GS 6th February 2016

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુદવશ્વતઃ | િરેક દિશામાંથી અમનેશુભ અનેસુંિર દવચારો પ્રાપ્ત થાઓ

·ºђÂђ કºЪ ¿કЦ¹ ¯щ¾Ъ કЦ³а³Ъ »Цà અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:

G G

80p

સંવત ૨૦૭૨, પોષ વિ ૧૩ તા. ૬-૨-૨૦૧૬ થી ૧૨-૨-૨૦૧૬

GOA

2 Adults 5 Nights 4* Hotel

£499 pp

£699 pp

Inc flights

Fly to India

Mumbai £385 Ahmedabad £419 Delhi £409 Bhuj £475 Rajkot £459 Baroda £419 Porbandar £495 Goa £419

Inc flights

Worldwide Specials Nairobi £389 Dar Es Salam £419 Mombasa £399 Dubai £335 Toronto £419 Atlanta £539 New York £425 Tampa £519

±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ. G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

BOOK ONLINE

020 3475 2080 www.holidaymood.co.uk

ભારતમાંશ્રેણીબદ્ધ હુમલા માટેઆ હતો જેહાદ્દીઓનો કોડવડડ

નવી દિલ્હી, કાબુલઃ વિશ્વભરમાં આતંક અને ખોફનો પયા​ાય બની ગયેલુંકુખ્યાત આતંકિાદી સંગઠન ઇટલાવમક ટટેટ ઓફ ઇરાક એન્ડ વસવરયા (આઇએસઆઇએસ) ક્યારેય દેશમાં પગપેસારો કરી શકશે નહીં તેિો દાિો કરનાર ભારત સરકારની ઊંઘ હરામ થઇ જાય તેિા સમાચાર ચોમેરથી મળી રહ્યા છે. ટોચની તપાસનીશ સંટથા નેશનલ ઇન્િેસ્ટટગેશન એજન્સી (એનઆઇએ)એ પ્રજાસત્તાક પિાની ઉજિણી પૂિવે આઇએસના ૧૪ જેહાદ્દીઓનેઝબ્બેકરીનેશ્રેણીબદ્ધ હુમલાનુંકાિતરું વનષ્ફળ બનાવ્યું છે. બીજી તરફ, આઇએસએ તેના બદઇરાદા પાર પાડિા પાકકટતાનની ગુપ્તચર સંટથા આઇએસઆઇ સાથે જોડાણ કયા​ાના અહેિાલ છે. ત્રીજી તરફ, આઇએસએ કાશ્મીરમાં સવિય આતંકિાદીઓ સાથેહાથ વમલાિી આ પ્રદેશ પર કબ્જો કરિાની ધમકી ઉચ્ચારી છે. તો એક અન્ય

MERIDIAN GRAND

6th Februray 2016 to 12th Februray 2016

Weddings, Civil Registries, Conferences, Bespoke Events & Other Special Occasions

KERALA DUBAI incl. flight

www.axiomstone.co.uk

2 Adults 3 Nights & 4 Days

£800

incl. flight

Disneyland Packages

COACH TOURS

Paris, Disneyland, Holland, Belgium & Other Europe Coach and Tour Packages

Contact Amarjit 0208 477 7124

Contact: Ramnikbhai 020 8477 7105 Amarjit 0208 4777124

or

SRILANKA £600 for 2 adult 5 NIGHTS AND 6 DAYS

EXCLUDING FLIGHTS

Axiom Stone Solicitors is the trading name of Axiom Stone London Limited. Company Registration No. 6546205. We are Authorised and Regulated by the Solicitors Regulation Authority.

Advent Way London N18 3AF Tel: 020 3700 2727

Seating over 800 guests | Over 250 Car Parking Spaces Fully Air-Conditioned | Separate Vegetarian Kitchen

£1200

´╙º¾Цº ઔєє¢щ³Ц કЦ¹±Ц ¯કºЦºђ

લોકો પાસેથી વિટફોટકો સવહતની સામગ્રી જપ્ત કરાઇ છે અને િધુ પૂછપરછ માટે બધાને વદલ્હી લાિ​િામાંઆવ્યા છે. આતંકીઓએ ભારતમાં શ્રેણીબદ્ધ હુમલાઓ કરિા માટે ‘સાત કલશ રખ દો’ કોડિડડનક્કી કયોાહતો. ‘સાત કલશ રખ િો’ ભારતમાંથી પકડાયેલા જેહાદીઓ વિશે અમેવરકાની ગુપ્તચર સંટથા સેન્ટ્રલ ઈન્િે સ્ ટ ટગે શ ન એજન્સી ભારતની સુરક્ષા એજન્સીઓએ પ્રજાસત્તાક દિન પૂવવેદવદવધ રાજ્યોમાંિરોડા (સીઆઇએ) દ્વારા ભારતની પાડીનેઆઇએસ જેહાદ્દીઓના સૌથી મોટા નેટવકકનેપિા​ાફાશ કયોાછે. એનઆઇએનેમહત્િપૂણામાવહતી અહેિાલમાં આતંકિાદીઓ િડા હુમલાનું ષડયંત્ર રચ્યું હોિાના અપાઇ હતી. આ માવહતીના પ્રધાન નરેન્દ્ર મોદી પર આત્મઘાતી પુરાિા મળતા એની ધરપકડ કરાઇ આધારે ભારતીય સુરક્ષા તંત્રને હુમલો કરિા માટે માસુમ છે. આઇએસની વિચારધારાના દેશભરમાં મોટા પાયે થનારા બાળકોનો ઉપયોગ કરી શકે છે સમથાક એિા જનુદ-ઉલ-ખલીફા- આતંકી હુમલાઓ ખાળિામાં એ-વહન્દ સંગઠનના આ સભ્યો સફળતા મળી છે. ધરપકડ કરાયેલા તેિી આશંકા વ્યક્ત થઇ છે. નેશનલ ઈન્િેસ્ટટગેશન દેશમાંઆતંકિાદી હુમલા કરિાની તમામ આતંકિાદીઓ ઈટલાવમક એજન્સીની ટીમેપ્રજાસત્તાક પિાની કફરાકમાંહતા. તપાસમાંખૂલ્યુંછે ટટેટ માટે કામ કરતા હતા. આઈએસનું ભારતમાં આટલું ઉજિણી પૂિવેજ વિવિધ રાજ્યોમાં કેતેઆતંકિાદી સંગઠન છે. ત્રાસિાદી હુમલાનું ષડયંત્ર મોટુંનેટિકકફેલાયેલુંછેએ પહેલી પિનિેગી તપાસ કરીને ૨૦ શકમંદોની અટકાયત કરી હતી. વનષ્ફળ કયા​ાનો દાિો કરતાં િખત બહાર આવ્યુંછે. જેમાંથી ૧૪ વિરુદ્ધ આતંકી એનઆઇએએ જણાવ્યુંહતુંકેઆ અનુસંધાન પાન-૩૦

NORTH LONDON’S NEWEST LUXURY VENUE

2 Adults 4 Nights & 5 Days

G

info@axiomstone.co.uk

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

2 Adults 4 Nights 4* Hotel

G

020 8951 6989

Volume 44 No. 38

DUBAI

╙¸àક¯ђ ઔєє¢щ³Ц કЦ¹±Ц ઇ¸ЪĠщ¿³

www.meridiangrand.co.uk

INDIA

GOLDEN TRIANGLE TOUR £600 for 2 adult 5 NIGHTS AND 6 DAYS

EXCLUDING FLIGHTS

GOA

meridian_grand

£1100 for 2 adult 5 NIGHTS AND 6 DAYS INCLUDING FLIGHTS

For Packaged Tours Call Pradeep 020 8477 7119

MeridianGrand

TRAVEL & TOURS

714 Romford Road Manor Park, London E12 6BT

A Moresand Ltd Group of Companies

Email: sales@samtravel.co.uk

www.samtravel.com

0800 368 0303 BOOK ONLINE


2 મિ​િન

@GSamacharUK

6th February 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ત્રાસવાદ ઝવરુદ્ધના યુદ્ધનેનબળું ૨૦૬,૨૬૯ પેશટટ્સ ડોક્િરમવિોણાં ડોવરની એન્ટિ-ઈમિગ્રેશન રેલીિાં મિંસાઃ ત્રણની ધરપકડ કરાઈ પાડવા ઈસ્લાઝિક એક્ટિઝવસ્િો િેદાને

લંડનઃ ત્રાસવાદીઓ સાથે સહાનુભૂઝત માટે જાણીતા કેજ જૂથ સાથે સંકળાયેલા ઈલલાઝમક એમ્ટટઝવલટો ત્રાસવાદ સામે યુદ્ધની સરકારની પ્રીવેન્ટ પોઝલસીને નબળી પાડવાનું અઝભયાન ચલાવેછે. આ કાયાકરો મુખ્ય પ્રવાહની બીબીસી સઝહત સમાચાર સંલથાઓને સંકઝલત સમાચારો પહોંચાડી સરકારની ત્રાસવાદઝવરોધી નીઝત અંગે મુમ્લલમ કોપ્યુઝનટીિમાંભય અને ગૂંચવાડો ફેલાવી રહ્યા છે. ટેઝલગ્રાફ અખબારની તપાસમાં બહાર આવ્યું છે કે પ્રીવેન્ટ ઝવશે તાજેતરમાં પ્રઝસદ્ધ અહેવાલો ખોટાં અથવા વધારીચડાવીને કહેવાયા હતા. ઘણા કહેવાતા ‘સામાન્ય મુમ્લલમ’ અસરગ્રલતો વાલતવમાં પ્રીવેન્ટ વોચ નામના કેપ્પેઈન જૂથના સભ્યો હતા. મુમ્લલમોને સીઝરયા માટેલડવા દેવાની માગણી કરતા કટ્ટરવાદી જૂથ મેન્ડ સાથે તેના સંબંધો છે. પ્રીવેન્ટ વોચ સંકળાયેલું છે તે કેજ ગ્રૂપે

ઈલલાઝમક લટેટ ઓફ ઈરાક એન્ડ લેવેન્ટના હત્યારા જેહાદી જ્હોનનો બચાવ કયોાહતો. પ્રચારકથાઓમાં વગામાં ઈકોટેરઝરિમ શબ્દપ્રયોગ કરવા બદલ લંડનની શાળાના મુમ્લલમ ઝવદ્યાથથીની અપરાધી જેવી પૂછપરછ કરાયાનો પણ સમાવેશ થાય છે. આ વાત મીઝડયા સમક્ષ લઈ જનારી માતા ઈફાત મ્લમથે પોતાની જાતને આઘાત પામેલી લંડનવાસી તરીકે ઓળખાવી હતી. વાલતવમાં તે પ્રીવેન્ટ વોચની અગ્ર સભ્ય અને ઈલલાઝમલટ મુમ્લલમ બ્રધરહુડમાં અગ્રણી છે. આ સંલથા સેટયુલર લોકશાહી સરકારના લથાને ઈલલાઝમક સરકાર લથાપવામાં માને છે. કોટડના ચુકાદામાં બાળકની શાળા અને સરકાર ઝવરુદ્ધ ઝમઝસસ મ્લમથના કાનૂની દાવાને પાયાઝવહોણો ગણાવી ફગાવી દેવાયો છે અને કોટડનો સમય વેડફવા બદલ ૧,૦૦૦ પાઉન્ડ ચુકવવા આદેશ કરાયો છે.

લંડનઃ ઝિકા વાયરસના ‘ઝવલફોટક’ ફેલાવા અંગેચચા​ાકરવા વર્ડડહેર્થ ઓગગેનાઈિેશન (WHO)ની તાકીદની બેઠક જીઝનવા ખાતે યોજાનાર છે, જેમાં તેને વૈઝિક કટોકટી જાહેર કરવી કેનઝહ તેનો ઝનણાય લેવાશે. સંલથાએ જણાવ્યુંછે કેઝિકાનો ફેલાવો હળવી ધમકીથી ખતરાજનક હાલત તરફ આગળ વધી રહ્યો છે. મોટા ભાગના કેસમાં તેના લક્ષણો સામે આવતાં નથી, પરંતુ બ્રાઝિલમાં આ વાયરસને હજારો બાળકોમાં મગજની અસામાન્ય ઝવકૃઝતઓ સાથે સંકળાયેલો કહેવાય છે. બ્રાઝિલમાં મે૨૦૧૫માંમચ્છરથી થતો રોગ સૌપ્રથમ દેખાયા પછી આ વાયરસ ૨૦થી વધુદેશોમાંપ્રસયોાછે. ઝિકા વાયરસના ‘ઝવલફોટક’ ફેલાવાને ‘આંતરરાષ્ટ્રીય ઝચંતા સાથેની જાહેર આરોગ્ય કટોકટી’ તરીકે જાહેર કરાય તો તે ગંભીર વૈઝશવક જોખમ તરીકેઓળખાશે

અને પઝરણામે સાઉથ અમેઝરકા અને ઝવિની લેબોરેટરીઓમાં નાણા, સ્રોતો અને વૈજ્ઞાઝનક કૌશર્યનો પ્રવાહ ઉભો કરવાની વાત આગળ આવી શકે છે. અગાઉ, વેલટ આઝિકામાં ઈબોલા વાયરસના ફેલાવા સમયે તેના અટકાવ અને કટોકટી જાહેર કરવાના મુદ્દે WHOની ધીમી કામગીરીની ભારેટીકા થઈ હતી. ઝિકા વાયરસના લક્ષણો ફ્લુ જેવા જણાય છે, પરંતુ તેમાં કોમ્પ્લલકેશન્સ ઘણા હોય છે. આશરે ૪૦ લાખ લોકો આ વાયરસના ઝશકાર બને તેવી આગાહી કરાઈ છે અને તે ઝવિવ્યાપી બનવાનું પણ જોખમ છે. સૌથી મોટી ઝચંતા નાના માથા તેમજ નવાસ ઝસલટમના દુલભ ા ઝડસઓડડર ઝગઝલયન-બારે ઝસન્ડ્રોમ સાથે જન્મતા બાળકોની સંખ્યામાં ભારે વધારાની છે. વાયરસ અનેઆ ઝવકૃઝતઓ વચ્ચે કડીનેસંપણ ૂ ાસમથાન મળ્યુંનથી.

ઝિકા વાયરસના ફેલાવા અંગેઝિંતા

લંડનઃ ગયા વષવે ફેમિલી ડોટટસવની સંખ્યાબંધ સજવરીઝ બંધ થવાના કારણે ૨૦૬,૨૬૯ પેશટટ્સ ડોટટરમવહોણાં બટયાં છે. કેટલાક પેશટટ્સે વાહનિાં એક કલાકે પહોંિાય તેટલા અંતરે આવેલી સજવરીઝિાં નાિ નોંધાવવાની ફરજ પડી છે. બે વષવિાંડોટટરોની મનવૃમિ અથવા મવદેશિાં નોકરી કરવા જવાના કારણે બંધ થયેલી સજવરીઝની સંખ્યાિાંત્રણ ગણો વધારો થયો છે. બીજી તરફ, નવા અનેયુવાન ડોટટરો જીપી બનવાના બદલે હોન્તપટલોિાં િમતમિત એને ઓછી તણાવપૂણવ નોકરી પસંદ કરે છે. આ િુદ્દો િ​િવવા ૨૦૦૩ પછી પહેલી વખત તાકીદની કોટફરટસ યોજાઈ હતી, જેિાં સરકાર સાથે પેકજ ે ના િુદ્દે છ િમહનાિાં મનકાલ ન આવે તો સાિૂમહક રાજીનાિાંનો મનણવય લેવાનો ઠરાવ પણ પસાર કરાયો હતો.

• પોસ્ટ ઓફિસ સૌથી મોટી સન્ડે રરટેલર બનશેઃ પોતટ ઓફફસ મિટનિાં સૌથી િોટા સટડે રીટેલર તરીકેનું તથાન ટેતકો પાસેથી ખૂંિવી લેશે. અત્યારે ૩,૩૦૦થી વધુ પોતટ ઓફફસ રમવવારે ખુલ્લી રહે છે, જેસંખ્યા એક વષવઅગાઉ ૨,૩૦૦ અને મડસેમ્બર ૨૦૧૩િાં ૧,૦૦૦ની હતી. પોતટ ઓફફસ નેટવકકને ફરી િેતનવંતી બનાવવાની યોજનાથી ૨૦૧૬ના અંત સુધીિાં ટેતકો તટોર અથવા િેકડોનાલ્ડ્સ રેતટોરાંકરતા પણ પોતટ ઓફફસની વધુ શાખા રમવવારે કાયવરત રહેશે. આ ઉપરાંત, સપ્તાહિાં સાત મદવસ મબઝનેસ કરવાના િાિલે તે ટેતકો પછી બીજા િ​િે રહેશે. ટેતકોના તિાિ ૩,૫૦૦ તટોર રમવવારેખુલ્લાંરહેછે.

SPECIAL DISCOUNTED FARES TO INDIA AND OTHER DESTINATIONS

fr 75* Ahmedabad fr 75* Cochin fr 80* Mumbai fr 65* Dubai Delhi fr 65* *all fares are excluding taxes

0208 548 8090

Call us on Email: accounts@travelviewuk.co.uk BOOK ONLINE at 9888

www.travelviewuk.co.uk

ફ્રીડિ ઓફ ઈટફોિવેશન એટટ હેઠળ િાપ્ત િામહતી અનુસાર ૨૦૧૫િાંઈટગ્લેટડિાં૭૨ સજવરી બંધ થઈ હતી, જેના પમરણાિે ૨૦૬,૨૬૯ પેશટટ્સ ડોટટરની સેવા મવના રખડી પડ્યાં હતાં. આવાં પેશટટ્સની સંખ્યા ૨૦૧૩િાં ૪૩,૬૪૯ (બંધ સજવરી-૨૦) અને ૨૦૧૪િાં ૧૩૭,૮૧૧ (બંધ સજવરી-૫૧) ની હતી. િાઈગ્રેશન અને વૃદ્ધ થતી વતતીથી વધેલા દબાણિાં આ ન્તથમતએ કટોકટી વધારી છે. ગત ઓટટોબરિાં એક સંશોધન િુજબ ૫,૧૧૪ જીપી ગત ત્રણ વષવિાંમનવૃિ થયા હતા અને તેિની સરેરાશ વય ૫૯ વષવહતી. ઓતટ્રેમલયા અનેકેનડે ાિાંનોકરી કરવા જનારા યુવાન ડોટટસવની સંખ્યા પણ વધી છે. બીજી તરફ હેલ્થ મડપાિવેટટેજણાવ્યુંહતુંકેઆ આંકડો ઈંગ્લેટડિાંકાયવરત જીપી િેન્ટટસીસની કુલ સંખ્યાના એક ટકાથી પણ ઓછો છે.

લંડનઃ કેટટિાં ડોવર ખાતે એન્ટટઈમિગ્રેશન જિણેરી મવરોધ િદશવન દ ર મિ યા ન ફા સી વા દ મવ રો ધી કાયવકરોએ કરેલા િમતમવરોધિાં મહંસા પાટી નીકળી હતી. નેશનલ ફ્રટટ દ્વારા આયોમજત રેલીિાં ઈંટો અને તિોક બોમ્બ પણ ફેંકાયા હતા. પોલીસેમહંસાની ઘટના અંગેત્રણ વ્યમિની ધરપકડ કરી હતી. પોલીસે િાકુ, નકલ-ડતટર અને હથોડીઓ સમહતના શતત્રો જપ્ત કયાવહતા. કેટટ એન્ટટ-ફામસતટ નેટવકક સમહત ડાબેરી જૂથોએ શમનવારે સવારે િમતમવરોધ શરૂ કરી એન્ટટ-ઈમિગ્રેશન સાિે કૂિ કરી હતી. પોલીસે જાહેર વ્યવતથાના ભંગ, પોલીસ સાિે હુિલા અને શતત્રો રાખવા સબબે ત્રણ વ્યમિની ધરપકડ કરી હતી. એક સિયે ડાબેરી કાયવકરોએ પોલીસ ઓફફસસવનેપાછા હટાવી દીધા હતા. મવરોધ િદશવનનો

અહેવાલ લેતી િમહલા મરપોટડરે જિણેરી કાયવકરો દ્વારા તેને બળાત્કારની ધિકી અપાયાનું પણ જણાવ્યું હતું. કેટટ પોલીસે જણાવ્યું હતું કે એક વ્યમિનો હાથ ભાંગી ગયો હતો અનેઅટય પાંિનેઈજા થઈ હતી. અગાઉ, રેલીિાં લોકોને લઈ જતા કેટલાંક કોિને નુકસાન કરાતા M20 પર િેઈડતટોન સમવવસીસ બંધ કરી દેવાઈ હતી. સાિસાિે અથડાિણિાં છ વ્યમિને ઈજા પહોંિી હતી અને બે કોિ પર લોહીથી તવન્તતકના મનશાન પેઈટટ કરવાિાં આવ્યા હતા. મહંસક અરાજકતાની શંકાએ અહીં છ વ્યમિની ધરપકડ કરાઈ હતી.

• લોડડજેનરેશોષણ કયયાનો નવો આિેપઃ ઈતટ મિડલેટડ્સના મિલ્િટસ હોમ્સના ૧૨ પૂવવરહેવાસીઓએ રાજકારણી લોડડજેનરેતેિનુંયૌનશોષણ કયાવનો નવો દાવો કયોવછે. મડસેમ્બરિાં૮૭ વષવની વયેઅવસાન પાિેલા લોડડજેનર સાિેલેતટરના લેબર સાંસદ હતા ત્યારે૧૯૭૦-૮૦ના દાયકાિાં છોકરાઓનુંજાતીય શોષણ કયાવના ૧૨ આરોપ છે. મિમિનલ કાયવવાહી સિાપ્ત થતાંમિમિનલ કોટડિાંહકીકતોની ટ્રાયલ એમિલિાંયોજાશે. હતું. મિતટલ યુમનવમસવટીએ કેટલીક સંતથાઓએ િદદ કયાવનું તવીકાયુ​ું છે પરંતુ ભંડોળની મવગતો • રવલ્ડનનય સયંસદ નુસરત ઘની રોઈ પડ્યયંઃ આપી નથી. ઈતલામિક તટેટની વીમડયો ફફલ્િ​િાં કેદીની હત્યા • મૃતકોનું અવયવદયન અટકયવી નરહ શકયયઃ કરનારા જેહાદી હોવાના શકિંદ મિમટશર મસદ્ધાથવ શોકાતુર પમરવારજનો મૃત સગાંના અવયવોનું ધરની બહેન કોમનકા ધરની પૂછપરછ દરમિયાન રમજતટડડદાન અટકાવી ન શકેતેવી વ્યવતથા NHS મવલ્ડનના સાંસદ નુસરત ઘની રોઈ પડ્યાં હતાં. દ્વારા કરવાિાં આવશે. આના પમરણાિે હવે દાન મસદ્ધાથવ ૨૦૧૪િાં પોલીસ જાિીન પર હતો ત્યારે િાટેઔપિામરક સંિમત આવશ્યક નમહ ગણાય. ગત ઈતલામિક તટેટ સાથે જોડાવા સીમરયા િાલ્યો ગયો પાંિ વષવિાં શોકાતુર પમરવારજનોએ અવયવોના હતો. તેની બહેન હોિ એફેસવકમિટી સિક્ષ જુબાની રમજતટડડદાન િાટેસંિમત નમહ આપી અવરોધ ઉભો આપી રહી હતી. આ સિયે તેના ત્રાસવાદી જૂથના કયોવ હતો. NHS લલડ એટડ ટ્રાટસપ્લાટટના ડેટા ગુનાઓનો મશકાર બનેલી પીમડતાનુંમનવેદન વાંિતા િુજબ ૨૦૧૦થી સગાંઓ દ્વારા ૫૪૭ અથવા સાતિાંથી એક કેસિાંટ્રાટસપ્લાટટિાંઅવરોધો ઉભાં સાંસદની આંખ ભરાઈ આવી હતી. • સ્ત્રીઓમયં આત્મહત્યયનય પ્રયયસનો ઊંચો દરઃ કરાયા હતા. િાનમસક આરોગ્ય મવશેના સૌિથિ નેશનલ સવવેિાં • પૂરગ્રસ્તોને૧૦,૦૦૦ પયઉન્ડની મદદઃ ટયૂહેિના જણાવાયું છે કે પુરુષોની સરખાિણીએ તત્રીઓ અગ્રણી કાઉન્ટસલરો અને િન્તજદોએ ઉિર આત્િહત્યાના િયાસ વધુ કરે છે. જોકે, પુરુષો ઈંગ્લેટડના પૂરગ્રતતો િાટે ૧૦,૦૦૦ પાઉટડ એકત્ર આત્િહત્યાિાં વધુ સફળ રહે છે. ૧૪િાંથી એક કરવા સાથે તવચ્છતા કાયવિાં િદદ કરી હતી. તત્રીએ આત્િહત્યાનો િયાસ કયોવ હતો તેની સાિે કાઉન્ટસલર િાસ પટેલ અનેસલીિ પટેલ આ કાયવિાં પુરુષોિાં આ િ​િાણ ૨૫િાંથી એકનું છે. સિાવાર સાિેલ થયા હતા. ઈન્ટડયન િુન્તલિ ફેડરેશનટયૂહેિના સભ્યો, ટયૂહેિની છ સમહત ઈતટ લંડનની આંકડા િુજબ તત્રીઓ કરતા પુરુષનો આત્િહત્યા દર નવ િન્તજદો પણ ભંડોળ એકત્ર કરવાિાં જોડાઈ ત્રણ ગણાથી વધુછે. જોકે, મનષ્ણાતો કહેછેકેઆ હતી. યોકક મસટી કાઉન્ટસલની કોમ્યુમનટીઝ અને મવરોધાભાસ આત્િહત્યાિાં પુરુષોની સફળતા વધુ ઈક્વમલટીઝ ટીિેિદદનો આ િેક તવીકાયોવહતો. હોવાના કારણેહોઈ શકેછે. પુરુષો આત્િહત્યા હરવા • હયઉરસંગ બેરનફિટની ઠગયઈ બદલ જેલઃ િાર વધુજીવલેણ પદ્ધમતઓનો ઉપયોગ કરેછે. વષવ સુધી ખોટી રીતે હાઉમસંગ બેમનફફટનો લાભ • શયંત રવદ્યયથથીઓ સયરું શીખી શકેઃ વેમલંગ્ટન લેનારા ૫૮ વષથીય ઠગ અઝાિ િોહમ્િદનેિેઈડતટોન કોલેજના પૂવવ વડા સર એટથોની સેલ્ડનના કહેવા િાઉન કોટેડ બે વષવની સજા ફરિાવવા સાથે ત્રણ અનુસાર ‘શાંત’ િન ધરાવતા મવદ્યાથથીઓની િમહનાિાં ૧૬૯,૦૦૦ પાઉટડની રકિ પરત શીખવાની ક્ષિતા વધુ હોય છે. સર એટથોની િુકવવાનો આદેશ કયોવછે. અઝાિ ૨૦૦૮થી િામસક ૨૦૦૬થી ગયા વષવસુધી બકકશાયર પન્લલક તકૂલના ૩,૫૦૦ના ભાડાની િોપટથીિાં રહેતો હતો. પોલીસે સંિાલક હતા અનેતેિણેશાળાિાંયોગ અનેતવતથ ઓટસફડડ તકવેર, વેતટમિટતટર ખાતેના તેના ઘર િનના કોસવદાખલ કયાવહતા. તેઓ કહેછેકે શાંત પર દરોડો પાડ્યો ત્યારે મતજોરીિાંથી ૪૪,૦૦૦ મિ​િ અનેએકાગ્ર િન હોય ત્યારેમવદ્યાથથીઓ સારી પાઉટડ, વોડડરોબિાં ૬,૭૦૦ પાઉટડ અને પાફકટિાં રીતે અભ્યાસ કરી શકે છે. તવતથતા તિાટડ જીવન ૯૪૦ પાઉટડ િળી આવ્યા હતા. જીવવાિાં િદદરુપ બને છે. જોકે, તેિના મવિારને • રિટનમયં બ્લેક કોમ્યુરનટીનો ઈરતહયસઃ તત્કાળ િાટયતા સાંપડી ન હતી. બીબીસી દ્વારા મિટનની લલેક કોમ્યુમનટી િાટે • ડયયેટ રિન્કતરિી સંશોધનનું ભંડોળઃ ડાયેટ િહત્ત્વપૂણવ વ્યમિમવશેષો અને ઘટનાઓનું તિરણ મિટટસ વજન ઘટાડવાિાં િદદ કરે છે કે અવરોધ કરાવતી ૨૦ તિી લગાવવાિાં આવશે. આ સજવે છે તે બાબતે મવજ્ઞાન કોમ્યુમનટીિાં િતભેદ છે. ઉપરાંત, લલેક કોમ્યુમનટીનો ઈમતહાસ ઉજાગર મિતટલ યુમનવમસવટીએ હજારો સંશોધનપત્રોના કરતી દતતાવેજી ટેમલમવઝન શ્રેણી પણ તૈયાર કરાશે. અભ્યાસ પછી નવેમ્બરિાં તારણો જાહેર કયાવ હતા આ કાિગીરી િાટે લલેક કલ્િરલ આકાવઈવ્ઝ કે લોકોને વજન ઘટાડવાિાં પાણી કરતા ડાયેટ સંતથાની પણ િદદ લેવાિાં આવશે. બીબીસીએ મિટટસ વધુસારા છે. મિટટસ ઉદ્યોગનેભારેિ​િાણિાં ૧૫૦૧િાંઈંગ્લેટડ આવેલા જ્હોન લલેટકીની હેમ્પટન િ​િારરુપ બની રહેલા અભ્યાસ િાટેનુંભંડોળ કોકા- કોટડ ખાતે રખાનારી એક તિીની મવગતો જાહેર કોલા અનેપેપ્સીકો સમહતની કંપનીઓએ પુરુંપાડ્યું કરી છે.

સંરિપ્ત સમયચયર


6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

ઈસ્લામિક સ્ટેટની સભ્ય તારીના શકીલનેછ વષષની જેલ

@GSamacharUK

મિટન 3

GujaratSamacharNewsweekly

સર બના​ાડડહોગાન-હોવના િાભવ સામેપ્રશ્નાથા

લંડનઃ મેયર બોભરસ જ્હોન્સને સર બના​ાડડ હોગાન-હોવને બ મ િ​િંગ હા િઃ મેટ્રોપોલીટન કવમશનર તરીકે ઈટલામિક ટટેટ માત્ર એક િષષના મુદતિધારાની ઓફ ઈરાક િલામણ કરતા તેમના િાવિ એન્ડ લેવેન્ટ સામે પ્રશ્નાથષ સર્ષયો છે. ( I s i l ) િાં કવમશનરની ઈચ્છા બે કે ત્રણ જોડાવા ૧૪ િષષના એક્સટેન્શનની હોિાનું િમિનાના પુત્ર મનાય છે. આ ઉનાળામાં તેમનો કોન્ટ્રાક્ટ પૂણષથિાનો છે. સાથે સીમરયા મેયર જ્હોન્સનેહોમ સેક્રેટરી નાસી ગયેલી થે ર સ ે ા મેનેલખેલા પત્રમાંજણાવ્યું ૨૬ વષષીય તારીના શકીલને તારીનાએ બાળક સાથે બંદૂકો હતુ ં કે લંડનના આગામી મેયર બમિ​િંગિાિ ક્રાઉન કોટે​ેત્રાસવાદી વચ્ચે અને ત્રાસવાદી સંગઠનના સર બનાષ ડડને આ પદે રાખિા કે સંગઠનના સભ્ય િોવા બદલ લોગો સાથેના વટત્રોિાં તસવીરો નવહ તે ન ો વનણષય કરી શકે તે દોમષત ઠરાવવા સાથે છ વષષની પણ ખેંિાવી િતી. તારીનાએ કહ્યું માટે તેમને ૧૨ મવહનાનો ટુંકા સજા ફરિાવી છે. યુદ્ધગ્રટત િતું કે તેને અહિદ નાિની ગાળાનો મુદતિધારો આપિો સીમરયાથી પરત આવ્યાં પછી વ્યમિ સાથે પ્રેિ િતો. અિ​િદે જોઈએ. આ િલામણને પહેલા આવી રીતે સજા કરાયેલી તે િળવાનુંવિન આપ્યુંિતું, પરંતુ હોમ સેક્રેટરી અને તે પછી પ્રથિ મિમટશ િમિલા છે. પિેલી તે આવ્યો ન િતો અને તેને ક્વીનની મંજરૂ ી મળિી જરૂરી છે. ફેિુઆરી, સોિવારે જસ્ટટસ અપિરણ કરી તુકષી લઈ જવાઈ જો થેરેસા મે િલામણ ફગાિી ઈન્િાને સજા સંભળાવતા કહ્યું િતી. દેશે તો ન્યૂ યોકક પોલીસના િડા બમિ​િં ગિાિ ક્રાઉન કોટે ન ી ભબલ બ્રેટન સંિવિત િતું કે તેને પટતાવો કે નાના ઉમે દ િારોમાં અગ્રે સ ર છે . બાળકના ભામવની કોઈ મિંતા જ્યુરીએ શુક્રવારેતારીનાનો દાવો નથી. નાના બાળકને સાથે લઈ ફગાવી દેવાિાં બે મદવસથી પણ • ઈયુમાંરહેવા માટેઅભિયાનઃ જઈને તેણે આઈએસ િાટે ઓછો સિય લીધો િતો. તેને ડેવિડ કેમરનને ચૂંટણીમાં વિજય ભમવષ્યિાંફાઈટસષપૂરા પાડવાની Isilના સભ્ય તેિજ ટ્વીટરની માટે મદદ કરનારા અમેવરકન સંખ્યાબંધ પોટટ્સિાં ત્રાસવાદી સલાહકાર વજમ મેસ્સસનાને ભૂમિકા ભજવી છે. મિમટશ િાતા ઓક્ટોબર કૃત્યોનેપ્રોત્સાિન આપવા બદલ વિટનને ઈયુમાં રાખિાનું ૨૦૧૪િાં સીમરયા ગઈ િતી, દોમષત ઠરાવી િતી. તેણે અવિયાન તૈયાર કરિાની પરંતુ િાર િમિના પછી પરત સોમશયલ િીમડયાિાં ઈટલામિક કામગીરી સોંપાઈ છે. તમામ આવેલી તારીનાએ પોતાને ટટેટના કાળા ધ્વજ તેિજ શટત્રો પક્ષોના ‘રીમેઈન’ કેમ્પેઈન ગ્રૂપમાં મેસ્સસનાની વનયુવિ કરાઈ છે. અપિરણ કરી તુકષી અનેતેપછી ઉઠાવવા ઉપરાંત, શિીદ થવાની ચૂંટણી માટે ચાિીરૂપ મતદાર સીમરયા લઈ જવાયાનો દાવો કયોષ ઈચ્છા પણ વ્યિ કરી િતી. કોટે જૂથોની ઓળખ અને લક્ષ્યાક િતો. યુકે આવ્યાં પછી પોલીસે સિક્ષ બે સપ્તાિની ટ્રાયલિાં બનાિ​િાની કામગીરી માટે જોખિરૂપ ગણી તેની ધરપકડ બધા ટ્વીટ્સ, ફોટોગ્રાફ્સ, કન્ઝિવેવટિ પાટટીએ તેમને અંદાજે કરી િતી. યુમનવમસષટી ગ્રેજ્યુએટ સંદેશાઓ દશાષવાયા િતા. ૪૦૦,૦૦૦ પાઉન્ડ ચુકવ્યા હતા.

યુકેમાંમુસ્લિમોની સંખ્યા ત્રણ મમમિયનથી વધીઃ ૫૦ ટકા મિટનની બહાર જન્મ્યા છે

લંડ નઃ ઈવમગ્રેશ ન અને જન્મદરમાં િધારાના પવરણામે માત્ર એક દાયકામાં ગ્રેટ વિટનમાં મુસ્સલમોની સંખ્ યા બમણી થઈને સૌપ્રથમ િખત ત્રણ વમવલયનને પાર કરી, ૩,૧૧૪,૯૯૨ની થઈ છે, જેમાં અડધાથી િધુ (૧,૫૫૪,૦૨૨) દેશની બહાર જન્મેલા છે. દેશની કુલ િસતીમાં દર ૨૦ વ્યવિએ એક મુસ્સલમ હોિાનું આંક ડા જણાિે છે. ઓફફસ ફોર નેશ નલ સટેટેસ્સટક્સના તાર્ આંકડા મુજબ લંડનના કેટલાક વિસતારોમાં અડધોઅડધ િસતી મુસ્સલમોની છે અને ત્યાં એકાદ દાયકામાં તેઓ બહુમતી હશે. ઈંગ્લેન્ડ અને િેલ્સમાં ઈસલામને

ઈંગ્લેન્ડ- વેલ્સમાં મુસ્લલમોની વલતી

૩.૦ વમવલયન (૨૦૧૪ના આંકડા) ૫.૪ ટકા (કુલ િસતીના) અથિા ૨૦માંથી એક પાંચ વષાઅગાઉ ૨.૭ વમવલયન (૨૦૧૧ના આંકડા) ૪.૮ ટકા (કુલ િસતીના) અથિા ૨૧માંથી એક ૧૫ વષાઅગાઉ ૧.૫ વમવલયન (૨૦૦૧ના આંકડા) ૩.૦ ટકા (કુલ િસતીના) અથિા ૩૦માંથી એક ૨૫ વષાઅગાઉ ૯૫૦,૦૦૦ (૧૯૯૧ના આંકડા) ૧.૯ ટકા (કુલ િસતીના) અથિા ૫૦માંથી એક

અ નુસ ર તા લોકોમાં પણ ૫૦ ટકા તો વિ ટ ન ની બહાર જન્મેલા છે. બીજી ત ર ફ , વચંતા જ ન ક આંક ડા એ છે કે દેશ ની કેટેગ રી - એ જેલોમાં પાંચ માંથી એક કેદી મુસ્સલમ છે. મુસ્સલમ િસતી ઝડપથી િધી રહી છે. ઈંગ્લેન્ ડ અને િેલ્ સમાં ૧૯૯૧માં તેમ ની સંખ્ યા ૯૫૦,૦૦૦ જેટલી એટલે કે કુલ િસતીના ૧.૯ ટકા અને ૨૦૦૧ના સેન્ સસ િખતે દેશ માં ૧,૫૪૬, ૬૨૬ મુસ્સલમો હતા, જે કુલ િસતીના ત્રણ ટકા હતા. ૨૦૧૧ સુધીમાં તેમ ની િસતી ૨,૭૦૬,૦૬૬ એટલે કે કુલ િસતીના ૪.૮ ટકા હતી, જેએક દાયકામાં ૭૫ ટકાનો ઊછાળો દશાષિે છે. નિા આંક ડા અનુસાર ઈંગ્લેન્ડ અને િેલ્સમાં ૨૦૧૪માં ૩,૦૪૬, ૬૦૭ મુસ્સલમો હતા, જે કુલ િસતીના ૫.૪ ટકા છે. મુસ્સલમોની બહુમતી સંખ્ યા (૧,૪૮૪,૦૬૦) યુરોવપયન યુવનયનની બહારથી આિેલી છે. નોંધપાત્ર બાબત એ છે કે સામાન્ય િસતીની સરખામણીએ મુસ્સલમ િસતી ઘણી યુિાન છે. ઈંગ્લેન્ડ અને િેલ્સમાં ચારમાંથી એક મુસ્સલમ- ૭૪૬,૦૦૦- ની

િય ૧૦ િષષથી ઓછી છે. સમગ્ર દેશ માં આ પ્રમાણ સાતમાંથી એકનું છે. મુસ્સલમોની િધતી િસતીથી તેમને સામાન્ય પ્રિાહમાં લાિ​િા બાબતેવચંતા પણ િધી છે. મધ્ય પૂિ ષ અને નોથષ આવિકન દેશોમાંથી શરણાથટીઓનો અિૂત પૂિ ષ ધસારો થિા સાથે મુસ્સલમ િસતી પણ િધશે.

બરોમાંમુસ્લલમોની ઊંચી ટકાવારી

(૧) ટાિર હેમ્લેટ્સ, લંડન ૧૨૫,૮૦૯ ૪૫.૬ ટકા (૨) ન્યૂહેમ, લંડન ૧૩૩,૨૩૭ ૪૦.૮ ટકા (૩) બ્લેકબનષ, લેન્કેશાયર ૪૨,૫૯૯ ૨૯.૧ ટકા (૪) સલાઉ, બકકશાયર ૩૭,૬૬૩ ૨૬ ટકા (૫) લુટન, બેડફડડશાયર ૫૪,૦૩૪ ૨૫.૭ ટકા (૬) બવમિંગહામ, ૨૩ ટકા (૭) લેસટર, ૨૦ ટકા (૮) માન્ચેસટર, ૧૮ ટકા


4 મિટન

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ચાઈનીઝ ન્યુયરની ઊજવણીની તૈયારીઓ ફિ ચીનમાંજ થઈ રહી છે, તેવુંનથી. મવશ્વના અન્ય દેશોમાંપણ ચીનના નૂતન વષસનેઆવકારવાની ધૂમ મચી છે. રાજધાની લંડનમાંસુમવખ્યાત મચમઝક હાઉસ ગાડડનનેઆ માટે જ નવવધૂની જેમ સજાવવામાંઆવ્યો હતો. તેમાંયોજાયેલા મેજીકલ લેન્ટનસફેસ્ટટવલમાંહાથબનાવટના ૫૦થી વધુફાનસ પ્રદમશસત કરવામાંઆવ્યા હતા. રંગબેરંગી રોશનીથી ચમકતા આ ફાનસ દ્વારા ચીનની સંટકૃમતની ઝાંખી કરાવાઈ હતી. આ લેન્ટનસફેસ્ટટવલના મનમોહક નજારાનેમનહાળીનેલોકો મંત્રમુગ્ધ બની ગયા હતા.

યુકેસહિત યુરોપમાંમુંબઈ સ્ટાઈલેહુમલાની ISની યોજના

લંડનઃ આતંકવાદી સંગઠન ISISએ હિટન સહિત યુરોપમાં રેસ્ટોરાં સહિતના જાિેર સ્થળોને હનશાન બનાવતા ‘મું બઇ સ્ટાઇલ’ના હુમલાઓ કરવાની યોજના બનાવી િોવાની ચેતવણી યુરોહપયન યુહનયન પોહલસ એજન્સી યુરોપોલે આપી છે. સંગઠનના પ્રચાર વીહિયોમાંહિટન સહિત અમેહરકાના ૯ સિયોગી દેશો પર હુમલો કરવાની ધમકી ઉચ્ચારી છે. યુરોપોલના વિા રોબ વૈનરાઇટે જણાવ્યું િતું કે ઈસ્લાહમક સ્ટેટ સંગઠને યુરોપને કેન્દ્રમાં રાખી સમગ્ર હવશ્વમાં હુમલો કરવાની યોજના બનાવી છે. યુરોપમાંઆતંકવાદ અંગેનવો

અિેવાલ જારી કરતા યુરોપોલે જણાવ્યુંછેકેISIS યુરોપનેકેન્દ્રમાં રાખી વધુહુમલા કરવાનુંકાવતરું ઘિી રહ્યુંછે. તેમણેવધુમાંજણાવ્યું િતુંકેયુરોપના તમામ રાષ્ટ્રો આ હુમલાને હનષ્ફળ બનાવવાના પ્રયત્નો કરી રહ્યાંછે. ત્રાસવાદી સંગઠને પેહરસ એટેક પિેલાનો ૧૭ હમહનટનો વીહિયો જાિેર કયો​ો છે, જેમાં હિહટશ વિા પ્રધાન ડેહવડ કેમરન અને િાઉસ ઓફ કોમન્સના સ્પીકર જ્િોન બેકો​ોને હુમલાની ધમકી અપાઈ છે. યુકે સરકારના પ્રવક્તાએ આ બાબતેજણાવ્યુંછે કે, ‘અમે આ વીહિયોની તપાસ કરી રહ્યા છીએ. આ નવો વીહિયો ઘણો ભયાનક છે.’

સંમિપ્ત સમાચાર

• ધનવાન ચીનાઓ બોમડિંગ ટકૂલ્સમાં વધુ નાણા ચુકવે છેઃ બોમડિંગ લકૂલ્સ દમરયાપારના અને િાસ કરીને ધનવાન ચાઈનીઝ મવદ્યાથથીઓ પર વધુ આધાર રાિતી થઈ છે. ધનવાન ચાઈનીઝ પેરસટ્સ તેમના બાળકો માટે ઊંચી ફી ચુકવવા તૈયાર હોવાથી મધ્યમવગથીય મિમટશ મવદ્યાથથીઓ તેનો ભોગ બને છે. પેરસટ્સના રોષને ધ્યાનમાં લઈ રોએડીન દ્વારા દમરયાપારના મવદ્યાથથીઓનું પ્રમાણ ઘટાડાયું છે. બોમડિંગ લકૂલ્સની ફી પ્રોફેશનલ વેતનો કરતા ઝડપે વધે છે. • ટટીફન હત્યા કેસમાં વધુ ડીએનએ સેમ્પલ્સઃ પોલીસે ૧૯૯૩ના લટીફન લોરેસસ હત્યા કેસમાં નવી તપાસ હાથ ધરી ડીએનએ સેમ્પલ્સ મેળવવા સંખ્યાબંધ લોકોનો સંપકક કયોમ છે. મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું કે ફોરેસ્સસક ટેમિક્સમાં પ્રગમતના કારણે હત્યાની રાિે મળેલી એક આઈટમ પર ધ્યાન કેસ્સિત કરવામાં આવ્યું છે. ડીએનએ સેમ્પલ્સ મેળવાયા છે તેઓ લટીફનની હત્યામાં સંડોવાયાનો શક નથી. ૨૩ વષમ અગાઉની જીવલેણ ઘટના સંબધ ં ે બે પુરુષો જેલમાં છે. • સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ મરટન્સસભરવામાંમુશ્કેલીઃ છેલ્લી ઘડીએ સેલ્ફ એસેસમેસટ ટેક્સ મરટસસમ ભરવાના કરદાતાઓના પ્રયાસને HSBC બેસકની ઓનલાઈન મસલટમ પરના સાયબર હુમલાના કારણે મુશ્કેલી નડી છે. સાયબર હુમલાના કારણે મસલટમ આિો મદવસ બંધ

આલોક શમાસઈન્ફ્રાટટ્રક્ચર એનવોય નીમાયા

લંડનઃ પાલામમેસટના રેમડંગ વેલટના સાંસદ આલોક શમાસને ભારત માટે વડા પ્રધાન ડેમવડ કેમરનના ઈસફ્રાલટ્રક્ચર એનવોય તરીકે મનયુિ કરાયા છે. તેમણે તાજેતરમાં યુકેના ચાન્સેલર ઓટબોનસ અને ભારતના નાણાપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં મળેલી આઠમી યુકે-ઈસ્સડયા ઈકોનોમમક એસડ ફાઈનાસ્સસયલ મંિણામાં હાજરી આપી હતી. આ સમયે તેમની મનયુમિની જાહેરાત કરાઈ હતી. તેમણે ૨૦૧૦માં સાંસદ તરીકે ચૂંટાયા પહેલા ૨૦ વષમ આંતરરાષ્ટ્રીય કોપોમરેટ બાબતો અંગે કંપનીઓને સલાહ આપવાની કામગીરી બજાવી હતી. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના યુકે પ્રવાસના આયોજનની યુકે સરકારની ટીમ સાથે સંકળાયા હતા.

રહી હતી. રમવવારની મધરાતની સમયમયામદા પહેલા આશરે ૧૫ લાિ કરદાતાએ તેમના ફોમમ રજૂ કરવાના બાકી હતા. સમયમયામદા સમાપ્ત થઈ જતા ૧૦૦ પાઉસડનો દંડ લાગે છે. • ચાકુથી હુમલામાં એક વ્યમિનુંમોતઃ વેલટ લંડનના રોઝડેલ પાકકના ટેમનસ કોટડમાં એક વ્યમિની ચાકુના ઘાથી હત્યા કરાયા પછી પોલીસે તપાસ આરંબી હતી. આ ઘટના સંબધ ં ે ચાર વ્યમિની ધરપકડ પછી પૂછપરછ શરૂ કરાયા છતાં પોલીસે ઘટનાને નજરે મનહાળનાર સાક્ષીઓને મામહતી આપવા અનુરોધ કયોમ હતો. પોલીસ માને છે કે મૃત વ્યમિ અહીં કોઈને મળવા આવી હોવાની શક્યતા છે. • હત્યાનો શકમંદ ૧૯ વષસપછી યુએસમાંઝડપાયોઃ લંડનના ઈઝમલંગ્ટનમાં ૧૯ વષમ અગાઉ ૧૯૯૭માં એક ટેકઅવે ડ્રાઈવરની હત્યા સંદભભે ફોયજૂર રહેમાનને અક્સમિજ મેમજલટ્રેટ્સ કોટડ સમક્ષ હાજર કરાયો હતો. યુએસ અંડરકવર પોલીસ દ્વારા ટેક્સાસમાં શંકાના આધારે ધરપકડ પછી રહેમાનની મિટનને સોંપણી કરાઈ હતી. તેની સામે કેનનબરીના અબ્દુસ સામદની હત્યાનો આરોપ છે. બોગસ મડમલવરી ઓડડરથી સામદને લલચાવી બોલાવાયા પછી બે બુકાનીધારી વ્યમિએ તેના પર જીવલેણ હુમલો કયોમ હતો. એક ગુનગ ે ાર મોહીયુદ્દીન બબલુના બાંગલાદેશમાંથી પ્રત્યાપમણ પછી ૨૦૧૨માં ઓલ્ડ બેઈલી કોટેડ તેને દોમષત ઠરાવી ૧૮ વષમની જેલની સજા ફરમાવી હતી.

6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

િાઓવાદી કોિરેડ બાલાને૨૩ વષષની જેલ

લંડનઃ જાતીય હુમલાઓની હારમાળા સજમનારા અને િણ દાયકા સુધી પોતાની પુિી કેટી મોગસન-ડેમવસને લંડનમાં બંધક બનાવી રાિનારા માઓવાદી સંપ્રદાયના નેતા અરમવંદન બાલાકૃષ્ણનને ૨૯ જાસયુઆરીએ સધકક િાઉન કોટેડ ૨૩ વષમની સજા ફરમાવી છે. તેણે ૩૦ વષમના ગાળામાં બે અનુયાયી પર બળાત્કાર કયામ હતા. પોતાને કોમરેડ બાલા તરીકે ઓળિાવતા એસ્સફલ્ડના ૭૫ વષથીય અરમવંદને તેની પાસે દૈવી શમિઓ હોવાનું અનુયાયીઓના મગજમાં ઠસાવ્યું હતું. તેની ૩૩ વષથીય પુિી કેટી મોગમન-ડેમવસે અનામ રહેવાનો અમધકાર જતો કરી તે નવી આઝાદી અનુભવતી હોવાનું જણાવ્યું હતુ.ં કોટેડ કોમરેડ બાલાને બાળક તરફ િૂરતા, િોટી કેદ અને હુમલાઓ સમહતના ગુનાઓ બદલ સજા કરી હતી. તેને ઓછામાં ઓછી અડધી સજા ગાળ્યા પછી જ પેરોલ મળી શકશે, આ વિતે તે ૮૭ વષમનો હશે. ભારતીય મૂળના સામ્યવાદી અરમવંદન બાલાકૃષ્ણને ૧૯૭૦ના દાયકામાં સાઉથ લંડનમાં ‘વકકસમ ઈસ્સલટટ્યુટ ઓફ માસ્ક્સમઝમલેમનમનઝમ- માઓ ઝેડોંગ થોટ’ કોમ્યુનની લથાપના કરી હતી. તેણે આ કોમ્યુન ૧૯૭૬થી ૨૦૧૩ સુધી ચલાવ્યું હતું. તેની પાસે લોકોના મવચારો જાણી લેવાની શમિ હોવાનું અને જો તેના આદેશોનું પાલન નમહ કરાય તો કુદરતી આપમિઓનો સામનો કરવો પડશે, તેમ અનુયાયીઓના મગજમાં તેણે ઠસાવ્યું હતુ.ં ટ્રાયલ દરમમયાન પુિી કેટી

અરમવંદન બાલાકૃષ્ણન અનેકેટી મોગસન-ડેમવસ

મોગમન-ડેમવસે કહ્યું હતું કે, તેને મારવામાં આવતી હતી તેમજ શાળાએ જવા, બાળગીતો ગાવાં કે મમિો બનાવવા તેના પર પ્રમતબંધ હતો. અગાઉ રોઝી ડેમવસ તરીકે ઓળિાતી યુવતીએ કોમ્યુનના જીવન મવશે કહ્યું હતું કે, ‘હાલત ઘણી િરાબ હતી અને હું મારી જાતને મપંજરામાં પાંિ કપાયેલાં પક્ષીની માફક અનુભવતી હતી. હું મરી જવાની ઈચ્છા રાિતી હતી.’ કોમરેડ બાલાને ‘નામસમમસલટ અને સાયકોપાથ’ ગણાવતા તેણે કહ્યું હતું કે તે ટટામલન, માઓ, પોલ પોટ અને સદ્દામ હુસૈન જેવા સરમુિત્યાર લોકોને પોતાના આદશમ માનતો હતો અને તેમનાથી વધુ મોટા બનવાની તેની ઈચ્છા હતી. મવશ્વ પર કબજો જમાવતા પહેલા પોતાના સંપ્રદાયના લોકો પર અંકુશ જમાવવાની તેની યોજના હતી. અરમવંદન કોમ્યુનમાં મમહલા અનુયાયીઓને સિત અંકુશમાં રાિતો હતો. કોમ્યુનમાં રહેતા લોકો રીતસરના બંધક જ હતા. કોમરેડ બાલાની પરવાનગી મવના કોઈ બહાર જઈ શકતું નમહ.

અરમવંદનની પુિીનો જસમ તેણે લથાપેલા કોમ્યુનમાં થયો હતો. કોમરેડ સીઆન તરીકે ઓળિાતી સીઆન ડેમવસ તેની માતા હતી. ૧૯૯૬માં મિસમસની પૂવમસંધ્યાએ કોમ્યુનની બારીમાંથી પડી ગયાના થોડાં મમહના પછી હોસ્લપટલમાં તેનું મોત થયું હતું. તેણે પુિીને કોમ્યુનમાં બંધક બનાવીને રાિી હતી. તેણે ૨૯૯૫માં નાસી જવાનો પ્રયાસ કયોમ હતો અને પોલીસ લટેશન ગઈ હતી. જોકે, તેને સમજાવી પાછી લવાઈ હતી. જોકે, તેની હાલત વધુ િરાબ થઈ હતી અને તેના પર મહંસા અને અત્યાચાર વધ્યાં હતાં. આિરે ૨૦૧૩માં એસ્સટલલેવરી ચેમરટી પામ કોવ સોસાયટીની મદદથી બહાર નાસી છૂટવામાં સફળ થઈ હતી. આ પછી તેણે લીડ્ઝ જઈ અભ્યાસ શરૂ કયોમ હતો. ચુકાદો સંભળાવતા જજ ડેબોરાહ ટેલરે બાલાકૃષ્ણનની પુિીને નાસી છૂટવામાં મદદ કરનારી ચેમરટી પામ કોવ સોસાયટીને ૫૦૦ પાઉસડ આપવા ભલામણ કરી હતી.

અમધકારી ચાલુ ટ્રેને તમામ પ્રવાસી પાસે આવ્યા અને ટ્રેન મોડી થવા બદલ માફી માંગતા એક ફોમમ ભરવા આપ્યું. ફોમમમાં પોતાનું નામ- સરનામું લિીને યાિાની મટફકટ એટેચ કરીને ટપાલ મટફકટ લગાવ્યા મવના પોલટ બોક્સમાં નાિવાની હતી. મમિલ માટે આ અનોિો અનુભવ હતો. આ પછી તેઓ ભારત પરત થયા હતા. થોડા મદવસ પછી તેમને ઇસદોરના સરનામે વમજમન ઇલટ કોલટ રેલવેનું કવર મળ્યું, જેમાં ટ્રેન મોડી થવા બદલ માફીપિ સાથે વળતર તરીકે ૩૩ પાઉસડનો ચેક પણ હતો.

લંડનઃ ઓક્સફડડ લટ્રીટમાં ઈલલામમક લટેટ િાસવાદી સંગઠનનો પ્રચાર કરતા બે કટ્ટરવાદી મુસ્લલમ યુવકોને ઓલ્ડ બેઈલી કોટેડ જેલની સજા ફરમાવી છે. ઈબ્રાહીમ એન્ડરસન (૩૮) અને શાહ જહાન ખાને (૬૩) લંડનમાં ટોપ શોપના લટોર નજીક તથાકમથત મિલાફત માટે ઓગલટ ૨૦૧૪માં ઉશ્કેરણીજનક પમિકાઓની વહેંચણી કરી હતી. જોકે, બે મુસ્લલમ યુવતીઓએ આ યુવકોને પડકારતા તેમની સામે અપશબ્દોનો મારો ચલાવવા સાથે તેમને કાફફર ગણાવાયા હતા. ઈિાહીમ અને િાન દુકાન નજીક ભરતીનો લટોલ લગાવનારા જૂથના સભ્યો હોવાનું મનાય છે. બસનેની ધરપકડ પછી ઈિાહીમના ઘેર શોધિોળ દરમમયાન પોલીસને જેહાદના ટેકામાં સીમરયા કેવી રીતે પહોંચવું તેની સૂચનાઓ ધરાવતું કોમ્પ્યટુ ર મળી આવ્યું હતુ.ં

ટ્રેન ૩૩ મિમનટ િોડી, ભારતીય પ્રવાસીનેવળતર

લંડન, ઈન્દોરઃ ભારતમાં ટ્રેન પાંચ - દસ મમમનટ નહીં, પરંતુ કલાકો સુધી મોડી આવે અને ઘણીવાર તો ટ્રેન રદ પણ થઇ જાય, તે સામાસય ગણાય છે. આના પમરણામે, મુસાફરો રેલવે લટેશન પર કે પછી ટ્રેનમાં સફર કરતાં રલતામાં સમય વીતાવતા જોવા મળે છે. પરંતુ યુરોપમાં આવું નથી. અહીં ટ્રેન એક મમમનટ પણ મોડી પડતી નથી. કોઇક કારણસર ટ્રેન મોડી પડે તો ટ્રેન કંપનીઓ માફી માંગવા સાથે વળતર પણ ચૂકવે છે. મિટનની રેલવે કંપનીએ ઇસદોરના રહીશ રાકેશ મમત્તલને માફીપિ સાથે ૩૩ પાઉસડનો ચેક મોકલી આપ્યાનો ફકલસો પ્રકાશમાં આવ્યો છે. રાકેશ મમિલ મડસેમ્બર ૨૦૧૫માં એમડનબરાથી લંડન સુધીનો પ્રવાસ િેડ્યો હતો. ટેકમનકલ કારણોસર ટ્રેન ૩૩ મમમનટ મોડી પડી હતી.

ISના પ્રચાર બદલ બે કટ્ટરવાદીનેજેલ


6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

ફનિણચરિદ પાક લણશેગાનવિભાઈ

કદઈ તમિેકહેકેઆ ભાઈ જમીિમાંફનિણચર ઉગાડેછેતેતમેટવાભાનવક રીતેજ તમેમાિશદ િનહ. આ પયાણવરણલિી ફનિણચર લાકડાિુંછેપણ કાપેલા િનહ જીવતા લાકડાિું. ગાનવિ મુિરદ ડબબીશાયરથી ૧૫ માઈલ ઉત્તરેતેમિી ૨.૫ એકર જમીિમાંઆશરે૪૦૦ વૃિ​િેફનિણચરમાંઢાળવાિી જહેમત ઉઠાવી રહ્યા છે. તેઓ પહેલા વૃિ ઉગાડેછેઅિેપ્લાસ્ટટક મદલ્ડ્સિી મદદથી ખુરશી, ટેબલ, નમરર ફ્રેમ અિેલેમ્પિા આકારમાંઢાળેછે. આ ફનિણચરિી નવશેષતા એ છેકેતેમાંકદઈ પ્રકારિદ સાંધદ જદવા મળતદ િથી. બાળપણમાંબદિસાઈ વૃિ​િેજદઈ મુિરદિા મગજમાંઆવુંફનિણચર તૈયાર કરવાિી કલ્પિા વહેતી થઈ હતી. હાલ ૩૯ વષણિા મુિરદએ ૧૦ વષણ અગાઉ લદન્ચ કરેલા પ્રદજેક્ટિેસાકાર ટવરૂપ મળ્યુંછેઅિેઆ વષણિા ઉત્તરાધણમાંતેમિા ખેતરમાંફનિણચરિદ પાક આવી જશે. તેઓ એક છદડિેચદક્કસ પીસ માટેરદપેછેઅિેતેિેચદક્કસ આકાર આપવા પ્લાસ્ટટક મદલ્ડમાંવાળે છે. તેઓ કહેછેકેવૃિ વાવી, તેિેકાપી ફનિણચર શા માટેબિાવવુંજદઈએ? તમારેજેઆકાર જદઈતદ હદય તે રીતેજ તેિેવધારતા િથી?

• નવઝા મુદ્દે યુએસિા નવદ્વાિ જેલમાંઃ અમેનરકાના શેક્સપીઅરન નવદ્વાન ડદ. પદલ હેનમલ્ટનની ગેરકાયદે ઈનમગ્રસટ તરીકે ૧૦ નદવસ અટકાયત કરાઈ હતી. ડદ. હેનમલ્ટને તાજેતરમાં યુનનવનસણટી ઓફ બનમિંગહામની શેક્સપીઅર ઈન્સટટટ્યુટમાંથી પીએચ.ડીની ડીગ્રી હાંસલ કરી હતી. તેણે યુએસ પાછા જવાની ઓપન નટકકટ કરાવી હદવા છતાંતેને યુકેમાંથી નડપદટટ કરવામાં આવશે. તે કેદમાં હદવાં છતાં હદમ ઓકફસ દ્વારા ૨૭ જાસયુઆરીએ તેનેટવેચ્છાએ નિટન છદડી જવા પાંચ નદવસની મહેતલ અપાઈ હતી. ડદ. હેનમલ્ટને તેની સાથે કરાયેલા વ્યવહાર અંગે આઘાત દશાણવ્યદ હતદ.

સંનિપ્ત સમાચાર

• ઓક્સફડડિા કન્વટડ પદલીસ તપાસિા દાયરામાંઃ ઓક્સફડટ યુનનવનસણટીના વ્હાઈટ મુન્ટલમ કસવટટ જેક લેટ્સ છેલ્લા એક વષણથી પદલીસ તપાસના ઘેરામાં છે. જેકના સંબંધદ ઈટલાનમક ટટેટ (Isis) સાથે હદવાની શંકાથી તેના ઘર પર બે વખત દરદડા પડાયા હતા. તેના લેપટદપ અને મદબાઈલ્સ જપ્ત કરાયા હતા. જદકે, ગુનાના કદઈ પૂરાવા મળ્યા ન હતા. જેક ૨૦૧૪માં સીનરયા ગયા પછી સહાયકાયણમાંસામેલ થયદ હતદ. તેના ફેસબુક પેજમાં પણ કેટલીક વાંધાજનક પદટટ પણ જદવા મળી હતી.

GujaratSamacharNewsweekly

શ્વેત કરતા બ્લેક વકકસણિી ઓછી કમાણી

લંડિઃ નશક્ષણના તમામ ટતરે એકસરખી લાયકાત હદવા છતાં બ્લેક વકકસણ તેમના શ્વેત સાથી કામદારદની સરખામણીએ ઘણુ ઓછુંવેતન કેકમાણી મેળવેછે. ટ્રેડ્સ યુનનયન કોંગ્રેસ દ્વારા વેતન નવશ્લેષણ અનુસાર આ બે જૂથના સરેરાશ વેતનદરમાં ૨૩ ટકા જેટલદ તફાવત જદવા મળે છે. અશ્વેત ગ્રેજ્યુએટ્સ કલાકના સરેરાશ ૧૪.૩૩ પાઉસડ મેળવેછે, જ્યારે શ્વેત ગ્રેજ્યુએટ્સને કલાકના સરેરાશ ૧૮.૬૩ પાઉસડની કમાણી થાય છે. એલેવલ ધરાવતા બ્લેક અનેવ્હાઈટ કામદારદ વચ્ચે સરેરાશ વેતન તફાવત ૧૪ ટકાનદ જણાયદ હતદ, જ્યારે GCSEના ટતરે આ તફાવત ૧૧ ટકાનદ હદવાનું અભ્યાસમાં જણાવાયું હતું. ટીયુસીના જનરલ સેક્રેટરી ફ્રાસસેસ ઓ’ગ્રેડીના કહેવા મુજબ વેતનના નનણણયમાંવંશીય ભૂનમકા હજુપણ મદટી છે.

• નિવાણનસત બાળકદિે યુકેમાં પ્રવેશિી હાકલ ફગાવાઈઃ વડા પ્રધાન ડેનવડ કેમરને યુરદપમાં આવી ચુકેલા ૩,૦૦૦ અનાથ નનવાણનસત બાળકદનેનિટનમાંપ્રવેશ આપવાની હાકલને ફગાવી દીધી છે. તેમણે કહ્યું હતું કે યુકે આના બદલે યુએન સાથે મળીને કામ કરશે અને સીનરયાની આસપાસની શરણાથથી છાવણીઓમાંથી સેંકડદ અનાથ બાળકદને યુકેમાંલાવશે. ‘સેવ ધ નચલ્ડ્રન’ ચેનરટી દ્વારા સીનરયા અનેઅફઘાનનટતાન સનહત યુદ્ધગ્રટત દેશદના હજારદ અનાથ નનવાણનસત બાળકદનદ ક્વદટા ટવીકારવા હાકલ કરાઈ હતી. લેબર પાટથીના જેરેમી કદબથીન અનેનલબ ડેમના નટમ ફેરદનેઆ માગણીનેસમથણન આપ્યુંહતું.

