Navajivan Akshardeh September 2016

Page 1

વર્ષૹ ૦૪ અંકૹ ૯ સળંગ અંકૹ ૪૧ • સપ્ટેમ્બર ૨૦૧૬

છૂ ્ક કકંમત ઃ _ 15

મહમદઅલી ઝીણા સાથટે ૧૬ કદવસની વા્ાઘા્ો, ૧૯૪૪


વર્ષૹ ૦૪ અંકૹ ૯ સળંગ અંકૹ ૪૧ • સપ્ટેમ્બર ૨૦૧૬ છૂ ્ક કકંમત ઃ _ 15

તંત્ી

વવવેક દેસાઈ

૧. કોમી ત્રિકોણ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . પ્ારટે લાલ . .૨૭૧ ૨. મારં ભણતર . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . પ્રભુદાસ ગાંધી . . ૨૭૬

સંપા્ક

કેતન રૂપેરા પરા્મશ્શક

કવપલ રાવલ સાજસજ્જા

અપૂવ્વ આશર ભાષાશુદ્ધિ

૩. ગાંધીદૃષ્ટિૹ આપણટે અકાળટે કટેમ મરણ પામીએ છીએ?. . . . . . મો. ક. ગાંધી . .૨૮૨ ૪. કાવ્મ્ જાન : સાઇકલ . . . . . . . . . . . . . . . . . . . કાકાસાહટે ્બ કાલટેલકર . .૨૮૫ ૫. ગોરક્ા ત્વશટે પં. જવાહરલાલ નટેહર . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૨૮૭ ૬. કકશોરલાલ મશરૂવાળાની સાકહત્-પ્રવૃત્તિ – ૩ . . . નરહકર દ્ારકાદાસ પરીખ . .૨૯૨ ૭. પુસતક પકરચ્ૹ પંખીઓની ભાઈ્બંધી . . . . . . . . . . . . . . . ત્વશાલ શાહ . .૨૯૭ ૮. ગાંધીજીની કદનવારી ઃ ૧૦૦ વર્ષ પહટે લાં . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ . .૩૦૧  ‘नवजीवनનો અક્રદટેહ’ના ચાહકો—વાચકો—ગ્ાહકોનટે. . . . . . . . . . . . . . . . .૩૦૨

અશોક પંડ્ા આવરણ ૧

મારું જીવન એ જ મારી વાણી ચતુથ્ષખંડમાંથી વાદ્ષ્શક લવાજ્મ ઃ

_ ૧૫૦/- (્ેશ્માં)

_ ૧૫૦૦/- (દ્વ્ેશ્માં) પ્રદ્તભાવ/લવાજ્મ ્મદોકલવાનું સરના્મું

વ્વસથાપક, નવજીવન ્​્રસ્ ગૂજરાત ત્વદ્ાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ ૦૭૯ – ૨૭૫૪૨૬૩૪

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org નવજીવન ્​્રસ્ટે નવજીવન મુદ્રણાલ્માં છાપીનટે અમદાવાદ ખાતટેથી પ્રકાત્શત ક્ુ​ું.

‘नवजीवनનો અક્રદટેહ’નો આગામી અંક કાકાસાહે બ કાલેલકર : પ્રસતાવના દ્વશેષાંક

ત્મરિ-સવજનનટે ભટે્માં આપી શકા્ અનટે સંગ્ાહ્ય અંકોમાં સથાન પામી શકટે એવા આ અંકની એકથી વધુ નકલ મટેળવવા ઇચછતા ચાહકો-વાચકો-ગ્ાહકોએ admin@navajivantrust.org પર મટેઇલ કરીનટે અથવા ૦૭૯ ૨૭૫૪૦૬૩૫ (એકસ્ટેનશન ૨૧૮) પર ફોન કરીનટે અવશ્ જાણ કરવા ત્વનંતી.

વ્વસથાપક

સુજ્ઞ વાચકોને . . .

સામત્​્કમાં જ્ાં પણ સૌજન્ સાથટે લખાણ અપા્ું છટે, ત્ાં મૂળનટે વધુમાં વધુ વફાદાર રહટે વાનો પ્ર્તન કરા્ો છટે. જોડણી જટેમની તટેમ રાખવામાં આવી છટે, તટેમ છતાં જ્ાં જરૂર જણાઈ ત્ાં મુદ્રણના દોરો અનટે જોડણી સુધારવામાં આવી છટે અનટે પાદ્ીપ મૂકવામાં આવી છટે. પ્રસતુત પાદ્ીપ ્થાતથ રાખવામાં આવી છટે, એ ત્સવા્ની પાદ્ીપ દૂર કરાઈ છટે.  સૌજન્પૂવ્ષકનાં લખાણો અનટે નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્ી મૂળ લખાણ પ્રમાણટેની છટે. [   ] કૌંસમાં મૂકટેલી સામગ્ી અનટે જરૂર જણાઈ ત્ાં નવી કટે્લીક પાદ્ીપ સંપાદક દ્ારા લખવામાં આવી છટે. જટે પાનાં પર મૂળ લખાણની પાદ્ીપ અનટે સંપાદકની પાદ્ીપ, એમ ્બંનટે હો્ ત્ાં મૂળ મા્ટે મૂ. અનટે સંપાદક મા્ટે સં. ઉલ્ટેખ કરા્ો છટે. જટે પાના પર મારિ મૂળ પાદ્ીપ છટે ત્ાં કશો ઉલ્ટેખ કરા્ો નથી. જટે પાનાં પર એકથી વધુ પાદ્ીપ હો્ ત્ાં ્બધટે જ કોના દ્ારા તટે ઉલ્ટેખ ન કરતાં ્બધી પાદ્ીપનટે અંતટે તટેની નોંધ મુકાઈ છટે.

૨૭૦


કોમી ત્રિકોણ પ્યારે લયાલ હિં દુસ્તાનનતા ભતાગલતા અને બે નવતાં રતાષ્ટ્રો ્રીકે ભતાર્ – પતાહકસ્તાનનું સર્જન. બંને દેશરોમતાં પ્તાથમમક શતાળતાનતાં પતાઠ્યપુસ્કરોથી લઈને આં્રરતાષ્ટ્ીય સ્રે આ રસનરો મવષય રહ્રો છે. દેશ છરોડ્તાછરોડ્તાય અંગ્ેજોએ — ભતાગલતા પતાડરો અને રતાર કરરોની (અ)નીમ્ અપનતાવીને — હિં દનતા ભતાગલતા પડતાવયતાનતા પ્ચમલ્ મ્મતાં ઘણે અંશે ્થય રણતાવતા છ્તાં આ સમગ્ ઘટનતાક્રમ એક વતાકયમતાં આટરોપી લેવતાય એવરો સરળ નથી. એમતાં સવતા્ંત્યચળવળ સતાથે સંકળતાયેલતા ્તકતાલીન અગ્ણી ને્તાઓની સતાથે સતાથે ખુદ અંગ્ેજોને પણ અનયતાય સંભવી શકે એવરો એ વખ્નરો રતારકીય મતાિરોલ ૧૮૯૯ • ૧૯૮૨ િ્રો. આઝતાદીનતાં મસત્ેર વષ્જનતા મુકતામે ને મવમવધ અભયતાસીઓ દ્તારતા અતયતાર સુધી થયેલતાં મભન્ન મભન્ન અથ્જઘટનરોને કતારણે ઐમ્િતામસક સતય અને ્થય સુધી પિોંચવું અશકય નિીં ્રોયે ઘણં અઘરં અને અટપટુ ં ્રો ખરં ર. આવતામતાં ભતાગલતાનરો મવચતાર વિે ્રો થયરો એ રતારકીય મતાિરોલથી લઈને ગતાંધીજીનતા જીવનનતા અં્ સુધી ્ેમનતા અંગ્મંત્ી રિે લતા પયતારે લતાલે લખેલરો પુસ્કસંપુટ પૂરયાણાહુતિ (મૂળ અંગ્ેજીમતાં, Mahatma Gandhiૹ The Last Phase) અતયં્ મવશ્વસનીયમતાંનરો એક ગણતાય છે. ્ેનતા પિે લતા ભતાગમતાંથી એક પ્કરણ, નતામે કરોમી મત્કરોણ…

એ દદવસે સોમવાર હતો. દર સોમવારે ગાંધીજી

મૌન પાળે છે એ્લે તેઓ એ દદવસે કાગળની ચ્બરખીઓ પર લખીને વાતચીત કરતા હતા. તેઓ રાજાજીને — કાૅંગ્ેસના પીઢ નેતા ચક્રવતતી રાજગોપાલાચારી, તેમના મમત્ો તેમને વહાલથી રાજાજી કહીને ્બોલાવતા હતા — થોડો વખત સેવાગ્ામ આવીને તેમની સાથે રહે વાને સમજાવી રહ્ા હતા. રાજાજીૹ “હં ુ ૩૦મી તારીખ સુધીમાં સેવાગ્ામ આવી શકીશ.” ગાંધીજીૹ “એ્લે, ત્ાં સુધી હં ુ તમારી પ્રતીક્ષા કરતો રહીશ.” રાજાજીૹ “જ ેવી આપની ઇચછા” ગાંધીજીૹ “ ‘તમારી પ્રતીક્ષા કરતો રહીશ’, એ્લે શું?” રાજાજીૹ “કે્લીક વાર, માણસ જોખમોની પણ

नवजीवनનો અક્ષરદેહ [ સપ્ેમ્બર ૨૦૧૬]

પ્રતીક્ષા કરતો હો્ છે!” ગાંધીજીૹ “તમે ભલે એમ કહો. મારે એ જોખમ પણ જોઈએ છે. ઘણી ્બા્બતો મવશે મારે તમારી સાથે મવચારની આપલે કરવી છે.” રાજાજીૹ “ત્ાં સુધીમાં આપણે ્બંને આપણા કે્લાક મવચારો ભૂલી ગ્ા હોઈશું, એવી મને આશા છે. પછી કશી આપલે કરવાની રહે જ નહીં!” ગાંધીજીૹ “તો પછી આપણે ્બંને ખૂ્બ હસીશું અને જાડા થઈશું!” પછીથી મવષ્ ્બદલા્ો અને મીઠા વગરના ખોરાકની વાત નીકળી. ગાંધીજીૹ “દમક્ષણ આમરિકામાં વરસો સુધી મેં મીઠા વગર ચલાવ્ું છે. અહીં વચચે મેં એ મન્મ તોડ્ો, પણ વધુ મવચાર કરતાં પાછો મીઠા વગરના ખોરાક પર આવ્ો.” 271


રાજાજીૹ “લોકો પાસે મીઠુ ં છોડી દેવડાવવામાં આવે છે ત્ારે , મીઠા મા્ેની તેમની કુ દરતી ભૂખ સંતોષવા મા્ે તેઓ ્બાળકોની પેઠ ે દીવાલો ચા્વા અને મા્ી ખાવા તરફ વળવાનો સંભવ છે!” ગાંધીજીૹ “એથી તેમને લાભ જ થશે. દીવાલો વધારે સવચછ થશે! સેવાગ્ામમાં આપણે પે્ ભરીને હસવાના છીએ તેની આ શરૂઆત છે.” રાતના પોણા દસ થઈ ગ્ા હતા અને ગાંધીજીને સૂવાનું મોડુ ં થતું હતું. ગાંધીજીૹ “મારે તમને ચાહવા પણ હો્ તો, હવે તમારી પાસેથી મારે ભાગવું જોઈએ.” ગાંધીજી અને રાજાજીનું મમલન, હમેશાં આતુરતાપૂવ્વક રાહ જોવા જ ેવી ઘ્ના હો્ છે અને એને મા્ે ગાંધીજી પોતે સૌથી વધારે આતુરતા સેવતા હતા. તેઓ જ્ારે પણ મળે ત્ારે વાકચાતુ્​્વ, શાણપણ અને મવનોદની રે લમછેલ થઈ રહે . પરં તુ ૧૯૪૨ની સાલમાં, “દહં દ છોડો”ની માગણીની ્બા્બતમાં રાજાજીને તેમના કાૅંગ્ેસના સાથીઅો તથા ગાંધીજી સાથે મતભેદ પડ્ો હતો અને એને પદરણામે રાજાજીએ કાૅંગ્ેસની કારો્બારી સમમમતમાંથી રાજીનામું આપ્ું હતું. કાૅંગ્ેસના અગ્ગણ્ આગેવાનો સદહત મો્ા ભાગના કાૅંગ્ેસીઓમાં તેમના રાજકી્ મવચારો અમતશ્ અમપ્ર્ થઈ પડ્ા હતા એ તે જાણતા હતા. આથી ગાંધીજીના છુ ્કારા પછી, કંઈ નહીં તો, વત્વમાન પદરસસથમતને સપશ્વતા સવાલો અંગે તેમણે પોતાનું પહે લું મનવેદન ્બહાર પાડ્ું ત્ાં સુધી, રાજાજી મવચારપૂવ્વક તેમનાથી દૂર રહ્ા હતા. કેમ કે, મહાતમાના મનણ્વ્ોમાં તેમણે ભાગ ભજવ્ો છે, એવી શંકા ઉઠાવવાનો તેઓ કોઈને પણ મોકો આપવા ચાહતા નહોતા. એથી તો ગાંધીજી તેમને મળવાને વળી મવશેષ આતુર ્બન્ા. અમુક વત્વમાન રાજકી્ સવાલોની ્બા્બતમાં તેમની વચચે કે્લાક વખતથી 272

દૃસટિભેદ થ્ો હતો એ ખરં , પરં તુ માનવતાની ભૂમમકા પર, ્બંનેની દૃસટિમાં ઘણં જ સામ્ રહે લું હતું. મહાતમાનાં દમક્ષણ આમરિકામાંનાં કા્યોની કીમત્વ દહં દ પહોંચી ત્ારથી, એ્લે કે, રાજાજી ગાંધીજીને મળ્ા તે પહે લાં જ, તે પોતાનું હૃદ્ ગાંધીજીને સમપ્વણ કરી ચૂક્ા હતા, અને માનવીના મશકારી ગાંધીજી હમેશાં કહે તા કે, રાજાજીના કરતાં વધારે સારો મશકાર મારી જાળમાં સપડા્ો નથી. ૧૯૪૨ના ઑગસ્ મદહનામાં કાૅંગ્ેસના નેતાઓની ધરપકડ થઈ ત્ારથી, (રાજાજીનો “દહં દ છોડો” ચળવળનો મવરોધ જગજાહે ર હતો, એ્લે તેમની ધરપકડ કરવામાં આવી નહોતી.) રાજાજી રાજકી્ મડાગાંઠનો ઉકેલ લાવવા મા્ે કાૅંગ્ેસ અને મુસસલમ લીગ વચચે સમજૂ તી કરાવવાને મથી રહ્ા હતા. રાજાજી, “્બુમધિના ્ુગ”ના અપ્રમતમ ્બુમધિશાળી ફરજંદ હતા અને પોતાની સમજાવ્ની શસકત પર તેમને અપાર મવશ્ાસ હતો. એ્લે તેમને લાગ્ું કે, કાૅંગ્ેસ અને મુસસલમ લીગને સમજૂ તી પર લાવી શકા્ તો, આઝાદી મા્ેની ચળવળ તતકાળ મવજ્ી નીવડે. વળી તે કંઈક એવી માન્તા સેવતા હતા કે, મુસસલમ લીગની માગણી પ્રમાણે, મુસલમાનોની વધુમતીવાળા પ્રદેશો મા્ે કાૅંગ્ેસ આતમમનણ્વ્નો હક માન્ રાખે તો, દહં દની સવતંત્તાની માગણી કરવામાં લીગ કાૅંગ્ેસ સાથે જોડા્ અને પછી એ સં્ુકત માગણી મરિદ્શ સત્ા નકારી નહીં શકે. આ ્બંને ધારણા ખો્ી હતી. મરિદ્શ સત્ા પાસેથી વધારે સારી શરતો પ્રાપ્ત કરવાની આશા હો્ ત્ાં સુધી, ઝીણા કાૅંગ્ેસ સાથે કોઈ પણ પ્રકારના સમાધાન પર આવવાને તૈ્ાર જ નહોતા. વળી, મરિદ્શ સત્ા, કંઈ નહીં તો, ્ુધિ ચાલુ હો્ ત્ાં સુધી, ગમે તે થા્ તો્ે, દહં દને સત્ા સુપરત કરવાને તૈ્ાર નહોતી, એ્લે દહં દને ભોગે ઝીણાને રાજી કરવાને, તે હમેશાં તૈ્ાર જ હતી. રાજાજીની [ સપ્ેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


અપેક્ષાઓ પાર પડત તો, મુસસલમ લીગની કોમી નીમતનો તથા ભાગલા પાડીને રાજ્ કરવાની મરિદ્શરોની નીમતનો સમગ્ ઇમતહાસ, અવશ્ ખો્ો પડત. પણ જાત-અનુભવથી તેની ખાતરી કરી જોવાને, એ દદશામાં પ્ર્તન કરવાનું, રાજાજીને મા્ે જરૂરી હતું. એ્લે, અ્કા્તી છાવણીમાં ગાંધીજીએ આદરે લા ઉપવાસ દરમમ્ાન, જ ેલના દરવાજા થોડા વખત મા્ે પરાણે ઊઘડ્ા ત્ારે , રાજાજીએ કાૅંગ્ેસ અને મુસસલમ લીગ વચચે સમાધાન કરાવવા મા્ેની એક ્ોજના ગાંધીજી સમક્ષ રજૂ કરવાની તક ઝડપી લીધી. પાછળથી રાજાજી ્ોજના તરીકે ઓળખા્ેલી તેમની એ ્ોજનાની મુખ્ ્બા્બતો આ હતીૹ (૧) મુસસલમ લીગે સવતંત્તા મા્ેની દહં દની માગણીને ્ેકો આપવો તથા વચગાળાના સમ્ મા્ે કામચલાઉ સરકાર રચવામાં સહકાર આપવો; (૨) ્ુધિ પૂરં થ્ા ્બાદ, જ્ાં આગળ મુસલમાનોની ચોખખી ્બહુમતી હો્ એવા દહં દના ઉત્ર-પસચિમના તથા ઉત્ર-પૂવ્વના એક્બીજાની અડોઅડ આવેલા પ્રદેશોની સીમા ્બાંધવા મા્ે કાૅંગ્ેસ એક પંચ નીમવામાં સંમત થા્; (૩) આ રીતે સીમા ્બાંધવામાં આવેલા પ્રદેશોમાં, પુખત વ્ના મતામધકારને ધોરણે અથવા એવી જ કોઈ ્બીજી રીતે લેવામાં આવેલો લોકમત, દહં દથી છૂ્ા પડવા અંગેના સવાલનો મનણ્વ્ કરે . વધુમતી જો દહં દથી અલગ સાવ્વભૌમ રાજ્ સથાપવાની તરફે ણમાં મનણ્વ્ કરે તો, એવા મનણ્વ્નો અમલ કરવો; (૪) એ રીતે, એ પ્રદેશોનું અલગ રાજ્ રચવામાં આવે તો, સંરક્ષણ, વેપારરોજગાર, તાર્પાલ અને મહત્વની ્બીજી ્બા્બતો અંગે પરસપર સમજૂ તી કરવામાં આવે; અને છેલ્ે (૫) મરિ્ન મહં દના શાસન મા્ે પૂરેપૂરી સત્ા અને જવા્બદારી સુપરત કરે તો જ આ શરતો ્બંધનકતા્વ રહે શે. नवजीवनનો અક્ષરદેહ [ સપ્ેમ્બર ૨૦૧૬]

આ ્ોજનાને ગાંધીજીએ તતકાળ પોતાની સંમમત આપી. રાજાજી મુસસલમ લીગના પ્રમુખ ઝીણાને મળ્ા. પરં તુ ઝીણાએ એ ્ોજનાને સંમમત આપવાની પોતાની અશસકત દશા્વવી. તેમણે કહ્ું કે, એથી પાદકસતાન મા્ેની લીગની માગણી સંપૂણ્વપણે પૂરી પડતી નથી. પાછળથી મુસસલમ લીગ કાઉસનસલ સમક્ષ આપેલા ભાષણમાં તેમણે એેને “પડછા્ા અને કુ શકા સમાન, પાંગળા, અપંગ અને ઊધઈથી ખવાઈ ગ્ેલા પાદકસતાન”1 તરીકે વણ્વવ્ું હતું. આમ છતાં, રાજાજી ઇચછે તો, એ ્ોજના મુસસલમ લીગ કાઉસનસલ સમક્ષ મવચારણા મા્ે રજૂ કરવાની તૈ્ારી તેમણે ્બતાવી હતી. પ્રથમ ઝીણાની મંજૂરી મળ્ા મવના, એ ્ોજના કાઉસનસલ આગળ મૂકવાથી કશો અથ્વ સરે એમ નથી, એ રાજાજી ્બરા્બર જાણતા હતા. વળી, તેમને એમ પણ લાગતું હતું કે, એ ્ોજનાનો આ રીતે ફડચો કરી નાખવામાં આવે તો, એ વસતુ પ્રજાને અન્ા્ કરનારી થઈ પડશે તેમ જ મજકૂ ર ્ોજનાને પણ ન્ા્ મળશે નહીં. એ્લે ઝીણા સાથે તેમને થ્ેલા પત્વહે વાર સાથે રાજાજીએ પોતાની ્ોજના છાપાંઓમાં પ્રગ્ કરી. છેલ્ે તેમણે ઝીણાને આ પ્રમાણે લખ્ુંૹ “આ સાથે ખાનગી મંત્ણાઓનો અંત આવે છે. હવે, એ ્બા્બતમાં પ્રજાને મવશ્ાસમાં લેવામાં આવે એ જરૂરી છે.” હવે ગાંધીજી એ મચત્માં પ્રવેશ કરે છે. મહાસમમમતએ “દહં દ છોડો”નો ઠરાવ પસાર ક્યો તેના ચાર દદવસ અગાઉ, ૧૯૪૨ના ઑગસ્ની ૪થી તારીખે, ગાંધીજીએ ઉભ્ના એક મુસલમાન મમત્ મેકલાઈ દ્ારા, કાૅંગ્ેસ-લીગ વચચે સમજૂ તી મા્ે એક મહત્વનું પગલું ભ્ુ​ું હતું. ગાંધીજીની દરખાસતની શરતો નીચે મુજ્બ હતીૹ કોઈ પણ પ્રકારની અનામત સત્ા મવનાની, 1. લીગ કાઉસનસલની સભા, જુ લાઈ ૩૦, ૧૯૪૪ 273


