Navajivanno Akshardeh Year 05 Issue 02

Page 1

વર્ષૹ ૦૫ અંકૹ ૦૨ સળંગ અંકૹ ૪૬ • ફે બ્રુઆરી ૨૦૧૭

છૂટક કકંમત ઃ _ 15

સવવનયભંગ એ અનૈવતક વૈધાવનક કાયદાનો વવનયપૂવ્ષકનો ભંગ છે. આ શબદ, હં રુ જાણં છરુ ં તયાં સરુધી, થૉરોએ યોજ ેલો છે, જ ે તેમણે ગરુલામીપ્રથાવાળા રાજયના કાયદાનો પોતે કરતા હતા તે વવરોધ દશા્ષવવા માટે યોજયો હતો. સવવનયભંગ કરવાની ફરજ વવશે તેઓ એક સરસ વનબંધ લખી ગયા છે. પરં તરુ થૉરો કદાચ સંપૂણ્ષ અકહં સાના પક્ષકાર ન હતા. ઉપરાંત થૉરોએ કદાચ વૈધાવનક કાયદાના ભંગને મહે સૂલી કાયદા પૂરતો, એટલે કર નહીં આપવા પૂરતો મયા્ષકદત કયયો હતો, જયારે ૧૯૧૯માં જ ે સવવનયભંગ કરવામાં આવયો છે તેમાં ગમે તે વૈધાવનક અને અનૈવતક કાયદાના ભંગને આવરી લેવામાં આવયો હતો. એનો અથ્ષ એ છે કે કાયદાનો ભંગ કરનાર વવનયપૂવ્ષક અથા્ષત્ અકહં સક રીતે કાયદાભંગ કરે . તે કાયદાભંગ માટે કાયદામાં ઠરાવેલી સજાને આવકારે છે અને હસતા મોંએ જ ેલ ભોગવે છે. આ કાનૂનભંગ સતયાગ્રહની એક શાખા છે. મો. ક. ગાંધી यंग इन्डिया, ૨૩-૩-૧૯૨૧

[ગાંધીજીનો અક્ષરદેહ, ૧૯:૪૧૨-૧૩]


વર્ષૹ ૦૫ અંકૹ ૦૨ સળંગ અંકૹ ૪૬ • ફે બ્રુઆરી ૨૦૧૭ છૂ ટક કકંમત ઃ _ 15

તંત્ી

વવવેક દેસાઈ સંપાદક

કેતન રૂપેરા પરામર્શક

૧. કાયદાની સામે થવાની ફરજ . . . . . . . . . . . . . . . . . હે નરી િેવવિ થૉરો . . . . ૩૯ ૨. ‘ગળીનો િાઘ’ દૂર કરવાનો સતયાગ્રહ–૨ . . . . . . . . . . . . . .મો. ક. ગાંધી . . . .૪૫ ૩. પરુસતક વવશે ૹ માનવી ખંકિયેરો . . . કાકા કાલેલકર, કકશોરલાલ મશરૂવાળા . . . .૫૧   ગાંધીદૃસટિ : કરુ ષ્ઠરોગ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૫૩

કવપલ રાવલ

૪. કોમી વરિકોણ – ૪ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .પયારે લાલ . . . . ૫૬

સાજસજ્જા

૫. ગાંધીસાકહતયસેવી રમણ મોદી . . . . . . . . . . . . . . . . . . . . કેતન રૂપેરા . . . . ૬૧

અપૂવ્વ આશર ભાષારુવધિ

૬. મહાદેવ દેસાઈ સમાજસેવા પરુરસકાર — ૨૦૧૬ . . . . . . . . . . . . . . . . . . . . . . ૬૩

અશોક પંડ્ા

૭. કયાંથી મળી આવશે ‘મોહનનો મસાલો’? . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૬૭

આવરણ ૧ હે નરી ડેવવડ થૉરો, ૧૮૬૧

૮. ગાંધીજીની કદનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં . . . . . . .ચંદરુલાલ ભગરુભાઈ દલાલ . . . . ૬૯

આવરણ ૪ સાહહત્ય વવશે મૅવિવનના વવચારો [નવજીવન, ૧૪–૦૯–૧૯૧૯] વાવષ્શક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વવદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસથાપક, નવજીવન ટ્રસટ ગૂજરાત વવદ્ાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસતક ભંડાર બી/૨૦, સથાપતય એપાટ્ષમેનટ, સટવલિંગ હૉસસપટલની બાજરુ માં, ગરુરકરુ ળ રોિ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org નવજીવન ટ્રસટે નવજીવન મરુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાવશત કયરુિં.

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વવગત, દા. ત., (12–16)એ લવાજમ પૂરં થયાના માસ અને વર્ષ દશા્ષવે છે. જ ેમાં 12 એ કિસેમબર મકહનો અને 16 એ 2016નરું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનરું લવાજમ જ ે મકહને-વરષે પૂરં થતરું હોય તયાં સરુધીમાં લવાજમ ભરવરું ઇચછનીય છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બની શકે છે.

સુજ્ઞ વાચકોને . . . સામવયકમાં જયાં પણ સૌજનય સાથે લખાણ અપાયરું છે, તયાં મૂળને વધરુમાં વધરુ વફાદાર રહે વાનો પ્રયતન કરાયો છે. જોિણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જયાં જરૂર જણાઈ તયાં મરુદ્રણના દોરો અને જોિણી સરુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસતરુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ વસવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજનયપૂવ્ષકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ તયાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્ારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય તયાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્ેખ કરાયો છે. જ ે પાના પર મારિ મૂળ પાદટીપ છે તયાં કશો ઉલ્ેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધરુ પાદટીપ હોય તયાં બધે જ કોના દ્ારા તે ઉલ્ેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મરુકાઈ છે.

૩૮


કાયદાની સામે થવાની ફરજ હે નરી ડેિવડ થૉરો ‘નવજીવન’માં જ ેનાં લખાણની ખુદ ગાંધીજીએ પ્રસ્ાવના બાંધી હોય એવા હે નરી ડેવવડ થૉરો કે ્ેમનાં લખાણનો અલગથી પરરચય આપવાનો ન હોય. ૧૯૦૬માં—સતયાગ્રહ શબદ પહે લવહે લો વાપયાયાના વર્ષે—થૉરોના બહુચવચયા્ પુસ્ક Waldenથી ગાંધીજી ્ેમનાં લખાણોનાં પરરચયમાં આવયા. એ પછીના વર્ષે થૉરોના લેખ Civil Disobedienceનો ‘ઇનડીયન  ઑપીવનયન’માં ્રજૂ મો કરી ્ેની પુસસ્કાઓ બહાર પાડી ને દવષિણ આવરિકામાં સતયાગ્રહ દરવમયાન ્ેનો બખૂબી ઉપયોગ કયયો. થૉરોના વવિશ્ાબદી વર્યા (૧૮૧૭-૨૦૧૭)અને દેશ સરહ્ વવશ્વભરની સાંપ્ર્ સસથવ્માં પ્રસ્ુ્ લેખ વવશેર્ સમરણીય બની રહે છે. ગાંધીજીના પ્રારં વભક લખાણોની ભાર્ા અને શૈલીની દૃસટિએ પણ એક આગવી મુદ્ા છે. ્ે વાચકો માટે અનુભૂવ્નો અને અભયાસીઓ માટે સવ્ંત્ર અભયાસનો વવર્ય હોઈ ૨૯મી જાનયુઆરી, ૧૯૨૨ના ‘નવજીવન’માંથી યથા્થ...  િવચાર, વાણી અને વર્તનમાં એકરા જાળવનારા અમેરરકાના બહુ િવરલ સાધુપુરુષોમાં ધુરંધર હે નરી ડેિવડ થૉરો ૧૭મા [૧૨-૦૭-૧૮૧૭ • ૦૬-૦૫-૧૮૬૨] સૈકાની મધ્યમાં થઈ ગ્યો. સત્યની અડગ ટેકને લીધે રેના િવચારમાં જ ેટલું જોર હરું રેટલું જ એનાં વાણી અને વર્તનમાં હરું. એનાં લખાણો િવચારની ખાણ છે. એના શબ્ેશબ્માંથી અગ્નિ ઝરે છે. આથી જ લાખો માણસો રે વાંચે છે અને મનન કરે છે. એના જ ે પ્રિસદ્ધ લેખનાે સાર નીચે આપ્યો છે રેનો ટૂ કં માં પ્રસંગ આ છે. અમેરરકાનાં સં્યુકર રાજ્યોમાંના મૅસેચ્યુસેટસનો થૉરો વરની હરો. આ સં્યુકર રાજ્યોએ મૅગ્કસકોની સામે જ ે નીિરથી લડાઈ જાહે ર કરી રે એને ન્યા્યની િવરુદ્ધ લાગરી હરી. ગુલામીની પ્રથાની હસરીને એક ઘોર ક્ૂ ર અન્યા્યરૂપ રે માનરો હરો અને મૅસેચ્યુસેટસની રાજ્યસત્ા ગુલામની હરરી અને માિલકીને ટેકો આપરી હરી. એટલે એણે િનશ્ચ્ય ક્યયો કે રાજ્યને કર આપવો બંધ કરી રાજ્યની નીિરનો અને રેમ કરી રેની સત્ાનો િનરા્ર કરવો, એટલે કે રાજ્યના અત્યાચારમાં ભાગી્ાર ન બનવું. આ િનશ્ચ્ય મુજબ એણે કર લેનાર આવ્યો રેને કહું. “જ્યાં​ં સુધી મારા પૈસાનો ઉપ્યોગ લડાઈના ખચ્તમાં થવાનો છે ્યા રો ગુલામો ખરી્વામાં થવાનો છે ત્યાં સુધી રું કર નથી લઈ જઈ શકરો.” કર ઉઘરાવનાર ગૂંચવાઈ પૂછવા લાગ્યો. “ત્યારે મારે શું કરવું?” “રારે રારી જગાનું રાજીનામું આપવું, બીજુ ં શું?” પરરણામે એને જ ેલ જવું પડું. જ ેલમાં એના િમત્ર સુપ્રિસદ્ધ ઍમસ્તન એને મળવા ગ્યા અને પૂછું, “હે નરી રું અહીં કેવો?” થૉરોએ જવાબ આપ્યો, “રું બહાર કેવો?” જ ેલમાં રેના મનની અં્ર જ ે િવચારો આવ્યા રેનું પરરણામ રે આ લેખ. ઇિરહાસકો એમ કહે છે કે, અમેરરકામાં ગુલામી બંધ થવાનું મુખ્ય કારણ એ થૉરોનું જ ેલ જવું અને જ ેલમાંથી નીકળ્ા બા્ આ લેખનું પ્રકટ થવું એ હરાં. લેખ વાંચરાં સમજાશે કે આપણા ્ેશની હાલની પરરગ્સથિરમાં આ લેખ લોકોની સમક્ષ મૂકવાનો આ ્યોગ્ય અવસર છે. મો. ક. ગાંધી

મને સંપૂર્ણ રીતે માન્ય છે કે લોકોની ઉપર રાજ્યસત્ાનો દોર જ ેટલો ઓછો તેટલરું તે રાજ્ય સારં ; એટલે કે રાજ્યસત્ા એ એક જાતનો રોગ છે. અને તે રોગમાંથી રૈ ્યત नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૭]

39


જ ેટલે અંશે મરુકત રહી શકે તેટલે અંશે તે રાજ્યને વખારી શકા્ય. ઘરા લોકો એમ કહે છે કે અમેરરકામાં લશકર ન હો્ય અથવા ઓછરુ ં હો્ય તો સારં . આ વાત બરાબર છે, પર તે પ્રમારે કહે નારાઓનરું માનવરું ભૂલભરે લરું છે. તેઓ એમ કહે છે કે રાજ્યસત્ા તો લાભકારક છે, માત્ર તેનરું લશકર હાનનકતા્ણ છે. આવા મારસો સમજતા નથી કે લશકર તો રાજ્યસત્ાનરું શરીર છે અને તેના નવના તે સત્ા ઘડીભર ન નભી શકે. પર આપરે પોતે રાજ્યસત્ાના દોરથી દબા્યેલા રહી આ વાત જોઈ શકતા નથી. ખરં જોતાં તો લશકર અને રાજ્યસત્ા બંનેને આપરે એટલે પ્રજાવગ્ણ જ નભાવી રાખીએ છીએ. એટલે આપરે જો્યરું કે આપરે અના્યાસે છેતરા્યા કરીએ છીએ. અમેરરકાના રાજ્યે કોઈ સાહસ પોતાની મેળે ઉપાડરું હો્ય એમ નથી. નથી તેરે આપરને સવતંત્ર રાખ્યા કે નથી તેરે આપરને કાંઈ કેળવરી આપી. આજ ે આપરે જ ે કાંઈ છીએ તે રાજ્યને લીધે નહીં પર આપરા પોતામાં જ ે કાંઈ દૈવત છે તેને લઈને છીએ. ઊલટરુ ં રાજ્યસત્ાને લીધે આપરી કેળવરી અને કાબેનલ્યતમાં કંઈક ઊરપ જ આવી છે. તેમ છતાં હં રુ રાજ્યને જમીનદોસત કરવા માગતો નથી, હાલ તરત તો સારો રાજ્યકારભાર માત્ર માગરું છરુ .ં એ માગવાની દરે ક મારસની ફરજ છે. જ ે દેશની અંદર બહરુમતીથી બધાં કામ થતાં હો્ય ત્યાં ન્યા્ય જ મળે છે એમ માનવરું એ મહોટી ભૂલ છે, અને તે ભૂલ નહીં જોવાથી ઘરા અન્યા્યો થ્યા કરે છે. ઝાઝા મારસો કરે તે ખરં જ હો્ય એવી માન્યતા ખોટો વહે મ છે. શરું એવી જાતનરું રાજ્ય ન થઈ શકે, કે જ્યાં​ં ઘરા મારસો કહે તેનો અમલ થવાને બદલે જ ે સાચરું હો્ય તેનો જ અમલ થા્ય? શરું મારસે પોતાનો આતમા રાજ્યકતા્ણઓને વેચી દીધો છે? એમ જો હો્ય તો આપરે મારસ શાના? હં રુ તો કહં રુ છરુ ં કે આપરે મારસ પહે લાં અને પછી જ પ્રજા. કા્યદાને માન આપવાનો ગરુર કેળવવાની કશી્ય જરૂર હં રુ જોતો નથી. સત્યને માન આપવાની જ જરૂર હરહમેશ છે. મારાથી એક જ ફરજ કબૂલી શકા્ય અને તે એ કે જ ે સત્ય હો્ય તે જ મારે કરવરું. કા્યદાથી કોઈ દહાડો મારસ જરા્યે વધારે ન્યા્યી થ્યેલો મેં જાણ્યો નથી, ઊલટરુ ં સાધારર રીતે ન્યા્યી બરુનધિનાં મારસોને પોતાની ભલમનસાઈ કે ભોળપરને પરરરામે અન્યા્ય ફે લાવવામાં હનથ્યારરૂપ બનતાં જો્યાં છે અને જોઉં છરુ .ં કા્યદાને આવરું બેસરુમાર માન આપવાનરું પરરરામ, આપરે બધા એ જોઈએ છીએ કે રાજ્ય લડાઈમાં ઊત્યરુ​ું કે લશકરમાં પૂતળાની માફક ટપાટપ આપરે ઊતરી પડીએ છીએ અને મૂંગેમહોડે ઉપરીઓના હરુકમ ઉઠાવીએ છીએ. ઘરા મારસોનો તો ધંધો જ લશકરની નોકરી છે! પછી અમરુક લડાઈ ખરાબ છે એમ ચોક્કસ સમજવા છતાં તેમાં તેઓ તરા્ય છે. આવાઓને શરું આપરે મારસો ગરશરું કે કસાઈના હાથમાંના કરુ હાડા ગરશરું? આવા મારસો લાકડાં કે રોડાં સમાન છે. તેવા મારસોને માન કેમ આપી શકા્ય? પશરુઓ કરતાં તેમને કઈ રીતે ચરડ્યાતા ગરી શકા્ય? 40

[ ફેબ્રુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


‘નવજીવન’માં પ્રકાવશ્ આ લેખના પૃષ્ઠનો અંશ.

ઘરાઓ વળી કા્યદાના રહમા્યતી બને છે, વકીલો બને છે. એલચીઓ બને છે. તેઓ પોતાની અક્કલ વડે રાજ્યનરું રક્ષર કરવાનો ફાંકો રાખે છે પર હં રુ જોઉં છરુ ં કે તેઓ વગરનવચા્યયે અને અજાણ્યે સેતાનની સેવામાં રોકા્ય છે. ખરા મદ્ણ તો કોક નવરલા-આપરા વીરો, આપરા દેશભકતો, આપરા મહાન સરુધારકો છે, જ ેઓ સત્યથી રાજની સેવા કરવા ઇચછે છે અને જ ેમને હં મેશાં રાજ્યની સામે થઈને જ તે સેવા કરવી પડે છે. સાધારર રીતે, રાજ્ય આવાઓને પોતાના દરુશમન લેખે છે. ડાહ્ો મારસ તો મદ્ણની રીતે જ કામ કરશે, બીજાનો નચાવ્યો નહીં નાચે. આ અમેરરકાના રાજ્યને નનભાવવા જ ે મારસ ્યતન કરે તે નામદ્ણ સમજવો. જ ે રાજ્ય ગરુલામોની ઉપર સત્ા ધરાવે છે તેને હં રુ મારં રાજ્ય ગરી શકતો નથી. જ્યારે બહરુ જરુ લમ થા્ય ત્યારે જરુ લમી રાજ્યની સામે થવાનો મારસજાતનો હક છે. કેટલાક મારસો કહે છે કે અમેરરકાનરું હાલનરું રાજ્ય તેવરું જરુ લમી નથી કારર તેઓની પોતાની જાત ઉપર ક્યાં હરુમલો છે? અને બીજાની ઉપર જ ે ગરુજરે છે તેની આવરું બોલનારાઓને દરકાર નથી. જ ેમ દરે ક સંચામાં થોડોઘરો કાટ હો્ય છે તેમ દરે ક રાજ્યતંત્રમાં પર હો્ય છે. તે કાટ દૂર કરવાને ખાતર તેની સામે થવાની જરૂર કદાનપ ભલે ન હો્ય, પર કાટ એ જ સંચો બને, જ્યારે જરુ લમ એ કા્યદાનરું રૂપ પકડે, ત્યારે એ રાજ્ય મદદોને ન ખપે. શરીર જા્ય તોપર ન્યા્ય કરવો, એનરું જ નામ સત્ય જાળવવરું. ડૂ બતા મારસ પાસેથી મેં તેનરું તૂંબડરુ ં ઝૂંટવી લીધરું હો્ય તો મારી નજંદગી જા્ય તોપર મારે તેને તે પાછરુ ં આપવરું રહ્રું; તે જ પ્રમારે કદી અમેરરકાનરું રાજ્ય ડૂ બવાનરું હો્ય તોપર તેરે ગરુલામોને છૂટા ક્યયે જ છૂટકો. नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૭]

