GS 26th December 2015

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts અ ભદ્રાઃ ક્રતિો યન્તુવિશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વિ​િારો પ્રાપ્ત થાઓ g come to us from every y sideside આનો

80p Volume 44 No. 33

સંિત ૨૦૭૨, માગશર િદ ૧ તા. ૨૬-૧૨-૨૦૧૫ થી ૧-૧-૨૦૧૬

2 Adults 5 Nights 4* Hotel

£499 pp

Mumbai £385 Ahmedabad £419 Delhi £409 Bhuj £475 Rajkot £459 Baroda £419 Porbandar £495 Goa £419

પેજ - ૧૬, ૧૭

£699 pp

Inc flights

Fly to India

26th December 2015 to 1st January 2016

• વિતેલા િષષનુંસરિૈયુંઃ વિહંગાિલોકન - ૨૦૧૫

પોલીસ ફોસસેલોકો પ્રત્યે સંવેદનશીલ બનવુંજોઈએ

GOA

2 Adults 4 Nights 4* Hotel

• લોકશાહીની વિડંબના કેપછી આંધળી વ્યવિપૂજા? પેજ - ૭ • પશ્ચિમ બંગાળ કબજે કરિા સુભાષ-ચયામાબાબુ ભાજપના નાયક પેજ - ૮

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

DUBAI

આ સપ્તાહેવાંચો....

Inc flights

Worldwide Specials Nairobi £389 Dar Es Salam £419 Mombasa £399 Dubai £335 Toronto £419 Atlanta £539 New York £425 Tampa £519

±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ. G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

BOOK ONLINE

020 3475 2080 www.holidaymood.co.uk

KERALA DUBAI 2 Adults 4 Nights & 5 Days

£1200

incl. flight

2 Adults 3 Nights & 4 Days

£800

incl. flight

Disneyland Packages

ભુજઃ કચ્છનાંસફેદ રણમાંધોરડો ખાતે ઉભા થયેલા ટેન્ટ સસટીમાં યોજાયેલી દેશભરના ઉચ્ચ પોલીસ અસધકારીઓની ડીજી કોન્ફરન્સનેસંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે પોલીસે લોકો પ્રત્યે સંવેદનશીલ બનવું જોઇએ.

COACH TOURS

Paris, Disneyland, Holland, Belgium & Other Europe Coach and Tour Packages

Contact Amarjit 0208 477 7124

Contact: Ramnikbhai 020 8477 7105 Amarjit 0208 4777124

or

ત્રણ સદવસ ચાલેલી આ ડીજી કોન્ફરન્સના તમામ સત્રમાં વડા પ્રધાન હાજર રહ્યા હતા અને સવસવધ રાજ્યોના પોલીસ અસધકારીઓએ જુદા જુદા સવષયો પર રજૂ કરેલા સવચારો, મંતવ્યો, સૂચનોનેસાંભળ્યા હતા.

SRILANKA £600 for 2 adult 5 NIGHTS AND 6 DAYS

EXCLUDING FLIGHTS

અનુસંધાન પાન-૨૫

INDIA

GOLDEN TRIANGLE TOUR £600 for 2 adult 5 NIGHTS AND 6 DAYS

EXCLUDING FLIGHTS

GOA

£1100 for 2 adult 5 NIGHTS AND 6 DAYS INCLUDING FLIGHTS

For Packaged Tours Call Pradeep 020 8477 7119

TRAVEL & TOURS

714 Romford Road Manor Park, London E12 6BT

A Moresand Ltd Group of Companies

Email: sales@samtravel.co.uk

www.samtravel.com

0800 368 0303 BOOK ONLINE


2 ધિટન

@GSamacharUK

GujaratSamacharNewsweekly

26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

નણંદની હત્યારી ભાભીનેઆજીવન ચેરિટીઝ મૃતકોના વાિસદાિો માનવ અધિકારના ઢોંગી ત્રાસવાદી કેદઃ ભાઈઓ-બહેનનેપણ સજા પાસેદાન મેળવવા દોડી જાય છે અલ શાયેબનેપાંચ વષષની જેલ લંડનઃ પોતાને માનવ અધિકાર કમમશીલ ગણાવતા ૫૧ વષષીય ત્રાસવાદી અબ્દુલ રઉફ અલ શાયેબને પાંચ વષમની જેલની સજા કરાઈ છે. તે લોકોને ત્રાસવાદી કેવી રીતે થવાય તેનું માગમદશમન આપતો હોવાની પનેસમિૂક ક્રાઉન કોટટ સમક્ષ રજૂઆત કરાઈ હતી. ૧૨ વ્યધિની જ્યૂરીએ પુરાવાઓ અંગે તેને દોધષત ઠરાવતો ધનણમય આપતા સાત કલાક લીિાં હતાં. જજ મારટિન ઝૈડમેન QCએ જણાવ્યું હતું કે માનવ અધિકાર અને શાંધતની વાતો તરકટી છે. શાયેબે લેબર પાટષીના નેતા જેરમ ેી કોબબીન સાથે માનવ અધિકાર કોન્ફરન્સીસમાં હાજરી આપી છે. શાયેબે દાવો કયોમ હતો કે તે ૧૪ વષમનો હતો ત્યારથી બહેધરનમાં માનવ અધિકાર કમમશીલ તરીકે કાયમરત છે. તેણે બહેધરનમાં માનવ અધિકારોની ચચામ કરવા લેબર નેતા કોબષીન સાથે મુલાકાતો કરી હતી તેમજ પાલામમેન્ટરી હ્યુમન રાઈટ્સ ગ્રૂપના ઉપાધ્યક્ષ લોડિ એરરક

એવબરીના ઘરની પણ મુલાકાત છે કે વોલન્ટિી િેક્ટિમાં લીિી હતી. જોકે, પોલીસે તેના બહેન રેહન ે ા ઉડીનને પાંચ વષમની ૧૦૦૦થી વધુ ચીફ માઈદા વેલ ઘરમાં દરોડો પાડ્યો સજા થઈ છે. એક્ઝીક્યુરટવ્ઝ છ આંકડામાં ત્યારે તેમને બોમ્બ, ધમસાઈલ્સ સલમા બેગમ શાહીના પર પગાિ મેળવેછેઅનેિેંકડો લોકો અને ધવનાશ સંબંધિત લશ્કરી અમાનુષી અત્યાર ગુજારતી હતી. વડા પ્રધાનથી પણ વધુ કમાણી ફાઈલ્સથી ભરેલું ૧૬ જીબીની તેને પ્લાસ્પટકના બેઝબોલ બેટથી કિે છે . દાન એકત્ર કિતી એસડી કાડટ તેમજ જેહાદી ફટકારવામાં આવતી હતી તેમજ ચે ર િટીઝ આ પદ્ધરતનો બચાવ પરીક્ષાપત્રો મળી આવ્યા હતા. ટોઈલેટ સીટ, ઉલટીને ચાટવાની, કિતા જણાવે છે કે આનાથી શાયેબના યુદ્ધ ગણવેશમાં કાગળો ખાવાની અને લાંબો ઉમદા હે ત ન ુ ા ઉદ્દે શ િાથે ડ્રેગુનોવ પનીપર રાઈફલ્સ ધવશે સમય ઉભા રહેવાની સજા કરાતી િખાયે લ ા નાણા અનૈ ર તક જાણકારી આપતા પાવરપોઈન્ટ હતી. તેના મોત પછી પધરવારે ફોટોગ્રાફ્સ પણ મળ્યા હતા. પરિવાિોના રખિામાં જતાં લોહીવાળા વપત્રો સધહતના પુરાવા ચાર મધહના અગાઉ અટકાવી શકાય છે. વરિયતમાં છુપાવવા કોધશશ કરી હતી. બગદાદથી આવતા શાયેબને ધમાસદાના ઉલ્લેખો અંગે શાહીનાના સૌથી મોટા ભાઈ લશ્કરી માધહતીની ફાઈલ્સ સુહૈલ ઉડીન અને સલમા બેગમે જાણકાિી મેળવવા ચેરિટીઝ સાથેના મેમરી કાડટની સાથે હત્યાનો તેમજ અન્ય ત્રણ ભાઈ એજન્િીઓની પણ મદદ લે છે. ગેટધવક એરપોટટ પર અટકાવાયો અને બહેને કાવતરામાં સાથનો RSPCA, વલ્ડડવાઈલ્ડલાઈફ ફંડ હતો. અલ શાયેબ ગ્રેટ ઓમમન્ડ આરોપ નકાયોમ હતો. સુહૈલને ફોિ નેચિ અને એજ યુકે જેવી પટ્રીટ ધચલ્ડ્રન્સ હોસ્પપટલ ખાતે હત્યાના આરોપથી મુિ કરાયો િંટથાઓએ ટમી એન્ડ ફોડડ પેશન્ટ એડવોકેટ તરીકે કામ હતો. પરંતુ તેના પર માનવવિનો એજન્િીની િેવા લીધી છે. કરે છે. આરોપ લાગુ થયો હતો • વૃંદગાનમાંજોડાઈ રડમેન્શીઆથી બચોઃ હેલ્થ વોચડોગ નેશનલ ઈસ્ન્પટટ્યુટ ફોર હેલ્થ એન્ડોફફિન હોમોમનનું પતર વિતું હોવાનું પુરવાર થયેલું છે. એન્ડ કેર એક્સેલન્સ (NICE)ના જણાવ્યા અનુસાર વૃદ્ધો-પેન્શનરોએ એકલતા અને • રિટન Isilના ભંડોળ પર કાબુ મેળવશેઃ ચાન્સેલર જ્યોજમ ઓપબોનમ અને ફોરેન પમૃધતભ્રંશ કે ધડમેન્શીઆથી બચવા વૃંદગાનનો સહારો લેવો જોઈએ. આ ઉપરાંત, બાળકોને સેક્રટે રી ફફલ હેમન્ડે જણાવ્યું છે કે ધિટન Isil (ઈપલાધમક પટેટ ઓફ ઇરાક એન્ડ લેવન્ે ટ)ના વાંચી સંભળાવવું તેમજ મોબાઈલ ફોન્સ અને પમાટટ ટેકનોલોજી સાથે માથાઝીંકમાં મદદ નાણાકીય નેટવકિને તોડી પાડવામાં યુએસ અને ફ્રાન્સને મદદ કરશે. ત્રાસવાદી સંગઠનને લેવાથી પણ સમૃધતભ્રંશને દૂર રાખી શકાય છે. વૃંદગાનમાં ગાવાથી એન્ડોફફિન હોમોમનનું મળતા ગેરકાયદે નાણાકીય ભંડોળના સ્રોતોને કાપવા આંતરરાષ્ટ્રીય ગઠબંિનને ધિટન પતર વિી શકે તેમ સંશોિનો જણાવે છે. વૃદ્ધોને આનંધદત અને તંદરુ પત રાખવા માટે તેમને સહકાર આપશે. દાએશ તરીકે પણ ઓળખાતું Isil સીધરયામાં તેના કબજા હેઠળના પ્રવૃધિશીલ રાખવા જોઈએ. ગાયન થકી તણાવ, ધચંતા ઘટે છે અને કસરતમાં થાય છે તેમ પ્રદેશોમાંથી ઓઈલના વેચાણથી દૈધનક આશરે ૧.૫ ધમધલયન ડોલરની કમાણી કરે છે.

ભાભી સલમા બેગમ અનેનણંદ શાહીના ઉડીન

લંડનઃ સેન્ટ એલબાન્સ ક્રાઉન કોટટની જ્યુરીએ વોટફડટના બાંગલાદેશી પધરવારની ૧૯ વષમની તરુણી શાહીના ઉડીનની હત્યાના આરોપમાં તેની ભાભી સલમા બેગમને બે મધહનાની ટ્રાયલ પછી ૧૭ ધડસેમ્બરે દોષી ઠરાવી હતી. સલમા બેગમને કોટટ આજીવન કેદની સજા ફરમાવી હતી અને તેણે ઓછામાં ઓછાં ૧૮ વષમ જેલમાં ગાળવા પડશે. માનવવિના ગુનામાં શાહીનાના ભાઈઓ અને બહેન પણ સજા થઈ છે. ગત વષષે ૧૧ ઓક્ટોબરે શાહીનાનો મૃતદેહ માથામાં અને છાતી સધહતના શરીર પર ઈજા સાથે બાથરુમમાં મળી આવ્યો હતો. જ્યુરીએ દોષી ઠરાવ્યા પછી સલમા કોટટમાં જ બેભાન થઈ ગઈ હતી. શાહીનાના સૌથી મોટા ભાઈ સુહૈલ ઉડીનને ૧૦ વષમ, અન્ય ત્રણ ભાઈઓમાં જુહાલ ઉડીનને નવ વષમ, જેવેલ ઉડીનને આઠ વષમ અને તોહેલ ઉડીનને સાડા છ વષમની લઘુતમ કારાવાસની સજા કોટેટ ફરમાવી છે. શાહીનાની

લંડનઃ મોટા ભા ગ ની ચેરિટીઝ દાન મેળવવા માટે વરિયતનામાનાં જાહેિ િેકોર્િસની તપાિ િાખે છે, જેથી દાન મેળવવા તેઓ શોકાતુિ વાિ​િદાિો કે િગાંનો િંપકકકિી શકે. વાિ​િામાંધમાસદા િરહતના હેતઓ ુ માટેછોડાયેલી રમલકતોમાંથી વષષે અંદાજે બે રબરલયન જેટલી જંગી િકમો મેળવવામાં આ પદ્ધરત તેમને મદદરૂપ બની િહે છે. જોકે, તેમની િામે દાન મેળવવા બળજબિી કિવાનો તેમજ િહાનુભરૂતના અભાવનો આક્ષેપ પણ થઈ િહ્યો છે. િંટથાઓ કહે છે કે તેઓ વાિ​િદાિો, વહીવટદાિો કે િગાંનો િંપકક કિવા શોકનો િમય પૂિો થવાં િુધી િાહ જુએ છે. ધ ટાઈમ્િ અખબાિના ઈન્વેસ્ટટગેશનથી ચેરિટી મેનજ ે મેન્ટ રવશે ગંભીિ શંકાઓ ઉભી થાય છે. અખબાિેજણાવ્યું


26th December 2015 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

વાબ્રષષક કેલેન્ડર

પ્રશત વષન ડીસેમ્બર માસના અંત ભાગમાં આગામી વષનનું કેલેન્ડર અમારા સૌ માનવંતા ગ્રાહકોનોેસાદર કરવામાંઆવેછે. અશનવાયનકારણોસર આ વષવેતેમ થઇ શક્યુંનથી તેબદલ અમારી ક્ષમાયાચના. આગામી તા. ૯મી જાન્યુઆરીના અંકમાંઆ શવષેવધુમાશહતી સાંપડશે. તેદરશમયાન જાન્યુઆરી ૨૦૧૬ના મહત્વના પવોનવગેરન ેી યાદી આ મુજબ છે. તારીખ તા. ૧ તા. ૫ તા. ૧૨ તા. ૧૪ તા. ૨૩ તા. ૨૬ તા. ૩૦

વાર શુિવાર મંગળવાર મંગળવાર ગુરૂવાર શશનવાર મંગળવાર શશનવાર

પવન શિસ્તી નૂતન વષાનરંભ ગુરૂ ગોશવંદશસંહ જયંશત - સફલા એકાદશી સ્વામી શવવેકાનંદ જયંશત અનેવસંત પંચમી ઉત્તરાયણ અંબાજીનો પ્રાકટોત્સવ – પોષી પૂનમ ભારતનો પ્રજાસત્તાક શદન ગાંધી શનવાનણ શદન

GujaratSamacharNewsweekly

બિઝા અરજદારોના સોબિયલ મીબડયા એકાઉન્ટ્સની ચકાસણી

લંડનઃ િમોઝનૂનીઓ અથવા ત્રાસવાદના સમથોકોને યુકમ ે ાં િવેશતા અિકાવવા ઈટમગ્રેશન અટિકારીઓ દ્વારા ટવઝા અરજદારોના સોટશયલ મીટડયા પરના વલણોની ચકાસણી કરાશે. ઈપ્સોસ મોરીના સવવે અનુસાર ટિટિશ મતદારોનેકરતા પણ વિુ ટચંતા ઈટમગ્રેશન ટવશે છે. અરજદારોએ કટ્ટરવાદ તરફ ઓનલાઈન સહાનુિટૂત દશાોવી છે કે કેમ તે માિે તેમના સોટશયલ મીટડયા એકાઉન્ટ્સની ચકાસણી

વૃદ્ધોની એકલતા દૂર કરવાનો સ્તુત્ય પ્રયાસ

લંડનઃ વધતી જતી વયને અટકાવી શકાતી નથી અને સભ્ય સમાજમાં વૃિત્વને એકલતામાં સહન કરાવું ન જોઈએ. આમ છતાં, નિટનમાં સંખ્યાબંધ વૃિ લોકો માટે એકલતા હકીકત છે. આયુષ્યમયાનદામાં વૃનિ એ ૨૦મી સદીની મહાન દેણ છે, પરંતુ તેનાથી આવતી એકલતા ૨૧મી સદીનો મોટો પડકાર છે. નિસમસ ચેનરટી અપીલ માટેની લાભાથની એક સંટથા ‘Contact The Elderly’ વૃિોની એકલતાને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ સંટથા વૃિોને ચા પીવા બહાર લઈ જાય છે. મનહનામાં એક વખત કોઈ વોલન્ટીઅર દ્વારા અપાતી પાટનીમાં આઠ વૃિોને લઈ જવાની જવાબદારી અન્ય વોલન્ટીઅર સંભાળે છે. વોલન્ટીઅસન અને ટથળ બદલાય છે, પરંતુ મહેમાનો એક જ રહે છે. આના પનરણામે, તેઓ વચ્ચે નમત્રતા બંધાય છે અને એકલતા ઘટે છે. આ નિસમસમાં આ સંટથાને સહાય, મદદ કે દાન આપવાનું યોગ્ય ગણાશે. ૫૦ વષન અગાઉ ટથાનપત ‘Contact The Elderly’ રાષ્ટ્રીય ચેનરટી છે, જેણે આમનેસામને મુલાકાતો થકી વૃિોમાં એકલતા દૂર કરવાના પ્રયાસ પર ધ્યાન કેન્ન્િત

કયુ​ું છે. વોલન્ટીઅસન મદદ નવના ઘરની બહાર નીકળી ન શકતા અનતશય વૃિોને મળવા પણ સપ્તાહમાં એક અથવા વધુ વખત જાય છે. સંટથાના ૮,૦૦૦ જેટલા વોલન્ટીઅસન ઈંગ્લેન્ડ, ટકોટલેન્ડ અને વેલ્સમાં ૬૦૦થી વધુ ગ્રૂપ ધરાવે છે. સાથે મળીને તેઓ ૭૫થી વધુ વયના એકલવાયા ૪,૮૦૦ લોકોને ચા, કેક અને નમત્રતા માટે બહાર લઈ જાય છે. ચેનરટી આ દાયકાના અંત સુધીમાં લાભાથનીની સંખ્યા બમણી કરવાની આશા રાખે છે. મેળનમલાપથી વૃિોની ખુશી વધે છે, કેટલાક તો સમાનજક પ્રવૃનિઓમાં પણ જોડાય છે અને ઘણાએ તેમની તનબયત સુધરી હોવાનું પણ જણાવ્યું છે. ધ ઓફફસ ફોર નેશનલ ટટેટન્ે ટટક્સ અનુસાર એકલતા અને બીમાર અવટથા વચ્ચે મજબૂત કડી હોય છે. વહેલા મોતના પનરબળ તરીકે એકલતાને નદવસના ૧૫ નસગારેટ પીવાના જોખમની સમકક્ષ ગણી શકાય છે. વૃિો લાંબો સમય સુધી સનિય અને સમાજ સાથે સંકળાયેલા રહે ત્યારે સરકાર પર સામાનજક સંભાળ, તબીબી સારવાર અને હોન્ટપટલાઈઝેશનનો બોજ ઘટે છે.

પણ કરાશે. યુએસમાં પણ આ પદ્ધટત અપનાવાઈ છે. યુકમ ે ાં કટ્ટરવાદીઓનો િવેશ રોકવામાંઈટમગ્રેશન સિાવાળાને મદદ મળે તે માિે સરકારની ઉગ્રવાદટવરોિી નીટતમાંવિારાની જોગવાઈઓ કરાઈ છે. અરજદારોની પશ્ચાદિૂની તપાસમાં સોટશયલ મીટડયાના ઈટતહાસમાં તેમણે િૂતકાળમાં િમોઝનૂની િવૃટિઓ આચરી છે અથવા સહાનુિટૂત દશાોવી છે તેના પર ધ્યાન રાખવામાંઆવશે.

ગવનનર કાનની આઠ વષનની મુદત માટેરાજી?

લંડનઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવનનર માકક કાનનીએ તેમની આઠ વષનની મુદત પૂણન કરવાનો સંકેત આપ્યો છે. કાનની ૨૦૧૨માં થ્રેડનીડલ ટટ્રીટમાં ગવનનર તરીકે નનયુક્ત થયા ત્યારે તેમણે આ હોદ્દા પર પાંચ વષનથી વધુ સમય નનહ રહે તેમ જણાવ્યું હતું. કાનનીએ ગવનનરપદે આઠ વષનની પૂણન મુદતની સેવાનો સંકેત આપતા જણાવ્યું છે કે હજુ ઘણું કાયન કરવાનું બાકી છે. એક અખબારી મુલાકાતમાં કાનનીને પૂછાયું હતું કે તેઓ પાંચ વષનની મુદત વધારશે કે કેમ? જેના ઉિરમાં ગવનનરે કહ્યું હતું કે,‘હજુ તો પાંચ વષનના અધાન રટતે પણ પહોંચ્યો નથી. આથી જવાબ આપવો ઘણો વહેલો છે.’

બ્રિસમસ અનેનૂતન વષષની શુભકામનાઅો

બ્રિટન 3

ઇસુનું૨૦૧૫નુંવષનશવદાય લઇ રહ્યુંછેઅને૨૦૧૬ના નૂતન વષનનું શુભ આગમન થઇ રહ્યુંછેત્યારેશિસ્તી શબરાદરો અનેઅમારા સવવે વાચક શમત્રો, જાહેરખબર દાતાઅો અને સહયોગીઅોને અમે શિસમસ પવન અને નૂતન વષનની ખૂબ ખૂબ શુભેચ્છાઅો પાઠવીએ છીએ.

આવતા સપ્તાહેઅંક બંધ રહેશે

શિસમસ પવન અને નૂતન વષન પ્રસંગે 'ગુજરાત સમાચાર એશશયન વોઇસ' કાયાનલય આગામી તા. ૨૫થી ૨૯ શડસેમ્બર, ૨૦૧૫ અનેતા. ૧, ૨, ૩ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ રજા પાળશે. જેના કારણે 'ગુજરાત સમાચાર'નો આગામી તા. ૨ જાન્યુઆરી, ૨૦૧૬નો અંક પ્રકટ થશે નશહ. એ પછી તા. ૯ જાન્યુઆરી, ૨૦૧૬નો અંક રાબેતા મુજબ પ્રકાશશત થશે જેની નોંધ લેવા સવવે સુજ્ઞ વાચકોનેનમ્ર શવનંતી છે. - તંત્રી

બિન્સ ચાર્સસનેકેબિનેટ પેપસસમોકલાય છે

લંડનઃ ટિટિશ રાજગાદીના વારસદાર બિન્સ ચાર્સસ રાજકારણમાંદખલઅંદાજી કરતા હોવાની િીકા અગાઉ થઈ છે. જોકે રાણીની સાથોસાથ તેમને પણ ઘણા વષો​ોથી કેટિનેિ પેપસો મોકલાતા હોવાની કિૂલાત સરકારેકરી છે. માટહતી અટિકાર મવાતંત્ર્ય ટવનંતીના પગલે જણાવાયું છે કે કેટિનેિ અને ટમટનમટ્રીઅલ કટમિીઓના દમતાવેજો મુખ્યત્વે મહારાણી, ટિન્સ ઓફ વેલ્સ અને ટમટનમિસોનેમોકલવામાંઆવેછે. જોકે, રાજ્યકક્ષાના અનેજુટનયર ટમટનમિસોને આ દમતાવેજો મોકલાતા નથી. દેશના ચૂંિાયેલા વડા માિે અટિયાન ‘રીપબ્લલક’ની ટવનંતી

છતાં માટહતી આપવી ન પડે તે માિે સરકારે સામનો કયો​ો હતો. કેમ્પેઈન જૂથના વડા ગ્રેહામ બ્મમથે કહ્યું હતું કે કેટિનેિ પેપસો ટિન્સ ચાલ્સોનેમળેતેઅસામાન્ય છે. દમતાવેજોમાં અટત ગુપ્ત માટહતી હોય છે એિલું જ નટહ, ટમટનમિસો સાથે લોિીઈંગમાં તેમને પોતાનો એજન્ડાનું દિાણ કરવાની તક મળેછે.


4 ટિ​િન

@GSamacharUK

GujaratSamacharNewsweekly

૮૬ િજાર કેદી સાથેફાિફાિ થતી ટિટિશ જેલો

લંડનઃ ટિટિશ જેલોમાંકેદીઓની સંખ્યા કેન્સરની માફક વધી રહી છે. ૨૦ વષષમાં જેલની વથતી બમણી થઈને ૮૬,૦૦૦ જેિલા આંકડે પહોંચી છે. પશ્ચચમ યુરોપમાં જેલવાસનો દર યુકમે ાંસૌથી ઊંચો છે. સરેરાશ સજામાં પણ ત્રીજા ટહથસાનો વધારો થયો છે, જે જેલની વથતીમાંબેતૃતીઆંશ વૃટિ માિે જવાબદાર છે. જેલમાં એક ૨૫ વષસઅગાઉ માન્ચેસ્ટરની સ્ટ્રેન્જવેઝ તિઝનમાંકેદીઓએ અસહ્યય પતરસ્થતિઓના મુદ્દેરમખાણ મચાવ્યુંહિું. કેદી પાછળ વષષેસરેરાશ ૩૬,૨૩૭ પાઉન્ડનો ખચષ કરાય છે. બીજી િકા પુખ્ત અને૧૮ વષષથી ઓછી વયના ૬૮ િકા કેદી મુક્ત કરાયાના એક વષષમાં જ ફરી જેલમાં આવતા હતા. હવે લોડડ તરફ, જાહેર જેલોમાં કાયષરત વુલ્ફે ટટ્રેન્જવેઝના પુનરાવતષનની થિાફની સંખ્યામાં ૩૦ િકાનો આગાહી કરી છે. જેલોમાંઅપૂરતા ઘિાડો થયો છે. વષષ૨૦૦૦માંદર • વસ્િીના માત્ર ૦.૧૫ ટકા વ્યતિ જેલમાંઃ વિવટશ જેલોમાંદેશની થિાફના કારણે કેદીઓને ટશક્ષણ, ૨.૯ કેદી માિેએક અટધકારી હતા, ૫૭,૪૦૮,૭૦૦ કુલ િલતીના માત્ર ૦.૧૫ ટકા વ્યવિ જેલમાંછે. અથાસત, તાલીમ અનેકામ આપવાનુંઘટ્યું જ્યારેમાચષ૨૦૧૪ના અંતેરેટશયો દર ૬૭૦ વ્યવિએ એક કે દ ી છે . છે. ગયા વષષેતપાસ કરાયેલી ૭૫ વધીને દર ૫.૩ કેદી માિે એક • આજીવન કારાવાસઃ ૨૦૧૫માં કુ લ ૮૬,૧૯૩ કે દ ીમાં થ ી આજીિન િકા જેલોમાંિવૃટિઓ અથવીકાયષ અટધકારીનો થયો છે. કારાિાસની સજા ધરાિનારા ૧૧,૮૩૫ કે દ ી હતા. હોવાના તારણો હતા. ટહંસાનું ૨૫ વષષઅગાઉ માન્ચેથિરની • તિતટશ જેલોમાંકુલ વસ્િીઃ ૧૭,૪૩૫ (૧૯૯૧), ૮૬,૧૯૩ (૨૦૧૫) િમાણ વધ્યુંછે અને સપ્િેમ્બર થટ્રેન્જવેઝ ટિઝનમાં કેદીઓએ • પુરુષ સેક્સ અપરાધીઃ ૩૩,૯૬૬ (૧૯૯૧), ૫૧,૩૧૩ (૨૦૦૧), સુધીના વષષમાં કથિડીમાં ૨૬૭ રમખાણ મચાવ્યુંહતુંઅને ત્રણ મોત થયાં હતા. ટમટનથટ્રી ઓફ સપ્તાહથી વધુચાલેલા રમખાણમાં ૬૯,૪૮૩ (૨૦૧૫) • સ્ત્રી સે ક્ સ અપરાધીઃ ૧૧૪૮ (૧૯૯૧), ૨૮૯૯ (૨૦૦૧), ૩૨૦૮ (૨૦૧૫) જશ્થિસના આંકડા અનુસાર કેદીઓ જેલના છાપરે ચડી ગયા • ધાતમસ ક ધોરણે કે દ ીઓઃ ૧૯૯૧માં ૩૩,૬૫૫ વિન્ ચ ચયન કે દ ી, ૧,૯૫૯ કથિડીમાંજવાના એક વષષપહેલા હતા. પૂવષલોડડચીફ જસ્ટિસ લોડડ વુલ્ફે આ ઘિનાની તપાસમાં મુન્લલમ, ૩૦૭ શીખ કેદી અને૧૫૧ વહટદુકેદીઓ હતા, જે૨૦૧૫માં ૨૬ િકા મટહલા અને ૧૬ િકા િધીનેઅનુિમે૪૨,૪૪૯, ૧૨,૬૨૨, ૭૫૧ અને૪૪૮ કેદી થયા હતા. પુરુષે માનટસક સમથયાઓ માિે જેલોની અસહ્ય પટરશ્થથટતઓને • વંશીય ધોરણે કેદીઓઃ વિવટશ જેલોમાં ૨૦૦૫માં ૫૬,૮૨૬ શ્વેત સારવાર મેળવી હતી જવાબદાર ગણાવી હતી. કેિલાંક (૨૦૧૫માં ૬૩,૨૫૨), ૪,૫૬૪ એવશયન અથિા વિવટશ એવશયન જસ્ટિસ સેક્રિે રી માઈકલ કેદીઓને ટદવસમાં ૨૩ કલાક (૨૦૧૫માં ૭,૯૯૭), ૮૬૨ ચાઈનીઝ અથિા અટય (૨૦૧૫માં ૯૮૨), ગોવે જેલની વથતી ઘિાડવા મૂકલે ી તાળાબંધીમાંરખાતા હતા, જેલમાં કેદીઓ હતા. યોજના હેઠળ હજારો કેદીઓના તૂિલ ે ી બારીઓ, ટદવાલો પર • દેશી અને તવદેશી કેદીઓઃ ૨૦૦૧માં વિવટશ કેદીઓની સંખ્યા ટચતરામણો અનેવંદા ભરપૂર હતા. ૫૮,૭૩૨ અનેવિદેશી કેદીઓની સંખ્યા ૬,૯૨૬ હતી જે૨૦૧૫માંિધીને જેલવાસમાં કાપ મૂકાશે. ટવદેશી અપરાધીઓ દેશ છોડી જાય તે પાંચમાંથી એક કેદીએ તેમને અનુિમે૭૫,૦૧૦ અને૧૦,૪૪૨ થઈ હતી. શરતેતેમનેઓછામાંઓછાંનવ ટદવસમાં માંડ બે કલાક કોિડી • વિશ્વના કેટલાંક દેશો-િદેશોમાંદર ૧૦૦,૦૦૦ વ્યવિએ કેદીઓની મટહના વહેલા પણ છોડી શકાશે. બહાર લઈ જવાતા હોવાની સંખ્યા આ મુજબ છેઃ ઈંગ્લેટિ અને િેલ્સ (૧૪૮), લકોટલેટિ(૧૪૪), ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આવા ફટરયાદ કરી હતી. ફરી ગુનો નોધસનસ આયલલેટિ (૮૮), ફ્રાટસ (૭૮), નોિલે (૭૧), પોટટુ ગલ(૧૩૮), ૧૦,૦૦૦થી વધુકેદી છે. ધ ટિઝન કરવાનો દર પણ ઊંચો હતો. ૪૫ લિીિન (૬૦), ફફનલેટિ(૫૭), કેનિે ા (૧૦૬) અનેયુએસ (૬૯૮) રીફોમષ ટ્રથિના અંદાજ મુજબ સજાનુંિમાણ કે જેલવાસ ઘિાડી ટ્રેઝરી વષષે એક ટબટલયન પાઉન્ડ બચાવી શકેછે.

ટિટિશ જેલોમાં૬૭૦ વ્યટિએ એક કેદી

26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

ટિટિશ ભારતીય મટિલા એટરઝોનાના પવવત ની િોચે ગરમીથી મોતને ભેિી

ફોતનક્સ, લંડનઃ એવરઝોના પિસત પર પવરિાર સાથે િ​િાસમાં ગયેલી ૪૮ િષષીય વિવટશ ભારતીય માતા રતવન્દર િાખારનું ભારે ગરમીમાં શેકાઈ જિાથી મોત નીપજ્યું હતું. પવત જશપાલ અને પુત્ર એરોન સાથે એવરઝોનાના કેમલબેક માઉટટેનના વશખરેપહોંચ્યા પછી રવિટદર ૧૦૪ િીગ્રી ફેરનવહટ ગરમી સહન કરી શક્યાંન હતાં. તેઓ આરામ કરિા રોકાયાંહતાં અને પાકક રેટજરોને પાંચ કલાક પછી ઝાિીઓમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. અમેવરકાના એવરઝોનાના િ​િાસે ગયેલા મોટક્સપાથ, સોવલહલના તાખાર પવરિારે

ફોવનક્સ નજીક ૨,૭૦૦ ફૂટ ઊંચાઈના વશખર પર ચિ​િાનો વનણસય કયોસ હતો. કલટમર લાયઝન ઓફફસર રવિટદરનું આરોગ્ય સારું હતુ, પરંતુ તેમને ૪૦ િીગ્રી સેન્ટટગ્રેિ તીવ્ર ગરમીની અસર થઈ હતી, તેમ ઈટક્વેલટમાં જણાિાયું હતું. વશખર પરથી ઉતરતાંતેમણેપવત અને પુત્રને આગળ જિા અને થોિો આરામ કયાસ પછી તેઓ નીચે મળશે તેમ જણાવ્યું હતું. જોકે, તેઓ વનધાસવરત લથળે ન પહોંચતાં એકો કેટયન લટેટ પાકકના રેટજસસનો સંપકક કરાયો હતો. પાંચ કલાકની શોધખોળ પછી રવિટદરનો મૃતદેહ ઝાિીઓમાંમળી આવ્યો હતો.

લંડનઃ બેટરીમાં વિલફોટના જોખમના કારણે એરલાઈટસ િારા જાતે બેલેટ સ કરતા વિચિી લકૂટ ર હોિરબોર્સસને ફ્લાઈટમાં લઈ જિા પર િવતબંધ લગાવ્યો છે. વિવટશ એરિેઝ અને ઈઝીજેટે જણાવ્યું છે કે તેઓ હોિરબોર્સસને લઈ જશે નવહ. કતાર એરલાઈટસે પણ િવતબંધ લાદ્યો છે. લોકવિય વિસમસ વગફ્ટ્ ગણાતા હોિરબોર્સસ ઘરમાં બેટ રી ચાવજિંગ િખતે ફાટીને અગનજ્વાળા ફેલાિે છે. યુએસ પોલટલ સવિસસેપણ વિમાન િારા

હોિરબોર્સસની વિવલિરી કરિા નકાયુિં છે, જ્યારે રોયલ મેઈ લ આિા પાસસલોની હેર ફેર ચાલુ રાખશે. યુકેમાં અંદાજે ૫૦૦,૦૦૦ લોકોએ વગફ્ટ આપિા હોિરબોર્સસની ખરીદી કરી હોિાનું મનાય છે. વિવટશ સરહદો પર દૈવનક ૧,૦૦૦થી િધુ અસુર વિત હોિરબોર્સસનો નાશ કરિામાં આિે છે.

હોવરબોર્સસપર એરલાઈન્સ િતિબંધ

SPECIAL DISCOUNTED FARES TO INDIA AND OTHER DESTINATIONS

fr 75* Ahmedabad fr 75* Cochin fr 80* Mumbai fr 65* Dubai Delhi fr 65* *all fares are excluding taxes

0208 548 8090

Call us on Email: accounts@travelviewuk.co.uk BOOK ONLINE at 9888

www.travelviewuk.co.uk


26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

ટિટિશ અવકાશયાત્રી મેજર િીમ પીક સ્પેસ સ્િેશન સાથેજોડાયા

લંડનઃ મેજર ટીમોથી પીકના અ વ કા શ માં ૨૨૦ માઈલના અં ત રે ઈટટરનેશ નલ સ્પેસ સ્ટેશન પ હોં ચ વા ના વમશન સાથે વિ ટ ન અવકાશી નકશામાં મૂકાયું છે. ભારતીય સમય સાંજના ૫.૩૪ કલાકે અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાંજોડાયા હતા. તેઓ છ મવહના સ્પેસ સ્ટેશનમાં રહેશે. વિટનના સત્તાવાર પ્રથમ અવકાશયાત્રીની સફળતાએ વવજ્ઞાનીઓ અનેઈજનેરોની નવી પેઢીનેપ્રેરણા પૂરી પાડી છે. મેજર ટીમને ૧૫ વડસેમ્બરે કઝાખસ્તાનના બૈકનુર કોસ્મોડ્રોમ ખાતે ૩૦૫ ટનના સોયુઝ સ્પેસવશપમાં અવકાશમાં ફંગોળાતા વનહાળવા બાળકો સવહત લાખો વિવટશરોએ કામકાજ અને અભ્યાસને બાજુએ રાખ્યા હતા. વડા પ્રધાન ડેવવડ કેમરને મેજર ટીમ પીકને અવભનંિન પાઠવતો વવવડયો સંિેશ પણ મોકલ્યો હતો. હાઉસ ઓફ કોમટસમાં પણ મેજર ટીમને વધાવી લેવાયા હતા. મોટા સ્િીટસ પર રોકેટને અવકાશમાં ફંગોળાતું વનહાળવા લંડનના સાયટસ મ્યુવઝયમ ખાતે એકત્ર

૨૦૦૦ વવદ્યાથથીઓ સાથે હજારો લોકોએ વિવટશ ધ્વજ લહેરાવીને ઉત્સાહ િશાષવ્યો હતો. સેટડહસ્ટટના ગ્રેજ્યુએટ અને પૂવષ હેવલકોપ્ટર ટેસ્ટ પાઈલોટ અને વચસેસ્ટરના વનવાસી મેજર પીકે છ મવહનાના વમશન માટે છ વષષની તાલીમ મેળવી હતી. અવકાશયાત્રી બનવા માટેસમગ્ર યુરોપના ૮,૦૦૦ ઉમેિવારમાંથી તેમની પસંિગી કરાઈ હતી. લોટચ પેડ તરફ જતા મેજર પીકે તેમના પુત્રો થોમસ અને ઓવલવર સામે વિલની વનશાની કરી તેમનો ઉત્સાહ વધાયોષહતો. મેજર પીકના વપતા નાઈજેલે તેમના પુત્રની અવકાશમાં છલાંગને અવવસ્મરણીય ગણાવી હતી. લોન્ટચંગ પછી મેજરના પત્ની રેબેકાએ કહ્યુંહતુંકે, ‘આ દૃશ્ય અદ્ભૂત છે. આજે મારાં ચહેરા પર વવશાળ હાસ્ય છે.’ ઉલ્લેખનીય છેકેઆ જ સ્થળેથી યુવર ગાગાવરન ૧૯૬૧માં અવકાશમાં છલાંગ લગાવનાર પ્રથમ માનવી બટયો હતો.

@GSamacharUK

ટિ​િન 5

GujaratSamacharNewsweekly

લાઈફસ્ટાઈલમાંથોડા ફેરફાર િમુખ સ્વામી મહારાજના ૯૫મો કરી કેન્સરનેઅટકાવી શકાય જન્મદિન ભદિભાવ સાથેઉજવાયો

લંડનઃ નવા વૈજ્ઞાનનક અભ્યાસના તારણો અનુસાર ધૂમ્રપાન, શરાબપાન, વધુપડતો સૂયપ્રય કાશ અને વાયુપ્રદુષણ જેવા પયાયવરણીય અનેબાહ્ય પનરબળો દસમાંથી નવ કેન્સર માટે કારણભૂત ગણાવાયા છે. અગાઉના સંશોધનોએ કોષોની અચાનક નવકૃનતઓ અથવા ‘ખરાબ નસીબ’ કેન્સરની ગાંઠના નવકાસમાંમોટી ભૂનમકા ભજવતી હોવાનુંજણાવ્યુંછે. આનો અથય એ થાય છે કે મોટા ભાગના કેન્સર લાઈફમટાઈલ આધાનરત હોવાથી તેનેઅટકાવી શકાય છે. અભ્યાસના તારણો નવવાદામપદ પુરવાર થઈ શકેછે કારણ કે લોકો સૂયપ્રય કાશથી દૂર રહેવ,ું કસરત કરવી અથવા નસગારેટ્સ ઓછી કરવા સનહત લાઈફમટાઈલમાં થોડાં ફેરફારો થકી કેન્સરના જોખમને ઘટાડી શકે તેમ તારણો કહે છે. બાહ્ય જોખમી પનરબળોને ચમમકાનરક રીતેદૂર રાખી શકાય તો ૭૦થી ૯૦ ટકા કેન્સરથી બચી શકાય છે. વર્ડડ કેન્સર નરસચય ફંડના કેટ એલને કહ્યું છે કે, ‘કેન્સર

અકમમાતેથઈ જ જાય કેતેનેથતાં અટકાવી ન શકાય તેવી માન્યતા ખોટી છે. યુકને ા ત્રીજા ભાગના સૌથી સામાન્ય કેન્સર વધુતંદરુ મત આહાર, વધુકસરત અનેઆદશય વજન જાળવી રાખવાથી અટકાવી શકાય છે.’ જ્હોન હોપકકન્સ યુનનવનસયટીના જાન્યુઆરીના સંશોધનોમાંજણાવાયુંહતુંકે૬૫ ટકા કેન્સર અટકાવી શકાય તેવા નથી તેમજ કોષ નવભાજનોમાં આકસ્મમક ભૂલોથી તેનેબળ મળે છે, જેઆપણા નનયંત્રણમાંનથી. કોષોનુંજેટલુંવધુનવભાજન થાય તેનાથી નવકૃનત સજાયય છે અને કેન્સર થાય છે. કેન્સર નરસચય યુકને ા આંકડા અનુસાર દર વષષે આશરે ૩૩૦,૦૦૦ લોકોને કેન્સરનુંનનદાન થાય છે અને ૧૬૧,૦૦૦ના મૃમયુથાય છે.

૨૦૧૬ સૌથી ગરમ વષષબની રહેશેઃ હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છેકે૨૦૧૬નુંવષષયુકમે ાંસૌથી ગરમ બની રહેશેઅનેસતત ત્રીજા વષષે વૈવિક તાપમાનના વવિમો તોડશે. વડસેમ્બર મવહનો વિટનમાં૭૦ વષોષમાં સૌથી હુંફાળો બની રહેવાનો છેત્યારેવિસમસનો વિવસ સૌથી વધુગરમ બની રહેવાની શક્યતા છે. ૧૯૨૦ના વષષમાં ડેવોન ખાતે ૨૫ વડસેમ્બરે વવિમી ૧૫.૬ સેન્ટટગ્રેડ તાપમાન નોંધાયુંહતું . ૨૦૧૬ના અંત સુધીમાં વૈવિક ટેમ્પરેચર માટેસતત ત્રણ વવિમી વષષજોવા મળશે.

લંડનઃ BAPS શ્રી મવામીનારાયણ મંનદર લંડન ખાતે શનનવાર,૧૯ નડસેમ્બરે િમુખ સ્વામી મહારાજના ૯૫મા જન્મનદનની ભનિભાવ સાથેઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ મવામી મહારાજના ઉદાહરણીય જીવનની તલમપશશી અસરો દશાયવતા કાયયક્રમમાંનવનવધ નવનડયો નિપ્સ, ભનિગીતો, સાધુ-સંતોના ઉપદેશો અનેનાટ્યકૃનતઓ રજૂકરાઈ હતી. વીકેન્ડ દરનમયાન નિટન અને નવશ્વભરના મંનદરો અને કેન્દ્રોમાં લોકો આ પ્રસંગમાં સહભાગી બનવા એકત્ર થયા હતા. ગુજરાતના સારંગપુર ખાતેપ્રમુખ મવામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણીની સત્તાવાર ઘોષણા પણ કરાઈ હતી. સારંગપુર ખાતે આશરે ૨૫૦,૦૦૦ ભિો મવામીજીના જન્મનદનની ઉજવણીમાંસામેલ થયા હતા. બાળકોએ સદ્પુરુષના ગુણો દશાયવતા ભનિગીતોની રજૂઆત કરી હતી. આ પછી સમાજ પર મવામીજીની નવધેયામમક અને જીવનને બદલાવતી અસરોને નવનડયો નિપ્સ દ્વારા દશાયવાઈ હતી. ઓનડયન્સના સભ્યોએ ગુરુવયયના અંગત મમરણો અને તેમના અનુભવોએ જીવનને વધુ સારુંકેવી રીતેબનાવ્યુંતેના વણયનો કયાય હતા. આનંિદિય સ્વામીએ ભિોની સેવાના મવામીજીના

અથાક પ્રયાસોની જીવનયાત્રાની હકીકતોને આંકડા સાથે દશાયવી હતી. ભગવાન મવામીનારાયણના પાંચમા વારસદાર તરીકે પ્રમુખ મવામીના આધ્યાસ્મમક દરજ્જા નવશેનવમતૃત જાણકારી િબુદ્ધમુદન સ્વામીએ આપી હતી. યુવાનોએ મવામીજીના જીવન અને કવનને આદરાંજનલ અપયવા ભજનો ગાયા હતા. સાધુઓએ ભનિભાવના પ્રતીકરૂપે પ્રમુખ મવામી મહારાજની મૂનતય પર પુષ્પાંજનલ કરી હતી. નાના બાળકની પ્રાથયના સાથે કાયયક્રમનું સમાપન કરાયુંહતું . આ બાળકે ઓગમટમાંલંડન મંનદરની ૨૦મી વષયગાંઠ નનનમત્તે અંનતમ ઉજવણીમાં પ્રમુખ મવામી મહારાજની ૧૦૦મી વષયગાંઠ ઉજવવાની ઈચ્છા દશાયવતી પ્રાથયના ભિો વતી કરી હતી.


6 દિટન

@GSamacharUK

GujaratSamacharNewsweekly

26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

ગૌરવવંતા ગુજરાતીઓઃ દવશ્વની શ્રેષ્ઠ વેપારી પ્રજાનુંરહસ્ય

રુપાંજના િત્તા લંડનઃ કહેવાય છે કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’. ગુજરાતીઓ કેનેડાથી યુએસ અને યુરોપથી કયૂ ઝીલેકડ સવિમાં કોઈ પણ થથળે જાય, તેમનું કાયથ નોકરી, સબઝનેસ, રાજકારણ, બેસ્કકંગ, કાનૂન, કળા, સંગીત કે અસભનય- કોઈ પણ ક્ષેિમાં હોય, પોતાનો સસક્કો જમાવવા માટે જાણીતા છે. ગાંધીજી, ઝીણા કે િોિીને ઓળખતી ન હોય તેવી વ્યસિ ભાગ્યે જ મળશે. સવિપ્રસસિ કયૂઝવીક્લી ‘ઈકોનોસમથટ’ દ્વારા તેના થપેસશયલ લેખ ‘ગોઈંગ ગુજરાતીઃ સીક્રેટ્સ ઓિ ધ વલ્લ્સથ બેથટ સબઝનેસ પીપલ’માં સવિમાં તેમના પદસચહ્નો મુકનારા અને આગામી પેઢીઓ માટે સિળતાનો માગથ ખોલનારા વૈસિક ગુજરાતીઓને ગૌરવપૂણથ અંજસલ અપાઈ છે. ‘ઈકોનોસમથટ’ અંગ્રેજી ભાષાનું સાતતાસહક છે અને સતટેમ્બર ૧૮૪૩થી થથાપક જેમ્સ સવલ્સનની રાહબરી હેઠળ તેના પ્રકાશનો અસવરત પ્રસસિ થતાં રહ્યાં છે. આસટિકલનો આરંભ સિસટશ રાજના ટુચકાઓ સાથે થાય છે કે સામ્રાજ્યવાદીઓ આસિકાના જંગલોમાં ટ્રેફકંગ કરતા હતા ત્યારે આ તટીય રાજ્યના વેપારી અને પ્રવાસી નાગસરકો, યુસનયન જેકના છિ નીચે દૂરસુદૂર પ્રવાસો ખેડતાં હતાં. આવો જ એક ૧૨ વષષીય પ્રવાસી અમલિીના મવસરાિ ખાલી સખથસે ૧૮૬૩માં કચ્છ (ગુજરાત)થી ઝાંઝીબાર (ટાકઝાસનયા-ઈથટ આસિકા) આવી પહોંચ્યો હતો. તેણે ૧૪ વષથ પછી નાની દુકાન ખોલી હતી અને ૧૯૦૦ના દાયકાની શરૂઆતમાં કેકયાથી યુગાકડા સુધીના ૫૮૦ માઈલના લાંબા ટ્રેક પર રેલવે વકકસથને પુરવઠો પૂરો પાડવા દરેક મોટા રેલવે થટેશનો પર તેના થટોસથ ખુલતાં જ ગયા. આ પછી તેણે સજકજા અથવા લેક સવક્ટોસરયામાં પણ વધુ થટોસથ ખોલ્યા હતા. પાછળથી બીજા વધુ સાહસસક અને મહત્ત્વાકાંક્ષી ગુજરાતી મવઠલિાસ હમરિાસ પણ ૧૮૯૩માં આવી પહોંચ્યા. તેમણે ૨૪ માઈલનું જંગલ વટાવી નાના ઈંગાંગામાં પહેલી દુકાન ખોલી અને પાછું વળીને જોયું જ નસહ. વધુ દુકાનો ખુલતી ગઈ. આ તો માિ આરંભ હતો. લેખમાં પિકાર લખે છે કે,‘અંતર કે તાપમાન જેવી ચીજોને ગુજરાતીઓ કદી ગણકારતા જ ન હતા.’ યુવાન પેઢીઓ વ્હાઈટ કોલર નોકરીઓ અથવા અકય ઉચ્ચ વ્યવસાયો સાથે પણ સંકળાતી ગઈ હોવા છતાં ગુજરાતી લોકો માટે વેપાર લોહી સાથે વણાયો છે. મેસડસીન અને ઈજનેરી ડીગ્રીઓને પણ વેપારી તકમાં બદલવાની કરામત તેમની પાસે છે. પિકાર લખે છે,‘અમેસરકાની થવતંિ િામથસીઓની લગભગ અડધોઅડધ (૧૨,૦૦૦)ની માસલકી તેમજ સિટનની સૌથી મોટી ચેઈકસમાં એક ડે લેસવસની માસલકી તેઓ ધરાવે છે.’ નાની કસરયાણા દુકાનોથી હોટેલ્સ (તમામ હોટેથલ અને મોટેલ્સનો િીજો સહથસો ગુજરાતીઓ ચલાવે છે), થટાટિ અતસથી સવિના સૌથી મોટા કંગ્લોમરટ્સ સુધીના સબઝનેસીસ તેઓ ક્ષમતા સાથે ચલાવે છે. તેમના વેપારી નેટવક્સથ પણ સુગસઠત અને વ્યાપક હોય છે. લેખમાં સવિની શ્રેષ્ઠ અને નામાંફકત યુસનવસસથટીઓના સનષ્ણાતોની આંખે ગુજરાતી વસણકવાદ, મહાજન (યુરોપના સગલ્લ્સ સમકક્ષ)

ફોટો સૌજન્ય ઃ ધ ઇકોનોમિસ્ટ

તરીકે ઓળખાતી સંથથાઓ, ૧૦મી અને ૧૧મી સદીના ગુજરાતી વેપારની નીસત અને આચારસંસહતા, ભૂગોળ, ધાસમથક સદાચાર (સહકદુ અને જૈન), ધમા​ાંતરની પેટનથ (વોહરા, ખોજા અને મેમણ જેવા મુસ્થલમ

પિ​િોટટમાંABPLનુંયોગદાન

ગુજરાતિાં પાટીિાર અનાિત અને ક્વોટા આંિોિન પછી ત્રણ િમહના અગાઉ ઈકોનોમિટટના સીમનયર પત્રકાર અિારી ઓફફસે આવ્યા હતા અને તેિણે અિારા તંત્રી સી. બી. પટેિ સાથે આ મવષય પર ચચાત કરી હતી. યુકેિાં સૌથી જૂના પાટીિાર સંગઠનના પૂવત િ​િુખ સી. બી. પટેિે ‘ગુજરાત સિાચાર’ અને ‘ એમશયન વોઈસ’િાં િમસિ મરપોટ્સત આ પત્રકારને આપ્યા હતા. ટુંકિાં કહીએ તો ભારતિાં અનાિત અને ક્વોટા પિમત જરીપુરાણી અને મવભાજક છે, જેનાથી પટેિ કોમ્યુમનટીના મહતોને ભારે નુકસાન થયું છે. પટેિ સિાજે ઘરઆંગણે અને મવિેશિાં પડકારોનો સાિનો કરી સમૃમિ િેળવી છે. તેઓ અનાિત કે ક્વોટા િાગી રહ્યા નથી, જે અવ્યવહારુ છે. આ પત્રકાર ફરી સી.બી.ને િળવા આવ્યા હતા. ઈકોનોમિટટના તંત્રીએ મિસિસ ટપેમશયિ તરીકે ગુજરાતીઓ મવશે મવશેષ િેખ તૈયાર કરવાની સૂચના આપી હતી. સી.બી.એ તેિને યુક,ે યુએસ અને ભારતિાં કેટિાક નાિ અને સંપકોત પૂરા પાડ્યા હતા. ઈકોનોમિટટના પત્રકારે અિ​િાવાિ, કરિસિ િધ્ય ગુજરાતના કેટિાક ટથળોએ સંપકોતની િુિાકાત કરવા સાથે સુરતિાં કેટિોક સિય વીતાવ્યો હતો. સિાપન કરીએ ત્યારે ગુજરાતીઓના િૂલ્યો અને પરંપરાઓ મવશે આ ઉચ્ચટતરીય અને હકીકતિશતક મરપોટટ ABPLિાં અિારા િાટે પણ િેરણાસિાન છે. મવષયસાિગ્રીની ગુણવત્તા જ મિડટ િીમડયાના અન્ટતત્વને જાળવી રાખશે.

