Navajivanno Akshardeh July 2016

Page 1

વષર્ૹ ૦૪ અંકૹ ૭ સળંગ અંકૹ ૩૯  • જુલાઈ ૨૦૧૬

છૂ ટક �કંમત ઃ _ 15

ôÜ´ÑÜÜÄÜÂ÷ †ÜñÜÏÜÏÜÜØ ÄÜÜØÁÜߢ†å ËÜÜì‘ÜåÃÜß ‘åìíܱÜßÃÜå íÜÁÜà ÏÜ÷¶íÜ †ÜÆÜß †ÜñÜÏÜÃÜß †Ø¹Ó è †å‘ ôíÜ´ÜØµÜ ïÜÜìÜ ô³ÜÜÆÜß. ñÜß “ÄÜÃÜêÜÜêÜÍÜ܉ ÄÜÜØÁÜß ÆÜ±Ü †å ïÜÜìÜÏÜÜØ ³ÜÜå²Ü ݹíÜôÜ ‘ÜÏÜ ‘Ó´ÜÜ ÷´ÜÜ. ÓÜóü×ßÑÜ ïÜÜìÜÏÜÜØ ÝíܾܳÜßÚ†ÜåÃÜàØ ÷ô´ÜÝêÜÝƒÜ´Ü ÏÜÜÝôÜ‘ ´ÜÜå ÷ÜåíÜàØ è ¡å‰†å. †ÏÜå †åÃÜàØ ÃÜÜÏÜ Ó܃ÑÜàØ ÏÜÁÜÆÜâ²Üå. ‹ÆÜÝÃÜóܹÃÜß íÜÜ´ÜÜÚ†Üå íÜÜØœÜÃÜÜÓÜ †ÏÜå ÏÜÁÜÆÜâ²Üå ÃÜÜ ´ÜصÜ߆ÜåÃÜå ÏÜÁÜà‘Ó ÓÜ¡ ‘÷åíÜÜ êÜÜÄÑÜÜ. ÆÜÂÍÜà¹ÜôÜ †åíÜÜå è †å‘ ÓÜ¡ ³ÜÑÜÜå. †åÃÜå êÜåƒÜ †ÜÆÜíÜÜÃÜàØ èåÏÜ †ÏÜ ÝïܚܑÜåÃÜàØ ‘ÜÏÜ ÷´ÜàØ ´ÜåÏÜ ÝíÜóÜÑÜÜå ôÜà”ܲíÜÜÃÜàØ ÆÜ±Ü †ÏÜÜÓàØ è ‘ÜÏÜ ÷´ÜàØ. ÏÜÇ ÆÜÂÍÜà¹ÜôÜÃÜå ‘ûàØ ‘å, ``¹ÝšÜ±Ü †ÜÝÊ‘ÜÃÜÜ †ÜñÜÏÜ ¢íÜÃÜÃÜàØ íܱÜÚÃÜ ˜ÏÜïÜ: ‘åÏÜ ÃÜ ê܃ÜÜå?'' †Ü´ÏÜÝíÜòÜÜôÜ ‘؉‘ †Üå“Üå ÷ÜåíÜܳÜß ÆÜÂÍÜà¹ÜôÜå ïÜØ‘Ü ËÜ´ÜÜíÜß ‘å, ``ÏÜÜÓܳÜß †å ËÜÁÜàØ ê܃ÜÜïÜå?'' ÏÜÇ †åÃÜå ‘ûàØ : ``†åÏÜÜØ ïÜàØ? †å ËÜÁÜàØ ôÜØôÏÜä´ÑÜ ôÜØôÏÜä´ÑÜ ‘ü‘å ‘ü‘å ê܃Üß ‘Ü°Üå.'' †å±Üå †å ÝíÜœÜÜÓ ÆÜÜå´ÜÜÃÜÜå ‘ÑÜÜåÚ †ÃÜå `´ÜœœÜ ôÜØôÏÜä´ÑÜ ôÜØôÏÜä´ÑÜ' †å ÏܳÜÜìÜ ÷å«ì ÆÜÜå´ÜÜÃÜÜØ ËÜÜì¢íÜÃÜÃÜÜØ —‘Ü‘Ü ‘ÜêÜåêÜ‘Ó ôÜØôÏÜÓ±ÜÜå ê܃ÜíÜÜÃÜàØ ïÜé ‘ÑÜàÛ. [¢íÜÃÜÃÜàØ ÆÜÓÜå°ÃÜß ÆÜÂô´ÜÜíÜÃÜÜÏÜÜسÜß]


વષર્ : ૦૪ અંક : ૭ સળંગ અંક : ૩૯  • જુલાઈ ૨૦૧૬ છૂ ટક �કંમત ઃ _ 15

તં�ી

િવવેક દેસાઈ સંપાદક

કેતન રૂપેરા પરામશર્ક

૧. �હં દુ, �હં દુ ધમર્ અને ગોરક્ષા . . . . . . . . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી . .૧૯૯ ૨. આદશર્ ગામ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . સરદાર પટેલ . .૨૦૧ ૩. દિક્ષણ આિ�કાના સત્યા�હનું રહસ્ય . . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી . .૨૦૫ ૪. ગુરુપૂિણર્મા . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . કાકાસાહે બ કાલેલકર . .૨૦૯

કિપલ રાવલ

૫. �કશોરલાલ મશરૂવાળાની સા�હત્ય-�વૃિત્ત . . . . . નરહ�ર �ારકાદાસ પરીખ . .૨૧૨

સાજસજ્જા

૬. ગાંધીદૃ��ૹ નઈ તાલીમ . . . . . . . . . . . . . . . . . . . . . . . સં. મ. જો. પટેલ . .૨૧૭

ભાષાશુિ�

૭. પુસ્તક પ�રચયૹ GANDHI, GANGA, GIRIRAJ . . . . . . . વાસુદેવ વોરા . .૨૨૨

અપૂવર્ આશર અશોક પં�ા આવરણ ૧

બાળ વયે �ભુદાસ ગાંધીના તંત્રીપણા હે ઠળ �કાિશત થતાં હસ્તિલિખત માિસક મધપૂડોનું એક પૃ� [�સ્તાવના, જીવનનું પરોઢ]

૮. પુનઃ પ�રચય, સંિક્ષ� પ�રચય . . . . . . . . . . . . . . . . . . . . . . . . સંકલન . . ૨૨૬ ૯. ગાંધીજીની �દનવારી ઃ ૧૦૦ વષર્ પહે લાં . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ . .૨૩૦

આવરણ 3

�હં દ સ્વરાજની દસ આવૃિત્તનાં મુખપૃ� અને �હં દ સ્વરાજ િવશે સી. રાજગોપાલાચાર આવરણ ૪

કાવ્યૹ ‘ન�તાના િનિધ હે ! ગાંધીજી અને ઉમાશંકર જોશી

લવાજમ અંગે ઃ કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની િવગત, દા. ત., (3–16)એ લવાજમ પૂરું થયાના માસ અને વષર્ દશાર્વે છે. જેમાં 3 એ માચર્ મ�હનો અને 16 એ 2016નું વષર્ સૂચવે છે. આ રીતે જેમનું લવાજમ જે મ�હને-વષ� પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવું ઇચ્છનીય છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના �ાહકો બની શકે છે.

વાિષર્ક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં)

_ ૧૫૦૦/- (િવદેશમાં)

સુજ્ઞ વાચકોને . . .

�િતભાવ/લવાજમ મોકલવાનું સરનામું

સામિયકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો �યત્ન કરાયો છે. જોડણી જેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુ�ણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. �સ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ િસવાયની પાદટીપ દૂર કરાઈ છે.

વ્યવસ્થાપક, નવજીવન ટર્સ્ટ ગૂજરાત િવ�ાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ ૦૭૯ – ૨૭૫૪૨૬૩૪

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org નવજીવન ટર્સ્ટે નવજીવન મુ�ણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી �કાિશત કયુ�.

સૌજન્યપૂવર્કનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામ�ી મૂળ લખાણ �માણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામ�ી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક �ારા લખવામાં આવી છે. જે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉ�ેખ કરાયો છે. જે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉ�ેખ કરાયો નથી. જે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના �ારા તે ઉ�ેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૧૯૮


ઉના ઘટના વિશેષ

હિ�દુ, હિ�દુ ધર્મ અને ગોર�ા

મો. ક. ગાંધી

ઉનાના સમઢિયાળા ગામમાં ચર્મઉદ્યોગનો વ્યવસાય કરતા દલિત યુવાનો પર ‘ગોરક્ષાના નામે’ અન્ય યુવાનોએ સરે આમ કરે લી મારઝૂડના પડઘા દેશભરમાં પડ્યા છે. ગોરક્ષાની સાચી સમજણ વગર અને પૂર્વગ્રહ સાથે કરાયેલો આ અત્યાચાર કોઈ પણ સ્થળ-કાળ-સંજોગોમાં ગાયની રક્ષા સાથે જોડી શકાય એવો નથી. ઊલટાનું ગાય તો ‘અહિં સાપ્રધાન ગ્રામીણ સંસ્કૃ તિ અને સભ્યતા’નું પ્રતીક હોઈ આ ઘટના, વિશેષ વખોડવાલાયક બની રહે છે. હિં દુ ધર્મ કે સંસ્કૃ તિની સાચી સમજણની અનિવાર્યતા માગી લેતા આ સમયમાં, જ ેમણે પોતાને સનાતની હિં દુ ગણાવ્યા—અલબત્ત, વિશ્વમાનવ બની ઉભર્યા—એ રાષ્ટ્રપિતા ગાંધીજીના વિચારો દેશ આખા માટે અનુકરણીય બની રહે એમ છે. …

હિં દુ ધર્મનું એ સદ્ભાગ્ય છે અથવા દુર્ભાગ્ય છે કે એમાં કોઈ સત્તાવાર સંપ્રદાય નથી. એટલે કોઈ પણ પ્રકારની ગેરસમજથી મારી જાતને ઉગારવા માટે મેં કહ્યું છે કે સત્ય અને અહિં સા મારો ધર્મ છે. જો કોઈ મને હિં દુ ધર્મની વ્યાખ્યા આપવાનું કહે , તો હં ુ એટલો જ જવાબ આપું કે હિં દુ ધર્મ એટલે અહિં સક સાધનો દ્વારા સત્યની શોધ. 

ગાય એ દયાધર્મની મૂર્તિમંત કવિતા છે. આ ગરીબ અહિં સક પ્રાણીમાં આપણે કેવળ દયા જ ઊભરાતી જોઈએ છીએ. લાખો કરોડો હિં દીઓને ઉછેરનારી એ માતા છે. એ ગાયની રક્ષા તે ઈશ્વરની આખી મૂક સૃષ્ટિની રક્ષા છે. જ ે અજ્ઞાત ઋષિ કે દૃષ્ટાએ આ ગોપૂજા ચલાવી તેણે ગાયથી શરૂઆત કરે લી. એથી નિરાળું બીજુ ં કશું એનું ધ્યેય હોઈ જ ન શકે. આ પશુસૃષ્ટિની અરજ મૂંગી છે તેથી વળી વધારે અસરકારક છે. ગોરક્ષા એ હિં દુ ધર્મે દુનિયાને આપેલી બક્ષિસ છે. હિં દુ ધર્મ પણ જ્યાં સુધી ગાયની રક્ષા કરનારા હિં દુઓ છે ત્યાં સુધી જ રહે શે. 

એ ગાયની રક્ષા કઈ રીતે થાય? રસ્તો એ જ છે કે ગાયને બચાવવા જાતે મરવું. ગાયને બચાવવા ખાતર માણસને મારવા તૈયાર થવું એ તો હિં દુ ધર્મ તેમ જ અહિં સા ધર્મ બંનેનો ઇનકાર કર્યા સમાન છે. 

હિં દુઓ પોતે અત્યારે ગોરક્ષા કેટલી સમજ ે છે? થોડા અરસા ઉપર એક મુસલમાન મિત્રે મને એક પુસ્તક મોકલેલું, તેમાં ગાય અને તેની ઓલાદ ઉપર આપણે જ ે ઘાતકીપણું ગુજારીએ છીએ તેનાં વિગતવાર વર્ણનો કરે લાં હતાં. તેનું ટીપેટીપું દૂધ ખેંચી લેવાને ખાતર આપણે તેનું કેવું લોહી લઈએ છીએ, આપણે તેને ભૂખે મારી કેવી હાડપિંજર કરી મૂકીએ છીએ, તેનાં વાછરડાંઓની આપણે કેવી દુર્દશા કરીએ છીએ, તેમને આપણે કેવા પૂરું ધાવવા પણ દેતા નથી, બળદો ઉપર આપણે કેવો જુ લમ ગુજારીએ છીએ, આપણે તેમને કેવા ખસ્સી કરીએ છીએ, આપણે તેને કેવા नवजीवनનો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૬]

199


ચાબખા, પરોણી અને આરોના માર મારીએ છીએ, આપણે તેમના પર કેવા અનહદ બોજા લાદીએ છીએ—આ બધાનું એમાં વર્ણન હતું. જો તેમને વાચા હોત તો કદાચ તેઓ આપણી સામે એવા તો અમાનુષી અપરાધોની સાક્ષી પૂરત કે દુનિયા બધી કમકમી ઉઠત! આ મૂંગાં પશુઓ પર ઘાતકીપણાના પ્રત્યેક કર્મથી આપણે હિં દુ ધર્મનો અને ઈશ્વરનો ઇનકાર કરીએ છીએ. હં ુ નથી માનતો કે દુનિયાના બીજા કોઈ પણ દેશમાં તેનાં ઢોરોની હાલત હિં દુસ્તાનના કરતાં ભૂંડી હોય. 

હિં દુઓની પરીક્ષા ટીલાં કર્યાથી, સ્વરશુદ્ધ મંત્રો ભણ્યાથી, તીરથજાત્રાઓ કર્યાથી કે ન્યાતફિરકાઓના ઝીણામાં ઝીણા નિયમો ચીવટથી પાળ્યાથીયે નહીં, પણ ગાયને બચાવવાની તેમની શક્તિથી જ થવાની છે. અત્યારે તો ગોરક્ષાધર્મનો દાવો કરનારા આપણે ગાયને અને તેના વંશને ગુલામ બનાવી જાતે ગુલામ બન્યા છીએ. [હિં દુ ધર્મનું હાર્દ માંથી સંકલિત] 

‘ नवजीवन નો અ�રદેહ’માંથી ચૂંટેલા લેખો હવે ‘વેબગુર્જરી’ પર ભાષા, સાહિત્ય, કળા, ઇતિહાસ, શિક્ષણ, સંસ્કૃ તિ, આરોગ્ય, ફિલ્મ, વિજ્ઞાન જ ેવા અનેક વિષયોમાંથી રોજ ેરોજ કોઈને કોઈ વિષય પર લેખસામગ્રી પિરસતી વેબસાઇટ ‘વેબગુર્જરી’ ગુજરાતી ભાષાની સૌથી વધુ વંચાતી વેબસાઇટોમાંની એક છે. વર્ષ ૨૦૧૬ની શરૂઆતથી આ સાઇટ પર ‘મહાત્મા ગાંધી’ના સ્લગ હે ઠળ નિયમિતરૂપે લેખો મુકાતા રહે છે. જ ેમાં છેલ્લા ચારે ક મહિનાથી દર મહિનાના ત્રીજા મંગળવારે , અત્યાર સુધીમાં ‘नवजीवनનો અક્ષરદેહ’માં પ્રકાશિત થયેલા, ગાંધીજીના ે ા લેખો મુકાઈ રહ્યા છે. ગઈ સદીના પૂર્વાર્ધમાં વ્યક્ત થયેલા ગાંધીજીના વિચારની જરૂરિયાત આ સદીમાં લેખોમાંથી ચૂંટલ પણ ઓછી નથી, તેનો આ એક વધુ પુરાવો છે. ‘વેબગુર્જરી’ના અન્ય લેખો અને ‘મહાત્મા ગાંધી’ વિભાગમાં નિયમિતપણે મુકાતા ગાંધીવિચાર વિષયક લેખો http://webgurjari.in/ પર જઈ વાંચી શકાશે. આ લેખો અંગે વાચકોની કોમેન્ટ્સ પણ ‘વેબગુર્જરી’ના સૌજન્યથી પ્રસંગોપાત ‘नवजीवन નો અક્ષરદેહ’માં પ્રતિભાવરૂપે મૂકવામાં આવશે.

200

[ જુલાઈ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


આદશ્મ ગાર સરદાર પટેિ સરદારની વાણીથી ગુજરાત ખૂબ પઢરલચત છે. તેમાંથી ગુજરાતે શૌય્મ અને સવાવિંબનના રસ પીધા છે. નરહહર પરીખ ગુજરાતી ભાષાના સામથ્ય્મની કેળવણીમાં ગાંધીજીનયો જ ેવયો િાળયો છે તેવયો જ સરદાર પટેિનયો પણ છે. એમની વાણીમાં ગુજરાતીનું જ ે તેજ અને જ ે સામથ્ય્મ પ્રગટ થયું છે તેવું બીજ ે ભાગયેજ થયું હશે. પ્રકાશકનું રનવેદન આ બંને અવતરણયો જ ે પુસતકમાંથી ટાંકયાં છે તે પુસતક સરદાર વલ્ભભાઈનાં ભાષણયો (૧૯૧૮થી ૧૯૪૭). વલ્ભભાઈનાં િખાણયો કરતાં ભાષણયો આપણને વધુ મ�ાં છે અને એ પણ એક ઘા ને બે કટકા જ ેવાં. સરદાર પયોતે પણ કહે તા કે ‘હં ુ ખેડૂતનયો દીકરયો છુ .ં ખેડૂતની જીભમાં મીઠાશ હયોય નહીં. મારી જીભ કુ હાડા જ ેવી છે અને મારી વાત કડવી િાગે તયોપણ આપણા બેઉના ઢહતની છે. હં ુ સાિ વાત પસંદ કરનારયો છુ .ં ’ ૧૮૭૫ – ૧૯૫૦

આવી સાિ સાિ વાત કરતાં સરદારે ‘સવરાજનું આદશ્મ ગામ’ કેવું હયોય તે લવશે બારડયોિી સતયાગ્રહનું સિળ નેતકૃતવ પૂરું પાડ્ાના તુરંતના મઢહનામાં એના ગામે (તા. પિસાણા, લજ. સુરત) ભાષણ આપેિું. ૧૯૨૮માં આપેિું એ ભાષણ વાંચીને આદશ્મ ગામનું સપનું સાકાર કરવાના માગ� ૮૮ વષ્મમાં આપણે કેટિી સિર ખેડી એ પણ માપીએ …

સ્િરાજનું ગાર કેવું હો્ય? એ ગારની ્ાગોળરાં ગુલાબના છોડ વાવ્યા હો્ય. આજ ે તો આંગણારાં

પેસીએ ત્યાંથી ખબર પડી જા્ય કે આ કંઈક જુ દું જ ગાર છે. અત્યારે તો ગારરાં પેસતાં ્ાગોળથી નાકે ડૂ ચા દેવા પડે છે! પોતાના ઉકરડા ્​્યાં કરવા, કેર કરવા, એ ખેડૂત જાણતો નથી. રળરૂત્ની રક્​્યાઓ તેને આવડતી નથી. બળદ િાવે ત્યાં પોદળો કરે તેર એનું છે. તે પોતાનું સોનાનું ખાતર વેડિી રારે છે અને ગંદકીરાં હરબા્ય છે. આદશ્મ ગારરાં ખેડૂત ખાડા કરી ખાતર સંઘરે , ઢોરનું રૂતર ખાડારાં સચવા્ય એર કરે , ખાડા ઉપર પાહટ્યાં રૂકી તેના ઉપર પા્યખાનું ગોઠવે, અને સોનાનું ખાતર ગુરાવી ન દે. એ કળા જાણનાર ખેડૂતના ગારરાં ગંદકી ન હો્ય, રાખીનું નાર ન હો્ય. ઈશ્વરે આટલી છૂટી જરીન આપી છે, ખુલ્ી હવા અને સુંદર પ્રકાશ આપ્યો છે, ત્યાં ખેડૂત શા રાટે નરકવાસ ્ોગવે? તેણે તો સવગ્મ સરાન ગાર બનાવવું જોઈએ. આદશ્મ ગારરાં તો ખેડૂતના આંગણારાં પાણીનો છંટકાર કરે લો હો્ય, અને તેરની સ્તીઓએ ત્યાં नवजीवनનો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૬]

બાળકોને પા્યખાને બેસાડે છે! તેના ઉપર રાખી બેસે છે અને એ જ રાખી તેના ઓરડારાં જા્ય છે. એ ગારના ખેડૂતોનાં બાળકો કેવાં સુંદર હો્ય જ ેરનાં આંખ, નાક, રોં પર રેલ વળગ્યો ન હો્ય, જ ેરનાં કપડાં ગંદાં ન હો્ય. જ ેરના ગાલની આરપાર એવું લોહી ચરકતું દેખાતું હો્ય કે જાણે ગુલાબનું િૂલ! પણ ખેડૂતની સ્તીએ રજંદગીરાં ગુલાબનું િૂલ જો્યું હો્ય ત્યારે એવાં બાળકો ઉછેરતાં તેને આવડે ને? તેણે તો રબચારીએ રાત્ છાણ ચૂંથી જાણ્યું છે. તેને બાળક ઉછેરતાં ્​્યાં આવડે છે? તે તો બાળકને અિીણની ગોળી ગળાવીને, કાં તો ટપલું રારીને ને કાં તો ઘોહડ્યારાં ધબૂડાવીને રૂંગુ કરે છે ને વૈતરં ક્યા્મ કરે છે. એ રીતે કાંઈ ખેડૂતના ઘરરાં દેવ ઉતપન્ન થા્ય? આ આદશ્મ ગારરાં પોતાની સ્તીઓનું ખેડૂતો રાન રાખતા હો્ય, તેરના પ્રત્યે પ્રેર રાખતા હો્ય, તે સંસારની ્ાગીદાર ગણાતી હો્ય. અત્યારે ખેડૂતને સ્તી સાથે કેર વત્મન રાખવું એ જ આવડતું નથી. ગા્ય 201


આ અંગ્રેજો આપણા ઉપર રાજ્ય કરે છે તેમનું

જુ ઓ. કોઈ પોતાની સ્ત્રીને દેશમાં રઝળતી મૂકીને અહી ં આવતો નથી. ઘોડે ચડીને કામે નીકળે તો

પણ બીજા ઘોડા ઉપર બેસાડી સ્ત્રીને સાથે તેડી જાય છે. તે બહાદુર છે, તેને એવો અવિશ્વાસ નથી કે મારી સ્ત્રી પર કોઈ બૂરી નજર કરશે.