41


આપરે બોલીએ છીએ કે આમપ્રજા અમરુક કામને સાર તૈ્યાર નથી; પર સારં કરતાં હં મેશાં વખત લાગે છે. કેમકે જ ે થોડાં મારસો સરુધારા કરવા માગતા હો્ય તે બધા બહાદરુર નથી હોતા. બધી પ્રજા તમારા જ ેટલી બહાદરુર થા્ય નહીં તેથી નફકર નથી, પર સમાજમાં કેટલાક તો સંપૂર્ણ શરુધિ હોવા જોઈએ. જ ેમ એક ખમીરનરું બરુંદ આટામાં વ્યાપીને આખી રોટીને ફરુલાવે છે, તેમ આવા મારસો સમાજમાં વ્યાપીને આખી પ્રજાને ચઢાવે છે. એવા તો હજારો છે, કે જ ેઓના નવચાર ગરુલામીની સામે છે, પર તેમનાં આચરર તેમના નવચારથી નવરધિ છે. તેઓ પોતાને વૉનશંગટન અને ફ્ેનકનલનના વંશજો કહાવે છે, પર પાટલૂનનાં ખીસામાં હાથ ઘાલી ચમન કરતા ફરે છે. આજના દેશસેવકો અને પ્રામાનરક મારસો કેવાં છે? તેઓ ઢચરુપચરુ મનના છે, રદલગીરીના ઠરાવો પસાર કરે છે અને અરજીઓ મોકલે છે! પર કશી વાતમાં તેઓનો જીવ નથી હોતો એટલે તેમાં ભલીવાર પર શી હો્ય? તેઓ રાહ જોતા બેસે છે કે કેમે ક્યાું કોઈ બીજો દરુઃખનરું નનવારર કરનારો નીકળે છે કે પોતાની તળે રે લો ન આવે! જગતમાં હજારે નવસો નવાણં સત્યની વાતો કરનારા હો્ય છે, આચરનારો એક હો્ય છે. પર સત્યના એવા હજાર વાતો કરનારા કરતાં સત્યના એક આચરનારની રકંમત ઘરી વધારે છે. ખજાનો સાચવનારા ઘરા હો્ય છે તેનાથી તેમાંની એક પાઈ પર ઊંચકીને આપી નહીં શકા્ય. ખજાનાનો માલેક એક જ હો્ય, છતાં તે બધરું લૂંટાવી શકે છે. મારસ સત્યની બાજરુ એ મત આપે એટલે કાંઈ તે સત્ય આચરતો કહે વા્ય નહીં. જ્યાં સરુધી પોતાનો મત નસધિ કરવાની તેને ધગશ નથી ત્યાં સરુધી તે મતનરું કંઈ ફળ નથી. બહરુમતના નનર્ણ્ય આગળ પોતાનો નસધિાંત છોડવાને બદલે તેરે એકલા ઝૂઝવરું જોઈએ. બહરુમતીએ જ ે કામ થા્ય તેમાં કરાવવાપણં શરું રહ્રું? જ્યારે ઘરા મારસો ગરુલામી રદ કરવાનો મત આપશે ત્યારે એમ જારવરું કે ગરુલામી રદ કરવાપણં રહ્રું નથી. ઇનતહાસ તો એમ નોંધશે કે કા્યા વાચા મનથી એ ગરુલામી પ્રથા સામે ઝૂઝનાર એક સાચા મારસે જ તેનરું મૂળ ઉખેડરું હતરું. હં રુ એમ નથી કહે તો કે દરે ક મારસ જ્યાં જ્યાં ખોટરુ ં જરુ એ ત્યાં ત્યાં બધે તે દૂર કરવાને તે બંધા્યેલો છે; પર હં રુ ચોક્કસ કહં રુ છરુ ં કે તે પોતે ખોટામાં ભાગ નહીં લેવા તો બંધા્યેલો છે જ. મારસ માત્ર નવચાર કરીને બેસી રહે ને તે પ્રમારે વતયે નહીં તેમાં શરું સધા્યરું? જો મારો માલ કોઈ ચોરી જા્ય તો તે અઠીક થ્યરું ગરી હં રુ બેસી રહે તો નથી પર ચોરા્યેલો માલ પાછો મેળવવા અને તે ફરી ન ચોરા્ય તેમ કરવા પ્ર્યતન કરં છરુ .ં જ ે મારસ કહે છે તેમ કરે છે તે જરુ દી જાતનો બને છે. તેવો મારસ નથી દેશની, નથી સગાની કે નથી નમત્રોની દરકાર કરતો; સત્યને સેવતો આ બધાંને તે સેવે છે. આપરી ઉપર જરુ લમી કા્યદા છે, એમ આપરે કબૂલ કરીએ છીએ. તેની સામે આપરે થશરું? સાધારર રીતે મારસો કહે છે કે જ્યારે ઘરા મારસો તે કા્યદા નાપસંદ કરશે ત્યારે તે રદ થશે. તેઓ કહે છે કે જો અમે તે કા્યદાઓની સામે થઈએ તો અત્યારે 42

[ ફેબ્રુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


તે કા્યદાઓથી થઈ રહે લી ખરાબી કરતાં પર તેની સામે થવામાંથી થનારી ખરાબી વધી પડશે; પર તેમ થા્ય તો સામે થનારનો દોષ નથી દોષ કા્યદાવાળાઓને છે. હં રુ બેધડક કહં રુ છરુ ં કે મૅસેચ્યરુસેટસમાં એક હજાર મારસ-દસ પ્રામાનરક મારસ, નહીં નહીં, એક જ પ્રામાનરક મારસ-ગરુલામીની નવરધિ હો્ય, એક જ સાચૂલો મારસ જો કર નહીં આપો ગરુલામોની ભાગીદારીમાંથી બાતલ થઈ જા્ય અને તેમ કરવા માટે જ ેલ ભોગવી લે તો આજ ે જ અમેરરકામાં ગરુલામગીરી નાબૂદ થા્ય. બીજાઓ પોતાના મતના ન થા્ય ત્યાં સરુધી તેરે ગરુલામોની માલેકી ધરાવવાના પાપમાં ભળવાનરું નથી, કેમકે તે એકલો નથી. તેની સાથે હં મેશાં ઈશ્વર રહ્ો છે. જો હં રુ બીજાઓના કરતાં સાચો હોઉં તો હં રુ તે બધાં કરતાં ચડતો છરુ .ં વષ્ણમાં એક જ વાર રાજ્યસત્ાના પ્રસંગમાં હં રુ આવરું છરુ ,ં કે જ્યારે રાજ્યનો પ્રનતનનનધ—કર ઉઘરાવનાર—મારી પાસે કર લેવા આવે છે. તે વેળા મારે તેને કર આપવાની ના પાડવી જ જોઈએ. એક હજાર મારસો કર આપવા ના પાડે તો તેમાં કશો અત્યાચાર થતો નથી. પર રાજ્ય જ ે અત્યાચાર કરે છે તેમાં મારા એવા કર આપવાથી મદદ થતી હોઈ કર આપવામાં જ અત્યાચાર રહે લો છે. હં રુ જાણં છરુ ં કે મૅસેચ્યરુસેટસમાં એક જ ખરો ભડ ગરુલામીની સામે થઈને કર ભરવાનો ઇનકાર કરી જ ે દહાડે જ ેલમાં જશે તેજ દહાડે ગરુલામોની બેડી તૂટવી શરૂ થઈ જશે. જ ે કામ બરાબર કરવામાં આવે તેજ ક્યરુ​ું કહે વા્ય; પર આપરે તો લાંબી વાતો કરીને માનીએ છીએ કે વાતો કરવી એજ આપણં કામ છે. ગરુલામી તોડવાની રહલચાલને ટેકો આપનારાં છાપાંઓનો પાર નથી, પર મદ્ણ એકે નથી. જ ે રાજ્યમાં ખોટી રીતે મારસોને જ ેલમાં નાંખવામાં આવે છે તે રાજ્યમાં ન્યા્યી અને સદાચરરી મારસોનરું ઘર જ ેલ છે. તેથી મૅસેચ્યરુસેટસમાં આજ ે દરે ક સજ્જન વ્યકકતનો વાસ જ ેલમાં જ હોવો જોઈએ. ગરુલામી રાજ્યમાં મારસ જ ેલમાં જ સવતંત્ર છે. ત્યાં જ તેનરું માન છે. જ ેઓ એમ માને છે કે સારા મારસો જ ેલ જશે તો પાછળથી અન્યા્યની સામે લડત ચલાવનાર કોઈ રહે શે નહીં તેઓને લડત કેમ ચાલે તેનરું ભાન નથી. તેઓને ખરાની સત્ા ખોટા ઉપર કેટલી ચાલે છે તેનરું માપ નથી. જ ેલમાં પડેલા અને અન્યા્યના જરુ લમનો અનરુભવ કરનારા જ ેલમાં રહ્ા જ ેટલરું કામ કરી શકશે તેટલરું જ ેલની બહાર નહીં કરી શકે. થોડા નવરધિ નવચારનાં મારસો ઘરાં મારસોની સાથે ખેંચા્યાં કરે ત્યાં સરુધી તેઓ નવરધિ નવચારના કહે વા્ય જ નહીં. તેઓએ તો પોતાનરું બધરું વજન નવરધિ ગનત આપવામાં વાપરે લરું ઘટે છે. હં રુ મારા પાડોશીઓની સાથે વાતચીત કરં રુ છરુ ં ત્યારે મને માલરુમ પડે છે કે તેઓ સરકાર સામે થા્ય તો બધરું ખોઈ બેસે અને તેઓનાં બા્યડીછોકરાં રઝળી પડે એની તેઓને બીક છે. રાજ્ય ઉપર મારા અથવા મારા કરુ ટરુબ ં નો આવો આધાર મારે જો રાખવો પડે તો એવી દીનદશા કરતાં તો હં રુ મરવરું બહે તર સમજરુ .ં नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૭]

43


મને લાગે છે કે જરુ લમી રાજને તાબે થવરું એ શરમભરે લરું છે, તેની સામે થવરું એ સહે લરું અને સરસ છે. હં રુ તો છ વષ્ણ થ્યા કર આપવાનો ઇનકાર કરતો આવ્યો છરુ .ં આને સાર એક વખત એક રાતને માટે મને જ ેલમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે મેં કેદખાનાની દીવાલો અને તેના લોખંડના દરવાજા તપાસ્યા ત્યારે મને રાજ્યની મરુખા્ણઈનો ખ્યાલ આવ્યો. મને હસવરું આવ્યરું કે મને કેદ કરનારા તો એમ જ ધારતા હશે કે હં રુ માત્ર હાડ અને માંસનો જ બનેલો છરુ !ં તે મૂખા્ણઓ જારતા નથી કે હં રુ દીવાલોથી ઘેરા્યેલો છતાં બીજાઓ કરતાં છૂટો છરુ .ં હં રુ કેદમાં હતો એમ મને ન લાગ્યરું મને તો એમ જ જરા્યરું કે જ ેઓ બહાર હતા તેઓ જ કેદીની કસથનતમાં હતા. મને તેઓ પહોંચી શક્યા નહીં ત્યારે ઊઠીને મારા શરીરને સજા કરી! તેમ થવાથી હં રુ વધારે છૂટો થ્યો અને મારા નવચારો તે રાજ્યને સાર વધારે ભ્યંકર થ્યા. મેં જો્યરું છે કે છોકરાંઓ જ્યારે કોઈક મારસને કાંઈ નથી કરી શકતાં ત્યારે તેના કૂ તરાને કનડે છે; તેમ રાજ્ય પર જ્યારે મને કાંઈ નથી કરી શકતરું ત્યારે મારા શરીરને ઈજા આપે છે. વળી મેં એમ પર જો્યરું કે એ માટીના ચોલાને ઈજા આપતાં પર રાજ્ય ડરતરું હતરું! આથી મારં જ ે કાંઈ માન રાજ્ય પ્રત્યે રહી ગ્યરું હતરું તેટલરું પર જતરું રહ્રું! 

ગંભીરવસંહજીએ ખૂબ મહે ન્ કરીને બીજા કોઈ લખી ના શકે એવું વવરલ પુસ્ક આપયું છે. ડૉ. ધીરુભાઈ ઠાકર (૧૯૧૮–૨૦૧૪), અમદાવાદ આ ગ્રંથ એક ઉત્તમ જીવનચરરત્ર છે. અહીં જ ેટલો ઇવ્હાસ છે એટલી જ સારહસતયક રજૂ આ્ છે. નરોત્તમ પલાણ, પોરબંદર ‘ગાંધીજી, નપ્રનસ રરજી અને નરિકેટ’ તથા ‘ગાંધી્યરુગના સત્યાગ્રહી, નશક્ષક, સંશોધક, સારહત્યકારૹ રામનારા્યર ના. પાઠક’ લેખો થકી અને કદાચ એ પહે લાંથી પર ‘नवजीवनનો અક્ષરદેહ’ના વાચકો ગંભીરનસંહ ગોરહલની સારહકત્યક-સંશોધક-દૃકટિથી વાકેફ હશે. ભાવનગરના મહારાજા કૃ ષરકરુ મારનસંહજી નવશેનરું આ પરુસતક તેમની ૧૪ વષ્ણની સંશોધન અને મહે નતનો પરરપાક છે. ગરુજરાતી સારહત્ય પરરષદે વષ્ણ ૨૦૧૨ની શ્ેષ્ઠ જીવનકથા તરીકે આ પરુસતકને નવાજ્યરું છે તો ગરુજરાત સારહત્ય અકાદમીએ પર વષ્ણ ૨૦૧૨–૧૩ માટે જીવનકથાના પ્રકાશનોમાં આ પરુસતકને પ્રથમ પારરતોનષક આપ્યરું છે. કૃ ષરકરુ મારનસંહજી નવશેનાં ૬૦૦ ઉપરાંત પાનાં અને કલર ફોટા સરહત કરુ લ ૪૦૦ જ ેટલાં ફોટા સમાવતા આ જીવનચરરત્રની અન્ય ઉપલક્ધ એ છે કે તેમાંનરું એક પ્રકરર ધો.૮ના પાઠ્યપરુસતકમાં પર સથાન પામ્યરું છે. લેખકના પોતાના જ રાજવી પ્રકાશને પ્રનસધિ કરે લા આ પરુસતકના મરુખ્ય નવરિેતા તરીકે નવજીવન છે અને ગરુજરાતી પ્રકાશનોમાં ઉત્મ નમૂના રૂપ ઈ-બરુક e-શ્દ પર ઉપલ્ધ છે. – સં.

મુખ્ય િવક્ેરા નવજીવન પ્રકાશન મંરદર સરનામરું, ઇમેઇલ અને વેબસાઇટ માટે જરુ ઓ આવરર ૨

44

ઈ-બુક માટે સંપક્ત e-શ્દૹ http://www.e-shabda.com/ Telૹ +91–79–67124222 • Faxૹ +91–79–30487400 Emailૹ Informationૹ info@e-shabda.com Sales: sales@e-shabda.com [ ફેબ્રુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


‘ગળીનો ડાઘ’ દૂર કરવાનો સતયાગ્રહ–૨

ચંપારણ સતયાગ્રહ શતાબદી

મો. ક. ગાંધી ગ્ાંકથી ચાલુ …

અહહં સાદેવીનો સા�ાતકાર>

મારે તો ખેડૂતોની હાલતની તપાસ કરવી હતી. તમારે કંઈ કહે વાનરું હો્ય તો મને લખી જરાવજો.

ગળીના માનલકોની સામે જ ે ફરર્યાદો હતી તેમાં કેટલરું સત્ય છે તે જોવરું હતરું. આ કામને અંગે હજારો ખેડૂતોને મળવરું જોઈએ. પર તેમની સાથે આમ સંબંધમાં આવ્યા પહે લાં ગળીના માનલકોની વાત સાંભળવાની ને કનમશનરને મળવાની મેં આવશ્યકતા જોઈ. બંનેને નચઠ્ી લખી. માનલકોના મંત્રીની મરુલાકાત વખતે તેરે સાફ જરાવ્યરું કે, તમે પરદેશી ગરાઓ, તમારે અમારી અને ખેડૂતોની વચચે નહીં આવવરું જોઈએ, છતાં જો ચંપારણ જનકરાજાની ભૂમિ ગળીનાં ખેતરો તીનકઠિયાનો ઠરવાજ રાજકિાર રાજકુ ાર શુક્લ ગળીનો ડાઘ ખેડૂ ત તોનાં ોનાં દુ:ખ બ્રજઠકશોરબાબુ રાજ ેન્દ્રપ્રસાદ આચાય્ય ય્ય્ય કપ્લાની ય કૃકૃ મબહારી સરળતા િોતીહારી િ ધરણીધરપ્રસાદ ૧૪૪િી િી ક્લિ જનસેવા અને દેશસેવા ક્લે િ ્લેક્ટર મિ. ્લ હે કોક મશક્ષણ ગ્ાિસફાઈ ની્લવરો તરફથી ઝેરી ઠહ્લચા્લ ગ્ાિસેવા જનસેવા અને દેશસેવા અઠહં ઠહસાદેવીનો સાક્ષાતકા ઠહં ત ર ખેડૂ તોની ઊ્લ્ટતપાસ તકા બાબાસાહે બ િેિણ િ િ​િ પુંડ્લ ્લીક અવંમતકાબાઈ મત ે ગોખ્લે ્લે ્લ આનંદીબાઈ છો્ટે્લા્લ છો સુરેન્દ્રનાથ દેવદાસ િહાદેવ દેસાઈ નરહઠર પરીખ કસતૂરરબાઈ કસતૂ બાઈ સમવનયભંગનો પહે ્લ ્લો​ો પદાથ્યપાિ ની્લવર વર રાજ રાજયનો અસ અસત ચંપારણ જનકરાજાની ભૂમિ ગળીનાં ખેતરો તીનકઠિયાનો ઠરવાજ રાજકિાર રાજકુ શુક્લ ગળીનો ડાઘ ખેડૂ તોનાં દુ:ખ બ્રજઠકશોરબાબુ રાજ ેન્દ્રપ્રસાદ આચાય્ય ય ય્ય કૃકપ્લાની મબહારી સરળતા િોતીહારી ધરણીધરપ્રસાદ િ ૧૪૪િી િી ક્લિ જનસેવા અને િ દેશસેવા ક્લે ્લેક્ટર મિ. હે કોક ્લ મશક્ષણ ગ્ાિસફાઈ ની્લવરો તરફથી ઝેરી ઠહ્લચા્લ ગ્ાિસેવા જનસેવા અને

ચંપારણ અને ખેડા સતયાગ્રહ દરવમયાન મો. ક. ગાંધી અને ચંપારણ સતયાગ્રહ માટે ્ેમનો પકડનાર ખેડૂ્ રાજકુ માર શુકલ

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૭]

મેં મંત્રીને નવવેકપૂવ્ણક કહ્રું કે, હં રુ મને પોતાને પરદેશી ન ગણં, ને ખેડૂતો ઇચછે તો તેમની કસથનતની તપાસ કરવાનો મને પૂરો અનધકાર છે. કનમશનર સાહે બને મળ્ો. તેમરે તો ધમકાવવાનરું જ શરૂ ક્યરુ​ું. ને મને આગળ વધ્યા નવના નતરહરુત છોડવાની ભલામર કરી. મેં સાથીઓને બધી વાત કરીને કહ્રું કે, તપાસ કરતાં મને સરકાર રોકશે એવો સંભવ છે, ને જ ેલજાત્રાનો સમ્ય મેં ધા્યદો હતો તેના કરતાં વહે લો પર આવે. જો પકડાવરું જ જોઈએ તો મારે મોતીહારી અને બની શકે તો બેનત્યામાં પકડાવરું જોઈએ. અને તેથી બનતી ઉતાવળે ત્યાં પહોંચવરું જોઈએ. ચંપારર નતરહરુત નવભાગનો નજલ્ો અને મોતીહારી તેનરું મરુખ્ય શહે ર. બેનત્યાની આસપાસ રાજકરુ માર શરુકલનરું મકાન હતરું, ને તેની આસપાસની કોઠીઓના ખેડૂતો વધારે માં વધારે રં ક હતા. તેમની હાલત બતાવવાનો રાજકરુ માર શરુકલનો લોભ હતો. ને મને હવે તે જોવાની ઇચછા હતી. તેથી સાથીઓને લઈને હં રુ તે જ રદવસે મોતીહારી જવા ઊપડો. મોતીહારીમાં ગોરખબાબરુએ આશ્​્ય આપ્યો ને તેમનરું ઘર ધમ્ણશાળા થઈ પડરું. અમે બધા માંડ માંડ તેમાં સમાઈ શકતા હતા. જ ે રદવસે પહોંચ્યા તે જ રદવસે સાંભળ્રું કે મોતીહારીથી પાંચેક માઈલ દૂર એક ખેડૂત રહે તો હતો તેની ઉપર અત્યાચાર થ્યા હતા. તેને જોવા મારે ધરરીધરપ્રસાદ વકીલને લઈને સવારે જવરું, એવો 45


