GS 5th September 2015

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ

આ સપ્તાહેવાંચો....

• વાક્‌પટુચળવળકાર રજૂકરેછેવવકૃત ઈવતહાસ

પેજ - ૮

• ઐચ્છછક મૃત્યુ, સંથારો અનેઅસાધ્ય રોગ

પેજ - ૧૪

80p

G G

5th September to 11th September 2015

પેજ - ૧૬

ĴЪ ¸³Ъ ĺЦ×µº અ³щ ´ЦÂ↓» Â╙¾↓ Volume 44 No. 18

G

સંવત ૨૦૭૧, શ્રાવણ વદ આઠમ તા.૫-૯-૨૦૧૫ થી ૧૧-૯-૨૦૧૫

• પચીસમી ઓગસ્ટ પછીનુંગુજરાતઃ પુનરાવલોકનનો પ્રશ્નાથથ!

ઇЩ׬¹Ц ´ьÂЦ ¸ђક»¾Ц અ³щ¸є¢Ц¾¾Ц³Ьє·ºђÂЦ´ЦĦ ç°½ Same Day અ³щNext Day delivery

¶′ક ĺЦ×µº°Ъ ´ьÂЦ ¸ђક»Ъ ¿કЦ¿щ

UK³Ъ Âѓ°Ъ Âç¯Ъ ´ЦÂ↓» Â╙¾↓Â

¸ЦĦ £2.25 per Kg અщક Чક»ђ ´® ¸ђક»Ъ ¿કЦ¹

G G

કђઇ ´® ઇ»щÄĺЪક અ³щઇ»щÄĺђ╙³Ä ·Цº¯·º¸Цє´ЦÂ↓» ¶Ц¹ એº µŪ અщક Чક»ђ ´® ¸ђક»Ъ ¿કЦ¿щ ¾ç¯Ь¸ђક»Ъ ¿ક¿ђ. કђઇ ´® ¾²ЦºЦ³ђ કы¦Ь´ђ ¥Ц§↓»Ц¢¿щ³╙Ãє

G ¯¸ЦºЦ ´ЦÂ↓»³Ьє અђ³»Цઇ³

No Hidden – No Extra Charges - No Custome Duty* ĺъકỲ¢ કºђ... * T & C Apply UK (local) ¯°Ц world³Ц કђઇ´® ç°½щ ´ЦÂ↓» ¸ђક»¾Ц Âє´ક↕કºђ www.shreemoneytransfer.co.uk Opening time 7 days a week 9am to 8pm.

લંડનઃ વડા પ્રધાન નરેડદ્ર મોદી યુકેની િણ દદવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ધ યુરોપ ઈન્ડડયા ફોરમ (EIF) દ્વારા ૧૩ નવેપબરે વેપબલી થટેદડયમમાં ભવ્ય થવાગત સમારંભ યોજવાની જાહેરાત કરાઈ છે. દવશેષ આમંદિતોની ઉપન્થિદતમાં યોજાનારા ‘ઓદલન્પપક થટાઈલ’ના આ જાજરમાન થવાગત સમારોહમાં ૭૦ હજારિી વધુ હાજર રહેતેવી ધારણા છે. ભારતની બહાર કોઈ પણ ભારતીય વડા પ્રધાન માટે યોજાયેલો આ સૌિી દવશાળ અને ભવ્ય સમારંભ બની રહેશે. દિટનના તમામ રાજકીય પક્ષોના સંસદસભ્યો, દબઝનેસ અગ્રણીઓ તેમ જ મનોરંજન, કળા અને સંથકૃદત ક્ષેિોના ખ્યાતનામ વ્યદિત્વો આ સમારંભમાં ઉપન્થિત રહેવાની અપેક્ષા છે. ‘બે મહાન રાષ્ટ્ર. એક ગૌરવશાળી ભદવષ્ય’ (Two Great

2 Adults 5 Nights 4* Hotel

£499 pp

£699 pp

Inc flights

Fly to India

Mumbai £385 Ahmedabad £419 Delhi £409 Bhuj £475 Rajkot £459 Baroda £419 Porbandar £495 Goa £419

Inc flights

Worldwide Specials Nairobi £389 Dar Es Salam £419 Mombasa £399 Dubai £335 Toronto £419 Atlanta £539 New York £425 Tampa £519

±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ. G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

BOOK ONLINE

020 3475 2080 www.holidaymood.co.uk

KERALA DUBAI 2 Adults 4 Nights & 5 Days

£1200

incl. flight

2 Adults 3 Nights & 4 Days

£800

incl. flight

Disneyland Packages

COACH TOURS

Paris, Disneyland, Holland, Belgium & Other Europe Coach and Tour Packages

Contact Amarjit 0208 477 7124

Contact: Ramnikbhai 020 8477 7105 Amarjit 0208 4777124

Sudbury

વેમ્બલી સ્ટેડિયમમાંભવ્ય સમારંભ

GOA

2 Adults 4 Nights 4* Hotel

Kenton

782 Harrow Road, Sudbury, 398 Kenton Road, Middlesex HA0 3EL Kenton, Middlesex HA3 9DW Tel: 0208 904 3228 Tel: 0208 621 4378

મોદી નવેમ્બરમાંડિટન પ્રવાસે

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

DUBAI

²¸ЦકЦ અђµº

≈-≡ ╙±¾Â¸ЦєÃђ¸ ¬Ъ»Ъ¾ºЪ

or

SRILANKA £600 for 2 adult 5 NIGHTS AND 6 DAYS

EXCLUDING FLIGHTS

INDIA

GOLDEN TRIANGLE TOUR £600 for 2 adult 5 NIGHTS AND 6 DAYS

EXCLUDING FLIGHTS

GOA

£1100 for 2 adult 5 NIGHTS AND 6 DAYS INCLUDING FLIGHTS

For Packaged Tours Call Pradeep 020 8477 7119

Nations. Future)ના

One

Glorious

િીમ સાિે યોજાયેલા આ થવાગત સમારોહનો આરંભ સવવશ્રેષ્ઠ દિદટશ ભારતીય કળાકારોને દશાવવતા દવશેષ સાંથકૃદતક કાયવક્રમ સાિે કરવામાં આવશે. વડા પ્રધાન મોદી દદવાળીના તહેવારોના દદવસોમાં જ દિટનના પ્રવાસે આવી રહ્યા હોવાિી આ સત્કાર સમારંભમાં તેમના સંબોધન પછી દેશની સૌિી મોટી આતશબાજી યોજાય તેવી પણ ધારણા છે. સમારંભના ટ્વીટર હેડડલ @ukwelcomesmodi પર કાયવક્રમની જાહેરાતો અને તેની પ્રગદત સંબંદધત તમામ માદહતી મૂકવામાં આવશે. આ ઉપરાંત થવાગત સમારંભમાં વેલકમ પાટટનસવ બનવામાં ઇચ્છતી યુકેની કોપયુદનટીઝની સંથિાઓ વેબસાઈટ www.ukwelcomesmodi.org

પર નોંધણી કરાવી શકેછે. અનુસંધાન પાન-૩૦

TRAVEL & TOURS

714 Romford Road Manor Park, London E12 6BT

A Moresand Ltd Group of Companies

Email: sales@samtravel.co.uk

www.samtravel.com

0800 368 0303 BOOK ONLINE


2 મિટન

ગેરકાયદેઈમિગ્રન્ટ્સનેસ્વદેશ િોકલવા £૫૦૦ મિમલયન ખચચ

લંડનઃ હજાિો ગેિકાયદે ઈટમગ્રસટ્સ, ટિદેશી ટિટમનલ્સ, ઓિ​િમિેયસસ અને િાજ્યાશ્રય મેળિ​િામાં ટનષ્ફળ અિજદાિોને ટિ​િનથી તેમના દેશ િ​િત મોકલિા િાછળ કિદાતાઓના ટશિે £૫૦૦ ટમટલયનનો ભાિે બોજ આવ્યો છે. આમાંથી £૨૦૦ ટમટલયન તો એિલાઈન ટિકકટ્સ િાછળ ખચાસશે. હોમ એફેસસ ટસલેક્િ કટમિીના ચેિમેન કકથ િાઝે આ ખચાસને જંગી ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે લોકોને દેશમાં આિતા અિકાિ​િાની મજબૂત નીટતના અભાિનું જ આ િટિણામ છે. િષસ ૨૦૧૪માં ૧૨,૪૬૦ માઈગ્રસટ્સ અને ટનષ્ફળ એસાઈલમ સીકસસને બળિૂિસક દેશટનકાલ કિ​િામાં આવ્યા હતા. હોમ ઓકફસ દ્વાિા જાિી િેસડિમાં ખાનગી કંિનીઓને ‘Escorting and Travel Serv-

ices Re-Procurement Project’ના કોસટ્રાક્િ માિે બીડ કિ​િા આમંટિત કિાઈ છે. સલામત અને સુિટિત િેસેજ થકી દેશની બહાિ મોકલાનાિા ભાટિ માઈગ્રસટ્સની સંખ્યાના અંદાજના આધાિે આંકડા મૂકાયા છે. િાંચ િષસ માિે અિાનાિા આ કોસટ્રાક્િમાં એિલાઈન ટિકકટ્સના £૨૦૦ ટમટલયન સટહત £૫૦૦ ટમટલયનના ખચસનો અંદાજ મૂકાયો છે. ઈટમગ્રેશન એક્િ ૧૯૭૧ અને ઈટમગ્રેશન એસડ એસાઈલમ એક્િ ૧૯૯૯ અસિયે યુનાઈિેડ કકંગ્ડમના ઈટમગ્રેશન િીમુિલ સેસિ​િો અને અસય મથળોએથી ગેિકાયદે માઈગ્રસટ્સની અિકાયત તેમ જ તેમને દેશટનકાલ કિ​િાની કામગીિી માિે હોમ ઓકફસ જિાબદાિ છે. ગયા િષવે ૧૨,૪૬૦ લોકોને દેશટનકાલ કિાયા હતા.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

યુકેમાંમમમલયોનેસસની સંખ્યામાંભારેવધારો

લંડનઃ ટિ​િનમાં મિોક માકકેિ અને િોિ​િટીની કકંમતોમાં ભાિે ઉછાળાના િગલે ટમટલયોનેસન સ ી સંખ્યામાં નોંધિાિ િધાિો થયો છે. FTSE ૧૦૦ ઈસડેક્સ ૨૨ િકા ઊંચે ગયો છે અને મકાનની કકંમતમાં સિેિાશ ૨૦ િકાનો િધાિો થયો છે. યુકમ ે ાં દિ ૬૫માંથી એક વ્યટિ સાત આંકડાની સંિટિ ધિાિે છે. હાલ યુકમે ાં ૭૧૫,૦૦૦ ટમટલયોનેિ છે, જે માિ િાંચ િષસમાં એિલે કે ૨૦૧૦ િછી ૪૦ િકાનો િધાિો સૂચિે છે. બાર્વેઝ િેલ્થના ટિ​િોિટ અનુસાિ ટમટલયોનેસન સ ી સંખ્યા િધતી જ જિાની છે અને ૨૦૨૫ સુધીમાં આશિે ૮૦૦,૦૦૦ નજીક િહોંચશે. યુકન ે ા દિેક ટિમતાિમાં ગત િાંચ િષસ કિતા સમૃદ્ધોની સંખ્યા િધી છે. જોકે લંડનમાં ગત િાંચ િષસના ગાળામાં ટમટલયોનેસન સ ી સંખ્યા ૪૮ િકાના િધાિા સાથે કુલ ૧૯૧,૦૦૦ની થઈ છે.

5th September 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

નવા ઉિરાવોિાંબેએમશયનનેસ્થાન

લંડનઃ ડેમવડ કેમરને ટડસોલ્યુશન ઓનસસ ટલમિમાં કસઝિવેટિ​િ રુબી મેકગ્રેગોર સ્મમથ અને ટલબિલ ડેમોિેિ શાસ શીહાન સટહત છ એટશયનોના નામ જાહેિ કયાસ છે. જાહેિ કિાયેલા ૪૫ ઉમિાિમાં કસઝિવેટિ​િ િાિટીના ૨૬ સભ્યનો સમાિેશ થયો છે. િૂિસ કેટબનેિ િધાન ડો. મવન્સ કેબલને નાઈિહૂડ અને મવમલયમ હેગને ઉમિાિ​િદની નિાજેશ કિાઈ છે. યુકમે ાં એટશયનોની નોંધિાિ િમતીને ધ્યાનમાં લઈ કિાયેલી જાહેિાતને ડાયમિોિાએ િધાિી લીધી હતી. કસઝિવેટિ​િ િાિટીના ૨૬ ઉમિાિોમાં રુબી મેકગ્રેગોિ મ્મમથ એક માિ એટશયન મટહલા છે, જેઓ FTSE 250 યાદીની કંિનીમાં સીઈઓ છે. તેઓ ૨૦૦૨માં ગ્રૂિ ફાઈનામ્સસયલ ટડિેક્િ​િ તિીકે ટમિીમાં જોડાયાં હતાં અને ૨૦૦૭માં સીઈઓ ટનયુિ થયાં હતા. ૨૦૧૨માં CBEથી સસમાટનત શ્રીમતી મ્મમથને ૨૦૧૧માં એટશયન • પાઉન્ડલેન્ડ દ્વારા 99p મટોસસને હમતગત કરવાને મંજૂરીઃ ધ કોમ્પિટિશન એસડ માકકેટ્સ ઓથોટિ​િી તિફથી િોટિઝનલ મંજૂિીના િગલે િાઉસડલેસડ દ્વાિા £૫૫ ટમટલયનમાં 99p મિોસસને હમતગત કિ​િાની િટિયા આગળ િધશે. એટિલના અભ્યાસમાં જણાયું હતું કે આ મજસિથી ક્વોટલિી અને િમોશસસમાં ઘિાડા અથિા મિોસસ બંધ થિાની શક્યતાથી મિધાસમાં નોંધિાિ ઘિાડો થશે. જોકે, ૫,૦૦૦ ગ્રાહકોના સિવે તેમ જ કંિની દમતાિેજો અને કોમટશસયલ ડેિાના ટિશ્લેષણ િછી આગળ િધિાની મંજૂિી અિાઈ હતી.

શાસ શીહાન અનેરુબી મેકગ્રેગોર સ્મમથ

એટચિસસ એિોર્સસમાં િુમન ઓફ ધ યિ એિોડટનું સસમાન અિાયું હતુ.ં ગુજિાત સમાચાિ અને એટશયન િોઈસ દ્વાિા આયોટજત એટશયન એટચિસસ એિોર્સસનો ૧૫મા િષસમાં િ​િેશ થયો છે અને ૧૮ સપ્િેપબિે િટતટિત ગ્રોિનિ હાઉસ હોિેલમાં તેનું આયોજન કિાયું છે. ૨૦૧૫ની ચૂિં ણીમાં ટિપબલ્ડનના ટલબિલ ડેમોિેિ ઉમેદિાિ િહેલાં શાસ શીહાનનો જસમ િાકકમતાનના લાહોિમાં થયો હતો. ક્યૂના િૂિસ કાઉસસીલિ શીહાન અનેક કોપયુટનિી ગ્રૂપ્સ સાથે સંકળાયેલાં છે. ચાસસેલિ ઓફ એક્સચેકિના

ટિશેષ સલાહકાિ રમેશ છાબરાને જાહેિ સેિા માિે, જ્યાિે ૧૦ ડાઉટનંગ મટ્રીિ ખાતેના િણનીટત ટનયામક અમીતપાલ મગલને ઓડટિ ઓફ ધ ટિટિશ એપિાયિ (OBE) એનાયત કિ​િામાં આિશે ૧૦ ડાઉટનંગ મટ્રીિ ખાતે ડાયિેક્િ કોપયુટનકેશન યુટનિના નાયબ િડા લામલની ફૂલચંદને જાહેિ સેિા બદલ અને શેકફલ્ડના ટલબિલ ડેમોિેિ કાઉમ્સસલિ શફાક મોહમ્મદ તેમ જ શેકફલ્ડ ટસિી કાઉમ્સસલના કાઉમ્સસલિ અને સાંસદ મનક ક્લેગના િૂિસ ઈલેક્શન એજસિ એન્ડ્રયુસંગારને િાજકીય સેિાઓ બદલ MBE થી સસમાટનત કિ​િામા આવ્યા છે.

લંડનઃ સમગ્ર ઈંગ્લેસડમાં મે મટહનાના આિંભથી જસમેલા તમામ બાળકોને મેટનસજાઈિીસબીની મફત િસી આિ​િાનો ટનણસય લેિાયો છે. દેશમાં દિ િષવે મેટનસજાઈિીસ-બીના આશિે ૧,૮૭૦ કેસ જોિા મળે છે. જેમાંથી ૧૨૦ના મોત થાય છે અને અસય ૪૦૦ બાળકને િેઈન ડેમજ ે , એપપ્યુિશ ે ન (અંગટિચ્છેદ) અને અંધાિા સટહત આજીિન અિમતાનો ભોગ બનિું િડે છે. આ િોગથી બાળકોનાં મોત થઈ િહ્યાં હોિાની ચેતિણીના િગલે

િસીકિણનો ટનણસય લેિાયો હતો. યુકે તમામ બાળકોને િેક્સીન ઓફિ કિનાિો ટિશ્વમાં િથમ દેશ બનશે. બાળકોને જીિલેણ મેટનસજાઈિીસ-બી િોગની મફત િસી આિ​િામાં ખચસ સંબધ ં ે ભાિે ટિ​િાદના કાિણે ટનણસય લેિામાં ૧૭ મટહનાનો ટિલંબ થયો છે. ઈંગ્લેસડમાં િહેલી મે િછી જસમેલા તમામ બાળકોને િણ િસી આિ​િાનો કોસસ િૂિો કિ​િામાં આિશે. આ િોગ િાંચ િષસથી નીચેના બાળકો અને તરુણોને િધુ અસિ કિે છે. સલાહકાિ ટિજ્ઞાનીઓને િેનલે બાળકોને િસી આિ​િી જોઈએ તેિી ભલામણ માચસ ૨૦૧૪માં કિી હતી. િાષ્ટ્રવ્યાિી િેક્સીનેશન કાયસિમ આગામી સપ્તાહથી શરુ કિાશે. દિ િષવે આશિે ૮૦૦,૦૦૦ બાળકો ટિટિશ કંિની ગ્લેક્સોમ્મમથર્ાઈનની બેક્સેિો િેક્સીન મેળિ​િાને િાિ બનશે. િથમ િસી બીજા મટહને, તે િછી ચોથા મટહને અને િીજી િસી ૧૨થી ૧૩મા મટહને અિાશે.

દરેક બાળકનેિેમનન્જાઈટીસ-બી રોગની િફત રસી આપવા મનણચય

FRIDAY 18TH SEPTEMBER 2015 AT 8.00 PM WINSTON CHURCHILL HALL, PINN WAY, RUISLIP, MIDDLESEX, HA4 7QL SHOW STARTS AT 8.00 PM DINNER FROM 6PM, FOR TICKETS CONTACT : P.R. PATEL - 020 8922 5466 / 07957 555226 / BHANUBHAI PANDYA - 020 8427 3413/07931 708026 TICKETS £20 & £15 INCLUDING DINNER SATURDAY 19TH SEPTEMBER 2015 AT 8.00 PM OASIS ACADEMY SHIRLEY PARK, SHIRLEY ROAD, CROYDON CR9 7AL SHOW STARTS AT 8.00 PM DINNER FROM 6PM FOR TICKETS CONTACT : KALPANA VALANI - 0208 683 3962 / 07958 708 139 / RAMABEN - 020 8778 4728/ YOGI - 020 8665 6080 TICKETS £20 & £15 INCLUDING DINNER ORGANISED BY : BUSY BEES LADIES GROUP SUNDAY 20TH SEPTEMBER 2015 AT 2.30 PM WINSTON CHURCHILL HALL, PINN WAY, RUISLIP MIDDLESEX, HA4 7QL SHOW STARTS AT 2.30 PM LUNCH FROM 12.30 PM, FOR TICKETS CONTACT : JYOTI PATEL - 07817691050 / HEMA PATEL - 07967751122 / JYOTSNA PATEL - 07904722575 / DAKSHA PATEL - 07958066417 / SANDHYA PATEL - 07940255713 RITA DESAI - 07773346159 TICKETS £20 & £15 INCLUDING LUNCH SUNDAY 20TH SEPTEMBER 2015 AT 7.00 PM WINSTON CHURCHILL HALL, PINN WAY, RUISLIP MIDDLESEX, HA4 7QL SHOW STARTS AT 7.00 PM FOR TICKETS CONTACT : DEEPA - 07947561947 / JAYSUKH MISTRY - 07973 287 434 TICKETS £15 INCLUDING REFRESHMENTS ORGANISED BY : BHARTIYA VIDYA BHAVAN WEDNESDAY 23RD SEPTEMBER 2015 AT 7.00 PM BHARTIYA VIDYA BHAVAN 4A CASTLETOWN ROAD, LONDON W14 9HQ SHOW STARTS AT 7.00 PM DINNER FROM 5.30 PM ONWARDS FOR TICKETS CONTACT : SURENDRA PATEL - 020 8205 6124 / 07941 070217 / P.R. PATEL - 020 8922 5466 / 07957 555226 / BHANUBHAI PANDYA - 020 8427 3413 / 07931 708026 TICKETS £20, £15 £10 INCLUDING DINNER EVENT MANAGED AND CO-ORDINATED BY: VASANT BHAKTA (MRB) FRIDAY 25TH SEPTEMBER 2015 AT 8.00 PM PEEPUL ENTERPRISE, ORCHARDSON AVENUE, LEICESTER LE4 6DP TEL: 0116 261 6000 SHOW STARTS AT 8.00 PM (DOORS OPEN AT 7.30 PM) FOR TICKETS CONTACT : RADIA’S SUPERTSTORE - 0116 266 9409 / VASANT BHAKTA (MRB) - 07860 280 655 / VINOD KOTECHA - 07814 964 020 / FOR FURTHER INFO., TICKETS AND GROUP BOOKINGS CALL VASANT BHAKTA (MRB) - 07860 280 655 TICKETS £15 / £12.50 & £10 TIERED SEATING ALL NUMBERED (FULL PRICE FOR ALL AGE GROUPS)

We Guarantee Dealership Quality Without Premium Prices Mercedes Benz Servicing & Repairs . Full Diagnostics . MOT’s while you wait Up to 50% off dealership prices . Genuine Parts & Lubricants

ORGANISED BY : LOHANA COMMUNITY NORTH LONDON. (LCNL) SATURDAY 26TH SEPTEMBER 2015 AT 8.00 PM WINSTON CHURCHILL HALL, PINN WAY, RUISLIP MIDDLESEX, HA4 7QL SHOW STARTS AT 8.00 PM DINNER FROM 6 PM ONWARDS. FOR TICKETS CONTACT : DINESH SHONCHHATRA - 0208 424 8686 / 07956810647 / PRATIBHA LAKHANI - 0208 907 3330 / 07956454644 / PUSHPA KARIA - 0208 907 9563 / SUSHMA KHAGRAM 07432 630852 / NAYNA POPAT - 07958 402843 / VISHAL SODHA - 07732010955 TICKETS £25, £20 £15 INCLUDING DINNER ORGANISED BY: EAST LONDON AND ESSEX BRAHM SAMAJ SUNDAY 27TH SEPTEMBER 2015 AT 2PM, URSULINE ACADEMY, MORLAND RD, ILFORD, ESSEX IG1 4JU SHOW START AT 2PM. FOR TICKETS CONTACT: SUBHASHBHAI THAKAR - 07977 939 457, DILIPBHAI BHATT - 020 8220 8541, ANANT PATEL - 07958 744 464 TICKET £15 INCLUDING REFRESHMENTS ORGANISED IN AID OF : CARE EDUCATION TRUST FUND SUNDAY 27TH SEPTEMBER 2015 AT 7.30PM, WYLLOTTS CENTRE, DARKES LANE, POTTERS BAR, HERTFORDSHIRE, EN6 2HN SHOW STARTS AT 7.30PM. FOR TICKETS CONTACT: NITIN SHAH - 0208 361 2475, BHARAT SOLANKI - 0208 854 9820, KIRTIBEN LAKHANI - 07779 089 741 TICKET £25, £20 & £15

Sapphire Autos, Lexus House, Rosslyn Crescent, Harrow HA1 2RZ tel. 020 8427 8779 email. info@sapphireautos.co.uk web. www.sapphireautos.co.uk

* Terms & Conditions apply

Mon-Fri. 8:30am - 6:00pm, Sat. 8:30am - 1:00pm Owner. Pravin Halai


5th September 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

ટિટન 3

GujaratSamacharNewsweekly

શ્રીયેન દેવાણીએ અનીના મૃત્યુઅંગે ટિટટશ લશ્કરી દળો દ્વારા યુકેમાં સરસ્વતી સન્માન (શૈક્ષષણક એવોર્સય) A-Levelમાંટસટિ હાંસલકતા​ાનેએવોર્સા પ્રશ્નોનો જાહેર સામનો કરવો પડશે રક્ષાબંધનની અનોખી ઉજવણી

લંડનઃ સાઉથ આમિકામાં ૨૦૧૦ના નવેમ્બરમાં પત્ની અની દેવાણીની િત્યા કેસમાં મુિ

કરાયેલા મિથટલના ઉદ્યોગપમત શ્રીયેન દેવાણીએ પ્રથમ વખત અનીના મૃત્યુની ઈડક્વેથટમાં પ્રશ્નોનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. કોરોનર એડડ્રયુ વોકર િારા નવ સલટેમ્બરની સુનાવણીમાંઈડક્વેટના વ્યાપ અંગે મનણવય લેવાશે. અનીના મપતા ષવનોદ ષિન્ડોચા શ્રીયેનને સાક્ષી તરીકેબોલાવાય તેવી આશા રાખે છે. શ્રીયેનને સમડસ પાઠવવામાં આવે તો કોરોનર અને તે પછી અનીના પમરવારના વકીલ િારા તેની પૂછપરછ થઈ શકેછે. ગયા વષષે સાઉથ આમિકામાં ટ્રાયલ વખતે શ્રીયેન દેવાણીને િત્યાના આરોપથી મુિ કરાયો િતો. જોકે, તેણે કોટિમાં જુબાની આપવી પડી નમિ તેનો મિડડોચા પમરવારને અફસોસ રહ્યો છે.

મવનોદ મિડડોચાએ જણાવ્યુંિતું કે,‘ઘણાં અનુત્તર પ્રશ્નો તેની (શ્રીયેન) સામે મૂકવા જરૂરી છે. વાથતવમાંશુંથયુંિતુંતેજાણવાની અમારી પાસે આ છેલ્લી તક છે. ડયાય મેળવવાની આખરી આશા છે. હુંતેના મોંઢેસાંભળવા માગુંછું કેતેઓ શા માટેટાઉનમશપ ગયા િતા અનેતેશા માટેઅનીનેછોડી ચાલી ગયો િતો. ’ તેમણે ઉમેયુિં િતું કે, તેઓ દેવાણી મવરુિ ખાનગી કાનૂની કાયવવાિી મવચારતા િતા, પરંતુ અનેક ઘા ફરી ખુલે તેવી પમરવારની આશંકાથી આમ કયુિંનથી. જોકે, મમમનથટ્રી ઓફ જસ્થટસની ગાઈડલાઈડસ અનુસાર ‘જ્યાંપણ પ્રથતુત િોય ત્યાંકોરોનર સાક્ષીને ચેતવણી આપી શકે છે કે તેને ગુનામાંસંડોવી શકેતેવા કોઈ પણ પ્રશ્નોનો ઉત્તર આપવા તેના માટે ફરમજયાત નથી.’ ગત મડસેમ્બરમાં સાઉથ આમિકાના કેપ ટાઉનની ટ્રાયલમાં પ્રોમસક્યુશનના કેસમાંઘણી ખામી િોવાની દેવાણીના કાઉડસેલની અરજીના પગલે જજે ટ્રાયલ અટકાવી દીધી િતી. દેવાણી સામેના પુરાવા મવરોધાભાસી િોવા સાથે અનીની િત્યા પાછળના કારણો અનુત્તર રહ્યાનો ખેદ પણ જજેવ્યિ કયોવિતો.

• તરુણીએ ત્રાસવાદના અિરાધો કબૂલ્યાંઃ મિટનના સૌથી નાની વયના ત્રાસવાદીની ૧૬ વષમીય તરુણ ગલવિેડડે તેની શાળાની થકેચ બુકમાં ‘બ્લુ પીટર’ મવથફોટકો તૈયાર કરવાની મામિતી એકત્ર કરી િતી. માડચેથટરની આ તરુણી તેના ૧૪ વષમીય ત્રાસવાદી મમત્ર સાથે સીમરયા નાસી જવા પણ તૈયાર િતી. તેણે થકૂલના કોમ્લયુટસવ પર ત્રાસવાદ મવશે શોધખોળ ચલાવી િતી. ૧૪ વષમીય ત્રાસવાદીએ ઓથટ્રેમલયામાં એડજાક પરેડ પર ત્રાસવાદી હુમલો કરવાનું આયોજન કયાવની કબૂલાત કરી િતી. • બેથ્નલ ગ્રીન મડડર કેસમાંબાંગલાદેશી સામેઆરોિોઃ બેથ્નલ ગ્રીન મડિર કેસમાં૩૧ વષમીય બાંગલાદેશી સુલુક અિેમદને૨૭ ઓગથટેથેમ્સ મેમજથટ્રેટ્સ કોટિ સમક્ષ િાજર કરાયો િતો. તેની સામે ઈથટ લંડનમાં વૃિ મપતા જમીર અલીની િત્યા અને પમરવારના ત્રણ બાળકો- ૧૧ વષવની છોકરી તેમ જ બે વષવ અને ૧૩ વષવના છોકરાને ચાકુથી ઈજા પિોંચાડવાના આરોપ લગાવાયા િતા. સુલુક અિેમદનેપણ ઈજા થતા તેણેિોસ્થપટલમાંસારવાર લીધા પછી તેની ધરપકડ કરાઈ િતી.

રુિાંજના દત્તા લંડનઃ મિમટશ લશ્કરી દળોમાં મિડદુ અને મબન-મિડદુ સભ્યોએ

બમમિંગિામના બાલાજી ટેમ્પલ સમિતના થથળોએ થથામનક કોમ્યુમનટીઓ સાથે મળીને રક્ષાબંધનના અનોખા તિેવારની ઉજવણી કરી િતી. આમ્ડિ ફોસમીસ મિડદુ નેટવકક (AFHN) િારા સૌપ્રથમ વખત આયોમજત કાયવક્રમનુંસમાપન ૨૭ ઓગથટ, ગુરુવારે મમમનથટ્રી ઓફ મડફેડસના વડા મથકેકરાયુંિતું. AFHNના સભ્યોએ કોમ્યુમનટી અનેસુરક્ષા દળો વચ્ચેસુરક્ષાના મવમશષ્ટ બંધનના પ્રતીકરુપે મમમનથટ્રી ઓફ મડફેડસ અને લશ્કરી દળોના વમરિ સભ્યોના કાંડા પર રાખી બાંધી િતી. લંડનમાંસવારના કાયવક્રમમાં મિડદુ ચેસ્લલન આચાયય કૃષ્ણાજી િારા પ્રાથવના પછી AFHNના અધ્યક્ષ સાજવડટ લેફ. કમાડડર ડો. મનીિ તાયલેપમરચયમવમધ કરી િતી. નેશનલ મિડદુ થટુડડટ્સ ફોરમ અનેમસટી મિડદુ નેટવકકના પ્રમતમનમધઓએ પ્રવચનો કયાવ િતા. ચીફ ઓફ મડફેડસ લેફ. જનરલ એન્ડ્રયુ ગ્રેગોરીએ વૈમવધ્યતા અને રાખીના તિેવારનું મિત્ત્વ સમજાવ્યું િતું. તેમણે ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું િતું કે,‘મૂલ્યોની સિભામગતા જ આપણી તમામ

કોમ્યુમનટીઓ વચ્ચેની સમાનતા છે. આમ્ડિ ફોસમીસ કોમ્યુમનટીમાં અમે દરેક પોતાના પ્રમત સાચા બની રિે, તેમના મૂલ્યો અને પરંપરાનું સડમાન કરાય તેની ચોકસાઈ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારામાં સંપૂણવ વૈમવધ્યતા નથી. આમ્ડિ ફોસમીસમાં BME લોકોની સંખ્યા ઘણી ઓછી છે.’ NHSF ની પ્રમતમનમધ અને કામડિફ યુમનવમસવટીની મવદ્યામથવની રામધકા કેશવે પણ રક્ષાબંધનનું મિત્ત્વ સમજાવ્યું િતું. મસટી મિડદુઝ નેટવકકના પ્રણય નથવાણીએ મિડદુ મૂલ્યો અનેમસિાંતોની વાત કરી િતી. ઉજવણીમાંયુકેઆમ્ડિફોસમીસમાં મિડદુ સૈમનકોના ફાળાની પ્રશંસા પણ કરવામાં આવી િતી. પ્રથમ મવશ્વ યુિમાં ૭૫૦,૦૦૦ અને મિતીય મવશ્વ યુિમાં ૧.૨૫ મમમલયન મિડદુ સૈમનકો મિમટશ ઈસ્ડડયન આમમીમાંથી લડ્યા િતા. એષશયન એષચવસયએવોર્સય ગુજરાત સમાચાર અને એમશયન વોઈસ િારા આયોમજત એમશયન એમચવસવ એવોર્સવનો ૧૫મા વષવમાં પ્રવેશ થયો છે અને ૧૮ સલટેમ્બરે પ્રમતમિત ગ્રોવનર િાઉસ િોટેલમાં તેનું આયોજન કરાયું છે. આમ્ડિ ફોસમીસ અને તેમાં આપણી કોમ્યુમનટીના સભ્યોના ફાળાની ઉજવણી રુપેઆ વષવના એવોડિનું થીમ ‘યુમનફોમ્ડિ એડડ મસમવલ સમવવસીસ’ રાખવામાં આવ્યુંછે. (વિસ્તૃત અહેિાલ માટે જુઓ- એવિયન િોઈસ પાન નંબર ૭)

ભારતીય સંથકૃમતમાંમાતા સરથવતી જ્ઞાન અનેકળાની દેવી છેઅને ડિાપણ અને ચૈતડયના મુિ પ્રવાિનું પ્રતીક છે. દેવી સરથવતી માનવીનેવાણી, ડિાપણ અનેજ્ઞાનની શમિ પ્રદાન કરેછે. તેમની ચાર ભુજા માનવ વ્યમિત્વના ચાર પાસા-મન, બુમિ, સજાગતા અને અિંનેપ્રમતમબંમબત કરેછે. મિટનમાંA-Level પરીક્ષાઓના પમરણામો જાિેર થઈ ગયાં છે અનેલગભગ ૪૦૦,૦૦૦ મવદ્યાથમીઓએ તેમના ગ્રેર્સ પ્રાલત કયાવછે. કમવયોગ ફાઉડડેશન ધમવ, જ્ઞામત કે સંથકૃમતના ભેદભાવ મવના ભારતીય ઉપખંડ (અફઘામનથતાન, બાંગલાદેશ, ભૂતાન, ભારત, માલમદવ્ઝ, નેપાળ, પાકકથતાન અને શ્રી લંકા)ના યુકેમાં થથાયી થયેલા શ્રેિ-તેજથવી મવદ્યાથમીઓને તેમની મસમિને સડમાનવા અને કદરના પ્રતીકરુપેએવોડિપ્રદાન કરવા ઈચ્છેછે. કમવયોગ ફાઉડડેશનના એક ટ્રથટી કાંમતભાઈ નાગડા સમિત ત્રણ પ્રમતમિત થવતંત્ર મનણાવયક જજની મનયુમિ કરવામાં આવશે અને તેમનો મનણવય આખરી ગણાશે. શ્રેિ પમરણામની મસમિ મેળવનારનેનીચેમુજબના રોકડ ઈનામ આપવામાંઆવશે. • પ્રથમ ઈનામ- માત્ર એક સવયશ્રેષ્ઠ ષવદ્યાથથીને £૨,૫૦૦ મળશે (કુલ £૨,૫૦૦) • ષિતીય ઈનામ- ત્રણ શ્રેષ્ઠ ષવદ્યાથથી, દરેકને£૧,૦૦૧ મળશે (કુલ £૩,૦૦૩) • તૃતીય ઈનામ- િાંચ શ્રેષ્ઠ ષવદ્યાથથી, દરેકને£૫૦૧ મળશે (કુલ £૨,૫૦૫) આપના નોમમનેશડસ ૨૯ સલટેમ્બર, ૨૦૧૫ સુધીમાં નીચેના સરનામેમોકલી આપવા મવનંતી છે. Mr. Kanti Nagda Karma Yoga Foundation 12 Hoxton Market London N1 6HW

• યુકેમાં હૃદયરોગથી મૃત્યુના દરમાં ઘટાડોઃ યુરોપમાં કામડિયોવાથક્યુલર રોગોથી વષષેચાર મમમલયનથી વધુલોકોનાંમોત થાય છેએટલેકેતમામ મૃત્યુમાંલગભગ ૪૫ ટકા મિથસો તેનો રિેછે. આ સ્થથમતમાંયુકમ ે ાં૨૦૧૧ સુધી એક દસકાના ગાળામાંકામડિયોવાથક્યુલર રોગોથી મોતનાંપ્રમાણમાં૪૦ ટકાથી પણ વધુઘટાડો નોંધાયો છે. નવા અભ્યાસ અનુસાર યુકેમાં કામડિયોવાથક્યુલર રોગોથી પુરુષોના મૃત્યુદરમાં૪૪.૪ ટકા અનેથત્રીઓના મૃત્યુદરમાં૪૩.૬ ટકાનો ઘટાડો જોવાંમળ્યો છે. • અફઘાન દુભાષિયાને આશ્રય માટે ઓનલાઈન ષિષટશનઃ અફઘાન દુભામષયાઓને મિટનમાં રિેવા દેવાની માગણી સાથે ઓનલાઈન મપમટશન પર અત્યાર સુધી ૫૦,૦૦૦થી વધુસિીઓ કરાઈ છે. પૂવવઆમમી વડા જનરલ સર મરચાડિડાડનાટેઅફઘાન દુભામષયાઓને મિટનમાં આશ્રય આપવા અનુરોધ કયોવ છે. અફઘાન યુિમાં લડેલા પૂવવ સૈમનકો અને જાિેર જનતાને અપીલ કરતા તેમણે કહ્યું િતું કે આપણી સાથે યુિમાં સાથે રિેલા અફઘાન ટ્રાડસલેટસવની સંભાળ રાખવા માટે મિટનની નૈમતક જવાબદારી પણ છે.


4 વિટન

સપ્તાહમાંબેકરી હાઉસ બંધ થાય છે

લંડનઃ કરીનેટિ​િનની ફેવટરિ ટડશ ગણવામાં આવે છે ત્યારે એક જ સપ્તાહમાં કરી હાઉસના બે ટબઝનેસીસ બંધ કરાતાં હોવાની સ્થથટત સજા​ાઈ છે. કરી હાઉસના પરંપરાગત રસોઈઆ ટનવૃિ થઈ રહ્યા હોવાથી તેમની શોપ્સ બંધ કરી રહ્યા છે. ભારત અનેપાકકથતાનથી આવેલાંપ્રથમ પેઢીના રેથિોરાં માટલકો હવે ટનવૃટિને પસંદ કરી રહ્યા છે. આગામી વષોામાંકરી હાઉસો બંધ થતાં રહેશે તો ૩૩,૦૦૦ લોકો નોકરી ગુમાવે તેવો ભય પણ વ્યિ કરાય છે. ટિ​િનના સૌથી જાણીતા માટલકોમાં ગણનાપાત્ર સંજય માંઝુએ ૨૦૧૪માં જ તેમના ૧૪ અશોક રેથિોરાંમાંથી ચાર રેથિોરાં વેચી નાખ્યા હતા. તેઓ કહે છે કે,‘હવે સંજોગો મુશ્કેલ થઈ રહ્યાંછે. હુંહવેવધુભારતીય રેથિોરાં ખોલું તે શક્ય નથી. લોકો વર્ડડ બુફેમાં જવાનું પસંદ

કરે છે કારણ કે તે સથતાં છે. મોિાંટબઝનેસીસની થપધા​ાકરવી અમારા માિે શક્ય નથી. ભારતીય રેથિોરાં હજુ સારું કમાય છે પરંતુ થપધા​ા ભારે છે. મારા માિે કહું તો હું બધા રેથિોરા વેચી દઈ ધંધો આિોપી લેવા માગુંછું.’ રેથિોરાં ઉદ્યોગના ટનષ્ણાતો રેથિોરાંબંધ થવા માિેઈટમગ્રેશન ટનયમોનેદોષ આપી રહ્યા છે. આ ટનયમો યુરોપીય યુટનયનની બહારથી ઓછાં વેતનના વકકરોની સંખ્યા મયા​ાટદત બનાવે છે. ઈયુ બહારના શેફ કે રસોઈયાએ યુકે ટવઝા મેળવવા માિે£૨૯,૫૫૦ની કમાણી કરવી જરૂરી છે.

@GSamacharUK

કેમરનની ટનષ્ફળ ઈટમગ્રેશન નીટત

લંડનઃ દર ત્રણ મટહને જાહેર કરાતા ઈટમગ્રેશન આંકડા ડેટિડ કેમરનને તેમના બાકી કાયામાં સૌથી મોખરે મુદ્દાની યાદ અપાવે છે. ટિટિશ પ્રજા ઊંચા ઈટમગ્રેશન પ્રત્યે ભારે નારાજગી ધરાવે છે ત્યારે વડા પ્રધાને સમથયાનો ટનકાલ લાવવા ખાતરી આપી હતી, પરંતુ તેમની ઈટમગ્રેશન નીટત સદંતર ટનષ્ફળ ગઈ છે. ટિ​િનમાં કામ કે અભ્યાસ કરવાનુંઓછું આકષાક બનાવવા જાહેરાતોની લાંબા ગાળાની અસરો જોવા મળી નથી. નવા આંકડા મુજબ નેિ માઈગ્રેશન ૩૩૦,૦૦૦ની ટવક્રમી સંખ્યાએ પહોંચ્યુંછે. ટિ​િનના તંદરુ થત અથાતત્ર ં ના કારણે ટવશ્વભરના વકકસા અને તેમના પટરવારો ખેંચાઈ આવે છે. કેમરનના ધ્યેયથી ખરાબ છબી ઉપસતી હોવાની ફટરયાદ ટબઝનેસ અગ્રણીઓ કરતા રહ્યા છે. માઈગ્રેશનમાં નવા વધારા માિે યુરોટપયન વકકસન ા ો ધસારો વધુ જવાબદાર હોવાથી ઈયુ સાથે ટિ​િનના સંબધ ં ોની ફરી વાિાઘાિો સંબધ ં ેદબાણ વધી રહ્યુંછે.

¶²Ц§ GMB ÂÛ¹ђ³щ»є¬³ ΤщĦ³ђ Âє±¿ щ UNIONLINE અ¸ЦºЪ ´ђ¯Ц³Ъ કЦ¸±Цº Âє£ કЦ¹±Ц ´щઢЪ ¦щ §щ³Ъ 100% ¸Ц╙»કЪ GMB અ³щ CWU³Ъ ¦щ. ´Ãщ»Ъ § ¾¡¯, GMB અ¸ЦºЪ કЦ³а³Ъ Âщ¾Цઓ³Ц ¶²Ц Paul Hayes ´ЦÂЦઓ³Ъ ¸Ц╙»કЪ (Regional Secretary) અ³щ╙³¹єĦ® કºщ¦щ. GMB ÂÛ¹ ¯ºЪકы ¯¸щ ¶²Ъ § કЦ¹±ЦકЪ¹ ¸ç¹Цઓ,ºђ§¢Цº કЦ¹±Ц, ã¹╙Ū¢¯ ઇlઓ, ¸Ц¢↓ અકç¸Ц¯ђ અ°¾Ц અ×¹ કђઇ ´® ¶Ц¶¯ђ ઔєє¢щ³Ъ »ЦÃ³Ъ §λº Ãђ¹ ¯ђ UNIONLINE ³Ц ³є¶º 0300 333 0303 ´º Âє±·↓ »ઇ ¿કђ ¦ђ. ³¾Ъ GMB ºђ§¢Цº કЦ¹±Ц Âщ¾Ц µŪ GMB ÂÛ¹ђ ¸Цªъ § ઉ´»Ú² ¦щ અ³щ ã¹╙Ū¢¯ ઇl ¸Цªъ³Ц કЦ¹↓ ÂÛ¹ђ અ³щ ¯щ¸³Цє ´╙º¾Цºђ ¸ЦªъÃЦ° ²º¾Ц¸Цєઆ¾¿щ. §ђ ¯¸щ www.unionline.co.uk ³Ъ ¾щ¶ÂЦઇª ´º ³§º ³Цє¡¿ђ, ¯ђ ¯¸щÂщ¾Цઓ³Ъ Âє´а®↓ Âа╙¥ §ђઇ ¿ક¿ђ અ³щ આ¢Ц¸Ъ ¸╙óЦઓ¸Цєઅ¸щઅ×¹ Âщ¾Цઓ ઉ¸щºЪ¿Ьє. GMB ÂÛ¹ђ³Ъ ¯¸Ц¸ કЦ³а³Ъ §λ╙º¹Ц¯ђ ¸Цªъ Ë¹Цºщ ¯щઓ³щ ¯щ³Ъ §λº Ãђ¹ ¦щ Ó¹Цºщ UNIONLINE ઉŵ ¢Ь®¾ǼЦ ²ºЦ¾¯Ъ, એક § §Æ¹Цએ°Ъ ĬЦد °¯Ъ Âщ¾Ц Ĭ±Ц³ કºщ¦щ. Âѓ°Ъ ¸ÃÓ¾³ђ ·Ц¢ એ ¦щકы, ¸ђªЦ·Ц¢³Ц ઉŵ ³Ц¸ ²ºЦ¾¯Цє ¾કЪ»ђ અ°¾Ц ªъ»Ъ╙¾¨³ ´º lÃщºЦ¯ђ³Ъ°Ъ ╙·×³ ºЪ¯щ, UNIONLINE Ä¹Цºщ¹ ´® GMB ÂÛ¹ђ³Ц ¾½¯º¸Цє°Ъ એક ´Цઈ ´® »щ¿щ³ÃỲ. ¯щઓ ¯¸³щÂЪ²щÂЪ²ЬєકÃщ¿щ ³ÃỲ, ´® ¸ђªЦ·Ц¢³Ъ અ×¹ ´щઢЪઓ

³ЬકÂЦ³Ъ³Ц Âµ½ ±Ц¾Цઓ³Ц 25% »ઈ §¿щ. UNIONLINE Ä¹Цºщ¹ આ¸ ³ÃỲ કºщ. ÂÛ¹ђ અ³щ ¿Ц¡Цઓ ¸Цªъ UNIONLINE ³ђ ªъ╙»µђ³ ³є¶º 0300 333 0303 ¦щ. આ ³є¶º ¸ђ¶Цઇ» µђ³ અ³щ »у׬»Цઇ³ ¸Цªъ ¦щ અ³щ ¯щ ¯¸³щã¹╙Ū¢¯ ઇl, ºђ§¢Цº, ´╙º¾Цº, ĠЦÃક કЦ¹±ђ, ºl³ђ કЦ¹±ђ, ¾╙¹¯³Ц¸Цє, અ³щ Âє´╙Ǽ Ãç¯Цє¯º® ╙¾. Â╙ï કЦ¹±Ц³Ц ¯¸Ц¸ ΤщĦђ¸ЦєÂ»Цà ઉ´»Ú² કº¿щ. એક »Ц¹કЦ¯ ĬЦد કЦ³а³Ъ ªЪ¸ ÂЦ°щ ¾Ц¯ કº¾Ц ¸Цªъ UNIONLINE ³ђ ¡Ьà»Цє ºÃщ¾Ц³ђ ¸¹ Â¾Цº³Ц 8.00 °Ъ ÂЦє§³Ц 8.00 ÂЬ²Ъ³ђ ¦щ. આ ¸¹ ╙Â¾Ц¹ ´® ¯¸щ Âє±щ¿ ¦ђ¬Ъ ¿કђ ¦ђ,¯¸ЦºЦ કя»³Ъ ÂЦ°щ કЦ¹↓કЦºЪ Â¸¹ ´¦Ъ³Ъ કªђકªЪ ¯ºЪકыã¹¾ÃЦº કº¾Ц¸Цєઆ¾¿щ. ¯¸щ એ ¾Ц¯³щ ╙¶º±Ц¾¿ђ કы આ ¸¹ GMB ÂÛ¹ђ ¸Цªъ ºђ¸Цє¥ક ¸¹ ¦щ. અ¸ЦºЪ કЦ³а³Ъ Âщ¾Цઓ ´º ╙³¹єĦ® Ãђ¾Ц³щ¡а¶ »Цє¶ђ ¸¹ ¾Ъ¯Ъ ¢¹ђ ïђ અ³щ કઈєક એ¾Ьє §щ અ×¹ કђઇ Âє£ ˛ЦºЦ કº¾Ц¸Цє આã¹Ьє ³Ãђ¯Ьє અ³щ અ¸Цºђ આÓ¸╙¾ΐЦ ¦щ કы UNIONLINE GMB અ³щ ¯щ³Ц ÂÛ¹ђ ¸Цªъ એક ¸ђªЪ અçક¹Ц¸Ц¯ ÂЦ╙¶¯ °¿щ. ¥ђŨ− Âщ¾Цઓ³Ъ ÂЬ»·¯Ц ¸щ½¾¾Ц ¸Цªъ ¯¸ЦºщGMB ³Ц અ³щકыª»Ъક ¶Ц¶¯ђ §щGMB ¸Цє§ђ¬Ц¹Ц³Ъ ´а¾↓-¯ЦºЪ¡щઆ¾ºЪ »щ¾Ц¸Цєઆ¾Ъ ³Ãђ¯Ъ ¯щ³Ц ÂÛ¹ Ãђ¾Ьє§λºЪ ¦щ. ¾²Ь ¸Ц╙Ã¯Ъ ¸Цªъ કж´¹Ц 0208 902 8584 ´º GMB ³щ કя» કºђ અ°¾Ц GMB ³Ъ ¾щܶ»Ъ ઑЧµÂ 116 ઈ╙»є¢ ºђ¬, ¾щܶ»Ъ (Įщת F╙¬¹³ એÂђ╙Âએ¿³ ╙¶à¬Ỳ¢)¸Цє કя» કºђ અ°¾Ц ¯¸щGMB ÂЦ°щઑ³»Цઇ³ www.gmbunion.org/join ¡Ц¯щ§ђ¬Цઈ ¿કђ ¦ђ.

5th September 2015 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

યુકેની વસ્તીમાંદર ૧૧માંથી એક વ્યવિ વવદેશમાંજન્મેલી છે

લંડનઃ ઓકફસ ફોર નેશનલ થિેિસ્ેથિક્સના આંકડા મુજબ યુકમે ાં રહેતા ૮.૩ ટમટલયન લોકો ટવદેશમાં જન્મેલા છે. ઈટમગ્રેશનનુંપ્રમાણ એિલુંછેકેગયા વષષે દેશમાંદર આઠમાંથી એક વ્યટિ ટવદેશમાંજન્મી હતી. આની સરખામણીએ, ૨૦૦૪માં યુકન ે ી વથતીમાં ૧૧માંથી એક વ્યટિ યુકન ે ી બહાર જન્મેલી હતી. એક દાયકા અગાઉ પૂવાયુરોટપયન કામદારોનેઅહીં કામ કરવાની મુટિ અપાયા પછી આંકડામાં ત્રણ ટમટલયનથી વધુનો ઉમેરો થયો છે. યુકમે ાંરહેતા, પરંતુ ટવદેશમાં જન્મેલા લોકોની સંખ્યામાં ૨૦૧૩-૨૦૧૪ના

ગાળામાં૪.૫ િકાની વૃટિ એિલેકે૭,૯૨૧,૦૦૦થી વધીને૮,૨૭૭,૦૦૦ થઈ હતી, જેમાંથી ઈયુબહારના દેશોના ૫,૨૫૨,૦૦૦ અને ઈયુ દેશોના ૩,૦૨૫,૦૦૦ લોકોનો સમાવેશ થયો છે. વષા ૨૦૦૪થી ૨૦૧૪ના ગાળામાંટિ​િનમાંનટહ જન્મેલા રહેવાસીઓમાં૫૭.૪ િકાનો એિલેકે૩,૦૧૯,૦૦૦નો વધારો થયો હતો. ટિટિશ માતાઓની સરખામણીએ ટવદેશમાં જન્મેલી માતાઓનો ફળદ્રુપતા દર વધુ છે. માઈગ્રન્િ માતાઓનુંપ્રમાણ ૧૯૯૦થી સતત વધતુંરહ્યુંછે. ગયા વષષે કુલ ૨૭ િકા બાળકોનો જન્મ ટિ​િન બહાર જન્મેલી ટવદેશી માતાની કુખે થયો હતો, જે આંકડો ૨૦૧૨માં૨૬.૫ િકા હતો. ૧૯૯૦ના દાયકાના આરંભે આ પ્રમાણ ૧૨ િકાથી પણ ઓછુંહતું , પરંતુિોની બ્લેર સરકારે૧૯૯૭ પછી સામુટહક ઈટમગ્રેશનના દ્વાર ખોલી • ટિટિશ જેહાદીનુંડ્રોન હુમલામાંમોતઃ ત્રાસવાદી બનેલા ૨૧ વષષીય ટિટિશ કોમ્પ્યિુ ર હેકર જુનદૈ હુસૈન સીટરયાના રાક્કામાં ડ્રોન હુમલામાં માયા​ા ગયાની જાહેરાત Isis જેહાદીઓ દ્વારા કરાઈ છે. અગાઉ, બટમિંગહામના જુનદૈ ની ટિટિશ પત્નીએ તે જીવતો હોવાનો દાવો કયોાહતો. સીટરયા અનેઈરાકમાંઆ સાથેકુલ ૫૩ ટિટિશ જેહાદી મોતનેભેટ્યા છે. ટિ​િન, યુરોપ અનેયુએસમાંપ્લોટ્સની મુખ્ય ભૂટમકા ધરાવતો જુનદૈ હુસૈન યુએસ લશ્કરી દળોનાં ટનશાન પરની

નાખ્યા પછી તેમાં ભારે વધારો થયો છે. હવે જન્મપત્રકમાંમાતાની રાષ્ટ્રીયતામાંપોલેન્ડ નામ હોવું સામાન્ય છે, જેહવેપાકકથતાન અનેભારતથી આગળ વધી ગયુંછે. ૨૦૧૪માં લંડનમાં ૫૮ િકા નવજાત બાળકોની માતાનો જન્મ ટવદેશમાંથયેલો હતો. ઈથિ લંડનના ન્યુહામ બરોમાં તો ૭૬.૭ બાળકોની માતાઓનો જન્મ ટિ​િનની બહાર થયેલો હતો. માચામાં પૂરા થયેલાં વષા સુધી રોમાટનયા અને બર્ગેટરયાથી આશરે૫૩,૦૦૦ કામદારોના ટિ​િનમાં થથળાંતર સાથેયુરોટપયન માઈગ્રેશનમાંભારેઉછાળો આવ્યો છે, જેસંખ્યા તેની અગાઉના વષામાં૨૮,૦૦૦ હતી. ઉચ્ચ વેતન સાથેનુંટિટિશ અથાતત્ર ં યુરોપના ગરીબ દેશોમાંથી કામદારોને આકષાતું રહ્યું છે. ઈટમગ્રેશન ટથન્ક િેન્ક માઈગ્રેશન યુકે દ્વારા વષષે ૫૦,૦૦૦ના થથળાંતરની આગાહી કરવામાંઆવી હતી. યુકન ે ુંનેિ માઈગ્રેશન ૩૩૦,૦૦૦ના સવોાચ્ચ ટવક્રમે પહોંચી ગયુંછે. સામાન્ય રીતેમાઈગ્રન્ટ્સના મૂળ દેશો ભારત, પોલેન્ડ, પાકકથતાન આયલષેન્ડ અનેજમાની છે. યુકમે ાં ૨૦૧૪માં પોલેન્ડમાં જન્મેલા લોકોની સંખ્યા ૭૯૦,૦૦૦ હતી, જે૨૦૧૨માં૬૫૮,૦૦૦ હતી. યુકેનેશનલ ઈન્સ્યોરન્સ નંબર સહેલાઈથી મળેછે માઈગ્રન્ટ્સ માિે યુકે નેશનલ ઈન્થયોરન્સ (NI) નંબર મેળવવો સહેલો છે. દેશમાંકાયદેસર કામ કરવા અને બેટનકફટ્સ ક્લેઈમ કરવા માિે NI નંબર આવશ્યક ગણાય છે. આના માિે જોબ સેન્િર ઈન્િવ્યુા થી વધુકશાની જરૂર રહેતી નથી. જૂન મટહના સુધીના એક વષામાં આશરે ૯૧૭,૦૦૦ ટવદેશીઓને નેશનલ ઈન્થયોરન્સ નંબર અપાયો હતો, જેગયા વષા કરતા ૬૨ િકા વધુછે, જ્યારે ૫૬૫,૭૦૦ ટવદેશીનેNI નંબર અપાયો હતો. ઈયુ દેશોમાંથી આવેલાંઆશરે૬૯૭,૦૦૦ લોકો અનેઅન્ય દેશોના ૨૧૮,૦૦૦ નાગટરકોનેNI નંબર અપાયો હતો. યુરોઝોનના ગરીબ અથાતત્ર ં ોના દેશોમાંથી મોિી સંખ્યામાંલોકો નોકરી કરવા યુકેઆવી રહ્યાંછે. યાદીમાંત્રીજા ક્રમેહતો. • પેરન્ટ્સ બાળકોનેકારમાંએકલા મૂકી જાય છેઃ એક સંશોધન અનુસાર સરેરાશ ૨૫ િકા પેરન્ટ્સ પાંચ વષાસુધીના નાના બાળકોને૨૨ ટમટનિ સુધી કારમાં એકલા મૂકી અન્ય કામે જાય છે. દર છમાંથી એક પેરન્િ સજા તરીકેબાળકનેકારમાંપૂરી જાય છે, જ્યારે ચારમાંથી એક પેરન્િ બાળક કારમાંહોવાનુંભૂલી જાય છે. બાળકોને કારમાં મૂકી જવામાં ૧૮થી ૩૪ વષા વયજૂથના યુવાન દંપતીઓ ૪૨ િકા સાથેમોખરેછે.

SPECIAL DISCOUNTED FARES TO INDIA AND OTHER DESTINATIONS

fr 75* Ahmedabad fr 75* Cochin fr 80* Mumbai fr 65* Dubai Delhi fr 65* *all fares are excluding taxes

0208 548 8090

Call us on Email: accounts@travelviewuk.co.uk BOOK ONLINE at 9888

www.travelviewuk.co.uk


5th September 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

5

GujaratSamacharNewsweekly

" # #

! " ! ! " ! # "


6 વિશેષ લેખ

@GSamacharUK

5th September 2015 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ક્વીન એવલઝાબેથ વિતીય નિમી સપ્ટેમ્બરેવિટન પર દીઘઘશાસનનો વિક્રમ રચશે

લંડનઃ ક્વીન એલિઝાબેથ લિતીય નવમી સપ્ટેપબરેલિટન પર સૌથી િાંબો સમય શાસન કરનારા રાજવી બની જશે. આ લનલમત્તે મુખ્ય રાજકીય પક્ષોનાંનેતાઓ હાઉસ ઓફ કોમસસમાંક્વીનના સૌથી િાંબા શાસનને લબરદાવતા િવચનો કરશે. ડેલવડ કેમરન અનેિેબર પાટટીના કાયયકારી નેતા હેલરયેટ હમાયન ૯ સપ્ટપેબરેક્વીન એલિઝાબેથ લિતીયનેઆદરાંજલિ અપયણ કરશે, જેઓ આ લદવસેતેમનાંદાદી ક્વીન લવક્ટોલરયાના ૬૩ વષયઅને ૨૧૬ લદવસના દીઘયશાસનનો લવિમ તોડશે. ક્વીન એલિઝાબેથ આગામી બુધવારેસાંજે૬.૩૦ કિાકેઈંગ્િેસડના રાજા અનેરાણીઓમાંસૌથી િાંબા સમયના ૪૧મા શાસક બનવાના છે. ક્વીનેરાજગાદી પર તાજપોશીના ૨૩,૨૨૬મા લદવસેકોઈ સત્તાવાર ઉજવણી નલહ કરવાની ઈચ્છા વ્યિ કરી છે. જોકે, તેઓ આ લદવસેબોડડસયરેિવેના ઉદ્ઘાટન માટેસંમત થયાં છે. તેઓ એલડનબરામાંવેવિટી ટટેશનથી લિસસ ફફલિપ અનેટકોટિેસડના ફટટડલમલનટટર લનકોિા ટટજયન સાથેટટીમ ટ્રેનમાંમુસાફરી કરશે. આગામી વષષેક્વીનના ૯૦મા જસમલદનની રાષ્ટ્રીય ઉજવણીનુંઆયોજન કરાયુંછે. કોમનવેલ્થ રાષ્ટ્રોનાંરાણી અનેચચયઓફ ઈંગ્િેસડનાંસુિીમ ગવનયર કહેવાતાંએલિઝાબેથનો જસમ ૨૧ એલિ​િ, ૧૯૨૬ના થયો હતો અનેલપતા ફકંગ જ્યોજયછઠ્ઠાનાંલનધન બાદ છ ફેિઆ ુ રી, ૧૯૫૨માંઈંગ્િેસડની ગાદી પર આવ્યાંઅને૨ જૂન, ૧૯૫૩ના તેમનો રાજ્યાલિષેક થયો હતો. ક્વીન એલિઝાબેથ લિતીય રાણી બસયાંત્યારેતેમની વય ૨૫ વષયની હતી. વષય ૧૦૬૬માંહેટટીંગ્સની િડાઈમાંલવજય મેળવીને‘લવલિયમ ધ કોસકરર’ના હાથમાંઈંગ્િેસડનો તાજ આવ્યો ત્યારથી માંડીનેરાજવી ખાનદાનમાંરાણી એલિઝાબેથ ઈંગ્િેસડનાં ૪૦મા શાસક છે. જોકે, લિલટશ િજા શાહી પલરવારની ઘણી અંતરંગ બાબતોથી હજુઅજાણ છે. ક્વીન એલિઝાબેથ લિતીય લવશેઓગટટમાંસત્તાવાર બાયોગ્રાફી રજૂથઈ છે. આ ઉપરાંત, િેખક થોમસ બ્િાઈકીના પુટતક ‘What A Thing To Say To The Queen: A Collection Of Royal Anecdotes From The House Of Windsor’માંપણ શાહી પલરવાર સાથેના લનકટતમ ખાનગી સૂત્રો િારા િાપ્ત અવનવી જાણકારી આપવામાંઆવી છે. ક્વીન ઘણાંહાજરજવાબી અનેટીખળી પણ છે. તેમની ટીપ્પણીઓ પણ માણવાિાયક છે. • ક્વીન લવક્ટોલરયા તેમના ૬૩ વષય સાત મલહના અને બે લદવસના શાસનમાંિાગ્યેજ યુરોપની બહાર નીકળ્યાંહતા. તેમનુંએકહથ્થુશાસન ૭૦થી વધુદેશો પર હતું , જ્યારેએલિઝાબેથ લિતીયની હકુમત માત્ર ૧૬ િદેશ પર ચાિેછે. આમ છતાંતેમણે૨૬૫ સત્તાવાર મુિાકાતોમાં૧૧૬ દેશનો િવાસ ખેડ્યો છે. તેઓ ક્વીન લવક્ટોલરયાથી ઘણાંજ આગળ છે. • ક્વીન પોતાના લમત્રો સાથેલવસડસર કેસિમાંિોજન િઈ રહ્યાંહતાં ત્યારેપસાર થતાંલવમાનની ઘરઘરાટી પરથી તેમણે‘બોઈંગ ૭૪૭’ એમ કહી ઉમેયુ​ુંહતુંકે‘આ એરબસ છે.’ લવસડસર હીથ્રો એરપોટડની તદ્દન નજીક છેઅનેકેસિ પરથી અસંખ્ય લવમાન ઉડતાંરહેવાથી ક્વીન તેના અિગ અિગ અવાજથી લવમાનનેઓળખી કાઢેછે. • સામાસય રીતેલિલટશ તાજ એટિેકેઈમ્પપલરયિ ટટેટ િાઉન ટાવર ઓફ િંડનમાં િદશયન માટે રખાય છે. પાિાયમસેટના સત્તાવાર ઓપલનંગ માટે ક્વીન આ તાજ પહેરેછે. જો રીહસયિ કરવા માટેસંજોગોવશાત તાજ મળી શકેતેમ ન હોય તો ક્વીન તેની જેટિા જ વજનની િોટની કોથળી માથા પર મૂકીનેરીહસયિ કરેછે.

• ફકંગ એડવડડસાતમાએ ફીશ નાઈવ્ઝને‘અલત સામાસય’ ગણાવ્યા પછી રોયિ પેિસ ે ીસમાંફીશ નાઈવ્ઝ રખાતા નથી. • સુપર હ્યુમન શલિઓ માટેિલસદ્ધ વડા િધાન માગાયરટે થેચરનેસતત બેવષયબફકંગહામ પેિસ ે ખાતેના લડપ્િોમેલટક રીસેપ્શનમાંબેસી જવુંપડ્યું હતું . ક્વીન તો ઉિાંજ રહ્યાંહતાં. તેમણેઆચયલબશપ ઓફ કેસટરબરીને ખાનગીમાં‘જહાજ ફરી ડૂબી ગયું ’ મતિબની તોફાની ટીપ્પણ કરી હતી. • ટોની બ્િેરેપોતાના વડા િધાન પદના આરંિ કાળમાં‘કૂિ લિટાલનયા’ િોસચ કયુયહતું . આ સમયેપણ ક્વીન મધરેતોફાની ટીપ્પણમાંકહ્યુંહતું , ‘ગરીબ લબચારી લિટાલનયા, તેણેકૂિ (ઠંડા) રહેવાનુંલતરટકાયુ​ુંજ હોત!’ • વોલશંગ્ટન ડીસીમાંનેશનિ ગેિરે ી ઓફ આટડની મુિાકાત વેળાએ ક્વીને

તેના લડરેક્ટરનેકહ્યુંહતું ,‘મનેિંડનમાંવેચાણમાંમૂકાયેિા મોનેટનેખરીદવું ચોક્કસ ગમે, પરંતુમનેતેપરવડી શકેતેમ નથી.’ • પોતાનાં૧૯૫૩-૫૪ના કોરોનેશન (ગાદીરોહણ) િવાસમાંઅનેક ગરમ દેશોની મુિાકાત પણ િીધી હતી. ગળામાંલનશાનીઓ પડી ન જાય તેમાટે કોઈની નજર ન હોય ત્યારેક્વીન ઘણી વખત તેમની મોતીમાળાનેહાથથી ઊંચી કરી િેતાંહતાં. • કોરોનેશન િવાસના યુએસ તબક્કામાંએફબીઆઈના એજસટ્સ વધુ પડતા ઉત્સાહી હતા. ગ્રીન સાલટનના ઈવલનંગ ડ્રેસમાંએક મલહિા એજસટે ક્વીનની પાછળ િેલડઝ રુમમાંિવેશવા િયાસ કયોયહતો. ક્વીનના િેડીઈન-વેઈલટંગ મેરી મોલરસનેતેનેદૂર રાખવા જહેમત ઉઠાવવી પડી હતી. • ક્વીન મધર દરરોજ સવારેગ્િાસ િરીનેતાજુંદૂધ પીએ છે. કદાચ તેમનાંદીઘયજીવનનુંઆ જ રહટય છે! • ડ્યૂક ઓફ એલડનબરા એક વખત કોનયવોિમાં િેલખકા ડાફેન દ મોલરયરના લનવાસે રોકાયા હતા. તેમનો અંગત ચાકર રાત્રે પહેરવાનો પાયજામો મૂકવાનુંિૂિી ગયો હશે તેમ માની હંગામી ચાકરે બીજા પાયજામા િાવવાની ઓફર કરી ત્યારેલિસસ ફફલિપેઅટ્ટહાટય કરતા કહ્યું હતુંકે,‘હુંતો આવુંકશુંપહેરતો જ નથી!’ • ક્વીન ૧૯૬૩માંરોયિ વેરાઈટી શોમાંધ બીટલ્સનેમળ્યાંહતાં. આ પછીનો શો ક્યાંછેતેવો િશ્ન કરતા પોિ મેક્કાટટીએ ઉત્તર વાળ્યો, ‘ટિાઉ, મે’મ’ લવસડસર ખાતેના શાહી લનવાસનેધ્યાનમાંરાખી ક્વીનેઆનંદ સાથે કહ્યું, ‘અરે, આ તો અમારી નજીક જ છે!’

