Navajivanno Akshardeh 100 - August-September 2021

Page 1

વર્ષૹ ૦૯ અંકૹ ૦૮-૦૯ સળંગ અંકૹ ૧૦૦-૧૦૧ • ઑગસ્ટ – સપ્ટટે. ૨૦૨૧

છૂ ્ટક કકંમત ઃ _ ૪૦

મહાતમા અને વવશ્વવવભૂવિઓ


વર્ષૹ ૦૯ અંકૹ ૦૮-૦૯ સળંગ અંકૹ ૧૦૦-૧૦૧ • ઑગસ્ટ – સપ્ટટેમબર ૨૦૨૧ છૂ ્ટક કકંમત ઃ _ ૪૦ તંત્રી

વવવેક ્દેસાઈ સંપાદક

કકરણ કાપુરે પરામરષિક

*

સંપાદકી્ય . . . . . . . . . . . . . . . . . . . . . . ૨૪૭

૧. ગાંધી અનટે સૉક્ટેક્ટસ . . . . . . . . . ઝીણાભાઈ ર. દટેસાઈ . . ૨૪૮ ૨. ગાંધી અનટે ્ોરો . . . . . . . . . . . . . મ. જો. પ્ટટે્લ . . ૨૫૩ ૩. ગાંધી અનટે માર્​્ષસ. સ . . . . . . . . . . . આચા્ય્ષ કૃ પા્લાની . . ૨૬૦ ૪. ગાંધી અનટે રસસકન . . . . . . . . . . . મહાદટેવ દટેસાઈ . . ૨૬૫

કવપલ રાવલ

૫. ગાંધી અનટે ્ટૉલસ્ટૉ્ય . . . . . . . . . . . ઉમાશંકર જોશી . . ૨૬૯

સાજસજ્જા

૬. ગાંધી અનટે ્લટેવનન . . . . . . . . . ગગનવવહારી ્લ. મહટે તા . . ૨૮૦

અપૂવ્વ આશર

૭. ગાંધી અનટે અરવવંદ . . . . . . . . . . . . ચી. ના. પ્ટટે્લ . . ૨૮૭

આવરણ ૧

૮. ગાંધી અનટે ઝીણા . . . . . . . . . . . . . . ્લુઈ વફશર . . ૨૯૩

ગાંધી અને ક્રમવાર : સૉક્રેકટસ, હે નરી ડેવવડ થોરો, કાલ્વ માર્​્વસ, જૉન રસસકન, વલ્યો ટૉલસટૉ્ય, વલાક્દવમર લેવનન, અરવવં્દ ઘોષ.

૧૦. ગાંધી અનટે વવનોબા . . . . . . વશવાજી ભાવટે/સવામી આનંદ . . ૩૦૨

આવરણ ૪

૧૨. ગાંધી અનટે માક્ટ્ષન લ્યૂ્ર કકંગ . . . . . . . હોમર એ. જૅક . . ૩૧૪

રાજ્યબંધારણ અને ઈશ્વર

[हरिजनबंधु : ૧૭-૧૨-૧૯૫૫ ]

વાર્ષિક લવાજમ ઃ _ ૧૫૦/- (દટેશમાં) ઃ _ ૧૫૦૦/- (વવદટેશમાં) લવાજમ મોકલવાનું સરનામું

વ્યવસથાપક, નવજીવન ટ્રસટ ગૂજરાત વવદ્ાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસિક ભંડાર બી/૨૦, સ્ાપત્ય ઍપા્ટ્ષમૅન્ટ, સ્ટવ્લિંગ હૉસસપ્ટ્લની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મટેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ્ટ્રસ્ટટે નવજીવન મુદ્રણા્લ્યમાં છાપીનટે અમદાવાદ ખાતટે્ી પ્રકાવશત ક્યુિં.

૯. ગાંધી અનટે આંબટેડકર . . . . . . . . . . પ્રકાશ ન. શાહ . . ૨૯૭ ૧૧. ગાંધી અનટે બોઝ . . . . . . . . . . . . નારા્યણ દટેસાઈ . . ૩૦૮ ૧૩. ગાંધીજીની કદનવારી : ૧૦૦ વર્ષ પહટે ્લાં . . ચંદુ્લા્લ ભ. દ્લા્લ . . ૩૨૦ *

‘‘नवजीवन नवजीवनનો નો અક્ષરદટેહ’ના ચાહકો—વાચકો—ગ્ાહકોનટે… . . . . . ૩૨૬ લવાજમ અંગે: કવર પર વાચકોનાં સરનામાંમાં નામ પાસટેના કૌંસની વવગત, દા. ત., (૩–૨૧)એ ્લવાજમ પૂરું ્​્યાના માસ અનટે વર્ષ દશા્ષવટે છટે. જ ટેમાં ૩ એ માચ્ષ મકહનો અનટે ૨૧ એ ૨૦૨૧નું વર્ષ સૂચવટે છટે. આ રીતટે જ ટેમનું ્લવાજમ જ ટે મકહનટે-વરષે પૂરું ્તું હો્ય ત્યાં સુધીમાં ્લવાજમ ભરવા વવનંતી છટે. ‘नवजीवनનો અક્ષર્દેહ’ની ભેટ નકલ મેળવિા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને િેના ગ્ાહકો બને એ ઇચ્છની્ય ્છે.

સુજ્ઞ વાચકોને . . . સામવ્યકમાં જ્યાં પણ સૌજન્ય સા્ટે ્લખાણ અપા્યું છટે, ત્યાં મૂળનટે વધુમાં વધુ વફાદાર રહટે વાનો પ્ર્યતન કરા્યો છટે. જોડણી જ ટેમની તટેમ રાખવામાં આવી છટે, તટેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોરો અનટે જોડણી સુધારવામાં આવી છટે અનટે પાદ્ટીપ મૂકવામાં આવી છટે. પ્રસતુત પાદ્ટીપ ્ય્ાત્ રાખવામાં આવી છટે, એ વસવા્યની પાદ્ટીપ દૂર કરાઈ છટે.  સૌજન્યપૂવ્ષકનાં ્લખાણો અનટે નવાં ્લખાણોમાં ( ) કૌંસની સામગ્ી મૂળ ્લખાણ પ્રમાણટેની છટે. [   ] કૌંસમાં મૂકટે્લી સામગ્ી અનટે જરૂર જણાઈ ત્યાં નવી કટે્ટ્લીક પાદ્ટીપ સંપાદક દ્ારા ્લખવામાં આવી છટે. જ ટે પાનાં પર મૂળ ્લખાણની પાદ્ટીપ અનટે સંપાદકની પાદ્ટીપ, એમ બંનટે હો્ય ત્યાં મૂળ મા્ટટે મૂ. અનટે સંપાદક મા્ટટે સં. ઉલ્ટેખ કરા્યો છટે. જ ટે પાના પર માત્ર મૂળ પાદ્ટીપ છટે ત્યાં કશો ઉલ્ટેખ કરા્યો ન્ી. જ ટે પાનાં પર એક્ી વધુ પાદ્ટીપ હો્ય ત્યાં બધટે જ કોના દ્ારા તટે ઉલ્ટેખ ન કરતાં બધી પાદ્ટીપનટે અંતટે તટેની નોંધ મુકાઈ છટે. 246


शततमे आनन्द:। જાન્યુ.-ફે બ્યુ. 2013થી આરં ભા્ેલયું नवजीवनનો અક્ષરદેહ એકસો સયુધીની સફરે પહોંચ્યું છે. આરં ભના આ અંકમાં તેના ઉદ્ેશ તંત્ીસથાનેથી વિ​િેક દેસાઈએ મૂકી આપ્ા હતા. આ ઉદ્ેશમાં મયુખ્તિે નિજીિનનાં પ્રકાશનોની માહહતી, ગાંધીવિચારને પ્રત્ક્ષ-પરોક્ષ રીતે સપશ્શતાં પયુસતકોના પહરચ્, સાંપ્રત ઘટનાઓમાં માગ્શદશ્શક બને તેિાં ગાંધીજીનાં લખાણો અને નિજીિનની આગામી પ્રિૃવતિની જાણકારી આપિાની િાત સમાવિષ્ટ હતી. અહીં સયુધીની સફરમાં તે મહદંશે પાર પડ્ા છે. હાલના સમ્-સંજોગો સિા​ાંગી વિષ્ો પીરસતાં સામવ્કો માટે પણ કપરા છે એિે િખતે કોઈ વિચારના પ્રચાર-પ્રસારનયું કા્​્શ પડકારભ્યુાં લાગે, પણ હિે તે પડકારને્ ઝીલતાં આઠ િષ્શ િીત્ાં છે. આ ગાળામાં િત્શમાન ્યુગને અનયુલક્ષીને ઠીકઠાક ગાંધીવિચારને મૂકી આપિાનયું કા્​્શ नवजीवनનો અક્ષરદેહમાં થ્યું છે. ગાંધીવિચારની સિીકા્​્શતાના મતમતાંતર ગાંધીજીની હ્ાતીમાં હતા અને આજ ે પણ છે. તે વિશે ચચા્શ-સંિાદ-િાદવિ​િાદ સમ્ે-સમ્ે થ્ાં છે. ગાંધીજીનયું વિચારસૃષ્ષ્ટનયું વ્ાપક ફલક, ઐવતહાવસક ઘટનાઓ સાથે તેમની સહભાવગતા, ત્ણ ખંડોના વનિાસનો અનયુભિ, તેમનયું વશક્ષણ-િાચન-લેખન, તેમના પ્ર્ોગો, રાષ્ટટ્ી્-આંતરરાષ્ટટ્ી્ સતરે સંબંધો અને દરે ક વિષ્ોમાં તેમની આગિી દૃષ્ષ્ટના કારણે ચચા્શ-સંિાદમાં ઘણી િખત ગાંધીજીના વ્ષ્​્તતિનયું પૂણ્શ રૂપ જોઈ શકાતયું નથી. ગાંધીને ્થાષ્સથવત પામિા-માણિા એ લહાિો છે અને તે આનંદ नवजीवनનો અક્ષરદેહના પાને તે િહેં ચી શ્​્ા છે. આ પ્ર્ાસને િધાિ​િા િાચકોનો આભાર માનિો ઘટે અને સાથે આ કા્​્શમાં સંકળા્ેલાં નિજીિન સૌ સેિકોનો પણ. હિે પ્રસતયુત અંક વિશે. ગાંધીજીના કા્​્શ-વિચારનો વ્ાપ સમ્મ્ા્શદામાં બંધાતો નથી. તેમનયું વ્ષ્​્તતિ સમ્ િળોટી ચૂ્​્યું છે અને તેથી તેમના અંગે કશયું લખા્-બોલા્ તો તેમાં અન્ વિશ્વવિભૂવતઓ સાથે તેમને મૂકીને મૂલિ​િાનો પ્ર્ાસ થ્ો છે. આ પ્ર્ાસ તેમની હ્ાતીથી આજ હદન સયુધી થતો આવ્ો છે. તેમ છતાં આ મયુલિણી િાજબી અને માફકસરની થઈ હો્ તેિા દાખલા ઓછા છે. અહીં કેટલાંક આિાં તટસથ મૂલ્ાંકનોને મૂ્​્ાં છે. આ પ્ર્ાસમાં કેટલાંક નામોની બાદબાકી અને કેટલાંકમાં આલેખ દીઘ્શ-સંવક્ષપ્ત લાગી શકે, પણ મૂળ ઉદ્ેશ આ મયુલિણી સાથે િાચનરસ ટકાિી રાખિાનો પણ રાખ્ો છે. વિશ્વવિભૂવતઓમાં સૉક્ેહટસ, હે નરી ડેવિડ થોરો, કાલ્શ માર્​્શસ, જૉન રષ્સકન, વલઓ ટૉલસટૉ્, વલાહદવમર લેવનન, અરવિંદ, મહમદ અલી ઝીણા, બાબાસાહે બ આંબેડકર, વિનોબા ભાિે, માહટ્શન લ્ૂથર હકંગ અને સયુભાષચંદ્ર બોઝને સમાિી શકા્ા છે તેનો આનંદ છે. કેટલાક આલેખ સામવ્કનાં પાનાંની મ્ા્શદાના કારણે સમાિી શકા્ા નથી. नवजीवनનો અક્ષરદેહના શતકી્ વિશેષાંકમાં આ સામગ્ી િાચકો સામે મૂકી રહ્ા છીએ. આશા છે સૌને આ પ્ર્ાસ ગમશે. સંપાદક

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨47


ગાંધી અને સૉક્ે ટિસ ઝીણાભાઈ રતનજી દેસાઈ

ઍથેન્સ તેની જાહોજલાલીની પૂણ્શ કક્ષાએ

પહોંચ્યું હતયું. તેના ઇવતહાસનો અત્ંત ભવ્ સમ્ પેહરષ્​્લસ્યુગ હજયુ ઍથેનસના મયુખ ઉપર પોતાની છા્ા પાડી રહ્ો હતો, ત્ારે બીજી બાજયુ એ મૅવસડોનની ઘેરી છા્ા ગ્ીસ ઉપર આિી રહી હતી. આિા ્યુગમાં પરમ સત્ાગ્હી િીર મહાતમા સૉક્ેહટસ ઍથેનસમાં પોતાના સત્ના પ્ર્ોગો કરી રહ્ો હતો. ઍથેનસ અને ગ્ીસના દેખાતા અભ્યુદ્ પાછળ રહે લાં તેનાં વિશ્ેષ અને વિનાશનાં તત્િો તેણે જો્ાં હતાં. એ તત્િોનયું પોતાના સમ્ને ભાન કરાિ​િા એણે પ્ર્તનો ક્ા્શ, પણ એક િખત પડિાનો ક્મ સિીકા્ા્શ પછી ગ્ીસની જનતાએ એ ક્મમાં ફે રફાર કરિાની ના પાડી અને વિનાશને વનમંત્​્ો. આ સત્િીર અને ગાંધીજીના જીિન િચચે તેિીસ સૈકાનયું અતંર હોિા છતાં અજબ સામ્ છે. સૉક્ેહટસનયું આખયું જીિન તેના દેશના પરમ કલ્ાણ માટે હતયું. ગાંધીજીનયું જીિન પણ એિયું જ છે. સૉક્ેહટસના સમ્માં સમાજમાં સડો પૂરેપૂરાે પેઠો હતાે, વિતણડાિાદમાં લાેકો મશગૂલ બની કત્શવ્વિમયુખ થ્ા હતા, ગાંધીજી પણ એિી જ પહરષ્સથવતમાં જનમ્ા. સમાજમાં નૈવતક, રાજનૈવતક, ધાવમ્શક આહદ દરે ક રીતે શતમયુખ અધ:પાત થઈ રહ્ો હતો. વિતણડાિાદ એ જ એક કત્શવ્નયું સાચયું સિરૂપ મનાતયું હતયું. સૉક્ેહટસની જ ેમ ગાંધીજીએ પણ સમાજની એ હદનપ્રવતહદન િધતી જતી અધોગવત સામે પોતાનો અિાજ ઉઠાવ્ો. આ અિાજ ૨48

સૉક્ેહટસ ઈ. સ. પૂિવે 470-399 ગ્ીક દેશના વિશ્વવિખ્ાત વફલસૂફ

ઉઠાિ​િામાં બંનેનો હે તયુ આતમશયુવધિનો હતો. અને તેમણે સમાજના સડાને દૂર કરિા, સમાજને ઉન્નત દશામાં આણિા પોતપોતાના સમ્નાં રાજકારણ પર સખત પ્રહાર ક્ા્શ. પણ બેમાં ફે ર એટલો હતો કે ઍથેનસનયું રાજકારણ ત્ાંના જ લોકોના હાથમાં હાેઈ સિદેશી પ્રજાસતિાક હતયું, જ્ારે હહં દયુસથાનનયું રાજકારણ પરદેશી નોકરશાહીના હાથમાં છે. આથી સૉક્ેહટસનો પ્રહાર સીધો તેના લોકો ઉપર જ પડ્ો, જ્ારે ગાંધીજીનો સરકાર ઉપર થઈ લોકો ઉપર પરોક્ષ રીતે પડે છે. બંનેના પંથ એક જ હતા, સાધન એક જ હતાં, પણ પહરષ્સથવતના આટલા ફે રે તેમના જીિનને િાસતવિક રીતે અવભન્ન પણ દેખીતી રીતે થોડયુકં જયુ દયું જ સિરૂપ આપ્યું. સૉક્ેહટસને તે િખતના લોકોએ સમાજદ્રોહી લેખ્ો...

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


બંનેનાં અંગત જીિન પણ એક જ પ્રકારનાં હતાં. સૉક્ેહટસ રાજ્ને પૂરેપૂરો િફાદાર હતાે, ગાંધીજી પણ તેમ જ હતા. રાજ્નાં જ ે જ ે અવનષ્ટો સામે સૉક્ેહટસે અિાજ ઉઠાવ્ો હતો તે પોતાનો નાગહરક ધમ્શ બરાેબર બજાિ​િાના હે તયુથી હતો. ગાંધીજીની જીિનવફલસૂફી પણ આિી જ છે. રાજ્ તરફની પોતાની િફાદારીને અંગે સૉક્ેહટસ રાજ્ તરફથી ત્ણ િખત ્યુધિમાં િીરતાપૂિ્શક લડ્ો હતો; ગાંધીજી પણ પોતે પરમ અહહં સક હોિા છતાં રાજ્ના આપવતિ પ્રસંગે પોતાનો નાગહરક ધમ્શ અદા કરિા બે િખતે ્યુધિ પ્રસંગે સામ્ાજ્ને પડખે રહ્ા હતા. બંને પરમ સં્મી, સહનશીલ અને નીવતમાં તથા સદાચરણમાં માનનાર, બંને ગરીબાઈને િરે લા, બંને પોતાને અપૂણ્શ અને વિકારથી ભરે લ લેખનાર, બંને પોતાને સત્શોધક તરીકે ઓળખાિનારા છતાં વનરવભમાન, અને પોતાને મૂઢ જ ેિા લેખનાર. સૉક્ેહટસને જ્ારે ડેલફીના ઑરે કલે કહ્યું કે આખા ગ્ીસમાં સૌથી જ્ાની પયુરુષ સૉક્ેહટસ છે ત્ારે તે આશ્ચ્​્શ પામ્ો. તેની ખાતરી કરિા તે ઍથેનસનાં જાહે ર સંિાદસથળાેમાં ત્ાંના પ્રવતષ્ઠિત નાગહરકો સાથે િાતા્શલાપ કરિા લાગ્ો, અને પહરણામે જોઈ શ્​્ો કે અજ્ાની તો તેઓ બધા જ હતા, સૉક્ેહટસ પણ અજ્ાની જ હતો, પણ તેમની િચચે ફે ર માત્ એટલો હતો કે બીજા લોકો પોતાના અજ્ાનને જ્ાન તરીકે માનનાર ઘમંડી હતા, જ્ારે સૉક્ેહટસ પોતાના અજ્ાનને બરોબર જાણતાે હતાે. અને એટલા પૂરતયું સૉક્ેહટસે માની લીધયું કે ડેલફીના ઑરે કલે આ અથ્શમાં તેને જ્ાની કહ્ો હતો. ગાંધીજી પણ આિી રીતે પોતાને અજ્ાની જ લેખે છે. િારં િાર

તેઓ લખે છે કે તેઓ એક ગયુરુની શોધમાં છે. સૉક્ેહટસ કદી કોઈ પણ વિચાર પોતાનો છે એિો દાિો કરતો નહીં. તેની માતા દા્ણનયું કામ કરતી અને તે પરથી તે િારં િાર કહે તાે કે દા્ણનયું કામ બાળકને સહીસલામત જનમાિ​િાનયું હો્ છે તેમ મારું કા્​્શ જ ે સત્ છે તે બતાિી આપિાનયું છે. મારા પોતાનામાં સત્ પ્રગટાિ​િાની શષ્​્ત નથી. ગાંધીજી પણ એમ જ કહે છે. કોઈ પણ િખત ‘આ વિચાર મારો છે’ એિાે તેમણે દાિો નથી ક્યો. સૉક્ેહટસ પોતાના સમ્ના એકેએક મહાપયુરુષના વનકટ પહરચ્માં આિેલો, ગાંધીજી પણ પોતાના ્યુગના મોટા પયુરુષોના વનકટ પહરચ્માં છે. આમ, બંનેનાં જીિનમાં અજબ સામ્ છે. બંને મમ્શ અને વિનોદમાં પૂરેપૂરા કયુ શળ, અને બંનેનયું એક જ ધ્ે્ : સત્ની ઉપાસના. અસત્ની સામે લડતાં લડતાં સૉક્ેહટસ ફના થઈ ગ્ાે. આજથી 2300 િષ્શ ઉપર તેણે જગત સમક્ષ પાપ સામે સત્ાગ્હ આદરિાનો ઉપદેશ મૂકેલો. તેના આ ઉપદેશથી ઍથેનસનયું પ્રજાસતિાક ખળભળી ઊઠયું. તેની ઉપર દ્રોહ કરિાનો અને માબાપો વિરુધિ ્યુિકોને ઉશકેરી તેમને બહે કાિ​િાનો આરોપ મયુકા્ો. ગાંધીજી પણ એિી જ ષ્સથવતમાં મયુકા્ેલા છે. સૉક્ેહટસ કરતાં તેમની લડત િધયુ મયુશકેલ છે. સૉક્ેહટસના સમ્માં રાજકતા્શ અને પ્રજા અવભન્ન હતાં, એટલે તેને ફ્ત એક જ પાપ સામે ઝઝૂમિાનયું હતયું. ગાંધીજીને બે સામે લડિાનયું છે : એક બાજયુ પરદેશી અમાનયુષી તંત્, બીજી બાજયુ સમાજના અસહ્ સડા. એમની નોકરશાહીની ઝયુંબેશ પૂરતાે લોકોનો તેમને ટેકો છે; પરં તયુ તેમના આદશયો ભાગ્ે જ કોઈ સમજી શ્​્યું છે અને તેથી હહં દના

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨49


આજના રાજકારણમાં િૃક્ષશૂન્ કોઈ િેરાન મેદાનમાં ચારે બાજયુ એ ઊછળી રહે લી પ્રચંડ આંધીમાં કોઈ એકલિા્યું અસહા્ િૃક્ષ ઊભયું રહ્યું હો્ તેિી આજ તેમની ષ્સથવત છે. અને એ તેમનયું ઓછયુ ં દયુભા્શગ્ નથી. બીજી બાજયુ લોકોનાં પાપ સામેનો એમનો વિગ્હ તો સતત ચાલયુ જ છે. એટલે સૉક્ેહટસની જ ે દશા થ્ેલી તે આજ ે જો તેમની થા્ તો આશ્ચ્​્શ નહીં. કારણ કે લોકો એમની વફલસૂફી સમજી શકતા નથી. એટલે તેઓ તેમના રાજકી્ કા્​્શનો પણ ધીરે ધીરે વિરોધ કરતા થ્ા છે. દેશનાં ષ્સથવતશીલ બળો તો ્​્ારનાં એમની સામે રોષે ભરાઈ જ રહે લાં છે. એટલે તે જો તેમની ઉપર પ્રહાર કરિાની એક નાની સરખી તક મળે તો તેને જિા દે એમ નથી. ઍથેનસની રૂહઢચયુસત જનતાએ સૉક્ેહટસ ઉપર જ ે આરોપો મૂકેલા તે જ આજ દેશનો રૂહઢચયુસત િગ્શ ગાંધીજી ઉપર મૂકી રહ્ો છે. સનાતનીઓ માને છે કે ગાંધીજીએ અસપૃશ્તાવનિારણની િાત કરી ધમ્શદ્રોહ ક્યો છે; માબાપો માને છે કે તેમનાં છોકરા-છોકરીને ગાંધીજીએ બહે કાિી મૂ્​્ાં છે. આ બધા લોકો ઍથેનસના પેલા રૂહઢગ્સત લોકોની જ ેમ જ જો ગાંધીજીને ઝેરનો પ્ાલો પીિાની ફરજ પાડે તો આશ્ચ્​્શ નહહ. આમ રાજ્ અને સમાજ સામેની લડતમાં પણ આ બંને સત્ાગ્હી િીરો િચચે ભારે સામ્ છે. ફે ર માત્ એક જ િસતયુમાં છે અને તે એ કે સૉક્ેહટસે વ્ષ્​્તગત સત્ાગ્હની શોધ કરે લી, જ્ારે ગાંધીજી એથી એક ડગલયું આગળ જઈ જગત સમક્ષ સામયુદાવ્ક સત્ાગ્હનો આદશ્શ મૂકી રહ્ા છે. રાજ્ અને કા્દા તરફના િલણમાં પણ બંને િચચે પૂરેપૂરું સામ્ છે. બંને નાગહરક ૨5૦

ધમ્શમાં પૂરેપૂરી રીતે માનનાર, એથી બંને કા્દાને માન આપનાર; પણ જ્ાં કા્દો ખોટો છે એિયું તેમને લાગે ત્ારે તેની સામે સત્ાગ્હ આચરનાર; અને એ સત્ાગ્હને પહરણામે જ ે સજા િેઠિી પડે તે સજા હસતે મયુખે સિીકારિાના આગ્હી. બંને કા્દાનો સવિન્ભંગ કરનાર, પણ સજાનો અનાદર કરનાર નહીં. જ્ારે સૉક્ેહટસને દેહાંતદંડની સજા ફરમાિ​િામાં આિી ત્ારે એ સજાનો અમલ થિાને એક મહહનો બાકી હતો, તેથી તેના કેટલાક વશષ્ોએ તેને માટે નાસી જિાની સયુંદર વ્િસથા કરી, પણ સત્ાગ્હી િીર સૉક્ેહટસે એ ્ોજનાને હસી કાઢી જણાવ્યું કે રાજ્ના દયુષ્ટ કા્દાનો સવિન્ભંગ કરા્, પણ સજાનો અનાદર ન થઈ શકે. ગાંધીજીની પણ એ જ વફલસૂફી છે. તા. 10-11-’21 ના નવજીવનમાં તેઓ લખે છેઃ એક લખનાર પૂછ ે છે કે ‘કા્દાનો સવિન્ભંગ કરિાની સલાહ આપો છો તો સાથે કા્દાના ભંગની સજાનો અનાદર કરિાનયું પણ કેમ નથી કહે તા? જ્ારે સજાનો અનાદર થા્ ત્ારે તો અંધાધૂંધી જ થા્, કેમ કે તેમાં વિન્ ન રહ્ો. વિન્ સૂચિે છે કે સજાનો અનાદર ન હો્, હયુકમનો જ હો્. િળી સજાનો અનાદર અસંભવિત છે. સવિન્ભંગની ઉતપવતિ આતમબળમાં રહે લી છે. જયુ લમગાર પોતાના શરીરબળ ઉપર મયુગધ રહી જગતને તાબે કરિા મથે છે. આતમબળી પોતાનયું શરીર જયુ લમગારને સોંપી દઈ આતમાને સિતંત્ બનાિે છે. સૉક્ેહટસ અને ગાંધીજી બંનેએ આ વફલસૂફી પોતાનાં જીિનમાં ઉતારી હતી.

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


સૉક્ેહટસને થ્ેલી દેહાંતદંડની સજા અને ગાંધીજીને થ્ેલી છ િષ્શની સજામાં આ સત્ બરાબર સમજી શકા્ એમ છે. દેહાંતદંડની સજા સાંભળ્ા પછી સૉક્ેહટસે એક શબદ પણ તે િખતની સરકાર સામે ઉચચા્યો નહીં, નાસી જિાની સંપૂણ્શ તક હોિા છતાં તે નાસી પણ ન ગ્ો. એક મહહનાનો તેને જ ે સમ્ મળ્ો તે વમત્ો સાથે તત્િચચા્શમાં ગાળ્ો, અને જ્ારે મરણની ઘડી વનકટ આિી ત્ારે બધી સ્તીઓને તેણે પોતાની પાસેથી ચાલી જિા કહ્યું, અને એના વમત્ો જ્ારે રડિા લાગ્ા ત્ારે તેમને તેણે મીઠાે ઠપકો આપ્ો. એને ઝેર આપનાર પયુરુષ પણ ગળગળાે થઈ ગ્ો. તેણે સૉક્ેહટસને જણાવ્યું : તમે જાણો છો કે હં યુ વનરુપા્ છયુ .ં આ ઝેર આપિાનયું મને રુચતયું નથી, રાજ્ના નાેકર તરીકે હં યુ આ કામ કરું છયુ .ં તમે અહીં આિેલા બધાથી જયુ દા જ છો. તમારા જ ેટલા ઉદાર, મહાનયુભાિી પયુરુષ કદી આ જ ેલમાં આવ્ા જ નથી. અને દયુ:ખ સાથે જ હં યુ તમને ઝેર આપિાનયું કામ કરું છયુ ,ં આટલયું બોલીને તે રડતો રડતો ત્ાંથી ચાલ્ો ગ્ો. આિો જ પ્રસંગ ગાંધીજીના પેલા ઐવતહાવસક મયુકદ્શમાને સમ્ે બનેલો. કોટ્શ સમક્ષ પોતાના ગયુનાનો એકરાર કરી તેમણે ભારે માં ભારે સજાની માગણી કરે લી. એ સજા ફરમાિતાં ન્ા્ાધીશ બ્ૂમવફલડની સૉક્ેહટસને ઝેર આપનાર પેલા પયુરુષ જ ેિી જ દ્ામણી દશા થઈ હતી. બ્ૂમવફલડે સપષ્ટ શબદોમાં ગાંધીજીની મહાનયુભાિતા સિીકારી હતી. તેમણે તેના ચયુકાદામાં જણાવ્યું હતયું : તમારા દેશના લાખો અને કરોડો લોકોની દૃષ્ષ્ટમાં તમે એક ભારે દેશભ્ત છે. તમારા

જ ેિી કોઈ વિભૂવતનો મયુકદ્શમો ચલાિ​િાનયું માન મને ભૂતકાળમાં નથી મળ્યું, ભવિષ્માં પણ ભાગ્ે જ મળે. તમને સજા કરિામાં મને આનંદ નથી. તક મળતાં તમને છોડી મૂકિામાં સૌથી પહે લો રાજી થનાર હં યુ હઈશ; પણ આજ વનરુપા્ છયુ .ં ગમે તેટલી મહાન એક વિભૂવત હો્, પણ કા્દો તેની મહતિાને નથી જોઈ શકતાે — અને તેથી મારે તમને સજા ફરમાિ​િી પડે છે. — આિા આશ્ના બ્ૂમવફલડના શબદોમાં પેલા ઝેર આપનારના જ શબદોનો પ્રવતધિવન નથી? અને એ સજા સાંભળતાં કચેરીમાં હાજર રહે લ લોકો જ્ારે રડિા લાગ્ા ત્ારે સૉક્ેહટસની જ ેમ તેમણે તેમને કેિો મીઠો ઠપકો આપ્ો હતો! િળી મૃત્યુ પ્રત્ેનાં બંનેનાં િલણ િચચે પણ ભારે સામ્ છે. મૃત્યુને સૉક્ેહટસ જીિનની પૂણ્શતા લેખતાે. જ્ાં સયુધી આતમા શરીરધારી છે ત્ાં સયુધી સંપૂણ્શ સત્ તે ન જ પામી શકે એિી તેની માન્તા હતી. ગાંધીજીની પણ આ જ માન્તા છે. તેઓ પણ િારં િાર કહે છે કે આતમા જ્ાં સયુધી દેહસથ છે ત્ાં સયુધી સંપૂણ્શ અહહં સા અને સત્નયું પાલન ન જ થઈ શકે. સૉક્ેહટસે પોતાની આ માન્તાનો અચૂક પયુરાિો પોતાના જીિન દ્ારા આપ્ો. એક મહહનો તેણે જ ે ગંભીરતાપૂિ્શક તત્િચચા્શ કરી, જ ે માનવસક પ્રફયુલ્લતા દશા્શિી તે ખરે ખર અદભયુત છે. છેક છેિટની ઘડીએ પણ તેને મૃત્યુના વિચાર તો આિતા જ ન હતા. જાણે એકાએક તેને કંઈ ્ાદ આિતયું હો્ તેમ તેણે તેના એક વશષ્ને કહ્યું : “મારે —ને એક મરઘો આપિાનો છે, તમે આપી દેશો?’’ મૃત્યુ પ્રત્ે કેિી અદભયુત બેપરિાઈ! અને જ્ારે

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨51


અનેક પયુરાિા આપેલા છે. આ ઉપરાંત જીિનનાં ઘણાંખરાં ક્ષેત્ોમાં આ બંને મહાન વિભૂવતઓ િચચે અદભયુત સામ્ છે. તેમના કલા વિશેના વિચાર પણ લગભગ સરખા છે. કલા સત્થી વિમયુખ ન હોિી જોઈએ એ સૉક્ેહટસની માન્તા હતી, ગાંધીજીની પણ એ જ માન્તા છે, અને તેમણે સપષ્ટ શબદોમાં જણાવ્યું છે કે કલા કલ્ાણકારી હોિી જોઈએ. એટલે આ બંને પયુરુષોને મન કલા જીિનના કોઈ ઉચચ ધ્ે્ને માટે હોિી જોઈએ. તેમાં सत्यं शिवयं सुन्दरयं હોિી જોઈએ. એિી જ રીતે બંને આતમાના અિાજ ઉપર પૂરેપૂરો આધાર રાખતા હતા. સૉક્ેહટસ બયુવધિનો પરમ ઉપાસક હોિા છતાં એ દૈિી અિાજમાં માનતાે. ગાંધીજી પણ આતમાના અિાજને અનયુસરે છે. ટૂ કં માં, ્યુગોનાં અંતર હોિા છતાં આ બે પયુરુષો િચચેનયું અદભયુત સામ્ બતાિે છે કે મહાનયુભાિતા કાલાતીત હો્ છે, તેને સથળકાળનાં બંધનો નથી હોઈ શકતાં — અને એ જ પ્ગંબરોની વિવશષ્ટતા છે.*

તેના વશષ્ો રડિા લાગ્ા ત્ારે તેણે તેમને કેિો અપૂિ્શ બોધ આપ્ો! તેણે કહ્યુંઃ “તમે રહાે છો, હં યુ જાઉં છયુ ;ં પણ કોણ કહી શકે કોણ િધયુ સયુખી છે!” અને પછી મૃત્યુ વિશેની પોતાની વફલસૂફી તેણે તેમને સમજાિતાં જણાવ્યું કે દેહસથ આતમા સંપૂણ્શ સત્નો સાક્ષાતકાર ન કરી શકે. મૃત્યુમાં જ તે જીિનની પૂણ્શતા અનયુભિી શકે. અને આ બોધ આપ્ા પછી તેના એક વપ્ર્ વશષ્ના િાળમાં આંગળીઓ પરોિી તેના પ્રવત િહાલ દશા્શિતાં તેણે પૂછયું : “ને તયું આ િાળ કાલે કપાિી નાખિાનાે; ખરું ?’’ પેલા વશષ્ે સૉક્ેહટસના મરણના વિચારથી દયુઃખી દ્ામણે ચહે રે કહ્યું: “હા.” એટલે સૉક્ેહટસ હસી પડ્ો અને મમતાપૂિ્શક બોલ્ાે: “ભાઈલા, ત્ારે આ બધયું શયું મેં નાહક કહ્યું? હં યુ તો પૂણ્શ જીિનની વસવધિ અથવે જાઉં છયુ ં ત્ારે શોક કેિાે કરિાનો હો્!” આ પાછળ રહે લો ઊંડો માનિભાિ અને મૃત્યુની ભવ્તાની પ્રતીવત ક્ા શબદોમાં િણ્શિી જા્! ગાંધીજીની પણ જીિનની વફલસૂફી આ જ પ્રકારની છે, અને તેના તેમણે

[પ્રસ્થાન : ગથાંધી મણિમહોત્સવથાંકમાંથી] 

સામાન્ય માણસમાં હો્ય એનાથી્યે ઓછી શક્ત મારામાં છે… પેગંબરોની હારમાં એકસાથે મયુકાિાને હં યુ મને પોતાને લા્ક માનતો નથી. હં યુ તો એક નાનકડો સત્શોધક છયુ .ં આ જ જનમમાં મારું સિરૂપ જોિાને – મોક્ષ મેળિ​િાને – હં યુ અધીરો થઈ રહ્ો છયુ .ં મારી રાષ્ટટ્સેિા શરીરના બંધનમાંથી આતમાને મયુ્ત કરિાની તાલીમનો એક ભાગ જ છે. અને એ રીતે મારી સેિા એ કેિળ સિાથથી કહી શકા્. મને પૃથિીના નશ્વર રાજ્ની સપૃહા નથી, મારો તો સિગ્શનયું રાજ્ – એટલે મોક્ષ – મેળિ​િાનો પ્ર્ાસ છે. હં યુ સામાન્ કોહટના માણસ કરતાં ચહડ્ાતો છયુ ં એિો મારો દાિો નથી; સામાન્ માણસમાં હો્ એનાથી્ે ઓછી શષ્​્ત મારામાં છે. તેમ જ જ ે કંઈ અહહં સા કે બ્હ્મચ્​્શને હં યુ પહરશ્રમપૂિ્શક સંશોધન કરીકરીને પહોંચી શ્​્ો છયુ ં તેને માટે પણ હં યુ વિશેષ ્શ લઈ શકયું એમ નથી. મને તો છાંટાભાર શંકા નથી કે કોઈ પણ પયુરુષ કે સ્તી એટલો જ પ્ર્ાસ કરે અને એિી જ આશા અને શ્રધિા કેળિે તો જ ેટલી વસવધિ મેં પ્રાપ્ત કરી છે તેટલી તેઓ પણ પ્રાપ્ત કરી શકે. [મહાતમા ગાંધીના વિચારોમાંથી]

૨5૨

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ગાંધી અને થોરો મ. જો. પ્ટેલ

ગાંધીજીના જીિન અને વચંતન પર ઊંડો

પ્રભાિ પાડનાર મહાન સાહહત્કાર, દાશ્શવનક અને પ્રકૃ વતિાદી હે નરી ડેવિડ થોરો અમેહરકાના મૅસેચૂસેટસ રાજ્ના કોનકૉડ્શ કસબામાં ઈ.સ. 1૮17માં જનમ્ા હતા. વિચાર, િાણી અને કમ્શમાં એકતા જાળિનાર અમેહરકાના વિરલ સાધયુપયુરુષોમાં એમની ગણના થા્ છે. ‘સાદયું જીિન અને ઉચચ વિચાર’ એ થોરોનો જીિનમંત્ હતો. થોરો ભારતી્ સંસકૃ વતના પરમ ઉપાસક હતા. અમેહરકામાં જનમ્ા હોિા છતાં એમની રહે ણીકરણી અને આચારવિચાર આપણને ગંગાકાંઠ ે મઢૂ લી બાંધીને િસતા કોઈ ભારતી્ સાધયુનયું સમરણ કરાિે છે. થોરોએ હહં દયુ ધમ્શના ગ્ંથોનયું ઊંડયુ ં અધ્​્ન ક્યુાં હતયું. િહે લી સિારે સનાનાહદથી પરિારી ગીતાનો પાઠ કરિો એ એમને માટે એક ધમ્શકા્​્શ થઈ પડ્યું હતયું. તે લખે છે : પ્રાત:કાળે ભગિદગીતાના ભવ્ાદભયુત બ્હ્માંડવ્ાપી તત્િજ્ાનમાં હં યુ મારી બયુવધિને સનાન કરાિયું છયુ .ં એમના “એ િીક ઑન ધ કોનકૉડ્શ ઍનડ મેહરમૅક હરિસ્શ” પયુસતકનયું ‘મનડે’ પ્રકરણ ભારતી્ ધમ્શગ્ંથોની પ્રશંસાથી ભ્યુાં છે. પૂિ્શના દાશ્શવનકોની સતયુવત કરતાં તેમાં તે લખે છે : પૂિ્શના દાશ્શવનકોની બરાબરી કરી શકે એિા એક પણ દાશ્શવનકને આધયુવનક ્યુરોપે હજી જનમ આપ્ો નથી. ભગિદગીતાના સિ્શસમથ્શ દશ્શન આગળ આપણો

હે નરી ડેવિડ થોરો 1૮17-1૮62 અમેહરકી દાશ્શવનક અને સવિન્ અસહ્ોગ આંદોલનના પ્રણેતા.

શે્સવપ્ર પણ એક અબોધ બાળક જ ેિો લાગે છે. મનયુસમૃવત ઉપર તો જાણે થોરો િારી ગ્ા હો્ એમ લાગે છે. આ વસિા્ એમનાં બધાં લખાણોમાં િેદ, ઉપવનષદ, મહાભારત, પયુરાણ, હહતોપદેશ, શાકયુ નતલ, કબીર િગેરેનાં છૂટાંછિા્ાં અિતરણો અને ઉલ્લેખો ભારતી્ ધમ્શગ્ંથોની એમના પરની ઊંડી અસરનાં દ્ોતક છે. થોરોના જીિન અને વિચારોમાં સપષ્ટપણે દેખાતી આ ભારતી્ સંસકાહરતાને કારણે જ કદાચ કોઈએ, થોરો ભારતને બદલે અમેહરકામાં જનમ્ા એને ‘ઈશ્વરની ભૌગોવલક ભૂલ’ (God's Geo-graphical Mistake) કહી હશે ! થોરોનાં લખાણોના ઊંડા અભ્ાસી શ્રી િેબ વમલરે જણાવ્યું છે કે, તેમની (થોરોની) વફલસૂફીની કલપનાઓ

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨53


મોટે ભાગે હહં દયુસતાનના સાહહત્માંથી નીપજી હતી. થોરોના જીિનનયું બીજયુ ં તરી આિતયું લક્ષણ એ માનિેતર જીિસૃષ્ષ્ટ પ્રત્ેનો એમનો પ્રેમ છે. સંત ફ્ાષ્નસસની જ ેમ થોરો પશયુપંખીઓને પોતાનાં અવિકવસત બંધયુજીિો ગણતા અને એમના તરફ ઊંડી સહાનયુભૂવત ધરાિતા હતા. આ સહાનયુભૂવત મારી પાળેલાં પશયુપંખીઓ માટે જ નહીં, જંગલનાં ભ્ંકર પ્રાણીઓ માટે પણ હતી. સમગ્ પ્રાણીસૃષ્ષ્ટ સાથેની થોરોની આ એકાતમતા એ એમની પૂિ્શના ધમ્શગ્ંથોની અસરનયું પહરણામ છે, એિયું અંગ્ેજ સંશોધક રૉ્ િૉકર(Roy Waker)નયું માનિયું છે. થોરોના જીિનનયું ધ્ાન ખેંચે એિયું બીજયુ ં એક લક્ષણ તે એમનો વનસગ્શપ્રેમ. પ્રાકૃ વતક સૌંદ્​્શ વિશે સિાભાવિક આકષ્શણ એમને બાળપણથી જ હતયું. એમાં અમેહરકાના પ્રવસધિ પ્રકૃ વતિાદી એમસ્શનનાં લખાણોએ અસાધારણ િૃવધિ કરી; એટલયું જ નહીં, એ લખાણોએ થોરોના જીિનમાં કયુ દરતમ્ જીિનની ઝંખના જગાડી. એમસ્શનનયું ‘નેચર’ પયુસતક િાંચીને એમાંના સિાિલંબન તથા પ્રકૃ વતવચંતનથી થતા આતમવિકાસના વિશદ વિ​િેચનથી થોરો ખૂબ જ પ્રભાવિત થ્ા. જગતમાં ઐ્​્ની ખામી છે, અને તે િેરવિખેર ઉકરડા જ ેિયું પડ્યું છે. તેનયું કારણ એ છે કે મનયુષ્ પોતે પોતાની જોડે વિસંિાદી બન્ો છે... માટે તમારે તમારું જગત વનમા્શણ કરિયું.  એમસ્શનના આ શબદોને થોરોમાં ઊંડે ઊંડે પડેલી સાદા ને શ્રમપરા્ણ જીિનની ઝંખનાને ચહરતાથ્શ કરિાની પ્રેરણા આપી. ૨54

પોતાના એક વમત્ પાસેથી કયુ હાડી માગી લાિી થોરો િૉલડન સરોિરની બાજયુ ના એક જંગલમાં ગ્ા, સાગનાં લાકડાં કાપી એક કેવબન બનાિી અને અમેહરકાના સિાતંત્​્હદને તેમાં રહે િા ગ્ા. બે િષ્શ ને બે માસ સયુધી ત્ાં કયુ દરતને ખોળે જાતમહે નતથી જીવ્ા. આ એકાંત આરણ્ક-જીિનના પ્ર્ોગો અને અનયુભિો તથા સોળ િષ્શના પોતાના સમગ્ વચંતનમનનનયું ફળ તે એમનયું પ્રવસધિ પયુસતક ‘િૉલડન’. ‘િૉલડન’ના શબદે શબદમાં થોરોની અનયુભૂવતનો રણકો સંભળા્ છે. તેમાં સિૈષ્ચછક ગરીબાઈ, સાદાઈ, જાતમહે નત અને સં્મ વિશે થોરોએ કાઢેલા ઉદગારો નોંધપાત્ છે. તે એમના શબદોમાં જ જોઈએ : ‘‘સિૈષ્ચછક ગરીબાઈની ઉન્નત ભૂવમ ઉપર ઊભા રહ્ા િગર માનિજીિનનયું વનષપક્ષ ને વિ​િેકપૂણ્શ અિલોકન કોઈ ન કરી શકે’’. (‘િૉલડન', પૃ. 11) ‘‘જો આપણે સાદાઈ અને શાણપણથી જીિીએ તો આ ધરતી પર પોતાનો વનિા્શહ કરિો એ કંઈ મયુસીબત નથી, પણ એક આનંદલીલા છે, એમ શ્રધિા તથા અનયુભિથી મને પ્રતીવત થઈ છે.”(‘િૉલડન', પૃ. 62). “ઘણાખરા િૈભિો અને જીિનની ઘણી કહે િાતી સયુખસગિડો જરૂરી નથી એટલયું જ નહીં, પરં તયુ માનિજાતની ઉન્નવતને સપષ્ટ રીતે નડતરરૂપ છે.” (‘િૉલડન', પૃ. 11) “બગીચાના પેલા છોડની પેઠ,ે ઋવષ પેઠ ે ગરીબીને કેળિો. શયું કપડાં કે શયું વમત્ો, નિાં નિાં મેળિ​િાની બહયુ માથાકૂ ટમાં ન

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


પડો.” (‘િૉલડન', પૃ. 293)  “તપોમ્ જીિન જ મધયુરતમ હો્ છે. જીિનનો વનરથ્શક વ્​્ કરિામાંથી તમે બચી જાઓ છો… વબનજરૂરી દોલત વબનજરૂરી િસતયુઓ ખરીદી શકે છે. આતમાને આિશ્ક એક પણ ચીજ ખરીદિાને પૈસાની જરૂર નથી.” (‘િૉલડન', પૃ. 296) “બ્હ્મચ્​્શ મનયુષ્નો ફૂલબહાર છે, અને આપણે જ ેને પ્રવતભા, િીરતા, પવિત્તા િગેરે નામે ઓળખીએ છીએ તે તેને પહરણામે નીપજતાં જયુ દાં જયુ દાં ફળ છે. જ્ારે વિશયુવધિની નહે ર ખયુલ્લી થા્ છે ત્ારે મનયુષ્ તતકાળ પરમાતમા ભણી િહે િા માંડ ે છે.” (‘િૉલડન’, પૃ. 169.) આિાં તો અનેક કીમતી વિચારરતનો થોરોએ છૂટે હાથે ‘િૉલડન’માં િે્ા​ાં છે. એ પયુસતક બીજા અનેકોની જ ેમ ગાંધીજીને ખૂબ પ્રેરણાદા્ી નીિડેલયું એ એમણે સિીકારે લી હકીકત છે. ઈ.સ. 1930માં થોરોના અભ્ાસી િેબ વમલરને ગાંધીજીએ કહે લયું : થોરોનાં લખાણ મેં િાંચ્ાં છે. એમનયું ‘િૉલડન’ (કયુ દરતને ખોળે) મેં પહે લિહે લયું દવક્ષણ આવફ્કામાં 1906માં િાંચેલયું. એમાંના વિચારોની મારા પર ઘણી અસર પડેલી. મેં એમાંના કેટલાકનો અમલ ક્યો અને મારા જ ે વમત્ો મને હહં દીઓની લડતના કામમાં મદદ કરતા હતા તે સહયુને થોરોનાં લખાણોનો અભ્ાસ કરિાની ભલામણ કરી. ‘િૉલડન’ ગાંધીજીના હાથમાં આવ્યું એ પૂિવે ગીતાના પ્રભાિથી એમણે ગરીબી અપનાિી હતી. પરં તયુ સિૈષ્ચછક ગરીબી

(voluntary poverty) શબદ એમણે થોરોના ‘િૉલડન'માંથી લીધો હોિાનો સંભિ છે. ‘િૉલડન’ કરતાં્ ગાંધીજી ઉપર ઊંડો પ્રભાિ પાડનાર તો થોરોનો ‘સવિન્ કાનૂનભંગની ફરજ’ (ઑન ધી ડ્ૂટી ઑફ વસવિલ હડસઓવબહડ્નસ)નો વનબંધ હતો. પોતાના જીિનના ઉતિરાધ્શમાં થોરોએ સત્ાગ્હનો પ્ર્ોગ ક્યો હતો. અમેહરકાની પ્રચવલત ગયુલામીપ્રથા એમને ક્ૂ ર અને અન્ા્રૂપ લાગતાં એનો એમણે જોરદાર વિરોધ ક્યો તથા એ પ્રથાને ટેકો આપનાર રાજ્સતિા, રાજનીવતજ્ો અને ધારા ઘડનારાઓની સખત ઝાટકણી કાઢી. રાજ્ના અન્ા્ી કા્દાના સવક્​્ વિરોધ રૂપે એમણે રાજ્ને કર ભરિાનયું બંધ ક્યુાં. એમણે કહ્યું: જ ે રાજ્ ગયુલામો ઉપર સતિા ધરાિે છે તેને હં યુ મારું રાજ્ ગણી શકતો નથી. કર ન ભરિાને કારણે થોરોને જ ેલમાં જિયું પડ્યું. જ ેલમાં એમના મનમાં જ ે વિચારો આવ્ા તેનયું પહરણામ તે આ વનબંધ : On the Duty of Civil Disobedience અથિા કા્દાની સામે થિાની ફરજ. ઇવતહાસકારોનયું માનિયું છે કે અમેહરકામાં ગયુલામી પ્રથા બંધ થિાનાં મયુખ્ કારણોમાં થોરોનયું જ ેલમાં જિયું અને જ ેલમાંથી નીકળ્ા બાદ આ લેખનયું પ્રગટ થિયું એ બે હતાં. થોરોનો આ લેખ જગતના બે મહાન સત્ાગ્હીઓ — ગાંધીજી અને માહટ્શન લ્ૂથર હકંગને ભારે પ્રેરણારૂપ નીિડ્ો. ગાંધીજીએ તે પ્રથમ િાર ઈ. સ. 1907માં દવક્ષણ આવફ્કાની જ ેલમાં િાંચ્ો. શ્રી હરચડ્શ ગ્ેગના કહે િા પ્રમાણે દવક્ષણ આવફ્કાની લડત ચાલતી હતી ત્ારે આ લેખ ટૉલસટૉ્ે બાપયુજી પર