ક્તિટન 5

ડીગ્રીથી વ્યક્તિત્વની ઓળખ મળે

લંડિઃ શૈક્ષનણક ડીગ્રી પણ તમારા લાક્ષનણક વ્યનિત્વની માનહતી આપતી હદવાનું એક અભ્યાસે જણાવ્યું છે. સંશદધકદએ અલગ અલગ નવષયદનદ અભ્યાસ કરતા ૧૩,૦૦૦થી વધુ યુનનવનસણટી નવદ્યાથથી દ્વારા પ્રાપ્ત ડેટાનુંનવશ્લેષણ કયુિં હતું . તેના તારણદ કહે છે કે સાયસસના ટનાતકદનેપાટથી કરવી વધુ પસંદ હદય, જ્યારે કાયદાના નવદ્યાથથીઓ ટવાથથી હદય છે. સંશદધકદનેવ્યનિત્વના પાંચ મુખ્ય લક્ષણદ અને અભ્યાસના નવષયદ વચ્ચેસંબધ ં જણાયદ હતદ. કાયદદ, ઈકદનદનમક્સ, પદનલનટકલ સાયસસ અનેમેનડનસનનદ અભ્યાસ કરતા નવદ્યાથથી અસયદની સરખામણીએ વધુ બનહમુણ ખ હદય છે. જદકે, સહમનત, ઉદારતા કે અસયનેમદદરૂપ થવાની વાત આવે ત્યારે નબઝનેસ, ઈકદનદનમક્સ અને કાયદાના નવદ્યાથથીઓનદ ટકદર તનળયેહતદ. આટ્સણઅને હ્યૂમનનનટઝના નવદ્યાથથીઓ તેમજ સાયકદલદજી અને પદનલનટક્સના નવદ્યાથથીઓ

ઓપનનેસના મુદ્દે ઊંચા ટકદર સાથે નજજ્ઞાસુ, કલ્પનાશીલ અને આંતનરક લાગણીને માનનારા હતા. આ મુદ્દે ઈકદનદનમટટ્સ, ઈજનેરદ, ધારાશાટત્રી અને નવજ્ઞાનીઓનદ ટકદર પ્રમાણમાં નીચદ હતદ. જદકે, આટ્સણ અને હ્યૂમનનનટઝના નવદ્યાથથીઓ અંતરાત્માના અવાજને ઓછદ માને છે અને સયુરદનટક એટલે કે નચંતા અને બદલાતા નમજાજનું પ્રમાણ વધુહદય છે. આ લક્ષણદમાં સાયકદલદજીના નવદ્યાથથીઓ પણ પાછળ નથી. ડેસમાકકની યુનનવનસણટી ઓફ આહણસના ડદક્ટર અસના નવડેલનદ અભ્યાસ જનણલ પસણનાનલટી એસડ ઇન્સડનવડયુઅલ નડફરસસીસમાં પ્રનસદ્ધ કરાયદ છે.

• ખામીપૂણણ કેમેરાઓથી નિદદણષ ડ્રાઈવરદિે દંડઃ નંબર પ્લેટ્સને ઓળખવામાંથાપ ખાતા ખામીપૂણણકેમેરાઓના કારણેનનદદણષ ડ્રાઈવરદ દંડાઈ રહ્યા છે. ખાનગી કંપનીઓ દ્વારા ૨૦૧૫-૧૬માં૩.૪૭ નમનલયનથી વધુ પાકકિંગ ફાઈસસ ઈટયુ કરવામાં આવશે, જે અગાઉના વષણની સરખામણીએ ૫૦૦,૦૦૦ જેટલા વધુ હશે. દરેક વખતે વાહન કાર પાકકિંગ કેમેરા સામેથી પસાર થાય ત્યારે કેમેરા નંબર પ્લેટ્સને ઓળખવામાંથાપ ખાવાથી હજારદ ડ્રાઈવરદનેઓવરચાનજિંગ કરાય છે. ખાનગી કાર પાકકિંગમાંપેનલ્ટી ઈટયુકરવા વપરાતી ટેકનદલદજી સુધારી ટથાનનક કાઉન્સસલદ દ્વારા ઓપરેટ કરાતી ફેનસનલટીઝની સમકક્ષ બનાવવા નહમાયત કરાઈ છે

www w.drbatras.co.uk


6 દિટન

@GSamacharUK

આ§щ§ ¸є¢Ц¾ђ....

એક ¾Á↓³Ьє»¾Ц§¸....

¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº £∟≥.√√ + એ╙¿¹³ ¾ђઇ £∟≥.√√ = ¶×³щÂЦدЦ╙Ãકђ £≈≤.√√ એક ÂЦ°щ¸ЦĦ £∩≈.√√ ¶¥¯ £∟∩.√√ એª»щકы∫√%³Ъ ¶¥¯...

'¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº' ╙¾´Ь», ╙¾ΐÂ³Ъ¹ અ³щ╙¾ç8¯ Â¸Ц¥Цºђ... અ¾³¾Ц »щ¡ђ, કђ»¸ђ અ³щ╙¾·Ц¢ђ³ђ ¸׾¹... ╙¾╙¾² ╙¾¿щÁЦєકђ, ╙±¾Ц½Ъ ઔєєક અ³щ કы»щ׬º £щº ¶щ«Ц ¸µ¯ ¸щ½¾ђ...

કેમરન પુત્રનેખાનગી િાળામાંમોકલિે

¸ЦĦ £≠ ¾²Цºщ·ºЪ³щઆ´³Ц Âє¯Ц³ђ ¸Цªъ'એ╙¿¹³ ¾ђઇÂ' ¸є¢Ц¾ђ..

»¾Ц§¸ ¸Цªъ¹ђÆ¹ ¶ђÄÂ¸Цє કºђ

'¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº' અ³щ'એ╙¿¹³ ¾ђઇÂ'³Ьє¾Á↓³Ьє»¾Ц§¸ ¸ЦĦ £∩≈ એª»щºђ§³Ц ¸ЦĦ ≥ ´щ×Â

¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº અ³щએ╙¿¹³ ¾ђઇÂ

¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº

GujaratSamacharNewsweekly

એ╙¿¹³ ¾ђઇÂ

¯Ц. ∞-∞√-∞≈°Ъ »¾Ц§¸³Ц ³¾Ц ±º આ ¸Ь§¶ ºÃщ¿щ

1 Year 2 Years

G.S.

UK A.V. Both

EUROPE G.S. A.V. Both

£29.00 £29.00 £35 £77 £77 £126 £52.50 £52.50 £63.50 £141.50 £141.50 £242

G.S. £92 £169

WORLD A.V. Both £92 £169

£150 £280

¡Ц ³℮²њ ∩√ ╙±¾Â ´¦Ъ »¾Ц§¸³Ъ ºક¸³ЬєºЪµі¬ ¸½¿щ³╙Ãє.

¸Ãщº¶Ц³Ъ કºЪ³щઆ µђ¸↓³щકЦ´Ъ³щ¥щક કыĝы╙¬ª/¬ъ╙¶ª કЦ¬↔³Ъ ¸Ц╙Ã¯Ъ ÂЦ°щ³Ъ¥щ³Ц º³Ц¸щ¸ђક»Ъ આ´ђ

GUJARAT SAMACHAR & ASIAN VOICE

ઇ-એ╙¬¿³ ¸Цªъ ╙Ŭક કºђ Tel: 020 7749 4080 / 020 7749 4000 Fax: 020 7749 4081 www.abplgroup.com 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW

E-mail: support@abplgroup.com NAME

ADDRESS Email:

£

www.abplgroup.com

POST CODE

TEL:

I'd like to be kept up to date by email with offers and news from ABPL

Please charge my Please charge my K Visa K Mastercard K Credit K Debit card for Card Expiry date

Card No:

Signature

Date

Â╙¾¿щÁ ³℮²: ‘¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº│ અ³щ‘અщ╙¿¹³ ¾ђઇÂ│³Ц Âѓ ĠЦÃકђ³щ§®Ц¾¾Ц³Ьєકы§щઅђ ĝы¬Ъª કЦ¬↔°Ъ ¯°Ц ç¾Ъ¥ કЦ¬↔°Ъ ¯щ¸³Ьє»¾Ц§¸ ·º¿щ, ·ºщ¦щ¯щઅђ³Ц ¶′ક çªъª¸щת¸Цє‘www.abplinternet transaction’ »¡Цઇ³щઅЦ¾¿щ. અЦ ¶Ц¶¯ ¡Ц ³℮² »щ¾Ъ. Cheque payable to Gujarat Samachar / Asian Voice

»¾Ц§¸Ъ ĠЦÃકђ ¸Цªъઅ¢Ó¹³Ъ Âа¥³Ц: અЦ´ Ãђ»Ъ¬ъ¸Цє§¾Ц³Ц Ãђ અ³щ¯щ¸¹ ±º╙¸¹Ц³ ─¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº અ³щઅщ╙¿¹³ ¾ђઇÂ┌ ¶є² કºЦ¾¾Ц Ãђ¹ કыઆ´³Ьº³Ц¸Ь¶±»Ц¹ЬєÃђ¹ ¯ђ અ¢Цઉ°Ъ ¯щ³Ъ 9® »щ╙¡¯¸Цєª´Ц», µыÄ કыઇ¸щ» ˛ЦºЦ ¸ђક»¾Ц ╙¾³є¯Ъ. µђ³ ´º અщઔєє ઔєє¢¢щ¾Ц¯¥Ъ¯ ³ કº¾Ц ╙¾³є¯Ъ ¦щ. અђЧµÂ ¿╙³¾Цºщઅ³щº╙¾¾Цºщ¶є² ºÃщ¦щ. • ડીસ્લેક્સસક લોકોને વીયયદાન કરતા અટકાવાયાઃ યુકેની સૌથી મોટી લંડન કપમત િેટક દ્વારા ડીકલેક્સસયા પીશડત લોકોને વીયતદાન કરતા અટકાવાયા પછી ધ હ્યુમન િશટેશલઝેિન એટડ એમ્િીઓલોજી ઓથોશરટીએ તપાસ આરંભી છે. ભાશવ િાળકોમાંજનીન રોગો અથવા શવકૃશતઓ ઓછાં પ્રમાણમાં રહે તે માટે ડીકલેક્સસયા પીશડત લોકો પાસેથી દાન લેવાતું નથી. ધ લંડન કપમત િેટક દ્વારા પ્રશસદ્ધ પશિકામાં વીયતદાન માટેઅકવીકાયતગણાય તેવા સંજોગોની યાદી અપાઈ છે, જેમાં એટેટિન ડેફિશસટ શડસઓડેર (ADD), એકપજતસત અને ઓશટઝમનો પણ સમાવેિ કરાયો છે.

MRXUQQH\V IUURRP WKH KHDUWW part of emerald dglobal

• Fl i g h t s - b o o k o n l i n e fo r t h e b e s t f a re s • H o l i d ays • E scor ted To ours 0DJLFDO 7RN\R

£899pp

IURP

Includes:

okyo • Return economy flights to To e and charges • All known pre-payable taxes o yo staying at n Tok • 5 nights accommodation in the Shiba Park Hotel

www.namasste.travel enquires@namaste.tr . avel.co.uk namastetravelan ndtours 56 Baker Street London W1U W 7BU

લંડનઃ કેમરન દંપતી તેમના નવ વષટીય પુિ એલ્વેનને લંડનની પ્રશતશિત ખાનગી કકૂલમાં અભ્યાસ માટેમોકલવાનુંશવચારી રહેલ છે. ડેશવડ કેમરને ખુદ એટન સરકારી િાળામાં અભ્યાસ કયોત છે અને તેમની પુિીને પણ સરકારી િાળામાં મૂકી હતી. સાત વષત અગાઉ કેમરનેખાનગી િાળાઓની િીને ‘મૂખતતાપૂણત’ ગણાવી પોતાના સંતાનોને સરકારી િાળામાં ભણાવવાની વાત કરી હતી. કેમરન દંપતી િાળા અંગે નક્કી કરી િસયા નથી, પરંતુ તેમનો ઝોક વષષે ૧૮,૦૦૦ પાઉટડની િી ધરાવતી કોલેટ કોટેપ્રેપરેટરી કકૂલ તરિ હોવાનું જણાય છે. કોલેટ કોટે સાઉથવેકટ લંડનના િાનષેસમાં સેટટ પોલ્સ કકૂલનો શહકસો છે. સામાટયપણે પેરટટ્સ ઘણી સરકારી અને ખાનગી િાળામાં પ્રવેિ માટેઅરજી કરતા હોય છે.

6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

પીઢ લિઝનેસમેન વી.એમ. પટેિનુંયુએસમાંલનધન

િંડન,ઓિલેન્ડોઃ યુકેમાં ૧૯૭૦વી દાયકામાં ફાઈનાસ્સિંગ અને ઈસનયુર સિ િેક્ ટરમાં નામના હાંિ લ કરનારા સબઝનેિ મેન વી. એમ. પટેિ નું ૨૬ જાસયુઆ રી, ૨૦૧૬ના રોજ યુએિએમાંસનધન થયું છે. તેઓ ૭૬ વષસના હતા. તેઓ અનવનથ હતા અને પાઈલ્િના નાના ઓપરેશન પછી કકડનીમાં ઈસફેક્ શનના કારણે એક િપ્તાહ અગાઉ તેમ ને હોસ્નપટલમાંદાખલ કરાયા હતા. તેમનેડાયાબીટીિની પણ તકલીફ હતી. તેમના અંસતમ િમયે પસરવાર તેમની િાથે જ હતો. વી. એમ. પટેલનો જસમ ૧૯૩૯ની ૨૦મી સડિેમ્બરે કરમિદ (ગુજ રાત)માં થયો હતો. તેમ ણે જીવનના ઘડતરના ૧૯૪૯થી ૧૯૫૯ િુધી વષોસકકિુમુ(કેસયા)માંવીતાવ્યા હતા. લગ્ન કયાસપછી નિીબ અજમાવવા તેઓ ૧૯૬૬માં યુકે આવ્યા હતા. તેમ નો પ્રારંસભક િમય િંઘષસમય હતો. તેમણે સનવાસહ માટે એક ફેક્ટરીમાં કામ કયાસ પછી ઈસનયુરસિ િેક્ટરમાં આવ્યા હતા અને ૧૯૭૧માં લાઈફ ઈસનયુરસિમાં શરૂઆત કરી હતી. આ પછી તેમ ણે યુસનક ઈસનયુર સિ એસડ ફાઈનાસિ (જનરલ, લાઈફ ઈસનયુરસિ અનેફાઈનાસ્સિંગ) નામેપોતાની કંપની શરૂ કરી હતી અનેલંડન તથા િમગ્ર યુકેમાંનામનાપ્રાપ્ત નથાન જમાવ્યુંહતું. તેઓ ૧૯૯૧માં નથળાંત ર કરીને યુ.એિ.એ ગયા હતા. તેમ ણે ૨૦૦૨માં ઓલલેસડો (ફ્લોસરડા)માં યુસનવિસલ મોગલેજ એસડ ફાઈનાસ્સિયલ કંપ નીની નથાપના કરી હતી. વી. એમ. પટેલ િામાસજક રીતે અને કોમ્યુસનટીના કાયસિ મોમાં ઘણા િસિય હતા. તેઓ પ્રમુખ સ્વામી મહારાજના અનુયાયી હતા અને BAPS નવામીનારાયણ મંસદર િાથે િસિયપણે િંકળાયેલા હતા. ઈશ્વર તેમ ના આત્માને શાસત અને અને તેમ ના પસરવારને આઘાત િહન કરવાની શસિ આપે તેવી પ્રાથસના. સંપકકઃ વી. એમ. પટેલ (સનવાિનથાન)નો નંબર: 001-407 574 4675 જયેશ (પુત્ર): 407 467 2022 જયેશનો ઈમેઈલ: jpatel7784@aol.com નીરજ (બીજા પુત્ર)નો ઈમેઈલ: Niraj.universal@gmail.com

તમાકુના સ્મગલિંગ અનેટેક્સ સાદિક ખાનેલંડન માટેખાસ ફ્રોડમાંસિૂન માલિકોનેજેિ એપ્રેન્ટટસદિપ યોજનાઓ જાહેર કરી

માન્ચેસ્ટરઃ હેરડ્રેસિંગ િલૂનના બે માસલકને યુકેમાં ૨.૫ ટનથી વધુતમાકુનમગસલંગ દ્વારા ઘુિાડી ૪૫૦,૦૦૦ પાઉસડની ડ્યૂટી અને વેટની છેતરસપંડી કરવાના મામલે જેલની િજા કરાઈ છે. બ્રામહોલના યુસનક હેરડ્રેિ​િસના મોહમ્મદ કટ્ટાની (૩૭) અને સવસથંગ્ટનના સ્નનપ્ઝ હેરડ્રેિ​િસના અહમદ અલ-િલાઈમા (૩૩)એ દુબાઈથી ફ્રેઈટ ઈમ્પોટટ, પોનટલ પાિસલ અને પોતાના િામાનમાં ફળોની િુંગંધ ધરાવતી તમાકુ નમગલ કરી હતી. માસચેનટર િાઉન કોટેટ ૨૨ જાસયુઆરીએ મોહમ્મદ કટ્ટાની અને અહમદ અલ-િલાઈમાને બે-બે વષસની જેલની િજા ફરમાવી હતી. હેરડ્રેસિંગ િલૂન માસલકોની જુલાઈ ૨૦૧૩માંધરપકડ કરાઈ

હતી. યુકેબોડટર ફોિસદ્વારા હીથ્રો અને માસચેનટરના એરપોટટ તથા પોટટ ઓફ ફેસલક્નટોવ ખાતે ગેરકાયદે તમાકુ ઝડપી લીધાં પછી રેવસયુ અને કનટમ્િ સવભાગના તપાિકારોને આ માસલકોની િંડોવણી જણાઈ હતી. ટનબંધ ગેરકાયદે તમાકુ માસચેનટરની શેરીઓમાંપગ કરી જાય તે પહેલા આંતરી લેવાયું હતું. કટ્ટાની અને અલ-િલાઈમા ત્રીજી રવાડ ટ્રેસડંગ કંપની િાથે પણ િંકળાયેલા હતા. દાણચોરીથી લવાતી તમાકુના પાિસલ અને કસિાઈનમેસટ્િ િફાઈ માટેના િુગંધી પદાથોસ, ક્લોસધંગ્િ, ટેબલક્લોથ્િ, કકચન પ્રોડક્ટ્િ અને બાથરૂમ ક્લીનિસ તરીકેગણાવાતા હતા.

દર વષષે૪.૮ શિશલયન ન્યૂસન્સ કોલ્સ

લંડનઃ શિશટિરો દર વષષે ૪.૮ શિશલયન ટયૂસટસ કોલ્સ સહન કરે છે. એક્સસડટટ્સ, ઊર્ત િચત, સિાઈ, લાઈિકટાઈલ સવષે અને ઘરમાં સુધારાઓ સશહતના ટયૂસટસ કોલનું પ્રમાણ વધી રહ્યું છે. આના પશરણામે, ટયૂસટસ કોલ અનેટેસકટ સંદેિા મોકલતી કંપનીઓને નવા વષતમાં એક શમશલયન પાઉટડથી વધુના દંડ થવાની ચેતવણી ઈટિમષેિન કશમિનર ઓફિસ દ્વારા અપાઈ છે. ઓિકોમના અંદાજ અનુસાર યુકેના ગ્રાહકો દર વષષેઆિરે૪.૮ શિશલયન ટયૂસટસ કોલ્સ, ૧.૭ શિશલયન લાઈવ સેલ્સ કોલ્સ, ૧.૫ શિશલયન સાઈલટટ કોલ્સ, ૯૪૦ શમશલયન રેકોડે​ેડ સેલ્સ મેસેજીસ અને ૨૦૦ શમશલયન અધતવચ્ચેિંધ કરાતા કોલ્સનો મારો સહન કરેછે.

લંડનઃ લેિર પાટટીના લંડનના મેયરપદ માટેના ઉમેદવાર સાશદક ખાને કલોઆન કક્વેરમાં પીટર જોટસ કટોરમાં જઈ લંડન માટે પોતાની એપ્રેક્ટટસશિપ યોજનાઓ ર્હેર કરી હતી. તેમણેકહ્યુંહતુંકેતેઓ ‘ક્કકલ્સ િોર લંડનસત’ની કથાપના કરિે, જ્યાંવ્યૂહાત્મક નેતૃત્વ પુરુંપાડવા સાથે રાજધાનીના વકકિોસતમાં મુખ્ય ખાઈઓની ઓળખ કરાિે. મેયરપદના ઉમેદવાર સાશદક ખાને કહ્યું હતું કે કંપનીઓને આવશ્યક હોય તેવી કુિળતામાં લંડનવાસીઓનેતાલીમિદ્ધ કરી િકાય તે માટે તેઓ શિઝનેસ, િૈિશણક સંકથાઓ અને િરોઝ સાથે ભાગીદારીઓ કથાશપત કરિે. તેમણે કહ્યું હતું કે શસટી હોલ દ્વારા જે િરોઝમાં હર્રો મકાનોના શનમાતણ કરાિે તેનો ઉપયોગ ત્યાં એપ્રેક્ટટસશિપ્સના સજતનમાં કરાિે. વધુ અને વધુ લંડનવાસીઓ ઉચ્ચ ગુણવત્તાના

કામની એપ્રેક્ટટસશિપ અથવા સલામત અને વધુ વેતન આપનારી પ્રથમ નોકરી મેળવવા સતત સંઘષતકરેછે. લંડનમાંવધુ મકાનોના શનમાતણથી કથાશનક લોકોને કૌિલ્ય અને સીધા રોજગારની મોટી તક હાંસલ થિે, તેમ ખાનેઉમેયુ​ુંહતું. સાશદક ખાન િોપ ફ્લોર પર કામદારો અને એપ્રેક્ટટસોને મળ્યા હતા. તેઓ ૧૮ વષતના હતા ત્યારેઅહીં કટે​ેઈટસ અનેિીશટંગ શવભાગમાં સેલ્સ આશસકટટટ તરીકેકામ કયુ​ુંહતું.

હોંશિયાર છોકરાઓનુંઆયુષ્ય વધુરહેિે

લંડનઃ વતતમાન યુગના હોંશિયાર છોકરાઓ સૌપ્રથમ વખત સરેરાિ મશહલાઓ કરતા વધુ આયુષ્ય ધરાવતા હિે. ઓફિસ િોર નેિનલ કટડીઝના અભ્યાસ અનુસાર ૨૦૦૭ અને૨૦૧૧ની વચ્ચેજટમેલા તેમ જ ડોસટર, વકીલ કેકંપની શડરેસટર સશહતના ઉચ્ચ હોદ્દાઓ પર શિરાજતા હોંશિયાર છોકરાઓનુંસરેરાિ આયુષ્ય ૮૨.૫ વષતરહેવાની ધારણા છે. મશહલાઓનું સરેરાિ આયુષ્ય ૮૨.૪ વષત છે. જોકે, વ્યવસાયોમાં જોડાનારી અનેવશરિ સંચાલકીય હોદ્દાઓ ધરાવતી છોકરીઓ આથી પણ વધુએટલેકે૮૫.૨ વષતજીવેતેવી ધારણા છે. છેલ્લાં૩૦ વષતમાંપુરુષો અપેશિત આયુમયાતદાની ખાઈ ઘટાડી રહ્યા છે. સરેરાિ પુરુષની અપેશિત આયુમયાતદામાંસાત વષતનો વધારો થઈ તે૭૯.૧ વષતથઈ છે. િીજી તરિ, કિીઓની અપેશિત આયુમયાતદા પણ વધી છે, પરંતુ તેમાં ૪.૫ વષતનો ધીમો વધારો દેખાયો છે, જેવધીને૮૨.૪ વષતથઈ છે.


6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

દેશની યુટનવટસિટીઓમાંરંગભેદ શરમજનક ગણાવતા કેમરન

@GSamacharUK

NHSનેવધુ૫૦,૦૦૦ નસસીસ અને૨૬,૫૦૦ ડોક્ટસસની જરૂર

લંડનઃ ઉચ્ચ યુવનિવિસટીઓમાં દેશ માટેશરમજનક રંગ-િંશભેદ પ્રિતસતો હોિાની િડા પ્રધાન ડેવિડ કેમરનની ટીપ્પણીથી ઓક્િફડટ અને કેશ્મ્િજ યુવનિવિસટીઓમાંરોષ ફેલાયો છે. કેમરને લચકરી દળો, મોટા વિઝનેિીિ અને યુવનિવિસટીઓમાં િંટથાગત િલણ ઘર કરી ગયું હોિાનો આક્ષેપ લગાિી કહ્યુંહતુંકેઆના કારણે લોકો તેનાથી દૂર રહેિું પિંદ કરે છે. અિમાનતા દૂર કરિાના પ્રયાિમાં પોલીિ, વમવલટરી અને કોટ્િસમાં િમીક્ષા હાથ ધરિામાંઆિનાર છે. િડા પ્રધાને કહ્યું હતું કે યુવનિવિસટીઓએ િંશીય લઘુમતી અરજદારોને અપાતા પ્રિેશનું પ્રમાણ જાહેર કરિુંજોઈએ, જેથી પ્રિેશ વ્યાપક િનાિ​િાની તેમને ફરજ પડે. તેમણે ક્વોટાને અયોગ્ય અને અટયાયી ઉકેલ ગણાિી કહ્યું હતું કે ૨૦૧૪માં ઓક્િફડટમાંઅપાયેલા ૨,૫૦૦થી િધુ પ્રિેશમાં બ્લેક વિદ્યાથસી માિ

૨૭ હતા. જોકે, ઓક્િફડટ યુવનિવિસટીએ બ્લેક વિદ્યાથસીઓ દ્વારા પ્રિેશ અરજીઓનેજોખમમાં મૂકિાનો કેમરન પર િળતો આક્ષેપ લગાવ્યો હતો. કેશ્મ્િજ યુવનિવિસટીએ પણ જાવતરંગભેદના આક્ષેપો ફગાવ્યા હતા. વિઝનેિ િેિેટરી િાવજદ જાવિદે અિેત યુિાનોની િંખ્યા ઉચ્ચ યુવનિવિસટીઓના િદલે જેલોમાં શા માટે િધુ હોય છે તે મુદ્દો િ​િસિા એજ્યુકેશન િડાઓને િોલાવ્યા હતા. િીજી તરફ, જશ્ટટિ વિટટમમાં ભેદભાિની િમીક્ષા કરિા લેિર િાંિદ ડેવિડ લેમીને જણાિાયું છે. િેત અપરાધીઓની િરખામણીએ અિેત અપરાધીઓ જેલમાં મોકલાિાનુંપ્રમાણ શાથી િધુરહે છે તે મુદ્દો કેટદ્રટથાને છે. કેમરને કહ્યું હતું કે આપણા લચકરી દળોમાં કોઈ બ્લેક જનરલ નથી અને FTSE 100 કંપનીઓમાં માિ િાર ટકા િીફ એક્ઝીક્યુવટવ્ઝ િંશીય લઘુમતીના છે.

લંડનઃ વિ​િના વિકવિત દેશોની િરખામણીએ વિટન હેજથકેરના ક્ષેિે ઘણું પાછળ છે. ઓગગેનાઈઝેશન ફોર ઈકોનોવમક કો-ઓપરેશન એટડ ડેિલપમેટટ દ્વારા ૩૪ દેશોમાં આરોગ્ય િંભાળની િરખામણી કરિામાં આિી હતી. તેના વરપોટટઅનુિાર યુરોપના પશ્ચિમી પડોશીઓનાં ધોરણે આિ​િા માટે NHSને િધુ ૫૦,૦૦૦ નિસીિ અને ૨૬,૫૦૦ ડોક્ટિસની જરૂર છે અને તે માટે પાંિ વિવલયન પાઉટડનો ખિસ કરિો પડે તેમ છે. હેજથકેરમાં OECD દેશોની િરેરાશ કરતા પણ વિટનમાં ઓછો ખિસ કરાય છે. હેજથકેરના ક્ષેિેિધુખિસકરનારા દેશોમાંફ્રાટિ, કેનડે ા, િેશ્જજયમ, જમસની ટયૂઝીલેટડ અનેડેટમાકકનો િમાિેશ થાય છે. યુકમે ાં ડોક્ટિસ અનેનિસીિનુંપ્રમાણ ઘણુંઓછુંછે. OECD દેશોમાં દર ૧,૦૦૦ની િટતીએ ડોક્ટરનુંિરેરાશ પ્રમાણ ૩.૩ અનેનિસીિનુંિરેરાશ પ્રમાણ ૯.૧નુંછે, વિટનમાં આ િરેરાશ અનુિમે૨.૮ અને૮.૨ની છે.

લંડનઃ શરાિપાન કરનારા માટે િારા અને ખરાિ િમાિાર છે. એક િૈવિક અભ્યાિ અનુિાર આજકોહોલના િેિનથી હાટટ એટેકના જોખમમાં માિ ૨૪ ટકાનો ઘટાડો થાય છે, પરંતુ કેટિરના જોખમ અને ઈજાગ્રટત થિાની શક્યતામાં અનેકગણો િધારો થાય છે. આ અભ્યાિમાં ભાગ લેનારા ૧૧૪,૯૭૦ લોકો પર િાર િષસ નજર રખાઈ હતી. નોંધપાિ િાિત એ છેકેમધ્યમ શરાિપાન કરનારાનેિધુરક્ષણ દેખાયું હતું. જોકે, શરાિપાન નવહ કરનારાની િરખામણીએ આજકોહોલના િપરાશથી મોઢાં, અટનનળી, જઠર, આંતરડા, વલિર, અંડાશય ટતન, મટતક અને ગળા િવહતના િોક્કિ કેટિર થિાના જોખમમાં ૫૧ ટકાનો િધારો થાય છે. કેનેડાની મેકમાટટર યુવનિવિસટી દ્વારા મેવડકલ જનસલ ‘લેટિેટ’માંપ્રવિદ્ધ અભ્યાિ મુજિ શરાિના ઊંિા પ્રમાણ તેમ જ શરાિની વમજિાની કરનારાઓમાં તમામ કારણેમોતનો દર ઊંિો રહેછે.

લંડનઃ િામાટય રીતેલોકો પહેલી નજરને પ્રેમને ટિીકારી લેિામાં જરા પણ િમય િેડફતા નથી. જોકે, વિવટશરો પ્રેમના ટિીકારના મામલે જરા અલગ પિંદગી ધરાિે છે. આમ પણ અંગ્રેજો અતડાં ગણાતા હોય છે તેથી વદલની િાત િહાર લાિ​િામાંઅિકાય છે. વિવટશરો પ્રેમનો ટિીકાર કરિામાંિરેરાશ પાંિ મવહના પિાર કરી દેતા હોય છે. એક ડેવટંગ િાઈટ દ્વારા અભ્યાિમાં જણાયું હતું કે, વિટનના લોકો મોટાભાગે વિજાતીય પાિ પિંદ આિતા જ તેને િું િન કરિાને પ્રાધાટય આપે છે. આ િંિધ ં ો આગળ િાલે તો િે િપ્તાહના િમયગાળામાંતો િહશયન િુધી પહોંિી જાય છે. આમ છતાં, આ પાિો િચ્ચે પ્રેમનો ટિીકાર થતો નથી. તેઓ િરેરાશ પાંિ મવહના િુધી ડેવટંગ કયાસિાદ એકિીજા પ્રત્યેપ્રેમનો ટિીકાર કરેછે. ડેવટંગ િાઈટે ૨,૦૦૦ ટિી

અને પુરુષો પર અભ્યાિ હાથ ધયોસહતો. તેના તારણો એ હતા કે, મોટાભાગના લોકો વિજાતીય પાિ િાથે પ્રેમનો ટિીકાર કરિામાં ઉતાિળ કરિા માગતા નથી. ૩૧ ટકાએ ટિીકાયુ​ુંહતુંકે, તેઓ પહેલાંિું િન કરી લેછેપણ એકિીજાનો હાથ પકડીને ફરિામાં માનતા નથી. િીજી તરફ, ૩૪ ટકાએ એિુંકહ્યું કે, તેઓ એકિીજાનો હાથ પકડીને ફરિા માટે િે િપ્તાહ જેટલો િમય પિાર કરે છે. ૨૭ ટકા લોકો િહિાિ માણતા પહેલાં એકિીજા િાથે એક કે િે િપ્તાહ પિાર કરેછે, જ્યારે૨૩ ટકા લોકો આ માટેએક મવહના જેટલો િમય આપેછે.

આલ્કોહોલ હાટટએટેક સામેરિણ આપે, કેન્સરનુંજોખમ વધારે

ટિટટશરો ‘આઇ લવ યુ’ કહેવામાં પાંચ મટહના કાઢી નાખેછે

સંરિપ્ત સમાચાર

• ઘરેલુ રહંસાના આધારે યુકેમાં વસવાટઃ ઘરેલુ વહંિાને આધાર િનાિી યુકેમાં િ​િ​િાટ કરિાની પ્રવૃવિ િધી રહી છે.કાયમી િ​િ​િાટથી તેઓનેરહેિા, કામ કરિા અને અભ્યાિ તેમજ િેજફેર િેવનફફટ્િ માટે પરિાનગી મળે છે અને પાછળથી નાગવરકતા માટે પણ અરજી કરી શકાય છે. ૨૦૦૩માં આશરે ૩૬૦ મવહલાએ ઘરેલુવહંિાના આધારેયુકેમાંકાયમી મિ​િ​િાટની અરજી કરી હતી, જેની િંખ્યા પાંિ િષસ પછી ૧,૨૦૦ થઈ હતી અને ૨૦૧૩માં માિ ૬૦૦થી િધુમવહલાએ યુકેમાંઆિી અરજી કરી હતી. • ઈયુમાં રિરટશ ફાળો ૫૦૩ રિરલયન પાઉન્ડઃ યુરોપીય યુવનયનમાં વિવટશ ફાળો િધીને અડધા વિવલયન એટલેકે૫૦૩ વિવલયન પાઉટડના આંકડે પહોંચ્યો છે. યુકે૪૩ િષસઅગાઉ ઈયુમાંજોડાયુંહતું. ગયા િષગે વિટનનો ફાળો ૧૯.૧ વિવલયન પાઉટડ હતો. વિટનને ઈયુ ફામસ તેમજ અટય િ​િવિડીઓ મળે છે તેને ગણતા િોખ્ખો ફાળો ૯.૯ વિવલયન પાઉટડ થયો છે. આગામી પાંિ િષસના ગાળામાંયુકન ેો ફાળો ૯૬ વિવલયન પાઉટડ થિાની ધારણા છે.

ટિટન 7

GujaratSamacharNewsweekly

•િીજુ ઘર ખરીદતા દંપતીઓ માટે વધુ લટેમ્પ ડ્યૂટી ઃ દંપતીઓ િીજુઘર ખરીદેત્યારેતેમણેઊંિા દરે ટટેમ્પ ડ્યૂટી િુકિ​િાની થશે. આ વનયમ લગ્ન કરેલા યુગલોને દંવડત કરિા જેિી હોિાનો આક્ષેપ કટઝિગેવટવ્ઝ વમવનટટિસિામેકરાયો છે. િેઝલ દ્વારા પ્રવિદ્ધ કટિજટેશનમાં જણાિાયું છે કે પરીવણત દંપતીને ‘એક યુવનટ’ ગણિામાં આિશે અને તેઓ િધારાની પ્રોપટસી ખરીદેતો િધારાની િણ ટકા ટટેમ્પ ડ્યૂટી િૂકિ​િી પડશે. મકાનમાવલકોએ કહ્યું છે કે અપવરણીત દંપતીઓ તેમના અલગ અલગ નામે પ્રોપટસી ખરીદીને િધારાની લેિીમાંથી છટકી શકશે અનેપવરણીત દંપતીઓ દંવડત થશે. • પરરવારમાં િંડખોર પૂવસજનું ગૌરવઃ પાવરિાવરક ઈવતહાિનેદમદાર િનાિતા િંડખોર વ્યવિનેલોકો છાનાછપને પણ િાહે છે. જીવનઓલોજી િાઈટ ‘Ancestry’ના િંશોધન અનુિાર પૂિસજોમાં જેટટલમેન વિવમનલ અથિા ઠગ -ફ્રોડટટર હોય તો ૩૩ ટકાથી િધુ લોકોને આ િંિંધનુ ગૌરિ હતું. જ્યારે પૂિસજ કુખ્યાત કુમાગસી કે પ્લેિોય હોિાનું જાણતા ૩૬ ટકા લોકો તેમના વિશે હકારાત્મક લાગણી અનુભિતા હતા.

ઈયુસુધારા મુસદ્દા અંગેકેમરન આશાવાદી

લંડનઃ ડેરવડ કેમરને ટપષ્ટ કહ્યુ છેકેવિટનને યુરોવપયન યુવનયનમાં રાખિાના ધ્યેય િાથે ઘડાયેલો મુિદ્દો તેમની માગણીઓનો મુખ્યત્િે ટિીકાર હશે. જોકે, ૧૮ અને ૧૯ ફેિુઆરીએ યોજાનારી વશખર પવરષદ પહેલાં વિગતો પર ખાિ કામ કરિું પડશે. યુરોવપયન કાઉશ્ટિલના પ્રેવિડટટ ડોનાજડ ટટક દ્વારા પ્રવિદ્ધ આ મુિદ્દામાં માઈગ્રટટ િેવનફીટ્િ પર તાકીદે િેક મારિાની િ​િા મળશે. ઈયુમાંથી િહાર નીકળિાનું અવભયાન િલાિનારા કહે છે કે આ મુિદ્દો કેમરને જે ફેરફારોનું િ​િન આપ્યુંહતુંતેની નજીક પણ આિતો નથી. જોકે, િડાપ્રધાને કહ્યું હતું એ આ મુિદ્દો લડત િલાિ​િા માટેપૂરતો છેઅનેતેના િહી કરિા અટય ઈયુનેતાઓને િમજાિ​િા તેઓ વડપ્લોમિીનો

ઉપયોગ કરશે. જો યુકે ઈયુમાં રહેિાનો મત આપે તો ઈયુ માઈગ્રટટ િકકર ઉપર ઇન-િકક િેવનફફટ્િ પર પ્રવતિંધ લગાિ​િાનો કેમરનની દરખાટત તત્કાલ અમલમાંઆિી શકશે. જોકે, તેના પર અટય ઈયુ દેશોની િંમવત જરૂરી ગણાશે. મુિદ્દામાંજણાિાયુંછેકેવિટનને િેિભ્ય રાષ્ટ્રો િચ્ચે ‘અવત ગાઢ યુવનયન’ના ઈયુ વિદ્ધાંતમાંથી મુવિ આપિાની કેમરનની

• નાની પેઢીઓને ટેક્સ રરટનસની મુશ્કેલીઃ િાવષસક ટેક્િ વરટનસના િદલેવિમાવિક ટેક્િ વરટનસભરિાની દરખાટતથી યુકન ે ી નાની કંપનીઓએ ઊંિા દરેટેક્િ ભરિો પડે તેિી શક્યતા છે. હજારો નાની કંપનીની પ્રવતવનવધ ધ ફોરમ ઓફ પ્રાઈિેટ વિઝનેિ (FPB)ના જણાવ્યા મુજિ આ વનયમથી નાના વિઝનેિીિનેિષગે એકાઉશ્ટટંગ ફી તરીકેિધારાના ૬૦૦ પાઉટડ ખિસિા પડશે, જેહાલ િાવષસક ૧,૦૦૦ પાઉટડ છે. • પૂવસસાંસદોનેપરાજયનુંદુઃખઃ મેમવહનાની િામાટય િૂં ટણીમાંપરાવજત પૂિસિાંિદો હિેદુઃખી થઈ રહ્યા છે. પૂિસ વલિરલ ડેમોિેટ વિઝનેિ િેિટે રી વિટિ કેિલે ઈમેઈલ મોકલિાનુંશીખિુંપડ્યુંછે. પહેલા તેમની પાિે કામ કરનારી ફોજ હતી, હિેતેમણેજાતેપિો લખિા-

માંગણીને ભવિષ્યની િંવધમાંટથાન મળશે. આ ઉપરાંત ઈયુમાં નોન-યુરો દેશોને િુરક્ષા િંિંવધત પગલાંનો પણ િમાિેશ થાય છે. િડા પ્રધાનની માંગણી અનુિાર દેશો િાિ​િાદના શકમંદોને પ્રિેશતા અટકાિી શકશે. ઈયુમાં પહોંિ​િા િનાિટી લગ્નો અને અટય ખામીનો ઉપયોગ કરતાં લોકોને અટકાિ​િાના પગલાં લઈ શકાશે. િડાપ્રધાન કેમરન પોલેટડ અને ડેટમાકકની મુલાકાત લેશે. તેમ જ િ​િેજિમાં ૧૮-૧૯ ફેિુઆરીએ ટટક પેકેજ પર િહીઓ કરિા અટય ૨૭ ઈયુનેતાઓ પર દિાણ પણ લાિશે. જો ફેિુઆરીમાં આ કરાર થઈ શકે તો વિટનને ઈયુમાંરહેિા કેનહીં રહેિા અંગે જૂન મવહનામાં રેફરટડમ્ યોજે તેિી પણ શક્યતા છે. તેમની પાિે ૨૦૧૭ના અંત િુધીનો િમય છે.

મોકલિાનુંકામ કરિુંપડે છે. િીજા એક િાંિદે મહાનુભાિમાંથી િામાટય વ્યવિ િની જિાનુંિણસન કયુ​ુંહતું . માિ ૪૧ િોટથી િૂં ટણી હારી જનારા પૂિસ લેિર િાંિદ વિ​િ વિવલયમિનેકહ્યુંહતુંકેપરાજયના િમાિારથી તેમનેઅંધારા આિી ગયા હતા. • યહુદી-મુસ્લલમો રવરુદ્ધ હેટ ક્રાઈમ વધ્યાઃ ગયા િષસમાં લંડનમાં હુમલા, હેરાનગવત અને ગુનાવહત નુકિાન િવહતના યહુદીવિરોધી અનેઈટલામોફોવિક ગુનાઓમાં ૬૦ ટકાથી િધુનો ઉછાળો આવ્યો છે. પોલીિના આંકડા અનુિાર નિેમ્િર િુધીના ૧૨ મવહનામાં યહુદીવિરોધી પ્રકારની ૪૮૩ ઘટનાઓનો િામનો કરાયો હતો, જે૨૦૧૪ના આ જ િમયગાળાની ૨૯૯ ઘટનામાં૬૧.૫ ટકાનો િધારો િૂિ​િેછે.

Helping yoou celebrate winters foor over 100 years.

Based on a 2500 years old authentic Ayy ur vedic recipe, Dabur Chyaw wa npras ah ha s been the ha llma rk of trust a nd goodness foor generations. Stayy wa rm this winter with Dabur Chyawa npra sh. Trr y thhe new Ch h ya awa anpra a sh Light,, withh zero adddeed sugaar.


8

@GSamacharUK

6th February 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

મહારાષ્ટ્રમાંઠાકરેઘરાણામાંઐક્ય અનેસત્તારોહણ - ડો. હદર દેસાઈ

મહારાષ્ટ્રના ભાજપી મુખ્ય પ્રધાન િેવેન્દ્ર ફડણવીિ વડા પ્રધાન નરેન્દ્ર મોિીને હટતે ભારતીય િદલત િમાજના આટથાપુરુષ એવા ડો. બાબાિાહેબ આંબેડકરના લંડન દનવાિના િંગ્રહાલયનું ઉિઘાટન કરાવે છે ત્યારે ઘરઆંગણે િ​િાના ભાગીિાર એવા દશવ િેનાના દરમોટ કંટ્રોલની ‘દટંગળ’ (મમકરી) કરે છે. ભારતમાં આજકાલ ડો. આંબડે કરની રાષ્ટ્રીયટતરે ઊજવણી કરવા પાછળની ભાજપી કવાયત ૨૨ ટકા િદલત વોટબેંકને રાજી કરવાની વ્યૂહરચના િદવશેષ છે. ડો. બાબાિાહેબને માત્ર િદલતોના નેતા તરીકે નહીં, પણ રાષ્ટ્રના નેતા તરીકે ઉપિાવવાની કવાયતો કરીને ભગવીશદિ અને ભીમશદિ (દહંિુવાિી અને િદલતવાિી) એકત્ર આણીને િ​િાને વધુ મજબૂત કરવાની કોદશષો િદવશેષ ચાલી રહી છે. ભારતની આદથાક રાજધાની મુંબઈ પર શાિન કરવામાં ‘દબગ બ્રધર’ દવષયક ભૂદમકા બિલાઈ ચુકી છે. દશવ િેનાના િંટથાપક પ્રમુખ બાળાિાહેબ ઠાકરેએ કોંગ્રેિનો િાથ છોડીને ૧૯૮૪થી દહંિુ કાડે ખેલવા માટટ ભારતીય જનતા પક્ષ િાથે જોડાણ કરવાનું પિંિ કયુ​ું ત્યારથી લઈને ૧૯૯૫-૯૯ િેનાભાજપના િ​િાકાળ િરદમયાન પણ દશવ િેના ‘દબગ બ્રધર’ની ભૂદમકામાં હતી. મહારાષ્ટ્રમાં દશવ િેના મોટા ભાઈની અવટથામાં અને રાષ્ટ્રીયટતરે ભાજપ ‘દબગ બ્રધર’ની ભદમકામાં. એ યુગ ભાજપી નેતાઓ અટલ દબહારી વાજપેયી અને લાલ કૃષ્ણ આડવાણીનો હતો. હવે યુગ બિલાયો છે. હવે નરેન્દ્ર મોિી યુગ ચાલે છે. બાળાિાહેબ જીદવત હતા ત્યાં લગી ભાજપનેતા પ્રમોિ મહાજન અને તેમના જ બનેવી ગોપીનાથ મુંડટનું મહારાષ્ટ્ર ભાજપ પર વચાટવ હતું. અત્યારે એ ત્રણેય હયાત નથી. મોિી યુગમાં મહારાષ્ટ્ર ભાજપ નાગપુરના આિેશથી કેન્દ્રના પ્રધાન નીતીન ગડકરી અને મુખ્ય પ્રધાન ફડણવીિના નેતૃત્વમાં ‘દબગ

એક બાજુદિવ સેનાના સંસ્થાપક પ્રમુખ બાળાસાહેબની કરોડોની સંપદિના વારસાની વડી અદાલતમાંગાજવીજ, બીજી બાજુઉદ્ધવ અનેરાજનેભેગા કરવાની ભાંજગડ

બ્રધર’ની ભૂદમકામાં આવી ગયો છે. બાળાિાહેબની દશવ િેના વેરદવખેર થતી ચાલી. નેતાગીરીનો વારિો પુત્ર ઉદ્ધવ ઠાકરે અને પૌત્ર આદિત્ય ઠાકરે કને જતો દનહાળીને ભત્રીજા રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવદનમા​ાણ િેના (એમએનએિ)નો અલગ ચોકો કયોા. દશવ િેનાના મુખ્ય પ્રધાન રહેલા નારાયણ રાણે કોંગ્રેિગમન કરી ચુક્યા અને દશવ િેનાના પ્રથમ મુખ્ય પ્રધાન મનોહરપંત જોશી ભલે દશવ િેનામાં હોય, પણ છાિવારે રૂિણે બેિતા રહ્યા છે. ક્યારેક બાળાિાહેબના બ્લ્યુ-આઈડ બોય રહેલા છગન ભુજબળ હવે શરિ પવારની રાષ્ટ્રવાિી કોંગ્રેિના નેતા છે. એ નાયબ મુખ્ય પ્રધાન પણ રહ્યા છે. લોકિભાના અધ્યક્ષ અને કેન્દ્રમાં પ્રધાન રહેલા મનોહરપંત જોશી છેક ૧૯૬૬માં ઠાકરેએ કોંગ્રેિના ટટકે દશવ િેનાની ટથાપના કરી ત્યારથી બાળાિાહેબના અનન્ય િાથી રહ્યા છે. મુંબઈના મેયર પણ રહ્યા છે. ઠાકરેનો પડ્યો બોલ ઝીલનાર મનોહરપંતને ઠાકરેપુત્ર ઉદ્ધવની િાથે વાંકું પડતું રહ્યું હોવા છતાં આજે ૭૯ વષાની વયે પણ એ દશવ િેનાના ગણમાન્ય નેતા છે. ટવયં જોશી પણ ઉદ્ધવમાં બાળાિાહેબનો અવતાર દનહાળતાં એકલે હાથે િ​િામાં આવવાની ક્ષમતા જુએ છે! દશવ િેનામાં અને મહારાષ્ટ્રમાં ‘િર’ તરીકે ઓળખાતા મનોહરપંત જોશીએ હમણાં અહમિનગરમાં ધડાકો કયોા અને ભાજપ-દશવ િેનાની િરકારના ખટરાગમાં નવા દવખવાિનું ઉમેરણ કયુ​ું છે. હવેના ‘દબગ બ્રધર’ ભાજપની નેતાગીરીને જોશીની ‘ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થાય તો દશવ િેના એકલે હાથે રાજ્યમાં િ​િામાં આવી શકે એટલી શદિશાળી છે’ એવું દનવેિન માફક આવે એવું નથી. અત્યાર લગી ભાજપના િવોાચ્ચ નેતા નરેન્દ્ર મોિી દશવ િેનાના વતામાન પ્રમુખ ઉદ્ધવ બાળ ઠાકરે અને મનિેના પ્રમુખ રાજ શ્રીકાંત ઠાકરે બેઉને નતાન કરાવતા

UK's leading Tour operator requires the following personnel for their UK Head Office.

Experienced Accountant / Book keeper You will be responsible for day to day tasks such as sales ledgers, Payments runs, VAT returns, expenses, and general book keeping responsibilities. Salary: £24,000 (neg)

Indian Chef in Europe You will be working as a chef on a mobile kitchen unit, serving tour groups in various destinations throughout Europe. Must have experience in Indian Food preparation. Generous annual leave allowance. Salary: £1500 - £2,000 monthly (neg) Star Tours is also looking for Part time Tour managers to accompany groups to Europe. WE CANNOT ASSIST ON UK WORK PERMITS APPLICATIONS. TO APPLY FOR ANY OF THE JOBS ADVERTISED PLEASE EMAIL YOUR CV TO CAREERS@STARTOURS.CO.UK Star Tours Ltd. 312 Harrow Road, Wembley, Middlesex HA9 6LL Tel: 0208 900 2323 Web: www.startours.co.uk

રહ્યા છે. બેઉ છેલ્લી ચૂંટણીઓમાં મોિી ચાલીિાનું ગાન કરતા હતા. જોકે બંનેના રટતા ફંટાયેલા છે છતાં િ​િાકાજે દશવ િેનાથી મને-કમને ભાજપ િાથે ઘર માંડ્યા છતાં મહારાષ્ટ્રમાં જાણે કે દવરોધ પક્ષની ભૂદમકામાં હોય એ રીતે વતતે છે. મનામણાં-દરિામણાંનાં િત્રમાં ભાજપી મુખ્ય પ્રધાન ફડણવીિે હમણાં ટોણો મારવાની શૈલીમાં (મરાઠીમાં એને માટટ ‘દટંગળ’ શબ્િ છે) ઉદ્ધવે દશવ

(ડાબેથી) રાજ ઠાકરે, બાળાસાહેબ ઠાકરેઅનેઉદ્ધવ ઠાકરે

િેનાનો દરમોટ પોતાને િોંપ્યાની વાત કરીને દવવાિ વકરાવ્યો છે. દશવ િેનાના નેતા મનોહરપંત જોશીનો રાષ્ટ્રવાિી કોંગ્રેિના િુપ્રીમો શરિ પવાર િાથે િારો ઘરોબો છે. જોકે બાળાિાહેબનો પણ પવાર િાથે જૂનો નાતો રહ્યો હોવા છતાં દશવ િેના નેતાઓનો દશકાર કરનાર પવારથી ‘માતોશ્રી’ એટલે કે વાંિરાસ્ટથત દશવ િેના પ્રમુખનું દનવાિટથાન નારાજ રહેતું આવ્યું છે. જોશી વાર-તહેવાર પવારને મળતા રહ્યા છે, પરંતુ હવે ઢળતી ઉંમરે નવું ઘર માંડવામાં એમને િંકોચ છે. ક્યારેક ‘માધુકરી’ પર જીવતા એટલે કે ચપટી લેવા આવતા બાવાની અવટથામાં મુંબઈમાં દિવિો ગુજારનાર મનોહરપંતે દશવ િેના અને પોતાના પ્રયત્નોથી અબજોનું િામ્રાજ્ય ટથાદપત કરેલું છે. કોદહનૂર ટટકદનકલ ઈસ્ન્ટટટ્યુટના િામ્રાજ્યની તો વાત જ દનરાળી છે. દશવ િેનામાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે િમાધાન કરાવવાની કોદશશો કરતા રહેલા મનોહરપંત હજુ પણ માને છે કે રાજ ઠાકરે એમના અલગ પક્ષનો વાવટો િંકલ ે ી લઈને ફરી ટવગૃહે પાછા ફરે તો દશવ િેનાને મહારાષ્ટ્ર પર શાિન કરવા માટટ ભાજપની જરૂર ના પડટ. જોકે મોિી યુગમાં જોશીનું આ દિવાટવપ્ન િાકાર થવાની શક્યતા નથી કારણ દશવ િેનાના ગઢમાં ક્યાં, ક્યારે, કેવાં બાકોરાં પાડવાં એની કુનેહ નરેન્દ્રપંત િુપેરે ધરાવે છે. ઉપરાંત વડા પ્રધાન મોિીને દવરોધી

ભાષાવાળાઓને રાજકીય રીતે પૂરા કરવામાં િદવશેષ રિ રહે છે. ઉદ્ધવ અને રાજ અલગ રહીને મોિીનાં ગુણગાન કરતા રહે, પણ ભેળા થાય નહીં એવી વ્યૂહરચના, મહારાષ્ટ્રમાં ‘દબગ બ્રધર’ તરીકે હવે ટથાદપત થયેલી, ભારતીય જનતા પાટથીની રાજ્યથી લઈને રાષ્ટ્રીય ટતર િુધી રહી છે. દશવ િેનામાં રાજના ભળવાની વાત ચાલી રહી હોય ત્યાં દશવ િેના પ્રમુખ બાળ ઠાકરેની અબજોની િંપદિને લઈને દનતનવા દવવાિ િજા​ાતા રહ્યા છે. બાળાિાહેબના ત્રણ પુત્રો જયિેવ ઠાકરે, દબંિુ માધવ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેમાંથી દબંિુ માધવનું તો અગાઉ દનધન થઈ ચૂક્યું છે. બાળાિાહેબ જીદવત હતા ત્યારે જ એમણે મોટા િીકરા જયિેવને ઠાકરે પદરવારથી ફારેગ કયોા હતો. એની િાથે છૂટાછેડા લીધા પછી ય તેની પૂવા પત્ની સ્ટમતા ઠાકરેના બાળાિાહેબના દનવાિ ‘માતોશ્રી’માં રહેવા દવશે પણ જયિેવે અગાઉ અનેક દવવાિ િજ્યા​ા હતા. સ્ટમતા ઠાકરે જાણીતાં ફફલ્મદનમા​ાતા છે. ઉદ્ધવ અને એમનાં પત્ની રસ્મમ િાથે તેમને અણબનાવ રહ્યા છતાં સ્ટમતાને ઘરબહાર હડિેલવાનું તેમના માટટ પણ શક્ય નહોતું. જયિેવે ૩૧ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ અિાલતમાં િાખલ કરેલી ફદરયાિમાં બાળાિાહેબની િંપદિમાં પોતાનો દહટિો માંગ્યો હતો. હવે એક વષા પછી એણે વડી અિાલતમાં નવી ફદરયાિ િાખલ કરીને િંપદિ દવવાિને વધુ વકરાવ્યો છે. જયિેવની નવી અિાલતી ફદરયાિ આવતા મદહને િુનાવણી માટટ આવશે એટલે રાજકીય દૃદિએ ગૂંચવાયેલા ઉદ્ધવ ઠાકરે માટટ નવી ઉપાદધ ડોકું ફાડીને રાહ જોઈ રહી છે. જોકે, િામાન્ય રીતે બાળ ઠાકરે અને રાજ ઠાકરેની આિમક શૈલીથી દવપરીત ઉદ્ધવ ઠાકરે ઠંડા કલેજે રાજકીય િાવપેચ રમવા માટટ જાણીતા છે. તેમના નેતૃત્વમાં દશવ િેના િંગદઠત રહી છે એટલું જ નહીં, થોડી ઘણી દિધાભરી રાજકીય જોડાણની સ્ટથદત છતાં એમણે ભાજપ િાથેનો િ​િામોરચો ટકાવી રાખ્યો છે. દશવ િેના ગમે ત્યારે િ​િામોરચામાંથી નીકળી જવાની ધમકી ઉચ્ચારે છે ત્યારે એનો ખાલીપો ભરવા પવારની રાષ્ટ્રવાિી કોંગ્રેિ તૈયાર જણાય છે. પવારના ભત્રીજા અદજતિાિા પવાર અને કેન્દ્રમાં ઊડ્ડયન પ્રધાન રહેલા િાથી પ્રફુલ્લ પટટલ દવરુદ્ધ કૌભાંડોની તપાિની ચોટલી વડા પ્રધાન નરેન્દ્ર મોિીના હાથમાં હોવાથી કોંગ્રેિ િાથે યુદત ધરાવનાર પવાર ઘણી બધી બાબતોમાં મોિીના રાજકારણ ભણી ઢળતા રહે છે. આવતા દિવિોમાં મુંબઈ ભણી િૌની મીટ રહેશે.

પાટનગર દિલ્હીમાંમદહલાઓ પર પોલીસનુંઅમાનવીય િમન

નવી દદલ્હીઃ િદલત દવદ્યાથથી રોદહત વેમલ ુ ાની આત્મહત્યા અંગે િેખાવો કરી રહેલા લોકોને મારવાનો એક વીદડયો આવતા દિલ્હી પોલીિની ચોમેરથી ટીકાઓ થઇ રહી છે. િેખાવકારોમાં મદહલાઓ પણ િામેલ હતી જેમને દિલ્હીમાં આરએિએિના મુખ્ય કાયાલાયની બહાર મારવામાં આવી હતી. વીદડયો િોદશયલ મીદડયા પર વાઇરલ થઇ જતાં લોકોએ ઉગ્ર પ્રદતદિયા વ્યિ કરી હતી. બે પત્રકારોએ ૩૦ જાન્યુઆરીએ િેખાવોના કવરેજ િરદમયાન પોતાને મારવામાં આવ્યા હોવાનો આરોપ મૂકી જણાવ્યું હતું કે, પોલીિે કોઇ પણ કારણ વગર કાયાવાહી કરી હતી. ઘટના અંગે પ્રદતદિયા વ્યિ કરતા કોંગ્રેિ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની ટીકા કરતા જણાવ્યું હતું કે, દવદ્યાથથીઓએ આરએિએિ દવરુદ્ધ િેખાવો કયા​ા હોવાથી પોલીિે તેમની િામે અમાનવીય કાયાવાહી કરી હતી. રાહુલે પહેલી ફેબ્રઆ ુ રીએ સ્વવટર પર જણાવ્યું હતું કે, દવદ્યાથથીઓ

પર આંચકાજનક રીતે કાયાવાહી કરવામાં આવી છે. ખરેખર તો દવદ્યાથથીઓ િેશનું ભાદવ છે અને તેમને િાંભળવા જોઈએ, પરંતુ દવદ્યાથથીઓને િાંભળવાને બિલે આરએિએિ િામે િેખાવો કરવાને કારણે મોિી િરકારે તેમને દનિાયતાથી માયા​ા છે. આ ઘટના અંગે દિલ્હી પોલીિના એક વદરષ્ઠ અદધકારીએ જણાવ્યું હતું કે, વીદડયોની તપાિ ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આ વીદડયો જ્યારે લેવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર િરકારી અદધકારીઓ િારા બનાવવામાં આવેલા વીદડયોની પણ તેમના ઉચ્ચ અદધકારીઓ િારા તપાિ કરાઈ રહી છે. આરએિએિ ઓફફિની બહાર થયેલા િેખાવો િરદમયાન એક પણ મદહલા પોલીિ કોન્ટટટબલને​ે તેનાત ન કરવા બિલ દિલ્હી મદહલા પંચે દિલ્હી પોલીિને નોટીિ ફટકારી છે. દિલ્હી મદહલા પંચના વડા ટવાદત માદલવાલે જણાવ્યું હતું કે આ વીદડયો િંપૂણાપણે દવચદલત કરનારો છે.

ઘરમાંદીકરી મોટી હોય તો તેકતા​ાહતા​ા

નવી દદલ્હીઃ દિલ્હી હાઈકોટટે પુરુષ પ્રધાન માનદિકતા િાથે જીવનારા લોકોને લપડાક મારતો ચુકાિો તાજેતરમાં જ આપ્યો છે. જસ્ટટિ નાઝમી વઝીરીએ પોતાનો ચુકાિો આપતા જણાવ્યું કે, જે ઘરમાં િીકરી મોટી હોય તો તે ઘરમાં કતા​ાહતા​ા પણ તેને જ ગણી શકાય. ઉલ્લેખનીય છે કે કોટટે પોતાના ચુકાિામાં કતા​ા શબ્િનો જ ઉપયોગ કયોા છે. દિલ્હીના એક વેપારી પદરવારમાં એક યુવતીના દપતા અને ત્રણેય કાકાઓનું મોત થયા બાિ યુવતીએ કોટેમાં િાવો કયોા હતો કે તે ઘરમાં િૌથી મોટી છે અને વારિ​િાર તરીકે ઘરના કતા​ાહતા​ા તરીકે તે જ યોગ્ય ગણાય. બીજી તરફ તેના કાકાના િીકરાએ પણ પોતે મોટો હોવાની વાત જણાવીને પોતાને ઘરનો કતા​ાહતા​ા જાહેર કરી િીધો હતો. કોટટે આ મુદ્દે જણાવ્યું કે, જેમ વહેલા કે પહેલા જન્મેલા પુરુષને જો મોટો વારિ ગણી શકાય તો િીકરી પણ પહેલી જન્મી હોય તો તેને પણ વારિ ગણી શકાય.


6th February 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

સંવિપ્ત સમાચાર

ગુજરાત ભારતમાં નથી? સુપ્રીમ કોટટ

• િંવિત એફફિેવિટ નહીં કરે તો લગ્નનું સવટટફફકેટ મળશે નહીંઃ ચેનરટી કનમશનર કચેરી અમદાવાદે બહાર પાડેલા હુકમના સંદભભે મ્યુનન. કોપોષરેશન દ્વારા સંબંનધત ખાનગી ટ્રટટોને તાજેતરમાં પનરપિ મોકલવામાંઆવ્યો છે. જેમુજબ, અમદાવાદ શહેરમાંરનજટટર થયેલા ખાનગી ટ્રટટોમાંલગ્ન કરાવનાર પંનડતેહવેથી લગ્ન કરાવ્યા હોવાની એકફડેનવટ રજૂ કરવાની રહેશે. એકફડેનવટ રજૂ ના કરાય તો ટ્રટટ દ્વારા લગ્નનું સનટટકફકેટ આપી શકાશે નહીં. તેમજ અમદાવાદ મ્યુનન. કોપોષરેશનનુંપણ લગ્નનુંસનટટકફકેટ મળી શકશેનહીં. • િોિટ ઇન્ટિેક્ટરે ફોન ન ઉિાિતાં કોિોષરેટરે લાફો ઝીંકી દીધોઃ અમદાવાદના નવરાટનગર વોડટના અમદુપરુ ા નવટતારની એક ચાલી પાસે ઉભા થઇ રહેલા મોબાઇલ ટાવર સામે ટથાનનકોનો નવરોધ હતો જેથી કોંગ્રેસના કોપોષરટે રનેફનરયાદ કરાઈ હતી. ૩૦મી જાન્યુઆરીએ સવારે કોપોષરટે ર ટથળ ઉપર પહોંચ્યા હતા જ્યાંતેમણેવોડટઇન્ટપેક્ટર ઠાકુરને વારંવાર ફોન કરતાંફોન ઉપાડયા ન હતા જેથી કોંગ્રેસના કોપોષરેટરને ગુટસો આવ્યો અને તેણે વોડટ ઇન્ટપેક્ટરને તેમની ઓકફસમાં જઇને લાફો માયોષ હતો અને બોલાચાલી કરી હતી. આ મુદ્દે શહેર કોટડા પોલીસ ટટેશનમાં વોડટ ઇન્ટપેક્ટરે પોલીસ ફનરયાદ કરી હતી અને કોંગ્રેસના કોપોષરેટર યશવંત યોગીની ધરપકડ કરાઈ હતી. • મહાત્મા ગાંધીજી, જિાહરલાલ નહેરુ સત્તા લાલચુ હતાઃ ગાંધી નનવાષણ નદવસે દેશના નેતાઓ ગાંધીજીના સંટમરણોને વાગોળીને શ્રદ્ધાંજનલ આપે છે, પરંતુ ગાંધીનગરમાં યોજાયેલા દનલત પનરસંવાદ કાયષિમમાં નબહારના રાજ્યપાલ રામનાથ કોનવંદે પોતાના વક્તવ્યમાં ગાંધી અનેનહેરુનેસત્તાની લાલસા હતી તેવુંનવવાનદત નનવેદન આપ્યું હતું. તેમણેપોતાના વક્તવ્યમાંગાંધીજી અનેઆંબેડકર વચ્ચેતફાવત દશાષવતાંનટપ્પણી કરી હતી કે, ગાંધીજી અનેજવાહરલાલ નહેરુનુંલક્ષ્ય ફક્ત સત્તાની લાલસા હતી. • નગરી હોસ્ટિટલમાં દદથીની સંખ્યામાં િચાસ ટકાનો ઘટાિોઃ અમદાવાદ મ્યુનનનસપલ કોપોષરશ ે ન સંચાનલત નગરી હોસ્ટપટલમાંબનેલી ઘટના પછી હવે દદથીઓની સંખ્યામાં પચાસ ટકાનો ઘટાડો થયો છે. એવાસ્ટટન ઇન્જેકશન પર િનતબંધ મુકાતા આછી પાતળી દૃનિ હોય અનેતેનેટકાવી રાખવા માંગતા હોય તેવા દૈનનક સાત દદથીઓનેપાછા કાઢવામાંઆવેછે. • સોલાર વસટીનુંટિપ્ન સાકાર કરિા મનિા હિેરૂ. ૩ કરોિ ખચષશેઃ ગાંધીનગર શહેરને સોલાર નસટી બનાવવા માટે ૨૦૧૬-૧૭ના વષષમાં ગાંધીનગર મહાનગરપાનલકા રૂ. ૩ કરોડનો માતબર ખચષ કરશે. આ પછી રાજ્ય સરકારેપણ સોલાર નસટી માટેલાખ્ખો રૂનપયાનો ખચષકયોષ હતો. પરંતુ હજુ સુધી આ ટવપ્ન અધૂરું રહ્યું છે. દેશના ૬૦ શહેરોને સોલાર નસટી બનાવવાની જાહેરાત પછી રાજ્ય સરકારેરાજકીય દબાણ ઊભું કરીને કેન્દ્રની પણ સહાય મેળવી હતી તેમજ ગાંધીનગરનો સોલાર નસટી િોજેક્ટમાંસમાવેશ કરાવવામાંસફળતા મેળવી હતી.

