Navajivanno Akshardeh August 2016

Page 1

વષર્ૹ ૦૪ અંકૹ ૮ સળંગ અંકૹ ૪૦ • ઑગસ્ટ ૨૦૧૬

છૂ ટક �કંમત ઃ _ 15

મીરાંબહે ન — પાછલાં વષ�માં, િવયેના (ઑ�સ્ટર્યા)


વષર્ : ૦૪ અંક : ૮ સળંગ અંક : ૪૦   • ઑગસ્ટ ૨૦૧૬ છૂ ટક �કંમત ઃ _ 15

તં�ી

િવવેક દેસાઈ સંપાદક

૧. ગાંધીજી અને રવીન્�નાથ ટાગોર . . . . . . . . . . . . . . . . . . . . . પ્યારે લાલ . .૨૩૫ ૨. ગોરક્ષા િવશે પં. જવાહરલાલ નેહરુ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૨૩૯   સંિક્ષ� પ�રચયૹ પં�ડતજી — પોતાને િવશે . . . . . . . . . . . . . . . . . . . . .૨૪૨

કેતન રૂપેરા

૩. એક સાિધકાની જીવનયાત્રા . . . . . . . . . . . . . . . . . . . . . . . .મીરાંબહે ન . .૨૪૩

પરામશર્ક

૪. ગાંધીયુગના સત્યા�હી, િશક્ષક, સંશોધક, સાિહત્યકારૹ રામનારાયણ ના. પાઠક . . . . . . . . . . . . ગંભીરિસંહ ગો�હલ . .૨૪૯

કિપલ રાવલ સાજસજ્જા

અપૂવર્ આશર ભાષાશુિ�

અશોક પં�ા

૫. �કશોરલાલ મશરૂવાળાની સા�હત્ય-�વૃિત્ત –  ૨ . . . નરહ�ર �ારકાદાસ પરીખ . .૨૫૪ ૬. ગાંધીદૃ��ૹ સત્યા�હ . . . . . . . . . . . . . . . . . . . . . . . . .પી.�કાશ વેગડ . .૨૫૮ ૭. પુસ્તક પ�રચયૹ વન્ય �ાણીસૃ�� . . . . . . . . . . . . . . . . . લિલત ખંભાયતા . . ૨૬૧ ૮. પુનઃ પ�રચય, સંિક્ષ� પ�રચય . . . . . . . . . . . . . . . . . . . . . . . . સંકલન . . ૨૬૪ ૯. ગાંધીજીની �દનવારી ઃ ૧૦૦ વષર્ પહે લાં . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ . . ૨૬૬

આવરણ ૪ અને ૩

અસ્પૃશ્યતાિનવારણ અંગે ગાંધીજીના િવચારો [હ�રજનબંધુ, અનુ�મે ૧૯ અને ૧૨ માચર્, ૧૯૩૩] વાિષર્ક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં)

લવાજમ અંગે ઃ કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની િવગત, દા. ત., (6–16)એ લવાજમ પૂરું થયાના માસ અને વષર્ દશાર્વે છે. જેમાં 6 એ જૂન મ�હનો અને 16 એ 2016નું વષર્ સૂચવે છે. આ રીતે જેમનું લવાજમ જે મ�હને-વષ� પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવું ઇચ્છનીય છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના �ાહકો બની શકે છે.

_ ૧૫૦૦/- (િવદેશમાં) �િતભાવ/લવાજમ મોકલવાનું સરનામું

વ્યવસ્થાપક, નવજીવન ટર્સ્ટ ગૂજરાત િવ�ાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ ૦૭૯ – ૨૭૫૪૨૬૩૪

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org નવજીવન ટર્સ્ટે નવજીવન મુ�ણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી �કાિશત કયુ�.

સુજ્ઞ વાચકોને . . .

સામિયકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો �યત્ન કરાયો છે. જોડણી જેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુ�ણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. �સ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ િસવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂવર્કનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામ�ી મૂળ લખાણ �માણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામ�ી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક �ારા લખવામાં આવી છે. જે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉ�ેખ કરાયો છે. જે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉ�ેખ કરાયો નથી. જે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના �ારા તે ઉ�ેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૨૩૪


ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોર પ્યારે લયાલ ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોર. સત્ય અને સૌંદ્ય્ય. સત્યાગ્રહ અને સાહહત્ય. સાદગી અને શોભા-શણગાર. રેં હટ્યાનું સંગીત અને રવીન્દ્રસંગીત. …હહં દના પશ્વિમ અને પૂવ્યની આ બે પ્રશ્તભાઓના પહે રણે્ય સાવ અલગ, એકની પોતડી તો બીજાનો ડગલો. પણ બંનેને એકમેક માટે અપાર આદર. એ ત્યાં સુધી કે દશ્ષિણ આશ્રિકાથી ભારત પરત ફ્યા્ય પછી ગાંધીભાઈએ પહે લવહે લું પોતાના સાથીઓ સાથે લાંબું રોકાણ ક્યુ​ું હો્ય તો એ પણ ટાગોરનું શાંશ્તશ્નકેતન જ. આ બંનેના એકમેક સાથેના સંબંધની ગહનતા અને સંસથાકી્ય ચાહરત્રની વાત કરે છે ટાગોર અંગે The Shantiniketan Pilgrimage અને ગાંધીજી અંગે Mahatma Gandhiૹ The Last Phase ના લેખક પ્યારે લાલ નૈય્યર…

રવીન્દ્રનયાથ ્ટાગોરે તેમના અવસાન અગાઉ

ગાંધીજીને માથે બે જવાબદારીઓ નાખી હતી. તેમણે શાંતતતનકેતન મા્ટે નાણાં મેળવવા કંઈક કરવાને તથા શાંતતતનકેતનનાં કામકાજ તથા તેના વહીવ્ટમાં વધારે રસ લેવાને ગાંધીજીને સૂચવ્યં હતયં. દતક્ષણ આતરિકાથી તેઓ પાછા ફ્ાયા ત્ારે ગાંધીજીને તેમ જ તેમની અગાઉ હહં દ આવનારા તફતનકસના આશ્રમવાસીઓને ત્ાં જ આશરો મળ્ો હતો. ગયરુદેવના અવસાન [૦૭-૦૮-૧૯૪૧] બાદ ગાંધીજી શાંતતતનકેતન જઈ શક્ા નહોતા. એથી ૧૯૪૫ના હિસેમબરના ત્ીજા અઠવાહિ્ામાં તેઓ શાંતતતનકેતનની ્ાત્ાએ ઊપડ્ા. ગાંધીજીને તથા તેમની મંિળીને લઈને આગગાિી બોલપયર સ્ટેશને [શાંતતતનકેતન જવા મા્ટે દોઢેક હકલોમી્ટર પહે લાં આવતયં સ્ટેશન] આવી પહોંચી ત્ારે , સાંજની પ્ાથયાનાનો સમ્ થવા આવ્ો હતો. ગાંધીજીના િબબા આગળનયં પલે્ટફાૅમયા હહં દની પરં પરાગત પદ્ધતતથી જય દા જય દા રં ગોની કળા્યકત અલપનાથી શણગારવામાં આવ્યં હતયં. સવાગતની નાની નાની હરે ક તવગતમાં કળા અને સાદાઈનો સયભગ મેળ નજરે પિતો હતો. બૂમાબૂમ કે ધક્ામયક્ીનો સદંતર અભાવ હતો. આખયં દૃશ્ ઊંિી અને અંકયશમાં રાખવામાં આવેલી લાગણીથી વ્ાપ્ત હતયં. સવજનના તવ્ોગના દયઃખદ પ્સંગ પછી આખો પહરવાર એકત્ થા્, એ વખતના જ ેવયં ગાંભી્યા

नवजीवनનો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૬]

એકમેકનું અશ્ભવાદન કરતા ટાગોર અને ગાંધીજી

દૃષ્ટિગોચર થતયં હતયં. અંધારું થવા લાગ્યં હતયં. ગાંધીજીને સીધા જ પ્ાથયાનાસભામાં લઈ જવામાં આવ્ા. તે આસપાસની ગીચ ઝાિી વચચે સાફ કરવામાં આવેલી જમીનમાં મળી હતી. નીરવ અને શાંત ઘ્ટાઓની વચચેથી આવતી સમી સાંજના પવનની મંદ લહરીઓથી, ત્ાં આગળ બાંધવામાં આવેલાં તોરણો ધીમે ધીમે હાલતાં હતાં. ગયરુદેવનાં ગીતોનયં મધયર સંગીત તથા બળતા ધૂપની સયગંધ સંધ્ાકાળના ઝાંખા અંધકારને અપાર ગાંભી્યા અપયાતાં હતાં. પ્ાથયાના પછીના એક ્ટૂ કં ા પ્વચનમાં ગાંધીજીએ ગયરુદેવને જનમદાતા પક્ષી સાથે સરખાવ્ા અને કહયં કે, તેની તવશાળ પાંખોની છત્છા્ા નીચે આપણી 235


ગુરુદેવ જેવા પુરુષો તો આખા યુગમાં એક વાર

જ જન્મે છે. એવા પુરુષો માગયા જન્મતા નથી. એટલે, કોઈ પણ એક વયક્ત ગુરુદેવનું સથાન ન લઈ શકે. પરંતુ તમારાંમાંનો પ્રતયેક જણ, હરેક

બાબતમાં સંસથાને અગ્રસથાન આપે અને પોતાની

જાતને છેક છેલલે રાખે તો, તમે સૌ સામુદાકયક રીતે, તેમના આદશ્શના પ્રકતકનકધ બની શકો

આ બધી સંસથાઅો ફૂલીફાલીને આજની ષ્સથતતએ પહોંચી છે. “આપણે સૌ, રક્ષણ કરનારી તેમની પાંખોની હૂંફની ખો્ટ અનયભવી રહાં છીએ. પણ આપણે અફસોસ કરવો ન ઘ્ટે. …માણસમાત્ને એક હદવસે તો જવાનયં જ છે. તમે સૌ શાંતતતનકેતનના કા્યાકતાયાઓ તથા રહે વાસીઓ સામયદાત્ક રીતે તેમના આદશયાના પ્તતતનતધઓ છે.” બીજ ે હદવસે પરોહઢ્ે શાંતતતનકેતનનાં છોકરાઓ તથા છોકરીઓ વૈતાતલક ગાતાં ગાતાં આશ્રમભૂતમ પર ફ્ા​ાં અને ગયરુદેવ જ્ાં હં મેશાં બેસતા અને કામ કરતા, તે उदीची1ના ઓરિાની બારી નીચે આવીને સમૂહગાન અને વંદનાથી પોતાનો સવારનો એ કા્યાક્રમ પૂરો કરી, તેમણે ગાંધીજીની મંિળીને જગાિી ત્ારે , મીઠી ઠંિી તમતશ્રત હવા અતતશ્ ખયશનયમા હતી અને આકાશમાં તશતશરનો પૂણયા ચંદ્ર પ્કાશી રહો હતો. मंददरમાં — ગયરુદેવ ત્ાં આગળ પોતાનયં અઠવાહિક પ્વચન આપતા હતા — તેમના અઠવાહિક સંમેલનમાં શાંતતતનકેતનના તવદ્ાથથીઓ આગળ પ્વચન કરતાં, 1. રવીનદ્રનાથ ્ટાગોરે જીવનનાં છેલાં કે્ટલાંક વર્ષો શાંતતતનકેતનના આ મકાનમાં ગાળ્ા હતા. કતવતાના વગષો પણ તેઓ અહીં જ લેતા.  – સં. 236

છોકરા-છોકરીઓને અવ્વષ્સથત રીતે બેઠલ ે ાં જોઈને, ગાંધીજીએ એ તવશે ્ટકોર કરી અને કહયં કે, તમારાં નાનામાં નાનાં કા્ષોમાં પણ શાંતતતનકેતનની છાપ હો્ એ બહય જ જરૂરનયં છે. તમારે તો ગયરુદેવના ઉપદેશના હાદયા સમાન, કોમ, ધમયા કે વણયાના કશા પણ ભેદભાવ રહહત માનવમાત્ની તબરાદરીના તથા સયલેહશાંતતના સંદેશના ઝંિાધારી બનવાનયં છે. પીહિત દયતન્ાને સયલેહશાંતતનો સંદેશો આપવાનયં ગયરુદેવનયં તમશન ્ા જીવનકા્યા હતયં. એથી કરીને, શાંતતતનકેતનનાં છોકરાઓ તથા છોકરીઓએ શાંતતના સૈતનકો બનીને ગયરુદેવનો સંદેશો દયતન્ામાં ફે લાવવાને નીકળી પિવયં જોઈએ અને એ રીતે શાંતતતનકેતનનયં નામ સાથયાક કરવયં જોઈએ. એ કરવા મા્ટે તમારામાં ઈશ્વરને તવશે જીવતીજાગતી શ્રદ્ધા હોવી જોઈએ. “મૂતતયાકારની પ્તતભા એક આરસના ્ટયકિાને જીવંત બનાવી મૂકે છે તે જ રીતે, ગયરુદેવનો આતમા તમારા દ્ારા સજીવન થવો જોઈએ અને ફાલવોફૂલવો જોઈએ.” જ્ારે કોઈ મહાન અને પ્તતભાશાળી વ્ષ્કત પોતાની પાછળ અનાથ બની ગ્ેલી સંસથા મૂકીને અવસાન પામે છે ત્ારે , તેનયં સથાન કોણ લઈ શકે અથવા કોણે લેવયં જોઈએ, એ સવાલ ઊભો થા્ છે. શાંતતતનકેતનના કા્યાકરો તથા અધ્ાપકોની સભામાં પૂછવામાં આવેલા એ સવાલનો જવાબ આપતાં ગાંધીજીએ તેમને કહયં કે, ગયરુદેવ જ ેવા પયરુર્ો તો આખા ્યગમાં એક વાર જ જનમે છે. એવા પયરુર્ો માગ્ા જનમતા નથી. એ્ટલે, કોઈ પણ એક વ્ષ્કત ગયરુદેવનયં સથાન ન લઈ શકે. પરં તય તમારાંમાંનો પ્ત્ેક જણ, હરે ક બાબતમાં સંસથાને અગ્રસથાન આપે અને પોતાની જાતને છેક છેલે રાખે તો, તમે સૌ સામયદાત્ક રીતે, તેમના આદશયાના પ્તતતનતધ બની શકો. અધ્ાપકોમાંથી એકે રોદણાં રિતાં કહયં, “અમે તો સયકાની તવનાના વહાણના ખલાસીઓ હોઈએ એવયં અમને લાગે છે. અમે ક્ાં ઘસિાઈ રહા છીએ, અમે [ ઑગસ્ટ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


શયં થવા માગીએ છીએ, એનો અમને કશો સપટિ ખ્ાલ નથી.” ગાંધીજીએ જવાબ આપ્ોૹ “હં ય ખાતરીપૂવયાક માનયં છય ં કે, ગયરુદેવ એક વ્ષ્કત તરીકે, તેમનાં કા્ષો કરતાં વધારે મહાન હતા. જ્ાં તેઓ અધ્ાપન કરતા હતા, જ્ાં તેઓ પોતાનાં કાવ્ો રચતા અને ગાતા હતા તથા જ ેમાં તેમણે પોતાનો સમગ્ર આતમા રે ડ્ો હતો તે સંસથા કરતાં પણ તેઓ વધારે મહાન હતા. … એ ઘણં કરીને બધા જ ભલા અને મહાન પયરુર્ો મા્ટે સાચયં છે. … તો પછી, ગયરુદેવ જ ેના હહમા્તી હતા, પરં તય જ ે તેમની સઘળી કૃ તતઓ દ્ારા તેઓ સંપૂણયાપણે વ્કત કરી શક્ા નહોતા, તે ભલાઈ અને મહત્ાના પ્તતતનતધ તમારે બનવયં હો્ તો, … એકમાત્ તપશ્ચ્ાયા દ્ારા જ તમે એ કરી શકશો. તમારી સમક્ષ જ ે આદશયા છે તે બંગાળના કે સમગ્ર હહં દના પ્તતતનતધતવનો નથી. … ગયરુદેવ તો સમગ્ર માનવજાતના પયરસકતાયા હતા. પરં તય હહં દની કરોિોની અહકંચન અને મૂક આમજનતાના પ્તતતનતધ બન્ા તવના, તેઓ એ કરી શકતા નહોતા. તમારી પણ એ જ આકાંક્ષા હોવી જોઈએ. હહં દની આમજનતાના માનસના તમે પ્તતતનતધ બનો તે તસવા્, તમે માણસ તરીકે ગયયરુદેવના પ્તતતનતધ બની શકવાના નથી.” બીજા એક સવાલના જવાબમાં ગાંધીજીએ કહયં કે, “નાણાંની વાતને તો તમે તમારા મગજમાંથી દેશવ્ટો જ આપો. તમે જો સાચા ધ્ે્ના પ્તતતનતધ બન્ા હશો તો, નાણાં તમારી પાછળ દોિતાં આવશે. સાચા હદલનાં સ્તી તથા પયરુર્ો, તેમનયં ધ્ે્ તેમનાં સાધનો જ ે્ટલયં જ ઉદાત્ હો્ તો, નાણાંની મયશકેલીઓથી કદી િગતાં નથી. તવશ્વભારતી જો તે આપી શકે તે ભૌતતક સાધનસંપતત્ના કે ભૌતતક આકર્યાણોના બળ પર મદાર બાંધશે તો, ્ોગ્ પ્કારના શષ્કતશાળી માણસોને અને તવદ્ાનોને પોતાના તરફ ખેંચવામાં તે તનષફળ નીવિશે. તવશ્વભારતીનયં આકર્યાણ નૈતતક હોવયં જોઈએ. नवजीवनનો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૬]

સાચા કદલનાં સત્ી તથા પુરુષો, તેમનું ધયેય તેમનાં સાધનો જેટલું જ ઉદાત્ત હોય તો, નાણાંની

મુશકેલીઓથી કદી ડગતાં નથી. કવશ્વભારતી જો તે આપી શકે તે ભૌકતક સાધનસંપકત્તના કે ભૌકતક આકષ્શણોના બળ પર મદાર બાંધશે તો, યોગય

પ્રકારના શ�્તશાળી માણસોને અને કવ ાનોને

પોતાના તરફ ખેંચવામાં તે કનષફળ નીવડશે.

કવશ્વભારતીનું આકષ્શણ નૈકતક હોવું જોઈએ. તે તમારી ભૌકતક જરૂકરયાતો પૂરી પાડે છે એટલા માટે નહી,ં પણ તેના આદશો્શને અથે્શ કામ કરવા

થકી, રોજેરોજ તમારી નૈકતક યોગયતા વધતી રહે છે, એ કારણે તમે કવશ્વભારતીના છો

તે તમારી ભૌતતક જરૂહર્ાતો પૂરી પાિે છે એ્ટલા મા્ટે નહીં, પણ તેના આદશષોને અથથે કામ કરવા થકી, રોજ ેરોજ તમારી નૈતતક ્ોગ્તા વધતી રહે છે, એ કારણે તમે તવશ્વભારતીના છો. … સાઠ વરસથી હં ય અનેક સંસથાઓ સાથે સંકળા્ેલો છય .ં અને હં ય એવા તનણયા્ પર આવ્ો છય ં કે, તેમના સંચાલનમાં આવતી પ્ત્ેક મયશકેલીનાં મૂળ નૈતતક મૂલ્ોની ખામીભરી સમજમાં રહે લાં હતાં.” બીજા એક અધ્ાપકે પૂછયં, “જય વાતન્ાઓમાં અમને જ ે નાષ્સતકતા અથવા શ્રદ્ધાનો અભાવ જોવા મળે છે, તે ષ્સથતતમાં અમે આગળ પ્ગતત કેવી રીતે કરી શકીએ?” ગાંધીજીએ જવાબ આપ્ોૹ “તમારો એ સવાલ સાંભળીને મારાથી તનરાશ થઈ જવા્ છે. તમને તમારાં તવદ્ાથથીઓમાં શ્રદ્ધાનો અભાવ દેખા્ ત્ારે , ‘મારામાં જ શ્રદ્ધાનો અભાવ છે,’ એમ તમારે તમારી જાતને કહે વયં જોઈએ. મને પોતાને એવો અનેક વાર અનયભવ થ્ો છે. અને જ્ારે જ્ારે મને એવો અનયભવ થ્ો છે, તે પ્ત્ેક પ્સંગે, એ પ્તીતત મારે મા્ટે તાજગી આપનાર સનાન સમાન થઈ પિી છે.” 237


છોકરીઓને તૈ્ાર કરવામાં આવે એ મને ગમતયં નથી. તવશ્વભારતી પોતે જ ્યતનવતસયા્ટી છે. ગયરુદેવે જ ે છૂ્ટછા્ટો નબળાઓને બેધિક રીતે આપી હતી તે તેમના તવનાની તવશ્વભારતી ન આપી શકે. … શાંતતતનકેતન ગયરુદેવના સવષોચચ આદશયાનયં પ્તતતનતધ બને એ મા્ટે હં ય ઇંતેજાર છય .ં …  પા્ાના ઉદ્ોગથી, એ્ટલે કે, હાથકાંતણથી તમે આરં ભ કરો નહીં ત્ાં સયધી, તમે ગામિાંઓની સાચી પયનરયા ચના કરી શકવાના નથી. ગયરુદેવ આગળ મેં એની હહમા્ત કરી હતી એ તમે જાણો છો. પહે લાં તો મને એમાં તનષફળતા મળી પરં તય, મારા કહે વાનો આશ્ શો હતો, એ તેઓ પછીથી સમજવા લાગ્ા. કાંતવાની બાબતમાં ગયરુદેવના વલણનયં મેં સાચયં તનરૂપણ ક્યાં છે એમ તમને લાગે તો, શાંતતતનકેતનને રેં હ્ટ્ાના સંગીતથી ગયંજતયં કરી મૂકતાં તમે અચકાશો નહીં.1 ગયરુદેવ અને ગાંધીજી, ભારતના આતમાના આનંદમ્ અને તપોમ્ એ બે અંતતમ છેિાઓના પ્તતતનતધ હતા. ઉભ્માં એકબીજાનો અંશ રહે લો છે. ઉપતનર્દોમાં મહાન દ્રટિા આહદકારણનયં कदवम् पुराणम् અને अनुशासितारम् તરીકે આવાહન કરે છે તે સૂચક છે. પયરાણો કતવ તારાઓને દેદીપ્માન કરે છે અને અનયશાસન કરનાર, તેમના ભ્રમણમાગયાથી તેમને ચતલત થતા અ્ટકાવે છે. બંને એકબીજાના પૂરક છે. તફાવત કોને વધારે મહત્વ આપવામાં આવે છે એ્ટલા પૂરતો જ છે. એ બંનેના ્ોગ્ સમનવ્માં હહં દના ભાતવની તસતદ્ધ રહે લી છે. ગાંધીજીની શાંતતતનકેતનની છેલી ્ાત્ા એ સમનવ્ના પ્તીકરૂપ અને એ તરફ અંગયતલતનદથેશ કરનારી હતી.

