક્તિ અપાવવામાં સફળતા મળી અને છેવટના ઉપાય તરીકે, જ્યારે લેજિસ્લેટિવ કાઉન્સિલ આ વટહુકમના ખરડાની કલમો ઉપર ચર્ચા કરી રહી હતી તે જ વખતે, તેમણે હિં દીઓની એક સાર્વજનિક સભા બોલાવી. એક બાજુ થી લેજિસ્લેટિવ કાઉન્સિલની ચર્ચા બિલકુ લ બેદરકારીભરી અને પૂર્વયોજિત હતી, જ ેથી આખું કામકાજ બે કલાકથી પણ ઓછા સમયમાં પૂરું થઈ ગયું ત્યારે બીજી બાજુ થી હિં દીઓની ભીડથી ખીચોખીચ ભરાઈ ગયેલું એમ્પાયર થિયેટર સરકારની એ નીતિની ઝાટકણી કાઢતાં જોશીલાં ભાષણોથી ગાજી ઊઠ્યું હતું, જ ે નીતિ લૉર્ડ મિલ્નરે આપેલાં ગંભીર વચનોને દરે ક મહત્ત્વની બાબતમાં જૂ ઠાં પાડી રહી હતી, જ ે હિં દી કોમના ગુનાને કશી સાબિતી વિના અને કોમની વાત સાંભળ્યા વિના સાચો માની લેતી હતી, અને જ ે આ કોમને પ્રથમ આ સંસ્થાનમાંથી અને આખરે દક્ષિણ આફ્રિકામાંથી સદંતર ભગાડી મૂકવા પેંતરા રચી રહી હતી. લોકો એટલા રોષે ભરાયા હતા [ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


કે જ્યારે પેલો સુપ્રસિદ્ધ ચોથો ઠરાવ—જ ેનાથી સભામાં હાજર રહે લા તમામ લોકો અને તેઓ જ ેના પ્રતિનિધિ હતા તે લોકો પણ, જો આ વટહુકમ કાયદો બને તો તે જ્યાં સુધી રદ થાય નહીં કે નામંજૂર થાય નહીં ત્યાં સુધી જ ેલમાં જવાની પ્રતિજ્ઞાથી બંધાતા હતા—તે રજૂ થયો ત્યારે ત્રણ હજાર માણસોનો બનેલો એ આખો વિશાળ શ્રોતાસમુદાય એકીસાથે ઊભો થઈ ગયો અને એની પાસે સત્યાગ્રહના શપથ લેવડાવવામાં આવ્યા ત્યારે એ આખા સમુદાયે એક અવાજ ે ગંભીરતાથી ‘આમીન’ પોકારી સંમતિ દર્શાવી. પરં તુ એની સાથે જ એક ભયાનક સંઘર્ષને ટાળવાના છેલ્લા પ્રયાસ તરીકે ઇંગ્લૅન્ડમાં એક પ્રતિનિધિમંડળ મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી1. આ વ્યવસ્થા અનુસાર અહીંના પ્રતિનિધિઓ સામ્રાજ્યના સત્તાવાળાઓને મળવા તથા ત્યાંનો લોકમત જાગ્રત કરવા ઇંગ્લૅન્ડ ઊપડી ગયા. એમના પ્રયત્નોને પરિણામે, ટ્રાન્સવાલમાં સ્વશાસન દાખલ કરવાનો સમય નજીક આવતો હોવાથી, આ વટહુકમને શાહી સંમતિ આપવાનું મોકૂ ફ રહ્યું; અને જાણીતી “દક્ષિણ આફ્રિકા બ્રિટિશ હિં દી સમિતિ”ની સ્થાપના થઈ. સર મંચરે જી ભાવનગરી તેના કાર્યવાહક અધ્યક્ષ બન્યા. મિ. એલ. ડબ્લ્યુ. રિચ મંત્રી બન્યા, અને પાછળથી લૉર્ડ ઍમ્પ્ટહીલે તેનું પ્રમુખપદ સંભાળ્યું. પરં તુ ઉપર પ્રમાણે વટહુકમને શાહી સંમતિ આપવાનું મુલતવી રહ્યું તે તો કેવળ કામચલાઉ વિસામો હતો. કેમ કે ટ્રાન્સવાલની વસ્તીના યુરોપિયન વિભાગે માન્યું કે ટ્રાન્સવાલ જ ે લગભગ સ્વશાસન ભોગવતું એક બ્રિટિશ સંસ્થાન છે, તેનાં કામકાજમાં સામ્રાજ્યની સરકાર માથું મારે એ એની ધૃષ્ટતા ગણાય અને એ એક બૂરી રીત હોઈ તેને 1. આ વ્યવસ્થા ઑક્ટોબર-ડિસેમ્બરમાં કરવામાં આવી હતી.

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૭]

જ્યારે ૧૯૦૬માં ૧૮૮૫ના કાયદા નંબર ૩ને

‘સુધારવા’ માટે ના વટહુ કમનો મુસદ્દો બહાર પડ્યો જેમાં જણાવવામાં આવ્યું હતું કે સમસ્ત હિં દી કોમે—પુરુષો, સ્ત્રીઓ અને બાળકોએ સુધ્ધાં— ફરીથી ફરજિયાત નોંધણી કરાવવી પડશે, ત્યારે

આખી યુરોપિયન વસ્તીએ એ મુસદ્દાને જોરશોરથી

વધાવી લીધો, પણ ભવિષ્યમાં એના શિકાર

બનનારા હિં દીઓને માટે એ વજ્રાઘાત જેવો થઈ પડ્યો

ચલાવી લેવી નહીં જોઈએ. આવી સમજથી રોષે ભરાઈને અહીંના યુરોપિયન વર્ગે એવી માગણી કરી કે આ વટહુકમને તરત જ કાયદાનું રૂપ આપવું જોઈએ. પરિણામ એ આવ્યું કે નવી પાર્લમેન્ટે લગભગ પહે લું જ કામ એ કર્યું કે એણે એક જ બેઠકમાં આ વટહુકમને કાયદાનું રૂપ આપવા માટેની તમામ કાર્યવાહી ઝડપથી પાર પાડી અને એને સર્વાનુમતે, કાયદાનું રૂપ આપી દીધું. આમાં હિં દીઓના લોકમતની અને તેમના વિરોધોની સંપૂર્ણ ઉપેક્ષા કરવામાં આવી, કેમ કે પાર્લમેન્ટમાં હિં દીઓના કોઈ પ્રતિનિધિ નહોતા, એટલે એમની લાગણીઓનો વિચાર કરવાની કોઈને જરૂર જણાઈ નહીં. આમ લડત અનિવાર્ય દેખાતી હતી. તેમ છતાં તેને ટાળવા માટે હિં દી નેતાઓએ સરકાર તથા પાર્લમેન્ટને બિલ પસાર કરવાની ઉતાવળ નહીં કરતાં, બંને પક્ષ મળીને નક્કી કરે તે રીતે ફરીથી નોંધણી કરાવવાનો ઐચ્છિક પ્રયાસ કરવાની વાત સ્વીકારી લેવાની આગ્રહપૂર્વક વિનંતી કરી અને તેમાં બનતી બધી મદદ કરવાની તૈયારી બતાવી. પરં તુ એમના કહે વામાં સરકારને ભરોસો ન બેઠો 187


આમ લડત અનિવાર્ય દેખાતી હતી. તેમ છતાં તેને

ટાળવા

માટે હિંદી નેતાઓએ

સરકાર

તથા

પાર્લમેન્ટને બિલ પસાર કરવાની ઉતાવળ નહી ં

કરતાં, બંને પક્ષ મળીને નક્કી કરે તે રીતે ફરીથી નોંધણી કરાવવાનો ઐચ્છિક પ્રયાસ કરવાની વાત સ્વીકારી લેવાની આગ્રહપૂર્વક વિનંતી કરી અને

તેમાં બનતી બધી મદદ કરવાની તૈયારી બતાવી.

અને તેમની અવગણના કરવામાં આવી. પરિણામે હિં દી કોમને માથે એક લાંબા સંઘર્ષનાં તમામ દુ:ખદ પરિણામો ઠોકી બેસાડવામાં આવ્યાં. જુ લાઈ ૧૯૦૭માં નવો કાયદો અમલમાં આવ્યો. અને તે અનુસાર સરકારી રાહે નોંધણી કરાવવાનું કામ શરૂ થયું. આ કામ જુ દા જુ દા ભાગોમાં થવા લાગ્યું અને તે માટે નોંધણી અધિકારીઓ આખા સંસ્થાનમાં એક નગરથી બીજા નગરમાં ઘૂમવા લાગ્યા. પરં તુ નોંધણી કરાવવા માટે લોકોને સમજાવવાના એમના પ્રયાસો પૂરેપૂરા નિષ્ફળ ગયા, એટલે કાયદાને માન આપવાની છેલ્લી તક આપવા સરકારે નોંધણી માટે જાહે ર કરે લી મુદત લંબાવી આપી. તેમ છતાં હિં દી કોમના ૯૫ ટકા લોકો પોતાની પ્રતિજ્ઞાને વફાદાર રહ્યાં. દરમિયાન, આ સંકટ આગળ વધતું અટકાવવા માટે એક વધુ પ્રયાસ કરવામાં આવ્યો અને સરકારને એક એવી અરજી આપવામાં આવી જ ેના ઉપર ૩૦૦૦ જ ેટલા હિં દીઓએ સહીઓ કરી હતી. તેમાં સરકારને હિં દી કોમ જ ે ઘોર યાતનાઅોના સાગરમાં ડૂ બી જવાનો ભય ઊભો થયો હતો તેનો વિચાર કરવા આજીજી કરવામાં આવી હતી અને જો કાયદો પસાર કરવાનું મોકૂ ફ રાખવામાં આવે તો ઐચ્છિક 188

રીતે નવેસરથી નોંધણી કરાવવાની તૈયારી બતાવવામાં આવી હતી. પરં તુ એ અરજી તિરસ્કારપૂર્વક નામંજૂર કરવામાં આવી, અને વર્ષ આખરે અનેક નેતાઓને ગિરફતાર કરવામાં આવ્યા, તેમને સંસ્થાન છોડી ચાલ્યા જવાના હુકમો આપવામાં આવ્યા, અને જ્યારે એમણે એ હુકમોને તાબે થવાનો ઇનકાર કર્યો ત્યારે તેમને જુ દી જુ દી મુદતો માટેની કારાવાસની સજાઓ ફરમાવવામાં આવી. આ કાર્યક્રમ તમામ વર્ગોના સેંકડો લોકો જ ેલમાં પુરાયા ત્યાં સુધી ચાલુ રહ્યો. આખરે જ્યારે સરકારને ભાન આવ્યું કે હિં દી કોમને કચડી નાખવાના પ્રયત્નો નિષ્ફળ ગયા છે ત્યારે એણે ट्रान्सवाल लीडरના તે વખતના તંત્રી મિ. આલ્બર્ટ કાર્ટરાઇટ મારફતે વાટાઘાટો આરં ભી. એનું પરિણામ એ આવ્યું કે મુંબઈમાં વિરોધ માટેની એક પ્રચંડ જાહે રસભામાં જ ે ક્ષણે નામદાર આગાખાન પ્રમુખપદે બિરાજ્યા હતા લગભગ તે જ ક્ષણે સમાધાન ઉપર સહીઓ થઈ. આ સમાધાનમાં એવું નક્કી થયું કે સત્યાગ્રહ મોકૂ ફ રાખવામાં આવશે. ઐચ્છિક નોંધણીનું કામ ત્રણ માસ સુધી ચાલુ રાખવામાં આવશે અને આ મુદત દરમિયાન કાયદાનો અમલ મોકૂ ફ રહે શે. આ ઉપરાંત સમાધાન ઉપર સહીઓ કરનારા હિં દીઓ સ્પષ્ટ રીતે એવું સમજ્યા હતા કે જો નવી નોંધણીનું કામ સંતોષકારક રીતે પાર ઊતરશે તો સરકાર એ ગોઝારો ધારો રદ કરશે. આ દરમિયાન, જ ે એક પ્રવાસી કાયદો પસાર થયો તેને કારણે પરિસ્થિતિ ગૂંચવાડાભરી બની ગઈ હતી. એશિયાઈ કાનૂન સુધાર કાયદા સાથે આ કાયદો લાગુ પાડતાં તમામ એશિયાઈઓના પ્રવેશ ઉપર આવનાર એશિયાઈ ગમે તેવો સુસંસ્કૃત હોય તોપણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાતો હતો. આ રીતે, મિ. ચેમ્બરલેને જ ે જાતિભેદરહિત કાયદાઓ કરવાની નીતિની જોરદાર હિમાયત કરી હતી તે [ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


નીતિનો એકાએક અંત લાવવામાં આવ્યો હતો. તેમ છતાં હિં દી કોમને ખ્યાલ હતો કે જો એશિયાઈ કાયદો રદ થશે તો જાતિભેદનું કલંક આપોઆપ દૂર થઈ જશે. એટલે એ સમજથી એ કોમે આ કામ ઉપર તમામ પ્રયત્નો કેન્દ્રિત કર્યા હતા. એક બાજુ નવી ઐચ્છિક નોંધણીનું કામ શરૂ થયું અને બીજી બાજુ શ્રી ગાંધી ઉપર તેમના એક ગેરસમજના ભોગ બનેલા દેશબંધુએ ખૂની હુમલો કર્યો. એટલે થોડો વખત માટે બધું કામ ગૂંચવાડામાં પડી ગયું. પરં તુ કામને ઉદ્દેશીને એક ખાસ અપીલ બહાર પાડવામાં આવી, જ ેને પરિણામે ફરીથી વિશ્વાસનું વાતાવરણ જામ્યું અને ધારો રદ કરવાનું વચન મળતાં મે માસની અધવચ સુધીમાં નવી નોંધણીનું કામ સારી રીતે પૂરું થઈ ગયું અને તે સંતોષકારક રીતે પાર પડ્યું હતું તેના લૉર્ડ સેલબૉર્ન પોતે સાક્ષી હતા. એ પછી સરકારને કહે વામાં આવ્યું કે હવે સમાધાનની તમારા હિસ્સાની ફરજ તમે અદા કરો. પરં તુ ધારા રદ કરવાનું પોતે વચન આપ્યું હતું એ વાતનો તેણે ઇનકાર કર્યો, એટલે તરત જ હિં દી કોમમાં ખળભળાટ મચી ગયો. સરકારે કહ્યું કે તે ધારો જરૂર રદ કરે , પરં તુ એવી શરતે કે અમુક વર્ગોના હિં દીઓને નિષિદ્ધ પ્રવાસીઓ ગણવામાં આવે અને પ્રવાસી કાયદામાં જાતિભેદની રુકાવટ કાયમ રહે . સ્વાભાવિક રીતે જ આ શરતોને રોષપૂર્વક ફગાવી દેવામાં આવી અને કોમ ફરીથી સત્યાગ્રહ શરૂ કરવા તૈયાર થઈ. નાતાલના શ્રી સોરાબજી શાપુરજી નામના એક સુશિક્ષિત પારસીને જાતિભેદની રુકાવટનો વિરોધ કરવાને કારણે જ ેલમાં પૂરવામાં આવ્યા. નાતાલના હિં દી નેતાઓ ટ્રાન્સવાલના પોતાના ભાઈઓને સાથ આપવા ટ્રાન્સવાલમાં દાખલ થયા એટલે તેમને નિધિદ્ધ પ્રવાસી ગણી પકડવામાં આવ્યા અને સંસ્થાન છોડી જવાનો હુકમ કરવામાં આવ્યો. પરં તુ જોહાનિસબર્ગની नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૭]

આ દરમિયાન, જે એક પ્રવાસી કાયદો પસાર થયો

તેને કારણે પરિસ્થિતિ ગૂંચવાડાભરી બની ગઈ હતી. એશિયાઈ કાનૂન સુધાર કાયદા સાથે આ

કાયદો લાગુ પાડતાં તમામ એશિયાઈઓના પ્રવેશ

ઉપર આવનાર એશિયાઈ ગમે તેવો સુસંસ્કૃ ત હોય

તોપણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાતો હતો. આ રીતે, મિ.

ચેમ્બરલેને

જે

જાતિભેદરહિત

કાયદાઓ

કરવાની નીતિની જોરદાર હિમાયત કરી હતી તે નીતિનો એકાએક અંત લાવવામાં આવ્યો હતો

એક મોટી જાહે રસભા જ ેમાં આ ભાઈઓ પણ હાજર હતા તેમાં સ્વેચ્છાએ કરાયેલી નોંધણીનાં સેંકડો પ્રમાણપત્રો જાહે રમાં બાળવામાં આવ્યાં અને સરકારને પડકાર ફે કવામાં આવ્યો કે જો તમારામાં તાકાત હોય તો અમને બધાને પકડો અને કેદમાં પૂરો. આ જોઈને સરકાર ચોંકી ઊઠી. પરિણામે પ્રિટોરિયામાં સરકાર અને વિરોધપક્ષના આગેવાન સભ્યો, તથા હિં દી અને ચીની કોમના પ્રતિનિધિઓની એક પરિષદ ભરવામાં આવી, જ ેમાં મિ. આલ્બર્ટ કાર્ટરાઇટ મધ્યસ્થી હતા. આ પરિષદ નિષ્ફળ નીવડી, તેમ છતાં, સરકાર જોકે, પહે લાં તેણે આગ્રહ રાખ્યો હતો એવા બીજા મુદ્દા જતા કરવા તૈયાર હતી, છતાં બે મુખ્ય મુદ્દાને હઠપૂર્વક વળગી રહી. તેણે એશિયાઈ કાયદો રદ કરવાનો અથવા પ્રવાસી કાનૂનમાંથી જાતિભેદનો પ્રતિબંધ દૂર કરવાનો મક્કમતાથી ઇનકાર કર્યો. આ પછી પાર્લમેન્ટનાં બંને ગૃહોમાં અસલ કાયદામાં સુધારા કરતું એક બિલ પસાર કરવામાં આવ્યું. એ બિલથી ઐચ્છિક નોંધણીને કાયદાની માન્યતા મળી અને કેટલીક બાબતોમાં હિં દીઓની સ્થિતિમાં સુધારો થયો. પરં તુ ઉપર જણાવેલાં કારણોને લઈને તે મોટે ભાગે 189


નાતાલના હિં દી નેતાઓ ટ્રાન્સવાલના પોતાના

ભાઈઓને સાથ આપવા ટ્રાન્સવાલમાં દાખલ થયા

એટલે તેમને નિધિદ્ધ પ્રવાસી ગણી પકડવામાં

આવ્યા અને સંસ્થાન છોડી જવાનો હુ કમ કરવામાં આવ્યો.