નિી વદલ્હીઃ નેશનલ ફૂડ નસક્યોનરટી એક્ટ તથા મનરેગા યોજનાનો અમલ ન કરવા બદલ સુિીમ કોટેટ અમુક રાજ્યો િત્યે ભારે નારાજગી વ્યક્ત કરી છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ મુદ્દે ગુજરાત પાસે પણ સુિીમે પહેલી ફેબ્રુઆરીએ જવાબ માગતા ઠપકો આપ્યો હતો કે, રાજ્યએ શા માટે મનરેગા યોજનાનો અમલ નથી કયોષ? સુિીમે જણાવ્યું હતું કે, સંસદમાં પસાર થયેલો કાયદો રાજ્ય શા માટેલાગુનથી પાડતું? સાંસદો શું કરી રહ્યા છે? શું ગુજરાત ભારતનો નહટસો નથી? સુિીમે જણાવ્યું હતું કે, કાયદો કહે છે કે તેના અંતગષત આખો દેશ આવરી લેવાય છે, પરંતુ ગુજરાત આ કાયદાનો અમલ નથી કરી રહ્યું. આ રીતેતો કોઈ રાજ્ય આઈપીસીની કલમો લાગુ પાડવા માટેઇનકાર કરી દેશે. • હાઇકોટટના ચીફ જસ્ટટસ તરીકે આર.સુભાષ રેડ્ડીઃ છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઇકોટટમાંચીફ જસ્ટટસની જગ્યા ખાલી પડી હતી તેહોદ્દા પર આશરેબેવષષના ગાળા બાદ હૈદરાબાદ હાઇકોટટના ચીફ જસ્ટટસ આર. સુભાષ રેડ્ડીની વરણી થઈ છે. જ્યારે ઝારખંડ હાઇકોટટના જસ્ટટસ પી. પી. ભટ્ટ તેમજ રાજટથાન હાઇકોટટના જસ્ટટસ બેલાબહેન નિવેદીની પણ ગુજરાત હાઇકોટટમાંનનમણૂક થઈ છે. જ્યારે ગુજરાત હાઇકોટટના વતષમાન કાયષકારી જસ્ટટસ જયંત પટેલની કણાષટક હાઇકોટટમાંબદલી થઈ છે.

મુંબઈઃ ચેન્નઈ પાસેના વેલ્લુરમાં ૩૦મી જાન્યુઆરીએ નવહાર કરતી વખતે પાલખીમાંથી પડી ગયા બાદ ગંભીર રીતે ઘવાઈને કાળધમષ પામેલા શ્વેતામ્બર સંિદાયના આચાયષ નવરત્ન સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના અંનતમસંટકાર રનવવારે મધ્ય િદેશના ભોપાવર મહાતીથષ ખાતે કરાયા હતા. તેમની અંનતમનવનધમાં ભોપાવર તીથષના નજણોષદ્ધાર માટે અંદાજે રૂ. પાંચ કરોડની બોલી બોલાઈ હોવાનું જાણવા મળ્યુંહતું. આચાયષ નવરત્ન સાગર સૂરીશ્વરજીનુંસપનુંહતુંકેતેમના અંનતમ સંટકાર ભોપાવર મુકામે જ કરવામાં આવે. એમની આ ભાવનાને ધ્યાનમાં રાખીને અનુયાયીઓ એમના પાનથષક દેહનેભોપાવર લઈ આવ્યા હતા.

આરોપો તેમને મંજૂર છે કે ના મંજૂર તે અંતગષત આરોપી આસારામનું નનવેદન લેવા માટે વીનડયો કોન્ફરન્સ કરવા નવચારણા ૩૦મી જાન્યુઆરીએ હાથ ધરાઈ હતી અને આખરે સોનશયલ મીનડયા ‘ટકાય-પી’ (વીનડયો કોનલંગનુંસોફ્ટવેર)ના માધ્યમથી આસારામનું નનવેદન લેવાનો નનણષય લેવાયો છે. ૩૦મી જાન્યુઆરી ગાંધીનગર કોટટમાં આસારામના વકીલે આ િનિયા માટેતારીખ માંગતા ૧૦મી ફેબ્રુઆરીએ આ િકારે નનવેદન નોંધવા તારીખ આપી છે. જોધપુર જેલમાં બેઠા બેઠા આસારામ ‘ટકાય-પી’ મારફતે આસારામ ૧૦મી ફેબ્રુઆરીએ ગાંધીનગર કોટટસમક્ષ નનવેદન આપશેઅને ત્યારબાદ ચાજષફ્રેમ થશે.

નિરત્ન સાગરજીની અંવતમયાત્રા

સોશિયલ મીશિયાના માધ્યમથી આસારામનુંશનવેદન લેવાિે

ગાંધીનગરઃ યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા આસારામ જોધપુર જેલમાં છે.

ગાંધીનગર કોટટમાં ચાલી રહેલા તેમના યૌન શોષણ કેસ િકરણ ચાજષ ફ્રેમ કરવા માટે ઘણા સમયથી તારીખો પડે છે. આસારામને જોધપુર જેલ સુનિટેન્ડેન્ટ ગાંધીનગર લાવતા ન હોવાથી ચાજષફ્રેમ થઈ શકતી નથી. આસારામ સામે કરાયેલા

રાજ્યમાંઆત્મહત્યા કરનારા ૭૨૨૫ લોકોમાં૨૪૦૩ વિદ્યાથથી

અમદાિાદઃ નેશનલ િાઈમ રેકોડટ બ્યુરોએ હાલમાં જ બહાર પાડેલા આત્મહત્યાના િમાણનો રેકોડટ જોઈએ તો ભારતમાં નવશ્વના દેશો કરતાં આત્મહત્યાનુંિમાણ વધી રહેલુંદેખાય છે. એમાંપણ ગુજરાતમાંવષષ૨૦૧૪માંઆત્મહત્યા કરનારા ૭૨૨૫ લોકોમાંથી ૨૪૦૩ નવદ્યાથથી હતા. મનોનચકકત્સકોએ જણાવ્યું છે કે, હરીફાઈમાં આગળ ન રહી શકવાનેકારણેઅથવા સંવેદનશીલ સંબંધોમાં સફળ ન થવાને કારણે ટીનેજર કે શાળાના નવદ્યાથથીઓ આત્મહત્યાનું પગલું ભરે છે. નોંધનીય છેકેવષષ-૨૦૧૨માં૧૫થી ૨૯ વષષના ૨.૫૦ લાખથી વધુઆત્મહત્યાના કકટસા સાથેભારત સમગ્ર નવશ્વમાંિથમ બની રહ્યુંછે.

રક્તવિત્તના દદથીઓની સંખ્યા િાંચ િષષમાં૪૦ ટકા િધી

ગુજરાત

GujaratSamacharNewsweekly

અમદાિાદઃ ગાંધી નનવાષણ નદન સાથોસાથ નવશ્વ રક્તનપત્ત નદવસ પણ હોય છે અને આ રોગ અંગે જાગૃનત માટે હાલમાં જ એક નરપોટટ બહાર પડ્યો ત્યારે તારણ મળ્યું કે, ગુજરાતમાં રક્તનપત્તના દદથીઓનુંિમાણ વધતુંજઈ રહ્યુંછે. રાજ્યમાં૨૦૧૧ના વષષમાંરક્તનપત્તના ૭૫૦૦ દદથીઓ હતા. ૨૦૧૫માંઆ સંખ્યા ૧૦,૫૦૦ ઉપર પહોંચી છે. મતલબ કે પાંચ વષષમાં દદથીઓની સંખ્યામાં ૪૦ ટકાનો મોટો વધારો થયો છે. આરટીઆઈની પૃચ્છામાં એવું પણ બહાર આવ્યું છે કે, ૨૦૧૪-૧૫માં આ રોગના ૪૭૨૯ પુરુષ અને૪૨૯૫ ટિી મળીનેકુલ ૯૦૨૪ દદથીઓ રાજ્યમાં હતા, જ્યારે ૨૦૧૫માં ૮૮૯ પુરુષ અને ૭૦૨ ટિી મળીનેઆ રોગના કુલ ૧૫૯૧ દદથીઓ છે.

9

પાટીદાર આંદોલનનો ત્રણ માસમાંઅંત લાવો રાજકોટઃ ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર આંદોલનના પડઘા હવેભાજપ હાઈકમાન્ડમાંપડયા છે. પાટીદાર આંદોલન ગુજરાતમાં ભારતીય જનતા પાટટીનેખૂબ નુકસાન કરી રહ્યુંછેઅનેઆ મુદ્દો જો સમયસર ઉકેલવામાં નહીં આવે તો ગુજરાતમાં ભાજપ માટે આવતી ૨૦૧૭ની ચૂંટણી જીતવી મુશ્કેલ બનશે તેવું પક્ષના હાઈકમાન્ડને લાગતાં ગુજરાતનાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને ત્રણ માસમાં પાટીદાર અનામત આંદોલનનો કોઈપણ ભોગેસંકેલો કરવા હાઈકમાન્ડેતાકીદ કરી છે. તાજેતરમાં એક અખબારના અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે, આનંદીબહેન પટેલ ખુદ પાટીદાર સમાજના જ છે અને આ મુદ્દે ઝડપથી પક્ષના હહતમાં પહરણામો નહીં આવે તો જરૂર પડ્યે તેમની પાસેથી પણ સત્તા છીનવાઈ શકેતેમ છે. થથાહનક થવરાજની ચૂં ટણીઓમાંકોંગ્રસ ે ના હવજય થયો છે. કોંગ્રેસને ગુજરાતમાં ૩૧માંથી ૨૩ હજલ્લા પંચાયતોમાં હવજય મળ્યો છે તેમજ ૧૯૩ તાલુકા પંચાયતોમાંથી ૧૧૩ ઉપર હવજય થયો છે. સંઘ અને ભાજપના મોવડીઓ દ્વારા આ અહેવાલોને ટાંકીને આનંદીબહેનને કહેવાયું છે કે, પાટીદાર આંદોલન સાત મહહના સુધી લંબાયું છે અને તેનો કોઈ ઉકેલ આવતો નથી. આ સ્થથહતમાં રાજ્યમાં યોજાનારી આગામી ચૂંટણી જીતવી મુશ્કેલ બની જાય તે પક્ષને પાલવે તેમ નથી. ખાસ કરીને કેન્દ્રમાં જીત મળ્યા બાદ ગુજરાતમાંશાસન સંભવતઃ ગુમાવવુંપડેતેતો ભાજપનેહબલકુલ પસંદ આવેનહીં. જોકે એક ટોચના નેતાએ રાજ્ય શાસનનો પક્ષ લેતાંહાઈકમાન્ડ સમક્ષ જણાવ્યુંછેકે, આનંદીબહેન પટેલ અને ગુજરાત સરકાર દ્વારા આ આંદોલનનો સંકેલો લાવવા અનેક પ્રયાસો થયા છે અને હાલમાં પણ પ્રયત્નો ચાલુછે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપના અધ્યક્ષ આર સી ફળદુ અને રાજયસભાના સાંસદ મનસુખભાઈ માંડહવયા પટેલ સમાજના જુદા જુદા સંગઠનો અને નેતાઓ સાથે સતત વાટાઘાટો

ચલાવીનેઆ મુદ્દેયોગ્ય ઉકેલ માટેતનતોડ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુહજુસુધી કોઈ ચોકકસ પહરણામો મળ્યાં નથી. આવા સંજોગોમાં મુખ્યપ્રધાન ઉપર હાઈકમાન્ડનું દબાણ વધતાંજ પાટીદાર અગ્રણીઓ

હાવદષક િટેલ

આનંદીબહેન િટેલ

અલ્િેશ ઠાકોર

સાથે રાજ્ય સરકાર દ્વારા બેઠકોનો દોર પણ શરૂ કરાયો છે. રાજ્ય સરકારે સમાધાનની ભૂહમકામાં પહેલ કરીને પહેલી ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કામાં પાટીદારો સામેના ૪૨ કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી છે ત્યારેઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે પહેલી ફેબ્રુઆરીએ એવો સવાલ ઉઠાવ્યો છે કે, પાટીદાર અનામત આંદોલન દરહમયાન ફાટી નીકળેલા તોફાનોમાં ગુજરાતભરમાં સરકારી હમલકતોને સળગાવી, તોડફોડ કરીનેરૂ. ૨૦૦ કરોડનુંનુક્સાન થયું એ માટે જવાબદાર કોણ? ભાજપ સરકાર આ મુદ્દેગુજરાતની પ્રજા સમક્ષ ખુલાસો કરે. બીજી તરફ, સુરતમાં કામરેજ નેશનલ હાઈવે ચક્કાજામ કરવાના કેસમાં હાહદિક પટેલને બીજી ફેબ્રુઆરીએ હાઇકોટટદ્વારા શરતી જામીન મળી ગયા છે. જ્યારે અમદાવાદમાં રાજદ્રોહ મામલે હાહદિક પટેલની જેજામીન અરજી પર સુનાવણી થઈ તેટળી ગઈ છે. આ કેસમાં વધુ સુનાવણી હવે ૯મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. આ અગાઉ પાટીદાર અનામત આંદોલન વખતે ભડકાઉ ઓહડયો-વીહડયો હિપ ફરતા કરવા સંદભભેના રાજદ્રોહના કેસમાંઅમદાવાદની સેશન્સ કોટેટપાસના કાયિકતાિનીલેશ એરવાહડયાને ૨૮મી જાન્યુઆરીએ હવહવધ શરતોને આધારે કાયમી જામીન પર મુક્ત કરવા હુકમ કયોિહતો.


10

@GSamacharUK

ભારિ માટેખિરાની ઘંટડી

ભારિની નેશનલ ઇન્વેસ્થટગેશન એજન્સી (એનઆઇએ)એ દેશમાંપંજો પસારવા કરવા મથી રહેલા ઇથલાતમક થટેટ (આઇએસ) સાથે સંપકક ધરાવિા પાંચ આિંકવાદીઓને ઝબ્બે કરીને ખૂબ જ મહત્ત્વની સફળિા હાંસલ કરી છે િેમાં બેમિ નથી, પરંિુ આ આિંકીઓની િપાસ દરતમયાન બહાર આવી રહેલી માતહિી ખિરાની ઘંટડી વગાડી રહી છે. એનઆઇએની ટીમે આ આિંકવાદીઓ ઉપરાંિ બીજા નવ શંકાથપદોને અટકાયિમાંલીધા છે. ત્રણ રાર્યો - ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ િથા મહારાષ્ટ્રમાંથી ઝડપાયેલા અને પ્રજાસત્તાક પવોને રક્તરંતજિ કરવાનો બદઇરાદો ધરાવિા આ આિંકીઓ ‘જુનૂદ અલ ખલીફા-એતહન્દ’ નામના આઈએસ સમતથોિ નવા સંગઠનના સભ્યો છે. આિંકવાદીઓ િેમનો મનસૂબો પાર પાડવાની તદશામાં કેટલા આગળ વધી ગયા હિા એ વાિનો અંદાજ િેના પરથી મળે છે કે િેમણે છેલ્લા આઠ મતહનામાં દેશનાં અનેક મહત્ત્વનાં થથળોની રેકી કરી હિી અનેહુમલા માટેઆઈઈડી બોમ્બ બનાવવાની જરૂરી સામગ્રી પણ હાથવગી કરી લીધી હિી. િેમની પાસેથી લેપટોપ, તવથફોટક સામગ્રી, તડટોનેટર વાયર, બેટરી અને હાઈડ્રોજન પેરોકસાઈડથી માંડીનેજેહાદી સાતહત્ય મળ્યુંછે. આિંકવાદીઓના બદઇરાદાની ગંધ આવી જિાં એનઆઇએની ટીમે પાંચ રાર્યમાં છાપા માયાો અને િેમને ઝડપી લીધા, પરંિુ આમાં ચૂક થઇ હોિ િો? કલ્પના કરિાંપણ કંપારી છૂટી જાય છે. સરકારથી માંડીને સુરક્ષા એજન્સીઓ અત્યાર સુધી એવા જ ભ્રમમાં રાચિી રહી છે કે આઇએસના બદઇરાદા ભારિમાં ક્યારેય સાકાર થવાના નથી. ગૃહ પ્રધાન રાજનાથ તસંહ સુદ્ધાં જાહેરમાં આવો દાવો કરી ચૂક્યા છે. પરંિુ આ વખિે દેશના જુદા જુદા ભાગોમાંથી જે ધરપકડો થઈ છેિેઆંિતરક સુરક્ષા પર િોળાઇ રહેલા નવા ખિરાનો સંકેિ આપે છે. આ દરતમયાન એક

અહેવાલ એવો પણ આવ્યો છે કે આઇએસે ભારિમાં ત્રાસવાદ ફેલાવવા માટે પાકકથિાનની કુખ્યાિ ગુપ્િચર એજન્સી આઇએસઆઇ સાથે હાથ તમલાવ્યા છે. ભારિમાં આિંકી ષડયંત્રો પાર પાડવામાં આઇએસઆઇ એક કરિાં વધુ વખિ સફળ રહ્યું હોવાની વાિ જગજાહેર છે ત્યારે આ જોડાણ ભારિ માટેખિરનાક સાતબિ થઇ શકેિેમ છે. આઈએસ સાથે નાિો ધરાવિા આિંકવાદીઓની ભારિમાં હાજરી દશાોવે છે કે ઇરાક અને સીતરયા સતહિ પસ્ચચમ એતશયાના અન્ય દેશોમાં આિંક ફેલાવી રહેલા આ આિંકવાદી સંગઠનનો ડોળો હવે ભારિ પર છે. અત્યાર સુધી એક યા બીજા સમયેએવા અહેવાલો મળિા રહ્યા છે કે ભારિમાંથી કેટલાક યુવાનો આઇએસમાં સામેલ થવા માટે ઇરાક-સીતરયા જવાના પ્રયત્ન કરી રહ્યા છે. જોકે હવે એ થપષ્ટ થઈ રહ્યું છે કે આઇએસ ભારિમાં જ આિંક ફેલાવવાનુંકાવિરાંઘડી રહ્યુંછે. આનો સીધો-સાદો મિલબ એવો થયો કેભારિમાંરહીનેજ આઈએસ સાથેજોડાઇ ચૂકેલા પતરબળોએ પોિાની સતિયિા વધારી છે અને િેઓ અન્ય યુવાનોને ગેરમાગભે દોરવામાં સફળ નીવડયા છે. ભારિમાંથી ૨૭ યુવાનો આઇએસ સાથે જોડાયા હોવાનો પ્રાથતમક અંદાજ છે. એનઆઇએ આ લોકોનુંપગેરુંપકડવા પ્રયત્નશીલ છે, અનેવહેલાં-મોડાંિેમનેઝબ્બેપણ કરી લેશે. પરંિુ ખરેખર િો આ યુવાનો ગેરમાગભે જ ન દોરવાય િેવા પગલાંલેવાની જરૂર છે. અને આ ત્યારે જ શક્ય બનશે ર્યારે યુવા પેઢીને ઇથલામ ધમોના તસદ્ધાંિોની સાચી સમજ મળશે. યુવા પેઢીને એ સમજાવવાની જરૂર છે કે આિંકી સંગઠનોને ઇથલામના આદશો​ો સાથે કંઇ તનથબિ નથી. વાથિવમાંિો િેઓ તનદો​ોષોનુંરક્ત વહાવીને ઇથલામનેકલંકકિ કરી રહ્યા છે. આવુંબનશેત્યારે જ આિંકનો સામનો શક્ય બનશે.

અરુણાચલ પ્રદેશમાંલદાયેલા રાષ્ટ્રપતિ શાસનેભારે રાજકીય અતનચચિ​િાનો માહોલ સર્યો​ો છે. એનડીએ સરકારની ભલામણથી અમલી બનેલા આ તનણોયથી શાસક કોંગ્રેસના પેટમાંિેલ રેડાય િે થવાભાતવક છે અને આથી જ િેણે આ તનણોયને દેશની સવો​ોચ્ચ અદાલિમાં પડકાયો​ો છે. કોંગ્રેસે અગાઉ આ મુદ્દો રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સમક્ષ ઉઠાવ્યો હિો. રાષ્ટ્રપતિ શાસનનો તનણોય આટલી ઉિાવળે કેમ લેવાયો છે િેવા પ્રણવ મુખરજીના પ્રચનનો જવાબ આપવા ગૃહ પ્રધાન રાજનાથ તસંહ ખુદ પહોંચ્યા હિા. ક્યા કારણસર કેન્દ્ર સરકારે રાર્યમાંરાષ્ટ્રપતિ શાસન લાદવાનો તનણોય કયો​ોછે િેઅંગેગૃહ પ્રધાનેરાષ્ટ્રપતિ સમક્ષ શુંથપષ્ટિા કરી છે એ િો બહાર નથી આવ્યું, પરંિુ આ મુલાકાિ પછી રાષ્ટ્રપતિએ દરખાથિને મંજૂરી આપી દીધી હિી એ હકીકિ છે. હવેમામલો સુપ્રીમ કોટટમાંછે. કોટટ િો બન્ને પક્ષકારોની રજૂઆિો અને પુરાવાઓને નજરમાં રાખીને રાષ્ટ્રપતિ શાસનનો તનણોય સાચો કેખોટો િેવો તનણોય સંભળાવશેજ, પરંિુ આ દરતમયાન રાર્યપાલ જે. પી. રાજખોવાના અહેવાલની જે વાિો બહાર આવી રહી છેિેબહુ ગંભીર છે. અહેવાલમાંિેમણેમુખ્ય પ્રધાન નબામ િુકીની કાયોપદ્ધતિની આકરા શબ્દોમાંઝાટકણી કાઢિા રાર્યમાંકથળેલી કાયદોવ્યવથથાની સ્થથતિ માટેિુકીનેજવાબદાર ગણાવ્યા છે. અહેવાલમાં એક આક્ષેપ એવો પણ થયો છે કે મુખ્ય પ્રધાન રાર્યપાલની કામગીરીમાં અડચણ ઊભી કરી રહ્યા છે. રાર્યપાલ રાજખોવાએ રાષ્ટ્રપતિ શાસન લાદવાના િેમના તનણોયના સમથોનમાં કુલ ૧૨ મુદ્દાઓ ટાંક્યા છે, જેમાં સૌથી ગંભીર મુદ્દો છે રાર્યમાં માથું ઊંચકી રહેલા અલગિાવાદનો. િેમના અહેવાલમાંઆક્ષેપ થયો છેકેમુખ્ય પ્રધાન િુકીનો પ્રતિબંતધિ આિંકવાદી સંગઠન એનએસસીએન (કે) સાથે સંબંધ છે. આ સંદભભે તિરાપ, ચાંગલેન્ડ અને લોંગતડંગના ત્રણ

ધારાસભ્યોના અખબારી અહેવાલોને પણ રજૂ કરાયા છે. જો રાર્યપાલના આ આક્ષેપમાંરતિભાર પણ િથ્ય હોય િો િેની ઉપેક્ષા ભારે પડી શકે છે. આ પ્રદેશ પર આમ પણ ખંધા પડોશી ચીનનો ડોળો છેજ. આ સંજોગોમાંઅલગિાવાદી િત્વોના મુખ્ય પ્રધાન જેવા ટોચના સત્તાતધશો સાથેના સંપકક ભારિની આંિતરક અનેબાહ્ય સુરક્ષા માટેજોખમી બની શકેછે. કેન્દ્ર સરકારેપણ સુપ્રીમ કોટટમાંએવી જ રજૂઆિ કરી છે કે અરુણાચલ પ્રદેશ બહુ સંવેદનશીલ રાર્ય છે અને પ્રદેશમાં અલગિાવાદ સતહિના પતરબળો સતિય બની રહ્યા હોવાથી રાષ્ટ્રપતિ શાસનનુંપગલુંભરાયુંછે. જોકે કોંગ્રેસ સતહિનો એક વગો માને છે કે રાર્યપાલ કોંગ્રેસના અસંિુષ્ટ જૂથની િરફેણમાં કામ કરી રહ્યા છે. શાસક કોંગ્રેસનો દાવો છે કે રાર્યપાલેપક્ષના અસંિષ્ટ ુ જૂથની મદદ કરવા માટે ઇરાદાપૂવોક તવધાનસભા સત્ર એક મતહનો વહેલું (૧૫ તડસેમ્બરે) યોર્યું હિું. મુખ્ય પ્રધાન અને િેમનું સમથોન કરિા ૨૬ ધારાસભ્યોએ તવધાનસભાના આ સત્રનો બતહષ્કાર કયો​ો. િો બીજા તદવસેકોંગ્રેસના ૨૧ અસંિુષ્ટ ધારાસભ્યોએ ભાજપના ૧૧ અને બે અપક્ષ ધારાસભ્યોનો સાથ લઇને તવધાનસભા ગૃહ બહાર બેઠક યોજીને થપીકરને બરિરફ કરીને િેમના થથાને ડેપ્યુટી થપીકરનેતવધાનસભા અધ્યક્ષ બનાવી દીધા. થપીકરે આ અંગે ગુવાહાટી હાઇ કોટટમાં ધા નાખી. કોટેટ અસંિુષ્ટ જૂથની કાયોવાહી પર િો થટે ફરમાવ્યો, પણ થપીકરની અરજી ફગાવી દીધી. હવે આ મામલો સુપ્રીમ કોટટમાં પેન્ડીંગ છે. ટૂંકમાં, અરુણાચલ પ્રદેશનુંરાજકીય કોકડુંએવુંિેગૂંચવાયું છેકેક્યાંથી િેઉકેલાવાનુંશરૂ થશેિેજ સમજાિું નથી. અત્યારેમામલો સુપ્રીમ કોટટમાંછેઅનેકોટટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે જ િેમાં બેમિ નથી, પરંિુ અરુણાચલ પ્રદેશ જેવા સંવેદનશીલ રાર્યના મુદ્દેજેરાજકારણ ખેલાઇ રહ્યુંછેિેજરૂર અફસોસજનક છે.

અરુણાચલમાંરાષ્ટ્રપતિ શાસન

6th February 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

દુષિત માનસનુંવરવુંસ્વરૂપ

પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જને લોહીની સગાઈ છે. પૃથ્વીના વાતાવરણમાં કાબબન ડાયોસસાઈડનું પ્રમાણ વધતા તકલીફો વધી છે. દુનનયાના અબજો મનુષ્યો તથા પ્રાણીઓ તેમના ઉચ્છશ્વાસમાં કાબબન ડાયોસસાઈડ કાઢે છે. તેને બેલન્ે સ કરવા માટે કુદરતે અઢળક જંગલો અને વનજપનત દ્વારા પૂરતા ઓક્સસજનની વ્યવજથા કરી હતી. પરંતુ મનુષ્યની બુનિ દૂનષત થાય છે ત્યારે વાતાવરણ પ્રદૂનષત થાય છે. માનવજાત ભટકી ગઈ છે અને માણસ સાચા-ખોટાની પરખ ગુમાવી બેઠો છે. દુનનયાની મહાસત્તાઓ એકબીજા પર રોફ જમાવવાની હોડમાં ઘાતક અને નવનાશક શજત્રોનો જે બેફામ દુરૂપયોગ કરે છે તેનાથી જ આ પ્રદૂષણ થાય છે. અમેનરકા પોતે જ ટનબંધ ન્યુક્લીયર વેજટ માટે જવાબદાર છે. દુનનયાનો નાશ કરવો હોય તો ૨૦૦૨૫૦ બોમ્બ બસ છે. પણ એકલા અમેનરકા પાસે ૭૦૦, રનશયા પાસે ૫૦૦થી વધુ એટમીક વેપન્સ છે. - બલ્લુભાઈ પટેલ, બ્રેડફડડ

ઐચ્છછક તીથથધામ

કાશી-બનારસ, હનરદ્વાર, બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ, માનસરોવરની યાત્રા કરવા માટે સાધનસામગ્રી, વાહન, સારી તંદરુ જતી અને દવા વગેરન ે ી જરૂર પડે. કાયાને કષ્ટ આપી કરેલી યાત્રા થકી નવા જથળો તો જોવા મળે જ છે સાથે પુણ્ય પણ છે. જે સંતાનોએ જીજીબાઈના પેટમાં સાંભળેલી નશવાજીએ રામ અને લક્ષ્મણની વાત નવશે વાંચ્યું છે, શ્રવણે મા-બાપને ત્રાજવામાં બેસાડી જાત્રા કરાવ્યાનું જાણ્યું છે, તેઓ જવેચ્છાએ વૃિ નપતૃઓની આવી યાત્રા કરાવે છે. માતા-નપતાની સેવા કરવાના શાજત્રના પઠન માટે મહાનવદ્યાલય જવાની જરૂર નથી. સદા સેવાની ભાવના જેમણે જીવનમાં ઉતરી છે તેઓનો જવભાવ જ સેવા કરવાનો બની રહે છે. તેઅો તો આઠ કલાક જોબ કયાબ પછી પણ રસોઈ રાંધીને માતાનપતાને ખવડાવીને તેઅો કદી એક ટંક પણ ભૂખ્યાં ન રહે તેવી તકેદારી રાખે છે. જે ઘરમાં મા-બાપની સુશ્રષુ ા થાય છે, જ્યાં આમન્યા જળવાય છે તે ઘરમાં આજે પણ સતયુગ ચાલે છે. - હીરાભાઈ એમ. પટેલ, લુટન

સાઉદીએ હાથ ધોઇ કાઢ્યા...

સીરીયા અને અન્ય દેશોમાંથી હજારો નનરાશ્રીતો યુરોપમાં ઠલવાઇ રહ્યા છે ત્યારે સાઉદી અરેનબયાએ જમબનીને કહ્યું કે આ બધા રેફ્યુઝીસને તમે સહારો આપ્યો છે તો અમારા ખચચે તમારી ભૂનમ ઉપર ૨૦૦ મક્જજદ ચણાવી દેશ.ું જમબની નસવાય આનથબક તકલીફ અને બેરોજગારીથી નપડાતા ઈયુના અનેક દેશોએ આ દુભાબગી રેફ્યુઝીસને બીજા ધમબના હોવા છતાં માણસાઈ દેખાડી આશ્રય, પાણી, ભોજન, કપડાં નવગેરે આપીને અપનાવ્યા છે. ઈયુ દેશોએ જે મહાન કાયબ કયુ​ું છે તે પ્રસંશનીય છે. સાઉદી અરેનબયાએ મુક્જલમ ધમબને જીવંત રાખવા જમબનીમાં મક્જજદ બાંધવા પૈસા ખચબવા તૈયાર છે, પણ આ બધા પોતાના ભાઇ-બહેનોને નવશાળ ધરતી અન અઢળક પૈસો હોવા છતાં માણસાઇને નાતે પણ કેમ પોતાના દુઃખીયારા લોકોને આશ્રય આપતા નથી? ખરેખર તો 'નદલ એક મંનદર' અથવા 'નદલ એક મક્જજદ' હોવું જોઈએ, જ્યાં ભાગ્યાના ભેરુ બનીને આવા નનરાશ્રીતોને આશ્રય મળવો જોઇએ. - સુધા રષસક ભટ્ટ, બેન્સન

અનામત માટેઆંદોલન

અનામત માટે પાટીદારોએ આંદોલન કયુ.ું તેમના જેવી જ તકલીફ બ્રાહ્મણ, વાનણયા, લોહાણા બધાની હતી. પરંતુ તેઅો આવા આંદોલનથી દૂર રહ્યા છે. દેશ, ગુજરાત, ગુજરાતીઓના નવકાસમાં પટેલ લોકોનો ફાળો છે. જ્યારે ગુજરાત કે ગુજરાતીઓનો પ્રશ્ન હોય ત્યારે એક ગુજરાતી તરીકે નવચારવું જોઈએ કે કોઈ એક જ્ઞાનત તરીકે નહીં. આવા આંદોલનથી જ્ઞાનતઅો વચ્ચે ભેદભાવ પેદા થાય. સરદારના નામે પથ્થર તારવા હોય તો પહેલા સરદારની નવચારધારા સમજવી જોઈએ. સરદારને પોતાની કોમ કે ગુજરાત નહીં પરંતુ પુરા નહન્દુજતાન (ભારત)ની નચંતા રહેતી. એટલા માટે તો ભારતના વડા પ્રધાનપદની ગાદી હાથવેંતમાં હોવા છતાં ગાંધીજીના

મનુષ્ય પોતાના ગુણથી આગળ વધેછે, બીજાની કૃપાથી નહીં. - લાલા લજપતરાય

આગ્રહ અને નહંદજુ તાનના ભનવષ્યની નચંતા માટે પદનો આગ્રહ ન રાખ્યો. ગુજરાત શાંત અને સમૃિ છે તેના નવકાસમાં અવરોધ શા માટે ઊભો કરો છો? કે પછી રાજકીય ચાલ કે કોઈ રાજકીય ષડયંત્ર તો નથી ને? - પરેશ પી. દેસાઈ, લંડન

ષિકેટમાંભારતનો ડંકો

ટીમ ઇંનડયાએ નિકેટજગતમાં ડંકો વગાડી રનવવારે રમાયેલી ત્રીજી ટી૨૦ મેચમાં સાત નવકેટે ઓજટ્રેનલયાને ઘરઆંગણે પરાજય આપ્યો અને ત્રણ મેચની નસરીઝ ૩૦થી જીતી લીધી. ભારતે ઓજટ્રેનલયન નિકેટના ૧૪૦ વષબના રેકોડડને પ્રથમ વખત તોડીને કરારી હાર આપી. નિકેટજગતમાં ધુરધ ં ર ગણાતા ઓજટ્રેનલયાને તેના પોતાના ગ્રાઉન્ડ પર હરાવવું તે લોઢાના ચણા ચાવવા જેવછ ું .ે છેલ્લા ૧૪૦ વષબના ઇનતહાસમાં ઓજટ્રેનલયાને નવશ્વની કોઈ પણ ટીમ તેના ઘર આંગણે વ્હાઇટ વોશ' હાર આપી શકી નથી. જોકે અનુભવી અને નવચક્ષણ નિકેટ કપ્તાન મહેન્દ્રનસંહ ધોનીની આગેવાની હેઠળ ભારતીય ટીમે આ નવશેષ નસનિ હાંસલ કરી છે. હવે આગામી ટી ટ્વેન્ટી નવશ્વ કપ માટે નિકેટ રમતા બધા દેશો અને ચાહકો ભાતને હોટ ફેવરીટ ગણાવી રહ્યા છે. કપ્તાન મહેન્દ્રનસંગ ધોનીની વડપણ હેઠળ ભારત તમામ પ્રકારના નિકેટ નવશ્વ કપમાં નવજયી રહ્યું છે અને આઇનસસી રેન્કીંગમાં પણ નંબર વનનો નખતાબ મેળવી ચૂસયું છે. - ઇન્દ્રષવર રાજપુત, હેરો

દુકાનદારોનેમાથેપનોતી

એક સમય હતો કે યુકન ે ા કોઇ પણ શહેરમાં કોનબર શોપ કે ન્યુઝ એજન્ટ શોપની મુલાકાત લો તો દુકાન માલીક તરીકે ગુજરાતી કે એનશયન મૂળની વ્યનિ મળી આવે. આપણા દુકાનદારોએ દસ-બાર કલાકની કાળીમજુરી કરી, વહેલી સવારે દુકાનો ખોલીને પોતાના બાળકોને શ્રેષ્ઠ નશક્ષણ આપીને સધ્ધર કયાબ હતા. પરંતુ આજે નાના દુકાનદારોની હાલત ખૂબજ ખરાબ થઇ ગઇ છે. નવરાટકાય સુપરમાકકેટો સામે પોતાનો ધંધો કેવી રીતે ચલાવવો તે દુકાનદારની સમજ માં આવતું નથી. સુપરજટોસબના ભાવ સામે હનરફાઇ કરવી શસય નથી ત્યારે ગ્રાહકો પણ બે પેની બચાવવા મથામણ અને 'શોપઅરાઉન્ડ' કરે છે. તમે 'ગુજરાત સમાચાર'માં સાચુ જ કહ્યું છે કે દુકાનદારોની કફોડી હાલત પાછળ સરકારની નીનતઅો જવાબદાર છે. સરકાર દરેક રોડ પર મોટા સુપરજટોસબ ખોલવાની પરવાનગી આપે છે. જવતંત્ર દુકાનદારોના સંગઠનો પણ સુપરજટોસબના વગદાર મેનજ ે મેન્ટ સામે પાછળ પડે છે. આપણા નાનકડા દુકાનદારો માટે સરકાર જો તાત્કાલીક સુયોગ્ય પગલા નનહં ભરે તો દરેક શેરીના નાકે આવેલી દુકાનો ખતમ થઇ જશે અને હાઇજટ્રીટ જેવું જ રહેશે નનહં. - મહેશ પટેલ, હેરો

ગુજરાતી ભાિા

ગુજરાતી આપણી મૂળભૂત ભાષા છે તેનું ગૌરવ તમામ ગુજરાતીઓ એ લેવું જ જોઇએ. દુનનયાના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. આ દેશમાં ગુજરાતીઅોની અનેક સંજથા - જ્ઞાનત મંડળો વગેરે છે, પરંતુ કમનસીબે તેઓ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં જ વધુ વહેવાર કરે છે. અમુક નેતાઅો તો જાહેરમાં કહે છે અમને ગુજરાતી આવડતું નથી. જે ખૂબ જ નનંદાને પાત્ર છે. અમુક આગેવાનો આ માટે બહાનુ કાઢે છે કે આજની પેઢીને સમજ પડે માટે અમે અંગ્રેજીમાં બોલીએ છીએ. ભૂલ માત્રને માત્ર આપણી છે, ઘરમાં સંતાનો સાથે ગુજરાતીમાં જ વાતચીત કરવી જોઇએ. આજે આ સમજયાને લીધે અનહની સરકાર ગુજરાતી ભાષાની પનરક્ષા પર પ્રનતબંધ લાવવા માંગે છે જે ખુબ જ અફસોસ ની વાત છે. દરેક દેશના લોકોને પોતાની માતૃભાષા નવષે ગવબ હોય છે તેમ આપણે પણ માતૃભાષા ગુજરાતી માટે ગવબ લેવો જોઇએ. - અમૃતભાઇ પટેલ, લંડન

Karma Yoga House, 12 Hoxton Market (Off Coronet Street) London N1 6HW

Tel: 020 7749 4080/4000 Fax: 020 7749 4081

Email: gseditorial@abplgroup.com, aveditorial@abplgroup.com, www.abplgroup.com www.facebook.com/GujaratSamacharNewsweekly


6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

સરકાર દ્વારા ટ્રાિેલ એજન્સીઓનેમાન્યતા

ગાંધીનગરઃ અવમતાભ બચ્ચનના પ્રવાસી કેમ્પેઈન પછી ગુજરાતમાં દેશ વવદેશમાંથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળે છે. છેલ્િા ૧૦ વષોમાં બદિાયેિા પ્રવાસીઓના પ્રવાહને જોતા ગુજરાત સરકાર હવે ટ્રાવેિ એજડટને માડયતા આપીને સટગીકફક્ટ આપશે. તેવો વનણોય સરકાર દ્વારા િેવામાં આવ્યો છે. સરકારના આ વનણોય દ્વારા આશરે ગુજરાતમાં બે હજારથી વધુ એજડટને સારો એવો ફાયદો થવાની શક્યતા છે. નોંધનીય છે કે વવદેશથી આવતા પ્રવાસીઓે સરકારી માડયતા પ્રાપ્ત એજડટો પર જ પ્રથમ પસંદગી ઉતારતા હોય છે.

@GSamacharUK

૩ ચેકપોસ્ટની ૧૫ દિવસની આવક રૂ. ૨૬ લાખ: કરોડોના ભ્રષ્ટાચારનો પિા​ાફાશ

અમિાવાિઃ ગુજરાત રાજ્યમાં આવેલી ૧૪ ચેકપોસ્ટ ઉપર ચાલતા કરોડો રૂપપયાના કૌભાંડનો એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા તાજેતરમાં પદા​ાફાશ કરવામાં આવ્યો છે. એસીબીએ હાલમાં જ હાથ ધરેલા એક ઓપરેશનમાં જાણવા મળ્યું હતું કે, એક ટોળકી ગુજરાતની ૩ ચેકપોસ્ટ પરથી મપહને રૂ. ૫૦ લાખ ચાઉં કરી જતી હતી. આ મુજબ ગણતરી કરીએ તો ૧૪ ચેકપોસ્ટના મપહને રૂ. ૨.૩૩ કરોડ થાય છે. આમ પાંચ વષષે આ કૌભાંડનો આંકડો રૂ. ૧૪૦ કરોડે પહોંચે છે.

ગુજરાત 11

GujaratSamacharNewsweekly

કૌભાંડના માસ્ટર માઈન્ડ એવા પવપુલ અને જયેશે છેલ્લા પાંચ વષામાં ભ્રષ્ટાચાર આચરી સરકારને રૂ. ૧૪૦ કરોડનું નુકસાન કરાવ્યું હોવાની આશંકા છે. એસીબીએ વડોદરાના જયેશ પટેલને રૂ. ૨૨ લાખ સાથે તેમજ તેના આઠ ફોલ્ડપરયાઓની ધરપકડ કરીને કુલ દસ સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. એસીબીના ડાયરેક્ટર આાપશષ ભાપટયાએ જણાવ્યું કે, અમીરગઢ ચેકપોસ્ટ પર એસીબીની અગાઉની ટ્રેપમાં મોટી કડી મળી હતી.

નમષદા ડેમ પર વિજનુંકામ પૂણષ

કેિવડયા કોલોનીઃ રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેિે નમોદા ડેમનું કામ શરૂ કરાવ્યા બાદ પહેિી નવેમ્બરે ૨૦૧૪થી નમોદા ડેમ પરના ટોપિેવિના ૬૯૦ મીટર િાંબા અને ૧૪૬.૫૦ મીટરની ઊંચાઈના વિજનું કામ ચાિતું હતું. હવે કેવવડયા કોિોની એટિે કે સરદાર સરોવર નમોદા ડેમના ટોપ િેવિ ૧૪૬.૫ મીટરનું કામ પૂણો થઈ ચૂક્યું છે. હાિમાં નમોદા ડેમ પર મળીને ૧૨ જેટિા દરવાજા િગાડવાની કામગીરી પૂરજોશમાં ચાિી રહી છે. નોંધનીય છે કે રૂ. ૧૬૦ કરોડના ખચગે આ વિજ ૨૯ જેટિા ટપાન પર ઊભો કરાયો છે. જેમાં ૨૩ દરવાજા િાગશે.

આખા ગુજરાતનેરમાડિા ટેિાયેલા, રાજ્યનુંિહીિટી તંત્ર સંભાળતા સનદી અવધકારીઓએ ૩૧મી જાન્યુઆરીએ અમદાિાદના ગુજરાત કોલેજ ગ્રાઉન્ડ ઉપર દેના બેન્કના અવધકારીઓ સાથેવિકેટ મેચ રમી વિકેટના મેદાન ઉપર પણ તેમની સિોષપવરતા સાવબત કરી હતી. આઈએએસ એસોવસએશનેઘણા િષષપછી સભ્યો માટેકાયષિમ નહીં યોજાતો હોિાનુંમહેણુંભાગ્યુંહતું. જુવનયર સનદી અવધકારીઓએ થનગનાટ દશાષિી ટીમ આઈએએસનેજીત અપાિી હતી. મુખ્યપ્રધાન કાયાષલયના સવચિ અજય ભાદુ૪૦ રન બનાિીનેઅને૨ વિકેટ ઝડપીને સીએઓની માફક વિકેટના મેદાન ઉપર છિાઈ ગયા હતા.

આતિકાની ચૂંટણીમાંધૂમ મચાવતી જેતપુરની સાડીઓ રાષ્ટ્રપતતએ ગુજરાતનુંત્રાસવાદ

આવિકાના મધ્યમવગગીય અને ગરીબ વવટતારોમાં જેતપુરની સાડીઓ વષો​ોથી પ્રચવિત છે, હવે આવિકામાં આવી રહેિી પ્રમુખની ચૂંટણીના બેનસો અને પડદા પણ જેતપુરમાં બની રહ્યા છે. ઉપરાંત મતદારોને સંમોવહત કરવા માટે ભારતમાં જે રીતે ભેટ સોગાદોનું વવતરણ થાય છે એથી થોડું અિગ આવિકામાં પ્રમુખપદના ઉમેદવારોના ફોટાવાળી સાડી મવહિાઓને અપાઈ રહી છે. અત્યારે પૂરજોશથી જેતપુરમાં આવી સાડીઓ બની રહી છે. આવિકા ખંડના ૪૪ જેટિા દેશોના એક પણ ગામમાં એક પણ આવિકન ટત્રી એવી નહીં હોય કે જેણે જેતપુરની સાડી કે જેને કકંટાગો કહેવામાં આવે છે. તે પહેરી ન હોય. આવિકામાં મવહિાઓ સાડી સાથે બ્િાઉઝ કે ચવણયા નથી પહેરતી. તેઓ માત્ર સાડી શરીરને વવંટાળે છે. સાડીઓની સફળતા બાદ ટથાવનક આવિકન નેતાઓ હાિમાં ચૂંટણી પ્રચારમાં જે બેનસોનો ઉપયોગ કરે છે. તેમાં એક્રેવિક, પ્િાસ્ટટક પૂઠાં ભાવમાં ખૂબ મોંઘા પડતા હોવાથી સાડીઓમાં જ પોતાનાં પક્ષનું વનશાન તેમજ પક્ષના ઉમેદવાર

સંવિપ્ત સમાચાર

તવરોધી તિલ ફરી પાછુંમોકલ્યું

રાષ્ટ્રીય પક્ષનું વનશાન છપાય છે અને તેનો ઉપયોગ ટત્રીઓને ભેટમાં આપવામાં અને જાહેર જગ્યાઓએ બેનસો િગાવવામાં થાય છે. ટૂંકા ગાળામાં યોજાનારી આવિકન પ્રેવસડેડટની ચૂંટણીમાં ડેમોક્રેવટક પાટગીના રાષ્ટ્રપવતના ફોટા, પક્ષનું વનશાન મશાિ તેમજ મને મત આપી વવજયી બનાવોનું સૂત્રની ખાસ છપામણી હાિમાં જેતપુરમાં ચાિે છે.

વેબસાઇટ પરથી ૧૫ ફેિુઆરીથી મવહનામાં વધુમાં વધુ ૬ ઇ-વટકકટ બુક કરી શકાશે. અત્યાર સુધી આ • ગુજરાતના પાંચ ગામોનેરૂ. ૩૦ કરોડની સહાયઃ વેબસાઇટની મદદથી પેસેડજરો પસોનિ આઇડીનો કેડદ્ર સરકારે િીધેિા મહત્ત્વના વનણોય મુજબ રૂરબોન ઉપયોગ કરી મવહનામાં ૧૦ વટકકટો બુક કરી શકતા પ્રોજેક્ટ અંતગોત ગુજરાતના પાંચ ગામોની પસંદગી હતા, પરંતુ મોટી સંખ્યામાં દિાિો વટકકટ બુક કરાઈ છે. જેમાં અંબાજી, બહુચરાજી, અિંગ, કરતા હોવાથી ફવરયાદો બાદ આઇઆરસીટીસીએ ુ રીથી નવો વનયમ િાગુ કરવાની જાહેરાત વાડીનાર, રવાપરનો સમાવેશ થાય છે. રૂરબોન ૧૫ ફેિઆ કરી છે . પ્રોજેક્ટ અંતગોત ગ્રામીણ વવટતારમાં શહેર જેવી આંતરમાળખાકીય સુવવધાઓ વવકસાવવામાં આવતી • વડલરોની રૂ. ૪૦૦ કરોડની િેટચોરીઃ પાનહોય છે જેના ભાગરૂપે આ પાંચેય ગામોને કેડદ્ર મસાિાના ૧૨ બોગસ વડિરોની વેટ ચોરીની તપાસ સરકાર દ્વારા પ્રવત ગામે રૂ. ૩૦ કરોડની સહાય મળે. ચાિુ રખાતાં કુિ વેચાણનો આંક રૂ. ૨ હજાર કરોડ • સંજય ગુપ્તા સામેઆયકર વિભાગની ફવરયાદઃ અને વેટચોરી રૂ. ૪૦૦ કરોડની બહાર આવી છે. વેટ મેટ્રો રેિ કૌભાંડમાં સંડોવાયેિા પૂવો આઈએએસ વવભાગે ૨૯મી જાડયુઆરીએ વધુ ૪૫ વડિરો, ૯ અવધકારી સંજય ગુપ્તાની ઓવરયડટ ટપા કંપની દ્વારા ટ્રાડસપોટટરો સાથે અમદાવાદના વ્યાસ એસોવસએટ્સને વષો ૨૦૧૧માં રૂ. ૨૩.૨૬ િાખની આવક દશાોવ્યા બાદ ત્યાં નોકરી કરતા માટટર માઈડડ અવમત પંચોિીના સમય મયાોદામાં વરટનો નહીં ભરાતાં આયકર વવભાગે રહેઠાણે દરોડા પાડતા ચોરી કરનારાઓમાં ફફડાટ કોટટમાં ફવરયાદ દાખિ કરી છે. આવકવેરા વવભાગ ફેિાઈ ગયો છે. દ્વારા વષો ૨૦૧૧માં ઓવરયડટ ટપા દ્વારા વરટનો ફાઇિ • ૫૭ કલાકેકૃણાલ નાટ્યાત્મક રીતેહાજર થયોઃ અમદાવાદના ચકચારીભયાો ભૂવમ આત્મહત્યા કેસનો નહી થતાં કોટટ સમક્ષ ફવરયાદ કરવામાં આવી છે. • વિપુલ ચૌધરીને ત્રણ િષષ ચૂંટણી ન લડી શકેઃ મુખ્ય આરોપી તેમજ ભૂવમનો પવત આરજે કૃણાિ ભ્રષ્ટાચારના સજ્જડ પુરાવા વચ્ચે સહકારી ક્ષેત્રમાં ૨૭મી જાડયુઆરીએ સાંજે ૫૭ કિાક બાદ પોિીસ વવપુિ ચૌધરીને ત્રણ વષો માટે ચૂંટણી િડવા પર સમક્ષ હાજર થતાં તેની ધરપકડ કરાઈ છે. ભૂવમ હાઈકોટેટ પ્રવતબંધ જાહેર કયો​ો છે. ઉદ્યોગ સાથે પાંચ આત્મહત્યા કેસની અગાઉ તપાસ કરનાર એસીપી િાખ ખેડૂતો અને એક હજાર જેટિી મંડળીઓ યુવરાજવસંહ જાડેજા સમક્ષ સેટેિાઇટ પોિીસ સંકળાયેિી છે ત્યારે ભ્રષ્ટાચારી પ્રવૃવિને કારણે ટટેશનમાં કૃણાિ વકીિ સંજય ઠક્કરની સાથે હાજર િોકોના વહતો જોખમાયાની ફવરયાદ વવપુિ ચૌધરી થયો હતો. જોકે આ કેસની તપાસ આનંદનગર પર સાવબત થતાં હકોનું રક્ષણ કરવા હાઈકોટટ દ્વારા પોિીસ કરી રહી હોવાથી કૃણાિને આનંદનગર પોિીસને સોંપી દેવાયો છે. આ હુકમ કરવામાં આવ્યો છે. • વતસ્તા સેતલિાડ તપાસમાં સહયોગ કરેઃ સુપ્રીમ • કાપડના િેપારીની દુબઈની બેન્ક સાથે ઠગાઈઃ કોટેટ સામાવજક કાયોકતાો વતટતા સેતિવાડ અને તેમના સુરતમાં કાપડની પેઢી ચિાવતા કૃષ્ણકુમાર ખેતાને પવત જાવેદ આનંદની ધરપકડ સામેનો ટટે ૧૮ માચો સુધી દુબઈની બેડક ઓફ ફુજરૈ ાહમાંથી રૂ. ૪.૮૬ કરોડની વધારી દીધો છે, પણ સાથે જ તેમને ચેતવણી આપી છે િોન પાસ કરાવી હતી અને ત્યાંના વેપારી સાથે કે તેઓ તપાસમાં સહયોગ કરે અથવા ધરપકડ માટે વ્યાવસાવયક કરાર કયાો હતા. કરાર મુજબ આગળ તૈયાર રહે. વતટતા અને જાવેદ પર ગુજરાતી ગુિબગો ન વધતાં ખેતા વવરુદ્ધ રૂ. ૮૮.૭૮ િાખની વચવટંગનો સોસાયટીમાં મ્યુવઝયમ બનાવવાના નામે એકત્ર દાનની કેસ દુબઈમાં કેસ થતાં તે સુરત ભાગી આવ્યા હતા. દુબઈ એમ્બેસી દ્વારા આ મામિાની જાણ ભારત રકમમાં હેરફેર કરવાનો આરોપ છે. • હિેપસષનલ ID પરથી ૬ વટકકટ જ લઈ શકાશેઃ સરકારને કરાતા સુરત પોિીસે આ મામિે આ વેપારી ઇસ્ડડયન રેિવે કેટવરંગ એડડ ટુવરઝમ કોપો​ોરશ ે નની વવરુદ્ધ એફઆઈઆર નોંધી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આતંકવાદ વવરોધી કાયદો િાવવામાં સરકારને ૧૩ વષોના સંઘષો પછી વનષ્ફળતા મળી છે. આ પ્રકારનો કાયદો િાવવા માટેનું વવધેયક ત્રીજી વખત રાષ્ટ્રપવતએ પરત મોકલ્યું છે. અગાઉ નરેડદ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે રાષ્ટ્રપવતએ બે વખત ગુજકોકનું વવધેયક પરત મોકલ્યું હતુ.ં આનંદીબહેન પટેિની સરકારે વષો, ૨૦૧૫માં ગુજકોકને બદિે ગુજકોટોક નામ સાથે અિગ વવધેયક પસાર કયુ​ું હતુ,ં પરંતુ તેમાં વવવાદાટપદ

જોગવાઈઓ યથાવત રખાતાં આ વબિ પણ રાષ્ટ્રપવતએ પરત મોકલ્યું છે. નરેડદ્ર મોદી સરકારે ૨૦૦૩માં મહારાષ્ટ્રના મકોકાની પેટનો પર ગુજરાત કડટ્રોિ ઓફ ઓગગેનાઇઝ ક્રાઇમ (ગુજકોક)નું વવધેયક વવધાનસભામાં પસાર કયુ​ું હતુ.ં જેને તત્કાવિક રાષ્ટ્રપવત ડો. એ પી જે અબ્દુિ કિામે કેટિીક જોગવાઈઓ દૂર કરવાના સૂચન સાથે પરત મોકલ્યું હતુ.ં ત્યાર બાદ રાજ્ય સરકારે ફરી રાષ્ટ્રપવત સમક્ષ મોકિેિું વવધેયક પણ ૨૦૦૯માં પરત આવ્યું હતુ.ં

વસવરયલ બ્લાસ્ટ માટેસાયકલ ખરીદનારો ઝડપાયો

અમદાિાદઃ ક્રાઇમ િાડચે ૨૦૦૮માં અમદાવાદમાં થયેિા વસવરયિ બ્િાટટના એક આરોપીની બેંગિુરુથી ધરપકડ કરી છે. ક્રાઈમ િાડચના જણાવ્યા અનુસાર ૨૭ જુિાઈ, ૨૦૦૮ના બ્િાટટમાં સાઇકિનો ઉપયોગ કરાયો હતો. એ સાઇકિોની ખરીદી માટે બ્િાટટના મુખ્ય આરોપી ક્યામુદ્દીન કાપવડયાએ મહોમ્મદ રકફક ઉફફે જાવેદ ઉફફે આિમઝેબ આવિદી માસુકર અહેમદને કામગીરી સોંપી હતી. આવિદીએ સાઇકિ ખરીદીને સંતાડી હતી.


12 મધ્ય-દનિણ ગુજરાત

સુરત મહાનગર િાપલકા દ્વારા દર વષપની જેમ આ વષષેિણ યોજાયેલા િાંચ પદવસીય િુસ્તક મેળાનુંમુખ્ય પ્રધાન આનંદીબહેન િટેલે૨૮મી જાન્યુઆરીએ ઉદઘાટન કયુ​ુંહતું. શહેરીજનો તરફથી આ િુસ્તકમેળાને બહોળો પ્રપતસાદ મળતાંિુસ્તકમેળાનેબેપદવસ લંબાવવામાંઆવ્યો હતો.

દદદીની જાગૃતાવસ્થામાં વડોદરા ખાતે થયુંપહેલુંજ બ્રેઈન ટ્યુમર ઓપરેશન

વડોદરાઃ પીપતિયા િાિે આવેલી ધીિજ જનિલ હોન્પપિલમાં સિ​િ માથાના દુ:િાવા અને િેંચની િકલીફ સાથે ૨૧ વષણનો એક દદદી ઇમજણડસી વોડટમાં દાિલ થયો હિો. આ દદદીનો િાત્કાતલક એમઆિઆઇ તિપોિટ કઢાવવામાં આવ્યો હિો. તિપોિટમાં માલૂમ પડ્યું હિું કે, િેના ડાબા મગજના ‘વતનણકેઝ’ એતિયામાં ૬.૫ એમ.એમની ટ્યુમિની ગાંઠ બંધાયેલી છે. વ્યફકિ સાંભળેલા શબ્દને મગજમાં તવચાિી શકે અને િે શબ્દો પ્રમાણે બોલીને કે સાંકતે િક ભાષામાં જવાબ આપી શકે િેવા ડાબા મગજના ‘વતનણકેઝ’ એતિયામાં ૬.૫ એમએમ િેઇન ટ્યુમિને દદદીની બોલવાનીતવચાિવાની શફકિ જ બંધ ન થઇ જાય િે િીિે ઓપિેશન કિી કાઢવાના ચેલેડજને હોન્પપિલના ડયૂિોસજણન ડો. ભગવિી સાલગોિા, ડયૂિોલોતજપિ ડો.

ચિુિ િાઠોડ અને એનેપથેતશયાલોતજપિ ડો. એ. એમ. છાયાની િીમે કિી છે. ચાિ કલાકના ઓપિેશનમાં દદદીની િોપડીને તિલ કિી મગજ પિના કવિને દૂિ કિીને દદદીના મગજને સજાગ િાિીને િેઇનનું ઓપિેશન કિવાના જવલ્લે જ જોવા મળિું વડોદિામાં પ્રથમ ઓપિેશન પહેલી ફેિુઆિીએ થયું હિું. હાલમાં દદદીને હાલિ સાિી છે અને િે શબ્દો સાંભળવાની સાથે બોલીને િે િીિે એક્શન પણ કિી શકે છે.

મહંમદપોરનુંનામ હવેથી રાજનગર

સુરત ઃ લઘુમતિ સમુદાયનો એકેય પતિવાિ ન િહેિો હોવા છિાં તિતિશકાળથી મહંમદપોિ નામ ધિાવિા ઓલપાડના આ ગામનું નામ બદલીને હવે િાજનગિ કિવાનો તનણણય િાજ્ય સિકાિે લીધો છે. ગ્રામજનો છેલ્લા વીસ વષણથી આ ગામનું નામ બદલવા માિે લડિ ચલાવી િહ્યા હિા. મહંમદપોિમાં માિ િાજપૂિ અને આતદવાસી પતિવાિોની જ વસિી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના નામના લીધે ગ્રામજનોએ

India

ધાતમણક િેમજ સામાતજક સમપયાનો સામનો કિવો પડિો હિો. મહંમદપોિ નામના લીધે ગામમાં લઘુમતિ સમુદાયની વસિી હોવાની છબી ઉપસિી હિી િેથી ગ્રામજનોએ મહંમદપોિ ગામના નામફેિ માિે ઓલપાડ મામલિદાિ કચેિીએ િથા ગાંધીનગિ સુધી લેતિ​િ િજૂઆિ કિી હિી. પતિણામે િાજ્ય મહેસૂલ તવભાગે ૩૦મીએ સત્તાવાિ જાહેિનામું બહાિ પાડીને મહંમદપોિ ગામને િાજનગિ આપ્યું હિું.

WORLDWIDE FLIGHTS

USA Canada Far East Pakistan Bangladesh Africa South Africa

@GSamacharUK

GujaratSamacharNewsweekly

સંપિપ્ત સમાચાર

• સુરત રેલવે સ્ટેશને માિ એક રૂપિયામાં િીવાનું િાણી મળશે!ઃ મુસાફિો સપિા દિે િેલવે પિેશન પિ આિઓ વોિ​િ મેળવી શકે િે માિે િેલવે િંિએ મુંબઈ તડતવઝનના કેિલાક પિેશન પિ વોિ​િ વેન્ડડંગ મશીન મૂકવાની જાહેિાિ કિી છે. જે મુજબ મુસાફિો એક રૂતપયામાં એક ગ્લાસ શુદ્ધ પાણી મેળવી શકશે. જાહેિાિમાં એમ પણ જણાવાયું છે કે, પ્રથમ િબક્કામાં સુિ​િ િેલવે પિેશને પણ એક વોિ​િ વેન્ડડંગ મશીન મુકાશે. િેલવે પિેશનના પિોલધાિકો દ્વાિા પાણીની બોિલ પિ પેસડે જિો પાસેથી પડાવી લેવાિા વધાિાના રૂતપયાના કાિણે િેલવે િંિએ વોિ​િ વેન્ડડંગ મશીન મૂકવાનો તનણણય કયોણ છે. • દમણ નગરિાપલકાની ચૂં ટણીમાંરેકડડબ્રક ે ૭૪.૪ ટકા મતદાનઃ સંઘ પ્રદેશ દમણ નગિ પાતલકાની ચૂિં ણી ૩૦મી જાડયુઆિીએ પૂણણ થઈ હિી. જેમાં કુલ ૧૫ વોડટ પૈકીના ૧૪ વોડટ માિે ૪૩ બુથ પિ નગિજનોએ પોિાના ઉમેદવાિોને ભાિે ઉત્સાહપૂવણક મિ આપ્યો હિો. ચુપિ પોલીસ બંદોબપિ વચ્ચે શાંતિપૂણણ માહોલમાં યોજાયેલી ચૂંિણીમાં સવાિે ૮થી સાંજે ૫ સુધી ૭૪.૪ િકા િેકોડટિેક મિદાન નોંધાવા પામ્યું હિું. • બગુમરામાં ક્રીમસલાડમાંથી ઊંદર નીકળ્યોઃ પલસાણા િાલુકાના બગુમિા ગામે એક લગ્નપ્રસંગમાં િીમસલાડ આઈન્પિમમાંથી ઊંદિ નીકળ્યો હિો. િેથી આઇસતિમ કંપની તવરુદ્ધ ફતિયાદ નોંધાવવામાં આવી હિી અને તજલ્લા કલેક્િ​િને પણ આ પથાતનક કંપની સામે પગલાં લેવા માિે આવેદન પિ પાઠવવામાં આવ્યું હિું. • આઠ માસની બાળાના ગળામાં ફસાયેલી પરંગ કાઢાઈ!ઃ ઓલપાડના સાયણમાં િહેિા સુમનભાઈની આઠ માસની પુિી તૃપા એકાદ માસ અગાઉ િમિાં-િમિાં ફકચેઈનની તિંગ ગળી ગઈ હિી. ગળાના ભાગે ફસાયેલી તિંગ કાઢવા માિા-તપિાએ પ્રયાસ કિ​િાં તિંગ વધુ અંદિ ઉિ​િી ગઈ હિી. િબીબોએ શપિતિયા કયાણ તવના તિંગ શિીિમાંથી બહાિ નીકળે િે માિે કેળાં િવડાવવાની સલાહ આપી હિી, પિંિુ આ કીતમયો કામ ન લાગિાં નવી તસતવલ હોન્પપિલના ઈએનિી તવભાગના િબીબોએ દૂિબીનની મદદથી સજણિી કયાણ તવના તિંગ બહાિ કાઢી હિી. • સુરતમાંસગીરા િર બળાત્કારના પ્રયાસમાંપરિાચાલક િકડાયોઃ અઠવા ગેિના િેલવે પી. આિ. એસ. સેડિ​િ નજીક આવેલા પાતલકાના સુલભ શૌચાલયમાં કામ કિ​િી સફાઈ કમણચાિીની બાિ વષણની પુિી શૌચાલય પાસે બેઠી હિી ત્યાિે અચાનક આવેલો ઓિોતિક્ષા ચાલક ભાવેશ્વિ યાદવ બળજબિીપૂવણક છોકિીને શૌચાલયમાં િેંચી ગયો અને િેની સાથે બળાત્કાિનો પ્રયાસ કિ​િો હિો. દિતમયાન ફકશોિીએ ચીસો પાડી િે સાંભળીને પી. આિ. એસ. સેડિ​િમાં ફિજ બજાવિો કોડપિેબલ ભૂિાભાઈ શૌચાલયમાં પહોંચિા િેણે બાળકીને બચાવી હિી અને ભાવેશ્વિ તવરુદ્ધ પોલીસમાં ફતિયાદ નોંધી હિી. • ચંદ્રકાન્ત ગોગરીનેપલડરપશિ ઈન કેપમકલ ઈન્ડસ્ટ્રીઝ માટેએવોડડઃ આિ​િી ઈડડપટ્રીઝ તલતમિેડના ચેિમેન ચંદ્રકાંિ વી. ગોગિીને મુંબઈ િાિે િાજેિ​િમાં ઈન્ડડયન ઇન્ડપિટ્યૂિ ઓફ કેતમકલ એન્ડજતનયતિંગ િ​િફથી લાલા શ્રીિામ નેશનલ એવોડટથી સત્કાિવામાં આવ્યા હિા. આ એવોડટ આિ​િી ઈડડપટ્રીઝના તલ.ના ચેિમેન ગોગિીને કેતમકલ ઈડડપટ્રીઝમાં િેમના યોગદાનને લઈને તલડિતશપ ઈન કેતમકલ ઈડડપટ્રીઝ માિે આપવામાં આવ્યો હિો. • બીલીમોરા િાસેનાંદરખામાંદીિડી િાંજરેિુરાઈઃ હજુ ધનોિીનાકા પાસે કૂવામાં પડેલો દીપડો ઝડપાયાની હકીકિ ભુલાઈ નથી ત્યાં બીલીમોિા નજીક વધુ એક દીપડી િાજેિ​િમાં પકડાઈ હિી. નાંદિ​િા ગામના ઉગમણા ફતળયામાં વન તવભાગે ગોઠવેલા પાંજિામાં ચાિ વષણની એક દીપડી પૂિાઈ હિી. જોકે, હજુ પણ દીપડાઓની અવિજવિ હોવાથી આશંકાએ લોકો હજુ ઉચાિ અકબંધ િાખ્યો છે. • િેટલાદમાં િાણીની ટાંકીનો લોકાિપણ સમારોહ યોજાયોઃ પેિલાદ શહેિ િાિે ૬૭માં પ્રજાસત્તાક તદને નગિ પાતલકા દ્વાિા રૂ. ૮૫ લાિના િચચે િૈયાિ થયેલ પીવાના પાણીની ૧૦ લાિ લીિ​િની ક્ષમિાવાળી ઓવિહેડ િાંકીનું ગુજિાિ પ્રદેશ કોંગ્રેસ પ્રમુિ ભિ​િતસંહ સોલંકીના હપિે તવતવધ મહાનુભાવોની ઉપન્પથતિમાં લોકાપણણ કિવામાં આવ્યું છે. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુિ ભિ​િતસંહ સોલંકીએ જણાવ્યું હિું કે, દેશમાં જ્યાિે જ્યાિે કોંગ્રેસ શાસન કયુ​ું છે ત્યાિે ત્યાિે લોકોની પાયાની સમપયાઓને પ્રાધાડય આપીને લોકાતભમુિ વહીવિ કયોણ છે. • સંસદીય સપચવેઅડધી કાઠીએ પિરંગો ફરકાવ્યોઃ નવસાિી તજલ્લા કક્ષાના પ્રજાસત્તાક પવણની નવસાિીના લુનસી કુઈ િાિે દબદબાભેિ ઊજવણી કિાઈ હિી, પણ િાજ્યના સંસદીય સતચવ શામજીભાઈ ચૌહાણે તિ​િંગાને ફિકાવવા જિાં તિ​િંગો અડધી કાઠીએ જ િહી ગયો હિો અને આ ન્પથતિમાં જ સંસદીય સતચવ સતહિ ઉપન્પથિ િમામે તિ​િંગાને સલામી આપી દીધી હિી. પાછળથી આ બાબિ એક પોલીસ જવાનના ધ્યાનમાં આવી હિી. આ જવાન ધ્વજદંડ ઉપિ ચડી ગયો હિો અને તિ​િંગાની ફસાયેલી દોિીને વ્યવન્પથિ કિીને સંપૂણણ માનભેિ ધ્વજને પૂણણ કાઠીએ લહેિાવ્યો હિો. અિે ઉલ્લેિનીય છે કે િાજ્ય કે દેશમાં કોઈ શોક પ્રસંગે િાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફિકાવવામાં આવે છે.

