GS 1st September 2018

Page 1

First & Foremost Gujarati Weekly in Europe

અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:

Vol 47 Issue 18

સંવત ૨૦૭૪, શ્રાવણ વદ છઠ્ઠ તા. ૧-૯-૨૦૧૮ થી ૭-૯-૨૦૧૮

એશિયાડમાં અમદાવાદની અંકિતા રૈનાને બ્રોન્ઝ મેડલ Ahmedabad Mumbai Dubai Dar es Salam Toronto New York Chicago Atlanta Singapore Nairobi

Economy £398 £360 £298 £379 £389 £405 £405 £448 £425 £433

Business £1,659 £1,449 £1,120 £1,798 £2,345 £2,695 £2,695 £2,848 £1,798 £1,547

020 3883 8500

1st September to 7th September 2018

સરકારી રૂપપયો આખેઆખો ગરીબો સુધી પહોંચેછેઃ મોદી

વલસાડઃ નિી વદલ્હીથી ફાળિાતા એક રૂવપયાના પૂરેપૂરા ૧૦૦ પૈસા હિે ગરીબો સુધી પહોંચે છે. પ્રધાનમંત્રી આિાસ યોજના અંતગોત બનેલા મકાનો સારાં-સુદં ર બન્યાં છે. હિે નેતાઓના નહીં, ગરીબોના મકાનોનું વનમાોણ થાય છે. હિે કટકી કંપની બંધ હોિાથી આ શક્ય બન્યું છે. રાર્યના ૨૬ વજલ્લાની ૧ લાખ કરતાં િધુ બહેનોને ઘર મળ્યાં, રક્ષાબંધનની આથી મોટી ભેટ હોય શકે નહીં. ગયા ગુરુિારે રાર્યના એક વદિસના પ્રિાસે આિેલા િડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વજલ્લાના જુજિા ગામે વિશાળ મેદનીને સંબોધતા આ શબ્દો ઉચ્ચાયાો હતા. અનુસંધાન પાન-૨૨

G These are starting prices & subject to availability

HOLIDAY&MORE retail agent for ATOL holders

80p

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સિાંકોંગ્રેસના યુવા અધ્યક્ષ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી આવ્યા, ગયા અને આક્ષેપોની ઝડી વરસાવી ગયા...

લંડનઃ ભારતના મુખ્ય વિપક્ષના નેતા અને યુિા સાંસદ રાહુલ ગાંધીએ બે વદિસના વિટન પ્રિાસ દરવમયાન મોદી સરકાર અને રાષ્ટ્રીય ટિયંસિે ક સંઘ (સંઘ પવરિાર) પર આક્ષેપોની તડાપીટ બોલાિીને વિ​િાદનો િંટોળ સર્યો​ો છે. યુરોવપયન દેશોના પ્રિાસના પ્રથમ તબક્કામાં જમોનીની મુલાકાત લીધા બાદ લંડન પહોંચલ ે ા આ યુિા નેતાએ ઇંવડયન ઓિરસીઝ કોંગ્રેસ, લંડન ટકૂલ ઓફ ઇકોનોવમક્સ,

ઇંવડયન જનાોવલટટ એસો. તેમજ ઇન્ટરનેશનલ ઇન્ન્ટટટ્યુટ ફોર ટટ્રેટવે જક ટટડીઝ સવહતના શ્રેણીબદ્ધ કાયોક્રમોમાં હાજરી આપી હતી. આ બેઠકોમાં તેમણે ભારતીય સમુદાયના વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જોકે વિદેશની ધરતી પર પણ તેમનું મુખ્ય લક્ષ્ય તો નિી વદલ્હીની મોદી સરકાર અને રાષ્ટ્રીય ટિયંસિે ક સંઘ જ રહ્યા હતા. મવશેષ અહેવાલ પાન-૧૬


2 રિટન

@GSamacharUK

GujaratSamacharNewsweekly

1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

‘નો ડીલ’ િેક્ઝઝટ મુદ્દેકેરિનેટમાંમતભેદ ભારતીય નાગરરકોનેઅપાતા

યુકેરિઝામાંનોંધપાત્ર િધારો

લંડનઃ િડા પ્રધાન થેરેસા મે પોતાની ચેકસષિેગ્ઝઝટ યોજના આગળ િધારી રહ્યાં છે ત્યારે ‘નો ડીલ’ િેગ્ઝઝટ મુદ્દે કેવબનેટમાં મતભેદ સજાષયો છે. ઈયુતરફી ચાન્સેલર કફવલપ હેમન્ડે જણાવ્યું હતું કે નો ડીલના સંજોગોમાં યુકેને ૮૦ વબવલયન પાઉન્ડનું નુકસાન જશે. ‘નો ડીલ’ િેગ્ઝઝટથી યુકેની ૧૦ ટકા રાષ્ટ્રીય આિકનું ધોિાણ થશે તેિા ચાન્સેલરના દાિાના પડકારતા િેગ્ઝઝટ સેક્રેટરી ડોવમવનક રાબેકયામતના વદિસો આિશે તેિા ભયને હળિો કરિા કહ્યું છે કે ‘નો ડીલ’થી ઉપભોક્તાઓને કોઈ અિળી અસર નવહ થાય. ચાન્સેલરના આ દાિાથી ડાઉવનંગ સ્ટ્રીટમાં પણ રોષ ફેલાયો હતો. કેવબનેટમાં િેગ્ઝઝટ મુદ્દે ભારેવતરાડ દશાષિતા ચાન્સેલર કફવલપ હેમન્ડે ઈયુતરફી ટોરી સાંસદ અને ટ્રેઝરી સીલેઝટ કવમટીના અધ્યિ વનકી મોગષને

લખેલા પત્રમાં એિી ચેતિણી આપી હતી કે ‘નો ડીલ’ના સંજોગોમાં વિટનને ભારે નાણાકીય નુકસાન સહન કરિુંપડશેઅનેિધારાના ૮૦ વબવલયન પાઉન્ડનું કરજ મેળિ​િું પડશે. તેમણે કહ્યું હતું કે ફૂડ અને વિન્ક ઈન્ડસ્ટ્રી તથા કારમેકસષ સવહતના ઉત્પાદકોએ સહન કરિાનું આિશેતેમજ નોધષનષઆયલવેન્ડ અને નોથષ-ઈસ્ટ ઈંલલેન્ડને સૌથી ખરાબ અસર થશે. જોકે, કવમટીના સભ્યોએ ચાન્સેલરની આગાહીઓને ફગાિી દીધી હતી. ચાન્સેલરની ચેતિણીના થોડાં કલાક અગાઉ જ િેગ્ઝઝટ સેક્રેટરી ડોવમવનક રાબે કોઈ પણ સમજૂતી વિના ઈયુમાંથી બહાર નીકળિાની ખરાબ અસરોની ઉશ્કેરણી અને ડરામણી આગાહીઓને ફગાિી આશાિાદ વ્યક્ત કયોષ હતો. તેમણે િસેલ્સ સાથે સમજૂતી ન થાય તેિા સંજોગો

Benefit from very competitive rates, tailored advice & service to suit your specific needs, 24 hour response to all online enquries and our many years of experience.

www.rashidandrashid.co.uk

• Asylum & Immigration • New Point Based System • Settlement Application (ILR) • European Law • Nationality & Travel Documents • Human Rights Applications • High Court of Appeals • Family Matters and Divorce

ધ્યાનમાં લઈ સરકાર કેિું આયોજન કરી રહી છેતેવિશે શ્રેણીબદ્ધ ટેવિકલ પેપસષ પણ પ્રવસદ્ધ કયાષહતા. તેમણેસ્પષ્ટ કયુ​ું હતું કે મોટા ભાગના િપરાશકારોને સમજૂતી ન થિાની કોઈ અસર જણાશે જ નવહ. િેગ્ઝઝટ મુદ્દે કેવબનેટમાં ભારેમતભેદ હોિાનુંસ્પષ્ટ થયું છે કારણકે ટ્રેઝરીના એક ટેવિકલ પેપરમાં જણાિાયું છે કે વિટન કોઈ સમજૂતી વિના ઈયુમાંથી બહાર નીકળશે તો ઊંચા ક્રેવડટ ચાવજષસનો સામનો કરિાનો આિશે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે દિાઓની પેઢીઓને ઔષવધઓનો િધુ છ સપ્તાહ ચાલે તેટલો સ્ટોક ઈંગ્લેન્ડમાંચચચપ્રત્યે સંગ્રહ કરિા જણાવ્યું છે. કેવબનેટ વમવનસ્ટર ડેવિડ લોકોની આસ્થામાં વલવડંલટડને તો એમ પણ કહ્યું ઘટાડો થયો છે કે ઈયુ સાથે સમજૂતી ઓઝટોબરની સત્તાિાર લંડનઃ સદીઓ પહેલા પ્લેગ મયાષદાની જલયાએ બે મવહના અનેિગષવિગ્રહનેલીધેચચષપ્રત્યે મોડી વડસેમ્બરમાં થઈ શકે છે. લોકોની ધાવમષક આસ્થામાં ઘટાડો થયો હતો તે રીતે અત્યારે થઈ રહેલા ઘટાડો Rashid A Khan ઈંલલેન્ડના ચચષ માટે જોખમરૂપ બન્યો હોિાનું ચચષ સંબંવધત Solicitor (Principal) બાબતોના જજ ડેવિડ એથવરંલટન QC એ જણાવ્યું હતું. તેમણે જ કાફે સાથે ૧૩મી સદીના સફોક ચચષને બહુલ ઉપયોગી કોમ્યુવનટી હબ બનાિ​િા પરિાનગી આપી હતી.ધાવમષક શ્રદ્ધા ધરાિતા વિટનિાસીઓની ટકાિારી ૨૦૧૬માં૪૭ ટકા નોંધાઈ હતી, • Switching Visas જેઅત્યાર સુધીની સૌથી ઓછી • Over Stayers હતી. રેિરન્ડ સેલા કૂઝસ ઓલ સેન્ટ્સ, લીટલ બીલીંલસ ખાતે • Legacy Cases કોમ્યુવનટી હબ બનાિ​િા માગે • Work Permits છે. નાના ૪,૦૦૦ એંગ્લલકન • Visa Extensions ચચષમાં ૨૦ જ્યારે સૌથી નાના ૮૦૦ ચચષમાં માત્ર ૯ લોકો • Judicial Reviews વનયવમત આિતા હોય છે. • Tribunal Appeals ૧૯૬૯ અને ૨૦૧૭ િચ્ચે • Student Appeals ઓછામાં ઓછાં ૨,૦૦૦ ચચષ

Immigration - Family - Stateless Child Visa

020 8540 1666 / 020 8672 0666

FREE LEGAL ADVISE 07878 335 000 / 07774 222 062

Head Office:

Southall Office:

190 Merton High Street, Wimbledon, London SW19 1AX 1 minute walk from South Wimbledon Tube Station

211, The Broadway, Southall, Middlesex, UB1 1NB

RASHID & RASHID SOLICITORS 1 minute walk from McDonald's

લંડનઃ ઓફિસ િોર નેશનલ ટટેટેસ્ટટક્સના તાજા આંકડાઓ અનુસાર ભારતીય નાગરરકોને અપાતા યુકેરિઝામાંનોંધપાત્ર વૃરિ જોિા મળી છે. જૂન ૨૦૧૮ સુધીના િષષમાં ૫૫૦,૯૨૫ ભારતીયોનેયુકન ેા રિઝા મંજૂર કરાયા હતા, જે અગાઉના િષષની સરખામણીએ ૧૦ ટકાનો િધારો સૂચિે છે. રિરઝટ રિઝાની સંખ્યા ૧૦ ટકા િધીને ૪૫૪,૬૫૮ થઈ છે, જે દશાષિે છે કે ભારતીયો રજાઓ ગાળિાના ટથળ તરીકે યુકેને િધુપસંદ કરી રહ્યા છે. ભારતીય રિદ્યાથથીઓને અપાતા રટયર-૪ રિઝાની સંખ્યા ૧૫,૩૯૦ થઈ છેજેઅગાઉના િષષકરતા ૩૨ ટકા િધુછે. આ જ સમયગાળામાં ૬,૫૦૦થી િધુ ભારતીયો શોટટ-ટમષ અભ્યાસાથથે યુકે આવ્યા હતા. ટટુડન્ટ રિઝાની સંખ્યા િધી હોય તેિું આ સતત ત્રીજું િષષ છે.