સ્ત્રી ઉપર એવો વિશ્વાસ અને પ્રેમ હોય ત્યાં તેના પ્રત્યે વર્તન પણ જુ દું હોય, તેના પ્રત્યે ભાષા જુ દી

હોય, જુ દા જ પ્રેમ અને રસનો વહે વાર હોય. તો જ વીર પ્રજા ઉત્પન્ન કરી શકાય અને ઉછેરી શકાય

ભેંસ લાવે ને કાઢે તે પ્રમાણે નજરમાં આવે ત્યારે સ્ત્રી લાવે છે ને નજરમાં આવે ત્યારે એને રજા આપે છે! એને ઘર બહાર જવા દેતા નથી, આવી સભાઓમાં આવી શીખવા દેતા નથી. ખેડૂતમાં મર્દાનગી નથી તેથી તેને પોતાની સ્ત્રીમાં વિશ્વાસ નથી. આ અંગ્રેજો આપણા ઉપર રાજ્ય કરે છે તેમનું જુ ઓ. કોઈ પોતાની સ્ત્રીને દેશમાં રઝળતી મૂકીને અહીં આવતો નથી. ઘોડે ચડીને કામે નીકળે તો પણ બીજા ઘોડા ઉપર બેસાડી સ્ત્રીને સાથે તેડી જાય છે. તે બહાદુર છે, તેને એવો અવિશ્વાસ નથી કે મારી સ્ત્રી પર કોઈ બૂરી નજર કરશે. સ્ત્રી ઉપર એવો વિશ્વાસ અને પ્રેમ હોય ત્યાં તેના પ્રત્યે વર્તન પણ જુ દું હોય, તેના પ્રત્યે ભાષા જુ દી હોય, જુ દા જ પ્રેમ અને રસનો વહે વાર હોય. તો જ વીર પ્રજા ઉત્પન્ન કરી શકાય અને ઉછેરી શકાય. “ઢોલ ગમાર શૂદ્ર પશુ નારી,   યે સબ તાડન કે અધિકારી.” એ જ જો તમે હજુ માનતા હો તો આપણે ગુલામ છીએ, અને ગુલામ જ રહે વાના. એટલું સમજજો કે સ્ત્રી એ માતા થવાની છે, અને નમસ્કાર કરવાને યોગ્ય છે, લાકડીને યોગ્ય ન હોય. હં ુ તમારી સ્ત્રીઓને ફટવી 202

તમને દુઃખ દેવા નથી માગતો પણ હં ુ તો તેમને દેવીઓ અને સતીઓ બનાવવા ઇચ્છું છુ .ં તેવી થશે તો તેઓ તમારું ઘર શોભાવશે. પછી એમનામાં તમારા પોતા કરતાં વધારે લાયકાત જોઈ તમને શરમ જરૂર લાગશે. પછી તેમને તમે ગાળ નહીં દઈ શકો, તેમની સાથે માનથી સભ્યતાથી વર્તવું પડશે. રેં ટિયો તો આ ગામમાં વાવેતરના જ ેટલો સ્વાભાવિક થઈ ગયો હોય. જ ે ખેડૂત કપાસ ઉગાડતો છતાં કપડાં બહારથી લાવે છે એને હં ુ ખેડૂત જ કહે તો નથી. સ્વરાજના ગામમાં કંઈ આવાં મકાનો હોય? માણસ અને ઢોરનું રહે વાનું ભેગું હોય? આટલા માંકડ, ચાંચડથી ભરે લાં તે ઘર હોય? તેમાં બિચારી સ્ત્રીની શી દશા? એક તરફથી છોકરાં રો-કકળ કરે , બીજી તરફથી ઢોર બરાડા પાડે, તેમાં પાછી દૂબળાની ગલીચ ભાષા! તમે દૂબળા કેવા રાખ્યા છે? જ ેમને પાયખાને જઈ પાણી લેવાનીયે ગમ નથી, જ ે દારૂડિયો છે, જ ેની જાત અતિશય મેલી છે! એવો મલિન તમે એને રાખ્યો છે અને તેના હાથનું પાણી પીઓ છો! મને કોઈ ગામે જાઉં છુ ં ત્યારે ખેડૂતના ઘરનું પાણી પીતાં દર્દ થાય છે, પણ ક્યાં જાઉં? મેલાઘેલા પણ ભાઈ છો એટલે જ ેમ તેમ પી લઉં છુ .ં દૂબળાને એવો બનાવી તેની પાસે કામ કરાવવું એ કરતાં તો હાથે કરવું શું ખોટુ?ં એવા મલિન માણસ પાસે પાણી ભરાવવા કરતાં હં ુ તો જાતે ભરી લેવાનું પસંદ કરું . એની પાસે કામ લેવું જ હોય તો તેને સુધારો, દારૂ છોડાવો, માણસ બનાવો. તમે ઠાલા બીઓ છો. સુધરે લો મજૂ ર તો તમને ચાર કલાકમાં બાર કલાકનું કામ આપશે; અને આવો ગમાર રહે શે તો આખો દિવસ બબડતો કામ કરશે છતાં તેના કામમાં ભલીવાર નહીં હોય. એવો ગમાર માણસ કહ્યું ન માને, સમજાવ્યો ન સમજ ે, ફાવે તેમ નાસી જાય. કંઈક સમજુ હોય તો તેને બેસાડીને તમે વાત પણ કરી શકો. પણ તમે તો હાથે કરીને એને પીવાના પૈસા આપો છો અને માણસને ઢોર બનાવો છો! [ જુલાઈ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


આદશ્મ ગારના કૂ વા આવા નહીં હો્ય. તરારા કૂ વાઓ પાસે તો ઊ્ું પણ રહે વાતું નથી. ત્યાં કાદવ સડે છે અને રાખીઓ બરણે છે. સ્તીઅો પાણી ્રવા જા્ય તો પગ કાદવરાં બગડે છે, અને રેલનું ઝેર થઈ શરીરરાં ઊતરે તે તો જુ દું. સવરાજના ગારરાં રાત્ે અંધારારાં ખેડૂતની

સ્તીઓને અિળાવાનું ન હો્ય. ગારરાં સંપ કરીને બત્ીઓ રાખી હો્ય, ગારના સુખી લોકો તેલ આપતા હો્ય અને ગારના જુ વારન્યાઓ કે સ્તીઓ િાનસ સાિ કરીને રન્યરરત સળગાવતી હો્ય. એરાં ખચ્મનો સવાલ આડે આવતો નથી, આળસ અને અજ્ાન જ નડે છે.

સ્વરાજની શરત

પણ આ સવરાજ ્​્યારે સથાપન કરી શકા્ય? ગારરાં જરા પણ કુ સંપ ન હો્ય ત્યારે , ગારના બધા ્ાગો પોતપોતાની િરજો સરજીને બજાવતા હો્ય ત્યારે . આ શરીરરાં અનેક જુ દા જુ દા અવ્યવો છે પણ કેટલા એકસંપથી પોતપોતાનાં કાર કરે છે? જ ેણે આ સવરૂપ બનાવ્યું છે તેની રચનાની બરલહારી છે. પગરાં કાંટો વાગે કે તરત જ રાથા સુધી તેનું દદ્મ પહોંચે છે. અવ્યવો જુ દા ક્યા્મ છે પણ એરાંના એકે રવના શરીરનો કાર્ાર પાધરો ચાલે નહીં. ગાર એના જ ેવું હોવું

જોઈએ. ગારરાં એક દુઃખી હો્ય, એક ્ૂખ્યો હો્ય તો આખા ગારને તે દુઃખ લાગવું જોઈએ. પણ ખેડૂત આજ ે કુ સંપરાં ડૂ બેલો છે, રરથ્યા રોટાઈરાં તણા્ય છે. જ્યાં ગારરાં અનેકને ખાવાનું રળતું નથી ત્યાં રોટાઈ શી? જ્યાં સરકાર દરબારરાં આપણી ઇ�ત નથી ત્યાં આપણે વડાઈરાં તણાવવાનું શું ને અંદર અંદર લડવાનું શું? ખેડૂત ઈશ્વરને ્ૂલ્યો છે એ તેના કુ સંપનું કારણ છે. વેપારી લોકોરાં એકની ષ્સથરત સારી હશે તો જાત્ાઈને ડાળીએ ચઢાવશે, પણ

્રદારના વ્યષ્ક્તત્વનાં ્ઘળાં પા્ાંનો પરરચય કરાવતું પુસતકૹ સરદાર વલલભભાઈનાં ભાષણો • સંપાદકૹ નરિહર �ારકાદાસ પરીખ, ઉત્તમચંદ દીપચંદ શાિ જ ેર ગાંધીજીના પહરચ્ય રાટે તેરનાં લખાણો છે, તેર સરદારના પહરચ્ય રાટે તેરનાં ્ાિણો છે. સરદારના જીવનનાં બધાં જ પાસાં તેરનાં ્ાિણોરાં ડોકા્યા રવના રહે તાં નથી. તેરાંથી ્ારતી્ય પ્રજાએ શૌ્ય્મ અને સવાવલંબનના રસ પીધા છે. તેરના ચાહર�્યનાં લક્ષણો તેરની તળપદી શૈલીરાં જોવા રળે છે. સરદાર રોટા ્ાિાશાસ્તી કે સાહહત્યકાર ન હતા, છતાં તેરનાં પ્રવચનો હૃદ્ય સોંસરાં ઊતરી જા્ય તેવાં સરળ અને સારથ્ય્મપૂણ્મ હતાં. સરદારનાં પ્રવચનોરાં ગાંધીરવચારની રન્મેળ સુગંધ રળે છે. વ્યંગ અને રવનોદ પણ જોવા રળે છે. ગાંધીના રવચારો ને આદશયોને વ્યવહાર સવરૂપ આપવાનું કા્ય્મ સરદારે ક્યુ​ું છે. લોકોને ન ગરે તેવી સાચી વાત કડવી રીતે કહીને પણ લોકસમ્રાટ કે હૃદ્યસમ્રાટ બની શકા્ય છે તેનો પુરાવો સરદારનાં ્ાિણો છે. ૧૮ એરપ્રલ, ૧૯૧૮થી ૧૯૪૭ની ૧૧રી ઑગસટ સુધીનાં સરદારનાં ્ાિણોનું આ પુસતક નવજીવને પુનઃરુદ્રણ કરીને ્યુવાપેઢીને સરદારને સાચા સવરૂપરાં સરજવાનું ્ાથું પૂરં પાડ્ું છે. [ઑ્ટો.– હડસે.૨૦૧૩રાં રરણલાલ એર. પટેલ રલરખત દીઘ્મ પહરચ્યરાંથી  સંપાહદત] [િોર કલર ટાઇટલ, સાઇઝ 6.5 × 9.5, પેપરબૅક બાઇષ્નડંગ, પાનાં 496, ₨ 400]

नवजीवनનો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૬]

203


રેંટિયો

તો

ગામમાં

વાવેતરના

અખતરામાં મને સાથ આપે તો આખા દેશનું સ્વરાજ આપણે સહે લાઈથી સ્થાપી શકીએ. બારડોલીના ખેડૂતોએ જગતમાં કીર્તિ મેળવી છે, પણ એ કીર્તિને તે આગળ ક્યાં વધારે છે? આપણે કીડીને વેગે ચાલીએ છીએ તે નહીં ચાલે, જગત વાયુ વેગે આગળ વધી રહ્યું છે અને હિં દુસ્તાનના ખેડૂત પાછળ પડી જાય છે. સાચું સ્વરાજ ઉપરથી પડવાનું નથી, પણ ખેડૂતે જાતે લેવાનું છે. સ્વરાજની ઇમારત ગામડાંમાંથી ઊભી કરવાની છે. ખેડૂતો આટલું સમજી જાય તો સરકાર સામું આપણે શા સારુ જોવું પડે? ખેડૂત સમજ ે તો શું થઈ શકે તે આપણે બારડોલીમાં બતાવી આપ્યું હતું. સમજો તો સ્વરાજ લેવું એટલું જ સહે લું છે. સાપ કાંચળી ઉતારી અળગી મૂકે છે તેમ મરજીમાં આવે ત્યારે આ રાજ્યને ખેડૂત ઉતારી નાખી શકે. સ્વરાજ જો અંગ્રેજ પાસેથી આવવાનું હોય તો શા માટે મારા જ ેવાને અહીં ગામડામાં આવવું પડત?

જેટલો

સ્વાભાવિક થઈ ગયો હોય. જે ખેડૂત કપાસ ઉગાડતો છતાં કપડાં બહારથી લાવે છે એને હું ખેડૂત જ કહે તો નથી.

સ્વરાજના ગામમાં કં ઈ આવાં મકાનો હોય> માણસ અને ઢોરનું રહે વાનું ભેગું હોય> આટલા

માંકડ, ચાંચડથી ભરેલાં તે ઘર હોય> તેમાં બિચારી સ્ત્રીની શી દશા> એક તરફથી છોકરાં રો-કકળ કરે, બીજી તરફથી ઢોર બરાડા પાડે , તેમાં પાછી દૂબળાની ગલીચ ભાષા!

ખેડૂત ઊંચે ચડતા ભાઈનો પગ ખેંચશે. એવી ઈર્ષા અને કુ સંપ કાઢી નાખો. એક જ ગામ કુ સંપ અને ઈર્ષાથી મુક્ત થઈ મારી પાસે આવે, અને સાચું ખેડૂતનું સ્વરાજ સ્થાપવાના 

સરદાર પટે લ વિષયક કે ટલાંક પુસ્તકો સરદાર પટેલૹ એક સમર્પિત જીવન રાજમોહન ગાંધી

500.00 સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન— ૧, ૨ યશવંત દોશી 400.00 સરદાર પટેલ — પસંદ કરે લો પત્રવ્યવહાર—૧, ૨ 400.00 સરદારની જ ેલડાયરી 10.00 સરદારની અનુભવવાણી 60.00 સરદાર વલ્લભભાઈનાં ભાષણો 400.00 ગુજરાતના શિરછત્ર સરદાર 60.00 Patelૹ A Life  Rajmohan Gandhi 500.00 204

[ જુલાઈ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


દ��ણ આિ�કાના સત્યાગ્રહનું રહસ્ય મો. ક. ગાંધી સત્યાગ્રહ આશ્રમમાં સાંજની પ્રાર્થના પછી ગાંધીજીને મળવા આવેલાં ભાઈઓ તથા બહે નો તેમની સાથે અનેક તરે હનો વાર્તાલાપ કરે છે. આવો એક પ્રસંગ ૧૯૧૬ના જુ લાઈની ૨૭ તારીખના રોજ હતો. તે દિવસે ગાંધીજીએ થાૅરોના એક પુસ્તકનું વાચન વાંચી [કરી] લીધું હતું. અને તે પછી એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે આપના પહે લા ભાષણ વખતે આપે કહ્યું હતું કે “દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડતનું રહસ્ય હિં દુસ્તાનમાં ભાગ્યેજ દશ માણસ સમજતા હશે” તો તે રહસ્ય શું? [ગાં. અ. ૧૩ૹ ૨૬૫] ગાંધીજી તેનો ઉત્તર આમ આપે છે…

કરવા માટે તેમ કરી બતાવે તે જુ દી વાત છે. પરં તુ સત્યાગ્રહની લડતનું રહસ્ય ટૂ કં માં કહીએ તો બીજો કોઈ માણસ દુષ્ટ હે તુથી આપણને અવળી જીવનનું તત્ત્વ ખેંચવાનું હતું. જોકે આ લડત જીવનનું પાઘડી મુકાવે તો તેને આપણે એમ જ કહીએ કે તત્ત્વ ખેંચવાને અમે લડીએ છીએ એવા રૂપમાં અમે ભાઈ, આ ધડ ઉપર માથું છે ત્યાં સુધી તો તું મને જણાવેલું ન હતું, અને તેમ જણાવ્યું હોત તો અહીં અવળી પાઘડી મુકાવી શકનાર નથી, માટે આ માથાને કદાચ સહુ હાંસી જ કરી કાઢત, પરં તુ અમે એ કાપી તારા કબાટમાં મૂકીને પછી સુખેથી તે માથા લડતનો ગૌણ હે તુ પ્રજા આગળ મૂક્યો. તે એ કે પર અવળી પાઘડી મૂકજ ે, તેવી જ રીતે ત્યાંની ત્યાંની સરકાર આપણા લોકોને તદ્દન હલકા ગણી સરકારે આપણા લોકોને નીચ અને હલકા ગણી હે ઠા પાડવાને કાયદાઓ કરે છે તેની ઉતારી પાડી આપણને તેમના ગુલામ સામે થઈ આપણે આપણું શૂરાતન માફક રાખવા અને જ ેમ બને તેમ ઓછા બતાવી આપવું જોઈએ. દાખલા તરીકે હિં દીઓ આફ્રિકામાં જાય તેમ કરવું એવો તેમનો ખરાબ હે તુ હતો, અને તે હે તુ સરકાર એવો કાયદો કરે કે દરે ક કાળી ચામડીવાળાએ પીળી ટોપી પહે રવી. પાર પાડવા માટે તેમણે કાયદા કરવા જ ેમ કાઠિયાવાડમાં રસ્તે ચાલનાર ઢેડને માંડ્યા. જ ેવા કે હિં દીઓની જુ દી નોંધ લોકો પોતાને અડકી અભડાય નહીં તે રાખવી, તેમના હાથનાં બધાં આંગળાંની માટે “પોઈસ” કહે વું પડે છે. એક વખત છાપ લેવી. આવી છાપ ચોર અને લૂંટારા રોમમાં યહૂદીઓને માટે આવો કાયદો પાસેથી જ લેવાય છે. જ ેમ અહીં ગામના હતો, તેવો અહીં સરકાર આપણા માટે અમુક છેડ ે જ ઢેડ જુ દા રહી શકે તેમ કરે , અને તે કાયદાનો હે તુ આપણને સંસ્થાનના અમુક ભાગમાં જ હિં દીઓએ વસવું, તે ભાગની હદ ઓળંગવી નહીં, હલકા ગણી હે ઠા પાડવાનો હોય, તો સરકારને જણાવી દેવાનું કે તમારો એ અમુક પગથી ઉપર જ ચાલવું, અમુક કાયદો અમારે માન્ય નથી. બાળક ગાડીઓમાં જ બેસવું, તેમનાં લગ્નનું પોતાના બાપને અવળી પાઘડી મૂકવાનું સર્ટિફિકેટ ન હોય તો તેમની સ્ત્રીઓને કહે , તો બાપ જાણે કે ગમતની ખાતર દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ રખાતો ગણવી, માથા દીઠ ત્રણ પાઉંડનો બાળક તેમ કહે છે તેથી અને તેને ખુશી વખતે ગાંધીભાઈ, ૧૯૧૩ વાર્ષિક કર લેવો વગેરે. જ ેમ શરીરમાં જુ લાઈ ૨૭, ૧૯૧૬

नवजीवनનો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૬]