Fastlens Wholesale Glasses

80 Mowbray Parade, Edgware Way, Edgware, Middlesex HA8 8JS Tel: 020 8958 9393

OCI and Indian Visa Service available Tel: 020 8888 5280 Tel/Fax: 020 8889 3360 Email: bg-travel@btconnect.com www.bg-travel.co.uk 9 Northbrook Road, Bounds Green, London N22 8YQ

Frames Single Vision lenses Bifocal lenses Varifocal lenses

from from from from

£10 £10 per pair £25 per pair £45 per pair

અ¸ЦºщÓ¹Цє∞≈√√ કº¯Цє´® ¾²Цºщĭы¸ §ђ¾Ц ¸½¿щ. ¸ЦĦ ¯¸Цλє╙ĬçĝЪØ¿³ »ઇ³щઆ¾ђ. કђઇ ´® ªъ╙»╙¾¨³ એ¬¾ªЦ↓ઇ¨ ¬Ъ» કº¯Ц Âç¯Ь ¸ђªЦ·Ц¢³Ц ¥ä¸Ц આ´ ºЦà §Ьઅђ Ó¹ЦєÂЬ²Ъ¸Цє¯ь¹Цº કºЪ આ´Ъએ ¦Ъએ.

www.fastlens.co.uk

6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

૩૬ વષષમાં૫૪ દેશોનો પ્રવાસ કરી ચૂકેલો વવશાલ પટેલ

અંકલેશ્વરઃ મૂળ અંકલેશ્વરના અનેહાલ યુએસના એરરઝોનામાં રહેતા રિશાલ પટેલેસૌથી નાની િયે ઓછા સમયમાં ૫૪ દેશોની

રિશાલ માત્ર પ્રિાસનો શોખીન છેઅનેજાણ બહાર જ તેના નામે િર્ડડ રેકોડડ થઈ ગયો છે. રિશાલે ૫૪ દેશોની મુલાકાત માત્ર ૩૬

મુલાકાત લઇને િર્ડડ રેકોડડ કયો​ો છે. િષો ૧૯૮૦માં અંકલેશ્વરમાં જડમેલા રિશાલે િષો ૨૦૦૬થી લઇને ૨૦૧૫ સુધીમાં ૫૪ દેશોની મુલાકાત લીધી હતી. તેણે રિરિધ દેશોની સ્થારનક પ્રજાની રહેણી કરણી અને સંસ્કૃરતનું અધ્યયન કરીને નોંધપોથી પણ બનાિી છે. નિાઈની િાત એ છે કે

િષોની િયમાં જ કરી છે તે િર્ડડ રેકોડડસ ઇન્ડડયા નામની સંસ્થાને ધ્યાને આિતાં સંસ્થાના ચીફ એરડટર પાિન સોલંકીએ તેને િર્ડડ રેકોડડઝ ઇન્ડડયાના રસોટફફકેટ, રશર્ડ અને મેડલ તેને અપોણ કયા​ાંહતાં. ઉર્લેખનીય છે કે રિશાલ પટેલ સંબંધમાં અંકલેશ્વર નગરપારલકાના પૂિો પ્રમુખ સંદીપ પટેલના ભાઇ છે.

વડોદરાઃ િેલવેને લગિા િેમજ મદદરૂપ થિા તવતવધ અભ્યાસિમો અને તડગ્રી આપિી િેલવે યુતનવતસણિી સૌપ્રથમ વિ​િ વડોદિામાં ઉભી કિાશે એવી જાહેિાિ િેલવે િાજ્યપ્રધાન મનોજ તસંહાએ પહેલી ફેિુઆિીએ કિી હિી. િેમણે આ અંગે જણાવ્યુ હિું કે, આ કામનો પ્રોજેક્િ તિપોિટ આવી ગયો છે અને િેને મંજૂિી પણ મળી ગઇ છે. હવે તિપોિટને સંસદમાં મૂકીને કાયદાકીય પવરૂપ આપવાની કાયણવાહી હાથ ધિાઇ છે. વડોદિાના બે તદવસના પ્રવાસે આવેલા િેલવે િાજ્યપ્રધાન મનોજ તસંહાએ વધુમાં કહ્યું હિું કે,

ઇજીસીઆઇએલ દ્વાિા િૈયાિ થયેલા પ્રોજેક્િને તડસેમ્બિમાં જ િેલવે બોડટને સોંપી દેવાયો હિો અને આ તિપોિટના આધાિે હવે સિકાિ આગળ વધી િહી છે. િેલવે યુતનવતસણિી પથાપવા માિે બે ફેઝમાં કામ કિવામાં આવશે. વડોદિામાં િેલવે પિાફ કોલેજનું એક કેમ્પસ િૈયાિ છે અને હાલમાં બીજી જગ્યા શોધવાની કાયણવાહી પણ હાથ ધિવામાં આવી છે જ્યાં બીજા ફેઝનું કામ શરૂ થઇ જશે. પ્રધાને જણાવ્યું હિું કે, સમગ્ર દેશમાં સૌપ્રથમ વડોદિામાં બનનાિી િેલવે યુતનવતસણિીમાં એમબીએ, એમ િેકની તડગ્રી આપવામાં આવશે.

સમગ્ર દેશમાંસૌપ્રથમ રેલવે યુનનવનસિટી વડોદરામાંસ્થપાશે

સુરત મહાનગરપાનલકાનુંઅધધધ વેરા વધારા સાથેનુંબજેટ

સુરતઃ મહાનગિપાતલકાઓની કયુ​ું હિું. નોંધનીય છે કે, સુિ​િ ચૂંિણી પૂિી થિાંની સાથે હવે મનપાએ નાણાકીય વષણ ૨૦૧૬પથાતનક બજેિ બહાિ પાડવાની ૧૭ માિે રૂ. ૬૭ કિોડના વેિા તસઝન શરૂ થઈ ગઈ છે. સુિ​િ વધાિા સાથેનું બજેિ બહાિ મહાનગિપાતલકાએ વિણમાન પાડ્યું છે. બજેિમાં દશાણવાયું છે કે નાણાકીય વષણ ૨૦૧૫-૧૬નું રૂ. તિવિ િાઈવ િોડ નાના વિાછાના ૩૮૩૩ કિોડનું સુધાિેલું બજેિ સવજી કોિાિ તિજથી અને નાણાકીય વષણ ૨૦૧૬-૧૭ મગદલ્લાના ઓએનજીસી તિજ માિેના રૂ. ૫૨૨૬ કિોડના િાફ્િ સુધી ૨૭ ફક.મી.નો બનાવવામાં બજેિને ૩૦મી જાડયુઆિીએ િજૂ આવશે. બજેટ હાઈલાઈટ્સ • પમાિટ તસિી માિે ૧૫૦ કિોડ • િેલવે પિેશન નવીનીકિણ માિે રૂ. ૫ કિોડ • મેટ્રોની ફીઝીબીલીિી તિપોિટ માિે રૂ. ૧૦ કિોડ • મહાનગિપાતલકાની મુખ્ય કચેિી માિે રૂ. ૨૫ કિોડ • િોડ ટ્રાફફક એજ્યુકશ ે ન માિે તિજનલ સેડિ​િની સુિ​િ િાિે પથાપના • ૫૦૦ તસિી બસ વષણના અંિ સુધીમાં કાયણિ​િ થશે • બીઆિ​િીએસ માિે રૂ. ૫૭૮ કિોડની જોગવાઈ, ફેઝ-૨ માિે ૧૪૫ કિોડની જોગવાઈ • પમીમેિમાં ૧૮૦ બેડની સુતવધામાં વધાિો કિવા સૂચન • હાઈ મોતબતલિી કોિીડોિ િ​િીકે િીંગ િોડનો તવકાસ • તમતસંગ લીંક્સ પૂણણ કિી તમડલ િીંગિોડનો તવકાસ • િાપી નદી કાંઠે અતગયાિ ભાગમાં તિવિ વ્યૂ િોડ • સુિ​િ મેટ્રો િેલ તડિેઈલ પ્રોજેક્િ તિપોિટના અનુસંધાને જરૂિી િોડ નેિવકક એલાઈમેડિ • ફાયદાકાિક હોય િે િીિે કાકિાપાિ, ગાયપગલાં િાિેથી િો વોિ​િ લેવાનું આયોજન


6th February 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

માનવ મંદિરમાંસાજી થયેલી િીકરીનેસૌએ હષષેવળાવી

સાવરકુંડલાઃ સૌરાષ્ટ્રના સાવરકુંડલા હાથસણી રોડ પર આજથી ચાર વષષ પહેલાં ભદિબાપુએ એક આશ્રમ થથાપ્યો હતો અને નામ આપ્યું માનવ મંદિર, પણ આ દવથતારમાં આ આશ્રમ પાગલ આશ્રમથી ઓળખાય છે. સમાજે કોઈ પણ કારણોસર જેને તરછોડી િીધા છે, એવા માનદસક અસ્થથર ભાઈ-બહેનોને અહીં ઘરના બાળકોની જેમ સાચવીને સાજા કરાય છે અને તેઓને સમાજમાં પુનઃજીવન પ્રથથાદપત કરે એવા પગભર બનાવવાની કોદિ​િ થાય છે. અત્યાર સુધીમાં ૧૮ જેટલા ભાઈ-બહેનો માનભેર પોતાના પદરવારમાંપાછા ફયાષછે.

એક િીકરી મદનષા આજથી આઠેક માસ પહેલાં માનવ મંદિરમાં આવી હતી અને તે સંપૂણષ સાજી થતાં તેના લગ્ન સાકરપરાના મૂળ વતની અને સુરત સ્થથત ઉદ્યોગપદત અિોકભાઈ રાિદડયાના પદરવારમાંતાજેતરમાંથયાંછે. આ લગ્નને ભદિબાપુએ ઐદતહાદસક લગ્ન ગણાવ્યા છે. માનદસક સ્થથરતા ગુમાવ્યા બાિ બાપુ કહે છે કે, સાજી થયેલી િીકરીઓ પોતાના પદરવારમાં જાય છે, પરંતુ કોઈ િીકરીનાં લગ્ન આશ્રમમાં થાય તેવી આ પહેલી ઘટના બની છે. આ દવિેષ લગ્નોત્સવને માણવા અને નવિંપતીને આદિષ આપવા િૂર િૂરથી મહેમાનો આવ્યા હતા.

રાજકોટઃ અંબાલામાં ૧૪મી જાડયુઆરીએ આમમી કેડ ટો ડ મેડ ટ માં િંકાથપદ દહલચાલ કરતા િખસને અંબાલાના આમમીના જવાનોએ ઝડપી લીધો હતો અને તપાસ કરતાં પકડાયેલા માણસનું નામ અથલમ પઠાણ હોવાનું બહાર આવ્યું હતું. તેની તબીબી તપાસ પછી જાણવા મળ્યું કે અથલમ

બહેરો-મૂગો છે. પોલીસેતેની ભાષા સમજતી વ્યદિની મદદથી અથલમ પઠાણ સંદભભે દવગતો જાણી હતી અને અથલમ પઠાણ રાજકોટના જંકિન દવથતારમાં દસેક વષાથી રહેતો હોવાનુંખુલ્યું હતું. નોંધનીય છે કે વષોાથી અથલમ રાજકોટ રેલવે થટેિન પર પડયો રહેતો અને જંકિન દવથતારના સાંઈ મંદદરે જમી લેતો હતો.

અંબાલામાંISIનો એજન્ટ ઝડપાયો: રાજકોટ કનેકશન

સંવિપ્ત સમાચાર

• ચોરવાડમાં૨૫ લાખ રૂદ્રાિથી વવશ્વનુંસૌથી ઊંચુવિવવલંગ બનિેઃ ડેડેિર મહાદેવ મંદદરમાં૨૫ લાખ રૂદ્રાક્ષથી ૩૩.૩૫ ફૂટ ઊંચા દવિના સૌથી ઊંચા એવા દિવદલંગનુંદનમા​ાણ કરાિે. આ દિવદલંગ માટેસાંસદ રાજેિભાઈ ચુડાસમા, નગરપાદલકાના િમુખ દવમલભાઈ ચુડાસમા, જલ્પાબેન ચુડાસમા, નારણભાઈ ભદ્રેિાના હથતેતાજેતરમાંભૂદમપૂજન કરાયું છે. રૂદ્રાક્ષ દિવદલંગના િણેતા એવા બટુકભાઈ વ્યાસની ઉપસ્થથદતમાંકાયાનો િારંભ હતો. રૂદ્રાક્ષનુંઆ દિવદલંગ આિરે૧૫થી ૨૦ દદવસમાં તૈયાર થઈ જિે. દનમા​ાણકાયામાં એકસો કાયાકરો સતત કામે લાગ્યા છે. દિવદલંગના દનમા​ાણમાં ૨૫ લાખ રૂદ્રાક્ષ સાથે ૪૦ ટન લોખંડનો ઉપયોગ કરાિે. જે સોમનાથ રોડલાઇડસ મારફત ચોરવાડ પહોંચાડવામાં આવ્યા છે. આ કાયામાં ચોરવાડના આગેવાનો, મોમાઈ માતા મઢના ભુવાઆતા ભોજાઆતા વગેરે સહયોગ આપી રહ્યા છે. ધાદમાક ઉત્સવ ૨૯ ફેબ્રુઆરીએ સોમવારે યોજાિે.દ્વારકાપીઠના િંકરાચાયાના હથતેઉદ્ઘાટન કરાિે. • સેવાભાવી વિનેિભાઈ સરવૈયાનુંવનધનઃ ૩૦મી જાડયુઆરીના રોજ ક્રેઈનમાંથી પથ્થર પડતાં ગંભીર રીતે ઘવાયેલા ૪૫ વષાના દદનેિભાઈ સરવૈયાનુંમૃત્યુનીપજ્યુંહતું. દવદવધ ધાદમાક સંથથાઓ સાથેજોડાયેલા અને ગૌસેવા સદહત જીવદયા િવૃદિમાં તેમજ ગરીબ ને મધ્યમવગાના પદરવારોનેઅનાજ, તબીબી ખચાવગેરેપોતાનુંનામ જાહેર કયા​ાંવગર દાન કરતા દદનેિભાઈની પહેલી ફેબ્રુઆરીએ અંદતમ યાત્રા નીકળી ત્યારેબગદાણા આશ્રમના મનજીદાદા, િહેરના રાજકીય નેસામાદજક આગેવાનો ઉપરાંત અનેક શ્રમજીવીઓ જોડાયા હતા. • જામનગરમાં ‘સ્પીપા’ કેન્દ્ર તથા સ્વાઇન ફલૂ લેબોરેટરીઃ જામનગરમાં રાજ્ય આરોગ્ય િદાન નીદતનભાઈ પટેલના હથતે પહેલી ફેબ્રુઆરીએ થપીપા તાલીમ કેડદ્ર તથા થવાઇન ફ્લૂ લેબોરેટરીનું ઉદઘાટન કરાયુંહતું. • કવવ કલાપીની જન્મ જયંતી ઉજવાઈઃ લાઠીના રાજવી કલાપીની ૧૪૨ની જડમ જયંતી આરધાના ચેરી. ટ્રથટ તથા કલાપી અને લોક સાદહત્ય સેતુનાંસંયુિ ઉપક્રમે૨૬મી જાડયુઆરીએ ઉજવાઈ હતી. આ િસંગેલાઠીમાંયોજાયેલા કાયાક્રમનુંઉદઘાટન ભાવનગરના પૂવાસાંસદ રાજુભાઈ રાણાએ કયુાં હતું. કાયાક્રમમાં કાવ્ય પાઠ અને કલાપી ગાથા રજૂ થયા હતા. આ િસંગે લાઠી ઠાકોર સાહેબ ભૂપેડદ્રદસંહજીની પુત્રી દિયાલક્ષ્મીબાએ રૂ. એક લાખની રકમ ટ્રથટને અપાણ કરી હતી. આ િસંગેકલાપી એવોડડમાટેભરતભાઈ ડેરેરૂ. ૫૦,૦૦૦ની રકમ ટ્રથટને આપી હતી. • જામનગર મનપાનું કરવેરા વગરનું રૂ. ૭૭૪.૪૫ કરોડનું બજેટઃ મહાપાદલકાની થટેસ્ડડંગ કદમટીમાંપહેલી ફેબ્રઆ ુ રીએ મ્યુદન. કદમિનર હષાદ પટેલ વષા૨૦૧૬-૨૦૧૭ માટેરૂ. ૭૭૫ કરોડ ૪૫ લાખનુંબજેટ રજૂ કયુાંહતું. બજેટમાંનવા કોઈ કરવેરા નથી. વિા, થમાટડદસટી પ્લાનને ધ્યાનમાંરાખીનેઆ બજેટ તૈયાર થયાનો દાવો કરવામાંઆવ્યો છે.

Bank For Your Banking Needs

Business Finance - Personalised attention to your needs. On demand access to your money in savings account. 24*7 Internet Banking access.

સૌરાષ્ટ્ર 13

GujaratSamacharNewsweekly

Hi-return on your term deposits. Rupee exchange rate - you will not like to miss. Hi-Interest rates on FCNR and NRE Deposits in India.

For further information and T&C, visit www.bankofbarodauk.com or call 020 7457 1515 Visit any of our 10 branches in the UK: Bank of Baroda London Main Office EC1Y 2BD T:+44 (0) 20 7457 1544

Bank of Baroda Tooting Branch SW17 7TR T: +44 (0) 20 8767 6469

Bank of Baroda Ilford Branch IGI 2RT T: +44 (0) 20 8514 8609

Bank of Baroda Aldgate Branch E1 1NL T: +44 (0) 20 7480 0000

Bank of Baroda Southall Branch UB1 1QD T: +44 (0) 20 8574 1324

Bank of Baroda Wembley Branch HA0 4TL T: +44 (0) 20 8902 7407

Bank of Baroda Kenton Branch HA3 0HD T:+44 (0) 208 909 1739

Bank of Baroda Birmingham Branch B21 9SU T: +44 (0) 121 523 5973

Bank of Baroda Manchester Branch M4 5JU T: +44 (0) 161 832 5588

Bank of Baroda Leicester Branch LE4 6AS T: +44 (0) 116 266 3970

Bank of Baroda is established in the UK with company number BR002014 and is based at 32 City Road, London EC1Y 2BD. T. +44(0)207 457 1515 F. +44 (0)207 457 1505 E. info.uk@bankofbaroda.com W. www.bankofbarodauk.com Bank of Baroda is authorised and regulated by the Prudential Regulation Authority and Financial Conduct Authority in the UK and is a member of the Financial Services Compensation Scheme (FSCS) established under the Financial Services and Markets Act 2000. Our regulator firm reference no. is 204624 Bank of Baroda, UK Operations facilitates submission of NRI application forms to India. Account/s opened and amount deposited are held in India which comes under banking regulation of Reserve Bank of India only. For details, you are requested to visit www.bankofbaroda.com.

જાફરાબાિના િવરયામાંિુક્રવારેઅચાનક જ ૨૫ જેટલી ડોલ્ફફન માછલીઓ આવી ચડતાંલોકોમાંકુતૂહલ સજાજાયુંહતું. ઊછળકૂિ કરતી માછલીઓનેવનહાળવા લોકોની ભારેભીડ ઊમટી હતી.

૩૬ લાખ વિદ્યાથથીમાંથી યશ માઈક્રોસોફ્ટ એકેડેમીમાંપ્રથમ

રાજકોટઃ મૂળ રાજકોટનો ૨૦ વષાનો યિ જોિીએ માઈક્રોસોફટ વર્યુા અલ એકેડમે ીમાંવૈદિક થતરે િથમ આવીનેદેિનેગવાઅપાવ્યું છે. રાજકોટના વતની યિેMVA ના ૪૦ કોસા પૂરા કયા​ા છે. જેમાં દવડડોઝ ગેમ ડેવલપમેડટ, દવડડોઝ એપ ડેવલપમેડટ, માઈક્રોસોફટ એઝયોર, દસક્યોદરટી ફડડામેડટલ્સ અને ડેટાબેઝ ફડડામેડટલ્સનો સમાવેિ થાય છે. માઈક્રોસોફટ વર્યુાઅલ એકેડેમી એક ઓન-લાઈન પ્લેટફોમા છે. જ્યાં લોકો દવદવધ કોસાકરવા માટેઅરજી કરી િકે છે. આર. કે. યુદનમાંબી. ટેક.નો અભ્યાસ કરતા યિના કહેવા િમાણે એ રોજના દોઢ કલાક એક મોડયુલ્સના અભ્યાસ પાછળ

ગાળે છે. એક કોસામાં તો ૨૧ મોડયુલ્સ હતા. યિનુંસપનુંછેકે એ માઈક્રોસોફટમાંકામ કરે. યિ

માઈક્રોસોફટ થટુડડટ પાટડનર તરીકે પણ પસંદગી પામેલો છે. MVAમાં દુદનયામાંથી ૩૬ લાખ વધારે લોકો રદજથટર થયેલા છે. આ બધામાંથી પ્લેદટનમ મેડલ જીતીને યિ MVAના ગ્લોબલ લીડર બોડડમાંિથમ આવ્યો છે.


14

@GSamacharUK

જીવંત પંથ

GujaratSamacharNewsweekly

6th February 2016 Gujarat Samachar

સી. બી. પટેલ

ક્રમાંક - ૪૩૪

www.gujarat-samachar.com

શબ્દનાદ, શબ્દજાપ, શબ્દજાળ... શબ્દની અદભુત શક્તિ

વડીલો સહિત સહુ વાચક હિત્રો, સેમ્યુઅલ જ્િોન્સન એટલેઅંગ્રેજી ભાષાના િખર ભાષાશાથત્રી. આપણેત્યાંજેમ પાહિની િુહનએ વ્યાકરિ રચ્યુંકે સવાયા ગુજરાતી સાબિત થયેલા અંગ્રેજ કકન્લાક ફાિબસે (તેમજ નમબદ)ે ગુજરાતી ભાષાનેશુંશાંપૈસા ચારના દાયરામાંથી િહાર કાઢવાનુંઅદભૂત કાયબ કયુ​ુંતેમ સેમ્યુઅલ જ્હોન્સને ૧૭૫૫િાં ‘ગ્રેટ ઇંગ્લીશ હડક્શનરી’ની રચના કરી હતી. શબ્દ નાનો િોય કે િોટો, બાળક આપોઆપ જ તેને ઉચ્ચારતુંિોય છેન?ે ! િા... િા... એિ બોલતાંતેનેશીખવવુંપડતું નથી. સમયના વહેવા સાથેઆ િાળક વયથક િનેછે અનેસમય તથા સંજોગો સાથેસમન્વય સાધતા સાધતા શબ્દસૃબિનેઆત્મસાત કરતુંજાય છે. સમથત જીવસૃબિમાંમનુષ્ય અનેઅન્ય િાણીઓને અલગ પાડતો સૌથી મોટો કોઇ તફાવત હોય તો તેછે આપિી ભાષા, તેનેવ્યિ કરવાની આપિી ક્ષિતા અનેતેનેસારાનરસા અથથિાંસિજવાની આપિી િનોસ્થથહત. શબ્દ કેભાષા સાવ બનદોબષ પણ ન હોય શકેકેસાવ શેતાનીવૃબતના પણ ન હોય. તેતો માત્ર િાહિતી રજૂકરે. ક્યારેક િનોરંજન પૂરુંપાડેનેક્યારેક કોઇને અકળાિ​િ પણ કરાવે. ક્યારેક સિન્વયની સાંકળ રચે ને ક્યારેક સંબધં ના સેતનુ ે ધરિૂળથી િચિચાવી નાખે. અને આ જ શબ્દ (કે શબ્દો) ભલભલા આિરૂદાર માનવીની શાખને ધૂળમાં પણ રગદોળી નાખે. શબ્દની આ તાકાત છે. ક્યો શબ્દ ક્યારે, ક્યા અથબમાં, ક્યા સંદભબમાં વપરાય છેઅનેતેની આગળ-પાછળ િીજા શબ્દો ક્યા અથબમાં વપરાય છે કે સમજાય છે તેના ઉપર જ માનવસંિધં નો - સિળો કેનિળો - પાયો રચાતો હોય છે. આપણે એક સાધારણ દૃિાંત થકી આ વાત સમજીએ. મારેઆપ સહુ - માનવંતા વાચકો - િત્યેકૃતજ્ઞતા વ્યિ કરવી છે. આ માટેનો સરળ શબ્દ છે- આભાર. અંગ્રેજીમાં કહું તો થેન્ક યુ. આ શબ્દ હું િોલીશ કે લખીશ ત્યારેસહુ કોઇ તેનેપોતપોતાના દૃબિકોણથી મૂલવશે. આ મૂલવણીમાં આપણી અન્યોન્ય માટેની લાગણી, ભાવ બનણાબયક ભૂબમકા ભજવતા હોય છે. જેિ કે... ... જેલોકો મારા થવભાવ, લાગણીથી વાકેફ હશે તેઓ માનશેકેસી.િી. ક્યારેય વાચકોનો ગુણ ભૂલતાં નથી હોં, જૂઓ આજેતેમણેફરી આભારની લાગણી વ્યિ કરી. ... જેમની લાગણી ક્યારેક મારાથી દુભાઇ હશે ત્યારે તે માનશે કે - ઠીક છે, મારા ભઇ... આવું (વાચકોને) રાજી રાખવા લખવુંપડે, િાકી તેમનો થવભાવ કેવો છે એ મારાથી વધુ સારી રીતે કોણ જાણવાનુંહતું ! ... જેમને મારી સાથે મત-ભેદ કે મન-ભેદ હશે તેમનેવળી એમ જ લાગશેકેઆ િધો તો સી.િી.નો દેખાડો છે, આવુંિોલીિોલીનેવાચકોનેિટર મારતા રહેછે, િાકી એ ક્યાંકોઇ દી’ લોકોનો ઉપકાર થવીકારે એવા છે. મેંતેમના માટેઆટઆટલુંકયુ​ુંછેતોય ક્યાં કોઇ કદર છે? વાચક હિત્રો, ત્રણ અક્ષરના શબ્દ ‘આભાર’ને કેટકેટલા િકારેમૂલવી શકાય છે. જોયું ને? જ્યારેઆ જ શબ્દ લખાય છે ત્યારે તેને યથાતથ્ થવરૂપમાં જ સમજવામાં આવે છે. તેની સાથે મારી ગમેતટે લી લાગણી, િેમ, ઉપકારવશતા જોડાયેલા હશે, વાંચનાર વ્યહિ તે શબ્દની આગળ-પાછળના શબ્દોનું અનુસધં ાન જોડીનેતેનેપોતાની રીતેિૂલવશે. કહેવાનુંતાત્પયબએટલુંજ છેકેશબ્દ ઉચ્ચારાય છે ત્યારેતેની સાથેલાગણી જોડાયેલી હોય છે. કોઇ શબ્દને કટાક્ષમાં પણ ઉચ્ચારી શકાય છે અને એ જ શબ્દને િેમમાંપલાળીનેપણ િોલી શકાય છે. બોલાયેલા શબ્દો સાથે જોડાયેલા લાગિીના રંગોને ભલે નરી આંખે હનિાળી ન શકાય, પિ અનુભવી શકાય છેઅવશ્ય. જ્યારેલખાયેલો શબ્દ સીધો જ મમબથથાનેથપશબતો હોય છે- જો તેનેયોગ્ય પબરિેક્ષ્ય, સંદભબસાથેલખવામાં આવ્યો હોય તો. િારા વ્િાલા વાચક હિત્રો, હુંકંઇ નથી તો મોટા ગજાનો સાબહત્યકાર કે નથી તો શબ્દભંડોળનો થવામી. આથી આવુંિધુંવાંચીનેતમે કદાચ પૂછશો કેમાળું , આજેઆ સી.બી.નેથઇ શુંગયું

છે? વાત િહુ સાદીસીધી છે. મનેય એક કાવ્ય વાંચીને આપ સહુ વાચક બમત્રોમાંથી કેટલાક કાંબતભાઇના ચાલે છે ને! આથી સજબકની મહેરિાની કે તેમણે કાળજેશબ્દોના ઘા વાગ્યા છે. અનેમારેઆજેતેની જ નામથી પબરબચત હશે. ટૂં કમાંકહુંતો, કાંહતભાઇ એટલે ભારતની વતબમાન સ્થથબત માટે ગાંધીિાપુ કે વાત કરવી છે. ભારતીય સિુદાયના - બહુિુખી પ્રહતભા ધરાવતા - નરેન્દ્રભાઇનેદોબષત ગણાવ્યા નથી. વીતેલા સપ્તાહે, ૨૮ જાન્યુઆરીએ, ઇ-મેઇલમાં હિત્ર. (અનેબવગતવાર લખુંતો, તેમણેકરેલા કામનો શહીદ બદનની પૂવબસંધ્યાએ, ૨૯ જાન્યુઆરીએ, એક કાવ્ય મળ્યુંઃ ‘સારું થયુંઆઝાદ થઇ ગયા...’ પબરચય આપવા આ પાન પણ નાનુંપડે એમ છે!) લોડડપ્રો. ભીખુભાઇ પારેખ સાથેિારી બેઠક િતી. આના િેબદવસ પૂવવેજ ભારતે૬૭મો િજાસત્તાક બદન સંગત કોમ્યુહનટી સેન્ટરના સંચાલક કાંબતભાઇ એટલે લોડડભીખુભાઇ, લોડડનવનીત ધોળકીયા જેવા ઊંચા ઉજવ્યો હતો તેથી ભારત, થવતંત્રતાસંગ્રામ, દેશના નાના-મોટા િશ્નોમાંઘેરાયેલા ભારતીયનેશક્ય તમામ ગજાના બવદ્વાનો સાથે વાતચીત કરવાનો મોકો ભાગલા, િજાસત્તાક રાષ્ટ્રની રચના સબહતના મુદ્દાઓ મદદ કરી છૂટવા હંમશ ે ા તત્પર સેવાભાવી. વષોબથી આ અવારનવાર મળતો રહેછે. અનેઆવી મુલાકાતોમાંથી માનસપટ પર છવાયેલા હતા. રચનાનુંપહેલુંવાક્ય સંથથા ચલાવતા કાંબતભાઇ સાચા અથબમાં હજારોના ઘણુંજાણવા જેવ,ુંસમજવા જેવુંઉપયોગી ભાથુંપણ વાંચતા તો લાગ્યુંકેકોઇ રચબયતાએ દેશના િજાસત્તાક ઉપકારક િન્યા છે. િહુ ઓછા લોકો જાણતા હશેકે મળતુંહોય છે. ભીખુભાઇસાહેિેએક નાની પુસ્થતકા પવબની વધામણી આપી લાગે છે. પરંતુ જેમ આગળ કાંબતભાઇ ૧૯૬૬માં યુગાન્ડાથી થવખચવે ઇંગ્લેન્ડ મને આપી. કવરપેજ પર નજર ફેરવી તો પુથતકના વાંચતો ગયો તેમ તેમ આ રચહયતાની સજથિા કિો કે આવ્યા. અહીં બશક્ષણ ક્ષેત્રેઅભ્યાસ કયોબ. ૧૯૬૮માં કેન્દ્રમાં હતા - િ​િાદેવભાઇ દેસાઇ. ગાંધીબાપુનો તેનો (વક્ર) દૃહિકોિ કહો કેઆંતરપીડા કહો કેપછી ટીચસબટ્રેઈબનંગની બડગ્રી મેળવી નેપાછા કંપાલા જઇ આત્િા. આંતરખોજ કહો... પણ કાવ્ય પૂરુંકરતાંસુધીમાં અિદાવાદ સ્થથત યુવા પ્રોફેસર હરઝવાન બદલમાં શરમનો શેરડો પડી ગયો. આ રચના કાદરીએ આ સંશોધનાત્િક પુથતક લખીને વાંચ્યા પછી જવલ્લેજ કોઇ ભારતીય ભાઇ કે સાચા અથથિાંિ​િાન કાયથકયુ​ુંછેએિ કહુંતો િહેન આપણી માનબસિા પર, આપણી વતબણકૂ તેિાં લેશિાત્ર અહતશ્યોહિ નથી. ઉપર શરમના શેરડા નહીં અનુભવે. ગંદકીની બરઝવાનભાઇ ઊંડુંસંશોધન કરીને ગાંધીજી, વાત હોય, ભ્રિાચારની હોય કેઅન્ય િકારની સરદાર પટેલ અનેતેમના જેવા ભારત માતાના નીહતરીહતની વાત હોય, િધાનો આમાંઉલ્લેખ અનેક સપૂતોના અજાણ દથતાવેજો કેવણજાહેર છે. કાવ્ય િે-ત્રણ વાર વાંચી ગયો. અનેલાગ્યુંકે માબહતી શોધી લાવવા માટે જાણીતા છે. ભલેતેમાંદેશની િવતબમાન સ્થથબત બવશેઆક્રોશ બરઝવાનભાઇએ તાજેતરમાંનવી હદલ્િી સ્થથત વ્યિ થયો હોય, પણ વાત સોળ આના સાચી નેિરુ િેિોહરયલ મ્યુહઝયિ એન્ડ લાયબ્રેરીિાં છે એ તો થવીકારવુંજ રહ્યું. અને આથી જ ખાંખાંખોળા કરીનેએક દથતાવેજ શોધી કાઢ્યો ભારતની કડવી હકીકત રજૂકરતી આ રચના છે. ગુજરાતીિાંગાંધીજીનેવાંચવા સરળ નથી. આપની સમક્ષ પણ સાદર કરી રહ્યો છું . આથી સાથેસાથેતેમણેઅંગ્રેજી ભાષાંતર પણ ગાંધીજી વિશેવિઝિાન કાદિી દ્વાિા લખાયેલા પુસ્તકનુંકિ​િ પેજ કયુ​ુંછે. બરઝવાનભાઇએ તેમના પુથતકમાં રજૂ સારુંથયુંઆઝાદ થઇ ગયા કરેલી વાત કંઇક આવી છે. સારુંથયુંઆઝાદ થઇ ગયા પહોંચ્યા. ત્યાંની સીટી હાઈથકૂલમાં શાળામાં બશક્ષક કોચરિ આશ્રમની થથાપના થઇ ૧૯૧૫માં. તે એ ગોરા સાલ્લા રસ્તા પર થું કવા દેતા નો’તા. જોડાયા અનેબશક્ષણ ક્ષેત્રેિસંશનીય કામગીરી કરીને સમયેિેયુવાનો અલપઝલપ ગાંધીજીનેમળવા આવ્યા રસ્તા પાણીથી ધોતા હતા આગવી નામના હાંસલ કરી. ૧૯૭૨માંહકાલપટ્ટીમાં હતા. આમાંના એક િ​િાદેવભાઇ દેસાઇ અનેિીજા આપણેકેટલા નસીબવાળા ગમેત્યાંથૂં કી શકયા બિટન પરત થયા. આ તો તેમની એક ઓળખ થઇ. િવે નરિરીભાઇ પરીખ. મહાદેવભાઇ તે સમયે કોગુટખા ખાઈ તેિની બીજી ઓળખ. ઓપરેબટવ િેન્કમાં સારા વેતન સાથે ઉચ્ચ હોદ્દો સારુંથયું . આઝાદ થઇ ગયા કાંહતભાઇ સારા વાતાથલખ ે ક, કહવ અને લેખક સંભાળતા હતા. સમય વીત્યે મહાદેવભાઇ ગાંધીરંગે તેઅંગ્રેજો ગધેડા અનાજમાંભેળસેળ કરવા દેતા નો’તા. પિ ખરા. ત્રીસેક વષબપૂવવેતેમણેગુજરાત સમાચારમાં રંગાયા અનેથવેચ્છાએ િધુંછોડીનેગાંધીજીની સેવામાં મૂરખા રેસોનમાંસારુંઅનાજ આપતા થોડોક સમય કોલમ પણ લખી હતી. અખાના સમબપબત થઇ ગયા. બસ ત્યારથી જાિે ગાંધીજીનો કેટલા ભાગ્યશાળી કેહવેદૂધ દવા અનાજમાંબેફામ ચાબખાની જેિ તેિની તેજાબી કલિનુંબનશાન મોટા પડછાયો બની રહ્યા. તેછેક ૧૫ ઓગથટ, ૧૯૪૨ના ભેળસેળ કરવા મુકત થયા ભાગે સામાબજક કુબરવાજો, કુપાત્રો અને એવા પ્રભાતેદેિ છોડ્યો ત્યાંસુધી. સારુંથયુંઆઝાદ થયા શોષણખોરો હોય. આથી જ િંદાએ માની લીધુંકે‘સારું ક્વીટ ઇંબડયા મૂવમેન્ટ - હિંદ છોડો ચળવળનો એ મૂરખ અંગ્રેજો શશક્ષણનો વેપાર કરવા દેતા નો’તા થયુંઆઝાદ થઇ ગયા...’ રચના તેમની જ હોવી િારંભ થયો ૯ ઓગથટ, ૧૯૪૨ના રોજ. થથળ હતું સારુંઉચ્ચ ગુણવત્તાનુંશશક્ષણ મફત આપતા હતા જોઇએ. મું િઇનુંગોવાબલયા ટેન્ક મેદાન. ચળવળનેિારંભ પૂવવે હવેશશક્ષણનો વેપાર કરી યુવાનોની શજંદગી બરબાદ નાિઠાિ વગરની રચનાનેપોતાના નાિેચઢાવી જ કચડી નાખવા માટેગાંધીજી સબહત કોંગ્રસે ના ટોચના કરવા ભાગ્યશાળી બન્યા દેવાની લાલચથી બહુ જૂજ લોકો બચી શકતા િોય નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. સારુંથયુંઆપણેઆઝાદ થયા. છે. અરે, િકાશક-તંત્રી તરીકે અમને તો એવા પણ ગોવાબલયા ટેન્ક બવથતારમાંબિબટશ લશ્કરી જવાનોની અનુભવો થયા છેકેઆવી નામઠામ વગરની રચના લોખંડી િંદોિથત ગોઠવી દેવામાંઆવ્યો હતો. ચકલું એ જુલ્મી ધોશળયા અનાથ ગરીબ બાળકોનેભીખ પોતાના નામેચઢાવીનેછાપવા માટેમોકલી આપેઅને પણ ફરકી ન શકેતેવો પહેરો હતો, પરંતુલોકોનો જુથસો માગવા દેતા નો’તા હકીકત િહાર આવે તે પહેલાં તો વ્યબિએ આવી ચરમસીમાએ હતો. દશરદ્રો આવા બાળકો માટેઅનાથાશ્રમ બનાવતા હતા રચના પોતાના નામેછપાવીનેસથતી લોકબિયતા પણ ‘ભારત િાતા કી જય’ના ગગનભેદી નારા લાગી હવેબાળકોનુંઅપહરણ કરી અપંગ બનાવી ભીખ મેળવી લીધી હોય. કાંહતભાઇનેતેિની હનખાલસતા રહ્યા હતા. આ સમયે ઉષા િ​િેતા નાિની એક મગાવી ઉદાર આપણેથયા િાટેઅહભનંદન આપવા રહ્યા. હિંિતવાન સુકલકડી ગુજરાતી યુવતી લશ્કરી સારુંથયુંઆઝાદ આપણેથયા. આ રચના ભારતની નકારાત્મક છાપ રજૂકરતી જવાનોની નજર ચૂકવીનેદોડી ગઇ અનેમણીભુવન હોવા છતાંરજૂકરી છેતેનુંકારણ એટલુંજ છેકેજે ઉપર બતરંગો ફરકાવી દીધો. લોકોએ હષોબલ્લાસથી એ ફફરંગીઓ લાંચ ખાવા દેતા નો’તા સિાજ પોતાની ખાિીઓ, પોતાની હનબથળતાને યુવતીના સાહસનેવધાવી લીધુંઅનેજાણેચળવળમાં ગધેડા લાંચ લેનારનેલાતો મારી કાઢી મૂકતા હતા તટથથભાવે હનિાળી ન શકે કે તેના પ્રત્યે ચેતનાનો સંચાર થયો. આઝાદી િાદ આ મેદાનને હવેઆપણેલાંશચયાની સમૃશિમાંસહભાગી થવા આંખહિંચાિ​િા કરે તે સિાજનુંભહવષ્ય ક્યારેય ઓગથટ ક્રાંબત મેદાન નામકરણ થયુંછે. સક્ષમ થયા ઉજ્જવળ િોય શકેનિીં. આ કબવતા મનના છાના (૧૯૮૨માં લોડડ ભીખુભાઇ પારેખ વડોદરાની સારુંથયુંઆઝાદ થયા. ખૂણે સતત આંટાફેરા કરતી હતી. ત્યાં જ ૩૦ િખ્યાત એમ. એસ. યુબનવબસબટીના વાઇસ ચાન્સેલર (ગિતંત્ર હદવસની પૂવથસંધ્યાએ લખાયેલી કહવતા) જાન્યુઆરીએ ગાંધીબાપુનો હનવાથિ હદન આવ્યો. તરીકે કાયબભાર સંભાળતા હતા ત્યારે વાઇસ આ ઇ-મેઇલ પાઠવનાર વષોથજનૂ ા હિત્ર, ગુજરાત ભારતમાંઅનેભારત િહાર વસતા ભારતીય સમુદાય ચાન્સેલરના સત્તાવાર બનવાસથથાન ધનવંતરી સિાચારના શુભચ્ેછક અને સિાજસેવક એવા દ્વારા આ બદવસનેશહીદ બદન તરીકેમનાવવામાંઆવે બંગલોિાંમને- ભીખુભાઇ અનેડો. જયશ્રીિેન મહેતા ભાઇશ્રી કાંહત નાગડાનેઆ રચના િદલ અબભનંદન છે. મને થહેજયે બવચાર આવી ગયો કે રચબયતાની સાથે- ઉષાિહેનનેમળવાનુંસદભાગ્ય સાંપડ્યુંહતું . આપતો બરપ્લાય પણ ઠપકારી દીધો. િજાસત્તાક પવબની મહેરિાની કેતેમણેદેશની ‘આવી’ આઝાદી માટેનથી ઉષાિહેને૮ ઓગથટ, ૨૦૦૦ના રોજ ૮૦ વષબની વયે પૂવસ બ ધ્ંયાએ તમેકરેલી રચના ખરેખર અફલાતુન છે તો ગાંધીબાપુનેજવાિદાર ઠેરવ્યા કેનથી તો વતબમાન અંબતમ શ્વાસ લીધા.) તેવો ઉમળકો પણ વ્યિ કયોબ. રચના કાંબતભાઇની વડા પ્રધાન નરેન્દ્ર િોદીનેહનશાન બનાવ્યા. ગાંધીજીએ થવિથતે ૧૬ પાનની ગુજરાતીિાં હોવાનુંમાનવાનેમારા માટેકારણ પણ હતું , પરંતુતે િાકી તેમણેઇચ્છ્યુંહોત તો ગાંધીિાપુનેઆઝાદી ટૂં કી ને ટચ નોંધ લખી છે. હશષથક છેઃ ‘િ​િાદેવના વાત પછી. પહેલા તેમના િબતભાવની વાત કરું. થોડીક જંગના સવબમાન્ય નેતા હોવાથી બનશાન િનાવી શક્યા થિરિો’. ગાંધીજી માનતા હતા કે વયના કારણે, વારિાંતેિનો ફોન આવ્યોઃ હોત. જ્યારેથવચ્છતા માટે, થવદેશી માટે, રાષ્ટ્રભબિ ઉંમરના કારણેપોતાનુંઅવસાન થશેત્યારેઅંજબલ કે ‘અરે સી.િી., આ રચના મારી નથી... આ તો માટે, ભ્રિાચારમુિ ભારત માટે, મબહલા કેિાળકોનું થમરણો લખવાની જવાિદારી મહાદેવ દેસાઇ ઉઠાવશે. કોઇએ મનેમોકલી નેમેંતમનેફોરવડડકરી એટલુંજ. શોષણ અટકાવવા માટે ધૂણી ધખાવીને િેઠલ ે ા વડા જોકેઆ પુથતકમાંગાંધીજીએ જાતેલખ્યુંછેતેમ આમ તેમાંરજૂથયેલી વાત એક ભારતીય તરીકેપસંદ પડે િધાન નરેન્દ્રભાઇને ‘ફેશનના ભાગરૂપે’ બનશાન થવાના િદલેમારેતેની શ્રદ્ધાંજબલ લખવી પડેછેતે તેવી ન હોવા છતાંસમજવા જેવી તો છેજ, અનેઆથી િનાવી શક્યા હોત. અત્યારેભારતમાંમુદ્દો કંઇ પણ પણ બવબધની િબલહારી જ છેન.ે જ મનેથયુંકેલાવો તમનેમોકલું ...’ હોય, આંગળી નરેન્દ્રભાઇ સામે જ ચીંધવાની ફેશન અનુસંધાન પાન-૨૬


6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

ભુજ શનૈશ્વર ધામેમહિલાઓને શહનદેવ પૂજાની છૂટ જાિેર કરી

ભુજઃ મહારાષ્ટ્રમાં ભૂમાતા મહહલા સંગઠન દ્વારા શહન હશંગણાપુર ગામે આવેલા શહનદેવના મુખ્ય સ્થાનકમાં મહહલાઓને પ્રવેશ અને પૂજાની માગ થઈ છે અને મહહલાના પ્રવેશ માટેહવવાદ વકયયોછેત્યારે ભુજમાં આવેલા શનૈશ્વર ધામે સ્ત્રી ભાહવકયનેપૂજા-અચોના માટે ન્યાયના દેવતા શહનદેવ સુધી જવા દેવાની છૂટ ૨૯મી જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી છે. અહીં દર શહનવારે તથા દર શહન અમાવસ્યાના

ભાહવકયની પીડા હરે તેવા શાસ્ત્રયક્ત કાયોક્રમય યયજાય છે અને શ્રદ્ધાવાનય મયટી સંખ્યામાં જયડાય પણ છે.

ન્યુ સાઉથવેલ્સઃ ભારતીય ગણતંિ લિવસ અને ઓટટ્રેલિયા લિવસની સંયુક્ત ઊજવણીના ઉદ્દેશથી યુનાઈટેડ ઈસ્ડડયન એસોલસયેશન દ્વારા િચ્છના હલરતા મહેતાને િોમ્યુલનટી વિકર તરીિેનું સડમાન ભારતીય રાજિૂત ડો. લવનોિ બહાડે દ્વારા એનાયત િરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આ િાયિક્રમમાં ધોરણ ૧૨માં ૯૫થી વધુ ગુણ મેળવનારા તેમજ સામાલજિ સેવા અને રમતગમત ક્ષેિે નોંધનીય પ્રિાન િરનારા ભારતીય મૂળના લવદ્યાથથીઓનું પણ સડમાન ડયૂ સાઉથ વેલ્સના સમાજસેવા પ્રધાન બ્રાડ હઝાડે દ્વારા િરવામાં આવ્યંુ હતું.

કચ્છી મહિલાનુંઓસ્ટ્રેહલયામાંસન્માન

કિંગ ખાન પાંચ દિવસ િચ્છમાં

ભુજઃ બોલિવૂડના કિંગ ખાન પાંચ લિવસ માટે િચ્છના મહેમાન બડયા છે. ‘રઈસ’ કિલ્મના શૂલટંગ માટે શાહરુખ િચ્છમાં છે. ગુજરાતના ૧૯૮૦ના િાયિાના િુખ્યાત ડોન અબ્િુિ િતીિના જીવન પર આ કિલ્મ આધાલરત છે અને આ કિલ્મમાં શાહરુખ મુખ્ય કિરિાર લનભાવી રહ્યો છે. બીજી િેબ્રુઆરીથી આ કિલ્મનું શૂલટંગ ગઢશીશા નજીિના લજયાપર ગામથી શરૂ થયું છે. આ ઉપરાંત સિેિ રણ, િોલરયા, િોજાચોરા ઉપરાંત ભુજના ખારી નિી લવટતારમાં આગામી પાંચ લિવસ સુધી આ કિલ્મના શૂલટંગનું આયોજન િરવામાં આવ્યું છે.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

સંદિપ્ત સમાચાર

• તલોિમાં નવદનદમયત પોલીસ સ્ટેશનનું લોિાપયણઃ તિોિની પ્રજા શાંલત, સુખાિારી અને સિામતી અનુભવે તેવા શુભ આશયથી શહેરમાં રૂ. ૭૦ િાખના ખચચે નવલનલમિત પોિીસ ટટેશનનું િોિાપિણ રાજ્ય પ્રધાન જયદ્રથલસંહ પરમારના હટતે થયું હતું. આ પ્રસંગે જયદ્રથલસંહે િહ્યું હતું િે, રાજ્ય સરિારે પોિીસ અને પ્રજા વચ્ચે મૈિીપૂણિ સંબંધો લવિસે તેવું વિણ લવિસાવવા પ્રયત્નો હાથ ધયાિ છે. સાથે પોિીસ લમિો માટે અિગથી આવાસો ઉભા િરીને તેમના ટવાટથ્ય તથા તેમના બાળિોની રાજ્ય સરિારે િરિાર પણ િરી છે. • િચ્છના માનવ દવિાસ-શોધ દનબંધને સરાહનાઃ ૯થી ૧૧ જાડયુઆરી િરલમયાન મધ્યપ્રિેશમાં ગ્વાલિયરની પ્રેસ્ટટજ ઇસ્ડટટટયૂટ ઓિ મેનેજમેડટ દ્વારા ગ્વાલિયર ખાતે ૭મા આંતરરાષ્ટ્રીય સંમેિનનું આયોજન થયું હતું. જેમાં લરસચિ પેપર સાથે ‘બેટટ પીએચ.ડી. એવોડડ’ની ટપધાિ પણ યોજાઇ હતી. આલિપુરની તોિાણી િોમસિ િોિેજના પ્રાધ્યાપિ ડો. એન. ટી. તગવાણીના શોધલનબંધ ‘ભૂિંપ પહેિાં અને પછીના િાયિામાં િચ્છનો માનવલવિાસ’ને આ ટપધાિમાં ટોપ ચારમાં ટથાન મળ્યું હતું અને શોધલનબંધ માટે તેમને પાલરતોલિ​િ પણ એનાયત થયું હતું. • િચ્છની પાંજરાપોળ માટેમુંબઇના િાયયક્રમમાંએિ િરોડ એિ​િઃ શેલિયાનગર, સાિીનાિા ખાતે િચ્છી ભાનુશાળી ઓધવરામ સત્સંગ મડળના ૪૦મા વાલિ​િ​િ મહોત્સવની ઉજવણી ૩૦મી જાડયુઆરીએ િરાઈ હતી, જેમાં જીવિયાથચે રૂ. એિ િરોડનું િાન એિ​િ થયું હતું. • મુંિરામાં સ્વાદમનારાયણ મંદિર બંધાશેઃ બંિરીય નગર મુંિરામાં ટવામીનારાયણ સંપ્રિાયના લશખરબંધ મંલિરના લનમાિણ માટે ૨૯મી જાડયુઆરીએ પારસનગરમાં ભૂલમપૂજન સાથે શાિોત્સવના િાયિક્રમનું આયોજન િરાયું હતું. આ પ્રસંગે નૂતન મંલિર માટે રૂ. ૬ િરોડનું િાન લવલવધ િાતાઓએ આપ્યું હતું. • સુવઈમાંમાળખાગત સુદવધાઓ દવિસાવાશે ઃ પૂવિ િચ્છના રાપર તાિુિાના સુવઇ ગામને િચ્છના સાંસિ લવનોિભાઇ ચાવડાએ િ​િ​િ િેવાની જાહેરાત ૨૯મી જાડયુઆરીએ િરી હતી. એિ આિશિ ગામમાં જે માળખાગત સુલવધાઓ હોય તે તમામ સુલવધા આ પછાત લવટતારને આપવાની નેમ સાંસિે આ પ્રસંગે વ્યિત િરી હતી. આ પ્રસંગે સુવઇ ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્ટથત રહ્યા હતા. • આદિપુરમાં ગેસ સંચાદલત સ્મશાનગૃહઃ ગાંધીધામની લવલવધ સેવાિીય િાયોિ િરતી સંટથા િાયડસ િ​િબ દ્વારા િાતાના સહયોગથી આલિપુરમાં ગેસ સંચાલિત ટમશાનગૃહનું આગામી ૩૧મી જાડયુઆરીએ િોિાપિણ િરાયું હતું. • દજલ્લા પંચાયત દ્વારા ૧૯.૮૪ િરોડની ફાળવણીઃ લજલ્િા પંચાયત િચ્છ દ્વારા ૧૪મા નાણાપંચ હેિળ જુિા જુિા ગામોના લવિાસના િામો માટે રૂ. ૧૯.૮૪ િરોડની ગ્રાડટની િાળવણી િરી સંબંલધત ગ્રામ્ય પંચાયતના બેંિ ખાતામાં જમા િરાવાયા છે.

કચ્છ-ઉત્તર ગુજરાત 15

ગાંધીનગરના િુડાસણ દવસ્તારમાંસ્વામીનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્િૂલમાં૩૦મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધી દનવાયણદિનેદચિ સ્પધાયઅને લેખન સ્પધાયનુંઆયોજન િરાયુંહતું. આ ઉપરાંત શાળાના દવદ્યાથથીઓએ મળીનેગાંધીજીનુંઅનોખુંરેત દશલ્પ તૈયાર િરી શ્રદ્ધા સુમન અદપયત િયાય હતા. ગાંધીજીનુંસુંિર રેત દશલ્પ જોઈ સૌ િોઈ મંિમુગ્ધ થઈ ગયા હતા.

કચ્છની બેમાનુનીઓ ભારતની પ્રહતભાશાળી સ્ત્રીઓની યાદીમાં

મુંબઈઃ િેડદ્ર સરિારના મલહિા અને બાળ િલ્યાણ લવભાગે સમગ્ર િેશમાંથી સમાજોપયોગી અને લવલશષ્ટ પ્રવૃલિ િરનાર આગળ પડતી એિસો મલહિાઓની પસંિગી માટે િેસબુિ અને ઓનિાઈન માધ્યમનો ઉપયોગ િયોિ હતો. િુિ ૪૫૦૦ અરજીમાંથી જુરીએ ૨૦૦ અરજી પસંિ િરીને તેમાંથી ૧૦૦ની પસંિગી િેસબુિ દ્વારા િરાઈ હતી. ૧૦૦ પ્રલતભાશાળી ટિીઓમાં મૂળ િચ્છનાં લિવેણીબહેન આચાયિ અને ડો. કિંજિ ચાડદ્રાની પસંિગી થઈ છે. લિવેણીબહેનને ૨૨મી જાડયુઆરીએ રાષ્ટ્રપલત પ્રણવ મુખરજી સાથે ભોજન િેવાનું પણ માન મળ્યું હતું અને રાષ્ટ્રપલતએ તેમને સાડી અને સડમાનપિ

દિવેણી આચાયય

અપણિ િયા​ાં હતાં. લિવેણી આચાયિ એ રેટિયુ િાઉડડેશનનાં પ્રમુખ છે. વેશ્યાવૃલિમાં ધિેિાતી કિશોરીઓની તેમની સંટથા મુક્ત િરાવે છે. આવી ૭ હજાર યુવતીઓને બચાવીને તેમણે સમાજમાં મોભાિાર ટથાન અપાવ્યું છે અને ૧૨૫ િીિરીઓને પરણાવીને ટથાયી િરી છે.


16

@GSamacharUK

GujaratSamacharNewsweekly

6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

પ્રશ્નો પ્રજાના, િમસ્યા નેતૃત્વની? તસવીરેગુજરાત શવષ્ણુપંડ્યા

પાટીદારો માટે અનામતનાં આંદોલનને કેવું અને કેટલુંક ગંભીરતાથી લેવું જોઈએ તેની ણચંતા અને ચચાષ હવે થતી નથી. અખબારો જેલમાંથી હાણદષક પટેલના એક પછી એક પિોના ‘બોમ્બ’નાં મથાળાં બાંધે છે. ટીવી પર પિ આવી જ ચચાષ ચાલે છે. હાણદષક પર ‘રાજદ્રોહ’નો ગૂનો પોલીસ અને ગૃહ ખાતાના અણધકારીઓનું ‘ભેજું’ હોવું જોઈએ એવું કોંગ્રેસના આગેવાનો માને છે. શંકરણસંહ વાઘેલાએ તો થપષ્ટતાપૂવષક કહ્યું કે આવા અણધકારીઓને કાઢી મુકવા જોઈએ. બીજી બાજુ મુખ્ય પ્રધાન આનંદીબહેનનું વલિ નવા પાટીદાર નેતાઓના થવૈરણવહારને તકલીફ આપે તેવું છે. ‘આંદોલનમાં હીરો બનવા નીકળેલા ‘િીરો’ થઈ ગયા છે’ એમ એક સભામાં તેમિે કહ્યુંયે ખરું. આંદોલનની નેતાગીરી જોકે પાટીદાર-પ્રસંગના પડઘા ગુજરાતમાં નથી જ પડ્યા એવું કહી શકાય તેમ નથી. હાણદષકે મુખ્ય પ્રધાનને અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ ભરતણસંહ સોલંકીને જેલમાંથી પિો લખ્યા તેનાથી એકેય વાત થપષ્ટ થતી નથી કે પ્રભાવ ણવનાના થાકેલા આંદોલનકારી પાટીદાર યુવકો ભાજપની સાથે રહેવા માગે છે કે

કોંગ્રેસની? કે પછી, આ બજનેને છોડીને પોતાની શણિ પર તેમને ભરોસો છે? કોઈ કોઈ જગ્યાએ ‘આપ’નો હાથ પિ આંદોલનમાં પકડવો પડ્યો હતો. દરેક રાજકીય આંદોલનની નવી કે જૂની નેતાગીરીને આપિે ત્યાં એક યા બીજા રાજકીય પક્ષના પડછાયાથી દૂર રહેવાનું પોસાતું નથી. આ એક વાથતણવકતા છે. ૧૯૫૬ના મહાગુજરાત આંદોલનમાં જનતા પણરષદ મુખ્યત્વે સમાજવાદીઓ અને સામ્યવાદીઓ ઉપરાંત થોડાક બગાવતી કોંગ્રેસીઓની બનેલી હતી. પરંતુ લાંબા ગાળે જનતા પણરષદમાં ફાંટા પડ્યા, ‘નુતન’ જનતા પણરષદ થઈ. ખુદ ઇજદુલાલ યાણિક કોંગ્રેસના સમથષનમાં ચાપયા ગયા. બીજા પિ કોઈને કોઈ પક્ષમાં ભળી ગયા હતા. નવણનમાષિ આંદોલન અને તે સમયના અધ્યાપક સંઘ (અધ્યાપક સંઘના પ્રમુખ કે. એસ. શાથિી તો પછીથી કોંગ્રેસની ણટફકટ પર ચૂટં િી યે લડ્યા હતા!) બજનેને કોંગ્રેસમાં અસંતુષ્ટોનો ટેકો હતો. છેપલા ‘સમાધાન’માં ણદપહી સુધી નવણનમાષિનેતાઓને લઈ જવાયા તેમાં કોંગ્રેસે ભાગ ભજવ્યો હતો. ઇમજષજસી-ણવરોધી આંદોલન પહેલથે ી જનસંઘ, સમાજવાદીઓ,

સંથથા કોંગ્રેસના હાથમાં હતું. તેમાંથી જ ૧૯૭૭માં ‘જનતા પક્ષ’ બજયો પિ તે પછી જુદા જુદા પક્ષોમાં તેના એકમો જોડાયા. જનસંઘમાંથી ભાજપ બજયો. પાયો જ ખોટો? ગુજરાત પાટીદાર સમાજમાં અનામત આંદોલન પોતે જ પાયામાંથી ગલત હતું. ગલત એટલા માટે કે ‘કહેવાતા’ સુખીસંપજન પટેલો ‘અનામત’ માગે તે વાત જ કોઈને ગળે ઉતરે તેવી નહોતી. ખરેખર તો આંદોલન ૧૯૭૪ના નવણનમાષિની જેમ ભ્રષ્ટાચાર અને કથળેલાં ણશક્ષિ પૂરતું હોવું જોઈએ. તે થયું નહીં અને આ પાટીદાર આંદોલનના કોઈ યુવા નેતા - હવે તો હાણદષક પિ નહીં - સમગ્રપિે પ્રભાવી જનાંદોલન કરી શકે. આથી જુદા જુદા પક્ષો પાસે ‘લાભાથથી’ બનીને થોડુંઘિું લેવાની રમતો શરૂ થઈ ગઈ છે. પણરિામ એ પિ આવ્યું છે કે ૧૯૫૦થી જે પ્રકારે અનામત પ્રથા દાખલ થઈ તેનાથી દણલતોઆણદવાસીઓના છેક છેવાડાના માિસને કોઈ લાભ મળ્યો? આ સમુદાયોનો કેટલો વગષ સંપજન થયો? ઓબીસીના ઉમેરાથી કેવી હાલત થઈ? અનામતમાં જાણતસમુદાયોની સંખ્યા કેમ વધતી જ જાય છે, ઓછી કેમ નથી થતી? શું રાજકીય પક્ષો તેને ‘વોટ બેજક’ જ માનીને આગળ વધાયાષ કરે છે? અનામત પ્રથાથી વધુ પ્રભાવકારી ણવકપપ જ આપિી પાસે નથી? ણશક્ષિમાં ‘શ્રેષ્ઠતા’ની અને

‘સજ્જતા’ની જગ્યા અથષ ણવનાની ણડગ્રીએ લઈ લીધી છે? તેમાંથી પેદા થયેલા ડોક્ટરો, એસ્જજણનયરો, વકીલો વગેરેનું થતર નુકસાન કરે છે કે નહીં? આ બધા સવાલોનો ગંભીરતાથી જવાબ શોધવાનો મુદ્દો સમૂળગો ફેંકાઈ ગયો! અનામતથી જાણતપ્રથા અને ભેદભાવ દૂર થશે તેવી આશા રાખવામાં આવી હતી. તેમાં યે ણનષ્ફળતા મળી છે. ગુજરાતમાં પાટીદારોના આંદોલનના વળતાં પાિી થપષ્ટ દેખાય છે પિ તેનો અથષ એવો તો નથી જ કે મૂળ સમથયા સમાપ્ત થઈ ગઈ છે, તેના ડાળીડાંખળાં વધુ મજબૂત બજયાં છે. સમરસ સમાજ અને ભેદભાવ ણવનાના સમાજની જગ્યા વધુને વધુ ણવભાજન કરવાની પ્રવૃણિએ લીધી છે. તેનો ઉપાય અત્યારે તો કોઈ ણવચારતું હોય એવું લાગતું નથી. પ્રમુખપદની પરંપરા ભારતીય જનતા પક્ષના પ્રમુખની પસંદગી - આ લખાય છે ત્યાં સુધી - ઠેલાતી જાય છે. સંગઠનને માટે તે ઠીક નથી. કેજદ્રમાં રાષ્ટ્રીય થતરે અણમત શાહની બીજી વારની પસંદગી પ્રમુખ તરીકે થઈ તેમાં વડા પ્રધાનની સાથે સમાન રીતે સંગઠન વિા સરકારનો ણવચાર કરે તે હેતુ દેખાય છે. ભાજપમાં પ્રમુખપદે અગાઉ પિ એકથી વધુ મુદત આપવાનાં ઉદાહરિો છે એટલે પક્ષમાં આ ‘બે ગુજરાતી’ઓના નેતૃત્વ ણવશે ખાસ ઊહાપોહ દેખાતો નથી.