»є¬³¸Цє ¾Â¯Ц Vˇ ¾¬Ъ»ђ ¸Цªъ ¡Ь¿ ¡¶º

ઓ¸ ¿╙Ū ¬ъÂщתº³ђ આ«¸Ц ¾Á↓¸ЦєÂђ³щºЪ Ĭ¾щ¿

ઓ¸ ¿╙Ū ¬ъ Âщתº³Ц ±ºщક ÂÛ¹ђ અ³щ ¾ђ»ЪתÂ↓³Ц ÂЦ° અ³щ ÂÃકЦº°Ъ ÂЦ¯ ¾Á↓ ´аºЦ કºЪ ઓ¸ ¿╙Ū ¬ъ Âщתº³ђ આ«¸Ц ¾Á↓¸Цє Ĭ¾щ¿ °ઈ ºΝЦђ ¦щ. આ ±щ¿¸Цє ¾¬Ъ»ђ³щ £º³Ъ ઔєє±º એક»¯Ц ¸ає¨¾¯Ъ Ãђ¹ ¦щ §щ³Ц °કЪ ¾¬Ъ»ђ ╙¬Ĭщ¿³ અ³щ ³Ц³Ъ-¸ђªЪ ¶Ъ¸ЦºЪ³Ц ·ђ¢ ¶³Ъ ¿કы ¦щ. આ¾Ц Âє§ђ¢ђ¸Цє ¯³-¸³ અ³щ ¯є±Ьºç¯Ъ ¸Цªъ ઓ¸ ¿╙Ū Âщתº³ђ »Ц· à¹ђ. ¹ђ¢Ц ¯щ¸§ આºЦ¸±Ц¹ક કº¯ђ°Ъ ¾¬Ъ»ђ³щ ¿ЦºЪ╙ºક ¯щ¸§ ¸Ц³╙Âક ¯є±ºЬ ç¯Ъ ¯ђ ¸½щ § ¦щ, ÂЦ°щ ÂЦ°щ ³¾Ц §а³Ц ±ђç¯ђ ÂЦ°щ ╙¾¥Цºђ³Ъ આ´-»щ કº¾Ц³ђ આ³є± ¸½щ ¦щ. ÂЦ°щ ÂЦ°щ ÃЦç¹ કЦ¹↓ĝ¸, Âє¢Ъ¯, ¸³ђºє§³, ²Ц╙¸↓ક ĬÂє¢ђ³Ъ ઊ§¾®Ъ, ¬ъ ĺЪ´, ¸є╙±ºђ³Ъ WĦЦ, એ˹Ьકы¿³» એЩĪ╙¾ªЪ ¯щ¸§ અ×¹ ¶ЪX એЩĪ╙¾ªЪ ¾¬Ъ»ђ³щ ÂЬ¡Ъ X¾³ X¾¾Ц અ³щ ÂЦºЦ ç¾ЦçÔ¹ ¸Цªъ³Ъ §¬Ъ¶ЬžЪ ¦щ, આ¸ ¾¬Ъ»ђ ĬVǼ ºÃщ ¦щ અ³щ ¯щ¸³щ કђઈ³Ц ઓ╙¿¹Ц½Ц Ãђ¾Ц³ђ અÃщÂЦ °¯ђ ³°Ъ. Âщתº¸Цє ÉÃЦ-કђµЪ, ý¾ђ ³Цç¯ђ અ³щ ç¾Ц╙±Γ ·ђ§³ ´® આ´¾Ц¸Цє આ¾щ ¦щ. ¡Ц ³℮²њ આ«¸Ц ¾Á↓³Ъ ³¾Ъ ¸щܶº¿Ъ´ »щ¾Ц³Ъ ¿λ કºЪ ¦щ, ઓ¸ ¿╙Ū ¬ъ Âщתº³Ц ÂÛ¹ђ ¯Ц. ∟∩-≥-∟√∞≈ ÂЬ²Ъ § ¶³Ц¾¾Ц¸Цє આ¾¿щ. §Æ¹Ц ³ÃỲ Ãђ¹ ¯ђ ³Ц ´® ´Ц¬¾Ц¸Цє આ¾¿щ ¯ђ ÂÛ¹ ¶³¾Ц આ§щ § Âє´ક↕ ÂЦ²ђ. ¾Ãщ»Ц ¯щ ´Ãщ»Ц³Ц ²ђº®щ ÂÛ¹ ¶³Ц¾¾Ц¸Цє આ¾¿щ, ¯¸Цºщ ╙³ºЦ¿ ³ °¾Ьє ´¬ъ ¯щ ¸Цªъ આ§щ § Âє´ક↕ ÂЦ²ђ. Âщתº³ђ ¸¹ ±º ¶Ь²¾Цºщ Time: 9-30 a.m. to 3 p.m. ç°½њ Harrow Leisure Centre, Christchurch Ave. Harrow HA3 5BD

Âє´ક↕њ Ranjan Manek MBE 07930 335 978/ 07956 433 664 Varsha Dalia - 07903 878 404 / Chandra Sodha - 07830 221 976 Jyoti Desai: 07914 849 001

• સયુઝપેપર અથવા લટન ફોઈિમાંવીંટાળીનેક્વીન મધરનેફૂિોની િેટ આપતા નાગલરકોનેતરફ તેઓ લવશેષ ધ્યાન આપતાંહતાં. ક્વીન એમ ધારી િેતાંહતાંકેઆ િોકો ગેરજ ે માંથી ફૂિો િાવવાના બદિેજાતેજ ચૂં ટીનેિાવતા હતા. • ક્વીનનેપેપર ગ્રાઈસડરનો સંગ્રહ કરવાનો શોખ છે. તેમનુંફેવલરટ પેપર ગ્રાઈસડર ‘પ્િામ્ટટક વેઈટર’ ઈટાિીના રેટટોરાંના લમત્ર તરફથી િેટ અપાયું છે. પ્િામ્ટટક વેઈટરમાંપેપર માટેમાથુંફેરવવામાંઆવેત્યારેઈટાલિયન િઢણમાંજોક મારતો હોય તેમ ‘યુઆર િેફકંગ માય નેક!’ એમ જોરથી ચીસ પાડેછે. • યુવાન લિસસેસ એલિઝાબેથે એક વખત લવરોધ દશાયવવા માથા પર શાહીની બોટિ ખાિી કરી નાખી હતી કારણ કેતેમનાંફ્રેસચ િેસસસમાં લિયાપદોથી પાનાઓ િખીનેિરવા લસવાય કશુંઆવતુંજ ન હતું . • લડનર િીધાંપછી ક્વીનનેઆરામથી વાતોમાંપરોવાઈ રહેવુંપસંદ નથી. તેઓ પોતાના પર આવેિાંનાગલરકોના પત્રો વાંચવા પસંદ કરેછે. તેઓ આ પત્રો લવશાળ બાટકેટ્સમાં મૂકી રાખે છે. િોકોના પત્રોમા લચત્રલવલચત્ર િખાણ હોય છે. • ક્વીને રાજ્યારોહણ પછી િથમ િોજન યુગાસડામાં એસટેબી જતા લવમાનમાંકયુ​ુંહતું . તેમનેવેલનઝન, બતક, હેમ, ઓરેસજ સોસ, બાફેિાંઈંડા, સિાડ, ટટોબેરીઝ અનેિીમ પીરસાયાંહતાં. • ક્વીનના િાઈવેટ સેિટે રી માલટડન ચાટેડ રીસેએક િવચન મુસદ્દો િખ્યો હતો, જેમાંતેમણે‘મનેઆજેબલમુંગહામમાંઆવવાની ઘણી ખુશી થઈ છે.’ બોિવાનુંહતું . ક્વીને‘ઘણી’ શબ્દ કાઢી નાખ્યો હતો. • સગાઈ સમયેલિસસ ફફલિપ તેમના દાદીમા સાથેકેમ્સસંગ્ટન પેિસ ે માં રોકાયા હતા. આ ખંડરે જેવા લનવાસમાં કાપષેટ પણ ન હતી. દાદરામાં વારંવાર અવાજ આવતો હોવાથી લિસસને રાત્રે આવતા મોડુંથાય તો દાદીમા જાગી ન જાય તેમાટેછત પર ચડીનેનીચેઆવવુંપડતુંહતું . • લિસસ ચાલ્સયનેલડનર પાટટીઓમાંઝોકાંમારી િેવાની ટેવ છે. તેમની આદત જાણતી યજમાન સસનારીઓ વાતો ચાિુ​ુરાખતી અનેકોઈનુંધ્યાન જતુંનલહ. બેલમલનટ ઝોકુંખાધા પછી લિસસ તરોતાજા બની જતા હતા. • એક લિસમસના લદવસેકમનસીબ જુલનયર ચાકર ફ્રેઝર માલ્ટડન થોમસને એમ િાગ્યુંકેક્વીન ટેબિ પરથી ઉબાંથઈ રહ્યાંછે. જોકે, ક્વીન ફરીથી ખુરશી પર બેસી ગયાંતેઅગાઉ તો ચાકરેખુરશી ખસેડી િીધી હતી. ફ્િોર પર પડી ગયેિાંક્વીનનેઈજા તો ન થઈ પણ પલરવારના સભ્યો સાથેતેમણે આ ઘટનાની રમૂજ માણી િીધી હતી. • સાઉદી અરેલબયાના ફકંગ અબ્દુલ્િાહ બાલ્મોરિની મુિાકાતેઆવ્યા ત્યારેક્વીનેએટટેટ બતાવવા ડ્રાઈવ કરવાની ઓફર કરી હતી. ક્વીન ખુદ ડ્રાઈવ કરેતેવો ખ્યાિ જ સાઉદી ફકંગનેન હતો. તેમના દેશમાંટત્રીનેવાહન હંકારવાની છૂટ નથી. ક્વીન તો જોરદાર વળાંકો પર કાર હંકારવા સાથે સાઉદી ફકંગ સાથેએટિી ઝડપેવાતચીત કરતા રહ્યાંકેતેમણેદુિાલષયા િારા વાહન ધીમેહંકારવા લવનંતી કરવી પડી હતી. • રોયિ હેસડબેગ સાંકલેતક સાધન પણ છે. તેનેલડનર ટેબિ પર મૂકવાનો અથયછેકે‘હુંપાંચ લમલનટમાંજવા ઈચ્છુંછું .’ એક હાથથી બીજા હાથમાં હેસડબેગ ફરતી રહેવાનો સંકતે છેકે,‘હવેબીજા સાથેવાતચીત કરવાનો સમય થયો છે.’

ILFORDMoresand TRAVEL Group

Cheap Flight to Ahmedabad Rajkot Bhuj Bombay Many more destination VISA SERVICES FOR INDIA

More info contact Dhruti Velani

Tel: 020 8514 4343 / 07780 690 943

91 Ilford Lane, Ilford, Essex IG1 2RJ

Email: info@ilford-travel.co.uk Web: www.ilford-travel.co.uk * ,! +-(($" * & "&+, $$ * ' )- $",1 $-%"&"-% /"& '/+ ''*+ ,"'+ 0, &,"'&+ '&+ *. ,'*" +

'* ! + *'% '&$1 2 *'&, # ''* -$$1 ",, *'% '&$1 2 * & ! ''* ,"' ''* -$$1 ",, *'% '&$1 2

$

'


5th September 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

7


8

@GSamacharUK

GujaratSamacharNewsweekly

5th September 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

¾Цé´ªЭ¥½¾½કЦº º§аકºщ¦щ╙¾કж¯ ઈ╙¯ÃЦ - ¬ђ. Ã╙º ±щÂЦઈ

આ§કЦ» Âђ╙¿¹» ¸Ъ╙¬¹Ц¸Цє ઐ╙¯ÃЦ╙Âક £ª³Цઓ³щ »ђક╙Ĭ¹ ¾Ц£Ц ¥¬Ц¾Ъ³щએ¾Ъ ¢½¥ªЪ ºЪ¯щ¸аક¾Ц¸Цєઆ¾щ¦щકыએ³щ¾Цє¥³ЦºЦ ¶Ъ|³щ µђº¾¬↔ કº¾Ц³Ъ Ã℮¿ ±Ц¡¾¯Цє એ³Ъ ÂŵЦઈ³Ьє ³ЪºΤЪº કº¾Ц³Ьє·Цƹщ§ ╙¾¥Цºщ¦щ. આ¨Ц±Ъ ¶¥Ц¾ђ આє±ђ»³¾Ц½Ц ç¾. ºЦ}¾ ±Ъ╙Τ¯³Ъ અ³щકђ³щ ¡Ьà»Ц ´Ц¬³ЦºЪ અ³щÃЦઉ ઓµ કђ¸× ¯°Ц ÃЦઉ ઓµ »ђ¬↔Â³Ц ±ç¯Ц¾щ§ђ³Ц ³Ц¸щ¨ỲકыºЦ¡³ЦºЪ ã¹ЦÅ¹Ц³ Ĵщ®Ъ¸Цє³Ц એક ã¹ЦÅ¹Ц³³щ ¹Ь-yа¶ ´º ÂЦє·½¾Ц³ђ ø®Цє ĬÂє¢ આã¹ђ. ã¹╙Ū¢¯ ºЪ¯щ અ¸щ ºЦ}¾ ±Ъ╙Τ¯ અ³щ એ¸®щ º§а કºщ»Цє ¶®¢Цє°Ъ ´╙º╙¥¯ Ãђ¾Ц°Ъ કЮ¯Ã а »¾¿ ‘³щÃι ¬Цઈ¬ ઓµ એઈõÂ│¾Ц½Ьєએ¸³Ьєã¹ЦÅ¹Ц³ ÂЦє·â¹Ь,є Ó¹Цºщઅ¸ЦºЦ ≥´ ¾ÁЪ↓¹ ¾¬Ъ» ╙¸Ħ ĬЦ. ³¢Ъ³±ЦÂ Âє£¾Ъ³Ц ¿Ú±ђ³Ьє 縺® °ઈ આã¹Ь.є ºЦ}¾³Ц ¸Ьє¶ઈ ¡Ц¯щ કЦє±Ъ¾»Ъ³Ц §ь³ ઉ´ЦĴ¹¸Цє³Ц ¾Áђ↓´а¾›³Ц ã¹ЦÅ¹Ц³³Ц અÖ¹Τç°Ц³щ આ »¡³Цº ïђ અ³щ ºЦ}¾³Цє ã¹ЦÅ¹Ц³ђ³Ъ ÂѓĬ°¸ કыÂщª¸Цє એ § ã¹ЦÅ¹Ц³ કі¬ЦºЦ¹щ»Ьє Ã¯Ьє. ºЦ}¾³Ъ એ ´¦Ъ ĬકЦ╙¿¯ અ³щ અ¸ЦºЦ £ºщ § »щ¾Ц¹щ»Ъ ¸Ь»ЦકЦ¯ ¾Цє¥Ъ³щ ઈ╙¯ÃЦ અ³щ ºЦ˹¿ЦçĦ³Ц ĬЦÖ¹Ц´ક ºÃщ»Ц કªЦº»щ¡ક Âє£¾Ъએ કЅєÃ¯Ь:є ‘ºЦ}¾ ¯ђ ∞√√ ¾Á↓´Ãщ»Цє¢Ь§ºЪ ¢¹щ»Ъ ã¹╙Ū³щ ∞√√ ¾Á↓´¦Ъ §×¸щ»Ъ ã¹╙Ū ÂЦ°щ¸Ь»ЦકЦ¯ કºЦ¾щ¦щ.│ §ђકыºЦ}¾³Ъ ¾ЦĦªЦ એ¾Ъ Ã¯Ъ કыએ ઉ´|¾Ъ કЦઢъ»Цє¯Ô¹ђ³щ એ¾Ъ ¢½¥ªЪ ¿ь»Ъ¸Цє º§а કºщ કы Ħ® ક»Цક ÂЬ²Ъ કђઈ Ĵђ¯Ц આ£ђ´Ц¦ђ °¾Ц³Ьє³Ц¸ ³Ц »щ. ³¾щܶº º√∞√¸ЦєºЦ}¾³Ьє¦ǼЪ¢ઢ³Ц ·Ъ»Цઈ ¡Ц¯щ ÃЦª↔અªъક°Ъ અ¾ÂЦ³ ³Ъ´Ë¹Ьє Ó¹Цºщ એ³Ьє આ½ ¶Ц¶Ц ºЦ¸±щ¾ ´º ³Цє¡¾Ц³ђ Ĭ¹Ц °¯ђ ºΝђ ïђ. ºЦ}¾щ ºЦ¸±щ¾³щ ´® એકç´ђ¨-Ĵщ®Ъ¸Цє આ¾ºЪ »Ъ²Ц ïЦ. આ ¹ђ¢¢Ьιએ ¸Ъ╙¬¹Ц¸Цє ç´Γ¯Ц કºЪ Ã¯Ъ કыºЦ}¾ ÃકЪક¯¸ЦєÃЦª↔અªъક°Ъ {Ó¹Ь´ЦÜ¹Ц ¦¯Цє એક ક℮ĠщÂЪ³щ¯Ц આ Ĭકº® ÂЦ°щ¸Цιє³Ц¸ §ђ¬¾Ц ¸Цє¢щ¦щ. ºЦ¸±щ¾щ એ ક℮ĠщÂЪ³щ¯Ц³Ьє³Ц¸ Ä¹Цºщ¹ |Ãщº ક¹Ь↨³Ãђ¯Ь.є ºЦ}¾ ±Ъ╙Τ¯³Цє ¯¸Ц¸ ã¹ЦÅ¹Ц³ђ¸Цє º§а °¹щ»Ъ ¶Ц¶¯ђ ¥કЦÂ¾Ц³Ъ અ³щ એ¸³щ ઐ╙¯ÃЦ╙Âક ¯Ô¹ђ³Ъ એº®щ ³Ц®Ъ §ђ¾Ц³Ъ આ¾ä¹ક¯Ц Ãђ¾Ц³Ьє અ¸³щ ³щÃι-¨Ъ®Ц-એ¬╙¾³Ц ╙¾Á¹ક ઉ´ºђŪ ã¹ЦÅ¹Ц³ ´º°Ъ ¾¯Ц↓¹Ьє Ã¯Ьє. ³щÃι³щ એ¬╙¾³Цએ એઈõ³ђ Âє´ક↕ કºЦã¹Ц³ђ ±Ц¾ђ ºЦ}¾ ±Ъ╙Τ¯ કºщ ¦щ. ¯ÓકЦ»Ъ³ ╙Į╙ª¿ ¾Цઈºђ¹

Âщ¾ЦĠЦ¸¸ЦєºÃЪ ±щ¿·º¸Цє§ЬΖЦ®Цєઓક¯Ц ºÃщ»Ц ºЦ3¾ ±Ъ╙Τ¯ કÃщ¦щњ »є¬³³Ъ Ãщ╙ºÂ કђ»щ§¸Цє³Ъ ÂÃЦÖ¹Ц¹Ъ Ĭщ¸Ъ-╙Ħ´ЬªЪ ³щÃι, ¨Ъ®Ц અ³щએ¬╙¾³Ц °કЪ ·Цº¯³Ц ·Ц¢»Ц!

અ³щ´Ц¦½°Ъ ¢¾³↓º-§³º» °¹щ»Ц »ђ¬↔»Ьઈ ¸Цઉת¶щª³³Ъ ´Ó³Ъ એ¬╙¾³Ц ¸Цઉת¶щª³³щ એ ·Цº¯ અ³щ ´ЦЧકç¯Ц³³Ц ·Ц¢»Ц ¸Цªъ ╙³®Ц↓¹ક ´╙º¶½ ¢®Ц¾щ¦щ.

´є╙¬¯ ³Ãщι, »ђ¬↔¸Цઉת¶щª³, ¸ђÃܸ± અ»Ъ ¨Ъ®Ц અ³щએ¬╙¾³Ц ¸Цઉת¶щª³

એ¬╙¾³Ц ÂЦ°щ³Ц ³щÃι³Ц ‘Ø»щªђ╙³ક »¾│³Ъ ¾Ц¯ ¯ђ |®Ъ¯Ъ ¦щ. ³щÃι-એ¬╙¾³Ц ÂЦ°щ¸½Ъ³щ²аİ´Ц³ કº¯ЦєÃђ¾Ц³Ъ અ³щએ¸³Ъ ¾ŵщ ¸ьĦЪ Ãђ¾Ц³Ъ ¾Ц¯ અ|®Ъ ³°Ъ, ´ºє¯ЬºЦ}¾³Ц કÃщ¾Ц ¸Ь§¶ એ¬╙¾³Ц એª»Ъ ¥Ц»Цક Ã¯Ъ કы »є¬³¸Цє Ãщ╙ºÂ કђ»щ§¸Цє ¯щ³Ц ¶щ ÂÃЦÖ¹Ц¹Ъ ´є╙¬¯ §¾Цú»Ц» ³щÃι અ³щ ¸ђÃܸ± અ»Ъ ¨Ъ®Ц³щ એકÂЦ°щ ³¥Ц¾¯Ъ ïЪ. ¸Цઉת¶щª³³щ ·Цº¯ ¸ђક»¾Ц³Ьє ³ŨЪ °¹Ьє એ³Ц °ђ¬Ц ¸¹ ´Ãщ»Цє § ╙Į╙ª¿ ¢Ьد¥º Âєç°Цએ એ¬╙¾³Ц ÂЦ°щ »ЬઈÂ(╙¬કЪ)³Цє ‘³Ц¸કы ¾Цç¯щ│ »Æ³ કºЦ¾Ъ ±Ъ²Цє. એ ¶щઉ §®щ Ä¹Цºщ¹ એક ºЦ¯ ¿¹³¡є¬³Ц ´»є¢ ´º ÂЦ°щ¢Ь|ºЪ ³ÃỲ Ãђ¾Ц³ђ ´® ±Ъ╙Τ¯³ђ ±Ц¾ђ ïђ. ઉǼº Ĭ±щ¿³Ц અ»Ъ¢ઢ ´ЦÂщ³Ц ¢Ц¸¸Цє §×¸Ъ³щ ∫∩ ¾Á↓³Ъ ¾¹щ {Ó¹Ь¸¹щ¢Цє²Ъ}³Ц Âщ¾ЦĠЦ¸¸ЦєºÃЪ³щઆ¨Ц±Ъ ¶¥Ц¾ђ આє±ђ»³°Ъ »ઈ³щ·Цº¯ ç¾Ц╙·¸Ц³ આє±ђ»³ ÂЬ²Ъ³Ц કЦ¹↓ĝ¸ђ ÃЦ° ²º¯Ц ºÃщ»Ц ç¾±щ¿Ъ³Ц ÂаĦ²Цº ºЦ}¾³Ъ ¾Ц¯ђ³щ³ЪºΤЪº કº¾Ц³Ъ §λº ¡ºЪ. ÃકЪક¯¸Цє ³щÃι, ¨Ъ®Ц અ³щ એ¬╙¾³Ц એક § કђ»щ§¸Цє ÂÃЦÖ¹Ц¹Ъ Ã¯Цєઅ³щ¶щઉ³щએ¬╙¾³Ц ³¥Ц¾¯Ъ Ã¯Ъ એ ³¹Ь↨§Ь«Ц®Ьє¦щ. Ãщºђ³Ъ ¿Ц½Ц ´¦Ъ ³щÃι કыЩÜĮ§³Ъ ╙ĺ╙³ªЪ કђ»щ§¸Цє·Ò¹Ц. ³щ¥º» ÂЦ¹×ÂЪÂ¸Цєç³Ц¯ક °¹Ц ´¦Ъ ¯щ¸®щ‘ઈ³º ªъÜ´»│¸Цє°Ъ ¶щ╙ºçªº³Ъ ´±¾Ъ ¸щ½¾Ъ ïЪ. ¨Ъ®Ц ¯ђ ¸щ╙ĺક ´® ³Ãђ¯Ц °¹Ц. »є¬³ ²є²Ц°›§ ¢¹Ц Ã¯Ц અ³щ Ó¹Цє ¶щ╙ºçªº °¾Ц³Ьє Âа¨¹Ьє એª»щ ¡Ц ¸є§ºа Ъ »ઈ³щ ‘╙»єક× ઈ³│ ¸Цє°Ъ ¯щ¸®щ¶щ╙ºçªº³Ъ ´±¾Ъ ¸щ½¾Ъ. çªъ×»Ъ ¾ђà´ª↔§ ³ÃỲ, Â»Ъ¸ કЮº¿ щ Ъએ ´® ¨Ъ®Ц³Ц }¾³ ╙¾¿щĬકЦ╙¿¯ કºщ»Ц Ġє°ђ ç´Γ કºщ ¦щ કы ¨Ъ®Ц Ä¹Цºщ¹ ╙»єક× ઈ³ ╙Â¾Ц¹ »є¬³¸Цє અ×¹Ħ ·Ò¹Ц ³°Ъ. એ¬╙¾³Ц Ä¹Цºщ¹ કђઈ કђ»щ§¸Цє·®¾Ц ¢ઈ § ³°Ъ!

BABA HOLIDAYS LTD. All Tours with Vegetarian Meals

AIR HOLIDAYS

6178

Far East with Hong Kong 18 DAYS: Visiting Hong Kong, Macau, Bangkok, Pattaya, Singapore and Kuala Lampor. 17 November. Far East 15 DAYS: Visiting bang Kok, Pattaya, Singapore and Kuala Lampor. 20 Nov. Vietnam and Cambodia 15 days Adult £2100 visiting cambodia (Angkor Wat), Hochi Min City, Hue, Hoian, Hanoi and Halong bay Cruise overnight stay. 20th Nov. Imperial Cities of Morroco 8 days Tour visiting Marrakech, Fez, Casablanca, Rabat and Agadir, 22nd September and 27th October Cyprus 8 days from £695 Sept. 1st, October 1st China Special 10 days from £1725 Sept 4th, Nov 11th Australia, New Zealand and Fiji 25 days: Depart 15th November

Asthvinayak Yatra with RAN UTSAV and extension to Saurashtra Tour. Depart: 11th January. Uganda Special 11th January 2016.

COACH HOLIDAYS

Isle of Wight: 3 Days £165. 11 September

SHREE RAM CHARIT MANAS KATHA, RAM NAVMI CELEBRATION & CHAITRA NAVRATRI ON WESTERN MEDITERRANEAN CRUISE - 11 DAYS

Depart: 07/04/2016

Adult: from £1075 (Inside Cabin)

- Celebrate Ram Navmi & Chaitra Navratri - Shree Ram Charit Manas Katha by Shree Ramnikbhai Shashtri - 10 Nights Western Med. Cruise - All Vegetarian Meals on Cruise

Book by 30/11 & Get : £100 off

PICK UP ALSO POSSIBLE FROM LUTON, EDGWERE NORTH LONDON, NEWBURY PARK STATION EAST LONDON

E-mail: info@babaholidays.com www.babaholidays.com 145 Melton Road Leicester, LE4 6QS

એ¬╙¾³Ц ╙ÂЩ×°¹Ц એ³щªЪ એ¿»щ ¯ђ કר¾›╙ª¾ ¸щܶº ઓµ ´Ц»Ц↓¸щת ºÃщ»Ц ╙¾àĭы¬ ╙¾╙»¹¸ એ¿»щ³Ъ Âѓ°Ъ ¸ђªЪ ±ЪકºЪ ïЪ. એ³щ ³Ц³Ц ¯ºµ°Ъ ´® ¶щÂЬ¸Цº ±ђ»¯ ¾ЦºÂЦ¸Цє ¸½Ъ ïЪ. આ એ¬╙¾³Ц³Цє»Æ³ Ã|ºђ »ђકђ³Ъ ÃЦ§ºЪ¸Цє∞≤ §Ь»Цઈ, ∞≥ºº³Ц ºђ§, ºЦ§¾Ъ ´╙º¾Цº³Ц ¸ÃЦ³Ь·Ц¾ђ³Ъ ´® ઉ´Щç°╙¯¸Цє, »Ьઈ ¸Цઉת¶щª³ ÂЦ°щ °¹Цє Ã¯Цє; »ђ¬↔ ¸Цઉת¶щª³щ º√ ¸Ц¥↓, ∞≥∫≡³Ц ºђ§ ·Цº¯ આ¾¾Ц³Ьє Ã¯Ьє એ³Ц °ђ¬Ц ¾¡¯ ´Ãщ»Цє ³ÃỲ! »ђ¬↔ અ³щ »щ¬Ъ ¸Цઉת¶щª³ ·Цº¯ આã¹ЦєÓ¹Цºщ∞≥º≥¸Цє§×¸щ»Ъ ¯щ¸³Ъ ³Ц³Ъ ±ЪકºЪ ´¸щ»Ц ´® ÂЦ°щઆ¾Ъ ïЪ. ¸ђªЪ ±ЪકºЪ ´щ╙ĺ╙¿¹Ц ∞≥º∫¸Цє§×¸Ъ ïЪ. »ђ¬↔અ³щ»щ¬Ъ ¸Цઉת¶щª³³Ъ ³Ц³Ъ ±ЪકºЪ ´¸щ»Цએ આÓ¸ક°Ц¸Цє ´ђ¯Ц³Ъ ¸Ц¯Ц³Ц ³щÃι ÂЦ°щ³Ц Ĭщ¸Âє¶є²ђ³Ъ ¾Ц¯ ¡а¶ ¸ђક½Ц¿°Ъ »Å¹Ц ¦¯Цє¶є³щ¾ŵщÄ¹Цºщ¹ ÂщÄÂ Âє¶² є ¶є²Ц¹Ц³Ьє³કЦ¹Ь↨¦щ. ºЦ}¾ ±Ъ╙Τ¯щ કђ® |®щ Ä¹Цє°Ъ ¿ђ²Ъ કЦzЬє કы એ¬╙¾³Цએ ³щÃι³щ એઈõÂ³Ъ ·щª આ´Ъ ïЪ. ³щÃι³щ એઈõ ·щª¸Цє ¸â¹ђ ¯ђ ´¦Ъ ¨Ъ®Ц³щªЪ¶Ъ કы¸? ·Цº¯³Ц ╙¾·Ц§³ ¸Цªъએ¬╙¾³Цએ ³щÃι અ³щ¨Ъ®Ц ¶щઉ ÂЦ°щ³Ъ અä»Ъ» ¯Â¾Ъºђ³щ આ¢½ કºЪ³щ ‘ÂÃЪ કºђ ³ÃỲ ¯ђ ªЦઈÜ ઓµ ઈЩ׬¹Ц¸Цє ¦´Ц¾Ъ ±ઈ¿│ એ¾Ъ ²¸કЪ આ´Ъ ¶щઉ³щ Ú»щક¸щઈ» કºЪ³щ ·Ц¢»Ц ¸Цªъ³Ц ±ç¯Ц¾щ§ ´º ÂÃЪઓ કºЦ¾Ъ »Ъ²Ц³Цє¥¸ÓકЦ╙ºક ¯Ô¹ ºЦ}¾ ±Ъ╙Τ¯ આ¢½ ²ºщ¦щ. ÃકЪક¯¸ЦєºЦ}¾ §щ¯ЦºЪ¡щએ¬╙¾³Цએ ³щÃι³Ц Ãç¯ЦΤº કºЦã¹Ц³Ьє કÃщ ¦щ (∩ §Ь»Цઈ, ∞≥∫≡) એ ´а¾› ¯ђ º±Цº ¾à»··Цઈ ´ªъ»щ ¾Ъ. ´Ъ. ¸щ³³³Ъ ·Ц¢»Ц³Ъ ¹ђ§³Ц ¸Цઉת¶щª³ ¸Цºµ¯ ક¶а» ºЦ¡Ъ ïЪ. ∩ §а³, ∞≥∫≡³Ц ºђ§ ¯ђ »ђ¬↔ ¸Цઉת¶щª³щ ÂǼЦ¾Цº ºЪ¯щ ·Ц¢»Ц°Ъ ·Цº¯ Âє£ ¯°Ц ´ЦЧકç¯Ц³ Âє£ °¿щ અ³щ ±щ¿Ъ ºЦ˹ђ ¶є³щ¸Цє°Ъ કђઈ એક ÂЦ°щ §ђ¬Цઈ ¿કы અ°¾Ц 羯єĦ ºÃЪ ¿કы ¯щ³Ц ╙³®↓¹ ઔєє¢щ³Ъ £ђÁ®Ц કºЪ ïЪ. º §а³, ∞≥∫≡³Ц ºђ§ ક℮ĠщÂ³Ц ¸ЬŹ ³щ¯Цઓ ¸â¹Ц Ã¯Ц અ³щ ¯щ¸®щ ·Ц¢»Ц³щ ક¶а» ºЦÅ¹Ц Ã¯Ц. એª»щ એ¬╙¾³Цએ ╙¾Áક×¹Ц³Ъ §щ¸ ³щÃι અ³щ¨Ъ®Ц³щ¾¿ ક¹Ц↓અ³щકЦ¸ કઢЦ¾Ъ »Ъ²Ьєએ ¸Ц³¾Ц §щ¾ђ £ª³Цĝ¸ ³°Ъ. ±Ъ╙Τ¯ ³ЦªકЪ¹ ºЪ¯щ કЦà´╙³ક ¾Ц¯ђ³щ ¸аકы ¦щ. એ કÃщ ¦щ કы ¢Цє²Ъ} Â¸Τ ¨Ъ®Ц એЧµ¬ъ╙¾ª કº¾Ц ¯ь¹Цº Ã¯Ц કы¸³щએ¬╙¾³Цએ Ú»щક¸щઈ» કºЪ³щÂÃЪ »Ъ²Ъ ïЪ. ³щÃιએ ¯ђ ¢Цє²Ъ}³щઉǼº ¾Цâ¹ђ ³Ãђ¯ђ. ³щÃι અ³щ ¨Ъ®Ц³Ъ ±Ьä¸³Ъ એ¬╙¾³Ц³щ કЦº®щ Ãђ¾Ц³Ьє ºÃç¹ђú£Цª³ ±Ъ╙Τ¯ º§аકºщ¦щ.


5th September 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન ગત સપ્તાહેહહંસા બાદ થોડા સમય માટે અટકી ગયુંહતુંઅનેહવેરાજ્યમાંજનજીવન થાળે પડતું ગયું છે. શાળા-કોલેજો, સરકારી ઓફિસો રાબેતા મુજબ થયા છે. મંગળવારે સુરત પાટીદાર અનામત આંદોલન સહમહતએ પાટીદાર અનામત આંદોલનને ઉગ્ર બનાવવા અને અહહંસક રીતે આગળ વધારવા માટેના કાયયક્રમની જાહેરાત મંગળવારે કરી હતી. જેમાં પાટીદાર અનામત આંદોલન સહમહતના કન્વવનર હાવદગક પટેલની આગેવાનીમાં દાંડી યાિા યોજવાની જાહેરાત કરવામાંઆવી છે. આ હસવાય સુરતમાંહહંસાગ્રથત હવથતારોમાં પ્રતીક ઉપવાસ કરવાની પણ જાહેરાત કરવામાંઆવી છે. અમદાવાદની રેલી બાદ રાજ્યભરમાં હહંસક માહોલ િેલાયો હતો. જેમાં અસામાહજક તત્વોએ પાટીદારોના નામે સરકારી વથતુઓને નુકસાન પહોંચાડ્યુંહતું. જ્યારેપાટીદારોનેપોલીસ તરિથી ઘણુસહન કરવાનો વારો આવ્યો છેઅનેહહંસામાં કુલ દસ લોકોના મોત થયા છે. જેમના પહરવારજનોને સહાય કરવા માટે આગામી હદવસોમાં ૧૦ બેવક એકાઉવટ ખોલાશે. જેથી જે લોકોને સહાય કરવી હશે તેઓ પોતાની રીતે કરી શકશે. આ હસવાય સુરતમાં િરજ બજાવતાં હહંસામાં મોતને ભેટેલા કોવથટેબલ હદલીપહસંહ રાઠવાના પહરવારને સહમહતએ એક લાખની સહાયની જાહેરાત કરી હતી. પહેલા સરદારનેનામેઆંદોલન કયાયપછી હવે તેને ગાંધી હચંધ્યા માગગે આગળ વધારવાની જાહેરાત કરતાંસહમહતના કવવીનરેવધુમાંજણાવ્યું હતું કે, હવે પછીનું આંદોલન એકદમ શાંહતપૂણય રીતે આગળ વધશે. કોઈ જ હહંસા પાટીદારોના નામેન થાય તેનુંપણ ધ્યાન રાખવામાંઆવશે. સૌ પ્રથમ સુરતમાં જ્યાં જ્યાં હહંસાના બનાવો બવયા છે. તેવા સરથાણા, વરાછા અને કતારગામ હવથતારોમાં પ્રતીક ઉપવાસ કરાશે. પોલીસ પાસે આ અંગેમંજૂરી માંગી છે. જો પોલીસ મંજૂરી નહીં આપે તો ઈજાગ્રથતોની સોસાયટીની અંદર પ્રતીક ઉપવાસ થશે. ગાંધીજીએ અંગ્રેજો સામે દાંડીયાિા યોજીને સરકારને હલાવી હતી. તેવી જ રીતે આગામી હદવસોમાં હાહદયક પટેલના નેજા હેઠળ દાંડીયાિા યોજાશે. જોકે, હજી આ યાિાનો રૂટ અને સમય હજુ નક્કી થયો નથીં. તેનું આયોજન ચાલી રહ્યુંછે. પરંતુપદયાિા જરૂર યોજાશે. આંદોલનનેગ્રામ્ય સ્તરે લઇ જવાશે બે હદવસ હદલ્હી રહીને સોમવારે અમદાવાદ આવેલા આંદોલનના યુવા નેતા હાહદયક પટેલે જણાવ્યું છે કે, ‘દેશભરમાં રહેલા અમારા ૧૩૭ લીડરની સાથે મીહટંગ કરીને આગળનો પ્લાન કઈ રીતે બનાવવો એ નક્કી કરાશે અને ત્યાર બાદ બીજી રણનીહત ઘડાશે. આંદોલનના આ બીજા તબક્કામાં અમે તાલુકા અને ગામડાંઓ પર વધારે ધ્યાન આપીશુંઅનેએ લોકોનેસાથેલઈનેઆગળ વધીશું.’ બીજા તબક્કાનું આ આંદોલન દેશભરનું ધ્યાન ગુજરાત તરિ ખેંચાશે એવો દાવો પણ હાહદયકે કયોય હતો. ‘મહાત્મા ગાંધીએ જે રથતો દશાયવ્યો છેએ અહહંસા અનેશાંહતના માગયપર જ અમે આગળ વધીશું, ’ તેવું હાહદયકે કહ્યું હતું. તેણે કહ્યું હતું કે અનેક સંથથાઓએ અમને સહકાર આપવાનુંવચન આપ્યુંછે. ગુજ્જર હવકાસ પહરષદ, કુમમી ક્ષહિય મહાસભા, આંજણા ચૌધરી સમાજ, રાષ્ટ્રીય ગુજ્જર મંચ જેવી અનેક સંથથાઓએ તો પાટીદાર અનામત આંદોલન સહમહતને લેહખતમાં પણ સહકારની બાંયધરી આપી હતી, જે પિો એરપોટટ પર જ હાહદયક પટેલે મીહડયાને દેખાડ્યા હતા. હાહદયક પટેલેકહ્યુંહતુંકે, ‘આવનારા હદવસોમાં

@GSamacharUK

ગુજરાત

GujaratSamacharNewsweekly

9

સુરતથી પાટીદાર આંદોલનનો બીજો તબક્કો ‘સરદાર’ પછી હવે‘ગાંધી’નો માગગસ્વીકાયોગ

અનામત આંદોલન દેશભરમાં લઈ જવાશે. નજીકના હદવસોમાં અમે હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશના લખનઉમાંપણ રેલી પ્લાન કરી રહ્યા છીએ. દેશમાં પાટીદાર, ગુજ્જર અને કુમમીની વથતી ૨૭ કરોડ જેટલી થાય છે. અમે અનામતની માગણી કરતા પિ પર આ ૨૭ કરોડ લોકોની સહી લઈને તેને વડા પ્રધાન સુધી પહોંચાડીશું.’ ગયા મંગળવારે અમદાવાદમાં થયેલી મહાક્રાન્વત રેલી પછી બનેલી ઘટનાઓ હવશે હાહદયકે કહ્યું હતું કે ‘૨૫ ઓગથટ પહેલાં જે કોઈ રેલી નીકળી હતી એમાંઆવી કોઈ ઘટના ઘટી નહોતી. અમદાવાદની રેલી પછી જે કંઈ બવયું એ માટે પોલીસ અને ગુજરાત સરકાર જ જવાબદાર છે. અમેલોકો ગાંધી હચંધ્યા માગય પર ચાલી રહ્યા હતા, પણ આતંકની શરૂઆત પોલીસ અને સરકારના ઇશારે થઈ.’ ગુજગરોની બેઠકમાં હાવદગકનો વવરોધ હદલ્હીમાંઅહખલ ભારતીય આરક્ષણ સહમહતની બેઠકમાં માહોલ ગરમાયો હતો. ગુજયર નેતાઓના આમંિણથી હાહદયક પટેલે તેમાં ભાગ લીધો હતો જોકે, જાટ સમાજના પ્રહતહનહધએ રાજથથાનમાં ગુજયરોનું અનામત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પાટીદારો કયાંગયાંહતાંતેવા વેધક સવાલો પૂછતાં બેઠકમાંગરમાગરમી સજાયઇ હતી. આ ઉપરાંત જાટ સમાજના પ્રહતહનહધઓએ હાહદયક પટેલને દેશભરમાં અનામત આંદોલનનું નેતૃત્વ સોંપવા સામે પણ હવરોધ નોંધાવ્યો હતો. જોકે, ગુજયર નેતાઓએ એવો હવશ્વાસ વ્યક્ત કયોયહતો કે, ગુજયર સમાજ હાહદયક પટેલની સાથે છે. એટલું જ નહીં,પાટીદારોને જયાં સુધી ઓબીસીમાં સમાવી નહીં લેવાય ત્યાં સુધી ગુજયર પણ અનામત આંદોલનનેસાથ આપશે. જરૂર પડેહદલ્હીના માગોય પર જામ કરીને હવરોધ વ્યકત કરાશે. હાઇ કોટટમાં જાહેરવહતની વરટ રાજ્યમાં અનામતની માગ સાથે પાટીદારો દ્વારા ચલાવવામાંઆંદોલન વચ્ચેકોઈ પણ જ્ઞાહતને યોનય સરવેઅનેતેનેલગતા ડેટા હસવાય અનામત આપવામાં ન આવે તેવી દાદ માગતી હપહટશન હાઇ કોટટમાં થઈ છે. મુખ્તાર કાદરી નામના અરજદાર દ્વારા હાઇ કોટટ સમક્ષ િાઇલ કરાયેલી હપહટશનમાં રજૂઆત થઈ છે કે, સુપ્રીમ કોટટ દ્વારા હવહવધ ચુકાદામાંથપષ્ટ કયુ​ુંછેકે, કોઈ પણ વગયકે જ્ઞાહતને અનામતમાં સમાવવા માટે તેના ચોક્કસ પ્રકારના ડેટા એકિ કરવા પડે. ત્યાર બાદ તેજ્ઞાહત આહથયક કે સામાહજક રીતે પછાત છે, તે નક્કી થઈ શકે. આ પ્રકારનો સરવે૧૯૩૧માંથયો હતો. જોકે ત્યાર પછી સરકારેઆવો ડેટા એકિ કયાયહોય તેમ જણાઈ આવતું નથી. CBI તપાસની માગ પાટીદારો પોલીસ દ્વારા થયેલા અત્યાચારના પગલે સરદાર પટેલ ગ્રૂપ દ્વારા સીબીઆઇને તપાસની માગણી કરાશે. ગ્રૂપના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના હવહવધ હજલ્લા અને તાલુકાઓમાં પોલીસ દ્વારા થયેલા દમનને કારણે સેંકડો પાટીદાર યુવાનોને સમાવયથી ગંભીર ઇજા પહોંચી છે અને આઠ પાટીદારનાં મૃત્યુ થયાં છે. જેનેકારણેપાટીદાર સમાજ તરિથી દમનકારી પોલીસની સામે કડકમાં કડક કાયદાકીય કાયયવાહી કરવાની માગણી ઊઠી રહી છે. સરદાર પટેલ ગ્રુપ દ્વારા રચાયેલી લીગલ કહમટી આગામી હદવસોમાં કોટટ સમક્ષ અરજી કરશે. મોબાઇલ કર્યુગ રાજ્યમાં તોિાને પગલે મોબાઈલ ઇવટરનેટ પર સાત હદવસ પ્રહતબંધ મુકાયો હતો. સોમવારે અમદાવાદ, સુરત, પાટણ, મહેસાણા હસવાયના રાજ્યના બાકીના હહથસામાંથી આ પ્રહતબંધ હટાવી લેવાયો હતો. આ ચાર હજલ્લામાંમંગળવાર રાતથી પ્રહતબંધ ઉઠાવી લેવાશે. આ સોહશયલ મીહડયાને કારણે અિવા િેલાય છે પણ સરકારને અંદરથી એવો ડર હતો કે, શ્વેતાંગ પટેલ સહહતની ઘટનાઓ સોહશયલ મીહડયા પર વાયરલ થશે એટલે સરકાર

પ્રહતબંધ લંબાવી રહી હતી. પોલીસ સામે ફવરયાદ અમદાવાદના બાપુનગર હવથતારની માતૃશફકત સોસાયટીના ૩૨ વષમીય યુવક શ્વેતાંગ નરેશભાઇ પટેલનું પોલીસ કથટડીમાં મોતના કેસમાં હાઇ કોટટના આદેશ મુજબ બાપુનગર હસહનયર પીઆઇ પી.ડી પરમાર, સેવકડ પીઆઇ આર.આર.વસાવા સહહત નવ પોલીસ અમલદારો હવરૂધ્ધ િહરયાદ દાખલ થઇ હતી. શ્વેતાંગની માતા પ્રભાબહેનેઆ િહરયાદ દાખલ કરાવી હતી. જોકે, આ બંને ઇવથપેક્ટરની અનુક્રમેરાજકોટ અનેવડોદરા ખાતે બદલી કરવામાં આવી હતી. શ્વેતાંગની અંહતમયાિાને લઇ શહેરભરમાં ભારેલા અન્નન જેવી ન્થથહત હતી. કોઇપણ અહનચ્છનીય ઘટના ઘટી શકે તેવી દહેશતથી રાજય સરકારે શહનવારે રાિે ૮.૩૦ કલાકે એક અરજવટ અરજી ગુજરાત હાઇ કોટટમાં રજૂ કરાઈ હતી. આથી રજા હોવા છતાંગુજરાત હાઇકોટટના ઇહતહાસમાંસૌપ્રથમવાર રાિે હાઇ કોટટ ખુલી હતી અને સરકારની અરજી પર અસાધારણ સુનાવણી હાથ ધરાઇ હતી. સરકારે રહવવારે કોઇપણ સંજોગોમાં પહરન્થથહત વણસે નહી તે હેતુથી કરિયુ લાદવા, શ્વેતાંગની અંહતમયાિાનો રૂટ નક્કી કરવા અને યાિામાંમયાયહદત લોકો જોડાય તેસહહતની મંજૂરી માંગી હતી. હાઈ કોટટની ખંડપીઠે આ તમામ મુદ્દે રાજય સરકાર (હાઈપાવર કહમટી) અને પોલીસ તંિનેસમગ્ર પહરન્થથહતની પુખ્ત સમીક્ષા કયાયબાદ કાયદાનુસાર હનણયય લેવા મંજૂરી આપી હતી. જોકે, સંપૂણય સુરક્ષા વ્યવથથા વચ્ચે શાંહતપૂણય વાતાવરણમાં શ્વેતાંગની અંહતમયાિા નીકળી હતી અનેતેની માતાએ નનામીનેકાંધ આપી હતી અને બહેને અન્નનદાહ આપ્યો હતો.

રૂ. ૨૫ લાખની સહાય આંદોલન દરહમયાન પોલીસે કરેલા લાઠીચાજય અને ગોળીબારમાં મૃત્યુ પામેલા લોકોને શહીદનો દરજ્જો આપતા સરદાર પટેલ ગ્રૂપ અને સેવાદળના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું છે કે, શહીદોના પહરવારોએ પોતાના ઘરના મોભી ગુમાવ્યા છે ત્યારે પાટીદાર સમાજ તેમની પડખે તન, મન અનેધનથી ઊભો રહેશે. પ્રત્યેક શહીદના પહરવાર દીઠ ઓછામાંઓછા રૂ. ૨૫ લાખ એકઠા કરાશે પરંતુ જે રીતે અમને રાજ્ય, દેશ અને હવદેશમાં વસતા પાટીદારો તરિથી સતત સંપકક કરવામાં આવી રહ્યો છે તે જોતાં એવું લાગે છે કે આંકડો રૂ. ૨૫ લાખથી ઘણો વધારે રહેશે. શહીદ પાટીદારો માટે તાલુકા, હજલ્લા, શહેર અને મંડલ થતરે શોકસભાઓ યોજાશે. ૨૬ ઓગસ્ટે પાટીદાર શહીદ વદન ૨૫ ઓગથટની રાિી પછી પીટાદાર સમાજ પર થયેલા પોલીસ દમનને કારણે રાજ્યમાં આઠ પાટીદારોનાં મૃત્યુ થયાં. અસંખ્ય લોકો ઈજાગ્રથત થયા અને૫૦૦થી પણ વધારેપાટીદારોની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. સરદાર પટેલ ગ્રૂપના લાલજી પટેલેજણાવ્યુંછેકેજેપાટીદારો પર ખોટા કેસ કરીનેતેમની ધરપકડ કરવામાંઆવી છેતેમને છોડાવવા માટે એસપીજી દ્વારા એક લીગલ કહમટીનું ગઠન કરાશે. આ કહમટીમાં રાજ્યના નામાંફકત પાટીદાર વકીલોને સમાવેશ થાય છે. રાજ્યના દરેક તાલુકા મથકે આ લીગલ કહમટીના વકીલ પાટીદારોને છોડાવવા માટે ઉપલબ્ધ રહેશે. આગામી હદવસોમાં આ પાટીદારો પરથી કેસ રદ કરાવવા એ અમારી પ્રાથહમકતા રહેશે. એટલું જ નહીં ૨૬ ઓગથટને હવે પછી દર વષગે પાટીદાર શહીદ હદન તરીકે ઉજવાશે.

Secure deposit vault for the protection of gold, jewellery, documents, collections & valuables

With multi layered security for complete peace of mind I

I I I I I I

First ever independent Grade 10 Certified security of European standard 1143-1 opened in East London. All Lockers are individually alarmed. CCTV monitored 24/7 Unaccompanied access, with private, secure viewing facilities Better than a bank Unlimited access during opening hours Prices start from 45p per day

314, High Street North, Manor Park, E12 6SA www.forever-safe.com Tel: +44 (0)20 8548 9286 Opening Hours: Monday to Saturday From 10:00 am to 5:45 pm


10

@GSamacharUK

૧૦૦ સ્માટટનસટીનુંસોનેરી સ્વપ્ન

ભારત સરકારેતેના અતત મહત્ત્વાકાંક્ષી પમાટટતસટીઝ તમશન અંતગગત પસંદ કરાયેલાં૯૮ શહેરોના નામ જાહેર કયાગછે. આમ તો યોજના અંતગગત કુલ ૧૦૦ શહેરના નામ જાહેર થવાના હતા, પણ બેશહેરોના નામ હવેપછી જાહેર કરાશે. યોજનામાંસામેલ શહેરોનગરોમાંથી ૨૪ જે તે રાજ્યના પાટનગર છે. યોજનામાં ગુજરાતના છ શહેરો પણ સામેલ છે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ અને દાહોદ. પમાટટતસટી એટલેકેવુંનગર? એક એવુંશહેર જે૨૪ કલાક વીજળી-પાણીની સુતવધાથી સજજ હશે, દર ૪૦૦ મીટરના અંતરે પકૂલ, પાકક હશે, સવા લાખની વપતીમાંએક કોલેજ હશેઅને૧૦ લાખની વપતીએ એક યુતનવતસગટી હશે. ૧૫ હજારની વપતી વચ્ચેકમ્યુતનટી હોસ્પપટલની સુતવધા પણ હશે. લોકોને ટ્રાન્સપોટટટ શનના વધુ સારા તવકલ્પ ઉપલબ્ધ થશે, કકફાયતી દરેઇન્ટરનેટ સેવા મળશેઅનેનમૂનદે ાર માળખાગત સુતવધા પણ હશે. આ તો ઝલક માત્ર છે. વડા િધાન મોદીનુંઆ તમશન ખરેખર િશંસાને પાત્ર છે, પરંતુ આપણે એ ન ભૂલવુંજોઇએ કે ભારતમાં આવી મહત્ત્વાકાંક્ષી યોજનાઓમાં સૌથી પાયાની તકલીફ તેના અમલમાંજોવા મળેછે. અને પછી િશ્ન આવેછેતેના યોગ્ય વહીવટનો. પમાટટતસટી યોજના જાહેર તો થઇ ગઇ છે, પણ તેની સફળતાનો સંપણ ૂ ગઆધાર કેન્દ્ર અનેરાજ્યો વચ્ચેના સંકલન પર તનભગર છે. તમામ રાજ્યો યોજનામાં ઉત્સાહભેર સહકાર આપશેજ તેમ ધારી લેવુંઅતતશ્યોતિભયુ​ુંછે. જે રાજ્યોમાં તવપક્ષની સરકાર હોય છે તેઓ કેન્દ્ર સરકાર િેતરત યોજનામાં અમલમાં ઓછો ઉત્સાહ દાખવતી હોય છે. (યોજનાનો અમલ થાય તો કેન્દ્ર સરકારની લોકતિયતા વધી જાયને?!) આ સ્પથતતમાં સૂતિત યોજના અમલીકરણના તબક્કે પહોંિીને અટવાઇ જાય તેના કરતાંકેન્દ્ર સરકારેઅત્યારથી જ

યોજનાના આયોજન સંબતંધત અવઢવને દૂર કરવી જોઇએ. યોજનામાંરાજ્યોની ભૂતમકા શુંરહેશેઅને કેન્દ્ર કેવો રોલ ભજવશે તે પપિ હશે તો ઓછામાં ઓછા અવરોધો સાથેઝડપભેર અનેઅસરકારક રીતે યોજનાનો અમલ થઇ શકશેતેમાંબેમત નથી. બીજો સૌથી મોટો િશ્ન છે શહેરીકરણનો. ભારતમાંશહેરીકરણનેકારણેગામડાઓના અસ્પતત્વ પર ખતરો મંડરાઇ રહ્યો હોવાની ફતરયાદ લાંબા સમયથી ઉઠતી જ રહી છે. આ સંજોગોમાંહવેજો પસંદગીના શહેરોનેપમાટટબનાવાશેતો શહેરી વપતીનું પણ ધ્રુવીકરણ થવાની શક્યતા છે. પમાટટસુતવધાથી િમકતું -દમકતુંનગર તેની આસપાસના અન્ય શહેરોને ઝાંખા પાડશે અને લાંબા ગાળે લોકો આવા શહેરો તરફ તહજરત કરીનેત્યાંજ ધંધા-રોજગાર તવકસાવવા ઇચ્છશે. સરવાળેઆજુબાજુના અન્ય શહેરો ભાંગશે. શહેરો તરફની આંધળી દોટમાંજેહાલત ગામડાંની થઇ છેતેસ્પથતત પમાટટતસટીના લીધેઅન્ય શહેરોની થશે. આ જોખમ તનવારવા માટટઅન્ય શહેરોના ભોગે, પસંદગીના શહેરોને‘પમાટટ’ બનાવવા માટટનાણાકીય સહાય ફાળવવામાંન આવેતેજોવુંરહ્યું. અને છેલ્લે સૌથી મહત્ત્વની વાત - યોજનાનો સમયબદ્ધ અમલ. ભારતમાં સરકારી યોજનાઓની જાહેરાત તો ભારેધામધૂમથી થાય છે,પણ તેનો અમલ એટલો જ ધીમો જોવા મળેછે. આરંભેશૂરા જેવા આ વલણથી િોજેક્ટ પૂરો થતાં થતાં તો તેનો ખિગ તનધાગતરત લક્ષ્ય કરતાંઅનેકગણો વધી જાય છે. દરેક પતરેભ્રિાિારીઓ દ્વારા થતી ખાયકી અલગ. પમાટટ તસટી તમશન માટટસરકારેએક લાખ કરોડ રૂતપયાનું તોતતંગ બજેટ ફાળવ્યુંછે ત્યારે ભંડોળનો સુિારુ ઉપયોગ થાય અને યોજનાના સમયસર તથા અસરકારક અમલ માટટસરકારેપણ ‘પમાટટ’ આયોજન કરવુંરહ્યું.

લોકસભાની િૂં ટણીઓમાંપક્ષનો સૌથી કરુણ રકાસ થવા છતાંકોંગ્રસ ે ની નેતાગીરીએ તેમાંથી કોઇ ધડો લીધાનુંજણાતુંનથી. જો તેણેબોધપાઠ લીધો હોત તો કદાિ તેને ફરી એક વખત પરાજયનો ઘા ખમવો પડ્યો ન હોત. રાજપથાન અનેમધ્ય િદેશની પથાતનક પવરાજ્યની સંપથાઓની િૂં ટણીઓ બાદ હવેબેંગ્લૂરુ મહાનગરપાતલકાની િૂં ટણીમાંપણ પક્ષનો પરાજય થયો છે. રાષ્ટ્રીય રાજકારણના દૃતિકોણથી તનહાળીએ તો પથાતનક પવરાજ્યની િૂં ટણીઓનુંમહત્ત્વ ભલે નતહવત્ જણાય છે, પરંતુતેની સદંતર ઉપેક્ષા શક્ય નથી. જનજીવન સાથેજોડાયેલા પાયાના મુદ્દાઓ પર યોજાતી આ િૂં ટણીઓના આધારે મતદારોનો તમજાજનો તાગ મેળવી શકાય છે. આ દૃતિએ બેંગ્લૂરુ મહાપાતલકાની િૂં ટણીનાંપતરણામનુંતવશેષ મહત્ત્વ છે. બે દસકામાં િથમ વખત રાજ્યમાં શાસક પક્ષ તસવાયના પક્ષે જ્વલંત તવજય મેળવ્યો છે. ભાજપે ૨૦૧૦માંબેંગ્લૂરુ મહાપાતલકાની િૂં ટણી જીતી હતી, પરંતુતેસમયેરાજ્યની ધૂરા તેના હાથમાંહતી. આ વેળા ભાજપે તવપક્ષમાં હોવા છતાં તવજય મેળવ્યો હોવાથી તેનુંમહત્ત્વ તવશેષ ગણી શકાય. ૨૦૧૦ની સરખામણીએ ભાજપની બેઠકો ઘટી છેજરૂર, પણ આ માટટકોંગ્રસ ે પોતાની પીઠ થાબડી શકેતેમ નથી. આ પહેલાં રાજપથાનની પથાતનક પવરાજ્યની િૂં ટણીનાંપતરણામો આવ્યાંત્યારેકોંગ્રસ ે ી નેતાઓએ પોતાનાંપર જ િશંસાના ફૂલડાંવેયાગહતા કેજૂઓ, મુખ્ય િધાન વસું ધરા રાજેના મતદાર ક્ષેત્રમાંકોંગ્રસ ે​ે તવજય મેળવ્યો છે! પરંતુઆ હરખ કરવામાંતેમણે એ હકીકતને(ઇરાદાપૂવકગ ) વીસરી ગયા હતા કેઆ તસવાય મોટા ભાગની બેઠકો પર પક્ષનો પરાજય થયો છે. રાજપથાન અગાઉ મધ્ય િદેશની પથાતનક પવરાજ્યની િૂં ટણીમાં પણ લગભગ ધોબીપછાડ પરાજય થયો હતો. તેસમયેકોંગ્રસ ે પાસેએવી દલીલ હતી કેપથાતનક પવરાજ્યની િૂં ટણીમાંસત્તારૂઢ પક્ષને સફળતા મળતી હોવાથી પતરણામમાંઆશ્િયગજનક નથી. મધ્ય િદેશમાંભાજપેરાજ્યની તમામ - ૧૬ પાતલકાઓ કબ્જેકરી છે. પરાજય માટટના કોંગ્રસ ે ના બિાવનેસાિો માનીએ તો પણ એ હકીકતનો ઇન્કાર થઇ શકેતેમ નથી કેતશવરાજ તસંહ સરકારેવ્યાપમ્ કૌભાંડના હોબાળા વચ્ચેઆ જીત મેળવ્યો છે.

કોંગ્રસ ે ના નેતૃત્વે ૪૫થી વધુ માનવતજંદગી ભરખી જનાર વ્યાપમ્ કૌભાંડ તેમ જ આતથગક ગેરરીતતના આરોપનો સામનો કરી રહેલા આઇપીએલના ભૂતપૂવગ કતમશનર લતલત મોદીની કતથત તરફદારીના મુદ્દેસંસદથી માંડીનેસડક સુધી ભાજપ પર તડાપીટ બોલાવી હતી. તવદેશ િધાન સુષમા પવરાજની સાથોસાથ મધ્ય િદેશ અને રાજપથાનના મુખ્ય િધાનો તશવરાજ તસંહ િૌહાણ અને વસું ધરા રાજે તસંતધયાના રાજીનામા માગી સંસદનુંિોમાસુસત્ર ખોરવી નાખ્યુંહતું . શાસક પક્ષને ભીંસમાંલઇ શકાય તેવા એક નહીં, અનેક મુદ્દાઓ હાથમાં હોવા છતાં કોંગ્રસ ે ની નેતાગીરી િૂં ટણીમાં ખાસ કંઇ ઉકાળી શકી નથી. મધ્ય િદેશ અને રાજપથાનની પથાતનક પવરાજ્યની િૂં ટણીમાં શરમજનક પરાજય પછી કોંગ્રસ ે ના નેતાઓને જ્ઞાન લાધ્યુંહોય તો સારું કે સુષમા પવરાજ, તશવરાજ તસંહ િૌહાણ અનેવસું ધરા રાજેના રાજીનામાંની માગણી બાબત જરૂર કરતાંવધુ તાણવા છતાંપણ પક્ષનેકોઈ લાભ થયો નથી. ખરેખર તો કોંગ્રસે ના હાઇકમાન્ડટઆ પરાજયમાંથી એ વાતનો બોધપાઠ લેવાની જરૂર છેકેઆમ જનતાના તવિારો કેવાપતતવિા સાથેતેની તવિારસરણીનો મેળ ખાતો નથી. બેંગ્લૂરુ મહાપાતલકાનાં પતરણામો પછી તો ખરેખર કોંગ્રસ ે માટટજવાબ આપવો ભારેથઇ પડ્યો છે કે રાજ્યમાં તેની સરકાર હોવા છતાં પણ તેને તવજય કેમ મળ્યો નથી. દેશના આઇટી કેતપટલ બેંગ્લૂરુની િૂં ટણીનાં પતરણામો પછી મુખ્ય િધાન તસદ્ધારમૈયાએ પરાજયની જવાબદારી તો પવીકારી છે, પરંતુ સાથોસાથ તેમણે આ પતરણામોને રાજ્ય સરકારનાં કામકાજ સામેના જનમત તરીકે પવીકારવાનો ઇન્કાર કયોગછે. કોંગ્રસ ે નેતૃત્વ આવી શાહમૃગ નીતતથી પોતાનો િહેરો ભલે બિાવી લે, પરંતુ વાપતતવકતાથી મોંઢું ફેરવી શકે તેમ નથી. નક્કર વાપતતવિા એ છે કે કોંગ્રસે જનતાની રગ પારખવામાંતનષ્ફળ રહી છે. આ તનષ્ફળતાના કારણેજ તેલોકસભા િૂં ટણીઓ પછી પણ કોઈ િૂં ટણીમાંનોંધનીય તવજય હાંસલ કરવામાં તનષ્ફળ રહી છે. કોંગ્રસ ે આમ િજાનો તવશ્વાસ હાંસલ કરી શકી નથી.

પ્રજાની નાડ પારખવામાંકોંગ્રેસ ફરી નનષ્ફળ

5th September 2015 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

'ગુજરાત સમાચાર' તારા ગુણલાં...