પરંતુ

જોહાનિસબર્ગની એક

મોટી

જાહે રસભા જેમાં આ ભાઈઓ પણ હાજર હતા

તેમાં

સ્વેચ્છાએ

કરાયેલી નોંધણીનાં

પ્રમાણપત્રો જાહે રમાં

બાળવામાં

સેંકડો

આવ્યાં અને

સરકારને પડકાર ફે કવામાં આવ્યો કે જો તમારામાં તાકાત હોય તો અમને બધાને પકડો અને કેદમાં પૂરો. આ જોઈને સરકાર ચોંકી ઊઠી

અસંતોષકારક જ રહ્યું. સત્યાગ્રહીઓએ એ બિલને માન્ય રાખ્યું નહીં અને તેમણે સ્ફૂર્તિથી લડતનો ફરીથી આરં ભ કરી દીધો. આ નવા કાયદાથી સરકારના હાથ મજબૂત બન્યા હતા, કેમ કે તેને દેશનિકાલની સજા કરવાની સત્તા મળી હતી. તેમ છતાં તેની એ સત્તા શરૂઆતમાં નિષ્ફળ નીવડી, કેમ કે તે સત્યાગ્રહીઓને નાતાલની સરહદ બહાર મૂકી આવતી કે તરત જ તેઓ પાછા ફરતા. આ તબક્કે શું શું બન્યું અને લડતમાંથી કેવા કેવા ફણગાઓ ફૂટ્યા એ બધી વિગતોમાં હવે ઊતરવાની જરૂર નથી. એટલું યાદ કરવું બસ થશે કે ડેલાગોઆ બેમાં કેટલાક બનાવો બન્યા હતા, જ્યારે ટ્રાન્સવાલમાં વસવાનો જ ેમને કાયદેસર અધિકાર હતો તેવા હિં દીઓને ટ્રાન્સવાલ પાછા ફરતા રોકીને પોર્ટુગીઝ સરકાર ટ્રાન્સવાલની સરકારનો હાથો બની હતી; સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં કેટલાયે કસોટીરૂપ કેસો દાખલ કરવામાં આવ્યા હતા, જ ેમાંના કેટલાકમાં વાદીઓ હાર્યા હતા અને કેટલાકમાં જીત્યા પણ હતા; બ્રિટિશ હિં દી સંઘના અધ્યક્ષ શ્રી એ. એમ. કાછલિયાએ રાજીખુશીથી નાદારી જાહે ર કરી અને પૈસા 190

કમાવાના ક્ષુદ્ર આનંદને બદલે પોતાની પ્રતિજ્ઞા પાળવાનું અને પોતાની પ્રતિષ્ઠા જાળવવાનું વધારે મુનાસિબ માન્યું; તમામ વર્ગોના સેંકડો હિં દીઓને કેદમાં પૂરી દેવામાં આવ્યા; આ વખતે હિં દુસ્તાનને અપીલો કરવામાં આવી જ ેને પરિણામે એ દેશના જુ દા જુ દા ભાગોમાં વિરોધ સભાઓ ભરવામાં આવી; નાતાલથી આર્થિક મદદ મળી; આખા દેશના હિં દીઓમાં ઉત્સાહનું મોજુ ં ફરી વળ્યું; લંડનમાં આવેલી લૉર્ડ ઍમ્પ્ટહીલની સમિતિની અને બ્રિટિશ છાપાંની પ્રવૃત્તિ; ટ્રાન્સવાલનાં છાપાંમાં જાગેલા ઘણા કડવા વિવાદો; ટ્રાન્સવાલના અનેક યુરોપિયન લોકોએ છાની સહાનુભૂતિ દર્શાવી, જ ેને પરિણામે મિ. હૉસ્કેનની સમિતિ રચાઈ, જ ેણે અનેક પ્રકારે ઘણી જ્વલંત અને દેશભક્તિપૂર્ણ સેવાઓ બજાવી; टाइम्स પત્રમાં એક ખુલ્લો પત્ર છપાયો; નાતાલ અને દક્ષિણ રોડેશિયાની ધારાસભાઓએ પસાર કરે લા હિં દી-વિરોધી કાયદાઓને શાહી સંમતિ આપવાની ના પાડવામાં આવી; જોહાનિસબર્ગમાં અને આખા દક્ષિણ આફ્રિકામાં હિં દીઓએ જાહે રસભાઓ ભરી; આ વખતે હિં દી કોમના કેટલાક વર્ગોની હિં મત તૂટવા લાગી, જ્યારે કેટલાક વધારે મક્કમ બનતા ગયા; તામિલ લોકોની તાકાત અને સહનશક્તિનો આશ્ચર્યજનક આવિર્ભાવ થયો; હિં દી મહિલાઓએ ભારે ખડતલપણાનો પરિચય કરાવ્યો; અનેક કામધંધા બરબાદ થઈ ગયા અને ઘરબાર ખાલી થઈ ગયાં; સત્યાગ્રહીઓના ઉત્સાહને કચડી નાખવાના હે તુથી જ ેલોમાં એમના ઉપર ભીષણ અત્યાચાર ગુજારવામાં આવ્યો; કેટલાકે કારાવાસની યાતનાઓ ફરી ફરીને વહોરી લઈને અદ્‌ભુત હિં મતનું પ્રદર્શન કર્યું; લડત જ ેમ જ ેમ એક તબક્કાથી બીજા તબક્કા તરફ આગળ વધતી ગઈ તેમ તેમ લોકોમાં જ્વલંત ધાર્મિક ભાવના ખીલતી ગઈ; આશાઓ અને આશંકાઓ; આખરી ફતેહમાં [ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


નેતાઓની દૃઢ શ્રદ્ધા;—આ બધી વાતો એવી ઘટનાઓ અને ભાવનાઓની ઝલક ઊભી કરે છે જ ેણે સત્યાગ્રહના આંદોલનને મહાનતાની પદવી આપી છે અને તેના પર વિલક્ષણ ગુણોનું આરોપણ કર્યું છે. સને ૧૯૦૯ના મધ્ય ભાગમાં જ્યારે બે અલગ અલગ પ્રતિનિધિમંડળોને લોકમત કેળવવા અને મદદ મેળવવા માટે ઇંગ્લૅન્ડ અને હિં દુસ્તાન જવાની સત્તા આપવામાં આવી ત્યારે આ આંદોલનમાં નવા પ્રાણનો સંચાર થયો, પ્રતિનિધિઓ જવા તૈયાર થતાં જ, તેમાંના ઘણાખરાને સત્યાગ્રહીઓ ગણીને પકડીને જ ેલમાં પૂરવામાં આવ્યા. અલબત્ત, આમ કરવાનો હે તુ બાકી રહે લા પ્રતિનિધિઓને જતા અટકાવવાનો હતો. પરં તુ કોમે આગ્રહ રાખ્યો કે પ્રતિનિધિમંડળો તો જવાં જ જોઈએ. ઇંગ્લૅન્ડમાં આ પ્રશ્ન વિશે લોકોનો રસ ફરીથી તીવ્રપણે જાગ્રત થયો. આ વખતે સંઘના કાયદાના ખરડા (ડ્રાફ્ટ ઍક્ટ ઑફ યુનિયન)ની ચર્ચા કરવા માટે ટ્રાન્સવાલના પ્રધાનો ઇંગ્લૅન્ડમાં હતા એટલે તેનો લાભ લઈ સામ્રાજ્યના સત્તાવાળાઓએ સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. પરં તુ જનરલ સ્મટ્સ એકના બે ન થયા. તેમણે કાયદામાંથી જાતિભેદની રુકાવટ દૂર કરીને તેની જગ્યાએ સૌ કોઈને લાગુ પડે એવો કાયદો બનાવવાની સાફ ના પાડી દીધી; જોકે એટલું તો સ્પષ્ટ હતું કે હવે એશિયાઈ કાયદાનો અંત નજીક હતો. આથી ગાંધી જ ેના નેતા હતા તે પ્રતિનિધિમંડળ દક્ષિણ આફ્રિકા પાછુ ં ફર્યું. તેણે જ ે મેળવવાની આશા રાખી હતી તેમાં તેને માત્ર થોડે અંશે જ સફળતા મળી હતી. પરં તુ તેમણે ત્યાં એક એવા સ્વયંસેવક દળની ગોઠવણ કરી જ ેણે ફાળો ઉઘરાવવાનું અને આ વિષયમાં લોકોનો રસ જાગ્રત રાખવાનું કામ માથે લીધું હતું. હિં દુસ્તાન જનારું એ પ્રતિનિધિમંડળ ઊપડે તે नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૭]

હિં દી મહિલાઓએ ભારે ખડતલપણાનો પરિચય કરાવ્યો; અનેક કામધંધા બરબાદ થઈ ગયા અને

ઘરબાર

ખાલી થઈ

ગયાં;

સત્યાગ્રહીઓના

ઉત્સાહને કચડી નાખવાના હે તુથી જેલોમાં એમના ઉપર ભીષણ અત્યાચાર ગુજારવામાં આવ્યો;

કેટલાકે કારાવાસની યાતનાઓ ફરી ફરીને વહોરી

લઈને અદ્ભ ‌ ુત હિં મતનું પ્રદર્શન કર્યું; લડત જેમ

જેમ એક તબક્કાથી બીજા તબક્કા તરફ આગળ વધતી ગઈ તેમ તેમ લોકોમાં જ્વલંત ધાર્મિક ભાવના ખીલતી ગઈ

પહે લાં એક દુઃખદ ઘટના બની હતી. નાગપ્પન નામના સત્યાગ્રહી જ ેલમાંથી છૂટ્યા પછી તરત મરણ પામ્યા હતા. એ પ્રતિનિધિમંડળ ઇંગ્લૅન્ડ ગયેલા પ્રતિનિધિમંડળ કરતાં જુ દા પ્રકારનું હતું. એના એકમાત્ર બાકી પ્રતિનિધિ મિ. પોલાક હિં દુસ્તાન પહોંચ્યા અને તેમણે પોતાની જાતને માનનીય શ્રી ગોખલેના હાથમાં સંપૂર્ણ રીતે સોંપી દીધી. ગોખલેના ભારત સેવક સમાજ ે મુંબઈથી રં ગૂન અને મદ્રાસથી લાહોર સુધી, દેશના એકેએક ભાગમાં સભાઓ ભરવાની વ્યવસ્થા ગોઠવી દીધી. દેશમાં પ્રચંડ ઉત્સાહનું મોજુ ં ફરી વળ્યું. દક્ષિણ આફ્રિકાના કષ્ટ સહન કરી રહે લા દેશબંધુઓ માટે હિં દુસ્તાનના લોકોમાં દેશાભિમાન જાગી ઊઠ્યું. અને ઘણા જ ઉત્સાહપૂર્વક ફાળો ઉઘરાવવાનું શરૂ થઈ ગયું. પહે લો ફાળો શ્રી રતન જ ે. તાતાએ આપ્યો. એમના દષ્ટાંતથી લોકોને પ્રેરણા મળી. દેશી રાજાઓએ પણ ઉદાર હાથે દાન આપ્યાં. પરિણામે આ લડતના નિભાવ માટે આશરે ૧૦,૦૦૦ પાઉંડ એકઠા થયા. બધા વર્ગના લોકોએ એક અવાજ ે માગણી કરી કે સામ્રાજ્ય સરકારે આ પ્રશ્નમાં વચ્ચે પડવું જોઈએ. પરિણામે કલકત્તાની શાહી 191


દ‌િ�ણ

આફ્રિકાના

કષ્ટ સહન

કરી રહે લા

દેશબંધુઓ માટે હિંદુસ્તાનના લોકોમાં દેશાભિમાન

જાગી ઊઠ્યું. અને ઘણા જ ઉત્સાહપૂર્વક ફાળો ઉઘરાવવાનું શરૂ થઈ ગયું. પહે લો ફાળો શ્રી રતન

જે. તાતાએ આપ્યો. એમના દષ્ટાંતથી લોકોને

પ્રેરણા મળી. દેશી રાજાઓએ પણ ઉદાર હાથે દાન આપ્યાં. પરિણામે આ લડતના નિભાવ માટે આશરે ૧૦,૦૦૦ પાઉંડ એકઠા થયા

કાઉન્સિલની ઐતિહાસિક બેઠકમાં હિં દુસ્તાનની સરકારે જાહે ર કર્યું કે પોતે શ્રી ગોખલેનો ઠરાવ મંજૂર રાખે છે. આ ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો. એમાં સરકારને એવો અનુરોધ કરવામાં આવ્યો હતો કે તેણે નાતાલ મોકલવા માટેના ગિરમીટિયા મજૂ રોની ભરતી કરવાનું કામ અટકાવવા માટેની સત્તા પોતાના હાથમાં લેવી. આ પ્રચારકાર્ય તેર માસ સુધી ચાલ્યું. એને પરિણામે દક્ષિણ આફ્રિકાના હિં દીઓને પ્રશ્ન બાબતમાં હિં દુસ્તાનનો લોકમત એટલો કેળવાયો કે એની અસરથી ઇંગ્લૅન્ડની સરકારનું આ મુદ્દા તરફ ધ્યાન ખેંચાયું અને તેને ચિંતા પેઠી. અને જ્યારે સત્યાગ્રહની લડતને તોડી પાડવાના ઉદ્દેશથી મોટી સંખ્યાના સત્યાગ્રહીઓને (જ ેમાંના ઘણા તો દક્ષિણ આફ્રિકામાં જ જન્મેલા હતા) હિં દુસ્તાનમાં દેશનિકાલ કરવાના ટ્રાન્સવાલ સરકારના કૃ ત્ય સામે દેશના ખૂણેખૂણામાંથી રોષભર્યા વિરોધના અવાજો આવવા લાગ્યા, ત્યારે હિં દુસ્તાન સરકારની તાકીદની માગણીઓને માન આપી શાહી સરકારે ટ્રાન્સવાલની સરકારને અને પાછળથી સંઘ સરકારને, આ દેશનિકાલની કાર્યવાહી બંધ કરવાને સમજાવી અને તેમાં તેને 192

સફળતા મળી. પાછળથી દેશનિકાલ પામેલા હિં દીઓ દક્ષિણ આફ્રિકામાં પાછા આવ્યા. પરં તુ નારાયણસામીનું ડેલાગોઆ બેમાં અવસાન થયું. કેમ કે એ ભાઈને કાનૂન વિરુદ્ધ બ્રિટિશ પ્રદેશમાં કોઈ પણ જગાએ ઊતરવા દેવાની ના પાડવામાં આવી. આ અરસામાં દક્ષિણ આફ્રિકાનાં ચારે સંસ્થાનો દક્ષિણ આફ્રિકા સંઘરાજ્યના પ્રાંતો બની ગયાં હતાં, અને સામ્રાજ્ય સરકારને હિં દી પ્રશ્ન પાછળ રહે લા ન્યાયના તત્ત્વ વિશે ખાતરી થઈ હતી. એટલે નવી પરિસ્થિતિમાં રહે લી શક્યતાઓનો લાભ ઉઠાવીને, તેણે ૭મી ઑક્ટોબર ૧૯૧૦ના રોજ સંઘ સરકારને ખૂબ જ પ્રસિદ્ધિ પામેલો ખરીતો મોકલી આપ્યો. આ ખરીતામાં સરકારે ભારપૂર્વક એવી ભલામણ કરી હતી કે ૧૯૦૭નો કાયદો નંબર ૨ રદ કરવો, જાતિભેદને આધારે મૂકવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવી લેવો, અને તેની જગાએ હિં દીઓએ સૂચવ્યા પ્રમાણેનો જાતિભેદરહિત કાયદો કરવો, જ ેમાં વહીવટી ભેદભાવ દ્વારા હિં દીઓના ભાવિ પ્રવેશની વાર્ષિક સંખ્યા ઓછામાં ઓછી નક્કી કરવી અને તેને એવા ઉચ્ચ શિક્ષણ પામેલા માણસો પૂરતી મર્યાદિત કરવી, જ ેમની સેવાઓની હિં દી કોમને તેમના ઉચ્ચ કક્ષાનાં કામકાજ માટે જરૂર રહે તી હોય. આ ખરીતા સાથે એક શરત એવી જોડવામાં આવી હતી કે ટ્રાન્સવાલના ઝઘડાનો નિકાલ કરવા માટે જો એવું કંઈ કરવામાં આવશે કે તેનાથી સમુદ્રકિનારાના પ્રાંતોમાં રહે તા હિં દીઓનાં હિતોને નુકસાન પહોંચે, તો સામ્રાજ્ય સરકાર એ વાતને સંતોષકારક નહીં ગણશે. સંઘના પ્રધાનોએ આનો સમાધાનકારક જવાબ વાળ્યો, લડત નરમ પડી અને આખરે , ૧૯૧૧માં, એક યુનિયન ઇમિગ્રેશન બિલ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. એનો ઉદ્દેશ આટલા બધા લાંબા વખતથી ચાલતા આવેલા ઝઘડાનો [ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ઉકેલ કાઢવાનો હતો. પરં તુ આ નવા કાનૂનથી દેખીતી રીતે જ તેનો એ ઉદ્દેશ સધાતો નહોતો. કારણ કે જોકે એક બાજુ થી સુપ્રીમ કોર્ટના અપીલ વિભાગે છોટાભાઈના કેસમાં આપેલા ચુકાદા મુજબના સગીર બાળકોના અધિકારોને રક્ષણ આપવાની સાથે તે ૧૯૦૭ના એશિયાઈ ધારાને રદ કરતો હતો, છતાં તે જાતિભેદની રુકાવટ દૂર કરતો નહોતો; એટલું જ નહીં પણ ઑરે ન્જ ફ્રી સ્ટેટના પ્રવેશના પ્રશ્નને લઈને એ રુકાવટ આખા સંઘને લાગુ પડતી હતી, એ ઉપરાંત તે ટ્રાન્સવાલના હિં દુઓના જ નહીં, પરં તુ દરિયાકિનારે આવેલા પ્રાંતોમાં વસતા લોકોના અન્ય અધિકારો છીનવી લેતો હતો. તેમના તરફથી આ બિલનો એકે અવાજ ે વિરોધ પોકારવામાં આવ્યો, વાટાઘાટો ફરીથી શરૂ કરવામાં આવી, અને સત્યાગ્રહી નેતાઓએ આ બિલને બદલે કેવળ ટ્રાન્સવાલને લાગુ પડે તેવું બિલ રજૂ કરવા સૂચના કરી. પરં તુ આ સૂચનાનો સ્વીકાર કરવામાં આવ્યો નહીં. આખરે આ બિલ પસાર કરવાનું અશક્ય થઈ પડ્યું એટલે એક કામચલાઉ સમાધાન થયું, જ ેની રૂએ હિં દીઓ સત્યાગ્રહની લડત બંધ કરવા કબૂલ થયા અને સરકારે પાર્લમેન્ટના ૧૯૧૨ના અધિવેશનમાં એક સંતોષકારક બિલ રજૂ કરવાનું વચન આપ્યું. તે ઉપરાંત તેણે સ્વીકાર્યું કે કાયદાનો અમલ એવી રીતે કરવામાં આવશે કે જાણે તે બદલી નાખવામાં આવ્યો હોય, અને આ પહે લાં થયેલી સમજૂ તીની શરતો અનુસાર મર્યાદિત સંખ્યામાં શિક્ષિત પ્રવેશાર્થીઓને ટ્રાન્સવાલમાં આવવાની ખાસ છૂટ પણ મૂકવામાં આવી. હિં દમાં રાજાની તાજપોષીના પ્રસંગે સદ્ભાવનાનું ઉત્સાહભર્યું અને વધારે સારું વાતાવરણ જામ્યું હતું એનો લાભ લઈને એક બીજુ ં પ્રતિનિધિમંડળ ત્યાં મોકલવામાં આવ્યું. એનો ઉદ્દેશ હિં દુસ્તાનમાં આ नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૭]