“ગયરુદેવની બૌતદ્ધક પરં પરા અહીં ઠીક ઠીક જાળવી રાખવામાં આવી છે, પરં તય મને ભીતત રહે છે કે, તેઓ જ ેના પયરસકતાયા હતા તે આદશયાવાદને પૂરતો અવકાશ મળતો નથી. એનો ઉપા્ શો?” “હં ય એ્ટલયં જ કહી શકયં કે, ‘હં ય તો બરાબર છય ં પરં તય સંસથામાં જ કંઈક દોર્ છે’, એવી લાગણી આતમસંતોર્ દશાયાવે છે. એ વસતય મારક છે. તમને હદલમાં એમ થા્ કે, હં ય પોતે તો બરાબર છય ં પણ મારી આસપાસનયં બધયં દોર્​્યકત છે, તો તમારે સમજવયં કે, બીજય ં બધયં તો બરાબર છે પણ તમારા પોતામાં જ કંઈક દોર્ રહે લો છે.” “અહીં આગળ નાચ-ગાનને વધારે પિતયં સથાન નથી આપવામાં આવતયં? અવાજનયં સંગીત જીવનના સંગીતને િયબાિી દે એવયં જોખમ અહીં્ાં નથી?” ગયરુદેવની ભત્ીજીએ છેલે એ સવાલ પૂછો. ઊપિવાનો સમ્ થઈ ગ્ો હોવાથી ગાંધીજી એ સવાલનો જવાબ ત્ાં ને ત્ાં ન આપી શક્ા, પણ તે તેમના મનમાં ઘોળાતો જ રહો. કલકત્ા પહોંચ્ા પછી એક પત્માં તેમણે લખ્યંૹ મને શંકા રહે છે ખરી કે, ત્ાં આગળ જીવનને મા્ટે જરૂરી હો્ તેના કરતાં સંગીત વધારે પ્માણમાં છે. …અવાજના સંગીતમાં જીવનનયં સંગીત લયપ્ત થઈ જવાનયં જોખમ રહે છે. ચાલવાનયં, કૂ ચકદમનયં, આપણી હરે ક હહલચાલનયં અને હરે ક પ્વૃતત્નયં સંગીત શાને ન હો્? … મને લાગે છે કે, આપણાં છોકરાછોકરીઓને કેવી રીતે ચાલવયં, કેવી રીતે કૂ ચ કરવી, કેવી રીતે બેસવયં, કેવી રીતે ખાવયં, ્ટૂ કં માં, જીવનનયં પ્ત્ેક કા્યા કેવી રીતે કરવયં, એ બરાબર આવિવયં જોઈએ. સંગીતની મારી કલપના એવી છે. …  ્યતનવતસયા્ટીની પરીક્ષાઓને મા્ટે છોકરાઓ તથા

[મહાતમા ગાંધીૹ પૂરાણાહુતિ ભાગ – ૧માંથી] 1. ગાંધીજીનો રવીનદ્રનાથ ્ટાગોર પરનો પત્ હિસેમબર ૨૨, ૧૯૪૫ 

238

[ ઑગસ્ટ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


ગોર�ા કવશે પં. જવાહરલાલ નેહરુ ગોરષિા શ્વશે ગ્યા અંકમાં મો. ક. ગાંધીના શ્વચારોનું હાદ્ય જાણ્યું, આ અંકમાં સવતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન પંહડત જવાહરલાલ નેહરુના શ્વચારો પુસતક પંડિતજી — પોતયાને વવશેમાંથી [રયામનયારયા્ણ] ચોધરીૹ ગયા્ોની બયાબતમયાં ડિં દુ ધમ્મ અને તેમયાંથી નીકળેલયા બૌદ્ધ, શીખ અને જ ૈન વગેરે સંપ્રદયા્ો મયાનનયારયાઓમયાં જ ે ઊંિી ભયાવનયા છે તેને ધ્યાનમયાં રયાખીને ગોવધ બંધ કરવયાનો તમે શો ઉપયા્ વવચયા્યો છે?

[જવયાિરલયાલ] નેિરુૹ તમે જ ે વાત કરી તે ઐતતહાતસક રીતે કે્ટલી સાચી છે તે પણ શંકા ભરે લયં છે. બૌદ્ધ દેશોમાં જાઓ તો ત્ાં એ ભાવના જરા્ે નથી. હા, જ ૈનોમાં છે ખરી. એ ભાવના અહહં સાની હો્, બધાં જાનવરોની બાબતમાં હો્ એ વળી જય દી વાત થઈ. પણ તમે તો એવી વાત કરો છો કે એ ભાવના ખાસ ગા્ને મા્ટે હો્ અને બીજાં પ્ાણીઓ મા્ટે ન હો્. ચોધરીૹ વધયારે છે એમયાં, એ જ ખ્યાલ મયાત્ર…

નેિરુૹ વધારે કહો. હા કંઈક વધારે . પણ એ વધારે હોવાની વાત કવવૉતલ્ટી(ગયણ)ની છે, કવવૉષ્ન્ટ્ટી(માત્ા) ની નથી; વધારે કે ઓછી એ્ટલી વાત છે. સૌથી પહે લાં તો ્ાદ રાખવાની, ખ્ાલમાં રાખવાની વાત એ છે કે હહનદયસતાનમાં જ્ાં આની સૌથી વધારે ચચાયા કરવામાં આવે છે અને દૂધ મા્ટે આદર છે ત્ાં સૌથી વધારે ખરાબ હાલત ગા્ોની અને એવાં બીજાં જાનવરોની છે. ્યરોપ, અમેહરકા વગેરેમાં અથવા એતશ્ાના બીજા દેશોમાં આવી ખરાબ હાલત નથી. ત્ારે આ શી વાત? એ્ટલે કે આપણો દેશ ગરીબ છે એ્ટલયં જ નથી. જોકે ગરીબીની વાત થોિી એમાં આવે છે ખરી, પણ એ પૂરતયં નથી. આપણે કોઈની — કોઈ પ્ાણીની પણ સંભાળ રાખતા નથી. આપણે તેને મારીશયં નહીં, પણ ભૂખે મરી જવા દઈશયં. અહીં કોઈ જાનવરને, ઘોિાને કે બીજા પ્ાણીને વાગી જા્ અને તે રસતામાં પડ્યં હો્ તો બહય ઓછા લોકો नवजीवनનો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૬]

તેના તરફ જોશે. તે પડ્યં રહે શે ને લોકો પાસેથી ચાલ્ા જશે. ્યરોપમાં આવયં કદી નહીં થા્. ત્ાં લોકો તરત આવશે, તેને બેઠય ં કરશે, રસતે જતા લોકો મદદ કરશે અને પિોશીઓ પૂછશે કે શયં થ્યં, અને કંઈ ને કંઈ ક્ાયા વગર રહે શે નહીં. તેમની ભાવના જાનવરને પૂજવાની નથી પણ તેને મદદ કરવાની છે. અને જ્ાં ભાવના કાંઈક પૂજા કરવાની થઈ ગઈ કે પછી સામાન્ સહાનયભૂતત જતી રહે છે. ચોધરીૹ જી િયા.

નેિરુૹ બીજય ં એ કે આ સવાલને, ગોવધના સવાલને તેના આતથયાક રૂપમાં આપણે જોઈએ. અને અત્ાર પૂરતો ધમયાનો સવાલ છોિી દઈએ તો આતથયાક બાજય નો અથયા એ છે કે ગા્નયં રક્ષણ થવયં જોઈએ, તેની ઉન્નતત થવી જોઈએ, તેનયં દૂધ સારું થવયં જોઈએ. આ વાત અહીં બરાબર રીતે થતી નથી, ક્ાંક થતી હશે, કારણ કે ગોવધ ન થવો જોઈએ એમ કહે વાનયં પહરણામ એ આવે છે કે સારી ગા્ો ઓછી થતી જા્ છે. સારી એ્ટલે જ ે સારું દૂધ વગેરે આપે તે ગા્ોની સંખ્ા ઘ્ટતી જા્ છે અને તેમનયં ધોરણ ઊતરતયં જા્ છે. અને અહીં પંજાબમાં ને ઉત્ર પ્દેશની તો મને કંઈક ખબર છે, કે કશી પણ દેખરે ખ વગરનાં હરાઈ ગા્ોનાં ્ટોળે્ટોળાં ખેતીમાં બગાિ કરે છે. તેથી આ બાબતમાં આપણો જ ે કોઈ પ્ોગ્રામ હો્, કા્યાક્રમ હો્ તેમાં આ વાતનો તવચાર થવો જોઈએ. હં ય માનયં છય ં કે ગા્ની રક્ષા અને તેની ઉન્નતત થા્ એ આપણે મા્ટે આતથયાક કારણોસર આવશ્ક છે. એ બાબતમાં મારા મનમાં ધમયાનો કશો સવાલ નથી. હવે, મેં આવયં કહયં એ્ટલે લોકો મારા પર નારાજ 239


થ્ા. મને બધાં પ્ાણીઓ પર પ્ેમ છે. પણ મને ઘોિા પર પણ એ્ટલો જ પ્ેમ છે જ ે્ટલો ગા્ પર. શયં કહં ય ? મેં એક વાઘનયં બચચયં પાળ્યં છે. તેની સાથે બહય મા્ા બંધાઈ ગઈ છે. એ્ટલે પ્ાણીઓ એ્ટલે સૌ પ્ાણીઓ, મને સવયા પ્ાણીઓ મા્ટે પ્ેમ છે. તેમને મારપી્ટ થા્ તે મને ગમતયં નથી. એ જય દી વાત થઈ. એ્ટલે એ બાબતમાં આ રીતે તવચાર કરવો જોઈએ, જ ેથી આપણે જ ે કરવા ઇચછીએ છીએ તે થઈ શકે. ખાલી આવેશમાં આવીને કહી દઈએ, બંધ કરો, બારણાં બંધ કરી દઈએ, નીકળવાનો રસતો ક્ાં્ ન રાખીએ તો કમજોર થઈ જઈએ. પછી તો આપણો દેશ પાંજરાપોળ બની જા્ એ તસવા્ બીજો કોઈ રસતો નથી રહે તો. એ્ટલે આ રીતે એનો તવચાર કરવો જોઈએ. હવે, હં ય માનયં છય ં કે આપણા દેશમાં મારો મત ગમે તે હો્ તોપણ મો્ટા ભાગના લોકોને ગા્ પ્ત્ે ભાવના છે. મને એ ભાવના મા્ટે આદર છે. તેનો અમલ થવો જોઈએ, પણ તે બયતદ્ધપૂવયાક થવો જોઈએ. ચોધરીૹ ઉપયા્ તો તમે જનરલ (સયામયાન્​્) બતયાવ્ો તે જ છે ને?

નેિરુૹ જનરલ ઉપા્ તો એક જ છે. એક નહીં, અનેક છે, પણ બધા એક જ પ્કારના છે. પહે લાં તો આ બાબતમાં તમારું ધ્ે્ શયં છે? ગા્, સારી ગા્, સારું દૂધ આપનારી ગા્ દેશમાં વધે, સવાસ્થ્ સયધરે . એવી ગા્ો દેશમાં વધતી જા્. જ ે્ટલી વધે તેમનયં દૂધ કામમાં આવે, કારણ કે વધારે દૂધ આપે છે તેની હકંમત પણ વધારે આવે છે. આજકાલ આ ગોવધની ચળવળને કારણે જ ે ગા્ો વધે છે તે નકામી ગા્ો છે. અને છેવ્ટે તે વધતી પણ નથી. કારણ કે લોકો તેમને છોિી દે છે; રઝળતી મૂકી દે છે. ત્ણ મહહના પહે લાંની વાત છે, રતશ્ાના લોકોએ મને એક ગા્ આપી હતી, તેને તેઓ અહીં પ્દશયાનને મા્ટે લાવ્ા હતા. તે રોજ એંસી રતલ [૧ રતલ = ૦.૪૫૪ હક.ગ્રા.] દૂધ આપતી હતી. 240

ચોધરીૹ ૧૯૪૨મયાં િં ુ બેંગલોરમયાં ટ્વે નંગમયાં િતો, ગોસેવયાની તયાલીમ લેતો િતો ત્યારે ત્યાં એક ઇઠ્ોતેર રતલ દૂધ આપનયારી ગયા્ મોજૂ દ િતી.

નેિરુૹ હા ખરું , હશે. પણ આ ગા્ ઓછામાં ઓછય ં એંસી રતલ આપતી હતી. તેમણે મને આપી. મેં લઈને બેંગલોર મોકલી દીધી, કારણ કે અહીંની ઋતય એને અનયકૂળ નહોતી. ઠંિી ઋતયની હતી. મેં ઘણો તવચાર ક્ષો કે એને ક્ાં મોકલવી. છેવ્ટે બેંગલોર મોકલી છે. એ જ રીતે ત્ાં ષ્સવટઝલલૅનિમાં, અહીં ઇંગલંિ, અમેહરકામાં એંસી રતલ નહીં તો તસત્ેરપંચોતેર રતલ દૂધ આપનારી ઘણી ગા્ો છે અને વધતી જા્ છે. ચોધરીૹ ગયાંધીજી મયાનતયા િતયા કે ગયા્ મયાટેની આ ભયાવનયા તેની ઉપ્ોવગતયાને કયારણે છે, પછી ભલે તેનું સવરૂપ ધયાવમ્મક બની ગ્ું િો્. તેથી વવજ્યાનની દૃષ્ટિએ પણ તેમયાં કશી િરકત નથી આવતી. આવયા ઉપ્ોગી પ્રયાણીની રક્યા કરવયાનો તમયારયા ખ્યાલ મુજબ સૌથી સયારો રસતો ક્ો?

નેિરુૹ મેં તો હમણાં એનો કંઈક જવાબ આપ્ો ને કે ગા્ના સવાલને આતથયાક રીતે અને બીજી જય દી જય દી રીતે જોવો જોઈએ, જ ેથી ગા્ની કવવૉતલ્ટી (ગયણ) વધે ને તેની સારી રીતે સંભાળ રાખવામાં આવે. અને કવવૉતલ્ટી સારી નથી તો આજકાલ જ ેની ઘણી ચચાયા ચાલે છે તે બથયાકં્ટ્ોલ (સંતતતતન્મન) ગા્ને પણ લાગય પાિવો જોઈએ, એ્ટલે કે ખાસ કરીને હલકી જાતના બયલસ (સાંઢ)નો ઉપ્ોગ ન થવો જોઈએ. ચોધરીૹ એ તો ઇન્સેવમનેશન આજકયાલ…

નેિરુૹ ઇનસેતમનેશન તો છે જ, ઇનસેતમનેશન થા્ અને એવા જ ે ખરાબ સાંઢ હો્ તેમને, શયં કહે છે તેને…? ચોધરીૹ કૅ સટ્ટે (ખસસી) કરવયા?

નેિરુૹ કૅ સ્ટ્​્ટે નહીં. ખેર, જ ે હો્ તે. એક તસમપલ (સાદયં) ઑપરે શન હો્ છે, જ ેથી તેમને ઓલાદ ન થા્. ખરાબ ઓલાદ નહીં થા્ તો તેમને મારવાની જરૂર નહીં રહે . [ ઑગસ્ટ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


ચોધરીૹ િયા, એ તો ઠીક છે. પણ ગયાંધીજીનયા અવભપ્રયા્ મુજબ જ ે ગયા્ો દૂધ નથી આપતી અથવયા ઘરિી ને નકયામી થઈ ગઈ િો્ તેમને મયારી નયાખવયાને બદલે જંગલમયાં રયાખવી જોઈએ જ્યાં તેમનો ઘયાસપયાણીનો ખયાસ ખચ્મ ન થયા્ અને તેમનયા ખયાતરનો ને તેમનયા મરણ પછી તેમનયાં ચયામિયાં, િયાિકયાં, મયાંસ અને આંતરિયાંનો વૈજ્યાવનક રીતે ઉપ્ોગ કરવયામયાં આવે તો તેમને મયારી નયાખવયાની જરૂર ન રિે અને ગરીબ મયાવલકને પોતયાની એવી ગયા્ો કસયાઈને વેચવયાની પણ ફરજ ન પિે. તમે આ વયાતમયાં સંમત છો?

નેિરુૹ આ સવાલનો જવાબ આપવો મારે સારુ મયશકેલ છે. કારણ કે એક ભાવના તરીકે હં ય સંમત પણ થાઉં, પણ તવચાર કરું કે એ બની શકે એવયં છે કે નહીં. એવાં જંગલ ક્ાં રહાં છે જ્ાં એવી ગા્ોને રાખીએ? આજકાલ કે્ટલાં જંગલ છે, ક્ાં જંગલ છે? કોણ તબચારો શોધવા જા્? એક જંગલ છે સો માઈલ દૂર, ગા્ો રાખવા મા્ટે. અને મેં કહયં તેમ ત્ાંથી નીકળીને ગા્ો ખેતીમાં બગાિ કરે છે. આમ તેમને જંગલી બનાવી દેવાથી મયશકેલીઓ ઊભી થા્ છે. ખરો ઉપા્ એ છે, તાતકાતલક તો કશો ઇલાજ થઈ શકે એવો નથી, કે જ ે્ટલી સારી ગા્ો હો્ તેમની સંભાળ અવશ્ રાખવી. કારણ કે ગા્ના માતલકોને તચંતા હશે તો ખરાબ ગા્ોને ઓછી કરતા જશે. એક તો તેમની ઓલાદ થતી રોકશે અને જ ે બીજી હશે તેમને ્ોગ્ ઠેકાણે રાખીને તેમની કોઈ ને કોઈ રીતે સંભાળ રાખશે. ચોધરીૹ જ ેટલું થઈ શકે …

નેિરુૹ પરં તય પ્પોશયાન (પ્માણ) સારી ગા્ોનયં વધારતા જા્, એ મૂળ વાત છે. ચોધરીૹ સૌથી વધયારે કયામ આપે એવો ઉપયા્ એ જ છે.

નેિરુૹ હા.

ચોધરીૹ તમે સંમત છો તો પછી આ ડદશયામયાં સરકયાર તરફથી શી કોવશશ ચયાલે છે?

નેિરુૹ સૌથી વધારે કોતશશ તો એ છે કે મયંબઈમાં અને બંગાળમાં તમલક કવૉલોનીઓ (દૂધકેદ્રો) ઊભી नवजीवनનો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૬]

થા્ છે. ત્ાં ગા્ોને સારી રીતે રાખવામાં આવે છે. તેમની હાલત સયધરતી જા્ છે, કવવૉતલ્ટી (ગયણ) વધતી જા્ છે. વળી બીજો એ પણ લાભ છે કે તેમને શહે ર વચચે રાખવાથી રોગ ફે લાવાની ધાસતી રહે તે નથી રહે તી. એ્ટલે કે તેમને રાખવા મા્ટે સારી જગ્ા હોવી જોઈએ, સારી િેરી હોવી જોઈએ. કારણ કે ગામિાંની વાત જય દી છે પણ મો્ટાં શહે રોમાં માણસો અને જાનવરો સાથે રહે એ સારું નથી. કારણ કે તેથી બહય ભીિ અને ગંદકી થા્ છે. અને તેનાથી બંનેને નયકસાન થા્ છે. એનો અથયા એ છે કે શહે રોમાં પણ િેરીઝ (પશયશાળાઓ) હોવી જોઈએ — જ્ાં તમે તમારી ગા્ રાખી શકો. મતલબ કે તમે ગા્ ન રાખો એમ નહીં, પણ રાખો તો ત્ાં રાખો. ચોધરીૹ િેરીમયાં રયાખીએ?

નેિરુૹ હા રાખો. જ ેમ કે મયંબઈમાં તમલક કવૉલોની છે. એ જ ઉપા્ છે, બીજય ં શયં? દયતન્ામાં બીજી જગ્ાએ પણ એમ જ થ્યં છે. ચોધરીૹ આ તો પંડિતજી, જ ે ઉપ્ોગી ગયા્ છે, દૂધ આપે છે તેની વયાત થઈ. પણ બીજી ગયા્ોનું શું?