પંથોમાં), ઈસમગ્રેશન અને તેમની સંખ્યાનું પ્રમાણ(ભારતમાં ૬૩ સમસલયન અને સવદેશમાં ૩થી૯ સમસલયન) સસહતના ઈસતહાસની સવશદ છણાવટ કરાઈ છે. સૌથી સિળ પ્રજા હોવાના દાવા પર તેમનો અસધકાર છે. લેખમાં ગુજરાતીઓની સિળતાનો મંિ- જ્ઞાનપ્રાસ્તત અથથે વ્યવહારુ લક્ષ્યો હાંસલ કરવા અને પાંખો પ્રસરાવવી-નું પણ વણથન કરાયું છે. ‘વંશીય ભારતીય અમેસરકનોએ સસસલકોન વેલીમાં વ્યવહારુ જ્ઞાન કામે લગાવ્યું અને તેઓ કુલ થટાટિતસના ચોથા સહથસા માટે કારણભૂત છે અને તેનો ચોથો સહથસો ગુજરાતી હોવાનું મનાય છે. તેઓ સમગ્ર સવિના ડાયમકડ સબઝનેસ પર પ્રભુત્વ ધરાવે છે, સવિના ૯૦ ટકા રિ ડાયમકલ્સને ગુજરાતના સુરત શહેરમાં પાસા અને પોલીશ કરાય છે. આ સબઝનેસ વષથે ૧૩ સબસલયન ડોલરનો છે. એકટવપથની ડાયમકડ ઈકડથટ્રીનો લગભગ ૭૫ ટકા વેપાર ભારતીયો અને મુખ્યત્વે ગુજરાતીઓના સનયંિણ હેઠળ છે.’ ‘ગુજરાતીઓ સવદેશની સાથોસાથ ઘરઆંગણે પણ ભારતની સિળતામાં અગ્રેસર છે. ભારતના સૌથી ધનવાનોમાં િણ-િુકેશ અંબાણી, િીલીપ સંઘવી અને અઝીિ પ્રેિજી ગુજરાતી છે. ગુજરાતી પ્રભુત્વ હેઠળના સબઝનેસીસમાં સવિાસ અને પ્રામાસણકતાના ગુણો ઝળહળે છે. મોટા ભાગના ગુજરાતી સબઝનેસીસ પસરવાર સંચાસલત હોય છે. ગુજરાતી ઉદ્યોગસાહસસકો જોખમ લેવામાં પાછીપાની કરતા નથી, પરંતુ પાસરવાસરક નેટવકક સૌથી સલામત હોવાનું પણ સમજે છે.’, તેમ લેખક કહે છે. ઘણા સિસટશ સંથથાનોમાં ગુજરાતીઓએ સિળતા માણી છે, પરંતુ સિસટશરો ગયા પછી થથાસનક સિાએ તેમને સનશાન બનાવ્યા હતા. યુગાકડા જેવા દેશોમાંથી તેમની સામૂસહક હકાલપટ્ટી કરાઈ હતી અને ઘણા લોકો સિટન આવી પહોંચ્યા હતા. તે પ્રવાહના થોડાં સમય અગાઉ જ યુગાકડાના આવા એક ગુજરાતી લોડિ ડોલર પોપટ ૧૭ વષથની વયે સખસામાં માિ ૧૦ પાઉકડ સાથે સિટન આવી પહોંચ્યા હતા. યુગાકડાના એસશયનોનો મોટો પ્રવાહ આવ્યો ત્યાં સુધીમાં તો લોડડપોપટ વેમ્બલીમાં િણ બેડરૂમનું ઘર ધરાવતા હતા અને તેમણે ૨૫ શરણાથષીઓને આશરો આતયો હતો. તેમણે સબઝનેસ થટડીના નાઈટ કોસષીસ કયાથ અને ૧૯૭૭માં પ્રથમ કોનથર શોપ ખરીદી. િણ વષથ પછી તેમણે મોગથેજ પૂરો પાડતી િાઇનાકસ કંપની થથાપી અને ટૂંક સમયમાં તેમણે પોતાનું પ્રથમ કેર હોમ પણ ખરીદ્યું હતું. આ પછી હોટેલ્સ અને ઘણું બધું આવ્યું આજે તેઓ આશરે ૭૦ સમસલયન પાઉકડની સંપસિ ધરાવે છે અને ૨૦૧૦માં કકઝવથેસટવ દ્વારા અપાયેલું ઉમરાવપદ માણે છે. ગુજરાતી કોમ્યુસનટીની આવી તો ઘણી કથાઓ છે. તેમાં ભીખુ મવજય પટેલ અથવા ચાર્સસપટેલ અથવા તો ખુદ આપણા પ્રકાશક / તંિી સી.બી. પટેલ હોય, આ બધાએ એક અથવા બીજી રીતે સિટનનો ચહેરો પલટાવી દીધો છે. સવિભરના ગુજરાતીઓ ભસવષ્યમાં પણ આવી સિળતા માણતા રહેશે? જ્યાં સુધી બજારમાં નાની મોટી જગ્યાઓ છે ત્યાં સુધી તો અસનવાયથપણે તેનો લાભ લેવા ગુજરાતી ત્યાં જઈ પહોંચશે.

હેરોના જાણીતા કાયયકર દદલીપભાઇ પ્રશાંત પિસેનેટ્યુપનપશયામાંબઢતી દિટનનો બેરોજગારી દર ઘટ્યો તેિણે િીમબયા, નોકરીઓના બજારમાંતેજી આવી ચૌબલના ઘરમાંઘુસી ચોરી કરવાનો પ્રયાસ લંડનઃ ભારતીય

હેરોના જાણીતા કાયથકર મિલીપભાઇ ચૌબલના ઘરમાં ઘુસીને ગત તા. ૪-૧૨-૧૫ના રોજ રાિે ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. સદનસીબે શ્રીમતી બીનાબેન ચૌબલે બુમાબુમ કરી મૂકતા ચોર િરાર થઇ ગયો હતો. સદલીપભાઇના જણાવ્યા મુજબ તેમના પત્ની બીનાબેન રાિે ૮૧૦ના સુમારે બોક્ષરૂમને બંધ કરી સુતા હતા ત્યારે ઘરના ડોરબેલ રણકાવી દરવાજો ઠોકવાનો અવાજ આવ્યો હતો. નાદુરથત તસબયત હોવા છતાં બીનાબેને રૂમની બારી ખોલી નીચે જોયું હતું પરંતુ કોઇ ન જણાતા તેઅો પાછા સુઇ ગયા હતા. થોડા સમય બાદ બીનાબેનને લાગ્યું હતું કે તેમના માથટર બેડરૂમમાં કબાટ ખોલવા બંધ કરવાનો અવાજ આવે છે. તેથી બીનાબેને બુમ મારીને કોણ છે તેમ પૂછતા અવાજ બંધ થઇ ગયો હતો. બીનાબેનની બુમો

સાંભળી ચોરે બોક્ષરૂમનો દરવાજો ખોલવા ધક્કા માયાથ હતા. પરંતુ તેમણે ચતુરાઇ વાપરી બોક્ષરૂમની બારી ખોલી 'હેલ્પ હેલ્પ'ની બુમો પાડતા ચોર પકડાઇ જવાશે તેમ લાગતા ભાગી છૂટ્યો હતો. બીનાબેને ઘરનો દરવાજો ખોલીને બૂમાબૂમ કરવાનો પ્રયાસ કરતા તે ચોર પાછો ધસી આવ્યો હતો. ગભરાયેલા બીનાબેને તુરત ં પસત સદલીપભાઇ ચૌબલ તેમજ પોલીસમાં સેવા આપતા પુિ પૂસનલને િોન કરી જાણ કરતા થોડી વારમાં જ પોલીસ આવી પહોંચી હતી. બરો કમાકડર સાયિન ઓવેન્સે પણ બીનાબેનને ઘરે જઇને પોલીસ સજ્જડ કાયથવાહી કરશે તેવું સાંત્વન આતયું હતુ.ં અિે ઉલ્લેખનીય છે કે તે સદવસે હેરો સવથતારમાં કુલ ૧૧ થથળે ચોરીના બનાવો બકયા હતા. જોકે સદનસીબે બીનાબેનના ઘરમાંથી કાંઇ ચોરાયું નહતુ.ં

હાઈ કમિશનિાં ચાડસેરીના વતતિાન વડા તથા િેસ અને ઈ ડ ફ િ મે શ ન મિમનટટર પ્રશાંત પિસેને ટ્યુમનમશયા ખાતે મિશનના વડા તરીકે બઢતી અપાઈ છે અને તેઓ ૨૩ મડસેમ્બરે મિલ્હી જવાના રવાના થશે. િહારાષ્ટ્રના નાગપુરિાં પમરવાર સાથે થોડો સિય રજાઓ ગાળી નવા હોદ્દાનો કાયતભાર સંભાળવા જશે. ઈન્ડડયન જનાતમિટટ્સ એસોમસયેશન દ્વારા મપસેને મવિાય અપાઈ હતી. િશાંત મપસે પત્ની રામિકા અને બે સંતાનો સાથે ૨૦૧૩િાં િોરેમશયસિાં ડેપ્યુટી હાઈ કમિશનરના હોદ્દા પરથી ૨૦૧૩િાં િંડન આવ્યા હતા.

ઈમજપ્ત અને જાપાનિાં પણ ફરજ બજાવી છે. િશાંતે ચેમરટીઝ િાટે સં ખ્ યા બં િ િેરેથોડસિાં ભાગ િીિો છે. આલ્પ્સિાં ૧૦૫ િાઈિની રેસિાં ૧૫,૦૦૦ ઉિેિવારિાંથી ૨,૫૦૦ ટપિતકોિાં તેિના સમહત બે ભારતીયની પસંિગી કરાઈ હતી અને તેઓ ટપિાતિાં સફળ રહ્યા હતા. પોતાના નવા પોન્ટટંગ મવશે મપસેએ ‘ગુજરાત સિાચાર’ અને ‘એમશયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘ટ્યુમનમશયા ભારતિાં ફોટફેટનું સૌથી િોટું મનકાસકાર છે. િારી ભૂમિકા બડને િેશ વચ્ચે ગાઢ સંબિં ો મવકસાવવાની રહેશ,ે જેના િાટે હું ઘણો ઉત્સુક છું.’

લંડનઃ સિટનમાં ઓક્ટોબર સુધીના સિમાસસક ગાળામાં બેરોજગારી દર લગભગ એક દસકામાં સૌથી તસળયે પહોંચ્યો છે. બેરોજગારી દર નાણાકીય કટોકટી અગાઉના દરોએ પહોંચવાથી અથથતિ ં ની રીકવરીમાં નવું સીમાસચહ્ન રચાતા સિટનના નોકરી બજારની તાકાત જોવા મળી છે. જોકે, ઓક્ટોબર સુધીના સિમાસસક ગાળામાં કુલ વેતનવૃસિ માિ ૨.૪ ટકા હતી. જોકે, વેતનવૃસિ બાબતે સનરાશા છે અને આ ગાળામાં કમાણીમાં તીવ્ર ઘટાડો જોવા મળતા વ્યાજ દરો લાંબા સમય સુધી ૦.૫ ટકાના સવક્રમી નીચા દરે સ્થથર રહેશે તેવો સંકત ે મળે છે. જુલાઈ સુધીના સિમાસસક ગાળામાં બેરોજગારી દર ૫.૫ ટકા હતો તે ઓગથટ-ઓક્ટોબર ગાળામાં ઘટીને ૫.૨ ટકા થયો હતો. ઓફિસ િોર નેશનલ થટેટસ્ે થટક્સ

આંકડા મુજબ જાકયુઆરી ૨૦૦૬ સુધીના સિમાસસક ગાળા પછી આ સૌથી નીચો અને ૨૦૦૭ના અંત અને ૨૦૦૮ના આરંભના નાણાકીય કટોકટી પહેલાના ગાળાના દરોની સમકક્ષ દર છે. આંકડા અનુસાર ઓક્ટોબર સુધીના સિમાસસક ગાળામાં સવક્રમી ૩૧.૩ સમસલયન લોકો કામે લાગેલા હતા, જે તેની અગાઉના િણ મસહના કરતા ૨૦૭,૦૦૦ની વૃસિ સૂચવે છે. તેનાથી વફકિંગ એજ રોજગારી દર ૭૩.૯ ટકાનો થયો હતો, જે ૧૯૭૧ પછી સૌથી ઊંચો છે. સતતાહમાં થયેલા કામકાજના કુલ કલાક પણ સૌથી વધુ એક સબસલયનના આંકડે સૌપ્રથમ વખત પહોંચ્યા હતા. આમ છતાં, ઓક્ટોબર સુધીના સિમાસસક ગાળામાં કુલ વેતનવૃસિ માિ ૨.૪ ટકા રહી હતી, જે સતટેમ્બર સુધીના સિમાસસક ગાળામાં િણ ટકાની હતી.


26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

7

GujaratSamacharNewsweekly

લોકશાહીની વિડંબના કેપછી આંધળી વ્યવિપૂજા? તસિીરેગુજરાત વિષ્ણુપંડ્યા

‘હું ઇન્દિરા ગાંધીની પુત્રવધૂ છુ.ં હું કાંઈ ડરવાની નથી!’ શ્રીમતી સોનનયા ગાંધીએ નેશનલ હેરાલ્ડ મુકિમાનાં નનનમત્તે આમ કહ્યું ત્યારે એક વનરષ્ઠ પત્રકારે મને શ્રીમતી ઇન્દિરા ગાંધીનાં નવધાનની યાિ અપાવી િીધી! ૧૯૫૬માં ઇન્દિરાજી ગુજરાત-સૌરાષ્ટ્રના ચૂટં ણી િવાસે હતા. (મોટા ભાગે) ગોંડલમાં તેમની સભામાં પથરો પડ્યો. ગુતસામાં શ્રીમતી ઇન્દિરાએ એ પથ્થર હાથમાં ઊઠાવીને જાહેર સભામાં કહ્યું હતું કે આ પથ્થર હું નિલ્હી લઈ જઈશ અને મારા નપતાશ્રીને (જવાહરલાલ) બતાવીશ! નેહરુ ગાંધી પનરવારની આ પણ એક અજીબ ખાનસયત છે! ઇનતહાસકારોએ નોંધ્યું છે કે પંનડત મોતીલાલ નેહરુના આગ્રહથી મહાત્મા ગાંધીએ જવાહરલાલને કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા હતા. ૧૯૨૭થી જ મોતીલાલ નેહરુએ ગાંધીજી પર િબાણ લાવવાની કોનશશ કરી તે છેવટે લાહોર અનધવેશનમાં સફળ થઈ. મોતીલાલે (૧૩ જુલાઈ, ૧૯૨૯) ગાંધીજીને લખ્યું હતુંઃ ‘કાં તો તમે અથવા જવાહર -

બેમાંથી એકે અધ્યક્ષપિની જવાબિારી ઊઠાવવી જરૂરી છે.’ ખરેખર તો વલ્લભભાઈ પટેલને પાંચ િાંનતક સનમનતઓએ િમુખ તરીકે પસંિ કરવાનો ઠરાવ પણ કરી નાખ્યો હતો, જવાહરલાલ માટે ત્રણ જ સનમનત તરફેણમાં હતી. ગાંધીની તરફેણમાં િસ સનમનત હતી. ડી. પી. નમશ્રાએ એ િસંગનું રોચક બયાન પોતાના પુતતકમાં કયુ​ું છે, આ શબ્િોમાંઃ ‘મિનમોહન માલનવયા પરિા પાછળની ઘટનાઓથી અજાણ હતા. તેમણે ગાંધીજીને આ પિ સંભાળી લેવા નવનંતી કરી અને સમથથનમાં રામાયણની વાત કરી. મહાત્મા રાજી ના થયા. પછીના િમે સરિારને પાંચ સનમનતનું સમથથન હતુ.ં તેમણે ઘસીને ના પાડી કે જે બોજો ઊઠાવવામાં મહાત્માજી પોતાને અયોગ્ય સમજતા હોય તે હું કઈ રીતે ઉપાડી શકું? તેમણે મોતીલાલને પૂછ્યુંઃ બધા મહાત્માજીની તરફેણમાં હતા, પણ તમે એક શબ્િે ય ન ઉચ્ચાયોથ, આમ કેમ? મોતીલાલે મજાકમાં કહ્યુંઃ માલનવયાજી રામાયણ મહાભારત ટાંકતા હતા છતાં ગાંધીજીને મનાવવામાં સફળ ન

થયા તો પછી હું તો કોણ?’ ખરેખર તો નપતાએ પુત્રને માટે રાજકીય તખતો તૈયાર કરી રાખ્યો હતો. ગાંધીજી સુભાષજવાહરની સંયિ ુ શનિ ઇચ્છતા નહોતા. નેહરુ િમુખ બદયા અને કારોબારીમાં સુભાષને ન લીધા. માલનવયા, નવઠ્ઠલભાઈ પટેલ, બેનરતટર જીદનાહ, અબ્બાસ તૈયબજી તમામના નવરોધ છતાં જવાહરલાલ જ પસંિ કરાયા, જે આગળ જતાં ‘ગાંધીજીના વારસિાર’ બનીને ભારતના િથમ વડા િધાન બદયા. નેહરુ-પનરવાર િેમની આ કહાણી ત્યાં સમાપ્ત નથી થતી. કુલિીપ નાયર ‘ઇન્દડયા - ધ નિટીકલ યસથ’માં લખે છે તેમ જવાહરલાલ ‘પોતાના પછી કોણ?’ના જવાબ માટે પુત્રી ઇન્દિરાને રાજકીય રીતે તૈયાર કરી રહ્યા હતા. લાલ બહાિુર શાતત્રી પણ નેહરુની મનેચ્છાને પારખી ગયેલા, પણ નેહરુ-નનધન પછી કોંગ્રેસ બે છાવણીમાં નવભાજીત થઈ ત્યારે ‘ઇન્દડકેટ’ શબ્િ સાથે શ્રીમતી ઇન્દિરાએ સંતથા કોંગ્રેસના ‘ઓલ્ડ ગોડ્સ’ જેવા મોરારજીભાઈ, કે. કામરાજ, ચદદ્રભાણ ગુપ્તા, સિોબા પાનટલ વગેરેને હંફાવીને કોંગ્રેસમાં નવી ધરી તથાનપત કરી િીધી અને વડા િધાન પણ બની ગયા! ઇન્દિરાજીની એવી ઇચ્છા ખરી કે તેમની વારસિારી - બે પુત્રોમાંથી એક - સંભાળે?

Multi Speciality Bhalla Dental Clinic & Implant Centre

રાજીવનો તવભાવ એવો નહોતો, પણ ‘નેહરુવંશ’નું અનભમાન ખરું! ઇન્દિરાજીની હત્યા થઈ ત્યારે રાજીવ કોલકતા હતા. નિલ્હી પાછા ફરતાં તેમની સાથે િણવ મુખરજી પણ હતા. કોલકતાના નવમાનીમથકે તેમનાથી પત્રકારોને કહેવાઈ ગયું કે કોંગ્રેસમાં સૌથી નસનનયર નેતા તો હું છુ!ં ચાલાક રાજીવના કાન સરવા થયા, સંજય તો િુઘથટનામાં મૃત્યુ પામ્યો હતો ત્યારથી ઇન્દિરાજીનો સાથસંગાથ રાજીવે જાળવી રાખ્યો હતો. ઇમજથદસી િરનમયાન પત્ની સોનનયા અને સંજય-પત્ની મેનકાની વચ્ચે જલિ ખટરાગ થયો અને ‘સાસુ’ ઇન્દિરાજીએ મેનકાને ઘર બહાર કાઢી મુકલ ે ી તે ઘટના જગજાણીતી છે. સોનનયા ઇચ્છતાં હતા કે પનત રાજીવની સાથે - બદને િીકરાિીકરી સનહત - િેશ છોડીને ક્યાંક નનરાંતે જીવન વ્યનતત કરે. પણ ઇન્દિરાજીની હત્યાએ રાજીવને વડા િધાન બનવાનો રતતો ખુલ્લો કરી આપ્યો હતો. રાજીવ-હત્યા પછી તત્કાલીન કોંગ્રસ ે િમુખ સીતારામ કેસરીએ સોનનયાજીને ત્યાં જઈને પોતાની ટોપી તેમનાં ચરણોમાં મુકીને આજીજી કરી કે હવે કોંગ્રસ ે પક્ષને તમે જ સંભાળી લો, તમારા નસવાય તેનો ઉદ્ધાર કોઈ કરી શકે તેમ નથી!’ બસ, ત્યારથી સોનનયાજી કોંગ્રેસનું નશરછત્ર તથાનપત થયાં. ચૂંટણીઓમાં હાર પણ તેમનું

તથાન નવચનલત કરી શક્યું નથી. છાશવારે નિયંકા અને રાહુલને વારસિારી સોંપવાની ચચાથ તો ચાલે છે, પણ માતા સોનનયાને હજુ પુત્ર રાહુલની ક્ષમતામાં ઝાઝો ભરોસો નથી. નરનસંહ રાવ જેવા કોઈ પુખ્ત રાજનેતા કોંગ્રેસ પાસે નથી, એટલે મનમોહન નસંહથી ચલાવી લેવું પડે છે. પરંતુ તવતંત્રતા પૂવવેથી, આઝાિીનાં આટલાં વષોથ સુધી અલ્હાબાિનાં રાજભવનથી શરૂ થયેલી - નેહરુ-ગાંધી પનરવારની ‘રાજ-યાત્રા’ એક યા બીજી રીતે અન્તતત્વ ધરાવે છે તેને લોકશાહીની નવડંબના ગણવી કે લાંબા ગાળાથી ગુલામ રહેલી િજાની વ્યનિગત અંધનનષ્ઠા ગણવી? આ િશ્ન એકલી કોંગ્રેસનો નથી, સાવથજનનક જીવનમાં સવથત્ર નવચારવા જેવો છે. શ્યામજીની સનદ વાપસીનો કાયયક્રમ ૧૮મી નડસેમ્બરે ભૂજ કચ્છના એરફોસથ તટેશને, વડા િધાને પંનડત શ્યામજી કૃષ્ણવમાથની ૧૧૦ વષથ પૂવવે ખૂંચવાયેલી સનિ પરત મેળવી તેનાં તમારકમાં અપથણનો કાયથિમ સંપદન થયો. મેમોનરયલ કનમટીના અધ્યક્ષ તરીકે રાજ્યના મુખ્ય િધાને, વડા િધાન પાસેથી સનિ મેળવી. ગુજરાતનાં આ િાંનતતીથથને પાંચ વષથ પૂરાં થયાં છે. ઓગતટ-૨૦૦૩માં તે સમયના મુખ્ય િધાન નરેદદ્ર મોિી

જીનનવાથી અન્તથ પરત લાવ્યા હતા. જોકે, આ કામ માટે અગાઉ ૧૯૯૬-૯૭માં તે સમયના મુખ્ય િધાન શંકરનસંહ વાઘેલાએ પણ િયત્નો ચાલુ રાખ્યા હતા. ૨૦૦૩માં નરેદદ્ર મોિી અન્તથકળશ લાવ્યા ત્યારથી િાંનતતીથથનો ઇનતહાસ વધુ વેગવાન બદયો. ઓક્ટોબર૨૦૦૪માં તમારકનો નશલાદયાસ થયો ત્યારે રાજ્યનાં ૧૭ નજલ્લાનાં ૬૧ તથાનોએ વીરાંજનલ યાત્રા પણ નીકળી હતી. ૧૪ મનહનાના ટૂકં ા સમયમાં ૬ કરોડ રૂનપયાના ખચવે િાંનતતીથથ રચાયુ,ં તે પોતાનામાં એક અદ્ભુત તથાન છે. ૧૩ નડસેમ્બર, ૨૦૧૦ના િાંનતતીથથની તથાપના થઈ ત્યારથી આ પાંચ વષથમાં ૧૫ લાખ લોકો તવયંભૂ તેની મુલાકાતે આવી ગયા છે. જોકે લંડનમાં પંનડત શ્યામજીનું ‘ઇન્દડયા હાઉસ’ અને નનવાસતથાનની ઇમારતો છે જ. મહારાષ્ટ્ર સરકારે લંડનમાં ડો. બાબાસાહેબ આંબડે કર જ્યાં રહ્યા હતા તે મકાન ખરીિી લીધું અને તેને તમારકમાં ફેરવવાની જાહેરાત થઈ. આવું શ્યામજી કૃષ્ણવમાથનાં ‘ઇન્દડયા હાઉસ’ માટે રાજ્યના મુખ્ય િધાન અને સરકાર કેમ ના કરી શકે? િજાકીય નવભાજન અને તવાથથને િૂર કરીને એકતા તથાપવા માટે આવાં તમારકો િેરણાતીથથ બની શકે.

Bank For Your Banking Needs

Hi-return on your term deposits. Rupee exchange rate - you will not like to miss. Hi-Interest rates on FCNR and NRE Deposits in India.

Business Finance - Personalised attention to your needs. On demand access to your money in savings account. 24*7 Internet Banking access.

Super-Speciality Dental Clinic With The Latest Instruments and Infrastructure.

Treatm ents: • Dental Implants • Aesthetic Dentistry • Dental Braces

• Dental Veneers • Crowns and Bridges • Tooth Reshaping & Contouring

• Root Canal Treatment • Teeth Whitening • Laser Gum Treatment

³щ¶²Цє±Цє¯ ´¬Ъ o¹, ¯щ¸§ §¬¶Ц³ЬєÃЦ¬કЮі ´® કђઈ કЦº®Âº ³¶½ЬєÃђ¹ Ó¹Цºщ‘All on Four│ ³Ц¸³Ъ ³¾Ъ ´ˇ╙¯°Ъ Dental Implant ÃЦ¬કЦ¸Цє¢ђ«¾¾Ц¸Цєઆ¾щ¦щઅ³щ¯щ³Ъ ઉ´º Fixed Bridge ¶³Ц¾Ъ આ´¾Ц¸Цєઆ¾щ¦щ. ¬ђ. ·à»Ц ∞≥≤∟°Ъ ‘Multi Specialty Bhalla Dental Clinic & Implant Centre│ ¥»Ц¾щ ¦щ. Ó¹Цє અÓ¹є¯ આ²Ь╙³ક All on Four Dental Implant, Laser Gum Surgery, Cosmetic Veneers ¾¢щºщ ÂЦº¾Цº અÓ¹є¯ ã¹Ц§¶Ъ Чકє¸¯щ કºЪ આ´¾Ц¸Цє આ¾щ ¦щ. આ ╙Ŭ³Ъક અÓ¹є¯ આ²Ь╙³ક Sterilization ´Ö²╙¯°Ъ ÂЬÂ╙Ź¯ ¦щ. Dr. Manjit Singh Bhalla - Dental Surgeon (B.D.S.) Dr. Tarandeep Singh Bhalla - M.D.S. (Prosthodontist)

·Цº¯ ╙±¾Âщ³щ╙±¾ÂщĬ¢╙¯ કºЪ ºЅє¦щ. ¶²Ц ╙¾કÂЪ¯ ±щ¿ђ³Ъ ³§º ·Цº¯ ´º ¦щ. ¦щà»Цє£®Ц ¾Áђ↓°Ъ ╙¾±щ¿°Ъ »ђકђ ·Цº¯¸Цє ´ђ¯Ц³Ъ ╙¥ЧકÓÂЦ કºЦ¾¾Ц આ¾Ъ ºΝЦє ¦щ. ¡Ц કºЪ³щ±Цє¯³Ъ ╙¥ЧકÓÂЦ (Dental Treatment Specialty implant) ¸Цªъ £®Ц NRI ·Цº¯ આ¾Ъ ºΝЦє¦щ. ÂЬ±є º ±щ¡Ц¾¸Цє±Ц¯³Ьє£®Ьє¸Ãǽ¾ ¦щ. ´ºє¯Ь Ë¹Цºщ¶²Ц ±Цє¯ ´¬Ъ o¹ Ó¹Цºщ´щ¿×ª ´ЦÂщ ¦аªЭѕ¥ђક«Эѕ´Ãщº¾Ц ╙Â¾Ц¹ કђઈ ¶Ъ§ђ ╙¾કà´ Ãђ¹ђ આ§щDental Implant³Ъ ¸±±°Ъ µЪÄ ±Цє¯ ¶³Ц¾Ъ આ´¾Ц¸Цє આ¾щ ¦щ. §щ કЮ±º¯Ъ ±Цє¯ §щª»Ъ § કܵª↔ આ´щ ¦щ. Ë¹Цºщ ´щ¿×ª

2nd Floor Galaxy Mall, Nehrunagar Char Rasta, Ahmedabad - 380 015. Gujarat, INDIA. Tel: (M) +91 - 9824193935, (C) +91-79-26730407, 65450240 E-mail: msbhalla@drbhalla.com • Website: www.drbhalla.com

For further information and T&C, visit www.bankofbarodauk.com or call 020 7457 1515 Visit any of our 10 branches in the UK: Bank of Baroda London Main Office EC1Y 2BD T:+44 (0) 20 7457 1544

Bank of Baroda Tooting Branch SW17 7TR T: +44 (0) 20 8767 6469

Bank of Baroda Ilford Branch IGI 2RT T: +44 (0) 20 8514 8609

Bank of Baroda Aldgate Branch E1 1NL T: +44 (0) 20 7480 0000

Bank of Baroda Southall Branch UB1 1QD T: +44 (0) 20 8574 1324

Bank of Baroda Wembley Branch HA0 4TL T: +44 (0) 20 8902 7407

Bank of Baroda Kenton Branch HA3 0HD T:+44 (0) 208 909 1739

Bank of Baroda Birmingham Branch B21 9SU T: +44 (0) 121 523 5973

Bank of Baroda Manchester Branch M4 5JU T: +44 (0) 161 832 5588

Bank of Baroda Leicester Branch LE4 6AS T: +44 (0) 116 266 3970

Bank of Baroda is established in the UK with company number BR002014 and is based at 32 City Road, London EC1Y 2BD. T. +44(0)207 457 1515 F. +44 (0)207 457 1505 E. info.uk@bankofbaroda.com W. www.bankofbarodauk.com Bank of Baroda is authorised and regulated by the Prudential Regulation Authority and Financial Conduct Authority in the UK and is a member of the Financial Services Compensation Scheme (FSCS) established under the Financial Services and Markets Act 2000. Our regulator firm reference no. is 204624 Bank of Baroda, UK Operations facilitates submission of NRI application forms to India. Account/s opened and amount deposited are held in India which comes under banking regulation of Reserve Bank of India only. For details, you are requested to visit www.bankofbaroda.com.


8

@GSamacharUK

આ§щ§ ¸є¢Ц¾ђ....

એક ¾Á↓³Ьє»¾Ц§¸....

¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº £∟≥.√√ + એ╙¿¹³ ¾ђઇ £∟≥.√√ = ¶×³щÂЦدЦ╙Ãકђ £≈≤.√√ એક ÂЦ°щ¸ЦĦ £∩≈.√√ ¶¥¯ £∟∩.√√ એª»щકы∫√%³Ъ ¶¥¯...

'¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº' ╙¾´Ь», ╙¾ΐÂ³Ъ¹ અ³щ╙¾ç8¯ Â¸Ц¥Цºђ... અ¾³¾Ц »щ¡ђ, કђ»¸ђ અ³щ╙¾·Ц¢ђ³ђ ¸׾¹... ╙¾╙¾² ╙¾¿щÁЦєકђ, ╙±¾Ц½Ъ ઔєєક અ³щ કы»щ׬º £щº ¶щ«Ц ¸µ¯ ¸щ½¾ђ...

¸ЦĦ £≠ ¾²Цºщ·ºЪ³щઆ´³Ц Âє¯Ц³ђ ¸Цªъ'એ╙¿¹³ ¾ђઇÂ' ¸є¢Ц¾ђ..

»¾Ц§¸ ¸Цªъ¹ђÆ¹ ¶ђÄÂ¸Цє કºђ

'¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº' અ³щ'એ╙¿¹³ ¾ђઇÂ'³Ьє¾Á↓³Ьє»¾Ц§¸ ¸ЦĦ £∩≈ એª»щºђ§³Ц ¸ЦĦ ≥ ´щ×Â

¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº અ³щએ╙¿¹³ ¾ђઇÂ

¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº

એ╙¿¹³ ¾ђઇÂ

¯Ц. ∞-∞√-∞≈°Ъ »¾Ц§¸³Ц ³¾Ц ±º આ ¸Ь§¶ ºÃщ¿щ

1 Year 2 Years

G.S.

UK A.V. Both

EUROPE G.S. A.V. Both

£29.00 £29.00 £35 £77 £77 £126 £52.50 £52.50 £63.50 £141.50 £141.50 £242

G.S. £92 £169

WORLD A.V. Both £92 £169

£150 £280

¡Ц ³℮²њ ∩√ ╙±¾Â ´¦Ъ »¾Ц§¸³Ъ ºક¸³ЬєºЪµі¬ ¸½¿щ³╙Ãє.

¸Ãщº¶Ц³Ъ કºЪ³щઆ µђ¸↓³щકЦ´Ъ³щ¥щક કыĝы╙¬ª/¬ъ╙¶ª કЦ¬↔³Ъ ¸Ц╙Ã¯Ъ ÂЦ°щ³Ъ¥щ³Ц º³Ц¸щ¸ђક»Ъ આ´ђ

GUJARAT SAMACHAR & ASIAN VOICE

ઇ-એ╙¬¿³ ¸Цªъ ╙Ŭક કºђ Tel: 020 7749 4080 / 020 7749 4000 Fax: 020 7749 4081 www.abplgroup.com 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW

E-mail: support@abplgroup.com NAME

ADDRESS Email:

£

POST CODE

www.abplgroup.com TEL:

I'd like to be kept up to date by email with offers and news from ABPL

Please charge my Please charge my K Visa K Mastercard K Credit K Debit card for

Card No:

Signature

Card Expiry date

Date

Â╙¾¿щÁ ³℮²: ‘¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº│ અ³щ‘અщ╙¿¹³ ¾ђઇÂ│³Ц Âѓ ĠЦÃકђ³щ§®Ц¾¾Ц³Ьєકы§щઅђ ĝы¬Ъª કЦ¬↔°Ъ ¯°Ц ç¾Ъ¥ કЦ¬↔°Ъ ¯щ¸³Ьє»¾Ц§¸ ·º¿щ, ·ºщ¦щ¯щઅђ³Ц ¶′ક çªъª¸щת¸Цє‘www.abplinternet transaction’ »¡Цઇ³щઅЦ¾¿щ. અЦ ¶Ц¶¯ ¡Ц ³℮² »щ¾Ъ. Cheque payable to Gujarat Samachar / Asian Voice

»¾Ц§¸Ъ ĠЦÃકђ ¸Цªъઅ¢Ó¹³Ъ Âа¥³Ц: અЦ´ Ãђ»Ъ¬ъ¸Цє§¾Ц³Ц Ãђ અ³щ¯щ¸¹ ±º╙¸¹Ц³ ─¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº અ³щઅщ╙¿¹³ ¾ђઇÂ┌ ¶є² કºЦ¾¾Ц Ãђ¹ કыઆ´³Ьº³Ц¸Ь¶±»Ц¹ЬєÃђ¹ ¯ђ અ¢Цઉ°Ъ ¯щ³Ъ 9® »щ╙¡¯¸Цєª´Ц», µыÄ કыઇ¸щ» ˛ЦºЦ ¸ђક»¾Ц ╙¾³є¯Ъ. µђ³ ´º અщઔєє ઔєє¢¢щ¾Ц¯¥Ъ¯ ³ કº¾Ц ╙¾³є¯Ъ ¦щ. અђЧµÂ ¿╙³¾Цºщઅ³щº╙¾¾Цºщ¶є² ºÃщ¦щ.

GujaratSamacharNewsweekly

26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

પશ્ચિમ બંગાળ કબજેકરવા સુભાષ-ચયામાબાબુભાજપના નાયક - ડો. હનર દેસાઈ

પશ્ચિમ બંગાળમાં આગામી એવિલ ૨૦૧૬માં વિધાનસભાની િૂં ટણીમાંસત્તા કબજેકરિાના સંકડપ સાથે િડા િધાન નરેડદ્ર મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અવમત શાહ મેદાનેપડ્યા છે. જંગ િવતષ્ઠાનો છે. જોકે, ભારતીય જનતા પક્ષના આથથાપુરુષ ડો. ચયામાિસાદ મુકરજી અને કોંગ્રેસના અધ્યક્ષ તેમજ ફોરિડડ બ્લોક જેિા ડાબેરી પક્ષના સંથથાપક રહેલા નેતાજી સુભાષિંદ્ર બોઝના નામે િૈતરણી તરિાની ભાજપની મહેચ્છાની પૂવતિ માટે દેશના લોકલાડીલા કોંગ્રેસી િડા િધાન રહેલા લાલ બહાદુર શાથિીના દોવહિ અને ભાજપના રાષ્ટ્રીય મંિી વસદ્ધાથિ નાથ વસંહનેપશ્ચિમ બંગાળના િભારી બનાિાય છે. ૧૯૨૫માં કોંગ્રેસી નેતા ડો. કેશિ બવલરામ હેડગેિારેરાષ્ટ્રીય થિયંસિે ક સંઘ (આરએસએસ)ની થથાપના કરી હતી. ડો. હેડગેિારનો કોલકતા અને એના િાંવતકારીઓ સાથે સારો એિો ઘરોબો રહ્યો. થિયં ડો. હેડગેિારનુંવશક્ષણ પણ કોલકતામાં થયું . ૧૯૨૦માં મહાત્મા ગાંધી કોંગ્રેસના સિવેસિાિ તરીકે આરૂઢ થાય નહીં એટલા માટેડો. હેડગેિાર સવહતના વટળકિાદી કોંગ્રસ ે ીઓ મહવષિ અરવિંદ (િા. અરવિંદ ઘોષ)ને કોંગ્રેસના અધ્યક્ષ થિા માટે સમજાિ​િા પુડિ ુ રે ી (એ િેળાના પાંવડિેરી) ગયા હોિાનું ડોક્ટરજીની જીિનકથામાં નોંધાયેલુંછે. અરવિંદ માડયા નહીં અને ડોક્ટરજી સવહતના મહાનુભાિો વનરાશ થઈને પરત નાગપુર આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાંપગદંડો જમાિ​િા માટેસમગ્ર સંઘ પવરિારનો ય સવિય સહયોગ મળે એટલા માટે સંઘના માનીતા વદલીપ ઘોષને હમણાં પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષપદેવનયુક્ત કરિામાંઆવ્યા છે. એમના પદના આકાંક્ષી રાહુલ વસંહાને ભાજપના રાષ્ટ્રીય મંિી બનાિાયા છે. પશ્ચિમ બંગાળના નિવનયુક્ત અધ્યક્ષ ઘોષ સાથે સોમિાર, ૨૧ વડસેમ્બરે અમે િાત કરી ત્યારે એ સપ્તાહભર િાલેલા રાજ્યવ્યાપી જેલભરો આંદોલનના અંવતમ પડાિમાં હતા. એમનો આશાિાદ પશ્ચિમ બંગાળમાં ભાજપને નંબર ટુ પાટટી ગણાિ​િામાં ઝળકતો હતો. મોદીના ટેકેભાજપની નૈયા સત્તા સુધી એટલે કે રાઈટસિ વબશ્ડડંગ સુધી પહોંિી શકિાની એમનેશ્રદ્ધા છે. જોકે અત્યારે રાજ્યમાં ભાજપની શ્થથવત ઝાઝી હરખાિા જેિી નથી. એક નામવનયુક્ત સવહત કુલ ૨૯૫ સભ્યોની પશ્ચિમ બંગાળ વિધાનસભામાંતૃણમૂલ કોંગ્રસ ે નાંઆિમક અધ્યક્ષા અનેમુખ્ય િધાન મમતા બેનરજીના પક્ષની ભારે બહુમતી છે. છેક ૧૯૭૭થી ૨૦૧૧ લગી પશ્ચિમ બંગાળ પર શાસન કરનાર ડાબેરી મોરિાનેધૂળ િટાડીનેમે૨૦૧૧ની િૂં ટણીમાં મમતાના પક્ષે ૧૯૧ બેઠકો કબજે કરી હતી. ડાબેરી મોરિો ૬૦ બેઠકોમાંસીવમત થયો હતો. કોંગ્રસ ે નેમાિ ૩૫ બેઠકો અને ભાજપને રોકડી એક બેઠક મળેલી છે. લોકસભાની મે૨૦૧૪માંયોજાયેલી િૂં ટણીમાંમાિ બેબેઠકો સાથેભાજપ િોથા િમેહતી. તૃણમૂલને૩૪, કોંગ્રસ ે ને૪ અનેમાકકસિાદીઓનેમાિ ૨ બેઠકો મળી હતી. કોલકતા મહાનગરપાવલકા સવહતની િૂં ટણીઓમાંપણ મમતાનો જાદુહજુઅકબંધ છેએિું છેડલી િૂં ટણીઓમાં અનુભિાયું . ૧૪૪ સભ્યોની મહાપાવલકામાં મમતાની તૃણમૂલ કોંગ્રેસે એવિલ ૨૦૧૫માં ૯૫ બેઠકો જીતી ત્યારે ભાજપને માંડ સાત બેઠકો મળી હતી. નિવનયુક્ત િદેશાધ્યક્ષ વદલીપ ઘોષ તો અમનેકહેછેઃ ‘એ સાતમાંથી તૃણમૂલમાંથી આિેલા બેજણા તો થિગૃહેપાછા ફયાિએટલેમહાપાવલકામાં અમારા પાંિ સભ્યો છે.’ પશ્ચિમ બંગાળમાં અત્યારના આંકડાઓનો અભ્યાસ કરીએ તો ભાજપનેવિધાનસભામાંબહુમતી મળિાની કોઈ અપેક્ષા રાખિી વ્યથિ હોિા છતાં ૨૦૧૧ની વિધાનસભાની િૂં ટણીમાં મમતા બેનરજીએ જે િમત્કાર સજ્યોિ એિો િમત્કાર નરેડદ્ર મોદી અવમત શાહ સજીિશકેએિુંવદલીપબાબુનેઅવભિેત છે. જોકેવબહાર વિધાનસભાની િૂં ટણીનાંપવરણામ પછી ભાજપની જે શ્થથવત ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય િદેશમાંથથાવનક થિરાજની સંથથાઓની િૂં ટણીમાંથઈ છે, એ જોતાંપક્ષનુંમોિડીમંડળ વિંવતત જરૂર છે. આિતા િષિ૨૦૧૬ દરવમયાન તવમળનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, પુડિ ુ રે ી અને આસામની વિધાનસભાની િૂં ટણીઓ ઉપરાંત વડસેમ્બર મવહનામાં ગુજરાત વિધાનસભાની િૂં ટણી શક્ય છે. એ પછી િષવે એટલેકેિષિ૨૦૧૭માંગોિા, મવણપુર, ઉત્તર િદેશ, ઉત્તરાખંડ અનેપંજાબની વિધાનસભાની િૂં ટણીઓના

ભાજપના નવનનયુક્ત પ્રદેશાધ્યક્ષ નદલીપ ઘોષ નેતાજીના જન્મનદને(૨૩ જાન્યુઆરીએ) વડા પ્રધાન નરેન્દ્ર મોદીનેકોલકતા નનમંત્રવાની વેતરણમાં

પવરણામો િડા િધાન મોદીની નેતાગીરી માટે વનણાિયક ઠરશે. િત્યેક રાજ્યને યેનકેન િકારેણ ભાજપની ઝોળીમાં લાિ​િા માટે જમ્મુ-કાચમીર જેિા કજોડાં કે અરુણાિલ િદેશ જેિી તોડફોડ કરિામાં ભાજપની નેતાગીરીએ રમમાણ રહેિુંપડશે. પશ્ચિમ બંગાળમાં જીતિા કે શ્થથવત સુધારિાનું ભાજપ માટે અવનિાયિ છે. તૃણમૂલ કોંગ્રસ ે ના સુિીમો અનેમુખ્ય િધાન મમતા બેનરજીનેપોતાના પડખામાં લેિાની િડા િધાન મોદીની લાખ કોવશશો છતાં બંગાળની આ િાઘણ નેશનલ ડેમોિેવટક એલાયડસ (એનડીએ)ની છાિણીમાં આિ​િા તૈયાર થઈ નથી. ઊડટાનુંવબહારના નીતીશકુમાર-લાલુિસાદ જોડાણ અનેવદડહીના મુખ્ય િધાન અરવિંદ કેજરીિાલ સાથે મધુર સંબધ ં ો કેળિીનેનિા િીજા મોરિાની રિનાની િેતરણમાંછે. મૂળ કોંગ્રસ ે ી ગોિનાંહોિા છતાંમમતા યુનાઇટેડ િોગ્રેવસિ એલાયડસ (યુપીએ) અને એનડીએ સાથે રહીને િધાનપદે રહ્યાં હોિા છતાં એમને સાિ​િ​િ​િાનું કોઈના માટે શક્ય નથી. એનડીએની િાજપેયી સરકારમાં િધાન રહ્યા પછી યુપીએની કોંગ્રસ ે ના િડપણિાળી સરકારમાં પણ એ િધાન રહ્યાં છે. મમતા વમિપક્ષોને ગમે ત્યારે દઝાડી મૂકે એિી િકૃવત ધરાિતાં હોિા છતાં એમના બંગાળની િજા સાથેના ગાઢ અનુબધ ં અને સાદગીભયાિજીિનેનેતા તરીકેકાયમ થિીકૃવત અપાિી છે. હજુઉંમર એમના પક્ષેછે. માંડ ૬૦ િષિના મમતા થિતંિ અશ્થતત્િ ટકાિી રાખિાનાંપક્ષધર છે. પશ્ચિમ બંગાળમાં માતૃસંથથા કોંગ્રસ ે તો ડાબેરી મોરિા સાથે મધુર સંબધ ં ધરાિેછેએિી એમની ભૂવમકા આગામી વિધાનસભાની િૂં ટણીમાં કોંગ્રસ ે સાથે જોડાણ કરિા િેરશેકેકેમ એ કહેિુંમુચકેલ છે. કોંગ્રેસ અને માકકસિાદી સામ્યિાદી પક્ષના નેતૃત્િ​િાળો ડાબેરી મોરિો સાથેમળીનેિૂં ટણી લડશે તો ફાયદો ઊઠાિ​િાની કોવશશ ભાજપ જરૂર કરશે. જંગ વિકોણીયો થશે કે િતુષ્કોણીયો એ કહેિું અત્યારના તબક્કે મુચકેલ હોિાનું ભાજપના િદેશાધ્યક્ષ ઘોષ કહે છે. ભાજપ માટે તૃણમૂલ અને ડાબેરી મોરિાથી સલામત અંતર રાખીને જ વિધાનસભામાં પોતાની શ્થથવત સુધારી શકાય. આમ પણ માિ એક જ વિધાનસભ્ય અને ૩ સાંસદ (એક નામવનયુક્ત એંગ્લો-ઈશ્ડડયન સભ્ય સવહત) ધરાિતી ભાજપ માટેબંગાળમાંતો િકરો એ નફો જ છે. િડા િધાનપદ અને રાજ્યપાલપદ ભાજપ કને હોિાનેકારણેવિધાનસભાની િૂં ટણી આિેત્યાંલગી પશ્ચિમ બંગાળમાંતો આયારામ-ગયારામની કિાયત જોિા મળશે. પક્ષની અને િડા િધાનની પોતીકી િવતષ્ઠાને દાિ પર લગાડીને સત્તા મેળિ​િા કે પછી મુખ્ય વિપક્ષનુંથથાન િાપ્ત કરિા તમામ િકારના ઉધામા ભાજપની નેતાગીરી માટે એ થિાભાવિક છે. િડા િધાન મોદી આગામી ૨૩ જાડયુઆરીએ એટલેકે નેતાજીના જડમવદનેભારત સરકાર પાસેની સુભાષિંદ્ર બોઝની તમામ ગુપ્ત ફાઈલો ખુડલી મૂકિા સંકડપબદ્ધ છે. પશ્ચિમ બંગાળ ભાજપની કોવશશ એ છે કે એ વદિસેિડા િધાન મોદી કોલકતા આિીનેનેતાજી સાથે પોતાના પક્ષને જોડીને રાજકીય લાભ ખાટી શકાય એિો માહોલ સજવે. નેતાજીના બોઝ પવરિારના િંશજોમાં ભાગલા પડાિીને િડા િધાન યુરોપમાં કે વદડહીમાંએમનેમળતા રહ્યા છે. મોદી એક કાંકરે બે પક્ષી પાડિા માંગે છે. નેતાજીની ફાઈલોમાંથી પંવડત જિાહરલાલ નેહરુ અને સોવિયેત રવશયાની સામ્યિાદી નેતાગીરી વિરુદ્ધ દથતાિેજોનો આગામી વિધાનસભા િૂં ટણીમાંભરસક ઉપયોગ કરિો. િળી ચયામાિસાદ મુકરજીનુંનામ તો પશ્ચિમ બંગાળની વહંદુ િોટબેંક અંકે કરિા ભાજપસંઘની નેતાગીરીને હાથિગુંછે. જોકે મમતા અને ડાબેરી મોરિાનેબંગાળની મુશ્થલમ િોટબેંક પોતીકી લાગતી હોય ત્યારે ડો. મુકરજી ૧૯૪૨માં ફઝલુલ હકની સરકારમાંનાણાંિધાન હતા અનેવહંદ-ુમુશ્થલમ એકતા જાળિીનેઅલગ બંગાળ દેશના પક્ષધર હતા એ િાતનેઆગળ કરિાના વ્યૂહ રિાય. આિા તબક્કે ચયામાબાબુ વહંદુ મહાસભાના અધ્યક્ષ હતા અને ૧૯૪૦માં લાહોરમાં મળેલા મુશ્થલમ લીગના અવધિેશનમાં પાકકથતાનનો ઠરાિ રજૂ કરનાર ફઝલુલ હકની ૧૯૪૨ની સરકારમાંનાણાંિધાન હતા અને તત્કાલીન કોંગ્રેસની ‘વહંદ છોડો’ િળિળને વનષ્ફળ બનાિ​િા વિવટશ ગિનિરનેપિ લખતા હતા એ િાતને પડદા પાછળ જ રાખિાના વ્યૂહ પણ ઘડિામાંઆિે.


26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ગુજરાત

9

લંડન-અમદાવાદ પ્રથમ ફ્લાઇટના પ્રવાસીઓનુંઅમદાવાદમાંઉષ્માભેર સ્વાગત

તેનાથી ગુજરાતમાં ટયાંય પણ પહોંચવામાં બહુ સમય જતો હતો. હવે એ સમયનો બચાવ થશે.’ આ જ ફ્લાઈટના અન્ય એક મુસાફર ક્ષમા પારેખેજણાવ્યુંહતુંકે, ‘લંિનથી અમદાવાદની સીધી ફ્લાઈટ મળી હોવાથી મુસાફરી કંટાળાજનક ન રહી અનેસમયનો ઘણો બચાવ થયો.’ તેમણેજણાવ્યુંકે, ‘ફ્લાઇટનુંમું બઈમાંરોકાણ થયું , પણ ટયાંય વધુટાઈમનો બગાિ ન થયો. જો લંિનથી અમદાવાદની સીધી એર કનેસ્ટટડવટીની સુડવધા પ્રવાસીઓને મળતી હોય તો મું બઈમાંરોકાણની બાબત મોટી મુશ્કેલી નથી.’