આ જ અરસામાં માનનીય શ્રી ગોખલેનું સ્વાગત કરવા માટે સારા દ‌િ�ણ આફ્રિકામાં તૈયારીઓ

થવા લાગી. તેમણે આ ઉપખંડમાં કરેલા પ્રવાસની

સ્તુતિ હજી પણ બધા લોકોના મનમાં તાજી છે. તેઓ હિં દીઓની સમસ્યા અંગેની ચર્ચાને સામ્રાજ્યના સ્તર ઉપર લઈ જવામાં સફળ થયા.

હજી સુધી બીજા કોઈને આવી સફળતા મળી શકી નહોતી. એમના ઉદાર વિચારો અને એમની મુત્સદ્દીગીરીને કારણે એમના વિરોધીઓ પણ એમની પ્રશંસા કરતા હતા

પ્રશ્ન વિશે લોકજાગૃતિ જાળવી રાખવાનો અને હિં દી કોમનો જ ે મુદ્દાઓ વિશે આગ્રહ હતો તે મુદ્દાઓ હિં દની સરકાર સમક્ષ રજૂ કરવાનો હતો. પરં તુ ૧૯૧૨ના બિલની દશા એની પહે લાંના બિલ કરતાં વધારે સારી ન થઈ, એટલે કામચલાઉ સમાધાનની મુદત બીજા એક વર્ષ માટે લંબાવવામાં આવી. આ જ અરસામાં માનનીય શ્રી ગોખલેનું સ્વાગત કરવા માટે સારા દક્ષિણ આફ્રિકામાં તૈયારીઓ થવા લાગી. તેમણે આ ઉપખંડમાં કરે લા પ્રવાસની સ્તુતિ હજી પણ બધા લોકોના મનમાં તાજી છે. તેઓ હિં દીઓની સમસ્યા અંગેની ચર્ચાને સામ્રાજ્યના સ્તર ઉપર લઈ જવામાં સફળ થયા. હજી સુધી બીજા કોઈને આવી સફળતા મળી શકી નહોતી. એમના ઉદાર વિચારો અને એમની મુત્સદ્દીગીરીને કારણે એમના વિરોધીઓ પણ એમની પ્રશંસા કરતા હતા. હિં દની સરકારે ગિરમીટિયા મજૂ રો મોકલવાનું એક વર્ષ કરતાં વધારે સમયથી બંધ કર્યું હતું એ હકીકત ધ્યાનમાં લઈને અહીંની સરકાર ત્રણ પાઉંડનો અન્યાયી કર રદ કરવાનું વચન આ પ્રવાસ દરમિયાન શ્રી ગોખલેને આપ્યું હતું એ વાત શ્રી ગોખલેએ જ 193


એકપત્નીક લગ્નોને કાયદાની માન્યતા આપવી;

�ી સ્ટેટ સંબંધમાં જાતિભેદને કારણે મૂકેલો પ્રતિબંધ ઉઠાવી લેવો; દ િ�ણ આિ�કામાં જન્મેલા હિં દીઓને તેમનો કેપ સંસ્થાનમાં દાખલ થવાનો અધિકાર પાછો આપવો; ત્રણ પાઉંડનો કર નાબૂદ

કરવો, હાલના કાયદાઓનો અમલ હિં દીઓની વિરુ દ્ધમાં સખતાઈથી થઈ રહ્યો છે તે ન્યાયપૂર્વક અને સ્થાપિત હિતોનો પૂરતો ખ્યાલ રાખીને કરવો

તેમને કરી હતી એવું વિધાન હિં દીઓએ પાછળથી કર્યું. પરં તુ જ્યારે ૧૯૧૩નું બિલ પાર્લમેન્ટમાં રજૂ થયું, અને હિં દી નેતાઓએ હિં દી પ્રશ્ન અંગે સંઘના પ્રધાનોએ લીધેલું વલણ જોયું ત્યારે તેમને ભય પેઠો કે, લગભગ દરે ક હિં દી લગ્નને ગેરકાયદે ઠરાવતા સર્લ ચુકાદાથી સ્થિતિ ઘણી કથળેલી તો છે જ, તે આ બિલથી વધુ કથળશે અને તે ફરીથી એક વાર ભારે આફતમાં પરિણમશે. એટલે સરકારને ચેતવણી આપવામાં આવી કે જો તમારે શાંતિ જોઈતી હોય તો લગ્નના પ્રશ્નનો નિકાલ થઈ જવો જોઈએ અને જાતિભેદને કારણે મૂકેલો પ્રતિબંધ આ બિલમાંથી કાયમને માટે દૂર કરવો જોઈએ. પરિણામે બિલમાં સુધારા દાખલ કરવામાં આવ્યા અને તે સરકારે માન્ય પણ રાખ્યા. આ સુધારાનો ઉદ્દેશ ખરે ખરાં એકપત્નીક લગ્નોને માન્ય રાખીને લગ્નના વિવાદનો ઉકેલ લાવવાનો હતો. પરં તુ બિલ જ ે રૂપમાં પસાર થયું તે રૂપમાં પણ તે સત્યાગ્રહીઓની માગણીઓ સંતોષી શક્યું નહીં, અને ત્રણ પાઉંડનો કર તો કાયમ જ રહ્યો. ફરીથી લડત માંડવી ન પડે તે હે તુથી હિં દી નેતાઓએ એક છેવટનો પ્રયાસ કર્યો. 194

પાર્લમેન્ટની બીજી બેઠકમાં એક રાહતરૂપ કાયદો પસાર કરાવવાનું વચન મેળવવાના હે તુથી ફરી એક વાર એમણે સરકાર સાથે વાટાઘાટ આરં ભી. પરં તુ એવામાં યુરોપિયન મજૂ રોની હડતાળ શરૂ થવાથી આ વાટાઘાટ અટકી ગઈ. અને સત્યાગ્રહીઓના પ્રતિનિધિ તરીકે શ્રી ગાંધીએ આ ગરમ વાતાવરણમાં હિં દીઓની માગણીઓ માટે દબાણ નહીં કરવાનું વચન આપ્યું. આ દરમિયાન, માનનીય શ્રી ગોખલેના તાકીદના આમંત્રણ ઉપરથી તેમને મદદ કરવા માટે એક પ્રતિનિધિમંડળ ઇંગ્લૅન્ડ જવા રવાના થયું હતું. શ્રી ગોખલેના પ્રયાસોનો હે તુ એ હતો કે સામ્રાજ્યની સરકાર તેમ જ બ્રિટિશ જનતાના મન પર અેવું ઠસાવવું કે પરિસ્થિતિ અત્યંત ગંભીર છે, એટલે જો િવવાદગ્રસ્ત મુદ્દાઓનો તાત્કાલિક નિકાલ નહીં કરવામાં આવશે તો સત્યાગ્રહીઓ એમની માગણીઓ વધારી મૂકશે એ વાત નક્કી છે. પરં તુ આ બધી રજૂ આતો સંઘ સરકારનું મન મનાવવામાં નિષ્ફળ નીવડી. તેણે પોતાની હઠ છોડી નહીં એટલે તેને એક આખરી ચેતવણી આપવામાં આવી. તેમાં જણાવવામાં આવ્યું કે જો નીચેના મુદ્દાઓને આવરી લેતાં કાનૂની તથા વહીવટી બિલો પાર્લમેન્ટની આગામી બેઠકમાં રજૂ કરવાનાં વચનો આપવામાં નહીં આવશે, તો અમે તરત જ સત્યાગ્રહની લડત શરૂ કરી દઈશું: ખરે ખરાં એકપત્નીક લગ્નોને કાયદાની માન્યતા આપવી; ફ્રી સ્ટેટ સંબંધમાં જાતિભેદને કારણે મૂકેલો પ્રતિબંધ ઉઠાવી લેવો; દક્ષિણ આફ્રિકામાં જન્મેલા હિં દીઓને તેમનો કેપ સંસ્થાનમાં દાખલ થવાનો અધિકાર પાછો આપવો; ત્રણ પાઉંડનો કર નાબૂદ કરવો, હાલના કાયદાઓનો અમલ હિં દીઓની વિરુદ્ધમાં સખતાઈથી થઈ રહ્યો છે તે ન્યાયપૂર્વક અને સ્થાપિત હિતોનો પૂરતો ખ્યાલ રાખીને કરવો. સરકારે આ ચેતવણીની અવગણના કરી એટલે [ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


લડત અત્યંત કટ્ટરપણે અને પહે લાંના કરતાં વિશાળ પાયા ઉપર ફરીથી શરૂ કરી દેવામાં આવી. આ લડતના બનાવો લોકમાનસમાં એટલા તો તાજા છે કે એમનો અહીં સંક્ષેપમાં જ ઉલ્લેખ કરવાનું પૂરતું થશેૹ સરકારના ઉત્તેજનથી સુપ્રીમ કોર્ટે એક નવો ચુકાદો આપી જ ે હિં દી સ્ત્રીઓનાં લગ્નોને ગેરકાયદે ઠરાવ્યાં હતાં તે સ્ત્રીઓની ઝુંબેશ, સમસ્ત નાતાલમાં સ્વતંત્ર તેમ જ ગિરમીટિયા મજૂ રોમાં આવેલી જાગૃતિ, પ્રચંડ હડતાળો, સરકારના વિરોધમાં હડતાળિયાઓની અદ્‌ભુત અને ઐતિહાસિક કૂ ચ, તેમનો ટ્રાન્સવાલમાં પ્રવેશ, એમને કચડી નાખવા અને કામ પર ચઢી જવાની ફરજ પાડવા માટે ગુજારવામાં આવેલા ભયંકર અત્યાચારો, મુખ્ય નેતાઓ અને સેંકડો બલકે હજારો સામાન્ય લોકોને પકડીને કરવામાં આવેલી જ ેલની સજા, ડરબનમાં, જોહાનિસબર્ગમાં અને સંઘના બીજા ભાગોમાં હિં દીઓએ ભરે લી જબરજસ્ત જાહે રસભાઓ, હિં દુસ્તાનમાં જાગેલો ભયંકર અને ઉગ્ર રોષ, માતૃભૂમિના તમામ ભાગોમાંથી દક્ષિણ આફ્રિકામાં શરૂ થયેલો નાણાંનો પ્રવાહ લૉર્ડ હાર્ડિંગનું મદ્રાસનું સુપ્રસિદ્ધ ભાષણ જ ેમાં તેમણે હિં દુસ્તાનના લોકમતને ટેકો આપીને તપાસપંચ નીમવાની માગણી કરી, ઍમ્પ્ટહીલની કમિટીના ઉત્સાહભર્યા પ્રયાસો, સામ્રાજ્યની સરકારનો તાકીદનો હસ્તક્ષેપ, સભ્યો બાબતમાં હિં દીઓને સંતોષી નહીં શકાય એવા તપાસપંચની નિયુક્તિ, તપાસપંચની ઉપેક્ષા કરવાની જ ેમની સલાહ લગભગ પૂરેપૂરી સ્વીકારવામાં આવી હતી એવા નેતાઓની મુક્તિ, ઍન્ડ્રુ ઝ અને પિયર્સનનું આગમન અને સમાધાન માટે તેમની અદ્‌ભુત કામગીરી, હરબતસિંગ અને વાલિયામાનું મૃત્યુ, આ તંગ સ્થિતિમાં માત્ર યુરોપિયન મજૂ રોની બીજી હડતાળથી આવેલી થોડી હળવાશ, જ ે હડતાળ વખતે સરકાર નવી મુસીબતમાં હોય ત્યાં સુધી नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૭]

એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે સત્યાગ્રહની લડત જેમ જેમ જોર પકડતી ગઈ અને વધુ ને

વધુ શુદ્ધ બનતી ગઈ, તેમ તેમ તે દેશની વસ્તીના યુરોપિયન

અને હિંદી

સમુદાયોના

શ્રેષ્ઠ

પ્રતિનિધિઓને વધુ ને વધુ નજીક લાવવામાં સફળ બનતી ગઈ. લડતને દરેક નવે તબક્કે નવા વિજયો

હાંસલ થતા ગયા અને નવા મિત્રો ઉમેરાતા ગયા.

તેને મૂંઝવણમાં નહીં મૂકવાની શ્રી ગાંધીએ માથે લીધેલી જવાબદારી અને જ્યારે એ હડતાળનો અંત આવ્યો ત્યારે આ મહાન હિં દી નેતાએ દાખવેલી દિલની ઉદારતાને કારણે અને મિ. ઍન્ડ્રુ ઝે સામ્રાજ્યની સેવા કરવાના પ્રયાસો કરતાં એ નેતાની આસપાસ ફે લાવેલી સ્નેહપૂર્ણ અસરને કારણે જન્મેલી મૈત્રી, વિશ્વાસ અને સહકારની એક તદ્દન નવી જ ભાવના. આ બધી ઘટનાઓ હજી તાજી જ બનેલી છે. એ જ રીતે નીચેની ઘટનાઓ પણ તાજી જ છે: જ ે મુદ્દાઓને લીધે સત્યાગ્રહની લડત ઊભી થઈ હતી અને જ ે મુદ્દાઓ તપાસપંચને સોંપવામાં આવ્યા હતા તે લગભગ દરે ક મુદ્દા ઉપર પંચે આપણને અનુકૂળ ભલામણો કરી; સરકારે એ પંચનો રિપોર્ટ જ ેમનો તેમ સ્વીકારી લીધો; હિં દીઓને રાહત આપવા માટેનું બિલ પાર્લમેન્ટમાં રજૂ થયું અને બંને ગૃહમાં લાંબી અને નોંધપાત્ર ચર્ચાઓ પછી એને કાયદાનું રૂપ આપવામાં આવ્યું; શ્રી ગાંધી અને જનરલ સ્મટ્સ વચ્ચે પત્રવ્યવહાર થયો, જ ેમાં જનરલ સ્મટ્સે સરકાર વતી જ ે વહીવટી સુધારા નવા કાયદામાં સામેલ કરવામાં આવ્યા નહોતા તે 195


સત્યાગ્રહીઓનાં દુઃખો, કષ્ટો અને બલિદાનોને

પરિણામે દ િ�ણ આિ�કાના સમાજમાં સમજૂ તીની

એક નવી ભાવના પેદા થઈ છે. કાયદામાં જાતીય

સમાનતાનો ઝંડો ફરકતો રાખવામાં આવ્યો છે, અને હવે એ વાત સ્વીકારવામાં આવી છે કે હિં દીઓ પણ અવગણના ન થઈ શકે એવા અધિકારો,

અભિલાષાઓ અને આદર્શો ધરાવે છે. આ લડતે

એટલું સ્પષ્ટ રીતે સાબિત કરી આપ્યું છે કે સત્તા કરતાં શાણપણ, પશુબળ કરતાં આત્મબળ અને

તિરસ્કાર ને દવેષ કરતાં પ્રેમ અને સમજદારી ક્યાંયે ચડિયાતી વસ્તુઓ છે

બધા સુધારા અમલમાં લાવવાનું વચન આપ્યું; અને સત્યાગ્રહની લડતના હિં દી નેતાએ લડત પૂરી થયાની વિધિપૂર્વક જાહે રાત કરી અને એ વખતે એમણે બીજા કેટલાક મુદ્દા ગણાવ્યા અને કહ્યું કે હિં દીઅોને સંપૂર્ણ નાગરિક સમાનતાનો દરજ્જો મળે તે માટે વહે લા કે મોડા આ મુદ્દાઓ બાબતમાં એમને સંતોષ આપવાનો રહે શે. છેવટે આવે છે દેશભરમાં યોજવામાં આવેલાં હિં દી નેતાની વિદાયનાં દૃશ્યો. જ ેમાં હિં દી શહીદો નાગપ્પન, નારાયણસામી, હરબતસિંગ અને વાલિયામાનાં કષ્ટસહન અને શહાદતની સાર્થકતા અને પવિત્રતા જગત સમક્ષ સિદ્ધ કરવામાં આવી. એ વાત ધ્યાનમાં લેવા જ ેવી છે કે સત્યાગ્રહની લડત જ ેમ જ ેમ જોર પકડતી ગઈ અને વધુ ને વધુ શુદ્ધ બનતી ગઈ, તેમ તેમ તે દેશની વસ્તીના યુરોપિયન અને હિં દી સમુદાયોના શ્રેષ્ઠ પ્રતિનિધિઓને વધુ ને વધુ નજીક લાવવામાં સફળ બનતી ગઈ. લડતને દરે ક નવે તબક્કે નવા વિજયો હાંસલ થતા ગયા અને નવા મિત્રો ઉમેરાતા ગયા. જોકે આપણને મળેલા ભૌતિક લાભો માત્ર આપણી પાસેથી છીનવી લેવામાં આવ્યા હતા તે જ, છતાં સિદ્ધાંત રૂપે મળેલો 196