પ્રાથષના માટે બંધ કરાયા હતા અથિા તોડી પડાયા હતા. • પાસપોટટરરન્યુના ઈનકારની ભૂલ સુધારાશેઃ ૧,૦૦૦થી િધુ બાળકો યુકમે ાંજન્મ્યા હોિા છતાં હોમ ઓકફસની એક ભૂલનેલીધે તેમના પાસપોટે વરન્યુ કરિાનો ઈનકાર કરાયો હતો. તેનો ભોગ બનેલા આ બાળકો આઠ ઈયુ દેશના પેરન્ટ્સના છે. તેમણે અરજી કરી અનેપાસપોટેમળ્યા ત્યારે હોમ ઓકફસેતેમને બધા ડોઝયુમન્ે ટસ જમા કરાિ​િા જણાવ્યુંન હતું . વરન્યુઅલ િખતે જ તેની અસર થઈ હતી. હોમ ઓકફસેજણાવ્યુંહતુંકેતેઅસર પામેલા બાળકોને વસટીઝનવશપ મેળિી આપિામાંમદદરૂપ થશે.

બાકીના સંયુક્ત રિશ્વની સરખામણીએ ભારતને િધુ પ્રમાણમાંયુકેના િકકરિઝા મળે છે. ગત િષથે૬૦૦,૦૦૦થી િધુ િકકરિઝા ઈટયુકરાયા હતા. ભારતસ્ટથત રિરટશ હાઈ કરમશનર સર ડોરમરનક એસ્ટિથે જણાવ્યું હતું કે,‘કેટલાક સમયથી અમારા ધ્યાનમાં એ િાત આિી છે કે િધુ અને િધુ ભારતીયો મુલાકાત લેિા, કામ અને અભ્યાસ કરિા માટે યુકેની

પસંદગી કરી રહ્યા છે. તાજા આંકડાઓ આ િલણનેમજબૂતી બક્ષે છે. આ સારી બાબત છે. મને રિશેષ એ િાતનો આનંદ છે કે ભારતીય રિદ્યાથથીઓની સંખ્યામાં ૩૨ ટકાનો િધારો થયો છે. આંતરરાષ્ટ્રીય રિદ્યાથથીઓ અમારી રિશ્વટતરીય શૈક્ષરણક સંટથાઓમાં અભ્યાસ કરિાનું પસંદ કરે છે અને ત્યાં ટથાન મેળિ​િામાં સિળ પણ થઈ રહ્યા છે તે પુરાિાને હું આિકારુંછું.’

લંડનઃ વિન્ડરશ સ્કેન્ડલથી પ્રભાવિત લોકોમાં ભારતીય સૌથી મોટા સમૂહના સ્િરુપમાં ત્રીજા ક્રમે છે. કોમનિેલ્થ દેશોની નાગવરકતા ધરાિતા લોકોને વિવટશ નાગવરકત્િના અવધકારોથી ખોટી રીતે િંવચત રખાયા છે. ઈવમગ્રેશન સંબંવધત વિન્ડરશ કૌભાંડમાં લોકોને ખોટી રીતેકાનૂની અવધકારોથી િંવચત રાખી સ્િદેશ પરત મોકલિા ધમકી અપાઈ છે. માઈગ્રેશન ઓબ્ઝિવેટરીના ઉપવનદવેશક રોબ મૈકનીલના કહેિા અનુસાર વિન્ડરશ પેઢીનો ઉલ્લેખ એ લોકો માટે કરાય છે, જે ૧૯૭૩ પહેલાં વિટન આવ્યા હતા, જ્યારે વિટને કોમનિેલ્થ દેશોથી આિનાર અને મુખ્યત્િે

જમૈકન, કેરેવબયન વિપસમૂહ તેમજ ભારતીય અને અન્ય દવિણ એવશયાઈ લોકોના નાગવરક અવધકાર પર કાપ મૂઝયો હતો. હોમ સેક્રેટરી સાવજદ જાિેદ િારા સંસદીય કવમટીને સૂચના અનુસાર ૧૦૨ ભારતીયોના દસ્તાિેજ આપી દેિાયા છે, જેથી એ વિટનમાં રહીને કામ કરિાનો અવધકાર પ્રાપ્ત કરી શકે. કોમનિેલ્થ દેશોના નાગવરકોના મામલાનો ઉકેલ લાિ​િા ખાસ સંસ્થા રચિામાં આિી છે. જેના થકી ૨૨૭૨ મામલાનું વનરાકરણ લિાયું છે, જેમાં જમૈકાના ૧૦૯૩, બાબાષડોઝના ૨૧૩ કેસ છે, જ્યારે ૧૦૨ કેસ સાથે ભારત ત્રીજા ક્રમેછે.

રિન્ડરશ અસરગ્રસ્તોના રનરાકરણમાંભારતીયો ત્રીજા ક્રમે

રિટનમાંકાનુની મુદ્દેફસાયેલાં જહાજના કેપ્ટન ભારત પાછા જશે

લંડનઃ વિટના બંદરે ઉભેલા ભારતીય જહાજ માલવિયા-૨૦ના ૪૩ િષષીય કેપ્ટન વનકેષ રસ્તોગી ૧૮ મવહના પછી ભારત જિા રિાના થયા છે. જહાજના સ્ટાફનેપગાર તેમજ બંદરમાંજહાજ રાખિાના ભાડા સબંધી રકમ ભરિાની થતી હોિાથી મુદ્દો કાનુની રીતે ગું ચિાયેલો હતો. ભારત બહાર પુરિઠો લાિ​િા લઈ જિા કામ કરતુંજહાજ ગ્રેટ યારમાઉથમાં લાંગયુ​ુંહોિાથી કેપ્ટન રસ્તોગી છેલ્લા દોઢ િષષથી ત્યાં જહાજ સાથેઅટઝયા હતા. આ મામલાનો સપ્ટેમ્બરમાંઅંત આિશે. પૂિષ ઇંલલેન્ડના એંલલીઆ વિસ્તારમાં આિેલુંજહાજ તેના માવલક બેંકરપ્સીમાં અટિાયેલા હોઇને ત્યાં પડયું હતું . આ જહાજના મોટાભાગના ભારતીય કમષચારી ભારત પરત ફરી ગયા હતા. પણ રસ્તોગી અને અન્ય ત્રણ કમષીને, બંદરભાડાની રકમ ચુકિણીના મામલે રોકાઈ રહેિુંપડયુંહતું . િકીલોએ રજૂઆત કરી હતી કે, સ્ટાફનો પગાર પણ ચુકિાયો નથી. કોટે​ેજહાજ જપ્ત કરી, કાનુની રીતેિેચીને કમષચારીઓનો બાકી પગાર ચુકિ​િા વનણષય કયોષહતો. કેપ્ટન રસ્તોગીએ કહ્યુંહતુંકેમારા માથેથી માનવસક ભાર હટી ગયો જણાય છે. કેમકેઆ પ્રકરણેઆશાનુંકોઇ કકરણ જણાતુંન હતું . જો હું અને મારી સાથેના કમષીઓ જહાજ છોડી દેતો તે છોડી દીધેલું ગણાય. અમારા પગારનો સિાલ પણ ઉભો રહે. સત્તાિાળાએ જહાજની અંદાજેલી ૭-૮ લાખ પાઉન્ડની કકંમતમાંથી કમષચારીના પગાર, બંદરભાડા સવહતની રકમ સરળતાથી ચુકિાશે.


1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

ભારતવંશી પેથોલોજીસ્ટ પર પોસ્ટમોટડમ સાથેચેડાંનો આરોપ

લંડનઃ માડચેથટરમાં ભારતીય મૂળના પેથોલોજીથટ ખાલીદ અહેમદ સામે પર કઢંગી રીતે પોથટમોટડમ કરવાનો અને મોતનાંખોટા કારણ દશાવવવાનો આરોપ મુકાયો હતો. ખાવલદ વવરુદ્ધ વિવમનલ કેસ થઈ શકેકે કડસલટડટ વહથટોપેથોલોજીથટ કેમ તેની તપાસ પોલીસેઆદરી પ્રો. સાયમન કકમ સુવણાવએ છે. એક તપાસ અહેવાલ બેંગલૂરુમાં ૧૯૮૯માં મેવડકલ અનુસાર તેના દ્વારા કરાયેલા વનષ્ણાત બનેલા અહેમદ દ્વારા પરીક્ષણો પેથોલોજીની પરીક્ષાના કરાયેલા પોથટમોટડમની સમીક્ષા માડય માપદંડ મુજબના ન હતા. કરી હતી. તેણેકેટલાક વરપોટડમાં . માડચેથટરમાં રોયલ મોતનુંકારણ ખોટુંગણાવ્યુંહતું ઓલ્ધામ હોન્થપટલનાંકડસલ્ટડટ સુવણાવના રીપોટડમાંકહેવાયુંહતું વહથટોપેથોલોજીથટ તરીકે ફરજ કે અહેમદના ટેથટ પેથોલોજીના બજાવતા ખાલીદ અહેમદે ઉિર વવદ્યાથદી માટેફાયનલ પરીક્ષામાં માડચેથટર કોરોનરની ઓકફસ પાસ થવા માટે જે થટાડડડડ હોય માટેઅનેક પોથટમોટડમ ટેથટ કયાવ છેતેવા પણ ન હતા. અંતેકોરોનર પોલીસ તપાસ હતા. તપાસમાંજાણવા મળ્યુંહતું કે એણે અનેક વખતે દદદીના માટેઅહેમદનેવરફર કયોવહતો. મોતનુંકારણ ખોટુંલખ્યુંહતું ગ્રેટર માડચેથટર પોલીસના અને શરીરના અવયવોને ખોટી પ્રવક્તાએ કહ્યુંહતુંકેકોરોનરને રીતે ઓળખ્યા હતા. ગત મે સોંપવામાં આવેલા વરપોટડના ં માં કોઈ ગુનાઈત કલમ મવહનામાં ઉિર માડચેથટર સંબધ કોરોનરની ઓકફસે ખાલીદે લાગુકરી શકાય કેકેમ તેઅમે કરેલા પોથટમોટડમ અંગે શંકા તપાસી રહ્યા છીએ. ખાલીદ અનેતાજેતરની સમીક્ષામાંતેના અહેમદ જાડયુઆરી ૨૦૦૭માં અયોગ્ય વરપોટડ સાથે નોંધપાત્ર પેડનીન એક્યુટ નેશનલ હેલ્થ થકીમમાંજોડાયો હતો અનેપરંતુ વચંતા પણ વ્યક્ત કરી હતી. શેકફલ્ડ ટીવચંગ હોન્થપટલના હવેત્યાંનોકરી કરતો નથી. • હાવવડડના પ્રોફેસરના મતેકોપરેલ ‘શુદ્ધ ઝેર’ઃ ચોખ્ખા આહારની તરફેણ કરતા લોકો કોપરેલનેમાખણનો થવથથ વવકલ્પ ગણાવી રહ્યા છે. પરંતુ, વાત કંઈક અલગ જ છે. હકીકતમાંતો તે‘શુદ્ધ ઝેર’ જ છે અને તેને લીધે કોલેથટરોલનું પ્રમાણ વધી જતું હોવાનું હાવવડડના પ્રોફેસર ડો. કેરીન માઈકલ્સેજણાવ્યુંહતું. તેમણેદાવો કયોવહતો કે આપ જે ખાદ્ય સામગ્રી ખાવ છો તેમાંનો એક સૌથી ખરાબ પદાથવ

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ગેંગસ્ટર જબીરની જામીન અરજી ફગાવાઈ

