GS 24th February 2018

Page 1

Direct flights to Ahmedabad

First & Foremost Gujarati Weekly in Europe

fr

£85

Other Destinations

Delhi Mumbai Nairobi Kochi

fr fr fr fr

£95 £75 £85 £85

Call us on

* * * *

0208 548 8090

Or book online at www.travelviewuk.co.uk

Vol 46 Issue 41

સંવત ૨૦૭૪, ફાગણ સુદ ૯ તા. ૨૪-૨-૨૦૧૮ થી ૨-૩-૨૦૧૮

ALASKAN ADVENTURE Trip of a lifetime!

11 days / 10 nights 16th May 2018 VANCOUVER - ALASKA CRUISE ANCHORAGE 2 nights Vancouver 7 nights Alaskan cruise 1 night Anchorage

pp £24ba9sel5de osnharing p in/tri

tw

City tour of Vancouver 7 nights cruise from Vancouver to Anchorage G Tour of Whistler resort including Shannon Falls G City tour of Anchorage G G

Economy Class

Ahmedabad Goa Dubai Toronto Dar Es Salam

£390 £400 £396 £345 £380

Dubai

Business Class

Mumbai Delhi Ahmedabad Toronto New York

7 nights £489pp

£1238 £1042 £1510 £1465 £1565

Kerala 7 nights £659pp

020 3883 8500 G These are starting prices & subject to availability

HOLIDAY&MORE retail agent for ATOL holders

9888

24th February to 2nd March 2018

80p

* All fares are excluding taxes

નીરવ મોદીની ‘િીરા’ફેરી નવી દિલ્હીઃ ભારતમાંપબ્લિક સેક્ટરની બીજા નંબરની સૌથી મોટી બેન્ક પંજાબ નેશનિ બેન્કના મહાકૌભાંડે દેશના બેન્કીંગ સેક્ટરને હચમચાવી નાંખ્યુંછે. પાિનપુરના વતની અને હીરાજડીત જ્વેિરીમાં ‘નીરવ મોદી’ બ્રાન્ડથી મોખરાનુંસ્થાન ધરાવતા નીરવ મોદીએ બેન્ક અધધકારીઓ

નીરવ મોદી

મેહુલ ચોક્સી

અને કમમચારીઓ સાથે સાંઠગાંઠ કરીને ૧.૭૭ ધબધિયન યુએસ ડોિર એટિે કે િગભગ ૧૧,૩૩૦ કરોડ રૂધપયાની આ ગેરરીધત આચયામનુંખૂલ્યુંછે. જોકેઈડીનું માનવુંછે કે કૌભાંડનો કુિ આંકડો રૂ. ૧૭,૬૦૦ કરોડથી પણ વધીનેઆગળ જઈ શકે. અનુસંધાન પાન-૩૦

સોમવારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પરરવારસરિત પરંપરાગત ભારતીય વટત્રોમાંસજ્જ થઈને ગાંધીઆશ્રમ અનેઅક્ષરધામની મુલાકાત લીધી િતી. ગાંધીઆશ્રમે રાષ્ટ્રરપતા મિાત્મા ગાંધીજીને નમન કરીને પરરવારે ચરખો ચલાવ્યો િતો. ગાંધીઆશ્રમની રવરિ​િ બુકમાંટ્રુડોએ સંદેશ લખ્યો િતો કે ‘ગાંધીઆશ્રમઃ શાંરત માનવતા સત્યનું અનુપમ ટથળ’. જસ્ટિન પરરવારે ટવારમનારાયણની તપોભૂરમમાં શ્રી રનલકંઠવણણી પર પરવત્ર જળથી અરભષેકનો લ્િાવો લીધો િતો. (રવશેષ અિેવાલઃ પાના નં-૩૦)


2 બ્રિટન

PIO કાડડધારકોનેમશીન રીડેબલ OCI કાડડમેળવી લેવા સૂચના

લંડનઃ PIG કાડટધારકોની ૂેટીસ (તવના મૂેયે) પર GCIમાં ્પાંતરણની િતિયા ગઈ ૩૧ તડસેમ્બર, ૨૦૧૭ની છે​ેલી તારીખથી બંધ થઈ ગઈ છે. જે માટય PIG કાડટ ધારકોએ તેમના PIG કાડટનું GCI કાડટમાં ્પાંતરણ કરાવ્યું નથી તેમને ભારતીય હાઈ કતમશન િારા તેમને નવા GCI કાડટ ઈ યૂ કરવા માટે જે ફી (૧૯૪ પાઉટડ તથા VFS િારા લેવાતો સતવયસ ચાજય અને વે​ેયૂ એડેડે સતવયસીસ ચાજય) લાગૂ પડે છે તે ચૂકવીને તેમના PIG કાડટને GCI કાડટમાં ્પાંતર કરાવવાની સૂચના અપાઈ છે. PIG કાડટ કીમ બંધ કરી દેવાઈ છે. ઈટટરનેશનલ તસતવલ એતવએશન ઓગગેનાઈઝેશને પષ્ટપણે જણાવ્યું છે કે ઓક્ટોબર,૨૦૧૮થી અમલી બને તે રીતે માત્ર મશીન તરડેબલ ટ્રાવેલ ડોક્યુમેટટ્સ જ વીકારવામાં આવશે. PIG

કાસસય હ તતલતખત ડોક્યુમટે ટ્સ હોવાથી તે ઓક્ટોબર, ૨૦૧૮થી અમાટય ટ્રાવેલ ડોક્યુમેટટસ બની જશે. આથી જે લોકો હ તતલતખત PIG કાસસયના આધારે સપ્ટેમ્બર, ૨૦૧૮ પછી ભારતના િવાસે જશે તેમને ઈન્ટડયન ઈતમૂેશન કાઉટટર પર િવેશનો ઈટકાર કરાશે એટલે કે ભારતમાં િવેશ અપાશે નહીં અને તેમને પાછા મોકલી દેવાશે. આથી PIG કાડટ ધારકોએ તેમના હાલના હ તતલતખત PIG કાડટની બદલીમાં મશીન તરડેબલ GCI કાડટસ મેળવી લેવા જ્રી છે. https://passport.gov.in/oci પર ઓનલાઈન GCI રતજ ટ્રેશન થઈ શકશે.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

હજારો કેદીઓનેજેલમાંથી વહેલા મુક્ત કરાશે

લં ડ નઃ કેદી ઓ થી ભરચક અનેડ્રગ્સના અડ્ડા બનેલી જેલોનું ભારણ ઘટાડવા માટે સ ર કા ર ના અભભયાનમાં વધુ હજારો કેદીઓને સજાની મુદત કરતા વહેલા છોડી મૂકાશે. અગાઉ હોમ ભડટેન્શન કરફ્યુ (HDC) યોજનાથી ભહંસા, ચોરી, લૂંટ અને જાહેર વ્યવટથાના ભંગનો ગુનો આચરનારા સભહત હજારો લાયક ગુનેગારો વંભચત રહી ગયા હતા તેનેધ્યાનેલઈને ભમભનટટ્રી ઓફ જસ્ટટસે આ યોજનામાં વધુ કેદીઓનો છૂટકારો થાય તેવી કાયયવાહી કરી છે. ૨૦૧૬માં૯૦૪૧ કેદી આ યોજનામાં છૂટ્યા હતા. જ્યારે ૩૫,૦૦૦થી વધુ કેદીને તેનો લાભ મળ્યો ન હતો. જેલોમાં કેદીઓની સંખ્યા

૧૯૯૩માં ૪૪,૨૪૬ હતી તે વધીને૮૬,૭૦૦ થઈ છે. કેદીઓનો વધુ પ્રમાણમાં ભરાવો થતાંજેલોમાંભહંસા અને ડ્રગ્સની સમટયા ખૂબ વધી ગઈ છે. ૧૯૯૯માં અમલી બનેલી આ યોજના માટેત્રણ મભહનાથી ચાર વષયસુધીની કેદની સજાના કેદી લાયક ગણાય છે. તેમની સજા પ્રમાણે તેમને બે અઠવાભડયા અને ૧૨૦ ભદવસ વચ્ચે મુક્ત કરાય છે. તેમણે સાંજે ૭થી સવારે ૭ ઘરે જ રહેવાનુંહોય છે. • લોઈડ્ઝ લઘુમતી સ્ટાફ વધારશેઃ લોઈસઝ બેંકકંગ ૂ​ૂપ ૨૦૨૦ સુધીમાં તેના તસતનયર મેનજ ે રોમાં બ્લેક, એતશયન એટડ એથનીક માઈનોતરટી (BAME) ટાફનું િમાણ વધારીને ૮ ટકા કરશે. FTSE100 કંપનીઓમાં આ જાહેરાત કરનારી િથમ કંપની છે.

24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

કોમનવેલ્થના વડા પદેક્વીન એતલઝાબેથ તિતીય પછી કોણ?

લંડનઃ ૨૦૧૫માં માેટામાં યોજાયેલી કોમનવે​ેથની બેઠક પછી ઓ ટ્રેલિયાના વડાિધાન માેકમ ટયનબુલને િ પૂછવામાં આવ્યો હતો કે તેમના મતે કોમનવે​ેથના વડા તરીકે ક્વીન એતલઝાબેથ િ​િતીયના અનુગામી કોણ બનશે. ટયનબુલે ખાનગીમાં વીકાયયું હતું કે િ​િટસ ઓફ વે​ેસ જ બનવા જોઈએ. તેમના તસવાય બીજું કોણ છે ? આમ તો ી​ીન પછી િ​િટસ કોમનવે​ેથના વડા તરીકેની પધામાં છે. જોકે, તેની કોઈ પષ્ટ ખાતરી નથી. ોમનવે​ેથ સમમની કેટલીક ોટી સમ યાઓની ચ યચા મ ાટે ાજેતરમાં જ ત સતનયર ગ્​્પની ેઠક મળતી હતી. ભૂતપૂયવ એનયજી સેિેટરી ગિેડફર્ડના લોયડ હોવેલ સતહતના અૂણીઓએ તદવસભર સંયચાલનને લગત મુા​ા પર ચયચા કરી હતી. જોકે મોટો િ તો ી​ીનન અનુગામી કોણ બનશે ત હતો. ૂ​ૂપ આબેઠકનો અહેવા એિ​િલમાં લંડન ખાત મળનારી કોમનવે​ેથહેસસઓ ગવયનમેટટ મીતટગ (COGGM)ની બેઠકમાં રજ કરે તેવી શક્યતા છે એિ​િલમાં ૯૨ વયષના થનાર ી​ીન એતલઝાબેથ િ​િતીયની

ટોઈલેટમાંકેમરે ો મૂકનાર ભારતીય તશક્ષકનેચાર વષયની જેલ

લંડનઃ સાઉથવે ટ લંડનની એક કૂલમાં સાયટસ ભણાવતા ભારતીય મૂળના ૪૬ વષટીય તશમક રાહુલ ઓડેદરાને ત્રણ કૂલના ટોઈલેટ્સમાં કેમેરા મૂકીને મતહલાઓ અને છોકરીઓની કફેમ બનાવવાનું દુષ્કૃયય આચરવા બદલ દોતષત ઠેરવીને ગ્લોસે ટર િાઉન કોટટના જજ ઈયાન લોરી QC એ તેને ચાર વષયથી વધુ સમયની જેલની સજા ફટકારી હતી. ઓડેદરાએ વષય ૨૦૦૯થી ૨૦૧૭ દરતમયાન ૨૩ જેટલા ગુના કયાય હતા. જેમાં ત્રણ અશ્લીલ તસવીરો રાખવાના અને ૨૦ અટય લોકોને સહશયન કરતા જોઇને જાતીય આવેગ અનુભવવાના હતા. પોલીસે રાહુલ પાસેથી ટોઈલેટ્સમાં ગયેલી મતહલાઓ

અને છોકરીઓના બનાવવામાં આવેલા ૨૦૦ વીતડયો કબજે કયાય હતા. વકીલ અંજલી ગોતહલે કોટટને જણાવ્યું હતું કે રાહુલ લેડીઝ ટોઈલેટ્સના ખૂણા અને ટોઈલેટ રોલ હોેડસયમાં કેમેરા ગોઠવી દેતો હતો અને ટોઈલેટમાં જતી મતહલાઓ અને છોકરીઓની કફેમ બનાવતો હતો.

છે​ેલી બેઠક હશે. ૧૯૫૨મા ી​ીને આપદ સંભાયયું યયારથ કોણ આપદ સંભાળશે તેન તનણયય લેવા માટે કોઈ તનયમ નથી. યયારથી ી​ી કોમનવે​ેથના પયાયય બન ગયા છે. કોમનવે​ેથના ૫ સયય દેશમાંથી ૧૫ના ી​ી વડા છે. કોમનવે​ેથ રચાયેલું ઉ તરીય ૂ​ૂપ ી​ીનના તનધ પછી આહોાો સંભાળવા માટ કોણ ે લાયક છે તેન ચકાસણી કરશે. હાલન તબે​ે આપદ માટે િટસ ચાયેસ મજબૂત દાવેદાર છે પરંતુ, ી​ીન સાથેના તેમના સંબંધોને જોતા તેની કોઈ ખાતરી નથી. એિ​િલમાં મળનારી તશખર બેઠકની સમાંતરે કોમનવે​ેથના વડાઓ અતધકારીઓની ગેરહાજરીમાં મળશે યયારે આ મુાે ચયચા કરે તેવી શક્યતા છે. • યંગ લેબરના કાયયક્રમમાંશ્વેત પુરુષો પર પ્રતતબંધઃ પમના એક કાયયિમમાં શ્વેત પુરુષોના િવેશ પર િતતબંધ મૂકવાથી લેબર પાટટી ભેદભાવના નવા તવવાદમાં સપડાઈ હતી. લંડનમાં યોજાનારી યંગ લેબસય ઈીોતલટી કોટફરટસમાં માત્ર મતહલા, તવકલાંગ, LGBT અથવા વંશીય લઘુમતીના લોકોને જ િવેશની પરવાનગી હોવાનું જાણીને સાંસદો રોષે ભરાયા હતા. કાયયિમમાં શ્વેત તવષમતલંગી (તહટરોસેક્ યુઅલ) લોકો િવેશ માટે પાત્ર નથી. તેમની પાસેથી વધુ રકમ વસુલ કરવા બદલ અગાઉ લફબરોમાં યોજાયેલા આવા કાયયિમની ટીકા થઈ હતી.

Change your Existing Combi or Conventional Boiler ¾Á↓¢щºєªЪ Years Guarantee

10 One of the leading Boiler Servicing and Installing company that operates to provide efficient services to homes and organisations.

London : 0208 150 2025 Leicester : 0116 218 2680 Coventry : 0192 691 1330

5 Years Service Years Finance 5

for Parts & Labour

∞√ ≈ ¾Á↓Â╙¾↓ ≈ ¾Á↓µЦ¹³Ц×Â

´Цª↔ અ³щ»щ¶º Â╙ï

Gas certificate included

osit dep No pay o t

NOW FROM ONLY £50 PER MONTH finance for 60 months T&C apply

¢щ Â╙ª↔Чµકыª Â╙ï

±º ¸╙óщ¸ЦĦ £≈√°Ъ ¿λ ╙¬´ђ¨Ъª ¾¢º

≠√ ¸╙Ã³Ц ¸ЦªъµЦ¹³Ц× ╙³¹¸ђ અ³щ¿º¯ђ »Ц¢а


24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

બ્રિટન 3

GujaratSamacharNewsweekly

અપિરણ અનેબળાત્કારના NHS 111 સેવાના ઉપયોગ માટે મેગન અનેમિન્સ િેરીની સ્કોટલેન્ડ મુલાકાત ગુના બદલ ૪૦ વષષની જેલ લંડનવાસીઓનેિોત્સામિત કરાયા

લંડનઃ પોતાની ૨૦ વષષીય

ભત્રીજી સેલીન દુખરાન સહિત બે મહિલાનું અપિરણ કરીને તેમના પર બળાત્કાર ગુજારવા બદલ ૩૩ વષષીય મુજાહિદ અરશદને ઓલ્ડ બેલી કોટટના જ્યુરસસે ૪૦ વષષની કેદની સજા ફરમાવી િતી. સેલીનનું ગળું દબાવીને િત્યા કરતા પિેલા તેણે બન્ને પર બળાત્કાર કયોષ િતો. તેણેમહિલાનુંગળુંકાપીને તેની િત્યાનો પણ પ્રયાસ કયોષ િતો. જોકે, મહિલાએ અરશદને પ્રેમ કરતી િોવાનું અને તેની સાથેનાસી જવા તૈયાર િોવાનું કિીને ત્યાંથી છટકી ગઈ િતી.

જસ્ટિસ એહડસેજણાવ્યુંિતુંકે િત્યારાનુંમાનવુંછેકેતેહવશ્વનું કેન્દ્ર છે અને અન્ય લોકોનો ઉપયોગ કરવો િોય તો જ તેની સાથેસંબંધ છે. વ્યવસાયે હબલ્ડર અરશદ સાઉથ વેસ્ટ લંડનના કકંગ્સટન અપોન – થેમ્સમાં કામ કરતો િતો. બન્નેનુંઅપિરણ કરીનેતે કકંગ્સટનમાંહરનોવેશન િેઠળના તેના મકાને લઈ ગયો િતો. મૃતદેિ મુકવાના ઈરાદે તે જે હિઝર લાવ્યો િતો તેમાંઅરશદે સેલીનની લાશ મૂકી દીધી િતી. તેબન્નેને િત્યા કયાષ પછી તેણે પાકકસ્તાન નાસી જવાનો પ્રયાસ કયોષ િતો. ૨૦૧૩માં એક પોનોષગ્રાકફક સાઈટ પર અરશદે તે મહિલા પર બળાત્કાર કરવા અંડરકવર ઓકફસરને ઓફર કરી િતી. આ કેસ પ્રોફેશનલ સ્ટાન્ડડટઝ હડપાટટમેન્ટને અથવા પોલીસ વોચડોગને નિીં મોકલવાના મેટના હનણષય અંગે હચંતા વ્યક્ત કરી િતી.

સંમિપ્ત સમાચાર

• દેવ પટેલ કોપરફિલ્ડની ભૂમમકા ભજવશેઃ વિખ્યાત નિલકથાકાર ચાર્સસ વિકટસની નિલકથા િેવિ​િ કોપરફિર્િ પરથી ફિર્મનેશટસ દ્વારા વનમાસણ થનારી ફિર્મ ‘ધ પસસનલ વિથટ્રી ઓિ િેવિ​િ કોપરફિર્િ’માં જાણીતા અવિનેતા દેિ પટેલ મુખ્ય પાત્ર િેવિ​િ કોપરફિર્િનુંપાત્ર િજિશે. ફિર્મના વિરેક્ટર તથા પટકથાના લેખક

લંડનઃ NHS 111 દ્વારા મદદ થઈ શકેતમ ે િોિા છતાં એક અંદાજ મુજિ દર િષષે૭૬૮,૮૦૪ લંિનિાસીઓ A&Eજાય છે. NHS 111દ્વારા િ​િે વિથતૃત િમાણમાં વિવનકલ સેિા ઉપલબ્ધ િોિાથી તેની મદદ મેળિીને A&Eની વિનજરૂરી મુલાકાત ટાળિા લંિનિાસીઓનેઅનુરોધ છે. લંિનનાં પીન મેવિકલ

૨૪ કલાક ઉપલબ્ધ છે. પવરસ્થથવતને અનુલક્ષીને NHS 111ની ટીમ આપનો નસસ, ઈમરજટસી િેસ્ટટથટ અથિા GP સાથે સંપકક કરાિી શકે છે અને આપને જરૂર િોય તો રૂિરૂ એપોઈટટમેટટની પણ વ્યિથથા કરાિી શકેછે. NHS 111માં આપનેએમ્બ્યુલટસની જરૂર છે કે નિીં તેનું તારણ કરતા સંપણ ૂ પસ ણે તાલીમિદ્ધ સેટટરના GP ડો. માથી સલાિકારો છે. એમ્બ્યુલટસની વુડિાઉસેજણાવ્યુંિતુંકેNHS જરૂર િોય તો તે તરત મોકલી 111ની સેિામાં GP, નસસીસ, અપાય છે. NHS 111 ખાનગી મીિ​િાઈવ્સ, િામાસવસથટ અને ઈટટરિીટર સેિાથી સજ્જ છે જે મેટટલ િેર્થ. કેટસર અનેચાઈર્િ ઘણી િાષામાં ઉપલબ્ધ છે. િેર્થના થપેવશયાવલથટની સીધી આપનેવિથક્રીપ્શનની જરૂર િોય જ સલાિ મેળિી શકાય છે. તો આપને સુવિધા પિે તેિા તેમણેઉમેયુ​ુંિતુંકે આ સેિા થથાવનક થથળેથી તેના પીક અઠિાવિયાના તમામ ૭ વદિસ અપની વ્યિથથા કરાિી શકેછે. આમસટિો લેનુસી છે. • ઈયુએ મૂકેલા િમતબંધનું ઉલ્લંઘનઃદસમાંથી એક કરતા િધુ નાની શોપ છેર્લાં એક મવિનાથી ક્રેવિટ અને િેવિટ કાિડ દ્વારા ચૂકિણી કરતા ગ્રાિકો પાસેથી િી િસૂલીને ઈયુ દ્વારા િી િસૂલિા પર મૂકાયેલા િવતિંધનો િંગ કરી રિી છે. સાઉથ ઈથટમાં ૧૫૦ જેટલી નાની શોપ અને રેથટોરાંની તપાસમાં ૧૧ ટકાથી િધુ નિા વનયમનો િંગ કરતી ઝિપાઈ િતી. તે તમામને ગ્રાિકોને િી પાછી આપિા િરજ પિાશે.

લંડનઃ આગામી મેમાંમિન્સ િેરી અનેમેગન મકકેલના યોજાનારા લગ્ન માટેથથળ નક્કી થઈ ગયું છે. તેમના લગ્ન કરાિનાર આચસવિશપ પણ નક્કી છે. લગ્નને ત્રણ મવિના િાકી છે ત્યારે મકકેલે તેની િેન નાઈટ (માત્ર મવિલાઓ માટેનો કાયસક્રમ) નુંપણ આયોજન કયુ​ું િોિાના અિેિાલ છે. આ યુગલે તાજેતરમાં થકોટલેટિની સાથે સત્તાિાર મુલાકાત લીધી િતી. તેઓ એવિનિરા કેસલની િ​િાર િયાસ િતા અને એક શેટલેટિ પોનીનેપણ મળ્યા િતા. આ પોની શાિી પવરિાર સાથે વિવચત્ર િરકતો કરિા માટે જાણીતુંછે. તેઓ કેસલની િ​િાર નીકળ્યા ત્યારે તેમની ઝલક નીિાળિા ઘણાં લોકો એકત્ર

થયા િતા. ૨૭ િષસીય ફ્રાન્સીસ્કા શોટટની સાથેશિેરની મુલાકાતે આિેલા લંિનના ૩૦ િષસીય ટોમ માવટડનેજણાવ્યુંિતુંકેકેમેગન તો તેમનેકોઈ ઓળખતુંન િોય તેિી રીતે‘િાય, હુંમેગન છું ’ એમ કિીને ઓળખ આપતી િતી. મેગને ખૂિ ઠંિીમાં પણ તેમની િવતક્ષા કરિા માટે લોકોનો આિાર માટયો િતો. તેમનેરોયલ રેવજમેટટ ઓિ થકોટલેટિના મેથકોટ શેટલેટિ પોની ‘ક્રુચન ૪’ પાસેલઈ જિાયા િતા. છેર્લે તે ક્વીન એમલઝાબેથ મિતીયનેમળ્યુંિતું અને તેમના િાથમાં રિેલો પુષ્પગુચ્છ ખાિાનો િયાસ કયોસ િતો. જોકે, આ િખતેતેણેમાત્ર વિટસ િેરીની આંગળીઓ કરિી ખાિાનો િયાસ કયોસિતો.


4 બ્રિટન

@GSamacharUK

Â╙¥³ ¢ЬΆЦ

Ĭђ´ªЪ↓ ö ╙»╙¸ªъ¬³Ц ç°Ц´ક અ³щÂЪઈઓ

³¾ђ કЦ¹±ђ એª»щ¹Ьકы³Ц અ¬²Ц ઉ´ºЦє¯ »щ׬»ђÐÂ↓¸ЦªъĬђ´ªЪ↓ ·Ц¬ъઆ´¾Ц°Ъ ³ЬÄÂЦ³

Ĭђ´ªЪ↓ ·Ц¬ъઆ´¯Ц §щ´® ³µђ °Ц¹ ¯щ³Ц ´º આ´щªъÄ ¥аક¾¾ђ § ´¬¿щ. આ´щ કыª»ђ ªъÄ ¥аક¾¾ђ ´¬¿щ¯щ³ђ આ²Цº ⌡ ¯¸щકыª»ђ ³µђ ¸щ½¾ђ ¦ђ અ³щ⌡ ¯¸ЦºЦ ã¹╙Ū¢¯ Âє§ђ¢ђ ´º ºÃщ¿.щ આ´щ¸щ½¾щ»Ъ ·Ц¬Ц³Ъ આ¾ક અ³щ¯щ¸Цє°Ъ Ŭщઈ¸ કºЪ ¿કЦ¹ ¯щ¾ђ ¡¥↓અ°¾Ц ·Ô°Ц³Ъ ºક¸ ¶Ц± ક¹Ц↓´¦Ъ ¶ЦકЪ ºÃщ¯Ъ ºક¸ ¯щઆ´³ђ ³µђ ¢®Ц¿щ. ⌡ ¸½¾Ц´ЦĦ ·Ô°Ц ¶Ц± ∟,≈√√ ´Цઉ׬ °Ъ ≥,≥≥≥ ´Цઉ׬ ⌡ ¸½¾Ц´ЦĦ ·Ô°Ц અ¢Цઉ ∞√,√√√ ´Цઉ׬ અ°¾Ц ¾²Ьºક¸ ¸щ½¾щ» ·Ц¬Эઅ³щ¯щ³Ц ´º³Ц ³µЦ³Ц આ²Цºщщ╙ºª³↓µЦઈ» કº¾Ц³Ъ §λº ºÃщ¿.щ ³ђકºЪ, ´щ׿³ કыઅ×¹ આ¾ક ´º ╙ºª³↓µЦઈ» કº¾Ц³ЬєºÃщ¿.щªъÄ ·º¾Ц³ђ ³ °¯ђ Ãђ¹ ¯ђ ´® §щ¯щªъÄ ¹º ¸Цªъ·Ц¬Ц³Ъ આ¾ક અ³щ¡¥↓³Ъ ╙¾¢¯ђ HMRC³щઆ´¾Ъ ´¬¿щ. કђ³щઅº °¿щ? ⌡ ¹Ьકы અ°¾Ц ╙¾±щ¿¸Цє ºщ╙¬ъ×¿Ъ¹» Ĭђ´ªЪ↓ ·Ц¬ъ આ´¯Ц ¹Ьકы ºщ╙¬ъת ⌡ ¹Ьક¸ы Цє ºщ╙¬ъ×¿Ъ¹» Ĭђ´ªЪ↓ ·Ц¬ъઆ´¯Ц ³ђ³-¹Ьકыºщ╙¬ъת ⌡ ´Цª↔³º¿Ъ´¸ЦєĬђ´ªЪ↓ ·Ц¬ъઆ´¯Ъ ã¹╙Ū ⌡ Ĭђ´ªЪ↓°Ъ °¯Ц ³µЦ ´º ઈ×ક¸ªъÄ ¥аક¾¾Ц ´ЦĦ ĺçª³Ц ĺçªЪ અ°¾Ц ¶щ╙³ЧµÂЪ¹ºЪ µЦઈ³Ц× કђçª¾Ц½Ц ¯¸Ц¸ ºщ╙¬ъ×¿Ъ¹» »щ׬»ђÐÂ↓³щઅº °¿щ. ³Ъ¥щ±¿Ц↓¾»щ Щç°╙¯¸ЦєµЦઈ³Ц× કђçª ╙³¹єĦ®°Ъ આ´³щઅº ³ÃỲ °Ц¹. ⌡ ¹Ьકыºщ╙¬ъת કі´³Ъ ⌡ ³ђ³-¹Ьકыºщ╙¬ъת કі´³Ъ ⌡ µ╙³↓ä¬ Ãђ╙»¬ъ»щªỲÆÂ³Ц »щ׬»ђ¬↔ ã¹Ц§ અ³щઅ×¹ µЦઈ³ЦЩ×¹» કђçª ¸Цªъઆ´³щ¸½¯Ъ ¦аª¦Цª ¹°Ц¾¯ ¸½¯Ъ ºÃщ¿.щ ¾²Ьºક¸³Ъ »ђ³³ђ ¾щà¹Ьºщת» ´ђª↔µђ╙»¹ђ ²ºЦ¾¯Ц »щ׬»ђÐÂ↓³щÂѓ°Ъ ¾²Ьઅº °¿щњ ∫√ ªકЦ°Ъ ∫≈ ªકЦ³Ц ªъÄ ç»щ¶¸Цєઆ¾¯Ц ¶Ц¹ ªЭ»щª ¸ђ¢›]Â¾Ц½Ц »щ׬»ђÐÂ↓³щ ¾²ЬªъÄ ¥аક¾¾Ц³ђ °¿щ.∟√ ªકЦ³Ц ç»щ¶¸Цєઆ¾¯Ц »щ׬»ђÐÂ↓³Ъ ĠђÂ આ¾ક ∫≈,√√√ ´Цઉ׬°Ъ ¾²Цºщÿщ¯ђ ¯щ¸³щ¾²ЬªъÄ ¥аક¾¾ђ ´¬¿щ. ªбકѕ ¸Цє... µЦઈ³Ц× (³є. ∟) એĪ, ∟√∞≈³Ъ ક»¸ ∟∫³ђ ક±Ц¥ એ¾ђ અ°↓°ઈ ¿કыકы¹Ьક³ы Ц અ¬²Ц°Ъ ¾²Ь»щ׬»ђÐÂ↓³Ъ આ¾ક ¾²Ъ ³ Ãђ¹ ¯щ¦¯Цє¯щઓ ¾²ЬªъÄ ±º³Ц ç»щ¶¸Цє§¯Ц ºÃщ¿.щ એ╙Ĭ», ∟√∞≡°Ъ અ¸»Ъ ¶³щ¯щºЪ¯щ·Ц¬Ц³Ъ ¾щºЦ´ЦĦ આ¾ક³Ъ ¢®¯ºЪ¸Цє¸ђ¢›§, »ђ³ અ³щઓ¾ºļЦÙª ã¹Ц§³Ц ¡¥↓³щÖ¹Ц³¸Цє»щ¾Ц¿щ³ÃỲ. અÓ¹Цº ÂЬ²Ъ »щ׬»ђ¬↔¾щºђ ¥аક¾щ¯щ´Ãщ»Ц ¯щ¸³Ъ ·Ц¬Ц³Ъ Ĭђ´ªЪ↓ ´º ¥аક¾щ»Ц ¸ђ¢›§ ã¹Ц§³Ъ ´аºЪ ºક¸ ¶Ц± કº¯Ц ïЦ. ક»¸ ∟∫ કђ³щ»Ц¢а´¬ъњ ⌡ ±Ь╙³¹Ц¸Цє¢¸щ¯щç°½щºщ╙¬ъ×¿Ъ¹» ºщת» Ĭђ´ªЪ↓ ²ºЦ¾¯Ц ¹Ьકыºщ╙¬ъת »щ׬»ђÐÂ↓³,щ⌡ ¹Ьક¸ы Цєºщ╙¬ъ×¿Ъ¹» ºщת» Ĭђ´ªЪ↓ ²ºЦ¾¯Ц ³ђ³-¹Ьકы ºщ╙¬ъת »щ׬»ђÐÂ↓³щ⌡ ºщ╙¬ъ×¿Ъ¹» Ĭђ´ªЪ↓ ²ºЦ¾¯Ц ĺçª અ³щ´Цª↔³º╙¿´³щ. ક»¸ ∟∫³ђ અ°↓એ¾ђ °ઈ ¿કыકы¸ђªЦ·Ц¢³Ц »щ׬»ђÐ›¾Ц╙Á↓ક ¸ђ¢›§ ã¹Ц§ અ³щ µЦઈ³ЦЩ×¹» કђçª³Ц ∟√ ªકЦ અ°¾Ц ¯щ°Ъ ¾²Ьºક¸³ђ ¾²ЦºЦ³ђ ªъÄ ¥аક¾¾ђ ´¬¿щ.§щ ÃЦ¹º ºщª ªъÄ ´щ¹º (HRT)³Ьє¸ђ¢›§³Ьєã¹Ц§ અ×¹ ¯¸Ц¸ ¡¥↓¶Ц± ક¹Ц↓´¦Ъ ¯щ¸³Ъ ·Ц¬Ц³Ъ આ¾ક કº¯Ц ≡≈ ªકЦ અ°¾Ц ¾²ЬÃђ¹ ¯щ¸³щ¸½¯Ьє¾½¯º ∟√∟√ ÂЬ²Ъ¸Цє »¢·¢ ¿а×¹ °ઈ §¿щ. Wembley Branch

38 Court Parade, East Lane, Wembley HA0 3HS Tel: 0208 903 1002

020 8553 3969 INDIA Ahmedabad Mumbai Delhi Amritsar Goa AFRICA NAIROBI ENTEBBE

DAR ES SALAAM

LUSAKA

£135 + Tax £110 + Tax £125 + Tax £95 + Tax £155 + Tax £187 £159 £139 £199

+ + + +

Tax Tax Tax Tax

AMERICA Las Vegas Los Angeles San Francisco Orlando New York FAR EAST Bangkok Singapore Hong Kong Kualalumpur

£272 + Tax £199 + Tax £189 + Tax £199 + Tax £89 + Tax £138 + tax £149 + tax £169 + Tax £149 + Tax

DUBAI : £449 (INCLUDING DIRECT FLIGHT AND 3* PACKAGES HOTEL WITH BED AND BREAKFAST FOR 3 NIGHTS ) Tours GOA : £599 (INCLUDING FLIGHT AND 3* HOTEL WITH BED AND BREAKFAST FOR 5 NIGHTS )

Indian Visa, OCI and PIO services available

અ¸Цºђ çªЦµ ¢Ь§ºЦ¯Ъ¸Ц ¾Ц¯¥Ъ¯ કºЪ ¿કы¦щ. or Book online at www.timeporttravel.com

137 Woodlands Road, Ilford Essex IG1 1JR Time to travel book with timeport travel! All major Credit/Debit cards accepted

* Fares are subject to availability. Terms and Conditions apply.

24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

વિવટશ સ્કૂલ ટીચિને$૧વમવલયનના દિ​િોજ પ્રોસેસ્ડ િૂડ લેવાથી કેન્સિની ઈનામ માટેઅંવતમ દસમાંસ્થાન શક્યતા ૨૫ ટકા વધતી હોવાનુંતાિણ

લંડનઃનોથાવેટટ લંિનના િેન્ટની આલ્પટટન કોમ્યુડનટી ટકૂલમાં આટટ ટીચર તરીકે ફરજ બજાવતા ૩૯ વષષીય એન્ડ્રીયા ઝફિ​િાકોઉએ એક ડમડલયન િોલરના ટીચીંગ પ્રાઈઝ માટે અંડતમ દસ ટપિાકોમાં ટથાન મેળવ્યું હતું. િેન્ટ ડવટતારમાં ૩૩ ટકા કરતા વિુ બાળકો ગરીબીમાં જીવેછે. આ ડવટતાર ડિટનમાં સૌથી વિુહત્યાના દરમાંબીજા ટથાને છે. ટકૂલમાં આવતા ડવડવિ સમાજના અનેભાષાના ડવદ્યાથષીઓ સાથે વાતચીત સરળતાથી કરી શકાય તેમાટે તેઓ ૩૫ અલગ ભાષામાંહેલ્લો કહેતા શીખ્યા હતા. આ બરોમાં ડવડવિ પ્રકારની ૧૪૯ ભાષા બોલાતી હોવાનું ૨૦૧૧માં કરાયેલી ટકૂલોની ગણતરીમાં જણાયું હતું. એન્ડ્રીયાની વાકષી ફાઉન્િેશન ગ્લોબલ ટીચર પ્રાઈઝ માટે શોટટડલટટ કરવામાંઆવ્યા છે. આ પ્રાઈઝ માટે ૧૭૩ દેશના ૩૦,૦૦૦ ડશક્ષકોએ અરજી

કરી હતી. એન્ડ્રીયા અંડતમ દસમાં પહોંચનારા એકમાત્ર ડિડટશ ટીચર છે. આલ્પટટન કોમ્યુડનટી ટકૂલની ટીમના સભ્યે જણાવ્યું હતું કે એન્ડ્રીયાએ ડવદ્યાથષીઓના ઘરની મુલાકાત લીિી હતી. તેઓ તેમની સાથે ટકૂલ બસમાં પણ જાય છે. બાળકો આવે ત્યારે ટકૂલના ગેટ પર પોલીસ ઓફફસસાની સાથેઉભા રહીનેતેબાળકોને તેમના ઘેર જે ભાષા બોલતા હોય તેમાંઆવકારેછે. ટકૂલને ઈન્ન્ટટટ્યુટ ઓફ એજ્યુકેશન તરફથી પ્લેડટનમ ક્વોડલટી એવોિટ મળ્યો તેમાં પણ તેમનુ યોગદાન હતું.

• ચેવિટીઝના ૧૨૦ કમમચાિીઓ પિ જાતીય સતામણીનો આિોપ: ડિટનની અગ્રણી ચેડરટીઝના ૧૨૦થી વિુકમાચારી પર માત્ર ગયા વષષે જ જાતીય સતામણીનો આરોપ મૂકાયો હતો. તેના લીિેપેિોફફલ્સ ડવદેશી સહાય સંટથાઓનેલક્ષ્ય બનાવતા હોવાનો ભય વિી ગયો હતો. નવા આંકિાથી આ સમટયાની ગંભીરતા અંગે પૂવા ઈન્ટરનેશનલ િેવલપમેન્ટ સેિટે રી પ્રીડત પટેલેજણાવ્યુંહતુંકે‘ડહંસક પેિોફફલ્સ’ને સહાય ક્ષેત્રનુંશોષણ કરવાની છૂટ અપાઈ હોય તેવુંલાગેછે. તેમના અનુગામી પેની મોરિન્ટેઓક્સફામના કેટલાક કમાચારીની ભયાનક વતાણકનેકારણેઓક્સફામનેભં ું િોળ બંિ કરવાની ચેતવણી આપી હતી. તમામ ચેડરટીઝનેસત્તાવાળાઓનેસહકાર આપવા તાકીદ કરીને તેમણેકહ્યુંકેજેસંટથા સહકાર નહીં આપેતેનુંફંિીંગ અટકાવી દેવાશે.

¥ђºЪ³ђ ·¹?

www.propertyhubltd.com

• NHSની નવી વવવાદાસ્પદ સલાહઃ NHSએ બીમાર બાળકોનેGP પાસેઅથવા A&E ડિપાટટમન્ે ટમાંલઈ જવાનેબદલેફામા​ાડસટટ પાસેલઈ જવાની ડવવાદાટપદ સલાહ પેરન્ટ્સનેઆપી હતી. હેલ્થ અડિકારીઓએ જણાવ્યુંહતુંકેનાના બાળકોનેનજીવી બીમારી માટેલોકલ કેડમટટ પાસે લઈ જવાય તો લાખો પડરવારોને ઝિપી મદદ મળી રહેશે અને NHSના સંસાિનોની પણ બચત થશે. જોકેઆ પ્રયાસમાંપેરન્ટ્સને બીમારીના ઘાતક લક્ષણોની જલદી ખબર નહીં પિે.

GujaratSamacharNewsweekly

GOOD NEWS! WE ARE HERE TO PROTECT YOU

SECURITY SPECIALISTS

Manufacturers and installers of quality Steel Fabrications Domestic and Commercial. Collapsible Security Grilles, Window Fixed Bar Grilles, Wrought Iron Gates, Ornamental remote control Gates, Railings, Fire escapes Stair Cases and Steel Door.

Call for free estimate: Pravin, Ketan or Manubhai on

Tel: 020 8903 6599

Mobile: 07956 418 393

Add: 592c Atlas Road, Wembley, HA9 0JH

Fax No: 020 8900 9715

www.kpengineering.co.uk

Devdaya Charitable Trust (UK) Reg. Charity No: 1103558

±щ¾ ±¹Ц³Ъ કж´Ц³Ц કж´Ц¾є¯ ¾Ц¥ક ╙¸Ħђ, અЦ´³Ц ╙¡çÂЦ ¡¥Ъ↓³Ц °ђ¬Цક ´Цઉ׬ કђઇ §λº¯¸є± ¶Ц½ક³Ъ ╙§є±¢Ъ¸Цє અЦє¡³Ъ ºђ¿³Ъ ºщ»Ц¾¾Ц¸ЦєકЦ¸ »Ц¢щ¯ђ Âђ³Ц¸ЦєÂЬ¢є² ·½щ³щ!! ¯ђ ¥Ц»ђ... અЦ´®щÂѓ ±щ¾±¹Ц ¥щ╙ºªъ¶» ĺçª (¹Ь.કы.)એ ¢Ь§ºЦ¯·º¸Цє¶Ц½ ઔєє²Ó¾ ╙³¾Цº®³ђ ·¢Ъº° Ĭђ§щĪ ÃЦ° ²¹ђ↓¦щ એ³Ц ·Ц¢Ъ±Цº ¶³Ъ ´ЬÒ¹ ક¸Цઇએ. ¢ºЪ¶Цઇ કы´ђÁ®³Ц અ·Ц¾щઔєє²Ó¾³ђ ¨Ъºђ એ¬¸Ъ³ЪçĺъªЪ¾ કђçª. ·ђ¢ ¶³¯Ц ¶Ц½કђ³Ц H¾³¸Цє ¶±»Ц¾ »Ц¾¾Ц ¡·щ¡·Ц ╙¸»Ц¾Ъએ. ¢Ь§ºЦ¯·º³Ц ઔєє¯╙º¹Ц½ ╙¾ç¯Цºђ³Ц ¢Ц¸щ¢Ц¸³Ъ çકЮ»ђ³Ц ¶Ц½કђ³Ъ અЦє¡ђ³Ъ ¸щ╙¬ક» ¯´Ц ¸ђ¶Цઇ» અЦઇ ŬЪ³Ъકђ ˛ЦºЦ કºЦ¹Ц ¶Ц± §λº §®Ц¹ ¯ђ ¾ЦєકЦ³щº³Ъ એ³.અЦº. ±ђ¿Ъ અЦઇ Ãђç´Ъª», ¾¬ђ±ºЦ³Ъ ¾¬Э¾Ц»Ц Ãђç´Ъª» અ³щ±ЦÃђ±³Ъ અђ¸ ĺçª Ãђç´Ъª»¸Цє¶Ц½કђ³Ъ ¸щ¬Ъક» અ³щ ÂH↓ક» ÂЦº¾Цº ╙¾³Ц ¸аà¹щ³Ц¯-G¯ કыG╙¯³Ц ·щ±·Ц¾ ╙¾³Ц ´аºЪ ´¬Ц¹ ¦щ.

For more Information:

Visit our website: www.devdaya.org.uk Dr Ramnik Mehta M:07768311855 Email: devdaya@gmail.com or rm@devdaya.org.uk For Donation Bank details: Devdaya charitable trust, Lloyds Bank, Account No: 56515460 Sort Code: 30 97 13

લંડનઃ કોનાફ્લેક્સ, પીઝા અને ચોકલેટ બાર સડહત ફેક્ટરીમાં બનેલા ખોરાક દરરોજ ખાવાથી કેન્સર થવાની શક્યતા ૨૫ ટકા વિી જતી હોવાનુંઅભ્યાસમાંજણાયું હતું . તે ખોરાકમાં રહેલા સુગર અને ચરબીની નુક્સાનકારક અસર ઉપરાંત કેન્સર થવાનો ભય રહેછે. અભ્યાસમાંજણાયું હતું કે ડિટનમાં જે ફૂિ ખરીદવામાં આવે છે તેમાંથી ૫૦ ટકા ફેક્ટરીમાંબનેલો હોય છે. આપણે તાજું ભોજન બનાવવા માટે ટેવાયેલાં છીએ, પરંતુજમાનાની સાથેહવેઆપણે ત્યાં પણ ટીનપેક આહારનું ચલણ વિી રહ્યુંછે. આ આહાર લાંબો સમય સુિી ટકી શકે એ માટે તેના ઉપર ખાસ પ્રડિયા કરવામાં આવતી હોય છે. આ ખોરાક કેડમકલથી પ્રોસેસ થતો હોવાથી લાંબા સમય સુિી બગિતો નથી, પરંતુ તેની પ્રડિયામાં જે રસાયણોનો ઉપયોગ કરાય છે તે માનવીનાં આરોગ્ય માટે જોખમી હોવાનું નવા અભ્યાસમાંજણાયુંહતું . પેડરસની સોબોાન અને યુડનવડસાટી ઓફ સાઓ પાઉલો દ્વારા આ તમામ આહાર અને તેમાંના કેમીકલ તથા માનવીના ટવાટથ્ય વચ્ચેની કિી શોિવા

માટે આ અભ્યાસ કરાયો હતો. સંશોિકોએ દાવો કયોા હતો કે આ પ્રકારનો અભ્યાસ પહેલી વખત થયો હતો. આ અભ્યાસમાં પુખ્ત વયના ૧૦૪,૯૮૦ ફ્રેંચ લોકોને આવરી લેવાયા હતા. તેમણેભોજનમાંલીિેલી ૩,૩૦૦ જેટલી ડવડવિ ખાદ્ય વટતુઓની અને૨૪ કલાકમાંતેમણેપ્રોસેટિ ફૂિનો કેટલો ઉપયોગ કયોાહતો તેની ડવગતો નોંિવામાં આવી હતી. ૩૨ ટકા લોકોએ અલ્ટ્રા પ્રોસેટિ ફૂિનો ઉપયોગ કયોા હતો. તેમાંથી ૨૩ ટકાનેએટલેકે ૨,૨૨૮ લોકોનેઆઠ વષામાંકોઈ પણ પ્રકારનુંકેન્સર ડવકટયુંહતું . જ્યારેપોતાના આહારમાંમાત્ર ૮ ટકા જ અલ્ટ્રા પ્રોસેટિ ફૂિ લેનારા લોકોને કેન્સરનુંજોખમ ઓછુંજણાયુંહતું . અલ્ટ્રા પ્રોસેટિ ફૂિનો ઉપયોગ કરતી મડહલાઓમાં૩૮ ટકાને મેનોપોઝ બાદ િેટટ કેન્સર થવાનુંજોખમ વિુરહેછે. મેનોપોઝ પહેલાંપણ આ કેન્સર થવાનુંજોખમ ૨૭ ટકા વિે છે. અન્નનળીનાં કેન્સરનુંજોખમ ૨૩ ટકા વિેછે.

Tour Package Specialist

North India, South India, Dubai, Srilanka & Maldives

Ripal Shah (UK) 07875 554 907 Web: atravels.in Email : ripkhus@yahoo.com

SKYWAYS TRAVEL & TRANSPORT 127 Denzil Road, Willesden, London NW10 2XB Tel: 020 7328 1178 | Mobile: 07852 91 9123

INDIAN VISA SERVICES ONE YEAR VISA - £150

FIVE YEARS VISA - £380

PREPARE DOCUMENTS OCI-SERVICE CHARGE - £50

SPECIAL AIR FARE TO INDIA & WORLDWIDE

અ¸Цºђ çªЦµ ¢Ь§ºЦ¯Ъ અ³щ╙Ãє±Ъ ·ЦÁЦ¸Цє¾Ц¯ કºЪ ¿કы¦щ.

Mortgages.....Mortgages......