દરે ક લાભ આપણા હક્કનો હતો છતાં આપણને આપવામાં આવતો નહોતો. પહે લાં હિં દી કોમ પ્રત્યે બધે અવિશ્વાસ અને તિરસ્કારની લાગણી વ્યાપેલી હતી. લડતનો આરં ભ આ લાગણી સામે વિરોધ પ્રદર્શિત કરીને કરવામાં આવ્યો હતો. હવે આ અવિશ્વાસ અને તિરસ્કારનું સ્થાન વિશ્વાસ અને આદરે લીધું છે, લડતનો આરં ભ હિં દીઓની લાગણીની સંપૂર્ણ ઉપેક્ષાથી થયો હતો. ધીમે ધીમે એ નીતિ પણ બદલાઈ, પરં તુ જ્યારે તપાસપંચ નીમવામાં આવ્યું ત્યારે એ નીતિએ ફરી એક વાર ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું કેમ કે એ પંચ જ ેમના ઉપર એની અસર થવાની હતી તેમને પૂછ્યા સિવાય નીમવામાં આવ્યું હતું. પરં તુ આજ ે તો હિં દી કોમના હિત સાથે સંબંધ હોય એવી બાબતોમાં કોમના નેતાઓની સલાહ લેવાય છે. એટલે ખરું જોતાં સત્યાગ્રહની લડતે આ મતાધિકારહીન લોકોને, મતાધિકારથી મળી શકે એના કરતાં ક્યાંયે વધારે લાભ અપાવ્યો છે અને તે પણ પ્રમાણમાં ટૂ કં ા સમયમાં. આ આંદોલનનો આરં ભ ૧૯૦૭ના ટ્રાન્સવાલ કાયદા નંબર ૨ને રદ કરવાની માગણીથી થયો હતો. હવે એ ધારો રદ થઈ ગયો છે અને એને દક્ષિણ આફ્રિકાના બીજા ભાગોમાં લાગુ પાડવાની જ ે દહે શત હતી તે કાયમને માટે ટળી ગઈ છે. શરૂ શરૂમાં, હિં દીઓ વિરુદ્ધ જાતિભેદવાળા કાયદા કરવાની ધમકી આપવામાં આવી હતી જ ેથી તેમને સંસ્થાનમાંથી હાંકી કાઢી શકાય. હવે આ સમાધાનથી હિં દીઓ વિરુદ્ધ જાતિભેદવાળા કાયદા થવાની સંભાવના આખા સામ્રાજ્યમાંથી દૂર થઈ છે. હિં દુસ્તાનમાંથી ગિરમીટિયા મજૂ રો લાવવાની પ્રથા, જ ે દક્ષિણ આફ્રિકાના અર્થતંત્રના લગભગ એક કાયમના અંગ તરીકે મનાતી હતી તેનો હવે અંત આવી ગયો છે. ત્રણ પાઉડનો અળખામણો વેરો રદ કરવામાં આવ્યો છે, એટલે એને લીધે [ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ભોગવવાં પડતાં કષ્ટો અને અપમાનોનો પણ અંત આવ્યો છે. બધી જગ્યાએ સ્થાપિત હકોનો લોપ થતો જતો હતો. હવે એ હકો કાયમ રાખવામાં આવશે અને તેમનું રક્ષણ કરવામાં આવશે. પહે લાં મોટા ભાગનાં જ ે હિં દી લગ્નોને દક્ષિણ આફ્રિકાના કાયદામાં કદી માન્ય રાખવામાં આવતાં નહોતાં તેમને હવેથી કાયદાની પૂરેપૂરી માન્યતા મળશે. પરં તુ આ બધા કરતાં વધારે મહત્ત્વની વાત એ છે કે સત્યાગ્રહીઓનાં દુઃખો, કષ્ટો અને બલિદાનોને પરિણામે દક્ષિણ આફ્રિકાના સમાજમાં સમજૂ તીની એક નવી ભાવના પેદા થઈ છે. કાયદામાં જાતીય સમાનતાનો ઝંડો ફરકતો રાખવામાં આવ્યો છે, અને હવે એ વાત સ્વીકારવામાં આવી છે કે હિં દીઓ પણ અવગણના ન થઈ શકે એવા અધિકારો,

અભિલાષાઓ અને આદર્શો ધરાવે છે. આ લડતે એટલું સ્પષ્ટ રીતે સાબિત કરી આપ્યું છે કે સત્તા કરતાં શાણપણ, પશુબળ કરતાં આત્મબળ અને તિરસ્કાર ને દ્વેષ કરતાં પ્રેમ અને સમજદારી ક્યાંયે ચડિયાતી વસ્તુઓ છે. દુનિયાનાં રાષ્ટ્રોમાં હિં દુસ્તાનનું સ્થાન ઊંચું ચડ્યું છે, દક્ષિણ આફ્રિકાનાં એનાં સંતાનોની પ્રતિષ્ઠા વધી છે, અને હવે શાંતિ અને સુમેળના વાતાવરણમાં રહીને એમની શક્તિઓનો વિકાસ કરવાનો અને એ રીતે દક્ષિણ આફ્રિકાના ઉપખંડમાં હાલમાં જ ે એક મહાન નવું રાષ્ટ્ર અસ્તિત્વમાં આવી રહ્યું છે તેના નિર્માણમાં પોતાનો ફાળો આપવાનો માર્ગ એમને માટે ખુલ્લો થયો છે. [મૂળ અંગ્રેજી] [ગાં. અ. ૧૨ૹ ૬૧૩-૬૨૨]

અભ્યાસીઓએ વસાવવા જેવી ગ્રંથમાળાઃ ગાંધીજીનો અ�રદેહ

ગાંધીજીના અવસાન પછી તેમનાં લખાણોને ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી સમયાનુક્રમ પ્રમાણે પ્રસિદ્ધ કરવાની યોજના હે ઠળ તેમનાં પત્રો, લેખો, મુલાકાતો, ભાષણો સમાવીને તેને પુસ્તકાકારે પ્રકાશિત કરવામાં આવ્યાં. અંદાજ ે ૫૦૦ પાનાંના એક એવા સો ગ્રંથો અંગ્રેજીમાં The Collected Works of Mahatma Gandhi, હિન્દીમાં संपूर्ण गांधी वांङ्मय અને ગુજરાતીમાં ગાંધીજીનો અક્ષરદેહ નામે પ્રકાશિત થયાં છે. ગુજરાતીમાં ૮૨ ગ્રંથ પ્રકાશિત થઈ ગયા છે. ભાગ ૧-૨ (સંયુક્ત), ૩ (દરે કના) 50.00 ભાગ ૨૪થી ૨૮ (દરે કના) 16.50 ભાગ ૪ 300.00 ભાગ ૨૯ 400.00 ભાગ ૫થી ૧૦ (દરે કના) 50.00 ભાગ ૩૦ 400.00 ભાગ ૧૧ 100.00 ભાગ ૩૧ 400.00 ભાગ ૧૨થી ૧૪ (દરે કના) 50.00

ભાગ ૩૨થી ૪૭ (દરે કના) 16.50

ભાગ ૧૫થી ૧૮ (દરે કના) 300.00

ભાગ ૪૮થી ૬૯ (દરે કના) 20.00

ભાગ ૧૯

ભાગ ૭૦થી ૭૨ (દરે કના) 100.00

16.50 ભાગ ૨૦ 300.00 ભાગ ૨૧, ૨૨ (દરે કના) 16.50 ભાગ ૨૩ 300.00

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૭]

ભાગ ૭૩થી ૮૧ (દરે કના) 30.00 ભાગ ૮૨ 150.00 કુ લ ૧થી ૮૨ ભાગના

5,506.00 197


1

ગાંધીજીનો પોશાક, પાયોનિયરની ટીકા અને તેનો જવાબ

મો. ક. ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધીનાં જીવન અને વિચારનાં અનેક પાસાં વિશ્વભરમાં સંવાદનો વિષય રહ્યાં છે. એમાંનો એક તે એમનો પોશાક. ઇંગ્લંડમાં બારિસ્ટરીના અભ્યાસ દરમિયાન કોટ-પાટલૂન અને નેકટાઈમાં સજ્જ એમ. કે. ગાંધી, દક્ષિણ આફ્રિકાની લડત દરમિયાન ગિરમીટિયાનો પહે રવેશ ધારણ કરે છે. ત્યાંથી ભારત પાછા ફરતાં મુંબઈ બંદરે ઊતરે છે ત્યારે કાઠિયાવાડી પોશાકમાં સજ્જ છે. પછી તો આ પોશાક પણ છોડે છે ને તેને સ્થાને ટોપી, કફની અને ટૂ કં ી ધોતી અપનાવે છે… અને પછી આખરે , જ ેમાં સૌને ‘બાપુ’નાં દર્શન થાય છે એ ચિરપરિચિત ટૂ કં ી પોતડી અને ઉપલું અંગ ઢંકાય એટલું કપડુ ં ધારણ કરે છે. વખતોવખત પોશાકમાં આવેલા આ દરે ક પરિવર્તનમાં પોતે જ ે પ્રજાના હક માટે લડી રહ્યા છે તેમની સાથેના હૃદયના સંધાણનો ભાવ ચોક્ક્સ ભળેલો છે પણ સહે જ ેય ભાવાવેશમાં લીધેલું આ પગલું નથી. ૧૯૧૭માં ચંપારણ સત્યાગ્રહ વેળાએ ‘પાયોનિયર’ અખબારમાં તેમના પોશાક અંગે જ ે ટીકા છપાઈ તેનો ગાંધીજીએ પાઠવેલો જવાબ તેની શાહે દી પૂરે છે. …

પોશાક વિશે

पायोनियरને

સાહે બ, ચંપારણમાં જ ે કાંઈ નાનકડુ ં કાર્ય કરી રહ્યો છુ ં તે બદલ આપે તથા મિ. અર્વિને ટીકા કરી છે. તેનો ઉત્તર આપવાના પ્રલોભનને આજ સુધી હં ુ વશ થયો નથી. આજ ે પણ હં ુ એ પ્રલોભનને વશ થવા માગતો નથી. પરં તુ એ વિશે સાચી વિગત જાણવાની તસ્દી લીધા વિના મિ. અર્વિને જ ે એક વાત ચર્ચી છે, તેનો હં ુ ઉત્તર આપવા માગું છુ .ં મારી કપડાં પહે રવાની પદ્ધતિ વિશે એમણે જ ે કંઈ કહ્યું છે તે વિશે હં ુ આ લખી રહ્યો છુ .ં 1 “પાશ્ચાત્ય સભ્યતાની નાની નાની સુખસગવડોથી હં ુ પરિચિત છુ ”ં , તેથી જ હં ુ મારા રાષ્ટ્રીય પોશાકને માન આપતાં શીખ્યો છુ .ં અને મિ. અર્વિન એ જાણીને રાજી થશે કે જ ે પોશાક હં ુ ચંપારણમાં પહે રું છુ ં એ જ પોશાક હં ુ હિં દુસ્તાનમાં હમેશાં પહે રતો આવ્યો છુ .ં એમાં અપવાદ એટલો જ હતો કે મારા બીજા દેશબંધુઓની જ ેમ માત્ર થોડા સમય પૂરતો હં ુ પણ 1. મૂળ શીર્ષકૹ પોશાક વિશે पायोनियरને જવાબ 198

જવાબ

મોતીહારી, જૂ ન ૩૦, ૧૯૧૭

અદાલતોમાં તથા કાઠિયાવાડની બહાર બીજ ે અર્ધયુરોપીય પોશાક પહે રવાની નબળાઈને કંઈક વશ થયો હતો. ચંપારણમાં હં ુ જ ે પોશાક પહે રું છુ ં તે જ પોશાક પહે રીને આજથી ૨૧ વર્ષ પહે લાં હં ુ કાઠિયાવાડની અદાલતોમાં વકીલાત કરવા ગયો હતો. મેં એક ફે રફાર કર્યો છે તે એ છે કે મેં વણકરી અને ખેતીનો ધંધો સ્વીકાર્યો હોવાથી અને સ્વદેશીનું વ્રત લીધું હોવાથી મારાં કપડાં સંપૂર્ણ રીતે હાથે વણેલાં અને હાથે સીવેલાં હોય છે અને તે મેં જાતે અથવા મારા સહ-કાર્યકર્તાઓએ તૈયાર કરે લાં હોય છે. મિ.અર્વિનના પત્રનો ધ્વનિ એવો નીકળે છે કે હં ુ કિસાનો ઉપર પ્રભાવ પાડવા માટે જ એમની આગળ એવો પોશાક પહે રીને જાઉં છુ ં કે જ ે મેં થોડા સમય માટે જ અને ખાસ કરીને ચંપારણમાં રહે વા પૂરતો જ અપનાવ્યો છે. સાચી વાત એ છે કે હં ુ રાષ્ટ્રીય પોશાક પહે રું છુ ં તેનું કારણ એ છે કે એ પોશાક હિં દુસ્તાનના રહે વાસી માટે અત્યંત સ્વાભાવિક અને [ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


શોભે તેવો છે. આપણે યુરોપના પોશાકનું અનુકરણ કરીએ છીએ તે આપણા પતનની, અપમાનની અને નિર્બળતાની નિશાની છે, એવું મારું માનવું છે. હિં દુસ્તાનની આબોહવાને બધી રીતે અનુકૂળ રહે એવો આપણો રાષ્ટ્રીય પોશાક છોડવામાં આપણે એક રાષ્ટ્રીય પાપ કરી રહ્યા છીએ. આ પોશાકની સાદાઈ, કળા અને સસ્તી કિંમતનો જોટો જગતભરમાં જડે તેમ નથી; અને સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની બધી જરૂરિયાતો તેથી પૂરી પડે છે. અંગ્રેજોમાં જો જૂ ઠા ઘમંડ અને એવા જ ખોટા ભભકાનો ખ્યાલ ન હોત તો ભારતીય પોશાક તેમણે અહીં ક્યારનોયે અપનાવ્યો હોત. પ્રસંગવશાત્ અહીંયાં હં ુ એટલું જણાવી દઉં કે ચંપારણમાં હં ુ ઉઘાડે માથે બહાર નીકળતો નથી. હં ુ જોડા નથી પહે રતો, તેનું કારણ ધાર્મિક છે; પરં તુ એમાં પણ મારો એવો અનુભવ રહ્યો છે કે શક્ય હોય ત્યારે જોડા પહે રવાનું ટાળવું એ વધારે સ્વાભાવિક અને સ્વાસ્થ્યપ્રદ છે. મિ. અર્વિન અને આપના વાચકોને જણાવતાં મને ખેદ થાય છે કે “કાઉન્સિલના ભૂતપૂર્વ માનનીય સભ્ય”, મારા માનવંતા મિત્ર, બાબુ બ્રજકિશોરપ્રસાદ હજી પણ એવા જ અણઘડ છે. તેઓ પોતાના પ્રાંતની ટોપી પહે રે છે, કદી પણ ઉઘાડે પગે ચાલતા નથી, અને અમે રહીએ છીએ તે ઘરમાં પણ લાકડાની પાવડીઓ પહે રી ભયંકર ખટખટ અવાજ કરતા ફરે છે. મારી સાથે તેઓ ગાઢ સંપર્કમાં આવેલા છે; તેમ છતાં હજી પણ તેઓ પોતાનો અર્ધ-અંગ્રેજી પોશાક છોડી દેવાની હિં મત કરી શકતા નથી. અને સરકારી અધિકારીઓને જ્યારે મળવા જાય છે ત્યારે પોતાના પગ પેલા બેપાંખિયા વસ્ત્રમાં પરોવે છે અને અક્કડ ચામડાના જોડા દબાવીને પહે રવાથી બહુ જ કષ્ટ થાય છે, એમ તેઓ પોતે માને છે છતાં એવા જ જોડા પહે રે છે.