ફ્રિટન 3

લોડડહેઈન સાથેસંકળાયેલા સાઉથ આફ્રિકન ટાયકૂન મોતીની ધરપકડ

લંડનઃ દાઉદના સાથી અને પાકકથતાનના મૂળ વતની જબીર મોતીને જામીન આપવા લંડનઃ પૂવવ લેબર કેબબનેટ બિબનસ્ટર લોડડ વેથટવમડથટર કોટેડઈનકાર કયોવ પીટર હેઈન સાથે સંકળાયેલા બવવાદાસ્પદ છે. આ ઉપરાંત, તેના સંબંવધત સાઉથ આબિકન બબઝનેસિેન ઝુનદૈ મોતીની કોઈ સમાચાર પ્રકાવશત કે ધરપકડ કરાઈ છે અને મ્યુબનકની કોટટિાં પ્રસાવરત કરવા પર પ્રવતબંધ તેની સાિે ટ્રાયલ ચાલશે. રબશયન સરકાર લાદવાની અરજી પણ કોટેડ દ્વારા ઈન્ટરપોલની રેડ નોબટસ હેઠળ ૧૯ ફગાવી હતી. કોટેડ મોતીને ડી કંપનીનો મુખ્ય અપરાધી ઓગસ્ટે જિવની છોડી રહેલા ઝુનૈદની અટકાયત કરાઈ હતી. સાઉથ આબિકાિાં ગણાવ્યો હતો. લોડડપીટર હેઈન સાથેસબઝનેસ ટાયકુન ઝુનૈદ મોતી કોટેડ ખાતરી આપી હતી કે ઉછરેલા લોડટ હેઈન બબઝનેસિેન ઝૂનૈદના તેના સરનામાને જાહેર કરાતું કોપોવરેટ જૂથ િોતી ગ્રૂપના સલાહકાર તરીકેકાિ નેતાઓની બનકટ રહેલા છે. આ નેતાઓએ િોતીની કંપની આબિકન ક્રોિ ફિલ્ડ્સનેખાણોનો અટકાવાશે. તેના પર વિટનમાં કરવા બદલ ટીકાનો ભોગ બનેલા છે. બોગસ િાઈબનંગ સોદાિાં રબશયન નાગબરક સોદા કરાવવાિાં િદદ કરી હોવાનું કહેવાય છે. ડ્રગ્સની તથકરી સવહત અનેક નાના મોટા અપરાધો તેમજ એલલબેક ઈસાયેવ સાથે કબથત છેતરપીંડી અને િોતી બવરુદ્ધ ૨૦૧૨િાંસશસ્ત્ર લૂંટ અનેહત્યાના અમેવરકામાં મનીલોડડવરંગના ૨૭ બિબલયન પાઉન્ડના ગુલાબી ડાયિન્ડની ષડયંત્રના આરોપો સબહતનો કેસ સાઉથ પણ અનેક કેસ પેન્ડડંગ છે. ચોરીના ગુનાિાં રબશયા દ્વારા ઝુનૈદ િોતી બવરુદ્ધ આબિકાની કોટેટિગાવી દીધો હતો. વિટનમાં દાઉદ ઇિાહીમની ઈન્ટરપોલ રેડ નોબટસ જારી કરાઈ હતી. િોતીના પાંચ િબહના અગાઉ, ૬૮ વષષીય લેબર લોડટ અનેક સંપવિ છે જેની દેખરેખ ધારાશાસ્ત્રી અલલરચ રાઉક્સે જણાવ્યું હતું કે હેઈનને િોતી ગ્રૂપના બોડટિાં સ્પેબશયલ પણ આ મોતી રાખતો હોવાની કબથત આરોપો ઉપજાવી કાઢેલા અને િોતી એડવાઈઝર અનેએક્સ-ઓફિબસયો િેમ્બર તરીકે શંકા છે. દાઉદના મોટા ભાગના પાસેથી નાણા પડાવવા રબશયન િાફિયાની બનયુક્ત કરાયા હતા. લોડટ હેઈન અને િોતીએ નાણાકીય વ્યવહારો જબીર રણનીબતના ભાગરુપેછે. તેિણેઉિેયુ​ુંહતુંકેગત બઝમ્બાબ્વેનાં રોબટડ મુગાબેના શાસનના પૂવવ સંભાળી રહ્યો છે. અમેવરકાએ વબરષ્ઠ સભ્યો સાથે ઈન્વેસ્ટિેન્ટ્સની તક બવશે વિટન સમક્ષ તેના પ્રત્યાપવણની વષવના ઓગસ્ટથી રબશયન િાફિયાના દુબઈિાં ચચાવઓ કરી હતી અને તેિની સાિે પાખંડી પણ માગણી કરી છે. ભારત રહેતા સભ્ય દ્વારા િોતીને બનાવટી અને પણ હાલ દાઉદની વિટનન્થથત દગાબાજીના સંખ્યાબંધ દાવાઓના બશકાર હોવાના આક્ષેપ કરાયા છે. લોડટ હેઈને જણાવ્યું હતું કે,‘હું િોતી ગ્રૂપિાં સંપવિની જપ્તી માટે પ્રયાસો બનાવાયા છે. ગુનાખોરીના આક્ષેપો ધરાવતા બબઝનેસ સલાહકારની ક્ષિતાએ બબઝનેસ અને કરી રહ્યું છે અને વિવટશ સરકાર સાથે તે મુદ્દે વાતચીત ટાયકૂન સાઉથ આબિકાના પ્રિુખ રામફોસા અને પોબલબટક્સિાં સહભાગી પારદશષીતા સાથે કંપની ચાલી રહી છે. બઝમ્બાબ્વેના પ્રિુખ મ્નાન્ગાગ્વા સબહત આબિકન અનેતેની લીડરબશપ સાથેકાિ કરુંછું.’ કોપરેલ છે. યુકેમાં છેલ્લાં ૧૨ મવહનામાં કોપરેલના વેચાણ ભારે વડસઓડડર જેવી સમથયાઓનો સામનો કરવો પડ્યો હતો. ઉછાળા સાથે૨૩.૫ વમવલયન પાઉડડ પર પહોંચ્યુહતું. • સ્તનપાનથી સ્ટ્રોકનુંજોખમ ઘટેઃ ઓછામાંઓછુંએક બાળકને • ૪૦ ટકા GP નેમાનસસક બીમારીની સમસ્યાઃ પાંચમાંથી બેGP થતનપાન કરાવનારી મવહલાનેમોટી ઉંમરેથટ્રોકના હુમલાની શક્યતા નેમાનવસક બીમારીની સમથયા હોવાનુંસવવેમાંજણાયુંહતું. ૧,૦૦૦ ખૂબ ઘટી જતી હોવાનું સંશોધનમાં જણાયું હતું. ૮૦,૦૦૦ ડોક્ટરોના સવવેમાં લગભગ ૪૦ ટકાએ જણાવ્યું હતું કે તેમને મવહલાઓની માવહતી ને આધારે કરાયેલા આ તારણમાં થતનપાન વડપ્રેશન, એડક્સાઈટી, બાય પોલર અથવા પોથટ ટ્રોમેવટક થટ્રેસ કરાવનારી મવહલાનેથટ્રોકનુંજોખમ ૨૩ ટકા ઘટી જાય છે.


4 બ્રિટન

@GSamacharUK

ટિ​િનમાંટકોિલેટડ ખાતે૧૯૬૬થી નોટિંગ ટિલ કાટનચવલ ઉજવવમાંઆવેછે. જેમાંલોકો િાટિલના સાંબાની ટિાઇલ સટિત ટવટવધ પોશાકમાંભાગ લઈ મટતીભેર ઉજવણી કરેછે. વષોચથી ઉજવાતા ફેન્ટિવલમાંઆ વખતેથોડા કડવા અનુભવ થયા. પોલીસ કડક બની તપાસ કરતા ૧૩૩ લોકોની ધરપકડ કરી િતી અને૧૬ ચપ્પા કબજેકયાચિતા. વાટતવમાંઉત્સવના નામેડ્રગ્સનો ઉપયોગ અનેતોફાન થવાની આશંકાએ પોલીસે તપાસ િાથ ધરી િતી. જેમાં૪૨ લોકોની ડ્રગ્સના ગુનામાંધરપકડ કરાઈ છે.

ટિ​િનમાંબેટકોની અડધોઅડધ શાખાઓ બંધ થઈ જવાનુંજોખમ

બેટસસ આશરે ૭,૦૦૦ શાખાઓનુંસંચાલન કરેછે. કટઝ્યુમર જૂથ Which? દ્વારા કહેવાયુંછેકેબેટકોએ ગત િણ વષબમાં જ લગભગ ૩,૦૦૦ એટલેકેદર મતહને ૬૦ શાખા બંધ કરી દીધી છે. લંડનઃ આગામી ૫થી ૧૦ વષબમાં યુકેની ૭,૦૦૦માંથી ૩,૫૦૦ આની અસર દુકાનદારો અને બેટકશાખા બંધ થવાના સામાટય લોકો પર મોટા જોખમની ચેતવણી બાકકલઝ ે ના પ્રમાણમાંથશે. ચાર મોટી બેટક બાકકલેઝ, પૂવબ વડા એટથની જેન્ટકટસે આપી છે. વધુ અને વધુ લોકો HSBC, RBS અને લોઈડ્ઝ ઓનલાઈન વ્યવહાર કરી રહ્યા દ્વારા જણાવાયું હતું કે તેઓ છે તેમજ ઓફફસના કામકાજ હાલ યુકેમાં કુલ ૪,૫૦૦ ઓટોમેટેડ થઈ રહ્યા હોવાથી શાખાઓ ચલાવે છે. ગત હજારો નોકરીઓ પર કાતર દસકામાંતેમણેલગભગ ૪,૦૦૦ ફેરવાઈ રહી છે. બીજી તરફ, શાખા બંધ કરી છે, જેમાં બેટકોના ફ્રી-ટુ-યુઝ કેશ મશીટસ RBSની આશરે ૧,૩૮૦, લોઈડ્સ ૧૨૦૦, HSBC ૮૦૦ બંધ કરાઈ રહ્યાંછે. અત્યારે લોઈડ્ઝ, રોયલ અને બાકકલેઝની ૫૦૦નો બેટક ઓફ ટકોટલેટડ, સમાવેશ થાય છે. બેટકોનું બાકકલેઝ, HSBC, TSB, પ્રતતતનતધત્વ કરતી યુકે સેટટેટડર અને નેશનવાઈડ ફાઈનાટસના પ્રવક્તાએ જણાવ્યું તબન્ડડંગ સોસાયટી સતહત હતુંકેઆખરી પગલાંતરીકેજ દેશની સૌથી મોટી રીટેઈલ શાખાઓ બંધ કરાય છે.

LEON A S W NO

⌡ Best Quality made to measure bespoke Kitchen & Fitted Bedroom ⌡ Very Reasonable Rate ⌡ All Work Guarnteed

For Home Visit & free 3D design and quotation call us today

⌡ ¸щ¬ ªЭ¸щ§º ¶щ´ђક કЪ¥³, ¶щ¬λ¸ µ╙³↓¥º ઉ´º Âщ» ¥Ц»Ь¦щ ⌡ ±ºщક »ђકђ³Ц ¡ЪçÂЦ³щ´ђÁЦ¹ ¯щ¾Ц ·Ц¾ ⌡ ╙¾╙¾² ĬકЦº³Ц Чક¥³ અ³щ¶щ¬λ¸ µ╙³↓¥º¸Цє°Ъ ´Âє±¢Ъ³Ъ ¯ક ⌡ ªђ´ ŭђ»ЪªЪ Ġщ³Цઇª ¾ક↕ªђ´ અ³щ¸щ╙¥є¢ ªЦઇàÂ

મૃત બાળકોના પેરટટ્સનેભૂલથી પત્રો લખ્યા

લંડનઃ માટચેટટર તસટી કાઉન્ટસલ દ્વારા લગભગ ૧૦૦ જેટલા મૃત્યુ પામેલા બાળકોના પેરટટ્સને ટકૂલમાં પ્રવેશની સમજ આપતા પિો મોકલવામાં આવ્યા હતા. આ ભૂલ ધ્યાનમાં આવ્યા પછી કાઉન્ટસલે પેરટટ્સની માફી માગી હતી. ૨૦ ઓગટટના આ પિમાં ટકૂલમાં પ્રવેશ માટે તવચારણાના હેતસ ુર બાળકોની ૧૫મી જાટયુઆરી સુધીમાં નોંધણી કરાવવા પેરટટ્સનેસૂચના અપાઈ હતી.