તતકાળ સવતંત્તા મા્ેની કાૅંગ્ેસની માગણી– સવતંત્ દહં દ, ધરી સત્ાઓના આક્રમણને ખાળવાને, અને એ રીતે, રમશ્ા તથા ચીનને મદદ કરવાને મમત્ રાજ્ોનાં લશકરોને પોતાની પ્રવૃમત્ઓ કરવાની છૂ્ આપશે, એ જોગવાઈ ્બેશક એમાં કરવામાં આવી જ હશે—સાથે મુસસલમ લીગ પૂરેપૂરો સહકાર કરે તો, મરિદ્શ સરકાર આજ ે ધરાવે છે તે સઘળી સત્ા, દેશી રાજ્ો સદહત સમગ્ દહં દના વતી, મુસસલમ લીગને સુપરત કરે તો, એની સામે કાૅંગ્ેસ કશો્ે વાંધો નહીં ઉઠાવે. અને દહં દની પ્રજાની વતી મુસસલમ લીગ જ ે સરકાર રચે તેમાં કાૅંગ્ેસ કશી પણ દખલ નહીં કરે , એ્લું જ નહીં, સવતંત્ રાજ્નું તંત્ ચલાવવા મા્ે તે સરકારમાં પણ જોડાશે. થોડા વખત અગાઉ કાૅંગ્ેસ પ્રમુખ મૌલાના આઝાદે, એ જ સવરૂપની જાહે રાત કરી હતી, તેની સપટિતાના રૂપમાં આ દરખાસત હતી. પરં તુ એનો ઝીણાએ જવા્બ વાળ્ો કે, સીધેસીધી તેમને કરવામાં ન આવી હો્ એવી કોઈ પણ દરખાસત પોતે ધ્ાનમાં લઈ શકે નહીં. ગાંધીજી પ્રમતષ્ાનો સવાલ આડે આવવા દે એમ નહોતું, અને એ પછી થોડા જ દદવસ ્બાદ, એકાએક તેમને અ્કા્તમાં પૂરી દેવામાં આવ્ા ન હોત તો, તેઓ ઝીણાને મળ્ા હોત. ગાંધીજી અ્કા્તમાં હતા તે દરમમ્ાન ૧૯૪૩ના એમપ્રલમાં દદલહી ખાતે મુસસલમ લીગના ખુલ્ા અમધવેશન આગળ ઝીણાએ જાહે ર ક્ુ​ું હતું કે, ગાંધીજી મુસસલમ લીગ સાથે સમાધાન પર આવવા ખરે ખર ઇચછતા હો્ તો, હં ુ એ વસતુ સૌથી વધારે આવકારીશૹ “મમ. ગાંધીની એવી જ ઇચછા હો્ તો, મને સીધેસીધું લખતાં તેમને અ્કાવે એવું શું છે? … આ દેશમાં આ સરકાર ્બળવાન 274

ભલે હો્, પણ મને લખવામાં આવેલો આવો પત્ અ્કાવવાની તે દહં મત કરી શકે, અેમ હં ુ માની શકતો નથી. એવો પત્ જો અ્કાવવામાં આવે તો, એ વસતુ સાચે જ અમતશ્ ગંભીર થઈ પડશે. … જો કંઈકે હૃદ્પલ્ો થવા પામ્ો હો્ તો… તેમણે માત્ મને ્બે લી્ી લખવી રહી. પછી મુસસલમ લીગ પાછી નહીં પડે.” એના જવા્બમાં ગાંધીજીએ તેમને મળવાની પોતાની ઇચછા દશા્વવતો એક પત્ ઝીણાને લખ્ોૹ “તમારા આમંત્ણ સાથે ‘જો’ જોડવામાં આવ્ો છે. મેં જો મારં હૃદ્ પલટું હો્ તો જ મારે તમને લખવું, એમ તમે કહો છો? માણસના હૃદ્ની વાત તો એકલો ભગવાન જ જાણે છે. હં ુ જ ેવો છુ ં તેવો જ તમે મને સવીકારો તેમ હં ુ ઇચછુ .ં કોમી એકતાનો મહાન સવાલ, ઉભ્ને માન્ એવો ઉકેલ ખોળી કાઢવાને કૃ તમનચિ્ી માણસો તરીકે આપણે ્બંને શાને હાથ ન ધરીએ અને તેની સાથે જ ેમને લેવાદેવા હો્ અથવા તેમાં જ ેમનું દહત સમા્ેલું હો્, તે સૌની પાસે તેનો સવીકાર કરાવવાને આપણે શાને સાથે મળીને કા્​્વ ન કરીએ?”1 સરકારે આ પત્ ઝીણાને પહોંચતો અ્કાવ્ો, પણ તેનો “સાર” તેમને જણાવવામાં આવ્ો. પછીથી ઝીણાએ જાહે ર ક્ુ​ું કે, ગાંધીજી પાસેથી મેં આવા પત્ની અપેક્ષા નહોતી રાખી. તેમની અપેક્ષા તો એ હતી કે, ગાંધીજી મુસસલમ લીગની પાદકસતાનની માગણીનો સવીકાર કરે અને પછી તેમને લખે! “મમ. ગાંધીના આ પત્નો અથ્વ, કેવળ પોતાના છુ ્કારાના હે તુ મા્ે, મુસસલમ લીગને મરિદ્શ સરકાર સાથે અથડાવી મારવાના તેમના દાવ તરીકે જ કરી શકા્.”2 કાગળ અ્કાવી રાખીને તેનો સાર જણાવવો, 1. ગાંધીજીનો ઝીણા પરનો પત્ 2. ઝીણાનું છાપાજોગ મનવેદન [ સપ્ેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


શક્ો નથી. આજ ે હં ુ તમને પત્ લખવાને પ્રેરાઉં છુ ં તમે જ્ારે પણ ઇચછો ત્ારે આપણે મળીએ. મને ઇસલામનો કે દહં દના મુસલમાનોનો શત્ુ ન ગણશો. હં ુ તમારો તથા માનવજાતનો સદા સેવક જ રહ્ો છુ .ં મને મનરાશ ન કરશો. પત્ મવચારપૂવ્વક ગુજરાતીમાં લખવામાં આવ્ો હતો. કાદઠ્ાવાડ તથા ગુજરાતમાં વસતી દહં દુ, પારસી અને ઝીણા જ ે કોમના હતા તે મુસલમાન કોમની સવ્વસામાન્ માતૃભાષા (પાદકસતાનની મફલસૂફીમાં જ ેની ખુદ હસતીનો જ ઇનકાર કરવામાં આવ્ો છે.) ગુજરાતી હતી. શ્ીનગરની ‘કવીન ઇમલઝા્બેથ’ નામની ગૃહ-નૌકામાંથી તરત જ ‘ભાઈ ઝીણા’ તરફથી અંગ્ેજીમાં ‘વહાલા મમ. ગાંધી’ પર જવા્બ આવ્ો. એમાં જણાવવામાં આવ્ું કે, ૧૯૪૪ના ઑગસ્ની અધવચમાં પોતે ક્ારે ક શ્ીનગરથી પાછા ફરે ત્ારે , મું્બઈમાં તેમને મનવાસસથાને ગાંધીજીને “સહષ્વ મુલાકાત આપશે” એ સં્બંધમાં મવનીત આગેવાન સર તેજ્બહાદુર સપ્રુએ ગાંધીજીને લખ્ુંૹ “આપના જ ેવા મહાપુરષને જ આ રીતની ‘મુલાકાત’ પામવાનું પાલવી શકે, એ મવશે મને શંકા નથી!”

એ વસતુ અણછતા કાવતરાના ્બંને પક્ષોને—ઝીણા તથા મરિદ્શ સત્ાને—એ વખતે તો ્બહુ જ ફાવતી આવી. પણ ્બીજી વખતે, મરિદ્શ પ્રધાનમંડળના પ્રમતમનમધમંડળની (કૅ મ્બને્ મમશન) વા્ાઘા્ો દરમમ્ાન, પત્ના પાઠ મા્ે રાહ જો્ા મવના, કાૅંગ્ેસ તરફથી લખવામાં આવેલા પત્નો “સાર” લૉડ્વ વેવેલ પાસેથી જાણીને ઝીણાએ ચલાવી લીધું ત્ારે , એ વસતુ તેમને મા્ે વસમી થઈ પડી. … પોતે જ ેલમાં હતા ત્ારે ગાંધીજી જ ે ન કરી શક્ા તે, છૂટા પછી મુકત માણસ તરીકે તેઓ કરવા મંડી પડ્ા. ૧૯૪૪ના જુ લાઈની ૧૭મી તારીખે પાછલી રાત્ે તેમણે ચમચ્વલને પોતાનો પત્ લખ્ો (“તમારી તેમ જ મારી પ્રજાને ખાતર તમે મારા પર મવશ્ાસ રાખો અને મારો ઉપ્ોગ કરો.”) તે જ વખતે તેમણે ઝીણાને પણ પત્ લખ્ો. એમાં તેમણે તેમને “ભાઈ ઝીણા” કહીને સં્બોધ્ા અને “તમારો ભાઈ ગાંધી” એ પ્રમાણે સહી કરીૹ એક એવો વખત હતો જ્ારે હં ુ તમને માતૃભાષામાં ્બોલવાને સમજાવી શક્ો હતો. આજ ે હં ુ તમને માતૃભાષામાં લખવાનું સાહસ કરં છુ .ં જ ેલમાંથી મોકલેલા મારા આમંત્ણમાં આપણી મુલાકાત મા્ે હં ુ સૂચના કરી ચૂક્ો છુ .ં મારા છુ ્કારા પછી હજી હં ુ તમને લખી

[ક્રમશઃ] 

ગાંધીજીના અંત્િમ ત્િવસોની વ્યથા અને ત્િનિદુસિાનના ભાગલા સંબંત્ધિ અન્ય પદુસિકો મબિતાર પછી હદલિી મનુ્બહે ન ગાંધી હદલિીમતાં ગતાંધીજી ભતાગૹ ૧ અને ૨ મનુ્બહે ન ગાંધી મિતાતમતા ગતાંધી, કતાૅંગ્ેસ અને હિનદુસ્તાનનતા ભતાગલતા લે. દેવચંદ્ર ઝા અનુ. અશોક ભ. ભટ્ટ

नवजीवनનો અક્ષરદેહ [ સપ્ેમ્બર ૨૦૧૬]

_ 250.00 _ 500.00

મધરતા્ે આઝતાદી યતાને ગતાંધીજીની િતયતાની કિતાણી લે. લેરી કૉમલનસ અને ડોમમમનક લામપ્ેર (મૂળ અંગ્ેજી Freedom at Midnightનો) અનુ. ગોપાળદાસ પ્ેલ _ 100.00

_ 100.00 275


મારદુ ં ભણિર પ્રભુદયાસ ગયાંધી ‘એટલું ્રો મેં અનુભવયું કે બતાપુજી મવશેની નતાનીમરોટી દરે ક વતા્ સતાંભળવતાની સૌને મજા પડે છે. અમતારતા આશ્રમની શરૂઆ્ કેવી િ્ી, બતાપુજીની આસપતાસ કેવતાં કેવતાં મતાણસરો િ્તાં, બતાપુજી શું કર્તા, કેમ ભણતાવ્તા, કેમ મરૂ રી કર્તા, અમતારી બધતાની પરવણી કેમ સિન કર્તા, નતાનીમરોટી મુસતાફરીઓમતાં અમને કેવરો આનંદ કરતાવ્તા અને ર ેલ રવતાને કેવી રી્ે ્ૈયતાર કર્તા એ બધી વતા્રો, વતા્તા્જ સતાંભળ્તાં િરોય ્ેવતા રસથી લરોકરો સતાંભળ્તા. છૂ ટક છૂટક મળેલતા ઉપલતા અનુભવ પરથી મેં મફમનકસની વતા્રો યતાદ કરીને લખવતા મતાંડી…’ ને આમ લખતાયું પુસ્ક જીવનનું પરોઢ, ર ેનતા લેખક પ્ભુદતાસ ગતાંધી. આ પુસ્કની પ્સ્તાવનતા લખ્તા કતાકતાસતાિે બે ્ેને ગતાંધીજીની ‘સતાધનતાનું પરરોઢ’ ગણતાવયું છે. નવતા ટતાઇપસેહટંગલેઆઉટ-હડઝતાઇન અને કેટલતાક નવતા ફરોટતાનતા ઉમેરતા સતાથે આ પુસ્કની નવી આવૃમત્ નવજીવન ટૂ કં તા ગતાળતામતાં પ્કતામશ્ કરી રહ્ું છે તયતારે આ પુસ્કમતાંથી એક પ્કરણ. …

જરયા્ે નોંધપાત્ મવદ્ાથતી હંુ હતો એવું ભણતી જતી હતી. પાછલા ભાગમાં તરછોડા્ેલાં ્બેચાર

વેળા કે આજ ે્ે મેં માન્ું નથી. પ્રમતભાશાળી ને આદરપાત્ મવદ્ાથતીઓની શ્ેણીથી ઘણે છેવાડે પડેલો મેં પોતાને સદા ભાળ્ો છે. સૌ પહે લાં જ્ારે મેં ભવભૂમતની રતનમમણ સાથે ઠીકરીની ઉપમા સાંભળી ત્ારે અપૂવ્વ આનંદ અનુભવ્ો. મારા મનમાં કઠતું ઠોઠપણાનું મારં દુઃખ આ્લી સમવેદનાપૂણ્વ રીતે અને મધુરતાથી કોઈએ પ્રગ્ ક્ુ​ું જાણ્ું નથી છતાં પોતાના ભણતર મવશે પાનાં ચીતરવા ્બેઠો છુ ં તે એ આશાએ કે શીખનાર અને શીખવનાર વચચે કે્કે્લા અખાતો અને આંતરા પડેલા હો્ છે, કોરા ભેજામાં ઘૂસેલી સમજ કેવી સચો્ હો્ છે અને કલપનાઓના દરોડા મનને કેવું ભમાવી મૂકે છે એનો કંઈક ખ્ાલ એ પરથી મળે. અમારી શાળાનો દેખાવ સોહામણો ન હતો. ભૂંડાં ભૂખ જ ેવાં પતરાંનું અળખામણં એ મકાન હતું. ્બાજુ માં જ ખરતા મા્ીના પોપડાનું અને ઘાસના ગળતા છાપરાનું એક ઝૂંપડુ ં હતું. વચચેનું આંગણં એ્લું સાંકડુ ં હતું કે એમાં મદા્વની રમતો અમે ન રમી શકતા. ઓસરી પણ માંડ ્બે ખા્લા સમા્ એ્લી લાં્બી ને સાંકડી હતી અને ત્ાં ફૂલવાડી જ ેવું કંઈ ન હતું. દરવાજા સામે જ ઊંચો ્ીં્બો હોવાથી મક્ષમતજ રૂંધાઈ 276

ફળઝાડનો વેરાન ્બગીચો હતો. અને આમ છતાં મનશાળના એ સથળની ચોમેર મારી આખી મનઃસૃસટિ રચા્ેલી છે. મનશાળના એ ઓરડામાં ્બેસીને તેમ જ મનશાળની ્બહાર ્બીજ ે ક્ાં્ે ્બેસીને મેં જ ે કંઈ કમવતાઓ અને આખ્ાનો સાંભળ્ાં તે ્બધાની કલપનાસૃસટિ એ ભૂખ જ ેવા ઘરની જ આસપાસ ગૂંથાઈ છે; એ્લું જ નહીં પણ આજ ે દહં દુસતાનમાં આવ્ે પચીસ વરસ વીત્ા પછી પણ દસ વરસની એ નાની ઉંમરે નજર સામે જ ે કલપનામચત્ો ખડાં થતાં તે જ અત્ારે પણ થા્ છે. કૃ ષણસુદામાની ગોઠડી હજી પણ જ્ારે સાંભળું કે વાંચું છુ ં ત્ારે પેલો ઘાસનો સાથરો અમારી શાળાના સાંકડા ઓરડામાં પથરા્ેલો નજરે તરે છે તથા તેના પર ્બેઠલે ા સુદામા ને કૃ ષણ ધક્ામુક્ી કરતા કલપા્ છે. ઋમષપતનીએ દોણી માગી અને કૃ ષણે લાં્બો હાથ કરીને તે આપી તે વાંચતાંની સાથે પેલા ઘાસના ઝૂંપડાની ગોખ જ ેવી ્બારીમાંથી લં્બાઈ શાળાની વચચોવચ ચૂલા પાસે પહોંચતા લાં્બા હાથનું દૃશ્ ખડુ ં થઈ જા્ છે. સુદામાની સ્તી સુદામાને કહે છેૹ “્બાળકો રાખમાં સૂઈ રહે છે”, એ જાણે એ જ ઝૂંપડાની પસચિમે ગળાડૂ ્બ રાખમાં આળો્તાં જોઉં છુ .ં અને મુશળધાર વરસાદથી [ સપ્ેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


ઘેરા્ેલા તથા માથે લાકડાંનો ભારો ્બાંધેલા ત્ણે મવદ્ાથતીને સાંદીપમન ઋમષ એ શાળાની સીધાણે આવેલા નાળાને પેલે પાર શોધી કાઢતા નજરે ચડે છે. ભણતા કૌરવોને ઝોલાં ખાતા અને ્બહાર રહ્ે ્બધી મવદ્ા હજમ કરી જતા અજુ ન્વ ને એ જ મા્ીના ઝૂંપડાની ્બારસાખમાં ઊભેલો જોઉં છુ .ં ધ્ુવજી તપચિ્ા્વ મા્ે નીકળે છે અને નારદમુમન એમને રોકે છે એ સથાન અમારી એ શાળાના ખેતરની વાડે વાડે જતા રસતા પર પેલા ઊંચા ્ીં્બા પર સપટિ ભાળું છુ .ં વળી, ઋતુપણ્વને લઈને ્બાહુક આવે છે ને પછી મવના – અસનિએ ને મવના – કડછીએ રસોઈ કરે છે એ જગ્ા એ શાળા પાસે ન હોઈ, ત્ાંથી સારી પેઠ ે દૂર નવી લાઇરિેરી અને પુરષોત્મદાસભાઈના ઘર વચચે આવેલી નજરે ચડે છે; પણ દમ્ંતી ્બાળકોને મોસાળ વળાવે છે એ જગ્ા તો અમે જ્ાં ્બેસી સાપ્તાદહક પરીક્ષાઓ આપતા એ ઓસરી જ હોવાનું જણા્ છે. ત્ાં વાંચેલી વાતોનાં જ દૃશ્ો મારા મનમાં આમ ગોઠવાઈ ગ્ાં છે એમ નથી. અહીં દહં દુસતાનમાં આવી વીસ વષ્વની ઉંમરે ઉપમનષદની કે રામા્ણ ભાગવતની પહે લાં ન સાંભળી હો્ એવી નવી કથા પણ જ્ારે મેં વાંચી કે સાંભળી છે ત્ારે પણ મારી સમક્ષ મફમનકસની એ શાળાનાં જ દૃશ્ો તરી આવ્ાં છે. એવી નકામી છાપ મગજમાં ન પડવા દેવા મા્ે ્બુમધિને હજી્ે ફરી ફરી સાવધાન કરં છુ .ં પણ કલપનાના જોર પાસે મવવેકશસકતનું કંઈ ચાલતું નથી. સા્બરમતીને તીરે મવનો્બાની પ્રાસાદદક વાણીમાં ઉપમનષદની ઉપકોસલની કથા હં ુ સંસકૃ તમાં ભણ્ો. પરં તુ એ વેળા પણ મારાં કલપનાચક્ષુ સામે તો મફમનકસના એ ભુખાળવા મકાનની દમક્ષણે આવેલું ઊંચું, પાતળું ્બકાનનું ઝાડ જ ખડુ ં થ્ું; અને એની નીચે તાપણી કરી ્બેઠલે ો ઉપકોસલ અને પલકારામાં અંતધા્વન થવા ઇચછતા અસનિદેવ નજરે પડ્ા. એ જ પ્રમાણે પેલા શ્ેત પંખી જ ે રિહ્મચારીને જ્ાન કરે છે તે પણ એ જ नवजीवनનો અક્ષરદેહ [ સપ્ેમ્બર ૨૦૧૬]

્બકાન ઉપરથી નીચે જમીન પર ઊતરી આવતાં દેખા દે છે. અને ઢોરોથી વીં્ળા્ેલો આચિ્​્વમુગધ રિહ્મચારી ત્ાં ઊભેલો દેખા્ છે. આ તો થોડાં ઉદાહરણ થ્ાં. ્બધાં પુરાણો, આખ્ાનો, ઇમતહાસ અને વાતા્વઓનું ક્ષેત્ મારે મન લગભગ એ્લામાં ને એ્લામાં જ સામ્બત થઈ ગ્ું છે! મફમનકસથી આવ્ા પછી મેં એક એકથી ચદડ્ાતાં સૃસટિસૌંદ્​્વ મનહાળ્ાં છે. સહ્ામદ્રની ખીણોમાં ને આ્બુનાં જંગલોમાં ભ્ક્ો છુ .ં દહમાલ્ની સમૃમધિમાં વરસો સુધી વસ્ો છુ .ં છતાં હજી્ે નવાં આખ્ાનો કે કથાઓ વાંચતાં-સાંભળતાંની સાથે મન મફમનકસ જ દોડી જા્ છે અને એ સથળની ચોપાસ કલપનાને છાવરી લે છે, વૃમત્ને પમવત્ અને મુગધ ્બનાવી મૂકે છે અને જ ેમ મસનેમામાં એક પછી એક દૃશ્ આવતાં જ જા્ છે, તેમ કથાનાં ્બધાં દૃશ્ો મફમનકસ શાળાની રં ગભૂમમ પર આ્બેહૂ્બ ગોઠવાઈ જા્ છે. વાતા્વ એ તો કલપનાની પવનપાવડી. એ્લે એની સંગાથે કલપના ઊડે એમાં નવાઈ નહીં. પણ ગીતાના વગ્વમાં ્બાપુજી ગંભીરતાથી સમજાવતા ત્ારે પણ મારી કલપનાના ઘોડા છૂ્ે દોર દોડ્ે જતા. શ્ીગ્ુલાલજીની સમશ્ોકી ગીતા રોજ ગુજરાતીમાં અમને ્બાપુજી ભણાવતા. ગીતા શરૂ કરતાં પહે લાં પાંચદસ મમમન્ અક્ષરો તપાસવામાં ગાળતા અને અમારી દરે કની વહીની સફાઈ તથા અક્ષરની સજાવ્ તપાસતા. જ ે દદવસે ્બાપુજી અમારા અક્ષર પસંદ કરતા તે દદવસે રાજી થવાને ્બદલે અમે મચંતામાં પડી જતા કે, “આવા ને આવા સુંદર અક્ષર રોજ રોજ કેવી રીતે નભાવવા; અને નહીં નભાવા્, અક્ષર ્બગડશે, તો તેઓ નારાજ થશે.” અક્ષર તપાસી લીધા પછી ભણવામાં પૂરં ધ્ાન દેવા સં્બંધી તેઓ ઉપદેશ આપતાૹ “ગ્ુલાલજી મો્ા ભકત હતા. એમનું મચત્ ખૂ્બ એકાગ્ રહે તું. દરે ક 277