તેનાથી ણવપણરત રાજનાથ ણસંહે તો એવું કહ્યું કે મેં અધૂરી મુદતે અણમત શાહને પ્રમુખપદ સોંપ્યું હતું એટલે આ પહેલી જ મુદત ગિાય! ગુજરાતમાં પક્ષપ્રમુખ બને તેની જવાબદારી સંગઠનને વધુ પ્રભાવશાળી બનાવવાની રહેશ.ે સરકાર સાથેનું સંયોજન પિ એટલું જરૂરી છે. ૧૯૯૫માં પક્ષપ્રમુખ શંકરણસંહ વાઘેલાની અનેક ફણરયાદોમાંની એક એ પિ હતી કે સરકારમાં મુખ્ય પ્રધાન સંગઠનપ્રમુખને ણવિાસમાં લેતા નથી. ‘મને ચા પીવા પિ હવે બોલાવતા નથી!’ એવું તેમિે કહ્યું હતુ.ં તેમાંથી પછી ભાગલા પડ્યા અને શંકરણસંહ વાઘેલા ઘિા ધારાસભ્યોની સાથે છૂટા પડ્યા, નવો પક્ષ બનાવ્યો, સરકાર બનાવી તે તવાણરખ જગજાિીતી છે. પક્ષપ્રમુખ એવો હોવો જોઈએ કે જેનો કાયષકતાષ અને પ્રજા - બજને પર પ્રભાવ હોય. આ વાત ભાજપની જેમ કોંગ્રસ ે ને ય લાગુ પડે છે. સમાજવાદી દીવો હમિાં વષોષથી મજદૂરો માટે લડનારા સમાજવાદી નેતા ણચદમ્બરમને મળવાનું બજયું. આ િૂિારુ નેતા ૬૦ વાર જેલવાસી થયાની કારફકદથી ધરાવે છે! ઇમરજજસી દરણમયાન, સેજસરણશપ સામે લડવા માટે ‘મીસા’ હેઠળ મારી ધરપકડ થઈ ત્યારે ણચદમ્બરમ્ પિ જેલનું પંખી બનેલા. ગુજરાતમાં ડો. રામમનોહર લોણહયા અને જ્યોજષ ફનાષસ્જડિની સાથે રહેનારાઓમાંના પ્રાિભાઈ ભટ્ટ,

કનુ ઠક્કર, તુલસી બોડા અને ણચદમ્બરમ્. આમાંથી ણચદમ્બરમ્ હજુ સણિય છે, બીજા કાયમી ણવદાય લઈ ચૂક્યા છે. પ્રજા સમાજવાદી પક્ષ અને સમાજવાદી પક્ષની બે ફાડ પડી ત્યારે આ લડાયક નેતાગીરી ડો. લોણહયાની સાથે રહી હતી. પછી ‘સમતા પક્ષ’ રચાયો તેમાં હતા. ગુજરાતમાં કામદાર ચળવળની લાંબી તવાણરખ છે. ઇજટુક અને આઇટુક બે મોટી મજૂર સંગઠનાઓ. ‘મજુર મહાજન’ તો ગાંધીજી અને અનસુયા સારાભાઈના સંયિ ુ પ્રયાસોનું મજબૂત સંતાન. સવષશ્રી શુકલ, બારોટ વગેરે તેના નેતાઓ હતા. પછીથી આ સંગઠનને ઉધઈ લાગી. ઇલાબહેન ભટ્ટ છૂટાં થયાં અને ‘સેવા’ નામે મણહલા સંગઠના ઊભી કરી. જનસંઘ પાસે ‘ભારતીય મિદુર સંઘ’ હતો, પિ તેમાં મૂણળયાં ણવથતારી શક્યો નહીં. અમદાવાદ ણમલોના બંધ પડવાથી યે કામદાર પ્રવૃણિને અસર થઈ. ‘લાલ વાવટા’ સાથેના ણબરાદરોએ અમુક સમય સુધી અસર બતાવી. ઇજદુલાલ યાણિક પિ પ્રકૃણતએ મિદૂરોના નેતા હતા. ણદનકર મહેતા એવું બીજું નામ, એ પછીથી અમદાવાદ કોપોષરેશનના પ્રમુખ બજયા હતા. રાયખડના ‘ગોરજીના ડેલા’ના સા-વ સાધારિ મકાનમાં છેપલે સુધી રહ્યા તેનું આ લેખકને થમરિ છે. ણચદમ્બરમને મેં કહ્યું કે તમારે ગુજરાતની મજૂર ચળવળના થમરિો લખવાં જોઈએ!

ડેન્માકકસવશ્વમાંિૌથી પ્રામાસિક દેશઃ ભારત ૭૬મા ક્રમે, સિટન ૧૦મા ક્રમે ક્યુરોસિટ રોવરની

નવી દિલ્હીઃ વૈણિક સંથથા ટ્રાજસપેરજસી ઇજટરનેશનલ (ટીઆઇ) દ્વારા બુધવારે વષષ ૨૦૧૫ના પ્રામાણિક દેશોની યાદી જાહેર કરાઇ છે. ણવિના ૧૬૮ દેશોને આવરી લેતી આ યાદીમાં ભારત ૭૬મા િમે છે. જ્યારે ડેજમાકક સતત બીજા વષષે પ્રથમ થથાન જાળવીને ણવિનો સૌથી પ્રામાણિક દેશ જાહેર થયો છે. યાદીમાં ણિટન ૮૧ પોઇજટ સાથે ૧૦મા થથાને છે. ભારતમાં છેપલા બે વષષમાં કેજદ્રમાં અને ણદપહીમાં સરકારના બદલાવ પાછળનું મુખ્ય પણરબળ ભ્રષ્ટાચાર સામેનો જનાિોશ હતો, પરંતુ સરકારો બદલાયાં પછી પિ ભારતના જાહેર ક્ષેિમાં ભ્રષ્ટાચાર યથાવત્ છે તે આ આંકડાઓ પરથી થપષ્ટ થાય છે. કરપ્શન પસષેપ્શન ઇજડેક્સ (સીપીઆઇ)માં ભારતને ૨૦૧૪ની જેમ જ ૩૮ ગુિ આપવામાં આવ્યાં છે. જેનો અથષ એ થાય છે કે ભારતમાં ભ્રષ્ટાચાર જૈસે થે છે. ટ્રાજસપેરજસી ઇજટરનેશનલ દ્વારા અપનાવાયેલી થકોણરંગ ણસથટમ પ્રમાિે જેટલાં પોઇજટ તેટલો ભ્રષ્ટાચાર ઓછો. ટ્રાજસપેરજસી ઇજટરનેશનલની યાદીમાં ૨૦૧૫માં ભારતે ૭૬મુ થથાન મેળવ્યું છે જ્યારે ૨૦૧૪માં ભારત ૮૫મા િમે હતો. આમ સીધોસાદો અથષ તો એ થાય કે ભારતમાં ભ્રષ્ટાચાર ઘટયો છે, પરંતુ ના. ૨૦૧૪માં આ યાદીમાં ૧૭૪ દેશોની સામે ૨૦૧૫માં ૧૬૮ દેશો સમાવાયાં છે. ૨૦૧૪માં પિ

ભારતને ૩૮ પોઇજટ જ મળ્યા હતાં. જોકે ણિટનની હાલતમાં થોડોક સુધારો થયો છે. ણિટન ગયા વષષે ૭૮ પોઇજટ મેળવ્યા હતા, જ્યારે આ વખતે તેિે પોઇજટ મેળવ્યા છે. નોથથકોદિયા-સોમાદિયા સૌથી ભ્રષ્ટ ણવિમાં ફરી એક વાર ડેજમાકકને સૌથી ઓછા ભ્રષ્ટ દેશનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ૯૧ પોઇજટ સાથે ડેજમાકકમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર પ્રવતષે છે. ત્યારબાદ ૯૦ પોઇજટ સાથે ફફનલેજડ બીજા થથાને અને ૮૯ પોઇજટ સાથે થવીડન િીજા થથાને આ યાદીમાં છે. જ્યારે માિ આઠ પોઇજટ સાથે નોથષ કોણરયા અને સોમાણલયા સૌથી ભ્રષ્ટ દેશો છે. ભારત કરતાં તો ભુતાનમાં બહુ ઓછો ભ્રષ્ટાચાર પ્રવતષે છે. ભુતાને આ યાદીમાં ૬૫ પોઇજટ સાથે ૨૭મુ થથાન

પ્રાપ્ત કયુ​ું છે. તો બીજી તરફ ૮૩મા િમે ચીન અને ૧૩૯મા થથાને રહેલા બાંગ્લાદેશની સ્થથણતમાં કોઇ સુધારો થયો નથી. જ્યારે આશ્ચયષજનક રીતે ગયા વષષની સરખામિીમાં પાફકથતાન, શ્રીલંકા અને નેપાળે સારો દેખાવ કયોષ છે. ભાિતીય નેતાઓ ભ્રષ્ટાચાિ ઘટાડવામાંદનષ્ફળ ટ્રાજસપેરજસી ઇજટરનેશનલના સીપીઆઇ અનુસાર એણશયાપેણસફફકમાં ભ્રષ્ટાચારનું પ્રમાિ ઊંચું છે. ભારત અને શ્રીલંકામાં નેતાઓ ભ્રષ્ટાચાર ઘટાડવાના વચનોનું પાલન કરવામાં ણનષ્ફળ ગયાં છે. ટીઆઈના ણડરેક્ટર સ્થિરાક પસ્પપતે જિાવ્યું હતું કે, છેપલા કેટલાક વષોષમાં નેતાઓ દ્વારા ભારતમાં ભ્રષ્ટાચાર ઘટાડવાના ઘિા વચનો અપાયાં હતાં. ૨૦૧૪ની

લોકસભાની ચૂંટિી અને ૨૦૧૫માં ણદપહી ણવધાનસભાની ચૂંટિીમાં પિ ઘિા વચનો અપાયાં, પરંતુ ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો નથી. પ્રામાદિક િેશોના ગુિ • મીણડયાને ઉચ્ચ થતરની થવતંિતા • નાિાં ક્યાંથી આવે છે અને ક્યાં ખચાષય છે તે અંગે સંપૂિષ પારણદષશતા • સિામાં રહેલા લોકોમાં અદ્ભુત એકતા • સંપૂિષ થવતંિ જયાયતંિ • ગરીબ-અમીરમાં કોઇ ભેદભાવ નહીં ટોપ-ટેન સૌથી પ્રામાદિક િેશ • ડેજમાકક - ૯૧ પોઇજટ • ફફનલેજડ ૯૦ પોઇજટ • થવીડન ૮૯ પોઇજટ • જયૂ ણિલેજડ ૮૮ પોઇજટ • નેધરલેજડ ૮૭ પોઇજટ • નોવષે ૮૭ પોઇજટ • સ્થવત્િલષેજડ ૮૬ પોઇજટ • ણસંગાપોર ૮૫ પોઇજટ • કેનેડા ૮૩ પોઇજટ • જમષની ૮૧ પોઇજટ • લક્િમબગષ ૮૧ પોઇજટ • યુનાઇટેડ ફકંગ્ડમ ૮૧ પોઇજટ ટોપ-ફાઇવ સૌથી ભ્રષ્ટ િેશ • સાઉથ સુદાન ૧૬૩ પોઇજટ • સુદાન ૧૬૫ પોઇજટ • અફઘાણનથતાન ૧૬૬ પોઇજટ • સોમાણલયા ૧૬૭ પોઇજટ • નોથષ કોણરયા ૧૬૭ ભાિત અનેપાડોશી • ભારત ૭૬ પોઇજટ • ચીન ૮૩ પોઇજટ • પાફકથતાન ૧૧૭ • શ્રીલંકા ૮૩ પોઇજટ • બાંગ્લાદેશ ૧૩૯ પોઇજટ

મંગળ પર િેલ્ફી

વોશિંગ્ટનઃ સેલ્ફીનો જુવાળ માત્ર પૃથ્વી પર જ છે એવું નથી, અંતરરક્ષમાં પણ તેની બોલબાલા છે. મંગળ ગ્રહ પર પહોંચલ ે ા ‘નાસા’ના યાન ક્યુરોરસટી રોવરનો સેલ્ફી લેતો ફોટો જાહેર થયો છે. જેમાં કાર આકારની મોબાઈલ લેબોરેટરી રેતીના ઢગલાના સ્થાન પાસે જોવા મળે છે. ટેસ્ટ માટે રેતી અને માટીના નમૂના એકત્ર કરવા દરરમયાન રોવરે આ સેલ્ફી લીધી છે. ક્યુરોરસટી રોવરે સેલ્ફી ઉપરાંત મંગળ ગ્રહના વધુ ૫૭ ફોટા પણ લીધા છે. આ ફોટો ક્યુરોરસટીના રોબોરટક આર્સસમાં લગાવેલા માસસ હેન્ડ લેન્સ ઈમેજર દ્વારા લેવામાં આવેલ છે. ફોટોમાં દેખાતો રવસ્તાર ડ્યુન રવસ્તારનો ભાગ છે જ્યારે ફોટો લેવાયો ત્યારે નારમબ ડ્યુનના કકનારા પાસે હતું અને રેતીના નમૂના લઈ ચૂક્યું હતુ.ં આ રોવર છેલ્લા બે મરહનાથી રેતીના ડુગ ં રાળ રવસ્તારોનો અભ્યાસ કરી રહ્યું છે. આ યાન મંગળ પરની હવાની રદશાની જાણકારીની સાથે રેતીના કણના નમૂનાનો પણ અભ્યાસ કરી રહ્યું છે. સેલ્ફીની સાથે ‘નાસા’એ રેતીના કણનો પણ ફોટો શેર કયોસ છે. ફોટોને સ્પષ્ટ જોવા માટે કેમરે ામાં ખાસ ઈલેક્ટ્રીક લાઈટનો ઉપયોગ કરાયો છે.


6th February 2016 Gujarat Samachar

@GSamacharUK

17

GujaratSamacharNewsweekly

કચ્છના નારણપરમાં થવાદમનારાયણ મંદિરનો શાનિાર શુભારંભ દવલ્સડન થવાદમનારાયણ મંદિર ખાતે ભવ્ય જ્ઞાનયજ્ઞ મહોત્સવ યોજાયો

www.gujarat-samachar.com

મહે ¸ નતુ માનવીઅોની ગજબની ધરા કચ્છના ભુજ તાલુકાના નારણપર (નીચલોવાસ) ગામમાં ગત ડિસેમ્બર માસ દરડમયાન ભાઇઅોના શ્રી થવાડમનારાયણ મંડદર અને સમાજ વાિી લેવા પટેલ હોલના શાનદાર શુભારંભ કાયયક્રમ બાદ નોથય વેથટ લંિનના ડવલ્સિન થવાડમનારાયણ મંડદર ખાતે શ્રી ડનષ્કુળાનંદ મુની કૃત ડનષ્કુળાનંદ કાવ્ય મધ્યે ધીરાજાખ્યાન તથા થનેહ ગીતા સપ્તાહ પારાયણ ભવ્ય જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુંહતું. ગવયસાથેઆનંદની વાત એ હતી કે આ પ્રસંગે થવાડમનારાયણ સંપ્રદાયના આચાયય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અનેભુજ મંડદરના વડરષ્ઠ સંત પૂ. શ્રી ધમયનંદન દાસજી અનેસંતો સડહત મોટી

દવલ્સડન મંદિરમાં મહોત્સવ પ્રસંગે ઉપસ્થથત ભક્તો અને અગ્રણીઅો

સંખ્યામાં દેશ ડવદેશના અગ્રણીઅો ઉપસ્થથત રહ્યા હતા. અદ્ભૂત ખેતી સાથેઅૌધોગીક ગામ તરીકેજેની ગણના થાય છે તેવા નારણપર નીચલોવાસ (પસાયતી) અને ઉપલોવાસના યુકેમાં વસતા નારણપર યુકે કોમ્યુડનટીના અગ્રણીઅોની ઇચ્છા હતી કે નારણપરમાં ભાઇઅોનું ડવશાળ થવામીનારાયણ મંડદર, લગ્ન માટે સમાજ વાિી, અોપન પાટટી પ્લોટ અનેજોગીંગ ટ્રેક સડહત બાળકો માટે પાકકનું ડનમાયણ કરવું. બસ એક વખત ડનણયય લેવાયા બાદ દાનની ગંગા વહેવા લાગી હતી અને લગભગ ૧૦ કરોિ રૂડપયાના ખચચે મંડદર, સમાજવાિી સડહત સઘળી સુડવધાઅો ઉભી કરાઇ છે. આ પ્રસંગે નારણપર ભાઇઅોના થવાડમનારાયણ મમડદર ખાતેતા. ૨૦-૧૨-૨૦૧૫ના રોજ મેડિકલ કેમ્પ, તા. ૨૧-૧૨-૨૦૧૫થી તા. ૨૩-૧૨-૧૫ના રોજ ડવષ્ણુ યજ્ઞ ૧૦૫ કુંિી હવન, તા. ૨૩થી ૨૯ દરડમયાન સત્સંગી જીવન કથા પારાયણનુંઅયોજન કરવામાં આવ્યું હતું. મોટા મહારાજ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ, ભૂજ મંડદરના મહંત

પૂજા કરતા આચાયચ શ્રી કૌશલેર્દ્ર પ્રસાિજી મહારાજ

આડશવાયદનો લાભ આપ્યો હતો. ભુજ મંડદરથી થવામી કૃષ્ણવલ્લભ દાસજી, થવામી હડરબળ દાસજી, થવામી બાલકૃષ્ણ દાસજી, થવામી કૃષ્ણપ્રસાદ દાસજી, થવામી મહાપુરૂષ દાસજી, થવામી ગોડવંદપ્રસાદ દાસજી સડહત ૧૮ સંતોએ સત્સંગનો લાભ આપ્યો હતો. આ પ્રસંગે અનેકડવધ સત્સંગ તેમજ સામાજીક પ્રવૃડિ મંડદર દ્વારા ભુજ, માંિવી, અંજાર તથા અમદાવાદ શ્રી નરનારાયણ દેવના થાળ, ભુજ દ્વારા ચાલતા ગુરુકુળોમાં ડવદ્યાથટીઅોને રસોઇ આપવામાં આવી હતી. આ પ્રસંગે રાત્રીના સમયે સંથકૃડત કકતયન-ભજન તથા રાસ-ઉત્સવ પણ રાખવામાં આવ્યો હતો. કથાના સાતમા ડદવસે પૂ. આચાયયશ્રીએ સૌને આડશવાયદ આપ્યા હતા અને સંતો તથા આચાયયશ્રીના હથતે યજમાનશ્રીઅોને આડશવાયદરૂપી પહેરામણી આપવામાં આવી હતી. ડવલ્સિન મંડદરમાં તા. ૧૧થી ૧૭ જાન્યુઆરી દરડમયાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા. ૧૪થી ૧૭ દરડમયાન આચાયય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થથત રહ્યા હતા અને કથા પારાયણનો લાભ લીધો હતો. આ પ્રસંગેશુક્રવારેશાકોત્સવ, શડનવારેભજન સત્સંગ, રડવવારેસમાપન સમારોહનુંઆયોજન કરાયુંહતું. ત્રણેય ડદવસ દરડમયાન પ્રસાદની વ્યવથથા·Ūђએ કરાઇ હતી. સમાપન સમારોહમાં ડવડવધ મં ડ દર અને · સંથથાઅોના અગ્રણીઅો સડહત આશરે ૨,૦૦૦થી વધારે ભક્તોએ ભાગ લીધો હતો. નારણપર મંડદર અને સમાજવાિીના ડનમાયણ માટે સંપૂણય સખાવત નારણપર યુકે કોમ્યુડનટીના અગ્રણીઅોએ કરી હતી.

થવામી શ્રી ધમયનંદન દાસજીની ઉપસ્થથતીમાં કથા નારણપર ખાતે િીપ પ્રગટાવી સમારોહનો શુભારંભ પારાયણનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે પૂ. કરતા મોટા મહારાજ તેજર્ે દ્ર પ્રસાિજી મહારાજ, ભુજ આચાયયકૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજેડદવ્ય દશયનનો મંદિરના વદરષ્ઠ સંત પૂ. શ્રી ધમચનિં ન િાસજી અને સંતો. લાભ આપી સૌ હડરભક્તોનેઆડશવાયદ આપ્યા હતા. જેમાં કાંડતભાઇ દેવજી વાગજીયાણી, ડવશ્રામ ના ર ણ પ ર કુંવરજી વરસાની અેન્િ સન્સ, કુંવરજી અરજણ ખાતે ભાઇઅોના કેરાઇ, કુરજી દેવજી વેકરીયા, લક્ષ્મણ લાલજી કેરાઇ, થ વા ડમ ના રા ય ણ નારણ દેવજી વરસાણી, ડવનોદ લાલજી વરસાણી મંડદરના શુભારંભ અને નારણપર યુકે કોમ્યુડનટીના હડરભક્તોની બાદ નારણપરના સખાવતથી આ શુભ કાયય શક્ય બન્યું હતું. ઉપલાવાસ અને નારણપર ખાતેયોજાયેલા શાનદાર સમારોહમાં ડનચલાવાસના સવચે ડવલ્સિન મંડદરના પ્રેડસિેન્ટ મનજીભાઇ હડરભક્તો દ્વારા શ્રી શીવજીભાઇ હાલાઇ, શશીભાઇ વેકરીયા (વાથક્રોફ્ટ થ વા ડમ ના રા ય ણ ડલ.), જયંડતભાઇ પટેલ (સીજે ટ્રાવેલ્સ) સડહત મડદર, ડવલ્સિન યુકેથી ૪૦૦, ઇથટ આડિકાથી ૮૦૦, અોથટ્રેલીયાથી ખાતેજાન્યુઆરીમાં ૧૫૦ સડહત દેશડવદેશથી મોટી સંખ્યામાંમહેમાનો યોજાયેલી ભવ્ય કથા પારાયણમાં ભુજ મંડદરના ઉપસ્થથત રહ્યા હતા. શાથત્રી થવામી ભક્તવત્સલ દાસજી, શા. થવામી નારણપર યુકે કોમ્યુડનટીના ચેરમેન અને શ્યામકૃષ્ણ દાસજી, પુરાણી ડવલ્સિન થવાડમનારાયણ મંડદરના ટ્રથટી થવામી ઇશ્વરથવરૂપ દાસજી તેમજ યુકેમાં ડબલ્િીંગ કન્થટ્રકશન સાથે તથા શાથત્રી ઘનશ્યામ સંકળાયેલા કુંવરજીભાઇ કેરાઇએ થવરૂપ દાસજી તેમજ નારણપર ગામના નુતન મંડદર અને અમદાવાદ મંડદરના અડહંના કથા સત્સંગની ફોટોગ્રાફી અને શાથત્રી થવામી રામથવરૂપ ડવિીયોગ્રાફીની સેવાઅો આપી હતી. દાસજીએ પોતાની મધુર ઉત્સાહી કુંવરજીભાઇ આ અગાઉ ભૂજ શૈલીમાં કથાનું રસપાન નૂતન મંડદર શુભારંભ, અમદાવાદ કરાવ્યુંહતું. થવાડમનારાયણ મ્યુઝીયમ શુભારંભ, આ પ્રસંગે અમદાવાદ સીિની (અોથટ્રેલીયા)ના નુતન મંડદરના શ્રી નરનારાયણ દેવ શુભારંભ સડહત ડવડવધ મંડદરના પીઠાધીપતી પ. પૂ. પ્રથતુ ત તસવીરમાં ડાબે થ ી રત્નાભાઇ કે ર ાઇ (સે ક્ર ટ ે રી, થવામીનારાયણ મં દ િર, નારણપર), કુ ર જીભાઇ કાયયક્રમોની ડવિીયોગ્રાફીની સેવા આચાયય કૌશલેન્દ્ર પ્રસાદજી િેવરાજ વેકરીયા (લંડન, કલ્યાણભાઇ રવજીભાઇ વેકરીયા (બળિીયા), દવનોિભાઇ હરીભાઇ ચાર ડદવસ દરડમયાન હાલાઇ (સુરજપર – યુરોકેન), અંજારના ધારાસભ્ય શ્રી વસનભાઇ આદહર, કાનજીભાઇ જેસાણી થપોન્સર કરી ચૂક્યા છે. કથાનું સંચાલન પુરાણી થવામી ઉપસ્થથત રહ્યા હતા અને (ટ્રથટી, દવલ્સડન થવાદમનારાયણ મંદિર), કુંવરજીભાઇ કેરાઇ (ટ્રથટી, દવલ્સડન થવાદમનારાયણ તે મ જ થવામી મહાપુરૂષ દાસજી તથા પ. ડદવ્ય ·Ь§દશય અને મંદિર), માવજીભાઇ વેકરીયા (પ્રમુખ, SKLPC - કેનફડડ) ¸єન╙ ભ. કુરજીભાઇ કેરાઇએ સંભાળ્યું હતું. લક્ષ્મણભાઇ કેરાઇ (બર્ટડઅોક દબલ્ડર મચચર્ટ – નારણપર) નજરે પડે છે

╙¾ΐ³Ц ªђ¥³Ц ≈√ ²³Цઢ¹ђ¸ЦєĦ® ¢Ь§ºЦ¯Ъњ ¸Ьકы¿ ઔєє¶Ц®Ъ, અ¨Ъ¸ Ĭщ¸(, ╙±»Ъ´ Âє£¾Ъ

³¾Ъ ╙±àÃЪњ ╙¾ΐ³Ц ªђ¥³Ц ≈√ ²³Цઢ¹ђ³Ц ³Ц¸³Ъ ¹Ц±Ъ `Ãщº °ઇ ¦щ, §щ¸Цє Ħ® ¢Ь§ºЦ¯Ъ ╙¶¨³щ¸щ³ - ¸Ьક¿ ы ઔєє¶Ц®Ъ (╙º»Ц¹× Ġа´), અ¨Ъ¸ Ĭщ¸a (╙¾Ĭђ Ġа´) અ³щ ╙±»Ъ´ Âє£¾Ъ (³ µЦ¸Ц↓)એ ç°Ц³ ¸щ½ã¹Ьє ¦щ. ¾щà°-એÄ અ³щ ╙¶¨³щ ઈ×ÂЦઇ¬º ˛ЦºЦ Âє¹Ū Ь ´®щ ¯ь¹Цº કºЦ¹щ»Ъ આ ¹Ц±Ъ¸Цє ÂђÙª¾щº `¹×ª ¸ЦઇĝђÂђÙª³Ц ╙¶» ¢щΠ¯¯ ¶Ъ` ¾Á› Ĭ°¸ ç°Ц³щ ¦щ. ¹Ц±Ъ¸Цє ╙¶» ¢щΠ´¦Ъ ¶Ъ` ³є¶ºщ ç´щ³³Ц ╙¶¨³щ¸щ³ આ¸Ц╙¥ઓ ઓªъ¢ ↔ Ц, ĦЪ` ³є¶ºщ અ¸щ╙ºક³ ╙¶¨³щ¸щ³ ¾ђºщ³ ¶µыª, એ¸щ¨ђ³³Ц §щĭЪ ¶щ¨ђÂ ¥ђ°Ц ³є¶ºщ અ³щ ´Цє¥¸Ц ³є¶ºщ અ¸щ╙ºકЦ³Ц ²³´╙¯ ¬ъ╙¾¬ કђ¥щ ç°Ц³ ¸щ½ã¹Ьє ¦щ. ╙¾ΐ³Ц ªђ¥³Ц ²³¾Ц³ђ³Ъ ¹Ц±Ъ¸Цє ç°Ц³ ¸щ½¾³Цº Ħ® ·Цº¯Ъ¹ ╙¶¨³щ¸щ³¸Цє ╙º»Ц¹× Ġа´³Ц ¸Ьક¿ ы ઔєє¶Ц®Ъ Âѓ°Ъ આ¢½ ¦щ. ≈√ ²³¾Ц³ђ³Ъ ¹Ц±Ъ¸Цє ¸Ьક¿ ы ઔєє¶Ц®Ъ³ђ ĝ¸ ∟≡¸ђ ¦щ. ¯щ¸³Ъ Âє´╙Ǽ ∟∫.≤ ╙¶╙»¹³ ¬ђ»º Ãђ¾Ц³Ьє અÃщ¾Ц»¸Цє કÃщ¾Ц¹Ьє ¦щ. Ë¹Цºщ ╙¾Ĭђ Ġа´³Ц અ¨Ъ¸ Ĭщ¸a ∫∩¸Ц ç°Ц³щ ¦щ. ¯щ¸³Ъ Âє´╙Ǽ ∞≠.≈ ╙¶╙»¹³ ¬ђ»º ¦щ અ³щ Ó¹Цº

╙¶» ¢щÎÂ

¸Ьકы¿ ઔєє¶Ц®Ъ

અ¨Ъ¸ Ĭщ¸"

╙±»Ъ´ Âє£¾Ъ

¶Ц± ¯º¯³Ц ∫∫¸Ц ç°Ц³щ ³ µЦ¸Ц↓ ¢а´³ ↓ Ц ╙±»Ъ´ Âє£¾Ъ³ђ Â¸Ц¾щ¿ કºЦ¹ђ ¦щ. ¯щ¸³Ъ Âє´╙Ǽ ∞≠.∫ ╙¶╙»¹³ ¬ђ»º Ãђ¾Ц³Ьє અÃщ¾Ц»¸Цє §®Ц¾Ц¹Ьє ¦щ. ≈√ ²³¾Ц³ђ³Ъ કЮ» Âє´╙Ǽ³ђ આєક¬ђ ∞.∫≈ ╙ĺ╙»¹³ °Ц¹ ¦щ. ¶Ъ` ¿Ú±ђ¸Цє કÃЪએ ¯ђ, આ ºક¸ ઓçĺъ╙»¹Ц³Ъ કЮ» a¬Ъ´Ъ (ĠђÂ ¬ђ¸щЩçªક Ĭђ¬Äª)³Ъ Â¸Цє¯º °¾Ц `¹ ¦щ. ¹Ц±Ъ¸Цє અ¸щ╙ºકЦ³Ц ∟≥ ╙¶¨³щ¸щ³³ђ Â¸Ц¾щ¿ °¹ђ ïђ. એ ÂЦ°щ અ¸щ╙ºકЦ Âѓ°Ъ ¾²Ь Âє´╙Ǽ¾Ц³ ╙¶¨³щ¸щ³

ÃьĩЦ¶Ц± £∩≥≠ અ¸±Ц¾Ц± £∫∟≤ £∫√≠ ¸Ьє¶ઈ £∫∩≤ ╙±àÃЪ

ºЦ§કђª ·а§ કђ»ક¯Ц ¾¬ђ±ºЦ

£≈∞∩ £≈≈∟ £∫∞∫ £∫∟∞

¥щ׳Цઇ ઇ×±ђº ¶′¢કђક Ã℮¢ક℮¢

£∫√≠ £≈∟∞ £∫∫≤ £∫≥∫

* All Prices are from and subject to change and availability

ÂЦ°щ ´Ãщ»Ц ³є¶ºщ ºΝђ ïђ. ·Цº¯³Ц ´Ц¬ђ¿Ъ ±щ¿ ¥Ъ³³Ц ∫ ╙¶¨³щ¸щ³³Ц આ ¹Ц±Ъ¸Цє §ђ¾Ц ¸½щ ¦щ. ²³¾Ц³ђ³Ъ ¹Ц±Ъ¸Цє ∩∞ ¾Á↓³Ц µы¶аક³Ц ÂÃç°Ц´ક ¸Цક↕ ¨કº¶¢↓ Âѓ°Ъ ¹Ь¾Ц³ ╙¶¨³щ¸щ³ ¦щ. ¯ђ ¸Ġ ¹Ц±Ъ¸Цє ¸ЦĦ ∫ ¸╙Ã»Ц ╙¶¨³щ¸щ³ ç°Ц³ ²ºЦ¾щ ¦щ. ઉà»щ¡³Ъ¹ ¦щ કы ¾щà° એÄ અ³щ ╙¶¨³щ ઈ×ÂЦઇ¬ºщ ¸½Ъ³щ ╙¾ΐ³Ц ∞.∞√ »Ц¡ ²³¾Ц³ »ђકђ³ђ ¬ъªЦ¶щ¨ ¯ь¹Цº ક¹ђ↓ ¦щ. કђ® Ä¹Ц ĝ¸щ? ∞ ╙¶» ¢щΠ(¸ЦઇĝђÂђÙª) ∟ આ¸ЦЩ×¥ઓ ઓєªъ¢ ↔ Ц (ઈЩ׬ªъÄÂ) ∩ ¾ђºщ³ ¶µыª (¶ક↕¿Ц¹º Ãщ°¾щ) ∫ §щĭЪ ¶щ¨ђÂ (એ¸щ¨ђ³) ≈ ¬ъ╙¾¬ કђ¥ (કђ¥ ઈ׬çĺЪ) ∟≡ ¸Ьક¿ ы ઔєє¶Ц®Ъ (╙º»Ц¹×Â) ∫∩ અ╙¨¸ Ĭщ¸a (╙¾Ĭђ) ∫∫ ╙±»Ъ´ Âє£¾Ъ (³ µЦ¸Ц↓)

અ¶Ь²Ц¶Ъ ¸Ьє¶ઇ ╙±àÃЪ ÃьĩЦ¶Ц±

£∩≈∩ £∫∟√ £∫∫∩ £∫√≈

કђ¥Ъ અ¸±Ц¾Ц± ╙Âє¢Ц´ђº ¶′¢કђક ÂЪ¬³Ъ

£∫√≤ £∫∫∩ £≈∞≠ £∫≈≡ £≠∟≠


ફોરેનમાં વસતા અને ફોરેનનાય ફોરેન કહેવાય એવા એવા રૂપાળા દેશોમાંફરવા જાતા અમારા વ્હાલા એનઆરઆઇ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં બેઠાં બેઠાં ફોરેનના ભૂરરયા ટુરરસ્ટો જોઈને અમથા અમથા અંજાઈ જતા હંધાય દેશીઓનાંજેશ્રીકૃષ્ણ! ફોરેનના ટૂરરસ્ટો જ્યારે ઇન્ડિયામાં આવે છે ત્યારે એમનું કેવા કેવા લોકો કેવી કેવી રીતે ‘કરી’ નાખે છે! તેમને કેવા ‘અદભૂત’ અનુભવો થાય છે? વાંચો, એમની િાયરીનાંપાનાં... વાઇલ્ડ લાઇફ પેકેજ ઇન્ડિયાની વાઇલ્િ લાઇફ જોવાની મનેપહેલેથી હોંશ હતી. મેં આટલા બધા િોલસસ ભરીને આ પેકેજ ટૂર બુક કરાવી ત્યારે મારા એક ઇન્ડિયન ફ્રેડિેમનેકહ્યું કે‘હેરી, તુંઆટલા બધા પૈસા શા માટે ખરચે છે? યુ જસ્ટ બુક અ ફ્લાઇટ ટુ પટના! રવમાનમાંથી ઊતયાસ પછી જ્યાં જાય ત્યાં તને વાઇલ્િ લાઇફ જોવા મળશે!’ બટ આઈ ગેસ, મારે બધા ટૂરરસ્ટો જોવા જાય છે તેવી જ વાઇલ્િ લાઇફ જોવી હતી. એડિ આઈ ટેલ યુ, ઈટ વોઝ વેરી એક્સાઇટીંગ ટૂર! અમારો વાઇલ્િ લાઇફનો અનુભવ હોટલથી જ શરૂ થઈ ગયો. અમને વાઇલ્િ લાઇફનું રીયલ એક્સાઇટમેડટ મળે એ માટે અમારા પલંગમાં િઝનબંધ માંકિો રાખવામાં આવ્યા હતા. રાતના સમયે જ નહીં, પરંતુ રદવસે પણ ખાસ જંગલોમાંથી મંગાવેલા મચ્છરો સેંકિોની સંખ્યામાં રૂમમાં હાજર હતા! વાઉ! માિ ટોઇલેટ્સમાંજ નહીં, બધે જ વંદા હતા! રતરાિોવાળી દીવાલો પર કરોરળયાનાં જાળાં હતાં, ગરોળીઓ ફરતી હતી અને યસ, અમારા સ્પેરશયલ રૂમમાંતો કબૂતરનો એક માળો પણ હતો! પછી શરૂ થઈ જંગલની ટૂર.

@GSamacharUK

અમારા તંબુઓનાં કાપિ ઠેકઠેકાણેથી ફાટેલાં હતાં. આવું કેમ છે એમ પૂછતાં મને ટૂરરસ્ટ ગાઈિે કહ્યું કે તમે હોટલમાં જે જંગલી અને વાસી ભોજન લીધું તેના કારણે તમને ગેસ થવાનો સંભવ છે. રાતના સમયે તમે કે તમારા પાટટનર દુગગંધ મારતી વા-છૂટ કરો તો આ ખાસ વેડટીલેશડસમાંથી દુગગંધ જતી રહેશે! ગુિ રથન્ડકંગ. જંગલની ટૂર વધારે રીયલ બનાવવા માટે અમને કશું ખાવાનું આપવામાં જ નહોતું આવ્યું! અમારા ભોજનની વ્યવસ્થા અમારેજાતેકરી લેવાની હતી. (જોકે સરકારી કમસચારીઓ તેમનાં ટીફીનો લઈને આવેલા. રબચારાઓ!) અમને ટૂરરઝમ રિપાટટમેડટે જે લાઇસડસવાળી બંદૂકો આપેલી તેનાથી રશકાર કરવામાંબહુ સફળતા મળી નહીં.

6th February 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

વિદેશી ટૂવરસ્ટોની ડાયરીઓ

રશકાર કરીને જાતે જ રાંધેલાં જોકે અહીંના વેઇટરો માથા પર સસલાં હતાં. ફ્રેશલી બેઈક્િ ઈન જે મોટા મોટા સાફા બાંધીને ફરે

એ પીણાનું નામ ‘છા... છ’ કે ‘ચ્ચા... શ’ અથવા ‘છાશ’ છે.) રહસ્ટોરરકલ ટૂરમાં અમને પુરાણા મહેલોની મુલાકાતે લઈ જવામાં આવ્યા. આ મહેલો એટલા બધા ઐરતહારસક છે કે ઓથેડટીસીટી માટે ઘણી બધી રહડદી ફફલ્મોનાં શૂરટંગ અહીં થાય છે. અમેજ્યારેએક મહેલમાંગયા ત્યારેએક રહડદી ગાયનનું શૂરટંગ ચાલતુંહતું. વાઉ! શુંગાયન હતું ! અને શું નૃત્યની મુદ્રાઓ હતી! મને એ જોઈને ખરેખર આશ્ચયસ થયું કે િાચીન ભારતમાં વરસો પહેલાનાંનૃત્યોમાંબૂગીવૂગી, રેપ, ટ્વીસ્ટ અને િીસ્કો િાડસ જેવાં જ સ્ટેપ્સ હતાં! જોકે એક વાત ન સમજાઈ. હીરો અને હીરોઈને આધુરનક વસ્િો શા માટેપહેયાગંહતાં? પછી પણ મારા ટૂરરસ્ટ ગાઈિે મને સમજાવ્યું કે ફફલ્મમાં આ ગાયન ડ્રીમ રસક્વડસમાંઆવેછે. રાજકુમારીનેએવુંસપનુંઆવેછે કેરિડસ અનેરિડસેસ એકવીસમી સદીમાં પહોંચી ગયાં છે! જોકે પાછળ નાચી રહેલા િઝનબંધ િાડસરોએ ચરણયા-ચોળી અને પાઘિીઓ પહેરેલી હતી. એવું કેમ? આઈ ગેસ, ઇન્ડિયામાં૧૮મી સદી અને૨૧મી સદી સાથેચાલી રહી છેએટલે. અમારો ટૂરરસ્ટ ગાઇિ ઇરતહાસનો સ્કોલર છે. (તેણેમને પીએચ.િી.ની િીગ્રી પણ બતાિી) તેની પાસે અહીંની એક એક ચીજ માટે એક નવી વાતાસ છે. એક મામૂલી તોપ પાછળ લગભગ અઢી કલાક ચાલેતેવિી વાતાસતેણેકીધી. તેઆ વાતાસકહી રહ્યો હતો ત્યારેએક બીજા ટૂરરસ્ટે કહ્યું, ‘બે વરસ પહેલાં તો તું કંઈ જુદી જ વાતાસ કહેતો હતો!’ જવાબમાં ટૂરરસ્ટે કહ્યું કે બે વરસમાં તેણે ઘણી નવી રીસચસ કરી છે. (પાછળથી મને ખબર પિી કેઆ ટૂરરસ્ટ ગાઈિ મું બઈમાં રહડદી ફફલ્મો માટે વાતાસઓ લખવા ગયો હતો. પણ તેની ઘણી બધી રીસચસ કરેલી વાતાસઓ ચોરાઈ ગઈ એટલે તે અહીં આવીને ગાઈિ બની ગયો છે.) આજે પણ એ રીસચસ કરવા માટે રહડદી ફફલ્મોની વાતાસઓનો સહારો લેછે. વાઉ! ધેટ્સ વડિરફૂલ! જોકે આ વાત નથી સમજાતી. આ રાજાઓનાં રસંહાસનો મારબલ સ્ટોનના છે. એમના ઝરુખાઓ લાલ પથ્થરના છે, એમના પલંગો ગુલાબી ધીરજ ઉમરાણીયા

18 હાસ્ય

જંગલ! તેણેમાિ ૨૦૦ િોલસસમાં અમનેબધો ખોરાક આપી દીધો. જોકે જમતી વખતે અમને લાગ્યું કેસસલાના માંસનો સ્વાદ જંગલી સુવ્વરના માંસ જેવો જ હતો! પણ અમને સરકારી લોકોએ કહ્યું કે આ જંગલનાંસસલાંસુવ્વર જેવાં લલલત લાડ જ છે. વાઉ, ધેટ ઈઝ સમ વાઇલ્િ જોકે બંદૂકો ઐરતહારસક હતી એટલે જ એવું બડયું હશે. બપોર લાઇફ! પાછા વળતાંઅમનેસરકારી સુધીમાં તો ગોળીઓનો સરકારી હાથી પર રાઈિ આપવામાં ક્વોટા પણ પૂરો થઈ ગયો. હવેકકિીનેભૂખ લાગી હતી. આવી. રસ્તે થોિાં ધારમસક સ્થળો જંગલના કુદરતી ઝરણામાં પણ જોવા મળ્યાં. હાથી દરેક આરદવાસીઓએ જાતે બનાવેલાં નાના-મોટા મંરદર પાસે ઊભો હતો. શ્રદ્ધાળુ રપત્ઝા, સેડિવીઝ તથા ભરજયાં- રહેતો સમોસા વગેરેના ટુકિા તરી રહ્યા આરદવાસીઓ (હવેતો પેડટ-શટટ હતા. પણ તેનાથી ભૂખ રમટાવવી અનેગોગલ્સ પહેરેછેઅનેકેમરે ા પણ રાખે છે) હાથીની સૂંઢમાં અમનેયોગ્ય ન લાગ્યું. આફટર ઓલ, વાઇલ્િ નારળયેર અને રૂરપયા મૂકતા લાઇફનો ચામસ તો માણવો હતા. હાથી તરત જ બધું મહાવતનેઆપી દેતો હતો. જોઈએ ને? છેવટેહોટલ પર આવ્યા પછી છેવટે અમને એક રશકારી મળી ગયો. તેની પાસે તાજા જ અમારે બધા કમસચારીઓને પાંચ પાંચ િોલસસની ટીપ આપવી પિી. પરંતુ પેલા હાથીએ કોઈ ટીપ ન 127 Denzil Road, Willesden, London NW10 2XB (Two Min Walk From Dollis Hill Station) Open: Mon - Sat 10am to 6pm માગી. Tel: 020 73281178 | Mobile: 07852 919 123 વડિર વ્હાય? કદાચ સરકાર E-mail: Jayshah83@outlook.com તે ન ે પૂરતો પગાર આપતી હશે. INDIA SPECIALS હિસ્ટોહિકલ ટૂિ પેકેજ Direct to Mumbai FR. £409.00* INC TAX મારી વરસોથી ઇચ્છા હતી કે Direct to Ahmedabad FR. £430.00* INC TAX ઇન્ડિયાના મહારાજાઓ જેવી INDIA VISA SERVICES • Six month & five year Indian Visa • Document check for OCI લાઇફ જીવતા હતા તેવી લાઇફ One stop shop for all your travel needs special world air fares કમ-સે-કમ િણ રદવસ અને બે રારિઓ માટે જીવવી. એટલા અ¸Цºђ çªЦµ ¢Ь§ºЦ¯Ъ અ³щ╙Ãє±Ъ ·ЦÁЦ¸Цє¾Ц¯ કºЪ ¿કы¦щ. * Subject to availability, T's & C's apply please ask a travel consultant for more information. માટે જ મેં આ રહસ્ટોરરકલ ટૂર પેકેજ લીધું. એડિ લેટ મી ટેલ યુ, ઇટ્સ વડિરફુલ! અમેજેફાઇવ સ્ટાર હોટલમાં ઊતયાસ પછી તે એક જમનામાં એક મહારાજનો પેલેસ હતો.

આંયાંબધા ઓલરાઇટ છે!

¥ђºЪ³ђ ·¹?

છે તે જોઈને મને ઘણી વાર રવચાર આવ્યો કે જો આ નોકરો આટલાં જાજરમાન કપિાં પહેરે છેતો મહારાજા તો શુંય પહેરતા હશે? પણ પછી એક વેઇટરેમને ખાનગીમાં કહ્યું કે જો ઇન્ડદરા ગાંધી ન હોત તો તેપોતેજ એક મહારાજા હોત! ઈન ફેક્ટ, આજે પણ એ વેઇટર આ પેલેસના મહારાજાનો વારસદાર છે! વાઉ! આઈ થોટ, ધીસ ઇઝ અમેરઝંગ, મારી સેવામાં ખુદ રિડસ હાજર છે! અહીં અમને એ જ એક્ઝોટીક ભોજન પીરસવામાં આવે છે જે ખુદ રાજામહારાજાઓ ખાતા હતા. એક વાનગીને ‘રોટલાઝ’ કહેવાય છે. િાકક ગ્રીન કલરના એકઝોટીક અનાજમાંથી આ વાનગી બનાવવામાં આવે છે. તેને બેઈક કરવા માટેનું સ્પેરશયલ ફાયરવૂિ જંગલોમાંથી મંગાવવુંપિેછેઅને તેને ખાસ હેડિ મેઈિ અધસન (માટીના) વાસણમાં જ શેકવાના હોય છે. સાથે ‘બૈંગન-કા-ભિથા’ નામની એક એકઝોટીક વેજીટેરીયન વાનગી હતી. મને અહીંના શેફેકહ્યુંકેઆની રેસીપી છેક મહારાજના ખાસ રસોઇયાના વંશ-વારસા પાસેથી મેળવવામાંઆવી છે. જમ્યા પછી મહારાજાઓ જે એક્ઝોટીક પીણું પીતા તે અમને પીરસવામાં આવ્યું. કહે છે કે મહારાજાની ખાસ ઊંચી નસલની ગાયોના દૂધમાંથી જ્યારે માખણ બનાવવામાં આવતું ત્યારે તેની બાય-િોિક્ટ તરીકે જે પીણું બને છે તેને જમ્યા પછી પીવાની રોયલ પરંપરા હતી. (મોટે ભાગે

GOOD NEWS! WE ARE HERE TO PROTECT YOU

SECURITY SPECIALISTS

Manufacturers and installers of quality Steel Fabrications Domestic and Commercial. Collapsible Security Grilles, Window Fixed Bar Grilles, Wrought Iron Gates, Ornamental remote control Gates, Railings, Fire escapes Stair Cases and Steel Door.

Call for free estimate: Pravin, Ketan or Manubhai on

Tel: 020 8903 6599

Mobile: 07956 418 393

Add: 592c Atlas Road, Wembley, HA9 0JH

Fax No: 020 8900 9715

www.kpengineering.co.uk

www.gujarat-samachar.com

પથ્થરના છે, એમના રહંચકાઓ રોટ-આયનસના (લોખંિના) છે. પણ શુંઆટલી બધી કિક સરફેસ એમનેકમ્ફટેટબલ લાગતી હશે? કદાચ મહારાજાઓ અને મહારાણીઓનાં શરીર જ ગાદીતફકયા જેવાંપોચાંહશે! લાયન-શો પેકેજ એરશયારટક લાયનને જોવો એક લહાવો છે. અહીં િાણી સંગ્રહાલયોમાં રસંહો છૂટા ફરતા હોય અને આપણે બંધ જીપમાં હોઈએ તેવા આટટીફફશીયલ વાતાવરણમાં મેં ઘણી વાર રસંહ જોયા છે, પણ રગરનાં જંગલોમાં જ્યાં રસંહ પણ છૂટો ફરતો હોય અને આપણે પણ છૂટા ફરતા હોઈએ એ કલ્પના જ કેટલી એકસાઇરટંગ છે! અમે આખો રદવસ જંગલમાં ફરતા રહ્યા, પણ રસંહ દેખાયો નહીં. બીજા રદવસે પણ એ જ હાલત હતી. એ લોકોએ અમને રસંહની હગાર, રસંહે ખાધેલા જાનવરનાંહાિકાં, રસંહનો ઊખિી ગયેલો નખ વગેરે બતાવ્યું. સાત જગાએ રસંહનાં પગલાં પણ બતાડ્યાં. એક જગાએ રસંહની કેશવાળીનો વાળ ને બીજી જગાએ રસંહની પૂંછિીનો વાળ બતાડ્યો, પણ રસંહનાં દશસન ન થયાં. અમે પૂછયું કે રસંહ કેમ દેખાતો નથી? તો એમણે કહ્યું કે તેફોટોસેશનમાંરબઝી છે! ‘ફોટોસેશન?’ અમને નવાઈ લાગી, ‘રસંહ મોિેરલંગ કરેછે?’ તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારની આ નવી યોજના છે. તમે ૨૦૦ િોલસસ આપો તો રસંહની િેટ લઈ લઈએ! છેક આટલે આવ્યા પછી રસંહ જોવા ન મળે તેના કરતાં ૨૦૦ િોલસસ આપવા શું ખોટા? અમેકોડટ્રાક્ટ માગ્યો, પણ તેમણે કહ્યું કે યોજના નવી છે અને કોડટ્રાક્ટના ફોમસ છપાયાં નથી! જો ફોમસની રાહ જોવી હોય તો અઠવારિયું લાગશે. એરશયાની બધી સરકારો આવી જ હોય છે. છતાંએરશયામાંફોમસભયાસરવના પણ ઘણુંથઈ શકેછે. અમેિોલસસ ચૂકવી દીધા. તેમણેિે(મારણ)ના ૨૦૦ િોલસસએકસ્ટ્રા માંગ્યા. અિધા જ કલાકમાં એક સ્મોલ બફેલો આવી ગયો અને પાંચ જ રમરનટમાં રસંહ પણ આવી ગયો. વેરી િોફેશનલ! દોરિા વિેબાંધલ ે ા બેબી બફેલોનો રસંહે રશકાર કયોસ. રસંહને ખાવામાં સગવિ પિે એ ખાતર આ લોકોએ બફેલોને કાપીને નાના ટુકિા પણ કરી આપ્યા. તેમણે એમને કહ્યું, ‘સોરી, ઉતાવળમાંછરી-કાંટાની વ્યવસ્થા નથી કરી શકાઈ!’ અનુસંધાન પાન-૩૦

ILFORDMoresand TRAVEL Group

Cheap Flight to Bhuj Ahmedabad Rajkot Bombay Many more destination

VISA SERVICES FOR INDIA

More info contact Dhruti Velani

Tel: 020 8514 4343 / 07780 690 943

91 Ilford Lane, Ilford, Essex IG1 2RJ

Email: info@ilford-travel.co.uk Web: www.ilford-travel.co.uk


6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

હળવી ક્ષણોએ...

પિતાએ જોયુંકે દીકરો સવારે ઓફિસ જતાં િહેલાંપજન્સનેબટન લગાવી રહ્યો હતો. પિતાઃ બેટા અમેતારાંલગ્ન કરાવી દીધાં. હવે વહુ હોવા છતાં તારા પજન્સને બટન તારે જાતે જ લગાવવુંિડેછે. દીકરોઃ ના ના િપ્િા, તમારી ભૂલ થાય છે. આ તો એના પજન્સનેબટન લગાવુંછું . • એક િપરણીત ભાઈનેભગાએ િૂછયુંઃ તમેલગ્ન િહેલાંશુંકરતા હતા. પબચારાની આંખમાં ઝળઝપળયાં આવી ગયાં અને માંડ-માંડ એટલુંબોલ્યાઃ જે ઇચ્છા થતી એ કરતો હતો. • રમેશઃ અમારા લગ્નનેદોઢ વષષથઈ ગયાંિરંતુ અત્યાર સુધી મેંમારી િત્નીનેએક િણ શબ્દ કહ્યો નથી. ચમનઃ બહુ સારું, િણ એવુંકેમ? રમેશઃ જ્યારેતેબોલતી હોય ત્યારેકોઈ તેની વાત વચમાંથી કાિી નાખેએ તેનેિસંદ નથી. • ન્યાયાધીશઃ તે હજુ બે પદવસ િહેલાં જ ૧૦૦ રૂપિયાની ચોરી કરી હતી અનેઆજેિરીથી ચોરી કરી. તનેશરમ નથી આવતી? ચોરઃ જજ સાહેબ, આટલી મોંઘવારીમાં ૧૦૦ રૂપિયા કેટલા પદવસ ચાલે. મહેમાને છગનને કહ્યુંઃ તમારો નોકર આમ આખો પદવસ સતત સીટી વગાડ્યા કરેછેએનેસહેજ પશખામણ આિો કેઆ રીતેસીટી ન વગાડ્યા કરે. ‘ના એવુંનથી.’ મગન બોલ્યો. ‘મેંજ એનેહુકમ કયોષછેકેએ સીટી માયાષકરેજેથી એ રસોડામાંહોય ત્યારેકંઈ ખાતો નથી એની જાણ થાય અનેએ ઊંઘી િણ ન શકે.’ • િપતઃ રોજ સવારે મારી આંખ ખૂલે એટલે ભગવાન હુંએક જ પ્રાથષના કરુંછુંકે, બધાનેતારા જેવી જ િત્ની મળે. િત્ની (ખુશ થઈને)ઃ ખરેખર! િપતઃ હા, નહીં તો શુંદુપનયાભરનાંબધાંદુઃખ

બવબવધા 19

ભોગવવાનો ઠેકો મેંએકલાએ થોડો લઈનેરાખ્યો છે? • મપસષપડઝ કંિનીના સીઇઓ તેમના ગુજરાતી કસ્ટમર બકાભાઇને સમજાવતા હતા કે આ ગાડી આટલી મોંઘી કેમ છે. ‘અમારી કારમાં ૧૨ એરબેગ, સેફ્ટી કન્ટ્રોલ, સેફ્ટી સેન્સર, સેિટી િાફકિંગ, િાફકિંગ સેન્સર, સેઇિ...’ બકાભાઇઃ તમેએ બધુંજવા દો, સેિટી માટેતો અમારી િાસે લીંબ-ુમરચાં છે જ, તમે ગાડી કેટલી સસ્તી કરશો એ કહો... • બન્તા િહેલી વાર િાઈવ સ્ટાર હોટેલમાંગયો. એણેડરતાંડરતાંચાનો ઓડડર આપ્યો. વેઇટર એક મોટી ટ્રેમાં ગરમ િાણી, દૂધ, ચાય િત્તીનાં િાઉચ, ખાંડના ક્યુબ એવુંબધુંઆિીનેજતો રહ્યો. પબચારા બન્તાએ જાતે જેવી આવડે એવી બનાવીનેચા િી લીધી. થોડી વારે વેઈટર િૂછવા આવ્યો: સર, ઔર કુછ? બન્તા: વૈસેતો પબરીયાની ખાનેકી ઈચ્છા થી, મગર ક્યા કરું? બનાની નહીં આતી! • ચહેરા િર મૂછનો દોરો િૂટતો હોય... પદલમાંજોમ પહલોળા લેતુંહોય... આખી દુપનયાનો બાદશાહ હોય એવો િાંકો મોં િર રમતો હોય... જેની એક હાક િર ગામ આખાનાંકૂતરાંભાગી જતાંહોય... એ જુવાન... લગન િછી ધીમેકથી િૂછે: ‘ભીંડા નો મળે, તો બટેટા લાવું ?’ .... ત્યારેસાલું , લાગી આવે, હોં! • છગન ઉદ્યોગિપતઃ હુંવહેલી સવારેકાર લઈને નીકળુંતો િણ રાત સુધીમાંઅડધી પ્રોિટટી િણ ના જોઈ શકું ... ભગોઃ અમારી િાસેિણ હતી આવી ખટારા કાર! •

નાણાંસ્વદેશ મોકલવામાંNRI મોખરે SKANDA HOLIDAYS

વોશિંગ્ટનઃ બિનબનવાસી ભારતીય (એનઆરઆઇ) દુબનયામાં સૌથી વધુ નાણા થવદેશ મોકલે છે. વર્ડડ િેન્કના અહેવાલ મુજિ બિનબનવાસી ભારતીયોએ આ વષસે ૭૨ બિબલયન ડોલર ભારત મોકર્યા છે. ૬૪ બિબલયન ડોલર સાથે ચીનના બિનબનવાસી િીજા ક્રમે છે. જ્યારે નાણા િહાર મોકલવાની િાિતમાં અમેબરકા સૌથી મોખરે છે. બિનબનવાસીઓએ ૨૦૧૪માં અમેબરકાથી ૫૬ બિબલયન ડોલર

પોતાના દેશમાં મોકર્યા છે. ૩૭ બિબલયન ડોલર સાથે સાઉદી અરેબિયા િીજા ક્રમે અને ૩૩ બિબલયન ડોલર સાથે રબશયા ત્રીજા ક્રમે છે. આ વષસે આંતરરાષ્ટ્રીય થતરે બિનબનવાસીઓની સંખ્યા ૨૫ કરોડથી વધુ થવાની આશા છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે. માઇગ્રેશન એન્ડ રેબમટન્સ ફેસટ િુક ૨૦૧૬ મુજિ ઝડપથી વધી રહેલા બવકાસશીલ દેશોમાં અન્ય બવકાસશીલ દેશોમાંથી વધુ લોકો નોકરીની શોધમાં આવી

રહ્યા છે. ઝડપથી વૃબિ નોંધાઈ રહેલા બવકાસશીલ દેશ હવે દુબનયાના િીજા બવકાસશીલ દેશોના લોકો માટે આકષષણનું કેન્દ્ર િની રહ્યા છે. આ વષષે ૬૦૧ શિશિયન ડોિર સ્વદેિ મોકિ​િે વર્ડડ િેંકના બરપોટડમાં જણાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બિનબનવાસી આ વષસે પોતાના પબરવારોને પોતાના ગૃહદેશમાં ૬૦૧ બિબલયન ડોલર મોકલશે અને તેમાં બવકાસશીલ દેશોને ૪૪૧ બિબલયન ડોલર મળશે.

ન્યૂ યોકકઃ વેપાર-ઉદ્યોગ થથાપવા માટે શ્રેષ્ઠ દેશોની યાદી તૈયાર થઇ છે, જેમાં ભારત ૯૭મા ક્રમે છે. ફોર્સસે વષષ ૨૦૧૫ માટે જાહેર કરેલી બિઝનેસની દૃબિએ શ્રેષ્ઠ દેશોની આ યાદીમાં કુલ ૧૪૪ દેશોનો સમાવેશ થાય છે. યાદીમાં ભારત કઝાકકથતાન (૫૭મો ક્રમ) અને ઘાના (૭૯મો ક્રમ) કરતાં પણ પાછળ છે. દેશમાં વેપાર, નાણાકીય થવાયત્તતા અને ભ્રિાચાર-બહંસા જેવા પડકારોનો સામનો કરવાના માપદંડો પર દેખાવ ખરાિ હોવાથી ભારતને આટલું નીચું થથાન મળ્યું છે. ફોર્સસે કહ્યું હતું કે ભારતમુક્ત અથષતંત્ર તરફ વધી રહ્યું છે, પરંતુ જૂની આત્મબનભષર નીબતઓના અંશ હજી પણ જળવાઈ રહ્યા છે.

અહેવાલમાં જણાવ્યા મુજિ, યુવા વસતી અને બનભષરતાની સરેરાશ ઘટવાથી, િચત અને રોકાણ દરમાં સુધારો તથા વૈબિક અથષતંત્ર સાથે વધતા સમન્વયના કારણે ભારતની લાંિા ગાળાની વૃબિનું દૃશ્ય સકારાત્મક છે. યાદીમાં બિટન અને જાપાન ક્રમમાં સુધારા સાથે અનુક્રમે ૧૦મા તથા ૨૩મા થથાને રહ્યા છે. જ્યારે જમષની િે ક્રમના સુધારા સાથે ૧૮મા થથાને આવ્યું છે. ચીન ત્રણ ક્રમના સુધારા સાથે ૯૪મા થથાને મુકાયું છે. સાઉથ આબિકા ૪૭મા, મેક્સસકો ૫૩મા, ઝાંબિયા ૭૩મા, રબશયા ૮૧મા, શ્રીલંકા ૯૧મા, પાકકથતાન ૧૦૩મા તથા િાંગ્લાદેશ ૧૨૧મા થથાને છે.