Phone: 020 8866 5868 M: 07957 685 695

Email: skyknb@hotmail.com

www.skykitchensandbedrooms.co.uk

www.gujarat-samachar.com

લોકોનેફ્લેક્સિબલ વર્કિંગ ટાઈમ વધુપિંદ

લંડનઃ યુ-ગવ એજટસી દ્વારા તાજેતરમાંકરાયેલા સવષે અનુસાર લોકો ૯ વાગે જવાની, ૫ વાગે છૂટવાની નોકરીની રોતજંદી ઘરેડથી કંટાળી રહ્યા છે. સવષેમાં ૯૪ ટકા કમબચારીએ કહ્યું હતું કે રોજ એક જ સમયે ઓફફસ જવું-આવવું નથી ગમતું, ફ્લેન્સસબલ વફકિંગ ટાઇમ વધુ પસંદ રહેશે. માિ તિટનમાંજ નહીં, અટય દેશોમાંપણ આ નવુંવકક કડચર પસંદ કરાઈ રહ્યુંછે. તિટનમાં કમબચારીઓ નોકરીએ આવવાજવાનો સમય પોતાની અનુકૂળતા પ્રમાણે નક્કી કરી શકેતેવી વ્યવટથા ઈચ્છેછે. યુ-ગવ એજટસી દ્વારા પાંચ હજારથી વધુ કમબચારીઓ પર સવષે કરાયો હતો તેના તારણો જણાવે છે કે લોકોને ઓફફસમાં પૂરા ૮ કલાક આપવામાં કોઈ વાંધો નથી. માિ ૬ ટકા લોકો જ ફફસસ કલાકોમાંકામ કરવાનુંપસંદ કરેછે. બાકીના ૯૪ ટકા ઇચ્છેછે કેતેઓ તદવસમાંકોઈ પણ સમયેઆવીનેતેમની ૮ કલાકની નોકરી પૂરી કરી શકે. તિટનમાં૯થી ૫ વાગ્યાનો ઓફફસ ટાઇતમંગ આદશબગણાય છે. જોકે, ૩૭ ટકા લોકો ૮ વાગ્યે ઓફફસ પહોંચીને ૪ વાગે છૂટવાનું પસંદ કરે છે. તિટનમાં તો લેબર લો પણ કહે છે કે નોકરીમાં

૨૬ વીક પૂરા કયાબ બાદ કમબચારી ફ્લેન્સસબલ વફકિંગ ટાઇમની માગ કરી શકેછે. ૧૮૧૭થી ૮ કલાક કામનો ટનયમ ઘડાયો કામ કરવાના સમયે લઈને ૧૮૧૦ સુધી તો દુતનયામાં કોઈ તનયમ જ નહોતા. ૧૮૧૦માં તિટનમાં ઔદ્યોતગક ક્રાંતત દરતમયાન કામના કલાકો મયાબતદત કરવાની માગના પતરણામે કમબચારી ૧૦ કલાક જ કામ કરશે તેમ નક્કી કરાયું હતું. આ પછી, ૧૮૧૭માં આ સમયગાળો ઘટાડીને૮ કલાક કરી દેવાયો હતો. ૧૮૫૬ સુધી આ તનયમ માિ તિટનમાંહતો. ધીમે-ધીમેતવશ્વના અટય ભાગોમાંપણ ૮ કલાક કામનો તનયમ શરુ કરાયો હતો. િેન્રી ફોડેડ૯થી ૫ સુધી કામના કલાકો આપ્યા ફોડડકાર કંપનીના માતલક હેન્રી ફોડેડ૧૯૨૨માં તેમની કંપનીમાં૯થી ૫ વાગ્યા સુધી કામ કરવાનો તનયમ સૌથી પહેલા લાગુકયોબહતો. હેન્રીનુંમાનવું હતું કે સાંજે ૫ વાગ્યે ઓફફસમાંથી છૂટી જવાથી કમબચારીઓ પતરવાર સાથે ક્વોતલટી ટાઇમ તવતાવશે, જેની હકારાત્મક અસર કામ પર દેખાશે. આ પછી ૧૯૨૬માં પાંચ તદવસ કામનો ખયાલ આપનારી કંપની ફોડડજ હતી.

સંટિપ્ત સમાચાર

• પગરખાંના ખચચમાં મટિલાઓ કરતા પુરુષો આગળઃ ઈમેડડા માકોબસ પાસે ૨,૭૦૦થી વધુ પગરખા હતા અને તેના માટે તે જાણીતા હતા. તિટનમાં ૯૦ ટકા મતહલાઓની સરખામણીમાં ૧૬થી ૨૪ની વયના ૯૫ ટકા પુરુષોએ ગયા વષષેશૂઝ ખરીદ્યા હતા. ૨૦૧૫થી ૩૧ ટકાના વધારા સાથે ગયા વષષે પુરુષોના ૪.૩૮ તબતલયન પાઉટડના પગરખાંવેચાયા હતા. • પ્રજાના પૈસેયુટનયનોના કમચચારીઓનુંવેતનઃ યુતનયનો માટેફૂલ ટાઈમ કામ કરતા જાહેર ક્ષેિના હજારો અતધકારીઓ અને જાહેર સેવકોનુંવેતન ટેસસપેયરોના નાણાંથી ચૂકવાતુંહોવાનુંસત્તાવાર જણાયુંહતું . રેકડડ મુજબ પોલીસ ફોસબ, NHS સંટથાઓ, કાઉન્ટસલો અને સરકારી તવભાગોમાં આવા ફૂલ ટાઈમ ૧૬,૬૬૪ ‘મુસાફરો’ છે. • ચોકલેિમાંસુગરનુંપ્રમાણ ઘિી શકશેઃ તિતટશ ચોકલેટ બાસબ અને તબન્ટકટની ફ્લેવરમાં ફેરફાર થયા તવના અનેકૃતિમ ટવીટનસબના ઉપયોગ તસવાય તેમાં સુગરનુંપ્રમાણ ૪૦ ટકા સુધી ઘટે તેવી રેતસપીની ઉત્પાદકો યોજના તૈયાર કરી રહ્યા છે. • આર્ડડફોસસીસનુંવેતન વધારવા માગઃ સેક્રટે રી ઓફ ટટેટ ફોર તડફેટસ ગેતવન તવતલયમસને વડા પ્રધાન થેરસ ે ા મેઅનેચાટસેલર ફફતલપ હેમટડ પર આમ્ડડ ફોસદીસના કમબચારીઓનુંવેતન વધારવાની ભલામણની અવગણના કરવાના આક્ષેપ સાથેનવો તવવાદ છેડ્યો હતો. તેમણે ઉમેયુ​ુંહતુંકે તેમણે વેતનમાં ૨.૯ ટકાના વધારાની ભલામણનુંપાલન નહીં કરવાનો ‘ખોટો તનણબય’ લીધો હતો.

નવા વકકકલ્ચરમાંપૂરા આઠ કલાકની નોકરી સામેવાંધો નહિ પરંતુ, નવથી પાંચની નોકરીથી લોકો કંટાળી રહ્યા​ાંછે.

• માઈગ્રેશનને લીધે યુકન ે ી વસતીમાં વધારોઃ ૨૦૦૧થી ૨૦૧૬ વચ્ચે થયેલા વસતી વધારામાં ૮૦ ટકાથી વધુવસતત માઈગ્રેશનનેલીધેવધી હોવાનું માઈગ્રેશન વોચ યુકે દ્વારા જણાવાયુંહતું . આ સમયગાળા દરતમયાન ૩.૧ તમતલયન માઈગ્રટટ્સ યુકે આવ્યા હતા. એક પેરટટને ત્યાં એક બાળક લેખે૨.૫ તમતલયન બાળકો જટમ્યા હતા. • કફમાં એન્ટિબાયોટિક્સ કરતાં મધ અસરકારકઃ ખૂબ કફ થયો હોય તેવા દદદીઓએ ડોસટર પાસેજવાનેબદલેમધનુંસેવન કરવુંજોઈએ ૩.૬ ટમટલયન ભૂટતયા તેમ NHSની નવી ગાઈડલાઈટસમાંજણાવાયુંહતું. શનલ ઈન્ટટટટ્યુટ ફોર હેડથ એટડ કેર દદસી માિેGPનેફંડ ! ને એસસેલટસ (Nice) અને પન્લલક હેડથ ઈંગ્લેટડ લંડનઃ મૃત્યુ પામેલા અથવા (PHE) લોકોને એન્ટટબાયોતટસસ લેવાને બદલે યુકેમાંન રહેતા હોય તેવા ૩.૬ મધ, હબબલ ઉપચારો અનેકફની દવાઓ જેવા સેડફ મમમલયન લોકો ફેમમલી ડોક્ટસસ કેર ઉત્પાદનો ખરીદવા ભલામણ કરી રહ્યા છે. સાથે નોંધાયેલા હોવાનું બહાર • ઘરમાંધૂમ્રપાન પર પ્રટતબંધ મૂકવા અનુરોધઃ આવ્યું હતું ઈંગ્લેન્ડમાં GP ને ધૂમ્રપાન કરનારના બાળકો મોટા થાય ત્યારેતેઓ દદદી એપોઈન્ટમેન્ટ લેઅથવા ન ફેફ્સાના રોગથી મોત માટે િીજુંકારણ બનતું લે તો પણ દદદી દીઠ સરેરાશ હોવાનું અભ્યાસમાં જણાયા બાદ કેટસર ૧૫૧ પાઉન્ડ ચૂકવાતા હોય છે. તવજ્ઞાનીઓએ ઘરમાં ધૂમ્રપાન કરવા પર પ્રતતબંધ ખોટી રીતે ૫૫૦ મમમલયન મૂકવાનો અનુરોધ કયોબ હતો. અમેતરકામાં પાઉન્ડ ફાળવવામાંઆવ્યા હતા. સંશોધકોએ૫૦થી ૭૪ની વયની ૧૦૦,૦૦૦ મતહલાનું દર અઠવામડયે ભૂમતયા ૨૨ વષબ સુધી તનરીક્ષણ કયુ​ુંહતુંઅને તેમને દદદીઓની સંખ્યામાં ૬૦૦૦નો બાડયાવટથામાં તેમજ યુવાવટથામાં ધૂમ્રપાન કયુ​ું હોય તો તેના તવશેપૂછવામાંઆવ્યુંહતું . વધારો થાય છે.

ĴЪ Âђº╙«¹Ц ¾╙®ક એÂђ╙Âએ¿³ ¹Ь. કы. ÂЦ¸ЬĩЪ ¸Ц¯ЦO³Ц ´ЦªђÓ¾¸Цє·Ц¢ »щ¾Ц ¸Цªъ¯¸Ц¸ ÂÛ¹ђ³щઆ¸єĦ® આ´щ¦щ.

¯Ц ∞≠/√≥/∟√∞≤ ¸¹ Â¾Цºщ∞∞:√√ °Ъ ≡:∩√ ∞√-∞√-∟√∞≤°Ъ ³¾ºЦĦЪ ĬЦºє· Venue : Canons School, Shaldon Road, Edgware, HA8 6AN

આ´ કыª»Ъ ã¹╙Ū ´²Цº¿ђ ¯щઅ¸³щ¯Ц. ∞√-≥-∞≤ ´Ãщ»Ц કж´Ц કºЪ³щ§®Ц¾¿ђO. ¬ђ³щ¿³ ¯°Ц ¸Ц╙Ã¯Ъ ¸ЦªъÂє´ક↕: ÂЬ²Ц¶щ³ ¸Цє¬¾Ъ¹Ц 020 8931 3748, ¸ђ¶Цઇ»: 07956 815 101 ¯¸ЦºЦ £ºщઆ¾Ъ³щઅ¸щ¯¸ЦºЪ ¥ђઈÂ³Ъ 3D ╙¬¨Цઈ³ ¶³Ц¾Ъ આ´Ъ¿Ьє. ĭЪ ŭђªъ¿³ અ³щĭЪ ¬Ъ¨Цઈ³ ¸Цªъઅ¸Цºђ Âє´ક↕કºђ.