'ગુજરાત સમાચાર' તારા ગુણલાંતેકેમ ગાઈએ મનમાંપુલકકત થઈએ નવલાંછેરૂપ તારાંઅનેઅનેરાંછેગુણ તારા હર સપ્તાહેમલપતુંઆવેઆનંદની લહેરખી લાવે ગુજરાત સમાચારની વણઝાર કદી ના અટકે આકાશમાંજેમ તારલા ચમકે અંતરની એજ અભિલાષા, પ્રિુપૂણણકરો અમ આશા. સૌ સાથે મળીને કરીએ ગમતાંનો ગુલાલ, કોકકલાબહેન મજા આવી. તમને ખૂબ જ ધન્યવાદ. આમ જ ગુલાલ ઊડતો રહે એવી પ્રાથથના. 'શ્રદ્ધા અને સંઘષથની જુગલબંધી' વવષ્ણુ પંડ્યાનો લેખ વાંછયો ખૂબ જ ગમ્યો. હું દરેક લખાણ વાચું છું અને મને બધું બહુ ગમે છે. ડો. હવર દેસાઈના લેખમાંથી ઘણું જાણવાનું મળ્યું. રવવન્દ્રનાથ ટાગોરને વંદન. વંદેમાતરમ્ સ્કૂલમાં પહેલી પ્રાથથના થતી. આજે ૮૩ વષષે યાદ કરું છું અને ગાઈ લઉં છું. જીવંત પંથ કેમ ભૂલીએ? 'પહેલું સુખ તે જાતે નયા​ાં'. ખૂબ જાણવાનું અને વાંચકોને શીખવાનું મળ્યું તે બદલ આભાર. કયાથ વગર કંઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. હાક મારતો જા. મદદ તૈયાર. ભાઈ તમે ખૂબ મદદ કરો છો. ખરેખર ચાલતો રહેશે, ચાલતો રહેજે ખરું ને? વચંતાથી ચતુરાઈ ઘટે, એવા ખૂબ જ મુદ્દા તમે જણાવ્યા છે. સ્વસ્થ જીવનનું અનુસરણ આપણા હાથમાં છે. સાચી વાત છે. સૌએ સમજવાનું છે. મને લાગે છે કે આ તમારા લખ્યા મુજબ અનુકરણ કરીને ચાલીશ તો હું ૮૩ વષથ પૂરાં કયા​ાં પછી પણ એક દાયકો વધુ વટાવીશ અને તે પણ તકલીફ વગર ચાલતી રહીશ. તો સીબી ભાઈ, તમને ખૂબ જ અવભનંદન અને સૌ વાંચકો તરફથી પણ આભાર. તમારું 'કમથ યોગ હાઉસ' સદા ખીલતું રહે, આબાદ રહે અને સુખી રહો, ખુશ રહો અને 'ગુજરાત સમાચાર'માં ઝળકતા રહો એવા વડીલોના આશીવાથદ. - નીરુબહેન દેસાઈ, ફોરેસ્ટ ગેટ

ઈ-ટુરરસ્ટ રવઝા

આપણાં 'ગુજરાત સમાચાર'માં તા. ૧૫મી ઓગસ્ટના અંકના પ્રથમ પાને વિટીશ નાગરીકો સવહત વવવવધ દેશોના નાગરીકોને ભારતમાં પ્રવાસ માટે ઇ-ટુવરસ્ટ વવઝાની સવલત મળી છે તે ખુબજ ગવથની બાબત છે. ભારતના આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારથી ભારતના વડા પ્રધાન તરીકે આવ્યા છે ત્યારથી ભારત અને વવદેશમાં વસતા ભારતીયોને ખુબજ અનુકુળ રહે અને લાભ થાય તેવી અનેક યોજનાઅો બનાવીને ભારતની નીવતરીતીમાં સુધારો લાવી રહ્યા છે. આજ વદન સુધીમાં હજારો નકમા કાયદાઓને નાબુદ કરીને વવવવધ સોશ્યલ મીવડયાનો ઉપયોગ કરીને રાહત લાવી રહ્યા છે. તેમાનું આ ઈ-ટુરીસ્ટ વવઝા છે. યાદ કરો થોડા વષોથ પહેલા જ્યારે આપણે યુકે ખાતે આવેલી ભારતીય હાઇ કવમશનની અોકફસે વવઝા લેવા જવું પડતું ત્યારે કેવી તકલીફ પડતી હતી. વવઝા માટેનો સમય ખુબજ ઓછો હતો, સવારના ૬ વાગે લાઇનમાં ઉભા રહેવું પડતું અને બપોરે ૧૨ સુધી જ વવઝા આપતા. બીજા વદવસે કે સાંજે પાછો પાસપોટટ લેવા જવું પડતું. ઓફીસની બહાર લાંબી લાંબી કતારો લાગતી. રજાના સમયે આ તકલીફો વધી જતી. નાના બાળકો, વૃદ્ધ, અપંગો સવહત સવષેને વવઝા લેવા માટે પડતી તકલીફોનો એક જ ઝાટકે ઈટુવરસ્ટ વવઝાની યોજનાથી અંત આવી જશે. આ ખુબજ ઉમદા કામ થયું છે. ભૂતકાળમાં ગુજરાત સમાચાર તેમજ એવશયન વોઇસમાં ભારતના વવવવધ વવઝાની માવહતી આવતી હતી. તેવી OCI માટેની માવહતી આવે તો બહુ સારૂ થશે. મોદીજી નવેમ્બરમાં અહી આવે ત્યારે આપણે લંડન અમદાવાદની સીધી વવમાની સવવથસ માટેની જોરદાર રજૂઆત કરી આપણી તકલીફોનો અંત લાવવાનો છે. શ્રાવણ મવહના પ્રસંગે સવષે વાચકોને 'હર હર મહાદેવ' - ભરત સચાણીયા, લંડન

સંથારો અનેરવરોધ

તા. ૨૪ ઓગિ, ૨૦૧૫ના સોમવારે સમગ્ર દુવનયાના જૈન ભાઈ-બહેનોએ રાજસ્થાન હાઈ કોટેટ

જીવનનો મુખ્ય હેતુલોકોની મદદ કરવાનો છે, તમેકોઈની મદદ ન કરી શકો તો કંઇ નહીં તેમનેદુઃખ તો ન જ પહોંચાડો. - દલાઈ લામા

સંથારા પ્રથા પર મુકલ ે ા પ્રવતબંધના આદેશનો વવરોધ કયોથ. ભારતના બંધારણની ધારા ૨૫ અને ૨૬ મુજબ દરેકને પોતાના ધમથ મુજબ જીવવાનો અને ધાવમથક વિયાકાંડની આઝાદી છે. સામાન્ય સમજ પ્રમાણે કોઈ આરાધક આત્મા સંસારમાં રહીને કોઈ પાપ કરવા ન માંગતો હોય તો તે અનશન કરીને (જેમ કે અન્ન-જળનો ત્યાગ કરીને) સમાવધપૂવથક પોતાના દેહનો ત્યાગ કરી શકે છે. આ વિયાને જૈન પવરભાષામાં સંન્લેખના - વ્રત કહેવામાં આવે છે. સંથારાની સૌથી પહેલી શરત એ છે કે વ્યવિ સ્વજનોના કોઈ પણ જાતના દબાણ વગર સ્વૈચ્છછક રીતે વ્રત કરવા તૈયાર થાય છે. સંથારાની બીજી શરત એ છે કે જ્યાં સુધી શરીરમાંથી આત્મા મુિ ન થાય ત્યાં સુધી માણસ પૂરેપૂરો ભાનમાં હોય છે. તેને બેભાન બનાવી ઈછછા વવરુદ્ધ વદક્ષા અપાવાતી નથી. સંથારાની ત્રીજી શરત એ હોય છે કે જ્યાં સુધી સાધકની સમાધી સચવાય ત્યાં સુધી જ તેણે આ વ્રત પાળવાનું હોય છે. અનશન દરવમયાન કોઈ પણ તબક્કે જો સાધકને અસમાવધ ઉત્પન્ન થાય અથવા તેને જીવવાની ઈછછા જાગૃત થાય તો તેને અનશનનો અંત આણવાની છૂટ હોય છે. સંથારાની મહત્ત્વની હકીકત એ છે કે એમાં કોઈ બીજી વ્યવિ સાધકની જીંદગીનો અંત નથી આણતો - પણ અનશનને કારણે જીણથ થઈ ગયેલા દેહમાંથી આત્મા પોતે જ વવદાય લઈ લે છે. જૈન સંપ્રદાયનું માનવું છે કે આત્મ કલ્યાણ કે ધાવમથક માન્યતા પ્રમાણે મોક્ષની પ્રાચ્તત માટે સંથારો ગ્રહણ કરવો તેને ધાવમથક સ્વાતંત્ર્યના દ્રવિકોણથી જોવું જોઈએ. ધાવમથક સ્વતંત્રતા હોવા છતાં રાજસ્થાન હાઈ કોટટનો સંથારા સામે પ્રવતબંધનો આ ચુકાદો સમસ્ત જૈન આલમને હચમચાવી મૂક્યો છે. જૈનોનો વાંક ફિ એટલો જ કે તે સુંવાળી કોમ છે. - રવજય પટેલ, માંચેસ્ટર

રવશ્વની રવખ્યાત રવભૂરતઓ

જ્યાં સુધી આકાશમાં સૂયથ, વસતારા ઝગમગતા રહેશે ત્યાં સુધી ગાંધીજી અને નેલ્સન મંડલ ે ાની કકતતીની કૌમુદી જગતમાં ફેલાતી રહેશે. ગુજરાતની ધરાઓ એ જે મહાન વવભૂવત ગાંધીજીને જન્મ આતયો અને જ્યારે તેને વહન્દુસ્તાનના લાખો ગરીબોને જેઓને અંગ ઢાંકવા પૂરાં કપડાં પણ નહોતા તે જોઈને તેમનું વદલઆત્મા કકળી ઊઠ્યો. આયથવશ ં ના દેશના ગરીબોની આવી કરુણ હાલત! આવી દુબથળ વ્યવિએ જીંદગીભર પોતડી પહેરી અને જ્યારે તે વિટન આવ્યા ત્યારે ચચતીલે તેમને દેશદ્રોહી અને અધથનગ્ન ફકીરનો ઈલ્કાબ આપેલ. ગાંધીજી તો દેશપ્રેમી હતા. અંવતમ શ્વાસ સુધી પોતડી પહેરી હતી. ચચતીલને ખબર હતી કે એક વદવસ પાલાથમન્ે ટ સેન્ટરમાં તેમની પ્રવતમાની બાજુમાં જ મહાત્મા ગાંધીજીની પ્રવતમા માનભેર મૂકવામાં આવશે અને ભવ્ય રીતે તેનું અનાવરણ થશે. જે દુવનયાના કરોડો લોકો લાઈવ ટીવીમાં જોયું. નેલ્સન મંડલ ે ાએ સાઉથ આવિકાની સ્વતંત્રતા માટે ૨૯ વષથ એટલે કે ૯,૪૯૦ વદવસ કેવી કફોડી હાલતમાં રોબીન ટાપુમાં પથ્થરો તોડ્યા છે તેનો અંદાજ કોઈને ન આવે! બીબીસી.કોમના એવડટર માકક ઈસ્ટને આ બે વવભૂવતની ટીકા કરી - તેને મંડેલાની આત્મકથા ‘લોંગ વોક ટુ િીડમ’ વાંચવી જરૂરી છે. તો તેને અહેસાસ થશે કે દુવનયાનો કોઈ માઈનો પૂત પણ આવી કુરબાની દેશ વાસ્તે આપે? આ બે મહાન હસ્તીનો મવહમા સમાજવાની કદાય હેવસયત ન પણ હોય! સૌથી પ્રથમ ગાંધીજીએ વહન્દુસ્તાનનું સ્વરાજ અવહંસાથી અને સત્યાગ્રહથી મેળવ્યું છે. બાકી સૂયથ છાબડીયે ઢાંક્યો ઢંકાતો નથી. આખી દુવનયા જાણે છે કે પોતાના દેશ વાસ્તે ગાંધીજી અને નેલ્સન મંડેલા - આ બે વવરલાએ બવલદાનની આહૂવત આપીને જગતના બંને વસતારા બની ગયા છે. બાપુ તુને અને મંડેલાને લાખો પ્રણામ. - સુધા રરસક ભટ્ટ, બેન્સન

Karma Yoga House, 12 Hoxton Market (Off Coronet Street) London N1 6HW

Tel: 020 7749 4080/4000 Fax: 020 7749 4081

Email: gseditorial@abplgroup.com, aveditorial@abplgroup.com, www.abplgroup.com www.facebook.com/GujaratSamacharNewsweekly


5th September 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

પાટીદારોની રેલી પછી ૪૦ હજારથી વધુલોકોના ટોળા સામેપોલીસ ફરરયાદ

અમદાવાદઃ ૨૫ ઓગપટે પાટીદારોની મહારેલી પછી મોડી રાતેઅમદાવાદમાંપાટીદાર યુવા નેતા હારદિક પટેલની ધરપકડ અને પોલીસદમન બાદ અમદાવાદમાં ફાટી નીકળેલાં તોફાનો દરમમયાન પોલીસે બે મદવસમાં ૪૦ હજારથી વધુ પાટીદારો સમહતનાં ટોળાં સામે ૧૨ પોલીસ પટેશનોમાં ફમરયાદો નોંધી છે. ૨૫ અને ૨૬ ઓગપટે થયેલાં તોફાનો બાબતે અમદાવાદમાં ઘાટલોમડયા, બાપુનગર, મેઘાણીનગર, નારણપુરા, રામોલ, ચાંદખેડા, સાબરમતી, સેટલ ે ાઇટ, કૃષ્ણનગર, વાડજ, શહેર કોટડા અને સોલા પોલીસ પટેશનમાં પોલીસ પર હુમલો, પોલીસ ચોકીઓમાં તોડફોડ અને આગ લગાવવી, સરકારી મમલકતોને નુકસાન પહોંચાડવું અને તોડફોડ કરવી, બસોને સળગાવવી, બસ-

... અંતેમોદી બોલ્યા

નવી દદલ્હીઃ જ્યારથી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારથી લોકોમાં ફિ એક જ ચચાદ હતી કે, વડા િધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે કેમ ચૂપ છે. અનામત આંદોલન પર િતતતિયા આપતાં વડા િધાન નરેન્દ્ર મોદીએ ૩૦ ઓગથટે ‘મન કી બાત’ કાયદિમના માધ્યમથી જણાવ્યું હતું કે ૧૦ લોકોનો જીવ લેનાર આંદોલને સમગ્ર દેશને આઘાત પમાડ્યો છે. તાજેતરમાં ગુજરાતમાં થયેલી તહંસાએ આખા દેશને તવચતલત કરી દીધો છે. ગાંધી અનેસરદારની ભૂતમમાંજેકાંઇ બની રહ્યું છે તેનાથી દેશ આઘાતમાં છે અને દુઃખ અનુભવી રહ્યો છે. ગુજરાતની જનતાની િશંસા કરતાં વડા િધાને જણાવ્યું હતું કે તેમના સહકારથી જ લ્થથતત પર તનયંત્રણ મેળવવામાં સફળતા િાપ્ત થઇ છે. બહુ ટૂંકાગાળામાં મારા ગુજરાતી ભાઇઓ અને બહેનોએ લ્થથતતને તનયંત્રણ હેઠળ લાવી દીધી હતી. ગુજરાતની જનતાએ સતિય ભૂતમકા ભજવીને પતરલ્થથતતને વણસવા દીધી નથી. તેથી રાજ્યમાં શાંતત થથપાઇ છે. હું લોકોને તવકાસ માટે સાથે મળીને કામ કરવા ઇચ્છું છું. તવકાસ જ તમામ સમથયાઓનો ઉકેલ લાવી શકેછે. વડા િધાને જણાવ્યું હતું કે શાંતત, એકતા અને ભાઇચારો એકમાત્ર સાચો માગદછે.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

સંદિપ્ત સમાચાર

• સરકારનેબરખાસ્ત કરી રાષ્ટ્રપદત શાસન લાદો, કોંગ્રેસની માગઃ રાજ્યના કોંગ્રેસ એકમેછેપલા દોઢ-બેમતહનાથી ગુજરાતમાંકાયદો અને વ્યવથથાની લ્થથતત જાળવવામાં તનષ્ફળ ગયેલી ગુજરાતની ભાજપ સરકારનેબરખાથત કરી રાષ્ટ્રપતત શાસન લાદવાની માગણી કરી છે. અનામત આંદોલનના તોફાનોમાંમૃત્યુપામેલાઓનેતવધાનસભા ગૃહમાં અંજતલ આપવાની તેમ જ તેઅંગેચચાદકરવાની તક નહીં અપાતાંઅને ગૃહમાંથી એક તદવસ માટે સથપેન્ડ કરાતાં કોંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસ કહે છે કે તોફાનો અંગે જવાબ આપવાનુંટાળા માટેજ ચચાદની તક નહોતી અપાઈ. તવરોધ પક્ષના નેતા શંકરતસંહ વાઘેલાએ જણાવ્યું હતું કે નાગતરકો પર તૂટી પડવાની છૂટ સરકારેપોલીસનેઆપી છે. આમ છતાંમુખ્ય િધાન કહેછેકેહુંતપાસ કરાવીશ. થપીકરેકોંગ્રેસના તમામ સભ્યોનેખોટી રીતેસથપેન્ડ કયા​ાંછે. •દશવ સેનાની નજરેહાદદિક ગુજરાતનો હીરોઃ મહારાષ્ટ્રના તશવ સેના પક્ષ દ્વારા પાટીદાર યુવાન નેતા હાતદદક પટેલને ગુજરાતનો હીરો પટેશનોમાં તોડફોડ કરી આગ કહેવામાંઆવ્યો છેઅનેકહ્યુંછેકેહાતદદકેતેના સમાજમાંજેલોકચાહના મેળવી છે તે ભાજપ માટે સારા સંકેત નથી. આ સાથે જ તશવસેનાએ ચાંપવા સમહતના મવમવધ ૩૬ કેસ કહ્યુંછેકેગુજરાત શાંત રાજ્ય હોવાના ભાજપના દાવામાંહાતદદકેપંક્ચર નોંધાયા છે. આ કેસમાં અત્યાર પાડી દીધુંછે. તેમાંમુખ્ય િધાન આનંદીબેન પટેલનેતનશાન બનાવીને સુધી ૨૧ આરોપીઓની પોલીસે કહેવાયુંછેકેઆનંદીબેનેમહારાષ્ટ્રના તબઝનેસમેનનેગુજરાતમાંવેપાર અટકાયત કરી છે. પોલીસે માટેઆવવા આમંત્રણ આપ્યુંહતુંઅનેકહ્યુંહતુંકેગુજરાત શાંત, લ્થથર તોફાની ટોળાંઓને કાબૂમાં લેવા અને સુશાસનવાળું રાજ્ય છે. હવે શું થયું? જે યુવાનને હજી મૂછ પણ માટે આ પોલીસ પટેશન નથી ઊગી તેણે આ દાવો બોગસ પુરવાર કરીને ગુજરાતનો ચહેરો મવપતારોમાં ૧૮૩ રાઉન્ડ ઊઘાડો પાડી દીધો છે. તશવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં ફાયમરંગ કયુ​ું હતું, જ્યારે કહેવાયુંછેકેઅત્યાર સુધી એવુંમનાતુંહતુંકેનરેન્દ્ર મોદી એકમાત્ર મટયરગેસના ૬૯ શોટટરેન્જ શેલ્સ રાજકીય નેતા છે, જેમોટી સંખ્યામાંજનમેદની એકત્ર કરી શકેછે. પણ અને ૫૦૬ લોન્ગ રેન્જ શેલ્સ હવે હાતદદક પટેલ િાઉડનો કકંગ બની ગયો છે જે ભાજપ માટે સારા સંકેત નથી. ‘હાતદદક પટેલ ગુજરાતનો હીરો છે. તેની રેલીમાંચાર-પાંચ છોડ્યા હતા. લાખ માણસો આવે છે. ૨૫ ઓગથટની અમદાવાદમાં તેની મહારેલીમાં મૃત્યુઆંક ૧૦ થયો તેણે રાજ્ય સરકાર પર જોરદાર િહાર કયાદ હતા,’ તેમ ‘સામના’માં આ તોફાનો દરમમયાન લખાયું છે. તેમાં કહેવાયું કે અત્યાર સુધી મોદી સરદાર વપલભભાઈ બાપુનગરમાં પોલીસ કપટડીમાં પટેલનાંનામનો ઉપયોગ કરતા હતા, હવેહાતદદક તેકામ કરી રહ્યો છે. શ્વેતાંગ પટેલનું મંગળવારે રાત્રે • અમદાવાદને રૂ. ૩૫૦૦ કરોડનું નુકસાનઃ અમદાવાદમાં ૨૫ મૃત્યુ થયું હતું. જ્યારે મનકોલ ઓગથટની રાતથી ફાટી નીકળેલા તોફાનોને પગલે શહેરના તવતવધ મવપતારમાં ઘાયલ થયેલા મનીષ બજારો બુધવારે બંધ રહ્યા હતા. તરલીફ રોડ, ગાંધી રોડ વગેરે વાલમડયાનુંખાનગી હોસ્પપટલમાં હોલસેલ, તરટેઇલ બજારો અનેકેટલીક બેંકોએ બંધ પાળ્યો હતો. આથી મૃત્યુ થયું હતું. સુરતમાં ઘાયલ અંદાજે રૂ. ૩૫૦૦ કરોડનું નુકસાન થયું હોવાની ધારણા છે. ગુજરાત ૩૩ વષષના પોલીસ કોન્પટેબલ થટેટ ટ્રેડસદ એસોતસએશનના િમુખ જયેન્દ્ર તન્નાએ કહ્યું કે, ગુજરાત મદલીપ રાઠવાનું મૃત્યુ થયું હતું. બંધના એલાનના પગલેઅન્ય શહેરોમાંતટમ્બર માકકેટ, મસાલા માકકેટ, આમ અનામત આંદોલનમાં૧૦ હાડટવેર માકકેટ સતહત તવતવધ બજારો, પેટ્રોલ પંપ પણ બંધ રહ્યા હતા અનેતેના કારણેવ્યાપક આતથદક નુકસાન થયુંછે. લોકોના મોત થયાંછે.

અવવનાશ વ્યાસનેઆશા ભોંસલે દ્વારા અનોખી ગરબાંજવલ

(ડાબેથી) ગાદિકા લાદલત્િ મુન્શા, દરલાિન્સના પદરમલ નથવાણી, મુખ્િ પ્રધાન આનંદીબહેન પટેલ, ગૌરાંગ વ્િાસ, આશા ભોંસલેઅને(ઈન્સેટ) કાિ​િક્રમનું (ફોટોઃ હષષેન્દુઓઝા) સંચાલન કરતા તુષાર જોશી

અમદાવાદઃ સુરસામ્રાજ્ઞી આશા ભોંસલેના થવરમાં અને ગુજરાતના ગૌરવ સમાન પદ્મશ્રી થવ. અદવનાશ વ્િાસ રતચત ગરબા આલબમ ‘તાળીમાં કંકુ વેરાય’નું તવમોચન મુખ્ય િધાન આનંદીબહેન પટેલે૨૦ ઓગથટે કયુાં હતું. ૨૦ ઓગથટ ૧૯૮૪ના અતવનાશ વ્યાસના તનવાદણતદન તનતમત્તે તેમને ખરા અથદમાં શ્રદ્ધાંજતલ આપવા માટે આ અનેરો સંગીતનો રસથાળ રચવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ પદરમલ નથવાણીએ આ આલબમને રજૂ કયુાં હતું, જેમાં અતવનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્િાસ દ્વારા આ કાયદિમ શક્ય બન્યો હતો. સદાબહાર ગીતોથી લાખો

શ્રોતાઓનાં તદલો પર રાજ કરનાર આશા ભોંસલે પોતાના મોસાળ ગુજરાત િત્યે અનોખું આકષદણ અને અતવનાશભાઈ સાથેના લાગણીના સંબંધે થોડાં ભાવુક થઈ જતાં કબૂલ કયુાં હતું કે અતવનાશ વ્યાસે તેમને ગુજરાતી ગીતો અનેગરબા દ્વારા એક જુદી જ દુતનયાથી પતરતચત કરાવી હતી. તેમણેપોતાનાંતિય ગીત તારી વાંકી રે પાઘડલીનું ફૂમતું રે... ગીતની પંતિ પર તવદેશીઓને પણ ડોલાવી ચૂકેલ આશાજીએ આ ગુજરાતી આલબમમાં પોતાનાં તિય ગીત છેલાજી રે...ના પણ રાગ છેડ્યા હતા. તેમણે શ્રોતાઓને આ ગીતનાં આલબમને સાંભળવા પણ ભલામણ કરી હતી.

વાંચો અનેવંચાવો

ગુજરાત 11

સરકાર અનામત મુદ્દે ઠાલાં વચનો આપવા ઇચ્છતી નથી : આનંદીબહેન

અમદાવાદઃ રાજ્યમાંપાટીદારોને અનામતનો મુદ્દો તીવ્ર રીતેઉઠ્યો છે ત્યારે રાજ્યનાં મુખ્ય િધાન આનંદીબહેન પટેલે સમાજમાં શાંતત, સૌહાદદજળવાય તેમાટેની અપીલ કરી હતી. સમાચાર માધ્યમો દ્વારા અપાયેલી એક જાહેરાતમાં મુખ્ય િધાને જણાવ્યું હતું કે, અત્યારે જે આંદોલન ચાલી રહ્યુંછેતેસરદાર સાહેબનું અપમાન છે. ચચાદ તવચારણાનું યોગ્ય પ્લેટફોમદ પૂરું પાડીને િશ્નો ઉકેલવા સરકાર કતટબદ્ધ છે. સરકાર બધી જ્ઞાતત, સમાજના સૂચનને ધ્યાને લઈ મદદરૂપ થવા તૈયાર છે. પાટીદાર આંદોલન સંદભભે કહ્યું કે, સમાજના આગેવાનો અને મુરબ્બીઓ જ્યારે આંદોલનના મધ્યથથી બનવાની વાત કરેછેતો તેમની અવગણના કરવામાં આવે છે. આ તો વડીલોનું માન નતહ જાળવીને ખોટુંકરી રહ્યા હોવ તેવુંછે. આમ આનંદીબહેને આંદોલનનો માગદ છોડવાની અપીલ કરી છે. ગુજરાતમાં ૧૯૮૪-૮૫માં જ્યારે આંદોલન થયું હતું ત્યારે ગુજરાતની ગતરમાને ઝાંખપ લાગી હતી. તેમણેનાગતરકોનેથપષ્ટ કરી છે કે, બંધારણની જોગવાઈઓ, સુિીમ કોટટના ચુકાદાના આધારે એસસી, એસટી અનેઓબીસીની અનામત ટકાવારીમાં આપણે કોઈ જ ફેરફાર કરવા માંગતા નથી અને ૫૦ ટકાથી વધારે

અનામત કોટટના ચુકાદાઓને કારણે આપી શકવાના નથી. અગાઉ જે રાજ્યોએ અનામત આપી તેને સુિીમ કોટટ અને રાજ્યોની અદાલતે રદ્ કરી હતી.આમ આ સરકાર અનામત મુદ્દે કોઈ ઠાલા વચનો આપવા માગતી નથી. મુખ્ય િધાને પાટીદાર અનામતની માગણી કેટલે અંશે યોગ્ય છે તેમ કહીને પણ સવાલો ઊભા કયાદછે. તેમણે કહ્યું કે, દરેક વગદ, સમાજ, સંથથાઓના-વ્યતિ સમૂહોના િશ્નો હોય અને સમય સાથેનવા િશ્નો આવેપણ ખરા, પરંતુ આંદોલન-રેલીઓથી તેનો ઉકેલ તો ન જ આવે. અનામતની જોગવાઈથી ઉચ્ચ તશક્ષણમાં િવેશ અને નોકરીઓ અંગે પડતી અસરો તવશે અન્ય વૈકલ્પપક ઉપાયોથી તનરાકરણ આવી શકે તેમ છે. બધી સમથયાના ઉપાય સૂચવવા એટલે જ તો સરકારે િધાન મંડળના સાત િધાનોની કતમટી પણ બનાવી છે.

Oppen Evvenin ng Tu uesday,, 15th Septemberr 2015 5.3 30pm - 8.30pm Prospective parents aree warmly l invited d to come an nd d visit our school h l

Weembley High Teechnologgyy College, East Lane, Weembley,, Middlesex HA0 3NT Headteacher: e Ms Gill Bal OBE Teel: 020 8385 4800 Email: admin@whtc.co.uk Weeb b: www..whtc.co.uk


12 સૌરાષ્ટ્ર

@GSamacharUK

GujaratSamacharNewsweekly

પાટીદાર આંદોલનમાંસૌરાષ્ટ્રને રૂ. ચાર હજાર કરોડનુંનુકસાન

રાજકોટઃ અમદાવાદમાં ૨૫ ઓગથટે યોજાયેલી પાટીદારોની અનામત રેલી અનેપછી ગુજરાત બંધના એલાનને લીધે સૌરાષ્ટ્રના વ્યાપાર-ઉદ્યોગને અંદાજે ચાર હજાર કરોડનું નુક્સાન થયું હોવાના અહેવાલ છે. અમરેલી તજલ્લાના જાફરાબાદના ખારવા સમાજના લોકો માટે શ્રાવણી રક્ષાબંધન પૂવવે આખું અઠવાડડયું પૂતણમમાનો તદન નવા વષમની ઉજવણી સમાન હોય છે. નાનામોટા સહુ ધંધા અને ટનનઓવર ઠપ્પ થઇ કોઇ દતરયાકાંઠે પહોંચ્યા હતા. મતહલાઓએ શ્રીફળ, માથે હેલ સાથે ગયુંહતું . હવેપાછી જન્માષ્ટમીની દતરયાદેવનું પૂજન કયુ​ું હતું. રજાઓ પૂવવે ફક્ત ત્રણથી ચાર ડદવસ જ કામ થવાનું હોવાથી સંતિપ્ત સમાચાર નાણાકીય નુક્સાનીનો આંકડો • મોરબીમાં ધારાસભ્યને રાજીનામું આપવા દબાણઃ પાટીદાર વધવાની સંભાવના છે. ગત આંદોલન દરબમયાન મોરિીમાં ધારાસભ્યનું કાયા​ાલય સળગાવવા અઠવાડડયે સોમવારે બજારમાં સબહતની અનેક ઘટના ઘટી હતી. આથી વ્યબથત ધારાસભ્ય કાંબતલાલ કામ શરૂ થયું, એ પછી રેલી, બંધ અમૃબતયાએ મોરિી સીરાબમક ફેડરેશનના પ્રમુખપદેથી રાજીનામુંઆપ્યું છે. આ રાજીનામાથી નારાજ થયેલા પાટીદાર સેના અને અનામત અને તોફાનોથી વેપાર-ધંધા બંધ આંદોલનના આગેવાન મનોજ પનારાએ જણાવ્યું હતું કે, જો તેમને થઇ ગયા હતા. માકકેટ યાડડના જણાવે છે કે, ખરેખર રાજીનામું આપવું હોય તો ધારાસભ્યપદેથી રાજીનામું આપીને વતુનળો સમાજનાં બહતેચ્છુ િને. મોરિીના વતની અને કેન્દ્રીય પ્રધાન ગુજરાતભરના માકકેટ યાડોનસતત મોહનભાઈ કુંડારીયાનાંકાયા​ાલયનેપણ સળગાવાયુંહતું. • સૌરાષ્ટ્રના ચેરાપૂંજી જૂનાગઢમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં તચંતાઃ સૌરાષ્ટ્રના ચેરાપૂં જી ગણાતા જૂનાગઢ પંથકમાંવરસાદ ખેંચાતા ખેડત ૂ ોમાં બચંતા વ્યાપી છે. અત્યાર સુધીમાંઅબહંસરેરાશ ૧૭ ઇંચ વરસાદ નોંધાયો છે. તેમાંસૌથી ઓછો મેંદરડામાં૧૧ ઇંચ અનેસૌથી વધુમાબળયામાં૨૫ ઇંચ વરસાદ પડ્યો છે. પરંતુખેડૂતોનેજ્યારેવરસાદની જરૂર છેત્યારે છેલ્લા ૨૦ બદવસથી વાતાવરણ કોરું રહેતા તહેવારોનો ઉત્સાહ પણ છીનવાયો છે. જૂનાગઢ બજલ્લામાંઆ વિષેસમયસર એટલેકે૧૫ જૂનથી ૨૩ જૂન સુધીમાં સવાત્ર વાવણીલાયક વરસાદ પડતા, ખેડૂતોએ પણ મોટાભાગેમગફળી અનેકપાસનુંવાવેતર કયુ​ુંહતું. વાવણી િાદ પણ વાવેતરને અનુરૂપ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. પછી મેઘરાજાએ બવરામ લેતા ખેડૂતોએ પાકની માવજતમાંલાગ્યા હતા. પણ હવે વરસાદે ત્રણ સપ્તાહથી વધુ બદવસ બવરામ લેતા મોલાતો મુરઝાવા લાગી છે. ખેડૂતોએ જ્યાંબસંચાઇની સુબવધા હતી ત્યાંપાકનેફુવારા કે રેડથી બપયત આપવુંપડ્યુંહતું.

India

WORLDWIDE FLIGHTS

USA Canada Far East Pakistan Bangladesh Africa South Africa

OCI and Indian Visa Service available Tel: 020 8888 5280 Tel/Fax: 020 8889 3360 Email: bg-travel@btconnect.com www.bg-travel.co.uk 9 Northbrook Road, Bounds Green, London N22 8YQ

Devdaya Charitable Trust (UK) Reg. Charity No: 1103558

±щ¾ ±¹Ц³Ъ કж´Ц³Ц કж´Ц¾є¯ ¾Ц¥ક ╙¸Ħђ, અЦ´³Ц ╙¡çÂЦ ¡¥Ъ↓³Ц °ђ¬Цક ´Цઉ׬ કђઇ §λº¯¸є± ¶Ц½ક³Ъ ╙§є±¢Ъ¸Цє અЦє¡³Ъ ºђ¿³Ъ ºщ»Ц¾¾Ц¸ЦєકЦ¸ »Ц¢щ¯ђ Âђ³Ц¸ЦєÂЬ¢є² ·½щ³щ!! ¯ђ ¥Ц»ђ... અЦ´®щÂѓ ±щ¾±¹Ц ¥щ╙ºªъ¶» ĺçª (¹Ь.કы.)એ ¢Ь§ºЦ¯·º¸Цє¶Ц½ ઔєє²Ó¾ ╙³¾Цº®³ђ ·¢Ъº° Ĭђ§щĪ ÃЦ° ²¹ђ↓¦щ એ³Ц ·Ц¢Ъ±Цº ¶³Ъ ´ЬÒ¹ ક¸Цઇએ. ¢ºЪ¶Цઇ કы´ђÁ®³Ц અ·Ц¾щઔєє²Ó¾³ђ ¨Ъºђ એ¬¸Ъ³ЪçĺъªЪ¾ કђçª. ·ђ¢ ¶³¯Ц ¶Ц½કђ³Ц H¾³¸Цє ¶±»Ц¾ »Ц¾¾Ц ¡·щ¡·Ц ╙¸»Ц¾Ъએ. ¢Ь§ºЦ¯·º³Ц ઔєє¯╙º¹Ц½ ╙¾ç¯Цºђ³Ц ¢Ц¸щ¢Ц¸³Ъ çકЮ»ђ³Ц ¶Ц½કђ³Ъ અЦє¡ђ³Ъ ¸щ╙¬ક» ¯´Ц ¸ђ¶Цઇ» અЦઇ ŬЪ³Ъકђ ˛ЦºЦ કºЦ¹Ц ¶Ц± §λº §®Ц¹ ¯ђ ¾ЦєકЦ³щº³Ъ એ³.અЦº. ±ђ¿Ъ અЦઇ Ãђç´Ъª», ¾¬ђ±ºЦ³Ъ ¾¬Э¾Ц»Ц Ãђç´Ъª» અ³щ±ЦÃђ±³Ъ અђ¸ ĺçª Ãђç´Ъª»¸Цє¶Ц½કђ³Ъ ¸щ¬Ъક» અ³щ ÂH↓ક» ÂЦº¾Цº ╙¾³Ц ¸аà¹щ³Ц¯-G¯ કыG╙¯³Ц ·щ±·Ц¾ ╙¾³Ц ´аºЪ ´¬Ц¹ ¦щ.

For more Information:

Visit our website: www.devdaya.org.uk Dr Ramnik Mehta M:07768311855 Email: devdaya@gmail.com or rm@devdaya.org.uk For Donation Bank details: Devdaya charitable trust, Lloyds Bank, Account No: 56515460 Sort Code: 30 97 13

બેડદવસ બંધ રહ્યા. આથી કૃડિ પેદાશોનું ટનનઓવર અટકી જતા કરોડો રૂડપયાનું નુક્સાન ખેડતૂ ોનેથયુંછે. એ પછી પણ ખેડૂતો ભયને લીધે યાડડમાં માલ લઇનેન આવતા વેપાર ઠપ થયો હતો. ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમસનના પ્રમુખ ધનસુખભાઇ વોરા કહે છે, ઉદ્યોગો માટે બહારથી આવતા કાચા માલ અને તૈયાર માલની ટ્રક દ્વારા ટ્રાન્સપોટેડશન બે ડદવસ સુધી સદંતર બંધ રહ્યું. ડનકાસ માટે જતો માલ પણ અટવાયો હતો. હવે સ્થથડત માંડ થાળે પડી છે. સૌરાષ્ટ્રની રેલવે સેવા મહદઅંશે બંધ હતી અને એસ.ટી. બસની સેવાનેપણ વ્યાપક અસર પહોંચી હતી.

• મંતદરમાં બાળક ભેટ ધરવાની અનોખી પરંપરાઃ સુરેન્દ્રનગરઃ શ્રદ્ધાળુઓ બવબવધ મંબદરો કેધાબમાક સ્થળોએ પોતાની માનતા પૂણાથાય એટલે ત્યાં જુદી જુદી ભેટ ધરાવવાની માનતા રાખતા હોય છે. પરંતુ સૌરાષ્ટ્રમાંએક મંબદર એવુંછેજ્યાંિાળકની ભેટ ધરવામાંઆવેછે. સુરેન્દ્રનગર બજલ્લાના મૂળી તાલુકામાં દૂધઇ ગામમાં પ્રાચીન વડવાળા મંબદરમાં લીલા નાળીયેરનાં નામથી આ પરંપરા જાણીતી છે. વડવાળા મંબદરની પ્રથા મુજિ અત્યાર સુધીમાં ૨૫૦ જેટલા િાળકોને મંબદરમાં અપાણ કરવામાં આવ્યા છે. તેમાંથી યુવાન થયા િાદ ૧૫૦ િાળકો સંસારમાંપાછા ફયા​ાછેઅને૧૦૦ જેટલા િાળકોએ સાધુથવાનુંપસંદ કયુ​ું હતું. મંબદરના ગાદીપબત તરીકે આવા િાળકોને સ્થાન આપવામાં આવે છે. દૂધઇમાં રિારી સમાજની પબવત્ર વડવાળા દેવનું સ્થાનક છે. ભારતભરમાં મોટી સંખ્યામાં રિારી સમાજના લોકો માટે શ્રદ્ધાના આ કેન્દ્રમાં િાળકને અપાણ કરવાની અનોખી પરંપરા છે. લીલા નાળીયેરના નામથી જાણીતી પરંપરા મુજિ તાજેતરમાંકચ્છ બજલ્લાનાં ટીડાણા ગામના મનાભાઇ રિારીએ પોતાના એક વિાનાં દીકરાને મંબદરમાં અપાણ કયોા હતો. િાળકને મંબદર તરફથી ઉચ્ચ બશક્ષણ આપવામાં આવશે. િાળક બશક્ષણ મેળવે ત્યારે પબરવારજો તેને મળી શકેછે. આ પ્રથા અંગેકહેવાય છેકે, રિારી સમાજમાંકોઇનેસંતાન ન થતું હોય ત્યારે દેવની જગ્યામાં િાળક અપાણ કરવાની િાધા રાખવામાંઆવેછે. અનેિાધા પૂણાથયા િાદ િાળકનેમંબદરમાંઅપાણ કરે છે. આ સ્થાનકના મહંત રામિાલકદાસે જણાવ્યું હતું કે, અહીં િાળકને ઉચ્ચબશક્ષણ અપાય છે. યુવાન થયા િાદમાં સંસારી થવું કે સાધુતેપસંદ કરવાની તેનેછૂટ આપવામાંઆવેછે. • જૂનાગઢમાં યુતનવતસમટી માટે તવધાનસભામાં તબલ પસારઃ રાજ્ય સરકારે િે સરકારી યુબનવબસાટીની સ્થાપના કરવા કરેલી જાહેરાત અંતગાત ગત સપ્તાહે બવધાનસભામાં બશક્ષણ પ્રધાન ભૂપેન્દ્રબસંહ ચૂડાસમાએ જૂનાગઢમાંભક્તકબવ નરબસંહ મહેતા યુબનવબસાટી સ્થાપવા રજૂકરેલુંબવધેયક ચચા​ાના અંતેપસાર કરાયુંહતું . ચૂડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભક્તકબવ નરબસંહ મહેતા યુબનવબસાટી સ્થપાતા જૂનાગઢ, પોરિંદર, ગીરસોમનાથ તથા દેવભૂબમ દ્વારકા બજલ્લાને આવરી લેતી કુલ ૯૩ કોલેજોનો નવી સૂબચત યુબનવબસાટીમાં સમાવેશ કરાશે. આ નવી યુબનવબસાટીની સ્થાપનાથી સૌરાષ્ટ્ર યુબનવબસાટી પાસેછ બજલ્લાની કોલેજ સંલગ્ન રહેશે. આ નવી યુબનવબસાટીથી બવદ્યાથથીઓને લાભ થશેઅનેવહીવટી સુબવધામાંવધારો થશે.

Madhu Colwill Gujarati Speaking NOTARY PUBLIC

Provides assistance with the following: I Adoption Documents OCI Applications & Affidavits I Overseas Powers of Attorney I Sponsorship Declarations Foreign Documents Prepared and Witnessed I Statutory Declarations I Preparing & Certifying LPA│s I Wills and Probate I Pre-nuptial Agreements I Notarisation of Company Documents I

I

Evening & Weekend appointments available.

London Office:

16 Upper Woburn Place London, WC1H 0AF Tel: 0203 7418160

Harrow Office: 24 Hillbury Ave Harrow, HA3 8EW Tel: 0208 9072699

Email: info@mcnotary.co.uk www.mcnotary.co.uk

5th September 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

પોરબંદરના વતની અને મોઝામ્બબકમાં તરટેલ ચેઇનનો વ્યવસાય ધરાવતા તરઝવાન આડતતયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘આદશમ ગામ’ યોજનાથી પ્રેરણાથી જૂનાગઢ તજલ્લાનું માતળયા ગામ દત્તક લીધું છે. આ માટે તેઓ તાજેતરમાં વડા પ્રધાનને નવી તદલ્હીમાં મળ્યા હતા.

જામનગરમાંવિશાળ રાખડીનુંવનમા​ાણ

જામનગરઃ ભાઇ-િહેનના સ્નેહના સંચાલકો ધનરાજભાઇ, પ્રતીક સમાન રક્ષાિંધનની હતરશભાઇના સહકારથી શાળાના દેશબવદેશમાં ભારતીયો દ્વારા ૬૦ બશક્ષકો અને ૭૦૦ ઉજવણી થઇ હતી. આ ઉજવણી બવદ્યાથથીઓએ સવારે ૭.૩૦ થી જામનગરમાં બવશેિ થઇ હતી. ૧૦.૩૦ સુધીના ત્રણ કલાકમાં કારણ કે અહીંના ૭૦૦ જેટલા ૬૨૫ ચાટડપેપર ઉપર બવશાળકાય બવદ્યાથથીઓએ ત્રણ કલાકના રાખડી િનાવી હતી. આ રાખડી સમયમાં ૫૦ ફૂટ લાંિી અને ૫૦ િનાવવા માટે ૧૮૦ કકલો ફૂટ પહોળી એવી આકિાક રાખડી લાકડાનો છોલ, ૧૨૫૦ ફૂટ તૈયાર કરી હતી. બિલ્ડીંગની પટ્ટી પર ૧૩૦૦ ફૂટનું આ જમ્િો રાખડી તૈયાર કયા​ા કાપડ મઢી તેના પર ૨ િાય ૨ િાદ શાળા સંચાલકોએ બવશ્વની ફુટનાં૬૨૫ ચાટડઉપયોગ કરવામાં સૌથી મોટી રાખડી િનાવી આવ્યો હતો. હોવાનો દાવો કરીને બગનેસ િુક આ ઉપરાંત રાખડીની ફરતે ઓફ વલ્ડડ રેકોડડ માટે દાવેદારી ૧૫૦૦ ફૂટનો ગોલ્ડન કલરનો નોંધાવી છે. છોટી કાશી તરીકે જરીનો પટ્ટો અને ૧૮૦ ફૂટની જાણીતા જામનગરમાં સીટમાંથી અને ફલાવરના રક્ષાિંધનના આગલા બદવસે બડઝાઇન કટીંગ કરી ચોટાડવામાં સંસ્કાર ગ્રૂપ ઓફ સ્કૂલના આવ્યા હતા. • ખારવા સમાજના આગેવાનની વરણીઃ વેરાવળમાં સમસ્ત ખારવા સમાજના સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ તરીકે પ્રભુદાસભાઈ કરશનભાઈ કુહાડાની સવા​ાનુમતે વરણી કરવામાં આવી હતી. સતત ત્રીજી ટમામાટેસમાજના પટેલ તરીકેતેમની બિનહરીફ વરણી થઇ છે. • ધોરાજી, જેતપુર, ઉપલેટા અને જામકંડોરણા માટે નમમદા પાઈપ લાઈનની સૈદ્ધાંતતક મંજૂરીઃ રાજકોટ બજલ્લાના ધોરાજી-જેતપુરઉપલેટા-જામકંડોરણા શહેર અનેતાલુકમાંછેલ્લા ઘણા સમયથી દૂબિત પાણી આવતુંહોવાની ફબરયાદ થઇ રહી છે. જેના પગલેપાણી પુરવઠા રાજ્ય પ્રધાન જયેશ રાદડીયાના પ્રયાસથી રાજ્ય સરકારે રૂ. ૬૦૦ કરોડની યોજના નમાદા પાઇપલાઈનની સૈદ્ધાંબતક મંજૂરી આપી છે.

વાંચો અને વંચાવો


5th September 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

વડોદરામાંહાદદિક પટેલનુંપૂતળુંબાળ્યું

વડોદરાઃ પાટીદાર અનામત આંદોલનના યુવા નેતા હાદદિક પટેલ સમાજને ગેરમાગગે દોરી રહ્યો છે. કેજરીવાલના માગગે જઇને તેઓ પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યો હોવાનો આક્રોશ વ્યક્ત કરીને વડોદરામાં સ્થાયી થયેલા ચરોતરના પાટીદાર યુવાનોએ હાબદિક પટેલનુ પૂતળું િાળીને બવરોધ નોંધાવ્યો હતો. આથી ચાર શખસની પોલીસે અટકાયત કરી હતી. હાબદિક પટેલની કાયિપદ્ધબતથી નારાજ ચાર યુવાનોએ શહેરના સયાજીગંજ બવસ્તારમાં ડેરીડેન સકકલ ખાતે સરદાર પટેલની પ્રબતમાની સામે જ હાબદિક

પટેલના પૂતળાનું દહન કયુ​ું હતું. અટકાયત કરાયેલા ચરોતરના પાટીદાર યુવાન જલ્પેશ પટેલે જણાવ્યુ હતું કે, ‘હાબદિક પટેલ

સુરતઃ વષિ ૧૯૪૨માં ‘આઝાદ બહન્દ’ની ચળવળ વખતે મહાત્મા ગાંધી સાથે સાિરમતી જેલમાં રહેલા સુરતના એક સ્વાતંત્ર્ય સેનાનીના પબરવારે ફરીથી દેશદાઝ સાબિત કરી છે. સુરતમાં પાટીદાર આંદોલન વેળા તોફાનીઓ દ્વારા જેની હત્યા થઈ હતી તે પ્રોિેશનર પોલીસ કોન્સ્ટેિલ દદલીપ રાઠવાના પબરવારને આબથિક મદદ માટે એક સ્વાતંત્ર્ય સેનાનીની બવધવા ધનુબેન નરોત્તમભાઇ પટેલ પ્રથમ આગળ આવ્યા હતા. મોટીવેડ ગામનાં ૮૭ વષિનાં વૃદ્ધાએ પોતાના પબતનું આવતું

એક મબહનાનું પેન્શન મૃતક પોલીસના પબરવારને આપવાની વાત કરતાં ખુદ પોલીસ કબમશ્નર તેમના ઘરે પહોંચી શાલ ઓઢાડી તેમનું સન્માન કયુ​ું હતું. અમદાવાદમાં પાટીદાર રેલી િાદ ફાટી નીકળેલા બહંસક તોફાનો દરબમયાન સુરતના વેડ ડભોલી બવસતારમાં તોફાની ટોળાએ હુમલો કરતા મોતને ભટેલે પોલીસ કોન્સ્ટેિલ બદલીપ રાઠવાને ગાડડ ઓફ ઓનર આપી અંબતમ બવદાય અપાઇ હતી. અને પોલીસ તંત્રએ સાંત્વના સાથે આબથિક સહાય પણ કરતા ગરીિ પબરવારને આધાર મળ્યો છે.

પાટીદારોને ગેરમાગગે દોરે છે. કેજરીવાલના માગગે જઇને પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યો છે. જેથી અમે હાબદિક પટેલનું પૂતળું િાળીને અમારો બવરોધ દશાિવ્યો છે.’

વૃદ્ધાએ રૂ. ૨૧ હજારનું પેન્શન મૃત કોન્સ્ટેિલના પબરવારને આપ્યું

@GSamacharUK

સંવિપ્ત સમાચાર

• અનામત મુદ્દે કરમસદમાં પાટીદારો દ્વારા એક વદવસના પ્રતીક ઉપવાસઃ અનામતમાં સમાવવાના મુદ્દે આણંદ વજલ્લાના પાટીદાર સમાજ દ્વારા ૩૦ ઓગથટે રેલીનું આયોજન થયું હતું. પરંતુ સરકારે મંજૂરી ન આપતાં અંતે કરમસદમાં સરદાર પટેલ હાઈથકૂલમાં એક વદવસના પ્રતીક ઉપવાસ યોજાયા હતા. જેમાં આઠેય તાલુકાના ૭૦થી વધુ પાટીદારો બેઠા હતા. આ ઉપવાસ આંદોલનમાં ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોથકી) પણ જોડાયા હતા. • આણંદની પાંચ પાવિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ વબનહરીફ ચૂંટાયાઃ આણંદ વજલ્લાની પાંચ નગરપાવલકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખનો કાયિકાળ પૂણિ થતાં નવા હોદ્દોદારો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. વલ્લભ વવદ્યાનગર, કરમસદ, બોરીયાવી, ઓડ અને આંકલાવ નગરપાવલકામાં પ્રમુખ-ઉપપ્રમુખનો કાયિકાળ ૨૫ ઓગથટે પૂણિ થતો હોવાથી આ અંગે ચૂંટણી પ્રવિયા હાથ ધરવામાં આવી હતી. વવદ્યાનગરમાં પ્રમુખપદે મહેન્દ્રભાઈ જે. પટેલ, ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, કરમસદમાં વનલેશભાઈ પટેલ, ઉપપ્રમુખપદે કલ્પેશભાઈ સોલંકી, ઓડમાં પ્રમુખપદે કાંતાબહેન રાઓલજી અને શૈલેષભાઈ પટેલ, બોરીઆવીમાં પ્રમુખપદે રેવાબહેન રાઠોડ અને ઉપપ્રમુખપદે વનલેશભાઈ પટેલ અને આંકલાવમાં પ્રમુખપદે સુરશ ે ભાઈ ચાવડા અને ઉપપ્રમુખપદે ભગવાનભાઈ ઠાકોરની વબનહવરફ વરણી થઇ હતી. • પવરવારના છ સભ્યો સુંવાિીના દવરયામાંગરકાવઃ હજીરા ખાતેનો સુંવાલીના દવરયો ફરીથી ગોઝારો સાવબત થયો હતો. રાજથથાન અને બનાસકાંઠાથી રક્ષાબંધન વનવમત્તે મોરાગામમાં રહેતા ભાઈઓના ઘરે આવેલી બે બહેનો તેમના પવરવાર સાથે સુંવાલી દવરયા કકનારે આવતા તેઓ દવરયામાં ગરકાવ થઇ ગયા હતા. બે ભાઈઓ સાથે દવરયામાં ગયા બાદ ચારેય બાજુથી પાણી ફરી વળતા રાજથથાની પવરવારમાં ૧૨ જણા ફસાયા હતા. જોકે, થથાવનક લોકોની સમયસૂચકતાને પગલે બંને ભાઈઓ સવહત છ જણાને બચાવી લેવાયા હતા. જ્યારે પાણીમાં પડેલી છમાંથી એક મવહલાની લાશ મળી હતી. આ ઉપરાંત ત્રણ બાળકો સવહત પાંચ લોકોની ફાયરવિગેડે શોધખોળ હાથ ધરી હતી. • રતન ટાટાને સયાજી રત્ન એવોડડ અપાશેઃ બરોડા મેનેજમેન્ટ એસોવસએશન દ્વારા દર વષચે એનાયત કરાતો સયાજી રત્ન એવોડટ આ વખતે જાણીતા ઉદ્યોગકાર રતન ટાટાને અપાશે. આ એવોડટ વડોદરામાં લેવા માટેની તેમણે સંમવત દશાિવી છે. રતન ટાટાને આ એવોડટ વડોદરાના રાજવી સમરવજતવસંહ ગાયકવાડના હથતે અપાશે. આ સન્માન વબઝનેસ, થપોટટસ, કળા, વશક્ષણ, માનવતા, વહીવટ અને આરોગ્ય ક્ષેત્રે સર સયાજીરાવ ગાયકવાડ જેવી જ કાયિપદ્ધવત ધરાવતા હોય તેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના ધરાવનારને એનાયત કરવામાં આવે છે. વષિ-૨૦૧૩માં ઇન્ફોસીસના નારાયણમૂવતિને આ એવોડટથી નવાજાયા હતા.

બિહારની ચૂંટણી માટે સુરતમાંથી મોદી-સાડી મોકલાઈ

સુરતઃ રાજ્યની આબથિક રાજધાની ગણાતું દબિણ ગુજરાતનું સુરત શહેર કાપડ ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અંદાજે રૂ. ૪૦ હજાર કરોડના આ મોટા ઉદ્યોગમાં લગભગ પાંચ લાખ બિહારી કામદારો કામ કરે છે અને દર મબહને પોતાના ઘરે રૂબપયા મોકલાવે છે. આ કામદારો અબહં રોજ ઓછામાં ઓછા રૂ. ૫૦૦ કમાઈ લે છે. આ લોકો ઘરે જતી વખતે હંમેશા મબહલાઓ માટે સુરતી સાડી લઈ જાય છે. સુરતી સાડીઓએ દેશબવદેશમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. હવે આ પ્રખ્યાત સાડીનો ઉપયોગ બિહારમાં આવનારી બવધાનસભાની ચૂંટણીના પ્રચારમાં પણ કરાશે. નવસારીના સાંસદ અને બિહારની

મધ્ય-દબિણ ગુજરાત 13

GujaratSamacharNewsweekly

કહેવાય છેકેપમશાનમાંક્યારેય કોઈ સારા કામ થાય નહીં. પરંતુ વડોદરાના ગોરવામાંએક પમશાનમાંરક્તદાનનો કાયયક્રમ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પની વવશેષતા અનેસૌથી મહત્ત્વની વાત એ છેકે હોસ્પપટિ કેબ્િડ બેન્કમાંથી બેડ િાવવામાંનહોતા આવ્યા, પણ િોકોએ પમશાનની વચતા પર સૂઈનેરક્તદાન કયુ​ુંહતું. મુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ અનેવડોદરાની સુરક્તમ બ્િડ બેન્ક દ્વારા આયોવિત આ કાયયક્રમનો હેતુિોકોના મનમાંથી પમશાન સાથે િોડાયેિી અશુભ વાતો દૂર થાય અનેસારા કામ માટેકોઈ પણ પથળ ઉવચત છેતેવુંસમજાવવાનો હતો.બ્િડ બેન્કના ડો. આર. બી. ભેંસાવણયાએ કહ્યુંહતું, ‘પમશાનમાંસારુંકામ ન થાય એ વાતનેખોટી પાડવામાંરક્તદાન કેમ્પ ઉપયોગી બન્યો એ િ મોટી વાત છે.’ બીજી ખાસ વાત એ પણ હતી કે, અહીં મુસ્પિમોએ પણ રક્તદાન કયુ​ુંહતું.

લાંચ લેનારા િે ન્યાયાબિશ સસ્પેન્ડ

વાપીઃ છેલ્લા ઘણા સમયથી વાપીની કોટટમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાની ફવરયાદ થતી હતી. આવી ફવરયાદ ગુજરાત હાઈ કોટટ સુધી પહોંચતા વાપીના તત્કાલીન બે ન્યાયાવધશ અને બે કમિચારીઓને સથપેન્ડ કરવામાં આવ્યા છે. ન્યાયાવધશો દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાની વવડીયો વિપીંગ અને અરજીઓ હાઈ કોટટમાં પહોંચી હતી. આ પૂરાવાને આધારે તપાસમાં સાચીવાત સામે આવી હતી. જેમાં વાપીના તત્કાલીન જ્યુવડવશયલ મેવજથટ્રેટ એ.ડી. આચાયિ અને પી.ડી. ઈનામદાર કેટલાક વકીલો પાસેથી લાંચની માંગણી અને લાંચ થવીકારતા વવડીયોમાં દેખાતા હાઈકોટટના વવજીલન્સ સેલ દ્વારા ૨૬ જુલાઈએ ફવરયાદ દાખલ થઈ હતી. જેમાં બે ન્યાયાવધશ સવહત વાપી કોટટના િાકક બાલવિષ્ન પ્રજાપવત, થટેનોગ્રાફર શ્રીમાળી, સરકારી વકીલ બી.વી.રાઠોડ તથા અન્ય સાત વકીલ મળી કુલ ૧૨ આરોપીઓ વવરુદ્ધ લાંચ રૂશ્વત વવરોધી કાયદાની કલમ મુજબ ગુનો દાખલ થયો છે.

<62:08 93876 % 5<8:4;1< 93876 /( !)! -'") ##?> Q^WU\^R JV^UR^P[7 KUPW^MNLZ X Q^R^EKU^ ) .+ [^EK *! NB5 ˜#$>>,, +/ V:5@< ( U;A=C; [=;;@86 ( Z1B486=:;6 (J=96

બવધાનસભા ચૂંટણીના સહ પ્રભારી સી આર પાટીલને આશા છે કે આ સાડીના માધ્યમથી બિહારના એ પાંચ લાખ પબરવારો સુધી સરળતાથી પહોંચી શકાશે જેમના પબરવારનું કોઈ સભ્ય સુરતની કાપડ બમલોમાં કામ કરે છે. આ ચૂટં ણીને ધ્યાનમાં રાખીને અંદાજે પાંચ લાખ

ડાંગમાંપ્રવાસન પથળોનો વવકાસ થશે

આહવાઃ પ્રાકૃવતક સૌંદયિ માટે પ્રવાસીઓમાં જાણીતા ડાંગ વજલ્લાના પ્રવાસન થથળોનો તબક્કાવાર વવકાસ કરવા વવહવટીતંત્રે આયોજન કરી રહ્યું છે. તેને વધુ લોકભોગ્ય બનાવવાનું મનોમંથન ડાંગ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે. વગવરમથક સાપુતારા સવહતના પ્રવાસન થથળોએ પ્રવાસીઓને અનુરૂપ સુવવધાઓ ઊભી કરવા તાજેતરમાં અહીં ડાંગ વજલ્લા પ્રવાસન સવમવતની બેઠક મલી હતી. જેમાં કલેક્ટર આદ્રા અગ્રવાલે ઉપસ્થથત વવવવધ પ્રવતવનવધઓને સૂચવેલા પ્રવાસન થથળોનો સંપણ ૂ િ અભ્યાસ કરીને સત્વરે તેનો અહેવાલ સુપરત કરવા જણાવ્યું હતુ.ં જ્યારે સાપુતારા ખાતે વનમાિણાધીન રેકડી બજારની વડઝાઈનમાં થયેલા ફેરફારો વગેરેને ધ્યાને લઈને તાત્કાવલક આ કામને પૂણિ કરવા પણ પ્રવાસન વનગમને સૂચના આપી હતી. અહીં વીજ પૂરવઠો સતત મળી રહે તે માટે કાયિવાહી કરવા વીજ તંત્રને સૂચના આપી હતી.

સાડીઓને બવશેષ રૂપે પેક કરવામાં આવી છે. આવી સાડીઓની બિહારમાં માગ પણ ઊભી થઈ છે. જેના ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવી રહ્યો છે. પાટીલ ઘણાં લાંિા સમયથી બિહારના રાજકારણથી લઈને વડા પ્રધાનના બવશ્વાસુ છે.

• કાવી-કંબોઈનો રૂ. ૧૦ કરોડના ખચચે વવકાસ કરાશેઃ જંબુસર તાલુકાના કાવીકંબોઈના ધાવમિક થથાનોને રૂ. ૧૦ કરોડના ખચચે પ્રવાસન ધામ તરીકે વવકસાવવાનું સરકારે આયોજન કયુ​ું છે. અહીંના જાણીતા થતંભેશ્વર મહાદેવના દશિને આવતાં શ્રદ્ધાળુઓને વધુ સારી સવલતો મળી રહે તે માટે વહીવટીતંત્ર તરફથી પ્રયાસો શરૂ થયા છે. કંબોઈ ખાતે થતંભેશ્વર મહાદેવનું પૌરાવણક મંવદર આવેલું છે.

GNP[ZLK NY ^LWZPJUP^ X ]L^DUR ) .& [^EK O+ NB5 ///KMZ\U^R MLU\Z/// +/ V:5@< ( U;A=C; [=;;@86 ( Z1B486=:;6( J=96

˜)&>>,,

[ZRUWVJK NY \VUP^ ) .. [^EK O, NB5 +/ V:5@< ( U;A=C; [=;;@86( Z1B486=:;6 ( J=96

˜#&"!,,

&()*&)',- .%

^IKJL^RU^7 PZG DZ^R^P[ X YUTU ) O' [^EK ˜'>"!,, *O P:3 K0A;@0 P=?>5 ]:C5 K>:2( U;A=C; [=;;@86 ( Z1B486=:;6 ( J=96 TZGZR NY QE^PQ^L #]ILQ^" X ]^PWSNS ) ., [^EK *% P:37 .. [@B ˜?''>,, +/ V:5@<( U;A=C; [=;;@86 ( Z1B486=:;6 ( J=96 TZGZRK NY KLU R^PS^ ) .. [^EK .* P:3 +/ V:5@< ( U;A=C; [=;;@86 ( Z1B486=:;6 ( J=96 PNLJV UP[U^ X ^QLUJK^Lm.& [^EK .. P:37 *% [@B +/ V:5@< ( U;A=C; [=;;@86 ( Z1B486=:;6 ( J=96

˜#?'>,, ˜#&'>,,

RIFILE UP[NPZKU^ ) T^H^ KIQ^JL^ X ]^RU ) .% [^EK .O P:3 ˜)&'>,, +/ V:5@< ( U;A=C; [=;;@86 ( Z1B486=:;6 ( J=96 RIFILE Q^ILUJUIK X [I]^U ) .O [^EK .' P:3 +/ V:5@< ( U;A=C; [=;;@86 ( Z1B486=:;6 ( J=96

˜#&'>,,

RIFILE \^Q]N[U^ X HUZJP^Q ) .& [^EK .! P:3 +/ V:5@< ( U;A=C; [=;;@86 ( Z1B486=:;6 ( J=96

˜#->>,,

[ZRUWVJK NY \I]^ ) .. [^EK O+ P:3 +/ V:5@< ( U;A=C; [=;;@86 ( Z1B486=:;6 ( J=96

˜#-'>,,

OQFF LB@ PM?ABGM JBFINQ: AQOGQKM? ;B@FN;INM &QFF A@IOM? Q@M L@BE QDN ?=PHMO> >B Q<QIFQPIFI>:

(( P-..2 @.96" F./6./ D;' #PF ! 3/5.)7.8-94.1369*,C7.0 ! +++C7.8-94.1369*,C7.0


14

@GSamacharUK

જીવંત પંથ

GujaratSamacharNewsweekly

સી. બી. પટેલ

5th September 2015 Gujarat Samachar www.gujarat-samachar.com

ઐચ્છિક મૃત્યુ, સંથારો અનેઅસાધ્ય રોગ

વડીલો સહિત સહુ વાચક હિત્રો, ભારત વષષમાં જૈન અબળખા િોય છે આયુષ્ય િજુ પણ િંબાય તો બહુ ધિમ અને અધ્યાત્િ ઓછામાં ૨૫૦૦ વષષથી સારું. િોત કોને વ્િાલું િોય શકે?! િા, વ્યલિનું પ્રચલિત છે. કંઇકેટિીય માન્યતાઓ, રીતલરવાજો સ્વાસ્થ્ય ઉપચાર ન થઇ શકે તેટિી િદે કથળી જાય અને પરંપરાઓ સનાતન સંસ્કૃલત અને સનાતન અને શરીર િગભગ મૃતઃપ્રાય બની જાય તો અિગ લિન્દુ ધમષ સાથે સમાનતા ધરાવે છે. જોકે સંથારા વાત છે. પણ આનો િતલબ એવો તો નથી જ કે િુદ્દે ભારતની િાઇ કોટટે કોણ જાણે કેમ એક ઉતાવળો સારવાર કરતા તબીબી હનષ્ણાત કે વવજન પોતાની લનણષય િઇને અનાવચયક અને બેજવાબદારપણે એક ઇછિા િ​િાણે વ્યકકતની જીવનરેખાની વવીચને નવો લવવાદ છેડ્યો છે તેવું મારું માનવું છે. જૈનોમાં ઓફ કરી નાંખે. ઈંનિેન્ડની િાઉન પ્રોલસક્યુશન સલવષસના જ સંથારા પદ્ધલત િોવા છતાં બે મત પ્રવતતે છે, પરંતુ મારા મતે કોટટે આમાં િસ્તક્ષેપ કરવાની જરૂર નિોતી ભૂતપૂવષ વડા સર કેર વટાિમર (Sir Keir Starmar) િાિ મધ્ય િંડનમાં િોલ્બોનમ અને સેન્ટ પેન્ક્રાસના તેવો મારો અંગત મત છે. મારી જાણકારી પ્રમાણે આપણા ઋલષ-મુલનઓ લેબર સાંસદ િે. તેમણે માગણી ઉઠાવી છે કે અને કંઇકેટિાય સંતો-મિાત્માઓથી માંડીને ઐચ્છછક મોત માટટ વ્યલિને છૂટ મળવી જ જોઇએ. સામાન્યજનો જીવનના અંલતમ તબક્કામાં, યુગોથી, તેમના મંતવ્યમાં કેટિું તથ્યાતથ્ય છે તેની વાત કુટુંબીજનો અને ધિમગુરુઓ સાથે કંઇક સિન્વય બાજુએ મૂકીએ, પણ એ તો િકીકત છે કે સંખ્યાબંધ સાધીને - વવૈચ્છિક દેિત્યાગનો - આવો લનણષય કરતા િોય છે. સામાન્યતઃ આવી વ્યલિ ખૂબ પાકટ વયની િોય છે અને કેટિાક કકસ્સામાં સંભવ છે કે અસાધ્ય રોગથી પીડાતી િોય તો દવાદારૂ, ખોરાકપાણી િેવાનું િમે િમે બંધ કરે તેને સાિાન્ય અથમિાં સંથારો કિી શકાય. ગુજરાતી ભાષામાં અલત પ્રમાણભૂત ગણાતા ભગવદ્ગોિંડળિાં સંથારાનો અથમ આવો રજૂ થયો િેઃ સંથારોઃ (જૈન) િરણ પયયંત ઉપવાસ ક્લાઈવ જેમ્સ ટેરેસા ગોમમન કરવાનું વ્રત; િરણ પયયંત અનશન વ્રત; અણસણ; િરણ નજીક આવતાં િ​િતા િોડી કકસ્સામાં એવું જોવા મળ્યું છે કે અસાધ્ય રોગથી િરણ પથારી પર સૂવું તે. િરવા અગાઉ થોડી પીડાતી વ્યલિ લવદેશમાં ચ્વવત્ઝલલેન્ડના ઝ્યુહરક કે િુદતે સંસારની આશા, તૃષ્ણા, અન્ન, પાણી વગેરે િોલેન્ડના એમ્વટરડિ​િાં જઇને લડચ્નનટાસ તજી દેવું; િાયા, િ​િતા, ખાનપાન તજી િરણ (Dignitas) જેવા લિલનકમાં અંલતમ શ્વાસ િે છે. પથારી કરવી. આ દેશોમાં ઐચ્છછક મૃત્યુ ગુનો ન િોવાથી જીવનનો આ એક સામાન્ય વ્યાખ્યા ગણી શકાય. કોઇ અંત આણવા માગતી વ્યલિ આ દેશોમાં જઇ પિોંચે એક ધમષ કે પરંપરાને અયોનય અથષમાં રજૂ કરવાનો છે અને ઇંન્જેક્શન કે અન્ય પ્રકારે મોતને વધાવી િે મારો ઇરાદો નથી, અને િોય શકે પણ નિીં. આ છે. અિીં નોંધવા જેવી બાબત તો એ છે કે આ બંદા તો સવમધિમ સદભાવિાં િાનનારા િે. ખેર, હડચ્નનટાસ શબ્દ વળી હડચ્નનટી પરથી આવ્યો િે! મૂળ વાત સાથે તાર જોડીએ તો... રાજસ્થાન િાઇ અંગ્રેજી શબ્દકોષ અનુસાર હડચ્નનટી એટલે ગૌરવ કોટેના આ જજમેન્ટ દેશ-લવદેશમાં, મુખ્યત્વે જૈન કે ગૌરવવંતુ! આને તમે મોડેનષ માકકેલટંગની અસર સમાજમાં, ભારે ખળભળાટ અને િ​િચિ મચાવ્યા ગણી શકો. રૂપકડું નામ િોય તો મોત પણ ‘મીઠું’ છે. ગુજરાતના કેટિાક નગરોમાં તો આ ચુકાદાના બની જાય ને? વ્યહિને મૃત્યુની હચરહનદ્રાિાં લવરોધમાં જૈન સમુદાયે લવરોધ રેિી યોજીને પોતાના પોઢાડી દેતા હડચ્નનટાસિાં કેટલી હડચ્નનટી િે એ નારાજગીને વાચા પણ આપી છે. એક અિેવાિ લવચારવાયોનય પ્રચન છે. અનુસાર, િાઇ કોટટે િવે ચુકાદાિાં ફેરફાર કરીને સુજ્ઞ વાચકોને એ પણ જાણવામાં રસ પડશે કે ઠરાવ્યું િે કે સંથારો એ આત્મિત્યા નથી. જોકે જૈન સર કેર અગાઉ જ્યારે સરકારી િોદ્દે ફરજ બજાવતા સિુદાય આ િાિલાને સુિીિ કોટેિાં લઇ ગયો િતા ત્યારે તેમણે આ બાબતમાં માગષદલશષકા પણ ઘડી િે અને પોતાની ધાલમષક પરંપરાના જતન માટટ િતી. ખેર, લોંગ વીકએન્ડ અને ચાતુિામસના રજૂઆતનો તખતો તૈયાર કયોષ છે. હદવસોિાં આ ચચામ કેિ કરી રહ્યો િું એવો િચન આપણે સહુ કોઇ જાણીએ છીએ કે જન્િ અને કોઇના િનિાં ઉઠટ તે પિેલાં જ કારણ આપું? મૃત્યુનો અતૂટ નાતો િે. જન્મ િેનાર દરેક જીવનું કારણ આપવા કરતાં પણ પલરલચત અને માનવંત બે મૃત્યુ અલનવાયષ છે. જીવનમાં જો કોઇ એક િાત્ર વ્યલિઓના જીવનની થોડીક વાતો જ કરી િઉં. બે બાબત ચોક્કસ િોય તો તે મૃત્યુ િે એવું આપણા અિગ અિગ વ્યલિઓની આ વાત મુખ્ય મુદ્દા શાસ્ત્રો પણ કિે છે. ક્યારે? અને કેવી રીતે? તે ભિે સાથે એક યા બીજા પ્રકારે સંકળાયેિી છે. કઇ રીતે? આપણા િાથમાં ન િોય, પરંતુ કુદરતના આ િમને વાંચો આગળ... ખૂબ વાસ્તલવક અને ડિાપણભયોષ ગણી શકાય. આ કન્ઝવતેલટવ પાટટીના ભૂતપૂવષ એમપી શ્રીમતી બધી િકીકત છતાં મૃત્યુનો મુદ્દો િંમશ ે ા ચચાષસ્પદ કેમ ટટરેસા ગોિમને ૮૩ વષમની વયે ૨૮િી ઓગવટટ રિે છે?! જો વ્યહિનું મૃત્યુ હનચ્ચચત િે તો પિી અંહતિ શ્વાસ લીધા. તેઓ અત્યંત તેજસ્વી અને જીવનનો અંત આણવાના િુદ્દે ઉિાપોિ શા િાટટ? અમુક રીતે િાંલતકારી વિણ ધરાવતા રાજનીલતજ્ઞ લમત્રો, વાદલવવાદ મૃત્યુ અંગે નથી, તે (મૃત્યુ) કઇ િતાં. એક જમાનામાં માગષરેટ થેચર અને ત્યારબાદ રીતે આવે છે તે મુદ્દે છે. વડા પ્રધાન જ્િોન મેજરના વખતમાં યુરોપના લિલટશ પાિાષમેન્ટમાં આ અંગે છેલ્િા કેટિાય એકીકરણ માટટ થયેિી િાવટ્રીસ સંહધનો તેિણે વષોષમાં કેટિાય કિાકો ચચાષ થઇ છે. કેટિાક િચંડ હવરોધ કયોષ િતો. આ ઉપરાંત તેઓ HRTના ઐચ્છિક મૃત્યુને આવચયક અને યોનય ગણાવે છે તો ટૂંકાક્ષરી નામે ઓળખાતી િોિોમન હરપ્લેસિેન્ટ કેટિાક તેના લવરોધમાં છે. હવરોધ કરનારો વગમ થેરપીના ખુલ્િા સમથષક િતા. આ થેરપી મુખ્યત્વે િાને િે કે બદઇરાદો ધરાવતી કોઇ વ્યહિ વ્યલિના જીવનમાં દીઘષકાળ સુધી સેક્સ (સંભોગ) પોતાની વવાથમ-લોલુપતા સંતોષવા ‘ઐચ્છિક ક્ષમતા ટકાવવા માટટ બહુ ઉપયોગી ગણાય છે. મૃત્યુ’ની જોગવાઇનો દુરુપયોગ કરી શકે િે. ટટરેસાના જીવનની બીજી પણ એક ઘટના એક બીજો િચન તબીબી જગત સાથે જાણવાજોગ િે. ૨૦૦૭માં તેમના પલતનું અવસાન સંકળાયેિા વતુષળોમાંથી અવારનવાર ઉઠટ છે. દરેક થયું. દંપતી લનઃસંતાન િતા. ટટરેસા ગોમષને ‘પ્રાઇવેટ વ્યલિને જીવનની અંલતમ પળ સુધી જીવી િેવાની આઇ’ નામના એક પ્રકાશનમાં જાિેરખબર મૂકીઃ જીજીલવષા િોય છેઃ વ્યલિના મનમાં એક જ Old trout seeks old goat. No golfers. Must

have own balls.