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨55


મોકલી આપ્ો હતો. ગાંધીજીને તે એટલો પ્રેરક અને પ્રતીવતકર લાગ્ો કે દવક્ષણ આવફ્કાની સત્ાગ્હની લડતના પોતાના સાથીઓને સારુ એમણે એનો સંવક્ષપ્ત અનયુિાદ ‘ઇંહડ્ન ઓવપવન્ન'માં બહાર પાડ્ો. દવક્ષણ આવફ્કાની પોતાની હહલચાલને માટે ‘પૅવસિ રે વઝસટનસ’ને બદલે ‘સત્ાગ્હ’ શબદનો ભાિ વ્​્ત કરે એિા કોઈ અંગ્ેજી પ્ા્શ્ની શોધમાં જ્ારે ગાંધીજી હતા ત્ારે એ શબદ પણ એમને થોરોના વનબંધે પૂરો પાડ્ો હતો. દવક્ષણ આવફ્કાની જ ેમ ગાંધીજીની ભારતની ચળિળ ઉપર પણ થોરોના વિચારોની ઘણી અસર પડી છે. કા્દાની સામે થિાની ફરજ(On the Duty of Civil Disobedience)નયું રોજ પારા્ણ કરિયું જોઈએ. લાખ લાખ િાર િાંચો તો્ે એનો રસ નહીં ખૂટ.ે ઈ. સ. 191૮માં ગાંધીજીએ ઉચચારે લા આ શબદો એ અસરના સૂચક છે. થોરોના એ વિચારોનો પ્રભાિ એિો ઊંડો હતો કે ગાંધીજી ઘણી િાર થોરોની ભાષામાં બોલતા હો્ એમ લાગે છે. થોરો અને ગાંધીજીનાં નીચેનાં અિતરણો એની સાક્ષી પૂરે છે : થોરો : હં યુ બેધડક કહં યુ છયુ ં કે મૅસેચૂસેટસમાં એક હજાર માણસ, એક સો માણસ, અરે દસ માણસ — દસ પ્રામાવણક માણસ, નહીં નહીં, એક પ્રામાવણક માણસ — ગયુલામીની વિરુધિ હો્, તે જો કર નહીં આપી ગયુલામોની ભાગીદારીમાંથી બાતલ થઈ જા્ અને તેમ કરિા માટે જ ેલ ભોગિી લે તો આજ ે જ અમેહરકામાંથી ગયુલામગીરી નાબૂદ થા્. ગાંધીજી : સત્ાગ્હમાં સંખ્ાનયું મહત્િ વબલકયુ લ નથી. ખરે જ ‘एकज' પૂરો સત્ાગ્હી ૨56

અધમ્શ સામેની ધમ્શની લડાઈમાં જ્ મેળિ​િાને બસ છે. થોરો : મને સંપૂણ્શ રીતે માન્ છે કે લોકોની ઉપર રાજ્સતિાનો દોર જ ેટલો ઓછો તેટલયું તે રાજ્ સારું . ગાંધીજી : હં યુ કોઈ પણ સરકારનો પક્ષપાતી નથી... જ ે સરકાર ઓછામાં ઓછો અમલ ચલાિે તે સરકાર સારામાં સારી. થોરો : જ ે રાજ્માં ખોટી રીતે માણસોને જ ેલમાં નાખિામાં આિે છે તે રાજ્માં ન્ા્ી અને સારા માણસોનયું ઘર જ ેલ છે. ગાંધીજી : દયુષ્ટ રાજ્તંત્માં સારાં સ્તીપયુરુષોનયું સથાન જ ેલ જ હોઈ શકે. થોરો : ઝાઝા માણસો કરે તે ખરું જ હો્ એિી માન્તા એ ખોટો િહે મ છે ગાંધીજી : અંતરાતમાને લગતી બાબતોમાં િધયુમતીના કા્દાને સથાન નથી. થોરોએ એમની પાસે કર ઉઘરાિ​િા આિનાર અમલદારને આપેલા જિાબમાં અને ગાંધીજીએ, ઈ. સ. 1922માં એમને છ િષ્શની સજા કરનાર અંગ્ેજ ન્ા્ાધીશ બ્ૂમવફલડને આપેલા જિાબમાં પણ એિયું સામ્ જોિા મળે છે. થોરો પાસે સરકારી કમ્શચારી જ્ારે કર લેિા આવ્ો ત્ારે થોરોએ તેને કહ્યું, “તયું કર નથી લઈ શકતો, જ્ાં સયુધી મારા પૈસાનો ઉપ્ોગ લડાઈના ખચા્શમાં થિાનો છે કે ગયુલામો ખરીદિામાં થિાનો છે.” કર ઉઘરાિનારે ગૂંચિાઈને પૂછયું, “ત્ારે મારે શયું કરિયું?” થોરોએ જિાબ આપ્ો : “તારે તારી જગ્ાનયું રાજીનામયું આપિયું, બીજયુ ં શયું?” ગાંધીજી : (બ્ૂમવફલડને) જજસાહે બ! આપને માટે એટલો જ માગ્શ ખયુલ્લો છે કે જ ે

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


કા્દાનો અમલ કરિાનયું આપને સોંપિામાં આવ્યું છે... તે કા્દો જ ખરું જોતાં દયુષ્ટ છે અને હં યુ િસતયુતઃ વનદયોષ છયુ ં એમ જો તમે માનતા હો તો તમારે તમારી જગ્ાનયું રાજીનામયું આપિયું અને એ રીતે પાપની ભાગીદારીમાંથી નીકળી જિયું. વભન્ન દેશ, કાળ અને પહરષ્સથવતમાં જીિી ગ્ેલા આ બે મહાપયુરુષો — થોરો અને ગાંધીજી—નાં વ્ષ્​્તગત જીિનનાં લક્ષણો અને વિચારોમાં આપણને નિાઈ પમાડે એિયું સામ્ જોિા મળે છે. બંને સત્ના શોધક અને ઊંડા વચંતક હતા. કોરા તત્િજ્ાનમાં બેમાંથી એકે્ને સંતોષ નહોતો. પોતાના આદશયોને આચરણમાં ઉતારિાની બંને તીવ્ર લગન ધરાિતા હતા. બંને ગીતાના પરમ ઉપાસક હતા. બંનેએ ગીતાનો કમ્શ્ોગ જીિનમાં ઉતા્યો હતો. બંને જાતમહે નત, સાદાઈ અને સિૈષ્ચછક ગરીબાઈના હહમા્તી હતા. આધયુવનક ‘પ્રગવત’માં બેમાંથી એકે્ને શ્રધિા નહોતી. દયુવન્ાની કૃ વત્મતા અને સંકયુલતાની સામે બંનેએ સાદા શ્રમપરા્ણ જીિનને આિકા્યુાં હતયું. બંને કયુ દરતી સૌંદ્​્શના પ્રેમી અને પગપાળા પ્રિાસના શોખીન હતા. થોરો અને ગાંધી, બંને સરકારના અન્ા્ી કા્દાઓના સવિન્ભંગમાં માનનારા હતા. બંને વ્ષ્​્તગત વનણ્શ્ની સિયોપહરતામાં વિશ્વાસ ધરાિનાર હતા. થોરો જ ેને વ્ષ્​્તગત વનણ્શ્ કહે તા તેને ગાંધીજી ‘અંતરાતમાનો અિાજ’ કહે તા. બંને વનવ્​્શસની અને સં્મી જીિનના આગ્હી હતા. થોરો કે ગાંધીજી બેમાંથી એકે્ે વિશ્વ્ાત્ા કરી નહોતી, છાપાં પણ ઓછાંમાં ઓછાં િાંચતા, છતાં બ્હ્માંડભરની મનો્ાત્ા કરી ચૂ્​્ા હો્ એિી એમની વચતિસમૃવધિ હતી.

આ બંને મહાપયુરુષોનાં વિચાર, િાણી અને િત્શનમાં આટલયું બધયું સામ્ હોિા છતાં એમના કેટલાક વિચારોમાં નોંધપાત્ અંતર હતયું. થોરોએ અમેહરકાની ગયુલામીનાબૂદીના આંદોલનમાં અમેહરકાની સરકાર સામે વનષ્ષક્​્ પ્રવતકારને જ નહીં, સવક્​્ (હહં સક) પ્રવતકારને પણ આખરે ્ોગ્ માન્ો હતો. ગાંધીજીએ વસધિાંતની બાબતમાં આિી બાંધછોડ ્​્ારે ્ કરી નથી. કાળા કા્દા સામેના આંદોલન દરવમ્ાન અમદાિાદ તથા નહડ્ાદમાં તથા અસહકારની લડત દરવમ્ાન ચૌરીચૌરામાં બનેલી હહં સક ઘટનાઓની જાણ થતાંની સાથે, પોતાના સાથીઓનો ઉગ્ કોપ િહોરીને પણ બંને િખતે સત્ાગ્હ પાછા ખેંચી લીધાના દાખલા જાણીતા છે. તે તો કહે તા : મારે પોતાને માટે તો એ જ ધમ્શ છે કે હહં સા કરીને મારે સિરાજ મળતયું હો્ તો તે નથી જોઈતયું, મોક્ષ મળતો હો્ તો તે પણ નથી જોઈતો; ઈશ્વરની ભષ્​્ત પણ હહં સા કરીને થતી હો્ તો મારે તેિી ભષ્​્ત નથી જોઈતી. થોરો અને ગાંધીજીની સવિન્ કાનૂનભંગની કલપનામાં પણ અંતર હતયું. સવિન્ કાનૂનભંગમાં થોરો મયુખ્તિે સરકારનો અસહકાર કરિા ઉપર ભાર મૂકતા હો્ એમ લાગે છે. જ્ારે ગાંધીજી સત્ને િળગી રહીને સિેચછાપૂિ્શકના કષ્ટસહન દ્ારા પ્રવતપક્ષીનયું હૃદ્પહરિત્શન કરિા તરફ િધારે ભાર મૂકે છે. થોરોનો અમેહરકાની સરકાર સામેનો સહકાર એ પીહડત ગયુલામો પ્રત્ેની એમની સહાનયુભૂવત તથા ઉતકટ સિાતંત્​્પ્રેમના પહરણામરૂપ હતો; જ્ારે ગાંધીજીનો અસહકાર એ એમની તમામ પ્રિૃવતિઓની પેઠ,ે સત્ની

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨57


શોધમાંથી જનમ્ો હતો. ભારતની એ િખતની ત્ીસ કરોડની પ્રજાનયું નૈવતક અધઃપતન થિાને કારણે, એનામાં પોતાના હદલમાં લાગે તે બોલિાની પણ હહં મત રહી નહોતી. ભારતની પ્રજાની આ કા્રતાભરી હસતી ગાંધીજીને ‘જીિતાજાગતા અસત્ અને ઈશ્વરના ઇનકાર’ સમાન લાગી. એ ષ્સથવત જોઈને એમની નૈવતકતાની લાગણીને કારી ઘા લાગ્ો અને એમણે શેતાની સરકાર સામે અસહકારનયું શસ્ત ઉગામ્યું. િળી, ભારતના વિશાળ જનસમયુદા્ પાસે કરાિેલા સવિન્ કાનૂનભંગના સફળ પ્ર્ોગો, અહહં સક અસહકારના ચતયુવિ્શધ કા્​્શક્મમાં એ શસ્તનો એમણે કરે લો વિકાસ તથા એના સફળ પ્ર્ોગ માટે પ્રજામાં બેઠી અહહં સક તાકાત કેળિ​િા અથવે એમણે સૂચિેલો રચનાતમક કા્​્શક્મ તથા અન્ ઝીણિટભરી પધિવતઓ એ બધી ગાંધીજીની મૌવલક શોધો છે કે જ ેની થોરોએ કદાચ કલપના્ે નહીં કરી હો્. કેટલાક વિદ્ાનોએ, ગાંધીજીએ પોતાના ‘સવિન્ કાનૂનભંગ’ની પ્રેરણા થોરોના વનબંધમાંથી મેળિી હતી, એમ બતાિ​િા કોવશશ કરી છે. અલબતિ, સામાવજક અન્ા્પ્રવતકારના સાધન રૂપે ‘સવિન્ કાનૂનભંગ’ની શોધ કરનાર થોરો હતા એ વનવિ્શિાદ હકીકત છે. એ અથ્શમાં તે ગાંધીજીના પયુરોગામી ગણા્. દવક્ષણ આવફ્કાની હહલચાલને સારુ ‘સત્ાગ્હ’નો ્ોગ્ અંગ્ેજી પ્ા્શ્ ‘વસવિલ હડવસઓવબહડ્નસ’ શબદ ગાંધીજીએ થોરોના વનબંધમાંથી લીધો એ પણ સાચયું. પરં તયુ તેથી તે વિચારની પ્રેરણા એમણે થોરોના વનબંધમાંથી લીધી એ સત્ ઠરતયું નથી. હકીકતમાં પોતે થોરોના િૈચાહરક ૨58

સંપક્શ માં આવ્ા એ પહે લાં તે સત્ાગ્હ આચરી ચૂ્​્ા હતા. આ અંગે ભારત સેિક સમાજના મંત્ી ે ા પ્રશ્નના જિાબમાં શ્રી પી. કોદંડરાિે પૂછલ તા. 10મી સપટેમબર 193૫ના રોજ ગાંધીજીએ લખેલો પત્ આ ભ્રમનયું વનરસન કરિાને માટે પૂરતો છે. ગાંધીજીએ લખેલયું : મેં સવિન્ કાનૂનભંગનો વિચાર થોરોના લેખોમાંથી લીધો છે એ િાત ખોટી છે. સવિન્ કાનૂનભંગ વિશેનો થોરોનો વનબંધ મને મળ્ો તે પહે લાં તો દવક્ષણ આવફ્કાની સરકાર સામેનયું અમારું કા્દાભંગનયું આંદોલન ઘણં આગળ િધી ચૂ્​્યું હતયું. પરં તયુ એ સમ્ે તે આંદોલન વનઃશસ્ત પ્રવતકાર (passive resistance)ના નામે જાણીતયું હતયું. જોકે તે એ લડતનો પૂરેપૂરો અથ્શ દશા્શિતયું નહોતયું. તેથી ગયુજરાતી િાચકો માટે મેં ‘સત્ાગ્હ’ શબદ ્ોજ્ો હતો. જ્ારે મેં થોરોનો વનબંધ જો્ો ત્ારે ગાંધીજીનયું ધમ્શદશ્શન અમારી લડતનયું રહસ્ અંગ્ેજી િાચકોને સમજાિ​િા મેં થોરોના શબદનો ઉપ્ોગ શરૂ ક્યો. પરં તયુ જ્ારે મેં જો્યું કે ‘સવિન્ કાનૂનભંગ’ શબદ પણ લડતનો પૂરેપૂરો અથ્શ વ્​્ત નથી કરતો ત્ારે મેં ‘સવિન્ પ્રવતકાર’ (civil resistance) શબદ અપનાવ્ો. ‘ભારત છોડો’ આંદોલન શરૂ ક્યુાં તે જ હદિસે ગાંધીજીએ અમેહરકન વમત્ોને લખેલો જાહે ર પત્ પણ આ જ િાતનયું સમથ્શન કરે છે. એમણે લખેલયું : You have given me a teacher in Thoreau who furnished me, through his essay “On the Duty of Civil

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


કાંઈ વિચારી રહ્ા હતા અને જ ેનો અમલ કરી રહ્ા હતા એને માત્ િૈજ્ાવનક સમથ્શન જ પૂરું પાડ્યું હતયું. તેમ છતાં દવક્ષણ આવફ્કામાં સત્ાગ્હનયું શસ્ત ઘડી રહ્ા હતા અને પ્ર્ોગો દ્ારા એની ગવભ્શત શષ્​્તઓનો તાગ કાઢી રહ્ા હતા ત્ારે થોરોના વિચારોએ એમને ઘણી પ્રેરણા આપી હતી, એ વિશે શંકા નથી. અને તેથી જ તો ગાંધીજીએ થોરોને ‘ગયુરુ’ કહ્ા છે.

Disobedience', scientific confirmation of what I was doing. તમે જ મને થોરો જ ેિા ગયુરુ આપ્ા. તેમના ‘સવિન્ કાનૂનભંગનો ધમ્શ’ વિશેના વનબંધ દ્ારા દવક્ષણ આવફ્કામાં હં યુ જ ે પ્રિૃવતિ કરી રહ્ો હતો તેને શાસ્તી્ સમથ્શન મળ્યું. ગાંધીજી પ્રત્ેક શબદ તોળી–જોખીને બોલનારા અને લખનારા હતા. આ પત્માં ‘હં યુ જ ે પ્રિૃવતિ કરી રહ્ો હતો.' (What I was doing) અને ‘શાસ્તી્ સમથ્શન’ (Scientific confirmation)એ શબદો સૂચક છે. તે એટલયું જ બતાિે છે કે થોરોના લેખે ગાંધીજી જ ે

[ગથાંધીજીનું ધમ્મદર્મનમાંથી] 

તત્ત્વદશ્શની ્બંડખોર અને સંત...

થોરોની િોલડનમાં રહે િાની પધિવત ગાંધી કરતાં જયુ દી હતી. સિહસતે રચેલી તેની ઝૂંપડી વનસગ્શ સાથે આતમી્તા કેળિ​િામાં સહા્રૂપ હતી. કયુ દરતી સૌંદ્​્શ સાથે એનયું જીિન ઓતપ્રોત હતયું. તેનાં ઉતકૃ ષ્ટ દૃશ્ો સાથે તે એક થઈને જીિતો હતો. કોંકડ્શની સૌમ્ સંધ્ાઓ, િોલડન તળાિની વચત્ાતમકતા ને તેની તેના મન પર છાપ ને તેની સાથે તેનયું તાદાતમ્... એના શાંત વનમ્શળ નીરમાં અને કયુ દરતમાં આ ઊધિ્શગામી આતમા વિલીન હતો. જ્ારે ગાંધીને માટે કયુ દરત બીજી જ િસતયુ હતી. એમની કયુ દરત તો િધા્શ અને સાબરમતીના ધોરણે સિયોદ્ પ્રણાલી પ્રમાણે સમાજની સથાપના પૂરતયું પાશ્વ્શવચત્ હતયું. થોરો, વનસગ્શિાદી તત્િ​િેતિા, તેના િોલડનને અવખલ બ્હ્માંડની મૂવત્શરૂપ માનતો હતો. ‘તે કોઈ ધંધા માટે પેદા થ્ો નથી’ એિયું ઇમસ્શનનયું તેને વિશેનયું વિધાન છે. તે પરણ્ો ન હતો. ને એકલો રહે તો હતો. ન કદી તેને સરકારને કર આપ્ો, ન દેિળમાં ગ્ો, ન એને માંસ ખાધયું હતયું, કે ન મહદરાપાન ક્યુાં હતયું. તમાકયુ ના ઉપ્ોગની તો એને જાણે ખબર જ નહોતી! તેણે કદી મત આપ્ો ન હતો. વનસગ્શિાદી હોિા છતાં કદી પણ બંદૂક કે જાળનો એણે ઉપ્ોગ ક્યો ન હતો. વિચાર અને કયુ દરતને તે િ્યો હતો. સાદાઈ દ્ારા તેણે સમૃવધિ સાધી હતી. તે પોતાની જરૂહર્ાતો પોતે પેદા કરી લઈ સિાિલંબી જીિન જીિતો હતો. ત્ારે ગાંધી ગહન રીતે ધાવમ્શક ભારતી્ હતા. તેમનામાં ઉચચ કક્ષાનયું રાજકી્ પ્રવતભાપણં અને સંતપણં સંકળા્ેલાં હતાં. થોરો તત્િદશ્શની બંડખોર હતો, કયુ દરતનો તીક્ણ અિલોકનકાર હતો અને પરં પરાગત રીતે, ધાવમ્શક ન કહી શકા્ તેિો બૌવધિક હતો. ભારતના રાજકી્ વિકાસમાં ગાંધી લડતે એક નિો ્યુગ શરૂ ક્યો. - એ. રં ગનાથન, [વિશ્વમાનિ, ઑ્ટોબર - 1976]

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨59


ગાંધી અને માર્ક્સ આચા્ય્શ કૃ પાલાની

ફાં્સની રાજ્ક્ાંવત પછી આધયુવનક જગતે બે

મહાન ક્ાંવતકારીઓ ઉતપન્ન ક્ા્શ છે: માર્​્શસ અને ગાંધી. એમાંના પહે લા ગેરિાજબી, અન્ા્ી અને સમાજવિરોધી વ્િસથાનો અંત લાિ​િા માટે હહં સક ક્ાંવતમાં માનતા હતા. ત્ારે બીજા એમ માનતા હતા કે, સબળાઓ મારફતે નબળાઓ ઉપર ગયુજરતા જયુ લમ અને દમનનો અંત લાિ​િા માટેની સાચી ક્ાંવત, નીવતવન્મનાં મૂળભૂત તત્િો; સત્ અને અહહં સાના પ્રધાન વસધિાંતોમાંથી ચવલત થ્ા વસિા્ અન્ા્નો સામનો કરિાથી જ સાધી શકા્. આ બે મહાન ક્ાંવતકારીઓ કઈ કઈ બાબતમાં એકમત છે અને કઈ કઈ બાબતમાં જયુ દા પડે છે, એ જોિયું રસપ્રદ થઈ પડશે. માર્​્શસ એમ માનતા હતા કે અત્ાર સયુધી તત્િવચંતકોએ દયુવન્ાના સિરૂપને સમજાિ​િાનો જ પ્ર્તન ક્યો છે જ્ારે સાચી જરૂર એને બદલિાની છે. મધ્​્યુગના અને આધયુવનક સમ્ના પષ્શ્ચમના તત્િવચંતકોના વસધિાંતો અને વિચારણાઓની બાબતમાં આ િાત સાચી છે, અને તે પણ અમયુક મ્ા્શહદત અથ્શમાં જ. સૉક્ેહટસ, પલેટો, ઍહરસટોટલ, સીવનકો (ત્ાગિાદીઓ) અને ઍવપ્​્યુરસના અનયુ્ા્ીઓ (ભોગિાદીઓ) જ ેિા પ્રાચીન ગ્ીસના તત્િવચંતકોનો હે તયુ ઓછેિતિે અંશે વ્ાિહાહરક હતો. પોતાના વસધિાંતો મારફતે તેઓ જગતનયું સિરૂપ સમજાિ​િા માગતા હતા એટલયું જ નહીં, તેને સયુધારિા પણ ઇચછતા હતા. આ સયુધારણાનો હે તયુ કેિળ વ્ષ્​્તનો વ્િહાર બદલિાનો ૨6૦

કાલ્શ માર્​્શસ 1૮1૮-1૮૮3 સામ્િાદી ક્ાં)વતકારી વિચારક અને ‘દાસ કૅ વપટલ’ પયુસતકના સજ્શક.

નહોતો પણ કેટલેક અંશે સંગહઠત સમાજનો પા્ો જ બદલી નાખિાનો હતો. પલેટોએ પોતાના ‘આદશ્શ નગર’માં અને ‘કા્દાઓ’માં આમ ક્યુાં છે. હહં દના તત્િવચંતકો તો હં મેશાં વ્ાિહાહરક હે તયુ લક્ષમાં રાખતા જ હતા. એ હે તયુ વ્ષ્​્તના વ્િહારનો પા્ો બદલી નાખિાનો હતો, જ ેથી તે મયુષ્​્તનયું, વનિા્શણનયું અથિા આતમસાક્ષાતકારનયું પોતાનયું અંવતમ ધ્ે્ વસધિ કરી શકે. ભારતના ઋવષઓ અને તત્િવચંતકો એિી અપેક્ષા રાખતા હતા કે વ્ષ્​્તઓના વ્િહારમાં જ ેમ જ ેમ સયુધારો થતો જશે, તેમ તેમ તેની અસર સામૂહહક જીિન ઉપર પડશે. સમૂહના જીિનમાં ફે રફાર લાિ​િાનયું કામ તો મનયુ િગેરે જ ેિા સમૃવતકારોનયું હતયું. હિે આપણે માર્​્શસ જગતને કઈ હદશામાં

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


પલટિા માગતા હતા તે જોઈએ. તેમનયું ધ્ે્ અને ફ્ાંસની ક્ાંવતનયું ધ્ે્ એક જ હતાં — માણસો િચચે સમાનતા, સિતંત્તા અને બંધયુતાની સથાપના કરિાનયું. આ ધ્ે્ દેખીતી રીતે જ માનિકલ્ાણને લગતયું છે. આ ધ્ે્ની સથાપના ક્ા્શ પછી, માર્​્શસે સમાજમાં આ પહરિત્શન લાિ​િાની પધિવતની શોધ આદરી. તેમને લાગ્યું કે પહરિત્શનની પધિવત ઐવતહાવસક હોિી જોઈએ. તેમને માલૂમ પડ્યું કે અથ્શકારણ, વિશેષ કરીને ઉતપાદનની પધિવતઓ જ, ધમ્શ અને સંસકૃ વત સયુધધાં જીિનનાં બધાં જ ક્ષેત્ોમાં આિતા એકેએક પહરિત્શનના મૂળમાં રહે લી છે. તેઓ એમ માનતા હતા કે, આ પહરિત્શન, જ ેઓ ઉતપાદનના ઉપર કાબૂ ધરાિે છે અને જ ેઓ એિો કાબૂ ધરાિતા નથી, તેમની િચચેના િગ્શવિગ્હ મારફતે સાધી શકાશે. ઇવતહાસમાં એક પછી એક થતી રહે લી ક્ાંવતઓએ સમાજની મૂડીિાદી વ્િસથા અષ્સતતિમાં આણી છે, જ ેમાં જ ેમણે ઉતપાદનનાં સાધનોનો કબજો મેળવ્ો છે તેઓ દયુવન્ા ઉપર આવધપત્ ધરાિે છે. િગ્શવિગ્હ અને શ્રમજીિીઓની કહે િાતી સરમયુખત્ારી દ્ારા મૂડીદારોના આ િગ્શનો અંત લાિ​િો જોઈએ, અને િગ્શવિહીન સમાજની સથાપના કરિી જોઈએ. એ સરમયુખત્ારશાહી પાછળથી લોકશાહીની સથાપના કરશે અને ત્ારે રાજ્ ચીમળાઈ જશે. કોઈ સિતંત્ સાિ્શભૌમ રાજ્ો હશે નહીં એટલે આપોઆપ વિશ્વશાંવત સથપાશે. એક દેશના શ્રમજીિીઓ બીજા દેશના શ્રમજીિીઓ સામે ્યુધિે નહીં ચડે, કારણ, તેમનાં હહત સમાન હશે : “દયુવન્ાના મજૂ રો એક થાઓ” અને “મજૂ રોને જંજીરો વસિા્ કશયું ગયુમાિ​િાનયું નથી” જ ેિા નારા િાપરિામાં આવ્ા હતા.

હે ગલને શીષા્શસન કરાિનાર દ્ંદ્ાતમક ભૌવતકિાદ અને ‘નકારના નકાર’ને લગતા તાષ્ત્િક વિચારોથી મયુ્ત એિી ભાષામાં માર્​્શસના ધ્ે્ અને જ ે પ્રવક્​્ા દ્ારા પહરિત્શન લાિ​િાનયું હતયું તે ટૂ કં માં આ છે. તેઓ એમ માનતા હતા કે દયુવન્ા ક્ાંવતને માટે તૈ્ાર છે અને ક્ાંવત હાથિેંતમાં છે. એિયું મના્ છે કે પહે લા વિશ્વ્યુધિ દરવમ્ાન 1917માં લેવનને રવશ્ામાં આિી ક્ાંવત કરી હતી. તેણે પોતાના દેશમાં િગ્શવિહીન સમાજ સથાપ્ો હતો એમ માનિામાં આિે છે. રવશ્ા જ ેિા ઔદ્ોવગક રીતે પછાત દેશમાં ક્ાંવત થા્ એિી માર્​્શસની ધારણા નહોતી. તેમની ધારણા એિી હતી કે જમ્શની અને ઇંગલૅનડ જ ેિા ઔદ્ોવગક રીતે આગળ િધેલા દેશોમાં ક્ાંવત કરાિી શકાશે. એ દેશોમાં મૂડીિાદ એની પરાકાઠિાએ પહોંચ્ો હતો જ ેથી એિી વિસંગવતઓ પેદા થશે જ ે કેિળ િગ્શવિગ્હ મારફતે જ શમાિી શકા્. ત્ાર પછી આ જાતની ક્ાંવત રવશ્ન શસ્તો દ્ારા પૂિ્શ ્યુરોપમાં અને રવશ્ાની મદદથી ચીનમાં સાધિામાં આિી છે. માર્​્શસના વિચારોનયું રવશ્ા અને ચીન જ ે જયુ દયું જયુ દયું અથ્શઘટન કરે છે તે િણ્શિ​િાનો મારો અહીં હે તયુ નથી, તેમ એ બંને દેશો એકબીજા વિરુધિ જ ે ચયુનંદી ભાષા િાપરે છે તેની નોંધ લેિાનો પણ મારો ઉદ્ેશ નથી. અત્ાર સયુધી આ સામ્િાદી ક્ાંવતઓનયું પહરણામ આંતહરક અને આંતરરાષ્ટટ્ી્ ઝઘડા અને લડતોમાં જ આવ્યું છે. એની પ્રવક્​્ા દરવમ્ાન લાખો માણસોએ જાન ખો્ા છે, અને બીજા લાખો લોકોએ માનવસક અને શારીહરક ક્ૂ રતા િેઠી છે. વધક્ાર અને હહં સાના

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨61


ઘોંઘાટમાં માર્​્શસનાં માનિકલ્ાણને લગતાં ધ્ે્ ભયુલાઈ ગ્ાં લાગે છે. પહરણામ એ આવ્યું છે કે વ્ષ્​્તગત નાગહરક પોતાની સિાધીનતા અને નાગહરક અવધકારોનો હિે ઉપભોગ કરી શકતો નથી. જ ેઓ સતિાસથાને વબરાજ ે છે તેઓ પણ ભ્ના ઓથાર નીચે જીિે છે. કારણ, ગમે તે ઘડીએ તેમને સતિાસથાનેથી ઉથલાિી મૂકિામાં આિે, તેમના ઉપર દેશદ્રોહનો આરોપ મૂકિામાં આિે અને પોતાની સામેના આરોપોનો સિીકાર ક્ા્શ પછી તેમને સાફ કરી નાખિામાં આિે એિો સંભિ હો્ છે. કેટલીક િાર તો તેમની પાસે એિયું પણ કબૂલાિ​િામાં આિે છે કે અમે છેક શરૂઆતથી જ ક્ાંવતની વિરુધિ કામ કરતા આવ્ા છીએ. જ્ાં લોકોના આગેિાનો પ્રત્ે જ િહે મની નજરે જોિામાં આિતયું હો્ ત્ાં ભાઈચારો સંભિી શકે નહીં. અને સમાનતા તો અદૃશ્ જ થઈ ગઈ અને સરકારી નોકરો અને ્ંત્વિદોનો એક નિો િગ્શ જાગ્ો, જ ેને મળતા પગારો અને બીજી સગિડોનો તેમની આિડત સાથે કે ખેતરના કે કારખાનાના મજૂ રની કમાણી સાથે કશો સંબંધ નથી. સામ્િાદી અમલ એ ઉઘાડેછોગે સરમયુખત્ારશાહી અમલ છે અને નજીકના ભવિષ્માં લોકશાહી સથપાિાનો કોઈ સંભિ દેખાતો નથી. અને રાજ્ ચીમળાઈ જિાને બદલે િધયુ બળિાન અને સિ્શવ્ાપી બન્યું છે. ઉપરાંત, જ્ાં જ્ાં સામ્િાદીઓ સતિા ઉપર આવ્ા છે ત્ાં ત્ાં તેઓ ઉગ્ રાષ્ટટ્િાદી બની ગ્ા છે. તેમનાં રાષ્ટટ્ તરીકેનાં હહતો બીજાં મૂડીિાદી કે સામ્િાદી રાષ્ટટ્ોનાં હહતો સાથે ટકરા્ છે. સામ્િાદી રવશ્ાનાં રાષ્ટટ્ તરીકેનાં હહતો સામ્િાદી ચીનનાં હહતો સાથે ટકરા્ છે. આથી રાજ્ના ચીમળાઈને ખરી પડિાથી ૨6૨

જનમનારી વિશ્વશાંવત એિી ને એિી દૂર જ લાગે છે. આંતરરાષ્ટટ્ી્ ક્ષેત્માં લાિ​િાને બદલે સામ્િાદે રાષ્ટટ્ની પોતાની અંદર પણ ્યુધિ અને અથડામણ પેદા ક્ા​ાં છે. જ ે દેશોમાં સામ્િાદીઓ સતિા ઉપર છે ત્ાં આ ષ્સથવત પ્રિતવે છે. તેથી ઊલટયુ,ં લોકશાહી દેશોમાં આંતહરક હહં સાનો અંત આવ્ો છે. માર્​્શસનાં ધ્ે્ માનિકલ્ાણનાં હતાં તેમ છતાં આમ બન્યું એનયું કારણ શયું? એનયું કારણ એ કે ક્ાંવતકારી તરીકે માર્​્શસે નૈવતક કે રાજકી્ મૂલ્ોમાં પહરિત્શન લાિ​િાનો પ્ર્તન જ ન ક્યો. તેમણે પોતાનાં ક્ાંવતકારી ધ્ે્ો રૂહઢગત સાધનો દ્ારા, જ ે સાધનો જમાનાઓ થ્ાં પહરિત્શન સાધિા માટે િપરાતાં આવ્ાં હતાં તે જ સાધનો દ્ારા વસધિ કરિા ઇચછયું હતયું. એ સાધનો ભૂતકાળમાં સિાથ્શ સાધિા માટે પણ િપરા્ાં છે અને જયુ લમનો અને અન્ા્નો સામનો કરિા માટે તેમ જ સિતંત્તા હાંસલ કરિા માટે પણ િપરા્ાં છે. એ સાધનો એટલે છળકપટ, છેતરવપંડી, દગો, દ્ેષ, હહં સા અને ્યુધિ. લોકશાહીએ આંતહરક રાજકારણમાં કેટલીક કીમતી પરં પરાઓ ઊભી કરી હતી. એ બધીને સામ્િાદીઓએ ઉડાિી દીધી છે. (માર્​્શસિાદીને મન લોકશાહી અને મૂડીિાદ એકબીજાના પ્ા્શ્ છે, એમાં અપિાદ એટલો કે લોકશાહી શબદ જ્ારે કોઈ સામ્િાદી રાજ્ માટે િપરા્ છે ત્ારે તે મૂડીિાદનો પ્ા્શ્ નથી હોતો અને તેને ‘પ્રજાની લોકશાહી’ — ‘પીપલસ ડેમૉક્સી’ કહે છે.) લોકશાહીમાં જોકે આંતહરક રાજકારણના ક્ષેત્માં સશસ્ત અથડામણ નાબૂદ થઈ ગઈ છે તેમ છતાં હહં સા સંપૂણ્શપણે નાબૂદ થઈ નથી. એ હહં સા, જ ેમના

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


હાથમાં ઉતપાદનનાં આધયુવનક સાધનો છે તેમના હાથે થતાં લોકોના શોષણમાં પ્રગટ થા્ છે. એ ક્ષેત્માં પણ માર્​્શસના જમાનામાં જ ે આત્ંવતક પ્રકારનયું શોષણ ચાલતયું હતયું તે ત્ાર પછી રહ્યું જ નથી. લોકશાહી તંત્ હે ઠળના મજૂ રો સામ્િાદના સિગ્શ ખાતર પોતાની ‘જંજીરો’ ફગાિી દેિા ઇચછતા નથી! કેટલાક દેશોમાં તો લોકોના મયુ્ત મતદાન દ્ારા અહહં સક રીતે સમાજિાદી અને મજૂ રપક્ષની સરકારો પણ રચાઈ છે. માર્​્શસિાદીઓએ રાજકી્ ક્ષેત્માં જૂ નાં મૂલ્ો સાચિી રાખ્ાં છે એટલયું જ નહીં, તેમણે ધાર પણ કાઢી છે. તેમને િધયુ અસરકારક બનાિ​િા માટે તેમણે આધયુવનક જમાનામાં આંતહરક અને આંતરરાષ્ટટ્ી્ રાજકારણમાં દાખલ કરિામાં આિેલાં પરં પરાગત વન્ંત્ણો પણ બધાં ફગાિી દીધાં છે. સામ્િાદી રાજ્ોએ રાષ્ટટ્ી્ અને આંતરરાષ્ટટ્ી્ ક્ષેત્માં અત્ાર સયુધી જ ે સફળતા પ્રાપ્ત કરી છે તે મોટે ભાગે લયુચચાઈ, છેતરવપંડી અને હહં સાના િધયુ ઉપ્ોગને જ આભારી છે. ખરું જોતાં, સામ્િાદીઓને મન તો એક જ મૂલ્ છે. જ ે કંઈ શ્રમજીિીઓના હહતમાં હો્ તે સાચયું અને ન્ા્ી. શયું લોકોના લાભમાં છે, એનો વનણ્શ્ કોણ કરે ? સરમયુખત્ારશાહી તો કદાચ તેની હાથમાં સતિા હો્ ત્ાં સયુધી કોઈ સટાવલનની પણ હો્. તેના મૃત્યુ પછી ઇવતહાસ નિેસર લખી શકા્ અને તેના ઉપર ક્ૂ ર જયુ લમગાર હોિાનો આરોપ પણ કદાચ મૂકી શકા્. ગાંધીજી વ્ષ્​્તના કે સમૂહના જીિનમાં અથ્શવ્િહારનયું મૂલ્ ઓછયુ ં નહોતા આંકતા. તેઓ એમ માનતા હતા કે હહં દયુસતાનના લોકોની પીસી નાખે એિી ગરીબાઈને લીધે તેમની

અધોગવત થઈ છે. એ ગરીબાઈ તો દૂર કરિી જ જોઈએ. પણ માર્​્શસની પેઠ ે તેઓ એમ નહોતા માનતા કે બધાં જ માનિમૂલ્ો અને બધી જ માનિસંસથાઓ આવથ્શક પહરબળોના વ્ાપારનાં પહરણામ છે. ગાંધીજી સમાનતા, સિાધીનતા, બંધયુતા અને લોકશાહીની સથાપના કરિાના માર્​્શસના ધ્ે્ને વસધિ કરિાને જ મથ્ા હતા. પણ તેઓ એમ નહોતા માનતા કે હહં સાના પા્ા ઉપર સથપા્ેલી સરમયુખત્ારશાહી આપોઆપ લોકશાહીમાં પહરણમશે. ગાંધીજી અહહં સામાં માનતા હોઈને તેઓ લોકશાહી વસિા્ બીજા કોઈ પ્રકારના રાજ્ની હહમા્ત કરી શકે એમ નહોતયું. કૉંગ્ેસે એમની નેતાગીરી સિીકારી કે તરત જ તેમણે એને માટે સ્તી અને પયુરુષો બંનેના સાિ્શવત્ક મતાવધકાર ઉપર રચા્ેલયું લોકશાહી બંધારણ ઘડી કાઢયું. ગાંધીજીએ એ બંધારણ ઘડ્યું તે પહે લાં કૉંગ્ેસ લોકોની સંસથા નહોતી, પણ વશવક્ષતો માટે ચચા્શસથાન હતયું. માર્​્શસની પેઠ ે ગાંધીજી પણ રાજ્ ચીમળાઈ જશે એિયું કહે તા. પણ વ્િહારુ રાજકારણી પયુરુષ તરીકે એઓ એિયું નહોતા માનતા કે એક સમ્ એિો આિશે જ્ારે રાજ્ હશે જ નહીં. તેઓ એમ માનતા હતા કે એ તો જ બની શકે જો મોટા ભાગના લોકો “પોતા ઉપર વન્ંત્ણ રાખે”, જ ેથી તેઓ આપોઆપ જ ે સાચયું હો્ તે જ કરે . વ્િહારુ િાત તરીકે, ગાંધીજી એમ માનતા કે જ ે સરકાર ઓછામાં ઓછાં વન્ંત્ણો મૂકે તે સૌથી સારી. આ ક્ાંવતકારી પહરિત્શનો લાિ​િા માટે ગાંધીજીએ દયુવન્ાના લોકોમાં રાજકી્ અને ખાસ કરીને આંતરરાષ્ટટ્ી્ ક્ષેત્માં અત્ાર સયુધી પ્રચાર પામેલાં ચાલયુ મૂલ્ો બદલિાનો પ્ર્તન ક્યો. આથી તેમણે રાષ્ટટ્ની સિતંત્તા માટેની લડતને

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨63


નિાં મૂલ્ોને સંગત થા્ એ રીતે દોરી. આખરે તો, કોઈ પણ કા્મી અને વ્ાપક ક્ાંવતની શરૂઆત મૂલ્ોનો નિેસર વિચાર કરિાથી જ થિી જોઈએ. અમે પહે લાં કહી ગ્ા છીએ, તેમ ગાંધીજી એિયું ઇચછતા હતા કે જ ે નીવત માણસોના વ્ષ્​્તગત અને સામાવજક વ્િહારનયું વન્મન કરે છે તે જ નીવતએ તેમના રાજકારણી ક્ષેત્ના વ્િહારનયું વન્મન પણ કરિયું જોઈએ — પછી ભલે એનો ગમે તેટલી િખત ભંગ થતો હો્. એ સામાવજક નીવત કેિળ આંતહરક રાજકારણના ક્ષેત્માં પ્રચવલત બને એટલયું પૂરતયું નથી, આંતરરાષ્ટટ્ી્ રાજકારણમાં આજ સયુધી એનો સિીકાર થ્ો નથી, ત્ાં પણ એનયું વન્મન ચાલિયું જોઈએ. તેમને એમ લાગતયું હતયું કે માનિકલ્ાણનાં ધ્ે્ો વસધિ કરિા માટે જ ે સાધનો િપરા્ તે ધ્ે્ને સંગત હોિાં જોઈએ. ધ્ે્ જ ેટલયું ઊંચયું હો્ તેટલાં જ સાધનો પણ શયુધિ હોિાં જોઈએ. ગાંધીજીને મન સાધ્ અને સાધન િચચે કશો ભેદ નહોતો. અમે પહે લાં જણાિી ગ્ા તેમ, તેઓ માનતા કે સાધ્ અને સાધન એકબીજાના પ્ા્શ્ છે. સાધનની સાધ્ ઉપર અસર થા્ જ છે. જો સાધનો નીવતના વન્મની ઉપેક્ષા અને ભંગ કરે તો તેનયું પહરણામ જ ે ધ્ે્ ઇચછયું હશે અને જ ેને માટે પ્ર્ાસ ક્યો હશે તે નહીં હો્. ઘણી િાર છેતરવપંડી અને હહં સાથી ઝટ ફળ મળતયું લાગે છે, પણ એનાં દૂરનાં પહરણામો, અમે સામ્િાદી ક્ાંવતની બાબતમાં બતાવ્યું છે તેમ, નજર આગળ રાખેલા ધ્ે્થી અચૂક ઊલટાં જ આિે છે. આથી, વિદેશી રાજ્ સામેની લડતમાં, ગાંધીજીએ પોતાની ઝયુંબેશ સત્ અને અહહં સાના વસધિાંતોને આધારે જ ચલાિી હતી. સામ્૨64

િાદીઓના કરતાં આ ક્ાંવત િધયુ મૂળગામી છે, એ જોઈ શકા્ એમ છે. રાજકારણના અને ખાસ કરીને આંતરરાષ્ટટ્ી્ રાજકારણના ક્ષેત્માં અત્ાર સયુધી જ ે મૂલ્ો પ્રિત્શતાં હતાં તેને એ પલટી નાખે છે. અમે કહી ગ્ા તે પ્રમાણે એ જૂ નાં મૂલ્ો ભૂતકાળમાં અજમાિા્ાં હતાં અને વનષફળ ગ્ાં હતાં. ગાંધીજીની સામનો કરિાની અહહં સક અને શાંવતમ્ પધિવતનો પ્ર્ોગ પરદેશી રાજ્માંથી ભારતને મયુ્ત કરિા માટે કરિામાં આવ્ો હતો. એમની લડત સફળ થઈ હતી, જોકે એને અનયુકૂળ વિશ્વઘટનાઓની મદદ મળી હતી એમાં શક નથી. આંતરરાષ્ટટ્ી્ ક્ષેત્માં સંજોગો અનયુકૂળ હો્ ત્ારે રાષ્ટટ્ની મયુષ્​્ત માટેની હહં સક લડતો પણ સફળ થઈ છે, તેમ છતાં, એટલયું કબૂલ કરિયું જોઈએ કે, અંગ્ેજોને ભારત છોડી જિયું પડ્યું તેમાં મયુખ્ કારણ સત્ાગ્હની લડત હતયું. ભારત અને ઇંગલૅનડનાં બે રાષ્ટટ્ો પ્રમાણમાં મૈત્ીપૂિ્શક છૂટાં પડ્ાં. ગાંધીજી એમ માનતા હતા કે ભારતના સિાતંત્​્ માટેની લડતમાં જ ે શ્​્ બન્યું તે દયુવન્ાને આજ ે પીડી રહે લા આંતરરાષ્ટટ્ી્ ઝઘડાના પ્રશ્નોમાં પણ શ્​્ બનાિી શકા્. આંતરરાષ્ટટ્ી્ ન્ા્ અને શાંવતની સથાપના માટેની લડત નીવતવન્મને સિયોપરી માનિાની ગાંધીજીની ભાિનાને અનયુસરીને જ ચલાિ​િી પડશે. એ લડતે સત્ અને અહહં સાના એમના બે મૂળભૂત વસધિાંતોને અનયુસરીને અથિા રાજકારણી પયુરુષો એ વસધિાંતોને રાજકી્ પહરભાષામાં મૂકિા માગતા હો્ તો ખયુલ્લી મયુતસદ્ીગીરી અને શસ્તસંન્ાસ મારફતે કામ કરિાનયું રહે શે. આ અણ્યુગમાં બીજો કોઈ રસતો જ દેખાતો નથી. [ગથાંધીજી : જીવન અને ણવચથારમાંથી]

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ગાંધી અને રસ્કિન મહાદેત્વ દેસાઈ

રસ્કિન મયુખ્તિે સાક્ષર હતા, કમ્શપરા્ણ

મનયુષ્ નહોતા. તે જ્ારે કલમ ને કાગળ હાથમાં લેતા ત્ારે તેમની કલમમાંથી શબદોનો ધોધ િહે તો. તેમનયું ગદ્ અદભયુત હતયું. પણ તેમની અલંકારોથી શણગારે લી ભાષા, પ્રાચીન ગ્ીક ને રોમન કથાઓ ને સાહહત્માંથી લીધેલાં િચનો ને કથાપ્રસંગો, ને તેમણે ઇરાદાપૂિ્શક િાપરે લાં િાગબાણ િાંચતાં આપણાં મન પર એિી અસર રહી જા્ છે કે તેઓ િાંચનાર પર છાપ પાડિાને સારુ લખતા. તેમનામાં અષ્સમતાનયું પ્રમાણ એટલયું બધયું હતયું કે એથી બીજયુ ં તે કરી પણ ન શકત. તેમનાં ઉછેર અને વશક્ષણે તેમની પ્રવતભાના વિકાસને કયુંહઠત કરી નાખ્ો હતો. તેમને માબાપની સખત દેખરે ખ નીચે જીિન ગાળિયું પડેલયું. િરસો સયુધી તેમનાં બધાં કામ પર, વિચારો ને અવભપ્રા્ પર, તેમના વપતાની છા્ા પડી હતી. એમનાં માતા-વપતાએ “બે ભ્ંકર ભૂલો” કરી હતી. રષ્સકને લખેલયું : માણસને સખત વશસત પાળિાનયું શીખિ​િયું જોઈએ, અને વનત્જીિનમાં કડકમાં કડક રહે ણી રાખિાની ટેિો પડાિ​િી જોઈએ. તેમણે પથથરની પથારી પર સૂઈ રહે તાં ને કાળયું સૂપ ખાતાં શીખિયું જોઈએ. પણ તેમનાં હૈ ્ાં કદી ભાંગી ન નાંખિાં જોઈએ...... તમે મને સ્તૈણપણાની ટેિો પાડી ને ખાિાપીિામાં જાતજાતના મોજશોખ કરાવ્ા. તેને લીધે આજ ે ઓછી સગિડિાળા દેશમાં મારાથી સાથે રસોઇ્ો

જૉન રષ્સકન 1૮19-1900 સાહહત્કાર, વફલસૂફ અને ‘અન ટયુ વધસ લાસટ’ના લેખક.