Major Estates Finacial Services

• Residential Mortgages • Buy to Let Mortgages • Re-Mortgages • Life Insurance

For further enquiries please call Dinesh Shonchhatra

Major Estate 77 High Street, Wealdstone Harrow, Middlesex, HA3 5DQ

020 8424 8686/ 07956 810 647


24th February 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

ગુજરાત 5

GujaratSamacharNewsweekly

રાજ્ય સરકારનુંકૃણષ-પાણીલક્ષી બજેટ રજૂ

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં મંગળિારે િષષ ૨૦૧૮-૧૯નું અંદાજપત્ર નાયબ મુખ્ય પ્રધાન – નાણા પ્રધાન નીતિન પટેલેબપોરે એક િાગ્યે રજૂ કયુ​ું હતું. રૂપાણી સરકારે આ બજેટમાં કૃવષ, વિક્ષણ, પાણી અને આરોગ્ય પર ભાર મૂક્યો છે. મોટા ભાગની જોગિાઈઓ આ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કરિામાં આિી છે. આ બજેટમાં અંદાજ અનુસાર પુરાંત ૭૮૩.૦૨ કરોડથી િધુ અંકાઈ છે. નિાબંધી દરોમાં િધારના કારણ મળનાર આિક રૂ. ૧૦૬.૩૨ કરોડ અને એકંદરે અંદાવજત પુરાંત રૂ. ૮૮૯.૩ કરોડ ગણાઈ હતી. આ બજેટ પ્રજાલક્ષી હોિાનું રાજ્ય સરકાર દ્વારા કહેિાયું છે. બજેટમાં ખેડૂતના વિકાસ અને પાણીની સમપયાને દૂર કરિાના ઉપાય માટે પણ ચોક્કસ ફાળિણી પર ધ્યાન અપાયાનો દાિો હતો. જીએસટીને કારણે બજેટમાં કોઈ પણ િધારાના કરિેરા નથી ઝીંકાયાની પપષ્ટતા કરાઈ છે. બજેટના મહત્ત્વના મુદ્દા • કૃવષ ક્ષેત્રે રૂ. ૬૭૫૫ કરોડ ફાળિાિે, ઝીરો ટકા વ્યાજે ખેડૂતોને લોન અપાિે. ખેત તલાિડી બનાિાિ રૂ. ૮૫ કરોડની જોગિાઈ, કૃવષ મહોત્સિ માટે રૂ. ૩૦ કરોડની જોગિાઈ • જળસંચના વિવિધ કામો જેિા કે ચેકડેમ, તળાિો ઊંડા કરિા, જળાિયોમાંથી કાપ દૂર કરિા, વરચાજષ િેલ અને ચેકડેમોની મરામત માટે રૂ. ૨૫૭ કરોડની જોગિાઈ • ટપક વસંચાઈ અંતગષત વસંચાઈ વ્યિપથાને સારી બનાિ​િા રૂ. ૭૫૦ કરોડની જોગિાઈ • આવથષક સામાવજક રીતે અિ​િ વિદ્યાથથીઓ માટે કુલ ૩૭૪ કરોડની વિષ્યવૃવિની જોગિાઈ • વૃદ્ધ પેન્િન સહાય અને વદવ્યાંગ સહાય યોજના અંતગષત રાજ્યના અંદાજે ૭ લાખ લાભાથથીઓને પેન્િન સહાય આપિા રૂ. ૪૭૪ કરોડની જોગિાઈ • અંતવરયાળ વિપતારોમાં પવરિહનની સેિા માટે ૧૬૪૦ નિી બસના સંચાલન માટે રૂ. ૪૧૦ કરોડ • અનામત િૈક્ષવણક અને આવથષક વિકાસ વનગમ માટે રૂ. ૫૦૭ કરોડની જોગિાઈ • રક્ષાિવિ યુવનિવસષટીના વિકાસ માટે રૂ. ૪૬ કરોડ • સરહદી વિપતારના ત્રણ વજલ્લાઓ માટે રૂ. ૫૦ કરોડની જોગિાઈ • ડુંગરાળ અને આવદજાવત વિપતારમાં િસતા આવદજાવતના લોકો માટે રૂ. ૮૫૭ કરોડની જોગિાઈ. • સૌની યોજનાના બીજા તબક્કાની બાર પેકજ ે ની કામગીરી માટે રૂ. ૧૭૬૫ કરોડની જોગિાઈ • રાષ્ટ્રીય કૃવષ વિકાસ યોજના અંતગષત 395 કરોડની જોગિાઈ. • ૭૮૪ આંગણિાડીઓની સુધારણા અને ૪૧૭૫૮ આંગણિાડીઓની મરામત માટે ૨૯ કરોડની જોગિાઈ

આિા િકકર બહેનોના ઈન્સેન્ટીિમાં િધારો કરિા માટે 242 કરોડની જોગિાઈ • મુખ્ય પ્રધાન ગ્રામ સડક યોજના માટે રૂ. ૨૫૧૬ કરોડની જોગિાઈ • પિચ્છ ભારત વમિન ગ્રામીણ અતંગષત ૫૦૦૦ ગ્રામ પંચાયતતમાં ધન અને પ્રિાહી કચરાના વ્યિપથાપન, પિચ્છતા જાળિણી માટે ૭૦૦૦ કરોડની જોગિાઈ • પોલીસ દળમાં આગામી િષષમાં ૫૬૩૫ જગ્યાઓ પર સીધી ભરતી કરિાનું આયોજન • ટ્રાફફક વિગેડમાં ૪૦૦૦ પિંયસેિકોનો િધારો કરાિે. જેમાં ૩૩ ટકા મવહલાઓનો સમાિેિ કરાિે. • િીજઉત્પાદન માટે કોલસા અને સોલાર આધાવરત નિી યોજનાઓની કામગીરી હાથ ધરિા રૂ. ૨૨૦ કરોડની જોગિાઈ • ચેવરટેબલ ટ્રપટ સંચાવલત હોસ્પપટલોને સહાય આપિા માટે રૂ. ૩૯ કરોડની જોગિાઈ • રાજ્ય ધોરી માગષ પરના જંક્િન પર ફ્લાય ઓિર માટે રૂ. ૮૦૪ કરોડની જોગિાઈ • આરોગ્ય અને પવરિાર કલ્યાણ વિભાગ માટે કુલ ૯૭૫૦.૫૦ કરોડની જોગિાઈ • મેલેવરયા, ડેન્ગ્યુ, વચકનગુવનયા, સીઝનલ ફ્લુ િગેરન ે ા વનયંત્રણ માટે રૂ.૧૨૯ કરોડની જોગિાઈ • જાહેર આરોગ્ય અને પવરિાર કલ્યાણ ક્ષેત્રે કુલ ૪૮૯૭ કરોડની જોગિાઈ. • ૫૯૩ પેટા કેન્દ્રો, ૧૨૨ પ્રાથવમક આરોગ્ય કેન્દ્રો તથા ૭ સામૂવહક આરોગ્ય કેન્દ્રોના બાંધકામ માટે કુલ રૂ. ૯૭ કરોડની જોગિાઈ • મુખ્ય પ્રધાન ‘મા અમૃતમ’ અને ‘મા િાત્સલ્ય’ યોજનાનો લાભ િધુ લોકોને મળે તે માટે રૂ. ૭૦૦ કરોડની જોગિાઈ. સાથે જ િાવષષક આિક મયાષદા રૂ. ૨.૫૦ લાખથી િધારીને રૂ. ૩ લાખ કરાિે.• પરવમટધારકો માટે દારૂનો ટેક્સ ત્રણ ગણો કરાયો • નેિન લાઈિ પટોક વમિન માટે રૂ. ૩૪ કરોડની જોગિાઈ • આગામી િષષમાં સરકારના વિવિધ ભાગોમાં અંદાજે ૩૦૦૦૦ નિી ભરતી કરિામાં આિ​િે. માનિ કલ્યાણ યોજના અંતગષત ૮૪૦૦૦ લાભાથથીઓને ધંધા-રોજગાર માટે રૂ. ૨૦૦૦૦ સુધીની ટૂલ કીટ વિના મૂલ્યા આપિા માટે રૂ. ૬૦ કરોડની જોગિાઈ • શ્રવમક અન્નપૂણાષ યોજના માટે રૂ. ૮૦ કરોડ ફાળિાિે. ૧૩૮ નિા અન્નપૂણાષ ભોજન સેન્ટર ઉભા કરાિે. • મધ્યાહન ભોજન માટે રૂ. ૧૦૧૮ કરોડ ફાળિાિે • ઈઝરાયેલની ટેકનોલોજીનો લાભ લેિા માટે ૪ નિા સેન્ટર બનાિાિે. • યુિા રોજગાર માટે રૂ. ૭૮૫ કરોડની જોગિાઈ. ૪ લાખ યુિાનોને રોજગારી મેળા હેઠળ રોજગારી અપાિે. • સહકારી મંડળીના વડજીટલાઈિેન માટે રૂ. ૭૦ કરોડની જોગિાઈ • ખેડૂતોને વધરાણ માટે રૂ. ૫૦૦ કરોડની જોગિાઈ

સ્વામી નારાયણ ગાદી સંસ્થાન, મણણનગરના ઘનશ્યામ મહારાજ અમૃત િણતષ્ઠા મહોત્સવમાંઘનશ્યામ મહારાજના ૭૪મા પાટોત્સવનુંઆયોજન આચાયયપુરુષોત્તમણિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાંથયુંહતું. બે ણદવસીય સંસ્કાર ણસંચન ણશણબરમાંઆચાયયપુરુષોત્તમણિયદાસજી સ્વામીની ણનશ્રામાંભગવાનનેભવ્ય અણભષેક સંપન્ન થયો અનેભવ્ય અન્નકૂટ તથા આરતીનુંઆયોજન થયુંહતું.

દલિત ભાનુભાઈ વણકરના મૃત્યુજીજ્ઞેશ મેવાણીની ધરપકડ બાદ લવવાદ

અમદાવાદ: પાટણમાં દલિતોને જમીન આપવા મુદ્દે આત્મલવિોપન કરનારા દલિત ભાનુભાઈ વણકરનું ૧૬મી ફેબ્રુઆરીએ રાત્રે મોત થતાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ રલવવારે બંધનું એિાન આપ્યું હતું. વણકરને આત્મલવિોપન પછી ધારપુર પછી મહેસાણા બાદ ગાંધીનગરની હોસ્પપટિમાં ખસેડાયા હતા. તેમના મૃત્યુબાદ અમદાવાદ તથા ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતમાં બંધ લનષ્ફળ રહ્યો પણ તોફાનો થયાં હતાં. દરલમયાન, રલવવારે સવારે મેવાણી સરસપુરમાં બંધનું પાિન કરાવવા નીકળ્યા ત્યારેપોિીસ સાથેબોિાચાિીમાં

મેવાણીએ પોિીસને ‘તારા બાપનું ગુજરાત છે?’ અને ‘િખોટા’ જેવી અભદ્ર ભાષા વાપરી હતી. જેનો વીલડયો વાયરિ થતાંલવવાદ વધુવકયો​ો હતો. મેવાણીની અટકાયત પછી ભાનુભાઈનાં પત્ની અને દલિત કાયોકરોએ કહ્યું કે, મેવાણીને મુક્ત કરો બાકી મૃતકનો મૃતદેહ પવીકારવામાં આવશે નહીં. જેથી મેવાણીને રાત્રે છોડાયા બાદ ભાનુભાઇનો મૃતદેહ પલરવારે પવીકારીને ઊંઝામાં બૌદ્ધલવલધથી સોમવારે તેમના અંલતમસંપકાર થયાં. આ ઘટનાક્રમના તોફાનમાં પોિીસે રાજ્યમાં આશરે ૧૨૫થી વધુ િોકોની ધરપકડ કરી હતી.

Book 10 weeks in adv va ance and get t £80 OFF

Bo ook 10 weeks in adv va anc ce and get t £40 OFF

Book 8 week w ks s in adv va ance and g t £25 OFF get

Pa P aris Weekend

Book 8 weeks in adv va ance and get £50 OFF

Bo Book ook 6 weeks in adv va anc ce and get t £20 OFF

Book 8 week weeks in adv va ance and get t £25 OFF

Paris P aris 3 & 4 Day yP Pa ackages

GRAND EUROPE

WONDERS OF EUROPE

EUROPEAN EXPLORER

PARIS TOURS PARIS 3 DAAYYS FROM £240 PARIS 4 DAAYYS FROM £340 DISNEYLAND 4 DAAYYS FROM £350

18 Days / 17 Nights Belgium, Netherlands, German G yy,, Switzerland, Austria, Ita aly & Paris

0 Days / 9 Nights elgium, Germanyy,, Switzerland, Italyy,, atican, France and Monaco

9 Days / 8 Nights Belgium, Germanyy,, Switzerland, Austria, Italy, y, V Vatican atican & France

From £2250

rom £1080

From £870

USA East Co C ast

Book 12 week ks s in adv va anc ce and get t £100 OFF

Book 24 weeks in adv dv va ance and get t £100 OFF

Book 10 weeks in adv va ance and get t £40 OFF

Extensions to West Coast a av va v ailable e

Book 8 week ks in adv va anc ce and get £60 OFF

Book 24 week ks s in adv va ance and get t £100 OFF

Book 10 weeks in n adv va ance and get t £40 0 OFF

USA EAST COAST

MYSSTICAL CHINA

JAPAN

EASTERN EUROPE

7 Days / 6 Nights New York, York, Philadelphia, Washington DC, Niagra Falls

15 D Days / 14 Nights Beijin ng, Xian, Yangtz Yangtze River Cruisse, Shan nghai

11 Days / 10 0 Nights To T okyo, Mt. Fujji, Hiroshima, Kobe, K Kyyoto, Nara, Osaka

7 Days / 6 Nights Germanyy,, Poland, Czech, ch, Austria, Slovakia & Hungary

From £1295

From m £1750

From £3125

From £1099

312 Harrow Road, Road Wembley, ey HA9 6LL 02 208 900 2323 (lines open o 24hrs) | info@startours.c co.uk Þ

w www.startour rs.co.uk

Offices in: n: Atlanta A | Mumbai | Ahmedabad edabad | Chennai

2018 Brochure Out Now! Order your free copy


6 લિટન

કોવેશટ્રીના જાણીતા ફોટોગ્રાફર ‘માસ્ટરજી’નુંવનધન

લંડનઃ માસ્ટરજીના હુલામણા નામે જાણીતા અને કોવેફટ્રીના અગ્રણી િોટોગ્રાિસષમાં સ્થાન ધરાવતા મગનભાઈ પટેલનું તાજેતરમાં રનધન થયું હતું. કોવેફટ્રી રસટી ઓિ કલ્ચર ટ્રસ્ટ દ્વારા તેમને શ્રિાંજરલ અપષવામાં આવી હતી. ૧૯૫૦ના દાયકાથી તેઓ કોવેફટ્રીમાં સાઉથ એરશયન ઈરમગ્રફટ્સની િોટોગ્રાિી કરતા હતા તેથી તેરવસ્તારમાં તેઓ ખૂબ જાણીતા હતા. ૨૦૧૬ના અંતમાં ૯૪ વષષની વયે કોવેફટ્રીને યુકે રસટી ઓિ કલ્ચર બનાવવાના ઉદ્દેશથી િારગો રવલેજમાં તેમના િોટોગ્રાફ્સના પ્રથમ પ્રદશષનના આયોજન પછી દેશભરમાં તેમને ખ્યારત મળી હતી. આ પ્રદશષનનું ક્યુરેશન િોટો આકાષઈવ માઈનસષદ્વારા કરાયુંહતું . તેના એક વષષપછી સેફટ મેરીઝ રગલ્ડહોલ ખાતે

એક કાયષક્રમમાં તેમના ૧૨૮ પાનાના કોિી ટેબલ તસવીરસંગ્રહ પુસ્તકનું રવમોચન કરાયું હતું. તે પછી મુંબઈ અને ફયૂ યોકકમાં પણ તેમની તસવીરોનું પ્રદશષન યોજાયું હતું. તેમના પુસ્તકથી બીબીસી નેશનલ ફયૂઝ સરહત રવશ્વભરના મીરડયાનું તેમની તરિ ધ્યાન ખેંચાયું હતું અને તેમને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય અખબારોમાં પણ પ્રરસરિ મળી હતી. માસ્ટરજીના પુત્રી તરલા પટેલેજણાવ્યુંહતું,‘ જીવનના પાછળના વષોષમાંતેમનેમળેલી ખ્યારતથી પરરવારના એક સભ્ય તરીકે મને ખૂબ સારું લાગ્યુંહતું.

વિટનેISના પ્રચારનેબ્લોક કરતુંઓનલાઈન ટૂલ વવક્સાવ્યું

લંડનઃ રિટને આતંકીઓની ઓનલાઈન ભરતી માટે આઈએસ દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રચાર સામગ્રી અને રહંસા દશાષવતા વીરડયોને આપમેળે શોધી કાઢતું ઓનલાઈન ટૂલ ખુલ્લું મૂક્યું હતું. આ ટૂલને ૯૪ ટકા સિળતા મેળવી હતી. ટ્રેરનંગ દરરમયાન આઈએસના ૧૦૦૦ વીરડયોનું રવશ્લેષણ કરાયું હતું. હોમ ઓફિસ અનેલંડનની ASI ડેટા સાયફસ કંપનીએ રવક્સાવેલી આ ટેકનોલોજી ઓરડયો રવઝ્યુઅલ સામગ્રીમાં આઈએસનો પ્રચાર થાય છે કે કેમ તેનંુ રવશ્લેષણ કરે છે. હોમ સેક્રેટરી એમ્બર રૂડેજણાવ્યું હતું કે રિટન દુરનયામાંથી આતંકવાદને લગતી પ્રચાર સામગ્રી દૂર કરવા પ્રરતબિ છે. તેમણેઉમેયુ​ુંહતુંકેઆ ટૂલ ૯૯.૯૯ ટકા ચોકસાઈપૂવષક કામ કરે છે. આઈએસના પ્રચાર માટેના વીરડયો સમાજમાં ભય િેલાવેછે.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

મલિક અનેમલિક સોલિસીટરના સોલિસીટર ભાઇઅોને દંડ: પ્રેકટીસ કરવા પર ૧૮ માસનો પ્રલિબંધ

લંડનઃ અત્યાચારભયા​ા(એબ્યુસીવ) મુકદ્દમા બદલ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઅોમાં સૌથી વધુ જાણીતા અને વવશાળ માત્રામાં ક્લાયન્ટ્સ ધરાવતા લંડનના વવલ્સડન સ્થથત મવલક અનેમવલક સોવલસીટરના અનુભવી ઇવમગ્રેશન સોવલસીટર ભાઇઅો મવલક મોહમ્મદ સલીમ ઉપર િેકટીસ કરવા ઉપર ૧૮ માસનો િવતબંધ અનેમવલક મોહમ્મદ નઝીર ઉપર £૨૦,૦૦૦નો આકરો દંડ ફટકારી બન્ને ભાઇઅોનેિેકટીસ કરવા પર વવવવધ શરતો અને વનયંત્રણો લાદવામાં આવ્યા છે. બન્ને ભાઇઅો સામે હતાશાજનક દેશવનકાલ (ફ્રથટ્રેટ ડીપોટે​ેશન) માટે સુવનયોવજત રીતે ન્યાયીક સમીક્ષાઓ (જ્યુડીશીયલ રીવ્યુ) કરવાના આરોપ બદલ નવેમ્બર માસમાં થયેલી સુનાવણી બાદ વશથતભંગનો ચૂકાદો સોવલસીટર ડીસીપ્લીનરી ટ્રાઇબ્યુનલેઆપ્યો હતો. હોમ અોફફસના જણાવ્યા મુજબ મવલક એન્ડ મવલક સોવલસીટર ફમા દ્વારા એવિલ ૨૦૧૪થી જુલાઈ ૨૦૧૫ દરવમયાન અદાલતી સમીક્ષાના ૩૫ કેસોને ગુણવત્તા વગર સંપૂણાપણે િમાવણત કયા​ા હતા. આ કેસને રજૂ કરનાર સોવલસીટર રેગ્યુલેશન ઓથોવરટીએ આરોપ લગાવ્યો હતો કે 'ગુણવત્તા વગરના દાવાઓ જાણી જોઇને રચાયેલ યુવિ મુજબના હતા જેથી "દાવેદારને જ્યાં સુધી ન્યાયીક સમીક્ષાઓ

સંવિપ્ત સમાચાર

(જ્યુડીશીયલ રીવ્યુ) માટે કરેલા કેસનો વનણાય ન આવેત્યાંસુધી દેશમાંથી ખસેડવા (દેશમાંથી પરત જવા) માટેરોકી શકાય.” કેસમાં કરાયેલ રજૂઆતો અને વાજબી શંકા પછી ટ્રાઇબ્યુનલ સંતુષ્ટ થઈ હતી કે બંને સોવલસીટરો જાણતા હતા અથવા તો તેમના ધ્યાનમાંહોવુંજોઇતુંહતુંકેજેતેકેસ કોટેમાંદલીલનેલાયક પણ નથી છતાંતેમણે ક્લાયન્ટ્સ વતી ન્યાવયક સમીક્ષા (જ્યુડીશીયલ વરવ્યુ)ના દાવા કરીને અથવા કોટેમાં રજૂ કરીને કાનુની િવિયાનો દુરુપયોગ કયોા હતો. આ પાછળનો તેમનો સાચો હેતુ જે તે ક્લાયન્ટના કાયદેસરના વનષ્કાસન (રીમુવલ)નેવનષ્ફળ બનાવવાનો કેતેમાંમોડુથાય તેમ કરવાનો હતો અને/ અથવા જો તેમની કાયદેસર રીતેઅટકાયત થાય તો તેમનેછોડાવવાનો હતો. ફમાના ઇમીગ્રેશન વડપાટેમેન્ટના ઇનચાજા અને "બે (અસીલો) માટે વધુ સજાપાત્ર" સોવલસીટર મવલક મોહમ્મદ સલીમ બે અસીલોને ચેતવણી આપવામાં વનષ્ફળ રહ્યા હતા કેતેઓ ખુદ જેદાવાઓ કરી રહ્યા છે તે "વનષ્ફળ જઇ શકે તેવા છે અને / અથવા બહાર કાઢી શકાય તેવા છે અને એક ફકથસામાં તો "દેખીતી રીતે તે અસમથા" હોવાનુંકહેવાય છે. રેગ્યુલેટરના તમામ આરોપો સાવબત થયા ન હતા, અને ટ્રાઇબ્યુનલને જાણવા મળ્યુંહતુંકે"અસીલોનેમદદ કરવા માટેની

• આગામી પાંચ વષષમાંસુપરમાકકેટમાંથી બારકોડ હટી જશેઃ યુકમે ાં િાફચ ધરાવતા ઈફટરનેશનલ રરટેલરો રટલ્સ માટે નવી ટેક્નોલોજી અપનાવવા વાટાઘાટો કરી રહ્યા હોવાથી આગામી પાંચ વષષમાં સુપરમાકકેટમાંથી બારકોડ દૂર થઈ જશે તેવો રનષ્ણાતોનો અંદાજ છે. પેકટે ના બહારના ભાગમાં છપાયેલા નવા ‘અદ્રશ્ય’ બારકોડ અમેરરકામાંછપાતા કાળા સીધી લીટીના બારકોડનુંસ્થાન લઈ રહ્યા છેઅનેટૂં ક સમયમાંયુકમે ાંપણ આ બારકોડ પણ જોવા મળશે. • વિટનમાંજોડડીઝમાંઆત્મવવશ્વાસનુંપ્રમાણ ખૂબ ઓછુંઃ રિટનમાં જોડડીઝ (ટાઈનાસાઈડના વતની)માંસૌથી ઓછો આત્મરવશ્વાસ હોવાનું તેમજ ૩૩ ટકાથી વધુલોકોનેપોતાની જાત માટેસારુંન લાગતુંહોવાનું

વધુપડતી ઇચ્છાનેકારણેગેરવતાણૂક ઊભી થઈ હતી જેને સલીમ માનતા હતા કે તે અસીલો વનદોાષ છે.” સલીમ "કાયદાના આ ક્ષેત્રમાં થપષ્ટપણે જાણકાર છે અને તેમણે હકારાત્મક કેરેક્ટર રેફરન્સ ઉમેયા​ા હતા". પરંતુ તેમણે "કોટેમાં દલીલ ન કરી શકાય તેવા પોઇન્ટ્સ મુક્યા હતા અને આમ કરવાથી તેમના ક્લાયન્ટ્સના પૈસા અને કોટેના સમય બગાડ્યા હતા". જેના પવરણામે તેમને ૧૮ મવહનાનું સથપેન્શન મળ્યું હતું, તેમજ સથપેન્શન સમાપ્ત થઈ જાય તેપછી તેમની િેકટીસ પર વવવવધ શરતો અને વનયંત્રણો લાદવામાંઆવ્યા છે. મવલક મોહમ્મદ નઝીરની ગેરવતાણૂક તે હકીકતથી િભાવવત થઈ હતી કે "તેણે, પોતાના ભાઇ સલીમ પર વવશ્વાસ કયોાહતો, તેણે ભાઈ સલીમ જે રીતે પોતાનો વવભાગ ચલાવતો હતો અને તે વવભાગમાં જે ખામીઓ હતી તેના સામેઆંખ આડા કાન કયા​ાહતા". નઝીરને આ માટે £૨૦,૦૦૦નો દંડ અને િેકટીસ પર વવવવધ શરતો અને વનયંત્રણો લાદવામાં આવ્યા છે. તેમને આ અગાઉ ૨૦૧૨માં િોફેશનલ ઇન્ડેમ્નીટી ઇન્થયુરંશ માટેની અરજીના સંબંધમાં પણ £૫,૦૦૦નો દંડ થયો હતો. રેગ્યુલેટસાને તેમના કાનુની ખચાના £૫૨,૦૦૦થી વધારેએનાયત કરવા હુકમ કરાયો હતો..

સવવેમાં જણાયુંહતું . નોથષ ઈસ્ટના ૩૭ ટકા લોકો આત્મરવશ્વાસના અભાવ સાથેકોન્ફિડફસ લીગ ટેબલમાંસૌથી નીચેછે. જ્યારેલંડનના લોકોનો આત્મરવશ્વાસ સૌથી વધુછે. લંડનના માત્ર ૨૯ ટકા લોકોએ પોતાની જાત રવશેશંકા હોવાનુંજણાવ્યુંહતું . • અઠવાવડયેએક કલાક વાતચીતથી વડમેન્શશયાના દદડીનેરાહતઃ કેર હોમ્સમાં રહેતા રડમેન્ફશયાના દદડી દર અઠવારડયે એક કલાક સમાજના અફય લોકો સાથેવાતચીત કરેતો તેમના જીવનમાંસુધારો થયાનુંજણાયુંહતું . અગાઉના રરસચષમાંદશાષવાયુંહતુંકેકેર હોમ્સમાં રહેતા લોકોએ દરરોજ ઓછામાંઓછી બેરમરનટ તો વાતચીત કરવી જોઈએ. તેનેઅંગત સારસંભાળની સાથેવધારીનેદર અઠવારડયેએક કલાક કરાતા આ દદડીઓના આવેગ અને આક્રમકતામાં ઘટાડો નોંધાયો હતો અનેરોરજંદા જીવનમાંસુધારો થયો હતો.

6178

Air Holidays 2018

Japan and South Korea: 3rd May, 3rd September Portugal: 8th May, 12th June, 11th September Turkey: 15th April, 14th May, 17th Sept. South Africa Mauritius: 16th April, 17th September, 12th November Vietnam, Cambodia and Laos: 17th April, 17th September, 12th November Far East: 25th February, 7th June, 1st August, 17th September, 12th November Srilanka and Kerala: 1st March, 12th November Australia, New Zeakland and Fiji: 12th November Java Sumatra and Bali: 5th March, 10th September Thailand and Bali: 5th March, 12th Nov. China with River Cruise and Hong Kong: 16th May, 12th September

China Only: 12th May, 6th September USA - Golden East and West: 04/05, 03/09 East Africa: 03/09 South India: 18/02 Turkey: 15/04, 14/05, 17/09 Srilanka Ramayan Trail: 06/02, 07/03

Cruise Holidays

Alaska with Rocky Mountain:

{14 Days} 05/06, 11/09 Norwegian Fjords: {7 days} 08/06 Scandanavia, Russia and Baltic: {10 Days} 11/05, 14/09 Adriatic and Greece: {8 Days} 03/06

Tailor made holidays available. Conditions Apply

Hindu Pilgrimage 2 0 1 8

Kailash by Helicopter {16 days} 21/05, 02/06 (Purshottam Maas), 08/09 Kailash by Helicopter and Muktinath: {20 Days} 08/05, 17/05, 22/05, 29/05 Kailash via Lhasa {21 Days} 19/05, 16/06, 11/08 Purshottam Maas Chardham Yatra {16 days} 04/06 Chardham with Amarnath: {24 Days} 28/06 Delhi, Amritsar, Vaishnodevi & Amarnath Book before {12 days} 10/07, 30/07 28.02.18 and 11 Jyotirling: get £75 discount on {29 Days} 18/11 Hindu Amarnath with Kashmir: Pilgrimage {09 Days} 13/07, 02/08 tours


24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

7


8

અતીતથી આજ

@GSamacharUK

Nominate your favourite charity

GujaratSamacharNewsweekly

24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

કાવેરીના જળમાંઆગઃ કણા​ાટકના કોંગ્રેસી મુખ્ય પ્રધાન માટેશુકનનયાળ શુક્રવાર રાજ્યમાંવવધાનસભા ચૂંટણી પૂવવેલોકલુભાવન બજેટ સાથેજ જળવવવાદમાંસુપ્રીમનો સાનુકૂળ ચુકાદો

Do you know of any UK based charities / individuals who are solving pressing social issues of our time, both in Britain and globally

NOMINATIONS

OPEN NOW!

Nomination deadline

31 March 2018.

Nominate them for the Asian Voice Charity Awards 2018 by visiting our

w ww.asianvoicecharityawards.com

The Awards ceremony will be held on Friday 18th May 2018 at the Hilton, Park Lane , London

Award Categories

For Charities and Not-for Profit Institutions I Charity of the Year

This award recognises a UK-registered charity for their outstanding work and contribution to society, as well as demonstrated excellence service and achievement in its work over the last five years.

I

Start-Up of the Year

This award is similar to Charity of the Year, but specifically for charities that have been operational for three years or less.

I Outstanding PR Team

This award recognises excellence in charity PR, either in-house at a charity, or an agency undertaking a PR campaign on behalf of a charity

I Most Enterprising

This award recognises a social enterprise or the trading arm of a charity that has made a significant difference to beneficiaries through its ability to generate income to meet its social goals over the last two years.

I Social Impact Award

This award recognises an organisation for the social impact they have created and their contribution to society.

For Corporate Partnerships: I Excellence in Corporate Social Responsibility

This award recognises the best corporate partnership and corporate responsibility programmes. It honours a company which goes beyond simply CSR projects to engage in partnerships in the last two years with either UK-registered or international charities, social enterprises or unincorporated charitable projects, to demonstrate quantifiably positive impact to the community.

For Individuals: I Inspiring Individual

This award recognises an individual who has demonstrated dedication, professionalism and integrity over a sustained period of time, and who has produced an identifiably profound effect on the social sector in the UK or otherwise through their work, which could be voluntary or otherwise.

I Inspiring Young Person

This award recognises a young individual who has demonstrated dedication and integrity through their work with the social sector in the UK or otherwise over the past year.

FOR INFORMATION CONTACT : 0207 749 4085

email: rovin.george@abplgroup.com

ડો. હવર દેસાઈ કણણાટકની કોંગ્રેસ સરકણર મણટેશુક્રવણર (જુમ્મણ) ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮નો દિવસ સણરણ સમણચણર લઈને આવ્યોઃ ભણરતની સવોાચ્ચ અિણલતે િણયકણઓ જૂનણ કણવેરી જળદવવણિ અંગે ચણર રણજ્યો વચ્ચેની પણણીની વહેંચણી અંગે આપેલણ ચુકણિણમણં કણણાટકની દવજયપતણકણ લહેરણઈ છે. શુક્રવણરે જ કણણાટક સરકણરે વષા ૨૦૧૮-૧૯ મણટેનણ બજેટમણં િજાને રણજીની રેડ કરી નણંખતી જોગવણઈઓ પણ કરી છે. કોંગ્રેસશણદસત કણણાટક રણજ્ય કોઈ પણ ભોગે ભણરતીય જનતણ પક્ષ છીનવી લેવણનણ વ્યૂહ ઘડી રહ્યો છે. કણણાટક દવધણનસભણની ૨૨૪ બેઠકોમણંથી છેલલી ૨૦૧૩ની ચૂંટણી વખતે કોંગ્રેસને ૧૨૪ બેઠકો અનેભણજપ મણિ ૪૪ બેઠકો મેળવી શક્યો હતો. કણણાટકનણ મુખ્ય િધણન દસદ્ધરણમૈયણની સરકણર, પૂવા કોંગ્રેસી મુખ્ય િધણન અને દવિેશ િધણન એસ. એમ. કૃષ્ણણનણ ભણજપમણં જોડણયણ પછી પણ અડીખમ રહી છે. લોકસભણમણંકોંગ્રેસનણ નેતણપિેરહેલણ મલ્લલકણજુા ન ખડગેપણ કણણાટકનણ નેતણ છે. કણણાટકમણં આગણમી દવધણનસભણની ચૂંટણી એદિલ-મે ૨૦૧૮મણં યોજાવણની છે. ભણજપ થકી પૂવા મુખ્ય િધણન બી. એસ. યેદડયુરપ્પણને મુખ્ય િધણનપિનણ ઉમેિવણર જાહેર કરણયેલણ છે. રણજ્યનણ ૪ ભણજપી સણંસિ કેન્દ્રમણંિધણનપિેછે. ભણજપ અનેકોંગ્રેસ બેઉનણ રણષ્ટ્રીય નેતણઓએ ઘણણ વહેલણ ચૂંટણી િચણર શરૂ કરી િીધો હોવણ છતણં હજુ ચૂંટણી પંચે ચૂંટણીની તણરીખો જાહેર કરી નથી એટલે આચણરસંદહતણ અમલી બની નથી. ટીપુ સુલતણનની જન્મજયંતીનણ દવવણિથી લઈને મણંસ ખણઈને કોંગ્રેસ અધ્યક્ષ રણહુલ ગણંધી િેવિશાને ગયણ સુધીનણ અધકચરણ અને

કાવેરી નદી

જનકલયણણનણં આયોજનોથી પર એવણ મુદ્દે રણજકણરણ ખેલણતુંરહ્યુંછે.

કોંગ્રેસ, ભાજપ અનેજેડી (એસ) વચ્ચેજંગ

કણણાટકમણં જંગ દિપણંદખયો થવણનો એ દનલ્ચચત છે. પૂવાવડણ િધણન એચ. ડી. િેવેગૌડણનણ જનતણ િળ (સેકયુલર) પક્ષ સણથે મણયણવતીની બહુજન સમણજ પણટટી (બીએસપી) અને શરિ પવણરની રણષ્ટ્રવણિી કોંગ્રેસ પણટટી (એનસીપી) પણ મોરચો ગોઠવી રહી છે. દટકકટોની ફણળવણી વખતે કોણ કયણ પક્ષ સણથેઘર મણંડશેએ કહેવુંમુચકેલ છે. સણથે જ ચૂંટણી પછી કણણાટક જેડી (એસ)નણ વડણ અને િેવેગૌડણનણ પુિ એચ. ડી. કુમણરસ્વણમી કોની વહેલમણંબેસશે, એ અત્યણરથી કહેવુંમુચકેલ છે. કણરણ વષા૨૦૦૬મણંએમણેપહેલણંકોંગ્રેસ સણથે જોડણણ કયુ​ુંઅનેપછીથી ભણજપ સણથેઘર મણંડ્યું હતું. કુમણરસ્વણમી એ જ સોિણબણજીથી થોડણ વખત મણટે મુખ્ય િધણન પણ થયણ હતણ. આ વખતની ચૂંટણી પહેલણં કુમણરસ્વણમી કદથત કૌભણંડોનણ મુદ્દે એમનણ પર ભણજપ થકી ભણરે િબણણ હોવણનું મનણય છે. વળી કુમણરસ્વણમી તથણ ભણજપ એકમેક પર આક્રમક હુમલણ કરવણનુંટણળેછે. અનુસંધાન પાન-૨૪


24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

આલ્ફા મોલ અને સીજી રોડના િોપસસ સ્ટોપમાંદરોડા

અમદાવાદ: પંજાબ નેશનલ બેંકને રૂ. ૧૧૭૦૦ કરોડનો ચૂનો લગાવીને વવદેશ ભાગી જનાર નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીના લોનકાંડની સીબીઆઈ અને ઈડીના અવિકારીઓ તપાસ કરી રહ્યા છે. આ મામલામાં ગુજરાતના અનેક બ્રાન્ડ સ્ટોરના નામ પણ સંડોવાયાં છે અને તેમની તપાસ આયકર વવભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાતના શોપસસ સ્ટોપમાં કાયસરત ગીતાંજવલ સ્ટોસસમાં અને નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીની જ્વેલરી વેચાતી હોવાનું અવિકારીઓના ધ્યાને આવ્યું હતું. જેને પગલે અમદાવાદ ઈડીના અવિકારીઓ ઈડીના અવિકારીઓએ વસ્ત્રાપુર આલ્ફાવન મોલના શોપસસ સ્ટોપના ગીતાંજવલ સ્ટોસસમાં સચસ આદરી હતી અને રૂ. એક કરોડની જ્વેલરી સીઝ કરી હતી. આ ઉપરાંત સીજી રોડ પરના શોપસસ સ્ટોપના ગીતાંજવલ સ્ટોરની તપાસનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અમદાવાદ ઈડીએ અમદાવાદની બે વિમાઇસીસ ઉપરાંત વડોદરામાં આવેલા શોપસસ સ્ટોપ અને વાપીના યુવનટમાં પણ દરોડા પાડીને સચસની કામગીરી આદરી છે. વાપીના યુવનટમાંથી અવિકારીઓ રૂ. ૫ કરોડની જ્વેલરી જપ્ત કરી છે.

@GSamacharUK

ગુજરાત

GujaratSamacharNewsweekly

9

મોદીના વડપણમાંશવદેિી નેતાઓની રાજ્યમાંમહેમાનગશત

અમદાવાદઃ કેનેડાના વડા િધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે પત્ની અને બાળકો સહિત ભારતીય પોષાકમાં ગાંધીઆશ્રમ, અક્ષરધામની મુલાકાત લઈને આઈઆઈએમમાંસંબોધન કયુ​ુંિતું. જોકે, ઉલ્લેખનીય છે કે ટ્રુડોની આ ટ્રીપમાં જ ભારતના વડા િધાન નરેન્દ્ર મોદી તેમની સાથેરિીનેગુજરાત દશશન કરાવી શક્યા નથી બાકી આ અગાઉના છ મહિનામાંજાપાન અને ઈઝરાયેલના વડા િધાનોએ રાજ્યની મુલાકાત લીધી ત્યારેમોદીએ ટવયંતેમનેગવવીલા ગુજરાત અને ખાસ તો ગાંધી આશ્રમના દશશન કરાવ્યાં િતાં. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દાયકામાં મોદી દ્વારા હવશ્વના અનેક હદગ્ગજ નેતાઓનું ગુજરાતમાં ટવાગત કરાયું છે. જેમાં ચાઇહનસ િેહસડેડ ટ શી જજનજિંગ , જાપાનીઝ વડાિધાન જશંઝો આબે, અમેહરકાના પૂવ શ સેિેટ રી ઓફ ટટેટ જ્હોન કેરી અને સંયુિ રાષ્ટ્ર સેિેટ રી જનરલ બાન કી મૂન સહિતના મિાનુભાવોનો સમાવેશ થાય છે. કાઇટ ફેસ્ટટવલ હનહમત્તે ગ્લોબલ વાઇબ્રડટ ગુજ રાત સહમટમાં ૧૦૦ જેટલા દેશના નેતાઓને ગુજરાત આવકારી ચૂક્યું છે. પતંગ ઉડાડવાની મજા સાથે આધુશનક કરાર ગયા મહિને એટલે કે જાડયુઆરીમાં ઈઝરાયેલના વડા િધાન બેડ જાહમન નેત ડયાહૂ િથમ વખત ભારતની મુલાકાતે આવ્યા ત્યારે ખુદ વડા િધાન મોદીએ િોટોકોલ તોડીને નેતડયાહૂ દંપતીનું ટવાગત કયુ​ું િતું. નેત ડયાહૂની ભારત મુલાકાત દરહમયાન ભારત – ઈઝરાયેલ વચ્ચે ૯ કરાર થયા િતા. આ કરારોમાં રોકાણ, અંતહરક્ષ ટેક હનક અંગે કરારો, એહવએશન સેક્ ટરમાં સંહધ, આયુવ વેદ-િોમીયોપેથ ને લઈને કરાર, સોલર-થમશલ ટેક્નોલોજીને લઈને કરાર પર િટતાક્ષર થયાં િતાં. ૧૭મી જાડયુઆ રીએ નેત ડયાહૂ-મોદીએ અમદાવાદ એરપોટટથી સાબરમતી સુધીનો (૮ કકમી) રોડ શો કરીને ગાંધી આશ્રમની મુલાકાત લીધી િતી. અિીં નેત ડયાહૂ તથા તેમ નાં પત્ની સારાએ ચરખો કાંત્ યો િતો. સારાએ મિાત્મા ગાંધીની િહતમા પર પુષ્પ અપશણ કયાું િતાં. નેતડયાહૂએ મોદી સાથે પતંગ

શિન્જો આબેસાથેમોદી

નેતન્યાહુએ ગુજરાતમાંઉત્તરાયણ મનાવી

ઉડાડવાની મજા પણ લીધી િતી. બાવળાના આઈહિયેટ સંટથાની મુલાકાત તથા િાહતજના વદરાડ ગામે શાકભાજી ઉછેર ના સેડ ટર ઓફ એક્સલડસની મુલાકાત પણ બંનેએ લીધી િતી. નેતડયાહૂએ પોતાના સંબોધનમાં કહ્યું કે િાઈફાની મુહિ દરહમયાન જે ભારતીય સૈહનકોએ પોતાના જીવનનું બહલદાન આપ્યું તેમનાના અનેક ગુજરાતી િતાં. આ માટે ગુજ રાતને ધડયવાદ. આ સાથે મોદી જેમને તેમના હિય હમત્ર ગણાવે છે તે દોટત નેતડયાહૂ મોદી માટે ખાસ મોબાઈલ વોટર પ્યુહરકફકેશ ન જીપ હગફ્ટ તરીકે લાવ્યા િતા. આ જીપની ખાહસયત એ છે કે તે સમુદ્ર ના ખારા પાણીને કફલ્ટર કરીને પીવા લાયક બનાવે છે. જીપની કકંમત અંદાજે રૂ. ૭૨ લાખ છે. જે મોદીએ નડાબેટ સરિદે સાચવવાની જાિેરાત કરી િતી. ગુજરાતદિસન સાથે ૧૫ કરાર જાપાનના વડા િધાન હશંજો આબેએ તેમનાંપત્ની અકી તથા જાપાની ડેહલગેશન સાથે૧૩-૧૪ સપ્ટેમ્બર ૨૦૧૭ એમ બે હદવસીય ઇસ્ડડયા-જાપાન એડયુઅલ સહમટના ઉપિમેગુજરાતની મિેમાનગહત માણી િતી. રાજધાનીના બદલે તેઓ સીધા ગુજ રાતના િવાસે આવ્યા િતા અને ત્યાંથી જ હવદાય લીધી ત્યારે દંપ તીએ પૂણ શ ગુજ રાતી શૈલી પિેર વેશ રીત સાથે િવાસ ગુજ રાતી વડા િધાનના સાંહનધ્યમાં માણ્યો

િતો. ગુજરાતી પિેરવેશમાંઆબેદંપતીએ એરપોટટથી સાબરમતી આશ્રમ સુધી રોડ-શોમાં દાંહડયા માણ્યા િતા. આ દંપ તીએ પણ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી િતી અને સીદી સૈય દની જાળી હનિાળી િતી. અગાશીયાનુંગુજરાતી જમણ િોંશેિોંશેલીધુંિતું તો આબે સાથે મોદીની બંધબારણે બેઠક પણ યોજાઈ િતી. બીજા હદવસે (૧૪મીએ) બુલેટ ટ્રેન િોજેક્ ટનું ખાતમુહૂતશકરાયુંિતું. રાજ્યની સંટકૃહતની ઝાંખી સાથે કરારો અને હબઝનેસ સમીટની પરંપ રાને જાળવતાં મિાત્મા મંહદરમાં જાપાનના ડેહલગેશ ન સાથે ચચાશ િતી. આબેની સાથે ૧૫ જાપાનીઝ કંપ નીઓના િમુખોએ ગુજરાતની મિેમાનગહત માણવા સાથે ૧૫ મિત્ત્વના કરાર કયાું િતાં. ઉલ્લેખ નીય છે કે વષશ ૨૦૧૪માં વડા િધાન બડયા બાદ ચીનના રાષ્ટ્રપહત શી હજનહપંગ જ્યારે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે ભારતમાં સૌ પિેલાં ગુજરાત આવ્યાં િતા અને અમદાવાદ એર પોટટ પર ભવ્ય ટવાગત કરવામાં આવ્યું િતુ. ચીનના રાષ્ટ્રપહત એ તેમના પત્ની સાથે સાબરમતી હરવરફ્રડટ પર ઝૂલા પર બેસીનેપડાવેલો ફોટો દુહનયાભરમાંચચાશનો હવષય બડયો િતો અનેમોદી - હજનહપંગની હરવરફ્રડટ પરની ‘વોક ધ ટોક’ થઈ િતી. મોદી અને હજનહપંગે ગાંધી આશ્રમની મુલાકાત પણ લીધી િતી.


10 તંત્રીલેખ

@GSamacharUK

લલલત મોદી, લિજય માલ્યા અનેહિેનીરિ મોદી...

GujaratSamacharNewsweekly

ભારતમાંઆશથાક કૌભાંડો નિા નથી. હષાદ મહેતાનું િેરબજાર અંગેનું કૌભાંડ જુઓ કે તત્કાલીન ટેશલકોમ પ્રધાન ડી. રાજા અનેકનીમોઝીએ ટુ-ર્ લપેક્ટ્રમની ફાળિણીના ગોટાળા જુઓ. કકંગકફિરના શિજય માલ્યાએ કરોડો રૂશપયાની લોન લીધા બાદ પરત ન કરીને બેન્કોને રાતા પાણીએ રડાિી. હિે નીરિ મોદીએ ભારતીય બેન્કીંગ સેક્ટરમાંતોશતંગ કૌભાંડ આચયુ​ુંછે. દરેક કૌભાંડ િખતેહોબાળો થયો અનેતમામ રાજકીય પક્ષોએ આ ગોટાળાઓને ચૂં ટણીમાં મુદ્દા બનાિી કાદિ ઉછાળ્યો. સમાંતરેિાસક પક્ષ શિપક્ષ બન્યો અને શિપક્ષ સત્તામાં આવ્યો, પણ સ્લથશતમાં કોઇ બદલાિ જણાતો નથી. (જોકે, આ િેળાએ તપાસધરપકડની સશિયતા નોંધપાત્ર બની રહી છે) નીરિ મોદીએ પંજાબ નેિનલ બેન્ક (પીએનબી) સાથે આચરેલુંઆિરેરૂ. ૧૧,૭૦૦ કરોડનુંમહાકૌભાંડ દિા​ાિે છે કે સરકાર ગમે તે પક્ષની હોય, ગોટાળાબાજોનેફરક પડ્યો નથી. આ ગોટાળામાં જિેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા ટોચની હલતીઓ સામેલ છે. આ મહાકૌભાંડની િરૂઆત ૨૦૧૧માં યુપીએ િાસન િેળા થઇ હતી અનેઅંત એનડીએ િાસનમાં આવ્યો છે. ૨૦૧૪માં મોદી સરકારે દેિની િાસનધૂરા સંભાળી. બન્ને સરકારના કાયાકાળમાં નીરિ મોદી અને તેના મળશતયાઓ આરામથી બેન્કોમાંથી અબજો રૂશપયા ઉઠાિતા રહ્યા. હિેએન્ફોસામન્ેટ શડરેક્ટોરેટ (ઇડી), સીબીઆઇ જેિા સાત શિભાગોની સશહયારી તપાસમાંનીરિ મોદી, તેના સાથીદારો અનેબેન્ક અશધકારીઓ સામે કાયાિાહી િરૂ કરાઈ છે. ચૂં ટણી નર્ક હોિાથી આ આશથાક ગોટાળા મુદ્દેજોરિોરથી રાજકીય આક્ષેપપ્રશતઆક્ષેપ થઇ રહ્યા છે. કોંગ્રસ ે આિમક છે તો ભાજપ સાચિી સાચિીને પગલાં ભરી રહી છે. કોંગ્રસ ે કહેછેકેતેણે૨૦૧૬માંજ મોદી સરકારને નીરિ મોદી સામે લેશખત ફશરયાદ આપી હતી. કોંગ્રસ ે ે દાિોસમાં યોજાયેલી િલ્ડડ ઇકોનોશમક ફોરમનો એક ફોટોગ્રાફ પણ શરલીઝ કયોાછે, જેમાં નરેન્દ્ર મોદી સાથેના ગ્રૂપફોટોમાંઅન્ય શબઝનેસમેન સાથેનીરિ મોદી પણ છે. આના થોડાક જ સમય બાદ પીએનબીના મેનજ ે મેન્ટે આશથાક ગેરરીશત સંદભભે નીરિ મોદી સામે સીબીઆઇને ફશરયાદ આપી હતી. ભારત સરકારેગળુંખોંખારીનેદાિો કયોાછેકે

દોષી ગમે તેટલો મોટો હિે, પણ તે કાયદાની ચૂં ગાલમાંથી છટકી િકિેનહીં. સરકારના આ દાિા સામેઆપણેિંકા ભલેન કરીએ, પણ હકીકત એ છે કે ભારતમાં કૌભાંડો અટકતાં નથી અને કૌભાંડીઓનેકોઇ અટકાિતુંનથી. દેિની બેન્કોનું નિ હજાર કરોડ રૂશપયાનુંફૂલકે ુંફેરિીને શિજય માલ્યા શિટનમાં મોજ કરે છે. આઇપીએલમાં કૌભાંડ આચરનારા લશલત મોદી પણ શિદેિમાં આંટા ફેરા કરેછેઅનેતેનેહજુઆંચ આિી નથી. આ ભાગેડુકૌભાંડીઓની યાદીમાંહિેનીરિ મોદી અને તેમના પશરિારજનોનુંનામ ઉમેરાયા છે. સરકાર ભલે દોશષતોને દંડિાની િાત કરે, પણ તપાસ એજન્સીઓની કામગીરી જોતાંઆિુંિક્ય બનિેકેકેમ તેલાખ રૂશપયાનો સિાલ છે. પંજાબ નેિનલ બેન્ક દ્વારા નીરિ મોદી સામે ૨૯ જાન્યુઆરીએ ફશરયાદ થઇ હતી, પરંતુ નીરિ મોદીએ તેના લગભગ એક મશહના પહેલાંએટલેકે પહેલી જાન્યુઆરીએ જ ભારત છોડી દીધુંહતું . નીરિ મોદીની પાછળ પાછળ તેમના પશરિારજનો પણ પછીના બે-ત્રણ શદિસમાંરફુચક્કર થઇ ગયા છે. ત્યાંસુધી ભારતમાંકોઇનેય ગંધ આિી નહીં. અહીં સિાલ એ છેકેઆટલા મોટા ગોટાળા બાદ પણ આરોપીઓ શિદેિ પહોંચી કઇ રીતેજાય છે? માલ્યા અને લશલત મોદીના કેસ જોતાં નીરિ મોદીનેભારત લાિીનેઅબજો રૂશપયાની િસૂલાત કરિાનુંકામ બહુ અઘરુંજણાઇ રહ્યુંછે. આ સંજોગોમાંકાનૂન પ્રધાન રશિ​િંકર પ્રસાદે પહેલાંતો દેિ​િાસીઓનેએ જણાિ​િુંજોઇએ કેઆ આશથાક કૌભાંડમાં ચિાઇ ગયેલા અબજો રૂશપયા પાછા આિ​િે કઇ રીતે? ગુનગ ે ારો ક્યારે જેલના સશળયા પાછળ જોિા મળિે? આમ આદમીની પરસેિાની કમાણીના નાણાં ધનકુબરે ોને લ્હાણી કરતાં રહેિાનુંકેટલુંયોગ્ય છે? છેલ્લા કેટલાક સમયથી અહેિાલો આિી રહ્યા છેકેસરકાર જાહેર ક્ષેત્રની બેન્કોને િધુ લિાયત્તતા આપિા માટે તબક્કાિાર પગલાં રહી છે. આજના આશથાક ઉદારીકરણના યુગમાંસરકારી બેન્કોનેિધુલિાયત્તતા આપિામાં, લિશનભાર બનાિ​િામાં કિુંખોટુંનથી. આ પગલુંઆિકાયા જ છે, પરંતુ કંઇક એિું જડબેસલાક તંત્ર તો ગોઠિો કે લોકોનો બેન્કીંગ સેક્ટર પરનો ભરોસો ટકી રહે. આિા ગોટાળાથી તો લોકોનો બેન્કીંગ શસલટમ પરનો ભરોસો જ ઉઠી જિે.