1st September 2018 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

We Specialise in

Design and Build G Loft Conversions Side and Rear Extensions G Renovation G Roofing G Painting & Decorating G Carpentry Work G Central Heating G Rewiring & Electrical Works G Kitchen & Bathroom Fitting G Gardening G Driveways and Path G G

Contact - Natvarlal: 07885 690 154 / 0203 590 0045 Email: saatyabuilds@gmail.com 16 Brookshill Avenue, Harrow HA3 6RZ

Fastlens Wholesale Glasses

80 Mowbray Parade, Edgware Way, Edgware, Middlesex HA8 8JS Tel: 020 8958 9393

Frames Single Vision lenses Bifocal lenses Varifocal lenses

from from from from

£10 £10 per pair £25 per pair £45 per pair

અ¸ЦºщÓ¹Цє∞≈√√ કº¯Цє´® ¾²Цºщĭы¸ §ђ¾Ц ¸½¿щ. ¸ЦĦ ¯¸Цλє╙ĬçĝЪØ¿³ »ઇ³щઆ¾ђ. કђઇ ´® ªъ╙»╙¾¨³ એ¬¾ªЦ↓ઇ¨ ¬Ъ» કº¯Ц Âç¯Ь ¸ђªЦ·Ц¢³Ц ¥ä¸Ц આ´ ºЦà §Ьઅђ Ó¹ЦєÂЬ²Ъ¸Цє¯ь¹Цº કºЪ આ´Ъએ ¦Ъએ.

www.fastlens.co.uk


1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

5


6 ડિટન

@GSamacharUK

હંસિો િાઉષ્સસિ​િે‘પીસ પ્રોજેક્ટ’ માટે£૧.૨ નમનિયિ​િુંભંડોળ

િંડિઃ યૌનશોષણ, ગેસગ્સ, વિવમનલ શોષણ અને હેિાફેિીનાં વશકાિ િનેલાં િાળકો અને યુિા િગિ સાથે ભિોસાપાત્ર અને િક્ષાત્મક સંિંધો કેળિ​િા કોમયુવનટી સંથથાઓ સાથે મળી કામ કિ​િામાં મદદ કિ​િા હોમ ઓફફસ દ્વાિા થથાવનક ઓથોવિટીઝને ૧૩ વમવલયન પાઉસડના ‘ટ્રથટેડ િીલેશનવશપ્સ પીસ પ્રોજેક્ટ’ ફંડને લોસચ કિાયું છે. આ પ્રોજેક્ટ હેઠળ હંસલો કાઉન્સસલને ચાિ િષિના ગાળામાં ૧.૨ વમવલયન પાઉસડનું ભંડોળ પ્રાપ્ત થશે. ‘PEACE (Protecting, Empowering, Against Child Exploitation) પ્રોજેક્ટ’ હેઠળ હંસલો િ​િોમાં િાળકો, યુિા િગિ, પવિ​િાિો, શાળાઓ અને કોમયુવનટી સાથે મળીને િાળ યૌનશોષણ અને ગુનાઈત શોષણના મુદ્દા ઉકેલિા વિવિધ કામગીિી હાથ ધિાશે. આ ફંડ થથાવનક ભાગીદાિો અને વનષ્ણાત સંગઠનોની મદદ સાથે િાળકો માટે િહેતિ પવિણામો લાિ​િા કામ કિશે.

સંનિપ્ત સમાચાર

• નિષ્કિય િાણાંથી વંનચતોિે મદદ થઈ શિેઃ આવથિક વિકાસની તક ચૂકી ગયેલા િંવચત અને અંતવિયાળ વિથતાિોના સમાજોને મદદરૂપ થિા ચેવિટીઝ દ્વાિા ૪.૫ વિવલયન પાઉસડના ફંડની યોજના િજૂ કિ​િામાં આિી હતી. સેવિંગ્સ એકાઉસટ્સમાં પડી િહેલા નાણાં, ઉપયોગ કિાયા વિનાના ચેવિટી ટ્રથટ અને ભૂલી જિાયેલા વગફ્ટ કાર્સિનો ઉપયોગ પછાત શહેિો અને હાઉવસંગ એથટેટ માટે લાંિાગાળાના િોકાણના થત્રોત તિીકે કિ​િો જોઈએ. વિઝનેસીસને પણ થોડું ફંડ આપિા જણાિ​િું જોઈએ. આ પગલાંને લીધે િેવસડેસટ્સ ગ્રૂપ્સ કોમયુવનટી સેસટિો, યુથ ક્લિો, પ્લેગ્રાઉસર્સ, પાકક અને થપોટટ પીચ તૈયાિ કિી શકશે. કાઉન્સસલો આ સુવિધાઓના સંચાલનનો પ્રયત્ન ન કિી શકે. • યુએઈએ િંપિી માનિ​િીિા નિયમ હળવા બિાવ્યાઃ આવથિક ડામાડોળ પવિન્થથવતમાંથી િહાિ નીકળિાના પ્રયાસમાં યુએઈએ ફોિેન ઓનિવશપ એસડ િેવસડેસસી િાઈટને સુદ્રઢ િનાિ​િાની યોજના ઘડી કાઢી છે. ઘણાં ક્ષેત્રમાં વિઝનેસ પિ વિદેશી વનયંત્રણ િહેશે અને વનિાિવસતોને લાંિા સમયના વિઝા અપાશે. આ ફેિફાિોને દુિઈના શાસક શેખ મોહમમદ િીન િવશદ અલ મક્તુમના નેતૃત્િમાં મળેલી યુએઈની કેવિનેટમાં મંજિૂ ી અપાઈ હતી. આ ફેિફાિો ચાલુ િષિના અંત સુધીમાં અમલી િનિાની શક્યતા છે.

GujaratSamacharNewsweekly

િાળકોની સુિક્ષા સાથે સંકળાયેલી વિવિધ એજસસીઓના ટેકા સાથે હંસલો સેફગાવડિંગ વચલ્ડ્રસસ િોડટ દ્વાિા આ ફંડ મેળિ​િા પ્રયાસ કિાયો હતો. હંસલો કાઉન્સસલની વચલ્ડ્રન સવિ​િસીસના કેવિનેટ મેમિ​િ કાઉન્સસલિ ટોમ બ્રુસે જણાવ્યું હતું કે, ‘આપણો પ્રયાસ સફળ થયાનો આનંદ છે. જાતીય અને વિવમનલ શોષણનું જોખઘમ ધિાિતા િાળકો અને યુિા િગિને સપોટટ કિ​િા અમે પ્રવતિદ્ધ છીએ. આ ભંડોળ સાથે અમે અસલામત િાળકોને કાળજી અને સપોટટ કિ​િાનું તેમજ આપણા િ​િોમાં તેઓ સન્મમવલત થાય તેમાં મદદ કિ​િાનું ચાલુ િાખીશું. આ ભંડોળ સમગ્ર કોમયુવનટીમાં િાળશોષણ વિશે જાગરુકતા િધાિશે’ આ પ્રોજેક્ટ અંગે િધુ માવહતી www.hscb.org.uk અથિા www.hounslow.gov.uk/ childprotection િેિસાઈટ્સ પિથી મેળિી શકાશે. • પુત્રિો જીવ િેિારા અજગરિે માતાએ બચાવ્યોઃ હેસટ્સના િેવસંગથટોકમાં િહેતી ૩૧ િષષીય િાિ​િ​િા બ્રેસડને તેના પુત્ર ડેવનયલનો જીિ લેનાિા આઠ ફૂટ લાંિા અજગિ ‘ટીની’ને િચાવ્યો હતો. પુત્રના મૃત્યુ પછી પણ તે ઈચ્છતો હતો તે િીતે જ િાિ​િ​િાએ ‘ટીની’ની સંભાળ ચાલુ િાખી હતી. ગત ઓગથટમાં િનેલી આ ઘટનામાં ‘ટીની’એ ડેવનયલનો ભિડો લેતા ગૂગ ં ળામણને લીધે તેનું મૃત્યુ થયું હતુ.ં • પ્રાઈવેટ સ્િૂિોિુંA-levelિુંપનરણામ િથળ્યુંઃ નિી પિીક્ષા પદ્ધવત હેઠળ ફિી પિીક્ષા આપી શકાતી ન હોિાથી આ ‘કડક’ પદ્ધવતના અમલને લીધે પ્રાઈિેટ થકૂલોને નુક્સાન થયું હોિાની દહેશત િચ્ચે આ થકૂલોનું ટોપ A-level ગ્રેડ ઘટીને છેલ્લાં આઠ િષિની સપાટીએ પહોંચી ગયું હતુ.ં આ િષષે પ્રાઈિેટ થકૂલોના ૧૭.૭ ટકા િાળકોને A-levelની પિીક્ષામાં A* ગ્રેડ અપાયો હતો, જે ૨૦૧૦થી અત્યાિ સુધીની સૌથી ઓછી ટકાિાિી હતી. ૨૦૧૦માં A* ગ્રેડ આપિાનું શરૂ કિાયું હતુ.ં • નિનમિ​િ રેિડડિા િોિોિે મેનજસ્ટ્રેટ બિાવોઃ વિવમનલ િેકડટ ધિાિતા િધુ લોકોને મેવજથટ્રેટ િનાિ​િાથી સયાયતંત્રમાં િૈવિધ્ય આિશે તેમ મેવજથટ્રેટ એસોવસએશનના ચેિમેન જહોન િચેએ જણાવ્યું હતુ.ં તેમણે ઉમેયુ​ું હતું કે આ પ્રકાિના મેવજથટ્રેટની સંખ્યા િધાિે હશે તો ગુનગ ે ાિોને વસથટમથી વિમુખ થયા હોિાની ઓછી લાગણી થશે.

Journalist Required Let your words be your voice

Asian Voice, UK’s Leading English Asian newsweekly is looking for enthusias!c and commi"ed journalists. ABPL Group, publishers of Asian Voice & Gujarat Samachar is serving the Asian Community residing in UK over 46 years. We seek talents who can provide high end and readers relevant contents for our newsweeklies and special magazines.

Requirement:

ª Must possess excellent communication ability in English language, with strong reporting, writing and editing skills. ª Good reach in the community. ª Conducting research to uncover interesting and significant news, news gathering, corroborating and interpreting data. ª Interviewing key persons. ª Use findings to construct a well-written article. ª Retain awareness of the readers’ point of view. ª Investigate news leads/tips. ª Maintain notes and audio recordings. ª Establish contacts in the community and sources for use in future research. ª Keep abreast on developments by studying papers, attending events etc. ª Ability to follow strict deadlines and fast-check information.

Proven working experience as a journalist or reporter will be an added advantage. Freshers can also apply.

Location: London Reward Package: Attractive to commensurate with capability Apply with your full CV and covering Letter to: • ragini.nayak@abplgroup.com • Call: 0207 749 4080

Check us online @ WWW.ABPLGROUP.COM

1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

ઉત્તર ઇંગ્િેસડિા યોિકશાયર ખાતેએબોર ઉત્સવિી ઉજવણી થઈ રહી છે. ચાર નદવસ ચાિ​િારા એબોર ઉત્સવ પ્રસંગેએિ નદવસ િેનડસ-ડેિી ઉજવણી પણ િરવામાંઆવી હતી. શ્રેષ્ઠ વસ્ત્ર પનરધાિ સ્પધા​ામાંભાગ િેવા નવસ્તારિી મનહિાઓ ઊમટી પડી હતી. અવિવા પોષાિ, નહલ્ડ શૂ, અવિવી હેટ ધારણ િરીિેમનહિાઓ સ્પધા​ાિા મેદાિમાંઊતરી પડી હતી. નવજેતા મનહિાિેઇિામથી િવાજવામાંઆવી હતી.