મવદ્ાથતીએ એવા જ એકાગ્ થવું જોઈએ. ઓછામાં ઓછુ ,ં ભણતી વખતે તો જ ે વાંચતા હોઈએ એમાં મચત્ એવું પરોવી દેવું જોઈએ કે રસતા પર ઢોલનગારાં વાગતાં હો્ તોપણ ખ્બર ન પડે. તેમાં્ે ગીતાજી જો આપણે સમજવી હો્ તો તો એવા એકમચત્ ન થઈએ ત્ાં સુધી સમજા્ જ નહીં. શ્ીકૃ ષણ ભગવાને અજુ ન્વ ને ગીતાજી કહી તે અજુ ન્વ એકધ્ાન થઈને સાંભળતો હતો ત્ારે જ તે કહી.” વગેરે વાતો રોજ રોજ કહીને અમારા મનમાં ્બાપુજીએ એવી ઠાંસી દીધી હતી કે તેઓ ગીતાજી ભણાવતા હો્ ત્ારે ્બારીની ્બહાર નજર કરવાની્ે અમારી દહં મત ન ચાલતી. મન ્બીજી જગ્ાએ દોડી જા્ તો્ે આંખ તો અમે ્બાપુજીની સામે જ ઠેરવી રાખતા. ગીતાજીનો અથ્વ ચાલતો ત્ારે અમે ્બાંકડા પર ્બેસતા અને ્બાપુજી સામે આં્ા મારતા જતા ને હાથમાં ગ્ુલાલજીની ગીતાજી રાખી અથ્વ કહે તા જતા. લખવાનું તપાસી લીધા પછી મોઢે કરવા આપી હો્ તે કડીઓ અમારી પાસે વારાફરતી ્બોલાવી જતા. ત્ાર પછી પહે લાં થઈ ગ્ા હો્ તે ભાગમાંથી અઘરા અઘરા શબદોનો અથ્વ પૂછતા. આ અથયો કહે વામાં દેવદાસકાકા ને હં ુ ્બે જણા વધુ ફાવતા. એક વાર સાંભળેલો અથ્વ દેવદાસકાકા કદી ભૂલતા નહીં. અને મેં પણ ‘કાવ્દોહન’ વગેરેમાંથી મારી ્બા પાસે એ ્બધું પહે લાં વાંચેલું હોવાથી ઘણાખરા શબદોના અથ્વ મને આવડતા. પણ જ્ારે નવા નવા શબદો ્બહુ જ આવવા લાગ્ા અને હં ુ તે ્ાદ રાખવામાં ્બરા્બર પહોંચી શક્ો નહીં ત્ારે ્બાપુજીએ મને એક દદવસ ચેતવ્ોૹ “આપણે વામણ્ા છીએ. વામણ્ો મૂડીમાં વધારો ન ક્ા્વ કરે તો તેને દેવાળું કાઢવું પડે. તું તને આવડે છે એ્લા શબદો પર ્બધું હાંક્ે રાખે છે, પણ નવા શબદો વધારતો નથી. હવે જો તું તારં ભંડોળ નહીં વધારે તો આજ સુધીની તારી આવડત નકામી થઈ પડવાની.” 278

આમ, શબદોના અથ્વ વગેરે ચાલતા સુધી તો વગ્વમાં હસાહસ, ગમમત ્બધું ચાલતું પણ જ્ારે ્બાપુજી મવવેચન શરૂ કરતા ત્ારે અમે ખૂ્બ જ ગંભીર ્બનીને ્બેસતા. એ વખતે ્બાપુજીનું શું મવવેચન ચાલી રહ્ું છે એ તરફ મારં ધ્ાન રહે તું તે કરતાં ્બાપુજીના હાથ કેમ ઊંચાનીચા થા્ છે, એમના ચહે રામાં કેવી કેવી કરચલીઓ પડે છે એ ધારી ધારીને જોવાનું કામ મારી આંખ કરતી અને હં ુ મનમાં ગડમથલ ક્ા્વ કરતો કે એ કૃ ષણ અને અજુ ન્વ તે વળી કેવા હશે? “આ ્બાપુજી એ જ કૃ ષણ હોવા જોઈએ. એમનો ચહે રો પણ શ્ામ વણ્વનો છે. ્બાપુજીનું નાક છે એવું જ કૃ ષણ ભગવાનનું હોવું જોઈએ. કૃ ષણ ભગવાન પણ અજુ ન્વ ને આમ જ હાથ હલાવી હલાવીને વાત કરતા હશે. ્બાપુજીનો અવાજ જ ેવો ઘેરો છે એવો જ ઘેરો અવાજ કૃ ષણ ભગવાનનો હશે.” પણ ફરી થતું, “્બાપુજી કરતાં કૃ ષણ ભગવાન તો મો્ા. કૃ ષણ ભગવાન પાસેથી શીખેલી વાતો ્બાપુજી આપણને કહે છે. ખરે જ, આ ્બાપુજી એ જ કુંતીપુત્ અજુ ન્વ તો નહીં હો્ ને? જરૂર એ જ અજુ ન્વ છે. અજુ ન્વ નો અવતાર એમણે લીધો હશે. કૃ ષણ ભગવાને જાતે અજુ ન્વ ને ગીતાજી કહી ત્ારે મારો જનમ થ્ો હોત તો કેવું સારં ? એક ખૂણામાં ્બેસીને ગીતાજી સાંભળી શકાત અને ત્ારે તો ્બધે જ સંસકૃ ત ્બોલાતું એ્લે હં ુ પણ સંસકૃ ત સમજી શકત.” આવી અનેક કલપનાઓ મનમાં ઘડતો જાઉં ને ભાંગતો જાઉં. પ્રવચન કરતાં કરતાં ્બાપુજી એકાદ શબદનો અથ્વ પૂછ ે કે, દદવાસવપનમાંથી ચમકી ઊઠુ ં અને સાવચેત થઈ જાઉં. ્બાપુજીએ એ વખતે એ્લાં લાં્બાં પ્રવચનો કરે લાં પણ એમાંથી અત્ારે એક વાક્ મસવા્ કશું મને ્ાદ નથી. જ ે વાક્ ્ાદ છે તે એ કે ‘આ કંઈ ખરં ્ુધિ નથી પણ આપણા હૃદ્માં—મનમાં ચાલતું ્ુધિ છે.’ આ મસવા્નાં ્બધાં પ્રવચન ભૂલી ગ્ો છુ ,ં [ સપ્ેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


એ્લું જ નહીં પણ ગીતાજીની જ ે એ્લી ્બધી કડીઓ ગોખી હતી તેમાંનું પણ એકે ચરણ આજ ્ાદ નથી આવતું. છતાં જ ે સાંભળ્ું હતું તેની એક આછી છાપ મનમાં ઘર ઘાલીને રહી છે ખરી. ્બાપુજીએ ગીતાજી મવશે કંઈક આવું આવું કહે લું છે એમ સાંભરે છે ખરં ૹ આસુરી સંપમત્ અને દૈવી સંપમત્—આપણી પાપી વૃમત્ અને પુણ્ કરવાની વૃમત્ એ ્બે વચચે આપણા દદલમાં રોજ ઝઘડો ચાલી રહ્ો છે. એ ઝઘડામાં જીવ એ કૃ ષણ થઈને ્બધું જો્ા કરે છે અને શું કરવું ને શું ન કરવું એ મનરૂપી અજુ ન્વ ને સમજાવે છે. જીવ એ જ કૃ ષણ છે એમ આપણે માની લેવું. પાપ કરવાની ઇચછાઓ એક જાતની નથી, પણ અનેક જાતની છે; એ્લે એને સો ભાઈ કહ્ા. એ જ કૌરવ. સારં કામ કરવાની ઇચછા થોડી જાતની હો્ છે, એ્લે તે પાંચ પાંડવ. ખરા્બ ઇચછા મોહમાંથી પેદા થા્ છે અને મોહ આંધળો હો્ છે, મા્ે કૌરવનો ્બાપ તે અંધ ધૃતરાટિટ્ર. મોહ ્બહુ જોરાવર હો્ છે મા્ે ધૃતરાટિટ્ર તે જોરાવર. આવા રૂપકમાં ગીતાજી લખેલી છે. ્બાકી ગીતાજી ખરી ્બની જ નથી. એ વાંચી જતાં પણ ત્ણ કલાક લાગે તો એ ્બધી ચચા્વ થતાં કે્લી ્બધી વાર લાગે? અને કંઈ લડાઈમાં એમ કોઈ કૃ ષણ ને અજુ ન્વ ને વાત કરવા દે ખરા? ભગવાન તે કંઈ કોઈને મારવાનું કહે તા હશે? અને તે વળી પોતાના ભાઈઓને જ મારવાનું કહે ? પણ મનમાંથી જનમેલી સારી ઇચછાઓ અને ખરા્બ ઇચછાઓના ઝઘડામાં ખરા્બ ઇચછાઓને મારી નાખવી એમ ભગવાન જરૂર કહે . જ ેવા શબદોમાં એ સાર ્ાદ છે એવા જ શબદોમાં મેં ઉપર નોંધ્ો છે. એ્લા ઉપરથી કલપી તો શકાશે જ કે અમને નાના નાના ્ીનકાઓને ્બાપુજી ગીતાજી नवजीवनનો અક્ષરદેહ [ સપ્ેમ્બર ૨૦૧૬]

કેવી રીતે શીખવતા હશે.1 ગીતાના વગ્વ ઉપરાંત ગુજરાતી વાચનમાળાને આધારે તેઓ અમને વાચન ને લેખન શીખવતા. ‘आज आज भाई अत्ारे’, ‘भली भरत भूमि’ વગેરે કમવતાઓ તથા પાંચ પાંડવો, વમસષ્ ને મવશ્ામમત્, દેશા્ન, સમ્સૂચકતા વગેરે પાઠો તેઓ સમજાવતા ત્ારે અમને એ્લી મજા આવતી કે સમ્ પૂરો થતાં ્બાપુજી ચોપડી ્બંધ કરી દે એ અમને ્બહુ કડવું લાગતું. અને અમે કહે તા પણ ખરા કે “હજુ અડધો કલાક વાંચો; અમે સાંજ ે અડધો કલાક વધારે ખેતી કરીશું.” પણ ્બાપુજી કહે , “એમ કંઈ ફાવે ત્ારે મન્મ ફે રવાતા હશે કે?” ્બાપુજી પછીના અમારા મશક્ષક તે મગનભાઈ માસતર. તેઓ સંસકૃ ત ગીતાના ઉચચારો શીખવતા અને શ્ોકો ્ાદ કરાવતા. ્બચતા વખતમાં પ્રાથ્વનામાં ગવાતાં ભજનોના અથ્વ શીખવતા. ‘सिरने श्ी हरर’, ‘घटघट ववषे व्ापी रह्ा’, ઇત્ાદદ કમવતાઓ તો કંઈક મગજમાં ઊતરતી્ે ખરી. પણ જ્ારે એમણે ‘सुंदर शिव िंगळ गुण गाउं ईश्वरा’, એ નરમસંહરાવના ભજનનો અથ્વ કરાવવો શરૂ ક્યો ત્ારે તો અમે તો્બા તો્બા થઈ ગ્ા. મને ્ાદ છે તે પ્રમાણે કહં ુ તો તેનો અથ્વ અમને સમજાવતાં મગનભાઈને એક મદહનો લાગેલો; છતાં એ ભજનમાં શું કહ્ું છે એનું ભાન મને છેક હમણાં સુધી ન હતું. ‘प्रवतफशलता-िी लशलता-सुंदरता तुज जगद्धरा’, વગેરે લી્ીઓ નાચતાં નાચતાં ગાવામાં ખૂ્બ આનંદ આવતો. એનો અથ્વ પણ કંઈક એવો જ મનોરં જક હશે એમ મને થતું, એ્લે મગનભાઈ ૧. લેખકે આ લખાણ ઈ.સ. ૧૯૨૨માં (મધપૂડા મા્ે) જ ેવું લખ્ું છે તેવું જ અહીં છે. આમાં સુધારો કરવા જતાં મૂળ છાપ ્બગડવાનો સંભવ હોવાથી નથી ક્યો. વળી અનાસ�ક્તયોગ અને ગી્તાબોધ પ્રગ્ થતાં ્બાપુજીનું ગીતાભાષ્ એમના શબદોમાં વધુ ગંભીર મનન સાથે આપણને લાધ્ું છે. 279


સમજાવતા એ પૂરા ધ્ાનથી અને પૂરી ઉતસુકતાથી હં ુ સાંભળતો. ન સમજા્ એ ફરી સમજાવવા કહે તો. પણ એવો દદવસ આવ્ો જ નહીં કે હં ુ એનો અથ્વ સમજી શકું. જ્ારે ઘણં ઘણં મવવેચન કરીને તથા એ કમવતા કેમ ઉદભવી એનો ઇમતહાસ પણ સાથે કહીને તેઓ એ સમજાવવા લાગ્ા ત્ારે વગ્વમાં ્બેઠો હોઉં એ્લી ઘડી એમ ભાસતું કે મને એ કડીઓ સમજાઈ છે, પણ જ્ારે ‘મવપ્રલંભી મવષ્મોહની મધુસવરા મવપથ દોરવા મથે અહો દ્ાકરા! વ્ાપી દમે સત્દૃસટિ ઘન મતમમરકરા તે સમે મવશુધિ પ્રેરી જ્ાન રમવકરા! ક્ષણ તે હૃદ્ે ્બળ દે કર ધરી આ,— પદરહરવા,—મધુરરવા—મોદહનીસુરા. —સુંદર મશવ૰’ એ કડીનો અથ્વ સમજવાનો વારો આવે ત્ારે મારં કોકડુ ં સાવ ગૂંચવાઈ જતું. મને થતું કે આમાં ‘્બળદે’ ‘હૃદ્ે’ અને ‘ક્ષણતે’ એ ્બધાએ શું ક્ુ​ું છે? ‘્બળદ’ જ ેવું તે આ ‘ક્ષણતે’ વળી શું હશે? વળી એ પહે લાં ‘મવપથ દો’ અને ‘વ્ાપી દમે’ એ્લા ્બધા કોઈ દદવસ ન સાંભળેલા શબદો તે નરમસંહરાવને ક્ાંથી સૂઝ્ા છે? વગેરે પાર વગરની ગૂંચવણો મનમાં ઊભી થતી. તેમાં્ે વળી જ્ારે મગનભાઈ કહે તા કે, “આ કડી આખા ભજનમાં સારામાં સારી છે ને આખી મજંદગીભર કામ આવે એવી છે” ત્ારે તો એ ગૂંચવણ કે્લા ગણી થઈ પડતી હશે એ તો કલપી લેવાનું જ રહ્ું! જ્ારે એ ભજનની ્બા્બતમાં મારા મગજ ે કંઈ જ કામ ન ક્ુ​ું ત્ારે ‘તે એક ઉત્મ ઈશ્રસતુમત છે અને તેનો રાગ ગાવામાં ્બહુ મજા આવે છે’ એ્લી જ વાત એને મવશે મગજમાં ભરી, ્બાકી ્બધી વાતને મેં ખંખેરી નાખી. એ ગૂંચ ઉકેલવાનો પ્ર્તન જ ન ક્યો ત્ારે મને ચેન પડ્ું. હવે જ્ારે મેં કે્લાં્ે 280

ગૂંચવા્ેલાં સૂતરનાં ખરાં કોકડાં ઉકેલી નાખ્ાં ત્ારે અના્ાસે એ ભજન મારા હાથમાં આવ્ું. મેં એ કડી વાંચી ને વાંચતાની સાથે મને એ સમજાઈ ગઈ. ગૂંચવા્ેલું કોકડુ ં પહે લવહે લું ઉકેલ્ું ત્ારે જ ે આનંદ નહીં થ્ો હો્ એવો આનંદ એ કડીનો અથ્વ સમજતાં મને થ્ો. મને થ્ું કે ‘એમાં તે શું એ્લું ્બધું અઘરં હતું કે મને એ પહે લાં સમજાતી જ નહોતી?’ મગનભાઈ સમજાવતી વખતે મારા પર જ ે્લા મચડાતા તે્લો જ હં ુ તે દદવસે મારા પર મચડા્ો. હવે મારં અંગ્ેજી કેમ ચાલતું એ કહં ુ. ગુજરાતીની જોડણીમાં પાર વગરની ભૂલો કરનારો હં ુ અંગ્ેજીના સપેમલંગની ભુલવણીમાં કે્લાં ગોથાં ખાતો હોઈશ એ તો વગર કહ્ે સૌ સમજી લે એમ છે. જો અંગ્ેજીના દકલ્ાને ફરતી ચોતરફ સપેમલંગની ઊંડી, પહોળી અને ધુનાઓથી ભરે લી ખાઈ ન હોત તો એ દકલ્ો તો કદાચ હં ુ સર કરી શક્ો હોત. પણ એ ખાઈમાં મારં કંઈ ફાવ્ું નહીં. ્બાપુજી ફામ્વથી આવ્ા તે પહે લાં જ હં ુ અંગ્ેજીમાં જુ દા જુ દા મવષ્ો પર નાના મન્બંધો લખતો થ્ો હતો. મન્બંધની ગૂંથણીમાં ્બીજા છોકરાઓની જ ેમ હં ુ ગોથાં નહોતો ખાતો; મને તેમના કરતાં એ વધારે સહજ હતી. વાક્ો પણ મો્ે ભાગે વ્ાકરણશુધિ ્બનતાં; પણ સપેમલંગમાં મારા ફુરચા ઊડી જતા. આથી ઝ્ ઝ્ એક પછી એક રીડર પૂરી કરીને હં ુ આગળ વધી નહોતો શકતો. પ્રાઇમર અને પહે લી ચોપડીના સપેમલંગોને વ્ાવતાં જ મને ત્ણેક વષ્વ લાગ્ાં! ્બાપુજી આવ્ા ત્ારે માંડ પહે લીમાંથી હં ુ ્બીજી રીડરમાં આવ્ો હતો. મગનકાકા, મારા મપતાશ્ી વગેરે તો મને સપેમલંગ શીખવવાની માથાકૂ ્ કરતા કરતા થાકી ગ્ા હતા. એ્લે પછી ્બાપુજીએ એ કામ હાથમાં લીધું. ્બીજા ્બધા મવષ્ોમાં હં ુ દેવદાસકાકાની સાથે, એ્લે ઊંચામાં ઊંચા વગ્વમાં હતો. પણ અંગ્ેજીમાં એમનાથી ખૂ્બ પાછળ હતો. એમને છઠ્ી રીડર ચાલતી ત્ારે [ સપ્ેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


અને દેશા્નના તમે લોકોએ ચોપડીમાં ્બતાવેલા ફા્દા લખી કાઢ્ા છે, પણ સવતંત્ મવચાર નથી ક્યો. તમે જ ે ફા્દા કહ્ા છે તે ્બધા ઘેર ્બેઠા પણ મેળવી શકા્ અને દેશા્નની રખડપટ્ટીમાંથી ઊગરી જવા્. પણ વધારે તો હં ુ તમને સોમવારે વગ્વમાં જ કહીશ.’ અમે તો સાવ ભોંઠા પડી ગ્ા. જ ે મવષ્ અઘરો માન્ો હતો તે તો સાવ સહે લો હતો. પ્રહલાદની વાત લખવી તો સહે લામાં સહે લી હતી. અને દેશા્ન મવશે ્બાપુજીએ કહ્ું એ કંઈ સમજા્ું જ નહીં, ઊલ્ો એ જ અઘરો મવષ્ નીકળ્ો! સોમવારે સવારે વગ્વમાં ્બાપુજીએ કહ્ુંૹ માણસ આગગાડી ને આગ્બો્માં દોડાદોડ કરી મૂકે તેના કરતાં એક ખેડુ પોતાના ખેતરમાં વધારે અનુભવ મેળવી શકે છે. ક્ો છોડ કેમ ઊગે છે, એને કેવી રીતે પાંદડાં ફૂ્ ે છે, વરસાદ ક્ારે પડશે, જમીનમાં પાણી ક્ાં હશે એ ્બધું ખેડૂત જ ે્લું કોઈ પણ આગગાડી-આગ્બો્નો પ્રવાસી નથી કહી શકતો. તેમ જ એક જ ગુર પાસે ્બેસી વરસોનાં વરસ સુધી અભ્ાસ કરનાર મવદ્ાથતીમાં જ ે ્બુમધિ અને ચતુરાઈ આવે છે એ રખડુ છોકરાને નથી આવતી આવાં વાક્ોથી ્બાપુજીએ અમારા ્બધા મુદ્ાને મછન્નમભન્ન કરી નાખ્ા અને અમારાં ભેજાંમાં પ્રકાશ પાડ્ો કે ચોપડીમાં છાપેલો હો્ એ મવચાર જ સાચો હો્ એવું કંઈ નથી. આપણે પણ એથી સારો મવચાર કરી શકીએ છીએ. અમારાં ભેજાંમાં એ વાત ઊતરી, અને વાચનમાળાની ્બહાર પણ જ્ાન શોધતાં અમે શીખ્ા.