ભારતીય સૈન્ય તેની બેજોડ બહાદુરી અને શિલત માટેજગશિખ્યાત છે. કારણ કેગમેતેિા કટોકટીના સમયે પણ તેણે કોઇ પણ પ્રકારે બંધારણીય મયા​ાદાઓ ઓળંગી નથી. એ તેના લિભાિમાંજ નથી. સરહદે લડતો સૈશનક દુશ્મનોની ગોળીઓ ઝીલતાંયાદ નથી કરતો કે, તેનો ધમાકયો છે? જાશત કઇ છે? કયા પ્રદેિમાંથી આિે છે? કે તેની કઇ માતૃભાષા છે? ‘જય શહંદ’ના નારા સાથેતેમોતને િહોરેછેઅનેશતરંગામાંલપેટાઇનેિતન આિેછે, પણ આ જ દેિના કેટલાક િરિી માનશસકતા ધરાિતા રાજકારણીઓ સૈન્યનેકોમી રંગ ચઢાિ​િા મથે છે. મુઠ્ઠીભર મતોની લાલચમાં નેતાઓ િહીદોના નામે જ રાજકારણ થિા લાગિે. આતંકિાદનેપોષતા પાકકલતાનનેપાઠ ભણાિ​િા થયેલી સર્ાકલ લટ્રાઇકની િાત હોય કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા બીજા મુદ્દા, આ બધાને રાજકીય રંગ ચઢાિ​િામાં આિી રહ્યો છે. અફસોસજનક હોિા છતાંઆ બધુંખુલ્લેઆમ થિા લાગ્યુંછે. ઓલ ઇંશડયા મજશલસ-એ-ઇત્તેહાદુલ મુસ્લલમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અસઉદ્દીન ઓિૈસીએ જમ્મુ-કાશ્મીરમાં સું જિાન આમમી કેમ્પ પરના આતંકી હુમલામાંિહીદ જિાનો સંદભભેએિુંશિ​િાદાલપદ શનિેદન કયુ​ુંકેઆ આતંકી હુમલામાંપાંચ મુસ્લલમ (જિાનો) પણ િહીદ થયા. તેમણેકહ્યુંકેમુસલમાનોનેપાકકલતાની સમજનારા લોકોએ આમાંથી બોધપાઠ લેિો જોઇએ. હંમિ ેા શિ​િાદાલપદ શનિેદનોથી સમાચારોમાં ચમકતા ઓિૈસી આિુંબોલ્યાં ત્યારે એ ભૂલી ગયા કે મુસ્લલમોએ આ દેિ માટેકંઇ પહેલી િખત પોતાના

ર્િનનુંબશલદાન નથી આપ્યું . લિાતંત્ર્ય િેળા ૩૨ િષાના અિફાક-ઉલ્લા-ખાનની િહાદતને લોકો આજેપણ યાદ કરેછે. ૧૯૬૫ના ભારત-પાકકલતાન યુદ્ધ િેળા િહીદ થયેલા અબ્દુલ હમીદનેતો તેમના િૌયામાટેપરમિીર ચિથી સન્માશનત કરાયા હતા. હજારો મુસ્લલમોએ હસતાંહસતાંમાભોમની રક્ષા કાજેપોતાના જાનની બાર્ લગાિી દેિામાંગિાની લાગણી અનુભિી છે. ઓિૈસી અને તેના જેિા નેતાઓ સૈશનકોની િહીદીને રાજકારણ સાથે જોડીનેિુંમેળિ​િા માંગેછે? મુસ્લલમ સમુદાયના હમદદા બનિા હિાશતયા મારતા ઓિૈસીનેકદાચ ખુદનેખબર નહીં હોય કે પોતેિુંબોલેછે. ઓિૈસી જેિા નેતાઓએ સમજિું રહ્યુંકેદેિના મુસલમાન પણ બીજા ધમાના લોકોની જેમ આ દેિને પોતાનો સમજે છે. ઔિેસી જેિા નેતાઓ તેમનેભડકાિ​િાની કોશિષ તો કરેછેપરંતુ સફળ થતા નથી. જો સફળ થતા હોત તો ઉત્તર પ્રદેિ અનેશબહાર જેિા શિ​િાળ અનેમુસ્લલમ શબરાદરોની નોંધપાત્ર િલતી ધરાિતા રાજ્યોમાં ઓિૈસીના પક્ષનેસમ ખાિા પૂરતી એકાદ બેઠક પણ મળી ગઇ હોત. િહીદ જિાનોની કોમના મુદ્દેબેહૂદુશનિેદન કરનાર ઓિૈસીએ ઇંશડયન આમમીએ જડબાતોડ જિાબ આપતાં યોગ્ય જ કહ્યું છે કે અમારે ત્યાં િહીદોની કોમ જોિામાં આિતી નથી. િહીદનો કોઇ ધમા હોતો નથી. દેિ માટે જાન આપનારા લોકોને ધમા-સંપ્રદાયના ચશ્માથી જોિાનુંઓિૈસી જેિા નેતાઓનુંિલણ તેમની હલ્કી માનશસક્તા દિા​ાિેછે. આિા નેતાઓનેભારતીયોએ ભૂતકાળમાં પણ ગંભીરતાથી નથી લીધા અનેભશિષ્યમાંપણ નહીં જ લેતેમાંબેમત નથી.

શહીદોના નામેશરમજનક રાજકારણ

24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

Let noble thoughts come to us from every side

આનો ભદ્રાઃ ક્રતવો યન્તુ વવશ્વતઃ | દરેક વદશામાંથી અમને શુભ અને સુંદર વવચારો પ્રાપ્ત થાઓ

અબુધાબીમાં પહેલું વહન્દુ મંવદર

એમિરેટસ સરકારે ઇલલાિ ધિમની રૂઢ નીમિ પમરવિમન કરી, અબુધાબી ખાિે મિન્દુ િંમદર બનાવવાની પરવાનગી આપીને એક ઇમિ​િામસક ઘટના રચી છે. દરેક ભારિીયો િાટે આ ખુશ થવાની વાિ છે. વડાપ્રધાન નરેન્દ્ર િોદીએ દુબઇિાં ભારિીય સિાજ દ્વારા યોજાયેલા સંિેલનિાં સરકારનો હૃદયપૂવમક આભાર વ્યકિ કયોમ િ​િો. િેિણે આ િંમદરનું મનિામણ બન્ને દેશોના સબંધો ગાઢ બનાવશેઅનેલોકો વચ્ચેઆત્િીયિા લાવશે િેવો મવશ્વાસ વ્યક્ત કયોમ િ​િો. સાઉદી અરેમબયાિાં પણ યુવાન રાજા સલિાન ઇલલાિ ધિમની સખ્િાઈ સાિે થોડી બાંધછોડ કરીને પમરવિમન લાવી રહ્યા છેિેઆવકારદાયક છે. ઈશ્વર એક છે, સૌનો િામલક એક જ છે. િેને પાિવા અથવા ઑળખવા િાટેના રલિા અલગ અલગ છે. ધિમને આગવું લથાન ન આપી િાનવજાિ વચ્ચેવેરઝેર ન રેડાય િો જન્નિ અિીં જ છે. - વનરંજન વસંત ઇમેઇલ દ્વારા

જીવનમાં મુશ્કેલીઓ આત્મજ્ઞાન કરાવે છે. - જવાહરલાલ નહેરુ આધાર કાડડ’ જરૂરી છે. ભારિ​િાં આધાર કાડડ િેળવવા િાટે શું કરવું ? શું િારે ખરેખર આધારકાડડલેવુંફરજીયાિ છે? ‘ગુજરાિ સિાચાર’ના િારા જેવા િજારો ગ્રાિકોને સિાવિા આ પ્રશ્રનો ઉત્તર ક્યાં િળી શકે? - ભરતભાઈ પટેલ વેમ્બલી

સ્ત્રી - જગતજનનીનું બવલદાન

ચંદનની જેિ જીવનના આરંભથી અંિકાળ સુધી લત્રી જુદાજુદા લવરૂપિાંકાયમરિ રિી કુટુંબિાં સુવાસ પ્રસરાવી સંબંધોને દીપાવે છે. જોિજોિાિાં િેઆંગણનુંિસિું , રિ​િું , ખીલિુંફૂલ જુવાન થિાં સાસરે જવાનો વખિ આવે છે. પોિાના િાબાપ, ભાઈ બિેન, આંગણ, મિત્રો, ગોત્ર અરેિેની દરેક િાયાને િૂકીને પારકાને પોિાના કરવા જીવનના છેલ્લાં શ્વાસ સુધી બમલદાન દેિી લત્રી િેના સાસરે ગૃિપ્રવેશ કરેછે. જ્યાંપમિનેભાવિુંભોજન, િેના કાિ​િાં િદદ, થાકેલા પમિની સેવા અને પમિની વિટનના વવજયમાં ભારતીય ઈચ્છાને િસિા િુખે િાન્ય રાખે છે. નરને સૈવનકોનું યોગદાન નીપજાવનાર નારી થોડા વખિ​િાં િા બને છે. િા ૧૯૧૪િાં પ્રથિ મવશ્વયુદ્ધની શરૂઆિ​િાં િો મદલનો મદલાસો, િનનો મવસાિો અંિરનો ભારિનું દુઃશ્િન જિમની નિીં મિટન િ​િું. િેિ આશરો, જેની વાણીિાં િીઠો કલશોર, િૈયે છિાં લગભગ ૧૫ લાખ ભારિીયો િેિાં જોડાયા વાત્સલ્યની ધારા વરસાવિી િા બાળકને િ​િા અને૭૦,૦૦૦ કરિાંવધુજવાનોએ પોિાના મબંદિુ ાંથી મસંધુબનાવેછેઅનેછેલ્લેદાદીના લવરૂપે નિીં પરંિુ અન્ય દેશિાટે પોિાના પ્રાણ ગુિાવ્યા. પોિાના વંશનેિસિેિુખેરિાડિી, િાલરડા ગાિી િ​િાિ ભારિીય જવાનો યુરોપ અને અન્ય અનુભવે વૈદુ કરિી ભવ્ય રીિે છેલ્લી ફરજ યુદ્ધભૂમિ​િાંમિમટશ આપડડફોસસીસ સાથેખભેખભા બજાવિી દાદી નારી જ છે ને ! દીકરી વ્િાલનો મિલાવીનેબિાદૂરીપૂવક મ લડ્યા િ​િા. દમરયો. આદશમ કુળવધુ, પમિવ્રિા પત્ની અને ગુજરાિ સિાચારના િા.૧૭-૨-૧૮ના અંકિાં વાત્સલ્યિયી િાિા િરીકે લત્રી સંસારની આવેલા સિાચાર િુજબ લંડન શીખ વોર સુવ્યવલથાિાં પાયાનો મિલસો િોય છે. લત્રી એ િેિોમરયલની જાિેરાિ શીખ સૈમનકો જેટલી જ ખરેખર દેિ અને લનેિ સિમપમિ આત્િાને ઘડ્યો બિાદૂરીથી લડનારા મિંદુઅનેિુસ્લલિ સૈમનકોની છે, િાટેનારી િુંિો નારાયણી જ છે. અવગણના કરીનેિાત્ર શીખ પૂરિુંજ િોય િો િે - સુધા રવસક ભટ્ટ, ગ્લાસગો રાષ્ટ્રીય લિારક ન િોઈ શકે. ભારિેજેિદદ કરી ટપાલમાંથી તારવેલું િ​િી િેને િાટે ભારિનો આભાર િાનવાની • પીનરથી ચંદુભાઈ કાનાણી લખે છે કે લવ. જવાબદારી ચોક્કસપણે મિટનની છે અને ચંદ્રકાન્િભાઈ રાભેરુના અવસાનના સિાચાર મિટનની વફાદારી અનેમિંિ​િપૂવક મ સેવા કરનારા વાંચીને ખૂબ જ આઘાિ લાગ્યો. િેિણે સિાજની િથા મવક્ટોમરયા િોસનુંસન્િાન િેળવનારા પ્રથિ ખૂબ સેવા કરી િ​િી. િેિના જવાથી લોિાણા ભારિીય ખુદાદાદ ખાનના નાિે રાષ્ટ્રીય લિારક સિાજને જ નિીં પરંિુ સિગ્ર ગુજરાિી સિાજને બનવુંજોઈએ. િોટી ખોટ પડી છે. કિનસીબે રોયલ આલ્બટડ િોલ ખાિે રોયલ • સરેથી મનુભાઈ પટેલ લખે છે કે િા.૧૦-૨મિમટશ લેમજયન દ્વારા યોજાયેલા ફેસ્લટવલ ઓફ ૧૮ના અંકિાં પિેલા પાને ભારિના બજેટના મરિેપબરન્સિાં બે યુદ્ધિાં ભારિે આપેલા સિાચાર વાંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર િોદીની યોગદાનની અવગણના કરવાિાંઆવી િ​િી સરકારે ખરેખર ગાિડા અને કૃમષના મવકાસનું પ્રથિ મવશ્વયુદ્ધનેએક સદી થઈ રિી છેત્યારે િદ્ન અલગ પ્રકારનુંબજેટ રજૂકયુ​ું. રોયલ આલ્બટડ િોલિાં શીખ સમિ​િ િ​િાિ • હેરોથી જનક મહેતા લખે છે કે ૧૦િી ભારિીય સૈમનકોનુંિેિણેઆપેલા િ​િાન બમલદાન ફેિુઆરીના અંકિાં પાન નં.૧૪ પર મવશેષ િાટેસન્િાન થાય િેની ખૂબ આશા છે. અિેવાલિાંકરનાળીિાંરાિ કથાનો ફોટા સાથેનો - ડો. કુસુમ વડગામા લંડન અિેવાલ વાંચીનેઘણો આનંદ થયો. સી બી પટેલે

ફ્લેટ વેચવા આધાર કાડડ જરૂરી છે?

હું લંડનિાં રહું છું. ભારિથી આવ્યો છું અને િવે મિમટશ પાસપોટડ ધરાવું છું. િેં ભારિ​િાં વષોમ પિેલા એક ફ્લેટ ખરીદ્યો છે. ભારિીય બેંકિાંિારું NRO અનેNRI ખાિુંછે. િારે િવે ભારિ​િાં ખરીદેલો ફ્લેટ વેચવો છે. િારા ઘણાં મિત્રો અને સંબંધીઓ કિે છે કે મિલ્કિની ખરીદી અથવા વેચાણ કરિી વેળાએ ‘

ખૂબ જ ઉિદા કાયમ કયુ​ું છે. િે બદલ િેિને ધન્યવાદ. • બ્લેકબનનથી મહેશ શાહ લખેછેકે૧૦-૨-૧૮ના અંકિાં ભારિ અંડર -૧૯ વલ્ડડ કપિાં ચેસ્પપયન બન્યું િે વાંચીને એક ભારિીય િરીકે િને ખૂબ ગૌરવની લાગણી થઈ. મિકેટિાં ભારિ ઘણું આગળ છે અને રિેશે િેવો આપણા મિકેટરોનો જુલસો અનેફોિમછે.

Editor: CB Patel Asian Business Publications Ltd Karma Yoga House, 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW. Tel: 020 7749 4080 • Fax: 020 7749 4081 For Sales Tel: 020 7749 4085 Email: sales@abplgroup.com Email: gseditorial@abplgroup.com Website: www.abplgroup.com © Asian Business Publications Bureau Chief: Nilesh Parmar

(BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad-380 015. Tel: +91 79 2646 5960

Email: gs_ahd@abplgroup.com


24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

ગુજરાત 11

GujaratSamacharNewsweekly

રાજકોટ મેરેથન એશિયામાંપ્રથમ ક્રમની દોડસ્પધા​ાઃ સચચન સેઝની નીરવ મોદીની ૬૦ હજારથી વધુદોડવીરોનો સશહયારો ઇશિહાસ કંપનીઓ પર ઈડીના દરોડા રાજકોટ: મહાનગર પાલિકા અને પોિીસ લિભાગનાં સંયુકત ઉપિમે ૧૮મી ફેબ્રુઆરીએ રાજકોટમાં એલિયાની બીજા નંબરની અને ભારતની પ્રથમ નંબરની ૪ર કક.મી.ની ફુિ મેરેથોન દોડ યોજાઇ હતી. સિારે સાડા પાંચ િાગ્યે રાજ્યના મુખ્ય પ્રધાન લિજયભાઇ રૂપાણી અને મેરેથનના બ્રાન્ડ એમ્બેસેડર ઇન્ટરનેિનિ લિકેટર ચેિેશ્વર પુજારા સલહત અગ્રણી નેતાઓ અને અલધકારીઓએ રંગીન ફુગ્ગાઓ હિામાં ઉડાડીને ફુિ, હાફ – પાંચથી દસ કકમીની અને લિકિાંગ મેરેથનનો પ્રારંભ કરાવ્યો હતો. પીિાના પાણીના કરકસરયુકત ઉપયોગ, સ્િચ્છતા લમિન અને ટ્રાકફક બાબતે િધુને િધુ જાગૃત થાય તેિા આિય અનેથીમ સાથેયોજાયેિી ફુિ મેરેથનમાં

સંચિપ્ત સમાચાર

• નાટ્યકાર-ફિલ્મકાર સુભાષ શાહનુંઅવસાનઃ સાહિત્યકાર લાભશંકર ઠાકર અનેહિનુમોદીના હનધન બાદ તેમના હમત્ર સુભાષ શાિનું િાલમાં હનધન થયું છે. ફેફસાં અને કકડનીની બીમારીથી સાલ િોસ્પિટલમાં આઈસીયુમાં રહ્યા બાદ ૧૬ ફેબ્રઆ ુ રીના રોજ તેમનુંઅવસાન થયુંિતું . સુભાષ શાિે હિનુ મોદી, આહદલ મન્સુરી, લાભશંકર ઠાકર સાથે ઘણું કામ કયુ​ું છે. હવદેશી નાટકોના ગુજરાતી અનુવાદ કરીને દશશકો સુધી હવદેશી નાટ્યશૈલી િ​િોંિાડવાનો શ્રેય તેમનેફાળેજાય છે. િઠીહસંિ હવઝ્યુઅલ આર્સશખાતેલગભગ ૨૦ વષશ સુધી નાટ્યગુરુ તરીકે હવહવધ વકકશોિ યોજીને નવોહદતોનેતૈયાર કરતાંિતાં. થેન્ક યુહમ. ગ્લાડ સહિત અનેક એબ્સડડ નાટકો માટે તેની િથોટી રિેલી િતી. આ ઉિરાંત કહવતા, સાહિત્ય ક્ષેત્રે િણ તેમણે લાંબુ ખેડાણ કયુ​ું િતું. તેમણે ગુજરાત સાહિત્ય અકાદમી માટે ગુજરાતી સાહિત્યકારો

૬૦ હજારથી િધુ દોડિીરો જોડાતાં આ એલિયાની પ્રથમ િમાંકની દોડ બની છે લદવ્યાંગો અનેિલરષ્ઠ નાગલરકો માટે અિગ રૂટ પર દોડ હતી. ૪૨ કકમીની ફુિ મેરથે નમાંકુિ ૧૫૪ દોડિીરો, ૨૧ કક.મી.ની હાફ મેરેથનમાં ૨૨૨૩ સ્પધધકો, ૧૦ કક.મી.ની ડ્રીમ રનમાં ૪૩૫૯ દોડિીરો, જ્યારે૫ કક.મી.ની ‘ફન રન’માં ૫૬૦૨૦ તેમજ ૧ કક.મી.ની દોડમાં ૧૪૦૪ લદવ્યાંગ ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ િીધો હતો. ૪૫ િષધથી નીચેની િયની ફુિ મેરેથનમાં પુરુષોમાં કેન્યાના હેનરી સેંગ પ્રથમ હતા અને મલહિાઓમાં ભારતનાં જેશદયાહ કરુન્ગા પ્રથમ હતાં. ૪૫થી ૬૦ િષધની િયમયાધદાની ફુિ મેરથે નમાંભારતના શિક્યાંિ દૈઉરી લિજેતા હતા.

સુરિઃ આિરેરૂલપયા ૧૧,૭૦૦ કરોડના કૌભાંડી નીરવ મોદીના સુરત સલચનમાં સુરસેઝમાં આિેિા યુલનટ પર ૧૫મીએ પ્રથમ તબક્કાની અને ૧૭મીએ બીજા તબક્કાની તપાસ ઈડીના અલધકારીઓ દ્વારા િરૂ થઈ હતી. અલધકારીઓએ નીરિ મોદીની જ કંપનીઓ આર. સોિાર, સ્ટેિર ડાયમંડ અને ડાયમંડ્સ આરયુએસ પર દરોડા પાડ્યા હતા. િલનિારે સીિ કરાયેિા ત્રણ યુલનટ પૈકી એક યુલનટનું સીિ ખોિી કંપનીના જિાબદાર કમધચારીઓની નજર તેમજ તેમના સજશનો િર દપતાવેજી કફલ્મો િણ સમક્ષ ઈડીના અલધકારીઓએ બનાવી િતી. સ્ટોક િેલરકફકેિન સાથે • ડેમમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજાના મૃત્યુ: ઇન્િેન્ટરી બનાિ​િાની કામગીરી સૌરાષ્ટ્રમાં આવેલા ધોરાજીના ભાદર-૨ ડેમમાં િરૂ કરી હતી. ૧૪મી ફેબ્રુઆરીએ સાંજે નિાવા િડેલા અજય આ સાથે જ ઈડીની એક કેશુભાઈ િૌિાણ (ઉં.૧૯) અને શૈલેષ રમેશભાઈ િૌિાણ (ઉં.૧૮) ઊંડા િાણીમાં ગરક થઈ જતાં ટીમ દ્વારા નીરિ મોદીના મામા બન્નેના મૃત્યુ થયા િતા. બન્ને દેવીિૂજક યુવાનો મેહુલ ચોકસીની સુરસેઝમાં સંબંધે કાકા-ભત્રીજો થતા િોવાનું ગામવાસીઓ ગીતાજંલિ યુલનટ પર પણ તપાસ ચાિે છે. નીરિ મોદી િાસેથી જાણવા મળ્યુંછે. • હીટ એન્ડ રનમાં મામા-ભાણેજના મૃત્યુ: અને મેહુિ ચોકસી સામે ગોંડલ રોડ િર સેમળા ગામ િાસે રાજકોટથી તપાસને આગળ ધપાિતા ગોંડલના અક્ષરધામ મંહદરે હમત્ર સાથે િગિાળા સેઝના યુલનટોમાંથી દસ્તાિેજો માનતાિૂરી કરવા જઈ રિેલા મામા ઘનશ્યામભાઈ કબજેિીધાંછે. અરજણભાઈ વાટહલયા (૪૭) અને ભાણેજ ઈડીના અલધકારીઓનું રાજેશભાઈ બાબુભાઈ ગજેરા (ઉ. ૩૬)ના બસની ધ્યાન નીરિ મોદીના યુલનટમાંથી ઠોકરે િડી જવાથી મૃત્યુ હનિજ્યા િતા. જ્યારે સીઝ કરાયેિા કકંમતી ઘરેણા, માનતા માની િતી તે હદલીિભાઈ ઉફફે દીિકભાઈ ડાયમંડ તથા ગોલ્ડના જથ્થાની બિુભાઈ ખૂંટનો અકપમાતમાંબિાવ થયો િતો. સાચી િેલ્યૂ જાણિાનો છે. બે

તબક્કામાં અંદાલજત ૧,૩૦૦ કરોડનો જથ્થો સીઝ કરાયું છે. પરંતુ સાચું મૂલ્ય કંપનીના અલધકારી કમધચારીઓ જ આંકી િકેતેમ હોય તેઓની હાજરીમાં જ સ્ટોક િેલરકફકેિન અને િેલ્યુએિનની સાથે ઇન્િેન્ટરી બનાિ​િામાંઆિી રહી છે. નીરિ મોદીના સુરતના ત્રણ ઠેકાણા સલહત દેિભરમાંકુિ ૯ સ્થળો પર મુંબઈ-લદલ્હી ઈડી (એન્ફોસધમેન્ટ લડરેક્ટોરેટ) દ્વારા દરોડા કાયધિાહી િરૂ કરિામાં આિી હતી. દુલાભ હીરાનો વેપારી એન્ટિપધમા જન્મેિા નીરિ ૧૯ િષધની ઊંમરે ૧૯૯૯માં મુંબઈમાં મામા મેહુિ ચોકસી (ગીતાંજલિ) પાસે હીરા ક્ષેત્રે સમજ મેળિ​િા આવ્યાં હતા. ત્યાર બાદ પોતાના નાના ભાઈ લનિાિ સાથે દુલનયામાં દુિધભ હીરા ખરીદિાનું િરૂ કયુ​ું હતું. લસયેરા લિયોનનો યિો ડાયમંડ,

રિીયા અને આમમેલનયાનો વ્હાઈટ સ્ટોન, આગમેઈિનો લપન્ક ડાયમંડ ખરીદનાર લનરિ મોદીની એકમાત્ર ભારતીય કંપની બની હતી. હીરાનુંમોટુંકામ સુરતના હીરા ઉદ્યોગ સાથે નીરિ મોદીનો સીધો કોઈ સંબંધ નહીં, પરંતુસચીનના સેઝ ખાતે આિેિા તેમના બે યુલનટમાં મોટા પ્રમાણમાં ડાયમંડ જ્વેિરીનું મેન્યુફેક્ચરીંગ થતું હોિાનું હીરાઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું છે. તેઓ મુંબઈની બીડીબી ખાતેની ઓકફસમાંથી પોલિશ્ડ ડાયમંડની ખરીદી કરતા. સુરતના પોલિશ્ડના િેપારી સાથે સંપકક છે. મોદીને પોલિશ્ડ ડાયમંડ િેચનારા િેપારીઓનેપેમન્ેટની લચંતા થિા િાગી હોિાનું જાણિા મળે છે. બ્રાંચ બંધ થયાની અફિાથી ગણતરીના સમયમાંખાતેદારોએ ૬૦ િાખ ઉપાડી િીધા હતા.


12

@GSamacharUK

GujaratSamacharNewsweekly

24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

િાંકાનેરમાંદેિદયા યોવજત મેગા આઇ કેમ્પ: ૧૮૪૧ દદદીઓનેવન:શુલ્ક લાભ મુખ્ય દાતા ડેલૂઇસ પવરિાર: કમાિા કરતા દાનમાંિધુઆનંદ માણતા િેમેડના પટેલ બંધઓ ુ

- જ્યોત્સના શાહ દેવદયા ટ્રપટ સંચાલિત એન. આર દોશી હોસ્પિટિ, વાંકાનેર ખાતે તા.૨૦થી ૨૭ જાન્યુઆરી ૨૦૧૮ દરલિયાન એક ભવ્ય િેગા નેત્રયજ્ઞનું આયોજન કરવાિાંઆવ્યુંહતું . આ કેમ્િ​િાં૧૮૪૧ આંખના દદદીઓને લન:શુલ્ક લનદાન, સારવાર, ઓિરેશન આદી સેવાઓ િૂરી િાડવાિાં આવી હતી. જેિાંઆંખના િડદાની, િોલતયાની, ત્રાંસી આંખની, વેિ, ઝારી, ઝાિર તથા આંખનેિગતા અન્ય રોગોનો સિાવેશ થતો હતો. આ આઠ લદવસ દરલિયાન બેવખતના ભોજન િણ વાંકાનેરના ગાયત્રી િંલદર તરફથી લવના િૂલ્યેિૂરા િાડવાિાંઆવ્યા હતા. આ કેમ્િ​િાંબાળદદદીઓ િાટેલસંગાિોરથી ડો. સોનિ ગાંધી, જેઓ વૈલિક પતરેિીડીયાટ્રીક ઓપ્થોિોિોજીિાંનાિના ધરાવેછેતેતથા ત્રાંસી આંખના લનષ્ણાત ડોક્ટરો વડોદરાથી ડો. જીતેશ જેઠાણી, િું બઇથી ડો. લિલહર કોઠારી, ડો. રોશની દેસાઇ, ડો. નયના િોટદર, ડો. વરદા ગોખિે, િૂનાથી ડો. તન્િય ધિનકર તથા ફેિો ઋલિકા જૈન અને ડો. નીતુ ખડસેવગેરએ ે પવખચચે સેવા આિી િાનવતાનુંઉચ્ચ ઉદાહરણ િૂરુંિાડી સાિાલજક ઋણ અદા કરી કૃતકૃત્યતા અનુભવી હતી. આ ઉિરાંત ટ્રપટિાંિૂણણસિય સેવા આિતા આંખના રોગોના લનષ્ણાત ડો. લિ​િાિ જોિીની સેવાનો િાભ િણ દદદીઓનેિળ્યો હતો. કેમ્િસના આઠેય લદવસ ઓિરેશન દરલિયાન િંડન સ્પથત એનેપથેટીક સજણન ડો. રંજનબેન ખોરીયો અને રાજકોટના ડો. િરવડીયા, ડો. સાકરીયા ઉિસ્પથત રહ્યા હતા. આ િેગા કેમ્િ િંડનની સુવખ્યાત ફાિણસી ડેિૂઇસ િી. એિ. સી.ના જે.સી.િટેિ, લિનળબેન, નિીનીબેન અનેિલરવાર તરફથી પવ. કે. સી. િટેિના પિરણાથચે પિોન્સર કરવાિાં આવ્યો હતો. આ કેમ્િની પ્રવૃલિઓ જે. સી. િટેિેખાસ ઉિસ્પથત રહી લનહાળી હતી અનેખૂબ જ પ્રભાલવત થયા હતા. ‘કમાિા કરતા િહેંચિામાંિધુઆનંદ આિેછે’ઃ િેમડે ના શ્રી ભીખુભાઇ અનેવિજયભાઇ પટેલ આ પ્રસંગેદેવદયા ટ્રપટિાંસંપથાના ટ્રપટીઓનેવિોણથી આલથણક અને નૈલતક ટેકો આિનાર એના સિથણક િંડનના આગિી હરોળના ફાિાણ જાયન્ટ કંિની વે-િેડ હેલ્થ કેર િીએિસીના િાલિકો ભીખુભાઇ િટેિ, શશીબેન િટેિ, લવજયભાઇ િટેિ અનેશ્રીિતી સ્પિતાબેન િટેિેખાસ હાજર રહી કેમ્િની પ્રવૃલિઓનુંલનરીક્ષણ કયુ​ુંહતું . આ બન્નેભાઇઓ શૂન્યિાંથી સજણન કરી યુ.કે.ના ધનાઢ્યોિાં૧૬િુંપથાન ધરાવેછેિરંતુ

દેિદયા સંચાવલત એન .આર.દોશી હોસ્પપટલના પ્રાંગણમાંપાછલી હરોળમાંશ્રી જે.સી.પટેલ, િેમેડના શ્રી વિજયભાઇ પટેલ, ડો. રમવણક મહેતા, ડો. ભાનુબેન મહેતા આગલી હરોળમાંશ્રીમતી સ્પમતાબેન પટેલ તથા અન્ય મહેમાનો નજરેપડેછે.

એિની નમ્રતા, સાિસતા અનેદેશબાંધવો પ્રત્યેકરુણાભાવ આિણને એિના પ્રલત સદ્ભાવ અનેિાન ઉિજાવેએવા છે. હાથિાંિાત્ર ૪૦૦ રૂલિયા અનેબેજોડી કિડાંિઇ િંડનિાં આવેિ આ બંધઓ ુ એ સખત િહેનત, િગન અનેસંઘિણના બળેરૂ. ૬૫૦૦ કરોડનુંસામ્રાજ્ય ઉભું કયુ​ુંછે. તેઓ જણાવેછેકે, "અિનેકિાવા કરતા વહેંચવાિાંવધુઆનંદ આવેછે." આ જ એિની િહાનતા અનેઉદારતા છે. એિણેએિના િાતુશ્રી શાંતા બાના નાિેશાંતા ફાઉન્ડેશન ટ્રપટ ઊભુંકરી દાનની ગંગા ભારત, કેન્યા અનેયુ.કે.િાંવહાવી છે. િાત્ર દેવદયા ટ્રપટિાંજ આજ સુધીિાંલવલવધ પ્રકલ્િો િાટે૧,૫૦,૦૦૦ ડોિરની સહાય કરી છે અનેહજી િણ જરૂરત િુજબ વધુસાથ આિતા રહેશેએવુંજણાવ્યુંછે. હાિ એિણે દેવદયા ટ્રપટ સંચાલિત રાિકૃષ્ણનગર કન્યા પ્રાથલિક શાળા, શાંતા બા ગલ્સણપકૂિની િુિાકાત િણ િીધી હતી. તાજેતરની એિની ગુજરાત િુિાકાત દરલિયાન કરિસદિાં૧૧૨ બેડની ઇનસેન્ટીવ કેર હોસ્પિટિ યુલનટના લનિાણણ િાટે, લવધાનગરના િોગરીગાિના જરૂરતિંદ બાળકો િાટે, દેવદયા સલહતની ચેલરટી િાટે િગભગ ૧ લિલિયન િાઉન્ડનુંિાતબર દાન કયુ​ુંછે. ધન્ય છેઆવા લવશાળ હ્દયના દાતાને, જેકિાઇ અનેવાિરી િણ જાણેછે. આ પ્રસંગેદેવદયા ટ્રપટના પથાિક ડો. રિણીકભાઇ િહેતા અને

HINDU COUNCIL (BRENT) Registered Charity No: 291907

Ãђ½Ъ

HOLI

╙Ãє±Ь કЦઉЩ×» (Įщת) ÂÃÁ↓ §®Ц¾щ ¦щ કы, આ ¾Á› Ãђ½Ъ ¢Ьλ¾Цº. ¯Ц. √∞-√∩-∟√∞≤³Ц ╙±¾Âщ ÂЦє§щ ≠-√√ °Ъ ≥-√√ ¾ЦÆ¹Ц ÂЬ²Ъ ºђĠЪ³ ´Цક↕, કỲƶºЪ ºђ¬, કỲƶºЪ NW9 ¸Цє Ĭ¢ªЦ¾¾Ц¸Цє આ¾¿щ. આ અ³щºЦ ઉÓÂЦÃ¸Цє ·Ц¢ »щ¾Ц ╙Ã×±Ь કЦઉЩ×» (Įщת) આ´ Âѓ³щ ΒщÃЪ ╙¸Ħђ Â╙ï ´²Цº¾Ц ·Ц¾·Ъ³Ьє આ¸єĦ® ´Ц«¾щ ¦щ.

HINDU COUNCIL (BRENT) in association with Kenton, Kingsbury and Wembley Asian Traders will be celebrating the festival of HOLI at Roe Green Park, Kingsbury Road, London NW9 on THURSDAY 1st MARCH 2018, FROM 6.00pm TO 9.00pm. You are cordially invited with your family and friends to join the celebration. For further information please contact: Jayanti Popat 07967 481 467 Pramod Patel 07984 212 291 Upendra Solanki 07701 027 190 Ajaybhai Dhir 07818 401 836 (Gayatri Sweet Mart) Ashwinbhai Raithatha 020 8907 0116 (Video Rama) Bharatbhai Patel 07843 196 228 Manubhai Makwana 07976 364 515 (Buses: 79, 183, 204 & 302)

PLEASE NOTE: NO PARKING ALLOWED IN ROE GREEN LANE, BACON LANE, INCLUDING ROE GREEN PARK VILLAGE (inside the Park) OTHERWISE IT WILL BE TOWED AWAY LIMITED PARKING ON KINGSBURY ROAD, NW9 (Do not obstruct any drive-ways as Cars will be Towed Away)

ઉદારમના દાનેશ્વર બંધુઓ ડો. વિજયભાઇ પટેલ તથા ડો. ભીખુભાઇ પટેલ

ડો.ભાનુબન ે િહેતા તેિજ િુ. શ્રી િલિતભાઇ િહેતા સાથેખભેખભા લિ​િાવી શરૂથી જ સાથ આિનાર િંડનના લિયુિભાઇ િટેિ, લવિીનભાઇ િટેિ, ડો. હરભજન પ્િાહા અનેહલરશભાઇ ખીરોયા િણ ખાસ હાજર રહ્યા હતા. આ િેગા કેમ્િ દરલિયાન એન. આર. દોશી હોસ્પિટિના કોન્ફરન્સ હોિને"ડો. આર. કે. ગાંધી હોિ" નાિકરણ અિાયુંઅને એિની છલબનુંઅનાવરણ તેિના િુત્રી ડો. સોનિ ગાંધી અનેિુત્ર ડો. લનલખિ ગાંધીના વરદ્ હપતેકરાયું . ઉિરાંત ડો. આર. કે. ગાંધીના જીવનની ઝાંખી કરાવતા િુપતકનુંલવિોચન િણ કરાયુંહતું . છેલ્િા બે વિણથી બે િેગા કેમ્િ​િાં િહત્ત્વિૂણણ યોગદાન આિતા અિેલરકા લનવાસી ગાંધી િલરવાર જેના િોટાભાગના સદપયો ડોકટસણ છેએિાંથી ડો. સનતભાઇ ગાંધી (અિેલરકા), ડો. વી. કે.ગાંધી, ડો. લનલખિ ગાંધી અનેડો. શૈિ​િે ગાંધીએ િણ ખાસ હાજરી આિી હતી. આ કેમ્િ​િાંજેઓનુંલનદાન કરવાનુંબાકી રહી ગયુંહોય એિને હૈયાધારણ આિતાં દેવદયા ટ્રપટના ટ્રપટીઓ ડો. રિલણક િહેતા, ભાનુબન ે િહેતા અને િલિતભાઇ િહેતાએ જણાવ્યુંહતુંકે, લચંતા કરવાની જરૂર નથી. છેલ્િા બાર વિણથી દર િલહનેઆઇ કેમ્િ યોજાય છેએથી આગાિી કેમ્િ​િાંતેઓનેસેવા િળશે. આ કેમ્િની સફળતાિાં ત્રણેય ટ્રપટીઓ સલહત ટ્રપટના વ્યવપથાિક - િેનજ ે ર શ્રી ધવિભાઇ કરથીયા અનેપટાફના સૌ સભ્યોએ ભારેજહેિત ઉઠાવી હતી. આ િેગા કેમ્િનેસફળતા બક્ષનાર સૌનેધન્યવાદ.


24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

13


14

@GSamacharUK

જીવંત પંથ

24th February 2018 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

સી. બી. પટેલ

ક્રમાંક - ૫૧૯

હસહિના હિખરઃ સામર્યષ, પુરુષાથષકેિારબ્ધ?

વડીલો સવિત સૌ વાચક વમત્રો, સવથ લવાજમી ગ્રાહકોનેલગભગ વનયવમત રીતેકોઈ એક વવષય ઉપર ધ્યાન કેસ્ન્િત કરતો વવશેષાંક સાદર કરવામાં આવે છે. આગામી પખવાવડયામાં આપ સૌના કરકમળમાં Asian Giantsનો વવચાર િેરક વવશેષાંક સાદર કરવામાંઆવશે. વસવિના વશખરો માત્રનેમાત્ર ધનાઢ્યો કેસખાવતીઓ સંબંધી જ નથી. સંપવિ, સિા કેખ્યાવત એ સામાન્યપણ સૌને આકષથક હોવા છતાં જીવનના વવવવધ અન્ય પાસાંઓ પણ એટલાં જ જરૂરી હોવાનું અમે માનીએ છીએ. સવવશેષ આપણી યુવા પેઢીની વવથતરતી સીમાઓને થપશાવાનો િયાસ પણ અમેકરતા રહ્યા છીએ. આ વવશેષાંકના તંત્રીલેખની પૂવથ તૈયારી કરવામાં કેટલુંક વાંચન મને અત્યંત મદદગાર વનવડ્યું. શ્રીમાન ક્રીસ હ્યુઝ (Chris Hughes) વલવખત Rethinking equality and how we earn)ના ઉપર કેટલાક વરવ્યુ વાંચ્યાં. આ જણની વાત પણ જરા જાણવા જેવી છે. તે અમેવરકામાં નોથથ કેરાલાઈનાના એક નાના શા ગામના

સામાન્ય પવરવારનો દીકરો. સદભાગ્યે તેને યુવનવવસથટીમાં માકક ઝુકરબગથના રૂમમેટ થવાનો યોગાનુયોગ અવસર સાંપડ્યો. થોડાક વષોથમાં જ ફેસબુક વવશ્વવ્યાપી ફેલાઈ ગયું અને અકલ્પ્ય નાણાંથથાપકોનેમળ્યા તેમાંક્રીસ પણ ખાટ્યો. અમેવરકામાં ગઈ સદીમાંડેવવડ રોકફેલર એ વવશ્વના સૌથી ધનાઢ્ય ગણાતા હતા. અત્યારેપણ રોકફેલર ફાઉન્ડેશન લખલૂટ સંપવિ સંખ્યાબંધ દેશોમાંમાનવસેવા અથથેવાપરેછે. આ પવરવારના ચોથી પેઢીના સંતાન ડેવવડ રોકફેલરે તાજેતરમાં એક મજાનુંવવધાન કયુાંકે‘સુખનુંસરનામુંસંપવિ એ ભ્રમ છે.’ નેતાજી સુભાષચંદ્ર બોઝના વપતાશ્રી સાધન સંપન્ન હતા. સુભાષબાબુને ઊચ્ચ વશક્ષણ માટે ઈંગ્લેન્ડ પણ નાની વયથી મોકલી આપ્યા હતા. સંતાનો વશવિત, આત્મવનભાર, દેશિેમી અને અન્યાય સામે િવતકાર કરવા સમથથ હોય તેમ તેઓ માનતા. સુભાષ બાબુના વપતાશ્રીએ એકવાર પુત્રનેકહ્યું, ‘બેટા, વપતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબાઈ આ જગમાંબીજી એકેય નથી.’

આપણી યુવાપેઢી સાચેજ વડીલોના પવરશ્રમ, પરંપરા તેમજ પુરુષાથથનો સંગીન િવતસાદ આપી રહી છેએવુંમારુંનમ્રપણેમાનવુંછે. થોડા મવહના પહેલાં જૈનધમમીઓના એક વવશાળ આયોજન વવશેના અહેવાલમાં મેં વિન્દુજા પવરવારની એક વાત કરી હતી. વિટનમાંસૌથી ધનાઢ્ય પવરવારમાં અત્યારેચાર-ચાર પેઢીના સંતાનો પરોવાયેલા છે. શ્રી જી. પી. વિન્દુજાએ કહ્યુંહતુંકે, ‘અમારેત્યાં બધુંબધાનુંઅનેકશુંય કોઈનુંનિીં એ પાયાના વસદ્ધાંત ઉપર અમેવેપાર-ધંધો કરીએ છીએ.’ આપ સૌ સુજ્ઞ વાંચકો સમક્ષ અમે જે કાંઈ વાંચન રજૂ કરીએ છીએ તે વેળા કંઈ કેટલાય સજ્જન-સન્નારીઓ તરફથી વૈચાવરક સહયોગ કે માગથદશથન મળતુંરહેછેજેમારુંસદભાગ્ય સમજું છું.’ Asian Giantsના તંત્રીલેખ વવશેહુંભારતીય વવદ્યાભવનની વવદ્વાન અને વવનમ્ર એવા એસ્ઝઝઝયુવટવ વડરેઝટર ડો. નંદકુમાર સાથેવવચાર વવવનમય કરી રહ્યો હતો. તેમણેઆજથી ૧૦૦૦ વષથ પહેલાં શ્રીમાન કૃષ્ણ વમશ્રા નામના એક કવવએ લખેલ સુભાવષત મને મોકલી આપ્યું જે

અક્ષરશઃ સંથકૃતમાંરજૂકયુાંછે. उद्योगिनंपुरुषगिंहमुपैगि लक्ष्मी ददैवेन देयगमगि कापुरुषा वदगति | दैवंगनहत्य कुरु पौरुषमात्मशक्त्या यत्नेकृिेयगद न गिध्यगति कोत्र दोषः|| મારા મતે તેનો અથથઃ સંપવિ કે વવવવધ િકારની વસવિ જેઓ િકારાત્મક મનોબળ ધરાવતા તેવાનો િાપ્ત થાય છે. કેવળ આળસુ જન જ માનેછેકેઈશ્વરીય મદદ કેતકદીર તે માટે કારણભૂત િોય છે. નસીબની વાત રિેવા દો અને પવરશ્રમ કરતા રિો. તેમ છતાં તમે વનષ્ફળ જાવ તો િામ ગુમાવતાં નિીં. પવરસ્થથવતનો અભ્યાસ કરો અને જરૂરી પગલાં લેવામાંલાગી જાવ તો અવશ્ય સફળતા મળશે. ‘આશા કેરા અજયગઢના મસ્તકેરોપવાને, હાથેઝાલી વવજયધ્વજનેચાલ, આગેપ્રવાસે, ઊભો રે’છેભય મલકતો, કાયરોના જ માગગે, વનભભીતોથી ભય ભયધરી નાસતો, ના ખડો રે’ - થવામી કૃપાલાનંદ

આભ જમીન વચ્ચે૮૦ વષષ

સિન્સ હેરી અનેમેગન

લેડી સસમ્પસન અનેસિન્સ એડવડડ

વિન્સ િેરી અને મેગનના વવન્ડસર કાસલમાં ધામધૂમથી ૧૯મીમેએ લગ્ન થનાર છે. શરણાઈના સૂર તો ઝયારના ય સંભળાઈ રહ્યા છે. યુવાદંપવતને સવથ િકારની શુભકામનાઓ ઠેરઠેરથી િાપ્ત થઈ રહી છે. કેટલા બધા નસીબદાર! તેમની ખુશી એ આપણા સૌની ખુશી. ‘સમય સમય બળવાન િૈ, નિીં મનુષ્ય બળવાન’ એવુંરામાયણમાં કહ્યું છેન!ે બીજી રીતે

કહીએ તો પવરવતથન, આવકાયથ પવરવતથન, શાહી પવરવારને, વિટનની આમ જનતાનેપણ િાપ્ત થયાનો અદભૂત અવસર આપણેજોઈ શકીએ છીએ. ૮૦ વષાપિેલાંવિન્સેસ એવલઝાબેથ (અત્યારના મહારાણી) તેમની કકશોરાવથથામાંહતાંત્યારેતેમનાં કાકા એડવડડ સાતમા એક અમેવરકન મવહલા સાથે િેમમાંપડ્યા. યુવાન હૈયા લગ્ન માટેઆતૂર જ નહીં,

િઢવનશ્ચયી હતાં. તેવેળા વિટનની શાસન પદ્ધવતમાં ભાવવ સમ્રાટ કોઈ વડવોસસી સાથે ના પરણે, કોઈ કેથવલક સાથેના પરણેએવો ધારો િતો. લૈલા-મજનુ કેએવા ઉચ્ચિમ િેમીઓની વાતો આપણેસાંભળી જ હશે. ૮૦ વષથપહેલાંએડવડડસાતમાએ વિટનની ભાવવ રાજગાદી જતી કરી, સરકારના આદેશ મુજબ દેશત્યાગ કયોથ અને ફ્રાન્સમાં લેડી વસમ્પસન સાથે આજીવન

‘દેશવટો’ ભોગવ્યો. પવરવતાન એ જીવનનો ચોક્કસ અનેકાયમી ક્રમ છે. જેના પવરપાકરૂપેવિન્સ હેરી અનેમેગન િભુતામાં પગલાંભારેકોડભેર પાડી રહ્યા છે. લાગતાવળગતા સૌ તેમની સદબુવિ માટે, સભાનતા માટે, સંવદે નશીલતા માટે અવભનંદનના અવધકારી છે. પણ સાથે સાથે સમય બડા બલવાન એ તો યાદ રાખવુંજ પડે.