નેિરુૹ તેમને મા્ટે કશો ઉપા્ નથી, તસવા્ કે તેમને કોઈક જગ્ાએ રાખવાની વ્વસથા કરો. બીજય ં શયં? ચોધરીૹ લોકોમાં એવો ખ્ાલ છે કે તમે નકામી ગા્ોને હલાલ કરવાના પક્ષમાં છો. આ ખ્ાલને એક પયસતકથી ્ટેકો મળ્ો છે. તે શ્રી પાતણક્રે લખ્યં છે અને પ્ધાનમંત્ી તનવાસથી પ્ગ્ટ થ્યં છે. એ પયસતકમાં ગોરક્ષા અને બીજી કે્ટલીક વાતો જ ેમને હહનદય પરં પરા પતવત્ માને છે તેમના પર ભારે હયમલા કરવામાં આવ્ા છે એમ કહે વા્ છે. શયં આ બાબતમાં તમે શ્રી પાતણક્ર સાથે સંમત છો? નેિરુૹ મને તો ્ાદ નથી પાતણક્રે શયં લખ્યં છે તે. કંઈક ખ્ાલ આવે છે. કોઈકે મારું ધ્ાન ખેચ્યં હતયં ને મેં જો્યં હતયં. પણ ગોપૂજાની હં ય તવરુદ્ધ છય .ં સોળે સોળ આના તવરુદ્ધ છય .ં હં ય માનયં છય ં કે ગા્ પ્ત્ે 241


સહાનયભૂતત રાખવી એ જય દી વાત છે, ભાવના હો્. પણ ખરું જોતા આ પૂજા કરવાની વાત માણસનયં પતન કરે છે. હં ય તો માણસની પૂજા પણ પસંદ નથી કરતો, તો જાનવરની પૂજા શાની પસંદ કરું ? ગમે તે જાનવર

હો્. પૂજા કરવી હો્ તો માણસાઈની પૂજા થા્. એ માણસાઈ ભલે પછી જાનવરો સયધી ફે લા્. [પંડિ​િજી — પોિાને તિશે (સોળમી મયલાકાત)માંથી] (ક્રમશઃ) 

જવાહરલાલ નેહરુ કલકખત–કવષયક પુસતકો

જવાહરલાલ નેિરુૹ ગાંધીજીની દૃષ્ટિએ લલય મકનજી જગતના ઇશ્તહાસનું સંશ્ષિપ્ત રે ખાદશ્યન

મારું હહં દનું દશ્યન

40.00 450.00

મારી જીવનકથા ઇન્દુને પત્રો

500.00 500.00 100.00

જિાહરલાલ નેહરુ પ્રત્ે આંધળી ભક્િ અને નરી ટીકા— બંનેમાંથી ઉગારિું પુસિકૹ પંકડતજી—પોતાને કવશે આઝાદીને એક દા દા્કો િીિી ગ્ો છે. ગાંધીજી અને સરદાર પટેલની ગેરહાજરી છે. દેશમાં કાૅંગ્ેસની અને કાૅંગ્ેસમાં પંડિ​િ નેહરુની સત્ા અકબંધ છે ત્ારે જુ દા જુ દા મુદ્ે જિાહરલાલ શું તિચારિા હશે? આ સ સિાલનો જિાબ એક જ પુસિકમાંથી મળી શકે િેમ છેૹ પંડિ​િજી — પોિાને તિશે. ઑક ઑક્ટોબર, ૧૯૫૮થી ઑક્ટોબર ૧૯૬૦ એમ બે વર્યાના ગાળામાં રામનારા્ણ ચોધરી (રાજસથાનના અગ્રણી કાૅંગ્રેસી નેતા, ૧૯૨૮ • ૨૦૧૨)એ ૧૯ મયલાકાતો લીધી, તેને સમાવતયં આ પયસતક છે. આ મલાકાતોમાં નેહરુએ તકયા બદ્ધ દૃષ્ટિએ અને તનખાલસતાથી જવાબો આપવા કોતશશ કરી છે. લેખકના મય ‘બે બોલ’માં લખ્ લખ્ા પ્માણે ‘ઘણાખરા લોકો નેહરુજીને સાચા અથયામાં-સવરૂપમાં જોઈ શકતા નથી. …આશા છ છે કે આ પયસતકથી આ મહાપયરુર્ને સાચી રીતે સમજવામાં મદદ થશે.’ લેખકન કનયં કય લ ૫૦ મયલાકાતોનયં આ્ોજન હતયં, પણ ૧૯ થઈ શકી હતી. તેમાં અંગત જીવન, જાહે ર જીવન, સરકાર, વહીવ વહીવ્ટ, ધમયા, અમલદારશાહી, જ ેવા પ્શ્ો ઉપરાંત ખાણીપીણી અને આદતોના નાના નાના પ્શ્ોને પણ આવરી લેવા્ા છે. આ મયલાકાતોમાં ગૌસંવધયાન, ગ્રામસવરાજ, ્ંત્ોનો ઉપ્ોગ, અમલદારશાહીની જરૂર, સાદાઈની જગ્ાએ કા્યાક્ષમતા મા્ટે સગવિોની જરૂર વગેરેમાં નેહરુએ સપટિપણે તવચારો રજૂ ક્ાયા છે. ગાંધીજીની સાદાઈ તવશે ક્ટાક્ષ પણ ક્ષો છે કે તેમની સાદાઈ સાચવવા મા્ટે ૨૫ માણસોની ફોજની જરૂર પિે છે. ગોવધ તવશે પણ તેમણે ગભરા્ા તવના દલીલો કરી છે અને લોકસેવકોની ક્ષમતા ના હો્ ત્ાં અમલદારોનો ઉપ્ોગ કરવો પિે તેવી વ્વહારુ વાતો ભારપૂવયાક કહી છે. સમાજવાદ તવશે પણ તેમણે એકથી વધારે ખયલાસા ક્ાયા છે અને સપટિતા કરી છે કે સૌને ગરીબ રાખવા મા્ટે નહીં, પણ સૌના સમાન રીતે તવકાસ મા્ટે સમાજવાદ છે. લાલ ગયલાબ શા મા્ટે પસંદ, હદનચ્ાયા શયં, ખાણીપીણીની આદત, કસરત કરો છો કે નહીં, જાતે હજામત કરો છો કે કરાવી લો, પગરખાં રોજ પવૉતલશ થા્ છે ખરાં, દાતણ કરો કે બ્રશ સહહતના પ્શ્ો પણ પયછા્ા છે. તે જમાનામાં્ લોકોને પોતાના આદશયાની આવી બાબતોમાં રસ પિતો હશે તેમ જાણીને લેખકે તે પ્શ્ો પણ પૂછી લીધા છે. [હદલીપ ગોહહલ તલતખત દીઘયા પહરચ્ (ઑક્ટો. હિસે. ૨૦૧૩)માંથી સંપાહદત] [ફોર કલર ્ટાઇ્ટલ, સાઇઝૹ 5 .5 × 8.5, પાનાં 8 + 200, _120]

242

[ ઑગસ્ટ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


એક સાકધકાની જીવનયાત્ા મીરયાંબિે ન ગાંધીજીને શ્વદેશના અનેક શ્મત્રો-સાથીઓ-અનુ્યા્યીઓ મળાં એમાંનું એક શ્વશેષ વ્યષ્​્તતવ તે મેડશ્ે લન સલેડ. ગાંધીજીના શ્સદાંતો પ્રત્યેના તેમના સમપ્યણભાવને જોઈ ખુદ ગાંધીજીએ જ તેમને મીરાંબહે ન નામ આપ્યું. શ્વવિપ્રશ્સદ સંગીતકાર બીથોવનના સંગીતથી આકષા્યઈને શ્વવિપ્રશ્સદ સાહહત્યકાર રોમાં રોલાં સુધી તેમણે ખેડલ ે ી સફર વા્યા રોમાં રોલાં ગાંધીજી સુધી દોરી ગઈ અને એ જ અંશ્તમ મુકામ પણ બની રહી. ગાંધીજીની હ્યાશ્ત સુધી મીરાંબહે ન ભારતમાં રહીને ગાંધીકા્ય્યમાં જ વ્યસત અને મસત રહાં. ગાંધી ગ્યા પછી એકાદ દા્યકો ભારતમાં રહાં અને પછીનું જીવન શ્રિટન અને શ્વ્યેના(ઓષ્સટરિ્યાબીથોવન ૨૧ની ઉંમરથી જીવનના અંત સુધી જ્યાં રહા)માં શ્વતાવ્યું. મીરાંબહે નની આતમકથા The Spirit’s Pilgrimageનો સરસ અનુવાદ એક સયાવધકયાની જીવન્યાત્રયા (અનુ. વનમાળા દેસાઈ) નવજીવને થોડા અરસા પહે લાં જ પુન:પ્રકાશ્શત ક્યયો છે, તેમાંથી બે પ્રકરણો…

બાપુનાં દશ્શન

૧૯૨૫નયા ઑક્ટોબરની ૨૫મીએ હંય પી. એનિ ઓ.ની

સ્ટીમરમાં ચિી અને મયસાફરી શરૂ થઈ. હવા સારી હતી. અજવાતળ્યં ચાલતયં હતયં. એ્ટલે દરરોજ સાંજ ે ચંદ્રમા પૂવયા હદશામાં ઊગીને સ્ટીમરને રસતે દહર્ાના પાણી ઉપર પ્કાશનો માગયા બનાવી દેતો હતો. હં ય જ્ાં જઈ રહી હતી તેના પ્તીકરૂપે હં ય તેની તરફ તાકી રહે તી હતી. રોજ ેરોજના મારા તવચારો અને લાગણીઓને હં ય લખી લેતી. હહં દયસતાન પહોંચીને તરત એને રોમાં રોલાંને મોકલવાનો મારો તવચાર હતો. ૬ઠ્ી નવેમબરે વહાણ મયંબઈના બારામાં પહોંચ્યં. મને કહયં હતયં તે પ્માણે તમત્ો મને લેવા આવ્ા હતા. તેઓ મને મલબાર હહલ ઉપર નવરોજીને ઘેર લઈ ગ્ા. ત્ાં દાદાભાઈ નવરોજીનાં પૌત્-પૌત્ીઓ હતાં. ઓછામાં ઓછો એક હદવસ ત્ાં રહી આરામ કરવાનો એ લોકોએ મને ખૂબ આગ્રહ ક્ષો પણ મને તો વહે લામાં વહે લી તકે સાબરમતી પહોંચવા તસવા્ બીજો કાંઈ તવચાર જ નહોતો. બપોરે મહાતમા ગાંધીના ચોથા અને સૌથી નાના પયત્ દેવદાસ ગાંધી આવ્ા. તેમણે પણ મને રહે વાનો આગ્રહ ક્ષો પણ મારો તરત જવાનો તનશ્ચ્ જોઈને नवजीवनનો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૬]

બીથોવનના સંગીતથી રેં ટિયાનું સંગીત : ગાંધીજીને રેં ટિયો સમો કરવામાં મદદ કરતાં મીરાંબહે ન (મેડેલિન સિેડ), વધાધા, ૧૯૩૬

તેઓએ આખરે તે હદવસે રાતની ગાિીમાં અમદાવાદ જવાની ગોઠવણ કરી આપી. નવેમબરની ૭મીએ સવારે ગાિી બરાબર વખતસર અમદાવાદ સ્ટેશને આવી પહોંચી. ગાિી ઊભી રહી કે તરત જ એક ચશમાં પહે રેલા માણસે સષ્સમત વદને બારીની અંદર જો્યં. બીજી અરધી જ તમતન્ટમાં બીજા એક હસતા જ, પરં તય તદ્દન જય દા જ વ્ષ્કતતવવાળા માણસે તેમના ખભા ઉપરથી અંદર જો્યં. એક ત્ીજો 243


હું દાખલ થઈ કે તરત જ જરા ઘઉંવણા્શ રંગની

પાતળી દૂબળી આકૃ કત ઊઠીને મારી સામે આવી.

મને એક પ્રકાશ કસવાય બીજા કશાનું ભાન નહોતું.

હું ઘૂંટકણયે પડી. બે હાથે મને પ્રેમથી પકડીને ઊભી કરી. અવાજ સંભળાયો : ‘તું મારી દીકરી

થઈને રહીશ.’ આજુ બાજુ ની દુકનયાનું ભાન હવે

મને આવવા માંડયું. માયાળુ કવનોદથી ચમકતો, પ્રેમભરી આંખોવાળો એક હસતો ચહે રો મેં જોયો.

હા, આ જ મહાતમા ગાંધી હતા અને હું એમની પાસે આવી પહોંચી હતી

માણસ તેઓની પાછળ હતો. જ ેને લેવા આવ્ા હતા તે હં ય જ હતી તેની જાણે તેઓને ખબર પિી ગઈ હતી. તેમણે પોતપોતાની ઓળખાણ આપી — મહાદેવ દેસાઈ (મહાતમા ગાંધીના મંત્ી અને જમણા હાથ), વલભભાઈ પ્ટેલ (સવતંત્ ભારતના જ ેઓ ગૃહમંત્ી બનવાના હતા), અને સવામી આનંદ (સાપ્તાહહક ્ંગ ઇંહિ્ાના વ્વસથાપક). હં ય ઝંખી રહી હતી તે આવનારી ક્ષણ ઉપર જ મારું મન કેષ્નદ્રત થ્ેલયં હતયં. છતાં પણ વલભભાઈની સત્ાવાહી રીતભાત મારી નજરમાં આવ્ા વગર રહી નહીં. એમણે મહાદેવને કહયંૹ ‘તમે બંને સામાન સંભાળો, હં ય આમને મો્ટરમાં લઈ જાઉં છય .ં ’ હં ય ક્ાં છય ં તેનો કાંઈ ખ્ાલ આવે તે પહે લાં તો હં ય આ નવા ઓળખીતાની સાથે મો્ટરમાં જઈ રહી હતી. મેં તેમના સાફ હજામત કરે લા ચહે રા તરફ જો્યં. તે ચહે રા ઉપરના તવનોદી અને મા્ાળય ભાવો સાથે અજબ રીતે તમતશ્રત થ્ેલા સામ્થ્યાને જોઈ જ રહી. એક ઘરના આંગણામાં જઈને ગાિી ઊભી હતી. મેં પૂછયં. ‘આ આશ્રમ તો નથી ને?’ એમણે કહયંૹ ‘ના, ના, આ તો અતખલ ભારત ચરખા સંઘની આૅતફસ છે.’ 244

તેઓ બોલતા હતા એ્ટલામાં કોઈ બહાર આવ્યં. એમની સાથે એમણે બારીમાંથી જ ગયજરાતીમાં કંઈક વાત કરી. હં ય તેમાંનયં કાંઈ સમજી નહીં. ગાિી આગળ ચાલી એ્ટલે પ્શ્ાથયા નજરે મેં તેમની સામે જો્યં. ‘તે અ. ભા. ચરખા સંઘના મંત્ી શંકરલાલ બૅંકર હતા.’ એમણે કહયં. હવે અમે શહે રની બહાર નીકળી પયલ પર થઈને સાબરમતીની બીજી બાજય પહોંચી ગ્ાં હતાં. હં ય બારી બહાર તીવ્ર ઉતકંઠાથી જોતી હતી. સામે મેં કે્ટલાંક મકાનો જો્ાં, ઉતસયકતાથી મેં પૂછયંૹ ‘શયં તે આશ્રમ છે?’ તેમણે કહયંૹ ‘હજી વાર છે.’ તેમના ચહે રા ઉપર માતમયાક મજાક હતી એ મારા ધ્ાનમાં આવી. થોિી વારમાં જ તેઓ બોલ્ાૹ ‘સામે પેલાં ઝાિ અને થોિાં મકાનો દેખા્ છે? એ આશ્રમ.’ ત્ાર સયધીમાં મારી બધી સૂધબૂધ ચાલી ગઈ હતી. જ ે સમીપ આવી રહયં હતયં એના તવચારમાં જ મારું સમગ્ર મન કેષ્નદ્રત થઈ ગ્યં હતયં. એકાદ બે તમતન્ટમાં જ એક મો્ટા આમલીના ઝાિ નીચે ઝાંપા પાસે મો્ટર ઊભી રહી. મો્ટરમાંથી ઊતરીને અમે એક સાંકિા ઈં્ટના રસતા ઉપર ચાલ્ાં. આ રસતાની બંને બાજય પપૈ્ાનાં ઝાિ હતાં. પછી એક નાના ફા્ટકમાં થઈને નાના આંગણામાં પહોંચ્ાં. સામે એક સાદયં મકાન હતયં. અમે પગતથ્ાં વ્ટાવીને ઓસરીમાં પ્વેશ્ાં. મારા હાથમાં નાનકિી પે્ટી હતી તે જાણે મને આિી આવતી હતી. એ્ટલે મેં જલદી જલદી તે મારા સાથી વલભભાઈના હાથમાં સોંપી દીધી. તેમણે તે લઈ લીધી. પોતે એક બાજય ખસી ગ્ા અને મને અંદર ઓરિીમાં દાખલ કરી. હં ય દાખલ થઈ કે તરત જ જરા ઘઉંવણાયા રં ગની પાતળી દૂબળી આકૃ તત ઊઠીને મારી સામે આવી. મને એક પ્કાશ તસવા્ બીજા કશાનયં ભાન નહોતયં. હં ય ઘૂં્ટતણ્ે પિી. બે હાથે મને પ્ેમથી પકિીને ઊભી કરી. અવાજ સંભળા્ોૹ [ ઑગસ્ટ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


‘તયં મારી દીકરી થઈને રહીશ.’ આજય બાજય ની દયતન્ાનયં ભાન હવે મને આવવા માંડ્યં. મા્ાળય તવનોદથી ચમકતો, પ્ેમભરી આંખોવાળો એક હસતો ચહે રો મેં જો્ો. હા, આ જ મહાતમા ગાંધી હતા અને હં ય એમની પાસે આવી પહોંચી હતી. નાનકિા મેજની પાછળ એમની સફે દ ગાદી ઉપર તેઓ પાછા બેસી ગ્ા અને હં ય તેમની સામે જમીન ઉપર બેઠી. લોકો ઓરિીની અંદર આવતા-જતા હતા. મેં જો્યં કે બધા તેમને ‘બાપય’ કહે તા હતા. અહીં તેઓ મહાતમા ગાંધી નહોતા, ફકત બાપય હતા. બાપયનો અથયા ગયજરાતીમાં તપતા થા્ છે. જ ેમને મા્ટે આ શબદ વપરા્ો હતો તેઓ અજોિ હતા તેવી જ રીતે અહીં એ શબદનો પણ ખાસ પોતાનો અથયા હતો. બાપયએ કહયંૹ ‘ચાલ, આપણે બાને મળીએ.’ ઓસરીમાં થઈને તેઓ મને રસોિામાં લઈ ગ્ા. બાપયએ તવનોદપૂવયાક ગયજરાતીમાં મારી ઓળખાણ કરાવી. હં ય એ્ટલયં સમજી શકી કે તેઓ બાને એમ કહે તા કે તારે તારું ઉત્મ અંગ્રેજી વાપરવયં પિશે. બા કદમાં નાનાં પણ પ્તતભાશાળી હતાં. એમણે હાથ જોડ્ા અને મીઠાશથી પૂછયં, ‘કેમ છો?’ પણ એમની નજર મારા પગ પર હતી. બાપયએ કહયંૹ ‘એ તારા જોિા સામે જય એ છે. રસોિામાં આવતાં પહે લાં જોિા કાઢી નાખવા એવો હહં દયસતાનમાં હરવાજ છે.’ હં ય બહાર ઓસરીમાં દોિી અને જોિા કાઢી આવી. બાપય હસ્ા. આમ મારું નવયં તશક્ષણ શરૂ થ્યં. સામાન લઈને મહાદેવ આવી પહોંચ્ા હતા. પછી મારે મા્ટે તૈ્ાર રાખેલી ઓરિીમાં મને લઈ ગ્ા. કૂ વાની સામે, આશ્રમમાં પેસતાં જ જમણે હાથે પહે લા મકાનના ખૂણા પરની આ ઓરિી હતી. ઓરિીને એક ઓસરી હતી, બે બારીઓ હતી ને સામસામાં બે બારણાં હતાં. બાજય ના પગરસતાને છેિ ે એક સવતંત્ नवजीवनનો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૬]

નાહવાની ઓરિી પણ મને આપવામાં આવી હતી. એક ખયરશી, એક ્ટેબલ અને એક ખા્ટલો તવચારપૂવયાક ક્ાંકથી લાવીને મારી ઓરિીમાં ગોઠવ્ાં હતાં. મેં તો ઘણા વખતથી જમીન પર સૂવા-બેસવાની ્ટેવ પાિી છે એ્ટલે મારે આ બધાની કાંઈ જરૂર નથી એમ મેં કહયં. તેથી એ બધયં કાઢી લઈને તેને બદલે બે ચ્ટાઈ. એક ગાદલયં અને એક ઢાતળ્યં ત્ાં મૂક્ાં. મારી સાથે બધાંની વતયાણૂક મા્ાળય અને સવાભાતવક હતી. ક્ાં્ અતિાપણં કે પરા્ાપણં નહોતયં લાગતયં. પછી મહાદેવ મને પાછી બાપયના ઓરિામાં લઈ ગ્ા. અમે જમીન ઉપર બેઠાં. બાપયએ મને તકલી અને થોિી પૂણીઓ આપી, અને મહાદેવને કહયં કે આને કાંતતાં શીખવ. મેં તરત જ પ્​્તન શરૂ ક્ષો. પણ કાંઈ એક હદવસમાં રૂ કાંતતાં આવિી જા્? મારી જમવાની વ્વસથા અને કામ બાબત બાપય અને મહાદેવે થોિી વાત કરી. એમ નક્ી થ્યં કે હમણાં થોિો વખત તો મારે બીજા બધા આશ્રમવાસીઓની સાથે બાને રસોિે જ જમવયં. કામ મા્ટે એવયં નક્ી ક્યાં કે મારે કાંતતાં ને પીંજતાં શીખી લેવયં ને નેપાળના તયલસી મહે રજી મને આ શીખવે. બીજો પ્શ્ ભાર્ાનો હતો. મેં કહયં કે ઉદૂયા શીખવાના મારા પ્​્તનમાં મને અત્ાર સયધી બહય સફળતા મળી નથી. બાપયએ કહયં કે ઉદૂયા ભૂલવયં તો નહીં જ, પણ હવે દેવનાગરી તલતપમાં હહં દયસતાની શીખવાનયં શરૂ કરવયં. આને મા્ટે પૂવયા ્ય. પી.માં આવેલા ગોરખપયર તજલાના સયરેનદ્રજી મારા તશક્ષક બને એમ ઠ્યાં. અને છેલે મારે આશ્રમનાં પા્ખાનાં સાફ કરવા મા્ટે આશ્રમના એક ચીની સભ્ની સાથે જોિાઈ જવયં એમ નક્ી થ્યં. સવારે ઊઠવાનો, પ્ાથયાનાનો, કામનો અને રાત્ે સૂવાનો સમ્ મને સમજાવવામાં આવ્ો. હવે મને ખાતરી થઈ કે આશ્રમના જ ે સખત અને મહે નતય જીવનની મેં ધારણા રાખી હતી તે જરા પણ ખો્ટી નહોતી. પછી મને મારા તશક્ષકો સાથે ઓળખાણ કરાવી. 245


મારો બીજો કદવસ પરોકિયે ચાર વાગયે શરૂ થયો.

ચાર વાગીને વીસ કમકનટે નદીકકનારા પરના

પ્રાથ્શના-સથળે પ્રાથ્શના કરી. સૂરજ ઊગયા પછી

પેલા યુવાન ચીની — એને આશ્રમમાં શાંકત કહે તા હતા — એ આવીને મારા હાથમાં સાવરણો આપયો.

એને થોડું થોડું અંગ્રેજી આવડતું હતું. આનંદથી

વાતો કરતાં અમે અમારા સફાઈકામે ઊપડી ગયાં.