મને ્બીજી ચાલતી. છતાં ્બાપુજી મને મો્ા વગ્વમાં ્બેસાડતા. અને અંગ્ેજી ભાષણ કરતાં ચાલતા મવષ્ોમાં મારી ્બુમધિને પ્રવેશ કરાવતા. આથી સપેમલંગ ગોખવા એ મને સાવ લૂખું લાગતું મટું. છતાં સપેમલંગની મારી કચાશ મ્ી નહીં ત્ારે પરોદઢ્ે ખેતર પર જવા પહે લાંનો પોતાનો અમૂલ્ સમ્ ્બાપુજીએ મને આપવા માંડ્ો. પરં તુ મારે કમનસી્બે એ ભણતર મદહનો એક ચાલ્ું હશે ત્ાં સત્ાગ્હની લડાઈ શરૂ થઈ, એ્લે મારં અંગ્ેજી અ્ક્ું, અને તે સદાને મા્ે અ્ક્ું. એક દદવસ ્બાપુજીએ અમને ગુજરાતીની પરીક્ષામાં ‘દેશા્ન’ ઉપર મન્બંધ લખવા કહ્ું, ને દહં દી ભણનારાઓને ‘પહે લો સત્ાગ્હી કોણ’ એ મવશે દહં દીમાં લખવાનું કહ્ું. અમે ધા્ુ​ું કે અમારો મવષ્ સાવ સહે લો છે અને મશવપૂજનનો ્બહુ અઘરો છે, એ્લે અમારા મવષ્ની વાત ભૂલી જઈ અમે સહે જ વાર એ ચચા્વ કરી કે ‘પહે લો સત્ાગ્હી કોણ?’ કોઈ કહે કે ‘થં્બી ના્ડુ’, કોઈ કહે , ‘ના, ્બાપુજી પોતે’, તો વળી ત્ીજાના મનમાં પેલા જ ે દેશવ્ામાં મરી ગ્ા હતા તે ભાઈ નારણસવામી પહે લા સત્ાગ્હી ઠ્ા્વ. પણ પછી ઝાઝો વખત નહોતો, એ્લે અમે મશવપૂજનનો મવષ્ એને મા્ે રહે વા દઈ અમારો મન્બંધ લખી નાખ્ો. અમારા ચોથી ચોપડીના પાઠમાં દેશા્નના ફા્દાની લાં્બી ્ાદી અમે વાંચી જ હતી. એ્લે તેમાંના જ ્બેચાર મુદ્ા પકડી લઈ અમે અમારી માન્તા પ્રમાણે એક સુંદર મન્બંધ લખી કાઢ્ો. સાંજ ે પરીક્ષા થઈ. મન્બંધોના માક્વ અપા્ા. ‘ઠીક છે’ એવું પ્રમાણપત્ પણ મળ્ું. પણ થોડી વાર પછી ્બાપુજીએ અમને ્બધાને નાપાસ ઠરાવ્ા. કહે કે ‘પહે લો સત્ાગ્હી તે થં્બી ના્ડુ નહીં પણ ભકત પ્રહલાદ, 

नवजीवनનો અક્ષરદેહ [ સપ્ેમ્બર ૨૦૧૬]

281


આપણે અકાળે કે મ મરણ પામીએ છીએ> મો. ક. ગયાંધી “મમ. પતાહટલ એ અમદતાવતાદનું રતન િ્ું. જો અમદતાવતાદ ્ે પતારખી શકયું િરો્ ્રો આ િરોલ મચકતાર ભરતા્. … ્ેઓ આટલી નતાની વયે ગુરરી ગયતા ્ે મવષે કિે વતાનું કે આપણતા રતારદ્તારી ને્તાઓ નતાની વયે શતાથી ગુરરી જાય છે ્ેની ્પતાસ થવી જોઈએ. મતારતા મવચતાર પ્મતાણે ્રો શરીરની સંભતાળ નિીં લેવતાયેથી ર ્ેમ બને છે.” ગતાંધીજીનતા સતયનતા પ્યરોગરો, ્ેટલતાં ર મતાટી, પતાણી અને આિતારનતા પ્યરોગરો જાણી્તા છે. સવતાસરો વરસ જીવવતાની ્ેમણે ર ે ખેવનતા વયક્ કરી િ્ી ્ેમતાં આ પ્યરોગરોને કતારણે ટકતાવી રતાખેલી ચુસ્ી-સફૂમ્​્જ પણ એક કતારણ િશે. નતાનતાં દદદો-રરોગરોથી મતાંડીને જીવલેણ કિે વતાય એવતાં દદદો પણ એમણે આ પ્યરોગરોથી ર મટતાડ્તા િ્તા અને જાિે ર જીવનમતાં સમક્રય્તા બરકરતાર રતાખી િ્ી. આ અનુભવે ર એમણે, એ વખ્નતા અમદતાવતાદનતા વકીલ અને સમતારસેવક ગરોમવંદરતાવ આપતાજી અકતાળે અવસતાન પતામયતા તયતારે જાિે ર જીવનમતાં ઝંપલતાવનતારે શતા મતાટે લતાંબું જીવવું રરૂરી છે અને ્ે કેવી રી્ે જીવી શકતાય ્ે અંગે ‘પ્જાબંધુ’ અખબતારમતાં એક લેખ પ્કતાશનતાથથે પણ મરોકલી આપયરો િ્રો, ્ે અિીં શબદશ: … સત્યાગ્રહ આશ્રમ, અમદયાવયાદ, ચૈત્ર વદ ૨, ગુરુવયાર, એતપ્રલ ૨૦, ૧૯૧૬ શ્રી અતધપતિ, प्रजाबंधु સયાહે બ,

ભાઈ ગોમવંદરાવ આપાજી પાદ્લના નાની ઉંમરે થ્ેલા મૃત્ુથી મને અનેક મવચારો આવેલા છે અને હજુ આવ્ા કરે છે તેમાંનાં કંઈક આપના વાચક વગ્વની પાસે મૂકવાની મને રજા આપશો એમ ધારી આ પત્ લખું છુ .ં મરહૂમની વ્ને “નાની” એવું મવશેષણ મેં જાણીજોઈને લગાડેલંુ છે. પચાસ વરસની અંદરનો ભાગ એ નાની વ્ જ ગણા્, ને ભાઈ ગોમવંદરાવ પચાસ વરસની અંદર ચાલ્ા ગ્ા છે. આપણા સારામાં સારા આગેવાનોની વ્ના ખરે ખરા ભાગનો તેમના અકાળ મૃત્ુને લીધે આપણે લાભ ન લઈ શકીએ એ કંઈ થોડુ ં દુઃખ નથી. આપણે કંઈક મમથ્ામભમાનને વશ હોઈશું એવો આભાસ આવે છે. આગેવાનોએ થોડા કે વધતા પ્રમાણમાં માંદા રહે વું એ આપણે અને તેઓએ કાંઈક ગુણ ગણી લીધેલો જણા્ છે, અને તે જ રીતે જો એઓ નાની વ્ે આપણને ત્ાગીને ચાલતા થા્ તો આપણે એ વાતને એક અમધક ગુણ તરીકે વણ્વવીએ છીએ. મને લાગે છે કે આગેવાનોએ શું કે ્બીજાએ શું, પણ આગેવાનોએ મવશેષે, માંદા પડવામાં અને માંદા રહે વામાં પાપ માનવું જોઈએ પછી ભલે તે માંદગી પ્રજાની નોકરી કરતાં જ આવી હો્. મરહૂમ જસસ્સ 282

[ સપ્ેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


તેલંગથી1 શરૂ કરીને ભાઈ ગોમવંદરાવ સુધીના આગેવાનોની ઉપર નજર ફે રવી જઈશું તો આપણને માલૂમ પડશે કે ઘણાખરાની માંદગી અ્કી શકે એવી હતી. પોતાના શરીરનું સવાસથ્ ્બરો્બર કેમ જાળવવું એ જાણવાની આપણી ્બધાની ફરજ છે, આગેવાનોની મવશેષે. મારો અનુભવ એવો છે કે ્બચપણથી જ નાની વ્ે મરી જવાનાં ્બીજ આપણામાંના ઘણાખરા પોતે જ રોપીએ છીએ. અને આપણને સાર કે્લેક અંશે અજ્ાન વડે અમવશુધિ પ્રેમથી આપણાં મા્બાપો રોપે છે. આપણે ્બચપણથી જ મવવાહથી અથવા મવવાહ મવના સથૂળ રિહ્મચ્​્વનો પણ ઘણે અંશે ત્ાગ કરીએ છીએ. આપણી ખોરાકની ઘણી વસતુઓ માત્ સવાદને અથથે પસંદ કરવામાં આવે છે, અથવા કેવળ મેદ ચડાવવાને સાર. જ ેને મગજની શસકત મવશેષ વાપરવી છે, અને જ ેની મજંદગી ્બેઠાડુ છે તેના ખોરાકની મેળવણીમાં ્બીજાઓના ખોરાકની મેળવણી કરતાં ફે રફાર હોવો જોઈએ. પણ તેઓનો ખોરાક કંઈ આવા મવચારથી પસંદ કરવામાં આવેલો હોતો નથી. મારી ખાતરી છે કે મગજશસકત વાપરનારને દાખલા તરીકે અમદાવાદના જ ેવી હવામાં ઘણં ઘી એ છેવ્ે તમ્બ્તને જરૂર ્બગાડ કરનારું નીવડશે. તેનાથી કઠોળનો ઉપ્ોગ થોડો જ થવો જોઈએ. જ ેને શારીદરક મહે નત કરવી છે તે સારી પેઠ ે કઠોળ મવના નહીં ચલાવી શકે પણ અલપ શરીરમહે નત કરનારને કઠોળનો અમત ઉપ્ોગ ઝેર સમાન છે. આપણા લગભગ ્બધા મવદ્ાથતીઓ ક્બમજ્ાતની રાવ ખા્ છે, કેમ કે તેમના ખોરાકમાં રહે લા પુષકળ મસાલા, કઠોળ આદદ વસતુઓ એ જ પદરણામ લાવે. પછી એરં દડ્ું, મવલા્તી મીઠુ,ં રિૂ્સૉલ્ લઈને હોજરીને પા્માલ કરે છે. છેવ્ે મૃત્ુને વશ થા્ છે. જ ે ચીજ તાજાં ફળોમાં રહે લી છે તે આપણા સાધારણ ખોરાકમાંથી નથી મળી શકતી અને જો સાધારણ ખોરાકને ્બદલે અઠવાદડ્ામાં અમુક દદવસે તાજાં ફળનો મન્મમત ઉપ્ોગ કરવામાં આવશે તો ક્બમજ્ાત જશે અને શરીરનું લોહી સવચછ થશે. ખોરાકમાં એકદમ મો્ો ફે રફાર કરવાની હં ુ માંગણી નથી કરતો. એ જનસમાજ ક્બૂલ ન કરે એમ સમજુ ં છુ .ં પણ પોતાની તમ્બ્તને અથથે મસાલાઓનું પ્રમાણ સારી પેઠ ે ઓછુ ં કરે , કઠોળ આદદનો ઉપ્ોગ સંભાળપૂવ્વક કરે , અને ફળાદદ દાખલ કરે . આમાં કાંઈ ્બહુ ભારે પુરષાથ્વની જરૂર છે એમ કોઈ નહીં કહે . કૉફી, ચા, કોકો વગેરેની આદત પડી છે એ તો અત્ંત ભ્ંકર જ છે. જ ેને ચા પીવી જ હો્ તે જ ે ચા પીનારો મુલક છે એ શું કરે છે અને કેવી રીતે ્બનાવે છે એ્લું તો જરૂર તપાસે અેમ આપણે માનીએ. પણ એવું કશું્ે આપણે નથી ક્ુ​ું. આપણે જ ે પ્રકારે ચાનું ્બધું ઝેર પીએ છીએ તે પ્રકારે ્બીજ ે ઠેકાણે મપવાતું હો્ એમ હં ુ જાણતો નથી. ચીનાઓ ચાને અડધી મમમન્ સુધી પણ ઊકળતા પાણીમાં રહે વા નથી દેતા પણ તેને નાખી કે તુરત જ ગાળી કાઢે છે. ચામાં ્ેમનન ઘણં ઓછુ ં ઊત્ુ​ું છે તેનો પુરાવો ઉપરોકત પાણીનો રં ગ આપે છે. એ પાણી ઘાસની સળીઓ કરતાં મવશેષ પીળાશ પકડતું નહીં હોવું જોઈએ, તેમાં રતાશ મુદ્લ ન હોવી જોઈએ. કરોડો ચીનાઓ જ ે ચા પીએ છે તે આ. તેમાં તેઓ દૂધ કદી નાખતા નથી. એ પ્રજા ગા્ દોહવી શું એ જાણતી જ નથી. તેમાં સાકર પણ ભાગ્ે જ નાખે છે. જો ચા મનદયોષ હોઈ શકે તો ઉપર પ્રમાણે ્બનાવેલી જ. ઘણા અનુભવી અને પ્રમસધિ 1. મું્બઈ હાઈકો્​્વના ન્ા્ાધીશ; દહં દી રાટિટ્રી્ કાૅંગ્ેસના એક સથાપક.

नवजीवनનો અક્ષરદેહ [ સપ્ેમ્બર ૨૦૧૬]

283


ડૉ. કેન્લીનું આ વચન છે. તે એમ માને છે કે ચીનાઓ ચા પીએ છે કેમ કે ચા એ સવચછ પાણી મેળવવાનો સહે લામાં સહે લો ઉપા્ છે. જ્ાં સુધી પાણી ઊકળતું હો્ નહીં ત્ાં સુધી ચાનો રં ગ એ ખેંચી શકતું જ નથી, એ્લે જ્ાં જા્ ત્ાં એ લોકો ન્ુ​ું પાણી પીવાને ્બદલે ચાનો જ ઉપ્ોગ કરે છે, એ્લે કે પરીમક્ષત પાણીનો ઉપ્ોગ કરે છે. જ ેમ ખોરાક મવશે આપણે ્બેદરકાર છીએ તેમ જ કસરત મવશે. રસળતા રસળતા ગમે તેવી ચાલે એક્બે માઈલ ઘસડી કાઢવા એ કસરત નથી. મ્બમલ્ડ્વના ગોળાને સો ્બસેં લાકડીના પ્રહાર કરવા એમાં પણ કસરત નથી. અે વળી જ ેની હવા ્બદ્બો મારી રહે લી છે એવી કો્ડીની અંદર એ કસરત કરા્ એ્લે પદરણામ નુકસાનકારક જ આવે. આપણી કફોડી દશામાં ્બીજી કશી કસરત ન થઈ શકે તો ચાલવું એ ઉત્મમાં ઉત્મ છે. પણ એકીવખતે સવારના ૬ માઈલ અને તે્લા જ સાંજના ફરા્ તેનું નામ કસરત ગણા્. ચાલવાની મક્ર્ા ઝપા્ા્બંધ થવી જોઈએ. કલાકના ચાર માઈલ લેખે ચાલવું જોઈએ. થૉરોએ જ ે વખતે પોતાનું સરસમાં સરસ પુસતક લખ્ું તે વખતે તે હમેશાં આઠ કલાક ચાલતો. ્ૉલસ્ૉ્ે એવી સાક્ષી પૂરેલી છે કે ખૂ્બ કસરત ક્ા્વ મવના તે કદી પોતાનાં સારામાં સારાં પુસતકો લખવાને ન ્બેસતો. તે હમેશાં ખેતરમાં કામ કરતો. અસીલોના કામમાંથી કે પ્રજાના કામમાંથી એક ઘડીની પણ ફુરસદ નથી મળતી કે જ ેથી માણસ કસરત કરી શકે. આ મવચારમાં સૂક્મ અમભમાન રહે લું છે. કેમ જાણે પ્રજા આપણા કામ મવના અત્ારે જ રાંડી ્બેસે નહીં; એવી માન્તાનો આમાં ભાસ આવે છે. દહં દના દાદા દાદાભાઈએ આરોગ્ના સામાન્ મન્મો પાળેલા છે, કસરત વગેરેમાં કોઈ દદવસ ખલેલ પહોંચાડી નથી, તેને પદરણામે આપણે આજ પ્ુંત તેમની હસતી જોઈએ છીએ, અને અગાઉના ઋમષઓની માફક આ ઋમષ પણ શતા્ુ થા્ તો જરા્ નવાઈ જ ેવું નથી. ગીતાના એક પ્રમાણનો આપણે ભંગ કરીએ છીએ તેને લીધે મવક્ પદરણામો ભોગવીએ છીએ. તેમાં તો એમ કહ્ું છે કે ્જ્ મવના જ ે માણસ ખા્ છે તે ચોર છે.1 અને ્જ્નો ખરો અથ્વ તો ખેતરમાં કરે લી અંગમહે નત છે. આપણો આહાર પચાવવામાં એ્લે ખેતરમાં આપણે હમેશાં ચાર કલાક કોદાળી લઈને મચ્ા રહીએ તો અને ્બીજા મન્મોનું પાલન કરીએ તો સંભવ છે કે અકાળ મૃત્ુની સંખ્ાં થોડી થઈ જશે. માંદા થવામાં જ્ારે આપણે શરમ માનશું ત્ારે જરૂર આરોગ્ સંપાદન કરીશું અને મારો નમ્ર અમભપ્રા્ એવો છે કે જ ે પુરષ કે સ્તી જાહે ર કામ કરતાં છતાં પોતાનું આરોગ્ જાળવવાના મન્મો શોધશે તે મો્ી દેશસેવા કરશે. તલ. આપનો મોહનદયાસ કરમચંદ ગયાંધી [મૂળ ગુજરયાિી]

[ગયાં. અ. ૧૩ૹ ૨૪૮ – ૫૦]

प्रजाबंधु, ૨૩–૪–૧૯૧૬ 

1. જુ ઓ भगवद्गीता, ૩. ૧૨ 284

[ સપ્ેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


કાવ્યમ્ય જાન : સાઇકલ કયાકયાસયાહે બ કયાલેલકર સતાઇકલ લકઝરીમતાંથી ફૅ શન, ફૅ શનમતાંથી રરૂહરયતા્ અને રરૂહરયતા્મતાંથીયે બિતાર નીકળીને િવે પયતા્જવરણ કે ્ંદુરસ્ીનતા િે ્ુ સતાથે જોડતાઈ છે. સતાઇકલમતાં આગળનતા ભતાગે રતાખવી પડ્ી લતાઇટ કે જાિે ર મતાગદો પર ચલતાવવતા મતાટે અતયતારનતા બતાઇક કે સકૂ ટરની ર ેમ લતાઇસનસની રરૂર વતાળી વતા્રો કરોઈક રી્ે રૂ ની પેઢીને સંસમરણરો વતાગરોળવતા ્રફ દરોરી જાય છે ્રો નવી પેઢીની આંખરો આશ્ચય્જથી પિરોળી કરી દે છે. એટલે મજાની વતા્ એ છે કે એ સતાઇકલ સ્​્ ચતાલ્ી રિી છે! મવકતાસનતા કરોઈ પણ ્બક્ે સતાઇકલ પરો્તાનરો ચરોક્સ મુકતામ બનતાવ્ી આવી છે. એક સદીથીયે વધુ વષદો પિે લતાં બતાળ દત્તાત્ેયે (કતાકતાસતાિે બ કતાલેલકર) પિે લી વતાર સતાઇકલ જોઈ ્ેનરો રરોમતાંચ અને પછી સતાઇકલ સતાથેની એમની સફર ્ેમનતાં બતાળપણનતાં સંસમરણરો સમતાવ્તાં પુસ્ક સમરર્યાત્રયામતાંથી. … ૧૮૮૫ • ૧૯૮૧

પહે લી સાઇકલ મેં જોઈ તે ડાૅ. પુરષોત્મ પા્ગાડી હો્ તો કેવું સારં , એવી વાસના હૈ ્ામાં

મશરગાંવકરની. આખા ્બેલગામમાં કે શાહપુરમાં ્બીજી સાઇકલ હતી જ નહીં. જ્ાં જુ ઓ ત્ાં લોકો સાઇકલની જ વાતો કરતા. એક જણ કહે , ‘આપણે પાન ખાઈએ એ્લામાં આ પા્ગાડી (તે વખતે સાઇકલ શબદ પ્રચમલત ન હતો; ્બધા એને પા્ગાડી જ કહે તા. હજી્ે મને સાઇકલ કરતાં પા્ગાડી શબદ વધારે પસંદ છે.) ્બેલગામ સુધી પહોંચી જા્ છે.’ ્બીજો કહે , ‘પણ એ પડતી કેમ નથી?’ પોતાને કાંઈક અક્લવાળો માનતો તે એનો જવા્બ વાળે કે, ‘જ ેમ દોરી પર ચાલનાર ન્ હાથમાં વાંસ રાખે છે તેમ પા્ગાડીવાળો ્બે હાથમાં પેલો ચળકતો લાં્બો હાથો પકડી રાખે છે તેથી એ પડતો નથી.’ એક ડોસાએ એક વખત ે ું કે, તમે પડી દહં મત કરી ખુદ ડાૅક્રને જ પૂછલ કેમ નથી જતા? ડાૅક્રે સામો પ્રશ્ન પૂછ્ોૹ ‘સાડા ત્ણ હાથ ઊંચા તમે ઊભા ઊભા ચાલો છો, તો તમે કેમ નથી પડી જતા?’ ્બધે હસાહસ થઈ અને ડોસો ભોંઠો પડ્ો. તે વખતે હં ુ ્બહુ જ નાનો; મનશાળે પણ જતો નહોતો. પરં તુ તે દદવસથી, આપણી પણ એક नवजीवनનો અક્ષરદેહ [ સપ્ેમ્બર ૨૦૧૬]

ઘર કરી ્બેઠી. પણ સાઇકલ જ ેવી કીમતી વસતુ આપણા ઘરમાં ક્ારે આવવાની હતી એવો મવચાર મનમાં આવી સાઇકલની ઝંખના મનમાં મવલીન થતી. પછી તો ધીમે ધીમે સાઇકલો વધતી ગઈ. જ્ાં જુ ઓ ત્ાં સાઇકલો. પા્ગાડી શબદ પણ પાછળ પડ્ો અને તેને ્બદલે ્બાઇમસકલ શબદ મશટિ ગણાવા લાગ્ો. થોડા દદવસો પછી એ શબદ પણ વાસી થ્ો અને પ્રમતસષ્ત લોકો ્બાઇક શબદ વાપરવા લાગ્ા. પણ જ્ારે મદ્ચક્રીએ અમારા ઘરમાં પ્રવેશ ક્યો ત્ારે તો સાઇકલ શબદ ્બાઇક સાથે હરીફાઈ કરતો થ્ો હતો. પણ એ ્બાઇક ઘરમાં આવી ન હતી તે વખતે એનું ધ્ાન વધારે થતું. ત્ણસોચારસો રૂમપ્ા ખચતીને આપણને સાઇકલ કોણ ખરીદી આપવાનું હતું? એ્લે મનમાં મવચાર આવતો કે સાઇકલ મેળવવાનો ઉપા્ એક જ છે. આપણે પરણતી વખતે દરસાઈને ્બેસીશું; સસરાને કહીશું કે, ‘મારે નથી જોઈતી કંઠી (સેર) કે નથી જોઈતી પહોંચી; આપણને તો સરસ સાઇકલ જોઈએ.’ 285