(ઓલ્ડ ટ્રાઉટ સીક્સ ઓલ્ડ ગોટ. નો ગોલ્ફસષ. મસ્ટ િેવ ઓન બોલ્સ) આ જાિેરખબરના પ્રલતસાદમાં તેમને ૨૮ પ્રત્યુત્તર સાંપડ્યા િતા. ૨૦૧૦માં તેમણે પોતાની ૭૮ વષષની વયે પીટર િાકક નામના, પોતાનાથી ૧૬ વષષ નાના પુરુષ સાથે િનન કયા​ાં. આ પછી તેમણે એક પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું િતુંઃ I would have gone bonkars living on my own. આટિું કિીને લબન્દાસ ટટરેસાએ ઉમેયુાં િતું, He is Very good at looking after things... It's like having a butler. ટટરેસા ગોિમન વવતંત્ર જીવન જીવ્યાં.

અને િેલ્લી પળ સુધી અત્યંત િકારાત્િક જીવનશૈલી િાણી. િવે વાત કરીએ ક્લાઇવ જેમ્સની. એક ખૂબ જ પ્રલતભાશાળી િેખક, લનબંધકાર, કલવ. તેમની આત્મકથા લવશ્વભરમાં ખૂબ વખણાઇ છે, અને એટિે જ અઢળક સંખ્યામાં વેચાઇ પણ છે. મૂળ ઓસ્ટ્રટલિયન - િાિ કેચ્બ્રિજમાં રિે છે. પાંચકે વષષ પૂવતે તેમને લ્યૂકલે મયાનું લનદાન થયું. તિાિ કેન્સરિાં લ્યૂકેહિયા લગભગ અસાધ્ય ગણાય િે. અિબત્ત, આ રોગની સારવાર માટટ લનતનવા ઉપચાર શોધાતા રિે છે, પણ તેની સફળતાનો આધાર રોગ કેટિો આગળ વધ્યો છે તેના પર લનભષર િોય છે. કેિોથેરપી પણ થાય છે, અને દવાઓ દ્વારા પણ ઉપચાર થાય છે. તંદુરસ્ત વ્યલિના બોનિેરો ટ્રાન્સફર (સાદી ભાષામાં કહું તો સમાન બ્િડ ગ્રૂપ ધરાવતી વ્યલિના િાડકાની અંદરનો માવો િઇને કેન્સરગ્રસ્ત વ્યલિમાં પ્રત્યારોપણ) પણ આવો જ એક ઉપચાર છે. જોકે ડોક્ટરો અને સિાજશાવત્રીઓએ નોંધ્યું િે કે જ્યારે પણ વ્યહિને લ્યૂકેહિયાનું હનદાન થાય િે ત્યારે દદદી અને પહરવારજનો પડી ભાંગે િે. લચંતાની ખાઇમાં સરી પડટ છે. આ િાનવસિજ વૃહિ િે. પ...ણ ક્લાઇવ જેમ્સની વાત અલગ િે. આ માણસ નોખી માટીનો િતો અને છે. અને આથી જ તો તેમની વાત અિીં માંડી છે. ૧૦-૧૫ વષષ પિેિાં લિસમસ ઇવ કે ન્યૂ યર ઇવ પર િાઇવ જેબ્રસના ટીવી કાયષિમો પ્રસાલરત થતાં ત્યારે દશષકો તે લનિાળવા માટટ બધા કામ પડતાં મૂકીને આંખ-કાન ટચુકડા પરદે માંડીને બેસી જતા િતા. તેના ટીવીશોના િાખો-કરોડો ચાિકો િતા. તેજવવીતા, બૌહિ​િા, બારીક નીહરિણ શહિ, વાચાળપણું, સંવેદનશીલતા જેવા ગુણો જાણે િાઇવના ટ્રટડમાકક િતા. આવા િાઇવે, પાંચ પૂવતે, લ્યૂકેલમયાનું લનદાન થયું ત્યારે રોગ સાિે ઝૂકવાના બદલે ઝઝૂિવાનો હનધામર કયોમ. તેમના જ શબ્દોમાં કિીએ તો, ‘હું જાણું િું કે િારો અંત નજીક િે, પરંતુ પથારીિાં પડ્યાં પડ્યાં મૃત્યુના િાગલે આગળ વધવાનું િને િંજૂર નથી.’ િાઇવે જે કલવતાઓ િખી છે, તેમણે લવચારોને જે શબ્દદેિ આપ્યો છે તેણે માત્ર પચ્ચચમી જગતમાં જ નિીં, લવશ્વભરમાં તેમને પ્રેરણાસ્રોત બનાવ્યા. િક્કિ િનોબળ અને દૃઢ હનધામર થકી ક્લાઇવે જીવલેણ ગણાતા કેન્સરને પોતાના હદલોહદિાગ પર કબ્જો જિાવતા અટકાવ્યું. િારા હિય વાચક હિત્રો, આજે આ લવષય ઉપર રજૂઆત કરવાના અન્ય કારણોની વાત કરું. મારે અિીં આપણા જ સમાજના બે એવા ઉિદા વ્યહિત્વોની વાત કરવી િે જેઓ સાચા અથમિાં સો ટચના સજ્જન િે. હું તેમના નામ જાિેર કરવા નથી માગતો તેથી દરગુજર કરશો, પણ નાિ િોય કે ન િોય આ વ્યહિત્વોનુ,ં તેિના િદાનનુ,ં જીવન િત્યેના તેિના અહભગિનું િ​િત્ત્વ લેશિાત્ર ઘટતું નથી. આમેય શેક્સલપયરે કહ્યું જ છેને નામમાં શું રાખ્યું છે?! તો આપણે પણ છોડીએ નામ જાણવાની ઇછછા... હું જે બે વ્યહિની વાત કરવા િાગું િું તેિાંનાં પિેલા સજ્જન ખૂબ જ જાણીતા વેપાર-ઉદ્યોગ સાિહસક િે. જંગી રકમ સખાવતોમાં આપી છે.

ક્રમાંક - ૪૧૫

કોઇને સાચું કિેવામાં જરા પણ સંકોચ રાખ્યો નથી. પોતાના સમાજના ગેરમાગતે દોરવાયેિા િોકોને ખુલ્િેઆમ ડિાપણભરી સિાિ કે ચીમકી આપીને આ સજ્જને સમાજની અફિાતુન સેવા કરી છે. લિલટશ સરકારે અને કંઇકેટિીય યુલનવલસષટીઓએ તેમને સવોષચ્ચ માન-અકરામોથી લબરદાવ્યા છે. આ મિાનુભાવ આપણા સમાજના દરેક વગષમાં સવષમાન્ય ઉમદા વ્યલિની ઓળખ ધરાવે છે. છેલ્િા ત્રણેક વષષથી તેઓ અસાધ્ય રોગનો પ્રલતકાર કરી રહ્યા છે. આવા રોગ વેળા પ્રાથલમક તબક્કે લનદાન થઇ જાય અને ઉપચાર કરવામાં આવે તો પણ કેટિીક વખત રોગ ઉથિો મારતો િોય છે. આ મિાનુભાવ સાથે પણ આવું જ બન્યું. આ સજ્જનને હું એટલું જ કિી શકું કેઃ તમે તો તમારા ધમષમાં સંપૂણષ શ્રદ્ધા ધરાવો છો. તમે સાચા અથષમાં સલિષ્ણુ, સમજદાર છો. તમારા સંતાનોએ જીવનસાથી તરીકે અન્ય ધમષની વ્યલિને પસંદ કરી છે છતાં તમે તેમને - તેમના ધમષ સાથે - કોઇ પણ જાતના ખચકાટ વગર, ખુલ્િા લદિે આવકાયાષ છે, અપનાવ્યા છે. તિારા જેવા સજ્જનને પાિીને ભારતીય સિાજ ગૌરવ અને ધન્યતા અનુભવે િે. આ સજ્જન અને હું િગભગ સમાન વયના છીએ - કદાચ તેઓ મારાથી એકાદ-બે મલિના મોટા િશે. પરંતુ િેં િારી સિગ્ર હજંદગીિાં આટલા જાગ્રત, િેિાળ અને સિાજલિી હવચારસરણી ધરાવતા સજ્જન જવલ્લે જ જોયા િે એમ કહું તો તેમાં િગારેય અલતચયોલિ નથી. કોઇને કોઇ વાચક આપના સુધી િારી આ અંતઃકરણપૂવકમ ની લાગણી પિોંચાડશે જ તેવી િને શ્રિા િે. વાચક હિત્રો, િવે મારે આવા જ એક બીજા વ્યલિત્વની વાત કરવી છે. અમારી વચ્ચેના વયતફાવતની વાત કરું તો તેઓ મારાથી ૨૦-૨૫ વષષ નાના િશે. તેમના લપતાશ્રી િગભગ મારી વયના પાડોશી િતા. સરસ મજાના આ યુવકને પાંચેક વષષથી કંઇક આવો જ રોગ િેરાન કરે છે. હિત્ર, તિને હિત્રભાવે કે વડીલભાવે નિીં, પણ એક નીહરિક તરીકે, તિારા િશંસક તરીકે એટલું જરૂર કિેવા ઇછિું િું કે ઉપરવાળો આપણને ભલે જન્િ આપતો િોય, પણ આયુષ્યની દોર તો તેના િાથિાં જ રાખે િે. આજે તિારા સંતાનો સુહશહિત બન્યા િે. સુંદર વ્યવસાયમાં સલિય છે. િેિાળ પહરવારજનોનો સુંદર િઘિઘતો બગીચો ખીલ્યો િે... જોકે આ બધા િતાં આપ સવોમચ્ચ શહિસિાન પરિાત્િાની ઇછિાને સવોમચ્ચ ગણી રહ્યા િો, જે િકારે જીવનને િાણી રહ્યા િો તે િશંસનીય િે. આ ચારેય પ્રસંગોને ટાંકીને સહુ વાચક હિત્રોને હું એટિો જ અનુરોધ કરવા માગું છું કે જો આપ પણ આવી કોઇ વ્યલિને જાણતા િો, જે જીવનસિજ આવી આકરી સમસ્યાનો સામનો કરતી િોય તો તે પ્રત્યે આવો જ િકારાત્મક અલભગમ કે પ્રેમભાવ અને પૂજ્યભાવ રાખવો યોનય છે. આપણે સહુ આવી વ્યલિ પ્રત્યે પ્રેમ પ્રગટ કરીએ. તેમના અલભગમને લબરદાવીએ. એક યા બીજા પ્રકારે અસાધ્ય રોગનો ભોગ બનેિા આવા િોકો પ્રત્યે આપણે સહુ સિજપણે અનુકંપા દાખવીએ, અને તેમણે પલરવાર કે સમાજના લવકાસ માટટ જે અનુદાન આપ્યું છે તેને લબરદાવીએ. દુહનયાિાં દરેક વ્યહિ નાનુ-ં િોટું સારું કાિ કરતી જ િોય િે, પણ આપણા સિાજના આ બે પાત્રો ખરેખર અજોડ િે. બન્ને પોતાના પલરવારના જ નિીં, સિાજના તારલા િે. અંતમાં, જયંતીલાલ આચાયમની સુિહસિ રચના ટાંકીને વીરિું િું... મંદિર તારુંદિશ્વ રૂપાળું, સુંિર સજજનહારા રે પલ પલ તારા િશજન થાયે, િેખેિેખણહારા રે નદહ પૂજારી, નદહ કોઈ િેિા, નદહ મંદિરનેતાળાંરે નીલ ગગનમાંમદહમા ગાતાંચાંિો સૂરજ તારા રે િણજન કરતાંશોભા તારી, થાક્યાંકદિગણ ધીરાંરે મંદિરમાંતુંક્યાંછુપાયો, શોધેબાળ અધીરાંરે. અનુસંધાન પાન-૩૦


5th September 2015 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

માધાપરમાંદેશભક્ત કચ્છી વીરાંગનાઓનુંસ્મારક

લોકાપિણ કરાયેલ સ્મારક, સંરિણ પ્રધાન મનોહર પાવરિકર (ઇન્સેટ)અને વીરાંગનાઓ સાથે સ્મૃવત ઇરાની

ભૂજઃ વષષ ૧૯૭૧માં પાકિસ્તાન દ્વારા બોમ્બમારો થતાં પોતાના જીવની ચિંતા િયાષ વગર ભૂજ એરપોટટના રનવેનું સમારિામ િરનારી માધાપરની વીરાંગનાઓનાં સન્માન માટે ચનચમષત સ્મારિનું લોિાપષણ ત્રણ િેન્દ્રીય િધાનોએ િયુ​ુંહતું . િેન્દ્રીય સંરક્ષણ િધાન મનોહર પાતરિકરે આ સ્મારિની ઝલિ ૨૬ જાન્યુઆરીની નવી ચિલ્હીની પરેડમાં રજૂ િરવાની જાહેરાત સાથે પાકિસ્તાન સામેના ૧૯૬૫ના યુદ્ધમાં પરાક્રમ િરનારી એિ ટેન્િ અને૧૯૭૧ના જંગનું એિ જેટ ચવમાન સ્મારિ ખાતેમૂિવાનો િસ્તાવ પણ મૂક્યો હતો. વીરાંગનાઓને ચબરિાવીને પાચરષિરે િહ્યું હતું િે, િચ્છે રાષ્ટ્ર સમક્ષ િેશભચિનું અને નારીશચિનુંઉિાહરણ પૂરુંપાડયું છે. આ સ્મારિ માટેઅનુિાન અને િેરણા આપનારા િેન્દ્રીય માનવ સંસાધન ચવિાસ િધાન સ્મૃતિ ઇરાનીએ િચ્છની જનતાને

ગૌરવશાળી ઇચતહાસ ઉજાગર િરનારી િજા તરીિેવખાણીનેિહ્યું હતુંિે, સ્મારિ િેરણારૂપ બનશે. માધાપરમાં અંિાજે રૂ. ૫૦ લાખના ખિચે ચનચમષત આ વીરાંગના સ્મારિનુંલોિાપષણ િયાષ પછી િેન્દ્રીય િધાનો અને રાજ્યિક્ષાના િેન્દ્રીય િૃચષ િધાન મોહનભાઇ કુંડાતરયાએ એમ.એસ.વી. હાઇસ્િૂલના મેિાનમાં ચવશાળ જનમેિનીને સંબોધી હતી. પોતાની સાિગી માટે સંરક્ષણ િધાન પાચરષિરે ૧૯૭૧ના યુદ્ધમાંજીવના જોખમે રનવે તૈયાર િરનારી વીરાંગનાઓને ચબરિાવીને િહ્યું હતું િે િેશમાં જ્યાં સુધી આવી માતાઓ-બહેનો છે ત્યાં સુધી આપણા સીમાડા નષ્ટ િરવાનું સાહસ િોઇ િરી શિશેનહીં. ૪૫ વષષ પૂવચે જેમણે આ પરાક્રમ િયુ​ું એમના સન્માન માટેઅહીં આવવું મારા માટે ગૌરવની વાત છે. ૧૯૬૫ના યુદ્ધ અને િચ્છનો ઉલ્લેખ િરતાંતેમણેજણાવ્યુંહતું િે, ૧૯૬૫ના યુદ્ધમાં ભારતના

ચવજયના ૫૦ વષષની ઉજવણી શરૂ થઇ રહી છે અને જોગાનુજોગ એના એિ ચિવસ પહેલા જ હુંએ િચ્છમાં આવ્યો છું. જ્યાંથી ૧૯૬૫ના યુદ્ધની શરૂઆત થઇ હતી, એચિલમાંપાકિસ્તાનનુંસૈન્ય િચ્છના રણમાં ઘૂસી આવ્યું એ ઘટના જ યુદ્ધ માટેની ચિનગારી સાચબત થઇ હતી. સ્મૃચત ઇરાનીએ જણાવ્યુંહતું િે, વષષ ૨૦૧૨માં ચવધાનસભા િૂંટણી વખતે માધાપર આવી ત્યારે વિન આપ્યું હતું િે આ વીરાંગના સ્મારિ પૂણષ થશે ત્યારે માધાપર ફરી આવીશ આજેમારું વિન પૂરુંથયુંછે. િચ્છના સ્વાચભમાનનેસલામ િરતાં માનવ સંસાધન ચવિાસ િધાને જણાવ્યું હતું િે મેં જ્યારે સ્મારિ માટે રૂ. િસ લાખનું અનુિાન આપ્યું ત્યારે િહેલું િે એનાથી વધુ નાણાં તમે એિત્ર િરજો. અનેએમ થયું . આ સ્મારિ જોઇને થાય છે િે િચ્છીઓ ગૌરવશાળી ઇચતહાસને ઉજાગર િરતી િજા છે.

દિદટશ પાટીદારે અંબાજીમાંરૂ. સાત લાખનુંદાન કયુ​ું

અંબાજી: યાિાધામ અંબાજી મંપદરને સુવણયમય બનાવવાની કામગીરી અત્યારે પૂરજોિમાં ચાલી રહી છે, જેમાં મોટાભાગનું પિખર સુવણયમય બની ગયું છે ત્યારે હજુ પણ દાનવીરો સુવણય અથવા રોકડના દાન અપયણ કરી રહ્યા છે. યુકેસ્થથત એક પટેલ દાતાએ સુવણય પેટે રૂ. સાત લાખનો ચેક અંબાજી મંપદર ટ્રથટના સંચાલકને અપયણ કયોય હતો, આ દાન બદલ ટ્રથટે તરફથી દાતા પ્રત્યે આભારની લાગણી વ્યિ કરી હતી.

લોસ એન્જેલસ સ્પે. ઓવલમ્પપકમાં વવજયનગરની વદવ્યાને રજતપદક

વવજયનગરઃ અમેપરકાના લોસ એસજેલસ ખાતેની આયોપજત થપેશ્યલ ઓપલસ્પપક રમતોત્સવમાં પવજયનગરની બાળાએ ઉત્કૃષ્ટ પ્રદિયન કરીને પસલવર મેડલ મેળવ્યો છે. માનપસક રીતે પવકલાંગ પદવ્યા ડામોરે િોટટપુટ થપધાયમાં પિપતય થથાન મેળવતા અસય ખેલાડીઓમાં ઉત્સાહ વ્યાપ્યો છે. પદવ્યા ડામોરે પેરા ઓપલસ્પપક્સમાં૧૦૦ મીટર દોડ, િોટટપુટ થપધાયમાં ભાગ લીધો હતો. તેણે રજતચંિક મેળવી ગરાપસયા આપદવાસી સમાજ અને ગામનુંગૌરવ વધાયુ​ુંછે.

કચ્છ-ઉત્તર ગુજરાત 15

પાટીદાર અનામત આંદોલન દરવમયાન ગત સપ્તાહે થયેલા તોફાનોમાં વવસનગરમાં પણ ઠેર ઠેર આગચંપીના બનાવો બન્યા હતા. પોલીસે નવ તોફાનીઓની ધરપકડ કરી હતી. આ અંગેની જાણ થતા જ મવહલાઓનું એક ટોળું પોલીસ સ્ટેિને પહોંચી ગયું હતું અને પકડાયેલા વનદોિષ હોવાનું જણાવી તેમને છોડી મૂકવાની માગણી સાથે ધરણાં પર બેસી ગયા હતા. પછી વજલ્લા પોલીસ વડાએ તેમને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

સંવિપ્ત સમાચાર

• વવસનગરમાં ૨૫ કોપોિરટે રના રાજીનામાઃ પવસનગર નગરપાપલકાના ૨૫ કોપોયરેટરોએ પાટીદાર અનામત આંદોલનના સમથયન અનેપોલીસ દમનના પવરોધમાં રાજીનામાં આપી દીધાં છે. ૨૮ ઓગથટે તમામ કોપોયરેટરોએ પાપલકામાંએકિ થઈ ચીફ ઓફફસરનેરાજીનામા આપ્યાં હતાં. જોકે પાપલકાના કેટલાક કોપોયરેટરોએ અગાઉથી રાજીનામાંની જાહેરાત કરી હતી. અમદાવાદમાંપાટીદાર અનામત આંદોલનની રેલી બાદ રાજ્યભરમાંતોફાનોનો માહોલ સજાયયો હતો. • ડીસા પાવલકાના ભાજપના સાત સભ્યો સસ્પેન્ડઃ ડીસા નગરપાપલકામાં ભાજપની સત્તા ઉથલાવી કોંગ્રેસે િાસન મેળવ્યું હતું. જોકે, તેમાં ભાજપના જ સાત સભ્યોએ પોતાના જ પક્ષની સત્તાને ઉથલાવવામાંમુખ્ય ભૂપમકા ભજવી હોવાથી અગાઉ પાટથી િારા આ સાત સભ્યોનેપક્ષાંતર ધારા હેઠળ સથપેસડ કરાયા હતા. જોકે, કોટટમાંથી થટે મેળવ્યા બાદ ગત સપ્તાહેગુજરાત હાઈ કોટેટપણ થટેઉઠાવી લેતા આ સભ્યોનેઘરેબેસવુંપડ્યુંછેઅનેન.પા.માંખળભળાટ મચી ગયો છે. • બે યુવાનો મોત બદલ પોલીસ સામે કાયિવાહી કરવા માગઃ પાટીદારોને અનામતની માગણી સાથે ગત સપ્તાહે અમદાવાદની મહારેલી પછી આપવામાં આવેલા ગુજરાત બંધના એલાન દરપમયાન ફાટી નીકળેલા તોફાનોમાં પાલનપુર તાલુકાનું ગઢ ગામ બચી િક્યું નહોતું, જેમાં પોલીસ ફાયપરંગમાં વેડંચા અને કાંમલીના બે યુવાનોનાં મોત થયા હતાં. રપવવારેવેડચ ં ામાંમૃતકની અંપતમપવપધ હતી ત્યારેમોટી સંખ્યામાંલેઉવા પટેલ સમાજના લોકો ઉમટ્યા હતા. જ્યાંમૃતકના કાકા પિવરામભાઇ ફોસીએ દોપષતોને૧૦ પદવસમાંપડસપમસ નહીં કરાય તો પોતેઆત્મપવલોપન કરિેતેવી ચીમકી આપી હતી.

નાઇરોબીમાંકચ્છી લેવા પટેલ સમાજનો સમૂહ લગ્નોત્સવ મંદદરમાંમૂદતિની નહીં પણ શીલા પૂજાય છે

ભૂજઃ કચ્છી લેવા પટેલ સમાજ િારા અહીં ૨૩મા સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગેભારતીય રાજદૂતેસમાજની પ્રિંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંથકૃપત, સંથકાર અને થવમાન જાળવવામાંકચ્છી સમુદાય પવદેિમાંવસવાટ કરતા પ્રત્યેક ભારતીય વગયમાંપ્રેરણારૂપ છે. અંદાજે સાત હજાર જ્ઞાપતજનોએ આ લગ્નોત્સવ માણ્યો હતો. કચ્છી લેવા પટેલ સમાજના અધ્યક્ષ આર. ડી. વરસાણી (સામિા)એ સહુને આવકારીને જણાવ્યું હતું કે, અસન બગડે તેનું મન અને અંતે આચાર બગડે તેથી અસનનો કોઇપણ અથયમાં બગાડ ન કરવો જોઇએ. પહસદુ કાઉસ્સસલ કેસયાના અધ્યક્ષ ચેરમેન નીવતન માલદે અને સભ્યોએ પણ રૂબરૂ િુભેચ્છા પાઠવી હતી.

નાઇરોબીના વવદ્યાથથીઓનું કચ્છમાં વિ​િણ માટે દાન

પહસદુ ધમય સેવા કેસિના ટ્રથટીઓ, સભ્યો, મોપબાસા, એલડોરેટ, કીસુમુ, નકુરુ, કપપાલા સમાજના હોદ્દેદારો, સભ્યો, ઇથટ આપિકા સત્સંગ થવાપમનારાયણ મંપદર અને કચ્છ સત્સંગ થવાપમનારાયણ તાબા મંપદરના પ્રપતપનપધઓ, પહસદુ કાઉસ્સસલ આપિકાના પૂવયચેરમેન અનેએલ. આર. એકેડેમીના દાતા મૂળજીભાઇ લાલજીભાઇ પીંડોવરયા, નાઇરોબી સમાજના ટ્રથટી કે. કે. પટેલ તથા અસય ટ્રથટીઓ, કપમટી સદથયો, આમંપિતો, માંડવી સમાજના પ્રમુખ માવજીભાઇ રાબવડયા, ટ્રથટી વવશ્રામભાઇ કેરાઇ (માંડવી), વાલજી હાલાઇ એલડોરેટથી સત્સંગી અગ્રણી રામજી દેવજી વેકવરયા, યુવા દાતા કાંપત નારાણ મનજી કેરાઇ સપહતના અનેક સંથથાના હોદ્દેદારો-સભ્યો સપહતના આગેવાનો આ પ્રસંગેહાજર રહ્યા હતા.

કચ્છ વજલ્લા પંચાયતમાં ૪૦ બેઠકો

ભૂજઃ આ વષયના અંતે કચ્છમાં પજલલા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાિે. ચૂંટણી પંચના નવા ભૂજઃ કેસયાના નાઇરોબીમાં કાયયરત શ્રીચંદના જાહેરનામા મુજબ પજલલા પંચાયતમાંહવે૩૬ના બદલે પવદ્યાપીઠના પવદ્યાથથીઓએ કચ્છમાં વીરાયતનની ૪૦ બેઠકો કરવામાં આવી છે. અગાઉ જે રોટેિન પિક્ષણ સેવા માટે રૂ. ૨,૫૧,૦૦૦ની રકમનો ચેક જાહેર કરાયું હતું તેમાં સુધારો કરી આ ૪૦ સંથથાના કચ્છના વડા સાધ્વી િીલાપીજીનેતાજેતરમાં બેઠકોમાંથી ૧૪માં સુધારો કરી નવી યાદી રાજ્ય અપયણ કયોયછે. નાઇરોબીસ્થથત કેસિના સંચાલકના ચૂંટણી પંચેજાહેર કરી છે. નેતૃત્વમાં િણ મપહલા પિક્ષકોની સાથે ૧૮ પવદ્યાથથીઓ કચ્છની મુલાકાતે આવ્યા છે. તેઓ અહીંની િાળામાં બાળકોને ભણાવી નવો અનુભવ મોડાસાઃ અંધજન પવશ્વકપ પિકેટમાં ભારતને ચેસ્પપયન બનાવવામાં જેનો પસંહ ફાળો હતો તેવા મેળવી રહ્યા છે. મૂળ ભારતીય અનેગુજરાતી પણ બે-િણ પેઢીથી ખેલાડીની વતયમાન આપથયક સ્થથપત ખૂબ જ દયાજનક કેસયામાં થથાયી થયેલા પપરવારોના સંતાનો તેમના છે. માલપુર તાલુકાના પીપરાણા મુવાડા ગામના અંધ વતનના બાળકોનેત્યાંની પિપટિ પદ્ધપતના પિક્ષણ પિકેટર ભલાજી ડામોરની સ્થથપત અંગેની જાણ પૂવય પવિે જણાવે છે અને કચ્છની પદ્ધપતઓની ખૂબીઓ કેસ્સિય પ્રધાન પદનિા પટેલને થતાં તેમણે આ જાણેછે, સાથોસાથ ભારતીય મૂલયો, સંથકારના પણ ખેલાડીને આપથયક સહાય કરી છે. અરવલલી પાઠ વતનમાંથી િીખે છે એમ સાધ્વી મહારાજે પજલલાના અંધ પિકેટરની દયનીય પપરસ્થથપતના જણાવ્યું હતું. પવદ્યાપીઠની જખપણયા ખાતે આવેલી સમાચારો મીપડયામાંપ્રપસદ્ધ થયા બાદ પણ સરકારી િાળા-કોલેજોના પવદ્યાથથીઓએ નેપાળના તંિ તરફથી તેમને કોઇ મદદ મળી નથી. આ ભૂકપં ગ્રથતોની મદદ માટેપોતાની અંગત ભંડોળમાંથી સંજોગોમાં ખેડાના પૂવય કોંગ્રેસી સાંસદ પદનિા એકઠી કરેલી રૂ. ૧૧ હજારની રકમનો ચેક પણ પટેલના ટ્રથટે રૂ. ૨૫ હજારની મદદનો ચેક આપી ઉદાહરણ પૂરુંપાડ્યુંછે. સાધ્વીજીનેઅપયણ કયોયહતો.

અંધ વિકેટરને સહાય મળી

મોડાસાઃ અરવસ્લલ પજલલામાં એક અનોખું મંપદર છે. અપહ મંપદરમાં મૂપતયને બદલે િીલાનું પૂજન થાય છે. મોડાસા પંથકના બોલુંદરા ગામ પાસે ભાટકોટા રોડ નજીક આવેલું ડુંગરેિી બાવજી તરીકે ઓળખાતું આ મંપદરનો ઈપતહાસ રસપ્રદ છે. કહેવાય છે કે વષોય પહેલાં અહીં અરવસ્લલની પગપરમાળાના ડુંગર પર એક િીલા પડી હતી. ગામની એક મપહલા રોજ ડુંગર ચડીને એ િીલાની પૂજા કરવા જતી હતી. એક પદવસ પૂજા કરવાનો તેનો પનત્યિમ તૂટી ગયો. વૃદ્ધાવથથાને લીધે ડુંગર ચડવાનું પણ િક્ય નહોતું એટલે એક પદવસ તેના આરાધ્યદેવને તેણે પ્રાથયના કરી કે, ‘હે ડુંગરેિી બાવજી, તમારું સત હોય અને

મારી ભપિ સાચી હોય તો કાલે નીચેઆવી જજો.’ વૃદ્ધાની આ અરજ સાંભળી હોય તેમ બીજા જ પદવસે ચમત્કાર થયો અને ડુંગર પરની િીલા તળેટીમાં આવીને અટકી ગઈ! એ પદવસે સવારે જાગીને વૃદ્ધાએ િીલાને તળેટીમાં જોઈ અને ભાવપવભોર બનીને જય જયકાર કયોય. આમ આખા ગામનેઆ વાતની જાણ થતાંસૌ ડુંગરેિી બાવજીનું પૂજન કરવા લાગ્યા. આમ, ત્યારથી આ પરંપરા સતત ચાલી રહી છે, સમય જતાં ગામલોકોએ ત્યાં મંપદરનું પનમાયણ કયુ​ું અને એમાં િીલાનું થથાપન કરી તેની પૂજા કરે છે. ભિોના કહેવા મુજબ મંપદરમાં ડુંગરેિી બાવજીની પૂજા કરવાથી તમામ દુઃખ દુર થાય છે.

• રેલવે તંત્રને મોટું આવથિક નુકસાનઃ બનાસકાંઠા અને કચ્છમાં તાજેતરમાં ભારે વરસાદના પગલે કચ્છની અનેક ટ્રેનો રદ થવાથી રેલવે તંિને લાખો રૂપપયાની ખોટ ગઇ છે. સાથોસાથ ગૂડઝ પપરવહન પણ કેટલાક પદવસ સુધી સદંતર ઠપ્પ થઇ જતાં ગાંધીધામ સબ પડપવઝનની નુકસાનીનો આંકડો રૂ. એક પબપલયનનેપાર થયો છે.

હીરા ઉદ્યોગમાં મંદીથી પાલનપુરના રત્નકલાકારો બેકાર

પાલનપુરઃ બનાસકાંઠા પજલલાના મુખ્ય મથક ગણાતા પાલનપુરને સુરતના હીરા ઉદ્યોગ સાથેસીધો સંબધ ં છે. અત્યારેહીરા બજારની મંદીની અસર પણ પાલનપુરના હીરા ઉદ્યોગ પર પડી છે. પાલનપુર અનેતેની આસપાસના પવથતારોમાં છેલલા કેટલાક પદવસોમાં મંદીને કારણે અંદાજે આઠ હજારથી વધુરત્નકલાકારો બેકાર બસયા હોવાનુંજાણવા મળે છે. સુરત અનેમું બઈના વેપારીઓ િારા કાચા હીરા તૈયાર કરવા મોકલવામાં અવરોધ આવતાં પાલનપુરના રત્નકલાકારો બેકાર બની ગયા છે. બનાસકાંઠામાં અંદાજે િણ હજારથી વધુ હીરાના કારખાના આવેલા છે. જેમાં એક લાખથી વધુ રત્નકલાકારો રોજગારી મેળવે છે. આ કારખાનાઓમાં સુરત-મુંબઇના વેપારીઓના હીરાનું જોબવકક થઇ રહ્યું છે. જેના િારા દરરોજ રૂ. દોઢથી િણ કરોડનું ટનયઓવર થાય છે. છેલલા કેટલાક સમયથી વૈશ્ર્પવક બજારમાં તૈયાર હીરાની માંગ ઘટતા તેના ભાવમાં ઘટાડો થયો છે. જેથી બહારના વેપારીઓ કાચા હીરા તૈયાર કરવા મોકલતા નથી. આથી ૫૦ ટકા હીરાના કારખાના બંધ થઇ જતા રત્નકલાકારો બેકાર બસયા છે. થથાપનક હીરા ઉદ્યોગના સૂિો કહે છે કે, હીરાની ખરીદ િપિ ઘટી રહી છે.


16

@GSamacharUK

5th September 2015 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

પચીસમી ઓગસ્ટ પછીનુંગુજરાતઃ પુનરાિલોકનનો પ્રશ્નાથથ! તસિીરેગુજરાત વિષ્ણુપંડ્યા

ગુજરાતમાં પાટીદારોનું અનામત આંદોલન ઘણા બધાને માટે અનહદ આશ્ચયય હતું . ૨૫ ઓગસ્ટની સવારથી અમદાવાદનાં જીએમડીસી મેદાન પર ગુજરાતભરમાંથી પાટીદારો વાહનોમાંઠલવાઈનેપહોંચ્યા ત્યારે તેમનેતરાશવા માટેઅલ ઝઝીરાથી માંડીનેબીબીસી સુધીની ચેનલોના સંવાદદાતાઓ - કેમરે ામેનની સાથે - ખડેપગેહાજર હતા! સાંજેપોણા આઠ વાગ્યે પોલીસ ત્રાટકી તેની દસ મમમનટ પહેલાં પણ મંચ પર હામદયક આવી એક ચેનલનેલાંબી મુલાકાત આપી રહ્યો હતો. ૨૫ ઓગસ્ટથી આ આખું સપ્તાહ ગુજરાતને મહંસાચાર, અફવાઓ, ઉત્પાત, લૂં ટફાટ, ગોળીબાર, હુમલાઓ, કરફ્યુની આંધીમાં ખેંચી ગયુંહતું . કેટલાક ટેમણયાઓએ તો પહેલી વાર કરફ્યુ શબ્દ સાંભળ્યો અનેઅનુભવ્યો. બીબીસીના સંવાદદાતા સમજવાની કોમશશ કરી રહ્યા હતા કેગુજરાતમાંસાવ અચાનક આવું આંદોલન કઈ રીતે મવસ્તયુ​ું ? એક ૨૩ વષયનો છોકરડો નરેજદ્ર મોદીના િદેશમાં જ આવડી મોટી સભા

સાથેકઈ રીતેપડકારરૂપ રહ્યો? પંદર વષષેએકાદ ઉત્પાત? મેં ગુજરાતના જનમાનસની મવશેષતાની તવામરખ આપતાં સમજાવ્યુંકેઅહીં કાયમ માટેકશું થતુંનથી, પણ ૧૫-૧૭ વષષેએક વાર અજંપો આંદોલનમાંબદલાઈ જાય છે! ૧૯૫૬માં રાજ્ય પુનરયચનાના અહેવાલમાંમિભાષી મું બઈ રાજ્યનો સ્વીકાર કરી લેવામાં આવશે એવું મદડહીમાં માની લેવાયુંહતું , પણ ગુજરાતે આંદોલનનો ઝંડો ઊઠાવ્યો. સ્વતંત્રતા પછી જેમના મોહક નેતૃત્વનેજરા સરખી આંચ આવી નહોતી તે પંમડત જવાહરલાલ નેહરુનું ‘નેહરુ ચાચા’ પદ ગુજરાતીઓએ - મહાગુજરાત ના મળે તો - અસ્વીકૃત કયુ​ુંઅને તેમની સામે એક દુબળો પાતળો વયવૃદ્ધ નેતા ઇજદુલાલ યામિક ખડો કરી દીધો અને ‘ઇજદુ ચાચા’ની િમતષ્ઠા ગુજરાતમાં ચોતરફ થઈ ગઈ! ગુજરાતનું એ િથમ જનઆંદોલન, જેને લીધે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. પછી બીજું આંદોલન કચ્છની

ડો. નટુભાઈ શાહ MBBS, PhD, MBE વિશ્વમાં જન્મ અને મૃમયુ આરંભ અને અંતની ઘટનાઓ છે. મોિ પ્રાતત ન થાય મયાં સુધી પુનજજન્મમાં માનતા જૈનો જન્મ અને મૃમયુની પણ ઉજિણી કરે છે. માનિી જન્મ સાથે શરીર ધારણ કરે છે, જેનો ઉપયોગ મોિપ્રાપ્તત અથથે કરાય છે અને મૃમયુ નિું શરીર ધારણ કરિાની તક છે. જૈનિાદમાં મૃમયુથી ભયભીત ન થિાનો ઉપદેશ છે. સમગ્ર જીિનને પવિત્ર મૃમયુ માટેની તૈયારી સ્િરુપ લેખિામાં આિે છે. જૈનો માટે આ ‘પવિત્ર મૃમયુ’ સલ્લેખના (sallekhanaa) કે સંથારાની વિવધ વિવશષ્ટ છે. જ્યારે કોઈને એમ લાગે કે આધ્યાપ્મમક પ્રગવત અથથે શરીરનો પૂણજ ઉપયોગ થયો છે અને આ શરીરનો િધુ ઉપયોગ રહ્યો નથી, મયારે જૈન શાસ્ત્રોમાં ‘પવિત્ર મૃમયુ’ની પ્રવતજ્ઞાનો ઉલ્લેખ થયો છે. પપ્ચિમ જગતમાં અને પૂિમજ ાં પણ તે આમમહમયાનો પ્રકાર હોિા વિશે ભારે ગેરસમજ પ્રિતથે છે. પરંતુ જૈનો તેને આમમહમયા માનતા નથી કારણ કે ‘પવિત્ર મૃમયુ’નો હેતુ આધ્યાપ્મમક વિકાસનો છે અને તેમાં મક્કમ વનધાજર અને આધ્યાપ્મમકતા આિચયક હોય છે. જૈનો આમમહમયાને મોટુ પાપ માને છે કારણ કે તેમાં માનિજીિનની વહંસા રહેલી છે. સંપણ ૂ જ સ્િૈપ્છછક કૃમય હોિા ઉપરાંત, અન્ય પાંિ સંજોગોમાં પણ ‘પવિત્ર મૃમયુ’ની વિવધ અપનાિાય છેઃ • અવત સંકટના સંજોગો (ઉદા. શત્રુ દ્વારા બંધન અને યાતના); • ભીષણ દુકાળ (જ્યારે સ્િીકાયજ

સરહદે - ૧૯૬૮માં - ‘કચ્છ સત્યાગ્રહ’ નામે થયુંતેમાં એક આખો મમહનો, દેશઆખામાંથી સત્યાગ્રહીઓ આવ્યા અનેસરહદ પર સત્યાગ્રહ કયોય હતો. મવરોધ પિોની એકતાનો એ સંકતે બજયું . નવનનમા​ાણ અનેકટોકટી ૧૯૭૪માં નવમનમાયણ મવદ્યાથથી આંદોલન, મોરબીની એન્જજમનયમરંગ કોલેજના મવદ્યાથથીઓ પર ૧૦ રૂમપયા ફૂડબીલ વધારાયુંતેમાંથી પેદા થયું હતું . િા. માવળંકરે તેને ‘નવમનમાયણ’ નામ આપ્યુંહતું .આ આંદોલને તત્કાલીન ચીમનભાઈ પટેલનું રાજીનામું લેવડાવવાની કેજદ્રનેફરજ પડી. પછી મવધાનસભા મવસજયન અને નવેસરથી ચૂં ટણી માટેની ચળવળ ચાલી. તેમાં ઉમાશંકર જોશી અને ઇશ્વર પેટલીકર પણ થોડા સમય માટે સામેલ થયા હતા. ૧૯૭૫ની ૨૬ જૂનેભારતના રાજકીય આકાશમાંકડાકો બોડયો. શ્રીમતી ઇન્જદરા ગાંધીની ચૂં ટણીને જ અમાજય ઠેરવતો અડહાબાદ કોટટનો ચુકાદો, ગુજરાતમાંપહેલી વાર કોંગ્રસે નો પરાજય અનેજનતા મોરચાનો મવજય તેમ જ મબહારમાં જય િકાશ નારાયણનું ભ્રષ્ટાચારમવરોધી આંદોલન મદડહી સુધી પહોંચવાના સંકતે ો - આ ત્રણ કારણોથી આંતમરક કટોકટી લાદીને, બંધારણમાંરહેલા મૂળભૂત

અમધકારોનો જ છેદ ઊડાવી દેવાયો. એક લાખ લોકો - મવપિી નેતાઓ, અખબારોના તંત્રીઓ, મવદ્યાથથી આગેવાનો, મશિકો, લેખકો સમહત - ‘મીસા’ હેઠળ જેલવાસી થયા. આખી સંસદ જાણે વન-વેસંસદ! એ આંદોલને ૧૯૭૭માં કેજદ્રમાંપહેલી વાર કોંગ્રસે નેઊખેડી નાખી. જનતા પિ રચાયો. તેની સરકાર બની... કટોકટી આંદોલનનાં એ પમરણામો! પછી ૧૯૮૧ અને ૧૯૮૫માં ગુજરાતમાં માધવમસંહ સોલંકીના ‘ખામ’ િયોગેપેદા કયુ​ુંતેઅનામત આંદોલન. મવશ્વનાથ િતાપ મસંહની માંડલ-ભલામણો તેવુંજ રાષ્ટ્રીય સ્તરેમબહામણુંસ્વરૂપ હતું . અનામત, એક, બેઅનેત્રણ હવે૨૦૧૫માંવીરમગામના માંડલ નજીકના ગામનો હામદયક નવું આંદોલન લાવ્યો છેકેપાટીદારોને અનામત ક્વોટામાં સામેલ કરો અથાયત્ ઓબીસી (અધસય બેકવડટ ક્લાસ)માં તેનો ઉમેરો થવો જોઈએ. કારણ? કારણ એવુંકે પટેલોમાં યે (તેના મતે ૯૦ ટકા) વગયસાવ સામાજય છે, ગરીબ છે. મશિણ અને નોકરીમાં તેને તક મળતી નથી. તેની વાતને વેગ મળ્યો. ૪૫ જેટલી રેલીઓ થઈ, બધી દમદાર. કોઈ તોફાન નહીં. છેડલી ૨૫ ઓગસ્ટેઅમદાવાદમાં. ૭-૮ લાખ લોકો તો જરૂર હતા.

પણ હાદથીકની નાટકીય જાહેરાત ‘અનશન’નેલીધેસાંજ પડ્યેત્યાં માંડ ૫૦૦-૭૦૦ કાયયકતાયઓ જ હતા. આખ્ખા મદવસનો ઉચાટ શાંત હતો. કોઈ અમનચ્છનીય બનાવ બજયો નહોતો અને પોલીસને શું પરાિમ સૂઝ્યુંકેરાતેપોણા આઠે બધા પર તૂટી પડી. વાહનો પર પણ લાઠીઓ ચલાવી! એટલે રાતે પોતપોતાના શહેરોમાં પાછા ફરી રહેલા ચળવળકારો રસ્તામાં જ િમતમિયાની આગ લગાવતા રહ્યા. અમદાવાદની ખામસયત છેકે એક વાર મચનગારી ભડકો બની કે તુરત બધેફેલાઈ જાય છે. ૧૯૮૫નું અનામત-આંદોલન, તત્કાલીન સરકાર િજા અનેપોલીસ વચ્ચેના લોમહયાળ સંઘષયનુંમનમમિ બની હતી ત્યારેમેંજોયુંછેકેઅચાનક પોલીસ જ હડતાળ પર ઊતરી ગઈ. મીરઝાપુરના ‘જનસિા’ અખબારની ઓફફસથી મનવાસસ્થાનેજવાના ચાર ફકમીના રસ્તા પર - નેહરુિીજ, નટરાજ મસનેમા, ઇજકમટેક્સ સકકલ, ઉસ્માનપુરા, નવા વાડજ, જૂના વાડજથી છેક અખબારનગર સકકલ સુધી અસામામજકોનું સામ્રાજ્ય! ખુડલી રીતે દારૂના અડ્ડાઓ, જુગાર, તોડફોડ, દુકાનોને આગ અને લૂં ટફાટ, રસ્તા પર ઠેરઠેર બળેલા સામાનની આડશ... હવેપછી શું ? ગુજરાતનાંઆંદોલનોમાંમોટા

જૈનોમાંસંથારોઃ પવિત્ર મૃત્યુની વિવિ આત્મહત્યા નથી

અન્ન પ્રાતત ન થઈ શકે); • અવત વૃદ્ધાિસ્થા (શારીવરક અને માનવસક વનબજળતા અને ધાવમજક આિારનું પાલન અશક્ય બને); • અવત ગંભીર બીમારી અથિા જીિલેણ ઈજા; • કુદરતી મૃમયુ નજીક હોિાની જ્યોવતષ અને અન્ય ભવિષ્યકથનો દ્વારા આગાહીઓ. સલ્લેખના માટે સૌપ્રથમ શરત એ છે કે આ વિવધમાંથી પાર ઉતરિાની િમતા સાધકમાં છે તેના વિશે સંત-તપસ્િી મહારાજોને સંતોષ થિો જોઈએ. બીજુ કે તેના પવરિારે સંમવત આપી હોય. પવિત્ર મૃમયુની વિવધ સામાન્યપણે સંત-તપસ્િીઓ દ્વારા હાથ ધરાય છે. શાસ્ત્રોમાં વનવદજષ્ટ મયાજદાઓના ઉલ્લંઘન કયાજ વિના જ વિવધનું પાલન કરાિું જોઈએ. આ વિવધ ઘર, િન, પવિત્ર સ્થળ અથિા ઉપાશ્રયમાં કરી શકાય છે. આ પવિત્ર વિવધમાં નીિે મુજબના તબક્કા સંકળાયેલા છેઃ • સાધક સૌપ્રથમ આિચયક પરિાનગીઓ મેળિે છે અને પ્રવતજ્ઞા લે છે. • સાધક તબક્કાિાર ઉપિાસમાં અન્ન, પ્રથમ ઘન ખોરાક, તે પછી પ્રિાહી અને છેલ્લે જળનો મયાગ કરે છે. • સાધક આ પછીનો સમય એકાંતિાસમાં પાપકમોજનાં પ્રાયપ્ચિત, એકરાર, વનંદા અને પ્રમાજજન, તમામ પાસે િમાયાિના અને તમામને િમા આપિા, ભવિ અને પવિત્ર ગીતોનાં પાઠ, સતત

PRESENTS

પ્રાથના, જપ, શાસ્ત્રાભ્યાસ, શરીરથી અનાસિ રહી ધ્યાનમગ્નતા તેમ જ પવિત્ર પ્રવૃવિઓના વિંતનમાં િીતાિે છે. • સાધક દ્વારા અન્ન ઉપરાંત શારીવરક બંધનો, લાલસા અને પાપયુિ પ્રવૃવિનો મયાગ. • અપેવિત મૃમયુ અગાઉ તપસ્િીઓની મુખ્ય પ્રવતજ્ઞાઓનો સ્િીકાર. • પરમેષ્ઠીઓ પ્રવત પૂજ્યભાિ દશાજિી તેમના આશ્રયમાં જિા સાથે નિકાર મંત્રના મૌન જાપ કરિા કે સાંભળિા. (Jain J.1983: pp.97-99). આ પ્રવતજ્ઞા લેિા પાછળનો વસદ્ધાંત એ છે કે વ્યવિ મનની સંપણ ૂ જ શાવત, સ્િસ્થતા અને ધીરજ સાથે શરીરની જરૂવરયાતોનો મયાગ કરે છે, જેનો હેતુ નિા કમોજનો પ્રિાહ અટકાિ​િા સાથે આમમા સાથે બંધાયેલા પૂિજ કમોજથી મુિ થિાનો છે. આ પ્રવતજ્ઞાનો ઈરાદો માત્ર આધ્યાપ્મમક છે, દુન્યિી નવહ. આ પ્રવતજ્ઞા લેનાર માનિી કોઈ વહંસક અથિા િાંધાજન્ય સાધનો દ્વારા જીિનનો અંત લાિ​િા ઈછછતો નથી, પરંતુ તે કમજના બંધનમાં મુિ થિા અને આધ્યાપ્મમક મોિ પ્રાપ્તત ઈછછે છે. સલ્લેખના આમમહમયા નથી કારણ કે આમમહમયા કરનાર માનિી બાહ્ય પવરબળોનો વશકાર બને છે, જેનો તે સામનો કરી શકતો નથી. અંગત જીિનમાં વનરાશા, હતાશા લગ્નજીિન કે પ્રેમસંબધ ં ોમાં લાગણીશીલ મનોભંગ, િેપારધંધામાં અણધાયાજ કે

ASIAN ACHIEVERS

AWARDS

The people’s choice awards

ભાગે સિાનો બળિયોગ અને ગુસ્સૈલ લોકોનો રોષ બજનેદેખાતાં રહ્યાંછે. વતયમાન આંદોલનનુંપણ એવુંજ બજયું . જોકેત્રણ મદવસમાં ફરી શાંમતનુંવાતાવરણ સજાયયુંછે, પણ આંદોલન ચાલુ છે. જામતના આધાર પર અનામત િથાએ દેશ આખાને લોમહયાળ મવગ્રહ અને ‘વોટબેજક’ની લાલસા જ ભેટ આપ્યાંછે. ખરેખર તો અનામત િથાના અમલનો અથયએવો થતો હતો કે તેમાંિાપ્ત થતા લાભ પછી જામતનું સામામજક-આમથયક પછાતપણું નાબૂદ થાય અને અનામતલાભાથથીમાંથી તે જામતની બાદબાકી કરવામાં આવે. તેને બદલે અહીં તો તેમાં ઉમેરો કરવાની બૂમરાણ ચાલેછે. ‘જામત’ ગરીબ નથી હોતી, લોકો ગરીબ હોય છે એ સીધી સાદી વાતને આપણા રાજકારણીઓએ મવભાજનના મવષાિ રસ્તા પર ચઢાવી દીધી છે. હવે તેમાંથી પાછા ફરવાનું મુશ્કેલ તો છે, પણ અશક્ય નથી. ગુજરાત સમહત દેશે ‘આરિણનું પુનરાવલોકન’ કરવા તરફ સાહમસક કદમ ઊઠાવવુંપડે, બાકી ઓબીસી કે ઇબીસી - એ સુખી ભારતના રામબાણ ઇલાજો નથી તે વાત નક્કી છે. જાગૃત અને સાવધાન સમાજે તેના માટેના મવકડપો મવચારી લેવા પડશે.

અસહ્ય નુકસાન, અસહ્ય રોગ, લોકવનંદા સવહત અનેક પવરબળો આમમહમયા માટે જિાબદાર હોય છે. સલ્લેખના કે સમાવધમૃમયુમાં આિા કોઈ પવરબળ કે સંજોગો હોતાં નથી. તેમાં કોઈ આમમવહંસા નથી. તે તો પવરિાર અને તપસ્િીઓની પરિાનગી સાથે આધ્યાપ્મમક અંત તરફનું પ્રયાણ છે. જૈન શાસ્ત્રોમાં આ માટેની તબક્કાિાર પ્રવિયાનો વનદથેશ કરાયો છે. સલ્લેખનામાં જીિનનો ઉતાિળે અંત લિાતો નથી. ધ્યાનમગ્નતા અને ધાવમજક િાતાિરણમાં અન્ન અને જળના મયાગ સાથે શાંવતપૂિક જ કુદરતી મૃમયુની રાહ જોિાય છે. સલ્લેખના અને આમમહમયામાં મૃમયુ વસિાય કોઈ બાબત સામાન્ય નથી. બન્નેના પવરબળો, હેત,ુ લક્ષ્ય અને સાધનો અલગ છે. સલ્લેખના ધાવમજક ઉમસિનો પ્રસંગ છે, જેમાં દુઃખ કે યાતના નથી. શાંત મન અને આનંદ સાથે મૃમયુનો સહજ સ્િીકાર છે. શરીર અને કમજના બંધનોના પવરમયાગની ભાિના છે. ટૂક ં માં, સ્િૈપ્છછક મૃમયુ વિવશષ્ટ પ્રવતજ્ઞા છે. જ્યારે વ્યવિને કુદરતી મૃમયુ નજીક આિતું જણાય મયારે આધ્યાપ્મમક ગુરુ પાસે આ પ્રવતજ્ઞા લેિાની ઈછછા વ્યિ કરે છે. તે ઉપિાસ કરે છે, અન્ન અને જળનો મયાગ કરે છે. આમમજ્ઞાનને પ્રાતત માનિી સહજપણે આ પ્રવતજ્ઞાને પૂણજ કરે છે. છેતરામણી કે ખોટી માન્યતાઓ ધરાિતી કોઈ વ્યવિ સ્િૈપ્છછક મૃમયુની વિવશષ્ટ પ્રવતજ્ઞાનું પાલન કરી શકતી નથી.તેના કમોજનો સંપણ ૂ જ નાશ થતો નથી તે સ્િૈપ્છછક મૃમયુ પ્રાતત કરિા છતાં પવરણામરુપે પવિત્ર કમજબધ ં નોથી બંધાય છે.

I N A S S O C I AT I O N W I T H

5th September 2015 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

વિશેષ અહેિાલ 17

GujaratSamacharNewsweekly

હાઇ પ્રોફાઇલ શીના બોરા હત્યા કેસમાંપોલીસમાંગોથેચઢી

મું બઇઃ અત્યારેભારતભરમાંચચાયસ્પદ બનેલા હાઇ િોફાઇલ શીના બોરા હત્યા કેસમાંરોજ નવા વળાંક સામેઆવી રહ્યા છે. શીનાની હત્યા પાછળ અનેક કારણો હોવાના તકક-મવતકોયથઈ રહ્યા છેત્યારેઆની પાછળનો મુખ્ય ઉદ્દેશ પૈસા અનેિોપટથી હોઈ શકેએવુંઅત્યાર સુધીની તપાસમાંજાહેર થયુંછે. સંપમિનો ચોક્કસ અંદાજ તો કોઈનેનથી, પણ અત્યાર સુધી એમની જાહેર મમલકતો અનેમવમવધ મબઝનેસમાંથી થતી આવકનો અંદાજ રૂ. ૮૦૦ કરોડથી વધુનો છે. આમા આઇએનએક્સ જૂથમાં ઇજદ્રાણી મુખરજીએ પોતાના શેરોના વેચાણ િારા મેળવેલી રૂ. ૫૦૦ કરોડ તથા પમરવારની મામલકીના ઘરોનો સમાવેશ થાય છે. સ્ટાર ટીવીના પૂવય સીઇઓ પીટર મુખરજી મિસ્ટોલમાંઘર ધરાવેછેઅનેમું બઇમાંવરલીના પોચખાનવાલા રોડ પર આમલશાન સી વ્યૂધરાવતો ફ્લેટ ધરાવેછે. આ ઉપરાંત તેઓ એક માલોયમબન્ડડંગની મામલકી પણ ધરાવેછે. કેસ કેવી રીતેબહાર આવ્યો આ અમત ચચાયસ્પદ કેસ એકદમ નાટકીય રીતેબહાર આવ્યો છે. ૨૧ ઓગસ્ટે સાંજે ૫.૩૦ કલાકે મું બઇમાં કાટટર રોડ પર ખાર પોલીસેએક શકમંદને જોયો હતો. પોલીસને પોતાની તરફ આવતી જોઈને શકમંદ ભાગવા લાગ્યો હતો. પોલીસની શંકા દઢ બનતાંતેનો પીછો કરીનેપકડ્યો હતો. તેની પાસેથી એક મપસ્તોલ મળી હતી. લાઈસજસ ન હોવાથી તેની ધરપકડ કરી હતી. પછી ઊલટતપાસમાંતેણેપોતાનુંનામ શામવર રાય તરીકેજણાવીને૨૪ એમિલ, ૨૦૧૨ના રોજ શીના બોરાની હત્યા મવશેની મામહતી આપી હતી. પછી તેના વાકોલાના ઘરે પોલીસે તપાસ કરતાં શીનાનો ફોટો મળ્યો હતો, જેને તે બેબી તરીકે ઓળખતો હતો. પછી પોલીસેઆઈએનએક્સની પૂવયિમોટર ઈજદ્રાણી મુખરજીનેશોધવાનુંશરૂ કયુ​ુંહતું . સંજીવ ખજનાથી થયેલી અને પીટર મુખરજીએ દિક લીધેલી ઈજદ્રાણીની બીજી પુત્રી મવમધનો જજમમદન ૨૪ ઓગસ્ટે હોવાથી તે અનાથાલયમાંદાનધમયકરવા માટેગઈ છેએવી મામહતી પોલીસનેમળી હતી. પોલીસે ત્યાંથી તેને પકડી હતી. ત્યાંથી તેને વરલીના તેના ઘરે લાવવામાંઆવી હતી, જ્યાંથી પછી ધરપકડ કરવામાંઆવી હતી. પુત્ર-પુત્રીનેએક જ નદવસેમારવાના હતા સગી દીકરી શીનાનેમોતનેઘાટ ઉતારનારી ઈજદ્રાણી મુખરજીના ખૂની ખેલની એક પછી એક બાજી ઉઘાડી પડતી જાય છે. માનવામાંઆવેછેકે ૨૪ એમિલ ૨૦૧૨ના રોજ ઈજદ્રાણીનો ઈરાદો પુત્રી શીનાની સાથેપુત્ર મીખાઈલનેપણ મારવાનો હતો. તેમદવસેઈજદ્રાણી મુખરજી અનેતેના ભૂતપૂવયપમત સંજીવ ખજનાની પુત્રી શીનાનેકારમાંઆખરી સફરેલઈ ગયા અનેકારમાંજ હત્યા કરી એ પહેલાંવરલીની હોટેલમાંઈજદ્રાણીએ દીકરા મમખાઈલનેઘેનની દવાનો હેવી ડોઝ આપ્યો હતો. એવો પ્લાન હતો કે શીનાની હત્યા કરી તેઓ વરલીની હોટેલમાંપાછા ફરશેત્યારેઘેનમાંસરી પડેલા મીખાઈલનેપણ ખતમ કરી દેશ.ે પરંતુમીખાઇલનેકંઈક અજુગતું બનવાની ગંધ આવી જતા જેવુંતેનેઘેન ચડ્યુંઅનેઆંખો ઘેરાવા લાગી કે તરત જ તેહોટેલમાંથી નાસી ગયો હતો. મીખાઈલેજ પોલીસનેઆ તમામ વાત જણાવી હતી. તેણેકહ્યુંહતુંકેમનેકોઈ મમલકત બાબત વાતચીત કરવાને બહાને મું બઈ બોલાવાયો હતો અને અને વરલીની મહલટોપ હોટેલમાંમારા માટેરૂમ બુક કરાવ્યો હતો. ઇજદ્રાણીનો પમત સંજીવ ખજના જ્યારેમું બઈ આવેત્યારેઆહોટેલમાંજ ઉતરતો હતો. હુંજ્યારેહોટેલમાં ગયો ત્યારેમેંસંજીવ ખજનાનેત્યાંજોતા દાળમાંકંઈક કાળુંહોવાની શંકા ગઈ હતી. મીખાઇલેપોલીસનેકહ્યુંહતુંકેઇજદ્રાણી અનેસંજીવ ખજનાએ નશીલી દવા ભેળવેલુંપીણુંમનેપીવડાવ્યુંહતુંઅનેત્યાર પછી બંનેહોટેલ

છોડી ચાડયા ગયા હતા. જ્યારેમેંપીણુંપીધુંએ પછી ઘેન ચડવા લાગતા હુંસતકકથઈ ગયો હતો. અનેતરત જ હોટેલ છોડી જવાનુંનક્કી કયુ​ુંહતું . આ રીતેહુંબચી ગયો હતો. આ કેસની તપાસ કરતા એક પોલીસ ઓફફસરે જણાવ્યુંહતુંકેમીખાઇલનુંઆ મનવેદન ખૂબ જ મહત્ત્વનુંસામબત થશે. દોષારોપણથી કેસમાંનવો વળાંક શીના બોરા હત્યા કેસમાં હવે પોલીસ જ્યારે તપાસના અંમતમ તબક્કામાંપહોંચી છેત્યારેસજાથી બચવા મુખ્ય આરોપી ઈજદ્રાણી અને સંજીવ ખજના એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે. બીજી બાજુઆ કેસનેમજબૂત બનાવવા માટેપોલીસ ડ્રાઇવર શ્યામ રાયનેતાજનો સાિી બનાવવાની તૈયારીમાંછેઅનેપોલીસેએ મદશામાંિયાસ શરૂ કયાયછે. તપાસ દરમમયાન ઈજદ્રાણી અને તેનો ભૂતપૂવય પમત સંજીવ ખજના બંને પહેલા તો ઉડાઉ જવાબ આપ્યા હતા, પણ પોલીસેતેમની આકરી પૂછપરછ કરતાંતેઓ બોલતા થયા છે, પણ હવેતેઓ એેક બીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. આ કેસમાંદરરોજ નવા વળાંક આવી રહ્યા છે. મૃત્યુવખતેશીના ગભાવતી હતી? મુખરજી પમરવારના અમુક વ્યમિઓએ એવો દાવો કયોયહતો કેજ્યારે શીનાની હત્યા થઇ ત્યારેતેગભયવતી હતી. તેમ જ આ બાળકના મપતા રાહુલ નહીં પણ ઇંદ્રાણીનો જ મનકટનો વ્યમિ હતો. સૂત્રોએ જણાવ્યુંહતું કેકોઇ અજાણ્યો વ્યમિ દમિણ-પૂવનય ા એમશયાના દેશમાંથી મબઝનેસ ટ્રીપ માટેઆવ્યો હતો. પૂછપરછ કરતાંતેણેજણાવ્યુંહતુંકેતેની અનેશીના વચ્ચે શારીમરક સંબધં ો પણ હતા. હવે એવુંચચાયઇ રહ્યું છે કે શીનાએ ઇંદ્રાણીનેપોતાના ગભયવતી હોવાની વાત જણાવી હશે. તેમ જ આ સચ્ચાઇ બહાર ન પડેતેમાટેઇંદ્રાણીએ ઠંડા કલેજેશીનાની હત્યા કરી હશે. કેવી રીતેશીનાની હત્યા કરી ? એક મથયરી મુજબ ઇજદ્રાણીના બીજા પમત સંજીવેપીટર અનેઇજદ્રાણી મુખરજીની કરોડો રૂમપયાની સંપમિ હડપવા મોટુંકાવતરૂ ઘડયુંહતું . સંજીવના કહેવાથી જ ઇજદ્રાણીએ પીટર સાથેલગ્ન કયાયહતા અનેતેમના સંબધં ો પણ જાળવી રાખ્યા હતા. પરંતુશીના રાહુલના સંતાનની માતા બનવાની શક્યતાનેપગલેસંજીવ અનેઇજદ્રાણીનેતેમની યોજના ઉંધી વળી રહી હોવાનુંલાગ્યુંહતું . જો શીના અનેરાહુલ લગ્ન કરી લેતો તેમણે કરોડો રૂમપયાની સંપમિ ગુમાવવાનો વારો આવે તેમ હતું . એક તબક્કે ઇજદ્રાણીએ રાહુલની હત્યા કરવાનુંકાવતરુંઘડ્યુંહતું . પરંતુતેપાર ન પડતા તેમણે શીનાની હત્યા કરવાની યોજના ઘડી હોવાનુંમનાય છે. તેમણે શીનાની હત્યા કરતાં તેના ડ્રાઇવર શ્યામ મનોહર રાય સાથે પહેલા રાયગઢમાંજઇ રેકી પણ કરી હતી. એ પછી શીનાનેફોન કરી ઇજદ્રાણીએ તેનેનેશનલ કોલેજ પાસેબોલાવી હતી. શીનાનેત્યાંથી પીક અપ કરી ઇજદ્રાણી મુખજીયતેને૨૪ એમિલ ૨૦૧૨ના રોજ રાયગઢના જંગલમાંલઇ જઇ તેની હત્યા કરી હોવાનુંમનાય છે. અનૈનતક સંબધં ો જવાબદાર રાહુલ સાથેલગ્નનો ઈનકાર કરશેતો સંજીવ ખજના સાથેના તારા િેમિકરણની મામહતી પીટર મુખરજીનેઆપી દઈશ, એવી ધમકી શીના બોરા માતા ઈજદ્રાણીનેછેડલા મદવસોમાંઆપીનેબ્લેકમેઈમલંગ કરતી હતી. ઈજદ્રાણી બ્લેકમેઈમલંગથી ત્રાસી ગઈ હતી. જો ગોપનીય વાતો પમત પીટરને ખબર પડી જશેતો અનથયથશેએવો ડર તેનેસતત સતાવતો હતો. આથી ઈજદ્રાણીએ ખજના અનેડ્રાઈવર રાયની મદદથી પુત્રીનુંકાસળ કાઢવાનું નક્કી કયુ​ુંહતુંએવો મનષ્કષયપોલીસેકાઢ્યો છે. જોકેઆમ છતાંહજુમમલકત મવવાદ તથા અજય કારણોની પણ તપાસ ચાલી રહી છે.ખજના ઈજદ્રાણીનો

ÃьĩЦ¶Ц± £∩≥≠ અ¸±Ц¾Ц± £∫∟≤ £∫√≠ ¸Ьє¶ઈ £∫∩≤ ╙±àÃЪ

ºЦ§કђª ·а§ કђ»ક¯Ц ¾¬ђ±ºЦ

£≈∞∩ £≈≈∟ £∫∞∫ £∫∟∞

¥щ׳Цઇ ઇ×±ђº ¶′¢કђક Ã℮¢ક℮¢

£∫√≠ £≈∟∞ £∫∫≤ £∫≥∫

* All Prices are from and subject to change and availability

બીજો પમત હતો. તેમની વચ્ચે છૂટાછેડા થયા હતા. પછી પીટર સાથેઈજદ્રાણીએ ત્રીજાંલગ્ન કયાું હતાં. જોકે ગત થોડા સમયથી ઈજદ્રાણી અને ખજના ફરીથી સંપકકમાં આવ્યાં હતાં. તેમના સંબધં ો વધવા લાગ્યા હતા. બાબતેશીનાનેજાણકારી હતી. ઉપરાંત બંનને ા સંબધં સ્થામપત કરતા પુરાવા પણ શીના પાસેહતા. નાણાકીય વ્યવહારોની તપાસ થઈ રહી છે શીનાની હત્યા સંદભષેઈજદ્રાણી એ પહેલા એમ કહ્યુંહતુંકેરાહુલ અને શીનાનાંલગ્ન તેનેમંજરૂ નહોતા, કારણ બંનેસાવકા ભાઈ બહેન થતા હતા. જોકેસંજીવેએમ કહ્યુંછેપીટરની સંપમિમાંથી મવમધનેભાગ મળેએ માટેશીનાની હત્યા કરાઇ છે. આમ આ કેસના અનેક પાસા છેઅનેહત્યા માટેસંબધં ો સાથેસાથેપીટરની કરોડો રૂમપયાની સંપમિ પણ હાથમાંથી સરકી ન જાય એ માટેશીનાની હત્યા કરાઇ હોવાનુંકહેવાય છે. પોલીસે એથી તેમના કોલ રેકોડટપણ ચકાસી રહી છેઅનેસાથોસાથ આ સમય દરમમયાન ક્યાંક્યાંમોટા આમથયક વ્યવહાર થયા તેના પર પણ તપાસ ચલાવાઇ રહી છે. એ વ્યવહારથી કોનેલાભ થવાનો હતો ? ઈજદ્રાણીના નામેકેટલી સંપમિ છે? પીટરનુંવલણ શુંછેએ બાબતેઝીણવટભરી તપાસ થઇ રહી છે. પીટર અનેરાહુલનો શીના મડટર કેસમાંદેખીતો રોલ અત્યારે ભલેન જણાઈ રહ્યો હોય તો પણ તેઓ શંકાથી પર નથી એમ પોલીસે જણાવ્યુંછે. ઈન્દ્રાણી યુકેભાગી જવાની તૈયારીમાંહતી? ઈજદ્રાણીએ રાહુલ મુખરજીનેતેઅનેશીના બંનેઅમેમરકામાંસ્થાયી થઇ રહ્યા હોવાનુંજણાવ્યુંહતું , પરંતુહકીકતમાંતેલંડન જવા ઇચ્છતી હોવાના અહેવાલો વહેતા થયા છે. પોતાના બીજા પમત સંજીવ ખજના િારા થયેલ પુત્રી મવમધ સાથેઇંદ્રાણી લંડન ભેગી થવાની હોવાનુંજાણવા મળ્યું છે. પોતાની બધી જ સંપમિ સાથેઈજદ્રાણીએ મવમધની સાથેયુકમે ાંસ્થાયી થવાની યોજના બનાવી હતી, એમ એક પોલીસ અમધકારીએ જણાવ્યુંહતું . અનૈનતક સંબધં ોથી શીના જન્મી હતી? શીના મડટર કેસમાંએક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. આ કેસની મુખ્ય આરોપી શીનાની માતા ઇજદ્રાણી મુખરજીનુંબાળપણ ખૂબ જ બેહાલ હતું . અનેતેના મપતાએ તેની પર જુલમ કયોયહતો. એક વાત એવી પણ જાણવા મળી છે કે ઇજદ્રાણીના તેના મપતા સાથેના અનૈમતક સંબધં ોને કારણે શીનાનો જજમ થયો હતો. ઈજદ્રાણી સાથે તે બળજબરીપૂવકય ના સંબધં ો રાખતા હતા. મું બઇ પોલીસના સૂત્રોએ દાવો કયોય છેકે, પૂછપરછમાંઇજદ્રાણીએ તેના બાળપણની અનેક ચોંકાવનારી મવગતો જાહેર કરી હતી. મું બઇ પોલીસના એક સૂત્રને ટાંકતાં એક વેબસાઇટે જણાવ્યુંહતુંકે ‘ઇજદ્રાણી મુખરજીનુંબાળપણ અમતશય વ્યથા અને યાતનાઓથી ભરેલુંછે. તેના મપતા (ઉપેજદ્રકુમાર બોરા)એ તેનાની હતી ત્યારેજ તેની સાથેજાતીય સુખ માણી લીધુંહતુંઅનેતેથી કદાચ શીના ઇજદ્રાણી અનેતેના મપતાની અનૌરસ સંતાન હોઇ શકેછે.’ ઇજદ્રાણીએ પોતાના જીવનના અનેક પાત્રો સમિ શીનાનેદીકરી નમહ પરંતુબહેન તરીકેરજૂકરી હતી. તેની પાછળ કદાચ આ કારણ પણ માની શકાય છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો છે કે ઇજદ્રાણી પણ ઉપેજદ્રકુમાર બોરાની બાયોલોમજકલ પુત્રી નથી.