લંડન-અમદાવાદ (મુંબઈ થઈને) પ્રથમ ફ્લાઈટમાં અમદાવાદ એરપોટટ પર ગુજરાત સમાચાર - એરશયન વોઈસના તંત્રી-પ્રકાશક સી. બી. પટેલ તથા લંડનના સોરલસીટર મનોજ લાડવાનું ગુજરાતના નાગરરક ઊડ્ડયન રાજ્ય પ્રધાન જસાભાઈ બારડ તથા રાજ્યના કાયદા પ્રધાન પ્રદીપરસંહ જાડેજાએ ભાવભીનું સ્વાગત કયુ​ું હતું.

- ખુશાલી દવે

અમદાવાદઃ લાંબા સમયના ઇંતેજાર બાદ ૧૫ ડિસેમ્બરથી શરૂ થયેલી લંિન-અમદાવાદ િાયરેટટ ફ્લાઇટ બુધવારેસવારેઅમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોટટ પર આવી પહોંચતા પ્રવાસીઓનું ઉમળકાભેર થવાગત કરાયું હતું. ફ્લાઇટના ૧૮૦ પ્રવાસીઓમાં બાળકોથી માંિીને વયોવૃદ્ધનો સમાવેશ થતો હતો, પરંતુ લાંબી મુસાફરી છતાં તમામના ચહેરા પર એ વાતની ખુશી હતી કે તેઓનેલંિનથી અમદાવાદની સીધી ફ્લાઇટનો લાભ મળ્યો હતો. આ પ્રસંગે ટડમિનલ પર ઉપસ્થથત ડસડવલ એડવએશન ડવભાગના રાજ્ય પ્રધાન જસાભાઈ બારિ, એનઆરઆઇ પ્રભાગના પ્રધાન પ્રદીપડસંહ જાિેજા, અમદાવાદના નવડનયુક્ત મેયર ગૌતમભાઈ શાહ, િેપ્યુટી મેયર પ્રમોદાબહેન સુતડરયા, વડરષ્ઠ પત્રકાર તથા ઓલ પાટટી કડમટી ફોર િાયરેટટ ફ્લાઈટના ભારત ખાતેના કો-ઓિટીનટે ર ભૂપતરાય પારેખ વગેરએ ે પ્રથમ ફ્લાઇટમાંઅમદાવાદ પહોંચલ ે ા લંિનના કોપોિરટે સોડલસીટર મનોજ લાિવા અનેએબીપીએલ ગ્રૂપના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલ સડહત અન્ય પ્રવાસીઓનેફૂલહારથી આવકાયાિહતા. આ પ્રસંગે ટુડરઝમ ડવભાગના કડમશનર એન. શ્રીવાથતવ, એનઆરઆઇ ડવભાગના એડિશનલ સેક્રેટરી એન. પી. લડવંડગયા, ગુજરાત થટેટ એનઆરજી ફાઉન્િેશનના ડિરેટટર પી. વી. અંતાણી,

લંડન-અમદાવાદ (મુંબઈ થઈને) પ્રથમ ફ્લાઈટમાં અમદાવાદ એરપોટટ પર લંડનથી વતન આવનારા પ્રવાસીઓને ગુજરાત ટુરરઝમ, અમદાવાદ એરપોટટ ઓથોરરટી, અમદાવાદના મેયર ગૌતમ શાહ તથા રાજ્યના કાયદા પ્રધાને પુષ્પગુચ્છ તથા ભેટ-સોગાદથી ઉષ્માભયો​ો આવકાર આપ્યો હતો.

રાજ્યના ડસડવલ એડવએશન ડવભાગના અડધકારી કેપ્ટન અશોક ચૌહાણ, અમદાવાદ એરપોટટ ઓથોડરટીના સભ્યો, ગુજરાત ટુડરઝમના અડધકારીઓ તેમજ ગુજરાત સમાચાર - એડશયન વોઈસના અમદાવાદ બ્યૂરોના કમિચારીઓ ખાસ ઉપસ્થથત રહ્યા હતા. રાજ્યના એનઆરઆઇ પ્રભાગના પ્રધાન પ્રદીપડસંહ જાિેજાએ લંિન-અમદાવાદ ફ્લાઈટના આગમન બાદ ગુજરાત સમાચાર તથા એડશયન વોઈસ સાથેની વાતચીતમાં જણાવ્યુંહતુંકે, ‘આપણા સૌની માગણીનેમાન આપીનેમાનનીય વિા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતી સમુદાયનેડિટનથી ગુજરાતની સીધી એર કનેસ્ટટડવટીની સુડવધા પૂરી પાિી તેબદલ ખૂબ જ ખુશી છે. આ પહેલાંમુસાફરોનેમું બઈથી અથવા તો દુબઈથી એર કનેસ્ટટડવટી મળતી જે પ્રમાણમાં ઘણી ઓછી સુડવધાજનક હતી. ડવશ્વભરમાંઅનેડિટનમાંવસતા ગુજરાતીઓ હવે સીધા અમદાવાદ એરપોટટપર જ ઉતરાણ કરી શકશેઅનેઓછા સમયમાં સરળતાથી તેમના ડનયત થથાનેપહોંચી શકશે.’ લંિનથી વતન આવેલા એક પ્રવાસી અડનલાબહેને તેમના પ્રવાસ અંગેપ્રડતભાવ આપતાંકહ્યુંહતુંકે, ‘ઘણા સમય બાદ ફરી શરૂ થયેલી લંિન-અમદાવાદની સીધી ફ્લાઈટથી ખૂબ જ ખુશી છે અને આ ફ્લાઇટથી વતન આવતા મુસાફરોનેઘણી સુડવધા થઈ જશે. આ પહેલાં ડિટનના મુસાફરોએ મું બઈ અથવા દુબઈ થઈનેગુજરાત આવવુંપિતું

ફ્લાઇટ મોડી કેમ પડી? વડા પ્રધાન નરેડદ્ર મોદીએ તેમની મિટન યાત્રા દરમમયાન અમદાવાદથી લંડનની સીધી ફ્લાઈટની કરેલી જાહેરાત મુજબ જ હાલમાંફ્લાઈટ શરૂ તો થઈ ચૂકી છે, પરંતુઆ ફ્લાઈટના મુસાફરોને પૂરતી સગવડ પૂરી પાડવામાંઅમદાવાદ એરપોટટઉણુંઉતરી રહ્યુંછે. આ ફ્લાઈટ માટે અલાયદી લાઇન ન હોવાથી મુસાફરોની ભીડ રહે છે. ત્યાંસુધી કેજેક્લાસ તથા ઇકોનોમી ક્લાસના મુસાફરોની પણ લાઇન જુદી નથી. આ તમામ અવ્યવસ્થાઓ માટેઅમદાવાદ એરપોટટઓથોમરટીએ ગુજરાત સમાચાર - એમશયન વોઈસ સાથેની વાતચીતમાંજણાવ્યુંછે કે, લંડન અમદાવાદની ફ્લાઈટની હાલમાં શરૂઆત જ થઈ છે તેથી પ્રત્યક્ષ રીતે ફ્લાઈટની ઉડાન અને તેના મુસાફરોની સુમવધા માટે પ્રાયોમગક ધોરણેપગલાંલેવાઈ રહ્યાંછે. આ ઉપરાંત આ ફ્લાઈટના સમયેજ અડય ત્રણેક ફ્લાઈટનુંમશડ્યુલ હોવાથી ચારેક ફ્લાઇટના મુસાફરોની ભીડ રહે છે તેથી મુસાફરોને અગવડ પડે છે અને એરપોટટપર અવ્યવસ્થા સજાસય છે. આશરે એકાદ મમહનામાં આ દરેક પ્રશ્નોનું મનરાકરણ આવી જશેતેવુંઅમદાવાદ એરપોટટઓથોમરટીનુંમાનવુંછે. આ ફ્લાઈટ શરૂ થયા બાદ આશરેબેમદવસ માટેઓછામાંઓછી છ કલાક મોડી પડી હતી એ બાબતનો ખુલાસો આપતાં એર ઇન્ડડયાએ ગુજરાત સમાચારને જણાવ્યું કે, બે મદવસ ફ્લાઈટ સમયસર ન હોવાનુંએકમાત્ર કારણ પાઇલટના ફ્લાઈટ ડ્યૂટી ટાઈમ મલમમટેશડસ હતાં. સરકારના મનયમ મુજબ કોઈ પણ પાઇલટનેઅમુક સમયથી વધારે ઉડાનની કે ઉડાન માટે ઓડટરની છૂટ હોતી નથી. આ ઉપરાંત લંડન – અમદાવાદની ડ્રીમ લાઇનર માટે મનષ્ણાત પાઇલટની ડ્યૂટી જરૂરી હોવાથી ફ્લાઈટ સમયસર રહી શકી નહોતી. સતત બેમદવસ ફ્લાઇટ મોડી થતી આવી એ પછીથી એર ઇન્ડડયાએ ક્રૂમેમ્બસસમાટેયોગ્ય સમય પત્રક ખાસ તૈયાર કયુ​ુંછેઅનેએ પત્રકનું અનુસરણ પણ થઈ રહ્યુંછે.


10

@GSamacharUK

બુલેટ ટ્રેન ઝડપેઆગળ ધપતા ભારત-જપાન સંબંધ ભારત અને જપાન છેલ્લા થોડાક વષોભથી નિપિીય સંબધં ોનેમજબૂત બનાવવા માટેઅગ્રતા આપી રહ્યા હોવાથી નમત્રતા ગાઢ બનવી થવાભાનવક છે, પરંતુ ભારતનુંવડા પ્રધાન પદ નરેડદ્ર મોદીએ સંભાળ્યા પછી આ મુદ્દેનવશેષ ધ્યાન કેડદ્રીત થયુંછેએમ કહીએ તો તેમાં લેશમાત્ર અનતશ્યોનિ નથી. જપાનના વડા પ્રધાન નશડજો એબેની તાજેતરની ભારત મુલાકાત દરનમયાન થયેલી સમજૂતીઓ અનેકરારોમાંઆ વાત પ્રનતનબંનબત થાય છે. નરેડદ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કાયભભાર સંભાળતા હતા ત્યારે તેમણે અમદાવાદ-મું બઇ વચ્ચેબુલટે ટ્રેન દોડાવવાનુંથવપ્ન સેવ્યુંહતું . હવેવડા પ્રધાન તરીકેના તેમના કાયભકાળમાં આ સપનાનુંનશલારોપણ થયુંછે. જપાનીઝ વડા પ્રધાનના ભારત પ્રવાસ દરનમયાન - બડનેદેશોએ આ મહત્ત્વાકાંિી યોજનાને આખરી ઓપ આપતો ૯૮ હજાર કરોડ રૂનપયાનો જંગી કરાર કયોભછે. આ પ્રોજેક્ટની કામગીરી વષભ ૨૦૧૭માં શરૂ થશે અને ૨૦૨૩માંપૂરી કરવાનુંલક્ષ્ય નક્કી થયુંછે. મું બઇઅમદાવાદ વચ્ચેનુંઅંતર આ બુલટે ટ્રેન માત્ર અઢી કલાકમાંકાપશે. આ ઉપરાંત જપાનેભારતનેનાગનરક ઉપયોગ માટેજરૂરી ડયૂનિયર એનર્ભ ટેક્નોલોર્ આપવા પણ સંમનત દશાભવી છેતો સાથોસાથ સંરિણ ટેક્નોલોર્ આપવાના પણ કરાર કયાભછે. વડા પ્રધાન મોદીએ તેમના સમોવનડયા નશડજો એબેનેઅંગત નમત્ર ગણાવતા એવી લાગણી વ્યિ કરી હતી કે ભારતના આનથભક નવકાસના થવપ્નને જપાન જ સમર્ શકે તેમ છે. જ્યારે સામી બાજુ એબેએ પણ મોદીની નેતૃત્વિમતાને નબરદાવતાં ભારતીય વડા પ્રધાનની આનથભક નીનતઓનેબુલટે ટ્રેન સાથે સરખાવી હતી. તેમણે કહ્યું હતુંઆ નીનતઓ ઉચ્ચ ઝડપ ધરાવતી સુરનિત અનેઘણાનેસાથેલઇ જતી બુલટે ટ્રેન જેવી છે. નિપિી સંબધં ોમાંએક બાબત થપષ્ટપણે ઉભરી છે કે મજબૂત ભારત જપાન માટે જેટલુંલાભકતાભ છે એટલુંજ શનિશાળી જપાન ભારત માટેસારુંછે. આથી જ કદાચ જપાનેનરેડદ્ર મોદીના ભારતના

મેઇક ઇન ઇસ્ડડયા પ્રોજેક્ટ અંતગભત તેની કંપનીઓ િારા ૧૨ નબનલયન ડોલરના રોકાણની તૈયારી વ્યિ કરી છે. એટલુંજ નહીં, પાંચ વષભમાંભારતમાં૩૫ નબનલયન ડોલરનુંરોકાણ કરવાની જાહેરાત પણ કરી છે. આમ ભારતના આનથભક નવકાસમાં સહયોગ આપવા જપાનેખરા અથભમાંતત્પરતા દાખવી છે. નરેડદ્ર મોદી ભારતની નવદેશ નીનતનેભૂતકાળની ઘરેડમાંથી બહાર લાવી શક્યા છેતેનુંઆ પનરણામ છે. તેઓ નશડજો એબેનેતાજેતરમાંપેનરસ, ઇથતંબલુ અનેકુઆલા લમ્પુરમાંપણ મળી ચૂક્યા છે. મોદીની નવદેશનીનતમાંદેશના અથભતત્ર ં માંધરમૂળથી પનરવતભન લાવવાની નચંતા કેડદ્રથથાનેછે. તેઓ બરાબર સમજે છે કે આ મુદ્દે જપાનીઝ ટેક્નોલોર્, કૌશલ્ય અને મૂડીરોકાણ બહુ ઉપયોગી બની શકેતેમ છે. કદાચ આ જ કારણસર સંબધં ોનેવધુગાઢ બનાવવા મોદી નશડજો એબેનેપોતાના મતનવથતાર વારાણસી સુધી લઇ ગયા અનેભવ્ય ગંગાઆરતીનુંઆયોજન કયુ​ુંહતું . આમ પણ વારાણસી અનેજાપાનના ક્યોટો વચ્ચેપાટટનર શહેરના કરાર મોદીના જપાનપ્રવાસ દરનમયાન થયા જ છે. હવે આ કરારના વધુ અસરકારક અમલનો તખતો પણ તૈયાર થયો છે. જપાનની વાત કરીએ તો તમામ રીતેસંપડન આ દેશનેભારત જેવા નમત્રની જરૂરત છે. ચીનની સાથે ગળાકાપ થપધાભધરાવતા જપાનનેએનશયામાંશનિ સંતલ ુ ન જાળવવા ભારતના વ્યૂહાત્મક સહયોગની આશ્યિા છે. સાથોસાથ સમગ્ર નવશ્વના અથભતત્ર ંો જ્યારેભારતના નવશાળ બજારનો લાભ લેવા ઉત્સુક છેત્યારેજપાન પણ તેમાંપાછળ રહેવા માગતુંનથી. મંદીના ઓછાયા તળે રહેલુંજપાન પણ ભારતીય બજારનો સહારો ઝંખેછેએમ કહેવુંઅયોગ્ય નથી. આમ બડનેદેશનેપરથપર એકમેકની જરૂરત છે. મોદી અને એબે જે પ્રકારે નિપિીય સંબધં ોને અંતરાયો ઓળંગીને વધુ ગાઢ બનાવવા ઉત્સુક છે ત્યારે આવનારા સમયમાંબડનેદેશ વચ્ચેના સંબધં ો બુલટે ટ્રેનની ગનતએ, પૂરપાટ ઝડપે આગળ વધશે એવી આશા અથથાનેનથી.

રાજકારણની જીત, રમતની હાર ન થાય તો સારું ભ્રષ્ટાચાર સામેજંગ છેડવામાંકશુંઅયોગ્ય નથી, પણ યોગ્ય સંદભભમાં, યોગ્ય સમયેછેડવામાંઆવેતો જ. જ્યારે આ સમય, સંદભભને અભેરાઇએ ચઢાવી દેવાય છેત્યારેભ્રષ્ટાચાર સામેઆંગળી ચીંધનારની નનષ્ઠા સામે પણ સવાલ ઉઠ્યા વગર રહેતો નથી. નાણા પ્રધાન અરુણ જેટલી સામેના ભ્રષ્ટાચારના આિેપોમાંપણ કંઇક આવુંજ છે. ૧૪ વષભથી નદલ્હી નડથટ્રીક્ટ નિકેટ એસોનસએશન (ડીડીસીએ)નુંસુકાન સંભાળતા જેટલી સામે કરોડો રૂનપયાનો ભ્રષ્ટાચાર આચયાભનો આિેપ થયા છે. નદલ્હીના મુખ્ય પ્રધાન અરનવંદ કેજરીવાલ તેમ જ ભાજપના સાંસદ કીનતભ આઝાદે આ આરોપ મૂક્યા છે. કેજરીવાલે આિેપો એવા સમયેકયાભછેજ્યારેતેમના કાયાભલય પર એક અડય કેસની તપાસ માટેસીબીઆઇ દરોડા પડ્યા છે. જ્યારેસાંસદ કીનતભઆઝાદેકરેલા આિેપો ભાજપમાં શરૂ થયેલો આંતનરક ખટરાગ ખુલ્લો પાડેછે. મુદ્દો ભલે ડીડીસીએમાં ભ્રષ્ટાચારનો હોય, પણ અત્યારેતો લાગેછેકેનબહાર ચૂં ટણીમાંપરાજય બાદ પિમાં ખેંચતાણનો નસલનસલો શરૂ થઇ ગયો છે. નિકેટરમાંથી રાજકારણી બનેલા કીનતભઆઝાદેજેટલી પર મૂકલે ા આરોપો ગંભીર તો છેજ, પરંતુતેના પરથી એવુંપણ ફનલત થાય છેકેનિકેટ એસોનસએશનની મનમાની સામેશાસકો હંમશ ે ા આંખ આડા કાન કરતા રહ્યા છે. શાસકો મોટા ભાગેબેકારણસર આવુંકરતા હોય છે - કાં તો તેમને નિકેટના રાજકારણ સાથે સંકળાયેલા થવ-નહતની નચંતા હોય અથવા તો આવા સંગઠનોની ધનથી તરબતર નતજોરી પર નજર હોય. ‘આપ’ અનેઆઝાદના આરોપોનેસાચા માનીએ તો જેટલીના ૧૪ વષભના કાયભકાળમાં ડીડીસીએમાં ૪૦૦ કરોડ રૂનપયાની હેરાફેરી થઇ છે. કંપનીઓને કોડટ્રેક્ટ આપવાની વાત હોય કેખરીદીની વાત, દરેક મુદ્દે એસોનસએશનની પ્રવૃનિ શંકાથપદ જણાય છે. જેટલીએ ‘આપ’ અનેઆઝાદના આરોપોનેનનરાધાર ગણાવીનેનદલ્હીના મુખ્ય પ્રધાન તથા ‘આપ’ના પાંચ નેતાઓ સામેરૂ. ૧૦ કરોડનો માનહાનનનો દાવો ઠોકી

26th December 2015 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

દીધો છે, પરંતુઆરોપો અંગેતેઓ થપષ્ટતા નહીં કરે ત્યાંસુધી નવવાદ શમવાનો નથી તેહકીકત છે. એક લેપટોપના એક નદવસના ભાડા પેટેરૂ. ૧૬ હજાર ચૂકવાયા હોય તો તેનેભ્રષ્ટાચાર નહીં તો શું સમજવું ? ૨૫ હજાર રૂનપયાની કકંમતના લેપટોપ માટે પ્રનત નદન રૂ. ૧૬ હજાર ભાડુંચૂકવવાના મુદ્દેસવાલ ઉઠવો જેટલો અપેનિત છે તેટલો જ અપેનિત તેનો જવાબ પણ છે. નિકેટ એસોનસએશનમાંઅડીંગો ભલે કોઇ પણ વ્યનિએ જમાવ્યો હોય, પણ નાણા આખરે તો પ્રજાના અનેખેલાડીઓના જ હોય છે. ખેલાડીઓ માટેઉપયોગમાંલેવાના નાણાનેજો આ રીતેપોતાના મળનતયાઓના નખથસામાં પહોંચ્યા હોય તો જેટલી અનેતેમના નિકેટ એસોનસએશન સામેઆંગળી ઉઠે તેમાંકંઇ નવાઇ નથી. જેટલી અને આઝાદ એક જ પિના સાંસદ હોવાથી અહીં એ પ્રશ્ન પણ મહત્ત્વનો છેકેશુંઆ લડાઇ નિકેટ એસોનસએશન પૂરતી જ સીનમત છેકે પછી ભાજપની આંતનરક ખેંચતાણનુંઆ પનરણામ છે. ભ્રષ્ટાચારના આરોપોનો આ પટારો આઝાદ પહેલાં પણ ખોલી જ શક્યા હોત. નબહાર ચૂં ટણીના પનરણામો બાદ આઝાદેઆ ગંભીર આિેપ કયાભહોવાથી તેમના ઇરાદા સામેશંકા સહજ છે. ડીડીસીએમાંશરૂ થયેલા રાજકીય (કે નબનરાજકીય) દાવપેચ તો પાશેરામાં પહેલી પૂણી જેવા છે. આ તો કોઇનેપોતાનો ગરાસ લૂં ટાતો જણાયો એટલે ભ્રષ્ટાચાર સામે ‘અવાજ ઉઠાવ્યો’ છે, બાકી આટલા વષભ બધુંચાલતુંજ રહ્યું છેન?ે વાથતનવિા તો એ છેકેદેશના મોટા ભાગના નિકેટ સંગઠનો પર રાજકારણીઓ, ઉદ્યોગપનતઓ કે અનધકારીઓનો કબ્જો છે. સહુ કોઇ પોતપોતાની રીતે થવાથભના સરવાળા-બાદબાકી કરતા રહે છે. આ દાવપેચમાંતેમના અંગત નહતનો ભલેનવજય થતો હોય, પણ રમતની હાર થતી હોય છે. આ પનરસ્થથનત નનવારવી હશે તો નદલ્હી નડથટ્રીક્ટ નિકેટ એસોનસએશન સામેના ભ્રષ્ટાચારના આરોપોની તટથથ તપાસ થવી રહી.

www.gujarat-samachar.com

લંડન-અમદાિાદ ફ્લાઈટ : મૃગજળમાંથી હકીકત

એર ઈન્ડિયાની લંિન-અમદાવાદ ફ્લાઈટ હવે તા. ૧૫-૧૨-૧૫થી મૃગજળમાંથી હકીકત બની ગઈ છે. તેમાં 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના રીઝલ્ટ અોશરેડટેિ તંત્રીઓ શ્રી સી. બી. પટેલ, સુશ્રી કોકકલાબહેન પટેલ તથા શ્રી કમલ રાવનો અંગત ફાળો, મહેનત તથા રીઝલ્ટ અોરીએડટેિ ધગિના કારણેઆ પશરણામ આવ્યુંછે. વાચકોનો સાથ અને સહકાર પણ તમનેઆ ભગીરથ કામ શસદ્ધ કરવામાં ઘણાંમદદરૂપ બડયા. વિા પ્રધાન શ્રી મોદીનો ઉલ્લેખ જ્યારે જ્યારે 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'માં થતો ત્યારે તમે શ્રી મોદી સાથેના શમત્રતાભયા​ા સંબંધો શવિે લખતા. કદાચ ત્યારે કેટલાક વાચકોને એ ઉલ્લેખ ફિ 'વન વેટ્રાકફક' જેવો એકમાગગીય લાગતો હતો. પણ જ્યારે વિા પ્રધાન શ્રી મોદીએ પોતે જ સાઇઠ હજાર શ્રોતાઓની હાજરીમાં 'અમારા શમત્ર સી. બી. પટેલ'ના નામનો ઉલ્લેખ કયોાઅનેલાખો લોકોએ એ ટેશલશવઝન પર જોયુંઅને સાંભળ્યુંત્યારે બધા ખૂબ જ આનંદમાંઆવી ગયાં. મોદી સાહેબેએમ પણ કહ્યું કે 'િાયરેક્ટ ફ્લાઇટ માટે સીબી મારૂ ગળુ પકિતા'. આપબળે ગુજરાતના મુખ્યમંત્રી બનેલા અને કોઇની પણ િેહમાં કદી નશહં આવનાર નરેડદ્રભાઇનું ગળુ કોણ પકિી િકે? સૌનેખાત્રી થઈ ગઈ કેઆ 'શમત્રતા' ફિ વન વેટ્રાકફક - વન વેશરલેિનિીપ નથી પણ હકકકતમાંશમત્રતા છે. ધડય છેસી. બી. આપનેઅને આપના માતા-શપતાને! પરમકૃપાળુ પરમાત્મા તમને તથા 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના સવવે સેવાભાવી સહકાયાકરોને લાંબુ આયુષ્ય આપે અને જનતાની શનઃજવાથાસેવા કરવાની િશિ આપેએવી અમારી હાશદાક પ્રાથાના છે. - બલ્લુભાઈ પટેલ, િેડફડડ

ડાયરેક્ટ ફ્લાઈટની સફળતાના વશલ્પી

અમદાવાદ સુધીની િાયરેક્ટ ફ્લાઈટના પુનઃ આરંભ માટે શ્રી સીબી અને સમગ્ર ટીમ દ્વારા કરાયેલા પ્રયાસો અને સખત મહેનત માટે હું આપ સવવેનેઅશભનંદન આપવા ઈચ્છુંછું . 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ', ફેસબુક પર તેમજ વેબસાઈટ્સ પર લોકોના અશભપ્રાયો અને સમીક્ષા વાંચતા મને ઘણો જ આનંદ અને ઉત્સાહ થયો છે. વિા પ્રધાન નરેડદ્ર મોદીએ યુકન ે ી મુલાકાત દરશમયાન વેમ્બલી જટેશિયમ ખાતે હષોાલ્લાસ કરતી હજારોની જનમેદની સમક્ષ અંગત રીતે ‘મારા શમત્ર સીબી’ તરીકે ઉલ્લેખ કયોા અને ફ્લાઈટના પુનઃ આરંભનો યિ આપને આપ્યો ત્યારે આ સમગ્ર પહેલને અભૂતપૂવા બનાવવામાં આપના પ્રદાનનો પિઘો જ પાડ્યો હતો. આપે આ ઉમદા હેતુ માટે જરા પણ થાક્યા શવના લગભગ એક દાયકા સુધી અશવરત સંઘષાકરી ચેતના જગાવી હતી. ‘કદી પીછેહઠ નશહ કરવી’નો ગુણ આપના નેતૃત્વમાંથી િીખવા મળેછે. હુંફરીથી મારા અંતરમનથી આપનેઅશભનંદન પાઠવવા સાથેઈશ્વર સમક્ષ અભ્યથાના કરુંછુંકેતેઓ આપનેવધુસામર્યાઅનેશહંમત અનેદીઘા​ાયષુ આપે, જેથી કોમ્યુશનટીની જેરીતેસેવા કરતા આવ્યા છો તે જ રીતેસેવા કરી િકો. - ગૌરાંગ પાટડીઆ, કરીઅર કોચ, હિસ્ટલ

એર ઈન્ડડયાની લંડન-અમદાિાદ ફ્લાઈટ

લંિન-અમદાવાદ િાયરેક્ટ ફ્લાઈટ િરૂ કરવા બદલ 'એર ઈન્ડિયા'ને હું મારા હ્રદયપૂવાકના અશભનંદન પાઠવુંછુંઅનેલંિન-અમદાવાદ િાયરેક્ટ ફ્લાઈટનો ઉપયોગ કરનાર સવવે યાત્રીઅોને હું િુભચ્ે છા પાઠવુંછું . લંિન-અમદાવાદ િાયરેક્ટ ફ્લાઈટ િરૂ કરવા બદલ આદરણીય વિાપ્રધાન શ્રી નરેડદ્રભાઇ મોદી અને આ ફ્લાઇટ િરૂ કરાવવા માટે ખૂબજ જહેમત ઉઠાવનાર 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલ અનેસવવેસાથીઅો તેમજ વાચક શમત્રોનો હું યુકેમાં રહેતા તમામ ભારતીયો વતી આભાર વ્યિ કરૂ છુંઅનેઆપ સૌનેઆ ભગીરથ કાયા િક્ય બનાવવા બદલ હું થોકબંધ િુભચ્ે છાઅો પાઠવુંછું . આ સપ્તાહે'ગુજરાત સમાચાર – એશિયન

તમેખુશ છો કેદુઃખી તે વિચારિા માટેસમય કાઢિો એ જ દુઃખી થિાનુંરહસ્ય છે. - જ્યોજજબનનજડ શો વોઇસ'માં આ અંગે શવિેષ સમાચારો અને અહેવાલ વાંચીનેખૂબજ આનંદ થયો. - મયુરા પટેલ, ચેરપસસન, ક્રોયડન હિસદુ કાઉન્સસલ

ડાયરેક્ટ ફ્લાઇટનુંસ્િપ્ન સાકાર

આપણેવષોાથી ચાતક નજરેજેની રાહ જોઇ રહ્યા હતા તે અમદાવાદ-લંિન-અમદાવાદ િાયરેક્ટ ફ્લાઇટની િરૂઆત થઇ ગઇ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇડટરનેિનલ એરપોટટ પરથી ઉિેલ શવમાન મુસાફરોને લઇને મંગળવારે સવારે શનયશમત સમયે લંિનના હીથરો એરપોટટ ઉતરી આવ્યું. અહીથી મગળવારે સવારે એર ઇન્ડિયાના શવમાનેલંિનથી ઉિાન ભરતાંજ શિટનમાં વસતા ઘણાં ગુજરાતીઅોની આંખમાં હષાના આંસુ આવી ગયા. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'માં આ અંગેની રજેરજની માશહતી ધરાવતા અહેવાલો અને તસવીરો રજૂ થઇ. ખરેખર બડને અખબારો િાયરેક્ટ ફ્લાઇટના તસવીર સાથેના ઝીણવટભયા​ાઅનેશવજતૃત સમાચાર રજૂકરી મેદાન મારી ગયા છે. અમદાવાદ-લંિનની સીધી ફલાઇટ માટેઆપણાં 'ગુજરાત સમાચાર-એશિયન વોઇસ' સાપ્તાશહકો દ્વારા વષોાથી ઝું બેિ ચલાવાઇ હતી અને ત્રણ-ત્રણ મશહના પીટીિન ફોમા પ્રશસધ્ધ કરાયા હતાં અને હજારો ગુજરાતીઅોએ તેમાં સહીઅો કરાી હતી. વિાપ્રધાન મોદી સાહેબે સાચા અથામાં પોતાના શમત્ર સીબીની માંગણી સંતોષી જાહેરમાંકહ્યુંકે“મારા શમત્ર સી.બી. પટેલ લંિન-અમદાવાદની િાયરેકટ ફલાઇટ માટેદર વષવેમારુંગળુંપકિતા હતા.” તંત્રીશ્રી સી.બી. પટેલની મહેનત ખરેખર કામે લાગી છે. હવેઆગામી તા. ૧૫મીથી સીધી અમદાવાદ જતી ફ્લાઇટની ભેટ મળિે એવા સમાચાર વાંચીને ખરેખર હુંસીબી પટેલ સાહેબ અનેસૌ કમાચારીઅોને અશભનંદન અપવા માંગુછું . - રમેશ પુરોવહત, સાઉધમ્પ્ટન

સરદારનેસાચા અથથમાંઅંજવલ

લંિન-અમદાવાદની િાયરેક્ટ ફલાઇટની તા. ૧૫મી િીસેમ્બરથી િરૂઆત કરવામાં આવિે એવી વિાપ્રધાન નરેડદ્રભાઇ મોદીની જાહેરાત મુજબ િાયરેક્ટ ફ્લાઇટનુંઆપણુંસૌનુંજવપ્ન સાકાર થઇ ચૂક્યું છે. 'ગુજરાત સમાચાર'માં સાચું જ કહ્યું છે કે સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યશતશથ પ્રસંગે નરેડદ્રભાઇ મોદીએ શિટનવાસીઅોને અનોખી ભેટ આપી શહડદુજતાનનુંએકીકરણ કરી અખંિ ભારતની ભેટ અાપનાર સરદાર સાહેબનેખરેખર સાચા અથામાં શ્રધ્ધાંજશલ અપાણ કરી છે. અા િાયરેક્ટ ફલાઇટથી વૃધ્ધ વિીલો, સગભા​ા મશહલાઅો, બાળકો અને પશરવારોને ખૂબ જ રાહત થિે અને બડને દેિો વચ્ચે વેપાર-વ્યવસાય અને ટુરીઝમમાંવધારો થિે. મનોજભાઇ લાિવાની ઇચ્છા મુજબ આ ફ્લાઇટમાં ગુજરાતી પેસેડજરોને ઢેબરાંઢોકળાં, િીખંિ-પૂરી પીરસાય તેપણ અજથાનેનથી. - અજય પટેલ, લીડ્ઝ

ટપાલમાંથી તારિેલું

• રમેશ પુરોવહત, િેમ્બલીથી જણાવે છે કે "ભારત અનેપાકકજતાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે બેંકોકમાં િાંશત, સુરક્ષા, આતંકવાદ અને જમ્મુકાશ્મીર જેવા મુદ્દાઓ પર મંત્રણા થઈ તે જાણીને આનંદ થયો. મુલાકાત બાદ બંને દેિો વચ્ચેના સંબધ ં ોમાંનવુજોમ આવ્યુંછે. • રન્મમકાંત મહેતા, ક્રોયડનથી જણાવે છે કે "બેરોનેસ સઈદા વારસીએ શમનારા વગરની મન્જજદોની શિઝાઈન કરવા અનુરોધ કયોા છે તે ખરેખર ધાશમાક સશહષ્ણુતાનુંસવાશ્રષ્ઠ ે ઉદાહરણ છે. પણ કટ્ટરવાદીઅો તેમના આ શનવદનને માનિે ખરા?”

Karma Yoga House, 12 Hoxton Market (Off Coronet Street) London N1 6HW

Tel: 020 7749 4080/4000 Fax: 020 7749 4081

Email: gseditorial@abplgroup.com, aveditorial@abplgroup.com, www.abplgroup.com www.facebook.com/GujaratSamacharNewsweekly


26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

સંડિપ્ત સમાચાર

• પાટીદારોની ધરપકડ, મોડી રાત્રે જામીન પર મુક્તઃ ‘પાસ’ના કટવીનર હાડદિક પટેલનેજેલમુક્ત કરાવવા ગાંધી આશ્રમ ખાતેસોમવારે અનશન પર બેઠેલા ૩૮ જેટલા કાયિકરોની જાહેરનામાના ભંગ બદલ રાણીપ પોલીસે અટકાયત કરી હતી. એ પછી મોડી રાિે એડડશનલ ચીફ મેટ્રોપોડલટન મેડજથટ્રેટ એ. વી. હીરપરાએ ‘પાસ’ના તમામ કાયિકરોનેરૂ. ૨૫૦૦ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. • ચેમ્બરના કાયયક્રમમાંNRIનુંપાકીટ ચોરાયુંઃ ચેમ્બર ઓફ કોમસિની મડહલા ડવંગના કાયિ​િમમાં એક NRI સડહત અનેકના પાકીટ ચોરાયાં હતાં. ગ્રીનકાડડગુમાવીનેઅમેડરકાના નાગડરક કફોડી સ્થિડતમાંમુકાયા છે. ફફલ્મ અડભનેિી રડવના ટંડનની ઉપસ્થિડતમાં ભારે ભીડ વચ્ચે અનેક લોકોના ડખથસાં હળવાં િયાં હતાં. અમેડરકાના જ્યોડજિયા, ફકંગ્સલેટડમાં રહેતા ૫૯ વષષીય ઉદયડસંહ સુરડસંહ પરમાર (રાજપૂત) ૧૮મી ડડસેમ્બરે ૧૦ વાગ્યે જીએમડીસી, એસ્ઝિડબશન સેટટર ખાતે ચેમ્બર ઓફ કોમસિના મડહલા ડવંગના કાયિ​િમમાં ભાગ લેવા આવ્યા હતા. આ કાયિ​િમમાં અડભનેિી રડવના ટંડન સડહતની હથતીઓની હાજરીમાં ભારે ભીડ એકિ િઈ હતી. આ ભીડનો ગેરલાભ લઈને ઉદયડસંહ અનેતેમના ડમિ રોડહતભાઈ પટેલના અગત્યના ડોઝયુમેટટ કોઈ ચોરી કરી ગયું હતું. ઉદયડસંહના ચોરાયેલા કે ખોવાયેલા પસિમાં અમેડરકાનું ગ્રીનકાડડ, રોકડ, અમેડરકાનું ડ્રાઇડવંગ લાઇસટસ તેમજ રોડહતભાઈના ડિડેટ અને ડેડબટ કાડડ, હાઇકોટડનું આઇ-કાડડ સાિેનું પસિખોવાયાની જાહેરાત વથિાપુર પોલીસ થટેશનમાંકરાઈ છે. • ગુજરાતમાંદેશનો સૌપ્રથમ મેડડકલ ડડવાઇસ પાકકબનશેઃ કેટદ્રીય રસાયણ અને ખાતર પ્રધાન અનંત કુમારે ગાંધીનગર ખાતે નેશનલ ઇસ્ટટટ્યૂટ ઓફ ફામાિથયુડટકલ એજ્યુકેશન એટડ ડરસચિ(નાઇપર)ની ડશલારોપણ ડવડધ પ્રસંગેદેશનો સૌપ્રિમ મેડડકલ ડડવાઇસ પાકકગુજરાત ખાતેથિાપવાની જાહેરાત ૧૬મી ડડસેમ્બરેકરી હતી. ભારત ૨૦૦ જેટલા દેશોમાં પોતાની દવાઓની ડનકાસ કરે છે, પરંતુ મેડડકલ ડડવાઇસના ક્ષેિમાં આપણે હજુ અટય દેશો પર ડનભિર છીએ. આ પાકકમાં ‘સેટટર ફોર એઝસલટસ’ હશે જ્યાં મેડડકલ ડડવાઇસ ક્ષેિમાં સંશોધન હાિ ધરાશે. વધુમાં અનંતકુમારે જણાવ્યું હતું કે, િણ વષિમાં રૂ. ૫૦૦ કરોડના ખચચેનાઇપરનો કાયમી કેમ્પસ ઊભુંકરવામાંઆવશેઅનેવડા પ્રધાન મોદીને તેના ઉદ્ઘાટન માટે આમંડિત કરાશે. ગાંધીનગર ડ્રગ ડડથકવરીનુંકેટદ્ર બનશે. • NSGના હબ માટેગાંધીનગરમાંસરકારે૨૫ એકર જમીન ફાળવીઃ રાજ્ય સરકારે વડા પ્રધાન સડહત વીવીઆઇપીની અંગત સલામતી સડહતની સંવેદનશીલ સુરક્ષાની જવાબદારી સંભાળતા નેશનલ ડસઝયુડરટી ગાડડ (એનએસજી)નું ડરડજયોનલ હબ ગાંધીનગરમાં થિાપવા જમીનની ફાળવણીની જાહેરાત કરી છે. રાજ્યના પ્રધાનમંડળે રણાસણ ખાતે૨૫ એકર જમીન એનએસજી માટેફાળવવાના ડનણિયને બહાલી આપી છે.

@GSamacharUK

ગુજરાત 11

GujaratSamacharNewsweekly

પ્રમુખસ્વામીના ૯૫મા જન્મદિનની સારંગપુરમાંભવ્ય ઉજવણી

લંડન / સારંગપુર / અમદાવાદઃ થવામીનારાયણ સંપ્રદાયના વડા પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૫મા જન્મોત્સવની ૧૯મી ડડસેમ્બરે સારંગપુરમાં ભવ્ય ઉજવણી થઈ હતી. મહોત્સવના પ્રારંભે પૂ. ઈશ્વરચરણ થવામીએ જણાવ્યું હતું કે, થવામીજીનો પંચવષષીય શતાબ્દી મહોત્સવ ઉજવાશે અને તેમનો આગામી જન્મડદન સુરત મુકામે ઉજવાશે. યુકે, યુરોપ અને કેનેડા સડહત ડવડવધ દેશના મંડદરો અને સેન્ટસસમાં પણ પૂ. પ્રમુખ થવામી મહારાજની જન્મજયંડતની શાનદાર ઉજવણી થઈ હતી. પૂ. પ્રમુખ થવામી મહારાજની જન્મજયંડતની ઉજવણીમાં ભાગ લેવા યુકેથી ટ્રથટીશ્રી જીતુભાઇ પટેલ, સંજયભાઇ કારા તેમજ અન્ય ૩૦૦ હડરભિો સત્સંગીઅો સારંગપુર ગયા હતા. સમાજને ૯૫૦ સંતોની ભેટ આપનારા અને ડવશ્વમાં ૧૨૦૦થી વધુ મંડદરોના ડનમાસણકતાસ થવામીજીના જન્મડદને દેશડવદેશમાંથી આશરે બે લાખથી વધુ હડરભિોની ભીડ જામી હતી. આ કાયસક્રમમાં પૂ. પ્રમુખથવામીએ દશસન આપતાં જ હડરભિોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. મહોત્સવના સમાપનમાં હડરભિોએ દીપ પ્રગટાવીને પ્રમુખથવામી મહારાજની આરતી ઉતારી હતી અને આતશબાજીથી આકાશ

ઝગમગી ઊઠ્યું હતુ.ં આ પ્રસંગે પૂવસ રાષ્ટ્રપડત ડો. એપીજે અબ્દુલ કલામે પૂ. પ્રમુખ થવામી મહારાજના જીવન ઉપર લખેલા અંગ્રેજી પુથતક ‘ટ્રેન્સેન્ડન્સ’ના ગુજરાતી, ડહન્દી, મરાઠી અને મલયાલમ અનુવાડદત પુથતકનું પણ ડવમોચન કરાયું હતુ.ં સાધુ બ્રહ્મવવહારીદાસજીએ થવામીજી અને ડો. કલામની મુલાકાતને વાગોળતાં કહ્યું હતું કે, પૂવસ રાષ્ટ્રપડત ડો. કલામે એકવાર સાધુ થવાની ઇચ્છા થવામીજી સમક્ષ વ્યિ કરી હતી. તે સમયે થવામીશ્રીએ કહ્યું કે, તમે તો સાધુ જ છો. જૂના જમાનામાં લોકો લાંબા વાળ રાખતા, જ્ઞાનડવજ્ઞાનથી પડરડચત હતા. તમે પણ છો. એના જવાબમાં ડો. કલામે કહ્યું હતું કે, જો પ્રમુખથવામીજી સડટિફિકેટ આપતા હોય તો તે સાક્ષાત્ ભગવાનનું જ સડટિફિકેટ જ છે કે હું સાધુ છુ.ં ઉટલેખનીય છે કે, વષસ-

૨૦૦૭માં પ્રમુખથવામીશ્રીનો અમદાવાદ ખાતે આ રીતે જ ભવ્ય જન્મોત્સવ ઉજવાયો હતો ત્યારબાદ પુનઃ આ રીતે પૂ. જન્મોત્સવ ઉજવાયો છે. આ પ્રંસગે ગુજરાત સરકાર વતી પ્રધાન સૌરભ પટેલ, કોંગ્રેસના નેતા શવિવસંહ ગોવહલ, ડવજ્ઞાની ડો. અરુણ વતવારી, પદ્મશ્રી ડો. તેજસ પટેલ, અમેડરકામાં મલ્ટટનેશનલ કંપનીઓ સાથે સંકળાયેલા વ્યોમેશ જોશી, સાંસદ તરુણવવજય સડહત અગ્રણીઓ ઉપલ્થથત હતા. પદ્મશ્રી ડો. તેજસ પટેલે જણાવ્યું હતું કે, મારી ૨૫ વષસની તબીબી કારફકદષીમાં સૌપ્રથમવાર એવી વ્યડિ ડનહાળી કે જેમણે ૯૧ વષસની વયે બે કલાકની સજસરી કરાવી હોવા છતાં એક પણ ઉંહકારો ન કયોસ હોય. સાથે જ તેમને મળ્યા બાદ મેં શરીર અને આત્મા વચ્ચેનો તિાવત જાણ્યો. તેમની પાસેથી જે ૧૦ જન્મમાં ન

શીખી શકું તે જાણી શક્યો છુ.ં ડો. તેજસ પટેલ ઉપરાંત સદ્‌ગુરુ સંતો મહંતથવામી, ડવવેકસાગર થવામી, ઈશ્વરચરણ થવામી અને ડોકટર થવામીએ પણ પ્રસંગોડચત ઉદ્‌બોધન કયા​ાં હતા. પ. પૂ. મહંત થવામી, પ. પૂ. ડોક્ટર થવામી, પ. પૂ. ઈશ્વરચરણ થવામી, પ. પૂ. ડવવેકસાગર થવામી જેવા સંતોએ થવામીજીના જન્મડદને તેમની ઉદારતા અને સદ્ભાવનાના ગુણગાન કરતાં જણાવ્યું હતું કે, પ્રમુખથવામીજીએ માનવ ઉત્કષસ માટે ૧૭,૫૦૦ ગામડાંઓમાં ડવચરણ કયુાં છે. ૨,૫૦,૦૦૦ ઘરોની મુલાકાત લીધી છે. ૭, ૫૦,૦૦૦ થવહથતે પત્રો લખ્યા છે. પ્રમુખથવામી મહારાજે અનેક શાળાઓ, છાત્રાલયો તથા હોલ્થપટલોનું પણ ડનમાસણ કયુાં છે. તેમની બાળ-યુવા પ્રવૃડિઓ તથા અન્ય કાયોસ બદલ ૩ વાર ડગનેસ બુક ઓિ વટડિ રેકોડિઝમાં નોંધ લેવાઈ છે. નીસડન મંડદર ખાતે યોજાયેલ ઉજવણી દરડમયાન કાર પાફકિંગની સેવા આપતા જાણીતા ડબઝનેસમેન અકુભાઇ અમીન, બેંફકંગ વ્યવસાય સાથે સંકળાયેલા અને ડસક્યુરીટી વ્યવથથા સંભાળતા અલ્પેશભાઇ પટેલ અને બાળ મંડળના સદથય ડતલક પટેલે પૂ. પ્રમુખ થવામી મહારાજ સાથેના પોતાના અનુભવો વણસવ્યા હતા.


12 સૌરાષ્ટ્ર-કચ્છ

ગીરના સાવજો ગીરમાં જ રહેિે

વગરનાર જંગલમાંબોરદેવી નજીક ૧૯મી ઓક્ટોબરેએકાએક ભીષણ આગ ભભૂકતા ત્રણ કલાકની જહેમત બાદ આગનેકાબૂમાંલેવાઈ હતી. તેમાંએક હેક્ટર જંગલ ખાક થઈ ગયાનુંવનસૂત્રો જણાવી રહ્યા​ા છે.

અમદાવાદઃ ગુજરાતના ગરવા વગરનારની ગોદમાં આવેલા જંગલમાંવસવાટ કરતા વનરાજો હવેગુજરાતમાંજ રહેશે. તેઓનું ક્યાંય પણ સ્થળાંતર નહીં થાય. ગીર નેશનલ પાકકમાંથી મધ્ય પ્રદેશના કુનો-પાલપુર વાઈલ્ડ લાઈફ સેડચુરીમાં વસંહોના સ્થળાંતર કરવાની માગણી ઉપર કેન્ડિય પયાિવરણ મંિાલયે ઠંડુ પાણી રેડી દેતાં કહ્યું છે કે, આ પ્રવિયાને ૨૫ વષિથી વધુ સમય લાગી શકેતેમ છે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાંપયાિવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરેકહ્યુંહતુંકે, ગુજરાતથી મધ્ય પ્રદેશમાં વસંહોનું સ્થળાંતર કરવાની પ્રવિયા બહુ લાંબી છે

અને આ માટે ૨૫ વષિથી વધુ સમય લાગી શકે તેમ છે. તેમણે સાંસદ કમલનાથ અને જ્યોવતરાવદત્ય વસંવધયાના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં વસંહો માટે સ્થળની જગ્યાની તૈયારીથી માંડીને ગુજરાતમાં વસંહોની ઓળખ કરવા સુધીની પ્રવિયા બહુ લાંબી છે. દરવમયાન, વગરનાર જંગલમાં બોરદેવી નજીક ૧૯મી ઓક્ટોબરે એકાએક ભીષણ આગ ભભૂકતા િણ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. તેમાં એક હેક્ટર જંગલ ખાક થઈ ગયાનું વનસૂિો જણાવી રહ્યા છે.

રજતતુલામાંઆવેલી ૯૦ કકલો ચાંદીના રૂ. ૬૫ લાખ ભારતમાંવનઃિુલ્ક દંતયજ્ઞો યોજવા આપ્યા

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારવસંહજી ભાવનગર યુવનવવસિટી, મોરેવશયસની ડેડટલ કોલેજ અને વડોદરાની મનુભાઈ પટેલ ડેડટલ કોલેજના ચેરમેન ડો. રાજેડિવસંહ રાઠોડના ૬૦મા જડમવદનેયોજાયેલા કાયિ​િમ ‘બ્લુ બડડ સેરેમની’માં રાજવી પવરવારે રાજેડિવસંહની રજતતુલા કરીને૯૦ કકલો ચાંદીની કકંમતના રૂ. ૬૦ લાખ વલ્ડડડેડટલ હેલ્થ પ્રોગ્રામ અંતગગંત આપીનેવનઃશુલ્ક દંતયજ્ઞો યોજવાની જાહેરત કરી હતી. સમગ્ર ભારતના ૩૬ રાજ્યના ૬૫૭ જેટલા વજલ્લાઓના જરૂવરયાતમંદોના દાંત અનેમોઢાંના રોગોની સારવાર આ દાનથી થશે.

@GSamacharUK

પ્રદૂષણ રોકવા રૂ. ૧.૨૦ અબજની શિપ દશરયામાં તરિે

પોરબંદરઃ સૌરાષ્ટ્રના દવરયામાં ઓઈલનુંપ્રદૂષણ હાલમાંવધી રહ્યું છે. ખાસ કરીને પોરબંદર નજીકના દવરયામાંપ્રદૂષણનુંસ્તર ભયાનક હદેપહોંચી ગયુંછે. જેને કંટ્રોલ કરવા અને દવરયાઈ જીવ સૃવિને બચાવવા પોરબંદર કોસ્ટગાડડને રૂ. ૧.૨૦ અબજના ખચચે ‘સમુિ પાવક’ નામની આઈસીજી વશપ ફાળવવામાં આવી છે, જે વડસેમ્બર માસના અંત સુધીમાંકાયિરત કરી દેવાશે. સુરતના એબીસીજી વશપયાડેડ રોલ્સ રોયસ વડઝાઈનની આ સમુિ પાવક આઈસીજી વશપ તૈયાર કરી છે જેની લંબાઈ ૯૪ મીટર છે અને તેમાં ૪૩૦૦થી ૪૫૦૦ ટન સ્ટીલ વાપરવામાં આવ્યું છે. પોલ્યુશન કંટ્રોલ માટેની આ વશપમાં ૩૦ એમએમની ગન પણ વસાવવામાં આવી છે. જળચર પ્રાણીઓને નુકસાન થાય નહીં તે માટે કાયિરત રહેનારી આ વશપ વડઝલ ઈલેક્ટ્રીક વસસ્ટમથી કાયિરત થશે અને ૨૧ નોવટફાય માઈલની ઝડપ ધરાવતી વશપમાં કોસ્ટગાડડનું ચેતક હેવલકોપ્ટર લેન્ડડંગ કરી શકે તેવી પણ સુવવધા ઉપલબ્ધ હશે.

www.gujarat-samachar.com

ભુજ શહેરના વિકાસમાંકોઇ કચાશ નહીં રખાય ભુજ ઃ િહેરના ૪૬૮મા સ્થાપના વદનની ૧૬મી વડસેમ્બરે વવવવધ કાયષક્રમો સાથે ઉજવણી કરાઇ હતી. ભુજ િહેરની જ્યાં પ્રથમ ખીલી ખોડાઇ છે તે ઐવતહાવસક સ્થળે િાસ્િોકતવવવધ સાથે ખીલી પૂજન સુધરાઇના વરાયેલા પ્રમુખ અશોકભાઇ હાથી અને ધારાસભ્ય નીમાબહેન આચાયયના હસ્તે કરાયું હતું. આ અવસરે ધારાસભ્ય નીમાબહેન આચાયષ અને નગરપ્રમુખ અિોકભાઇ હાથીએ ભુજવાસીઓને સ્થાપના વદને

િુભેચ્છા આપતાં જણાવ્યું કે, િહેરના વવકાસ માટે ક્યાંય કચાિ રખાિે નહીં. ભુજના છેવાડાના

રહેવાસીઓને તમામ સગવડો મળે તે માટે તમામ પ્રયાસો કરાિે તેવી હૈયાધારણા તેમણે આપી હતી.