ભારતના સકારાત્મક પાસા ભારત તરફ રોકાણકારોનો પ્રવાહ ૨૦૧૪થી સુધયોષ છે. તેનું કારણ ચાલુ ખાતાના નુકસાનમાં ઘટાડો તથા ચૂંટણી િાદ અથષતંત્રમાં સુધારો આગળ વધવાની આશા છે. તેનાથી મૂડી પ્રવાહવધ્યો છે અને રૂબપયો ક્થથર થયો છે. કેટલીક િાિતોમાં દેશનું પ્રદશષન સારું છે. ભારત સમક્ષ પડકારો • દેશમાં ગરીિી અને ભ્રિાચાર • મબહલાઓ સામે બહંસા-ભેદભાવ • અકુશળ વીજઉત્પાદન અને બવતરણ વ્યવથથા • કોપી રાઈટ્સ અબધકારનો અયોગ્ય અમલ • અપૂરતા ગુણવત્તાયુક્ત પ્રાથબમક તથા ઉચ્ચ બશક્ષણ

બિઝનેસ માટેિેસ્ટ દેશઃ ભારત ૯૭મા ક્રમે

EXPLORE THE WORLD® Travel with award winning group and tailor made specialist 15 DAY – ROCKY MOUNTAINEER *£3199 RAIL & ALASKA CRUISE TOUR

Dep Dates: 21 May, 28 May, 11 Jun, 25 Jun, 03 Sep Highlights: Travel on Silver Leaf Rocky Mountaineer train, Visit to Lake Louise & Lake Moraine, Columbia Ice field & Ice Explorer ride, Trip to Whistler, 7 Nights Celebrity Cruise

21 DAY – SCENIC ZAMBIA & SOUTH AFRICA & MAURITIUS TOUR Dep: 25 Feb, 2 Apr, 5 May, *£3399 6 Sep, 5 Oct, 2 Nov

26 DAY – SCENIC AUSTRALIA – NEW ZEALAND – FIJI TOUR Dep: 8 Feb, 6 Mar, 2 Apr, *£4899 16 Sep, 15 Oct, 18 Nov

15 DAY – BEST OF PERU – ARGENTINA – BRAZIL

Dep: 31 Mar, 25 Apr, 16 Sep, 18 Oct, 25 Nov

*£2699

15 DAY – BEST OF KENYA & TANZANIA & UGANDA SAFARI Dep: 25 Jan, 9 Mar, 6 Apr, *£3299 8 May, 25 Jun

15 DAY – EXOTIC SRI LANKA & MALDIVES

Dep : 25 Feb, 30 Mar, 8 May, 25 Jun, 16 Sep, 12 Oct, 02 Nov , 30 Nov

*£2399

20 DAY – GRAND SOUTH AMERICA (PERU – BOLIVIA – CHILE – ARGENTINA - BRAZIL)

9

*£429

Dep: 15 Feb, 2 Apr, 16 May, 8 Sep, 16 Oct

16 DAY - CLASSIC VIETNAM – CAMBODIA – LAOS 099 Dep : 10 Feb, 9 Mar, 2 Apr, 8 May *£2

16 DAY – WONDERS OF MEXICO – COSTA RICA – PANAMA Dep: 20 Jan, 25 Feb, 02 Apr, *£3099 15 Sep, 12 Oct, 25 Nov

15 DAY – SCENIC JAPAN & HONG KONG TOUR 9 *£279 Dep : 13 Apr, 07 May, 02 Jun, 30 Jun, 08 Sep, 06 Oct

16 DAY - CLASSIC CHINA TOUR

9

*£223 Dep: 15 Mar, 03 Apr, 06 May, 31 May, 25 Jun, 4 Jul, 20 Aug, 08 Sep, 05 Oct

18 DAY – CULTURAL CHINA & JAPAN

Dep: 31 Mar, 20 Apr, 25 May, 18 Jun, 27 Aug, 14 Sep, 9 oct

*£3299

AND MUCH MORE TAILOR MADE TO SUIT YOU Note: Vegetarian meals available in all our tours

www.skandaholidays.com

0207 18 37 321 0121 28 55 247

contact@skandaholidays.com

EVERY DAY DEPARTURE - PRIVATE & GROUP TOURS

Lines Open From 7 AM TO 11 PM - 7 DAYS A WEEK

All Price Per Person, Terms and conditions applies CALL US FOR DISCOUNTED AIR TICKET WORLD WIDE


20 સદાબહાર સ્વાસ્થ્ય / મટહલા-સૌંદયય

@GSamacharUK

વારંવાર ગરમ કરેલુંદૂધ પીવામાંજોખમ

GujaratSamacharNewsweekly

તબીબી વનષ્ણાતોના એક િગગનુંતારણ છેકેદૂધનેઉકાળિાથી એમાંરહેલાંપોષક તત્િો નાશ પામેછે. જ્યારેબીજા િગગનો અવિપ્રાય છેકેવનયવમતપણેકાચુંવમલ્ક પીિાથી પેટના રોગોનેઆમંત્રણ મળેછે. આથી િચલો રસ્તો છેદૂધનો એક જ ઊિરો આિ​િા દેિો અનેતેનેિારંિાર બોઇલ ન કરિું. દ્રવ્યો ગરમીમાં નરએક્ટ કરતાં હોય છે અિે આપણિે ખબર િથી હોતી કે દૂધમાં કયાં અિે કેવા પ્રકારિાં રસાયણો વપરાયાં છે. આથી દૂધિે વારંવાર ગરમ કરવાથી અંદરિા બેક્ટેનરયા જ મરે છે એવું િથી, પરંતુ કેનમકલ નરએક્શડસ પણ વધેછે. દૂધ પેશ્ચરાઇઝ્િ હોય એ તો મકટ છે જ. આમ છતાં દૂધ વાપરતાં પહેલાં એક વાર એિે ગરમ કરવું જોઈએ. જો િ એક ગ્લાસ દૂધમાંરહેલાંપોષક તત્િો કરવામાંઆવેતો પેટિી તકલીફો • ૮ ગ્રામ પ્રોટીન અને ૧૧ ગ્રામ કાિોહાિઇડ્રેટ • ૧થી ૬ ગ્રામ ફેટ: થાય છે. દૂધમાં રહેલા એમાંથી ફેટ કેટલી દૂર કરવામાં આવી છે એના પર આધાર રહે છે જીવાણુઓથી ગેકિાઇનટસ, • ૦.૩ ગ્રામ કેસ્શશયમ: શરીરની જરૂબરયાતનો ૩૫ ટકા ડોઝ મળી િાયેનરયા, નિસેડટરી જેવી તકલીફો જાય • બવટાબમન િી-૨ : શરીરની જરૂબરયાતનો ૨૫ ટકા ડોઝ થઈ શકે છે. લાંબા ગાળે • ૧૨૦ બમબલગ્રામ બવટાબમન િી૧૨: શરીરની જરૂબરયાતનો ૩૦ ટકા કોલાઇનટસ પણ થઈ શકે છે. ડોઝ • બવટાબમન ડી: શરીરની જરૂબરયાતનો ૨૫ ટકા ડોઝ ક્યારેક કોલેરા જેવા પાણીજડય • બવટાબમન એ: શરીરની જરૂબરયાતનો ૧૦ ટકા ડોઝ • બઝન્ક: રોગો પણ થઈ શકેછે. શરીરની જરૂબરયાતનો ૧૦ ટકા ડોઝ. દૂધિે ગરમ કરવું કે િ કરવું દૂધ એ સંપણ ૂ ણઆહાર ગણાય થવાિી શક્યતાઓ હોવાથી એિે એ માટેિી અસમંજસ બાબતે છે તે નિનવણવાદ બાબત છે, પણ યોગ્ય રીતે ગરમ કયાણ નવિા તબીબી નિષ્ણાતોિો એક વગણકહે માટે છે કે દૂધ ગરમ કરવું મકટ છે. તેિેગરમ કરીિેપીવુંકેકાચુંજ વાપરવું પાચિતંત્ર પીવુંતેમુદ્દેમત-ભેદ યથાવત્ છે. િુકસાિકારક છે. આવા સમયે ભારતીય પનરવારોમાં જોવા ઇન્ડિયિ મેનિકલ અસોનસએશિે દૂધ ગરમ કરવુંકેિ કરવુંએ પણ મળતી દૂધિે ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરવાિી જૂિી પદ્ધનત (આઇએમએ) એક અભ્યાસિા એક નિધા છે. દૂધ વારંવાર ગરમ કરવાથી જ બેકટ છે. કેટલાક લોકો ઊભરો આધારેએવુંતારણ રજૂકયુ​ુંછેકે કેટલીક મનહલાઓ દૂધિેવારંવાર એમાં રહેલાં ડયુનિઅડટ્સ પર આવ્યા પછી ચમચાથી હલાવીગરમ કરેછેઅિેએિાથી દૂધિાં થતી અસર નવશેનિષ્ણાતો કહેછે હલાવીિેલાંબો સમય સુધી ગરમ પોષકતત્વો િાશ પામે છે. કે દૂધિે વારંવાર ઉકાળવામાં કયયેરાખેછે, જેઠીક િથી. બીજું, આઇએમએિા નિષ્ણાતોિું કહેવું આવે તો એિાથી નવટાનમિ બી- તાજું દૂધ લાવીિે ગરમ કરીિે છે કે દૂધિે ત્રણ નમનિટથી વધુ ૧૨ કે નવટાનમિ-િી જેવાં વાપરી લેવુંનહતાવહ છે. કેટલાક ગરમ િ કરવું જોઈએ, િહીંતર પોષકત્વોિી માત્રા ઘટેછે. એટલું લોકો બે-ત્રણ નદવસિું દૂધ સાથે એમાં રહેલાં નવટાનમડસ ઊિી જ િહીં, ભેળસેળવાળુંદૂધ હોય િે લાવીિે નિજમાં મૂકી રાખે છે િે એમાંકોઈ કેનમકલ્સ પણ હોય તો રોજ સવારે ગરમ કરીિે જાય છે. બીજી તરફ, દૂધમાં ગરમીિે કારણે કેનમકલ પ્રનિયા ઉપયોગમાં લે છે તે પણ ઠીક બેક્ટેનરયાિો િોથ ખૂબ ઝિપથી વધુ તીવ્ર બિે છે. રાસાયનણક િથી.

ડાયાબેટિક ફુિ-અલ્સર રોકે એવાંસ્માિટમોજાંશોધાયાં

જેરુસલેમઃ ડાયાબિટીસ થયો હોય ત્યારે પગમાં થતી ઈજા કેવી પીડાદાયક પુરવાર થતી હોય છે એ તો ભોગવનાર જ જાણે. જોકે હવે આ પબરસ્થથબતને આવતી રોકવા માટે ઇઝરાયલના જેરુસલેમમાં આવેલી બહિુ યુબનવબસિટીએ એક સરસ ઉપાય શોધ્યો છે. તેમણે સેન્સ-ગો નામનાં પગમાં પહેરવાનાં થમાટટ મોજાં શોધ્યાં છે. આ મોજાંમાં ડઝનિંધ માઇક્રો-ફેબિકેટેડ પ્રેશર સેન્સર િેસાડેલાં છે. ડાયાબિટીક વ્યબિની ચાલવાની પેટનિમાં કોઈ ફેરફાર થાય, તેના પગના આકારમાં કોઈ નાનોસરખો પણ

િદલાવ નોંધાય કે પછી ખોટા માપના જોડા પહેરાઈ જાય ત્યારે આ મોજાં એને ઇલેસ્સિકલ બસગ્નલ તરીકે નોંધે છે અને થમાટટફોન એસ્લલકેશનને તેની જાણ કરે છે. આનાથી પગમાં ઇજા થવાની જરાઅમથી શસયતાને પણ બનવારી શકાય છે. વળી આ મોજાંને વોબશંગ-મશીનમાં પણ આસાનીથી ધોઈ શકાય છે.

Only for Ladies

Lady Beautician for Home visit Ãщº કªỲ¢, ¸щ³ЪĹђº, ´щ¬ЪĹђº, µыÂЪ¹», ¾щÄÂỲ¢, આ¹Įђ, ĮЦ¹¬», Ãщº çªЦઈ», ¸щકઅ´ ¾¢щºщ... ¡а¶ § ã¹Ц§¶Ъ ·Ц¾.

¸ÂЦ§ ç´щ¿Ъ¹Ц»Ъçª ³ђ°↓¾щçª »є¬³ એ╙º¹Ц

¾²Ь╙¾¢¯ અ³щ¶ЬકỲ¢ ¸ЦªъÂє´ક↕њ

07944 182 165 07932 872 414

ફ્રાન્સની સનોફી કંપનીએ ડેંગ્યુની રસી વિકસાિી

પેવરસઃ ઘાતક તાવ ડેંગ્યુને કાિુમાં લેવા માટેની રસી બવસસાવવામાં સંશોધકોને સફળતા મળી છે. ફ્રાન્સની દવા ઉત્પાદક કંપની સનોફીએ ૨૦ વષિના બરસચિ અને ૧.૬ બિબલયન ડોલરનો ખચિ કયાિ પછી આ સફળતા મળી હોવાની જાહેરાત કરી છે. આ દવાનો પ્રથમ ઉપયોગ મેસ્સસકોના ડેંગ્યુ દદદી પર થશે. દર વષષે અંદાજે ૪ કરોડ લોકો ડેંગ્યુનો ભોગ િને છે. તેની સામે હવે આ રસી અસસીર સાબિત થઈ શકશે. વશડટ હેશથ ઓગષેનાઈઝેશનના કહેવા પ્રમાણે ડેંગ્યુ મચ્છરો દ્વારા ફેલાતા બવબવધ રોગોમાં સૌથી ઝડપી ફેલાતો રોગ છે. આથી તેને અટકાવતી રસીની તાતી જરૂબરયાત હતી કેમ કે ડેંગ્યુના ૪ કરોડ દદદીમાંથી વષષે ૨૨ હજાર લોકો મૃત્યુ પામે છે. છેશલી અડધી સદીમાં ડેંગ્યુ જગતના ૧૦૦થી વધુ દેશોમાં ફેલાઈ ચૂસયો છે. એ પૈકીના ૨૦ દેશોમાં વહેલી તકે રસીકરણ શરૂ થશે. બવબવધ દેશોમાં રસી પહોંચાડવા માટે કંપનીએ લાખો ડોઝ તૈયાર કરી રાખ્યા છે. રસી કામ કરે છે કે કેમ એ તપાસવા માટે કંપનીએ ૧૫ દેશોના ૪૦ હજારથી વધુ લોકો પર તેનું પરીક્ષણ કયુ​ું હતુ.ં

6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

કડવો ભલેહોય, પણ ગુણકારી બહુ

લીમિો અનતશય ગુણકારી હોવા છતાં મોટા ભાગિા પનરવારોમાં હંમેશાં સીધો વપરાશ ભાગ્યે જ જોવા મળતો હોય છે. હા, લીમિાિા િામે કેનમકલપ્રોસેસ કરેલું િીમ ફેશવોશ વાપરવામાં તેમિે કોઈ વાંધો હોતો િથી. આવા ફેશવોશ કરતાંજો લીમિાિા પાિ​િેત્વચા માટે સીધા જ ઉપયોગ લેવામાં આવે તો ત્વચાિે વધુ કુદરતી નિખાર મળી શકેછે. આયુવયેદમાં તો લીમિો ૪ હજાર કરતાં પણ વધુ વષોણથી ખાસ બ્યુટીઇન્ડિનિયડટ તરીકેવપરાતો રહ્યો છે. લીમિો તમારા બ્યુટી નલકટમાં કેમ હોવો જોઈએ એ જાણી લો. બ્યુટી બેવનફફટ લીમિાિાં પાિ, બી, છાલ, તેલ બધામાં કોઈિે કોઈ બ્યુટીબેનિફફટ છે. લીમિામાં એન્ડટસેન્ટટક, એન્ડટ-ફંગલ અિે એડટી ઇડફ્લેમેટરી તત્ત્વો રહેલાં છે. એ નવટામીિ-ઇથી પણ ભરપૂર છે. લીમિામાં સારા પ્રમાણમાં ફેટી એનસિ છે તેમ જ એ િેચરલ બેક્ટેનરયાિાશક છે. લીમડાનાંપાન લીમિાિાં પાિ​િો વપરાશ કરવો સહેલો છે અિે એ ઘણી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. ૫૦ જેટલા લીમિાિાં પાિ​િે બે નલટર પાણીમાં ઉકાળો. પાિ િરમ થવા લાગે તેમ જ પાણી લીલું થાય એટલે એિે ગાળીિે

િાનગી

બોટલમાં ભરી લો. રોજ કિાિ કરવામાં પાણીમાં ૧૦૦ નમલીનલટર જેટલું લીમિાિું આ પાણી ઉમેરો. એિાથી ન્કકિ​િું ઇડફેકશિ દૂર થશે તેમ જ વ્હાઇટહેડ્સ અિે ખીલથી પણ છુટકારો થશે. લીમિાિા પાણીિો ટોિર તરીકે પણ વપરાશ કરી શકાય છે. એ માટે રૂિું એક પૂમિું પાણીમાંબોળી અિેનદવસમાંબે વાપર ચેહરા પર લગાવો. આિાથી ખીલ, િાઘ, નપગ્મેડટેશિ અિે બ્લેકહેડ્સિી સમકયા દૂર થશે. જો ખૂબ વાળ ખરતા હોય કે ખોિાિી સમકયા હોય તો આ પાણીથી વાળ પણ ધોઈ શકાય. લીમડાની ડાળખી લીમિાિા થિ અિેમૂનળયાંિું દાંતણ ભારતિા ગામિાંઓમાં આજેપણ વપરાતુંજોવા મળેછે. એમાં એન્ડટ-બેક્ટેનરયલ અિે મેનિનસિલ તત્ત્વો હોય છે. આ િાળીિે સૂકવીિે એિો પાઉિર બિાવવામાં આવે તો એિો વપરાશ ખોિો તેમ જ વાળમાં થતી બીજી જીવાતિો િાશ કરવામાં કરી શકાય છે. લીમિાિો આ પાઉિર ન્કકિ​િા ઘણાખરા રોગોમાં રાહત આપી શકેછે. લીમડાનુંતેલ લીમિાિા તેલિો વપરાશ મખ્યત્વે બ્યુટી પ્રોિક્ટસ તેમ જ

કેટલીક દવાઓ બિાવવામાં કરવામાં આવે છે. સાબુ, શેમ્પુ, િીમ, લોશિ, ટૂથપેકટ જેવી કેટલીક પ્રોિક્ટ્સમાં લીમિાિું તેલ મુખ્ય સામિી તરીકેવપરાય છે. લીમિાિા તેલિી કેટકયુલિો ઉપયોગ પણ કેટલાક લોકો કરે છે. એિો ઉપયોગ રોગપ્રનતકારક શનિ વધારવા, ન્કકિ ટયુનરફાયર તરીકે તેમ જ જીવજંતુઓિા િંખ સામે રક્ષણ મેળવવા પણ કરી શકાય છે. હોમ રેમેડી લીમિાિાં દસ પાિ​િા ટુકિા કરીિે એિે સંતરાિી છાલિા ટુકિાિેપાણી સાથેઉકાળો. એિો પલ્પ બિાવી એમાં થોિું મધ, દહીં અિે સોયા નમલ્ક ઉમેરો. એિી કમૂધ પેકટ બિાવીિેચહેરા અિે ગરદિ પર લગાવો. આ પ્રયોગ અઠવાનિયામાં ત્રણ વાર પણ કરી શકાય. એિાથી ખીલ અિે કાળા િાઘ દૂર થશે. વ્હાઇટહેડ્સ સુકાઈ જશે, બ્લેકહેડ્સ દૂર થશે. અિે મોટા રોમછીદ્રો દેખાતાં હોય તો એ પણ ટાઇટ થશે. મધ અિેલીમિો ન્કકિ પર ઉત્તમ મોઇશ્ચરાઇઝર તરીકેકામ કરેછે. લીમિાિાં પાિમાંથી બિાવેલી પેકટિે મધ અિે પાણીમાં ઉકાળીિે વાળમાં પણ લગાવી શકાય. આિાથી વાળમાંિા િેડડ્રફ જશે તેમ જ વાળ સોફ્ટ બિશે.

સામગ્રીઃ ૧ કપ - અળશી (ફલેસસ કોનિફ્લોર લગાવીને ચીકીના સીડ્સ) શેકેલી • અડધો કપ બમશ્રણને પાથરો અને એકદમ પાતળી કાળા અને સફેદ તલ શેકેલા વણી લો. ગરમ હોય ત્યારે જ કાપા • અડધો કપ - સનફ્લાવર સીડ્સ પાડી લો. ચીકી ઠંડી પડ્યા િાદ શેકેલાં • ૧ કપ ગોળ સમારેલો એરટાઇટ ડબ્િામાં ભરી લો. • ૧/૨ ટીથપૂન સૂંઠ પાઉડર નોંધ: સનફ્લાવર સીડ્સની રીતઃ એક પેનમાં વારાફરતી અળશી, જગ્યાએ બચયા સીડ્સ, દાબળયા, સફેદ અને કાળા તલ, સનફ્લાવર વિન્ટર સ્પેશ્યલ વચક્કી મગજતરીનાં િી કે અન્ય કોઈ પણ સીડ્સને શેકી લેવાં. િીજા પેનમાં સીડ્સનો ઉપયોગ કરી શકાય છે. ગોળને થલો ગેસ પર બપગાળવો. એમાં ઉપરની િધી (૨) માકકેટમાં બસબલકોન મેટ મળે છે. એના પર સામગ્રી બમસસ કરવી. લલેટફોમિ પર તેલ અથવા ચીકી પાથરીને વણવાનું વધારે સહેલું છે.


6th February 2016 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

¢Ь§ºЦ¯Ъ અ¶↓³ Чµà¸ђ³ђ ³¾ђ અ¾¯Цº ºђ¸Ц× કђЩÜØ»કыªъ¬

- ¡Ь¿Ц»Ъ ±¾щ ¢Ь§ºЦ¯Ъ Чµà¸ ઇ׬çĺЪ અ¶↓³ Чµà¸ђ³Ц §↓³¸Цє ³¾Ъ ╙±¿Ц¸Цє ¬¢ ¸Цє¬Ъ ºÃЪ ¦щ અ³щ ¢Ь§ºЦ¯Ъ Чµà¸ђ ¶³Ц¾¾Ц ¸Цªъ ³¾Ц ³¾Ц Ĭ¹ђ¢ђ ´® °ઈ ºΝЦ ¦щ Ó¹Цºщ ¯Ц§щ¯º¸Цє Чµà¸ ‘ºђ¸Ц× કђЩÜØ»કыª¬ъ │ ╙°એªº¸Цє આ¾Ъ ¥аકЪ ¦щ. ×¹Ь╙¸³×Â ЧµàÜ અ³щ Ö¾╙³ ¢ѓ¯¸ ЧµàÜÂ³Ъ આ Чµà¸ ‘ºђ¸કђ¸│ અÓ¹Цº ÂЬ²Ъ³Ъ Âѓ°Ъ ¸℮£Ъ ¢Ь§ºЦ¯Ъ Чµà¸ ¦щ. આ Чµà¸³Ц ╙³¸Ц↓¯Ц ÂЦ°щ Чµà¸³Ъ ╙º»Ъ¨ ´Ãщ»Цє Ë¹Цºщ ¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº³Ъ ¾Ц¯ °ઈ Ó¹Цºщ ¯щ¸³щ ´аsЬє કы Чµà¸¸Цє ºђકЦ® કº¾Ц³Ьє કы¾Ъ ºЪ¯щ ¾Ц§¶Ъ »ЦƹЬ?є ¯ђ ¯щ¸®щ §¾Ц¶ આعђ ïђ કы, Чµà¸³Ц ╙¬ºщĪº Ö¾╙³ ¢ѓ¯¸ Чµà¸³Ц çªђºЪ આઇ╙¬¹Ц ÂЦ°щ ¸³щ ¸½¾Ц આã¹Ц Ã¯Ц અ³щ ³¾Цઈ³Ъ ¾Ц¯ ¯ђ એ ¦щ કы ¯щઓએ આ¡Ъ Чµà¸³ђ ╙¾¥Цº કы¾ђ ¦щ એ ¸Цªъ ¦ ╙¸╙³ª³Ъ એક ¿ђª↔Чµà¸ ¶³Ц¾Ъ ïЪ. Ö¾╙³³Ъ ¿ђª↔Чµà¸ ¸³щ ´Âє± આ¾Ъ Ã¯Ъ અ³щ એ ´¦Ъ ¸′ Чµà¸³Ъ ¾Ц¯Ц↓ ÂЦє·½¾Ц¸Цє ºÂ

±Ц¡ã¹ђ. Чµà¸³Ъ ¾Ц¯Ц↓ ¸³щ ºÂĬ± »Ц¢Ъ ¯щ°Ъ આ Чµà¸³Ц ╙³¸Ц↓¯Ц ¶³Ц¾Ц³Ьє ¸′ ´Âє± ક¹Ь↨ ïЬ.є ╙¸Â ઇЩ׬¹Ц ç´²Ц↓¸Цє ç´²↓ક ºÃЪ ¥аક» ы Ъ ¸ђ¬» અ³щ ‘ºђ¸કђ¸│³Ъ અ╙·³щĦЪ ╙±ã¹Ц ╙¸ĴЦ ¸а½ ¢Ь§ºЦ¯Ъ ³°Ъ ¯ђ ¯щ આ Чµà¸ ÂЦ°щ કы¾Ъ ºЪ¯щ §ђ¬Цઈ એ¾ђ Â¾Ц» ╙±ã¹Ц³щ °¹ђ ¯ђ ¯щ®щ કЅє કы, κє એક ¸ђ¬» ¦Ьє અ³щ Ö¾╙³ ¢ѓ¯¸ ÂЦ°щ આ ´Ãщ»Цє ¸′ કыª»Цક ઓ╙¬¹ђ ╙¾Ì¹Ьઅ» Ĭђ§щĪ ક¹Ц↓ ïЦ. આ Чµà¸³Ъ ╙úђઈ³ ¯ºЪકы κє Чµª ¦Ьє એ¾Ьє ¸³щ Ö¾╙³એ કЅє. અ»¶Ǽ, ¸′ એ³щ કЅє Ã¯Ьє કы, £Ц£ºЦ ¥ђ»Ъ ´ÃщºЪ³щ ¸ЦĦ ¢º¶щ º¸¯Ъ ╙úђઈ³³ђ § ºђ» ³ Ãђ¾ђ §ђઈએ ¯ђ κє Чµà¸ કº¾Ц ¸Цªъ ¯ь¹Цº ¦Ьє Ó¹Цºщ Чµà¸³Ъ çªђºЪ ¸³щ Ö¾╙³એ Âє·½Ц¾Ъ અ³щ Чµà¸ ¸Цªъ ¸′ ÃЦ ´Ц¬Ъ ±Ъ²Ъ ïЪ. આ§щ Чµà¸ ¶³Ъ ¢ઈ ¦щ Ó¹Цºщ κє ¸ЦºЦ ºђ»°Ъ અ³щ કЦ¸°Ъ Âє¯Γ Ь ¦Ь.є ¾Ц¯Ц↓ºщ¾Ц¯Ц↓ ²╙³ક ╙´¯Ц ²Ъº§ ´ªъ» (²¸›¿ ã¹ЦÂ)³Ъ ±ЪકºЪ ¸ЦÃЪ ´ªъ» ╙±àÃЪ°Ъ આ¾Ъ³щ અ¸щ╙ºકЦ³Ъ ĺЪ´ ´º §¾Ц ¸Цªъ ╙§± ´ક¬ъ ¦щ. ²Ъº§ ´ªъ»³щ ¸ЦÃЪ એક»Ъ અ¸щ╙ºકЦ q¹ ¯щ ´Âє± ³°Ъ. ¯щ°Ъ ¯щ ´ђ¯Ц³Ц ╙¸Ħ કºÂ³ ´ªъ» (¿щ¡º ¿ЬŬ) ´ЦÂщ ¸³³Ъ ¸а¨ є ¾® «Ц»¾щ ¦щ. ²Ъº§ અ³щ કºÂ³ ³ŨЪ કºщ ¦щ કы ¸ЦÃЪ ÂЦ°щ કºÂ³³ђ ±Ъકºђ ±щ¾ (¸àÃЦº ·ž) અ¸щ╙ºકЦ §¿щ. ¸ЦÃЪ અ³щ ±щ¾ આ ĺЪ´¸Цє એક¶Ъq³Ц ÂЦºЦ ╙¸Ħђ ¶³Ъ q¹ ¦щ અ³щ ¸ЦÃЪ ±щ¾³Ъ ¸Ь»ЦકЦ¯ ¯щ³Ъ ╙¾±щ¿Ъ ╙¸Ħ એ»¾ЪºЦ ÂЦ°щ કºЦ¾¾Ц³Ъ ¾Ц¯ કºщ ¦щ. ¡ºщ¡º ¯ђ ¸ЦÃЪ³Ьє અ¸щ╙ºકЦ આ¾¾Ц³Ьє ¸ЬŹ કЦº® ¯щ³ђ ¶ђ¹ĭы׬ અ¿↓ ¸àÃђĦЦ (Ö¾╙³ ¢ѓ¯¸) Ãђ¹ ¦щ. ±щ¾ અ³щ ¸ЦÃЪ³Ц ╙´¯Ц³щ ¸ЦÃЪ³Ъ આ ╙º»щ¿³╙¿´³Ъ q® °Ц¹ ¦щ અ³щ ¸ЦÃЪ³Ц ╙´¯Ц ±щ¾³Ъ ¸±±°Ъ આ ╙º»щ¿³╙¿´³ђ ¯ђ¬Ц¾Ъ ³Цє¡щ ¦щ. Įщકઅ´ ´¦Ъ ¿Ьє °Ц¹ ¦щ એ q®¾Ц ¸Цªъ Чµà¸ §ђ¾Ъ ºÃЪ.

⌡ ¸ЬŹ ક»ЦકЦºђњ ¸àÃЦº ·ž, ╙±ã¹Ц ╙¸ĴЦ, Ö¾╙³ ¢ѓ¯¸, ²¸›¿ ã¹ЦÂ, ¿щ¡º ¿ЬŬ, ±¿↓³ §ºЪ¾Ц»Ц, ±¿↓³ ¨ºЪ¾Ц»Ц, ╙³¿Ц કั³Ъ, ઉ¸є¢ આ¥Ц¹↓, ¹Ь╙»¹Ц ¹³Ъ³Ц ⌡ ╙³¸Ц↓¯Цњ કЪ¯Ъ↓ Ĭщ¸ºЦ§ §ь³, ºЦr¾ ¿¸Ц↓ ⌡ ╙±Æ±¿↓કњ Ö¾╙³ ¢ѓ¯¸ ⌡ ¾Ц¯Ц↓њ Ö¾╙³ ¢ѓ¯¸, ╙¾´Ь» ¿¸Ц↓ ⌡ Âє¢Ъ¯њ §¯Ъ³-Ĭ¯Ъક અ³щ ±¿↓³ ºЦ¾»

¸³щ¹¿ ¥ђ´ºЦએ Ĭщ¸ કº¯Цє¿Ъ¡ã¹Ьє: ºщ¡Ц

¶ђ╙»¾а¬³Ъ એ¾ºĠЪ³ અ╙·³щĦЪ ºщ¡Ц³щ ∟≈¸Ъ ^×¹ЬઆºЪ³Ц ¹¿ ¥ђ´ºЦ ¸щ¸ђ╙º¹» એ¾ђ¬↔°Ъ ÂܸЦ╙³¯ કºЦઈ ïЪ. આ એ¾ђ¬↔ ¹¿_³Ц અ¾ÂЦ³ ¶Ц± ¿λ કº¾Ц¸Цє આã¹ђ ¦щ અ³щ આ ĦЪ§ђ એ¾ђ¬↔ ¦щ. આ ´а¾› »¯Ц ¸є¢¿ щ કº અ³щ અ╙¸¯Ц· ¶ŵ³щ આ ÂÜ¸Ц³ ¸щ½ã¹Ьє ¦щ. આ ĬÂє¢щ ºщ¡Цએ §®Цã¹Ьє Ã¯Ьє કы, ¹¿_³Ъ ¹Ц±¸Цє ¸щ½¾щ»Ьє આ ÂÜ¸Ц³ ´Ц¸Ъ³щ κє ²×¹ ¶³Ъ ¢ઇ ¦Ь.є ¹¿_ § Ã¯Ц §щ¸®щ ¸³щ Ĭщ¸ કº¯Ц ¿Ъ¡ã¹ђ ïђ. κє ·Цƹ¿Ц½Ъ ¦Ьє કы ¸³щ એ¸³Ъ ઉǼ¸ Чµà¸ђ¸Цє કЦ¸ કº¾Ц³Ъ ¯ક ¸½Ъ ïЪ.

¶ђ╙»¾а¬ 21

GujaratSamacharNewsweekly

¾Цє¥ђ અ³щ¾є¥Ц¾ђ

»¸Ц³³Ц કы અ³щ ªъÄ ¶є³щ¶ђ»щ¦щ

¶ђ╙»¾а¬³Ц ±¶є¢ ¡Ц³³Ц ¸Ц°Ц ´º કыÂ³Ъ §щ¸ ªъÄ ´® ¶ђ»щ ¦щ, ´® એ¬¾Ц×Â. »¸Ц³ ¡Ц³щ ¾Á↓ ∟√∞≈¸Цє એ¬¾Ц× ªъક ·º¾Ц¸Цє અΤ¹ કЮ¸Цº³щ ´® ´Ц¦½ ¦ђ¬Ъ ±Ъ²ђ ¦щ. ઇ×ક¸ªъક ╙¾·Ц¢ ¸Ь§¶

»¸Ц³щ આ ¾Á› λ. ¾Ъ કºђ¬³ђ એ¬¾Ц× ªъક ·¹ђ↓ ¦щ અ³щ અΤ¹ કЮ¸Цºщ λ. ∞≠ કºђ¬³ђ એ¬¾Ц× ªъક §¸Ц કºЦã¹ђ ¦щ. ઇ×ક¸ ªъક ╙¾·Ц¢ ¸Ь§¶ આ ¶є³щ ¶Ц± º®¶Ъº ક´аº, ¿ЦÃι¡ ¡Ц³ અ³щ અ╙¸¯Ц· ¶ŵ³³Ьє ³Ц¸ આ¾щ ¦щ. ¸Ьє¶ઇ આઇªЪ ╙¾·Ц¢щ °¬↔ ક¾Цª↔º (∩∞ ╙¬Âщܶº) ÂЬ²Ъ³ђ ¬ъªЦ ╙º»Ъ¨ ક¹ђ↓ ¦щ. §ђકы ઔєє╙¯¸ ક¾Цª↔º (q×¹ЬઆºЪ°Ъ ¸Ц¥↓ ÂЬ²Ъ)³Ц ¬ъªЦ³щ §ђઇ³щ ¡¶º ´¬¿щ કы ક¹Ц અ╙·³щ¯Цએ µЦઇ³ЦЩ×ä¹» ¹º¸Цє Âѓ°Ъ ¾²Ь કº ¥аકã¹ђ ¦щ.

ĬЪ╙¯ ╙¨×ªЦ ∫∞ ¾Á↓³Ъ °ઈ

¶ђ╙»¾а¬³Ъ ‘╙¬Ü´» ¢»↓│ ĬЪ╙¯ ╙¨×ªЦ º╙¾¾Цºщ ∫∞ ¾Á↓³Ъ °ઈ ¦щ. ∞≥≥≤¸Цє Чµà¸ ╙±» Âщ°Ъ ¶ђ╙»¾а¬¸Цє ´ђ¯Ц³Ъ ¿λઆ¯ કº³Цº ĬЪ╙¯ Чµà¸ђ¸Цє ╙¾╙¾² ºђ»¸Цє §ђ¾Ц ¸½Ъ ¦щ. ĬЪ╙¯એ Ãє¸¿ щ Цє ÂЦ°Ъ ક»ЦકЦºђ આ╙¸º ¡Ц³, ¿ЦÃι¡ ¡Ц³, »¸Ц³ ¡Ц³, ઋ╙¯ક ºђ¿³ ´ЦÂщ°Ъ અ╙·³¹ ¸Цªъ Ĭ¿єÂЦ ¸щ½¾Ъ ¦щ. ĬЪ╙¯એ ´ђ¯Ц³Ъ આ ¶°↓-¬ъ ´º Âђ╙¿¹» ¸Ъ╙¬¹Ц ´º કыª»Цક µђªђ ´ђçª ક¹Ц↓ ¦щ અ³щ »Å¹Ьє ¦щ, ‘આ³Ц°Ъ ÂЦºЪ ºЪ¯щ ¶°↓-¬ъ³Ъ ઊ§¾®Ъ ╙¾¥ЦºЪ ´® ³ ¿કЦ¹.│ ¯щ³Ъ ÂЦ°щ µђªђ¸Цє »¸Ц³, ÂђÃщ» અ³щ ¶ђ¶Ъ §ђ¾Ц ¸½щ ¦щ. ĬЪ╙¯એ ¶′¢»аι¸Цє ÂЪÂЪએ» ∟√∞≠¸Цє ╙¸Ħђ ÂЦ°щ §×¸ ╙±¾Â ઉ§ã¹ђ ïђ.

╙¾ΐ કà¹Ц® ĺçª, Ã╙º˛Цº ˛ЦºЦ આ¹ђ7¯ Âє¯ĴЪ ╙¥×¸¹Ц³є± ¶Ц´Ь7³Ц ÂЦЩ׳ֹ¸Цє ÂЦ¸а╙Ãક ક×¹Ц ╙¾¾Цà ¸ÃђÓ¾

આ ÂЦ°щ κє એª»Ьє § કÃщ¾Ц ¸Ц¢Ь ¦Ьє કы ´¬±ђ Ã_ ´¬¹ђ ³°Ъ. આ ¸ЦºЦ _¾³³ђ Âѓ°Ъ ઉǼ¸ ¸¹ ¦щ અ³щ Ã_ £®Ьє કº¾Ц³Ьє ¶ЦકЪ ¦щ.

અº¶Ц¨ ¡Ц³ અ³щ ´˚ĴЪ ¸ЦºЪ આકºЪ ¸Ãщ³¯³Ьє ¸»ЦઇકЦ અºђºЦ અ»¢ °ઈ §¿щ? ´╙º®Ц¸ ¦щ: ¶ђ╙»¾а¬³Ъ ╙ºઅ» »Цઈµ ╙ê §ђ¬Ъ અº¶Ц¨ અ³щ ╙Ĭ¹єકЦ ¥ђ´ºЦ

¶ђ╙»¾а¬³Ъ ªђ¥³Ъ અ╙·³щĦЪ ╙Ĭ¹єકЦ ¥ђ´ºЦ³щ ¯Ц§щ¯º¸Цє ·Цº¯³Ц ¥ђ°Ц ¾ђ↓ŵ ³Ц¢╙ºક ÂÜ¸Ц³ ´˚ĴЪ°Ъ ³¾Ц§¾Ц¸Цє આ¾Ъ ¦щ. એ³Ъ ¡Ь¿Ъ ã¹Ū કº¯Цє ¯щ®щ §®Цã¹Ьє Ã¯Ьє કы, ´˚ ´ЬºçકЦº ¸½¾ђ એ ¯ђ ^®щ ´³Ьє ÂЦ¥Ьє ¶³Ъ ¢¹Ьє Ãђ¹ એ¾Ьє ¸ЦºЪ ÂЦ°щ °¹Ьє ¦щ. ºЦ∆Ъ¹ Â×¸Ц³ ´Ц¸¾Ьє એ §щ¾Ъ ¯щ¾Ъ ¾Ц¯ ³°Ъ. અ╙·³¹ ΤщĦщ ¸ЦºЪ ¸Ãщ³¯³Ьє ¸³щ આ ÂЬє±º ´╙º®Ц¸ ¸â¹Ьє ¦щ. અ╙·³щĦЪએ ¾²Ь¸Цє §®Цã¹Ьє Ã¯Ьє કы, ‘╙±» ²¬ક ³щ ±ђ│, ‘¶Ц_ºЦ¾ ¸ç¯Ц³Ъ│ ÂЬ²Ъ અ³щ ŭђ╙ªકђ ¸Цªъ´Ъ´à ¥ђઇ એ¾ђ¬↔ ¸щ½ã¹ђ અ³щ þщ ´˚ĴЪ. κє ¸ЦºЪ »Ц¢®Ъઓ³щ ¿Ú±¸Цє ã¹Ū ³°Ъ કºЪ ¿ક¯Ъ. ¸³щ »Ц¢щ ¦щ કы ¸Цιє Â´³Ьє ÂЦ¥Ьє °ઇ ¢¹Ьє ¦щ. ¸³щ »Ц¢щ ¦щ Ó¹Цє ÂЬ²Ъ આ ¸ЦºЪ ¡¯ ¸Ãщ³¯³Ьє ´╙º®Ц¸ ¦щ.

¸»ЦઈકЦ³Ц અ»¢ °¾Ц³Ц Â¸Ц¥Цº ÃЦ»¸Цє ¥¥Ц↓¸Цє ¦щ. એક ¾щ¶ÂЦઈª³Ц ╙º´ђª↔ ¸Ь§¶ ¸»ЦઈકЦ અºђºЦ ¡Ц³ અ³щ અº¶Ц¨ ¡Ц³ અ»¢ °¾Ц³Ъ ¯ь¹ЦºЪ¸Цє ¦щ. આ Â¸Ц¥Цº ¸Ь§¶ ¸»ЦઈકЦ ´ђ¯Ц³Ц ´ЬĦ અºÃЦ³³щ »ઈ³щ ¡Цº Щç°¯ એક એ´Цª↔¸×щ ª¸Цє ╙¿Ùª °ઈ ¢ઈ ¦щ, Ë¹Цє ³rક¸Цє § ¯щ³Ъ ¶Ãщ³ અp¯Ц³Ц ÂЦÂЬ-ÂÂºЦ ºÃщ ¦щ. આ અÃщ¾Ц»¸Цє એ¸ ´® કÃщ¾Ц¹Ьє ¦щ કы આ§કЦ» ¶є³³ щ Ц અ»¢ °¾Ц³Ьє કЦº® »Æ³щ¯º Âє¶² є ђ ¦щ. અµ¾Ц ¦щ કы ¸»ЦઈકЦ ╙Įª³³Ц કђઈ ╙¶¨³щ¸щ³ ÂЦ°щ આ§કЦ» ¬ъ╙ªѕ¢ કºЪ ºÃЪ ¦щ. §ђકы, ¶ђ╙»¾а¬ ¸Цªъ આ કђઈ ³¾Ъ ¾Ц¯ ³°Ъ.

¯Ц. ∞≡ µыĮЬઆºЪ, ∟√∞≠ ç°½: ĴЪ ¯Ь¾³ ¸є╙±º કÜ´Цઉ׬, »╙»¯´Ьº, ·Цº¯.

ક×¹Ц±Ц³ ¸ÃЦ±Ц³ £∟≈∞ આ´Ъ ક×¹Ц±Ц³³ђ ઉǼ¸ »Ц· »ђ FOR ONLINE DONATION VISIT www.indiaaid.com

·Цº¯ ¾щ»µыº ĺçª (Charity Reg 1077821)

55, Loughborough Road, Leicester, LE4 5LJ Email : info@indiaaid.com Tel. : (0116) 216 1684 / 216 1698 Mr Ramnikbhai Yadav - London President. Tel 0208 599 1187 WE ACCEPT CREDIT/DEBIT CARDS


22 િેશમવિેશ

@GSamacharUK

GujaratSamacharNewsweekly

સંદિપ્ત સમાચાર

• કાશ્મીરમાં સરકારની રચના કરવી છે કે નહીં?ઃ જમ્મુ-કાચમીરમાં રાજકીય અવનશ્ચચતતાનો અંત લાવવા રાજ્યપાલ એન એન વોહરાએ રાજ્યમાં સરકારની રચના મુદ્દે મંગળવારે વલણ ટપષ્ટ કરવા પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી અને ભાજપના પ્રદેશપ્રમુખ સતપાલ શમાોને અલ્ટીમેટમ આપ્યુંહતું. રાજ્યપાલ એન એન વોહરાએ મહેબૂબા મુફતી અને સતપાલ શમાોને મુલાકાતનો અલગ અલગ સમય આપ્યો હતો. ટવ. મુખ્યપ્રધાન મુફ્તી મોહમ્મદ વસદના વનધન બાદ રાજ્યમાં ૮મી જાદયુઆરીથી ગવનોર રૂલ લાગુકરાયો છે. સોમવારેભાજપેગઠબંધન અંગેવનણોય લેવા પ્રદેશ એકમના કોર ગ્રુપની બેઠક બોલાવી હતી. તેવી જ રીતેપીડીપીએ પણ તેના ધારાસભ્યોની બેઠક યોજી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષેસોમવારેરાત્રેબેઠક બોલાવી હતી. દરવમયાન, ભાજપ નક્કર વચનો ન આપે ત્યાં સુધી સરકારની રચના નહીં કરવાનું કાશ્મીરમાંિાલ સરોવરના કકનારેઆવેલા ગેરકાયિેિબાણોનેિૂર વનવેદન મહેબૂબા મુફ્તીએ ૩૧મી જાદયુઆરીએ આપ્યુંહતું. કરવાના દવરોધમાંસોમવારેપથાદનકો દ્વારા દવરોધ િેખાવો કરવામાં • સુપ્રીમે ભૂલ પવીકારી અરૂણાચલના રાજ્યપાલને આપેલી નોદિસ આવ્યા. તેિરદમયાન એક સગીરેપોતાની જાતનેઆગ ચાંપી લીધી પરત ખેંચીઃ સુપ્રીમ કોટેડ રાજકીય સંકટનો સામનો કરી રહેલા હતી. પોલીસ કમટીઓ હાજર હતા, પરંતુતેની આગ બુઝાવવા કોઈએ અરુણાચલ પ્રદેશમાંરાષ્ટ્રપવત શાસન નાંખવાથી ઉભા થયેલા મુદ્દાઓના પ્રયાસ કયો​ોનહોતો. આખરેદવરોધ િેખાવકારોએ જ સગીરનેફરી સંદભોમાં રાજ્યના રાજ્યપાલને નોટીસ આપવાના કેસમાં પહેલી વળેલી આગની જ્વાળાઓનેબુઝાવી અનેસગીરનેહોસ્પપિલ લઈ ગયા. ફેબ્રુઆરીએ પોતાની ભૂલ ટવીકારી લઇ રાજ્યપાલ જ્યોવતપ્રસાદ રાજખોવાનેઆપેલી નોટીસ પરત લઇ લીધી હતી. • છગન ભૂજબળની પ્રોપિટી પર EDના િરોડા, ભત્રીજાની ધરપકડઃ બેવહસાબી માલમતા મામલેએદફોસોમેદટ વડરેક્ટોરેટેરાષ્ટ્રવાદી કાંગ્રેસ નવી દદલ્હીઃ કોલકાતાના ફાંસીની સજાનો હવરોધ કરતા પક્ષના નેતા છગન ભૂજબળની મુંબઇમાં આવેલી નવ વમલકતો પર કામદુનીમાં સામૂહિક બળાત્કાર કહ્યું િતું કે, આ ઘટનાને ‘રેરેસ્ટ પહેલી ફેબ્રુઆરીએ દરોડા પાડયા છે. ઇડીએ ભૂજબળના દીકરા પંકજ અનેિત્યા કેસના ત્રણ આરોપીને ઓફ ધ રેર’ ગણી શકાય નિીં. અને તેમના ભત્રીજા સમીરની વમલકતો પર દરોડા પાડી ભત્રીજા સ્થાહનક અદાલત દ્વારા ફાંસી આનાથી પણ વધારે ક્રૂર ગુનામાં સમીરની ધરપકડ કરી છે. બીજી તરફ છગન ભૂજબળ અમેવરકા જવા અને વધુ ત્રણ આરોપીને સુપ્રીમ કોટટસહિતની અદાલતોએ રવાના થઇ ગયા છે. આજીવન કારાવાસની સજા ફાંસીની સજામાંથી આરોપીઓને • કાપૂ અનામત આંિોલન દહંસક બન્યું, િોળાંએ ટ્રેન સળગાવીઃ આંધ્રપ્રદેશના તુની શહેરમાં બેકાબૂ બનેલાં ટોળાંએ રત્નાચલ ૨૯મી જાન્યુઆરીએ ફટકારવામાં મુહિ આપી છે. જોકે, સરકારી વકીલ દીપક એક્સપ્રેસની આઠ બોગીઓને૩૧મી જાદયુઆરીએ આગ લગાડી દીધી આવી છે. સાતમી જૂન, ૨૦૧૩ના રોજ કુલ છ લોકોએ ઘોષ અનેન્યાયાધીશેઆરોપીઓ હતી. ઇટટ ગોદાવરી અનેઆંધ્રપ્રદેશના કકનારાના વવટતારોમાંપણ ટ્રેનો રોકવામાં આવી હતી. કાપૂ સમુદાયના લોકો ઓબીસીમાં સામેલ થવા ૨૧ વષષીય યુવતી પર બળાત્કાર દ્વારા કરાયેલી ક્રૂર િત્યાના પુરાવા માટે દેખાવો કરી રહ્યા છે. તુની શહેરમાં કાપૂ ઐક્ય ગજોના નામથી કરીનેતેની ક્રૂરતાપૂવવક િત્યા કરી તેમજ યુવતીના ગુપ્તાંગો પર એક જાહેરસભા યોજવામાંઆવી હતી. આયોજન કાકીનાડાના ભૂતપૂવો િતી. આ ઘટનાના સમગ્ર દેશમાં થયેલી ઈજાની રજૂઆત કરીને સાંસદ એમ. પદ્મનાભનેકયુ​ુંહતું. આ દલીલો ફગાવી દીધી િતી. ભારેપ્રત્યાઘાત પડયા િતા. • યશવંત દસંહાના દનવેિનથી હોબાળો, બરતરફીની માગઃ શુંઘટના બની હતી? જોકે, આ કેસના અન્ય બે ભાજપના વવરષ્ઠ નેતા યશવંત વસંહાએ ૨૯મી જાદયુઆરીએ એવું કોલકાતાની ઉત્તરે ૨૪ વનવેદન આપ્યું હતું કે, મોદી સરકારના એવા હાલ થશે કે જેવા આરોપીને પુરાવાના અભાવે મુિ કરવાનો પણ આદેશ પરગણાં હજલ્લાના કામદુનીમાં ઇમરજદસી બાદ ઇશ્દદરા સરકારના થયા હતા. તેનાથી ઉચકેરાયેલા અપાયો છે. જ્યારે આ કેસનો રિેતી એક ૨૧ વષષીય યુવતી ભાજપના સાંસદ રવીદદ્ર કુશવાહાએ તેમને પક્ષમાંથી હાંકી કાઢવાની એક આરોપી ગયા વષષે સાથે સાતમી જૂન, ૨૦૧૩ના માગણી કરી હતી. દોના પાઉલા (ગોવા)માંપક્ષમાંહાંવસયામાંધકેલાઈ ઓગસ્ટમાં સુનાવણી દરહમયાન રોજ આ ઘટના બની િતી. ગયેલા વસંહાએ એક કાયોક્રમમાં આવી વટપ્પણી કરી હતી. તેમણે બી.એ.માં અભ્યાસ કરતી આ જણાવ્યું હતું કે ભારતની લોકશાહીમાં સંવેદનહીનતાને કોઈ ટથાન જ મૃત્યુપામ્યો િતો. આ કેસની સુનવણી િાથ યુવતી કોલેજમાં પરીક્ષા આપ્યા નથી. દેશમાં જે લોકો વાટાઘાટોમાં વવશ્વાસ નથી રાખતા તે લોકોને અહીંનો સમાજ ધૂળમાં મેળવી દેશે. તમારે આગામી ચૂંટણી સુધી રાહ ધરતા એહડશનલ સેશન્સ જજ પછી બસમાં બેસીને કામદુની જોવી પડશે. દેશની જનતા તેમનેધૂળ ચાટતા કરી દેશે. વવવાદ વધતાં સંહિતા સરકારે અહમનુલ અલી, પિોંિી િતી. કામદુની પિોંચ્યા તેમણે રવવવારે જણાવ્યું હતું કે મારા વનવેદનને સંપૂણોપણે ખોટી રીતે સૈફૂલ અલી, અન્સર અલીને પછી બસમાંથી ઉતરીનેસૂમસામ રજૂકરવામાંઆવ્યુંછે. ફાંસી તેમજ ઈમામુલ ઈસ્લામ, રસ્તે િાલીને ઘરે જઈ રિી િતી • IS સાથે જોડાયેલા ત્રણ ભારતીયોને યુએઈએ િેશવિો આપ્યોઃ અહમનુલ ઈસ્લામ અને ભોલા ત્યારે કુલ નવ લોકો જબરદસ્તી અદનાન હુસૈન, મહોમ્મદ ફરહા અનેશેખ અઝહર આ ત્રણેય યુવાનો નસકાર નામના આરોપીને કરીને તેને ખેતરમાં ખેંિી ગયા ભારત પર હુમલો કરવાની કફરાકમાં હતા અને ઇટલાવમક ટટેટના આજીવન કારાવાસની સજા િતા. આ યુવતી પર સામૂહિક સમથોક હતા એવા વરપોટડમળતાંત્રણેયનેયુનાઈટેડ આરબ અવમરાતે બળાત્કાર કરીનેક્રૂરતાપૂવકવ િત્યા દેશવટો આપ્યો છે. આ ત્રણેયને યુએઈથી હવાઈ માગગે નવી વદલ્હી ફટકારી િતી. મોકલાયા હતા અનેભારત સરકારેનેશનલ ઈદવેશ્ટટગેવટવ એજદસીને આરોપીઓના વકીલે કરાઈ િતી. સોંપીને આ કેસની કાયદેસરની કાયોવાહી હાથ ધરી છે. આ પહેલાં યુએઈ ઈટલાવમક ટટેટની સમથોક ૩૭ વષથીય આફશા જાબીનને પણ ભારત પરત મોકલી ચૂક્યુંછે. Rates One Month Ago 1 Year Ago • પેશાવર હુમલાબાિ ૧૮૨ મિરેસા સીલઃ પાકકટતાનમાં પેશાવરની £∞ = λЦ. ≥≡.≥∫ λЦ. ≥≤.√√ λЦ. ≥∩.√√ શાળામાંઆતંકવાદી હુમલો થયા બાદ અત્યાર સુધી ૧૮૨ મદરેસાઓને સીલ કરી દેવામાંઆવી છે. આતંકવાદ સાથેસંકળાયેલી ધાવમોક વશક્ષણ £∞ = € ∞.∩∟ € ∞.∩≠ € ∞.∩∟ સંટથાઓની વવરુદ્ધમાં ચલાવાઈ રહેલા અવભયાન અંતગોત આ પગલું £∞ = $ ∞.∫∫ $ ∞.∫≡ $ ∞.≈√ ભરવામાં આવ્યું છે. આ માવહતી એક મીવડયા વરપોટડમાં સોમવારે €∞ = λЦ. ≡∫.∟∟ λЦ. ≡∟.∞√ λЦ. ≡√.√√ આપવામાં આવી હતી. પેશાવરના આતંકવાદી હુમલામાં ૧૫૦ લોકો $∞ = λЦ. ≠≤.√∩ λЦ. ≠≠.≈√ λЦ. ≠∞.≈√ માયાોગયા હતા. જેમાંમોટભાગનાંશાળાનાંબાળકો હતાં. એક ĠЦ¸ Âђ³Ц³ђ ·Ц¾ £ ∟≈.√≥ £ ∟∩.∞≥ £ ∟≠.∞≤ • ISISનો ભારતીય મૂળનો આતંકી દસદરયામાં ઠારઃ આતંકવાદી સં ગઠન આઇએસઆઇએસ માટે યુવકોની વનમણૂક કરતો ભારતીય એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ £ ≡≤√.∫≥ £ ≡∟∞.≈≤ £ ≤∞∫.∟∫ મૂ ળ નો કફજીનો એક યુવક વસવરયામાંઠાર મરાયો હોવાનુંકહેવાય છે. એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ $ ∞∞∟∩.≈√ $ ∞√≠∩.∟∟ $ ∞∟∩≤.≤∩ તેઓટટ્રેવલયામાંમોટટ વોદટેડ હતો. મેલબોનોમાંજદમેલા નીલ પ્રકાશના એક ઔєÂ ¥Цє±Ъ³ђ ·Ц¾ $ ∞∫.∟≠ $ ∞∩.≥√ $ ∞≡.√∞ મોતનો અહેવાલ આઇએસના એક સભ્યનેટાંકીને‘ટેવલગ્રામ’ની એપ પર પોટટ કરાયો હતો. આઇએસ તેના જૂથના કોઇ સભ્યનુંમોત થાય Indian Association Oldham તો તેને‘શહીદ’ થયો તેમ કહેછે. પ્રકાશ તેના જૂથમાંઅબુખાલેદ અલકમ્બોડી તરીકે પણ ઓળખાતો હતો. તે કેવી રીતે અને ક્યાં મયો​ો તે Schofield Street, Hathershaw, Oldham, OL8 1QJ અંગેકોઇ ખાસ વવગતો ઉપલબ્ધ નથી તેમ કહેવાયુંછે. Require a Religious worker - ‘Pujary’ • કરમસિના યુવક પર એિલાન્િામાં લૂંિના ઈરાિે હુમલોઃ મૂળ Ideal candidate to have necessary qualifications in કરમસદના વચરાગ ભાટકરભાઈ પટેલ છેલ્લા ૨ વષોથી અમેવરકાના temple rituals and must have knowledge and experience of working in a Hindu Temple. He/She is એટલાદટા શહેરમાં પત્ની અને બે બાળકો સાથે રહે છે અને પોતાની required to perform religious rites and rituals and tend માવલકીનો ટટોર ધરાવે છે. પહેલી ફેબ્રુઆરીએ ૮ વાગ્યાના સુમારે બે to deities. અજાણ્યા બુકાનીધારી ટટોરમાંલૂંટના ઈરાદેઘસી આવ્યા હતા. વચરાગ Hours: 25 hours per week પર ફાયવરંગ કરતાંતેમના પેટમાંવાગી હતી. ઘટના બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા વચરાગને ટથાવનક Salary & remuneration: £500/pm plus other allowances & free fully furnished accommodation & lodging. હોશ્ટપટલમાં દાખલ કરાયા છે જ્યાં તેમના પર બે વાર સજોરી કરવા આવી છે. પેટમાં વાગેલી ગોળી આંતવરક ભાગમાં જટીલ રીતે ફસાઈ Send your CV: info@indianassociationoldham.co.uk th ગઈ હોવાથી તેમનેલાઈફ સપોટથીગ વસટટમ પર રાખવામાંઆવ્યા છે. Closing date : 5 March 2016

કામદુની કેસમાંત્રણનેફાંસી

¶ º ·Ц¾

6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

ગાંધી મનવા​ાણમિનેનેતાઓની બાપુનેશ્રદ્ધાંજમલ

નવી દિલ્હીઃ સત્ય અને અવહંસાના પૂજારી મહાત્મા ગાંધીજીનેશ્રદ્ધાંજવલ આપવા માટે દેશના રાષ્ટ્રપવત પ્રણવ મુખરજી, વડા પ્રધાન નરેદદ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોવનયા ગાંધી સવહતના ટોચના નેતાઓ ૩૦મી જાદયુઆરીએ વદલ્હી ખાતે આવેલી સમાવધ ‘રાજઘાટ’ પહોંચ્યા હતા અને તેમના આત્માની શાંવત માટેપ્રાથોના કરી હતી. બીજી તરફ મહાત્માના

હત્યારા નાથુરામ ગોડસે જે સંટથાના સભ્યા હતા તે અવખલ ભારતીય વહંદુ મહાસભાએ મેરઠ ખાતેના કાયાોલયે ગાંધીજીના વનવાોણ વદને ‘હત્યા વદવસ’ની ખુશીમાંમીઠાઈ વહેંચીનેઉજવણી કરી હતી. વહંદુસભાના સભ્યોએ બોવલવૂડના ગાયનોના તાલે ડાદસ પણ કયો​ો હતો. વહંદુ મહાસભાએ કહ્યુંકે, દેશના હીરો ગોડસેએ ૧૯૪૮માં ગાંધીજીની હત્યા કરીને દેશને છુટકારો અપાવ્યો હતો.

રાયગઢઃ પુણેના કેમ્પ પવરસરની આબેદા ઈનામદાર કોલેજના ૧૧૬ વવદ્યાથથીઓ અને ૧૨ વશક્ષકો સોમવારે સવારના પુણેથી નીકળીને રાયગઢના મુરુડ નજીકના એકદરા બીચ પર વપકવનક માટે ગયા હતા. બપોરના ૧૨ વાગ્યાના સુમારે તમામ ત્યાંપહોંચ્યા હતા. બપોરનું ભોજન કરીને ૩ વાગ્યાના સુમારે અનેક વવદ્યાથથીઓ સમુદ્રમાં તરવા ગયા હતા. એમાંથી કેટલાક વવદ્યાથથીઓ તરતા તરતા દવરયામાં આગળ જતા ગયા હતા. વવદ્યાથથીઓને પાણીનો અંદાજ ન આવવાથી તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. કેટલાક વવદ્યાથથીઓ પાણીમાંથી

બહાર આવવામાં સફળ થયા હતા અનેબાકીનાનેશુંથઈ રહ્યું છે એની સમજ પડી નહોતી. અચાનક તેઓ ઊંડા પાણીમાં ડૂબવા લાગવાથી બૂમાબૂમ મચી જવા પામી હતી. દરવમયાન, ૧૩ વવદ્યાથથીઓ ડૂબી ગયા હતા. આ મૃતકોમાં ૩ યુવતીઓનો પણ સમાવેશ થાય છે. માવહતી મળતા ટથાવનક લોકોએ, કોટટગાડડના જવાનોએ અને પોલીસેબચાવ કાયોશરૂ કરી દીધું હતું, પણ ત્યાંસુધી ખૂબ મોડંુથઈ ગયુંહતું. ઉલ્લેખનીય છેકેફક્ત પાંચ વવદ્યાથથીઓનો આબાદ બચાવ કરવામાં ટથાવનકો અને કોટટગાડડના જવાનોને સફળતા મળી હતી.

કાબૂલઃ અફધાવનટતાનની રાજધાની કાબૂલમાં એક પોલીસ ટટેશન પર તાવલબાનના એક આત્મધાતી હમલાવરેહુમલો કયો​ો હતો. જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકોનાંમોત થયાંછે. આ હુમલામાં પંદરથી વધુ લોકો ધાયલ પણ થયા છે. આ વવટફોટ પોલીસ ટટેશનના પ્રવેશ દ્વાર પર કરવામાં આવ્યો હતો. હુમલાના ટથળ પર કથળી હાલતમાં મૃતદેહો પડ્યા હતા. તાવલબાન તરફથી આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો જયારેશાંવત વાતાોનેપુનઃટથાવપત કરવા માટેના પ્રયત્નો આ દેશમાં ચાલી રહ્યા છે. સુરક્ષા

એજદસીઓએ હુમલાની તપાસ બાદ કહ્યુંહતુંકે, આ આત્મધાતી કાર હુમલો હતો, પરંતુ પછીથી ગૃહ મંત્રાલય દ્વારા કહેવાયું કે હુમલાખોરે પોલીસ ટટેશનની અંદર જવા માટે લોકો લાઈનમાં ઉભા હતા ત્યારે બોમ્બ બ્લાટટ કયો​ોહતો.

લાહોરઃ પઠાણકોટ હુમલા પછી ભારતે રજૂ કરેલા મજબૂત પુરાવા અને આંતરરાષ્ટ્રીય તબાણને પગલે પાકકટતાનના વડા પ્રધાન નવાઝ શરીફે ભારતને તટટથ તપાસ કરવાની

ખાતરી આપી હતી, પણ પાક.ની તપાસ એજદસીએ વવદેશ મંત્રાલયને જણાવ્યું છે કે તેમને મળેલા પુરાવા અપૂરતા છે અને ભારત પાસેથી વધુપુરાવાઓ મળે પછી જ તપાસ આગળ વધશે.

૧૩ મવદ્યાથથીઓના ડૂબી જતાંમોત

અફઘામનસ્તાનમાંઆત્મઘાતી હુમલોઃ ૧૦થી વધુનાંમોત

પઠાણકોટ મુદ્દેપાકકસ્તાની તપાસ સમમમતએ ભારત પાસેપુરાવા માગ્યા


6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ભારતે૧૪૦ વષષનો રેકોડડતોડ્યો ઓસ્ટ્રેહલયાનો ઘરઆંગણેવ્િાઇટ વોશ

સિડનીઃ ટીમ ઇંલડયાએ લિકેટજગતમાં લવજયપતાકા િ​િેરાવ્યા છે. ઓથટ્રેલિયાને રલવવારેરમાયેિી ત્રીજી ટી૨૦ મેચમાંસાત લવકેટે ઘરઆંગણે જ પરાજય આપવાની સાથે ભારતે ત્રણ મેચની લસરીઝ ૩-૦થી જીતી છે. લવજય સાથેભારતેઓથટ્રેલિયન લિકેટના ૧૪૦ વષશના રેકોડડનેતોડતાંિથમ વખત ક્લીનથવીપ કયુ​ુંછે. લિકેટજગતમાં દબદબો ધરાવતા ઓથટ્રેલિયાનેતેના િોમ ગ્રાઉન્ડમાંપરાજય આપવો લવિની કોઇ પણ ટીમ માટે િોઢાના ચણા ચાવવા સમાન છે. આ જ કારણ છે કે ૧૪૦ વષશના ઇલતિાસમાં ઓથટ્રેલિયાનો લવિની કોઈ ટીમ તેના જ આંગણેવ્િાઇટ વોશ કરી શકી ન િતી. ત્રીજી ટી૨૦ મેચમાં ઓથટ્રેલિયાએ િથમ બેલટંગ કરતાંપાંચ લવકેટે૧૯૭ રન કયાશ િતા. જવાબમાં ભારતે રોલિતના બાવન રન અને કોિ​િીના ૫૦ રનની મદદથી મજબૂત શરૂઆત કરી િતી. કોિ​િી અને રોલિત આઉટ થયા બાદ રૈના અને યુવરાજે ભારતનો થકોર આગળ વધાયોશ િતો. અંલતમ ઓવરમાંભારતનેજીત માટે ૧૭ રનની જરૂર િતી ત્યારે રોમાંચક

ઓવરમાંજોડીએ ૧૯ રન િઈ ભારતને જીત અપાવી િતી. ઓથટ્રેલિયાએ િથમ બેલટંગ કરતાંશેન વોટસનના અણનમ ૧૨૪ રન અનેટ્રેલવસ િેડના ૨૬ રનની મદદથી ૨૦ ઓવરમાં પાંચ લવકેટના ભોગે૧૯૭ રન કયાશિતા. જવાબમાં ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ત્રણ લવકેટ ગુમાવી િક્ષ્યાંક મેળવી િીધો િતો. સદી ફટકારનાર વોટસનનેમેન ઓફ ધ મેચ જ્યારે ત્રણેય મેચમાં અધધી સદી ફટકારી કુિ ૧૯૯ રન બનાવનાર લવરાટ કોિ​િીને મેન ઓફ ધ લસરીઝ જાિેર કરવામાંઆવ્યો િતો. ૧૯૮ રનના ટાગગેટ સામે ભારતીય ઓપનર રોલિત શમાશઅનેલશખર ધવને આિમક શરૂઆત કરતાંિથમ લવકેટ માટે ૪૬ રન કયાશિતા. ચોથી ઓવરના બીજા બોિેધવન નવ બોિમાં૨૬ રન બનાવીને આઉટ થયા બાદ કોિ​િી અને રોલિતે ઓથટ્રેલિયન બોિરોને ચારેબાજુ ફટકારવાનુંચાિુરાખી ટીમનો થકોર ૧૨૪ રનેપિોંચાડયો િતો. રોલિત શમાશ૫૨ રન બનાવી આઉટ થયા બાદ કોિ​િી પણ પોતાના ૫૦ રન પૂરા કરીને પેવલેિયન

શ્રીલંકા સામેકોિલીને આરામ, પવન નેગીનેસ્થાન

નવી સિલ્હીઃ શ્રીિંકા સામે નવ ફેબ્રઆ ુ રીથી શરૂ થનારી ત્રણ મેચની ટી૨૦ શ્રેણી માટેની ભારતીય ટીમમાં વાઈસ કેપ્ટન લવરાટ કોિ​િીને આરામ અપાયો છે જ્યારે ઓિરાઉન્ડર પવન નેગીનો ટીમમાંસમાવેશ કરાયો છે. આ શ્રેણીની િથમ મેચ નવમી ફેબ્રઆ ુ રીએ પૂણમે ાંરમાશે. જ્યારે બીજી મેચ ૧૨ ફેબ્રઆ ુ રીએ રાંચીમાં અને ત્રીજી મેચ ૧૪ ફેબ્રઆ ુ રીના રોજ લવશાખાપટ્ટનમમાંરમાશે. કોિ​િી તાજેતરમાં જ પૂરી થયેિી ઓથટ્રેલિયા સામેની ટી૨૦ શ્રેણીમાંશાનદાર ફોમશમાંિતો અને તેણે ૧૯૯ની સરેરાશથી ત્રણ અડધી સદી સાથે ૧૯૯ રન ફટકાયાશિતા. કોિ​િી ઓક્ટોબરથી િઈનેજાન્યુઆરીના અંત સુધીમાં ૧૦ વન-ડેઅને૫ ટી૨૦ રપયો છે.