205


જીતેલી

પ્રજા

અભિમાનથી

ફुલાઈ

જાય

છે,

એશઆરામમાં પડી જાય છે, દેશમાં થોડો વખત શાંતિ ફે લાયેલી લાગે છે; પછી માલૂમ પડે છે કે

લડાઈના અંકુરો નાબૂદ થયાને બદલે હજારગણા

વધ્યા છે. લડાઈ કરીને જીત મેળવ્યાથી આખરે

કોઈ દેશ સુખી થયો નથી, અને થવાનો નથી. તે

દેશ ઊંચે ચડ્યો નથી પણ હે ઠે પછડાયો છે. વસ્તુતઃ તે જીત્યો નથી પણ હાર્યો છે

રોગ એક જ હોય, પરં તુ શરીરની બહાર તેનાં સ્વરૂપ જુ દાં જુ દં ાં માલૂમ પડે છે તેમ મુખ્ય રોગ તો ઉપર જણાવેલો ત્યાંની સરકારનો નીચ હે તુ જ હતો. અને આ કાયદા તો તે રોગનાં જુ દાં જુ દાં સ્વરૂપ હતાં, તેથી તે કાયદાઓની સામે થવાને અમે તૈયાર થયા. હવે કોઈ પણ અન્યાયની સામે થવાની બે રીતો છે. તેમાં એક તો અન્યાય કરનારનાં માથાં ભાંગવાં અને તેમ કરવા જતાં આપણાં પોતાનાં ભંગાવવાં. દુનિયામાં જ્યાં ત્યાં આ જ રીતિનું ગ્રહણ થાય છે. દરે ક ઠેકાણે લડાઈઓ ચાલે છે, લાખો અને કરોડો માણસોની કતલ થઈ જાય છે અને તેના પરિણામમાં પ્રજાઓ ઊંચે ચઢવાને બદલે હે ઠી પડે છે. જ ે સિપાઈઓ જીતીને આવે છે તેઓ એટલા બધા ગાંડા થઈ જાય છે કે સમાજમાં તેઓ ત્રાસરૂપ થઈ પડે છે. તેના દાખલા કંઈ ખોળવા જવા પડે તેમ નથી. બોઅર લડાઈ વખતે અંગ્રેજ સરકારની મૅફેકિંગની1 જીત થઈ ત્યારે આખું ઇંગ્લંડ અને મુખ્યત્વે કરીને લંડન એટલું બધું તાનમાં આવી ગયેલું કે આખો દિવસ અને રાત બધા લોકો ૧. મે ૧૭, ૧૯૦૦ને રોજ મૅફેકિંગ મુક્ત થયું ત્યારે લંડનના લોકો ઘેલા થઈ ગયા હતા. 206

બાળ, યુવાન અને વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓ નચાય એટલું નાચ્યાં, કુ દાય એટલું કૂ દ્યાં અને પીઠાંઓમાં એક ટીપું પણ દારૂ રહે વા દીધો નહીં. એ દિવસનું વર્ણન કરતાં ટાઇમ્સે લખ્યું કે, આ પ્રસંગ લોકોએ જ ેવી રીતે ઊજવ્યો છે તેનું યથાર્થ વર્ણન કોઈ શબ્દોથી થઈ શકે તેમ નથી માટે તેને અમે એમ જ કહીશું કે “અંગ્રેજ પ્રજા મૅફેકિંગ બની ગઈ” એટલે ગાંડીઘેલી બની ગઈ. જીતેલી પ્રજા અભિમાનથી ફुલાઈ જાય છે, એશઆરામમાં પડી જાય છે, દેશમાં થોડો વખત શાંતિ ફે લાયેલી લાગે છે; પછી માલૂમ પડે છે કે લડાઈના અંકુરો નાબૂદ થયાને બદલે હજારગણા વધ્યા છે. લડાઈ કરીને જીત મેળવ્યાથી આખરે કોઈ દેશ સુખી થયો નથી, અને થવાનો નથી. તે દેશ ઊંચે ચડ્યો નથી પણ હે ઠ ે પછડાયો છે. વસ્તુતઃ તે જીત્યો નથી પણ હાર્યો છે. વળી આપણો હે તુ ભૂલભરે લો હોય તો લડાઈ કર્યાથી આપણને અને આપણા સામાવાળાને બંનેને હાનિ પહોંચાડીએ છીએ, ત્યારે જ ે બીજી રીતિ અન્યાયની સામે થવાની છે, તેમાં જો આપણે ભૂલતા હોઈએ તો આપણી જાતને જ નુકસાન કરીએ છીએ, પણ બીજાને નુકસાન કરતા નથી. આ બીજી રીત તે સત્યાગ્રહ. અન્યાયની સામે આ રીતિ ગ્રહણ કરનારને કોઈનાં માથાં ભાંગવાનાં નથી પણ તેણે તો ફક્ત પોતાનું જ માથું ભંગાવવાનું છે. પોતાને એકલાને જ મરી રહે વાનું છે. અમોએ આફ્રિકાની સરકારના જુ લમી કાયદાઓ સામે લડવાને આ રીતિ ગ્રહણ કરી. અમે સરકારને કહી દીધું કે અમો કદી પણ તમારા આ જુ લમોને તાબે થવાના નથી. જ ેમ બે હાથ વિના તાળી પડતી નથી, બે માણસ વિના કજિયો થતો નથી, તેમ બે વ્યક્તિઓ વિના રાજ્ય સંભવતું નથી. જ્યાં સુધી અમો તમારી રૈ યત રહીએ છીએ ત્યાં સુધી તમે અમારા રાજા રહી શકો છો; પણ હવે આ બાબતમાં અમે તમારી રૈ યત તરીકે રહે વાના નથી. તો પછી તમે આ બાબતમાં અમારા ઉપર રાજ્ય પણ કરી શકવાના નથી. [ જુલાઈ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


અમે રૈ યત નથી તો તમે રાજા પણ નથી. જ્યાં સુધી તમો અમોને ન્યાયથી અને પ્રેમથી બાંધશો ત્યાં સુધી તમારાથી અમે બંધાઈશું, પણ તમે અમારાથી દગો રમી કચરી નાખવા માગશો તે તો કદી જ બનવાનું નથી. બીજી બાબતમાં તમારે ફાવે તેમ કરો, પણ અમારે માટે જ ે કાયદા કરો તેમાં તો તમારે અમને પૂછવું જ પડશે અને અમને પૂછ્યા વિના અમને હે ઠા પાડવા જ ે જ ે કાયદા કરશો તે તો તમારી પોથીમાં જ રહે વાના છે. અમે તેને તાબે કદી થઈશું નહીં અને, તેના ભંગને માટે તમે જ ે શિક્ષા કરશો તે ભોગવવાને અમે તૈયાર જ છીએ. જ ેલમાં મોકલશો તો તેમાં સ્વર્ગ સમજીને રહીશું. ફાંસીએ ચઢાવશો તો હસતે ચહે રે ચઢીશું. અને અમારા પર જ ેટલાં દુઃખ નાખશો તે અમે સહન કરીશું પણ તમારો વાળ પણ વાંકો નહીં કરીએ. અમે મરી રહીશું, તમને હાથ સરખો નહીં અડાડીએ, પણ આ દેહમાં શ્વાસ છે ત્યાં સુધી તમારા જોહુકમી કાયદા અમારી પાસે તમે પળાવી શકવાના નથી. આ પ્રમાણે અમે ત્યાંની સરકારને કહે ણ મોકલ્યું. શરૂઆત એમ થઈ કે એક રવિવારને દિવસે જોહાનિસબર્ગમાં મારા ઘરની સામેની ટેકરી પર હં ુ અને હે મચંદ કરીને એક ગૃહસ્થ સાંજને સમયે બેઠા હતા. એ દિવસ જાણે કાલે જ ગયો હોય તેવો મને યાદ આવે છે. મારી પાસે સરકારી ગૅઝેટ આવેલું તેમાં ઉપર જણાવેલા કેટલાક કાયદાઓ હિં દીઓ સામે પસાર થવાની બાબત લખેલી હતી. તે વાંચતાંની સાથે જ મારું આખું શરીર ધ્રૂજવા લાગ્યું અને એમ થયું કે સરકાર એના મનમાં સમજ ે છે શું? મેં એકદમ તેનો તરજુ મો કરી નીચે ઉમેર્યું કે અમે આ કાયદાઓને કદી તાબે થઈશું નહીં. આ લખાણ તુરત ફિનિક્સ છાપવા મોકલ્યું. આ વખતે મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે કોઈ પણ હિં દી આ બાબતમાં અપૂર્વ શૌર્ય દાખવશે અને સત્યાગ્રહની આવી મહાન લડત ચાલશે. મેં તરત આપણા હિં દીઓને આ હકીકત જણાવી અને ઘણા સત્યાગ્રહની લડતમાં नवजीवनનો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૬]

કોઈ પણ માણસ નિઃસ્વાર્થપણે સત્યને ખાતર અને પોતાના દેશના ભલાને ખાતર આત્માર્પણ કરે છે, તેની મહાન અસર થયા વિના રહે તી જ નથી.

એકદમ જોતજોતામાં વીસ હજાર માણસો લડતમાં

દાખલ થયાં, ને જેલો પણ નાની પડી અને આખા હિં દુસ્તાનનું લોહી ઊકળવા લાગ્યું

જોડાવા તૈયાર થયા. પહે લી વખતની લડતમાં સંખ્યાબંધ માણસો જોડાયેલાં તે એમ સમજીને કે થોડો વખત સહન કરી લીધાથી આપણો હે તુ પાર પડી જશે. જ્યારે બીજી વખત લડત શરૂ કરવી પડી, ત્યારે પ્રથમ થોડાં જ માણસો જોડાયાં; પણ પાછળથી પુષ્કળ માણસો ભળ્યાં અને જ્યારે ગોખલે સાહે બ આફ્રિકા આવ્યા ત્યારે સરકારે સમાધાન કરવાનું વચન આપ્યું અને તેથી લડત બંધ થઈ. પણ પાછળથી જ્યારે સરકારે દગો કર્યો અને પોતાનું વચન પાળ્યંુ નહીં એટલે ત્રીજી વખત લડત શરૂ કરવી પડી. આ વખતે ગોખલે સાહે બે મને પુછાવેલું કે લડતમાં કેટલાં માણસો જોડાશે? મેં ઓછામાં ઓછાં ત્રીસ અને વધુમાં વધુ સાઠ માણસો જોડાશે તેમ જણાવેલું, પણ તેટલાં પણ જોડાયાં નહીં. અને અમે ફક્ત સોળ માણસોએ જ લડત શરૂ કરી. અમે તો દૃઢ નિશ્ચય કરે લો કે સરકાર જ્યાં સુધી પોતાના જુ લમી કાયદાઓ રદ ન કરે અથવા કંઈ પણ સંતોષકારક સમાધાન થાય નહીં ત્યાં સુધી હરે ક પ્રકારની સજા સહન કરવી, પણ નમવું નહીં. આ વખતે વધુ માણસો અમારી સાથે સામેલ થવાની જરા પણ આશા નહોતી, પરં તુ કોઈ પણ માણસ નિઃસ્વાર્થપણે 207


માથાં ભાંગ્યાં વિના ફક્ત આત્મબળથી — સત્યાગ્રહથી આપણે ધારીએ તે મેળવી શકીએ છીએ. હથિયારથી લડનારને હથિયારની અને બીજાની મદદની રાહ જોવી પડે છે, ગલીકૂ ંચીઓ ખોળવી પડે છે, પણ સત્યાગ્રહથી લડનારનો રસ્તો સીધો છે. તેને કોઈની મદદની રાહ જોવી પડતી નથી. તે એકલો સત્યાગ્રહી થઈ શકે છે. ફક્ત એટલું જ કે બીજાની મદદ ન હોય તો પરિણામ મોડુ ં આવે. આફ્રિકાની લડતમાં થોડા માણસો જોડાયા હોત તો ફક્ત ફે ર એટલો જ પડત કે અત્યારે તમે ે ો ન જોત. કદાચ મારી આખી મને તમારી વચમાં બેઠલ જિંદગી પણ ત્યાં જ લડતમાં પૂરી થાત. પણ તેથી શું થયું? પરિણામ તો જ ે આવ્યું તે તો મોડુવં હે લું આવ્યા વિના રહે ત જ નહીં. સત્યાગ્રહની લડતમાં ફક્ત પોતાની જ તૈયારી જોઈએ. સંયમ પૂરેપૂરો સધાયો હોવો જોઈએ. અને તેવી તૈયારી કરવા જંગલમાં રહે વું પડે તો ત્યાં રહે વું. તેમાં જ ે વખત જાય તે વૃથા કાળક્ષેપ ન સમજવો. ક્રાઇસ્ટે જગતના ઉદ્ધાર માટે બહાર પડતા પહે લાં ચાળીસ દિવસ સુધી જગ ં લમાં રહી પોતાની તૈયારી કરી હતી અને બુદ્ધે તેવી તેવી તૈયારીમાં વર્ષો ગાળ્યાં હતાં. જો તેમણે તેમ ન કર્યું હોત તો તેઓ કદાચ ક્રાઇસ્ટ અને બુદ્ધ ન થઈ શક્યા હોત. તેવી જ રીતે સત્યને માટે અને પરમાર્થે આ દેહને ઝુકાવવા આપણે માગતા હોઈએ તો પ્રથમ બ્રહ્મચર્ય, અહિં સા, સત્ય વગેરે ગુણો કેળવી આત્માને ઉન્નત બનાવવો જોઈએ અને પછી જ આપણે ખરી સ્વદેશસેવા કરવાને લાયક થયા ગણાઈએ. ટૂ કં ામાં સત્યાગ્રહની લડતનો હે તુ બાયલા મટી પુરુષાતન લાવવાનો અને ખરું મનુષ્યત્વ ખીલવવાનો હતો અને ત્યાંની સરકાર સામેની લડત તે કાર્યક્ષેત્ર હતું.

ક્રાઇસ્ટે જગતના ઉદ્ધાર માટે બહાર પડતા પહે લાં

ચાળીસ દિવસ સુધી જંગલમાં રહી પોતાની તૈયારી

કરી હતી અને બુદ્ધે તેવી તેવી તૈયારીમાં વર્ષો

ગાળ્યાં હતાં. જો તેમણે તેમ ન કર્યું હોત તો તેઓ કદાચ ક્રાઇસ્ટ અને બુદ્ધ ન થઈ શક્યા હોત.

તેવી જ રીતે સત્યને માટે અને પરમાર્થે આ દેહને ઝુ કાવવા

આપણે

માગતા

હોઈએ

તો

પ્રથમ

બ્રહ્મચર્ય, અહિ�સા, સત્ય વગેરે ગુણો કેળવી

આત્માને ઉન્નત બનાવવો જોઈએ અને પછી જ આપણે ખરી સ્વદેશસેવા કરવાને લાયક થયા ગણાઈએ

સત્યને ખાતર અને પોતાના દેશના ભલાને ખાતર આત્માર્પણ કરે છે, તેની મહાન અસર થયા વિના રહે તી જ નથી. એકદમ જોતજોતામાં વીસ હજાર માણસો લડતમાં દાખલ થયાં, ને જ ેલો પણ નાની પડી અને આખા હિં દુસ્તાનનું લોહી ઊકળવા લાગ્યું. ઘણા કહે છે કે લાૅર્ડ હાર્ડિંગ વચમાં પડ્યા ન હોત તો સમાધાનીનો વખત ન આવત, પણ તેમ કહે નારા એમ વિચારવાનું વીસરી જાય છે કે લાૅર્ડ હાર્ડિંગ કેમ વચમાં પડ્યા? કૅ નેડામાં હિં દવાસીઓને જ ે દુઃખ છે તેવું તો દક્ષિણ આફ્રિકામાં નહોતું, તો કૅ નેડાની બાબતમાં કાં વચમાં પડ્યા નહીં અને આફ્રિકાની બાબતમાં વચમાં પડવું પડ્યું? જ્યાં હજારો મનુષ્યોનું આત્મબળ એકત્ર થાય, જ્યાં અસંખ્ય સ્ત્રીઓ અને પુરુષો પ્રાણ આપવાને તૈયાર થાય ત્યાં શું અશક્ય છે? લાૅર્ડ હાર્ડિંગને વચમાં પડ્યા વિના ચાલી શકે એમ નહોતું અને તેની વચમાં પડી તેમણે ખરું ડહાપણ વાપર્યું, અને આપણે જોયું તેમ આફ્રિકાની સરકારને સમાધાન કરવું પડ્યું. આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે કોઈનાં પણ

[મૂળ ગુજરાતી] [ગાં. અ. ૧૩ૹ ૨૬૫–૬૮] 

208

[ જુલાઈ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


ગુરુપૂહણ્મરા કાકાસાિે ્ કાિેિકર બદિાતા સમયમાં ગુરુનું સથાન લશક્ક અને લશક્કનું સથાન ઍજ્યુકેશનિ િે લસલિટેટર િઈ રહ્ા છે. આને લવદ્ા આપનાર કે ધયેય સુધી પહોંચવામાં લનલમત્ત બનનાર વય�કતની ઓળખ કે સંબયોધનમાં આવેિયો િે રિાર માત્ ગણવયો કે તેમની ભૂલમકામાં આવેિયો બદિાવ, પણ લવદ્ા આપનાર અને મેળવનાર, બંને પક્ે કયોઈ ચયો�સ સમયે કયોઈ ચયો�સ ભૂલમકા માટે કયોઈ ચયો�સ વય�કતની જરૂઢરયાત હં મેશાં રહે તી આવી છે. પૂવ્મમાં ઋલષ ઉ�ાિક-આરુલણ, વલસ� ને રામ-િ�મણ કે સાંદીપલન-કકૃ ષણની તયો પલ�મમાં સૉકેઢટસ-પ્િેટયો-એઢરસટયોટિની પરં પરા ચાિતી આવી છે. … ૧૮૮૫ • ૧૯૮૧

આ બંને સંસકકૃ લતમાં ગુરુ-લશષય પરં પરાના મહ�વની વાત કા૰કા૰ની કિમે…

[અિાઢ સુદ 15]

૧. આચા્ય્મદેવો ભવ

ગુરુદેિ! રનુ ્ગવાને કહું છે, અને અરારી પણ એ રાગ્યું છે કે ‘રારં જ્ાન સરૃદ્ધ હો; હંુ રોક્ષરવદાનો જ શ્દ્ધા છે કે સારવત્ી એટલે રવદા એ અરારી રાતા છે, અને આપ — આચા્ય્મ અરારા રપતા છો, અજ્ાન દશારાં જનરેલા અરને જ્ાનના સંસકાર આપી, આપે જ નવો જનર આપ્યો છે. તેથી અરે રદ્જ બન્યા. આપની આંખરાં પ્રેરનું જાદુ છે; આપના રચત્રાં જ્ાનનું કલ્યાણ છે; પ્ર્ુનું રંગળ હૃદ્ય આપને રળ્ું છે; — તેથી જ તો આપ આવી રન:સવાથ્મ સેવા કરી રહા છો. રૂરત્મકાર જ ેર પથથરરાં રૂરત્મને પ્રથર રનહાળે છે અને પછી તેરાંથી તેને કોરીને પ્રકટ કરે છે, તેર ગુરદેવ! રશષ્યના પ્રાણની છૂપી સંપૂણ્મતા આપ આંતરદૃષ્ટિથી જુ ઓ છો, અને પોતાના અદ્ુત કૌશલ્ય વડે તેને ખીલવો છો. રજંદગીની સિળતા અરને આપની કનેથી જ લાધે છે. પંડ ે રનષકાર હોવા છતાં આપે પરરેશ્વર પાસે

ધારણકતા્મ થાઉં; રારં શરીર નીરોગી અને ષ્સથર રહો; રારી જી્ અરૃતસતોત્ી બનો; રારં અધ્ય્યન બહોળું વધો; રારં જ્ાન કટાઈ ન જાઓ.’ વળી આપની પ્રાથ્મના છે કે ‘પાણી જ ેર તળાવ તરિ વહે , રહહના જ ેર વિ્મ તરિ વળે, તેર સહુ બ્રહ્મચારીઓ રારી પાસે આવો. તેરની શંકાઓ દૂર થાઓ; તેરનું જ્ાન વધો; તેરની વૃરત્ સં્યરશીલ બનો; અને આવા રવદાથથીઓ દ્ારા રારી કીરત્મ પ્રસરો કે અહીં જ્ાનની પરબ છે.’ આટલી વતસલતા અરને બીજ ે ્​્યાં રળવાની? અરે એક આપને જ ઓળખીએ છીએ; આપને શરણે છીએ; આપની આજ્ા જ અરને પ્રરાણ છે. त्वटं वह नः वपतया ्ः असमया� अवव�या्याः परटं पयारटं तयार्�स। नमः परम-ऋवषभ्​्ः नमः परम-ऋवषभ्​्ः। અાૅ્ટોબર, ૧૯૨૪

૨. હવશાળ બુહદ્ વ્યાસ

કહે છે કે રરિસતી ધર્મના સથાપક ્લે ઈશુ રરિસત હો્ય, પણ તેને વ્યવષ્સથત રૂપ આપનાર, તેનો સંચારક नवजीवनનો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૬]

અને પ્રચારક સંત પાૅલ જ હતો. વૈહદક ધર્મને લૌહકક રૂપ આપી તેનો સંચાર અને પ્રચાર કરનાર સરથ્મ 209


જો ખ્રિસ્તી, જરથુસ્તી અને મહં મદી ધર્મની પેઠે

હિં દુ ધર્મને પણ વ્ય�ક્તપ્રધાન નામ આપવાની જરૂર પડત તો હું તેને વ્યાસધર્મ કહે ત. વ્યાસજીનો

હિં દુ ધર્મ ઉપર એટલો પ્રભાવ અને અધિકાર છે. મુખ્ય વાત એ છે કે વ્યાસજીએ અનેક નિયમો કરવા છતાં હિં દુ ધર્મને બંધિયાર નથી બનાવ્યો.