અમારુ ં કામ જાજરૂની જમીન વાળવવાનું અને જરૂર પડે તો ધોવાનું હતું

તયલસી મહે રજી આનંદી, હસમયખા, સારા હદલના નેપાળી પહાિી હતા. કોણ જાણે ક્ાંથી એ અંગ્રેજીના ફકત બે જ શબદો શીખી લાવ્ા હતાૹ ‘હિ્ર તસસ્ટર’. ખૂબ જ મીઠાશથી એ બે શબદો બોલતા અને પછી જોરથી હસી પિતા. સયરેનદ્રજી પણ એ્ટલા જ મા્ાળય હતા. પણ તેઓ વધારે ગંભીર પ્કૃ તતના હતા અને અભ્ાસ અધ્​્ન તરફ વધારે ઢળેલા હતા. થોિય ં અંગ્રેજી પણ જાણતા. પાછળથી મને ખબર પિી કે આ બંને જણાને પણ બાપયનયં એવયં અદમ્ ખેંચાણ થ્યં હતયં કે એમાં કોઈ અંતરા્ આવી શકે નહીં. શરૂઆતમાં તો બાપયએ એક પછી એક બંનેને ઘણા રોક્ા. એમને હતયં કે આ લોકોનો આવેશ કદાચ છીછરો પણ હો્. પણ એ બંને જણ બધા તવરોધોની સામે આગ્રહપૂવયાક ચી્ટકી રહા અને અંતે તવજ્ી થઈ પ્વેશ પામ્ા. હવે તો એ બંનેએ બાપયની પૂરેપૂરી ચાહના મેળવી હતી. મારો બીજો હદવસ પરોહઢ્ે ચાર વાગ્ે શરૂ થ્ો. ચાર વાગીને વીસ તમતન્ટે નદીહકનારા પરના પ્ાથયાનાસથળે પ્ાથયાના કરી. સૂરજ ઊગ્ા પછી પેલા ્યવાન ચીની — એને આશ્રમમાં શાંતત કહે તા હતા — એ 246

આવીને મારા હાથમાં સાવરણો આપ્ો. એને થોિય ં થોિય ં અંગ્રેજી આવિતયં હતયં. આનંદથી વાતો કરતાં અમે અમારા સફાઈકામે ઊપિી ગ્ાં. અમારું કામ જાજરૂની જમીન વાળવવાનયં અને જરૂર પિે તો ધોવાનયં હતયં. ત્ાર પહે લાં કે્ટલાંક ્યવાન સ્તીપયરુર્ોની ્ટયકિીઓ બધી િોલો ત્ાંથી લઈ જઈ, ખાિામાં ખાલી કરીને સાફ કરતી હતી. અમે જમીન વાળીધોઈને સાફ કરીએ પછી તેઓ તે િોલોને પાછી ઠેકાણે મૂકી દેતાં હતાં. રૂની પૂણી બનાવવાનયં કામ જરા્ સહે લયં નહોતયં. પરં તય તયલસી મહે રજી ખૂબ હોતશ્ાર હતા. અંગ્રેજીની મદદ વગર તેઓ પોતાની વાત મને સમજાવી દેતા. હહં દયસતાની ભાર્ાએ મને એક નવી કસો્ટીમાં મૂકી. અત્ાર સયધી તો ઉદૂયા તલતપ શીખી હતી ને હવે સાવ જય દી જ તલતપ આવી પિી. પણ થોિા જ વખતમાં મને તનરાંત થઈ કે આ તલતપ એ્ટલી બધી અઘરી નહોતી. ઉપરાંત મારા તશક્ષકમાં ધીરજ ઘણી હતી. આમ તો આ નવા જીવનને મા્ટે મારા શરીરને તૈ્ાર કરવા મેં ઘણા પ્​્તનો ક્ાયા હતા છતાં મારી તતબ્તમાં થોિીઘણી ગરબિ થા્ તેમાં કાંઈ નવાઈ જ ેવયં નહોતયં. બાપયને લાગ્યં કે બાના સામયદાત્ક રસોિામાં મને ફાવતયં નહોતયં. એ્ટલે થોિા હદવસ પછી તેમણે મારી વ્વસથા બીજી એક નાનકિી શાંત મંિળી સાથે કરી. એમાં સયરેનદ્રજી, તયલસી મહે રજી અને બાપયના મંત્ીવગયામાંથી એક બયતદ્ધમાન બંગાળી કૃ ષણદાસ હતા. આ ્ોજના મને ઘણી ગમી. તેમનયં રસોિય ં અને ઘર મારી ઓરિીની પાછળ જ હતાં એ્ટલે બધયં બંધબેસતયં થ્યં. સયરેનદ્રજીએ મારે મા્ટે સખત રો્ટલીઓ બનાવવાની શરૂ કરી. એ રો્ટલીઓ દેખાવમાં સયંદર લાગતી હતી અને હં ય સવાદથી ખાતી પણ હતી. પણ કમનસીબે આનયં પહરણામ ઘણં ભ્ંકર આવ્યં. એ રો્ટલીઓ મારા પે્ટમાં પચી જ નહીં અને મારું શરીર ભાંગી [ ઑગસ્ટ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


પડ્યં. બાપયને આ વાત પહોંચાિવામાં આવી. તેઓ પોતે ખબર કાઢવા આવ્ા. ઓરિાના ખૂણામાં મારી ગાદીમાં પડ્ાં પડ્ાં મને ઘણી શરમ આવી. અપચો કરી દે એવી રો્ટલીઓ દ્ારા અંધપ્ેમ વરસાવવા મા્ટે તબચારા સયરેનદ્રજીને તવનોદભ્ષો પણ સખત ઠપકો મળી ગ્ો. આ ભૂલનયં તેમને બરાબર ભાન થા્ તે મા્ટે સજા તરીકે હં ય સાજી થાઉં ત્ાં સયધી મારી ચાકરી કરવાની તેમને આજ્ા મળી. પછી બાપય તો ચાલ્ા ગ્ા. મને બેચેની થતી હતી અને ઊલ્ટી થા્ એવયં થતયં હતયં. સયરેનદ્રજીએ વાસણ લાવીને મારી પાસે મૂક્યં. પછી તે ઓરિાની વચચે પલાંઠી વાળીને બેઠા ને સમાતધમાં મગ્ન થઈ ગ્ા. મારી કલપનામાં જ ન

આવે એવી આ પહરષ્સથતત હતી. આવયં માણસ ચાકરી કરતયં હો્ ત્ારે આપણે ગમે તે ઉપા્ે શાંત રહે વયં જોઈએ, ઊલ્ટી કરીને એમની સમાતધમાં કાંઈ ભંગ પિા્? ગમે તેમ હો્ પણ આની ધારી અસર થઈ. મારી આંખોના ખૂણામાંથી સયરેનદ્રજીને જોતી જોતી હં ય ઉંદરિાની જ ેમ ચૂપ પિી રહી અને ધીરે ધીરે સાજી થવા માંિી. મારું ખાવાનયં હં ય જાતે જ રાંધતાં શીખયં એમ બાપયએ નક્ી ક્યાં. એ્ટલે એમણે મને શીખવવા મા્ટે આશ્રમની એક જય વાન બહે નને મોકલી. સગિી કે ચૂલા ઉપર હહં દી રીતે રાંધવાનયં શીખતાં મને વાર ન લાગી. તે એ્ટલયં સાદયં હતયં કે હં ય ખયશ થઈ ગઈ.

આશ્રમજીવનની શરૂઆત

હં ય બાપયની પ્વૃતત્ઓના બહારના છેિ ે નહોતી પણ ઈશ્વરની અપાર કૃ પાથી તેમના દૈતનક જીવનના મધ્માં આવીને બેઠી હતી. મારી લાગણીઓ ઉપર આનો ખૂબ પ્ભાવ પડ્ો. વહે લી સવારથી તે રાત્ે સૂવા સયધી હં ય તો જાણે બાપયનાં દશયાનની પળ આવે તે મા્ટે જ જીવતી હતી. તેમના સાંતનધ્માં હોવયં એ જાણે પોતાપણં ભૂલી ઊંચે ચિવા બરાબર હતયં. આમ તો એમનો શારીહરક દેખાવ કાંઈ ખાસ ભવ્ નહોતો, તેમ જ તેમની બોલવાની રીત પણ કાંઈ ખાસ નોંધપાત્ નહોતી; પરં તય આપણને જો કાંઈ વશ કરી લેતયં હો્ તો તે બંનેમાં રહે લી સંપૂણયા સાદાઈ હતી. અહીં આપણે એક મહાન આતમાની સનમયખ હતા. જ ે શરીર અને વાણી દ્ારા પોતાને પ્દતશયાત કરતો હતો તે આતમા ઉદાત્ અને કય દરતી નમ્રતાથી ઝળકતો હતો. સાથે સાથે તેમની હાજરીમાં શાંત છતાં આતમશ્રદ્ધાથી પહરપૂણયા એક સવયાવ્ાપી આધ્ાષ્તમક શષ્કતનો પણ ભાસ થતો હતો. આમ છતાં તેમનામાં તનદષોર્ અને અજ ે્ તવનોદશષ્કત પણ હતી. કોઈ ગાઢ જંગલમાં ઝાિનાં પાંદિાંમાંથી સૂ્યાનો પ્કાશ વારં વાર િોહક્ાં नवजीवनનો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૬]

કરે તેવી રીતે આ તવનોદ પણ ઝબક્ાં કરતો હતો. આને લઈને તેમનયં આખયં વ્ષ્કતતવ ખૂબ જ અંત:સપશથી તેમ જ માનવતાથી ભરે લયં હતયં. એ હદવસોમાં અભ્ાસ, રસોઈ અને સફાઈમાં મારો એ્ટલો વખત જતો કે હં ય સવાર-સાંજની પ્ાથયાના અને હદવસને અંતે પેલા અમૂલ્ અરધા કલાક તસવા્ ભાગ્ે જ બાપયનાં દશયાન પામતી. રાત્ે બાપય આંગણામાં ખયલા આકાશ નીચે પોતાના ખા્ટલામાં આિા પિે ત્ારે મને તેમની બાજય માં જમીન ઉપર બેસવાની રજા મળી હતી. એ વખતે બા તેમને માથે તેલ ઘસતાં. બીજય ં કોઈક (એ હદવસોમાં સયરેનદ્રજી) તેમના પગને તતળ્ે ઘી ઘસતયં. વાતચીત તો ગયજરાતીમાં જ થતી. મારી સાથે વાત કરતી વખતે જ બાપય અંગ્રેજીમાં બોલતા. કોઈ કોઈ વાર આશ્રમમાં આવેલા મહે માન તે વખતે તેમની સાથે વાતો કરવા આવી ચિતા. એ વખતે કોઈક વાર હહં દયસતાનીમાં વાતચીત થતી. હં ય તે ખૂબ ધ્ાનથી સાંભળતી, પણ હજય તો નહીં જ ેવયં જ સમજી શકતી. બાપયમાં તો મેં કલપેલયં બધયં જ અને એનાથી પણ 247


આવેલાં હતાં. જ ે પયરુર્ો ત્ાં હતા તેમાં પણ જ ે કારણોથી તેઓ બાપયની પ્ત્ે ખેંચા્ા હતા તે કારણોમાં ઘણી તવતવધતા હતી. બાપય પોતે સવયાદેશી્ હતા તેથી અનેક કારણે તદ્દન જય દા જય દા પ્કારના લોકોને આકર્થી શકતા હતા. કે્ટલાક તેમના ક્રાંતતકારી અને રાજકી્ તવચારો પ્ત્ે જ ખેંચાઈ આવેલા હતા, તો કે્ટલાક તેમના સામાતજક અને આતથયાક વ્વસથા સંબંધી તવચારોથી અંજાઈને ચાલ્ા આવ્ા હતા. તો વળી કે્ટલાક લોકો તેમના ધાતમયાક અને ત્ાગપૂણયા જીવનના પાસાથી આકર્ાયાઈને આવી પહોંચ્ા હતા. પરં તય બધા્ મૂળ તો બાપયના આતમાની લોહચયંબક જ ેવી શષ્કતથી ખેંચાઈને, તેમની સાધનામાં જોિાઈ જવા મા્ટે પોતાનયં સવયાસવ છોિીને ચાલ્ા આવ્ા હતા. આ રીતે આ આશ્રમ એ કાંઈ સાધયસંતોનો મઠ નહોતો. અહીં તો સમગ્ર દયતન્ાના રોતજદં ા જીવનનો નાનો નમૂનો હતો. એ તકતા ઉપર બાપય નૈતતક, ભૌતતક અને આતથયાક સયધારાઓના સૌથી ઉદાત્ અને મૂળભૂત તવચારોના અખતરા કરી રહા હતા. નૈતતક ધોરણ ઘણં ઊંચયં રાખવામાં આવ્યં હતયં. અને કોઈ પણ આશ્રમવાસી કદી પણ જો પૂણયા સત્ અથવા પ્માતણકતામાંથી જરા પણ ચળે તો તેની તરત નોંધ લેવાતી. આ તવર્​્ની બાપય અને આશ્રમવાસીઓ વચચે જાહે ર ચચાયા થતી. શારીહરક ક્ષેત્માં ખોરાક, જાતમહે નત તેમ જ સૂવા ઊઠવાના તન્મો ઘણા કિક હતા. આતથયાક આદશષોના ધોરણ પ્માણે દરે ક આશ્રમવાસીએ હાથે કાંતેલી અને હાથે વણેલી ખાદી પહે રવાની હતી. બીજી ચીજો પણ બને ત્ાં સયધી હાથે બનાવેલી જ વાપરવાની હતી. ઉપરાંત હહં દયસતાનના સામાન્ જીવનધોરણ કરતાં પણ વધારે સાદાઈથી રહે વયં પિતયં.

આશ્રમ એ કાંઈ સાધુસંતોનો મઠ નહોતો. અહી ં તો સમગ્ર દુકનયાના રોકજંદા જીવનનો નાનો નમૂનો હતો. એ તકતા ઉપર બાપુ નૈકતક, ભૌકતક અને

આકથ્શક સુધારાઓના સૌથી ઉદાત્ત અને મૂળભૂત કવચારોના અખતરા કરી રહ્ા હતા. નૈકતક ધોરણ

ઘણું ઊંચું રાખવામાં આવયું હતું. અને કોઈ પણ આશ્રમવાસી કદી પણ જો પૂણ્શ સતય અથવા પ્રમાકણકતામાંથી જરા પણ ચળે તો તેની તરત નોંધ

લેવાતી.

કવષયની

બાપુ

આશ્રમવાસીઓ વચચે જાહે ર ચચા્શ થતી

અને

વધારે મને દેખા્યં પરં તય આશ્રમજીવનમાં ધા્ાયા કરતાં જય દો અનયભવ થ્ો. મારી ધારણાઓને એની સાથે અનયકૂળ કરવા મા્ટે મારે ઘણો પ્​્તન કરવો પડ્ો. મેં માન્યં હતયં કે આશ્રમવાસીઓ એ બાપયના આદશષોમાં પૂણયાપણે માનવાવાળા થોિા લોકોનયં સયગહઠત મંિળ હશે. પણ અહીં તો સોબસો માનવીઓનયં તચત્તવતચત્ મંિળ જોવા મળ્યં. આમાં તજદ્દી વૈરાગીઓથી માંિીને શંકાશીલ સંસારી સ્તીઓ અને ઓછીવત્ી આસથાવાળાં દરે ક વ્નાં સ્તીપયરુર્ો અને બાળકો હતાં. વધારે તો એ કે વૈરાગીઓ ઓછા હતા ને ગૃહસથાશ્રમીઓ જ વધારે હતા. એક વાત તો સપટિ હતી કે મો્ટા ભાગની સ્તીઓ બાપયના ખેંચાણથી આશ્રમમાં નહોતી આવી પણ તેમના પતત અથવા સગાંસંબંધીઓએ પોતાનયં જીવન બાપયની સાથે જોિી દીધયં હતયં એ્ટલે તેમને કારણે આવી હતી. છોકરા-છોકરીઓ અને નાનાં બાળકો તો અલબત્, તેમનાં માબાપની પાછળ જ 

248

[ ઑગસ્ટ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


ગાંધીયુગના સતયાગ્રહી, કશ�ક, સંશોધક, સાકહતયકારઃ રામનારાયણ ના. પાઠક ગંભીરવસંિ ગોડિલ રામનારા્યણ ના. પાઠક ગુજરાતી સાહહત્યમાં પોતાની આગવી પ્રશ્તભાથી વધુ ઓળખા્યેલા અને સત્યાગ્રહી પણ રહી ચૂકેલા રામનારા્યણ શ્વવિનાથ પાઠક (રા. શ્વ. પાઠક, શ્વિરે ફ, શેષ, સવૈરશ્વહારી) સાથેના નામની સામ્યતાના કારણે એમનું સજ્યન સમાંતરે અને સારી એવી ઝડપે આગળ વધતું રહે લું હોવા છતાં થોડુ ં ઢંકા્યેલું રહું. એ ત્યાં સુધી કે ્​્યારે ક રામનારા્યણ ના. પાઠક જ ેવો સપટિ ઉલ્ેખ હો્ય તેમ છતાં, માત્ર રામનારા્યણ શ્વ. પાઠકને નામ-કામથી જાણતા લોકો આ નામમાં ્​્યાંક ભૂલ હશે એમ માનવા લાગે. એ બનવાજોગ પણ હતું, કેમ કે બંને ગાંધીજી અને ગાંધીસાહહત્ય સાથે પણ એટલા જ સંકળા્યેલા હતા! ગાંધીજીનું જીવનચહરત્ર-મોિનમયાંથી મિયાતમયા, સરદારનું જીવનચહરત્ર સવતંત્ર ભયારતનયા વશલપીૹ સરદયાર વલ્લભભયાઈ પટેલ, સવાતંત્​્ય ચળવળ દરશ્મ્યાનનાં અનેક સત્યાગ્રહોનાં પુસતકો ઉપરાંત રામકૃ ષણ-શ્વવેકાનંદ સાહહત્ય અને અન્​્ય ધાશ્મ્યક સાહહત્ય, અનુવાદો આપનાર આ શ્વવિતજન શ્વશે ઇશ્તહાસલેખક ગંભીરશ્સંહ ગોહહલે રા.ના. પાઠક અને તેમનાં સાહહત્ય શ્વશેના અનેક સંદભયો ઉપરાંત તેમના પહરવાર સાથે પણ સંપક્ય સાધીને શ્વશેષ લેખ મોકલી આપ્યો છે, ‘नवजीवनનો અષિરદેહ’ના વાચકો માટે…

૧૯૦૫નયા

ફે બ્રયઆરીની ૨૩મીએ જનમેલા રામનારા્ણ નાગરદાસ પાઠક ભાલ તવસતારમાં આવેલા ધોળકા તાલયકાના ગામ ભોળાદના વતની હતા. તેમના તપતા નાગરદાસ છગનલાલ પાઠક અને માતા સંતોકબા. ભોળાદમાં તેમના ઘર સામે તવશ્વનાથ સદારામ પાઠક રહે , જ ેઓ રાજકો્ટની હં ્ટર મેઈલ ્ટ્તે નંગ કવૉલેજમાં અધ્ાપક હતા. નાગરદાસ તેમની પાસે ભણેલા. તેમના સયપયત્ રામનારા્ણ ્યવાવસથાથી જ કતવતા લખતા અને પછીથી આગળ પિતા સાહહત્કાર થ્ેલા. નાગરદાસના મનમાં તવચાર થતા કે તેમના પયત્ પણ સાહહત્કાર થા્. એ્ટલે નામ રામનારા્ણ રાખેલયં. તેમનો તવદ્ાવ્ાસંગ જાણીતો. તપતા નાગરદાસે પણ સંસકૃ ત કાવ્ો, ના્ટકો અને સયભાતર્તોમાંથી ઉત્મ અંશોનો સંગ્રહ સુભાતિ​િ રતનમંજૂિા ગ્રંથ રૂપે પ્ગ્ટ કરે લ. તપતા નાગરદાસ ભાવનગર રાજ્માં પ્ાથતમક શાળાના તશક્ષક હતા જ ેમની બદલી ભાવનગર ઉપરાંત ભંિાહર્ા, ઢસા, સાવરકયંિલા, નેસિા, ઝીંઝયિા વગેરે नवजीवनનો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૬]

રામનારા્યણ ના. પાઠક (૧૯૦૫ – ૧૯૮૮)

ગામે થતી રહી હતી. તેમની પાસે રહી રામનારા્ણ સાત ધોરણ સયધી ભણ્ા. તપતાની ઇચછા તેમને રાજકો્ટની હં ્ટર મેઈલ ્ટ્તે નંગ કવૉલેજમાં મોકલવાની હતી. પણ તેમાં ઉંમર નાની પિી. આથી સંસકૃ તનો 249


અભ્ાસ કરાવી, વધય અભ્ાસ મા્ટે કાશી મોકલવા તવચા્યાં. તે મા્ટે પહે લાં લાઠીની સંસકૃ ત પાઠશાળામાં મોકલ્ા. ત્ાં હકશોર રામનારા્ણે અમરકોર્ લઘય તસદ્ધાંત કૌમયદી વગેરે કંઠસથ ક્ા​ાં. રામભાઈના મો્ટાભાઈ લક્મીશંકર પાઠક લીંબિીમાં પોસ્ટ માસ્ટર હતા. તેઓ ગાંધીરં ગે રં ગા્ેલા હતા. તેમના સૂચનથી નિજીિન વાંચતા અને ગાંધીતવચારથી પ્ભાતવત થતા. મો્ટા ભાઈ સાથે લીંબિીમાં રહી એક શાસ્તીને ત્ાં ભાગવતનયં અધ્​્ન કરવા લાગ્ા. કથાકાર બયવાજીને સાંભળીને રામભાઈએ એક સવપન તેવા કથાકાર થવાનયં પણ સેવેલયં. પણ ગાંધીભાવનાઓના પ્ભાવે વણકરોની ઉદ્ોગશાળામાં જઈ વણા્ટકામ શીખવા લાગ્ા. સનાતની તવચારના શાસ્તીએ તે જાણીને કહી દીધયં કે જો વણકરો પાસે શીખવા જતા હો તો અહીં આવશો નહીં. અહીંથી રામભાઈના જીવનનો માગયા બદલા્ો. મો્ટાભાઈ લક્મીશંકર પાઠક પણ સરકારી નોકરી છોિીને ગાંધીજીના સાબરમતી આશ્રમમાં ખેતી અને ગોપાલનનયં કામ કરવા લાગ્ા હતા. ત્ાંથી વઢવાણ આવી ફૂલચંદભાઈ શાહ વગેરેએ શરૂ કરે લ રાટિ્ી્ શાળામાં જોિાઈ તે જ કામ કરવા લાગ્ા. રામભાઈ પણ અભ્ાસ અથથે વઢવાણની રાટિ્ી્ શાળામાં જોિા્ા. તેમને ફૂલચંદભાઈ અને સવામી તશવાનંદજીનયં માગયાદશયાન મળવા લાગ્યં. આગળ જતાં ચમનલાલ વૈષણવ જ ેવા તવચારક ગયરુ પણ મળ્ા. ૧૯૨૨માં ગાંધીજીને જ ેલ થતાં1 સવરાજની લિત 1. ભારતમાં ગાંધીજીને થ્ેલી એ પહે લી જ ેલ હતી. રાજદ્રોહના આરોપસર અમદાવાદના હાલના સહકયા ્ટ હાઉસમાં ચાલેલો એ ઐતતહાતસક મયકદ્મો અને જ ેલવાસ દરતમ્ાનની અનેક રસપ્દ તવગતો મા્ટે ‘नवजीवनનો અક્ષરદેહ’ના પ્થમ અંકમાં સમાવી છે. તદયપરાંત (જાન્ય. – ફેબ્રય. ૨૦૧૩) આ તવર્​્ પર લાંબા અરસા સયધી અપ્ાપ્ રહે લયં પયસતક Trial of Gandhiji પણ નવજીવને પયનઃ પ્કાતશત ક્યાં છે.  – સં. 250