એમ. એસ. ધોનીના નેતૃત્વ િેઠળ ચેન્નઈ સુપર કકંગ્સ તરફથી રમનારા ઓિરાઉન્ડર પવન નેગીનો રવીન્દ્ર જાડેજાને કવર કરવા માટે સમાવેશ કરાયો છે. નેગીએ મુથતાક અિી અનેદેવધર ટ્રોફીમાં સારો દેખાવ કયોશ િતો. પસંદગીકારોએ મનીષ પાંડને ો ટીમમાં સમાવેશ કયોશ છે જ્યારે લરલષ ધવન, ગુરકકરત માન અને ઉમેશ યાદવને પડતા મૂક્યા છે. ભૂવનેિરને પણ ટીમમાં પાછો બોિાવાયો છે. ટીમ ઇંસડયાઃ ધોની (કેપ્ટન), રોલિત શમાશ, લશખર ધવન, અલજંક્ય રિાણે, મનીષ પાંડ,ે સુરશ ે રૈના, યુવરાજ લસંિ, િાલદશક પંડ્યા, રલવન્દ્ર જાડેજા, આર. અલિન, જસલિત બુમરાિ, આશીષ નેિરા, િરભજન લસંિ, ભૂવનેિર કુમાર, પવન નેગી

પરત ફયોશિતો. કોિ​િી આઉટ થયો ત્યારે ભારતને જીત માટે ૩૧ બોિમાં ૫૧ રનની જરૂર િતી ત્યારે રૈના અને યુવરાજે થકોરબોડડ ફરતુંરાખ્યુંિતું . ભારતનેઅંલતમ ઓવરમાં જીત માટે ૧૭ રનની જરૂર િતી ત્યારે યુવરાજ અને સુરશ ે રૈનાએ ભારતને રોમાંચક બનેિા મુકાબિામાં સાત લવકેટે જીત અપાવી િતી. યુવરાજેરંગ રાખ્યો યુવરાજ નવ બોિમાં પાંચ રને રમી રહ્યો િતો અનેઅંલતમ ઓવરમાંથટ્રાઇક તેની પાસે િતી ત્યારે લિકેટિેમીઓ યુવરાજની સામેશંકાની નજરેજોઈ રહ્યા િતા. જોકેયુવરાજેિથમ બોિેચોગ્ગો અને બીજા બોિે છગ્ગો િગાવી બાજી પિટી નાખી લવિન બનતાંરિી ગયો િતો અને મેચમાંિીરો બની સામેઆવ્યો િતો. મેચનો ટસનિંગ પોઇન્ટ ભારતના ૧૨૪ રનના કુિ થકોરે રોલિત શમાશ આઉટ થયા બાદ બીજા જ બોિે સુરશ ે રૈનાને થટમ્પપંગ કરવાનું ઓથટ્રેલિયન લવકેટકીપર બેનિોફ્ટ ચૂક્યો િતો, જે ઓથટ્રેલિયાને ભારે પડ્યુંિતું .

ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં ભારત નંબર વન

દુબઈ: ભારતેઓસ્ટ્રેલિયાનેત્રીજી ટી૨૦ મેચમાંસાત લિકેટેપરાજય આપીને ૩-૦થી લસરીઝ કબ્જે કરી છે. આ સાથે જ ટીમ ઇંલિયાએ ઇસટરનેશનિ લિકેટ કાઉન્સસિ (આઇસીસી)ના ટી૨૦ લિકેટ રેસકીંગમાં ટોચનું સ્થાન મેળિી િીધું છે. ઓસ્ટ્રેલિયા સામેની લસરીઝ શરૂ થઈ તેપહેિાં આઇસીસી ટી૨૦ રેસકીંગમાં આઠમા સ્થાને હતું. જોકે ઓસ્ટ્રેલિયાને ૩-૦થી પરાજય આપતાં૧૨૦ પોઇસટ સાથેટોચનું સ્થાન મેળિી િીધુંછે. હિે લિસ્ટમાં િેસ્ટ ઇન્સિઝ ૧૧૮ પોઇસટ સાથેબીજા િમેઅને શ્રીિંકા ૧૧૮ પોઇસટ સાથે ત્રીજા િમેછે. ઓસ્ટ્રેલિયા લસરીઝ પહેિાં બીજા સ્થાનેહતું, પરંતુહાર થતાં આઠમા િમે ધકેિાઈ ગયું છે. ભારત હિે ટેસ્ટ અને ટી૨૦ – એમ બસને ફોમમેટમાં પ્રથમ નંબર ધરાિેછે, જ્યારેિન-િેલિકેટમાં બીજા સ્થાનેછે.

ભારતીય મહિલા હિકેટ ટીમ પણ ઝળકીઃ ઓસ્ટ્રેહલયા સામે૨-૧થી શ્રેણી જીતી

સિડનીઃ ઓથટ્રેલિયન મલિ​િા લિકેટ ટીમે ભારત સામેની ત્રીજી ટી૨૦ મેચ એલિસ પેરીના ઓિરાઉન્ડ િદશશનના સિારે૧૫ રને જીતી િીધી િતી, પરંતુ ત્રણ મેચની લસરીઝમાં ભારતીય ટીમે ૨-૦ની િીડ મેળવી િોવાથી ભારતેઆ લસરીઝ ૨-૧થી પોતાના નામેકરી િતી. રલવવારેરમાયેિી ત્રીજી ટી૨૦ મેચમાં ઓથટ્રેલિયાએ િથમ બેલટંગ કરતાંએલિસ પેરીના અણનમ ૫૫ રન અનેબેથ મૂનીના ૩૪ રનની મદદથી લનધાશલરત ૨૦ ઓવરમાં પાંચ લવકેટ ગુમાવી ૧૩૬ રન બનાવ્યા િતા. ૧૩૬ રનના િક્ષ્યાંક સામે ભારતીય મલિ​િા ટીમ ૨૦ ઓવરના અંતે આઠ લવકેટ ગુમાવી ૧૨૧ રન કયાશિતા. રેનેફારેિેબેલવકેટ ઝડપી િતી. ભારત તરફથી વેિાથવાલમ વલનથાએ સૌથી વધુ ઓિરાઉન્ડ િદશશન કરનાર એલિસ પેરી મેન ૨૮ રન જ્યારે િરમનિીત કૌરે ૨૪ રન બનાવ્યા ઓફ ધ મેચ જ્યારે ભારતની ઝુિન ગોથવામી મેન િતા. ઓથટ્રેલિયા તરફથી એલિસ પેરીએ ચાર જ્યારે ઓફ ધ લસરીઝ બની િતી.

સુરશ ે રૈનાએ પોતાના મળેિા જીવતદાનનો ફાયદો ઉઠાવતાંઅણનમ ૪૯ રન બનાવી ભારતનેઐલતિાલસક જીત અપાવી િતી. વોટિનના ધમાકેિાર ૧૨૪ વોટસન અને ઉથમાન ખ્વાજાએ ઓથટ્રેલિયા તરફથી બેલટંગની શરૂઆત કરી િતી. જોકેખ્વાજા અંગત ૧૪ રન બનાવી આઉટ થયો િતો. શોન માશશનવ રનેઅને મેક્સવેિ ત્રણ રન બનાવીનેઆઉટ થયા બાદ વોટસન અનેટ્રેલવસ િેડેચોથી લવકેટ માટે૯૩ રનની ભાગીદારી નોંધાવી ટીમને મજબૂત મ્થથલતમાંપિોંચાડી િતી. િેડ ૨૬ રન બનાવી આઉટ થયા બાદ િીન પણ અંલતમ ઓવરમાંઅંગત ૧૩ રન બનાવી પેવલેિયન પરત ફયોશિતો ત્યારેવોટસને અણનમ ૧૨૪ રન બનાવવાની સાથે

રમતગમત 23

ટીમનો થકોર ૧૯૭ રનેપિોંચાડયો િતો. ભારત તરફથી નેિરા, બૂમરાિ, અલિન, જાડેજા તેમજ યુવરાજે એક-એક લવકેટ ઝડપી િતી. રોસહતના હજાર રન પૂરા ‘રનમશીન’ રોલિત શમાશએ ઓથટ્રેલિયા સામેની ત્રીજી ટી૨૦ મેચમાં આંતરાષ્ટ્રીય ટી૨૦ લિકેટમાં૧,૦૦૦ રનની લસલિ િાંસિ કરી િતી. ટી૨૦ લિકેટમાં ૧,૦૦૦ રન બનાવનાર લવિનો ૨૩મો અનેભારતનો ત્રીજો બેટ્સમેન બન્યો છે. ભારત તરફથી કોિ​િી અનેરૈના પણ આ લસલિ મેળવી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય ટી૨૦ લિકેટમાંસૌથી વધુરનનો રેકોડડન્યૂ લઝિેન્ડના મેક્કિ ુ મના નામે છે જેણે ૭૧ મેચમાં૨,૧૪૦ રન બનાવ્યા છે.


24 ╙¾╙¾²Ц ∞

∞∩ ∞≥

∞√

@GSamacharUK

∞∫

∞≡ ∟∩

∟≠

∟≥

∞≈

∟√ ∟≡

¯Ц. ∩√-∞-∞≠³ђ §¾Ц¶

±

¶Ц ¾Ц

¢

∞≠

º

»

ÂЦ

»Ъ ¡

∟∞ ∟∟

∟∫ ∟≈

º

¶є

∞∞ ∞∟

∞≤

GujaratSamacharNewsweekly

»Ц

»

∟≤

Ãщ

¿

ºЦ

ºє

º

§

ÂЦ ¯

»

½ђ

╙» » ¯

ÂЦ ¾

¸

±

¯

±

§ ¸

³Ц ³Ц

º

§

કЦ કЦ

¾ ¬

±Ц

® Ã

ºЦ

³Ъ ¸Ц Â

¸

º

¸Ъ

ºЦ ³

±Ъ

¡ђ

આ¬Ъ ¥Ц¾Ъњ ∞. ¸а¡↓, અŨ» ¾¢º³Ьє ∫ ⌡ ∫. ±¹Ц½Ь, કι®Ц¾Ц½Ьє ∫ ⌡ ≡. ¶є²કђ¿, ¸½Ц¾ºђ² ≈ ⌡ ≥. ¶ªЦકЦ-¥®Ц ¾¢щºщ³Ъ એક Ĭ¾ЦÃЪ ³Цç¯Ц³Ъ £ž ¾Ц³¢Ъ ∩ ⌡ ∞∞. ºЦ§¢ђº ĮЦΜ® ΦЦ╙¯³Ъ એક અªક ∩ ⌡ ∞∩. ¸ђ§, આ³є± ∟ ⌡ ∞∫. ¸ЬÂЦµºЪ, ÂÃщ» ∩ ⌡ ∞≠. આ¾ક v¾ક³ђ ╙ÃÂЦ¶ ∟ ⌡ ∞≡. ³¡ ∩ ⌡ ∞≤. ´ΤЪ, ¡¢ ∩ ⌡ ∞≥. આ±º, Â×¸Ц³ ∟ ⌡ ∟√. Âѓ·Цƹ¾¯Ъ çĦЪ ∩ ⌡ ∟∞. એક ¯щ»Ъ╙¶¹Ьє ∟ ⌡ ∟∩. ΤЬà»ક, »¢Цº ∟ ⌡ ∟∫. ¡ªЦ¿ ¸Цªъ »Ỳ¶Ь³ђ .... ¾´ºЦ¹ ∟ ⌡ ∟≠. »Цક¬Эѕ ¾Ãщº¯Цє ´¬¯ђ ·ЬŨђ ∩ ⌡ ∟≤. ¾Ц¯Ц↓, કÃЦ³Ъ ∩ ⌡ ∟≥. ¿Ц®Ьє, ¬ЦЅє ≈ ઊ·Ъ ¥Ц¾Ъњ ∞. ¿º¸ ╙¾³Ц³Ьє ∫ ⌡ ∟. ¸º£ђ ∩ ⌡ ∩. ¾º®Ц¢Ъ, ¿®¢Цº, ¿ђ·Ц ∟ ⌡ ∫. કж´Ц, અ³Ьકі´Ц ∟ ⌡ ≈. ´Ъ¬Ц, ¾щ±³Ц, ã¹Ц╙² ∩ ⌡ ≠. ╙³»↓Ź ∫ ⌡ ≤. »Цє¶Ъ ¬ђક¾Ц½Ьє એક ĬЦ®Ъ ∩ ⌡ ∞√. ¢®щ¿w, ¢®´╙¯ ∫ ⌡ ∞∟. આÂђ ¸Ц³ђ કжæ® ´Τ ∫ ⌡ ∞∫. ºЦઈ°Ъ §ºЦ ¸ђªЦ ±Ц®Ц³Ц એક ĬકЦº³Ц ¯щ»Ъ╙¶¹Ц ∫ ⌡ ∞≈ º╙¾¾Цº, ºv³ђ ╙±¾Â ∫ ⌡ ∞≥. ¸Ц®ÂЦઈ, ÂÃЦ³Ь·а╙¯°Ъ »Ц¢®Ъ ∫ ⌡ ∟∟. ¯¯, ╙³ºє¯º ¥Ц»Ь Ãђ¹ એ¸ ∫ ⌡ ∟∩. ક⅜¥ ´ΤЪ ∩ ⌡ ∟≈. Âа¹ђ↓±¹³ђ ¸¹ ∩ ⌡ ∟≡. કɦ ╙§à»Ц³Ьє ¸ЬŹ¸°ક ∟

ÂЬ ¬ђકЮ -∫∟∞ ≥

≤ ≡ ∫ ≈ ∫ ∞ ≤

∩ ≥

≠ ∟ ∟ ≥ ∩

≤ ∫

ÂЬ¬ђકЮ-∫∟√³ђ §¾Ц¶ ≥ ≡ ≠ ∟ ≈ ≤ ∩ ∫ ∞

∟ ≈ ∩ ∫ ∞ ≡ ≠ ≤ ≥

∫ ∞ ≤ ≥ ≠ ∩ ∟ ≡ ≈

≈ ∩ ≥ ≡ ≤ ∞ ∫ ∟ ≠

≡ ≤ ∟ ≠ ∫ ≥ ∞ ≈ ∩

∞ ≠ ∫ ≈ ∩ ∟ ≡ ≥ ≤

Editor: CB Patel Managing Editor: Kokila Patel Tel: 020 7749 4092 Email: kokila.patel@abplgroup.com Consulting Editor: Jyotsna Shah Mobile: 07875 229 223 Email: jyotsna.shah@abplgroup.com News Editor: Kamal Rao Tel: 020 7749 4001 Email: kamal.rao@abplgroup.com Editorial Department: Dhiren Katwa, Dr Jagdish Dave Chief Operating Officer: Liji George Tel: 020 7749 4013 Email: george@abplgroup.com Account Executive: Arjun Chokshi Tel: 020 7749 4087 Email: arjun.chokshi@abplgroup.com Advertising Manager: Kishor Parmar Tel: 020 7749 4095 Mobile: 07875 229 088 Email: kishor.parmar@abplgroup.com Business Development Managers: Urja Patel Tel: 020 7749 4098 Email: urja.patel@abplgroup.com Rovin John George Tel: 020 7749 4097 Email: rovin@abplgroup.com Design/Layout: Harish Dahya Tel: 020 7749 4096 Email: harish.dahya@abplgroup.com Ajay Kumar Tel: 020 7749 4005 Email: ajay.kumar@abplgroup.com Customer Service: Ragini Nayak (For Subscription press No 3) Tel: 020 7749 4080 Email: support@abplgroup.com Leicester Distributors: Shabde Magazine, Shobhan Mehta Mobile: 07846 480 220 Media Representation - Belgium: Kishore A Shah, 35 Quinten Matsijslei, Bus 24, 2018 Antwerpen, Belgium Tel: 00323 231 6269 International Advertisement Representative: Jain International Tel: +91 44 42041122/3/4 Fax: +91 44 25362973 Mumbai: +91 222471 4122 Email: jainmedia@eth.net Delhi: +91 44 931158 1597 Email: jain@jaingroup.net (BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad Tel: +91 79 2646 5960 Bureau Chief (BPO): Nilesh Parmar (M) +91 9426636912 Email: nilesh.parmar@abplgroup.com Consulting Editor (BPO): Bhupatbhai Parekh, Ahmedabad, Gujarat Tel: +91 79 2630 4142 Rajpipla: Bharat Vyas Tel: +91 2640 220525 Mumbai: Kanti Bhatt, Hemraj Shah (Jumbo Advertiser) Horizon Advertising & Marketing: 205 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad Tel: +91 79 2646 5960 (M) +91 9173595960 Email: horizon.marketing@abplgroup.com Business Manager: Hardik Shah (M) +91 99250 42936 Email: hardik.shah@abplgroup.com Advertising Manager: Neeta Patel (Vadodara) M: +91 98255 11702 Email: neeta_abplgroup@yahoo.co.in Business Co-ordinator: Shrijit Rajan M: +91 98798 82312 Email: shrijit.rajan@abplgroup.com News Representatives in Various parts of India, especially in Gujarat

Gujarat Samachar Head Office Karma Yoga House, 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW. Tel: 020 7749 4080, Fax: 020 7749 4081 www.abplgroup.com © Asian Business Publications Asian Voice switchboard: 020 7749 4000 Gujarat Samachar switchboard: 020 7749 4080 Advertising Sales: 020 7749 4085

≠ ≥ ∞ ≤ ∟ ∫ ≈ ∩ ≡

≤ ∫ ≈ ∩ ≡ ≠ ≥ ∞ ∟

∩ ∟ ≡ ∞ ≥ ≈ ≤ ≠ ∫

³¾ ઊ·Ъ »Цઈ³ અ³щ³¾ આ¬Ъ »Цઈ³³Ц આ ¥ђºÂ ¸аÃ³Ц અ¸Ьક ¡Ц³Ц¸Цє ∞°Ъ ≥³Ц ઔєєક ¦щઅ³щ ¶ЦકЪ ¡Ц³Ц ¡Ц»Ъ ¦щ. ¯¸Цºщ¡Ц»Ъ ¡Ц³Ц¸Цє∞°Ъ ≥ ¾ŵщ³ђ એ¾ђ આєક ¸аક¾Ц³ђ ¦щકы§щઆ¬Ъ કы ઊ·Ъ úђ½¸Цє╙º´Ъª ³ °¯ђ Ãђ¹. એª»Ьє³ÃỲ, ∩x∩³Ц ¶ђÄÂ¸Цє∞°Ъ ≥ ÂЬ²Ъ³Ц આєક¬Ц આ¾Ъ F¹. આ ╙ŭ¨³ђ ઉકы» આ¾¯Ц ÂدЦÃщ.

6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

ÂЦ╙³¹Ц-╙Ãє¢ЪÂ³Ъ ĠЦ׬ ç»щ¸ Ãщ╙ĺક

¸щ»¶ђ³↓њ ·Цº¯³Ъ ³є¶º ¾³ ªъ╙³Â ¡щ»Ц¬Ъ ÂЦ╙³¹Ц ╙¸¨Ц↓ અ³щ Щç¾Ó¨»›×¬³Ъ ¸Ц╙ª↔³Ц ╙Ãє¢ЪÂ³Ъ §ђ¬Ъએ ╙¾§¹કв¥³ђ ╙»╙»ђ આ¢½ ²´Ц¾¯Ц ઓçĺъ╙»¹³ ઓ´³ ªъ╙³Â ªб³Ц↓¸щת¸Цє ╙¾¸щ× ¬¶àÂ³Ьє ªЦઇª» w¯Ъ³щ ઇ╙¯ÃЦ ºÉ¹ђ ¦щ. આ ઇ׬ђ-Щç¾Â ¡щ»Ц¬Ъઓએ ¢¹Ц ¾Á› §ђ¬Ъ ¶³Цã¹Ц ¶Ц± ¯¯ ∩≠¸Ц ╙¾§¹ ÂЦ°щ ∞∟¸Ьє ªЦઇª» wÓ¹Ьє ¦щ. આ ¯щ¸³ђ ĦЪ§ђ ĠЦ׬ ç»щ¸ ¦щ. ¶×³щએ ∟√∞≈¸Цє ╙¾Ü¶»¬³ ¯°Ц ¹Ьએ ઓ´³ ªЦઇª» wÓ¹Ц ¦щ. ÂЦ╙³¹Ц-╙Ãє¢ЪÂ³Ъ §ђ¬Ъએ ઓçĺъ╙»¹³ ઓ´³³Ц ªЦઇª» ¸ЬકЦ¶»Ц¸Цє ¥щક ╙º´ЩÚ»ક³Ъ à¹аÂЪ ÃЦ¬ъ↔કЦ અ³щ આЩ×ĩ¹Ц »Ц¾Цકђ¾Ц³Ъ §ђ¬Ъ³щ ≡-≠ (∞), ≠-∩°Ъ ÃºЦ¾Ъ³щ ¬Úà¹аªЪએ¸Цє ∩≠¸ђ ╙¾§¹ ¸щ½ã¹ђ ïђ. ÂЦ╙³¹Ц³ђ આ ¶Ъ§ђ ઓçĺъ╙»¹³ ઓ´³ ĠЦ׬ ç»щ¸ ¦щ. આ અ¢Цઉ ¯щ ∟√√≥¸Цє ¸Ãщ¿

⌡ ઈºµЦ³ ´«Ц® ¸ђ¬ъ» ÂµЦ ÂЦ°щ ╙³કЦà કº¿щњ ¾¬ђ±ºЦ³ђ çªЦº ઓ»ºЦઉ׬º ઇºµЦ³ ´«Ц® આ ¸╙Ã³Ц³Ц Ĭ°¸ ÂدЦÃ¸Цє ÂµЦ ÂЦ°щ ╙³કЦà કº¿щ. ÂµЦ ±Ь¶ઇ Щç°¯ ¸ђ¬ъ» ¦щ. ઇºµЦ³ ´«Ц®щ એક µіÄ¿³¸Цє µыĮઆ Ь ºЪ³Ц Ĭ°¸ ÂدЦÃ¸Цє § ╙³કЦà કº¾Ц³Ц Âєક¯ ы આØ¹Ц Ã¯Ц. ઉà»щ¡³Ъ¹ ¦щ કы ∟√∞∫³Ц ¾Á↓¸Цє ±Ь¶ઇ ¡Ц¯щ ઇºµЦ³ અ³щ ÂµЦ³Ъ ¸Ь»ЦકЦ¯ ÂѓĬ°¸ ¾¡¯ °ઇ ïЪ. આ ¹Ь¢» ±Ь¶ઇ¸Цє § ╙³ÃЦÃ°Ъ §ђ¬Ц¿щ.

·а´╙¯ ÂЦ°щ ╙¸Ä ¬¶àÂ¸Цє ¥щЩÜ´¹³ ¶³Ъ ¥аકЪ ¦щ. ¶×³щએ ∟√∞≈¸Цє ¹Ьએ ઓ´³ ¶Ц± ¯¯ ´Цє¥ ªЦઇª» wÓ¹Ц ¦щ. અ»¶Ǽ, ઇ׬ђ-Щç¾Â §ђ¬Ъ ¸Цªъ µЦઇ³» આÂЦ³ ³Ãђ¯Ъ અ³щ Ĭ°¸ Âщª¸Цє ÃºЪµ §ђ¬Ъએ ·Цºщ ´¬કЦº µ‹Ä¹ђ ïђ અ³щ Âщª¸Цє કЮ» આ« ¾¡¯ Â╙¾↓ Įщક °ઈ ïЪ. ÂЦ╙³¹Ц³Ъ ╙Â╙ˇ ╙¾¸щ× ¬¶àÂ¸Цє ¸Ц╙ª↔³Ц ╙Ãє¢Ъ ÂЦ°щ ∟√∞≈³ђ ╙¾Ü¶à¬³ ¯°Ц ¹Ьએ ઓ´³, ∟√∞≠³ђ

ઓçĺъ╙»¹³ ઓ´³, ·а´╙¯ ÂЦ°щ ∟√√≥¸Цє ઓçĺъ╙»¹³ ¯°Ц ∟√∞∟¸Цє ĭы×¥ ઓ´³ ĠЦ׬ ç»щ¸ ¯°Ц ∟√∞∫¸Цє Įа³ђ Âѓºщ ÂЦ°щ ¹Ьએ ઓ´³ wÓ¹Ц ¦щ. §ђકы ╙¾¸щ× ¬¶àÂ¸Цє ¥щЩÜ´¹³ ¶³щ»Ъ ÂЦ╙³¹Ц ╙¸¨Ц↓ અ³щ ĝђએ╙¿¹Ц³Ц ઇ¾Ц³ ¬ђ╙¬ѕ¢³Ъ §ђ¬Ъ³щ ╙¸Ä ¬¶àÂ³Ъ Âщ╙¸-µЦઇ³»¸Цє ´Цє¥¸ђ ĝ¸Цєક ²ºЦ¾¯Ъ ઇ»щ³Ц ¾щÂ╙³³Ц ¯°Ц ĮЬ³ђ ÂѓºщÂ³Ъ §ђ¬Ъ ÂЦ¸щ ≈-≡, ≠-≡ (∫)°Ъ ÃЦº³ђ ÂЦ¸³ђ કº¾ђ ´uђ.

¸щ»¶ђ³↓њ ╙¾ΐ³Ц Ĭ°¸ ĝ¸ЦєЧક¯ ³ђ¾Цક §ђકђ╙¾¥щ ઓçĺъ╙»¹Ц¸Цє ´ђ¯Ц³ђ ±¶±¶ђ v½¾Ъ ºЦŹђ ¦щ અ³щ ¯щ®щ ઓçĺъ╙»¹³ ઓ´³

ĠЦ׬ ç»щ¸ w¯¾Ц¸Цє §ђકђ╙¾¥ Âє¹ЬŪ ºЪ¯щ ´Цє¥¸Ц ĝ¸щ ¦щ. ¯щ®щ ¢¹Ц ¾Á› ¥Цº¸Цє°Ъ Ħ® ªЦઇª» wÓ¹Ц Ã¯Ц.

ĠЦ׬ç»щ¸ ªъ╙³Â ªб³Ц↓¸щת³Ъ µЦઇ³»¸Цє ╙¾ΐ³Ц ¶Ъv ĝ¸ЦєЧક¯ ╙Įª³³Ц એ×¬Ъ ¸ºщ³щ ≠-∞, ≡-≈, ≡-≠ (≡-∩)°Ъ ÃºЦ¾Ъ³щ ¦ΖЪ ¾¡¯ ªЦઇª» w¯Ъ »Ъ²Ьє Ã¯Ьє. ÂЦ°щ ¯щ®щ ઓçĺъ╙»¹Ц³Ц ºђ¹ એ¸ºÂ³³Ц ºщકђ¬↔³Ъ ¶ºђ¶ºЪ કºЪ ïЪ. §ђકђ╙¾¥³ђ કЮ» ∞∞¸ђ ĠЦ׬ ç»щ¸ ¦щ અ³щ ∟≤ ¾ÁЪ↓¹ Â╙¶↓¹³ ¡щ»Ц¬Ъએ ∟√√≤, ∟√∞∞, ∟√∞∟, ∟√∞∩, ∟√∞≈ ¯°Ц ∟√∞≠¸Цє ĠЦ׬ ç»щ¸ wÓ¹ђ ïђ. ¯щ Ħ® ¾¡¯ ╙¾Ü¶»¬³ ¯°Ц ¶щ ¹Ьએ ઓ´³ ĠЦ׬ ç»щ¸ ´® w¯Ъ ¥аĹђ ¦щ. §ђકђ╙¾¥щ ¸щ»¶ђ³↓¸Цє ≈≡≠³Ц ºщકђ¬↔ ÂЦ°щ ¾Ц↓╙²ક ĠЦ׬ ç»щ¸ w¯¾Ц³Ц ¸Ц¸»щ ç¾Ъ¬³³Ц Ú¹ђ³ ¶ђ¢↓ ¯°Ц ઓçĺъ╙»¹Ц³Ц ºђ¬ »щ¾º³Ъ ´® ¶ºђ¶ºЪ કºЪ ïЪ. ¶є³щ ªъ╙³Â ╙±Æ¢§щ ∞∞-∞∞ ĠЦ׬ ç»щ¸ wÓ¹Ц ¦щ. ¾Ц↓╙²ક

╙¾¸щ× µЦઇ³»¸Цєઅ´Âщª §¸↓³Ъ³Ъ §щ╙»ક કы¶›ºщ કЦºЧક±Ъ↓³Ъ ÂѓĬ°¸ ĠЦ׬ ç»щ¸ µЦઇ³»¸Цє § ¸щ§º અ´Âщª §↓¯Цє અ¸щ╙ºકЦ³Ъ ªђ´ ÂЪ¬ ¡щ»Ц¬Ъ Âщº³ щ Ц ╙¾╙»¹Ü ÂЦ¸щ ≠∫, ∩-≠, ≠-∫ °Ъ ╙¾§¹ ¸щ½¾Ъ³щ ઓçĺъ╙»¹³ ઓ´³ ╙¾¸щ× ╙Âє¢à ªЦઈª» w¯Ъ »Ъ²Ьє ¦щ. આ ÂЦ°щ કЦºЧક±Ъ↓³Ъ ÂЦ¯¸Ъ ઓçĺъ╙»¹³ ઓ´³ ÂЦ°щ ∟∟¸Ь ĠЦ׬ ç»щ¸ ªЦઇª» w¯¾Ц³Ьє Âщºщ³Ц³Ьє ç¾Ø³ Ã§Ь અ²аιє ºÃщ¾Ц ´ЦÜ¹Ьє Ã¯Ьє. કы¶›ºщ ∞≡ ¾Á↓ ¶Ц± §¸↓³Ъ³щ ╙Âє¢à ĠЦ׬ ç»щ¸ ªЦઈª» અ´Цã¹Ьє ïЬ. કы¶›º §щ³щ આ±¿↓ ¸Ц³щ ¦щ કы ¯щ¾Ъ §¸↓³Ъ³Ъ ¸ÃЦ³ ªъ╙³Â ¡щ»Ц¬Ъ çªъµЪ ĠЦµы ∞≥≥≥¸Цє ¯щ³Ц ±щ¿³щ ¦щà»Ьє ĠЦ׬ ç»щ¸ ªЦઈª» અ´Цã¹Ьє ¦щ.

ઓçĺъ╙»¹³ ઓ´³ ªъ╙³Âњ §ђકђ╙¾¥ અ³щકы¶›º ¥щЩÜ´¹³

New New shop shop for for Sale Sale (Pound (Pound Plus) Plus) Shop for sale in Dagenham Shop for sale in Dagenham (Close to hight street) (Close to hight street) between The shop has a weekly turnover The shop has£1500 a weekly turnover between - £2000 £1500 £2000 and the annual rent is £13000. and the annual rent is £13000.

If interested, please call 07809457130 If interested, call 07809457130 forplease more details. for more details.

»Æ³ ╙¾Á¹ક

¥ºђ¯º³Ц Âђ8ĦЦ ¢Ц¸³Ц અ³щÃЦ» ³ђ°↓¾щçª »є¬³¸Цє ºÃщ¯Ц ≠≈ ¾Á↓³Ц, ╙Į╙ª¿ ╙ÂªЪ¨³, ╙¬¾ђÂЪ↓, ¬ЪØ»ђ¸Ц એ×8³Ъ¹º, ╙³7Ǽ, ´щ׿³º, ¿ЦકЦÃЦºЪ, ã¹Â³ ¾¢º³Ц ´ªъ» ±6Ãç°³щ8¾³ÂЦ°Ъ (Âє¯Ц³ ¾¢º) §ђઇએ ¦щ. ¯щઅђ³щ¶щ §ђ¬Ъ¹Ц Âє¯Ц³ђ ∟≥ ¾Á↓³Ц ´ЬĦЪ (´º®Ъ¯) ¦щઅ³щ´ЬĦ ÂЦ°щºÃщ¦щ. ºÂ ²ºЦ¾³Цºщ´ђ¯Ц³Ъ ¸Ц╙Ã¯Ъ ¸ђક»¾Ц ╙¾³є¯Ъ. ¢Ц¸ ¶Ц² ³°Ъ. Tel: 07448 672 074 Email: shyam19502014@gmail.com

Religious Worker/Priest

Applications are invited from qualified and experienced Hindu priest / religious worker. Applicants must be able to conduct all religious ceremonies (Karma Kand) in fluent Gujarati, Hindi and English, and deliver discourses on Hindu scriptures. Take part and arrange cultural and religious activities. Ability to get on with everyone. Salary negotiable subject to experience. Please send your full CV to the secretary.

WDHA - Hindu Mandir, 133 Highfield Road, Wellingborough, Northants, NN8 1PL CHARITY NUMBER 276747

vAùckAene nmñ ivnùtI sAE su´A vAùckAene joAvvAnuù ke ‘gujrAt smAcAr’mAù æis Œ ¸tI ÀherAtAe Àe¤ kAe¤po cIj-vStunI ŠrIwI krAe a¸vA sÈvsnAe ¦pyAeg krAe tAe te mAqe amArI kAe¤ jvAbwArI n¸I. aenI yAeGytA je-te VyiKtae pAete tpAsI te aùge ino#y levAe.

અђÂЪઆઇ, ´Ъઆઇઅђ અ³щ·Цº¯³Ц ╙¾¨Ц³Ъ Âщ¾Ц

અ¸щઆ´³щ·Цº¯³Ц ╙¾¨Ц અ³щઅђÂЪઆઇ અ°¾Ц ´Ъઆઇઅђ ¸щ½¾¾Ц ¸Цªъ¸±± કºЪ¿Ьє. ³¾Ъ અº§Ъ ¯щ¸§ ³¾Ц ´Ц´ђª↔´º અђÂЪઆઇ અ³щ ´Ъઆઇઅђ ĺЦ×µº કºЦ¾¾Ц ¸½ђ. અ¸Цºђ ¥Ц§↓ ¦щ ¸ЦĦ £50 Contact Nilesh Shah 0208 453 5666 / 07961 816 619 DX Telecom, Radha Silk House, Unit 8, 190 Ealing Road, Wembley HA0 4QD


@GSamacharUK

સાપ્તાહિક અઠિાહિક રાહિભહિષ્ય ભહિષ્ય ૧૪-૯-૨૦૧૩ ૨૦-૯-૨૦૧૩ તા.તા. ૬-૨-૨૦૧૬ થી થી ૧૨-૨-૨૦૧૬ Tel. 0091 2640 220 525

જ્યોતતષી વ્યાસ જ્યોતતષી ભરત વ્યાસ તસંહ રાતશ (મ,ટ) મેષ રાતશ (અ,લ,ઇ)

સપ્તાહમાં િામમાં િગવત જોિા મળશે. સફળતાથી ઉત્સાહ િધશે. આિેશ અને ઉગ્રતાને િાબૂમાં રાખજો. નિા સાહસમાં નાણા રોિ​િા વહતાિહ નથી. નુિસાની અને વ્યય-હાવનના યોગ છે. સારી નોિરી મેળિ​િાના િયત્નોમાં સફળતા મળે.

તમારી વહંમત અને થિથથતા ટિાિી રાખજો. અિાથતવિ​િ ભય અને િાલ્પવનિ વચંતાઓ જણાશે. તમારા આવથથિ િશ્નોના ઉિેલ માટે પવરબ્થથવત સારી બનતી જણાશે. િધારાની આિ​િ પણ ઊભી િરશો. સંપવિ અંગેના િામમાં સાનુિૂળતા જણાશે.

આ સમયમાં તમને એિ િ​િારની ઉદાસીનતા અનુભિશો. ગૃહજીિનમાં ઘષથણો સજાથતા િારણોને દૂર િરી શિશો. જીિનસાથીની તવબયત સંભાળ માંગી લેશે. તમારા વિચારોને અહીં અમલમાં મૂિ​િા અશક્ય જણાતા તનાિ િધશે.

સપ્તાહ દરવમયાન મહત્ત્િની િાયથરચનાઓ સાિાર થતી જણાય. માનવસિ ભારણ હળિું થાય. સજથનાત્મિ િામ થઈ શિે. વનરાશાનાં િાદળો વિખેરાતાં જણાય. આવથથિ પવરબ્થથવતને તમે િધુ બગડતી અટિાિી શિશો. જરૂરી આિ​િ ઊભી થાય.

આ સમયમાં માનવસિ તાણ અને બોજો સૂચિે છે. િધુ મહેનતે અલ્પ ફળ મળશે. નાણાિીય લેિડ-દેિડ અંગે જાગૃત રહેિું જરૂરી છે. નોિવરયાતો માટે આ સમય આશાથપદ છે. તેમના અટિાયેલા િામિાજો ઉિેલાતા જણાય. વિ​િાદ યથાિત્ રહે.

વૃષભ રાતશ (બ,વ,ઉ)

તમથુન રાતશ (ક,છ,ઘ)

કકક રાતશ (ડ,હ)

તમારી િામગીરીમાં સફળ થશો. માનવસિ ઉત્સાહ અનુભિશો. આ સમય આવથથિ પવરબ્થથવત તંગ બનાિશે. આિ​િ િરતાં ખચથનું િમાણ િધુ જણાશે.

કન્યા રાતશ (પ,ઠ,ણ)

તુલા રાતશ (ર,ત)

વૃશ્ચચક રાતશ (ન,ય)

ધન રાતશ (ભ,િ,ધ,ઢ)

મનની સમથયાનું યોગ્ય સમાધાન મળશે. િોઈ મહત્ત્િનું િાયથ સફળ બનતા આનંદ જણાય. િયત્નો યારી આપતા લાગે. નાણાિીય મુશ્િેલીનો ઉિેલ આિતો જણાશે. નોિવરયાતોએ વહતશત્રુઓની બદલાની ભાિનાથી સાિધ રહેિ.ું માનવસિ અિળામણ જણાશે.

મકર રાતશ (ખ,જ)

આ સમય વનષ્ફળતાઓ અને અિરોધોમાંથી બહાર લાિીને સફળતા તરફ દોરી જશે. આશા, વહંમત અને ઉત્સાહનો અનુભિ થાય. આવથથિ રીતે નજીિો સુધારો જોિા મળે. જોિે ઉતાિળા થશો નહીં. િોઈ સમથયા હશે તો તેનો ઉિેલ મળતો જણાય.

કુભ ં રાતશ (ગ,શ,સ,ષ)

મહત્ત્િના િામિાજોમાં તમને િગવત જોિા મળે. માનવસિ ઉત્પાત જણાશે. આવથથિ દૃવિએ સમય શુભ હોિાથી વચંતા િે બોજો હળિો થાય. નાણાિીય ગોઠિણ માટે સાનુિૂળતા રહેશે. સંપવિના િશ્નો િે ગૂંચિાયેલા િામ ઉિેલાય નહીં.

મીન રાતશ (દ,ચ,ઝ,થ)

સમય િવૃવિશીલ અને સવિય પુરિાર થશે. અધૂરા િાયોથ પૂરાં થશે. અગત્યની િાયથિાહીઓનો વિ​િાસ થશે. માનવસિ થિથથતા અને સમતોલન અનુભિશો. ભાગ્યઅિરોધના િારણે ફળ મળિામાં વિલંબ થશે.

યથા અને બેચન ે ીનો અનુભ થાય. તવપુલ, સત્ત્વશીલ અને અગમ્ય બેચેની જણાશે. મનને માતહતીપ્રદ સમાચારોનો સવિય રાખજો. તેનાથી તમે િધુ સંપુટ એટલે... વનરાશામાંથી ઉગરી શિશો. ગુજરાત સમાચાર આિ​િમાં વૃવિને અિ​િાશ નથી. • કોહલીના પ્રશંસકે પાકકસ્તાનમાં તતરંગો લહેરાવતા ધરપકડઃ પાકિથતાનમાં વિરાટ િોહલીના એિ િશંસિે મિાન પર વતરંગો લહેરાિતા પોલીસે તેની ધરપિડ િરી છે. પાકિથતાનના પંજાબ િાંતના ઓિાડા શહેરમાં રહેતો ઉમર દરાજ વિરાટ િોહલીનો ફેન હોિાથી તેણે ભારતીય વતરંગો પોતાના ઘર પર લહેરાવ્યો હતો. આ અંગે ફવરયાદ મળતાં પોલીસે ઉમરની ધરપિડ િરી વતરંગો િબજામાં લીધો હતો. ઉમરની સામે મેઇન્ટેનન્સ ઓફ પબ્લલિ ઓડડર મુજબ િેસ દાખલ િરાયો છે. ધરપિડ બાદ ઉમરે િહ્યું િે, મને જાસૂસ નહીં પરંતુ એિ વિ​િેટ િશંસિ તરીિે જોિો જોઇએ. હું વિરાટ િોહલીને િારણે ભારતીય ટીમનું સમથથન િરું છુ.ં

PL

US

રવશયાના વિમોરથિાર સફારી પાિકમાં ગયા મવહને પાંગરેલી િાઘબિરીની દોથતીનો અંત હિે નજીિ છે. બિરીને તેનો જ વમત્ર િાઘ વશિાર બનાિશે. િાઘ-બિરીની વમત્રતા સફારી પાિકમાં છેલ્લા િેટલાિ સમયથી ધ્યાનાિષથિ બની હતી. વિમોરથિાર સફારી પાિકમાં સવબથયાનો િાઘ છે. આમુર નામના આ િાઘને સપ્તાહમાં જે વદિસે જીિતો ખોરાિ આપિાના વદિસે વતમુર નામની બિરી પાંજરામાં મૂિાઇ હતી. િાઘ ભૂખ્યો હોિા છતાં તેણે બિરીનો વશિાર િયોથ ન હતો અને થોડી િાર પછી બંને રમત િરિા લાગ્યા હતા. આ પછી િાઘને એિ સસલું ખોરાિ માટે અપાયું હતું જેનો િાઘે m Ra

Ban taurants T/A quet & Ca ter Res er

વશિાર િયોથ હતો. બીજી િખત િાઘ અને બિરીને સાથે રાખિામાં આવ્યા ત્યારે પણ િાઘે તેને વશિાર િયોથ ન હતો. જોિે, એ િખતે બિરીને િાઘને વશંગડું માયુ​ું હતું એટલે િાઘે તેને હિામાં ફંગોળી હતી. તેમ છતાં વશિાર િયોથ ન હતો. ત્યારબાદ બિરીને અલગ પાંજરામાં મૂિી દેિાઈ હતી. સોશ્યલ વમડીયામાં આ દોથતી ખૂબ જ લોિવિય થઈ હતી. રવશયામાં િાઘ-બિરીની દોથતીના ટી-શટડ પણ િેચાિા લાગ્યા હતા. પણ હિે બંને િચ્ચે લડાઈ થઈ જતાં ફરીથી સફારી પાિકના સિાધીશો ટૂિ ં સમયમાં ફરીથી બિરીને િાઘના વશિાર તરીિે મૂિશે તેિા અહેિાલ છે.

ring Cate 3.99 £ m fro

Since 2001

SPECIALIST IN GUJARATI, PUNJABI & SURTI FOOD

M em o r a b l e f o od f o r a m e m o r a b l e oc c a s i on

Catering specialist for wedding, Receptions, Corporate dinners, Mehndi Nights, Gala Dinners, Private Parties or any Occasions / Events I

Tel: 020 8907 2030 www.ramsrestaurant.co.uk 201/203 Kenton road HA3 0HD

Ram’s Thali

I

ºђª»Ъ, ¶щ¿Цક, ±Ц½, ·Ц¯, ╙¸ΓЦ³ or µºÂЦ®

ªЪµЪ³ Â╙¾↓ £щº ¶щ«Ц ÂدЦÃ³Ц ÂЦ¯щ¹ ╙±¾Â (¸╙Ã³Ц³Ц ¸щ×¹Ь¸Цªъµђ³ કºђ)

╙¾ક³Ц ¸ЦĦ £30 અ°¾Ц Wembley, Alperton, Sudbury, એક ╙±¾Â³Ц £5.99 Free Delivery Harrow, Stanmore, Edgware, Pinner, Kingsbury, Queensbury Tel.: 020 8907 7655

Any Flight... Any Desstination... Low west Farre e Guara anteed!

EX EX XC CLUSIV VE GOA AHMEDAB A AD DELHI MUMBAII BHUJ NEW YOR RK BANGKOK O

ટોરોન્ટોઃ શું તમે ક્યારેય વિચાયુ​ું છે િે આંખની જગ્યાએ િેમેરા કફટ િરાિીને તેનાથી બહારની દુવનયા જોઈ શિો છો? જોિે થોડીિ વિવચત્ર લાગતી િલ્પનાએ િાથતવિ​િ રૂપ લીધું છે. ટોરોન્ટોના કફલ્મ વનદદેશિ રોબ થપેન્સે પોતાની એિ આંખ િઢાિીને તેની જગ્યાએ િેમેરો કફટ િરાિીને બાયોવનિ મેનની િલ્પનાની એિ ડગલું િધુ નજીિ પહોંચ્યા છે. િાત એમ છે િે બાળપણમાં એિ અિથમાતમાં તેમણે પોતાની આંખ ગુમાિી હતી. હિે ખાલી જગ્યાએ તેમણે િેમેરા કફટ િરાિી લીધો છે. ૪૩ િષથના થપેન્સ પોતાને ‘આઈબોગથ’ તરીિે ઓળખાિે છે. આઈ િેમેરાને લીધે તેમને ડાયરેક્ટ તો િશું દેખાતું નથી, પણ તે નાના મોવનટર દ્વારા િેપ્ચર િરેલા ફોટોઝ જોઈ શિે છે. તેથી તે હંમેશા પોતાની સાથે મોનીટર રાખે છે. આનાથી તે સતત ત્રણ વમવનટનો િીવડયો શૂટ િરી શિે છે. આનાથી િધારે યૂઝ િરિામાં આિે તો િેમેરો ગરમ થિા લાગે છે, જેનાથી તેમના શરીરને હાવન પહોંચે છે. હાલ તો તે િેમેરાનો ઉપયોગ રોજીંદા િામિાજ ઉપરાંત ડોક્યુમેન્ટ્રી બનાિ​િામાં પણ િરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું િે મારા વિચારને શરૂઆતમાં લોિો ખૂબ સારી જોિ તરીિે ગણાિતા હતા પરંતુ િાથતિમાં જ્યારે આંખના બદલે િેમેરા લાગ્યો ત્યારે તેમને પણ નિાઈ લાગી હતી.

આમુર-તિમુરની તમત્રિા પર પૂણણતિરામ!

CALL 0207 132 32 32 24x7

Lyc Ly yc caF aFly ly WO ORLW WIDE

આંખની જગ્યાએ કિટ કરાવ્યો કેમેરા!

તિતિધા 25

td sL

િતથમાન િાયોથમાં ફાયદો થાય. તિ થિીિારી લેિાથી લાભમાં રહેશો. મોટી લાલચમાં પડિું નહીં. વ્યિસાય અંગે આગળ િધિાના ચાન્સ મળશે. હાલ જ્યાં િામ િરો છો ત્યાં બ્થથરતા જ રાખિી. નિું જોખમ લેિું નહીં િે નિું આયોજન િરિું નહીં.

GujaratSamacharNewsweekly

Shr i

6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

Hurry,

book now!

£413 fr £405 fr £338 fr £323 fr £446 fr £370 fr £329 f fr

All fare es shown ab bove e include taxe es & T&Cs apply.

LYCAMOBILE AMOBILLE TOP P--UP UP W WHEN YOU YOU BOOK WITH US *T&Cs Apply

AMAZIN M G CRUISE U DEALLS

Limited Offer. H Hurry, book now!

(All Inclusiv ve e plus Flights, Trra ansfe ers & Ho otel)

11 DA AY MIAMI & THE CA ARIBBEAN fr £899 pp 14 DA DAY ORLA LANDO & THE CA ARIBBEAN fr £1043 pp 9 DA AY NEW YO ORK & THE CA ARIBBEAN fr £107 79 9 pp 11 DA AY PA ACIFIC COA AST fr £1331 pp * T&Cs apply


26

હેન્ડ પમ્પના પાણીથી સ્નાન કયા​ાબાદ આખો પરિવાિ થઈ ગયો ટારિયો !

મધુબની (બબહાર), ૧ ફેબ્રુઃ હેન્ડપમ્પ કોઈ પરિવાિ માટે આફત બની શકે તે શક્ય છે?! વાત માન્યામાં આવે તેવી નથી, પિંતુ રબહાિના મધુબની રિલ્લામાં લદરનયા નામના એક રવસ્તાિમાં હેન્ડ પમ્પના પાણીથી નહાયા બાદ પરિવાિના તમામ સભ્યો ટારલયા થઈ ગયા છે. આ ઘટનાના કાિણે આસપાસના રવસ્તાિમાંિહેતા લોકોમાંદહેશત છે. વહીવટી તંત્રેઆ હેન્ડ પમ્પને સીલ કિી દીધો છે. આ પરિવાિના િેચાિ લોકો ટારલયા થઈ ગયા છે તેમાં અન્ય કોઈ પ્રકાિની શાિીરિક તકલીફ છેકે કેમ તે અંગે પણ પિીક્ષણ થઇ િહ્યા છે. લદરનયાના નાથપટ્ટી ગામમાં બપોિના સમયે ઘિની બહાિ લાગેલા હેન્ડ પમ્પના પાણીથી એક િ પરિવાિના ચાિ સભ્યોએ સ્નાન કયુ​ું હતું. સાંિ પડતાં સુધીમાં તો પરિવાિના ચાિેય સભ્યો ટારલયા થઈ ગયા હતા. આ અંગે સૂચના મળતા િ ઘટનાસ્થળે પહોંચેલા બ્લોક ડેવલપમેન્ટ ઓફફસિ રબમલ

કુમાિ તેમ િ પીએચસીના રચફકત્સક ડો. રવિય સાહેતેમની પૂછપિછ કિી હતી. િોકે, તેમના વાળ કેમ ઊતિી ગયા તેના કાિણો અંગે હિુ સુધી કોઈ જાણકાિી મળી શકી નથી. વહીવટી તંત્રે તપાસ માટે પાણીના નમૂના લઈ હેન્ડ પમ્પને સીલ કિી દીધો છે. પીરડતોએ િણાવ્યું હતું કે, શરનવાિે બપોિે તેમણે ચાિેયે ઘિ પાસે િહેલા હેન્ડ પમ્પમાંથી કાઢેલા પાણીથી સ્નાન કયુ​ું હતું. સ્નાન બાદ થોડાક િ સમયમાંતમામના વાળ ચોંટી ગયા હતા અને તેને અડકતાં િ વાળ હાથમાં આવી ગયા હતા. સાંિ પડતા સુધીમાંતો તેઓ ટારલયા થઈ ગયા હતા. આ ઘટના બાદ મરહલાઓ માટેઘિની બહાિ નીકળવાનુંપણ શક્ય નથી અને ઘિમાં તેઓ કેટલો સમય બેસી િહેશે તે પણ એક પ્રશ્ન છે. અસિગ્રસ્તોના કહેવા પ્રમાણે, આ તો સારુંથયુંકે તેમની દીકિીના થોડા રદવસ પહેલાં લગ્ન થઈ ગયા છે, િો આ ઘટના પહેલા બની હોત તો અમાિા માટેભાિેમુશ્કેલી સજાજાઇ હોત.

ASIAN FUNERAL DIRECTORS

એ╙¿¹³ Ù¹Ь³º» ¬Ц¹ºщĪÂ↓ 24 HOUR SERVICE

07767 414 693 Ashwin Galoria

0208 900 9252 198 EALING ROAD, WEMBLEY HA0 4QG

Protect your loved ones by paying for FUNERAL COSTS in ADVANCE. Fix FUNERAL COSTS at TODAY’S PRICES with a DIGNITY FUNERAL PLAN PART OF DIGNITY FUNERALS A BRITISH COMPANY

@GSamacharUK

GujaratSamacharNewsweekly

6th February 2016 Gujarat Samachar www.gujarat-samachar.com

વગાડ્યું આઝાદી જંગનું. તે પહેલાં ઇંજડયન નેશનલ કોંગ્રેસની કામગીરી વાજષનક અજધવેશનો કે ભારત છોડો ચળવળનો ઠરાવો કે જપજટશન પૂરતી જ પ્રારંભ થતાંજ ગાંધીજી અને સીજમત હતી. તે વેળા તેમના સાથીદારો મહાદેવભાઇ ભારતીય સમાજમાં દેસાઇ, સરોજજનીદેવી, સુશીલા ગરીબ કે અછતવાળા નાયર વગેરન ે ે અટકાયતમાં લઇ વગગ, દચલત સમુદાય, લેવામાં આવ્યા હતા. ચળવળે આચદવાસી પ્રજાજનો કે વેગ પકડ્યો હોવાથી તમામને સ્ત્રીઓનુંસ્થાન શુંહતું ? પૂના નજીક આવેલા ગાં ધ ીજીએ આપણા આગાખાનના મોટા મહેલમાં સમાજના નબળા વગનને બંદીવાન બનાવીને રાખવામાં નવજીવન આપ્યું. આવ્યા હતા. ગાંધીજી આ ચે ત નાનો સં ચ ાર કયોન. પથળને ‘જેલમંજદર’ તરીકે જે મ ણે ‘ગાં ધ ી’ ફિલ્મમાં ઓળખાવતા હતા. (બીજેતો આવી ઘટના ૧૫ ઓગપટની સવારે ક્યાં જોવા મળવાની?) સુશીલાબહેન ગાંધીજીને તેલમાલીશ કરી રહ્યા ઉષા મહેતા ધરાસણા સત્યાગ્રહનો ઘટનાિમ જનહાળ્યો હશે ત્યારે એકાએક કસ્તુરબાનો તે મ ને યાદ હશે કે સફેદ સાડી પવહપતે લખે લ ા મહાદે વ ભાઇના ચિત્કાર સંભળાયોઃ સુશીલા, જલ્દી આવો... મહાદેવને કંઇક સંપમરણો અને તેનું અંગ્રેજી અને ખભ્ભા પર ભૂરો પટ્ટો ે ી બહેનો મીઠાની એક મુઠી ભાષાંતર પ્રપતુત કરવા અમારા પહેરલ થઇ ગયુંછે. હાથમાં ઉપાડવા જાય અને પ્રયાસ છે . સુશીલાબહેન, ગાંધીજી, કનનલ સૈ જ નકો તે મ ના પર લાઠીની ઝડી શહીદ જદનના રોજ ટે વ ીપટોક ભંડારી, જેલ હોસ્પપટલના જસજવલ સજનન કનનલ શાહ... બધા દોડી પકવેરમાં યોજાયેલા કાયનિમમાં વરસાવે. છતાં આપણી બહેનોના ગયા. અને થોડીક જ જમજનટમાં અંજજલ આપીને ઘરે પરત ફયોન. મોંમાંથી ઊંહકારો સુદ્ધાં ન નીકળે. મહાદેવભાઇનો જીવ દેહ છોડી શચનવારે બપોરથી રચવવાર આવા તો હજારો, લાખો ગયો. ગાંધીજીએ આ માટે લખ્યું સાંજ સુધી ગાંધીજી, ભારત સ્વાતંત્ર્યસેનાનીઓએ અંગ્રેજ છેઃ ‘જ્યારે યમનું તેડું આવ્યું અને પે’લી કચવતા ‘સારું થયું શાસકોના જુલ્મ સહ્યા છે, હોય ત્યારેડોક્ટર શુંકરી શકે?’ આઝાદ થઇ ગયા...’ જાણે મને પોતાના જીવનનું બચલદાન અમદાવાદના યુવા અધ્યાપક ઘેરી વળ્યા હતા. મનમાં એક આપ્યું છે ત્યારે આપણને અને સંશોધક જરઝવાનભાઇ વાત સહજ ઉઠી. મોહનદાસ આઝાદી મળી છે. પરંતુ અત્યારે શું સ્પથજત છે? કાદરીનો મંગળવારે સંપકક કયોન. કરમિંદ ગાંધી નામના યુવા ગણતરીના કલાકમાં તો આ બેજરપટર ૯ જાન્યુઆરી, આપણામાંથી કોઇને નાગચરક રોજ સાઉથ ધમગની પડી છે? રાષ્ટ્રધમન તો તરવજરયા સંશોધકે તેમની ૧૯૧૫ના ‘મહાત્માનો આત્મા’ પુસ્પતકાની આજિકાથી કાયમ માટે ભારત પછીની વાત છે. નાગજરક ધમનનું પીડીએફ મોકલી આપી. (બાય ધ પરત ફરે છે અને ત્યારથી માંડીને પાલન કરવામાં પણ આપણે વે, આ પુસ્પતકાનું જવમોચન ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ - કેટલા નીચા પતરે ઉતરી ગયા મહાદેવભાઇના દીકરા કરતાં જીવનના અંજતમ શ્વાસ સુધી છીએ. આથી જ આજે દસકાઓ ગાંધીકથા માટે વધુ જાણીતા સતત માદરે વતન માટે સતત બાદ પણ ગાંધીજીના આદશન બનેલા શ્રી નારાયણભાઇ સજિય રહે છે. આ સમયમાં જીવન માટેના ૧૧ વ્રતો એટલા દેસાઇએ હોસ્પપટલની આપણેભારતમાંકેવી અદભૂત જ મૂલ્યવાન જણાય છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, પથારીએથી કયુ​ું હતું.) ખરેખર ક્રાંચત જોઇ શક્યા. કેવું મોટું વણજોતુંનવ સંઘરવું, બહુ આનંદ થયો - પજરવતનન થયું. સાચે જ અકલ્પ્ય બ્રહ્મચયય નેજાતેમિેનત, લાગે છે . ગાં ધ ીજીએ બ્યુ ગ લ જરઝવાનભાઇના ક્વીક કોઇ અડેના અભડાવું, અભય, સ્વદેશી, સ્વાદત્યાગ “first & foremost” અનેસવયધમયસરખા ગણવા, આ ૧૧ વ્રતોને સમજી Indian Funeral Directors દ્રઢપણે આચરવા. Bharat Shah, Sanjay Shah, Trupti Shukla, આ વ્રતોનું ગાંધીજીએ Ashvin Patel or Jaysen Seenauth જીવનપયુંત પાલન કયુ​ું હતું. અનુસંધાન પાન-૧૪

જીવંત પંથ....

જરપપોન્સથી અને તેમની સ-રસ પુસ્પતકાથી. હજુ તો તેના પર સરસરતી નજર ફેરવી છે. આગામી અંકોમાં ગાંધીજીએ

0208 952 5252 0777 030 6644

www.indianfuneraldirectors.co.uk Established in 1984, we are the First and Foremost Funeral Directors serving exclusively the asian community with due respect to individual religious and cultural beliefs.

Our Unique service is available at any hour Including Saturday and Sunday Serving all the Asian communities in London & Countrywide. International transportation available offering repatriation service to and from India. Our Impressive Mandir is available for large service gatherings and final funeral rites. Extensive washing & dressing facilities available

Contact: Anil Ruparelia

Asian Funeral Service

FREEPHONE: 0800 026 9887 અщ╙¿¹³ µ¹Ь³º» Â╙¾↓Â

209 Kenton Road, Kenton, Harrow, Middlesex HA3 0HD Tel: 020 8909 3737

આપણે કદાચ આ બધા જનયમોને આચરણમાં ન મૂકી શકીએ, પરંતુ વણજોઇતુંનવ સંઘરવું, િોરી ન કરવી, જાતે મહેનત, સવગધમગ સમભાવ, ચનભગયતા, સ્વદેશી અપનાવવુંવગેરે જેવા વ્રતોને તો અમલમાં મૂકી શકીએને? ગાંધીજી લંડનમાંરહ્યા અને બેચરસ્ટર બન્યા એટલું જ નહીં, તેમને ભગવદ્ ગીતાનું સાિું જ્ઞાન પણ અહીં જ પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત બીજા અમર ગ્રંથો રામાયણ, મહાભારત વગેરેમાં સમાયેલા અગાધ જ્ઞાનનો પણ પજરચય મેળવ્યો. આપણા ધમગગુરુઓ, ધમગપ્રિારકો, ધમગપ્રવતગકો... મારા જેવા પત્રકારો સહુ કોઇ નાગજરક ધમન શું હોવો જોઇએ તેની પોતપોતાની રીતે વાતો કરે છે, છતાં ભારતમાં અને ભારત બહાર વસતા ભારતીયોમાં તેના અમલમાં ઊણા ઉતરતા જોવા મળે છે. કારણ? અન્યનેઉપદેશ આપવામાં સહુ કોઇ શૂરાપૂરા છે, પણ આિરણના નામેમીંડુ જોવા મળે છે. આપણા જહન્દુ ધમનની જ વાત કરું. આપણા ધમગનું અધ્યાત્મ ઉચ્ચ પ્રકારનું છે, પરંતુ આિરણમાં કેટલું જોવા મળેછે? આમાં દોષ ધમન કે તેની પરંપરાનો નથી. આપણી કહેવાતી ધાજમનિા નયોગ આડંબર છે, ઢોંગ છે. મોટાથી નાના સુધી સહુ કોઇ તેમાં જ રાચે છે. કાવ્યમાં ભારતનું અને ભારતવાસીઓનું વરવું પવરૂપ રજૂ થયું છે તેના મૂળમાં શું છે? મનોદશા નીિલા સ્તરે ઉતરી ગઇ છે. મારેશું ? અનેમારુંશું ? એવી માનજસિાથી લોકો પીડાઇ રહ્યા છે. જ્યાં સુધી સાચા અથનમાં દરેક વ્યજિ ‘મારી શું િરજ છે?’, ‘મારી શું જવાબદારી છે?’ તેનો જવચાર નહીં કરે અને દેશના સામાજજકઆજથનક ઉત્થાન માટે પોતાનાથી શક્ય તમામ યોગદાન આપવા પ્રજતબદ્ધ નહીં બને ત્યાં સુધી આપણે ‘ચબિારા’ જ રહીશું. (ક્રમશઃ)

વાંચો અનેવંચાવો

CHANDU TAILOR JAY TAILOR NITESH PINDORIA BHANUBHAI PATEL DEE KERAI

07957 07956 07583 07939 07437

250 299 616 232 616

851 280 151 664 151


6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

આદ્યાશદિ માતાજી મંદિર, ૫ હાઇથટ્રીિ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૬-૨-૧૬ના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે હનુમાન ચાહલસા અને તા. ૭-૨-૧૬ રહવવારે બપોરે ૩થી ભજન સત્સંગ અને ભોજનનો લાભ મળશે. સંપકક: 07882 253 540. n વેમ્બલીમાં ડો. બત્રા હોદમયોપેથી દિદિકિી થપેહશયલ ઓફર: લંડનમાંવેમ્બલી હવથતારમાંઆવેલ ડો. બત્રા હોહમયોપેથી હિહનકમાં 'ગુજરાત સમાચાર'ના વાચકો માિેખાસ થપેહશયલ ઓફર રાખવામાંઆવેલ છે. શુિ, શહન, રહવ મફત કડસલ્િેશન આપવામાં આવે છે. (જેનો સામાડય રીતે £૪૦નો ચાજા કરવામાં આવે છે). હોહમયોપેથી સારવાર અને થપેહશયલ ઓફર માિે આજે જ ફોન કરો. 0208 903 6261 અથવા જુઓ જાહેરાત પાન. 5 n જેજે એડટરટેઇિમેડટ દ્વારા 'આવાઝ કી દુહનયા' ગીત સંગીત કાયાિમનું આયોજન તા. ૧૨-૨-૧૬ના રોજ ડી મોડિફોડડ હોલ, લેથિર LE1 7RU, તા. ૧૩-૨-૧૬ શહનવારના રોજ હેરો લેઝર સેડિર, હેરો લંડન HA3 5BD ખાતે; તા. ૧૪-૨-૧૬ના રોજ ધ ક્વીન એહલઝાબેથ હોલ, અોલ્ડહામ OL1 1NL ખાતે કરવામાં આવ્યું છે. વધુ માહહતી માિે જુઅો જાહેરાત પાન ૧૧ અથવા સંપકક: 07818 091 269. n ભારતીય વૃંિ ગાિ અિે સાઉડડ્સ અોફ દડવાઇિ ઇન્ડડયા દ્વારા નેશનલ િૂર અંતગાત તા. ૨૦-૨-૧૬ શહનવારના રોજ ધ સબથિીપશન રૂમ, થટ્રાઉડ ખાતેસાંજે ૭-૩૦ કલાકે ગીત સંગીત કાયાિમનું આયોજન કરવામાં આવ્યુંછે. સંપકક: રાકેશ જોશી 07973 306 125. n શ્રીમતી જ્યોત્સિા શ્રીકાંથિા વાયોલીિ વાિ​િ કાયાિમનુંઆયોજન તા. ૭-૨-૧૬ના રોજ બપોરે૧-૩૦ કલાકે પીઝા એક્સિેસ જાઝ કાફે, ૧૦ ડીન થટ્રીિ લંડન W1D 3RW ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં તેઅો ઇઝરાયેલી બાસ વાદક દફના સાદેહ સાથેજુગલબંદી કરશે. n

અવસાન નોંધ

નાઇરોબી કેડયાના વતની અનેહાલ િોયડન ખાતેરહેતા શ્રીમતી શાંતાબેન જમનાદાસ મારૂનું તા. ૨૬-૧-૧૬ના રોજ દુ:ખદ અવસાન થયુંછે. સદગતની અંહતમ હિયા તા. ૫-૨-૧૬ શુિવારના રોજ બપોરે૧૨-૪૫ કલાકેિોયડન હિમેિોહરયમ ખાતેથશે. સંપકક: દીપક સોલંકી 07904 020 157 / અહિન ગલોરીયા 07767 414 693.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

સંસ્થા સમાચાર 27

ગાંધી હનવાવણ હદન પ્રસંગેમિાત્મા ગાંધીનેઅંજહલ અપવણ કરાઇ

માિે હવિભરના ઘણા લોકો માિે િેર ણા ગાંધી હનવા​ાણ હદન િસંગે ભારતીય થત્રોત સમાન હતા. તેથી જ તો અહહંસ ક હાઇકહમશન અને ઇન્ડડયા લીગના હવરોધ હહંસા કરતા વધારે સફળ થાય છે.' ઉપિમેસેડટ્રલ લંડનના િેહવથિોક થકવેર આ િસંગે લોડડ રણબીર હસંઘે ખાતે યોજાયેલા એક સમારોહમાં િાસંગીક વક્તવ્ય આપ્યું હતું. ભારતીય ભારતના રાષ્ટ્રહપતા મહાત્મા ગાંધીને હવદ્યાભવનના એક્ઝીકયુ્િીવ ડાયરેક્ િર અંજહલ અપાણ કરાઇ હતી. આ ઉપરાંત શ્રી નંદ કુમારે 'અસતો મા સદ્ગમય' વેથ િ હમડથિર ન્થથત પાલા​ામેડ િ થકવેર િાથાના રજૂ કરી હતી તેમ જ ભવડસની બે ખાતે ગત વષા જ થથાહપત કરાયેલ બહેનોને ગાંધીજીને હિય ભજન 'રઘુપ હત ગાંધીજીની િહતમા સમક્ષ પણ શ્રી સીબી પટેલ મેયર સુશ્રી રેવાિ શ્રી નવતેજ હસંઘ રાઘવ' રજૂ કયુ​ું હતું. જ્યારે બૌધ મઠના પુષ્પાંજહલ અપાણ કરાઇ હતી. સરના ભીખ્ખુ જી નાગસેએ બૌધ્ધ િાથાના રજૂ િેહવથિોક થકવેર ખાતે તા. ૩૦ સમાચાર અનેએહશયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી જાડયુઆરીના રોજ યોજાયેલા કાયાિમમાંસંબોધન પિેલેજણાવ્યુંહતુંકે'ગાંધીજી આજેભલેઆપણી કરી હતી. આ િસંગે શ્રી નવતેજ હસંઘ સરના, સીબી કરતા નવહનયુક્ત ભારતીય હાઇકહમશ્નર શ્રી સાથેનથી પરંતુતેમના હવચારો આપણી સાથે પિેલ , મેય ર રેવાહ, ડે. હાઇ કહમશ્નર હવરેડ દ્ર નવતેજ હસંઘ છે.' કેમડેનના મેયર કાઉન્ડસલર લેરેઇન પૌલ તેમ જ થથાહનક અગ્રણીઅોએ પુષ્ પાંજ હલ સરનાએ જણાવ્યું રેવાહનો આભાર માનતા સીબી પિેલેજનાવ્યું અપાણ કરી હતી. હેડ અોફ ચાડસેરી અને હતું કે 'આલ્બિડ હતુંકે'ભારત બહાર યુકેમાંઆ થથળ મહાત્મા હમહનથિર ફોર કો-અોડટીનેશ ન શ્રી સુહનલ કુમારે આ ઇ ન થ િા ઇ ને ગાંધીજીની િહતમા માિે સૌથી વધારે મહત્વ થવાગત િવચન કયુ​ું હતું. આજ રીતે પાલા​ામેડ િ મહાત્મા ગાંધીજી ધરાવે છે. આ થિેચ્યુ માિે ઇન્ડડયા લીગ અને થકવેર ખાતે સવાશ્રી નવતેજ સરના, હવરેડ દ્ર હવષે જે જણાવ્યું કેમડેન કાઉન્ડસલે આમ આદમીઅો પાસેથી પૌલ, એએસ રાજન અને અડય અગ્રણીઅોએ હતું તેમાં તેઅો £૮૦,૦૦૦ જેિલી માતબર રકમ એકત્ર કરી પુષ્ પાંજ હલ અપાણ કરી હતી. મહદ અંશે સાચા હતી. શ્રી સરનાના વખાણ હતા. ૬૮ વષા કરતા શ્રી સીબીએ જણાવ્યું પહેલા ગાંધીજી હતુંકેતેઅો શબ્દોના માણસ હત્યારાની ગોળીએ છે અને તેમણે કેિલાક હણાયા હતા અને પુથતકો પણ લખ્યા છે. બોગસ સિટીફફકેિ અોફ થપોડસરશીપ (COS) રજૂ કરવાના િાથાનાના માગગે પાલાવમેન્ટ સ્કવેર ખાતેપુષ્પાંજહલ કેમ ડેન ના મેય ર જતા તેમ નું મરણ અપવણ કરતા શ્રી નવતેજ હસંઘ સરના કાઉન્ડસલર રેવાહે જણાવ્યું કારણેિીયર િુએપ્લીકેશન નકારવાના ફકથસામાંકહેવાતા ઇમીગ્રેશન કૌભાંડનો ભોગ બનેલા ૨૦ હવદ્યાથટીઅો બાબતે અમારૂ ધ્યાન થયું હતું.' હતું કે 'મહાત્મા ગાંધી ખાસ ઇન્ડડયા લીગના ચેર મેન અને 'ગુજ રાત કરીને તેમ ના અહહંસાના સંદેશ દોરવામાંઆવ્યુંછે. ગત રહવવારેઆ અંગેજેની સામેઆક્ષેપ કરાયો છેતેઇહમગ્રેશન એડવાઇઝરના ઘર સામેભોગ બનેલા હવદ્યાથટીઅો દ્વારા પ્લેકાડડસાથેદેખાવો કરવામાંઆવ્યા હતા. ભૂટાનના પવવતો પર હિમ માનવના પગના હનશાન દેખાયાનો દાવો અમેઆ અંગેબડનેપક્ષના લોકો અનેતેમના સોલીસીિસાસાથે લંડન, ૧ ફેિુઃ દાયકાઓથી વારંવાર જેની ચચા​ાઓ થતી રહી છે, પણ હજી સુધી સં પ કક માંછીએ અનેતેમની રજૂઆતની રાહ જોઇ રહ્યા છીએ. કેિલાક જેનુંરહથય ઉકેલાયુંનથી તેહહમ માનવ ફરી સમાચારોમાંછે. એક પવાતારોહકેદાવો સુ ત્ર ોએ જણાવ્યુંછેકેઆ અંગેહોમ અોફફસ દ્વારા તપાસ કરવામાં કયોા છે કે તેણે ભૂતાનમાં બરફીલા પવાતો પર અત્યંત ઊંચાઈએ પગલા જોયા છે આવી રહી છે. ગુજરાત સમાચાર અને એહશયન વોઇસ' દ્વારા આ અનેતેપગલાંહહમ માનવના છે. અંગેતપાસ કરવામાંઆવી રહી છેઅનેઆગામી સપ્તાહોમાંઆ હિહિશ પવાતારોહક થિીવ બેરીએ જણાવ્યું છે કે તેણે હહમમાનવના પગના બાબતેઅહેવાલ રજૂકરવામાંઆવશે. હનશાન ભૂતાનમાંસૌથી ઊંચા પવાત ગંગખાર પુનસૂનમાંજોયા હતા.