અ¶Ь²Ц¶Ъ ¸Ьє¶ઇ ╙±àÃЪ ÃьĩЦ¶Ц±

£∩≈∩ £∫∟√ £∫∫∩ £∫√≈

કђ¥Ъ અ¸±Ц¾Ц± ╙Âє¢Ц´ђº ¶′¢કђક ÂЪ¬³Ъ

£∫√≤ £∫∫∩ £≈∞≠ £∫≈≡ £≠∟≠

Asian Achievers Awards is organised every year by UK’s leading news weeklies, Asian Voice and Gujarat Samachar to honour British Asian par excellence For table booking contact us on 020 7749 4085

18th September 2015 at Grosvenor House, Park Lane, London

Venue: Grosvenor House, Park Lane, London W1K 7TN Sponsors

Sponsored Charity

Media Partners

Event Management

Official Caterer


16

@GSamacharUK

5th September 2015 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

પચીસમી ઓગસ્ટ પછીનુંગુજરાતઃ પુનરાિલોકનનો પ્રશ્નાથથ! તસિીરેગુજરાત વિષ્ણુપંડ્યા

ગુજરાતમાં પાટીદારોનું અનામત આંદોલન ઘણા બધાને માટે અનહદ આશ્ચયય હતું . ૨૫ ઓગસ્ટની સવારથી અમદાવાદનાં જીએમડીસી મેદાન પર ગુજરાતભરમાંથી પાટીદારો વાહનોમાંઠલવાઈનેપહોંચ્યા ત્યારે તેમનેતરાશવા માટેઅલ ઝઝીરાથી માંડીનેબીબીસી સુધીની ચેનલોના સંવાદદાતાઓ - કેમરે ામેનની સાથે - ખડેપગેહાજર હતા! સાંજેપોણા આઠ વાગ્યે પોલીસ ત્રાટકી તેની દસ મમમનટ પહેલાં પણ મંચ પર હામદયક આવી એક ચેનલનેલાંબી મુલાકાત આપી રહ્યો હતો. ૨૫ ઓગસ્ટથી આ આખું સપ્તાહ ગુજરાતને મહંસાચાર, અફવાઓ, ઉત્પાત, લૂં ટફાટ, ગોળીબાર, હુમલાઓ, કરફ્યુની આંધીમાં ખેંચી ગયુંહતું . કેટલાક ટેમણયાઓએ તો પહેલી વાર કરફ્યુ શબ્દ સાંભળ્યો અનેઅનુભવ્યો. બીબીસીના સંવાદદાતા સમજવાની કોમશશ કરી રહ્યા હતા કેગુજરાતમાંસાવ અચાનક આવું આંદોલન કઈ રીતે મવસ્તયુ​ું ? એક ૨૩ વષયનો છોકરડો નરેજદ્ર મોદીના િદેશમાં જ આવડી મોટી સભા

સાથેકઈ રીતેપડકારરૂપ રહ્યો? પંદર વષષેએકાદ ઉત્પાત? મેં ગુજરાતના જનમાનસની મવશેષતાની તવામરખ આપતાં સમજાવ્યુંકેઅહીં કાયમ માટેકશું થતુંનથી, પણ ૧૫-૧૭ વષષેએક વાર અજંપો આંદોલનમાંબદલાઈ જાય છે! ૧૯૫૬માં રાજ્ય પુનરયચનાના અહેવાલમાંમિભાષી મું બઈ રાજ્યનો સ્વીકાર કરી લેવામાં આવશે એવું મદડહીમાં માની લેવાયુંહતું , પણ ગુજરાતે આંદોલનનો ઝંડો ઊઠાવ્યો. સ્વતંત્રતા પછી જેમના મોહક નેતૃત્વનેજરા સરખી આંચ આવી નહોતી તે પંમડત જવાહરલાલ નેહરુનું ‘નેહરુ ચાચા’ પદ ગુજરાતીઓએ - મહાગુજરાત ના મળે તો - અસ્વીકૃત કયુ​ુંઅને તેમની સામે એક દુબળો પાતળો વયવૃદ્ધ નેતા ઇજદુલાલ યામિક ખડો કરી દીધો અને ‘ઇજદુ ચાચા’ની િમતષ્ઠા ગુજરાતમાં ચોતરફ થઈ ગઈ! ગુજરાતનું એ િથમ જનઆંદોલન, જેને લીધે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. પછી બીજું આંદોલન કચ્છની

ડો. નટુભાઈ શાહ MBBS, PhD, MBE વિશ્વમાં જન્મ અને મૃમયુ આરંભ અને અંતની ઘટનાઓ છે. મોિ પ્રાતત ન થાય મયાં સુધી પુનજજન્મમાં માનતા જૈનો જન્મ અને મૃમયુની પણ ઉજિણી કરે છે. માનિી જન્મ સાથે શરીર ધારણ કરે છે, જેનો ઉપયોગ મોિપ્રાપ્તત અથથે કરાય છે અને મૃમયુ નિું શરીર ધારણ કરિાની તક છે. જૈનિાદમાં મૃમયુથી ભયભીત ન થિાનો ઉપદેશ છે. સમગ્ર જીિનને પવિત્ર મૃમયુ માટેની તૈયારી સ્િરુપ લેખિામાં આિે છે. જૈનો માટે આ ‘પવિત્ર મૃમયુ’ સલ્લેખના (sallekhanaa) કે સંથારાની વિવધ વિવશષ્ટ છે. જ્યારે કોઈને એમ લાગે કે આધ્યાપ્મમક પ્રગવત અથથે શરીરનો પૂણજ ઉપયોગ થયો છે અને આ શરીરનો િધુ ઉપયોગ રહ્યો નથી, મયારે જૈન શાસ્ત્રોમાં ‘પવિત્ર મૃમયુ’ની પ્રવતજ્ઞાનો ઉલ્લેખ થયો છે. પપ્ચિમ જગતમાં અને પૂિમજ ાં પણ તે આમમહમયાનો પ્રકાર હોિા વિશે ભારે ગેરસમજ પ્રિતથે છે. પરંતુ જૈનો તેને આમમહમયા માનતા નથી કારણ કે ‘પવિત્ર મૃમયુ’નો હેતુ આધ્યાપ્મમક વિકાસનો છે અને તેમાં મક્કમ વનધાજર અને આધ્યાપ્મમકતા આિચયક હોય છે. જૈનો આમમહમયાને મોટુ પાપ માને છે કારણ કે તેમાં માનિજીિનની વહંસા રહેલી છે. સંપણ ૂ જ સ્િૈપ્છછક કૃમય હોિા ઉપરાંત, અન્ય પાંિ સંજોગોમાં પણ ‘પવિત્ર મૃમયુ’ની વિવધ અપનાિાય છેઃ • અવત સંકટના સંજોગો (ઉદા. શત્રુ દ્વારા બંધન અને યાતના); • ભીષણ દુકાળ (જ્યારે સ્િીકાયજ

સરહદે - ૧૯૬૮માં - ‘કચ્છ સત્યાગ્રહ’ નામે થયુંતેમાં એક આખો મમહનો, દેશઆખામાંથી સત્યાગ્રહીઓ આવ્યા અનેસરહદ પર સત્યાગ્રહ કયોય હતો. મવરોધ પિોની એકતાનો એ સંકતે બજયું . નવનનમા​ાણ અનેકટોકટી ૧૯૭૪માં નવમનમાયણ મવદ્યાથથી આંદોલન, મોરબીની એન્જજમનયમરંગ કોલેજના મવદ્યાથથીઓ પર ૧૦ રૂમપયા ફૂડબીલ વધારાયુંતેમાંથી પેદા થયું હતું . િા. માવળંકરે તેને ‘નવમનમાયણ’ નામ આપ્યુંહતું .આ આંદોલને તત્કાલીન ચીમનભાઈ પટેલનું રાજીનામું લેવડાવવાની કેજદ્રનેફરજ પડી. પછી મવધાનસભા મવસજયન અને નવેસરથી ચૂં ટણી માટેની ચળવળ ચાલી. તેમાં ઉમાશંકર જોશી અને ઇશ્વર પેટલીકર પણ થોડા સમય માટે સામેલ થયા હતા. ૧૯૭૫ની ૨૬ જૂનેભારતના રાજકીય આકાશમાંકડાકો બોડયો. શ્રીમતી ઇન્જદરા ગાંધીની ચૂં ટણીને જ અમાજય ઠેરવતો અડહાબાદ કોટટનો ચુકાદો, ગુજરાતમાંપહેલી વાર કોંગ્રસે નો પરાજય અનેજનતા મોરચાનો મવજય તેમ જ મબહારમાં જય િકાશ નારાયણનું ભ્રષ્ટાચારમવરોધી આંદોલન મદડહી સુધી પહોંચવાના સંકતે ો - આ ત્રણ કારણોથી આંતમરક કટોકટી લાદીને, બંધારણમાંરહેલા મૂળભૂત

અમધકારોનો જ છેદ ઊડાવી દેવાયો. એક લાખ લોકો - મવપિી નેતાઓ, અખબારોના તંત્રીઓ, મવદ્યાથથી આગેવાનો, મશિકો, લેખકો સમહત - ‘મીસા’ હેઠળ જેલવાસી થયા. આખી સંસદ જાણે વન-વેસંસદ! એ આંદોલને ૧૯૭૭માં કેજદ્રમાંપહેલી વાર કોંગ્રસે નેઊખેડી નાખી. જનતા પિ રચાયો. તેની સરકાર બની... કટોકટી આંદોલનનાં એ પમરણામો! પછી ૧૯૮૧ અને ૧૯૮૫માં ગુજરાતમાં માધવમસંહ સોલંકીના ‘ખામ’ િયોગેપેદા કયુ​ુંતેઅનામત આંદોલન. મવશ્વનાથ િતાપ મસંહની માંડલ-ભલામણો તેવુંજ રાષ્ટ્રીય સ્તરેમબહામણુંસ્વરૂપ હતું . અનામત, એક, બેઅનેત્રણ હવે૨૦૧૫માંવીરમગામના માંડલ નજીકના ગામનો હામદયક નવું આંદોલન લાવ્યો છેકેપાટીદારોને અનામત ક્વોટામાં સામેલ કરો અથાયત્ ઓબીસી (અધસય બેકવડટ ક્લાસ)માં તેનો ઉમેરો થવો જોઈએ. કારણ? કારણ એવુંકે પટેલોમાં યે (તેના મતે ૯૦ ટકા) વગયસાવ સામાજય છે, ગરીબ છે. મશિણ અને નોકરીમાં તેને તક મળતી નથી. તેની વાતને વેગ મળ્યો. ૪૫ જેટલી રેલીઓ થઈ, બધી દમદાર. કોઈ તોફાન નહીં. છેડલી ૨૫ ઓગસ્ટેઅમદાવાદમાં. ૭-૮ લાખ લોકો તો જરૂર હતા.

પણ હાદથીકની નાટકીય જાહેરાત ‘અનશન’નેલીધેસાંજ પડ્યેત્યાં માંડ ૫૦૦-૭૦૦ કાયયકતાયઓ જ હતા. આખ્ખા મદવસનો ઉચાટ શાંત હતો. કોઈ અમનચ્છનીય બનાવ બજયો નહોતો અને પોલીસને શું પરાિમ સૂઝ્યુંકેરાતેપોણા આઠે બધા પર તૂટી પડી. વાહનો પર પણ લાઠીઓ ચલાવી! એટલે રાતે પોતપોતાના શહેરોમાં પાછા ફરી રહેલા ચળવળકારો રસ્તામાં જ િમતમિયાની આગ લગાવતા રહ્યા. અમદાવાદની ખામસયત છેકે એક વાર મચનગારી ભડકો બની કે તુરત બધેફેલાઈ જાય છે. ૧૯૮૫નું અનામત-આંદોલન, તત્કાલીન સરકાર િજા અનેપોલીસ વચ્ચેના લોમહયાળ સંઘષયનુંમનમમિ બની હતી ત્યારેમેંજોયુંછેકેઅચાનક પોલીસ જ હડતાળ પર ઊતરી ગઈ. મીરઝાપુરના ‘જનસિા’ અખબારની ઓફફસથી મનવાસસ્થાનેજવાના ચાર ફકમીના રસ્તા પર - નેહરુિીજ, નટરાજ મસનેમા, ઇજકમટેક્સ સકકલ, ઉસ્માનપુરા, નવા વાડજ, જૂના વાડજથી છેક અખબારનગર સકકલ સુધી અસામામજકોનું સામ્રાજ્ય! ખુડલી રીતે દારૂના અડ્ડાઓ, જુગાર, તોડફોડ, દુકાનોને આગ અને લૂં ટફાટ, રસ્તા પર ઠેરઠેર બળેલા સામાનની આડશ... હવેપછી શું ? ગુજરાતનાંઆંદોલનોમાંમોટા

જૈનોમાંસંથારોઃ પવિત્ર મૃત્યુની વિવિ આત્મહત્યા નથી

અન્ન પ્રાતત ન થઈ શકે); • અવત વૃદ્ધાિસ્થા (શારીવરક અને માનવસક વનબજળતા અને ધાવમજક આિારનું પાલન અશક્ય બને); • અવત ગંભીર બીમારી અથિા જીિલેણ ઈજા; • કુદરતી મૃમયુ નજીક હોિાની જ્યોવતષ અને અન્ય ભવિષ્યકથનો દ્વારા આગાહીઓ. સલ્લેખના માટે સૌપ્રથમ શરત એ છે કે આ વિવધમાંથી પાર ઉતરિાની િમતા સાધકમાં છે તેના વિશે સંત-તપસ્િી મહારાજોને સંતોષ થિો જોઈએ. બીજુ કે તેના પવરિારે સંમવત આપી હોય. પવિત્ર મૃમયુની વિવધ સામાન્યપણે સંત-તપસ્િીઓ દ્વારા હાથ ધરાય છે. શાસ્ત્રોમાં વનવદજષ્ટ મયાજદાઓના ઉલ્લંઘન કયાજ વિના જ વિવધનું પાલન કરાિું જોઈએ. આ વિવધ ઘર, િન, પવિત્ર સ્થળ અથિા ઉપાશ્રયમાં કરી શકાય છે. આ પવિત્ર વિવધમાં નીિે મુજબના તબક્કા સંકળાયેલા છેઃ • સાધક સૌપ્રથમ આિચયક પરિાનગીઓ મેળિે છે અને પ્રવતજ્ઞા લે છે. • સાધક તબક્કાિાર ઉપિાસમાં અન્ન, પ્રથમ ઘન ખોરાક, તે પછી પ્રિાહી અને છેલ્લે જળનો મયાગ કરે છે. • સાધક આ પછીનો સમય એકાંતિાસમાં પાપકમોજનાં પ્રાયપ્ચિત, એકરાર, વનંદા અને પ્રમાજજન, તમામ પાસે િમાયાિના અને તમામને િમા આપિા, ભવિ અને પવિત્ર ગીતોનાં પાઠ, સતત

PRESENTS

પ્રાથના, જપ, શાસ્ત્રાભ્યાસ, શરીરથી અનાસિ રહી ધ્યાનમગ્નતા તેમ જ પવિત્ર પ્રવૃવિઓના વિંતનમાં િીતાિે છે. • સાધક દ્વારા અન્ન ઉપરાંત શારીવરક બંધનો, લાલસા અને પાપયુિ પ્રવૃવિનો મયાગ. • અપેવિત મૃમયુ અગાઉ તપસ્િીઓની મુખ્ય પ્રવતજ્ઞાઓનો સ્િીકાર. • પરમેષ્ઠીઓ પ્રવત પૂજ્યભાિ દશાજિી તેમના આશ્રયમાં જિા સાથે નિકાર મંત્રના મૌન જાપ કરિા કે સાંભળિા. (Jain J.1983: pp.97-99). આ પ્રવતજ્ઞા લેિા પાછળનો વસદ્ધાંત એ છે કે વ્યવિ મનની સંપણ ૂ જ શાવત, સ્િસ્થતા અને ધીરજ સાથે શરીરની જરૂવરયાતોનો મયાગ કરે છે, જેનો હેતુ નિા કમોજનો પ્રિાહ અટકાિ​િા સાથે આમમા સાથે બંધાયેલા પૂિજ કમોજથી મુિ થિાનો છે. આ પ્રવતજ્ઞાનો ઈરાદો માત્ર આધ્યાપ્મમક છે, દુન્યિી નવહ. આ પ્રવતજ્ઞા લેનાર માનિી કોઈ વહંસક અથિા િાંધાજન્ય સાધનો દ્વારા જીિનનો અંત લાિ​િા ઈછછતો નથી, પરંતુ તે કમજના બંધનમાં મુિ થિા અને આધ્યાપ્મમક મોિ પ્રાપ્તત ઈછછે છે. સલ્લેખના આમમહમયા નથી કારણ કે આમમહમયા કરનાર માનિી બાહ્ય પવરબળોનો વશકાર બને છે, જેનો તે સામનો કરી શકતો નથી. અંગત જીિનમાં વનરાશા, હતાશા લગ્નજીિન કે પ્રેમસંબધ ં ોમાં લાગણીશીલ મનોભંગ, િેપારધંધામાં અણધાયાજ કે

ASIAN ACHIEVERS

AWARDS

The people’s choice awards

ભાગે સિાનો બળિયોગ અને ગુસ્સૈલ લોકોનો રોષ બજનેદેખાતાં રહ્યાંછે. વતયમાન આંદોલનનુંપણ એવુંજ બજયું . જોકેત્રણ મદવસમાં ફરી શાંમતનુંવાતાવરણ સજાયયુંછે, પણ આંદોલન ચાલુ છે. જામતના આધાર પર અનામત િથાએ દેશ આખાને લોમહયાળ મવગ્રહ અને ‘વોટબેજક’ની લાલસા જ ભેટ આપ્યાંછે. ખરેખર તો અનામત િથાના અમલનો અથયએવો થતો હતો કે તેમાંિાપ્ત થતા લાભ પછી જામતનું સામામજક-આમથયક પછાતપણું નાબૂદ થાય અને અનામતલાભાથથીમાંથી તે જામતની બાદબાકી કરવામાં આવે. તેને બદલે અહીં તો તેમાં ઉમેરો કરવાની બૂમરાણ ચાલેછે. ‘જામત’ ગરીબ નથી હોતી, લોકો ગરીબ હોય છે એ સીધી સાદી વાતને આપણા રાજકારણીઓએ મવભાજનના મવષાિ રસ્તા પર ચઢાવી દીધી છે. હવે તેમાંથી પાછા ફરવાનું મુશ્કેલ તો છે, પણ અશક્ય નથી. ગુજરાત સમહત દેશે ‘આરિણનું પુનરાવલોકન’ કરવા તરફ સાહમસક કદમ ઊઠાવવુંપડે, બાકી ઓબીસી કે ઇબીસી - એ સુખી ભારતના રામબાણ ઇલાજો નથી તે વાત નક્કી છે. જાગૃત અને સાવધાન સમાજે તેના માટેના મવકડપો મવચારી લેવા પડશે.

અસહ્ય નુકસાન, અસહ્ય રોગ, લોકવનંદા સવહત અનેક પવરબળો આમમહમયા માટે જિાબદાર હોય છે. સલ્લેખના કે સમાવધમૃમયુમાં આિા કોઈ પવરબળ કે સંજોગો હોતાં નથી. તેમાં કોઈ આમમવહંસા નથી. તે તો પવરિાર અને તપસ્િીઓની પરિાનગી સાથે આધ્યાપ્મમક અંત તરફનું પ્રયાણ છે. જૈન શાસ્ત્રોમાં આ માટેની તબક્કાિાર પ્રવિયાનો વનદથેશ કરાયો છે. સલ્લેખનામાં જીિનનો ઉતાિળે અંત લિાતો નથી. ધ્યાનમગ્નતા અને ધાવમજક િાતાિરણમાં અન્ન અને જળના મયાગ સાથે શાંવતપૂિક જ કુદરતી મૃમયુની રાહ જોિાય છે. સલ્લેખના અને આમમહમયામાં મૃમયુ વસિાય કોઈ બાબત સામાન્ય નથી. બન્નેના પવરબળો, હેત,ુ લક્ષ્ય અને સાધનો અલગ છે. સલ્લેખના ધાવમજક ઉમસિનો પ્રસંગ છે, જેમાં દુઃખ કે યાતના નથી. શાંત મન અને આનંદ સાથે મૃમયુનો સહજ સ્િીકાર છે. શરીર અને કમજના બંધનોના પવરમયાગની ભાિના છે. ટૂક ં માં, સ્િૈપ્છછક મૃમયુ વિવશષ્ટ પ્રવતજ્ઞા છે. જ્યારે વ્યવિને કુદરતી મૃમયુ નજીક આિતું જણાય મયારે આધ્યાપ્મમક ગુરુ પાસે આ પ્રવતજ્ઞા લેિાની ઈછછા વ્યિ કરે છે. તે ઉપિાસ કરે છે, અન્ન અને જળનો મયાગ કરે છે. આમમજ્ઞાનને પ્રાતત માનિી સહજપણે આ પ્રવતજ્ઞાને પૂણજ કરે છે. છેતરામણી કે ખોટી માન્યતાઓ ધરાિતી કોઈ વ્યવિ સ્િૈપ્છછક મૃમયુની વિવશષ્ટ પ્રવતજ્ઞાનું પાલન કરી શકતી નથી.તેના કમોજનો સંપણ ૂ જ નાશ થતો નથી તે સ્િૈપ્છછક મૃમયુ પ્રાતત કરિા છતાં પવરણામરુપે પવિત્ર કમજબધ ં નોથી બંધાય છે.

I N A S S O C I AT I O N W I T H

5th September 2015 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

વિશેષ અહેિાલ 17

GujaratSamacharNewsweekly

હાઇ પ્રોફાઇલ શીના બોરા હત્યા કેસમાંપોલીસમાંગોથેચઢી

મું બઇઃ અત્યારેભારતભરમાંચચાયસ્પદ બનેલા હાઇ િોફાઇલ શીના બોરા હત્યા કેસમાંરોજ નવા વળાંક સામેઆવી રહ્યા છે. શીનાની હત્યા પાછળ અનેક કારણો હોવાના તકક-મવતકોયથઈ રહ્યા છેત્યારેઆની પાછળનો મુખ્ય ઉદ્દેશ પૈસા અનેિોપટથી હોઈ શકેએવુંઅત્યાર સુધીની તપાસમાંજાહેર થયુંછે. સંપમિનો ચોક્કસ અંદાજ તો કોઈનેનથી, પણ અત્યાર સુધી એમની જાહેર મમલકતો અનેમવમવધ મબઝનેસમાંથી થતી આવકનો અંદાજ રૂ. ૮૦૦ કરોડથી વધુનો છે. આમા આઇએનએક્સ જૂથમાં ઇજદ્રાણી મુખરજીએ પોતાના શેરોના વેચાણ િારા મેળવેલી રૂ. ૫૦૦ કરોડ તથા પમરવારની મામલકીના ઘરોનો સમાવેશ થાય છે. સ્ટાર ટીવીના પૂવય સીઇઓ પીટર મુખરજી મિસ્ટોલમાંઘર ધરાવેછેઅનેમું બઇમાંવરલીના પોચખાનવાલા રોડ પર આમલશાન સી વ્યૂધરાવતો ફ્લેટ ધરાવેછે. આ ઉપરાંત તેઓ એક માલોયમબન્ડડંગની મામલકી પણ ધરાવેછે. કેસ કેવી રીતેબહાર આવ્યો આ અમત ચચાયસ્પદ કેસ એકદમ નાટકીય રીતેબહાર આવ્યો છે. ૨૧ ઓગસ્ટે સાંજે ૫.૩૦ કલાકે મું બઇમાં કાટટર રોડ પર ખાર પોલીસેએક શકમંદને જોયો હતો. પોલીસને પોતાની તરફ આવતી જોઈને શકમંદ ભાગવા લાગ્યો હતો. પોલીસની શંકા દઢ બનતાંતેનો પીછો કરીનેપકડ્યો હતો. તેની પાસેથી એક મપસ્તોલ મળી હતી. લાઈસજસ ન હોવાથી તેની ધરપકડ કરી હતી. પછી ઊલટતપાસમાંતેણેપોતાનુંનામ શામવર રાય તરીકેજણાવીને૨૪ એમિલ, ૨૦૧૨ના રોજ શીના બોરાની હત્યા મવશેની મામહતી આપી હતી. પછી તેના વાકોલાના ઘરે પોલીસે તપાસ કરતાં શીનાનો ફોટો મળ્યો હતો, જેને તે બેબી તરીકે ઓળખતો હતો. પછી પોલીસેઆઈએનએક્સની પૂવયિમોટર ઈજદ્રાણી મુખરજીનેશોધવાનુંશરૂ કયુ​ુંહતું . સંજીવ ખજનાથી થયેલી અને પીટર મુખરજીએ દિક લીધેલી ઈજદ્રાણીની બીજી પુત્રી મવમધનો જજમમદન ૨૪ ઓગસ્ટે હોવાથી તે અનાથાલયમાંદાનધમયકરવા માટેગઈ છેએવી મામહતી પોલીસનેમળી હતી. પોલીસે ત્યાંથી તેને પકડી હતી. ત્યાંથી તેને વરલીના તેના ઘરે લાવવામાંઆવી હતી, જ્યાંથી પછી ધરપકડ કરવામાંઆવી હતી. પુત્ર-પુત્રીનેએક જ નદવસેમારવાના હતા સગી દીકરી શીનાનેમોતનેઘાટ ઉતારનારી ઈજદ્રાણી મુખરજીના ખૂની ખેલની એક પછી એક બાજી ઉઘાડી પડતી જાય છે. માનવામાંઆવેછેકે ૨૪ એમિલ ૨૦૧૨ના રોજ ઈજદ્રાણીનો ઈરાદો પુત્રી શીનાની સાથેપુત્ર મીખાઈલનેપણ મારવાનો હતો. તેમદવસેઈજદ્રાણી મુખરજી અનેતેના ભૂતપૂવયપમત સંજીવ ખજનાની પુત્રી શીનાનેકારમાંઆખરી સફરેલઈ ગયા અનેકારમાંજ હત્યા કરી એ પહેલાંવરલીની હોટેલમાંઈજદ્રાણીએ દીકરા મમખાઈલનેઘેનની દવાનો હેવી ડોઝ આપ્યો હતો. એવો પ્લાન હતો કે શીનાની હત્યા કરી તેઓ વરલીની હોટેલમાંપાછા ફરશેત્યારેઘેનમાંસરી પડેલા મીખાઈલનેપણ ખતમ કરી દેશ.ે પરંતુમીખાઇલનેકંઈક અજુગતું બનવાની ગંધ આવી જતા જેવુંતેનેઘેન ચડ્યુંઅનેઆંખો ઘેરાવા લાગી કે તરત જ તેહોટેલમાંથી નાસી ગયો હતો. મીખાઈલેજ પોલીસનેઆ તમામ વાત જણાવી હતી. તેણેકહ્યુંહતુંકેમનેકોઈ મમલકત બાબત વાતચીત કરવાને બહાને મું બઈ બોલાવાયો હતો અને અને વરલીની મહલટોપ હોટેલમાંમારા માટેરૂમ બુક કરાવ્યો હતો. ઇજદ્રાણીનો પમત સંજીવ ખજના જ્યારેમું બઈ આવેત્યારેઆહોટેલમાંજ ઉતરતો હતો. હુંજ્યારેહોટેલમાં ગયો ત્યારેમેંસંજીવ ખજનાનેત્યાંજોતા દાળમાંકંઈક કાળુંહોવાની શંકા ગઈ હતી. મીખાઇલેપોલીસનેકહ્યુંહતુંકેઇજદ્રાણી અનેસંજીવ ખજનાએ નશીલી દવા ભેળવેલુંપીણુંમનેપીવડાવ્યુંહતુંઅનેત્યાર પછી બંનેહોટેલ

છોડી ચાડયા ગયા હતા. જ્યારેમેંપીણુંપીધુંએ પછી ઘેન ચડવા લાગતા હુંસતકકથઈ ગયો હતો. અનેતરત જ હોટેલ છોડી જવાનુંનક્કી કયુ​ુંહતું . આ રીતેહુંબચી ગયો હતો. આ કેસની તપાસ કરતા એક પોલીસ ઓફફસરે જણાવ્યુંહતુંકેમીખાઇલનુંઆ મનવેદન ખૂબ જ મહત્ત્વનુંસામબત થશે. દોષારોપણથી કેસમાંનવો વળાંક શીના બોરા હત્યા કેસમાં હવે પોલીસ જ્યારે તપાસના અંમતમ તબક્કામાંપહોંચી છેત્યારેસજાથી બચવા મુખ્ય આરોપી ઈજદ્રાણી અને સંજીવ ખજના એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે. બીજી બાજુઆ કેસનેમજબૂત બનાવવા માટેપોલીસ ડ્રાઇવર શ્યામ રાયનેતાજનો સાિી બનાવવાની તૈયારીમાંછેઅનેપોલીસેએ મદશામાંિયાસ શરૂ કયાયછે. તપાસ દરમમયાન ઈજદ્રાણી અને તેનો ભૂતપૂવય પમત સંજીવ ખજના બંને પહેલા તો ઉડાઉ જવાબ આપ્યા હતા, પણ પોલીસેતેમની આકરી પૂછપરછ કરતાંતેઓ બોલતા થયા છે, પણ હવેતેઓ એેક બીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. આ કેસમાંદરરોજ નવા વળાંક આવી રહ્યા છે. મૃત્યુવખતેશીના ગભાવતી હતી? મુખરજી પમરવારના અમુક વ્યમિઓએ એવો દાવો કયોયહતો કેજ્યારે શીનાની હત્યા થઇ ત્યારેતેગભયવતી હતી. તેમ જ આ બાળકના મપતા રાહુલ નહીં પણ ઇંદ્રાણીનો જ મનકટનો વ્યમિ હતો. સૂત્રોએ જણાવ્યુંહતું કેકોઇ અજાણ્યો વ્યમિ દમિણ-પૂવનય ા એમશયાના દેશમાંથી મબઝનેસ ટ્રીપ માટેઆવ્યો હતો. પૂછપરછ કરતાંતેણેજણાવ્યુંહતુંકેતેની અનેશીના વચ્ચે શારીમરક સંબધં ો પણ હતા. હવે એવુંચચાયઇ રહ્યું છે કે શીનાએ ઇંદ્રાણીનેપોતાના ગભયવતી હોવાની વાત જણાવી હશે. તેમ જ આ સચ્ચાઇ બહાર ન પડેતેમાટેઇંદ્રાણીએ ઠંડા કલેજેશીનાની હત્યા કરી હશે. કેવી રીતેશીનાની હત્યા કરી ? એક મથયરી મુજબ ઇજદ્રાણીના બીજા પમત સંજીવેપીટર અનેઇજદ્રાણી મુખરજીની કરોડો રૂમપયાની સંપમિ હડપવા મોટુંકાવતરૂ ઘડયુંહતું . સંજીવના કહેવાથી જ ઇજદ્રાણીએ પીટર સાથેલગ્ન કયાયહતા અનેતેમના સંબધં ો પણ જાળવી રાખ્યા હતા. પરંતુશીના રાહુલના સંતાનની માતા બનવાની શક્યતાનેપગલેસંજીવ અનેઇજદ્રાણીનેતેમની યોજના ઉંધી વળી રહી હોવાનુંલાગ્યુંહતું . જો શીના અનેરાહુલ લગ્ન કરી લેતો તેમણે કરોડો રૂમપયાની સંપમિ ગુમાવવાનો વારો આવે તેમ હતું . એક તબક્કે ઇજદ્રાણીએ રાહુલની હત્યા કરવાનુંકાવતરુંઘડ્યુંહતું . પરંતુતેપાર ન પડતા તેમણે શીનાની હત્યા કરવાની યોજના ઘડી હોવાનુંમનાય છે. તેમણે શીનાની હત્યા કરતાં તેના ડ્રાઇવર શ્યામ મનોહર રાય સાથે પહેલા રાયગઢમાંજઇ રેકી પણ કરી હતી. એ પછી શીનાનેફોન કરી ઇજદ્રાણીએ તેનેનેશનલ કોલેજ પાસેબોલાવી હતી. શીનાનેત્યાંથી પીક અપ કરી ઇજદ્રાણી મુખજીયતેને૨૪ એમિલ ૨૦૧૨ના રોજ રાયગઢના જંગલમાંલઇ જઇ તેની હત્યા કરી હોવાનુંમનાય છે. અનૈનતક સંબધં ો જવાબદાર રાહુલ સાથેલગ્નનો ઈનકાર કરશેતો સંજીવ ખજના સાથેના તારા િેમિકરણની મામહતી પીટર મુખરજીનેઆપી દઈશ, એવી ધમકી શીના બોરા માતા ઈજદ્રાણીનેછેડલા મદવસોમાંઆપીનેબ્લેકમેઈમલંગ કરતી હતી. ઈજદ્રાણી બ્લેકમેઈમલંગથી ત્રાસી ગઈ હતી. જો ગોપનીય વાતો પમત પીટરને ખબર પડી જશેતો અનથયથશેએવો ડર તેનેસતત સતાવતો હતો. આથી ઈજદ્રાણીએ ખજના અનેડ્રાઈવર રાયની મદદથી પુત્રીનુંકાસળ કાઢવાનું નક્કી કયુ​ુંહતુંએવો મનષ્કષયપોલીસેકાઢ્યો છે. જોકેઆમ છતાંહજુમમલકત મવવાદ તથા અજય કારણોની પણ તપાસ ચાલી રહી છે.ખજના ઈજદ્રાણીનો

ÃьĩЦ¶Ц± £∩≥≠ અ¸±Ц¾Ц± £∫∟≤ £∫√≠ ¸Ьє¶ઈ £∫∩≤ ╙±àÃЪ

ºЦ§કђª ·а§ કђ»ક¯Ц ¾¬ђ±ºЦ

£≈∞∩ £≈≈∟ £∫∞∫ £∫∟∞

¥щ׳Цઇ ઇ×±ђº ¶′¢કђક Ã℮¢ક℮¢

£∫√≠ £≈∟∞ £∫∫≤ £∫≥∫

* All Prices are from and subject to change and availability

બીજો પમત હતો. તેમની વચ્ચે છૂટાછેડા થયા હતા. પછી પીટર સાથેઈજદ્રાણીએ ત્રીજાંલગ્ન કયાું હતાં. જોકે ગત થોડા સમયથી ઈજદ્રાણી અને ખજના ફરીથી સંપકકમાં આવ્યાં હતાં. તેમના સંબધં ો વધવા લાગ્યા હતા. બાબતેશીનાનેજાણકારી હતી. ઉપરાંત બંનને ા સંબધં સ્થામપત કરતા પુરાવા પણ શીના પાસેહતા. નાણાકીય વ્યવહારોની તપાસ થઈ રહી છે શીનાની હત્યા સંદભષેઈજદ્રાણી એ પહેલા એમ કહ્યુંહતુંકેરાહુલ અને શીનાનાંલગ્ન તેનેમંજરૂ નહોતા, કારણ બંનેસાવકા ભાઈ બહેન થતા હતા. જોકેસંજીવેએમ કહ્યુંછેપીટરની સંપમિમાંથી મવમધનેભાગ મળેએ માટેશીનાની હત્યા કરાઇ છે. આમ આ કેસના અનેક પાસા છેઅનેહત્યા માટેસંબધં ો સાથેસાથેપીટરની કરોડો રૂમપયાની સંપમિ પણ હાથમાંથી સરકી ન જાય એ માટેશીનાની હત્યા કરાઇ હોવાનુંકહેવાય છે. પોલીસે એથી તેમના કોલ રેકોડટપણ ચકાસી રહી છેઅનેસાથોસાથ આ સમય દરમમયાન ક્યાંક્યાંમોટા આમથયક વ્યવહાર થયા તેના પર પણ તપાસ ચલાવાઇ રહી છે. એ વ્યવહારથી કોનેલાભ થવાનો હતો ? ઈજદ્રાણીના નામેકેટલી સંપમિ છે? પીટરનુંવલણ શુંછેએ બાબતેઝીણવટભરી તપાસ થઇ રહી છે. પીટર અનેરાહુલનો શીના મડટર કેસમાંદેખીતો રોલ અત્યારે ભલેન જણાઈ રહ્યો હોય તો પણ તેઓ શંકાથી પર નથી એમ પોલીસે જણાવ્યુંછે. ઈન્દ્રાણી યુકેભાગી જવાની તૈયારીમાંહતી? ઈજદ્રાણીએ રાહુલ મુખરજીનેતેઅનેશીના બંનેઅમેમરકામાંસ્થાયી થઇ રહ્યા હોવાનુંજણાવ્યુંહતું , પરંતુહકીકતમાંતેલંડન જવા ઇચ્છતી હોવાના અહેવાલો વહેતા થયા છે. પોતાના બીજા પમત સંજીવ ખજના િારા થયેલ પુત્રી મવમધ સાથેઇંદ્રાણી લંડન ભેગી થવાની હોવાનુંજાણવા મળ્યું છે. પોતાની બધી જ સંપમિ સાથેઈજદ્રાણીએ મવમધની સાથેયુકમે ાંસ્થાયી થવાની યોજના બનાવી હતી, એમ એક પોલીસ અમધકારીએ જણાવ્યુંહતું . અનૈનતક સંબધં ોથી શીના જન્મી હતી? શીના મડટર કેસમાંએક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. આ કેસની મુખ્ય આરોપી શીનાની માતા ઇજદ્રાણી મુખરજીનુંબાળપણ ખૂબ જ બેહાલ હતું . અનેતેના મપતાએ તેની પર જુલમ કયોયહતો. એક વાત એવી પણ જાણવા મળી છે કે ઇજદ્રાણીના તેના મપતા સાથેના અનૈમતક સંબધં ોને કારણે શીનાનો જજમ થયો હતો. ઈજદ્રાણી સાથે તે બળજબરીપૂવકય ના સંબધં ો રાખતા હતા. મું બઇ પોલીસના સૂત્રોએ દાવો કયોય છેકે, પૂછપરછમાંઇજદ્રાણીએ તેના બાળપણની અનેક ચોંકાવનારી મવગતો જાહેર કરી હતી. મું બઇ પોલીસના એક સૂત્રને ટાંકતાં એક વેબસાઇટે જણાવ્યુંહતુંકે ‘ઇજદ્રાણી મુખરજીનુંબાળપણ અમતશય વ્યથા અને યાતનાઓથી ભરેલુંછે. તેના મપતા (ઉપેજદ્રકુમાર બોરા)એ તેનાની હતી ત્યારેજ તેની સાથેજાતીય સુખ માણી લીધુંહતુંઅનેતેથી કદાચ શીના ઇજદ્રાણી અનેતેના મપતાની અનૌરસ સંતાન હોઇ શકેછે.’ ઇજદ્રાણીએ પોતાના જીવનના અનેક પાત્રો સમિ શીનાનેદીકરી નમહ પરંતુબહેન તરીકેરજૂકરી હતી. તેની પાછળ કદાચ આ કારણ પણ માની શકાય છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો છે કે ઇજદ્રાણી પણ ઉપેજદ્રકુમાર બોરાની બાયોલોમજકલ પુત્રી નથી.

અ¶Ь²Ц¶Ъ ¸Ьє¶ઇ ╙±àÃЪ ÃьĩЦ¶Ц±

£∩≈∩ £∫∟√ £∫∫∩ £∫√≈

કђ¥Ъ અ¸±Ц¾Ц± ╙Âє¢Ц´ђº ¶′¢કђક ÂЪ¬³Ъ

£∫√≤ £∫∫∩ £≈∞≠ £∫≈≡ £≠∟≠

Asian Achievers Awards is organised every year by UK’s leading news weeklies, Asian Voice and Gujarat Samachar to honour British Asian par excellence For table booking contact us on 020 7749 4085

18th September 2015 at Grosvenor House, Park Lane, London

Venue: Grosvenor House, Park Lane, London W1K 7TN Sponsors

Sponsored Charity

Media Partners

Event Management

Official Caterer


18 હાસ્ય

@GSamacharUK

લિકેટની તીથથકથળ જેવા ગણાતા ઇંગ્લેડડ નામના દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડડયામાં લિકેટની પથારી ફેરવીને બેઠેલા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ! હવે તો લગભગ બધા લોકો જાણે છે કે બધી જ લિકેટમેચો ફફટસ થઈ ગયેલી હોય છે. પરંતુ જ્યારે આ વાત ખરેખર જગજાહેર થઈ જશે ત્યારે ફફટસભાણાં જેવી આ ફફટસ મેચોનાં લાઇવ ટેલલકાકટ કેવા હશે? એક નમૂનો... ફિસસ કોચિંગ જ્યારે કોઈ અગત્યની લસરીઝ શરૂ થવાની હોય ત્યારે મેચનો માહોલ બનાવવા માટે ટીવીમાં ખેલાડીઓ નેટ પ્રેન્ટટસ કરી રહ્યા હોય તેવું બતાડવામાં આવે છે. પરંતુ ફફટસ મેચોની નેટ પ્રેન્ટટસ કેવી હોય? એક બેટ્સમેન ધડાધડ ફટકાબાજી કરી રહ્યો છે. ત્યાં કોચ આવીને તેને ખખડાવવા માંડે છે, ‘અડયા શું માંડ્યું છે? આવી ફટકાબાજી કરવી હોય તો રણજી ટ્રોફી અને કાઉડટી મેચોમાં કયાથ કરજે! અહીં જરા આઉટ થવાની પ્રેન્ટટસ કર! દર વખતે બોલરને વળતો કેચ આપીને હાલતો થાય છે તો ટીવીમાં જરાય સારો નથી લાગતો! કલીપમાં કેચ આપતાં શીખ! અને હવે એલ.બી.ડબડયુ. થવાની પ્રેન્ટટસ કર! સમજ્યો?’ પછી કોચ ફફડડરોને ખખડાવવા માંડશે, ‘અને તમે લોકો તમારી ફફન્ડડંગ હવે સુધારો! બોલ તમારી બાજુમાંથી નીકળી જાય અને તમે બાઘાની જેમ ઊભા રહો છો તે હવે લબલકુલ નહીં ચાલે! ડાઇવ મારો!! અને ડાઇવ એવી રીતે મારો કે બોલ બરાબર તમારી

ફિક્સ મેચોનું‘લાઇવ’ ટેલીકાસ્ટ!

બગલમાંથી નીકળી જવો જોઈએ! બોલ બાઉડડ્રી સુધી પહોંચી શકે તેવો ન હોય તો તમારી ડાઇવને લીધે તે બાઉડડ્રીની બહાર પહોંચી જાય તેની પ્રેન્ટટસ કરો! આપણાં લિકેટ-બોડોથ હજારોના ખચચે મેદાનમાં ઘાસ ઉગાડે છે તો તેનો જરાક તો ફાયદો ઉઠાવો!’ કેચની પ્રેન્ટટસ કરાવતાં કોચ કહેશે, ‘ઊંચી ઊંચી ગલોલીઓ પકડવામાં પણ હજી બહુ લોચા છે. છેડલી ઘડીએ તમે કેચ પકડી જ લો છો! આવું ને આવું ટયાં સુધી ચાલશે? કો’ક લદવસ લાખોના ખાડામાં ઊતરી જશો!’ ફિસસ ચિ​િ ચિ​િોટટ મેચ શરૂ થતાં પહેલાં જે લપચ લરપોટટ બતાડવામાં આવે છે તેમાં ધરખમ ફેરફારો થશે. રલવ શાકત્રી િોડયેને પૂછશે, ‘યસ િોડયે, તારા લહસાબે લપચ કેવી છે?’

આંયાંબધા ઓલરાઇટ છે! લલલત લાડ

િોડયે કહેશ,ે ‘લપચ બહુ ધીમી છે. ૧૫૦ રન તો માંડ માંડ થાય. અને આ મારો પ્રોફેશનલ લરપોટટ છે કારણ કે આટલું કહેવાના મેં ૧૫ લાખ રૂલપયા લીધા છે.’ ત્યાં તો ગાંગુલી કહેશે, ‘ના ના, લપચ બહુ સરસ છે. ૨૫૦ રન તો રમતાં રમતાં થશે. કારણ કે િોડયેના એજડટે મને ખાતરી આપી છે કે તેની ટીમના બોલરો લાઇન અને લેડથ લવનાની બોલલંગ કરવાના છે.’ શાકત્રી કહેશે, ‘ઓકે, લપચ લવશે બે જુદા જુદાં મત છે. પણ આપણે કપોટ્સથ ચેનલના લપચ એટકપટટને પૂછીએ.’ લપચ એટકપટટ હાથમાં

GujaratSamacharNewsweekly

હાલકડોલક થતું ત્રાજવું લઈને ઊભો હશે. તે કહેશે, ‘આ લપચ ટયાંક ટયાંક કઠણ છે અને ટયાંક ટયાંક પોચી છે. અમુક કપોટ પરથી બોલ બહુ ઊછળશે અને અમુક કપોટ પર નીચા રહેશે. ટયારેક ધીમી લાગશે, ટયારેક

ફાકટ લાગશે. ટયારેક બેલટંગ લપચ લાગશે, ટયારેક બોલલંગ લપચ લાગશે!’ શાકત્રી પૂછશે, ‘બોસ, આવો ગોળગોળ જવાબ કેમ આપો છો?’ ત્યારે લપચ એટસપટટ રડવા જેવો થઈને કહેશે, ‘ગોળગોળ જવાબ ન આપું તો શું કરું? મારે તો મારી નોકરી કરવાની છે યાર! બાકી મેચમાં તો એ જ થશે જે ફફટસ થયેલું છે!’ િલકચ્યુએચટંગ ફિક્સસંગ િેટ આ એક નવું સેકશન હશે, જેમાં સૌથી પહેલાં જુગારનાં લવલવધ બજારોનાં જુદા જુદા બજારભાવ બતાડવામાં આવશે. જેથી પંટરો સૌથી ફાયદેમંદ સોદો થયા એવી શરત લગાડી શકે. ઉપરાંત અત્યારે જેમ ચાલુ મેચે રન રેટ અને આન્કકંગ રેટ ટીવી પર બતાડવામાં આવે છે તે રીતે

Chha Gam Nagrik Mandal (UK) Chha Gam Matrimonial Introduction Bhadran, Dharmaj, Karamsad, Nadiad, Sojitra, Vaso HAS ORGANISED A SOCIAL EVENT

Socialise with snacks and drinks

FOR ALL CHHA GAM CANDIDATES & CHAROTAR PATIDAR CANDIDATES (Parents will not be permitted)

BETWEEN 1.00PM TO 4.00PM (Later on you may like to use the well-known restaurant on the ground floor) ON SUNDAY 13 SEPTEMBER 2015

AT: Cinnamon Function and Banqueting Suite

Raw Spice

117-125 W Hendon Broadway, London NW9 7BP Parking will be available within the compound in marked bays.

Entry Fee £10

Please do not forget to bring your photo Identification. Drinks will be available at the bar

RAW SPICE is making available the Special Room on the First Floor In a very comfortable setting. You are advised to not miss this event. The management of the event strictly reserve the right of entry.

For further Information contact your Gam Committee Members Tickets available at the gate:

Jayrajbhai 020 8902 8945 / 07956 816 556 Bhadran: Nilaben 07870 425 967 Dharmaj: Sonali Karamsad: Bhadraben 07771 707 225 Nadiad: Dharmesh Sojitra: Dhirajlal 0208 903 0705 Vaso: Pravinbhai

07946 710 500 07775 620 023 07967 013 871

5th September 2015 Gujarat Samachar

દરેક ઓવર નખાતાં પહેલાં જુદાં જુદાં બજારભાવો બતાડવામાં આવશે. લવકેટ પડતાંની સાથે અથવા છગ્ગો લાગવાની સાથે ભાવોમાં કડાકાબંધ ઉતારચઢાવ થતા હશે તેનો થ્રીલ કંઈ ઓર જ હશે! ફિસસ ફિક્સસંગના દાવા સનસનાટીભયાથ લાઇવ ઇડટરવ્યૂથી ભરપૂર આ

અને અત્યારે પણ તમે જોજો, ફકંગ પડ્યો કે િોસ એ તો ટીવીમાં સરખું બતાડતા જ નથી! હકીકતમાં તો લસક્કાની બંને બાજુઓ સરખી જ હોય છે. પરંતુ જગજાહેર ફફટસ મેચમાં જરા મુશ્કેલી થવાની! બંને ટીના કેપ્ટનો એકબીજાને કહેતા હશે, ‘યાર, તમે પહેલાં બેલટંગ કરો!’ આપણી ટીમનો કેપ્ટન કહેશ,ે

લવભાગમાં એક ટીમનો કેપ્ટન કહેશે, ‘આ મેચમાં મારી સાથે મારી ટીમના ચાર ખેલાડીઓ છે. અમે ૧૫૦ રનથી વધારે નહીં કરીએ અને ચોક્કસ હારીશું!’ ત્યાં તો એક મોટા બુકીની મુલાકાત આવશે, ‘એ કેપ્ટન ખાંડ ખાય છે! એની ટીમના એક ધૂંવાધાર બેટ્સમેન સલહત મારી પાસે ચાર ઝનૂની પૂંછલડયા ખેલાડીઓ છે. અને કકોર ૨૫૦થી વધારે જ થશે! એ કેપ્ટનનું કંઈ ચાલવાનું નથી!’ તો વળી બીજો બુકી દુબઈથી લાઇવ બોલતો હશે, ‘ફક્ત એક ટીમના ખેલાડીઓને ખરીદીને મેચ ફફટસ કરવાના જમાના ગયા! મારી પાસે બંને ટીમના ચાર ચાર ટોપ ખેલાડીઓ છે અને મેચ તો ઇન્ડડયા જ હારશે!’ ઇન્ડડયાનો કેપ્ટન તેનું માદલળયું સરખું કરતાં કહેશે, ‘ફક્ત ટીમના ખેલાડીઓને ખરીદીને મેચ ફફટસ કરવાના જમાના ગયા! મારી પાસે બને ટીમના ચાર ચાર ટોપના ખેલાડીઓ છે અને મેચ તો ઇન્ડડયા જ હારશે!’ ઇન્ડડયાનો કેપ્ટન તેનું માદલળયું સરખું કરતાં કહેશે, ‘દુબઈવાળાને જે કહેવું તે કહેવા દો. મારે અને સામેની ટીમના કેપ્ટનને વાત થઈ ગઈ છે. અમારી પાસે બંને ટીમના મળીને પૂરા અલગયાર ખેલાડીઓ છે અને અમારું લડલલંગ લદડહીના ટોપ બુકી સાથે છે!’ ત્યાં તો દુબઈવાળો તાડૂકી ઊઠશે, ‘એ ડફોળ હજી કેપ્ટન જ ટયાં થયો છે? કેપ્ટનનું નામ જાહેર થવાને હજી ત્રણ લમલનટની વાર છે અને લસલેટશન કલમટીના ચાર સભ્યો મારા લખકસામાં છે!’ બોલો, આવી ગરમાગરમી હોય તો ફફટસ થયેલી મેચો જોવાની મઝા જ પડે ને? ફિસસ ટોસ ટોસનું એવું છે કે બીજો દાવ લેનારી ટીમ હંમેશાં ફાયદામાં રહેતી હોય છે. કારણ કે પહેલી ટીમે ગમે તેટલા ઓછા રન કયાથ હોય, તેનાથી બે-પાંચ રન ઓછા કરવાનું હંમેશાં સહેલું હોય છે!

‘યાર, તમે પહેલા બેલટંગ લઈ લો ને? મારી ટીમના અડધા ખેલાડીઓ મારા કહ્યામાં નથી!’ પેલી ટીમનો કેપ્ટન કહેશે, ‘ના યાર, બેલટંગ તો તમારે જ પહેલાં કરવી પડશે. મારી ટીમનો તો બારમો ખેલાડી પણ મારા કહ્યામાં નથી!’ છેવટે બંને કેપ્ટનો લખનઉના નવાબોની જેમ એકબીજાને લવવેક કરવા લાગશે, ‘પહેલે તુમ!’ ‘પહેલે તુમ!’ આમ કરતાં કરતાં કરતાં બંને કેપ્ટનો પેવેલલયન જતા રહે અને એવું બને કે અડધો કલાક સુધી કોઈ ટીમ બહાર જ ન આવે! ફિસસ હાઇલાઇટ્સ જ્યારે આવી પલરન્કથત ઊભી થાય ત્યારે જેમ મેચમાં વરસાદ પડે ત્યારે ટાઇમ પાસ કરવા માટે ટીવી પર અગાઉની મેચોની હાઇલાઇટ્સ બતાડવામાં આવે છે તે આ ફફટસ મેચોમાં પણ હાઇલાઇટ્સ શરૂ થઈ જશે. ફરક ફક્ત એટલો જ કે આ બધી અગાઉ ફફટસ થઈ ગયેલી મહાન મેચોની મહાન હાઇલાઇટ્સ હશે! જેમ કે, ફિસસ િન-આઉટઃ કોમેડટેટર કહેતો હશે, ‘જુઓ જુઓ, વડડટ કપના ઇલતહાસનો સૌથી રોમાંચક ફફટસ રન-આઉટ! મેચ જીતવા માટે ફક્ત એક જ રન કરવાનો છે, ચાર બોલ બાકી છે છતાં સામેના છેડેનો રઘવાલટયો ખેલાડી બેટ અને બોલનો સંગમ થાય તે પહેલાં જ કેવો ધસમસતો દોડી આવે છે!’ ‘અને આ જુઓ! એક સાથે બબ્બે રનઆઉટ! બંને ખેલાડીઓ અડધી પીચ આવીને ફેરફૂદરડી રમી રહ્યા છે અને ફફડડરો નારગોલચું રમતા હોય તેમ બંને છેડાના કટંપ્સના ચકલાં ઉડાડીને ફકડલોલ કરી રહ્યા છે!’ ફિસસ ડ્રોિ કેિઃ ‘અને આ જુઓ, રૂંવાડાં અધ્ધર કરી દેતો ડ્રોપ કેચ! બેટની ધારને અડીને બોલ સીધો લવકેટકીપરના ગ્લવ્સમાં ગયો, લવકેટફકપરે બોલને છટકવા દીધો. બોલ ગયો પહેલી કલીપમાં, પહેલી કલીપના ખેલાડીએ ડાઈવ મારવાનો કરીને

www.gujarat-samachar.com

બોલ ફરી ઉછાળ્યો, બોલ ગયો બીજી કલીપમાં આ ખેલાડીએ તો ગુલાંલટયા ખાધા, વારાફરતી બંને હાથે બોલને ફરી હવામાં ઉછાળ્યો, બોલ ઉછળીને છેક લેગ કલીપમાં આવ્યો અને લેગ કલીપના ફફડડરે તેને લાત મારી ફરી ઉછાળ્યો...અને આ જુઓ... હવે તો લવકેટફકપર તેને આરામથી ઝીલી શકે તેવું છે...પણ...પણ..પણ.. તેણે કેચ છોડી દીધો! ઓફફલશયલ ફફટસ લિકેટની શરૂઆત થયા પછીનો આ સૌથી રોમાંચક ઓફફલશયલ ડ્રોપ કેચ છે! ફિસસ દાનેશ્વિી ઓવિઃ ‘અને આ છે લિકેટના ઇલતહાસની સૌથી લાંબી અને સૌથી મોંઘી ઓવર! મેચ હારવા માટે લોકો શું શું નથી કરતા?’ મેચની છેડલી ઓવર છે અને હારવા માટે હજી ૧૯ રન આપવાના છે! પરંતુ પ્રોબ્લેમ એ છે કે સામેની ટીમના પૂંછડીયા ખેલાડીઓ બેટ જ ઊચું નથી કરતા! હવે રન આપવા તો કઈ રીતે? તો જુઓ... આ રીતે...૧૨ વાઇડ બોલ અને ૭ નો બોલ!! ફાકટ એટશનમાં જુઓ ઇલતહાસની લાંબામાં લાંબી પચ્ચીસ બોલની ઓવર!!’ ફિસસ િેફ્રીનો ચનણણય આટલી બધી હાઇલાઇટ્સો બતાડ્યા પછી પણ મેચ શરૂ ન થાય એટલે મેચ રેફ્રીને બોલાવવામાં આવે. મેચ રેફ્રી બંને ટીમના કેપ્ટનો સાથે લાંબી લાંબી મસલતો કરે. છેવટે અડધા કલાકે તે બહાર નીકળે ત્યારે શાકત્રી તેને પૂછે, ‘શું થયું સાહેબ? મેચ ટયારે શરૂ થશે?’ જવાબમાં ઠાવકું મોં કરીને રેફ્રી કહેશે, ‘સમકયા ખરેખર ગંભીર છે. જ્યારથી ફફટસ મેચો ઓફફલશયલ થઈ છે ત્યારથી આપણને બળવાખોર ખેલાડીઓની સમકયા સતાવી રહી છે. અત્યારે પણ આ બળવાખોર ખેલાડીઓને લીધે કોકડું ગૂંચવાયું છે. એકેય કેપ્ટન પોતાની ટીમના કકોર બાબતે કોઈ ખાતરી આપી શકતા નથી.’ ‘તો પછી કરવું શું?’ શાકત્રી પૂછશે. ‘જુઓ, મને ભારતીય રાજકારણનો ઊંડો અનુભવ છે.’ રેફ્રી કહેશે, ‘ત્યાં પણ બળવાખોર ધારાસભ્યોને કારણે િોસ વોલટંગથી સમકયાઓ ઊભઈ થઈ છે. જેવી રીતે વારંવાર ચૂંટણીઓ કરાવવી મોંઘી પડે છે, તે જ રીતે વારંવાર મેચો રમાડવી પણ ખૂબ મોંઘી થતી જાય છે. પ્રેક્ષકો મેચ જોવા આવતા જ નથી. માત્ર જુગારીઓ અને બુકીઓ માટે આઠ આઠ કલાકનું જીવંત પ્રસારણ કોઈને પોષાતું નથી.’ ‘એ બધુ સમજ્યા,’ શાકત્રી પૂછશે, ‘પણ તમે લનણથય શો કયોથ?’ ‘લનણથય એવો કયોથ છે,’ રેફ્રી કહેશે, ‘કે ભારત અનને પાફકકતાનની ટીમો સંયુક્ત રીતે ચેન્પપયન બનશે અને બાંગ્લાદેશની ટીમ તેમને બહારથી ટેકો આપશે!’ ડયો ત્યારે આ તો આમ જ હાલવાનું!


5th September 2015 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

હળવી ક્ષણોએ...

ચંગુઃ તમે કોઈિી ભૂલિે માટે તેિે અનભિંદિ ક્યારેઆપો છો? મંગુઃ તેિાંલગ્િ વખતે. • પત્િીઓિુંરાષ્ટ્રગીતઃ હસબન્ડ હમારા ઐસા હો, પોકેટમેંજીસકેપૈસા હો, લંબી ઉસકી હાઇટ હો, ગુસ્સેકા વો લાઇટ હો, જબ સાસ સેમેરી ફાઇટ હો, વો કહે, જાિું ... તુમ હી રાઇટ હો... • એક અમેનરકિ ભારતમાં ફરવા આવ્યો. ચંગક ુ ાકા સામેતેપોતાિા દેશિી મોટી-મોટી ડંફાસો હાંકી રહ્યો હતો. ખૂબ કંટ્રોલ કયાષ પછી પણ તેિી ડંફાસો બંધ િ થઈ એટલેચંગક ુ ાકાએ તેિેબરાબર . એવામાં તેણે કહ્યુંઃ તમે સાણસામાં લેવાિુંનવચાયુ​ું ભારતીયો આટલા જુદા-જુદા રંગિા કેમ હો છો? અમિેઅમેનરકિોિેજુઓ. બધા કેટલા ગોરા છે. ચંગુકાકાઃ એ તો એવું છે ભલા માણસ કે ઘોડાઓિે ભાત-ભાતિા રંગો હોય, ગધેડાઓ જ બધા એક રંગિા અિેગોરા હોય. • નશક્ષક છગિ ક્લાસમાંકહી રહ્યા હતો, ‘દરેક કામિે સફળ બિાવવા માટે મહેિત કરવી જોઈએ... તો કામ સફળ થાય છે.’ લલ્લુએ આંગળ ઊંચી કરીિે કહ્યું, ‘સાહેબ, એક હાથમાંબેતરબૂચ ઊપાડી બતાવો.’ • મમ્મીઃ બેટા, તુંતારા લાંબા વાળ કેમ કપાવતો િથી? દીકરોઃ મમ્મી, આ લેટસ્ે ટ ફેશિ છે. મમ્મીઃ અરે, છોકરાવાળા તારી બહેિ​િે જોવા આવ્યા હતા અિે તે વળી તિે પસંદ કરીિે જતા રહ્યા. • પનતએ પત્િીિેપૂછ્યુંઃ તુંક્યાંગાયબ હતી ત્રણ કલાકથી? પત્િીઃ હુંમોલમાંશોનપંગ કરવા ગઈ હતી.