નનશ્ચ્ય ક્યદો. અમે સવારે હાથી ઉપર સવારી કરીને નીકળી પડા. ચંપારરમાં હાથીનો ઉપ્યોગ જ ેમ ગરુજરાતમાં ગાડાનો થા્ય છે એમ લગભગ થા્ય છે. અધયે રસતે પહોંચ્યા ત્યાં પોલીસ સરુપરરનટેનડેનટનો મારસ આવી પહોંચ્યો ને મને કહ્રુંૹ ‘તમને સરુપરરનટેનડેનટ સાહે બ સલામ દેવડાવે છે.’ હં રુ સમજ્યો. ધરરીધરબાબરુને મેં આગળ જવાનરું કહ્રું. હં રુ પેલા જાસૂસની સાથે તેરે ભાડે લીધેલી ગાડીમાં બેઠો. તેરે ચંપારર છોડવાની નોરટસ મને આપી. મને ઘેર લઈ ગ્યો ને મારી સહી માગી. મેં જવાબ લખી આપ્યો કે, હં રુ ચંપારર છોડવા ઇચછતો નથી, ને મારે તો આગળ વધવરું છે ને તપાસ કરવી છે. બરહષકારના હરુકમનો અનાદર કરવા સાર બીજ ે જ રદવસે કોટ્ણમાં હાજર રહે વાનો સમન મળ્ો. આખી રાત જાગીને મેં મારે જ ે કાગળો લખવાના હતા તે લખ્યા, ને જ ે જ ે સૂચનાઓ આપવી હતી તે બ્જરકશોરબાબરુને આપી. સમનની વાત એક ક્ષરમાં બધે ફે લાઈ ગઈ, અને લોકો કહે તા હતા કે કદી નહીં જો્યેલરું એવરું દૃશ્ય મોતીહારીમાં જોવામાં આવ્યરું. ગોરખબાબરુનરું ઘર અને કચેરી લોકોથી ઊભરાઈ ઊઠ્યાં. સારે નસીબે મેં મારં બધરું કામ રાતના આટોપી લીધરું હતરું, તેથી આ ભીડને હં રુ પહોંચી વળ્ો. સાથીઓની રકંમત મને પૂરેપૂરં જરાઈ આવી. તેઓ લોકોને નન્યમમાં રાખવામાં ગૂંથાઈ ગ્યા. કચેરીમાં જ્યાં જાઉં ત્યાં ટોળેટોળાં મારી પાછળ આવે. કલેકટર, મૅનજસટ્ટે , સરુપરરનટેનડેનટ વગેરે અને મારી વચચે પર એક જાતની ગાંઠ બંધાઈ. સરકારી નોરટસો વગેરેની સામે કા્યદેસર નવરોધ કરવો હોત તો હં રુ કરી શકતો હતો. તેને બદલે તેમની બધી નોરટસોના મારા સવીકારથી ને અમલદારોની સાથેના જાનતપરરચ્યમાં વાપરે લી મીઠાશથી તેઓ સમજી ગ્યા કે, મારે તેમનો નવરોધ નથી કરવો પર તેમના 46

હરુકમનો નવન્યી નવરોધ કરવો છે. તેથી તેમને એક પ્રકારની નનભ્ણ્યતા મળી. મારી કનડગત કરવાને બદલે તેમરે લોકોને નન્યમમાં રાખવા સાર મારી ને સાથીઓની મદદનો ખરુશીથી ઉપ્યોગ ક્યદો. પર સાથે તેઓ સમજી ગ્યા કે તેમની સત્ા આજથી અલોપ થઈ. લોકો ક્ષરભર દંડનો ભ્ય તજી તેમના નવા નમત્રના પ્રેમની સત્ાને વશ થ્યા. ્યાદ રાખવાનરું છે કે ચંપારરમાં મને કોઈ ઓળખતરું નહોતરું. ખેડૂતવગ્ણ સાવ અભર હતો. ચંપારર ગંગાને પેલે પાર છેક રહમાલ્યની તળેટીએ નેપાળની નજીકનો પ્રદેશ, એટલે નવી દરુનન્યા. અહીં મહાસભાનરું નામ ન મળે. મહાસભાના કોઈ સભ્યો ન મળે. જ ેમરે નામ સાંભળ્રું હો્ય તે નામ લેતાં કે તેમાં ભળતાં ડરે . આજ ે મહાસભાના નામ નવના મહાસભાએ ને મહાસભાના સેવકોએ પ્રવેશ ક્યદો, ને મહાસભાની આર વતતી. સાથીઓની સાથે મસલત કરી મેં નનશ્ચ્ય ક્યદો હતો કે મહાસભાને નામે કંઈ જ કામ કરવરું નથી. નામનરું નહીં પર કામનરું કામ છે, ટપટપનરું નહીં પર મમમમનરું કામ છે. મહાસભાનરું નામ અળખામણં છે. આ પ્રદેશમાં મહાસભાનો અથ્ણ વકીલોની મારામારી, કા્યદાની બારીઓથી સરકી જવાના પ્ર્યતનો, મહાસભા એટલે બૉમબગોળા, મહાસભા એટલે કહે રી એક, કરરી બીજી. આવી સમજર સરકારમાં અને સરકારની સરકાર ગળીના માનલકોમાં હતી. મહાસભા આ નથી, મહાસભા બીજી જ વસતરુ છે, એમ અમારે નસધિ કરવાનરું હતરું. તેથી અમે મહાસભાનરું નામ જ ક્યાં્યે ન લેવાનો ને લોકોને મહાસભાના ભૌનતક દેહનો પરરચ્ય ન કરાવવાનો નનશ્ચ્ય ક્યદો હતો. તેઓ તેના અક્ષરને ન જારતાં તેના આતમાને જારે ને અનરુસરે તો બસ છે, તે જ ખરં છે, એમ અમે નવચારી મૂક્યરું હતરું. એટલે મહાસભાની વતી કોઈ છૂપા કે જાહે ર [ ફેબ્રુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


જાસૂસો મારફત કાંઈ ભૂનમકા તૈ્યાર કરવામાં આવી નહોતી. રાજકરુ માર શરુકલમાં હજારો લોકોમાં પ્રવેશ કરવાની શકકત નહોતી. તેમનામાં કોઈએ આજ લગી રાજ્યપ્રકરરી કામ ક્યરુ​ું જ નહોતરું. ચંપારરની બહારની દરુનન્યાને તેઓ જારતા નહોતા. છતાં તેમનો અને મારો મેળાપ જૂ ના નમત્રો જ ેવો લાગ્યો. તેથી મેં ઈશ્વરનો, અરહં સાનો અને સત્યનો સાક્ષાતકાર ક્યદો, એમ કહે વામાં અનતશ્યોકકત નથી, પર અક્ષરશૹ સત્ય છે. એ સાક્ષાતકારનો મારો અનધકાર

તપાસરું છરુ ં તો મને લોકો પ્રત્યેના પ્રેમ નસવા્ય કંઈ જ નથી મળતરું. આ પ્રેમ તે પ્રેમ અથવા અરહં સાને નવશે રહે લી મારી અચનલત શ્ધિા. ચંપારરનો આ રદવસ મારા જીવનમાં કદી ન ભરુલા્ય એવો હતો. આ મારે સાર ને ખેડૂતોને સાર એક ઉતસવનો રદવસ હતો. સરકારી કા્યદા પ્રમારે મરુકદ્દમો મારી સામે ચાલવાનો હતો. પર ખરં જોતાં તો મરુકદ્દમો સરકારની સામે હતો. કનમશનરે મારી સામે રચેલી જાળમાં તેરે સરકારને ફસાવી.

કે સ ખેંચાયો

કેસ ચાલ્યો. સરકારી વકીલ, મૅનજસટ્ટે વગેરે ગભરા્યેલા હતા. શરું કરવરું તે તેમને સૂઝતરું નહોતરું. સરકારી વકીલ સરુનાવરી મરુલતવી રાખવાની માગરી કરી રહ્ો હતો. હં રુ વચચે પડો ને મેં નવનંતી કરી કે મરુલતવી રાખવાની કશી જરૂર નથી, કેમ કે મારે ચંપારર છોડવાની નોરટસનો અનાદર ક્યા્ણનો ગરુનો કબૂલ કરવો છે. એમ કહીને મેં બહરુ જ નાનકડરુ ં બ્યાન તૈ્યાર ક્યરુ​ું હતરું તે વાંચી ગ્યો. તે આ પ્રમારે હતરુંૹ ‘ફોજદારી કામ ચલાવવાની રીતના કા્યદાની ૧૪૪મી કલમ મરુજબ કરે લા હરુકમનો દેખીતો અનાદર કરવાનરું ગંભીર પગલરું મારે કેમ લેવરું પડરું તે નવશે ટૂ કં રું બ્યાન અદાલતની પરવાનગીથી રજૂ કરવા ઇચછરુ ં છરુ .ં મારા નમ્ર અનભપ્રા્ય પ્રમારે એ અનાદરનો સવાલ નથી, પર સથાનનક સરકાર અને મારી વચચે મતભેદનો સવાલ છે. હં રુ આ પ્રદેશમાં જનસેવા અને દેશસેવા કરવાના હે તરુથી દાખલ થ્યો. રૈ ્યત સાથે નીલવરો ન્યા્યથી વત્ણતા નથી એ કારરે તેમને મદદ કરવાને આવવાનો ભારે આગ્રહ મને થ્યો એટલે જ મારે આવવરું પડરું છે. આખા પ્રશ્નના અભ્યાસ નવના હં રુ તેમને મદદ શી રીતે કરી શકરું? એટલે હં રુ એ પ્રશ્નનો અભ્યાસ કરવા, नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૭]

બની શકે તો સરકાર અને નીલવરોની મદદ લઈને, અભ્યાસ કરવા આવ્યો છરુ .ં બીજો કોઈ પર ઉદ્દેશ મેં રાખ્યો નથી, અને મારા આવવાથી લોકોની શાંનતમાં ભંગ થશે અને ખરુનામરકી થશે એ હં રુ માની શકતો નથી. આ બાબતમાં મને ઠીક ઠીક અનરુભવ છે એવો મારો દાવો છે. પર સરકારનો નવચાર આ બાબતમાં મારાથી જરુ દો પડે છે. તેમની મરુશકેલી હં રુ સમજરુ ં છરુ ,ં અને હં રુ એ પર કબૂલ કરં છરુ ં કે તેમરે તો મળેલી હકીકત ઉપર જ નવશ્વાસ રાખવો રહ્ો. કા્યદાને માન આપનાર પ્રજાજન તરીકે તો મને આપવામાં આવેલા હરુકમને સવીકારવાનરું સવાભાનવક મન થા્ય, અને થ્યરું હતરું. પર તેમ કરવામાં હં રુ જ ેમને માટે અહીં આવ્યો છરુ ં તેમના પ્રનત મારા કત્ણવ્યનો ઘાત કરં એમ મને લાગ્યરું. મને લાગે છે કે તેમની સેવા મારાથી તેમની મધ્યમાં રહીને જ આજ ે થઈ શકે. એટલે સવેચછાએ ચંપારર છોડી શકરું એમ નથી. આવા ધમ્ણસંકટમાં મને ચંપારરમાંથી ખસેડવાની ફરજ હં રુ સરકાર ઉપર નાખ્યા નવના ન રહી શક્યો. ‘રહં દના લોકજીવનમાં મારા જ ેવી જ ેની પ્રનતષ્ઠા છે તેવા મારસે અમરુક પગલરું લઈ દાખલો બેસાડવામાં ભારે કાળજી રાખવી જોઈએ એ હં રુ 47


‘હહં દના લોકજીવનમાં મારા જેવી જેની પ્રહતષ્ા છે તેવા માણસે અમુક પગલું લઈ દાખલો બેસાડવામાં ભારે કાળજી રાખવી જોઈએ એ હું

બરોબર સમજુ ં છુ ં. પણ મારી દૃઢ માનયતા છે કે,

આજે

જે

અટપટી

પહરહ્થહતમાં

અમે

મુકાયેલા છીએ તેમાં મારા જેવા સંજોગોમાં મુકાયેલા ્વાહભમાની માણસની પાસે બીજો એકે

સલામત અને માનભયોયો ર્તો નથી—હસવાય કે હુ કમનો અનાદર કરી તે બદલ જે સજા થાય તે મૂંગે મોઢે ખમી લેવી

બરોબર સમજરુ ં છરુ .ં પર મારી દૃઢ માન્યતા છે કે, આજ ે જ ે અટપટી પરરકસથનતમાં અમે મરુકા્યેલા છીએ તેમાં મારા જ ેવા સંજોગોમાં મરુકા્યેલા સવાનભમાની મારસની પાસે બીજો એકે સલામત અને માનભ્યદો રસતો નથી—નસવા્ય કે હરુકમનો અનાદર કરી તે બદલ જ ે સજા થા્ય તે મૂંગે મોઢે ખમી લેવી. ‘મને જ ે સજા કરવા ધારો તે ઓછી કરવાના હે તરુથી આ બ્યાન હં રુ નથી રજૂ કરતો, પર હરુકમનો અનાદર કરવામાં કા્યદેસર સથપા્યેલી સત્ાનરું અપમાન કરવાનો મારો ઉદ્દેશ ન હોઈ, મારં અંતર જ ે વધારે મોટો કા્યદો સવીકારે છે—એટલે કે અંતરાતમાનો અવાજ—તેને અનરુસરવાનો જ મારો ઉદ્દેશ છે. એ જ મારે જરાવવરું હતરું.’ હવે કેસની સરુનાવરી મરુલતવી રાખવાપણં તો ન રહ્રું. પર મૅનજસટ્ટે કે વકીલ આ પરરરામની આશા નહોતા રાખતા, તેથી સજાને સાર કોટયે કેસ મરુલતવી રાખ્યો. મેં વાઇસરૉ્યને બધી હકીકતનો તાર મોકલી દીધો હતો. પટરા પર તાર ક્યદો હતો. ભારતભૂષર પંરડત માલવી્યજી વગેરેને પર હકીકતના તાર મોકલી દીધા હતા. સજાને સાર 48

કોટ્ણમાં જવાનો સમ્ય આવ્યો તેના પહે લાં મારી ઉપર મૅનજસટ્ટે નો હરુકમ આવ્યો કે ગવન્ણર સાહે બના હરુકમથી કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે, ને કલેકટરનો કાગળ મળ્ો કે મારે જ ે તપાસ કરવી હો્ય તે કરવી, ને તેમાં જ ે મદદ અમલદારો તરફથી જોઈએ તે માગવી. આવા તાતકાનલક ને શરુભ પરરરામની આશા અમે કોઈએ નહોતી રાખી. હં રુ કલેકટર નમ. હે કોકને મળ્ો. તે પોતે ભલો ને ઇનસાફ કરવા તતપર જરા્યો. જ ે કાગનળ્યાં કે બીજરુ ં કંઈ જોવરું હો્ય તે માગી લેવાનરું, ને જ્યારે તેને મળવરું હો્ય ત્યારે મળવાનરું તેરે જરાવ્યરું. બીજી તરફથી આખા રહં દરુસતાનને સત્યાગ્રહનો અથવા કા્યદાના સનવન્યભંગનો પહે લો સથાનનક પદાથ્ણપાઠ મળ્ો. છાપાંમાં વાત ખૂબ ચચા્ણઈ ને ચંપારરને તથા મારી તપાસને અરધારે લરું જાહે રનામરું મળ્રું. મારી તપાસને સાર જોકે સરકાર તરફથી નનષપક્ષપાતતાની મને જરૂર હતી, છતાં છાપાંની ચચા્ણની અને તેમના ખબરપત્રીઓની જરૂર નહોતી, એટલરું જ નહીં પર, તેમની અનતશ્ય ટીકા અને તપાસના મોટા રરપોટદોથી હાનન થવાનો ભ્ય હતો. તેથી મેં મરુખ્ય છાપાંના અનધપનતઓને નવનંતી કરી હતી કે તેમરે રરપોટ્ણરોને મોકલવાના ખચ્ણમાં ન ઊતરવરું. જ ેટલરું છાપવાની જરૂર હશે તેટલરું હં રુ મોકલતો રહીશ ને તેમને ખબર આપતો રહીશ. ચંપારરના નીલવરો ખૂબ નખજા્યા હતા એ હં રુ સમજતો હતો; અમલદારો પર મનમાં રાજી ન હો્ય એ હં રુ સમજતો હતો. છાપાંમાં સાચીખોટી ખબરો આવે તેથી તેઓ વધારે નચડા્ય, ને તેની ખીજની અસર મારી ઉપર તો શરું જ ઊતરે , પર ગરીબડી, બીકર રૈ ્યત ઉપર ઊત્યા્ણ નવના ન રહે . અને આમ થવાથી જ ે સત્ય હકીકત હં રુ શોધવા માગતો હતો તેમાં નવઘન આવે. [ ફેબ્રુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


નીલવરો તરફથી તો ઝેરી રહલચાલ શરૂ થઈ ગઈ. તેમની તરફથી છાપાંમાં મારે નવશે ને સાથીઓને નવશે ખૂબ જૂ ઠારાં ફે લા્યાં, પર મારી અત્યંત સાવધાનીને લીધે તથા ઝીરામાં ઝીરી બાબતમાં પર સત્યને વળગી રહે વાની ટેવને લીધે તેમનાં તીર ફોકટ ગ્યાં. બ્જરકશોરબાબરુની અનેક પ્રકારે નનંદા કરવામાં નીલવરોએ જરા્યે કચાશ ન રાખી. પર જ ેમ જ ેમ તેમની નનંદા કરતા ગ્યા તેમ તેમ બ્જરકશોરબાબરુની પ્રનતષ્ઠા વધતી ગઈ. આવી નાજરુ ક કસથનતમાં રરપોટ્ણરોને આવવામાં મેં મરુદ્દલ ઉત્ેજન ન આપ્યરું. આગેવાનોને ન બોલાવ્યા. માલવી્યજીએ મને કહે વડાવી મૂક્યરું હતરુંૹ ‘જ્યારે

જરૂર હો્ય ત્યારે બોલાવજો. હં રુ આવવા તૈ્યાર છરુ .ં ’ તેમને પર તસદી ન આપી. લડતને રાજ્યપ્રકરરી સવરૂપ કદી પકડવા ન દીધરું. જ ે બનતરું હતરું તેને નવશે પ્રસંગોપાત્ રરપોટ્ણ હં રુ મરુખ્ય પત્રોને મોકલ્યા કરતો હતો. રાજ્યપ્રકરરી કામ કરવાને સાર પર, જ્યાં રાજ્યપ્રકરરને અવકાશ ન હો્ય ત્યાં રાજ્યપ્રકરરનરું સવરૂપ આપવાથી, બાવાનાં બંને બગડે છે, અને આમ નવષ્યનરું સથાનાંતર ન કરવાથી બંને સરુધરે છે, એમ મેં પરુષકળ અનરુભવે જોઈ લીધરું હતરું. શરુધિ લોકસેવામાં પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે રાજ્યપ્રકરર રહે લરું જ છે, એ ચંપારરની લડત નસધિ કરી રહી હતી.