કહિત ઇમીગ્રેશન કૌભાંડનો ભોગ બનેલા હવદ્યાિથીઅો


28

@GSamacharUK

GujaratSamacharNewsweekly

અાભાર દશશન

જન્મ: ૧-૧-૧૯૩૩ (સિાયા - ભારત)

સ્વગગવાસ: ૨૬-૧-૨૦૧૬ (િંડન - યુકે)

પૂ. ગીરધરદાસ કરસનદાસ દત્તાણી (મોશી, ટાન્ઝાનીયા)

અમનેજણાવતા અત્યંત દુ:ખ થાય છેકેઘણાંવષષોમષશી, ટાન્ઝાનીયામાંરહ્યા બાદ હાલ ઇલફડડસ્વથત અમારા પ. પૂ. લપતાશ્રી ગીરધરદાસ કરસનદાસ દત્તાણી (મષશી, ટાન્ઝાનીયા - બષમ્બે લુક્સ લી. વાળા) તા. ૨૬-૧-૨૦૧૬ મંગળવારેદેવલષક પામતાં અમેવહાલસષયા લપતાશ્રીની છત્રછાયા ગુમાવી છે. અમારા લપતાશ્રી ખૂબ લમલનસાર, હસમુખા અને આનંદી વવભાવના હતા અને લાગણીશીલ વવભાવ ધરાવતા બાપુજીની યાદ અમનેહંમેશા આવશે. લપતાશ્રી ધૂપસળીની જેમ સુવાસ પ્રસરાવી સવોના હ્રદયમાંઅનષખુંવથાન પ્રાપ્ત કરી ગયા છે. અમારા પલરવાર પર આવી પડેલ આ દુ:ખદ સમયે રૂબરૂ પધારી, ટપાલ, ટેલલફષન કે ઇમેઇલ દ્વારા શષકસંદેશા પાઠવી અમને આશ્વાસન આપનાર તથા સદ્ગતના આત્માની શાંલત અથવે પ્રાથોના કરનાર અમારા સવો સગાં સંબંધી તથા લમત્રષનષ અમેઅંત:કરણપૂવોક આભાર માનીએ છીએ. પરમકૃપાળુપરમાત્મા સદ્ગત લપતાશ્રીના આત્માનેશાશ્વત શાંલત અપવેએજ પ્રાથોના. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: Vinodkumar and Madhubala Dattani (Son and Daughter in law) Ranjan and Narendra Dasani (Daughter and Son in law) Subhas and Dinta Dattani (Son and Daughter in law) Ajit and Mala Dattani (Son and Daughter in law) Paresh and Hanisha Dattani (Son and Daughter in law) Sandip and Dipa Dattani (Son and Daughter in law) Grandchildren: Vishal & Prashna, Kajal & Jay, Arti, Roshni & Mishal, Anand, Anjali, Shyam, Kishan, Abhishekh, Priya and Aryan. Great Grandchildren: Krish and Sienna. Hare Krishna to all from Dattani family.

36 Breamore Road, Ilford, Essex, IG3 9NB Tel: 0208 514 1152 / 07809 437 236 Bombay Looks Ltd Email: bombaylooks@aol.com

Birth 5-12-1944 Karvan (Kayavarohan) India

જય શ્રીનાથજી

જયશ્રી અંબે

જન્મ તા. ૧૭-૧૨-૧૯૪૦ નૈરોબી (આલિકા)

સ્વગગવાસ તા. ૯-૧-૨૦૧૬ વોટફડડ(યુ.કે.)

સ્વ. શ્રીમતી હંસાબેન ઠાકોરભાઈ પટેિ (સોજીત્રા)

મારાંધમોપત્ની અ.સૌ. હંસાબેન શલનવાર ૬ જાન્યુઆરી ૨૦૧૬ના રષજ અમારા લનવાસ વથાનેકષઈપણ કષ્ટ સહ્યા લવના દેહત્યાગ કરતાંઅમારાંકુટબમાં ું શષકની લાગણી વ્યાપી ગઈ છે. સદ્ગતેઘરના બધા જ સભ્યષની હાજરીમાંસંસારી મષહ-માયાનષ ત્યાગ કરી શાંલતથી ઇશ્વરનુંશરણુંસ્વવકાયુ​ુંછે. ‘જન્મેએનુંમૃત્યુલનસ્ચચત’ એ જાણતાંહષવા છતાંજીરવવુંઅઘરુંછે. સદ્ગતનષ દયાળુ-માયાળુવવભાવ, ઉદારતા, વવાલભમાન અનેમહેનતુંજેવા ગુણષ અમારા માટેપ્રેરણારૂપ બની રહે એવી પ્રભુ-પ્રાથોના. આપ સદેહેનલહ પરંતુસૂક્ષ્મવવરૂપેસદાય અમારી સાથેજ રહેશષ. અમારા ઉપર આવી પડેલ આ લવપત્તીવેળાએ રૂબરૂ પધારી યા ટેલીફષન દ્વારા શષકસંદેશા પાઠવી અમનેઆશ્વાસન આપનારા તેમજ સદ્ગતની અંલતમયાત્રામાંહાજર રહી ભાવભરી શ્રદ્ધાંજલલ પાઠવનારા સૌ સગાં-સંબંધી તથા લમત્રષનષ અંતઃકરણપૂવોક આભાર માનીએ છીએ. પરમકૃપાળુપરમાત્મા સદ્ગત આત્માનેલચર શાંલત આપેએવી પ્રાથોના. ૐ શાંલતઃ શાંલતઃ શાંલતઃ તિ. શ્રી ઠાકોરભાઈ પટેિ (પતિ)ના જયશ્રીકૃષ્ણ Mr. Himanshu Patel (Son) Mrs. Jignahsa H. Patel (Daughter in law) Mr. Hemant Patel (Son) Mrs. Yogehwari H. Patel (Daughter in law) Mr. Harshad D. Patel (Brother) Late Manubhai D. Patel (Brother) Late Savitaben M. Patel (Bhabhi) Mr. Ramesh R. Patel (Brother in law) Mrs. Lataben R. Patel (Sister) Mr. Bhaveshkumar V. Patel (Son in law) Mrs. Naimeha B. Patel (Daughter) Nephews: Diptesh, Rajesh, Late Nilesh, Daxesh, Pranav. Grandsons: Viresh, Viraj, Nehal, Mehul Nieces: Dimple, Tiku 158, St.Albans Road, Watford, WD24 4FT. Contact : (01923) 462 437. Email : htpatel05@yahoo.com

અાભાર દશશન

શ્રી કૃષ્ણ શરણમ્

www.gujarat-samachar.com

અાભાર દશશન

જય શ્રી જિારામ

જય શ્રી કૃષ્ણ

6th February 2016 Gujarat Samachar

In Loving Memory

શ્રીનાથજી બાવા

Demise 22-01-2016 Dabhoi - India

ગં. સ્વ. તરલિકાબહેન શાંલતિાિ પટેિ

Jay Shri Swaminarayan

Birth: 18-11-1938 (Pij, India)

Jay Shri Krishna

Demise: 24-01-2016 (London)

અ. સૌ. પુષ્પાબેન અરલવંદભાઈ પટેિ (ભાદરણ)

મૂળ વતન ગજેરાનાંઅનેઘણાંવષષોદારેસલામ / મ્વાંઝા​ામાંરહ્યાંબાદ, ૧૯૭૨માંલંડન આવી, હાલમાંચીમ(સરે)માં વથાયી થયેલ અમારા માતૃશ્રી તરલલકાબહેન શાંલતલાલ પટેલ તા. ૨૨-૧-૨૦૧૬ શુક્રવારનાંરષજ દેવલષક પામતાંઅમે વ્હાલસષયા માતૃશ્રીની છત્રછાયા ગુમાવી છે. ખૂબ જ લમલનસાર, હસમુખા, આનંદી અનેસવવેપ્રત્યેસમભાવ દશાોવતાંઅમારા માતૃશ્રીએ અમનેમાતા-દાદીમા તરીકેખૂબ જ પ્રેમથી ઉછેળ્યા હતા અનેએમની ખષટ હરહંમેશ યાદ રહેશે. અમારા પલરવાર પર આવી પડેલ આ દુઃખદ સમયે રૂબરૂ પધારી, ટપાલ, ટેલલફષન, ઇમેઇલ દ્વારા શષકસંદેશા પાઠવી અમને હૂંફ અને આશ્વાસન આપનાર તથા સદ્ગતનાંઆત્માની શાંલત અથવેપ્રાથોના કરનાર અમારાંસગા-સંબધં ી તથા લમત્રનષ અમેઅંતઃકરણપૂ્ વોક આભાર માનીએ છીએ. પરમકૃપાળુપરમાત્મા સદ્ગતના આત્માનેશાશ્વત શાંલત આપેએ જ પ્રાથોના. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

મૂળ વતન ભાદરણના યુ.કે. આવી વથાયી થયેલા શ્રી અરલવંદભાઈ સી. પટેલનાંધમોપત્ની અ.સૌ. પુષ્પાબેન એ. પટેલનુંતા. ૨૪-૧-૧૬, રલવવારે૭૭ વષોની વયેદુઃખદ અવસાન થયુંછે. વવભાવેધાલમોક, લનખાલસ, આનંદી અને કુટુંબ પ્રત્યેખૂબ જ લાગણી અનેપ્રેમ રાખનાર અમારાંવહાલસષયાંમાતુશ્રી, દાદીમાની લચરલવદાયથી અમારા કુટુંબમાં તેમની ખષટ કષઈ પૂરી શકશેનલહ. અમારા કુટુંબ પર આવી પડેલા આ દુઃખદ સમયેરૂબરૂ પધારી ટેલલફષન કેઇ-મેલ દ્વારા લદલાસષ આપનાર અમારાં સવોસગાં-સંબંધી તથા લમત્રષનષ અમેઅંતઃકરણપૂવોક આભાર માનીએ છીએ. પરમ કૃપાળુપરમાત્મા પૂ. માતુશ્રીના પૂણ્યાત્માનેશાશ્વત શાંલત આપેએજ પ્રાથોના. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

‘‘Shaligram’’, 129 – Burdon Lane, South Cheam, Surrey SM2 7DB. Tel.: 020 8642 6674

53 Hawkesfield Road, Forest Hill, London SE23 2TN. Tel: 0208 699 9427

It is with great sadness and regret that we announce the sad demise of our beloved mother and grandmother Mrs Tarlikaben Shantilal Patel of Gajera, (wife of late Shantilal Chhaganbhai Patel), peacefully passed away on Friday 22nd January 2016 in India. She lived her life with passion for family and friends and her simplicity to everything in life was her characteristic which will be sadly missed but never forgotten. All her family and friends will always remember her kindness and pleasant smile. She will always remain the ideal mum and grand mum to us all. We would like to thank all of you who have offered their condolences either by attending our family home in person, by a telephone call or via emails. Timir Shantilal Patel (son) Seema Timir Patel (Daughter in law) Priyam Timir Patel (Grandson) Riya Timir Patel (Grand daughter) (Late - Shantilal Chhaganbhai Patel - Husband)

It is with great sadness that we share the demise of our beloved mother and grandmother, Mrs Pushpaben Arvindbhai Patel. She passed away after a short illness, on 24th January 2016, aged 77 years. She lived a simple life and we are grateful for everything she has done for us. We will remember her big smile, hard work and her determination to be strong in life. We will cherish all the special moments we have shared with her and keep her memories in our heart always. We pray that her soul rests in eternal peace. OM Shanti: OM Shanti: OM Shanti: Mr Arvindbhai C Patel (Husband) Atul (Son) & Smita Patel. Grand children: Niral & Keval Harsha (Daughter) & Vineet Patel. Grand children: Zareen & Maneet Dipak (Son) & Minal Patel. Grand children: Sureena & Bilesh Manubhai (Brother-in-law) & Rashmiben Patel. Niece: Malini, Neelam & Heenal Hemaben (Sister-in-law) & Harshadbhai Amin. Rupal (nephew) & Leena (Niece) Renukaben (Sister-in-law) & Arunbhai Desai. Niece: Crina & Nisha Late Chimanbhai (Father-in-law) & Maniben Patel


6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

29

િાઇમ્સ નાઉ – ICICI બેન્ક NRI ભારતીય હાઇકમિશન દ્વારા પ્રજાસત્તાક મિનની ઉજવણી કરાઇ અોફ ધ યર એવોડડએનાયત થશે શ્રી સરનાએ યુકેમાં વસતા ભારતીય ભારતીય હાઇકવમશન દ્વારા લંડનની

સમુદાયને વધાવતા જણાવ્યું હતું કે 'ભારત શાનદાર ગ્રવોનર હાઉસ હોટેલ ખાતેતા. ૨૯ અને અવહં વસતા ડાયથપોરા વચ્ચેના સંબધં ો જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ભારતના મજબૂત કરવા ભારતીય હાઇકવમશન વધુને પ્રજાસત્તાક વદનની શાનદાર ઉજવણી કરાઇ વધુમહેનત કરતુંરહેશ.ે' હતી. આ પ્રસંગે વિટનના વડાપ્રધાન ડેવવડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થથત પ્રીવત કેમરનના ભારતીય ડાયથપોરા ચેમ્પીયન અને પટેલે જણાવ્યુંહતુંકે 'ભારત અને યુકે વચ્ચે વમનીથટર ફોર એમ્પલોયમેન્ટ સુશ્રી પ્રીવત ઘણા લાંબા સમયથી સંબધં ો બંધાયેલા છેઅને પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થથત રહ્યા તેના માટે આપણો ઇવતહાસ, લોકો વચ્ચેના હતા. આ પ્રસંગે નવા વનમાયેલા ભારતીય સંબંધો, લોકશાહી મુલ્યો અને સમાન રસ હાઇકવમશ્નર શ્રી નવતેજ વસંઘ સરનાએ સૌ પ્રથમ ભારતીય સમુદાયનેસંબોધન કયુ​ુંહતું . પ્રટતુત તસવીરમાંડાબેથી લોડડડોલર િોિ​િ, પ્રીપત િ​િેલ જવાબદાર છે. આ એવા સંબધં ોનુંજોડાણ છે જેક્રમશ: વધતુંજ રહ્યુંછે. જેનેઅવહંવસતા કાયોક્રમમાં સંબોધન કરતા શ્રી નવતેજ અનેનવતેજ પસંઘ સરના ભારતીય સમુદાયના સફળ અને કૌશલ્ય વસંઘ સરનાએ જણાવ્યું હતું કે "મારા માટે આનંદ સાથે ગવોની વાત છે કે આજે અવહં વવચારણા બાદ તેની રચના થઇ હતી. આ ધરાવતા લોકોનો સહયોગ છે. આ અંગેનુંતાજુ ે ી મુલાકાત ઉપસ્થથત ભારતીય અગ્રણીઅોને હું સંબોધન બંધારણમાં તમામ મુદ્દાઅોની છણાવટ ઉદાહરણ વડાપ્રધાન મોદીની યુકન કરી રહ્યો છું. આજથી ૬૬ વષો પહેલા કરવામાં આવી છે અને ભારતના નાગરીક છે. અવહંવસતા સૌથી મોટા ભારતીય સમુદાયે ભારતીયોને તેમનું બંધારણ મળ્યું હતું. આ ચાહે ગમે તે પ્રાંતનો હોય, ગમે તે ભાષા વિટનનેઅોળખ આપવામાંમહત્વની ભુવમકા બંધારણ વવશ્વના રાજકારણનો સૌથી વધુ બોલતો હોય અનેગમેતેધમો-જાતી-જ્ઞાતીનો ભજવી છે. આ પ્રસંગે સાંથકૃવતક કાયોક્રમો રજૂ થયા જટીલ અનેજીવંત દથતાવેજ છેઅનેલાલગાટ હોય પણ તેનેસમાન હક્ક આપવામાંઅવ્યા હતા અનેસૌએ ભોજન લીધુંહતું . ત્રણ વષો સુધી વવવવધ અભ્યાસ અને ચચાો છે.

૭૨ વષષના બુઝુગષ૩૪ વષષથી એક જ પ્લાસ્ટિકની બેગમાંશોપિંગ કરેછે

લંડન, તા. ૧૮ઃ પ્લાથટીકની બેગનો વપરાશ વધવાથી પયાોવરણ સામે જોખમ ઉભુંથયુંછેત્યારેગ્રેટ વિટનના નોથો વેલ્સ ના મોડના રહેવાસી માવટિન મૈકાથકી નામના એક વસવનયર વસટીઝન છેલ્લા ૩૪ વષોથી એક જ પ્લાથટીક બેગનો ઉપયોગ કરે છે. આ થેલી લઇનેતેઓ અત્યાર સુધી બેહજાર વખત માકકેટમાંખરીદી કરવા ગયા છે. તેઓ માનેછેકે કોઇ પણ ચીજને નકામી સમજીને ફેંકી દેવી જોઇએ નહીં. તેનો જેટલી પણ વાર ઉપયોગ કરી શકાય તેટલી વાર કરતા રહેવુંજોઇએ.

આથી જ તો માવટિન મૈકાથકી પ્લાથટીકની બેગને વાળીને હંમેશા વખથસામાં જ રાખે છે જયારેપણ જરૂર પડેકે તરત જ શોવપંગની વથતુ ખરીદવા માટે બહાર કાઢે છે. માવટિન મેક્કાથકી નામના બુઝગોને આ પ્લાથટીકની થેલી ૧૯૮૧માં ટેથકો નામના એક થટોરમાંથી મળી હતી. તેઓ શોવપંગ દરવમયાન કોઇ વેપારી થેલી આપવાની વાત કરે તો તરત જ ના પાડીનેપોતાની પાસેરહેલી થેલી દેખાડેછે.

માવટિન જયારે૩૪ વષોના યુવાન હતા ત્યારે થેલી હાથમાંપકડી હતી, આજેતેઓ ૭૨ વષોના છે. તેમના છોકરાનેઘરેપણ છોકરા હોવાથી તે હવે દાદા બની ગયા છે. ઇન્ટરનેટ, વોટસએપ અને વાઇ ફાઇ જેવી અધતન ટેકનોલોજી સાથે દુવનયા આખી ભલે બદલાઇ ગઇ હોય, પરંતુ તેઓ પોતાની પ્લાથટીકની થેલી બદલવા માગતા નથી. તેઓએ આ પ્લાથટીકની થેલીમાંતેસહન કરી શકે તેના કરતા કયારેય વધારે વજન ભયુ​ું નથી. તેમ જ થેલી ફાટી જાય કેકાણુંપડી જાય તેવી વતક્ષ્ણ વથતુપણ મુકતા નથી. તેઓ માનેછે કે પ્લાથટીકની થેલીઓ પયાોવરણ માટે ખૂબજ જોખમી હોવાથી તેનો ઓછો ઉપયોગ કરવામાં આવેતેઇચ્છવનય છે. દુવનયામાં પ્લાથટીકની થેલીઓનો વપરાશ

ટાઇમ્સ નાઉ અને ICICI બેન્ક દ્વારા અમેવરકા, કેનડે ા, યુક,ે યુએઇ અને વમડલ ઇથટ, અોથટ્રેલીયા, ન્યુઝીલેન્ડમાં વસતા બીનવનવાસી ભારતીયોની સફળતાની સરાહના કરવા આગામી વષબેNRI અોફ ધ યર એવોડિએનાયત થશે. અોક્ટોબર ૨૦૧૫થી આ પ્રવતષ્ઠીત એવોડિમાંનોમીનેશનની શરૂઆત થઇ ગઇ છે અને વવશ્વભરના પ્રવતષ્ઠીત ભારતીયોને તેમની ઉદ્યોગ સાહવસકતા, ફીલાન્થ્રોપી, વશક્ષણ અનેવેપાર ક્ષેત્રે તેમના અપ્રવતમ યોગદાન બદલ પ્રવતષ્ઠીત એવોડિથી સન્માન આપવામાંઆવશે. વવશ્વભરમાંડીજીટલ ક્ષેત્રનો પ્રસાર થઇ રહ્યો છે ત્યારે આ એવોડિ માટે વેબસાઇટ www.nrioftheyear.com પર પોતાનુંકે અન્યના નામની ભલામણ કરી શકાશે. જે તે વ્યવિને તેના યોગદાન બદલ 'ઇન્ડીયાઝ ગ્લોબલ આઇકોન', 'પોપ્યુલર ચોઇસ' અને 'ધ થપેશીયલ જ્યુરી' એવોડિ એનાયત કરવામાં આવશે. આ એવોડિ માટે પાંચ તબક્કામાં વવજેતાની પસંદગી કરવામાં આવશે જેમાં નોમીનેશનથી લઇને વવજેતાની પસંદગી સુધીનો સમાવેશ થાય છે અને તેને અનબેથટ યંગ દ્વારા સંભાળવામાંઆવશે. છેલ્લા બે એવોડિ સમારોહને ખૂબજ સું દર પ્રવતભાવ સાંપડ્યો છે અને અવમતાભ બચ્ચનથી શરૂ થયેલ આ એવોડિમાં શાહરૂખ ખાનને ગયા વષબે એવોડિમળ્યો હતો. આ એવોડિસમારોહ વવષેICICI ના એમડી અનેસીઇઅો સુશ્રી ચંદા કોચરે જણાવ્યુંહતુંકે 'એનઆરઆઇ સમુદાયની સફળતાની સરહાના કરતા આ એવોડિની અમારી સફર ત્રીજા વષોમાં પ્રવેશી રહી છે અનેઅમેવવશ્વના અલગ અલગ થથળેતેની મહત્વતા પ્રસરી રહી છે. આ એવોડિ NRI તરફનુંઅમારુ જોડાણ મજબૂત કરશે. ટાઇમ્સ નેટવકક ઇન્ટરનેશનલ વબઝનેસના વડા નવવન ચંદ્રાએ જણાવ્યુંહતુંકે'વવવવધ દેશોમાં વસતા વવદેશવાસી ભારતીયોની વસધ્ધીઅોનુંસન્માન કરવા માટેકોઇ સુયોગ્ય એવોડિઅપાતો નથી. અમેતેખામી દૂર કરવા માટે ICICI બેન્ક અનેGIISના સહકારથી અમેઆ એવોડિકાયોક્રમનુંઆયોજન કરી રહ્યા છીએ. ગ્લોબલ થકૂલ ફાઉન્ડેશન વસંગાપોરના ચેરમેન અનેસહથથાપક અતુલ તેમરુ વનકરેજણાવ્યુંહતું કે'વવદેશવાસી સમુદાયના સું દર વપચાઇ, સત્યા નડેલા અનેઇન્દ્રા નુઇ ઘણા બધા ભારતીયો માટેરોલમોડેલ છેઅનેતેઅો યુવાનોને પ્રેરણા આપેછે.' વધુમાવહતી માટેજુઅો www.nrioftheyear.com વધી રહ્યો હોવાથી શહેરોના ગાબબેજ ઝોન કચરાના ડુંગર બની ગયા છે. આ પ્લાથટીક સદીઓ સુધી નાશ પામતુંના હોવાથી તેનો ઓછો ઉપયોગ કરવાની વવનંતીઓ આપણે ત્યાં કરવામાં આવે છે. તેમ છતાં લોકો સંવેદનશીલ બનતા નથી ત્યારેએક થેલીનેવષો​ોસુધી ઉપયોગમાંલેવાનો આ દાખલો સૌની આંખ ઉઘાડવા પુરતો છે. દાદાની આ એન્ટીક પ્લાથટીક બેગનેપૌત્રોએ ફેસબુક પેજ પર પણ મૂકી છે.


30

@GSamacharUK

લગભગ પચાસેક વષષ પહેલાંની વાત છે. હું એ દિવસે ઓફિસે નહોતો ગયો. બપોરેના સમયે પોથટમેન મને એક લેટર આપી ગયો.... વિ. આલોક, મજામાં હોઈશ. અમે બન્ને અહીં મજામાં છીએ, તું ખુશ રહે એવી પ્રાથથના કરીએ છીએ. તારી બાની તબબયત સારી છે. હા, ક્યારેક ક્યારેક કમરના દુખાવાની ફબરયાદ કરે છે, તેલ નવશેકુંકરીનેમાબલશ કરેછેતો થોડો સમય સારું થઈ જાય છે. મારા પગમાંદુખાવો થાય છેત્યારે પણ આ જ ઉપચાર અજમાવીએ છીએ. ચાલ્યા કરેછે, જીવન આ રીતે. તું કેમ છો અને ઘરનાં સૌ મજામાં છેને? પત્રનો જવાબ લખજે. આ વખતે બે-ચાર બદવસને બદલે અઠવાબડયાંની રજા લઈનેઆવ તો સારું. - બાપુજી

પત્ર મળ્યાને એક મદહનાથી પણ વધારે સમય પસાર થઈ ગયો, પણ હું જવાબ ન લખી શક્યો. આ િરદમયાન મનેટ્રેદનંગ માટે પંજાબ મોકલવામાં આવ્યો. પાછો આવ્યો એ સમયમાં બાપુજીનુંઅવસાન થયુંહતું, પણ હું સમયસર પહોંચી ન શક્યો. બાપુજીએ કેટલીય વાર મને કહ્યું હતું, ‘હુંતારી પાસેઆવીનેથોડા દિવસ રહેવા માગુ છું.’ મેં પણ કહ્યું, ‘તમે ગમેત્યારે મારી સાથે રહેવા આવો. મનેગમશે.’ પણ ન તો એ ક્યારેય આવ્યા. ન હું ક્યારેય એમની પાસેજઈ શક્યો. આ જ વાત હજી પણ ઘણી વાર મનેસાલેછે. આજે કોણ જાણે કેમ સવારના પાંચ વાગ્યામાં મારી આંખ ખૂલી ગઈ. પડખાં ઘસવા છતાંઊંઘ ન આવતાંહુંપથારીમાં બેસીને ચા પીતાં પીતાં ઠંડા પવનનો આનંિ માણતો રહ્યો. લગભગ આઠેક વાગ્યા ત્યારે અનુસંધાન પાન-૧

સાત કલશ રખ...

આ શકમંિો એકમેક સાથે ચોક્કસ કોડમાં વાતચીત કરતા હતા. એ કોડ હતો - સાત કલશ રખ િો. આ કોડમાં સીઆઈએને કશુંક રહથયમય લાગ્યું એટલે તેમણે ભારતીય એજડસીને સાવચેત કરી હતી. તપાસ પછી જાણવા મળ્યું છે કે સાત કલશ રખ િોનો મતલબ િેશમાં સાત થથળોએ એકસાથે ત્રાટકવાનો આતંકીઓનો મનસૂબો હતો. પ્રજાસિાક પવષની સુરક્ષા સંિભભે નેશનલ દસક્યુદરટી એડવાઈઝર અદજત િોવલ ખુિ મોદનટદરંગ કરી રહ્યા હતા અને ગણતંત્ર દિવસે કોઈ જ અદનચ્છનીય બનાવ ન બને તે માટેસુરક્ષા તંત્રનેસાબિુંકરવામાં આવ્યુંહતું. એનઆઇએની પૂછપરછ િરદમયાન આ આતંકવાિીઓએ ખુલાસો કયોષછેકેઇથલાદમક થટેટ ઇરાકની જેમ ભારતમાં પણ શદરયા કાયિો લાગુ કરવાનો મનસૂબો ધરાવેછે. ગણતંત્ર દિવસે ભારતના દવશેષ મહેમાન બનીને આવનારા ફ્રાડસના પ્રમુખ િાંથવા ઓલાડિેની સુરક્ષા માટે પણ

દવચાર આવ્યો કે લાવ, આજે િીકરા સાથે વાત કરું. ઘણા દિવસથી એેનો િોન નથી આવ્યો કેકોઈ સમાચાર પણ નથી. નંબર ડાયલ કયોષ તો ક્યાંય સુધી દરંગ વાગતી રહી અને છેલ્લે સંભળાયું,‘ધ નંબર યૂ આર કોદલંગ ઇઝ નોટ આડસરીંગ...’ દરસીવર િેડલ પર મૂકીને હું ત્યાં જ શૂડયમનથક બની બેસી રહ્યો. પછી ઊભો થઈનેમારા દનત્યકમષ પૂરા કરવામાં લાગી ગયો. પત્ની પણ એના કામે વળગી ગઈ. મારા કામકાજમાંથી પરવાયાષ પછી િરી દવચાર આવ્યો કે હવે િોન કરી જોવો જોઈએ. નંબર ડાયલ કયોષ, દરંગ વાગતી રહી અને િરી એ જ જવાબ... ‘નોટ આડસરીંગ...’ સમય પસાર થતો રહ્યો, પણ િીકરા તરિથી મેં કરેલા િોનના પ્રત્યુિરમાંિોન ન આવ્યો. દમથડ કોલ નહીં જોયો હોય, કંઈ કામમાં વ્યથત હશે, તદબયત તો સારી હશેને... આવા જાતજાતના દવચાર મનમાં ઘુમરાવા લાગ્યાં. અચાનક યાિ આવ્યું, આજે તો િીકરીના ઘરેજવાનુંછે. પત્ની તો એની રીતેબધુંકામ કરીનેતૈયાર પણ થઈ ગઈ હતી. થોડી વારમાં ડ્રાઇવર પણ આવી ગયો. હું તૈયાર થયો કેતરત જ અમેકાર લઈનેનીકળી પડ્યાં. િીકરીના ઘરે પહોંચ્યા તો અમનેજોઈ એનાંઆનંિનો પાર ન રહ્યો. એણે આનંિભયાષ થવરે કહ્યું, ‘વાહ, બા-બાપુજી, તમે તો ખરું સરપ્રાઇઝ આપ્યું ને કંઈ?’ મારી પત્ની - એની બાએ જવાબ આપ્યો, ‘એમાં જ તો મળવાની અસલ મજા છેને...’ જમાઈ આવીને પગે લાગ્યા. અમે સૌ ઘરમાંગયાં. એટલામાંસીમી ત્યાં આવી પહોંચી. મેંએનેપૂછ્યું, ‘શું ચાલેછે? કેવી છેતારી તદબયત? અને કોલેજમાં અભ્યાસનું કેવું છે?’ તેણે ઉત્સાહભેર જવાબ ભારત ઉપરાંત અમેદરકા અન ફ્રાડસ સદહત દવદવધ િેશોની ગુપ્તચર એજડસીઓ ગદતદવદધઓ ઉપર ચાંપતી નજર રાખી રહી હતી. ૨૩ ભારતીયો આઇએસ સાથે જોડાયેલા છે ભારતની ટોચની ગુપ્તચર સંથથાઓની તપાસમાં બહાર આવ્યું છે તેમ અત્યાર સુધીમાં ૨૩ જેટલા ભારતીયો એક યા બીજા માગભે દસદરયા પહોંચીને આઇએસમાંજોડાયા છે. આમાંથી ૬ જણ ઇરાક અને દસદરયામાં સુરક્ષા િળો દ્વારા થયેલી કાયષવાહીમાં માયાષ ગયા છે. આમ છતાંહાલ આઇએસમાં જોડાઇને તેના દવદવધ મોચભે લડી રહેલા યુવાનોમાં મુંબઇના કલ્યાણ મું બ્રાના બે, ઓથટ્રેદલયામાં થથાયી થયેલો એેક કાશ્મીરી યુવાન, તેલંગણ અને કણાષટકના એક-એક યુવાન તેમ જ ઓમાન અને દસંગાપોરમાં થથાયી થયેલા એક-એક ભારતીય યુવાનનો સમાવેશ થાય છે. આઇએસનું પાકિસ્તાની આઇએસઆઇ સાથે ગઠબંધન આતંકનો પયાષય બની રહેલા આતંકવાિી સગંઠન આઇએસના વડા અબુ બિ અલ બગિાિીએ

GujaratSamacharNewsweekly

- રવિ જોશી

આપ્યો, ‘બધું બરાબર ચાલે છે, નાનાજી...’ એણે કાનમાં કંઈક ભરાવેલું હતું એવું લાગ્યું. મારા ચહેરા પર આશ્ચયષના ભાવ જોઈનેજમાઈએ કહ્યું, ‘એ આખો દિવસ મોબાઇલમાં ગીતો સાંભળ્યા કરતી હોય છે. કાનમાં ઇયરિોન ભરાવેલુંજ હોય છે.’ વાતો કરતાંહતાંત્યાંિીકરી રસોડામાંથી ચા-નાથતાની ટ્રે લઈને આવી. અમે ચા પીતાં પીતાં અને નાથતો કરતાં વાતો કરતાંરહ્યાં. સામેટીવી ચાલુહતું તેના પ્રોગ્રામ જોતાં જોતાં પણ અમારી વાતો તો ચાલુ જ હતી. િીકરીએ રસોઈ બનાવી લીધી હતી. જમવાનો સમય થતાં એણે સૌની થાળી પીરસી. સૌએ ટીવી પર િશાષવાતો પ્રોગ્રામ જોતાં ભોજનનેડયાય આપ્યો. લગભગ િસેક વાગ્યે અમે બેઠાં હતાં એ રૂમમાં સીમી પાછી આવી અને ટીવી પર પોતાનેગમતી દસદરયલ ચાલુ કરીને બેસી ગઈ. બધાં એ દસદરયલ જોતાં રહ્યાં. થોડી વાર પછી સૌ પોતપોતાના રૂમમાંસૂવા માટેગયાં. સવારે સાતેક વાગ્યાની આસપાસ િીકરીએ ચા બનાવી અને ડાઇદનંગ ટેબલ પર સૌ ગોઠવાયાં. ચા પીધા પછી જમાઈ તૈયાર થઈને ઓફિસે જવા નીકળી ગયા. સીમી િરી પાછી જઇને ટીવી સામે ગોઠવાઈ ગઈ. દસદરયલ જોતી વખતેપણ એના કાનમાંતો ઇયરિોન ભરાવેલાંજ હતાં. થોડી વારે દસદરયલ પૂરી થતાંએ તૈયાર થઈનેકોલેજ જતી રહી. િીકરી િદરયાિ કરી રહી હતી એની બાને, ‘સીમી આખો દિવસ ગીતો સાંભળ્યા કરતી હોય ભારત દવરુદ્ધ જેહાિ છેડવાનું એલાન કયાષ બાિ િેશમાં આતંકવાિી હુમલા થવાની આશંકા વધી ગઈ છે. તો બીજી તરિ, પાફકથતાની ગુપ્તચર સંથથા આઇએસઆઇએ પણ ભારતમાં આતંક મચાવવાની ગદતદવદધઓ તેજ કરી િીધી છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે ઇથલાદમક થટેટે હવે ભારતના િુશ્મન નંબર વન પાફકથતાનની ગુપ્તચર સંથથા આઇએસઆઇ સાથે હાથ દમલાવ્યા છે. કેટલાક મદહનાઓ પહેલા ભારત સરકારને પણ આ ખતરાનો અંિાજ નહોતો. હવે ઇથલાદમક થટેટ આઇએસઆઈ સાથે ગઠબંધન કરીને ભારત પર દનશાન સાધવાની તૈયારીમાંછે. ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં જ િેશના દવદવધ દવથતારોમાંથી આતંકવાિના જે મોડયૂલનો ભાંડાિોડ થયો છે તેના સભ્યો સતત ઇથલાદમક થટેટના ખૂંખાર નેતા અબુ બિ અલ બગિાિીની દનકટ ગણાતા લોકોના સંપકકમાં હતા અને તેમને ૬૭મા પ્રજાસિાક દિન પૂવભે જ મહત્ત્વપૂણષ થથળોએ દવથિોટ કરવાના દનિભેશ મળ્યા હતા.

છે. થોડી થોડી વારે ટીવી ચાલુ કરી િે, ઉપર એના રૂમમાંજઈને ઇડટરનેટ પણ કોણ જાણે શું સફિ​િંગ કયાષ કરતી હોય છે. કંઈ કહો, તો એકળાઈ જાય કે ગુથસે થઈ જાય. આજકાલના છોકરાંવને તો પાછું કંઈ કહેવાય નહીં. એમને વધારે ટોકીને શો લાભ?’ એની બા પણ િીકરીની વાતમાંસંમદત િશાષવી રહી હતી. બધા દનત્યકમષ પૂરા થયા એટલેમેંિરી િીકરાનેિોન કયોષ. િરી િરીનેએ જ ટોન સાંભળવા મળતો હતો. આખરેબે-ત્રણ વાર િીકરાનો નંબલ ડાયલ કરીને પછી દનરાશા સાંપડતાં હું છાપું વાંચવા લાગ્યો. િીકરી અનેએની બા રસોડામાંરસોઇ કરવા ગયાં. આમ ને આમ લગભગ મદહનો વીતી ગયો. િીકરીનેવાત કરી કેહવેઅમેલોકો પાછા ઘરે જઈએ, તો એણે થોડા દિવસ રોકાઈ જવાનો આગ્રહ કયોષ. જમાઈએ પણ કહ્યું, ‘તમે બડને ત્યાં એકલાં રહો એના બિલે અહીં થોડા દિવસ વધારેરહો તો અમને પણ ગમે...’ િીકરી તો અમારા પાછા જવાની વાતથી ઉિાસ થઈ ગઈ હતી. આ વાત સાંભળીને એ રડી જ પડી. એને સમજાવી કે હજી અમારે થોડા દિવસ એના ભાઈના ઘરે એટલે કે અમારા િીકરાના ઘરે પણ જવાનુંછે. મેંપત્નીનેકહ્યું, ‘તારા િોનથી િીકરાનો નંબર લગાવી જો તો, મારા િોનથી તો નંબર લાગતો જ નથી.’ એણેપણ િોન લગાવી જોયો, પણ દબઝી ટોન આવતો હતો. થોડી વાર પછી એણે િરી િોન કયોષ ત્યારે દરંગ વાગી, પણ સામેથી કોઈએ િોન

‘ગાય પૂજનારાને મારીને િાશ્મીર પર િબજો િરશું’ ઇથલાદમક થટેટે તેના પ્રોપેગેડડા મેગેદઝન 'િાદબક'માં કાશ્મીર પર કબજો જમાવવાની ધમકી આપી છે. મેગેદઝનમાં જણાવાયું છે કે, આઈએસ કાશ્મીર પર કબજો જમાવશેઅને ગાયની પૂજા કરનારા દહંિુઓને ખતમ કરી નાખશે. મેગેદઝનની ૧૩મી આવૃદિમાં અિઘાદનથતાનપાફકથતાન દરજનના કમાડડર હાફિઝ સઈિ ખાને ધમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, 'ઇદતહાસ સાક્ષી છે કે, આ દવથતારમાં મુસલમાનોનું શાસન રહ્યું છે, પરંતુ અહીયાં હવે ગાયની પૂજા કરનારા દહંિુ અને નાસ્થતક ચીનાઓ રહેવા લાગ્યા છે. આ દહંિુઓ અને કાફિર મુસ્થલમોને ખતમ કરવા અને ખલીિાનાં શાસનને આગળ વધારવા આઇએસ તૈયારી કરી રહ્યુંછે.' હાફિઝ સઇિ ખાને અિઘાદનથતાન-પાફકથતાનના પાંચ એડદમદનથટ્રેદટવ દરજડસ પર આઇએસનો કબજો હોવાનો િાવો કયોષ છે. તેણે એવો પણ િાવો કયોષછેકેકાશ્મીરમાંસદિય

6th February 2016 Gujarat Samachar

દરસીવ ન કયોષ. પાછા િરવાની તૈયારી કરવામાંપણ અમારેએક આખો દિવસ આખો વીતી ગયો. બીજા દિવસે સવારે જમીને અમે ઘરેપાછા િરવા માટેનીકળ્યાં. લગભગ ચાર કલાકની મુસાિરી પછી ઘરેપહોંચ્યા. થોડી વાર બાિ કામવાળી આવી ગઈ અને મારી પત્ની આટલા દિવસથી બંધ પડેલું ઘર સાિસૂિ કરાવવામાં અને વ્યવસ્થથત કરવામાં લાગી ગઈ. ધીરે ધીરે બધા કામકાજ યથાવત્ ચાલવા લાગ્યાં. લગભગ પંિરેક દિવસ પછી મેં િી િીકરાને મોબાઈલ કયોષ, પણ... એનો િોન તો આવ્યો જ નહોતો.... અમારે વાત પણ નહોતી થઈ. એક દિવસ પત્નીએ કહ્યું, ‘આપણે હવે િીકરાને ઘરે જવું જોઈએ. કેટલા બધા દિવસ થઈ ગયા. એની સાથે વાત પણ નથી થઈ. કેમ છે-કેમ નહીં... કશા સમાચાર જ નથી.’ મેં હા કહી અને બે દિવસ પછી અમે બંને િીકરાના ઘરે જવાના રવાના થયાં. પાંચ કલાકની મુસાિરી કરીને અમે એના ઘરે પહોંચ્યાં, ત્યારેિીકરો-વહુ તો નોકરી કરતાં હોવાથી ઘરે નહોતાં. નંદિની એકલી જ ઘરે હતી. અમને બેસાડીને ચા-નાથતાની વ્યવથથા કરી. અમેવાતો કરતાંહતાં. થોડી વાર પછી પપ્પુઅનેશીતલ પણ આવી ગયાં. પપ્પુએ અમને જોતાં જ પૂછ્યું, ‘બાપુજી, અચાનક આવી ચડ્યાં તમે લોકો?’ મેં જવાબ આપ્યો, ‘િોન કરવાનો કંઈ િાયિો ખરો? કેટલી વાર િોન કયોષ, પણ પદરણામ તો કંઈ આવ્યું નહીં.’ પપ્પુએ થપષ્ટતા કરતા કહ્યું, ‘આજકાલ કામ વધી ગયું છે એટલે એમાં વ્યથત રહું છું. િોન પર પણ ક્લાયડટસ સાથે ડીલ ચાલ્યા કરતી હોય છે. હવે તો આવી જ સ્થથદત છે, પણ શું થઈ

કેટલાક આતંકવાિીઓએ આઇએસ સાથે જોડાણ કરવાના શપથ લીધા છે. બાળિો દ્વારા આત્મઘાતી હુમલાનો ખતરો વડા પ્રધાન નેરડદ્ર મોિી ગયા થવતંત્ર દિન પવભે સુરક્ષા કવચ અને પ્રોટોકોલ તોડીને બાળકોને મળવા તેમની પહોંચી ગયા હતા. આ પ્રકારની ઘટનાનો આતંકવાિીઓ ગેરલાભ ઉઠાવી શકે છે તે ધ્યાને આવતા િેશની ટોચની ઇડટેદલજડસ એજડસીઓએ આ વષભે પ્રજાસિાક દિન પૂવભે જ વડા પ્રધાન નરેડદ્ર મોિીની સુરક્ષા માટે એક એલટટજારી કયોષહતો. સુરક્ષા એજડસીઓ અને ગુપ્તચર એજડસીઓએ જણાવ્યું હતું કે, અમને શંકા છે કે આતંકવાિી સંગઠન ઇથલાદમક થટેટ આ ગણતંત્ર દિવસેમોિી પર હુમલો કરવા માટે બાળકોનો સહારો લઈ શકેછે. વડા પ્રધાનની સુરક્ષા માટે તૈનાત એસપીજીને પણ એવી જ દચંતા છે કે, આઈએસ ઉપરાંત અડય આતંકવાિી સંગઠનો આત્મઘાતી હુમલા માટે બાળકો અને ફકશોરોને તાલીમ આપી રહ્યા છે.

www.gujarat-samachar.com

શકે? નોકરી જ એવી છે.’ થોડી વાર પછી નંદિની અમે બેઠા હતા એ રૂમમાં આવી અને બેઠી. અમેવાતો કરતાંહતાંઅને એ ગુમસુમ બેઠી હતી. પપ્પુસાથે એના કામની, નોકરીની, ઘરની વાતો ચાલતી રહી. વચ્ચે વચ્ચે એના િોન આવતાં તો ક્યારેક વાત કરતો અને ક્યારેક દરંગ જ વાગવા િેતો. થોડી વાર પછી બધા સાથે મળીને જમ્યાં અને ટીવી પર આવતાં પ્રોગ્રામ જોતાં રહ્યાં... િીકરાની વાતો મોબાઈલ પર ચાલ્યા જ કરતી હતી... પછી બધા સૂવા ચાલ્યાંગયાં. સવારે આંખ ખુલી તો જોયું િીકારાની વહુ શીતલ રસોડામાં ચા-નાથતાની તૈયાર કરવાની સાથે સાથે ઝડપથી રસોઈ પણ બનાવી રહી હતી. અમને ચાનાથતો આપી એ રસોઈ બનાવીને ઓફિસે ગઈ. અમે બંને એના ગયાં પછી ટીવી જોતા હતા. સવારે નાથતો કરીને પછી જમવાનું અને પછી થોડી વાર ટીવી પ્રોગ્રામ જોયા બાિ બપોરે થોડો સમય આરામ. આમ એક અઠવાદડયુંનીકળી ગયું . અમેપાછા ઘરેજવાની વાત કરી તો પપ્પુદટફકટ લઈ આવ્યો. થટેશન પર અમને મૂકવા આવ્યો ત્યારે કહ્યું, ‘તમે લોકો તમારું ધ્યાન રાખજો, બાપુજી. અમારી દચંતા ન કરશો, બધું બરાબર જ ચાલેછે...’ ટ્રેન ધીમે ધીમે પાટા પર સરકવા લાગી. સાંજ સુધીમાંઅમે ઘરે પહોંચી ગયાં. જીવન િરી પહેલાંની માિક ચાલવા લાગ્યું. રાતે મેં પપ્પુને િોન કયોષ, તો િરીએ જ સાંભળવા મળ્યુંઃ નેટવકક દબઝી. થોડી વાર પછી િોન કરો. હું આજે પણ રાહ જોઉં છું કે ક્યારેક તો એનો િોન આવશે કે પપ્પા કેમ છો? પણ હજી સુધી તો આવ્યો નથી. અનુસંધાન પાન-૧૮

વિદેશી ટૂવરસ્ટોની...

વાઉ! ધેટ્સ ઈવન મોર પ્રોિેશનલ! અમે િોટા પાડતા હતા, વીદડયો કેમરે ાથી શૂટ કરતા હતા ત્યાંઅંધારુંથઈ ગયું . એમણેકહ્યું, ‘દચંતા ન કરો, તમેફ્લેશ લાઇટ્સ અને થપોટ લાઇટ્સ વાપરી શકો છો.’ અમેકહ્યુંકેસરાકરી બ્રોશરમાં તો આની મનાઈ છે. પણ તેમણે ખુલાસો કયોષ કે નવા બ્રોશરો છપાઈનેઆવતાંછ મદહના થશે. સી! ધેટ્સ પ્રોિેશનલ! અમેદસંહના ઢગલાબંધ િોટા પાડ્યા. દસંહ ખૂબ જ કો-ઓપરેદટવ હતો. તેણે અમારી સાથે બેસીને, અમારી જીપ પર બેસીને અને અમારા ખોળામાં બેસીને સેંકડો પોઝ આપ્યા. પણ પાછા વળતાંમનેદવચાર આવે છે કે જો દસંહ મોડદલંગના ધંધામાંઆટલુંબધુંકમાય છેતો તે દબચારો સાવ િૂબળો અનેનંખાઈ ગયેલો કેમ હતો? ••• લ્યો ત્યારે, તમે ઇસ્ડડયામાં િરવાની પેકજ ે ટુરમાં આવી રીતે હલવાઈ નો જાતા! બાકી ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!


6th February 2016 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

¹Ьક³ы Ъ ∟≈√ ªђ´ ĺъક કі´³Ъ ´ьકЪ³Ц અщક (Â׬ъªЦઇÜ ∟√∞∩)

31


32

@GSamacharUK

6th February 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly @GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

For Advertising Call

020 7749 4085

પેન્સિલવેનિયામાંમાગગ ઉમરેઠિા નમતેશ પટેલિી લોિ એસજલિમાંગોળી મારીિેહત્યા દુઘગટિામાં૪ ગુજરાતીિાંમૃત્યુ

પુિી િાથે લોિ એસજલિમાં રહેતા હતા અિે શાિ િ​િાષડીિો ખાતે પટોર ચલાવીિે જીવિનિવાષહ ચલાવતા હતા. નમતેશભાઈ પટેલિા નપતા નવિુભાઈ ગોરધિભાઈ પટેલ અિે ભાઈ હેતલભાઈ પટેલ ઉમરેઠમાં કસપટ્રક્શિ​િો હયવિાય કરે છે. નવિુભાઈ ગોરધિભાઈ પટેલ પણ પુિ નમતેશ િાથે કેનલફોનિષયામાં રહેતા હતા, પરંતુ િે મનહિા પહેલા જ તેઓ ભારત પરત આહયા હતા. નમતેશ પટેલિી અમેનરકામાં થયેલી હત્યાિા િમાચાર તેમિા િગાિંિધં ીઓ અિે નમિ વતુળ ષ િે મળતાં ઉમરેઠ ન્પથત નમતેશ પટેલિા નિવાિપથાિે આવી પહોંચ્યા હતા.

el

ar ch h 19 8 6 - Marc

20 15

Tel: 01582 421 421

E-mail: info@pandrtravel.co.uk www.pandrtravel.co.uk HONEYMOON/TAILOR MADE PACKAGES:

R Tr

av

P & R TRAVEL, LUTON

M

2413

ગયા હતા તે િહાર િીકળ્યા હતા. આથી િંિે અશ્વેત શખિોિે એમ લાગ્યું હતું કે અમારી પર હુમલો થશે. આમ ડરી જઇિે તેઓએ અંધાધુંધ ફાયરીંગ કયુ​ું હતું. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નમતેશભાઈ પટેલિે િારવાર માટે તુરંત જ હોન્પપટલમાં ખિેડવામાં આહયા હતા, જ્યાં િારવાર મળે તે પહેલા જ મોત િીપજ્યું હતું. ઉમરેઠ ખાતે રહેતા તેમિા મોટા ભાઈ હેતલભાઈ નવિુભાઈ પટેલ અિે તેમિા િગાિંિંધીઓએ જણાહયા મુજિ નમતેશભાઈ પટેલિા ચકલાિીિા ભાનવકાિેિ િાથે લગ્િ થયા હતા. નમતેશભાઇ પત્િી અિે

P&

આણંદઃ અમેનરકાિા િાઉથ કેનલફોનિષયામાં રહેતા અિે પટોર ધરાવતા આણંદ નજલ્લાિા ઉમરેઠિા યુવાિ​િી િે અશ્વેત શખિો દ્વારા લૂંટિા ઈરાદે ગોળી મારીિે હત્યા કરી િંખાતા ચરોતરમાં ઘેરા શોકિી લાગણી પ્રિરી છે. િીજી તરફ, અમેનરકામાં ગુજરાતીઓ અિે િનવશેષ તો ચરોતરિા વતિીઓિે નિશાિ િ​િાવીિે લૂંટફાટ અિે હત્યાિી એક પછી એક ઘટિાઓ િ​િી રહી હોવાથી ગુજરાતી િમુદાયમાં રોષિી લાગણી ફરી વળી છે. ઉમરેઠિા નમતેશભાઈ નવિુભાઈ પટેલ (૩૩) ૨૦૦૨િી િાલમાં અમેનરકા ગયા હતા અિે િાઉથ કેનલફોનિષયાિા લોિ એસજલિમાં પથાયી થયા હતા. પત્િી ભાનવકા અિે િણ વષષિી પુિી નિશા િાથે રહેતા નમતેશભાઈ ૨૯ ર્સયુઆરીએ રાનિ​િા િુમારે શાિ િ​િાષડીિોમાં આવેલો પોતાિો પટોર િંધ કરી રહ્યા હતા તે િમયે િે અર્ણ્યા અશ્વેત શખ્િો પટોર પર ધિી આહયા હતા અિે િાણાિી માંગણી કરી હતી. નમતેશભાઈએ તેમિે િાણા તો આપી દીધા, પરંતુ આ જ િમયે પટોરમાં કામ કરતાં તેમિા અસય એક િંિંધી િાથરૂમમાં

PLEASE CONTACT US. DO NOT BOOK ONLINE. WE HAVE SPECIAL CONTRACTS & CONTACTS WITH MOST HOTELS WORLD-WIDE.

WORLDWIDE HOLIDAYS FROM

5 Nights Dubai, RO -------------------------------------------------- £380pp Return flight to Ahmedabad with 3 nights in Dubai inc Hotel, RO ---------------------- £465pp Return flight to Mumbai with 3 nights in Dubai inc Hotel, RO ---------------------------- £450pp

Min. 2 people sharing 7 NIGHTS TENERIFE FROM 7 NIGHTS MAJORCA 7 NIGHTS GOA 7 NIGHTS MOMBASA FROM 7 NIGHTS CANCUN FROM Singapore Bangkok Hong Kong Mumbai Ahmedabad

£430 £390 £430 £360 £415

RO £215p.p.

£180p.p. £550p.p. £580p.p. £410p.p.

BB £255p.p

£200p.p £560p.p. £590p.p. £455p.p.

HB £285p.p.

£220p.p. £575p.p. £660p.p. £495p.p.

WORLDWIDE FLIGHTS FROM New York San Francisco Los Angeles Chicago Atlanta

£375 £495 £470 £480 £460

Nairobi Dar Es Salaam Johannesburg Entebbe Mombasa

£395 £355 £450 £405 £480

FB £315p.p.

£260p.p. £625p.p £710p.p. £550p.p.

Toronto Montreal Vancouver Halifax Calgary

AI £395p.p

£280p.p. £755p.p. £830p.p. £725p.p £235 £225 £245 £455 £250

All Package/Flights are inclusive of Airport Taxes. All Offers are subject to availability & date of travel determines the price.

વડોદરાઃ પેન્સિલવેનિયામાં િાઉથ એનિંગટિ ટાઉિ િજીક પટેટ હાઇવે પર િર્ષયેલા ગમખ્વાર અકપમાતમાં વડોદરા િજીક અમરેશ્વર ગામિા યુવા દંપતી િનહત ૪ ગુજરાતીિા મૃત્યુ થયા છે. પટેટ હાઇવે પર પુરઝડપે રોંગ િાઇડમાં આવેલી એક કારે ગુજરાતીઓિી કારિે ટક્કર મારતા આ અકપમાત િર્ષયો હતો. ભાવેશભાઇ પક્રેસટ ટાઉિમાં આવેલા વડતાલ તાિાિા પવાનમિારાયણ મંનદરિો વનહવટ પણ િંભાળતા હતા. વડોદરા િજીક આવેલા વાઘોનડયા તાલુકાિાં અમરેશ્વરિા વતિી ભાવેશભાઇ એમ. પટેલ ૧૦ વષષથી અમેનરકામાં પથાયી થયા છે અિે િાઉથ એનિંગટિ ટાઉિ િજીક આવેલી એક પેકેજીંગ કંપિીમાં જોિ કરે છે. ચાર વષષ પહેલા તેઓિા લગ્િ થયા હતા અિે લગ્િ િાદ તેમિા પત્િી નશલ્પાિેિ પણ અમેનરકા જઇિે તેમિી જ કંપિીમાં જોડાયા હતા. ૨૨ ર્સયુઆરીએ રાિે કંપિી પરથી ફરજ પુરી કરીિે ભાવેશભાઇ અિે નશલ્પાિેિ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમિી હોસડા કારમાં કંપિીમાં જ િાથે ફરજ િર્વતા ૬૮ વષષિા નવિોદભાઇ મથુરભાઇ પટેલ (વતિઃ ખાખરીયા, તાલુકોઃ િાવલી-વડોદરા), ૩૦ વષષિી કોમલ રાવલ (વતિઃ આણંદ) અિે નશલ્પાિેિ ભરતભાઇ પટેલ (વતિઃ િારિા) પણ મુિાફરી કરી રહ્યા હતાં. આ પાંચ ગુજરાતીઓ પેન્સિલવેનિયાિા એક જ નવપતરમાં રહેતા હતાં અિે એક જ કંપિીમાં કામ કરતા હતા. તેમજ ક્રેસટિા પવાનમિારાયણ મંનદર િાથે િંકળાયેલા હનરભક્તો હતાં એટલે કંપિીમા જવા આવવા માટે એક જ કારિો ઉપયોગ કરતા હતાં. તેઓ એનિંગટિ ટાઉિ પાિે પટેટ હાઇવે પરથી પિાર થઇ રહ્યા હતા ત્યારે જ િામેથી રોંગ િાઇડમાં ધિી આવેલી એક કારે

માતા-શપતાના મૃતદેહોનેઅંશતમ પ્રણામ કરી રહેલો પુત્ર હેશનલ

શિલ્પાબેન અનેભાવેિ પટેલ

તેમિી કારિે ટક્કર મારી હતી. આ અકપમાતમાં નવિોદભાઇ મથુરભાઇ પટેલ, નશલ્પાિેિ ભાવેશભાઇ પટેલ અિે કોમલ રાવલિું ઘટિા પથળે જ મોત થયું હતું, જ્યારે કાર ચલાવી રહેલા ભાવેશભાઇ પટેલિું િે નદવિ િાદ િારવાર દરનમયાિ મૃત્યુ િીપજ્યું હતું. િારિાિા નશલ્પાિેિ ભરતભાઇ પટેલ હાલમાં િારવાર હેઠળ છે. માસુમ ભૂલકાંઅનાથ િાઉથ ઓનિંગટિ ટાઉિ િજીક પટેટ હાઇવે પર િર્ષયેલા માગષ અકપમાત ઘટિાિી કરુણતા એ છે કે રોંગિાઇડ ધિી આવેલી કારે ૪ જણિે કાળિો કોળીયો તો િ​િાવી દેવાિી િાથે િે િાળકોિે અિાથ િ​િાવી દીધા છે. અકપમાતમાં મૃત્યુ પામેલા

વાઘોનડયાિા દંપતી ભાવેશભાઇ અિે નશલ્પાિેિે િંતાિમાં િણ વષષિો એક પુિ અિે ૪ માિ​િી પુિી એક છે. માતા-નપતા િસિેિા મોત થતાં િસિે િાળકો અિાથ થઇ ગયા છે. અકપમાતમાં માયાષ ગયેલા ચારેય ગુજરાતીઓિા શનિવારે પક્રેસટ નવપતારમાં આવેલા નચપક ફ્યુિરલ હોમમાં અંનતમ િંપકાર કરવામાં આહયા હતા. જ્યા આશરે ૫૦૦થી વધુ ભારતીયોએ અંનતમનવનધમા હાજરી આપી હતી. આરોપીની ધરપકડ પોલીિે રોંગિાઇડ પર કાર લઇિે ધિી આવેલા ડ્રાઇવરિી ધરપકડ કરી છે. કાર ચાલક યુવકિી જેિેડી મેિએન્સિકોવ તરીકે ઓળખ કરવામાં આવી છે. તેિી િાથે કારમાં ૩૨ વષષિી મનહલા એશલે ન્હહલર પણ િફર કરી રહી હતી તેિું પણ આ અકપમાતમાં ઘટિાપથળે જ મોત થયુ હતું. યુવકે દારૂિો િશો કયોષ હતો અિે િશાિી હાલતમાં જ કાર ચલાવી હતી. પોલીિ હવે એ તપાિ કરી રહી હતી કે પટેટ હાઇવે પર કાર રોંગિાઇડ પર કઇ રીતે અિે ક્યા પોઇસટ પરથી ઘુિી ગઇ. અકપમાતમાં ૪ હનરભક્તોિા મૃત્યુિી ઘટિાથી વડતાલ પવામીિારાયણ િંપ્રદાયિા હનરભક્તો શોકમા ડુિી ગયા છે.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.