નાનપણથી મનમાં ઠસી ગ્ું હતું કે, પરણવું એ ખરા્બ વસતુ છે. પરણાવશે એ ્બીકથી ઘરમાંથી નાસી પણ ગ્ો હતો. પરં તુ સાઇકલે ્બુમધિ ્બગાડી! સાઇકલ તુરત મેળવાનો એ એક જ ઉપા્ લાગવાથી સાઇકલના લોભે મન પરણવા પણ તૈ્ાર થ્ું. પછી તો કલપનાના ઘોડા — અરે નહીં! ચૂક્ો! કલપનાની સાઇકલો — દોડવા લાગી. એક દદવસે પરણવાના મવચાર અને સાઇકલના મવચાર અદભુત રીતે ભળી ગ્ા, અને મવચાર થ્ો કે, આખી જાન સાઇકલ ઉપર કાઢીએ તો કેવું સારં ! વરવધૂ તો સાઇકલ ઉપર હો્ જ; પણ ્બધા જાનૈ્ા — અરે શરણાઈતાસાંવાળા, દારૂખાનું ફોડનારા, ગોર મહારાજ, ભ્મભક્ષુકો, ્બધા જ — સાઇકલ ઉપર ્બેસી જો શહે રમાં ફરે તો કેવું મજાનું દેખા્? દરે ક જણ સાઇકલની જ ે ઘં્ડી અને ભૂંગળું વગાડે તેમાં સારીગમની ગોઠવણ હો્. આવી જાન તો ઉતાવળે જ પસાર થવાની; લોકોને પૂરતું જોવાનું પણ ન મળે; એ્લે આખા શહે રમાં એણે તો દસ વાર ફે રા ફરવા જોઈએ. વળી જ ેમને એ મજા ખાસ જોવાનો શોખ હો્ એમણે પણ ભાડાની સાઇકલો આણી જાન સાથે ફરવું જોઈએ —એવી એવી મજાની કલપનાઓ મનમાં વધવા લાગી. આ્લી અદભુત કલપના કાંઈ એકલપે્ ે સેવા્? મેં ગોંદુને એની વાત કરી. એણે એ જ દદવસે ઘરમાં ્બધાંને હસતાં હસતાં કહી દીધું. થોડા જ દદવસમાં એ વાત ઘરની ્બહાર ફે લાઈ. અને દરે ક જણ મને સાઇકલની જાન મવશે પૂછી પૂછીને ખીજવવા અને હે રાન કરવા લાગ્ા. ઠીક થ્ું કે તે જ વરસે હં ુ ન પરણ્ો; નહીં તો કોઈ મને સુખે પરણવા ન દેત. હં ુ પરણ્ો ત્ારે ્બધા એ વાત ભૂલી ગ્ા હતા, એકલો હં ુ ભૂલ્ો

ઈ.સ. ૧૮૯૦ અને ૧૯૦૦નયા દયા્કયાની સયાઇકલ

નહોતો. પણ રોજ મનમાં ઈશ્રની પ્રાથ્વના કરતો કે, ‘આ કા્​્વ પૂરં થા્ ત્ાં સુધી કોઈને એ સાઇકલની જાનનું સમરણ ન થાઓ.’ લગનમાં દરસાવાનો સમ્ આવ્ો ત્ારે પણ મનમાં તીવ્ર ઈચછા હોવા છતાં, મેં સાઇકલનું નામ ન લીધું; — રખેને એ્લાથી જ ભાઈને સાઇકલનું સમરણ થઈ આવે! પછી જ્ારે સાચે જ ઘરમાં સાઇકલ આવી અને હં ુ સાઇકલ પર ્બેસતો થ્ો ત્ારે મેં ભાઈને કહ્ું, ‘નાના, (હવે હં ુ ગોંદુને નાના કહે તો હતો.) મારો સાઇકલ સાથે એક ફો્ો પાડ ને?’ એ કહે , ‘એમાં તે શી મો્ી વાત? પણ શરત એ કે, ફો્ા નીચે હં ુ લખવાનો કે સાઇકલ પરની જાન.’ એ શરત માફ કરાવવા મા્ે મારે કે્લી્ે આજીજી કરવી પડી. 

286

[ સપ્ેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


ગોર�ા ત્વશે પં. જવાિરલાલ નેિરદુ સવ્ંત્ ભતાર્નતા પ્થમ વડતા પ્ધતાન પંહડ્ રવતાિરલતાલ નેિરનતા મવચતારરો પુસ્ક પંડિ​િજી — પોિયાને તવશેમતાંથી ગ્તાંકથી આગળ [રયામનયારયા્ર] ચોધરીૹ જી, હયા, પર એમ િો લોકો ગયા્ની પૂજા કરે છે અથવયા ગંગયાની કે ધરિીમયાિયાની પૂજા કરે છે કયારર કે િેથી િેમને લયાભ થયા્ છે અને િેથી પૂજાની ભયાવનયા પેદયા થયા્ છે.

નેહરુૹ એ તો ઠીક છે. હં ુ તેની શરૂઆતની, તે શરૂ થઈ ત્ારની વાત કરં છુ .ં હં ુ તે સમજુ ં છુ .ં ચોધરીૹ વયારુ.

નેહરુૹ અને જ ે વડીલોએ એ ભાવનાથી પૂજા શરૂ કરી તેમને મા્ે મને માન છે. પણ એમાંથી વડીલોની ભાવના નીકળી જા્ અને ખાલી નાલા્કી ્બાકી રહી જા્ ત્ારે શું કરીએ? તમે જુ ઓ કે કે્લીક ્બા્બતો ઘણી મુશકેલ હો્ છે. દહનદીઓ મા્ે દુમન્ામાં ક્ાં્ ભળવાનું ઘણં મુશકેલ છે વ્સકતગત રીતે નથી કહે તો, એકાદ વ્સકત કદાચ ભળી પણ જા્. ચોધરીૹ જી હયા.

નેહરુૹ પણ સામાન્ રીતે તેમને મા્ે ભળવાનું મુશકેલ છે. કારણ કે દુમન્ામાં સામામજક રીતે અલગ રહે નારી એક મસવા્ આવી કોઈ ્બીજી જામત નથી. આપણામાં જ્ામતભેદ છે. આની સાથે લનિ કરો. આમની સાથે ખાઓપીઓ, આમ કરો, આ રીતે રહો વગેરે. આવું દુમન્ામાં કોઈ દેશમાં, કેવળ એક જામત મસવા્, ક્ાં્ નથી. ્હૂદીઓમાં આવું છે ખરં , પણ તે સુધધાં આ્લું ્બધું નથી. ચોધરીૹ અથવયા હવે સયાઉથ આતરિકયાનયા …

નેહરુૹ નહીં, નહીં. એ જુ દી વાત છે. એ તદ્ન જુ દા પ્રકારની છે. એ ખરા્બી જ ે સાઉથ આમરિકામાં છે તે આપણામાં નથી. ચોધરીૹ જી હયા.

नवजीवनનો અક્ષરદેહ [ સપ્ેમ્બર ૨૦૧૬]

નેહરુૹ એ નથી. એ ્બીજી જાતની છે. એ ્બહુ ખરા્બ વાત છે સાઉથ આમરિકા આમરિકનની. આ જ્ામતની કાસ્ની હજારો વરસથી જ ે અસર થઈ, જ ે શરૂઆતમાં ઓછી હતી ને પછી વધતી ગઈ અને હજી સુધી કા્મ છે તે ઘણી છે અને તે આપણા દેશની ્બહારની કોઈ જામત સાથે આપણા ભળવામાં દીવાલો ખડી કરે છે. દહનદીઓ રિહ્મદેશમાં છે, ચીનમાં છે. ચીનાઓ ્બીજી ત્ીજી પેઢીએ ્બમતી ્બની જા્ છે. દહનદીઓ કદી નથી ્બનતા. તેઓ, કોઈ એકલદોકલ મસવા્, સૌ અળગા ને અળગા રહે છે. નવી વાત છે. દહનદીઓ દુમન્ામાં ઘણી જગ્ાએ ફે લા્ેલા છે. ક્ાં્ પણ જુ ઓ, તેઓ હમેશાં અલગ રહે છે, ભળતા નથી. ્બલકે કોઈ કોઈ જગ્ાએ તો એવી મુસી્બત છે કે ગુજરાતીઓ છે તો તેઓ ્બેઠા છે એક ખૂણામાં, મારવાડી ્બેઠા છે, મમલ્ાળી અલગ ્બેઠા છે; ખુદ એ દહનદુસતાનીઓ પણ એક્બીજા સાથે ભળતા નથી. એ્લે આપણી સંસકૃ મત, પરં પરાથી જ ે ક્રમ ચાલ્ો આવે છે તે સારો નથી અને આજની દુમન્ા જ ેમાં ખાસ કરીને લોકોને રાતદદવસ હળવામળવાનું થા્ છે ત્ાં અંતરા્ો નાખે છે. અને ્બહારના લોકો આપણને સહે લાઈથી સમજી શકતા નથી તેનું આ એક કારણ છે. કે્લાક લોકો જ ેમને આપણે મવશે વધારે માદહતી છે તેમને આપણાં પુરાણો-દશ્વનો મા્ે અને આપણામાં જ ે ઘણી ્બા્બતો છે તેમને મા્ે ઘણો આદર છે. આપણી મફલસૂફી વગેરે ઠીક છે. પણ સામાન્ માણસ, ્ુરોપનો કે અમેદરકાનો, એમશ્ાનો કે આમરિકાનો સામાન્ માણસ દહનદીઓ સાથે ભળી શકતો નથી; જ ે દહનદીની રીતભાત કંઈક ્ુરોમપ્ન થઈ છે તેની 287


ચોધરીૹ જી હયા, બેલયાશક. પર ગયાંધીજી મયાનિયા હિયા કે

અથવા તેને જ ે નામ આપો તે, ગા્ની ઉન્નમત એ પૉમઝદ્વ, કનસ્ટ્રસક્વ (રચનાતમક) વાત છે. તેને મારવા ન મારવા સાથે સં્બંધ નથી. આ વાત ગોવધ કરો કે ન કરો, તદ્ન જુ દી છે. અને જ્ાં સુધી આ સવાલ તરફ કનસ્ટ્રસક્વ એપ્રોચ (રચનાતમક દૃસટિ) નહીં હો્ ત્ાં સુધી કશી ઉન્નમત નહીં થા્. ઠીક, આ તો એક વાત થઈ. એ તો જરૂરી છે, પા્ાની છે. ્બીજી વાત છે ગોવધ રોકવાની. તે ્બંધ કરવો છે. તેનો ઉપા્ એક જ છેૹ તેને મા્ે વાતાવરણ તૈ્ાર કરવું જોઈએ, જ ેથી લોકો તેમાં સંમત થા્, જ્બરજસતી ન કરવી જોઈએ.

ધમણાની બયાબિમયાં કયા્દયાની કે બીજી કોઈ જબરજસિી ન

ચોધરીૹ જો મુસલમયાનો વગેરેની સંમતિ તસવયા્ ભયારિી્

હોઈ શકે. જ ે લોકો જ ે ધમણામયાં મયાનિયા હો્ િેમને િે લયાગુ

પયાલણામેનટ ગોવધ બંધ કરવયાનો કયા્દો પસયાર કરે િો પછી

પિે. િેથી િેમની સલયાહ એવી હિી કે ગોવધની કયા્દયાથી

િેની સયામે એવો વયાંધો વયાજબી રીિે ન લેવયા્ કે

બંધી કરિયા પહે લયાં મુસલમયાનો અને તરિસિીઓ વગેરેની એ કયા્દો કરવયા બયાબિ સંમતિ મેળવવી જોઈએ. િમે

ડહનદુસિયાનમયાં ડહનદુઓની બહુમિી છે અને ડહનદુ ધમણામયાં ગયા્ની હત્યા કરવી એને પયાપ મયાનવયામયાં આવે છે એટલે

આ બયાબિમયાં સંમિ છો?

િેઓ ગોવધને ગુનો િરયાવી શકે છે િો પયાડકસિયાનમયાં

જ સાથે તે ભળી શકે છે, કારણ તે જ્ામતથી જરા અલગ થઈ ગ્ેલો હો્ છે એ્લે તેની સાથે ભળી શકે છે. અહીં આમરિકા વગેરે દેશોમાંથી મવદ્ાથતીઓ, જ ેઓ સકૉલરમશપ (છાત્વૃમત્) લે છે તેઓ આવે છે. તેઓ મૂંઝા્ છે, કારણ તેમને હરે ક સાથે હળવામળવાની આદત હો્ છે. અહીં એમ હળવામળવાનું ્બનતું નથી, હરકતો છે. આપણે આ ્બધું જોઈ શકતા નથી કારણ કે આપણે એમાં જ રહીએ છીએ. પણ ્બહારનો માણસ તો તરત જોઈ જા્ છે. આ વાત મવચારવા જ ેવી છે.

નેહરુૹ હં ુ પૂરેપૂરો સંમત છુ ,ં એવી એક્બે વાતમાં કે આવી ્બા્બતમાં લોકોની સંમમતથી કામ કરવું જોઈએ; જ્બરજસતી કરવાથી મૂળ ધ્ે્ મસધિ થતું નથી અને લડાઈઝઘડાનાં મૂળ નંખા્ છે. એ્લે કે તમે કા્દાને મા્ે લડાઈ વહોરી લો તો કા્દો દ્બાઈ જા્ છે. અને જીદ કરવાથી તો કદાચ ્બીજી મુશકેલીઓ પણ ઊભી થા્. એ્લે કા્દો કરવો જ હો્ તો સંમમતથી થઈ શકે, થવો જોઈએ. ચોધરીૹ ગોરક્યાનયા ડહમયા્િીઓ એવયા કયા્દયા મયાટે

મુસલમયાનોની સંમતિ મેળવવયાનો કોઈ સંગડિ​િ પ્ર્તન કરે િો િમે િે પસંદ કરો ખરયા?

નેહરુૹ હં ુ ? મને એમાં શો વાંધો હો્? ચોધરીૹ એટલે કે િેમયાં કોઈ ઇત્પપલકેશન (ગતભણાિ અથણા) ન હો્ િો િેઓ િેમની સંમતિ મેળવવયાનો ઑગગેનયાઇઝિ ઍટે્પપટ (સંગડિ​િ પ્ર્તન) કરે ?

નેહરુૹ જુ ઓ, એમાં ્બે વાત છે. એક તો ગોરક્ષા 288

મુસલમયાનોની બહુમિી છે િેથી િેઓ મૂતિણાપૂજાને કયા્દેસર ગુનો િરયાવી શકે?

નેહરુૹ આપણા ઘણા પ્રદેશમાં ગોવધ્બંધીના કા્દા થા્ છે. તમે પાલ્વમેન્ની વાત કરો છો, પણ મ્બહારમાં, મધ્ પ્રદેશમાં કદાચ ઉત્ર પ્રદેશમાં અને ્બીજા પ્રદેશોમાં પણ. ચોધરીૹ રયાજસથયાનમયાં પર છે, પંજાબમયાં પર છે.

નેહરુૹ છે?

ચોધરીૹ જી હયા.

નેહરુૹ જોકે ્બધા એકસરખા નથી, જરાજરા ફરક છે. ચોધરીૹ ફરક છે?

નેહરુૹ અને એ કા્દો આખરે સુપ્રીમ કો્​્વ સમક્ષ આવ્ો કે એ આપણા ્બંધારણમાં ્બંધ ્બેસે છે કે નહીં? કારણ ્બંધારણ કહે છે કે દરે કને પોતાને રસતે ચાલવાનો અમધકાર છે, ઓછોવત્ો. એ્લે [ સપ્ેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


મવગત મને ્ાદ નથી પણ સામાન્ રીતે તેમણે તે કા્દો અમુક અંશે સવીકા્યો અને અમુક અંશે ન સવીકા્યો. આપણા ્બંધારણમાં લખ્ું છે કે, ગા્ોની, ્બધી ગા્ો નહીં, દૂધ દેનારી ગા્ોની રક્ષા કરવી વગેરે સમાજનું કત્વવ્ હોવું જોઈએ. એ્લે તેમણે (સુપ્રીમ કો્થે) કહ્ું કે જ ે કા્દો આ્લે સુધી હો્ તે ્બરા્બર છે, એથી આગળ જતો કા્દો અંતરા્ નાખે છે તે તેમણે રદ ક્યો. કઈ રીતનો રદ ક્યો એ મને ્બરા્બર ્ાદ નથી. પણ કંઈક ને કંઈક રદ ક્ુ​ું છે. કંઈક થ્ું હતું. હં ુ તો એ પસંદ નથી કરતો અને મેં તેનો મવરોધ એ્લા મા્ે કરે લો કે આમાં કા્દાની વાત લાવવી ન જોઈએ, જ્બરજસતીથી એમ કરવું શોભતું નથી. આમ હકીકત એ છે કે જુ દાં જુ દાં કારણે ગોવધ ઘણો ઓછો થઈ ગ્ો. ્બલકે, ્બંધ થઈ ગ્ો. ચોધરીૹ જી હયા.

નેહરુૹ ઠીક છે. ચોધરીૹ લગભગ …

નેહરુૹ ્બંધ થઈ ગ્ો છે. ચોધરીૹ ગયાંધીજી મયાનિયા હિયા કે ગયા્ોને વૈજ્યાતનક રીિે ઉછેરવયામયાં આવે, િેમની ઓલયાદ સુધયારવયામયાં આવે અને િેમને સયારયાં ખયારપયારી આપવયામયાં આવે અને દૂઝરી ગયા્ોને શહે ર બહયાર સમૂહમયાં રયાખવયામયાં આવે અને વસૂકેલી િેમ જ ઘરિી ગયા્ોને જંગલી ગોચરમયાં રયાખવયામયાં આવે િો ગયા્ સયારું દૂધ અને સયારયા બળદ આપનયાર જાનવર િરીકે કયા્મ રહે અને કોઈ પર સસથતિમયાં િેનો વધ કરવયાની જરૂર ન પિે. ભયારિ સરકયારે આ પદ્ધતિ અપનયાવવયાની કોતશશ કરી છે અથવયા એવો તવચયાર ક્યો છે?

નેહરુૹ આ તમારો સવાલ તો એ્લો લાં્બો થઈ ગ્ો કે … ચોધરીૹ આમ િો િમયારો જવયાબ મળી ગ્ો છે.

નેહરુૹ ્બધું આવી ગ્ું છે આ વાતોમાં. અસલમાં આ મવષ્ પ્રદેશોનો, રાજ્ોનો છે; પણ ભારત સરકારની આ જ સામાન્ નીમત છે કે ગા્ની ઓલાદ સુધરે વગેરે ્બેત્ણ ્બા્બતો છે. એક મપતાના પુત્ીને એક ચાચાના દેશભરનાં ્બાળકોને અને એક વડા પ્રધાનના પોતાના દેશ્બાંધવોને લખા્ેલા પત્ો એ્લે ઇનદુને પત્ો

મનમમત્ ઉનાળાની રજાનું અને સં્બોધન વહાલી દીકરીનું પણ ક્ારે ્ પણ અને કોઈને પણ વાંચવા જ ેવા પત્ો એ્લે ઇનદુને પત્ો 1928ના અરસામાં લખા્ેલા 1944માં સૌપ્રથમ પુસતકરૂપે પ્રકામશત થ્ેલા અને માત્ ત્ણ જ વષ્વમાં જ ેની 5000 ઉપરાંત નકલો વેચાઈને આઝાદીના વષ્વમાં ્બીજી 5000 નકલો સાથે પુનમુ્વસદ્રત પુસતક એ્લે ઇનદુને પત્ો નવા લેઆઉ્ અને ્ાઇપસેદ્ંગ સાથે. . .

_ 100 नवजीवनનો અક્ષરદેહ [ સપ્ેમ્બર ૨૦૧૬]

289


અને જ ે લોકો ગયા્ો રયાખે િેમને જમીન આપવયામયાં આવે.

નેહરુૹ મને ખ્બર નથી. ગોસંવધ્વનનું નામ તો હં ુ જાણં છુ ,ં કંઈક કમમ્ી વગેરે છે. પણ આ જંગલ્બંગલની વાત મેં સાંભળી નથી.

નેહરુૹ ઘણી છે. પણ ગા્ની દુશમન થતી નથી. ભેંસના દૂધથી ્બહુ ફા્દો થા્ છે, ગા્નું દૂધ સારં ગણવામાં આવે એ જુ દી વાત. હં ુ નથી કહી શકતો, હં ુ આ મવશે અમભપ્રા્ નથી આપી શકતો, પણ ભેંસનું દૂધ ઉત્મ વસતુ છે. આપણાં ્બાળકોને ભેંસનું દૂધ મળે, ગરી્બ ્બાળકોને, તો તેમનું જીવન ્બદલાઈ જા્.

ચોધરીૹ મેં સયાંભળું છે કે િેમને સેંકિો વીઘયાં જમીન

ચોધરીૹ કયા્દયા મયારફિ ગોરક્યા કરવયા ઇચછનયારયાઓ પૈકી

આપવયામયાં આવે છે અને ત્યાં ગયા્ોને રયાખવયામયાં આવે છે.

જ ે ગરમ લોકો છે િેમની ફડર્યાદ છે કે જ ે રયાજ્ોએ

ચોધરીૹ િમયારી પયાસે ગોસંવધણાનનો સરકયારી કયા્ણાક્રમ પર છે, ઘણં કરીને ફૂિ ઍનિ ઍતગ્રકલચર (ખોરયાક અને ખેિી) ખયાિયા િરફથી, કે એવી ગયા્ોને જંગલમયાં રયાખવયામયાં આવે

નેહરુૹ હશે કદાચ.