રવરવધા 19

પનતઃ ઓકે, શુંલીધુંત્યાંથી? પત્િીઃ બસ એક જોડી સેન્ડલ અિેબાકી ૩૦થી ૩૫ સેલ્ફી! • રમેશ અિેસુરશ ે ટેક્સી સ્ટેન્ડ પર બેઠા હતા. ત્યાં એક ફોરેિર આવ્યો. બંિેિે અંગ્રેજીમાં એડ્રેસ પૂછ્ય.ું બંિ​િ ે ેખબર િા પડી એટલેચૂપ રહ્યા. ફોરેિર સમજી ગયો કે બંિેિે અંગ્રેજી િથી આવડતુંએટલેએિેબીજી ભાષા સ્પેનિશ, રનશયિ, ફ્રેન્ચ એમ ત્રણ વખત પૂછ્ય.ુંતો પણ પેલા બંિેચૂપ રહ્યા. પછી કંટાળીિેફોરેિર ત્યાંથી જતો રહ્યો. પછી રમેશે સુરેશિે કહ્યું, ‘યાર, આપણે આપણી ભાષા નસવાય બીજી પણ શીખવી જોઈએ. આપણિેભનવષ્યમાંકામ લાગે.’ સુરશ ે ે એક લાફો ઠોકી કહ્યુંઃ ‘પેલા ફોરેિરિે ચાર-ચાર ભાષા આવડતી હતી તો પણ તેિેએકેય કામ આવી?’ • લગ્િ મંડપમાં વરરાજાએ પંનડતિે પૂછ્યંઃુ મહારાજ, દુલ્હિ​િેમારી કઈ બાજુપર બેસવાિુંછે? જમણેકેડાબે? મહારાજઃ તિેજ્યાંઠીક લાગેત્યાંબેસાડ પછી તો આમેય તારા માથા પર જ બેસવાિી છે. • પત્િી ફોિ પર પનતિેઃ ‘મારી પાસેએક ખરાબ અિેએક સારા સમાચાર છે.’ પનતઃ અત્યારે હું એકદમ નબઝી છું . મિે ફક્ત સારા સમાચાર કહે. પત્િીઃ આપણી િવી મનસષનડઝ કારમાંએરબેગ બરાબર કામ કરેછે! • લગ્િ​િા બીજા નદવસેદુલ્હાએ ઊંઘતી દુલ્હિ પર એક ડોલ પાણી િાંખ્યું ગુસ્સામાંદુલ્હિેપૂછ્યુંઃ આ શુંકયુ​ું ? દુલ્હાએ પ્રેમથી કહ્યુંઃ સાસુમાએ નવદાય સમયે કહ્યું હતું કે, મારી દીકરી ફૂલિી કળી છે, તેિે મૂરઝાવવા િ દેતાં.’ •

પ્રેમસુખદાસઃ િાજસ્થાનનો માઉન્ટન મેન SKANDA HOLIDAYS

જોધપુરઃ બિહારના માઉન્ટન મેન પર િનેલી ફિલ્મ ‘માંઝી’નેકારણેઆજકાલ દશરથ માંઝી ભારતીયોમાં િહુ લોકબિય થઇ ગયા છે, પણ આવા જ એક માઉન્ટન મેન રાજસ્થાનમાંપણ છેઅનેતેના બવશેિહુ ઓછા લોકો જાણે છે. બિહારના દશરથ માંઝીએ પત્નીની યાદમાં પહાડને કાપીને રસ્તો િનાવ્યો હતો, જ્યારે રાજસ્થાનના િેમસુખદાસેમાતાની તકલીિ દૂર કરવા માટે કોદાળી-પાવડો લઈને પહાડ કોતરીને તળાવ િનાવ્યુંછે. જોધપુરથી ૬૦ ફકલોમીટર દૂર નાંબદયાકલા ગામમાંરહેતા િેમસુખદાસનેસ્થાબનક લોકો માઉન્ટન મેન અથવા તો સંત કહીનેિોલાવેછે. િેમસુખદાસનું કહેવુંછેકેમારી માનેપાણી લાવવા માટેઆખો પહાડ ચડીનેજવુંપડતુંહતુંઅનેતેની તકલીિ મારાથી જોઇ ન શકાઈ. આથી મેંએ જ વખતેનક્કી કરી લીધુંકે માત્ર મારી માનેજ નહીં, આસપાસના ગામવાળાઓને પણ પાણી માટેપરેશાન ન થવુંપડેએવુંકરીશ. એ વખતે પહાડ પરથી વરસાદનુંપાણી વહીને ઢોળાવ પર નીકળી જતુંહતુંએટલેિેમસુખેએ પાણીને

EXPLORE THE WORLD® Travel with award winning group and tailor made specialist 15 DAY – SCENIC JAPAN & *£2699 HONG KONG TOUR

Highlights: Imperial Palace, Meji Shrine, Nikko, Kirifuri Waterfall, Kamakura, Mt . Fuji, Hakone National Park, Bullet Train, Kyoto, Nijo Castle, Tofukuji Temple, Nara, Todaiji Temple, Hong Kong – Latanu Island Tour, Macau

એક જગ્યાએ સંઘરી રાખવાની વ્યવસ્થા કરવા માટે ખોદકામ શરૂ કયુ​ું . પહાડ પરથી પાણી નીતરતુંએ જગ્યાએ તળાવ ખોદ્યું . એ માટેત્રણ વષષલાગ્યાં. આ દરબમયાન તેણેપહાડનેકાપીનેએમાંરહેવા માટે૬૦ િૂટ ઊંડી ગુિા િનાવી દીધી. એમાંએક મંબદર િનાવ્યું . ૨૦૦૭થી ૨૦૦૯ સુધી ખોદકામ કરીને એક િંધ િનાવ્યો, પણ પહેલા જ વરસાદમાંપાણીમાંએ િંધ તૂટી ગયો. િેમસુખેિરીથી વધુમજિૂત િંધની દીવાલ િનાવી અનેત્યાંનુંપાણી વહી જતુંરોકવામાંકામયાિી મળી ગઈ.

દરિયામાંતિતી બોટલમાંથી ૧૧૧ વષષપહેલાંલખાયેલો પત્ર મળ્યો

બર્લિનઃ આધુનિક યુગમાં સંદેશવ્યવહાર બહુ ઝડપી થઈ ગયો છે, પલક ઝપકારામાં તમારો ઇ-મેઇલ દનરયાપારિા દેશમાં પહોંચી જાય છે. આ સમયે એક બોટલમાંથી ૧૧૧ વષષ પહેલાં લખાયેલો કાગળ મળી આવ્યો છે. આ બોટલ જમષિીિા અમરૂમ ટાપુિા તટ પાસે એક ઉંમરલાયક વૃદ્ધ દંપતીિે મળી છે. આ બોટલ પર એવું લખાયેલું હતું કે મહેરબાિી કરીિે ‘આ બોટલિે તોડી િાખો.’ બોટલ હાથમાં રાખીિે મનહલાિા પનતએ આપેલી સૂચિા મુજબ બોટલ ખોલતા તેમાંથી

કાગળ મળી આવ્યો હતો. જેમાં અંગ્રેજી, જમષિ અિેડચ ભાષામાં લખ્યું હતું કે કોઇિે પણ આ બોટલ મળેકેતરત જ નિટિ​િા પ્લેમાઉથમાંસમુદ્રી સંશોધિ કરી રહેલા કાયાષલયિે મોકલાવી દે. સાથે સાથે આ બોટલ કયાં સ્થળેથી મળી તે પણ લખવાિું

ચૂકતા િહી. બોટલમાંથી મળેલા પોસ્ટકાડડમાં આવું લખવાિા કારણ અંગે એવું અિુમાિ થાય છે કે આ બોટલિે ૧૯૦૪થી ૧૯૦૬ વચ્ચે ઉત્તરીય સાગરમાં પ્રયોગ માટે ફેંકવામાંઆવી હશે. આ બોટલિો પ્રયોગ કરવાિો હેતુ સમુદ્રિા શકકતશાળી મોજાઓ બોટલિે કેટલે દૂર સુધી લઇ જાય છે તે જોવાિો હતો. ૧૧૧ વષષ પહેલા વૈજ્ઞાનિકોએ આવી ૧૦૦૦ બોટલો દનરયામાંફેંકી હતી. એક દસકા પહેલા પણ આવી એક બોટલ મળી આવી હતી.

What's Included: Return flights, UK departure taxes, 14 nights 4 star & 5 star hotel, Daily Breakfast , 9 lunch , 12 Indian dinners, Service of guides and local representative Dep : 08 Sep , 06 Oct

26 DAY – SCENIC AUSTRALIA – NEW ZEALAND – FIJI TOUR Dep: 16 Nov, 05 Jan, *£4899 08 Feb, 06 Mar 16 DAY – CLASSIC VIETNAM – CAMBODIA – LAOS Dep: 14 Sep, 16 Oct, *£1949 05 Nov, 10 Feb

15 DAY – SCENIC SOUTH AFRICA & MAURITIUS Dep: 8 Sep, 25 Oct, 29 Nov, *£2899 19 Jan, 12 Feb 14 DAY EASTERN HIMALAYAN TOUR Dep: 30 Sep, 29 Oct, 25 Nov, 19 Jan, 05 Mar *£1689

20 DAY – GRAND SOUTH AMERICA

(Peru, Bolivia, Chile, Argentina, Brazil)

Dep: 08 Sep , 28 Oct , 15 Feb, 02 Apr

*£4299

16 DAY MYANMAR DISCOVERY Dep: 20 Sep, 26 Oct, 25 Nov, 20 Jan, *£2899 25 Feb 15 DAY HIGHLIGHTS OF MEXICO TOUR Dep: 29 Oct, 25 Nov, *£1899 19 Jan, 05 Mar

14 DAY WONDERS OF JAVA & BALI Dep: 25 Sep, 20 Oct, *£1799 22 Nov , 29 Jan

AND MUCH MORE TAILOR MADE TO SUIT YOU Note: Vegetarian meals available in all our tours

www.skandaholidays.com

0207 18 37 321 0121 28 55 247

contact@skandaholidays.com

EVERY DAY DEPARTURE - PRIVATE & GROUP TOURS

Lines Open From 7 AM TO 11 PM - 7 DAYS A WEEK

All Price Per Person, Terms and conditions applies CALL US FOR DISCOUNTED AIR TICKET WORLD WIDE


20 મવિલા-સૌંદયય

ટત્રીઓના શૃંગારમાં મેકઅપ વિશેષ ટથાન ધરાિે છે. તમે ગમેતેટલા સારા િટત્રો પહેયા​ાં હોય, હેરટટાઇલ અફલાતુન હોય, હાથમાં સરસમજાની હેઝડબેગ હોય અને પગમાં બ્રાઝડેડ ચપ્પલ કે સેઝડલ હોય, પણ જો મેકઅપમાં લોચો માયો​ો હશે તો આ બધી સાજસજ્જા પર પાણી ફરી જિાનુ.ં ટત્રીસૌંદયોના વનખારમાં મેકઅપનું આગિું મહત્ત્િ હોિાથી તેના વિશેની અનેક ગેરમાઝયતા પણ જોિા મળે છે. અહીં આિી જ કેટલીક પ્રચવલત ગેરમાઝયતાઓનો છેદ ઉડાડીને હકીકત રજૂ કરિા પ્રયાસ કયો​ો છે. • માન્યતાઃ ચહેરા પરના ડાઘ વધતી વયનો સંકતે છે હકીકતઃ આ ગેરમાઝયતા છે. ડાઘા-ધબ્બા, કરચલી િધતી ઉંમરના કારણે નહીં, પરંતુ લાંબો સમય ત્િચા તડકામાં રહે તેનાથી થાય છે. ચહેરા પર પડતાં ૯૦ ટકા ડાઘ-ધબ્બા કે વપગ્મેઝટેશન સૂયન ો ા નુકસાનકારક યુિી-એ અને યુિીબી કકરણોને કારણે હોય છે. સૂયનો ા નુકસાનકતાો અલ્ટ્રાિાયોલેટ (યુિી) કકરણો ત્િચાનું કેઝસર થિા માટે પણ કારણભૂત બની શકે છે. ઉપાયઃ વસઝન ગમે તે હોય વશયાળો, ઉનાળો કે ચોમાસું - દર ચાર કલાકના અંતરે એસપીએફ૩૦ યુક્ત સનટિીન લગાડો. • માન્યતાઃ બ્લેક હેડ્સ ત્વચાની ટવચ્છતા પર આધાર રાખે છે અને નનયનમત ટક્રનિંગ કરવાથી દૂર થઈ શકે છે. હકીકતઃ બ્લેક હેડ્સને ધૂળમાટી સાથે કોઈ સંબંધ નથી. ત્િચાની તૈલીય ગ્રંવથઓ િધુ સવિય હોિાથી અને તેલનું િધારે

વાનગી

@GSamacharUK

ઉત્પાદન થિાથી બ્લેક હેડ્સ થાય છે. ત્િચાને ચીકાશ આપતું તેલ ત્િચાના કોષોમાં જમા થાય છે એટલે બ્લેક હેડ્સ થાય છે. ઉપાયઃ ત્િચાના વછદ્રોમાં એકત્ર થયેલું તેલ સેવલસાઈવલક એવસડયુક્ત એક્સફોવલએશનની મદદથી ત્િચામાં સારી રીતે સમાઈ જાય છે. આ રીતે બ્લેકહેડ્સનું કારણ બનનારી મૃત ત્િચા નીકળી જાય છે • માન્યતાઃ ખીલ થયા હોય ત્યારે મેકઅપ કરવાથી એ વધે છે. હકીકતઃ ના, જો તમે સારી કંપનીની નોન-કોમેડોજેવનક વમનરલયુક્ત પ્રોડક્ટ્સ (એટલે કે જે ફોર્યુલ ો ટે ડે હોય છે અને વછદ્રો બંધ કરતાં નથી)નો ઉપયોગ કરશો તો આ સમટયા ઉદભિશે નહીં. આ પ્રોડકટ્સ ત્િચાને િધુ પડતી તૈલીયતાથી પણ બચાિે છે. ઉપાયઃ સૂતાં પહેલાં તમારો

GujaratSamacharNewsweekly

બરાબર થિું જોઈએ. ઓઈલી ત્િચા માટે િોટરયુક્ત અને શુષ્ક ત્િચા માટે િીમયુક્ત ફાઉઝડેશન પસંદ કરિું જોઈએ. • માન્યતાઃ આંખોના રંગ સાથે મેચ થતો આઈશેડો ન લગાવી શકાય. હકીકતઃ એ િાત સાચી છે કે કોઝટ્રાટટ કલસો પોપ લૂક આપે છે અને આંખોના રંગ સાથે મેળ ખાતો આઈશેડો બોલ્ડ ટટેટમેઝટ આપે છે. પરંતુ મેકઅપ માટે કોઈપણ સાચો કે ખોટો વનયમ નથી. તમારા પર જે શોભે તે અઝય પર પણ શોભે જ એ જરૂરી નથી. આંખો સાથે મેચ થતો આઈ શેડો તમારી આંખને એઝહેઝસ કરશે, પરંતુ એકટટ્રા ઈફેક્ટ માટે કોઝટ્રાટટ

મેકઅપ વિશેકેટલીક ગેરમાન્યતા

ચહેરો માઈલ્ડ સાબુથી ધોિાનું કે પીએચ બેલઝે ટડ વિઝઝરથી સાફ કરિાનું ભૂલશો નહીં. ત્યારબાદ લાઈટ મોઈશ્ચરાઈઝર લગાડો. વદિસના વમનરલયુક્ત મેકઅપ કરો અને સૂતાં પહેલાં મેકઅપ વરમૂિર કે વિન્ઝઝંગ વમલ્કથી મેકઅપ કાઢી નાંખો. • માન્યતાઃ કોકો િટર કે ઓનલવ ઓઈલ લગાડવાથી ટટ્રેચ માકકસ પડતાં નથી. હકીકતઃ ત્િચા બહુ ઓછા સમયમાં અથિા તત્કાળ પ્રભાિથી ફેલાઈ જાય છે અને ત્િચાને સપોટટ આપતાં કોલેજન ફાઈબસો તૂટી જાય છે ત્યારે ટટ્રેચ માકકસ પડે છે. ત્િચાના ઉપરના પડ નીચે એિું થાય છે, જ્યાં સુધી કોકો બટર કે ઓવલિ ઓઈલ પહોંચી શકતું

Enjoy fresh DOSA in your own garden Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa....

We cater for any occasion any where in the UK for Engagement, Mehendi night and any other occassion (minimum 50 people)

Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa....

Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa.... Fresh Dosa....

સામગ્રીઃ એક કપ સામો • ત્રણ ઉમેરીને અિધી હમહનટ સાંતળો. ચમચા ઘી • અિધો કપ બારીક સોનેરી થાય એટલે બિાર કાઢી લો સમારેલા બટાટા • અિધો કપ અને અલગ રાખો. ગરમ દૂધમાં હશંગદાણાનો ભુક્કો • એક ચમચો કેસર હમક્સ કરો. િવે ડ્રાયફુટ બારીક સમારેલી કોથમીર • ત્રણથી સાંતળેલા ઘીમાં જ જીરું, મીઠા ચાર બારીક સમારેલાં લીલાં મરચાં લીમિાનાં પાન અને લીલાં મરચાંનો • ૪-૫ મીઠા લીમિાનાં પાન • એક વઘાર કરો. ત્યાર બાદ એમાં બટાટા ચમચી જીરું • મીઠું વવાદ પ્રમાણે સામાની શાહી ખીચડી ઉમેરીને સાંતળો. પાણી ઉમેરીને ૪-૫ • ૮-૧૦ કાજુ બે ટુકિામાં સમારેલા હમહનટ સુધી ચઢવા દો. બટાટા ચઢી • ૮-૧૦ બદામ - બે ટુકિામાં સમારેલી • ૮-૧૦ જાય એટલે એમાં સામો અને મીઠું ઉમેરી િલાવો. કકસહમસ • થોિાક તાંતણા કેસર • એક ચમચો જરૂર પ્રમાણે પાણી ઉમેરી સામો ચઢવા દો. ખીચિી ગરમ દૂધ • જરૂરત અનુસાર પાણી ચઢી જાય એટલે તળેલા કેસરવાળું દૂધ, કાજુ, રીતઃ સાફ કરેલો સામો ધોઈને અિધો કલાક કકસહમસ અને બદામ ઉમેરી િલાવો. બાકીનું એક પાણીમાં પલાળી રાખો. એક પેનમાં બે ચમચા ઘી ચમચો ઘી ઉમેરી િલાવો. કોથમીર ભભરાવી સહવિંગ ગરમ કરીને એમાં કાજુ, કકસહમસ અને બદામ પ્લેટમાં કાઢો અને તરત પીરસો.

We prepare variety of fresh Dosa at your place for your guests.

¸Ã′±Ъ ³Цઇª, ¢Цઇ અ³щઅ×¹ ĬÂє¢щ અ¸³щઅђ¬↔º અЦ´Ъ અЦ´ ╙³ºЦє¯ અ³Ь·¾ђ. ¹Ь.કы. ·º³Ц ¯¸ЦºЦ કђઇ´® ¾щ×¹Ь´º અЦ¾Ъ³щ¸Ãщ¸Ц³ђ³Ъ ÃЦ§ºЪ¸Цє અ¸щ¢º¸Ц ¢º¸ ઢ℮ÂЦ ´ЪºÂЪઅщ¦Ъઅщ.

Ring for more details

NATIONWIDE SERVICE

s od e o F bl in ila a J va a

Pure Vegetarian South Indian Restaurant

South Indian / Punjabi & Chinese 549 High Road Wembley, Middx HAO 2DJ

Tel: 07748 63 62 64 / 020 8902 1515

www.sarashwathy.com

5th September 2015 Gujarat Samachar

Open 7 days a week

નથી. ટટ્રેચ માક્સો પ્રેગનઝસી, ઝડપથી િજન ઘટિા કે િધિાને કારણે થાય છે. વનયવમત વ્યાયામ કરિાથી ટટ્રેચ માકકસ પડતા નથી. તેનાથી ત્િચા ટોઝડ રહે અને એની કોમળતા/લિવચકતા જળિાઈ રહે છે. ઉપાયઃ આછા ટટ્રેચ માકકસ રેવટનોઈડ િીમ અને જેલથી લાઈટ થઈ જાય છે. ટટ્રેચ માક્સો દૂર કરિાના અઝય ઉપાય છે - કેવમકલ પીલ, રેવડયો વિકિઝસી થેરપી અને લેઝર ટ્રીટમેઝટ. • માન્યતાઃ ફાઉન્ડેશન હાથ, કાંડા કે ગાલ સાથે મેચ થતું હોવું જોઈએ. હકીકતઃ આ સાચું નથી. ફાઉઝડેશન વદિસના કુદરતી પ્રકાશમાં તમારી ગરદન કે જો લાઈન સાથે હંમશ ે ા મેચ થતું હોિું જોઈએ. ચહેરાની સરખામણીએ આપણા હાથ યુિી કકરણોના સંપકકમાં િધારે આિે છે અને એનું એક્સફોવલશન બહુ ઓછું થાય છે. એ જ રીતે ચહેરાની રંગત ત્િચાના કેટલાક ભાગ પર અલગ હોય છે. આથી ગરદન અને જો લાઈન સાથે મેચ થતું ફાઉઝડેશન બેટટ ઓપ્શન છે. જ્યારે તમે ચહેરા અને ગરદન ઉપર ફાઉઝડેશન લગાડો છો ત્યારે ત્િચા બેદાગ દેખાય છે. ઉપાયઃ તમારો આખો લૂક ફાઉઝડેશન પર આધાર રાખે છે. આથી ફાઉઝડેશનનું બ્લેન્ઝડંગ

આઈશેડો સારો લાગશે. ઉપાયઃ જે આઈશેડો તમારા આખા લુકને એઝહેઝસ કરે, એ જ લગાડો. • િધી મનહલાઓ લાલ રંગની નલપસ્ટટક લગાડી શકતી નથી હકીકતઃ રેડ વલપન્ટટક દરેક ટત્રી ફ્લોઝટ કરી શકે છે. રેડ એક સેઝસુઅસ કલર છે, જેના ઘણા અલગ અલગ ટોઝસ હોય છે. ઓરેઝજ રેડ અને ચેરી રેડ િોમો ટોઝસ છે અને એ ગોરા તથા મીવડયમ િાન પર શોભા છે. ડીપ રેડ, મરુન રેડ કુલ ટોઝસ છે અને ઘઉંિણાો કે શ્યામ િાન માટે યોગ્ય છે. દરેક પ્રકારની ત્િચા માટે રેડ કલરના યોગ્ય શેડ્સ બજારમાં મળે છે. ઉપાયઃ તમારા િાનને ધ્યાનમાં રાખીને જ રેડ વલપન્ટટક પસંદ કરો. • માન્યતાઃ હંમેશા એક જ બ્રાન્ડની પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ હકીકતઃ હંમશ ે ા પ્રયોગ કરતાં રહેિું જોઈએ તમારી ત્િચા એ જાણતી નથી કે તમે કઈ બ્રાઝડની પ્રોડક્ટ લગાડો છો. તમે ત્િચાની જરૂરત મુજબ બ્રાઝડ બદલી પણ શકો છો કારણ કે એક જ બ્રાઝડની પ્રોડક્ટનો ઉપયોગ કરિાનો અથો ઓપ્શન સીવમત કરિા જેિો છે. ઉપાયઃ તમારી ત્િચાનો પ્રકાર અને જરૂર ધ્યાનમાં રાખીને કોઈ પણ સારી બ્રાઝડની પ્રોડક્ટ્સ િાપરી શકાય.

www.gujarat-samachar.com

મુસ્લિમ લત્રીઓની માગઃ તરવા માટે અિગ કિનારો આપો

રબાત (મોરક્કો)ઃ મહિલાઓની એક અજબ માગણીથી ઇવલામી દેશ મોરોક્કોની સરકાર મૂઝ ં વણમાં છે. દેશમાં કેટલાક સમયથી સોહશયલ મીહિયા પર કેમ્પેઇન ચાલે છે, જેનું નામ છેઃ ‘હવમેન ઓન્લી બીચઃ નો મેન એલાઉિ’. કેમ્પેઇન શરૂ કરનારી મહિલાઓના જૂથની માગણી છે કે તેમના માટે અલગથી દહરયાકકનારો હરઝવવ કરાય, જ્યાં પુરુષોના પ્રવેશ પર પ્રહતબંધ િોય. તાંગહગયર શિેરથી આ કેમ્પેઇન શરૂ થયું છે. મહિલાઓના અહધકારોની હિમાયત કરનાર એક સંગઠને સરકાર પાસે માગણી કરી છે તેનો સૂર કંઇક આવો છેઃ ઉનાળો શરૂ થવાની તૈયારી છે. મહિલાઓ પણ દહરયાકાંઠે પુરુષો અને સિેલાણીઓની જેમ મુક્તમને સ્વવહમંગનો આનંદ લેવા માગે છે, પરંતુ અમે આવું કરી શકતાં નથી. કારણ કે બુરખાને કારણે અમે તરવાની મજા માણી શકતાં નથી. બીજી તરફ, પરપુરુષોની સામે બુરખો ઉતારવાનું અમારી પરંપરાની હવરુદ્ધ છે. જો બુરખો ઉતારીને તરીએ તો પણ છેિતી થવાની આશંકા રિે છે. દહરયાકકનારા બધા માટે ખુલ્લા છે. આવી સ્વથહતમાં અમે એવું ઇચ્છીએ છીએ કે મહિલાઓ માટે સમગ્ર દેશમાં પ્રાઇવેટ કે હરઝવવ સાગરતટ બનાવવામાં આવે. ત્યાં પુરુષોના પ્રવેશ પર સંપણ ૂ વ પ્રહતબંધ િોવો જોઈએ, જેથી મહિલાઓ પરંપરા તોિીને સારી રીતે સ્વવહમંગનો આનંદ માણી શકે. આ અમારો અહધકાર છે. હવશ્વના ઘણા દેશોએ આવી વ્યવવથા કરી રાખી છે. કેમ્પેઇન સાથે ૧૦ િજાર મહિલાઓ જોિાઈ ગઈ છે. જોકે, મોરોક્કો સરકારનું કિેવું છે કે અમે વત્રીઓને જરૂરી અહધકારો આપ્યા છે. િવે અલગ દહરયાકકનારો ફાળવવો શક્ય નથી.

આ¹Ь¿╙Ū º§аકºщ¦щ´ѓºЦ╙®ક ³Ц¬Ъ ´╙ºΤ®³Ъ ´Ö²╙¯ અЦ°↓ºЦઇªЪÂ, ¬Ц¹Ц¶ЪªЪ¿, અç°¸Ц, ¾єÖ¹Ó¾, ç°Ь½¯Ц, ķ±¹ ºђ¢, અђçªЪ¹ђ´ђºђ╙ÂÂ, PMS, ¬ЪĬщ¿³, ¡º¯Ц ¾Ц½, ¥Ц¸¬Ъ³Ц ºђ¢ђ, IBS, ĝђ╙³ક µыªЪ¢ ÂЪ×ļђ¸ અ³щ»є¬³¸Цєક³¬¯Ъ અ×¹ ²®Ъ ¶²Ъ ¢є·Ъº ¯ક»Ъµђ¸Цє¸±± ¸ЦªъઅЦ¹Ь¿Чક¯ º§аકºщ¦щ ´ѓºЦ╙®ક ³Ц¬Ъ ´╙ºΤ®³Ъ ´Ö²╙¯.

અЦ´ þщ¸½Ъ ¿કђ ¦ђ અЦ¹Ь¿Чક¯ અЦ¹Ь¾›± Ãщà° Âщתº (ઇ×¬Ъ¹Ц)³Ц ¾ь² Щç¸¯Ц ³º¸ ´ЦÂщ╙¾╙¿Γ ¯Ц╙»¸ ¸щ»¾Ъ ¥аકы» ¾ь² ¸ЪºЦ Âђ³Ъ³щ. §щઅђ ¸Ġ ╙¾ΐ³Ц Ã8ºђ ¢є·Ъº ╙¶¸Цº ±±Ъ↓અђ³щ¸±±³ђ ╙¾¿Ц½ અ³Ь·¾ ²ºЦ¾щ¦щ. ¾ь˜ ¸ЪºЦ Âђ³Ъ આ´³щ40 Hazelwood Drive, Pinner, HA5 3TT ¡Ц¯щ¸½¿щ.

એ´ђઇ׸щת ¸ЦªъઅÓ¹Цºщ§ µђ³ કºђ. Âє´ક↕: 07417 401 256

³Ц¬Ъ ´╙ºΤ®³Ъ અщ´ђઇת¸щת ¸Цªъ¯ЦÓકЦ╙»ક µђ³ કºђ... ³Ц¬Ъ ´╙ºΤ®³ђ ÂЬ:¡± અ³Ь·¾ કº¾Ц ¸ЦªъઅЦ´³Ц ╙¸Ħђ અ³щ´╙º╙¥¯ђ³щઅЦ§щ§ §®Ц¾ђ. Clinic in Leicester on 25th & 26th Sep, 31st Oct, 28th & 29th Nov Venue: Hilton Hotel, 21 Junction approach, Leicester LE19 1WQ


5th September 2015 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

મેદથવી લોકોના મોઢે તમને અવારનવાર આવો બળાપો સાંભળવા મળશે કે દૂબળા લોકો થાળી ભરીને ખાય તો ય વાંધો નહીં, પરંતુ અમે તો શ્વાસ લઈએ તો પણ વજન વધી જાય છે. શું તમને એવો અનુભવ થયો છે કે કે કેટલાક લોકો આઠ-દસ અડનદયા ઝાપટી જતાં હોય છતાં તેમનું વજન એવું ને એવું રહેતું હોય છે અને તમે ઘીવાળા અડનદયા તો શું ખીચડીમાં એક ચમચી ઘી નાખો તો પણ બીજે નદવસે વજનકાંટો ઉપર તરફ ખસી જઈને તમને ચીડવતો હોય છે. તમે તમારા વધેલા પેટને કારણે પીત્ઝાનો નવચાર પણ ન કરી શકો, જ્યારે ઘણા લોકો એકસાથે ચીઝથી લથબથતો આખો પીત્ઝા ખાઈ જાય તો પણ તેમના પેટનો ઘેરાવો વધે નહીં. આવું શા માટે થતું હશે? એક રીતે જોવા જઈએ તો ખરેખર એ લોકો નસીબવંતા છે, કેમ કે તેમને વજન વધી જવાના ડરથી ભોજનમાં નનયંિણ રાખવું પડતું નથી. આ નસીબનું નામ છે મેટાબોનલઝમ. જે લોકોનું મેટાબોનલઝમ મજબૂત હોય તેઓ પથ્થરા પણ પચાવી શકે છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. જે લોકોનું મેટાબોનલઝમ મજબૂત હોય છે

GujaratSamacharNewsweekly

દર કહે છે. એને બેઝલ મેટાબોનલક રેટ કહે છે. જ્યારે શરીર કાયયશીલ ન હોય એટલે કે આરામની સ્થથનતમાં હોય ત્યારે પણ શરીરના બીજા ભાગો જેમ કે હાટટ, કકડની, મગજ વગેરે ચાલતાં હોય છે તો આ ભાગોને ચાલતા રાખવા માટે કેલરી ખચાયતી રહે છે. આ પ્રમાણ જેટલું વધુ એટલું વધુ નહતકારી ગણાય છે. મેટાબોનલઝમ દરેક વ્યનિનું જુદ-ું જુદું હોય છે. એક માતાનાં બે સંતાનોનું મેટાબોનલઝમ સરખું જ હોય એ જરૂરી નથી. મેટાબોનલઝમ જન્મજાત મળતું હોય છે એટલે કે એ નજનેનટક છે. વળી થિીઓનું મેટાબોનલઝમ પુરુષોના

મેટાબોલિઝમ મજબૂત બનાવો

તેનું વજન વધારે નથી હોતું એટલું જ નહીં, એ વ્યનિ ખૂબ જ હેલ્ધી હોય છે. પણ આ મેટાબોનલઝમ છે શુ?ં શું વ્યનિ પોતાનું મેટાબોનલઝમ મજબૂત બનાવી શકે ખરી? આ સવાલોના જવાબ આગળ રજૂ કયાય છે. મેટાબોનલઝમને ગુજરાતીમાં ચયાપચયની પ્રનિયા કહે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું શરીર પાચન કરે છે અને એ પાચન થયા પછી ખોરાકનું શનિમાં રૂપાંતરણ થાય છે. બાકીના નકામા પદાથોય મળ-મૂિ દ્વારા શરીર બહાર ફેંકી દે છે. ખોરાકમાંથી જે શનિ જન્મી છે એ શનિનો ઉપયોગ શરીર જુદાં-જુદાં કાયય કરવા માટે કરે છે. બાકી જે શનિનો ઉપયોગ ન થાય એ શનિ મેદથવરૂપે શરીરમાં સચવાઈ રહે છે. આ સમગ્ર પ્રનિયા ચયાપચયની પ્રનિયા કહી શકાય. જે દરે શરીર કૅલરી બાળી શકે એ દરને મેટાબોનલક રેટ એટલે કે મેટાબોનલક

મેટાબોનલઝમ કરતાં ઓછું સનિય હોય છે, કારણ કે થિીઓનું શરીર મેદ સંગ્રહ કરવાની ટેન્ડન્સી ધરાવે છે. આ ઉપરાંત મેટાબોનલઝમનો આધાર ઉંમર પર પણ રહેલો છે. જેમ-જેમ વ્યનિની ઉંમર વધે તેમ-તેમ મેટાબોનલઝમ ધીમું પડતું જાય. આથી જ નાની ઉંમરે વજન જેટલું જલદી ઊતરે છે તેટલી ઝડપે ઉંમર વધી ગયા પછી ઊતરતું નથી. ખાસ કરીને થિીઓનું મેનોપોઝ પૂરું થઇ ગયા પછી વજન ઉતારવું મુશ્કેલ બને છે એનું આ જ કારણ છે. જે લોકોને વારસાગત થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તે લોકોનું મેટાબોનલઝમ ધીમું હોય છે. આમ એ નજનેનટક અથવા વારસાગત પ્રોબ્લેમ કહી શકાય. આ ઉપરાંત જે લોકોમાં મસલ માસ વધારે હોય તેવા લોકોનું મેટાબોનલઝમ ઊંચું હોય છે. પુરુષોમાં થિીઓની સરખામણીએ મસલ માસ વધુ હોય છે માટે જ થિીઓ કરતાં પુરુષોનું મેટાબોનલઝમ ઊંચું હોય છે.

નજનેનટક્સ, જાનત અને ઉંમર આ બધાં પનરબળો મેટાબોનલઝમ પર અસર કરે છે. પરંતુ આ એવાં પનરબળો છે જેનો અંકુશ વ્યનિના હાથમાં હોતો નથી. શું મેટાબોનલઝમ ઇમ્પ્રૂવ કરી શકાય? હા, મેટાબોનલઝમ રેટ સુધારી શકાય છે. જો લાઇફ-થટાઇલમાં જરૂરી ફેરફાર કરવામાં આવે તો મેટાબોનલઝમને થટ્રોન્ગ બનાવી શકાય છે. આ બાબતે કયા ફેરફાર કરવાથી મદદ મળી શકે છે તે જાણીએ. નદવસ દરનમયાન દર ૨-૩ કલાકે થોડું-થોડું ખાવાથી મેટાબોનલઝમ ઇમ્પ્રૂવ થાય છે, કારણ કે એનાથી શરીરને એ સંકેત મળે છે કે એને થોડા-થોડા સમયે કંઈ ને કંઈ મળતું રહેશે જેથી તેણે એનર્યનો સંગ્રહ કરવાની જરૂર નથી. આમ શરીરને મળતી શનિનું મેદના રૂપમાં સંગ્રહ થવાનું ઘટશે અને મેટાબોનલઝમ ઊંચું જશે. મેટાબોનલઝમ એટલે તમે કેટલી કેલરી ઉત્પન્ન કરો છો અને કેટલી ખચય કરો છો એનું ગનણત. આજની આપણી ર્વનશૈલી એવી છે કે આપણે જે ખાઈએ છીએ એટલું ખચય કરતા નથી. આથી દરેક વ્યનિએ અઠવાનડયામાં પાંચ કલાક એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. એનાથી શરીરને કેલરી ખચય કરવાની આદત પડશે અને મેટાબોનલઝમમાં સુધારો થશે. લાંબા ગાળે વેઇટ-ટ્રેઇનનંગ લઈ શકાય તો લેવી, કારણ કે વેઇટ-ટ્રેઇનનંગથી શરીરમાં મસલ માસનો વધારો થાય છે, જે મેટાબોનલઝમ માટે ફાયદાકારક છે. અને હા, વધુ સમય ભૂખ્યા ન રહેવ,ું રાિે મોડે સુધી ન જાગવુ,ં મેન્ટલ થટ્રેસથી દૂર રહેવું અને આલ્કોહોલ તથા નસગારેટનું સેવન ન કરવું. આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી મેટાબોનલઝમ રેટ જરૂર સુધરશે.

Bur ma (My ( yanmar)) 14 Da ay ys First 20 pax get £200 off.. Price from £2900 now att £ 2700 Dep dates: Nov 18, Dec 16, Jan 20, Feb b 17 Places to vissit: Mandalay, U Bien’’s bridge, Golden n Palace, Yago gon, Bagan, g Ngapali g p Beach, Inle Lake and much more

First 20 pax get £400 o off. Lowest price ever guaranteed. Price from £4999 now at £ 4599 Dep dates: Nov 17 and d Feb 11

K

ON

LI N E

T O

ww

o. uk

Y• DA

• B OO

Places to visit: • 3 nights in Perth, • 3 nights in Melbourne, • 3 nights in Cairns, • 3 nights in Sydney, • 1 night in Christchurch, • 3 nights in Queenstown, • 3 nights in Auckland, • 2 nights in Fiji, • 3 nights in Dubai,

w. sonatours.c

FI R S

£400 OFF BO

Vietnam, Cambodia & Laos 16 Da ay ys

RS

Australia, Ne N w Zealand & Fiji 26 Da ay ys s

GE

T

PASS E N 20

OK EAR LY

Includes: all sigh ht seeing: Pinnacles Tour Tour, S Swan Valley and Free Mantle tour, Philip Island, Great Oce ean Road and Twelve Apostles,, Great Barrier Reef Karunda Ra Reef, ailway, Blue Mountain Tour Tour an and nd the Harbour boat cruise in Syydney, Mt Cook, Milford Sound Cruise, Waitomo Caves, Fiji, Caring tour manager from London to London, No free days, No optiona al tours. It’’s s once in a lifetime holid day

✓ O ur besest seell leer!r

First 20 pax get £200 off.. Price from £2200 now att £2000 Dep dates: Oct 24, Nov 14 4 Places to vissit: Hanoi, Ha Long Bay, Hue, Da Nang, Saigo on, Chu Chi Tunnels, Mekong Delta, Siem reap, Angkor A Wat, Luang Prabang, Pak Ou Caves, Kuan ng Si Waterfalls and much more… Price include es: Direct International flights from LH R, all accommodation in 4 star hotels, 5 star cruise on Haalong Bay, all tips included.

Sri Lanka Rama ay yana a Trails 10 Da ay ys Price from £1550 Dep dates: Nov14, Dec 12, 2, Jan 16, Feb 20 Place to visitt: Ravana falls, Sita Amman Temple, Temple, Nuwara Eliya a, Pinnawala, Anuradhapura and muc ch more… Price includes: International flights and all tips

સદાબહાર સ્વાસ્થ્ય 21

કોલેસ્ટેરોલની દવા સ્ત્રીઓમાંગુસ્સો વધારેછે

લંડનઃ લોહીમાં કોલેથટેરોલના પ્રમાણને નનયંનિત કરતી જાણીતી દવા થટેનટન હૃદયરોગનો ખતરો ભલે ઘટાડતી હોય, પરંતુ એક આશ્ચયયજનક તારણ અનુસાર આ દવા થિીઓમાં ગુથસો વધારે છે અને પુરુષોને શાંત કરે છે. થટેનટનના ઉપયોગથી વ્યનિની વતયણૂકમાં જોવા મળતાં ફેરફારની અસર નોંધવા આ અભ્યાસ થયો હતો. તારણ અનુસાર કોલેથટરોલની આ દવા મનહલાઆમાં ગુથસો પેદા કરે છે જ્યારે પુરુષોમાં આ દવાની અસર એકદમ નવરુદ્ધ છે. પુરુષોની વતયણૂક આ દવાથી એકદમ શાંત થઈ જાય છે. બન્નેમાં આ દવાની અસર જુદી જુદી થાય છે તે અંગે સંશોધકોએ પણ આશ્ચયય અનુભવ્યું છે.

ખાસ નોંધ

‘સદાબહાર સ્વાસ્થ્ય’

વવભાગમાં અપાયેલી કોઇ પણ માવહતી કે ઉપચારનો અમલ કરતાં પૂવવે આપના શરીરની તાસીર ધ્યાનમાં રાખવા અને તબીબી વનષ્ણાંતનું માગગદશગન મેળવવુંવહતાવહ છે. -તંત્રી South Afr A ica 14 Da ay ys

Prices from rom £ 2650 if booked 12 weeks before get £100 0 off Dep date es: Oct 24, Nov 21, Jan 30 Places to visit: Sun City, Sowe eto, Port Elizabeth, Knynsa, Garden Route, Cape T Town own & much more. Price includes: International and nd internal flgiths and all tips

Pantag gonia, Chile & Arg genttina tours 12 Da ay ys y Price fro om £4400 book 12 weeks ks before and get £150 offf Dep dates: Nov 14, Dec 02, Jan 07, Feb 18 Places to visit: Bariloche, Ountta arenas, Puerto Natales, El calafate, Buenos aires ires & much more…

Grand South America Tours with w cr uise 33 Da ay y ys Prices from rom £5999 Dep date e: Feb 21 Places to visit: Brazil, Rio, Iguazu azu Falls, Uruguay, Argentina, Falkland Islands, Chile, hile, Pantagonia region, Bolivia, Chile and much more. Price includes all 4 starhotels and 14 nights on 5 star cruise. Holiday of a life time.

CALL TODAY: 020 8951 1 0111 W: www.sonatours.co o.uk E: info@sonatours.co.uk

sonatourrs

For other offers including: European Coach tours, European Flight tours, V Various arious Cruise packages, World wide destinations. Sona T Tours ou urs Terms and conditions apply: View our webs site for full details.

Visit our office: 718 Kenton Road, Kingsbury Circle, Harrow, HA3 9QX

ABTA No.Y302 20


22 દેશવિદેશ

@GSamacharUK

સંદિપ્ત સમાચાર

દહમાલયની પવવતમાળામાંછેલ્લા બેમદહનાથી ચાલી રહેલી અમરનાથ યાત્રા ૨૯ ઓગસ્ટેરિાબંધનના દિવસેછડીમુબારક સાથેસંપન્ન થઈ હતી. શ્રીનગરમાંિશનામી અખાડા મંદિરમાં‘છડી અસ્થપણા’ પ્રસંગે મહંત િીપેન્દ્રદગદર અનેસાધુસંતો દ્વારા ખાસ પૂજા બાિ છડી લઈનેમહંતો પદવત્ર ગુફા સુધી પહોંચ્યાંહતાં.

રામ અનેકૃષ્ણની જન્મભૂમમમાં સૌથી વધુનાસ્તિકોઃ સવવે

નવી દિલ્હીઃ ભારતમાં થયેલી િતતીગણતરીના ધમમ આધાવરત આંકડા પ્રમાણે ૨૮.૭ લાખ લોકો એટલે કે દેશની િતતીના ૦.૨૪ ટકા લોકો કોઈ પણ ધમમમાં માનતાં નથી. તેઓ નાસ્તતક છે. આખા દેશમાં ઉિર પ્રદેશ એિું રાજ્ય છે જ્યાં દેશના સૌથી િધારેનાસ્તતક લોકો રહેછે. રામ અને કૃષ્ણનું જન્મતથળ ગણાતાં તથા બાબરી મસ્તજદ ધરાિતાં ઉિર પ્રદેશમાંસૌથી િધારેલોકો ધમમમાંમાનતાંનથી. રાષ્ટ્રીય તતરેથયેલી ગણતરી પ્રમાણેઉિર પ્રદેશમાં૫.૮૨ લાખ લોકો કોઈ પણ ધમમમાં માનતાં નથી. આ રાજ્ય ઉપરાંત વબહાર,

બંગાળ, ઉિર પ્રદેશ, તેલંગણા, કણામટક અને તાવમલનાડુમાં પણ એક-એક લાખ લોકો એિા છેજે નાસ્તતક છે. તેમનેકોઈ પણ ધમમ પર વિશ્વાસ નથી. દવિણનાં રાજ્યોમાં નાસ્તતકતાનું પ્રમાણ િધુ છે. નાસ્તતકતા અને તકકિાદનાં આંદોલનોએ િધારે અસર કરી છે. નાસ્તતકતાનાં આંદોલનો સૌથી િધારે તાવમલનાડુમાં થયાં છે. ધમમનાં નામે સૌથી િધારે તોફાનો અને રમખાણો રામજન્મભૂવમ તથા બાબરી મસ્તજદ ધરાિતા ઉિર પ્રદેશમાં થયા છે, આ જ રાજ્યમાં નાસ્તતકોની સંખ્યા પણ િધારેછે.

• ભારતની બધી સરકારી, ખાનગી, વિદેશી, સહકારી, ગ્રામીણ અને તથાવનક બેંકોમાં ૧ સશટેમ્બરથી મવહનાના બીજા અને ચોથા શવનિારે રજા રહેશે. બીજા અનેચોથા શવનિારેઓનલાઇન ફંડ ટ્રાન્સફરિાળા આરટીજીએસ અનેએનઇએફટી શલેટફોમમપણ બંધ રહેશે.

વષષો પછી આ શહેરમાં આવવાનું થયું હષવાથી હું મારી કષલેજકાળની બહેનપણી સુષમાને મળવા એના ઘરે ગઈ. અમે બંને બહેનપણીઓ બેઠી બેઠી વષષોથી મનમાં ભરી રાખેલી ફરરયાદષ એકબીજાને કરતી હતી. આટલા વષષોદરરમયાન ઘણીબધી વાતષ કરવાની ભેગી થઈ ગઈ હતી. અમે બંને લગભગ બેએક કલાક સુધી વાતષ કરી હશે, એટલામાં જ ‘મમ્મી...મમ્મી...’ બૂમષ પાડતી સત્તાવીસ-અઠ્ઠાવીસ વષોની એક યુવતી દષડતી અંદર આવી. આવતાંની સાથેજ એ સુષમાનેવળગી પડી અનેહાંફતાંહાંફતાં બષલી, ‘મમ્મીજી, મનેપ્રમષશન મળ્યુંછે. હુંહવેમારી કંપનીની મેનેજર બની ગઈ છું. મારષ પગાર પણ વધ્યષ છે. આશીવાોદ આપષ.’ કહેતાં એણે સુષમાના ચરણમપશોકયા​ાં. સુષમા એને આશીવાોદ આપ્યાં અને માથે હાથ ફેરવતાં બષલી, ‘હા બેટા, મને ખબર પડી ગઈ છે. તારી બહેનપણી રીમાએ આજે બપષરે જ મને ફષન કયષો હતષ. એટલે જ તષ મેં આજે તને ભાવતષ ગાજરનષ હલવષ અનેમેથીના ગષટા બનાવી રાખ્યા છે. જા, બધું અહીં લઈ આવ. આપણે સાથે મળીને ખાઈશું. બબલીનેપણ અહીં જ બષલાવી લેજે... અને હા, આજે મેં રડનરની કશી તૈયાર નથી કરી કેમ કે આજેતષ તારા તરફથી અમનેટ્રીટ મળશે. બધા રાતે બહાર જ રડનર કરવા જઈશું.’ એણે મનેહાળ મવરે કહ્યું અને પછી મારી સાથે એ યુવતીનષ પરરચય કરાવ્યષ, ‘બેટા, આ મારી કષલેજકાળની ફ્રેન્ડ છે, રમા...’ એ યુવતીએ સસ્મમત મનેનમમકાર કરતાંમારા પણ ચરણમપશો કયા​ાં અને પછી સુષમા તરફ ફરતાં બષલી, ‘થેન્ક્યૂ મમ્મીજી, મારા તરફથી તમને સૌને ટ્રીટ આજેજ મળશે.’ સુષમાની વાતથી એના ચહેરા પરની ખુશી જાણેબેવડાઈ ગઈ હષય એમ લાગ્યું. આ બધુંજષઈનેમનષમન ખુશ થતાંમેંસુષમાને કહ્યું, ‘વાહ સુષમા, તેં તષ તારી દીકરીને કેવાં સારા સંમકાર આપ્યા છે અને તારી દીકરી પણ કેટલી હોંરશયાર છે!’ મારી વાત સાંભળીને સુષમા મપષ્ટતા કરતાં બષલી, ‘રમા, અરનતા મારી દીકરી નથી, વહુ છે. અરનકેતની પત્ની... પણ મારા માટે તષ દીકરીથીયે

5th September 2015 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

• ઇવજશતની એક કોટે​ે શવનિારે 'અલ-જઝીરા'ના ત્રણ અંગ્રેજી પત્રકારોનેખોટી ખબરો ફેલાિ​િાના આરોપસર ત્રણ િષમની કેદની સજા ફટકારી છે. ઇવજસ્શશયન મૂળના કેનેવડયન પત્રકાર મોહમ્મદ ફાહમી, ઇવજશતના બાહેર મોહમ્મદ અને ઓતટ્રેવલયાના પીટર ગ્રેતટે પર પ્રવતબંવધત મુસ્તલમ સંગઠન બ્રધરહૂડનેમદદ કરિાનો આરોપ હતો. • લોકોની િુર હત્યા કરીનેવિશ્વમાંઆતંક ફેલાિનાર ત્રાસિાદી ગ્રૂપ ઈતલાવમક તટેટ પર પાકકતતાન દ્વારા પ્રવતબંધ મુકાયો છે. આ સંગઠને હાલ ઈરાક અનેસીવરયાનાંવિતતારો પર કબજો જમાવ્યો છે. • પાકકતતાનના સંરિણ પ્રધાન ખ્િાજા મોહંમદ આસીફે રવિ​િારે ભારતનેધમકી આપી છે. તેમણેજણાવ્યુંકેજો ભારત પાકકતતાન પર યુદ્ધ કરશેતો તેનેભારેકકંમત ચૂકિ​િી પડશે. જેતેનેદાયકાઓ સુધી યાદ રહેશે. તેઓ વસયાલકોટમાં જમ્મુ-કાશ્મીર સરહદે આંતરરાષ્ટ્રીય સીમા પાસેપત્રકારો સાથેિાતચીત કરતાંઆમ કહ્યુંહતું. • જાપાનમાં રવિ​િારે આશરે એક લાખ લોકોએ સંસદને ઘેરી લીધી હતી. જાપાની સૈન્યને વિદેશમાં જઈને લડિાની મંજૂરી આપતા સરકારના નિા કાયદાનો લોકો વિરોધ કરી રહ્યા છે. જાપાનમાંછેલ્લાં ઘણાંિષોમમાંઆ સૌથી મોટુંસરકારવિરોધી પ્રદશમન છે. • ગ્રીસમાંસુપ્રીમ કોટેના ચીફ જસ્તટસ િસીવલકી થાનુનેકાયમિાહક િડાં પ્રધાન વનયુક્ત કરાયાં છે. રાષ્ટ્રપવત પ્રોકોવપસ પાિલોપોલસે ૨૭ ઓગતટેજાહેરાત કરી હતી. તેઓ દેશના પહેલા મવહલાંિડાંપ્રધાન છે. • બેંગકોકમાંબ્રહ્મા મંવદરની સામેથયેલા બોમ્બ વિતફોટના શંકાતપદ આરોપીની ધરપકડ કરાઇ છે. તે તુકકીનો નાગવરક છે. પોલીસના જણાવ્યા અનુસાર તેનો ચહેરો સીસીટીિી ફૂટેજમાં આિેલા શંકાતપદ સાથે મળતો આિે છે. શકમંદના ઘરેથી અનેક પાસપોટે અને બોમ્બ બનાિ​િાનો સામાન મળ્યો છે. • આમઆદમી પાટકી દ્વારા પંજાબનાં બે સાંસદો ધમમિીર ગાંધી અને હવરન્દર વસંહ ખાલસાને પિમાંથી સતપેન્ડ કરિામાં આવ્યા છે. પિવિરોધી પ્રવૃવત કરિા માટે પગલું લેિાયું છે. ગાંધી પવતયાલામાંથી અનેખાલસા ફિેહગઢ સાહેબ ખાતેથી ચૂંટાયા હતા. પંજાબની રાજકીય બાબતોની સવમવતએ બંનેસાંસદોનેસતપેન્ડ કયામહતા. િધુકાયમિાહી માટેઆ મામલો રાષ્ટ્રીય વશતત પગલાંસવમવતનેસોંપાયો છે. સવમવતનાં ત્રણ સભ્યો પંકજ ગુશતા, વદલીપ પાંડેતેમજ દીપક િાજપેયી હિેતેમની સામેપગલાંલેશે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાંઆમઆદમી પાટકીનાં ચાર સાંસદો ચૂંટાયા હતા. • અંડરિલ્ડેડોન દાઉ ઈબ્રાહીમની વિદેશમાંપ્રોપટકીની તપાસ કરનાર ગુશતચર સંતથાઓને ચોંકાિનારી માવહતી મળી છે. દાઉદ આજકાલ આવિકામાંબ્લડ ડાયમંડ વબઝનેસમાંસવિય બન્યો છે. દાઉદની સંપવિ અનેવમલ્કતો જશત કરિા તેમ જ તેનાંકારોબાર પર ત્રાટકિાંભારતનાં રાષ્ટ્રીય સુરિા સલાહકાર અવજત દૌિાલ દ્વારા દેશની ગુશતચર એજન્સીઓને કામ લગાિ​િામાં આિી છે. તે કયા વબઝનેસમાં હીત

રવશેષ છેમારી અરનતા. મારી દીકરી તષ બબલી છે, એ કકચનમાંનામતષ ગરમ કરતી હશે. આ વષષેએણે એમ.ટેક. કયુાં છે અને અરનકેત કંપનીના કામ અંગે અમેરરકા ગયષ છે. અરનકેતના પપ્પાના અવસાન બાદ આ બાળકષ જ મારું સવોમવ છે. અરનતા પણ મને એની મમ્મી જેટલું જ માન આપે છે.’ કહેતાં કહેતાંએની આંખષમાંપાણી આવી ગયાંનેસાડીના પાલવથી એ લૂછવા લાગી. એની આ વાત સાંભળી અનાયાસ મને કંઈક યાદ આવ્યું. હું ભૂતકાળમાં ખષવાઈ ગઈ – વષષો પહેલાંની નહીં, પણ હમણાંથષડા વખત પહેલાંની જ યાદષમાંખષવાઈ ગઈ. મારી વહુ આભા, મારા દીકરા નકુલની પત્નીનષ સુંદર, રનદષોષ ચહેરષ મારી નજર સામે તરવરી ઊઠ્યષ. જેવું એનું નામ, એવું જ સુંદર રૂપ એનું. ઉંમર પણ અરનતા જેટલી જ હશે. ખૂબ ઠાવકી અને સમજદાર મારી વહુ આભા. એ પણ અરનતાની માફક નષકરી કરતી હતી. અરનતાનેજષઈ આજેમનેરવચાર આવ્યષ, રષજ ઓકફસ અનેઘરનું કામ કરતાં-કરતાં આભા બીચારી કેટલી થાકી જતી હશે! હજી તષ યુવાનીમાંપગ મૂક્યષ છેએણે. લગ્ન થયે ક્યાં એટલા વષષો વીત્યાં છે. છતાં આટલું બધું કામ એ કેવી રીતેકરી લેછે. મેંતષ ક્યારેય એ અંગે રવચારવાની તકલીફ સુદ્ધાંનથી લીધી. સવારે ઊઠીને સૌના માટે ચા-નામતષ બનાવવાના, પછી રસષઈ બનાવી પષતાનું અને નકુલનુંલંચબષક્સ ભરવાનું , ઓકફસેજવામાંમષડુંન થઈ જાય એટલે ઝડપથી તૈયાર થવાનું અને જતાં જતાં પાછી મને કહેવાનું ન ભૂલે, ‘મમ્મીજી, રસષઈ તૈયાર છે. ભૂખ લાગેત્યારેગરમ કરીનેજમી લેજષ.’ પછી સહેજ ધીમા અવાજેઅનેગભરાયેલી હષય એ રીતે કહેતી, ‘મમ્મીજી, આજે તષ ઓકફસેથી વહેલી

www.gujarat-samachar.com

ધરાિેછેતેની તપાસ કરાઈ રહી છે. તેરીયલ એતટેટ, મની લોન્ડવરંગ, હિાલા અને સટ્ટા બેવટંગ તેમ જ બનાિટી નોટો જેિા ગેરકાયદે વબઝનેસમાંસૌથી િધુરસ ધરાિેછેતેજગજાહેર છે. • દેશની જનતા સાથે સીધો સંિાદ કરિાના પ્રયાસરૂપે િડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિ​િારે૧૧મી િાર ‘મન કી બાત’ કાયમિમમાંસંબોધન કયુ​ુંહતું. જમીન સંપાદન ખરડા સામેવિપિના ઉગ્ર વિરોધનો સામનો કરી રહેલા િડા પ્રધાન મોદીએ મન કી બાતમાં જાહેરાત કરી હતી કે સરકાર સોમિારેરદ થઇ રહેલો જમીન સંપાદન િટહુકમ ફરીિાર જારી નહીં કરે. સરકાર ખેડૂતોના લાભકારી સૂચનો તિીકારિા તૈયાર છે. િડા પ્રધાનેજણાવ્યુંહતુંકેઅમેકાયદા અંગેફેલાિાતી ખોટી માવહતીથી ગેરમાગગે દોરાઇ રહેલા ખેડૂતોના વહતમાં જમીન સંપાદન કાયદામાં સુધારો કરિા તૈયાર છીએ. મેં જમીન સંપાદન િટહુકમ રદ કરિાનો વનણમય કયોમ છે. પરંતુ ખેડૂતોને લાભ થાય તેિી ૧૩ જોગિાઇઓનો જમીન સંપાદન કાયદામાંસમાિેશ કરી લેિાશે. • વબહાર વિધાનસભાની ચૂંટણી માટે ૩૦ ઓગતટે જદયુ, રાજદ, કોગ્રેસ અને સપાના મહાગઠબંધનના સંયુક્ત પ્રચાર અવભયાનનો પ્રારંભ કરતાંકોંગ્રેસ અધ્યિ સોવનયા ગાંધી, જદયુના િવરષ્ઠ નેતા અને વબહારના મુખ્ય પ્રધાન નીવતશકુમાર અનેરાજદના અધ્યિ લાલુપ્રસાદ યાદિે િડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરાં પ્રહાર કયામ હતા. કોંગ્રેસ અધ્યિ સોવનયા ગાંધીએ જણાવ્યું હતું કે, મોદીએ અત્યાર સુધી શો બાજી જ કરી છે. તેના વસિાય િડા પ્રધાને અત્યાર સુધી કશું કયુ​ું જ નથી. નરેન્દ્ર મોદીની ૫૬ ઇંચની છાતી ખોખલી અનેમાત્ર દેખાડો છે. • શીખ વિરોધી રમખાણોના સંદભમમાંકોંગ્રેસ અધ્યિા સોવનયા ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલા માનિઅવધકાર ઉલ્લંઘનના કેસને રદ કરતાં વજલ્લા અદાલતના ચુકાદાનેઅમેવરકાની અપીલ કોટે​ેમંજૂરી આપી છે. અપીલ કોટે​ેજણાવ્યુંહતુંકે, વપવટશનમાંકોઇ જ પ્રકારનો આધાર નથી. સેકન્ડ સકકકટ માટેની યુએસ કોટે ઓફ અપીલની ત્રણ જજની બેન્ચે ચુકાદામાં જણાવ્યું હતું કે શીખ ફોર જસ્તટસ સંગઠન દ્વારા સોવનયા ગાંધી વિરુદ્ધના કેસમાંકરાયેલી દલીલોમાંકોઇ આધાર નથી. • કેન્દ્રીય કેવબનેટે નાનકડા ટાપુ દેશ સેશેલ્સ સાથે એર સવિમવસઝ એગ્રીમેન્ટ (એએસએ) પર હતતાિરનેમંજૂરી આપી દીધી છે. આ સાથે જ ભારત-સેશેલ્સ િચ્ચે હિે દર સશતાહે ત્રણને બદલે સાત ફ્લાઇટ ઊડાન ભરશે. િડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યિતામાંમળેલી કેન્દ્રીય કેવબનેટની બેઠકમાં ગત સશતાહે ભારત અને સેશેલ્સ િચ્ચેના એએસએનેમંજરૂ ી આપી દેિાઈ હતી. અગાઉ ૩૦ ઓક્ટોબર, ૧૯૭૮ના રોજ બન્નેદેશો િચ્ચેકરાર થયા હતા, જેમાંસુધારો કરિામાંઆવ્યો છે. બન્નેદેશો િચ્ચેનાગવરક ઉડ્ડયન મામલેઆ મહત્ત્િનો વનણમય છે. • ભારતને છેલ્લા એક મવહનામાં નાિેદ પછી પાકકતતાનનો બીજો ત્રાસિાદી જીિતો પકડિામાંસફળતા મળી છે. ગત સશતાહેકાશ્મીરના બારામુલ્લામાંથી સુરિાદળો સાથેનાં એન્કાઉન્ટરમાં આ ત્રાસિાદીને જીિતો પકડિામાં આવ્યો હતો. આ અગાઉ ૩ ઓગતટે પાક.નો ત્રાસિાદી નાિેદ ઉફફેઉતમાન જીિતો પકડાયો હતો.

આવવાનષ પ્રયત્ન કરીશ. હમણાં એક પ્રષજેક્ટ ફાઇનલ કરવાનું કામ ચાલતું હષવાથી છેલ્લા થષડા રદવસથી ઘરે પાછા આવવામાં મષડું થઈ જતું હતું. એ પ્રષજેક્ટની તમામ જવાબદારી મારા પર હતી એટલે બીજાના રવશ્વાસે મૂકીને નીકળી પણ ન શકાય. જષકે હવે રાતે તમે રસષઈ બનાવી લેવાની ઉતાવળ કરતાં નહીં. હું આવીને બનાવી લઈશ. હવેથી તમને ફરરયાદ કરવાની તક નહીં આપું.’ મષટા ભાગેઆ વાત હવેરષજની થઈ ગઈ હતી. હું મોં મચકષડી, ચૂપ રહીને મારી નારાજગી વ્યક્ત કરવામાં પાછળ ન રહેતી કેમ કે એના મષડા આવવાનેલીધેરાતની રસષઈ મષટા ભાગ મારેઅને મારી દીકરી પૂવાોએ જ બનાવવી પડતી હતી. હું રવચારવા લાગી, જે રીતે સુષમા અને એની દીકરી બબલી એની પુત્રવધૂઅરનતાનેમદદરૂપ થતાં હતાંઅનેસૌ સાથેઆનંદથી રહેતાંહતાંતેજ રીતે હુંકેપૂવાોપણ આભાનેઘરના કામકાજમાંમદદરૂપ થઈ શકીએ એમ નહષતા? ક્યારેક મારે કે પૂવાોએ રસષઈ બનાવવી પડી હષય તષ એમાંકયુંઆભ તૂટી પડ્યુંહતું? આભાનેથષડષ તષ આરામ મળ્યષ હષત. એ જ્યારે ઓકફસેથી મષડી આવે ત્યારે એના ચહેરા પર ગ્લારનના ભાવ મેં કેટલીય વાર જષયા હતા. આમ છતાં એના પ્રત્યે ક્યારેય સહાનુભૂરત દાખવવાનુંતષ દૂર, મેંકેપૂવાોએ ક્યારેય એનેચાનષ કપ બનાવી આપવામાં કે થાળી પીરસવામાં એને મદદ કરી નહષતી કરી. તેમ છતાંઆભા અમારા સૌ સાથે કેટલી હળીમળીને રહેતી હતી. એના પ્રત્યે મેં કરેલા વતોન અંગે રવચાર કરતાં કરતાં હું મનષમન ગ્લારન અનુભવવા લાગી. લગ્ન કરીનેસાસરેઆવ્યાં પછી આભાએ પષતાના તરફથી સંબંધ રનભાવવામાં ક્યાંય કશી કસર બાકી નહષતી રાખી. મનેપષતાની માતા સમાન જ સમજી હતી એણે, પણ હું જ હજી સુધી એને મારી દીકરી બનાવી ન શકી. પૂવાોને એ પષતાની નાની બહેન જેવી માનીને જ્યારે પણ કંઈ જુએ ત્યારે એના માટે ખરીદી લાવે. ભલે ને સાવ સામાન્ય માથામાંનાખવાની રપન હષય કેકષઈ ડ્રેસ મરટરરયલ હષય, એ કંઈક નવુંજુએ એટલેતરત પૂવાો માટે લઈ જ લે. ક્યારેક એને લાગે તષ મારા માટે સાડી, કષઈ વાર ફ્રૂટ વગેરેખરીદી લાવે. છતાંમારા

કેપૂવાોતરફથી ક્યારેય એનેધાયષોપ્રરતસાદ નહષતષ મળ્યષ. સાચેજ સંબધં ષની કકંમત હુંજ ન સમજી શકી. આટલી સરળ અને સીધી દીકરી પ્રત્યે ભલે પરષક્ષ રૂપેપણ મેંઅન્યાય તષ કયષોછે. ‘રમા, ક્યાં ખષવાઈ ગઈ? શું રવચાર કરે છે?’ અચાનક સુષમાએ ટષકતાં મારી રવચારતંદ્રા તૂટી. એના કહેવાથી હું રાત્રે એના ઘરે જ રષકાઈ ગઈ. બીજા રદવસે સવારે નવ વાગ્યાની ટ્રેનમાં હું પાછી જવાની હતી. રાતેબહાર જમીનેઆવ્યા પછી અમે સૂતાં ખરાં, પણ આખી રાત મને સરખી ઊંઘ ન આવી. વારંવાર આભાનષ માસૂમ ચહેરષ મારી નજર સામેતરવરી ઊઠતષ. જાણેકહેતી હષય, ‘મમ્મીજી, હું પણ તમારી વહુ છું , દીકરી સમાન. તમારી પૂવાોજેવી જ છું. મેં તષ તમને મારી મમ્મી કરતાં ક્યારેય ઊતરતાં નથી ગણ્યાં.’ મનષમન અપરાધભાવ અનુભવતી હુંઉરિગ્ન થઈ ગઈ. આજે આભા પ્રત્યે મારા મનમાં અપાર મનેહ ઊભરાઈ રહ્યષ હતષ. એને પ્રેમથી ભેટવા માટે મારું મન તલપાપડ થઈ રહ્યુંહતું. મનેથતુંહતુંકેક્યારે ઘરે પહોંચું અને આભાને માથે ફેરવી આશીવાોદ આપું અને અને કહું કે, ‘બેટા, રચંતા ન કરીશ. હું તારી માતા જ છું. તારેભલેઓકફસેથી આવતાંમષડું થાય, હું અને પૂવાો સાથે મળીને ઘરનું કામ કરી નાખીશું. તને જે કામ ઓકફસમાં સોંપવામાં આવ્યું હષય તેમાંક્યારેય કંઈ કસર ન રાખીશ. તુંપણ ખૂબ આગળ વધેઅનેપ્રગરત કરેએવી મારી ઇચ્છા છે.’ મનષમન આવષ મક્કમ રનણોય કયાો પછી મારી બેચેની થષડી શાંત થઈ. મેં રવચાયુાં, ‘સુષમાના ઘરે આવવામાં કષઈ ઇશ્વરીય સંકેત હષવષ જષઈએ.’ મેં હાથ જષડી પ્રણામ કરતાં ઇશ્વરનષ આભાર માન્યષ. હવે મન ખૂબ હળવાશ અનુભવી રહ્યું હતું. જાણે તપતી ધરતી પર વરસાદનું એક ઝાપટું વરસી ગયું હષય અને ઠંડક પ્રસરી જાય એ રીતે. રવચારમાં ને રવચારમાં રાત પસાર થઈ ગઈ હતી અને સવાર થવાની તૈયારી હતી. પૂવો રદશામાં સૂયોના આગમનની લારલમા છવાઈ ગઈ હતી. મને લાગ્યું કેઆજેસવારના ઉજાસમાંપણ કંઈક વધારેઆભા રહેલી છે. હુંઝડપથી તૈયાર થવા લાગી, આભા પાસે પહોંચવા માટે.