મોહનદાસ કરમચંદ ગાંધી ૧૯૦૬ • ૧૯૧૪ • ૧૯૧૫ • ૧૯૨૦

વધારે અનુકૂળ રહે તેવું અને ઓછી કિંમતનું “ધોતિયું” જો તેઓ પહે રશે તો તેથી એમના અસીલો એમને છોડીને ચાલ્યા નહીં જાય અને અદાલતો તેમને સજા પણ નહીં કરે એવું હજુ સુધી હં ુ તેમને મનાવી શક્યો નથી. આપને, તથા મિ. અર્વિનને પણ હં ુ કહં ુ છે કે, મિ. અર્વિન મારા તથા મારા મિત્રો વિશે જ ે “વાતો” સાંભળે છે તે માનવી નહીં; કોઈ રીતે ખરાબ કે હાનિકારક સાબિત ન થયેલાં પોતાનાં આચાર, આદતો અને રિવાજો શિક્ષિત હિં દીઓ ચોડી રહ્યા છે એ સામે મેં ઉપાડેલી જ ેહાદમાં મને સાથ આપશો. છેવટે હં ુ આપને તથા મિ. અર્વિનને ચેતવણી આપવાની ધૃષ્ટતા કરું છુ ં કે જો આપ બંને આજ સુધી કરતા આવ્યા છો તે રીતે પુરવાર નહીં થયેલી હકીકતોને આધારે ટીકા કરતાં રહે શો તો ચંપારણમાં મારી હાજરીને લીધે જ ે ઉદ્દેશ ભયમાં મુકાયો છે એમ આપ માનો છે તે ઉદ્દેશને જ હાનિ પહોંચાડશો. કૃ પા કરી આપ મારી આટલી વાત ખાતરીથી માનશો કે હં ુ મારા દેશબંધુઓ પ્રત્યે જ ે રીતે વર્તું છુ ં તેના કરતાં, એવા જ સંજોગોમાં, મારા સેંકડો અંગ્રેજ મિત્રો અને સહકાર્યકર્તાઓ કે જ ેમાંના બધા કંઈ મારા જ ેવા ધૂની નથી, તેઓ પ્રત્યે જો હં ુ જુ દી રીતે વર્તું તો હં ુ એમની મૈત્રી અને વિશ્વાસને લાયક ન રહં ુ , એવું મારું માનવું છે. (ગાં. અ. ૧૩ૹ ૪૨૨-૨૩) [મૂળ અંગ્રેજી]

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૭]

199


કરવા જેવું હોય તો ગાંધીમૂલ્યોનું પુનઃસ્થાપન

સાબરમતી આશ્રમ-શતાબ્દી

ઇલા ર. ભટ્ટ તા. ૧૭મી જૂ ન ને ૨૦૧૭, સત્યાગ્રહ આશ્રમ-સાબરમતીની શતાબ્દીની ઉજવણીનો પ્રસંગ હતો. ગાંધીજી સાથે માત્ર પારિવારિક નહીં, વિચાર અને આચારનું પણ સંધાણ ધરાવતા ગોપાલકૃ ષ્ણ ગાંધીના મુખ્ય મહે માનપદે ને અમદાવાદની સર્વ ગાંધીસંસ્થાઓ તથા નગરજનોની ઉપસ્થિતિમાં આ પ્રસંગ ઊજવાયો. કેટલાંક સંસ્મરણો વાગોળાયાં તો કેટલાક વિચાર મુકાયા, કેટલાંક કાર્યોલ્લેખો થયાં તો કેટલાંક કરવાનાં કાર્યોની વાત પણ થઈ. આ પ્રસંગે Letters to Gandhi (ગાંધીજીને લખાયેલ પત્રોના સંગ્રહનો ભાગ-૧), Pioneers of Satyagrah (દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ અને ગાંધીજી સાથે સંકળાયેલા અન્ય સત્યાગ્રહીઓ વિશેનું સંશોધનાત્મક પુસ્તક, Authorૹ E. S. Ready, Kalpana Hiralal) રાષ્ટ્રવાદ (રવીન્દ્રનાથ ટાગોરે જાપાન અને અમેિરકાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રવાદ પર આપેલાં ત્રણ વ્યાખ્યાનો, અનુ. ત્રિદીપ સુહૃદ)નું લોકાર્પણ થયું. આ ઉપરાંત, ગાંધીજીનાં જીવન અને કાર્યને આવરી લેતી ચુનીંદી તસવીરો સાથેની અત્યાધુનિક ગૅલરી અને ‘આશ્રમનો પ્રાણ’ કહે વાયેલા મગનલાલ ગાંધીના નિવાસસ્થાન મગનનિવાસમાં ચરખા ગૅલરી ખુલ્લી મુકાઈ. એક કરતાં અનેક પ્રસંગો માટે નિમિત્ત લઈને આવેલા આ શતાબ્દી વર્ષ દિને જ ેની સૌથી વધુ ખોટ વર્તાતી હતી તે આશ્રમશાળાની બાલિકાઓ સાથે સુમધુર સંવાદ સાધીને ગોપાલકૃ ષ્ણ ગાંધીએ સૌને ગાંધીજીને જોયાની લાગણી જન્માવી તો સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના અધ્યક્ષા અને ગૂજરાત વિદ્યાપીઠનાં કુ લપતિ ઇલાબહે ને આપેલું પ્રાસંગિક વક્તવ્ય, સૌએ આત્મનિરીક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકી ગયું. આ સાથે એ વક્તવ્ય …

માનનીય સભાગણ, મુખ્ય મહે માન માનનીય શ્રી

તસવીરૹ અશ્વિનકુ માર

ગોપાલકૃ ષ્ણ ગાંધી, આપણે આઠ સંસ્થાઓના અધ્યક્ષ ભાઈઓ, અહીં આશ્રમમાં રહે તા સર્વ રહે વાસીઓ—જ ે સર્વને હં ુ એક આશ્રમ તરીકે ઓળખું છુ ,ં અને અમદાવાદના નગરજનો, સાબરમતી આશ્રમ શતાબ્દી સમારોહમાં સૌનું સ્વાગત છે.

200

ગાંધીજીના આશ્રમનાં ૧૦૦ વર્ષ ઊજવીએ છીએ તે જ પુરવાર કરે છે કે ગાંધીજી આપણી સાથે જ છે, હતા અને રહે શે. અમદાવાદમાં તો છે જ. જુ ઓને પાંચ આંગળીની મુઠ્ઠી સમાન પાંચેય સંસ્થાઓ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ, સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ, સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ, ગુજરાત હરિજન સેવકસંઘ, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગમંડળ, તે જ જૂ ના આશ્રમમાં ભેગાં મળી આશ્રમની શતાબ્દી ઊજવી રહી છે, ઉપરાંત મજૂ રમહાજનસંઘ (૧૯૧૭) નવજીવન પ્રેસ (૧૯૧૯), અને ગૂજરાત વિદ્યાપીઠ (૧૯૨૦), આપણી આઠેય સંસ્થાઓ આજ ે જીવંત અને કાર્યશીલ બેઠી છે. આપ સૌ પણ પધાર્યાં છો. [ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૭]

તસવીર સૌજન્યૹ સાબરમતી આશ્રમ

ગૂજરાત વિદ્યાપીઠમાં ૩૦-૩૧ જાન્યુઆરી, ૨૦૧૭માં મળેલા રાષ્ટ્રીય સંમેલન, જ ેનો વિષય હતોૹ Gandhi Returnsૹ Back to Basics, તેના પ્રારં ભમાં મેં કહે લું કે ગાંધી આપણી સાથે છે, એમના Returnનો સવાલ જ નથી. પણ સવાલ એ છે કે આપણે ગાંધી સાથે છીએ ખરાં? ગાંધીજીએ દેશભરમાંથી અમદાવાદ પસંદ કર્યું, એટલું જ નહીં, ૧૦૦ વરસ પહે લાં તેમણે, લડત ઉપરાંત વૈકલ્પિક સમાજ, રચનાત્મક, શાંતિમય સમાજરચના અને ભવિષ્યનું ભારત કેવું હશે તેનો પણ વિચાર કર્યો અને તેમ જીવી જાણવાનો જાતે પ્રયોગ કર્યો, આ પ્રયોગો આપણા અમદાવાદમાં કર્યા. સૌપ્રથમ, મિલોના મજૂ ર સ્ત્રીબાળકોની અવદશા તથા તેમના પર થતો અન્યાય જોઈને તેમની સુખાકારી તથા ન્યાય માટે તેમનું સંગઠન બાંધ્યું—જોકે મૂળ શરૂઆત તો પૂજ્ય અનસૂયાબહે ન કરી ચૂક્યાં હતાં—એ યુનિયન પ્રયોગમાંથી ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત જન્મ્યો, જ ે દુનિયાભરમાં આજ ે સ્વીકારાયો છે. બ્રિટિશ શિક્ષણપ્રથા સ્વતંત્ર ભારતમાં તો ન જ ખપે તે માટે બુનિયાદી તાલીમનો શિક્ષણપ્રયોગ ગૂજરાત વિદ્યાપીઠમાં કર્યો. સ્વતંત્ર ભારતની પ્રજાની રોજિંદી જીવનશૈલી બ્રિટિશ સરીખી તો ન જ ખપે! તો આપણી જીવનશૈલી કેવી હોય તેના પ્રયોગ માટે આશ્રમ સ્થાપ્યો. નવજીવન મુદ્રણાલય શરૂ કર્યું કે જ ેથી પૂર્ણ સ્વરાજના વિચાર-પ્રયોગો અને અનુભવોનો ઘર ઘર પ્રસાર કરી શકાય. આજ ે આશ્રમની શતાબ્દીની ઉજવણી માટે આપણે મળી રહ્યાં છીએ અને માનનીય મહે માન શ્રી ગોપાલકૃ ષ્ણ ગાંધી પણ આપણી સાથે સામેલ થવા પધાર્યા છે. ખૂબ આભાર. પણ, સાચું કહં ુ તો મારા મનમાં ઉજવણીનો કોઈ ઉત્સાહ થતો નથી. ગ્લાનિ અને પસ્તાવાની

ત્રણ પુસ્તકોનું લોકાર્પણ કરતા ગોપાલકૃ ષ્ણ ગાંધી (મધ્યમાં) સાથે ડાબેથી, કિન્નરી ભટ્ટ, ત્રિદીપ સુહૃદ, કાર્તિકેય સારાભાઈ, સુદર્શન આયંગાર અને અનામિક શાહ

લાગણી જ મનમાં ઊભરી આવે છે. ગાંધીજીએ સ્વરાજપ્રાપ્તિ માટે જીવનભર કેટકેટલા સંઘર્ષો કર્યા, કેટલાં બલિદાનો દેશ વાસ્તે હોમાયાં પછી જ ેમ જ ેમ સ્વરાજ નજીક આવતું ગયું, આપણને કોણ જાણે શું થઈ ગયું સ્વરાજના પાઠ જ ે ભણ્યા’તા તે આપણે જાણે ફેં કી જ દીધા?! દેશભરમાં હિં સાત્મક વાતાવરણ સઘળે ફરી વળ્યું. ત્રીસ વરસના કર્યા કરાવ્યા પર પાણી (કે લોહી!) ફરી વળ્યું. ગાંધીજીના દિલને પાર વગરની પીડા આપણે આપી. તેમના જિંદગીનાં છેલ્લાં બે વર્ષ તો તે કેટલાં બધાં વ્યથિત રહ્યા. તે તેમની ત્યારની પ્રાર્થનાસભાઓનાં પ્રવચનો પરથી હવે વધુ સમજાય છે. સાચું જ નથી શું કે એમની વ્યથાની ગાથા આખા દેશની ગાથા છે! કેવા નગુણા, બેજવાબદાર આપણે છીએ તેવી ટીસ મનમાં ઘર કરી બેઠી છે. ગાંધી પોતે તો સાધુ પુરુષ હતા, મહાત્મા હતા પણ તોય મનુષ્ય હતા ને? એ મહાત્માને જીવવું અકારું કરી મૂક્યું તેવા આપણે છીએ. તેની શી ઉજવણી કરીએ? શતાબ્દીનો ઉમંગ નથી થતો અને ગર્વ પણ નથી થતો! હા, આપણે સંસ્થાઓ સાચવી ખરી. આ આશ્રમ સાચવ્યો. મકાન સાચવ્યાં, તેમની ચીજવસ્તુઓ સાચવી. પણ આશ્રમ ક્યાં? આશ્રમવાસી ક્યાં?! 201


એ જીવનશૈલી ક્યાં? તો, શું કરીએ? જો ઉજવણી ભવિષ્યમાં બદલાતી પરિસ્થિતિઓમાં એમનાં કાર્ય અને કથનના નવા-નવા અર્થ ખૂલતા રહે શે. હા, નહીં તો શું તે આપણી જાતને પૂછીએ. મારી સમજ પ્રમાણે ગાંધીવિચારના ચાર મુખ્ય પરિસ્થિતિઓ બદલાતી રહે છે. પણ જીવનમૂલ્યો આધારસ્તંભૹ સાદગી, અહિં સા, શ્રમનું ગૌરવ, અને બદલાતાં નથી; કેમકે ગાંધીમૂલ્યો એ જીવનમૂલ્યો જ માનવતા. આ જીવનમૂલ્યો તરફ ગંભીરતાપૂર્વક છે, માનવતાનાં મૂલ્યો છે; તે કદી નષ્ટ થાય? સત્ય, ધ્યાન આપીએ. ગાંધીજીએ આ જીવનશૈલી બતાવી, અહિં સા કદી વાસી થાય? વાસી તો આપણે છીએ, હરિજનની તથા ગરીબની સેવા બતાવી, મુસલમાન જ ે આ બધું જાણતા નથી. ક્યારે ક તો લાગે છે કે શિક્ષણ વધતું ગયું અને અને હિં દુ સર્વધર્મનો સમભાવ કેળવી નિર્ભયપણે સાથે જીવન જીવે, જ ે તેમણે જાતે જીવીને બતાવ્યું. આર્થિક સમૃદ્ધિ વધતી ગઈ તેમ તેમ આપણે બુનિયાદી શિક્ષણ બતાવ્યું, મજૂ ર-માલિકના સંબંધો જીવનમૂલ્યોથી દૂર ગયાં છીએ. જો આશા બચી સાચવવાનો માર્ગ બતાવ્યો. વિચારપ્રસારની રીત હોય તો જ ે લોકોને આપણે હજુ ય ગરીબ રાખ્યા બતાવી. આ વિચારમૂલ્યો તથા જીવનમૂલ્યોને છે, તેમની પાસે મને આશા છે, જ ેને આપણે અભણ સમજીને પોતે જાતે આચરણ કરી બતાવ્યું અને કહીએ છીએ તેઓ પાસે જીવનમૂલ્યો જાણ્યેઅજાણ્યે હજુ બચ્યાં છે, ખાસ કરીને તેમની બહે નો લાખોને કરાવ્યું. તરછોડાયેલાં એ મૂલ્યોનું આચરણ કરવાનો પાસે. મારો અનુભવ કહે છે કે ગરીબ, શ્રમિક નિર્ધાર કરવાનો આ પ્રસંગ છે. Gandhi returns બહે નો એ મારી ભાવિની આશા છે. કંઈ નહીં ને હવે કરવા જ ેવું હોય તો તે આ નહીં, we return to Gandhi—એ માટે, અંગત તથા જાહે રજીવનમાં મૂલ્યોપૂર્વક આચરણ કરીએ ગાંધીમૂલ્યોનું પુનઃસ્થાપન, ભલે તેમ કરતાં બીજાં ૧૦૦ વર્ષ લાગે પણ ગરીબીનિવારણની મજલ તે જ મહત્ત્વનું છે, તે જ ગાંધી છે. ગાંધી વિશે બહુ ભરપૂર લખાયું, લખાયે જ જાય કાપ્યે જ છૂટકો! ગરીબી સતત ચાલતી હિં સા છે છે. ભણાવે જાય છે. વિચારાતું જાય છે. સારું છે. અને એ સમાજની સંમતિથી થતી હિં સા છે. દયા, પણ, આચરણ તો રડ્યુંખડ્યું ક્યાંક જ દેખાય છે! દાન, સબસિડીથી નહીં પણ ઉત્પાદક કામ વડે, Archives, multimedia, research આ બધું વધતું દરે ક જણની રોટી, કપડાં, મકાનની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય અને કુ ટુબ જાય છે, બરાબર છે. પણ મને ં મૃત્યુદંડ / ઉમાશંકર જોશી સ્વનિર્ભર થઈ શકે, તેવો કોઈ લાગે છે ગાંધીનાં એકાદશ માર્ગ અપનાવીએ અને કામે મૂલ્યોને યથાશક્તિ ફાંસી દીધી ગોડસેને અમોએ લાગી જઈએ. ભારતીય પરં પરા, આચરણમાં મૂકતાં થઈએ— ગાંધીજીના દેહના મારનારને. સંસ્કાર, કૌશલ્યનો સાવ વિલોપ તેનો આ પ્રસંગ છેૹ જાહે રગાંધીજીના જીવ—ને જીવતાં ને થઈ જાય તે પહે લાં આપણે ડગ અંગત રીતે, સામૂહિકમૂઆ કેડ ે મારતું જ ે ક્ષણેક્ષણે ઉપાડીએ. મારું દૃઢ માનવું છે કે વ્યક્તિગત રીતે, અને પડ્યું અમોમાંૹ સહુમાં કંઈક કોઈ પણ સરકાર ચાહે તો પણ વિચારો-કાર્યોમાં. જીવનતેને હશે કે કદી મૃત્યુદંડ? મનુષ્યને જીવનમાં સ્વનિર્ભર મૂલ્યોના પુનઃસ્થાપનનો આ [ગાંધીકાવ્ય નવનીત માંથી] કરવામાં કશું નહીં કરી શકે. એ અવસર છે. વાંચીએ છીએ કે 202

[ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


આપણે નાગરિકોએ જ કરવું રહ્યું. બીજી એક વાત. હાલમાં તો જાણે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ગાંધીવિચાર તે રાષ્ટ્રવિચારથી અલગ છે, અને જાણે રાષ્ટ્રઘડતરનો એ માર્ગ નથી. એવું પણ જોઈએ છીએ કે ગાંધીજન ભારતીય નાગરિક જ નથી કંઈક અલગ છે, સ્પેશિયલ છે, અને ગાંધીવિચારને જાળવવાનું, સંવર્ધન કરવાનું કામ જાણે માત્ર ‘ગાંધીજનો’નું છે, બાકી દેશને જ ેમ ફાવે તેમ કરતો જાય! ગાંધીજનને અલગ જોવાની વિચારસરણી છોડવી જોઈશે. પહે લાં તો ગાંધીજને પોતે છોડવી જોઈશે એવું મારું કહે વું છે.

અંતમાં, ફરીથી, જીવનમૂલ્યોને આચરીએ, એકાદશવ્રત સમજીએ, વૈષ્ણવ જનનું ભજન ધ્યાનથી સમજીને આચરીએ—વ્યક્તિગત અને જાહે ર—એમ બંને જીવનમાં. એમ થાય તો બાકીનું અધૂરું સ્વરાજ હાંસલ કરવાનો માર્ગ સહે લો છે. વાંચ્યું છે કે આઝાદીની લડત સમયે બહે નો ગરબો ગાતી, કુંડાળામાં વચ્ચે રેં ટિયો અને ફરતે ગરબો ગાતી કેૹ એકડેએક, ગાંધીની રાખો ટેક, મારી બહે નો, સ્વરાજ લેવું સહે લ છે. 