પોરબંદરઃ સૌરાષ્ટ્રના એડવોકેટ ભાનુભાઈ ઓડેદરાએ તાજેતરમાં વનવવભાગમાં કરેલી ફવરયાદમાં જણાવ્યું છે કે, પોરબંદર વજલ્લાના અંદાજે ૩૨ જેટલા વવવવધ જળ પ્લાવવત વવસ્તારમાં વિયાળાની ઋતુમાં વવવવધ વવદેિી પક્ષીઓ જેવા કે કુંજ, પેણ, ડૂબકી, બગલા, હંસ, બતક, જલમાંજર રાવિના સમયમાં વવશ્રામ કરે છે, તેમની સુરક્ષા માટે પગલાં જરૂરી છે. ઓડેદરાની ફવરયાદ છે કે, દર વષષની જેમ આ વષષે પણ

જંગલ ખાતાના સ્થાવનક અવધકારીઓ તથા વિકારીઓની સાંઠગાંઠથી બેફામપણે વનદોષષ પક્ષીઓનો વિકાર કરવામાં આવે છે. આ ઉપરાંત સહેલાણીઓ પણ જ્યારે આ જળવવસ્તારમાં આવે ત્યારે તેમને વિકાર માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. આ બાબતે જવાબદાર અવધકારીઓ નાયબ વન સંરક્ષક, મદદનીિ વન સંરક્ષક તથા રેન્જ ફોરેસ્ટ ઓફફસર સામે તાત્કાવલક યોગ્ય કાયષવાહી કરવી જોઈએ.

માંડવીઃ ઇડટરનેશનલ કડટેનર ટવમિનલના સેવાકાયિ પ્રોજેક્ટ અંતગિત મુંદરા તાલુકાના આઠ ગામો મુંદરા, બારોઇ, નવીનાળ, સમાઘોઘા, ધ્રબ, ઝરપરા, નાના કપાયા અને મોટા કપાયામાં તાજેતરમાંવાહનમાંહરતા-ફરતા દવાખાનાની સેવા શરૂ થઈ છે. સમાજસેવવકા કેટ વવલોબે અને આઈસીટી માકકેવટંગના મુખ્ય મેનેજર ગીતાબેન શેઠના હસ્તે આ હરતા-ફરતા દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાંઆવ્યુંહતું.

પોરબંદરના ૩૨ જળવવસ્તારોમાંપિીઓના વિકાર

સંવિપ્ત સમાચાર

• યુ.કે.ના કચ્છીઓનું ચેવરટી વોકઃ જમિની, વિટન, આવિકા, અમેવરકાના પડકારભયાિ સ્થળોએ સાહસ કરીને કચ્છના શારીવરકમાનવસક અક્ષમ બાળકો માટેફંડ એકિ કરનારા િેડડઝ ઓફ કેરાએ પ્રથમ વખત કચ્છમાં ૨૦ વડસેમ્બરના રોજ કેરાથી માધાપર ચેવરટી વોકનુંનવતર આયોજન કયુગંહતું. આ કાયિમાટેઆશરે૪૦ સભ્યોની ટીમ વવદેશથી માદરેવતન કચ્છ આવી ચૂકી હતી. િેડડઝ ઓફ કેરાના સંયોજક કકશોર નારદાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે, અમે નવચેતન અંધજન મંડળ માધાપરના સહયોગથી આ કાયિ​િમનું આયોજન કયુગં છે. સવારે ૮ વાગ્યે કેરાથી નીકળી સાંજે ચાર વાગ્યાની આસપાસ માધાપર નવચેતન પવરસરમાંતેઓ પહોંચ્યા હતા. ચેવરટી વોકમાંસંવચત ફંડથી ૨૫મી વડસેમ્બરના રોજ કવપલકોટ મેદાનમાં આયોવજત આનંદમેળામાંવજલ્લાના એક હજાર પંગુબાળકોનેસાધન-સામગ્રી અને જીવન જરૂવરયાતના ઉપકરણ ખરીદી આપવા વપરાશે. • માંડવી સુધરાઇના સુકાની પદેમવહલા આરૂઢઃ આ બંદરીય નગર સેવા સદનના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે૨૦ વડસેમ્બરના રોજ યોજાયેલી ચુનાવી પ્રવિયા અંતે નગર અધ્યક્ષા તરીકે સુજાતા મનુભાઇ ભાયાણી અનેઉપપ્રમુખ પદેનરેન રવવલાલ સોની ભારેબહુમતીથી ચૂં ટાઇ આવ્યા હતા. એક દાયકા બાદ અવનવાયિ બનેલી ચૂંટણીમાં ૩૬ના જનરલ બોડડમાં સત્તા પક્ષ ભાજપાના ઉમેદવારોને ૨૩ જ્યારે વવપક્ષ કોંગ્રેસના પ્રવતસ્પધદીઓને૧૩ મતો મળ્યા હતા. મવહલા અધ્યક્ષા તરીકેવરાયેલા પ્રમુખે શહેરને રવળયામણું અને સાફસૂથરું બનાવવાનો વનધાિર વ્યક્ત કરીનેહકારાત્મક નાગવરક સહયોગની અપેક્ષા રાખી હતી. • ગોંડલના પેલેસમાં વવન્ટેજ કારનો મેળાવડો થયોઃ વવડટેજ કાર કલેક્શન માટેગોંડલનો રાજવી પવરવાર પ્રવસદ્ધ છે. તેમના કલેકશનમાં અંદાજે ૫૦ જેટલી વવડટેજ કાર ચાલુ હાલતમાં શોભી રહી છે. ત્યારે મુંબઈથી વવડટેજ કાર ધરાવતા યુવરાજના વમિો રાજવી પેલેસમાં આવતા પેલેસમાં વવડટેજ કારનો મેળાવડો સજાિયો હતો અને ગોંડલવાસીઓ આ વવડટેજ મોટરો જોવા ઉમટી પડ્યા હતા. • ભાવટયાના સરકારી દવાખાનામાં છ માસથી તબીબ નથીઃ ભાવટયાના સરકારી દવાખાનામાં ફરજ બજાવતા ડો. ગોવજયાની છ માસ પહેલા બદલી થયા બાદ આરોગ્ય વવભાગ દ્વારા આજવદન સુધી કોઈ નવી વનમણૂક કરવામાં આવી નથી. ભાવટયાથી ૧૫ કક.મી. દૂર આવેલા રાણ ગામના સરકારી દવાખાનાના ડો. પ્રકાશ ચાંડેગ્રાને આ દવાખાનાનો ચાજિસોંપવામાંઆવ્યો છે. તેપણ અઠવાવડયામાંબેવદવસ

* ,! +-(($" * & "&+, $$ * ' )- $",1 $-%"&"-% /"& '/+ ''*+ ,"'+ 0, &,"'&+ '&+ *. ,'*" +

'* ! + *'% '&$1 2 *'&, # ''* -$$1 ",, *'% '&$1 2 * & ! ''* ,"' ''* -$$1 ",, *'% '&$1 2

$

26th December 2015 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

'

મુંદરાના આઠ ગામોને ફરતા દવાખાનાનો લાભ

મંગળવાર અનેશુિવારેજ આવતા હોવાથી દદદીઓનેભારેહાલાકીનો સામનો કરવો પડેછે. • ૮૧ વષષીય યુવાન લેખકે‘પોરબંદરનો ઈવતહાસ’ ગ્રંથ તૈયાર કયો​ો!ઃ પોરબંદરના ૮૧ વષદીય ઈવતહાસવવદ લેખક નરોત્તમ પલાણે ૩૯૨ પાનાંનો ‘પોરબંદરનો ઈવતહાસ’ નામનો દળદાર ગ્રંથ તૈયાર કયોિ છે અનેતેનુંવવમોચન ૨૨મી વડસેમ્બરેકરવામાંઆવ્યુંહતું. • ગુજરાતનું બીજું સફારી પાકક આંબરડીમાં ખુલ્લું મુકાિેઃ રાજ્યમાં ગીરના જંગલોમાં વસંહદશિન માટે સફારી પાકક કયાિ પછી અમરેલી વજલ્લાના આંબરડી ખાતે ગુજરાતનું બીજું સફારી પાકક બની રહ્યું છે અને તે જાડયુઆરી-૨૦૧૬ સુધીમાં ખુલ્લું મુકાશે તેમ વન વવભાગની વવભાગીય કચેરીના સત્તાવાર સૂિોએ જણાવ્યુંહતું. તેમના કહ્યા પ્રમાણે સાસણ ગીરના દેવવળયા પાકક પછી આંબરડીનું સફારી પાકક રાજ્યનું બીજુંવસંહદશિન માટેનુંસ્થળ બનશે. આંબરડીના સફારી પાકકમાંવસંહને ખસેડવાની સરકાર તરફથી મંજૂરી પણ મળી ગઈ છે, પણ હજુ વસંહદશિન માટેની મંજૂરી ન હોવાથી આગામી જાડયુઆરી મવહનામાં વસંહને પ્રવાસીઓ જોઈ શકે તે માટે મંજૂરી મળશે તેમ વન વવભાગના સત્તાવાર સૂિોએ જણાવ્યુંહતું . આ બાબતેવન વવભાગના મુખ્ય સંરક્ષક ડો એ સી. પંતે કહ્યું હતું કે, આમ તો સફારી પાકક બનવા સાથે જ વસંહદશિનની મંજૂરી પણ મળી ગઈ હોત, પરંતુ કેટલીક કાયદાકીય પ્રવિયાને કારણે વસંહદશિનની મંજૂરી ચાલુ મવહનામાં મળતાં જ જાડયુઆરીથી લોકો માટેસફારી પાકકખુલ્લો મૂકવાનુંઆયોજન છે. • જૂનાગઢના ઉદ્યોગપવત િ​િીભાઈ થાનકીનું વનધનઃ જૂનાગઢના અગ્રણી ઉદ્યોગપવત શશીકાંતભાઈ મેઘજીભાઈ થાનકીનું૧૯મી વડસેમ્બરે સવારે ૬૮ વષિની વયે વનધન થતાં ઉદ્યોગ જગતમાં શોક છવાયો છે. તેમની અંવતમયાિામાં ઉદ્યોગકારો, આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ સવહતનાએ જોડાઈનેમૃતાત્માનેઅંજવલ અપદી હતી. • વણાકબારા બંદરેઆગઃ દીવના દવરયાકકનારેઆવેલા વણાકબારા બંદરની જેટી પાસેરવવવારેએક ઝૂંપડામાંએક મવહલા રસોઈ બનાવતી હતી તેમાંથી ફાટી નીકળેલી આગે ભીષણ સ્વરૂપ પકડતાં ૬૦ ઝૂપડાં, ૪ બોટ, ૧૩ વાહનો અને૨ િેઇન સળગીનેખાખ થઇ ગયા હતા અને આશરેરૂ. ૬૦ કરોડનુંનુકસાન થયાનો પ્રાથવમક અંદાજ છે. • કુપવાડા સીમાએ કચ્છી જવાનેનાપાક આતંકીનેજેર કયાોઃ ૨૦મી વડસેમ્બરની રાવિએ પાકકસ્તાનની સરહદે નજીક આવેલા કૂપવાડા વજલ્લાના જંગલોમાં બહાદુર કચ્છી જવાન હરજીભાઈ ગઢવીએ પાકકસ્તાનથી આવેલા એક આતંકવાદીનેજેર કયોિહતો અનેબીજાને સાથીઓના સંગાથેજીવતો પકડવામાંમહત્ત્વની ભૂવમકા ભજવી હતી.

ILFORDMoresand TRAVEL Group

Cheap Flight to Bhuj Ahmedabad Rajkot Bombay Many more destination

VISA SERVICES FOR INDIA

More info contact Dhruti Velani

Tel: 020 8514 4343 / 07780 690 943

91 Ilford Lane, Ilford, Essex IG1 2RJ

Email: info@ilford-travel.co.uk Web: www.ilford-travel.co.uk


26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

સંવિપ્ત સમાચાર

• ચીખલીમાં ૨૦૦થી વધુ ટ્રકોના પૈડાં થંભી ગયાઃ ચીખલી-ગણદેવી વવભાગ ટ્રક ઓનસસ એસોવસશન દ્વારા તમામ વાહનો અંડર લોડ કરવાની માગ સાથે હડતાલનું શલિ ઉગામતા ચીખલી પંથકમાં બસોથી વધુ ટ્રકોના પૈડાં થંભી ગયા હતા. • કારીગરો કામે નહીં ચઢતા સવા લાખ પાવરલૂમ બંધઃ પાંડેસરા, વડોદ, ભેલતાન, બમરોલી, ઉધના મગદલ્લા રોડ અને ભાડેનાની ૨૦ ઇડડલટ્રીયલ સોસાયટીના વવવસોસ, કારીગરો આગેવાનો અને પોલીસની મધ્યસથીમાં પાવરલૂમ કારખાના શરૂ કરવા સમાધાન થયું હોવા છતાં છૂટા છવાયા કારખાનાને બાદ કરતાં આશરે સવા લાખ પાવરલૂમ શરૂ થઈ શક્યા નથી. અસામાવિક તત્ત્વો અને માથાભારે યુવનયન આગેવાનોની ટોળકી કામે ચઢવા માગતા કારીગરોને મારશે એવી ફેલાયેલી અફવાને પગલે ઊડીયા કારીગરો કામે ચઢ્યા નથી. • હજારો ખેડત ૂ ોનો સુડાનો વવરોધઃ સુરત વિલ્લાના ૯૭ ગામોમાં રાજ્ય સરકાર દ્વારા સુડામાં સમાવેશ કરતું જાહેર નામાના વવરોધમાં ૨૧મી વડસેમ્બરે યોજાયેલા ખેડૂત મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા ખેડૂત સમૂહમાં રાજ્ય સરકાર સામે ભારોભાર આિોશ વ્યક્ત કરી સુડાનો સખત વવરોધ થયો છે. • મુસ્લલમોની વવરોધ રેલી બાદ કલેક્ટર કચેરીમાં તોડફોડઃ વહડદુ મહાસભાના વડા કમલેશ વિપાઠી દ્વારા તાિેતરમાં હઝરત મહોમ્મદ પયગંબર માટે કરેલી અભદ્ર વટપ્પણીના વવરોધમાં આણંદ ખાતે શુિવારે િુમ્માની નમાઝ બાદ મુસ્લલમ સમુદાયની યોજાયેલી િંગી રેલીને અંતે વિલ્લા કલેક્ટર કચેરીએ કેટલાક લોકોએ પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. રેલવે લટેશન પાસેના ગુિરાતી ચોકમાંથી બપોરે નીકળેલી આ વવશાળ રેલી બોરસદ ચોકડી પાસે આવેલા વિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી જ્યાં રેલીના પ્રવતવનવધરૂપે ૧૫થી ૨૦ અગ્રણીઓ વિલ્લા કલેક્ટરને આવેદનપિ આપવા માટે અંદર ગયા હતા. સેવાસદનની બહાર ઊભા રહીને સૂિોચ્ચાર ટોળામાંથી કોઈ તોફાનીઓએ એકાએક પથ્થરો મારવાનું શરૂ કરતા મામલો વબચક્યો હતો. • આણંદ પાવલકા પ્રમુખપદેમીતાબેન પટેલઃ ભાિપ શાવસત આણંદ નગરપાવલકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂટં ણીમાં પ્રમુખપદે મીતાબેન પટેલ તથા ઉપપ્રમુખપદે કાંવતભાઈ ચાવડાનો વવિય થતાં ભાિપે સતત ચોથીવાર સત્તાના સુકાન સંભાળ્યું છે. • આણંદમાં મધર વમલ્ક બેંક કાયયરત કરાશેઃ આણંદમાં અમૂલ ડેરી બાદ હવે મધર વમલ્ક બેંક આણંદમાં િ કાયસરત થવા િઈ રહી છે. સરોગસી ક્ષેિમાં ખ્યાતનામ ડો. નયનાબેન પટેલ દ્વારા વનવમસત વવશ્વની સૌપ્રથમ સરોગસી હોસ્લપટલ મધર વમલ્ક બેંક કાયસરત કરવામાં આવશે અને માતાનું દૂધ િરૂવરયાતમંદ બાળકોને વનઃશુલ્ક આપવામાં આવશે. • કોતરવાડા નમયદા કેનાલમાં ૩૦ ફૂટનું મહાકાય ગાબડુંઃ વદયોદર તાલુકાના કોતરવાડા નમસદા વડલટ્રીબ્યુટર કેનાલમાં તાિેતરમાં ૩૦ ફૂટનું મહાકાય ગાબડું પડ્યું હતું. િેથી ખેતરોમાં ઊભા પાકોમાં પાણી ફરી વળ્યું હતું અને ખેડૂતોને લાખો રૂવપયાની નુકસાની વેઠવી પડી છે. • રેફરલ હોસ્લપટલમાં૧૯ દદદીઓની વનઃશુલ્ક પ્લાલટીક સજયરી કરાઈઃ અરવલ્લી વિલ્લાના વભલોડા તાલુકાના સુપ્રવસદ્ધ યાિાધામ શામળાજી ખાતે આવેલી ઓલ ઈસ્ડડયા મૂવમેડટ ફોર સેવા સંચાવલત રેફરલ હોસ્લપટલ ખાતે તાિેતરમાં વનઃશુલ્ક પ્લાલટીક સિસરી કેમ્પનું આયોિન કરાયું હતું. િેમાં બે વદવસ દરવમયાન ૧૯ દદદીઓના ઓપરેશન કરાયા હતા. ૧૯ દદદીઓને પ્લાલટીક સિસરી કરાતા દદદીઓ અને તેમના પવરવારિનોના ચહેરા પર અનેરી ખુશી િોવા મળી હતી. • બનાસડેરીમાં વડરેક્ટરપદે સહકારી અગ્રણી અણદાભાઈ પટેલઃ બનાસડેરીની પ્રવતષ્ઠાભરી ચૂંટણીનું પવરણામ જાહેર થતા મતદારોએ વષોસથી એકહથ્થુ શાસન ચલાવતા પરથીભાઈ ભટોળના શાસનને નેલતનાબૂદ કરીને અણદાભાઈ પટેલની પેનલને ભવ્ય વવિય આપી પવરવતસનની વદશા અપનાવી છે. • રૂ. ૨૦ લાખના વવદેશી દારૂના જથ્થાનો પોલીસ દ્વારા નાશ કરાયો મધ્ય ગુિરાતના પોલીસ ખાતા દ્વારા છેલ્લા કેટલાક સમયમાં ઝડપી પાડવામાં આવેલા પરપ્રાંતીય વવદેશી દારૂ અને વબયરના રૂ. ૨૦,૭૬,૦૩૪ના િથ્થાનો કોટટના આદેશ અનુસાર કપડવંિ કરસનપુરા ડુંગરા ખાતે પોલીસે બુલડોઝર ફેરવીને નાશ કયોસ હતો.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

૨૫ ડિસેમ્બરથી સુરત-મુંબઈ ફલાઇટ શરૂ થશે

દક્ષિણ-મધ્ય-ઉત્તર ગુજરાત 13

ડાંગના અટપટા માગોયપર પ્રથમ વાર આયોવજત થયેલી મેરેથોન દોડ દોડવીરોમાંનવા ઉત્સાહનો સંચાર કયોયછે.

સુરતનેએરપોટટમુદ્દેથઇ રહેલા અન્યાય અંગેશહેરનાંયંગલટસયમાંરોષની લાગણી જોવા મળી રહી છે. રવવવારેઉધના-મગદલ્લા રોડ પર યોજાયેલા યુ-ટનયકાયયક્રમમાંયંગલટસયદ્વારા વી વોન્ટ એરપોટટનુંલખાણ કરી સુરતને ધમધમતુંએરપોટટઆપવા માંગણી કરાઈ હતી.

સુરતઃ સુરત એરપોટટ પરથી ૨૫મી ડિસેમ્બરથી ઇન્ડિયન એરલાઇડસની ૭૦ સીટર ફલાઇટ સુરત- મુંબઈ વચ્ચે શરૂ થશે. સુરતમાં ૮ વષષથી એરપોટટ હોવા છતાંહાલ એક માત્ર સુરતડિલ્હીની ફલાઇટ ચાલુ છે, હવે ૨૫ ડિસેમ્બરથી મું બઈની ફલાઇટ ચાલુ થવાની સાથે બે ફલાઇટનો લાભ સુરતના લોકોનેમળશે. આ

પહેલાં સ્પાઇસ જેટની ફલાઇટ સુરત- મુંબઈ વચ્ચે ઉિતી હતી, પરંતુ બફેલો ડહટને કારણે સ્પાઇસે સુરત એરપોટટ પરની સેવા બંધ કરી િીધી હતી. ઇન્ડિયન એરલાઇડસની ૭૦ સીટર ફલાઇટ મુંબઈથી સવારે ૭-૩૦ વાગેઉપિશેઅનેસુરતથી ૮-૨૫ વાગે મુંબઈ જવા રવાના થશે.

સુરતઃ વાંસવા​ા િગદીશ દેવજી પટેલ (ઉ.વ. ૪૯) બુધવારે પત્ની રેખાબહેન સાથે સંબંધીના ઘરે સુરત આવ્યા હતા અને મોપેડ પર ઘરે પરત ફરતાં બોલેરો ચાલકે અડફેટમાં લેતા પવત-પત્ની ગંભીર રીતે ઘવાયાં હતાં. બંનેને ગંભીર હાલતમાં હોસ્લપટલમાં દાખલ કરાયાં હતાં. જ્યાં ૧૮મી વડસેમ્બરે સવારે તબીબોની ટીમે િગદીશભાઈને િેઇનડેડ જાહેર કયાસ હતા. લાઈફ ડોનેટના પ્રમુખ વનલેશ માંડલેવાલા સવહતના સભ્યોએ િગદીશ પટેલના પવરવારના અંગદાન બાબતે સમિણ આપતાં િગદીશભાઈની કકડની, વલવર સવહતના અંગોનું દાન થયું. આખા ગુિરાતમાં સુરતમાં હાટટ ડોનેટની આ પ્રથમ ઘટના બનવા પામી હતી. ચાર કલાકના સમયગાળામાં આટોપી દેવી પડતી હાટટ ટ્રાડલપ્લાડટની પ્રવિયા સુરતથી હાટટ કલેક્ટ કયાસ બાદ એર એમ્બ્યુલડસની મદદથી મુંબઈ લઈ

િઈ ફક્ત ૧ કલાક ૩૯ વમવનટમાં પૂણસ કરાઈ હતી. મુંબઈના રહીશને હાટટનું ટ્રાડલપ્લાડટેશન કરાયા બાદ તેમને આઈસીયુમાં વશફ્ટ કરાયા હતા અને તવબયતમાં સુધારો આવી ગયો હોવાનું તબીબોએ િણાવ્યું હતું.

બ્રેઇનડેડ આધેડના હાટટનુંમુંબઈના રહીશમાંસફળ ટ્રાન્સ્પ્લાન્ટેશન

ગોલ્ડન વિજ નજીક ચારમાગદીય વિજનુંખાતમુહૂતય

ભરૂચઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે તાિેતરમાં િ ભરૂચમાં ગોલ્ડન વિ​િને સમાંતર નવા વિ​િનું ખાતમુહૂતસ કયુ​ું હતું અને દૂધધારા ડેરીના રૂ. ૬૦ કરોડના ખચચે નવા તૈયાર થયેલા પ્લાડટ અને જીએનફેસીનગરમાં નવા રેલટહાઉસનું લોકાપસણ કયુ​ું હતું. દૂધધારા ડેરીના મેદાનમાં આયોવિત સમારોહમાં આનંદીબહેને કહ્યું હતું કે, િે બહેનો ૧૦ કરતાં વધુ પશુ દોહતી હોય તેવી મવહલાઓને રાજ્ય સરકાર માિ રૂ. ૧ના ટોકનથી ૩૦૦ ચોરસમીટર િગ્યા આપશે અને તેના પર મકાન બનાવા માટે રાજ્ય સરકાર રૂ. ૫ લાખની મદદ કરશે. ઉલ્લેખનીય છે કે,

ભૃગુઋવષએ સલીલામાં નમસદાકકનારે રહી તપ-સાધના કરી હતી. તેમના નામ પરથી ભરૂચ શહેરને ‘ભરૂચ’ નામ મળ્યું છે. હવે ભરૂચ ખાતે તૈયાર થતાં િણ વિ​િ પૈકી એકનું નામ ભૃગુઋવષના નામ સાથે િોડાય તેવી માગ પરશુરામ િહ્મસમાિ સંગઠન તથા ભાગસવ સમલત પંચ ટ્રલટ દ્વારા કરાઈ છે અને આ માટેનું આવેદનપિ પણ વિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું છે. આ સંગઠનો મુિબ, ભરૂચની પ્રાચીન ઓળખમાં ભૃગુઋવષનું નામ મોખરે છે. ભરૂચમાં તેઓની એક પણ પ્રવતમા નથી તેથી હાલમાં ભરૂચમાં િે િણ વિ​િ બની રહ્યા છે તેમાંથી એકનું નામ ભૃગુઋવષ સાથે િોડાય.


14

@GSamacharUK

જીવંત પંથ

GujaratSamacharNewsweekly

26th December 2015 Gujarat Samachar

સી. બી. પટેલ

www.gujarat-samachar.com

હાશ, હવેમોટી હેરાનગરત તો ગઇ...

વડીલો સહિત સહુ વાચક હમત્રો, આપ સહુને એક સપ્તાહના રવિામ બાદ ફિી મળી િહ્યો છુ,ં પણ ભિોસો િાખજો બાપલ્યા... ગુલ્લી માિીને ક્યાંય જલ્સા કિવા તો નહોતો જ ગયો. આપણે સહુએ સાથે મળીને ચલાવેલી ચળવળની ફળશ્રુરત સ્વરૂપ શરૂ થયેલી લંડનઅમદાવાદની ડાયિેક્ટ ફ્લાઇટમાં બેસીને બંદા ગુજિાત પહોંચ્યા હતા. અને અમદાવાદ પહોંચ્યા બાદ એક સાથી પ્રવાસીનો સૌથી સાંભળેલો પહેલો પ્રરતસાદ એટલે મથાળામાં ટાંકલે ા શલદો. લંડનથી િવાના થયેલી પહેલી ફ્લાઇટમાં યુવાન અને તિવરિયા કોપોાિટે સોરલસીટિ ભાઇશ્રી મનોજ લાડવા તેમ જ લગભગ ભરપૂર હવમાનમાં હું પણ જોડાઇ શક્યો તેને મારું સદભાગ્ય સમજું છુ.ં અમે પોતીકા પૈસે પ્રવાસ કયોા હતો, પણ ખચોા વસૂલ થઇ ગયો હોં... લંડન એિપોટટ પિ રવમાનના કેટલાક પ્રવાસીઓ સાથે વાતચીત કિવાનો મોકો મળ્યો. બુધવાિે સવાિે ૬.૪૫ વાગ્યે ફ્લાઇટે સમયસિ અમદાવાદના સિદાિ વલ્લભભાઇ પટેલ ઇન્ટિનેશનલ એિપોટટ પિ લેન્ડીંગ કયુ.ાં ગુજિાત સિકાિના હસહવલ એહવએશન હવભાગના રાજ્યપ્રધાન જસાભાઇ બારડ, એનઆરઆઇ હવભાગના પ્રધાન પ્રદીપહસંિજી જાડેજા, નવહનયુિ મેયરશ્રી ગૌતમભાઇ શાિ, તેમના સહયોગી ડેપ્યુટી મેયર પ્રમોદાબિેન સુતહરયા,

એિ ઇંરડયા, ટુરિઝમ કોપોાિશ ે ન ઓફ ગુજિાતના અરધકાિીઓ વગેિે હિખભેિ અમારું સ્વાગત કિવા આવ્યા હતા. આ બધામાં સૌથી મોખિે હતા સીધી ફ્લાઇટ માટેની ચળવળના ભાિતીય સુકાની વરિષ્ઠ પત્રકાિ ભૂપતરાય પારેખ. બાપલ્યા, સીધી ફ્લાઇટનો આ જંગ એકલા હાથે નથી જીતાયો હોં.... ભાિત અને રિટનમાં આ મુદ્દે ઉચ્ચ સ્તિે િજૂઆતો કિવા માટે અમે ઓલ પાટટી કહમટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટની રચના કરી િતી. હિટનમાં આ કહમટીમાં લોડડ અને એમપીઓ સહિતના હદગ્ગજ રાજકારણીઓ િતા તો ભાિતમાં આ કહમટીનું સુકાન સંભાળ્યું િતું ભાજપના રાજ્યસભાના સભ્ય તથા ચીફ વ્િીપ શ્રી મનસુખભાઇ માંડહવયાએ. ભારતમાં આ કહમટીના કો-ઓડટીનટે ર તરીકેની જવાબદારી મારા વષોિજનૂ ા હમત્ર ભૂપતરાય પારેખે સંભાળી િતી. સૌથી પહેલાં અમે બહાિ નીકળ્યા. કસ્ટમ અને ઇરમગ્રેશનની ખાસ કંઇ પળોજણ નહોતી. મહાનુભાવો અમને ઉમળકાભેિ આવકાિી િહ્યા હતા અને ખબિઅંતિ પૂછી િહ્યા હતા ત્યાં તો ફ્લાઇટના સહપ્રવાસીઓ એવા અન્ય મુસાફિોનું આગમન શરૂ થયુ.ં લંડનમાં જ જોયું હતું કે પાંચ-સાત પ્રવાસીઓ બાળકો સાથે મુસાફિી કિી િહ્યા હતા. કેટલાક વડીલો

પણ હતા. અમદાવાદ એિપોટટની લોન્જમાં સહુને મળી િહ્યો હતો ત્યાિે જોયું કે આશરે ૪૫ વષિની એક મહિલા તેમના ત્રણ સંતાનો અને એક દાદાને લઇને હડપાચિર ગેટ તરફ આગળ વધી રિી છે. માિી આદત પ્રમાણે સાત વષાથી માંડીને ૧૪ વષાની વયના બાળકો સાથે વાતોએ વળગ્યો. બાળકોને વ્હાલ કયુ.ાં બહેને લાગલું જ કહ્યુંઃ ‘સી.બી.ભાઇ, બાળકો સાથે આજે પિેલીવાર શાંહતથી પ્રવાસ થઇ શક્યો. ડાયિેક્ટ ફ્લાઇટથી આટલો ફિક પડે. આટલા કલાકના પ્રવાસ પછી પણ બાળકો ફ્રેશ છે. ફ્લાઇટ સળંગ હોવાથી તેઓ પૂિતી ઊંઘ લઇ શક્યા છે... અધવચ્ચે ક્યાંય સામાન બદલવાની કે ફ્લાઇટ કે ટરમાનલ ચેઇન્જ કિવાની માથાકુટ નહોતીને... િાશ, િવે મોટી િેરાનગહત તો ગઇ...’ ફ્લાઇટ બદલવાની પળોજણમાંથી બચી ગયેલા દાદાજીએ ઉમેય,ુાં ‘એક તો ઇંરડયામાં એન્ટિ થતાં જ (મતલબ કે રદલ્હી કે મુબ ં ઇ એિપોટટ પિ) ફ્લાઇટ બદલવાની અને વળી પાછું ત્યાં હેન્ડ લગેજથી માંડીને બીજો બધો સામાન સ્કેન કિાવવાનો. કસ્ટમ વાળા બધું ફંફોસે અને ઇચ્છા પડે તે માગી પણ લે, આ બધી ઝંઝટ પતાવીને બીજા ટરમાનલ પહોંચવા માટે દોડધામ કિવાની. ભલે કોચમાં જવાનું હોય, પણ શાિીરિક કિ

વાચક હમત્રો, આ એક માિી અંગત, પારિવારિક ઘટનાને આપ સહુ સમક્ષ િજૂ કિવાનો હેતુ એ છે કે જીવનમાં હકાિાત્મક અને િચનાત્મક વલણ અપનાવવામાં આવે તો ગમેતવે ા સંતાપભયા​ા સમયસંજોગ પણ વધુ રહતકાિી નીવડી શકે છે તે દશા​ાવવાનો છે. ૧૧ મરહના પહેલાં હું ભાિતમાં હતો. ૧૩ જાન્યુઆરીએ વડોદરામાં મારા બાળસખા અહિનભાઇ સંઘવીના હનવાસસ્થાને હનયમાનુસાર ભોજન કયુ.ું મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેની સાથેની આ છેલ્લી મુલાકાત હશે. હું લંડન પિત આવ્યો. તે સહપરિવાિ સમેતશીખિજીની યાત્રાએ ગયા. તીથા​ાટનેથી સુખરૂપ પિત ફયા​ા. અચાનક સ્ટ્રોક આવ્યો. અને ટૂકં ી બીમાિી બાદ અરિહંતશિણ થયા. ૧૯૪૯થી ૨૦૧૪ - લાગલગાટ ૬૫ વષિ અમારી હનકટની હમત્રતા. એકમેકના સુખદુઃખના સાથી. આ વેળા તેમના જીવનસાથી ચંહિકાબિેનને મળવા જઇ રહ્યો િતો ત્યારે મનમાં કંઇક પ્રશ્નોના ઘોડા દોડતા િતા. જેમને મળ્યા વગિ વડોદિાની મુલાકાત અધૂિી િહેતી તે અરિન વગિનું ઘિ કેવું લાગશે? હું ઘિે પહોંચીશ ત્યાિે વાતાવિણ કેવું હશે? એક રજગિજાન રમત્રની રવદાય માટે ક્યા શલદોને સાંત્વના આપી શકીશ? એક નહીં, અનેક પ્રચનો મને મૂઝં વતા હતા. હું વડોદિામાં ચંરિકાબહેનના રનવાસે પહોંચ્યો તો તેમણે ‘જય હજનેન્િ’ કહીને આવકાયોા. હું જઇને બેઠો. આ બિેને સાચા અથિમાં જૈન ધમિનું અધ્યાત્મ જીવનમાં અપનાવ્યું છે. તેમના વાણી કે વતાનમાં લગાિેય દુઃખ કે ફરિયાદ નહોતા. બહુ સહજ િીતે પરિવાિજનોના ખબિઅંતિની આપલે કિી. વાતચીત ચાલતી હતી ત્યાં જ રમેશભાઇ શાિ આવ્યા. તેમના મોટા ભાઇ

અરહવંદભાઇ ટી. શાિ માિા વષોાજનૂ ા રમત્ર. જોકે િમેશભાઇને વષોાના લાંબા અંતિ બાદ મળવાનું બન્યું હતુ.ં રમેશભાઇએ ચંહિકાબિેન સાથે વ્િીલચેરથી માંડીને અન્ય સાધનોની વાતચીત કરી. વાતવાતમાં જાણવા મળ્યું કે ચંરિકાબહેને અન્ય સ્વજનોના સહયોગથી સમાજના જરૂિતમંદ લોકોને આ પ્રકાિની સાધનસહાય રવનામૂલ્યે પૂિી પાડવાની સેવાકીય પ્રવૃરિ હાથ ધિી છે. માિે અમદાવાદ જઇને રિટના ફ્લાઇટ માટે એિપોટટ પહોંચવાનું હોવાથી નમસ્કાિ કિીને તેમની રવદાય લીધી. જોકે કાિ અને રવમાનમાં પ્રવાસ દરહમયાન મનમાં સતત હવચાર ઘુમરાતો રહ્યો કે ચંહિકાબિેનનું વલણ કેટલું આવકારદાયી અને સ્વસ્થ છે. ભાઇ અહિન ગયો. કસમયની હવદાય છતાં તે માટે કોઇ કચવાટ નિીં. જે બનવાકાળ છે, બની ગયું છે તેની કોઇ ફરિયાદ નહીં. અને િવે પોતાની શહિ, સામર્યિને અન્યોની સેવામાં સાદર કરી રહ્યા છે. વાચક હમત્રો, આવા તો કેટલાય સુપાત્રો આપણે જીવનમાં જોઇ શકીએ છીએ. આથી જ તો માનવજીવન સુવાસભયુાં બની િહે છે. ચંરિકાબહેનને હું કાયમ સાધ્વી કહીને સંબોધતો િહ્યો છુ.ં તેમને મેં સાચા અથામાં જૈન ધમાના કમાકાંડમાં િચ્યાપચ્યા રનહાળ્યા છે, પણ તેમનું અંતિમન સાચા અથામાં સાધ્વી શલદને ચરિતાથા કિે છે તેવું હું માનું છુ.ં આ ઘડીએ મને પૂજ્ય હચત્રભાનુ મિારાજ સાિેબનું જગરવખ્યાત સ્તવન યાદ આવી િહ્યું છે... મૈત્રીભાવનુંપવવત્ર ઝરણુંમુઝ હૈયામાંવહ્યા કરે શુભ થાઓ આ સકળ વવશ્વનુંએવી ભાવના વનત્ય રહે... ‘સાધ્વી’ ચંરિકાબહેને જાણે આ પંરિને જીવનસૂત્ર તિીકે અપનાવી લીધી છે.

આજે માિે આ કોલમમાં ૩૫ વષિની યુવતી હિયોની ગોડડન અને તેની માતા જેન ગોડડનની વાત કિવી છે. રિયોની મેરિડ છે. તેને બે વષાનો દીકિો છે એડી. રિયોનીની માતા જેન ગોડટનની ઉંમિ તો જાણવા મળતી નથી, પણ તેની વય ૬૦ વષા આસપાસ હોવાનું સંભવ છે. ચાઇલ્ડમાઇન્ડીંગ તેની મુખ્ય પ્રવૃરિ. સ્વાભારવક છે. પોતાના દોરહત્ર એડીનું જ લાલનપાલન કિતી હશે. જેન તેના પરતથી અલગ થઇ ગઇ છે. હવે સમવયસ્ક પાત્ર શોધવા પ્રયત્નશીલ છે, પણ ક્યાંય મનમેળ થતો નથી. આથી તાજેતિમાં માતા જેને દીકિી રિયોનીને જ સીધું પૂછી લીધુંઃ How to flirt? (તું કેવી િીતે ફ્લટટ કિે છે?) માતાએ સીધો પ્રશ્ન પૂછ્યો તો દીકરીએ પણ સીધો જવાબ આપ્યોઃ ગુગલ પર સચિ કરી લે. વાચક હમત્રો, સાચી વાત તો એ છે કે આપણે સહુ પ્રેમના ભૂખ્યા છીએ. જેમની જીવનગાડી પાટા પિ ચાલે છે તેમને કંઇ વાંધો નથી, પણ જેમની જીવનગાડી પાટા પિથી ઉતિી ગઇ છે, તેમની આગવી સમસ્યા છે. મને મનમાં થાય છે કે આપણા સમાજમાં પણ કેટલીક વ્યરિઓના જીવનમાં - પછી તે સ્ત્રી હોય કે પુરુષ - એક યા બીજા કાિણસિ આવી સમસ્યા ઉદભવતી જ હોય છે ને. લગ્ન થાય અને મનમેળ જળવાય િહે તો સુખશાંરતના માગષે જીવનિથ પૂિપાટ દોડ્યા કિે, પણ રવચાિભેદના કાિણે સંસાિ પડી ભાંગે ત્યાિે પળોજણ થતી હોય છે. કેટલીક વખત બન્ને પાત્ર ભેગા તો િહેતા હોય છે, પણ જીવન ભયાનિા ભયુાં હોય. ભાિતીય

આ અંકનું ન્યૂઝ સ્ટેન્ડ પિ આગમન થશે તે દિરમયાન રવિભિમાં ભગવાન ઇસુ રિસ્તના રિસમસ પવાની ઉજવણીનો માહોલ જામ્યો હશે. સમસ્ત રવિના લોકો શ્રદ્ધાપૂવકા અને હોંશભેિ તેની િંગચે ગ ં ે ઉજવણીમાં સામેલ થયા હશે. રિટન જેવા સાધનસંપન્ન દેશમાં પણ વયોવૃદ્ધો અને મોટી ઉંમરના વડીલો કે જેમને હસહનયર હસટીઝન જેવું રૂપાળું નામ મળ્યું છે તેમના માટે હિસમસનો આ તિેવાર સૌથી મોટી સમસ્યારૂપ બની રિે છે. તેમના માટે આ રદવસો એટલે એકલતાનું આિમણ. આનું કિવું શુ?ં આ સમસ્યાના રનવાિણ માટે સિકાિી તંત્ર અમુક અંશે પ્રયત્ન કિે જ છે, પણ સ્વાભારવક છે કે તે એકલા હાથે બધે તો ન જ પહોંચી વળે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ આ સમસ્યા અંગે જાગૃત જોવા મળે છે. આવી સંસ્થાઓ અને કેટલાક મંરદિો પણ પોતપોતાની ક્ષમતા અનુસાિ આ બાબતે એક યા બીજા પ્રકાિે આયોજન

કિતા હશે કે કિી શકે છે. આપણે પણ આપણી િીતે આ સમસ્યાને હળવી કિવા કંઇક અંશે પ્રદાન આપી શકીએ. આપણે આસપાસમાં િહેતા બધા વડીલોને આપણા ઘિે જમવા તો ન બોલાવી શકીએ, પણ તેમને મળવા તો જઇ શકીએને? શક્ય હોય તો તેમને આપણે ત્યાં આમંત્રીને ચા-પાણી કિાવી શકીએ. પ્રેમ પ્રકટ કરવાની પ્રવૃહિ નાની િોય કે મોટી, સામેની વ્યહિ લાગણીની હૂંફ તો અવશ્ય અનુભવતી િોય છે. તહેવાિના આ રદવસોની ઉજવણીમાં માત્ર આપણા પુત્ર-પૂત્રવધુ કે દીકિી-જમાઇ કે તેના સંતાનો સાથે જ િચ્યાપચ્યા િહેવાના બદલે એકલતા અનુભવતા આસપાસના વડીલોને પણ તેમાં સામેલ કરવાનો પ્રયોગ કરવા જેવો છે હોં... ટ્રાય કિી જોજો, મજા પડી જશે. વડીલના ચહેિા પિનો આનંદ રનહાળીને તમે ભાવરવભોિ થઇ જશો, તે માિી ગેિન્ટી. અનુકપં ા, સંવદે ન, માનવતા, માણસાઈ હજુ મિી પિવાયા​ાં નથી હોં!

અમેરિકામાં પ્રમુખ પદની ચૂટં ણી તો આવતા વષષે યોજાવાની છે, પણ ચૂટં ણીનો માહોલ અત્યાિથી જ જામી િહ્યો છે. એક અંદાજ પ્રમાણે, બન્ને મુખ્ય પક્ષો ડેમોિેરટક પાટટી અને રિપબ્લલક પાટટીના ઉમેદવાિોમાં અત્યાિે સૌથી આગળ ડેમોિેટીક પાટટીના હિલેરી હિન્ટન છે. રિપબ્લલક પાટટીમાં પણ પ્રમુખ પદની દાવેદાિી નોંધાવવા માટે આમ તો નવ ઉમેદવાિો વચ્ચે સ્પધા​ા છે. રિપબ્લલક પક્ષની અંદિના જ પ્રરતસ્પધટીઓની વાત કિીએ તો તેમાં ડોનાલ્ડ ટ્રમ્પને વજનદાિ હસ્તી ગણી શકાય. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોપટટી રબરલયોનેિ છે. ચઢતીપઢતીનો તેમને પૂિા અનુભવ છે. અત્યાિે ભલે તેઓ પાંચ-સાત રબરલયન ડોલિની અસ્ક્યામત ધિાવતા હોય, પણ ૧૨-૧૫ વષા પૂવષે તેઓ નાદાિીના આિે પહોંચી ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પત્નીઓ બદલવામાં પણ પાછી પાની નથી કિી. અત્યાિે તેઓ છઠ્ઠી પત્ની સાથે ચૂટં ણીજંગમાં ઉતયા​ા છે.

ક્રમાંક - ૪૨૯

તો ખરું જ ને? આમાં બાળકોથી માંડીને અમાિા જેવા મોટી ઉંમિના સહુ કોઇને ભાિે હેિાનગરત ભોગવવી પડતી હતી. આ બધી પળોજણ એક સાથે ગઇ. સીધી ફ્લાઇટ માટે મોદીસાિેબનો આભાર.... આ તમે આંદોલન ચલાવ્યું તે બહુ સારું કયુાં હોં...’ કંઇક આવા જ પ્રરતભાવ અમદાવાદ-લંડનના વળતા પ્રવાસમાં પણ સાંભળવા મળ્યા હતા. િરવવાિે બીઆઇએમાં યોજાયેલા વાતા​ાલાપ દિરમયાન મળેલા કેટલાક સન્નાિી અને સજ્જનોએ મને પૂછ્યું કે સી.બી. બે દા’ડામાં દોડાદોડ ભારત જઇને પાછા આવી ગ્યા તે થાક નથી લાગતો! એક ભાઇએ વળી ઉમેયુાં કે ૪૪ કલાક ભાિતમાં િહ્યા ને ૨૮ કલાક રવમાનમાં િહ્યા. કંટાળો ન આવે? મેં કહ્યું કે આપના જેવા વાચકો અને આત્મીયજનોની સુરવધાઓ માટે ગુજિાત સમાચાિ અને એરશયન વોઇસના હજાિો વાચકોએ આંદોલન શરૂ કયુાં હતું તેનું સુદં િ પરિણામ જોઇ શક્યો છું ત્યાિે થાક શાનો લાગે? વાચક હમત્રો, ભલી લાગણી અને પ્રેમ માટે આપ સહુનો હું રવશેષ આભાિ માનું છુ.ં સરવશેષ તો માનનીય વડા પ્રધાન મોદીસાહેબે આપણી આ જરટલ સમસ્યાનો માગા કાઢ્યો તે આવકાિદાયક છે. સંગ સંગ ભેરૂ, સિ થાય મેરુ.

વસમી રવદાય, ઉત્તમ વ્યવહાર જીવનના નવા અધ્યાયનો આરંભ

બ્રિયોની ગોડડન - જેન ગોડડન

સમાજમાં આવું રવશેષ જોવા મળતું હોય છે, પિંતુ પબ્ચચમી સમાજની વાત અલગ છે. ભાિતીય સમાજ કિતાં આ પબ્ચચમી ગોિો સમાજ વધુ ખુલ્લો હોય છે, અને ખેલરદલ પણ. આ રજાના હદવસોમાં હવચાર કરજો કે જ્યારે જીવનસાથીએ - અને તેમાં પણ ખાસ કિીને પરતએ - જીવનમાંથી અણધાિી રવદાય લઇ લીધી હોય અને પ્રૌઢાવસ્થા સુધી બીજા કોઈ રમત્ર કે જીવનસાથીના સંગાથનું સદભાગ્ય ન સાંપડ્યું હોય કે પછી સંતાનો ‘પાંખો આવતા ઊડી ગયા હોય’ તે વ્યરિનું જીવન કેવું વ્યતીત થતું હશે? જેનું કોઇ સાથીસંગાથી નથી તેવી વ્યહિની ખેવના આપણે કઇ રીતે કરી શકીએ? જો આવું કંઇ થઇ શકે, કોઇના જીવનમાં સુખની ખુચબુ ઉમેિવામાં રનરમિ બની શકીએ તો ભયો ભયો... આવા અવસરને ઇિરની ભેટ સમજીને ફરજ હનભાવજો.