5th September 2015 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

એક્શન ફિલ્મ

ગારસન િનાિન્ડડસ (જેકી શ્રોિ) દસ વષષે જેલમાંથી છૂટીને ઘરે પરત આવે છે. પરંતુ તેના જૂના જખમ હજી પણ તાજા છેઅનેત્યારેપભરવાર જેન્થથભતમાંએ આજેપણ એ જ પભરન્થથભતમાંછે. તેનો મોટો પુત્ર ડેભવડ (અક્ષયકુમાર) એક સમયે થટ્રીટ-િાઇટમાં ભનષ્ણાત હતો, પણ હવે તેણે એ બધી પ્રવૃભિને અલભવદા કરી છે અને તે થકૂલ ભશક્ષણ બનીને પોતાની પત્ની જેની (જેક્વેભલન િનાિન્ડડઝ) અને દીકરી માભરયા સાથે રહે છે, જ્યારે નાના પુત્ર મોડટી (ભસદ્ધાથિ મલ્હોત્રા)ને

GujaratSamacharNewsweekly

એકલતા સતાવે છે, તે હંમેશા દારૂના નશામાં ચકચૂર હોય છે. તે થટ્રીટ-િાઇટમાં જાય છે, પણ દરેક વખતે હારીને પાછો આવે છે. ગારસનને પોતાનાં િૂતકાળ પર ખૂબ જ અિસોસ છે, પણ ડેભવડ તેને સમજવા તૈયાર નથી અને મોડટી તેને સમજી શકેએવી ન્થથભતમાંનથી. મોડટીને વ્યસન મુક્ત કરવા ગારસન પ્રયાસ કરે છે. એવામાં એક ભદવસ ખબર પડે છે કે િારતમાં ભમસથડ માશિલ આર્સિની આંતરરાષ્ટ્રીય થપધાિ યોજાવાની છે. આ થપધાિ માટે ગારસન મોડટીને તૈયાર કરે છે, પણ સંજોગો િરીથી બદલાય છે. સયારેય બોન્સસંગની ભરડગમાં નહીં જવાનુંનક્કી કરી લેનારા ડેભવડનેખબર પડેછેકે તેની પુત્રી પૂપૂનેજીવલેણ બીમારી છે, જેમાંથી તેને બચાવવી હોય તો લાખો રૂભપયાની જરૂર હતી. ભપતાને કારણે ભરંગ છોડનારો ડેભવડ હવે પોતે જ ભપતા હોવાથી ભરંગમાંઊતરવા તૈયાર થાય છે, પણ એ જ સમયે તેને ખબર પડે છે કે તેનો જ ભપતા ગારસન મોડટીને પણ બોન્સસંગ માટે તૈયાર કરી રહ્યો છે. એકને ભપતા તૈયાર કરે છે અને બીજા માટી દીકરીની મજબૂરી છે. કમનસીબી એ પણ છે કેબંનમ ે ાંથી એક પણ િાઈ એકબીજાનુંમોઢુંજોવા પણ તૈયાર નથી. જોકેકુદરતેકંઈક જુદુંજ નક્કી કયુ​ું છે. િગવાન બંને િાઈઓને બોન્સસંગની ભરંગમાં આમને-સામને મૂકે છે. હવે આગળની થટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી.

• નનમા​ાતાઃ કરણ જોહર, ભહરુ યશ જોહર • નિગ્િશાકઃ કરણ મલ્હોત્રા • ગીતકારઃ અભમતાિ િટ્ટાચાયિ• સંગીતકારઃ અજય ગોગાવલે-અતુલ ગોલવાલે• ગાયકઃ સોનુભનગમ, શ્રેયા ઘોષાલ, ભવશાલ દદલાણી, નીભત મોહન, ભચડમયી શ્રીપદા, મોહમ્મદ ઇરિાન વગેરે

અહિષેક માટેઅહમતાિે...

છેલ્લા ઘણા સમયથી ઓછી અનેવનષ્ફળ ફફલ્મો આપી રિેલ અવિષેક બચ્ચનથી તેના વપતા અવમતાિ બચ્ચન વચંવતત િોય તેવું લાગે છે. અવિષેક નવી ફફલ્મ ‘ઓલ ઈઝ વેલ’ને સફળ બનાવવા અવમતાિ િરપૂર પ્રયત્ન કરેછે. છેલ્લે વષષ ૨૦૧૧માં અવિષેકે મુખ્ય અવિનેતા તરીકે ફફલ્મ ‘દમ મારો દમ’માંકામ કયુ​ું િતું. િવે ચાર વષષ પછી અવિષેકની મુખ્ય િૂવમકામાં આ ફફલ્મ આવી છે. સૂત્રો કિે છે કે, આ ફફલ્મમાંઅવિષેકના વપતાની િૂવમકા જે અત્યારે ઋવષ કપૂર

િજવે છે તે અવમતાિને ઓફર થઇ િતી, પરંતુ અવમતાિે આ િૂવમકા માટે ઋવષ કપૂરના નામનુંસૂચન કયુ​ુંિતું.

આ પછી અવમતાિે ફફલ્મ પ્રદવશષત થઇ તે પિેલાં જ સેટેલાઈટ રાઈટ્‌સનો સોદો રૂવપયા ૧૬ કરોડમાંકરાવ્યો છે.

સંજય દત્તની એક મહિનાની પેરોલ મંજૂર હેલનનુંફિલ્મોમાં પુનરાગમન

વષષ૧૯૯૩માંમુંબઇમાંથયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વવથફોટ કેસના આરોપી અને અવિનેતા સંજય દત્તની ૩૦ વદવસની પેરોલ મંજૂર થઇ છે. અત્યારેપૂણેની યરવડા જેલમાં૪૨ મવિનાની સજા િોગવી રિેલા સંજયેપુત્રીનાંનાકના ઓપરેશન માટેજૂન મવિનામાંપેરોલ માટે અરજી કરી િતી. પરંતુ પૂણે વડવવઝનલ કવમશનર એસ. ચોકાવલંગમે ૨૫ ઓગથટે પેરોલ મંજૂર કરી િોવાથી જરૂરી પ્રવિયા પૂણષ કયાષ પછી તે ગુરુવારે મુંબઇસ્થથત ઘરે પિોંચ્યો િતો. ૩૦ વદવસની પેરોલ વધુ૬૦ વદવસ માટેલંબાવી શકાતી િોવાથી સંજય દત્ત ત્રણ મવિના માટે ઘરે રિી શકશે. જોકે, કિેવાય છેકે, સંજય દત્તનેદીકરી સાથેરિેવા માટેપેરોલ મળી છે.

પીઢ અભિનેત્રી હેલનની ભહડદી ફિલ્મમાંવાપસી થઇ રહી છે. તેઓ ‘બચપન એક ધોખા’ ફિલ્મમાં દેખાશે. ફિલ્મના એક દૃશ્ય અંગે તેમને વાંધો હોવાથી થોડા સમય અગાઉ ફિલ્મના પ્રમોશનમાંતેઓ જોડાયા નહોતા. આ ફિલ્મના એક દૃશ્યમાંપભિની કોલ્હાપુરન ે ેચાબુક િટકારવામાંઆવેછેત્યારેપાછળ જીસસ ક્રાઈથટની મૂભતિછેજેના પર પણ એક ચાબુક વાગે છે, આથી હેલન નારાજ છે. આ ફિલ્મ સાથેજોડાયેલા સૂત્રો કહેછેકે, હેલનેભદગ્દશિક સાથેઆ વાત કરી હતી, તેમજ તેમણે પોતાના સહકલાકાર ટોમ ઓલ્ટર સાથે પણ ચચાિ કરી હતી. તેઓ પણ હેલન સાથેસંમત હતા. જોકે, પછી ભદગ્દશિક રાજીવ વમાિએ તેમની િભરયાદ દૂર કરવાનુંવચન આપ્યુંહતું . પરંતુપછીથી તેઓ િરી ગયા હતા. વમાિએ કહ્યું કે સેડસરબોડડને આ દૃશ્યમાં કોઈ વાંધાજનક લાગ્યું નથી અને ફિલ્મને‘યુ’ સભટડફિકેટ મળ્યુંછે.

અનુપમ ખેરનો નવો રોલઃ યુએનના બ્રાન્ડ એમ્બેસેડર

યુનાઇટેડ નેશન્સ દ્વારા અનુપમ ખેરને લૈંવગક સમાનતા અંગે સંયુક્ત રાષ્ટ્રના અવિયાન માટે દૂત બનાવવામાં આવ્યા છે. મવિલાઓ અને યુવતીઓ વવરુદ્ધ અસમાનતાની સામે લડત આપવા પુરુષો અને યુવકોને આગળ આવવાનું આહ્વાન કરવા ફફલ્મ ‘સારાંશ’ના ૬૦ વષષીય અવિનેતા વૈવિક સંથથા સાથે જોડાયા છે. ‘યુએન વુમન’ના ડેપ્યુટી એસ્ઝઝઝયુવટવ વડરેઝટર લક્ષ્મી પુરીએ તાજેતરમાં એક સમારંિમાં ખેરને ‘િી ફોર શી’ અવિયાનના એમ્બેસેડર જાિેર કરવામાં આવ્યા િતા. પોતાની નવી નવી િૂવમકા અંગેઅનુપમ ખેરે કહ્યું િતું, ‘સૌથી મિત્ત્વની વાત એ છે કે આની શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવાની છે. આપણને ખ્યાલ િોવો જોઈએ કે દીકરી સાથે કેવો વ્યવિાર કરવો.’ અત્રેઉલ્લેખનીય છેકે, અનુપમ ખેરનાં પત્ની િારતીય જનતા પાટષીના સાંસદ છેઅનેચંવદગઢ લોકસિા મત વવથતારમાંથી િારે બહુમતીથી ચૂંટાયા િતા. અનુપમ ખેર દ્વારા અવિનયની તાવલમ પણ આપવામાંઆવેછે.

બોહલવૂડ 23


24

@GSamacharUK

.

.

.૪ .૫ ૦

.૦

. ૮

..

૪ ..

.૮

.૬ .૭

૫ .

૯ .૦

.

તવ.ચ૨૯-૮-૧૫નોચજીવબ

.

GujaratSamacharNewsweekly

જા

..

િ

ો.

વ.

અ ો

..

દ.

દ.

ટી

યી

અ બ? લ

.૯

ો. ર

ય. ો

િ​િ દ.

ે.

મ. ય. મ

ં શ

સવ

દિ

સલ

દ?

ે.

ધ. રુ

આઆી ચાવી ૧. ૧મે ૧યા. ે. ૧ે.ો? ૧ ૧ ૧. ૧ં, ૧ચુિ૧.૧ ૧૫ ૧ઈશ્વર ૧છ૧ ૧ ૧૬ ૧પ્રસિદ્ધ૧ચદ્રવશી૧ર.જા ૪૧ ૧૮ ૧વીમલિ૧મ૧.૧ ૧.૦ ૧િેિદ્રજળે.૧ ૧હ?ા૧છ૧.૧ ૧. ૧લ.લ.શ૧.૧ ૧.૪ ૧ે?ટેથી૧રડવિ૧.૧ ૧.૬ ૧અહવ.લ૧. ૧.૮ ૧ે?ટ.ઈ ૧ેહત્ત.૧.૧ ૧ ૦ ૧િ.ચવી૧ર.,વ.૧િોંપલિ૧૪૧ ૧ ૧જડિ​િ ૧બવયૂફ૧.૧ ૧ ૪ ૧યેડ ૧યસટ૧.૧ ૧ ૬ ૧િે િ?ગધ૧.૧ ૧ ૮ ૧બ.ણ૧ ૧ ૧ ૯ ૧,.ડ.૧ટેયર.૧સવો.ોિ૧.૧ ૧.. ો?૧અોથથ૧ો૧યર? ૧ ૧ ૧. ૧મે૧ેો૧ ૧ંપ? છ? ૧.૧ ૧.. ૧ે.મ.૧સવો. ૧િ​િ.ર૧ ૧ ૧ઊભ ચાવી •ચ. ૧િદીઓથી૧ચ.લી૧ંવમી૧પ્રથ.૧૪૧ ૧ ૧ભૂલ૧ ૧ ૧. ૧બઠ.૧ોખ્,?દ૧વ.ળ૧.૧ ૧૪ ૧બીજા૧લગ્ો​ોી૧થત્રી૧ ૧ ૧૫ ૧સવસવધમ.ે. ૧.૧ ૧૭ ૧બમ.વવ.૧પૂરમ?૧દ,.વ૧.૧ ૧૯ ચપળ ૧અસ્થથર૧.૧ ૧.. ૧ોગર ૧પિરી૧.૧ ૧.. ૧ઈમોી ૧હે૧દો. !૧૧ ૧.૫ ૧ગણમરી૧.૧ ૧.૭ ૧ભ.ળ ૧િે.ચ.ર .૧ ૧.૮ ૧અહલ્ા.ો.૧પસમ૧.૧ ૧.૯ ૧ોય.ેિ૧.૧ ૧ ૦ ૧એય૧ઉપિગથ૧ ૧ ૧ . ૧દિેી૧ર.સશ૧.૧ ૧ . ૧ોય.ેિ ૧વ્ાથથ૧. ૧ ૫ ૧રીમ ૧સરવ.જ૧.૧ ૧ ૭ ૧ે.િ૧.૧ ૧૧ ૮ ૧ય?ઈ૧પસવત્ર૧યે૧જાત્ર.ોી૧જગ્ા.૧ ૧ ૧.૦ ૧ય.ે-ધધ?૧બધ૧ર.,વ?૧

સુીોકુ-૪૦૨ ૫

૬ ૪ ૯ ૭

૯ ૧ ૬ ૩ ૮ ૫ ૪ ૫ ૪ ૮ ૯ ૧ ૬ ૩ ૫ ૨

સુીોકુ-૪૦૧નોચજીવબ ૨ ૬ ૭ ૩ ૮ ૪ ૧ ૯ ૫

૮ ૫ ૩ ૬ ૯ ૧ ૨ ૭ ૪

૧ ૪ ૯ ૨ ૫ ૭ ૬ ૮ ૩

૩ ૧ ૫ ૯ ૨ ૮ ૪ ૬ ૭

૬ ૭ ૪ ૧ ૩ ૫ ૯ ૨ ૮

૯ ૮ ૨ ૪ ૭ ૬ ૩ ૫ ૧

Editor: CB Patel Managing Editor: Kokila Patel Tel: 020 7749 4092 Email: kokila.patel@abplgroup.com Consulting Editor: Jyotsna Shah Mobile: 07875 229 223 Email: jyotsna.shah@abplgroup.com News Editor: Kamal Rao Tel: 020 7749 4001 Email: kamal.rao@abplgroup.com Editorial Department: Dhiren Katwa, Dr Jagdish Dave Chief Operating Officer: Liji George Tel: 020 7749 4013 Email: george@abplgroup.com Advertising Manager: Kishor Parmar Tel: 020 7749 4095 Mobile: 07875 229 088 Email: kishor.parmar@abplgroup.com Business Development Managers: Urja Patel Tel: 020 7749 4098 Email: urja.patel@abplgroup.com Rovin John George Tel: 020 7749 4097 Email: rovin@abplgroup.com Design/Layout: Harish Dahya Tel: 020 7749 4096 Email: harish.dahya@abplgroup.com Ajay Kumar Tel: 020 7749 4005 Email: ajay.kumar@abplgroup.com Customer Service: Ragini Nayak (For Subscription press No 3) Tel: 020 7749 4080 Email: support@abplgroup.com Leicester Distributors: Shabde Magazine, Shobhan Mehta Mobile: 07846 480 220 Media Representation - Belgium: Kishore A Shah, 35 Quinten Matsijslei, Bus 24, 2018 Antwerpen, Belgium Tel: 00323 231 6269 International Advertisement Representative: Jain Group(South India) Tel: +91 44 42041122/3/4 Fax: +91 44 25362973 Mumbai: +91 222471 4122 Email: jainmedia@eth.net Delhi: +91 44 931158 1597 Email: jain@jaingroup.net (BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad Tel: +91 79 2646 5960 Bureau Chief (BPO): Nilesh Parmar (M) +91 9426636912 Email: nilesh.parmar@abplgroup.com Consulting Editor (BPO): Bhupatbhai Parekh, Ahmedabad, Gujarat Tel: +91 79 2630 4142 Rajpipla: Bharat Vyas Tel: +91 2640 220525 Mumbai: Kanti Bhatt, Hemraj Shah (Jumbo Advertiser) Horizon Advertising & Marketing: 205 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad Tel: +91 79 2646 5960 (M) +91 9173595960 Email: horizon.marketing@abplgroup.com Business Manager: Hardik Shah (M) +91 99250 42936 Email: hardik.shah@abplgroup.com Advertising Manager: Neeta Patel (Vadodara) M: +91 98255 11702 Email: neeta_abplgroup@yahoo.co.in Business Co-ordinator: Shrijit Rajan M: +91 98798 82312 Email: shrijit.rajan@abplgroup.com News Representatives in Various parts of India, especially in Gujarat

Gujarat Samachar Head Office Karma Yoga House, 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW. Tel: 020 7749 4080, Fax: 020 7749 4081 www.abplgroup.com © Asian Business Publications Asian Voice switchboard: 020 7749 4000 Gujarat Samachar switchboard: 020 7749 4080 Advertising Sales: 020 7749 4085

૭ ૯ ૧ ૮ ૪ ૨ ૫ ૩ ૬

૪ ૨ ૮ ૫ ૬ ૩ ૭ ૧ ૯

૫ ૩ ૬ ૭ ૧ ૯ ૮ ૪ ૨

નીચઊભ ચલવઈનચઅનેચની આી ચલવઈનનવચઆચાોરસ સમૂહનવચઅમુકચખવનવમવં ૧થ ચ૯નવચઅંકચછેચઅને બવક ચખવનવચખવલ ચછે. તમવરેચખવલ ચખવનવમવંચ૧થ ૯ચીચ્ચેનોચએીોચઆંક મૂકીવનોચછેચકેચજેચઆી ચકે ઊભ ચહરોળમવંચડરપ ટચન થતોચહોય.ચએટલુંચનહીં, ૩x૩નવચબોક્સમવંચ૧થ ચ૯ સુધ નવચઆંકીવચઆી જાય.ચઆચડિઝનોચઉકેલ આીતવચસપ્તવહે.

ગુજરવતચસમવાવરચ એડિયનચીોઇસચ સૌથ ચીધુચકકફવયત , સૌથ ચીધુચીવંાન

સ્નેપડીલેચરોકવણકવરોચપવસેથ ૫૦ચકરોીચીોલરચમેળવ્યવ

ની ચડિલ્હ ચભ.રમોી૧ટ?ચોી૧ઈય?ેિથ૧યંપોી૧થોપસડલ૧ટ?ચો.૧ત્રણ ર?ય.ણય.ર?૧ પ.િથી૧ ૫૦૧ યર?ડ ડ?લર૧એટલ૧યે૧રૂ ૧. ૬૯૧યર?ડોી રયે૧ેૂડીર?ય.ણ૧થવરૂપ૧ેળવી૧છ ં૧ ટ?ચો.૧ ત્રણ૧ ર?ય.ણય.ર?ે. ચીો​ોી૧ અલીબ.બ. ૧ જાપ.ો​ોી િ?ફ્ટબન્ય૧ અો૧ મ.ઈવ.ો​ોી ફ?ક્િય?ો​ો?૧ િે.વશ૧ થ.ા૧ છ થોપસડલ૧ ભ.રમો.૧ ઝડપથી સવયિમ.૧ઈ-ય?ેિથ૧ ે.યકેટે.૧મો? બજારસહથિ?૧ વધ.રવ.૧ ો.ણ. એયઠ.૧ યરી૧ રહી૧ છ ૧ સવશ્વોી ટ?ચોી૧ત્રણ૧ટેક્ન?લ?જી૧યંપોીએ ઓક્ટ?બરે.૧ પણ૧ થોપસડલોી ુેમ.ે.૧ મેો?૧ સવશ્વ.િ૧ વ્ાક્ત યા?થ૧ હમ? ૧ ં૧ વ,મ૧ થોપસડલ િ?ફ્ટબન્ય૧ પ.િથી૧ ૬ ૭૧ યર?ડ ડ?લર૧ ેળવ્ા.૧ છ ૧ થોપસડલ જણ.વ્ાિ૧હમિ૧યે૧હ.લ૧ો.ણ.૧એયઠ. યરવ.ોી૧યંપોીોી૧ઝૂબશે.૧મો. ર?ય.ણય.ર?૧ ટે​ે.િય ૧ બ્લયર?ય ે.ાસરડ ૧ અઝીે૧ પ્રેજી૧ મે૧ જ અન્ા૧ર?ય.ણય.ર?એ૧પણ૧સહથિ? ંપ્ા?૧હમ? ૧થોપસડલ૧હ.લ૧૫૦૦ શહર?ે.૧ . ૫૧ લ.,૧ યરમ.૧ વધિ સવક્રેમ.૧ ધર.વ૧ છ ૧ જે.૧ .૦૧ ટય. ેસહલ.ઓ૧ છ ૧ યંપોી૧ . ૧ યર?ડ ઉત્પ.દો?૧ વચ૧ છ ૧ મો.૧ ૭૫૧ ટય. ઓડડિ૧થે?બ.ઈલ૧દ્વ.ર.૧ેળ૧છ

આ§щ § ╙¾» ¶³Ц¾ђ

'અщ¿ ╙¾àÂ' અЦ´³Ц £ºщઅЦ¾Ъ, અЦ´³Ъ અ³Ьક½ Ю ¯Цઅщ, અЦ´³Ъ ·ЦÁЦ¸Цє ¸$¾Ъ³щã¹Ц§¶Ъ ±ºщ╙¾» ¶³Ц¾Ъ અЦ´¿щ. અЦ´³Ц ´╙º¾Цº§³ђ³Ъ ÂЬºΤЦ ¸ЦªъઅЦ§щ§ ╙¾» ¶³Ц¾ђ. Make a WILL Today ‘Ash Wills’ can prepare one for you 1. At a fixed fee 2. In the comfort of your home. For the security of your loved ones

Thinking of Making A Will? Tel: Manu Thakkar FPC

020 8998 0888

vAùckAene nmñ ivnùtI sAE su´A vAùckAene joAvvAnuù ke ‘gujrAt smAcAr’mAù æis Œ ¸tI ÀherAtAe Àe¤ kAe¤po cIj-vStunI ŠrIwI krAe a¸vA sÈvsnAe ¦pyAeg krAe tAe te mAqe amArI kAe¤ jvAbwArI n¸I. aenI yAeGytA je-te VyiKtae pAete tpAsI te aùge ino#y levAe.

અº§×ª કыºº §ђઈએ ¦щ

ç»Цઉ¸ЦєºÃщ¯Ц ≥≡ ¾Á↓³Ц ¯є±Ьºç¯ ¯╙¶¹¯ ²ºЦ¾¯Ц Bˇ ¸Ц¯ЬĴЪ³Ъ Âщ¾Ц, ÂЦº-Âє·Ц½, ºÂђઈ અ³щÂЦµÂµЦઈ કºЪ ¿કы¯щ¾Ц ¸Ц¹Ц½Ьઅ³щ╙¾ΐЦÂЬ¶Ãщ³³Ъ ¯ЦÓકЦ╙»ક §λº ¦щ. ºÃщ¾Ц-§¸¾Ц³Ъ ĴщΗ ã¹¾ç°Ц Â╙ï આકÁ↓ક ´¢Цº આ´¾Ц¸Цєઆ¾¿щ.

¾²Ь╙¾¢¯ ¸ЦªъÂє´ક↕њ ¢Ъ¯Ц ¶щ³

01268 521 984 / 07840 517 722

Shree Aden Depala Mitramandal U.K. Charity: 293627

67A Church Lane, London N2 8DR Tel: 020 8444 2054 or 020 8346 6686 Well suited for Socials, Religious, Cultural and Official events. Terms & Conditions Apply.

5th September 2015 Gujarat Samachar www.gujarat-samachar.com

ભારતમાં૧૫ ટકાના દરેમેડિકલ ટુડરઝમનો વ્યાપ વધી રહ્યો છે

નવી ડદલ્હીઃ ભારતમાં મેડિકલ ટુડરઝમ સેટટરનો વ્યાપ ૧૫ ટકાના દરે થઇ રહ્યો છે અને દેશની જીિીપી (ગ્રોસ િોમેસ્ટટક પ્રોિટટ)માંતેનો ડિટસો ચાર ટકા જેટલો છે. પીએચિી ચેમ્બર ઓફ કોમસસ અને ઇસ્ડટટટ્યુટ ઓફ કોટટ એકાઉડટડટ્સ ઓફ ઇસ્ડિયા દ્વારા પ્રડસદ્ધ કરાયેલા ડરપોટટમાં આ માડિતી આપવામાં આવી છે. ભારતમાંમેડિકલ ટુડરઝમ ક્ષેત્રમાં થઇ રિેલા ઝિપી ડવકાસ પાછળના મુખ્ય કારણોમાં ડવદેશની તુલનાએ વ્યાજબી દરે થતી સારવાર, ઝિપથી ઉપલબ્ધ થતી તબીબી સારવાર અને નડસિંગ સુડવધા િોવાનું પયસટન મંત્રાલયના એડિશનલ સેક્રેટરી સડચવ ડગરીશ શંકરેજણાવ્યુંિતું . અમેડરકા અનેકેનિે ા તેમ જ યુરોપના દેશોની સાથે સાથે પિોશના અફઘાડનટતાન, પાકકટતાન, ભુતાન, નેપાળ અને બાંગ્લા દેશ તેમ જ પસ્ચચમ એડશયાના દેશોથી પણ મેડિકલ

£∞

ટુડરટટ ભારત આવતા િોવાનું આ અભ્યાસમાં જણાવવામાં આવ્યુંછે. આ ઉપરાંત ભારતમાંમળતી પરંપરાગત દવાઓના કારણેપણ મેડિકલ ટુડરઝમનો ડવકાસ થયો િોવાનું આ અિેવાલમાં જણાવાયુંછે. કેરળમાંપરંપરાગત ઢબેથતી યોગ અને ડસદ્ધ પ્રેસ્ટટસનો અનુભવ લેવા માટે સંખ્યાબંધ નાગડરકો ભારત આવે છે અને આ બાબતને આયુષ ડમશન િેઠળ આવરી લેવા માંગીએ છીએ, એમ આરોગ્ય મંત્રાલયના જોઇડટ સેક્રેટરી એ. કે. ગનેરીવાલાએ જણાવ્યુંિતું . વષસ ૨૦૧૧માં ભારતમાં ૮.૫૦ લાખ મેડિકલ ટુડરટટ આવ્યા િતા, જે વષસ ૨૦૧૫ના અંત સુધીમાં વધીને ૩૨ લાખ સુધી થઇ જશે અને ૨૦૧૬ સુધીમાંઆ ઉદ્યોગ ૧૬ ડબડલયન િોલરનો થઇ જશે. જોકે આમ છતાંવૈડિક મેડિકલ ટુડરઝમ ક્ષેત્રે ભારતનો ડિટસો માત્ર બેટકા છે.

¶ º ·Ц¾

= £∞ = £∞ = €∞ = $∞ = એક ĠЦ¸ Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક ઔєÂ ¥Цє±Ъ³ђ ·Ц¾

Rates

λЦ. ∞√∞.≈≠ € ∞.∩≠ $ ∞.≈∩ λЦ. ≡∫.≡√ λЦ. ≠≠.∩∫ £ ∟∩.≠≤ £ ≡∫≡.≈≡ $ ∞∞∫≈. ≠∩ $ ∞∫.≡∩

One Month Ago

λЦ.

$

λЦ. λЦ.

£ £

$

$

∞√√.√√ ∞.∫∟ ∞.≈≠ ≡√.√√ ≠∫.√√ ∟∟.≈≈ ≡√∞.∫≥ ∞√≥≈.≡√ ∞∫.≡≤

1 Year Ago

λЦ. ∞√√.√√ € ∞.∟≠ $ ∞.≠≈ λЦ. ≤√.√√ λЦ. ≠√.≈√ £ ∟≈.∞√ £ ≡≤√.≈≠ $ ∞∟≈≠.∟∫ $ ∞≥.√∫

Double Rooms to Let Double rooms to let. New Southgate London N11 area. Travel time to city half hour Vegetarians prefered. Under ground station Arnos Grove

Tel: 020 8345 5581

³щ³Ъ §ђઇએ ¦щ

»є¬³°Ъ ∫√ ¸Цઇ» ±аº આ¾щ»Ц ¶щ╙Âє¢çªђક ¡Ц¯щºÃщ¯Ц Ĭђµы¿³» ·Цº¯Ъ¹ ´╙º¾Цº³щ³Â↓ºЪ §¯Ъ ∩ ¾Á↓³Ъ ╙±કºЪ³Ъ ÂЦºÂє·Ц½ અ³щ ºÂђઇ, ÂЦµÂµЦઇ ¯щ¸§ ºђ§¶ºђ§³Ц £ºકЦ¸¸Цє¸±± ¾¢щºщ¸ЦªъÂЦ°щ ºÃЪ³щકЦ¸ કºЪ ¿કы¯щ¾Ц ³щ³Ъ³Ъ §λº ¦щ. ºÃщ¾Ц §¸¾Ц³Ъ ĴщΗ ã¹¾ç°Ц ¯щ¸§ ÂЬ¹ђÆ¹ ઉ¸щ±¾Цº³щÂ╙ï આકÁ↓ક ´¢Цº ¸½¿щ. ¹Ьકы¸ЦєકЦ¹±щº કЦ¸ કº¾Ц³Ц ╙¾¨Ц Ãђ¾Ц §λºЪ ¦щ.

Âє´ક↕:

આº¯Ъ 07828 050 754


5th September 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

વિવિધા

GujaratSamacharNewsweekly

25

ગ ધ બેટ થ્રૂઃ ચેતેશ્વર પૂજારા ટીિ ઇંવડયાએ ૨૨ િષાપછી શ્રીલંકા સર કયયું કેવરંચોથો ભારતીય બેટ્સિેન

કોલંબોઃ વિરાટ કોહલીના નેતૃત્િ હેઠળની યુિા ટીમ ઇંવિયાએ શ્રીલંકામાં ઇવિહાસ રચ્યો છે. ભારિે ૨૨ િષષના લાંબા અરસા બાદ શ્રીલંકાની ધરિી પર ૨-૧થી ટેસ્ટ સીવરઝ જીિી છે. મોહમ્મદ અઝહરુદીન પછી વિરાટ કોહલી બીજો ભારિીય કેપ્ટન બન્યો છે, જેણેશ્રીલંકાની ધરિી પર ભારિને ટેસ્ટ સીવરઝ જીિાિ​િાનુંશ્રેય મેળવ્યું હોય. આ પહેલાંભારિે૧૯૯૩માં શ્રીલંકાની ધરિી પર ટેસ્ટ સીવરઝ જીિી હિી. ભારિેશ્રીલંકાનેમેચ જીિ​િા માટે ૩૮૬ રનનો ટાગગેટ આપ્યો હિો, પરંિુ ભારિીય ટીમની ખિરનાક બોવલંગ સામે શ્રીલંકન બેટ્સમેન ટકી શક્યા નહોિા. શ્રીલંકન ટીમ માત્ર ૨૬૮ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હિી. ભારિીય ટીમ િરફથી આર. અવિને ૪, ઇશાંિ શમાષએ ૩, ઉમેશ યાદિે ૨ અને વમશ્રાએ ૧ વિકેટ ઝિપી હિી. ઉલ્લેખનીય છેકેત્રીજી ટેસ્ટની પહેલી ઇવનંગમાં ભારિીય ટીમમાંથી ચેિ​િ ે ર પુજારા વસિાય કોઇ પણ બેટ્સમેને સારું પ્રદશષન કયુ​ુંનહોિું . િો બીજી ઇવનંગમાંપણ ભારિીય બેટ્સમેનનો દેખાિ નોંધપાત્ર નહોિો. ચોથા વદિસની રમિ માટેઉિરેલી શ્રીલંકન ટીમની શરૂઆિ નબળી રહી હિી. ભારિે શ્રીલંકાને સામે જીિ માટે આપેલા ૩૮૬ રનના

લક્ષ્યાંકના જિાબમાં શ્રીલંકાએ ચોથા વદિસની રમિના અંિે૬૭ રનમાં ત્રણ વિકેટ ગુમાિી દીધી હિી. મેચના અંવિમ વદિસે શ્રીલંકાને જીિ​િા ૩૧૯ રનની જરૂર હિી જ્યારે ભારિને મેચ જીિ​િા માટે શ્રીલંકાની બાકીની સાિ વિકેટ ખેરિ​િાની હિી. આમ બન્નેટીમ માટેમેચ સાથેસીવરઝ જીિ​િાની સમાન િક હિી. જોકે ભારિીય બોલરોના આિમક પ્રદશષન સામેશ્રીલંકન્ બેટ્સમેનોએ શરણાગવિ સ્િીકારી લેિાં ટીમ ઇંિયાના વિજયનો રસ્િો આસાન થઇ ગયો હિો. ત્રણ ટેસ્ટ મેચની વસરીઝમાં શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટમાં જીિ મેળિી હિી જ્યારે ભારિે બીજી ટેસ્ટ જીિ​િાં બંને ટીમો ૧-૧ની બરાબરી પર હિી. આમ ત્રીજી ટેસ્ટ જીિ​િાની સાથેજ ભારિેવસરીઝ પર પણ કબજો જમાવ્યો છે.

સાપ્તાહિક અઠિાહિક રાહિભહિષ્ય ભહિષ્ય ૧૪-૯-૨૦૧૩ ૨૦-૯-૨૦૧૩ તા.તા. ૫-૯-૨૦૧૫ થી થી ૧૧-૯-૨૦૧૫ Tel. 0091 2640 220 525

જ્યોજતષી વ્યાસ જ્યોજતષી ભરત વ્યાસ જસંહ રાજશ (મ,ટ) મેષ રાજશ (અ,લ,ઇ)

હેનતનું ફળ મેળિ​િા ધીરજ રાખિી પડશે. તમારી ઉન્નવતનો માગષ ખૂડલો થશે. ઉજ્જિળ સફળતા મળતાં તમારી પ્રગવત થયા વિના રહેશે નહીં. માનવસક ટિટથતા જાળિી શકશો. નાણાકીય દૃવિએ આ સમય મૂંઝિણભયોષ સૂચિે છે.

સપ્તાહ દરવમયાન મનનો ઉિેગ િધતો જણાશે. કેટલીક તકલીફો િધતા વચંતાનો અનુભિ થશે. ટિટથતા કેળિ​િા તરફ લક્ષ આપિું જરૂરી છે. નાણાંકીય દૃવિએ વિકટ પવરમ્ટથવતમાંથી માગષ કાઢિો પડશે. આિક સામે ખચાષનું પ્રમાણ િધુ રહેશે.

આ સમયમાં મનોમ્ટથવત અશાંત રહેશ.ે ધીરજ રાખીને કામ કરશો તો પવરમ્ટથવત સાનુકૂળ અને સુખદ બનાિી શકશો. ઉતાિવળયા બનિાનું ટાળજો. આ સમય આવથષક રીતે મધ્યમ રહે. િધારાની આિક ઊભી કરિા િધુ મહેનત કરિી પડશે.

મહેનતનું ફળ મળશે. પ્રગવતનો માગષ ખુડલો થશે. ઉજ્જિળ સફળતા મળતાં આગેકૂચ વનમ્ચચત છે. મન પરથી બોજ દૂર થશે. શારીવરક-માનવસક ટિટથતા જાળિી શકશો. નાણાકીય દૃવિએ આ સમય મૂંઝિણભયોષ છે.

વમત્રો-ટિજનોનો સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. નાણાકીય જરૂવરયાત કે અપેક્ષાઓ પ્રમાણે નાણા ઊભા કરી શકશે. ખચષને પહોંચી િળિાનો માગષ મળશે. કરજનો ભાર પણ ઉતરશે. નોકવરયાતોને કોઈ ટથળાંતર કે પવરિતષનની તક મળે.

વનધાષવરત કામકાજો ગૂંચિાય નવહ તેની કાળજી જરૂરી છે. ટિટથતા જાળિીને પ્રયાસ કરશો તો કામકાજનો વનકાલ થશે. ઉતાિળા અને અટિટથ રહેશો તો ગૂંચિાશો. આયોજન આડે જણાતી મુચકેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે.

હજુ તમારા માગષ આડે કેટલાક અિરોધો છે તેને પાર કરિા તરફ મનની શવિને કેમ્ન્િત કરિી પડશે. કોઇ પણ ઉતાિવળયા સાહસથી દૂર રહેજો.

અગત્યની કાયષિાહીમાં કેટલાક વિઘ્નો આવ્યા બાદ સફળતા મળશે. અહીં ખોટા િાદવિ​િાદના પ્રસંગો માનવસક સંઘષષ અને ઉત્પાતનો અનુભિ કરાિશે.

વૃષભ રાજશ (બ,વ,ઉ)

જમથુન રાજશ (ક,છ,ઘ)

કકક રાજશ (ડ,હ)

કન્યા રાજશ (પ,ઠ,ણ)

તુલા રાજશ (ર,ત)

વૃશ્ચચક રાજશ (ન,ય)

ભારિે પ્રથમ દાિમાં ૩૧૨ રન કયાષ હિા. આમાં ચેિ​િ ેર પૂજારાના અણનમ ૧૪૫ રન મુખ્ય હિા. આના જિાબમાં શ્રીલંકાનો દાિ ૨૦૧ રનમાંજ સમેટાઇ જિાં ભારિે સરસાઇ મેળિી હિી. આ પછી ભારિનો બીજો દાિ ૨૭૪ રનમાંજ પૂરો થિાંશ્રીલંકાએ મેચ જીિ​િા માટે૮૫ ઓિરમાં૩૮૬ રન કરિાના હિા. એક અનોખો સંયોગ ભારિ અને શ્રીલંકા િચ્ચે કોલંબોમાં રમાયેલી ત્રીજી અને વનણાષયક ટેસ્ટમાં ભલે િરસાદનું વિઘ્ન નડ્યુંહોય પરંિુઆ મેચ શરૂ થાય િે પહેલાં જ એક અનોખો સંયોગ રચાયો હિો અનેિેરેકોિડ બુકમાં નોંધાયો હિો. ભારિ િરફથી નમન ઓઝા અનેશ્રીલંકા િરફથી કુશલ પરેરાએ ટેસ્ટ વિકેટમાં પદાપષણ કયુ​ુંછે. ટેસ્ટ વિકેટમાંબન્નેટીમના વિકેટકીપરે

ધન રાજશ (ભ,ફ,ધ,ઢ)

આ સમય સારો નીિડશે. ટિટથતા અને સવિયતા િધશે. પ્રગવતકારક નિરચનાઓના કારણે તમારી મૂંઝિણો દૂર થતી જણાશે. આવથષક બાબતો અંગે તમારે િધુ પ્રયત્નશીલ અને જાગ્રત રહેિું જરૂરી છે. ગાફેલ રહેશો તો નુકસાન થાય.

એકસાથે પદાપષણ કયુ​ુંહોય િેિી છેલ્લા ૧૫ િષષની આ પ્રથમ ઘટના હિી. ટેસ્ટ ઇવિહાસમાં આ રીિે કોઈ એક મેચમાંબન્નેવિકેટ કીપરે પોિાની કારકકદદીનો પ્રારંભ કયોષ હોય િેિો આ ૧૪મો બનાિ છે. છેલ્લે આ પ્રકારનો રેકોિડ બાંગ્લાદેશની સિષપ્રથમ ટેસ્ટમાં નોંધાયો હિો. ૨૦૦૦ના નિેમ્બરમાંભારિ સામેની મેચમાં બાંગ્લાદેશ િરફથી ખાવલદ મસૂદે પદાપષણ કયુ​ુંહિુંઅનેિેની સામે ભારિીય વિકેટ કીપર સબા કરીમની પણ આ પ્રથમ મેચ જ હિી. ભારિ માટે નમન ઓઝા ટેસ્ટમાં પદાપષણ કરનાર ૨૮૫મો ખેલાિી બન્યો છે. • ભારત - સાઉથ આજિકા શ્રેણીને ગાંધી-મંડેલા નામકરણઃ ભારતીય વિકેટ કન્િોલ બોડડ તથા વિકેટ સાઉથ આવિકા એ જાહેરાત કરી છે કે ભવિષ્યમાં બન્ને દેશ િચ્ચે રમાનારી તમામ વિપક્ષીય શ્રેણી ‘મહાત્મા ગાંધી નેડસન મંડેલા સીવરઝ’ તરીકે ઓળખાશે. બન્ને દેશ િચ્ચેની ટેટટ સીવરઝ ‘વિડમ િોફી’ તરીકે રમાશે. બોડડના પ્રમુખ જગમોહન દાલવમયાએ જણાવ્યું હતું કે બન્ને દેશોએ આઝાદી માટે ભારે સંઘષષ કયોષ છે. ગાંધીજી તથા નેડસન મંડેલાએ આપણા દેશોને અવહંસા તથા અસહકારને હવથયાર બનાિીને આઝાદી અપાિી હતી. તેથી આ િોફી બન્ને મહાનુભાિોને સમવપષત કરીએ છીએ.

અમિાવાિઃ ટીમ ઇંવડયામાં લાંબા સમય બાદ પુનરાગમન કરનાર ભારતીય ઓપનર ચેતેશ્વર પુજારાએ પ્રથમ દાિમાં અણનમ ૧૪૫ રનની ઇવનંગ રમીને અનોખી વસવિ મેળિી છે. ચેતેશ્વર પૂજારા પ્રથમ દાિમાં ઓપવનંગથી શરૂઆત કયાષ બાદ ત્રીજા વદિસે ભારતની પૂરી ઇવનંગ સમેટાઈ ત્યાં સુધી અણનમ રહીને પેિેવલયન પરત ફયોષ હતો. આ સાથે જ તે, વિકેટની ભાષામાં કેવરંગ ધ બેટ થ્રૂ તરીકે ઓળખાતી, વસવિ મેળિનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે. છેડલે ૨૦૧૧માં ભારતીય બેટ્સમેને કેવરંગ ધ બેટ થ્રૂની વસવિ હાંસલ કરી હતી. ૨૦૧૧ના

ઓગટટમાં ઇંગ્લેન્ડ સામે ઓિલ ગ્રાઉન્ડમાં રાહુલ િવિડે શરૂઆતથી અંત સુધી વપચ પર ટકી રહીને અણનમ ઇવનંગ રમી હતી. તેણે અણનમ ૧૪૬ રન કયાષ હતા. ચેતેશ્વર કેવરંગ ધ બેટ થ્રૂની વસવિ મેળિનાર વિશ્વનો ૪૯મો ખેલાડી બન્યો છે. સૌથી પહેલા ૧૯૮૩માં સુવનલ ગાિટકરે પાફકટતાન સામે અણનમ ૧૨૭ રનની ઇવનંગ્સ રમીને ભારત તરફથી આ વસવિ મેળિી હતી. આ પછી ૨૦૦૮માં શ્રીલંકાના ગાલે ગ્રાઉન્ડમાં યજમાન ટીમ સામે ટફોટક ઓપનર વિરેન્િ સેહિાગે અણનમ ૨૦૧ રનની ઇવનંગ્સ રમી હતી. આ પછી િવિડે અને હિે ચેતશ્વ ે રે આ વસવિ મેળિી છે.

બદલ વિવિધ એિોડડ એનાયત કયાષ હતા. સાવનયા વમઝાષએ એિોડડ ટિીકાયાષ બાદ પ્રવતભાિમાં કહ્યું હતુ,ં ‘દેશના સિોષચ્ચ એિોડડથી સન્માવનત થિું મારા માટે ગૌરિની બાબત છે. હું મંત્રાલયની આભારી છું કે જેમણે મારા નામની ભલામણ કરી હતી.’ સાવનયા વમઝાષ ૩૧મી ઓગટટથી શરૂ થયેલી યુએસ ઓપનની તૈયારીઓમાં વ્યટત હતી. આથી આયોજકોની ખાસ પરિાનગી લઈને નિી વદડહી આિી હતી.

કાજડિફઃ મોઇન અલી અને કેપ્ટન ઇયાન મોગષને નોંધાિેલી આિમક સદીની ભાગીદારી બાદ બોલસસે કરેલી ચુટત બોવલંગની મદદથી ઇંગ્લેન્ડે સોમિારે રમાયેલી એકમાત્ર ટ્િેન્ટી૨૦ વિકેટ મેચમાં તીવ્ર રસાકસી બાદ ઓટિેવલયાને પાંચ રને હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે પાંચ વિકેટે ૧૮૨ રનનો ટકોર નોંધાવ્યો હતો. આના જિાબમાં ટોસ જીતીને પ્રથમ ફફમ્ડડંગ પસંદ કરનાર મહેમાન ઓટિેવલયા આઠ વિકેટે ૧૭૭ રન જ કરી શક્યું હતું. કપરાં લક્ષ્યાંક સામે મેદાને પડેલી ઓટિેવલયન ટીમ માટે કેપ્ટન મ્ટટિ મ્ટમથે ૫૩ બોલમાં સાત બાઉન્ડ્રી તથા ચાર વસક્સર િડે ૯૦ રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સિેલે ૪૪ રનનું યોગદાન આપિા ઉપરાંત મ્ટમથ સાથે ત્રીજી વિકેટ માટે ૧૧૨ રનની ભાગીદારી નોંધાિી હતી. જોકે આ બન્નેના આઉટ થયા બાદ ઓટિેવલયન ટીમનો ધબડકો થયો હતો.

મેડલ જીતીને ગોડડન હેવિક મેળિી છે. જમૈકાની ટીમમાં નેટટર

કાટડર, અસાફા પોિેલ, વનકેલ એશમેડ અને ઉસેન બોડટ સામેલ હતા. જમૈકાની ટીમે ૩૭.૩૬ સેકન્ડ સાથે પ્રથમ ટથાન મેળવ્યું હતુ.ં જ્યારે ચીનની ટીમ ૩૮.૦૧ સેકન્ડ સાથે બીજા નંબરે અને કેનડે ાની ટીમે ૩૮.૧૩ સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જમૈકાની ટીમ રીલે ટપધાષમાં ૨૦૦૯ બવલષન િડડડ એલલેવટક્સ ચેમ્પપયનવશપથી સતત ગોડડ મેડલ જીતતી આિી છે.

સાવનયા વિઝા​ા‘ખેલ રત્ન’

મકર રાજશ (ખ,િ)

તમારો પુરુષાથષ ફળશે. મહત્ત્િના કામકાજોમાં પણ તમને પ્રગવત જોિા મળશે. માનવસક ઉત્સાહ અનુભિશો. આવથષક દૃવિએ શુભ સમય હોિાથી તમારી વચંતા કે બોજો હળિો થાય. નોકવરયાતોના અટિાયેલા કામ વિલંબથી ઉકેલાશે.

કુભ ં રાજશ (ગ,શ,સ,ષ)

ગ્રહયોગ દશાષિે છે કે શારીવરકમાનવસક ટિટથતા જળિાશે. ખોટી વચંતા કે ભય રાખિાની જરૂર નથી. કશું અવનિ થિાનું નથી. નાહકની વચંતા કરશો નહીં. તમારા જરૂરી ખચાષઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાયો, લોન િગેરે મેળિી શકશો.

મીન રાજશ (િ,ચ,ઝ,થ)

પુરુષાથષ યોગ્ય વદશાનો અને સફળ થતાં સવિયતા િધશે. મુચકેલીઓના િાતાિરણમાંથી બહાર નીકળશો. આગળ િધો અને ફતેહ મેળિો. ધીરજની કસોટી થશે. િધારાના લાભની આશા અંશતઃ ફળે.

જવપુલ, સત્વશીલ અને માજહતીપ્રિ સમાચારોનો સંપુટ એટલે... ગુિરાત સમાચાર

નવી જિલ્હીઃ ભારતની મવહલા ટેવનસ ટટાર સાવનયા વમઝાષને શવનિારે ટપોટ્સષ ડેના રોજ દેશના સિોષચ્ચ રમતગમત સન્માન રાજીિ ગાંધી ખેલ રત્ન એિોડડથી વબરદાિ​િામાં આિી હતી. સાવનયા યુએસ ઓપન ટેવનસ ટૂનાષમન્ે ટમાં ભાગ લેિા માટે અમેવરકાના પ્રિાસે હતી, પરંતુ તે ખાસ આ એિોડડ ટિીકારિા માટે જ નિી વદડહી પહોંચી હતી. રાષ્ટ્રપવત પ્રણિ મુખરજીએ સાવનયા વમઝાષ સવહત દેશના વિવિધ ૨૪ લોકોને રમતગમત ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન

ટ્વેન્ટી૨૦ઃ ઇંગ્લેન્ડનો પાંચ રને જવિય

ઉસેન બોલ્ટની ગોલ્ડન હેવિક

બૈજિંગઃ જમૈકાની પુરુષ ટીમે િડડડ એલલેવટક્સ ચેમ્પપયનવશપમાં ૪X૧૦૦ મીટર ટપધાષમાં ગોડડ મેડલ જીત્યો છે. પુરુષ વિભાગમાં ઉસેન બોડટે અંવતમ ૧૦૦ મીટરમાં પોતાનું પ્રભુત્િ દશાષિતાં તમામ વિરોધી એમ્લલટોને પાછળ રાખીને ગોડડ મેડલ જીત્યો હતો. બોડટ આ પહેલાં ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર રેસમાં પણ ગોડડ મેડલ જીત્યો હતો અને હિે તેણે રીલે ટીમમાં પણ ગોડડ


26

@GSamacharUK

5th September 2015 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

OCI, વિઝા અનેપાસપોટટસરન્ડર સવિત વિવિધ સેિાઅો માટેસજ્જ VFS સેન્ટર

આજથી દસેક િષસપહેલા સિઝા લેિા હોય કે OCI, કે પછી પાસપોટટ સરન્ડર કરિાનો હોય. દરેકનેમાટેઆ કાયસમુશ્કેલીરૂપ લાગતું હતું , પરંતુ સિટનમાં VFS ગ્લોબલના આગમન સાથે જ જાણે કે ચમત્કાર સજાસયો અને એક પછી એક બધી તકલીફોનો અંત આવ્યો હતો. આજે ઉનાળામાં એરકન્ડીશન્ડ અને સશયાળામાં સેન્ટ્રલી હીટેડ VFS ગ્લોબલના સેન્ટરમાંબધીજ સગિડો િચ્ચેતમે આરામથી તમારા ખુદના સમયે સનધાસરીત એપોઇન્ટમેન્ટ લઇને OCI, સિઝા, પાસપોટટ સરન્ડર, PIOમાંથી OCIમાં ટ્રાન્સફર, નિા પાસપોટટ કે પછી અન્ય તમામ સેિાઅો આસાનીથી મેળિી શકો છો. VFS ગ્લોબલના કુશળ અનેઅનુભિી થટાફ કોઇ જ તકલીફ િગર સસ્થમત સેિા આપિા સદાય આપના પડખેરહેછે. VFS ગ્લોબલની આ સેિાઅો બાદ જરૂર લાગેકે'અચ્છેસદન આ ગયેહે'. VFS ગ્લોબલની સેિાઅો અંગેમાસહતી મેળિ​િા 'ગુજરાત સમાચાર અને એસશયન િોઇસ'ના પિકાર દ્વારા VFS ગ્લોબલના લંડન સ્થથત ગોઝિેલ રોડ સેન્ટરની મુલાકાત લઇનેVFS ગ્લોબલ દ્વારા આપિામાં આિતી સેિાઅો અંગેમાસહતી મેળિ​િામાંઆિી હતી અનેકેટલાક ગ્રાહકોનો પણ સંપકકકરાયો હતો. VFS ગ્લોબલના યુકે સ્થથત જનરલ મેનજ ેર અોપરેશન શ્રી સંદીપ રાણાએ જણાવ્યુંહતુંકે 'VFS ગ્લોબલની સેિા માટે આિતા સૌને સસ્થમત સેિા આપિા સાથેઅમારા સેન્ટરની મુલાકાત લેનાર સૌને જેમ બને તેમ અોછી તકલીફ પડે તે માટે અમે સૌ કસટબધ્ધ છીએ. જેમ જેમ સમય અનેટેકનોલોજી િધેછે તેમ તેમ અમારે અને ભારતીય હાઇ કસમશને પણ કેટલાક સુધારા કરિા પડે છે, જેમાં િેબસાઇટ પર 'અોનલાઇન એપ્લીકેશન' ફોમસભરિાનુંજરૂરી બનાિાયું

VFSનુંગોઝવેલ રોિ સેન્ટર

VFSનુંપેડિંગ્ટન સેન્ટર

છે.જેમનેકોમ્પ્યટુ ર જરા પણ આિડતુંન હોય તેિા લોકો પોતાના સંતાનો કેસમિોની મદદ લઇ શકેછે. અમારા બધા ફોમસભરિાનુંખૂબ જ આસાન છેપરંતુજો કોઇને ખૂબજ તકલીફ પડતી હોય તો ખાસ કકથસામાં તેઅો અગાઉથી એપોઇન્ટમેન્ટ લઇનેસેન્ટરમાંઅમારી મદદ લઇ શકેછે.' 'ગ્રાહકોનો સમય બચાિ​િા માટે અમે દરેક સેિા માટે એપોઇન્ટમેન્ટ સનધાસરીત કરી છે. તમને અનુકળ ુ હોય તેસેન્ટરમાંતમારી અનુકળ ુ તારીખેઅનેસમયેતમે એપોઇન્ટમેન્ટ લઇનેઆિી શકો છો. તમારી અનુકળ ુ તા મુજબ તમેએપોઇન્ટમેન્ટનો સમય અનેતારીખ બદલી પણ શકો છો. મોટે ભાગે સિઝા અરજીઅો માટે દરેક સેન્ટર પર બીજા જ સદિસેએપોઇન્ટમેન્ટ મળી જાય છે. ખરેખર જોઇએ તો એપોઇન્ટમેન્ટ પ્રથા સૌની અનુકળ ુ તા માટેછેઅનેજેમનેપોતાના સમયની કકંમત છેતેમને માટેઆ પ્રથા ખૂબજ સરળ અનેઅનુકળ ુ પડેછે.' શ્રી સંદીપ રાણાએ જણાવ્યુંહતુંકે'અમારેત્યાંફિ ૮-૩૦થી ૧૧-૩૦ દરસમયાન ઇમરજન્સી સિઝા અને સબઝનેસ સિઝા માટેતમેિગર એપોઇન્ટમેન્ટેઆિી શકો

છો. એપોઇન્ટમેન્ટ ન લીધી હોય તેિા લોકોને અમે સદિસના અંતેબધાની એપોઇન્ટમેન્ટ પતી જાય પછી જો સમય હોય તો તેમને સેિા આપીએ છીએ. જો કોઇ વ્યસિ સનધાસરીત, જણાવ્યા મુજબના દથતાિેજો લઇને આિેતો અમારેત્યાંિધુમાંિધુઅડધો કલાકમાંતેમનું કામ થઇ જાય છે.' શ્રી સંદીપ રાણાએ જણાવ્યુંહતુંકે'ગોઝિેલ રોડ, લંડન ખાતેઅમારા ૧૮ સિન્ડો છેઅનેપીિાના પાણી, ડીસેબલ ટોયલેટ, ફોટો બુથ, કોપીયર, ૮૨ લોકોને બેસિાની વ્યિથથા છે. અમારો મોટાભાગનો થટાફ ગુજરાતી, સહન્દી, પંજાબી, ઇંગ્લીશ અનેઅન્ય ભારતીય ભાષાઅો જાણેછે. અમેતાજેતરમાંજ લંડન પેસડંગ્ટન અને ગોઝિેલ રોડ સેન્ટરને રીફબબીશ્ડશ કયુ​ુંછે. અમે દાખલ કરેલી કાઉન્ટર સીથટમનેકારણેતુરતં જ નંબર આિી જાય છે. બધી સેિાઅો માટેઅમેજુદા જુદા નંબર આપીએ છીએ. પ્રિેશ િખતેજ બધા પેપર ચકાસિામાં આિે છે અને જો કોઇ પેપર ખૂટતુંહોય તો તે સિષે માસહતી આપિામાંઆિેછે. ગોઝિેલ રોડ, લંડન સ્થથત VFS સેન્ટરમાંઆિેલા

બ્રાહ્મીન એસોસસએશન અોફ લુટનના હોદ્દેદારો

િાહ્મીન એસોસસએશન અોફ લુટનની સામાન્ય સભા સિગમોર ચચસ હોલ, લુટન ખાતે યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં સદથયો ઉપસ્થથત રહ્યા હતા. આ બેઠકમાં સમાજના પ્રમુખ પદે છેલ્લા ૧૭ િષસથી સેિા કરતા પ્રમુખ શ્રી જયસુખભાઇ જોશીએ સનવૃત્તી જાહેર કરી સહકાર આપનાર સૌ સદથયોનો અભાર વ્યિ કયોસ હતો અને શ્રીમતી મમતાબેન સિ​િેદી (સેક્રેટરી) તેમજ રાજુભાઇ દિે (ટ્રેઝર)નો

આભાર વ્યિ કરી શાલ અોઢાડી સન્માન કયુ​ુંહતું . નિા િરાયેલા હોદ્દેદારોના નામ આ મુજબ છે. સિસશ્રી કમલભાઇ આચાયસ (પ્રમુખ), રાજેનભાઇ પંડ્યા (ઉપપ્રમુખ), શ્રીમતી મમતાબેન સિ​િેદી (સેક્રેટરી), પ્રીસતબેન દેસાઇ (જોઇન્ટ સેક્રેટરી), જીતેન્દ્રભાઇ દિે (ટ્રેઝરર), મહેશભાઇ ભટ્ટ (જોઇન્ટ ટ્રેઝરર). કમીટી મેમ્બસસ: સિસશ્રી રાજુભાઇ દિે, જયસુખભાઇ

જોશી, રાજેશ દેસાઇ, નેહલ ભટ્ટ, સહતેશ ભટ્ટ. ટ્રથટી મંડળ: સિસશ્રી ધીરુભાઇ જાની, જયસુખભાઇ જોશી,

રાજુભાઇ દિે, મમતાબેન સિ​િેદી, બીનાબેન સિગ્સ, કકશોરભાઇ જાની, સંપકક: મમતાબેન સિ​િેદી 01582 703 928.

બ્લેકબનનમાંગુજરાતી ઉદુનમુશાયરો

ગુજ રાતી રાયટસસ એસોસસએશન બ્લેક બનસ તરફથી તા. ૬-૯૨૦૧૫ના રોજ રસિ​િારે સાંજે ૭૩૦ કલાકે બેંગોર હોલ, બ્લેક બનસ ખાતે ભવ્ય ગુજ રાતી અને ઉદુસ

24 HOUR SERVICE

07767 414 693 Ashwin Galoria

0208 900 9252 198 EALING ROAD, WEMBLEY HA0 4QG

Protect your loved ones by paying for FUNERAL COSTS in ADVANCE. Fix FUNERAL COSTS at TODAY’S PRICES with a DIGNITY FUNERAL PLAN PART OF DIGNITY FUNERALS A BRITISH COMPANY

મુશાયરાનુંઆયોજન કરિામાંઆવ્યું છે. જેમાં યુકેના મશહૂર ગુજ રાતી અને ઉદુસ શાયરો ઉપસ્થથત રહેશે. પ્રિેશ મફત છે. સંપ કક: આઇ.બી. બાંબુસ રી 07769 893 918.

Indian Funeral Directors “first & foremost”

Bharat Shah, Sanjay Shah, Trupti Shukla, Ashvin Patel or Jaysen Seenauth

0208 952 5252 0777 030 6644

ASIAN FUNERAL DIRECTORS

એ╙¿¹³ Ù¹Ь³º» ¬Ц¹ºщĪÂ↓

ગ્રાહકોનેVFS સેન્ટરની સેિાઅો અંગે પૂછપરછ કરિામાં આિી હતી જેમાંના તમામ લોકોએ VFS સેન્ટરની સેિાઅોને સરાહનીય ગણાિી હતી. પ્રામમાં પોતાની િષસની સદકરી સાથે આિેલ સિટીશ મૂળની એનાએ જણાવ્યુંહતુંકે 'હુંમારા પા​ાસપોટટપર OCIનો થટેમ્પ લગાિ​િા માટે પાસપોટટ આપિા આિી હતી. આનંદ સાથે કહું તો મારો અનુભિ ખૂબજ સુખદ રહ્યો હતો. માિ પાંચ જ સમસનટમાંમારૂ કામ થઇ ગયુંછે. મારી નાની સદકરી મારી સાથેહોિાથી મનેતુરતં જ બોલાિી લેિાઇ હતી.' હસમુખભાઇ રાયચૂરા (લંડન)એ જણાવ્યુંહતુંકે'હું આજેPIOકાડટનેOCIમાંટ્રાન્સફર કરાિ​િા આવ્યો છું . આજેમારો અનુભિ ખૂબજ સારો રહ્યો. મારૂ કામ તો બે િણ સમસનટમાંજ પતી ગયુંછે. એપોઇન્ટમેન્ટ લઇને રાખી હતી અનેઅસહંપાંચકે સમસનટ જ રાહ જોિી પડી. અસહંનો થટાફ ખૂબજ ફ્રેન્ડલી છે. સસિસસ ચાજસ, પોથટલ ચાજસ િગેરે ભરિો પડે છે પરંતુ તેની સામે કામ આસાનીથી થઇ જાય છે. લંડનથી પૌિીની OCIની નિી અરજી કરિા આિેલા મધુસદુ ન પટેલે જણાવ્યું હતું કે 'મારી એપોઇન્ટમેન્ટનો સમય બપોરે૧૨ િાગ્યાનો હતો, પરંતુ મનેિહેલો બોલાિી લીધો. અસહંખરેખર ખૂબજ સારી સેિા મળેછે. થટાફ ખૂબજ સરસ, સિનમ્ર અનેમદદરૂપ છે. આ લોકો સસિસસ ચાજસલેછેપણ તેના સામેસેિા બહુ જ સારી આપેછે, તેથી મનેસસિસસ ચાજસિાંધાજનક લાગતો નથી.'

www.indianfuneraldirectors.co.uk Established in 1984, we are the First and Foremost Funeral Directors serving exclusively the asian community with due respect to individual religious and cultural beliefs.