ડિમેન્શિયાના દદદીઓનેવધુપિતી દવા આપવાથી જીવનુંજોખમ

લંડનઃ ડોક્ટરો ડડમેન્શિયાના દદદીઓનેન્લિડિંગ અનેિેઈન ડ્ર્ગ્સનો ઓવરડોઝ આિે છે. આ દવાઓને િીધે દદદીઓેને ફાયદો તો ખૂબ ઓછો થાય છે. િરંતુ, તેમને મોતનું, માંદગીનું અને હાડકા તૂટવાનું જોખમ વધી જતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. ડનષ્ણાતોએ ડડમેન્શિયાના િક્ષણો દૂર થાય તે માટે ગોળીઓને બદિે અશય પ્રકારે સારવારના પ્રયાસ માટે અનુરોધ કયો​ોહતો. ડડમેન્શિયાના દદદીઓ િૈકી અડધા જેટિા અડનંદ્રાથી િીડાય છે જ્યારે તેટિી જ સંખ્યાના દદદીઓને િાંબાગાળાનો દુઃખાવો થઈ જાય છે. અંદાજ મુજબ અડનંદ્રાથી િીડાતા ૮૦,૦૦૦ જેટિા દદદીઓ Z ડ્રગ્સ િેતા હોય છેજે બે શ ઝો ડા યા ઝે િા ઈ ન ટ્રાન્શિ​િાઈઝર કરતાં વધુ સિામત મનાય છે. તે જ રીતે કેર હોમમાંરહેતા ડડમેન્શિયાના

દદદીઓના ૪૦ ટકા જેટિા એટિે કે ૧૨૦,૦૦૦ િોકોને િાંબા ગાળાના દુઃખાવા માટે ઓિીઓઈડ િેઈનકકિર અિાય છે. ડિકાગોમાં અલ્ઝાઈમસો એસોડસએિન ઈશટરનેિનિ કોશફરશસમાં રજૂ કરાયેિા બે અભ્યાસમાં બશને દવાઓની ગંભીર આડઅસર હોવાનું જણાયું હતું. બશને અભ્યાસમાં સંકળાયેિ યુડનવડસોટી ઓફ એક્સેટરના ક્લાઈવ બેિાડે​ે જણાવ્યું હતું કે િોકોની સમલયાના ડનરાકરણ માટે દવા દ્વારા ઉિચારનેસરળ મનાય છે.

િરંતુ, વૃદ્ધોને બીમારી ઘટાડે તેવી દવા અિાય તો તે તેમના માટે સારુંનથી. પ્ર થ મ અભ્યાસમાં Z ડ્રગ્સ િેતા ૨,૯૫૨ ડિડટિ દદદીઓની ડવગતોની આ દવા ન િેતા ૧,૬૫૧ િોકો સાથે સરખાવવામાંઆવી હતી. જે દદદીઓ દવા િેતા હતા તેમને બે વષોમાં ફ્રેક્ચર થવાનું જોખમ ૪૦ ટકા વધુહતું, થાિો તૂટવાનું ૫૯ ટકા અને મૃત્યુ થવાનું જોખમ ૩૪ ટકા વધુ હતુ. બીજા ટ્રાયિમાં નોવવેના ૧૬૨ દદદીઓને ઓિીઓઈડ્સ અિાયું હતું તેમાં અડધાથી વધુને સૂગ, ઉદ્વેગ અને મૂંઝવણ થવા જેવી આડઅસર જોવા મળી હતી.

Marketing and Promotion Executive Exciting job opportunity in UK's leading media house

ABPL Group, publishers of Asian Voice & Gujarat Samachar, the leading Asian newsweeklies from London, is looking for talented and energe c marke ng & promo on execu ve to expand reach of the publica ons in UK.

Requirement:

ª Excellent marketing and communications skills. ª Good market knowledge. ª Building relationship with retailers, distributors, business organization etc, promoting and seeking subscriptions. ª Preparing and delivering marketing plans within key objectives ª Involving key salesperson in producing the campaign for magazines and events, and reporting results once completed. ª Sourcing advertising opportunities for the publications and events organised by ABPL. ª Attending key events to manage ABPL booth. ª Monitoring competitor activity and generating leads for publication. ª Generating and executing marketing campaigns across social media platforms such as Twitter, Facebook, Instagram, Linkedin. ª Managing the production of marketing materials such as leaflets, flyers, posters, and newsletters. ª Prior experience in media industry will be an added advantage. Freshers can also apply.

Location: London

Reward Package: Attractive to commensurate with capability Apply with your full CV and covering Letter to: ragini.nayak@abplgroup.com • • Call: 0207 749 4080

Check us online @ WWW.ABPLGROUP.COM


1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

અશોક ચૌધરી ગ્રેટ નોથથરનમાંભાગ લેશે

લંડનઃ યુનિવનસિટી ઓફ ઈટટ લંડિમાં માટટસિ​િો અભ્યાસ કરી રહેલ અશોક ચૌધરી ઈન્સટટટ્યુટ ઓફ કેસસર નરસચિ, (ICR) લંડિ માટે ભંડોળ એકત્ર કરવા ગ્રેટ િોથિ રિમાં ભાગ લેશે. મીનડયા કોમ્યુનિકેશસસ ઈિ ગ્લોબલ ડેવલપમેસટિો અભ્યાસ કરી રહેલ અશોક તેમિા દાદીિું કેસસરિે લીધે મૃત્યુ થયા બાદ આ રોગિા દદદીઓિું જીવિ સુધારવા માટેયોગદાિ આપવા ઈચ્છતા હતા. અગાઉ માત્ર ૧૨ કક.મી.િી દોડમાં ભાગ લેિારા અશોક હાફ મેરેથોિ પૂરી કરવા માટે સખત તાલીમ લઈ રહ્યા છે. હજુ તો આ ઈવેસટિેસમય બાકી છે ત્યારેતેમણે૨૦૦ પાઉસડ એકત્ર કરી લીધા છે અિે હજુ વધુ એકત્ર કરવાિી આશા છે. દોડમાં ભાગ લેવાિા આ પ્રયાસથી કેસસર સામે જીતવા દરરોજ િવી શોધ માટે કાયિ કરી રહેલા ICRિા નવજ્ઞાિીઓ અિે નિનિશીયસસિે સીધી મદદ મળશે.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

સ્કોટલેસડમાંણવદ્યાથથીનીઓને ફ્રી સેણનટરી પ્રોડક્ટ્સ

લંડનઃ ટકોનટશ સરકારે શરૂ કરેલી યોજિા હેઠળ ટકૂલો, કોલેજો અિે યુનિવનસિટીઓમાં નવદ્યાનથિ​િીઓ મફત સેનિટરી પ્રોડક્ટ્સ મેળવી શકશે. સરકારે૫.૨ નમનલયિ પાઉસડિા ભંડોળ સાથેિી આ યોજિા નવશ્વિી પ્રથમ હોવાિો દાવો કયોિ હતો. નશક્ષણ ક્ષેત્રમાં ૩૯૫,૦૦૦ છોકરીઓ અિેમનહલાઓમાં‘નપનરયડ પોવટદી’ િો અંત લાવવાિો આ યોજિાિો હેતુ છે. ચેનરટી ‘ફેરશેર’િે પણ ઓછી આવક ધરાવતા પનરવારોિી મનહલાઓિે સેનિટરી પ્રોડક્ટ્સ ખરીદવામાંમદદરૂપ થવા માટે૫૦૦,૦૦૦ પાઉસડ અપાયા હતા.

દિટન 7

સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી ખાતેરક્ષાબંધન પવવઉજવાયું

પેપર ચોરાતા GCSEની ફરી પરીક્ષા લેવાઈ

લંડનઃ ચોરો વાનમાંથી GCSEપરીક્ષાના પેપરો ચોરી જતાં પરીક્ષા નવેસરખી લેવી પડી હતી. દેશના સૌથી મોટા એક્ઝામ બોડડ પૈકીના એક એડેક્સેલે આ વાત થવીકારીને જણાવ્યું હતું કે GCSE રશશયન અને GCSEઅરેશબક માટેના બીજા બે પેપર રદ કરવામાં આવ્યા હતા અને જૂના પેપરોમાંથી િશ્રો બદલીને અપાયા હતા. પેપર ચોરાયાની અને તે પેપરોના બદલે નવા પેપર પહોંચાડવાનું તમામ પરીક્ષા કેન્દ્રોને જણાવાયું હતું.

‘ઉડાઉ’ પણરવારેકાઉન્સસલ હાઉસ માગ્યું

લંડનઃ એક વષિકરતા પણ ઓછાંગાળામાં૨૫૦,૦૦૦ પાઉસડિો ખચિ કયાિપછી એક પનરવારેકાઉન્સસલ હાઉસ માટેમાગણી કરી હતી. ૫૩ વષદીય કકથ કેરાડ્યુિે૨૦૧૫માંતેમિા નપતાિુંમકાિ વારસામાંમળ્યું હતું . આ મકાિ તેમણેગયા વષષેવેચી દીધુંઅિેમળેલી રકમિો ભાઈિે ભાગ આપ્યો. તેઓ સેસટ જેક્સિા કાઉન્સસલ હાઉસમાંથી સેસટ માનટિ​િમાંભાડેરહેવા ગયા. તેમણેત્રણ િવી કાર ખરીદી અિેકેટલાંક મોટરબાઈક પણ ખરીદ્યા. નમનસસ કેરાડ્યુિી વેઈટ નરડક્શિ સજિરી પાછળ ૩૦,૦૦૦ પાઉસડિો ખચિકરી િાખ્યો. તમામ મૂડી ખાલી કરી દેવાિુંકારણ દશાિવીિેતેમિી અરજી િકારી કઢાઈ હતી. • પુરુષો ણદવસમાંત્રિ વખત ‘મેનોપોઝ’ બોલેઃ પુરુષ નશક્ષણનવદોએ મનહલા સહકમિચારીઓ પ્રત્યેએકતા દશાિવવા નદવસમાંત્રણ વખત ‘મેિોપોઝ’ શબ્દ બોલવો જોઈએ. યુનિવનસિટી ઓફ લેટટરમાંટટાફિે આ નવષયે વાતચીત કરવામાં અિુભવાતા ક્ષોભિે દૂર કરવાિા હેતુસર આ શબ્દ બોલવા પ્રોત્સાનહત કરાય છે. યુનિવનસિટીિા ડો. એસડ્રીયા ડેનવસેસૂચવ્યુંકેતેિા નવશેબોલવુંતેપહેલુંપગલુંછે.

મણિનગર ગાદીસંસ્થાનના સ્વામીશ્રી સાથેસી.બી.પટેલ અનેકકંગ્સ કકચનના ડાયરેક્ટર મનુભાઈ રામજી

લંડનઃ મશણનગર શ્રી થવામીનારાયણ ગાદી સંથથાન છત્ર હેઠળ નોથથવેથટ લંડનસ્થથત મશણનગર થવામીનારાયણ મંશદર કકંગ્સબરી ખાતે રક્ષાબંધન પવથને અનુલક્ષી ખાસ કાયથક્રમ યોજાયો હતો. આ કાયથક્રમમાં શિટનના ત્રાસવાદશવરોધી દળના વડા અને મેટ્રોપોલીટન પોલીસમાં એશશયન મૂળના સૌથી વશરષ્ઠ ઓકિસર આશસથટન્ટ કશમશનર નીલ બાસુએ હાજરી આપી હતી. આશસ.કશમ. નીલ બાસુની સાથે િેન્ટ, હેરો અને બાનનેટ બરોના કમાન્ડર ચીિ સુશિ. શસમોન રોસ, થથાશનક સાંસદ બેરી ગાશડડનર તેમજ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશશયન વોઈસ’ના િકાશક/તંત્રી સી.બી. પટેલ સશહત અન્ય મહાનુભાવો અને મહેમાનો પણ ઉપસ્થથત હતા. આ કાયથક્રમમાં બંને ઓકિસરને થવામીનારાયણ સંિદાયમાં સવોથચ્ચ સન્માન ગણાતી સિેદ પાઘડી પહેરાવાઈ હતી. દેશમાં પોલીસ સુરક્ષા આપી રહી છે તેના માટે કોમ્યુશનટીના આભારના િતીકરુપે મશણનગર શ્રી થવામીનારાયણ ગાદી સંથથાનના

વૈશિક આધ્યાસ્મમક નેતા આચાયથ થવામીશ્રી મહારાજ દ્વારા ઓકિસરોને રક્ષા-રાખડી બાંધવામાં આવી હતી. મંશદર દ્વારા અગાઉ પણ દેશના આમ્ડડ િોસસીસ માટે આયોશજત રક્ષાબંધન તહેવાર શનશમત્તે યુકેના અશત વશરષ્ટ શમશલટરી અશધકારીઓનું બહુમાન કરાયું હતું. ભારતમાં નવેમ્બર ૨૦૧૮માં વર્ડડ પીસ સેન્ટર શ્રી મુક્તજીવન થવામીબાપા થમૃશતમંશદર ખાતે ગ્લોબલ પીસ કોન્િરન્સ ૨૦૧૮ના આયોજન સશહત શવશવધ સંિદાયો અને કોમ્યુશનટીઓ વચ્ચે શાંશત અને સુમેળને િોમસાશહત કરવા આચાયથ થવામીશ્રી મહારાજના સંખ્યાબંધ અશભયાનો શવશે સાંભળી બાસુ િભાશવત થયા હતા. સભાને સંબોધતા બાસુએ જણાવ્યું હતું કે,‘હું આચાયથ થવામીશ્રી મહારાજ સાથે મારી સરખામણી કદી કરી શકું નશહ પરંતુ, હું સેવા કાજે જ પોલીસ દળમાં જોડાયો છું. જો મારે કદી કોમ્યુશનટીની સેવાનું મહત્ત્વ યાદ કરવાની જરુર સજાથય તો મારે આ શદવસ અને આ મુલાકાત જ યાદ રાખવાનાં રહેશે.’