થોિી મંદ પિી હતી. પરં તય તેમના જ ેલવાસની વાતર્યાક તતતથએ ૧૯૨૩ના માચયામાં જબલપયર, નાગપયર વગેરે સથળે સરઘસો નીકળતાં. એવામાં નાગપયર ઝંિા સત્ાગ્રહ શરૂ થ્ો. દેશભરમાંથી સૈતનક ્ટયકિીઓ નાગપયર જવા લાગી. ત્ારે કાહઠ્ાવાિમાંથી ગ્ેલી ્ટયકિીમાં રામભાઈ સૌથી નાની ઉંમરના હતા. તેમની સૌની સાથે ધરપકિ થતાં અંજની જ ેલના બાબા વવૉિયામાં રહા. સમાધાન થતાં સૌ છૂટ્ા. સરદાર વલભભાઈએ જાહે ર ક્યાં કે રાટિ્ધવજની પ્તતષ્ા કબૂલ રાખવામાં આવી છે. ૧૯૨૫માં રામભાઈને બાપયનયં પ્થમ દશયાન સાબરમતી આશ્રમના હૃદ્કયંજમાં થ્યં. પ્ાતઃપ્ાથયાના પછી ગાંધીજી હૃદ્કયંજની ઓશરીમાં ઊભા રહા ત્ારે રામભાઈને ભાસ થ્ો કે જાણે ઊગતા સૂ્યાનાં હકરણોએ તેમના મયખારતવંદ ફરતે તેજવલ્ રચી દીધયં છે. ઓરિામાં તેમની પાછળ પ્વેશીને પ્ણામ કરતાં બાપયએ ‘આવો’ કહી આવકાર આપ્ો. મો્ટા ભાઈ લક્મીશંકરને તેમણે કહયંૹ આ તમારા ભાઈ પીંજણ કામ કરી પોતાના કય ્ટયબ ં નયં ગયજરાન ચલાવવા માગે છે. તે સાથે દતક્ષણામૂતતયા બાલ અધ્ાપન મંહદરમાં અભ્ાસ અને ભાવનગર મહહલા તવદ્ાલ્માં તશક્ષણ આપવાનયં કામ કરશે તે જાણી હં ય રાજી થ્ો છય .ં હકશોરલાલ મશરૂવાળાએ મયંબઈ આવવાનયં કહે તા તરત ગાંધીજીએ જણાવ્યં કે રામનારા્ણ ભાવનગર રહે એ જ બરાબર છે. એ જ વરસે કાહઠ્ાવાિ રાજકી્ પહરર્દના ભાવનગર અતધવેશન વખતે નાગપયર સત્ાગ્રહમાં જનારા સૈતનકોને સયવણયાચંદ્રક અપા્ા. ગાંધીજીએ રામભાઈના ગળામાં સયવણયાચંદ્રક પહે રાવ્ો ત્ારે કહયં કે ‘શોભાવજો’. તે અનયસાર રામભાઈ જીવનભર ગાંધીતવચારધારાને અનયસ્ાયા, કામ ક્યાં, પયસતકો લખ્ાં. ગાંધીતવચારના પ્સારક, કથક બની રહા. [ ઑગસ્ટ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


પહરર્દ દરતમ્ાન ગાંધીજી સમક્ષ તન્તમત કાંતવાનયં સવીકારતાં પ્ભાશંકર પટ્ટણીએ શરત કરે લી કે ગાંધીજી તેમને કાંતતાં શીખવે. ત્ાપજ બંગલે રોકાણ દરતમ્ાન ત્ણ હદવસ ગાંધીજીએ કાંતતાં શીખવ્યં. થોિયઘં ણં શીખ્ા. આમ છતાં રેં હ્ટ્ા ઉપર તેમનો હાથ પૂરેપૂરો બેઠો ન હતો. તેથી પટ્ટણીજીએ ગાંધીજીને કહયં, ‘આપે મને એક રેં હ્ટ્ા તશક્ષક આપવા પિશે.’ ગાંધીજીએ ભાવનગર આવીને ફૂલચંદભાઈને વાત કરી. ફૂલચંદભાઈએ રામભાઈને કહયં, ‘તમે જ થોિો વખત રોકાઈ જાઓ.’ રામભાઈએ પોતે લાવેલ પૂણીથી કાંતવાનો પ્​્ોગ કરી દેખાિતાં પટ્ટણીજીને ફે ર જણા્ો. જાતે પીંજીને બનાવેલી પૂણીઓ તેમને આપતાં તેના પ્​્ોગ પછી કહયં, ‘સારું થ્યં પૂણીનયં કારણ તમે બતાવ્યં. મને એમ લાગતયં હતયં કે મારા મનની એકાગ્રતા નથી.’ પટ્ટણીજી રેં હ્ટ્ો શીખ્ા તેનયં કારણ દેશની આબાદી વધે, રાટિ્ સવતંત્ થા્ એ તો ખરું , પણ તેમને મન તચત્ની શાંતત મયખ્ વસતય હતી. તેઓ ઉપાસનાવૃતત્થી રેં હ્ટ્ો ચલાવતા હતા. તેની પાછળ બાપય પ્ત્ેની તેમની ભષ્કત રહે લી હતી. તવદા્ વખતે તેમણે રામભાઈને કહયંૹ તમારા બાપા સંસકૃ ત શ્ોકોથી રં જન કરાવતા, તમે રેં હ્ટ્ા દ્ારા મનની શાંતત મેળવવામાં તનતમત્ બન્ા છો. રેં હ્ટ્ામાં તેમને દહરદ્રનારા્ણનાં દશયાન થ્ાં. તગજય ભાઈએ ભાવનગરમાં બાલ અધ્ાપન મંહદર શરૂ ક્યાં તેના પહે લા વગયાના તવદ્ાથથી રામભાઈ હતા. તગજય ભાઈના તેઓ વહાલા તવદ્ાથથી બની રહા. એ રીતે રામભાઈ ગાંધીજીના અને તગજય ભાઈના એમ બંનેના તશષ્. તગજય ભાઈએ બાલવાતાયાઓ લખી, વાતાયાનયં શાસ્ત રચ્યં, પણ વાતાયાઓ કહે વરાવી રામભાઈ પાસે, વાતાયાના કથનમાં રામભાઈએ ગાંધીભાવ પણ ભેળવ્ો, नवजीवनનો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૬]

નાગપુર ઝંડા સત્યાગ્રહના સૌથી નાની વ્યના સત્યાગ્રહી ્યુવાન રામનારા્યણ (જમણે) ફુલચંદભાઈ શાહ અને (ડાબે) સવામી શ્શવાનંદ સાથે

ગાંધીભાવનાની પણ ઘણી વાતાયાઓ કહી. બારિોલીના સત્ાગ્રહ[૧૯૨૮] વખતે રામભાઈએ અગત્ની કામગીરી સંભાળી હતી. રામભાઈ ઘોિેસવારી, તરવાનયં વગેરે સારું જાણતા. બારિોલી તવસતારમાં લોકો કર વધારાનો અગ્રણીઓના આદેશથી તવરોધ કરતા હતા. એ્ટલે અંગ્રેજ અતધકારી તમ. બૅનજામીનની ્ટયકિી જપ્તી મા્ટે બસ લઈને આવતી, તે વખતે લોકોને સાવધ કરવાના રહે તા જ ેથી તેઓ ઘરને તાળાં દઈ બહાર નીકળી જા્. તે મા્ટે બે ઘોિીઓ રાખી હતી. રામભાઈ અને એક સાથીદાર ્ટૂ કં ા પગરસતે ઘોિીઓ દોિાવી ગામેગામ લોકોને જપ્તીદાર આવ્ાની જાણ કરે . તેઓ દૂરથી ધવજ ફરકાવે એ્ટલે ગામના ઝાિ પર બાંધેલયં નગારું વગાિા્. લોકોને જાણ થઈ જતાં ધિાધિ મકાનો બંધ કરી બહાર નીકળી જા્ અને જપ્તીથી બચી જા્. 251


સત્યાગ્રહાશ્રમ–સાબરમતીમાં રામચહરતમાનસના ગુજરાતી અનુવાદના શ્વમોચન (૧૯૭૬) પ્રસંગે રામનારા્યણ ના. પાઠકનું અશ્ભવાદન કરતા રશ્વશંકર મહારાજ

બૅનજામીન આનંદી અને તરવાનો શોખીન. તે રામભાઈ ઉપર પાણી ઉિાિીને કહે , ‘આ ઘોિીઓએ મારું પાણી માપી લીધયં. તમલકતનયં લીલામ કરવાને બદલે મારી આબરૂનયં લીલામ થઈ ગ્યં’ અને તે ખિખિા્ટ હસી પિે. ૧૯૨૮માં જ કાહઠ્ાવાિ રાજકી્ પહરર્દનયં ચોથયં અતધવેશન ઠક્રબાપાના પ્મયખપદે પોરબંદરમાં ભરા્યં હતયં. જ ેમાં રામભાઈ સહા્ક મંત્ી તરીકે કામ કરતા હતા. અતધવેશન પછી પોરબંદરના સથાતનક આગેવાનોએ બાપયની જનમભૂતમમાં કંઈક સારી પ્વૃતત્ કરવા તેમની પાસે રજૂ આત કરીૹ કા્યાકતાયા આપો, નાણાંની વ્વસથા અમે કરીશયં. ખાદી પ્વૃતત્ મથયરભાઈ ભયપ્તાએ સંભાળી લીધી. હહરજનપ્વૃતત્ મા્ટે પ્શ્ હતો. ગાંધીજીએ ફૂલચંદભાઈ સામે જો્યં. તેમણે જાણકાર તરીકે રામભાઈનયં નામ આપ્યં. તેમને ગાંધીજી સમક્ષ બોલાવી કહે ૹ ‘ક્ારથી કામ શરૂ કરશો?’ રામભાઈએ બાપય સામે જોઈને કહયંૹ ‘આપ હયકમ કરો તે હદવસથી હં ય કામ કરવા તૈ્ાર છય .ં ’ ગાંધીજીએ દેવચંદ પારે ખ અને ફૂલચંદભાઈને કહયંૹ હવે આ પંથકના હહરજનકા્યાની જવાબદારી તમારા બંનેની છે. રામનારા્ણ બધયં કામ સંભાળશે. તમારે આતથયાક ગોઠવણ કરી દેવાની. 252

તેમને મૂંઝાવા નહીં દેવાના. કતમ્ટી બનાવી દેજો. મને જણાવજો એ્ટલે હં ય નતચંત થાઉં. બાપયની હાજરીમાં જ છ સભ્ોની બેઠક મળી. થોિા હદવસ પછી પોરબંદર પાસે છા્ા ગામની નજીક મહાજન ગૌશાળામાં ગાંધી આશ્રમની શાળાનયં તવતધવત્ ઉદઘા્ટન કરવામાં આવ્યં. રામભાઈ એકલા પહોંચી શકતા નહોતા એ્ટલે તેમના મો્ટા ભાઈ લક્મીશંકર અને વધય એક કા્યાકરને પણ બોલાવી લેવા્ા. સંસથાનો તવકાસ થવા લાગ્ો. વધય ભંિોળની જરૂર પિતા રામભાઈ વગેરે પૂવયા આતરિકા મોકલવામાં આવ્ા. ગાંધીજીએ શેઠ નાનજી કાતલદાસ પર તચઠ્ી લખી આપી જ ે નરતસંહ મહે તાએ ભગવાન શ્રીકૃ ષણ પર લખેલી હૂંિી સમાન ગણાવાઈ. ૧૯૩૦ – ’૩૩નો નમક સત્ાગ્રહ શરૂ થવાનો હતો. રામભાઈને આતરિકાના પ્વાસમાં તેની ખબર પિતાં ત્ાંથી દતક્ષણ આતરિકા જવાનયં જતયં કરી પ્વાસ ્ટૂ કં ાવીને દેશમાં આવી ગ્ા અને સત્ાગ્રહની નાનાભાઈ ભટ્ટની નેતાગીરી નીચેની વીરમગામ છાવણીમાં જોિાઈ ગ્ા. સત્ાગ્રહીઓ મીઠા સાથે જતાં. પોલીસો મારઝૂિ પણ કરે તે સહન કરતાં. ધરપકિ થઈ. સાબરમતી જ ેલના છો્ટા ચક્રમાં રાખવામાં આવ્ા જ્ાં બહારવહ્ટ્ા, લૂં્ટારા, ખૂનીઓને રખાતા. ઝીણાભાઈ દેસાઈ ‘સનેહરષ્શમ’ને ખબર પિતાં તેમણે રામભાઈની બિા ચક્રમાં ફે રબદલી કરાવી દીધી જ્ાં હળવા કામની અનયકૂળતા થઈ. રતવશંકર મહારાજ, સવામી આનંદ વગેરેનો સાથ મળ્ો. ઉમાશંકર જોશી તો સાથે જ રહે તા અને તેમની રામલક્મણની જોિી ગણાતી. જ ેલ પહે લાં ગામિામાં રહે વાનયં થતયં ત્ાં જાહે રસભા, બાળકોને વાતાયાઓ વગેરે કા્યાક્રમ થતા. તેમને ઘેલિા ગામમાં રહે વાનયં થ્યં જ્ાં પચાસ િ​િણા નામે પછી નવલકથા લખી. પૂવયા આતરિકાના પ્વાસ વખતે ત્ાંની પ્જાજાગૃતતની ઝાંખી થ્ેલી. ભતવષ્માં સવતંત્ ભારત આતરિકા અને [ ઑગસ્ટ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


૧૯૩૬માં મયંબઈમાં આંતરજ્ાતી્ લગ્ન ક્ા​ાં. નમયાદાબહે નને ખેતીનો શોખ. તરવિામાં વાિી કરે લી અને ૧૯૫૯ – ૬૦ માં વાળયકિમાં જમીન લઈ વાિી કરી. રામભાઈએ અનેક પ્વાસો કરે લા. સંસથા ફાળા મા્ટે તેઓ પૂવયા આતરિકા ઉપરાંત કરાચી અને બ્રહ્મદેશ પણ ગ્ેલા. તવશ્વશાંતત પહરર્દ હૅ લતસનકી (તફનલેનિ) માં ભારતી્ પ્તતતનતધમંિળના સભ્ તરીકે ભાગ લીધો હતો. તે સાથે રતશ્ા અને ઝેકોસલોવેહક્ાનો પ્વાસ પણ કરે લો. રામભાઈ સૌરાટિ્ પછાત વગયા બવૉિયાના ઉપપ્મયખ હતા. તે ઉપરાંત ગયજરાત રાજ્ સમાજતશક્ષણ સતમતતના સભ્ હતા. તે અનયર્ંગે તેમને હદલહી મયકામે આંતરરાટિ્ી્ પ્ૌઢ તશક્ષણ પહરર્દમાં હાજરી આપવાનયં બનેલયં. (૧૯૬૦), લખનૌમાં તેમણે પ્ૌઢ તશક્ષણ પહરસંવાદમાં ્ોગદાન આપ્યં હતયં. તે સાથે હદલહી, જ્પયર, ઉદ્પયર વગેરે સથળોએ પ્ૌઢ તશક્ષણ કેનદ્રોની મયલાકાતો લીધેલી અને વ્ાખ્ાનો આપેલાં. રામભાઈ ઉત્મ સજ્જતા ધરાવતા વાતાયાકથક હતા. બાળકો, પ્ૌઢો કે વૃદ્ધોને તેઓ તેમની વાતાયાઓથી રસતરબોળ કરી મૂકતા. જાહે રસભા વખતે તેમની રજૂ આતો તવશાળ મેદનીને પણ જકિી રાખતી. તેમની એકની એક વાતાયા જય દા જય દા પ્સંગે અનેરો રસ આપતી. ્શવંત શયકલ જ ેવા અગ્રણી લેખક – તવચારક કહે છે તેમ તેઓ વાતાયાકથનમાં એ્ટલા તનમ્ થઈ જતા કે કથનતવર્​્ અને કથક વચચે કશો ભેદ રહે તો નહીં. તેમના જીવનસમસતનયં હાદયા તેમની ધમયાશ્રદ્ધાને ગણાવી શકા્. તેમની ગાંધીપરસતી અંતે ધમયાપરસતી જ હતી. રાટિ્નેતા તરીકે ગાંધીજી તેમના મતે ધમયાનેતા હતા. ગાંધીજીને અને દેશને સમતપયાત થતાં રામભાઈને ધમયા આચ્ાયાની પ્સન્નતા પ્ાપ્ત થતી હતી.

એતશ્ા ખંિની આગેવાની લેશે અને એ દેશોની સવાધીનતાની લિતમાં સહા્ કરશે એવી કલપના કરે લી છે જ ે આજ ે તસદ્ધ થ્ેલી જોવા મળે છે. એકંદરે ૧૯૩૦ – ૩૩ની લિતમાં સત્ાગ્રહીઓેએ જ ે સહન ક્યાં તેના પહરણામે દેશભરમાં મો્ટી જાગૃતત ઊભી થઈ. રામભાઈએ આઠ નવલકથાઓ સહહત ૮૦ પયસતકો આપ્ાં છે. ગાંધીતવચારધારાને તેઓ તવતવધ રીતે શબદબદ્ધ કરતા રહા છે. તેમણે અનેક સત્ાગ્રહોનાં દસતાવેજી મૂલ્ ધરાવતાં પયસતકો લખ્ાં છેૹ નાગપુર ઝંિા સત્ાગ્હ, બારિોલી સત્ાગ્હ, નમક સત્ાગ્હ, રાજકોટ સત્ાગ્હ, આખરી સંગ્ામ ૧૯૪૨ વગેરે. તેઓ સમ્ાંતરે ગાંધીચાહરત્ને આલેખતા રહા છેૹ ગાંધીબાપુ ૧ – ૨, ગાંધીગંગા ૧થી ૩, મોહનમાંથી મહાતમા, કાંતિકારી ગાંધી, પ્રરૌઢો ડકશોરો માટે ગાંધીકથા ૧ – ૩, વગેરે. તેમણે રામકૃ ષણ દેવ અને તવવેકાનંદ તવશેની ગ્રંથમાળાઓનયં વ્ાપક કામ ક્યાં છે. તેમણે અનેક જીવનકથાઓ, પ્વાસવણયાનો, રામચહરત માનસ, સયંદરકાંિ વગેરેનયં કાવ્મ્ આલેખન વગેરે સાહહત્ આપ્યં છે. રામભાઈએ છા્ાના ગાંધી આશ્રમ ઉપરાંત ગંભીરા (તા. બોરસદ), બોરિી, (તજ. થાણા) વગેરે સંસથાઓનયં તશક્ષણકા્યા સંભાળેળ્યં, અમરે લી તજલાના તરવિા ગામે રહી રચનાતમક પ્વૃતત્ઓ કરી. જમીન ખરીદીને ખેતી પણ કરી. આ તેમનયં મૂલ્વાન પ્દાન છે. ૧૯૫૨ – ૫૩માં તેમણે સોરઠ તજલા પંચા્તના અતધકારી (જૂ નાગઢ) તરીકે કામ ક્યાં હતયં. તે વખતે ગામિાંઓમાં ખૂબ પ્વાસ કરતા. મેર, આહીર, વગેરે કોમોને સંપથી રહે વા તેમણે સમજાવેલી, તે તેમની કા્મી ્ાદગીરી ગણી શકા્. રામભાઈને જીવનસંતગની પણ તેમના જીવનક્રમને અનયરૂપ જ મળ્ાં. સાબરમતી ગાંધી આશ્રમમાં પણ રહે લાં. નમયાદાબહે ન અભેતસંહ રાણા સાથે તેમણે

િી – ૧૪૦, કાળવીબીિ, ભાવનગર – ૩૬૪ ૦૦૨ E-mailૹ gambhirsinghji@yahoo.com 

नवजीवनનો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૬]

253


કકશોરલાલ મશરૂવાળાની સાકહતય-પ્રવૃકત્ત ૧ – ૨ નરિડર દ્યારકયાદયાસ પરીખ

૧૮૯૧ • ૧૯૫૭

ગાંધીશ્વચારના સમથ્ય ભાષ્યકાર હકશોરલાલ મશરૂવાળાના લખાણનો પહરચ્ય આપણને પ્રસંગોપાત થતો રહો છે.૨ ઓ્ટોબર અને સપટેમબરમાં અનુક્રમે તેમની જન્મ અને પુણ્યશ્તશ્થ આવી રહી છે (૦૫-૧૦૧૮૯૦ • ૦૯-૦૯-૧૯૫૨) ત્યારે તેમની સમગ્ર સાહહત્ય-પ્રવૃશ્તિ અંગે પહરચ્ય આપવાનો ઉપક્રમ ગતાંકથી હાથ ધ્યયો છે. હકશોરલાલની સમગ્ર સાહહત્ય-પ્રવૃશ્તિ અંગે તેમના જીવનચહરત્ર શ્ે્યાથથીની સયાધનયામાં ચહરત્રકાર નરહહર પરીખે આપેલા પહરચ્યમાંથી તેમના કૉલેજકાળના લેખો, સવામીનારા્યણ સંપ્રદા્યથી પ્રભાશ્વત હકશોરલાલનાં લખાણો અને ગાંધીજીના પહરચ્યમાં આવ્યા પછી શ્વશ્વધ મહાપુરુષોનાં જીવનચહરત્રો, હકશોરલાલની આખી શ્ફલસૂફીનું જ ેમાં પ્રશ્તપાદન છે તેવા જીવનશોધન અને ક્રાંશ્તકારી પુસતક કેળવણીનયા પયા્યાનો પહરચ્ય આપણે ગ્યા અંકમાં જો્યો.