મો� જ જેનો આદર્શ છે તે ધર્મ કદી બંધનપરાયણ નહી ં હોઈ શકે.

વ્ય�ક્ત શ્રી વ્યાસના નામથી ઓળખાય છે. ખરું જોતાં વ્યાસ કોઈ વ્ય�ક્તવાચક નામ નથી. વ્યવસ્થા કરનારને વ્યાસ કહે છે. અવ્યવસ્થિત પડેલી વેદસંહિતાના યોજનાપૂર્વક વ્યવસ્થિત ખંડ બનાવવાનું કામ શ્રી કૃ ષ્ણ-દ્વૈપાયને કર્યું; તેથી તેમને વેદવ્યાસ કહે વા માંડ્યા. વેદની જ ેણે વ્યવસ્થા કરી તેનો વેદનો અભ્યાસ ખૂબ ઊંડો હોવો જ જોઈએ. વૈદિક ધર્મની પરં પરાને ઉપબૃંહિત; એટલે કે, વ્યવસ્થિત અને વિસ્તૃત કરવા માટે વ્યાસજીએ ઇતિહાસ અને પુરાણોની રચના કરી. ઉપનિષદોમાં ઋષિઓની જ ે ધર્માનુભૂતિ ગૂંથાયેલી હતી તેમાંથી પ્રાપ્ત થતા દાર્શનિક સિદ્ધાંતોને અલગ પાડીને તેમની વ્યવસ્થા કરવા માટે બાદરાયણ વ્યાસે બ્રહ્મસૂત્રોની રચના કરી. દર્શનશાસ્ત્રનો દુનિયાનો પહે લો વ્યવસ્થિત ગ્રંથ એ જ છે. જ્યારે શિષ્યોએ આચાર ધર્મ પૂછ્યો ત્યારે જવાબમાં વ્યાસજીએ પોતાની એ નાનકડી સ્મૃતિ બનાવીને આપી દીધી. એ રીતે હિં દુ ધર્મની શ્રુતિ, તેની સ્મૃતિ, અને તેનાં પુરાણ ઇતિહાસના રૂપમાં વ્યાસનું નામ વણાયેલું છે. 210

મહાભારતની રચના તો વ્યાસની છે જ. પરં તુ કૌરવ પાંડવોના પિતા અને સલાહકાર એવા ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર, એ ત્રણેના જન્મદાતા પણ શ્રી વ્યાસજી જ હતા. એ ત્રણેના વંશો દ્વારા ભારતીય યુદ્ધ થયું જ ેનો અંત પણ વ્યાસજીએ જોયો અને અંતિમ સમયે તેઓ બધાને મળ્યા પણ ખરા. શું વેદની વ્યવસ્થા કરનાર, બ્રહ્મસૂત્રના રચનાર, મહાભારતના નિર્માતા, અઢાર પુરાણ અને અઢાર ઉપપુરાણ રચનાર અને વ્યાસસ્મૃતિના લેખક એક જ વ્ય�ક્ત હતી? આપણે કેવી રીતે કહીએ કે તેઓ બધા એક જ દેહમાં રહે નાર વ્ય�ક્ત હતા? દરે કનો સમય જુ દો જુ દો હોઈ શકે છે. દેહ ભલે જુ દા હોય, અને તે બધા દેહોને જન્મ દેનાર માબાપ પણ ભલે જુ દાં હોય, પરં તુ હિં દુ ધર્મને મન તો એ બધા એક જ વ્યાસ છે. જ ેમની વિભૂતિ એક છે, જ ેમનો અધિકાર એક છે, જ ેમનું વિરાટ કાર્ય પણ એક છે તે સંસ્કૃતિની દૃષ્ટિએ અને લોકદૃષ્ટિએ પણ એક જ વ્ય�ક્ત છે. વ્યાસજીને જ આપણે હિં દુ ધર્મના પિતા માની શકીએ. ‘વ્ય�ક્તનો મોક્ષ’ અને ‘સમાજનો ઉદ્ધાર’ એ બંને આદર્શો પ્રત્યે અભેદબુદ્ધિથી જોનાર, અભ્યુદય અને નિઃશ્રેયસ બંનેનો સમન્વય સાધનાર, અધ્યાત્મપરાયણ સમાજશાસ્ત્રી વ્યાસજીથી ચડી જાય એવો કોઈ થયો નથી. તેઓ નિયમ પણ કરી શકતા હતા, અને હિં મતપૂર્વક, નિયમો માટે અપવાદો પણ ઉત્પન્ન કરી શકતા હતા. એટલા માટે હિં દુ ધર્મે એમને ‘સત્યવાદી દૃઢવ્રત’ કહ્યા છે. અને વ્યાસજીનું વૈદિક તેમ જ લૌકિક જ્ઞાન એટલું અમર્યાદ હતું કે સર્વજ્ઞ લોકોએ કૃ તજ્ઞતાપૂર્વક કહ્યું છે કે ‘व्यासोच्छिष्टं जगत् सर्वम्’ અને વ્યાસગિરા મહાભારતને ‘सारं विश्वस्य’ કહ્યું છે. વ્યાસના દીક્ષાગુરુ નારદ હતા. એ બંને અનિકેતન (ઘર વગરના) હોવાથી જ સ્થિરમતિ થઈ શક્યા. તેઓ એક જગ્યાએ રહ્યા નથી. ત્રણે લોકમાં એમની ગતિ અનિરુદ્ધ હતી, અપ્રતિહત હતી. ભૂત, ભવિષ્ય, વર્તમાન [ જુલાઈ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


ત્રણે કાળ ઉપર એમનો પ્રભાવ પડ્યો છે. બળરામ અને પરશુરામ જ ેવા ચિરપ્રવાસી ભૂગોળવિજ્ઞાનવેત્તાઓએ એમની પાસેથી જ પ્રેરણા મેળવી હશે. ચિરપ્રવાસી પરિવ્રાજક હોવાને કારણે જ વ્યાસ અને પરશુરામ ચિરજીવી બની ગયા. અશ્વત્થામા અને હનુમાન પણ સર્વગામી હોવાને લીધે જ ચિરજીવી બન્યા. તૈત્તિરીય આરણ્યકમાં કહ્યું છે કે વ્યાસજીએ મૃત્યુનો અર્થ સૌથી પહે લો જાણ્યો, એટલા માટે જ કદાચ મૃત્યુએ અભયદાન આપીને તેમને ચિરજીવી બનાવ્યા હશે. જો ખ્રિસ્તી, જરથુસ્તી અને મહં મદી ધર્મની પેઠ ે હિં દુ ધર્મને પણ વ્ય�ક્તપ્રધાન નામ આપવાની જરૂર પડત તો હં ુ તેને વ્યાસધર્મ કહે ત. વ્યાસજીનો હિં દુ ધર્મ ઉપર એટલો પ્રભાવ અને અધિકાર છે. મુખ્ય વાત એ છે કે વ્યાસજીએ અનેક નિયમો

કરવા છતાં હિં દુ ધર્મને બંધિયાર નથી બનાવ્યો. મોક્ષ જ જ ેનો આદર્શ છે તે ધર્મ કદી બંધનપરાયણ નહીં હોઈ શકે. જ ેટલાં બંધનો છે, તે બધાં વખત આવ્યે તોડવા માટે જ છે. કવચ તોડ્યા વગર પક્ષીઓનાં બચ્ચાં પણ પોતાનો જન્માધિકાર પામી શકતાં નથી. તો સંસ્કારો દ્વારા દરે કને દ્વિજ બનાવવાની અભિલાષા રાખનાર સનાતન ધર્મ પોતાના જ પ્રવાહને બંધનમાં નાખીને કેવો પતિત બનાવશે? પાણી વહે તું સારું , ધર્મનો પ્રવાહ પણ વહે તો રહીને જ શુદ્ધ રહે છે, એ જ દીક્ષા વ્યાસજીએ હિં દુ ધર્મને આપી છે. વ્યાસજીની એ શિખામણ આપણે માટે પૂરતી છે, પૂર્ણ છે. સંપૂર્ણિમાને દિવસે વ્યાસજીનું સ્મરણ કરીને જ આપણે નિત્યનૂતન સનાતન ધર્મના નવા યુગનો આરં ભ કરીએ. જુ લાઈ, ૧૯૪૭

ગુરુપૂર્ણિમા અષાઢ સુદ 15

1 સમય

ગુરુપૂર્ણિમાનો તહે વાર જરૂર ઊજવવા જ ેવો છે. પણ ગમે તે માણસને ઈશ્વર સમજી આંધળી પૂજા કરવાથી ગુરુ કે શિષ્ય કોઈની ઉન્નતિ નથી. હિં દુ ધર્મમાં શ્રી વેદવ્યાસનું સ્થાન અસાધારણ છે. ગુરુપૂર્ણિમાને દિવસે વેદવ્યાસનું સ્મરણ કરી એનું કાર્ય સમજવા જ ેવું છે. ઈશુ ખ્રિસ્તના જીવન, કથન તથા મરણ વિશે પણ કહે વાય. શીખ ધર્મમાં બતાવેલું ગુરુનું રહસ્ય, તેના ગુરુઓનું તેજસ્વી જીવન વગેરે દત્તજયંતીના દિવસની જ ેમ આજ ે પણ કહી શકાય. આ વિશે દત્તજયંતીમાં

(પા. ૨1) ઉલ્લેખ કરે લો છે તે જુ ઓ. આ દિવસે વિદ્યાર્થીઓ સંસ્થાને માટે વિશેષ કામ કરે , સેવા આપે. પોતાની સંસ્થા માટે ફં ડ ભેગું કરી શકાતું હોય તો તેમ કરે . 1

[જીવતા તહે વારો માંથી] 1. શીખ લોકો એક રીતે ગુરુઉપાસક કહે વાય. એમણે શુદ્ધ ભક્તિ અને સદાચારનું મોટુ ં ધાર્મિક સાહિત્ય આપણને આપ્યું છે. એમાંથી પણ આજ ે પારાયણ થાય. દાખલા તરીકે, ‘જપજી’, ‘સુખમની’. એ ઉપરાંત શીખ ગુરુઓએ જ ે સાત્ત્વિક બલિદાનનો લોકોત્તર આદર્શ સાધ્ય કરી બતાવ્યો તેની પણ વાતો વિદ્યાર્થીઓને કહી શકાય. ગુરુપૂર્ણિમા અને દત્તજયંતી બે તહે વારોમાં શીખસંપ્રદાય અને ગુરુભક્તિ વિશે ઘણું આપી શકાય. [પુસ્તકમાંથી] –સં. 

नवजीवनનો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૬]

211


હકશોરલાલ રશરૂવાળાની સાહિત્ય-પ્વૃહતિ૧ નરિહર �ારકાદાસ પરીખ

૧૮૯૧ • ૧૯૫૭

ગાંધીલવચારના સમથ્મ ભાષયકાર ઢકશયોરિાિ મશરૂવાળાનાં િખાણનયો પઢરચય આપણને પ્રસંગયોપાત થતયો રહ્યો છે.૨ જીિનશોધન અને કેળિણીના પા્ા જ ેવા પયોતાની લિ​િસૂિી મુજબના ને કંઈક અંશે કાંલતકારી કહી શકાય તેવા પુસતકના િેખક તયો ગાંધીલવચારદયોહન જ ેવા ગાંધીજીએ પણ ‘બહુ જ થયોડે ઠેકાણે િે રિાર કરવા પડ્ા’ એવા પુસતકના િેખક ને ખલિ​િ લજ�ાનના ધ �ોફે ટ(ગુજરાતીમાં વિદા્ િેળાએ) ના આ અનુવાદકે ગાંધીજીના ગયા પછી નાદુરસત તલબયત છતાં જીવનના અંત સુધી ‘હઢરજન’પત્યોનું સંપાદન (૦૪–૦૪–૧૯૪૮ • ૧૩–૦૯–૧૯૫૨) સંભા�ું. એ પહે િાં ઢકશયોરિાિ માટે ગાંધીજીએ કહે િું, ઢકશયોરિાિ મારા કરતાં ઓછા સતયના ઉપાસક નથી, પણ એમનયો માગ્મ મારાથી કંઈક લનરાળયો છે. હં ુ જ ે માગ� ચાિું છુ ,ં તે જ માગ� તેઓ નથી ચાિતા; પણ મારી સાથે સમાંતર માગ� ચાિે છે.’

ગાંધીજીના ને એટિે જ વળી સતય-અઢહં સાના આ સમાંતર માગથીની સંપૂણ્મ સાઢહતય-પ્રવકૃલત્તનયો પઢરચય તેમનાં જીવન અને કાય્મ સમા પુસતક શ્ે્ાથ�ની સાધનામાંથી. …

કાૅિેજમાં હતા1 ત્યારથી2જ હકશોરલાલ્ાઈ કાંઈક જ ે પાછળથી એરણે ગાંધીજીને સાપ્તાહહક નવજીવન ને કાંઈક લેખનપ્રવૃરત્ કરતા. કાૅલેજની ચચા્મસ્ારાં તેરણે પ્રાથરરક કેળવણી રવશે એક રનબંધ વાંચેલો તે અગાઉ કહે વાઈ ગ્યું છે. કાૅલેજરાં હતા ત્યારે અને ત્યાર પછી પણ ‘સુંદરીસુબોધ’રાં ‘રતન ડોશીની વાતો’ એ નારે નાના નાના લેખો લખતા. તેરાં જૂ ની ડોશીઓના રરજાદીપણાની, રડવાકૂ ટવાના શોખની તથા હહં દુ સરાજના સારારજક રીતહરવાજોની તેઓ ઠંડી રશકરી કરતા. એઓ કોઈ કોઈ વાર કાવ્યો પણ બનાવતા. જોકે પોતાનાં કાવ્યો તેઓ ્ાગ્યે જ પ્રગટ કરતા. આશ્રરાં જોડા્યા પછી રવદાથથીઓ તેર જ રશક્ષકોનાં હસતરલરખત રારસકોરાં તેઓ લેખો લખતા. તેરાં ધારર્મક રશક્ષણ રવશે, જોડણી રવશે, અભ્યાસક્રરાં અંગ્ેજીના સથાન રવશે, રાટિટ્રી્ય રશક્ષણનાં રવરવધ અંગો રવશે એર ઘણા રવિ્યો ઉપર તેરણે લખ્યું છે. શ્ી ઇનદુલાલ ્યારજ્કનું ‘નવજીવન અને સત્ય’ રારસક

૧. રૂળ શીિ્મક ઃ સાહહત્ય-પ્રવૃરત્ ૨. કૂ વો અને હવાડો • જૂ ન-જુ લાઈ, ૨૦૧૪ ચૂંટણીઓ અને આપણં દૃષ્ટિરબંદુ • ઓ્ટોબર, ૨૦૧૪ જાહે ર હોદ્દાઓ અને નોકરીઓ • જુ લાઈ, ૨૦૧૫ –સં. 212

ચલાવવા રાટે આપી દીધું, તેરાં પણ તેઓ લખતા. સને ૧૯૨૦ની અરદાવાદની સાહહત્ય પહરિદ વખતે ‘સવારીનારા્યણ સંપ્રદા્ય’ ઉપર તેરણે એક રવસતૃત રનબંધ વાંચ્યો હતો, જ ે તે સાહહત્ય પહરિદના હરપોટ્મરાં છપા્યેલો છે. આર તેરને લેખનપ્રવૃરત્નો શોખ તો રવદાથથીકાળથી જ હતો. પણ તેરની સાચી અને ગં્ીર લેખનપ્રવૃરત્ તો ૧૯૨૧રાં સાધના રાટે તેરણે એકાંતવાસ ક્યયો અને એરાંથી એરને રનષ્શ્ચત જીવનદૃષ્ટિ લાધી ત્યાર પછી શરૂ થઈ છે. પોતે જ ે રચંતન ક્યુ​ું એને પહરણારે અવતારો રવશે એરની દૃષ્ટિ શી છે એ સરાજ આગળ રજૂ કરવા તેરણે રામ અનસે કૃ ષ્ણ, બુદ્ધ અનસે મહાવીર, ્હજાનંદ સવામી તથા ઈશુ ખ્રિસત, એ ચોપડીઓ લખી. તેરાં એરણે એ બતાવવાનો પ્ર્યતન ક્યયો છે કેૹ આપણે આપણા આશ્યોને ઉદાર બનાવીએ, આપણી આકાંક્ષાઓને ઉચચ બાંધીએ અને પ્ર્ુની શષ્​્તનું જ્ાનપૂવ્મક આલંબન લઈએ તો આપણે અને અવતાર ગણાતા પુરિો તત્વત: જુ દા નથી . . .પરરતત્વ [ જુલાઈ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


આપણા પ્રત્યેકના હૃદયમાં વિરાજી રહ્યું છે. તેની સત્તા વડે આપણે એક ક્ષુદ્ર વાસનાની તૃપ્તિ કરી શકીએ અથવા મહાન અને ચારિત્રવાન થઈ સંસારને તરી જઈએ અને બીજાને તારવામાં મદદગાર થઈએ.  મહાપુરુષોએ પોતાની રગેરગમાં અનુભવાતા પરમાત્માના બળથી પવિત્ર થવા, પરાક્રમી થવા, પરદુ:ખભંજન થવા આકાંક્ષા ધરી. એમણે એ બળ વડે સુખદુ:ખથી પર, કરુણહૃદયી, વૈરાગ્યવાન, જ્ઞાનવાન અને પ્રાણીમાત્રના મિત્ર થવા ઇચ્છા કરી. સ્વાર્થના ત્યાગથી, ઇન્દ્રિયોના જયથી, મનના સંયમથી, ચિત્તની પવિત્રતાથી, પ્રાણીમાત્ર તરફના અત્યંત પ્રેમથી, બીજાનાં દુ:ખોનો નાશ કરવા પોતાની સર્વ શ�ક્ત અર્પણ કરવા માટેની નિરં તર તત્પરતાથી, નિષ્કામતાથી, અનાસ�ક્તથી અને નિરહં કારીપણાથી, ગુરુજનોને સેવી એમના કૃ પાપાત્ર થવાથી, એ મનુષ્યમાત્રને પૂજનીય થયા.  આપણે ધારીએ તો આપણે પણ એવા પવિત્ર થઈ શકીએ, એવા કર્તવ્યપરાયણ થઈ શકીએ, એટલી કરુણાવૃત્તિ કેળવી શકીએ, એવા નિષ્કામ, અનાસક્ત અને નિરહં કારી થઈ શકીએ. એવા થવાનો આપણો નિરં તર પ્રયત્ન રહે એ જ એમની ઉપાસના કરવાનો હે તુ. જ ેટલે અંશે આપણે એમના જ ેવા થઈએ તેટલે અંશે જ આપણે તેમની સમીપ પહોંચ્યા એમ કહે વાય. જો આપણો એમના જ ેવા થવા પ્રયત્ન ન હોય તો આપણે કરે લું એમનું નામસ્મરણ વૃથા છે. અને એ નામસ્મરણથી એમની સમીપ જવાની આશા રાખવી પણ વૃથા છે. આ જીવનચરિત્ર-માળાનું નામ નવજીવન પ્રકાશન મંદિરે અવતારલીલા લેખમાળા એવું રાખેલું. કિશોરલાલભાઈને એવા નામની યોગ્યતા વિશે શંકા તો હતી જ. એટલે બીજી આવૃત્તિ વખતે એ નામ કાઢી નાખ્યું. તેનો ખુલાસો આપતાં તેઓ લખે છે કેૹ અવતાર શબ્દની પાછળ સનાતની હિં દુના મનમાં नवजीवनનો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૬]