Our Unique service is available at any hour Including Saturday and Sunday Serving all the Asian communities in London & Countrywide. International transportation available offering repatriation service to and from India. Our Impressive Mandir is available for large service gatherings and final funeral rites. Extensive washing & dressing facilities available

Contact: Anil Ruparelia

Asian Funeral Service

FREEPHONE: 0800 026 9887 અщ╙¿¹³ µ¹Ь³º» Â╙¾↓Â

209 Kenton Road, Kenton, Harrow, Middlesex HA3 0HD Tel: 020 8909 3737

CHANDU TAILOR HANSA TAILOR JAY TAILOR BHANUBHAI PATEL

07957 07836 07956 07939

250 252 299 232

851 383 280 664


5th September 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

જન્માષ્ટમીના કાયયક્રમો

BAPS શ્રી સ્વાદમનારાયણ મંદદર, ૧૦૫-૧૧૯ બ્રેસટફફલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતેતા. ૫-૯-૧૫ શહનવારના રોજ શ્રી કૃષ્ણ જસમાષ્ટમી ઉત્સવનુંઆયોજન કરવામાં આવ્યુંછે. આ પ્રસંગે સવારે૯થી રાતના ૮ દરહમયાન અસનકૂટ ઉત્સવ, રાત્રે ૭-૩૦થી ૧૦ ઉત્સવ સભા અનેરાત્રે૧૦ કલાકેશ્રી કૃષ્ણ જસમોત્સવ આરતીનો લાભ મળશે. ભગવાનના દશષન અને પંચાજીરીનો લાભ આખો હદવસ મળશે. સંપકક: 020 8965 2651. n શ્રી સ્વાદમનારાયણ મંદદર, ૨૨૦-૨૨૨, હવલ્સડન લેન, લંડન NW2 5RG ખાતે શ્રી કૃષ્ણ જસમાષ્ટમી ઉત્સવ પ્રસંગે સાંજે ૭-૩૦ કલાકે આરતી તેમજ ૭૩૦થી ૯-૩૦ દરહમયાન અસનકૂટ દશષનનો લાભ મળશે. સંપકક: 020 8459 4506. n શ્રી જલારામ જ્યોત મંદદર, WASP, રેપ્ટન એવસયુ, સડબરી HA0 3DW ખાતેશહનવાર તા. ૫-૯-૧૫ના રોજ જસમાષ્ટમી પવષપ્રસંગેસવારના ૧૦થી બપોરના ૧ દરહમયાન ૨૧ હનુમાન ચાહલસા, બપોરના ૧૧૫થી પ્રસાદ અને બપોરના ૪થી રાતના ૮-૩૦ દરહમયાન ભજન અનેરાતના ૯થી કૃષ્ણ ભગવાનનું પારણુંઝૂલાવવાનો લાભ મળશે. સંપકક: સીજે રાભેરૂ 07958 275 222. n ઇનટરનેશનલ દસધ્ધાશ્રમ શદિ સેનટર, ૨૨ પામરપટન રોડ, હેરો HA3 7RR ખાતેતા. ૫-૯-૧૫ના રોજ સાંજેજસમાષ્ટમી પવષની ઉજવણી કરવામાંઆવશે. યુકેયુરોપમાંઆપથા ચેનલ પર રાત્રે૯-૩૦થી ૧૨૩૦ દરહમયાન ઉત્સવનુંજીવંત પ્રસારણ કરવામાં આવશેતેમજ ભારતમાંતા. ૬-૯-૧૫ના રોજ બપોરે ૨થી ૪ પ્રસારણ કરાશે. સંપકક: 020 8426 0678. n સવોષદય દિનદુએસોદસએશન દ્વારા જસમાષ્ટમી પવષ પ્રસંગે તા. ૫-૯-૧૫ના રોજ ટોલવથષ હરક્રીએશનલ સેસટર, ફૂલસષવેનોથષ, ટોલવથષKT6 7LQ ખાતેકૃષ્ણ રાસ, ભહિ ગીતોના કાયષક્રમનુંઆયોજન કરાયુંછે. રોહીણીબેન પટેલના વડપણ હેઠળ ધ હડવાઇન ઇસટરનેશનલ પહરવાર કાયષક્રમ રજૂ કશે. સંપકક: 020 8397 7359. n યોગી દિવાઇન સોસાયટી, શ્રી અક્ષરપુરૂષોત્તમ પવાહમનારાયણ મંહદર, હરીધામ, ૬૭ વુડકોક હહલ, n

@GSamacharUK

GujaratSamacharNewsweekly

પૂ. રામબાપાના સાન્નનધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા કેસટન હેરો HA3 0JH શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના ખાતે શ્રી જસમાષ્ટમી કાયષક્રમનું આયોજન તા. ૬-૯ઉત્સવની ઉજવણી પ્રસંગે ૧૫ રહવવારે સવારે ૧૧થી ૫ સાંજે૫થી ૭ મહાસભા, તે દરહમયાન સોશ્યલ ક્લબ હોલ, પછી આરતી અને૭-૩૦ નોથષવીક પાકક હોસ્પપટલ, હેરો, કલાકેમહાપ્રસાદનો લાભ HA1 3UJ (કાર પાકક ૩ સામે, મળશે. આ પ્રસંગે ગુરૂપ્રસાદ પવામી અને બ્રહ્મહવહારી પવામી ઉપસ્પથત હલપટર યુહનટ) ખાતે કરવામાં આવ્યુંછે. પ્રસાદીનો લાભ મળશે. રહેશ.ે સંપકક: 07932 080 286. સંપકક: 020 8459 5758 / 07973 n સનાતન મંદદર, એપલ ટ્રી સેસટર, ઇફફલ્ડ એવસયુ, ક્રોલી RH11 0AF ખાતે જસમાષ્ટમી પવષની ઉજવણી 550 310. પ્રસંગેતા. ૫-૯-૧૫ના રોજ સાંજે૭થી આરતી, શ્રી n શ્રી સનાતન મદદર અને કૃષ્ણ પૂજા, બાલભોગ આરતી વગેરને ો લાભ મળશે. તા. કોમ્યુહનટી સેસટર, ૮૪ વેમથ ૬-૯-૧૫ના રોજ રહવવારેસાંજે૭થી નંદ મહોત્સવની પટ્રીટ, લેપટર LE4 6FQ ખાતેશ્રી ઉજવણી પ્રસંગેબાલભોગ, નંદ મહોત્સવ મહા આરતી સત્યનારાયણ દેવ મહાપૂજાનું વગેરનો લાભ મળશે. સંપકક: 01293 530 105. આયોજન રહવવાર તા. ૬-૯n ગુજરાત દિનદુ સોસાયટી, સાઉથ મેડોલેન, ૧૫ના રોજ સવારે ૧૦થી પ્રેપટનPR1 8JN ખાતેતા. ૫-૯-૧૫ના રોજ શ્રી કૃષ્ણ કરવામાં આવ્યું છે. કથા બાદ જસમોત્સવની ઉજવણી ધામધૂમપૂવકષ કરવામાંઆવશે. ભોજન પ્રસાદીનો લાભ મળશે. દૈહનક આરતી, અખંડ ધૂન, શ્રી કૃષ્ણ જસમ, આરતી સંપકક: મંહદર 0116 266 1402. વગેરને ો લાભ મળશે. સંપકક: 01772 253 901. n એદશયન મ્યુઝીક સર્કિટ દ્વારા n લોિાણા કોમ્યુદનટી અોફ નોથષલંિન દ્વારા તા. ૫સહવતા દેવી અને રાહધકા ૯-૧૫ના રોજ જસમાષ્ટમી પવષની ઉજવણીનુંશાનદાર ચોપરાના 'ડબલ હબલ' ગઝલ આયોજન ધામેચા લોહાણા સેસટર, બ્રેમ્બર રોડ, સાઉથ કાયષક્રમનું આયોજન તા. ૫-૯હેરો HA2 8AX ખાતે કરવામાં આવ્યુંછે. સંપકક: ૧૫ના રોજ કેડોગન હોલ, ૫ હવશાલ સોઢા 07732 010 955. સલોન ટેરસ ે , લંડન SW1X 9DQ n લોિાણા કોમ્યુદનટી ઇસ્ટ લંિન દ્વારા તા. ૫-૯ખાતે કરવામાં આવ્યું છે. સંપકક: ૧૫ના રોજ રાત્રે૮થી મોડેસુધી શ્રી કૃષ્ણ જસમાષ્ટમી 020 7730 4500. ઉત્સવની ઉજવણી નાગરેચા હોલ, ૧૯૨-૨૦૨, લેયટન રોડ, લંડન E15 1ST ખાતેકરવામાંઆવ્યુંછે. ફરાળી n ભારતીય દવદ્યાભવન, ૪એ પ્રસાદનો લાભ મળશે. સંપકક: દક્ષાબેન 020 8554 2302. કાસલટાઉન રોડ, વેપટ કેસ્સસંગ્ટન, લંડન W14 9HE ખાતેતા. ૫-૯n આધ્યશદિ માતાજી મંદદર, ૫૫ હાઇપટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શહનવાર તા. ૫-૯-૧૫ના રોજ ૧૫ શહનવારે સાંજે ૫-૩૦થી બપોરે ૧૨થી હનુમાન ચાલીસા અને રાત્રે ૯થી ડીનર સાથે'ભાડુતી વર' નાટકના જસમાષ્ટમી પવષમની ઉજવણી કરવામાંઆવશે. રહવવાર શોનું આયોજન કરવામાં આવ્યું તા. ૬-૯-૧૫ના રોજ બપોરે ૩થી ભજન અને છે. સંપકક: સુરેસદ્રભાઇ પટેલ 020 મહાપ્રસાદનુંઆયોજન કરાયુંછે. દર સોમવારે હશવ 8205 6124 અને ભાનુભાઇ પૂજાનો લાભ મળશે. સંપકક: 07882 253 540. પંડ્યા 07931 708 026. n

27

૧૧ વષષનો અદભૂત કલાકાર શીવ પટેલ

ગીત અનેસંગીત જાણે વારસામાં મળ્યું હોય તેમ લેપટરનો માંડ ૧૧ વષષના ગાયક કલાકાર શીવ પુરોહહત પટેલને બાળપણથી જ જાણે કે ગીત સંગીતનું ઘેલુ લાગ્યું છે. 'લાગા ચુનરીમાં દાગ' હોય કે પછી 'એક ચતુર નાર કર કે હસંગાર', 'વહ કાગઝ કી કપતી' હોય કે પછી 'ચીઠ્ઠી આઇ હે..' જેવા ગીતો માસુમ શીવના હૈયે વસેછે. જી હા, લેપટરના કેબબી મક્ષલોમાં રહેતા અને સાતમા ધોરણમાં ભણતા શીવ પુરોહહત પટેલ જ્યારે૪ વષષનો હતો ત્યારેતેણેપોતાના નાના વસંતભાઇ પુરોહહતના ગેરેજમાં હામોષનીયમ પડેલું જોયું હતું. કુતુહલવશ તેણે નાના વસંતભાઇને આ શું છે? તેમ પુછ્યું હતું. વસંતભાઇએ પણ માસુમ શીવની જીજ્ઞાસાવૃત્તી જોઇને તેને હામોષનીયમ સાફ કરીને વગાડી બતાવ્યુંહતું. બસ, માસુમ શીવના અંતરમનમાંરહેલ ગીત સંગીત જાણે કે જાગી ઉઠ્યું હતું. આજે શીવ પોતાના નાના વસંતભાઇના મદદથી તૈયાર કરેલા ૧૫૦ જેટલા ગીત, ભજન, ફફલ્મી ગીતો, કવ્વાલી વગેરે વગાડી અનેગાઇ શકેછે. 'હામોષનીયમ વાળો છોકરો' તરીકે જાણીતો શીવ ગીત સંગીતમાં ખુબજ મક્કમ અને અનેરો આત્મ હવશ્વાસ ધરાવે છે. શીવ હમત્રો, પહરચીત સંબંધીઅો સામે ગીત સંગીત રજૂ કરવામાં આનંદ અનુભવે છે. અને જ્યારે તેને શાબાશી કે વાહ વાહ મળે છે ત્યારે તેનો આત્મહવશ્વાસ બેવડાઇ જાય છે. જો ગીતસંગીતની બાબતેજાણવુંહોય તો તેસીધો જ નાનાજીની મદદ માંગેછેઅનેઉચ્ચાર બાબતેમાતાની મદદ લેછે. શીવની એક ખાસ ખુબી એ છેકેતેકોઇ પણ ગીત સાંભળેકેતુરંત જ તેની આંગળીઅો હામોષનીયમ પર ફરવા લાગે છે અને જાદુઇ રીતે તેની નોટ્સ તે જાતે જ બનાવી લે છે. શીવના પસંદના કલાકારોમાં મોહમ્મદદ રફી, મુકશ ે , ફકશોર કુમાર અનેપંકજ ઉધાસ છે. શીવનેજુની હહસદી ફફલ્મોમાંથી ગીતો ગાવાની પ્રેરણા મળે છે. શીવ સંગીતમય હનુમાન ચાલીસા ગાઇ શકે છે અને તેને વહડલોના મંડળ, સંગઠનોમાં અનેચેરીટી કાયષક્રમોમાંગાવાનુંખૂબજ ગમેછે.


28

@GSamacharUK

GujaratSamacharNewsweekly

5th September 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

શ્રદ્ધાસુમન - Tribute

DoB: 20th February 1920 (Jamsalaya - Gujarat)

Demise: 22nd August 2015 (Watford – UK)

શ્રી સંતોષભાઈ ગોકળદાસ રૂઘાણી - Shri Santosh Gokaldas Rughani

મૂળ સલાયા (ખંભાળીયા, ગુજરાત)ના વતની અનેઘણાંવષષોઝાંઝીબાર, દારે-સલામ તથા મષમ્બાસામાંરહ્યા બાદ વષટફડડમાંથથાયી થયેલા અમારા પૂજય વડીલ શ્રી સંતષષભાઈ ગષકળદાસ રૂઘાણી શનનવાર, શ્રાવણ વદ સાતમ, સંવત ૨૦૭૧ તા. ૨૨ અૉગથટ ૨૦૧૫ના રષજ સવારે૭-૩૦ કલાકે, ૯૫ વષોની વયેઅમારી વચ્ચેથી સુખરૂપ અનંતની યાત્રાએ નનકળી પડ્યા છે! પૂ. વડીલની હૂંફ અનેમાગોદશોન અમારા સમગ્ર પનરવાર માટેએક મહત્વપૂણોકડી રહી છે. આપનષ પ્રેમાળ થવભાવ સહજ રીતેસંપકકમાંઆવેલ દરેક વ્યનિને થપશશી જતષ. દુનનયાનાંદરેક ખૂણે, વ્યાપાનરક ત્થા વ્યનિગત રીતેઆપેજેસંબંધષનાંમજબૂત સેતુબાંધ્યા છેતેઅમારા સૌ માટેદાખલા રૂપી છે! જીંદગીની દરેક પળ, કુશળતા નેઆત્મનવશ્વાસથી કઈ રીતેજીવવી એ તમારી પાસેશીખ્યા છીએ. અમારા પનરવાર પર આવી પડેલ આ દુ:ખદ સમયેરૂબરૂ પધારી, ટપાલ, ટેનલફષન કેઇમેઇલ દ્વારા શષકસંદેશા પાઠવી અમનેહુંફ અનેઆશ્વાસન અપોનાર તથા અંનતમ નવનધ તેમજ સમુહ પ્રાથોનામાંઉપસ્થથત રહી સદ્ગતના આત્માની શાંનત અથથેપ્રાથોના કરનાર અમારા સવોસગાંસંબંધી તથા નમત્રષનષ અમેઅંત:કરણપૂવોક આભાર માનીએ છીએ. પરમકૃપાળુપરમાત્મા અમારા વ્હાલસષયા થવજનના આત્માનેએમના ચરણષમાંલઇ પરમ શાંનત આપેએજ પ્રાથોના. અમારા પર તમારા આનશષ અનેમાગોદશોનની અનમવૃનિ વરસાવતા રહેશષ! ૐ શાંતિ: શાંતિ: શાંતિ: નમસ્િે! જય શ્રીકૃષ્ણ ! Our dear and beloved father Shri Santosh Gokaldas Rughani born on 20th February 1920 in Jamsalaya, Gujarat, India of Zanzibar, Dar-es-salam, Mombasa and now at 32 Grange Close, Watford WD17 4HQ passed away peacefully in Watford on 22nd August 2015 at 7.30am. We will miss your warmth and wisdom, which has guided the family. Your affectionate nature has touched many lives in your extended family and community. Your influence was felt in every corner of the world through your extensive travels and global business. Your personality, strength of mind and will was felt by all you touched which became your hallmark over your long and strong 95 year life. You will be sorely missed. - Son of (late) Golkaldas Sunderji Rughani and (late) Rambhaben Gokaldas Rughani - Father of Prakash/Sushma Rughani - Brother of (late) Trikamdasbhai Rughani, (late) Chandubhai Rughani, Vijaybhai Rughani, (late) Chandrakalaben Kanabar, (late) Vidyaben Jatania, Subhadraben Kotecha, Taraben Kotecha, Sudhaben Saujani - Devoted Sister-In-Law Subhadraben C Rughani - Uncle & Father figure of Bharat/Sonya, Ameet/Monica, Mina/Petros , Ila/Lalit, Sameer/Avni, Keshma/Chirag, Natasha/Bruno, Celina/David, Vinay/Yoksam, Nishit/Sonal, Priyesh/Rona - Grandfather of Nigel and Jay - Proud Great-Grandfather of Aryan and Saesha Om Shanti: Shanti: Shanti:

32 Grange Close Watford WD17 4HQ. Tel.: 01923 226 638.


5th September 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

BAPS સ્વામિનારાયણ િંમિર િહોત્સવ પ્રસંગેમવશેષ અહેવાલ

BAPS શ્રી થવામિનારાયણ િંમિરના શુભારંભની ૨૦િી વષષગાંઠ પ્રસંગે િંમિર ખાતે ઉજવવાિાં આવેલ િહોત્સવનો તસવીરસહ મવથતૃત અહેવાલ આગાિી સપ્તાહે'ગુજરાત સિાચાર'િાંપ્રથતુત થશે. 'ગુજરાત સિાચાર'િાંઆ ઉત્સવ પ્રસંગેરજૂકરવાિાંઆવેલ મવશેષ પૂમતષવાંચીનેઘણા બધા વાચક મિત્રોએ ફોન, ઇિેઇલ અનેપત્રો દ્વારા આનંિ વ્યિ કયોષ હતો અને િંમિરના સંતો, ટ્રથટીઅો, ભિો અને જાહેરખબર િાતાઅોની સેવાની સરાહના કરી હતી.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

વર્ડડમહન્િુઇકોનોમિક ફોરિ લંડન ૨૦૧૫ કોન્ફરન્સ તા. ૧૧-૧૩ સપ્ટેમ્બર િરમિયાન યોજાશે

વર્ડડ મહન્િુ ઇકોનોમિક ફોરિ લંડન ૨૦૧૫ કોન્ફરન્સનું શાનિાર આયોજન તા. ૧૧થી ૧૩ સપ્ટેિબર ૨૦૧૫ િરમિયાન પાકક પ્લાઝા મરવરબેન્ક હોટેલ, વેથટમિન્થટર લંડન ખાતેકરવાિાંઆવ્યુંછે. આપણે મહન્િુઅો 'વસુધૈવ કુટુંબકમ્'િાં િાનીએ છીએ જેનો અથષ થાય છે કે સિગ્ર મવિ એક પમરવાર છે અને જે પમરવાર સાથે કાિ કરે કે પોતાનું સવષથવ વહેંચે તે સાચો પમરવાર પ્રગમતના પંથે જાય છે. આપણે ઝી લંડન િેળાનુંઆયોજન તા. ૬-૯-૧૫ના રોજ ખાતેબપોરે૧થી મહન્િુઅો જાણીએ છીએ કે કઇ રીતે સંપિીનું ૯ િરમિયાન ગનસષબરી પાકકW3 ખાતેકરવાિાંઆવ્યુંછે. આ પ્રસંગે સજષન કરવુંઅનેઆપણેસંપિી સજષન કરવાનું બોલીવુડ, અબષન અને ક્લામસકલ મ્યુઝીક, આઉટડોર, આર્સષ, નૃત્ય, જ્ઞાન અન્યો સાથેપણ વહેંચીએ છીએ. આપણા ફેશન, થપોર્સષ, કકડ્ઝ એમરયા, ટેથર્સ અોફ એમશયા, લંડન િેલા બાજાર, પૂવષજોએ પણ વેિ​િાં આટલા િાટે જ કહ્યું હતું મવશાળ ફનફેર અને અંતે િનોરમ્ય આતશબાજીનો આનંિ િાણવા કે 'સત હથત સિાહરા, સહથત્રા હથત સંકીરા' િળશે. આપની મટકીટ આજેજ બુક કરાવો. www.londonmela.org અથાષત 'સો હાથેસંપિીનુંસજષન કરો અનેહજાર હાથેતેનેવહેંચો'. કેટલી અદ્ભૂત આ વાત છે. 'સમહયારો મવકાસ - સુરમિત ભમવષ્ય'નો િુદ્રાલેખ ધરાવતા ત્રણ મિવસના આ પમરસંવાિ​િાં WHEFનો ગુજરાતના સુપ્રમસધ્ધ લેખક, શાયર અનેસાંથકૃમતક િેત્રના અગ્રણી આશય મહન્િુસિુિાયના આમથષક રીતેસફળ થયેલા વેપારીઅો, શ્રી ચીનુભાઇ િોિી સાથે સામહત્ય ગોમિના એક કાયષક્રિનું આયોજન બેન્કસષ, ટેક્નોક્રેર્સ, રોકાણકારો, ઉદ્યોગપમતઅો, મબઝનેસિેન, શમનવાર તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ બપોરના ૨થી ૫ િરમિયાન વ્યવસાયીઅો, અથષશાથત્રીઅો અને મવચારકોને એકજુથ કરવાનો છે. સંગત સેન્ટર, સેન્ક્રોફ્ટ રોડ, હેરો HA3 7NS ખાતેકરવાિાંઆવ્યુછે. જેથી તે િરેક જુથ તેિના વેપારી જ્ઞાન, અનુભવ, સાધનસાિગ્રી અને આ પ્રસંગે ડો. ચીનુ િોિીના વાતાષલાપ અને સામહત્ય સત્સંગ થશે. તજજ્ઞતા પોતાના સાથીિારોને વહેંચી શકે. સંથથાનો હેતુ થથામનક કમવઓના તરફથી પણ મવમશષ્ટ કૃમતઓ રજૂ થશે. તો આ નવઉદ્યોગસાહમસક મહન્િુઅોનેસહકાર આપવાનો, પ્રોત્સામહત કરવાનો કમવમિલન દ્વારા ચતુરંગી લાભ િળશે. અનેતેિનેિાગષિશષન આપવાનો પણ છેઅનેઅંતેિુખ્ય ધ્યેય વધારાની ડો. ચીનુિોિી સામહત્યના અનેક પાસાંના સફળ નેસરસ કતાષછે. સંપિીનું સજષન કરી સિુિાયને સુખ-સંપન્ન કરવાનો છે. WHEFનો આધુમનક સામહત્યના મવમવધ િેત્રેએિનુંપ્રિાન નોંધપાત્ર છે. ગુજરાતી પ્રારંભ ૨૦૧૨િાં હોંગકોંગિાં થયો હતો અને તે પછી બેંગકોકિાં સામહત્યના ને પત્રકારત્વના પ્રાધ્યાપક તરીકે એિની િેઘા અને ૨૦૧૩િાં સફળ વામષષક ફોરિ થઇ હતી અને ૨૦૧૪િાં નવી મવવેચનાએ અનેક થતરો મસદ્ધ કયાષછે. મિલહીિાંતેિજ અન્ય પ્રાંમતય થતરેફોરિની રચના થઇ હતી. એિની ‘રેિઠ’ની પ્રવૃમિથી આધુમનક ગુજરાતી સામહત્યનો પ્રવાહ આજેઅથષતંત્ર િુશ્કેલીઅોિાંથી પસાર થઇ રહ્યુંછેપણ સાથેસાથે બિલી નાખ્યો. ૧૯૬૩ પ્રગટ થયેલો એિનો ગઝલ સંગ્રહ ‘વાતાયન’, નવી અમથષક શમિઅો પણ પાંગરી રહી છે. જે આપણને િહાન તકો સાંપ્રત ગઝલ સામહત્યના પ્રારંભ મબંિુ રૂપે ગણી શકાય. ‘આકંઠ પૂરી પાડેછે. આજે, હવેિુદ્દો એ છેકેસમહયારો મવકાસ અનેસુરમિત સાબરિતી’ સંથથાના ઉપક્રિે એિણે ગુજરાતી સામહત્યિાં એબથડડ ભમવષ્ય િાટેવૈમિક સ્થથતીનો લાભ કઇ રીતેલેવો. મહન્િુઅોએ વૈમિક નાટકોનો પડિો ખોલી િીધો. થતરે તિાિ િેશો અને ખંડોિાં સહયોગ અને સહકાર કરીને બજારનો આવા અનન્ય ઉત્સવિાં સીમિમલત થવા સૌ સંથકારજનોને ઈજન લાભ લેવો પડશે, જરૂમરયાતને ઉભી કરવી પડશે. આવો જ સહકાર છેસંપકકઃ કિલ રાવ 020 7749 4001.

શમનવારેઝી લંડન િેળાનુંઆયોજન

ચિનુમોદી સાથેસાચિત્ય ગોચિ

29

િૂડીના િેત્રેપણ કરવો પડશે. WHEF િાનેછેકેમહન્િુઅો ટેક્નોલજીથી જ્ઞાત છે અને મહન્િુઅોએ એવા લોકો સાથે નાતો કેળવવો પડશે જેઅો ટેક્નીકલ શોધોનેપોતાના વેપાર, ફંડ કેબજારના િેત્રોિાંતબિીલ કરી શકતા હોય. લંડન ખાતેયોજાનારી WHEFની કોન્ફરન્સિાંયુકે અને ભારતની સરકારોના મિમનથટર અને જાહેર િેત્રના અગ્રણીઅો સમહતના ૪૦૦ અગ્રણીઅો ઉપસ્થથત રહેનાર છે. જેિાંના કેટલાકે ઉપસ્થથત રહેવાની બાંહેધરી પણ આપી છે. લંડન વૈમિક શહેર છે અને વેપાર, મશિણ, અથષકારણ, િીડીયા, વ્યવસાય, સંશોધન અને મવકાસના િેત્રેલંડનનુંપ્રિાન અનોખુંરહ્યુંછે. લંડન સિગ્ર મવિ​િાં જીડીપી િેત્રે પાંચિો સૌથી મવશાળ િેટ્રોપોમલટન મવથતાર ધરાવે છે તેિજ મવશાળ આમથષક કેન્દ્ર છે. લંડન મવકાસ િાટે કમટબધ્ધ મહન્િુ વેપારી સિુિાયનું ઘર છે, જેિનું અનુિાન યુકન ે ા અથષતત્ર ં િાંિહત્વપૂણષછે. િરેક વેપારી તેિજ વ્યવસાયીક વ્યમિ િાટે યુરોપના બજાર અને નેટવકક િાટે તેિજ મવિભરના વેપાર સાથેસંકળાયેલા લોકો સાથેનેટવકકીંગ કરવાની આ સોનેરી તક છે. અત્રે ઉર્લેખનીય છે કે મવિ િર ૬ વ્યમિ​િાંથી ૧ વ્યમિ મહન્િુ છે. WHEF સંગઠન દ્વારા યુવાનોને રહેવાિાં િ​િ​િ, િાગષિશષન અનેસહકાર પૂરો પાડવાિાંઆવેછેતેિજ ઉદ્યોગ સાહમસકો અને સિાન વેપાર કરતા લોકોને હળવા િળવાની સગવડ પૂરી પાડવાિાંઆવેછે. અગાઉ મિર્હીિાં યોજાયેલ પમરસંવાિ​િાં WHEF એ ૫૩ િેશોના ૧૭૦૦ ડેલીગેર્સનેઆકષષીત કયાષહતા અનેઆ પમરસંવાિનેવેપારી અગ્રણીઅો, સરકારી િંત્રીઅો અને અામથષક બાબતો સાથે જોડાયેલા અગ્રણીઅોએ સિથષન આપ્યુંહતું. આ પમરસંવાિના િુ​ુખ્ય મિડીયા પાટડનર ઝી ટીવી અને 'ગુજરાત સિાચાર - એમશયન વોઇસ' છે. આપને જો આ પમરસંવાિ​િાં જોડાવું હોય કે વધુ િામહતી જોઇતી હોય તો info@wheflondon.com પર ઇિેઇલ કરવા મવનંતી છે અથવા તો વેબસાઇટ www.wheflondon.com પરથી વધુિામહતી િેળવી શકો છે.


30 ╙¾╙¾²Ц

@GSamacharUK

5th September 2015 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

‘કЮºЦ³ ઔєєЧક¯ ´¹¢є¶ºђ│њ ¸Ц³¾ĸ±¹³щ§ђ¬¯ђ Âщ¯Ь અ³ЬÂє²Ц³ ´Ц³-∞∫

કºщ»Ц ´¹¢є¶ºђ ╙¾¿щઅ³щએ અ°↓¸Цє´╙¾Ħ કЮºЦ³ ¦щ. κє ╙Ã×±Ь Ãђ¾Ц³Ьє ¢ѓº¾ અ³Ь·¾Ьє ¦Ьє. આ´®Ц ¯°Ц ઇç»Ц¸ ╙¾¿щ ¾²Ь Âщ¯Ь¶є² ÂЦ²¾Ц ¸Цªъ ÂєĬ±Ц¹ђ³Ц Ĭщºકђએ કы ±щ¾Ъ-±щ¾¯Цઓએ ´® આ¾ђ § કіઇક Âє±щ¿ એક ¹Ц ¶Ъ ºЪ¯щઆ´щ» ¦щ. ĴЪ¸ú અ¸щ╙ºકЦ¸Цє ¾Â¯Ц ¬ђ. અº╙¾є± »Ц´ÂЪ¾Ц»Ц ¿╙Ū¸Ц³ ¦щ. ´¹¢є ¶ º ÂЦÃщ ¶ щ ¯щ ¸ ³Ц ઔєє╙¯¸ ╙¾±Ц¹ ·¢¾ú ¢Ъ¯Ц°Ъ ¸Цє¬Ъ³щ ╙¿ΤЦ´ĦЪ¸Цє આ¾Ц એ¸¬Ъ³Ъ ╙¬ĠЪ ²ºЦ¾¯Ц અÓ¹є¯ ã¹ç¯ ¬ђÄªº Ãђ¾Ц ¦¯Цє ÂЦ╙Ãӹ§↓³ ¯щ¸³ђ ╙Ĭ¹ ╙¾Á¹ ¦щ. ¬ђÄªº Ĭ¾¥³¸Цє ±Â ¸Ãǽ¾³Ц ¸ЬˆЦઓ º§а ક¹Ц↓ ïЦ. ઉÕ¢Цºђ આ´®щ§ђઇ ¿કЪએ ¦Ъએ. આ¾Ц ¿Ú±ђ³Ц »Ц´ÂЪ¾Ц»Ц ╙»╙¡¯ ‘કЮºЦ³ ઔєєЧક¯ ´¹¢є¶ºђ│ ÂЬº¯°Ъ ĬકЦ╙¿¯ °¯Ц ¢Ь§ºЦ¯Ъ ±ь╙³ક ‘¢Ь§ºЦ¯ અ°↓£ª³ ¾щ½Ц ÂЦ¸Ц×¹ ¸Ц³¾ અΤº¿њ ´Ц»³ ´Ьç¯ક ¢Ь§ºЦ¯Ъ ·ЦÁЦ¸Цє »¡Ц¹щ»ђ ∩∟√ ´Ц³³ђ ╙¸Ħ│³Ъ ‘ÂÓÂє¢│ ´а╙¯↓¸Цє આ ¸ЬˆЦઓ º§а °¹Ц કº¾Ц ĬщºЦ¹ કыઅ×¹ ĬકЦºщઓ¦Ц¾Ǽщઔєє¿щ¢щºÂ¸§ અÛ¹Ц´а®↓ Ġє° ¦щ. »щ窺¸Цє ¾Â¯Ц અ³щ ¾Áђ↓°Ъ ïЦ, §щ³щ ¬ђ. »Ц´ÂЪ¾Ц»Цએ ´ђ¯Ц³Ц Ġє°¸Цє કºщ ¯щ અ¸Ьક ºЪ¯щ Τܹ ¦щ. ¾↓²¸↓ ¸·Ц¾ કы ‘¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº│-‘એ╙¿¹³ ¾ђઇÂ│¸Цє ઇç»Ц¸ ¿Ú±¿њ Ĭ╙¡ ક¹Ц↓¦щ. આ¸Цє°Ъ ¸ЦĦ એક § ¸Ьˆђ ¾↓²¸↓±·Ц¾³Ъ ¥¥Ц↓અÓ¹Цºщ¸Цє¬¾Ц³Ьє»¢·¢ ²¸↓¯щ¸ § Â╙¾¿щÁ ¯щ³Ц ´¾ђ↓╙¾¿щ·Цઇ ¹ЬÂЬµ અĦщªЦєÄ¹ђ ¦щњ ‘એક અà»Цà ╙¾ΐ³ђ §↓³ÃЦº (ç°½Âєકђ¥³Ц કЦº®щ) ¿Ä¹ ³°Ъ. આ ´Ьç¯ક »¡Ъ³щ ╙ÂˆЦ¯ »¡¯Ц આã¹Ц ¦щ. ¢¹Ц અ«¾Ц╙¬¹щ ‘કЮºЦ³ ¦щ, ¯щÂѓ³ђ ´щ±Ц કº³Цº અ³щ´Ц»³ÃЦº ¸Ц╙»ક એક ╙Ã×±Ь ã¹¾ÂЦ¹Ъએ એક ÂЬє±º કЦ¹↓ ક¹Ь↨ ¦щ. ઔєєЧક¯ ´¹¢є¶ºђ│ ´Ьç¯ક ¯щ¸®щ ¸³щ ¸ђક»Ц¾Ъ³щ ¦щ. ¸Цªъ¯щ³Ъ ઇ¶Ц±¯ - ¶є±¢Ъ - ´аM કº§ђ. ¯щ³Ц આ´®щÂκએ ¹Ц± ºЦ¡¾Ьє§ђઇએ કыકыª»Ц¹ ╙Ã×±Ь, ╙Â¾Ц¹ કђઇ³Ъ ઇ¶Ц±¯ - ´аM કº¿ђ ³ÃỲ.│ §ь³, ╙ğç¯Ъ અ³щ Â╙¾¿щÁ ¸ЬЩ绸 ╙¶ºЦ±ºђએ ÂЦ¥щ§ આ·ЦºЪ ક¹ђ↓¦щ. કЮºЦ³³Ц આ આ±щ¿³щ કЦº®щ ¸ЬЩ绸ђ¸Цє અ³щ ´ђ¯´ђ¯Ц³Ц ²¸↓ ╙¾¿щ ¯щ¸ § અ×¹ ²¸↓ ╙¾¿щ ¡а¶ ¾Áђ↓અ¢Цઉ ╙¾³ђ¶Ц ·Ц¾щ ╙»╙¡¯ ‘કЮºЦ³ÂЦº│ ¾ЦєÉ¹Ьє Ã¯Ьє. ╙¾³ђ¶Ц એ ±¿Ц↓ã¹Ьє Ã¯Ьє કы, ╙¶³¸ЬЩ绸ђ¸Цє·Цºщઅ¾ઢ¾ કыઅç¾ç°¯Ц §®Ц¹ ╙¾¥ЦºĬщºક Ġє°ђ »¡Ъ³щ¸Ц³¾ ¯³щઉ´કж¯ કºЪ ¦щ. ‘કЮºЦ³- ÂЦº│ ¸Ц³¾- ╙¯³Ц અÖ¹ЦЩÓ¸ક ¢Ь§ºЦ¯¸Цє´ЦªЪ±Цºђ ¸Цªъઅ³Ц¸¯њ ¸єĦ®Ц એ § ╙¾કà´ ΦЦ³·є¬ђ½¸Цє એક Чકі¸¯Ъ અ╙· ╙ˇ ¦щ.│ ઔєєĠщ ¢Ь§ºЦ¯¸Цє ´ЦªЪ±Цº અ³Ц¸¯ આє±ђ»³ Â╙¸╙¯એ અ²º ¶щક¾¬↔ ŬЦ (ઓ¶ЪÂЪ)¸Цє અ³Ц¸¯³Ъ ·ЦÁЦ¸ЦєĬકЦ╙¿¯ કЮºЦ³ ઉ´ºЦє¯ ´¹¢є¶º ÂЦÃщ¶³Ц ¾³ક¾³ ╙¾¿щ³Ц ¶Ъ કыª»Цક ´Ьç¯કђ ´® ¸′ ¸Ц¢ ÂЦ°щ આє±ђ»³³Ц ¸є¬Ц® ક¹Ц↓ ¦щ. ¾Ъ¯щ»Ц ÂدЦÃщ આ ¥½¾½щ ¢Ь§ºЦ¯³щ ╙ÃєÂЦ³Ъ »´щª¸Цє »Ъ²Ьє ¾Цє¥щ»Ц ¦щ. ¬ђ. »Ц´ÂЪ¾Ц»Ц³Ьєઆ¡Ьє´Ьç¯ક κєÃ§Ь Ã¯Ьє. ºЦ˹¸Цє અÓ¹Цºщ ¯ђ ¿Цє╙¯ Ĭ¾¯› ¦щ, ´® ´ЦªЪ±Цº Â¸Ц§ આє±ђ»³³Ц ¶Ъ? ¯¶ŨЦ³Ъ ¯ь¹ЦºЪ ¾Цє¥Ъ ¿Ä¹ђ ³°Ъ, ´ºє¯Ь¯щ¸Цєº§а°¹щ»Ъ ÂЦ¸ĠЪ³ђ કºЪ ºΝђ ¦щ . Âκ કђઇ³Ц ¸³¸Цє અ§є ´ђ Ĭ¾¯› ¦щ Ó¹Цºщ ¶×³щ ´ΤકЦºђ - ºЦ˹ ºકЦº અ³щ ¸′ §щª»ђ અÛ¹Ц ક¹ђ↓ ¦щ ¯щ³Ц આ²Цºщ κє એ¾Ц આє ±ђ»³કЦºђ³щ ¸є Ħ ®Ц³ђ ¸Ц¢↓ Âа ¥ ¾¯Ъ ÂЪ.¶Ъ. ´ªъ » ³Ъ »ђક╙Ĭ¹ કђ»¸ As I See It (´Ц³ ³є. ≤) ¸Цªъ ¾Цє¥ђ ≈ Âتъܶº³Ьє Asian Voice. ¯Цº® ´º ´Ã℮ɹђ ¦Ьє કы આ ´Ьç¯ક કЮºЦ³щ ¸Ц×¹

#¾є¯ ´є°.....

Ĭ¿єÂЦÓ¸ક અ╙·ã¹╙Ū³Ц Ĭ╙¯╙¶є ¶ ³Ъ ÂЦ°ђÂЦ° ¿Цє╙¯¸¹ ¸ђ±Ъ ³¾щܶº¸Цє... અ³щ  ˇ ·Цº¯³Ъ ¯щ¸³Ъ EIF³Ц ç°Ц´ક ÂÛ¹ Ĭђµыº કà´³Ц³щ ´® ĬકЦ╙¿¯ કº¿щ. આ ³Ц° ´ЬºЪ, ÂЪ¶Ъઇએ §®Цã¹ЬєÃ¯Ьє Â¸Цºє · ¯¸Ц¸ Â¸Ь±Ц¹ђ અ³щ કы, ‘¾¬Ц Ĭ²Ц³ ³ºщ×ĩ ¸ђ±Ъ ´ä¥Ц±·а ²ºЦ¾¯Ц »ђકђ³щ ·ã¹ ╙¾ΐ¸є¥ ´º Ĭ╙¯¸ЦÓ¸ક ઉ§¾®Ъ³Ц ╙¸ §¸Цє એક╙Ħ¯ ã¹╙Ūλ´щ ઉ·¹Ц↓ ¦щ. ¾щܶ»Ъ çªъ╙¬¹¸¸Цє¹ђ ³Цºђ ઓ╙»ЩÜ´ક કº¿щ, §щ આ´®Ц ºЦ∆ђ અ³щ çªЦઈ»³ђ ç¾Ц¢¯ Â¸ЦºђÃ »ђકђ³щએકÂє´ ¶³Ц¾щ¦щ.│ આ ÃщºЦ¯³щ ¾²Ц¾Ъ »щ¯Цє ¯щ¸³Ц ĬÓ¹щ ╙Į╙ª¿ ·Цº¯Ъ¹ ¹Ь ક ы ╙¸╙³çªº µђº એÜØ»ђ¹¸щת Â¸Ь±Ц¹¸Цє Â×¸Ц³ અ³щ

અ³щ ¾¬Ц Ĭ²Ц³ કы¸º³³Ц ઈЩ׬¹³ ¬Ц¹ç´ђºЦ ¥щЩÜ´¹³ ÂєÂ±ÂÛ¹ ĬЪ╙¯ ´ªъ»щકЅєÃ¯Ьєકы, ‘¹Ьકы ºકЦº ·Цº¯ ÂЦ°щ ¡ЦÂ Âє¶²є ђ³щ ╙¾¿щÁ ¸Ãǽ¾ આ´щ ¦щ. ¾¬Ц Ĭ²Ц³ ³ºщ×ĩ ¸ђ±Ъ³Ъ આ¢Ц¸Ъ ¸Ь»ЦકЦ¯ અ³щકђÜ¹Ь╙³ªЪ ˛ЦºЦ ç¾Ц¢¯°Ъ આ´®Ц ¶щ¸ÃЦ³ ºЦ∆ђ ¾ŵщ¸ьĦЪÂє¶²є ³Ъ ¢Цє« ¾²Ь ¸§¶а¯ ¶³¿щ. ¾²Ь¸Цє ¾²Ь કђÜ¹Ь╙³ªЪ Âєç°Цઓ ¯щ¸³ЬєÂ¸°↓³ આ´щ¯щ³щκєĬђÓÂЦó આ´Ьє¦Ь.є│ ઓ» ´ЦªЪ↓ ´Ц»Ц↓¸×щªºЪ Ġа´ ઓ³ ઈЩ׬¹Ц-¹Ьકы ╙º»щ¿×Â³Ц ¥щº¸щ³ અ³щÂЦєÂ± ╙¾ºщ×ĩ ¿¸Ц↓એ કЅє Ã¯Ьє કы, ‘¹Ьક¸ы Цє ¾Â¯ђ ∞≈ »Ц¡ ·Цº¯Ъ¹ђ³ђ Â¸Ь±Ц¹ ¹Ьકы અ³щ ·Цº¯ ¾ŵщ ĴщΗ Âщ¯Ь ¦щ. ¾¬Ц Ĭ²Ц³ ¸ђ±Ъ ╙¾ΐ³Ц ઈ╙¯ÃЦÂ¸Цє Âѓ°Ъ ã¹Ц´ક »ђક¿ЦÃЪ §³Ц±щ¿ ²ºЦ¾щ ¦щ. ·Цº¯Ъ¹ ¸а½³Ц ã¹╙Ū ¯ºЪકы κє Jai Shree Krishna આ´®Ъ »ђક¿ЦÃЪઓ અ³щ Jai Jalaram Bapa ÂÃ·Ц¢Ъ ¸аà¹ђ³щ આ»щ╙¡¯ કº³ЦºЪ ´½³Ъ આ¯Ьº¯Ц°Ъ ºЦà Demise: Born: §ђઈ ºΝђ ¦Ь.є│ 23-8-2015 5-11-1932 ઈЩ׬¹³ ¸ЬЩ绸 µы¬ºщ¿³³Ц (Chatham, Kent, UK) (Bhadran – India) Ĭ¸Ь¡ ¸¿ЬˆЪ³ આ¢Цએ કЅє Ã¯Ьє કы, ‘આ´®Ц ¾¬Ц Ĭ²Ц³ ĴЪ ³ºщ×ĩ ¸ђ±Ъ ªЭકѕ ¸¹¸Цє ¹Ьક³ы Ъ ¸Ь»ЦકЦ¯ »ઈ ºΝЦ ¦щ¯щ³Ц°Ъ ¸³щ આ³є± ¦щ. આ´®Ц ¶щ ¸ÃЦ³ ºЦ∆ђ ¾ŵщ³Ц Âє¶²є ђ ¯щ³Ц°Ъ ¸§¶а¯ °¿щ ¯щ ¶Ц¶¯щ ¸³щ §ºЦ Mr. Narendrabhai Ambalal Patel (Sojitra) ´® ¿єકЦ ³°Ъ. ¯щ »ђકђ³щ ¾²Ь It is with great regret that we announce the sad demise of a beloved husband, father and grandfather who passed away on 23rd August 2015 at the age of 82 years. ╙³કª »Ц¾¿щ, ¾щ´Цº અ³щઆ╙°↓ક Our loving dada passed away a little too early for our liking, he had a long and fulfilled life; ÂÃકЦº³щ ઉǼщ§³ આ´¿щ. આ he was one of the kindest, talkative, funny and ever smiling people around. Our dad was loved by all and will be greatly missed; we are priviledge to have had him in ¸Ь»ЦકЦ¯ ®Ц અ³щ કžº¾Ц±³Ъ our lives. Narendrabhai leaves behind beautiful memories for us all, he may have left this world ±Ъ¾Ц»ђ³щ ¯ђ¬Ъ ³Ц¡¿щ. ¯щ but he will never leave our hearts. We would like to express our heartfelt thanks to all our relatives, friends and all well-wishers ·Цº¯¸Цє ΦЦ╙¯, ÂєĬ±Ц¹ અ°¾Ц for their support, thoughts and prayers at this difficult time. We pray to the almightly God to rest ²¸↓³щÖ¹Ц³¸ЦєºЦÅ¹Ц ╙¾³Ц ¯¸Ц¸ his soul in peace. »ђકђ³Ц ╙¾કЦ ¯ºµ કЦ¹↓º¯ ºÃЪ Om Shanti: Shanti: Shanti: અ³щક¾Ц±Ъ, ¶κÂЦєçકж╙¯ક Mrs Dhirajben Narendrabhai Patel (Wife) Pradip N. Patel, Falguni P. Patel, Vishit (Son & family) Â¸Ц§³Ъ º¥³Ц કº¿щ.│ Ashwin N. Patel, Satvinder A. Patel (Son & Wife) ¹Ьક¸ ы Цє Âѓ°Ъ ¸ђªЦ ¿Ъ¡ Jotika R. Patel, Rajeshkumar B. Patel, Nitisha, Ronak (Daughter & family) ¢Ь º ˛ЦºЦ ĴЪ ¢Ьι ╙ÂєÃ Â·Ц Sangita N. Patel, Nimeshkumar D. Patel, Anisha, Janika (Daughter & family) ÂЦઉ°ђ»³Ц Ĭ¸Ь¡ ¢Ьº¸ь» ╙ÂєÃ Parita A. Patel, Ameetkumar S. Patel, Saagar (Daughter & family) Kantibhai A. Patel & Nilaben K. Patel, Sureshbhai A. Patel & Pushpa S. Patel (Brothers and wives) ¸ЦûЪએ કЅєÃ¯Ьєકы, ‘¾¬Ц Ĭ²Ц³ Jayvirbhai A. Patel, Rameshbhai A. Patel, Manubhai A. Patel (Late) ¸ђ±Ъ³Ьє ±аº±є ¿ щ Ъ·¹Ь↨ ³щ Ó¾ Vilasben Patel (Sister) Ĭ¿є Â Ц´ЦĦ ¦щ . અ¸ЦºЦ ¾¯³³Ц Jai Jalaram ºЦ˹ ´є ¶¸Цє µ½¯Ц ·Цº¯³Ъ Address Mr. Pradip Patel, 2 Ascot Close, Lordswood, Chatham, Kent. ME5 8PT Tel: 01634 851732 µ½¯Ц¸Цє ¸ђªЭѕ Ĭ±Ц³ આ´¿щ અ³ЬÂє²Ц³ ´Ц³-∞

Abhardarshan In Loving Memory

¸ЬЩ绸 ╙¶ºЦ±ºђએ ¢Ъ¯Ц, ºЦ¸Ц¹® §щ¾Ц ´ѓºЦ╙®ક Ġє°ђ³щ ´® ઉ±Ь↓ કы અºщ╙¶ક ·ЦÁЦ¸Цє Ĭ╙¡ ક¹Ц↓ ¦щ. ¾↓²¸↓ ±·Ц¾³Ъ એ Ĵдє¡»Ц¸Цє ¬ђ. અº╙¾є± »Ц´ÂЪ¾Ц»Ц³Ц આ ç¯ЬÓ¹ Ĭ¹ђ¢³щ ÂЦ¥щ § κє ³¯¸ç¯કы આ¾કЦιє ¦Ьє. ઔєє¯¸Цє, આ ´Ьç¯ક³Ъ Ĭç¯Ц¾³Ц¸Цє ¬ђÄªº ÂЦÃщ¶щ »¡щ»Ц ¿Ú±ђ ªЦєકЪ³щ╙¾º¸Ьє¦Ьєњ ‘²¸↓એક ĴˇЦ કыઆç°Ц³ђ ╙¾Á¹ ¦щ. ²¸↓´º °¯Ц »Ц¢®ЪÃЪ³ કªЦΤђ°Ъ ²¸↓-·Ц¾³Ц ±Ь·Ц¹ ¦щ, ¦є¦щ¬Ц¹ ¦щ અ³щ અ×¹ ²¸↓³Ъ ã¹╙Ūઓ ¾ŵщ ±Ьä¸³Ц¾ª ¾ÃђºЪ »щ¾Ц¹ ¦щ. úщક ã¹╙Ū³щ´ђ¯Ц³ђ ²¸↓ ╙Ĭ¹ Ãђ¹ ¦щ, ¦¯Цє ´® અ×¹ ²¸↓ ĬÓ¹щ ¸·Ц¾³Ц કы½¾¾Ъ, §¢¯³Ъ ¿Цє╙¯ અ³щઅЩç¯Ó¾ ¸Цªъઆ¾ä¹ક ¦щ. ²¸↓એક ઔєє¢¯ ´Âє±¢Ъ ¦щ, ´ºє¯Ь અ×¹ ²¸↓ ¸Цªъ³Ъ Â╙Ãæ®Ь¯Ц ´Âє±¢Ъ ³°Ъ, આ¾ä¹ŪЦ ¦щ. ±Ь╙³¹Ц³Ъ ¿Цє╙¯, Ĭ¢╙¯ અ³щ અЩç¯Ó¾ ¸Цªъ! ¾½Ъ એક ¾²Ь ¾Ц¯ ´® ®Ъ »ઈએ. અ×¹ ²¸↓³щ ¸ ³щ એ³щ ¸Ц³-આ±º આ´¾Ьє એ કЦ¹º¯Ц ³°Ъ, એ આ´®ђ ±¢Ь® ¦щ. એ આ´®Ъ અ³щ આ´®Ц ²¸↓³Ъ ¸ÃЦ³¯Ц અ³щ ĴщΗ¯Ц ¦щ. એ આ´®Ъ ઉ±Цº¯Ц ¦щ. ¸³Ьæ¹³ђ Âє¶є² ¸³Ьæ¹ ÂЦ°щ³ђ ¦щ, એ¸Цє ²¸↓³щ ÂЦєક½Ъ³щ ·Ц¢»Ц ³ÃỲ § ´Ц¬¾Ц §ђઈએ.│ (ĝ¸¿њ)

અ³щઅ¸щÂκ ¾¬Ц Ĭ²Ц³ ¸ђ±Ъ³Ъ કà´³Ц¿Ъ» ╙±¿Ц³щ ¸°↓³ આ´Ъએ ¦Ъએ.│ ³щ¿³» ╙Ã×±ЬçªЭ¬×Πµђº¸ ¹Ьક³ы Ц Ĭ¸Ь¡ ¹Ц§Ьº ¿ЦÃщકЅєÃ¯Ьє કы, ‘¾¬Ц Ĭ²Ц³ ¸ђ±Ъ ¸Ġ ╙¾ΐ³Ц ¹Ь¾Ц³ђ ¸Цªъ Ĭщº®Ц¸а╙¯↓ ¦щ. Âѓ°Ъ §╙ª» ¸ç¹Ц³Ц ઉકы» Ĭ╙¯ ¯щ¸³ђ ªъક Âщ¾Ъ અ╙·¢¸ ±¿Ц↓¾щ¦щકы¯щઓ આ²Ь╙³ક ´щઢЪ³Ц ³щ¯Ц ¦щ. અ¸щ ¹Ьક¸ ы Цє ¯щ¸³Ьє ઉæ¸Ц·º ç¾Ц¢¯ કºЪ¿Ь.є│ ╙Į╙ª¿ ¸ЬЩ绸 ╙ºÂ¥↓ Âщתº³Ц ¶ђ¬↔ ¸щܶº અ³щ »є¬³ ઈתº³щ¿³» ÃђЩç´ª»³Ц ¥Ъµ એЩĨĹЬ╙ª¾ »ђ¬↔¡Ц»Ъ± Ã¸Ъ±щ કЅє Ã¯Ьє કы, ‘અ¸щ ¾¬Ц Ĭ²Ц³ ¸ђ±Ъ³Ц આ¢Ц¸Ъ ¹Ьકы Ĭ¾ЦÂ³Ц Â¸Ц¥Цº Ò¹Ц ¦щ. ¯щ³Ц°Ъ Ġщª ╙Įª³ અ³щ·Цº¯ ¾ŵщ³Ц Âє¶²є ђ અ³щ¿Ь·Éщ¦Ц¸Цє ╙ˇ °¿щ¯щ¸ § ¹Ьક¸ ы Цє ºÃщ¯Цє ·Цº¯Ъ¹ђ³Ц આ³є±¸Цє¾²Цºђ °¿щ.│ ¾à¬↔ ´є ¶Ъ ઓ¢›³Цઇ¨щ¿³³Ц Ĭ¸Ь¡ º®╙§¯ ╙ÂєÃ ¶ΤЪએ §®Цã¹ЬєÃ¯Ьєકы, ‘¾¬Ц Ĭ²Ц³ ¸ђ±Ъ³Ъ ¹Ьક³ы Ъ આ¢Ц¸Ъ ¸Ь»ЦકЦ¯³Ъ ·ã¹ ઉ§¾®Ъ કºЦ¿щ કЦº® કы ¯щ³Ц°Ъ ઈ׬ђ-╙Į╙ª¿ ·Ц¢Ъ±ЦºЪ³щ ¾²Ь ¸§¶а¯ ¶³Ц¾¯Ц ³¾Ц ¯¶ŨЦ³ђ આºє· અ³щ╙˛´ΤЪ ºђકЦ®ђ¸Цє ╙ˇ °¿щ. ¾à¬↔´є ¶Ъ ઓ¢›³Цઇ¨щ¿³ અ³щ ¹Ьક¸ы Цє¾Â¯Ц ¯¸Ц¸ ·Цº¯Ъ¹ђ ĴЪ ³ºщ×ĩ ¸ђ±Ъ³Ц ç¾Ц¢¯ ¸Цªъ આ¯Ьº ¦щ. ¯щ¸³Ц ¢╙¯¿Ъ» ³щ Ó¾¸ЦєÂЦ°щ¸½Ъ³щકЦ¸ કºЪ³щ અ¸щ·Цº¯³щ¾ь╙ΐક ઉÓ´Ц±³ કы×ĩ - Make in India ¶³Ц¾Ъ¿Ь.є│ ¨ђºђçĺЪઅ³ ·Цº¯Ъ¹ ¸а½³Ц ĝђÂ ¶щ×¥ ઉ¸ºЦ¾ અ³щ ¹Ьકы

ઈЩ׬¹Ц ╙¶¨³щ કЦઉЩ×»³Ц ç°Ц´ક ¥щº¸щ³ »ђ¬↔ કº® ╙¶╙»¸ђ╙º¹Цએ કЅє Ã¯Ьє કы, ‘¹Ьકы અ³щ ·Цº¯ ´ЦÂщ અ³ђ¡Ц અ³щ ઊє¬Ц ╙˛´ΤЪ Âє¶²є ђ³щ ¾Ц篾¸Цє ĬЦ®¾Ц³ ¶³Ц¾¾Ц³Ъ ¯ક ¦щ. ¾¬Ц Ĭ²Ц³ ¸ђ±Ъ³Ъ ¸Ь»ЦકЦ¯ અ³щક ¸ÃЦ³ કЦ¹ђ↓ ¸Цªъ ઉˆЪ´ક ¶³Ъ ºÃщ¿щ¯щ³Ъ ¸³щ¡Ц¯ºЪ ¦щ.│ ¾щܶ»Ъ çªъ╙¬¹¸њ µвª¶ђ» અ³щ ºђક કђ×ÂÎÂ↓³Ьє²Ц¸ ¾щܶ»Ъ çªъ╙¬¹¸ ઈєЩÆ»¿ µвª¶ђ» અ³щ ઐ╙¯ÃЦ╙Âક ºђક કђ×ÂÎÂ↓³Ц ²Ц¸ ¯ºЪકыĬÅ¹Ц¯ ¦щ. þщÂѓĬ°¸ ¾¡¯ અÃỲ ºЦ§કЪ¹ Âє¶²є ђ³Ъ ¥ђ´Цª ¸є¬Ц¿щ. ¾¬Ц Ĭ²Ц³ ³ºщ×ĩ ¸ђ±Ъ³ЬєĬ¾¥³ ¹Ьક-ы ઈЩ׬¹Ц Âє¶²є ђ ´º ¾²Ь કы×ĩЪ¯ ÿщ. ¯щઓ ╙Ã×±Ъ¸ЦєĬ¾¥³ આ´щ ¯щ¾Ъ ¿Ä¹¯Ц ¾²Ь ¦щ, §щ Æ»Ъ¿ ¶ªЦઈªà ÂЦ°щ ╙¾¿Ц½ ´¬±Цઓ ´º ĬÂЦ╙º¯ કºЦ¿щ. આ ·ã¹ çªъ╙¬¹¸³Ъ ¸ÃǼ¸ Τ¸¯Ц ≥√ à º ã¹╙Ūઓ³щ Â¸Ц¾¾Ц³Ъ ¦щ Ó¹Цºщ ¸ђ±Ъ³Ц ÂÓકЦº Â¸Цºє·¸Цє ઔєє±Ц§щ ≡√,√√√ ¸Ãщ¸Ц³ ઉ´Щç°¯ ºÃщ¿.щ ╙Įª³¸Цє ·Цº¯Ъ¹ ¬Ц¹ç´ђºЦ³Ъ ¾ç¯Ъ ∞.≈ ╙¸╙»¹³°Ъ ¾²Ь અ³щ ¯щ¸Цє³Ц ¸ђªЦ ·Ц¢³Ц ¢Ь§ºЦ¯Ъ Â¸Ь±Ц¹³Ц Ãђ¾Ц°Ъ આª»Ъ ÃЦ§ºЪ અ´щ╙Τ¯ ¸³Ц¹ ¦щ. çªъ╙¬¹¸¸Цє ક¬ક ╙ÂĹЬ╙ºªЪ ã¹¾ç°Ц Ãщ«½ Ĭ¾щ¿ ¸Цªъ આ¸є╙Ħ¯ђએ ¸Ц×¹ ´Ц´ђª↔ કы ļЦઈ╙¾є¢ »Ц¹Â× ÂЦ°щ ºЦ¡¾Ц ´¬¿щ. ¸ђ±Ъ³Ц ·ã¹ ç¾Ц¢¯ Â¸Цºє·³Ъ ¯ь¹ЦºЪ °¿щ Ó¹Цºщ ∞≥≤∟¸Цє ઓଠ¾щܶ»Ъ çªъ╙¬¹¸¸Цє ´ђ´ ËÃђ³ ´ђ»╙˛¯Ъ¹ ˛ЦºЦ ¡Ьà»Ц¸Цє ≤√ à º ĴˇЦ½Ьઓ³щ ÂЦ¸а╙Ãક ĬЦ°↓³Ц કºЦ¾Цઈ Ãђ¾Ц³ђ ĬÂє¢ ¹Ц± ³ આ¾щ ¯ђ § ³¾Цઇ. આ ઉ´ºЦє¯, ઓଠçªъ╙¬¹¸¸Цє ઈ╙°¹ђ╙´¹Ц³Ц ±ЬકЦ½Ġç¯ђ ¸Цªъ ·є¬ђ½ એકĦ કº¾Ц ∞≥≤≈¸Цє ‘»Цઈ¾ એઈ¬│ ³Ц¸щĬ╙¡ ºђક કђ×ª↔´® અÃỲ ¹ђ ¹ђ ïђ.


5th September 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

¹Ьક³ы Ъ ∟≈√ ªђ´ ĺъક કі´³Ъ ´ьકЪ³Ц અщક (Â׬ъªЦઇÜ ∟√∞∩)

31


32

@GSamacharUK

5th September 2015 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

www.abplgroup.com

GUJARAT SAMACHAR

For Advertising Call 020 7749 4085

બેબીદસટર કિંજલ પટેલ હત્યાિેસમાંદોદિતઃ ૧૪ વિષની િેદ

R Tr

av el

ar ch h 19 8 6 - Marc

20 15

Tel: 01582 421 421

E-mail: info@pandrtravel.co.uk www.pandrtravel.co.uk HONEYMOON/TAILOR MADE PACKAGES:

M

2413

P & R TRAVEL, LUTON

P&

પકોટલેન્ડની રોયલ ટિટટશ લેજન ટિટનયર કલબનાં૭૦થી ૮૦ વષષની વયનાં૧૩ દાદીમાઓએ વૃદ્ધોની િારિંભાળનુંકામ કરતા અિષકકન વેટનષસ્ હોસ્પિટલ-કમ-કેર િેન્ટર માટેભંડોળ એકત્ર કરવા બોલ્ડ એન્ડ બ્યુટટફૂલ કેલેન્ડર તૈયાર કયુ​ું છે. આ માટેદાદી-નાનીઓએ કિડાં ઉતારીનેબોલ્ડ િોઝ આપ્યા છે. કેલેન્ડરની કકંમત છેિાંચ િાઉન્ડ. તેઓ આ કેલેન્ડર વેંચીનેવૃદ્ધો અને િૈટનકો માટેના કેર-હોમ માટે૧૦ હજાર િાઉન્ડ એકત્ર કરવા માગેછે. િરંતુદાદીમાઓનેઆ ‘બોલ્ડ એન્ડ બ્યુટટફૂલ’ આઇટડયા આવ્યો ક્યાંથી? આ ટવચાર તેમણે૨૦૦૩માં ટરલીઝ થયેલી એક કોમેડી કફલ્મમાંથી લીધો હતો. આ કફલ્મમાં એક િત્યઘટનાનેઆવરી લેવામાં આવી હતી જેમાંયોકકશાયરની મટહલાઓએ ન્યૂડ કેલેન્ડર પ્રકાટશત કરીનેબ્લડ-કેન્િરના ટરિચષમાટે ભંડોળ એકત્ર કયુ​ુંહતું.

PLEASE CONTACT US. DO NOT BOOK ONLINE. WE HAVE SPECIAL CONTRACTS & CONTACTS WITH MOST HOTELS WORLD-WIDE.

WORLDWIDE HOLIDAYS FROM

5 Nights Dubai, RO -------------------------------------------------- £375pp Return flight to Ahmedabad with 3 nights in Dubai inc Hotel, RO ---------------------- £475pp Return flight to Mumbai with 3 nights in Dubai inc Hotel, RO ---------------------------- £460pp

Min. 2 people sharing RO BB HB 7 NIGHTS TENERIFE FROM £220p.p. £240p.p. £280p.p. 7 NIGHTS MAJORCA FROM £180p.p. £195p.p. £225p.p. 7 NIGHTS LANZAROTE FROM £240p.p. £260p.p. £290p.p. 7 NIGHTS SHARM EL SHEIKH FROM £240p.p. £250p.p. £260p.p. 7 NIGHTS DALAMAN FROM £185p.p. £230p.p. £250p.p. WORLDWIDE FLIGHTS FROM Singapore Bangkok Hong Kong Mumbai Ahmedabad

£360 £360 £370 £370 £385

New York San Francisco Los Angeles Chicago Atlanta

£395 £510 £450 £425 £450

Nairobi Dar Es Salaam Johannesburg Entebbe Mombasa

£350 £380 £445 £385 £380

FB £295p.p. £240p.p. £325p.p. £275p.p. £290p.p.

Toronto Montreal Vancouver Halifax Calgary

AI £325p.p. £250p.p. £350p.p. £295p.p. £315p.p. £355 £395 £395 £395 £385

All Package/Flights are inclusive of Airport Taxes. All Offers are subject to availability & date of travel determines the price.

ન્યૂયોકકઃ યુએસિા કિેક્ટટટટ પટેટમાં બેબીનસટર તરીકેકામ કરતી ગુજરાતી યુવતી કકંજલ પટેલિે કોટે​ે ૧૯ માસિા બાળકિા મૃત્યુ માટે દોનષત ઠરાવીિે૧૪ વષોકેદિી સજા ફટકારી છે. કકંજલિી દેખરેખ હેઠળ રહેલા બાળકિું ગયા વષષે મૃત્યુ િીપજ્યુંહતું. ૨૯ વષષીય કકંજલ પટેલિે ૨૬ ઓગપટે ફપટે નડગ્રીિી હત્યા બદલ દોનષત ઠેરવવામાંઆવી હતી. તેણેન્યૂહેવિ​િી ઉપલી કોટેમાંઅરજી કરી હતી, જ્યાંતેિે૧૪ વષોકેદિી સજા કરાઇ હતી. ગયા વષષે ૧૯ જાન્યુઆરીિા રોજ યેલિી ન્યૂ હેવિ હોક્પપટલમાં૧૯ મનહિાિા અનથયિ નશવા કુમારિુંમોત થયુંહતું . ૧૬ જાન્યુઆરી, ૨૦૧૪િા રોજ આ બાળક બેબીનસટર કકંજલ પટેલિા એપાટેમેન્ટમાંહતો ત્યારેતેિેઇજા થઇ હતી. પટેટિા મુખ્ય તબીબી સમીક્ષકિા જણાવ્યા મુજબ બાળકિે ઇરાદાપૂવોક ઇજા પહોંચાડવામાં આવી હતી, જેિા કારણે તેિું મૃત્યુ િીપજ્યું હતું. કકંજલ પટેલિા વકીલ કેનવિ ક્પમથે એવી દલીલ કરી હતી કે બાળકિું મોત એક અકપમાત માિ હતો, બાળકિેઇજા પહોંચાડવાિો કકંજલ પટેલિો કોઇ ઇરાદો િ હતો. જોકે પોલીસિા જણાવ્યા અિુસાર, કકંજલ

પટેલેરસોડામાંબાળકિેજમાડતી વખતેબાળકિા પગિેિણ વખત પછાડયો હતો અિેતેિુંમપતક ઝાટકા મારીિે આગળપાછળ કયુ​ું હતું. આ પછી કકંજલેબાળકિા મોઢા પર ધક્કો માયો​ોહતો જેિા કારણે જમીિ પર પછડાયો હતો અિે આથી તેિે માથામાંઇજા થઇ હતી. બાળકિા નપતા ૩૫ વષષીય નશવ કુમાર મનણ અિેતેમિા ૨૬ વષષીય પત્િી થેિમોઝી રાજેન્દ્રન્ સામે પણ તપાસ અનધકારીઓ સમક્ષ હકીકત છુપાવવા બદલ કેસ ચાલી રહ્યો છે.

થોમસ બિરી બનીને આલ્પ્સમાંત્રણ દદવસ રહ્યો!

લંડનઃ આ દુનિયા જાતભાતિા લોકોથી ભરેલી છે િે આવા લોકોિી યાદી તૈયાર થાય તો લંડિ​િા થોમસ થ્વાઇટ્સિુંિામ મોખરે આવે. આ થોમસભાઇિે સાદગીભયુ​ુંજીવિ જીવવાિુંમિ થયું . વાત માિ આટલેથી અટકી હોત તો ઠીક હતી, આપણેતેમિે ગાંધીચાહક માિી લીધા હોત. પણ થોમસભાઇિે સાદગીભયુ​ુંજીવિ જીવવા બકરી બિવાિા અભરખા જાગ્યા, અિે તેઓ બકરી બિીિે જીવ્યા પણ ખરા! થોમસ માિે છે કે માિવી કરતાં પ્રાણીઓ ઘણુંસાદુંજીવિ જીવે છે. અિે આથી તેણે બકરી તરીકેજીવિ જીવી જોવાિો પ્રયાસ કયો​ો. આ માટેતેમણેચાર પગેફરી શકાય તે સારું પ્રોપથેનટટસ તૈયાર કરવામાંઆખુંવષોનવતાવી દીધું . આ પછી તેણેબકરીઓિી વતોણકૂ , તેઓ કેવા સમયે- ટયા પ્રકારેબેંબેંકરેછેતેિો અભ્યાસ કયો​ો. એટલું જ િહીં, ઘાસ પચાવી શકે તેવું કૃનિમ જઠર પણ નવકસાવ્યું .

આ પછી થોમસ આલ્પ્સિી પવોતમાળામાં પહોંચ્યો અિે ત્યાં વસતી બકરીઓિા ઝું ડ વચ્ચેિણ નદવસ બકરી તરીકે જ જીવ્યો. થોમસ કહેછેકેહુંમાિવ-જીવિથી કંટાળ્યો હતો. સાદગીપૂણો જીવિ જીવવા દરેક માિવી ભનવષ્યમાં પ્રાણી બિવાિી મહેચ્છા રાખતો હશે. આમ તો હું હાથી બિવા માગતો હતો, પરંતુ આમાં ઘણી મુશ્કેલીઓિો સામિો કરવો પડયો. છેવટેમેંબકરી બિવાિુંિક્કી કયુ​ું . જોકે બકરી તરીકે જીવવાિું શરૂ કયાોિા કલાકોમાંજ તેિેભાિ થઇ ગયુંકે બકરી તરીકે જીવવું સરળ િથી. તેકહેછેકેકૃનિમ પગ પીડા આપતાં હતાં. જમીિ પર ચાર પગેચાલવામાંઘણી તકલીફ થતી હતી. વળી, આલ્પ્સિી ઠંડી સહિ થતી િહોતી. જોકે હું બકરીઓિેસમજાવી શટયો હતો કે હુંપણ તેમિામાંિો જ એક છું . નમિો, હવેતમેએ િહીં પૂછતા કે થોમસભાઇએ બકરીઓિે કઇ રીતેઆ વાત સમજાવી હશે.

પેઇનકિલરનો દુરુપયોગ

લંડનઃ આજકાલ લોકોની સહનશજિ ઘટી ગઇ છે. વધતીઓછી પીડા સહન કરવાના બદલે કેજીપી પાસેજઇનેતબીબી સલાહ લેવાના બદલે પેઈનકકલર ગોળી ખાઇ લેવાનો હાથવગો ઉપાય અજમાવી રહ્યા છે. જોકે, આનાથી શરીર પર ઘણી આડઅસર થતી હોવાની વાતથી બહુ ઓછા લોકો વાકેફ છે. જિટનમાંપેઇનકકલરના ઉપયોગની સમટયા માથાના દુખાવારૂપ બની રહી છે. ઓકફસ ફોર નેશનલ ટટેટસ્ેટટક્સ દ્વારા જારી આંકડા અનુસાર દેશમાં ૨૦ લાખ લોકો પેઈનકકલરને દુરુપયોગ કરે છે. લોકો આપમેળે જ પીડાશામક દવાઓ લેતાંરહેછે. ઉલ્લેખનીય છે કે અગાઉ ન્યુરોલોજજટટ્સ દ્વારા ચેતવણી અપાઇ જ છેકેઆડેધડ લેવાતી પેઈનકકલર દવાઓ જ પ્રૌઢ અને નરમ ટવાટથ્ય ધરાવતા લોકોનેમોતનેમારગેદોરી જાય છે. આ દવા સતત લેવાથી ઘણાનેતેનું બંધાણ થઇ જાય છેઅનેસમયાંતરે તેનો ડોઝ વધતો જતો હોવાથી શરીરને બહુ નુકસાનકારક સાજબત થાય છે.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.