8

અતીતથી આજ

દે

@GSamacharUK

GujaratSamacharNewsweekly

1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

આતંકી ઓછાયામાંઅંતેઅમરનાથ યાત્રા નનનવિઘ્નેપૂણિ

- ડૉ. હરિ દેસાઈ

શ અને દુહનયાની નજરો જમ્મુ-કાશ્મીર પર મંડાયેલી છે. છેલ્લા બે મહહનામાં રાજ્યમાં ઘણું બધું થઇ ચુક્યું છે. આતંકવાદી ઘટનાઓનો હસલહસલો ચાલુ જ છે. લશ્કરી જવાનો અને અહધકારીઓ શહીદ થવાનું હજુ થંભી શક્યું નથી. કેટલા આતંકીઓને ઠાર કરાયા એના દાવા થાય છે. સદનસીબે કોઈ પણ આતંકી હુમલા કે છમકલા હવના અમરનાથની ૫૮ હદવસની યાત્રા પૂરી થઇ એટલે હાશકારો અનુભવાયો છે. ઉત્તર ધ્રુવ અને દહિણ ધ્રુવના હમલન સમી પીપલ્સ ડેમોક્રેહટક પાટટી (પીડીપી) અને ભારતીય જનતા પાટટી(ભાજપ)ની સરકાર વષમ ૨૦૧૫માં રચાઈ. ૧૯ જૂન ૨૦૧૮ના રોજ ભાજપ થકી એને ટેકો પાછો ખેંચી લેવાયો એટલે અજંપાભરી રાજ્યની સ્થથહતને રાજ્યપાલ શાસનમાં થાળે પાડવાની સંપણ ૂ મ જવાબદારી ભાજપની કેદદ્ર સરકારને હશરે આવી. હવધાનસભાની મુદત છ વષમની હોવાથી એને મૂહછમત અવથથામાં રાખીને ફરી નવાં કજોડાં સાથે પોતાની સત્તા થથાપવાની ભાજપની નેતાગીરીની મહેચ્છા હજુ અધૂરી જ છે. છેલ્લાં દશ વષમથી રાજ્યપાલ રહેલા એન. એન. વહોરા કેદદ્રના ગૃહ સહચવ હતા અને તેમને કોંગ્રસ ે ના વડપણવાળી ડો. મનમોહન હસહ સરકારે હનયુક્ત કયામ હતા. હવેના નવા રાજ્યપાલ સત્યપાલ મહલક રાજનેતા છે. અગાઉ વડાં પ્રધાન ઇસ્દદરા ગાંધીના પુત્ર અને ઇમજમદસીના ખલનાયક સંજય ગાંધીના કહ્યાગરા જગમોહન રાજ્યના કડક રાજ્યપાલ રહ્યા પછી કેદદ્રની ભાજપના વડપણવાળી અટલ હબહારી વાજપેયી સરકારમાં પ્રધાન બદયા હતા. મહલક બીજા જગમોહન બને એવી ગણતરી મંડાઈ રહી છે. જોકે કાશ્મીરી નેતાઓ જગમોહનને રાજ્યમાં આતંકવાદ વકરાવવા માટે જવાબદાર લેખાવે છે. કુલ ૨.૮૫ લાખ યાત્રાળુનોંધાયા અમરનાથ યાત્રા યોજવાની અને એને લગતી સુહવધા પૂરી પાડવાની સંપણ ૂ મ જવાબદારી િી અમરનાથજી િાઈન બોડટને સોંપાતી હોય છે. એના અધ્યિપદે રાજ્યપાલ હોય છે. ૨૮ જૂને વષમ ૨૦૧૮ની અમરનાથ યાત્રા રાજ્યપાલ એન. એન. વહોરા થકી આરંભાઈ હતી અને ૨૬ ઓગથટે નવા રાજ્યપાલ સત્યપાલ મહલકના આગમન સાથે સંપદન થઇ. સદનસીબે યાત્રાની સુરિા માટે ફરજ પર મુકાયેલાં ૪૦,૦૦૦ જેટલાં સુરિા દળોના પ્રતાપે કોઈ અણછાજતા બનાવ હવના ૨.૮૫ લાખ િદ્ધાળુઓએ પહવત્ર ગુફામાં બરફના હશવહલંગનાં ૫૮ હદવસની યાત્રા દરહમયાન દશમન કયા​ાં. ગયા વષદે એટલે કે ૨૦૧૭માં ૨.૬૦ લાખ યાત્રાળુએ દશમન કયા​ાં હતાં, પણ વષમ ૨૦૧૫માં આ આંક ૩,૫૨,૭૭૧ હતો, એવું િી અમરનાથજી િાઈન બોડટ સત્તાવાર રીતે જણાવે છે. વષમ ૨૦૧૬માં ૨.૨૦ લાખ િદ્ધાળુએ દશમન કયા​ાં હતાં. પાકકસ્તાનનાંઉંબારડયાંચાલુ વચ્ચે પાકકથતાનમાં ચૂંટણી યોજાઈ અને નવા વડા પ્રધાન ઇમરાન ખાને કાશ્મીરનું ઉંબાહડયું પણ કરી જોયું. આઝાદીના સમયથી કાશ્મીર કોકડું વણઉકલ્યું રહ્યું છે. દાયકાઓ પછી પણ એને બંને દેશો સમજદારીથી ઉકેલે એ અપેહિત હોવા છતાં મામલો

નમમદા ડેમની સપાટી ૧૧૬.૭૦ મીટરેપહોંચી

ગાંધીનગરઃ મધ્ય પ્રદેશના હોશંગાબાદ સહહતના ઉપરવાસના હવથતારોમાં મેઘરાજાની મહેર યથાવત રહેતા નમમદા ડેમની સપાટીમાં ૧૦ કલાકમાં જ ૧.૫૦ મીટરનો વધારો થઇ ગયો છે. અત્યાર સુધીમાં ડેમની સપાટી ૫.૭૦ મીટર જેટલી વધી ચૂકી છે. ડેમની સપાટી ૧૧૬.૭૦ મીટર નોંધાઇ હતી. ડેમ હજી પણ ૨૨ મીટર જેટલો ખાલી છે. નમમદા ડેમની સપાટી ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે વધી રહી છે. ૨૧મી ઓગથટ રાતથી પાણીની આવક વધી જતાં ૧૦ કલાક માં ડેમની સપાટી ૧.૫ મીટર વધી હતી.

Mortgages.....Mortgages......

Major Estates Finacial Services

• Residential Mortgages • Buy to Let Mortgages • Re-Mortgages • Life Insurance

For further enquiries please call Dinesh Shonchhatra

Major Estate 77 High Street, Wealdstone Harrow, Middlesex, HA3 5DQ

020 8424 8686/ 07956 810 647

બગડતો જ જાય છે. જયારે ભારતમાં કાશ્મીર મુદ્દે ઉહાપોહ મચતો હોય ત્યારે થવાભાહવક છે કે પાડોશી દેશ પાકકથતાન એનો લાભ લેવાની કોહશશ કરે. આ વખતે વધુ એક પહરબળ ચીનનું જોવા મળે છે. પાકકથતાન ચીનનું આહિત હોવાને કારણે બંને દેશોએ આપમેળે જે પ્રશ્ન ઉકેલવાનો છે તેમાં ચીન ‘બીચ મેં મેરા ચાંદભાઈ’ની જેમ ખાબકવા માટે સતત પ્રયત્નશીલ છે. મામલો હજુ સંયુક્ત રાષ્ટ્રમાં પડ્યો હોવાથી પાકકથતાન એ વારંવાર ઉઠાવ્યા કરે છે. એમ તો જૂનાગઢનો મામલો પણ પાકકથતાન સંયુક્ત રાષ્ટ્રમાં સળગતો રાખવા માંગે છે, પણ એને એ મુદ્દે હવશ્વના બીજા દેશોનું સમથમન મળે તેમ નથી. કાશ્મીરની બાબતમાં એ હવશ્વમંચ પર સહાનુભૂહત મેળવવાની કોહશશમાં રહે છે. હકીકતમાં જમ્મુકાશ્મીરના મહારાજા હહરહસંહે ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ તેમના રજવાડાને ભારતમાં હવલય કરવાના કરાર પર હથતાિર કયામ હતા. એમ છતાં પાકકથતાને ગેરકાયદે ગપચાવેલો કાશ્મીરનો પ્રદેશ હજુ ખાલી નથી કયોમ એટલું જ નહીં. એણે ગપચાવેલો અમુક પ્રદેશ

ચીનને હવાલે કયોમ છે. આ ઉપરાંત ચીન સાથેના કરાર મુજબ કાશ્મીરના પાકે ગપચાવેલા ભારતીય પ્રદેશમાંથી ચાયના પાકકથતાન ઈકનોહમક કહરડોર (સીપેક)નું બાંધકામ ધમધોકાર ચાલી રહ્યું છે. અગાઉ કારાકોરમ મહામાગમ બાંધીને પાક અને ચીને નફટાઈ કરી જ છે. ભારત સરકાર આ મુદ્દે માત્ર હવરોધ નોંધાવવા હસવાય કશું કરવાની સ્થથહતમાં નથી. ૩૭૦ અને૩૫(અ)ના ખટલા રાજ્યને હવશેષ દરજ્જો આપતા બંધારણના અનુચ્છેદ ૩૭૦ અને ૩૫(અ)ને દૂર કરવા અંગે સવોમચ્ચ અદાલતમાં ચાલતા ખટલાઓના હવરોધમાં જમ્મુ-કાશ્મીરમાં ધગધગતા અંગારા જેવી સ્થથહત છે. કેદદ્ર અને રાજ્ય સરકાર બંને હવે ભાજપના હાથમાં છે અને બંને સરકારોએ આ હવવાદી મામલાઓને હડસેમ્બર સુધી ટાળવાની ભૂહમકા લીધી છે. જોકે શુક્રવાર, ૩૦ ઓગથટ ૨૦૧૮ના રોજ ૩૫(અ) અંગે સુનાવણી થાય એવી શક્યતા છે. ભાજપ અને એના પૂવમ અવતાર જનસંઘ તેમજ માતૃસંથથા આરએસએસ થકી બંધારણના અનુચ્છેદ ૩૭૦ને રદ કરવા તેમજ