ચોધરીૹ એક સવયાલ જરયા આવો છેૹ ગયાંધીજી મયાનિયા

ગોવધબંધીનો કયા્દો ક્યો છે િેમને એ કયા્દયાનો અમલ કરવયામયાં િમે તનરુતસયાહ કરો છો. આમયાં કેટલું સયાચું છે?

કરી શકિો. પડરરયામે ભેંસને લયાિ લિયાવવયામયાં આવે છે

નેહરુૹ તેનો અમલ કરવામાં હં ુ ક્ાં આડે આવું છુ ?ં મને તો ખ્બર પણ નથી કે ક્ાં કે્લો અમલ થા્ છે. પણ મારો જ ે અમભપ્રા્ છે કે ગોવધ્બંધીનો કા્દો હોવો જ ન જોઈએ, તે તો છે જ.

અને ગયા્ િરફ બેદરકયારી રયાખવયામયાં આવે છે. પર

ચોધરીૹ એનયાથી કોઈ તનરુતસયાહ થયા્ િો થયા્.

હિયા કે ડહનદુસિયાનમયાં ખેિૂિ અરસમજનયા મયા્યાણા દૂધને મયાટે ભેંસ અને બળદને મયાટે ગયા્ પયાળે છે, પર એ એટલો ગરીબ છે કે એકસયાથે બંને જાનવરોનું પૂરું નથી

(બંને કયામ આપનયારું જાનવર) થઈ શકે છે. ભેંસ ન થઈ

નેહરુૹ તેમણે કા્દો કરી દીધો હો્ પછી એ સવાલનું સવરૂપ જુ દું થઈ જા્ છે.

શકે, કયારર કે પયાિો ખેિીનયા કયામમયાં બળદની સરખયામરીમયાં

ચોધરીૹ રયાજ્ોમયાં આવયા કયા્દયા થઈ શકે િો કેદ્રમયાં કેમ

ઓછો ઉપ્ોગી છે. િેથી ગયાંધીજી ભેંસને ગયા્નો સૌથી

નહીં? આ પર એમનો એક સવયાલ છે.

જારકયાર લોકો કહે છે કે ગયા્ જ િ્ુઅલ પરપઝ ઍતનમલ

મોટો દુશમન મયાનિયા હિયા. આ બયાબિમયાં િમયારયા શયા તવચયારો છે?

નેહરુૹ મારો કંઈ અમભપ્રા્ નથી. મેં આ ્બા્બત કશો મવચાર નથી ક્યો અને તેમાં મને રસ પણ નથી. પણ એ્લું ્ાદ રાખો કે ભેંસ દુમન્ામાં ્બે કે ચાર દેશોમાં છે. કંઈક દહનદુસતાનમાં, કંઈક ઇનડોચાઇના વગેરેમાં. ચોધરીૹ કંઈક ઇટયાલીમયાં.

નેહરુૹ ક્ાંક ક્ાંક, કદાચ આમરિકામાં કોઈ ઠેકાણે. ચોધરીૹ જી હયા.

નેહરુૹ ભેંસ ્બહુ ફે લાઈ નથી. ચોધરીૹ પર આપરે ત્યાં િો આ સવયાલ મોટો છે, આપરે ત્યાં િો ભેંસો ઘરી છે.

290

નેહરુૹ કારણ એ કે કેદ્ર રાજ્ કરતાં ઘણં મો્ુ ં છે. દહનદુસતાનમાં ઘણા, જાત જાતના લોકો વસે છે. એ્લે એવો કા્દો કરવો જ ેથી થોડા એકલદોકલ લોકો પર નહીં પણ દૂર દૂરના પ્રદેશોમાં રહે નારા અસંખ્ લોકો પર તેમની મરજી મવરધિ જ્બરજસતી થા્, એ મ્બલકુ લ અનુમચત છે, ગેરવાજ્બી છે અને કા્દા મુજ્બ ખો્ુ ં કહે વા્. અને કેદ્રની જવા્બદારીની મવરધિ ગણા્. એમ સમજો કે, હં ુ એક ખાસ દાખલો આપું છુ ,ં આપણી પૂવ્વ સરહદ તરફ નાગ વગેરે લોકો છે. ત્ાં તમને આખી વસતીમાંથી એક પણ માણસ એવો નહીં મળે જ ે ગોવધ્બંધી ઇચછતો હો્, અથવા કરાવવા માગતો હો્. તેઓ તેના કટ્ટા મવરોધી છે. ્બલકે તેમણે આપણી સામે ્બળવો ક્યો તેમાં [ સપ્ેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


એવી ચળવળ ચલાવી કે આપણે દહનદુસતાન સાથે રહીશું તો એ એવી પછાત કોમ છે કે જ ે ગા્ની પૂજા કરે છે અને તે આપણને પણ એ્લા પાછળ પાડી દેવા માગે છે.

તેમનો ઉધિાર કરવાની કોમશશ કરં તો તેમના આખા સામામજક જીવનને ખતમ કરી નાખું. આ ્બરા્બર નથી. તેઓ પોતે આસતે આસતે જીવનમાં ફે રફાર કરે , દારૂ વગેરે છોડે એ જુ દી વાત. એ્લે ભારત સરકારે એવા કા્દા કરવા એ ્બહુ જોખમકારક છે. લોકો પોતાના ગામમાં ્બેઠાં ્બેઠાં પોતાનું ગામ જુ એ છે, પણ ્બીજી જગ્ાએ તેમના ગામ કરતાં જુ દી જુ દી જાતના લોકો રહે છે.

ચોધરીૹ એમ!

નેહરુૹ અમે પૂજા નહીં કરીએ, અને આને તેમણે ખાસ મુદ્ો ્બનાવ્ો. અથવા ્બીજો એક દાખલો લો. ગા્ની વાત જવા દો. દારૂ પણ નાગ લોકોમાં કે ે ્ એવા પહાડી ક્બીલાઓમાં જ્બરજસતીથી ્બીજ ક્ાં રોકવા હં ુ તૈ્ાર નથી. તેમનાં નાચગાન, રહે ણી વગરે તેમના જીવન સાથે એ્લાં ઓતપ્રોત થ્ેલાં છે કે હં ુ તેમને મારા અમભપ્રા્ મુજ્બ ઊંચા લાવવાની,

ચોધરીૹ જી હયા.

નેહરુૹ ભારતમાં. [પંડિ્તજી — પો્તાને વિશે (સોળમી મુલાકાત)માંથી] (સંપૂણ્વ) 

જવાિરલાલ નેિરદુ ત્લત્ખિ–ત્વષ્યક પદુસિકો

રવતાિરલતાલ નેહરુૹ ગતાંધીજીની દૃષ્ષ્એ લલ્ુ મકનજી રગ્નતા ઇમ્િતાસનું સંમષિપ્ત રે ખતાદશ્જન

મતારં હિં દનું દશ્જન

_ 40.00 _ 450.00

મતારી જીવનકથતા ઇનદુને પત્રો

_ 500.00 _ 500.00 _ 100.00

એક મહાપુરષના કહે વાથી આપણે એક મહાન પ્ર્ોગ શરૂ ક્યો હતો. એ મહાન ્જ્ની સફળતામાં ગાંધીજી પછી, મારા ખ્ાલ મુજ્બ, જ ે એક પુરષનો સૌથી વધારે હાથ હતો, તેના આતમકથન મવશે આ ્બે ્બોલ છે. મને છેલ્ાં પાંચ-છ વરસ દરમ્ાન નેહરજીને સેંકડો વાર મળવાની સંમધ મળી છે. આ મુલાકાતો ્બે મમમન્થી માંડીને ્બે કલાક ચાલેલી. તેમાં દરે ક જાતની ચચા્વઓ થઈ. અનેક પ્રકારના સવાલો સામા આવ્ા. મારા પર એક ચીજની ખાસ અસર થઈ. તે એ કે તેમને કોઈને મવશે નીચો મત ્બાંધતાં વાર લાગતી હશે, પણ તે દૂર કરતાં વાર નથી લાગતી. ્બીજી વાત મને એ લાગી કે લોકો તેમને ્બરા્બર સમજ્ા નથી. કે્લાક લોકો તેમના અંધભકત છે, તો કે્લાક લોકો ન્ા્વ ્ીકાકાર છે. મો્ા ભાગના લોકો એવા છે જ ે તેમની આગળ સપટિ વાત નથી કરતા, તેમની જલદી નારાજ થઈ જવાની આદતથી ડરી જા્ છે. આ કારણને લઈને ઘણાખરા લોકો નેહરજીને સાચા સવરૂપમાં જોઈ શકતા નથી. નેહરજીને મેં જ ે રૂપમાં જો્ા ને જ ે રીતે તેમને હં ુ સમજ્ો તે રૂપમાં તેમને દુમન્ા આગળ રજૂ કરવાની મને મારી ફરજ લાગી. આશા છે કે આ પુસતકથી આ મહાપુરષને સાચી રીતે સમજવામાં મદદ થશે. [પ્રસતાવનામાંથી] રયામનયારયા્ર ચોધરી

नवजीवनનો અક્ષરદેહ [ સપ્ેમ્બર ૨૦૧૬]

291


ત્કશોરલાલ મશરૂવાળાની સાત્િત્ય-પ્રવૃત્તિ1 – ૩ નરહડર દ્યારકયાદયાસ પરીખ ગતાંધીમવચતારનતા સમથ્જ ભતાષયકતાર હકશરોરલતાલ મશરૂવતાળતાનતા લખતાણનરો પહરચય આપણને પ્સંગરોપતા્ થ્રો રહ્રો છે.2 ઑકટરોબર અને સપટેમબરમતાં અનુક્રમે ્ેમની રનમ અને પુણયમ્મથ આવી રિી છે (૦૫-૧૦-૧૮૯૦ • ૦૯-૦૯-૧૯૫૨) તયતારે ્ેમની સમગ્ સતાહિતય-પ્વૃમત્ અંગે પહરચય આપવતાનરો ઉપક્રમ રુ લતાઈનતા અંકથી િતાથ ધયદો છે. હકશરોરલતાલની સમગ્ સતાહિતય-પ્વૃમત્ અંગે ્ેમનતા જીવનચહરત્ શ્રે્યાથથીની સયાધનયામતાં ચહરત્કતાર નરિહર પરીખે આપેલતા પહરચયમતાંથી આપણે કૉલેરકતાળનતા લેખરોથી મતાંડીને સવતામીનતારતાયણ સંપ્દતાયથી પ્ભતામવ્ હકશરોરલતાલનતાં લખતાણરો, એ પછી ગતાંધીજીનતા પહરચયમતાં ૧૮૯૧ • ૧૯૫૭ આવયતા પછી ્ેમનતાં પ્ભતાવ િે ઠળનતાં લખતાણરો અને આગળ ર્તાં ્ેમણે કરે લતાં મવશ્વનતા અનય મિતાન લેખકરો મરોહરસ મેટરમલંક, મલયરો ટૉલસટૉય, ખમલલ મરબ્તાન અને પેહર બર થેસનતાં લખતાણરોનતા અનુવતાદનરો પહરચય પણ કરતાવયરો. આ બધતામતાં ગતાંધીમવચતાર સતાથેનું ્ેમનું સંધતાણ જીવનનતા અં્ સુધી રહ્ું. ગતાંધીજીનતા ગયતા પછી ‘િહરરન’પત્રોનું સંપતાદન (૦૪-૦૪-૧૯૪૮ • ૧૩-૦૯-૧૯૫૨) ્ેમનતા ભતાગે સંભતાળવતાનું આવયું. ર ે નતાદુરસ્ ્મબય્ છ્તાં જીવનનતા અં્ સુધી સંભતાળું. ગતાંધીજીનતા ને એટલે ર વળી સતય-અહિં સતાનતા આ સમતાં્ર મતાગગીની સંપૂણ્જ સતાહિતય-પ્વૃમત્નરો પહરચય ્ેમનતાં જીવન અને કતાય્જ સમતા પુસ્ક શ્રે્યાથથીની સયાધનયામતાંથી ગ્તાંકથી આગળ. …

સને ૧૯૩૬માં1 તેમનુ2ં સતયમય જીિન અથિા મૂળ લખાણ સમાલોચનાતમક હતું એ ્બદલીને એક

સતયાસતયવિચાર એ નામનું પુસતક ્બહાર પડ્ું. લૉડ્વ મોલતીના ઑન કૉમ્પ્ોમાઇઝ નામના પુસતકનું મહાદેવભાઈએ સતયાગ્રહની મયાયાદા એ નામે ભાષાંતર ક્ુ​ું છે. એક વાર મહાદેવભાઈએ દકશોરલાલભાઈને કહ્ું કે લૉડ્વ માલતી સાથે તમે કે્લી ્બા્બતમાં સહમત થાઓ છો એ જાણવા ખાતર તમારે એનું ્બીજુ ં પ્રકરણ વાંચી જવું જોઈએ, અને એ વાંચ્ા પછી તમારે એની સમાલોચના કરવી જોઈએ. દકશોરલાલભાઈ ક્બૂલ થ્ા અને તે ઉપરથી ૧૯૨૭ – ૨૮માં તેમણે આ પુસતક લખ્ું. ૧૯૩૨ના કારાવાસ દરમમ્ાન ફરી તપાસી જવાની ઇચછાથી એ હસતલેખ તેઓ સાથે લઈ ગ્ા. ત્ાં તેમણે 1. મૂળ શીષ્વકૹ સાદહત્-પ્રવૃમત્ ૨. કૂ વો અને હવાડો • જૂ ન-જુ લાઈ, ૨૦૧૪ ચૂં્ણીઓ અને આપણં દૃસટિમ્બંદુ • ઑક્ો્બર, ૨૦૧૪ જાહે ર હોદ્ાઓ અને નોકરીઓ • જુ લાઈ, ૨૦૧૫  – સં. 292

સવતંત્ અને મવસતૃત મન્બંધના રૂપમાં લખી નાખ્ું. દકશોરલાલભાઈ લખે છે કેૹ મારં પુસતક ્ૂ કં માં આ પ્રકારનું છેૹ મવચાર, વાણી અને વ્વહારમાં સત્નો ઉપાસક કેમ વતથે અને આપણા દેશના જુ દા જુ દા પ્રશ્નો મવશે આપણં વત્વન કેવું હોવું જોઈએ અને શું છે એ મવશે મસધિાંત તેમ જ વ્વહારની દૃસટિએ એમાં ચચા્વ કરી છે. એ ચચા્વની પધિમત મોલતીની પધિમતને અનુસરે છે. અને તેને લીધે એમાં મોલતીના પુસતકનો આવશ્ક સાર તેમ જ મોલતીના મત ઉપર મારી ્ીકા પણ આવી જા્ છે. પણ એ મોલતીના પુસતકનો પૂરો સાર પણ નથી, તેમ એમાં મોલતી સાથે કે્લીક ્બા્બતોમાં મતભેદ પણ છે. પોતાના અસત્ આચરણનો ્બચાવ કરવા નહીં પણ એ જ ્ોગ્ છે એમ ્બતાવવા કે્લાક લોકો [ સપ્ેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


સવાલ પૂછ ે છે કે અંગત સવાથ્વ મા્ે નહીં, પણ સાવ્વજમનક દહત મા્ે એકાદ સરકારી નોકરને ફોડ્ો હો્ તો તેમાં શું કામ દોષ માનવો જોઈએ? અથવા મનઃસવાથ્વ પ્રેમ, જ ે સત્ના જ ે્લો જ મહત્વનો છે, તેને સંતોષવા ખાતર પોતાના મનત્ના મસધિાંતોમાં થોડો ત્ાગ ક્યો હો્ તો તેમાં એવો શો મો્ો દોષ થઈ જા્ છે? એવા એવા કો્ડાઓનો સચો્ ઉત્ર આ પુસતકમાંથી મળી રહે છે. એ રીતે આ પુસતક ્બહુ જ મહત્વનું છે. પરં તુ ગુજરાતી વાચકવગ્વમાં દકશોરલાલભાઈનાં ્બીજાં પુસતકો જ ે્લો આ પુસતકનો પ્રચાર થ્ો હો્ એમ જણાતું નથી. દકશોરલાલભાઈનાં પુસતકોમાંથી જ ેનો કદાચ સૌથી વધારે પ્રચાર થ્ો હો્ એવું પુસતક તે તેમનો ગીતાજીનો સમશ્ોકી અનુવાદ ગી્તાધિવન છે. ગી્તાધિવનના મવશેષ પ્રચારનું કારણ મૂળ ગીતા ગ્ંથની આપણા સમાજમાં ભારે લોકમપ્ર્તા એ પણ હો્. દકશોરલાલભાઈએ પહે લાંના પદ્ અનુવાદોનો લાભ લીધો જ છે. તેમાં સૌથી મવશેષ ઋણી તેઓ કમવશ્ી નાનાલાલના અનુવાદના છે. તેઓ લખે છે કે ‘વષ્વ સુધી એમના ભાષાંતરનો ઉપ્ોગ ક્ા્વ પછી જ મને આ અનુવાદ કરવાની ્બુમધિ પેદા થઈ.’ આપણા દેશના આમથ્વક પ્રશ્નો ઉપર પણ દકશોરલાલભાઈએ ઘણા મૌમલક મવચાર કરે લા છે. સૌથી વધારે મવચાર તેમણે નાણાંના પ્રશ્નો ઉપર કરે લો છે અને તેના ઉપર સુિરયાની માયા એ નામની એક નાની પુસસતકા લખી છે. તેમાં એમણે એ મસધિાંત પ્રમતપાદદત ક્યો છે કે લોકો જ ેને મનમા્વણ કરવાની શસકત ધરાવતા હો્ તે જ પ્રજાકી્ અથવા પ્રજાસત્ાક ધન છે. પોતાના લેણદેણના વ્વહારો મા્ે કે રાજ્નો કર ભરવા મા્ે જો તેઓ એ ધન સીધેસીધું આપી શકતા હો્ તો नवजीवनનો અક્ષરદેહ [ સપ્ેમ્બર ૨૦૧૬]

ત્કશોરલાલભાઈનાં પદુસિકોમાંથી જેનો કિાચ સૌથી

વધારે પ્રચાર થ્યો િો્ય એવદું પદુસિક િે િેમનો

ગીિાજીનો સમશલોકી અનદુવાિ ગીિાધવત્ન છે. ગીિાધવત્નના ત્વશેષ પ્રચારનદું કારણ મૂળ ગીિા

ગ્ંથની આપણા સમાજમાં ભારે લોકત્પ્ર્યિા એ પણ

િો્ય.

ત્કશોરલાલભાઈએ

પિે લાંના

પદ્ય

અનદુવાિોનો લાભ લીધો જ છે. િેમાં સૌથી ત્વશેષ ઋણી િેઓ કત્વશ્ી નાનાલાલના અનદુવાિના છે.

િેઓ લખે છે કે ‘વષ્ષ સદુધી એમના ભાષાંિરનો ઉપ્યોગ ક્યા્ષ પછી જ મને આ અનદુવાિ કરવાની બદુત્ધિ પેિા થઈ.’