આપણે ધારીએ તો આપણે પણ એવા પવિત્ર થઈ

શકીએ, એવા કર્તવ્યપરાયણ થઈ શકીએ, એટલી કરુ ણાવૃત્તિ

કેળવી

શકીએ,

એવા

નિષ્કામ,

અનાસક્ત અને નિરહં કારી થઈ શકીએ. એવા થવાનો આપણો નિરંતર પ્રયત્ન રહે એ જ એમની

ઉપાસના કરવાનો હે તુ. જેટલે અંશે આપણે એમના

જેવા થઈએ તેટલે અંશે જ આપણે તેમની સમીપ પહોંચ્યા એમ કહે વાય. જો આપણો એમના જેવા

થવા પ્રયત્ન ન હોય તો આપણે કરેલું એમનું નામસ્મરણ વૃથા છે. અને એ નામસ્મરણથી એમની સમીપ જવાની આશા રાખવી પણ વૃથા છે

જ ે વિશેષ કલ્પના રહે લી છે તે કલ્પના મને માન્ય નથી. તે કલ્પનાની સાથે પોષાતી ભ્રામક માન્યતા કાઢી નાખ્યા છતાં રામકૃ ષ્ણાદિક મહાપુરુષો પ્રત્યે પૂજ્યભાવ જાળવી રાખવો એ આ પુસ્તકોનો હે તુ છે. . . . રામ, કૃ ષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ વગેરેને જુ દી જુ દી પ્રજાના લોકો દેવ બનાવી — અ-માનવ કરી — પૂજતા આવ્યા છે. એને આદર્શ કરી, એના જ ેવા થવાની હોંશ રાખી, પ્રયત્ન કરી, પોતાનો અભ્યુદય સાધવો એમ નહીં, પણ એનું નામોચ્ચારણ કરી, એમાં ઉદ્ધારક શ�ક્તનું આરોપણ કરી, એમાં વિશ્વાસ મૂકી, પોતાનો અભ્યુદય સાધવો એ આજ સુધીની આપણી રીત છે. એ રીત ઓછીવત્તી પણ અંધશ્રદ્ધા — એટલે બુદ્ધિ ન ચાલે ત્યાં સુધીની જ માત્ર શ્રદ્ધાની છે. વિચાર આગળ એ ટકી શકતી નથી. . . .  રામે શિલાની અહલ્યા કરી કે પાણી પર પથ્થર તરાવ્યા એ વાત કાઢી નાખીએ, કૃ ષ્ણ કેવળ માનુષી શ�ક્તથી જ પોતાનું જીવન જીવ્યા એમ કહીએ, ઈશુએ એક પણ ચમત્કાર બતાવ્યો નહોતો એમ માનીએ, છતાં રામ, કૃ ષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ 213


વગેરે પુરુષો મનુષ્યજાતિના શું કામ પૂજાપાત્ર છે એ દૃષ્ટિથી આ ચરિત્ર આલેખવાનો પ્રયત્ન છે. એ કેટલાકને ન રુચે એ સંભવિત છે. પણ એ જ સાચી દૃષ્ટિ છે એમ મારી ખાતરી છે તેથી એ રીતને ન છોડવાનો મેં આગ્રહ રાખ્યો છે. સહજાનંદ સ્વામીના ચરિત્રની નિરૂપણપદ્ધતિમાં એમણે સહે જ ફરક રાખ્યો છે. એનું કારણ એ છે કે પહે લા મહાપુરુષોનાં જીવનચરિત્રો પ્રસિદ્ધ છે, જ્યારે સહજાનંદ સ્વામીનું ચરિત્ર ખુદ સત્સંગીઓમાં પણ ઓછુ ં જાણીતું થતું ચાલ્યું છે. વળી સત્સંગની બહાર સહજાનંદ સ્વામી વિશેનું જ્ઞાન એથીયે ઓછુ ં છે, અને કાંઈક સાંપ્રદાયિક અણગમાથી મિશ્રિત છે. એટલે એમનું ચરિત્ર એમણે વિશેષ વિગતવાળું લખ્યું છે. એ વિગતો ૧૯૨૦ની સાહિત્ય પરિષદમાં તેમણે આપેલી તે મોટે ભાગે કાયમ રાખી છે. જોકે સહજાનંદ સ્વામી પ્રત્યેની ભ�ક્તમાં જ ે દૃષ્ટિબિંદુ ૧૯૨૦માં હતું તે દૃષ્ટિબિંદુમાં ૧૯૨૩માં ઘણો ફરક પડી ગયો હતો. આ ચરિત્ર વધારે વિગતવાર લખવાનાં કારણોમાં કિશોરલાલભાઈ જણાવે છે કેૹ ગુજરાતી પ્રજાના એક મોટા ભાગના ઇષ્ટદેવ હોવાથી સહજાનંદ સ્વામીના જીવનથી સર્વને પરિચિત થવાની જરૂર હોય જ. તદુપરાંત એમણે પોતે ગુજરાતને ઘડવા અને સંસ્કારવામાં જ ે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તે દૃષ્ટિએ પણ એમનું જીવન સર્વેને માલૂમ હોવું જોઈએ. લગભગ ૩૦ વર્ષ સુધી એમણે ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છમાં સતત પરિશ્રમ લઈ લોકોને શુદ્ધ માર્ગે ચડાવ્યા. ગુજરાતમાં રહે તી ઊંચીનીચી, હિં દુઅહિં દુ, સર્વ કોમોને પોતાનો સંદેશો પહોંચાડવા એમણે જ ે યોજકબુદ્ધિ ખર્ચી, જોખમો ખેડ્યાં અને સાધકો તૈયાર કર્યા તે બુદ્ધદેવની સ્મૃતિ કરાવે છે. . . . બંનેનો માર્ગ પોતાની સાધુતા દ્વારા સુધારણા કરવાનો હતો. 214

પોતાના કાળના પ્રસિદ્ધ પુરુષોમાં સહજાનંદ સ્વામી સૌથી મહાન હતા, તે કાળના મુમુક્ષુઓને પુરુષોત્તમ તરીકે ઉપાસના કરવા યોગ્ય હતા. પૂર્વદેશમાં પ્રગટી ગુજરાતને એમણે પોતાનું ઘર બનાવ્યું એ ગુજરાતીઓનું મહદ્ ભાગ્ય.  મોહાવરણ દૂર કરી મારી અશુદ્ધ કલ્પનાઓને શુદ્ધ કરી, મારા ગુરુદેવે મને એક અંધ અનુયાયી રહે વા દીધો નથી; પણ મોહ દૂર થવાથી જો મારી સહજાનંદ સ્વામી પ્રત્યેની ભ�ક્ત ઓછી થાય, તો હં ુ કૃ તઘ્ની અને ગુરુકૃ પાનો અનધિકારી જ કહે વાઉં. સંપ્રદાયમાં કેટલીક અશુદ્ધિઓ મેં જોઈ છે, સંપ્રદાયના કેટલાક વાદોમાં અને તત્ત્વનિરૂપણની પદ્ધતિમાં હં ુ સંપૂર્ણપણે સંમત નથી; અને આ ચરિત્રમાં જ્યાં છૂટકો ન હોય ત્યાં મારે એનો નિર્દેશ પણ કરવો પડ્યો છે.  પણ એમ તો મારા કુ ટુબ ં માં, જ્યાં મેં શિક્ષણ લીધું તે મારી શાળાઓમાં, જ ેમાં હં ુ કાર્ય કરું છુ ં તે સંસ્થાઓમાં અને જ્યાં મારો જન્મ થયો છે તે દેશમાંયે અશુદ્ધિ અને સંમત થઈ ન શકાય એવું છે; તેથી જ ેમ કુ ટુબ ં સ્નેહ, શાળા પ્રત્યેનો રાગ, સંસ્થાઓ પ્રત્યે કર્તવ્યનિષ્ઠા અને જન્મભૂમિનું ઋણ ઘટવાં સંભવતાં નથી, તેમ સહજાનંદ સ્વામી પ્રત્યેની મારી ભ�ક્ત ઓછી થઈ શકતી નથી. મારામાં જ ે કાંઈ સારું હોય, તો તેનું બીજ કેટલે બધે અંશે એમણે નાખ્યું છે, તે માપી શકાય એમ નથી. આમાં રામ અને કૃ ષ્ણ તથા બુદ્ધ અને મહાવીર એ બે પુસ્તકોની ચાર ચાર આવૃત્તિઓ1 થઈ ગઈ છે. જ્યારે ઈશુ ખ્રિસ્ત અને સહજાનંદ સ્વામીની બે આવૃત્તિઓ થઈ છે. ઈ. સ. ૧૯૨૫માં એમનું કેળવણીના પાયા નામનું ૧. વર્ષ ૨૦૧૬ સુધીમાં રામ અને કૃ ષ્ણની બીજી આવૃત્તિના આઠ પુનર્મુદ્રણ તથા બુદ્ધ અને મહાવીરની બીજી આવૃત્તિના નવ પુનર્મુદ્રણ થયાં છે. –સં. [ જુલાઈ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


પુસ્તક બહાર પડ્યું. એ વિશે કેટલીક ચર્ચા રાષ્ટ્રીય શાળાવાળા પ્રકરણમાં આવી ગઈ છે. આ પુસ્તકમાં કેળવણી વિશે કિશોરલાલભાઈએ મૌલિક અને ક્રાંતિકારી વિચારો કરે લા છે. એમાં જીવનમાં આનંદને સ્થાન અને ઇતિહાસ વિશે દૃષ્ટિ, એ બે નિબંધો પ્રચલિત દૃષ્ટિથી એકદમ જુ દી જ દૃષ્ટિ રજૂ કરે છે. કિશોરલાલભાઈએ ઇતિહાસના શિક્ષણ વિશે સમૂળી ક્રાંતિમાં તથા બીજ ે જ ે લખ્યું છે તે તરફ ઘણા કેળવણીકારો તથા શિક્ષકોનું ધ્યાન ખેંચાયું છે. પરં તુ કેળવણીના પાયામાં એમણે વધારે વિસ્તારથી લખેલું હોવા છતાં એ તરફ એટલું ધ્યાન ખેંચાયું નથી. કેળવણીના પાયા એ આખું પુસ્તક જ કેળવણીના વિષયમાં ક્રાંતિકારી વિચારસરણીવાળું હોવા છતાં એ તરફ જોઈએ તેટલું ધ્યાન ખેંચાયું નથી. જોકે આ પુસ્તકની ત્રણ આવૃત્તિઓ થઈ ગઈ છે છતાં ૧૯૩૯ પછી એની નવી આવૃત્તિ થઈ નથી. કિશોરલાલભાઈની આખી ફિલસૂફીનું જ ેમાં વિગતવાર પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પુસ્તક એમનું જીવનશોધન છે. એમાં રૂઢ પરં પરા કરતાં ઘણી બાબતમાં એમણે જુ દા જ વિચારોનું પ્રતિપાદન કરે લું છે. એમણે વીરતાપૂર્વક એવું કહે વાનું સાહસ કર્યું છે કેૹ આર્યતત્ત્વજ્ઞાન પરિપૂર્ણ રચાઈ ગયું છે, એમાં કાંઈ શોધખોળ, શુદ્ધિવૃદ્ધિને અવકાશ નથી, હવે માત્ર પ્રાચીન શાસ્ત્રોને જુ દાં જુ દાં ભાષ્યો દ્વારા કે નવાં ભાષ્યો રચીને સમજવાનાં જ રહ્યાં છે, — એવું હં ુ માનતો નથી. નવા અનુભવો અને નવા વિજ્ઞાનની દૃષ્ટિથી જૂ નાને સુધારવાવધારવાનો અને જરૂર પડે ત્યાં જુ દા પડવાનો અર્વાચીનોને અધિકાર છે. એ અધિકાર છોડી દઈ હિં દુસ્તાન ‘અચલાયતન’ બની રહ્યું છે. હં ુ માનું છુ ં કે બાદરાયણના કાળથી તત્ત્વજ્ઞાનનો વિકાસ લગભગ અટકી ગયો છે. એમણે જૂ નાને સૂત્રબદ્ધ કરી નાખી તત્ત્વજ્ઞાનનું नवजीवनનો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૬]

કિશોરલાલભાઈની

આખી

ફિલસૂફીનું

જેમાં

વિગતવાર પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પુસ્તક એમનું ‘જીવનશોધન’ છે. એમાં રૂઢ પરંપરા કરતાં ઘણી

બાબતમાં

એમણે

જુ દા

પ્રતિપાદન કરેલું છે

વિચારોનું

બારણું વાસી દીધું. અને શંકરાચાર્ય તથા પાછલા આચાર્યોએ એ બારણે તાળાં માર્યાં. એ તાળાં ખોલ્યે જ છૂટકો છે. નવા સાંખ્યને અવકાશ છે. યોગનો પુન:વિચાર કરવાની જરૂર છે. વેદાંતના પ્રતિપાદનમાં શુદ્ધિ થઈ શકે એમ છે. એ બધાથી જ્ઞાનમાર્ગ, ભ�ક્તમાર્ગ, કર્મમાર્ગ કે યોગમાર્ગ બદલાઈ જાય તો તેમ થવા દેવાની જરૂર છે. પછી આ પુસ્તક પોતે કઈ ભાવનાથી લખ્યું છે એ સમજાવે છેૹ તત્ત્વજ્ઞાન મારી દૃષ્ટિએ કેવળ બૌદ્ધિક વિલાસનો વિષય નથી. એને આધારે જીવન રચવાનું છે. આથી જ ે માન્યતાઓને જીવન સાથે સંબંધ નથી એની ચર્ચામાં મને રસ નથી. કેવળ બુદ્ધિ કસવાના અખાડા તરીકે તત્ત્વજ્ઞાનની ચર્ચા કરવાની હં ુ ઇચ્છા રાખતો નથી. આથી આ પુસ્તકમાં જો કાંઈ પણ ખંડનમંડન કરવાનો મેં પ્રયત્ન કર્યો છે તો તે જીવનને બદલવાની દૃષ્ટિથી. કેવળ માન્યતાને બદલવાની દૃષ્ટિથી નહીં.  સંભવ છે કે કોઈકને આ લેખો ધૃષ્ટતાભર્યા, કોઈકને આઘાત પહોંચાડનારા અને કોઈકને જાણે 215


હિં દુ ધર્મની વિશિષ્ટતાનો ઉચ્છેદ કરવા માગતો હોઉં એવા લાગે. હં ુ એ વિશે એટલું જ કહી શકું કે આ લેખો લખતાં મારી પોતાની વૃત્તિ મારામાં શક્ય છે તેટલા ભ�ક્તભાવની, અમૂલ્ય કર્તૃત્વને (મારી દૃષ્ટિએ) વેડફાઈ જતું જોવાથી થતા દુ:ખની લાગણીની અને સત્યોપાસનાની છે. પછી બુદ્ધ ભગવાનની એક ઘોષણાનો પ્રતિધ્વનિ પાડતાં તેઓ કહે છેૹ હે વાચકો, હં ુ જ ે કાંઈ કહં ુ તે પરં પરાગત નથી એટલા માટે જ ખોટુ ં માનશો નહીં. તમારી પૂર્વપરં પરાને ફે રવનારું છે એટલા જ માટે ત્યાજ્ય છે એમ માનશો નહીં. ચિત્ત આકર્ષાય એટલું સુંદર કે સહે લું લાગતું નથી માટે ખોટુ ં માનશો નહીં. તમે લાંબા કાળથી દૃઢપણે પોષેલી શ્રદ્ધાને ઉથલાવી નાખનારું છે એટલા જ માટે અવળે માર્ગે દોરનારું છે એમ માનશો નહીં. હં ુ કોઈ સિદ્ધ, તપસ્વી, યોગી કે શ્રોત્રિય [જ ેણે વેદનો અભ્યાસ કર્યો હોય એવો બ્રાહ્મણ] નથી માટે જ મારું કહે વું ખોટુ ં માનશો

નહીં. પણ સાથે જ તમારી પોતાની વિવેકબુદ્ધિથી મારા વિચારો સત્ય અને ઉન્નતિકર લાગે, જીવનના વ્યવહારમાં અને પુરુષાર્થમાં ઉત્સાહ પ્રેરનારા, પ્રસન્નતા ઉપજાવનારા અને તમારું તેમ જ સમાજનું શ્રેય વધારનારા લાગે તો તેને સ્વીકારતાં ડરશોયે નહીં. છેવટે તેઓ કહે છે કેૹ આ લેખોમાં જ ેટલું સત્ય, વિવેકબુદ્ધિથી સ્વીકારી શકાય તેવું, પવિત્ર પ્રયત્નોને પોષનારું હોય એટલું જ તરો; જ ે વધારે અનુભવ કે વિચારથી ભૂલભરે લું કે પવિત્ર પ્રયત્નોને નુકસાન કરે એવું હોય તેનો અનાદર થાઓ અને નાશ પામો, એમ ઇચ્છું છુ .ં 1 આ પુસ્તકની પ્રસ્તાવના કિશોરલાલભાઈના ગુરુ શ્રી નાથજીએ લખીને એમાં દર્શાવેલા વિચારોને પોતાની મહોર મારી છે. [ક્રમશઃ] 1. હાલ તેની સંશોધિત પાંચમી આવૃત્તિનું તૃતીય પુર્નમુદ્રણ વેચાણમાં છે. –સં. 

કિશોરલાલ મશરૂવાળા લિખિત /સંબંધિત કે ટલાંક પુસ્તકો ઈશુ ખ્રિસ્ત ગીતાધ્વનિ ગીતાધ્વનિ (સચિત્ર) ગીતામંથન ગાંધીવિચાર દોહન જીવનશોધન બુદ્ધ અને મહાવીર

216

_50.00 _30.00 _200.00 _200.00 _40.00 _45.00 _50.00

રામ અને કૃ ષ્ણ વિદાય વેળાએ વિદાય વેળાએ (નાની) સમૂળી ક્રાંતિ

_65.00 _150.00 _50.00 _25.00 _30.00

સત્યમય જીવન શ્રેયાર્થીની સાધના (સદ્ગત કિશોરલાલ મશરૂવાળાનું જીવન ચરિત્ર) નરહરિ દ્વારકાદાસ પરીખ _200.00

[ જુલાઈ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


નઈ તાલીર

[ગાંધી�હષટ ઃ ર. જાે. પટે લ]

સંકિન ગાંધીજીએ લશક્ણમાં જાતે કરે િા અનેક પ્રયયોગયો અને સાથીદારયો સાથેના અનેક વખતના સંવાદયોના પઢરપાકરૂપે નઈ તાિીમ લશક્ણ લવચારને સૈદ્ધાંલતક રૂપ આપ્યું, એ પછી પણ જ ેમ જ ેમ જરૂર પડી તેમ આ લવચારની સપષ્ સમજણ માટે ગાંધીજી પયોતાના લવચારયો વયકત કરતા રહ્ા. ગાંધીલવચારના અભયાસી મ. જો. પટેિ (૧૯૨૭ –૨૦૧૫) ના ઉત્તમ સંપાદન ગાંધીજીનું વશક્ષણદશજુનમાં મુ�ાસર રીતે મુકાયેિા તે લવચાર, ગતાંકથી આગળ… ૧૯૨૭ • ૨૦૧૫

નઈ તાલીરરાં ખેતીનું સ્થાન

કેટિાક પૂછ ે છે કે, નઈ તાલીરરાં ખેતીને રધ્યરબંદુ સવા્ારવક રીતે ગારડાંરાં જ રહે શે અને રશક્ષક સાથે રાખી શકા્ય? ખેતીરાં હાથકળા શીખી ન શકા્ય, હાથની કેળવણી ન થા્ય. અને નઈ તાલીર કોઈ એક ધંધો શીખવવા રાટે નથી. એ તો હાથને કેળવીને રાણસનો રવકાસ કરવાને રાટે છે. તેનું ધ્યે્ય રવદાથથીઓના જીવનરાં રસ ઉતપન્ન કરવાનું છે. નઈ તાલીર અપૂણ્મ રાણસોને સંપૂણ્મ બનાવે છે. આથી હં ુ ખેતીથી શરૂઆત નથી કરતો; પણ કેળવણીરાં આખરે એ આવી જ જા્ય છે, તેના રસવા્ય ચાલતું નથી. િળ ને શાક્ાજીની ખેતીરાં તો બુરદ્ધને પણ સારી કેળવણી રળે છે. છોકરા-છોકરીઓને રાટે ઘઉં તો પકવવાના છે જ, તેરને દૂધ પણ આપવાનું છે. આ બધું કાર જૂ ની પ્રણાલી પ્રરાણે નહીં થઈ શકે. નઈ તાલીરનું ક્ષેત્ બહુ રવશાળ છે. તેણે આખા જીવનનો સવાલ ઉકેલવાનો છે. નઈ તાલીરનો રશક્ષક ઊંચા દરજજાનો કારીગર હશે. ગારડાંનાં છોકરાં