કાયયોપદ્ધહત

ચંપારરની તપાસનો હે વાલ આપવો એટલે ચંપારરના ખેડૂતનો ઇનતહાસ આપવા જ ેવરું છે. એવો હે વાલ આ પ્રકરરોમાં ન આપી શકા્ય. વળી ચંપારરની તપાસ એટલે અરહં સા અને સત્યનો મોટો પ્ર્યોગ. આને લગતરું જ ેટલરું મને પ્રત્યેક સપ્ાહમાં સૂઝે છે તેટલરું આપરું છરુ .ં તેની વધારે નવગતો તો વાંચનારને બાબરુ રાજ ેનદ્રપ્રસાદના આ લડતના (રહં દીમાં છપા્યેલા) ઇનતહાસમાં ને ‘્યરુગધમ્ણ’ પ્રેસે કરાવેલા તરજરુ મામાંથી જ મળી શકે. હવે આ પ્રકરરના નવષ્ય ઉપર આવરું. ગોરખબાબરુને ત્યાં રહીને આ તપાસ થા્ય તો ગોરખબાબરુએ પોતાનરું ઘર ખાલી કરવરું પડે. મોતીહારીમાં ઝટ કોઈ પોતાનરું મકાન ભાડે માગતાં્યે આપે એવી નનભ્ણ્યતા લોકોમાં આવી નહોતી. પર ચતરુર બ્જરકશોરબાબરુએ એક નવસતારવાળી જમીનવાળરું મકાન ભાડે મેળવ્યરું ને તેમાં અમે ગ્યા. છેક દ્રવ્ય નવના અમે ચલાવી શકીએ એવી કસથનત નહોતી. આજ લગીની પ્રથા પ્રજાવગ્ણ પાસેથી नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૭]

જાહે ર કામને સાર ધન મેળવવાની નહોતી. બ્જરકશોરબાબરુનરું મંડળ મરુખ્યતવે વકીલમંડળ હતરું, એટલે તેઓ પ્રસંગ આવ્યે પોતાના ખીસામાંથી ખચ્ણ કરી લેતા ને કંઈક નમત્રોની પાસેથી ઉઘરાવતા. પૈસેટકે સરુખી એવા પોતે લોકો પાસે દ્રવ્યનભક્ષા કેમ માગે? આ તેમની લાગરી હતી. ચંપારરની રૈ ્યત પાસેથી એક કોડી પર ન લેવી એવો મારો દૃઢ નનશ્ચ્ય હતો. તે લેવા્ય તો ખોટો જ અથ્ણ થા્ય. આ તપાસને અથયે રહં દરુસતાનમાં જાહે ર ઉઘરાણં ન કરવરું એ પર નનશ્ચ્ય હતો. એમ કરતાં આ તપાસ રાટિ્ી્ય અને રાજ્યપ્રકરરી સવરૂપ પકડે. મરુંબઈથી નમત્રોએ રૂ. ૧૫,૦૦૦ ની મદદનો તાર મોકલ્યો. તેમની મદદનો સાભાર અસવીકાર ક્યદો. ચંપારરની બહારથી પર નબહારના જ સરુખી લોકો પાસેથી બ્જરકશોરબાબરુનરું મંડળ મદદ મેળવી શકે તે લેવી ને મારે દાકતર પ્રારજીવનદાસ મહે તાની પાસેથી ખૂટતરું દ્રવ્ય મેળવી લેવરું એવો નનશ્ચ્ય ક્યદો. દાકતર મહે તાએ જ ે જોઈએ તે મગાવી લેવાનરું લખ્યરું. એટલે 49


બધાની જરુ બાની પૂરી ન થા્ય. એટલા બધાની હકીકતની જરૂર ન જ હો્ય, છતાં તે લેવાથી લોકોને સંતોષ રહે તો હતો ને મને તેમની લાગરીની ખબર પડતી હતી. કહારી લખનારાએ કેટલાક નન્યમોનરું પાલન કરવાનરું હતરું. દરે ક ખેડૂતની ઊલટતપાસ કરવી જોઈએ. ઊલટતપાસમાં જ ે તૂટી જા્ય તેની જરુ બાની ન લેવી. જ ેની વાત મૂળમાં જ પા્યા નવનાની લાગે તે ન લેવી. આમ નન્યમોના પાલનથી જોકે કંઈક વખત વધારે જતો હતો, છતાં જરુ બાનીઓ ઘરી સાચી, નસધિ થઈ શકે એવી મળતી. આ જરુ બાની લેતી વખતે છૂપી પોલીસના કોઈ અમલદાર હાજર હો્ય જ. આ અમલદારોને આવતા રોકી શકાતા હતા, પર અમે મૂળથી જ નનશ્ચ્ય ક્યદો હતો કે, આ અમલદારોને આવતા રોકવા નહીં એટલરું જ નહીં, પરં તરુ તેમની પ્રત્યે નવન્યથી વત્ણવરું ને આપી શકા્ય તે ખબર આપવી. તેમના સાંભળતાં ને દેખતાં જ બધી જરુ બાની લેવાતી. આનો લાભ એ થ્યો કે લોકોમાં વધારે નનભ્ણ્યતા આવી. છૂપી પોલીસથી લોકોને બહરુ ડર રહે તો તે ગ્યો ને તેમના દેખતાં અપા્ય એ જરુ બાનીમાં અનતશ્યોકકતનો ભ્ય થોડો રહે . ખોટરુ ં બોલતાં અમલદારો તેમને ફસાવે એ બીકે તેમને સાવધાનીથી બોલવરું પડતરું. મારે નીલવરોને ખીજવવા નહોતા, પર તેમને નવન્યથી જીતવાનો પ્ર્યતન કરવો હતો, તેથી જ ેની સામે નવશેષ ફરર્યાદ આવે તેને કાગળ લખતો ને તેને મળવાનો પર પ્ર્યતન કરતો. નીલવરમંડળની પર મરુલાકાત લીધી હતી ને રૈ ્યતની ફરર્યાદો તેમની પાસે મૂકી તેમની હકીકત પર સાંભળી લીધી હતી. તેમનામાંના કેટલાક મને નતરસકારતા, કેટલાક ઉદાસીન હતા ને કોઈ નવન્ય જરાવતા.

દ્રવ્યને નવશે અમે નનકશ્ચંત થ્યા. ગરીબાઈથી ઓછામાં ઓછે ખચયે રહી લડત ચલાવવાની હતી, એટલે ઘરાં દ્રવ્યની જરૂર પડે તેમ નહોતરું. હકીકતમાં પડી પર નહીં. બધરું થઈને બે કે ત્રર હજારથી વધારે ખચ્ણ નહોતરું થ્યરું એવો મારો ખ્યાલ છે. જ ે એકઠરુ ં ક્યરુ​ું હતરું તેમાંથી રૂનપ્યા ૫૦૦ કે ૧,૦૦૦ બચેલા એવરું મને સમરર છે. અમારી આરં ભકાળની રહે રી નવનચત્ર હતી, ને મારે સાર તે રોજનો નવનોદનો નવષ્ય હતો. વકીલમંડળને દરે કની પાસે નોકર, રસોઇ્યા હો્ય, દરે કને સાર નોખી રસોઈ બને. તેઓ રાતના બાર વાગ્યે પર જમતા હો્ય. આ મહાશ્યો રહે તા તો પોતાને ખચયે, છતાં મારે સાર આ રહે રી ઉપદ્રવરૂપ હતી. મારી ને મારા સાથીઓ વચચે સનેહગાંઠ એવી મજબૂત બંધાઈ હતી કે અમારી વચચે ગેરસમજ થવા ન પામે. તેઓ મારાં શ્દબાર પ્રેમે ઝીલતા. છેવટે એમ ઠ્યરુ​ું કે, નોકરોને રજા આપવી, સહરુએ સાથે જમવરું ને જમવાના નન્યમ સાચવવા. બધા નનરાનમષાહારી નહોતા; અને બે રસોડાં ચલાવતાં ખચ્ણ વધે; તેથી નનરાનમષ ભોજન જ રાંધી એક જ રસોડરુ ં ચલાવવાનો ઠરાવ થ્યો. ભોજન પર સાદરું રાખવાનો આગ્રહ હતો. આથી ખચ્ણમાં ઘરો ફા્યદો થ્યો, કામ કરવાની શકકત વધી અને વખત બચ્યો. વધારે શકકતની આવશ્યકતા બહરુ હતી, કેમ કે ખેડૂતોનાં ટોળેટોળાં પોતાની કહારી લખાવવા આવતાં થઈ ગ્યાં. કહારી લખાવનારની પાછળ લશકર તો હો્ય જ. એટલે મકાનની વાડી ભરાઈ જા્ય. મને દશ્ણનાનભલાષીથી સરુરનક્ષત રાખવાને સાર સાથીઓ મહાન પ્ર્યતનો કરે ને નનષફળ જા્ય. અમરુક વખતે દશ્ણન દેવાને સાર મને બહાર કાઢ્ે જ છૂટકો થા્ય. કહારી લખનારની સંખ્યા પર પાંચસાતની હમેશાં રહે ત્યારે પર રદવસને અંતે

[સત્યના પ્ર્યોગો અથવા આત્મકથામાંથી, રિમશઃ] 

50

[ ફેબ્રુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


માનવજાહતની એક અદ્ભુત વીરગાથા : માનવી ખંહડયેરો 1

પુ્તક હવશે

કાકા કાલેલકર, રકશોરલાલ મશરૂવાળા આ કથા એક અમેરરકન સૈવનકની છે. વિવલપાઈન ટાપુઓમાં અમેરરકાનું સપેન સાથે જ ે યુદ્ધ જામયું હ્ું, એ સૈવનક ્રીકે ગયેલો.. તયાંથી સવદેશ િયાયા પછી ઘણે વરસે એને કોઢ દેખાયો — આવું નસીબ ્ેનું એકલાનું જ નહો્ું. પણ ્ે વખ્ના અમેરરકન સૈવનકોમાંથી ત્રીસ કર્ાંયે વધારે જણ વિવલપાઈન ટાપુઓના કુ વલયન અથવા સેબુનાં કોરઢસ્ાનોમાં કે અમેરરકાના લુવિયાના-સટેટમાં આવેલા કુ ષ્ઠાલયમાં દરદી ્રીકે રહે લા. … મેં ભાઈ નેડનો વૃત્તાં્ એટલા જ માટે કહ્ો છે કે એને હં ુ સારી પેઠ ે ઓળખ્ો હ્ો. બીજુ ં કારણ એ કે આ રોગ સામે િૂિવાનું એનું કામ પૂરું થયું છે, અને હવે ્ે એ રોગ સામેના યુદ્ધના ધારા્ીથયામાં શયન કરે છે. ઉપરાં્, ખાસ કારણ એ કે રોગને કારણે નવી અને ભયાનક દુવનયામાં દાખલ થવાથી ઊભી થયેલી પરરસસથવ્ સામે એને જ ે યુદ્ધ કરવું પડું અને ્ેમાં એણે જ ે વવજય મેળવયો, ્ે માનવજાવ્ની એક અદભુ્ વીરગાથા છે એમ મને લાગયું. [પુસ્ક અંગે ‘મૂળ લેખકનો ખુલાસો’માંથી]

સમથ્ત કલાકૃ નત તરીકે જગબત્રીશીએ ચડેલી હો્ય આ નવલકથા વહેં ચા્યેલી છે. અમેરરકા અને છતાં કોઈ નવલકથાનો અનરુવાદ કરવા અમે પ્રેરાઈશરું કે કેમ એ નવશે અમને શંકા છે. છતાં આ નવલકથાનરું ભાષાંતર કરવા અમે તૈ્યાર થ્યા. માટે ટૂ કં ામાં એનરું કારર જરાવવરું જોઈએ. એક રીતે જોઈએ તો આ નવલકથામાં કોઈ પર સફળ નવલકથામાં જોઈતાં બધાં તત્વો છેૹ અમેરરકા અને પ્રખ્યાત નફનલપાઈન ટાપરુઓ વચચે

માનવી ખંડિયેરો મૂળ લેખકૹ પેરી બરજસ બરજ ે અનુ.ૹ કાકા કાલેલકર, કકકશોરલાલ ઘ. મશરૂવાળા પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંકિર કિર પ્રથમ આવૃત્તિ ૹ 1946 Print on Demand, 2013 પેપર બૅક સાઇઝૹ 7 × 4.75, ૱ 365 (સંક્પૹ ે મહે ન્દ્ર મેઘાણી, ૱ 25)

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૭]

નફનલપાઈન વચચેનો સંબંધ, એ ટાપરુઓના રહીશોની રહે રીકરરી, એ બે અસમાન પ્રજાઓ વચચેનો રાજકી્ય સંબંધ વગેરે અનેક આકષ્ણક ઐનતહાનસક નવષ્યો એમાં છે. બેત્રર પ્રર્યપ્રસંગ, બહાદરુરીના કેટલાક દાખલાઓ, ઉત્મ નનષ્ઠાના નમૂનાઓ, રમૂજ પમાડનારાં સંભાષરો, ઉષર પ્રદેશની સમૃધિ વનશ્ીનાં વર્ણનો વગેરે રનસક તત્વો પર આમાં છૂટથી વેરેલાં છે. મૂળે આ વાતા્ણ નચત્રપટની દૃકટિએ નવચારાઈ હો્ય એવી શંકા આવે છે. છતાં, બીજી રીતે જોઈએ તો એમાં સમથ્ણ નવલકથાની કોઈ ભારે વસતરુસંકલના નથી. એનરું એકમાત્ર પ્ર્યોજન કરુ ષ્ઠરોગ જ ેવી અસાધારર આપનત્માં્યે ધીરજ અને પરુરષાથ્ણ દાખવનારા એક જીવનવીરની કહારી કહે વાનરું જ છે. પ્રથમ વેલોર1સેનટ્લ જ ેલમાં અને પાછળથી સીવની જ ેલમાં આ ચોપડી મૂળ અંગ્રેજીમાં અમારામાંના ઘરાકે વાંચી, અને ઘરાખરા ઉપર તેની સમભાવ જગાડવાની અસાધારર શકકતનો પ્રભાવ પડો, ઘરાખરાને તે રોચક તેમ જ મહત્વની લાગી. આમાં રોગીઓ પ્રત્યે દ્યા પેદા કરવાનો 1. મૂળ શીષ્ણકૹ પ્રસતાવના 51


પ્ર્યતન નથી, પર કોઢીઓ પર આપરા જ ેવા જ મારસ છે, અને મનરુષ્ય તરીકે બીજા મનરુષ્યોના સહકાર, સમભાવ અને આદરના અનધકારી છે એ આમાં સવાભાનવક રીતે નસધિ કરે લરું છે. ભાવનાશીલ તથા નાજરુ ક મનનાં મારસોને કોઢ અસવસથ કરી મૂકે છે કે ચીતરી ચડાવે છે. છતાં, આ ચોપડીમાં કોઈને ચીતરી ચડે, નવહવલ કરી મૂકે, કે નચત્ મલૂલ થા્ય એવરું લાગશે નહીં. ઊલટરુ,ં એક વીરગાથા વાંચ્યાની પ્રસન્નતા લાગશે. આ ચોપડીનો આપરી ભાષાઓમાં અનરુવાદ થવો જોઈએ એમ અમને બંનેને[બીજા રકશોરલાલ મશરૂવાળા] સવતંત્રપરે લાગ્યરું. પહે લાં બહારના કોઈ નમત્રને તેવી સૂચના કરવાનો નવચાર થ્યો. પર પાછળથી નવચા્યરુ​ું કે અમારી પાસે પડેલી ફરનજ્યાત નવરાશનો અમારે જ એ કામમાં ઉપ્યોગ કરી લેવો. આમ અમે આને ગરુજરાતીમાં ઉતારવાનરું નક્કી ક્યરુ​ું અનરુવાદકળામાં અને શ્દો ઘડવામાં અમને બંનેને રસ હોવાથી આ અનરુવાદ કરતાં અમને એકબીજાનો જ ે બૌનધિક કે સારહકત્યક સહવાસ મળ્ો તે બંનેને માટે આ બંદીવાસનરું એક આનંદપ્રદ પ્રકરર નીવડરું; અને તે અમારં મહે નતાણં અમને પહે લાંથી જ મળી ગ્યરું છે. આ નવલકથાને ભાષા નસવા્ય કોઈ બીજા પ્રકારનો દેશી પહે રવેશ આપ્યા વગર એના નવદેશી ચોકઠામાં જ આપવાનરું અમે ઠરાવ્યરું. એને દેશી વેશ આપવા જતાં, તે એક સત્ય વૃત્ાંત છે એમ ન જ કહી શકાત. વળી, આપરા રસો હવે નવનવધ અને ઊંડા થ્યા છે. દરુનન્યાના તમામ દેશોની કસથનત જારવા નવશે આપરામાં ઓછીવત્ી ઉતસરુકતા જાગી છે. દેશદેશાનતરની વાતો અને નવગતો, તેમનો ઇનતહાસ તથા તેમના પ્રશ્નો જ ેવા ને તેવા જ જારવાનો આપરામાં રસ પેદા થ્યો છે. તેમાં્યે નફનલપાઈન બેટો વત્ણમાન મહા્યરુધિમાં અમેરરકા52

જાપાન વચચે મહત્વનરું રરાંગર બનેલરું છે, અને આ પરુસતકનો મોટો અંશ તે બેટોને લગતો જ છે. આથી આ નવલકથામાં કેવળ ભાષાને જ ગરુજરાતી વેશ આપી — અને જરૂર લાગી ત્યાં તેમાં્યે અંગ્રેજી શ્દોને પર રહે વા દઈ, — ત્યાંના લોકોના રરવાજો, નશટિાચારો વગેરે બધરું જ ેવરું ને તેવરું જ રાખ્યરું છે. આમ કરવાથી નચત્ર પ્રામાનરક થા્ય છે, અને ભાષાના સવભાવ ઉપર અત્યાચાર ન થ્યો હો્ય તો આપરી ભાષાની શકકત પર ખીલે છે. … મૂળ વસતરુને માત્ર એકબે જગ્યાએ જ અમે કંઈક ટૂ કં ાવી છે. નફનલપાઈન ટાપરુઓ પર અમેરરકાનરું રાજ થ્યરું તે પહે લાં ત્યાં સપેન દેશનરું રાજ્ય હતરું. નફનલપાઈનો એ રાજ્યથી અસંતરુટિ હતા, અને પ્રજામાં કેટલાંક રિાંનતકારી દળો પર હતાં. તેટલામાં અમેરરકા અને સપેન વચચે લડાઈ જાગી, અને અમેરરકાએ નફનલપાઈન બેટો પર ચડાઈ કરી. અને સપેનને હરાવી બેટો પર કબજો ક્યદો. તે ચડાઈને કેટલાક નફનલપાઈન દેશભકતોએ મદદ પર કરી. તે માનતા હતા કે પરગજરુ અમેરરકનો નફનલપાઈન બેટોને સપેનના જરુ લમમાંથી છોડાવી ચાલ્યા જશે. પર અમેરરકાએ નફનલનપન પ્રજાને ‘સવરાજ માટે લા્યક’ બનાવવાનો ભાર પોતાને માથે લીધો, અને ‘રિમશઃ સવરાજ’ આપવાનરું ઠરાવ્યરું. એ સવરાજદાન કટકે કટકે અપાતરું હતરું. તેટલામાં હમરાંની લડાઈ જાગી, ને જાપાને એ ટાપરુઓ પર કબજો કરી અમેરરકાનો ભાર પોતાને માથે ઉપાડી લીધો. હવે નફનલપાઈનોને સવરાજ માટે લા્યક બનવાની તાલીમ કોરે આપવી તે બાબત અમેરરકા અને જાપાન વચચે સખત હરીફાઈ ચાલી રહી છે, અને છેવટનરું પરરરામ શરું આવશે તે કહી શકાતરું નથી. દરનમ્યાનમાં, આ નવલકથામાં વર્ણવેલાં આદશ્ણ કરુ ષ્ઠાલ્યો ઊખડી ગ્યાં હો્ય એવો્યે સંભવ છે. સપેન અને અમેરરકા વચચે જ ે ્યરુધિ થ્યરું તેનો ઇનતહાસ ન જારીએ, તો્યે આ નવલકથા સમજવામાં [ ફેબ્રુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


મરુશકેલી નહીં આવે, છતાં નજજ્ાસરુ વાચકના લાભ માટે આ બેટોનાં ટૂ કં ઇનતહાસભૂગોળ એક બીજી આરદનોંધમાં આપ્યાં છે. આ નવલકથાને અંગે જ ે ચચા્ણ કે નવવેચન કરવા

લા્યક છે તે પ્રસતાવનામાં ન આપતાં કથાને અંતે મનન રૂપે લખ્યાં છે. વચચે વચચે જ્યાં ટીપો આવે છે તે બધી મૂળ લેખકની નહીં, પર અમારી જ છે. સીવની જ ેલ,