આપ સૌ વાંચકો, સવવશેષ લવાજમી ગ્રાહકો, જાહેરાત દાતાઓ, અન્ય િકારના સમથથકો તેમજ લેખકો, કવવઓ, વવચારકોના ઉષ્માભયા​ા આશીવા​ાદ અનેપરમકૃપાળુપરમાત્માની અસીમ કૃપાથી ‘ગુજરાત સમાચાર’ અને ‘એવશયન વોઈસ’ આવદ િકાશનો ધરાવતી Asian Business Publication પેઢી સવથિકારેહેમખેમ જણાવતાંહું અત્યંત કૃતજ્ઞતા અનુભવુંછું. સામાન્યપણે અખબારી િકાશન આજકાલ

ભારેઝંઝાવાત અનુભવી રહ્યુંછે. કેટલીય િકાશન પેઢીઓ ભારે દેવાના ડુંગર હેઠળ વવટંબણા વેઠી રહી છે ત્યારે ‘ગુજરાત સમાચાર’ વાંચકોના સવા​ાંગી વહતોને માથે ચઢાવીને, સંગીન સ્થથવતમાં આગેકૂચ કરી રહ્યું છે તેમ જણાવતા મને અત્યંત આનંદ અનેગૌરવ થાય છે. ભારત બહારના વવવવધ દેશોના સૌ ગુજરાતી સાપ્તાવહકોમાં વવપુલ વાંચન, વવશ્વાસ પાત્ર પત્રકારત્વ અને િાણવાન મૂલ્યોને વરેલ િકાશન

તરીકે આપ સૌના આશીવાથદથી ABPL સાચે જ સવથિકારેતંદુરથત છે. વાંચનનુંભરપૂર વૈવવધ્ય તે પણ આપણા આ સાપ્તાવિકનુંસદભાગ્ય છે. તાજેતરમાં લંડન તેમજ અમદાવાદના તંત્રીમંડળના મારા સાથીઓએ સત્ત્વરેઘણુંવાંચન પીરસવા આયોજન કયુાંછે. અત્યારની બધી જ વાંચન વાનગીઓ ઉપરાંત નવા વવભાગોની કેટલીક ઝાંખીઃ ૧. મારી વિય કવવતા

૨. મારુંગામ ૩. જોયેલુંઅનેજાણેલું ૪. મારી િેરણામૂવતથ ૫. નવવલકા સૌ વાચકવમત્રોને અમારું વનમંત્રણ છે કે ઉપરોક્ત વવષયને અનુરૂપ આપનો િવતસાદ પાઠવવા કૃપા કરશો. અન્ય કોઈ સૂચન હોય તો તેપણ જણાવવા વવનંતી. (ક્રમશઃ)

આપના હિય સાપ્તાહિકના વાંચનનો હવસ્તાર


24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

તસવીરેગુજરાત 15

જલાવતન જજન્દગીના હસ્તાક્ષરો એટલેતસલીમા!

વિષ્ણુપંડ્યા શા માટેતસલીમા? અને, તે પણ ‘તસવીરે ગુજરાત’ કોલમમાં, જેમાંમુખ્યત્વે ગુજરાતનેકેદદ્રમાંરાખનેલખાતું રહ્યુંછે. પણ કારણ છે, તસલીમાને યાદ કરવાનું . દુનનયાના તખતા પર પોતાની નવલકથાઓ, આત્મકથા, કનવતા અનેનનબંધો ઉપરાંત બે-બાક મંતવ્યોથી આદર અને ઊહાપોહ સજજનાર આ બાંગલાદેશી સજજકને ૨૦૧૩માં, ગુજરાતમાંલથાયી થવા માટેનુંઆમંત્રણ આ લેખકેઆપ્યું હતું ! એ નદવસોમાં ચારેતરફથી તેની નખલાફ આલોચનાનો કાદવ ઉછાળવા​ાં આવી રહ્યો હતો. બાંગલા દેશમાંતેનાંમલતક માટે કેજીવતી યા મરેલી મેળવવા માટે ફતવા પર ફતવા ચાલુ હતા. અદાલતમાં તેની સામે આરોપો ઘડાયા હતા. જલદીથી આ મનહલાને પીંજરામાં પૂરીને જેલભેગી કરવા કટ્ટરવાદીઓ થનગની રહ્યા હતા. ઘરબાર,

માતા, માલનમલકત, નોકરી, બધું છોડીને તે ભારત આવી, તો પશ્ચચમ બંગાળના સાનહત્યકારોના એક વગગે તેની સામો મોરચો માંડ્યો. દુનનયામાં માનવાનધકારના ઝંડા ફરકાવતા ડાબેરી મોરચાની સરકારે પણ તેને લથાયી થવાની ના પાડી દીધી. ભારત સરકાર પણ નનૈયો દાખવતી હતી. જ્યાં તસલીમા સભા-ગોનિમાં જાય ત્યાં કટ્ટર મઝહબીઓ દંગલ મચાવતા રહ્યા. પનરણામેસાવ ગુપ્તનનવાસમાંતેને રહેવું પડ્યું . સુરક્ષાકમમીઓના પડછાયે આ ‘નનવાજનસતા’ (આ નામે તેની એક નવલકથાઆત્મકથા પણ છે.) નદવસો વીતાવતી હતી. એ નદવસોમાં કોલકાતાના ‘સમય િવાહ’ નહદદી સાપ્તાનહકના સંવાદદાતા સાથે મારે વાતચીત થઈ. તેમણે તસલીમાને ફોન પર પનરચય કરાવ્યો ત્યારે તસલીમાને ગુજરાતમાંઆવીને, વસી જવાનું આમંત્રણ મેં પાઠવ્યું . તેની લતબ્ધતા તો હતી જઃ ગોધરાકાંડથી બહુ ગાજેલા ગુજરાતમાં, મુખ્ય િધાન નરેદદ્ર મોદીના શાસન હેઠળનાં ગુજરાતમાં આવીને વસવાટ કરવાનુંઆમંત્રણ, અને તે પણ સંઘ-નવચારથી િનતબિ ‘સાધના’ સાપ્તાનહકના પૂવજતંત્રી િારા? કદાચ, પહેલી વાર તેનય ે એ ખાતરી થઈ કેજેમનેકોમવાદી તરીકેવગોવવામાંએક મોટો વગજ જોડાયેલો છે, તેતદ્દન વાનહયાત

આક્ષેપોથી બદનામીનો િચાર ફેલાવે છે. નહંદુ સમાજની સનહષ્ણુતા અને વ્યાપકતા નવશે તસલીમાનાં વારંવાર નવધાનો આવે છે. તેની ‘અલવીકાર’ કનવતામાં તો અખંડ ભારતનો નનભગેળ અવાજ છેઃ ‘ભારત કંઈ કાગળનો ટૂકડો નથી કેજેનેઅખબારી કાગળના

તસલીમા નસરીન

ટૂકડાની જેમ, ફાડીને ફેંકી દેવાય. ૧૯૪૭ એવો શબ્દ છે, જેને હું ભૂં સી નાખવા માગુંછું . મને ભારતવષગે આપી છે ભાષા અને નવચારની સમૃનિ. મારા મોત પછી મને નિય કોલકાતામાં દફનાવજો... આખી નજંદગી ભલેને મને ઇદકારી હોય, મોત પછી મનેકબૂલ કરશે.’ ‘ફેરા’ નવલકથાનો આ નવલફોટ જુઓ. ‘(પૂવજ પાકકલતાન)માંથી ઉદુજ વાળા

મુશ્લલમોને તો ભગાડી મૂકાયા હતા પણ પોતાના વતનમાંથી નહંદઓ ુ નેબોનરયાં-નબલતરાંસાથે કેમ ભાગી જવુંપડ્યું ? માની લીધું કેઆ મુશ્લલમોની ‘હોમલેદડ’ છે, પણ ખરેખર તો આ દેશ બંગાળીઓનો હતો. ૩૦ લાખ બંગાળીઓએ પોતાના લોહીથી તેનું નસંચન કયુ​ું છે. જેમણે ભારતના ભાગલા પાડ્યા, જેમણે મુશ્લલમોના ‘હોમલેદડ’નેલથાનપત કયુ​ું , જેમની કૂટનીનતને લીધે હજારો નનવાસીઓએ મુલક છોડીનેનહજરત કરવી પડી તેવા લોકોના ગાલ પર ૧૯૭૧નાંયુિે થપ્પડ મારી છે. એ યુિે(ભારતબાંગલા) સાનબત કરી બતાવ્યુંકે બાંગલા દેશ મુશ્લલમોનો નહીં, બંગાળીઓનો છે! અહીં મઝહબ મોટો નથી, ઊંચાઈએ તો ભાષા નવરાનજત છે!’ ગુજરાતની સાનહત્યસંલથાઓનો ‘સુષ્ઠુ’ અને ‘આત્મરનત’નો લવભાવ તસલીમા જેવાં - લગભગ કાજી નઝરુલ ઇલલામ કે શરદબાબુની નજીક જેવા - વ્યનિ નવશે વૈચાનરક પનરસંવાદ કે ગોનિ કરતાં રોકે છે. આ લત્રી માત્ર બગાવતી નથી, ઉત્તમ સજજકતા અનેપનરવતજનનો િચંડ અવાજ બની ચૂકી છે. મૂળ વાત તસલીમા નાસનરન. ૨૫ ઓગલટ ૧૯૬૨માં જદમ થયો. મૈમનનસંહ, બાંગલા દેશમાં. (ભારતીય ક્રાંનતકારોની યે લવાધીનતા પૂવગે આ કમજભનૂમ નગર રહ્યુંછે). માતા ઈદુલ આરા (તેના નવશે એક પુલતક પણ

તસલીમાએ લખ્યુંછે). નપતા ડો. રજબ અલી. મૈમનનસંહમાંનશક્ષણ મેળવ્યું , ડોક્ટર બની. ૧૯૮૨માં રુદ્ર મોહમ્મદ સાથેલગ્ન થયાંતે ચાર વષજપછી તૂટ્યા. પછી નયી નૂલ ઇલલામ ખાનને ૧૯૯૦માં પરણીનેતેદાંપત્યજીવન એક વષજ ટકી શક્યું . ત્રીજુંલગ્ન ૧૯૯૧માં થયું , મીનાર મનસુરની સાથે. પણ લવાધીન તસલીમા તેમાંયેસફળ થઈ નહીં. સરકારી તબીબ તરીકે ય કામ કયુ​ું . તેસમયેજ તેણેકલમ હાથમાં લીધી. મનહલાને ઇલલામ મઝહબના નામે કું નઠત કરી દેવામાં આવી છે. તેવા લેખો લખ્યા. સરકારે તેવુંલખવા પર મનાઈ કરી તો નોકરી છોડી. કનવ-નવચારક-નવલકથાકાર તરીકે આગળ વધી. કેટલાક અનુવાદો પણ કયાજ. તેના કાવ્ય સંગ્રહો ‘આ દુઃખ, આ જીવન’, ‘મનેમુનિ આપો’, ‘બશ્દદની’, ‘મને વધુ િેમ આપજો’ વગેરે આવતા એક ઉત્તમ કનવનયત્રી તરીકે તેની ગણના થવા લાગી. વાતાજઓ પણ લખી. પણ ૧૯૯૪માં ભારતબાંગલા દેશ યુિ પછી કટ્ટરવાદીઓએ બાંગલા દેશમાં રમખાણો મચાવ્યા. નહંદુ બંગાળીઓએ પહેરલા કપડેદેશ છોડવાની ફરજ પડી. ત્યારેતેણે ‘લજ્જા’ નવલકથા લખી. તેણે દેશમાં હલચલ મચાવી દીધી. દેશદ્રોહી, ઇલલામનવરોધી તેમજ ભારત-તરફી હોવાનો વંટોળ પેદા કરવામાંઆવ્યો. પણ તેની કલમ

અટકી નહીં. ‘લજ્જા’ પછી ‘ફેરો’, ‘શોધ’, ‘ફ્રાંનસસી િેમી’, ‘બે ઔરતોના પત્રો’, ‘િહ્મપુત્રના કકનારે...’ આ નવલકથાઓ લખી. દુનનયાભરના સાનહત્યકારોએ તેને વખાણી. નનબંધ સંગ્રહોમાં ‘ઔરતના હક્કમાં’, ‘નષ્ટ કદયા, નષ્ટ ગદ્ય’, ‘નાનાં-નાનાં દુઃખ’, ‘ઔરત કોઈ દેશ નથી’નો સમાવેશ થાય છે. તસલીમાએ તેની પોતાની જીવનકહાણી સાત ખંડોમાં લખી છે. ‘મારા બચપણના નદવસો’, ‘ઉત્તાલ હવા’, ‘નિખંનડત’, ‘તે અંધારા નદવસો’, ‘મને મારા ઘરે લઈ જાવ’, ‘ક્યાંય કશુંજ નહીં’, ‘નનવાજસન’ તે(મૂળ બંગાળીમાં) લખાઈ છે. નહંદી અનુવાદો પણ થયા. નારી અને નાગનરક લવાધીનતા માટેદુનનયાના નવનવધ દેશોએ તેને સદમાનનત કરી છે. આનંદ સદમાન, ફ્રાંસની સરકારનુંસવોજચ્ચ માનવાનધકાર સદમાન, ફ્રાંસમાં જ ડી એલ ‘એનડટ દ નાંત્સ’, લવીડનનુંકુતજ દુખોજલકી સદમાન, અમેનરકામાં હેજમેન-હેનમટ સદમાન, હ્યુમન રાઇટ્સ વોચની નવાજેશ... નોવગે, બેશ્જજયમ, જમજની, ગ્રેટ નિટન, યુનલે કો, પશ્ચચમ બંગાળ, દયૂ યોકક, પાનરસ, લપેન, લકઝમ્બગજ... આ યાદી પણ અધૂરી છે. ચારે તરફ તસલીમા તસલીમા છે! અનુસંધાન પાન-૨૪


16 વવશેષ અહેવાલ

@GSamacharUK

સાઉથ આનિકાના પ્રમુખ ઝુમાનું રાજીનામુંઃ રામાફોસા અનુગામી બન્યા

જોહાનનસબગગ: હોદ્દાના દુરુપયોગ અનેભ્રષ્ટાચારીઓને છાવરવાના આિેપ બાદ સાઉથ આસિકાના પ્રમુખ જેકબ ઝુમાએ રાજીનામું આપ્યા પછી આસિકન નેશનલ કોંગ્રેસના શાસક સસરીલ રામફોસાએ દસિણ આસિકાના નવા રાષ્ટ્રપસિ િરીકે ૧૬મી ફેબ્રુઆરીએ શપથ લીધા હિા. ઝુમાના રાજીનામા પછી શાસક પિના રાજકારણીઓ દ્વારા િેમને નવા પ્રમુખ િરીકે ચૂંટવામાં આવ્યા હિા. િેઓ ઉપપ્રમુખ િરીકેફરજ બજાવિા હિા. શાસક આસિકન નેશનલ કોંગ્રેસ પાટટી (એએનસી) દ્વારા પ્રભુત્વ ધરાવિી ૪૦૦ સભ્યોની સંસદ દ્વારા રામાફોસાનેિેમના પૂવવગામીની અવસધ પૂણવ થિાં િેમનેચૂંટવામાંઆવ્યા હિા. ૬૫ વષટીય રામાફોસા, ૨૦૧૪માં દેશના નાયબ રાષ્ટ્રપસિ બન્યા હિા. ઝુમાનુંરાજીનામું શાસક આસિકન નેશનલ કોંગ્રેસ પાટટી (એએનસી)એ ભ્રષ્ટાચારના આિેપોને નજરમાંરાખીનેઝુમાનેથોડાક સદવસ પૂવવે જ પ્રમુખપદેથી રાજીનામુંઆપવા જણાવ્યુંહિું. જોકે ઝુમા હાઇ કમાન્ડની સુચનાને અનુસયાવ નહોિા. એએનસીએ રાજીનામા માટે કોઈ સમયસીમા નક્કી કરી ન

હિી, પરંિુ સ્પષ્ટપણે જણાવ્યું હિુંકેજેકબ ઝુમા જો રાજીનામું નહીં આપે િો સંસદમાં િેમની સામે અસવશ્વાસનો પ્રસ્િાવ લાવીને િેમને પ્રમુખના હોદ્દા પરથી દૂર કરાશે. ભારિવંશી ગુપ્િાબંધુઓને ત્યાંદરોડા પડ્યા બાદ ભીંસમાં આવેલા ૭૫ વષવના ઝુમાએ બુધવારે જ રાષ્ટ્રજોગ ટીવી સંબોધનમાં િાત્કાસલક અસરથી ગણરાજ્ય (સાઉથ આસિકા)નું પ્રમુખપદ છોડી રહ્યા હોવાનું જાહેર કયુ​ું હિું. આ સાથે િેમના આઠ વષવ લાંબા કાયવકાળનો અંિ આવી ગયો છે. િેઓ ૨૦૧૯ની ચૂંટણી સુધી પ્રમુખપદેરહેનાર હિાં. જેકબ ઝુમા સામેસવપિોએ અનેકવાર અસવશ્વાસ પ્રસ્િાવ રજૂકયાવહિા, પરંિુજુમા સત્તા ટકાવી રાખવામાં સફળ થયા હિાં. ૨૦૦૮માંિત્કાલીન પ્રમુખ થાબો મબેકીએ જેકબ ઝુમાને િેમના અનુગામી જાહેર કરી

GujaratSamacharNewsweekly

બધાને ચોંકાવી દીધા હિાં. કારણ કેમબેકીએ જ ૨૦૦૫માં િેમને િેમના નાયબ નેિા જાહેર કરવાનો ઇન્કાર કયોવ હિો. દરોડાનેપગલેઝુમા અને િેમના રાજકીય સમથવકો પરનાં દબાણમાં નાટયાત્મક વધારો થયો હિો. િમામ પર આિેપ થઈ રહ્યા હિા કે િેઓ દેશનાં સંસાધનોનો ઉપયોગ પોિાનાં સહિમાં કરિા હિા. પોલીસનું હોક યુસનટ વહેલી સવારે ગુપ્િાબંધુઓનાં સનવાસો પર ત્રાટક્યું હિું અને બાદમાં ગુપ્િાબંધુઓની ધરપકડ થઈ હિી.

રામાફોસા - ઝુમા નવવાદ

ઝુમાએ આ િમામ ઘટનાક્રમ અંગે ચૂપકકદી સેવી હિી. કહેવાય છે કે આસિકી નેશનલ કોંગ્રેસે નાયબ પ્રમુખ સસરીલ રામાફોસાને પિના પ્રમુખપદે ચૂંટી કાઢિાં ઝુમાની પડિીના સદવસો શરૂ થયા હિા.

24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

દવિણ આવિકામાંવગદાર ગણાતા ગુપ્તાબંધુઓનેત્યાંદરોડા પછી ધરપકડ

જોહાનિસબગગઃ સાઉથ આનિકામાં વગદાર થથાન ધરાવતા ભારતવંશી ગુપ્તાબ્રધસસનાં વૈભવી નનવાસથથાન પર ૧૪મીએ સશથત્ર પોલીસે દરોડા પાડયા હતા. બાદમાં ત્રણેય ગુપ્તાબંધુઓને અટકાયતમાં લીધા છે. રાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવી દેનાર આ દરોડાની કાયસવાહી અને અટકાયત બાદ પ્રમુખ જેકબ ઝુમાએ પણ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતુ.ં ઉલ્લેખનીય છે કે ત્રણેય ગુપ્તાબંધુઓ અને જેકબ ઝુમા સામે લાંબા સમયથી ભ્રષ્ટાચારમાં સાંઠગાંઠના આક્ષેપો થઇ રહ્યા હતા. ૧૯૯૦ના દાયકામાં આનિકા પહોંચેલા ગુપ્તાબંધુઓ સામે ૨.૫ નબનલયન ડોલરના શથત્રસોદાઓમાં થયેલા ભ્રષ્ટાચારમાં સાથ આપ્યાનો આક્ષેપ મુખ્ય છે. આ આક્ષેપો સંદભભે જ તેમને ત્યાં દરોડા પડાયા હતા. આ આક્ષેપોના પગલે થોડાક સમય પૂવભે જ શાસક પક્ષ આનિકન નેશનલ કોંગ્રેસ (એએનસી)એ જેકબ ઝુમાને પ્રમુખપદેથી રાજીનામું આપવા ફરમાન કયુ​ું હતુ,ં પરંતુ આઠ વષસથી સરકારનું નેતૃત્વ કરી રહેલા ઝુમાએ તેનું પાલન કયુ​ું નહોતુ.ં જોકે ગુપ્તાબ્રધસસને ત્યાં દરોડા અને તેની અટકાયતના થોડાક કલાકોમાં જ ઝુમાએ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતુ.ં ઝુમાને પ્રમુખપદેથી રાજીનામું આપવાની ફરજ પડી છે તે જ દશાસવે છે કે તેની તેમજ તેમના સાથીઓ સામે કાનૂનનો સકંજો મજબૂત થઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર કેસમાંસંડોવણી ગુપ્તા પનરવારે અયોગ્ય રીતે મહત્વના સરકારી કોન્ટ્રાક્ટો મેળવ્યાનો આરોપ છે. એવું પણ કહેવાય છે કે મંત્રીમંડળમાં થતી નનમણૂકોમાં પણ ગુપ્તા પનરવારનો હથતક્ષેપ રહેતો હતો. પોલીસ પ્રવકત્તા હાંગવાની મુલૌદજીએ જણાવ્યું હતું કે ઝુમાના કાયસકાળ દરનમયાન થયેલા ભ્રષ્ટાચારના મુદ્દે કાયસવાહી કરવામાં આવી રહી છે. પોલીસ ટુકડીઓ

બુધવારે વહેલી સવારે સેક્સોવલ્ડડ સ્થથત ગુપ્તા પનરવારના બંગલે પહોંચી હતી. ભારતીય મૂળના અજય, અતુલ અને રાજેશ ગુપ્તા સાઉથ આનિકાના સૌથી ધનનક ઉદ્યોગપનતઓમાંના એક છે. તેમની સામેનો છેલ્લો કેસ ડેરી ફામસમાં ગેરરીનતઓ અંગેનો છે. ‘ગુપ્તાબંધન ુ ેદેશમાંકાઢો’ જોહાનનસબગસમાં ગુપ્તા મેન્શન તરફ જતા રથતાઓને સવારે જ સીલ કરવામાં આવ્યા હતા. હોક પોલીસ એકમ આ રથતા સીલ થતાં જ મેન્શનમાં પ્રવેશ્યું હતું. થોડી વારમાં જ એક પોલીસવાન કેટલાંક લોકોને લઈને રવાના થઈ હતી. સાઉથ આનિકાની ટોચની ભ્રષ્ટાચારનવરોધી વોચ ડોગ એજન્સી આક્ષેપ કરી રહી છે કે ગુપ્તા કેનબનેટ નનમણૂકો સુધીની ઘટનાઓમાં વગનો ઉપયોગ કરતા હતા. થથાનનક નાગનરકો મેન્શન બહાર ભેગા થઈને કહી રહ્યાં હતાં કે, ‘આખરે કાંઈક થયું ખરું. આ લોકોને દેશમાંથી કાઢી મૂકવા જોઈએ, પૂરતું નુકસાન કરી ચૂક્યા છે.’ હોક યુનનટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કેસમાં ન્યાનયક તપાસ થઈ શકે છે. જોકે ઝુમા અને ગુપ્તાબંધઓ ુ એમ બંને પક્ષ તેમણે કાંઈ ખોટું કયુ​ું હોવાનો ઇનકાર કરી રહ્યા છે. સાઉથ આનિકા સરકાર હથતકના મીનડયાએ પણ ગુપ્તાબંધુઓની ધરપકડ થઈ હોવાના અહેવાલનું પ્રસારણ કયુ​ું હતુ.ં


24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

જહોતનસબગગઃ દબિણ આબિકાના પ્રમુખ સીતરલ રામાફોસા તેમની કેબિનેટમાં ફેરફાર કરશે ત્યારે કેટલાક બમબનસ્ટરોને પાણીચું અપાશે તેમાં એક તરીકે પબ્લલક એન્ટરપ્રાઈઝ બમબનસ્ટર લીન બ્રાઉનનો સમાવેશ થાય છે. રામા ફોસા તેમની કેબિનેટમાંથી બમબનસ્ટરો ઓછા કરશે. ગુપ્તા બ્રધસસ સાથે સંકળાયેલા હોય તેવા અને ઓછા કાયસદિ હશે તેમને પાણીચું અપાશે. પબ્લલક એમન્ટરપ્રાઈઝ બમબનસ્ટ્રી ભૂતપૂવસ ફાયનાન્સ બમબનસ્ટર

ત્યારથી ભૂતપૂવસ નાણાં પ્રધાન ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી સરકારી કંપનીઓની જાહેરમાં ટીકા કરતા હતા. તેઓ ૧૯૯૪માં સત્તાધારી આબ્કકન નેશનલ કોંગ્રેસ (ANC)ના સાંસદ તરીકે ચૂટં ાયા હતા. ૨૦૦૯માં ફાયનાન્સ બમબનસ્ટર તરીકે બનમાયા તે અગાઉ તેઓ સાઉથ આબિકન રેવન્યુ સબવસસના વડા હતા. તેઓ ANCના સાંસદ છે અને વીટ્સ બિઝનેસ સ્કૂલમાં બવબઝબટંગ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે.

વિશેષ અહેિાલ 17

GujaratSamacharNewsweekly

પ્રવીણભાઈ ગોરિન પસ્લલક ઈરાનના રાષ્ટ્રપતત હસન રૌહાની ભારત એન્િરપ્રાઈઝ તમતનટિર બનશે? મુલાકાતઃ બંનેદેશો વચ્ચે૯ સહકાર સંતિ

પ્રવીણભાઈ ગોરિનને અપાય તેવી શક્યતા છે. ભૂતપૂવસ પ્રમુખ જેકબ ઝુમાએ માચસ, ૨૦૧૭ના અંતમાં કેબિનેટમાં અચાનક કરેલા ફેરફારમાં ગોરધનને પ્રધાનપદેથી હટાવી દીધા હતા.

અક્ષરિામની મુલાકાતપોથીમાંજસ્ટિન ટ્રુડોએ લખ્યુંઃ આ શાંતતનુંઅતિતીય ટથાન છે

અમદાવાદઃ કેનેિાના વિા પ્રિાન જસ્ટિન ટ્રુડોએ પષરવાર સાથે અક્ષરિામની મુલાકાત લીિી હતી. અક્ષરિામમાં પ્રવેશથી જ તેઓ મંષદરના સૌંદયપ અને સંદેશથી પ્રભાષવત હતા. મંષદરમાં ઈશ્વરચરણદાસ ટવામી તથા અક્ષરિામના મહંત આનંદટવરૂપદાસ ટવામીએ તેમનું પુષ્પહાર તથા કુમકુમ ષતલકથી લવાગત કયુ​ું હતું. મંષદરના મોિેલ રૂમમાં તેમણે સમગ્ર સંકલ ુ નો પષરચય મેળવ્યો હતો. ટ્રુિો પષરવારે ભગવાન લવામીનારાયણના ચરણોમાં પુષ્પ અપપણ કયાું હતાં અને અહીં તેઓએ બંને દેશમાં પ્રગષત, પરલપર સંપ અને ષવશ્વશાંષત માટે પ્રાથપના કરી હતી. તેઓએ અષભિેક મંિપમાં શ્રી નીલકંઠવણણી પર જળાષભિેક કયોપ હતો. અહીં વષરષ્ઠ સંતોએ તેઓને ભગવાનની પ્રાસાષદક

નાિાછિી બાંિી આશીવાપદ પાઠવ્યા હતા. ટ્રુિોએ મુલાકાત પોથીમાં લખ્યું કે, ‘આ શાંષતનું અષિતીય લથાન છે. આ અનુભૂષતનો લાભ મને, મારા પષરવારને અને ષવશ્વને પમાિવા બદલ આભાર! તેમનાં િમપપત્નીએ પણ અક્ષરિામની અનુભૂષત વણપવતાં લખ્યુંઃ ‘એકતામાં શાંષત!’

નવી દદલ્હીઃ ઈરાનના રાષ્ટ્રપષત હસન રૌહાની તાજેતરમાં ભારતના ત્રણ ષદવસની મુલાકાતે હતા. તેમની આ મુલાકાત દરષમયાન ભારત અને ઈરાનના આપસના ષહત માટે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમણે ચચાપ કરી હતી. રૌહાની ૧૫મીએ ભારત પહોંચ્યા હતા અને મુસ્લલમ બુષિજીવીઓ, ષવિાનો અને િમપગુરુઓને સંબોષિત કયાું હતાં. . રૌહાનીનું ૧૭મી ફેબ્રુઆરીએ સવારે રાષ્ટ્રપષત રામનાથ કોદવંદ અને વિા પ્રિાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપષતભવનમાં લવાગત કયુ​ું હતુ.ં અહીં રૌહાનીને ગાિટ ઓફ ઓનર િારા સન્માષનત કરાયા હતા.

એ મૂિીરોકાણ, ઊર્પ, કનેસ્ટટષવટી, સંરક્ષણ, સુરક્ષા અને પ્રાદેષશક મુદ્દાઓ પર હકારત્મક ચચાપ થઈ હતી. ષિપક્ષીય મંત્રણા પછી વિા પ્રિાન મોદી અને પ્રેષસિેન્ટ રૌહાનીએ સંયુિ પત્રકાર પષરિદને

વિા પ્રિાન નરેન્દ્ર મોદીએ ૧૭મી એ જ હૈદરાબાદ હાઉસમાં ઈરાનના રાષ્ટ્રપષત હસન રૌહાની સાથે સંરક્ષણ, વેપાર અને ઊર્પ જેવાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં સહકાર વિારવા સષહતના સંખ્યાબંિ ષિપક્ષીય મુદ્દા પર મંત્રણા કરી હતી. ત્યારબાદ ભારત અને ઈરાન વચ્ચે િબલ ટેટસેશન એવોઇિન્સ સષહતના ૯ કરાર પર હલતાક્ષર કરાયા હતા. વ્યાપક મંત્રણામાં બંને નેતાએ પ્રાદેષશક પષરસ્લથષત પર પણ ગહન ચચાપ કરી હતી. ભારતીય ષવદેશ મંત્રાલયના પ્રવિા રવીશકુમારે સ્વવટ કરીને જણાવ્યું હતું કે મોદી અને ઈરાનના રાષ્ટ્રપષત હસન રૌહાની વચ્ચે વેપાર

સંબોિન કયુ​ું હતું. મોદીએ જણાવ્યું હતું કે, ઈરાનના રાષ્ટ્રપષતની ભારત મુલાકાત દશાપવે છે કે બંને દેશો કનેસ્ટટષવટી સષહતનાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં ગાઢ સહકાર સાિવા કેટલા ઉત્સુક છે. અમે આતંકવાદ, માદક દ્રવ્યોની દાણચોરી સષહતના અન્ય પિકારો પર પણ ચચાપ કરી હતી. મોદીએ ચાબહાર બંદરના ષવકાસ માટે રૌહાનીની પ્રષતબિતાને ષબરદાવી હતી. ઈરાનના રાષ્ટ્રપષત રૌહાનીએ જણાવ્યું હતું કે અમે આતંકવાદ અને કટ્ટરવાદ સામે લિવા પ્રષતબિ છીએ. પ્રાદેષશક ષવવાદોનો ઉકેલ રાજકીય અને રાજિારી પગલાં િારા જ લાવવો જોઈએ.

ભારત અનેઈરાન વચ્ચેકરાર ૧. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સહકાર માટે એમઓયુ. ૨. પ્રત્યપપણ સંષિમાં સુિારા, પરલપરનાં ષહતોમાં સહકાર, વેપાર પર એટલપટટ ગ્રૂપની લથાપના માટે એમઓયુ. ૩. મેષિષસનની પરંપરાગત ષસલટમમાં સહકાર પર એમઓયુ. ૪. ચાબહાર ફેઝ વનના શાષહદ બેહશ્ે તી પોટટ માટે લીઝ કોન્ટ્રાટટ. ૫. ષિપ્લોમેષટક પાસપોટટ િરાવનારાને ષવઝામાંથી મુષિ પર કરાર. ૬. િબલ ટેટસેશન એવોઇિન્સ પર એમઓયુ. ૭. ફફલકલ ઇવેસન પર એમઓયુ. ૮. હેલ્થ અને મેષિષસન પર કરાર. ૯. પોલટલ કોઓપરેશનમાં સહકાર

TH HIS HOLI, HI HO H OLI, O LII,, m LI LI, ma ak ke ey yo our ou ur li ur life iffe e mo m ore c or co ollo olo o our ou o urffu urf ful ul Trraaave Tr avell th thhe w the woorld wor rld ld d for f less eesss

WORLDWIDE FLIGHT SALE

Ahmedabad Bhuj A i Amritsar Mumbai Delhi Goa Colombo New York Toronto B Bangkok k k Singapore Kuala Lump pur

fr £388 3 fr £449 4

AMA AZIN NG DEALS ON GROUP G TOURS

fr £ £3 3 373 fr £ £3 320 fr £ £3 308

Fi d departures/Vegetarian Fixed d p t /V g t i food/ f d/ dR Return t flights fli ght included f £1740pp fr 12 days 12

fr £1985 £ pp 10 0 days

fr £2 2220pp 10 days

fr £35 597pp 17 days ays

European E E Experience

Sa arajevo & th he Balkans

Am merican Sojjourn

Scan ndinavian Delight ght w/Russia

France/Belgium F N h l d /G Netherlands/Germany S Switzerland/Austria

Austria/Slovenia ustria/Slovenia Cro oatia/Montenegro Bo osnia/Herzegovinaia

Los Angeles/Las Vegas Vegas Denmark/Norway ark/Norway S Francisco/Niagara San F i /Niagara S den/Finland Swede /Finland Washington Washington hington DC/New Yo York Russia a

fr £ £4 406 fr £ £3 387 fr £ £2 296 fr £ £3 305 fr £ £3 369 fr £ £3 369 fr £ £3 366

All fare res shown above a are sub bjject to availability.

Speak to our group oup tour specialist She eetal on: 07459292946 92946 or email: Grouptours@ @lycafly y..com

Full terms are availa vailable on our webssite. e Lyca y Fly reserves the rig ght to withdraw this offer before the t expiry date, w without notice e.


18

ચોરી-લુંટફાટથી બચવુંછે? આટલુંકરો....ચોર ચાર વાર વવચારશે @GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર અનેપોલીસ દ્વારા જાગૃતી ફેલાવવા ઝુંબેશ

છેલ્લા ૬ માસમાં કુલ આઠ જેટલા યુકન ે ા મવમવધ શહેરોમાં રહેતા કાયયિમોના આયોજન કરીને ભારતીય પમરવારોના ઘર પર ૧૮૦,૦૦૦ લોકોને સમજ ત્રાટકીને સોનાના દાગીનાની ચોરી આપવામાંઆવી હતી. આ ઉપરાંત અનેલુટં ફાટના બનાવો વધી રહ્યા છે પોલીસ દ્વારા ફેમમલી ગોલ્ડ નેટવકક ત્યારે BAPS શ્રી વવામીનારાયણ નામના ગૃપની રચના કરવામાં મંમદર નીસડન દ્વારા મેટ્રોપોમલટન આવી છે. આ ગૃપના વોલંટીયસય પોલીસના સહયોગમાં સત્સંગીઅો પોલીસ અને મવમવધ સમુદાયના અનેસૌ કોઇ માટેજાગૃતી ફેલાવવા લોકો વચ્ચેકડીરૂપ બની વ્યમિગત એક મનદશયનનું આયોજન કરવામાં સુરિા અને ઘરની સુરિા કેવી રીતે આવ્યું હતુ.ં શમનવાર તા. ૧૭મી કરવી તેમવષેસમજ આપેછે. ફેબ્રઆ ુ રી ૨૦૧૮ના રોજ સાંજની િાગીનાનુંવેલ્યુએશન સભામાં મડટેક્ટીવ ઇન્વપેક્ટર કમલ સોનાના દાગીના તેમજ પટેલ (મેટ પોલીસ લીડ ફોર મુલ્યવાન ચીજવવતુઅો પર પોલીસ કોમ્યુમનટી એંગેજમેન્ટ ફેમમલી ગોલ્ડ) દ્વારા અપાતી ખાસ ઇન્કથી માકકિંગ અને તેમના સાથી સ્વટવ ટોડ દ્વારા કરો. સફેદ કાગળ પર દાગીનો રજૂઆત કરાઇ હતી. હાલમાં થઇ મૂકીને તેનો ફોટોગ્રાફ લઇ દરેક ડાબેિી DI કમલ પટેલ, PSCO અજય િોકીયા રહેલા સોનાના દાગીનાની મંદિર ખાતેઉપસ્થિત પોલીસ અદિકારીઅો દાગીનાની સીરીયલ નંબર સમહત અનેPSCO નેરી પટેલ ચોરીઅોના બનાવો અને આવા નોંધ કરો. સેફ લોકરમાં મૂકલ ે ા કે ગુનાઅોનેરોકવા માટેસમુદાય કેવી રીતેએક-બીજા ૨૨ કેરટે ના સોનાના દાગીના ચોરો માટે મુખ્ય ઘરમાં તમારી પાસે હોય તેવા મબલ ન હોય તેવા સાથે મળીને કામ કરી શકે તે મવશે મવવતૃત સમજ ટારગેટ હોય છે. જેમાંથી ચોરોને૨૧.૬% શુધ્ધ સોનુ તમામ દાગીનાનુંવેલ્યુએશન કરાવવુંજોઇએ. વીમા આપતા િદશયનની દશયનાથટીઅોએ મુલાકાત લીધી મળેછેઅનેિોફીટ માજીયન પણ સારુ મળેછે. સમગ્ર હતી. આગામી શમનવાર તા. ૨૪ ફેબ્રઆ ુ રીના રોજ લંડન મવવતારમાંઅોગગેનાઇઝ્ડ મિમનલ નેટવકકકામ કરે છે અને તેઅો એમશયન પમરવારોના ઘરના પણ ફરીથી મુલાકાત લઇ શકાશે. સરનામા શોધી કાઢેછે. ઘર બહાર કેદરવાજા પર "ગુજરાત સમાચાર"ને મામહતી આપતા લાગે લ ા સાથીયો, ભગવાનની છબી, અોમ કેઅન્ય ડીટેક્ટીવ ઇન્સપેક્ટર કમલ પટેલે જણાવ્યું હતું કે "છેલ્લા એક વષયમાંમાત્ર લંડન મવવતારમાંથી £૫૦ ધામમયક મચહ્નો દોરેલા હોય તો તેઅોને આપણું ઘર મમમલયનના દાગીનાની ચોરી થઇ હતી હતી. આ શોધવામાં આસાની થાય છે. માટે આવા સીમ્બોલ ચોરીઅોનો ભોગ બનેલા લોકોમાં૩૦% લોકો માત્ર દૂર કરવા જરૂરી છે.” કમલ પટેલે જણાવ્યું હતું કે "ચોરીઅોને એમશયન હતા. ચોરીઅોના આ બનાવોના ૫૦% અટકાવવા જાગૃતી ફેલાવવા અને સૌને સમજ કંપની તે વેલ્યુએશન અથવા તો મબલના મુલ્યના કેસમાંમાત્ર જ્વેલરીની ચોરી થઇ હતી. એમશયન્સ અનેખાસ કરીનેભારતીયો દ્વારા પહેરવામાંઆવતા આપવા મેટ્રોપોમલટન પોલીસ દ્વારા સમગ્ર લંડનમાં આધારે તમને ક્લેઇમના નાણાં ચૂકવે છે. રજીવટડડ વેલ્યુઅર દરેક દાગીનાની તસવીર લઇ, તેનુંચોક્કસ વણયન - માકકિંગ વગેરે લખે છે અને તેનો ચોક્કસ રીપોટડઆપેછે. આ રીપોટડક્લેઇમના નાણાંલેવામાં મદદરૂપ બને છે. મોટાભાગે દરેક વીમા કંપનીના મિમયમમાં £૧૦,૦૦૦ જેટલી રકમના દાગીના જ્વેલરી કવર કયા​ાંજ હોય છે. પરંતુજો વધુદાગીના ·Ц¬ъºЦ¡Ъ³щ¸³°Ъ ¿Цє╙¯ અ³Ь·¾ђ હોય તો નજીવુંમિમયમ ભરીનેપણ તેનુંકવર લેવું સારૂ. દાગીનાના વેલ્યુએશન અનેમાકકિંગ કરાવવાથી - કમલ રાવ

24th February 2018 Gujarat Samachar

±º ±Ц¢Ъ³Ц £ºщ¸аકЪ §ђ¡¸ ઉ«Ц¾ђ ¦ђ? ÂЬºΤЪ¯ Âщµ ╙¬´ђ¨Ъª »ђકº

¾²ЦºЦ³Ц ¥Ц§↓¾¢º ¯¸ЦºЦ ¶ђÄ³ђ અ³╙»╙¸ªъ¬ એÄÂщÂ Â»Ц¸¯ અ³щ¨¬´Ъ Ĭ¾щ¿ ¸ЦªъĬЦઈ¾щª કЦº´Цક↕ FCA º╙§çª¬↔

ચોર પકડાય ત્યારેતમારા દાગીના પાછા મળવાની શક્યતાઓ વધી જાય છે અને ગુનગ ે ારને સજા કરવામાંપણ મદદરૂપ થાય છે.

ચોરી કેલુટં ફાટના બનાવો અટકાવવા સાવચેતીના પગલા

તહેવારો દરમમયાન બહારના વથળો અને કાયયિમમાં હાજરી આપતી વખતે હંમશ ે ાં કોઇની સાથે જ િવાસ કરો. એકલા અને ખાસ કરીને અંધારામાંમુસાફરી કરવાનુંટાળો. આવા સમયેબને તો પહેરલ ે ા દાગીના ઢાંકી દો. ઘરમાંઝવેરાત અથવા મૂલ્યવાન ચીજો પણ કોઇનેન દેખાય તેરીતેરાખો. ઘરફોડ ચોરીના બનાવોને રોકવા માટે ઇન્ટ્રુડર એલામય મસવટમ નંખાવો અને તેનું અલામય સૌને દેખાય તેરીતેમૂકાવો. જેની કકંમત ૩૦૦ પાઉન્ડથી વધતી નથી અને કોઇ પણ વ્યમિ આસાનીથી બે કલાક કરતા ટૂકં ા ગાળામાંતેફીટ કરી શકેછે. ઘરની આજુ-બાજુના ભાગ અને પાછળથી િવેશ ન કરી શકાય તેની તકેદારી રાખો. જો ફ્લેટ્સ / એપાટડમન્ેટ્સમાંરહેતા હો તો ખાતરી કરો કેમુખ્ય દરવાજો સુરમિત છે. િોપટટીઝની આજુબાજુમોશન સેન્સર LED લાઇટ (આશરે કુલ ખચય ૮૦ પાઉન્ડ) નાંખો. જેથી કોઇની હેરફેરથી તુરતં લાઇટ ચાલુ થતા ચોરોમાં ડર પેસે છે. અલામય અને મોશન સેન્સર લાઇટ ચોરીના બનાવોને રોકવામાં ખૂબજ અસરકારક બને છે. ઘરના તમામ દરવાજાઅોને લોક કરો અને લોક કયાય પછી ચાવી લેવાનું ન ભૂલો. લેટર બોિમાંથી અંદર હાથ ન જાય તેમાટેસાવચેતી રાખો. જો સમરમાં બારી-બારણા ખોલ્યા હોય તો તમે ન હો તેવા સંજોગોમાંતેનેબંધ કરો. ચોર સામાન્ય રીતે, બેડરૂમ, લોફ્ટ, ટોયલેટના ફ્લશ, ઘરના ફ્લોર બોડડની ખાસ તપાસ કરે છે. અમૂક ચોરો મેટલ ડીટેક્ટર દ્વારા તપાસ કરેછે. બનેતો દાગીના કોઇ શક ન આવેતેવી અજાણી જગ્યાએ મૂકો. જો તમેઘરેન હો તો સાંજેઅંધારૂ થતા ઘરમાં અોટોમેટીક લાઇટ ચાલુથાય તેવી ટાઈમર-સ્વવચનો ઉપયોગ કરો. મશયાળાના ટૂકં ા મદવસોમાં તે ખાસ ઉપયોગી નીવડેછે. આજ રીતેતમેઘરની બહાર હો ત્યારે લાઇટ, ટીવી અથવા રેમડયોને ચાલુ રાખજો જેથી કોઇનેલાગેકેઘરમાંકોઇ છે. જો ઘરમાંપેઇંગ ગેવટ, રૂમ શેર કરનાર કેવધુલોકો રહેતા હોય તો

¾Ъ¸Ц³Ц ºΤ® ¸Цªъ¯¸ЦºЪ Żщ»ºЪ³Ьє╙³æ®Ц¯ ¾щà¹Ьઅº ˛ЦºЦ ¾щà¹Ьએ¿³ કºЦ¾ђ ઇ×ç¹Ьºє¿ કі´³Ъ³Ъ §λºЪ¹Ц¯ ¸Ь§¶ ±ºщક Żщ»ºЪ³Ц µђªЦ »ઇ³щ ╙¾¢¯¾Цº ¾®↓³ કºЪ³щ¾щà¹Ьએ¿³ કºЪએ ¦Ъએ. ¡а¶ § ã¹Ц§¶Ъ ·Ц¾°Ъ ¾щà¹Ьએ¿³ અ¸щ ² ઇ×çªЪ1Ьª અђµ º╙§çª¬↔ ¾щà¹ЬÂ↓³Ц º╙§çª¬↔ ¾щà¹ЬÂ↓³ђ ઉ´¹ђ¢ કºЪએ ¦Ъએ. §ºЦ ´® ╙¾»є¶ કº¿ђ ³ÃỲ. આ´³Ъ Żщ»ºЪ³Ц ¾щà¹Ьએ¿³ ¸Цªъ³єЬઆ એક અ¢Ó¹³ЬєºЪ¸Цઇ׬º ¦щ.

Get your Jewellery valued for insurance by an expert. Photos taken of every piece of jewellery with a detailed description. Very Reasonable charges We use a Registered Valuer from The Institute Of Registered Valuers. Do not delay. Treat this as an important reminder to value your jewellery

Minar Jewellers

181 Upper Tooting Road, London SW17 7TG

020 8767 7627

www.minarjewellers.com


24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

19

નીસ્ડન BAPS મંદિર ખાતેનેશનલ ગુજરાતી ટીચસસકોન્ફરન્સ યોજાઇ

તકેિારી રાખો કેકોણ કોનેલાવી રહ્યુંછે. બનેત્યાંસુધી ઘરેણાંઝવેરાત ઘરિાં રાખશો જ નહીં અનેશઝય હોય તો બેંક કેસેફ ડીપોઝીટ વોલ્ટિાંરાખો. સેફ ડીપોઝીટ વોલ્ટનુંભાડુહંિશ ે ા પોષાય તેટલુંહોય છેજેખૂબજ ઉપયોગી થઇ BAPS શ્રી થવામિનારાયણ િંમિર, રહેછે. લંડન ખાતે શમનવાર તા. ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ગુજરાતી ભાષાના અજાણી વ્યદિનેઘરમાંપ્રવેશ જ્યારે કોઈ વ્યમિ બનાવટી નાિે આપના ઘરે આવે તેવા સંજોગોિાં મશક્ષણના ભામવ મવશે એક કોન્ફરન્સનું સાવચેતી રાખી હોય તો ગુનો બનતા રોકી શકો છો. તિારી એપોઇન્ટિેન્ટ ન આયોજન કરવાિાંઆવ્યુંહતું. ઇંગ્લેન્ડની લીધી હોય કેતિનેતેમવષેખબર ન હોય તો તેનેિવેશ આપશો નમહં. ઘરનું ૩૮ સપ્લીિેન્ટ્રી થકૂલ, િંમિરો અનેસિુિાય બારણું ખોલતા પહેલા િરવાજા સાથે મસઝયુરીટી ચેઇન લગાવો અને થપાય જૂથોના ૧૦૮ જેટલા સીનીયર િેનેજિેન્ટ હોલ કે બારીિાંથી જોઇને જ િરવાજો ખોલો. કોઈને ઘરિાં િવેશ આપતા રીિેઝન્ટેટીવ તેિાં ઉપસ્થથત રહ્યા હતા પહેલા હંિશ ે ા તેની પૂછપરછ કરો અને તેિનું ID ચકાસો. જરૂર લાગે તો અને ગુજરાતી ભાષાના મવકાસ અને જ્યાંથી આવ્યા હોય તેસંથથાનેફોન કરો અથવા સગા કેપડોશીનેફોન કરીને સંવધધન મવષેચચાધમવચારણા કરી હતી. યુકેની સૌ િથિ િકારની આ િ​િ​િ લો. જો શંકા લાગેતો તેિનેઘરિાંઆવવા ન િો અનેફરીથી પાછા કોન્ફરન્સિાં જીસીએસઇ ગુજરાતી આવવા જણાવો. ઘણી વખત ઘરિાંઘુસવા ચોર લુટં ારા તિારા ઘરના ગાડડનિાંકશુકં પડ્યું પરીક્ષાઓના આગાિી ફેરફારો પર ધ્યાન છેકેતિારા રસોડાિાંગેસિાંતકલીફ છે... જેવા બાહના બનાવી તિારૂ ધ્યાન કેસ્ન્િત કરાયું હતું. ગુજરાતીની બીજેકેસ્ન્િત કરીનેકેતિનેગાડડન કેરસોડાિાંચેક કરવા િોકલી તકનો લાભ જીસીએસઇ અને એ-લેવલની પરીક્ષાઓ લઇનેઘરિાંઘુસી જઇ ચોરી કરતા હોય છે. ઘણી વખત ગેસ - વીજળી પૂરી લેવાનું બંધ કરવાના સંભમવત મનણધયને પાડતી કંપનીઅો તિારા ત્યાંજો કોઇ થટાફ કેએન્જીનીયરનેિોકલનાર હોય પગલે ૨૦૧૭થી અત્યાર સુધીિાં તો તેઅો તિારી સાથેફોન કરીનેકોઇ પાસવડડનક્કી કરેછેઅનેઆવનાર નોંધપાત્ર િયાસ કરવાિાં આવ્યા છે. વ્યમિનેતેપાસવડડઆપેછે. જો તેપાસવડડિેચ થાય તો જ જેતેએન્જીનીયર પીઅસધન પરીક્ષા બોડડ િારા રજૂ કરવાિાં આવેલી પરીક્ષાની મવમશષ્ટતાઓ મવશે કેથટાફનેિવેશ આપવો. આિ છતાંગિેત્યારેતિનેજો ઘરેઆવનાર વ્યમિથી ડર લાગેકેજોખિ ગુજરાતી શાળાઓ અને મશક્ષકોને િાટે િામહતી િેળવવાની આ પહેલી તક હતી. લાગેતો તિારે999 ઉપર પોલીસનેફોન કરવો જોઇએ. આ પરીક્ષા બોડડ જીસીએસઇ અને એસેફ ડીપોઝીટ લોકસસની ઉપયોગીતા જો સોના ચાંિીના િાગીના અનેઅન્ય િુલ્યવાન ચીજ વથતુઅો બચાવવા લેવલ ગુજરાતીનો વહીવટ અનેસંચાલન િાટેસૌથી ઉપયોગી સાબીત થતા હોય તો તેછેસેફ ડીપોઝીટ લોકસધ. ખૂબ જ કરનાર છે. 'ટ્રેઝર, ઇનોવેટ અને ઇન્થપાયર'ના આધુમનક સુરક્ષા વ્યવથથા અને િોફેશનલ વહીવટને કારણે સેફ ડીપોઝીટ થીિ આધારીત આ કોન્ફરન્સિાંવિવ્ય, લોકસધખૂબજ લોકમિય થયા છે. તાજેતરિાં વેમલંગબરોિાં હાઇ થટ્રીટ બેન્ક િારા લોકસધની સગવડ બંધ વકકશોપ અને નેટવકકીંગ સત્રોનો સિાવેશ કરાતા ઘણાંબધા ગુજરાતી પમરવારો સોના ચાંિીના િાગીના ઘરેલઇ આવ્યા કરાયો હતો. જેથી ગુજરાતી ભાષાના હતા અને િોટા ભાગના લોકો ચોરીઅોનો ભોગ બન્યા હતા. લંડનિાં ઐમતહામસક અનેસમૃદ્ધ વારસાનો મવકાસ ગુજરાતીઅોની િાલીકીના બેન્ક હાઉસ લોકસધ (વેમ્બલી) મનલકંઠ સેઇફ કરી શકાય અને અમિતીય અધ્યયન ડીપોઝીટ સેન્ટર (સાઉથોલ) સોવરીન સેઇફ ડીપોઝીટ (હેરો - ઇલફડડ), ફોર પદ્ધમતઓ તેિજ જીસીએસઇ પરીક્ષાઓ એવર સેઇફ (ઇથટ હાિ) ખૂબજ લોકમિય બન્યા છે અને તેના ભાડા પણ મવશેનવીનતિ િામહતી આપી શકાય. આ પોસાય તેવા હોય છે. િાગીના ઘરે રાખીને જોખિ લેવું તેના કરતા સેફ ઉપરાંત નવયુવાનોને ગુજરાતી શીખવવા અનેતેિના િાતામપતાિાંગુજરાતી ભાષા ડીપોઝીટ લોકસધિાંિાગીના રાખવાની તો પોલીસ પણ સલાહ આપેછે.