લીધા વિના મયુસાફરી કરી શકાતી નથી. મારામાં ધગશ અને કઠણ વજંદગીનો પ્રાણાષ્નિ તમે િધિા દીધો જ નહીં. અમયુક િસતયુઓ કરિી જોઈએ એમ લાગ્યું એટલે નહીં, પણ માતવપતાને રાજી કરિાને, તેમણે કરી. તેમણે માને રાજી કરિા લનિ ક્યુાં, ને પોતાના સનેહજીિનની હોળી કરી. તેમને પોતાના જમાનાનાં ઉદ્ોગિાદ તથા અભદ્રતા પ્રત્ે વતરસકાર હતો. તેમના શબદોમાં કહીએ તો, જ ે દયુ:ખ તેઓ અનયુભિી રહ્ા હતા ને જ ેની વનશાનીઓ જોઈ રહ્ા હતા, તેને લીધે તેઓ ચીતરી કે િાંચી શકતા નહીં, કે ખવનજ ધાતયુઓ ્ા પ્રભાતના આકાશ તરફ નજર નાખી શકતા નહીં. ધવનક મૂડીિાળાઓને તેમણે ‘‘ચોરોની ટોળકી’’ કહીને વનંદ્ા હતા.

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨65


પણ તેમને ખબર હતી કે પોતે પણ એમાંના જ એક છે; કેમ કે તેમના વપતાએ દારૂના િેપારમાંથી પૈસા મેળવ્ા હતા, ને દીકરાને માટે ઘણી સંપવતિ પાછળ મૂકી હતી. રષ્સકને કહે લયું : મારા આ પૈસા ખરે ખરી હસતી ધરાિતા નથી. એ પૈસાનો અથ્શ એટલો જ છે કે મારી પાસે એ પૈસા ન હોત તો તમને જ ેટલા પૈસા મળત એના કરતાં હિે િરસે બસો પાઉંડ ઓછા મળે છે. પણ પોતાને જ ે લાગતયું હતયું તે આચરણમાં ઉતારિાનયું બળ એમનામાં નહોતયું. એક તરફ વિશ્રાષ્નત ને એકાકી જીિનની ઝંખના, અને બીજી તરફ માણસની બેિકૂ ફી સામે પ્રવતકાર કરિાની ને માણસના દયુ:ખમાં મદદ કરિાની તાલાિેલી, એ બે લાગણીના સંઘષ્શથી તેઓ તીવ્ર મનોવ્થા ભોગિી રહ્ા હતા. તેઓ કહે છે કે આ બીજી િસતયુ મને લોહીની નદીના અિાજ જ ેિી લાગે છે; ને એ નદીના પ્રિાહમાં હં યુ લાચાર બનીને ઘસડાઈ જઈશ એમ મને લાગે છે. સમાજની બૂરાઈઓ પર તેમણે જ ેિા શબદપ્રહાર ક્ા્શ છે તેિા બીજા થાેડાએ જ ક્ા્શ હશે. બના્શડ્શ શૉએ લખ્યું છે : આધયુવનક સમાજ સામે લેવનને કરે લી ટીકાઓ રષ્સકનની તયુલનામાં કોઈ ગામઠી પાદરીની મોળી મોળી િાતો જ ેિી લાગે છે. શબદપ્રહારની સખતાઈની બાબતમાં રષ્સકન સમાજિાદી કહે િડાિનારાઓને, કાલ્શ માર્​્શસને સયુધધાં, ગાઉના ગાઉ પાછળ પાડી દે છે. ૨66

પણ દયુઃખની િાત એ હતી કે, પેલી કહે િતમાં કહ્યું છે તેમ, “વબલ્લીને માછલી તો ભાિે છે, પણ તે પોતાના પગ ભીંજિ​િા તૈ્ાર નથી.’’ રષ્સકન જનમથી ને ઉછેરથી, શરીરથી ને મનથી, જ ેિા, ખરચાળ ને સયુખિસતયુ િગ્શના હતા તેિા જ રહ્ા. એ િગ્શમાંથી નીકળી જિાની એમની ગમે તેટલી ઇચછા હશે છતાં નીકળી શ્​્ા નહીં. એમના અદ્ભયુત ગદ્ ને ધીકતા ચાબખાથી કાલા્શઇલનયું હૃદ્ હાલી ઊઠેલયું. એટલે સયુધી કે ‘અનટયુ વધસ લાસટ’ એ પયુસતક ‘કૉન્શહહલ મૅગેવઝન’માં કકડે કકડે છપાતયું હતયું તે િાંચીને કાલા્શઇલને લાગ્યું કે આ કોઈ પ્રવતભાશાળી પયુરુષ છે. તે વિવચત્, સયુંિાળપ વિનાનો ને ધગશિાળાે છે; પણ તે હાથમાં ખરે ખરું િીજળીનયું ધનયુષ ધારણ કરે છે, ને તેમાંથી જ ે તાતાં તીર છોડે છે તે સોંસરા હૃદ્ને ભેદી નાખે છે. તેમણે રષ્સકનને લખેલયું : તમારી દલીલોમાં જ ે ઝીણી નજર ને તીખી ધાર છે, અને તમે કેટલાક ફૂલેલા ગાલ પર ને ફૂલેલાં પેટ પર જ ે ધગધગતા ચીવપ્ાથી ચીમટો ભરો છો, તે જોઈને હં યુ છક થઈ જાઉં છયુ .ં જોકે ગાંધીજીનયું ઘડતર આથી સાિ જયુ દી જ જાતનયું છે. રષ્સકન પ્રવતભાશાળી પયુરુષ હતા, પણ તેમની ઇચછાશષ્​્ત બહયુ નબળી હતી. પોતાનયું ધા્યુાં જ કેમ કરિયું, સંજોગોને િશ ન થતાં તેના પર પ્રભયુતિ કેમ મેળિ​િયું, વિચારોને સાચી હદશામાં જ કેમ િાળિા, એટલયું જ નહીં પણ વિચારોને આચરણમાં કેમ ઉતારિા, — એ ગાંધીજી નાનપણથી જાણતા હતા. રષ્સકનની પ્રવતભાએ એમને ‘અનટયુ વધસ લાસટ’ લખિાની શષ્​્ત આપી.

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


પણ તેમણે અથ્શશાસ્તના વિષ્માં પ્રચવલત મતોથી વિરુધિ જ ે કંઈ લખેલયું તેની સામે છાપાંમાં બયુમરાણ મચ્યું ત્ારે તેમણે એ બયુમરાણ આગળ નમતયું આપ્યું, ને પોતાની લેખમાળાને અધૂરી જ રહે િા દીધી. ગાંધીજીએ એ પયુસતક એક રાતમાં િાંચ્યું એટલામાં જ એમના આતમાનો દારૂગોળાે સળગી ઊઠો, ને તેમણે આખા જીિનનયું પહરિત્શન ક્યુાં. રષ્સકનનાં લખાણોમાં કેટલાક બીજરૂપ પણ બળિાન વિચારો દટા્ેલા પડ્ા છે, કેમ કે તેને જીિનમાં ઉતારિાનયું સંકલપબળ તેના લેખકમાં ન હતયું. તેમણે એિી કલપના તો કરે લી કે ડક્ાનાં િહાણોમાં તોપોને બદલે લાકડાં ને કાેલસા જિાં જોઈએ, અને વિનાશક અષ્નિ છોડિાની સામગ્ીને બદલે ઘરમાં રાંધિાનો અષ્નિ સળગતો રાખિાની સામગ્ી જિી જોઈએ. છતાં શસ્ત્યુધિનો વિચાર તેઓ સિસથતાપૂિક્શ કરી શકતા હતા. ‘મ્યુનેરા પલિેહરસ’ નામના એક પયુસતકમાં તેમણે પરોપજીિી િેપારીઓ પર પ્રહારો ક્ા્શ છે. તેઓ કહે છે કે એ િેપારીઓ “િસતયુઓનો વિવનમ્ કરનારાઓને માલની ખરી હકંમત વિશે અજ્ાનમાં રાખીને, અને ખરીદનારની ગરજ ને િેચનારની ગરીબાઈનો ગેરલાભ ઉઠાિીને જ” નફો મેળિે છે. છતાં એ િચલા િેપારીને દૂર કરિાને તેમણે કશયું જ ક્યુાં નહીં. ગાંધીજીએ ‘મ્યુનેરા પલિેહરસ’ને િાંચ્યું નથી; પણ ‘અનટયુ વધસ લાસટ’નયું િાચન એમને દરે ક વિચારને તેના છેડા સયુધી પહોંચાડિાની શષ્​્ત આપિાને બસ હતયું. તેમણે ચરખા સંઘ અને ગ્ામઉદ્ોગ સંઘ એ જ ે બે મોટી સંસથાઓ ઊભી કરી છે

તેમાં તેઓ િચલા િેપારીનો છેદ ઉડાિી શ્​્ા છે. રષ્સકન કહે તા કે ‘‘ખરીદી ને િેચાણના સાંધાની િચચે પાપ સજ્જડ ચોંટી જા્ છે;” અને, એમના કહે િા પ્રમાણે, “રાષ્ટટ્ી્ ચાહરત્ને ધરમૂળથી વિશયુધિ કરિામાં જ” એકમાત્ આશા રહે લી છે. પણ આપણાં સામાવજક ને આવથ્શક દયુઃખાેનો ઉકેલ આણિાની ગયુરુકૂ ંચી તે અહહં સા છે, એ િાત તેઓ સમજી શ્​્ા નહોતા. રષ્સકને લખેલયું: કશા અથ્શ વિનાના મોટા મોટા શબદો હં યુ લખયું તો મારા વપતા રાજી રાજી થઈ જા્ છે. અને હં યુ ભાષણ કરી શકીશ એમ જો તેમને લાગે તો મને પાલા્શમેનટનાે સભ્ બનાિ​િાને તેઓ પોતાની અડધી વમલકત ખરચી નાખે. માત્ એ ભાષણોથી કોઈને માઠયુ ં ન લાગિયું જોઈએ, ને આખાં્ે ભાષણ છાપાંમાં આિ​િાં જોઈએ. એમની પોતાની બયુવધિ આની સામે બળિો કરતી હતી. છતાં એમના વપતા ઇચછતા હતા એિયું એમણે અજાણતાં ઘણી િાર ક્યુાં છે. અથ્શ વિનાના મોટા મોટા શબદો લખિાનયું ગાંધીજીને માટે અશ્​્ છે. િસતયુતઃ કંઈ પણ િસતયુ પોતાના જીિનમાં અજમાિીને કસી જો્ા વિના લખિી જ તેમને માટે અશ્​્ છે. અને જ ે િસતયુ પોતે ન કરી હો્ તે કરિાની વિનંતી તેમણે લોકોને કદી કરી નથી. રષ્સકને બાઇબલનાં િચનો જ ેટલાં છૂટથી ટાં્​્ાં છે તેટલાં અંગ્ેજી ભાષાના કોઈ પણ લેખકે ભાગ્ે જ ટાં્​્ાં હશે. પણ એમના સમતોલપણા વિનાના ભાિનાજીિન પરથી એમ નથી દેખાઈ આિતયું કે બાઇબલનો ઉપદેશ એમના હાડમાં ઊત્યો હશે. એમણે જ ે સેંટ જ્ૉજ્શનયું મહાજન રચિાની ્ોજના કરે લી તેમાં કલપના એિી

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨67


હતી કે લોકો સિેચછાએ તેમાં જોડા્, પોતાની આિકનાે દસમાે ભાગ એમાં ભેગા રહે િા માટે આપે, ને શરીરશ્રમ તથા સયુવિચારિાળયું જીિન ગાળે. પણ એ ્ોજનામાં પણ તેઓ િગ્શભેદ નાબૂદ કરી શ્​્ા નહોતા. અને હિે તો એ મહાજનનયું નામવનશાન રહ્યું નથી, કેમ કે ગ્ા વિશ્વ્યુધિને અંતે એનાં નાણાંનયું શયું કરિયું એ નક્ી કરિયું તેના ટટ્સટીઓને મયુશકેલ લાગ્યું હતયું. “જીિન વસિા્ બીજી કોઈ સંપવતિ નથી,” એના કરતાં િધારે સયુંદર વિચાર શાે હોઈ શકે? અને શ્રમજીિી માણસને માટે પણ નીચેનાં િચનાેમાં દશા્શવ્ાે છે એના કરતાં ઉચચતર આદશ્શ બીજો નથી : આપણાં બધાં જ કારખાનાંિાળાં શહે રોમાંથી એક મોટો અિાજ નીકળે છે — એની ભઠ્ીઓના ધડાકા કરતાં્ે મોટો...... ત્ાં આપણે માણસો વસિા્ બીજી એકેએક ચીજ બનાિીએ છીએ. ત્ાં આપણે કાપડને વનખારીએ છીએ, ગજિેલને મજબૂત બનાિીએ છીએ, ખાંડને ધોઈ ધોઈને ધોળી બનાિીએ છીએ, ને માટીનાં િાસણ ઘડીએ છીએ. પણ જીિતા આતમાને ઊજળાે, મજબૂત, ને સંસકારી બનાિ​િાનયું કે તેને ઘડિાનયું કામ, આપણા લાભાલાભના લેખામાં આિતયું નથી. આ િચનો ‘અનટયુ વધસ લાસટ’માંથી નહીં પણ ‘ધ સટોનસ ઑફ િેવનસ’માંથી લીધેલાં છે. એ પયુસતક ગાંધીજીએ જો્યું નથી. પણ એ શબદોમાં આતમાઓને ઘડિાનયું જ ે કામ િણ્શવ્યું છે તે કામ કરિામાં ગાંધીજીએ આખી વજંદગી ગાળી છે. ૨68

તેમણે જ ે રીતે મજૂ રોનયું સંગઠન ક્યુાં છે, હહં દયુધમ્શને શયુધિ બનાિ​િાના, સ્તીઓની ઉન્નવત સાધિાના, ને બાળકોને કેળિ​િાના પ્ર્તનો ક્ા્શ છે, જ ે રીતે તેમણે તેમના દેશનાં સ્તીપયુરુષોનાં જીિન પર અસર પાડી છે તેમાં આ વક્​્ા અચૂકપણે દેખાઈ આિે છે. હહં દયુસતાનનાં અગવણત પયુત્પયુત્ીઓનાં — દેશબંધયુ દાસ, જિાહરલાલ, રાજાજી ને િલ્લભભાઈથી માંડીને ગામડાંના નાનામાં નાના કા્​્શકતા્શ સયુધીનાં, અને સરોવજનીદેિીથી માંડીને મૃદયુલાબહે ન સયુધીનાં — જીિન આ વક્​્ાની બયુલંદ અિાજ ે સાક્ષી પૂરે છે. રષ્સકનના જીિનની કરુણતા એ હતી કે એ અષ્સમતાિાળા પ્રવતભાશાળી લેખક હતા; પણ તેમનામાં વિચાર પ્રમાણે િત્શિાની ઇચછાશષ્​્ત, અને ઓળંગી ન શકા્ એિા મયુસીબતોના પહાડ સામે પડેલા હો્ છતાં તેના પર ચડી પાર ઊતરિાનયું બળ આપનારી શષ્​્ત વિશે શ્રધિા, ન હતી. ગાંધીજી પોતાની જાતને સાિ ભૂંસી નાખી શૂન્િત્ બને છે, અને જ ે પરમાતમા માણસોનો ને જગતનો ભાગ્વિધાતા છે તેને સિ્શભાિે શરણે જઈ તેના પર જ બધયું છોડી દે છે, ને તે ‘નચિે તેમ નાચે છે,’ એમાંથી જ તેમને શષ્​્ત અને સફળતા પ્રાપ્ત થા્ છે. પણ રષ્સકનના જીિનની આ કરુણતા પણ તેમણે ભાવિ પ્રજાને માટે જ ે વિચારોનો િારસો મૂ્​્ો છે તેને લીધે કંઈક હળિી થા્ છે; કેમ કે એ વિચારો પોતાના માનિબંધયુઓની સેિા કરિાના તેમના શયુધિમાં શયુધિ હે તયુમાંથી જ ઉદ્ભિેલા હતા. [પુણ્યશ્થાેક ગથાંધીજીમાંથી]

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ગાંધી અને િૉલ્િૉય ઉમાશંકર જોશી

ટૉલ્ટૉય એક સજ્શક કળાકાર તરીકે,

માનિજીિનની સંકયુલતાનયું મહાકાવ્ના સતરે આલેખન કરનાર િાતા્શકાર તરીકે વિશ્વવિખ્ાત છે. એમની વનરં તર ઊભરાતી સજ્શકશષ્​્ત પોતાના અને આસપાસનાં મનયુષ્ોના ઘડતરમાં પણ કા્​્શશીલ રહે તી. આદશ્શ સમાજજીિનનાં સિપનાં સાકાર કરિાની સતત મથામણના પહરણામે એમની એક જીિનિીર તરીકેની અનોખી વનજાકૃ વત વનમા્શઈ છે. જ ે સત્ સમજા્યું તેનો સહૃદ્પણે તરત અમલ કરિા માંડિો એ — ઘડતરનો એમનો કીવમ્ો છે. સવક્​્ સત્લગની અને અનગ્શળ માનિપ્રેમ — એને કારણે એ માનિજાવતના અંતરાતમા સમા બની રહ્ા. ટૉલસટૉ્ ૮2 િરસની ઉંમરે વિદેહ થ્ા ત્ારે ગાંધી એમનાથી અરધી ઉંમરના, 41 િરસના, હતા. તેઓ પણ સત્ સમજા્યું કે તરત તે પ્રમાણે ચાલિા મથનારા હતા અને માનિબંધયુઓની સેિાની અગાધ ઊલટિાળા હતા. સહે જ ે એમના આ સંસકારોને ટૉલસટૉ્માંથી ખૂબ પોષણ મળ્યું. જીિનના છેલ્લા દસકાઓમાં તેઓનયું સથાન પણ માનિજાવતના અંતરાતમા સમયું બની રહ્યું. ટૉલસટૉ્ને જ ે સમજા્યું તેની વસવધિ આડે મયુશકેલીઓ ઘણી હતી. ગાંધીને ભારતી્ ધમ્શજીિનપરં પરાનો લાભ હતો. ગાંધી અહહં સક પ્રવતકારનયું — સત્ાગ્હનયું શસ્ત પ્રત્ક્ષ અજમાિીને મનયુષ્જાવતને ભાળિે છે તેમાં

વલ્ો ટૉલસટૉ્ 1૮2૮-1910 વિશ્વવિખ્ાત રવશ્ન લેખક, ગાંધીજી પર અસર પાડનારાં પયુસતક ‘ધ હકંગડમ ઑફ ગોડ વિવધન ્ૂ’ના લેખક.

એમના સહજ સંસકારો અને પ્ર્ોગો ટૉલસટૉ્ની વિચારણા અને રહે ણીકરણ દ્ારા કેિયું બળ મેળિે છે, જીિન સાથ્શક રીતે જીિ​િા અંગેના બંનેના અવભગમો કેિયું મળતાપણં ધરાિે છે, અને બંને પોતાનયું જીિન હરઘડીએ ઘડતાં ઘડતાં કેિા માનિજાવતના માગ્શદશ્શકો નીિડી આિે છે એની કથા એ આ સદીના ઇવતહાસનયું એક ઉજજિળ પ્રકરણ છે. 1 સાબરમતી આશ્રમમાં 192૮ના સપટેમબરની 10મીએ અમદાિાદ ્યુિકસભાના આશ્ર્ે ટૉલસટૉ્ જનમશતાબદી પ્રસંગે પ્રિચન1 કરતાં ગાંધીજીએ ટૉલસટૉ્માં પોતે શયું જો્યું, ટૉલસટૉ્ના કેિા પ્રભાિ નીચે પોતે, કેટલે અંશે,

1. ગાં. અ. 37 : 146-2૫2.

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨69


આવ્ા તેની વિગતે િાત કરી છે : ગોખલેને મેં રાજ્પ્રકરણી ગયુરુ કહ્ા છે. તેમણે મને તે ક્ષેત્ પરતિે પૂરો સંતોષ આપ્ો હતો. એમના કહે િાને વિશે કે એમની આજ્ાને વિશે મને તક્શ વિતક્શ કદી ન થતા. એ મારી ષ્સથવત કોઈ ધમ્શગયુરુને વિશે નથી. છતાં એટલયું તો કહં યુ કે ત્ણ પયુરુષોએ મારા જીિન પર મોટામાં મોટી અસર કરી છે. એમાં પહે લયું સથાન હં યુ રાજચંદ્ર કવિને આપયું છયુ .ં બીજયુ ં ટૉલસટૉ્ને, અને ત્ીજયુ ં રષ્સકનને. ટૉલસટૉ્ અને રષ્સકન િચચે હરીફાઈ ચાલે, અને બંનેનાં જીિન વિશે હં યુ િધારે જાણં તો બેમાં કોને પહે લાં મૂકયું એ નથી જાણતો. પણ અત્ારે તો બીજયુ ં સથાન ટૉલસટૉ્ને આપયું છયુ .ં એમના જ ે પયુસતકની અસર મારા પર બહયુ જ પડી તેનયું નામ Kingdom of God is Within You. એનો અથ્શ એ કે ઈશ્વરનયું રાજ્ તમારા હૃદ્માં છે; એને બહાર શોધિા જશો તો ્​્ાં્ નહીં મળે. એ મેં ચાળીસ િરસ પર િાંચેલયું, તે િેળા મારા વિચારો કેટલી્ બાબતમાં શંકાશીલ હતા; કેટલીક િખત મને નાષ્સતકતાના વિચારો આિી જતા. વિલા્ત ગ્ો ત્ારે તો હં યુ હહં સક હતો; હહં સા પર મને શ્રધિા હતી, અને અહહં સા વિશે અશ્રધિા હતી. આ પયુસતક િાંચ્ા પછી મારી એ અશ્રધિા ચાલી ગઈ. ...શતાબદીપ્રસંગના વ્ાખ્ાનમાં ગાંધીજી ટૉલસટૉ્નયું અહહં સાદશ્શન કેિયું સૂક્મ છે અને એમના અહહં સાપાલનના પ્ર્તનોનો ્​્ાં્, હહં દમાં પણ, જોટો જડતો નથી તેની િાત કરે છે : ૨7૦

ટૉલસટૉ્ એ પાેતાના ્યુગને માટે અહહં સાના એક ભારે પ્રિત્શક હતા. અહહં સાને વિશે જ ેટલયું સાહહત્ પષ્શ્ચમને સારુ ટૉલસટૉ્ે લખ્યું તેટલયું સોંસરિયું ચાલી જા્ એિયું બીજા કોઈએ લખેલયું મારી જાણમાં નથી. એથી આગળ જઈને કહં યુ તો અહહં સાનયું સૂક્મ દશ્શન ટૉલસટૉ્ે જ ેટલયું ક્યુાં, અને એના પાલનનો જ ેટલો પ્ર્તન ટૉલસટૉ્ે ક્યો, એટલો અમલ કે એટલો પ્ર્તન કરનાર અત્ારે હહં દયુસતાનમાં કોઈ છે એિો મને ખ્ાલ નથી. ... હહં સામાં શ્રધિા ધરાિતા ્યુિક ગાંધીને અહહં સામાં ષ્સથર કરિામાં ટૉલસટૉ્ના પયુસતકનો ફાળો છે, તે જ રીતે પછીથી દવક્ષણ આવફ્કામાં અહહં સાના પા્ા ઉપર તેમણે અન્ા્ સામે પ્રવતકારનયું સત્ાગ્હનયું શસ્ત વનપજાવ્યું તેમાં પણ ટૉલસટૉ્ના એ જ પયુસતકનયું અપ્શણ છે એ 1909માં પ્રગટ થ્ેલા રે િરં ડ ડોકના ગાંધીજીના પ્રથમ જીિનચહરત્માંથી જોિા મળે છે. રે િરં ડ ડોકે ચહરત્ લખિામાં ગાંધીજી સાથેની િાતચીતનો ઉપ્ોગ ક્યો છે. સત્ાગ્હનો વિચાર ટટ્ાનસિાલના હહં દીઓએ અપનાિી લીધો તેની પાછળ રે િરં ડ ડોક હહં દમાં ધરણે બેસિાની પધિવત અજમાિાતી તેની અસર જયુ એ છે, અને ઉમેરે છે : એમના નેતા પર પણ અજાણપણે એની અસર પડી હોિાનો સંભિ છે. જોકે ગાંધીને પોતાને લાગે િળગે છે ત્ાં સયુધી તેઓ આ સત્ાગ્હના વસધિાંતના જનમ અને વિકાસ માટે બીજી જ અસરો કારણભૂત હતી એમ જણાિે છે. પછી એ ગાંધીના શબદો ઉતારે છે :

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


હં યુ નાનો હતો ત્ારે ગયુજરાતી કવિતાનો એક છપપો મારા ભણિામાં આવ્ાે હતાે. તેણે મારા વચતિનો કબજો લીધો. ‘અિગયુણ કેડ ે જ ે ગયુણ કરે , તે જગમાં જીત્ો સહી’ — એ પંષ્​્તથી પૂરો થતો છપપો ઉતારીને રે િરં ડ ડોક ગાંધીની પોતાની સાથેની િાતચીતનો અંશ આપે છે1: મારા બાળવચતિ ઉપર આની બહયુ જ ઊંડી અસર પડી. મેં તે પ્રમાણે ચાલિાનો પ્ર્તન કરિા માંડ્ો. એ પછી ઈશયુનયું વગહરપ્રિચન આવ્યું. પણ, પહે લી ભગિદગીતા આિી એમ નહીં?’ મેં પૂછ્યું. ના, ભગિદગીતા હં યુ સંસકૃ તમાં ઠીકઠીક સમજતો હતો એ સાચયું. પણ મેં આ વિષ્ ઉપર ગીતાનો શો ઉપ્ોગ છે, તેનો ખાસ અભ્ાસ ક્યો નહોતો. સત્ાગ્હના િાજબીપણા વિશે અને તેની ગયુંજાશ વિશે મને જાગ્ત કરનાર બાઇબલનો નિો કરાર હતો. જ્ારે મેં વગહરપ્રિચનમાં ‘તમારું બૂરું કરનારનો સામનો કરશો નહીં, બલકે જો કોઈ તારા જમણા ગાલ ઉપર તમાચો મારે તો તેની આગળ બીજો ગાલ ધરિો’ અને ‘તમારા શત્યુ ઉપર પ્રેમ રાખો અને તમને રં જાડનાર માટે દયુઆ માગો તો જ તમે તમારા પરમ વપતાનાં સાચાં સંતાન થઈ શકશો’ — આિાં િા્​્ો િાંચ્ાં ત્ારે મારા હષ્શનો પાર ન રહ્ો અને અણધારી જગાએથી મારી માન્તાને ટેકો મળ્ો.

ભગિદગીતાએ એ છાપ િધારે પાકી કરી અને ‘હકંગડમ ઑફ ગૉડ ઇઝ વિવધન ્ૂ’ એ પયુસતકથી એ કા્મની બની.’ તેમણે જિાબ આપ્ો. ટૉલસટૉ્નયું આ પયુસતક એમના એક સાથી જ ેિયું બની રહે એ સિાભાવિક હતયું. 190૮માં તેઓ જ ેલમાં હતા ને એક માવમ્શક પ્રસંગ બનેલો. જ ેલમાંથી ગાંધીને સાક્ષી આપિા માટે કોટ્શમાં લઈ જતા હતા. હાથકડી લગાિી હતી. દારોગા પાસે ગાંધીએ હાથમાં એક ચોપડી રાખિાની રજા માગી. પેલો સમજ્ો કે ગાંધીને હાથકડીની શરમ લાગે છે એટલે ચોપડીથી ઢાંકિા માગે છે. એણે હાથકડી ન દેખા્ એમ ચોપડી પકડાિી. ગાંધીને હસિયું આવ્યું. હાથકડી તો એમને માટે ગૌરિની િસતયુ હતી. સં્ોગિશાત્ ચોપડી હતી ટૉલસટૉ્-કૃ ત ‘ધ હકંગડમ ઑફ ગૉડ ઇઝ વિવધન ્ૂ’ (‘ખયુદાનયું રાજ્ તારી અંદર જ છે’). ગાંધીને વિચાર આવ્ાે : કેિો ્ોગા્ોગ છે! બહારથી ભલે ને ગમે તેિી મયુશકેલીઓ હો્, મારું હૃદ્ ભગિાનને રહે િા જ ેિયું રાખી શકયું તો મારે પછી શેની વચંતા છે? ગાંધીનયું માનિજાવતના વિકાસક્મમાં જ ે મયુખ્ અપ્શણ—અહહં સાના આધારે અન્ા્ સામે લડત આપિા માટે સત્ાગ્હના અમોઘ શસ્તનયું વનમા્શણ—તેની પાછળ ટૉલસટૉ્ની વિચારણા પણ એક પીઠબળ તરીકે જોિા મળે છે. ૨2 ટૉલસટૉ્ના આ્યુષ્ના છેલ્લા િરસમાં

1. ‘ગાંધીજીનયું પહે લયું ચહરત્’, લે. જોસેફ ડોક, અનયુ. બાલયુભાઈ પારે ખ, પ્ર. નિજીિન પ્રકાશન મંહદર. 2. આ ખંડની સામગ્ીના આધારરૂપ ગ્ંથો :  ‘ધ કલે્ટેડ િર્​્શસ ઑફ મહાતમા ગાંધી’, િૉલ્ૂમ 9-10;  ‘ટૉલસટૉ્ ઍનડ ઇષ્નડ્ા’ : અલેર્ઝાનડર વશફમન, અનયુ. ઓ. િી. એસૉલોિ, પ્ર. સાહહત્ અકાદમી, વફરોઝશાહ રોડ;  ‘ટૉલસટૉ્ ઍનડ ગાંધી’ ઃ ડૉ. કાવલદાસ નાગ, પ્ર. પયુસતક ભંડાર, પટના-4.

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨71


ગાંધીને પત્વ્િહાર દ્ારા તેમના સીધા સંપક્શ માં આિ​િાનયું થા્ છે. ગાંધી પહે લી િાર ટૉલસટૉ્ને કાગળ લખે છે (ઑ્ટોબર 1, 1909) ત્ારે લડાઈમાં એ પૂરા ખૂંપેલા હતા. ટટ્ાનસિાલમાં ગોરા શાસકોએ 13,000 હહં દીઓ ઉપર લાદેલી, માનિી મટાડતી, કાનૂની સખતાઈઓ સામેના સંઘષ્શનયું એમણે નેતૃતિ સંભાળ્યું હતયું. ્ાસના્ા પોલ્ાનાના સંતને એ લખે છે કે હહં દીઓની અધથી િસતી તો ટટ્ાનસિાલમાંથી ચાલી ગઈ છે અને બાકીનામાંથી 2,૫00 માણસોએ અંતરાતમાની ખાતર જ ેલ જિાનયું પસંદ ક્યુાં છે. કેટલાક તો પાંચમી િાર જ ેલિાસી બન્ા છે અને તે ‘દયુહરત(ઇવિલ)ના અપ્રવતકારના વસધિાંતમાં દૃઢ માન્તા ધરાિનારાઓ તરીકે’. આ પત્માં બેત્ણ િસતયુઓ ચોખખી આગળ તરી આિે છે. પહે લી તો એ કે આખી મયુશકેલીની પાછળના સાચા કારણ ઉપર — રં ગદ્ેષની પાછળ રહે લ આવથ્શક આગેિાની ઉપર — તેઓ આંગળી મૂકે છે : એ સંસથાનમાં રં ગ સામેનો અને કેટલીક રીતે એવશ્ાઈઓ સામેનો પૂિ્શગ્હ ઘણો ઊંડો છે. એવશ્ાઈઓને લાગે િળગે છે ત્ાં સયુધી તે મોટે ભાગે િેપાર અંગેની અદેખાઈને કારણે છે. બીજી િસતયુ એ કે આ નિા પ્રવતકાર અાંદોલનનો લોકોને ખ્ાલ કેમ આપિો અને તેમને એ વિશે વિચારતા કેમ કરિા એ અંગે એ મથી રહ્ા લાગે છે. ગાંધી એક લડનાર તરીકે ભારે પ્રચારપ્રિીણ હતા. દ. આવફ્કામાં એક અંગ્ેજ — રે િરં ડ ડોક—ને પોતાનયું ચહરત્ એમણે લખિા ૨7૨

દીધયું હતયું, ટટ્ાનસિાલના સંઘષ્શની હકીકતો બીજાઓ સયુધી પહોંચાડિાના આશ્થી. ટૉલસટૉ્નો ઉષમાભ્યો જિાબ (ઑ્ટોબર 7, 1909) આવ્ા પછી તેમને ચોપડીની એક નકલ મોકલતાં એ લખે છે (નિેમબર 10, 1909) કે એ ચોપડી જ ેટલા પૂરતો મારા જીિનનો હં યુ જ ેની સાથે જોડા્ેલો છયુ ં અને જ ેને મારી જાત સમપવેલી છે, તે લડતથી સંબંધ છે તે પૂરતી મારા વિશે લખાઈ છે. તેઓ અસંહદગધ િાણીમાં પોતાની ઇચછા પણ દશા્શિે છે કે તમે સવક્​્પણે રસ લો અને સહાનયુભૂવત દાખિો એની હં યુ સવચંતપણે રાહ જોઈ રહ્ો છયુ .ં .. ટૉલસટૉ્ ઉપરના ગાંધીના પત્માંથી ત્ીજી એક િસતયુ ઊપસી આિે છે તે છે તેમની તેમના આંદોલનમાં અને એ આંદોલનની અપૂિ્શતામાં અડગ શ્રધિા. એ લખે છે, “એના આખરી વિજ્ અંગે હં યુ જરી સરખી શંકા સેિતો નથી..” અને વિન્નો ભોગ આપ્ા વિના એ ટૉલસટૉ્ જ ેિા પ્રાજ્ પયુરુષને લખી શકે છે : મારા અવભપ્રા્ પ્રમાણે, ટટ્ાનસિાલમાંના હહં દીઓની આ લડત અિા્શચીન સમ્ની મહાનમાં મહાન લડત છે. ધ્ે્ની બાબતમાં તેમ જ ધ્ે્ને પહોંચિા માટે અખત્ાર કરે લી પધિવતઓની બાબતમાં તેને આદશ્શમ્ બનાિ​િામાં આિેલી છે. ત્ીજો પત્ (એવપ્રલ 4, 1910) ટૉલસટૉ્ની અને એમની િચચે કેિા પ્રકારનો સંબંધ હતો તે દશા્શિે છે. પોતાના ગયુજરાતી ‘હહં દ સિરાજ’ના અંગ્ેજી અનયુિાદ ‘Indian Home Rule’ એ િી્​્શિંત પયુસતક, જ ેને કેટલાક

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


પષ્શ્ચમના વિચારકો ‘સામ્િાદી જાહે રનામા’ (કોમ્યુવનસટ મૅવનફોસટો)ની જોડાજોડ શકિતથી લેખે છે, ટૉલસટૉ્ને મોકલતાં નમ્પણે પોતાને એ “તમારો િફાદાર અનયુ્ા્ી” એ રીતે ઓળખાિે છે. પયુસતકની સાથે એમણે ટૉલસટૉ્ના ‘એક હહં દયુને પત્’ (A Letter to a Hindu) — જ ે હહં દની મયુષ્​્ત માટે અહહં સક લડત ચલાિ​િી એ િધયુ ઇચછિા જ ેિયું છે એ ઠસાિ​િા માટે શ્રી તારકનાથ દાસને લખા્ેલો હતો અને જ ેને અંગ્ેજીમાં ફરી છાપિાની એમણે પ્રથમ પત્માં પરિાનગી માગી હતી, તે—ની નકલો પણ મોકલી હતી. એ પત્ની પ્રસતાિના(નિેમબર 19, 1909)માં પણ એ પોતાની જાતને “જ ેને લાંબા સમ્થી મારા ભોવમ્ાઓમાંના એક તરીકે લેખ્ા છે તે મહાન વશક્ષકના એક નમ્ અનયુ્ા્ી તરીકે’’ ઓળખાિી છે. પણ ગાંધી અંધ અનયુ્ા્ી થા્ એિા ન હતા. તેમણે ટૉલસટૉ્ આગળ ‘એક હહં દયુને પત્’માંથી પયુનજ્શનમ અંગેનો ઉલ્લેખ રદ કરિા માટે રજૂ આત કરી. ટૉલસટૉ્ પણ પોતાની િાતને િળગી રહે છે, “મારા પૂરતો, હં યુ કશયું જ રદ ન કરું ’’, તેમ છતાં ઉમેરે છે, “અલબતિ, તમારી એિી ઇચછા હો્ કે હં યુ તમને અનયુકૂળ થાઉં, તો પ્રસતયુત ફકરા દૂર કરિા અંગે હં યુ તેમ કરું .” એ રદ ક્ા્શ પછી પણ ગાંધી પોતાની પ્રસતાિનામાં લખતાં અચકાતા નથી કે ટૉલસટૉ્ કહે છે તે બધયું જ માણસે સિીકારિાની જરૂર નથી — એમાંની કેટલીક હકીકતો ચોકસાઈથી મયુકાઈ નથી. પ્રસતાિનાને અંતે એ પોતાના રાહબરનયું વનખાલસ મૂલ્ાંકન આપે છે :

એમાં કાેઈ શક નથી કે ટૉલસટૉ્ જ ેનો બોધ કરે છે તે બધામાં કશયું નિયું નથી. પણ જૂ ના સત્ની એમની રજૂ આત તાજગી આપે એિી સબળ છે. એમની તક્શ શષ્​્ત અધૃષ્ છે અને સૌથી મોટી િાત તો એ છે કે પોતે જ ેનો બોધ આપે છે તેનો તેઓ અમલ કરિા પ્ર્તન કરે છે. ટૉલસટૉ્ને આ બધી િસતયુ મળતી ગઈ તે મોટા સાચા સંતોષરૂપ નીિડી હશે. એમનો પહે લો ઉતિર (ઑ્ટોબર 7, 1909) આ િાતના એકરાર સાથે શરૂ થા્ છે : હમણાં જ તમારો બહયુ રસપ્રદ પત્ મને મળ્ો, જ ે મને મહાન સયુખ આપનારો નીિડ્ો છે. ટટ્ાનસિાલમાંના આપણા સૌ િહાલા ભાઈઓ અને સહ-કા્​્શકરોને પ્રભયુ સહા્ થાઓ! ‘‘આપણા’’ શબદ ઘણં ઘણં બોલી જા્ છે. પત્ના અંતે તેઓ લખે છે : હં યુ ભાઈ તરીકે અવભનંદનો પાઠિયું છયુ ં અને તમારી સાથે વ્ષ્​્તગત સંબંધમાં આિ​િાથી મને ખયુશી થઈ છે. પહે લા પત્માં ટૉલસટૉ્ રવશ્ામાં તે િખતે જ ે ચાલી રહ્યું હતયું તેનો — સૈન્માં ભરતી થિા માટેના સરકારી હયુકમનો — ધાવમ્શક કારણોસર સામનો કરિા માટે દયુખોબોર લોકો ્ાતના િેઠી રહ્ા હતા તેનો વનદવેશ કરીને, આડકતરી રીતે, ગાંધીએ આરં ભેલી લડતનો ઉલ્લેખ કરે છે : આ સજ્જનો અને પાશિતા િચચેની, એક બાજયુ નમ્તા અને પ્રેમ અને બીજી બાજયુ ઘમંડ અને હહં સા િચચેની લડાઈ, અહીં અમારા ઉપર પણ િળી અવધક અસર

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨73


કરી જા્ છે... તેમ છતાં, ‘હહં દ સિરાજ’ના અંગ્ેજી અનયુિાદની નકલ મળ્ા પછી બીજા પત્ (મે ૮, 1910)માં તે િધયુ ચોક્સપણે લખે છે : મેં તમારું પયુસતક બહયુ રસપૂિ્શક િાંચ્યું છે, કારણ કે તેમાં જ ે પ્રશ્ન તમે ચચ્યો છે તે મને માત્ હહં દીઓ માટે જ નહીં પણ સમગ્ માનિજાવત માટે અત્ંત મહત્િનો લાગે છે. ટૉલસટૉ્ એમના ત્ીજા, કાંઈક ચચા્શવિસતારિાળા પત્ (સપટેમબર 7, 1910) માં ‘પ્રેમનો કા્દો’ અને ‘હહં સાનો કા્દો એટલે કે બવળ્ાનો હક’ — એને અંગે લખે છે. ટૉલસટૉ્નયું 1910ના નિેમબરમાં અિસાન થતાં પત્વ્િહાર પૂરો થા્ છે અને એની સાથે બંને િચચેનો સીધો વ્ષ્​્તગત સંબંધ સમેટા્ છે. પણ બંને િચચે એક ગંભીર નાતો બંધાઈ ચૂ્​્ો હતો. ટૉલસટૉ્ પોતાના બીજા પત્માં ‘તમારો વમત્ અને ભાઈ’ એમ લખીને સહી કરે છે અને છેલ્લો કાગળ ‘મારા પૂણ્શ આદર’ સાથે પૂરો થા્ છે. 1910ના એવપ્રલની રરમીએ પોતાના વશષ્ િી. ચેત્શકૉફને એમણે લખ્યું : ‘એ માણસની આપણી સાથે — મારી સાથે ઘણી વનકટતા છે.’ ટૉલસટૉ્ ગાંધીના કામની ્થાથ્શ સાથ્શકતા જ જોઈ શકેલા એમ નહીં, એક રીતે અંશતઃ એમાં વનવમતિરૂપ હતા. ટૉલસટૉ્ની ચોપડીઓએ કેમ “મારા મન ઉપર ઊંડી છાપ પાડી’’ તેની િાત કરતાં ગાંધીએ કહ્યું છે : વિશ્વપ્રેમ મનયુષ્ને ્​્ાં લગી લઈ જઈ શકે છે એ હં યુ િધારે ને િધારે સમજિા લાગ્ો.1

....એ એક રોમહષ્શણ ઘટના નથી કે ્યુરોપના એક સતપયુરુષનાં સહૃદ્ અને ઉતકટ સિપનો એક જયુ દી જ સંસકૃ વતની નૈવતક અને આધ્ાષ્તમક સંપવતિથી સજ્જ એિા એક એવશ્ાિાસીને હાથે આવફ્કાના એક સંસથાનમાં સફળતાપૂિ્શક વસધિ થ્ાં? ટૉલસટૉ્ સાથે સહમત ન થનારાઓની સંખ્ા હં મેશાં ખાસસી એિી રહી છે. તેમ છતાં, ટૉલસટૉ્નયું જીિન જ્ારે ગાંધીના જીિનના સંબંધમાં અને પડછામાં અિલોકિામાં આિે ત્ારે એ અસહમત થનારાઓ ઠસાિ​િા કરે છે એિયું વનષફળ તે જણાતયું નથી. એક રીતે ગાંધીને દવક્ષણ આવફ્કાની અને હહં દની્ લડતમાં જ ે વિજ્ સાંપડ્ો તેમાં ટૉલસટૉ્નો હહસસો છે એમ કહી શકા્. પોતાના અથ્શકારણ-વિષ્ક વિચારો અંગે ગાંધીએ કહ્યું છે કે જ ે પોતાના મનમાં આકાર લઈ રહ્યું હતયું તે તેમણે રષ્સકનના ‘અનટયુ વધસ લાસટ’માં વ્​્ત થ્ેલયું જો્યું. એ જ રીતે રાજકી્ લડતની ગાંધીની પધિવત — સત્ાગ્હ પધિવત — વિશે પણ કહી શકા્ કે તેમની સમસત માનવસક-આધ્ાષ્તમક પશ્ચાદભૂવમકા અને દવક્ષણ આવફ્કાની પહરષ્સથવતનયું પ્રત્ક્ષ વ્િહારુ સંચાલન એ બંનેની પરસપર પ્રવક્​્ામાંથી જ ે કોઈ પધિવત ઊપસી રહી હતી તેનો, ટૉલસટૉ્ે પોતાનાં લખાણોમાં જ ેનો ઇશારો ક્યો હતો તેમાં, તાળો મળતાે જણા્ો. ગાંધીજીએ અહહં સક પ્રવતકારનયું શસ્ત વનપજાવ્યું ત્ારે પ્રવતકારની તેમની એ પધિવત વિશે પણ એિો ‘અંદેશો’ ઊભો થતો કે એમાં તો અવનષ્ટ(ઇવિલ)ને િશ થિા જ ેિયું છે. રે િરં ડ ડાેકને ખાસ વિચારપૂિ્શક એિો અંદેશો ખંખેરી

1. ‘આતમકથા’ ભાગ 2, પ્ર. 22.

૨74

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


નાખિાનો પ્રસંગ આિે છે. પરં તયુ પેલા ગયુજરાતી છપપાએ ગાંધીની માનસભૂવમમાં જ ે વિચારબીજ િાવ્યું હતયું તે પરથી એટલયું તો સમજા્ એિયું છે કે ગાંધીનો આદશ્શ એિો તો ન જ હો્ કે અવનષ્ટનો પ્રવતકાર સામયું કશયું ક્ા્શ વિના હાથ જોડીને બેઠા રહીને કરિો. એ છપપામાં તો વક્​્ાતમક પૂરક ભાગ પણ છે — અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરિો.1 કદાચ સત્ાગ્હના આ નિીન અાંદોલનને ઇંગલૅંડ િગેરેમાં ‘પૅવસિ રે વઝસટનસ’ની ચળિળ ચાલતી તેના એક પ્રકારરૂપે જોિામાં આિતયું એથી પણ એના (સત્ાગ્હના) સાચા સિરૂપનો ખ્ાલ ઊપસિામાં મયુશકેલી હતી. ‘પૅવસિ રે વઝસટનસ’માં શસ્ત િાપ્ા્શ િગર પ્રવતકાર કરિાની િાત છે. સરકાર શસ્ત અને પોતાની વ્િષ્સથત હહં સાશષ્​્ત િાપરે પણ તેની સામે વનઃશસ્ત પ્રવતકાર કરિાનો છે, સવક્​્ થિાનયું નથી — અવક્​્ અને સહનશીલ (પૅવસિ) રહીને પ્રવતકાર કરિાનો છે એટલે કે એમાં સથૂલ હહં સાના બળના ઉપ્ોગને અિકાશ નથી. પણ ‘સત્ાગ્હ’માં સામેિાળા પ્રત્ે જરીકે દયુભા્શિ ન રાખિાની, પોતે સહન કરીને સામેિાળા માટે દયુિા માગતા રહીને — સવક્​્પણે તેનયું ભલયું કરિા પ્ર્તનશીલ રહીને તેનો હૃદ્પલટો સાધિાનો છે તે િાત ‘પૅવસિ રે વઝસટનસ’ના ખ્ાલમાં ઊઘડતી નથી. ...અહહં સાનો માગ્શ પરાણે, લાચારીથી, અને સથૂલ અથ્શમાં જ એણે સિીકા્યો ગણા્. ‘સત્ાગ્હ’ એ આ જાતના ‘પૅવસિ રે વઝસટનસ’ કરતાં જયુ દી જ િસતયુ છે, એમાં નાછૂટકે

લાચારીથી નહીં પણ શરીરબળ કરતાં આતમબળ ઊંચેરું છે એ ઇતબારથી અહહં સાનો આશ્ર્ લેિા્ છે, સામેિાળાને મહાત કરિાનો નહીં. પણ તેને પણ અન્ા્ કરિામાંથી ઉગારિાનો આશ્ હો્ છે. ‘પૅવસિ રે વઝસટનસ’નો સંકયુવચત અથ્શ કરિો અવનિા્​્શ નથી, પણ એિો અથ્શ એનો થતો રહ્ો છે. સત્ાગ્હ એ સામાિાળા ઉપર વિજ્ મેળિ​િા કરતાં બંનેનાં જીિનનયું આમૂલ પહરિત્શન કરિાની પધિવત છે, શરીરબળને બદલે આતમબળ — િૈમનસ્ને બદલે પ્રેમની ભૂવમકા ઉપર જીિનની રચના કરિાનો માગ્શ છે. ટૉલસટૉ્ને પણ શરીરબળને બદલે આતમબળ દ્ારા સામાનો હૃદ્પલટો — જીિનપલટો સાધિા કરતાં ઓછયુ ં ખપતયું નથી. 3 હહં સા, ્યુધિ, કેળિણી, સંપવતિ, સાદાઈ, બ્હ્મચ્​્શ અને ધમ્શ આહદ ઉપરના ટૉલસટૉ્ના વિચારો એમની પા્ાની વિચારણા સાથે એકરૂપ છે. ગાંધીનયું પણ એિયું જ છે. બંને જણા પા્ાના વસધિાંતો અંગે સહમત છે, પણ દરે ક જણ ્​્ાં ્​્ાં ઓછો કે િતિો ભાર મૂકે છે તે અને ખરે ખર પોતાના જીિનમાં તે તે વિચારને કેટલે અંશે અમલમાં મૂકી શકે છે તે તપાસિયું એ ફળદા્ી અધ્​્ન બનશે. હહં સા અને ્યુધિ અંગે ટૉલસટૉ્ વબલકયુ લ માંડિાળ ન કરિાના મતના છે અને કોઈ પ્રકારની હહં સા કે ્યુધિને બરદાસત કરિા તે તૈ્ાર નથી, ગાંધીએ સિાતંત્​્ મેળિ​િા માટે અહહં સક લડતની ટૅર્વનક ઘડી અને અસરકારક રીતે કેમ એનો ઉપ્ોગ કરિો તે પોતાના દેશબંધયુઓ આગળ પ્રદવશ્શત ક્યુાં, અને એ

1. ‘ગાંધીજીનયું પહે લયું ચહરત્’, 1970, પૃ. 176–177.