ઑગસટ ૧૯૪૪

૧૯૭૦માં મેં રકતનપત્ના ક્ષેત્રમાં કામ આરં ભ્યરું. ૧૯૭૯થી રકતનપત્ગ્રસતો સાથે એક કૅ મપસમાં જીવરું છરુ .ં નેડના જ ેવી જ રકતનપત્ગ્રસતોની વ્યથા મેં જોઈ છે, સાંભળી છે. મને રડાવે છે. પરમેશ્વરની કૃ પાથી મારં રદન વાંનઝ્યરું નથી. એમને માટે મારાથી બનતરું બધરું જ કરી છૂટવાની સતત કોનશશ ચાલરુ છે. ૧૯૭૦થી આજ સરુધીમાં રકતનપત્ના ક્ષેત્રમાં ઘરી રિાંનત થઈ છે. સારી દવાઓ શોધાઈ છે. ટાપરુની જરૂર નથી. કરુ રૂપતા આવતી અટકાવી શકા્ય છે અને આવેલી કરુ રૂપતાને ઓછી કરી શકા્ય છે. મારે ત્યાં રહીને કમાતા રકતનપત્ગ્રસતો પોતાને ઘેર જતા-આવતા થ્યા છે. કોઈકનાં સવજનો પર અહીં મળવા આવે છે. રકતનપત્ગ્રસતો અહીં એટલા માટે જ રહે છે, કારર કે એમના વતનમાં ગરીબી છે. કામ નથી મળતરું. અહીં કામ મળે છે. રોજગારી મળે છે. [પરુસતક પરરચ્ય નવશેષાંક, ઑકટો. રડસે. ૨૦૧૩માંથી] સરુરેશ સોની, સહ્યોગ કૃ ષ્ઠ્યજ્ ટ્સટ રાજ ેનદ્રનગર ચોકડી પાસે, રહં મતનગર-ઉદેપરુર નૅશનલ હાઇવે, નજ. સાબરકાંઠા o

ગાંધીદૃહષટ : કુ ષ્રોગ M

M

M

M M

M

જો આપરો સમાજ રકતનપત્ના દદતીને અપનાવી શકતો ન હો્ય અને તેમના તરફ માત્ર ઘૃરાભાવ રાખતો હો્ય, તો તે સમાજમાં વસતા માનવીઓને માનવ કહે વડાવવાનો કોઈ અનધકાર નથી. જ ે લોકો કરુ ષ્ઠરોગીઓ પ્રત્યે નતરસકાર રાખે છે તેઓ હૃદ્યનવહીન છે. કરુ ષ્ઠરોગીઓને તરછોડવા એ હૃદ્યહીનતાની પરાકાષ્ઠા છે. સાચી આઝાદી આવી ત્યારે જ કહે વા્ય, કે જ્યારે ભારતમાં કરુ ષ્ઠરોગનો એક પર દદતી સારવારસરુનવધાથી વંનચત ન રહે . આપરા સમાજમાં ઊંચા ગરાતા લોકો જ ેટલરું જ સથાન કરુ ષ્ઠરોગીઓનરું હોવરું ઘટે. કરુ ષ્ઠસેવાનરું કા્ય્ણ એ માત્ર તબીબી રાહતનરું નથી, પરં તરુ એમાં તો જીવનની નનરાશાને આતમત્યાગના ઉલ્ાસમાં અને પોતાની મહત્વાકાંક્ષાને નન:સવાથ્ણ સેવામાં બદલી નાખવાનરું છે. કરુ ષ્ઠરોગના દદતીઓની સેવા એ મારા જીવનનરું અધૂરં કા્ય્ણ છે. [રક્તપિત્તૹ રં ગીન સપિત્ર એટલાસ માંથી, નવજીવન]

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૭]

53


નવજીવન

નવરૂપ. . .  નવસંસ્કરણ. . .  નવપ્રવેશ. . . બાળકથી લઈને વૃદ્ધ ઉપવાસીથી લઈને આહારી વટેમાર્ગુથી લઈને વવવિષ્ટ સથળના મ્લાકાતી અને રાંધીજીમાં રસ ધરાવનાર સૌ દેિવાસી-વવદેિવનવાસીને આમંત્ે છે. . . નવજીવન મંરળવારથી રવવવાર, બપોરના 12:૦0થી રાવત્ના 9:00 •

દેિભરના કલાકારોને પોતાની કલાકૃ વતના પ્રદિગુન માટે વવિાળ સપેસ અને આદિગુ પ્રકાિવ્યવસથા પૂરં પાડત્ં પલલૅટફૉમગુ એટલે સત્ય આર્ટ ગૅલરે ી •

્ય્વાનોને રાંધીવવચાર સાથે જોડત્ં એસથેટટક સથાન એટલે કર્ટ કાફે •

રાંધીજી અંરે વાંચવા-વવચારવા-ચચગુવા ને રાંધીસાટહત્ય ખરીદવા માટેનો મ્કત માહોલ એટલે કર્ટ કાફે લેખકો, કવવઓ, સાટહત્યકારો, કમગુિીલોને કળા, સાટહત્ય, સાંપ્રત મ્દ્ ે ચચાગુવવચારણા કરવા માટેન્ં મોકળ્ં મેદાન એટલે કર્ટ કાફે

• •

વમત્વમલન હો્ય કે પાટરવાટરક-સામાવિક મેળાવડો, ખ્લ્ા આકાિ હે ઠળ િ્ક્ર-િવન-રવવ સાવત્વક ભોિનનો આનંદ આપતી રાંધીથાળી િમવાન્ં ઠેકાણં એટલે કર્ટ કાફે •

નવજીવનની વવકાસવાતાગુની મહત્વની તારીખ અને તવારીખ રિૂ કરત્ં માણવાલા્યક સથળ એટલે નવજીવન મ્યયુઝિ્યર

ÏÑÜàÝ”ÑÜÏÜÏÜÜØ ÃÜíÜ¢íÜÃÜÃÜß ÏÜ÷¶íÜÆÜâ±ÜÚ ™ÜüÃÜÜÃÜß ´ÜÜÓ៚ †ÃÜå ´ÜíÜÜÓ߃Ü

`ÃÜíÜ¢íÜÃÜ' †ÃÜå `ÑÜØÄÜ ‡ÝòÑÜÜ' †Ü ÏÜïÜßÃÜ ÆÜÓ “ÆÜÜ´ÜÜØ.



કોમી હરિકોણ – ૪ પ્યારે લાલ ગયા અંકમાં આપણે જાણયું કે મુસસલમ લીગ સથાપનાના ૩૦ વર્યા પછીયે પૂરી સંગરઠ્ થઈ નહો્ી. ૧૯૩૭ની સાલમાં ચૂંટણીઓ થઈ તયારે લીગને પાંચ ટકાથી પણ ઓછા મ્ો મળ્ા હ્ા, જયારે કૉંગ્રેસને ભારે બહુમ્ી મળી અને ૧૧ પ્રાં્ોમાંથી સા્ પ્રાં્ોમાં પ્રધાનમંડળ રચવા માટે ્ેને આમંત્રણ આપવામાં આવયું. બીજી બાજુ ધારાસભામાંના અને બહારના કૉંગ્રેસીઓ વચચે િાટિૂટ પડાવી શકવાની રહં દ શાસનધારાના ઘડનારાઓએ જ ે અપેષિા રાખી હ્ી અને ્ેના કારણે કૉંગ્રેસી પ્રધાનમંડળોને પ્રાંવ્ક સવરાજનો અમલ કર્ાં અટકાવી શકાશે, ્ે ગાંધીજી અને કૉંગ્રેસના વરરષ્ઠ ને્ામંડળની રાજકીય પ્રવ્ભાના કારણે ધૂળમાં મળી ગઈ. વધુમાં કૉંગ્રેસી પ્રધાનમંડળોએ મહત્વના બધા સવાલોનું વનરાકરણ અવવવધસર રી્ે મળીને અંદરોઅંદરની ચચાયાથી લાવીને ગવનયાર સાથેની વવવધસરની બેઠકમાં, અવવવધસરની ચચાયાથી કરે લા સવયાસંમ્ વનણયાયો જ રજૂ કરવાનું શરૂ કયુ​ું. પણ લાંબો વખ્ આમ ચાલયું નહીં. કૉંગ્રેસની બહુમ્ીવાળા પ્રાં્ોમાં પ્રધાનમંડળો રચવાને વખ્ે, મુસસલમ લીગમાં ભંગાણ પડું અને ્ેમાં જ ે દળ કૉંગ્રેસના કાયયાક્રમનો અમલ કરવાને સહકાર આપવા ્તપર હ્ો ્ેને પણ લીગરો કૉંગ્રેસની ્રિદારી કરનારા ભેદુઓ લાગ્ા ્ેમને પો્ાના ગઢમાં દાખલ કર્ાં કૉંગ્રેસને બીક લાગી. ગાંધીજીના દૂરંદેશીભયાયા શ્ેષ્ઠ વનણયાયની વવરૂદ્ધ જઈ કૉંગ્રેસના વરરષ્ઠ ને્ામંડળે કરે લો આ વનણયાય ભૂલ સમાન પુરવાર થયો. લંબાવવામાં આવેલો જ ે હાથ કૉંગ્રેસે ્રછોડો ્ે વરિરટશ સત્તાએ બહુ ઉતસુક્ાપૂવયાક િડપી લીધો. આના જોર પર જ રહં દને પૂછ્ાગાછ્ા વવના બીજા વવશ્વયુદ્ધમાં સંડોવવામાં આવયું. લૉડયા વલનવલથગોની આગેવાની હે ઠળ લઘુમ્ી અને બહુમ્ી વચચે થયેલી અસમ્ુલાને થાળે પાડવા ભવવષયમાં ્ેના જ અનુગામીઓની જહે મ્ પણ વયથયા ગઈ. લીગરો વયસક્ગ્ રી્ે યુદ્ધપ્રયાસને સબળ ટેકો આપ્ા રહ્ા અને કૉંગ્રેસની ‘રહં દ છોડો’ની માગણીનો વવરોધ કરીને વરિરટશ સત્તા સાથે મળીને અણછ્ રી્ે પરસપર સહકાર સાધીને ગાડુ ં ગબડાવ્ાં રહ્ાં. પરરણામ એ આવયું કે યુદ્ધ શરૂ થયું તયારે પ્રાં્ોમાં એકપણ પ્રધાનમંડળ ન ધરાવનારી લીગ, લૉડયા વલનવલથગો ૧૯૪૩માં વનવૃત્ત થયા તયારે ચાર પ્રાં્ોમાં વાઈસરોયના સવક્રય ટેકાથી પ્રધાનમંડળો રચી ચુકી હ્ી. વલનવલથગોના ગાળામાં રહં દની એક્ાને પહોંચેલી હાવનને કેનદ્માં રાખ્ા ગાંધીજીએ ્ેમની વવદાય ટાણે વમત્ર્ાના ધોરણે પત્ર લખયો ્ેમાં લખયું હ્ું, ‘્મે રહનદુસ્ાનમાંથી વવદાય લેવાના છો ્ેથી બે શબદો લખવાનું મન થાય છે. ્મારા હૃદયમાં ઈશ્વર વસે અને ્મારા જ ેવા એક મહાન પ્રજાના પ્રવ્વનવધએ એક મોટા સામ્ાજયમાં કેવું જૂ ઠાણં ચલાવી ગંભીર ભૂલો કરી છે ્ે સમજવા ઈશ્વર ્મને સદબુવદ્ધ આપે એવી આશા રાખું છુ ં ને ્ે માટે ઈશ્વરને પ્રાથુ​ું છુ .ં ’ ( બા બાપુની શીળી છા્યામાં, લે. મનુબહે ન ગાંધી) અને એ પહે લાં ૧૯૪૦માં લાહોર ખા્ે વવિરાટિટ્રના વસદ્ધાં્ અનુસાર પારકસ્ાનની માગણીનો ઠરાવ પસાર કરાવી ચુકી હ્ી. હવે આગળ. …

મુગ્સલમ લીગે નબ્રટશ-નવરોધી સૂત્રો પોકારવાનરું ભારર તરીકે તે તેનો વધારે સારી રીતે ઉપ્યોગ

તો હજરુ ચાલરુ જ રાખ્યંરુ, કેમ કે, એમ ન કરે તો મરુકસલમ આમજનતામાં તેની લાગવગ ઘટી જા્ય. પરં તરુ નબ્રટશ સત્ા સાથે “અથડામરમાં” ન આવવાની કાળજી રાખવામાં આવી. નબ્રટશ સત્ાને એ રકંમત ચૂકવવાનરું સારી રીતે પાલવે એમ હતરું. મરુકસલમ લીગ જ ેમ વધારે બળવાન બને તેમ કૉંગ્રેસની પૂર્ણ સવાતંત્​્યની માગરી સામેના 56

કરી શકે એમ હતરું. આમ છતાં, નબ્રટશરો અને લીગ વચચે કંઈ એકબીજા માટે પ્રેમ ઊભરાતો નહોતો અને એકેને બીજા પર પૂરો ભરોસો નહોતો. એ સગવરડ્યો સોદો છે, એમ બંને પક્ષો મનમાં સમજતા હતા, પરં તરુ તે વખત પૂરતી તો બંનેને એકબીજાની જરૂર અનનવા્ય્ણ હતી; જોકે જરુ દાં જરુ દાં કારરોને લઈને. [ ફેબ્રુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


તેમનાં ધ્યે્યો પર એકસરખાં નહોતાં. મરુકસલમ લીગ રહં દમાંની નબ્રટશ સત્ાને ટેકો આપતી હતી. એના બદલામાં, કૉંગ્રેસની નવરધિ નબ્રટશરોને લીગના સહકારની જરૂર હો્ય ત્યાં, મરુકસલમ લીગને નબ્રટશ સત્ાનો “દેખાવમાં નહીં તો વ્યવહારમાં” ટેકો મળતો, પરં તરુ પંજાબના દાખલાની જ ેમ, નબ્રટશરો જ્યાં આગળ લીગના ટેકા નવના પોતાની કસથનત જાળવી શકે એમ હતરું ત્યાં તેઓ લીગને મક્કમતાથી વેગળી જ રાખતા હતા. નબ્રટશ સત્ા આગળ પોતાનરું મૂલ્ય છે, એ ભાન વધતરું ગ્યરું તેમ તેમ લીગની આડાઈ વધતી ગઈ. તેરે એવી જીદ પકડી કે, સમજૂ તી માટેની કોઈ પર વાટાઘાટ કૉંગ્રેસ સાથે થા્ય તે પહે લાં, પોતે કોમી રહં દરુ સંસથા છે એ વાત કૉંગ્રેસે કબૂલ રાખવી જોઈએ તથા મરુકસલમ લીગને રહં દના મરુસલમાનોની એકમાત્ર સંસથા તરીકે માન્ય રાખવાને તેરે સંમત થવરું જોઈએ અને મરુકસલમ લીગનો સભ્ય ન હો્ય એવા કોઈ પર મરુસલમાનને માન્ય ન રાખવાની તેરે બાં્યધરી આપવી જોઈએ. આ સવ્ણથા અશક્ય શરત સવીકારવામાં ન આવી ત્યારે ઉદારતાને દગો દેવામાં આવ્યાનો દેખાવ તેરે ધારર ક્યદો. આ દરુરાગ્રહનરું વલર અફર અને કડક શરતના રૂપમાં પલટાઈ ગ્યરું તે પહે લાં, ૧૯૩૫ની સાલમાં, ઝીરા તથા તે સમ્યના કૉંગ્રેસના પ્રમરુખ ડૉ. રાજ ેનદ્રપ્રસાદ વચચે કોમી કરાર ખરે ખાત થવા પામ્યો હતો. એ કરારની બાબતમાં કૉંગ્રેસ સંમત થઈ, પર પાછળથી લીગે એવી માગરી કરી કે, રહં દરુ મહાસભા — મરુકસલમ લીગના જ ેવી જ રહં દરુ કોમી સંસથા — એ પર એમાં પોતાની સંમનત આપવી જોઈએ, અને રહં દરુ મહાસભા એમાં સંમત થતી નથી, એ બહાને લીગે આખો્યે કરાર ઉડાવી દીધો. પોતે રહં દના સઘળા મરુસલમાનોનરું પ્રનતનનનધતવ ધરાવે છે, એવા મરુકસલમ લીગના દાવા સામે વાંધો नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૭]

હરિહટશ સત્ા આગળ પોતાનું મૂલય છે, એ ભાન વધતું ગયું તેમ તેમ લીગની આડાઈ વધતી ગઈ.

તેણે એવી જીદ પકડી કે, સમજૂ તી માટે ની કોઈ પણ વાટાઘાટ કૉંગ્રેસ સાથે થાય તે પહે લાં, પોતે

કોમી હહં દુ સં્થા છે એ વાત કૉંગ્રેસે કબૂલ રાખવી જોઈએ તથા મુહ્લમ લીગને હહં દના મુસલમાનોની

એકમારિ સં્થા તરીકે માનય રાખવાને તેણે સંમત થવું જોઈએ અને મુહ્લમ લીગનો સભય ન હોય એવા કોઈ પણ મુસલમાનને માનય ન રાખવાની તેણે બાંયધરી આપવી જોઈએ

ઉઠાવી શકાતો નહોતો, કેમ કે, લીગ પોતાના સભ્યોની સંખ્યાના આંકડા પ્રનસધિ કરવાની ચોખખી ના પાડતી હતી. અને એની નવરધિના પરુરાવાના અભાવને કારરે, નબ્રટશ સરકારે વહે વારમાં એ દાવો મંજૂર રાખ્યો. લીગનો પ્રચાર મહદંશે નકારાતમક હતો. પોતે રચવા ધારે લા પારકસતાનનરું સવરૂપ કેવરું હશે, એ જરાવવાનો લીગ ઇનકાર કરતી હતી, અને મરુસલમાનોની આગળ અથવા જ ેમને તેની બાબતમાં સંમત થવાનરું હતરું તેમની આગળ પારકસતાનનરું સમગ્ર નચત્ર રજૂ કરવાનો તેરે કદી પર પ્ર્યતન ક્યદો નહીં. ભૌગોનલક દૃકટિથી પારકસતાન કેવરું હશે તે જરાવવાનો પર તેરે ઇનકાર ક્યદો. એનરું કારર સપટિ હતરું. મરુસલમાનો રહં દભરમાં એવી રીતે વહેં ચા્યેલા હતા કે, પારકસતાનની હદ ચાહે તે રીતે બાંધવામાં આવે તો્યે, ઠીક ઠીક સંખ્યામાં મરુસલમાનો તેની બહાર રહી જા્ય. પારકસતાનની સરહદ નક્કી કરવામાં આવે તો, “દેખીતી રીતે જ, તેના લાભોથી વંનચત રહે તા કરોડો મરુસલમાનોના રદલમાંથી તેને માટેનરું આકષ્ણર નાબૂદ થા્ય,” એ લીગ બરાબર સમજતી હતી. આખરે , દેશના ભાગલા પાડીને જ 57


હહ�દમાં પોતાની સત્ા ટકાવી રાખી શકાશે, એમ હરિહટશરોને લાગતું હતું તયાં સુધી તેઓ લીગની પાહક્તાનની માગણીને ઉત્ેજન આપતા હતા

ખરા, પરંતુ તેઓ તેના પ�કાર બનયા નહોતા.