તેઓ તે માગણીને પહોંચવાની શસકત ધરાવે. પણ તેને ્બદલે જો તેમના ઉપર પોતાના વ્વહારો મા્ે એક નાનકડો પણ મસક્ો જ વાપરવાની ફરજ નાખવામાં આવે અને તે મસક્ો જો તેમનાં ખેતરો, દદર્ા કે કારખાનામાં પાકી શકતો ન હો્, પણ તે મેળવવા કોઈ ્બીજા ઉપર આધાર રાખવો પડતો હો્, તો એક જ નાનકડો મસક્ો પણ તેમને પા્માલ કરી શકે. … જ ે ધન પ્રજાનો મો્ો ભાગ પોતાના શ્મથી મનમા્વણ કરી શકતો હો્ તે જ તે દેશમાં આમથ્વક વ્વહારોનું સાધન અથવા નાણં હોવું જોઈએ. એમ કહીને તેઓ લખે છે કેૹ જો આ મન્બંધમાં પ્રમતપાદેલા મસધિાંતો સાચા હો્, તો સોનારૂપાના તથા મસક્ાના વેપારીઓ (એ્લે કે શરાફો, લેણદેણનો ધંધો કરનારા વગેરે) મસવા્ પ્રજાના ્બીજા કોઈ પણ ભાગને સમૃધિ કરવામાં આપણે મ્ા્વદદત ્શ જ મેળવી શકીશું. આપણા સવ્વ પ્ર્તનો છતાં એ ્બંનેનો હાથ ઉપર જ રહે શે અને એ જ ્બધું માખણ માખણ કાઢી લેશે. આ મન્બંધમાં પ્રમતપાદદત કરે લો મૂળ મસધિાંત

293


તેમને પ્રથમ ્ૉલસ્ૉ્ના તયારે કરીશું શું?  1 એ પુસતકમાંથી સૂઝ્ો હતો. સને ૧૯૩૭માં તેમનું સ્તીપુરુષ–મયાયાદા એ પુસતક ્બહાર પડ્ું. એ સવતંત્ રીતે લખેલું પુસતક નથી પણ દશેક વષ્વના ગાળામાં એ મવષ્ ઉપર એમણે લખેલા લેખોનો સંગ્હ છે. તેમાં મો્ે ભાગે સહજાનંદ સવામીએ સતસંગીઓ મા્ે આ ્બા્બતમાં કરે લા મન્મો ઉપર આખું મંડાણ કરે લું છે. દકશોરલાલભાઈ લખે છે કેૹ એ મન્મોને જો સૂગનું નામ આપવું હો્ તો સંસારી સમાજમાં્ે કે્લીક મ્ા્વદાઓરૂપી સૂગનો ચેપ તો એમણે (સહજાનંદ સવામીએ) વળગાડ્ો હતો જ. એ ચેપ મારા મપતાશ્ીને વારસામાં મળ્ો હતો. તેમણે એ મવચારપૂવ્વક પોષ્ો હતો અને અમને લગાડવા પ્ર્તન ક્યો હતો. મારી શસકત પ્રમાણે મારામાં એ સૂગ ્કી રહી છે. અને રહી છે તેથી મારં અને સમાજનું દહત જ થ્ેલું મેં માન્ું છે. સૂગ શબદ તો સહજાનંદ સવામીએ વ્ાજોસકતથી વાપ્યો હતો. વસતુતઃ એમને સ્તીજામત મા્ે ક્ારે ્ અનાદર નહોતો એ્લું જ નહીં પણ તેઓ પોતે સ્તીઓ સાથે સુગાળવાની જ ેમ નહોતા જ વત્વતા. વળી સ્તીઓની ઉન્નમત મા્ે એમણે એ જમાનાને મા્ે નવી લાગે એવી ઘણી પ્રવૃમત્ઓ આદરી હતી, અને સંસથાઓ ્બાંધી હતી. મારા મપતાશ્ીમાં્ે સ્તીજામત મા્ે સૂગ કે અનાદર નહોતો. અમારે ત્ાં ઘૂમ્ો, સસરા સાથે ન ્બોલવું, સસરા, જ ેઠ વગેરેના દેખતાં પમત સાથે ન ્બોલવું વગેરે ‘મલાજાઓ’નો અમલ નહોતો, અને કુ ્ુ્બ ં નો લગભગ ્બધો ગૃહકારભાર સ્તીઓના હાથમાં જ રહે તો. એને પદરણામે, 1. પુસતકપદરચ્ મા્ે જુ ઓૹ પુસતકપદરચ્ મવશેષાંક, ઑક્ો.– દડસે. ૨૦૧૩. નવજીવનની વે્બસાઇ્ www.navajivantrust.org પર પણ ઉપલબધ —સં. 294

કુ ્ુ્બ ં માં નવા સુધારાઓ દાખલ કરવાનું અમારે ત્ાં ્બહુ કઠણ થઈ પડ્ું હો્ એમ ભાગ્ે જ ્બન્ું છે. રોવુંકૂ્વું, શ્ાધિાદદનાં ભોજન, ન્ાતવરા-વરઘોડા, સવદેશી, ખાદી, અસપૃશ્તામનવારણ, મૂમત્વપૂજા, ઉતસવો વગેરે ્બા્બતોમાં જ ે જ ે સુધારા કુ ્ુ્બ ં માં દાખલ થ્ા તેમાં ભાગ્ે જ મારા મપતાશ્ીને કે અમને ભાઈઓને સ્તીવગ્વ સાથે કલેશનો મુકા્બલો કરવો પડ્ો છે. સ્તીજામત મા્ે સૂગ કે અનાદર જ હો્ તો મને લાગે છે કે આ પદરણામ ન હો્. આ પુસતકનો આમુખ ‘આ્​્વ આદશ્વની દૃસટિએ’ એ નામનો કાકાસાહે ્બે લખ્ો છે. તેમાં તેઓ કહે છેૹ દકશોરલાલભાઈની ભૂમમકા અને મવવેચનપધિમત તાજી, મનચિ્ાથ્વક અને જોમદાર છે. અમુક મશમથલતા મનદયોષ ગણા્ એમ તમે કહો ત્ારે તેઓ પૂછી ્બેસે છે કે એમ હો્ તો્ે એ વસતુનો લાભ શો? એના વગર શું નથી ચાલતું? તો પછી મશમથલતાની દહમા્ત શા મા્ે? ત્ારે માણસ લગભગ મનરત્ર થા્ છે. આજના જમાનાનો વા ્બરા્બર આથી ઊલ્ો છે. સવતંત્તાને નામે, જીવનની પૂણ્વતાને નામે અને એવાં એવાં અનેક તત્વોને નામે વધુમાં વધુ છૂ્ ભોગવવામાં અને તે હલાલ હોવાનું પુરવાર કરવામાં આજનો જમાનો માને છે. તેથી દકશોરલાલભાઈની આ આખી મફલસૂફી કાલપ્રવાહથી પ્રતીપ છે એમ ઘણા લોકોને થશે. અને છતાં એમના કટ્ટર મવરોધીઓને પણ એમની ભૂમમકા પ્રત્ે આદર ઊપજ્ા વગર નહીં રહે અને મવવેકી માણસ પોતાની ભૂમમકા કાંઈક સૌમ્ કરી દકશોરલાલભાઈ સાથે ્બની શકે તે્લા મળતા થવાનો પણ પ્ર્તન કરશે. સને ૧૯૩૮માં તેમનું નામાનાં ્તત્િો એ પુસતક [ સપ્ેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


્બહાર પડ્ું. એ પુસતક તેમણે ભાઈ જ ેઠાલાલ ગાંધીની મદદથી લખ્ું છે. અંગ્ેજી અને દેશી નામાની પધિમતના મસધિાંતો વચચેનો તફાવત જાણી તેનો સમનવ્ કરવાનો પ્ર્તન એમાં કરે લો છે. ધામમ્વક અને આધ્ાસતમક દૃસટિએ આપણા સામામજક પ્રશ્નોની ચચા્વ કરતાં કરતાં નામાના મવષ્ ઉપર પુસતક લખવાનું દકશોરલાલભાઈને ક્ાંથી સૂઝ્ું હશે, એવો પ્રશ્ન કોઈને ઉતપન્ન થા્. તેનો ખુલાસો તેમણે આપ્ો છે કેૹ અધ્ાતમમવષ્ક ભ્રમોમાં આપણા દેશમાં એક એવો ભ્રમ ઘર કરી ્બેઠો છે કે આધ્ાસતમક જીવન ગાળવા ઇચછનાર લોકોએ દહસા્બી કામ મા્ે ્બેદરકારી રાખવી અને ્બતાવવી જોઈએ. દહસા્બ રાખવો, આપવો કે મેળવવો એ અધ્ાતમદૃસટિએ હીન કામો છે અને આધ્ાસતમક વૃમત્ના માણસ પાસે દહસા્બ માગવો અને ન આપી શકે ત્ારે તેને ઠપકો દેવો એ તેની આધ્ાસતમકતાની ્બેકદર છે. આવા મવચાર અ્બુમધિના છે, આધ્ાસતમક નથી એમ કહે તાં મને સંકોચ થતો નથી. માણસ આધ્ાસતમક વૃમત્નો હો્ કે દુમન્ાદારી વૃમત્નો, એ જો પાઈની્ે લેવડદેવડમાં પડે અને તે લેવડદેવડ સાથે ્બીજાઓનો સં્બંધ હો્ તો તેણે દહસા્બી ચોકસાઈ રાખવી જ જોઈએ. એ ્બા્બતમાં જ ે ્બેદરકાર છે, તે સમાજ પ્રત્ે જ નહીં પણ પોતાના આધ્ાસતમક મવકાસ પ્રત્ે ગુનેગાર છે. દહસા્બી ચોકસાઈ અને અથ્વલોભ એ ્બે એક વસતુ નથી. ગુજરાતી ભાષામાં હાલના જમાનાને ્બંધ્બેસતું નામાનું ્બીજુ ં પુસતક હજી સુધી ્બહાર પડ્ું નથી. દકશોરલાલભાઈ મલમપસુધારની ્બા્બતમાં ્બહુ રસ લેતા. સંસકૃ ત ભાષાએ ગોઠવેલો વણા્વનુક્રમ વધારે વ્વસસથત છે અને તેથી સંસકૃ ત કુ ળની नवजीवनનો અક્ષરદેહ [ સપ્ેમ્બર ૨૦૧૬]

ત્કશોરલાલભાઈની ભૂત્મકા અને ત્વવેચનપધિત્િ િાજી, ત્નશ્ચ્યાથ્ષક અને જોમિાર છે. અમદુક

ત્શત્થલિા ત્નિો્ષષ ગણા્ય એમ િમે કિો ત્યારે િેઓ પૂછી બેસે છે કે એમ િો્ય િો્યે એ વસિદુનો

લાભ શો? એના વગર શદું નથી ચાલિદું? િો

પછી ત્શત્થલિાની ત્િમા્યિ શા માટે ? ત્યારે માણસ લગભગ ત્નરદુ તિર થા્ય છે

મલમપઓ ઉચચારણ મા્ે ્બહુ અનુકૂળ છે. પરં તુ લખવા તથા છાપવાના સહે લાપણાની દૃસટિએ મવચારીએ તો માત્ા, હ્રસવ તથા દીઘ્વ ઈ, ઊ અક્ષરની ઉપર તથા નીચે આવતા હોવાથી તેમાં ઘણી મુશકેલીઓ આવે છે. એ દૃસટિએ રોમન મલમપ સંસકૃ ત કુ ળની કોઈ પણ મલમપ કરતાં સહે લી પડે એવી છે. દકશોરલાલભાઈની ્ોજના એવી હતી કે આપણા જુ દા જુ દા પ્રાંતની મલમપઓનું નાગરીકરણ કરી જુ દા જુ દા પ્રાંત મા્ે એક મલમપ કરવી. ગુજરાતીનું નાગરીકરણ કરવા મા્ે આપણે નવેક અક્ષર જ ્બદલવા પડે એમ છે. એ અક્ષરો નાગરી જ ેવા લખીએ અને નાગરીની મશરોરે ખા કાઢી નાખીએ તો ગુજરાતી મલમપ સહે જ ે નાગરી થઈ શકે એમ છે. તેમણે એવી મલમપમાં પોતાની કે્લીક ચોપડીઓ છપાવી પણ છે. તે મા્ે નવાં ્બી્બાં વગેરે ્બનાવવામાં ‘પ્રસથાન’વાળા ભાઈ રણછોડજી મમસ્તીએ એમને ઘણી મદદ કરે લી. આ ઉપરાંત તેઓ રોમન મલમપમાં ઉચચારણની દૃસટિએ કે્લાક સુધારા કરી એ મલમપનો પણ સવીકાર કરવાના પક્ષના હતા. તેમની દલીલ એ હતી કે લેખન તથા મુદ્રણની દૃસટિએ એની સગવડ અચૂક છે જ. કોઈ 295


અથવા ઉદૂ્વ તથા રોમન મલમપઓનું જ્ાન આવશ્ક હો્. ૪. દહં દુસતાનીને રાટિટ્રભાષા તરીકે શીખનારા તેને પોતાની પ્રાંતી્ મલમપમાં તેમ જ રોમન મલમપમાં શીખે, અને તે ્બે પૈકી ગમે તેનો સગવડ પ્રમાણે ઉપ્ોગ કરે . પ્રાંતી્ સરકાર તે ્બંનેને માન્ રાખે. પ્રાંતની ભાષા મવશે પણ એમ જ. ૫. મધ્સથ સરકારમાં દહં દુસતાની ભાષાના ઉપ્ોગમાં ઠરાવેલી રોમન, દેવનાગરી, તથા ઉદૂ્વ ગમે તે મલમપનો ઉપ્ોગ પ્રજા કરે . પ્રજાની જાણ મા્ે પ્રમસધિ થતાં લખાણો વગેરેમાં રોમન તથા જ્ાં પ્રમસધિ થા્ ત્ાંની પ્રાંતી્ મલમપ ્બંનેનો ઉપ્ોગ હો્. આ વ્વસથાથી દેશની દરે ક ભાષા મા્ે કમમાં કમ એક સામાન્ મલમપ—અને તે જગદવ્ાપી મલમપ પ્રાપ્ત થઈ શકશે; અને રોજના અંતગ્વત વ્વહારોમાં તથા સાદહત્માં પ્રાંતી્ મલમપઓ પણ રહી શકશે, અને કોઈ પણ ભાષા શીખવાનું સગવડભ્ુ​ું થઈ શકશે.

પણ ્બે મલમપઓ જાણનારાની સંખ્ા લઈએ તો ્બીજી મલમપ તરીકે રોમન મલમપ જાણનારા સૌથી વધારે નીકળે. વળી સરનામાંમાં વ્સકતઓ તથા સથાનોનાં નામો મા્ે, તેમ જ તારમાં રોમન મલમપનો ઉપ્ોગ થા્ છે. આંતરદેશી્ વ્વહાર મા્ે તો એ જ મલમપ સૌથી મહત્વની છે. સંસકૃ ત કુ ળની પ્રાંતી્ મલમપઓનું સુધારે લું નાગરીકરણ કરીએ તોપણ મુસલમાનો ઉદૂ્વનો આગ્હ ન છોડે એવો સંભવ છે. આ ્બધી ્બા્બતોનો મવચાર કરી પોતાના સમૂળી કાંવ્ત એ પુસતકમાં તેમણે નીચેના અમભપ્રા્ો જણાવ્ા છેૹ ૧. રોમન મલમપનું પ્રાંતની મવમવધ ભાષાઓના ઉચચારોને સંપૂણ્વપણે અને ચોક્સપણે રજૂ કરી શકે એવું સવરૂપ મનસચિત કરવું; એને ઠરાવેલી રોમન મલમપ કહો. ૨. સૌ કોઈને ્બે મલમપઓનું જ્ાન આવશ્ક હો્ઃ પ્રાંતી્ મલમપનું અને ઠરાવેલી રોમનનું. ૩. કોઈ પણ સવરૂપમાં દહં દુસતાની ભાષાને માતૃભાષા તરીકે ્બોલનારા મા્ેની ્બે મલમપઓ તે દેવનાગરી અને ઉદૂ્વ. એ્લે તેને માતૃભાષા તરીકે શીખનારા મા્ે દેવનાગરી તથા રોમન,

[ક્રમશઃ] 

ત્કશોરલાલ મશરૂવાળા ત્લત્ખિ /સંબંત્ધિ કે ટલાંક પદુસિકો ઈશુ મરિસ્ ગી્તાધવમન ગી્તાધવમન (સમચત્) ગી્તામંથન ગતાંધીમવચતાર દરોિન જીવનશરોધન બુદ્ધ અને મિતાવીર

296

_50.00 _30.00 _200.00 _200.00 _40.00 _45.00 _50.00

રતામ અને કૃ ષણ મવદતાય વેળતાએ મવદતાય વેળતાએ (નતાની) સમૂળી ક્રતાંમ્

_65.00 _150.00 _50.00 _25.00 _30.00

સતયમય જીવન શ્રેયતાથગીની સતાધનતા (સદગ્ હકશરોરલતાલ મશરૂવતાળતાનું જીવન ચહરત્) નરહદર દ્ારકાદાસ પરીખ _200.00

[ સપ્ેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


પંખીઓ સાથે ભાઈબંધી કરવાની કળા શીખવિદું પદુસિક ઃ પંખીઓની ભાઈબંધી

પદુસિક પત્રચ્ય

તવશયાલ શયાહ “અમતારતા ઘરમતાં પંખીઓ પ્તયે પ્ેમ િ્રો ખરરો. કરોઈક સમીસતાંર ે મફમનકસનતા સીમતાડતાઓ ઉપર ચતાંદની પથરતા્ી આવ્ી િરોય અને એનતા સવતાગ્મતાં બુલબુલે પરો્તાનું સંગી્ વિે ્ું મૂકયું િરોય તયતારે ઉલ્તાસમતાં આવીને મગનકતાકતા બરોલી ઊઠ્તા, ‘ભગવતાને આ કંઠમતાં કેટલું બધું મતાધુય્જ મૂકયું છે.’ એ ર પ્મતાણે મતારતા મપ્તાશ્રીને રરોબીન પંખી બિુ ગમ્ું િ્ું. અંકગમણ્નતા અઘરતા દતાખલતા ્ેઓ મને શીખવી રહ્તા િરોય તયતારે ઘરનતા આંગણતામતાં ચણ્ું ચણ્ું જો રરોમબન આવી પિોંચે ્રો બેપતાંચ મમમનટ મપ્તાશ્રી એને ધયતાનથી જોઈ રિે ્તા અને કિે ્તા કે ‘આ રરોમબન બિુ મીઠડુ ં પંખી છે. મવલતાય્મતાં િં ુ િ્રો તયતારે મેં જોયેલું કે અંગ્ેજો એને જોઈને બિુ િરખતાય છે.” આ અંકમતાં ર એક પ્કરણ—મતારં ભણ્ર—ર ે પુસ્કમતાંથી લેવતામતાં આવયું છે ્ે જીવનનું પરોઢનતા અનય એક પ્કરણ ‘છૂટતાં પંખીડતાં’મતાંથી આ અવ્રણ મુકતાયું છે. અતયતારની અનેક સગવડરો આપ્ી શતાળતાઓ ન આપી શકે એવું ઊંડતાણ અને વૈમવધયપૂણ્જ મશષિણ મફમનકસ આશ્રમનતાં બતાળકરો એ ‘ખે્રતાઉ મનશતાળ’મતાં મેળવ્તા. િતાલમતાં મેદતાનરો અને વૃષિરો વગરની, અને ્ેનતા કતારણે પંખીઓનતા પણ અભતાવવતાળી શતાળતાઓની સંખયતા વધી રિી છે, ્ેને કતારણે કુ દર્ પતાસેથી મળ્ું મશષિણ સવતાભતામવક ક્રમમતાં ર ઘટ્ું રવતાનું. આ અવકતાશ ર ેટલરો પણ પૂરી શકે ્ેટલું, પષિીમવદ્ લતાલમસંિ રતાઓલનું પંખીઓ અંગે પતાયતાનું મશષિણ પૂરં પતાડ્તા પુસ્ક પંખીઓની ભયાઈબંધીનરો પહરચય કરતાવે છે પરો્ે પણ સમયતાં્રે બડ્જ વૉમચંગ કર્તા પત્કતાર-લેખક મવશતાલ શતાિ. …

પતચિમી

લોકોની સરખામણીએ ભારતી્ો પ્રકૃ મતપ્રેમી પ્રજા નથી. ભારતી્ોને ્બધે જ ઘર

પંખીઓની ભાઈબંધી લેૹ લાલસિંહ રાઓલ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2013 ISBNૹ 81 – 7229 –474 – 8 પેપર બૅક સાઇઝૹ ૫.5 × 8.5 • પાનાંૹ 152 ૱ 300

नवजीवनનો અક્ષરદેહ [ સપ્ેમ્બર ૨૦૧૬]

જ ેવી સુમવધા જોઈએ એ્લે આકરા પ્રવાસ કરવા તેમનું ગજુ ં નથી એ કડવું સત્ છે. દદર્ો ખેડીને મવશ્ભ્રમણ કરનારા કોલં્બસ સદહતના અનેક મહાન પ્રવાસીઓ પસચિમથી પૂવ્વ તરફ આવ્ા હતા. કોઈ વીરલો અહીંથી વષયોની દદર્ાઈ મુસાફરી ખેડીને પસચિમ તરફ ગ્ો હો્ એવું ઇમતહાસમાં નોંધા્ું નથી. પસચિમના લોકો આપણા કરતાં પ્રકૃ મતની નજીક રહે વાનું વધારે પસંદ કરે છે. કદાચ એ્લે જ પસચિમી દેશોએ મવશ્ને ઉત્મ સાહમસકો, પ્રવાસીઓ, સંશોધકો અને મવજ્ાનીઓ આપ્ા હશે! વૈસશ્કીકરણના ્ુગમાં પસચિમથી આ પ્રવાહ પૂવ્વ તરફ વહી રહ્ો છે. આજના ‘્ુવાન ભારત’માં પ્રકૃ મતપ્રેમીઓની સંખ્ા સતત વધી રહી છે. દેશના હજારો ભારતી્ો ્ીમપકલ પ્રવાસમાં નહીં પણ કેસમપંગ, ્ટ્રૅદકંગ, હાઇદકંગ, ફો્ોગ્ાફી અને ્બડ્વ વૉમચંગ જ ેવા અસલી પ્રવાસમાં રસ લઈ રહ્ા 297


આ પદુસિકનદું સૌથી મજબૂિ પાસદું િેની િસવીરો છે.

પદુસિકની

ધોળત્ક્યા

શરૂઆિમાં

અને

જ્યેશ

લેખકે

જોશી

મનોજ

નામના

િસવીરકારોનો એ માટે આભાર માન્યો છે.