આવરણ ૩થી ચાલુ …

વાચાને છાપવાવાળું કોઈ નહોતું. નવજીવને આ કાર્ય હાથ પર લીધું છે The Voice of Prisoners સાદ સામયિક થકી. તા. ૧૧મી મેના રોજ નવજીવનમાં આ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જ ેલના કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા‘સાદ’નામક ત્રિમાસિકનું વિમોચન કરવામાં આવ્યું. ગુજરાતની જ ેલોના વડા ટી. એસ. બિષ્ટે આ અંગે લાગણી વ્યક્ત કરીને એક કદમ આગળ વધતાં જણાવ્યું કે ‘સાબરમતી જ ેલના કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ સામયિકનો હિસ્સો ગુજરાતની અન્ય જ ેલોના કેદીઓ પણ થાય તેવો પ્રયાસ થશે.’ સાદના પ્રકાશિત થનારા આગામી અંકમાં આનો અમલ થઈ ગયો છે. નવજીવનના મૅનેજિગ ં ટ્રસ્ટી વિવેક દેસાઈએ આ પ્રકારનાં કામો માત્ર નવજીવનનાં જ નહીં બની રહે તાં સમાજનો અન્ય વર્ગ પણ એમાં જોડાય એવી ભાવના વ્યક્ત કરી હતી. તેનો પ્રતિસાદ સાંપડતા આણંદથી પ્રકાશિત થતાં અખબાર નયા પડકારે સાદમાંથી પસંદગીની કૃ તિ અખબારના પાનામાં પ્રકાશિત કરવાની અને આ કૃ તિને પુરસ્કાર આપવાનું પણ જાહે ર કર્યું. આમ, આ પગલું માત્ર કાર્યક્રમ ન બની રહે તા નક્કર કામગીરી અને માત્ર અનુરોધ ન બની રહે તા સમાજના અન્ય વર્ગ માટે સક્રિયપણે જોડાવાનું ઇજન પણ બની રહ્યું છે. આ સામયિકની વિશેષતા એ છે કે તેમાં પ્રકાશિત થનારી કૃ તિથી લઈને સામયિક છપાવા જાય ત્યાં સુધીની બધી કામગીરી કેદીઓ જ સંભાળે છે. જ ેલવ્યવસ્થાપન પણ માને છે કે આમ કરવાને કારણે કેદીઓના મનનો ભાર હળવો થશે અને પોતાની સજા પૂરી કરીને બહાર નીકળશે ત્યારે એક નવી ઊર્જા અને આત્મવિશ્વાસ સાથે નવું જીવન શરૂ કરશે. नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૭]

203


વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી–૨

પુસ્તક-રસાસ્વાદ

બીરે ન કોઠારી આ અગાઉની કડી—વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી—માં ગાંધીજી ‘મિસ્ટર ગાંધી’ તરીકે દક્ષિણ આફ્રિકામાં હતા એ સમયગાળાનાં થોડાં કાર્ટૂનો જોયાં. આ સમયગાળાનાં કાર્ટૂનો પ્રમાણમાં ઓછાં હોય એ સ્વાભાવિક છે. ૧૯૧૫માં ગાંધીજી ભારત પરત ફર્યા, ત્યારે જોકે ગાંધીભાઈ તરીકે વધુ ઓળખાતા. ગોપાલકૃ ષ્ણ ગોખલેના સૂચનથી ભારતભ્રમણ કર્યું, અમદાવાદમાં આશ્રમની સ્થાપના કરી. ચંપારણ(બિહાર)માં સત્યાગ્રહ આદરવાનો થયો. એ પછી નિયતિ તેમને એક પછી એક સત્યાગ્રહોમાં દોરતી રહી એને છેવટે ૧૯૪૨માં ‘અંગ્રેજો, ભારત છોડો’નો નારો દેશભરમાં ગુંજી ઊઠ્યો. આ દરમિયાનમાં ઘણી લડતો, ઘણી ઘટમાળ સર્જાઈ અને આખરે દેશને આઝાદી મળી—જ ે પોતાની કલ્પનાનું સ્વરાજ તો ન જ બન્યું—ને છ મહિનાય ન પૂરા થયા ત્યાં સ્વતંત્ર ભારતના નાગરિકે જ તેમની હત્યા કરી. ગાંધીજી નિર્વાણ પામ્યા. અહીં સુધીના તેમના સત્યાગ્રહી જીવન અંગેનાં કાર્ટૂન જોઈએ Gandhi In Cartoonsમાંથી....

૩૧ જુ લાઈ, ૧૯૨૧ના રોજ મુંબઈના પરે લ બતાવાયો છે. તેમને મળવા માટે અંગ્રેજ સરકારના ખાતે ગાંધીજીએ વિદેશી વસ્ત્રોના બહિષ્કારનું આંદોલન છેડ્યું. સ્વદેશીના પ્રચાર માટે તેમણે દેશ આખાનો પ્રવાસ આરં ભ્યો. અત્યાર સુધી મૂછધારી, કોટપાટલૂનમાં દેખાતા ગાંધીજી આ કાર્ટૂનમાં ફક્ત ધોતી અને ગાંધીટોપીમાં જોવા મળે છે. બ્રિટનમાં પ્રકાશિત આ કાર્ટૂનમાં કોઈક ગામડાના ફળિયામાં ખાટલા પર બેઠલ ે ા ગાંધીજી પડખે ચરખો પડેલો

પ્રતિનિધિ લૉર્ડ રીડિંગ આવેલા છે. તેમણે નાની ખાટલી પર બેસવું પડ્યું છે. અણગમો અને ક્રોધ તેમના ચહે રા પર ઝળકે છે. ‘ધ બર્થ ઑફ સ્વદેશી’ શીર્ષક ધરાવતા આ કાર્ટૂનના કાર્ટૂનિસ્ટ વિશે જાણકારી નથી, પણ ચિત્રાંકન ધ્યાન ખેંચે એવું છે. પાતળી અને સુરેખ રે ખાઓને સ્થાને આ કાર્ટૂનમાં જાડી રે ખાઓ જોવા મળે છે.

गांधीजी ने 31 जुलाई सन् 1921 को बम्बई स्थित परेल नामक स्थान पर विदेशी कपड़े के विरुद्ध अपना आन्दोलन छ़ेड़ा| स्वदेशी का प्रचार करते हुए उन्होंने कहा कि भारतीयों को “सबसे अधिक दूषित करने वाले” ये विदेशी कपड़े हैं| उन्होंने ज़ोर दे कर कहा कि मैं प्रत्येक विदेशी बात के विरुद्ध नहीं हूं, क्योंकि ऐसा करना “जातिवाद, प्रादेशिकता और बुराई” का पोषण करना है| ब्रिटेन में प्रकाशित यह कार्टून उस समय का है जब गांधीजी स्वदेशी का प्रचार करने के लिए सारे देश का दौरा कर रहे थे| प्रतीक के तौर पर इसकी पृष्ठभूमि में चरखा दिखाया गया है| रुष्ट अंग्रेज़ भारत में अपने प्रतिनिधि लार्ड रीडिंग को गांधीजी से वार्तालाप करते हुए देख रहा है| दक्षिणी भारत में मदुराई में 21 सितम्बर को उन्होंने अपना सिर घुटवा लिया| अगले दिन उन्होंने टोपी, कमीज़, बंडी और धोती त्याग दी और सिर्फ़ गमछा बाँधना शुरू कर दिया| 204

[ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ત્યાર પછી સપ્ટેમ્બર, ૧૯૨૧માં મદુરાઈ ખાતે ગાંધીજીએ ટોપી, ખમીસ, બંડી અને ધોતીનો પણ ત્યાગ કર્યો. અને જીવનપર્યંત પોતડી ધારણ કરી. બ્રિટીશ ચીજોના બહિષ્કારનું આંદોલન ચરમસીમાએ પહોંચ્યું અને સ્વદેશી ચીજો ખરીદવા માટે ખાદીધારી સ્ત્રી-પુરુષો નીકળી પડે એ દૃશ્યો સામાન્ય બનવાં લાગ્યાં. આગળ જતાં ભારતમાં થતી આયાત સાવ ઘટી ગઈ. સિગારે ટોનો વપરાશ ઘટી ગયો. જોકે, ૧૯૩૧માં ગાંધી-અરવિન સમજૂ તી અંતર્ગત આ આંદોલન પાછુ ં ખેંચવામાં આવ્યું. પણ ગાંધીજીના આ વિરોધને અમેરિકા શી રીતે

જુ એ છે એ જાણવું રસપ્રદ છે. આ કાર્ટૂનમાં ગાંધીજીને ભારતીય જનતાના પ્રતિનિધિ તરીકે દર્શાવ્યા છે. તેમના હાથમાં ‘બચત’ રૂપે ડૉલરની કોથળી બતાવી છે, જ ે હકીકતમાં ભારતીય જનતાની ખરીદશક્તિ સૂચવે છે. આકુ ળવ્યાકુ ળ થઈ ગયેલા વિદેશી વેપારીઓ સસ્તા ભાવે પોતાનો માલ ખરીદવા જાતજાતનાં પ્રલોભનો આપે છે, પણ ગાંધીજી એ સૌને નનૈયો ભણે છે. તેમના સ્મિતમાં, ગાંધીજીના ચહે રા પર સામાન્યપણે જોવા ન મળે એવો, સહે જ ઉપહાસ તેમજ ગર્વનો ભાવ પણ નજરે પડે છે.

ब्रिटिश वस्तुओं के बहिष्कार का आन्दोलन सारे देश में फैल गया| खादी पहने हुए स्त्रियों, पुरुषों और बच्चों के जुलूस हर गांव और शहर की गलियों में घूम-घूम कर स्वदेशी वस्तुएँ ही खरीदने की विनती करते| इस शती के चौथे दशक के अंत तक सूती कपड़ों का आयात बहुत गिर गया| सिगरेट का उपयोग भी बहुत गिरा| भारत में ब्रिटिश मालिकों की मिले बंद हो गई और भारतीय मालिकों की मिलें निर्धारित समय के बाद भी काम करती रहतीं| लन्दन के डेली मेल ने लिखा: “संभव है कि भारत से अब फ़ौरन यह खबर आये कि लंकाशायर से होने वाला भारतीय व्यापार बिलकुल ठप्प हो गया है|” 5 मार्च सन् 1931 को सम्पन्न गांधी-अर्विन-समझौते के अनुसार बहिष्कारआन्दोलन वापस ले लिया गया; क्योंकि समझौते के मुताबिक विदेशी वस्तुओं के प्रयोग के विरोध को राजनीतिक रूप से इस्तेमाल नहीं किया जाना था| भारतीय जनता का प्रतिनिधित्व गांधीजी कर रहे है जो विदेशों से सामान खरीदने का प्रलोभन छोड़ते हुए अपनी थैली दिखाकर अपनी क्रय-शक्ति का परिचय दे रहे है| 

ફે બ્રુઆરી, ૧૯૩૦માં કૉંગ્રેસની કાર્યકારી સમિતિએ સવિનય કાનૂનભંગનો નિર્ણય લીધો. મીઠા પર અંગ્રેજોએ લાદેલા કરના વિરોધરૂપે ગાંધીજીએ એક અનોખો માર્ગ અપનાવ્યો. દુનિયાભરના લોકોનું ધ્યાન તેમણે આ રીતે ભારતની સ્વરાજની લડાઈ તરફ આકર્ષ્યું. સત્યાગ્રહ આશ્રમ–સાબરમતીથી नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૭]

ગુજરાતની દક્ષિણે આવેલા દાંડી સુધી તેમણે પદયાત્રા કરવાનું નક્કી કર્યું. ૧૨ માર્ચ, ૧૯૩૦ની સવારે ૬.૩૦ વાગ્યે અમદાવાદના સાબરમતી આશ્રમેથી આ પદયાત્રાનો આરં ભ થયો, જ ે ‘કૂ ચ’ તરીકે ઓળખાવાઈ. તેમની સાથે ૭૮ સ્વયંસેવકો હતા. ચેકોસ્લોવેકિયાના આ 205


12 मार्च सन् 1930 को प्रातः 6-30 बजे गांधीजी अहमदाबाद स्थित साबरमती आश्रम से डांडी की युगांतरकारी यात्रा पर चल पड़े| डांडी इस स्थान से 240 मील दूर अरब सागर के किनारे एक वीरान-सा गांव है| उन्होंने कहा कि जब तक नमक-कानून भंग न कर दिया जाएगा और स्वराज्य प्राप्त न हो जाएगा, मैं आश्रम न लौटूंगा| अठहत्तर स्वयं सेवक और कुछ हज़ार अन्य व्यक्ति उनके साथ चल पड़े| चेकोस्लोवाकिया के इस कार्टून में गांधीजी और उनके अहिंसक स्वाधीनता-सेनानियों को ब्रिटिश साम्राज्य की सैनिक शक्ति की अवज्ञा करते हुए दिखाया गया है| કાર્ટૂનમાં અહિં સક ગાંધી અને અંગ્રેજી સૈન્યની તાકાતનો વિરોધાભાસ સાવ સાદા ચિત્ર દ્વારા દર્શાવી દીધા છે. સાવ સાદી રે ખાઓ, અને લગભગ દ્વિપરિમાણીય

કહી શકાય એકસરખા પૃષ્ઠભૂમિમાં વિરોધાભાસ

એવા આ ચિત્રાંકનમાં અગ્રભૂમિમાં જ ેવા જણાતા સ્વયંસેવકો અને તોપના વિશાળ નાળચાંઓ દેખીતો સર્જે છે.



આ તમામ માર્ગે રોજ ેરોજ જનસંપર્ક થકી અનેક લોકોને તેમણે આ આંદોલનમાં સાંકળ્યા. સિંહ જ ેવા ગણાતા અંગ્રેજી શાસન સામે આ મોટી બાથ હતી. અમેરિકાનાં બે પત્રોમાં આ સંદર્ભે છપાયેલાં કાર્ટૂન અહીં મૂકેલાં છે. પહે લા કાર્ટૂનમાં સિંહ જ ેવા અંગ્રેજ શાસનની પૂંછડી પર ગાંધીજી શાંતિથી બેસીને મીઠુ ં ભભરાવી રહ્યા છે. સિંહનું કદ એવડુ ં

મોટુ ં છે કે તે જોઈ શકાતો નથી, પણ ક્ષિતિજ પારથી તેની અકળામણ બરાબર દેખાય છે. બીજા કાર્ટૂનમાં ગાંધીજીને પોતાની માલિકીની મીઠાની ફે ક્ટરીમાં બેઠલ ે ા બતાવ્યા છે. ‘ગાંધી ઍન્ડ કં.’નામની આ દુકાનનો અવાજ એટલો પ્રચંડ હતો કે વિશ્વભરમાં તે સાંભળી શકાયો.

कांग्रेस कार्यकारिणी कमेटी की बैठक फ़रवरी सन् 1930 में हुई और फ़ैसला किया गया कि वास्तविक स्वशासन प्राप्त करने के लिए सविनय अवज्ञा आन्दोलन छ़ेड़ा जाए; लेकिन इस आन्दोलन का रूप क्या होगा? गांधीजी ने कहा कि यह नमक-कर के विरोध के रूप में होगा| अपने अंग्रेजी साप्ताहिक पत्र, “यंग इंडिया,” में उन्होंने लिखा: “पानी के अलावा नमक ही बचता है जिस पर टैक्स लगा कर राज्य भूख से पीडि़त लाखों लोगों, अमीरों अपंगो और बिलकुल असहायों तक को मार सकता है| इसलिए यह कानून इतना ज़्यादा अमानवीय है कि मनुष्य की बुद्धि इसका अंदाजा नहीं लगा सकती|” उनके निश्चय से सारा संसार चमत्कृत हुआ जैसा कि इस अमेरिकी कार्टून से प्रकट है| 206

[ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


૧૯૩૦-૩૧માં લંડન ખાતે પહે લવહે લી ગોળમેજી પરિષદ ભરાઈ. બીજા અનેકની સાથે ગાંધીજી પણ તેમાં ભાગ લેવા ગયા હતા. ગાંધીજીની નીતિરીતિઓથી અકળાયેલા વિન્સ્ટન ચર્ચિલે કરે લી ટીપ્પણી તેમનો ગાંધીજી પ્રત્યેનો અણગમો સૂચવે છે. ચર્ચિલે કહે લું: ‘It is alarming and also nauseating to see Mr. Gandhi, a seditious Middle Temple Lawyer, now posing as a fakir of a type well known in the East, striding up the steps of the Viceregal Palace, while he is organizing and conducting a defiant campaign of civil disbedience, to parley on equal terms with the representative of the King-Emperor.’ (પશ્ચિમમાં પ્રચલિત એવા પ્રકારના ફકીરનો લિબાસ પહે રેલા રાજદ્રોહી વકીલ ગાંધીને વાઈસરૉયના મહે લનાં પગથિયાં ચડતા જોવા ભયસૂચક અને ચીતરી ચડે એવું છે. તેઓ સવિનય કાનૂનભંગનું આંદોલન પણ ચલાવી રહ્યા છે, જ ેથી પોતે સમ્રાટના પ્રતિનિધિ સાથે સમાન દરજ્જે વાટાઘાટ કરી શકે.) ગોળમેજી પરિષદ વખતે

ગાંધીજીએ પોતાના પોષાક વિષે થયેલી ટીપ્પણીનો જવાબ જાણીતો છે. (‘સમ્રાટે આપણને બન્નેને ચાલે એટલાં વસ્ત્રો પહે ર્યાં છે.’) આમ, આ ગોળમેજી પરિષદ દરમિયાન ગાંધી અને ચર્ચિલ બન્ને સાવ વિરોધાભાસી પાત્રો તરીકે ઉપસ્યા. લંડનના અખબાર ‘મોર્નિગ પોસ્ટ’ના કાર્ટૂનિસ્ટ રે નોલ્ડ્ઝે ‘Change of Garb’ (પહે રવેશની અદલાબદલી) શીર્ષકથી બનાવેલું આ કાર્ટૂન બહુ વિખ્યાત છે. ગાંધીજી અને ચર્ચિલ જ ેવા વિરોધાભાસી વ્યક્તિત્ત્વોને તેમણે એકબીજાનો પહે રવેશ પહે રાવ્યો છે. આ કાર્ટૂનમાં બન્નેના શારીરિક કદનો વિરોધાભાસ પણ નજરે પડે છે. ગાંધીજીના, દોરવા માટે પ્રમાણમાં સરળ કહી શકાય એવા ચહે રાનું કેરીકેચર અહીં જરા સંકુલ રીતે ચીતરાયું છે. તેની સરખામણીએ ચર્ચિલનું કેરીકેચર ઓછી રે ખાઓ વડે પણ સુંદર રીતે બનાવાયું છે. બન્નેને ચાલવાની મુદ્રામાં બતાવાયા છે, પણ ચર્ચિલે પોતાનો જમણો પગ ઉઠાવ્યો છે, જ્યારે ગાંધીજીએ ડાબો. આમ બતાવવાનું કારણ શું?