મુસલમાનોની એ માગણીનો, મુખયતવે કરીને,

કૉંગ્રેસના રાષટ્રવાદ સામે ધમકી તરીકે ઉપયોગ કરવાનો હતો. પણ હરિહટશ સત્ા આગળ પોતાના ભાવ વધયાની લીગને જેમ જેમ વધુ પ્રતીહત થતી

ગઈ તેમ તેમ, તેની અજુ ગતી માગણી હવષે તે વધુ

ને વધુ આગ્રહી બનતી ગઈ, પરંતુ હરિહટશરો એ

તબક્ે તેની એ માગણી પૂરી પાડવાને તૈયાર નહોતા

પારકસતાનની વ્યાખ્યા નક્કી કરવામાં આવી. વાત એમ હતી કે, પૃથક્કરર કરવા જતાં તો પારકસતાનનો ખ્યાલ ટકી જ શકતો નહોતો, પરં તરુ એ વસતરુએ એક સરસ રરનાદ આપ્યો. એને ઉજ્જવળ અને વ્યાખ્યારરહત આદશ્ણ તરીકે જ રાખવાનો હતો. અને તેથી, ૧૯૪૧ના એનપ્રલની ૧૬મી તારીખના નનવેદનમાં ડૉ. રાજ ેનદ્રપ્રસાદે, કૉંગ્રેસ તેના ઉપર નવચાર કરી શકે તે માટે, પારકસતાનની ચોક્કસ શ્દોમાં વ્યાખ્યા આપવાને લીગના પ્રમરુખને આમંત્રર આપ્યરું ત્યારે , કૉંગ્રેસે રહં દના ભાગલા પાડવાના “નસધિાંત”નો પ્રથમ સવીકાર કરવો જોઈએ, એમ કહીને, ઝીરાએ ડૉ. રાજ ેનદ્રપ્રસાદની એ દરખાસત નતરસકારપૂવ્ણક તરછોડી. અગાઉ નબ્રટશરો એમ કહે તા હતા કે, રહં દનરું રાજબંધારર ઘડવાની તેમની ખાસ જવાબદારી છે, અને તેઓ એ જવાબદારી રહં દીઓને સોંપી શકે એમ નથી, પરં તરુ રાજકી્ય આપઘાત ક્યા્ણ નવના કૉંગ્રેસ માન્ય રાખી શકે જ નહીં એવી શરતો માટે લીગ આગ્રહ રાખશે, એવો નવશ્વાસ તેના પર મૂકી શકા્ય, એમ નબ્રટશરોને માલૂમ પડરું કે તરત 58

જ, તેમરે સવાતંત્​્યની ચચા્ણ કરવા માટે કૉંગ્રેસ અને લીગ વચચેની સમજૂ તીને પૂવ્ણશરત તરીકે રજૂ કરી. અને કૉંગ્રેસે એ શરત માન્ય ન રાખી ત્યારે , કૉંગ્રેસને સત્ા પોતાને માટે જોઈએ છે, એવો તેમરે તેના ઉપર આરોપ મૂક્યો. આ રીતે, લીગની આડાઈ નબ્રટશ સત્ાને માટે સરનરું પત્રું થઈ પડી. રહં દમાં પોતાની સત્ા ટકાવી રાખી શકાશે, એમ નબ્રટશરોને લાગતરું હતરું ત્યાં સરુધી તેઓ લીગની પારકસતાનની માગરીને ઉત્ેજન આપતા હતા ખરા, પરં તરુ તેઓ તેના પક્ષકાર બન્યા નહોતા. મરુસલમાનોની એ માગરીનો, મરુખ્યતવે કરીને, કૉંગ્રેસના રાટિ્વાદ સામે ધમકી તરીકે ઉપ્યોગ કરવાનો હતો. પર નબ્રટશ સત્ા આગળ પોતાના ભાવ વધ્યાની લીગને જ ેમ જ ેમ વધરુ પ્રતીનત થતી ગઈ તેમ તેમ, તેની અજરુ ગતી માગરી નવષે તે વધરુ ને વધરુ આગ્રહી બનતી ગઈ, પરં તરુ નબ્રટશરો એ તબક્કે તેની એ માગરી પૂરી પાડવાને તૈ્યાર નહોતા. પર એ સમ્યે બંનેને એકબીજાની જરૂર હતી. “લીગ જ ેની પ્રનતનનનધ હતી તે બળોને, પોતાની હસતી ટકાવી રાખવા માટે, નબ્રટશરોના ટેકાની જરૂર હતી. … રહં દમાંના સામ્રાજ્યવાદને એ બળોના ટેકાની જરૂર હતી.” એટલે, તેમના ઉદ્દેશો જરુ દા જરુ દા હતા, અને એ કારરે, એકબીજાને વખતોવખત આંચકાઓ ખમવા પડતા હતા, તેમ છતાં, ઉભ્યની અરછતી ભાઈબંધી ચાલરુ રહી. ્યરુરોનપ્યનોની માલકીના કલકત્ાના धी स्टेट्समॅन નામના દૈનનક છાપાના તંત્રી નમ. આથ્ણર મૂરે આ પ્રમારે ટીકા કરીૹ “રહં દીઓએ પોતે જ રાજબંધારર ઘડવરું જોઈએ એવો આગ્રહ રાખીને — અને તે્યે બીજ ે કોઈ સમ્યે નહીં પર ્યરુધિને સમ્યે — નામદાર શહે નશાહની સરકારે તેની અંનતમ પ્રામાનરકતા નવષેના રહં દીઓના અનવશ્વાસમાં અનનવા્ય્ણ રીતે વધારો ક્યદો છે.” આ અળખામરી વસતરુકસથનતના પરુરાવાઓ વધરુ [ ફેબ્રુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ને વધરુ મળતા જતા હતા અને એમાંથી કૉંગ્રેસની “રહં દ છોડો”ની માગરી ઉદભવી. એ માગરીને ઝીરાએ પોતાની તેમ જ લીગની તરફ તાકવામાં આવેલા દાવ તરીકે લેખી, એમાં કશરું આશ્ચ્ય્ણ નથી, કારર કે, એ જો સફળ થા્ય તો, કૉંગ્રેસ સાથે સોદો કરવા માટેનરું તેમના હાથમાંનરું સાધન, એટલે કે, નબ્રટશ સત્ાની હાજરીએ તેમના હાથમાં સોંપેલી સવાતંત્​્યને રોકી રાખવા માટેની વેટોની સત્ા, તેમના હાથમાંથી જતરું રહે તરું હતરું. કોમવાદ ઉત્રોત્ર નવસતરતરું જતરું નવષચરિ છે. એક વાર એને શરૂ ક્યરુ​ું પછી તે આપમેળે વધ્યે જ જા્ય છે. પછીથી એ સામો કોમવાદ પેદા કરે છે અને એ બંને ઉત્રોત્ર વધતા જતા ઝનૂનથી એકબીજા ઉપર સામસામી નરિ્યા-પ્રનતનરિ્યા કરે છે. હજી સરુધી

પરરકસથનત એ હદે પહોંચી નહોતી. કોમવાદનરું એ નવષચરિ શરૂ કરનાર ત્રીજા પક્ષે જો મક્કમતાથી અને ડહાપરપૂવ્ણક કામ લીધરું હોત અથવા ગાંધીજીએ નનદાન ક્યરુ​ું હતરું તે પ્રમારે, એમ કરવાની નૈનતક તાકાત તેનામાં રહી નહોતી તો, “રહં દ છોડો”ની માગરીની ભાવનાથી દોરવાઈને, એ પક્ષ જો રહં દમાંથી નબનશરતે ખસી ગ્યો હોત તો, કોમવાદને, અંનતમ ભીષર આપનત્ની રદશામાં આગળ વધતો, એ ઘડીએ પર રોકી શકવાનરું અસંભનવત નહોતરું, પરં તરુ ૧૯૪૪ની સાલમાં જ ે કસથનત પ્રવત્ણતી હતી તેમાં, નબ્રટશ તંત્રની અંદર કોમી નત્રકોરે પેદા કરે લા કો્યડાનો ઉકેલ અશક્યવત્ બની ગ્યો હતો. એની બહાર તેની હસતી હોત જ નહીં. ૩

આ રાજકી્ય અને ઐનતહાનસક ભૂનમકામાં ૧૯૪૪ની સાલમાં ગાંધી-ઝીરા વાટાઘાટો થવા પામી હતી નબ્રટશ સત્ા નસવા્ય સૌ કોઈ રાજકી્ય મડાગાંઠથી થાક્યરું હતરું, સવાતંત્​્ય માટેનો માગ્ણ મોકળો કરવા માટે કૉંગ્રેસ સાથે સમજૂ તી પર આવવાને લીગની અંદર તેમ જ બહાર ઝીરા ઉપર દબાર વધતરું જતરું હતરું. આ વાટાઘાટોમાંથી કંઈક નક્કર પરરરામ આવશે, એવી આશા અને અપેક્ષા દેશમાં વ્યાપક પ્રમારમાં પેદા થઈ હતી. એક અસાધારર નનવેદનમાં ઝીરાએ ગાંધીજીને “મહાતમા” કહ્ા અને અમરુક સમ્ય સરુધી રાજકી્ય તહકૂ બી સથાપવાને અપીલ કરી. “આપરે મળીએ એમ સૌ-કોઈ ઇચછે છે. હવે આપરે મળવાના છીએ તો, મદદરૂપ થાઓ. વસતરુની પકડ આપરા હાથમાં આવતી જા્ય છે. ભૂતકાળને દફનાવી દો.” સમજૂ તી થવાની શક્યતા નનહાળીને નબ્રટશ नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૭]

સરકાર સાચે જ ખળભળી ઊઠી. આ મરુલાકાત થા્ય તે પહે લાં જ વાઇસરૉ્યે જાહે ર ક્યરુ​ું કે, “રહં દરુઓ તથા મરુસલમાનો તેમ જ બીજાં મહત્વનાં તત્વો વચચે નસધિાંતમાં સમજૂ તી થવા પામે”, ત્યાર પછી જ, નબ્રટશ સરકાર મ્યા્ણરદત સત્ા ધરાવતી વચગાળાની રાટિ્ી્ય સરકાર રચવા નવષે પર નવચાર કરી શકે. એ પછીથી લંડનના ्ाइम्स પત્રમાં એક અગ્રલેખ લખવામાં આવ્યો. તેમાં આ પ્રમારે જરાવવામાં આવ્યરુંૹ “નમ. ગાંધી અને નમ. ઝીરા વચચે થ્યેલી કોઈ પર સમજૂ તી, તેમના પક્ષકારોને ચાહે એટલી સંતોષકારક હો્ય તોપર, તે વધારે વ્યાપક રહતોને… દનલત વગ્ણના લોકોની નચંતાને… દેશી રાજાઓના હકદાવાઓને લક્ષમાં લે તે નસવા્ય, રહં દની રાજકી્ય પ્રગનત વસતરુતઃ આગળ ધપાવી શકશે નહીં.  ...” આગામી મરુલાકાતની જાહે રાતથી રહં દરુઓના અમરુક નવભાગના લોકો, ખાસ કરીને, રહં દરુ મહાસભાના સભ્યો રિોધે ભરા્યા. ઝનૂની 59


જરુ વાનન્યાઓની એક ટરુકડીએ એ મરુલાકાત થતી અટકાવવાનો પ્ર્યતન ક્યદો. આ સંબંધમાં સર તેજબહાદરુર સપ્રરુને મેં આ પ્રમારે લખ્યરુંૹ રહં દરુ મહાસભાના સેવાગ્રામ આગળ નપકેરટંગ કરતા સવ્યંસેવકોની કરતૂતો નવષે આપે છાપાંઓમાં હે વાલ વાંચ્યો હશે. … પહે લે રદવસે ટરુકડીના વડાએ બોલી દીધરું કે, આ તો માત્ર પહે લરું પગલરું છે અને જરૂર પડશે તો, બાપરુને ઝીરાને મળવા જતા અટકાવવા માટે બળનો ઉપ્યોગ કરવામાં આવશે. ગઈ કાલે તેમરે એવી ખબર આપી કે, અમે પકડી રાખીને તેમને ઝૂંપડીમાંથી બહાર જતા અટકાવીશરું, અને ઝૂંપડીની બહાર જવા માટેના ત્રરે દરવાજા આગળ તેમરે સવ્યંસેવકો મૂકી દીધા.  આજ ે સવારે નજલ્ાના પોલીસ સરુપરરનટેનડેનટે ટેનલફોન પર મને જરાવ્યરું કે, એ લોકો કંઈક ગંભીર પ્રકારની ગરબડ કરવા ધારે છે, અને તેથી પોલીસોને પગલાં ભરવાની ફરજ પડશે. બાપરુએ તો કહ્રું, હં રુ એકલો તેમની વચચે જઈશ અને ચાલતો વધા્ણ સટેશને પહોંચીશ, નસવા્ય કે, તેઓ તેમનો નવચાર બદલે અને પોતે જ મોટરમાં બેસવાને મને જરાવે. … બાપરુ નીકળવાની તૈ્યારીમાં હતા ત્યાં પોલીસ સરુપરરનટેનડેનટ આવ્યા અને તેમરે જરાવ્યરું કે, સઘળી સમજાવટ

નનષફળ ગઈ ત્યારે , પૂરતી ચેતવરી આપ્યા પછી, મેં નપકેરટંગ કરનારાઓની ધરપકડ કરી છે.  ...  એ સવ્યંસેવકોનો વડો અનતશ્ય તંગ નમજાજનો, ઝનૂની અને અકસથર નચત્નો મારસ લાગ્યો અને તેથી કંઈક નચંતા થઈ. ધરપકડ ક્યા્ણ બાદ તેમની ઝડતી લેતાં, તેની પાસેથી એક મોટરુ ં ખંજર મળી આવ્યરું. તેમની ધરપકડ કરનાર પોલીસ અમલદારે , કંઈક નવનોદમાં કહ્રું કે, કંઈ નહીં તો, શહીદ બનવાનો સંતોષ તો તમને મળ્ો, ત્યારે તરત જ તેમરે જવાબ આપ્યો, “ના, એ તો કોઈ ગાંધીજીનરું ખૂન કરશે ત્યારે જ મળશે.” એ પોલીસ અમલદારે વળી મજાકમાં કહ્રું કે, “એનો આપસમાં તોડ લાવવાનરું આગેવાનો પર તમે શાને નથી છોડતા? દાખલા તરીકે, સાવરકર (રહં દરુ મહાસભાના આગેવાન) આવે અને એ કામ પતાવે.” જવાબમાં આ પ્રમારે કહે વામાં આવ્યરુંૹ “એ તો ગાંધીજીને વધારે પડતરું માન આપવા જ ેવરું થા્ય. એ હે તરુ માટે તો જમાદાર જ પૂરતો છે.” જ ેનો જમાદાર તરીકે ઉલ્ેખ કરવામાં આવ્યો તે, તેમની સાથેનો એક નપકેટર નાથરુરામ નવના્યક ગોડસે હતો. સાડા ત્રર વરસ બાદ એ કરર ભનવષ્યવારી સાચી પડી.

[ િૂરાણાહુપ્ત, ભાગૹ ૧માંથી, રિમશઃ]

આઝાદી, ભાગલા અને ગાંધીજીનાં અંહતમ વષોયોની વયથા આલેખતાં અનય કે ટલાંક પુ્તકો

વબહાર પછી રદલહી મનરુબહે ન ગાંધી _250 રદલહીમાં ગાંધીજી (ભા.૧, ૨) મનરુબહે ન ગાંધી _500 મહાતમા ગાંધી, કાૅંગ્રેસ અને _100 રહં દુસ્ાનના ભાગલા દેવચંદ્ર ઝા, અનરુ. અશોક ભ. ભટ્ટ મધરા્ે આિાદી યાને ગાંધીજીની હતયાની કહાણી લેરી કોનલનસ અને _100 ડોનમનનક લાનપ્યેર, સં. અનરુ. ગોપાળદાસ પટેલ

60

[ ફેબ્રુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીસાહહતયસેવી રમણ મોદી કેરન રૂપેરા ‘ગાંધીજીનું સારહતય—એ વવર્ય… સામાનય અભયાસવવર્ય નથી. … ભાઈ મોદી અનેક ઠેકાણે મૂળ પ્રેરણાઓ સુધી જાય છે અને વવચારસ્ો્ોની વા્માં ગૂંથાય છે. ડૉ. રમણભાઈ મોદીનો ‘ગાંધીજીનું સારહતય’ એ મહાવનબંધ ગાંધીઅધયયનમાં આગળ વધવા માટે એક મહત્વનું સોપાન બની રહે શે.’ ઉમાશંકર જોશીએ ગાંધીજીનું સારહત્ય પુસ્કના પ્રવેશકમાં આમ લખયું હ્ું. ને થયું પણ એવું જ. ગાંધીજીનાં લખાણો—ભાર્ા અને વવર્યવસ્ુ, બંને દૃસટિએ સમજવા માટે ‘ગાંધીજીનું સારહત્ય’ પુસ્ક છેક ૧૯૭૧થી અતયાર સુધી અભયાસીઓ માટે પસંદગીનું પુસ્ક બની રહ્ું છે. ગાંધીઅધયયનનું આવું ‘મહત્વનું સોપાન’ પૂરું પાડનાર ગાંધીસારહતયસેવી પ્રાધયાપક (ગાંધીદશયાન વવભાગ, ગૂજરા્ વવદ્ાપીઠ) રમણ મોદી રમણ મોદીની ૧૦ િે રિુઆરીએ કાયમી વવદાય થઈ. લગભગ પોણા (૦૯-૧૧-૧૯૩૧ • ૧૦-૦૨-૨૦૧૭) બે વર્યા પહે લાં મ. જો. પટેલના ગયા પછી, ગાંધીજીના શબદોને સીધા જ ્ેમના કમયા સાથે જોડી સમજાવી શક્ા વધુ એક વડીલના ગયાની ખોટ વ્ાયાઈ રહી છે. વર્યા ૨૦૦૬-૦૭માં ‘પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રવ્વબંવબ્ વશષિણવવચાર (હરરજનબંધુ, ૧૯૩૩-૧૯૪૮)’ વવર્ય પર પારં ગ્ (એમ.વિલ.)ના અભયાસ દરવમયાન ્ેમની સાથેની પહે લી મુલાકા્ એટલી રસાળ બની રહી કે પછી ્ો એકથી વધુ વખ્ની રૂબરૂ મુલાકા્ો અને િોનથી માગયાદશયાન ્રિ દોરી ગઈ. લોકવશષિક ગાંધીજીને સુવાંગ વશષિક રહી સમજાવી શક્ા રમણભાઈને હૃદયાંજવલ આપ્ા ્ેમની સાથેની આ મુલાકા્. … ૧. આપની દૃગ્ટિએ ગાંધીજીૹ પત્રકાર રરીકે…

ગાંધીજી મૂળભૂત રીતે તો નશક્ષક. આમજનતાના નશક્ષર માટે તેઓ લખતા. લખાર પર બૌનધિક કસરત ન કરવી પડે તેવરું. કાકાસાહે બ સાથે મારે એક વખત ગાંધીજીની ભાષા નવશે વાત થઈ હતી. તેમરે ગાંધીજીને પૂછરું હતરુંૹ તમે હહં દ સવરાજ પરુસતકમાં ‘સહરુ રહં દી છૂટા થવાની ઝંખના કરતા જોવામાં આવે છે’, તેમ લખ્યરું છે. અહીં છૂટા થવાને બદલે ‘સવતંત્રતા’ શ્દ ના લખા્ય? ત્યારે ગાંધીજીએ તેમને કહ્રું, બધા જ રહં દીઓ ‘સવતંત્ર’ શ્દ નથી જારતા. તેમને તો બસ અંગ્રેજોની ‘ગરુલામીમાંથી છૂટા’ થવરું છે. આમ, ગાંધીજી ખેડૂત અને શ્મજીવીની બોલીમાં લખતા. नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૭]

રહં દરુસતાનની જનતા સાંસકૃ નતક ઉચચ નવચારથી થાકી ગઈ હતી. કોઈ પર જાતનરું જ્ાન જો આચરરમાં ન મૂકી શકા્ય, તો તેનરું મૂલ્ય નથી, એવો ગાંધીજીનો મત હતો. ‘નવજીવન’ના શરૂઆતના ગાળામાં ‘પંરડત્યરુગ’ના લેખકોના લેખો લેવાતા પર પછી તે બંધ ક્યા્ણ. કારર કે ગાંધીજી માનતા કે કા્ય્ણકતા્ણઓ પોતાના અનરુભવના આધારે લખશે તે છપાશે. ર. આપના મરે પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રિરિબંિબર િશક્ષણિવચારની િવશેષરા શી છે?

‘ઉદ્ોગ દ્ારા સવાવલંબન’, ‘સવાવલંબી નશક્ષર’ અને ‘અરહં સાના પા્યા પરનરું નશક્ષર’ એ ગાંધીજીના નશક્ષરનવચારની નવશેષતા છે. જો ઉદ્ોગ દ્ારા નશક્ષર આપવામાં આવતરું હો્ય, તો ઉદ્ોગ પર થા્ય 61


કશરું ચાલતરું નથી. ‘વૉકેશનલ ટ્ને નંગ’ (વ્યાવસાન્યક તાલીમ) અને નશક્ષરની ઊંચી ‘પદવીઓ’એ આજની ‘ટ્રે ડશન’ (પરં પરા) છે. એટલે હાલના પત્રકારતવમાં રોમાંચ પેદા કરાવનારં , મન બહે લાવનારં અને લોકોને ભડકાવનારં વધરુ આવે છે.