બાબતે જાગૃમત લાવવા િાટે તેિને ઉત્સાહીત કરવાનો આશય હતો. આ કોન્ફરન્સિાંિુખ્ય વિાઅો તરીકે એમલથટર ડ્રેવરી (પીઅસધનના ભાષા મવષયક સલાહકાર), પાથકલ વાસી (ઓબીઇ, નેશનલ મરસોસધ સેન્ટરના િાધ્યમિક મશક્ષણ િાટેના એસ્ઝઝઝયુમટવ મડરેઝટર), બનાધન્ડેટ્ટ હોમ્સ (એિબીઈ, ફ્યુચર ટુથપોક લેંગ્વેજ કેમ્પેઇન ગૃપ) અને અંજુભટ્ટ (CVC બ્રેન્ટ) િુખ્ય હતા. જેિણે ગુજરાતી મશક્ષણ િાટેગ્રાન્ટ િેળવવા અને ભંડોળ પૂરું પાડવાિાં િાગધિશધન આપ્યું હતું. આ િસંગે હેરો વેથટના MP ગેરેથ થોિસ ઉપસ્થથત રહ્યા હતા જેિણે ગયા વષષે ગુજરાતી પરીક્ષાને બચાવવા િાટે ઝૂંબેશ ઉઠાવી હતી. BAPS થવામિનારાયણ સંથથાના વમરષ્ઠ સંત પૂ. િહંત થવાિી િહારાજ િારા પણ ગુજરાતી શાળાઓના િૂલ્ય પર ભાર િૂકતો મવડીયો સંિેશ િથતુત કરાયો હતો. પૂ. મવવેઝસગર થવાિીએ ગુજરાતી મશક્ષણ

અને મશક્ષણના િોત્સાહન અંગે મવમડઓ સંિેશો આપ્યો હતો. બનાધન્ડેટ હોમ્સએ ગુજરાતી શીખવાથી થતા "સાંથકૃમતક અને જ્ઞાનાત્િક લાભો" પર ભાર િૂઝયો હતો. એમલથટર ડ્રેવરીએ જણાવ્યું હતું કે, "હું સંથથા િારા ખૂબ િભામવત છું, અનેઆજેઅહીં ઘણા ભાષા મશક્ષકોના જુથસાથી હુંવધુિભામવત થયો છું અને તેિની સાથે િળીને કાિ કરવા આતુર છું." આ પમરસંવાિની સફળતા જોતા આગાિી કોન્ફરન્સિાં િોટી સંખ્યાિાં હાજરી આપવા િમતમનમધિંડળના સિથયોએ જુથસો બતાવ્યો હતો. ગુજરાત સિાચાર અને એમશયન વોઇસ આ પમરસંવાિના િીડીયા પાટડનર હતા. તિાિ ગુજરાતી મશક્ષકોને જુલાઈ ૨૦૧૮િાં યોજાનાર આગાિી કોન્ફરન્સિાં ભાગ લેવા અનુરોધ કરાયો છે. સંપકક: ઇિેઇલ : gujaraticonference@uk.baps.org


20 સ્વાસ્થ્ય

@GSamacharUK

તમે સયારેય અનાથાશ્રમની મુલાકાત લીધી છે? આ એક અનુભવ એવો છે, જે જીવનમાં વારંવાર લેવો જોઈએ. અને વારંવાર શસય ન હોય તો ઓછામાં ઓછો એક વાર તો અનુભવ લેવો જ જોઈએ. કોઈ પણ અનાથાશ્રમની મુલાકાત લઈએ એટલે એક વાત ઊડીને આંખે વળગ્યા વવના ન રહે. એ વાત છે ત્યાંનાં બાળકોનો ખોરાક માટેનો પ્રેમ. તેમને જે આપશો એ તેઓ સહષષ થવીકારી લેશે અને વ્યવન્થથત પદ્ધવતસર લાઇનમાં બેસીને અટનનો જરાય બગાડ કયાષ વવના ખાઈ પણ લેશ.ે આવાં બાળકોને જોઈએ એટલે મનમાં કરુણાનો ભાવ તો ઉત્પટન થાય જ, પરંતુ સાથે એક પ્રશ્ન થયા વવના પણ ન રહે. આપણે આપણાં બાળકોને આટઆટલાં ભાવતાં ભોજન પીરસીએ છીએ છતાં તેઓ પ્રેમથી કેમ એને આરોગતા નથી? આથી ઉપટું તેઓ જમી લેવા માટે આપણને રીતસરના ટટળાવે છે, જ્યારે આ બાળકોને જે આપો એ કેટલા થનેહથી ખાઈ લે છે. આવું કેમ? િાંક િાલીઓનો છે... વનયવમત ધોરણે પોતાની શવિ અને ઇચ્છા અનુસાર બેસીને જમી લેનારું બાળક એક મા તરીકે આપણી અડધી વચંતા ઓછી કરી નાખે છે, પરંતુ આ સુખ બહુ ઓછાના નસીબમાં હોય છે. બલકે મોટા ભાગની મમ્મીઓની ફવરયાદ હોય છે કે તેમના સંતાનો ખાવાનું પૂરું કરતાં સુધીમાં તેમનો અડધો જીવ કઢાવી નાખે છે. એક સવવે તો ત્યાં સુધી કહે છે કે મમ્મીઓ પોતાના બાળકની સૌથી વધુ આલોચના ભોજન સમયે જ કરે છે. વાથતવમાં ભોજનનો સમય બાળક માટે એટજોયમેટટનો સમય હોવો જોઈએ, પરંતુ એ જ સમય જો તમારા ઘરમાં કવજયા અને કંકાસનો સમય બની જતો હોય તો ખરું માનજો, એમાં વાંક તમારો જ છે. અથાષત્ તમારા બાળકની ખાવાની ખોટી આદતો પાછળ ગુનગ ે ાર તમે જ છો. તેનેવિકલ્પ ન આપો... ટોચનાં ટયુવિશવનથટનું કહેવું છે કે ખાવાપીવાની બાબતમાં

સૌથી વધુ નખરાં ગુજરાતી અને મારવાડીનાં સંતાનોને હોય છે. એનું કારણ એ કે આ જ બે કોમના ઘરે જ વાલીઓને ભોજન બનાવવાનાં અને જમવાનાં સૌથી વધુ નાટક હોય છે. બીજી મોટા ભાગની કોમની મવહલાઓ નોકવરયાત હોવા છતાં બટને ટાઇમનું જમવાનું ર્તે બનાવે છે

શિકાગોઃ દરરોજ લીલા પાંદડાંવાળાંશાકભાજી કેસલાડ ખાવાથી યાદદાસ્ત વધુ તેજ બનતી હોવાનુંનવાંસંશોધનમાં જણાયુંછે. આ તાજા અભ્યાસનાં તારણો એવાં છે કે દરરોજ લીલા પાંદડાવાળાં શાકભાજી ખાવાથી તમારા મગજની વધતી જતી વયને ધીમી થાય છે અને તેને કારણે તમારું મગજ ૧૧ વષષજેટલુંયુવા રહેછે! શશકાગોની રશ યુશનવશસષટી દ્વારા થયેલા અભ્યાસમાં જણાયું છેકેજેલોકો દરરોજ કમસેકમ એક સમય લીલા પાંદડાવાળી શાકભાજી ખાય તેમનાં સ્મૃશત ઘટવાની ઝડપ ધીમી પડવા સાથે જ એ લોકોની શવચારવાની શશિ પણ વધુખીલેછે. સંશોધક ટીમે જણાવ્યું હતું કે, સલાડ નહીં ખાનારા કરતાં સલાડ ખાનારાનું મગજ એક દાયકો વધુ યુવા હોય છે. રશ યુશનવશસષટી મેશડકલ સેન્ટરના

GujaratSamacharNewsweekly

વચંતા. બાળકોની આવી ચાકરી હવે મને બહુ આકરી લાગે છે.’ ભૂખનો અહેસાસ થિા દો તો આ બધી પળોજણનો ઉકેલ શુ?ં આ સવાલનો જવાબ આપતાં વનષ્ણાત સાઇકકયાવિથટ કહે છે કે ભારત વસવાયના અટય કોઈ દેશની મમ્મીને મેં તેના બાળક પાછળ થાળી લઈને ફરતી જોઈ નથી. વવદેશોમાં જેવું બાળક એક-દોઢ વષષનું થાય કે તરત વાલીઓ તેમના હાથમાં કાંટો પકડાવી દે અને એ કાંટામાં ફસાઈ શકે એવાં ફ્રૂટ્સ, વેવજટેબપસ કે બ્રેડના કટકા તેની પ્લટે માં ગોઠવી દે. જ્યારે આપણે ત્યાં મમ્મીઓ કે ઘરના વડીલો ગંદું કરશે, બરાબર નહીં ખાય, તેને વાગી જશે વગેરે જેવા ભયથી વષોષનાં વષોષ સુધી સંતાનને ર્તે જમાડવાનો આગ્રહ રાખે છે. એટલું જ નહીં, બાળકને ભૂખ હોય કે ન હોય, સતત કશુક ં ને

પોતાની પ્લેટમાં, પોતાને જેટલું જોઈએ છે એટલું ખાવું પણ થાય. આ માટે જમતી વખતે તેમણે આ તો ખાવું જ પડશે, આટલું તો ખાવું જ પડશે એવો આગ્રહ ન રાખો. તેમને જે જોઈતું હોય, જેટલું જોઈતું હોય એટલું ખાવા દો. કેટલાક વાલીને ડર હોય છે કે એમ કરવા જતાં તેઓ પેટ ભરીને ખાશે નહીં અને ભૂખ્યા રહી જશે. કેટલાકને ડર હોય છે કે જમતી વખતે તેઓ બરાબર ખાશે નહીં અને પછી આચરકૂચર ન ખાવાનું પેટમાં પધરાવ્યા કરશે. વાથતવમાં આ સમથયાનો ઇલાજ પણ સરળ છે અને એ ઇલાજ છે મીલટાઇમ કફસસ રાખવો. વચ્ચે તેમને બીજું કશું ખાવા આપો નહીં કે તેમનો હાથ પહોંચે એવી જગ્યાએ પણ રાખો નહીં. એનાથી તેમને સમર્શે કે અત્યારે બરાબર નહીં ખાઈ લઉં તો જ્યાં સુધી બીજી વાર ખાવાનો

નામ ન આપવાની શરતે બેટકનાં એક કમષચારી કહે છે, ‘મારે સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરો ૧૭ વષષનો છે અને દીકરી ૧૫ વષષની. બટને ખાવાપીવાની બાબતમાં ખૂબ જ ચૂઝી છે. આટલાં વષોષમાં બટનેએ કાંદા, બટેટા, ફ્લાવર, કોબી અને ભીંડા વસવાયનું અટય કોઈ શાક ખાધું નથી. પવરણામે રોજ સાંજે ઘરે પહોંચું એટલે મારે તેમને પૂછવું પડે કે આજે જમવામાં તેઓ શું ખાશે. તેમની ફરમાઇશ મુજબનું શાક બર્રમાંથી લાવી રાખવું પડે અને તેઓ કહે તે બનાવવું પડે. તેમની આ પ્રકારની માનવસકતાને કારણે મારાથી તેમને કોઈના ઘરે સાથે જમવા લઈ જવાતાં નથી. હોટેલોમાં પણ તેઓ બહુ વલવમટેડ આઇટમ ખાય છે. સયારેક કોઈ લગ્નપ્રસંગે કે પાટદીમાં જવાનું હોય તો પણ તેમના માટે તો મારે ઘરે જમવાનું બનાવવું જ પડે. બેટકની નોકરી હોવાથી રોજ સવારે મારે પણ પાંચ વાગ્યામાં ઊઠી જવું પડે છે. ત્યાર બાદ આખો વદવસ કામ કરીને થાકીને ઘરે પાછી આવું ત્યારે બાળકોના ભોજનની

કશુક ં ખવડાવ્યા કરવાનો પ્રયત્ન પણ કયાષ કરે છે. આવી રીતે ખોટેખોટું ખવડાવ્યા કરવાથી બાળકને સયારેક ભૂખનો અહેસાસ થતો જ નથી, જેને પગલે તેમનામાં ખાવા પ્રત્યેની રુવચ ડેવલપ થતી નથી. ક્યારેક ભૂખ્યાંપણ રહેિા દો આ વાતને વવથતારપૂવક ષ સમર્વતાં ર્ણીતા ડેવલપમેટટલ પીવડયાવિશ્યટસ કહે છે કે ભૂખ અને ભૂખ લાગતાં ખાવાથી મળતો સંતોષ અને આનંદ - આ બટને લાગણીઓ બાળકને સમજવા દેવી પડે; કારણ કે ભૂખ એ માત્ર શારીવરક અનુભવ નથી, એક શીખેલું વતષન પણ છે. એથી તમારા છોકરાઓને ત્યારે જ ખાવાનું આપો જ્યારે તેમને ખરેખર ભૂખ લાગી હોય. પેટમાં ઉંદરડા બોલવા માંડ્યા હોય ત્યારે તેમની સામે જે મૂકશો એ બધું તેઓ પ્રેમથી ખાઈ લેશ.ે આ સાથે ડોસટરો જેને ઈવટંગ હાઇજીન ગણાવે છે એ પણ શીખવા દેવું પડે. ઈવટંગ હાઇજીનનો અથષ માત્ર જમ્યા પહેલાં હાથ ધોવા એટલો જ થતો નથી બલકે એક જગ્યાએ બેસીને

સમય નહીં થાય ત્યાં સુધી મારે ભૂખ્યા રહેવું પડશે. જરૂર પડે તો બે-ચાર વાર એવું થવા પણ દો. આમ કરવું કદાચ થોડું આકરું લાગી શકે. ભૂખ લાગે ત્યારે પેટમાં કેવા વળ વળે છે તે સમર્તા તેઓ ર્તે જ બરાબર ખાતાં શીખી જશે. આ બધુંપણ કરી શકાય અલબત્ત, આ બધું કયાષ પછી પણ બાળક બધું જ ખાતાં શીખી જશે એવું માની લેવાની જરૂર નથી. દરેકને પોતાના ટેથટ હોય છે. તમારે એનું પણ સટમાન કરવું જ પડે. એથી તેમને ન ભાવતું હોય એવું કશુક ં ખવડાવવું હોય તો તેની સાથે તેમને ભાવતું હોય એવું પણ કશું આપો. દા.ત. જો તેઓ દાળ, શાક ખાવાની આનાકાની કરે તો એની સાથે તેમને છૂદં ો કે ગોળ જેવું કશું ભાવતું ખાવા આપો. વધુમાં બધું તમારું કહેલું તેઓ માની જ લે એવો આગ્રહ ન રાખો. તેમને પણ બોલવાની તક આપો. તેમને શું ભાવે છે એ સમજો. સારું હોય તો અઠવાવડયે બે-ત્રણ વાર બનાવી આપો. સારું ન હોય તો એ શા માટે શરીર માટે

પ્રોફેસર માથાષક્લેર મોશરસેઆ લોકોને સમાવવામાં આવ્યાં છે. અભ્યાસના મુખ્ય લેખક છે. આ અભ્યાસ સરેરાશ ૪.૭ વષષ તેઓકહેછેકેદરરોજ તમારાં સુધી કરાયો હતો. લીલા શાકભાજી ખાનારાઓ અને સૌથી ઓછાં લીલા શાકભાજી ખાનારાઓનાં બે જૂથનો અભ્યાસ કરાયો હતો. બાદમાં આ લોકોની મેમરી ટેસ્ટ પણ લેવામાં આવી હતી, જેના ભોજનમાં લીલા પાંદડાવાળાં આધારેતેમની સ્મૃશત કેટલી ઘટે શાકભાજીનો ઉપયોગ મગજનાં છેતેની માશહતી મેળવાઈ હતી. આ જાણકારીના આધારે આરોગ્યનેવધુસુધારેછે. તેમણે વધુમાં ઉમેયુ​ું હતું કે એવુંતારણ નીકળ્યુંહતુંકેલીલા શાકભાજી વધતી જતી વય સાથે પાંદડાવાળાં શવસ્મૃશતનો ભોગ બનનારાની ખાનારાઓમાં શવસ્મૃશત લીલા સંખ્યા વધતી જાય છે, ત્યારે પાંદડાવાળાં શાકભાજી નહીં શવસ્મૃશતનો ભોગ બનનારાઓને ખાનારાઓ કરતાં ધીરે ધીરે શનયંશિત કરવા માટેઅસરકારક આવેછે. અભ્યાસ કઈ રીતેથયો હતો? વ્યૂહ ઘડી કાઢવો પડશે. આ અભ્યાસમાં ભાગ ઓનલાઇન જનષલ ‘ન્યુરોલોજી’માં પ્રકાશશત આ લેનારાઓને એક પ્રશ્નોત્તરી અભ્યાસમાં ૯૬૦ લોકોને અપાઇ હતી અને તેઓ ક્યારે આવરી લેવાયાંછે. આ લોકોમાં કેવો આહાર લે છે, એ જેમને શવસ્મૃશત નથી એવાં માશહતીની સાથેસાથેતેઓ કેવું સરેરાશ ૮૧ વષષની વયનાં શવચારે છે અને તેમની સ્મૃશત

કેવી છે એ અંગેની ટેસ્ટ પણ લેવામાંઆવી હતી. તમે કેટલી વખત લીલા પાંદડાવાળાં શાકભાજી ખાઓ છો એવો પ્રશ્ન પૂછવામાંઆવ્યો હતો. તેના ભાગરૂપે શવશવધ શાકભાજી અંગે પણ પ્રશ્ન પુછાયા હતા. આ અભ્યાસમાં ભાગ લેનારાઓને પાંચ સરખા અલગ અલગ વયજૂથમાંવહેંચી નંખાયા હતા. આ જૂથ પાડવામાં એ વાત પણ ધ્યાનેલેવાઇ હતી કેતેઓ શદવસ દરશમયાન કેટલી વખત લીલા પાંદડાવાળાં શાકભાજી ખાય છે.

અને બટને ટાઇમ દાળ, ભાત, શાક, રોટલી કે પરોઠા જેવું ફુલ મીલ બનાવે છે. બીજી બાજુ રસોઈવાળી બાઈ રાખવાની પ્રથા સૌથી વધુ ગુજરાતી અને મારવાડીઓનાં ઘરમાં જ જોવા મળે છે. બલકે કેટલાંક ઘરોમાં તો માત્ર રોટલી કરવા માટે ખાસ અલગથી બાઈ બોલાવવામાં આવે છે. આવાં ઘરોમાં હેન્પપંગ હેટડ હોવાથી ખાવાપીવામાં બાળક કંઈક આનાકાની કરે એટલે તરત મમ્મી તેને ભાવે એવું નવું કશુક ં બનાવીને આપી દે છે. ખોટી આદત કેમ વિકસેછે? આવથષક નબળા લોકોના ઘરે બધા માટે એકસરખું ભોજન બને છે. ઘરના કોઈ બાળકને કશુક ં ન ભાવે તો આવથષક શવિના અભાવે બીજો કોઈ વવકપપ પૂરો પડાતો નથી અને બાળકે ભૂખ્યા જ સૂઈ જવું પડે છે. પવરણામે બીજી વાર બાળક પોતાની સામે જે ધરવામાં આવે એ પ્રેમપૂવક ષ ખાઈ લેવાનું શીખી ર્ય છે. આપણે આપણાં સંતાનો સાથે આવી સખતાઈથી વતદી શકતા નથી. આપણું સમગ્ર ધ્યાન દીકરાએ કે દીકરીએ બરાબર ખાધું કે નહીં એમાં ચોંટલ ે ું રહે છે. તેઓ ખાઈ લે એ માટે આપણે હાથમાં કોવળયો લઈ તેમની પાછળ દોડીએ છીએ, તેમને ટીવી દેખાડીએ છીએ કે

વીવડયો-ગેમ રમવા દઈએ છીએ. બાળકો પણ થમાટટ હોય છે. મમ્મીની માનવસકતા તેઓ બરાબર સમજતાં હોય છે, જેનો લાભ લઈને તેઓ તેમની પાસે પોતાનું ધાયુ​ું કરાવી લે છે. એમાંથી જ તેમની ભોજન સંબધ ં ી ખોટી આદતો ડેવલપ થાય છે. બાળકોની ચાકરી આકરી પડે

24th February 2018 Gujarat Samachar

તમારુંબાળક ખાવામાંનખરાંકરેછે?

દરરોજ સલાડ ખાશો તો મગજ એક દાયકા જેટલુંયુિા રહેશ!ે

ખાસ નોંધ

‘સદાબહાર સ્િાસ્થ્ય’

વિભાગમાં અપાયેલી કોઇ પણ માવહતી કે ઉપચારનો અમલ કરતાં પૂિવે આપના શરીરની તાસીર ધ્યાનમાં રાખિા અને તબીબી વનષ્ણાંતનું માગગદશગન મેળિ​િુંવહતાિહ છે. -તંત્રી

www.gujarat-samachar.com

સારું નથી એ તેમને વવગતવાર સમર્વો. જરૂર પડે તો હવે ઇટટરનેટ પર દરેક પ્રકારના વીવડયો અને પ્રેઝટટેશન મળી રહે છે. એનો પણ ઉપયોગ કરો. ૬-૭ વષષનું બાળક બ્લડપ્રેશર, ડાયાબીવટસ, ઓબેવસટી વગેરે શું છે એ બરાબર સમજી શકે છે. એ બધાની વાત કરી તેમને પ્રોટીન, વવટાવમટસ વગેરન ે ું મહત્વ સમર્વો. પોતાના શરીર માટે શું સારું છે એ સમર્તાં બાળકમાં આપોઆપ એવા ખોરાક પ્રત્યેની રુવચ કેળવાશે. આ બધાની સાથે જમતી વખતે ટીવી હંમશ ે ાં બંધ રાખો અને ભોજનના સમયને કેવી રીતે ફેવમલી-ટાઇમ બનાવી શકાય એ પણ તેમને સમજવા દો. આ ઉપરાંત જે બાળકો બધું ખાતાં હોય તેમને અવારનવાર ઘરે જમવા બોલાવી શકાય. સાથે જ આજે શું બનાવવું એ વનણષયમાં તમારાં સંતાનોનો પણ મત લો. બને તો ભોજન બનાવતી વખતે તેમનાથી થઈ શકે એવાં કામો પણ તેમને કરવા દો. યાદ રાખો, પોતાનું બનાવેલું ભોજન હરકોઈને ભાવે છે. બાળક પણ આ કીવમયામાંથી બાકાત નથી. ખોટી આદતોના ગેરફાયદા ખાવાપીવાની બાબતમાં આટલાંબધાં નખરાં બાળકને અનેક પ્રકારના કુપોષણનો ભોગ બનાવે છે. જે બાળકો ખાવામાં બહુ ચૂઝી હોય છે તેમનામાં આયષન, કેન્પશયમ તથા અટય વવટાવમટસની ડેકફવશયટસી વનમાષણ થવાની શસયતા સૌથી વધુ રહે છે. તેમને નાની ઉંમરે ચશ્માં આવવાં, વાળ સફેદ થઈ જવા, કદ નાનું રહી જવુ,ં ચહેરા પર સફેદ ડાઘા પડવા, હાડકાં અને દાંત નબળાં રહી જવાં વગેરે જેવી સમથયાઓ સતાવી શકે છે. છોકરીઓ હોય તો હોમોષનલ ખામીને કારણે સયાં તો તેમને માવસક બહુ જલદી આવી ર્ય છે અથવા બહુ લાંબો સમય સુધી શરૂ થતું જ ન હોવાનું પણ જોવા મળે છે. એમાંય જો જટક ફૂડ વધુ ખાવાની ખરાબ આદત પડી હોય તો ઓબેસીટી, ડાયાબીવટસ વગેરે જેવા લાઇફ-થટાઇલ વડસઓડટસષ પણ તેમને નાની ઉંમરે જ લાગુ પડી શકે છે.

હેલ્થ વટપ્સ

ખાટી-મીઠી સ્ટ્રોબેરીના વિવિધ લાભ

થવાદમાં ખાટી-મીઠી અને દેખાવમાં આકષષક થિોબેરી વવટાવમનોથી ભરપૂર છે, થવાથથ્ય માટે લાભદાયી છે. આવો થિોબેરીમાં રહેલા ગુણો વવશે જોઈએ. • થિોબેરીમાં વવટાવમન-સી ભરપૂર માત્રામાં હોય છે, તેના સેવનથી રોગપ્રવતકારક શવિની ઊણપ સર્ષતી નથી. તમે વદવસ દરવમયાન થવથથતાથી કામ કરી શકો છો. • થિોબેરીમાં એન્ટટ-ઓન્સસડટટ તત્ત્વ હોય છે, જે આંખોને મોવતયો આવવાથી રક્ષણ આપે છે. આંખોને વવટાવમન-સીની જરૂર હોય છે, જે સૂયન ષ ી ગરમી સામે રક્ષણ આપે છે. વવટાવમન-સી દ્વારા આંખોના લેટસની સામે પ્રોટીનને નષ્ટ થવા દેતી નથી. • થિોબેરીમાં એન્ટટ-ઓન્સસડટટ અને કેટસર સામે લડનારા તત્ત્વો હોય છે, જે કેટસર સામે લડવામાં મદદ કરે છે. થિોબેરીમાં ફ્લેવોનોઈડ, ફોલેટ અને વવટામન હોય છે. કેટસર પેદા કરનારા જંતુઓનો નાશ કરે છે. • થિોબેરીમાં પોટેવશયમ હોય છે, જેનાથી હાટટ એટેક અને થિોકનું વરથક ઓછું રહે છે. થિોબેરીમાં ફોલેટ હોય છે તે વહમોગ્લોબીન વધારે છે. • થિોબેરીમાં એવસડ હોય છે, જે દાંત પરના ડાઘને સાફ કરીને તેમાં ચમક આપે છે. થિોબેરીને દાંત પર ઘસવાથી દાંત મજબૂત બને છે, તેને ચાવીને ખાવાથી પેઢા પણ મજબૂત બને છે. • થિોબેરીમાં એન્ટટ-ઓન્સસડટટ અને ફાઇટોકેવમકલ હોય છે, જે હાથ-પગ પર આવતા સોર્માં રાહત આપે છે. • પોટેવશયમ હૃદયને થવથથ રાખવામાં મદદ કરે છે. તેથી હાઈ બ્લડપ્રેશરના દદદીએ ખાસ થિોબેરીનું સેવન કરવું જોઈએ.


24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

હળવેહૈયે...

એક વત્રીનો પતિ ઘણા લાંબા સમયથી કોમામાં હિો. િે ક્યારેક ભાનમાં આવિો અને ક્યારેક બેહોશ થઈ જિો. િેમ છિાં િે વત્રી હંમશ ે ા િેના પતિની સાથે જ રહેિી. કદી પણ િેને એકલો છોડિી નહીં. એક તદવસ પતિ ભાનમાં આવ્યો અને પોિાની પત્નીને પાસે બોલાવીને કહ્યુંઃ મને ખબર છે િે મને કાયમ સાથ આપ્યો છે. મારા સારાખોટા બધા સમયમાં મારી જોડે જ રહી છે. મારી નોકરી ગઈ ત્યારે, મારો ધંધો બંધ થઈ ગયો ત્યારે આપણું ઘર તલલામ થયું ત્યારે, મારો એક્સીડન્ટ થયો અને અત્યારે હું પથારીવશ થયો ત્યારે પણ િું મારી સાથે જ છે. બસ હવે હું િને એટલું જ કહેવા માગું છું કે િું હવે મને છોડીને ચાલી જા. કેમ કે કદાચ િું જાય િો હવે મારા માટે સારો સમય આવે. • સન્િાનો દીકરો ફતરયાદ કરવા લાગ્યો. 'મેરે ગાલ મેં દદદ હોિા હૈ.' સન્િાઃ દદદ કબ હોિા હૈ ?' દીકરોઃ 'જબ વકુલ કી તટચર થપ્પડ મારિી હૈ' • ચંગુઃ િમે વાઈફ ખાલી બોલો જ છો કે હું િમને પ્રેમ કરું છું અને િમારા તસવાય કોઈની સાથે નહીં રહી શકું, પણ રોજેરોજ ઝઘડીને િું મારું અડધો શેર લોહી જાય છે. આમને આમ િો એક તદવસ મને હાટટ-એટેક આવી જશે અને િું જોિી રહી જઈશ. પછી રહેજે િને જેના પર વધારે પ્રેમ હોય િેની સાથે. ચંપાઃ િમને કંઈ પણ થાય િો હું ફરી લગ્ન કરવાનું તવચારી પણ નથી શકિી. પતિ (ચહેરા પર ચમક સાથે કહે છે)ઃ ખરેખર િું મને એટલો પ્રેમ કરે છે? ચંપાઃ ના, પરણ્યા પછી મને સમજાઈ ગુયં છે કે બધા પુરુષો િમારા જેવા જ હોય છે. એકની એક ભૂલ બીજી વાર કરું એટલી મૂરખ હું નથી. • ૨૬ જાન્યુઆરીના તદવસે બોલવા માટે સાહેબે

મનોરંજન 21

બધાને ભાષણ લખી આવવાનું કહ્યું. ચંગુએ ઘરે આવી િેના પપ્પાને કહ્યુંઃ પપ્પા, મારે ૨૬ જાન્યુઆરીના તદવસે વકૂલમાં ભાષણ કરવાનું છે એ લખી આપો. પપ્પાએ કંટાળીને કહ્યુંઃ િું એ ભાષણ િારી મમ્મી પાસેથી લખાવી લે. િેને ભાષણ કરવાની સારી ટેવ પડી ગઈ છે માટે િે ઘણું જ સરસ રીિે લખી આપશે. ચંગુએ કહ્યુંઃ પણ પપ્પા, મારે એ ભાષણ ફક્ત પાંચ તમતનટ સુધી ચાલે એટલું જ બોલવાનું છે માટે િમે જ લખી આપો. • સુબહ સે દૌડ રહી હૈ ચાકુ લેકર બીવી... સુબહ સે દૌડ રહી હૈ ચાકુ લેકર બીવી... મૈં ને િો બસ યૂં હી કહા થાઃ ચીર કે મેરે તદલ કો દેખો િેરા હી નામ તલખા હૈ..... • છગન પોિાની પત્ની લીલીને કહી રહ્યો હિો, ‘આ પુવિકમાં લખ્યું છે િે સાંભળ.’ ‘કયું પુવિક છે?’ લીલીએ પૂછ્યું. ‘સુખી લગ્ન જીવનનું રહવય’ છગને કહ્યું. ‘અચ્છા,’ લીલી બોલી, ‘િો એમાં શું લખ્યું છે?’ ‘લેખકનું કહેવું છે કે,’ છગન બોલ્યો ‘ઘરની બાબિમાં પુરુષોને પણ છૂટથી બોલવાનો હક્ક હોવો જોઈએ.’ ‘તબચ્ચારો!’ લીલી બોલી. ‘કેમ તબચારો?’ ‘ત્યારે શું?’ લીલીએ કહ્યું, ‘આ પણ એ પુવિકમાં લખીને કહી શક્યો અને િમે પણ પુવિકમાં લખેલું વાંચીને બોલી શક્યા.’ • ચંપાઃ અરે સાંભળો છો? ડોક્ટરે મને આરામ માટે પેતરસ અથવા સ્વવટ્ઝલલેન્ડ જવાની સલાહ આપી છે. આપણે ક્યાં જઈશું? ચંગુઃ બીજા ડોક્ટર પાસે.


22 દેશવિદેશ

@GSamacharUK

NRIએ આધાર કાડડકઢાિ​િુંજરૂરી નથી

- રાજેશ ધ્રુિ

આધાર કાડડનો વવવાદાસ્પદ મુદ્દો ભારત અને વવદેશમાં ભારે ચચા​ાનો વવષય બડયો છે ત્યારે એક હકીકત સાફ છે કે વિટન કે વવદેશમાં રહેતા વવદેશી નાગરીકે આધાર કાડડ લેવાની કોઇ જ જરૂર નથી. હા વવદેશી નાગરીક વમલ્કતની લે વેચ, વેપાર, બેડકમાં મોટી રકમની લેવડ દેવડ કે ઇડકમ ટેક્ષ રીટના અને અડય વહીવટી બાબતો માટે પમમેનડટ એકાઉડટ નંબર (PAN) લઇ શકે છે જે ઉપયોગી સાબીત થાય છે. આધાર કાડડનો વવવાદાસ્પદ મુદ્દો ભારત અને વવદેશમાં ભારે ચચા​ાનો વવષય બડયો છે ત્યારે એક હકીકત સાફ છે કે વિટન કે વવદેશમાં રહેતા વવદેશી નાગરીકે આધાર કાડડ લેવાની કોઇ જ જરૂર નથી. હા વવદેશી નાગરીક વમલ્કતની લે વેચ, વેપાર, બેડકમાં મોટી રકમની લેવડ દેવડ કે ઇડકમ ટેક્ષ રીટના અને અડય વહીવટી બાબતો માટે પમમેનડટ એકાઉડટ નંબર (PAN) લઇ શકે છે જે ઉપયોગી સાબીત થાય છે. પેન નંબર અોનલાઇન વિટનમાં બેઠા પણ લઇ શકાય છે. યુવનક આઈડેન્ડટકફકેશન ઓથોવરટી ઓફ ઈન્ડડયા (UIDAI)ના વનયમ મુજબ છેલ્લા ૧૨ મવહનામાં જે ભારતીય વનવાસી ૧૮૨ કરતા વધુ વદવસ ભારતમાં રહ્યા હોય તો જ તેઅો આધાર કાડડ મેળવવા માટે અરજી કરી શકે છે. આ કાયદા મુજબ વવદેશમાં વસતા ભારતીય નાગરીકો એટલે કે NRI તેમજ OCI / PIO ધરાવતા મૂળ ભારતીય એવા વવદેશી નાગરીકો જો ભારતમાં છ મવહના કરતા વધુ સમય સુધી ન રોકાયા હોય તો તેઓ આધાર કાડડ માટે અરજી કરી શકે નહીં. આમ અહી િાસ નોંધવું કે વવદેશી નાગરીકત્વ ધરાવતા મૂળ ભારતીયો કે NRIએ

તેમના ભારતમાંના બેંક િાતા, મ્યુચ્યુઅલ ફંડ ઈડવેસ્ટમેડટ, વીમા પોલીસી, વડમેટ િાતાને આધાર કાડડ સાથે વલંક કરવાની જરૂવરયાત રહેતી નથી. વમલ્કતની િરીદી કે વેચાણના કકસ્સામાં તેઅો પાસપોટડની કોપી, વવદેશના વવઝા, વવદેશમાં સરનામાનું સ્થળ વગેરેનો ઉપયોગ પૂરાવા તરીકે કરી શકે છે. આમ NRI અને મૂળ ભારતીય પરંતુ વવદેશી નાગરીકને આધાર કાડડ કઢાવવામાં મુવિ અપાઈ છે. હવે ફોરેન એક્સચેડજ મેનેજમેડટ એક્ટ, ૧૯૯૯ (FEMA)ની જોગવાઈઓ મુજબ નોન રેવસડેડટ ઇન્ડડયન (NRI) નોન રેવસડેડટ ઓવડડનરી (NRO) અને નોન રેવસડેડટ એક્સટનાલ (NRE) િાતું / ફોરેન કરડસી નોન રેવસડેડટ એકાઉડટ (FCNR) રાિવું પડે છે જેમાં આધાર કાડડની કોઈ જરૂર હોતી નથી. માઈગ્રેશન કરીને ગયેલી વ્યવિઓએ તેમના બેંક િાતા NRO િાતામાં તબદીલ કરાવવા જરૂરી હોય છે. આ પ્રકારના બેંક િાતા, મ્યુચ્યુઅલ ફંડ, વડમેટ િાતા, વીમા પોલીસી વગેરે રેવસડેડટ ઈડવેસ્ટમેડટ તરીકે જ ચાલુ રહે તો જે તે સંસ્થા તે વ્યવિ પાસે આધાર કાડડ માટે આગ્રહ રાિશે કારણ કે રેકોડડ મુજબ તે િાતા ભારતમાં રહેતી વ્યવિની માવલકીના હોય છે. આવા કકસ્સામાં NRIએ રેવસડેડટ બેંક િાતામાં રહેલું બેલેડસ NRO િાતામાં િાડસફર કરવું જોઈએ અને મ્યુચ્યુઅલ ફંડ, વડમેટ િાતા અને વીમા પોલીસીમાં પોતાનું સ્ટેટસ રેવસડેડટથી બદલાવીને નોન રેવસડેડટ નોન વરપેવિએબલ (NRNR) િાતા કરાવવા જોઈએ. િધુમાવિતી માટેજુઅો િેબસાઇટ https://uidai.gov.in/youradhar/help/faqs.html

GujaratSamacharNewsweekly

• પાંચ કલાક અથડામણઃ ૨૦ નક્સલીઓ ઠારઃ છત્તીસગઢના સુકમા જિલ્લામાં રજિ​િારે ૫ કલાક ચાલેલી અથડામણમાં ૨૦થી િધુ નક્સલીઓ માયા​ા ગયાનો પોલીસે દાિો કયોા છે. આ ઓપરેશનમાં બે િ​િાન શહીદ પણ થાય છે. જ્યારે અન્ય ૬ િણ િખમી થયા હતા. પોલીસના મતે નક્સલિાદીઓએ રોડ કન્ટ્રક્શનની સુરક્ષામાં તહેનાત િ​િાનો પર હુમલો કયોાહતો.આ પહેલાં નક્સલિાદીઓની બીજી ટીમે ભેજ્જી જિસ્તારમાં રોડ પ્રોિેક્ટના મેનિ ે રની ગોળી મારી હત્યા કરી હતી. ૧૦ ટ્રેક્ટર અને એક પોકલેન્ડ મશીનને આગ ચાંપી દીધી હતી.

24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

મુંબઈમાં સોમિારે વશિાજીપાકક ખાતેબાળકો સવિત અનેક લોકોએ છત્રપવત વશિાજી સ્મારક પર મિાન મરાઠા નેતાને સોમિારે અંજવલ આપી િતી.

રોટોમેક કંપનીના માવલકેબેન્કો સાથે રૂ. ૩,૦૦૦ કરોડની ઠગાઈ કરી

કાનપુર: પંજાબ નેશનલ બેડકના કરોડોનાં કૌભાંડમાં દરરોજ સોદા સાથે સંકળાયેલા ચહેરાઓનો પદા​ાફાશ થઈ રહ્યો છે. ઉિર પ્રદેશનાં કાનપુરમાં વેપારી વિક્રમ કોઠારી પર આક્ષેપ છે કે, તેમણે પાંચ રાષ્ટ્રીયકૃત બેડકને આશરે રૂ. ૩,૦૦૦ કરોડનો ચૂનો લગાવ્યો છે. વવક્રમ કોઠારીએ આ રકમમાંથી એક પણ પૈસો બેડકને પરત કયોા નથી. મહત્ત્વની વાત એ છે કે, ૧૭મી ફેિુઆરીએ જ્યારે મુદ્દો બહાર આવ્યો ત્યારે રૂ. ૫૦૦ કરોડની છેતરવપંડી થઈ હોવાનું મનાતું હતું પણ આ આંકડો વધીને ૩૦૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે. મુંબઈના નીરવ મોદીથી થોડો જુદો પડતો કેસ કાનપુરમાં બડયો છે, જેમાં રોટોમેક કંપનીના માવલક વવક્રમ કોઠારીએ બેડક પાસેથી લીધેલાં નાણાં પરત ન કરવાનો આરોપ છે.

વવક્રમ કોઠારીએ પોતાની વાસ્તવવકતા કરતાં વધારે સંપવિ દશા​ાવીને તેમજ કેટલાક અવધકારીઓની મદદથી બેડક પાસેથી કરોડો રૂવપયાની લોન લીધી હતી, જ્યારે લોનની ચુકવણીનો સમય આવ્યો ત્યારે તેમનાં વિસ્સાં િાલી થઈ ગયાં હતાં. રોટોમેક કંપનીના આ માવલક કાનપુરના પોશ વવસ્તારમાં આલીશાન બંગલામાં રહે છે. તેણે વષા ૨૦૧૨માં કંપની રોટોમેકનાં નામ પર સૌપ્રથમ અલ્હાબાદ બેડક પાસેથી રૂ. ૩૭૫ કરોડની લોન પાસ કરાવી હતી, ત્યાર બાદ વધુ નાણાંની જરૂર પડતાં યુવનયન બેડક પાસેથી ૪૩૨ કરોડ રૂવપયાની લોન લીધી. આ ઉપરાંત ઇન્ડડયન ઓવરસીઝ બેડક પાસેથી આશરે ૧,૪૦૦ કરોડ રૂવપયા, બેડક ઓફ ઇન્ડડયા પાસેથી આશરે ૧,૩૦૦

કરોડ રૂવપયા અને બેડક ઓફ બરોડા પાસેથી ૬૦૦ કરોડ રૂવપયાની લોન લીધી હતી. આ તમામ બેડકમાંથી એક પણ બેડકને પૈસા પરત કરી લોન ચૂકવી ન હતી. િેવરફિકેશન સામેસિાલ સામાડય રીતે કોઈ પણ બેડકમાંથી લોન માટે કેટલાંય ફોમા ભરાવીને આધાર-પુરાવા ભેગા કરવામાં આવે છે, જેનું ક્રોસ ચેકકંગ થાય છે. બેડક લોન આપતા સમયે લોન પાછળનો હેતુ પણ સ્પષ્ટ પૂછે છે. ચોંકાવનારી વાત એ છે કે, વવક્રમ કોઠારીને અનેક સરકારી બેડકે બેફામ રૂવપયા આપ્યા હતા, શું કોઈ બેડકે વવક્રમ કોઠારીની પૂરતી તપાસ નહીં કરી હોય? એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે વવક્રમ કોઠારીએ આ પૈસાથી વવદેશમાં કેટલીક કંપનીઓ અને પ્રોપટટીની િરીદી કરી હતી.

અનુસંધાન પાન-૩૦

િણાવ્યું કે કેનડે ામાં હાલમાં સિા લાખ ભારતીય જિદ્યાથથીઓ અભ્યાસ કરે છે. અમે આગળ પણ ભારતમાંથી જિદ્યાથથીઓને આિી િ રીતે કેનેડામાં ભણિા માટે પ્રોત્સાજહત કરતા રહીશું. કેનેડામાં ભણતા જિદેશી જિદ્યાથથીઓમાં ભારતની આિતી જિદ્યાથથીઓની સંખ્યા બીજા ક્રમાંકે છે. તેમાંય ગુિરાતથી મોટા પ્રમાણમાં આિે છે. કેનેડાના દરિાજા જિદ્યાથથીઓ અને વ્યિસાજયક આદાનપ્રદાન માટે હંમેશા ખુલ્લા રહેશે. બીજા દેશોએ પણ આિી રીતે જનરાજિતોને સહારો આપિો િોઈએ. િેથી તેઓ પણ સમાિ જિકાસમાં પોતાનો ભાગ ભિ​િી શકે. આઇઆઇએમથી એરપોટટ િ​િા રિાના થયા અને મુખ્ય પ્રધાન જિ​િય રૂપાણી તથા પ્રધાનમંડ ળના સભ્યો સાથે બેઠક યોજી હતી. અમદાિાદથી તેઓ સીધા મુંબઈ િ​િા રિાના થયા હતા. શુક્રિારે ટ્રુડો અને મોદીની િચ્ચે મુલાકાત યોજાશે. િેમાં સંરક્ષણ, અનુ સહકાર, વ્યાપાર તથા અિકાશ ક્ષેત્રે સહયોગ િેિા મુદ્દાઓ ચચા​ાય તેિી શક્યતા છે.

• પાકકસ્તાની સૈજનકોએ સોમિારે ફરીએક િાર યુધ્ધવિરામનો ભંગ કરીને ઉરી સેક્ટરમાં ભારેતોપમારો કયોા હતો. આ ઘટનામાં ત્રણ નાગજરકનો ઈજા પહોંચી છે. પાકકસ્તાની સેનાએ ઉરીના હાજીપીર સેક્ટરમાં તોપમારો કયોા હતો.

જનતા મૂરખ નથી...

સમસ્યાઓમાંથી છૂટકારાનો સસ્તો રસ્તો છે. સમાિમાં સારું થાય તે માટે સતત પ્રયાસો કરિા 'આશાિાદ' જાળિી રાખિો મુશ્કેલ છે, પણ હું આશાિાદમાં માનું છું. કોઈ નેતા ખરેખર મહેનત કરે તો તેની િનતાને જાણ હોય છે. કોઈ નેતા પજરિારના જહતોને સાચિ​િામાં લાગેલો હોય તો તે પણ િનતા સમિે છે. જલંગભેદ જિશે ટ્રુડોએ કહ્યું કે, હું મહદંશે ફેજમજનસ્ટ છું. િો આબાદીનો પચાસ ટકા િગા કામ ન કરે તો દેશનો જિકાસ ન થઈ શકે. કેજબનેટમાં મજહલાઓના સમાન પ્રજતજનજધત્િ અંગે મને ગિા છે. આ સાથે હું પયા​ાિરણિાદી પણ છું અને માનું છું કે પયા​ાિરણની સાચિણી બધાની િ​િાબદારી છે. પયા​ાિરણ સાથે િોડાયેલા આજદિાસી લોકોનો પણ જિકાસ કરિો િોઈએ અને મોઈનોજરટી િગાનો પણ જિકાસ જિચારીએ તો સારો અને સમૃદ્ધ સમાિ બને. મારા દેશના દરિાજા પણ ઇજમગ્રન્ટ્સ માટે ખુલ્લા છે. તેમણે


24th February 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

બાજપાયી) અને િેજર જય બક્ષી (નસદ્ધાથશ િલ્હોિા) વચ્ચેની ટસલ અને અણબનાવની છે. આ બંને ભારતીય આિમીના અફસરો છે. જય અચાનક નદલ્હીથી ગાયબ થવાની તક િોધતો હોય છે. તો બીજી તરફ અભય જે જયનો ગુરુ છે તે ચોંકી જાય છે કે જય ભારતીય સેનાનો નવશ્વાસઘાત કેિ કરી રહ્યો છે. આ કહાની નદલ્હીથી આમમી અફસરો લઈને કાશ્િીર, લંડન સુધી વચ્ચેના અણબનાવથી જાય છે. ફફલ્િના કેટલાક સજાસતા સસ્પેન્સની િુખ્ય િુદ્દા પર લોકોનું ધ્યાન કહાનીઃ ‘ઐય્યારી’ ખેંચવાનો િયત્ન કરવાિાં આવ્યો છે. દેિનહત અને દેિદ્રોહના િુદ્દા પરથી બનેલી આ ફફલ્િનો અંત નદલધડક છે. સબળ પાસાં ફફલ્િની નરલીઝ પહેલાં ‘વેનસડે’, ‘સ્પેનિયલ ૨૬’, ‘બેબી’ અને ‘એિ એસ ધોની’ના નદગ્દિશક નીરજ પાંડે ફફલ્િના ક્રૂ પાસેથી જાણવા િળ્યું હતું કે, આ નદગ્દનિશત ફફલ્િ ‘અય્યારી’ નસનેિાગૃહોિાં ફફલ્િ િાટે ઘણો અભ્યાસ કરાયો હતો અને આવી ચૂકી છે. અનત નાિાંફકત સ્ટાસશ કે નીરજ પાંડે દ્વારા સાચી ઘટનાઓ પર આધાનરત ગ્લેિરસ ફફલ્િો નહીં બનાવનારા નીરજની આ િુદ્દાઓને ફફલ્િ​િાં આવરી લેવાિાં આવ્યા છે. ફફલ્િ પણ જરા હટકે છે જેિાં િનોજ બાજપાયી ફફલ્િ બનાવવા િાટેનો અભ્યાસ ફફલ્િ​િાં દેખાય પણ છે. ફફલ્િનાં નડરેક્િન, લોકેિન, અને નસદ્ધાથશ િલ્હોિા િુખ્ય ભૂનિકાિાં છે. ‘અય્યારી’ આિ તો ૨૬િી જાન્યુઆરીએ નસનેિેટોગ્રાફી અને કેિેરાવકક સારા છે. ફફલ્િ​િાં નરલીઝ થવાની હતી, પરંતુ અન્ય ફફલ્િો સાથે નરયલ લોકેિનના કારણે ફફલ્િ દિશકોને જકડી ટકરાવ ન થાય તે િાટે ‘અય્યારી’ ૧૬િી રાખે છે. ફફલ્િના િુખ્ય પાિો િનોજ બાજપાયી ફેબ્રુઆરીએ નરલીઝ થઈ છે. ૯િી ફેબ્રુઆરીએ અને નસદ્ધાથશ િલ્હોિાનો અનભનય દિદાર છે. આર બાલકીની ફફલ્િ ‘પેડિેન’ નરલીઝ થવાથી ફફલ્િ​િાં જય (નસદ્ધાથશ િલ્હોિા)ની ગલશફ્રેન્ડની આ ફફલ્િ એ પછીના સપ્તાહે ૧૬િીએ નરલીઝ ભૂનિકાિાં સોનનયા (રકુલ નિત) જોવા િળી રહી છે. આ રકુલ િીત સનહત અનુપિ ખેર, કરાઈ છે. નસીરુદ્દીન િાહ, આનદલ હુસૈન, કુિુદ નિશ્રાનો વાતાસરેવાતાસ આ ફફલ્િ કનશલ અભય નસંહ (િનોજ અનભનય પણ સારો છે.