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨75


્યુધિના વિરોધી હતા, પણ દવક્ષણ આવફ્કામાં બોઅર ્યુધિ િખતે તેમજ ઝૂલયુ બળિા િખતે પોતાની સહાનયુભૂવત તળપદ ઝૂલયુ લોકો પ્રત્ે હોિા છતાં તેમણે ઘિા્ેલાઓની ડાેળીઓ ઉપાડનારાઓની રે ડક્ૉસ ટયુકડી સંસથાનિાદીઓ માટે રચી હતી. પાછળથી પ્રથમ વિશ્વ્યુધિના છેલ્લા િરસમાં હહં દમાં રં ગરૂટોની ભરતીનયું કામ તેમણે શરૂ ક્યુાં હતયું. પણ 192૮માં ટૉલસટૉ્ના વમત્ અને અનયુ્ા્ી િી. જી. ચેકૉિને તેઓ જણાિે છે કે “્યુધિ અંગે મેં જ ે કઈ ક્યુાં છે તે, તે ક્ષણ માટેની મારી ફરજ સમજીને ક્યુાં છે.”1 1930માં હોલૅનડના એક લેખક બી. ડી. લાઇટના ચચા્શપત્ના જિાબમાં ગાંધીજીને વિસતૃત ખયુલાસો આપિાનયું થા્ છે. મારી જગ્ાએ ટૉલસટૉ્ મારાથી જયુ દી રીતે િત્ા્શ હો્ કે નહીં તેનો તક્શ કરિો વનરથ્શક છે... મારા એક પણ કૃ ત્ને વિશે મેં જાણીબૂજીને હહં સાને સંમવત નથી આપી કે મારા અહહં સાધમ્શને ઝાંખપ નથી લગાડી. બોઅર ્યુધિમાં અને ઝૂલયુ બળિામાં વબ્ટનની સાથે રહીને મેં જ ે હહં સાનો દેખીતો અંગીકાર ક્યો તે પણ એક આિી પડેલી અવનિા્​્શ ષ્સથવતમાં અહહં સાને અથવે જ ક્યો હતો. જોઈ શકાશે કે ગાંધીજી જડ રીતે અહહં સાની વ્ાખ્ા કરતા નથી પણ પહરષ્સથવતના તથ્ને બરાબર ઓળખી લઈ સાચી અહહં સાનો માગ્શ પકડે છે, જ ે દેખીતો હહં સાનો પણ ્​્ારે ક લાગતો હો્ છે. સિાતંત્​્ મળ્ા પછી કાશમીર પર થ્ેલા

તા્ફાિાળાઓના હયુમલાને રોકિા ગ્ેલા હહં દી લશકરને એમના આશીિા્શદ મળ્ા હો્ તો તે પણ ઉપરની વિચારસરણી પ્રમાણે. પ્રાણીની હત્ા અંગે પણ એિયું જ છે. દવક્ષણ આવફ્કામાં કીડાથી સડતા માથાિાળી વબલાડીને ડયુબાડિાનયું એ કહે છે અને અમદાિાદમાં પીડાતા િાછડાને મારિામાં અહહં સા લેખે છે. 1944માં આગાખાનના મહે લમાંથી છૂટ્ા પછી, દેશનયું િસમયું અન્નસંકટ જોઈને, સમયુદ્રકાંઠાની િસતીને માછલી ખાિા અનયુરોધ કરે છે, એમ કહીને કે “મારી અહહં સા તે મારી પોતાની રીતની છે.” ૫ણ ્યુધિની બાબતમાં સાચા િીર માણસો કે સમયુદા્ો પાસે ગાંધીજીની અપેક્ષા એિી રહે તી કે તેઓ અહહં સાનયું જ અિલંબન લઈને લડે. બીજા વિશ્વ્યુધિ િખતે એમણે ‘દરે ક વબ્ટનને’ ખયુલ્લો પત્ લખીને હહટલરમયુસોવલનીનાં ધાડાં સામે સશસ્ત પ્રવતકાર ન કરતાં અહહં સક અસહકાર દ્ારા તેમને િશ કરિાનો માગ્શ સૂચવ્ો હતો. લૉડ્શ હૉવલફે ્સ જ ે ગાંધીજીના વિચારોની કદર કરનારા હતા તેમને પણ આ માગ્શદશ્શન રુચ્યું ન હતયું. અને એ બાબતમાં તેઓ એકલા નહીં હો્. ચેકોસલોિાહક્ા પરની આફત િખતે લખતાં ગાંધીજીએ હહટલર જ ેિા વનઠિયુ ર આતતા્ીઓ વિશેની પાેતાની સમજણ સપષ્ટ કરી હતી : કાેણ એમ કહે િાની હહં મત કરી શકે કે િધયુ ઉચચ અને િધયુ શયુધિ બળાેનો પ્રવતશબદ પાડિાનયું તેમની પ્રકૃ વતમાં જ નથી? મારે આતમા છે તેિો જ તેમને છે.2 હં યુ જાણં છયુ ં કે જ ેઓને તેમની ઉપર

1. ગાં. અ. 3૮ : 16૮ 2. ‘હહરજન’, 1૫–10–193૮

૨76

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ઝીંકિામાં આિેલાં ્યુધિોથી અમાપ સહન કરિયું પડ્યું છે તેઓ આ અવભગમની કદર નહીં કરે કદાચ. તેઓ જરૂર એ પૂછી શકે કે આિા ગેરરસતે દોરિા્ેલા અને વિકૃ ત માણસોમાં આિો વિશ્વાસ મૂકિો એ ડહાપણભરે લયું ગણા્? ગાંધીજી પ્ર્તન કરી જોિાનયું પસંદ કરે . ટૉલસટૉ્નયું સંપવતિ તરફનયું િલણ એ એમની પતની સાથેના મતભેદ અને મનભેદનયું કદાચ મયુખ્ કારણ હતયું. ગાંધીને આરં ભમાં પતની તરફથી વિરોધનો કાંઈક અનયુભિ થ્ો. ગાંધી દવક્ષણ આવફ્કાની લડતમાં જીત થ્ા પછી હહં દ પાછા િળતા હતા ત્ારે ઉપકારિશ દેશબંધયુઓએ એમને જ ે ભેટસોગાદો આપી તે રાખી લેિાનયું કસતૂરબાનયું િલણ હતયું. પણ તેમને સમજાિીને એ બધયું સમાજની સેિામાં તેઓ અપ્શણ કરી શ્​્ા. ગાંધીને સટેશન ઉપર વમત્ પોલાકે પ્રિાસમાં િાંચિા માટે રષ્સકનની ચોપડી ‘અનટયુ વધસ લાસટ’ આપી તે િાંચીને તરત જ તેમણે ઘરને આશ્રમમાં ફે રિી નાખિાનો વનણ્શ્ લીધો અને વફવન્સની સથાપના કરી. અપહરગ્હની જીિંત પ્રણાલી હહં દમાં તેમની નજર આગળ હતી. ટૉલસટૉ્ને પોતાના વિચારો અમલમાં મૂકતાં ઠીકઠીક મયુશકેલી િેઠિી પડી. છેક મૃત્યુ પહે લાંના થોડાક હદિસોમાં તેમને સફળતા મળી. સાદાઈ બંનેને િહાલી હતી. પોતાની આસપાસ જ ે ખેડૂતસમાજ હતો તેની સાથે એકરૂપ થિા બંને મથ્ા. ટૉલસટૉ્ અને ગાંધી બંને પોતપોતાને રસતે શરીરશ્રમના હહમા્તી બન્ા હતા. ગાંધી 1920માં લખે છે: જાતમહે નત મનયુષ્માત્ને સારુ અવનિા્​્શ

છે. એ િાત મને પ્રથમ સાેંસરિી ઊતરી ટૉલસટૉ્ના એક વનબંધ ઉપરથી. એટલી સપષ્ટ આ િાતને જાણ્ા પહે લાં તેનો અમલ કરતો થઈ ગ્ો હતો — રષ્સકનનયું ‘અનટયુ વધસ લાસટ’ િાંચ્ા પછી તયુરત.’’ જાતમહે નત અંગ્ેજી શબદ ‘બ્ેડ લેબર’નો અનયુિાદ છે. ‘બ્ેડ લેબર’નો શબદશઃ તરજયુ મો રોટી(ને સારુ) મજૂ રી. રોટીને સારુ પ્રત્ેક મનયુષ્ે મજૂ રી કરિી જોઈએ. શરીર િાંકયું િાળિયું જોઈએ એ ઈશ્વરી વન્મ છે. એ મૂળ શોધ ટૉલસટૉ્ની નથી, પણ તેના કરતાં બહયુ અપહરવચત રવશ્ન લેખક બોનદરે ફની છે. તેને ટૉલસટૉ્ે પ્રવસવધિ આપીને અપનાિી. આની ઝાંખી મારી આંખ ભગિદગીતાના ત્ીજા અધ્ા્માં કરે છે. ્જ્ ક્ા્શ વિના જ ે ખા્ છે તે ચોરીનયું અન્ન ખા્ છે એિો કહઠન શાપ અ્જ્ને છે.1 ટૉલસટૉ્ હળ ચલાિતા. મારી નજર આગળ તો, બાળ૫ણમાં પહે લયું એમનયું ચહરત્ િાંચ્યું ત્ારથી જંગલમાં સયુથારને લાકડાં િહે રિામાં મદદ કરતા ટૉલસટૉ્ની છબી રહ્ા કરી છે. તેઓ જોડા પણ બનાિતા. કવિવમત્ને એક જોડ બનાિીને ભેટ આપેલી. ગાંધી વફવન્સ આશ્રમમાં અને ટૉલસટૉ્ િાડીમાં તેમજ ટટ્ાનસિાલ જ ેલમાં હાથમજૂ રી કરતા. જ ેલમાંથી એમણે પોતે જ ેમની સાથે સંઘષ્શ ચલાિી રહ્ા હતા તે જનરલ સમટસને પોતાના હાથે તૈ્ાર કરે લી ચંપલની જોડ ભેટ મોકલી હતી. હહં દમાં ્રિડા જ ેલમાં ગાંધી, મજૂ રી કરતા પોતાના દેશિાસીઓ સાથે તદાતમ થિા માટે, પાંચ કલાકનો શરીરશ્રમ કરતા.

1. ગાં. અ. 44 : 14૮-9

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨77


અદાલતમાં પોતાના ધંધા તરીકે ખેતી અને િણકરીને તેમણે ગણાવ્ાં હતાં. વજંદગીના અંત સયુધી વન્વમતપણે તેઓ રેં હટ્ો ચલાિતા. બંને બ્હ્મચ્​્શના પ્રખર હહમા્તીઓ છે, લનિજીિનમાં પણ. ટૉલસટૉ્ તેર બાળકોના વપતા બન્ા હતા અને જયુ િાનીમાં અસં્મી હોિાનયું કહે િા્ છે. ગાંધીએ પોતે જ પોતાનાં સ્તીઓ અંગેનાં ત્ણચાર સાહસોની અને અંતે પોતે તે દરે કમાંથી બચી ગ્ાની િાત કરી છે. પોતાના ચોથા પયુત્ના જનમ પછી એમણે બ્હ્મચ્​્શની પ્રવતજ્ા લીધી. તેમણે કહ્યું છે કે પોતાની પતની પ્રલોભક બનિાની િૃવતિ​િાળી ન હોઈ એ એમને માટે સરળ બન્યું. દવક્ષણ આવફ્કામાં ઘિા્ેલાઓને ડોળીઓમાં િીસત્ીસ માઈલ લઈ જિા પ્રસંગે તેમણે જો્યું કે “પ્રજોતપવતિ અને પ્રજાઉછેર જાહે રસેિાનાં વિરોધી છે.’’ ગાંધીએ પોતાને અત્ંત વપ્ર્ એિી માનિબંધયુઓની સેિા અથવે સાડત્ીસ િરસે િાનપ્રસથ લીધયું. ટૉલસટૉ્નો તથાકવથત આકષ્સમક જીિનપલટો એ એમની િાનપ્રસથ લેિાની ઇચછાના પહરણામરૂપ છે. આ ભારતી્ જીિનરીવતનો એ ઉલ્લેખ પણ કરે છે. તેમ છતાં, એને આચરણમાં મૂકતાં ટૉલસટૉ્ ઘણી ઘણી િધયુ મયુશકેલી અનયુભિે છે. એક િાર તયુગ્શનેિે પોતાના એક તાજા પ્રેમ-હકસસાનો ટૉલસટૉ્ સમક્ષ ઉલ્લેખ કરીને કહ્યું: “તમે માનશો? મને એ રસ િગરનયું (ડલ) લાગ્યું!” “આહ!” ટૉલસટૉ્ે ઉદ્ગાર ક્યો, “હં યુ ઇચછયુ ં કે હં યુ ્ તે એિો હોઉં!’’1 ટૉલસટાૅ્ને પ્રાકૃ વતક,

પ્રાણિંત, રીંછ સમા માણસ તરીકે િણ્શિ​િામાં આિે છે, ગાંધીને આિાં વિશેષણોથી નિાજિામાં આિતા નથી. તેમ છતાં, શ્​્ છે કે બંનેને જાતી્ આિેગ સામાન્ કરતાં કાંઈક િધયુ માત્ામાં મળે છે. સડસઠ િરસની ઉંમરે ગાંધીએ “મારી કાળીઘોર ઘડી”ની, એક રાતે પોતે સ્તી સાથે હો્ એિી પોતામાં િાસના જાગ્ાની, િાત કરી છે. ટૉલસટૉ્ે વસતિેરમે િરસે “ગઈ રાતે પવત તરીકેનો અવધકાર’’ ભોગવ્ાનો ઉલ્લેખ ક્યો છે. ટૉલસટૉ્ અને ગાંધી જ્ાં ખૂબ તીવ્રપણે છૂટા પડે છે તે સ્તીજાવત પ્રત્ેના િલણમાં અને સ્તીજાવત અંગેના અવભપ્રા્માં. ગૉકથીએ ટૉલસટૉ્ વિશે કહ્યું છે, “મારા મતે, તેઓ સ્તીને અશમ્ દયુશમનાિટથી જયુ એ છે અને તેને નવસ્ત પહોંચાડિા ચાહે છે.” બીજી બાજયુ ગાંધી સ્તી પ્રત્ે મદદનો હાથ લંબાિે છે. ભારતી્ નારીની મયુષ્​્ત અંગે ગાંધીનો ફાળો અઢળક છે. બંને એક બાબતમાં સહમત હતા. તે એ કે સ્તી-પયુરુષસંબંધ એ પ્રજોતપવતિને માટે નથી. મનયુષ્િંશ લોપ પામશે એિો જો કોઈ પ્રશ્ન ઉઠાિે તો ગાંધી એથી અક્ષયુબધ રહે છે અને એની વચંતા ન કરિા કહે છે. વ્ષ્​્તગત તેમજ સામાવજક જીિનને લગતી વિવિધ બાબતો અંગેના બંનેના વિચારો જ ેને તેઓ ધમ્શ સમજતા હતા તેના એકંદર દશ્શન પર આધાહરત હતા. ખરે જ, તે કાેઈ સાંપ્રદાવ્ક ધમ્શ ન હતો. બલકે તે એક જાતની ધમ્શબયુવધિ (એને અધ્ાતમબયુવધિ કહીશયું?) હતી,

1. ‘‘ટૉલસટૉ્ ટૉલસટૉ્ (એ સાઇકો-વક્હટકલ સટડી)’, ્ાનકો લાિહરન, પ્ર. ડબલ્યુ. કૉવલનસ સનસ ઍનડ કં. વલ., લંડન, 1924, પૃ. ૫7.

૨78

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


જ ે સૌ ધમયોની પાછળ હો્ છે અને જ ે એમને દરે ક ધમ્શમાંથી કાંઈ ને કાંઈ અંગીકાર કરિા પ્રેરતી અને દરે ક ધમ્શમાં રહે લા સડા સામે ઝૂઝિા શષ્​્તમાન બનાિતી. આની કમાણીમાં ટૉલસટૉ્ને પવિત્ ધમ્શસભા (હાેલી વસનોડ)

દ્ારા વરિસતીધમ્શબાહ્ થિાનયું અને ગાંધીને એક હહં દયુને હાથે ત્ણ ગોળીએ િીંધાિાનયું મળ્યું. ટૉલસટૉ્ અને ગાંધી બંને સદા માનિબંધઓ યુ માટે કરુણાભ્ા્શ વમત્ો રહે શે. [્સંસકકૃ ણિ, જાન્યુઆરી - 1979માંથી સંપાહદત] 

ગાંધી અને શ્રીમદ્ રાજચંદ્ર

સૌરાષ્ટટ્ના પષ્શ્ચમ સમયુદ્રને હકનારે અને ઉતિર સમયુદ્રને કાંઠ ે જનમેલી આ બે્ મહાન વિભૂવતઓની સાદાઈ, સિકમ્શમાં એકતાનતા, ધમ્શશ્રધિા, ધમ્શસયુધારક ભાિના, આધ્ાષ્તમકતા અને એને માટે જ જીિનવ્િહાર એ બધયું જોતાં ગયુજરાતની આ રામલક્મણની જોડી — વસવધિ કાજ ે ગયુજરાતની િનકયુંજોને સેિતી આ સંત બેલડી કોઈ અદભયુત સમથ્શ વ્ષ્​્તઓ લાગે છે. ધમ્શ સંબંધી બંનેના વિચારો લગભગ સરખા જ છે. એની ઝીણિટમાં ઊતરિાનયું આ સથળ નથી. અહહં સાના બંને અખંડ ઉપાસક છે. બંને માને છે કે સપ્શ કરડે તો કરડિા દેિો પણ તેને મારિાે નહીં, બંને વ્રતોના ઉપાસક છે, બંને ધ્ાન અને પ્રાથ્શનામાં રસ લેનારા છે, બંને સંસારી છે, બંને બાળબચચાંિાળા છે, અને છતાં બંને સં્મી અને બ્હ્મચ્​્શવ્રતના પાલનહાર બને છે. આમ બંનેમાં ધમ્શકમ્શની બાબતમાં અને માન્તામાં બહયુ સમાનતા છે. બંને સાંપ્રદાવ્કતાથી પર છે, અને બંનેને મન સત્ ધમ્શ જ પોતાનો ધમ્શ માને છે, મમત પોતાનો નથી અને પરસપરસહહષણતાના, ધમ્શસહહષણતાિાળી સાચી મૈત્ીભાિનાના બંને પૂજારી છે. એટલે જ એક ઈશ્વરને કતા્શ તરીકે માને છે, બીજા કતૃ્શતિને નથી માનતા; એક િણ્શવ્િસથાને જયુ દે જ સિરૂપે માને છે, બીજા જાવતભેદને માનતા જ નથી; એક ઈશ્વરને જયુ દે જ સિરૂપે ઓળખે છે, બીજા એમ નથી ઓળખતા; છતાં બંનેનો છેિટ સયુધી, શ્રીમદ્ના દેહવિલ્ પછી પણ, સયુમેળ જ રહે છે. અંત્જ અને િણ્શભેદનો શ્રીમદ્ને પણ વતરસકાર હતો. ગાંધીજી પણ એ બે્ િસતયુને વધક્ારે છે. ગાંધીજીનયું ક્ષેત્ હહં દયુ ધમ્શમાં સયુધારણાનયું છે. શ્રીમદે એ જ કા્​્શ જ ૈન ધમ્શ માટે ક્યુાં છે. પોપટલાલ પયુંજાભાઈ શાહ [ગાંધી મવણમહોતસિાંકમાંથી]

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨79


ગાંધી અને લેસનન ગગનવત્વહારી લ. મહે તા

બ્રિબ્ટશ સામ્ાજ્િાદીઓ ગમે તે કહે પણ

આ ્યુગ ઇવતહાસમાં બે નામથી ઓળખાશે : આ ગાંધીનો અને લેવનનનો ્યુગ છે. વિભેદના આ જમાનામાં આ બંને પયુરુષો સં્ોગ સાધિા મથ્ા છે; ગાંધીજીએ નૈવતક પયુનરુધિાર દ્ારા અને લેવનને આવથ્શક પયુનઘ્શટના દ્ારા સામાવજક સંગવત સથાપિાનો પ્ર્ાસ ક્યો છે. ભ્ભીત સામ્ાજ્િાદીઓ તથા ધનિાનો આ બંને નેતાઓને વિનાશક કહી એમની વનંદા કરે છે. એમની ભાિનાઓની આડે આિતી નડતરોનો નાશ કરતાં તેઓ અચકા્ા નથી એ ખરું , પરં તયુ તેઓ માત્ અવનષ્ટનો સંહાર જ કરી શકતા હોત તો આટલા પ્રબળ નેતાઓ ન થાત. બંનેના જીિનમાં વિવશષ્ટ અને રચનાતમક વફલસૂફી પ્રગટ થા્ છે; બંનેને િત્શમાન સમાજ કરતાં વભન્ન અને ઉચચતર સમાજની કલપના છે અને એિો સમાજ રચિાની અવભલાષા છે. આ વફલસૂફી અને આ આદશ્શ તેમને પ્રેરે છે. રાજકી્ ક્ષેત્માં બંને નિી સૃષ્ષ્ટ સરજનાર છે, ભાિનામ્ અને આદશ્શિાદી છતાં વ્િહારુ કા્​્શિાહકો અને સંચાલકો છે. બંનેમાંથી એકેને લોકહહત વસિા્ અન્ કંઈ લક્​્ નથી અને સિાથ્શ કે સતિાનાે લોભ નથી. આ સામ્ બંનેને પ્રકૃ વતમાં અને િત્શનમાં પણ વિવિધ રીતે જણા્ છે. વમ. બટટ્ા​ાંડ રસેલ લેવનન સાથેના પોતાના મેળાપનયું િણ્શન કરતાં લખે છે :

વલાહદવમર લેવનન 1૮70-1924 રવશ્ન ક્ાંવતકારી રાજકી્ આગેિાન, રવશ્ામાં સામ્િાદના પ્રણેતા.

એને (લેવનનને) એશઆરામની કે સામાન્ સગિડની પણ દરકાર નથી. આપણો વમત્ હો્ એિી સારી રીતે િાત કરે છે, ઉપરથી તો સરલ દેખા્ છે અને ગિ્શ છાંટો્ે નથી. એ કાેણ છે તે જાણ્ા િગર જો કોઈ એને મળે તો એ આિી સતિા ધરાિે છે એમ કોઈ ધારે નહીં. જાણે સિ્શદા શાસન કરતો હો્ એિો, શાનત, છેક ભ્વિહીન, તલમાત્ પણ સિાથ્શિૃવતિ િગરનાે, એક મૂવત્શમાન વસધિાનત હો્ એિો તે જણા્ છે... એનયું બળ એની પ્રામાવણકતા, શૌ્​્શ અને અડગ શ્રધિામાંથી ઉદભિે છે એમ મને લાગે છે.1 આ િણ્શન ગાંધીજી િાસતે પણ કેટલયું ્થાથ્શ છે? પરદેશી અિલોકનકાર ઉપર ગાંધીજીની

1. ‘The Practice and Theory of Bolshevism’ by Bertrand Russell, pp.36-37, 42

૨8૦

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


કેિી છાપ પડે છે એનયું એક જ દૃષ્ટાંત લઈએ. મટ્શલ અને ગૉડ્શન લો નામના અમેહરકનો લખે છે કે : ગાંધીજીએ પોતાના ઉપર જ ેિયું પ્રભયુતિ મેળવ્યું છે” તેિયું બીજા કોઈ મનયુષ્ે મેળિેલયું તેમણે જાણ્યું નથી; ગાંધીજીનયું ચાહરત્​્ ‘‘સિસથતાનો, માનવસક સાિધાનતાનો, અસાધારણ ભાિનામ્તાનો તથા દૃઢ માન્તાનો’’ ખ્ાલ આપે છે એમ તેમને લાગ્યું.1 જ ેિયું ગાંધીજીનયું હાસ્ ઘણાને ગૂઢ લાગે છે એિયું જ લેવનનનયું હાસ્ હતયું. એટલયું પણ વનઃસંશ્ છે કે તેઓ બંને ગમે તેિા સંકટમાં શાંત, વિપવતિમાં ધીર અને હમેશ વનશ્ચલ રહે લા છે તે એમની અડગ શ્રધિાને જ લીધે. બંને પોતાનયું લક્​્ સાધિા માટે અવિરત પ્ર્ાસ કરિાની વનશ્ચ્શષ્​્ત ધરાિે છે. આપવતિને સમ્ે પણ લેવનનમાં કેટલયું ધૈ્​્શ હતયું એનયું એક સરસ દૃષ્ટાંત છે. 1921માં જ્ારે મૉસકો ઉપર પણ શત્યુઓનો હલ્લો આિ​િા ભ્ હતો અને બધા ધારતા હતા કે સોવિ્ેટની સતિા થોડા હદિસોમાં જ નષ્ટ થશે ત્ારે લેવનનને ગામડાંમાં િીજળી દાખલ કરિાનો વિચાર આવ્ો અને િીજળી પૂરી પાડિાની આજ્ા પણ એણે કરી દીધી.2 દવક્ષણ આવફ્કાના સત્ાગ્હના સંચાલનમાં, ચંપારણ્માં, પંજાબના માશ્શલ લૉના સમ્માં અને અસહકારના િખતમાં ગાંધીજીએ આિયું અદ્ભયુત ધૈ્​્શ બતાવ્ાના અનેક દાખલાઓ છે. ગાંધીજી કે લેવનન લોકોના ઉતસાહથી અંજાઈ જતા નથી કે લોકપ્રીવત મેળિ​િા વસધિાંતનો ભંગ કરતા નથી. ગાંધીજી

પેઠ ે લેવનનને પણ િ્તૃતિશષ્​્ત અવપ્ર્ હતી અને શબદોની રમત ગમતી નહોતી. શબદજાળમાં કા્​્શશષ્​્ત ગૂંચિાઈ જા્ છે અને કા્​્શ વસિા્ અન્ સિ્શ વ્થ્શ છે એ તેનયું સૂત્ હતયું. એથી જ ગમે તેિા ગાઢ વમત્ સાથે સંબંધ તૂટ ે છતાં વસધિાંતનો ભોગ લેવનન પણ ગાંધીજીની જ ેમ કદી આપતો નહીં. િખત આિે વમત્ોથી પણ વિખૂટા પડી એકલો તે લડી શકિા સમથ્શ હતો. એણે એક િાર કહ્યું હતયું : હં યુ કદાચ એકલો પડી જઈશ પણ મારો અવભપ્રા્ નહીં તજયુ .ં એ જ અવભપ્રા્ ફે લાિીશ અને સીધે માગવે ચાલ્ાે જઈશ. લેવનનની આ આતમશ્રધિાનયું શ્રેઠિ દૃષ્ટાંત તો બાૅલશેવિક વિગ્હ છે. જ ે ઑ્ટોબરમાં બૉલશેવિક વિપલિ થ્ો તે પહે લાં લેવનન એકલો જ એિા મતનો હતાે કે કેરેનસકીની સતિા તોડી સોવિ્ેટનયું રાજ્ સથાપિાનો સમ્ આિી પહોંચ્ો છે. બીજા ઘણાખરા બૉલશેવિક નેતાઓ આ માગ્શ લેિાની વિરુધિ હતા અને થોડો સમ્ િાટ જોિાના પક્ષમાં હતા. પરં તયુ લેવનન ડગ્ો નહીં અને આખરે સિ્શને પોતાના પક્ષમાં જીતી લઈ એણે રવશ્ાની સતિા હાથ કરી. આિી જ રીતે એકલા રહીને વમત્ોની પણ વિરુધિ થિાનયું શૌ્​્શ ગાંધીજીએ અનેક િાર દાખવ્યું છે એ તો સયુવિહદત છે. ગાંધીજી પોતાની ભૂલો સિીકારે છે તે કદી પણ ભૂલ કબૂલ ન કરતા. આપણા કેટલાક નેતાઓને ખૂંચે છે. પરં તયુ લેવનનનયું પણ આ એક લક્ષણ હતયું. આતમપરીક્ષા કરિાના અસામથ્​્શ વિશે લેવનન પયુષકળ કટાક્ષ કરતાે. એ લખે છે : પોતાની ભૂલો પ્રત્ે એક રાજકી્ પક્ષ

1. આ લેખ Miss Blanche Watsonના Gandhi and Non-Violent Resistanceમાં છે. 2. પંહડત જિાહરલાલ નહે રુના ‘સોવિ્ેટ રવશ્ા’ના પયુસતકમાં આ દૃષ્ટાંત પૃ.6૮ ઉપર છે.

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨81


જ ે િૃવતિ દાખિે તે એના ગાંભી્​્શનયું વચહ્ન છે અને એનયું કત્શવ્ કરિાની શષ્​્ત સૂચિે છે. ક્ષવતનો સપષ્ટ સિીકાર એ ક્ષવતનાં કારણોની શોધ, એ ક્ષવત ક્ા સંજોગોમાં થઈ એનયું પૃથક્રણ, એ ક્ષવત સયુધારિાના ઉપા્ોનો અભ્ાસ — આ સિ્શ એક સાચા અને ગંભીર પક્ષનાં લક્ષણો છે. એ જ કત્શવ્નયું પાિન છે. એ જ પ્રજાની અને લોકની કેળિણી છે.1 જ ેિી રીતે લેવનન રાજકી્ ક્ષેત્માં આવ્ો તેથી રવશ્ાના િાતાિરણમાં પહરિત્શન થઈ ગ્યું એિી જ રીતે ગાંધીજીએ જ્ારે હહં દના રાજકી્ જીિનમાં પ્રિેશ ક્યો ત્ારે રાષ્ટટ્ી્ પ્રિૃવતિમાં વિપલિ થ્ો. લેવનનની સપષ્ટ વિચારશષ્​્તથી અને પ્રત્ક્ષ રીતથી જૂ ને ચીલે ચાલ્ા કરતા સંચલનને આઘાત પહોંચ્ો. કહ્ા પ્રમાણે કરે એિા તથા પોતાને જ પોતાના શ્રેઠિ અનયુ્ા્ી બનાિે એિા વિલક્ષણ ગાંધીજીને જોઈ લોકોને સાનંદાશ્ચ્​્શ થ્યું અને બીજા લોકના્કો મૂંઝાઈ ગ્ા. ગાંધીજી ગયુજરાતના રાજકી્ જીિનમાં ભાગ લેિા લાગ્ા એ ષ્સથવતનયું િણ્શન શ્રી્યુત િલ્લભભાઈ પટેલે સરસ શબદોમાં ક્યુાં છે : તે િખતે આપણા રાજકી્ જીિનમાં અવતશ્ મવલનતા હતી. આપણી પ્રજા તરફથી કામ કરનારાઓમાં ઘણામાં અવતશ્ પાખંડ હતયું. એ અરસામાં મહાતમા ગાંધી આવ્ા ત્ારે રાજકી્ જીિનમાં સત્ દાખલ થ્યું...

જ ેમ લેવનન માનતો એમ ગાંધીજી પણ માને છે કે ભાિના અને આદશ્શનાં સિપન જ જોિાનાં નથી પણ એને સૃષ્ષ્ટમાં ઉતારિા પયુષકળ ્તન કરિો પડે છે.2 ગાંધીજીને એમના માનિબંધયુઓની વિપવતિથી દયુ:ખ થા્ છે એિી જ પીડા લેવનનને થતી. હાલના સમ્નયું મયુખ્ સંકટ આવથ્શક છે એિી બંનેની માન્તા હોિાથી લોકસમૂહની આવથ્શક ષ્સથવત સયુધારિી એ સમાજનયું પ્રથમ કત્શવ્ છે એિો લેવનનનો અવભપ્રા્ હતો અને ગાંધીજીનો છે. પરં તયુ જગતના આ બે મહાન પયુરુષોમાં જ ેમ આિયું સામ્ છે તેમ એ બંને િચચે ભેદ પણ છે. તેમની દૃષ્ષ્ટ અને સિભાિ વભન્ન પ્રકારનાં છે; એમના સામાવજક વસધિાંતો તથા કા્​્શપધિવતમાં ઘણં અંતર છે. ગાંધીજી તેમજ લેવનનનાં શૌ્​્શ અને વનશ્ચલતા તેમની અડગ શ્રધિામાંથી ઉતપન્ન થ્ેલાં છે. પરં તયુ એ શેના પરની શ્રધિા? ગાંધીજીને સૃષ્ષ્ટની નૈવતક ઘટનામાં પરમ શ્રધિા છે, જ્ારે લેવનનને કાલ્શ માર્​્શસના આવથ્શક વસધિાંતો પર દૃઢ વિશ્વાસ હતો. આ ભેદ કેટલેક અંશે બંનેનાં વ્ષ્​્તતિને લીધે છે અને કેટલેક અંશે જાવત તથા રાષ્ટટ્ની વભન્નતાને લીધે છે. ગાંધીજી હહં દયુ છે. અને લેવનન રવશ્ન હતાે તેથી એમના માનસમાં ફે ર હો્ એ સિાભાવિક છે. તે ઉપરાંત ગાંધીજીનયું વ્ષ્​્તગત ચાહરત્​્ બાઇબલ, ગીતા આહદ ધાવમ્શક ગ્ંથો તથા સૉક્ેહટસ, રષ્સકન, ટૉલસટૉ્, થાેરો િગેરે ‘એનાહક્શ સટ’ તથા વ્ષ્​્તિાદી વફલસૂફાેના વિચારો િડે ઘડા્યું છે. લેવનનની ગીતા તો કાલ્શ

1. લેવનનના Worksની રવશ્ન આિૃવતિમાંથી ઉતારો Joseph Stalinના ‘Leninism’ના પયુસતકમાં આપેલો છે. પૃ. 92-93. 2. “Leninism is, from the organisational point of view, the putting of principle into practice.” (‘Leninism’ by Stalin, p.166 )

૨8૨

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


માર્​્શસની “Das Capital” હતી તેમજ એનયું આખયું િલણ શાસ્તી્ અને િૈજ્ાવનક હતયું. આ મૂળ માનવસક ભેદ બંનેની ભાિનાઓમાં, વિચારોમાં તથા કા્​્શપધિવતમાં સપષ્ટ થા્ છે. ગાંધીજીની દૃષ્ષ્ટ ધાવમ્શક બલકે નૈવતક છે. “મારા પ્ર્ોગોમાં તો આધ્ાષ્તમક એટલે નૈવતક; ધમ્શ એટલે નીવત; આતમાની દૃષ્ષ્ટએ પાળેલી નીવત તે ધમ્શ.” લેવનનને મતે તો ધમ્શ એક પ્રકારનો નશો છે અને પરલોકમાં સયુખ મળિાની લાલચ આપીને ગરીબ લોકોને આ જીિનમાં સંતયુષ્ટ રાખિાનયું છલ છે.1 ગાંધીજી અને લેવનન બંને રાજ્ના વિરોધીઓ છે. પરં તયુ ગાંધીજી આતમદશ્શનના ઉપાસક હોઈ રાજ્ વ્ષ્​્તના વિકાસમાં નડતરરૂપ બને છે એમ તેમને લાગે છે. કા્દાનાં બંધનો ઘડ્ા કરતાં વ્ષ્​્તનયું ચાહરત્​્ સયુધા્ા્શથી સમાજ સયુધરિાનો અવધક સંભિ છે એિો એમનો અવભપ્રા્ છે. િળી અનીવતમ્ કા્દા કે હરિાજનો શાંવતમ્ ભંગ કરિાનો નાગહરકોને સંપૂણ્શ હક છે એમ તેઓ માને છે. લેવનન રાજ્નો સંહાર કરિા માગે છે તે સોવિ્ેટરૂપી લોકસમૂહ(Proletariat)-ની સિતંત્ અને નિી સંસથાઓ સથાપિા માટે. પ્રજાસતિાક રાજ્ોમાં પણ ખરી સતિા પાલા્શમેનટ આગળ નથી પરં તયુ ધનિાનોના હાથમાં છે અને તેઓ રાજ્સતિાને ધારે તેમ નચાિી શકે છે, પોતાના લાભ માટે કા્દાઓ રચાિી શકે છે, પોતાની વમલકતના રક્ષણ માટે પોલીસ અને લશકરની સહા્ મેળિી શકે છે અને પોતાના આવથ્શક હહત માટે ્યુધિ પણ કરાિી શકે છે.2

આધયુવનક સમ્માં મૌવલક સતિા આવથ્શક સતિા છે અને એ આવથ્શક સતિા પ્રાપ્ત કરિા માટે મજૂ રોએ રાજ્નો નાશ કરી પોતાની સંસથાઓ સથાપ્ા િગર છૂટકો નથી. આ સંસથાઓમાં વ્ષ્​્તસિાતંત્​્ને સથાન નથી. ટૂ કં માં, ગાંધીજી વ્ષ્​્તના નૈવતક વિકાસ માટે રાજ્ની સતિાનો ઉપ્ોગ થા્ એમ ઇચછે છે, જ્ારે લેવનનનયું ધ્ે્ મજૂ રોનાં મંડળોની એક નિી રાજ્પધિવત સથાપિાનયું હતયું. એ જ પ્રમાણે ગાંધીજી અને લેવનન બંને હાલની આવથ્શક પધિવતની વિરુધિ છે. પરં તયુ ગાંધીજી જ્ારે આખી ઔદ્ોવગક પધિવતની વિરુધિ છે ત્ારે લેવનન માત્ મૂડીિાદ (Capitalism)ની જ વિરુધિ હતાે. સમાજિાદ િગર જીિનની જરૂહર્ાતોની ્ોગ્ િહેં ચણી થઈ શકે નહીં એમ લેવનન માનતો. પ્રત્ેક મનયુષ્ પોતાની શષ્​્ત અનયુસાર સમાજના ઉતપાદનનયું કા્​્શ કરે અને પોતાની જરૂહર્ાતો પ્રમાણે સમાજના ધનમાંથી પોતાનો ભાગ લે એ કોમ્યુવનસટોનયું આવથ્શક સૂત્ છે. પરં તયુ ઔદ્ોવગક પધિવત િગર અને મૂડીિાદની રીવતનયું કેટલેક અંશે અનયુકરણ ક્ા્શ િગર સમાજિાદ અશ્​્ છે એમ લેવનન કહે તા. ્ંત્ોેનો ઉપ્ોગ, મોટા પ્રમાણમાં અને જથથાબંધ ઉતપાદન, એક કારખાનામાં કામ કરતા ઘણા મજૂ રો િગેરે ઔદ્ોવગક પધિવતનાં લક્ષણો લેવનન સિીકારતાે. તેને િાંધો હતો તે એ ધનની ઉતપાદનની રીવત સામે નહીં, પણ એના વિભાગની રીવત સામે. મૂડીદારોની સતિા, ધનની અસમાનતા, ગરીબની દાહરદ્ર્ાિસથા

1. “Religion is the opium of the people’’. Marx. 2. “In the parliamentary system, the actual work of the States is done behind the scenes... Parliament itself is given up to talk for the special purpose of fooling the common people.” (Lenin’s “State and Revolution”)

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨83


ઇત્ાહદ સિ્શ દૂષણો તે ટાળિા માગતો હતો. ખાનગી વમલકતનો નાશ કરી સિ્શ વમલકત સમાજની માવલકીને સોંપી દેિા અને સિ્શ ઉદ્ાગો સોવિ્ેટના તંત્ને હાથે ચલાિ​િા માગતો. ગાંધીજી વમલકત — જર કે જમીન— ની વિરુધિ છે તે એ િસતયુઓ વ્ષ્​્તગત છે માટે નહીં પરં તયુ એક ધમ્શગયુરુની દૃષ્ષ્ટએ; એટલે કે ઉપભોગને લીધે સિાથ્શ, લોભ, કપટ, કલહ આહદ અવનષ્ટો ઉદભિે છે માટે તેને ત્ાજ્ લેખે છે. એમનો આદશ્શ સરલ જીિન હોઈ તેઓ મનયુષ્ની હાજતો, જરૂહર્ાતો અને સયુખસગિડનાં સાધનો િધારિાનાં પક્ષમાં નથી અને એિી િૃવધિને પ્રગવત નથી કહે તા; પણ લોકોની રહે ણીકરણી સાદી કરિા ઇચછે છે. સહે જ અત્યુષ્​્તથી કહીએ તો લેવનન મજૂ રોને પણ મહે લોમાં રાખિા માગતો ત્ારે ગાંધીજીનયું ચાલે તો રાજાઓને પણ ઝૂંપડામાં રાખે. દરે ક ગામડયુ ં પોતાને જોઈતી જણસો ઉતપન્ન કરે અને એક ગામડાંનાં લોકો પોતાની સિ્શ જરૂહર્ાતો બને ત્ાં સયુધી પૂરી પાડે એિી ગાંધીજીની આદશ્શ સૃષ્ષ્ટ છે. ધનની િહેં ચણીમાં પણ સિ્શને સરખયું િહેં ચા્ એમ નહીં, પણ ન્ાય્ િહેં ચણી થા્ એિી એમની કલપના છે.1 આથી, લેવનન જ્ારે ગામડાંને પણ િીજળી પૂરી પાડી ત્ાં ઔદ્ોવગક પહરિત્શન કરિા પ્ર્ાસ કરતો ત્ારે ગાંધીજી વમલના મજૂ રોને પણ રેં હટ્ાના લાભ સમજાિે છે. આથી લેવનન મૂડીદારોનો નાશ કરિા પ્ર્તન કરતો ત્ારે માવલક અને મજૂ ર િચચે પરસપર સહકાર અને સંપ થા્ તથા ઉદાર અને મા્ાળયુ સિામી તથા િફાદાર અને પ્રામાવણક સેિક િચચે હો્ એિો સંબંધ આપણાં કારખાનાંમાં પણ થા્ એિી

ગાંધીજીની ભાિના છે. મનયુષ્ની હાજતો ઓછી કરીને, જીિન સાદયું કરીને, આવથ્શક ્ંત્ણાનો િેગ થંભાિીને, આવથ્શક ઘષ્શણ ઘટાડીને તેઓ આવથ્શક પહરિત્શન કરિા માગે છે. લેવનનના મત પ્રમાણે તો મજૂ રો, ખેડૂતો અને લોકસમૂહ પોતાના હાથમાં સતિા ન લે ત્ાં સયુધી આવથ્શક કષ્ટોનયું વનિારણ કરિયું અશ્​્ છે. આ વભન્નતા બંનેની રીવતઓમાં પણ પ્રગટ થા્ છે. જ ેિયું ઝનૂન કેટલાક ધાવમ્શક લોકોને પોતાના સંપ્રદા્ માટે હો્ છે એિયું જ ઝનૂન લેવનનને કાલ્શ માર્​્શસના વસધિાંતો િાસતે હતયું, આથી જ એ થંડામાં થંડો ઝનૂની (Coldest of fanatics) કહે િા્ો છે. ગાંધીજીમાં આિા પ્રકારના ઝનૂનનો છાંટો્ે નથી. કારણ કે ગાંધીજીની વફલસૂફીનયું કેનદ્ર સત્ની શોધ છે. એ સત્ાગ્હના તથા આતમબળના ઉપાસક છે એટલે મનયુષ્-વ્ષ્​્તતિના ગૌરિનયું પૂણ્શ ભાન એમને છે. આથી જ પોતાના વસધિાંતમાં દૃઢ માન્તા હોિા છતાં લેવનન જ ેિી અસહહષણતા એમનામાં નથી. લેવનન એના વિરોધીઓ પ્રત્ે તદ્ન વનઠિયુ ર હતો. એક િાર સિ્શ પક્ષનયું ઐ્​્ સથાપિાની સૂચના કરિા કેટલાક વમત્ો એની પાસે ગ્ા ત્ારે એણે સહે જ પણ ઉશકેરા્ા િગર કહ્યું ઃ મારા વિરોધીઓ સાથે એક જ પ્રકારની સંવધ હં યુ કરું છયુ ં અને તે એમના ચૂરેચૂરા કરી નાખિા. લેવનન પોતાના વિરોધીઓને હરાિ​િામાં કે એમનો નાશ કરિામાં કોઈ પણ પગલયું લેતાં અચકાતાે નહીં. એક આવથ્શક વસધિાંતનો પ્રચાર કરિા અને એક સામાવજક ઘટના રચિા તે

1. વમ. સકલાતિાળાને લખેલો ગાંધીજીનો પત્ જયુ ઓ.

૨84

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


જીિતાે હતાે અને તે માટે ગમે તેટલા મનયુષ્ોનો તેમજ વસધિાંતોનો ભોગ આપિા તૈ્ાર રહે તો. ગાંધીજીની વફલસૂફીમાં મૂળમાં જ નૈવતક ભાિના હોિાથી એમનામાં અનયુકંપા તથા સહહષણતા છે. કોઈ પણ વિરોધી માટે અંગત આક્ષેપ ગાંધીજીએ ક્યો હો્ કે કડિો શબદ પણ કહ્ો હો્ એમ જાણ્ામાં નથી. અવનષ્ટનો વતરસકાર ક્ા્શ છતાં એ અવનષ્ટ કરનાર પ્રવત પ્રેમ રાખી શકા્ એ એમનયું પ્રથમ સૂત્ છે. રાજકી્ ક્ષેત્માં વ્ૂહરચના કેમ કરિી અને કેિી કયુ શળતાથી વિજ્ મેળિ​િાે એનો લેવનને ઊંડો અભ્ાસ ક્યો હતો. અંવતમ લક્​્ વિસા્ા્શ િગર સંજોગો જ ેમ બદલાતા જા્ એમ એને અનયુકૂળ રીવત ઘડતા જિી એ તેનો વસધિાંત હતો. ઘણે પહે લેથી ્ોજના રચિાની એ વિરુધિ હતાે અને ભવિષ્ માટે તૈ્ારી કરિામાં િત્શમાન ભૂલી જિા્ છે અને સિ્શ પ્ર્ાસ વનષફળ નીિડે છે એમ તેને લાગતયું. ક્ાંવતના કાેઈ કટોકટીના સમ્ે ષ્સથવત એિી અષ્સથર થઈ જા્ છે કે આગળ ન િધા્ તો પાછળ જ હઠિયું પડે છે. આગળ િધીને સતિા હાથ ન કરા્ તો વિરોધીઓને હાથે હાર ખમી છેલ્લે દબાઈ જિયું પડે છે એમ તે માનતાે.1 આ વસધિાંતો લેવનન અમલમાં મૂકતો; નહીં તો રવશ્ાનો વિપલિ થાત નહીં કે સોવિ્ેટનયું રાજ્ સથપાત નહીં. ગાંધીજીની રાજકી્ રીવત આથી તદ્ન વભન્ન છે. એમની નીવતની ભાિના એટલી દૃઢ છે કે એમની દૃષ્ષ્ટએ લક્​્ પ્રાપ્ત કરિાનો માગ્શ તે પણ લક્​્ જ ેટલો જ મહત્િનો છે. હહં સા કે અસત્થી મળતયું સિરાજ્ એમને મન વનરથ્શક છે. એમની રાજકી્, સામાવજક કે આવથ્શક

રીવત નૈવતક ભાિના ઉપર જ રચાઈ છે એટલે નીવતની સીમા ઉલ્લંઘી શકે એટલી વશવથલ તે કદી હોઈ ન શકે. બલકે કેટલીક િાર તો એમના ઉપા્ો મંત્ના ઉચચાર જ ેિા સમાન રૂપના હો્ છે. ...એક બીજો વિરોધ પાશ્ચાત્ સંસકૃ વત પ્રત્ેના બંનેના વિચારોમાં છે. ગાંધીજી ્યુરોપની ભાિનાસૃષ્ષ્ટના કે ધમ્શના ઉતિમ અંશો સિીકારિા તૈ્ાર હો્ છે, પરં તયુ ્યુરોપની ્ંત્ઘટના એમને રુચતી નથી; લેવનનને ્યુરોપનો ્ંત્વ્ાપાર વપ્ર્ હતાે અને રવશ્ામાં એ દાખલ કરિા ઉતસયુક હતો, પણ ્યુરોપનાં આદશયો, નીવત કે વફલસૂફી તેને ત્ાજ્ હતાં. ઉદાહરણ તરીકે ગાંધીજી ક્ાઇસટના ધમ્શને માન આપે છે કે રોમે રોલાંના વિચારો ગ્હણ કરિામાં એમને િાંધો નથી. પણ ્યુરોપની ઔદ્ોવગક પધિવત એમને અવપ્ર્ છે. લેવનન પષ્શ્ચમની કા્​્શદક્ષતા, સંચા, કારખાનાં િગેરે રવશ્ામાં આણિા પ્ર્તન કરતાે પરં તયુ કાલ્શ માર્​્શસ અને તેના અનયુ્ા્ી વિચારકો વસિા્ ્યુરોપની અન્ સામાવજક વફલસૂફી તેને અસિીકા્​્શ હતી. કેટલાક વિચારકોનો એિો મત છે કે હહં દયુઓની ધાવમ્શક સહહષણતાને લીધે હહં દની રાષ્ટટ્ી્ પ્રિૃવતિ સારગ્ાહી છે જ્ારે માર્​્શસના વસધિાંતો પરની ઉનમતિ શ્રધિાને લીધે રવશ્ાનો વિદ્રોહ પોતાના સંપ્રદા્ વસિા્ બીજા સિ્શનો તયુચછકાર કરે છે. આ પૃથક્રણમાં સત્ાંશ છે. પરં તયુ પષ્શ્ચમની સંસકૃ વત તરફનો આ િૃવતિભેદ બંને દેશોની વભન્ન ષ્સથવતને લીધે પણ છે. િાસતવિક રીતે ગાંધીજી પષ્શ્ચમની સંસકૃ વતની જ ેટલા વિરુધિ નથી એટલા એ સંસકૃ વત જ ે રીતે હહં દમાં

1. લેવનનના વ્ૂહરચના વિશેના વિચારો તેમજ કેિી રીવત અનયુસરીને એણે સોવિ્ેટને સથાપી એના રવસક િણ્શન માટે જયુ ઓ: Mauria Dobbના Russian Economic Development Since the Revolution.