રિસમસની ઉજવણી અનેએકલતાની સમસ્યા અમેરરકામાંચૂંટણીજંગ જામ્યો છે

અમેરિકાથી મળી િહેલા સમાચાિ અનુસાિ, ચૂટં ણી પૂિી થશે ત્યાં સુધીમાં પ્રમુખ પદ પાછળ ઓછામાં આછા ૫૦૦૦ રમરલયન ડોલિનો ધુમાડો થઇ ગયો હશે. અમેરિકા આરથાક બાબતમાં તગડો દેશ છે. રવિની ૭૦૦ કિોડની વસ્તીમાંથી અમેરિકામાં ફિ ૩૨ કિોડ લોકો વસે છે, પણ રવિના કુલ ઉત્પાદનમાંથી લગભગ ૨૫ ટકાનો વપિાશ અમેરિકામાં થાય છે. અમેરિકા માત્ર લચકિી દૃરિએ જ સુપિપાવિ દેશ નથી, પિંતુ અન્ય બાબતોમાં પણ તે રવિ પિ મોટો પ્રભાવ ધિાવે છે. આ અમેરિકા અમુક અંશે કેટલાકને આંખમાં કણાની જેમ ખૂચં ી િહ્યું છે. આહથિક બાબતમાં તગડું અમેહરકા એક રીતે સંવદે નશીલ પણ છે. રવિમાં કુદિતી હોનાિત હોય કે માનવરવકાસની વાત હોય, અમેરિકા તેની અફાટ સંપરિમાંથી નોંધપાત્ર અનુદાન આપતું િહ્યું છે. અનુસંધાન પાન-૨૪


26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

વિહંગાિલોકન - ૨૦૧૫ઃ ગુજરાત

જાન્યુઆરી • અમદાવાદ-લંડન સીધી ફ્લાઈટ માટે શિક્ષણ પ્રધાન ભૂપેડદ્રશસંહ ચુડાસમા દ્વારા ભારત સરકાર સમક્ષ રજૂઆત • ફિલ્મ ‘પીકે’ના શવરોધમાંશિયેટરમાંતોડિોડ • ગૂજરાત શવદ્યાપીઠના કુલપશત નારાયણ દેસાઈનું નાદુરપત તશિયતિી રાજીનામું

નરેન્દ્ર મોદીના હસ્તેિવાસી ભારતીય વદવસનુંઉદઘાટન

• િે પીઢ ગાંધીવાદી આગેવાનો ચુનીભાઈ વૈદ્ય અને કલ્પનાિહેન ડોક્ટરનુંશનધન • ‘િૂલછાિ’ના ભૂતપૂવવતંિી અનેવશરષ્ઠ પિકાર શદનેિભાઈ રાજાનું અવસાન • ભારત સરકારના નાણાપ્રધાન અરુણ જેટલીએ કરનાળી ગામ દત્તક લીધું • લંડનવાસી મીનાિહેન પટેલને‘ધમવજરત્ન’ એવોડડ • ૧૦૦િી વધુ એનઆરજી ગુજરાતમાં હોટેલ પિાપવા ઉત્સુકઃ અહેવાલ • સોહરાિુદ્દીન અનેતુલસી પ્રજાપશત એડકાઉડટ કેસમાંઅશમત િાહ શનદોવષ જાહેર • ‘અશભનય સમ્રાટ’ પદ્મશ્રી ઉપેડદ્ર શિવેદીનુંમુંિઈમાંશનધન • શગનેસ િુક ઓિ વલ્ડડરેકોડડમાટે૧૧૧૧ ફકલો દહીં િનાવાયું • આકોદરા ભારતનુંસવવપ્રિમ શડશજટલ ગામ િડયું • એમ. એસ. યુશનવશસવટીનાંચાડસેલર મૃણાશલની દેવી પુવારનુંશનધન • પોરિંદર દશરયાકાંઠેફિદાઈન પાફકપતાની િોટમાંશવપિોટ • સાશધકા પર િળાત્કાર કેસના આરોપી આસારામની જામીનઅરજી િગાવાતી ગુજરાત હાઈ કોટડ • અહમદ ગુલના વાતાવસંગ્રહ ‘અજાણ્યા’ને ગુજરાતી સાશહત્ય પશરષદનુંશ્રેષ્ઠ નવશલકા સંગ્રહ પાશરતોશષક • ઈન્ડડયન ડયૂઝ પેપર સોસાયટીના પ્રમુખપદે સમભાવ ગ્રૂપના વડા ફકરણ વડોદશરયાની પસંદગી • ખોલવડના મૂળ વતની એનઆરઆઈ યુસુિ પહાડનું પ્રવાસી ભારતીય શદવસમાંસડમાન • અદાણી ગ્રૂપનું સન સોલાર પેનલ માટે રૂ. ૨૫૦૦૦ કરોડના મૂડીરોકાણનુંવચન • પાશલતાણામાં દાદા આશદનાિજીની ૧૦૮ િૂટની પ્રશતમાની પ્રાણપ્રશતષ્ઠા • ભારત સરકારના માનવ સંસાધન પ્રધાન પમૃશત ઈરાનીએ મઘરોલ ગામ દત્તક લીધું • પાંચ ગુજરાતી તારલા ગુણવંત િાહ, તારક મહેતા, ડો. એચ. એલ. શિવેદી, ડો. તેજસ પટેલ અને સંજય લીલા ભણિાલીને પદ્મશ્રી સડમાન • પોરિંદરના પનોતા પુિ મહેડદ્રભાઈ મહેતાને પ્રવાસી ભારતીય સડમાન ફેબ્રુઆરી • રાજ્યમાંપવાઈન ફ્લુનો કેરઃ ૪૨નાંમોત • સાળંગપુરમાં૧૨ શવદેિી યુવકોનેદીક્ષા અપાઈ

૭૨ વષષીય ડો. ભાનુબહેન દોશીએ કિલીમાંજારો સર િયો​ો

• ભાષાશવદ્દ રશતલાલ નાયકનુંઅવસાન • માતાએ ત્યજેલી િાળકીનેઅમેશરકન ટીચરેદત્તક લીધી • ઉપ-રાષ્ટ્રપશત હમીદ અડસારીએ માણ્યો કચ્છ રણોત્સવ • લોડડભીખુપારેખ, સાશહત્યકાર િાધર વાલેસ અનેસમાજસેશવકાલેશખકા સુધા મૂશતવનેસંતોકિા સડમાન • સુરેડદ્રનગરમાં િે એનઆરઆઈ રાહુલ િુક્લ તિા અરશવંદભાઈ જોિીનુંસડમાન • આણંદમાંઅત્યાધુશનક ચારુસેટ હોન્પપટલનો પ્રારંભ • સેસણ ગામના િહુચશચવત હત્યાકાંડમાં ૭૦ આરોપીઓનો શનદોવષ છૂટકારો

@GSamacharUK

GujaratSamacharNewsweekly

વિવિધા 15

આનંદીબહેન પટેલ સરકારનેમેમાસમાંએક િષષપૂણષ

• વેરાવળ પંિકમાં માછલીઓનો વરસાદ! લોકોમાં કૌતુક • આરોગ્ય પ્રધાન િંકર ચૌધરીને પવાઈન ફ્લુ • ગુજરાત સરકારનું પુરાંતવાળું િજેટ રજૂ િયું • સોહરાિુદ્દીન તુલસી અનેઈિરત જહાંનકલી એડકાઉડટર કેસમાં ડી. જી. વણઝારા જેલમુક્ત • એર-ઈન્ડડયાની રાજકોટ-શદલ્હી ફ્લાઈટનો પ્રારંભ • ભુજના પવાતંત્ર્ય સેનાની અને તિીિ ડો. હરેિભાઈ છગનલાલ રાણાનું અવસાન • નરેડદ્ર મોદી સૂટની સુરતમાં હરાજીઃ રૂ. ૪.૩૧ કરોડ ઉપજ્યા માચો • ગુજરાત પ્રદેિ કોંગ્રેસના પ્રમુખ પદે િરી ભરતશસંહ સોલંકીની શનમણૂક • રાજ્યભરમાં માવઠુંઃ ખેતીને ભારે નુકસાન • એનઆરજી અનેગુજરાતના સંિંધોનો અભ્યાસ િવો જોઈએઃ લોડડ ભીખુ પારેખ • ભુજમાં વાયિડટ કચ્છ એક્સપોને પ્રોત્સાહક પ્રશતસાદ • ઐશતહાશસક રાણકી વાવના જતન-સંવધવન માટે િજેટ િાળવાયું • ગોધરાકાંડ િાદ િાટી નીકળેલા રમખાણો દરશમયાન પ્રાંશતજ પાસે શહંસક ટોળાનો ભોગ િનેલા શિશટિ ગુજરાતીઓની હત્યાના કેસમાં છ આરોપી શનદોવષ • ગૂજરાત શવદ્યાપીઠના કુલપશત પદેજાણીતા સમાજસેશવકા ઈલાિહેન ભટ્ટની વરણી

ચારુતર વવદ્યામંડળના અધ્યક્ષપદેડો. સી. એલ. પટેલનો પુનઃ વવજય

વડનગરના પેટાળમાંથી િાચીન નગરી મળી આવી

જાણીતા શનમાવતા ગોશવંદભાઈ પટેલનું શનધન • સમાજસેશવકા શતપતા સેતલવાડને શવદેિમાંિી રૂ. ૨.૩૨ કરોડનું ભંડોળ મળ્યું હતુંઃ તપાસમાં ખુલાસો • પન્ચચમ કચ્છમાં નમવદાના નીર પહોંચ્યાં મે • ઉનાની મેદપવી િાળકોની કેન્પિજના શનષ્ણાતો દ્વારા સજવરી • ઈિરત જહાંનકલી એડકાઉડટર કેસમાંસંડોવાયેલા ડીવાયએસપી ડો. એન. કે. અમીનના જામીન નામંજૂર • ગુજરાતના પૂવવમુખ્ય સશચવ એ. કે. જ્યોશત નવા ચૂંટણી કશમિનર િડયા • મેટ્રો રેલવેમાં રૂ. ૧૧૩ કરોડનું કૌભાંડઃ પૂવવ ચેરમેન-શનવૃત્ત આઈએએસ સંજય ગુપ્તાની ધરપકડ • મુખ્ય પ્રધાન આનંદીિહેનના ચીન પ્રવાસની િળશ્રુશતઃ ૨૪ કરાર, ૧૦ શિશલયન ડોલરનું રોકાણ • આનંદીિહેન પટેલ સરકારનું એક વષવ પૂણવ જૂન • આઈપીએલ શસઝન-૮માં ચેડનઈ સુપર ફકંગ્સને હરાવીને મુંિઈ ઇન્ડડયડસ ચેન્પપયન • ડો. દયાળમુશનએ ચાર વેદનો ગુજરાતીમાં અનુવાદ કયોવ • સોમનાિ મંશદરમાં શિનશહડદુના પ્રવેિ પર પ્રશતિંધિી શવવાદ • વડોદરાનાં મશહલા દોડવીર વંદના પારેખે સાઉિ આશિકામાં યોજાયેલી કોમરેડ અલટ્રા મેરેિોનમાં િોડઝ મેડલ જીત્યો • ૩૧ શસશનયર આઈએએસની િદલી • ખેડૂતોને માવઠાની નુકસાનીનું સરેરાિ વળતર માિ રૂ. ૩૧૫૨ • વજુ કોટકના શ્રેષ્ઠ પમરણોનું મુખ્ય પ્રધાન દ્વારા શવમોચન • ગુજરાતમાં ચોમાસાનું આગમન • કોંગ્રેસી નેતા િંકરશસંહ વાઘેલાના ઘરે CBIના દરોડા

• ગીરના શસંહોને રક્ષણ માટે યુકેની ઝુઓલોશજકલ સોસાયટીની મદદ • અમેશરકાવાસી તિીિી નવીનભાઈ મહેતાને ધીરુભાઈ અંિાણી મેમોશરયલ એવોડડ • ગુજરાત હાઈ કોટડના આદેિ​િી ગીરમાં ૫૫ ગેરકાયદેપ્રવાસન એકમો િંધ • પીઢ ગાંધીવાદી નારાયણ દેસાઈનું શનધન • સૌર ઊજાવિી ઊડતા શવમાનનું અમદાવાદમાં Secure deposit vault for the protection of gold, આગમન jewellery, documents, collections & valuables • એમ. એસ. યુશનવશસવટીના ચાડસેલર પદે રાજમાતા િુભાંશગની દેવી એવિલ • રાજ્યમાં કાયદો અને વ્યવપિાની ચચાવ દરશમયાન શવધાનસભામાં હંગામો, તોડિોડઃ ‘ગુજકોક’ શિલ પસાર • ઓડ હત્યાકાંડમાં શવદેિ ભાગેલા આરોપીઓ સામેચાજવ With multi layered security for complete peace of mind િેમ • ‘ખુચિુ ગુજરાત કી’ I First ever independent Grade વીશડયો પ્રોજેક્ટ માટે રૂ. 10 Certified security of European ૨૫૮નો ખચવ િયોઃ અહેવાલ standard 1143-1 opened in • શરપોટડમાં પદાવિાિઃ East London. અમદાવાદમાંિી ૯૮૦૬ હેશરટેજ I All Lockers are individually મકાનો ગાયિ • અમદાવાદ-લંડન વચ્ચે એર alarmed. ઇન્ડડયાની સીધી ફ્લાઈટ િરૂ I CCTV monitored 24/7 કરવાના મુદ્દાને હસી કાઢતા I Unaccompanied access, with ભારત સરકારના નાગશરક private, secure viewing facilities ઉડયન પ્રધાન અિોક I Better than a bank ગજપશત રાજુ • જલારામ િાપા પર સંિોધન I Unlimited access during opening hours માટે શિશટિ નાગશરક માશટડન I Prices start from 45p per day વૂડ શિટનિી સૌરાષ્ટ્ર પહોંચ્યા • ગાંધીજીના ગોલ્ડન પટેચ્યુને શગનેસ િુક ઓિ વલ્ડડ 314, High Street North, રેકોડડમાં પિાન Manor Park, E12 6SA • સરદાર પટેલ યુશનવશસવટીના પૂવવકુલપશત ડો. www.forever-safe.com Tel: +44 (0)20 8548 9286 વી. એસ. પટેલનુંશનધન • ગુજરાતી ફિલ્મઉદ્યોગના

Opening Hours: Monday to Saturday From 10:00 am to 5:45 pm


16

વિવિધા

વિહંગાિલોકન - ૨૦૧૫ઃ ભારત

જાન્યયઆરી • દાઉદ ઈિાહિમની વાતચીતની ટેપ િથમવાર ગુપ્તચર તંત્રનેમળી • PIO-OCI કાડડનેમજજકરવાની વડા િધાન નરેડદ્ર મોદીની જાિેરાત • આસામમાંબોડો ઉગ્રવાદીઓનો હુમલોઃ ૭૦ આહદવાસીઓનાંમોત • હબિારના મુખ્ય િધાન જીતનરામ માઝી પર જૂતુંફેંકાયું • અરહવંદ પનગહિયા ભારત સરકારના પોહલસી કહમશનના ઉપાધ્યિ હનમાયા • પાકકલતાનનો ૪૦ ભારતીય ચોકીઓ પર તોપમારો • એનઆરઆઈનેઈ-વોહટંગનો અહધકાર આપવા સુિીમ કોટડનો આદેશ • જમ્મુઅનેકાશ્મીરમાંરાષ્ટ્રપહત શાસન લાગુથયુ • જાણીતા સેહલહિટી સુનદં ા પુષ્કરની િત્યા થઇ છેઃ ‘સીટ’ • યુએસ િમુખ ઓબામાના હદલ્િી આગમન પિેલાંઆતંકવાદી હુમલાની ચેતવણી મળી • રાજકીય હવચારક રજની કોઠારીનુંહનધન • ભારતીય કફલ્મ સેડસર બોડડના વડા પદેપિલાજ હનિલાનીની હનમણૂક

િજાસત્તાક દદનની ઊજવણીમાંયયએસ િમયખ બરાક ઓબામાની હાજરી

• ભારતમાંમુસ્લલમોની વલતીમાં૨૪ ટકાનો વધારો નોંધાયો ફેબ્રઆ ય રી • કફલ્મ કલાકારો સોિા અલી ખાન-કુણાલ ખેમએ ુ િભુતામાંપગલાંપાડ્યા • શ્રેષ્ઠ અહભનય માટેશાહિદ કપૂર અનેકંગના રાણાવતનેકફલ્મફેર ટણીઃ ‘ઝાડું ’ ફરી વળ્યુંઃ ભાજપ-કોંગ્રસ ે નો સફાયોઃ • હદલ્િી હવધાનસભા ચૂં અરહવંદ કેજરીવાલ મુખ્ય િધાન • હવશ્વના ૧૦૦ ધનાઢ્યોની યાદીમાં ચાર ભારતીયઃ મુકશ ે અંબાણી, હદલીપ સંઘવી, સાયરસ હમલત્રી, અઝીમ િેમજી • જાણીતી પ્લેબક ે હસંગર શ્રેયા ઘોષાલેહમત્ર હશલાહદત્ય સાથેિભતામાં પગલાંપાડ્યાં • પેટ્રોહલયમ મંત્રાલયમાંકોપોજરટે જાસૂસી કૌભાંડનો પદાજફાશ

વિહંગાિલોકન - ૨૦૧૫ઃ દેશવિદેશ

જાન્યયઆરી • આરએસએસ આતંકવાદી સંગઠનઃ અમેહરકન હથંક ટેંકની વેબસાઈટ પર અિેવાલ • દુઘટજ નાગ્રલત એર એહશયા હવમાનનો ભંગાર અનેત્રણ મૃતદેિ મળ્યા • અમેહરકામાંઅહમત મિેતા ફેડરલ જજ હનમાયા • હવશ્વનાં સૌથી વયોવૃદ્ધ મહિલા એડના લટોએસનું ૧૧૪ વષજની વયે હનધન

ફ્રાંસમાંદવમાનદયઘઘટનાઃ ૧૫૦નાંમોત

• સાઉથ અમેહરકામાંબરફનુંતોફાન • ગાંધી િાડડની હબયરની બોટલ બિાર પાડનાર અમેહરકી કંપનીએ માફી માંગી • અમેહરકામાં૪.૫ લાખ ભારતીયો ગેરકાયદેવસેછે • પેહરસમાં મીહડયા પર સૌથી મોટો આતંકી હુમલોઃ ૧૧ પત્રકારોના મૃત્યુ • બાંગ્લાદેશ સુિીમ કોટડના ચીફ જસ્લટસ પદેહિડદુસુરેડદ્રકુમાર હસંિા • હું ભારતીય નિીં, અમેહરકન છુંઃ બોબી હજડદાલના હનવેદનથી હવવાદ • ચીન બોટ દુઘજટનામાંભારતીય સહિત ૨૨નાંમોત • જેકી ચેનના પુત્ર જયસી ચેનનેડ્રગ્સ કેસમાંછ મહિનાની કેદ • ૨૮ લાખ ડોલરના બેડક છેતરહપંડી કેસમાં ટેનેસીના જયેશ પટેલને ૪૨ માસની જેલ ફેબ્રયઆરી • અમેહરકામાંભારેહિમવષાજ, જનજીવન ખોરવાયું • આહિકાના ભૂતપૂવજશાસક ઈદી અમીનનેશેખર મિેતા એવોડડ • લોસ એડજલસમાંશંખેશ્વર પાશ્વજનાથના હજનાલયનુંહનમાજણ • પાકકલતાનમાંલાંબા સમયથી કેદ હિડદુડો. મનોજ કુમારની મુહિ

@GSamacharUK

GujaratSamacharNewsweekly

26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

િડા પ્રધાન ચીન, મોંગોવલયા અનેસાઉથ કોવરયાના પ્રિાસે

નાણા િધાન અરુણ જેટલીએ દૂરંદેશીભયયુંબજેટ રજૂકયયું

• અંબાણી પહરવારના જમાઈ શ્યામ કોઠારીનુંહનધન • હબિારના મુખ્ય િધાનપદેનીહતશ કુમાર શપથ માચઘ • જમ્મુ-કાશ્મીરની પીડીપી-ભાજપની યુહત સરકારની હવરુદ્ધમાં નવી હદલ્િીમાંધરણાં-િદશજન • હનભજયા ડોક્યુમડે ટરી કફલ્મ મુિેબીબીસીનેકાનૂની નોહટસ • મિાત્મા ગાંધી અંગ્રેજોના એજડટ િતાઃ જસ્લટસ કાત્જુના હનવેદનથી િોબાળો • જમીન સંપાદન હબલના હવરોધમાંતમામ હવપિ એક • ગોવા સરકારેગાંધી જયંતીની રજા રદ કરી • ભારતીય કફલ્મઉદ્યોગનુંસવોજચ્ચ સડમાન (૪૬મો) દાદાસાિેબ ફાળકે એવોડડશશીકપૂરનેએનાયત એદિલ • હદલ્િીની ‘આપ’ સરકારમાંહુંસાતું સીઃ આરોપ-િત્યારોપનો દોર • હવદેશીઓ ભારતમાંસરળતાથી બાળક દિક લઈ શકશે • ધરતી પરના લવગજજમ્મુ-કાશ્મીરમાંહવનાશક પુરથી તબાિી • ૧૨ વષજની મુસ્લલમ બાળા મહરયમ હસહિકી ભગવદ્ ગીતા લપધાજજીતી ગઈ • જમ્મુ-કાશ્મીરમાંઆતંકવાદી હુમલામાંત્રણ પોલીસ જવાનનાંમૃત્યુ • દેશમાંલવાઇન ફ્લુથી ૨૦૮૪નાંમોત • ૩૬ રફાલ ફાઇટર જેટ અને યુરહેનયમ સોદોઃ વડા િધાન મોદીના િાડસિવાસની ફળશ્રુહત • યુકેસહિત ૩૧ દેશના નાગહરકો માટેિવેભારતમાંઇ ટૂહરલટ હવઝા • જમ્મુ-કાશ્મીરમાંઅલગતાવાદી મસરત આલમની ધરપકડથી તોફાનો મે • ભારતમાંભૂકપં ઃ ૭૨નાંમોત • અરુણ શૌરીએ મોદી સરકારની અથજવ્યવલથાની ટીકા કરતાંિોબાળો • મધ્ય િદેશમાંબસ સળગતાં૫૦નાંમોત

• હદલ્િી એરપોટડહવશ્વમાંશ્રેષ્ઠ જાિેર થયું • ભૂકપં ેભૂગોળ બદલીઃ ભારત દસ ફૂટ ઉિરમાંખલયો • હચંકારા કેસમાંઆમીર ખાન સામેની ફહરયાદ રદ થઈ • હિટ એડડ રન કેસમાંસલમાનનેરાિત, સજા સલપેડડ • શશી કપૂરનેદાદાસાિેબ ફાળકેએવોડડ • ભ્રષ્ટાચારના કેસમાંજયલહલતા હનદોજષ • વડા િધાન મોદી ચીન, મોંગોહલયા અને સાઉથ કોહરયાના િવાસેઃ હિપિીય સંબધ ં ોનેમજબૂત બનાવવા િાકલ • કાળા નાણા મુિેસંસદમાંહબલ પસાર • મોદી સરકારનેએક વષજપૂરુંથયું જૂન • લવીસ બેંકના એકાઉડટ િોલ્ડરની યાદીમાંયશ હબરલા, ગુરહજત હસંિ, હરહતકા શમાજ, લનેિલિા સિાનીનો સમાવેશ • તીવ્ર ગરમીના મોજાથી ૧૧૧૮નાંમોત • જાતીય સતામણી બદલ આર. કે. પચૌરી દોહષત

શશી કપૂરનેદાદાસાહેબ ફાળકેએવોડડ

• રાજલથાનમાંગુજરજ અનેસૈની સમુદાય વચ્ચેઅથડામણ • હવદેશી ભંડોળનેઆકષજવા એનઆરઆઈ રોકાણકારો માટેમયાજદા નિીં • ભારતના ૧૦૦ ધનાઢ્યોમાં લથાન પામતા ભંવરલાલ દોશીએ સંસાર ત્યજીનેદીિા લીધી • મેગી નૂડલ્સની ગુણવિાનો હવવાદઃ માધુરી હદહિત, અહમતાભ બચ્ચન અનેિીહત હઝડટા સામેકાનૂની પગલાંની સરકારની ચીમકી • ગુજરજ આંદોલનોનો અંતઃ પાંચ ટકા અનામત મંજરૂ • ભારતીય ઉદ્યોગસાિહસક સની વકકીએ અડધી સંપહિ દાનમાંઆપવાની જાિેરાત કરી • ભારતનુંમ્યાંમારમાંકમાડડો ઓપરેશન • યોગહદવસની રાષ્ટ્રવ્યાપી ઊજવણી (ક્રમશઃ)

નેપાળમાંવિનાશક ભૂકંપથી ૫૦૦૦થી િધુનાંમોત

• ઈલટ આહિકામાંહવખ્યાત હિકેટર સી. ડી. પટેલનુંહનધન • બૌદ્ધ સાધુનું૨૦૦ વષજપુરાણુંમમી મળ્યું માચઘ • નાયગ્રા ફોલ્સ થીજી ગયો • અમેહરકામાં એચવન-બી વીઝા પરના કામદારોના પહત કે પત્નીને વકકપરહમટ મળશે • યોગગુરુ હબિમ ચૌધરી સામેબળાત્કારના ૬ કેસ નોંધાયા • અમેહરકામાંમાત્ર મહિલાઓ માટેિથમ મસ્લજદ • હસડનીમાંભારતીય મહિલા િભા અરુણકુમારની િત્યા • કંબોહડયામાંમોરાહરબાપુની રામકથા • પાકકલતાનના િાઈ કહમશનર અબ્દુલ બાહસત હગલાનીને મળતા િોબાળોઃ જમ્મુ-કાશ્મીર મુિેચચાજકરી • સેશેલ્સમાં કાંહતલાલ જીવન શાિની યાદ તાજી કરતા વડા િધાન નરેડદ્ર મોદી • પાકકલતાનના ચચજમાંહવલફોટઃ ૧૫નાંમોત • િાંસમાંહવમાનદુઘજટનાઃ ૧૫૦નાંમોત • યુએસમાંવસતા હબઝનેસમેન આહશષભાઇ પટેલ પર ગોળીબાર એદિલ • કેડયામાંકોલેજ પર ત્રાસવાદી હુમલો ૧૪૮નાંમોત • લાઈફ ઓફ લુઈઃ સમુદ્રમાં૬૬ હદવસ તૂટેલી િોડી પર સંઘષજકરીને જીવન બચાવ્યું • યુએસમાં છેડતી અને જાતીય હુમલાના કેસમાં હિતેન પટેલને ૪૬ વષજની કેદ • યુએસમાંકડયા ભ્રૂણિત્યાના કેસમાંપૂવકી પટેલને૨૦ વષજની જેલ • જપાનનાં૧૦૦ વષકીય વૃદ્ધા હમકો નાગાઓકાએ ૧૫૦૦ મીટર તરીને હવજય િાપ્ત કયોજ. • વડા િધાન મોદી િાંસ, જમજની, કેનડે ાની મુલાકાતેઃ ભારતનેગ્લોબલ મેડયુફેકચહરંગ િબ બનાવવા િાંસ, જમજનીનેઆમંત્રણ • િેનોવરમાંપત્ની પલકની િત્યા કરીનેભદ્રેશ પટેલ ફરાર • જખૌમાંથી ૨૫૦ કકલો િેરોઈન ભરેલી પાકકલતાની બોટ ઝડપાઇ • સાઉથ આહિકામાંગુલામીના િતીક સમી િહતમાઓ પર હુમલા • ચીનની પાકકલતાનને૪૬ હબહલયન ડોલરની સિાય મે • નેપાળમાંહવનાશક ભૂકંપઃ ૫૦૦૦થી વધુનાંમોત • અમેહરકામાંસજજન જનરલ પદેહવવેક મૂહતજની હનમાયા • ભૂકંપગ્રલત નેપાળના અંતહરયાળ હવલતારો રાિતસિાયથી વંહચત • યોગનુંઅમેહરકન સંસદમાંઆગમન • ચીન-તાઈવાન વચ્ચે૬૫ વષજમાંિથમ વાર મંત્રણા • ટેક્સાસમાંધમજજના વતની મૃદુલાબિેન પટેલની િત્યા

નેપાળમાંદવનાશક ભૂકંપઃ ૫૦૦૦થી વધયનાંમોત

• અમેહરકાના નેવાકક એરપોટડ પરથી ગુજરાતીઓને હડપોટડ કરવાનું િમાણ વધ્યું • નેપાળમાંફરી ભૂકંપનો તીવ્ર આંચકોઃ ૪૨નાંમોત • ભારતના હનકેશ અરોરા સોફ્ટ બેંકના સીઓઓ હનમાયા જૂન • હબઝનેસ કડસલટડટ સંદીપ શાિ એફબીઆઈના જાસૂસને લાંચ આપતા ઝડપાયા • પાકકલતાનના રાષ્ટ્રપહત મમનૂન હુસૈનના પુત્ર સલમાન હુસૈન પર બોમ્બથી હુમલો • ચીનમાં આહથજક હવકાસના વેગ માટે મેઈક ઈન ચાઈના ૨૦૨૫ પ્લાનની બ્લુહિડટ રજૂથઈ • ઈઝરાયલના પૂવજવડા િધાન એહુદ ઓલ્મટડનેભ્રષ્ટાચાર બદલ જેલ • ભારતીય પોલીસમેન િરકીરત હસંિને‘ટોપ હસહવલયન સુપરવાઈઝર ઓફ ધ યર’ એવોડડ • પાકકલતાની સેનેટર હસરાજ ઉલ િકે ભારતીય વડા િધાન નરેડદ્ર મોદીના માથા સાટેએક હબહલયનનુંઈનામ જાિેર કયુ​ું • નાઈહજહરયામાંટેડકર અકલમાતમાં૩૭ લોકોનાંમોત • લેડડ બાઉડડ્રી એગ્રીમેડટથી ભારત અને બાંગ્લાદેશના ભૌગોહલક નક્શાઓની સાથેહિપિી સંબંધોનો પણ નકશો બદલાશેઃ નરેડદ્ર મોદી • ઈદી અમીનના પત્ની સારાિનુંમૃત્યુ • અમેહરકામાંઅશ્વેત ચચજમાંફાયહરંગથી નવનાંમોત • કાબૂલમાંસંસદ પર આત્મઘાતી હુમલો • ગ્રીસમાંનાણાકીય કટોકટી િવતકી • અમેહરકામાંસિારા ઈસ્ડડયા ગ્રૂપની િોટેલો પર તવાઈઃ સુિતો રોય સામેકેસ • ચીનમાંમુસ્લલમ િાંતમાંરમજાનના રોજા પર િહતબંધ (ક્રમશઃ)


26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

વિહંગાિલોકન - ૨૦૧૫ઃ વિટન

જાન્યુઆરી • ૩૬ એશિયનોનેનવા વષષ૨૦૧૫ના ઓનસષશિટટમાંટથાન • ફેશમિી પરશમટ શવસા શનયમનેગેરકાયદેગણાવતી કોટટ • શિટનના ત્રીજા ભાગમાંિોપટટી મૂટયમાંઘટાડો • િેબર પાટટીને ભારતીય, કેરશેબયન અને આશિકન મતદારોના સમથષનમાંઘટાડો • શવદેિી ગ્રેજ્યુએવસની હકાિપટ્ટી કરવા થેરસ ે ા મેની ધમકી • શવશિત રાંદન ે ીઆની ટ્રેડટ આરએફસીસીના અધ્યિપદેશનયુશિ • ગુિરાતના કકરણબીર િેટ્ટી અનેબીિ​િ દામાણીનો ટીચર િાઈઝ માટે ટોપ-૫૦ની યાદીમાંસમાવેિ • શિડસ એડડ્રુ બાળ યૌનિોષણ શવવાદમાંસપડાયા • ઈન્ડડયન િનાષશિટટ એસોશસએિનનો ભવ્ય વાશષષક ભોિન સમારોહ યોજાયો બઈ યુકેશવસા કેડદ્રની સેવા ઘટાડતાંહજારોનેહાિાકી • મું • હત્યાના આરોપી શબઝનેસમેન શ્રીયેન દેવાણીના િત્યાપષણ પાછળ ૨.૫ િાખ પાઉડડનો ખચષ • િંડનવાસીઓના પાણીશબિમાં ઘટાડો કરવાનો થેમ્સ વોટર કંપનીને આદેિ • પૂવષિેશમકા પર એશસડ ફેંકી હુમિો કરાવનાર મહંમદ રફીકનેકારાવાસ • બનાવટી િલન બાબતેગેરકાયદેઈશમગ્રડટ બાબર ખાનનેિેિ • શિટનમાં પણ ત્રાસવાદી હુમિો િક્યઃ એમઆઈ-૫ના વડા પાકકરની ચેતવણી • દશિતોનેજાશતભેદ કાયદાનો િાભ નહીં • મેથોશડટટ ટકૂિના ટથળેમંશદરના શનમાષણના િટતાવનેમંિરૂ ી મળી • શિટનેભાડૂતોના રાષ્ટ્ર તરીકેનામના મેળવી • યુકમે ાંનેપાળનેશહડદુરાષ્ટ્ર જાહેર કરાવવા ઓનિાઈન અશભયાન • શિટનમાંગેરકાયદેિવેિવા દર મશહને૩૦૦૦ િયાસ • રેવ. શિશબ બેન િથમ મશહિા શબિપ • એનએચએસ ભંડોળમાંવષષે૮ શબશિયન પાઉડડના વધારા માટેકેમરન તૈયાર • િોફેસર નીિેિ સામાણીનેનાઈટહૂડ સડમાન • સામાશિક કાયષકર બી. એમ. પટેિનુંશનધન • સમાિસેશવકા ઈડદુબહેન મહેતાની શચરશવદાય • અવતાર શસંહ અને ઝેકના િલન બનાવટી હોવાનુંટ્રાડસિેિન એન્લિકેિન દ્વારા બહાર પડ્યું • શિટનમાંબરફ અનેઠંડીનુંસામ્રાજ્ય છવાયું • એનઆરજી યુવતી અંિશિ પટેિેબોયિેડડ અલદુિ ફારુક સાથેમળીને ઈશમગ્રડવસની છેતરશપંડી કરી

નવમા એશિયન વોઈસ પોશિશિકિ એન્ડ પબ્લિક િાઇફ એવોડડસમાં ૨૭ મહાનુભાવની શસશિઓની ઉજવણી

• ઈયુએ ભારતીય હાફૂસ કેરી પરનો િશતબંધ હટાવ્યો • ડેશવડ કેમરનેમાત્ર એક શમશનટમાંબોક્સ આશમર ખાનના શવસાનો િશ્ન ઉકેટયો • િેટટરના ત્રાસવાદી મેઝઈે નનેદેિશનકાિ કરવાના િયાસ શનષ્ફળ • શવદેિ િતા આવતા ભારતીયો રૂ. ૨.૫ િાખ સાથેરાખી િકિે • આંબડે કરનો િંડનનો બંગિો વેચાયો • મન્ટટ શમશિયોનેર સંિય િાહે ટ્રમ્પ ટાવરમાં ૧૭ શમશિયન ડોિરનું પેડટહાઉસ ખરીદ્યું • શિટનમાંબેરોિગારી છ વષષના તશળયેઃ સાત િાખ નોકરીઓ ખાિી • યુકઆ ે ઈપીના અમજાદ બિીર ટોરી પાટટીમાંિોડાયા • એનએચએસમાંભારતીય ડોક્ટરોનુંભાશવ ધૂં ધળુંઃ અભ્યાસ • શિડસ એડડ્રુએ ઈકોનોશમક ફોરમમાંપોતાના પર સેક્સ આરોપો ફગાવ્યા • િંડનમાંયહૂદીઓ સામેહેટ એટેક્સમાં૯૪ ટકાનો વધારોઃ મેટ્રોપોશિટન પોિીસ • શિડસ ઓફ વેટસની પોવસષબાર િૈન દેરાસરની ઐશતહાશસક મુિાકાત અનેઅશહંસા એવોડટથી સડમાન • ‘ગુિરાત સમાચાર’-‘એશિયન વોઈસ’ તેમિ િોહાણા કમ્યુશનટી-સાઉથ િંડન દ્વારા ૮૦ વષષથી વધુવયના ૪૭ વડીિોનુંબહુમાન • ગુિરાતના શિ​િણ, કાયદો અનેડયાયતંત્ર, અડન નાગશરક પુરવઠો, ગ્રાહકોની બાબતો અને પંચાયત, ગૃહશનમાષણ અને ગ્રામશવકાસ િધાન ભુપડે દ્રશસંહ ચુડાસમાએ ગુિરાત સમાચાર કાયાષિયની મુિાકાતે • શ્રી િ​િારામ મંશદર, ગ્રીનફડટનેપુનરોિારની મંિરૂ ી • યુકમે ાંટથળાંતર કરનારા િોકોમાંભારતીયો ટોચ પર • પૂવષસોશિશસટર દીશિત િાહ કોઈ કાનૂની િવૃશિ કરી િકિેનહીંઃ હાઈ કોટટ ફેિઆ ુ રી • NISAની માશહતી િીક કરવા બદિ બેશડરેક્ટર હેશરસ અટિમ અને રઝા રહેમાનની હકાિપટ્ટી • ભારતીય હાઈ કશમિનેડાયટપોરા સાથેિજાસિાક શદન ઊિવ્યો • ગાંધી િહીદ શદનની ટાશવટટોક ટકેવર ખાતેઊિવણી કરાઈ

@GSamacharUK

વિવિધા 17

GujaratSamacharNewsweekly

વિટનમાંફિર એક બાર ડેવિડ કેમરન સરકાર

• એનએચએસમાં દરેક શવદેિી શરક્રૂટ માટે ઈંન્લિ​િ ભાષાની ટેટટ ફરજીયાત • ટેક્સ િોડ બદિ પૂવષમેશિટટ્રેટ ઝહેર સોમાણીનેિેિ • િો સોસાયટી એથશનક માઈનોશરટી િોયસષશડશવઝનનુંિોન્ડચંગ • િંડનમાંબરફની ચાદર છવાઈઃ સમગ્ર દેિમાંસબ-ઝીરો તાપમાનની આગાહી • એનઆરઆઈ માટે બેવડાં નાગશરકત્વને વાટતશવિામાં ફેરવવા માગણી • ડયૂહામ કાઉન્ડસિેકોમ્યુશનટી સેડટર બંધ કરતાંશવરોધ • ફડકી િાઉડઝ રેટટોરાંનુંિાયસડસ રદ • બશમિંગહામની વધુએક િાળા ટમોિ હીથ ઓફ ટટેડના ખાસ પગિાંહેઠળ • બળાત્કારી ટેક્સી ડ્રાઈવર નસીર ઊડીનનેિેિ • ડેશવડ કેમરન ગુરુદ્વારાની મુિાકાતે • શવક્ટોશરયા એડડ આટબટટમ્યુશઝયમમાંઈન્ડડયા ફેન્ટટવિ યોજાયો

શિ​િનમાં ફફર એક બાર કેમરન સરકારઃ ઓસ્બોનષ, થેરેસા, હેમન્ડ અને ફેિોનના ખાતાં યથાવત રહ્યા​ાં, ૨૦ વષષીય શવદ્યાશથષની માશહરી લિેક સૌથી યુવાન સાંસદ અને િીશત પિેિ એમ્પ્િોયમેન્િ શમશનસ્િર

• એશિયન વોઈસ પોશિશટકિ એડડ પન્લિક િાઈફ એવોડટસ-૨૦૧૫ • ઉષ્મા પટેિનેMBE એવોડટએનાયત • શહડદુમંશદરનો િેટટરમાંિાણિશતિા મહોત્સવ યોજાયો • પોશિયો શચટડ્રનના ચેરમેન અરુણભાઈ પટેિનેશિટીિ શસટીઝન એવોડટ • શિટનમાંમુન્ટિમ બાળકોની સંખ્યા એક દાયકામાંબમણી થઈ • કો-ઓપરેશટવ ફામષસી િાડડ અદૃશ્ય થિે • પાઉડડિેડડે૯૯P ટટોસષસામ્રાજ્ય ૫૫ શમશિયન પાઉડડમાંખરીદ્યું • ભારતીય શવઝા ઓસીઆઈ અનેપાસપોટટસશહતની સેવા માટે૧૪ નવા વીએફએસ સેડટર • નવી ૫૪ િી ટકૂટસનો માગષમોકળો થયો • ભારતને૨૫૦ શમશિયન પાઉડડની સહાય આપવાની યુકન ે ી જાહેરાત • ટોચના શડવોસષિોયર િ​િી ગોરશસયા શપંડોશરયા સોશિસીટરમાંિોડાયા • હેમિ ે હેમ્પટટેડના િથમ એશિયન શિબ ડેમ ઉમેદવાર રશબ માશટટડસ • વંિીય મતદારો સાથેિેબર પાટટીનુંસંવનન • િેબર િેડો કેશબનેટના ડઝન સભ્યોએ પહોંચ શવના ખચાષના ક્લેઈમ કયાષ • શ્રીધરનનુંભગીરથ કાયષ‘મહાભારત’ ન્વવટર ઉપર ઉતાયુિં માચષ • રોયિ મેઇિની ફટટટઅનેસેકડડ કિાસ ટટેમ્લસની કકંમતમાંવધારો • રાજ્યાશ્રય માગનારા પાછળ દૈશનક રૂ. ૭.૨૫ િાખથી વધુનો ખચષ • યુશનવશસષટી ઓફ િેટટર અનેમહારાજા સયાજીરાવ ગાયકવાડ યુશન. વચ્ચેમ્યુશઝયમ ટટડીઝ માટેકરાર • નેટ માઇગ્રેિન વધીને૨.૯૮ િાખ થયું • દસ વષષની એટથરેયુશનવશસષટીમાંિવેિ િીધો • શવદેિી સરોગેવસ દ્વારા સંતાન માટેશિશટિ દંપતીઓની દોટ • ઠગ ફેઇથ શહિરની ૧ શમશિયન પાઉડડની ઠગાઈ • પાિાષમડે ટ ટિેરમાંમહાત્મા ગાંધીજીની િશતમાનુંઅનાવરણ • શિટનમાં કામ કરવા નોંધાયેિા ગરીબ યુરોશપયનોમાં ૫૭૬ ટકાનો ઉછાળો • કોમનવેટથ સોટિસષનેશિટનની આદરાંિશિ • બોિીવૂડ શનમાષતાઓ મારી વાતાષતફડાવેછેઃ િેિી આચષર • ક્રોયડનમાંશહડદુિાયમરી િી ટકૂિની જાહેરાત • શનદોષષ બાળા આયેિાનો ભોગ િેનારી માતા અનેિેન્ટબયન િેશમકાને િેિ • ભારતમાં ૧૦૦૧ િો કરનાર એશિયાના સૌથી શવિાળ મહાનાટ્ય ‘જાણતા રાજા’નુંિંડનમાંિીશમયર • નવયુવાન ઉદ્યોગ સાહશસક િકાિ પટેિનેયંગ એડટરશિડયોર ઓફ ધ યર એવોડટ • પાંચ િાખ પાઉડડની હેરાફેરીમાંઠગોની મદદ કરવાના આરોપમાંબેંક કમષચારી અશમત કંસારા કાનૂની સંકજામાં • પાિાષમડે ટ ટકવેરમાંગાંધી િશતમાનેડેશવડ કેમરન, અશમતાભ બચ્ચન અને નાણા િધાન અરુણ િેટિીએ બાપુના પૌત્ર ગોપાિકૃષ્ણ ગાંધીની હાિરીમાંપુષ્પાિંશિ અપટી • ૩૦૦થી વધુખતરનાક િેહાદી યુકેપરત • શબઝનેસ ટાયકૂન ભંડાિની ૬૬ પાઉડડ શમશિયનના વળતર કેસમાંહાર • યુકમે ાંદર શમશનટેએક માઇગ્રડટનુંઆગમન • અરુણ િેટિી of BJP (UK)ની નવી વેબસાઇટનુંઉદ્ઘાટન કયુિં • રેડશિ​િ એશિયન મંડળનેમેયરનો કમ્યુશનટી એવોડટએનાયત • અગ્રણી સમાિસેવક વેણીિાિ વાઘેિાનુંશનધન • સંસદમાંઉંદરડાનેપકડવા માઉસ હોટિાઇન! • જ્યોિષઓટબોનષનુંચૂં ટણીિ​િી બિેટ જાહેર થયું • િશતશિત રોયિ સોસાયટીના િમુખપદેસર વેડકટરમન્ • પોનોષગ્રાફી શનહાળવાના આિેપોના પગિેત્રણ િ​િ ટીમોથી બાઉટસ,

વારેન ગ્રાડટ, પીટર બુિોકની હકાિપટ્ટી • િેટટરમાં‘ગુિરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ દ્વારા ૮૦થી વધુવયના ૧૦૦થી વધુવડીિોનુંસડમાન • ગિષિડે ડ એડના ઇમ્પોરોશવરઝની હત્યાનો િયાસ કરનારા અશમષ કણસાગરાને૧૫ વષષની િેિ એશિ​િ • ટટીફન હોકકંગ નામનો પણ ટ્રેડમાકક • થેમ્સ નદી તટે શચંતક બાટવેશ્વરાની િશતમાના અનાવરણ માટે વડા િધાન નરેડદ્ર મોદીનેઆમંત્રણ ષ સડમાનઃ ગ્રંથ ‘મન્ટટકટચશરઝમ • િોડટભીખુપારેખની શસશિઓનુંદુિભ શરપોટટ’ના શનબંધોમાંપારેખના જીવન અનેકાયોષની ચચાષ • યુરોશપય યુશનયનેઆફૂસ કેરી પરનો િશતબંધ હટાવ્યો. શિટનમાંકેરીની શનકાસ િરૂ • ગેરકાયદેઇશમગ્રડવસનેહદપાર કયાષપછી અપીિ સાંભળવાની યોિના • NRI દર વષષેતેમનાંરોકાણોમાંથી એક શમશિયન ડોિર શવદેિ િઈ િઈ િકિે • NHSમાંશવદેિી ડોકટસષની સંખ્યા એક દાયકામાં૨૦ ટકા વધી • ગુિરાતીઓ સંબશંધત મુદ્દા પર NCGO દ્વારા પોશિશટકિ કોડફરડસ યોજાઈ • સવોષદય શહડદુએસોશિએિનના િમુખ મહેડદ્ર ઠાકરનુંકકંલટટનના મેયર દ્વારા સડમાન • શિટનમાં૫ વીકની મેટશનષટી શિવ • શિશટિરો કેશમિાનેરાણી તરીકેઇચ્છતા નથીઃ શિડસ શવશિયમ સૌથી િોકશિયઃ સવષે • ઇટિાશમકવાદીઓ દ્વારા યુકન ે ા મૂટયોશવરોધી િાળાઓની ટથાપના • ગુિરાતી, બંગાળી, પંજાબી સશહત એશિયન ભાષાની પરીિા પર કાતર • શસશરયન ઉપદેિક અરવાનીનો મૃતદેહ વેમ્બિીમાંમળ્યો • શવશ્વ આરોલય યાદીમાંશિટન ૨૭મા ક્રમે, ટથૂળતાના મુદ્દે૧૧૧મા ક્રમે • શિડસ એડડ્ર્યન ુ ે સગીર બાળા સાથે સેક્સના મુદ્દે યુએસમાં કોટટ કાયષવાહીમાંથી મુશિ • િંડનમાંસેફ વોટટ તોડી ૬૦ શમશિયન પાઉડડના ઝવેરાતની ચોરી • રાિકીય પિોનેદાનમાંચોથો શહટસો માત્ર ૨૫ વ્યશિઓ તરફથી મળે • રશિટટ્રેિનની સુધારેિી શસટટમથી હજારો િોકો મતાશધકાર ગુમાવિે • EEA બહારના નાગશરકો પાસેહેટથ સરચાિષિેવાિે • શવદેિી શવદ્યાથટીઓ વધતાંિંડન યુશનવશસષટીના શવટતરણની જાહેરાત • પેડિન ફંડમાંથી નાણા ઉપાડવાની પૂછપરછઃ િશત સેકડડ એક કોિ • શિશટિ અથષતત્રં માંભારતીય કંપનીઓની મહત્ત્વપૂણષભૂશમકાઃ રંિન મથાઈ • ડેશવડ/સામાડથા કેમરન વૈિાખી શનશમિેગ્રેવસેડડ ગુરુદ્વારાની મુિાકાતે

‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’ તેમજ ગુજરાત શહન્દુ સોસાયિી િેસ્િનના ઉપક્રમે ૮૦ વષષ કરતા વધુ વયના સો વડીિોનું ગૌરવપૂવષક સન્માન

• અશ્વેત અનેવંિીય િઘુમતી સમુદાયોની વટતી ૨૦૧૫માં૨૫ ટકા વધિે • કોંગ્રસ ે અગ્રણી િશિશસંહ ગોશહિ ‘ગુિરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ની મુિાકાતે • િોપા પટેિનુંશિડસ એવોડટફોર એડટરિાઇઝ િમોિનથી સડમાન મે • શમશિયોનેર રોનાન ઘોષ ટેટકોમાંથી ૨૦૦ પાઉડડનો સામાન ચોરતા પકડાયા • ગુિરાતી બંગાળી સશહતની ભાષાનેમાડયતાની શનકી મોગષનની ખાતરી • વોિટટ્રીટમાંભારેધોવાણ માટેિવાબદાર નાશવડદરનેપાંચ શમશિયન પાઉડડના િરતી જામીન • ‘ગુિરાત સમાચાર’-‘એશિયન વોઈસ’ તથા ગુિરાત શહડદુસોસાયટીિેટટનના ઉપક્રમેવડીિોનુંસડમાન • સીઆઈઓની ૪૦મી વષષગાંઠ ઊિવાઈ • ૧૯૯૭ પછી નવા બેતૃશતયાંિ કુટબમાં ું ઈશમગ્રડવસનુંિભુત્વ • શિન એશિઝાબેથની સડડેટાઈમ્સ શરચ શિટટમાંથી મોટી પીછેહઠ • િેબર પાટટીનેફટકોઃ અશ્વેત અનેએશિયન સમથષકો ૧૦ ટકા ઘટ્યા • ગુિરાતી ભાષાની માડયતા રદ ન કરવા અનુરોધ સાથેશપટીિન • શિશટિ યુવાનોમાંડાયાશબટીસથી મોતનુંિમાણ ૧૫ વષષમાંબમણું • શિશટિ ટીવી િોમાંિબાના આઝમી • ડચેસ ઓફ કેન્મ્િ​િ કેટ અનેડ્યુક ઓફ કેન્મ્િ​િ શિડસ શવશિયમનેત્યાં શિડસેસનો િડમ થયો • વંિીય િઘુમતી િોકો ઉચ્ચ િોફેિનિ નોકરીમાંવધુિમાણ ધરાવેતેવી િક્યતાઃ સવષે • પરોપકારી પોપી વેચાણકાર ઓશિવ કૂકનુંરહટયમય મૃત્યુ • ડો. શમતેિ બશદયાણીને૨૦૧૫નો નેિનિ ડેન્ડટટટ એવોડટ • રણશિત બિી બીઆઈઆરના વડા ચૂં ટાયા • કકથ વાઝેવડા િધાન ડેશવડ કેમરનનેભારતીય આફૂસ મોકિી • શિડસ ચાટસષેશસન ફીનના િેરી આદમ્સ સામેિાંશત સમાધાનનો હાથ િંબાવ્યો અનુસંધાન પાન-૨૪


ઈંગ્લીશ ધમડીયમમાં ભણતાં ટેધણયાવ શું ભણે છે એની ધચંતા કરતાં હંિાય એનારાઈ ભાઈઓ, ભાભીઓ અને ધચંતા કયાષ ધવના ગોટપીટ કરતાં ભૂલકાંવ! ઈન્સડયામાં ટ્યુશન બંિાવીને નવરા થઈ ગયેલા હંિાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ! વચમાં ટ્યુશધનયા ધશક્ષકો પર દરોડા પડ્યા વયારથી મા-બાપ ધચંતામાં પડ્યાં છે. બાળકો ન ભણે તો તેમનાં ભધવષ્યનું શું? આથી ઘણાં મા-બાપો જાતમહેનત ધઝંદાબાદ કરીને તેમનાં બાળકોને ભણાવી રહ્યાં છે... પણ જાતે ભણાવી જુઓ તો જ ખબર પડે! ૨૦૦૧ની આ વાત છે. તે ધદવસે અમારી બેબીએ ઘરમાં આવતાંની સાથે કૂદાકૂદ કરી મૂકતાં જાહેર કરેલું કે, ‘પપ્પા! અમારી ટકૂલમાં તો પરીક્ષા જ નથી લેવાના!’ તે જ ધદવસથી અમને ધ્રાસકો પડી ગયેલો. બીજા ધદવસે તો બેબીએ ખબર આપ્યા કે ‘હવે તો ધનશાળમાં ભણાવતા જ નથી!’ અને માંડ ત્રણ ધદવસ થયાં વયાં તો બેબી ખુશખબર લઈ આવી, ‘પપ્પા! અમારી ટકૂલમાં કાલથી રજા!’ ‘હેં?’ અમે ચોંકી ગયા. ‘શેની રજા?’ ‘કેમ? િરતીકંપ ના થયો?’ બેબીએ સામું પૂછ્ય.ું ‘ક્યાં થયો?’ અમે ભડક્યા, ‘તમારી ટકૂલમાં િરતીકંપ થયો? ક્યારે થયો? આજે?’ ‘ના હવે!’ બેબી હસી પડી. ‘એ તો પેલો જૂનો િરતીકંપ! પણ ટકૂલમાં ધતરાડો પડી છે ને, એટલે હવે રજા!’ ‘કેટલા ધદવસની?’ અમને એમ કે ધરપેધરંગ કામ માટે રજાઓ પાડી હશે. પણ બેબી કહે, ‘હવે તો વેકશ ે ન પછી જ જવાનુ!ં ’ અમને થયું, આ તો કેમ ચાલે? એક મધહનો તો ભૂકંપની વાતો સાંભળવામાં ગયો અને હવે માચષ, એધિલ, મે, જૂન.... ચાર મધહના સુિી ભણવાનું જ નહીં? અમે નક્કી કયુ​ું કે બેબીને ભણાવવી જ જોઈએ. તરત જ શ્રીમતીજીને કહ્યું, ‘બેબીને ભલે રજા પડી ગઈ પણ એને રોજ ઘરે ભણાવવાનું રાખો!’ ‘કોણ, હું ભણાવું?’

@GSamacharUK

જાતેભણાવી જુઓ!

શ્રીમતીજીએ તરત જ રોકડું પરખાવ્યુ.ં ‘ના હોં? મને ટાઈમ ના મળે. અને મને ફાવેય નહીં. તમે જ ભણાવો!’ આમેય લેખકો અડિા માટતર જ હોય છે (અથવા એમ પણ કહેવાય કે લેખકોમાં અડિા માટતરો જ હોય છે!) પણ અમે તો માંડ સાડા ત્રણ વરસથી જ લેખક થયેલા એટલે માટતરીની આદત ઓછી. છતાં થયું, બીજા િોરણનું લેસન ભણાવવામાં શી િાડ મારવાની? હેં? બીજા જ ધદવસે શ્રી ગણેશાય નમઃ કયાષ. બેબીને કહ્યું, ‘ચાલો! નોટ પેન્સસલ કાઢો!’ બેબી કહે, ‘પપ્પા બે ધમધનટ, આ પેન્સસલ છોલીને આવું છું.’

આંયાંબિા ઓલરાઇટ છે! લવલત લાડ

બેબી ઓટલા પર પેન્સસલ છોલે અને અમે ડ્રોઈંગરૂમમાં રાહ જોઈએ. આમ ને આમ દસ ધમધનટ વીતી ગઈ એટલે મેં બૂમ પાડી, ‘હજી કેટલી વાર?’ ‘જુઓ ને? આ પેન્સસલ બટકી જ જાય છે!’ ‘તને છોલતાં નહીં આવડતું હોય.’ ‘આવડે છે હોં!’ બેબીએ તરત જ કહ્યું, ‘પણ આ પેન્સસલ જ એવી છે. વારેઘડીએ બટકી જાય છે.’ ‘તો બીજી પેન્સસલ લઈ લે, એ છોલી કાઢ.’ અમે રટતો બતાડ્યો. પણ બેબી કહે, ‘બીજી પેન્સસલો તો છોલેલી જ છે!’ ‘હેં?’ અમે ચમક્યા. ‘છોલેલી જ છે? તો છેવલી દસ ધમધનટથી આ પેન્સસલ કેમ છોવયા કરે છે?’ ‘છોલવી પડે.’ બેબીએ ખુલાસો કયોષ ‘અમારાં બહેને કહ્યું છે કે ભણવા બેસીએ વયારે કંપાસમાં ઓછામાં ઓછી ચાર પેન્સસલો છોલેલી તૈયાર હોવી જોઈએ એટલે ટાઈમ ના બગડે!’ ‘ઉફ્ફ!’ અમે કપાળ ફૂટ્યું. ‘અવયારે ટાઈમ ના બગડ્યો? જો, તારી બહેનની વાત તારી ટકૂલમાં રાખવાની. અહીં હું કહું એમ

Devdaya Charitable Trust (UK) Reg. Charity No: 1103558

±щ¾ ±¹Ц³Ъ કж´Ц³Ц કж´Ц¾є¯ ¾Ц¥ક ╙¸Ħђ, અЦ´³Ц ╙¡çÂЦ ¡¥Ъ↓³Ц °ђ¬Цક ´Цઉ׬ કђઇ §λº¯¸є± ¶Ц½ક³Ъ ╙§є±¢Ъ¸Цє અЦє¡³Ъ ºђ¿³Ъ ºщ»Ц¾¾Ц¸ЦєકЦ¸ »Ц¢щ¯ђ Âђ³Ц¸ЦєÂЬ¢є² ·½щ³щ!! ¯ђ ¥Ц»ђ... અЦ´®щÂѓ ±щ¾±¹Ц ¥щ╙ºªъ¶» ĺçª (¹Ь.કы.)એ ¢Ь§ºЦ¯·º¸Цє¶Ц½ ઔєє²Ó¾ ╙³¾Цº®³ђ ·¢Ъº° Ĭђ§щĪ ÃЦ° ²¹ђ↓¦щ એ³Ц ·Ц¢Ъ±Цº ¶³Ъ ´ЬÒ¹ ક¸Цઇએ. ¢ºЪ¶Цઇ કы´ђÁ®³Ц અ·Ц¾щઔєє²Ó¾³ђ ¨Ъºђ એ¬¸Ъ³ЪçĺъªЪ¾ કђçª. ·ђ¢ ¶³¯Ц ¶Ц½કђ³Ц H¾³¸Цє ¶±»Ц¾ »Ц¾¾Ц ¡·щ¡·Ц ╙¸»Ц¾Ъએ. ¢Ь§ºЦ¯·º³Ц ઔєє¯╙º¹Ц½ ╙¾ç¯Цºђ³Ц ¢Ц¸щ¢Ц¸³Ъ çકЮ»ђ³Ц ¶Ц½કђ³Ъ અЦє¡ђ³Ъ ¸щ╙¬ક» ¯´Ц ¸ђ¶Цઇ» અЦઇ ŬЪ³Ъકђ ˛ЦºЦ કºЦ¹Ц ¶Ц± §λº §®Ц¹ ¯ђ ¾ЦєકЦ³щº³Ъ એ³.અЦº. ±ђ¿Ъ અЦઇ Ãђç´Ъª», ¾¬ђ±ºЦ³Ъ ¾¬Э¾Ц»Ц Ãђç´Ъª» અ³щ±ЦÃђ±³Ъ અђ¸ ĺçª Ãђç´Ъª»¸Цє¶Ц½કђ³Ъ ¸щ¬Ъક» અ³щ ÂH↓ક» ÂЦº¾Цº ╙¾³Ц ¸аà¹щ³Ц¯-G¯ કыG╙¯³Ц ·щ±·Ц¾ ╙¾³Ц ´аºЪ ´¬Ц¹ ¦щ.

