સારે છે. ગાંધીજીએ પોતાના ઉપવાસને રમૂજ ખાતર કે કીર્તિ મેળવવાની લાલસાથી દેહદમન કરવા માટેના ગણાવ્યા નથી. ઉપવાસ દૈવીશક્તિ કરાવે છે અને કષ્ટ સહન કરવાનું બળ પણ દૈવીશક્તિ આપે છે. ૧૯૪૦માં હરિજનબંધુમાં ગાંધીજીએ લખ્યું છે કે, ઉપવાસમાં સ્વાર્થ, રોષ, અવિશ્વાસ અને અધીરાઈનો પ્રવેશ ન થવો જોઈએ. ઉપવાસમાં અખૂટ ધૈર્ય, દૃઢતા, એકાગ્રતા અને શાંતિ હોવાં જોઈએ. આમરણાંત ઉપવાસ અંગે ગાંધીજીએ ૧૯૪૨માં હરિજનબંધુમાં લખ્યું છે કે, આમરણાંત ઉપવાસ એ સત્યાગ્રહના કાર્યક્રમનું એક અત્યંત મહત્ત્વનું અંગ છે. અમુક સંજોગોમાં તે સત્યાગ્રહનું સૌથી મહાન અને રામબાણ શસ્ત્ર છે, પણ યોગ્ય તાલીમ પામ્યા વિના આવી જાતનો ઉપવાસ આદરવાને માટે દરે ક જણ પાત્ર નથી.
ગાંધીજી કહે તા કે, હં ુ શોષણ, અન્યાય અને જૂ ઠ નાશ પામે એમ ઇચ્છું છુ .ં જો એમનો નાશ કરવામાં આવે તો ઉપવાસની જરૂર જ ન રહે . ઉપવાસ કેવળ દેખાવને ખાતર અથવા ત્રાસ ઉપજાવવાને ખાતર કરવામાં આવે તો કેવળ પાપકર્મ જ ગણાય, એટલે પોતાની જ ઉપર અસર કરવા સારુ પ્રાયશ્ચિતરૂપે થયેલો પ્રાર્થનાયુક્ત ઉપવાસ જ ઉપવાસ ગણાય. ઉપવાસ એ આત્માની શુદ્ધિ માટેનો શ્રેષ્ઠ રસ્તો છે. ગાંધીજીએ આરોગ્ય માટે પણ ઉપવાસની હિમાયત કરી છે અને અલ્પાહારને નિત્ય ઉપવાસ સમો ગણાવ્યો છે. ટૂ કં માં ગાંધીજીના ઉપવાસશાસ્ત્રના પાયામાં ઈશ્વરનો આદેશ, આત્મશુદ્ધિ ને પ્રાયશ્ચિત હતાં. Email : manilalpatelgramgarjana@gmail.com
વીસરાતી વિરાસત ~ જ ેમ્સ હિલ્ટન, અનુ. ચિન્મય જાની
Trial of Gandhiji
જ ેમ્સ હિલ્ટનની વિખ્યાત નવલકથા લાૅસ્ટ હાૅરાઇઝનની પાર્શ્વભૂમિ ‘શાંગ્રીલા’ સર્વત્ર આધ્યાત્મિક આનંદના પ્રતીક તરીકે જાણીતી થઈ છે. આ કથાનો પ્રકાર પ્રવાસકથા અને રોમાન્સનો છે, પણ ગૌતમ—બુદ્ધના સુવર્ણમધ્યનું તત્ત્વજ્ઞાન—દર્શન એમાં સર્વત્ર વ્યાપેલું છે. વાચકમિત્રોને આ વાર્તા રુચશે અને સદાને માટે યાદ રહી જશે.
તારીખ 18 માર્ચ, 1922ના રોજ અંગ્રેજ હકૂ મતની સેશન્સ કોર્ટમાં ગાંધીજી વિરુદ્ધ ચાલેલો ખટલો ઇતિહાસના સુવર્ણપૃષ્ઠ સમાન છે. ગાંધી પ્રેરિત સ્વાતંત્ર્ય ચળવળને ચોક્કસ દિશામાં દોરી જવામાં મહત્ત્વપૂર્ણ આ ઘટનાનું ‘Trial of Gandhiji’માં યથાતથ, વિગતસભર અને દસ્તાવેજી મૂલ્ય સાથે વિશ્લેષણસહ નિરૂપણ છે.
p. 192 | 5" x 9.25" | Paperback | Rs. 200
364
p. 288 | 9" x 12" | Rs. 750
[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