પંખીઓની ભાઈબંધી પદુસિક આપણને ગદુજરાિના પ�ીજગિનો પત્રચ્ય જ નથી કરાવિદું પણ

પ�ીઓની િદુત્ન્યામાં કેવી રીિે રસ લેવા્ય એની િાલીમ પણ આપે છે. પદુસિક વાંચિી વખિે વાચકો

ત્બલકદુ લ ભાર ત્વના આ િાલીમ મેળવિા જા્ય છે એ િેની ખૂબી છે

છે અને ગુજરાતીઓ પણ આમાંથી ્બાકાત નથી. છેલ્ા ઘણા સમ્થી ગુજરાતમાં ‘્બડ્વ વૉચસ્વ’ એ્લે કે પક્ષી-મનરીક્ષકોની સંખ્ા સતત વધી રહી છે. આ નવા ઉતસાહી ‘્બડ્વ વૉચસ્વ’ મા્ે જાણીતા પક્ષીમવદ્ લાલમસંહ રાઓલનું પુસતક પંખીઓની ભાઈબંધી ઉત્મ માગ્વદશ્વકની ગરજ સારી શકે એમ છે. પ્રકૃ મતપ્રેમીઓમાં લાલમસંહ રાઓલનું નામ અજાણ્ું નથી. ૨૬મી માચ્વ, ૧૯૨૫ના રોજ લીમડીમાં (મજ. સુરેનદ્રનગર) જનમેલા લાલમસંહ રાઓલે ૨૪ વષ્વની ઉંમરથી જ પક્ષીઓની દુમન્ામાં રસ લેવાનું શરૂ કરી દીધું હતું. લેખકે આ્લી નાની ઉંમરથી પક્ષીઓ પાછળ સમ્ વીતાવીને મેળવેલા અનુભવનું ભાથું આપણને આ પુસતકમાંથી મળે છે. આ પુસતકની પ્રસતાવના મવખ્ાત્ પક્ષીમવદ્ લવકુ માર ખાચરે લખી છે, જ ે તેનું વધુ એક જમા પાસું છે. સુંદર મુખપૃષ્, સાજસજજા અને જાડા ગલોસી પેપસ્વથી સજ્જ આ પુસતક ્બે ભાગમાં વહેં ચા્ેલું છે. ‘પંખીનું જીવન’ નામના પહે લાં ભાગમાં આપણી આસપાસનાં પંખીઓની દુમન્ા, પંખીઓનું ્ુગલીકરણ, પ્રણ્લીલા, માળા, ઈંડાં સેવવાની 298

પ્રમક્ર્ા, ્બચચાંનો ઉછેર અને પંખીઓના ભામવની ચચા્વ કરવામાં આવી છે. ‘ગમતાનો કરીએ ગુલાલ’ નામના ્બીજા ભાગમાં કુ લ ૧૨ લેખો સમાવા્ા છે. જ ેમાં પ્રકૃ મતના લાડકવા્ા પંખીઓ અને તેમનું વાતાવરણ અંગેના લેખોથી માંડીને ્બપૈ્ો, દૈ્ડ, શોમ્બગી, નાનો પતરં ગો, ્બબ્બઈ વગેરે જ ેવા ચોક્સ પક્ષીઓ મવશે લખા્ેલા લેખોનો સમાવેશ થા્ છે. આ પુસતકનું સૌથી મજ્બૂત પાસું તેની તસવીરો છે. પુસતકની શરૂઆતમાં જ લેખકે મનોજ ધોળદક્ા અને જ્ેશ જોશી નામના તસવીરકારોનો એ મા્ે આભાર માન્ો છે. પંખીઓની ભાઈબંધી પુસતક આપણને ગુજરાતના પક્ષીજગતનો પદરચ્ જ નથી કરાવતું પણ પક્ષીઓની દુમન્ામાં કેવી રીતે રસ લેવા્ એની તાલીમ પણ આપે છે. પુસતક વાંચતી વખતે વાચકો મ્બલકુ લ ભાર મવના આ તાલીમ મેળવતા જા્ છે એ તેની ખૂ્બી છે. જ ેમ કે, ્બડ્વ વૉમચંગ મવશે પ્રાથમમક જાણકારી સુધધાં નહીં ધરાવતા લોકોને પણ ખ્ાલ આવતો જા્ છે કે, પક્ષીઓમાં રસ લેવા મા્ે ્બહુ દૂર જવાની જરૂર નથી. લેખક કહે છે કેૹ … આ તો થઈ આપણાં આંગણાનાં સામાન્ અને મચરપદરમચત પંખીઓની વાત. ઘર ્બહાર નીકળી થોડા આગળ વધીએ. આંખ-કાન સચેત રાખીએ તો આજુ ્બાજુ માં અનેક પંખીઓ ફરતાં, ચરતાં, ચહકતાં દેખા્. ત્ાંથી થોડાંક આગળ જઈએ તો પતરં ગા, કાળોકોશી, અધરં ગ, દૂધરાજ, નાચણ, ફડકફુતકીઓ, કો્લ અને કવમચત્ શકરો કે ચી્બરી પણ નજરે ચડી જા્. મોર જ ેવા ઝળહળતા રં ગોવાળા રૂપાળાં પંખી દુમન્ામાં ક્ાં્ આ્લા નજીકથી જોવા ના મળે. ખેતરાઉ મવસતાર તરફ આગળ વધીએ તો તેતર, લાવરી, મ્બલ્બે્ર, દ્​્ોડી, પીદ્ી, [ સપ્ેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


ગંદમ, તૂતી અને ચંડૂલોમાંથી કોઈને કોઈ મળી જા્. જળાશ્ોની પણ મુલાકાત લેવા જ ેવી. ત્ાં વળી પાણીનાં પંખીઓની મનરાળી દુમન્ા નજરે ચડે… લેખક આ્લી સરળતાથી વાચકોને પક્ષીઓની દુમન્ામાં ખેંચી જા્ છે. આપણે આપણં જીવન એ્લું વ્સત અને એકમવધ (મોનો્ોનસ) ્બનાવી દઈએ છીએ કે આસપાસની દુમન્ાને નજીકથી જોવાનું જ ભૂલી જઈએ છીએ. આ વાત દરે ક સરે રાશ વ્સકતને લાગુ પડે છે. આપણને પણ ‘દડસકવરી’ અને ‘નૅશનલ મજ્ોગ્ામફક’ જ ેવી ચેનલો પર પ્રકૃ મતને લગતા કા્​્વક્રમો જોવાનું ગમે જ છે, પરં તુ આપણે થોડો સમ્ કાઢીને આસપાસની દુમન્ામાં નજર દોડાવવાની તસદી નથી લેતા. ગુજરાત તો પક્ષીઓની ્બા્બતમાં ખૂ્બ જ સમૃધિ છે. ચોમાસા પછી અહીં ્ુરોપ, રમશ્ા, સાઇ્બીદર્ા, તાજીદકસતાન અને કઝાદકસતાન જ ેવા દેશોમાંથી પણ જાતભાતનાં પંખીઓ આવે છે, પરં તુ રઝળપા્નો સામનો કરવો પડે એવા પ્રવાસ કરવામાં સરે રાશ ગુજરાતીઓ રસ નથી ધરાવતા. એનું કારણ ગુજરાતીઓ પ્રકૃ મતપ્રેમી પ્રજા નથી એ હોઈ શકે! આ પુસતકમાં લેખકના પ્રકૃ મતપ્રેમ અને પ્ા્વવરણના મવનાશની વ્થા પણ ઊડીને આંખે વળગે છે. પુસતકના પહે લાં ભાગના ‘પંખીઓનું ભામવ’ લેખમાં લેખકે આ મુદ્ો મવસતૃત રીતે છેડ્ો છે. લેખક કહે છે કેૹ રાજકો્માં હાલ જ્ાં રામકૃ ષણનગર છે ત્ાં ૧૯૬૦ સુધી ખુલ્ી જગ્ા પડતર જમીન હતી. મશ્ાળામાં પરદેશથી આવતાં સડચંડૂલ તેમાં હજારોની સંખ્ામાં ફરતાં ચરતાં મેં જો્ા છે. રામકૃ ષણનગર વસી જતાં તેમના આહાર અને આશરાનો મવસતાર તે્લો ઘટો. રાજકો્ ચારે नवजीवनનો અક્ષરદેહ [ સપ્ેમ્બર ૨૦૧૬]

તરફ ઝડપભેર મવસતરતું જા્ છે. સડચંડૂલનાં દશ્વન હવે ત્ાં દુલ્વભ થઈ ગ્ા છે. આ વાત રાજકો્ને જ નહીં પણ આખા દેશના અનેક મવસતારોને લાગુ પડે છે. પસચિમી દેશોએ આપણા કરતાં અનેકગણો વધારે મવકાસ ક્યો છે, પરં તુ ત્ાં સમાંતરે પ્રકૃ મતનું પણ જતન કરા્ું છે. આ પૃથવી પર આપણા મસવા્ ્બીજા પણ હજારો સજીવો વસે છે એ વાત આપણે ભૂલવી ના જોઈએ. આવું ત્ારે જ થા્ જ્ારે લોકોમાં પ્રકૃ મત પ્રત્ેનો પ્રેમ વધે. પ્રકૃ મતમાં રસ લેનારા અને તેને પ્રેમ કરનારા લોકો જ ે્લા વધશે એ્લું આપણં પ્ા્વવરણ વધારે પ્રફુસલ્ત રહે શે. લોકો પ્ા્વવરણને ચાહતા હશે તો જ આપણે વનવગડાં અને પશુપંખીઓ પ્રત્ે તેમનામાં અનુકંપા જગાવી શકીશું અને આખો દેશ જીવવાલા્ક ્બનાવી શકીશું. એ્લે જ એવું કહી શકા્ કે, ભલે આ પુસતકમાં ફકત પંખીઓની વાત કરાઈ છે, પરં તુ સામાન્ માણસમાં પ્રકૃ મતની સમજનું ઘડતર કરવાની દૃસટિએ તેનું મહત્વ ઘણં વધારે છે. એક જગ્ાએ લેખકે પણ પસચિમી દેશોની અને ભારતની સરખામણી કરતા કહ્ું છે કેૹ ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓની પંખીઓની વસતી ઉપર થતી અસર પસચિમનાં મવકમસત દેશોના ધ્ાન પર આવતાં તેઓ સજાગ થઈ ગ્ા. કે્લી્ે જંતુનાશક દવાઓના વપરાશ અને ઉતપાદન ઉપર પ્રમત્બંધ મૂકી દીધા અને જ ેના પર પ્રમત્બંધ નથી તેવી જંતુનાશક દવાઓ કડક મન્ંત્ણ હે ઠળ મુકાઈ. તે દેશોમાં ૧૦૦ ્કા સાક્ષરતા હોવાથી મન્ંત્ણોનું અને કા્દાનું ્બરા્બર પાલન થા્ છે. કે્લાં્ પંખીઓ ત્ાં ધીમે ધીમે વધતા જા્ છે. આ વાતમાં લેખકની મચંતા, મનસ્બત અને વ્થા 299


સપટિ વતા્વ્ છે. આ વાંચતી વખતે આપણને પણ સવાલ થા્ છે કે શું આપણા દેશમાં પણ આવું ના થઈ શકે? જરૂર થઈ શકે, પરં તુ એ મા્ે ગુજરાત સદહત દેશનાં તમામ રાજ્ોમાં પ્રકૃ મતમાં રસ લેનારા લોકોની સંખ્ા વધવી જોઈએ. લાલમસંહ રાઓલે અત્ાર સુધી દેશભરમાં અનેક મશમ્બરો કરીને લોકોને પોતાનું અનુભવજ્ાન વહેં ચ્ું છે. ‘્બડ્વ વૉમચંગ’માં રસ ના હો્ તો પણ પંખીઓની ભાઈબંધી પુસતક તમને આસપાસની દુમન્ાને જરા અલગ દૃસટિકોણથી જોતા શીખવાડે છે. પુસતક વાંચ્ા પછી તમને એવી લાગણી થઈ શકે છે કે, આવું તો મેં અત્ાર સુધી જો્ું જ ન હતું. … કદાચ મનષણાત ‘્બડ્વ વૉચસ્વ’ મા્ે આ પુસતક ઉપ્ોગી ના હો્, કારણકે તેમાં પક્ષીઓની દુમન્ાનો પદરચ્ કરાવતા જનરલ લેખો સમાવા્ા છે. આ કારણસર પુસતકમાં ગુજરાતનાં જુ દાં જુ દાં

પક્ષીઓની વગતીકૃ ત માદહતી સહે લાઈથી નથી મળતી. જ ેમ કે, પવ્વતી્ પ્રદેશનાં પંખીઓ, દદર્ાનાં પંખીઓ, પાણીનાં પંખીઓ, મશકારી પંખીઓ વગેરે. હા, પુસતકમાં જુ દી જુ દી જાતનાં પંખીઓના અનેક નામોલ્ેખ જરૂર મળે છે, પરં તુ તે ફકત ગુજરાતીમાં અપા્ાં છે, પંખીઓનાં અંગ્ેજી નામ નથી અપા્ાં. એ્લે પુસતક વાંચતી વખતે કોઈ પંખી મવશે વધુ જાણવાની ઇચછા થા્ તો ઇન્રને્ પરથી તેની જાતમાદહતી મેળવવામાં તકલીફ પડે છે. આમ છતાં, ગુજરાતીમાં પક્ષીઓ મવશે આ્લું આકષ્વક અને સરળ શૈલીમાં લખા્ેલુ પુસતક ઝ્ જોવા મળતું નથી એ હકીકત છે. સરે રાશ ગુજરાતીઓને પંખીઓની દુમન્ાનો પદરચ્ કરાવવા ્બદલ લાલમસંહ રાઓલનો જ ે્લો આભાર માનીએ એ્લો ઓછો. E-mailૹ vishnubharatiya@gmail.com 

‘ नवजीवन નો અ�રિેિ’માંથી ચૂંટેલા લેખો િવે ‘વેબગદુર્જરી’ પર ભતાષતા, સતાહિતય, કળતા, ઇમ્િતાસ, મશષિણ, સંસકૃ મ્, આરરોગય, મફલમ, મવજ્તાન ર ેવતા અનેક મવષયરોમતાંથી રરોર ેરરોર કરોઈને કરોઈ મવષય પર લેખસતામગ્ી મપરસ્ી વેબસતાઇટ ‘વેબગુરર્જ ી’ ગુરરતા્ી ભતાષતાની સૌથી વધુ વંચતા્ી વેબસતાઇટરોમતાંની એક છે. વષ્જ ૨૦૧૬ની શરૂઆ્થી આ સતાઇટ પર ‘મિતાતમતા ગતાંધી’નતા સલગ િે ઠળ મનયમમ્રૂપે લેખરો મુકતા્તા રિે છે. ર ેમતાં છેલ્તા કેટલતાક મહિનતાથી દર ત્ીજા મંગળવતારે , અતયતાર સુધીમતાં ‘नवजीवनનો અક્રદેહ’મતાં પ્કતામશ્ થયેલતા, ે તા લેખરો મુકતાઈ ગતાંધીજીનતા લેખરોમતાંથી ચૂંટલ રહ્તા છે. ગઈ સદીનતા પૂવતા્જધ્જમતાં વયક્ થયેલતા ગતાંધીજીનતા મવચતારની રરૂહરયતા્ આ સદીમતાં પણ ઓછી નથી, ્ેનરો આ એક વધુ પુરતાવરો છે. ‘વેબગુરર્જ ી’નતા અનય લેખરો અને ‘મિતાતમતા ગતાંધી’ મવભતાગમતાં મનયમમ્પણે મુકતા્તા ગતાંધીમવચતાર મવષયક લેખરો http:// webgurjari.in/ પર રઈ વતાંચી શકતાશે. આ લેખરો અંગે વતાચકરોની કરોમેન્ટસ પણ ‘વેબગુરર્જ ી’નતા સૌરનયથી પ્સંગરોપતા્ ‘नवजीवन નરો અષિરદેિ’મતાં પ્મ્ભતાવરૂપે મૂકવતામતાં આવશે.

300

[ સપ્ેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


ગાંધીજીની ત્િનવારી ઃ ૧૦૦ વષ્ષ પિે લાં ચંદુલયાલ ભગુભયાઈ દલયાલ દમષિણ આમરિકતાનતા સતયતાગ્િ, ્ેને સંબંમધ્ અનય બતાબ્રો અને નતાણતાવયવિતારને લગ્તા પત્વયવિતારનરો મસલમસલરો દમષિણ આમરિકતા છરોડ્તાનતા બે વષ્જ પછી પણ, િરુ ચતાલુ ર િ્રો. આ મતાસે પણ ગયતા મતાસની ર ેમ ર મુખય પત્વયવિતાર સતયતાગ્િને લગ્ી હિસતાબી બતાબ્રોનરો ર રહ્રો. દમષિણ આમરિકતાનતા સતયતાગ્િનતા સતાથી અને પ્ેસ મૅનેરર એ. એચ. વેસટ સતાથેનરો પત્વયવિતાર આ વતા્ની સતાખ પૂરે છે ્રો આ ર મતાસે હિં દની આઝતાદી મતાટે લરોકમતાનય હટળક, એની બીસંટ વગેરે સતાથે મળી િરોમરૂલ લીગની સથતાપનતા કરે છે, ર ેનતા પ્મુખ ્રીકે આગળ ર્તાં ગતાંધીજી ચૂંટતાઈ આવવતાનતા છે અને ઇષ્નડયન નૅશનલ કતાૅંગ્ેસમતાં ્ેનું મવલીનીકરણ પણ થવતાનું છે. … સપટે મબર, ૧૯૧૬

૧થી ૨1 (અમદાવાદ). ૩ અમદાવાદ. ૪ અમદાવાદૹ દાદાભાઈની જનમ જ્ંતીની ઉજવણીની સભામાં ભાષણ. ૫થી ૮ (અમદાવાદ). ૯થી ૧૦ અમદાવાદ. ૧૧થી ૧૩ (અમદાવાદ). 1. દરમમ્ાન તા. ૧લીએ અૅની ્બીસં્ ે પોતાની હોમરૂલ લીગ સથાપી.

૧૪ ૧૫થી ૧૬ ૧૭ ૧૮થી ૨૩ ૨૪ ૨૫થી ૨૬ ૨૭ ૨૮થી ૩૦

અમદાવાદ. [અમદાવાદ]. અમદાવાદ. (અમદાવાદ). અમદાવાદ. (અમદાવાદ). અમદાવાદ. (અમદાવાદ).

નવજીવનના સેવકોને જનમત્િનની શદુભેચછા ઑક્ો્બર, ૨૦૧૬ નવજીવનના સેવકો વગર નવજીવનની મવકાસવાતા્વ અધૂરી છે. તેમની મનષ્ા અને મહે નતને કારણે જ નવજીવન નવ દા્કા ઉપરાંતથી પોતાનો ધમ્વ ્બજાવી રહ્ું છે. શ્રી મહે નદ્રતસંહ ઝયા. ગોડહલ, ઍસ્ે્ મવભાગ, •

જ. િા. ૦૮ – ૧૦ – ૧૯૬૦

શ્રી હરે શભયાઈ શયાં. ગજ્જર, પ્રેસ કા્ા્વલ્,

૨૦– ૧૦ – ’૫૪

શ્રી મહે શભયાઈ રયા. વયાળંદ, ફો્ોકંપોઝ મવભાગ,

૧૦– ૧૦ – ’૫૮

શ્રી ભીખયાજી વ. િયાકોર, ્બાઇસનડંગ મવભાગ,

૨૨– ૧૦ – ’૫૫

શ્રી ચંદ્રકયાનિ ચુ. પટેલ, ્બાઇસનડંગ મવભાગ,

૧૯– ૧૦ – ’૫૬

શ્રી તવનોદભયાઈ આ. રયારયા, ઑફસે્ મવભાગ, •

૨૨– ૧૦ – ’૫૬

नवजीवनનો અક્ષરદેહ [ સપ્ેમ્બર ૨૦૧૬]

301


‘नवजीवनનો અ�રિેિ’ના ચાિકો—વાચકો—ગ્ાિકોને… ‘नवजीवन નો અક્ષરદેહ’નું લવાજમ હવેથી કોઈ પણ મદહને ભરી શકા્ છે. આ મા્ે,  નવજીવન

્ટ્રસ્/Navajivan Trustના નામે મનીઑડ્વર અથવા ચેક મોકલાવી શકા્ છે.  રૂ્બરૂ લવાજમ ભરી શકા્ છે.  નવજીવનના ્બૅંક એકાઉન્માં પણ મનધા્વદરત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકા્ છે. તેની મવગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસટ/Navajivan Trust

્બૅંકૹ સટેટ બૅંક ઑફ ઇસનિ્યા

રિાનચૹ આશ્મ રોડ

કરન્ એકાઉન્  એકાઉન્ નં્બરૹ 10295506832  રિાનચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. ્બી. આઈ., આશ્મ રોડ શાખા, ગૂજરાત મવદ્ાપીઠ કૅ મપસ, પોસ્ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્, ભારત મવશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લિાજમની રકમ જમા કરાવયા પછી 079 27540635 (ઍકસ્ટેનશન 217 અથિા 218) નંબર પર ફોન કરીને જાર કરશો. આ ઉપરાં્ત જ ેમના નામે લિાજમ અથિા ભે્ટરૂપે આ સામવયક મેળિ​િા-મોકલિા ઇચછો છો, ્તેમની સંપૂરયા વિગ્ત રકમ ભયાયાની �સલપ સાથે નિજીિન ્ટ્રસ્ટના સરનામા પર મોકલી આપિા નમ્ર વિનં્તી. જ ેથી કરીને અંક શકય એ્ટલો િહે લા ્તેમના સરનામે પહોંચી શકે.

લવયાજમ અંગેૹ કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની મવગત, દા. ત., (6–16)એ લવાજમ પૂરં થ્ાના માસ અને વષ્વ દશા્વવે છે. જેમાં 6 એ જૂન મદહનો અને 16 એ 2016નું વષ્વ સૂચવે છે. આ રીતે જેમનું લવાજમ જે મદહને-વષથે પૂરં થતું હો્ ત્ાં સુધીમાં લવાજમ ભરવું ઇચછની્ છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભે્ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્ાહકો ્બની શકે છે.

સિરાજ વિશેષાંક છૂ્ટક ડકંમ્ત _ 25

302

રજ્ત અંક છૂ્ટક ડકંમ્ત _ 25

પુસ્તકપડરચય વિશેષાંક છૂ્ટક ડકંમ્ત _ 40

[ સપ્ેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


આરું ભનાું વર્ષોની એક આવૃત્તિ

અદ્યતન આવૃત્તિ

વચ્ચેનાું વર્ષોની એક આવૃત્તિ

સપ્ે મબર ૨૦૧૬ સુધી દ્વદ્વધ ભાષા્માં આત્મકથાના વેચાણની દ્વગતદો

૩૦૩

ક્રમ

ભાષા

૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬

ગુજરાતી અંગ્ટેજી કહં દી મરાઠી તટેલુગુ તત્મલ કન્નડ ઉદુ્ષ ્બંગાળી મલ્ાલમ આસામી ઉકડ્ા મત્ણપુરી સંસકૃ ત કોંકણી પંજા્બી

પ્રથમ આવૃવતિનું વષ્વ ૧૯૨૭ ૧૯૨૭ ૧૯૫૭ ૧૯૬૫ ૧૯૯૩ ૧૯૯૪ ૧૯૯૫ ૧૯૯૫ ૧૯૯૭ ૧૯૯૭ ૧૯૯૮ ૧૯૯૮ ૨૦૦૮ ૨૦૦૯ ૨૦૧૦ ૨૦૧૪

હાલની આવૃવતિનું વષ્વ

૩૦-૯-૧૬ સુધી નકલો

૨૦૧૫-૧૬ ૨૦૧૫-૧૬ ૨૦૧૫-૧૬ ૨૦૧૫-૧૬ ૨૦૧૫-૧૬ ૨૦૧૫-૧૬ ૨૦૧૫-૧૬ ૨૦૧૨-૧૩ ૨૦૧૫-૧૬ ૨૦૧૭-૧૮ ૨૦૧૫-૧૬ ૨૦૧૪-૧૫ ૨૦૦૭-૦૮ ૨૦૧૨-૧૩ ૨૦૧૨-૧૩ ૨૦૧૪-૧૫

૬,૧૧,૦૦૦ ૧૯,૯૦,૦૦૦ ૬,૩૦,૦૦૦ ૨,૦૮,૦૦૦ ૧,૬૦,૦૦૦ ૬,૭૫,૦૦૦ ૨,૦૫,૦૦૦ ૧૩,૦૦૦ ૨૪,૦૦૦ ૭,૫૦,૦૦૦ ૨૩,૦૦૦ ૬૯,૦૦૦ ૩,૦૦૦ ૩,૦૦૦ ૨૦,૦૦૦ ૨,૦૦૦ ૫૩,૮૬,૦૦૦


ગાંધીજીના જન્મની કથા, એ્મના શબ્દો્માં

૩૦૪


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.