गोल मेज़ कान्फ्रेंस में भाग लेने वाले खास व्यक्ति दो ही थे: गांधीजी, जो भविष्य के गर्भ में छि़पी स्वाधीनता की ओर अग्रसर होने वाले भारत के प्रतीक थे, और विन्सटन चर्चिल जो साम्राज्य को बनाए रखने में पूरा यकीन रखते थे और इस संबंध में किसी किस्म के समझौते के लिए तैयार न थे| जब फ़रवरी 1931 में गांधी-अर्विन-वार्ता शुरू हुई तो उसने क्रोधावेश में कहा था: “मिस्टर गांधी को फ़कीरों का जामा पहने हुए वाइसराय के महल की सीढि़यां चढ़ते देख कर जी घबराने लगता है| यह दृश्य हमारे लिए चेतावनी है, विशेषकर इसलिए भी कि वे सविनय अवज्ञा के धृष्टतापूर्ण आन्दोलन का संगठन करते हैं ताकि वे सम्राट के प्रतिनिधि के साथ बराबरी का दर्जा लेकर वार्तालाप कर सकें|” मॉर्निंग पोस्ट के रेनांल्ड्स ने इन दो बिलकुल विरोधी पक्षों के प्रवक्ताओं को कान्फ्रेंस में भाग लेने के लिए अपनी परम्परागत पोशाक में आए हुए दिखाया है| नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૭]

207


દરમિયાન બીજા અનેક નેતાઓનો ઉદય થઈ ચૂક્યો હતો. બીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા. તેને કારણે અંગ્રેજી હકૂ મત પર ભીંસ પણ વધતી જવાની હતી. અંગ્રેજો વિરુદ્ધના ગાંધીજીના વિવિધ કાર્યક્રમો પણ ચાલુ હતા. ગોળમેજી પરિષદમાંથી ભારત પાછા ફરે લા ગાંધીજીએ નવા પડકારોનો સામનો કરવાનો આવ્યો. ૧૯૩૨ની ત્રીજી જાન્યુઆરીએ તેમણે વાઈસરૉયને જણાવ્યું કે કૉંગ્રેસ તદ્દન અહિં સક રીતે તેમજ કોઈ દુર્ભાવના વિના સવિનય કાનૂનભંગનું આંદોલન ફરી ઉપાડશે. આને પગલે ગાંધીજીની ધરપકડ કરવામાં

આવી અને ‘સરકાર ઇચ્છે ત્યાં સુધી’ તેમને બંદી તરીકે રાખવા માટે યરવડા જ ેલમાં મોકલવામાં આવ્યા. માલી (ટી.આર.મહાલિંગમ)એ દોરે લા આ કાર્ટૂનમાં ગાંધીજીને સમગ્ર ભારતીય ઉપખંડનો બોજ પોતાના ખભે ઉઠાવતા બતાવાયા છે. ઈસુ ખ્રિસ્તે જ ે રીતે ક્રોસ ઉઠાવ્યો હતો એમ જ. કાર્ટૂનમાં દૈવી પ્રકાશ પણ એ રીતે દર્શાવાયો છે. તેની નીચે આર.પી.મસાણીના શબ્દો ટાંકવામાં આવ્યા છે, જ ે કહે છે: ‘પોતાના દુર્બળ ખભા પર વિશાળ ઉપખંડનું વજન વેંઢારી રહે લા આ માણસના બોજનો અંદાજ કોઈ પણને આવી શકે એમ નથી.’



माली ने गांधीजी को अपने कंधो पर समूचा राष्ट्र उठा कर चलते हुए दिखाया है| इंग्लैण्ड से वापसी पर उन्हें नई गंभीर चुनौतियों का सामना करना पड़ा जिनसे गोल मेज़ सम्मेलन और मैकडॉनल्ड द्वारा दिए गए आश्वासनों का खोखलापन उजागर हो गया| 3 जनवरी 1932 को उन्होंने वाइसराय को सूचना दी कि कांग्रेस “बिना किसी दुर्भावना के और बिलकुल अहिंसक ढंग से” सविनय अवज्ञा आन्दोलन पुनः छेड़ेगी| विलिंगडन ने तुरंत प्रहार किया| उसने अगली सुबह गांधीजी को गिरफ्तार कर लिया| “जब तक सरकार चाहे” तब तक बंदी बनाए रखने के लिए उन्हें यरवडा ले जाया गया| अन्य कांग्रेसी नेताओं की गिरफ्तारियां इसके बाद की गई| દરમિયાન બીજુ ં વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે. મિત્રરાષ્ટ્રોને સહાયરૂપ થવા બદલ ભારતને શું મળે એ અંગે લિનલિથગો અને ભારતીય નેતાઓ વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ ગઈ. વિવિધ જૂ થોના વિભિન્ન પ્રવક્તાઓ સાથે બેઠકો અને ચર્ચા થવા લાગી. ‘ચેઈન ટૉકિંગ’ શીર્ષક ધરાવતું આ કાર્ટૂન સૂચવે છે કે કડીબદ્ધ રીતે આ વાટાઘાટો નેતાઓ વચ્ચે 208

જ ફરતી રહી. ૧૯૪૦નું આ કાર્ટૂન પસંદ કરવાનું એક કારણ તેમાં દર્શાવેલા વિવિધ નેતાઓનાં કેરીકેચર છે. સૌથી જમણે સરદાર પટેલ અને સુભાષબાબુને વાત કરતા દર્શાવાયા છે. ત્યાર પછી સુભાષબાબુ મહમદઅલી ઝીણા સાથે વાત કરી રહ્યા છે. મહમદઅલી ઝીણા વાઈસરૉય સાથે વાત કરી રહ્યા છે. ત્યાર પછી વાઈસરૉય ગાંધીજી સાથે [ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


વાત કરી રહ્યા છે. આખરે ગાંધીજી સરદારને એ વાત કરશે એ નક્કી છે. આમ, આ વાટાઘાટો ભલે અલગ અલગ નેતાઓ વચ્ચે થાય, સરવાળે તે ત્યાંની ત્યાં જ ફરતી રહે શે એમ સૂચવાયું છે. સૌથી જમણે ઉભેલા સરદાર પટેલ અને સુભાષબાબુના શરીરની સ્થૂળતા વિચિત્ર જણાય એવી છે. કૉંગ્રેસી પોશાકમાં સુભાષબાબુનું કેરીકેચર ભાગ્યે જ જોવા મળે. ઝીણાની ઊંચાઈ વધુ પડતી બતાવતાં તેમને વચ્ચેના ભાગેથી વળેલા ચીતર્યા છે.

ઝીણાના વ્યક્તિત્વમાં રહે લો ઘમંડ આ રીતે છતો થાય છે. ખાસ તો, સુભાષબાબુ આગળ ઝીણા જ ે રીતે ઉભા છે એમાં આ બાબત વિશેષ ધ્યાન ખેંચે એવી છે. ઝીણાની સામે ઉભેલા વાઈસરૉય વિવેકના માર્યા સહે જ વળીને ઉભા છે, પણ એ જ વાઈસરૉય ગાંધીજી આગળ એકદમ ટટ્ટાર (અને રિલેક્સ્ડ!) મુદ્રામાં દેખાય છે. એ રીતે તમામ અગ્રણીઓની પ્રકૃ તિ તેમની અંગભંગિમા દ્વારા ઉપસાવવાનો પ્રયાસ કર્યો હોય એમ જણાઈ આવે છે.



युद्ध में मित्र देशों की सहायता करने के लिए भारत को क्या पुरस्कार दिया जाय—इस संबंध में लिनलिथगो और भारतीय नेताओं के मध्य वार्ता 1940 में विफल हो गई| चूंकि नेताओं के प्रतिनिधि-सम्मेलन में किसी तरह का समझौता हो पाने की सम्भावना नहीं थी, इसलिए विभिन्न गुटों के अलग-अलग प्रवक्ताओं की बैठकों में इसकी चर्चा होने लगी| गांधीजी ने कहा कि “वाइसराय की परिषद का आकार बढ़ाने का प्रस्ताव विचाराधीन है| जब तक कांग्रेस का लक्ष्य स्वाधीनता और अहिंसा का है, तब तक वह इसमें कोई भाग नहीं लेगी|” દેશના વિભાજન અંગે ગાંધી-ઝીણા વચ્ચે સૌહાર્દપૂર્ણ મુલાકાત યોજાઈ, પણ તેનું કશું પરિણામ નીપજ્યું નહીં.1 બન્નેનાં વલણ સાવ ભિન્ન હતાં. ગાંધીજીએ મુંબઈ ખાતેની પત્રકાર પરિષદમાં જણાવ્યું કે તેમની વચ્ચેની વાતચીત ભાંગી પડી નથી, પણ અનિશ્ચિત સમય માટે થંભી ગઈ છે. તેમણે કહ્યું, ‘જનતા સાથે વાત શી રીતે કરવી અને તેની સમક્ષ આપણો દૃષ્ટિકોણ શી રીતે મૂકવો એ બાબતની આપણને સૌને જાણ હોવી જોઈએ. આપણે નિષ્પક્ષ રીતે 1. આ અંગે વિગતે જાણકારી માટે ‘કોમી ત્રિકોણ’ શ્રેણી ‘नवजीवनનો અક્ષરદેહ’, સપ્ટેમ્બર ૨૦૧૬થી મે ૨૦૧૭ના અંકો, મૂળ સંદર્ભૹ પૂર્ણાહુતિ, ભાગ-૧, પ્યારે લાલ –સં.

આમ કરી શકીએ અને જનતા સહયોગ આપે તો આજ ે વણઉકલી જણાતી સમસ્યાનો ઉકેલ શોધી શકીએ.’ આ કથનને કાર્ટૂનિસ્ટે વ્યંગ્યચિત્ર દ્વારા દર્શાવ્યું ે ું છે, જ ેમાંથી નીકળેલા છે. વાટાઘાટોરૂપી ઈંડુ ં ફૂટલ ગાંધીજી અને ઝીણા વિરુદ્ધ દિશામાં મોં કરીને ઉભેલા છે. જનતારૂપી મરઘી ઉદાસભાવે તેમને જોઈ રહી છે. ઈંડુ સેવવા માટે પ્રેમપૂર્વક લેવાયેલો પરિશ્રમ વેડફાઈ ગયો હોવાનું સૂચવતું શીર્ષક ‘Love’s labour lost’ એ રીતે એકદમ બંધબેસતું છે.



नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૭]

209


गांधीजी और जिन्ना की मुलाकात सितम्बर में हुई| उनकी बातचीत मित्रतापूर्ण और सौहार्दपूर्ण थी| मगर बातचीत का आरंभ और अंत एक-सा था—दोनों के रुख अलगअलग रहे| गांधीजी ने बम्बई में एक प्रेस-सम्मेलन में कहा कि बातचीत वास्तव में टूटी नहीं है, बल्कि अनिश्चित काल के लिए-स्थगित हो गई है| “हमें यह मालूम होना चाहिए कि जनता से बातचीत कैसे करनी है और उसके सामने अपने दृष्टिकोण कैसे रखने चाहिए| अगर हम ईमानदारी से यह बात सीख लें और जनता सहयोग दे तो हमें शीघ्र ही समस्या का हल मिल जाएगा जिसका हल अभी नज़र नहीं आ रहा|” गांधीजी और जिन्ना दोनों एक टूटे हुए अंडे से बाहर निकलते दिखाए गए हैं| टूटा हुआ अंडा उनकी असफलता का प्रतीक है| આખરે દેશનું વિભાજન થશે એ હકીકત નિશ્ચિત થઈ ગઈ. ગાંધીજી ઝીણાને ૬ મે, ૧૯૪૭ના રોજ દિલ્હીમાં મળ્યા. જોકે, એ મુલાકાત મિત્રતાપૂર્ણ હોવા છતાં હવે આ નિર્ણયમાં કોઈ ફે રફાર થાય એવી શક્યતા ન હતી. પાકિસ્તાનના નિર્માણ બાબતે ઝીણા મક્કમ રહ્યા. શંકરના આ કાર્ટૂનમાં આ વાસ્તવિકતા દેખાડવામાં આવી છે. ગાંધીજી સાવ વીલા મોંએ ભાગલાને મંજૂરી આપતા હોય એમ ટ્નરે ને ઝંડી ફરકાવે છે. ભારતરૂપી આ ટ્નરે ના અત્યાર સુધી સમાંતર રહે લા પાટા હવે આગળ જતાં વિરુદ્ધ દિશામાં ફં ટાઈ રહ્યા છે અને તેને લઈને થનારો અકસ્માત નિશ્ચિત છે. છતાં તેને રોકવા માટે કશું થઈ શકે એમ નથી. ટ્નરે પૂરપાટ ઝડપે આગળ વધી રહી હોવાનું તેના ઍન્‍જિનમાંથી નીકળતી જોશબંધ વરાળ દ્વારા સૂચવાયું છે. जब सन् 1947 के आरंभिक काल में सत्ता के हस्तान्तरण पर बातचीत चल रही थी तो यह स्पष्ट हो गया कि देश का विभाजन निश्चित है| इतिहास की धारा बदलने का अंतिम प्रयत्न करने के लिए गांधीजी जिन्ना से 6 मई को नई दिल्ली में मिले| उन्होंने बाद में बताया कि मुलाकात मित्रतापूर्ण रही लेकिन जिन्ना इस बात पर “कटिबद्ध थे कि पाकिस्तान बन कर रहेगा और इस बारे में अब किसी बात-चित की गुंजाइश नहीं है|” गांधीजी को यहां रेलगाड़ी रूपी भारत को खतरे की झंडी दिखाते हुए पेश किया गया है क्योंकि इसके आगे रेलपथ भिन्न दिशाओं में मुड़ जाता है| ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશ આઝાદ થયો. તેને પગલે અભૂતપૂર્વ રમખાણો ફાટી નીકળ્યાં. ગાંધીજીની હત્યાના અગાઉ થયેલા અનેક નિષ્ફળ પ્રયાસો પછી આખરે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ની સાંજ તેમના જીવનની અંતિમ સાંજ બની રહી. 210

આ કાર્ટૂનમાં ગાંધીજીને શહીદ દર્શાવાયા છે. તેમના વિરાટ કદમાં હિન્‍દુ અને મુસ્લિમ બાળકો ચેનથી પોઢેલાં બતાવાયાં છે. પશ્ચાદ્‍ભૂમાં ઘેરો અંધકાર દર્શાવીને તેની વચ્ચે સૂચક રીતે ક્રોસ દેખાડાયો છે. [ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


30 जनवरी 1948 की शाम को पांच बजे के कुछ मिनटों बाद चंद गोलियों ने गांधीजी की जान ले ली| वे अपने होठों से ‘हे राम’ कहते हुए सिधार गए| उन्होंने अपना जीवन एक ध्येय—एक उद्देश्य के लिए बलिदान कर दिया और अपने अंतिम दिनों में तन-मन से उसी के लिए काम करते रहे| वह ध्येय था राष्ट्रीय एकता की पुनः स्थापना—वह एकता जो स्वराज्य के जन्म के साथ ही साम्प्रदायिक बर्बरता के आगे टूट कर बिखर गई थी| अपनी अटूट आस्थाओं और देश प्रेम की इतनी बड़ी क़ीमत! लेकिन जो लौ उन्होंने जलाई है, वह हमेशा-हमेशा जलती रहेगी| આ દિવસ પછી ‘ગાંધીજી આજ ેય પ્રસ્તુત છે’, ‘ગાંધીવિચાર શાશ્વત છે’ જ ેવાં વાક્યો તેના ખરા અર્થમાં નહીં પણ ગાંધીજી જ ેમાં કદી ન બંધાયા એ ‘ગાંધીવાદ’માં ચલણી બની રહે વાના હતા અને

દંભરૂપી સિક્કાની બીજી બાજુ બની રહે વાના હતા. જ ે અનેક કાર્ટૂનિસ્ટોને ભવિષ્યમાં કાચી સામગ્રી પૂરી પાડવાના હતા. [સંપૂર્ણ] e-mailૹ bakothari@gmail.com 

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા

નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. ઑગસ્ટ–સપ્ટેમ્બર, ૨૦૧૭ શ્રી મહે ન્દ્રભાઈ સથવારા, પ્રકાશન વિ., •

Gandhi in Cartoons (गांधी व्यंग्यचित्र संग्रह) સંપાદકૹ દુર્ગા દાસ, પ્રકાશકૹ નવજીવન, 1970માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું પુનઃ પ્રકાશન વર્ષૹ 2016 પેપર બૅક સાઇઝૹ 6.7 × 8.8 પાનાંૹ 240 • ૱ 300

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૭]

જ. તા. ૦૩– ૦૮ – ૧૯૬૨

શ્રી શબ્બીરહુસેન અજમેરી, બાઇન્ડિંગ વિભાગ •

૧૦ – ૦૮ – '૬૦

શ્રી જશવંતભાઈ ચાવડા, ઑફસેટ વિભાગ

૧૫ – ૦૮ – '૫૭

શ્રી અર્ નજુ ભાઈ આયડે, બાઇન્ડિંગ વિભાગ

૧૬ – ૦૮ – '૬૩

શ્રી ઉમેશભાઈ રાણા, પ્લેટમેકિંગ વિભાગ,

૦૯ – ૦૯ – ’૬૩

શ્રી યજ્ઞેશભાઈ ત્રિવેદી, પ્રકાશન વિભાગ,

•  ૧૧– ૦૯ – ’૬૪

શ્રી બિભાષભાઈ રામટેકજી, ઑફસેટ વિભાગ, •  ૨૬ – ૦૯ – ’૫૯

211


રાષ્ટ્રપિતાના શબ્દોને યથાતથ જાળવવાના ‌ દેશવાસીઓના કર્તવ્યને કાયદાની મહોર સંપાદક ‘મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહે વા ઇચ્છું છુ ં કે મને સર્વકાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છુ .ં ઉંમરમાં ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી પણ મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જ ેવું જણાય ત્યારે , જો તેને મારા ડહાપણ વિષે શ્રદ્ધા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને પ્રમાણભૂત માને.’ (હરિજનબંધુ, ૩૦-૪-૧૯૩૩) ‘વર્ણાંતર રોટીબેટીવહે વાર’ વિશે ગાંધીજીએ લખેલાં બે લખાણો (એક, ઑક્ટોબર ૧૯૨૧ અને બીજુ ,ં નવેમ્બર ે ા પ્રશ્નનો ગાંધીજીએ વિગતે જવાબ આપ્યો, ને તેમાં ૧૯૩૨) માં એક અભ્યાસીને વિરોધાભાસ જણાયો. તેમણે પૂછલ એક વાત એ લખી કે ‘આ [બે] લેખ પૂરા વાંચવામાં આવે તો વિરોધનો આભાસ ન થાય’ એમ કહીને આગળ વધતા જવાબના આખરમાં લખેલી નોંધ તે ઉપર આપી છે એ.