For more Information:

Visit our website: www.devdaya.org.uk Dr Ramnik Mehta M:07768311855 Email: devdaya@gmail.com or rm@devdaya.org.uk For Donation Bank details: Devdaya charitable trust, Lloyds Bank, Account No: 56515460 Sort Code: 30 97 13

26th December 2015 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

કરવાનુ.ં ચાલ, હવે બેસ જોઉં?’ બેબી છેવટે બેઠી ખરી. પણ

અમારી બેબીને શ્રેષ્ઠ પેન્સસલો લાવી આપવાના મૂડમાં હતા. જ્યારે અમે ઘરે પાછા આવ્યા વયારે મારા ધખટસામાંથી ખાટસા દોઢસો રૂધપયા ઓછા થઈ ગયા

એનો જીવ પેન્સસલમાં જ હતો. મેં કહ્યું, ‘હવે એ પેન્સસલને બાજુમાં મૂકને?’ ‘આ શાપષનર જ ભંગાર છે.’ બેબી બોલી, ‘પપ્પા, મારી એક બેનપણી છેને, એની પાસે એવું શાપષનર છે કે એમાં રબ્બર પણ હોય! તમે મને એવું લાવી આપશો?’ ‘શાપષનરમાં રબ્બર હોય?’ અમને નવાઈ લાગી. ‘અરે પપ્પા, પેન્સસલમાં પણ રબ્બર હોય!’ ‘હા, હા હવે ખબર છે!’ અમે બોવયા, ‘ચાલો હવે ભણવા બેસીશુ?ં ’ અમે ખરેખર ધસરીયસ હતા. પણ અમારી બેબીએ અમને ધસરીયસલી કીિું, ‘પપ્પા, મારી પાસે સારી પેન્સસલો જ નથી. મમ્મી લાવી જ નથી આપતી. તમે લાવી આપશો?’ અમને થયું, શુભટય શીઘ્રમ! બેબી પાસે સુદં ર પેન્સસલો હશે તો તેને ભણવામાં વિુ રસ પડશે. અમે તરત જ બેબી માટે પેન્સસલની ખરીદી કરવા નીકળ્યા. અમે છાપામાં ચાઈવડ સાયકોલોજી ધવશે છપાતી વાતો વાંચી વાંચીને એવું માનતા થઈ ગયા હતા કે ધશક્ષણ પોતે એટલું મહત્ત્વનું નથી, પરંતુ ધશક્ષણનું વાતાવરણ ખૂબ જ મહત્ત્વનું છે. પેન્સસલો આ જ આદશષ વાતાવરણનો ભાગ હોવાથી અમે

હતા! મારી બેબી ખુશખુશાલ હતી અને અમે ટવપ્નલોકમાંથી પાછા ફયાષ હોઈએ તેમ ધદગ્મૂઢ હતા. બેબીએ અમને મટકા મારીને, જીદ કરીને, ધરસાઈને, રડીને લગભગ એક ડઝન જુદી જુદી પેન્સસલો લેવડાવી. એક એવી પેન્સસલ જેમાં રબ્બર હોય, એક એવી પેન્સસલ જેના છેડા પર પ્લાન્ટટકનું રમકડું હોય, એક પેન્સસલને તો વળી ટોપી હતી! બીજી એક પેન્સસલનું નામ ‘િક્કા પેન્સસલ’ હતુ,ં જેમાં છુટ્ટી અણીઓ હોય. આગળથી ઘસાયેલી અણી પાછળ નાખીએ એટલે િક્કાથી નવી અણી બહાર આવે. એક જરી જરી ચમકતી પેન્સસલ, એક કાટટટનવાળી પેન્સસલ, એક એબીસીડીવાળી પેન્સસલ... અમે ખરેખર ધદગ્મૂઢ હતા! ઘરે આવીને બેબી શ્રીમતીજીને કહે, ‘પપ્પા બહુ જબરા છે, મારી મોટટ ફેવધરટ પેન્સસલ તો લઈ જ ના આપી.’ ‘કેવી પેન્સસલ?’ ‘મમ્મી! એમાં લખતી વખતે લાઈટ થાય છે!’ જોકે અમને મોડે મોડે લાઈટ થઈ કે હોમ ટ્યુશનના પહેલા ધદવસનું ટાઈમટેબલ તો ખરીદીમાં જ પૂરું થઈ ગયું હતું. છતાં બેબીનો શોધપંગ-ઉવસાહ અકબંિ હતો. ‘પપ્પા, મારી એક બેનપણી છે ને, એની પાસે કેવું

રબ્બર છે ખબર છે? ઉંદરડા જેવ!ું ભૂસ ં ીએ ને, તો ચૂચ ં ૂં અવાજ આવે, બોલો!’ પવયુ.ં મને થયું કે હવે રબ્બર પુરાણ ચાલશે. પણ તરત જ શ્રીમતીજી મેદાનમાં આવ્યા. ‘રહેવા દો હોં? એની પાસે બહુ રબ્બરો છે. પાછી તમને મટકા મારીને જાતજાતનાં રબ્બરો લેવડાવશે.’ ‘જા...ને મમ્મી!’ બેબીએ બૂમાબૂમ કરીને એની મમ્મીને પાછી રસોડામાં િકેલી. પછી મારી સામે વટ મારતી હોય તેમ કહે, ‘પપ્પા તમને ખબર છે, મારી પાસે કંપાસ કેટલા છે?’ ‘કેટલા છે?’ અમે પૂછ્ય.ું ‘સાત!’ બેબીએ ગવષથી કહ્યું, ‘અને એમાંથી બે તો ડબ્બલ ડેક્કર છે!’ હવે ડબલ-ડેક્કર કંપાસ કેવા હોય તેની ડીટેઈલમાંથી હું ઊતરીશ તો ભણાવવાનું આઘું જ રહી જશે એમ સમજીને અમે બીજા ધદવસે સીિા િોબ્લેમ સોન્વવંગ મેથડ પર આવી ગયા. ‘બોલ જોઉં? આગળનો સવાલ શું છે?’ બેબીએ ગધણતની ચોપડીમાંથી સવાલ વાંચ્યો, ‘ગુણાકાર શું છે?’ ‘હેં?’ અમે ચમક્યા. ‘આ તે કંઈ સવાલ છે?’ ‘એનો જવાબ આપવાનો છે.’ બેબીએ કહ્યું, ‘ગુણાકાર શું છે?’ ‘ત્રાસ છે.’ અમે અકળાયા. ‘ગુણાકાર શું છે? આવો તો કંઈ સવાલ હોતો હશે?’ ‘છે જ ને?’ બેબીએ કહ્યું, ‘સવાલ તો આ રહ્યો.’ અમે ચોપડીમાં જોયુ.ં સવાલ તો એ જ હતોઃ ‘ગુણાકાર શું છે?’ ચોપડીનાં પાનાં ઉથલાવ્યાં, વાંચ્યુ,ં પણ સમજ ન પડી. અમે શ્રીમતીજીનો સહારો લીિો. ‘અરે, આ ખબર છે તને? ગુણાકાર શું છે?’ ‘ના રે ભઈ, મને નથી ખબર હોં?’ ‘બીજા િોરણનો ગધણતનો સવાલ છે, તને નથી ખબર?’ અમે કહ્યું. ‘તું રોજ બેબીને લેસન કરાવે તો ય નથી ખબર?’ ‘નથી ખબર.’ શ્રીમતીજીએ વઘાર કરતાં કહ્યું, ‘હું ભણતી હતી વયારે બીજા િોરણમાં આવું નહોતું

ધીરજ ઉમરાણીયા

18 હાસ્ય

વિપુલ, સત્િશીલ, વિશ્વાસપાત્ર અને માવિતીપ્રદ સમાચારોનો સંપુટ એટલે...

www.gujarat-samachar.com

આવતું. તમે બીજું િોરણ ભણ્યા હો તો કહો.’ ‘એટલે?’ અમેં ચોંક્યાં. ‘હું બીજું િોરણ ભણ્યો જ નથી એમ?’ ‘શી ખબર?’ નહીં જ ભણ્યા હો...ને? બાકી આટલો સવાલ ના આવડે?’ શ્રીમતીજી અમારા પર અકળાયા. ‘આમ તો આખો દહાડો જાડાં જાડાં થોથાં વાંચ્યા કરો છો, તે આટલું તો ક્યાંક વાંચ્યું હશે ને?’ ‘અરે પણ - એ બિી વાતાષની ચોપડીઓ છે. એમાં ગધણત ના હોય. અને આ સાવ સાદો સવાલ છે. ગુણાકાર શું છે?’ અમે હવે ખરેખર મૂંઝાયા. બેબીને જવાબ તો આપવો જ રહ્યો. છેવટે અમે અમારા ધમત્રને ફોન જોડ્યો. ‘હલો ધગરીશભાઈ, તમે ચાટટડટ એકાઉસટસટ છો ને?’ ‘હા કેમ?’ ‘બસ. તો આ સવાલનો જવાબ આપો, ગુણાકાર શું છે?’ સામે છેડે સોંપો પડી ગયો. થોડી વાર પછી ધગરીશભાઈ કહે, ‘લધલતભાઈ, આ ફફલોસોફીનો સવાલ લાગે છે. ગધણતમાં આવા તાન્વવક સવાલો નથી હોતા. એમાં તો સરવાળા-બાદબાકી જ હોય.’ ‘યાર, આ બીજા િોરણનો સવાલ છે!’ અમે અમારા ચાટટડટ એકાઉસટસટ ધમત્ર આગળ રહટય ખોવયુ.ં આ સાંભળીને તો ધગરીશભાઈ ખરેખર મૂંગામંતર થઈ ગયા. અમે પોકાર કરીને સવાલ દોહરાવ્યો, ‘ધગરીશભાઈ, ગુણાકાર શું છે?’ વયાં તો બેબી મોટા અવાજે બોલી, ‘ગુણાકાર એ સરવાળાનું સાદું રૂપ છે!’ અમે હવે ખરેખર ડઘાઈ ગયા. ફોન મૂકી દીિો. બેબી પાસે જઈને પૂછ્ય,ું ‘તને કોણે કીિુ?ં ’ આ ગાઈડમાં લખ્યું છે! જુઓ. બેબીએ અમને ગાઈડ બતાડી. ‘જુઓ, આ લખ્યું. ગુણાકાર એ સરવાળાનું સાદું રૂપ છે.’ ••• બસ એ ધદવસથી અમે અમારી બેબલીને ભણાવવાનું મૂકી દીિું છે! વયો વયારે ઝીંકે રાખો બાપવયા, આંયાં બિા ઓલરાઈટ છે!

૩૧ વષષેટેક્સ અધિકારી ‘સર’ બોલ્યા હુંતો મેડમ છું!

ભુવનેશ્વરઃ ઓડીસાના ૩૨ વષષના સરકારી અધિકારી રધવકાંતા િ​િાને પોતાની ટ્રાસજેસડર હોવાની ઓળખ અંગે ખુલાસો કરતા જણાવ્યું છે કે ‘હું સર નહીં, મેડમ છું.’ રધવકાંતા હવે ઐશ્વયાષ ધરતુપણાષ િ​િાનના નામથી ઓળખાશે. સુિીમ કોટટ તરફથી ટ્રાસસજેસડર સમુદાયને માસયતા મળ્યાં બાદ રધવકાસતાએ આ ધનણષય લીિો છે. રધવકાંતા હાલમાં પારાદીપ પોટટ ટાઉનધશપમાં કોમધશષયલ ટેક્સ અધિકારી તરીકે ફરજ બજાવે છે. વષષ ૨૦૧૦માં તેમણે મેલ (પુરુષ) ઉમેદવાર તરીકે ઓડીસા ફાઈનાન્સસયલ

સધવષસની પરીક્ષા પાસ કરી હતી. આ ઉપરાંત તેઓ બેંકમાં ક્લાકક તરીકે પણ નોકરી કરી ચૂક્યાં છે. આ ઉપરાંત રધવકાંતા એક સયૂઝપેરમાં ઈસટનષધશપ પણ ચૂક્યા છે. રધવકાંતાએ માસ કોમ્યુધનકેશનમાં ટનાતક અને જાહેર વહીવટ શાખામાં પોટટ ગ્રેજ્યુએશન સુિીનો અભ્યાસ કયોષ છે. સુિીમ કોટેટ ટ્રાસસજેસડરને ત્રીજી જાધત તરીકે માસયતા આપવાની જાહેરાત કયાષ બાદ રધવકાંતાએ પોતાની સાચી ઓળખ જાહેર કરવાનો આ ધનણષય લીિો છે.


26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

હળવી ક્ષણોએ...

સૂચના ક્યારેય, કોઈપણ સંજોગોમાં, રાત્રે... જુલાબ અને ઊંઘની ગોળી સાથે ના લેવી! • ડોક્ટરઃ રોજની કેટલી બીડી પીઓ છો કાકા? કાકાઃ વીસ તો ખરી જ.. ડોક્ટરઃ જુઓ કાકા, હવે સારા થવું હોય તો આટલી બીડી નહીં પીવાની... હવેથી નનયમ લો કે માત્ર જમ્યા પછી એક બીડી પી લેવાની. બાકીની બધી બંધ.... થોડા નિવસ પછી કાકા આવ્યા ત્યારે તેમની તનબયત ઘણા સુધારા પર હતી. ડોક્ટરે તપાસીને કહ્યુંઃ જોયુન ં ે કાકા, તનબયત સુધરવા લાગીને? કાકાઃ અરે ડોક્ટરસાહેબ, નિવસમાં આમ ૨૦૨૦ વાર જમવાનું કામ પણ સહેલું નથી હોં... • પત્નીઃ બોલો આજે પુલાવ બનાવું કે નબનરયાની..? પનતઃ એક કામ કર, તું પહેલાં બનાવી લે, આપણે નામ પછી રાખીએ. • પપ્પુઃ મારે જીવનમાં બહુ આગળ વધવું છે... શું કરું પપ્પા? પપ્પાઃ સૌથી પહેલાં આ પથ્થર લે અને મોબાઈલના ભૂક્કા કરી નાખ. સોનશયલ સાઇટ્સનું ભૂત તારા મગજ પરથી ઉતરશે એટલે આપોઆપ પ્રગનત થશે. • નભખારણઃ ભાઈ પાંચ રૂનપયા આપોને. ત્રણ નિવસથી ભૂખી છુ.ં .. ભગોઃ ત્રણ નિવસથી ભૂખી છે તો પાંચ રૂનપયામાં શું કરીશ? નભખારણઃ વજન કરીશ અને જોઈશ કેટલી પાતળી થઈ. • સંતાઃ પાપા તમે એન્જજનનયર કેવી રીતે બજયા? બંતાઃ બેટા, તેના માટે બહુ મગજની જરૂર પડે છે.

વવવવધા 19

સંતાઃ હા પપ્પા, મને ખબર છે, એટલે જ તો મને નથી સમજાતું કે તમે એન્જજનનયર બજયા કેવી રીતે? • ઈજટરવ્યુ લેનારે પૂછ્યુંઃ તારું નામ શું છે? ઈજટરવ્યુ આપનારઃ નવજય િીનાનાથ ચૌહાણ. ઈજટરવ્યુ લેનારઃ પણ તમે ફોમમમાં તો પોતાનું નામ નજતેજદ્ર શાહ લખ્યું છે. ઈજટરવ્યુ આપનારઃ તો પછી પૂછો છો શા માટે? • નપતાઃ બેટા એક જમાનો હતો જ્યારે હું ૧૦ રૂનપયા લઈને બજાર જતો અને કનરયાણુ,ં શાકભાજી, િૂધ બધું લઈ આવતો. િીકરોઃ નપતાજી હવે જમાનો બિલાઈ ગયો છે. આજકાલ િરેક િુકાન ઉપર સીસીટીવી કેમરે ા લાગેલા છે. • આમમી ટ્રેનનંગ િરનમયાન ઓફફસરે બંતાને પૂછ્યુઃ હાથમાં શું છે? બંતાઃ સર, બંિક ૂ છે... ઓફફસરઃ બંિક ૂ નહીં, તારી ઈજ્જત છે, શાન છે, તારી મા છે મા... પછી ઓફફસરે નસપાહી સંતાને પૂછ્યુંઃ ‘હાથમાં આ શું છે?’ સંતાઃ સર, આ બંતાની મા છે, તેની ઈજ્જત છે, તેની શાન છે અને અમારી તો માસી છે માસી... • સ્વામીજીને ચંિએ ુ પૂછ્યુંઃ એવી પત્નીને કેવી કહેવાય કે જે બહુ રૂપાળી, લાંબી, બુનિશાળી, પનતને સમજી શકે અને એની જોડે ઝઘડે નહીં. સ્વામીજી ધીમેથી બોલ્યાઃ બેટા, એને મનનો વહેમ કહેવાય. • નચંટુઃ ડોક્ટર અંકલ, લાગે છે કે હું આંધળો થઈ ગયો છુ?ં ડોક્ટરે તેની આંખો તપાસી અને બોલ્યોઃ ના, બેટા તારી આંખો એકિમ ઓકે છે. નચંટુઃ તો પછી આજના છાપામાં અમારી પરીક્ષાનું નરઝલ્ટ આવ્યું છે તેમાં મારો રોલ નંબર મને કેમ િેખાતો નહીં હોય?


20 મહિલા-સૌંદયસ/ સદાબિાર સ્વાસ્થ્ય

@GSamacharUK

એન્જેલા મકકેલ ‘ટાઈમ’ પસસન ઓફ ધ યર

ન્યૂ યોકકઃ પ્રવતવિત ‘ટાઇમ’ મેગવે ઝન િારા ‘પસસન ઓફ ધ યર ૨૦૧૫’ની યાદી જાહેર કરી છે. જેમાં આ િષસ માટે પસસન ઓફ ધ યર તરીકે જમસન ચાટસેલર એટજેલા મકકેલને પસંદ કરિામાં આવ્યાં છે. ‘ટાઇમ’ મેગેવઝને જણાવ્યું હતું કે તેમના મજબૂત નેતૃત્િના કારણે મુિ અને સરહદવિવહન યુરોપને િધુ પ્રોત્સાહન મળ્યું છે અને આવથસક મુશ્કેલીની ન્ટથવતમાં પણ યુરોપ ટકી શટયું છે. આ ઉપરાંત િતસમાન રેફ્યુજી અને યુક્રન ે ની કટોકટીની ન્ટથવતમાં પણ તેમના નેતૃત્િથી ઘણી સહાય મળી છે. ૬૧ િષથીય મકકેલ દુવનયામાં સૌથી શવિશાળી મવહલાઓ પૈકી એક છે. છેલ્લા ત્રણ દાયકાથી જાહેર કરિામાં આિતા ‘ટાઇમ’ મેગેવઝન પસસન ઓફ ધ યરમાં પહેલી િખત આ સટમાન કોઈ મવહલા ઉમેદિારને મળ્યું છે. આ સટમાન માટેની ટપધાસમાં ઇરાનના પ્રમુખ હસન રૌહાની, રવશયાના પ્રમુખ વ્લાવદમીર પુવતન, આઇએસના િડા અબુ બકર અલ બગદાદી અને વરપન્લલકન પાટથીના પ્રમુખપદના ઉમેદિાર ડોનાલ્ડ ટ્રમ્પ પણ હતા. જોકે એટજેલા મકકેલે તમામને

પાછળ રાખી દીધા છે. ‘ટાઇમ’ મેગેવઝને જણાવ્યું હતું કે મકકેલ યુરોપ ખંડના િાટતિમાં નેતા છે અને વિશ્વના ચોથા સૌથી મોટા અથસતંત્રના ખરા કારભારી છે. તેઓ એક વસદ્ધાંતિાદી વનયામક છે અને મક્કમ વડપ્લોમેટ પણ છે. આ કારણે જ પસસન ઓફ ધ યર તરીકે તેમની પસંદગી કરિામાં આિી છે. ‘ટાઇમ’ મેગેવઝને જણાવ્યું હતું કે મકકેલના અથાગ પ્રયાસોને કારણે જ આજે યુરોપ દુવનયા સામે એક રહીને અડીખમ ઊભું છે. વનરાવિતોને તેમણે યુરોપની સરહદોમાં પ્રિેશતા ઘૂસણખોરો

GujaratSamacharNewsweekly

ગણિાના બદલે પીવડતો માનીને આશરો આપ્યો તે ખૂબ જ સરાહનીય પગલું ગણાય. ૨૯ વષષ બાદ મહિલા ૨૯ િષસના લાંબા અરસા બાદ કોઈ મવહલાને પસસન ઓફ ધ યરનો વખતાબ મળ્યો છે. એટજેલા મકકેલ પહેલાં ૧૯૮૬માં ફફવલપાઇટસની મવહલા રાષ્ટ્રપ્રમુખ કોરાઝન એવિનોને આ વખતાબ મળ્યો હતો. એવિનોથી પણ પહેલા વિટનનાં વિન એવલઝાબેથ વિતીય (૧૯૫૨) અને વિટડસરની રાજકુમારી િેલીઝ વસમ્પસનને (૧૯૩૬)ને પણ આ વખતાબ મળ્યો હતો. આ મિાનુભાવો પણ રેસમાં િતા • અમેવરકાના પ્રમુખ બરાક ઓબામા • િાટસના રાષ્ટ્રપ્રમુખ િાિા ઓલાંદે • ચીનના પ્રમુખ શી વજનવપંગ • અમેવરકાના પૂિસ વિદેશ પ્રધાન વહલેરી વિટટન • નોબલ પુરટકાર વિજેતા પાફકટતાની મલાલા યુસુફઝઈ • ઇલેટટ્રોવનક કાર બનાિનારી કંપની ટેટલાના િડા એલોન મશ્ક • એપલના સીઈઓ વટમ કૂક • ધમસગુરુ પોપ િાન્ટસસ • ફેસબુકના ટથાપક માકક ઝુકરબગસ

જપાનીઝ મહિલાઓ લગ્ન પછી અટક બદલવાના હવરોધમાં

ટોક્યોઃ ભારત સહિત હિશ્વના લગભગ તમામ દેશોમાં મહિલાઓ લગ્ન પછી સરળતાથી પહતની અટક અપનાિી લે છે, પરંતુ જપાનમાં મોટા ભાગની મહિલાઓ આ પરંપરાની હિરુદ્ધ છે. તેઓ લગ્ન પછી પોતાની અટક બદલિા ઇચ્છતી નથી. આ મુદ્દે મહિલાઓ સુપ્રીમ કોટટમાં ગઈ છે. મહિલા સંગઠનો પણ હશન્જો એબે સરકાર પર ૧૮૯૬થી અમલમાં રિેલા પરંપરાગત કાયદા બદલિા દબાણ કરી રહ્યા છે. જપાનમાં થયેલા એક સિવેક્ષણ મુજબ બાિન ટકા મહિલાઓ કાયદો બદલિાના પક્ષમાં છે જ્યારે ૩૪ ટકા મહિલા તેની હિરુદ્ધમાં છે. દેશની મોટા ભાગની યુિા પેઢી પણ પહત-પત્ની બન્ને અલગ અલગ સરનેમ જાળિી રાખિાના પક્ષમાં છે. પાંચ મહિલાઓએ આ મુદ્દે સુપ્રીમ કોટટમાં અરજી દાખલ કરી છે. તેમનું કિેિું છે કે લગ્ન પછી પહતની સરનેમ પત્નીના નામ સાથે જોડિાનો કાયદો જૂનો થઈ ચૂક્યો છે. તે ગેરબંધારણીય છે અને તેના

વાનગી

કારણે પહત-પત્નીના માનિ અહધકારોનું ઉલ્લંઘન થાય છે. અરજદાર કારોઈ ઓગુની કિે છે કે પહતની સરનેમ અપનાવ્યા પછી મહિલાઓ પોતાની ઓળખ ગુમાિી દે છે. સમાજમાં તેમનું આત્મસન્માન ઘટે છે. જપાનના િડા પ્રધાન િધુને િધુ મહિલાઓને નોકરી આપિાની હદશામાં પ્રયત્નશીલ છે, પરંતુ તેમનો સત્તાધારી પક્ષ અટક સંબંધી કાયદામાં ફેરફાર કરિાની તરફેણ કરતો નથી. પરંપરાગત લોકો પણ કાયદામાં ફેરફાર કરિાના હિરોધી છે.

સામગ્રીઃ પનીરનું છીણ - ૧ કપ ગોળા િાળીને મનગમતા આકારના • કોનનફ્લોર - ૧ ચમચો • સમારેલું હટક્કા તૈયાર કરો. કોનનફ્લોરમાં લસણ - ૬થી ૭ કળી • સમારેલી થોડુંક પાણી અને જરાક મીઠું કોથમીર - જરૂર પૂરતી • મરચું - ૨ નાંખીને ખીરું તૈયાર કરો. કાચા ચમચી • ટોમેટો કેચઅપ - ૧ ચમચો પાપડના ભૂક્કાને એક પ્લેટમાં કાઢો. • મીઠું - સ્િાદ અનુસાર • કાચા િ​િે દરેક હટક્કાને કોનનફ્લોરના પાપડનો ભૂક્કો - જરૂર મુજબ ખીરામાં બોળ્યા બાદ પાપડના રીતઃ પનીરના છીણમાં મીઠું, નિસ્પી પનીર નટક્કા ભૂક્કામાં રગદોળો અને ગરમ તેલમાં સમારેલું લસણ, કોથમીર, મરચું, બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી ટોમેટો કેચઅપ નાંખીને સારી રીતે હમક્સ કરો. આ લો. તમે પાપડના ભૂક્કાના બદલે બ્રેડક્રમ્સ, ઓટ્સ તૈયાર હમશ્રણના દસ એકસરખા ભાગ કરો. તેના કે પૌંઆનો પણ ઉપયોગ કરી શકો છો.

તમેરાત્રેહિજમાં ખાંખાંખોળા કરો છો?

અગાઉ તો અભ્યાસ કરતાં વિદ્યાથથીઓ જ ભણિાનું િાંચિા માટે રાત-ઉજાગરા કરતા હતા, પણ હિે તો પ્રોફેશનલ્સ પણ મોડી રાત સુધી કાં તો ઓફફસમાં કે પછી બેડરૂમમાં લેપટોપ લઈને કામ કરતાં થઈ ગયા છે. આથી હિે લોકોમાં અડધી રાતે ખાિાની કુટિે કાયમી બની રહી છે. મોડી રાત્રે ખાિાની ટેિને અહીં ‘કુટિે ’ તેમ ગણાિી છે એ તમને આ લેખ િાંચતા સમજાઇ જશે. કામ કરતાં હોય તેિા લોકો જ નહીં, કોઈ જ કામ વિના રાતે બાર-એક િાગે સૂિાની આદત હોય એિા લોકોમાં પણ નિરા બેઠાં, ટીિી જોતાં-જોતાં કે કંટાળો ટાળિા માટે પણ ચોકલેટ્સ, િેફસસ, આઇસક્રીમ, કેક-પેટટ્રી જેિી ચીજો ખાિાની હેવબટ જોિા મળે છે. એ િખતે તો ટિાદેન્ટિયોને મજા પડી જાય છે, પરંતુ જો આિું લાંબો સમય ચાલતું રહ્યું તો થોડાક જ મવહનાઓમાં એની અસર પેટ પર ચરબીરૂપે દેખાિા લાગે છે. ઘણી િાર રાતે બરાબર જમ્યા ન હો તો પણ ઊંઘતા પહેલાં ભૂખ લાગે છે તો ટયારેક એમ જ આદતિશ કંઈક ખાિાની ઇચ્છા થાય છે. અડધી રાતેખાવાથી ચરબી વધે રાતના સમયે કંઈક ટપાઇસી અથિા તો ટિીટ ચીજો માટેનું ક્રેવિંગ થાય છે. આ બટને પ્રકારની ચીજો અનહેલ્ધી છે, કેમ કે રાતે જમ્યા પછી શરીરને કોઈ એન્ટટવિટી મળતી નથી અને એટલે ખોરાકમાંથી જે ગ્લુકોઝ મળે છે એ ફેટ રૂપે શરીરમાં સંઘરાઈ જાય છે. ડાયેવટશ્યન કમ ફફટનેસ એટસપટટસ માને છે કે જો રાતે ટાઇમ પર ખાધું ન હોિાને કારણે ભૂખ લાગી હોય તો જરૂર કંઈક

Neem Tree Care Centre for the Elderly

Shree Aden Depala Mitramandal U.K. Charity: 293627

67A Church Lane, London N2 8DR Tel: 020 8444 2054 or 020 8346 6686 Well suited for Socials, Religious, Cultural and Official events. Terms & Conditions Apply.

26th December 2015 Gujarat Samachar

Greenford Middlesex is looking for a full time cook for the asian vegetarian kitchen. The role will be 36 hours in 4 days over a 7 day rota. Candidates must have knowledge about working in a Commercial kitchen and able to cater for Vegetarian Gujarati and Punjabi dishes . All interested candidates should send their CV to chandni@neemtreecare.co.uk and phone 0208 578 9537 between 9am-5pm on Monday-Friday for an application form.

www.gujarat-samachar.com

ખાિું જોઈએ, પરંતુ માત્ર નિરા બેઠાં કંટાળો આિે છે માટે નાટતા ફાકિાની આદતથી ખૂબ ઝડપથી િેઇટગેઇન થાય છે. દાંતનો સડો વધારે ટિચ્છ અને ટિટથ દાંતની જાળિણી માટે રોજ વદિસમાં બે િાર િશ કરિું જરૂરી ગણાિાય છે, પરંતુ મોટા ભાગે રાતે નાટતો કરિાની આદતને કારણે આ રુવટન જળિાતું નથી. ઓથોસડેન્ટટટટ કહે છે કે રાતે ઊઠીને ખાનારાઓ કે મોડી રાતે ખાનારાઓ મોટા ભાગે સૂતાં પહેલાં િશ કરિાનું ટાળતા હોય છે. એક િાગે ઊંઘમાંથી ઊઠીને વિજ ફંફોસીને આઇટક્રીમ, ચોકલેટ કે તળેલા નાટતા ખાધા પછી િશ તો ઠીક, કોગળા પણ કોઈ નથી કરતું. આના કારણે જ્યારે વ્યવિ સાત-આઠ કલાક પછી ઊઠે ને િશ કરે ત્યાં સુધી ખોરાકના કણો દાંત પર જ ચોંટેલા રહે છે. ખોરાકના કણો સડિાની શરૂઆત થતાં જ અંદર બેટટેવરયા પેદા થિા લાગે છે. વનષ્ણાતો માને છે કે રાતે મોટા ભાગે ગળ્યું ખાિાનું જ મન થાય છે અને આ દાંત માટે િધુ નુકસાનકારક છે. ટિીટ ચીજો િધુ એવસડીક હોય છે. લાંબા સમય સુધી આ ચીજો દાંતના ખૂણેખાંચરે ભરાઈ રહે તો એનાથી દાંતના ઉપરના આિરણ ઇનેમલને પણ નુકસાન કરે છે. દાંતની રક્ષા કરતું કિચ બગડે એટલે સડો ખૂબ ઝડપથી દાંતને બગાડી શકે છે. પાચનતંત્ર પણ બગડે વદિસે વ્યવિ કામ કરે ને રાતે આરામ. ઊંઘ દરવમયાન આપણા શરીરના પાચનતંત્રનું સફાઈ અને આરામનું કામ ચાલી રહ્યું હોય છે. આિા સમયે જઠરમાં

ખોરાક નાખિાથી પાચનતંત્રને પૂરતો આરામ નથી મળી શકતો. વદિસ દરવમયાન તો આમેય જઠર અને આંતરડાંને આરામ નથી જ મળતો. રાતના સમયે ડાઇજેન્ટટિ વસટટમની સફાઈ થાય છે અને સિારે મળવિસજસન થાય છે. કટાણે ખાિાથી પેટ બરાબર સાફ નથી થતું અને ધીમે ધીમે કરતાં પેટની તકલીફો શરૂ થાય છે. કુટવ ે છોડવા કારણ સમજો સૌથી પહેલાં તો રાતે ખાિાની ઇચ્છા કેમ થાય છે તેનું મૂળ કારણ સમજિા પ્રયાસ કરો. જેમ કે, ઘણાને નાનપણથી જ રાતે ખાિાની આદત પડી હોિાથી મોટા થયા પછી પણ રાતે ખાિા પર કંટ્રોલ રહેતો નથી. ટયારેક રાતનું ભોજન ખૂબ િહેલું લઈ લીધું હોય અથિા તો અપૂરતું કે ન લીધું હોય ત્યારે પણ અડધી રાતે ભૂખ લાગે છે. ટીિી જોતાં જોતાં આદતિશ અથિા તો કામ કરીને કંટાળો આિતો હોિાથી પણ ચેટજ માટે ખાિાની ઇચ્છા થતી હોય છે. કારણનુંનનવારણ કરો રાતના ભોજનમાં પૂરતું જમી લેિું. ઉજાગરા બંધ કરીને રાતે િહેલા સૂઈ જિાની આદત પાડિી. રાતે ખાિું જ હોય તો ખાખરા, ફળગાિેલા કઠોળની ભેળ, સૂપ, સેલડ, તરબૂચ જેિું હળિું ફળ, મમરા જેિી ચીજો લેિી. તળેલ,ું ચોકલેટ, આઇટક્રીમ, સોફ્ટ વિટટસ જેિી િધુ પડતી વસમ્પલ શુગરિાળી ચીજો ન લેિી. સૂિાની તૈયારી કરતાં પહેલાં જ િશ કરી લેિું અને િશ કયાસ પછી કંઈ જ મોંમાં ન નાખિાનું નક્કી કરિુ.ં ધારો કે ખાધા વિના ન જ રહી શકાય તો બરાબર કોગળા કરિા જરૂરી છે.

Part/Full time Male Priest required for Shirdi Sai Baba Temple

Om Sai Ram Must have experience of working in Hindu Temple preferably Shirdi Sai Baba with ability to perform poojas & abhishek for the Deity. The applicant must be able to sing Aaratis in Marathi and communicate in English or Hindi.

Ph. 020 8902 2311

Email: sai@shirdisai.org.uk. • info@shirdisai.org.uk. Baba Malik


26th December 2015 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

21

GujaratSamacharNewsweekly

માતા પિતાના જીવનનુંબળ બનતો પનશીત શાહ

- કમલ રાવ તમે પંદર સોળ વષષથી ઘર છોડીને ક્યાંય બહાર હોલીડેઝ પર ગયા ન હો કેપછી અસક્ષમ બાળકનેકારણે નજીકના મંદદરે, પાકકમાં કે િસંગોમાં ન જઇ શકો તો તમારી હાલત કેવી થાય? તમેનોકરી ધંધામાંકામ પરોવી શકો ખરા? આવા ઘણાં િશ્નો જેમનુંબાળક અસક્ષમ હોય કેજાતેટોયલેટ - બાથ પણ ન લઇ શકેતેવુંહોય તેના માતા દપતાને સતાવતા હોય છે. સતત દિંતાતુર રહેતા માતા દપતાને મન આવા બાળકોનુંમુલ્ય કેટલું હોય છેતેતો તેમના માતા દપતા જ જણાવી શકે. આજેઅદહંવાત જેની વાત કરૂ છુંતે૩૪ વષષના દનશીત શાહને નાઇલાજ બીમારી 'ડુિન ે મપક્યુલર ડીપટ્રોફી (Duchenne muscular dystrophy)' વારસામાં મળી છે. દનશીત તેના જમણા હાથની અંગળીઅો દસવાય શરીરનો કોઇજ ભાગ હલાવી શકતો નથી. દનશીત વ્હીલિેરમાં બેઠા બેઠા પોતાના પદરવારના લાઇટ-ગેસ દબલ ભરવા, અોનલાઇન શોપીંગ કરવાનું , પત્રવ્યવહાર, હોસ્પપટલના બધા કાયષઆસાનીથી કરેછે. પરંતુદનશીત માટેતેના મમ્મી પન્નાબેન અનેદપતા દદલીપભાઇ, કેરર અને નસોષના સાથ સહકારથી જે જહેમત ઉઠાવે છે તે ખરેખર ખૂબજ િસંશનીય છે. તેમનુંસમપષણ જોતાંજરૂર લાગેકેદદલીપભાઇ અનેપન્નાબેનના જીવનનો એક જ ઉદ્દેશ છેકેદનશીતનેકોઇ રીતેતકલીફ ન પડે. ખરેખર આવા માતાદપતા આ દુદનયામાંમળવા મુશ્કેલ છે. મૂળ મું બઇના વતની અનેહાલ ક્રોલી ખાતેરહેતા દદલીપભાઇ અને પન્નાબેન શાહનો ૩૪ વષષનો પુત્ર દનશીત મનથી સંપણ ૂ પષ ણે મજબુત અને તંદરુ પત છે. દનશીતની બીમારી વારસાગત છે. પન્નાબેનની માતા થકી આ બીમારી તેમના તમામ સંતાનોમાંઉતરી છેઅને તેમના બેપુત્રો આ બીમારીથી ગ્રપત હતા અનેદદકરીઅો તેમના પુત્રોનેઆ બીમારી વારસામાંઆપેછે. જો કેહવે દવજ્ઞાનેકરેલી િગદતનેકારણેગભાષવપથા દરદમયાન જ તપાસ કરી બીમાર બાળકનો ગભષપાત કરાવી શકાય છે. પન્નાબેનની મું બઇ ખાતે રહેતી દદકરી દશષના જ્યારે સગભાષહતી ત્યારેત્રીજા મદહનેબધી તપાસ કરાવી હતી અને ગભષપથ બાળક નોમષલ છે તેમ જણાયા બાદ દશષનાબેન અને દવપુલભાઇ શાહએ બાળકને જન્મ આપવાનુંનક્કી કયુ​ુંહતુંઅનેઆજેતેદદકરો દબજોય ૧૮ વષષનો છે અને તંદરુ પત છે. આ બીમારી શરીરના r

e ty im ni t u fe t Li por p O

le

st

l Se

ડાયપટ્રોફીન્સ જીન્સને અસર કરે છે અને તે જીન્સ શરીરના પનાયુઅોને બિાવી શકતા નથી. ધીમે ધીમે શરીરના પનાયુઅો નબળા પડતા તેનેવાપરી શકાતા નથી અનેસંપણ ૂ પષ ણેનાશ પામેછે. સમય જતા જેતેવ્યદિના હ્રદય અને અન્ય અગત્યના આંતદરક અવયવોના પનાયુઅો પણ સાજા થઇ શકતા નથી. દનશીત માત્ર ૪ વષષનો હતો ત્યારે આ રોગના દિન્હો દેખાયા હતા. ધીમેધીમે તેને િાલવામાં તકલીફ થવા લાગી હતી અનેપડી જતો. મું બઇના દવશેષજ્ઞ ડો. અદનર દેસાઇએ માસુમ દનશીતનેDuchenne muscular dystrophy હોવાનુંદનદાન કરી દદલીપભાઇ તેમજ પન્નાબેનને દનશીતની બીમારી અંગે સમજ આપતા પન્નાબેન ફસડાઇ પડ્યા હતા. પોતાના દદકરાના જીવનનો સવાલ હોય ત્યારેકઇ મા હાર માને? તેમણે દનશીત માટે કુદરત સાથે લડી લેવાનુંનક્કી કરી લીધું હતું . શાહ પદરવારેનક્કી કરી લીધુંહતુંકેદનશીતનેભલે કુદરતે તકલીફ આપી હોય પણ દનશીતની સારવાર, ભણતર અને દવકાસ માટે બનતુંબધુંકરી છુટવું . દનશીતનેરોજ ઘરેઆવીનેફફજીયોથેરાપીપટ દોઢ કલાક કસરતા કરાવતા. તો દદલીપભાઇ રોજ સવારે ૫ વાગે ઉઠીનેપવીમીંગ પુલમાંતરવા લઇ જતા. ૧૨ વષષનો થતાં તેનુંિાલવાનુંસંપણ ૂ પષ ણે બંધ થઇ ગયુંહતું . લોકોે દનશીતની હાલત જોઇ તેનુંભણવાનુંબંધ કરાવવાની વણમાગી સલાહ આપતા. પન્નાબેન જાતેજ દનશીતને ઉિકીને શાળાએ લઇ જતા. એટલે સુધી કે તેઅો દનશીતનેઉપરના માળ સુધી તેડીનેલઇ જતા. દનશીતની અંધેરી ઇપટ ખાતેઆવેલી ડોમીનીક સાવીયો શાળાના દિન્સીપાલે દનશીત માટે ખાસ પ્યુન સોંપ્યો હતો જે દનશીતનેઉિકીનેતેના વગષસુધી લઇ જતા અનેમૂકી જતા. દવદ્યાથથીઅો, દશક્ષકો અનેસૌ દનદશતનેસાિવતા. આ શાળામાંદનશીતનેખૂબ જ સારી સવલતો મળી હતી. દનશીતે ત્યાંથી ધો. ૧૦માં ૭૪% માક્સષ સાથે પદરક્ષા પાસ કરી મું બઇની નરસી મુળજી કોલેજમાં િથમ વષષ બી.કોમ.માંિવેશ લીધો હતો. ત્યારે પન્નાબેનના યુકમે ાં રહેતા ભાઇ દવરેન્દ્રભાઇ બખાઇએ તેમને સલાહ આપી હતી કે 'તમારો યુકમ ે ાં રહેવાનો રાઇટ છેતો તમેયુકમે ાંવસવાટ કરવા આવતા રહો. અદહં દનશીતને સારી સારવાર પણ મળશે અને

Be

£250 £ 0

RS

FI R S

UP TO

GE

T

PASS E N 30

OFF BO

OK EAR LY

Canada, Roc ckies & Alaska 14 Da ay ys Price from £2750 First 30 pax £250 off for M May, Jun & Sept First 30 pax £100 off for JJuly & Aug Dep Dates: May 17, Jun 14 4, Jul12, Aug 09, Sept 06

K

ON

LI N E

T

O

ww

o. uk

Y• DA

• B OO

4 Star hotels 5 Star with Celebrity Cruise Direct flight to Calagary and return Vancouver from Heathrow with Air Canada Includes: Calgary City T Tour our, Banff, Columbia Ice Field & Glacier Skywalk, Lake Louise, Emerald lake, Spiral tunnels, Bow Falls, Jasper, Kamloops, Vancouver City Tour Tour Cruise – Icy Strait Point, Hubbard Gl i , JJuneau, Ketc Glacier t hikan n

w. sonatours.c

ભાદવ જીવન માટેતક પણ મળશે. દનશીતને કોઇ જ તકલીફ વગર શરૂમાંએક વષષના દવઝા અપાયા અને તે પછી તેને ઇન્ડેફીનેટ દવઝા આપવામાંઆવ્યા હતા. ક્રોલીમાં વસવાટ કરનાર પન્નાબેન વરસાદ હોય કે પનો, ઘરથી દોઢ માઇલ દૂર આવેલી ક્રોલી કોલેજમાંદનશીતનેવ્હીલિેરમાં બેસાડીનેરોજ લઇ જતા. દનશીતે૨૦૦૧માં ક્રોલી કોલેજમાંથી દબઝનેસ પટડીઝમાંGNVQ નો અભ્યાસ પૂણષ કયોષ હતો. અને રેદડંગ યુદનવસથીટીમાં ઇકોનોદમક્સમાં દડગ્રીનો અભ્યાસ શરૂ કયોષ હતો. ત્યારે દનશીતની તકલીફ જોઇનેસરકારેકોલેજ જવા-આવવા માટે ટેક્સીની સગવડ કરી આપી હતી. ત્યારે પણ પન્નાબેન રોજ દનશીતની સાથેજ યુદનવદસષટી જતા અને દનશીત ક્લાસમાં હોય ત્યારે બહાર બેસી રહેતા. યુદનવસથીટીએ પણ દનદશત માટેકેરર એપોઇન્ટ કયાષહતા. દનશીતે અભ્યાસનુંિથમ વષષ પૂણષ કયુ​ુંહતુંત્યારે જ ૨૦૦૫માંન્યુમોનીયા અનેશ્વાસ લેવાની તકલીફ થતાં નછૂટકેદનશીતેઅભ્યાસ છોડવો પડ્યો હતો. ડોક્ટરોએ તેસમયેપોતાના હાથ ઉંિા કરી દીધા હતા. પરંતુરામ રાખેતેનેકોણ િાખે. પણ તેપછી ખોરાક પેટમાંઉતારવા જતા ફેફસામાંજતો હોવાના કારણેદનશીતનેનળી દ્વારા ખોરાક આપવાનુંશરૂ થયુંહતું . ૨૦૦૯ દડસેમ્બરમાંપન્નાબેનનેપટ્રોક આવતા ૧૫ દદવસ માટેહોસ્પપટલમાંદાખલ કરવા પડ્યા હતા. આ સંજોગોમાં દદલીપભાઇ હામ હારી ગયા હતા ત્યારે દનશીતે તેમને ખૂબ જ સરસ વાત કરી હતી કે 'ડેડી આપણી ઉપર તકલીફ આવી છેઅનેઆપણેતેતકલીફ ભોગવવાની જ છે. તો શા માટેઆપણેહસતા મોઢેતેને ઉઠાવી ન લઇએ?' બસ દનશીતેવ્હીલિેરમાંબેઠા બેઠા જ પપ્પાને સૂિનાઅો આપતો અને દદલીપભાઇ તે મુજબ કામ કરી લેતા હતા. અત્યારે પન્નાબેન માત્ર એક જ ફકડની પર જીવે છે અને દદલીપભાઇ એન્જીયોપ્લાપટી કરાવ્યા બાદ પેસમેકર સાથેદદકરાના જતન માટેહેતથી દોડેરાખેછે. દનશીત કહે છે કે "મમ્મી મારા માટે હંમશ ે ા બે માણસ જેટલુંકામ દનયમીત કરતા. તેમણેકદી મારા કામ કેજરૂદરયાત માટે૧૦ દમનીટનો ફરક પડવા દીધો નથી.

Nor ther n Lights in Iceland 4 da ay ys First 20 pax x £50 off Price from £820 now at £770 Dep dates: Mar 18 Places to vissit: Reykjavik, Blue Lagoon, Cruise in search for Northern Lights, Thingvellir National Park, Geysir hot springs, Gullfross water falls, Golden Circle and muc m h more... Price include es direct international flights from Gatwick Airp port

Vietnam m, Cambodia & Laos 16 Da ays

Ecuadorr with Gallapag gos Cr uise 1 12 Da ay ys Last 4 seats to ge et £200 off. Price from £3899 now at £3699 Dep. Dates: 01 Feb e 2016 Place to visit: Quito,, Otavalo, Cotopaxi, Chimborazo Province ce – Riobamba, The Devils Nose Train Ro oute, Ingapirca, Cuenca with extension of 4 days Galapagos 5* Cruisse. All price includes intternational & internal flights, 4* hotels, Ec cuador excursion with 4 Day Galapagos C Cruise and more. All tips included.

Limited av vailability y.

Book before end December

First 20 pax x get £100 off. Price from £2200 now at £2100 Dep dates: Feb 10, Mar 16 Places to vissit: Hanoi, Ha Long Bay, Hue, Da Nang, Saigon, Chu u Chi Tunnels, Mekong Delta, Siem reap, Angkor Wat,, Luang Prabang, Pak Ou Caves, Kuang Si Waterfallss and much more. Price include es: Direct International flights from Heathrow, alll accommodation in 4 star hotels, 5 star cruise i on Halong H l Bay, allll tips i iincluded. l d d

Japan 12 Da ays ys with Cher r y Blossom First 20 pax get £200 off. Price from £2850 now at £2650 - FU LL BOAR RD Dep dates: Apr 16 Places to visit: Tokyo, Tokyo, Hakone, Mt Fuji, Nagoya, Hiroshima, Osaka, Jain T Temple emple and much more...

Far East 12 da ay ys Price from £1530 Dep dates: Jan 12 - Last 2 seats, Feb 16 Bangkok, k k Pat P taya, Kuala l L Lumpur, Singapore Si and d much more...

મારા મમ્મીએ આજ સુધી નાદુરપત તદબયત હોવા છતાં મારી જે સેવા કરી છે તે કોઇ ન કરી શકે. આજ રીતે મારા પપ્પા એ પણ મારા માટેબહુ જ જહેમત ઉઠાવી છે. મારા જીવનમાંઆવનાર સૌએ મનેભરપૂર મદદ કરી છે. િાહેતેનસષઅનેકેરર હોય કેપછી દશક્ષકો, દમત્રો અનેિોફેસરો. મારા જીવનમાંઘણાંબધા લોકો જાણેકે ભગવાન બનીનેમનેમદદ કરવા આવ્યા છે.” આવી અનેક તકલીફ છતાં મુખ્ય વાત એ છે કે આવા કપરા સંજોગોમાં પદરવારજનોએ હકારાત્મક અદભગમ રાખવાની જરૂર છે. જો માબાપ જ તૂટી પડેતો અસક્ષમ સંતાનેનેસહકાર ક્યાંથી મળશે. દનશીત ખૂબ જ હકારાત્મક અદભગમ ધરાવેછેખૂબીની વાત એ છેકેઆ બધી તકલીફો આપનાર ભગવાન પર દનશીતનો કોઇ જ ફદરયાદ વગર અતૂટ ભરોસો અનેપનેહ છે. તકલીફો ભલે ગમેતેટલી હોય પણ દનશીતનેકદી કોઇની સામેફદરયાદ નથી. પન્નાબેન અને દદલીપભાઇ કહે છે કે 'દનશીતના વીલ પાવરથી અમને બહુ જ સહકાર મળે છે અને અમારા જીવનનુંબળ જાણેકેદનશીત છે. દનશીત જેવા બાળકને ખરેખર ભણવા માટે અને જીવવા માટે િોત્સાહન આપવુંજોઇએ. આજેદનશીતના ભણતરના કારણેજ અમારૂંઘર સારી રીતેિાલી શકેછે.” દનશીતની હાલત ભલેસારી ન હોય પણ દનશીત તેના પદરવારજનો માટે િેરણાપત્રોત સમાન છે અને આ શ્રધ્ધા, િેરણા અને બળથી જ તો આ દુદનયા િાલેછેને! China 14 da ay ys

First 20 pax get £150 off. Prices from rom £2520 now at £2310 Dep dates: es: May 21, Jun 18, Aug 13, Sep 10, Oct 15 Places to visit: Beijing, Xian, Guilin, Shanghai 3 nights on 5 star cruise on River ver Yangtze Yangtze and more. Includes international flights g and all 5 star hotels.

Sri Lan nka Rama ay yana Trail 10 da ay ys Price from om £1550 Dep. Dates: ates: 20 Feb 2016 Places to o visit: Pinnawala elephant Orhanage, Anuradhapura, apura, Harbana, Sigiriya Rock, Dambulla caves, s, Ravana Falls, Sita Amman T Temple, emple, Ravana caves, es, Kandy, and much more..

Grand d South America Tours with cr uise 34 Da ay y ys Prices from rom £5999 Dep date: te: Feb 21 - Last 2 seats Places to visit: Brazil, Rio, Iguazu uazu Falls, Uruguay, Argentina, Falkland Islands, Chile, Pantagonia region, Bolivia, Chile and muc ch more. Price includes all 4 starhotelss and 14 nights on 5 star cruise. Holiday of a life time. me. NEW 2016 EUROPEAN CO OA ACH & FLIGHT TOURS NOW AV AVAI A LA ABLE ONLINE. BOOK NOW FOR GREA AT SA AV VINGS.

CALL TODAY: 020 8951 1 0111 W: www.sonatours.co o.uk E: info@sonatours.co.uk

sonatourrs

For other offers including: European Coach tours, European Flight tours, Various a Cruise packages, World wide destinations. Sona T Tours ou urs Terms and conditions apply: View our webs site for full details.