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨85


આિી છે એની વિરુધિ છે. હહં દમાં દાખલ થ્ેલા ઉદ્ોગિાદ િાસતે મયુખ્તિે પરદેશી રાજ્ અને પરદેશી લોકો જિાબદાર છે અને એથી ઔદ્ોવગક પધિવત પણ એક વિદેશી તંત્ તથા આવથ્શક શાસનનયું બીજયુ ં એક રૂપ તેમને લાગે છે. એક સિતંત્ અને બળિાન પ્રજા પારકી સંસકૃ વતના ઉતિમ અંશો ઇચછાપૂિ્શક તથા વિ​િેકપયુરઃસર ગ્હણ કરે એિી રીતે પષ્શ્ચમની સંસથાઓ હહં દમાં નથી આિી; પરં તયુ એક પરતંત્ પ્રજાના વનવિ્શિેક અને અવ્િષ્સથત અનયુકરણને પહરણામે તથા પરદેશી રાજ્ના આરોપણને પહરણામે પાશ્ચાત્ સંસકૃ વતએ હહં દમાં પ્રિેશ ક્યો છે. આની સામે ગાંધીિાદનો સાચો િાંધો છે. આથી વિરુધિ પરદેશી મૂડીદારોનો આશ્ર્ લીધા િગર રવશ્ામાં નિા ઉદ્ોગો થા્ એિી લેવનનની ઇચછા હતી. પરં તયુ પષ્શ્ચમનાં આવથ્શક અવનષ્ટોની પ્રત્યુતપવતિ ક્ા્શ િગર પષ્શ્ચમનયું વિજ્ાન ગ્હણ કરિાનો પ્ર્ોગ કરિા લેવનન જ ેિી રીતે સિતંત્ હતો તેમ ગાંધીજી નથી. ગાંધીજી અને લેવનન િચચેનો ભેદ એમની શષ્​્તને લીધે નહીં પણ એમની િૃવતિને લીધે ઉદ્ભવ્ો છે; એમની પ્રકૃ વતમાં ફે ર છે, એમનાં કા્​્શક્ષેત્ોમાં વભન્નતા છે, એમના લક્​્ િચચે અનતર છે તેમજ એમની ષ્સથવત અને સંજોગોમાં પણ ભેદ છે. લેવનનમાં ઘણા અસાધારણ ગયુણો હતા છતાં તેના ચાહરત્​્માં કોઈ પ્રકારની આધ્ાષ્તમક ગૂઢતા નહોતી. તે અસાધારણ

શષ્​્તિાળાે વિદ્રોહી તથા વિપલિ​િાદી હતાે.1 ગાંધીજીનયું વ્ષ્​્તતિ િધારે ગહન છે. એ જૂ ના પ્રકારના ધમ્શગયુરુ નથી કારણ કે એમને હદવ્ પ્રેરણા મળી છે એિો દાિો તેઓ કદી કરતા નથી; સત્ વસિા્ અન્ લક્​્ એમને નથી અને બયુવધિ વસિા્ બીજો અવધકાર તેઓ આપતા નથી. તેઓ સામાન્ રાજ્વિદ્રોહી પણ નથી કારણ કે રાજકી્ વિજ્ કરતાં નૈવતક ઉન્નવત એમની દૃષ્ષ્ટએ ઉચચતર છે. તેઓ સાધારણ સમાજસયુધારક કે લોકના્ક પણ નથી, કારણ કે જ ે ઊંડાં તત્િો અને શષ્​્તઓ સમાજને પણ રચે છે અને લોકપ્રિૃવતિને પ્રેરે છે એને વિશયુધિ કરિાના અને ઘડિાના તેઓ પ્ર્ોગ કરે છે. એથી જ રાેમે રોલાંએ એમને ‘જીિતો કો્ડો’ કહ્ા છે. એ સાચયું છે કે દહરદ્રતા એક મહાન અવનષ્ટ છે અને તેનો નાશ થિો જોઈએ. પરં તયુ કેિળ આવથ્શક સંપવતિથી જ કંઈ પૃથિી ઉપર સિગ્શ નથી ઊતરિાનયું. ગમે તેિી આવથ્શક ઉન્નવત છતાં માનિજીિનના મૌવલક અને ગૂઢ પ્રશ્નો ઉકેલ્ા િગર રહી જા્ એ સંભવિત છે. મનયુષ્ની ભાિના અને પ્રેમ, સૌંદ્​્શનયું સજ્શન અને સત્નયું વચંતન, સહકાર અને બંધયુતા — એ સિ્શ ઉપર સમાજો રચા્ છે અને પ્રગવત પામે છે. નૈવતક ભાિના િગરનો મનયુષ્સમાજ પશયુિૃવતિ અને પશયુબળથી જ ચાલી શકે. અને એ રીતે સખવલત થતા સમાજને અટકાિતા અંતરા્ ગાંધીજી છે. [પ્રસ્થાન : ગથાંધી મણિમહોત્સવથાંકમાંથી] 

1. સટાવલન કહે છે કે લેવનન લોકસમૂહનો શ્રેઠિ વિચારક હતાે; રોલાં કહે છે કે આ સૈકાનો એ સાૈથી મહાન અને વનઃસિાથથી કા્​્શિાહક હતાે; મેષ્​્સમ ગૉકથી કહે છે કે કોઈ ધાવમ્શક ્યુગમાં લોકાે એને મહાતમા લેખત.

૨86

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ગાંધી અને શ્ી અરસિંદ ચી. ના. પ્ટેલ

જીવનની કોઈ નિી શ્​્તા જ્ારે અમયુક

વ્ષ્​્તમાં સિ્શપ્રથમ પ્રગટ થા્ છે ત્ારે તેના સિરૂપ વિશે શરૂઆતમાં ઘણી િાર ગેરસમજ પ્રિત્શતી જોિામાં આિે છે. શ્રી અરવિંદ અને ગાંધીજીની બાબતમાં પણ આમ બન્યું હો્ તેમ લાગે છે. શ્રી રામકૃ ષણ પરમહં સના જીિનમાં પ્રથમ પ્રત્ક્ષ થ્ેલા, ભારતી્ આધ્ાષ્તમક પરં પરાના નિસંસકરણને શ્રી અરવિંદ અને ગાંધીજીની જીિનસાધના બે જયુ દી જયુ દી હદશાઓમાં વિકસાિે છે — શ્રી અરવિંદની અતીષ્નદ્ર્ આધ્ાષ્તમક અનયુભૂવતની હદશામાં અને ગાંધીજીની, રામકૃ ષણના વશષ્ સિામી વિ​િેકાનંદે જ ેમને ‘દહરદ્રનારા્ણ’ તરીકે ઓળખાવ્ાં હતાં તે મૂંગાં મનયુષ્પ્રાણીઓમાં ઈશ્વરનયું દશ્શન કરી તેમની સેિા કરિાના પયુરુષાથ્શની હદશામાં. આ બે મહાપયુરુષોનાં જીિનકા્​્શનયું રહસ્ પૂણ્શ રૂપે સમજિયું અઘરું હોિાથી એમના ઘણા અભ્ાસીઓ અને પ્રશંસકો એમને પરસપરવિરોધી માની લે છે અને બેમાંથી એકનયું જ દશ્શન સાચયું છે ને બીજાનયું અધૂરું છે એિી આિેશભરી વનરથ્શક ચચા્શમાં પડી જા્ છે. પરં તયુ ગાંધીજી તથા શ્રી અરવિંદનાં જીિન અને સંદેશનો તયુલનાતમક અભ્ાસ કરીશયું તો જણાશે કે એમના જીિનપયુરુષાથ્શ એક જ આધ્ાષ્તમક પ્રેરણાની અવભવ્ષ્​્તનાં બે રૂપો જ ેિા હતા, જ ેને આધારે તેમને પરસપરવિરોધી નહીં પણ પૂરક માની શકા્. આિો તયુલનાતમક અભ્ાસ ગાંધીજી અને

અરવિંદ ઘોષ 1૮72-19૫0 આધ્ાષ્તમક ગયુરુ અને વફલસૂફ.

શ્રી અરવિંદના જીિનનો, એમની વસવધિનો, એમના આધ્ાષ્તમક તત્િજ્ાન (મેટાવફવઝ્સ)નો, એમની સાધનાના ઉદ્ેશો અને સાધનાેનો, એમ જયુ દી જયુ દી દૃષ્ષ્ટથી કરી શકા્. પરં તયુ પહે લા ત્ણ પ્રકારના અભ્ાસમાં એક કે બીજી મયુશકેલી રહે લી છે અને આધ્ાષ્તમક જીિનના અભ્ાસીને તે ખાસ ઉપકારક નીિડે તેમ નથી. ગાંધીજીના જીિનનાે અભ્ાસ કરિા માટે જગતના ઇવતહાસમાં બીજી કોઈ વ્ષ્​્તના જીિન અંગે મળે છે તે કરતાં િધારે માહહતી ઉપલબધ છે, અને તે માહહતીને આધારે છેક બાળપણથી એમના મૃત્યુની ક્ષણ સયુધીના એમના બાહ્ તેમ આંતહરક જીિનની સળંગ કથા આપણે આલેખી શકીએ તેમ છીએ. ઊંડી અને વિશાળ કલપનાદૃષ્ષ્ટિાળાે કોઈ લેખક એ કથાને િીસમી સદીના પૂિા્શધ્શના આધયુવનક ભારતના ઇવતહાસ સાથે િણી લઈ

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨87


તેને એક મહાકથાનયું રૂ૫ ખયુશીથી આપી શકે. એથી ઊલટયુ,ં શ્રી અરવિંદના બાહ્ જીિન અંગે બહયુ ઓછી માહહતી આપણને મળે છે, અને એમનયું આંતહરક જીિન તો એમણે પોતે જ જણાવ્ા પ્રમાણે ગૂઢ આધ્ાષ્તમક અનયુભૂવતનો વિષ્ હતયું. એ અનયુભૂવતનયું એમણે ‘સાવિત્ી’માં કાવ્રૂપે આલેખન ક્યુાં છે, પણ એ કૃ વતનો સમગ્ અથ્શ એમની આધ્ાષ્તમક કક્ષાની લગભગ નજીક પહોંચેલા સાધક વસિા્ ભાગ્ે જ કોઈ સમજી શકે તેમ છે. આમ, ગાંધીજીના જીિનનો અભ્ાસ માનિી્ દૃષ્ષ્ટએ અત્ંત રસપૂણ્શ બનાિી શકા્ તેમ છે, જ્ારે શ્રી અરવિંદના જીિનના થોડા જાણીતા પ્રસંગોમાંથી એમના જીિનકા્​્શની મહતિા પૂણ્શ રૂપે વનરૂપી શકે એિયું જીિનચહરત્ લખિયું કહઠન છે. પરં તયુ આ ઉપરથી એ બે મહાપયુરુષોનાં જીિનની ગયુણિતિા અંગે કોઈ અનયુમાન તારિી શકા્ નહીં. બંનેની જીિનવસવધિના અભ્ાસ અંગે પણ આિી જ મયુશકેલી રહે લી છે. ગાંધીજીનાં બાહ્ અને આંતહરક જીિન વિશે જ ે વિપયુલ માહહતી ઉપલબધ છે તે એમના સમગ્ જીિનને પારદશ્શક બનાિી મૂકે છે અને એમની સૂક્મમાં સૂક્મ વનબ્શળતાઓને છતી કરી આપે છે. નૈવતક દૃષ્ષ્ટએ નકારાતમક ગણાિી શકા્ એિી જ ે િૃવતિઓનયું ગાંધીજીએ પોતે જ એમની આતમકથામાં હકશોરજીિન વિશેનાં પ્રકરણોમાં િણ્શન ક્યુાં છે તેને શમાિીને એમને આધ્ાષ્તમક પ્રગવત સાધિાની હતી, જ્ારે શ્રી અરવિંદનયું જીિન વનમ્શળ સિભાિલક્મીથી શરૂ થા્ છે. એટલે શયુધિ આધ્ાષ્તમક દૃષ્ષ્ટએ શ્રી અરવિંદ ગાંધીજીથી ઘણા આગળ પહોંચી ગ્ા હો્ તેમ સંભિે. પરં તયુ બંનેનાં જીિનની શરૂઆતમાં ૨88

પ્રત્ક્ષ થતાં નૈવતક સતર અને જીિનને અંતે એમણે વસધિ કરે લી આંતહરક જીિનની કક્ષા િચચેનયું અંતર લક્ષમાં રાખીએ તો એમની જીિનવસવધિનયું મૂલ્ાંકન આપણે કદાચ જયુ દયું કરીએ. બેઉના આધ્ાષ્તમક તત્િજ્ાનની તયુલના પણ શ્​્ નથી. શ્રી અરવિંદનયું તત્િજ્ાન જગતની સિ્શ દશ્શનપ્રણાલીઓના અભ્ાસનયું ફળ છે, અને એમાં જીિ, ઈશ્વર અને પ્રકૃ વત, બ્હ્મ અને સૃષ્ષ્ટ િગેરે ગૂઢ વિષ્ો ઉપર ઊંડયુ ં અને વ્ાપક વચંતન છે. બીજી બાજયુ આ વિષ્ો પરતિે ગાંધીજીના ખ્ાલો સામાન્ ધમ્શવજજ્ાસયુઓના વિચારાેથી બહયુ િધારે સૂક્મ નથી. એ પ્રકારના વચંતનમાં ગાંધીજીને ખાસ રસ હતો નહીં એમ પણ કહી શકા્. એમનો સમગ્ પયુરુષાથ્શ કમ્શલક્ષી રહ્ો હતો, એટલે પોતાની જીિન્ાત્ામાં જ ે ભૂવમકાએ તેઓ અમયુક સમ્ે ઊભા હતા ત્ાંથી આગળનયું પગલયું જોિા માટે જ તેમનાે પ્ર્તન સામાન્ રીતે રહે તો. વ્ાિહાહરક પ્રિૃવતિઓમાં તેમ આંતહરક જીિનમાં ‘મારે એક ડગલયું બસ થા્’ એ જ એમનયું સૂત્ હતયું. तेषायं सतत्ुक्ानायं भजतायं प्रीततपूव्वकम्। ्द्दामम बुद्धि्ोगयं तयं ्ेन मामुप्ाद्नत ते।। આ ગીતાિચન (10.10)માં ગાંધીજીને પૂણ્શ શ્રધિા હતી, અને અહીં બયુવધિ્ોગનો અથ્શ તેઓ આધ્ાષ્તમક જ્ાન એમ કરતા. અથા્શત્ જ ેમ જ ેમ મયુમયુક્ષયુ ભષ્​્તને માગવે પ્રગવત કરતો જા્ છે તેમ તેમ તેને જીિ, ઈશ્વર, પ્રકૃ વત િગેરેનાં સિરૂપ વિશે સપષ્ટ જ્ાન થતયું જા્ છે એમ તેઓ માનતા, અને તેથી તત્િજ્ાનની આંટીઘૂંટીઓથી તેઓ કદી મૂંઝાતા નહીં કે તેમાં રસ લેતા નહીં. આ રીતે એમના તત્િજ્ાનને અનયુલક્ષીને પણ શ્રી અરવિંદ અને ગાંધીજીનો તયુલનાતમક અભ્ાસ

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


થઈ શકે તેમ નથી. આ જોતાં, ગાંધીજી અને શ્રી અરવિંદની સાધનાનો અભ્ાસ, એમની સાધનાના ઉદ્ેશો અને સાધનો, એ બે દૃષ્ષ્ટથી જ કરિાનો રહે , અને એિાે અભ્ાસ જ આધ્ાષ્તમક જીિનના વજજ્ાસયુને ઉપકારક થા્. સૂક્મ દૃષ્ષ્ટથી જોતાં જણાશે કે બંનેના ઉદ્ેશાે એકબીજાથી વભન્ન હોિા છતાં એમાં સામ્ પણ રહે લયું છે. શ્રી અરવિંદ અને ગાંધીજી બંને શ્રીમદ્ શંકરાચા્​્શના મા્ાિાદનો, એના પરં પરાગત રૂઢ અથ્શમાં ઇનકાર કરે છે, અને ઇષ્નદ્ર્પ્રત્ક્ષ સૃષ્ષ્ટનયું સાપેક્ષ અષ્સતતિ સિીકારી તેમાં જ મનયુષ્ના આધ્ાષ્તમક વિકાસ માટે પ્ર્તનશીલ રહે છે. ભૂતકાળમાં જગતના સિ્શ ધમયોએ માની લીધયું હતયું કે મનયુષ્જીિન કષ્ટમ્ છે અને રહે િાનયું, અને મનયુષ્નો એકમાત્ પયુરુષાથ્શ કષ્ટને ઈશ્વરપ્રસાદી તરીકે સિીકારી લઈ પોતાના જીિનને ઈશ્વરમ્ બનાિ​િાનો છે. ્યુરોપમાં સોળમી સદી દરવમ્ાન, મનયુષ્નાં ભૌવતક કષ્ટોનયું વિજ્ાનની મદદથી વનિારણ થઈ શકે એિી કલપના જનમી, અને અઢારમી તથા ઓગણીસમી સદીમાં પ્રગવતની આ કલપના નૈવતક, સામાવજક, આવથ્શક અને રાજકી્, એમ સિ્શ ક્ષેત્ોને આિરી લે એિી વ્ાપક બની. એટલે કે એ સદીઓ દરવમ્ાન મનયુષ્જીિનને બધી રીતે ઉતિરોતિર સમૃધિ કરી શકા્ એિી શ્રધિા પષ્શ્ચમના વચંતકોમાં દૃઢ થઈ. શ્રી અરવિંદ અને ગાંધીજી બંનેને આ નિી શ્રધિાનો િારસો મળ્ો છે, અને એટલે અંશે એમના દશ્શનમાં ભારતી્ તત્િો સાથે પષ્શ્ચમના દશ્શનનાં તત્િો પણ ભળ્ાં છે એમ કહી શકા્. ઓગણીસમી સદીમાં નિી કેળિણીનો

પ્રચાર થતાં દેશના સંસકારનેતાઓને સમજાઈ રહ્યું હતયું કે પ્રાચીન તેમ નજીકના ભૂતકાળમાં ભારતમાં અનેક વિભૂવતઓ ઉતપન્ન થઈ હોિા છતાં દેશની સામાન્ જનતાનાે નૈવતક સતર ઘણો નીચો પડી ગ્ાે હતાે અને પષ્શ્ચમની પ્રજાઓને મયુકાબલે ભારતનયું સામાવજક જીિન સંકયુવચત બની ગ્યું હતયું. દેશની રાજકી્ પડતી તથા તેનયું આવથ્શક પછાતપણં પણ એની નૈવતક અને સામાવજક અિનવતનાં પહરણામ હતાં એમ એ સમ્ની નિી પેઢીના વચંતકોને લાગતયું. એટલે ભારતની ઉન્નવત સાધિી હો્ તો, ‘સરસિતીચંદ્ર’માં ગોિધ્શનરામ સૂચિે છે તેમ, પ્રથમ પ્રજાનયું નૈવતક અને ધાવમ્શક નિસંસકરણ થિયું જોઈએ એિી પ્રબળ માન્તા રાષ્ટટ્ી્ કાઁગ્ેસની સથાપના કરનાર પેઢીમાં દૃઢ થઈ હતી. ગાંધીજી અને શ્રી અરવિંદના જીિનપયુરુષાથ્શનયું મૂળ પ્રેરકબળ પણ આ માન્તામાંથી આવ્યું હશે એમ જણા્ છે. ગાંધીજી કહે તા કે એક પણ વ્ષ્​્તનયું પતન કે તેની ઉન્નવત એટલે અંશે સમગ્ સમાજના પતન કે ઉન્નવતનયું કારણ બને છે. શ્રી અરવિંદના આધ્ાષ્તમક અવભલાષમાં પણ આ માન્તા ગવભ્શત રહે લી છે. એટલે પોતાના આધ્ાષ્તમક વિકાસ દ્ારા ભારતની ઉન્નવત સાધિાની તમન્નામાંથી એમની જીિન્ાત્ા શરૂ થઈ હતી એમ કહી શકા્. એ સાધના જ ેમ પ્રગવત કરતી ગઈ તેમ દેશસેિાની એમની મહે ચછાનયું માનિસેિાની અવભલાષામાં રૂપાંતર થ્યું. આમ, બંનેનો ઉદ્ેશ વ્ષ્​્તના ઊધિથીકરણ દ્ારા સમષ્ષ્ટનો વિકાસ સાધિાનો હતાે. ગાંધીજી અને શ્રી અરવિંદ િચચે જ ે ભેદ છે તે એમની આધ્ાષ્તમક વિકાસની ભાિના પરતિેનો છે. બહયુ સાદી ભાષામાં એમ કહી

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨89


શકા્ કે ગાંધીજીનાે અવભલાષ મનયુષ્ને પશયુમાંથી માનિ બનાિ​િાનો હતો, જ્ારે શ્રી અરવિંદનો પયુરુષાથ્શ મનયુષ્ને માનિમાંથી દેિ બનાિ​િા માટેનો હતો. એટલે કે ગાંધીજીનો પ્ર્તન, મનયુષ્ પોતાના સિભાિના હહં સક અંશોનયું વન્મન કરી પરસપર વ્િહારમાં પ્રેમના કા્દાને અનયુસરે તે માટેનો હતાે, જ્ારે શ્રી અરવિંદ એ હહં સક અંશાેને સદંતર વનમૂ્શળ કરે એિી દૈિી શષ્​્ત દ્ારા મનયુષ્સિભાિના રૂપાંતર માટે અને એના જીિનને દૈિી જ્ાન, પ્રેમ અને આનંદની અવભવ્ષ્​્તરૂપ બનાિ​િા માટે પ્ર્તનશીલ હતા. સથૂળ દૃષ્ષ્ટએ જોતાં આ ઉદ્ેશાે કદાચ પરસપરવિરાેધી જણા્, પરં તયુ િસતયુતઃ તે પરસપરવિરોધી નહીં, પણ પૂરક છે. પોતાના સિભાિમાં રહે લા આસયુરી, હહં સક અંશોનયું મનયુષ્ વન્મન કરે નહીં ત્ાં સયુધી એમને વનમૂ્શળ કરિાના પયુરુષાથ્શ માટે તે પ્રિૃતિ બની શકે જ નહીં, એ તદ્ન સપષ્ટ છે. બીજી બાજયુ એ પણ એટલયું જ સપષ્ટ છે કે મનયુષ્સિભાિના આસયુરી અંશો તદ્ન વનમૂ્શળ થા્ નહીં તો એમનયું વન્મન હમેશાં મયુશકેલ રહે િાનયું અને તે િારં િાર મનયુષ્ના અંકયુશમાંથી મયુ્ત થઈ એના સિભાિના દૈિી અંશો સામે જંગ ખેલિાના. ગાંધીજી આ િસતયુ સિીકારતા. મનયુષ્જીિન કયુ રુક્ષેત્નયું ્યુધિ છે એમ તેઓ ઘણી િાર કહે તા અને પોતાની કૌરિ​િૃવતિઓ સામે પાંડિ​િૃવતિઓ સબળ બનાિ​િા વ્ષ્​્તએ સતત જાગ્ત રહે િાની આિશ્કતા ઉપર ભાર મૂકતા. એમ કહે િા્ છે કે સામાન્ જનતાની નૈવતક ઉન્નવત માટેનાે ગાંધીજીનાે પ્ર્તન માત્ ‘એવથકલ’ એટલે કે બયુવધિએ સિીકારે લા કે

પરં પરાપ્રાપ્ત માન્તાના નૈવતક વસધિાંતોના પાલન માટેનો હતો. જનતાના જીિનમાં જ ે પ્રકારનયું પહરિત્શન ગાંધીજીને અપેવક્ષત હતયું તે અંગે આ માન્તા ્થાથ્શ લાગે છે. પરં તયુ ગાંધીજીએ પોતે જ ે ઉદ્ેશથી દહરદ્રનારા્ણની સેિાની દીક્ષા લીધી હતી અને તે સેિાને પોતાનયું જીિન સમવપ્શત ક્યુાં હતયું એ જોતાં એ વિધાન વબલકયુ લ ્થાથ્શ નથી. ગાંધીજીનો ઉદ્ેશ આધ્ાષ્તમક જ હતાે. એમણે અનેક િાર કહ્યું હતયું કે એમના જીિનની સિ્શ પ્રિૃવતિઓનયું મૂળ પોતાની મોક્ષ માટેની ઝંખનામાં હતયું. મોક્ષની એમની કલપના પણ પરં પરાગત કલપનાથી વભન્ન હતી. આ પ્રત્ક્ષ સૃષ્ષ્ટની બહાર રહે લા કોઈ દૈિી તત્િ સાથે નહીં પરં તયુ એ સૃષ્ષ્ટમાં જ, અને વિશેષે એની મૂંગી જનતામાં, પ્રગટ થતા ઈશ્વર સાથે એમને તાદાતમ્ સાધિયું હતયું. પરં પરાગત સાધનાનો ઉદ્ેશ પ્રત્ક્ષ સૃષ્ષ્ટનયું અષ્સતતિ ભૂલી જઈ ઈશ્વરની કે વનગયુ્શણ બ્હ્મની અનયુભૂવત કરિાનો હતો. શ્રી અરવિંદની સાધના પોતાની સિતંત્ ચેતનાનયું વિલોપન ક્ા્શ વિના એ ચેતના દ્ારા જ સૃષ્ષ્ટનાં જડ અને ચેતન સિ્શ રૂપો સાથે અને એમના મૂળ રૂપ વિશ્વચેતના સાથે તાદાતમ્ વસધિ કરિા માટેની, અને એ સિ્શથી અવલપ્ત એિી પૂણ્શપયુરુષોતિમરૂપ અક્ષરચેતનાની અનયુભૂવત કરિા માટેની હતી. ગાંધીજીનાે પ્ર્તન આ બંને સાધનાપ્રકારોથી વનરાળાે હતાે. ચેતનમાત્ની એકતાનાે ઉતિરોતિર િધારે ઊંડો અનયુભિ કરાિ​િો1 એને તેઓ હહં દયુ ધમ્શનયું અંતસતત્િ માનતા. એટલે એમનો અવભલાષ આ પ્રત્ક્ષ સૃષ્ષ્ટમાં મનયુષ્માત્, અથિા કહો કે પ્રાણીમાત્ સાથે તાદાતમ્ સાધિાનાે હતાે. એમની દૃષ્ષ્ટએ એિા

1 “...progressive realization of the unity of all life...” ૨9૦

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


તાદાતમ્નાે અનયુભિ તે જ ઈશ્વરદશ્શન. આ અવભલાષ શ્રી અરવિંદની સાધનાના ઉદ્ેશ કે લક્​્થી જરૂર વભન્ન છે, પણ તે માત્ સામાવજક નીવતના સતરનો છે ને આધ્ાષ્તમક નથી એમ કહે િયું ્થાથ્શ નથી લાગતયું. અને છેલ્લે શ્રી અરવિંદ અને ગાંધીજીની સાધના િચચે એમનાં સાધન પરતિેનો ભેદ. શ્રી અરવિંદ કરતાં ગાંધીજી ્મવન્મો તથા વ્રતોના પાલનને િધારે મહત્િ આપતા જણા્ છે તે કારણે એમની અને શ્રી અરવિંદની સાધનદૃષ્ષ્ટમાં જ ે સામ્ રહે લયું છે તે ભયુલાઈ જા્ છે. આધ્ાષ્તમક જીિનમાં ગાંધીજીએ વ્રતનયું મહત્િ સિીકા્યુાં હતયું તે કેટલાકને એમના પ્યુહરટન માનસનયું ફળ લાગે છે. એમની સાધના નૈવતક સતરની હતી અને આધ્ાષ્તમક નહોતી એ માન્તા પાછળ આ પણ એક કારણ હોઈ શકે. પરં તયુ ગાંધીજીનાે વ્રત તથા વન્મો માટેનો આગ્હ પોતાની તથા સામાન્ જનસિભાિની વનબ્શળતાઓના જ્ાનમાંથી ઉદભવ્ો હતો. એમ સંભિે કે એમના સહકા્​્શકતા્શઓમાંથી થોડાકને એ વ્રત કષ્ટદા્ક લાગ્ાં હશે, અને તેમનામાં પ્યુહરટન માનસની અમયુક વનબ્શળતાઓ વિકસી હશે. પરં તયુ ગાંધીજીએ પોતે તો એમના વન્મબધિ જીિનમાંથી, તપમાંથી પ્રાપ્ત થતી વચતિશયુવધિ અને આંતરપ્રસાદના શયુધિ આનંદ વસિા્ બીજયુ ં કશયું અનયુભવ્યું નહોતયું. ટૉલસટૉ્ અને ગાંધીજી િચચેનો ભેદ સમજાિતાં એક પ્રસંગે રિીનદ્રનાથ ઠાકયુ રે કહ્યું હતયું કે ટૉલસટૉ્ના જીિનમાં અહમ્ની સામે અવભમાનપ્રે્યો બળિો જણા્ છે, જ્ારે ગાંધીજીના જીિનમાં શયુધિ ધમ્શજીિનની પ્રસન્નતા છે.1 એમના હૃદ્ની

આ ઊંડી સિસથતાનયું રહસ્ એમની ઈશ્વર વિશેની શ્રધિામાં અને ગીતાના અભ્ાસ દ્ારા કેળિેલી અનાસષ્​્તમાં હતયું. આતમશયુવધિ માટેની સાધનામાં એમનાે અંવતમ આધાર સિપ્ર્તન જ ેટલો જ ઈશ્વરકૃ પા ઉપર, રામનામની અમોઘ શષ્​્ત ઉપર હતાે. એમના હૃદ્માં રામભષ્​્ત કેટલી ઊંડી પ્રવતષ્ઠિત થઈ હતી એ નીચેના ઉતારા ઉપરથી જણાઈ આિશે : મા નથી, બાપ નથી, ભાઈ નથી, એિો હં યુ છત્હીન છયુ ં તેને રામ એ સિ્શસિ છે. આિી ઊંડી ભષ્​્ત જ ેનયું સાધન હતી તે સાધના આધ્ાષ્તમક નહોતી એમ કહે િયું કોઈ દૃષ્ષ્ટએ ્થાથ્શ લાગતયું નથી. શ્રી અરવિંદનાે તેમ ગાંધીજીનો પ્ર્તન આતમસમપ્શણ દ્ારા પોતાની જાતને દૈિી શષ્​્તનયું કે ઈશ્વરી પ્રેરણાનયું િાહન બનાિી દેિાનો હતો; તેમની િચચેનો ભેદ આતમસમપ્શણની રીત અંગેનો છે. ગાંધીજીનો અવભલાષ પોતાની જાતને શૂન્ બનાિી ઈશ્વરપ્રીત્થવે સમગ્ જીિનને એક સેિા્જ્ બનાિ​િાનો હતો. એમણે કલપેલી શૂન્તા તે બૌધિ ગ્ંથોમાં જ ેનયું િણ્શન છે તે વનિા્શણ અથિા િેદાંતે કલપેલી વનગયુ્શણ બ્હ્મની અનયુભૂવત નહીં, પણ ગીતાએ ઉપદેશેલી અનાસષ્​્તના પાલન દ્ારા સિ્શ મનયુષ્ોના હૃદ્માં િસતા ઈશ્વરનયું શરણ સિીકારી એની પ્રેરણા અનયુસાર જીિનની સિ્શ પ્રિૃવતિ એ છે. ગાંધીજીના જીિનનાં આ િચનને આપણે પ્રમાવણત થતયું જોઈએ છીએ. શ્રી અરવિંદનો પૂણ્શ્ોગ પણ પ્રપવતિ્ોગનયું જ વિકવસત રૂપ

1. “With Gandhi, everything is nature — modest, simple, pure. While his struggles are hallowed by religious, serenity, with Tolstoy everything is proud revolt against pride.”

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨91


શમનને પહરણામે એનાં બીજાં રૂપોનયું પણ શમન થિાનયું જ, એટલે ગાંધીજી જ ે આતમસમપ્શણ માટે પ્ર્તનશીલ છે તે શ્રી અરવિંદની સમપ્શણની ભાિનાથી ઊતરતયું નથી. ભેદ એટલો છે કે ગાંધીજી આતમસમપ્શણના અનયુભિને જ મોક્ષ માને છે. જ્ારે શ્રી અરવિંદની દૃષ્ષ્ટએ તે આધ્ાષ્તમક ્ાત્ાનયું એક આિશ્ક પગલયું છે. એમણે કલપેલી ્ાત્ાનયું અંવતમ ધ્ે્ તો મનયુષ્ની અહમ્શૂન્ ચેતનામાં ઈશ્વરી શષ્​્તનો ને ચેતનાનો સંપૂણ્શ આવિભા્શિ છે. આ બે દશ્શનો અને માગયો વભન્ન દેખાિા છતાં પરસપરવિરોધી નથી. આધ્ાષ્તમક જીિનના વજજ્ાસયુને બેમાંથી એક પ્રત્ે આકષ્શણ થા્ તે સંભિે, પરં તયુ તેથી તેણે બીજા માગ્શની અિગણના કે વનંદા કરિાની જરૂર નથી. [ગથાંધીજીની ્સત્ય્સથાધનથા અને બીજા લેખો પયુસતકમાંથી]

છે. એનાે અવભલાષ, આ વ્​્ત સૃષ્ષ્ટના સજ્શનમાં ઈશ્વરી પ્ર્ોજનની વસવધિ અથવે સાધકની સમગ્ ચેતનાને દૈિી શષ્​્તનયું િાહન બનાિ​િાનો ને તેનયું દૈિીકરણ વસધિ કરિાનો છે. આ બંને પ્રકારની સાધનામાં અપેવક્ષત આતમસમપ્શણ, વ્ષ્​્તના અહમ્નયું સંપૂણ્શ વિલોપન માગી લે છે. શ્રી અરવિંદનાં દશ્શન અનયુસાર મનયુષ્નો અહમ્ તેનાં શરીર, હૃદ્, મન, બયુવધિ એમ એની ચેતનાના દરે ક કોશમાં અંતહહ્શ ત રહે લો હો્ છે. એમના પૂણ્શ્ોગના સાધકે સિ-અહમ્નાં એ સિ્શ રૂપોનયું પોતાની ચેતનાને ઈશ્વરાવભમયુખ કરી શમન કરિાનયું હો્ છે. ગાંધીજીનો પ્ર્તન મયુખ્તિે મનયુષ્ની ધમ્શબયુવધિમાં વ્​્ત થતા અહમ્ના રૂપના વિલોપન માટે હતો. ...ગાંધીજીનો પ્ર્તન એ અહમ્ના અંશાેનયું વિલોપન કરી અંતરાતમાના અિાજરૂપ શયુધિ, વનરહમ્ ધમ્શબયુવધિના આદેશનયું પાલન કરિાનો હતો. એ આદેશને તેઓ સત્ તરીકે ઓળખતા. અહમ્ના આ એક રૂપના 

રસકીન અને ગાંધી બધી માનિપ્રિૃવતિઓને આિરી લેનાર પા્ાના મૂલ્ તરીકે ન્ા્ને સિ્શત્ સિીકારિામાં આિે છે. અને છતાં, ન્ા્ એટલે શયું તેની સમજ જયુ દી જયુ દી હો્ છે. મૂડીિાદમાં સરળ ન્ા્ તોળનાર તથા કયુ શળ લિાદ તરીકે ‘મયુ્ત બજાર’નયું આ બાબત ખાસ મહત્િ ગણા્ છે. તેનયું ધ્ે્ છે : “દરે કને દરે કની કા્​્શક્ષમતા મયુજબ િળતર મળિયું જોઈએ અને નબળાં–દૂબળાંનયું તો પછી ભલે જ ે થિાનયું હો્ તે થા્.” “Each according to his ability and Devil take hindmost”. રષ્સકન અને ગાંધી કા્​્શક્ષમતાનયું મહત્િ સંપવતિ પ્રાપ્ત કરિામાં સિીકારે છે, પણ ઉપ્ોગ કરિામાં નહીં. એ માટે તો “દરે કને દરે કની આિશ્કતા મયુજબ િળતરનો વસધિાંત લાગયુ પડિો જોઈએ” એમ તેઓ કહે છે. આ કારણે રષ્સકને ટટ્સટીવશપના સૈધિાંવતક વિચારનો આવિષકાર ક્યો અને ગાંધીએ તેને એક પૂણ્શ રૂપ આપ્યું. બીજી બાજયુ , સામ્િાદે ઉતપાદનનાં બધાં સાધનોની સામાવજક માવલકી િડે ખાનગી માવલકીની પ્રથાનો અંત લાિ​િાની રજૂ આત કરી. એમ કરીને અસમાનતાને ઊગતી જ ડામી દેિાનો વિચાર તે પ્રસતયુત કરે છે. મૂડીિાદ તથા સામ્િાદનો, રષ્સકન ‘મધ્મ માગ્શ’ અપનાિીને આંવશક રીતે, અને ગાંધી તો સિા​ાંશે, અસિીકાર કરે છે. તેમની દૃષ્ષ્ટએ મૂડીિાદ અનૈવતક છે. તેના પા્ામાં સંપવતિ એકઠી કરિાની તેની રીત છે. પ્રો. એમ. એલ. દાંતિાલા [અનટયુ વધસ લાસટ પયુસતકમાંથી]

૨9૨

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ગાંધી અને ઝીણા લુઈ વિશર

મહમદઅલી ઝીણા પોતાને ગાંધીજીના

પ્રવતસપધથી માનતા હતા. તે આરસની ભવ્ અધ્શચંદ્રાકાર કોઠીમાં રહે તા હતા. એ બંગલો એમણે બીજા મહા્યુધિના ગાળામાં બંધાવ્ો હતો. 1942માં હં યુ એમને મળ્ો ત્ારે એમણે કેવફ્ત દેતા હો્ તેમ કહે લયું, ‘હજી એની પૂરી સજાિટ થઈ નથી રહી.’ ઝીણાની ઊંચાઈ છ ફૂટ ઉપર હતી, િજન નિ સટોન હતયું. તેઓ છેક સોટા જ ેિા પાતળા હતા. એમનયું મોટયુ ં માથયું સફે દ િાળથી ઢંકા્ેલયું રહે તયું — િાળ પાછળની બાજયુ િળેલા રહે તા હતા. એમનયું માેં ચપટયુ ં હતયું. નાક લાંબયું અવણ્ાળયું હતયું. ગાલમાં ઊંડા ખાડા હતા, તેથી ગાલનાં હાડકાં ઊપસી આિેલાં લાગતાં હતાં. દાંત ખરાબ હતા. એ બોલતા નહહ ત્ારે હડપચી નીચે દબાિી દેતા, હોઠ ભીંસી દેતા, મોટી મોટી ભ્રમરો પહોળી કરી દેતા. એને પહરણામે એમના ચહે રા પર વનષેધક ગંભીરતા આિી િસતી. હસતા તો એ ્​્ારે ્ નહીં. મેં ઝીણાને બતાવ્યું કે ધમ્શના, રાષ્ટટ્ના, સરહદના ઝઘડાઓમાં પ્રજાઓ શેકાઈ રહી છે ને તેમાંથી ્યુધિો થ્ાં છે. સંસારને તો આિશ્કતા છે સમરસતાની, જાતજાતનાં અનૈ્​્ની નહીં. ઝીણાએ ઉતિર દીધો, ‘તમે તો આદશ્શિાદી છો. હં યુ વ્િહારિાદી છયુ .ં હં યુ તો જ ે છે તેનો જ વિચાર કરું છયુ .ં દાખલા તરીકે ફ્ાંસ અને ઇટાલીને જ લો. અનેક રીતહરિાજો અને ધમ્શ એક છે. એમની ભાષાઓ પણ એક જ ેિી છે,

મહમદઅલી ઝીણા 1૮76-194૮ મયુષ્સલમ લીગના અગ્ણી આગેિાન અને પાહકસતાનના સથાપક.

છતાં એ બંને જયુ દા છે. ‘તો શયું ્યુરોપમાં છે તેિયું અંધેર આપ અહીં પણ લાિ​િા માગો છો?’ મેં પૂછ્યું. ‘હં યુ તો આજ ે મોજૂ દ છે એિી અલગ પાડનારી ખાવસ્તો જોનારો છયુ .ં ’ એમણે કહ્યું. ઝીણા મઝહબી મયુસલમાન ન હતા. એઓ શરાબ પીતા, ડયુક્રનયું માંસ પણ ખાતા. ઇસલામમાં એ બંનેનો વનષેધ કરે લ છે. તે ભાગ્ે જ મષ્સજદમાં જતા. તેઓ ન’તા જાણતા અરબી, ન’તા જાણતા ઉદૂ્શ. ચાળીસ િષ્શની ઉંમરે એમણે પોતાના મઝહબ બહારની એિી અઢાર િષ્શની પારસી છોકરી સાથે લનિ કરે લાં. બીજી બાજયુ એમની એકની એક દીકરીએ વરિસતી બની ગ્ેલા એક પારસી સાથે વિ​િાહ ક્ા્શ તો એમણે તેનયું નામ જ છોડી દીધયું. એમની પતની પણ એમને છોડી ગઈ હતી.

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨93


એમને છોડી ગ્ા પછી 1929માં તે મરણ પામી હતી. પછીનાં િષયોમાં એમની બહે ન ફાવતમા એમની સદાની સાથી ને સલાહકાર બની. બહે નની સૂરતશકલ પણ ભાઈના જ ેિી જ હતી. પોતાના જાહે રજીિનની શરૂઆત ઝીણાએ હહં દયુ-મયુસલમાનોને એક કરિાના પ્ર્તનથી કરે લી. 1917માં મયુષ્સલમ લીગની બેઠકમાં હહં દયુઓના કહે િાતા જોર ઉપર બોલતાં એમણે કહે લયું : ડરશો નહીં, તમને એમની સાથે સહકાર અને એકતાથી ચાલતાં ડરાિીને ભગાડિા માટે આ એક હાઉ ઊભો કરિામાં આિેલ છે. આ હાઉ પોતાની સતિા ટકાિી રાખિા માટે જરૂરનો છે. ઝીણા કાઁગ્ેસના પણ આગેિાન હતા. એમને ઘરે આપેલી બેમાંની પહે લી મયુલાકાતમાં એમણે મને કહ્યું હતયું, ‘હોમરૂલ લીગમાં નહે રુએ મારા હાથ નીચે કામ કરે લયું. ગાંધીએ મારા હાથ નીચે કામ કરે લયું. મયુષ્સલમ લીગ સથપાઈ તો મેં કાઁગ્ેસને હહં દયુસતાનની આઝાદીના એક પગલા તરીકે લીગને મયુબારકબાદી આપિા કાઁગ્ેસને સમજાિી. 191૫માં મયુંબઈમાં કાઁગ્ેસ અને લીગની બેઠક એક જ િખતે રખાિી, કે જ ેથી ઐ્​્ની ભાિના પેદા થા્. અંગ્ેજોને આ એકતામાં ભ્ દેખા્ો. ખયુલ્લી બેઠક બંધ કરાિી. મારો હે તયુ હતો હહં દયુ-મયુષ્સલમ એકતા. આથી બેઠક બંધ જગામાં થઈ. 1916માં મેં લખનૌમાં બંનેની બેઠક એક િખતે કરાિી. લખનૌ કરાર કરાિ​િામાં મારો ઠીક પ્રમાણમાં હાથ હતાે. 1920માં ગાંધી આગળ આવ્ા ત્ાં સયુધી આ હાલત હતી. પછી હહં દયુ-મયુષ્સલમ સંબંધો બગડિા લાગ્ા. 1931ની ગોળમેજી ૨94

પહરષદ િખતે હં યુ સાફ જોઈ શ્​્ો કે એકતાની િાતો નકામી છે. ગાંધીને એકતા જોઈતી ન હતી. હં યુ વનરાશ થઈ ગ્ો. મેં ઇંગલૅનડમાં જ રહી જિાનયું નક્ી ક્યુાં. 193૫ સયુધી હં યુ ત્ાં રહ્ો. હહં દયુસતાન પાછા આિ​િાનો મારો ઇરાદો જ ન હતો. પણ હહં દયુસતાનથી આિતા વમત્ો મને ત્ાંની હાલતની િાતો કહે તા હતા ને હં યુ ત્ાં ઘણં કરી શકયું એમ છયુ ં એિયું સૂચિતા. છેિટે મેં હહં દયુસતાન પાછા જિાનો વનણ્શ્ ક્યો.’ ઝીણા એકશ્વાસે ઊકળતા હદલે બધી િાત કહી ગ્ા. જરા થાેભીને વસગારે ટનો દમ લઈને એમણે પાછયુ ં બોલિા માંડ્યું, આ બધી િાતો કરીને હં યુ તમને એ બતાિ​િા માગયું છયુ ં કે ગાંધીને આઝાદી નથી જોઈતી. અંગ્ેજો ચાલ્ા જા્ એિયું એ માગતા નથી. એ તો સહયુપ્રથમ હહં દયુ છે. નહે રુ પણ નથી માગતા કે અંગ્ેજો ચાલ્ા જા્. એ બંનેને હહં દયુ રાજ્ જોઈએ છે. ‘ન્ૂ્ૉક્શ ટાઇમસ’ના સંિાદદાતા જ્ૉજ્શ ઈ. જોનસ ઝીણાને અનેક િાર મળ્ા હતા. તેમણે પોતાના ‘ટ્યુમલટ ઇન ઇષ્નડ્ા’ નામના પયુસતકમાં લખ્યું છે, ઝીણા એક ઉચચ કોટીના રાજકારણી કારીગર છે, તેઓ ઇટાલીના મેહક્ાિેલીની નીવતશૂન્ પહરભાષામાં િાત કરે છે. એમની અંગત ખોડ છે એમનયું હકન્નાખોર મૌન, અહં કાર અને વજદ્ી િલણ. એ ભારે િહે મી આદમી છે, એ એિયું માની બેઠા છે કે એમને જાતજાતના અન્ા્ો થ્ા છે. એમની દબાિી રાખેલી ઉગ્તા માનવસક રાેગની સીમાએ પહોંચી ગઈ છે. પોતાની જાતમાં જ રાચતા અને બીજાથી વનરાળા પડી ગ્ેલા ઝીણા એિા

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ઘમંડી છે કે એમનામાં વિ​િેક રહ્ો નથી. ઝીણા વસિા્ના લીગના બધા જ આગેિાનો મોટા મોટા જાગીરદાર, જમીનદાર તથા નિાબ હતા. મયુષ્સલમ લીગને નાણાં આપનારા એ જમીનદારોએ મયુસલમાન હકસાનોને હહં દયુ હકસાનથી જયુ દા પાડિા મઝહબનો આશરો લીધો. જમીનદારોનો બનેલો મયુસલમાનોનો ઉચચ િગ્શ અને મધ્મ િગ્શ ઝીણાને પક્ષે હતો, પણ એને પોતાનયું સંખ્ાબળ િધારિા હકસાનોની જરૂરત હતી. મઝહબનો જયુ સસો જગાડિાથી મયુસલમાન હકસાનોને હાથમાં લઈ શકાશે એિયું એમને તરત જ સમજાઈ ગ્યું. પાહકસતાનમયુસલમાનોનયું અલગ રાજ્ એ એમનો મંત્ બન્ાે. ઝીણાની કલપનાના પાહકસતાનમાં જ ે છ કરોડ મયુસલમાનોનો સમાિેશ થતો હતો તેઓ મયુષ્સલમ બહયુમતી પ્રાનતોમાં હોિાથી હહં દયુઓના દબાણથી મયુ્ત હતા, તો્ એિયું પાહકસતાન પ્રાપ્ત કરિા ધમ્શની ને રાષ્ટટ્િાદની લાગણી ઉશકેરિી જરૂરની હતી, સાથે હહં દયુ બહયુમતી પ્રાનતોમાંના હહં દયુઓની લાગણી પણ એ રીતે ઉશકેરા્ ને તે પ્રાનતોમાં િસનારા મયુસલમાનોને િેઠિયું પડે તેનો પણ વિચાર કરિાનો હતો. ઝીણા પાસાે ફેં કિા તૈ્ાર થઈ ગ્ા. રહહતધમ્શ ઝીણા સાંપ્રદાવ્ક રાજ્ ઊભયું કરિા માગતા હતા. પૂણ્શપણે ધાવમ્શક એિા ગાંધી વબનમઝહબી રાજ્ માગતા હતા. હહં દયુ અને મયુસલમાનોના પરસપરના સંબંધોમાં એકબીજા પ્રત્ેની શયુભ િૃવતિની ને સહાનયુભૂવતની આિશ્કતા હતી એમાં તો સંદેહ નથી જ. ગાંધીજીની મનયુષ્- સિભાિની એટલી ખાતરી હતી કે ધીરજપૂિ્શક એટલયું

સાધી શકાશે એિયું એમને લાગ્ા કરતયું હતયું. એથી ઊલટયુ ં ઝીણાને તો તરત ને તરત બે ટયુકડા જોઈતા હતા. ગાંધીજી રાષ્ટટ્ી્તાના સૂત્ે ભારતને એક કરિા માગતા હતા, ઝીણા ધમ્શની સયુરંગ ચાંપીને એના ટયુકડા કરિા માગતા હતા. 1944ની જ ેલમયુષ્​્તથી માંડીને 194૮માં મૃત્યુ આવ્યું ત્ાં સયુધી ભાગલાની ઘટનાનયું કરુણ દયુ:ખ ગાંધીજીને માથે ઝઝૂમતયું રહ્યું. 1944નો જૂ ન આિતાં ગાંધીજી બીમારીમાંથી કંઈ સિસથ થ્ા ને પાછા રાજકારણના મેદાનમાં ઊતરી પડ્ા. એમણે િાઇસરૉ્ િેિલને મયુલાકાત માટે લખ્યું. િેિલે જિાબ આપ્ો : આપણાં બેનાં દૃષ્ષ્ટવબંદયુ િચચે જ ે મૂળભૂત ભેદ છે તેનો વિચાર કરતાં મને લાગે છે કે આપણી મયુલાકાતનો કંઈ અથ્શ નહીં રહે . આથી ગાંધીજીએ પોતાનયું ધ્ાન ઝીણા ઉપર ઠેરવ્યું. ગાંધીજી હમેશાં એિયું માનતા રહ્ા હતા કે કાઁગ્ેસ અને મયુષ્સલમ લીગ િચચે સમજૂ તી થઈ જા્ તો ઇંગલૅંનડનો ભારતને સિતંત્તા આપ્ા વિના છૂટકો ન થા્. રાજગોપાલાચારીના પ્રે્ા્શ ગાંધીજીએ 17મી જયુ લાઈએ ઝીણાને પત્ લખ્ો. તેમાં માંહોમાંહે િાતચીત થા્ એિી સૂચના કરી. લાંબો લાંબો પત્વ્િહાર ચાલ્ો. ગાંધીઝીણા મયુલાકાતો 9 મી સપટેમબરથી શરૂ થઈ ને 26મી સપટેમબરે પડી ભાંગી. તે પછી એમની િચચેનો આખો પત્વ્િહાર છાપાંઓમાં જાહે ર કરી દેિામાં આવ્ાે. ગાંધીજી અને ઝીણાની િચમાં બે રાષ્ટટ્ના વસધિાંતની માેટી દીિાલ પડેલી હતી.