એ પછી હકશોરલાલનું જ ે ગયાંધીવવચયારદોિન પુસતક આવ્યું (૧૯૩૨) તેમાં ગાંધીજીએ પણ ‘બહુ જ થોડે ઠેકાણે ફે રફાર કરવા પડ્ા’ અને આગળ જતાં ગાંધીશ્વચારના સમથ્ય ભાષ્યકાર તરીકે ઊભરી આવ્યા. ગ્યા અંકના પ્રાસતાશ્વકમાંથી કેટલીક પુનરોષ્​્તનો દોષ વહોરીને પણ કહે વું રહું કે ‘હકશોરલાલ મારા કરતાં ઓછા સત્યના ઉપાસક નથી, પણ એમનો માગ્ય મારાથી કંઈક શ્નરાળો છે. હં ુ જ ે માગગે ચાલું છુ ,ં તે જ માગગે તેઓ નથી ચાલતા; પણ મારી સાથે સમાંતર માગગે ચાલે છે.’ એમ ગાંધીજીએ હકશોરલાલ માટે કહે લું, અને એટલે જ ગાંધીજીના ગ્યા પછી ‘હહરજન’પત્રોનું સંપાદન (૦૪-૦૪૧૯૪૮ • ૧૩-૦૯-૧૯૫૨) તેમના ભાગે સંભાળવાનું આવ્યું. જ ે નાદુરસત તશ્બ્યત છતાં જીવનના અંત સુધી સંભાળું. ગાંધીજીના ને એટલે જ વળી સત્ય-અહહં સાના આ સમાંતર માગગીની સંપૂણ્ય સાહહત્ય-પ્રવૃશ્તિનો પહરચ્ય તેમનાં જીવન અને કા્ય્ય સમા પુસતક શ્ે્યાથથીની સયાધનયામયાંથી ગતાંકથી આગળ…

ગાંધીતિચારદોહન

અને1ગીિામંથન એ બે પયસતકોની ઉતપતત્2સને ૧૯૩૦થી ૧૯૩૪ની લિત દરતમ્ાન ૧૯૩૧ના સંતધકાળ વખતે તવલેપારલેમાં ગાંધી તવદ્ાલ્ ચાલતયં તે તનતમત્ે થ્ેલી છે. એ તવદ્ાલ્માં ગામિાંઓમાં જઈ પ્જાસેવાનાં કા્ષોમાં પિવાની ઇચછાવાળા તરુણોને મા્ટે થોિા માસનો એક તાલીમવગયા રાખવામાં આવ્ો હતો. તેમાં એક તવર્​્ ગાંધીજીના તસદ્ધાંતો અને તવચારોનો પહરચ્ એવો રાખેલો હતો. એ તવર્​્ હકશોરલાલભાઈને સોંપવામાં આવેલો હતો અને તેને અંગે કરવાની તૈ્ારીમાંથી ગાંધીતિચારદોહનની ઉતપતત્ થઈ. એનાં પ્કરણો જ ેમ

૧. મૂળ શીર્યાકૹ સાહહત્-પ્વૃતત્ ૨. કૂ વો અને હવાિો • જૂ ન-જય લાઈ, ૨૦૧૪ ચૂં્ટણીઓ અને આપણં દૃષ્ટિતબંદય • ઓક્ટોબર, ૨૦૧૪ જાહે ર હોદ્દાઓ અને નોકરીઓ • જય લાઈ, ૨૦૧૫  – સં. 254

જ ેમ લખાતાં જા્ તેમ તેમ ગાંધીજીને મોકલવામાં આવતાં, જ ેથી તેઓ તપાસી સયધારીને એને પ્માણભૂત કરે . જોકે ૧૯૩૨માં એની પહે લી આવૃતત્ ગાંધીજીના સયધારા તવનાની જ છપાઈ ગઈ હતી. ૧૯૩૫માં એની બીજી આવૃતત્ ગાંધીજીએ તપાસેલી બહાર પિી. પોતાની સંમતત આપતાં તેમણે લખ્યં છેૹ આ તવચારદોહન હં ય વાંચી ગ્ો છય .ં મારા તવચારોનો ભાઈ હકશોરલાલનો પહરચ્ અસાધારણ છે. જ ેવો પહરચ્ તેવી તેની ગ્રહણશષ્કત છે. એ્ટલે મારે બહય થોિે જ ઠેકાણે ફે રફાર કરવા પડ્ા છે. અમારી બંને વચચે ઘણા તવર્​્ોમાં તવચારોનયં અૈક્ હોવાથી જોકે ભાર્ા કેવળ ભાઈ હકશોરલાલની છે, છતાં પ્ત્ેક પ્કરણમાં સંમતત દેવામાં મને હરકત નથી આવી. ઘણા તવર્​્ોને ્ટૂ કં ામાં ભાઈ હકશોરલાલ સમાવી શક્ા છે એ આ દોહનની તવશેર્તા છે. [ ઑગસ્ટ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


એની ત્ીજી આવૃતત્ સને ૧૯૪૦માં બહાર પિી. તેમાં કે્ટલાક નવા ભાગો દાખલ કરવામાં આવ્ા. તે નવા ભાગો પણ ગાંધીજી જોઈ ગ્ા હતા. પછી ’૪૪માં એનયં પયનમયયાદ્રણ થ્યં. એ આવૃતત્ ઘણાં વર્ષોથી ખલાસ થઈ ગઈ છે1 અને તેની માગ પણ બહય આવે છે. છતાં જ્ારે નવજીવન તરફથી તેના પયનમયયાદ્રણની માગણી થઈ ત્ારે હકશોરલાલભાઈને લાગ્યં કે ’૪૦ પછી તો ગાંધીજીએ ઘણં લખ્યં છે અને પોતાના કે્ટલાક તવચારો નવી રીતે પણ રજૂ ક્ાયા છે એ્ટલે આ આખયં પયસતક ફરી લખાવાની જરૂર છે. પરં તય આખયં પયસતક ફરી લખવા જ ેવયં તેમનયં સવાસ્થ્ હતયં નહીં એ્ટલે તેઓએ એ કામ મને સોંપ્યં અને હં ય લખયં તે પોતે જોઈ જવાનયં કબૂલ ક્યાં. મેં ચારપાંચ પ્કરણ નવેસરથી તૈ્ાર ક્ા​ાં અને હકશોરલાલભાઈ જોઈ પણ ગ્ા. પણ સંજોગવશાત્ એ કામ અમારે પિતયં મૂકવયં પડ્યં. હવે એ કામ કરવામાં આવે તોપણ બાપયજીની સંમતત મેળવવી શક્ નથી, એ્ટલે બાપયજીની જ ભાર્ામાં તેમના છેલામાં છેલા તવચારોનયં દોહન આપવામાં આવે તો સારું એમ મને લાગે છે. ગીિામંથનની ઉતપતત્ એવી રીતે થઈ કે હકશોરલાલભાઈથી ગાંધી તવદ્ાલ્ની સવારની ઉપાસનામાં તતબ્તને કારણે તન્તમત હાજરી આપી શકાતી નહીં. એ્ટલે તેમણે એવો ક્રમ રાખ્ો કે દરરોજ બેત્ણ ચોતથ્ા કાગળ ઉપર ગીતાનો સંવાદ થોિો થોિો લખીને મોકલવો. સાવ અભણ નહીં, સાવ બાળક નહીં, તેમ બહય તવદ્ાન પણ નહીં એવાં ભાઈબહે નોને દૃષ્ટિમાં રાખીને તેઓ લખતા. પણ પાંચછ અધ્ા્ થ્ા બાદ તેઓ પકિાઈ ગ્ા એ્ટલે બાકીનો ભાગ એ જ ક્રમમાં અને એ જ પદ્ધતતએ તેમણે જ ેલમાં પૂરો ક્ષો અને ૧૯૩૩ના માચયામાં તેની પહે લી આવૃતત્ છપાઈ. ત્ાર પછી એની ત્ણ આવૃતત્ઓ2 થઈ ગઈ છે. 1. આ પછી ૧૯૬૩માં ચોથી આવૃતત્ પ્કાતશત થઈ. તેનયં બીજય ં પયનમયયાદ્રણ હાલ વેચાણમાં છે. 2. હાલ તદ્તી્ આવૃતત્નયં નવમયં પયનમયયાદ્રણ વેચાણમાં છે. – સં.

नवजीवनનો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૬]

સતય એ જ કે જીવનું જીવન ભોગ કવના સંભવતું

નથી એ સાચું, છતાં ભોગી થવા માટે એ નથી.

પણ પોતા કસવાયના બાકીના કવશ્વના ઉપયોગાથે્શ,

ધીમે કે એકે સપાટે એને માટે ખપી જવા માટે છે. અથવા

ભોગ

એટલે

વયવહારનો આનંદ.

બીજા

માટે

ખપવાના

तेन त्यक्ेन भुञ्ीथाः।

સને ૧૯૩૦માં તેઓ નાતસક જ ેલમાં હતા તે વખતે મોહરસ મે્ટરતલંકના લાઇફ ઑફ ધી વહાઇટ ઍનટ એ પયસતકનો ઊધઈનું જીિન એ નામે તેમણે અનયવાદ ક્ષો હતો. એની પ્સતાવનામાં તેઓ જણાવે છે કેૹ ઊધઈ ્યરોપમાં લગભગ અજાણ્યં જંતય છે. ઠંિા દેશોમાં એ જીવી જ શકતી નથી. ત્ારે ઊધઈ ન જોઈ હો્ એવયં બાળક પણ ગયજરાતમાં ભાગ્ે જ હશે. છતાં ઊધઈ તવશે જ્ાન મેળવવા આપણે ્યરોપમાં લખા્ેલાં પયસતકો વાંચવાં પિે છે એવી આપણી શરમાવનારી ષ્સથતત છે.  છતાં આ પયસતકમાં કેવળ શાસ્તી્ અને શયષક માહહતીઓનો જ ભંિાર હોત તો એનો અનયવાદ કરવાનયં મને ભાગ્ે જ મન થ્યં હોત. પણ આ પયસતકના લેખક જ ેવા તવદ્ાન તવજ્ાનશાસ્તી છે તેવા જ સૂક્મ તવચારક અને સત્ના તજજ્ાસય છે. આધયતનક કતવઓ અને તત્વજ્ાનીઓમાં એ પ્થમ પંષ્કતમાંના એક છે. એમણે ઊધઈના જીવનનો અભ્ાસ કેવળ જંતયશાસ્તના કય તૂહલથી નથી ક્ષો પણ એ દ્ારા એમણે જીવન તવશે, આતમા તવશે, પરમાતમા તવશે, તેમ જ ઊધઈના જીવન ઉપરથી 255


મનયષ્જીવન મા્ટે સવીકારવા જોઈતા બોધ તવશે પયષકળ તવચાર કરી એ તવચારોને રસાળ શૈલીમાં આ પયસતકમાં ગૂં્થ્ા છે. પહરણામે આ પયસતક જંતયશાસ્તને લગતા પાઠ્યપયસતક જ ેવયં નથી, પણ જ ેમ કોઈ મહાપયરુર્નયં જીવનચહરત્ સવયાને વાંચવાલા્ક અને ઉપ્ોગી બને એવયં છે. આ પયસતકના બીજા ભાગમાં ‘સારશોધન’ એ નામથી હકશોરલાલભાઈએ પોતાના તવચારો આપ્ા છે તથા તેની સાથે જોિેલાં બે પહરતશટિોમાં ઊધઈને લગતા સાહહત્ વગેરેની માહહતી તથા હહં દયસતાનની ઊધઈ તવશે ્ટૂ કં ી માહહતી આપી છે. ઊધઈના જીવનમાંથી હકશોરલાલભાઈ એ સાર કાઢે છે કેૹ ઊધઈના જીવનમાં આપણે જો્યં કે નર, માદા, સૈતનક, મજૂ ર, દરે ક વગયા (પોતાના સમાજનયં) ભાતયં જ હો્ એમ વતથે છે. આનો લાભ પણ એ જીવો અનયભવે છે. ભલે એના રાફિામાં દરે કને સતત કામ કરવયં પિતયં હો્, પણ એમાં કોઈ જ ભોગી ન હોવાથી, કોઈ ઊધઈ — રાણી, મજૂ ર, સૈતનક ગમે તે હો્, સવાવલંબી હો્ કે પરાવલંબી હો્ — રોગી, દયબયાળ કે ભૂખે પીિાતી જણાતી નથી.  આમ ગમે તે દૃષ્ટિએ તપાસીએ, સયખનો માગયા — સાવ સયખનો નહીં તો્ે સમાધાનકારક જીવનનો માગયા આ સત્ને સવીકારી તે પ્માણે વતયાન કરવામાં જ ભાસે છે. એ સત્ એ જ કે જીવનયં જીવન ભોગ તવના સંભવતયં નથી એ સાચયં, છતાં ભોગી થવા મા્ટે એ નથી. પણ પોતા તસવા્ના બાકીના તવશ્વના ઉપ્ોગાથથે, ધીમે કે એકે સપા્ટે એને મા્ટે ખપી જવા મા્ટે છે. અથવા ભોગ એ્ટલે બીજા મા્ટે ખપવાના વ્વહારનો આનંદ. तेन त्यक्ेन भुञ्ीथाः। ૧૯૩૨ – ૩૩ની જ ેલ દરતમ્ાન ્ટાૅલસ્ટાૅ્ના ‘ધી લાઇ્ટ શાઇનસ ઇન િાકયા નેસ’એ નામના ના્ટકનયં 256

ગયજરાતીમાં તેમણે વેશાંતર ક્યાં. તેમના વાંચવામાં ્ટાૅલસ્ટાૅ્ના ના્ટકસંગ્રહનયં એક પયસતક આવ્યં. એ બધાં ના્ટકોમાંથી એ તેમને સવષોત્મ લાગ્યં. બનાયાિયા શાૅનો મત પણ એવો છે કે આ ્ટાૅલસ્ટાૅ્નયં સવયાશ્રેષ્ ના્ટક છે. પણ એ તો કળાની દૃષ્ટિએ એને સવયાશ્રેષ્ ગણતો હતો. હકશોરલાલભાઈએ કળાદૃષ્ટિએ આ ના્ટક પસંદ ક્યાં નહોતયં. એમને તો આ ના્ટકમાં રજૂ કરવામાં આવેલી ધાતમયાક, સામાતજક અને રાજકી્ દૃષ્ટિ બહય કીમતી લાગી અને એ દૃષ્ટિ આપણા દેશના લોકો પણ સમજ ે તો સારું એમ લાગવાથી એમણે આ ના્ટક પસંદ ક્યાં. વળી કળાની દૃષ્ટિએ ભાર્ાંતર કરવયં હો્ તો જ ેવયં મૂળમાં હો્ તેવયં જ ભાર્ાંતર કરવયં જોઈએ. પણ એમના મનમાં તો એ હતયં કે ના્ટકમાં પ્ગ્ટાવેલી કળા કરતાં ના્ટકમાં કરે લયં સત્ાસત્નયં તવવેચન વધારે મહત્વનયં છે. એ્ટલે સામાન્ વાચકો પણ સમજી શકે તે મા્ટે તેમણે ના્ટકને ગયજરાતી વેશ પહે રાવ્ો. તેઓ લખે છે કે: ્ટાૅલસ્ટાૅ્ે આ ના્ટકમાં જ ે પ્શ્ો છેડ્ા છે તે હહં દય, મયસલમાન, તરિસતી વગેરે કોઈ તવતશટિ ધમયાના નથી પણ સમગ્ર માનવજાતતના છે. એ પ્શ્ો સત્, અહહં સા, અપહરગ્રહ વગેરે સાવયાભૌમ વ્રતોમાંથી અને માણસ માણસના પરસપર વ્વહારને લગતા તસદ્ધાંતોમાંથી ઉદભવે છે. પણ તે બાબતમાં બધા્ે પ્ચતલત ધમષો, રાજ્ો અને સમાજો સત્થી બહય દૂર ગ્ા છે. અને એમ દૂર જવામાં દરે ક સમાજ કોઈક ધમયાશાસ્તની, કા્દાની કે સયવ્વસથાની ઓથ લે છે. આથી ્ટાૅલસ્ટાૅ્ે તરિસતી ધમયા ઉપર કરે લા આક્ષેપોમાંથી જગતનો આજનો એકે ધમયા મયકત રહી શકે એવો નથી. એ આક્ષેપો વૈહદક હહં દય ધમયાને કેવી રીતે લાગય પિે છે તે આ વેશાંતર દ્ારા બતાવવાનો પ્​્તન છે. … આ ના્ટક એમનયં ઉતકૃ ટિ ના્ટક ગણા્ છે એનયં કારણ મને એ લાગે છે કે આ ના્ટકમાં ્ટાૅલસ્ટાૅ્ની કલાની ઉપાસના નથી [ ઑગસ્ટ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


પણ સત્ની ઉપાસના છે. ્ટાૅલસ્ટાૅ્ે આ ના્ટક સંપૂણયા લખ્યં નહોતયં. પાંચમા અંકનયં તો માત્ ખોખયં જ તૈ્ાર ક્યાં હતયં. એનો આધાર લઈને, પણ એને વળગી રહા તવના હકશોરલાલભાઈએ પાંચમો અંક તૈ્ાર ક્ષો છે. એ રીતે પાંચમો અંક ઘણી રીતે ્ટાૅલસ્ટાૅ્ની મૂળ ્ોજનાથી જય દા પ્કારનો બને છે. સને ૧૯૩૫માં તેમણે ખલીલ તજબ્રાનના ધ પ્રાૅફેટનયં તિદા્ િેળાએ1 એ નામથી ભાર્ાંતર ક્યાં. શાથી પોતાને આ અનયવાદ કરવાનયં મન થ્યં એ તવશે તેઓ કહે છેૹ કતવનયં ઘણં કહે વયં સત્ અને સયંદર રીતે રજૂ થ્ેલયં સત્ છે એમ મને ન લાગ્યં હોત તો કેવળ કાવ્ાનંદ મા્ટે મને આ અનયવાદ કરવાનયં મન ન થ્યં હોત. ’૪૨ની લિત વખતની જ ેલમાં તેમણે અને કાકાસાહે બે મળીને અમેહરકન લેખક પેરી બજ થેસની ‘હૂ વાૅક અલોન’ એ નામની નવલકથાનયં ‘માનવી ખંહિ્ેરો’ એ નામે ભાર્ાંતર ક્યાં. મૂળ લેખક ‘અમેહરકન લેપ્સી ફાઉનિેશન’ના પ્મયખ છે. અને એક રકતતપત્ના દદથીની આતમકથાના રૂપમાં તેમણે આ

નવલકથા લખેલી છે. ્યદ્ધમાં ઉતસાહભેર દાખલ થ્ેલો ્યવાન તપતાના ધીકતા ધંધાનો વારસ બને છે. જ ેન જ ેવી પ્ેમળ અને કલારતસક તરુણી જોિે તવવાહબદ્ધ થઈ ભૂતમ ઉપર સવગયા ઉતારવાના કોિ સેવે છે. ્ટાૅમ જ ેવા તનખાલસ અને બાહોશ ભાઈના સહકારથી દયન્વી દૃષ્ટિએ ખૂબ આગળ વધવાની મયરાદો ઘિે છે. પણ એ્ટલામાં એક નાનકિય ં (કય ષ્રોગનયં) ચાઠય ં એનો આખો જીવનપ્વાહ સૂકવી નાખે છે, અને તનરાશાના ગતયામાં એને િયબાિે છે. છતાં એ તનરાશામાંથી ધીમે ધીમે એ પોતાને સંભાળી લે છે. સવદેશ (અમેહરકા) અને સવજન છોિીને દૂર તફતલપાઈન ્ટાપયઓમાંના એક કય તલ્ન નામના કય ષ્રોગીઓ મા્ટેના નાના ્ટાપયમાં જઈને વસે છે, ત્ાંના લોકો સાથે બને તે્ટલો એકરૂપ થવાનો પ્​્ાસ કરે છે અને તવનાશમાંથી પણ ફરી નવો જીવનરસ ઉપજાવી નવી સૃષ્ટિ રચે છે. એવા જીવનવીરના સાષ્ત્વક અને અદભયત જીવનકા્યાની આ નવલકથા છે. હકશોરલાલભાઈએ ભાર્ાંતર મા્ટે પસંદ કરે લાં આ ચારે પયસતકો ખૂબ જ સત્વશીલ અને જીવનઘિવામાં મદદ કરનારાં છે એ કહે વાની જરૂર નથી.

૧. આ પયસતક નાની અને મો્ટી, એમ બે સાઇઝમાં ઉપલબધ છે. – સં.

[ક્રમશઃ] 

કકશોરલાલ મશરૂવાળા કલકખત /સંબંકધત કે ટલાંક પુસતકો ઈશુ શ્રિસત ગીતાધવશ્ન ગીતાધવશ્ન (સશ્ચત્ર) ગીતામંથન ગાંધીશ્વચાર દોહન જીવનશોધન બુદ અને મહાવીર

नवजीवनનો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૬]

_50.00 _30.00 _200.00 _200.00 _40.00 _45.00 _50.00

રામ અને કૃ ષણ શ્વદા્ય વેળાએ શ્વદા્ય વેળાએ (નાની) સમૂળી ક્રાંશ્ત

_65.00 _150.00 _50.00 _25.00 _30.00

સત્યમ્ય જીવન શ્રે્યાથગીની સાધના (સદગત હકશોરલાલ મશરૂવાળાનું જીવન ચહરત્ર) નરહહર દ્ારકાદાસ પરીખ _200.00

257


સતયાગ્રહ

[ગાંધી�કષટ ઃ પી.પ્રકાશ વેગડ]

૧૧ સપટેમબર ને ૧૯૦૬ના રોજ ગાંધીજીએ પહે લવહે લો સત્યાગ્રહ ક્યયો ત્યારથી જાણે કે તેમનું જીવન અને સત્યાગ્રહ, એકમેકમાં ઓતપ્રોત થઈ ગ્યા હતા. ભારત આવ્યા પછી સત્યાગ્રહાશ્રમ-કોચરબમાં એક શ્વદ્ાથગીને દશ્ષિણ આશ્રિકાના સત્યાગ્રહની વાત કરતા તેનું રહસ્ય ‘જીવનનું તત્વ ખેંચવાનું’ એમ કહું હતું. વખતોવખત એમણે સત્યાગ્રહ અંગે પોતાના શ્વચારો વ્ય્ત ક્યા્ય તેનું સરસ સંપાદન પી.પ્રકાશ વેગડના પુસતક ગયાંધીજીનો સંસકયારવયારસોમાંથી મળી રહે છે.