Visit our office: 718 Kenton Road, Kingsbury Circle, Harrow, HA3 9QX

ABTA No.Y3020 20


22

@GSamacharUK

GujaratSamacharNewsweekly

26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

ગુજરાતનુંસ્વચ્છ-સુઘડ "પીન્ક વવલેજ" મલાતજ લંડનવાસી ડાહ્યાભાઇ પટેલની દેન

‘દપંક વીલેજ' તરીકેજાણીતુબડયુંછે. ચરોતર દવથતારનાંમોટા ભાગનાંલોકો દવિેશમાં વસવાટ કરેછે. જેઓ પોતાનાંવતનનુંઋણ અિા કરવા માટે કરોડો રૂદપયાના િાન થકી ગામમાં અનેક સુદવધાઓ દવકાસાવે છે. મલાતજ ગામનાં ૪૦૦ જેટલા પદરવારો લંડનમાંવસવાટ કરેછે, જ્યારે૨૫૦ જેટલા પદરવારો યુએસમાંવસવાટ કરેછે. તેમાંના ઘણા એનઆરઆઈ િાતાઓએ અા ગામનાં દવકાસ માટે િાન કયુ​ુંછે પણ લંડનસ્થથત ૮૩ વષયના ડાહ્યાભાઈ ચતુરભાઇ પટેલેએક કરોડ રૂદપયાથી વધુનુંિાન કરી ગામની સીકલ બિલી નાખી છે. મલાતજ ગામમાં પ્રવેશ કરતા જ તમને ગુલાબી માહોલ જોવા મળશે. જ્યાં જુઓ ત્યાં ઘરની દિવાલો પર ગુલાબી કલર જ જોવા મળશે. જાણે તમે દપંક દસટીમાંઆવી ગયા હોય એવા અહેસાસની અનુભદૂત થાય છે. શુિવારે (૧૮ દડસેમ્બરે) અા િાનેશ્વર ડાહ્યાભાઇનો સંપકકકરવા અમેપ્રયાસ કયોય. મલાતજથી ફોન દ્વારા 'ગુજરાત સમાચાર"ના મેનજી ે ગ ં એદડટર થવચ્છ- સુઘડ "પીન્ક દવલેજ"ની િેન લંડનસ્થિત િાતા શ્રી ડાહ્યાભાઇ પટેલનેઅાભારી ઇન્સેટ ફોટો મહામના િાનેશ્વર શ્રી ડાહ્યાભાઇ પટેલ કોકકલા પટેલ સાથેથયેલી વાતચીત િરદમયાન મલાતજ ગ્રામ પંચાયતના સરકારી ઇગ્રામ અોપરેટર જતીનભાઇ ગુજરાતનેગદતશીલનુંદબરૂિ આપવામાંઆવ્યુંછે. પણ ગુજરાતનાં પટે લ અને ગામનાં સરપંચ િુગશભાઈએ ગે ગામનાંદવકાસ અંગેવાત કરતા મોટા શહેરો કરતા અમુક નાના ગામડા તો એટલા ગદતશીલ થયા છેકે ભલભલા મોટા અનેસુદવધાસભર શહેરોનેપાછળ છોડીનેદવકાસમાંજેટ જણાવ્યુંહતુંકે, અમારૂ ગામ ગુજરાતનુંસૌપ્રથમ ઈ-ગ્રામ તરીકેજાણીતું ગદત પકડી છે. નરેડદ્ર મોિી વડાપ્રધાન બડયા બાિ સાંસિોને અલ્પ થયુંછે. અાદિકા અને લંડનમાં વષોય સુધી રહેનાર વડીલ ડાહ્યાભાઈએ દવકદસત ગામોનેિત્તક લઈ તેનો યોગ્ય દવકાસ કરવાનુંસૂચન કયુ​ુંહતું . જાતે જ ઉભા રહીને આખા ગામનાં રથતાઓ અારસીસી (કોંદિટવાળા) ગુજરાતમાંએવા ઘણા ગામો છેકેજેગામ લોકોના સહયોગથી આપમેળે કરાવ્યા છે. ઉપરાંત ગામની શેરીઓમાં થોડા થોડા અંતરે કચરાપેટીઓ જ દવકાસ સાધી શહેરોની સુદવધાઓને ઝાંખી પાડી રહ્યાં છે. આવુંજ મુકાવી છેતેમજ ઘરેઘરેડથટબીન અાપ્યાંછેજેનાંકારણેગામમાંક્યાંય ગુજરાતનુંએક ગામ મલાતજ સૌપ્રથમ ઈ-ગ્રામ તરીકેજાણીતુંબડયુંછે. કચરો જોવા મળતો નથી. સમગ્ર ગામ અનેથકૂલનેથવચ્છ પાણી મળેએ મલાતજ એ ચરોતરના આણંિ દજલ્લાનુંગામ છે. અા ગામનાંલંડનસ્થથત માટે૨૫૦ લાખ લીટરની ટાંકીનો દમનરલ વોટર પ્લાડટ ગામ અનેથકૂલ માટેકાયયરત છે. થકૂલ અને એક િાતાએ ગામની સીકલ બિલી િીધી છે. અાજેઅા મલાતજ ગામ બાલમંદિરમાં દશક્ષણ માટે જરૂરી તમામ સુદવધાઅો પણ પૂરી પાડી છે. sAE su´A vAùckAene joAvvAnuù ke ‘gujrAt smAcAr’mAù æis Œ મલાતજની અાજુબાજુના ¸tI ÀherAtAe Àe¤ kAe¤po cIj-vStunI ŠrIwI krAe a¸vA નાના કસબાઅોમાંથી થકૂલે sÈvsnAe ¦pyAeg krAe tAe te mAqe amArI kAe¤ jvAbwArI n¸I. જતા ગરીબ દવદ્યાથથીઅો aenI yAeGytA je-te VyiKtae pAete tpAsI te aùge ino#y levAe. દશયાળામાં ખુલ્લા નળ નીચે ડહાતા હતા એમના માટે ગરમ પાણીની Editor: CB Patel સુદવધાવાળી ટાંકીઅો Managing Editor: Kokila Patel મૂ ક ાવી છે . અા ઉપરાંત Tel: 020 7749 4092 Email: kokila.patel@abplgroup.com Consulting Editor: Jyotsna Shah પંચાયતમાં અદ્યતન ૨૫૦ લાખ લીટરની ટાંકીનો દમનરલ Mobile: 07875 229 223 Email: jyotsna.shah@abplgroup.com સુદવધા સજ્જ રૂમો (તલાટી News Editor: Kamal Rao વોટર પ્લાન્ટ Tel: 020 7749 4001 Email: kamal.rao@abplgroup.com રૂમ, ઇડટરનેટ રૂમ ઇત્યાદિ) Editorial Department: Dhiren Katwa, Dr Jagdish Dave બનાવી છે. ગામમાંબેસવા ઠેર ઠેર નવી બેડચીસની વ્યવથથા પણ કરાવી Chief Operating Officer: Liji George Tel: 020 7749 4013 Email: george@abplgroup.com છે. જતીનભાઇએ વધુમાં એમ પણ કહ્યું કે, “અહીંથી ઇડટરનેટ દ્વારા Advertising Manager: પાસપોટટસદવયસ, એરદટકકટ તેમજ તમામ સરકારી ડોક્યુમડેટની સેવા પૂરી Kishor Parmar Tel: 020 7749 4095 Mobile: 07875 229 088 Email: kishor.parmar@abplgroup.com પાડીએ છીએ.” Business Development Managers: Urja Patel Tel: 020 7749 4098 Email: urja.patel@abplgroup.com ડાહ્યાભાઇ પટેલે એમના થવગયથથ દિકરા િુષ્યંતને નામે ગામને ૧ Rovin John George Tel: 020 7749 4097 Email: rovin@abplgroup.com કરોડનું િાન કયુ​ુંછે. ડાહ્યાભાઈ ૨૦૦૭માંપોતાના ૪૬ વષયના દિકરાના Design/Layout: Harish Dahya Tel: 020 7749 4096 Email: harish.dahya@abplgroup.com લગ્ન કરાવવા માટેમલાતજ આવ્યા હતા. ત્યારેપોતાના પાડોશમાંરહેતા

vAùckAene nmñ ivnùtI

Ajay Kumar Tel: 020 7749 4005 Email: ajay.kumar@abplgroup.com Customer Service: Ragini Nayak (For Subscription press No 3) Tel: 020 7749 4080 Email: support@abplgroup.com Leicester Distributors: Shabde Magazine, Shobhan Mehta Mobile: 07846 480 220 Media Representation - Belgium: Kishore A Shah, 35 Quinten Matsijslei, Bus 24, 2018 Antwerpen, Belgium Tel: 00323 231 6269 International Advertisement Representative: Jain International Tel: +91 44 42041122/3/4 Fax: +91 44 25362973 Mumbai: +91 222471 4122 Email: jainmedia@eth.net Delhi: +91 44 931158 1597 Email: jain@jaingroup.net (BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad Tel: +91 79 2646 5960 Bureau Chief (BPO): Nilesh Parmar (M) +91 9426636912 Email: nilesh.parmar@abplgroup.com Consulting Editor (BPO): Bhupatbhai Parekh, Ahmedabad, Gujarat Tel: +91 79 2630 4142 Rajpipla: Bharat Vyas Tel: +91 2640 220525 Mumbai: Kanti Bhatt, Hemraj Shah (Jumbo Advertiser) Horizon Advertising & Marketing: 205 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad Tel: +91 79 2646 5960 (M) +91 9173595960 Email: horizon.marketing@abplgroup.com Business Manager: Hardik Shah (M) +91 99250 42936 Email: hardik.shah@abplgroup.com Advertising Manager: Neeta Patel (Vadodara) M: +91 98255 11702 Email: neeta_abplgroup@yahoo.co.in Business Co-ordinator: Shrijit Rajan M: +91 98798 82312 Email: shrijit.rajan@abplgroup.com News Representatives in Various parts of India, especially in Gujarat

Gujarat Samachar Head Office Karma Yoga House, 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW. Tel: 020 7749 4080, Fax: 020 7749 4081 www.abplgroup.com © Asian Business Publications Asian Voice switchboard: 020 7749 4000 Gujarat Samachar switchboard: 020 7749 4080 Advertising Sales: 020 7749 4085

જયપુર જેવુંગુજરાતના "પીન્ક દવલેજ" મલાતજના તમામ મકાનોની દિવાલો ગુલાબી રંગની છે

બ્રાહ્મણના િીકરાને િવાખાને કંપની આપવા ગયેલા િુષ્યંતભાઇને ૨૨ અોકટોબરની રાત્રેહોસ્થપટલમાંજીવલેણ હાટટએટેક આવ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી લગ્ન કરવા આવેલા દિકરાને ગુમાવી િેનાર ડાહ્યાભાઈએ પોતાના દિકરાની કમાણી અનેદવમો ગામનાંદવકાસ અથગે વાપરવાની નેમ લીધી. માિરેવતનનુંઋણ અિા કરનાર અા ઉિારમના િાનવીર વડીલશ્રી ડાહ્યાભાઈએ જણાવ્યુંકે, "મેં મારૂ કશુંઆપ્યુંનથી, ગામનુંજ ગામને

આખા ગામનાંરથતાઓ અારસીસી (કોંદિટવાળા) કરાવ્યા છે. ઉપરાંત ગામની શેરીઓમાંિોડા િોડા અંતરેકચરાપેટીઓ મુકાવી છેતેમજ ઘરેઘરે ડથટબીન અાપ્યાંછેજેનાંકારણેગામમાંક્યાંય કચરો જોવા મળતો નિી.

આપ્યુંછે. ગામ પ્રત્યેની મારી ફરજ જ મેંઅિા કરી છે. ડાહ્યાભાઇ કહેછે કે, '૧૮ વષયની ઉં​ંમરેહુંઅાદિકા ગયેલો. કંપાલાથી થોડેિરૂ કીયુડગામાંવષોય સુધી રહી ૧૯૭૦માંહુંલંડન અાવ્યો. અહીં​ંસાઉથ લંડનના ટૂટીંગ ખાતે ગેરટે લેન ઉપર િુકાન ઘણા લાંબા સમય સુધી િુકાન ચલાવી પદરવાર પગભર થયો છેહુંિશેક વષયથી મોટાભાગેઇસ્ડડયા જ રહુંછુંઅનેગામની સેવા થાય એટલી કરુ છુ"ં​ં ડાહ્યાભાઇનાંપત્ની ઇડિીરાબેન ગયા વષગેજ સિગદત પામ્યાંછે. અત્રેના સમાજમાંસદિય ઇસ્ડિરાબહેનેપણ અત્રેના મલાતજ ગામના પ્રમુખપિે રહીને સમાજ માટે સમયિાન અાપ્યુંછે. સાઉથ લંડનના થટ્રેધામ ખાતે રહેતા પોતાનાં નાના દિકરા હેમતં ભાઇપુત્રવધૂસોનલબહેન અનેપદરવારની સહમદતથી શ્રી ડાહ્યાભાઇએ લીધેલા દવકાસનાંદનણયયથી આજેઆ નાનકડુંગામ ભલભલા શહેરોનેપણ ઝાંખા પાડેછે. દિલ્હી સરકાર અાયોદજત થવચ્છતા અદભયાન થપધાયમાંમલાતજને કેડદ્ર સરકાર તરફથી રૂા. ૨૦ લાખનુંઇનામ અાપવામાં અાવ્યુંછે. ગુજરાતના અા ગામનેત્રીજા નંબરના બેથટ પરફોમયડસ તરીકેસરકારેરૂા. ૧ લાખનુંઇનામ અાપ્યુંછે. અા મલાતજ ગામ મગરો માટેદવખ્યાત છે. અહીંના તળાવમાંમોટી સંખ્યામાંમગર રહેછેપણ તેકોઇનેહાદનકારક બનતા નથી એમ ત્યાના થથાદનક લોકોનુંકહેવુંછે.

કેન્ટન મંદિર ગોલ્ડન જ્યુબીલી મહોત્સવની ઉજવણી કરશે

૩૦મી ડીસેમ્બર, ૨૦૧૫થી શુિવાર તા. ૧ જાડયુઆરી ૨૦૧૬ િરદમયાન આચાયય શ્રી કૌશલેડદ્રપ્રસાિજી મહારાજ ખાસ ઉપથથીત રહેશે. ઉત્સવ િરદમયાન રોજ સવારે ૮-૪૫થી ૧૧ અને સાંજે ૪-૩૦થી ૭ ¾²Цઈ... ¾²Цઈ... ĴЪ ╙¾«»³Ц°Y³ђ ઉÓ¾ િરદમયાન કથાનો લાભ મળશે. સાંજે ૭ઉÓ¾³Ъ λ´ºщ¡Ц ૪૫થી ૯-૩૦ િરદમયાન સાંથકૃદતક ¸є¢»Ц ¥º®, £ђ½, કЪ¯↓³, ´± અ³щ ĴЪ Â¾ђ↓Ǽ¸ çĦђ¯ ºÂ´Ц³, કાયયિમનો લાભ Ó¹Цº¶Ц± ÂЬ¡´Ц» ±¿↓³, ´»³Ц, ²ђ¯Ъ ઉ´º®Ц³ђ »Ц· »щ¾Ц §λº ´²Цº¿ђ. મળશે. તા. ૨૫ના રોજ §¹ ĴЪકжæ® પોથી યાત્રા અને આ´ ¾›³щ§®Ц¾¯Ц આ³є± °Ц¹ ¦щકы´╙ºÁ± (¹Ь.કы.) »є¬³¸ЦєĴЪ ¢ЬєÂЦઈY³ђ ĬЦ¢W ઉÓ¾ §щ§»щ¶Ъ ઉÓ¾ ¯ºЪકы´® ¾ь殾 Â¸Ц§¸ЦєĬÅ¹Ц¯ ¦щ. ĴЪ ¢Ь є ЦઈY ĴЪ ¸ÃЦĬ·ЬY³Ц શુભારંભ સમારોહ, તા.

શ્રી કચ્છ સત્સંગ થવામીનારાયણ મંદિર, કેડટનની ગોલ્ડન જ્યુબીલી મહોત્સવની ઉજવણીનું શાનિાર આયોજન આગામી તા. ૨૫મી ડીસેમ્બર ૨૦૧૫થી શુિવાર તા. ૧ જાડયુઆરી ૨૦૧૬ િરદમયાન કરવામાં આવ્યું છે. બુધવાર તા.

»Ц»Y ¦щઅ³щઆ´ĴЪએ £®Ц X╙Γ-ÂЦ╙ÃÓ¹ X╙Γ Â¸Ц§³щĬ±Ц³ ક¹Ц↓¦щ. ¯щ¸Цє¡Ц કºЪ³щ Ŧє¢Цº ºÂ ¸є¬³ અ³щ ĴЪ Â¾ђ↓Ǽ¸ çĦђ¯ §щ¾Ц Ġє°ђ આ´³Ц Â¸Ц§¸Цє ¡Ь¶ § »ђક╙Ĭ¹ ¦щ. આ´ ¾›³щ·Ц¾·Ъ³Ьєઆ¸єĦ® ¦щ. ઉÓ¾¸Цє´²ЦºЪ આ³є± ¸Ц®ђ આ અ»ѓЧકક ઉÓ¾³ђ. §¹ ĴЪકжæ® ¯Ц. ∞√-√∞-∟√∞≠ º╙¾¾Цº ¸¹ ¶´ђº³Ц ∩-√√°Ъ ≠-√√ ç°½њ Įщת ઈЩ׬¹³ એÂђ╙Âએ¿³ ∞∞≠ ઈ╙»є¢ ºђ¬, ¾щܶ»Ъ HA0 4TH µђ³ ³є. 020 8900 1300

૨૬ના રોજ બપોરે૧૨ વાગેઘનશ્યામ નસયરી કાયયિમ અને મયાયિા પુરૂષોત્તમ સંગીત કાયયિમનો લાભ મળશે. તા. ૨૭ના રોજ યુકન ેા મંદિરો દ્વારા સાંથકૃદતક કાયયિમ, તા. ૨૮ના રોજ રાસ અનેિાંડીયા ઉત્સવ, તા. ૨૯ના રોજ બપોરે ૩ કલાકે રાજ ઉપચાર અને મદહલાઅોના સાંથકૃદતક કાયયિમ અનેપુરૂષોના ઇડટરેક્ટીવ કાયયિમ, તા. ૩૦ના રોજ િોઢ લાખ િંડવત અને સીડી દવમોચન તેમજ તા. ૩૧ના રોજ શોભા યાત્રા અને સાંથકૃદતક કાયયિમો અને તા. ૧ જાડયુઆરીના રોજ ઘનશ્યામ મહારાજ અદભષેક અને સમાપન સમારોહ સંપડન થશે. તા. ૨૯ના રોજ પૂ. તેજેડદ્રપ્રસાિજી મહારાજ લંડન પધારશે અને ઉત્સવની ઉજવણીમાં જોડાશે. ભૂજ મંદિરના ૮ સંતો આ પ્રસંગમાંભાગ લેવા પધારી ચૂક્યા છે.

સૌથી વધુવંચાતુઅનેવેચાતુ'નંબર વન' અખબાર એટલેગુજરાત સમાચાર


26th December 2015 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

નિભભયાકાંડિો સગીર અપરાધી કેદમુક્ત

અમિાવાિ-લંડન-અમિાવાિ સીધી ફ્લાઇટના પ્રારંભ પ્રસંગે ‘ગુજરાત સમાચાર’-‘એદિયન વોઇસ’ દ્વારા ૧૬ દડસેપબરે ગાંધીનગરના ઇમ્પિદરયલ બેન્કવેટ હોલમાં યોજાયેલા સન્માન સમારંભમાં (ડાબેથી) પ્રકાિક-તંત્રી સી. બી. િટેલ, ભૂતિૂવવ સાંસિ હદરનભાઇ િાઠક અને લંડનના યુવા કોિોવરેટ સોદલસીટર મનોજ લાડવા. સીધી ફ્લાઇટની માગણી સાથે હાથ ધરાયેલી ઝુંબેિમાં સહયોગ આિનારા અગ્રણીઓનું આ સમારંભમાં સ્મૃદતદચહન આિીને સન્માન કરાયું હતું. (સમારંભના દવગતવાર અહેવાલ માટે જૂઓ ‘ગુજરાત સમાચાર’નો આગામી અંક)

સાઉથ આપિકાના નાણા પ્રધાન પદેફરી પ્રવીણ ગોરધન

જોહાપનસબગષઃ સાઉથ આપિકામાં િરપજયા સોની જ્ઞાપતના પ્રવીણ ગોરધનની નાણા પ્રધાન તરીકેવરણી થઈ છે. પ્રમુખ જેકોબ જુમ્માએ નેહલાનેહલા નનનેનાણા પ્રધાનિદેથી હટાવ્યા બાદ શરૂ થયેલા પવવાદને શમાવવા ભૂતિૂવષ ફામાષપસતટ પ્રવીણ ગોરધનનેઆ િદ સોંિાયું છે. જુમ્માએ પવવાદ વચ્ચેઉતાવળે ડટપવડ વાન રેયોનને નાણા પ્રધાન નીમ્યા હતા, િણ સાઉથ આપિકન ચલણ રેન્ડના મૂલ્યમાંિાંચ ટકાનો ઘટાડો નોંધાતા જુમ્માએ તેમને હટાવીને પ્રવીણ ગોરધનને નાણા પ્રધાનિદેમૂટયા. ઉલ્લેખનીય છે કે ગોરધન ૨૦૦૯થી ૨૦૧૪માં નાણા

પ્રધાન તરીકે સફળતાિૂવષક જવાબદારી સંભાળી ચૂટયા છે. આમ રેયોન માત્ર ચાર પદવસ નાણા પ્રધાન રહ્યા બાદ પ્રવીણ ગોરધનને હવાલો સોંિાયો છે. હાલ તેઓ સહકારી બાબતો અને સાંતકૃપતક બાબતોના પ્રધાન તરીકે કાયષભાર સંભાળતા હતા. હવેઆ જવાબદારી રેયોન સંભાળશે.

નવી દિલ્હીઃ દેશની રાજધાની દદલ્હીમાં ત્રણ વષષ અગાઉ ૧૬મી દિસેમ્બર ૨૦૧૨ના રોજ રોહતકની ૨૩ વષષીય પેરામેદિકલ ટટુિન્ટ દનભષયા જ્યોદત પર ક્રૂર બળાત્કાર ગુજારવાના કેસમાં દોદષત ઠરેલા સગીર અપરાધીને રદવવારે બળાત્કાર પીદિતા યુવતીના માતા-દપતા અને એક્ટટદવટટોના ઉગ્ર દવરોધ વચ્ચે મુિ કરી દેવાયો હતો. હાલ તેને દતમાપુર ખાતેના કરેટશન સેન્ટરમાં ખસેિાયો છે જ્યાં તે એક એનજીઓના સંરક્ષણમાં રહેશે. જુવેનાઇલ જક્ટટસ બોિડ સગીર અપરાધીની વતષણૂક અને વ્યવહાર પર ચાંપતી નજર રાખશે. શદનવારે મધરાત બાદ દદલ્હી મદહલા પંચે સગીર અપરાધીની મુદિ અટકાવવા સુપ્રીમ કોટડને તાકીદે સુનાવણી હાથ ધરવા દવનંતી કરી હતી, પરંતુ સુપ્રીમે તે નકારી કાઢતાં અપરાધીની મુદિ શટય બની હતી. અપરાધીને મુિ કરાઇ રહ્યો હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતાં દદલ્હીમાં દવરોધનો વંટોળ ફાટી નીકળ્યો હતો. દનભષયાના માતા-દપતા, એક્ટટદવટટો સદહત ઘણા લોકો દદલ્હીની સિકો પર ઊતરી આવ્યાં હતાં. રાજપથ પર મોટી સંખ્યામાં લોકો ઊતરી આવ્યાં હતાં. દનભષયાના માતા-દપતાએ આક્રંદ કરતાંકહ્યુંહતુંકે, અમને ન્યાય જોઇએ છે. દનભષયાની માતાએ જણાવ્યુંહતુંકે, હુંઇચ્છું કે સગીર અપરાધીને મુિ ન કરાય. એક આતંકવાદી માટે રાતના અઢી વાગેઅદાલત ખૂલી શકે છે, પરંતુ મારી દીકરીને ન્યાય આપવા માટેનહીં.

Âѓ ¾Ц¥ક ╙¸Ħђ³щ╙ĝ¸ અ³щ³¾Ц ¾Á↓³Ъ ¿Ь·Éщ ¦Ц ઉ§¾®Ъ³Ц આ અ¾Âºщ³ ºЦ¡Ъએ ક¥Ц આ³є±³Ц આ અ¾Âºщ³ ¾ЪÂºЪ¹щ±Ъ³±¹Ц½ ¹Ц± કºЪ આ´Ъએ એ³щÂЦÓ¾Ъક ·ђ§³ °Ц½ £11

¾Ъ ¶Ц½કђ³щ·ђ§³

£51

Âђ ¶Ц½કђ³щ·ђ§³

£25

´¥Ц ¶Ц½કђ³щ·ђ§³

¢ºЪ¶Ъ Ãђ¹ ¦щકы¾Ъ §щ¢ºЪ¶ Ãђ¹ ¯щ§ 5®щ ·аÅ¹Ц³Ц ´щª³Ц ·¬કЦ §щ·аŹђ Ãђ¹ ¯щ§ 5®щ

FOR ONLINE DONATION VISIT www.indiaaid.com

·Цº¯ ¾щ»µыº ĺçª (Charity Reg 1077821)

GujaratSamacharNewsweekly

55, Loughborough Road, Leicester, LE4 5LJ Email : info@indiaaid.com Tel. : (0116) 216 1684 / 216 1698 Mr Ramnikbhai Yadav - London President. Tel 0208 599 1187 WE ACCEPT CREDIT/DEBIT CARDS

દેશનિદેશ 23

એનએચએસ સાથે૭.૮૦ લાખ પાઉન્ડની છેતરપપંડીઃ ડો. જયંતીલાલ પિસ્ત્રીનેત્રણ વષષની કેદ

લંડનઃ હજારો દદદીઓના નામે છેતરપિંડી આચરીને એનએચએસના ૭.૮૦ લાખ િાઉન્ડ ઓળવી જનાર ૬૭ વષષના ડો. જયંતીલાલ ભીખાભાઇ પમતત્રીનેબ્લેકિાયસષક્રાઉન કોટટેત્રણ વષષની કેદ ફરમાવી છે. લંડનના પવલ્સડટન ગ્રીનના રેન એવેન્યુમાં રહેતા ડો. પમતત્રીએ એનએચએસના કુલ ૭,૮૦,૨૬૮ િાઉન્ડ ઓળવી ગયા હતા. આમાંથી આજ સુધીમાં ૭,૭૫,૦૦૦ િાઉન્ડની રકમ પરકવર કરવામાંઆવી છે. આ ઉિરાંત પમતત્રીએ કેસના તિાસ ખચષ િેટટ ૫૦,૦૦૦ િાઉન્ડ િણ ચૂકવવાના રહેશે. પમતત્રીને આ અગાઉ બનાવટી એકાઉન્ટ્સ, છેતરપિંડીના પવપવધ ગુના સબબ દોપષત ઠરાવવામાં આવ્યા હતા. જજે પમતત્રીના કેસને ‘પવશાળ તતરે છેતરપિંડીનો કકતસો’ ગણાવ્યો હતો. પમતત્રી નોથષ લંડનના કેન્ટીશ ટાઉનમાં પ્રેક્ટટશ કરતા હતા. તેમણે ૧૯૯૭થી ૨૦૧૩ દરપમયાન તેમણે ૩૩૬૦ દદદીઓની સારવાર કરી હોવાનો દાવો કયોષહતો. આમાંથી કેટલાક નામો સાચા હતા જ્યારે બાકીના બનાવટી નામો હતા. પમતત્રીના પનવાસતથાનની તિાસ દરપમયાન અપધકારીઓને ડટન્ટલ રેકોડે િૂટ ક્રેટ અને સેઇન્સબરીની શોપિંગ બેગમાંરખાયેલા મળ્યા હતા.

એનએચએસ પ્રોટટટટ્સ દ્વારા હાથ ધરાયેલી તિાસમાં એવું િણ જાણવા મળ્યું હતું કે પમતત્રીના દદદીઓમાંથી લગભગ ૯૦ ટકાનો કોઇ અતોિતો મળ્યો નહોતો. પમતત્રીએ આિેલા નામોમાંથી ૩૦૦ દદદીઓનું તો અક્તતત્વ જ નહોતું. ડઝનબંધ દદદીઓના નામ એવા સરનામા િર નોંધાયેલા હતા, જ્યાંતેઓ ટયારેય રહેતા જ નહોતા. એનએચએસ પ્રોટટટટના મેનપેજંગ પડરેટટર સુસાન િીથના જણાવ્યા અનુસાર, અન્ય ડટન્ટીતટની જેમ જયંતીલાલ પમતત્રી િર િણ પવશ્વાસ મૂકવામાંઆવ્યો હતો, િણ તેમણે એક િછી એક છેતરપિંડી આચરીને આ ભરોસાનો ગેરલાભ ઉઠાવ્યો હતો.’


24 ╙¾╙¾²Ц ∞

∞∞

∞≈

∞≤

∟≥ ∩√

∞∟

∟∞ ∟∟

∟≈ ∟≠ ∩∩

@GSamacharUK

≈ ∞∩

∞≥

∟≡

∞√

¯Ц. ∞≥-∞∟-∞≈³ђ §¾Ц¶

∞∫

∞≠ ∞≡

∟≤ ∩∫

∟∩ ∟∫

∩∞

GujaratSamacharNewsweekly

∟√

¾Цє

ઢђ

¸

º

¶ђ

§

¯

¶щ

ÂЪ

t

±Ь

ÃЦ º

³Ъ º

અ à´

¯

»

¯Ц

∩∟

¯Ъ

½

¬

¾Ц

º

»Ц ¢Ц º ¢

¸

§ђ ºЪ ¢

¸Ц ³

¾

³

§

¸Ц ¹Ц ¾Ъ

¾

t

¯Ц

´ђ

®щ µ

¬

ક ¾Ъ

¡Ъ §

º

આ¬Ъ ¥Ц¾Ъњ ∞. ¡Ъ»¾Ьє ¯щ ∩ ⌡ ∫. §¬¸а½°Ъ ઉ¡Ц¬Ъ ³Ц¡¾Ьє ¯щ ∩ ⌡ ≡. અŨ», ¬ÃЦ´® ∫ ⌡ ≥. ...... ³щ અŨ» ³ Ãђ¹ ∩ ⌡ ∞∞. ..... ╙¾¾Ц± ∟ ⌡ ∞∟. કЦ¸¥ђº ³ђકºђએ ¾Цºє¾Цº ¸Ц╙»ક³ђ ÂЦє·½¾ђ ´¬ъ ¦щ ∩ ⌡ ∞∫. ¯Цક¾Ьє ¯щ ∟ ⌡ ∞≈. ±ђç¯, આ¿ક ∟ ⌡ ∞≠. ¢Ц¸ કы ¢ºЦ³ђ ²®Ъ ∩ ⌡ ∞≤. Â¸Ц§¸Цє ╙¾¾Ц± ³ÃỲ ´®.... §λºЪ ¦щ. ∩ ⌡ ∞≥. એક Ĭ╙¡ ¾ь╙±ક ¿ЦçĦЪ ∩ ⌡ ∟∞. Ĭ²Ц³ ∩ ⌡ ∟∩. ³Ц³ђ ´¾↓¯ ∩ ⌡ ∟≈. અ¾Ц§ ∟ ⌡ ∟≡. ¾щ´Цº ∩ ⌡ ∟≥. ..... ´ºщ¿Ц³ ∩ ⌡ ∩∞. આºђ´, આ½ ∫ ⌡ ∩∩. ¿Цє╙¯ ∩ ⌡ ∩∫. ..... ¡Ц¹ Âь¹Ц Ã¸Цº ∟ ઊ·Ъ ¥Ц¾Ъњ ∟. Âє±щ¿ђ, કЦ¢½ »ઈ §³Цº ¡щ╙´¹ђ ∩ ⌡ ∩. Âђ¢³ ∟ ⌡ ∫. Ât¾ª¸Цє કЦєઈ .....³ ºÃщ¾Ъ §ђઈએ ∩ ⌡ ≈. ╙±¾Â ∟ ⌡ ≠. ¥»Ц¾³Цº ∩ ⌡ ≤. ´Ц¥³¯єĦ³ђ એક અ¾¹¾ ∩ ⌡ ∞√. »Цє¶Ъ ÃЦº ∩ ⌡ ∞∩. અ³Ц§ ·º¾Ц³ђ ઓº¬ђ ∩ ⌡ ∞≈. ¹±Ь³Ц ¾є¿§ ∩ ⌡ ∞≡. ¢ає¥¾®·¹Ь↨ કЦ¸કЦ§ ∩ ⌡ ∞≤. µы»Ц¾Ьє ¯щ, ĬÂЦº ∩ ⌡ ∞≥. આ¥º®°Ъ આ ...... ¿ђщ·щ ¦щ ∩ ⌡ ∟√. ±Ь╙³¹Ц³ђ ¦щ¬ђ ∟ ⌡ ∟∟. ╙§є±¢Ъ, આ¹Ьæ¹ ∩ ⌡ ∟∫. «ѕ¬Ц³Ьє ╙¾ºђ²Ъ ∩ ⌡ ∟≠. ....³ђ કђઈ ઓ¬ ³°Ъ ∩ ⌡ ∟≤. Âє·Ц½, ÂЦ¥¾®Ъ ∩ ⌡ ∩√. §є¢», ¾³ ∟ ⌡ ∩∟.... ╙¾¯ક↕ ∟ ≥ ≤ ∞ ∟ ∫ ≈ ≡ ≠ ∩

ÂЬ ¬ђકЮ -∫∞≡ ∩ ≠ ∫ ≤ ≡ ≥ ∟ ≈ ∞

∟ ≈ ≡ ≠ ∩ ∞ ≤ ≥ ∫

≈ ∫ ∩ ∞ ≤ ∟ ≠ ≡ ≥

∞ ≥ ∟ ≈ ≠ ≡ ∫ ∩ ≤

≠ ≡ ≤ ∫ ≥ ∩ ∞ ∟ ≈

≤ ∩ ≥ ≡ ∞ ≠ ≈ ∫ ∟

∫ ∟ ≠ ∩ ≈ ≤ ≥ ∞ ≡

≡ ∞ ≈ ≥ ∟ ∫ ∩ ≤ ≠

ÂЬ¬ђકЮ-∫∞≠³ђ §¾Ц¶ ≠ ≤ ∫ ≥ ≡ ∟ ∞ ≈ ∩

≥ ∞ ≡ ≈ ∩ ≤ ∟ ∫ ≠

≈ ∟ ∩ ≠ ∞ ∫ ≤ ≥ ≡

≡ ≠ ∞ ∫ ≤ ∩ ≈ ∟ ≥

∩ ≥ ≤ ≡ ∟ ≈ ≠ ∞ ∫

∟ ∫ ≈ ∞ ≥ ≠ ≡ ∩ ≤

∫ ≡ ≥ ∟ ≠ ∞ ∩ ≤ ≈

∞ ∩ ≠ ≤ ≈ ≥ ∫ ≡ ∟

≤ ≈ ∟ ∩ ∫ ≡ ≥ ≠ ∞

³¾ ઊ·Ъ »Цઈ³ અ³щ³¾ આ¬Ъ »Цઈ³³Ц આ ¥ђºÂ ¸аÃ³Ц અ¸Ьક ¡Ц³Ц¸Цє ∞°Ъ ≥³Ц ઔєєક ¦щઅ³щ ¶ЦકЪ ¡Ц³Ц ¡Ц»Ъ ¦щ. ¯¸Цºщ¡Ц»Ъ ¡Ц³Ц¸Цє∞°Ъ ≥ ¾ŵщ³ђ એ¾ђ આєક ¸аક¾Ц³ђ ¦щકы§щઆ¬Ъ કы ઊ·Ъ úђ½¸Цє╙º´Ъª ³ °¯ђ Ãђ¹. એª»Ьє³ÃỲ, ∩x∩³Ц ¶ђÄÂ¸Цє∞°Ъ ≥ ÂЬ²Ъ³Ц આєક¬Ц આ¾Ъ >¹. આ ╙ŭ¨³ђ ઉકы» આ¾¯Ц ÂدЦÃщ. અ³ЬÂє²Ц³ ´Ц³-∞∫

Indian Funeral Directors “first & foremost”

Bharat Shah, Sanjay Shah, Trupti Shukla, Ashvin Patel or Jaysen Seenauth

0208 952 5252 0777 030 6644

www.indianfuneraldirectors.co.uk

ASIAN FUNERAL DIRECTORS

એ╙¿¹³ Ù¹Ь³º» ¬Ц¹ºщĪÂ↓ 24 HOUR SERVICE

07767 414 693 Ashwin Galoria

0208 900 9252 198 EALING ROAD, WEMBLEY HA0 4QG

Protect your loved ones by paying for FUNERAL COSTS in ADVANCE. Fix FUNERAL COSTS at TODAY’S PRICES with a DIGNITY FUNERAL PLAN PART OF DIGNITY FUNERALS A BRITISH COMPANY

?¾є¯ ´є°....

26th December 2015 Gujarat Samachar

સંસ્થા સમાચાર

પૂ. રામબાપાના સાન્નનધ્યમાંશ્રી જીજ્ઞાસુસત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાયયિમનુંઆયોજન તા. ૨૭-૧૨૧૫ રવિ​િારેસિારે૧૧થી ૫ દરવમયાન વસંધી કોમ્યુવનટી હાઉસ, ૩૧૮ વિકલિુડ બ્રોડિે, વિક્સ અને મેટલન સામે, લંડન NW2 6QD ખાતેકરિામાંઆવ્યુંછે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોડસરર વસંધી મંદીર છે. સંપકક: 020 8459 5758 / 07973 550 310. * શ્રી વિશ્વ સનાતન ધમમમવંિર, ૧૩૨ વ્હાઇટ હોસયરોડ, િોયડન CR0 2LA ખાતેતા. ૨૫-૧૨-૧૫ના રોજ સિારે૧૧ કલાકેશ્રી સત્યનારાયણ કથાનું આયોજન કરાયું છે. જેમાં પંવડત કમલ શાસ્ત્રીજી કથાનો લાભ આપશે. સંપકક: 020 8689 5666. * પવરષિ યુકે દ્વારા શ્રી વિઠ્ઠલનાથજી ઉત્સિ (શ્રી ગુંસાઇજી પ્રાગટ્ય ઉત્સિ – જલેબી ઉત્સિ)નુંઆયોજન તા. ૧૦-૧-૧૬ના રોજ રવિ​િારે બપોરના ૩થી ૬ દરવમયાન બ્રેડટ ઇન્ડડયન એસોવસએશન, ૧૧૬ ઇવલંગ રોડ, િેમ્બલી HA0 4TH ખાતે કરિામાંઆવ્યુંછે. સંપકક: 020 8900 1300. * શ્રી વિનિુ મંવિર, િેવલંગબરો ખાતે શુિ​િાર તા. ૧-૧૨૦૧૬ના રોજ સાંજે ૬-૩૦થી જલારામ બાપાની ૧૯૬મી િષયગાંઠની ભવ્ય ઉજિણી કરિામાં આિશે. આ પ્રસંગે લેસ્ટરના ભજનીક વિમલ ટંડન અને રવિ તબલચી સવહતના કલાકારો ભજન સત્સંગની ધૂમ મચાિશે. સંપકક: 01933 22250. * સાચખંડ નાનકધામ યુવનિસમલ (SND) દ્વારા શવનિાર તા. ૨-૧-૧૬ના રોજ સાંજે૬થી ૯ દરવમયાન ૧૦૦ ઇકનાઇલ્ડ પોટટ રોડ, એજબસ્ટન, બવમિંગહામ B16 0AA ખાતેવિશેષ કાયયિમનું આયોજન કરિામાં આવ્યું છે. સંપકક: રાજેશ મહેતા 07944 847 525. * શ્રી જલારામ જ્યોત મંવિર, WASP, રેપ્ટન એિડયુ, સડબરી HA0 3DW ખાતે તા. ૨૭-૧૨-૧૫ના રોજ બપોરે ૩થી ૬ દરવમયાન ભજન સત્સંગ કાયયિમનુંઆયોજન કરિામાંઆવ્યુંછે. આ પ્રસંગે લોહાણા - વહડદુ સમુદાયની સેિા કરનાર ત્રણ અગ્રણીઅોનુંસડમાન પણ કરાશે. સંતશ્રી પ્રસાદજી મહારાજ તેમજ અખીલ અને વનખીલ રાયઠઠ્ઠા ભવિ સંગીતનો લાભ આપશે. સંપકક: સીજેરાભેરૂ 07958 275 222. *

અ¸щ╙ºકЦ¸Цє અÓ¹Цºщ »¢·¢ ∟≈°Ъ ∩√ »Ц¡ ¸ЬЩ绸ђ ¾Âщ¦щ. અµ£Ц╙³ç¯Ц³, ´ЦЧકç¯Ц³, ¶ђç³Ъ¹Ц, ¸Ö¹ ´а¾↓³Ц અ³щક ±щ¿ђ³Ц ¸ЬЩ绸ђ³щ અ¸щ╙ºકЦએ ¡Ьà»Ц ÃЦ°щ આ¾કЦ¹Ц↓ ¦щ. આ¸ ¦¯Цє ¦щà»Ц કыª»Цક ¸╙óЦઓ°Ъ, અ¸щ╙ºકЦ¸Цє§ §×¸щ»Ц કы ઉ¦ºщ»Ц ·Ц³·а»щ»Ц ºŪ╙´´ЦÂЬઓ ´ђ¯Ц³щ ઇç»Ц¸ ²¸↓³Ц અ³Ь¹Ц¹Ъ ¢®Ц¾Ъ³щ ╙³±ђ↓Á ³Ц¢╙ºકђ³ЬєºŪ ¾ÃЦ¾Ъ ºΝЦ ¦щ. આ¾ђ ¸Ц³¾ÂєÃЦº ╙³ÃЦ½Ъ³щઅ¸щ╙ºકЦ ╙¥є╙¯¯ ¶³щ ¯ђ ¯щ¸Цє ³¾Цઇ ¿Ьє? ´® ¬ђ³ЦଠĺÜ´щ ´ђ¯щ ઔєє╙¯¸¾Ц±Ъ કÃщ¾Ц¹ ¯щ¾Ьє¾»® »ઇ³щએ¾Ъ »Ц¢®Ъ ã¹Ū કºЪ ¦щ કы કђઇ ¸ЬЩ绸³щ અ¸щ╙ºકЦ¸Цє ઇ╙¸Ġת ¯ºЪકы ¯ђ ¿Ьє, ªЭ╙ºçª ¯ºЪકы ´® Ĭ¾щ¿ આ´¾ђ §ђઇએ ³ÃỲ. આ ¾»® અ¸Ц³¾Ъ¹ »Ц¢щ ¯щ¾Ьє ·»щ §®Ц¯Ьє Ãђ¹, ´® ÃકЪક¯ એ ¦щ કы

╙º´ЩÚ»ક ´ЦªЪ↓³Ц ¸°↓કђ¸Цє°Ъ ∟≈ ªકЦ ¸¯±Цºђ ¬ђ³ЦଠĺÜ´³Ц આ અ╙·ĬЦ¹³щªъકђ આ´Ъ ºΝЦ ¦щ. અÓ¹є¯ ´Ъ¬Ц§³ક અ³щĸ±¹ĩЦ¾ક ´╙ºЩç°╙¯ Ãђ¾Ц ¦¯Цєકђ³щ¿ЬєકÃЪ ¿કЦ¹? કыª»Цક ¾Áђ↓´Ãщ»Цєએક ´Ьç¯ક Ĭ╙¡ °¹ЬєÃ¯Ьєњ The Clash of Civilization. આ ´Ьç¯ક¸Цє ઇç»Ц¸²¸Ъ↓ઓ અ³щ ╙ğç¯Ъ²¸Ъ↓ઓ ¾ŵщ ¾ь╙ΐક 篺щÂє·╙¾¯ Âє£Á↓કы¹Ьˇ³Ъ ¿Ä¹¯Ц ╙¾¿щ¾Ц¯ °ઇ ïЪ. ·Цº¯¾Á↓³ђ ઇ╙¯ÃЦ Ż»є¯ ¦щ અ³щ Ĭщº®Ц±Ц¹Ъ ¦щ. ╙¾╙¾² ²¸ђ↓ અ³щ Âєçકж╙¯³ђ ¯щ¸Цє અ±·а¯ ºЪ¯щ¸׾¹ °¹ђ ¦щ. ¯Ц§щ¯º¸Цє»є¬³¸Цє ઇתº³щ¿³» ઇЩ×çª:Ьª ઓµ çĺъªъ╙§ક 窬ЪÂ³Ъ ¥¥Ц↓Â·Ц¸Цє આ ¸Ьˆщ ╙¾¥Цº╙¾╙³¸¹ °¹ђ ïђ. આ ΤщĦщ·Цº¯³ђ ઇ╙¯ÃЦÂ, અ³щ¯щ³ђ ¾¯↓¸Ц³ § ³ÃỲ, ·╙¾æ¹ ´® ¡а¶ ¢ѓº¾Ĭ± §®Ц¹ ¦щ. (ĝ¸¿њ)

Established in 1984, we are the First and Foremost Funeral Directors serving exclusively the asian community with due respect to individual religious and cultural beliefs.

Our Unique service is available at any hour Including Saturday and Sunday Serving all the Asian communities in London & Countrywide. International transportation available offering repatriation service to and from India. Our Impressive Mandir is available for large service gatherings and final funeral rites. Extensive washing & dressing facilities available

Contact: Anil Ruparelia

Asian Funeral Service

FREEPHONE: 0800 026 9887 અщ╙¿¹³ µ¹Ь³º» Â╙¾↓Â

209 Kenton Road, Kenton, Harrow, Middlesex HA3 0HD Tel: 020 8909 3737

CHANDU TAILOR JAY TAILOR NITESH PINDORIA BHANUBHAI PATEL DEE KERAI

www.gujarat-samachar.com

અ³ЬÂє²Ц³ ´Ц³-∞≡

╙Įª³¸ЦєµºЪ....

§а³ ⌡ ¢Ь§ºЦ¯Ъ ºЦઇªÂ↓ µђº¸³ђ º§¯ §¹є¯Ъ કЦ¹↓ĝ¸ અ³щ ¸Ь¿Ц¹ºђ ¹ђt¹ђ ⌡ Чક° ¾Ц¨ »щ¶º ´ЦªЪ↓³Ц ¾Цઇ ¥щº¸щ³ ´±щ ⌡ NHS ˛ЦºЦ ∩.∩ ╙¶╙»¹³ ´Цઉ׬³ђ ²Ь¸Ц¬ђ ⌡ ╙Į╙ª¿ ·Цº¯Ъ¹ Ãђªъ» ¸Ц╙»ક º®╙§¯ ╙ÂєÃ³Ъ ·Цº¯¸Цє ÃÓ¹Ц ⌡ Ĭ╙¯¶є╙²¯ ¬ђÄªº કђ»Ъ³ ¶Ьઅºщ ∞∟ ╙Į╙ª¿ºђ³щ આ´£Ц¯¸Цє ÂÃЦ¹ કºЪ ⌡ ºђ¹» ¸щઇ»³Ц ¶ђÂ ¸ђ¹Ц ĠЪ³³Ьє ¾щ¯³ ∞∩ ªકЦ ¾²Ъ³щ ∞.≈∟ ╙¸╙»¹³ ´Цઉ׬ °¹Ьє ⌡ »є¬³ çકв» ઓµ ઇકђ³ђ╙¸Ä³ђ ≥∞ çકв», ∞.≈ »Ц¡ çªЭ¬×γщ આ¾ºЪ »щ¯Ц ¾›³Ьє ¯Цº®њ ¸ђ¶Цઇ» Ĭ╙¯¶є²°Ъ çકв»³Ьє ╙º¨àª ÂЬ²ºщ ¦щ ⌡ ¥Ц×Âщ»º ˹ђ§↓ ઓç¶ђ³› ∩ ╙¸╙»¹³ ´Цઉ׬³Ъ ¶¥¯ ÂЦ°щ ºЦ§કђÁЪ¹ ¡Ц² £ªЦ¬¾Ц³Ц ´¢»Цє »щ¾Ц³Ъ ¿λઆ¯ કºЪ ⌡ ÃЦ╙¾↓¥ ´ђª↔ ¡Ц¯щ ≠≤ ¿єકЦç´± ¢щºકЦ¹±щ ઇ╙¸Ġ×Π´ક¬Ц¹Ц ⌡ çકђª»щ׬ ·Цº¯Ъ¹ ╙¾˜Ц°Ъ↓ઓ³щ ¶щ ¾Á↓³Ц ¾ક↕ ╙¾¨Ц આ´¿щ ⌡ ¹Ьક¸ы Цє ઇç»Ц¸³ђ Ĭ¥Цº, ¥¥↓ ઓµ sÆ»щ׬³Ц અ³Ь¹Ц¹Ъ £rЦ ⌡ આ½ÂЬ ±щ¿ђ¸Цє ╙Įª³ ³¾¸Ц ĝ¸щ ⌡ ઓĵ¬↔ ¹Ь╙³¾╙Â↓ªЪ¸Цє ¶½ЦÓકЦº³Ъ £ª³Цઓ ¾²Ъ ⌡ çકв»¸Цє ¿ђª↔ çકª↔ ´Ãщº¾Ц ´º Ĭ╙¯¶є² ⌡ અ╙ΐ³Ъ અ¢Ц¬Ъ, અΤ¹ t²¾ અ³щ ±щ╙¾કЦ ¸╙»ક³Ьє ºЦ®Ъ ˛ЦºЦ Â×¸Ц³ ⌡ ‘¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº│-‘એ╙¿¹³ ¾ђઇÂ│ ˛ЦºЦ આ¹ђ╙§¯ અ³щ ¸ђ§, ¸t અ³щ ¸³ђºє§³³Ц ╙Ħ¾щ®ЪÂє¢¸ Â¸Ц³ આ³є± ¸щ½Ц³Ъ ≠√√√ »ђકђએ ¸t ¸Ц®Ъ ⌡ ╙Įª³³Ц Âѓ°Ъ ç°а½ ´ЬιÁ કЦ»↓ °ђÜ³³Ьє ∩∩ ¾Á↓³Ъ ¾¹щ ╙³²³ ⌡ ¾щª કѓ·Цє¬¸Цє Ħ® ¢Ь§ºЦ¯Ъ ĺъ¬Â↓ ¸³ђ§ ã¹ЦÂ, ´ºщ¿ ã¹Ц અ³щ º§Ь ´ђ´ª³щ Ât ⌡ ¬ђ. Ã╙º ¿Ьક»Ц³щ CBE એ³Ц¹¯ ⌡ NHS³Ъ ·а»³Ц કЦº®щ ∞∩∞≠ ¶Ц½કђ³Цє ¸ђ¯ ⌡ ╙Įª³³ђ Âѓ°Ъ ¹Ь¾Ц³ ÂЬÂЦઈ¬ ¶ђÜ¶º ¯àÃЦ ´ªъ» ¸а½ ¢Ь§ºЦ¯Ъ ³Ъકâ¹ђ અ³щ ó ¸Ь³¿Ъ »Ц´ǼЦ.

07957 07956 07583 07939 07437

250 299 616 232 616

851 280 151 664 151


26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

સાપ્તાહિક અઠિાહિક રાહિભહિષ્ય ભહિષ્ય ૧૪-૯-૨૦૧૩થીથી૧-૧-૨૦૧૬ ૨૦-૯-૨૦૧૩ તા. તા. ૨૬-૧૨-૨૦૧૫ Tel. 0091 2640 220 525

જ્યોસતષી વ્યાસ જ્યોસતષી ભરત વ્યાસ સસંહ રાસશ (મ,ટ) મેષ રાસશ (અ,લ,ઇ)

અંગત બાબતોના કારણેઅજંપોવ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેચેની જણાશે. મનને સરિય રાખશો તો વધુ રનરાશાથી ઊગરી શકશો. નાણાકીય તકલીફોમાંથી બહાર નીકળવાનો માગસ મળશે. કેટલીક સહાયતાઓથી કામ પાર પડશે.

આ સમયના ગ્રહયોગો સાનુકૂળ પરરસ્થથરતનુંરનમાસણ થતાંરવકાસ સૂચવે છે. માગસ આડે આવતા રવઘ્નો દૂર થતાંજણાશે. મહત્ત્વની પ્રવૃરિઓથી આનંદ થશે. આ સમયમાં આરથસક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી ઉકેલ મેળવી શકશો.

આરથસક અને પ્રગરતની દૃરિએ હવેઆશાવાદી રચનાઓ સાકાર થતી જણાશે. કૌટુંરબક શાંરત મેળવી શકશો. કરજનો ભાર હળવો થાય. આ સમયમાંયાત્રાપ્રવાસ વગેરેમાંપ્રરતકૂળતા રહેશે. માનરસક શાંરત મેળવી શકશો. થવજનો-રમત્રો મદદરૂપ બનશે.

તમારો રવકાસ થશે. બૌરિક કામગીરીમાં સફળ થશો. ઉમંગ અને ઉત્સાહ અનુભવશો. તમારું ધ્યેય રસિ થવાથી સાનુકૂળતા વધશે. આ સમયગાળામાંઆરથસક સ્થથરત તંગ રહેશે. અલબિ, નાણાકીય કામકાજો વધુપ્રયત્નો સફળ થશે.

રચનાત્મક પ્રવૃરિઓ અને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલમાં સફળતા મળતાં ઉત્સાહ વધશે. અટવાયેલા કાયસનો રનકાલ આવે અથવા તો તેમાં પ્રગરત થતી જણાશે. નાણાકીય દૃરિએ જે કંઈ તકલીફો જણાશે તેમાંથી બહાર નીકળવાનો માગસમળશે.

સપ્તાહમાં અનુકૂળ અને ઇસ્છછત તક મળતાં ખુશી વધે. સારા સંબધ ં ો બંધાશે. પરરવતસનની તકો મળશે. માનરસક તંગરદલી હળવી બનશે. નાણાકીય બાબતો તરફ ધ્યાન આપજો. વ્યવસ્થથત બનીને રહેવાથી અગવડ ઓછી થશે. એકાદ ખચસનો પ્રસંગો આવે.