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨95


વમ. ઝીણાની ષ્સથવત સધધર છે. એમની પાસે એઓ આપી શકે એિી — જ ેની વમ. ગાંધીને અવતશ્ અને તાતકાવલક જરૂર છે એિી — એક િસતયુ છે. એ િસતયુ છે અવધકારનો મોટો હહસસો તરત જ સોંપી દેિા સારુ વબ્ટન પર દબાણ લાિ​િા માટે જરૂરી એિા મયુસલમાનોનો સહકાર. એથી ઊલટયુ,ં વમ. ગાંધી પાસે વમ. ઝીણાને આપિાની એિી કોઈ િસતયુ નથી જ ેને માટે વમ. ઝીણા થોભી ન શકતા હો્. વમ. ઝીણાની દૃષ્ષ્ટએ સિતંત્તા એક કે બે િષ્શ િહે લી મળે તેનયું મયુસલમાનોના હક્ના રક્ષણની સરખામણીમાં કશયું જ મૂલ્ નથી. રીઢા સોદાબાજોના પેંતરાનયું આ રીઢયું પૃથક્રણ છે. ઝીણા સિતંત્તા સારુ થોભી શકે તેમ હતયું. ગાંધીજી જાણતા હતા કે સિાધીનતા મેળિી લેિાનો એ જ મોકો હતાે. એ િખતે તો ઇવતહાસ િચમાં આવ્ાે ને ઝીણાના મનસૂબા ઉથલાિતો ગ્ો, પણ પછી કાબેલ ઝીણાએ ઇવતહાસને પણ ઉથલાવ્ાે. અનયુ. સોમભાઈ પટેલ, મગનભાઈ ના્ક

‘આપણે બે રાષ્ટટ્ના વસધિાંતની બાબતમાં એકમત ન થઈ શકીએ? આ પ્રશ્નનો આતમવનણ્શ્ના ધોરણે તાેડ ન નીકળી શકે?’ ગાંધીજીએ દલીલ કરી. ગાંધીજીની સૂચના એિી હતી કે મયુષ્સલમ બહયુમતીિાળા બલયુવચસતાન, વસંધ તથા સરહદ પ્રાનતોમાં ને બંગાળ, આસામ તથા પંજાબમાં લોકમત લેિામાં આિે. મત જો અલગ થિાના પક્ષમાં આિે તો એિા કરાર કરિામાં આિે કે હહં દ સિતંત્ થતાં બને તેટલયું જલદી એમનયું અલગ રાજ્ બનાિ​િામાં આિે. ઝીણાએ ત્ણ િાર ‘નહીં’ કહ્યું. એમને તો અંગ્ેજોની હાજરીમાં જ હહં દના ભાગલા જોઈતા હતા. મત લેિાની એમની ્ોજના પણ વનરાળી જ હતી. એમની માગણી એિી હતી કે અલગ થિાના પ્રશ્નનો વનણ્શ્ માત્ મયુસલમાનોની બહયુમતીથી જ કરિામાં આિે. ગાંધી ઝીણાની એ સૂચના માન્ ન રાખી શકે તે સપષ્ટ જ હતયું. િૉવશંગટનના એલચી ખાતા તરફથી તૈ્ાર કરિામાં આિેલા ગાંધી-ઝીણા મયુલાકાતો અંગેના ખરીતામાં લખ્યું છે :

[ગથાંધીજીની કહથાિી પયુસતકમાંથી] 

સપ્ટેમ્બર-ઑ્​્ટો્બર, 2021 નિજીિન સેિકો િગર નિજીિનની વિકાસિાતા્શ અધૂરી છે. તેમની વનઠિા અને મહે નતને કારણે જ નિજીિન દસ દા્કા ઉપરાંતથી પોતાનો ધમ્શ બજાિી રહ્યું છે. શ્રી ઉમેશભાઈ વશ. રાણા, બાઇષ્નડગ વિભાગ, જ.તા. • 09–09–1963 • 11–09–1964 શ્રી ્જ્ેશભાઈ જ. વત્િેદી, પ્રકાશન વિભાગ, શ્રી વબભાષભાઈ કૃ . રામટેકજી, ઑફસેટ વિભાગ, • 26–09–19૫9 શ્રી મહે નદ્રવસંહ ઝા. ગોહહલ, ઍસટેટ વિભાગ, • 0૮–10–1960

૨96

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ગાંધી અને આંબેડકિર પ્રકાશ ન. શાહ

્સંકિેલાતે નિમે દા્કે આંબેડકર શતાબદી

િષ્શમાં પ્રિેશી રહ્ા છીએ ત્ારે હદલમાં એક શૂળની પેઠ ે એ િાતનયું સમરણ અિશ્ છે કે ગાંધીના ગયુજરાતે આ િષયોમાં બે િરિા િણ્શવિદ્ેષી ઉતપાતો િહો્ા્શ ને િેઠા છે. આ જ દસકાએ ખામ અને ખાસ સરખા રાજકી્ વ્ૂહોની ચડતીપડતી અને આટાપાટાનો્ે અનયુભિ ક્યો છે. ખામના ઘટકો તે ‘કે’ કહે તા ક્ષવત્​્, ‘એચ’ કહે તાં હહરજન, ‘એ’ કહે તાં આહદિાસી અને ‘એમ’ કહે તાં મયુષ્સલમ. ખામના જિાબમાં જ ે ખાસ ફૉમ્યુ્શલા વિકસી કે િકરી એમાં ‘એમ’ને સથાને ‘એસ’ કહે તાં સિણ્શની પ્રવતઠિા થઈ. પણ એક િાત ચોક્સ કે આિા વિભાિનાવ્ૂહ અને એમનો વ્િહાર આમઆદમી નામની જણસનો તો છેદ જ ઉરાડીને ચાલે છે અને સિરાજલા્ક લોકશાહીનો જ ે આરાધ્દેિ તે નાગહરક તો આ પ્રવક્​્ામાં એટલે કે વિવક્​્ામાં ્​્ાં્ ખોિાઈ જા્ છે. બૅહરસટર અને કમ્શિીર મો. ક. ગાંધીએ ધંધે ખેડૂત અને િણકર પૈકી ઓળખાિયું પસંદ કરી કોચરબમાં પહે લયું આશ્રમથાણં નાખ્યું અને શહે ર સયુધરાઈથી માંડીને ગયુજરાત િના્શ્​્યુલર સોસા્ટી તેમજ ગયુજરાતી સાહહત્ પહરષદ તરે હની રે નેસાંસ સંસથાઓમાં્ે વિવધસર પ્રિેશની રીતે વિચા્યુાં ત્ારે એમની ચાલના ને પહરકલપના વ્ાજિટયુ ં કરી નભતા બેઠાખાઉ િાવણ્ાની કે દૂબળે નભતા ખેડયુની તો નહોતી. એક અથ્શમાં અખંડ એિો અવભગમ એમનો

ડૉ. ભીમરાિ આંબેડકર 1૮91-19૫6 બંધારણના ઘડિૈ્ા અને દેશના પ્રથમ કા્દા પ્રધાન.

હતો : ઉજવળ્ાત િાવણ્ાબામણની કે કણબી ખેડૂતની કે હહરજન િણકરની નહીં પણ નખવશખ નાગહરક વજંદગી માટેની ખોજ એ હતી. નૂતન નાગહરકતાની એમની ખોજની માનિી્ ભોં્ કેિી પાક્ી હશે એ તો આશ્રમમાં હહરજનપ્રિેશની િાતને િળગી રહીને એમણે આશ્રમનયું અષ્સતતિ ભ્માં મૂ્​્યું હતયું એ એક દૃષ્ટાંતથી્ે સમજાઈ રહે છે. ગાંધીની પ્રામાવણક માન્તા અને નીતરી સમજને, તેઓ સમાજના જ ે તબકામાંથી આિતા હતા એને કારણે સિાભાવિક જ પ્રા્ષ્શ્ચતિભાિનાનો પયુટ પણ ચડેલો હતો. ગાંધીસાધનામાંથી રોમ રોમ પ્રા્ષ્શ્ચતિભાિે ભરે લા સમવપ્શત હહરજનસેિકોની એક આખી શૃંખલા નીકળી એની પૂંઠ ે વનઃશંક એિી

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨97


ન્ા્ભાિના પણ રહે લી હતી કે માણસની વજંદગી નહીં જીિી શકનારાઓને વજંદગીની લા્ક સપાટીએ આણ્ા િગર બાકીનો સમાજ પણ પયુખત નાગહરકતાને પાત્ બની શકતો નથી. ગાંધીનો અવભગમ જો પ્રા્ષ્શ્ચતિભાિે ભરે લો છે, તો આંબેડકરનો અવભગમ માણસમાં સિીકારાઈ નાગહરકતામાં સથાવપત થિાના અવધકારભાિે ભારે લો હો્ એ સિાભાવિક પણ છે, કેમ કે જરી અવતશ્ોષ્​્ત િહોરીને્ કહી શકા્ એમ છે કે સમતાપૂિ્શકના નાગહરક અષ્સતતિનયું અવભજ્ાન ગાંધીને કદાચ છેક દવક્ષણ આવફ્કી રે લડબબે થ્યું હશે. પણ આંબેડકરને સારુ િતનઆંગણે જ વનરમા્ેલયું એ રોવજંદયું જ્ાન હતયું. મહે નતમજદૂરીનયું જીિન ગાંધીને માટે ભલે જમાતજયુ દેરો પણ રાજીખયુશીનો સોદો હતો, આપિહો્યો અનયુભિ હતો, જ્ારે આંબેડકર જ ે સમયુદા્માંથી આિતા હતા તેને માટે હડે હડે થતી મહે નતમજદૂરી એ ક્ૂ ર વન્વત હતી : ગાંધીનયું અધ્ાતમ સયુખિસતયુ જીિનને લાંઘી જઈને કષ્ટસહનરૂપે વિકસે, તો આંબેડકરનયું અધ્ાતમ જીિનને નાનાવિધ અવધકારે સંપન્ન બનાિીને વિલસિા ચહે એ કદાચ દયુવન્શિાર હતયું. ભારતી્ રાજનીવતમાં ગાંધીનો સૂ્​્શ તપિા લાગેલો હતો. ત્ારે આંબેડકરનો ધૂમકેતયુસદૃશ પ્રિેશ એ વન:સંશ્ એક ઘટના હતી : ગાંધીને માટે, દાખલા તરીકે એ િાત અક્ષરશઃ સમાચારકથા હતી કે ભીમરાિ રામજી આંબેડકર કોઈ ઉજવળ્ાત બયુવધિજીિીઓમાંથી બહાર આિેલ સેિક નથી પણ જનમજાત દવલત છે. નેતૃતિની બદલાતી આિતી ને બદલાિી જોઈતી તરાહનયું એ ઇંવગત હતયું. હહરજનો સારુ અલા્દા મતદાર મંડળની ૨98

વબ્હટશ સતિાની પેરિીનો વિરોધ પોકારી, અનશન િહોરી વજંદગીને હોડમાં મૂકતે છતે, ગાંધી જો આંબેડકર ટસના મસ ન થા્ અને પોતાને મરિા દે તો તે પણ ક્ષમ્ ગણિાના ને સમજી શકિાના વમજાજમાં હતા. ઊલટ પક્ષે, અનશન િાટે દેશજનતાને અધધરજીિ કરી મેલીને, ગાંધીએ આખી હહં દયુ ઓથયોડૉ્સીને મનોિૈજ્ાવનક રીતે આરોપીના વપંજરામાં ખડી કરી દીધી એ રાજકી્-સામાવજક કીવમ્ાગીરીની આંબેડકરને કદાચ કદરબૂઝ નહોતી. વિવધિૈવચત્​્ જયુ ઓ કે અલગ મતદાર મંડળો મારફતે હહં દયુ સમાજને િધયુ િહે રાતો અને િહેં ચાતો જોઈ ન શકિા બદલ ગાંધી આંબેડકરના ટીકાભાજન બન્ા; પણ આ જ ઉતિર આંબેડકરે ધમા્શનતરની નાજયુ ક વનણ્શ્ઘડીએ સમાજમયુદ્ો પોતાની રીતે સિીકા્યો : એમને એમ લાગ્યું કે હહં દયુધમ્શની બહાર જિામાં સમાજાનતર સાથે રાષ્ટટ્ી્તાનયું્ે અંતર િહોરી બેસિાનો ભ્ છે. હા, એક બૌધિ ધમ્શ એિો છે જ ેની બાબતમાં આિી ધાસતી નથી. િણ્શવિશેષની િાત કરતે છતે સમગ્ સમાજહહત પરતિે સભાનતાનો એક ખાનદાન આંતરવિરોધ એ આંબેડકરની વન્વત હતી. સિરાજની લડતના કોઈ કોઈ તબક્ે વ્ૂહાતમક કે ભાિનાતમક ધોરણે આંબેડકરે અંગ્ેજી રાજિાળા વિ. સિરાજિાળા એિી બે છાિણીઓ ઉપરાંતની ત્ીજી છાિણીને ધોરણે વિચા્યુાં હો્ તોપણ જિાહરલાલ નેહરુની પહે લી કૅ વબનેટમાંની એમની સવક્​્ સહૃદ્, સટીક સામેલગીરી બંધારણવનમા્શણથી માંડીને ઇષ્નડપેનડનટ લેબર પાટથી સમેતની કામગીરી િગેરે ઉપક્મો એમની વ્ાપક સામાવજક સમવપ્શતતાના દ્ોતક છે.

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ગાંધી અને આંબેડકર િચચે એમ તો અંતરમયુદ્ા અિશ્ છે અને શતાબદીિષવે તે વિશે પણ સપષ્ટ થઈ જિયું ઇષ્ટ છે. અસપૃશ્તાવનિારણ સહહતની જોગિાઈપૂિ્શક સમતા અને મૂળભૂત અવધકારોને િરે લા બંધારણમાં જ ે સંસદી્ િહીિટી માળખયું છે એથી ગાંધી ભાગ્ે જ રીઝી શકે. િેસટવમનસટર મોડેલની મ્ા્શદાઓ એમણે િીસમી સદીના પહે લા જ દસકામાં બોલી બતાિી હતી. િળી સમિા્ી તાસીર ને તરાહ િચચે પાટનગરી ને રાજનગરીઓના ગજગ્ાહમાં એમને ગામડયુ ં ખોિા્ેલયું લાગ્યું હો્ એ પણ સિાભાવિક છે. દાદા ધમા્શવધકારી આપણા શીષ્શસથ સિયોદ્વચંતકો પૈકી, અને પાછા બંધારણસભામાં પણ રહે લા. તેઓ એક પ્રસંગ ્ાદ કરતા કે બંધારણ લગભગ ઘડાઈ રહે િામાં હતયું એિામાં હં યુ આંબેડકરને મળ્ો અને મેં કહ્યું : “આમાં સિા્તિ આમસમાજની ખોળાધરીરૂપ રાજ્વનરપેક્ષ પંચા્તી રાજ ્​્ાં છે!” દાદા સંભારતા કે આ પ્રશ્ન સાંભળતાંિેંત આંબેડકર તડૂ કી ઊઠા હતા : ગામડયુ,ં ક્યું ગામડયુ ં : અમને વતરસકારથી ગામને છેડ ે ગોંધી રાખી શોષે છે તે? ગામડાંની ગાંધીભૂવમકા જ ેમ આંબેડકરને તેમ નહે રુને પણ પોતપોતાનાં સરખાં ને જયુ દાં કારણોસર જચેલી નથી. મહાકાવ્ોપમ એિા પૂણા્શહયુવત તબક્ે ગાંધીએ જોકે નહે રુજોગ પત્માં એ મયુદ્ો વ્ાસની પેઠ ે આરડી આરડીને સફયુટ કરે લો છે કે હં યુ આજ ે છે એિાં ગામડાંની િાત નથી કરતો. મારી મથામણ વિકેષ્નદ્રત, શોષણરહહત સમાજને શોભીતા નિા, નરિા ગ્ામસમાજને સારુ છે. નહે રુ, આંબેડકર િગેરે છેિટે તો પષ્શ્ચમના

પ્રબોધનપિ્શ કહે તાં એનલાઇટનમેનટનાં સંતાન છે. બહહષકૃ ત હહતકાહરણી સભાની કે મૂકના્કના પ્રકાશન જ ેિી પ્રારં વભક પ્રિૃવતિઓમાં આંબેડકરની પ્રેરણા એમના બૌધિ ખેંચાણમાં રહે લ સંકેતો ઉપરાંત ફ્ેંચ વત્સૂત્ી—સિતંત્તા, સમાનતા, બંધયુતાની — હશે. ઔદ્ોવગક ક્ાંવત, કૃ વષજીિનમાંથી નગરજીિન ભણીની સંક્ાંવત, આ બધામાં પ્રબોધન અને પ્રગવતની પારાશીશી જોતાં માનસબંધારણ નહે રુ, આંબેડકરનાં હોિાનયું સમજા્ છે. ધનંજ્ કીરના બે અવતશ્ વપ્ર્ ચહરત્ના્ક એટલે કે આંબેડકર ને સાિરકર બંનેમાં આ મયુદ્ે સામ્ છે એ એક રસપ્રદ તપાસમયુદ્ો છે. સાિરકર આમ તો ક્ાંવતિીર, રોમ રોમ હહં દયુરાષ્ટટ્િાદી ને પાછા પવતતપાિન મંહદરના પ્રણેતા. પણ એમને ્ંત્ઉદ્ોગિાદની અપીલ ઓછી નથી. મહારાષ્ટટ્ની વિચારસૃષ્ષ્ટના ઘડતરમાં એમ તો સાિરકરના વિજ્ાનવનઠિ વનબંધોનયું પણ અનેરું આકષ્શણ ને અપ્શણ રહે લાં છે. પણ અહીં મયુદ્ો ઉદ્ોગિાદની ભૂરકીનો અને એ મયુષ્​્તદાતા હોિાની સંવનઠિ પણ મયુગધ માન્તાનો છે. ગાંધી એમાં અપિાદ છે. બાકી, નિસમાજની િાત ગાંધી, આંબેડકર, નહે રુ કોણે નથી કરી? અને ‘ન્ા ગયુજરાત’ના ચૂંટણીનારા કરતાં ઘણી િધારે પ્રવતબધિતા ગાંધી-આંબેડકર-રૉ્-લોહહ્ાિાળાઓની છે એ કંઈ ખાનગી િાત નથી. પણ ઔદ્ોવગક અને ઉતિરઔદ્ોવગક સભ્તામાં મનયુષ્ની શષ્​્તખોજનયું શયું? કોઈ કહે છે, માર્​્શસને પૂછો; કોઈ કહે છે, બયુધિને પૂછો. હલ ્​્ાં છે? બયુધિ કને કે માર્​્શસ કને — આંબેડકરે પ્રશ્ન ઉઠાવ્ો હતો અને બયુધિ પાસે ઉતિર હોિાની પ્રતીવત અસંહદગધ શબદોમાં પ્રગટ પણ કરી હતી.

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

૨99


હિે, કરુણાઅિતાર તથાગત રૂઢ સમાજની બહાર નીકળી આવ્ા એ સાચયું, પણ એમણે શોધેલયું ને ચીંધી બતાિેલયું મયુષ્​્તદ્ાર સમાજપહરિત્શનનયું નહીં પણ મનની કેળિણીનયું હતયું. અન્ા્ પ્રવતકાર મારફતે સમાજમાં સમતાનયું વનમા્શણ એ એમનયું અભીષ્ટ હશે કે કેમ એ આપણે જાણતા નથી. પણ એમને મનની સમતા અિશ્ અભીષ્ટ હતી. જ્ાં સયુધી માર્​્શસનો સિાલ છે, માર્​્શસિાદ અગાઉનો માર્​્શસ જ ે હો્ તે, પણ માષ્​્સ્શસટ ઑથયોડૉ્સી તો ઔદ્ોવગક સમાજની પહરવધમાં જ રમે છે. એટલે પૂિ્શ માર્​્શસ ને જ ે પરા્ાપણાના કે એવલ્ેનેશનના ઉગારની લહે લાગેલી હતી એ તો સામ્િાદી સમાજિાદી સમાજોમાં પણ િણબૂજી જ રહે લી જણા્ છે. બને કે ઔદ્ોવગક અને ઔદ્ોવગકોતિર વિશ્વસમાજમાં બયુધિ ને માર્​્શસ ઉપરાંતની રીતે પણ વિચારિાપણં હો્ અને એ હદશા ચીંધિામાં આંબેડકર નહીં પણ ગાંધી ્યુગવનવમતિ હોઈ શકે છે. છોડો, આ તો બધી લાંબી ચચા્શ છે અને એનો છેડો ઝટ આિ​િાનો પણ નથી. દરવમ્ાન, અત્ારે તો હદલોહદમાગ ખટખટાિતો સિાલ િણ્શવિદ્ેષી માહોલમાંથી લોકમાનસને બહાર આણીને સમતા અને સિતંત્તાનાં સહહ્ારાંની સિરાજસાધના આગળ ધપાિ​િા માટે વ્ાપક સમજ કેળિ​િાનો છે. આ સંદભ્શમાં પ્રા્ષ્શ્ચતિભાિનાના સયુકાતા ચાલેલા ઝરાને પયુનઃ પ્રિહમાન કરિાપણં છે, તો પ્રા્ષ્શ્ચતિપંથી કે અવધકારપંથી જ ે પણ ગાંધીઆંબેડકરી કમ્શશીલો ને બૌવધિકો છે એમની િચચે સંિાદ અને સહખોજનો દોર ચાલે એ પણ જોિાપણં છે. કારણ, ગયુજરાતનયું શાસન-સંચાલન, રાજકારણ અને એકંદર 3૦૦

જાહે ર જીિન છેલ્લા દસકામાં કેિળ ખામબહાદયુરો અને ખાસબહાદયુરોને હિાલે કરી દેિાતાં જ ે હાલહિાલ થ્ેલ છે તે આપણે નજરોનજર જો્ેલ છે. જો્ેલ શયું, અનયુભિેલ છે, અને એ જખમમાં રૂઝ તો આિતા આિશે — હજી તો ટાંકા્ે દેિાઈ શ્​્ા નથી. કવજ્ાદલાલોના નહીં પણ સહૃદ્ કમ્શશીલોના િશની િાત આ તો છે. બાકી, અનામત જોગિાઈની આમ જયુ ઓ તો એિી તે શી વિસાત છે? નોકરીને કવનઠિ કહે તા આિેલા ઉજવળ્ાત સમાજને જો સદીઓના િંવચતોને અપાતી થોડીએક િધયુ તકો થકી પોતાની રોજી ઝૂંટિાતી લાગતી હો્ તો એમને સમજાિયું ઘટે છે કે એમાં િાસતવિકતા કમ અને મનોિૈજ્ાવનકતા િધયુ છે. લડિયું જ હો્ તો બંનેએ સાથે મળીને લડિા જોગ બાબત તો આ્ોજનની એ અિળી તરાહ છે જ ે ગંજાિર મૂડીરોકાણ પછી પણ રોજગારીની તકો પૂરતી ઊભી કરી શકતી નથી. બીજી પાસ, પ્રા્ષ્શ્ચતિભાિના ઝરણાને િહે તયું રાખિાની મથામણ સાથે કરિાજોગ એક િાત ઉતિરોતિર વબન-અનામતીકરણની પણ હોઈ શકે છે. પણ આ એક નાજયુ ક િાત છે, અને દવલત કમ્શશીલો જ એમાં પહે લ કરી શકે—સાવધકાર અને સાવભપ્રા્. જ ે કયુ ટયુબ ં માં અનામતનો લાભ ઝમિા લાગ્ો હો્ તે સિૈષ્ચછક ધોરણે એ છોડે તો દવલત સમાજ માંહેલા બાકી િંવચતો લગી તે પહોંચિાની પ્રવક્​્ામાં સયુવિધા સાંપડી શકે. અિળઆ્ોજને ને પરં પરાગત માનવસકતાએ જ ેમને ભૂરાંટા કરે લા છે તે ઉજવળ્ાતોને પણ આ િલણ કંઈક ટાઢા પાડે એિો સંભિ છે. જોકે આ બધા કરતાં્ે ઉપર તરી આિતો

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


મામલો નથી ખામબહાદયુરોના હાથનો, કે નથી ખાસબહાદયુરોની પહોંચનો. એટલે કે રાજકારણીઓના િારનો. હા, સમતા ને સિતંત્તા જ્ાં સાથેલગાં હોઈ શકે એિા નિસમાજ માટે ગાંધીઆંબેડકરી કમ્શશીલોના સંિાદમાંથી કંઈ બની આિે તો ભલે. નૂતન નાગહરકતાનો આ સાદ પ્રવતસાદ ઝંખે છે.

પડકાર એ છે કે દવલત અગ્િગ્શ પણ જો સિાતંત્​્ોતિર સિણ્શ અગ્િગ્શિાળી જ ચલાિ​િાનો હશે — એટલે કે ખોટી ખપત અને ભોગવિલાસની સંસકૃ વતને આરાધ્દેિ તરીકે સથાપિાનો હશે અને સફારીસજ્જ દૂનિાદનાં દોમદોમ સમણાં જોિાનો હશે કે સથાવપત રાજકારણીઓની પેઠ ે કા્દાથી પર અને ઉપર એિી અનયુતિરદા્ી ઢબે જીિ​િાનો હશે તો નિસમાજની િાત દૂરની દૂર રહે શે.

[ણવશ્વમથાનવ, એવપ્રલ 1990] 

ગાંધી અને સટાવલન ગાંધી તો જીિનનાં અવનષ્ટની જડ ઉખાડિા મથતા એક ઉગ્ ક્ાંવતકાર જ ેિા છે. હહરજનોધિાર, હહં દયુ-મયુષ્સલમ એકતા અને ગ્ામોધિારની પ્રિૃવતિઓ આના જ પયુરાિા છે. ગાંધીજીને વ્ષ્​્તમાં રસ છે માટે જ તેઓ લાખો માણસોનાં હૈ ્ાં ઉપર સતિા ભોગિી શકે છે. એમની પાસે કોઈને ન્ાલ કરિાની કે પા્માલ કરિાની સતિા નથી, તેમ છતાં કોઈ પણ સરમયુખત્ાર પોતાના હાથમાં રહે લી સતિાને બળે જ ેટલો અવધકાર ભોગિે છે તેના કરતાં ગાંધી િધારે ભોગિી શકે છે. ગાંધીજી સતિા કે ધન િગરના વ્ષ્​્તિાદી છે. એમના વ્ષ્​્તિાદનો પા્ો ધન કે સતિા ઉપર નહીં પણ વ્ષ્​્તતિ ઉપર રચા્ેલો છે. એનો અથ્શ એ થ્ો કે જ્ારે એમને એમ લાગે કે પોતાની િાત સાચી છે ત્ારે તેઓ એકલા આખી દયુવન્ા સામે ઊભા રહી શકે છે. ગાંધીને મન વ્ષ્​્તિાદ એટલે બહારની પહરષ્સથવતથી િધયુમાં િધયુ સિતંત્તા અને આંતર ગયુણોનો િધયુમાં િધયુ વિકાસ. ગાંધીજી નખવશખ સિતંત્ માનિી છે. સામાન્ રીતે એમ કહી શકા્ કે માણસ પોતાની પ્રકૃ વતનો માણસ પોતાની પ્રકૃ વતને અનયુરૂપ સાધનો િાપરે છે. લોકશાહી પ્રકૃ વતનો માણસ વ્ષ્​્તનયું ગૌરિ કરે છે; સરમયુખત્ાર વ્ષ્​્તનો ભોગ લે છે. સરમયુખત્ાર વ્ષ્​્તના કહે િાતા હહતને ખાતર વ્ષ્​્તનો ભોગ લે છે. માણસનયું હહત સાધિયું એ જ સાધ્ તો હો્ છે પણ તે સાધિા જતાં એકહથથયુ સતિાધારી રાજતંત્ના જડબામાં માણસ પોતે જ અલોપ થઈ જા્ છે. નગીનદાસ પારે ખ [સંસકૃ વત, જાન્યુઆરી - 194૮]

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

3૦1


ગાંધી અને સિનોબા વશત્વાજી ભાત્વે / સત્વામી આનંદ

દુનયવી દૃષ્ષ્ટએ ગયુરુવશષ્ ગણા્ છતાં

તત્િદૃષ્ષ્ટએ ને સિભાિે બે સિતંત્ વિભૂવતઓ એિા ગાંધીજી અને વિનોબાનો સં્ોગ થ્ો. એક વિભૂવત હતી મૂવત્શમંત કમ્શ્ોગ અને બીજી હતી મૂવત્શમંત સંન્ાસ. વશિાજીરાિે આિા કમ્શ્ોગ અને સંન્ાસની ગજબની મીમાંસા કરી છે. કમ્શ સાિ્શભૌમ છે. કોઈથી તે ટાળી શકા્ તેમ નથી. છતાં તે આચરતાં તેની ભીતર રહે લો ્ોગ સાધનારો—હૃદ્ંગમ કરનારો લાખન મેં એક, અને તેમાં્ સંન્ાસી િળી તેથી્ે વિરલો. કમ્શ ્ટળતું નથી, તેમ ્ટકતું્યે નથી. કિમ્મનું સિરૂપ વિલક્ષણ છે. સંસારમાં ક્ષણે ક્ષણે અગવણત ઊથલપાથલો થ્ાં કરે છે. માણસ તેમાં ગળા સયુધી ડૂ બેલો છે. પણ કમ્શ જ ેમ ટળતયું નથી, તેમ ટકતયું્ે નથી. તેનયું ફળપહરણામ પણ તે જ રીતે નાશિંત છે. સદાને માટે માણસને વચટકી રહે તયું નથી. તેથી ્ોગી એ આચરતાં અનાસષ્​્તને ખોળે છે અને તેનો મહાિરો પાડે છે. મયુસાફરી એ મજલના છેડાને — સાધ્ને — પહોંચિાનયું સાધન છે, પણ સાધનને કેમ જાણે તે સાધ્ જ હો્ એટલા રસથી િળગીને ઇષ્ટ વસવધિ કરિી એ કમ્શ્ોગની ને તમામ ્ોગની વિશેષતા છે. આમ કમ્શ્ોગી કમ્શમાત્ને જીિનસાધનાની વનસરણી બનાિીને તેને મોટી પ્રવતઠિા આપે છે. ઝીણામાં ઝીણી િસતયુ કે વ્ષ્​્ત જ ે કશાના સમાગમમાં તે આિશે, તેને પોતાના જીિનની સાધનાનયું અંગ ગણીને તે ચાલશે. આથી જ 3૦૨

વિનોબા ભાિે 1૮9૫-19૮2 ગાંધીજીના આધ્ાષ્તમક અનયુગામી અને ભૂદાન ચળિળના પ્રણેતા.

તે લોકસંગ્હ તરફ રુવચિાળો બને છે. સંન્ાસ િૃવતિ​િાળો એથી જયુ દો છે. દરે ક કમ્શમાંથી અને તેના અમલ-આચરણમાંથી દરે ક પ્રસંગ કે સમાગમમાંથી એ ફ્ત પા્ાના વસધિાંતને જ તારિી લે છે. કા્​્શકારણને છણીને તેના મૂળમાં પડેલા વસધિાંતને જ તે જયુ એ છે. ગવણતના દાખલા કરતાં તેની પાછળ રહે લા વસધિાંતને જ ફ્ત તે સમજી લે છે, તે વસધિાંતને સાવબત કરિા સારુ આપેલા દાખલા ગણિામાં તેને રસ નથી, જરૂરે નથી. પણ એથી ઊલટા સિભાિ​િાળો કમ્શ્ોગી એિા દાખલા સંસારના પાહટ્ા પર એક પછી એક ગણી દેખાડીને જ અનેરો રસ લૂંટ ે છે. સંન્ાસી લોકસંગ્હથી ભાગતો્ે નથી ને તેને શોધતો્ે નથી. એ સિભાિે સૌથી વિશાળ અથ્શમાં ધમ્શનો પ્રિત્શક ઠરે છે. તે વત્કાળાબાવધત

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


સાિ્શભૌમ વસધિાંત જ ફ્ત રજૂ ક્વે જા્ છે. ્ોગી સાિ્શભૌમ સાધના ચીંધ્ે જા્ છે. ગાંધી ગીતાને ‘અનાસષ્​્ત્ોગ’ કહે શે અને વિનોબા એને ‘સમતિ્ોગ’ કહે શે, કારણ એ નામ તત્િવસધિાંત સૂચિનારું છે. સમતિ સાધ્ છે, અનાસષ્​્ત સાધન. સંન્ાસી સૂ્​્શ સમો છે. તે નદી, પહાડ, મેદાન ને િસતી બધે બળબળતાં તાપ ને લૂ ફેં કશે, પણ કોઈના ઘરમાં દાખલ થઈને ચૂલાનયું રાંધણં નહીં સીજિે. ખેતરના પાક પકિશે, પણ ઘરની રસોઈ રાંધિાનયું કામ અષ્નિનયું — ્ોગીનયું, સંન્ાસીનયું એ કામ નહીં. સંસાર કમ્શશીલ છે, પણ તે તો અસંખ્ કામનાઓનો મા્યો કમ્શ કરે છે, તેથી તે ્ોગી નથી. ઘણા તો નરી જડતાને કારણે કમ્શને િળગેલા રહે છે. સાચો ્ોગી કે સંન્ાસી કાળાંતરે કોક જ ્​્ારે ક જોિા મળે છે. ્યોગી-સંન્યાસીની જુ ગલજોડી અને છતાં સંસારમાં આ ્ોગી-સંન્ાસીની જોડી જયુ ગજયુ ગથી હાથમાં હાથ વમલાિીને સદા્ જોડાજોડ જ ચાલતી રહી છે. ગાંધીજીવિનોબાની બાબતમાં પણ તેમ જ થ્યું. ગાંધીજી આવફ્કાનો કમ્શ્ોગ પૂરો કરીને આવ્ા ન આવ્ા તેિો જ આ સંન્ાસી એમના સાબરમતી આશ્રમમાં આિી દાખલ થ્ો. કમ્શ્ોગીની પાછળ સંન્ાસી અને સંન્ાસીની પાછળ ્ોગી સાંકળના અંકોડા જ ેમ એકબીજામાં ભેરિા્ેલા જ દયુવન્ાને દેખા્ા છે. ્ાજ્િલ્​્ પાછળ જનક અને જનક પાછળ શયુકદેિ; બયુધિની પાછળ શંકરાચા્​્શ, જ્ાનેશ્વર–નામદેિ, રામકૃ ષણ–વિ​િેકાનંદ, ગાંધીવિનોબા. આમ આ જયુ ગલજોડીઓ ચાલી જ આિી છે. દયુવન્ાની બીજી જાવતઓ અને સમાજોના ઇવતહાસમાં પણ આિયું જ બનેલયું

જોિા મળશે. સંન્ાસી રૂવપ્ો, તો ્ોગી ખયુરદો. બંધા રૂવપ્ાની અને પરચયુરણ ખયુરદાની હકંમત એક. પણ કોઈને રોવજંદા િહે િારમાં પરચયુરણ િધયુ ઉપ્ોગી, તો બંધો રૂવપ્ો ધનસાચિણીની ગણતરીએ જરૂરી. મતલબ કે પ્રિૃ્વતિ-વનિૃવતિનાં આ બે પૂણ્શ વચત્ો છે. ઝાડનયું પૂણ્શ રૂપ જ ેમ બીજમાં છયુ પા્યું છે, તેમ સંન્ાસમાં શષ્​્તરૂપે કમ્શ્ોગ કેષ્નદ્રત છે. બી ઝાડરૂપે વિસતરે છે તેમ સંન્ાસ સાધનરૂપે કમ્શ્ોગમાં વિસતરે છે. આમ, સંન્ાસી ને ્ોગી જોિામાં જયુ દા છતાં િસતયુતાએ અભેદ છે. દહર્ાના પેટ પર ડયુગ ં ર જ ેિડાં મોજાં ઊછળે તો્ે તેના પાણીમાં ટીપયું એક ઉમેરો થતો નથી અને શાંત તળાિડી જ ેિો દેખા્ ત્ારે પણ તે સયુકાતો નથી, દેખાિ ફ્ત બદલા્ છે. एकं सायंख्यं च ्ोगयं च ्ः पश्तत स पश्तत। અને છતાં તત્િદૃષ્ષ્ટએ આ સંન્ાસી્ોગીની સનાતન જયુ ગલજોડી દયુન્િી અથ્શમાં આપણે ગયુરુ-વશષ્ કહીએ તેિી નથી હોતી. પૂજ્-પૂજક કહે િા્ ખરી. ્ોગી ચાહે તેટલો મથે પણ સંન્ાસીની રૂખ બદલી નહીં શકે, અને સંન્ાસી ચાહે તેટલો ટૂ ટી મરે તો્ે કમ્શ્ોગીને ચળાિી નહીં શકે. એિા ફે રફારની જરૂર જ નથી હોતી. ખરો ગિૈ્ો તેનો તબલચી ચાહે તેટલી હાથચાલાકી કરે તો્ે કદી બેસૂર થતો નથી. તેમ આબાદ તબલચી ગિૈ્ાના ચાહે તેિા સૂર-સરકસમાં અટિા્ તો્ે તાલ ચૂકતો નથી. ગયુરુ-વશષ્ના નાતામાં વશષ્ ચાક પરનો વપંડો કે કાચયું હાંલ્લયું હોિાની કલપના છે, જ ેમાંથી ગયુરુ કયુંભાર કૂ ંડયુ ં કયુ લડી ઉતારશે કે કાચયું હાલ્લયું ટપલે ટીપી ઘાટીલયું કરશે અને નીંભાડે પકિશે. કાં સોનારની જ ેમ

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

3૦3


મૂસમાં ઓતીને વશષ્ની લગડી કે ઘાટપ્રવતમા ઉતારશે, એમાં ્ોગીનો વશષ્ ્ોગી અને સંન્ાસીનો સંન્ાસી જ નીકળશે. અથિા તો ્ોગી સંન્ાસી બેઉ પોતપોતાને સથાને સિ્ંભૂ હશે. એટલે જનક ્ોગીનો વશષ્ શયુક સંન્ાસી, પરમહં સનો વિ​િેકાનંદ કે ગાંધીનો વિનોબા, એમાં ગયુરુ-વશષ્ના નાતા કરતાં ગયુરુભાિ કે વશષ્ભાિ અગર તો વપતાપયુત્ભાિ કલપિો એ િધયુ બંધબેસતયું છે. કોઈ વ્ષ્​્ત પરતિે મારામાં વપતૃભાિ હો્ એટલે જ ેમ તે મારો વપતા થતો નથી, તેમ શયુકે જનકને ગયુરુ માન્ા એટલે થ્ા એમ નથી. બેઉના િલણમાં ધરમૂળનો તફાિત છે. ખરું જોતાં પૂણ્શ અિસથાએ પહોંચેલો કમ્શ્ોગ અને તેિો જ પૂણ્શતાએ પહોંચેલો સંન્ાસ માનિીના આંતરવિકાસના જ દ્ોતક છે. કળી પોતાની મેળે જ ખીલી ઊઠે છે, કોઈએ તેને પંપાળીને ખીલિ​િી નથી પડતી. ્બંનેની પોતપોતાની આગત્વી ભાત ગાંધીજીની આજ્ા વશષ્િૃંદમાં અક્ષરશઃ પળા્. તેમણે દોરી આપેલી લીટીએ સૌ ચાલે. તેમની સમક્ષ અદબથી જ બેસા્ બોલા્, ચાલતાં સયુધી ન જ બોલા્. બોલિયું જ પડે ત્ારે અવત ધીમે સાદે બોલા્. વિનોબાને ત્ાંની દયુવન્ા વનરાળી. એમને પણ ગાંધીજીની આજ્ાથી આશ્રમ ચલાિ​િો પડ્ો. પણ બેઉના સંચાલનમાં બહયુ ફે ર. માલમસાલો કૉલકાલિણ અને ચણતર નોખાં. ગાંધીજીની આસપાસ પથારો ને સંગ્હ. અહીં વનગ્હ. ત્ાં પરસાળ આંગણાના વિસતાર, અહીં સાંકડી ઓરડીઓ. ત્ાં કમ્શચક્ના ચાલયુ ઘરઘરાટ ને આિજાની સમણ 3૦4

સળણ, અહીં તત્િવસધિાંત પર જોર અને નાટકના ગોરખધંધા પર લગામ. ત્ાં રેં હટ્ા ઉપર સંશોધન, અહીં તકલી પર મદાર. ત્ાંની પ્રાથ્શનામાં િાદ્સંગીતની કદર, અહીં તાનતંબરૂ ા િાદ્િાનાં તરફ અરુવચ. ત્ાં તરે હતરે હની વ્ષ્​્તઓની આિજા ને બોલબાલા, અહીંનો અંતરં ગ ગણ્ાગાંઠાને અિગત. ત્ાં એકમેકનો પહરચ્ સાધિા પડાપડી, અહીં છ–બાર મહહના ભેળા રહો છતાં તમારું નામગામ પૂછિાની્ે કોઈને પડી ન હો્. ત્ાં સ્તી બાળક અપંગ રોગીઓની ભીડાભીડ, અહીં ગાઢ એકાંતમાં ઊભેલી ભીંતો ને ખપેડા. ત્ાં નહાિાખાિાની ફયુરસદ નહીં એટલાં કામ, અહીં સથળકાળનયું ઓસાણ ન મળે. ત્ાં રાતહદિસ જાતજાતનાં ઝંઝાિાત ને િાિાઝોડાં, અહીં અફાટ આકાશની અખંડ સમાવધ. ત્ાં િતસલ વપતાનાં લાલનપાલન, અહીં ગયુરુની આણ હે ઠળ ચાલતી હદનચ્ા્શ. ત્ાં કયુ ટયુબ ં મેળો, અહીં द्नजगृहात्ुर्णं तवमनग्वम्ताम्। ત્ાં जातु कम्वण्तयंतरितःની કાળજી, અહીં न मे पारा्वद्​्त कत्वव्यं तरिलोकेषु द्कंचनિાળી મયુદ્રા. એક રાજવષ્શ—રાજકાજ આહદ કમ્શવનઠિામાં રત છતાં ભ્ત. બીજા બ્હ્મવષ્શ—બ્હ્મજ્ાન આહદ શાશ્વત સત્ોની વનઠિામાં રત રહીને અંતરપરા્ણ ભ્ત. ગાંધીજીનયું જીિન ઊડતી નજરે અિલોકનારને પણ એનયું કમ્શપ્રાધાન્ દેખા્. કમા્શનયુભિની વિરાટ ઘટમાળમાં થઈને જ િૈરાગ્નો પહરપાક પામિાની આસથા. જ્ારે અહીં ન મળે વજંદગીની ઘડભાંજ, ન મળે કમ્શચક્ની સમણાસમણ. નરી જ્ાનવનઠિા. િૈરાગ્ તો ગળથૂથીમાં જ પીધેલો. અગાઉ મોહનયું આિરણ પડેલયું ને પછી ઝૂઝીઝઝૂમીને

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


તે ખસેડ્યું એિયું કશયું ન મળે. ગાંધીજીના જીિનમાં જદોઝદ ને સયુધારણા. અહીં નરો વિકાસ. ત્ાં ક્ાંવત, અહીં નકરી િૃવધિ. બાપયુના આખા જીિન ઉપર ગૃહસથાશ્રમરૂપી િડલાનો છાં્ો. વિનોબાના જીિનમાં તેનો પતિો ન મળે. ગાંધીએ પરખેલું અને સાચત્વેલું રતન પણ વિનોબાની મૂળમાં આિી સિ્ંસફૂત્શ સંન્ાસીની ભૂવમકા છતાં ગાંધીજીના તેમના પર અપરં પાર ઉપકાર થ્ા એ તો દેખીતયું છે. આરં ભમાં માએ પરમાથ્શ ઓળખાવ્ો, પછી સંતોની અમૃતિાણીએ ભીના ભીના થઈ ઊઠા અને ત્ાર પછી તો ગાંધીજીરૂપે પ્રત્ક્ષ સંત જ એમની સામે આિી ઊભા, બધી જ વચંતા ટળી ગઈ. દયુવન્ામાં કેમ િરતિયું, કઈ પ્રિૃવતિ કરિી — કશયું પોતાને વિચારિાપણં ન રહ્યું. કેિળ બ્હ્મવચંતનમાં મસત, કમ્શ્ોગનો ભાર બાપયુ માથે. આમ દયુન્િી અનયુભિ બાપયુના રૂપમાં તૈ્ાર જડ્ો અને સંસારની સેિાનયું કત્શવ્ અને તેની રીત જડી ગ્ાં. અને છતાં ગાંધીજીની વિવિધ ઊથલપાથલોમાં પ્રત્ક્ષ પડિાનો પ્રસંગ કેટલા્ે કાળ સયુધી વિનોબાને ન જ આવ્ો. છેટા રહીને બ્હ્મવિચારની અખંડતા કેળિાતી ગઈ. આમાંથી બીજો લાભ એ નીપજ્ો કે ગાંધીતત્િજ્ાનની આંકણી કરિાની અને ગાંધીજીના અનયુભિમાંથી નીપજતાં રતનોનયું પાણી પારખિાની પારાશીશી અહીં તૈ્ાર થઈ. થરમૉમીટર તાિનયું માપ ચોક્સપણે દેખાડી આપે છે, કારણ કે તાિથી અવલપ્ત છે. તેમ સંન્ાસી માણસ જ કોઈ પણ તત્િવસધિાંતની આંકણી ને તોલમાપ કાઢી શકે છે, કારણ તે કમ્શની ધગશ અને અવભવનિેશથી સાિ

અવલપ્ત હો્ છે. આ ષ્સથવત બાપયુએ ચોક્સ ઓળખેલી. નીડર વિનોબાની આસથાને એ જડભરતની ઉપમા કેમ આપે? સાિ ભીતરનાં જ કામ કેમ સોંપે? સૌ પહે લાં સાબરમતી આશ્રમનયું છાત્ાલ્, વશક્ષણ અને પ્રાથ્શનાનાં પ્રિચનો એિી બધી જ્ાનમ્ કમ્શપ્રિૃવતિઓ એમને સોંપિામાં આિી. પછી વિદ્ાપીઠમાં ધમ્શપ્રિચનકતા્શ તરીકે પ્રિચનો દેિાનયું સોંપા્યું. ખરું જોતાં આ કામ નહોતયું, અંતરં ગની અવભવ્ષ્​્તની તક જ હતી. થોડાં પ્રિચનો બાદ જતા બંધ થ્ા. બેઠા ત્ાં જ કરિયું હો્ તે બધયું કરિયું, દોડાદોડ શા સારુ? વિદ્ાપીઠના વિદ્ાથથીઓ તો ભમરાની જ ેમ ભેળા થા્. પાંચ પાંચ માઈલની દોડ કરીને સાબરમતીકાંઠ ે થતાં પ્રિચનો સાંભળિા આિે ને કૃ તાથ્શ થા્. સંન્ાસીનયું કામ જ એિયું. એણે ‘ન જોતાં વિશ્વ જો્યું! ન કરતાં સિ્શ ક્યુાં! ન ભોગતાં ભોગવ્યું! ભોગ્જાત એક ઠામે જ બેઠો! પણ બધે્ એ જ ગ્ો એમ જ વિશ્વરૂપ થ્ો! પોતે જ એ.’ (જ્ાનેશ્વરી). આિી એની ષ્સથવત હો્ છે. તેથી બહારની દોડાદોડ કરતો તે કદી નહીં દેખા્. છતાં એના િડે સંસારને સતકમ્શની અનંત પ્રેરણા એકધારી મળ્ે જ જિાની. સંન્ાસી કમ્શ કરતો નથી અને કમ્શ્ોગી કમ્શ છોડતો નથી. એનો સાચો અથ્શ સમજિાની દરકાર જ કોઈ કરતયું નથી. કમ્શ્ોગી એટલે કેમ જાણે રાતહદિસ પ્રિૃવતિમાં ગળાડૂ બ રહે નાર રજોગયુણી, અને સંન્ાસી એટલે કેમ જાણે કશયું ન કરનારો એદી એિી વિવચત્ માન્તા આપણામાં પ્રિતવે છે. પણ કમ્શ્ોગીને ગમે તે કામ અને ગમે તેિયું કામ કરિાનયું

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

3૦5


વ્સન જ િળગેલયું હો્ છે અને સંન્ાસીને કમ્શ કરિાની જરૂર નથી તેથી તેને કોઈ પણ ષ્સથવતમાં તે ન જ કરિાની જીદ હો્ છે કે તે આળસયુ એદી હો્ છે એિયું નથી. ઊલટયુ,ં એ તો અનંત કમયોનો પ્રેરક હો્ છે. સૂ્​્શને એક રીતે જોતાં તે કશયું કરતો દેખાતો નથી તેથી સંન્ાસી કહો, અને બીજી રીતે જોતાં તે સતત પંથ કાપે છે તેથી કમ્શ્ોગી કહો. સંન્ાસ અને (કમ્શ)્ોગ બેઉ ભીતર જોતાં એક જ છે. તેથી જ આિા બે અદભયુત પયુરુષ એક ઠેકાણે આપણને જોિા મળ્ા. બલકે, એક જણ બીજાની આજ્ામાં રહે છે. બેઉની રુખ એકબીજાથી જયુ દી છતાં વસધિાંતભેદ ઊભો નથી થતો. સત્યાગ્રહ આશ્રમના અધત્વ્યુ્શ નાગપયુર કૉંગ્ેસ િેળાના જૂ ના હદિસોની િાત. ગાંધીજીએ ત્ાં સયુધી કોઈને પોતાના સાબરમતી સત્ાગ્હ આશ્રમની શાખા દેશમાં ્​્ાં્ે કાઢિા દીધી નહોતી. િધા્શને આપી. આશ્રમના સંચાલક રમણીકલાલ મોદી કરીને જ ૈન સજ્જન વનમા્ા. તેઓ તેમનાં પતની અને િણાટકામના બે જાણકારને લઈને સાબરમતી આશ્રમના સંચાલક મગનલાલ ગાંધી િધા્શ આવ્ા. સાથે આપણા સંન્ાસી (વિનોબા)ને્ લીધા અને સંક્ાંતને હદને િધા્શમાં આશ્રમ શરૂ કરી આપીને બેઉ પાછા સાબરમતી આવ્ા. વિનોબાનો રોજનો કા્​્શક્મ પાછો ચાલયુ થ્ો. પણ રમણીકભાઈને િધા્શનાં હિાપાણી માફક ન આવ્ાં અને માંદા રહે િા લાગ્ાથી તેમને 2-3 મહહનામાં જ પાછા બોલાિી લેિાનયું નક્ી થ્યું અને તેમની જગ્ાએ વિનોબાને મોકલિાનયું બાપયુએ ઠરાવ્યું. ક્ષણનો પણ વિચાર ક્ા્શ િગર તેમણે તે કબૂલ્યું. 3૦6

બધી તૈ્ારી હતી જ. દેિની પ્રવતમા એક જગાએ ઘડાતી હો્ છે અને મંહદર બીજ ે બંધાતયું હો્ છે. પાિડા મોઢે કાલિીને તગારાં મોઢે ધન ત્ાં રે ડાતયું હો્ છે. ષોડશ ઉપચાર, પ્રાણપ્રવતઠિા, આરતીના ઘંટાઘોષ, આનંદઓચછિ, ગાનતાન, પ્રસાદની લખલૂટ, ભ્તોની ભીડ, ભજનપૂજન બધયું આપોઆપ ચાલે છે. દેિ નથી જતા, નથી આિતા, નથી કશયું કરતા. તેિયું જ આ હતયું. નીકર સંસથા કાઢિી એટલે કેિડી િાત! ફં ડ કરો, હહસાબો રજૂ કરો, શ્રીમંતોના ઉંબરા ઘસો, આના તેના ઉપર િગ િજન ને દબાણ લાિો, ભાષણો પોગ્ામો લેખ જાહે ર વિનંતીઓ—આભના તારા ભળા્ ત્ારે માંડ સંસથા ચાલે. અહીં તેમાંનયું કશયું ન મળે. ઊલટી જ ષ્સથવત. આ હજારો રૂવપ્ા લ્ો. પેલાં આલેશાન મકાનો સિીકારો. આ જમીન આપને જ અપ્શણ કરી છે. આમ, સાધનસામગ્ી પોતાને પગે ચાલીને સામી આિે. સંન્ાસ હે ઠળ આિી રમણી્ અિસથા. ખરું જોતાં, આને તો કશાની જ જરૂર નથી, પણ કોઈ ને કોઈ બહાને એને રોકાણોમાં ગૂંચિીને એનો સમાગમ કેમ મેળિ​િો એટલી જ ભ્તોને વચંતા. એને તો સયુખિૈભિની કશી પડી નથી, પણ તેથી જ તો એની પાસે સંસથા કઢાિ​િા બધા એની પાછળ પડે છે. લોકસેિાની જાતજાતની ્ોજનાઓ એની આગળ રજૂ થા્ છે. આ બધા એની વસવધિના પ્રતાપ છે. બાકી એ પોતે તો સંતની આજ્ા ખાતર જ ત્ાં રહે છે. એને હહસાબે લોકસેિા છે જ નહીં. એ લોકોની સેિા લેતો નથી ને લોકોની સેિા કરતો પણ નથી. ગાંધીજી આ બધયું જાણે. તેમના કમ્શ્ોગના ભાથામાં આ રામબાણ જ ેિો સંન્ાસી આિી

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


વનઠિામાંની સંન્ાસવનઠિા તો મૂળથી હતી અને કમ્શ્ોગની પરીક્ષામાં બાપયુનયું પ્રમાણપત્ મેળવ્યું હતયું. આમ, ગળા સયુધીની ખાતરી સાથે બાપયુએ આ વનમણૂક કરી હતી. તેમને વનરાંત હતી કે આ નિી જગાએ જ ે આિશે તે દરે કનયું સાચયું ઘડતર થશે. સાબરમતી છાત્ાલ્ના કામ િેળાએ જ તેમને આનો પરચો મળી ચૂ્​્ો હતો અને ખરોખર વિનોબામાં એ શષ્​્ત સિતઃવસધિ ભરી હતી. [ધમ્મણચંિન અને બીજા લેખો પયુસતકમાંથી]

પડ્ો હતો. આ રામબાણ ્​્ાં છોડિયું એ હિે એમણે જોઈ લીધયું. સાબરમતીના સત્ાગ્હ આશ્રમની સયુધારે લી િધારે લી નિી આિૃવતિ કાઢિા તેમણે આની ્ોજના કરી. કારણ કે કામ જ એિયું હતયું કે કાં બાપયુ જ ેિો કમ્શ્ોગી જ તે કરી શકે, કાં વિનોબા જ ેિો સંન્ાસી, બીજાનયું ગજયુ ં નહીં. કારણ, બીજી સંસથાઓ અને આશ્રમ બે િચચે ઉતિર દવક્ષણ ધ્યુિ જ ેટલયું છેટયુ.ં એ સંસથાઓમાં વિદ્તિાથી, ધનથી, મનયુષ્બળથી કામ ચાલે. પણ અહીં તો ગીતામાં ભગિાને ચીંધેલી બેિડી વનઠિાની કમાલ ક્ા્શ િગર ડગલયું ન ચલા્. આ બેિડી 

મહાદેત્વભાઈની ડા્યરી મહાતમા ગાંધીજીના ચરણે બેસી સમપ્શણભાિે ૫0 િષ્શના ટૂ કં ા આ્ખાનાં 2૫ િષ્શ ગાંધીજીના અંગત સવચિ તરીકે તેમની સાથે રહીને રોજ ેરોજની ગાંધીજીની ચચા્શઓ, મયુલાકાતો અને ભાષણોની મહાદેિભાઈએ કરે લી નોંધ પરથી પ્રકાવશત ડા્રીઓનયું અદકેરું મહત્િ છે. અત્ાર સયુધી 23 ડા્રી પ્રકાવશત થઈ ચૂકી છે. નિજીિન દ્ારા મહાદેિભાઈની આ ડા્રીઓ ઉપલબધ છે. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ.