અને વ્યકકતનરું નશક્ષર પર થા્ય. ઉદ્ોગ દરનમ્યાન જ ે પ્રશ્નો થા્ય, તેના ઉત્રો દ્ારા નશક્ષર મળે અને ખરે ખર સફળ ઉદ્ોગ તે જ કહે વા્ય, જ ે વ્યકકતને સવાવલંબી બનાવે અને વ્યકકત સવાવલંબી હો્ય, હાથ પર કામ હો્ય, તો કોઈને મારવા ના જા્ય. આમ, અરહં સક સમાજ નનમા્ણર પામે. પ્રાથનમક નશક્ષરમાં સવાવલંબનને ગાંધીજીએ ‘કસોટી’ કહી હતી. ‘સવાવલંબન કી એક ઝલક પર ન્યોછાવર કરુ બેર કા કોશ’ એમ કહ્રું જ છે ને! આમ, ગાંધીજીએ નશક્ષરમાં કમ્ણ્યોગ મૂક્યો. જ્ાન અને કમ્ણનરું જોડાર ક્યરુ​ું. માત્ર મગજ નહીં, હાથ અને અન્ય ઇકનદ્ર્યો પર જ્ાનના વાહકો છે, તે નવચાર આપ્યો. ગાંધી અને ટાગોર વચચે મતભેદો રહે તા, ‘શાંનતનનકેતન’ની નશક્ષરપધિનત પર અલગ. પરં તરુ દર વષયે ૧૦ મેના રદવસે હજરુ પર ત્યાં ‘સવાવલંબન રદન’ની ઉજવરી થા્ય છે.

૪.

પત્રકાર

ગાંધીજીનાં

લખાણોમાં

રજૂ

થ્યેલા

િશક્ષણિવચારને આપ પ્રવર્તમાન પત્રકારતવમાં કઈ રીરે પ્રાસંિગક ગણાવો છો?

સત્યની શોધ માટે આકાશપાતાળ એક કરવાં, અધ્ય્યનશીલતા, સથળ પર જઈને રરપોરટુંગ કરવરું… વગેરે, જ ે મૂળભૂત રૂપે જ આદશ્ણ પત્રકારતવનાં લક્ષરો છે, તે હાલના પત્રકારતવમાં નશક્ષર સરહતના કોઈ પર ક્ષેત્રમાં સરુસંગત છે. ગાંધીજીના નશક્ષરનવચારમાં સવાવલંબી નશક્ષરની વાત છે, પરં તરુ તેમરે ઉચચનશક્ષર ખાનગી સાહસો પર છોડી દેવાનરું કહ્રું છે. ઉદ્ોગગૃહો એમને જરૂર હો્ય તેવા ઇજનેરો તૈ્યાર કરે , હૉકસપટલવાળા દાકતરો તૈ્યાર કરે , એ પ્રમારે થવરું જોઈએ. પોતાનાં સાહસોને અનરુરૂપ નવનવધ ગૃહો નવદ્ાથતીઓને તૈ્યાર કરે અને પોતે જ કામે રાખી લે, તો ઊંચી પદવી લીધેલી કોઈ વ્યકકત બેકાર ન રહે .

૩. હાલના પત્રકારતવ (મુિરિર માધ્યમો)માં રજૂ થરી િશક્ષણિવષ્યક લેખ-સામગ્ી િવશે આપનું શું અવલોકન છે?

લોકો ઇચછે કે ના ઇચછે, તેના માથે ઠોકવામાં આવે છે. આજની નશક્ષરપધિનતનો પા્યો રહં સા છે. આનથ્ણક, રાજકી્ય, સામાનજક, બધાં જ ક્ષેત્રોમાં શોષર વગર 

ગાંધીજીના સારહતય વવશે છૂટુછ ં વાયંુ અનેક પ્રકારનું લખાણ આપણને મળી આવે છે. ્ેમ છ્ાં ગાંધીજીના સમગ્ર સારહતયનો સળંગ અભયાસ જ ેમાં મળી આવે એવો કોઈ ગ્રંથ આપણા સારહતયમાં ઉપલબધ નથી. એથી આ મહાવનબંધમાં ગાંધીજીના સમગ્ર સારહતયનું શકય ્ેટલે અંશે સવાુંગી દૃસટિએ અધયયન રજૂ કરવાનો નમ્ પ્રયતન છે. રમણ મોદી (પુસ્કની પ્રસ્ાવનામાંથી) પેપર બૅક બાઇસનડંગ, સાઇિૹ 5.5 x 8.5 પાનાં 8 + 384, _250

62

[ ફેબ્રુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


મહાદેવ દેસાઈ સમાજસેવા પુર્કાર - ૨૦૧૬ ગાંધીજીના હનુમાનની ઉપમાપ્રાપ્ત મહાદેવ દેસાઈની સમૃવ્માં ગૂજરા્ વવદ્ાપીઠ વિારા દર વર્ષે ્ેમની જનમજયં્ીએ— પહે લી જાનયુઆરીએ—ગામડામાં રહી ગ્રામસેવાનાં કાયયો કરનાર વવદ્ાપીઠ સના્કને મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસકારથી સનમાનવામાં આવે છે. પ્રારં ભવર્યા ૧૯૯૮થી અતયાર સુધીના ૧૭ સમારોહ કર્ાં આ વર્યાનો પુરસકાર સમારોહ એક વવશેર્ કારણસર અલગ ્રી આવયો હ્ો, ્ે આ પુરસકારથી સનમાવન્ સના્કની ઉંમર. મહે સાણા વજલ્ાના વવજાપુર ્ાલુકાના પેઢામલી ગામમાં રહી ગ્રામસેવાનાં કાયયો કરનાર જલદીપકુ માર કનૈયાલાલ ઠાકર અતયાર સુધીના સૌથી યુવા પુરસકારપ્રાપ્ત સના્ક બનયા છે. વર્યા ૨૦૦૭માં ગૂજરા્ વવદ્ાપીઠના ગ્રામસેવા કેનદ્ રાંધેજાથી ગ્રામવયવસથાપનની પદવી મેળવનાર જલદીપ એ પછી કયાંય નોકરીએ ન જોડા્ા વવદ્ાપીઠની સથાપનાના મૂળ ઉદ્ેશને સાકાર કરવાની રદશામાં શરૂ કરાયેલી ‘ગ્રામવશલપી યોજના’માં જોડાયા. ગ્રામસેવાની ્ાલીમ પ્રાપ્ત કરીને પેઢામલી ગામમાં રહી સવૈસચછક સંસથાથી લઈને સરકાર સાથે સંવાદ સાધ્ાં સાધ્ાં અને સંઘર્યો ટાળ્ાં ટાળ્ાં સમાજસેવા, વશષિણ અને સંસકારનાં કાયયો કયાું—કરી રહ્ા છે. આ માટે ્ેમને વવદ્ાપીઠના સભાખંડમાં અંદાવજ્ સા્સો ઉપરાં્ ગાંધીપ્રેમીઓની ઉપસસથવ્માં સનમાનવામાં આવયા. ગ્રામવશલપી યોજનાનું વવચારબીજ રોપનાર પૂવયા કુ લનાયક અરુણકુ માર દવે, આ યોજનાની નીવ્ અને અમલીકરણ અંગે નક્કર સવરૂપ આપનાર પૂવયા કુ લનાયક સુદશયાન આયંગાર અને હવે જ ેના થકી આ યોજના વધુ નક્કર સવરૂપ પકડી રહી છે એવા વ્યામાન કુ લનાયક અનાવમક શાહે સાંપ્ર્ રાજકીય–આવથયાક-સામાવજક સસથવ્ને પ્રસંગોવચ્ વક્વયમાં વણી લે્ા આશીવયાચનો પાઠવયાં હ્ાં. ‘સેવા’ થકી પાંચ દાયકા ઉપરાં્નો મરહલા સવરાજ મેળવવા મથવાનો અને ્ેથી, ખરા અથયામાં ગ્રામવવકાસનો કાયાયાનુભવ ધરાવનારાં કુ લપવ્ ઇલાબહે ન ભટ્ે અધયષિીય વક્વય આપયું હ્ું. ગ્રામવશલપી જલદીપ ઠાકરને વર્યા ૨૦૧૬નો મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસકાર

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૭]

63


કુ લસવચવ રાજ ેનદ્ ખીમાણીએ ગ્રામવશલપી યોજનાના આયોજનનાં સંસમરણો વાગોળ્ા ્ેની ્ાલીમી સંસથા સીઈઈ (સેનટર િોર અૅનવાયનયામેનટ ઍજયુકેશન)નો આભાર માનયો હ્ો અને જલદીપની હૈ યાઉકલ્નો દાખલો આપ્ાં ્ેનાં મા્ાવપ્ાને અવભનંદન પાઠવયા હ્ા. આવા આ સુમધુર સમારોહમાં જલદીપ ઠાકરનું પુરસકાર પ્રવ્ભાવ વક્વય....

પુર્કાર પ્રહતભાવ વકતવય

સૌને વંદન.

ઉંમરમાં ઘરો નાનો છરુ ં એટલે શરું કહે વરું એ ખબર નથી પર જ ે દસેક વષ્ણની પ્રનરિ્યા રહી, હં રુ તો કહં રુ છરુ ં કે અખતરા રહ્ા, એ બધામાં નવદ્ાપીઠે મને એટલો સાચવ્યો છે — જ્યારે ગ્રામનશલપી કા્ય્ણરિમની વાત થઈ તે વખતે્ય કોઈ પર પ્રકારનાં બંધન નહોતાં ક્યાું! કદી હાજરી નહીં પૂરવાની, કોઈ રરપોટ્ણ નહીં આપવાનો કે કોઈ કામની ફરનજ્યાત પસંદગી નહીં કરવાની. અરે , ક્યરું ગામ પસંદ કરવરું એ અંગે પર નહીં. પૂરી છૂટ આપેલી. ત્યાં સરુધી કે મને ખાદી પહે રવાની પર નહોતી કહી. ખબર નહીં આવરું કેમ થ્યરું, કદાચ ઓળખી ગ્યા હશે કે આ ‘નજદ્દી’ છે! ખાદીનાં કપડાં હં રુ કોઈક વાર જ પહે રતો, અત્યારે મમમી ્યાદ કરાવે છે કે મારા છોકરાના પેલાં નમલના કપડાં પડાં છે, તો બે મરહનાની અંદર જ મેં તેને પર પ્રેમથી સવીકારી લીધાં. એટલે આ બધરું સહજ રીતે જ થ્યરું. આ માટે સૌથી મોટી કૃ પા ઈશ્વરની, કે એવા પરરવારની અંદર મને જનમ આપ્યો કે મારાં માતાનપતાએ પર મારા જ ે જ ે ખવાબ હતાં એ પૂરાં કરવાની પૂરી તક આપી—‘ઠીક 64

જલ્ીપ ઠાકર

છે, તને આ ગમે છે તો આ કર.’ હા, એમને નચંતા રહે કે છોકરો લટકી ન જા્ય, એ માટે જ કદાચ એવરું ગામ પસંદ કરવા જરાવેલરું કે જ્યાં ખરે ખર જરૂરર્યાત હો્ય, જ્યાં દારૂ પીવાતો ને જરુ ગાર રમાતો હો્ય, નશક્ષરનરું પ્રમાર ઓછરુ ં હો્ય. બહે નોની કસથનત સરખી ન હો્ય, આનથ્ણક સમસ્યા હો્ય. આજ ે દસ વષયે એવરું લાગે છે કે એમને કદાચ એમ હશે કે જો તે ખરે ખર કામ કરવા ઇચછતો હશે તો કરશે નહીં તો બેચાર મરહનામાં ઘરભેગો થઈ જશે! ગામ પસંદ થ્યા પછી ત્યાં રહે વાના જ ે પ્રશ્ન આવ્યા હતા, તેમાં સવદોદ્ય આશ્મ-માઢીએ બહરુ પ્રેમથી આવકારે લો. તરું અહીં્યાં આવીને રહી શકે, પર એ વખતે્ય મને એવરું જ હતરું કે હં રુ ગામમાં જ રહીશ. ગામમાં બહરુ મોટરુ ં મંરદર છે, અંબાજી માતાનરું. એ મંરદરના જ ે ટ્સટી છે, એમનરું જ ે મંડળ છે તેમરે કોઈ પર પ્રશ્ન પૂછા નવના બહરુ પ્રેમથી આવકા્યદો અને મને મદદ કરતા રહ્ા. મેં જ ે કોઈ નાના નાના કા્ય્ણરિમો ક્યા્ણ હો્ય, એમાં બહે નોનરું મંડળ હો્ય અથવા દૂધમંડળી શરૂ કરવાની થા્ય, તો એ મંરદરનરું પૂરં પરરસર અમને આપી દીધેલરું. કદી પૂછરું નથી અમને કે શરું કરવા; અરે , લાઇટનબલ નવશે પર મને નથી પૂછરું કે તમે ક્યારે આપશો, શરું કરશો. એટલે એ સવયેનો આભાર. નવદ્ાપીઠે તો પરરવાર જ ેમ કોઈ બાળકને સાચવતો હો્ય એ રીતે મને સાચવ્યો છે. ખબર નહીં પર જો તમે બીજી ્યરુનનવનસ્ણટીમાંથી ગ્રેજ્યરુએશન [ ફેબ્રુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ક્યરુ​ું હો્ય તો વાઇસ ચાનસેલર[કરુ લના્યક]નરું નામ પર સાંભળ્રું ન હો્ય તેવરું બની શકે, પર અહીં્યાં તો પૂવ્ણથી માંડીને વત્ણમાન વાઇસ ચાનસેલર સરુધી, તેમના પરરવાર સરુધી સીધા જઈ શકીએ છીએ. રનજસટ્ાર[કરુ લસનચવ]ને જો્યા પર ન હો્ય, અહીં એમના ઘરે જઈને સીધા એમના રસોડામાં જમી શકીએ છીએ. કરુ લપનતને્ય જો્યા ન હો્ય, કદાચ કોનવૉકેશન વખતે આવતા હો્ય, અહીં તેમના ઘરે ચાનાસતો કરી શકીએ, એવા સાચવ્યા છે અમને. એટલે આ બધા માટે તો ઈશ્વરનો જ આભાર હં રુ તો માનરું છરુ ં કે આવી સંસથા મને મળી, જ ેનાં કારરે આવાં આવાં કામો થઈ શક્યાં છે. સૌથી મોટરુ ં ્યોગદાન ગ્રામજનોનરું, મેં જ ે જ ે વાત રજૂ કરી હો્ય, એ લોકોએ મને પૂર્ણ સહમતી આપી છે. એમાં ભરવા આવતાં છોકરાઓથી માંડીને, એમનાં માતાનપતાઓથી માંડીને, પ્રાથનમક શાળાના દરે ક નશક્ષકે પર જ ે નનતનવરું મને સૂઝતરું હો્ય, તે પ્રેમથી સવીકા્યરુ​ું છે. મારાં લગ્ન થ્યાં બાદ બે વષ્ણ સરુધી નવદ્ાપીઠ

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૭]

સાચવે તેવરું ગ્રામનશલપી ્યોજના મરુજબ નક્કી થ્યેલરું પર કોઈક કારરસર લગ્ન થ્યાના બે મરહના પછી જ સટાઇપેનડ મળવાનરું બંધ થતરું હતરું, એ વખતે થોડી નચંતા થઈ અને તેરે [ધમ્ણપતનીએ] પર કહ્રું કે આવરું કેવી રીતે તમારં સટાઇપેનડ બંધ થ્યરું. તો એ વખતે નવદ્ાપીઠનાં ત્રરે્ય પરરસર—રાંધેજા, સાદરા અને અમદાવાદ—ના અધ્યાપકો બહરુ પ્રેમથી મારે ત્યાં આવ્યા, પોતાને ત્યાંથી રટનફન લઈને આવેલા. અત્યાર સરુધી એ જ સાચવે છે મને. એટલે આ ક્ષરે એમનો પર આભાર માનરું છરુ .ં આ બધા છે એટલે જ હં રુ કામ કરી રહ્ો છરુ .ં આપરા ગામડામાં ઇનફ્ાસટ્કચરના કામમાં હં રુ બને ત્યાં સરુધી નથી પડો. કશા પ્રકારના એકકટનવઝમમાં પર હં રુ નથી ગ્યો… તો એ પ્રમારે અત્યાર સરુધીની ્યાત્રા રહી છે. મારં દૂધમંડળીનરું જ ે ખવાબ હતરું તે બહે નો એકદમ સરસ રીતે પૂરં કરી રહી છે. દૂધસાગર ખૂબ મોટરુ ં ફે ડરે શન કહે વા્ય છે, તેમાં મરહલા ડેરી હો્ય તો તે અમારી એકમાત્ર છે. અને ઘરા લોકોએ કહ્રું કે આ નહીં ચાલે પર બહે નોનાં કારરે સરસ

65


રીતે ચાલી રહી છે. આરોગ્યનાં જ ે કામો છે, તેમાં પર એ જ રીતે કામ થ્યરું છે. મને તાવ આવે અને ડૉકટર પેરાનસટેમોલ આપે તો મને એના પર વહે મ પડે કે આમરે દવા બરાબર આપી હશે કે નહીં. તો ગ્રામજનોના સાઠનસત્ેર લાખના જ ે ઑપરે શન થ્યાં છે, તે એ લોકોએ મારા પર ભરોસો રાખીને કરાવડાવ્યાં છે. એટલે એક રીતે કહીએ તો સમગ્ર સમાજ સાચવતો આવ્યો છે અને ઈશ્વરકૃ પા મારી પર એવી સારી ઊતરી છે કે ધમ્ણપતની પર મને સારાં મળ્ાં છે. જ ે બ્ેક લગાવાનરું કહે વામાં આવ્યરું કે ‘બહરુ ઊડી ન જતો’ તો એ જ મને પકડી રાખે છે. ‘આમાં તમે કશરું નથી, બધા સાચવનારા છે, તમે તો માત્ર નનનમત્ છો’ અથવા તો આનથ્ણક જરૂરર્યાત કે પૈસાની જરૂરર્યાત નવશે કોઈ એમ કહે કે આ કામ કરો તો તમને આટલા પૈસા મળશે, તો એ એમ કહે કે ‘આપણં કામ આ નથી. આ તો સમાજના પૈસા છે.’ નોટબંધી થઈ તો સવાભાનવક છે તેની અસર ઘરમાં પર પડે. તો એમ થા્ય કે ઘરમાં છોકરં છે અને બીજા છોકરાઓ પર ઘરની અંદર રહે છે. નબકસકટ જ ેવરું પર ખરીદવાનરું થા્ય તો એ એમ કહે કે સમાજના પૈસા છે. તમારા નથી. એનો તમે આ રીતે વ્ય્ય ન કરી શકો. હં રુ તો તરં ગી છરુ .ં મનમાં જાતભાતના તરં ગો આવતા હો્ય. આ કરી નાંખરું કે પેલરું કરી નાંખરું. તરં ગોની અંદર રં ગો ભરવાનરું કામ એ કરતા હો્ય છે. બીજરુ ં કે ગ્રામવ્યવસથાપનની અંદર હં રુ ભણ્યો છરુ ં કે મને રાજીવ સર [રાજીવ પટેલ, વડા, વ્યવસથાપન અને પ્રોદ્ોનગકી નવજ્ાન]નરું કહે વરું બરોબર ્યાદ છે. એકવાર મને તેમરે કહે લરું કે કોઈ આવે કે

ન આવે તારે રોજ આવવાનરું. એટલે મેં બરાબર નનભાવેલરું, આખા વરસની વીસ રજાઓ જ ે આપરે પાડી શકીએ, એમાં્ય મને ્યાદ નથી કે મેં બે કે ત્રર રજા પર પાડી હો્ય. હં રુ કંઈ બહરુ હોનશ્યાર નહોતો. છતાં મને ખૂબ પ્રેમથી સાચવેલો. અત્યારે પર મને જ્યારે કોઈ જરૂરર્યાત હો્ય, હૂંફની જરૂર હો્ય, તો એ પરરસર મને ઘરાં પ્રેમથી આવકારતરું હો્ય છે. અધ્યાપકો પર અવારનવાર ત્યાં આવતા હો્ય છે, એના કારરે એમ થતરું નથી કે હં રુ એકલો છરુ .ં જો કદાચ હં રુ કોઈ જગ્યાએ નોકરી કરતો હોત તો એ ઓગયેનાઈઝેશન પૂરતો જ હં રુ હોત. પર અત્યારે તો બહરુ બધાં ટ્સટો, જ ેમ કે જ્યોનત હૉકસપટલ-નવસનગર, સવદોદ્ય આશ્મ-માઢી એમ ઘરાં છે. નવદ્ાપીઠની ઉદારતા એટલી બધી છે કે એવરું નથી કે આ અમારો છોકરો છે તો અમે પકડીને બેસી રહીએ. આ તો આપરા બધાનો છોકરો છે, એમ કરીને અત્યાર સરુધી સાચવ્યો છે. કલેકટર કે ડીડીઓને જ્યારે મળવા જવાનરું થા્ય તો એ લોકો પૂછતા હો્ય કે શરું કામ કરો છો? કામ જાણ્યા પછી દસ વષ્ણમાં કોઈએ એક રૂનપ્યો પર માંગ્યો નથી મારી પાસે. ઉપરથી જ ે ગામની ગ્રાનટ આવવાની હો્ય, દસ લાખ આવવાના હો્ય તો સીધા પંદર લાખ મોકલાવતા હો્ય છે કે ચાલો ગામમાં જ વપરાવાના છે ને. એ પૈસાનો પૂરેપૂરો સદ્ઉપ્યોગ થશે. એટલે જો તમે જોડાવવા ઇચછશો તો ઈશ્વર પર તમને સાચવવા તૈ્યાર છે. સૌનો આભાર. ટ્ાનસનરિપશનૹ રકરર કાપરુરે [કા્ય્ણરિમની છબીઓૹ અકશ્વનકરુ માર]

(કાયયાક્રમની વીરડયો ગૂજરા્ વવદ્ાપીઠની વેબસાઇટ અને યુટ્ૂબ પર ઉપલબધ છે. ‘મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસકાર અપયાણ સમારોહ’ https://www.youtube.com/watch?v=LqRBSXykDSQ&t=૧૫૦૨s વલંક પરથી જોઈ-સાંભળીને કેટલોક શબદાળુ ભાગ કાઢીને આ વક્વય આપવામાં આવયું છે.) 