તેમ તેમ શયદ્ધ થતો જા્ છે. સોનાને અષ્ગ્નમાં મૂકતાં તે વધારે શયદ્ધ થા્ છે તેમ સત્ાગ્રહીની પણ એ જ કસો્ટી છે. સત્નો આગ્રહ રાખવો એ જ સત્ાગ્રહીનયં હતથ્ાર છે. કોઈ પણ પ્કારનો ભ્ રાખ્ા તવના સત્ને વળગી રહી લિે, એ ખરો સત્ાગ્રહી.

[૧૯૧૮ એતપ્લ ૨૩, મયંબઈની જાહે રસભામાં ભાર્ણ]

સત્યાગ્રિની લિત સૈન્ની લિાઈ કરતાં વધારે

શૌ્યાવાળી છે. સૈતનક પાસે હતથ્ાર છે, તેને ઘા કરવામાં રસ છે, જ્ારે સત્ાગ્રહી જાતે દયઃખ સહન કરીને લિે છે. કાચાપોચા માણસથી તે ન થઈ શકે. તે દયઃખ સહન કરી શકે નહીં. સત્ાગ્રહી જ ેમ જ ેમ દયઃખ પિે છે

ખેિા સત્ાગ્રહ (૧૯૫૪) ગાં. અ. ૧૪ૹ ૩૨૧ 

જ ધમયા છે એ એક તસદ્ધાંત છે. પ્ેમ એ જ ધમયા છે એ બીજો તસદ્ધાંત છે. ધમયા કાંઈ બે હોતા નથી એ્ટલે સત્ એ પ્ેમ છે અથવા પ્ેમ એ સત્ છે. વળી વધારે તવચાર કરવા બેસીએ તો આપણને માલૂમ પિશે કે પ્ેમ તવના સત્નયં આચરણ અશક્ છે, તેથી સત્ની શષ્કત એ પ્ેમની શષ્કત છે.

[૧૯૧૯ એતપ્લ ૨૫, સત્ાગ્રહ પતત્કા-૬ૹ સત્ાગ્રહ શયં છે?]

સત્ાગ્રહનો શબદાથયા તો આ્ટલો જ છેૹ સત્નો આગ્રહ, અને આગ્રહથી જ ે બળ ઉતપન્ન થા્ છે તે બળ. આપણે અત્ારે સત્ાગ્રહને એક શષ્કતરૂપે વાપરીએ છીએ. એ્ટલે કે સત્નો આગ્રહ કરવાથી ઉતપન્ન થતી શષ્કતને આપણે રવૉલે્ટ કા્દારૂપી સંક્ટનયં તનવારણ કરવાને સારુ વાપરી રહા હતા. સત્ એ

મહાદેવભાઈની િા્રી – ૫; ગાં. અ. ૧૫ૹ ૨૪૦ 

તો બંનેને પહરણામ સોસવયં પિે. એ્ટલે આપણે ચોખખયં જોઈ શકીએ છીએ કે આવયં પહરણામ આવે તે સત્ાગ્રહીએ હરે ક પ્​્તને અ્ટકાવવયં જ જોઈએ. એ અ્ટકાવવામાં તેનો સત્ાગ્રહ રહે લો છે. તે અ્ટકાવતાં તેને જ ે મહે નત કરવી પિે, જ ે તાલીમ લેવી પિે, જ ે આતમબળ વાપરવયં પિે તેથી પ્જા ઘણી ઊંચે ચિે છે. આ જ ઘણો શયદ્ધ સત્ાગ્રહ છે.

[૧૯૧૯ મે ૧, સત્ાગ્રહ પતત્કા – ૧૧]

સત્ાગ્રહીથી એવયં એક પણ કા્યા ન થઈ શકે કે જ ે વિે ખયનામરકી થા્ અથવા તેને ઉત્ેજન મળે. અત્ારે જ્ાં લોકો અકળાઈ રહા છે, ખીજવાઈ રહા છે તેવે સમ્ે જંગી સભાઓ ભરવાથી, સરઘસો કાઢવાથી, હિતાળો પાિવાથી લોકો ઉશકેરાઈ જવાનો સંભવ છે. તેમાંથી ખયનામરકી થતાં વાર નહીં લાગે. લોકો અને પોલીસ બંને ભૂલને પાત્ છે. એકની પણ ભૂલ થા્

મહાદેવભાઈની િા્રી – ૫, ગાં. અ. ૧૫ૹ ૨૫૫ 

દતક્ષણ આતરિકામાં હહં દીઓએ પૂરાં આઠ વર્યા મા્ટે જ ે 258

બળને ઉપ્ોગમાં આણ્યં હતયં, તેને મા્ટે મેં ‘સત્ાગ્રહ’ [ ઑગસ્ટ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


અને દતક્ષણ ધ્યવ જ ે્ટલયં અંતર છે. ‘પૅતસવ હરતઝસ્ટનસ’ની ઉતપતત્ તો એક નબળાના શસ્ત તરીકે થ્ેલી છે, અને પોતાનો હે તય સાધવા મા્ટે શરીરબળ વાપરવાનો અથવા તોફાનો કરવાનો તેમાં બાધ નથી. પણ ‘સત્ાગ્રહ’ સબળામાં સબળાનયં હતથ્ાર છે, અને તેમાં કોઈ પણ પ્કારના મસતીતોફાનનો ખ્ાલ પણ ન હોઈ શકે. … સત્ાગ્રહી પોતાના તવરોધીને કદી નયકસાન કરતો નથી; પણ તવન્​્યકત દલીલથી પોતાની વાત તેની બયતદ્ધમાં ઉતારવાનો પ્​્તન કરે છે; અથવા તો આતમસમપયાણથી તેના હૃદ્ ઉપર અસર કરવા ઇચછે છે… મેં ઘણી સભાઓમાં સમજાવવાનો પ્​્તન ક્ષો છે તેમ સત્ાગ્રહ એક ધાતમયાક હહલચાલ છે. તે તપ અને શયતદ્ધની તક્ર્ા છે. તેમાં જાતે દયઃખ સહન કરીને સયધારા મેળવવાનયં અથવા દયઃખોના ઉપા્ લેવાનયં રહે લયં છે.

શબદ ત્ાં ્ોજ ેલો. વળી એ અરસામાં તબ્રહ્ટશ ્ટાપયઓમાં તથા દતક્ષણ આતરિકામાં “પૅતસવ હરતઝસ્ટનસ”ને નામે ઓળખાતી જ ે લિત ચાલતી હતી, તેનાથી તેનો ભેદ દશાયાવવા સારુ પણ એ શબદ ્ોજવો પડ્ો હતો. એ શબદનો મૂળ અથયા “સત્ને વળગી રહે વયં”, “સત્નો આગ્રહ” છે. એ્ટલે તે સત્બળ છે. મેં એને પ્ેમબળ અથવા આતમબળ પણ કહે લયં છે. સત્ાગ્રહનો અમલ કરતાં છેક શરૂઆતમાં જ મને જણા્યં હતયં કે સત્ને પાિવામાં સામા માણસ ઉપર બળાતકાર કરવાનો ઇરાદો હો્ જ નહીં પરં તય ધીરજથી અને સહાનયભૂતતથી તે માણસને તે ભૂલ કરતો અ્ટકાવવાનો જ હે તય એમાં હો્; કારણ કે એકને જ ે સત્ લાગે તે બીજાને ભૂલ ભરે લયં લાગે. ધીરજ એ્ટલે જાતે દયઃખ સહન કરી લેવયં. એ્ટલે આ તસદ્ધાંતનો અથયા એવો થ્ો કે સામા માણસ ઉપર નહીં, પણ પોતાની જાતે દયઃખ ખમીને સત્ને પાળી બતાવવયં. ‘સત્ાગ્રહ’ અને ‘પૅતસવ હરતઝસ્ટનસ’માં તો ઉત્ર

ગાં. અ. ૧૭ૹ ૧૫૨ – ૬ 

મારો ચોખખો મત છે કે તનઃશસ્ત પ્તતકાર કઠોરમાં કઠોર હૃદ્ને પણ પીગળાવી નાખે છે. … આ એક ઉત્મ અને અસરકારક ઉપચાર છે. આ એક અત્ંત શયદ્ધ શસ્ત છે. આ નબળી વ્ષ્કતનયં શસ્ત નથી. શારીહરક પ્તતકાર કરવાવાળાં કરતાં તનઃશસ્ત પ્તતકાર કરવાવાળાંમાં ઘણં સાહસ હોવયં જોઈએ.

આવયં સાહસ ઈશય, િેતન્લ, ક્રેનમર, લેહ્ટમર અને હરિલીમાં હતયં. તેમણે સવસથતાપૂવયાક પીિા અને મૃત્યનો સામનો ક્ષો. આવયં જ સાહસ ્ટવૉલસ્ટવૉ્માં હતયં, જ ેમણે રતશ્ાના ઝારોને પિકારવાનયં સાહસ ક્યાં. આ એક શ્રેષ્ ઉદાહરણ છે. નવજીવન, ૧૩ – ૧૧ – ૧૯૨૧, પા. ૮૪ 

સત્ાગ્રહ એ નાગહરકનો જનમતસદ્ધ અતધકાર છે.

એનો ત્ાગ ક્ષો એ્ટલે તે માણસ મટ્ો. ્ંગ ઇષ્નિ્ા, ૫ – ૧ – ૧૯૨૨; ગાં. અ. ૨૨ૹ ૧૩૭ 

સત્ાગ્રહી કેવળ પોતાના ચાહરત્​્બળ અને કટિસહનને આધારે તવરોધીનયં હૃદ્પહરવતયાન કરવા મથતો હો્ છે. જ ે્ટલે અંશે એ વધારે પતવત્ હશે અને જ ે્ટલે नवजीवनનો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૬]

અંશે એ વધારે કટિસહન કરશે તે્ટલે અંશે પ્ગતત ઝિપી બનશે… સત્ાગ્રહી પોતાના સયધારાને અમલમાં લાવવા મા્ટે બીજાને કનિવાની પદ્ધતત અજમાવવા 259


માગતો નથી. એ તો તપશ્ચ્ાયા, આતમશયતદ્ધ અને કટિસહનને માગથે પોતાનયં ધ્ે્ હાંસલ કરવા ઇચછતો હો્ છે. એ્ટલે સત્ાગ્રહી જય લમની સામે સહે જ પણ રોર્ કરે તો એણે સવેચછાએ સવીકારે લી તપસ્ાના માગયામાં બાધા ઊભી થા્. સંભવ છે કે તપસ્ાનો માગયા લાંબો નીવિે, કદાચ એનો છેિો ન દેખા્ એમ પણ બને. આમ થા્ ત્ારે એમ પણ લાગે કે થોિી ધાકધમકી, થોિી નૈતતક સમજાવ્ટ અથવા જબરદસતીથી

કામ જલદી પતશે. પરં તય અહીં હં ય સત્ાગ્રહ એક વધારે કામ્ાબ શષ્કત છે એમ બતાવવા નથી માગતો, પણ સત્ાગ્રહીએ જાણીબૂજીને પોતાને મા્ટે અપનાવેલી એ પદ્ધતતનયં રહસ્ સમજાવી રહો છય .ં ખરું પૂછો તો અંતતમ પહરણામની દૃષ્ટિએ જોતાં સત્ાગ્રહ સૌથી વહે લો ફેં સલો લાવી આપે એવી પદ્ધતત છે. ્ંગ ઇષ્નિ્ા, ૧૮ – ૯ – ૧૯૨૪; ગાં. અ. ૨૫ૹ ૧૫૭ 

ક્રોધરહહત, દ્ેર્રહહત, કટિસહનના ઊગતા સૂ્યા સામે કઠણમાં કઠણ હૈ ્યં પીગળવયં જ જોઈએ અને જિમાં

જિ અજ્ાન દૂર થવયં જોઈએ. નવજીવન (વધારો), ૨૬ – ૨ – ૧૯૨૫; ગાં. અ. ૨૬ૹ ૧૩૫ 

ક્ાયા પછી જ એ સત્ાગ્રહનો આશરો લેશે. પણ જ્ારે એને એમ લાગે કે એનો અંતરાતમા એને ફરજ પાિે છે અને તેથી એ સત્ાગ્રહ આદરે છે ત્ારે એ સઘળયં હોમી દે છે અને એને પાછા ફરવાનયં રહે તયં નથી.

[૧૯૨૭ ઑક્ટોબર ૮, નાગરકવૉઈલમાં ભાર્ણ]

સત્ાગ્રહ, સીધી તક્ર્ાની એક અતત શષ્કતશાળી પદ્ધતત છે એ્ટલે સત્ાગ્રહી, સત્ાગ્રહનો આશરો લેતાં પહે લાં, બીજા બધા ઉપા્ો અજમાવી જય એ છે. તેથી એ હમેશાં અને સતત, સથાતપત સત્ાની પાસે દાદ માગતો રહે શે, લોકમતને અપીલ કરશે અને કેળવશે, જ ે કોઈ એને સાંભળવા માગે તેને પોતાની વાત શાંતતથી અને ધીરજથી સમજાવશે; અને એ બધયં

્ંગ ઇષ્નિ્ા, ૨૦ – ૧૦ – ૧૯૨૭; મહાદેવભાઈની િા્રી – ૧૧; ગાં. અ. ૩૫ૹ ૯૧ 

આવી તક જોઈ, અને ઝિપી લીધી. કોઈ પણ સમાધાનીની મહત્વની શરત એ છે કે એ નામોશીભરી કે ગભરાઈને કરે લી ન હોવી જોઈએ.

[૧૯૩૧, માચયા ૧૭, મયંબઈ, આઝાદ મેદાનમાં ભાર્ણ]

સત્ાગ્રહીએ તો પોતે લિત આપવા સદૈવ તતપર હોવા છતાં સયલેહ મા્ટે એ્ટલા જ ઉતસયક રહે વાનયં છે. માનપૂવયાક સયલેહ થઈ શકે એવી એક પણ તક આવે તો એણે વધાવી લેવી જોઈએ. કાૅંગ્રેસની કારોબારીએ

્ંગ ઇષ્નિ્ા, ૧૯ – ૩ – ૧૯૩૧; ગાં. અ. ૪૫ૹ ૩૩૦ 

સત્ાગ્રહ એ લોકકેળવણી ને લોકજાગૃતતનયં મો્ટામાં મો્ટય ં સાધન છે. સત્ાગ્રહનો બીજો અથયા આતમશયતદ્ધ છે.

નવજીવન, ૨૨ – ૩ – ૧૯૩૧; ગાં. અ. ૪૫ૹ ૩૫૬ 

[અનુસંધયાન પૃ. 263 ઉપર] 260

[ ઑગસ્ટ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


પાનાં પર પથરાયેલી જંગલબૂક ઃ વન્ય પ્રાણીસૃકષટ

પુસતક પકરચય

લવલત ખંભયા્તયા ‘આજ ે જંગલોની જ ે ષ્સથશ્ત છે તે જોઈ ઘણી વાર થા્ય છે કે આપણી ભાશ્વ પેઢી માટે આ પહરકથા તો નહીં બની રહે ને?!’ ‘અમારો વષયોનો અનુભવ છે. અનેક રાતો જંગલમાં શ્વતાવી છે, પરં તુ કોઈ વનપ્રાણીએ હહં સક બની આજ હદવસ સુધી કોઈ સભ્યને જરા પણ ઈજા પહોંચાડી નથી.’ ‘વાચક શ્મત્રોને મારી નમ્ર અરજ છે કે ગામેગામ શાળાઓ, મહાશાળાઓ અને અન્​્ય શ્શશ્ષિતવગ્ય પ્રકૃ શ્તમંડળની રચના કરે અને ભારતના અણમોલ ખજાનાને ભાશ્વ પ્રજા માટે પહરકથા બનતો અટકાવવા પ્ર્યતન કરે .’ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસથાન વગેરેનાં પશુ-પષિીથી સમૃદ જંગલો-અભ્યારણ્યોમાં ખૂબ ફરે લા કનૈ્યાલાલ રામાનુજની આ પ્રકૃ શ્ત પ્રત્યેની લાગણી અને માણસજાત પાસેની અપેષિા છે. અનેક પશુઓ શ્વશે માત્ર માહહતી નહીં, લાગણીથી જોડી આપતા આ પુસતકનો પહરચ્ય કરાવે છે પોતે પણ સમ્યાંતરે જંગલમાં ટરિહે કંગ કરતા રહે તા પત્રકાર-લેખક લશ્લત ખંભા્યતા…

‘આમ તો આપણો નાતો જંગલો સાથે વર્ષો પયરાણો છે,

કારણ કે આપણો આહદમાનવ જંગલમાંથી જ આવેલો. આજ ે ગમે તેવા મો્ટા શહે રના તબષ્લિંગમાં રહે તા હોઈએ પરં તય આપણે કૃ તત્મ જંગલ, જ ેને બગીચાનયં નામ આપ્યં છે, તેમાં લ્ટાર મારીએ નહીં ત્ાં સયધી ગમે તેવા ભૌતતક સયખો હોવા છતાં આતમસંતોર્ મળતો નથી.’

વન્ય પ્રાણીસૃષ્ટિ લેૹ કનૈયાલાલ રામાનુજ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર બીજી આવૃત્તિ ૹ 1997 ISBNૹ 81  –  7229  – 182 – 5 પેપર બૅક સાઇઝૹ 5 × 7 • પાનાંૹ 186 ૱ 40

नवजीवनનો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૬]

પયસતક િન્ પ્રારીસૃકટિની પ્સતાવનામાં જ કનૈ્ાલાલે લખેલા આ વાક્ોમાં પયસતકનયં મહત્વ, જંગલનયં મહત્વ, વન્સૃષ્ટિનયં મહત્વ જણાઈ આવે છે. સૌને જંગલમાં જવયં અને જંગલી પ્ાણી જોવા ગમે છે. પણ એ પ્ાણીઓને ઓળખવા કેમ? ઇન્ટરને્ટના ્યગમાં્ આપણે આસપાસ જોવા મળતાં પાંચ પક્ષીઓનાં સરખાં નામ આપી શકતાં નથી. પછી જંગલી પ્ાણીઓને ઓળખવાની વાત તો ઘણી દૂર રહી. આપણી આ પ્કૃ તતગત દ્ની્ ષ્સથતતમાં મદદે આવે છે, આ પયસતક. આ પયસતક નાનયં છે, પણ મજાનયં અને મહત્વનયં છે. વાઇલિલાઇફનો પહરચ્ કરાવવા મા્ટે હવે તો મોબાઇલ એપસ ઉપલબધ છે, પણ એ વચચે્ આ પયસતકે પોતાની અતનવા્યાતા ગયમાવી નથી. ૧૯૭૯માં લખા્ેલા આ પયસતકની ઘણી માહહતી આજ ે કદાચ અજાણી ન પણ લાગે, પરં તય જ્ારે વન્સૃષ્ટિનો પ્ાથતમક પહરચ્ મેળવવાની વાત હો્ ત્ારે બસો જ ે્ટલાં પાનાંમાં ફે લા્ેલયં, સરળ ભાર્ામાં લખા્ેલંય અને સતચત્ રજૂ આત કરતયં આ પયસતક ઘણં કામનયં સાતબત થા્ છે. હવે તો મલ્ટી કલર તપ્ષ્ન્ટંગનો ્યગ 261


પુસતકની માકહતી આપણને એ અહે સાસ કરાવતી

રહે છે કે આપણે સૌ જે જગતમાં રહીએ છીએ, એ જગતની જીવસૃકષટને ખાસ ઓળખતા નથી. વાનર કે હાથી કે નીલગાય જેવા સામાન્ય સજીવો કવશેની આપણી જાણકારી પણ મયા્શકદત છે. અને

એટલે જ આ પુસતક મહ�વનું બને છે. માત્

માકહતીના આધારે આ પુસતકને આપણે મહ�વનું સથાન ન આપીએ તો પણ બીજાં કેટલાંક ત�વો છે, જે પુસતકની આગવી ઓળખ ઊભી કરે છે

છે. એ્ટલે જંગલી જીવોના છ્ટાદાર ફો્ટોગ્રાફસ સાથેનાં પયસતકોની કોઈ કમી નથી. પણ આવા દેખાવે રૂપકિાં લાગતાં પયસતકો ઘણી વખત માહહતી તપરસવામાં વામણા સાતબત થતાં હો્ છે. તેની સામે બલૅક અૅનિ વહાઇ્ટ ્યગમાં આવેલયં આ નાનકિય ં પયસતક તેમાં અપા્ેલી તવગત સમૃતદ્ધમાં આગળ નીકળી જા્ છે. વળી ગયજરાતી ગ્રંથતવશ્વમાં આ પ્કારનો પ્ાણી-પહરચ્ રજૂ કરતયં એ પ્થમ પયસતક હતયં, એ્ટલે એ રીતે પણ તેનયં ઐતતહાતસક મહત્વ છે. પયસતકમાં કય લ મળીને ૩૬ એવાં સજીવોનો પહરચ્ છે, જ ે સામાન્ રીતે આપણે પ્ાણીબાગમાં કે પછી જંગલમાં જોઈ શકતાં હોઈએ છીએ. એ સજીવોને ઓળખવા મા્ટે ૪૪ તચત્ો પણ છે. આપણાં દેશમાં હોવા છતાં દયલયાભ થઈ ગ્ેલા કે્ટલાંક સજીવો છે, તો કે્ટલાક પરદેશી સજીવો પણ છે. મો્ટા ભાગે તો હરણનાં તવતવધ પ્કારો છે. દરે ક પ્ાણીનો પ્ાથતમક પહરચ્, તેનયં તચત્, તેનયં રહે ઠાણ, પ્જોતપતત્ તક્ર્ા, ખોરાક એમ તવતવધ તવભાગો પાિીને માહહતી આપવામાં આવી છે. સાથે સાથે દરે ક પ્ાણીનાં તવતવધ પ્ાયા્ નામો પણ આપવામાં આવ્ાં છે, જ ે સામાન્ 262