‘લવરાડિ’માંદાંડડયા રમતા દેખાયા હીરો ડહરોઈન

વેલેન્ટાઇન્સ ડેએ અનભનેતા સલિાન ખાને તેના નનિાશણિાં બનનારી આગાિી ફફલ્િ ‘લવરાનિ’નું પોસ્ટર ટ્વવટર પર લોન્ચ કયુ​ું હતુ.ં આ ફફલ્િ સલિાન ખાન તેની નાની બહેન અનપશતાના પનત આયુષ િ​િાશને ફફલ્િોિાં ડેબ્યુ કરવા િાટે બનાવી રહ્યો છે. ફફલ્િની એક્ટ્રેસ વરીના હુસેન છે. સલિાને નરલીઝ કરેલા પોસ્ટરિાં આયુષ અને વરીનાના હાથિાં દાંનડયા છે. આ પોસ્ટર સાથે સલિાને ટ્વવટ કયુ​ું કે, વેલેન્ટાઇન્સ ડેએ નવનિંગ એવરીવન ‘લવરાનિ’. આ ફફલ્િ​િાં ગુજરાતી પૃષ્ઠભૂનિ દેખાિે અને ફફલ્િનું નડરેક્િન અનભરાજ િીનાવાલા કરિે. એવું સલિાને જણાવ્યું છે.

ઇમ્તતયાઝ - એક્તા કપૂરની શ્રેયસ તલપડેએ પત્ની જોડી બનાવશે‘લૈલા મજનુ’ સાથેઅનોખી રીતેઉજવ્યો વેલેન્ટાઇન ડે વિ શ્વ

વિ ખ્ યા ત િેમ ક હા ની ‘લૈલા મજનુ’ને ન િા અ િ તા ર માં લાિ​િા માટેની િેલેન્ ટા ઇ ન્ સ ડેએ એકતા કપૂરે જાહેરાત કરી છે. આ ફિલ્મ બનાિ​િા એક્તાએ ‘જબ િી મેટ’ પેમ ઇમ્તતયાઝ અલી સાથેહાથ વમલાવ્યા છે. આ ફિલ્મનો િલટટલુક પણ બંનએ ે જાહેર કયો​ોહતો. આ ફિલ્મ ચોથી મેએ વરલીઝ થિાની છે.નિાઈની િાત એ છેકેફિલ્મના લીડ રોલમાંકોણ હશે? એની કોઈ જાહેરાત કરિામાં આિી નથી.

ફિલમ-ઇલમ 23

GujaratSamacharNewsweekly

બોડલવૂડના સુપર શો મેન રાજ કપૂરના માનમાં૧૫મી ફેબ્રુઆરીએ એક એવોડડની જાહેરાત કરાઈ છે. ‘રાજ કપૂર એવોર્સસફોર એક્સેલન્સ ઈન એન્ટરટેઈનમેન્ટ' નામનો આ એવોડડમનોરંજન સાથેસંકળાયેલા લોકોનેઅપાશે. આ અંગેની જાહેરાત રાજ કપૂરના પુિ રણધીર કપૂર, ડરશી કપૂર અનેરાજીવ કપૂરેમુંબઈમાંકરી હતી

આંખ મારતી છોકરીનેબદલેમારેઅભિનેત્રી તરીકેઓળખાવુંછેઃ ભિયા િકાશ વભરયર

થિરુવનંતપુરમઃ મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લિ’નું ટ્રેલર લોન્ચ થતાંની સાથે જ આ ટ્રેલરમાં નેણ નચાિતાં લકૂલ બોય અને લકૂલ ગલો િેમસ બની ગયાં છે. ટ્રેલરમાં વહરોઈન વિયા િકાશ િવરયર હીરો સામે નેણ નચાવ્યા પછી અંતેઆંખ મારેછે. આ સીનથી રાતોરાત લોકવિય બની ગયેલી વિયા િકાશે મીવડયા મુલાકાતમાં જણાવ્યુ હતું કે તે આંખ મારતી છોકરીને બદલે એક અવિનેત્રી તરીકેઓળખાિાનુંપસંદ કરશે. યુટ્યૂબ પર આ િીવડયો લાખોની સંખ્યામાંજોિાયો છેતો બીજી તરિ મુમ્લલમોની લાગણી આ ગીતથી દુિાયાની િવરયાદ વિયા અનેફિલ્મ સાથે સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ થઈ હતી. આ એિઆઈઆર મુદ્દેવિયાએ િોજદારી કાયોિાહી પર રોકની માગણી કરતી અરજી સુિીમ કોટટમાંદાખલ કરી છે.

Travel with award winning group and tailor made specialist

20 DAY – GRAND SOUTH AMERICA (Peru, Bolivia, Chile, Argentina, Brazil) Dep: 22 Feb, 10 Mar, 05 Apr, 10 May, 02 Jun, 08 Sep, 02Oct

26 DAY SCENIC AUSTRALIA – NEW ZEALAND – FIJI TOUR *£5399 Dep: 06 Mar, 04 Apr, 28 Apr, 14Sep, 12 Oct, 31 Oct, 16 Nov

14 DAY – DISCOVER THAILAND & CAMBODIA Dep: 08 Apr, 6 May, 05 Jun, *£1899

08 Jun, 29 Jun, 08 Sep, 06 Oct

Dep: 02 Dec, 18 Jan, 16 Feb, 12 Mar, 12 Apr, 05 May, 02 Jun, 30 Jun

15 DAY – SCENIC SOUTH AFRICA TOUR Dep: 05 Mar, 02 Apr, 28 Apr, 16 May, *£2399

16 DAY – PERU , ARGENTINA & BRAZIL EXPLORER

*£3299

Dep: 2 Dec, 26 Jan, 5 Mar, 6 Apr, 4 May, 2 Jun

15 DAY - EXPLORE BOTSWANA, ZAMBIA & SOUTH AFRICA

Dep: 6 Mar, 12 Apr, 5 May, 14 Jun, 2 Sep, 29 Sep, 16 Oct, 14 Nov

*£3899

12 DAY – BEST OF UGANDA

Dep: 12 Apr, 05 May, 31 May, 16 Jun, 28 Aug, 16 Sep , 06 Oct

*£2699

Dep: 06 Apr, 05 May, 20 Jun, 31 Aug, 25 Sep, 16 Oct

*£3599

15 DAY – WEST COAST AMERICA & EXOTIC HAWAII

07 DAY – CULTURAL RUSSIA Dep: 10 Apr, 05 May, 28 May, 9 20 Jun, 29 Aug, 10 Sep, 05 Oct *£139

વેલેન્ટાઇન ડે નનનિત્તે સાિાન્ય રીતે લોકો બાગબગીચાિાં ફરવા જાય કે ફફલ્િ જોવા જતાં હોય છે અથવા તો િેિના િેસજ ે ની આપ-લે કરતા હોય છે. જોકે, નહન્દી ફફલ્િોના એક્ટર શ્રેયસ તલપડે અને તેિના પત્નીએ વેલેન્ટાઇન ડે અલગ રીતે ઉજવ્યો હતો. તેિણે િુંબઈિાં કેન્સરથી પીડાતાં બાળકો સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી.

*£4899

08 Sep, 30 Sep, 18 Oct, 25 Nov

16 DAY CLASSIC INDO CHINA (VIETNAM – CAMBODIA)

*£2099

14 DAY – SCENIC ROCKIES & SPECTACULAR ALASKA CRUISE TOUR Dep: 18 May, 04 Jun, 25 Jun, *£2699 28 Aug, 10 Sep 12 DAY – SCENIC JAPAN TOUR Dep: 20 Mar, 06 Apr, 02 May, 31 May, 9 14 Jun, 30 Jun, 28 Aug, 10 Sep, *£279 02 Oct

15 DAY – CLASSIC CHINA TOUR

Dep: 19 Mar, 07 Apr, 02 May, 31 May, 18 Jun, 08 Sep, 02 Oct

*£2299

14 DAY – CLASSIC TANZANIA SAFARI

Dep: 10 Mar, 09 Apr, 25 Jun, 29 Aug, 29 Sep, 21 Oct, 10 Nov

*£2599

15 DAY – JUNGLE & BEACHES OF

16 DAY – KENYA SAFARI & EXOTIC SEYCHELLES MALAYSIA & BORNEO Dep: 10 Apr, 12 May, 31 May, Dep: 25 Feb, 16 Mar, 12 Apr, 05 Jun, 2 Jul, 28 Aug, 08 Sep, 12 Oct *£2899 05 May, 14 Jun, 2 Sep

*£2399

AND MUCH MORE TAILOR MADE TO SUIT YOU Note: Vegetarian meals available in all our tours

www.skandaholidays.com

02071837321 01212855247

contact@skandaholidays.com

EVERY DAY DEPARTURE - PRIVATE & GROUP TOURS

Lines Open From 7 AM TO 11 PM - 7 DAYS A WEEK

All Price Per Person, Terms and conditions applies CALL US FOR DISCOUNTED AIR TICKET WORLD WIDE


24 વિવિધા

અનુસંધાન પાન-૮

અતીતથી આજ

િાજપ થકી કોંગ્રેસના ભ્રષ્ટ શાસન અને જેલિાસી નેતાઓની િાતો કરિામાં આિે છે. જોકે, યેવડયુરપ્પા પોતે ભ્રષ્ટાચારના ખટલાઓમાં જેલિાસી રહી ચુક્યા છે એટલું જ નહીં, િાજપમાંથી ફારેગ પણ થયેલા છે. િાજપમાં આંતરકલહ પણ કાંઈ ઓછો નથી. જોકે, િાજપને આંધ્ર, તાવમળનાડુ તથા કેરળમાં ઝાઝો જનપ્રવતસાદ મળતો નહીં હોિાથી અગાઉ ગઠબંધનથી બેંગલૂરુમાં રાજ કરિાની તક મળી હતી અને હિે એને એકલા હાથે સર કરિાની કોવશશમાં છે. સમગ્રપણે સંઘ પવરિાર કણાઘટકમાં વહંદુ કાડટ ખેલીને સિામાં આિ​િા આતુર છે, પણ સામે પિે વસિારામૈયા પણ ગાંજ્યા જાય તેિા નથી. િાજપ માટે િાિનાત્મક ધાવમઘક મુદ્દાઓ ઊઠાિ​િા ઉપરાંત દેશમાં સૌપ્રથમ જે પાવલકામાં િાજપને કે એના પૂિઘ અિતાર જનસંઘને શાસન કરિાની તક મળી હતી એ ઉવિપી પાવલકા કણાઘટકમાં છે.

કાિેરીમાંકેન્દ્રની ફજેતી, રાજ્યનો વિજય

કાિેરી જેિી પવિત્ર નદીનાં જળની િહેંચણીના મુદ્દે કણાઘટક અને તવમળનાડુ િચ્ચે વહંસક અથડામણો સજાઘતી રહી છે અને કાિેરી જળમાં આગ લાગતી રહ્યાની િાતો સામાન્ય રહી છે. અગાઉ પંજાબની અકાલી-િાજપ સરકાર હવરયાણાને પાણી આપિાના મુદ્દે સુપ્રીમ કોટટના ચુકાદાના અમલનો ધરાર ઈનકાર કરતી રહી હતી. રાજ્યની પ્રજા માટે આિા મુદ્દા ન્યાયી છે કે નહીં, એ કરતાં િાિનાત્મક િધુ હોય છે. પંજાબમાં અકાલી દળ-િાજપની સરકારે હવરયાણાને પાણી ફાળિ​િાનો નન્નો િણ્યા પછી પણ રાજ્ય વિધાનસિાની છેલ્લી ચૂંટણી હારી હતી. પંજાબમાં કોંગ્રેસના કેપ્ટન અમવરન્દર વસંહ સરકાર સ્થપાઈ છે. કેન્દ્રમાં િાજપના િડપણિાળા મોરચામાં અકાલી દળ સામેલ હોિા છતાં સુપ્રીમ કોટટના ચુકાદાનો અમલ થયો નહોતો. હિે િારો કણાઘટક અને તવમળનાડુ િચ્ચેના કાિેરી જળના મુદ્દે સુપ્રીમ કોટટના ચુકાદાના અમલનો છે. િારત સરકારે તો આ િખતે સુપ્રીમ કોટટમાં એિી િૂવમકા લીધી હતી કે િષઘ ૨૦૦૭માં કાિેરી જળ અંગે ટ્રાયબ્યુનલે ૨૦૦૭માં જે પ્રકારની જળ ફાળિણી કરી આપી છે એને સ્િીકારી લેિાય. એને સ્િીકારિામાં આિે તો કણાઘટકને નુકસાન થાય અને પ્રજા િીફરે તેિું હતું. કણાઘટકની કોંગ્રેસ સરકારના સદ્નસીબે સુપ્રીમ કોટટના મુખ્ય ન્યાયમૂવતઘ દીપક વમશ્રાના િડપણ હેઠળની ખંડપીઠે કેન્દ્રના દાિાના ફગાિી દઈને કણાઘટક તરફથી તવમળનાડુને માટે છોડિાના કાિેરીના જળના પ્રમાણને ઘટાડિાનો ચુકાદો આપ્યો છે. વિધાનસિાની આગામી

@GSamacharUK

ચૂંટણીમાં કમસે કમ નુકસાન થતું અટક્યું છે. ચુકાદો આનાથી વિપરીત આવ્યો હોત તો વસિરામૈયા સરકારને માથે માછલાં ધોિાત. જોકે, તવમળનાડુને ફાળિતા પાણીમાં ઘટાડો કરાતાં ચેન્નઈ કેિા પ્રકારે પ્રવતકાર કરશે એ કહેિું મુશ્કેલ છે. કારણ અગાઉ જયલવલતા જયરામ જ્યારે મુખ્ય પ્રધાન હતાં ત્યારે એમણે બબ્બે િાર ઉપાિાસના શસ્ત્રને ઉગામ્યું હતું. આ િખતે તવમળનાડુના રાજકીય પિો આંદોલનાત્મક પગલું િરશે કે ૧૫ િષઘ સુધી અમલી ગણાતા સુપ્રીમના આ ચુકાદાને સ્િીકારી લેશે એ કહેિું મુશ્કેલ છે.

સુપ્રીમનો ચુકાદો કેિી જળફાળિણી કરેછે?

કાિેરી જળ વિ​િાદ આજકાલનો વિ​િાદ નથી. વિવટશ શાસન દરવમયાન છેક ૧૮૯૨ અને ૧૯૨૪માં કાિેરી જળ ફાળિણી અંગે સમજૂતીઓ થઈ હતી. ૧૯૨૪માં જે કરાર થયા હતા એ ૫૦ િષઘ માટેના હતા અને ૧૯૭૪માં એ પૂરા થયા હતા. ત્યારથી લઈને આજ લગી કાિેરી જળ વિ​િાદ અદાલતો અને શેરીઓ િચ્ચેના જંગનું વનવમિ બન્યો છે. છેિટે િારત સરકારે વનયુિ કરેલા ટ્રાઈબ્યુનલે ૨૦૦૭માં ૮૦૨ કકલોમીટર જેટલા લાંબા કાિેરીના પટના કુલ ૭૪૦ ટીએમસી (થાઉસન્ડ વમવલયન ક્યુવબક ફીટ)ની િહેંચણી ચાર રાજ્યો િચ્ચે આ મુજબ કરી આપી હતી. તવમળનાડુને ૪૧૯ ટીએમસી, કણાઘટકને ૨૭૦ ટીએમસી, કેરળને ૩૦ ટીએમસી અને પુડુચેરી (અગાઉના પાંવડચેરી)ને ૭ ટીએમસી ઉપરાંત ૧૦ ટીએમસી પયાઘિરણના હેતુસર આરવિત રખાય તથા ૪ ટીએમસી દવરયામાં િહી જાય એિી ગણતરી મૂકી હતી. આ એિોડટને મુદ્દે કેન્દ્ર સરકાર અને અદાલતો સમિ મામલો વિ​િાદાસ્પદ બની રહ્યો હતો. કારણ રાજ્યો એ અંગે સંમત થતાં નહોતાં.

છેિટે સુપ્રીમ કોટેટ શુિ​િાર ૧૬ ફેિુઆરી ૨૦૧૮ના રોજ આપેલા ચુકાદા મુજબ, ટ્રાઈબ્યુનલના ચુકાદાને બદલીને કણાઘટક થકી તવમળનાડુ માટે છોડાનારા પાણીના પ્રમાણને ઘટાડિામાં આવ્યું એટલે કણાઘટકના લોકો હરખઘેલા બની ગયા છે. આ ચુકાદો ૧૫ િષઘ અમલમાં રહેશે. એ મુજબ, કણાઘટકને ૨૦૦૭ના એિોડટમાં ફાળિાયેલા ૨૭૦ ટીએમસી પાણી ઉપરાંત ૧૪.૭૫ ટીએમસી પાણી મળશે. તવમળનાડુને ૪૧૯ ટીએમસીને બદલે ૪૦૫.૨૫ ટીએમસી પાણી મળશે. કેરળ અને પુડુચેરીને યથાિત્ પ્રમાણમાં એટલે કે અનુિમે ૩૦ ટીએમસી અને ૭ ટીએમસી પાણી મળશે. તવમળનાડુ કાિેરી પટમાંથી કુલ ૨૦ ટીએમસી અને િૂગિઘ જળમાંથી િધુ ૧૦ ટીએમસી જળ ખેંચી શકશે. સુપ્રીમ કોટેટ કણાઘટકને િધુ જળ ફાળિણી કરિાની સાથે જ બેંગલૂરુને આંતરરાષ્ટ્રીય સ્તરનું લેખીને તેને માટે પીિાના પાણીની વ્યિસ્થા કરિા ખાસ ૪.૭૫ ટીએમસી પાણીની ફાળિણી કરી છે. િષઘ ૧૯૭૪ લગી કાિેરી જળ વિતરણ અંગે ૧૯૨૪ના કરાર અમલી હતા ત્યાં લગી તવમળનાડુને ઝાઝી તકલીફ પડી નથી. જોકે, એ પછીના ગાળામાં કાિેરી જળના º±Цº ÂђÂЦ¹ªЪ¸Цє આ¾щ»Ьє µЮà»Ъ µ³Ъ↓ä¬, ¥Цº ¶щ¬λ¸, પ્રમાણમાં પણ ઘટાડો થતો ગયો ∟ ¶Ц°ª¶ ÂЦ°щ³Ц ¥Цº ªђ¹»щª, ªЪ¾Ъ ÂђµЦ Âщª ÂЦ°щ³ђ ╙¾¿Ц½ અને િરસાદની Ãђ», ĭЪ§-¾ђ¿Ỳ¢ ¸¿Ъ³, ≠ ¶³↓º³Ц çªђ¾ ÂЦ°щ³Ьє µЪªъ¬ Чક¥³, અવનયવમતતાએ પણ કણાઘટક ¶Ъ? ¸Ц½щ ¹Ьકы çªЦઇ»³ђ µЪªъ¬ ¶Цº, ³Ъ¥щ એÂЪ ¶щ¬λ¸, અને તવમળનાડુ િચ્ચે ઘષઘણ ĠЪ»-¸É¦º±Ц³Ъ ÂЦ°щ³Ъ ¶ЦºЪઅђ, કЦº ´Цક↕ ²ºЦ¾¯Ьє સજ્યુ​ું હતું. િષઘ ૧૯૩૦-૭૦ ÂЬ¡ ¢¾¬°Ъ ·º´аº »Ä¨ЬºЪ¹Â Âщ¸Ъ ¬Ъªъɬ ÃЦઉ ¾щ¥¾Ц³Ьє ¦щ. દરવમયાન મેટ્ટર ડેમ ખાતે Âє´ક↕: ╙³¸ЪÁЦ 07908 794 488 (ÂЦє§щ≠ ´¦Ъ) ૩૭૮.૪ ટીએમસી પાણી પુરિઠો નોંધાયો હતો. ૧૯૭૦ના Shree Jalaram Mandir – Greenford UK ગાળામાં એ ઘટીને ૩૨૪ (RAMA) ટીએમસી અને ૧૯૮૦ના ગાળામાં તો સાિ ઘટીને ૨૨૯ HINDU PRIEST (PUJARI) VACANCY ટીએમસી થતાં જળવિ​િાદ JOB DESCRIPTION: Perform temple rituals, daily aarti, puja and religious ceremonies. િણસાિ​િાનું વનવમિ બન્યો SKILLS REQUIRED: Candidate should be fluent in હતો.

Gujarati, Hindi, Sanskrit and English. Knowledge of Preaching, Religious Discourses, Hindu Marriage Ceremony, Karma Kand, Samskara and Hindu religious scriptures (Vedas) is essential. LOCATION OF THE JOB: 2 Wadsworth Road, Perivale, UB6 7JD SALARY: Negotiable depending on qualification and experience. DATE ADVERT POSTED: 13th FEBRUARY 2018 APPLICATION CLOSING DATE: 12th MARCH 2018 TO APPLY: Send your CV by email to info@jalarammandir.co.uk ANY ENQUIRIES: Contact Mr Sailesh Poojara on 0208 578 8088 between 10:00 am and 2:00 pm Monday to Friday

૨ ૧૧

૧૪

૨૦ ૨૧ ૨૯

૧૭

૧૫ ૧૬

૨૬

૧૨ ૧૩

૨૭ ૨૮

બે

લા ખ

ડો

એ ક

દં

ત્ર

િ ર

૨૪ ૨૫

કા

૩૧ ૩૨

૩૪

તા.૧૭-૨-૧૮નો જિાબ

૧૦

૧૮ ૧૯

૨૨ ૨૩

૩૦

૩૩

www.gujarat-samachar.com

મ્મ

ખો બ દા

િ

ડી

દુઃ

દા

લો ઢ

વદ

ગં

ગં

રા સ

દા

ગા ર

િં

દી

આડી ચાિીઃ ૧. વનવૃિ કમઘચારીની જીિાદોરી ૩ • ૪. પવતની માતા ૨ • ૬. જીિ ઉપરની દયા ૪ • ૯. લીન, મગ્ન ૨ • ૧૧. અપશુકનનું વિરોધી ૩ • ૧૨. ચંદ્ર ૪ • ૧૪. પ્રજ્ઞા, અક્કલ ૨ • ૧૫. દોરડું ૨ • ૧૭. .... સો હવથયાર ૩ • ૧૮. શરીર, દેહ ૨ • ૨૦. પહેરિેશ, વલબાસ ૩ • ૨૨. ત્યાં ૨ • ૨૪. ચીડ, ગુસ્સો ૨ • ૨૭. કાચું નહીં, પાકેલું ૨ • ૨૯. ન બોલિું તે ૨ • ૩૦. િાંકુ ૨ • ૩૧. િાઈને વિ​િેકનું સંબોધન ૩ • ૩૩. જમા-ઉધારનું તારણ ૩ • ૩૪. સંતોષ ૩ ઊભી ચાિીઃ ૧. પાપી.... કા સિાલ હૈ ૨ • ૨. પાસે ૩ • ૩. અજિાવળયું ૨ • ૫. ધ્યાન ૩ • ૭. વસંહ ૪ • ૮. ત્રણ કલાક, પહોર ૨ • ૧૧. પવિત્રતા, શુિતા ૨ • ૧૩. માગશર ને પોષ મવહનાની ઋતુ ૩ • ૧૪. ઘડપણ ૩ • ૧૬. લાગી સો સો ની... ૩ • ૧૭. તારી.... સૂણીને કોઈ ન આિે તો એકલો ૨ • ૧૯. અણીદાર નખિાળું ૨ • ૨૧. ખાનદાની ૪ • ૨૩. લજ્જા, શરમ ૨ • ૨૫. વિજયની દેિી ૩ • ૨૬. િજન (આડુંઅિળું) ૩ • ૨૮. માટીના િાસણ ઘડનાર ૩ • ૩૨. આદમ અને .... ૨

સુ ડોકુ -૫૨૫ ૬

કાિેરીનાંઘટતાંજતાંજળનુંપ્રમાણ

કº¸Â±¸Цєઆ╙»¿Ц³ ÃЦઉ ¾щ¥¾Ц³Ьє¦щ

24th February 2018 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

૮ ૯ ૬ ૫

૯ ૨ ૧ ૩ ૬ ૩

૯ ૭ ૬

૬ ૯

૬ ૯

૪ ૬ ૯

૬ ૭ ૫ ૯ ૩ ૬

ઈરાનમાંપેસેન્જર વિમાન ક્રેશ થતાં૬૬ મુસાફરોનાંમૃત્યુ

તહેરાન: ઈરાનનું એક પેસન્ે જર વિમાન રવિ​િારે દુઘઘટનાગ્રસ્ત થઈને તૂટી પડતાં તેમાં સિાર ૬૬ લોકોનાં મોત થયાના અહેિાલ છે. આ વિમાન તહેરાનથી યાસુજ જઈ રહ્યું હતુ.ં ઈરાનની અસેમન એરલાઈન્સે જણાવ્યું હતું કે તેનું વિમાન દવિણ ઈરાનમાં િેશ થયું હતું અને વિમાનમાં સિાર ૬૬ લોકોનાં મોત થયાં હતાં. વિમાને તહેરાનના મેહરાબાદ ઈન્ટરનેશનલ એરપોટટથી ઉિયન શરૂ કયુ​ું હતું. વિમાન એક બાળક સવહત ૬૦ પ્રિાસીઓ અને છ િૂ મેમ્બસઘ સામેલ હતા. ખરાબ હિામાનના કારણે રાહત અને બચાિ કાયઘમાં અિરોધ આવ્યો હતો. યાસુજ નજીક જ આ વિમાન િેશ થયું હતું. જો કે હિામાન ખરાબ હોિાના કારણે તેના કાટમાળ સુધી પહોંચી શકાયું નથી એિા અહેિાલો પણ મળ્યા છે.

Part/Full time Male Priest & Van Driver required for Shirdi Sai Baba Temple

Priest:- Must have experience of working in Hindu Temple preferably Shirdi Sai Baba with ability to perform poojas & abhishek for the Deity. The applicant must be able to sing Aaratis in Marathi and communicate in English or Hindi. Van Driver:- Must have a Valid driving licence & permit to work full time.

for further details ring 020 8902 2311 Email: sai@shirdisai.org.uk. info@shirdisai.org.uk.Baba Malik

સુડોકુ-૫૨૪નો જિાબ ૮ ૩ ૫ ૨ ૧ ૬ ૯ ૪ ૭

૨ ૯ ૪ ૩ ૭ ૫ ૬ ૮ ૧

૧ ૭ ૬ ૯ ૪ ૮ ૨ ૩ ૫

૩ ૨ ૧ ૬ ૮ ૭ ૪ ૫ ૯

૭ ૪ ૯ ૧ ૫ ૨ ૮ ૬ ૩

૬ ૫ ૮ ૪ ૩ ૯ ૭ ૧ ૨

અનુસંધાન પાન-૧૫

તસિીરેગુજરાત

તેના પાત્રોમાં સ્િયં તો છે જ, બાંગલા દેશના નાગવરકો છે, વિદેશીઓ છે, બંગાળીઓ છે, પીવડત નારી અને અવધકારિાદી પુરુષ છે. બાંગલાદેશની સવરતા, ગલીઓ, પહાડો, બજારો, સમુદ્ર, ગામડાં, નગરોનું આલેખન છે. પ્રિાસકથામાં તે દેશ-ે વિદેશે અવિવ્યવિ થાય છે. તસલીમાએ જરીકેય અફસોસ વિના સ્િીકાયુ​ું છે કે તેની ચારછ પેઢી પૂિવે તેઓ વહન્દુ હતા... પોતાના સમાજમાં, એક કન્યા તરીકે તેણે બળાત્કારોને િેઠિા પડ્યા હતા. તેનું કડિું સ્મરણ આત્મકથામાં કયુ​ું છે. કદાચ એ કુઠં ાએ તેના, લગ્નજીિનને િધુ ટકિા દીધું નહીં. લેખક મવહલાની પ્રવતવિયાનો વસલવસલો અવિરત રહ્યો. માતા-વપતાના સંબધ ં ોમાં દરાર હતી. પીર-ફકીરોનો તસલીમાએ કરેલો અનુિ​િ પણ બે-બાક નોંધાયો છે. મઝહબ પ્રત્યેની વિતૃષ્ણા આિી દુઘટઘ નાઓમાંથી જન્મે ત્યારે િીરલ વ્યવિત્િનું ઘડતર થતું

૪ ૧ ૭ ૮ ૯ ૩ ૫ ૨ ૬

૫ ૬ ૩ ૭ ૨ ૪ ૧ ૯ ૮

૯ ૮ ૨ ૫ ૬ ૧ ૩ ૭ ૪

નિ ઊભી લાઈન અનેનિ આડી લાઈનના આ ચોરસ સમૂહના અમુક ખાનામાં ૧થી ૯ના અંક છેઅને બાકી ખાના ખાલી છે. તમારેખાલી ખાનામાં૧થી ૯ િચ્ચેનો એિો આંક મૂકિાનો છેકેજેઆડી કે ઊભી હરોળમાંવરપીટ ન થતો હોય. એટલુંનહીં, ૩x૩ના બોક્સમાં૧થી ૯ સુધીના આંકડા આિી જાય. આ વિઝનો ઉકેલ આિતા સપ્તાહે.

હશે? તસલીમા તેિું વ્યવિત્િ છે. ૧૯૯૨માં િારતમાં બાબરી વિ​િાદ ઢાંચો તૂટ્યો તેની પ્રવતવિયા રૂપે ઢાકામાં દંગા શરૂ થઈ ગયા. તસલીમાએ ડોક્ટર તરીકે િત-વિ​િત લાશો જોઈ અને ‘લજ્જા’ નિલકથાનો જન્મ થયો. ૧૯૯૩માં બાંગ્લાદેશે તેના પર પ્રવતબંધ મૂક્યો ત્યાં સુધી તો તેની સાત આવૃવિ અને ૬૦,૦૦૦ નકલોનું િેચાણ થઈ ચૂક્યું હતુ!ં ફ્રાંસના બૌવિકોને લીધે બાંગલા દેશ સરકારે તેના િીઝા મંજરૂ કરિા પડ્યા, પણ તે વદિસથી (આઠ ઓગસ્ટ, ૧૯૯૪થી) તસલીમા જલાિતન બની ચૂકી છે. તે બાંગ્લાદેશ જઈ શકે તેમ નથી. કટ્ટરિાદીઓ અને કોટટ બંને તેના ‘સ્િાગત’ માટે તૈયાર છે. પણ આ ‘સ્િાગત’ કેિું છે તેની તેને ખબર છે? હમણાં તેના જીિન અંગે અને સાવહત્ય પરનું એક નિું પુસ્તક ‘તસલીમાઃ સંઘષઘ ઔર સાવહત્ય’ હાથમાં આવ્યુ.ં તેની આત્મકથામાંના તમામ ખંડ મારાં િાંચનાલયમાં નજર સામે છે. તસલીમાને આપણૌ સૌના સલામ!

¯¸Ц¸ ĬÂє¢ђ ¸Цªъ´а ºЪ³Ъ Âщ¾Ц ¸½¿щ

આ´³Ц £º અ°¾Ц અ×¹ ç°½щ ¯¸Ц¸ ĬકЦº³Ъ ´а8, ÂدЦÃ, ÂÓ¹³ЦºЦ¹® ક°Ц, ¯щº¸Ц³Ъ ╙¾╙², ¿Цє╙¯´Ц«, ·а╙¸´а§³, ¥ђ´¬Ц ´а§³, ĠÃ¿Цє╙¯, »Æ³, ¢Ц¹ĦЪ Ã¾³, ¸Ц¯Ц9 »ђªЪ ઉÓ¾, ĴЪ¸є¯, ·§³ђ ¸Цªъઅ³Ь·¾Ъ ╙¾˛Ц³ ´а8ºЪ-¸ÃЦºЦ§³Ъ Âщ¾Цઓ ¸½¿щ. અ×¹ ¯¸Ц¸ ²Ц╙¸↓ક ´а8 ╙Ãє±Ь ¾ь╙±ક ´ˇ╙¯ Ĭ¸Ц®щ કºЪ અ´Ц¿щ. ´а8ºЪ ·Цº¯³Ц 8®Ъ¯Ц ક°ЦકЦº ¯°Ц ╙¾˛Ц³ ´є╙¬¯ ╙Ãє±Ь ²¸↓Ġє°ђ-¿ЦçĦђ ¸Ь§¶ ´а8 કºЦ¾¿щ.

Âє´ક↕њ 07958 275 222

Highly qualified and experienced Pujari available to conduct all kind of Pujas - Vidhis at your home and other venue.


24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

વિવશષ્ટ પવરિારના પ્રવતવનવિઃ વિનોદ િડેરા

પેઢી દર પેઢી લક્ષ્મી અને સંટકારનું સાતમય રવનોદભાઈએ કહ્યું, ‘સરકાર આપણી એટટેટ જળવાય એવું બહુ થોડા પરરવારમાં અને ભાગ્યે કબજે લેવાની છે તો સરકાર પગાર આપશે.’ જ બનતી ઘટના છે. યુગાન્ડાના કંપાલામાં વસતા દયાળજીભાઈ કહે, ‘એમણે વષો​ો સુધી આપણે રવનોદભાઈ વડેરાના પરરવારમાં આવું થયું છે. મયાં કામ કયુ​ું છે. એમની મહેનતથી આપણે રવનોદભાઈ અને નીલમબહેનને ઊજળા થયા છીએ. સરકાર આપે કે ના બે સંતાન. પુત્ર રૂપીન લંડનમાં આપે. આપણે આપવું છે.’ રપતાની ટથાયી થયો છે અને રરઅલ ઈછછાને સવો​ોપરી માનીને પુત્રે રકમ એટટેટના ક્ષેત્રે તેણે નામ મોકલી આપી. દયાળજીભાઈએ કાઢ્યું છે. હાલ રોમારનયામાં જોયું કે કેટલાક લોકો પાસે દેશ પણ તેણે એવી જ રસરિ છોડીને જવા માટે રટકીટના મેળવી છે. સમૃરિ છતાં પૈસા પણ નથી. તેમણે પાંિરિન્મયાનંદ રમશનની સાત રમત્રોને ભેગા કરીને કહ્યું, પ્રવૃરિમાં તે પૈસા કમાવા ‘આપણે બધું અહીં જ મૂકીને જેટલો જ સમય આપે છે. ભાગવું હોય તો આપણા તેના સારહમયના પ્રસારમાં તે ભાઈઓને આપણે મદદ કરવી ખૂબ રસ લે છે. રિન્મયાનંદ જોઈએ. હું આ માટે દોઢ લાખ રમશનના આધ્યાત્મમક વગો​ોનું તે રશરલંગ આપું છું. તમને ઈછછા થાય સંિાલન કરે છે. તો તમે આપજો.’ થોડી વારમાં િાર લાખ દીકરી શ્રીરત વડેરા પણ લંડનમાં છે. રશરલંગ ભેગા થયા અને ૫૦ વ્યરિને રટકકટ તેણે વડેરા પરરવારનું અને સમગ્ર ભારતનું ગૌરવ માટે મદદ થઈ શકી. વધાયુ​ું છે. તે પ્રખર અથોશાટત્રી છે. ઈંગ્લેન્ડના દયાળજીભાઈ લંડન આવીને દીકરાઓ ભેગા વડા પ્રધાન ગોડડન િાઉનના આરથોક સલાહકાર રહ્યા. રવિારે, ‘મેં મારા દીકરાઓનો રોટલો તરીકે તેણે જવાબદારી ઉપાડી હતી. શ્રીરત ઝૂટં વ્યો છે.’ એક રદવસ એમણે દીકરાઓને કહ્યું, બેરોનેસ બનનાર પ્રથમ ગુજરાતી મરહલા છે. ‘કોફીના ભાવ વધતા જાય છે. પૈસા છે તો ખરીદી ગોડડન િાઉને તેને વારણજ્ય પ્રધાન બનાવ્યાં લો.’ યુગાન્ડાના કામદારોને આપી હતી એટલી હતાં. ઈંગ્લેન્ડના રકમની કોફી ખરીદી. ભાવ પ્રધાનમંડળમાં સૌપ્રથમ વધતાં દીકરાઓને વેિવા ટથાન મેળવનાર એકમાત્ર કહ્યું. વેિતાં ૬૦,૦૦૦ પ્રા. ચંદ્રકાંત પટેલ ગુજરાતી મરહલા તે શ્રીરત પાઉન્ડ નફો થયો. વડેરા. શ્રીરતએ વખત જતાં દયાળજીભાઈ કહે, પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું તો વડા પ્રધાન ‘ભગવાને રકમ પાછી આપી.’ તેની સેવાઓ ગુમાવવા તૈયાર ન હોવાથી તેમણે દયાળજીભાઈના ત્રણ દીકરામાં ૧૯૩૫માં જી-૨૦ એટલે કે રવશ્વનાં રવકસતાં રાજ્યોના જન્મેલા રવનોદભાઈ મોટા. બેરરટટર થવા લંડન જૂથમાં રિરટશ વડા પ્રધાનના પ્રરતરનરધ તરીકે ગયા. દોઢ વષો પછી રપતાની તરબયત બગડતાં જવાબદારી સોંપી હતી. અભ્યાસ છોડીને પાછા રપતા સાથે આવી ગયા. રવનોદભાઈના પમની નીલમબહેન. તેમને રપતા પાસે કોફીનાં પ્લાન્ટેશન ૪૫૦ એકરનાં માત્ર બે જ રસ. પ્રથમ રસ તે જે દેશમાં રોટલો હતાં. રવનોદભાઇએ આવીને ૮૫૦ એકરમાં િાનું રળતા હોય તે દેશના જરૂરતમંદોને મદદ કરવી. પ્લાન્ટેશન કયુ​ું. ૨૦૧૦ સુધીમાં ૧૩૦૦ એકરમાં તેઓ દર વષષે ખાવા-પીવા અને આરોગ્ય માટે િા. પછી વધીને ૧૫૦૦ એકર જમીનમાં યુગાન્ડાનાં અપંગ બાળકો માટે મોટી રકમનું પ્લાન્ટેશન થયું. આ પ્લાન્ટેશનનું નામ છે કકોન્ડે દાન કરે છે. તેમનો બીજો રસ તે રસોઈ પ્લાન્ટેશન. તેમાં ૧૦૦થી વધુનો ટટાફ છે. તથા બનાવવાનો. રસોઈની રવરવધ વાનગી બનાવવા ૯૦૦ જેટલા મજૂર છે. બધાને બપોરે લંિ અપાય તેઓ ભાતભાતના અખતરા કરતાં થાકતાં નથી. છે. લંિમાં બાફેલી મકાઈ અને બીજું શાકાહારી તેમણે અંગ્રેજી ભાષામાં કૂકકંગ અંગે લખેલું પુટતક હોય. સારો આવકાર પામ્યું છે. કકોન્ડે ટી પ્લાન્ટેશનની મારલક નીલમબહેને દુરનયાના ઘણા દેશોનો પ્રવાસ દયાળજીભાઈ મદનજી એન્ડ સન્સ છે. આ પરત રવનોદભાઈ સાથે કયો​ો છે. પ્રવાસ અંગે કંપનીની િાની હરાજી મોમ્બાસાના હરાજી તેમની આગવી સૂઝ અને મંતવ્ય છે. કહે છે, બજારમાં થાય છે અને યુગાન્ડામાં સૌથી ઊંિા ‘મને મકાનો જોવામાં રસ નથી, પણ ભાવે વેિાય છે. િાના ઉમપાદનમાંથી ૯૦ ટકા લોકજીવનના રનરીક્ષણમાં રસ છે - વેશભૂષા, રનકાસ થાય છે અને ૧૦ ટકા દેશમાં વેિાય છે. રહેણીકરણી અને કોઈ પણ પ્રજાની રવરશિતા િાનું ઉમપાદન વારષોક ૨૦ લાખ ટન જેટલું છે. સમજવામાં રસ છે.’ તારમલનાડુ-ઊટીમાં પણ તેમના િાના રવનોદભાઈના રપતા દયાળજીભાઈ વડેરા. બગીિા છે, તેનું ધ્યાન નાના ભાઈ રરસકભાઈ ૧૯૧૮માં વહાણમાં બેસીને તેઓ આરિકા રાખે છે. આવેલા. મૂળે પોરબંદર નજીક રાણાવાવના રવનોદભાઈ માત્ર પૈસા પાછળ પડેલા જીવ લુહાણા મદનજીભાઈના એ પુત્ર. યુગાન્ડા આવીને નથી. લક્ષ્મી અને સરટવતી બંને એમની પાસે થોડોક સમય નોકરી કરીને, ભાષા, વાતાવરણ જોડાજોડ રહે છે. તે વાિનના રરસયા છે. અને માણસોથી ટેવાઈને પછી રવઠ્ઠલદાસ હરરદાસ ભાતભાતના રવષયોનું એમનું વાંિન છે અને તેથી અને મૂળજીભાઈ માધવાણી સાથે ભાગીદારીમાં ગજબનું જ્ઞાન ધરાવે છે. સારાં અને ગમતાં ૧૮ જેટલી રજનેરીના મારલક થયા. આ પછી પુટતકો પૈસા ખિચીને તેઓ વસાવે છે. ભાગીદારોએ કકીરા સુગર વકકસની ટથાપના રવનોદભાઈ જાહેરજીવનનો જીવ છે. ૧૯૬૨માં કરી, જે આજે યુગાન્ડામાં સૌથી મોટી સુગર તેઓ ૨૬ વષોની વયે રજંજાના િેમ્બર ઓફ ફેક્ટરી છે. ૧૯૪૭માં ભાગીદારી છૂટી પડતાં કોમસોના િેરમેન બન્યા હતા. ટી એસોરસએશન તેમની પાસે ૩૦૦૦ એકર જમીન થઈ. જમીનમાં અને કોટન એસોરસએશનની પ્રવૃરિમાં તેઓ શેરડી અને કોફીનું વાવેતર કરતા. કોફીની સરિય બન્યા હતા. રનકાસ કરે અને શેરડીનો ગોળ બનાવે. યુગાન્ડા ટી એસોરસએશનના તેઓ ૧૯૭૦માં ૧૯૭૨માં ઈદી અમીને યુગાન્ડામાંથી પ્રમુખ તરીકે િૂંટાયા હતા. રરસિો ઈત્ન્ટટટ્યુટ રહંદીઓની હકાલપટ્ટી કરી. આ વખતે રજંજાના ઓફ ઈટટ આરિકા અને ટી રરસિો બોડડ ઓફ જાહેરજીવનના અગ્રણી અને ટી એટટેટના મોટા ઈટટ આરિકાના રડરેક્ટર હતા. રજંજા મારલક દયાળજીભાઈ વડેરાએ પોતાના મોટા પુત્ર મ્યુરનરસપારલટીના સભ્ય તરીકે િૂંટાયા હતા. રવનોદભાઈને લંડનમાં ફોન કરીને ૩૬,૫૦૦ રવનોદભાઈ જાહેર જીવનનો જીવ ભલે રહ્યા પાઉન્ડ બેંક મારફતે ટ્રાન્સફર કરીને યુગાન્ડા પણ પ્રિારનાં રડમરડમથી તે આઘા ભાગે છે. તેઓ મોકલવા કહ્યું. રવનોદભાઈએ કહ્યું, ‘બાપુજી જરૂરરયાતવાળાને આરોગ્ય, રશક્ષણ વગેરેમાં તમારે દેશ છોડીને, રમલકત છોડીને થોડા સહાયભૂત થાય છે. સંટથાઓને મદદ કરે છે, પણ વખતમાં અહીં આવવાનું છે, તો આટલી મોટી એ અંગે બોલતા નથી. સમગ્ર પૂવો આરિકાના રકમની જરૂર કેમ પડી?’ દયાળજીભાઈ કહે, ગુજરાતીઓના સાહસો અને આરિકાના ‘દેશ છોડતા પહેલાં મારે આપણા બધા રવકાસમાં ગુજરાતીઓનું કાયો લોકનજરે પડે કામદારોને બે માસનો પગાર આપવો છે.’ તેમાં રસ ધરાવે છે.

ે ેગજ ુ રાત ે વિદશ દશ

GujaratSamacharNewsweekly

સાપ્તાહિક ભહિષ્ય રાહિભહિષ્ય અઠિાહિક તા. ૨૪-૨-૨૦૧૮ થી ૨-૩-૨૦૧૮

મેષ રાવશ (અ,લ,ઇ)

વસંહ રાવશ (મ,ટ)

વિવિધા 25 જ્યોવતષી ભરત વ્યાસ

િન રાવશ (ભ,ફ,િ,ઢ)

અજંપો-વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેિેની જણાશે. મનને સરિય રાખશો તો વધુ રનરાશામાંથી ઊગરી શકશો. આયોજન વ્યવત્ટથત કરશો તો નાણાંકીય મુશ્કેલી અનુભવશો નહીં. આવકવૃરિ થાય, પણ બિત થાય નરહ.

મહત્ત્વની પ્રવૃરિ રવકાસતરફી થતાં તમારો આમમરવશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરિના અને લાભદાયી તકો મળતાં ઉમસાહ વધશે. નાણાંકીય દૃરિએ તમારા સંજોગો અગાઉ કરતાં પણ વધુને વધુ મુશ્કેલી સૂિવે છે.

મનોવ્યથા કે બેિેની વધે તેવા પ્રસંગો માનરસક સંઘષો પેદા કરશે. નકારામમક અને આવેશામમક વલણને વધવા દેશો તો તાણ વધશે. ધીરજ, સમતા અને સંયમને મૂળ મંત્ર માનવો. નાણાંકીય જરૂરરયાતો સંતોષવામાં અવરોધો જણાશે.

અકારણ રિંતાઓ અટવટથ કરશે. અકળામણ અને બેિેની વધશે. માનરસક તાણનો ભોગ બનશો. નાણાંકીય લેવડદેવડ માટે સમય સાનુકૂળ થતો નથી. આથી ધારી આવક કે લાભ પૂરો મળે નહીં. નવા વધારાના ખિાો ઊભા થશે.

સમય મૂંઝવણ, એક પ્રકારના અજંપાનો બોજ સૂિવે છે. ધીરજ ઘણી દાખવવી પડશે. અકળામણ વધશે. જે નાણાંકીય લાભની આશા રાખો છો તે હજુ મળે તેમ જણાતું નથી. આવકના માગો મળે નરહ. શેરસટ્ટાથી લાભ લેવા જતાં પટતાવું પડશે.

લાગણી દુભાય તેવા પ્રસંગોથી તંગરદલી જણાશે. અન્યો સાથે િકમક ઝરવાના પ્રસંગો નરહ અટકાવો તો ઉશ્કેરાટ વધશે. કૌટુંરબક સંપરિના કામકાજો પાર પડતા જણાશે. નાની-મોટી બાબતોમાંથી રવવાદ-ઘષોણના પ્રસંગો સજાોતા અટકાવજો.

રિનામમક પ્રવૃરિ રવકસશે. બૌરિક કામમાં સફળ થશો. ઉમસાહ અનુભવશો. ધ્યેય રસિ કરવાની સાનુકૂળતા વધશે. નોકરરયાતો માટે આ સમય કામકાજનો બોજો વધારનારો છે. હરીફ અને કમોિારીઓ સાથે મતભેદ વધશે.

મનોવેદના, વ્યથા હળવી બને તેવા પ્રસંગો સજાોશે. ઈશ્વરીય શરિ સહાયભૂત બનશે. ઇત્છછત તક મળશે. આવકનો માગો મળે. પરરત્ટથરત સુધરશે. માથા પરની જવાબદારીઓને અદા કરવા માટે જોઈતી મદદ મેળવી શકશો.

સમય પ્રવૃરિમય રહેશે. વધારાના કામની જવાબદારીના કારણે માનરસક તાણ વતાોશે. આરથોક દૃરિએ સમય સુધારાજનક અને સાનુકૂળ જણાશે. આવકવૃરિનો માગો મળે. નોકરરયાતો માટે આ સમય પ્રગરતકારક જણાશે.

માનરસક શાંરત હણાય તેવા પ્રસંગો સજાોય. પ્રરતકૂળતાથી ડગી જશો નહીં, પણ તમારો પુરુષાથો જારી રાખજો. વ્યવત્ટથત રહેશો તો પ્રરતકૂળ સંજોગો પણ સાનુકૂળ બની જશે. ધાયાો લાભ મળવામાં હજુ અવરોધો જણાશે.