1 2 અને 3 (દરે કના) 4 5 6 7 8 9 10 11 12

₨ 60.00 ₨ 70.00 ₨ 52.00 ₨ 90.00 ₨ 600.00 ₨ 6.00 ₨ 6.00 ₨ 400.00 ₨ 70.00 ₨ 60.00 ₨ 90.00

પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ.

13 14 15 16 17 18 19 20 21 22 અને 23(દરે કના)

₨ 70.00 ₨ 90.00 ₨ 100.00 ₨ 12.00 ₨ 24.00 ₨ 35.00 ₨ 60.00 ₨ 20.00 ₨ 40.00 ₨ 50.00

મહાદેિભાઈની ડા્રી 1થી 23 ભાગના ₨ 2,125

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

3૦7


ગાંધી અને બોઝ નારા્યણ દેસાઈ

હહંદુ્તાનને પષ્શ્ચમ અને પૂિ્શ છેડથે ી આિેલા

આ બંને આગેિાનોનાં સિભાિ, ચાહરત્​્ અને નેતૃતિમાં ઘણં ઘણં જયુ દાપણં હતયું અને થોડયુઘં ણં સરખાપણં હતયું. બંનેની િચચે ઉંમરમાં પણ એક પેઢીનયું અંતર હતયું. જ્ારે બંને પહે લી િાર સંપક્શ માં આવ્ા ત્ારે એકનયું પીઢ નેતૃતિ આખા દેશ પર છિાઈ ચૂ્​્યું હતયું અને બીજાનયું નેતૃતિ તો હજી એના મનોરથોમાં જ હતયું. બંને વિખૂટા પડ્ા ત્ારે તેમના અનેક વિચારભેદો અને વસધિાંતભેદો દેશ અને દયુવન્ામાં જાણીતા થઈ ચૂ્​્ા હતા. બંને એકબીજાના રસતા જયુ દા છે એ સારી રીતે જાણતા હતા. એક કટોકટીને પ્રસંગે સયુભાષના ‘પ્રવતસપધથી(પટ્ાવભ)ની હાર એ મારી હાર છે’, એમ ગાંધી કહી ચૂ્​્ા હતા અને એ જ ગાંધી સયુભાષને એમ પણ કહી ચૂ્​્ા હતા, કે ‘જો તયું તારે રસતે સફળ થશે તો તને અવભનંદનનો પહે લો તાર મારો જ મળશે.’ વિરોધના િાિંટોળ િચચે પણ સયુભાષબાબયુએ ગાંધીજી વિશે કહ્યું હતયું : લૌહકક વિષ્ે કેટલાક ક્ષેત્ે હં યુ મહાતમા ગાંધીજી જોડે એકમત નહીં થઈ શકતો હોઉં, તોપણ એમના વ્ષ્​્તતિ વિશે મારો આદર કોઈથી્ે ઊતરે એમ નથી. મારે વિશે ગાંધીજીનો અવભપ્રા્ શો છે તે હં યુ જાણતો નથી. એમનો મત આમતેમ ગમે તે હો્, પણ મારું લક્ષ તો હરહં મેશ એમનો વિશ્વાસ સંપાહદત કરિાનયું જ હતયું. એનયું એકમાત્ કારણ એ હતયું કે બીજા

3૦8

સયુભાષચંદ્ર બોઝ 1૮97-194૫ ઇષ્નડ્ન નૅશનલ કૉંગ્ેસના પૂિ્શ પ્રમયુખ અને આઝાદ હહં દ ફોજના આગેિાન.

સિ્શનો વિશ્વાસ મેળિ​િામાં સફળ થાઉં અને ભારતના શ્રેઠિ માનિનો વિશ્વાસ મેળિી ન શકયું તો એ મારે સારુ કારી ઘા બની રહે . આ િા્​્ો સયુભાષબાબયુએ 1939માં કહે લા, જ્ારે ગાંધીજી સાથે એમના અનેક બાબતોમાં વિ​િાદ થઈ ચૂ્​્ા હતા. ગાંધીજીએ સયુભાષબાબયુ વિશે ઠેઠ 1924માં કહ્યું હતયું : મારું એ મોટયુ ં સૌભાગ્ છે કે હં યુ મારા વિરોધીઓના દૃષ્ષ્ટકોણથી વિષ્ને જોઈ શકયું છયુ ,ં અને એ જ પ્રમાણમાં એમના દૃષ્ષ્ટકોણનો ભાગીદાર પણ થઈ શકયું છયુ .ં મારું દયુભા્શગ્ એ છે કે મારા દૃષ્ષ્ટકોણથી એમને વિચારાિી શકતો નથી. એ જો બની શ્​્યું હોત તો અમારી િચચે મતભેદ હોિા

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


છતાં અમે એક આનંદમ્ એકમતી સાધી શ્​્ા હોત. ગાંધીજી અને સયુભાષબાબયુ બંનેમાં કેટલાક ગયુણો સમાન હતા. બંનેને હહં દયુસતાન પ્રત્ે ઉતકટ પ્રેમ હતો. બંને દેશ ખાતર મરી ફીટિા તૈ્ાર હતા. બંનેમાં તીવ્ર બયુવધિમતિા હતી. દેશ અને દયુવન્ાના પ્રિાહો અંગે બંનેને પોતપોતાની રીતની આગિી સમજ હતી. બંનેનયું વ્ષ્​્તતિ અલગ અલગ રીતે પણ ભારે મોહક હતયું. બંનેમાં ત્ાગ કરિાની અસાધારણ શષ્​્ત હતી. બંનેમાં ્ા હોમ કરીને ઝંપલાિ​િાની સાહસિૃવતિ હતી. પરં તયુ કેટલીક પા્ાની બાબતોમાં બંનેનયું વ્ષ્​્તતિ એકબીજાથી સાિ જયુ દયું હતંયુ. ગાંધીજીના જીિનનયું અંવતમ લક્​્ આધ્ાષ્તમક હતયું (આતમસાક્ષાતકાર કે પોતે શૂન્િત્ થઈ જિયું એ) હતયું. સયુભાષબાબયુના જીિનનયું લક્​્ રાજકી્ હતયું. તેઓ દેશને સિાધીનતા અપાિ​િા જ જીિતા હતા. બંને િચચેનો મોટામાં મોટો ભેદ હો્ તો તે સાધનશયુવધિ બાબતનો હતો. ગાંધીજી વસવધિ જ ેટલો જ આગ્હ સાધન વિશે રાખતા, એટલે તેમને અહહં સાને ભોગે સિરાજ મળતયું હો્ તોપણ તે ખપતયું નહોતયું, જ્ારે સયુભાષબાબયુ સિતંત્તા મેળિ​િા સારુ કોઈ પણ સાધન િાપરિામાં માનતા હતા. ગાંધીજીને મન દેશનયું સિરાજ એ પણ પોતાની આધ્ાષ્તમક સાધના માટેની અવનિા્​્શ શરત સમયું હતયું એટલે તેઓ એ સિરાજ મેળિ​િા સારુ સિાપ્શણ કરિા તૈ્ાર હતા. સયુભાષબાબયુને મન દેશનયું સિરાજ એ જ એિયું ઉદાતિ લક્​્ હતયું કે તેને ખાતર તેઓ પોતાનયું બવલદાન આપિા તૈ્ાર હતા. ગાંધીજીને મન સામાવજક મયુષ્​્ત અને વ્ષ્​્તગત મયુષ્​્ત પરસપર

સંકળા્ેલી હતી. સયુભાષબાબયુને મન દેશની મયુષ્​્તનયું જ એકાષ્નતક મહત્િ હતયું. સિભાિે નાનપણથી જ ગાંધીજી ઠરે લ અને સયુભાષબાબયુને મળ્ા ત્ારે તો પ્રગલભ હતા. સયુભાષબાબયુનયું વ્ષ્​્તતિ અદમ્ ઉતસાહથી છલકાતયું હતયું અને ગાંધીજીને મળ્ા ત્ારે તો તેમના ઘટના ઘોડા થનગનિા લાગ્ા હતા. ગીતાની ભાષામાં કહીએ તો ગાંધીજી સત્િગયુણપ્રધાન હતા, સયુભાષબાબયુ રજોગયુણપ્રધાન હતા. બંને જણને પોતાના કા્​્શક્મને અનયુરૂપ સંસથાઓ સથાપિાની ટેિ હતી. પણ એ સંસથાઓની પયુષ્ષ્ટ અને વિકાસ બાબતમાં ગાંધીજી સયુભાષબાબયુ કરતાં કાંઈક િધારે ચીિટ ધરાિતા હતા. પોતે સથાપેલી સંસથાઓમાં કચાશ કે વનરુપ્ોવગતા ભાળે તો તે સંસથાને વિવધિત્ આટોપી લેિાની ગાંધીજીમાં ક્ષમતા અને આિડત હતી. સયુભાષબાબયુએ સથાપેલી ઘણી સંસથાઓ કાલબાહ્ થિાથી વિસવજ્શત થઈ હતી. સંગઠન ઊભયું કરિાની શષ્​્ત બંનેમાં અસાધારણ હતી. અલબતિ બંનેનાં ઊભાં કરે લાં સંગઠનોમાં બંનેના સિતંત્ વ્ષ્​્તતિની છાપ િરતાઈ આિતી હતી. ગાંધીજીએ ઊભાં કરે લાં સંગઠનોમાં એમણે સથાપેલા આશ્રમો, રચનાતમક કા્​્શક્મ કરનારી ચરખાસંઘ, ગ્ામોદ્ાગો સંઘ, તાલીમી સંઘ, ગોસેિા સંઘ જ ેિી સંસથાઓ, િગેરે હતાં. ભારતી્ કૉંગ્ેસને પણ તેમણે નિયું કલેિર આપી એક વિવશષ્ટ િગ્શની સંસથામાંથી આખા દેશનયું પ્રવતવનવધતિ કરી શકે એિી બનાિી દીધી હતી. સયુભાષબાબયુએ સંગહઠત કરે લી સંસથાઓમાં સૌથી નામાંહકત આઝાદ હહં દ ફોજને ગણી શકા્, જ ેને સયુભાષબાબયુએ નિયું કલેિર અને નિા પ્રાણ આપ્ાં હતાં. એમણે સથાપેલી

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

3૦9


રાજનૈવતક સંસથાઓમાં માત્ ફૉરિડ્શ બલૉક જ દીઘ્શજીિી નીિડ્ો હતો. પોતાની સંસથામાં પોલાણ ભાળે તો ગાંધીજી તેની લગામ તાણિાની નૈવતક શષ્​્ત ધરાિતા હતા. સયુભાષબાબયુ પોતાની સંસથામાં દોષ ભાગ્ે જ જોઈ શકતા. ગાંધીજીને મન વજંદગી એક સાધના હતી — સત્નારા્ણની શોધની એ તપસ્ા હતી. સયુભાષબાબયુને મન જીિન એક રોમાંચક સાહસ હતયું તેથી તેઓ કોઈ પણ પ્રકારના પરાક્મના કામમાં ઝંપલાિતા જરા્ સંકોચ નહોતા અનયુભિતા. ગાંધીજી અને સયુભાષબાબયુ જ ેટલો િખત સાથે હતા એ ગાળામાં ગાંધીજીએ જ્ારે લોકઆંદોલનને દોરિણી આપી ત્ારે સયુભાષ મનિચનથી એમની સાથે હતા; પણ જ્ારે જ્ારે ગાંધીજીએ લોકઆંદોલનની લગામ ખેંચી ત્ારે ત્ારે સયુભાષબાબયુ એમનાથી મનિચનથી વિખૂટા પડી જતા. આ બાબતમાં સયુભાષબાબયુનો ગાંધીજી સાથેનો નાતો રાગવિરાગ(લિ ઍનડ હે ઇટનો)નો હતો એમ કહી શકા્. ગાંધીજીનો અસહકારનો શંખધિવન સયુભાષબાબયુએ વિલા્તમાં સાંભળ્ો હતો. ત્ારે તેઓ આઈ.સી.એસ.ની તૈ્ારી કરતા હતા. ‘એક િષ્શમાં સિરાજ’ની ગાંધીજીની હાકલે તરુણાઈથી તરિરતા સયુભાષના હૈ ્ામાં ખાસસા પડઘા પાડ્ા હતા. આઈ.સી.એસ.ની પરીક્ષા તેમણે આપી અને તેમાં તેઓ ઉતિીણ્શ તો થ્ા જ, પણ અંગ્ેજ સરકારની ચાકરી કરિાનો વિચાર તેમને અસહ્ લાગ્ો. પોતાના મન સાથેની ગડમથલ અને મોટા ભાઈ શરતચંદ્ર સાથેના લાંબા પત્વ્િહારને અંતે તેમણે મનમાં મનમાં એટલયું તો ઠરાિી જ દીધયું કે જીિન આખયું દેશને આઝાદ બનાિ​િા ખાતર 31૦

િાપરિયું છે. આ કામ ક્ે રસતે ને કેિી રીતે થશે એનો તેમને તે િખતે સપષ્ટ ખ્ાલ નહોતો. પણ જ ેને જીિન જ એક સાહસ સમાન લાગતયું હો્ તેને એ જીિનનયું ધ્ે્ જડી જા્ પછી કૂ દી પડતાં શી િાર લાગે? 16મી જયુ લાઈ 1921ને હદને સયુભાષબાબયુનયું િહાણ ઇંગલૅનડથી પાછા ફરતાં મયુંબઈ બંદરે નાંગ્યુાં. મયુંબઈ આિતાંની સાથે એમણે ગાંધીજીની ભાળ કાઢી અને ગામદેિીમાં લેબન્શમ રોડ પર આિેલ મવણભયુિનમાં એમની મયુલાકાત લેિા આિી પહોંચ્ા. ઓરડામાં પ્રિેશ કરતાં સયુભાષને થોડો આંચકો લાગ્ો. ઓરડામાં ચટાઈ પર બેઠલ ે ા સૌ કોઈએ જાડી ખરબચડી ખાદીનાં િસ્તો પહે ્ા​ાં હતાં, અને તેઓ તો વિલા્તથી આઈ.સી.એસ. થઈને તાજા પાછા ફરતા ફાંકડા જયુ િાનની માફક પરદેશી પોશાકમાં સજ્જ હતા. એમને આગળ ડગલયું માંડતાં જ ે સંકોચ થતો હતો, તે ગાંધીજીના એક ષ્સમતે દૂર કરી દીધો. પહે લી મયુલાકાતમાં તો સયુભાષબાબયુએ અસહાકર આંદોલન વિશે પ્રશ્નો જ પૂછા. એમને આશા હતી કે ગાંધીજી પાસે એક િષ્શમાં સિરાજ મેળિ​િા માટેનો કોઈ વ્િષ્સથત ક્મબધિ કા્​્શક્મ હશે. ગાંધીજીએ કૉંગ્ેસના સભ્ો બનાિ​િા, કૉંગ્ેસ સારુ ફાળો ભેગો કરિા અને ગામડે ગામડે રેં હટ્ા ફરતા કરિાની પોતાની કલપના એમની આગળ રજૂ કરી. તેનાથી સયુભાષબાબયુને મયુદ્લ સંતોષ ન થ્ો. એમને કોઈ ધખધખતા કા્​્શક્મની ભૂખ હતી. ગાંધીજીના રચનાતમક કા્​્શની ઠંડી તાકાતની સયુભાષબાબયુ ખાસ કદર કરી ન શ્​્ા. સયુભાષબાબયુની વનરાશા ગાંધીજી પામી ગ્ા. એમણે સયુભાષને કલકતિા જઈને

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


વચતરં જન દાસ પાસે માગ્શદશ્શન મેળિ​િાની ભલામણ કરી. સયુભાષબાબયુએ એમ જ ક્યુાં. વચતિરં જન દાસ તે િખતે બંગાળના કદાચ સૌથી િધયુ લોકવપ્ર્ આગેિાન હતા. તાજ ેતરમાં જ તેમણે અસહકાર આંદોલનને અપનાવ્યું હતયું; જોકે તેમની પ્રકૃ વત જોતાં તેમની પાસે કોઈ સીધાં પગલાંિાળા આંદોલનના નેતૃતિની આશા રાખિી િૃથા હતી. અસહકારથી સંતોષ ન થા્ તો તેઓ પાછા ધારાસભાપ્રિેશ તરફ ઝૂકિાના હતા. એમની પાસે માગ્શદશ્શન મેળિ​િા આિનાર સયુભાષચંદ્ર સારુ ધારાસભાપ્રિેશનો કા્​્શક્મ ખૂબ મોળો હતો. માગ્શદશ્શક માટેની સયુભાષની ખોજ મયુંબઈ કે કલકતિા ્​્ાં્ પૂરી ન થઈ. પછી તેમણે પોતાનયું મન કૉંગ્ેસ સંગઠન તરફ િાળ્યું. સયુભાષબાબયુને ગાંધીજી સાથેની પહે લી મયુલાકાતથી જ એમ લાગ્યું હતયું કે ગાંધીજીના મનમાં સિરાજપ્રાષ્પ્ત માટેનો કોઈ ક્મબધિ કા્​્શક્મ નહોતો. એમના પોતાના મનમાં એ બાબત કાંઈક વચત્ હતયું. હકસાનો અને મજૂ રોનયું સંગઠન કરિયું, સિ્ંસેિકોને લશકરી તાલીમ આપિી, પરદેશથી શસ્તોની મદદ મેળિ​િી, જરૂર પડે અને અનયુકૂળતા હો્ તો લશકરી મદદ પણ મેળિ​િી, ્ેન કેન ઉપા્ેન દેશને અંગ્ેજોની ગયુલામીમાંથી મયુ્ત કરિો. તેથી મવણભયુિનમાં પહે લી મયુલાકાત િખતથી જ સયુભાષબાબયુને ગાંધીજીના કા્​્શક્મ બાબત અરુવચ હતી. ભારત જ ેિા કોઈ મોટા દેશને અંગ્ેજોની લાંબી ગયુલામીમાંથી મયુ્ત કરાિ​િા સારુ જ ે વ્ૂહરચના ગોઠિ​િી પડે તેનયું આહદથી અંત સયુધીનયું એક વસલવસલાિાર ચોકઠયુ ં ન હો્, પોતાના પક્ષની સબળતા અને વનબ્શળતાનયું ભાન, એમાં આિતી જાગૃવત અંગેનો ચોક્સ

અંદાજ સામા પક્ષની તાકાત અને કમજોરીઓ, બંને પક્ષનાં સાધનો વિશેનો અંદાજ, આંતરરાષ્ટટ્ી્ પહરષ્સથવત અંગેનો ્​્ાસ, િગેરે અનેક તત્િોનો વિચાર ક્ા્શ પછી રણનીવત નક્ી થતી હો્ છે. ગાંધીજીના મનમાં વ્ૂહરચનાના આ અિ્િો વિશે કાંઈક કલપના હતી, અને તેમની િૃવતિ એ બાબત લિચીક પણ હતી, તેથી તેઓ તેને કોઈ પણ સમ્ે જરૂર મયુજબ બદલિા તૈ્ાર હતા. િળી તેમની મૂડીમાં દવક્ષણ આવફ્કાની મહાપ્ર્ોગશાળામાં કરે લા પ્ર્ોગ અને ભારતમાં કરે લા અનેક સત્ાગ્હોનો અનયુભિ પણ હતો. સયુભાષબાબયુ એ બાબત વબન-અનયુભિી હતા, અલબતિ તેમણે એ બાબત વબ્હટશ લોકો પાસે તાલીમ લીધી હતી અને તેમના મનમાં મેવઝની, ગેહરબાલડી, આઇહરશ વસનવફન આંદોલન, િગેરેના ઇવતહાસ પણ હતા. ગાંધીજીએ આ તમામ અંગે ‘હહં દ સિરાજ’માં વિચાર કરી લીધો હતો, અને તેમણે પોતે કેળિેલી સત્ાગ્હની રણનીવત જ તેમને શ્રેઠિ લાગતી હતી. સયુભાષબાબયુ સારુ સત્ાગ્હની રણનીવત સાિ નિી હતી. એને લીધે દેશમાં આિેલી જાગૃવતથી તેઓ આકષા્શ્ા હતા, પણ આ જ રણનીવત છેિટની છે, એિો તેમને વિશ્વાસ નહોતો બેઠો. અહહં સક લડાઈ અને સશસ્ત સેના દ્ારા લડાઈ બંને અસંગત બાબતો છે એની પણ તેમને પ્રતીવત નહોતી. ગાંધીજી આ બાબત મનમાં ગાંઠ િાળી ચૂ્​્ા હતા. ગાંધીજી અને સયુભાષબાબયુ િચચે જ ે મતભેદો પ્રગટ થ્ા તેના મૂળમાં આ અને આિાં બીજાં પણ સૈધિાંવતક કારણો હતાં. ઇવતહાસના ક્મે એ િધયુ ને િધયુ પ્રગટ થતાં ગ્ાં.

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

311


... કોઈ પણ સાધન િડે દેશને આઝાદી અપાિ​િાની સયુભાષબાબયુની તમન્ના તેમને વસધિાંતને ભોગે પણ પરદેશી મદદ લેિાથી રોકતી નહોતી. જોકે સાચી િાત એ હતી કે રાષ્ટટ્િાદ એ જ સયુભાષબાબયુનો મયુખ્ વસધિાંત હતો, એને સારુ તેઓ ગમે તેટલયું જોખમ ખેડિા તૈ્ાર હતા અને ગમે તેની મદદ પણ તેમને ખપતી હતી. િચચે બે િાર તેઓ જ ેલ બહાર હતા ત્ારે તવબ્તને કારણે તેમને ્યુરોપ જિાનયું થ્યું હતયું. ્યુરોપમાં તે િખતે એક તરફ સામ્િાદ અને બીજી તરફ ફાસીિાદી તાનાશાહીનો ઉદ્ થઈ રહ્ો હતો. મૂળે તો સયુભાષબાબયુનો એકમાત્ વસધિાંત રાષ્ટટ્િાદનો હતો. ને નાઝીિાદ સંકયુવચત રાષ્ટટ્િાદ પર ખડો થ્ેલો હતો. પોતાના વિસતાર સારુ તે આખી દયુવન્ાનો મયુકાબલો કરિા તૈ્ાર હતો. સયુભાષબાબયુને અંગ્ેજોનયું રાજ હહં દયુસતાનમાંથી કાઢિયું હતયું. એને સારુ તેઓ ગમે ત્ાંથી મદદ લેિા તૈ્ાર હતા જ. દયુશમનનો દયુશમન એટલે આપણો દોસત એિયું તેઓ ખચીત માનતા. જમ્શની ગમે તે હદિસે ઇંગલૅનડ સાથે ્યુધિે ચડશે એમ વિચારી તેમણે જમ્શની જોડે દોસતી કરિાનો પ્ર્તન ઠેઠ 193૫થી શરૂ કરે લો. વિશ્વ્યુધિ શરૂ થ્યું તે પહે લાં તેમણે જમ્શન દૂતાિાસની મયુલાકાત લીધેલી. ગાંધીજી અને સયુભાષબાબયુ િચચે મતભેદનો આ એક ગંભીર મયુદ્ો હતો. ગાંધીજી સિરાજ મેળિ​િા સારુ પરદેશની કોઈ લશકરી કે આવથ્શક મદદ નહોતા ચાહતા. તેમની તો દૃઢ માન્તા હતી કે હહં દની પ્રજા મજબૂત થશે અને અહહં સક પધિવતઓ અપનાિશે તો સિરાજ મેળિ​િયું એ એના પોતાના જ હાથની િસતયુ છે. સયુભાષબાબયુ ઇંગલૅનડ પાસેથી હહં દને મયુ્ત કરાિ​િા સારુ 31૨

કોઈ પણ દેશની આવથ્શક કે લશકરી મદદ લેિા તૈ્ાર હતા. .... કાઁગ્ેસમાંથી સયુભાષબાબયુ નીકળી ગ્ા ત્ાર પછી ફૉરિડ્શ બલૉક મારફત દેશમાં ઠેકઠેકાણે એની સભાઓ કરતા હતા. ઘણી જગાએ ફૉરિડ્શ બલૉકના લોકોએ કાઁગ્ેસની વિરુધિ દેખાિો ક્ા્શ હતા. પટનામાં કેટલાક કૉંગ્ેસીઓએ સયુભાષબાબયુ સામે કાળા ઝંડાઓ દેખાડ્ા હતા. ગાંધીજીએ એની સખત ટીકા કરી હતી અને કહ્યું હતયું કે એમની ઉપર વશસતભંગનાં પગલાં લેિાઈ ગ્ાં. એટલે ત્ાર પછી કૉંગ્ેસની ટીકા કરિાનો સયુભાષબાબને પૂરો અવધકાર હતો. એ જ વનિેદનમાં ગાંધીજીએ એમ પણ જણાવ્યું હતયું કે તેમણે સાંભળ્યું હતયું કે સયુભાષબાબયુના સિાગતની વ્િસથા કરનારા કૉંગ્ેસજનોની સામે પણ કૉંગ્ેસ વશસતભંગનો વિચાર કરે છે. એમ થા્ તો એ અસહહષણતાનો નમૂનો જ કહે િા્. આંદોલન અંગેની અવભરુવચને કારણે સયુભાષબાબયુએ વ્ષ્​્તગત સત્ાગ્હમાં જોડાિાની માંગણી કરી હતી. અહહં સા વિશેના તેમના ગંભીર મતભેદને કારણે તેમને તેની પરિાનગી મળી નહોતી. પાછળથી સયુભાષબાબયુએ વ્ષ્​્તગત સત્ાગ્હને એક ઢોંગ તરીકે િણ્શવ્ો હતો. 1940 પછીના સયુભાષબાબયુના જીિનની કથા એમના જીિનની કદાચ સૌથી મોટા સાહસની, શૂરતાની અને દેશભષ્​્તની કથા છે. પરં તયુ ગાંધીજીના જીિનચહરત્ સારુ એ અપ્રસતયુત છે. સયુભાષબાબયુની વગરફતારી, તેમની માંદગી, નજરકેદ, ગયુપ્ત રીતે તેમાંથી છટકી જિયું, ગયુપ્તરૂપે કાબયુલ જઈ, પહે લાં રવશ્ા જિા પ્ર્ાસ કરી પછી જમ્શની પહોંચિયું,

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


હદિસે સયુભાષબાબયુએ રે હડ્ો પરથી ્યુધિની જાહે રાત કરતાં ગાંધીજીને ્ાદ ક્ા્શ. એ જ ભારતિષ્શના જનગણના અભ્યુતથાનના ઉદગાતા હતા. વબ્હટશ સામ્ાજ્િાદની સામે પ્રથમ સત્ાગ્હ કરનાર તેઓ હતા. ખંડ ખંડ થ્ેલ વિવક્ષપ્ત ભારતિાસીઓને એક પ્રાણની એકતાના સૂત્ે બાંધનાર તેઓ હતા. જનતાના મનમાં આઝાદીની મનશા તેમણે જ જગાડી હતી. વનઃશસ્ત ભારતિાસીઓના મનમાં શૂરતા અને દયુઃખો ઝીલિાની હહં મત એમણે જ સંચાવલત કરી હતી. રાષ્ટટ્ને ગાંધીજીએ નિયું જીિન આપ્યું હતયું. તેઓ રાષ્ટટ્વપતા હતા. ગાંધીજીને રાષ્ટટ્વપતા કહે નાર પહે લા નેતા સયુભાષચંદ્ર જ હતા. બીજા વિશ્વ્યુધિ અંગે સયુભાષબાબયુનાં બે અનયુમાનો ખોટાં સાવબત થ્ાં હતાં. એક તો એમને આશા હતી કે એ મહા્યુધિમાં ઇંગલૅનડ બહયુ ઝડપથી ધરી રાષ્ટટ્ોની શરણે જશે. અને બીજયુ ં અનયુમાન એ કે રવશ્ા અને જમ્શની બંને િચચે સાથીરાષ્ટટ્ો ભેદ પડાિી શકશે નહીં. આ બંને અનયુમાન ખોટાં પડ્ાં તેથી ધરી રાષ્ટટ્ોની મદદ િડે લડાઈ લડીને આઝાદી મેળિી લેિાની સયુભાષબાબયુની મયુરાદ પાર પડી શકી નહોતી. એમ તો અહહં સક સત્ાગ્હ િડે અખંડ ભારતને આઝાદ કરિાની ગાંધીજીની મયુરાદ પણ ્​્ાં પાર પડી હતી? બંનેનાં પરાક્મોને ઇવતહાસ એમની સફળતાથી નહીં, પણ એમણે કરે લા મહાપ્ર્ાસના માનદંડથી જ મૂલિશે.

ત્ાં હહટલર પાસેથી અપેવક્ષત મદદ મળતાં જમ્શન નૌકાદળની સબમરીન દ્ારા ભારે જોખમ ખેડી જમ્શનીથી ઠેઠ જાપાન પહોંચિયું, જાપાન જઈને આઝાદ હહં દ ફોજને પયુનગ્શહઠત કરી તેની આગેિાની લઈ વિશ્વ્યુધિમાં જાપાની સેનાની આગળ આગળ રહી ભારે સંકટોમાંથી હહં મતભેર પસાર થતાં થતાં ઠેઠ હહં દની સરહદ સયુધી પહોંચી જિયું, ત્ાંથી સાથી રાષ્ટટ્ો સામે હાર ખાઈ પાછા િળતાં અકસમાતમાં તેમનયું મરણ - એ આખી કથા લાખો ભારતી્ોના હૃદ્માં સયુભાષબાબયુને નેતાજી તરીકે અમર સથાન આપશે. એટલયું સપષ્ટ હતયું કે સયુભાષબાબયુની વિદેશી મદદ લઈ હહં દની આઝાદી મેળિ​િાની નીવત સાથે ગાંધીજી લગીરે સંમત નહોતા. પરં તયુ એમનો દેશપ્રેમ, એમની સાહવસકતા અને એમના બવલદાન અંગે ગાંધીજીના મનમાં ભારોભાર માન હતયું. એમનો રસતો ખોટો હતો એમ તેઓ ચોક્સપણે માનતા હતા. પણ છતાં્ે તેમને તેમણે કહ્યું જ હતયું કે તમારે રસતે તમને સફળતા મળશે તો અવભનંદનનો તાર તમને સૌથી પહે લાં મારો મળશે. પોતાની બ્હ્મદેશની મયુસાફરી દરવમ્ાન ગાંધીજી જ્ારે માંડલે ગ્ા ત્ારે તેમણે ત્ાંની જ ેલમાં રાખિામાં આિેલા મહાન નેતાઓને ્ાદ કરતાં વતલક મહારાજ અને લાલા લજપતરા્ની સાથે સાથે સયુભાષબાબયુને પણ ્ાદ ક્ા્શ હતા અને તેમની દેશભષ્​્ત, સાહસ અને તેમના ત્ાગને ગાંધીજીએ વબરદાવ્ાં હતાં. એ જ રીતે બધા મતભેદો છતાં્ ગાંધીજીએ રાષ્ટટ્ને રાષ્ટટ્ બનાવ્યું હતયું એ િાત સયુભાષબાબયુ બરાબર સમજતા હતા. 1944ના જયુ લાઈ માસની છઠ્ી તારીખ. એ

[મથારં જીવન એ જ મથારી વથાિી : તૃતી્ ખંડમાંથી સંપાહદત] 

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

313


ગાંધી અને માટિક્ ન લયયૂથર ટકિં ગ હોમર એ. જૅક

મોહનદા્સ કરમચંદ ગાંધીના અને માહટ્શન

લ્ૂથર હકંગ જૂ વન્રના જીિનમાં દેખીતયું સામ્ છે. બંને ગોરા નહોતા, અશ્વેત હતા. બંને પોતપોતાના લોકોના મધ્મ િગ્શમાં જનમ્ા હતા. બંને સયુવશવક્ષત હતા. બંને પરણ્ા હતા. અને બંનેને ચાર ચાર બાળકો હતાં. બંનેએ સત્ાગ્હને માગવે મોટી રાજકી્ લડતો ચલાિી હતી. બંને કોઈ સરકારી હોદ્ો ધરાિતા નહોતા, તેમ છતાં બંનેની સતિા ચાલતી હતી, અને બંનેને પોતાના જમાનાના મોટા ભાગના ચૂંટા્ેલા રાજદ્ારી પયુરુષો કરતાં િધારે પ્રશંસા પ્રાપ્ત થઈ હતી. બંને પ્રભાિશાળી વ્ષ્​્તતિ ધરાિતા હતા. બંને અહહં સાના હહમા્તી હતા અને બંનેનયું મોત ગોળીથી આવ્યું હતયું. બંનેને મૃત્યુ પછી અને જીિન દરવમ્ાન પણ તેમના જમાનાના મોટામાં મોટા માનિતાિાદી તરીકે સિીકારિામાં આવ્ા હતા. તેમ છતાં ગાંધીજીના અને હકંગના જીિનમાં રહે લયું સામ્ સંપૂણ્શ નહોતયું. ગાંધીજી એવશ્ાના હતા, જોકે તેમણે કેટલાક દસકા આવફ્કામાં વિતાવ્ા હતા. હકંગ અમેહરકાના હતા અને તેમના પૂિ્શજો આવફ્કાના હતા. તેમણે આવફ્કાની અને ભારતની બંનેની મયુલાકાત લીધી હતી. ગાંધીજીની નજર ભાવિ ઉપર મંડા્ેલી હતી તેમ છતાં તેઓ સપષ્ટપણે ઓગણીસમી સદીના જીિ હતા. હકંગ િીસમી સદીના હતા. તેમનાં જીિન િીસ િરસ સયુધી દોઢિાતાં રહ્ાં હતાં; 1929 — જ્ારે હકંગ જનમ્ા હતા ત્ાર

314

માહટ્શન લ્ૂથર હકંગ 1929-196૮ અમેહરકાના નાગહરક અવધકારના ચળિળકતા્શ.

—થી તે 194૮ સયુધી તેઓ કદી મળ્ા નહોતા કે તેમની િચચે પત્વ્િહાર પણ થ્ો નહોતો. તેમને કેટલાક સમાન વમત્ો હતા (સટયુઅટ્શ નેલસન અને અવમ્ ચક્િતથી). જોકે ગાંધીજીને તો તેમના મૃત્યુ િખતે પણ િીસ િષ્શના હકંગના અષ્સતતિની્ે ખબર નહીં હો્. ગાંધીજી હહં દયુ હતા અને હકંગ વરિસતી હતા. ગાંધીજી િકીલ હતા અને હકંગ પાદરી હતા. ગાંધીજી 7૮ િષ્શ જીવ્ા હતા; હકંગના જીિનનો 39મે િષવે અંત આવ્ો હતો. ગાંધીજી પોતાના રાષ્ટટ્ની બહયુમતીના આગેિાન હતા, હકંગ લઘયુમતીના આગેિાન હતા. હ્બસીઓ મારિતે અમેહરકાના કેટલાક હબસીઓ જયુ દે જયુ દે સમ્ે ભારતમાં ગાંધીજીને મળ્ા હતા. 1937માં, ફે લપસ સટો્સ ફં ડના હડરે ્ટર ડૉ.

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ચૅવનંગ ટૉવબ્ાસ અને મોરહાઉસ કૉલેજના તે સમ્ના પ્રમયુખ ડૉ. બેનજાવમન મેસ ગાંધીજીને મળિા ગ્ા હતા. તેમનો લાંબો િાતા્શલાપ ગાંધીજીના પત્ ‘હહરજન’માં શબદશ: છપા્ો હતો. તેમણે ગાંધીજીને પૂછયું હતયું કે તમારે અમેહરકાના હબસીઓના ભાવિની બાબતમાં શો સંદેશો આપિાનો છે, ત્ારે ગાંધીજીએ કહ્યું હતયું : સત્ તેમને પક્ષે છે, અને જો તેઓ પોતાના એકમાત્ હવથ્ાર તરીકે અહહં સાને પસંદ કરે અને તેને જ િળગી રહે તો તેમનયું ભાવિ ઉજજિળ છે એ વન:શંક છે. ...અમેહરકાની જાવતઓના સંબંધમાં વિચારપૂિ્શક ગાંધીજીની પધિવતનો ઉપ્ોગ કરનાર કૉંગ્ેસ ઑફ રે વશ્લ ઇ્િૉવલટી (જાવતઓની સમાનતાની મહાસભા)ની સથાપનાને હજી છ િરસની િાર હતી. એ પછી લગભગ િીસ િરસે હકંગે એ પધિવતનો ઉપ્ોગ ક્યો હતો. કાઁગ્ેસે 1940ની શરૂઆતમાં વશકાગોમાં અમેહરકામાં જાવત-જાવત િચચેના સંબંધોની બાબતમાં ગાંધીજીની પધિવતનો પ્ર્ોગ કરિાનયું શરૂ ક્યુાં એ અરસામાં જ હકંગ ઍટલાનટાની મોરહાઉસ કૉલેજના પ્રથમ િષ્શમાં અભ્ાસ કરતા હતા અને તે િખતે એમણે પહે લી જ િાર હે નરી ડેવિડ થોરોનો ‘ઍસે ઑન વસવિલ હડસૉવબહડ્નસ’ (કા્દાની સામે થિાની ફરજ) િાંચ્ો. હકંગે પાછળથી લખ્યું છે કે “કોઈ અવનષ્ટ તત્િ સાથે સહકાર કરિાનો ઇનકાર કરિાના ખ્ાલથી હં યુ મયુગધ બની ગ્ો હતો.” એટલે એમણે એ વનબંધ ફરી ફરી અનેક િાર િાંચ્ો હતો. 194૮ — ગાંધીજીના અિસાનના િષ્શ—માં હકંગ ક્ોઝર વથ્ૉલૉવજકલ

સેવમનરીમાં દાખલ થ્ા અને ત્ાં એમણે “સામાવજક અવનષ્ટ દૂર કરિાની કોઈ પધિવતની બૌવધિક શોધ ખૂબ ગંભીરપણે” શરૂ કરી. એમણે િૉલટર રાઉશેનબયુશ, કાલ્શ માર્​્શસ અને રે નોલડ નેબયુરનાં લખાણો િાંચ્ાં. એમણે અમેહરકન શાંવતિાદી એ. જ ે. મયુસટેનયું એક ભાષણ સાંભળ્યું. તેમ છતાં મયુસટેના વિચારો “વ્િહારુ છે એિી એમની ખાતરી ન થઈ.” પોતે ક્ોઝરમાં હતા એ દરવમ્ાન હકંગ એક રવિ​િારે પાછલે પહોરે હાિ્શડ્શ ્યુવનિવસ્શટીના પ્રમયુખ ડૉ. મોડ્શસાઈ જૉનસનને ફે લોવશપ હાઉસ માટે પ્રિચન આપતા સાંભળિા નજીક આિેલા વફલાડેષ્લફ્ા ગ્ા. ડૉ. જૉનસન તાજા જ ભારતની મયુસાફરીએથી પાછા ફ્ા્શ હતા એટલે તેમણે ગાંધીજીનાં જીિન અને ઉપદેશ વિશે િાતો કરી. આ અનયુભિ વિશે હકંગે પાછળથી લખ્યું હતયું : એમનો સંદેશ એિો ઊંડો અને ઉતિેજક હતો કે હં યુ સભા છોડીને ચાલ્ો ગ્ો અને મેં ગાંધીજીનાં જીિન અને કા્​્શને લગતાં અધયો ડઝન પયુસતકો ખરીદી લીધાં. હકંગે “ઘણાખરા માણસોની પેઠ”ે “ગાંધી વિશે સાંભળ્યું” હતયું, પણ ત્ાં સયુધી તેમણે ગાંધીજીનો ગંભીરપણે અભ્ાસ નહોતો ક્યો. આ પયુસતકો િાંચતા ગ્ા તેમ તેમ હકંગ “એમના અહહં સક સંગ્ામોથી ખૂબ આકષા્શ્ા.” તેઓ જ ેમ ગાંધીજીની વફલસૂફીમાં િધયુ ઊંડા ઊતરતા ગ્ા તેમ તેમનો “પ્રેમની શષ્​્ત વિશેનો અવિશ્વાસ ધીમે ધીમે ઘટતો ગ્ો.” પહે લી જ િાર તેમને “સામાવજક સયુધારાના ક્ષેત્માં એની શષ્​્તનો” ખ્ાલ આવ્ો. ખરું જોતાં, હકંગ અનેક મહહનાઓ થ્ાં સમાજસયુધારણા માટેની જ ે પધિવતની શોધમાં હતા તે તેમને “ગાંધીજી

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

315


પ્રેમ અને અહહં સા ઉપર જ ે ભાર મૂકતા હતા” તેમાં મળી ગઈ. બેનથામ, વમલ, માર્​્શસ, લેવનન, હૉબસ, રૂસો અને વનતશેમાંથી એમને જ ે બૌવધિક અને નૈવતક સમાધાન મળી શ્​્યું નહોતયું તે તેમને “ગાંધીજીની અહહં સક પ્રવતકારની વફલસૂફીમાં” મળ્યું. તેમને એમ લાગ્યું કે “દબા્ેલા અને કચડા્ેલા લોકો માટે પોતાના સિાતંત્​્ની લડત ચલાિ​િાનો આ એક જ નૈવતક અને વ્િહારુ દૃષ્ષ્ટએ સંગીન માગ્શ ખયુલ્લો હતો.” િધયુ િાચનને અંતે રે નોલડ નેબયુરનાં શાંવતિાદવિરોધી લખાણો ઉપર એમનો વિશ્વાસ બેઠો નહીં, પણ તેમાં “અથયોને ગંભીર રીતે મરડી મચડી નાખિામાં આવ્ા હતા” એિયું તેમને લાગ્યું, કારણ, ગાંધીજીનાં લખાણોના અભ્ાસથી એમની ખાતરી થઈ કે “સાચો શાંવતિાદ એટલે અવનષ્ટનો સામનો ન કરિો એમ નહીં, પણ અવનષ્ટનો અહહં સક સામનો.” હકંગ એિા વનણ્શ્ ઉપર આવ્ા કે ગાંધી હહં સક સામનો કરનારના જ ેટલા જ જયુ સસાથી અને બળથી અવનષ્ટનો સામનો કરતા હતા, પણ તેઓ વધક્ારને બદલે પ્રેમપૂિ્શક સામનો કરતા હતા. ક્ોઝરથી હકંગ સંસથા બદલીને બોસટન ્યુવનિવસ્શટીની સકૂ લ ઑફ વથ્ૉલૉજીમાં ગ્ા અને ત્ાં એમણે પોતાનયું રીતસરનયું વશક્ષણ ચાલયુ રાખ્યું. અહીં એઓ ડીન િૉલટર મ્યુલડર અને પ્રોફે સર એલ. હે રલડ ડીિયુલફ જ ેિા અધ્ાપકોના પ્રભાિ નીચે આવ્ા. જ્ારે હકંગે બોસટન ્યુવનિવસ્શટીમાં પોતાનયું રીતસરનયું અનયુસનાતક વશક્ષણ પૂરું ક્યુાં ત્ારે તેમને લાગ્યું કે મારે પણ એક ચોક્સ સમાજવિષ્ક દશ્શન છે, જ ેનો એક પ્રધાન વસધિાંત એ છે કે “સામાવજક ન્ા્ મેળિ​િા મથતા દબા્ેલા 316

અને કચડા્ેલા લોકોને પ્રાપ્ત થઈ શકે એિયું એક સૌથી શષ્​્તશાળી શસ્ત અહહં સક પ્રવતકારનયું છે.” તેમ છતાં, પાછળથી હકંગને સમજા્યું હતયું કે આ તો હં યુ “કેિળ બૌવધિક રીતે એ િસતયુને સમજતો હતો અને એની હકંમત આંકતો હતો, પણ સમાજમાં અસરકારક થા્ એ રીતે એનો વ્િષ્સથત ઉપ્ોગ કરિાનો દૃઢ વનશ્ચ્ એમાં નહોતો.” 19૫4ની િસંતમાં હકંગ અલાબામામાં આિેલા મૉનટગૉમરીના ડેર્સટર એિેન્ૂ બૅષ્પટસટ ચચ્શના પયુરોહહત તરીકે વનમા્ા. 19૫૫માં એઓ મૉનટગૉમરી ઇમપ્રયુિમેનટ ઍસોવસ્ેશનના પ્રમયુખ થ્ા. એ મંડળ એિા હબસીઓનયું બનેલયું હતયું જ ેઓ ભેદભાિ​િાળી બસોમાં બેસી અપમાન સહન કરિાને બદલે ગૌરિપૂિ્શક પગે ચાલિાનયું પસંદ કરતા હતા. પાછળથી આ મૉનટગૉમરીમાં ચાલેલી પ્રિૃવતિમાં સત્ાગ્હ, અસહકાર અને અહહં સક સામનાનો સમાિેશ થતો હતો એમ કહે િામાં આવ્યું હતયું તેમ છતાં હકંગે લખ્યું છે કે “વિરોધના શરૂઆતના હદિસોમાં આમાંનો એકે શબદપ્ર્ોગ િપરા્ો નહોતો — જ ે શબદપ્ર્ોગ સૌથી િધયુ સાંભળિા મળતો હતો તે ‘વરિસતી પ્રેમ’ હતો.” તેમણે કહ્યું છે કે “પ્રેમના સજ્શક શસ્ત િડે વિરોધ કરિાને હબસીઓને પ્રેરનાર તો નાઝરે થના ઈસયુ” હતા. તેમ છતાં, જ ેમ જ ેમ ચળિળનયું સિરૂપ પ્રગટ થતયું ગ્યું તેમ તેમ “મહાતમા ગાંધીની પ્રેરણાની અસર થિા લાગી.” હકંગને “શરૂઆતથી જ સમજાઈ ગ્યું હતયું કે ગાંધીજીની અહહં સક પધિવતએ કા્​્શ કરતો વરિસતી ધમ્શનો પ્રેમનો વસધિાંત સિાતંત્​્ માટેની હબસીઓની લડતમાં તેઓનયું એક સૌથી પ્રબળ હવથ્ાર છે.”