રળીને પોતાને આવશ્યક બધી વસતુઓ પેદા કરી લેશે. આર સૌને રિત કેળવણી રળશે. આજ ે હહં દુસતાનની ષ્સથરત એવી છે કે, ગારડાંરાં જ ે િળ ને શાક્ાજી થા્ય છે તે ગારડાંના લોકો ખાતા નથી. ત્ાવણકોરનાં ગારડાંરાં નાહર્યેળ થા્ય છે, પણ ત્યાંના લોકો તે ખાઈ શકતા નથી. બધાં નાહર્યેળ એક ઠેકાણે ્ેગાં કરીને શહે રરાં રોકલી દેવારાં આવે છે. નઈ તાલીરની શાળાઓ ઊઘડશે ત્યાં પહે લાં ત્યાંના લોકો નાહર્યેળ ખાશે, પછી બહાર રોકલશે. િળ પહે લાં ગારના લોકો ખાશે પછી બીજા ખાશે. આજ ે આપણે જ ેરાંથી વધારે રાં વધારે પૈસા રળે એવી ખેતી કરીએ છીએ; જ ેર કે તરાકુ ; કપાસ, ગળી વગેરે. નઈ તાલીર રુજબ કેળવા્યેલાઓ જીવનને રાટે જરૂરી વસતુઓ પકવશે. હહરજનબંધુ, ૯–૧૧–૧૯૪૭

નઈ તાલીરરાં ખાદીનું સ્થાન

નઈ તાલીરરાં ખાદી જ રાખો એર હં ુ નથી કહે તો. પણ ગરીબોની ઉન્નરત કરી શકે એવી બીજી કઈ ચીજ છે? એવી વસતુ રને બતાવો તો હં ુ રારી ્ૂલ नवजीवनનો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૬]

કબૂલ કરીશ. . . રારી પાસે તો એક સાદો હહસાબ છે. સૌ હહં દીઓ એક કલાક કાંતે તો સૌને જરૂરી કાપડ પૂરં પડે. જરૂરી કાપડ રાટે દરે કને છ કલાક 217


કાંતવું પડે તો તો ખાદી મરી જ જાય, કેમકે લોકોને બીજાં કામ પણ હોય છે. અનાજ પકવવાનું છે, બૌદ્ધિક કામ કરવાનું છે. અને નઈ તાલીમમાં ક્યારે ય ગદ્ધાવૈતરું કરવું પડે તો એ નકામી થઈ જશે. કાંતવામાં એક

કલાક પણ જાય તો તેથી આત્માની ઉન્નતિ થાય છે, થવી જોઈએ. હરિજનબંધુ, ૯–૧૧–૧૯૪૭

નઈ તાલીમમાં દાક્તરીનું સ્થાન

આશાદેવીૹ નઈ તાલીમવાળાઓને થોડુ ં દાક્તરી જ્ઞાન પણ આપવું જોઈએ, એટલે હં ુ દાક્તરી શીખવામાં ચારપાંચ વરસ આપું? ગાંધીજીૹ તમે કહો છો કે, આપણાં બાળકોની પહે લી તાલીમ પોતાની તંદુરસ્તી સંભાળવામાં અને બધી જાતની સફાઈની તાલીમ લેવામાં છે. હં ુ કહં ુ છુ ં કે, આમાં જ આપણી બધી દાક્તરી આવી ગઈ. આપણી તાલીમ ગામડાંના કરોડો લોકો માટે છે, તેમના કામની છે. તેઓ કુ દરતની નજીક રહે છે, છતાં કુ દરતી જીવનના કાયદા જાણતા નથી; જ ેઓ જાણે છે, તે પાળતા નથી. તેથી, તેમનું જીવન નજર સામે રાખીને આપણે નઈ તાલીમ શરૂ કરી. આ તાલીમનું જ્ઞાન આપણને પુસ્તકોમાંથી ઓછુ ં જ મળે છે? જ ે મળે છે તે કુ દરતના પુસ્તકમાંથી મળે છે. એ જ રીતે કુ દરત પાસે આપણે દાક્તરી પણ શીખવાની છે. આનો સાર એ કે, આપણે સ્વચ્છતાના નિયમો જાણી લઈને પાળીએ અને યોગ્ય ખોરાક લઈએ; તો આપણે પોતે આપણા દાક્તર બની ગયા. જ ે માણસ જીવવા માટે ખાય છે, પંચ મહાભૂતો, એટલે કે માટી, પાણી, આકાશ, સૂર્ય અને વાયુનો મિત્ર બનીને અને તેમના સરજનહાર પ્રભુનો દાસ બનીને રહે છે, તે બીમાર નહીં પડે; પડે તોપણ ઈશ્વરને આધારે રહી શાંતિથી મરણને ભેટશે, પોતાના ગામના ખેતરની કોઈ

ઔષધિ મળી તો લેશે. કરોડો માણસો આમ જ જીવે છે ને મરે છે. તેમણે દાક્તરનું નામ સુધ્ધાં સાંભળ્યું નથી, પછી મોઢું તો ક્યાંથી જ જોયું હોય? આપણે આવા બનીએ અને આપણી પાસે ગામડાંનાં બાળકો તથા તેમના વડીલો આવે છે તેમને પણ આમ જ રહે તાં શીખવીએ. દાક્તરો કહે છે કે, સોમાંથી નવ્વાણું જણ ગંદકીથી, ન ખાવાનું ખાવાથી, ખાવો જોઈએ તે ખોરાક ન મળવાથી અને ભૂખથી મરે છે. જો આ નવ્વાણુંને આપણે જીવનકળા શીખવીએ, તો બાકીના એકને આપણે ભૂલી શકીએ. અને તેને ડાૅક્ટર સુશીલા નય્યર જ ેવાં કોઈ ડાૅક્ટર જરૂર મળી રહે શે. તેની ફિકર આપણે કરવાની ન હોય. આજ ે તો આપણને નથી ચોખ્ખું પાણી મળતું, નથી ચોખ્ખી માટી મળતી, નથી ચોખ્ખી હવા મળતી. આપણે સૂર્યથી સંતાઈને રહીએ છીએ. આ બધાનો વિચાર કરીએ ને યોગ્ય ખોરાક યોગ્ય રીતે લઈએ, તો કેટલાયે યુગોનું કામ થયું સમજજો. તેનું જ્ઞાન મેળવવા માટે નથી ડિગ્રી જોઈતી, નથી કરોડો રૂપિયા જોઈતા; કેવળ ઈશ્વર ઉપર શ્રદ્ધા, સેવાની ધગશ, અને પંચ મહાભૂતોનો થોડો પરિચય તથા યુક્તાહારનું જ્ઞાન જોઈએ. આટલું તો આપણે શાળા કાૅલેજના શિક્ષણ કરતાં ઓછી મહે નત અને ઓછા સમયમાં મેળવી શકીએ. હરિજનબંધુ, ૧–૯–૧૯૪૬

નઈ તાલીમમાં અંગ્રેજીનું સ્થાન

મારે કબૂલ કરવું જોઈએ કે મારી યોજના ગામડાંની પ્રજાની દૃષ્ટિએ ઘડાઈ છે. અને જ્યારે હં ુ એ ખીલવી 218

રહ્યો હતો ત્યારે મેં એમ કહ્યું હતું ખરું કે, શહે રોને તે લાગુ કરવામાં થોડાક ફે રફારો કરવા પડશે. આ [ જુલાઈ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


ફે રફારોની કલ્પના શિક્ષણના માધ્યમ તરીકે જ ે ઉદ્યોગો પસંદ કરવાના તે પરત્વે જ માત્ર હતી. મને કદી ખ્યાલ નહોતો કે, પ્રાથમિક ધોરણોમાં અંગ્રેજીને સ્થાન આપવાનો ક્યાંયે પ્રયત્ન થશે. અને આ યોજના તો હજુ સુધી માત્ર પ્રાથમિક ધોરણોની જ કક્ષામાં રહી છે. અલબત્ત, આ પ્રાથમિક મર્યાદા અંગ્રેજી વિનાના મૅટ્રિકના ધોરણની બરોબર પહોંચવા જાય છે ખરી. આ પાયરીએથી બાળકો ઉપર અંગ્રેજી લાદવું એ તો એમના સ્વાભાવિક વિકાસને ડામવા બરાબર અને કદાચ તેમનામાંની સ્વયં પ્રેરણાને મારી નાખવા બરાબર છે. ભાષા શીખવી એ મૂળે તો સ્મરણશ�ક્ત કેળવવાની જ તાલીમ છે. શરૂથી જ અંગ્રેજી શીખવું એ બાળક ઉપર એક સાવ બિનજરૂરી બોજો છે. બાળક માતૃભાષાને ભોગે જ તે શીખી શકે. હં ુ તો માનું છુ ં કે, ગામડાના બાળકના જ ેટલું જ શહે રી

બાળકને માટે પણ એ જરૂરી છે કે તેના વિકાસનું ચણતર માતૃભાષાના સંગીન ખડક પર જ રચાય. આવી દેખીતી અને ખુલ્લી વાત કેવળ હિં દુસ્તાન જ ેવા દુર્ભાગી દેશમાં જ સાબિત કરવી પડે. સેગાંવ, ૨–૯–૧૯૩૯ (ગાં.અ. ૭૦ૹ ૧૪૮–૯)

આજ ે આપણી પાસે ફરજિયાત પ્રાથમિક કેળવણી દાખલ કરવાનાં પણ સાધન નથી, ત્યાં અંગ્રેજીના શિક્ષણ માટેની જોગવાઈનાં સાધનો ક્યાંથી લાવવાં? રશિયાએ વિજ્ઞાનમાં પોતાની બધી પ્રગતિ અંગ્રેજી વગર જ કરી છે. આપણી મનોવૃત્તિ એવી ગુલામ બની ગઈ છે કે, અંગ્રેજી વગર આપણું ચાલે જ નહીં, એવું આપણને લાગ્યા કરે છે. કામ શરૂ કર્યા પહે લાં આગળથી હારી બેસવાની માન્યતાને હં ુ કદી નહીં સ્વીકારું . હરિજનબંધુ, ૨૫–૮–૧૯૪૬ i

અંગ્રેજીને આ અભ્યાસક્રમમાંથી કાઢી નાંખવાનો નિશ્ચય અમે એટલા માટે કર્યો છે કે બાળકોનો ઘણોખરો વખત અંગ્રેજી શબ્દો ને પ્રયોગો ગોખવામાં ચાલ્યો જાય છે; અને તે છતાં તેઓ જ ે શીખ્યાં હોય છે તે પોતાની ભાષામાં મૂકી શકતાં નથી, તેમ જ શિક્ષક જ ે શીખવે

તે બરાબર સમજી શકતાં નથી. ઊલટુ ં તેઓ પોતાની ભાષા કેવળ ઉપેક્ષાને લીધે જ ભૂલી જાય છે. આ બંને અનિષ્ટો ટાળવાનો એક જ રસ્તો તે ઉદ્યોગશિક્ષણ વાટે કેળવણી આપવાનો છે એમ મને દેખાયું. હરિજનબંધુ, ૧૨–૬–૧૯૩૮ (ગાં. અ. ૬૭ૹ ૧૨૮)

નઈ તાલીમમાં ધાર્મિક શિ�ણનું સ્થાન

સર્વ ધર્મો વિશે સમાન આદર શીખવવાની બાબતમાં હં ુ પોતે મક્કમ વિચાર ધરાવું છુ .ં આપણે એ સુખી સ્થિતિએ ન પહોંચીએ ત્યાં સુધી તમામ ભિન્ન ભિન્ન ધર્મોની વચ્ચે સાચી એકતા થવાની કશી આશા મને દેખાતી નથી. પોતાનો જ ધર્મ બીજા બધા ધર્મ કરતાં ચડિયાતો છે અથવા એ જ એક સાચો ધર્મ છે એમ જો બાળકોને શીખવવામાં આવે, તો જુ દાં જુ દાં બાળકોની વચ્ચે મિત્રાચારી થઈ શકે જ નહીં એમ હં ુ માનું છુ .ં એવી સંકુચિત ભાવના રાષ્ટ્રમાં ફે લાય તો એમાંથી એ પરિણામ અવશ્ય ફલિત થાય કે, દરે ક ધાર્મિક સંપ્રદાયને માટે જુ દી જુ દી નિશાળો હોવી नवजीवनનો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૬]

જોઈએ ને એમને એકબીજાને ગાળ દેવાની છૂટ હોવી જોઈએ. આવી નીતિનું પરિણામ એવું ભયંકર આવે કે એનો વિચાર જ થઈ શકતો નથી. નીતિ કે સદાચારના મૂળભૂત સિદ્ધાંતો સર્વ ધર્મમાં સમાન છે. એ બાળકોને જરૂર શીખવવા જોઈએ, અને વર્ધાયોજના પ્રમાણેની નિશાળોમાં એટલું ધાર્મિક શિક્ષણ પૂરતું ગણાવું જોઈએ. હરિજનબંધુ, ૧૭–૭–૧૯૩૮ (ગાં. અ. ૬૭ૹ ૧૯૫)

219


અહિ�સા આ યોજનાનું હાર્દ છે

આપણે કોમી વિખવાદ અને આંતરરાષ્ટ્રીય વિખવાદની જડ કાઢવી હોય તો મેં બતાવી છે એવી કેળવણી પર નવી પેઢીને ઉછેરીને શુદ્ધ ને સબળ પાયાથી જ શરૂઆત કરવી જોઈએ. એ યોજનાનો ઉગમ અહિં સામાંથી છે. . . જો આપણે આપણાં છોકરાંઓને શહે રી ન બનાવી દેવાં હોય તો, આ કેળવણી અતિ આવશ્યક છે. આપણે એમને આપણા સંસ્કારના, આપણી સંસ્કૃતિના, આપણા રાષ્ટ્રના સાચા પ્રાણના પ્રતિનિધિ બનાવવાના છે. એ આપણે એમને સ્વાવલંબી પ્રાથમિક કેળવણી આપ્યા વિના ન કરી શકીએ. યુરોપનો દાખલો આપણે માટે નથી. એ એના કાર્યક્રમો હિં સાની દૃષ્ટિએ ગોઠવે છે કેમકે એને હિં સા પર વિશ્વાસ છે. રશિયાએ જ ે સિદ્ધિ મેળવી છે તેને હં ુ તો ન જ ઉતારી પાડુ,ં પણ એનું આખું મંડાણ બળજબરી ને હિં સા પર રચાયેલું છે. જો હિં દુસ્તાને હિં સાનો ત્યાગ કરવાનો નિર્ધાર કર્યો હોય તો આ શિક્ષણપદ્ધતિ એ તેને માટેની સાધનાનું એક આવશ્યક અંગ છે. આપણને કહે વામાં આવે છે કે ઈંગ્લંડ કેળવણીની પાછળ કરોડો રૂપિયા ખરચે છે, અમેરિકા પણ ખરચે છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે એ બધી

સત્ય અને અહિં સા — આ મુખ્ય ગુણોનું પાલન

આ યોજનાનું મૂળ છે. અને તેથી જો આ તમે તમારા વિદ્યાર્થીઓ સાથેના રોજેરોજના વહે વારમાં

નહી ં બતાવો અને એને છાજતું ચારિત્ર નહી ં રાખો, તો તમે અને તમારી નિશાળ નિષ્ફળ જશે

દોલત બીજાઓને લૂંટીને મેળવવામાં આવે છે, એ લોકોએ શોષણની કળાનું એક સંપૂર્ણ શાસ્ત્ર બનાવી મૂક્યું છે, એટલે એમને એમના છોકરાઓને એવી ખરચાળ કેળવણી આપવી પોસાય. આપણે બીજાને ચૂસવાનો વિચાર કરી શકવાના નથી, કરવાના નથી એટલે આપણી પાસે અહિં સા પર રચાયેલી આ શિક્ષણપદ્ધતિ સિવાય બીજો રસ્તો જ નથી. હરિજનબંધુ, ૩૧–૧૦–૧૯૩૭ (ગાં. અ. ૬૬ૹ ૨૬૮)

i

ડાૅ. ડી. બોઅરે કહ્યુંૹ “મને આપની આ યોજના બહુ જ ગમે છે કેમકે એના મૂળમાં અહિં સા રહે લી છે. માત્ર અભ્યાસક્રમમાં અહિં સાને બહુ ઓછુ ં સ્થાન અપાયું છે એટલી જ મુશ્કેલી મને લાગે છે.” ગાંધીજીૹ તમને એ યોજના ગમી તેનું કારણ તો બરાબર છે. પણ આખા અભ્યાસક્રમની સંકલના અહિં સાને કેન્દ્રમાં રાખીને ન કરી શકાય. એ યોજના અહિં સક મગજમાંથી ઉદ્ભવી છે એટલું જાણવું બસ છે. . . અહિં સા આ યોજનાનું હાર્દ છે જ. જ ેઓ આ 220

યોજના સ્વીકારે છે તેઓ એટલી હકીકતનો સ્વીકાર કરે છે કે, કરોડો ભૂખ્યાં માણસોની ભૂમિમાં એમનાં બાળકોને બીજી કોઈ રીતે શિક્ષણ આપી જ ન શકાય, અને જો આ યોજના ચાલતી કરી શકાય તો એમાંથી નવી અર્થવ્યવસ્થાનો જન્મ થશે. એટલું મારે માટે બસ છે. . . અમે નથી કોઈને ચૂસવા માગતા, કે નથી કોઈને હાથે ચુસાવા માગતા. આ યોજના દ્વારા અમે સર્વ બાળકોને કંઈક ઉત્પાદન કરતાં બનાવવાની ને એમ કરીને આખા રાષ્ટ્રની મુખમુદ્રા બદલવાની આશા [ જુલાઈ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


સેવીએ છીએ. કેમકે એ વસ્તુ અમારા આખા

સમાજજીવનની રગેરગમાં ઊતરી જશે. હરિજન, ૧૨–૨–૧૯૩૮ (ગાં. અ. ૬૬ૹ ૩૫૬–૮) i

સત્ય અને અહિં સા — આ મુખ્ય ગુણોનું પાલન આ યોજનાનું મૂળ છે. અને તેથી જો આ તમે તમારા વિદ્યાર્થીઓ સાથેના રોજ ેરોજના વહે વારમાં નહીં બતાવો અને એને છાજતું ચારિ�ય નહીં રાખો, તો તમે અને તમારી નિશાળ નિષ્ફળ જશે. હિટલર જર્મનીમાં શું કરે છે એની તમને ખબર છે. એનો સિદ્ધાંત હિં સા છે, અને તે એ છડેચોક જાહે ર કરે છે. . . છોકરા અને છોકરીઓને ત્યાં શરૂઆતથી જ હિં સા શીખવવામાં આવે છે. એમના અંકગણિતમાં

પણ દુશ્મનને ધિક્કારવાનું શીખવવામાં આવે છે અને લશ્કરી વૃત્તિ તેમનામાં વધારવા માટે દાખલા પસંદ કરવામાં આવે છે. . . એ જ વસ્તુ ઇટાલીમાં બને છે. . . મને ખાતરી છે કે જો આ યોજના (વર્ધા શિક્ષણયોજના)નો સંગોપાંગ અમલ કરવામાં આવે અને જો તે હિં દુસ્તાનભરમાં પ્રચલિત થાય, તો એક શાંત ક્રાંતિ થશે. (ગાં. અ. ૬૭ૹ ૪૧–૨) 

નવજીવનનાં કે ળવણીવિષયક પુસ્તકો કેળવણીનો કોયડો ગાંધીજી ખરી કેળવણી ગાંધીજી ટાૅલ્સ્ટાૅયની ૨૩ વાર્તાઓ લિયો ટાૅલ્સ્ટાૅય, અનુ. જિતેન્દ્ર દેસાઈ પાયાની કેળવણી ગાંધીજી આત્મરચના અથવા આશ્રમી કેળવણી જુ ગતરામ દવે જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધી

_80.00 _80.00 _150.00 _50.00 _125.00 _150.00

બુનિયાદી શિક્ષણ (નઈતાલીમ)ની ઐતિહાસિક અને વૈચારિક વિકાસયાત્રા ચંદ્રકાંત ઉપાધ્યાય મહાત્મા ગાંધીની કેળવણીની ફિલસૂફી ડાૅ. મણિભાઈ પટેલ મૂરખરાજ અને તેના બે ભાઈઓ ગાંધીજી ગાંધીજીનું શિક્ષણદર્શન (એમના જ શબ્દોમાં) સં. મ. જો. પટેલ

नवजीवनનો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૬]