અશાંરત કે તાણમાંથી મુરિ મેળવવામાં ગ્રહયોગો મદદરૂપ નીવડશે. અલબિ, કેટલીક વ્યરિઓ સાથે માનરસક સંઘષસના પ્રસંગો પણ સજાસય.

કોઈને કોઈ પ્રકારે નાની-મોટી રચંતાઓના કારણે અશાંરત, ઉદ્વેગ જણાશે. બેચેની અને અથવથથતાને કારણે તમે ધાયુ​ું કરી શકશો નહીં.

વૃષભ રાસશ (બ,વ,ઉ)

સમથુન રાસશ (િ,છ,ઘ)

િ​િક રાસશ (ડ,હ)

અનુસંધાન પાન-૧

પોલીસ ફોસસે લોિો...

ડીજી કોવફરવસમાં હાજરી આપિા જમ્મુ-કાશ્મીર વસિાય દેશના તમામ રાજ્યોના ૪૦ ડીજીપી અને ૪૬ એવડશનલ ડીજી સવહત ૨૩૬ જેટલા પોલીસ ઓફફસરો િણ વદિસ માટે કચ્છના મહેમાન બવયા હતા. દેશના તમામ રાજ્યોના પોલીસ િડાઓની પ્રવતિષષે વદલ્હીમાં મળતી િાવષાક કોવફરવસ િડા પ્રધાન નરેવદ્ર મોદીએ ગત િષાથી વદલ્હીમાં બહાર યોજિાનો નિો ચીલો પાડ્યો છે. ગયા િષષે આસામાના ગુિાહાટીમાં કોવફરવસ યોજ્યા બાદ આ િષષે કચ્છના ધોરડો એટલે કે સફેદ રણમાં ડીજી કોવફરવસનું આયોજન કયુ​ું હતુ.ં ભારતભરના વડરેસટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)ની આ કોવફરવસનો પ્રારંભ શુક્રિાર, ૧૮ વડસેમ્બરથી થયો હતો. િણ વદિસ માટે યોજાયેલી આ કોવફરવસમાં દેશની આંતવરક સુરક્ષાથી માંડીને િૈવિક આતંકિાદ વિશે ચચા​ા થઈ હતી. િડા પ્રધાને કોવફરવસ દરવમયાન થયેલા વિચારવિમશાની ગુણિત્તા અને ગંભીરતા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ચચા​ા સૂચિે છે કે પોલીસ ફોસા સમવપાત અને પ્રોફેશનલ છે. તેમણે આ કોવફરવસ દરવમયાન ઊભરી આિેલા વિચારોને કાયા​ાન્વિત કરિા માટે એક થપષ્ટ રોડમેપ બનાિ​િા આહિાન્ કયુ​ું હતુ.ં મોદીએ કહ્યું કે,

િન્યા રાસશ (પ,ઠ,ણ)

તુલા રાસશ (ર,ત)

વૃશ્ચચિ રાસશ (ન,ય)

દેશભરમાંથી આિેલા વસવનયર અને જુવનયર બંને પ્રકારના અવધકારીઓ વિચાર-વિમશામાં સામેલ હતા અને તેના લીધે એક મજબૂત આધાર તૈયાર થયો છે, જે આ કોવફરવસની સૌથી મોટી ઉપલન્ધધ છે. િડા પ્રધાને કહ્યું કે, સંિદે નશીલતા પોલીસ વિભાગનું એક મહત્ત્િપૂણા અંગ હોિું જોઈએ. એક ફ્લેન્સસબલ સંથથાકીય માળખું પણ તૈયાર કરિું જોઈએ કે જેનાં માધ્યમથી પોલીસ દળમાં લોકો માટે સંિદે નશીલતાને પ્રોત્સાહન આપિામાં મદદ મળે. તેમણે એમ પણ કહ્યું કે, પોલીસ દળે થથાવનક સમુદાય સાથે સંપકક થથાવપત કરિો જોઈએ અને એિું કરિાની એક રીત એ છે કે લોકોની સફળતા અને ઉપલન્ધધઓની ઉજિણીમાં તેમનો સાથ આપિો જોઈએ. મોદીએ એમ પણ કહ્યું કે, પોતાની સફળતા મનાિ​િા માટે લોકો પોલીસ થટેશને આિશે તો તેમના મનમાં પોલીસ અવધકારીઓ દ્વારા કરિામાં આિેલા કાયા પ્રત્યે સવમાન અને એક વ્યાપક સમજ ઊભી થશે. સમાજના લોકોની ઓળખ પોલીસ થટેશન સાથે થિી જોઈએ. ટેક્નોલોજીનો ઉપયોગ કરો િડા પ્રધાને સાયબર સુરક્ષા, વડવજટલ ટેક્નોલોજી અને સોવશયલ મીવડયા જેિા વિષયોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, પોલીસ અવધકારીઓએ પોતાના રોજબરોજનાં કામકાજમાં

@GSamacharUK

વવવવધા 25

GujaratSamacharNewsweekly

ધન રાસશ (ભ,ફ,ધ,ઢ)

શ્યામજી કૃષ્ણવમા​ાશસ્ત્ર અને શાસ્ત્ર બન્નેના સાધક હતા

માનરસક દૃરિએ ઉત્સાહજનક સમય. મન પરનો બોજ હળવો થતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગરત ઉત્સાહપૂવસક બનશે. નાણાકીય બાબતોના ભુજઃ સન ૧૮૫૭ના ઉકેલ મળે નહીં. આવક કરતાં વિપ્લિકાળમાં કચ્છના માંડિીમાં ખચસનુંપલ્લુંરવશેષ નમતુંરહેવાના જવમેલા શ્યામજી કૃષ્ણિમા​ા શાથિ કારણેબચત થવાના યોગ નથી.

મિર રાસશ (ખ,જ)

મન પરથી રચંતાના વાદળો રવખેરાતા રાહતની લાગણી અનુભવશો. રનધાસરરત કાયોસમાં ઉત્સાહપૂવસક આગળ વધી શકશો. મનના અરમાન સાકાર થતા જણાશે. આરથસક પ્રશ્નો હલ કરવા વધુ સજાગ રહેવું પડે. ઉઘરાણી મેળવવા પ્રયત્નો કરજો.

િુભ ં રાસશ (ગ,શ,સ,ષ)

તમારા માટે આ સપ્તાહ ખચાસળ સારબત થાય. કોઈ નુકસાનનો પ્રસંગ બનશે. નોકરરયાત વગસને પ્રશ્નના ઉકેલનો માગસ મળતો જણાશે. થથળાંતર યોગ છે. વેપાર-ધંધાના કામકાજો માટે ગ્રહમાન ઘણા સાનુકૂળ છે. કોઈ અગત્યનો રનણસય લઈ શકશો.

મીન રાસશ (દ,ચ,ઝ,થ)

મૂં ઝવતા પ્રશ્નોનો ઉકેલ શોધવામાં સફળતા મળતાં આનંદઉત્સાહમાં વધારો થશે. લાંબા ગાળાથી અટવાયેલા કાયોસનો રનકાલ આવેઅથવા તેમાંપ્રગરત થતી જણાય. ગૃહજીવનમાં મતભેદ હશેતો દુર થશે.

સવપુલ, સત્વશીલ અને માસહતીપ્રદ સમાચારોનો સંપુટ એટલે... ગુજરાત સમાચાર

અને શથિ બવનેના સાધક હતા અને તેમની નોંધ લઈ તેમને કાશીના પંવડતની ઉપાવધ આપિાની ફરજ પડી હતી એિું િડા પ્રધાન મોદીએ જણાવ્યું હતુ.ં ગયા મવહને િડા પ્રધાનની વિટનની મુલાકાત ટાંકણે કેમરન સરકારે થિતંિતા સંગ્રામના લડિૈયા પંવડત શ્યામજી કૃષ્ણિમા​ાની બેવરથટરની પદિીને પુનઃ માવય કરીને ભારત સરકારને સુપરત કરી હતી. િડા પ્રધાને આ પદિી ગુજરાત સરકાર માટે અને ખાસ કરીને માંડિીના ક્રાંવતતીથામાં મૂકિા માટે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને અપાણ કરી હતી. િડા પ્રધાને કહ્યું કે, આંદામાન વનકોબારમાં જઈને જોઈએ તો ખબર પડે કે કાળાં પાણીની સજા ભોગિનારા લડિૈયાઓની યાદી બહુ જ લાંબી છે. શ્યામજી કચ્છનું સંતાન હતા. થિપુરુષાથાથી જીિનને કેમ ઊંચે લઈ જિું તે તેમનામાંથી પ્રેરણા લેિા જેિું છે. મુખ્યત્િે તેઓ સરથિતીના સાધક હતા. કાશી એટલે કે બનારસમાં પંવડતની પદિી માિ િાહ્મણોને અપાતી હતી તેિા સમયમાં શ્યામજીના સંથકૃત સવહતના જ્ઞાનને લીધે અિાહ્મણ હોિા છતાં પંવડત તરીકેની ઉપાવધ તેમને અપાઈ હતી. પંવડત

ઘોરડોના સફેદ રણમાં ઊંટગાડીની મોજ માણતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગૃહ પ્રધાન રાજનાથસસંહ તેમ જ ગૃહ રાજ્યપ્રધાનો કિરણ સરજીજુ અને હસરભાઈ ચૌધરી.

ટેક્નોલોજીનો સારી એિી રીતે ઉપયોગ કરિો જોઈએ. તેમણે ઈવટર-થટેટ સરહદે આિેલા પાડોશી વજલ્લાઓમાં પોલીસ દળો િચ્ચે વ્યાપક િાતચીત અને સહયોગ માટે પણ અપીલ કરી હતી. પ્રતિબદ્ધિાની પ્રશંસા િડા પ્રધાને પોલીસ અવધકારીઓ દ્વારા વનભાિ​િામાં આિતી સમપાણ અને વનથિાથા ભાિ સાથેની કતાવ્ય પ્રત્યેની તેમની પ્રવતબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમના કહેિા મુજબ, આ ભાિના રાષ્ટ્રની સુરક્ષાનું મૂળભૂત તત્ત્િ છે. મોદીએ પ્રિાસન પોલીસ, વડઝાથટર મેનજ ે મેવટ અને પોલીસ ટ્રેવનંગ જેિા વિષયો પર પણ પોતાના વિચારો ડીજી કોવફરવસમાં વ્યક્ત કયા​ા હતા. િડા પ્રધાને આઈબીના અવધકારીઓને તેમની વિવશષ્ટ સેિાઓ માટે રાષ્ટ્રપવત પદક પણ એનાયત

કયા​ા હતા. કોવફરવસમાં આિેલા પોલીસ અવધકારીઓએ આ પૂિષે પોલીસ યુવનિવસાટી અને ફોરેન્વસક સાયવસ યુવનિવસાટી જેિા વિષયો પર ચચા​ા કરી હતી. ડીજી કોવફરવસ દરવમયાન િણેય વદિસ િડા પ્રધાન સાથે ગૃહ પ્રધાન રાજનાથ વસંહ અને ગૃહ રાજ્યપ્રધાનો હવરભાઈ ચૌધરી તથા ફકરણ વરજીજુ ઉપન્થથત રહ્યા હતા. સુધારા માટેપ્રતિબદ્ધ દેશભરના ડાયરેસટર જનરલ ઓફ પોલીસ (ડીજી)ની કોવફરવસનું િડા પ્રધાનની ઉપન્થથવતમાં ઉદઘાટન કરતાં ગૃહ પ્રધાન રાજનાથ વસંહે દેશનાં તમામ રાજ્યોને પોલીસને થમાટટ અને સંિેદનશીલ બનાિ​િા માટે પહેલ કરિા સૂચન કયુ​ું હતુ.ં ગૃહ પ્રધાને તમામ રાજ્યોના પોલીસ િડાઓને સંબોધતા જણાવ્યું હતું કે, પોલીસ માળખામાં સુધારો

‘િી આયો ભા-ભેણું’

વડા પ્રધાન મોદીએ ધોરડો જતાંપહેલાંભુજના એરફોસસથટેશનમાં યોજાયેલા કાયસિમમાં હાજરી આપી હતી. જ્યાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે તેમનું ઉમળકાથી થવાગત કયુ​ું હતું. આ ગરરમાપૂણસસમારોહમાંવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧ રમરનટ વિવ્ય આપ્યુંહતું. વિવ્યના પ્રારંભેજ મોદીએ પ્રથમ ‘કી આયો ભા-ભેણું’ બોલીનેકછછીમાડુઓ સાથેઆત્મીયતાના દશસન કરાવ્યા હતા. તેમણે સમગ્ર વિવ્ય ગુજરાતીમાં આપ્યું હતું. મુખ્ય પ્રધાન હતા ત્યારે રહન્દીમાં ભાષણ આપતાં હતાં, પરંતુ વડા પ્રધાન પ્રથમવાર ભુજ આવેલા મોદીએ ગુજરાતીમાંઉદબોધન આપ્યુંહતું.

શ્યામજી સરથિતીના આમ સાધક હતા તો આઝાદીના સંગ્રામના શથિના સાધક પણ હતા. શ્યામજીકૃષ્ણ િમા​ા મેમોવરયલ ટ્રથટ દ્વારા યોજાયેલા આ કાયાક્રમ બાદ પદિી માંડિી ખાતેના મ્યુવઝયમમાં મૂકાશે. ગાંધીજી અને શ્યામજી - બવનેની સનદને પુનઃ માવયતા મળી છે. બવને ગુજરાતી છે. ગાંધીજીની સનદ ૧૯૮૮માં

કરિા અમે િચનબદ્ધ છીએ અને સમાટટ અને સંિેદનશીલ પોલીસ ફોસાનું વનમા​ાણ કરિું છે. આ વદશામાં રાજ્યો પહેલ કરી શકે. તેમણે કહ્યું હતું કે આપણા પોલીસ થટેશનો ગરીબો અને અધકચડાયેલા લોક માટે ખુલ્લા રહેિા જોઈએ અને પોલીસ થાણા સુધી પહોંચિામાં તેમને ડર ના લાગિો જોઈએ. એ માટે પોલીસ થટેશનનું િાતાિરણ લોકો પ્રત્યે વમિતાભયુ​ું હોિું જોઈએ. સંખ્યાની વચંતા રાખ્યા વિના એફઆઈઆર નોંધાિી જોઈએ. પ્રથમ વદિસે કોવફરવસમાં પ્રધાનો તેમ જ ઉચ્ચ પોલીસ અવધકારીઓ િચ્ચે ગ્રૂપ ચચા​ા થયા બાદ કોવફરવસમાં િૈવિક આતંકિાદથી માંડી દેશની આંતવરક સુરક્ષા મુદ્દે ચચા​ા થઈ હતી. જેમાં આંતરરાજ્ય ગુનાઓ, ટ્રાવસપોટટ, સાઈબર ક્રાઈમ, પોલીસ અવધકારીઓ િચ્ચે કોમ્યુવનકેશન, સીસીટીિી, ટ્રાવસપોટટ ગુના, ટેકને ોલોજી સવહત દેશમાં િધતા જતા ગુનાઓ અંગેની ચચા​ાઓ થઇ હતી. ઉપરાંત સરહદ ઉપર થતો ગોળીબાર, ઘૂસણખોરી તેમ જ િૈવિક આંતકિાદના મુદ્દાને કોવફરવસમાં આિરી લેિામાં આવ્યા હતા. શવનિારે સાંજે ઝાકઝમાળભયોા સાંથકૃવતક કાયાક્રમ યોજાયો હતો, જેમાં સારી કામગીરી કરનારા પોલીસ અવધકારીઓને મેડલ એનાયત કરીને સવમાવનત કરાયા હતા.

પરત આિી હતી, પણ શ્યામજીની સનદ લાિનારું કોઈ જણાતું નહોતુ.ં બવનેના પુણ્યથમરણ, પરાક્રમ અને પુરુષાથા જીિનમાં રાષ્ટ્ર માટે કંઈક કરિાની પ્રેરણા આપતા રહ્યા છે એમ કહી િડા પ્રધાને ઉમેયુ​ું હતું કે, ગાંધીજી અને શ્યામજીની સનદ પરત લાિ​િી એ અંગ્રેજોનું અપમાન છે અને ભારતનું બહુમાન છે.

લોખંડી સુરક્ષા બંદોબસ્િ કોવફરવસમાં િડા પ્રધાન, ગૃહ પ્રધાન, ગૃહ રાજ્યપ્રધાન અને દેશના ટોચના ઉચ્ચ પોલીસ અવધકારીઓ ઉપન્થથત રહેિાના હોિાથી તેમ જ ધોરડોથી પાફકથતાન સરહદ માિ ૧૭૦ ફકલોમીટરના અંતરે આિેલી હોિાથી વિ-થતરીય સુરક્ષા વ્યિથથા ગોઠિાઇ હતી. જેમાં થપેવશયલ પ્રોટેસશન ગ્રૂપ (એસપીજી) કમાવડો, ઈવટેવલજવસ એજવસીના ૧૦૦ જેટલા અવધકારીઓ, છ આઈપીએસ, ૧૨ ડીિાયએસપી િગેરે મળી ગુજરાતના ૧ હજાર જેટલા પોલીસ જિાન ખડેપગે રહ્યા હતા. આ ઉપરાંત રણમાં સુરક્ષા વ્યિથથા માટે ઊંટ, િોચ ટાિર અને બલૂનથી એવરયલ સિષેલવસ કરાયું હતું. ઊંટથી પાફકથતાન સરહદે ઉપરાંત ટેવટ વસટીની ફરતે પેટ્રોવલંગ કરિામાં આવ્યું હતુ.ં ટેવટ વસટીમાં ૨૦૦ નાઈટ વિઝન સીસીટીિી, ચાર િોચ ટાિર ગોઠિ​િામાં આવ્યા હતા. િીિીઆઈપીઓની સુરક્ષા માટે સેવટ્રલ આઈબીના િડા વદનેશ શમા​ાની રાહબરી હેઠળ ગુજરાતના ડીજીપી પી. સી. ઠાકુરે સમગ્ર આયોજન ગોઠવ્યું હતુ.ં નોન-વેજ, દારૂ નહીં ડીજી કોવફરવસમાં માંસાહાર અને દારૂ પીરસિા પર મનાઈ ફરમાિાઇ હોિાથી ખમણ, ઢોકળા, બાજરાનો રોટલો, વરંગણ ઓળો સવહતની ગુજરાતી િાનગીઓ પીરસાઈ હતી.


26

@GSamacharUK

GujaratSamacharNewsweekly

26th December 2015 Gujarat Samachar www.gujarat-samachar.com

ભાર દશશન ા અ

ૐ નમ: દશવાય

જન્મ: તા. ૩.૧૧.૧૯૭૭ (અપની હોસ્પપટલ,બાકકીંગ)

જયશ્રી કૃષ્ણ દેહાવસાન: તા. ૧૬.૧૨.૨૦૧૫ (ઇપટ લંડન)

કુ. રીનાબેન નરેન્દ્રભાઇ પટેલ (ભાદરણ)

સમજાતુંનથી આ અણચેતવ્યુશુંથઈ ગયું. એક દદવડો બુઝાયોનેઅંધારૂંબધેથઈ ગયું હતો મધ્યાન્હેસુરજ તોય ઘોર અંધારૂંથઈ ગયુ... સમજાતુંનથી... ઉડી ગઈ ખુશ્બુનેફૂલ મૂરઝાઇ ગયું.. ઉડી ગયુંપંખીનેખાલી દપંજરૂંરહી ગયું... ... સમજાતુંનથી...

ભાદરણના મૂળ વતની અને ટાન્ઝાનનયાના મોશીમાં વષો​ો સુધી રહ્યા બાદ હાલ ઇસ્ટ લંડનના અપ્ટન પાકકમાં રહેતા શ્રીમતી શોભનાબેન નરેન્દ્રભાઇ પટેલ અને સ્વ. શ્રી નરેન્દ્રભાઇ અાર. પટેલનાં ૩૮ વષોનાં સુપુત્રી કુ. રીનાબેનનું અણધાયુ​ું અવસાન થતાં અમારો સમગ્ર પનરવાર ઊંડા શોકમાં ડૂબી ગયો છે. યુવાનવયે જ વૈકુંઠ વહાલું કરી જનાર અમારી વહાલસોયી રીના સ્વભાવે સરળ, અાનંદી અને ખૂબ જ મમતાળુ હતી. એનો સૌમ્ય-સદા હસતો ચહેરો અને અખૂટ હેતભાવ અમને હરહંમેશ યાદ અાવશે. અમારા પનરવાર પર આવી પડેલ આ દુ:ખદ સમયે રૂબરૂ પધારી અમારા દુ:ખમાં સહભાગી બનનાર તેમજ ટપાલ, ટેનલફોન, ટેક્સ્ટ કે ઇમેઇલ દ્વારા શોકસંદેશા પાઠવી અમને આશ્વાસન આપનાર તથા સદગતના અાત્માની શાંનત અથથે પ્રાથોના કરનાર અમારા સવો સગાં સંબંધી તથા નમત્રોનો અમે અંત:કરણપૂવોક આભાર માનીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા સદગતના પૂણ્યાત્માને શાશ્વત શાંનત આપે એજ પ્રાથોના. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

Late Narendrabhai R Patel & Mrs Shobhanaben N Patel (Dad & Mum) Mr Aniket J Patel & Mrs Neesha A Patel (Brother-in-law and Sister) Mr Rajnibhai Patel & Mrs Kalaben R Patell (Fuwa & Foi) & Family Late Rajesh & Mrs Harsha R Patel (Brother & Sister-in-law) Mr Vinubhai M Patel & Mrs Malaben V Patel & Family (Mama & Mami) Mr Subhasbhai M Patel & Mrs Suvarana S Patel & Family (Mama & Mami) Late Yogeshbhai N Patel & Mrs Rashmiben & Family (Masa & Masi) NEPHHEW’S: Rikesh, Aniket, Kaylan

કહેવુંહતુંઘણુંપણ પણ અચાનક ચાલ્યાંગયાં કહેવુંહતુંઘણુંમનમાંપણ અકબંધ રહી ગયું... સમજાતુંનથી... સંસાર ત્યજી ગયાંભલેપણ દદલમાંથી ન જાશો કદી યાદ કરશુંતમારો હસતો ચહેરો એમ છેલ્લુંઆંસુકહી ગયું...

It is with great sadness and regret that we announce the sad demise of our beloved Daughter Miss Rena Narendrabhai Patel of Bhadran. She passed away on 16th December 2015 in Upton Park-East London. She will be dearly missed, however we will cherish all the special moments that we have shared with her and keep her memories in our heart always. Rena, life without you will never be the same again and difficult as it may be, face it, we must!! The wonderful memories you have left us with, all the good time we have had together will remain forever in our hearts and souls. We pray to GOD to give you eternal peace. Our heartfelt thanks to all friends & family for all their support & messages at this time. Om Shanti Shanti Shanti. Mr Bhupeshbhai R Patel & Mrs Jyotiben B Patel (Kaka & Kaki) Mr Kantibhai P Patel & Late Shushilaben K Patel (Fuwa & Foi) Mr Anil Kumar & Mrs Urmilaben A (Fuwa & Foi) & Family Late Vithalbhai M Patel & Late Vidhyaben V Patel & Family (Mama & Mami) Mr Rameshbhai M Patel & Mrs Giraben & Family (Mama & Mami) Mr Harishkumar & Mrs Sumitraben H Patel (Masa & Masi)

148 Plashet Grove, Upton Park, London E6 1AB, Tel: 020 8471 1737


26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

સેવા યજ્ઞ - જ્ઞાન યજ્ઞની જ્યોતનેસદાય જલતી રાખવા કટિબધ્ધ આપણા 'ગુજરાત સમાચાર અનેએટિયન વોઇસ'

મિય વાચક મિત્રો, ઇસુનું ૨૦૧૫નું વષષ પૂણષ થવા જઇ રહ્યું અને આ અંક આપને મળશે ત્યારે આપ સૌ મિસમસની ઉજવણી અને નૂતન વષષના આગમનને વધાવવા અવનવા આયોજનો કરતા હશો. મમત્રો, 'ગુજરાત સમાચાર અને એમશયન વોઇસ' અમારા સવષવાચક મમત્રો અનેસામુદાયીક સદ્ભાવનેલક્ષ્યમાંરાખી 'સેવા યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ'ની જ્યોતને િજ્જવમલત રાખવા હંમશ ે ા િયત્નશીલ રહે છે. અને આજ કારણે તો ગત તા. ૧૩મી નવેમ્બરના રોજ વેમ્બલી સ્ટેડીયમ ખાતે આપણા સૌના લોકમિય વડાિધાન શ્રી નરેડદ્રભાઇ મોદીએ આપણા સૌના 'ગુજરાત સમાચાર અને એમશયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલના નામનો જાહેરમાં ઉલ્લેખ કરી આપણી અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે જાહેરાત કરી હતી. આ વષષનો આ છેલ્લો અંક વાંચી રહ્યા છો ત્યારેગત વષષેઆપણા સમુદાયના કલ્યાણ અથષે કરેલા કેટલાક કાયષિમોનો મહસાબ આપવો ઉમચત સમજીએ છીએ અને આગામી વષોષમાં પણ આવી જ મવમવધ િવૃત્તીઅો અનેકાયષિમોનુંઆયોજન કરવા અમેસૌ કમટબધ્ધ વની રહીશું. * મિટનની પાલાષમેડટ ખાતે 'પોમલમટકલ પબ્લલક લાઇફ એવોર્ઝષ'ની ઉજવણી. * મિટનની પાલાષમેડટ ખાતે 'ફાઇનાડસ બેડકીંગ અને ઇડસ્યુરંશ મવશેષાંકનું મવમોચન.

* લંડનના ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે 'એમશયન એમચવસષએવોર્ઝષ'ની ઉજવણી. * િોયડન, લેસ્ટર, માંચેસ્ટર અને િેસ્ટન ખાતે સ્થામનક સંસ્થાઅોના સહકારથી વમડલ સડમાન સમારોહનું આયોજન, ૨૫૦ કરતા વધુવમડલોનુંબહુમાન કરાયું. * સંગત સેડટર હેરો ખાતે ડાયામબટીશ ભીમત મનવારણ સેમમનાર. * હેરો લેઝર સેડટર, લંડન ખાતે 'આનંદ મેળા'ની ઉજવણી. * GCSEમાં ગુજરાતી ભાષાની પરીક્ષા બચાવવા ગુજરાતી શાળાઅોના મશક્ષકો અનેઅગ્રણીઅો સાથેચચાષ. * 'ગુજરાત સમાચાર અનેએમશયન વોઇસ' પુરસ્કૃત કમષયોગા ફાઉડડેશન દ્વારા એ લેવલ્સની પમરક્ષાઅોમાં સવષશ્રેષ્ઠ ગ્રેડ મેળવનાર તેજસ્વી મવદ્યાથથીઅોને'સરસ્વમત સડમાન'ની શરૂઆત. * 'ગુજરાત સમાચાર' અને 'એમશયન વોઇસ'ના પત્રલેખક મમત્રોનો સેમમનાર. * વડા િધાન નરેડદ્રભાઇ મોદીની મુલાકાત અનેભારત યુકેવચ્ચેના સંબધં ો અંગેVHP હોલ, થોનષટન હીથ અને BIA હોલ, વેમ્બલી ખાતે તંત્રી શ્રી સીબી પટેલના વક્તવ્ય અનેચચાષસભાનુંઆયોજન * આગામી મમહનાઅોમાં 'શ્રવણ સડમાન' કાયષિમનુંઆયોજન. મમત્રો, આજે 'ગુજરાત સમાચાર અને એમશયન વોઇસ' ૨૪,૦૦૦ નકલોનું મવરાટ સક્યુષલેશન ધરાવે છે અને િમત સપ્તાહ લોકમિય સાપ્તામહકો આપવા સાથે સરેરાશ દર મમહને મમવવધ મવષયો પર

27

વેમ્બલી "શકોની" નવા સ્વરૂપેઅાપનું સ્વાગત કરેછે

૧૨૭-૧૨૯ ઇલીંગ રોડ પર ચટપટા ચાટ, ચીલી મવમવધ પનીર, જાત જાતના મોગો, સાઉથ ઇબ્ડડયન, ગુજરાતી અને પંજાબી સ્વામદષ્ટ આધારીત 'એમશયન હાઉસ એડડ હોમ', વાનગીઅોનો રસથાળ લઇ નવા સ્વરૂપે તૈયાર થઇ અાપનું ઉષ્માભેર 'ગ્લોબલ રીચ લીસ્ટ', 'પોમલટીકલ પબ્લલક સ્વાગત કરવા ઉત્સુક છે. મિસમસ અનેડયુયર ટાંણેઅાપ સહપમરવાર, લાઇફ એવોડડ', 'ફાઇનાડસ બેડકીંગ મમત્રમંડળ સાથે "શકોની"માં જઇ બીલમાં ૧૦%નું વળતર મેળવો. ઇડસ્યુરંશ', 'એમશયન એમચવસષ એવોર્ઝષ' અાજેજ "શકોની"નો 020 8903 9601 ઉપર સંપકકકરી અાપનુંબુકીંગ કરાવી લો. જેવા મવશેષાંકો રજૂકરેછે. મિસમસ અને નૂતન વષષના શુભ પવષે n એસેક્સના રોમફોડડખાતેમવખ્યાત મસટી પેવેલીયનમાંમિસમસ ઇવ આપ સવષેમમત્રો કેસગા-સ્નેહીજનોનેમાત્ર (૨૪ મડસેમ્બર), ગુરૂવારેસ્વામદષ્ટ થ્રી કોષષમીલ સાથેબોલીવુડ ગાયક રોજના ૯ પેડસ લેખે £૩૫માં એક વષષ હંસ રાજ હંસના મહડદી ફફલ્મી ગીતો અનેપંજાબી ધમાકેદાર ગીતોની માટે 'ગુજરાત સમાચાર અને એમશયન મઝા માણવાનું રખે ચૂકતા. ડયૂયસષ ઇવની રાત્રે મસટી પેવેલીયનના મમલેમનયમ સ્યૂટમાંભવ્ય મડનર ડાડસનુંઅાયોજન કરાયુંછે. અા ઉપરાંત વોઇસ'ના લવાજમની ભેટ આપી શકો છો. અહીંની ઇટામલયન રેસ્ટોરડટ "નોટીવોલ્ટી"માંપણ ડયૂયસષઇવના ભવ્ય આપ જેમનું નામ સૂચવશો તેમને અમે સંગીત જલસાનુંઅાયોજન કરાયુંછે. વધુમવગત અનેમટફકટ માટેસંપકક મવશેષ પત્ર સાથે આપના દ્વારા ભેટ 0208 924 4000

મોકલાઇ છે તેની જાણ કરીશું અને તેઅો પણ આખુંવષષપેપર મેળવશેત્યારેતેમને આપની યાદ તાજી થશે. મમત્રો, ટેલલેટ કે અોનલાઇ પર તમે બડને પેપર વાંચી શકશો પણ છપાયેલું પેપર વાંચવાની મઝા જ કાંઇક અોર હોય છે. તમે મનયમીત 'ગુજરાત સમાચાર અને એમશયન વોઇસ' વાંચતા હશો તો આપના જ્ઞાનમાંવૃધ્ધી થશેઅનેતો મમત્રો-સગાઅો સાથે આપ મવમવધ મવષયો પર ચચાષ કરી શકશો. આપણા બાળકોમાં પણ સંસ્કાર, ગુજરાતી ભાષા અને ધમષ સચવાઇ રહે તે માટે પણ આપના ઘરે 'ગુજરાત સમાચાર અનેએમશયન વોઇસ' આવેતેજરૂરી છે. તો પછી રાહ શેની જુઅો છો? આજેજ અમને020 7749 4080 પર ફોન કરો અને લવાજમ ભરો. - કિલ રાવ, ન્યુઝ એમિટર.


28

@GSamacharUK

GujaratSamacharNewsweekly

26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

િેડટ ઇન્ડિયન એસોસસએશન BIAના ઉપક્રમેવિાપ્રધાન શ્રી નરેડદ્રભાઇ મોદી યાત્રા અનેભારત સિટન વચ્ચેના સંબંધો સવષેચચા​ાસભા

ઉપથથનત રહીને નિટનમાં રહેતી બહેનોેને ભાઇબીજની ભેટ આપી હતી. તેના બીજે જ િેસટ ઇન્સડયન એસોનસએશનના ઉપક્રમે નદવસેBIAએ ૫૦મી વષસગાંઠની ઉજવણી કરી વડાપ્રધાન શ્રી નરેસદ્રભાઇ મોદીની ૧૨-૧૩-૧૪ હતી. BIA આપણી સૌની પોતાની અને પગ નવેમ્બર ૨૦૧૫ની યુકન ે ી મુલાકાત અનેભારત પર ઉભી રહેલી મજબૂત સંથથા છે. અમનેગ્રાસટ નિટન વચ્ચેના સંબંધો નવષે એક ચચાસસભાનું નથી મળતી પરંતુ અમને સમથસ ટેકેદારોનો શાનદાર આયોજન વેમ્બલીના ઇલીંગ રોડ ન્થથત સહકાર છે. BIA દ્વારા થથાનનક લોકો સનહત BIA હોલ ખાતે રનવવાર તા. ૨૦ના રોજ અસય બરોના ૧ નમનલયન લોકોનેનવતેલા ૫૦ કરવામાંઆવ્યુંહતું . જેમાંમુખ્ય વિા તરીકેશ્રી વષસના સમયગાળામાં મદદરૂપ બસયા છીએ. સીબી પટેલ સનહત નવનવધ વિાઅોએ અમેવેલ્ફેર બેનીફીટથી લઇનેઇમીગ્રેશન, OCI વડાપ્રધાન શ્રી નરેસદ્રભાઇ મોદીની મુલાકાત, અનેઅસય તમામ કામમાંજ્ઞાનત, જાતી કેધમસના ભારત નિટન વચ્ચેના સંબધં ો અનેભારતીયોના ભેદભાવ વગર મદદ કરીએ છીએ. આજેઅત્રે ડાબેથી સુરેશભાઇ કણસાગરા, ધીરૂભાઇ વડેરા (સેક્રેટરી - BIA), સુમંતરાય દેસાઇ (ખજાનચી - BIA), યોગદાન નવષેમહત્વપૂણસપાસાઅો પર ચચાસકરી પ્રસ્તુત તસવીરમાં અનનતાબેન રૂપારેનિયા, સીબી પટેિ, કોકકિાબેન પટેિ, નનવનભાઇ શાહ અને મુહમ્મદ બટ્ટ. ઉપન્થથત રહેલા સૌનો હુંઆભાર વ્યિ કરૂ છું .' હતી. શ્રોતાઅો મોટી સંખ્યામાં ઉપન્થથત રહેતા ફોટો કટટસી: રાજ બકરાણીયા Prmediapix ભાજપ સાથે વષોસ સુધી સંકળાયેલા શ્રી હોલ સંપૂણસપણે ભરાઇ ગયો હતો અને સૌએ નવનુભાઇ સચાણીયાએ જણાવ્યું હતું કે પ્રશ્નોત્તરીમાં ભાગ લઇને કાયસક્રમને સફળ બનાવ્યો અનેકેમરન હોય કેઇકોનોનમથટ બધા ભારતીયો માટે જુની અને ખમતીધર સરસ સંથથા છે અને તેના ગીતો ગાય છે. ભારત અત્યારે ખૂબજ સુરક્ષીત અને ચેરપસસન તરીકે શનિસભર અને અનુભવી 'નરેસદ્રભાઇ મોદીએ આજેદુનનયા આખી પર પોતાનો હતો. જાદુ ચલાવ્યો છે. મોદીજીએ કહ્યું છે કે જો મુન્થલમો તંત્રી શ્રી સીબી પટેલેજણાવ્યુંહતુંકે'મોદીજીએ મજબૂત ન્થથતીમાં છે. વડાપ્રધાન મોદીજી નવશ્વના અનનતાબેન વરાયા છેઅનેમનેખતરી છેકેતેમના સૂફી પરંપરાનેઅનુસયાસહોત તો આજેઅમુક લોકોના થકી જરૂર સારી સે વ ાઅો થશે . લોડડ ધોળકીયા કહે છે ને ત ાઅોની આં ખ ોમાં આં ખ પરોવીને વાત કરી શકે છે . તેમના વિવ્યમાંબેમહાન દેશોનો ઉલ્લેખ કયોસહતો. હાથમાંબંદકુ ન હોત. માણસમાંસંવદે ના ન હોય તો તે મ આપણી કે ટ લીક સં થ થાઅોના ને ત ાઅો ફોટો નિગે ડ નવશ્વ આખુ ભારતના વડાપ્રધાનના વખાણ કરે છે . આપણા ભારત અનેનિટન પાસેકેટલાક સમાન ગુણ જરા પણ કામ ન થાય. નમોએ પણ સાચુંજ કહ્યુંકે છે. ભારત અત્યાર સુધીમાં કુલ £૨૦ નબનલયનનું મોદીજી એરોગસટ નનહ પણ એસનટડવ છેઅનેતેથી જ જેવા છે. ફેસબુક પર ફોટા મૂકીનેઆગેવાન થઇનેફરે સીબી મારૂ ગળુપકડતા એટલેડાયરેક્ટ ફ્લાઇટ કયાસ છે . આપણી આગામી પે ઢ ીમાં આત્મનવશ્વાસ આવે તે આજે ભારતનો અવાજ સં ભ ળાય છે . ' રોકાણ કરી ચૂક્યુંછે તો સામે નિટને પણ ભારતમાં વગર મારો છૂટકો નહોતો. સીબી ગુજરાતીઅોના કામ જરૂર છે . બાળકોમાં ભાષા, સાનહત્ય, કલા અને ધમસ ન ં ુ શ્રી સીબીએ થથાનનક સામાજીક સં થ થાઅોની ઘણું રોકાણ કયુ​ું છે. આજે ઇકોનોનમથટમાં માટે ઘણી મહેનત કરે છે. 'ગુજરાત સમાચાર જ્ઞાન હોયતે ખૂ બ જ જરૂરી છે . ' કામગીરી પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે 'આપણી ગુજરાતીઅોની નવકાસગાથા નવષે લેખ છપાયો છે િેસટ કાઉન્સસલના નેતા શ્રી મુહમ્મદ બટ્ટેજણાવ્યું એનશયન વોઇસ' જ એક એવા છાપા છે જે મોટાભાગની સંથથાઅો કાગળ પર છે. BIA ૫૦ વષસ હતુંકે'સીબી ભારત સાથેખૂબ જ સરસ નલંક ધરાવે ભૂતભૂવાની જાહેરાતો લેતા નથી.' હેજ ફંડ કંપની બ્લ્યુક્રથે ટમાં ટ્રેડર પોટડફોલીયો છે. આપણી સંથકૃનત, અોળખ અને ઇનતહાસને યાદ ે ર તરીકે સેવા આપતા અને આવુંકામ કરતા રાખવાનો છે અને નવી પેઢીને પણ તેનું જ્ઞાન મેનજ આપવાનુંછે. મનેગૌરવ છેકે૧૩મી નવેમ્બરના રોજ નવશ્વના એકમાત્ર પ્રજ્ઞાચક્ષુએવા શ્રી આનશષ ગોયલે મોદીજીએ વેમ્બલી થટેડીયમમાં સંબોધન કયુ​ું ત્યારે જણાવ્યુંહતુંકે'મોદીજીના કારણેઆજેસમગ્ર નવશ્વએ હજારો લોકો િેસટમાં આવ્યા. િેસટમાં સાયસસ, ઇસટરનેશનલ યોગા ડેની ઉજવણી કરી છે. અોબામાથી નબઝનેસ, સંથકાર સનહત તમામ ક્ષેત્રે ભારતીયોનું પુતીન અને મકકેલથી લઇને ઝી પીંગ સુધીના સૌ અનુદાન મહત્વપૂણસછે. મોદીજીએ ભારત માટેનવી નેતાઅોને મોદીજીને મળવુંછે. મોદીજીએ કરોડોની નદશાઅો ખોલી છેઅનેપડોશી દેશો સાથેસારો સંબધં સંખ્યામાં બેસક એકાઉસટ ખોલવાથી લઇને થવચ્છ રાખી ભારત સનહત સૌ સહયોગી દેશોને પ્રગનતના ભારત, ટોયલેટ બનાવવા, થવચ્છ ભારત અનભયાન, મેક ઇન ઇન્સડયા જેવા અનેક કાયસક્રમો આપ્યા છે. પંથેલઇ જવા માંગેછે.' BIAના ચેરપસસન સુશ્રી અનનતાબેન આજે ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇસવેથટમેસટમાં સો રૂપારેનલયાએ જણાવ્યુંહતુંકે'નરેસદ્રભાઇ મોદીએ તા. ટકાના વધારા સાથે૪૦ નબનલયન ડોલરનુંરોકાણ થયું ૧૩મી નવેમ્બરના રોજ ભાઇબીજના નદવસેિેસટમાં છે.' - કમિ રાવ


26th December 2015 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

િેન્ટ અને હેરોના લંડન એસેમ્બલી મેમ્બર શ્રી નવિનભાઇ શાહેજણાવ્યુંહતુંકે"નરેન્દ્રભાઇ મોદી વિઝનના માણસ છે તેમણે પોતાના શાસનકાળમાં ગુજરાતને ઘણુંજ બદલી નાંખ્યું હતુંઅનેહિેતેઅો ભારતનેબદલનાર છે. સીટી અોફ લંડન પાિરફૂલ છેઅનેઆપણી વબઝનેસ વલંક પહેલી પ્રાથવમકતા છે. ભારતના વિવિધ શહેરો સાથેલંડનુંજોડાણ ઘણુંજ સારૂ પવરણામ લાિી શકેતેમ છે.' િેન્ટના કોન્ઝિવેટીિ ગૃપ લીડર સુરેશભાઇ કણસાગરાએ જણાવ્યુંહતુંકે 'BIAનુંકાયય ઘણું જ સારૂ છે અને તેને સહકાર અને મદદ માટે આપનો સૌનો હું આભારી છું. ગયાના, મોરેશીયસ અને ફીજી જેિા દેશના મૂળ ભારતીયો ભારત સાથેના અોછા સંપકકના કારણે ઘણું ગુમાિી બેઠા છે. આિા કાયયક્રમના આયોજન માટે હું શ્રી સીબીનો ખૂબ આભારી છું . મુસ્લલમો અને વિટીશસવે ૮૦૦ િષય રાજ કયુ​ું હોિા છતાં ભારતની ૮૦% િસતી વહન્દુછે.' કાયયક્રમ દરવમયાન જશુબેન વમલિી (પ્રજાપવત એસોવસએશન, િેમ્બલી), શ્રી ભટ્ટ, ભારતીબેન વિ​િેદી, પ્રભુભાઇ શાહ (અક્સવિજ), પ્રવિણભાઇ જી. પટેલ

GujaratSamacharNewsweekly

(SPMS), જયરામભાઇ પટેલ (આલ્પટટન સાઇ સેન્ટર), ગોપાલભાઇ વ્યાસ (ડન્સટેબલ), સુભાષભાઇ સંપત (નેઇબરહુડ સેફ્ટી હેરો), વદલીપભાઇ ચૌબલ (હેરો ઇન્ટરફેઇથ કોમ્યુવનટી), ગીતાબેન (િેમ્બલી), સ્લમતાબેન પટેલ, રમણીકલાલ જસાણી, પ્રફુલ્લભાઇ પટેલ (સત્તાિીસ ગામ પાટીદાર સેન્ટર, િેમ્બલી) તેમજ અન્ય શ્રોતાઅોએ ચાઇલ્ડ સેક્સ ગૃમીંગ, લિચ્છતા તેમજ ટોયલેટ વનમાયણ, OCIના પ્રશ્નો, કોટટ કેસો, વમલ્કત હડપિાના બનાિો િગેરેબાબતેપ્રશ્નો પૂછ્યા હતા. આ પ્રસંગે લાલુભાઇ પારેખ (ચેરમેન,

ઉપસ્થિત શ્રોતાઅો

ઉપસ્થિત શ્રોતાઅો

29

અોિરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપી), માધિ તુરુમેલ્લા હતી. સમારોહના અંતે સૌએ અોરીન્ટલ ફુડ્ઝના (વહન્દુ ફોરમ અોફ વિટન), મનસુખભાઇ રાયચુરા ભાિનાબેન પટેલ દ્વારા લપોન્સર કરાયેલ ગરમાગરમ . (LCNL), જયંવતભાઇ તન્ના, વહમ્મતભાઇ કોટક ખીચડી, કઢી અનેશાકનુંભોજન લીધુંહતું તેમજ અન્ય અગ્રણીઅો ઉપસ્લથત રહ્યા હતા. 'ગુજરાત સમાચાર'ના મેનેજીંગ એવડટર શ્રીમતી કોકકલાબહેન પટેલે કાયયક્રમની રૂપરેખા આપી હતી. જાણીતા કલાકાર હરીદાનભાઇ ગઢિીએ પ્રાથયના રજૂકરી િડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી માટેલિચવરત રચના 'શબદનો િેપાર... મારા આતમના હાલ...' રજૂકરી હતી. જ્યારેશ્રી મોહનભાઇએ "એ મેરેપ્યારે િતન...” રાષ્ટ્રભક્તી ગીત તેમજ મોદીજી માટેલિરવચત રચના 'એ બાપુ શિનુભાઇ સચાણીયા આશિષ ગોયલ તારો ચેલો અજે સંદશ ે ો દઇ જાય છે' રજૂ કરી હતી. કુ. અમી પટેલે પોતાના િતનમાં ટોયલેટ બનાિ​િા પર પોતાના વરસચયઅંગે માવહતી આપી હતી. ઉપસ્લથત અગ્રણી િક્તાઅોનો પવરચય 'ગુજરાત સમાચાર'ના ન્યુઝ એવડટર શ્રી કમલ રાિે કરાવ્યો હતો તેમજ આભાર વિવધ સુશ્રી અવનતાબેન રૂપારેવલયા તેમજ શ્રીમતી કોકકલાબહેન પટેલે કરી


30

@GSamacharUK

GUJARAT SAMACHAR

પાંચ વષગઅગાઉ તેના તન્વી સાથે લગ્ન થયા હતાં અને તેમને સંતાનમાંબેબાળકો પણ છે. થોિાક સમય પૂવવે રમરિગનમાં જોબ મળતાં કકંજલ પરિવાિ સાથે મકુમ્બામાંપથાયી થયો હતો અને કાકા હરિ​િભાઇ પટેલ સાથેિહેતો હતો.

www.gujarat-samachar.com

www.abplgroup.com

For Advertising Call 020 7749 4085

ચરોતરના યુવાન કિંજલ પટેલનું યુએસમાંમાગગદુઘગટનામાંમૃત્યુ

આણંદ: તાલુકાના બાંધણી ગામના વતની અનેછેલ્લા લાંબા સમયથી અમેરિકામાંપથાયી થયેલા કકંજલ કૌરિકભાઇ પટેલ નામના યુવકનું૧૮ રિસેમ્બિે મોિી િાત્રે માગગ અકપમાતમાં ગંભીિ ઇજા થતાં મૃત્યુ નીપજ્યુંહતું . વતનમાં આ ગમખ્વાિ ઘટનાના સમાચાિ મળતાંપવજનોમાંિોકનુંમોજુંફિી વળ્યુંછે. સદ્ગત કકંજલના બાંધણી ખાતે િહેતા રપતિાઇ ભાઇ સમીિભાઇએ જણાવ્યુંહતુંકે૩૪ વષગનો કકંજલ કૌરિકભાઇ પટેલ ૧૨ વષગ અગાઉ અમેરિકાના એટલાન્ટામાં પથાયી થયો હતો.

26th December 2015 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

ગત િુક્રવાિ, ૧૮ રિસેમ્બિના િોજ કકંજલ તેના રપતિાઇ ભાઇની ગાિી લઇને મોિી િાત્રે જોબ પિ જતો હતો ત્યાિે મકુમ્બા રસટીના લેનોક્સ ટાઉનિીપના ૨૬ માઇલ િોિ પિ અકપમાત સજાગયો હતો. સામેથી પૂિઝિપેકાિ લઇનેઆવી િહેલી મરહલાએ કકંજલની કાિને જોિદાિ ટક્કિ માિતાંતેનેગંભીિ ઇજાઓ થઇ હતી. તેનેલોહીલુહાણ હાલતમાં હોસ્પપટલમાં ખસેિાયો હતો, જ્યાંસાિવાિ દિરમયાન તેનું મૃત્યુનીપજ્યુંહતું . કકંજલ પટેલનું માગગ અકપમાતમાં અવસાન થતાં તેની પત્ની અનેબેમાસુમ બાળકો નોંધાિા બન્યાંછે.

શિસમસ પવિની ઉજવણીનો ઉત્સાહ દુશનયાભરમાં ચરમસીમાએ પહોંચ્યો છે. શવશવધ દેિોમાંસ્થાશનક પરંપરાઓ અનુસાર અવનવા અંદાજમાંશિસમસ ટ્રી તૈયાર કરાયા છે. રોિનીથી િળહળતા શિસમસ ટ્રી જાહેર માગોિ, િોશપંગ મોલ્સ અનેઅન્ય ઈમારતોમાં આકષિણનુંકેન્દ્ર િન્યા છે. ઉલ્લેખનીય છેકેશિસમસ શનશમત્તેદુશનયાભરમાંખરીદીનો માહોલ પણ જામ્યો છે. િોશપંગ મોલ ઉપરાંત ઓનલાઈન િોશપંગનો ટ્રેન્ડ પણ ખૂિ જોરમાં હોવાથી શડસ્કાઉન્ટની ભરમાર જોવા મળેછે. િાળકોનેખુિ કરવા શવશવધ કંપનીઓ દ્વારા તેમના શિય સાન્તા ક્લોિ લાવવામાંઆવ્યા છે.

બ્રાશિલ

જ્યોશજિયા

રશિયા

કોલંશિયા

R Tr

av el

ar ch h 19 8 6 - Marc

20 15

Tel: 01582 421 421

E-mail: info@pandrtravel.co.uk www.pandrtravel.co.uk HONEYMOON/TAILOR MADE PACKAGES:

M

2413

P & R TRAVEL, LUTON

P&

• ગુજરાતી યુવતીએ માતૃત્વ લજવ્યુંઃ અમેરિકામાંમાત્ર સવા મરિનાની દીકિીનેગંભીિ ઇજા પિોંચાડવાના આિોપસિ ભાિતીય માતા રિન્કુપટેલની ધિપકડ કિાઇ છે. બાળકીનેએટલી ગંભીિ ઇજા થઇ િતી કેતેની પાંસળીઓ અને એક પગ ભાંગી ગયા છે. કેપ ફીઅિ વેલી મેરડકલ સેન્ટિના ડોક્ટિના જણાવ્યા પ્રમાણે બાળકીનેમલ્ટટપલ ફ્રેક્ચસસથયા િતા અનેમગજમાંથી બ્લીરડંગ પણ થયુંિતું . બાળકી સોરિયલ સરવસસીસની કસ્ટડીમાંછે. રિન્કુપટેલ પરત અનેપુત્રી સાથેએક ફ્લેટમાંિ​િેતી િતી.

PLEASE CONTACT US. DO NOT BOOK ONLINE. WE HAVE SPECIAL CONTRACTS & CONTACTS WITH MOST HOTELS WORLD-WIDE.

WORLDWIDE HOLIDAYS FROM

5 Nights Dubai, RO -------------------------------------------------- £375pp Return flight to Ahmedabad with 3 nights in Dubai inc Hotel, RO ---------------------- £475pp Return flight to Mumbai with 3 nights in Dubai inc Hotel, RO ---------------------------- £475pp

Min. 2 people sharing 7 NIGHTS TENERIFE FROM 7 NIGHTS MOMBASA FROM 7 NIGHTS CANCUN FROM GOA DIRECT FLIGHT FROM Singapore Bangkok Hong Kong Mumbai Ahmedabad

£365 £365 £360 £350 £420

RO £210p.p. £495p.p. £530p.p.

BB £220p.p £550p.p. £550p.p.

HB £235p.p. £650p.p. £590p.p.

OFFER OF WEEK £450p.p.

£455p.p.

£485p.p.

WORLDWIDE FLIGHTS FROM New York San Francisco Los Angeles Chicago Atlanta

£375 £525 £480 £455 £450

Nairobi Dar Es Salaam Johannesburg Entebbe Mombasa

£390 £350 £350 £455 £460

FB £265p.p. £695p.p. £610p.p. £535p.p

Toronto Montreal Vancouver Halifax Calgary

AI £285p.p £750p.p. £685p.p £635p.p.

£215 £235 £250 £455 £255

All Package/Flights are inclusive of Airport Taxes. All Offers are subject to availability & date of travel determines the price.


26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

¹Ьક³ы Ъ ∟≈√ ªђ´ ĺъક કі´³Ъ ´ьકЪ³Ц અщક (Â׬ъªЦઇÜ ∟√∞∩)

31


32

@GSamacharUK

GujaratSamacharNewsweekly

26th December 2015 Gujarat Samachar

www.gujarat-samachar.com


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.