પુરુષાથો યોગ્ય રદશાનો અને સફળ રહેતા સરિયતા વધશે. મુશ્કેલીમાંથી બહાર નીકળશો. આગળ વધો અને ફતેહ મેળવો. આરથોક સમટયા ઘેરી બનતી જણાય. કાયોશીલ રહેશો તો કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબટત થઇ રહેશે.

રિનામમક અને સજોનામમક કાયો​ોમાં સાનુકૂળતા મળતા આનંદ અને ખુશી જણાય. મનની ઈછછાઓ સાકાર થતી જણાશે. બેિેનીનો બોજો હળવો થાય. આરથોક જવાબદારીઓ છતાંય એકંદરે જવાબદારી પાર પાડી શકશો.

વૃષભ રાવશ (બ,િ,ઉ)

વમથુન રાવશ (ક,છ,ઘ)

કકકરાવશ (ડ,હ)

કન્યા રાવશ (પ,ઠ,ણ)

તુલા રાવશ (ર,ત)

વૃશ્ચચક રાવશ (ન,ય)

મકર રાવશ (ખ,જ)

કું ભ રાવશ (ગ,શ,સ,ષ)

મીન રાવશ (દ,ચ,ઝ,થ)

CHOOSING THE RIGHT CARE FREE TO USE TOOL 7/& &DUH KRPHV R΍HU UHVLGHQWLDO FDUH • PHPRU\ ORVV FDUH QXUVLQJ FDUH • VKRUW WHUP VWD\V 2XU HDV\ WR XVH WRRO ZLOO KHOS \RX GHFLGH ZKLFK FDUH LV EHVW IRU \RX RU \RXU ORYHG RQH TRY IT TODAY /RJ RQ WR RXU ZHEVLWH

ZZZ WOFFDUH FR XN WOF FDUH WRRO

CONNECTIONS IN OLDER AGE TLC Care are proud to support the Campaign to End Loneliness to ensure:

ȏ 3HRSOH DW ULVN KDYH WKH JXLGDQFH DQG VXSSRUW WKH\ QHHG

ȏ &RPPXQLW\ RXWUHDFK WKURXJK DFWLYLWLHV WR WDFNOH ORQHOLQHVV LQ ROGHU DJH

7R OHDUQ PRUH DERXW WKH LQLWLDWLYH SOHDVH FDOO 020 8861 9600

Comfortable, well-appointed homes Karuna Manor · Christchurch Avenue · Harrow · HA3 5BD Tel: 020 8861 9600 · www.karunamanorcarehome.co.uk


26 ઈતિહાસનાંનીરક્ષીર

@GSamacharUK

GujaratSamacharNewsweekly

24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

ભગતલસંહનેફાંસી મોકૂફ રખાય તો આઈસીએસ અલધકારીઓની સામૂલહક રાજીનામાંની ધમકી

ડો. હલર દેસાઈ

દેશના ક્રાંતિનાયક ભગિતિંહ થકી િો ફાંિીનેમાંચડેચડવામાં કોઈ અવરોધ, આજીજી કે દયાઅરજી એ ક્રાંતિ િાથે દગાબાજી ગણાશે, એવું તપષ્ટ કરી દેવાયા છિાં તપિા કકિનતિંહે પુિને બચાવી લેવા વાઈિરોય અરતવનને અરજી કરી. કોંગ્રેિના િવો​ોચ્ચ નેિા મહાત્મા ગાંધીએ અરતવન િાથેની મંિણાઓ દરતમયાન ભગિતિંહ, િુખદેવ અને રાજગુરુને ફાંિીએ ચડિાં બચાવી લેવા િયત્નો કયાોનું તવયં નેિાજી િુભાષચંદ્ર બોઝે પણ નોંધ્યું. કેકદ્રીય ધારાિભામાં ભગિતિંહ અને બીજા બેઉ િાથીઓએ અપનાવેલા તહંિક માગો િાથે અિંમતિ દશાોવ્યા છિાંકાયદેઆઝમ મહંમદ અલી ઝીણા અને પંતડિ મદનમોહન માલતવયાએ પણ યુવાતિપુટીને બચાવી લેવાના ભરિક િયાિ કયા​ાં. કરાચીમાં કોંગ્રેિ અતધવેશનમાં અધ્યક્ષતથાનેથી િરદાર વલ્લભભાઈ પટેલે યુવાતિપુટીએ અપનાવેલા માગો િાથે અિંમતિ દશાોવી, પણ એમની દેશભતિ અને િમપોણભાવ િામે નિમતિક થવાનું પિંદ કયુાં. વલ્લભભાઈની અધ્યક્ષિામાં કોંગ્રેિ અતધવેશને ‘શ્રી ભગિતિંહ વગેરેનેફાંિી’ ઠરાવ પિાર કયો​ો અને ‘રાજકીય તહંિાનો માગો ગ્રહણ કરનાર પક્ષનુંહૃદય જીિીનેિેનેશાંતિને માગગેવાળી લેવાની િોનેરી િક િરકારે ગુમાવી’ હોવાનું તપષ્ટ કયુાં. તવાિંત્ર્યવીર િાવરકરની જેમ દયાની અરજી કરીનેફાંિી કે આજીવન કારાવાિમાંથી મુતિ મેળવવાની િલાહના

ગાંધી, ઝીણા, મનમોહન માિલવયા સલહતનાએ લિપુટીનેબચાવી િેવા પ્રયાસ કયા​ાપણ વાઈસરોય અરલવન મજબૂર હતા

ઉત્તરમાં ભગિતિંહે ૧૯ માચો ૧૯૩૧ના રોજ પંજાબના ગવનોરને મોકલાવી આપેલી ‘દયા અરજી’માં લખ્યુંઃ ‘અમે તવનયપૂવકો િાથોના કરીએ છીએ કે િમે િમારા િેના તવભાગને આદેશ આપો કેઅમનેગોળીથી ઊડાડી દેવા માટે એક િૈતનક ટુકડી મોકલી આપે.’ આ અરજીની નીચે િણેયના હતિાક્ષર હિાઃ ભગિતિંહ, રાજગુરુ અનેિુખદેવ. ૨૩ માચો ૧૯૩૧ના રોજ િાંજે ૭-૩૩ કલાકે િણેય ક્રાંતિવીરોને ગુપચુપ ફાંિી આપી દેવામાં આવી હિી. આગલા જ તદવિે ભગિતિંહે િાથી બંદીવાનોને ચબરકી લખી જણાવ્યુંઃ ‘ખેલતદલીપૂવોક હિ​િાં-હિ​િાં ફાંિીએ ચઢું િો તહકદુતથાની માિાઓ પોિાનાં બાળકો ‘ભગિતિંહ’ બને એવી ઈચ્છા કરિી થશેઅનેદેશની આઝાદી માટે બતલદાન આપનારાઓની િંખ્યા એટલી બધી વધી જશેકે ઈન્કકલાબને રોકવો એ િામ્રાજ્યવાદની િમામ શેિાની શતિઓની ગજા બહારની વાિ થઈ જાય.’ ગાંધીજીની અખંડ ભાંડણિીિા ૨૯થી ૩૧ માચો ૧૯૩૧ દરતમયાન કરાચીમાં િરદાર પટેલના અધ્યક્ષતથાને કોંગ્રેિનું અતધવેશન મળ્યું . એના આગલા િપ્િાહે જ અંગ્રેજ િરકારે ભગિતિંહ અને િાથીઓને ફાંિી આપી દીધી એટલે તવાભાતવક હિુંકેવાિાવરણમાં ઉશ્કેરાટ વ્યાપેલો હિો. ગાંધીજીનું તવાગિ યુવકોએ કાળાંફૂલ આપીનેકયુાં. ગાંધીજી િતહિનાએ એ તવીકારી લીધાં.

• જૈશ-એ-મહમદે જમ્મુ છાવણી હુમિાની જવાબદારી તવીકારી: જૈશ-એ-મહમદના વડા મૌલાના મસૂદ અઝહરે જમ્મુની સુંજુવાન સૈન્ય છાવણી પર ૧૦ ફેબ્રુઆરીના રોજ થયેલા હુમલા લવષે સંગઠનનાં મુખપત્રમાં લેખ લખ્યો છે. ઓનલાઇન મુખપત્રમાં મસૂદ અઝહરે જણાવ્યું છે કે, ‘માત્ર ત્રણ મુજાલહદ્દીને સુંજુવાન સૈન્ય છાવણીને િારાજ કરી દીધી. સેંકડોની સંખ્યામાં િહેનાિ Established in 1984, we are the First and Foremost Funeral Directors serving exclusively the asian community with due respect to individual religious and cultural beliefs.

Our Unique service is available at any hour Including Saturday and Sunday Serving all the Asian communities in London & Countrywide. International transportation available offering repatriation service to and from India. Our Impressive Mandir is available for large service gatherings and final funeral rites. Extensive washing & dressing facilities available

Contact: Anil Ruparelia

Asian Funeral Service

FREEPHONE: 0800 026 9887 અщ╙¿¹³ µ¹Ь³º» Â╙¾↓Â

209 Kenton Road, Kenton, Harrow, Middlesex HA3 0HD Tel: 020 8909 3737

ત્યારથી આજ લગી ગાંધીજીની ભાંડણલીલા ચાલિી રહી છે કે ભગિતિંહ અને િાથીઓને બચાવી લેવા એમણે કાંઈ કયુાં નહીં. વધુનવાઈ િો એ વાિની છે કે જેમણે અંગ્રેજોને પક્ષે

વાઈિરોય થકી લાહોર જેલના િત્તાવાળાઓને ફાંિી અટકાવવા માટે ટેતલગ્રામ પાઠવાયો હિો, પરંિુ નોકરશાહોએ ખેલ એવો પાડ્યો કે ફાંિી અપાઈ ગયા પછી જ

ભગતલસંહ, રાજગુરુ, સુખદેવ

રહીને આઝાદી કે તવરાજ માટેની ચળવળના હવનમાં હાડકાં નાંખવાનું િતવશેષ કામ કયુાં, એવા લોકો મહાત્મા ગાંધી પર કાદવ ઊછાળવામાંઅગ્રક્રમે છે. પિકાર તશરોમતણ કુલદીપ નાયરે ભારે જહેમિ ઊઠાવીને લખેલા દતિાવેજી ગ્રંથ ‘તવધઆઉટ ફીયરઃ ધ લાઈફ એકડ ટ્રાયલ ઓફ ભગિતિંહ’માં નોંધેલી એક વાિે અમને ચમકાવી દીધાઃ વાઈિરોય અરતવને ભગિતિંહ િતહિના િણની ફાંિીની િજા-મૃત્યુદંડને આજીવન કારાવાિમાં ફેરવવાની ખાિરી આપી હિી, પરંિુ અરતવને એ વચન ફેરવી િોળવું પડ્યું હિું કારણ િીતનયર આઈિીએિ અતધકારીઓએ એવી ધમકી આપી હિી કેિણેયનેફાંિી િો િેઓ િામૂતહક રાજીનામાં આપશે. આનાથી તવશેષ એક વાિ પણ કુલદીપ નોંધે છે કે

વાઈિરોયના આદેશનો એ િાર જેલના અતધકારીઓનેપહોંચે. કોંગ્રેિ અતધવેશનમાં િરદાર પટેલે ભગિતિંહ અને િાથીઓને ભવ્ય અંજતલ અપપી એટલું જ નહીં, મહાત્મા થકી ભગિતિંહ અને િાથીઓને ફાંિી અંગેનો ઠરાવ રજૂ કરવા માટેયુવાપેઢીમાંલોકતિય એવા પંતડિ જવાહરલાલ નહેરુને ઊભા કરાયા. આ ઠરાવને ટેકો આપનાર હિા પંતડિ મદનમોહન માલતવયા. ઠરાવના શબ્દો કાંઈક આવા હિાઃ ‘આ મહાિભા, કોઈપણ િકારની અનેકોઈપણ તવરૂપની રાજકીય તહંિાથી અલગ રહીને, િેમજ િેને તવશે નાપિંદગી દશાોવીને તવ. િરદાર ભગિતિંહ અને િેમના િાથીઓ શ્રી િુખદેવ અને શ્રી રાજગુરુનાં શૌયો િેમજ બતલદાનનેમાટેપોિાની િશંિા વ્યિ કરે છે અને િેમનાં તનરાધાર થયેલાં કુટુંબોની િાથે

સૈન્યજવાનો, લવશેષ દળ, હેલલકોપ્ટસણ અને ટેન્કો સામે િેઓ ત્રણ લદવસ ટકી રહ્યા હિા.’ • મેઘાિયમાં આતંકી હુમિામાં એનસીપી ઉમેદવારનું મોત: એનસીપીના ઉમેદવાર જોનાથન એન. સંગમાનું મેઘાલયના ઈસ્ટ ગારો લહલ્સ લજલ્લામાં થયેલા આિંકી હુમલામાં મોિ થયું હિું. આિંકીઓએ િેમના કાફલા પર હુમલો કયોણહિો.

CHANDU TAILOR

07957 250 851

BHANUBHAI PATEL

07939 232 664

JAY TAILOR DEE KERAI

Chani House, Lower Park Road, New Southgate, London. N11 1QD

07956 299 280

07437 616 151

Tel: 020 8361 6151 Fax: 020 8368 1008 Email: jt@chandutailorandson.co.uk Website: www.chandutailorandson.co.uk

એ િણના અવિાનથી ગયેલી ખોટને માટે શોક કરે છે. આ મહાિભા માને છે કે, આ િણ જણનેઆપવામાંઆવેલી ફાંિી એ તવચ્છંદ વેરનું કૃત્ય છે અને એ કૃત્યથી િેમની િજામાંઘટાડો કરવાની િમતિ િજાની એકમિે કરવામાં આવેલી માગણીને જાણીબૂજીને ઠોકરે મારવામાં આવી છે. વળી આ મહાિભા માને છે કે, આ ઘડીએ બંને િજાઓ વચ્ચે શુભેચ્છાની લાગણી વધેએ આવશ્યક છેએ વાિનો ચોમેરથી તવીકાર કરવામાંઆવેલો હોવા છિાંિે માટેની િેમજ હિાશ થઈને રાજકીય તહંિાનો માગો ગ્રહણ કરનાર પક્ષનુંહૃદય જીિીનેિેને શાંતિને માગગે વાળી લેવાની િોનેરી િક િરકારેગુમાવી છે.’ ભગતલસંહના લપતાનું કથન કોંગ્રેિના એ અતધવેશનમાં ભગિતિંહના તપિા િરદાર કકશનતિંહ થકી ગાંધીજીના િમથોનમાં જ્યારે વાિની માંડણી કરવામાં આવી અને ભગિતિંહને ફાંિી અપાયાના િંજોગોની વાિ કરાઈ ત્યારે જાણે િમગ્ર શતમયાણો તહબકે ચડ્યો હિો. કોંગ્રેિના િતિતનતધઓ જોરજોરથી આક્રંદન કરિા હિા. જોકે, કકશનતિંહના શબ્દો હિાઃ ‘હમિેભગિનેકહા થા, કક િુમ પરેશાન ના હો. મુઝેફાંિી લગને દો, યહી ઠીક હૈ, હમેં ફાંિી લગી િો એક હપ્િેમેંહી તવરાજ તમલ જાએગા. વહ કહેિા થા કક િીતવ કાઉન્કિલ મેં જાનેિેકોઈ ફાયદા નહીં ચૂંકક ગુલામોં કા હક નહીં કક તશકાયિ કરે.’

મહાત્મા માટેમાર્સાવાદીનાસ્તતકનેઆદર ગાંધીજીના અતહંિાના માગોને ભગિતિંહ યોગ્ય નહોિા માનિા, પણ એમના તપિા ગાંધીજી ભણી આદરભાવ ધરાવિા હિા. છેલ્લી મુલાકાિમાં ગાંધીજી માટે ભગિતિંહેપોિાનેમાન હોવાનું જણાવ્યું એ વાિ પણ આયોિમાજી એવા કકશનતિંહ માટે િાંત્વના આપનાર હિી. ભગિતિંહ પોિાનો માગો પોિે જ નક્કી કરવાનું પિંદ કરનાર વ્યતિત્વ હોવાથી તપિા ‘ભાઈ િાચવજે’ એટલું કહ્યા તિવાય વધુ કહી શકિા નહોિા. ભગિતિંહ નાન્તિક હિા. માકકિવાદી હિા. તહંિાથી કોઈ તનદો​ોષને મોિને ઘાટ ઉિારવામાં માનિા નહીં હોવા છિાં તિતટશ િરકારના બહેરા કાને િજાની આકાંક્ષા-અપેક્ષાની વાિ પહોંચાડવા માટે તહંિક માગો પણ અનુિરવામાં એમને વાંધો નહોિો. કમનિીબે આજકાલના ધમોઝનૂની લોકો અનુકૂળિા મુજબ, ભગિતિંહને પોિીકો લેખવાની રીિ​િરની ઝૂંટાઝૂંટમાં જોવા મળે છે. ઇતિહાિનાં તવકૃતિકરણ અનેતહંિક માગોને આત્મિાત્ કરવાને કયાયોતચિ ઠરાવવા માટે ભગિતિંહ અને ક્રાંતિકારીઓની આડશેપોિાના મનોરથ તિદ્ધ કરવાના ધખારા જોવા મળેછે. વધુવવગતો માટેજુઓ Asian Voice 24th February 2018 વેબવિંકઃ http://bit.ly/2GqYCjL

પાલિકાઓની ચૂંટણીમાંભાજપની ૪૭ બેઠકો સિામત

ગાંધીનગર: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી ૭૫ પાલલકાની ચૂંટણીમાં૧૭મી ફેબ્રુઆરીએ શાંલિપૂણણમાહોલમાંમિદાન પૂણણથયા પછી જાહેર થયેલા પલરણામોમાં ભાજપને સલામિ રીિે ૪૭ બેઠકો મળી છે. વષણ૨૦૧૩માંપણ ભાજપનેપાલલકાની ચૂંટણીમાં૪૭ બેઠકો મળી હિી. માત્ર આણંદની બોરીયાવી નગરપાલલકાના વોડડનં.૪ના ઉમેદવારનુંઅવસાન થિાંઆ વોડડની ચૂંટણી રદ કરાઇ હિી હવેિે ચૂંટણી ૧૨ માચચે યોજાશે. રાજ્ય ચૂંટણી કલમશનર વરેશ લસંહાએ જણાવ્યું હિું કે, ૭૫ પૈકી ૭૪ પાલલકા માટે મિદાન થયું હિું. જેમાં કુલ ૨૦૬૦ બેઠકોનો સમાવેશ થાય છે. મિદાન પૂવચે જ જાફરાબાદ પાલરસાના િમામ ૨૮ ઉમેદવારો લબનહરીફ જાહેર થયા હિા. જે િમામ ભાજપના હિા. ૩૩ લજલ્લાની કુલ ૭૪ પાલલકાની ૨૦૬૦ બેઠકો માટે હાથ ધરાયેલી મિગણિરીમાં ભાજપને ૧૧૬૭ બેઠક, કોંગ્રેસને૬૩૦, બહુજન સમાજ પાટટી ને૧૫, એનસીપીને૨૮, અન્ય પક્ષોને ૧૮ િેમજ અપક્ષને ૨૦૨ બેઠકો મળી હિી ૭૫ પાલરકાસની કુલ ૨૧૧૬ બેઠકો પૈકી બાવન બેઠકો લબનહરીફ થઈ હિી.

Indian Funeral Directors “first & foremost”

Bharat Shah, Sanjay Shah, Trupti Shukla, Ashvin Patel or Jaysen Seenauth

0208 952 5252 0777 030 6644

www.indianfuneraldirectors.co.uk


24th February 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

પ.પૂ, મહંતટવામીનુંન્યૂઝીલેન્ડ – લવલ્સડન ટવામીનારાયણ મંલદરમાં ઓટટ્રેલલયામાંલવચરણ મહાલશવરાલિની ધામધૂમપૂવથક ઉજવણી

લંડનઃ દર વષષની માફક આ વષષે પણ થવામીનારાયણ મંમદર, મવલ્સડનમાં મહા મશવરામિનો ઉત્સવ ૧૩મી ફેબ્રુઆરીને મંગળવારે મહા વદ તેરસે પરંપરાગત ધામમષક શ્રદ્ધા અને ભમિભાવ સાથે ધામધૂમપૂવષક ઉજવવામાં આવ્યો હતો. મનત્ય સંધ્યા આરતી તથા કથા બાદ યજમાનો અને ભિો સૌએ મળીને ભૂજધામના સંતોના સામનધ્યમાંવૈમદક મંિોચ્ચાર સાથેમહાદેવજીની પૂજામવમધ કરી હતી. ત્યારપછી મશવ જન મંગળ નામાવમિનો પાઠ કરવામાં આવ્યો હતો અનેમશવ આરતી કરાઈ હતી. અંતમાંમશવધૂન કરીનેસૌનેપ્રસાદ વહેંચવામાંઆવ્યો હતો.

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ થવામીનારાયણ સંથથાના વડા પ.પૂ. મહંતથવામીએ તા. ૬ થી ૧૩ ફ્રેબ્રુઆરી દરમમયાન ઓથટ્રેમિયાના મેિબોષન અને ૧૩ થી ૨૦ ફેબ્રુઆરી ટયૂઝીિેટડના ઓકિેટડમાં મવચરણ કષયુંહતું . થવામીશ્રી ૨૨ ફેબ્રુઆરીથી ૨૭ ફેબ્રુઆરી ઓથટ્રેમિયાના બ્રિથબેન, ૨૮ ફેબ્રુઆરીથી ૭ માષચ સીડની, ૭ માર્ચથી ૧૨ માષચ એડીિેડ, ૨૩

થી ૨૮ માષચ સિડની અને ૨૮ માષચથી ૮ એપ્રિ​િ પષથ ખાતે મવચરણ કરશે. પૂ. મહંતસમવામી ફૂિડોિનો ઉત્સવ મ્રથમવાર ભારત બહાર મસડની ખાતે ઉજવશે. દુમનયાભરમાંથી હજારો સત્સંગીઓ ફૂિડોિ ઉત્સવમાં ભાગ િેવા મસડની જઈ રહ્યા છે. અવસાન નોંધ આ પ્રસંગનું BAPS થવામીનારાયણ મંમદરોમાં િાઈવ • જાણીતાંસામાજીક મમહિા કુ. અનીતાબહેન રૂપારેિીયાનાંવેમ્બિી બ્રોડકાથટ કરાશે. મસંગાપોર, સ્થથત મોટીબહેન બનીબહેન રણછોડભાઇ રામજી હોંગકોંગ તથા બેંગકોકમાં પણ રૂપારેિીયાનુંરમવવાર તા.૧૧-૦૨-૨૦૧૮ના રોજ ૮૫ પૂ. મહંતસ્વામી મવચરણ કરશે. વષષની વયે મનધન થયું છે. કમ્પાિા-યુગાટડામાં જટમેિાં બનીબહેન ખુબ જ થનેહાળ અને સત્સંગી હોળી પવથના કાયથિમો હતાં. • હિંદુ કાઉન્સિલ (બ્રેસટ) દ્વારા હોળીની ઉજવણી ગુરુવાર • નૈરોબી સ્થથત આણંદના મૂળવતની શ્રી તા.૦૧-૦૩-૨૦૧૮ સાંજે૬થી રાત્રે૯ દરમિયાન રોગ્રીન પાકક, અતુિભાઇ સૂયષકાટતભાઇ પટેિ (ડીડી કકંગ્સબરી રોડ, કકંગ્સબરી, લંડન NW9 ખાતે કરવાિાં આવશે. ફામાષથયૂકીલ્સવાળા)નું તા. ૯ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ ૬૬ વષષની વયેદુ:ખદ અવસાન થયુંછે. સદગત સંપકક. જયંતીભાઈ પોપટ 07967 481 467 • BAPS સ્વામીનારાયણ મંહદર નીિડન, ૧૦૫-૧૧૯, એમની પાછળ પત્ની ઉવષશીબેન તથા ચાર સંતાનોને બ્રેન્ટકિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે ગુરુવાર મવિાપ કરતા છોડી ગયા છે. ું ડનમાંિાંબા સમયથી એડમમમનથટ્રેટર ઓફફસર તરીકે તા.૦૧-૦૩-૧૮ સાંજે૬થી રાત્રે૮.૩૦ દરમિયાન હોમલકા દહન, • મશશુકજ-િં ફરજ અદા કરનાર સૂયાષબહેન નવનીતભાઇ શાહનાં માતુશ્રી પૂજન અને પમરક્રિા સાથે હોળી ઉત્સવનું આયોજન કરવાિાં જવીબહેન જેસંગભાઇ શાહનુંમનધન થયુંછે.

આવ્યુંછે. વધુમવગત િાટેજુઓ જાહેરાત પાન નં. ૭ સંપકક. 020 8965 2651 • શ્રી શહિ મંહદર ૩૦. તાલ્બોટ રોડ, વેમ્બલી HA0 4UE ખાતે ગુરુવાર તા.૦૧-૦૩-૧૮ સાંજે ૬થી િોડે સુધી હોળીની ઉજવણીનું આયોજન કરવાિાં આવ્યું છે. સંપકક. દીપકભાઈ ભટ્ટ 020 8903 6100 • નેશનલ એિોહિએશન ઓફ પાટીદાર િમાજ દ્વારા ગુરુવાર તા. ૧-૩-૧૮ સાંજે૭થી રાત્રે૯.૩૦ દરમિયાન હોળી પૂજાનું૨૬ બી, ટુમટંગ હાઈ પટ્રીટ, બ્રોડવેિાકકેટ સાિે, લંડન SW17 0RG ખાતે આયોજન કરાયુંછે. સંપકક. ઉિેશભાઈ અિીન07956 254 274. • િરેકૃષ્ણ મંહદર (ઈસ્કોન) ભહિ વેદાંત મેનોર વોટફડડખાતે હોમલકાદહનનો કાયયક્રિ તા. ૧-૩-૧૮ સાંજે ૬.૩૦ ગોકુલ િાિય ખાતે રાખવાિાં આવેલ છે. ચૈતન્યપ્રભુના જન્િમદવસની પણ ઊજવણી કરવાિાંઆવશે. સંપકકઃ 01923 851 000.

પ્લાસ્ટટકનો વપરાશ ઘટાડવા ક્વીનનું સમથથન

બાળકો માટેલિકેટ સમર પ્રોગ્રામ

લંડનઃ ઈંગ્િેટડ મિકેટ બોડડ (ECB) બાળકો માટે મિકેટ સમર પ્રોગ્રામ શરૂ કરી રહ્યુંછે. બ્રાઈટ થટાસષ મિકેટ પ્રોગ્રામની શરૂઆત માચષ૨૦૧૭માંથઈ હતી. આ પ્રોગ્રામ માટે અંદાજે ૫૦૦,૦૦૦ બાળકોએ નોંધણી કરાવી હતી. આ પ્રોગ્રામમાં BAPS, મંમદરો અનેકોમ્યુમનટી સંથથાઓનેરસ હોય તો તેમણે નોંધણી કરાવવાની રહેશે. વધુ મવગત માટે વેબસાઈટ https://www.ecb.co.uk/play /all-stars/centres તેમજ All Stars Cricket centreschulની મુિાકાત િેવા મવનંતી.

લંડનઃ શાહી મહેિમાં પર માિસામાનની હેરફેરમાં પ્િાસ્થટકની પાણીની બોટિો મરયુઝબ ે િ પેકમેજંગ વપરાશે. અને થટ્રો પર પ્રમતબંધ મૂકીને ક્વીન એમિઝાબેથ મિતીયએ મસંગિ યુઝ પ્િાસ્થટકનો વપરાશ Rate One Month Ago 1 Year Ago ઘટાડવાના પ્રયાસોને સમથષન £∞ = λЦ. ≥√.≡√ λЦ. ≤≥.≈√ λЦ. ≤∫.√√ આપ્યુંછે. બફકંગહામ પેિસ ે િારા = € ∞.∞∩ € ∞.∞∫ € ∞.∞≤ જણાવાયુંહતુંકે ક્વીનના મમિ £∞ = $ ∞.∫√ $ ∞.∫√ $ ∞.∟≈ સર ડેમવડ એટનબરોની બીબીસી £∞ પરની મસરીઝ ‘લિૂ પ્િેનટે ૨’માં €∞ = λЦ. ≤√.∞√ λЦ. ≡≤.≈√ λЦ. ≡∞.√√ આ મુદ્દા પર ભાર મૂકાયો છે. હવે $∞ = λЦ. ≠∫.≤≈ λЦ. ≠∫.√√ λЦ. ≤≡.√√ તમામ પેિસ ે ોમાં મીમટંગોમાં એક ĠЦ¸ Âђ³Ц³ђ ·Ц¾ £ ∩√.≡≈ £ ∩√.≤√ £ ∩∟.∩≈ કાચની બોટિમાં પાણી અપાશે. બફકંગહામ પેિસ ે અને એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ £ ≥≈≡.∞√ £ ≥≈≤.≥√ £ ∞√√≠.≠≈ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ $ ∞∩∩≥.∩√ $ ∞∩∩∞.≤√ $ ∞∟∫≠.∞√ એમડનબરાના હોમિરુડ પેિસ ે સમહત શાહી મનવાસથથાનોના એક ઔєÂ ¥Цє±Ъ³ђ ·Ц¾ $ ∞≠.≈√ $ ∞≡.√√ $ ∞≤.∩√ પસ્લિક કાફેમાંપ્િાસ્થટક થટ્રોનો વપરાશ બંધ કરાશે. થટાફ માટેની કેસ્ટટનોમાં પણ ચાઈના પ્િેટ્સ, ગ્િાસ અને (તા. ૨૪-૨-૨૦૧૮થી તા. ૨-૩-૨૦૧૮) મરસાયકિેબિ પેપર કપનો તા. ૨૬-૨ - આમલકી એકાદશી ઉપયોગ કરાશે. ટેક અવે તા. ૧-૩ - હોળી આઈટમ્સ કમ્પોથટેબિ તા. ૨-૩ - ધૂળેટી પેકમેજંગમા અપાશે. શાહી થથળો

¶ º ·Ц¾

આ સપ્તાહના તહેવારો

રોજનીશી 27 • આદ્યશહિ માતાજી મંહદર, ૫૫ હાઇપટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શમનવાર તા. ૨૪-૨-૧૮ બપોરની આરતી બાદ હનુિાન ચાલીસા - રમવવાર તા. ૨૫-૦૨-૧૮ના રોજ બપોરે૩ કલાકેભજન અનેબાદિાંઆરતી, િહાપ્રસાદનુંઆયોજન કરાયું છે. સંપકક: જશવંત િાઇચા 07882 253 540 • પૂ. રામબાપાના િાહનધ્યમાંશ્રી જીજ્ઞાિુિત્િંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુિાન ચાલીસાના કાયયક્રિનુંરમવવાર તા. ૨૫-૦૨૧૮ સવારે૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોથયમવક પાકક હોસ્પપટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવાિાં આવ્યું છે. ભોજનપ્રસાદીના પપોન્સર જીજ્ઞાસુ સત્સંગ િંડળના ભાઈ બહેનો છે. સંપકક: 020 8459 5758 / 07973 550 310 • અનુપમ હમશન યુ.કે.ના ઉપક્રિે રમવવાર તા. ૦૪-૦૩-૧૮ સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ દરમિયાન સંત ભગવંત સાહેબજીનો પ્રાગટયોત્સવ ઉજવાશે. બપોરે િહાપ્રસાદ. આ પ્રસંગે બપોરે િંડરેઝર િાયરવોક અનેલગ્નોત્સવ િાટેમવશાળ પ્રાંગણિાંિાકકી સાથેલગ્નોત્સવ યોજી શકાય એનુંપ્રદશયન થશે. પથળ: The Lea, Western Ave, Denham, Uxbridge, UB9 4NA સંપકક. હરીશ િુમન 07412 964 532 • BAPS સ્વામીનારાયણ મંહદર લંડન ૧૦૫-૧૧૯, બ્રેન્ટકિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતેસુદ આઠિ કકતયન ભમિ સંધ્યાનુંશુક્રવાર તા.૨૩-૨-૧૮ સાંજે૭.૨૦થી ૮ દરમિયાન અને િમહલા િંડળ િાટેની ભમિ સંધ્યાનુંશુક્રવાર તા.૨૩-૨-૧૮ સાંજે ૬.૩૦થી ૭ દરમિયાન નીલકંઠ વણકી અમભષેક િંડપ ખાતે આયોજન કરાયુંછે. સંપકક. 020 8965 2651


28 અમેતિકા-આતિકા

@GSamacharUK

ગુપ્તા કૌભાંડનેપગલેબેંક ઓફ બરોડા િમિણ આમિકામાંકામકાજ બંધ કરશે

રિટોરિયાઃ દબિણ આબિકામાં છેલ્લાં ૨૧ વષષથી કાયષરત બેંક ઓફ બરોડા (BOB)એ ભારતીય મૂળના બબઝનેસમેન ગુપ્તા બ્રધસષના કૌભાંડના સંદભષમાંદેશમાંથી તેનુકામકાજ આટોપી લેવાનો બનણષય કયોષછે. બ્રાંચ આગામી તા. ૧ માચષથી નવી અથવા ઈન્ક્રિમેક્રટલ બડપોઝીટ થવીકારશેનહીં. વધુમાં તા. ૩૧ માચષ, ૨૦૧૮થી બેંક તેનુંતમામ કામકાજ સંપણ ૂ પષ ણે બંધ કરી દેશ.ે બેંકે ગુપ્તા બ્રધસષ અને તેમના ખાસ બમત્ર દબિણ

આબિકાના પ્રમુખ જેકબ ઝૂમા વચ્ચેના આબથષક વ્યવહારો માટે સુબવધા પૂરી પાડી હતી. તેબદલ દબિણ આબિકાના બેંક રેગ્યુલટે રે બેંકને ૫૦૦,૦૦૦ પાઉક્રડ જેટલી રકમનો દંડ પણ કયોષ હતો. દંડ બાદ બેંકે થટોક એક્સચેક્રજોને જણાવ્યું હતું કે સાઉથ આબિકન બરઝવષ બેંક (SARB) દ્વારા બેંક બવરુદ્ધના આિેપોની તપાસ ચાલી રહી છે અને બેંક તપાસમાં સબિયપણે સંપૂણષ સહકાર આપી રહી છે. ગુપ્તા બ્રધસષ એટલે કે અજય, અતુલ અને િાજેશ ગુપ્તા

ફ્લોરિડાઃ અમેબરકાના ટેમ્પામાં વસતા ભારતીય અમેબરકન બરઅલ એથટેટ ઈક્રવેથટસષિરિત અને કેતકી શાહે ટેમ્પામાં લક્ષ્મીનારાયણ મંબદરના બનમાષણ માટેએક બમબલયન ડોલર એટલે કેઆશરેરૂ. ૬.૫ કરોડ રૂબપયાનું દાન આપ્યું છે. દાનની રકમનો ઉપયોગ મંબદરના બાંધકામ, ઇક્રિાથટ્રક્ચર તેમજ મંબદરમાં સુબવધાઓ પાછળ કરાશે. આ મંબદર ૬૦૦૦ ચોરસ ફૂટમાં

બનશે તેવા અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે શાહ દંપતીએ વલ્લભ યુથ ઓગગેનાઇઝેશન (વીવાયઓ-યુએસએ)ને પણ

GujaratSamacharNewsweekly

મનેજાનથી મારી નાખવાનો પ્રયાસઃ રમવન્દ્ર ભલ્લા

ન્યૂ જસસીઃ હોબોકન શહેરના સાથેના વ્યવહારોમાંબેંકેએક જ પહેલા શીખ મેયર ભારતીય પાટટીને ધીરાણ અંગેના અમેવરકન રવિન્દ્ર ભલ્લાએ સાિ​િજવનક રીતેકહ્યુંકે, હાલમાં બનયમોનો ભંગ કયોષહતો. BOBના પ્રવક્તાએ જણાવ્યું તેઓને અને તેમના પવરિારને હતુંકેદબિણ આબિકામાંબેંકનો જાનથી મારી નાખિાની ધમકી બબઝનેસ વધાર નથી અને તે મળી છે. વસટી હોલમાંસુરક્ષામાં બાદ ૧૬મી કામકાજ બંધ કરશે તો બેંકની ઉલ્લંઘન નાણાંકીય ન્થથબત પર કોઈ ફેબ્રુઆરીએ જાહેર કરેલા વનિેદનમાં ભલ્લાએ કહ્યું કે, અસર પડશેનહીં. વસટી હોલની સુરક્ષામાં િધારો SARBએ જણાવ્યું હતું કે કરિા માટે એફબીઆઇના તોઈ બડપોઝીટરને ગેરલાભ ન આતંકિાદી વિરોધી સંયુિ થાય તે હેતથુ ી દેશમાંથી બેંકની કાયિબળની સાથેકામ કરિામાં યોગ્ય રીતે બવદાય અંગે આિી રહ્યુંછે. ઉલ્લેખનીય છેકે રબજથટ્રાર બેંક સાથે ચચાષ કરી અજાણ્યો માણસ ભલ્લાની રહેલ છે. ઓફફસમાંબેગ નાખીનેભાગ્યો હતો. ભલ્લાએ આ ઘટના વિશે વિસ્તારમાંમાવહતી આપ્યા િગર જણાવ્યું કે, મને અને મારાં પવરિારને જાનથી મારી નાખિાની ધમકીની ઘટના દુભાિગ્યપૂણિછે. આપણેસુરક્ષાને ૯,૩૦,૦૦૦ ડોલરનું દાન કયુ​ું ગંભીરતાથી લેિાની જરૂર છે. છે. ભલ્લા ગળાકાપ ટક્કર િચ્ચેન્યૂ મંબદરના ફાઉક્રડર જસસીમાં મેયર બનનાર પહેલાં વ્રજિાજકુમાિજીના બદશા- શીખ છે. વસટી સ્પોક્સપસિનના બનદગેશ અનુસાર આ મંબદરમાં જણાવ્યા અનુસાર, વસટી સુબવધાઓ વધારાશે. ધ બહક્રદુ હોલમાં એક વ્યવિ ઘૂસી ગયો ટેમ્પલ ઓફ યંગ્સટાઉનના હતો અને તપાસ પહેલા તેણે પ્રેબસડેક્રટ અને મંબદરના ટ્રથટી કહ્યું કે, તે િોશરૂમ જિા માગે પેિની ચૌધિીએ દાનનો થવીકાર છે. ભલ્લા તે સમયે ઓફફસમાં કરતાં જણાવ્યું કે મંબદરના નહોતા. ભલ્લાના એક અવધકારીએ જોયુંકે, તેવ્યવિ ઇબતહાસમાં કોઇ વ્યકકત દ્ધારા ઓફફસમાં એક બેગ ફેંકીને મળેલુંઆ સૌથી મોટુંદાન છે. ભાગી ગયો હતો.

તિયલ એસ્ટેટ ઇન્વેસ્ટસસદંપતી દ્વાિા મંતદિના તનમાસણ માટેએક તમતલયન ડોલિનુંદાન

આ·Цº ±¿↓³

Jay Meldi Maa

Jay Swaminarayan

Demise: 15th February 2018 (Epsom, England)

Born: 5th August 1939 (Gujarat, India)

Savitaben (Sarojben) Ramanbhai Patel (Pij, Gujarat)

અ¸ЦºЦ ´. ´а. ¸Ц¯ЬĴЪ Â╙¾¯Ц¶щ³ (ºђ§¶щ³) º¸®·Цઇ ´ªъ» (´Ъ§) ¢Ьλ¾Цº ¯Ц. ∞≈-∟-∟√∞≤³Ц ºђ§ ±щ¾»ђક ´Ц¸¯Цє અ¸щ Âѓએ ¾ÃЦ»Âђ¹Ц ¸Ц¯Ц, Ĭщ¸Ц½ ±Ц±Ъ¸Ц અ³щ ╙¾¿Ц½ કЮª¶ Эѕ ³Цє ¾ЦÓÂ๷¹Ц↓ 羧³³Ъ ╙¥º╙¾±Ц¹°Ъ અ¸ЦºЦ કЮª¶ Эѕ ¸Цєક±Ъ ³ ´аºЦ¹ એ¾Ъ ¡ђª ´¬Ъ ¦щ. અ¸ЦºЦ ´╙º¾Цº ´º આ¾Ъ ´¬ъ» આ ±Ь:¡± ¸¹щ λ¶λ ´²ЦºЪ, ª´Ц», ªъ╙»µђ³ કы ઇ¸щઇ» ˛ЦºЦ ¿ђકÂє±¿ щ Ц ´Ц«¾Ъ આΐЦ³ આ´³Цº ¯°Ц ÂÕ¢¯³Ц આÓ¸Ц³Ъ ¿Цє╙¯ અ°› ĬЦ°↓³Ц કº³Цº અ¸ЦºЦ ¾↓ Â¢Цє Âє¶²є Ъ ¯°Ц ╙¸Ħђ³ђ અ¸щ ઔєє¯:કº®´а¾ક↓ આ·Цº ¸Ц³Ъએ ¦Ъએ. ´º¸કж´Ц½Ь´º¸ЦÓ¸Ц ÂÕ¢¯ ¸Ц¯ЬĴЪ³Ц આÓ¸Ц³щ¿Цΐ¯ ¿Цє╙¯ આ´щએ§ ĬЦ°↓³Ц.

ૐ ¿Цє╙¯: ¿Цє╙¯: ¿Цє╙¯:

It is with deep regret that we announce the sad demise of our beloved mother, grandmother and great grandmother Mrs Savitaben (Sarojben) Ramanbhai Patel (Pij, Gujarat) on Thursday, 15th February 2018. A loving baa and mother will be dearly missed. She will always hold a special place in our hearts. We wish to convey our sincere gratitude and express our thanks to all our relatives, friends and well wishers who helped and supported us during this difficult time. With the grace of almighty god may her soul rest in eternal peace.. Om Shanti, Shanti, Shanti

Bharat and Varsha (Son – Daughter in Law) Tarun and Chhaya (Son – Daughter in Law) Jayesh and Sonal (Son – Daughter in Law) Grandchildren: Kaval and Radhika, Krishna and Akshar, Jignesh, Jayshree, Pratik, Pryank and Radha. Great Grandchildren: Milan, Kavya, Aashi and Maahi. Crematorium Funeral Service to be held on Sunday, 25th February 2018, 11.30am at Putney Vale Cemetery, Stag Lane, Wimbledon, London, SW15 3DZ.

Contact: Tarun Patel Tel: 020 8873 2904

24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

આણંદના પટેલ યુવકનુંઆતિકામાં અકસ્માતેમોતઃ વતનમાંઅંતતમતવતિ

િારેસલામઃ ઉમરેઠ તાલુકાના ભાટપુરા ગામના તથા હાલ ઉમરેઠની યમુનાપાકક સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ પટેલ તથા નયનાબહેનના ૩૨ િષસીય પુત્ર નીલકંઠભાઇ પટેલ પત્ની સોનલબહેન તથા પુત્ર સમથિ

સ્ટેશનની સામે આિેલા પુગુ હાઇિે ઉપર તાજેતરમાં પૂરપાટ ઝડપેઆિી રહેલી એક કારની નીલકંઠ અડફેટે આિી ગયા હતા અનેહિામા ફંગોળાઈ રોડ પર પટકાઈને કારની નીચે આિી ગયા હતા. આ બનાિમાં તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેનેપગલે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેની અંવતમવિયા િતનમાંકરાઈ હતી.

કંપની દ્વારા સહાય

નીલકંઠના નાના ભાઇ યોગીન પટેલે જણાવ્યું હતું કે, તેમનો પવરિાર બીએપીએસ નીલકંઠભાઇ પટેલ સ્િામીનારાયણ સંસ્થા સાથે સાથે આવિકાના દારેસલામ સંકળાયેલો છે. સંસ્થા તથા શહેરમાં છેલ્લાં છ િષિથી રહેતા નીલકંઠ જે કંપનીમાં જોબ હતા. નીલકંઠ જીલી સન ફામિસી કરતો હતો તે કંપની દ્વારા નામની કંપનીમાં માકકેવટંગ ફંડની વ્યિસ્થા કરિામાં આિી મેનેજરની જોબ કરતા હતા. છે. જે નીલકંઠની પત્ની તથા નીલકંઠ પટેલની નોકરીનુંસ્થળ તેના આઠ માસના પુત્રને તેમના રહેઠાણના સ્થળથી પાંચ આપિામાંઆિશે. નોંધનીય છે ફકલોમીટર દૂર હોઇ તે બાઈક કે, નીલકંઠની સાથે તેનો ભાઈ લઈને નોકરી પર જતા હતા. તેમજ તેની બે બહેનો પણ દારેસલામના કમાટા પોલીસ આવિકામાંસ્થાયી છે. • જ્યોમજિયામાં ૧૩૫ કરોડના ખચચે બન્યું ઉમમયા ધામ મંમિર: વિદેશમાં િસતા ગુજરાતીઓમાં પટેલો મોખરે છે. અમવરકાના જ્યોવજિયામાં રૂ. ૧૩૫ કરોડના ખચચે ૩૨ એકર વિસ્તારમાં ઉવમયા માતાજીનું સૌ પ્રથમ મંવદર આકાર પામ્યું છે. અમેવરકામાં િસતા પટેલોએ જ્યોવજિયાના મેકન શહેરમાં ભવ્ય મંવદરનું વનમાિણ કરીને કુળદેિી પ્રત્યેપોતાની દ્દઢ આસ્થાની પ્રવતવત કરાિી છે. અમેવરકામાં િસતા ૧૦ લાખથી પણ િધુ પાટીદારોએ સાથે મળીને ઉવમયાધામ મંવદરના વનમાિણનું કામ પાર પાડ્યું હતું. આ મંવદર શ્રી ઉવમયા માતાજી સંસ્થાન ઉંઝાના માગિદશિન હેઠળ બનાિ​િામાંઆવ્યુંછે.

આ·Цº ±¿↓³

ĴЪ ÂÃ9³є± ç¾Ц¸Ъ

§¹ĴЪ Ã³Ь¸Ц³:

§×¸: ¯Ц.∟∩-∟-∞≥∫√ (કі´Ц»Ц- ¹Ь¢Ц׬Ц)

ç¾¢↓¾ЦÂ: ¯Ц.∞∫-∟-∟√∞≤ (Ãщºђ-»є¬³)

ç¾. ĴЪ ÃºЪú·Цઇ ઉ¸щ±·Цઇ ´ªъ» (¸Ãщ½Ц¾)

¸Ãщ½Ц¾ ¢Ц¸³Ц ¸а½¾¯³Ъ અ³щ ÃЦ» Ãщºђ-¹Ь.કы. Щç°¯ ĴЪ ÃºЪú·Цઇ ઉ¸щ±·Цઇ ´ªъ»³Ьє ¯Ц. ∞∫-∟∟√∞≤³Ц ºђ§ ≡≡ ¾Á↓³Ъ ¾¹щ ±Ь:¡± અ¾ÂЦ³ °¹Ьє ¦щ. Ĭщ¸Ц½ ´╙¯, ¾ЦÓÂà¹Â·º ¯°Ц ç³щÃЦ½ ¾¬Ъ»³Ъ ╙¥º╙¾±Ц¹°Ъ અ¸ЦºЦ ´╙º¾Цº¸Цєક±Ъ¹щ³Ц ´аºЦ¹ એ¾Ъ ¡ђª ´¬Ъ ¦щ. ¯щઓĴЪ ╙³:ç¾Ц°↓અ³щÂщ¾Ц·Ц¾Ъ ïЦ. અ¸ЦºЦ કЮª¶ Эѕ ઉ´º આ¾Ъ ´¬ъ» આ ±Ь:¡± ´½щλ¶λ ´²ЦºЪ અ¸ЦºЦ ±Ь:¡¸ЦєÂÃ·Ц¢Ъ °³Цº ¯щ¸§ µђ³ઇ¸щ» કыªъÄçª ˛ЦºЦ ¿ђકÂє±¿ щ Ц ´Ц«¾Ъ અ¸ђ³щઆΐЦ³ આ´³Цº Âѓ કЮª¶ Эѕ Ъ§³ђ અ³щç³щÃЪ ╙¸Ħђ³ђ અ¸щÂè±¹ આ·Цº ¸Ц³Ъએ ¦Ъએ. ´º¸ કж´Ц½Ь´º¸ЦÓ¸Ц Â±¢¯³Ц આÓ¸Ц³щ╙¥º¿Цє╙¯ આ´щએ¾Ъ ĬЦ°↓³Ц. ૐ ¿Цє╙¯: ¿Цє╙¯: ¿Цє╙¯:

¢є.ç¾. ¥є╙ĩકЦ¶щ³ úЪú·Цઇ ´ªъ» (²¸↓´Ó³Ъ)

¸³Ь·Цઇ ¹Ь. ´ªъ» એ׬ µы¸Ъ»Ъ અº╙¾є±·Цઇ ¹Ь. ´ªъ» એ׬ µы¸Ъ»Ъ ¢є.ç¾. ╙¾¸Ь¶щ³ ´Ъ. ´ªъ» એ׬ µы¸Ъ»Ъ ¢є.ç¾. ઉÁЦ¶щ³ ÂЪ. ઔєє¶Ц®Ъ ĴЪ ╙±³щ¿·Цઇ આº. ´ªъ» (¶щçª ĭы׬)

¿¿ЪકЦׯ ¹Ь. ´ªъ» એ׬ µы¸Ъ»Ъ ¢є.ç¾. ¿Ц×¯Ц¶щ³ એ¥. ´ªъ» એ׬ µы¸Ъ»Ъ ĴЪ¸¯Ъ ╙¾±Ь¶щ³ ´Ъ. ´ªъ» એ׬ µы¸Ъ»Ъ ĴЪ¸¯Ъ ઇ»Ц¶щ³ ¾Ц¹. ´ªъ» એ׬ µы¸Ъ»Ъ ç¾. ³¾Ъ³·Цઇ એ¥. ´ªъ» એ׬ µы¸Ъ»Ъ (USA) ĴЪ ╙ïщ¿·Цઇ એ¥. ´ªъ» એ׬ µы¸Ъ»Ъ(India) ÂЬæ¸Ц ]. ´ªъ» એ׬ µы¸Ъ»Ъ

આ±¿↓, અ³щકỲ§», ╙³કЮі§, §¹Чક¿³, Ö¹Ц³, ã¹ђ¸

ઔєє╙¯¸╙ĝ¹Ц: ¯Ц.∟∫ µыĮЬઆºЪ, ¿╙³¾Цºщ¶´ђºщ∞.√√°Ъ ∟.√√ ±¢¯³Ц ´Ц╙°↓¾±щÃ³Ц ઔєє╙¯¸ ±¿↓³ અ³щ ∟.√√°Ъ ∩ ઔєє╙¯¸ÂєçકЦº Ãщ׬³ ╙ĝ¸щªђºЪ¹¸ Holders Hill Road, Millhill, London NW7 1NB.