_35.00 _60.00 _10.00 _60.00 221


પ્યા્મવરણ પરતવે ગાંધી�હષટ ખીલવતું પુસ્તક ઃ GANDHI, GANGA, GIRIRAJ

પુસ્તક પહરચ્ય

િાસુદેિ િોરા ગાંધીજીના વખતમાં પયા્મવરણનયો પ્રશ્ન—એટિે કે પયા્મવરણનયો નહીં પણ પયા્મવરણમાં માનવજાતની દખિથી ઊભા થયેિા પ્રશ્નયો, આપણી જીવનશૈિી ને ખેતી-પશુપાિનના ભયોગે ઉદ્યોગતરિી વિણને કારણે ઊભા થયેિા પ્રશ્નયો—આજના જ ેટિયો લવકરાળ નહયોતયો, પણ હિં દ સ્િરાજમાં પયા્મવરણનયો ‘પ’ પાડ્ા વગર ‘સુધારાનું દશ્મન’, ‘ખરયો સુધારયો શું?’ અને ‘સંચાકામ’ જ ેવાં પ્રકરણયોમાં જીવનશૈિી સંદભ� તેમણે લવગતે વાત કરી છે. આઝાદીનાંય ૩૮ વષ્મ પહે િાં પ્રગટ થઈ ચૂકેિા આ લવચારયો છતાં પલ�મના દેશયોની રાહે ચાિતાં આપણે—રાષ્ટ્રલપતાનાં સંતાનયોએ પયા્મવરણને જ ે નુકસાન કયુ� છે, તે કદી ભરપાઈ ન થઈ શકે તેવું છે. તયારે ‘ગંગા બચાવયો અલભયાન’(૧૯૯૮) ના ઉપકમે યયોજાયેિા એક રાષ્ટ્રીય સંમેિનના િ​િસવરૂપે મળેિા આ પુસતકનયો પઢરચય કરાવે છે પયા્મવરણીય પ્રશ્નયોની સમાજજીવન પર પડતી અસરના અભયાસી વાસુદેવ વયોરા…

માનિસમાજ રાટે વત્મરાન રવકટ સરસ્યાઓરાં ચક્ ઔદોરગક રવકાસ, તેનાં રૂડીવાદી અથ્મતંત્ અને અગ્ેસર ગણા્ય તેવો પ્યા્મવરણનો પ્ર� છે. સરગ્ રવશ્વ આ સરસ્યા રવશે ઉચાટ સાથે ઉપા્યો શોધવા ને તે અપનાવવા પ્ર્યતનશીલ છે. તેરાં ગાંધીજીનાં જીવન અને દશ્મન કેવી રીતે રદદરૂપ થઈ શકે તે હદશારાં રવચારવાનો એક પ્ર્યાસ Gandhi, Ganga, Giriraj પુસતકરાં કરવારાં આવ્યો છે. એ તથ્ય સવ્મરવહદત છે કે, આ પ્યા્મવરણનાશનું

GANDHI, GANGA, GIRIRAJ

Eidtorૹ Lachman M. Khubchandani Pub.ૹ Navajivan & National Women Organisation–Pune • Second Editionૹ 2006 Paper Back Size : 5.5' x 8.5' ISBN : 81–7229344–5 page : 16+240, ૱ 100

222

તેના સકંજારાં જકડા્યેલ રાજનીરતની દેણ છે. રતલબ કે ઔદોરગક રવકાસનો રંત્ સત્ા ધારણ કરનાર રાનવસરૂહને એ રીતે અસર કરી ગ્યો છે કે પોતાનાં અષ્સતતવને હોરી દેવાની નોબત આવતાં સુધી તેના રોહપાશરાંથી રુ્ત નથી થઈ શકાતું. તેર છતાં, તે ચાલાકીપૂવ્મક સરજાવે છે કે આ પ્ર� તો પ્યા્મવરણનો છે, રવકાસનો નથી. આ જ તો રાજનીરત છે. રવકરસત દેશોએ પોતાના લા્, સુખવૈ્વ ને સત્ા રાટે શાસ્તોની પહર્ાિાના એક અલગ રીતના ઉપ્યોગની પદ્ધરત અપનાવેલી છે. આપણી સંસકૃ રતરાં પ્યા્મવરણનો શબદપ્ર્યોગ તે નારે નહીં પણ એક રવશાળ સંદ્​્મ સાથે ‘પ્રકૃ રત’ શબદથી જાણવા રળે છે. ‘પ્રકૃ રત’ શબદના ્ૌરતક, આરધ્ૌરતક અને આધ્યાષ્તરક અથ્મ પણ આપણે ધરાવીએ છીએ. શું પ્યા્મવરણ શબદરાં તે સરજા્ય છે? ્ારતી્ય સંસકૃ રતબોધક રશક્ષણ — એટલે કે તેની સરજણ અને રવચારદૃષ્ટિ — ના રવનાશની પ્રરક્​્યા ઓગણીસરી સદીરાં અંગ્ેજ સરકાર તરિથી આરં ્વારાં આવી હતી. આ સંસકૃ રત-રવનાશક અત્યાચારના પહરણારે જ ે નવો સરાજ ઘડા્યો તે આજના આપણે સહુ તથા આપણી રવચારવાની, [ જુલાઈ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


જીવવાની અને પરિવારથી પ્રકૃ તિ સુધીના આંતરસંબધ ં ોની રીતભાત. આ સ્થિતિ થવાની છે તેવો અંદેશો કેટલાક દૂરદર્શી ભારતીય મહાનુભાવોને ત્યારે જ આવી ગયેલો. મહાત્મા ગાંધીએ વીસમી સદીની શરૂઆતથી જ આ દિશામાં કામગીરી આરં ભી દીધી હતી. ગાંધીજીએ એ સમજાવવા પ્રયાસ કર્યો કે પશ્ચિમનો વિકાસ અને ભારતીય દૃષ્ટિ પ્રમાણેના વિકાસ વચ્ચે બહુ મોટો તફાવત છે. વિકાસના સાંસ્કૃતિક અર્થ અને આધુનિક અર્થ વચ્ચેના ભેદને સમજવાની આ વાત છે. અંગ્રેજી શિક્ષણને પરિણામે આપણા જીવનવિચારમાં આવેલ પરિવર્તન તે આપણાં પર્યાવરણના વર્તમાન સવાલની જડ છે. મતલબ કે, આપણા નૈસર્ગિક સ્રોતોના કે ગંગા ને હિમાલયનાં બગડતાં પર્યાવરણની વાત તે વાસ્તવમાં સરકારી તંત્ર કે ત્યાંના ઉદ્યોગો પૂરતી મર્યાદિત ન હોઈ શકે. સામૂહિક રીતે બદલાયેલી આપણી જીવનશૈલીનો તે પ્રભાવ છે, તે સમજણ સ્પષ્ટ થવી જોઈએ. પ્રકૃ તિ સાથે યોગ્ય સમજભર્યા એટલે કે સામંજસ્યપૂર્ણ વ્યવહારની જીવનદૃષ્ટિ કેળવવાથી તેનો ઉપાય થાય. આ અને આ ઉપરાંત ગાંધીજીનાં જીવનતત્ત્વ સાથે અથવા વ્યાપક અર્થમાં પર્યાવરણ અને પ્રકૃ તિને જોડવાનો પ્રયાસ પ્રસ્તુત પુસ્તકમાં ગંભીરપણે કરાયો છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં સંપાદક જણાવે છે કેૹ … the organizers eventually decided in favour of bringing out this anthology to seek answers to the challenges posed by the unparalleled ecological catastrophe which affects the entire humanity, by drawing inspiration from Gandhiji's life and deeds.” (P. vi) તેથી પ્રારં ભિક રીતે થોડી લંબાણે વિષય-સ્પષ્ટતા કરવા પ્રયાસ કર્યો છે. આ પુસ્તક એક સામાજિક આંદોલનની નિસ્પત્તિ नवजीवनનો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૬]

આ પુસ્તકનું સંપાદન ત્રણ વિભાગમાં કરાયું છે. પ્રથમ વિભાગમાં ગાંધીજીનાં વિવિધ જીવનમૂલ્યોનાં

‘માનવ ઇકાૅલાૅજી’ સાથેનાં સમાયોજન અંગે કેટલાક

અગ્રણી

વિચારકો,

વિ�ાનીઓ,

કર્મશીલોએ રજૂ આત કરી છે. બીજો વિભાગ નૈસર્ગિક સ્રોતોનાં સંર�ણ અંગેના લેખોનો છે.

ખાસ કરીને ગંગા અને હિમાલયના સંદર્ભમાં વર્તમાન સ્થિતિ અને તેમાં સુધારાનાં આયોજન

વિશેના બેત્રણ જાણવાજોગ અભ્યાસ લેખો અહી ં જોવા મળે છે. ત્રીજા વિભાગમાં જુ દા જુ દા �ેત્રના

અગ્રણીઓએ નીતિમૂલ્યલ�ી વિચારો રજૂ કર્યા છે. તેમાં ખાસ્સંુ વૈવિધ્ય છે

છે. ૧૯૯૮માં પ્રારં ભ કરાયેલ ‘ગંગા બચાવો અભિયાન’ના ઉપક્રમે ૨૦૦૨–૦૩ દરમિયાન ગંગોત્રીથી ગંગાસાગરની સફળ ગંગાયાત્રા પછી ૨૦૦૪ના વર્ષમાં ‘ગાંધી, ગંગા, ગિરીરાજ’ નામના વિષય સાથે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય સંમેલન યોજવામાં આવ્યું હતું. ‘નીતિમૂલ્યો આધારિત નવી સામાજિક વ્યવસ્થા માટે ગાંધીજીના પગલે આંદોલન ચલાવવાનો’ તેનો હે તુ હતો. આ પુસ્તકનું સંપાદન ત્રણ વિભાગમાં કરાયું છે. પ્રથમ વિભાગમાં ગાંધીજીનાં વિવિધ જીવનમૂલ્યોનાં ‘માનવ ઇકાૅલાૅજી’ સાથેનાં સમાયોજન અંગે કેટલાક અગ્રણી વિચારકો, વિજ્ઞાનીઓ, કર્મશીલોએ રજૂ આત કરી છે. બીજો વિભાગ નૈસર્ગિક સ્રોતોનાં સંરક્ષણ અંગેના લેખોનો છે. ખાસ કરીને ગંગા અને હિમાલયના સંદર્ભમાં વર્તમાન સ્થિતિ અને તેમાં સુધારાનાં આયોજન વિશેના બેત્રણ જાણવાજોગ અભ્યાસ લેખો અહીં જોવા મળે છે. ત્રીજા વિભાગમાં જુ દા જુ દા ક્ષેત્રના અગ્રણીઓએ નીતિમૂલ્યલક્ષી વિચારો રજૂ કર્યા છે. તેમાં ખાસ્સંુ વૈવિધ્ય છે. કાૅન્સિયન્સ અૅન્ડ સ્પિરિચ્યુઆલિટી (લે. તારા ગાંધી ભટ્ટાચાર્ય), સાયન્સ 223


અૅન્ડ સ્પિરિચ્યુઆલિટી (લે. સ્વામી તેજોમયાનંદ), અૅમ્પ્લાૅયમેન્ટ થ્રુ વેસ્ટલૅન્ડ ડેવલપમૅન્ટ (લે. મોહન ધારિયા), નોનવાયાૅલન્ટ પોલિસિંગ (લે. બી. જ ે. મિસાર). આ ઉપરાંત, પ્રકૃ તિને યોગ સાથે જોડતા યોગગુરુ કે. એસ. આયંગરનો યોગ, હે લ્થ અૅન્ડ હેપ્પીનેસ લેખ પણ સમાવવામાં આવ્યો છે. Insights of Human Ecologyમાં વિષયને વ્યાપક ફલક પર ચર્ચવાનો સારો પ્રયાસ થયો છે. ડી. ટી. એન. ખોશૂએ માનવ સંસ્કૃતિની આધુનિક ઔદ્યોગિક ક્રાંતિ પછીના ચોથી ક્રાંતિ તરીકે ઇકો ડેવલપમૅન્ટની શક્યતા દર્શાવી છે. એક પત્રકાર સાથેની વાતમાં ગાંધીજીના જવાબ કે ‘બ્રિટને પોતાની અત્યારની સમૃદ્ધિ ઊભી કરવા વિશ્વનાં અડધાં સંસાધનો વાપરી માર્યાં છે, તો ભારતને તેવી સમૃદ્ધ જીવનશૈલી માટે કેટલાં વિશ્વોની જરૂર પડશે?' તેના સંદર્ભમાં ડાૅ. ખોશૂ લખે છે ઃ Following Gandhiji, the human race in both industrial and developing countries has to exercise a deliberate restraint on resource use. Here than comes the question of what is engouh for a need-based comfortable living. And with this, comes in the ethical dimension in environment. (P. 7, 8) મનુષ્યનો મનોવ્યાપાર તેનાં કર્મ માટે મૂળભૂત રીતે જવાબદાર છે. નીતિમય સમાજજીવન માટે વ્ય�ક્તગત રીતે નીતિના પાલનની પ્રાથમિક જરૂરિયાત છે. તે બાબત માનવની ‘આંતરિક ઇકાૅલાૅજી’ સાથે સંબંધિત છે. આ વિશે અભ્યાસપૂર્ણ છણાવટ કરતાં ડાૅ. ડેલિયા નેબેલ એક વાક્ય ટાંકે છે ઃ “an ecology of human consciousness and ecology of mind are directly related to environmental sustainability.”(p. 50) ભારતીય સાંસ્કૃતિક જીવનશૈલીમાં યમ, નિયમ ને શમ [ઇન્દ્રિયો અને વાસનાઓની શાંતિ] ને દમ [ઇન્દ્રિયોના દમનની ક્રિયા] 224

તે જનજીવનમાં સહજ પ્રમાણિત મૂલ્યો હતાં. ‘શમથી વૃત્તિઓનું શમન થાય છે અને દમ વડે વૃત્તિઓની શુદ્ધિ થાય છે. આધુનિક વિચારકોના મતે ચિત્તનું કોઈ પણ પ્રકારનું દમન એક જાતનો પ્રતિભાવ સર્જે છે અને તે ચિત્તને વધુ વિકૃ ત બનાવે છે. પરં તુ આ વસ્તુ મનુષ્યચિત્તને નિમ્ન પ્રકૃ તિ ભણી દોરી જાય છે’. (મકરં દ દવે, કાંતિલાલ કાલાણી ઃ વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ) દેશના અગ્રણી વિજ્ઞાની ડાૅ. આર. એ. મશેલકર ગાંધીપ્રેરણાથી Borderless Minds and Borderless Thinkingને આવશ્યક ગણાવતાં જ્ઞાનના વૈવિધ્યમાંથી સંકલિત વિજ્ઞાનની જરૂરિયાત દર્શાવે છે ઃ “Protection of knowledge based on ancient wisdom is only a limited issue. The bigger issue is to add value to our lives by creating a synthesis between ancient wisdom and modern science.” (p. 71) આમ આ પુસ્તકમાં ગાંધીજીના જીવનની અને નીતિપરાયણતાની વાત અનેક લેખમાં જુ દી જુ દી રીતે વ્યક્ત થાય છે. તેના પ્રમાણમાં હિમાલય અને ગંગાજીનાં પ્રદૂષણને સમજવાનો તલસ્પર્શી પ્રયાસ ઓછો દેખાય છે પરં તુ એ પુસ્તકનો મુખ્ય હે તુ પણ નથી. વ્યાપક રીતે કહીએ તો આ પુસ્તક પ્રકૃ ત્તિ, પર્યાવરણ અથવા કુ દરતી સંસાધનો પરત્વે, ગાંધીદૃષ્ટિ ખીલવે છે. મહાત્મા ગાંધીએ એટલા વ્યાપક ફલક પર સત્યના પ્રયોગોનો પ્રકાશ પાથર્યો છે કે રાજકારણ, સમાજજીવન, ધર્મ ને સાંપ્રદાયિકતાથી લઈને શિક્ષણ ને આરોગ્ય સુધ્ધાંમાં તેમનાં દર્શનને નીરખી શકાય. તેથી કરીને, આ પુસ્તકમાં આપેલ અભ્યાસલેખોમાં તે વસ્તુ આપણને જોવા મળે તે સ્વાભાવિક જ ગણાય. એવું પણ લાગે કે, જ ે તે ક્ષેત્રના નિષ્ણાતોને પણ ક્યારે ક ગાંધીવિચાર સાથે વિષયનું યથાર્થ અર્થઘટન સાધવામાં મુશ્કેલી જણાતી હોય. વાસ્તવમાં ગાંધીવિચારથી જ ે તે ક્ષેત્રમાં કામ કરવાથી તે દર્શનની સ્પષ્ટતા [ જુલાઈ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


સહજતાથી પામવાની શક્યતા વધી શકે. તેથી ગાંધીજીના ‘રચનાત્મક કાર્યક્રમો’ આ દેશમાં વ્યાપક રીતે ઉપાડી લેવામાં આવ્યા હતા. આજ ે પણ કેટલેક ઠેકાણે તેવાં કાર્યો ચાલે છે જ ે માનવજીવનના ઉત્કર્ષ માટે, તેમ જ પર્યાવરણમાં દિશાસૂચક બની શકે છે. કેમ કે તે પ્રકૃ તિની સાથે અહિં સક રહીને સત્યમય જીવનવિકાસનાં દર્શન પર આધારિત વ્યવસ્થા છે. આવી એકાદ પ્રવૃત્તિનો આ દૃષ્ટિથી અહીં પરિચય નવી આવૃત્તિમાં ઉમેરાય તો આ બૌદ્ધિક ચર્ચામાં ધરતી પરની વાસ્તવિક અનુભવકથા મહે કી ઊઠે. હે નમ્રતા કે સાગર, દીન ભંગી કી હીન કુ ટિયા કે નિવાસી, ગંગા યમુના ઔર બ્રહ્મપુત્ર કે જલોં સે સિંચિત, ઈસ સુંદર દેશ મેં, તુઝે સબ જગહ ખોજને મેં હમેં મદદ દે, હમેં ગ્રહણશીલતા ઔર ખુલા દિલ દે, તેરી અપની નમ્રતા દે, હિન્દુસ્તાન કી જનતા સે એક રૂપ હોને કી શ�ક્ત ઔર ઉત્કંઠા દે, હે ભગવન, તુ તભી મદદ કે લિયે આતા હૈ ,

આ પુસ્તકમાં પ્રારં ભે આદિ શંકારાચાર્યનું ‘ગંગાસ્ત્રોત્ર’ અંગ્રેજીમાં આપ્યું છે. તેમ, પુસ્તકના ચોથા ટાઇટલ પેજ ઉપર ગાંધીજીની લખેલી એકમાત્ર પદ્ય રચના — એક પ્રાર્થના—તેના અંગ્રેજી અનુવાદમાં આપી છે. તે ભાવનામય અને પ્રશંસનીય સંપાદકીય પ્રયાસ છે. ગાંધીજીની આ પ્રાર્થનાનો મૂળ હિં દીપાઠ ઉત્સુક વાચકો માટે અહીં આપ્યો છે [આ પ્રાર્થના ગુજરાતીમાં ઉમાશંકર જોશીએ ઉતારી છે. જુ ઓ આવરણ ૪]. સેવાગ્રામ આશ્રમની સાયંપ્રાર્થનાનો તે એક ભાગ બની રહી હતી.