ગાંધીવિચારના અભ્યાસીઓ માટે જોકે આ વાત એટલું જ નહીં, તેનાં તારીખ, સ્થળ, સંદર્ભ, મૂળ

નવી નથી. ‘ગાંધીજીએ પોતાનાં જીવનકાળમાં દોઢ કરોડ જ ેટલા શબ્દો લખ્યા હોવાનો એક અંદાજ છે.’ (પ્રકાશકનું નિવેદન, ગાંધીજીનો સંસ્કારવારસો, પ્રકાશક : નવજીવન) તેમની ૧૫ વર્ષની ઉંમરથી લઈને જીવનના અંત સુધી(૧૮૮૪-૧૯૪૮)ની સઘળી અભિવ્યક્તિ તેમણે લખેલાં પત્રો, ભાષણો, અન્ય લખાણો અને મુલાકાતો રૂપે સચવાઈ છે. આ સામગ્રી, તેઓ પોતે કહે છે એ ક્રમમાં—મારાં બે લખાણોમાં વિરોધ જ ેવું જણાય ત્યારે , જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને પ્રમાણભૂત મ ા ને — વ ા ચ ક ો - અ ભ ્યા સ ી ઓ ને સરળતાથી અને યથાતથ મળી રહે ,

212

લખાણ જ ે ભાષામાં લખાયું-કહે વાયું એની જાણકારી મળી રહે અને સાથોસાથ સંશોધકો માટે અનિવાર્ય એવી સૂચિ પણ હાથવગી હોય એવો સઘન દસ્તાવેજ એટલે ગાંધીજીનો અક્ષરદેહ. હિન્દીમાં संपूर्ण गांधी वांड्मय અને અંગ્રેજીમાં The Collected Works of Mahatma Gandhi, ટૂ કં માં, CWMG. આ પૈકી The Collected Works of Mahatma Gandhiના ૧૦૦ ગ્રંથોનું તા. ૨૪ જૂ ને સત્યાગ્રહ આશ્રમ-સાબરમતીમાં તત્કાલીન માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુના હસ્તે (પૂનઃ) લોકાર્પણ થયું. કેન્દ્ર સરકારના પ્રકાશન વિભાગના એડિશનલ ડિરે ક્ટર જનરલ સાધના રાઉત ઉપરાંત ગાંધીવિચારની વિવિધ

[ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


મંત્રી અરુણ જ ેટલી દ્વારા દિલ્હીમાં તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું. ગાંધીજીનાં લખાણોને લાંબાગાળા સુધી યથાતથ સાચવવા અને જાળવવાની આ કપરી કામગીરી ગાંધીઅન આર્કાઇવિસ્ટ દીના પટેલ અને તેમની ટીમે ખૂબ જહે મત અને ઝીણવટપૂર્વક પાર પાડી. આ જ કામના વિસ્તરણ રૂપે હવે તે માસ્ટર કોપીમાંથી જ CWMGના ૧૦૦ ગ્રંથો મુદ્રિત કરવામાં આવ્યા છે. આ ૧૦૦ ગ્રંથોના પૂનઃ લોકાર્પણ પ્રસંગે દીના પટેલે ખૂબ જ ટૂ કં માં પોતાની વાત મૂકી અને ગાંધીજીના આ કાર્ય માટે પોતાને કૃ તાર્થ થયેલી જણાવી હતી. ગૂજરાત વિદ્યાપીઠનાં સંસાધનોના ઉપયોગથી અને ત્યાંના પરિસરમાં આ કાર્ય થયેલું હોઈ આ કામ સાથેની નિસબત ધરાવતાં કુ લપતિ ઇલાબહે ને કેટલીક વખત, આ કાર્ય ક્યારે પૂરું થશે, તેવી ધીરજ ખૂટ્યાની લાગણીનો પણ એકરાર કરીને ખરે ખર, આ મહાકાય કાર્ય છે, તેના માટે આટલાં વર્ષોનો સમય જવો હવે લેખે લાગ્યો છે, તેમ જણાવ્યું હતું. સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના ડાયરે ક્ટર ત્રિદીપ સુહૃદે હિન્દીમાં संपूर्ण गांधी वांड्मय પણ આ ઢબે તૈયાર થાય અને ગાંધીજીનાં અન્ય પ્રકાશનો માટે પણ સરકાર તરફથી સહકાર મળી રહે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. દરે ક ગ્રંથના સરે રાશ ૫૦૦ પાનાં ધરાવતા CWMGના આ ૧૦૦ ગ્રંથો રાહત દરે માત્ર રૂ. ૧૦,૦૦૦/-માં (પ્રતિ નકલ રૂ. ૧૦૦) વેચાણે ઉપલબ્ધ છે.

સંસ્થાઓ સાથે સંકળાયેલાં સર્વશ્રી ઇલાબહે ન ભટ્ટ, કાર્તિકેય સારાભાઈ, ત્રિદીપ સુહૃદ, અનામિક શાહ, રાજ ેન્દ્ર ખીમાણી, મંદાબહે ન પરીખ, નીતિન શુક્લ, કપિલ રાવલ, માધ્યમકર્મીઓ અને ગાંધીવિચારમાં રસ ધરાવનાર ચોક્ક્સ વર્ગની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ હાથ ધરાયો. એક અર્થમાં એ રાષ્ટ્રપિતાના શબ્દોને યથાતથ—સહે જ પણ છેડછાડ કર્યા વગર— જાળવવાના દેશવાસીઓના કર્તવ્યને કાયદાની મહોર મારતો ગયો. આ પ્રસંગે સ્વાભાવિક જ મંત્રીશ્રીએ આનંદ પ્રગટ કર્યો. ગાંધીજી ભૂતકાળ, વર્તમાન તથા ભવિષ્ય, દરે ક સમયને માટે પ્રસ્તુત છે એ વાત મૂકી આપી અને કહ્યું કે રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત વગે​ેરે જુ દી જુ દી પરિસ્થિતિઓ અંગે આ ગ્રંથોમાં ગંભીર, ચીવટપૂર્વકની અને નીતિપૂર્વકની છણાવટ જોવા મળે છે. મૂળે ૧૯૫૬માં શરૂ થયેલી અને ’૬૦થી કે. સ્વામીનાથન અને તેમની ટીમે આગળ વધારે લી ને ઉચ્ચ સંશોધકીય શિસ્ત જાળવીને આટોપેલી આ કપરી કામગીરી ૧૯૯૪માં સંપૂર્ણપણે પાર પડી. અને તેનું સંપૂર્ણ લોકાર્પણ થયું. પરં તુ એ પછીનાં વર્ષોમાં પણ જરૂર પડ્યે ગુણવત્તાસભર આવૃત્તિ બહાર પાડી શકાય એ માટે નવી ટૅક્‌નૉલૉજીનો ઉપયોગ કરીને માસ્ટર કોપી તૈયાર કરવામાં આવી. ઈ-વર્ઝન (ડીવીડી અને પેનડ્રાઇવ) રૂપે તૈયાર કરાયેલી આ કોપી સર્ચેબલ પણ બનાવવામાં આવી. વર્ષ ૨૦૧૫માં તત્કાલીન માહિતી અને પ્રસારણ 

પૃ. 214થી ચાલુ … ૨૭ પટણાૹ આવ્યા. ૨૮ મોતીહારીૹ આવ્યા. ૨૯થી ૩૦1 મોતીહારી 1. (૧) આ અરસામાં વાઇસરૉયે, ગાંધીજીને; કૈસરે હિં દનો

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૭]

ચાંદ પાછો મોકલ્યો. એમણે જણાવ્યું કે તમારી માંગણી સ્વીકારવામાં આવી છે તો હવે તમે એ પાછો સ્વીકારો. (૨) દાદાભાઈ નવરોજીનું તા. ૩૦-૬-૧૭ના રોજ સાંજ ે પાંચ વાગ્યે મુંબઈમાં અવસાન થયું.

213


ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ ચંપારણમાં હવે લડત વેગ પકડી રહી છે. મહિનાના પ્રારં ભથી જ કાર્યકરો સાથે, અને એ પછી લેફ્ટનન્ટ ગવર્નર સાથે ચર્ચાનો દોર શરૂ કરી દેવાયો છે. પટણા-બેતિયા-મોતીહારી... સતત પ્રવાસ થઈ રહ્યા છે. આ લડતનો હકારાત્મક પ્રતિસાદ મળતા સરકારે રચેલા તપાસ પંચમાં પણ ગાંધીજીને નીમવામાં આવ્યા છે. આટલી વ્યસ્તતા વચ્ચે પણ ઠેકઠેકાણે પત્રવ્યવહાર તો ચાલુ જ છે. અમદાવાદમાં ૧૭મી જૂ ને આશ્રમની સ્થાપના થઈ છે ને ગાંધીજી મોતીહારીમાં જ છે. એનું કારણ લેફ્ટનન્ટ ગવર્નરને આપેલા જવાબમાં મળી રહે છે. તેમને સાથીઓ સહિત મોતીહારી છોડાવવાના લેફ્ટનન્ટના પ્રયાસનો જવાબ આપતા ગાંધીજી કહે છે, ‘મારાથી એ બનશે નહીં. એને બદલે હં ુ અને મારા સાથીઓ જુ બાનીઓ વ્યવસ્થિત ગોઠવીને સમિતિ માટેની તૈયારીમાં પડવા માગીએ છીએ. જો અમે ચંપારણની બહાર જઈએ તો કામ સારી રીતે થઈ શકે નહીં. આ ઉપરાંત એ પણ ખરું કે કિસાનોના મનમાં હં ુ એવો ખ્યાલ આવવા દઈ શકું નહીં કે મેં કોઈ પણ પ્રકારે એમને છોડી દીધા છે.’ એના કારણે જ ૧૭મીએ અમદાવાદ હોવાને બદલે ૧૮મી પટણાથી અમદાવાદ આવવા નીકળે છે. દરમિયાનમાં આ એક રસપ્રદ ઘટના એ બને છે કે હિં દના બીજા નંબરના સૌથી જૂ ના અંગ્રેજી અખબાર ‘પાયોનિયર’માં ગાંધીજીના પોષાક વિશે ટીકા છપાય છે, ભારતીય હવામાન ને ભારતીય સભ્યતામાં પોતે પહે રે છે એ પોશાક શા માટે ઉપયુક્ત છે તેનો આગવી શૈલીમાં જવાબ પણ પાઠવે છે. (જુ ઓ લેખ-પાના નં ૧૯૮)

જૂ ન ૧૯૧૭

૧ બેતિયાથી નીકળ્યા

૨ પટણાૹ કાર્યકરો સાથે ચર્ચા  થી નીકળ્યા ૩ રસ્તામાં ૪થી ૬ રાંચીૹ લેફ. ગવર્નર સાથે ચર્ચા ૭ પટણા2 ૮ પટણા અને બેતિયા. ૯ બેતિયા ૧૦ બેતિયાૹ ખેતમજૂ રોની સ્થિતિની તપાસ કરવા બિહાર સરકારે , મધ્ય પ્રાંતના કમિશનર એફ. જી. સ્લાઈના પ્રમુખપદે એક તપાસપંચ નીમ્યું; એમાં ગાંધીજીને પણ નીમ્યા. ૧૧ અને ૧૨ મોતીહારી  બેતિયા. ૧૩3થી ૧૫ બેતિયા. 1

1. સાબરમતી આશ્રમ માટેની જમીન ખરીદવાનો પાકો દસ્તાવેજ થયો. 2. મદ્રાસ સરકારે એની બીસન્ટ ઉપર નજરકેદનો હુકમ ફરમાવ્યો અને એ તા. ૧૬મીએ બજવવામાં આવ્યો. એ, પ્રથમ ઉટાકામંડમાં અને પછી કોઇમ્બતુરમાં રહ્યા. 3. દરમિયાન તા. ૧૩મીએ સાબરમતી આશ્રમની જમીન ખરીદીનો દસ્તાવેજ રજિસ્ટર કરવામાં આવ્યો.

214

૧૬ બેતિયા  મોતીહારી ૧૭4 મોતીહારી  પટણા. ૧૮ પટણાથી નીકળ્યા. ૧૯ રસ્તામાં ૨૦થી ૨૨ અમદાવાદ. ૨૩ અમદાવાદૹ ગુજરાત સભાના વ્યવસ્થાપક મંડળની, ઍની બીસન્ટની અટકાયતી અંગે વિચાર કરવા મળેલી બેઠકમાં હાજર; સ્થળ આશ્રમ.  થી નીકળ્યા. ૨૪ મુંબઈ5ૹ ઝાલાવાડ સંસ્થાનના મહારાજા સર ભવાનીસિંહજી બહાદુરના હસ્તે, પ્રિન્સેસ સ્ટ્રીટમાં, સંયુક્ત જ ૈન વિદ્યાગૃહ ખુલ્લું મૂકવાની ક્રિયા થઈ તેમાં હાજર. ૨૫ [મુંબઈ]. ૨૬ રસ્તામાં. 4. સાબરમતી આશ્રમની સ્થાપના થઈ. 5. કાનજી દ્વારકાદાસનો મેળાપ પહે લી વખતે આજ ે થયો.

[અનુસંધાન પૃ. 213 ઉપર] [ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


જેલનો ‘સાદ’ : નવજીવનમાં ને જનજીવનમાં

ગાંધીજી

અને જ ેલનો નાતો અતૂટ છે. દેશભરમાં ફરીને આશ્રમ સ્થાપવા માટે અમદાવાદ પર પસંદગી ઉતારીને કોચરબ આશ્રમ સ્થાપ્યો પણ પછી થોડા અરસામાં ત્યાં મરકી (મહામારી) ફાટી નીકળતાં એ જગ્યા છોડવાની થઈ ત્યારે ‘અમદાવાદના વહીવટનો બહોળો અનુભવ’ ધરાવતા સાથીદાર પૂંજાભાઈ હીરાચંદને આશ્રમ માટે નવી જગ્યા શોધવાનું કામ સોંપ્યું. પૂંજાભાઈ જ ે જમીન શોધી લાવ્યા તે હાલ સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ (મૂળે સત્યાગ્રહ આશ્રમ ને પછી હરિજન આશ્રમ) તરીકે ઓળખાય છે તે જગ્યા. આશ્રમ માટેની આ જગ્યા જ ેલની નજીક હોવાનો હરખ વ્યક્ત કરતા ગાંધીજીએ આત્મકથામાં લખ્યું છે, ‘તે જ ેલની નજીક છે એ મારે સારુ ખાસ પ્રલોભન હતું. સત્યાગ્રહઆશ્રમવાસીઓને કપાળે જ ેલ તો લખી જ હોય એવી માન્યતા હોવાથી જ ેલનો પડોશ ગમ્યો.’ વળી ઉમેરે છે, ‘એટલું તો હં ુ જાણતો હતો કે, હં મેશાં જ ેલનું સ્થાન જ્યાં આસપાસ સ્વચ્છ જગ્યા હોય તેવે ઠેકાણે શોધવામાં આવે છે.’ (પ્રકરણ : આશ્રમની ઝાંખી) મરકી ફાટી નીકળતાં આ જગ્યાનું પસંદ કરવું એ બહુ સૂચક હતું. આવી એ સાબરમતી જ ેલ અને ગાંધીજી સ્થાપિત નવજીવનનું ત્યારે પુન:જોડાણ થયું જ્યારે —ખરા અર્થમાં જ ેલસુધારણા માટે—નવજીવને જ ેલના કેદીઓ માટે ગાંધીવિચારની પરીક્ષા અને તેને લગતો તમામ સહકાર જ ેલ-વ્યવસ્થાપનને આપવા નક્કી કર્યું. સાબરમતી સેન્ટ્રલ જ ેલ અને નવજીવન ટ્રસ્ટ વચ્ચે આ અંગે કરાર પણ થયા. (વધુ વિગત માટે ‘જ ેલમાં ગાંધીવિચારૹ આ વરસથી વરસોવરસ’, ડિસેમ્બર ૨૦૧૬) આ મહત્ત્વપૂર્ણ કાર્યનું બીજુ ં ડગલું એટલે આ જ ેલના કેદીઓની લાગણી, સંવેદના, સર્જનને મંચ પૂરો પાડવાનું. કેદીઓ અત્યાર સુધી કોઈને કોઈ સર્જન—કવિતા, શાયરી, વાર્તા, ચિત્ર—દ્વારા કાગળ પર પોતાની લાગણી વ્યક્ત કરતા હતા પણ એમની આ [અનુસંધાન પૃ. 203 ઉપર]

૨૧૫


નક્કર કામગીરીનો કોઈ વિકલ્પ નહી ં હોવા અંગે મો. ક. ગાંધી

૨૧૬


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.