Flat 2, 72 Gayton Road, Harrow, Middx, HA1 2LS Tel: 0208 863 1722


24th February 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

29

GujaratSamacharNewsweekly

કોકકલા પટેલના ગુજરાતી પત્રકારત્વ પરના પુસ્તક “એક જ દેચિનગારી”નુંલોકાપપણ ગુજરાત સાચહત્ય અકાદમી-ગાંધીનગર, ગાડણી ચરસચચ ઇન્સ્ટટટ્યૂટ ફોર ડાયટપોરા તથા સરદાર પટેલ યુચનિચસચટી દ્વારા ચિદેશમાં પત્રકારત્િક્ષેત્રે અપ્રચતમ યોગદાન બદલ કોકકલા પટેલને શાલ અને પાઘથી સસ્માચનત કરાયા

અહેિાલ: ચજતેસ્દ્ર ઉમતીયા

મિમટશ ગુજરાતી ડાયથપોરા પિકારત્વક્ષેિેછેલ્લા ૩૪ વષપથી 'ગુજરાત સમાચાર' સાપ્તામહકમાંમિયાશીલ મેનજી ેગ ં એમડટર કોકકલાબહેન પટેલના પિકારત્વ આલેખનોના ચૂટં લ ે ા લખાણોનો સંચય 'એક જ દે મચનગારી'પુથતકનો લોકાપપણ અનેએમના સડમાનનો કાયપિમ ગુજરાત સામહત્ય અકાદમી-ગાંધીનગર, ગાડણી મરસચપઇન્ડથટટ્યૂટ ફોર ડાયથપોરા તથા સરદાર પટેલ યુમનવમસપટી-વલ્લભ મવદ્યાનગર દ્વારા ગુજરાત સામહત્ય અકાદમીના ચેરમેન પદ્મશ્રી મવષ્ણુભાઇ પંડ્યાના અધયક્ષથથાનેઆણંદ-મવદ્યાનગર ખાતેએરેઝોના ઇન હોટેલ ખાતેકરવામાંઆવ્યો. આ પ્રસંગે૩૦૦ પાનના દળદાર ગ્રંથના લોકાપપણ માટે સરદાર પટેલ યુમનવમસપટીના કુલપમત શ્રી મશરીષભાઇ કુલકણણી, ગાડણી મરસચપઇડથટીટ્યૂટ ફોર ડાયથપોરા થટડીઝ "ગ્રીડસ"ના માનદ મનયામક અને સાગર યુમનવમસપટી (MP)ના કુલામધપમત ડો. બળવંત જાની, ગુજરાત સમાચાર તથા Asian Voiceના પ્રકાશક-તંિીશ્રી સી.બી. પટેલ, ગુજરાત યુમનવમસપટીના પૂવપકુલપમત ડો. નરેશ વેદ, અમેમરકાના 'ગુજરાતી ડાયઝેથટ'ના સંપાદક શ્રી કકશોરભાઇ દેસાઇ, મહડદુથતાન ટાઇમ્સના વમરષ્ઠ

મંચ પરથી "એક જ દે ચચનગારી" પુટતકનું ચિમોચન કરી રહેલા મહાનુભાિો. ડાબેથી ડો. બળિંતભાઇ જાની, નરેશભાઇ િેદ, કોકકલાબહેન પટેલ, સી.બી. પટેલ, કુલપચતશ્રી ચશરીષભાઇ કુલકણણી, પદ્મશ્રી ચિષ્ણુભાઇ પંડયા, કકશોરભાઇ દેસાઇ, રમેશભાઇ મકિાણા તથા ગુજરાત સાચહત્ય અકાદમીના મહામાત્ર અજયચસંહ ચૌહાણ.

રજૂઆત કરી મવદેશમાં રહી પિકારત્વનું ખેડાણ કરનાર કોકકલાબહેનને મબરદાવ્યાં હતાં. તેમણે જણાવ્યુંકે, ચરોતર એટલેખેતી અનેવેપાર-ધંધાથી સમૃધધ રસાતાળ ભૂમમ. અહીંના પટેલોએ દેશ પરદેશમાં ઇજનેરી, સાયડસ અને વ્યાપારક્ષેિે અભૂતપૂવપ મસન્ધધ મેળવી છે. કોકકલાબહેનનું આ મામહતીપ્રદ પુથતક જોઇ-વાંચી હવેહુંએમ કહી શકું કેસામહત્યક્ષેિેપણ ચરોતરીઓ ઉણા ઉતરેએમ નથી. તંિીશ્રી સી.બી. પટેલેઆ પુથતકમાં"લખતાંલમહયો થાય" મથાળા હેઠળ એમના મંતવ્યમાં તેમણેજણાવ્યુંછેએનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, એક સામાડય ટાઇપસેટરમાંથી કોકકલાબહેન કેવી રીતેલેખન પ્રવૃમિમાંસમિય બડયાં. એ પછી 'ગુજરાત સમાચાર'ના મવમવધ સરદાર પટેલ યુચન.ના કુલપચતશ્રી ચશરીષ કુલકણણીએ કોકકલાબહેનને હોદ્દે રહી કેવાં ફરજપરથત રહ્યાં એ પાઘ પહેરાિી અને પદ્મશ્રી ચિષ્ણુભાઇ પંડયાએ શાલ ઓઢાડી સસ્માન કયુ​ું મવષેજણાવ્ય.ું ટીખળી વાકચાતુયપમાટે એ િેળાએ ડાબેથી સિચશ્રી કકશોરભાઇ દેસાઇ, કુલપચતશ્રી ચશરીષ જાણીતા સી.બી. પટેલે મજાક કરતાં કુલકણણી, સી.બી. પટેલ, કોકકલાબહેન પટેલ, ચિષ્ણુભાઇ પંડયા તથા કહ્યું કે, સામહત્ય અને પિકારત્વક્ષેિે ડો. પ્રચિણભાઇ પટેલ. મોટેભાગેિાહ્મણ અનેજૈન વમણકોની પિકાર શ્રી ભુપતભાઇ પારેખ તેમજ અડય મોનોપોલી હતી હવેપટેલોનો પણ એમાંસમાવેશ મહાનુભાવોએ ઉપન્થથત રહી કોકકલાબહેન પટેલના થયો છે. પુથતક "એક જ દેમચનગારી" મવષેવકતવ્યો રજૂકયાપ 'એરેઝને ા ઇન' હોટેલના મવશાળ બેડકવેટીંગ હતા. હોલમાં ૩૫૦-૪૦૦ આમંમિતોની ઉપન્થથમતમાં જે યુમનવમસપટીમાં કોકકલાબહેને અભ્યાસ કયોપ ગ્રીડ્સના માનદ મનયામક અને સાગર યુમન.ના હતો એ સરદાર પટેલ યુમનવમસપટીના કુલપમત શ્રી કુલામધપમત ડો. બળવંત જાની, ગુજરાત સામહત્ય મશરીષભાઇ કુલકણણીએ "એક જ દે મચનગારી"ના ગ્રંથમાં સંકમલત સંખ્યાબંધ લેખો મવષે મવથતૃત રીતે

અકાદમીના પ્રમુખ પદ્મશ્રી મવષ્ણુભાઇ પંડ્યા તથા સરદાર પટેલના કુલપમત શ્રી મશરીષભાઇ કુલકણણીએ કોકકલાબહેન પટેલનેપાઘ અનેશાલ ઓઢાડી સડમાન કયુ​ુંત્યારેસૌએ તાળીઓના ગડગડાટથી વધાવ્યાંહતાં. આ પ્રસંગેકોકકલાબહેનના પમત ડો. પ્રમવણભાઇ પટેલેપણ એમની ફરજપરથતી અનેપરીવાર પ્રમત સ્નેહસભર કતપવ્યમનષ્ઠાની જાહેરમાંપ્રસંશા કરી હતી. અંતમાં કોકકલાબહેને લાગણીસભર થવરે સૌ મહાનુભાવો પ્રમત આદરભાવ પ્રગટ કરતાંજણાવ્યુંકે, એક સામાડય ગૃમહણી જેને કોઇ પિકારત્વનો અભ્યાસ કે મડગ્રી મેળવી નથી તેમ છતાં જીવનના અંમતમ પડાવમાંઆટલુંમાન-સડમાન મેળવી શકી એ મા ભગવતી સરથવતીની અસીમ કૃપા કહી શકાય પણ આ કાયપમસન્ધધનો સઘળોય યશ મારા પ્રેરણાદાયી ગુરુ સમા વડીલશ્રી સી.બી. પટેલને ફાળે જાય છે. એક સામાડય ગૃમહણી તરીકે૧૯૮૩માંજયોત્સનાબહેન શાહ સાથે"ગુજરાત સમાચાર"માંજોબ મેળવવા ગઇ હતી ત્યારેગુજરાતી ટાઇપ કેમ કરવુંકેકમ્પયુટર કેવી રીતેવાપરવુંએનો સહેજ પણ મહાવરો ન હતો એવા વખતે કમ્પયુટર પર ગુજરાતી ટાઇપ શીખવનાર

અમારા એબીપીએલ ગ્રુપનાં ડાયરેકટર આદરણીય સરોજબહેનનો આભાર વ્યિ કરવો જ રહ્યો. ટાઇપસેટરની જોબ દરમમયાન લેખન પ્રવૃમિમાંસમિય બનતાં તંિીશ્રી સી.બી.એ મોકળાશ આપી મારી લેખનપ્રવૃમતનેવધુવેગ આપ્યો. કુભ ં ાર ચાકડેચઢાવેલા કાચા માંટલાનેઘડેએમ સી.બી.એ મવમવધ હોદ્દેજુદા જુદા પ્રોજેકટ સોંપી સફળતા માટેપડકાર ફેંકી મારી આંતરશમિનેજાગ્રત કરી છે. મનશાન ચૂક માફ, નીચા મનશાન ના માફ" અને પૂજ્ય કૃપાલ્વાનંદજીની મવટામીનની ગોળી જેવી કાવ્ય રચના "હતાશા"ને વારંવાર યાદ કરાવી જીવનમાંસતત જોમ જગાવનાર આદરણીય સી.બી. સાહેબ મારા માટે એક "રોલ મોડેલ" છે. આજેજેકંઇ હુંમેળવી શકી એનો તમામ યશ એમના ફાળે જાય છે. શ્રી સી.બી.એ મારા અંતરમનનેઢંઢોળી પિકારત્વની મચનગારી પ્રગટાવી છેએટલેજ મેંઆ મારૂ દળદાર પુથતક "એક જ દે મચનગારી" આદરણીય સી.બી., પુષ્પાબહેન તથા સરોજબહેનનેઅપપણ કયુ​ુંછે. મિટનના વ્યાપાર ધંધા, વ્યવસાય, સામામજક અને ધામમપકક્ષેિે નોંધપાિ અનુદાન આપનાર વ્યમિઓ અનેબોલીવુડ હથતીઓના ઇડટરવ્યુસાથેના સમચિ આ દળદાર ગ્રંથ "એક જ દેમચનગારી"નેઇન્ડડયામાં ખૂબ આવકાર સાંપડ્યો છે. લોકાપપણ સમારંભ વેળાએ ઉપન્થથત આમંમિતોએ ઉમળકાભેર આ અંકની વધાવી કોપી મેળવવા ઉત્સકુ તા દાખવી હતી.

Gujarat Samachar & Asian Voice Rewarding career in media sales

The UK’s leading Gujarati and English news weeklies are expanding and looking for energetic and experienced Advertising Sales Executives.

Key Job Requirements:

• A Proactive approach in securing revenue through telephone, electronic contacts and face to face sales. સુ. શ્રી સરોજબહેન તથા શ્રીમતી પુષ્પાબહેન પટેલના ગુજરાત સાચહત્ય અકાદમીને મહામાત્રશ્રી ડૉ. ચિદ્યાનગરન્ટથત મોટાભાઇ શ્રી હસમુખભાઇ પટેલ અને અજયચસંહ ચૌહાણ અને ગાડણી ચરસચચ ઈન્સ્ટટટ્યૂટ ફોર ભાભી શ્રીમતી શાસ્તાબહેન પટેલને પુષ્પગુચ્છ અને શાલ ડાયટપૉરા ટટડીઝના કોચડિનેટર પ્રા. પુલકેશી જાની શ્રી ઓઢાડી પુટતક અપચણ કરી રહેલા ડો. બળિંત જાની સી.બી.પટેલનું શાલ ઓઢાડી સસ્માન કરી રહ્યા​ા છે. તથા કોકલાબહેન પટેલ.

National Association of Patidar Samaj Welcomes you to Celebrate

HOLI PUJA

Ãђ»Ъ ´Ь

at 7-00 to 9-30pm On Thursday 01 March 2018 At National Association of Patidar Samaj Building 26B Tooting High Street, London SW17 0RJ Opposite BROADWAY MARKET -Next to Natwest Bank Please donate towards the cost of the arrangements

Ãђ½Ъ ´а ¸Цє´²Цº¾Ц ¯¸ђ³щ¡Ц આ¾કЦº

Umesbhai Amin Neelam Patel Kiranbhai Patel

For further information please contact: 07956254274 Minaxi Patel 02087673007 07985156986 Falguni Patel 07985026262 07814005096 Mayur Patel 07762551738

• The position will entail selling advertisement space for our publication newsweeklies Asian Voice / Gujarat Samachar & other special magazines along with selling sponsorship for various events we conduct throughout the year. • A track record of hitting targets and succeeding within a media sales environment.

• Proven end sales skills-prospecting, target management and market awareness will be an added advantage.

Benefits: • •

Attractive Salary Package Sales Commission

Location : Central London Job Type : Permanent OTE : £45,000

Asian Voice & Gujarat Samachar are the largest selling Asian news weeklies, now in their 45th year with paid subscription of almost 25,000 and additional 5000 copies sold through retail outlets.

Send your CV with a covering letter to:

Mr. CB Patel Asian Business Publications Ltd, Karma Yoga House 12 Hoxton Market, London N1 6HW

Email us: cb.patel@abplgroup.com

Check us Online: www.abplgroup.com


30

@GSamacharUK

GujaratSamacharNewsweekly

...નેકમલભાઈએ નક્કી કયુ​ુંકેઆ શાળાના છોકરાંભણાવીશ • તુષાર જોશી •

આજથી વીિેક વષવ પહેલાં અમિાવાિના ભુિરપુરા સવટતારમાં ઝુંપડપટ્ટીને નાકે પોતાની વેલ્ડીંગની િુકાનને ઓટલે ઊભા રહેલા કમલભાઈએ એક છોકરાને પૂછ્યું, ‘ચ્યાં જઈ આયો?’ ને પેલા છોકરાએ રાજી રાજી થતાં કહ્યું, ‘શાળાએ જ્યો તો, પરીક્ષા આલીને આયો.’ કમલભાઈએ પેલા છોકરાના હાથમાં રહેલું પ્રશ્નપત્ર પકડ્યું... ને એમાંથી એક િવાલ પેલા છોકરાને પૂછ્યો... છોકરો મૂંઝાયો કારણ કે જવાબ આવડતો નહોતો. કમલભાઈએ કહ્યું, ‘અરે છોકરા, મારે ભણવું હતું પણ ભણી ના શક્યો ને તું ભણ્યો પાછો પરીક્ષા આપી આવ્યો ને તને આ જવાબ ના આવડે?’ બિ એ સિવિને એ ઘડી કમલભાઈએ નક્કી કરી લીધું કે આ સવટતારની િરકારી શાળાના બધા સવદ્યાથથીઓને હું ભણાવીશ. એમને માટે જરૂરી એવું પ્રાથસમક સશક્ષણ આપીશ, ને આ છોકરાઓને અપ ટુ ડેટ બનાવીશ. પ્રશ્ન એ આવ્યો કે સશક્ષણ ક્યાં આપવું? જગ્યા-મકાન-િુસવધા કેટકેટલું જોઈએ. એક િંકલ્પ પૂરો કરવા માટે!!! પરંતુ હારે એનું નામ કમલભાઈ પરમાર નહીં, એમણે જાહેર રટતાની ફૂટપાથ પર બે-પાંચ છોકરાઓને ભણાવવાનું કામ શરૂ કરી િીધું. આ સવટતારમાં રહેતા શ્રમજીવીઓ માંડ માંડ બે ટંકના રોટલા જેટલું રળતા હોય ત્યાં એમના બાળકોને ભણાવવાની જવાબિારી અને એમાં ધ્યાન આપવા માટેનો િમય બંને ક્યાંથી લાવે? કમલભાઈએ કૂમળા મનના તમામ બાળકોમાં સશક્ષણ અને િંટકારનું સિંચન શરૂ કયુ​ું. પોતે જ ભણ્યા ન હતા એટલે ભણાવવાનું કામ િરળતાથી પાર પાડવા બાજુમાં આવેલી િી. એન. સવદ્યાલયમાંથી બી.એડ.ના સવદ્યાથથીઓને બોલાવ્યા. એમના ગાંઠના પૈિા પણ ચૂકવ્યા. િમય જતાં લોકોને ખબર પડતી ગઈ, બાળકોની િંખ્યા વધવા માંડી, સશક્ષકો પણ જોડાતા થયા. ફૂટપાથ પરનું આ જ્ઞાનમંસિરનું કાયવ એટલું મહેંક્યું કે એની િુવાિ સશક્ષણ બોડડ િુધી પહોંચી. પસરણામ શહેરની જાણીતી શાળાઓના આચાયોવ અહીં ચાલતા સશક્ષણ કાયવની મુલાકાત લઈ ગયા. આ કાયવને સબરિાવતા ગયા. કમલભાઈને થયું કે સવદ્યાથથીઓ િાંજે જે િમયે ભણે છે તે િમય તો વાળુ-પાણીનો છે,

એટલે તેઓએ બાળકોને સશક્ષણની િાથે િાથે િાંજના િમયનું ભોજન પણ આપ્યું. આ કાયવમાં શહેરના અનેક લોકો જોડાયા અને િંવેિનાથી શરૂ થયેલા કાયવની િુવાિ વધુ લોકો િુધી પહોંચી. અહીં કોઈ સિલેબિ મુજબ નથી ભણાવવામાં આવતું, િરકારી શાળાના બાળકોને જે કાંઈ આવડતું નથી-અઘરું લાગે છે તેનું સશક્ષણ અપાય છે. ભાર સવનાના ભણતરને પામેલા કેટલાયે સવદ્યાથથી ડબલ ગ્રેજ્યુએટ, માટટર સડગ્રી, એન્ડજસનયર ને એમ.બી.એ. િુધીનું ભણ્યા છે. પોતાનો અનુભવ છે એટલે હવે તેઓ પણ આ કાયવમાં જે કાંઈ થઈ શકે તે પ્રકારે મિ​િ કરતા થયા છે. અહીંના સવદ્યાથથીઓ પૈકીના ભાનુબહેન કહે છે, ‘હું અહીં લેિન તો પામી જ, પરંતુ તે ઉપરાંત મને જીવન જીવવાની કળા પણ શીખવા મળી.’ બીજી એક ટટુડડટ માલતી કહે છે, ‘કમલકાકા પાિે ભણતરના િાચા મૂલ્યો છે.’ ભાસવની ચાવડા નામની સવદ્યાસથવનીને ધોરણ-૧૦માં ૮૨ ટકા, ધોરણ-૧૨માં ૮૪ ટકા અને બી.કોમ.માં ૭૨ ટકા માક્િવ આવ્યા તેનું શ્રેય તે જાહેર માગવની ફૂટપાથ પર ચાલતા કમલકાકાના જ્ઞાનમંસિરને આપે છે. પોતે ભણી ના શક્યા એનાથી સનરાશ થવાના બિલે ગરીબ બાળકો અભ્યાિથી વંસચત ન રહે તે માટે એક સવચારને અમલમાં મૂકીને બાળકોને સશક્ષણ અને ભોજન. એમ બંને આપવાની કામગીરીમાં સનસમત્ત બનનાર કમલભાઈ પરમાર ખરેખર ધડયવાિના અસધકારી છે. જાગૃત જનટ્રટટ દ્વારા કમલભાઈ પરમારનું એવોડડ આપીને િડમાન કરાયું ત્યારે તેમના સવશેની જાણકારી એડવોકેટ અશોક િામાણી થકી મળી ને તેમના કાયવને િલામ થઈ ગઈ. આજના િમયની િૌથી મોટી માંગ અને જવાબિારી જો કોઈ હોય તો તે સશક્ષણ અને તે માટેની પાયાની-પ્રાથસમક િુસવધાઓ છે. િાચું મૂલ્ય આધાસરત સશક્ષણ અપાવવાના બિલે સશક્ષણ એક વ્યાપારનું ક્ષેત્ર બની ચુક્યું છે ત્યારે ગરીબ ઘરના બાળકો માટે શ્રેષ્ઠ સશક્ષણ આપવાનું કાયવ આવા લોકો દ્વારા થાય તે અસભનંિનને પાત્ર છે. આમ કોઈ એકાિ જણ ગાંઠનું ગોપીચંિન ઘિીને આરંભ કરે અને સશક્ષણના આ િેવાયજ્ઞમાં િમાજના જુિા જુિા વગવના લોકો પણ જોડાય ત્યારે એ યજ્ઞમાંથી પ્રગટતી જ્ઞાનની જ્યોસતના અજવાળાં કેટલાય સવદ્યાથથીઓના જીવન ઘડતરમાં ફેલાય છે.

જનતા મૂરખ નથી, નેતા કામ કરેતેજાણેછેઃ જસ્ટિન ટ્રુડો

ભારતની િાત સિવિની મુલાકાત માટે કેનેડાના વડા પ્રધાન જન્ટટન ટ્રુડો શસનવારે નવી સિલ્હી આવી પહોંચ્યા હતા. રસવવારે ટ્રુડો, તેમનાં પત્ની અને ત્રણ બાળકોએ તાજમહેલની મુલાકાત લીધી હતી. તેઓની ભારત મુલાકાતમાં અમૃતિરના ગોલ્ડન ટેમ્પલનો પણ િમાવેશ થયો છે. િોમવારે િવારે ૧૦ વાગે રોયલ કેનેડાના સવશેષ સવમાન મારફતે ટ્રુડો પસરવાર અમિાવાિ એરપોટડ આવી પહોંચ્યો હતો ટ્રુડોના પસરવારને આવકારવા માટે એરપોટડ પર કેસબનેટના વસરષ્ઠ પ્રધાન ગણપતભાઈ વિાવા પહોંચ્યા હતા. તેમની િાથે ચીફ િેક્રટે રી જે. એન. સિંઘ પણ હાજર હતા. િાંટકૃસતક કાયવક્રમો વચ્ચે ટ્રુડોનું પારંપસરક ટવાગત કરાયું હતું. ટ્રુડો કુટુંબ એરપોટડથી િીધું ગાંધીઆશ્રમ

પહોંચ્યું હતું. અહીં રાષ્ટ્રસપતા મહાત્મા ગાંધીજીને નમન કરીને પસરવારે ચરખો ચલાવ્યો હતો. જન્ટટને ગાંધીઆશ્રમની સવસઝટ બુકમાં િંિેશ લખીને ખુશી વ્યક્ત કરી હતી. ટ્રુડોએ ટાંક્યું હતું કે, ગાંધીઆશ્રમઃ શાંસત માનવતા િત્યનું અનુપમ ટથળ. ટ્રુડો પસરવાર ગાંધી આશ્રમની મુલાકાત બાિ ગાંધીનગર અક્ષરધામ પહોંચ્યો હતો. અહીં પસરવારે અડધો કલાક જેટલો િમય પિાર કયોવ હતો. આશ્રમ રોડની એક પંચતારક હોટેલમાં લંચ લઈને જન્ટટન ટ્રુડોએ બપોરે ઇન્ડડયન ઇન્ડટટટ્યૂટ ઓફ મેનેજમેડટ-અમિાવાિના સવદ્યાથથીઓને િંબોધન કયુ​ું હતું. આઈઆઈએમ અમિાવાિમાં ટ્રુડોએ મસહલા િમાનતા, ઇસમગ્રડટ્િ, લઘુ ઉદ્યોગો, મહાત્મા ગાંધી તથા પછાત વગોવ સવશે વાત કરી હતી. તેમણે રાજકારણ સવશે કહ્યું કે, નેતા બાબતે જનતા 'મૂરખ' નથી. નેતા શું અને કેવું કામ કરે છે તે પ્રજા sAE su´A vAùckAene joAvvAnuù ke ‘gujrAt smAcAr’mAù æis Œ જાણતી હોય છે. હું એવો ¸tI ÀherAtAe Àe¤ kAe¤po cIj-vStunI ŠrIwI krAe a¸vA છું કે 'સનરાશાવાિ'થી મને ડર sÈvsnAe ¦pyAeg krAe tAe te mAqe amArI kAe¤ jvAbwArI n¸I. લાગે છે. aenI yAeGytA je-te VyiKtae pAete tpAsI te aùge ino#y levAe. અનુસંધાન પાન-૨૨

vAùckAene nmñ ivnùtI

24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

અનેતેમના મામા મેહુલ ચોસસીનેઝડપી લેવા માટે ઇસટરપોલની મદદ માગી છે. આ પછી ચારે નીરવ મોદીની.... આરોપીઓ સામે ઇસટરપોલ દ્વારા તડફ્યૂઝન પંજાબ નેશનલ બેસક (પીએનબી) મેનેજમેસટે નોતટસ બિાર પાડવામાં આવી છે. તડફ્યૂઝન જાસયુઆરીના અંતમાં રૂ. ૨૮૦ કરોડની ગેરરીતત નોતટસનો ઉપયોગ ઇસટરપોલના સભ્ય દેશોમાં સંદભભે નીરવ મોદી અને તેની માતલકીની વ્યતિઓને શોધવા માટે થાય છે. ઉલ્લેખનીય છે ફાયરવટાર ઇસટરનેશનલ પ્રા. તલ. સતિતની જુદી જુદી કંપનીઓ સામે સીબીઆઇમાં ફતરયાદ નોંધાવી િતી. જેની તપાસ દરતમયાન નીરવ મોદી તેમજ તેના મામા અને ‘ગીતાંજતલ જેમ્સ’ના માતલક મેહુલ ચોકસીને સંડોવતું આ મસમોટું કૌભાંડ ખૂલ્યુંિતું. નીરવ મોદી ખુદના નામની જ બ્રાસડ થકી નીરવ મોદીનુંપાલનપુર ખાતેનુંરહેઠાણ ડાયમંડ જ્વેલરી ઉદ્યોગમાં દબદબો ધરાવે છે તો મેહુલ ચોકસીની માતલકીની કંપની ‘ગીતાંજતલ કે નીરવની પત્ની અમી અમેતરકાનું નાગતરકત્વ જેમ્સ’, ‘જીલી ઇંતડયા’ અને ‘નક્ષત્ર બ્રાસડ’થી ધરાવે છે જ્યારે નાનો ભાઇ તનશાલ બેલ્જીયમનો ડાયમંડ જ્વેલરી ઉદ્યોગમાં જાણીતી છે. પંજાબ પાસપોટટધરાવેછે. નેશનલ બેસકના મેનેજમેસટથી માંડીને મોદી પાસપોિટસટપેન્ડ સરકારના કાનૂન પ્રધાન રતવશંકર પ્રસાદેદાવો તો ભારત સરકારે નીરવ મોદી અને ગીતાંજતલ કયો​ો છે કે દોતિતો ગમેતેવા વગદાર િશે તેમની સામેપગલાંલેવાશેઅનેઓળવી જવાયેલા નાણાં ગ્રૂપના માતલક મેહુલ ચોસસીનાં પાસપોટટ એક પર પરત મેળવાશે, પરંતુ અત્યારે તો આ કૌભાંડે મતિના માટે સવપેસડ કરી નાખ્યા છે. તો પંજાબ નેશનલ બેસકેતેના ૧૮ કમોચારીઓનેસવપેસડ કરી દેશમાંખળભળાટ મચાવી દીધો છે. નાંખ્યા છે. પીએનબીએ નોંધાવેલી ફતરયાદના હનીટ્રેપની આશંકા આધારેસીબીઆઇએ ગીતાંજતલ ગ્રૂપ સામેનોંધેલી એક તરફ નીરવ મોદી - મેહુલ ચોકસીની નવી એફઆઇઆરમાં જણાવ્યું છે કે કંપનીએ કંપનીઓ અનેસંલગ્ન વટોસોપર સીબીઆઈ અને પીએનબી સાથે ૪,૮૮૬.૭૨ કરોડ રૂતપયાની ઈડીના દરોડા પડી રહ્યા છે ત્યારે બેફફકર નીરવ છેતરતપંડી કરી છે. આ એફઆઇઆરમાંગીતાંજતલ મોદીએ ૧૯મી ફેબ્રુઆરીએ મકાઉ અને જેમ્સ, જીલી ઇન્સડયા અનેનક્ષત્ર બ્રાસડ તલતમટેડના ક્વાલાલુમ્પુરમાં બે નવા વટોસો શરૂ કયાોના નામ પણ આરોપી તરીકે સામેલ કયાો છે. અિેવાલ છે. આ બસને વટોસો નીરવ સામે સીબીઆઇએ આરોપ મૂસયો છે કે પીએનબીના એફઆઈઆર થયા પછી શરૂ થયા છે તો આ કૌભાંડમાંનીરવની પત્ની અમી મોદીની સંડોવણી એફઆઇઆરના ૧૭ આરોપીઓ અનેભારતીય મોડેલો દ્વારા બેસકના કમોચારીઓને ૧ ગોકુલનાથ શેટ્ટી- પીએનબીના ભૂતપૂવવ િની ટ્રેપ ફસાવ્યાની આશંકા વ્યિ કરાઈ છે. ડેપ્યુટી મેનેજર ૨ મનોજ હેમંત કરાતપીએનબીના પૂવો મેનેજર ગોકુલનાથ શેટ્ટીએ પીએનબીના સિંગલ સવડડો ઓપરેટર ૩ મે. ખુલાસો કયો​ો છે કે, આ સમગ્ર કૌભાંડ મામલે ગીતાંજસલ જેમ્િ સલ. ૪ મે. જીલી ઇન્ડડયા સલ. ૫ બેંકના ઉચ્ચ અતધકારીઓને પણ જાણ િતી. મે. નક્ષત્ર બ્રેડડ સલ. ૬ મેહુલ ચીનુભાઈ ચોકિીતરપોટટમા દાવો કરવામાંઆવ્યો છેકે, પીએનબીના મેનેસજંગ ડાયરેક્ટર, મે.ગીતાંજસલ જેમ્િ સલ. ૭ પૂવો ડેપ્યુટી મેનેજર ગોકુલનાથની બદલી કૃષ્ણન િંગમેશ્વરન- ડાયરેક્ટર, મે.ગીતાંજસલ ૨૦૧૩માંથવાની િતી. જો કેઅજાણ્યા કારણોસર જેમ્િ સલ. ૮ નઝુરા યશ અજાણી -ડાયરેક્ટર, પાંચ વિોપૂરા થયા બાદ પણ તેની બદલી કરવામાં મે.ગીતાંજસલ જેમ્િ સલ. ૯ સિનેશ ગોપાલિાિ ભાસટયા-ડાયરેક્ટર, મે.જીલી ઇન્ડડયા. ૧૦ આવી નિોતી. અસનયથ સશવરામન નાયર-ડાયરેક્ટર, જીલી ચોરી પર શશરજોરી ઇન્ડડયા. ૧૧ ધનેશ વૃજલાલ શેઠ-ડાયરેક્ટર, ભાગેડુનીરવ મોદીએ ૧૯મીએ પિેલી વખત મે.જીલી ઇન્ડડયા સલ. ૧૨ જ્યોતી ભરત વોરાકહ્યુંછેકે, પીએનબીએ આ રીતેકેસ જાિેર કરીને ડાયરેક્ટર, મે.નક્ષત્ર બ્રેડડ સલ. ૧૩ અસનલ વાત બગાડી છે અને બેસકે તેના પૈસા વસૂલવાના ઉમેશ હલ્િીપુર-ડાયરેક્ટર, મે.નક્ષત્ર બ્રેડડ સલ. તમામ રવતા બંધ કરી દીધા છે. તેની સાથે જ ૧૪ ચંદ્રકાંત કનુ કરકરે- ડાયરેક્ટર, નીરવ મોદીએ દાવો કયો​ો છે કે તેમની કંપનીઓ મે.ગીતાંજસલ જેમ્િ સલ. ૧૫ પંખૂરી અસભસજત દ્વારા બાકી બેસકની રકમ જેદશાોવામાંઆવેછેતેન વારાંગે-ડાયરેક્ટર, મે.ગીતાંજસલ જેમ્િ ૧૬ કરતાં ખૂબ જ ઓછી છે. નીરવે પીએનબી સમસહર ભાટકર જોશી-ડાયરેક્ટર, મે.જીલી મેનેજમેસટને ૧૫-૧૬ ફેબ્રુઆરીના રોજ લખેલા ઇન્ડડયા સલ. ૧૭ પીએનબીના કૌભાંડમાં એક પત્રમાં કહ્યું કે તેમની કંપનીઓ પર બેસકના િંડોવાયેલા અજાણ્યા કમવચારીઓ બાકી લેણાંરૂ. ૫૦૦૦ કરોડથી પણ ઓછા છે. અતધકારીઓ ગોકુલનાથ શેટ્ટી અને મનોજ કરાતે નીરવના વકીલ શવજય અગરવાલ? નીરવ મોદી, મેહુલ ચોસસી અનેઅસયો સાથેમળી ભારતનું તવદેશ મંત્રાલય, સીબીઆઈ કે બેસકનેછેતરવાનુંકાવતરુંઘડયુંિતું. એસફોસોમેસટ ડાયરેસટોરેટને નીરવ મોદી કૌભાંડ કઇ રીતેકૌભાંડ આચયુ​ું? કરીને દુબઈમાં છુપાયાની આશંકા છે ત્યારે પીએનબીએ ૨૯ જાસયુઆરીએ સીબીઆઇ અિેવાલ છે કે નીરવ મોદી ભારતના ચુનંદા સમક્ષ છેતરતપંડીની ફતરયાદ નોંધાવી િતી. નીરવ વકીલો જોડે જાણે કોઈ કોપો​ોરેટ સીઈઓ વીતડયો મોદીએ ૨૦૧૭માંબેસકમાંથી ત્રણ કંપનીઓ માટે કોસફરન્સસંગ યોજી રહ્યો છે. તરપબ્લીકન ટીવીના બેસકના બે અતધકારીને સાધી બેસક તસવટમમાં અિેવાલ પ્રમાણે નીરવ મોદી દુબઈમાં િોવાની એસટ્રી કયાો તવના રૂ. ૨૮૦ કરોડની બાયસો ક્રેતડટ શસયતા છે અને તેણે તેના કેસ માટે તવજય પાંચ લેટસો ઓફ અંડરવટેન્સડગ (એલઓયુ) દ્વારા અગરવાલ રોકી પણ લીધો છે. ટુજી વપેસટ્રમના ઊભી કરવાની - ભારતીય બેસકોની ઓવરસીઝ કતથત કૌભાંડીઓનો કેસ તવજય અગરવાલના શાખાઓમાં - ‘ન્વવફ્ટ’ સૂચનાઓ ટ્રાસસતમટ કરી નામે બોલે છે. ત્યાં સુધી કે અગરવાલે એક સયૂઝ િતી. બેસકની ફતરયાદ અનુસાર આ પાંચ ચેનલને ટેતલફોતનક ઈસટરવ્યુમાં આ અંગેની એલઓયુ અલ્િાબાદ બેસકની િોંગકોંગ શાખાની સત્તાવાર સમથોન પણ આપ્યું કે મારી પર નીરવ અને ત્રણ એલઓયુ એન્સસસ બેસકની િોંગકોંગ મોદીનો તેનો કેસ લડવાની તૈયારી કરવાનું શાખાની તરફેણમાં ઇશ્યૂ કરાયા િતા. આ ત્રણે જણાવતો ફોન પણ આવ્યો િતો અનેમેંતેનો કેસ કંપનીઓમાં નીરવ મોદી, તેની પત્ની, ભાઇ અને લડવાનુંવવીકારી પણ લીધુંછે. મામા ભાગીદારો છે. આમ બે અતધકારીઓએ ઇન્િરપોલની મદદ છેતરતપંડી આચરીનેઆઠ લેટસોઓફ અંડરટેફકંગ આ કૌભાંડ જેમના ઇશારે આચરાયું િોવાનું ઇશ્યૂકયાોિતા અનેમોદીની કંપનીઓ માટેબેસક મનાય છેતેનીરવ મોદી અનેમેહુલ ચોકસી બસને તસવટમમાંએસટ્રી કયાોતવના ૨૮૦ કરોડ રૂતપયાની પતરવારજનો સાથેદેશ છોડી ગયા િોવાનુંમનાય બાયસો ક્રેતડટ ઊભી કરવાની ભારતીય બેસકોની છે. સીબીઆઇએ કૌભાંડના ચાર મુખ્ય આરોપીઓ ઓવરસીઝ શાખાઓમાં વવીફ્ટ સૂચનાઓ નીરવ મોદી, તેની પત્ની અમી, ભાઈ તનશાલ મોદી ટ્રાસસતમટ કરી િતી. અનુસંધાન પાન-૧


24th February 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

31


24th February 2018 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

®

®

ફલોરિડામાંભાિતીય રિરિકાએ સૂઝથી બાળકોના જીવ બચાવ્યા

ફલોરિડાઃ ભારતીય-અમેરરકન રિરિકા િાંરત રિશ્વનાથે પોતાની આત્મસૂઝથી ફ્લોરરડાની હાઈસ્કૂલમાં ૧૪મી ફેબ્રુઆરીએ થયેલા

ગોળીબારમાં કેટલાય રિદ્યાથથીઓના જીિ બચાવ્યાં હતાં. આ ઘટનામાં જોકે રિદ્યાથથીઓ અનેરિ​િકો મળીને કુલ ૧૭ લોકોનાં મોત થયાં હતાં. ફ્લોરરડાનાં પાકકલેન્ડમાં માજજરી સ્ટોનમેન ડગલસ હાઈસ્કૂલમાં૧૯ િષજના સસ્પેન્ડેડ પૂિજ રિદ્યાથથીએ આંધળો ગોળીબાર કયોજ હતો. સન સેંરટનલના રરપોટટ અનુસાર હરથયારબંધ યુિક સ્કૂલની આસપાસ આમતેમ આંટા મારતો ગોળીબાર કરતો હતો તે સમયે બપોરે સ્કૂલમાં બીજો એલામજ િાગ્યો ત્યારે મેથ્સના રિરિકા િાંરત રવશ્વનાથને

ક્લાસરૂમના દરિાજા બંધ કરી દીધા અને તમામ રિદ્યાથથીઓને ફિજ પર ઝૂકી જિાનું કહ્યું હતું. એટલું જ નહીં ટીચરે ક્લાસરૂમની બારીઓ પણ બંધ કરી દીધી હતી. એક રિદ્યાથથી બ્રાયનના િાલી જબો​ોએ કહ્યું કે, િાંરત રિશ્વનાથને એટલા એલટટ હતાં કે જ્યારે સ્િાટ ટીમ (સુરિા ટીમ) સ્થળેઆિી અનેટીચરને દરિાજા ખોલિા કહ્યું તો પણ ટીચરે દરિાજા ખોલ્યા નહીં, તેમને િંકા હતી કે આ ગનમેનની ચાલ હોઇ િકેછે. એક અખબારે જણાવ્યું કે એક રિદ્યાથથીએ તેની માતાને જણાવ્યુંછેકે, રિશ્વનાથન દ્વારા દરિાજો નહીં ખોલતા સ્િાટ ટીમનો એક સભ્ય બારીમાંથી અંદર આવ્યો અને તેણે કલાસરૂમને ખાલી કરાવ્યો હતો. આ ઘટનાના એક કલાકમાં સિસ્ત્ર હુમલાખોરને પકડી લેિાયો હતો. ‘ધ ન્યૂયોકક ટાઇમ્સ’ના અહેિાલ પ્રમાણે, એઆર-૧૫ અધજ-સ્િચારલત રાઇફલ ધરાિતા હુમલાખોરની ઓળખ સ્કૂલના જ ૧૯ િષજના સસ્પેન્ડ રિદ્યાથથી રનકોલસ ક્રૂઝ તરીકે થઇ હતી. તેને ઈનરડરસપ્લલનરીના કારણોસર સ્કૂલમાંથી કાઢી મુકાયો હતો.

¢Ь§ºЦ¯¸Цє§¸Ъ³-¸કЦ³³Ъ »щ-¾щ¥ ¸Цªъ અ°¾Ц ¾Цє²Ц-¾¥કЦ¾Ц½Ъ §¸Ъ³-¸કЦ³ ¾щ¥¾Ц ¸Цªъઅ¸Цºђ Âє´ક↕કºђ. Tel.: 07545 425 460

રહી છું. તમને સલિય અને ખુશલમજાજ રાખવામાં કોઇ પણ ડાયટ કરતાં હકારાત્મક અલભગમ ઘણો વધારે મદદરૂપ થાય છે. ડેફની માને છે કે ફેશનેબલ વસ્ત્રો સપ્રમાણ શરીર ધરાવતાં લોકો પર જ સારા લાગે છે, પણ તેનો અથષ એવો તો નથી જ કે હેલ્ધી અને મેદસ્વી લોકો સ્ટાઇલલશ ન દેખાઇ શકે. આ દાદીમા કહે છે કે પાતળા લોકો દરેક પ્રકારના કપડાં સરળતાથી ટ્રાય કરી શકે છે પણ તમને બીજાથી અલગ પાડતી બાબત છે યોગ્ય પોશ્ચર. યોગ્ય પોશ્ચરમાં સીધા ઊભા રહેવામાં તમારો આત્મલવશ્વાસ છલકે છે અને તમને સ્ટાઇલલશ બનાવે છે. ૧૯૪૯માંમોડેરલંગનો પ્રાિંભ ડેફની જણાવે છે કે ૧૯૪૯માં એક મેગેલઝનમાં એક કોમ્પપલટશનથી તેમની મોડેલલંગ કેલરયરનો પ્રારંભ થયો. હાઇટ સારી હોવાથી તેઓ આસાનીથી જીતી ગયા હતા. ત્યાર બાદ એક મોડેલલંગ એજન્સીમાં માથે પુસ્તક મૂકીને રેપપવોક કરવાની ટ્રેલનંગ લીધી. હેર સ્ટાઇલ, મેકઅપ, કારમાંથી કેવી રીતે ઉતરવું વગેરે એટીકેટ પણ શીખ્યા. જોકે, લગ્ન પછી મોડેલલંગ છૂટી ગયું હતુ,ં પરંતુ ઘણી ફફલ્મોમાં તેમણે એક્સ્ટ્રા આલટિસ્ટ તરીકે કામ કયુ​ું. ૧૯૯૭માં પલતના અવસાન બાદ ફરી મોડેલલંગ ક્ષેત્રે સલિય થયાં, જે આજે પણ ચાલુ છે. ડેફની સેલ્ફને નવા કપડાં પહેરવાનું, સ્ટાઇલલશ અને ક્લાસી દેખાવાનું પસંદ છે. તેમને મોડેલલંગ ખૂબ જ ગમે છે અને છેલ્લા શ્વાસ સુધી આ કામ ચાલુ રાખવા દૃઢ લનશ્ચયી છે.

Tel: 01582 421 421

E-mail: info@pandrtravel.co.uk www.pandrtravel.co.uk HONEYMOON/TAILOR MADE PACKAGES:

&

arc h

R Tr a v

el

P & R TRAVEL, LUTON

1986 - Mar ch 2

0

OUR BEST AND POPULAR HONEYMOON PACKAGE DEAL

5 NIGHTS AT AMARI HAVODDA, MALDIVES, ALL INCLUSIVE FROM - - - - - - - - £1395pp 7 NIGHTS AT MOON PALACE, ALL INCLUSIVE DIRECT FLIGHT FROM - - - - - - - £1350pp 5 NIGHTS AT ZURI WHITESANDS, GOA, BB FROM - - - - - - - - - - - - - - - - - - - £650pp 7 NIGHTS AT SAVOY SEYCHELLES, HB FROM - - - - - - - - - - - - - - - - - - - - - £1495pp 7 NIGHTS MAURITUS HALF BOARD FROM - - - - - - - - - - - - - - - - - - - - - - - £875pp 14 NIGHTS VARADERO (CUBA) BB FROM - - - - - - - - - - - - - - - - - - - - - - - - £895pp 7 NIGHTS MOMBASA BB FROM - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - £475pp 7 NIGHTS TENERIFE OR PAPHOS ALL INCLUSIVE FROM - - - - - - - - - - - - - - - £325pp

per Kg*

INCLUDING GST CHARGES. UPTON PARK 38A Ferndale Road Forest Gate E7 8JX 0208 548 4223

COLOMBO 7 NIGHTS RAMAYAN RELIGIOUS TOUR + FREE STOPOVER INDIA FROM £895pp

* T&C Apply.

Special offer:Mobile starts from £40 Laptop starts from £85 TV starts from£220

Email: jumboparcel@gmail.com www.jumboparcelservice.com

લંડનઃ મોટા ભાગના લોકો વૃદ્ધાવસ્થાના કારણે શરીરમાં થતા ફેરફાર જોઇને પોતાને અશક્ત, કમજોર અનુભવે છે, પણ ૮૯ વષષનાં આ દાદીમાની વાત અલગ છે. ડેફની સેલ્ફ નામનાં આ વૃદ્ધાં ઢળતી વયે પણ ષોડશી કન્યાની જેમ સાજ-શણગાર સજે છે. તમને જાણીને નવાઇ લાગશે કે લિટનનાં આ સૌથી વયોવૃદ્ધ સુપરમોડલે તાજેતરમાં જ એક આઇ િાન્ડના કેપપેઇન માટે મોડેલલંગ પણ કયુ​ું છે. આજથી લગભગ સાત દસકા પૂવવે મોડેલલંગ ક્ષેત્રે પદાપષણ કરનાર ડેફની અત્યાર સુધીમાં ડોલ્સ એન્ડ ગબ્બાના, રાલ્ફ લોરેન અને ટીકે મેક્સ જેવી લવખ્યાત િાન્ડ્સ માટે મોડેલલંગ કરી ચૂક્યાં છે. લજંદગીની ઢળતી વયે પણ મોડેલલંગ તરીકે કામ કરવા અંગે તેઓ કહે છે કે મને નથી લાગતું કે વૃદ્ધ થવાથી કોઇ મોડેલલંગ ન કરી શકે. આ તો જીવન પ્રત્યેના પોતપોતાના અલભગમની વાત છે. જો હું મારી વાત કરું તો મને કામ કરવું ખૂબ જ ગમે છે. આ ઉંમરે પણ હું રાત્રે કામ પરથી પાછી ફરું છું તો ટ્યુબ કે બસમાં મારી સાથે ઘણા યુવક-યુવતીઓ હોય છે. તેમને જોઇને મને ખુશી મળે છે, આનંદ થાય છે.’ ડેફની ભૂતકાળને વાગોળતાં કહે છે કે ‘મારો ઉછેર બીજા લવશ્વયુદ્ધના સમયગાળામાં થયો હોવાથી જમવાનું બહુ નહોતું મળતુ.ં દરેક ચીજ લલલમટમાં હતી. હું ક્યારેય ખૂબ પાતળી તો નહોતી પણ ક્યારેય મેદસ્વી પણ નથી રહી. આ ઉંમરે પણ મારા પરફેક્ટ ફફગરનું રહસ્ય છે દરેક ચીજ લલલમટમાં આરોગવી. તદુપરાંત, હું બહારનું ખાવાનું ટાળું છું. જાતે રાંધેલું ભોજન ખાઉં છું. અઠવાલડયામાં ત્રણ વખત ખૂબ એક્સરસાઇઝ કરું છું અને પુષ્કળ પાણી પીઉં છું. સાથે સાથે જ લજંદગીને લઇને હંમેશા હકારાત્મક

PLEASE CONTACT US. DO NOT BOOK ONLINE. WE HAVE SPECIAL CONTRACTS & CONTACTS WITH MOST HOTELS WORLD-WIDE.

Special offer: Air Parcel

WEMBLEY Unit 7, City Plaza, 29-33, Ealing Road, HA0 4YA 0208 900 1349

આખિી શ્વાસ સુધી કિવા કામ કિવા માગેછે૮૯ વષોનાંસુપિમોડેલ ડેફની

2413

World Wide Fast & Reliable Parcel Services

ALL OVER INDIA £2.50

020 7749 4085

M

MONEY TRANSFER & PARCEL SERVICES

For Advertising Call

16

@GSamacharUK

P

32

MUMBAI FROM RAJKOT FROM

£330 £415

BARODA FROM DELHI FROM

£435 £340

AHMEDABAD FROM BHUJ FROM

WORLDWIDE FLIGHTS FROM

£375 £475

Singapore £395 New York £335 Nairobi £345 Toronto £335 Bangkok £395 Orlando £395 Dar Es Salaam £345 Vancouver £385 Tokyo £425 Los Angeles £360 Cape Town £450 Calgary £395 All Package/Flights are inclusive of Airport Taxes. All Offers are subject to availability, change at any time without prior notice & date of travel determines the price.

Mumbai Bhuj Ahmedabad Delhi Baroda Dubai Nairobi Toronto

£336 £481 £407 £325 £540 £309 £362 £344 Dar es Salaam £402 3448

0207 318 8245 www.benztravel.co.uk


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.