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


મૉનટગૉમરીનો વિરોધ શરૂ થ્ાને એક અઠિાહડ્યું િીતી ગ્ા બાદ, “હબસીઓની લડતને સમજનાર અને તેના પ્રત્ે સહાનયુભૂવત ધરાિનાર એક ગોરી સન્નારીએ ‘ધ મૉનટગૉમરી એડિટા્શઇઝર’ના તંત્ીને એક પત્ લખ્ો હતો અને તેમાં બસ સામેના વિરોધને ભારતમાંની ગાંધીજીની ચળિળ સાથે સરખાવ્ો હતો.” એ સન્નારી તે વમસ જયુ વલ્ેટ મૉગ્શન. એઓ “ખૂબ નબળા બાંધાનાં અને આળા હદલ” હતાં. “ગોરા લોકોએ એમનો બહહષકાર ક્યો અને એમના કૃ ત્ને િખોડી કાઢયું એનો આઘાત એઓ લાંબો સમ્ જીરિી ન શ્​્ાં. 19૫7ના ઉનાળામાં એમનયું અિસાન થ્યું. પણ તેની બહયુ પહે લાં મહાતમા ગાંધીનયું નામ મૉનટગૉમરીમાં ખૂબ જાણીતયું થઈ ચૂ્​્યું હતયું.” હકંગે કહ્યું છે કે, જ ે લોકોએ પહે લાં કદી ભારતના એ તામ્િણા્શ સંતનયું નામે સાંભળ્યું નહોતયું તેઓ હિે તેમનયું નામ જાણે ખૂબ પહરવચત હો્ એ રીતે લેતા હતા, અને ચળિળની પધિવત તરીકે અહહં સક પ્રવતકાર પ્રગટ થ્ો હતો અને પ્રેમ એનો વન્ામક આદશ્શ હતો.” હકંગ અંતે કહે છે : બીજા શબદોમાં કહીએ તો, વરિસતે ભાિના અને પ્રેરણા પૂરી પાડી અને ગાંધીએ કા્​્શપધિવત પૂરી પાડી. અન્ત્ હકંગે લખ્યું છે : મૉનટગૉમરીના અનયુભિે અહહં સાના પ્રશ્નને લગતી મારી વિચારણાને મેં િાંચેલાં બધાં પયુસતકો કરતાં િધારે સપષ્ટતા અપથી. તેમણે કહ્યું છે કે “જ ેમ જ ેમ હદિસો જતા ગ્ા તેમ તેમ અહહં સાની શષ્​્ત વિશે મારી શ્રધિા િધતી ગઈ.” તેમને મન “અહહં સા

બયુવધિએ સિીકારે લી એક કા્​્શપધિવત ન રહી” પણ “પોતે જ ેને િરે લા હો્ એિી જીિનપધિવત બની ગઈ.” ્બીજા ગાંધી ગાંધીજીના સમકાલીન અમેહરકાના હબસી નેતા ડબલ્યુ. ઈ. બી. દયુ બૉ્ે ‘ગાંધીમાગ્શ’માં પોતે ગાંધી અને હકંગના કા્​્શ વિશે પ્રથમ કેિી રીતે જાણિા પામ્ા તે લખ્યું છે. તેમણે ગાંધીજી વિશે જાણ્યું પહે લા વિશ્વ્યુધિ પછી અને લાલા લજપતરા્, સરોવજની ના્ડયુ અને જૉન હે ઇનસ હોમસ મારફતે. દયુ બૉ્ નૅશનલ ઍસોવસ્ેશન ફૉર ધ ઍડિાનસમેનટ ઑફ કલડ્શ પીપલના આગેિાન હતા અને તેમણે લખ્યું છે કે ગાંધીજીને અમેહરકાની મયુલાકાતે બોલાિ​િા બાબત અમારે જ ે ચચા્શ થઈ હતી તે મને ્ાદ છે, અને અમારે એિા વનણ્શ્ ઉપર આિ​િયું પડ્યું હતયું કે આ દેશ હજી એટલો સયુધરે લો નથી કે એક વબનગોરા પયુરુષને માન્ અવતવથ તરીકે સતકારી શકે. પાછળથી દયુ બૉ્ે ‘ક્ાઇવસસ’ માટે અમેહરકાના હબસીઓને ઉદ્ેશીને એક સંદેશો લખી આપિાની ગાંધીજીને વિનંતી કરી હતી. એ સામવ્ક એઓ પોતાના મંડળ તરફથી ચલાિતા હતા. ગાંધીજીએ 1929માં લખ્યું હતયું : પોતે ગયુલામોના પ્રપૌત્ો છે, એ િાતથી એક કરોડ ને િીસ લાખ હબસીઓએ શરમાિાની જરૂર નથી. શરમ તો ગયુલામોના માવલક થિામાં છે. પણ આપણે ભૂતકાળની િાતો વિશે માન-અપમાનનો વિચાર જતો કરીએ એ જ સારું છે. આપણે એટલયું સમજી લઈએ કે જ ેઓ પવિત્ છે,

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

317


સત્વનઠિ છે, અને પ્રેમાળ છે, તેમનયું ભાવિ ઊજળયું છે. બીજા વિશ્વ્યુધિ પછી દયુ બૉ્ને સમજા્યું કે ્યુધિમાંથી કેિી રીતે ્યુરોપ અને અમેહરકાના વન્ંત્ણથી મયુ્ત એક નિયું “વબનગોરું જગત” ઉદ્ પામી રહ્યું છે. તેમને અમેહરકાની હબસી પ્રજાના માગ્શદશ્શક તરીકે ગાંધીજી કેિો ભાગ ભજિી શકે તેનો ખ્ાલ આિ​િા માંડ્ો અને તેમણે એ રીતે ગાંધીજીના કા્​્શને મૂલિ​િા માંડ્યું. 19૫7ની શરૂઆતમાં ‘ગાંધીમાગ્શ’માં તેમણે લખ્યું છે : હજી ગ્ે િરસે જ અમેહરકાના હબસીઓને આ (ગાંધીજીનો) કા્​્શક્મ અમેહરકાના હબસી પ્રશ્નને લાગયુ પડી શકે એમ છે એ િાત સમજાિા માંડી હતી. તેમણે િધયુમાં કહ્યું છે : એનાં મંડાણ ગાંધીજી અને તેમના કા્​્શના કોઈ પ્રત્ક્ષ પહરચ્ ઉપર મંડા્ેલાં નથી. માહટ્શન લ્ૂથર હકંગ જ ેિા એ લોકોના આગેિાનોને ભારતમાં થ્ેલા અહહં સક પ્રવતકારની ખબર હતી; મોટા ભાગના વશવક્ષત વશક્ષકો, િેપારીઓ અને ધંધાદારીઓએ ગાંધીજી વિશે સાંભળ્યું હતયું. પણ આ ચળિળ ઊભી થઈ અને ફે લાઈ એનયું કારણ કોઈ સીધો ઉપદેશ કે પ્રચાર નહોતા પણ એની પાછળના વસધિાંતોમાં રહે લયું સત્ હતયું. માહટ્શન લ્ૂથર હકંગે પોતાને અને પોતાના સાથીઓને ગાંધીજીને માગવે ચાલિામાં જ ેમણે મદદ કરી હતી તે સૌનો ઋણસિીકાર ક્યો હતો. એમના પ્રધાન સહા્કોમાં શાંવતિાદી સંસથા ફે લોવશપ ઑફ રીકૉષ્નસવલ્ેશન એક હતી. એણે હકંગને ખૂબ સાથ આપ્ો હતો. 318

એના એક મંત્ી રે િ. ગલેન સમાઇલીએ અનેક અઠિાહડ્ાં મૉનટગૉમરીમાં ગાળ્ાં હતાં અને ઘણી િાર ગાંધીજીની અહહં સા વિશે અભ્ાસિતયુ્શળો ચલાવ્ાં હતાં. હકંગે ભારતની મયુલાકાત લીધી હતી. પાછળથી એમણે એ વિશે લખ્યું હતયું: મને ભારતના પ્રિાસનો લાભ મળ્ો એની મારા પોતા ઉપર ભારે અસર થઈ હતી, કારણ, સિાતંત્​્ માટેની અહહં સક લડતનાં આશ્ચ્​્શજનક પહરણામો પ્રત્ક્ષ જોઈને નિયું બળ મળતયું હતયું. દયુવન્ાના લોકોના મનમાં હકંગ ગાંધીજીની સાથે િધયુ ને િધયુ સંકળાતા ગ્ા અને તેઓ પોતે ગાંધીજીને લગતી બધી જ બાબતોમાં રસ લેિા લાગ્ા. હકંગના સૌથી િધયુ જાણીતા એક વચત્માં તેમને પોતાના અભ્ાસખંડમાં બેઠલ ે ા બતાિ​િામાં આવ્ા છે. એ અભ્ાસખંડની દીિાલ ઉપર એક જ વચત્ છે — મોહનદાસ ગાંધીનયું. 1960માં દવક્ષણના હબસી વિદ્ાથથીઓએ પોતાને માટે નાસતાઘર ઉઘાડિાની ચળિળ શરૂ કરી. એ ચળિળની શરૂઆત ઉતિર કેરોવલનામાં ગ્ીનશોરોમાં આપોઆપ જ થઈ હતી. વિદ્ાથથી નેતા ઇઝેલ બલૅક જૂ વન્રે કહ્યું છે કે અમે અહહં સક પધિવત સિીકારિાનયું એટલા માટે નક્ી ક્યુાં હતયું કે એક િરસ પહે લાં અમે ટેવલવિઝન ઉપર ગાંધીજીને લગતી એક દસતાિેજી વફલમ જોઈ હતી જ ેમાં તેઓને જ ેલમાંથી બહાર નીકળતા બતાિ​િામાં આવ્ા હતા. એ જોઈને અમને સમજા્યું કે ભારતના સિાતંત્​્ માટે ભારતના એ આગેિાન શી હકંમત ચૂકિ​િા રાજી હતા. વિદ્ાથથીઓને એ સમ્ે ડૉ. હકંગે જ ેની આગેિાની લીધી હતી તે

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


મૉનટગૉમરીના બસના સફળ બહહષકારનયું પણ સમરણ થ્યું હતયું. આ ચળિળમાં આખા દવક્ષણ અમેહરકામાં હજારો વિદ્ાથથીઓ જ ેલમાં ગ્ા હતા. 1961માં, દયુવન્ા જ્ારે અણશસ્તોની કટોકટીમાં ફસા્ેલી હતી ત્ારે ‘ગાંધીમાગવે’ દયુવન્ાના કેટલાક આગેિાનોને એિો પ્રશ્ન પૂછો હતો કે સરકારોને વિના વિલંબે શસ્તસંન્ાસ કરિાની ફરજ પાડિા માટે ગાંધીજીની કા્​્શપધિવત શી રીતે િાપરી શકા્? એના જિાબમાં હકંગે જણાવ્યું હતયું : દયુવન્ા અણથી વિનાશની અણી ઉપર ઊભી છે. આજ ે કોઈ પણ બયુવધિશાળી માણસ હળિે મને ્યુધિની તૈ્ારીની િાત ન કરી શકે. આજની કટોકટી સિસથ વિચારણા, બયુવધિપૂિ્શકની મંત્ણા અને નૈવતક પ્રવતજ્ાબધિતા માગી લે છે. પહે લાં કદી નહોતી એટલી આજ ે આંતરરાષ્ટટ્ી્ પ્રશ્નોને ગાંધીજીની અહહં સક સીધાં પગલાંની પધિવત લાગયુ પાડિાની જરૂર ઊભી થઈ છે. એ પધિવતને કેિળ રાષ્ટટ્ોના આંતહરક પ્રશ્નોમાં જ િાપરિાની પધિવત ગણિી ન જોઈએ. એનો આપણે જગતની મહાસતિાઓનાં જૂ થો િચચેના આજના ઝઘડાઓનો વનિેડો લાિ​િા માટે સજ્શનાતમક રીતે િાપરી શકા્ એિી પધિવત તરીકે વિચાર કરિો જોઈએ.... 1964માં હકંગને શાંવત માટેનયું નોબેલ સનમાન મળ્યું. એનો સિીકાર કરતા પ્રિચનમાં એમણે અહહં સક પ્રવતકારની અને ગાંધીજીની બંનેની ચચા્શ કરી છે : અમારી લડતની ભાિના અને એનયું બાહ્ સિરૂપ બંનેને રજૂ કરનાર શબદ છે અહહં સા.

અધૂરં કા્ય્શ ગાંધીજીની હત્ા થઈ ત્ારે તેમનયું કા્​્શ — તેમના ધારિા પ્રમાણે — અધૂરું રહ્યું હતયું. 194૮ના જાન્યુઆરીમાં તેઓ હજી દેશના ભાગલા અને સિાતંત્​્ પછી ફાટી નીકળેલાં કોમી તોફાનોને રોકિામાં રોકા્ેલા હતા. એ પ્ર્તનમાં જીિનના છેલ્લા હદિસોના પ્ર્તન કરતાં એમનયું મૃત્યુ િધારે સફળ થ્યું — કંઈ નહીં તો્ે થોડા સમ્ માટે તો ખરું જ. ગાંધીજી હહં દી રાષ્ટટ્ી્ મહાસભાને કૉંગ્ેસને પણ પરં પરીણ રાજકી્ પક્ષમાંથી સજ્શનાતમક સમાજસેિાની પ્રિૃવતિમાં પલટી નાખિા મથતા હતા, એમાં પણ એઓ વનષફળ ગ્ા. જ્ારે હકંગની હત્ા થઈ ત્ારે તેમનયું કામ પણ — તેમને ખબર હતી કે — અધૂરું રહ્યું હતયું. 1967-6૮માં તેમણે પોતાની પ્રારં ભની સહજિૃવતિઓને અનયુસરીને વિ્ેટનામના ્યુધિનો અંત લાિ​િાના દેશના અને દયુવન્ાના પ્ર્તનોમાં ખયુલ્લી રીતે અને સવક્​્પણે ભાગ લીધો. માહટ્શન લ્ૂથર હકંગના અિસાને અમયુક અંશે જૉન વફટઝરાલડ કેનેડીના અિસાનને ઢાંકી દીધયું હતયું. હત્ા પછી તરત જ અમેહરકામાં િધયુમાં િધયુ છાપાંઓમાં છપા્ેલયું એક ઠઠ્ાવચત્ મોડવલનનયું હતયું. તેમાં હકંગને સિગ્શમાં દાખલ થઈને ગાંધીજીને મળતા બતાિ​િામાં આવ્ા હતા. ગાંધીજી કહે છે : “ડૉ. હકંગ, આ ખૂનીઓને વિશે વિવચત્ િાત એ છે કે એ લોકો એમ માને છે કે પોતે તમારી હત્ા કરી છે.” ભલે ને જીિનમાં નહીં તો મૃત્યુમાં મોહનદાસ કરમચંદ ગાંધી અને માહટ્શન લ્ૂથર હકંગ મળ્ા ખરા. - અનયુ. નગીનદાસ પારે ખ, ્શિંત શયુ્લ

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨1]

[મહથાતમથા ગથાંધી રિથાબદી ગ્ં્માંથી સંપાહદત]

319


ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ લોકમાન્ય ટિળકની સમમૃતિમાં ૩૧ જુ લાઈ ૧૯૨૧ના રોજથી પરદેશી કાપડના બટિષકારના કા્ય્યક્રમનો આરં ભ થ્યો િ​િો, જ ે સપિેમબરની ૩૦ સુધી ચાલવાનો િ​િો. આ કા્ય્યક્રમ લાગુ કરવા અથથે િેની ‘સફળિાની અતનવા્ય્ય શરિો’ ગાંધીજીએ રે ખાંટકિ કરી આપી િ​િી. આ શરિો તવના ગાંધીજી કાપડબટિષકારના કા્ય્યક્રમની અને િેની સાથે સવદેશીના સવીકારની સફળિા જોિા નિોિા. यंग इन्डियाમાં આ તવશે ૧૧ ઑગસિ, ૧૯૨૧ના રોજ લખ્યું છે : “બેશક આપણે આપણી રુતચમાં ફે રફાર કરવો પડશે, સાદાઈ અપનાવવી પડશે અને આપણી જરૂટર્યાિ ઘિાડીને ઓછામાં ઓછી કરવી પડશે.” સવરાજની લડિમાં આવા કા્ય્યક્રમોની શમૃંખલાઓથી ્યશસવી થવાનો માગ્ય ઘડા્યો છે; પણ િે અથથે આકરી શરિો ગાંધીજીએ રાખી િ​િી. આ લેખમાં િેઓ લખે છે : “જો આપણે આ મિાન અને ્યશસવી કામ કરવું િો્ય, િો વાિો કરવાનું બંધ કરી દેવું જોઈએ, અથવા જો આપણે વાિો કરવી જ િો્ય િો આપણી વાિો આપણા કામ અંગેની જ િોવી જોઈએ. દરે ક બાબિમાં ખેંચિાણ કરવાનું અને નકામા વાંધાવચકા કાઢવાનું િેમ જ આવી વસિુઓમાં પડવાનો કોઈ આગ્રિ કરે િો િેમાં રસ લેવાનું સુધધાં આપણે છોડી દેવું જોઈએ.” આજના સોતશ્યલ મીટડ્યાના ્યુગમાં ગાંધીજીની આ વાિ કેિલી બંધબેસિી લાગે છે, જ્યાં કામથી વધુ ચચા્ય થા્ય છે. સવરાજની લડિમાં એકેએક વગ્યને ઉદ્ેશીને ગાંધીજી બોલવાનું ચૂક્યા નથી. પરદેશી કાપડના બટિષકાર સંદભથે િેઓ બિે નોની મિત્વની ભૂતમકા જુ એ છે અને િેથી જ આ અરસામાં यंग इन्डियाમાં ‘ટિં દુસિાનની બિે નો’ના મથાળેથી લેખ લખ્યો છે અને િેમાં િેઓ ‘વિાલી બિે નો’ના સંબોધન સાથે કરે લાં કા્યયોને તબરદાવે છે : “ટિં દુસિાનની બિે નોએ માિમૃભૂતમને નામે અદભુિ કામો કરી બિાવ્યાં છે. દ્યાની દેવીઓ િરીકે િમે મૂંગાં મૂંગાં કામ કરિાં રહાં છો. િમે રોકડ નાણં અને િમારાં સુંદર ઘરે ણાં આપ્યાં છે. ફાળો ઉઘરાવવા માિે િમે ઘેર ઘેર ઘૂમ્યાં છો.” આ અને આ તસવા્ય પણ અનેક કા્યયો બિે નોએ ક્યા​ાં િેમ છિાં ગાંધીજીની િજુ વધુ અપેક્ા િેમના િરફ છે અને િે માિે ‘બટિષકારનો અથ્ય થા્ય છે સંપૂણ્ય ત્યાગ’ એમ ગાંધીજી કરે છે. ઉપરાંિ સવદેશી કા્ય્યક્રમની સફળિા માિે ‘નવરાશના સમ્યમાં એકેએક બિે ન કાંિે’ એવો પણ તનદથેશ િેઓ કરે છે. એવી રીિે િેઓ તવદ્ાથથીઓને સંબોધીને પણ કિે છે કે, “અત્યાર સુધી આપણે તવદ્ાથથીઓનો સાથ લેવા પ્ર્યતન ક્યયો છે અને િેમણે િેમની સમજ અને શકકિ પ્રમાણે આપણને સાથ આપ્યો છે.” [ગાં. અ. ૨૦ : ૪૬૨]. વકીલોની કા્ય્યપ્રવમૃતતિ તવશે જણાવે છે : “વકીલાિ કરિા વકીલો મૂગા કા્ય્યકરો બનીને િથા દાન આપીને સિા્ય કરી શકે છે.” કાટિ્યાવાડના મિારાજાઓ પ્રત્યે પણ આશા રાખી नवजीवनમાં અપીલ કરિાં લખે છે : “રાજામિારાજાનો વગ્ય મદદ કરે િો રેં ટિ્યાથી ને સાળથી કાટિ્યાવાડ િ​િું િેના કરિાં વધારે િેજસવી બને.” સવરાજ લડિની સાથે ગાંધી સવજાગમૃતિના પણ ્યાત્ી િ​િા અને પોિાનાે અંિરાતમા સમમૃતધિ િરફ લઈ જા્ય િે અથથે િેમણે એવાં સિ્યાત્ીઓનું પણ ચ્યન ક્યુાં િ​િું. આ સિ્યાત્ીઓનો િેમનો સંવાદ જીવનને સમજવા ઉપ્યોગી થા્ય એવો છે. ગ્યાથી ૩૧ ઑગસિના રોજ મિાદેવ દેસાઈને જ ે પત્ િેમણે લખ્યો છે િેમાં િેની ઝલક મળે છે. િેઓ લખે છે : “સવાપ્યણનો અથ્ય એિલો જ છે કે મનુષ્ય પોિાની િુચછિા સમજ ે છે ને િેથી જ ેની ઉપર પોિાનો ભરોસો છે િેનો આધાર લે છે. શંકાશીલ િો્ય ત્યારે પોિાનો કક્ો ખરો રાખવાને બદલે પોિાના સામાનો ખરો થવા દે છે. ...સવાપણ્યનો અથ્ય એ નથી કે

320

[ ઑગસ્ટ-સપ્ટટેમ્બર 2021] नवजीवन નો અક્ષરદટેહ


તવચારશકકિ ખોવી. શુધિ સવાપ્યણ મંદિા નથી, િીવ્રિા છે.” અસિકાર અને પરદેશી કાપડના બટિષકાર સટિ​િ દેશભરમાંથી અન્ય ઘિનાઓ અંગે ગાંધીજી લખાણ ધમ્ય િં મેશની જ ેમ બજાવી રહા છે. ચાંદપુરમાં ચાના બગીચાઓ છોડી નીકળેલા મજૂ રો પર અત્યાચાર થ્યા અને િે અથથે આસામ-બંગાળના રે લવે કામદારાઓ જ ે િડિાળ કરી િે તવશે ગાંધીજીએ ‘પારમાતથ્યક િડિાળ’ના મથાળે नवजीवनમાં તવગિે લખ્યું છે. આ સંદભથે િેઓ લખે છે : “ચાંદપુરમાં વિથેલા કેરનો ન્યા્ય ક્યારે મળ્ો ગણા્ય? સરકાર પશ્ાતિાપ કરે ત્યારે . લોકોને માર પડ્ો િેને માિે માફી માગે અને પલલૅનિરોની વગથી દોરવાઈ જઈ મજૂ રોને ગાડીભાડાના જ ે પૈસા સરકારે ન આપ્યા િે પૈસા પિોંચિા કરે ત્યારે .” આ અરસામાં મલબારમાં મોપલા ઉતપાિ તવશે પણ િેમણે લખવાનું બન્યું છે. તખલાફિ અને પંજાબના અત્યાચારની લડાઈ પણ સાથે સાથે જારી છે. ગોરક્ાનો મુદ્ો પણ ચચા્યમાં છે અને િેમાં પોિાનો મિ સમ્યાંિરે વ્યકિ કરી રહા છે.

1૯21 ઑગસ્ટ

૧ મુંબઈ : ઘાટકોપર હીરાચંદ દેવીચંદ દેસાઈના મકાનમાં સભા.  ચોપાટી ઉપર, લોકમાન્યની પુણ્યતિતિ ઊજવવા અંગે ભાષણ, ભાષણ અંગ્ેજીમાં હિું, અને એ છપાવીને વહેં ચવામાં આવ્યું હિું. કોઈ બોલ્યું નહોિું. ૨ મુંબઈ : વરકિં ગ કતમટીની બેઠકમાં પારસી રાજકી્ય હાજર.  સભાના આશ્ર્યે ઍકસલતસ્યર તિ્યેટરમાં મળેલી સમનાના રાહિ ફાળો ઉઘરાવવાની સભામાં પ્રમુખપદે. ૩ મુંબઈ : તખલાફિ સવદેશી સટોસના ખુલ્ો મૂક્યો, સિળ ભીંડીબજાર.  િી નીકળ્ા. ૪ રસિામાં. ૫ આગ્ા.  અલીગઢ : રાષ્ટ્ી્ય મુસસલમ ્યુતનવતસનાટીની મુલાકાિ.  સભાઓ—સ્તીઓની અને જાહે ર. ૬ અલીગઢ : િી નીકળ્ા.  મુરાદાબાદ : ઉિારો અબદુસલામને ત્યાં. સભાઓ— સ્તીઓની અને જાહે ર.  ચંદૌસી. ૭ લખનૌ : જાહે ર સભા.

૮ લખનૌ : સભાઓ—સ્તીઓની અને જાહે ર.  કારઠ્યાવાડના રાજામહારાજાઓને ખુલ્ો પત્ર લખી, ખાદી અને રેં રટ્યો અપનાવવા, દારૂ બંધ કરવા અને અંત્યજોના ઉદ્ાર માટે પ્ર્યતનશીલ િવા તવનંિી કરી.  કાનપુર : ઉિારો મુરારીલાલને ત્યાં. ૯ કાનપુર : તવધવાશ્રમની મુલાકાિ.  ગુજરાિીઓ િરફિી માનપત્ર.  રેં રટ્યા વગના ખુલ્ો મૂક્યો.  જાહે ર સભા. ૧૦ અલાહાબાદ : સભાઓ— સ્તીઓની િ​િા જાહે ર.  પરદેશી કાપડની હોળી. ડુમરાવ.  ૧૧ બકસર.  તવક્રમાજીિ.  સસરામ : જાહે ર સભા. ૧૨ સસરામ.  ગ્યા. ૧૩ ગ્યા.  તબહારશરીફ. ૧૪ પટણા : ઉિારો સદાકિ આશ્રમમાં. ૧૫ પટણા. ૧૬ પટણા: વરકિં ગ કતમટીની બેઠકમાં હાજર.  જાહે ર સભા, સમ્ય સાંજ. ૧૭ કલકત્ા : ઉિારો ઊતમનાલાદેવીના

नवजीवन નો અક્ષરદટેહ [ ઑગસ્ટ-સપ્ટટેમ્બર 2021]

321


૧૮

૧૯

૨૦

૨૧

૨૨ ૨૩

322

૨૪

૨૫

જાહે ર સભા, સમ્ય ઘેર.  સાંજ ે ત્રણ, સિળ મીરજાપુર સક્ વેર. ફકિ પાંચ જ તમતનટ બોલ્યા; આસામ જવા ગાડી પકડવાની હિી. પાંડુ.  અમીનગાંવ  ગોહાટી : ઉિારો િરુણરામ ફૂકનને ત્યાં.  જાહે ર સભા, સમ્ય સાંજ.  પરદેશી કાપડની હોળી — કપડાં એટલાં બધાં હિાં કે હોળી બીજા રદવસની સવાર સુધી બળિી રહી. ગોહાટી : સભાઓ—મારવાડી વેપારીઓની, આસામી સ્તીઓની, બંગાળી સ્તીઓની અને જાહે ર. ગોહાટી : આસામી સારહત્ય અને કળાકૌશલ્યના નમૂના જો્યા.  િી નીકળ્ા. િેજપુર (ઉફફે શોતણિપુર) : ચાના એક બગીચાની મુલાકાિ.  સભાઓે—જાહે ર અને બીજી બે. િેજપુર : િી નીકળ્ા. નૌગાંવ : સભાઓ—મારવાડીઓની; સ્તીઓની બે, અને જાહે ર  િી નીકળ્ા. જોરહટ : જાહે ર સભા.  િી નીકળ્ા. ગાડીમાંિી ગાંધીજીનો ડબો છૂટો પડી ગ્યો, ગાડી આગળ ચાલી, ખબર પડિાં આખી ગાડી પાછી આવી ડબો લઈ ગઈ. મરર્યાણી જંકશને (ગાડી બદલવાની હિી ત્યાં) રદબ્ુગઢ જિી ગાડી, ગાંધીજીને લેવા માટે ખાસ રોકવામાં આવી. રદબ્ુગઢ : ઉિારો પ્રસન્નકુ માર બરૂઆને ત્યાં. જાહે ર સભા, સમ્ય રાિનો; ઘણા લોકો હાજર, પણ માતલકોએ પ્રતિબંધ ફરમાવેલો હોવાિી ચાના બગીચાના મજૂ રો

૨૬

૨૭

૨૮

૨૯

૩૦

૩૧

નજીવી સંખ્યામાં હિા. ગાંધીજીના ભાષણમાં એમનાં દુ:ખોનો ઉલ્ેખ. રદબ્ુગઢ : ચાના બગીચાના માતલકો સમક્ષ પ્રવચન, સમ્ય િી નીકળ્ા.  સવાર  નમિીઅલા : રાત્રે અતગ્યાર વાગ્યે, સટેશને ગાંધીજીના દશનાન માટે લોકોએ, રે લવેના પાટા ઉપર આડા પડી ગાડી રોકી. લમડીંગ જંકશન : ગાડી બદલવી ન પડે િે માટે ગાંધીજીનો ડબો જ ે િે ગાડી સાિે જોડી દેવાની ગોઠવણ હિી, પણ અહીંિી ઊપડિી ગાડી ઊપડી ગઈ હિી એટલે ડબો ભારખાના સાિે જોડ્ો.  રસિામાં એક સટેશને, સામેિી, ગવનનારની સપેશ્યલ ગાડી આવી. બંને ગાડીઓ જોડેજોડેના પાટા ઉપર ગોઠવાઈ ગઈ!  બદરપુર જંકશન : સટેશને સભા.  તસલચર : ઉિારો કાતમની કુ માર ચંદાને ત્યાં. તસલચર : રાષ્ટ્ી્ય શાળાની મુલાકાિ.  જાહે ર સભા. તસલહટ : સભાઓ—સ્તીઓની બે, જાહે ર, માનપત્રો. તસલહટ : રાષ્ટ્ી્ય શાળાના તવદ્ાિથીઓ મળવા આવ્યા.  િી નીકળ્ા. ફૅ ણી : સટેશન બહાર સભા. કોલાહલમાં ગાડી ઊપડવાની વહીસલ સંભળાઈ નહીં, ગાડી ઊપડી, સાંકળ ખેંચી ઊભી રખાવવી પડી.  તચત્ેગાંગ : ઉિારો જિીનદ્ર મોહન સેનગુપ્ાને જાહે ર સભા અને ત્યાં.  રે લવે િ​િા માનપત્રો.  આગબોટના હડિાતળ્યાઓ સાિે ચચાના

[ ઑગસ્ટ-સપ્ટટેમ્બર 2021] नवजीवन નો અક્ષરદટેહ


1૯21 સપ્ટટેમ્બર

૧ તચત્ેગાંગ : સારસવિ આશ્રમના તવદ્ાિથીઓનું માનપત્ર.  સભાઓ—હડિાતળ્યાઓની, સ્તીઓની, તખલાફિની અને વેપારીઓની. ૨ ચાંદપુર : રાષ્ટ્ી્ય શાળાની સભાઓ.  મુલાકાિ.  બારીસાલ : ઉિારો અસવિની કુ માર સરઘસ અને દત્ને ત્યાં.  સભા; સિળ તબ્જ મોહન મેદાન, પ્રમુખ મૌ. અબુ ખલીફ અબુ વેશ્યાઓના રસીઉદ્ીન.  પ્રતિતનતધઓ સાિે ચચાના, સમ્ય રાિના દસિી બાર. ૩ બારીસાલ : સભાઓ— વેપારીઓની, હડિાતળ્યાઓની, કૉંગ્ેસના કા્યનાકરોની, તખલાફિની અને સવ્યંસેવકોની.  રાષ્ટ્ી્ય શાળાની મુલાકાિ.  શંકરમઠની મુલાકાિ, માનપત્ર સંસકકૃ િમાં. ૪ ખુલના.  કલકત્ા : ઉિારો દાસબાબુને ત્યાં. ૫ કલકત્ા. ૬ કલકત્ા : કતવવર રવીનદ્રનાિ ટાગોરના ઘેર, એમની સાિે ચચાના કરવા ગ્યા૧.  વરકિં ગ કતમટીની બેઠકમાં હાજર. ૭ કલકત્ા : બેઠક ચાલુ.  શીખ લોકોની સભા. ૮ કલકત્ા : બેઠક ચાલુ.  કોલુિલ્ાના વેપારી મંડળ સાિે

૯ ૧૦

૧૧

૧૨ ૧૩

૧૪

૧૫

મુલાકાિ.  પાંચ સિળે પરદેશી કાપડની હોળી સળગાવી—હૅ રરસ પાકના , મીરઝાપુર, હે લીડે પાકના , બીડન પાકના અને કીડરપોર. કલકત્ા. કલકત્ા : પરદેશી કાપડના બરહષકાર અંગે અને એવા કાપડની દુકાનો આગળના તપકેરટંગ અંગે મારવાડી ઍસોતસ્યેશન અને ચેમબર ઑફ કૉમસનાના પ્રતિતનતધઓ સાિે ચચાના. કલકત્ા૨ : વરકિં ગ કતમટીની બેઠકમાં હાજર.  હે લકારીઓની સભામાં પ્રવચન, પ્રમુખ સવામી તવવિાનંદ. કલકત્ા. કલકત્ા  તમદનાપુર : સરઘસ, સભાઓ અને માનપત્રો.  ખડગપુર : કલકત્ાિી આવિી ગાડીમાં મદ્રાસ જવા નીકળ્ા. મહં મદઅલી પણ આ ગાડીમાં હિા. વૉલટેર : સટેશન બહાર ઊમટેલા લોકો સમક્ષ ગાંધીજી અને મહં મદઅલી પ્રવચન કરવા જિા હિા ત્યારે મહં મદઅલીની ધરપકડ કરવામાં આવી. ગાંધીજીએ બહાર જઈ, લોકોને શાંિ રહે વા અનુરોધ ક્યયો. મદ્રાસ : ઉિારો શેઠ રામજી કલ્યાણજીને ત્યાં.  મલબાર

1. (૧) િોડા વખિ ઉપર, કલકત્ા ્યુતનવતસનાટીના ઇતનસટટ્ૂટ સમક્ષ, કતવવરે , ચરખા તવરુદ્ ભાષણ આપ્યું હિું. એિી એમના અને ગાંધીજીના—બંનેના—ભકિ ઍનડરૂ ઝની મૂંઝવણનો પાર નહોિો. એમના પ્ર્યતનના પરરણામે આ મુલાકાિ ્યોજાઈ હિી. (૨) મુલાકાિ ચાલિી હિી િે જ વખિે, ઘર આગળ, લોકોએ, પરદેશી કાપડની હોળી સળગાવી હિી. 2. આ રદવસોમાં બંગાળના માજી તવપલવવાદીઓ અને ગાંધીજી વચચે બંધબારણે ચચાના િઈ. દેશબંધુદાસ અને સુભાષચંદ્ર બોઝ હાજર હિા.

नवजीवन નો અક્ષરદટેહ [ ઑગસ્ટ-સપ્ટટેમ્બર 2021]

323


૧૬

૧૭

૧૮

૧૯

૨૦

૨૧

જવા ઉપર પ્રતિબંધ મૂકિો મદ્રાસ ગવનનારનો હુકમ મળ્ો.  જાહે ર સભા, સમ્ય સાંજ, સિળ દરર્યાકાંઠો. મદ્રાસ : સભાઓ—સ્તીઓની, સૌંદ્યના મહાલમાં; કાપડના વેપારીઓની અને કામદારોની. મદ્રાસ.  પોટયોનોવો : ઉિારો ડચ બાઈ તમસ તપટસનાનને ત્યાં.  એમની શાળાનું (National Christian Girls’ Schoolનું) ઉદઘાટન.  કુ ડાલોર : જાહે ર સભા. પોટયોનોવો : આવ્યા અને નીકળ્ા.  કુંભકોણમ્  : સભાઓ— વણકરોની અને જાહે ર.  તત્રતચનાપલી  : ઉિારો ડૉ. રાજનને ત્યાં. તત્રતચનાપલી : ચેટ્ીનાડ જવાના હિા; રસિો પુદુકોટા રાજની હદમાં િઈને જિો હિો, રાજ્યે પ્રવેશબંધી ફરમાવી એટલે જવાનું માંડી વાળ્ું.  જાહે ર સભા, મ્યુતનતસપાતલટીનું માનપત્ર. શ્રીરં ગમ્ : જાહે ર સભા. માનપત્રો— મ્યુતનતસપાતલટી િ​િા લોકો િરફિી  તત્રતચનાપલી.  તત્રતચનાપલી.  ડીંડીગલ : જાહે ર સભા, મ્યુતનતસપાતલટીનું માનપત્ર  મદુરા : જાહે ર સભા, ધાંધલ હોવાિી ભાષણ કરી શક્યા નહીં.  માિું બોડાવ્યું, સમ્ય રાિના દસ.

૨૨ મદુરા : લંગોટી પહે રવાનું શરૂ ક્યુિં. આની જાહે રાિમાં જણાવ્યું કે લોકોએ કચછ પહે રવાિી જ સંિોષ માનવો જોઈએ.  કનડુકાિન.  તિરૂપત્ુર  કોટ્ા્યુર. દેવકોટા,  કરાઈકુ ડી. ૨૩ મદુરા : વણકરોની સભા.  િીનેવેલી : જાહે ર સભા. ૨૪ િીનેવેલી.  મદુરા. ૨૫ ઇરોડ જંકશન : આવ્યા સવારે ત્રણ વાગ્યે, ડબામાં જ રહ્ા, સવારે ગામમાં. ઉિારો રામસવામી ના્યકરને ત્યાં.  જાહે ર સભા અને માનપત્રો. કોઇંબિૂર: સભાઓ—મજૂ રોની અને જાહે ર; માનપત્ર. ૨૬ કોઇંબિૂર : િી નીકળ્ા. ૨૭ સાલેમ : જાહે ર સભા, મ્યુતનતસપાતલટીનું માનપત્ર. તવજ્યરાઘવાચા્યના (કૉંગ્ેસના પ્રમુખ)ને મળવા ગ્યા. ૨૮ તિરુપતિ.  રે નીગુંટા.  રાજમ્ પેટ : સટેશન ઉપર સભા.  કુ ડાપપા : જાહે ર સભા.  રાિ સટેશને ગાળી. ૨૯ કુ ડાપપા.  િાડપત્રી : જાહે ર સભા અને માનપત્ર. ૩૦  કનૂનાલ મુસસલમ શાળાની મુલાકાિ.  જાહે ર સભા. બેલારી : જાહે ર સભા; માનપત્રો—મહારાષ્ટ્ તમત્રમંડળનું, બેલારી અને હૉસપેટ મ્યુતનતસપાતલટીઓનું.  સ્તીઓની સભા.

324

[ ઑગસ્ટ-સપ્ટટેમ્બર 2021] नवजीवन નો અક્ષરદટેહ


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્ાહકોને… લવાિમ માટે નવજીવન ટ્રસટ / Navajivan Trustના નામે મનીઑડિ્ણર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાિમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉ્ટમાં પર ઝનધા્ણટરત રકમનો ચેક અથવા રકમ િમા કરાવી શકાય છે. 

તેની ઝવગત આ પ્રમારે છેૹ નવજીવન ટ્રસ્ટ / Navajivan Trust

બૅંકૹ સ્ટે્ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્ા્ચૹ આશ્રમ રોડિ

કર્ટ એકાઉ્ટ  એકાઉ્ટ નંબરૹ 10295506832  બ્ા્ચ કોડિૹ 2628 આઈએફએસ કોડિૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડિૹ 380002006 સરનામયુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડિ શાખા, ગૂિરાત ઝવદ્ાપીઠ કલૅ મપસ પોસટ નવજીવન, અમદાવાદ–380 014, ગયુિરાત રાજય, ભારત

વિશેષ નોંધૹ બૅંક એકાઉનટમાં લિાજમની િકમ જમા કિાવયા પછી 079 27540635 (એકસટેનશન 217 અથિા 218) નંબિ પિ ફોન કિીને જાણ કિશો. આ ઉપિાં્ત જ ેમના નામે લિાજમ અથિા ભેટરૂપે આ સામવયક મેળિ​િા-મોકલિા ઇચછો છો, ્તેમની સંપૂણ્ણ વિગ્ત િકમ ભયા્ણની ષ્સલપ સાથે નિજીિન ટ્રસટના સિનામા પિ મોકલી આપિા નમ્ર વિનં્તી. જ ેથી કિીને અંક શકય એટલો િહે લા ્તેમના સિનામે પહોંચી શકે.

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક રકંમ્ત _ 15

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક રકંમ્ત _ 40

સિ​િાજ વિશેષાંક છૂટક રકંમ્ત _ 25

૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક રકંમ્ત _ 50

કાકા કાલેલકિ પ્રસ્તાિના વિશેષાંક છૂ ટક રકંમ્ત _ 40

જીિનદૃષ્ટિ વિશેષાંક છૂટક રકંમ્ત _ 25


નવજીવન

આવકારે છે … બાળકથી લઈને વૃદ્ધ ઉપવાસીથી લઈને આહારી વટેમાગયુ્ણથી લઈને ઝવઝશષ્ટ સથળના મયુલાકાતી અને ગાંધીજીમાં રસ ધરાવનાર સૌ દેશવાસી-ઝવદેશઝનવાસીને આમંત્ે છે. . . નવજીવન મંગળવારથી શયુક્રવાર, બપોરના 12 : ૦૦થી રાઝત્ના 8 : ૦૦ શઝનવાર અને રઝવવાર, બપોરના 12 : ૦૦થી રાઝત્ના 9 : ૦૦ • દેશભરના કલાકારોને પોતાની કલાકૃ ઝતના પ્રદશ્ણન માટે ઝવશાળ

સપેસ અને આદશ્ણ પ્રકાશવયવસથા પૂરં પાડિતયું પલલૅટફૉમ્ણ એટલે સતય આટ્ણ ગલૅલેરી

• યયુવાનોને ગાંધીઝવચાર સાથે જોડિતયું એસથેટટક સથાન એટલે કમ્ણ

કાફે

• ગાંધીજી અંગે વાંચવા-ઝવચારવા-ચચ્ણવા ને ગાંધીસાટહતય ખરીદવા

માટેનો મયુકત માહોલ એટલે કમ્ણ કાફે

• લેખકો, કઝવઓ, સાટહતયકારો, કમ્ણશીલોને કલા, સાટહતય, સાંપ્રત

મયુદ્ે ચચા્ણઝવચારરા કરવા માટેનયું મોકળયું મેદાન એટલે કમ્ણ કાફે

• ઝમત્ઝમલન હોય કે પાટરવાટરક-સામાઝિક મેળાવડિો, ખયુલ્ા આકાશ

હે ઠળ શઝન અને રઝવ સાનત્વક ભોિનનો આનંદ આપતી ગાંધીથાળી િમવાનયું ઠેકાણં એટલે કમ્ણ કાફે

• નવજીવનની ઝવકાસવાતા્ણની મહત્વની તારીખ અને તવારીખ

રિૂ કરતયું મારવાલાયક સથળ એટલે નવજીવન મયયુઝિયમ

મયયુઝિયમમાં નવજીવનની મહત્વપૂર્ણ ઘટનાની તારીખ અને તવારીખ

નવજીવન અને યંગ ઇન્ડિયા આ મશીન પર છપાતાં


‘સત્યના પ્ર્યોગો’નું કાશમીરી અનટે બોડો ભારામાં વવમોચન... ગાંધીજીનો જીવનસંદટેશ વધુ નટે વધુ ્લોકો સુધી પહોંચટે તટે અ્ષે નવજીવન ્ટ્રસ્ટ વતી ‘આતમક્ા અ્વા સત્યના પ્ર્યોગો’ દટેશની વવવવધ ભારામાં પ્રકાવશત કરવાનો ઉપક્મ હા્ ધરા્યો છટે. અત્યાર સુધી દટેશની ૧૬ વવવવધ ભારાઓમાં આતમક્ા પ્રકાવશત ્ઈ ચૂકી છટે. ૨ ઑક્ટોબર ગાંધી જ્યંતીના કદવસટે કાશમીરી અનટે બોડો ભારામાં આતમક્ાનું વવમોચન ્​્યું. વવમોચનનો કા્ય્ષક્મ સાબરમતી આશ્રમમાં ્યોજા્યો હતો. કા્ય્ષક્મમાં નવજીવન ્ટ્રસ્ટના મૅનટેવજંગ ્ટ્રસ્ટી વવવટેક દટેસાઈ અનટે ્ટ્રસ્ટી કવપ્લ રાવ્લ ઉપસસ્ત રહ્ા હતા. ગાંધી જ્યંતીના કદનટે ગાંધી આશ્રમમાં વવમોચન ઉપરાંત અન્ય કા્ય્ષક્મોનું આ્યોજન ્​્યું હતું. કાશમીરી ગા્યક ગુ્લઝાર અહમદ ગનાઈએ તટેમના ગ્ૂપ સા્ટે સૂફી સંગીત પીરસ્યું હતું. આ ઉપરાંત વવનોબાજીએ કાશમીરની ૮૦ કદવસની પદ્યાત્રા દરવમ્યાન ્લોકો સા્ટે કરટે ્લા સંવાદના પુસતકનો ગુજરાતી અનુવાદ ‘મહોબબતનો પૈગામ’નું પણ વવમોચન ્​્યું હતું. કા્ય્ષક્મમાં ‘સાબરમતી આશ્રમ વપ્રઝવષેશન ઍનડ મટેમૉકર્ય્લ ્ટ્રસ્ટ’ વતી અમૃત મોદી અનટે કાવત્ષકટે્ય સારાભાઈ ઉપસસ્ત રહ્ા હતા. દટેશની વવવવધ ભારામાં આતમક્ા પ્રકાવશત ્​્યા બાદ ૨૦૧૩માં કાશમીરી ભારામાં આતમક્ા પ્રગ્ટ કરવાનું વવચારા્યું હતું. નવજીવનની આ પહટે ્લની જાણ જ્યારટે કાશમીર ્યુવનવવસ્ષ્ટીના વનવૃત્ત પ્રોફટે સર ગુ્લામનબી ખ્યા્લનટે ્ઈ ત્યારટે તટેમણટે કાશમીરી ભારાની આતમક્ાની નક્લ તૈ્યાર હોવાનું નવજીવનનટે જણાવ્યું હતું. કાશમીરી ભારામાં આતમક્ાનું અનુવાદકા્ય્ષ અખતર મોકહ્યુદ્ીનટે ક્યુિં હતું, જ ટેનું પ્રકાશન ૧૯૭૪માં ‘એકૅ ડમટે ી ઑફ આ્ટ્ષ કલચર ઍનડ ્લૅંગવટેજ’ દ્ારા ્​્યું હતું. જોકટે પછી્ી તટે પુસતક આઉ્ટ ઑફ વપ્રન્ટ હતું. હવટે નવજીવન દ્ારા કાશમીરી વાચકો મા્ટટે તટે ઉપ્લબધ રહટે શટે. બોડો ભારાની આતમક્ાનો અનુવાદ ઇસનદરા બોરો અનટે અન્ય ચાર વવદ્ાનોની મદદ્ી તૈ્યાર કરવામાં આવ્યો છટે. આ રીતટે હવટે ગાંધીજીની આતમક્ા ૧૮ ભારાઓમાં ઉપ્લબધ ્શટે. ગાંધીજીનો જીવનસંદટેશ પ્રાંતી્ય ભારામાં ઉપ્લબધ ્ા્ય અનટે સામાન્ય જન તટેનટે પોતાની ભારામાં વાંચી શકટે તટે નવજીવનના પૂવ્ષ મૅનટેવજંગ ્ટ્રસ્ટી વજતટેનદ્ર દટેસાઈનું સપનું હતું. કાશમીરી અનટે બોડો ભારામાં આતમક્ા પ્રકાવશત ્ઈ રહી છટે ત્યારટે તટે સપનાંનટે મહત્વના પડાવ તરીકટે જોઈ શકા્ય. કાશમીર અનટે બોડો ક્ષટેત્ર કહં સાગ્સત રહ્ાં છટે, અહીં ગાંધીજીનો સંદટેશ પહોંચટે અનટે તટે પણ ત્યાંની જ ભારામાં પહોંચટે તટેના્ી રૂડુ ં શું હોઈ શકટે! 327


બંધારણમાં ઈશ્વર શબ્દ મૂકવાથી ઝાઝું હાંસલ નથી...

૩૨૮


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.