રીતે બીજાં પયસતકોમાં મળવા મયશકેલ છે. જ ેમ કે પહે લો જ પહરચ્ કસતયરી મૃગનો છે અને તેની સાથે તેનાં ત્ીસેક જ ે્ટલા પ્ાયા્ નામો આપેલાં છે! સાબરનાં તશંગિાં જાણીતાં છે. પણ આ તશંગિાંની લંબાઈ ૧૪ ફૂ્ટ સયધીની નોંધાઈ છે, એવી ચોંકાવનારી માહહતી આ પયસતક આપે છે. હરણને આપણે તો હરણ તરીકે ઓળખીએ. પણ હરણના્ બે પ્કાર છે, ઘોિા જ ેવાં મો્ટા કદના અને બકરી જ ેવાં નાના કદનાં આપણે માનતા આવ્ા છીએ કે તસંહના સામાન્ બે પ્કારો છે, આતરિકી અને એતશ્ાઈ. પણ ખરે ખર તો ઘણા પ્કારો છે. આ પયસતકમાં એ પ્કારો આપ્ા છે, જ ેમ કે ઉત્ર આતરિકાનો બબયારી તસંહ, પૂવયા આતરિકાનો મસાઈ તસંહ, નાનકિો સોમાલી તસંહ, લાલાશ ધરાવતો સેનેગલ તસંહ વગેરે. એક સમ્ે તચત્ાઓને પાળીતા બનાવી તેનો ઉપ્ોગ તશકાર મા્ટે કરવાનો શોખ રાજામહારાજાઓ ધરાવતા હતા. એ પ્વૃતત્ ‘તચત્ેવાની’ તરીકે ઓળખાતી હતી. આજ ે તો ભારતમાં તચત્ા રહા નથી, પણ પયસતકમાં તચત્ાનો જ્ાં પહરચ્ છે, ત્ાં તેને પાળવાની રીત પણ આપી છે! પયસતકની માહહતી આપણને એ અહે સાસ કરાવતી રહે છે કે આપણે સૌ જ ે જગતમાં રહીએ છીએ, એ જગતની જીવસૃષ્ટિને ખાસ ઓળખતા નથી. વાનર કે હાથી કે નીલગા્ જ ેવા સામાન્ સજીવો તવશેની આપણી જાણકારી પણ મ્ાયાહદત છે. અને એ્ટલે જ આ પયસતક મહત્વનયં બને છે. માત્ માહહતીના આધારે આ પયસતકને આપણે મહત્વનયં સથાન ન આપીએ તો પણ બીજાં કે્ટલાંક તત્વો છે, જ ે પયસતકની આગવી ઓળખ ઊભી કરે છે. એક તો પયસતકની ભાર્ા અત્ંત સરળ છે. એ્ટલે નાના બાળકથી માંિીને વિીલો સહહત સૌ કોઈને વાંચવામાં અગવિ પિતી નથી. તવતવધ પ્ાણીઓનાં તચત્ો દોરીને કવર એ જમાના પ્માણે ઘણં આકર્યાક [ ઑગસ્ટ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


બનાવ્યં છે. પયસતક એ ્યગમાં આવ્યં હતયં, જ્ારે માહહતીના સ્ોત મ્ાયાહદત હતા અને ઇન્ટરને્ટ ્યગ હતો નહીં. એ વખતે અત્ંત સસતી હકંમતના આ પયસતકે લોકોના વનજ્ાનમાં વધારો કરવામાં ઘણો મહત્વનો ફાળો આપ્ો હતો. કોઈને પયસતક વાંચીને પ્ાણી-પક્ષી તનરીક્ષણ કરવાની ઇચછા થઈ આવે તો તેનયં માગયાદશયાન પણ પયસતકમાં પાછળ આપવામાં આવ્યં છે. તશકાર કરવાની હવે છૂ્ટ નથી એ્ટલે તશકારકથાઓ ગયજરાતી લેખનમાંથી અદૃશ્ થઈ ગઈ છે, પરં તય જ્ારે

તશકારો ખેલાતા હતા, ત્ારે તેની કથાઓ પણ સજાયાતી હતી. એવી અનેક કથાઓ કનૈ્ાલાલ રામાનયજ ે ગયજરાતી ભાર્ામાં લખી છે. પરદેશી કથાઓને અનયવાદ કરીને પણ આપી છે. કનૈ્ાલાલે દેશનાં જંગલો ફરીને દા્કાઓ સયધી વનસૃષ્ટિનો અભ્ાસ કરીને પયસતક લખ્યં છે, એ્ટલે ઘણી એવી માહહતી છે, જ ે આજ ે્ દયલયાભ લાગે! અને એ્ટલે જ વન-વન્જીવન-સૃષ્ટિમાં રસ ધરાવતા સૌ કોઈએ આ પયસતક વાંચવયં રહયં. E-mailૹ lalitgajjer@gmail.com 

પૃ. 260થી ચયાલુ …

એવા પોતે શયં કરી રહા છે એ ન જાણનારા લોકો લિતમાંથી નીકળી જા્ એમાં લિતનયં ભલયં જ છે… રાજાઓ પોતે પણ પોતાની પ્જાઓમાં આવેલી અજબ જાગૃતતથી હચમચી ઊઠ્યા છે. ત્ાવણકોરમાં તેમ જ બીજ ે લિતની મોકૂ ફી તેમને શ્વાસ ખાવા વખત આપશે. અને ચાલય સત્ાગ્રહ જોિે ઝૂઝવાના કામમાંથી મયકત કરી પોતાનો માગયા તવચારી લેવાની તેમને તક આપશે.

[૧૯૩૯, માચયા ૨૩, નવી હદલહી, ત્ાવણકોર સત્ાગ્રહ મોકૂ ફ રાખતયં તનવેદન]

મારો પોતાનો આજ સયધીનો અનયભવ એવો છે કે દરે ક મોકૂ ફીને પહરણામે પ્જા લિતને મા્ટે તેમ જ હહં સક બળો ઉપર કાબૂ મેળવવા મા્ટે વધય પાવરધી થઈ છે. તેથી મોકૂ ફીની સલાહ આપતી વેળાએ લોકો છોિી જશે કે અશ્રદ્ધાળય બની જશે એ બીક જ મને સપશયાતી નથી. છતાં જો કદી એવયં થા્ તો મને તેની હદલગીરી ન થા્. હં ય તેને એ વાતની તનશાની ગણં કે સત્ાગ્રહ શી વસતય છે એની તેમને ગમ નહોતી.

હહરજનબંધય, ૨૬ – ૩ – ૧૯૩૯; ગાં. અ. ૬૯ૹ ૮૮ 

સત્ાગ્રહની સફળતા મા્ટેની જરૂરી શરતો આ છેૹ (૧) સત્ાગ્રહી પોતાના હદલમાં તવરોધીની સામે કોઈ જાતનયં વેર ન રાખે. (૨) સત્ાગ્રહનો મયદ્દો સાચો ને

સંગીન હો્. (૩) પોતાના કા્યાને મા્ટે છેવ્ટ સયધી સહન કરવાને સત્ાગ્રહી તૈ્ાર હો્. હહરજનબંધય, ૩૧ – ૩ – ૧૯૪૬, પા. ૬૪; 

સત્ાગ્રહની લિત તો આતમબળવાળાને મા્ટે છે, વહે મી કે કા્રને મા્ટે નથી. સત્ાગ્રહ આપણને જીવવાની તેમ જ મરવાની કળા શીખવે છે. જનમમરણની ઘ્ટમાળ તો ભૂતમાત્ને મા્ટે અતનવા્યા છે. માણસ

અને પશય વચચે ભેદ એ છે કે માણસ પોતાનામાં રહે લા આતમાને ઓળખવાને જાગ્રતપણે મથે છે. હહરજનબંધય, ૧૪ – ૪ – ૧૯૪૬, પા. ૮૭ 

नवजीवनનો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૬]

263


પુનઃ પકરચય, સંક�પત પકરચય સંકવલત આઝાદી અને ભાગલાના ઇતિહાસને સમજિાની દૃકટિ ખીલિનારું પુસિકૹ મધરાતે આઝાદી યાને ગાંધીજીની હતયાની કહાણી • લેખકોૹ લેરી કોવલન્સ અને િોવમવનક લયાવપ્ેર રિાનસના બે લેખકો લેરી કોતલનસ અને િોતમતનક લાતપ્ેરના અંગ્રેજી પયસતક Freedom at Midnight (1975)નો ગોપાળદાસ પ્ટેલે કરે લો આ સંતક્ષપ્ત અનયવાદ છે. આ પયસતક માઉન્ટબૅ્ટનની ભારતના ગવનયારજનરલ તરીકે વરણીથી લઈને ગાંધીજીના અંતતમ ‘હે રામ!’નો તવગતે પહરચ્ કરાવે છે. કૃ તતના મૂળ લેખકોને આપણા દેશ તવશે કોઈ જ અનયભવ ન હતો ત્ારે , તેમણે ભારે જહે મત કરી અનેક મયલાકાતો, પાર તવનાના મૂળ દસતાવેજો અને હહં દયસતાનના ભાગલાના સંદભયામાં તેમને હાથવગાં બનેલાં સાહહત્ પર શ્રમ કરી આ પયસતક તૈ્ાર ક્યાં છે. ૧૨ પ્કરણોને આવરી લેતયં ૧૧૯ પાનાંનયં આ પયસતક પૂરેપૂરું સમજીને સંતક્ષપ્તમાં રજૂ કરવાનયં એથી્ ભગીરથ કામ ગોપાળદાસભાઈએ ક્યાં છે. પયસતકને આવકાર આપતા વાસયદેવ મહે તા સાથે સંમત થવયં પિશેૹ ‘…શ્રી ગોપાળદાસ પ્ટેલે સંક્ષેપ એવી કય શળતાથી ક્ષો છે કે, અસલ પયસતક વાંચી જવાની પ્ેરણા મળે અને એમ ન બની શકે તો અસલ વાંચ્યં હો્ એનો ઓિકાર આવે.’ [ તસદ્ધાથયા નરહહર ભટ્ટ તલતખત દીઘયા પહરચ્ (મે-જૂ ન ૨૦૧૫)માંથી સંપાહદત] [ ફોર કલર ્ટાઇ્ટલ, પેપરબૅક બાઇષ્નિંગ, સાઇઝૹ 5.5 ×  8.5, પાનાં 120, _100]

ગાંધીતિચારનો મધુકોિઃ ગાંધીજીનો સંસકારવારસો • સંપયાદકૹ પી.પ્રકયાશ વેગિ ગાંધીતવચારના મહાપ્વાહનયં દોહન કરીને એને અનેકતવધ રૂપે આકારબદ્ધ કરવાના પ્​્ાસો તો અનેક થ્ા છે; થતા રહા છે, થતા રહે શે. એમાં પી. પ્કાશ વેગિે અપાર તનષ્ાપૂવયાક તૈ્ાર થ્ેલો ગ્રંથ ગાંધીજીનો સંસકારિારસો એક નોખી ભાત પાિનારો ને અનોખો ગ્રંથ બની રહે છે. પયસતકના પ્કાશકી્ તનવેદનમાં કહે વા્યં છે તેમઃ ‘ધમયા અને અધ્ાતમ, રાજકારણ અને અથયાકારણ, વ્ષ્કત અને સમાજ… એમ અનેક તવર્​્ોને સપશયાતા આ પયસતકમાં ગાંધીજીના તવચારોમાં ચાલતયં રહે તયં અતવરત આતમતનરીક્ષણ અનયભવા્ છે.’ ગાંધીજીનો અક્ષરદેહના ૮૧ ભાગ; મહાદેિભાઈની િા્રીના ૨૩ ભાગ… અને એમ ગયજરાતી, અંગ્રેજી ભાર્ાના ગાંધીજીના અને ગાંધીતવર્​્ક અનેક ગ્રંથો; ગાંધીજીના પત્ો, મયલાકાતો, ભાર્ણો, અખબારી લેખોનો અભ્ાસ કરીને હજારો પૃષ્ોમાંથી તારવી-સારવી, અકારાહદ ક્રમે એને ગોઠવી, એના સંદભષોની સયરેખ માહહતી આપી મધમાખી અસંખ્ પયષપો ચૂસીને જ ેમ મધ એકત્ કરે તેમ સંપાદકે આ મધયકોર્ તૈ્ાર ક્ષો છે. [રમણીક સોમેશ્વર તલતખત દીઘયા પહરચ્(ઑક્ટો. – હિસે. ૨૦૧૩)માંથી સંપાહદત] [પાકયં પૂઠય,ં સાઇઝ 5.5× 8.5, પાનાં 752 (743+9), _ 450]

264

[ ઑગસ્ટ ૨૦૧૬]  नवजीवनનો અક્ષરદેહ


સરદારના વ્ક્િતિનાં સઘળા પાસાંનો પડરચ્ કરાિ​િું પુસિકૹ સરદાર વલલભભાઈનાં ભાષણો • સંપયાદકૹ નરિડર દ્યારકયાદયાસ પરીખ, ઉત્તમચંદ દીપચંદ શયાિ જ ેમ ગાંધીજીના પહરચ્ મા્ટે તેમનાં લખાણો છે, તેમ સરદારના પહરચ્ મા્ટે તેમનાં ભાર્ણો છ છે. સરદારના જીવનનાં બધાં જ પાસાં તેમનાં ભાર્ણોમાં િોકા્ા તવના રહે તાં નથી. તેમાંથી ભારતી ભારતી્ પ્જાએ શૌ્યા અને સવાવલંબનના રસ પીધા છે. તેમના ચાહરત્​્નાં લક્ષણો તેમની તળપદી શૈલીમાં જોવા મળે છ છે. સરદાર મો્ટા ભાર્ાશાસ્તી કે સાહહત્કાર ન હતા, છતાં તેમનાં પ્ પ્વચનો હૃદ્ સોંસરાં ઊતરી જા્ તેવાં સરળ અને સામ્થ્યાપૂણયા હતા. સરદારનાં પ્વચનોમાં ગાંધી​ીતવચારની તનભથેળ સયગંધ જોવા મળે છે. વ્ંગ અને તવનોદ પણ જોવા મળે છે. ગાંધીના તવ તવચારો ને આદશષોને વ્વહારુ સવરૂપ આપવાનયં કા્યા સરદારે ક્યાં છે. લોકોને ન ગમે તેવી સાચી વાત કકિવી રીતે કહીને પણ લોકસમ્રા્ટ કે હૃદ્સમ્રા્ટ બની શકા્ છે તેનો પયરાવો સરદારનાં ભા ભાર્ણો છે. સરદારનયં તેજ, નીિરતા, શૂરવીરતા, અન્ા્ સામેની સૂગ, ગયજરાતના ખેિૂતોને સવાવલંબી બનાવવાની ખેવના ને તચંતા, એ બધયંજ તેમનાં પ્વચનોમાં પ્તતતબંતબત થા થા્ છે. ૧૮ એતપ્લ, ૧૯૧૮થી ૧૯૪૭ની ૧૧મી ઑગસ્ટ સયધીનાં સરદારનાં ભાર્ણોનયં આ પયસતક નવજીવને પયનઃમયદ્રણ કરીને ્યવાપેઢીને સરદારને સાચા સવરૂપમાં સમજવાનયં ભાથયં પૂરું પાિ્યં છે. [મતણલાલ એમ. પ્ટેલ તલતખત દીઘયા પહરચ્ (ઑક્ટો.-હિસે.૨૦૧૩)માંથી સંપાહદત] [ફોર કલર ્ટાઇ્ટલ, સાઇઝ 6.5 × 9.5, પેપરબૅક બાઇષ્નિંગ, પાનાં 495, _ 400] 

વીસરયાતી વવરયાસત ~ જ ેમસ ડહલટન, અનુ. તચનમ્ જાની

જ ેમસ હહલ્ટનની તવખ્ાત નવલકથા લાૅસ્ટ હાૅરાઇઝનની પાશ્વયાભૂતમ ‘શાંગ્રીલા’ સવયાત્ આધ્ાષ્તમક આનંદના પ્તીક તરીકે જાણીતી થઈ છે. આ કથાનો પ્કાર પ્વાસકથા અને રોમાનસનો છે, પણ ગૌતમ— બયદ્ધના સયવણયામધ્નયં તત્વજ્ાન— દશયાન એમાં સવયાત્ વ્ાપેલયં છે. વાચકતમત્ોને આ વાતાયા રુચશે અને સદાને મા્ટે ્ાદ રહી જશે. p. 192 | 5" x 9.25" | Paperback | Rs. 200

नवजीवनનો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૬]

Trial of Gandhiji ´ÜÜÓ៚ 18 ÏÜÜœÜÚ, 1922ÃÜÜ ÓÜåè †ØÄÜÂåè ÷‘âÏÜ´ÜÃÜß ôÜåïÜÃôÜ ‘ÜåüÚÏÜÜØ ÄÜÜØÁÜߢ ÝíÜÓའœÜÜêÜåêÜÜå ƒÜüêÜÜå ‡Ý´Ü÷ÜôÜÃÜÜ ôÜàíܱÜÚÆÜäó« ôÜÏÜÜÃÜ “å. ÄÜÜØÁÜß ÆÜÂåÝÓ´Ü ôíÜÜ´ÜصÑÜ œÜìíÜìÃÜå œÜÜå’ôÜ Ý¹ïÜÜÏÜÜØ ¹ÜåÓß èíÜÜÏÜÜØ ÏÜ÷¶íÜÆÜâ±ÜÚ †Ü ™ÜüÃÜÜÃÜàØ `Trial of Gandhiji'ÏÜÜØ ÑܳÜܴܳÜ, ÝíÜÄÜ´ÜôÜÍÜÓ †ÃÜå ¹ô´ÜÜíÜå¢ ÏÜâêÑÜ ôÜܳÜå ÝíÜðêÜåóܱÜôÜ÷ ÝÃÜéÆÜ±Ü “å. p. 288 | 9" x 12" | Rs. 750

265


ગાંધીજીની કદનવારી ઃ ૧૦૦ વષ્શ પહે લાં ચંદુલયાલ ભગુભયાઈ દલયાલ ગાંધીજીએ દશ્ષિણ આશ્રિકા છોડ્ાને બે વષ્ય પૂરાં થઈ ગ્યાં હતાં (૧૮ જુ લાઈ, ૧૯૧૪ના રોજ કેપટાઉનથી આગબોટમાં બેસી વા્યા લંડન મુંબઈ આવવા નીકળા). ભારત પરત ફ્યા્ય પછી અમદાવાદમાં સત્યાગ્રહાશ્રમની સથાપના અને અહીંના જાહે રજીવનમાં સશ્ક્ર્ય થ્યા પછી્યે દશ્ષિણ આશ્રિકાના સત્યાગ્રહ, તેને સંબંશ્ધત અન્​્ય બાબતો અને નાણાવ્યવહારને લગતી શ્ચંતા સતાવતી રહી હતી. દશ્ષિણ આશ્રિકી હહં દી ફં ડના મંત્રી અને મુંબઈ બંદરે ગાંધીભાઈને આવકારવા ગ્યેલા કેટલાક ચુનંદા સાથીઓમાંના એક જહાંગીર બમનજી શ્પટીટને લખેલા પત્રમાં૧ એ વાત જણાઈ આવે છે. આ રીતે હહં દમાં રહી આશ્રિકાની બાબતો ઉકેલે છે તો સાથે સાથે પાટીદાર જ્ાશ્તના સામાશ્જક કા્ય્યકરને દશ્ષિણ આશ્રિકાના પાટીદારો પાસેથી ફાળો મળી રહે એ માટે પોલાક સાથે દશ્ષિણ આશ્રિકામાં પણ પત્રવ્યવહાર ચાલુ છે… ઑગસટ, ૧૯૧૬

૧થી ૫ (અમદાવાદ).1 ૬ અમદાવાદ. ૭ (અમદાવાદ).

૮ ૯થી ૧૧ ૧૨થી ૨૦ ૨૧થી ૨૬ ૨૭ ૨૮થી ૩૧

1. હહસાબ તપાસતાં મને જણા્ છે કે મેં સત્ાગ્રહ ખાતે રૂ. ૫૦૦ ઉપરાંતની રકમ વધારાની ઉપાિી છે, એ્ટલે હહસાબ પે્ટ ે રૂ. ૧,૦૦૦નો ચેક મોકલી આપી મને આભારી કરશો. … [ગાં. અ. ૧૩ૹ ૨૬૯માંથી પત્નો અંશ] –સં.

અમદાવાદ. [અમદાવાદ]. અમદાવાદ. (અમદાવાદ). અમદાવાદ. (અમદાવાદ).

નવજીવનના સેવકોને જન્મકદનની શુભેચછા સપ્ટેમબર, ૨૦૧૬ નવજીવનના સેવકો વગર નવજીવનની તવકાસવાતાયા અધૂરી છે. તેમની તનષ્ા અને મહે નતને કારણે જ નવજીવન નવ દા્કા ઉપરાંતથી પોતાનો ધમયા બજાવી રહયં છે. શ્ી ઉમેશભયાઈ વશ. રયાણયા, પલે્ટમેહકંગ તવભાગ, •

જ. તા. ૦૯ – ૦૯ – ૧૯૬૩

શ્ી ્જ્ેશભયાઈ જ. વત્રવેદી, પ્કાશન તવભાગ,

શ્ી વબભયાષભયાઈ કૃ . રયામટેકજી, ઑફસે્ટ તવભાગ,

266

૧૧– ૦૯ – ’૬૪

૨૬ – ૦૯ – ’૫૯

[ ઑગસ્ટ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


તમારુ ં લવાજમ તમારી અસ્પૃશ્યતાિનવારણ કરવાની ઇચ્છાની એક િનશાની હશે : મો. ક. ગાંધી

[આવરણ – ૪નું અનુસંધાન ]

૨૬૭


અસ્પૃશ્યતા િહ�દુ ધમર્માં ગરી ગયેલ એવી એક ગંદકી છે એનો નાશ ન કરીએ તો િહ�દુ ધમર્નો નાશ િન�શ્ચત છે : મો. ક. ગાંધી

[ અનુસંધાન આવરણ ૩ ઉપર ]

૨૬૮


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.