66

[ ફેબ્રુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ભાર્ીય પ્રજા ્રીકે આપણી એ લાષિવણક્ા રહી છે કે આપણને પરરણામમાં રસ છે પ્રવક્રયામાં નહીં. કોઈના ને કોઈના ભક્ બનવામાં રસ છે પણ જ ેના ભક્ બનીએ છીએ એના જ ેવા બનવામાં નહીં. એટલે આપણે ગાંધીજીને જાણીએ છીએ પણ એ બનયા પહે લાંનાં શાળાએ જ્ા મોહનને નહીં, પુત્ર હરરલાલના વપ્ા મોહનદાસ કરમચંદ ગાંધી ને જાણીએ છીએ પણ પો્ાના વપ્ાની સેવા કર્ા મોવનયાને નહીં, રિહ્મચયયાનું વ્ર્ લઈ પતનીને પણ ‘બા’ સંબોધ્ા પવ્ને જાણીએ છીએ પણ એક સમયે કોઈ પણ સાધારણ પવ્ની જ ેમ પતનીને શંકાની નજરે જોનારા પવ્ના મનની વયગ્ર્ાને નહીં, પુત્રો અને પુત્રવધુ સરહ્ દુવનયાભરનાં પત્રોનાં જવાબ આપ્ા બાપુને જાણીએ છીએ પણ પો્ાના બાપુને વચઠ્ી લખીને ભૂલોનો એકરાર કર્ા પુત્રને નહીં… આમ, એક જ વયસક્ના આવાં અનેક પાસાંમાંથી પસંદગીના પાસાંને આપણે જાણીએ છીએ પણ કેટલાંક પાસાંને જાણવા છ્ાં અજાણયા કરીએ છીએ, અવગણીએ છીએ. ગાંધીજીની ૬૯મી વનવાયાણવ્વથ(૩૦-૧-૨૦૧૭) વનવમત્તે ્ા. ૨૮મી જાનયુઆરીએ નવજીવન પ્રકાશન મંરદરના વજ્ેનદ્ દેસાઈ મેમૉરરઅલ હૉલમાં, અતયાર સુધી અજાણયા-અવગણયા કરે લાં આવાં અનેક પાસાંને અને વવશેર્ રૂપે માત્ર એ જ પાસાંને આવરી લે્ું એકપાત્રીય

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૭]

્સવીરૹ રહમાંસુ પંચાલ

કાંથી મળી આવશે ‘મોહનનો મસાલો’>

નાટક ‘મોહનનો મસાલો’ ભજવાયું. મનોજ શાહ રદગદવશયા્ અને પ્ર્ીક ગાંધી અવભવન્ આ નાટકમાં ‘મોહનમાંથી મહાતમા’ બનવાની અનાયાસે જ આરં ભાઈ ગયેલી સિરમાં

67


મોહનદાસ કેટકેટલાં અને કેવાં કેવાં માનવસક સંઘર્યામાંથી પસાર થાય છે એ નવી પેઢીને રસ પડે એ રી્ે દશાયાવવામાં આવયું છે. મુખયતવે હાસય, કરૂણ અને વીરરસ સભર આ નાટક દશયાકોને મહાતમા બનવા માટે કોઈ એવો ્ૈયાર મસાલો નથી હો્ો, દરે ક વયસક્એ પો્ાના જીવનમાંથી, એના અનુભવોમાંથી જ એ મસાલો (એટલે કે વૈચારરક ઘડ્ર અને એ મુજબનું આચરણ) ્ૈયાર કરવાનો હોય છે એ અહે સાસ કરાવી જાય છે. 

પૃ. 69થી ચાલુ … ૨૩ અમદાવાદૹ સટરુડનટસ બ્ધરહૂડના આશ્​્યે, નવદ્ાબહે ન નીલકંઠના પ્રમરુખપદે, આનંદભરુવન નથ્યેટરમાં શ્ીમતી સરોનજની નાઈડરુને સનમાનવાના સમારં ભમાં બોલ્યા. ૨૪ અમદાવાદૹ શેઠ અંબાલાલ સારાભાઈના પ્રમરુખપદે, સાંજ ે, આનંદ ભરુવન નથ્યેટરમાં, શ્ીમતી સરોનજની નાઈડરુએ ‘નાગરરક જીવનના આદશદો’ એ નવષ્ય ઉપર ભાષર આપ્યરું તેમાં હાજર, શેઠ અંબાલાલ અંગ્રેજીમાં બોલ્યા, નાઈડરુ ઊદૂ્ણ-નમનશ્ત રહં દીમાં બોલ્યા1 અને ગાંધીજી ગરુજરાતીમાં બોલ્યા. ૨૫ સરુરતૹ નગરમીટ પધિનત સામેની જાહે રસભામાં ભાષર, સથળ નગીનચંદ ઇનનસટટ્ૂટ. ૨૬થી ૨૭ અમદાવાદ. ૨૮ રસતામાં 1. સરોનજની નાઇડરુ, ગાંધીજીના આગ્રહને વશ થઈને આ ભાષામાં બોલ્યાં હતાં. તેથી, એમનરું અંગ્રેજી સાંભળવા આવેલા શ્ોતાજનોમાં અસંતોષ પેદા થ્યો અને એમરે છાપામાં ચચા્ણપત્રો આપ્યાં. દેશી ભાષાની તરફદારી કરનારાઓએ એના જવાબો આપ્યા. આ ચચા્ણ લગભગ એક મરહના સરુધી ચાલી હતી. 

68

Trial of Gandhiji ´ÜÜÓ៚ 18 ÏÜÜœÜÚ, 1922ÃÜÜ ÓÜåè †ØÄÜÂåè ÷‘âÏÜ´ÜÃÜß ôÜåïÜÃôÜ ‘ÜåüÚÏÜÜØ ÄÜÜØÁÜߢ ÝíÜÓའœÜÜêÜåêÜÜå ƒÜüêÜÜå ‡Ý´Ü÷ÜôÜÃÜÜ ôÜàíܱÜÚÆÜäó« ôÜÏÜÜÃÜ “å. ÄÜÜØÁÜß ÆÜÂåÝÓ´Ü ôíÜÜ´ÜصÑÜ œÜìíÜìÃÜå œÜÜå’ôÜ Ý¹ïÜÜÏÜÜØ ¹ÜåÓß èíÜÜÏÜÜØ ÏÜ÷¶íÜÆÜâ±ÜÚ †Ü ™ÜüÃÜÜÃÜàØ `Trial of Gandhiji'ÏÜÜØ ÑܳÜܴܳÜ, ÝíÜÄÜ´ÜôÜÍÜÓ †ÃÜå ¹ô´ÜÜíÜå¢ ÏÜâêÑÜ ôÜܳÜå ÝíÜðêÜåóܱÜôÜ÷ ÝÃÜéÆÜ±Ü “å. p. 288 | 9" x 12" | Rs. 750

મૅવિવન કહે ્ો કે મહારે એકલો કલાવાન નથી જોઈ્ો પણ કલાવાન મનુષય જોઈએ છીએ. આદશયા વશખવાડનારો ગુરુ જોઈએ છીએ, એની પો્ાની ધૂનોનો પૂજનારો નથી જોઈ્ો. કલા કલાને ખા્ર નહીં, સારહતય સારહતયને ખા્ર નહીં પરન્ુ કલા અને સારહતય કર્ાં પણ જ ે ઉચચ વસ્ુ આ જગ્માં છે ્ેની માવજ્ કરવા કલા અને સારહતય આવે. … હરરપ્રસા્ વ્રજરા્ય ્ેસાઈ વાંચો ‘કલા અને સાહહતય’ હવશે મેહઝહનના હવચારો, આવરણ ૪

[ ફેબ્રુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની હદનવારી ઃ ૧૦૦ વષયો પહે લાં ચં્ુલાલ ભગુભાઈ ્લાલ ૧૯૧૬ના વર્ાયારંભે વગરમીટ પ્રથા રદ કરવાનો થયેલો ઠરાવ અને અંગ્રેજી પદભ્રટિ થાય ્થા મા્ૃભાર્ા પો્ાનું મૂળ સથાન લે એ માટેની ગાંધીભાઈની કાયયા સાધક્ા આ મરહને પણ યથા્થ જળવાઈ રહી છે. એક રી્ે કહીએ ્ો આ મરહનામાં આ બે કાયયો જ કેનદ્સથાને છે. અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં ચોથીએ મળેલી જાહે રસભામાં પ્રમુખપદે વગરમીટ પ્રથા રદ કરવા અંગે જ વા્ કરે છે અને ચોવીસમીના આનંદભુવન વથયેટરમાં અંબાલાલ સારાભાઈના પ્રમુખપદે નાગરરક જીવનના આદશયો પર મળેલી સભામાં પો્ે ્ો ગુજરા્ીમાં જ બોલે છે, અંગ્રેજીમાં બોલવાના હ્ા એ સરોવજની નાઈડુ પણ ગાંધીભાઈના આગ્રહથી ઊદુયા વમવશ્​્ રહં દીમાં બોલે છે. આગળ જ્ાં ગાંધીવવચારના વસદ્ધહસ્ ભાષયકાર ્રીકે સથાવપ્ થવાના છે એવા રકશોરલાલ મશરૂવાળાનો ગાંધીજી સાથેનો પ્રથમ પરરચય આ મરહનાની વવશેર્ ઉપલસબધ બની રહે છે…

ફે રિુઆરી ૧૯૧૭ ૧ અમદાવાદૹ ‘સ્તીઓ અને સમાજસેવા’ની પ્રસતાવના લખી. ૨થી ૩ અમદાવાદ. ૪ અમદાવાદૹ નગરમીટથી બંધાઈને નબ્રટશ સંસથાનોમાં જતા રહં દી મજૂ રોનો કા્યદો રદ કરવા અંગેની પ્રેમાભાઈ હૉલમાં મળેલી જાહે રસભામાં પ્રમરુખપદે. ૫ અમદાવાદ ૬થી ૭ (રદલહી) ૮ રસતામાં ૯ મરુંબઈ1ૹ નગરમીટ પધિનત બંધ કરવા અંગેની, ઍકસેલનસ્યર નથ્યેટરમાં મળેલી જાહે રસભામાં બોલ્યાૹ પ્રમરુખ સર જમશેદજી જીજીભાઈ2  શંકરલાલ બૅનકર મળવા આવ્યા.  સવ્ણનટસ ઑફ ઇકનડ્યા સોસા્યટીના મકાનમાં, અમદાવાદ સત્યાગ્રહ આશ્મનાં મકાનો બાંધવા અંગે 1. (૧) રકશોરલાલ મશરૂવાળાનો ગાંધીજી સાથે પ્રથમ પરરચ્ય આજ ે થ્યો. (૨) આજ ે મનરભરુવનમાં ઉતારો હશે. અને ભનવષ્યમાં, છેક ૧૮-૬-૩૪ સરુધી અમરુક અપવાદ નસવા્ય અહીં જ મરુકામ રાખ્યો હશે. 2. પોલાક હાજર હતા.

ચચા્ણ કરી ૧૦ મરુંબઈ ૧૧ મરુંબઈૹ સવ્ણનટસ ઑફ ઇકનડ્યા સોસા્યટીના મકાનમાં અંત્યજોની એક ખાનગી સભામાં

૧૨ ૧૩ ૧૪ ૧૫થી ૧૭4 ૧૮ ૧૯ ૨૦

હાજર.  નગરમીટ પધિનત નાબૂદીની સભામાં પ્રમરુખપદે; સથળ શાંતારામની ચાલી.3 [મરુંબઈ] (મરુંબઈ) રસતામાં રદલહી ગોધરાૹ આવ્યા, ઉતારો વામન મરુકાદમને ત્યાં. ગોધરાૹ ગોખલે સંવતસરી અંગેની સભામાં પ્રમરુખસથાને, સથળ સરુથારની વાડી. ગોધરાૹ નગરમીટ પધિનત નવશે ભાષર, સથળ સરુથારની વાડી  ‘સવરાજની ્યોજના’ નવશે ઇનદરુલાલ ્યાનજ્કના ભાષરમાં

પ્રમરુખપદે.  થી નીકળ્ા. ૨૧થી ૨૨ [અમદાવાદ] 3. એ જ. 4. આજ ે (૧) લોકમાન્ય રટળક ઉપર પંજાબમાં પ્રવેશ કરવા સામે પ્રનતબંધ ફરમાવામાં આવ્યો અને (૨) લોકમાન્ય રટળકે, લડાઈમાં સૈનનક તરીકે જોડાવા નવદ્ાથતીઓને હાકલ કરી.

[અનુસંધાન પૃ. 68 ઉપર]

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૭]

69


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્સટ/Navajivan Trustના નામે મનીઑડ્ણર અથવા ચેક મોકલાવી શકા્ય છે.  રૂબરૂ લવાજમ ભરી શકા્ય છે.  નવજીવનના બૅંક એકાઉનટમાં પર નનધા્ણરરત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકા્ય છે. તેની નવગત આ પ્રમારે છેૹ

નવજીવન ટ્ર્ટ/Navajivan Trust

બૅંકૹ સટેટ બૅંક ઑફ ઇગ્નડ્યા

બ્ાનચૹ આશ્મ રોડ

કરનટ એકાઉનટ  એકાઉનટ નંબરૹ 10295506832  બ્ાનચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામરુંૹ એસ. બી. આઈ., આશ્મ રોડ શાખા, ગૂજરાત નવદ્ાપીઠ કૅ મપસ, પોસટ નવજીવન, અમદાવાદ–380 014, ગરુજરાત રાજ્ય, ભારત

વવશેર્ નોંધૹ બૅંક એકાઉનટ્માં લવાજ્મની રક્મ જ્મા કરાવ્યા િછી 079 27540635 (ઍકસટટેન્શન 217 અથવા 218) નંબર િર ફોન કરીનટે જાર કર્શો. આ ઉિરાં્ત જ ટે્મના ના્મટે લવાજ્મ અથવા ભટેટરૂિટે આ સા્મપ્યક ્મટેળવવા-્મોકલવા ઇચછો છો, ્તટે્મની સંિૂરણા પવગ્ત રક્મ ભ્યાણાની �સલિ સાથટે નવજીવન ટ્રસટના સરના્મા િર ્મોકલી આિવા નમ્ર પવનં્તી. જ ટેથી કરીનટે અંક ્શક્ય એટલો વહટે લા ્તટે્મના સરના્મટે િહોંિી ્શકટે. કાકા કાલટેલકર પ્રસ્તાવના પવ્શટેષાંક છૂટક હકં્મ્ત _ 40

ગાંધી અનટે કળા પવ્શટેષાંક છૂ ટક હકં્મ્ત _ 15

70

િુસ્તકિહરિ્ય પવ્શટેષાંક છૂટક હકં્મ્ત _ 40

સવરાજ પવ્શટેષાંક છૂટક હકં્મ્ત _ 25

રજ્ત અંક છૂટક હકં્મ્ત _ 25

જીવનદૃ�ટિ પવ્શટેષાંક છૂટક હકં્મ્ત _ 25

[ ફેબ્રુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીના જીવનની કથા વચરિો વાટે કહે તરું આ પરુસતક છે. આપણા રાટિ્રવપતા એક સાવ સામાનય બાળક હતા. જીવનના ખાિાખકિયાવાળા માગષે એમની મજલ ચાલી. દવક્ષણ ખાિાખ આવરિકામાં વવરિકામાં એમના વવયસકતતવનો ઘિતરકાળ વીતયો અને તયાં બનયા. સાદગી અને સતયમય જોતજોતામાં એ લોકોના આગેવાન બન જયારે કહં દરુસતાન આવયા તયારે જીવનના અનેક અખતરાઓ કરીને જ બનયા. દેશના કરોિો િ​િો લોકોના માનીતા એ ‘ગાંધીજી’ બન દસતા અકહં સક માગષે આઝાદી અપાવી એ એમનો પ્રયોગ કહદરુદરુદસતા કહં સરુ તાનને નને અ છે. પોતાના હૈ યાના એ હારને કરોિોએ ‘બાપરુ’ ઇવતહાસમાં અનોખો છ થોિા મકહનામાં જ એમણે કહ્ા. દેશને આઝાદી મળી એ પછી થો વનવા્ષણપંથે પ્રયાણ કકયરુિં. …‘મોહન’માંથી કરોિો ભારતવાસીઓના ‘બાપ ‘બાપરુ’ બનનાર એ મહાન જીવનની કથા આ પરુસતકમાં કમાં કહે વાઈ છે છ.. કકકશોરો-યરુ કક શોરો-યવાનોને તો ગમશે જ, પણ સહરુ કોઈને રસ પિે એવી આ ચોપિી િ​િી​ી છે છ.ે છ.

નવજીવન સાથે સંકળા્યેલા પુસતકવવક્ર ેતાને ત્યાં ઉપલબધ ગુજરાતી _ 500, અંગ્ેજી _ 750

ïÜ´ÜÜË¹ß †ÜíÜäݶÜ-ÃÜíÜôÜØô‘Ó±Ü

÷ܳÜ-‘ÜÄÜì, ƒÜÜ¹ß ËÜ܇ÞòØÄÜ _ 2000 ÏÜçÆÜêÜß³ÜÜå ‘ÜÄÜì _ 600

વહ�દ સવરાજની વવવવધ આવૃવતિ

÷ô´ÜÜšÜÓ †ÜíÜäÝ¶Ü _ 150

Hind Swaraj • Ý÷ù ôíÜÓÜè Hind Swaraj • Ý÷ù ôíÜÓÜè

ÄÜàèÓÜ´Üß _ 30

Mohandas Karamchand Gandhi •

ÏÜÜå÷ÃܹÜôÜ ‘ÓÏÜœÜع ÄÜÜØÁÜß

eBOOKS

Mohandas Karamchand Gandhi •

૭૧

ÏÜÜå÷ÃܹÜôÜ ‘ÓÏÜœÜع ÄÜÜØÁÜß

†ØÄÜÂå¢ _ 30

÷ô´ÜÜšÜÓ

ÄÜàèÓÜ´Üß _ 20

†ØÄÜÂå¢ _ 20

Õ÷¹ß _ 20

Õ÷¹ß _ 30


મનુષ્યજીવનના મહાન પ્રશ્નો સાથે સીધનો સંબંધ ધરાવે એ ખરી કવવતા

૭૨


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.