પ્રાર્થના

જબ મનુષ્ય શૂન્ય બનકર તેરી શરણ લેતા હૈ , હમેં વરદાન દે કિ સેવક ઔર મિત્ર કે નાતે, જિસ જનતા કી હમ સેવા કરના ચાહતે હૈં , ઉસસે કભી અલગ ન પડ જાયેં, હમેં ત્યાગ, ભ�ક્ત ઔર નમ્રતા કી મૂર્તિ બના, તાકિ ઇસ દેશ કો હમ, જ્યાદા સમઝેં ઔર જ્યાદા ચાહેં . મો. ક. ગાંધી લેખક–સંપર્ક E-mailૹ vasudevmvora@gmail.com

नवजीवनનો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૬]

225


પુનઃ પહરચ્ય, સંહ�પ્ત પહરચ્ય

કે તન રૂપેરા

વ્યષ્ક્તત્વખ્વકા્ અનસે ્ાંસકૃ ખ્તક ્ૌહાદર્ તરફ દોરી જતું પુસતક ઃ પ્ાસંહગક પ્હતસાદ • િે. કાકાસાિે ્ કાિેિકર જનરે રહારાટિટ્રી્યન પણ કરમે સવા્યા ગુજરાતી કાકાસાહે બ કાલેલકરે િે બ્રુઆરી, ૧૯૬૮થી હડસેમબર, ૧૯૬૮(૨૨૭ હદવસ) સુધી લખેલી રચંતન-કરણકાઓ પ્રાસંરગક પ્રરતસાદ નારે પ્રરસદ્ધ થઈ છે. જ ેર અંગ્ેજી શબદ ‘ડે’ – Day ઉપરથી ડા્યરી શબદ ઊતરી આવ્યો એર કાકાસાહે બે ‘વાસર’–હદવસ પરથી ‘વાસરી’ શબદ રચ્યો છે. કાકાસાહે બની આ જુ દી જ તરાહની, આશરે ૨૪૦ પાનાંની વાસરી વાચકને કાકાસાહે બની ગુજરાતી ્ાિા સરૃરદ્ધ અને એરના જ ે તે રવિ્ય પરતવે આગવા અર્ગરનો ખ્યાલ આપવારાં સક્ષર છે. અધધધ રવિ્ય વૈરવધ્ય ધરાવતી આ અનોખી ડા્યરીરાં ્​્યાંક ્ુલકણાપણં ટાળવાનો સચોટ ઇલાજ છે તો નાનપણની અને રોટપણની સરૃરતનો િરક પણ દેખાડ્ો છે. ‘રવકાસનો ક્ર’ જ ેવા રવિ્યથી શરૂ કરી આ પુસતક વાચકને કોઈ જુ દી જ દુરન્યારાં સિરનાં રંડાણ કરાવે છે. એ સર્યે દેશરાં પ્રવત્મતા જારત્ેદ, રલંગ્ેદ, વંશ્ેદ જ ેવાં સારારજક દૂિણો રાટેની કાકાસાહે બની રચંતા વાચકને પણ અનુ્વા્ય છે. સરાજને રુખ્યતવે સપશ્મતા સંવેદનશીલ રુદ્દાઓ, સંસકૃ રત-રવકાસને પોતાના આંતહરક રવકાસ સાથે સાંકળીને તાલ રેળવવાનું પા્યાનું રશક્ષણ આ પુસતકરાંથી રળી રહે વાનું એરાં બેરત નથી. ‘પહરરશટિ’રાં બાહ સૌંદ્ય્મની સાથોસાથ આંતહરક સૌંદ્ય્મ અને રવકાસને રહત્વ આપ્યું છે તો ઇરતહાસને પણ નજરઅંદાજ નથી કરા્યો. પહરરશટિરાં સરાવા્યેલી `સવાક્ષરી'(Autograph) પણ વાંચવી ગરે એવી છે. [જુ લાઈ ૨૦૧૫રાં રશલપા ્ટ્-દેસાઈ રલરખત પહરચ્યરાંથી સંપાહદત] [િોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇષ્નડંગ, સાઇઝૹ 5.5× 8.5, પાનાં 14 + 226, ૱ 200]

ખ્જંદગીનો આસવાદ અનસે તસેજાનોૹ સ્�ેસ • િે. ડાૅ. વશિ�સાદ વત્રિેદી ે ’, ‘સટટ્રસ ે ની અસરો’, ‘સટટ્રસ ે રજંદગી રાટે લા્દા્યી છે ખરો?’, ‘સટટ્રસ ે નું રનવારણ’ અને ‘સટટ્રસ ે ‘સટટ્રસ હઠાવો’, એર પાંચ રવ્ાગરાં તૈ્યાર કરા્યેલી આ પુષ્સતકારાં કેટલીક જગ્યાએ હં રેશાં તાજી લાગે એવી, પ્રરારણત અને વૈજ્ારનક તથ્યો સાથેની રાહહતી અપાઈ છે. ે થી દર, સાંધાનો દુખાવો, હોજરીરાં ચાંદું, ડા્યારબટીસ અને હૃદ્યરોગ જ ેવા અનેક ્​્યંકર સટટ્રસ ે રવના જીવી શકે નહીં. રોગો થઈ શકે છે, પરં તુ વૈજ્ારનક રસદ્ધાંત રુજબ કોઈ પણ વ્યષ્​્ત સટટ્રસ ે ખરાબ છે? ના રે આ વાત સરજાવતાં લેખક ડૉ. રશવપ્રસાદ રત્વેદી જણાવે છેૹ ‘… તો શું સટટ્રસ ે એ તો રજંદગીનો આસવાદ છે. જીવનનો તેજાનો છે. રાત્ આપણં શરીર એને ઝીલવા ના. સટટ્રસ તૈ્યાર રહે વું જોઈએ. જ ે બોજ એક જણને રાંદલો બનાવે તે બીજા રાટે ઉતસાહદા્યી અનુ્વ ે જરૂરી છે. પણ બની શકે.’ આધુરનક રનોરવજ્ાન પણ રાને છે કે, જીવનરાં સિળ થવા રાટે સટટ્રસ ે ને રનવારી શકીએ એર નથી એવી સરજ આપવા લેખક કહે છે કે, આનંદરાં પણ આપણે સટટ્રસ ે થા્ય છે. સટટ્રસ ે આજની ્ાગદોડ્રી રજંદગી અને ‘ટાગમેટ અરચવ કરવારાં’ કુ ટુબ ં ને પૂરતો સર્ય નહીં આપી શકવાની વાસતરવકતા વચચે સટટ્રસ પ્રત્યે હકારાતરક અર્ગર દાખવીને તેના અરતશ્યપણા પર કેવી રીતે રન્યંત્ણ લાવી શકા્ય તે રાટે આ પુષ્સતકા કેટલીક પા્યાની બાબતોથી વાકેિ કરી જા્ય છે. [રવશાલ શાહ રલરખત દીઘ્મ પહરચ્ય(રાચ્મ 2015)રાંથી સંપાહદત] [િોર કલર ટાઇટલ, સાઇઝ 5×7, પાનાં 48 +8, ₨ 15]

226

[ જુલાઈ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


પરમા્ર્ ્ા્સેનો �વા્ અનસે તસેનું �કૃ ખ્તમાં ઝબોળસેલું વ્ણર્નૹ પૂવ્મરંગ-હિરરંગ • િે. ડાૅ. �વતભા આિ​િ​િે, અનુિાદૹ ડાૅ. અિકા �ધાન વ્યવસા્યે ડાૅ્ટર અને સવ્ાવે સાહરસક પ્રવાસી પ્રરત્ા આઠવલેએ રરાઠીરાં લખેલા પુસતક પૂવર્રંગ-રહમરં ગ રાં, પોતે છેલ્ાં બારતેર વિ્મરાં ઉત્ર-પૂવ્મ અને હહરાલ્યરાં કરે લા પ્રવાસોનું વણ્મન ટાં્​્યું છે. રહારાટિટ્રરાં આ પુસતકને બે પુરસકારો પણ રળ્ા છે. ડાૅ. અલકા પ્રધાને તેનો ગુજરાતીરાં અનુવાદ ક્યયો છે. આસાર, અરણાચલપ્રદેશ, રેઘાલ્ય વગેરે વરસાદી રાજ્યો છે. અહીંની ્ૂપૃષ્ પહાડી છે, જગતનાં કઠોરતર જંગલો અહીં છે અને વાતાવરણ પણ ગરે ત્યારે ્ીિણ સવરૂપ ધારણ કરી લેતું હો્ય છે. એ સંજોગોરાં અહીં કોઈ વ્યષ્​્ત એક સથળેથી બીજા સથળે રુસાિરી કરે તોપણ એ આપોઆપ પ્રવાસ બની જતો હો્ય છે. આઠવલેએ અહીં તેર વિ્મ સુધી કૅ મપ ક્યા્મ છે. તેના અનુ્વરૂપે લખેલાં આ પ્રકરણોરાંની કેટલીક જાણકારી તો ્લ્લા જાણકારોને પણ અચંરબત કરે એવી છે. નોથ્મ ઈસટ કહે વાતાં ઉત્ર-પૂવ્મનાં આ રાજ્યો ્ારતનો જ ્ાગ હોવા છતાં પછાતપણં ઠેર ઠેર નજરે પડે છે. એક રીતે, હહરાલ્ય કહે વા પૂરતી તો ઠંડક આપે છે, પરં તુ અહીંના રહે વાસીઓના જીવનરાં અનેક હાડરારીઓનો ઉકળાટ વ્યાપેલો છે, એવો અહે સાસ આ પુસતક વાંચતાં થા્ય છે. પુસતકરાં આપેલા કલર િોટોગ્ાફ્સ વાચનનો આનંદ વધારે છે. ઉત્ર-પૂવ્મ અને હહરાલ્ય તરિ ડગ રાંડતાં પહે લાં દરે ક સિરીએ આ પુસતકનાં પાનાં ઉથલાવવાં જ ેવાં છે. [રે ૨૦૧૪રાં લરલત ખં્ા્યતા રલરખત પહરચ્યરાંથી સંપાહદત] [િોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇષ્નડંગ, સાઇઝ 5.5 × 8.5, પાનાં 316 + 16, ₨ 425]

એક રપતાના પુત્ીને એક ચાચાના દેશ્રનાં બાળકોને અને એક વડા પ્રધાનના પોતાના દેશબાંધવોને લખા્યેલા પત્ો એટલે ઇન્દુને પત્રો રનરરત્ ઉનાળાની રજાનું અને સંબોધન વહાલી દીકરીનું પણ ્​્યારે ્ય પણ અને કોઈને પણ વાંચવા જ ેવા પત્ો એટલે ઇન્દુને પત્રો 1928ના અરસારાં લખા્યેલા 1944રાં સૌપ્રથર પુસતકરૂપે પ્રકારશત થ્યેલા અને રાત્ ત્ણ જ વિ્મરાં જ ેની 5000 ઉપરાંત નકલો વેચાઈને આઝાદીના વિ્મરાં બીજી 5000 નકલો સાથે પુનરુ્મષ્દ્રત પુસતક એટલે ઇન્દુને પત્રો નિા િેઆઉટ અને ટાઇપસેહટંગ સાથે. . . _ 100

नवजीवनનો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૬]

227


નવ�વન

નવરૂપ. . . નવસંસ્કરણ. . . નવ�વેશ. . . બાળકથી લઈને વૃ� ઉપવાસીથી લઈને આહારી વટેમાગુર્થી લઈને િવિશ� સ્થળના મુલાકાતી અને ગાંધી�માં રસ ધરાવનાર સૌ દેશવાસી-િવદેશિનવાસીને આમંત્રે છે. . . નવ�વન મંગળવારથી રિવવાર, બપોરના ૧૨:૦૦થી રાિત્રના ૯:૦૦ •

દેશભરના કલાકારોને પોતાની કલાકૃ િતના �દશર્ન માટે િવશાળ સ્પેસ અને આદશર્ �કાશવ્યવસ્થા પૂરું પાડતું પ્લૅટફૉમર્ એટલે સત્ય આટર્ ગૅલરે ી

યુવાનોને ગાંધીિવચાર સાથે �ડતું એસ્થે�ટક સ્થાન એટલે કમર્ કાફે

ગાંધી� અંગે વાંચવા-િવચારવા-ચચર્વા ને ગાંધીસા�હત્ય ખરીદવા માટેનો મુક્ત માહોલ એટલે કમર્ કાફે

લેખકો, કિવઓ, સા�હત્યકારો, કમર્શીલોને કળા, સા�હત્ય, સાં�ત મુ� ે ચચાર્િવચારણા કરવા માટેનું મોકળું મેદાન એટલે કમર્ કાફે

િમત્રિમલન હોય કે પા�રવા�રક-સામાિજક મેળાવડો, ખુ�ા આકાશ હે ઠળ શિન-રિવ સાિ�વક ભોજનનો આનંદ આપતી ગાંધીથાળી જમવાનું ઠેકાણું એટલે કમર્ કાફે

નવ�વનની િવકાસવાતાર્ની મહ�વની તારીખ અને તવારીખ રજૂ કરતું માણવાલાયક સ્થળ એટલે નવ�વન મ્યુિઝયમ

ÏÑÜàÝ”ÑÜÏÜÏÜÜØ ÃÜíÜ¢íÜÃÜÃÜß ÏÜ÷¶íÜÆÜâ±ÜÚ ™ÜüÃÜÜÃÜß ´ÜÜÓ៚ †ÃÜå ´ÜíÜÜÓ߃Ü

ÃÜíÜ¢íÜÃÜ †ÃÜå ÑÜØÄÜ ‡ÝòÑÜÜ †Ü ÏÜïÜßÃÜ ÆÜÓ “ÆÜÜ´ÜÜØ.



ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ ભારત પરત ફર્યાના દોઢેક વર્ષને અંતે ને જાહે ર જીવનના શક્ય તેટલાં ક્ષેત્રોમાં પ્રવેશ પછી ગાંધીજી હવે જાણે આશ્રમમાં ઠરીઠામ થઈ રહ્યા હતા. આટલા વખતમાં આખો મહિનો અમદાવાદમાં જ રહે વાનું થયું હોય એવો માત્ર આ બીજો માસ (આ અગાઉ ઑગસ્ટ ૧૯૧૫) હતો. દરમિયાનમાં રે લવેમાં કરે લા ભારતભ્રમણને કારણે હિં દુસ્તાનની રે લવે, તેનું વહીવટીતંત્ર, તેના મુસાફરો, તેમને વેઠવી પડતી હાડમારીઓ અંગે પણ તેઓ એટલા વાકેફ થઈ ગયા હતા કે લખ્યા વિના ન રહે વાય એવી કોઈક પળે ‘આગગાડીના મુસાફરો’ શીર્ષક તળે એક લેખ જ લખી કાઢ્યો હતો જ ે પત્રિકારૂપે આખા ગુજરાતમાં વિનામૂલ્યે વહેં ચવામાં આવ્યો અને તેનો સંક્ષેપ કાઠિયાવાડ ટાઇમ્સ (૨૬–૭–૧૯૧૬)માં છપાયો. આ જ મહિને આશ્રમની સાંજની પ્રાર્થના પછી કોઈ વિદ્યાર્થીએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ અંગે પૂછતા તેની વિગતે વાત (જુ ઓ પાના નં. ૨૦૫) પણ કરી. … જુ લાઈ, 1916

૨૭ અમદાવાદૹ ‘સત્યાગ્રહનું રહસ્ય’ વિશે પ્રવચન, સ્થળ આશ્રમ. ૨૮થી ૨૯ (અમદાવાદ) ૩૦ અમદાવાદ ૩૧2 ૨. એલન અાૅક્ટેવિયન હ્યુમનું અવસાન થયું. એ હિન્દી કાૅંગ્રેસની સ્થાપનાથી એના મંત્રી હતા.

૧થી ૨ (અમદાવાદ) ૩ અમદાવાદ ૪થી ૧૫ (અમદાવાદ) ૧૬ અમદાવાદ ૧૭થી ૨૬1 (અમદાવાદ ૧. આ અરસામાં દર રવિવારે થોરોના જીવન વિશે ચર્ચા કરતા.

નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે.

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા ઑગસ્ટ, ૨૦૧૬

અવસાન નોંધ

શ્રી મહે ન્દ્રભાઈ ન સથવારા, પ્રકાશન વિભાગ, • જ. તા. ૦૩– ૦૮ – ૧૯૬૨

નવજીવનમાં ૩૬ વર્ષ સેવા આપનાર સંનિષ્ઠ સેવક શ્રી જિતેન્દ્રભાઈ વાઘ પ્રેસમાં એસ.ટી. વિભાગથી શરૂ કરીને બાઇન્ડિંગ વિભાગ, પછી એસ્ટેટ વિભાગ અને છેલ્લે, ફરીથી બાઇન્ડિંગ વિભાગમાં કાર્યરત હતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓને શ્વાસ લેવામાં તકલીફ રહે તી હતી. આ બીમારી છતાં આખર સુધી તેમના આવવા-જવાના સમયમાં નિયમિતતા રહી હતી. તા. ૨૧–૭– '૧૬ના રોજ તેમનું અવસાન થયું છે. તેમના કુ ટુબ ં ીજનો પર આવી પડેલી આ દુ:ખદ ઘટનામાં નવજીવન પરિવાર તેમની સાથે છે, સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે પ્રાર્થે છે.

શ્રી શબ્બીરહુસેન ઉ. અજમેરી, બાઇન્ડિંગ વિભાગ •

૧૦ – ૦૮ – '૬૦

શ્રી જશવંતભાઈ શાં. ચાવડા, ઑફસેટ વિભાગ

૧૫ – ૦૮ – '૫૭

શ્રી અર્ નજુ ભાઈ ગ. આયડે, બાઇન્ડિંગ વિભાગ

૧૬ – ૦૮ – '૬૩

230

[ જુલાઈ ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


િહ�દ સ્વરાજની િવિવધ આવૃિ� ïÜ´ÜÜË¹ß †ÜíÜäݶÜ-ÃÜíÜôÜØô‘Ó±Ü

÷ô´ÜÜšÜÓ †ÜíÜäݶÜ

(÷ܳÜ-‘ÜÄÜì, ƒÜÜ¹ß ËÜ܇ÞòØÄÜ) (ÏÜçÆÜêÜß³ÜÜå ‘ÜÄÜì) Hind Swaraj • Ý÷ù ôíÜÓÜè

Hind Swaraj • Ý÷ù ôíÜÓÜè

Mohandas Karamchand Gandhi •

ÏÜÜå÷ÃܹÜôÜ ‘ÓÏÜœÜع ÄÜÜØÁÜß

Mohandas Karamchand Gandhi •

eBOOKS

ÄÜàèÓÜ´Üß

÷ô´ÜÜšÜÓ

†ØÄÜÂå¢

ÄÜàèÓÜ´Üß

ÏÜÜå÷ÃܹÜôÜ ‘ÓÏÜœÜع ÄÜÜØÁÜß

Õ÷¹ß

†ØÄÜÂå¢

Õ÷¹ß

િહ�દ સ્વરાજ િવશે સ્વતં� ભારતના છેલ્લાં ગવર્નર જનરલ સી. રાજગોપાલાચાર �હં સાની િવચારધારાને આપણે સામાન્ય રીતે માનીએ છીએ તેથી વધુ અનુમોદન �ા� છે. �હં સાના �હમાયતીઓના બે વગર્ છે. અલ્પ અને વધુ અલ્પ થતો જતો એક સમુદાય �હં સામાં માને છે અને એ મુજબ આચરણ કરવા તૈયાર હોય છે. બીજો અિત મોટો એક વગર્ હં મેશા ર�ો છે જે �હં સામાં આસ્થા ધરાવે છે ખરો, પણ, હમણાના આંદોલનની િનષ્ફળતાના કડવા અનુભવ પછી, એમની એ આસ્થા આચરણમાં પ�રણમતી નથી. કાયર્િસિ� માટે જબરદસ્તી િસવાય બીજા માગર્ એમની પાસે હોતા નથી. �હં સામાં એમનો ઇતબાર એવો જડબેસલાક હોય છે કે બીજાં બધાં કામો કરવાને અને કશાનો ભોગ આપવાને રસ્તે જતા એ અટકે છે. આ બેઉ અિન� જબરાં છે. �હં સાનાં તમામ સ્વરૂપોને આપણે િતલાંજિલ નહીં આપીએ અને ઇતર પ�રબળને આપણું ચાલકબળ નહીં બનાવીએ ત્યાં સુધી આપણી આ માતૃભૂિમના નવિનમાર્ણની આશા િમથ્યા છે. �હં સાચારના નકારનો તકાજો આજે છે એટલો કદી નહોતો. આ ધ્યેયિસિ� માટે શ્રી ગાંધીના આ િવખ્યાત પુસ્તકના �કાશન અને તેના િવશાળ ફે લાવાથી બહે તર બીજો કયો રસ્તો હોઈ શકે? … સત્યા�હ સભા, મ�ાસ, ૬–૬–'૧૯ [અં�ેજી પરથી] ૨૩૧

ચ૰ રાજગોપાલાચાર [�હં દની પહે લી અં�ેજી આવૃિત્ત, મ�ાસ, ગણેશ ઍન્ડ કંપની, ૧૯૧૯]


જાહે રજીવનના કિવ ઉમાશંકર જોશી(૨૧–૭–૧૯૧૧)ની ૧૦૫મી જન્મજયંતી િનિમ�ે િવશેષ

ન�તાના િનિધ હે ! દીન ભંગી તણી હીન કુ �ટયા મહીં િનવસતા ન�તાના િનિધ હે ! જાહ્નવી, ��પુત્રા તણાં જળ વહે સ�રત યમુના તણાં પુણ્ય ગહરાં એહ સુંદર અહો દેશમાં શોધવા, સૌ મથીએ તને, સ્હાય તું થા!  દીન૰ થાય મન મોકળાં, હૃદય ખુ�ાં રહે , હે હ�ર તાહરી ન�તા દે! ભૂિમ ભારત તણા લોકથી એકરસ, થૈ જવા શ�ક્ત મિત ને સ્પૃહા દે!  દીન૰ હે �ભુ! સ્હાય તું થાય છે માત્ર જ્યાં થઈ રહે નર િનરાધાર છેક; િમત્ર ચાકર બની સેવીએ લોક જે, તેથી િવખૂટા ન પડીએ, તું દેખ.  દીન૰ આત્મબિલદાનની મૂિતર્ થઈએ અમે, �દવ્ય મૂિતર્મતી ન�તા શા, જેથી આ ભૂિમનું થાય દશર્ન સુભગ ને વહે એ �િત �ેમધારા  દીન૰ મૂળ અં�ેજીૹ ગાંધીજી

ગુજરાતીમાં ઉતારનારૹ ઉમાશંકર જોશી [ગાંધી-કાવ્ય નવનીતમાંથી]

૨૩૨


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.