૩૫(અ)ને પણ દૂર કરવાની ભૂહમકા રાખવામાં આવી હોવા છતાં આજ હદવસ સુધી એ હદશામાં કશું થયું નથી. ઉલટાનું મામલો સવોમચ્ચ અદાલતમાં લઇ જવામાં આવ્યો છે. સરકાર પોતે કોઈ હનણમય લેવાને બદલે અદાલત પર એનો હનણમય કરાવવાની વેતરણમાં રહે છે. આવું જ લશ્કરને હવશેષાહધકાર આપવાની બાબતમાં સરકાર પોતે કોઈ હનણમય લેવાને બદલે લશ્કરી અહધકારીઓને અદાલતે જવાનો જોખમી ખેલ ખેલી રહી છે. ભાજપ હજુ રાજ્યમાં સરકાર રચવા માટે પોતાની બહુમતી કરવાની વેતરણમાં છે એટલે સૌને રાજી રાખવાની જોખમી કે હવથફોટક ભૂહમકા અપનાવે છે. અગાઉ કાશ્મીર અને જમ્મૂને અલગ રાજ્ય બનાવવા ઉપરાંત લડાખને કેદદ્રશાહસત પ્રદેશ જાહેર કરવાની વેતરણનાં દશમન પણ તેણે કરાવ્યાં છે. ભાજપ સાથેસહકાિનુંિહસ્ય પીડીપી સાથેનું જોડાણ તોડ્યા પછી રાજ્યમાં કઈ રીતે સરકાર રચવામાં આવશે એ અંગે અનેક ગતકડાં વહેતાં કરવામાં આવે છે. અટલજીને િદ્ધાંજહલ આપતાં રાજ્યના સાંસદ ડો. ફારુક અબદુલ્લાએ ‘ભારત માતા કી જાય’ના નારા લગાવ્યા તો ઇદની નમાજ પઢવા ગયેલા રાજ્યના આ પૂવમ મુખ્ય પ્રધાન અને પૂવમ કેદદ્રીય પ્રધાનને લોકોએ ભગાડી મૂક્યા હતા. આ ઘટના પછી ડો. અબદુલ્લાની નેશનલ કોદફરદસ ફરીને ભાજપના વડપણવાળા મોરચામાં સામેલ થઈને ભાજપને રાજ્યમાં સરકાર રચવા માટે ટેકો આપશે, એવી વાતો વહેતી થઇ છે. મુફ્તીના નારાજ ધારાસભ્યો ભાજપને ટેકો આપે એવું ગહણત મંડાયું, પણ કુલ ૨૮માંથી પાંચ જ અલગ થાય તેવું લાગે છે. કુલ ૮૭ જેટલા ચૂંટાયેલા સભ્યોમાંથી ભાજપ પાસે માત્ર ૨૫ છે. સરકાર રચવા માટે ૪૪ સભ્યોની જરૂર પડે. કોંગ્રેસ પાસે ૧૨ અને નેશનલ કોદફરદસ પાસે ૧૫ છે. ભાજપ હજુ બહુમતી અંકે કરી શક્યો નથી. રાજ્યની સ્થથહત ઉકળતા ચરુ જેવી છે. મેજર લીતુલ ગોગોઈને ભાજપે હીરો જાહેર કરવા માંડ્યા કારણ કે તેમણે પથ્થરબાજોમાંથી એકને આમટીની જીપ પર બાંધીને ફેરવ્યો હતો. જોકે આ મેજર ગોગોઈ પોતાની ફરજના થથળથી દૂર આવેલી એક હોટેલમાં એક થથાહનક કદયા સાથે પકડાયા. એમની હવરુદ્ધ લશ્કરી કોટટમાશમલની કાયમવાહીમાં તે દોહષત જાહેર થયાનું લશ્કરીવડા જનરલ હબપીન રાવતે જ જાહેર કયુાં છે. રાજ્યની પ્રજામાં કોમીહવભાજન વધુ જોવા મળે છે. લશ્કરી કાયમવાહી કડક બનાવ્યા છતાં ભાગલાવાદીઓ અને આતંકીઓ વશમાં આવતા નથી. માત્ર વાતોનાં વડાં કરવાથી મામલો થાળે પડતો નથી. વળી વષમ ૨૦૧૫માં વડા પ્રધાન નરેદદ્ર મોદીએ શેરએ-કશ્મીર થટેહડયમ પર જાહેર કરેલા રૂહપયા ૮૦,૦૦૦ કરોડના ખાસ પેકેજમાંથી ત્રીજા ભાગની રકમ જ માંડ વપરાયાનો મુદ્દો પણ ગરમાટો પેદા કરી રહ્યો છે. આવા સંજોગોમાં નવા રાજ્યપાલ મહલક અને તેમના નવા રાજકીય સલાહકારો રાજ્યપાલ શાસનનેમાં મામલો કઈ રીતે થાળે પાડે છે, એ યિપ્રશ્ન છે.

‘ભરવાડ યુવા સંગઠન’ની સ્થાપના કરાઈ રાહુલ ગાંધી, સૂરજેવાલા સામેબદનક્ષીનો આરોપ

અમદાવાદઃ ભરવાડ સમાજના યુવાનો દરેક િેત્રે આગળ વધે તે ઉદ્દેશ સાથે અમદાવાદમાં ‘ભરવાડ યુવા સંગઠન’ની થથાપના કરાઈ છે. ભરવાડ યુવાનો પ્રહશહિત થાય, રોજગારી મેળવે, હશિણ પૂરું કરે તેમજ તેમને આરોગ્યલિી સહાય મળી રહે તે માટે ભરવાડ સમાજ દ્વારા ‘ભરવાડ યુવા સંગઠન’ની થથાપના થઈ છે. તેવું સંગઠનના ઉપાધ્યિ મેહુલ

¥ђºЪ³ђ ·¹?

ભરવાડે જણાવ્યું હતુ.ં તેમણે કહ્યું કે, સંગઠન દ્વારા સમાજના યુવાનો માટે યુવા રોજગાર યોજના શરૂ કરાઈ છે. સંગઠનની રચના સાથે સમાજના ૧૫૧ યુવાનોને મહહદદ્રા બોલેરો મેક્સી પ્લસ ગાડી એક પણ રૂહપયો ડાઉન પેમદે ટ લીધા વગર આપવામાં આવી છે. સમાજ દ્વારા આગામી હદવસોમાં આવા કાયમક્રમો વડોદરા, સુરત સહહત અદય શહેરોમાં પણ યોજાશે.

GOOD NEWS! WE ARE HERE TO PROTECT YOU

અમદાવાદઃ નોટબંધીના પાંચ હદવસમાં અમદાવાદ હડસ્થિક બેંક દ્વારા રૂ. ૭૪૫ કરોડની જૂની ચલણી નોટો બદલી કૌભાંડ કરાયું હોવાનું હનવેદન અને સ્વવટ કરનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યિ રાહુલ ગાંધી અને પિ પ્રવક્તા રણદીપ સૂરજેવાલા સામે એડીસી બેંકના ચેરમેન અજય પટેલે મેિો કોટટમાં બદનિીની બે ફહરયાદો કરી છે. એહડશનલ ચીફ મેિોપોહલટન કોટેટ પ્રથમ દશમનીય બદનામીનો ગુનો બનતો હોવાથી બંને ફહરયાદ રહજથટર કરી સીઆરપીસીની કલમ ૨૦૨ હેઠળ ઇદકવાયરીનો આદેશ ૨૭મી ઓગથટે કયોમ હતો. કોટેટ વધુ સુનાવણી ૧૭ સપ્ટેમ્બરે રાખી ફહરયાદીને વધુ પુરાવા અને સાિીઓ સાથે હાજર રહેવાનો હનદદેશ કયોમ હતો.

Any Stage Show in Gujarati & Hindi

Sanjis I Raas Garba I Lagnageet I Birthday Parties Sangeet - Sandhya I Bhajans & Prathna Contact for Navratri: Pinal 07878 249 449 Email: navrangchaat@yahoo.com

SECURITY SPECIALISTS

Manufacturers and installers of quality Steel Fabrications Domestic and Commercial. Collapsible Security Grilles, Window Fixed Bar Grilles, Wrought Iron Gates, Ornamental remote control Gates, Railings, Fire escapes Stair Cases and Steel Door.

Call for free estimate: Pravin, Ketan or Manubhai on

Tel: 020 8903 6599

Mobile: 07956 418 393

Add: 592c Atlas Road, Wembley, HA9 0JH

Fax No: 020 8900 9715

www.kpengineering.co.uk

OCI, ´Ц´ђª↔અ³щ·Цº¯³Ц ╙¾¨Ц³Ъ Âщ¾Ц

¸ЦĦ ∞ § ╙±¾Â¸Цє·Цº¯³Ц ≠√ ╙±¾Â³Ц ઇ╙¾¨Ц ¸щ½¾ђ.

અ¸щ³¾Ъ Âщ¾Цઓ ¿λ કºЪ ¦щ.

Ù»Цઇª ¶ЬЧકє¢ અ³щholiday ´щક§ ы

ĴщΗ ·Ц¾ ¸Цªъકђ» અ°¾Ц અ¸ЦºЦ ઓЧµÂ³Ъ ¸Ь»ЦકЦ¯ »ђ. Âç¯Ъ Чકє¸¯ ¢щºªє Ъ કђઇ ´® ¾¹³Ц ´ЬλÁ કы¸╙Ã»Ц ¾ђ»єªЪ¹Â↓µв» ªЦઇ¸ કы´Цª↔ªЦઇ¸ §ђઇએ ¦щ. Âє´ક↕: ³Ъ»щ¿ ¿ЦÃ

Our new address: ¶Ц¶Ц ºЦ¸±щ¾ - ´¯є§╙»³Ъ ¯¸Ц¸ Ĭђ¬ÄΠ¸½¿щ DX Telecom, Viva Village, Unit 3, Contact Nilesh Shah 192 Ealing Road Wembley HA0 4QD 0208 453 5666 / 07961 816 619

www.ocivisa.co.uk

Email: nileshsairam@gmail.com


1st September 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

ગુજરાત

9

બદનેહાથ ન ધરાવતા મુનીરને ચાર મસહના પહેલા દાદાસાહેબ ઓઢવ સરકારી વસાહતના બહેનોએ પગેરાખડી બાંધી ફાળકેએવોડડમેળવેલા યુવકનુંમોત બેબ્લોક ધરાશાયી

પોરબંદરઃ શહેરની મેઘાણી સોસાયટીમાંરહેતા ૧૪ વષષના મુસ્લિમ કિશોર મુનીરે રક્ષાબંધન અદ્ભુત રીતે ઊજવી હતી. બે વષષ પહેિાં મુનીરનો એસ્સસડન્ટ થયો હતો. એમાં તેના બન્ને હાથ િપાઈ ગયાં હતાં. એ પછી મુનીરે બધાં જ િામ પગથી િરવાનાં શરૂ િયા​ાં. મુનીરનો આત્મવવશ્વાસ જોઈને તેની આસપાસ રહેતાંિોિોમાંપણ વવશ્વાસનો સંચાર થયો છે. કિશોર મુનીરનો આત્મવવશ્વાસ જોઈને બહેનોએ તેને પગે રાખડી બાંધી હતી.

અમદાવાદઃ શોટટ કફલ્મ ‘શાસપત’માં બેલટ પફોમમન્સ કરવા બિ​િ ૪ મસહના પહેિાં જ િાિાસાહેબ ફાળકે એવોડટ મે ળ વ ના ર અમિાવાિનો ૧૯ વષમના કિાકાર િવ ભટ્ટનું અવસાન થયું છે. િંડનમાં બીબીએમાં અભ્યાસ કરતો િવ માતાસપતા સાથે વેકેશન ગાળવા માટેઅમિાવાિ આવ્યો હતો. િવ ગાંધીનગરથી બાઈક િઈને અમિાવાિ આવી રહ્યો હતો ત્યારે એપોિો ત્રણ રલતા પાસેરોંગ સાઈડમાંબાઈક િઈને નીકળેિા યુવાને િવના બાઈકનેટક્કર મારી હતી. જેથી િવ ફંગોળાઈને રોડ ઉપર પટકાતા માથું સડવાઈડર સાથે અથડાતા તેનેમાથામાંઈજા થઈ હતી. ૪૬ સિવસ સુધી હોસ્લપટિમાં જીવનમરણ વચ્ચે ઝોિાંખાઈનેિવે૨૩મી ઓગલટે અંસતમ શ્વાસ િીધાંહતાં. િવના સપતા સંજયભાઈ ભટ્ટ

હાથ નથી પણ હૈયેહામ મુનીરની સોસાયટીમાં રહેતી બહેનોએ મુનીરની ધગશ અને આત્મવવશ્વાસને વબરદાવતાં મુનીરને રાખડી આપવાનુંનક્કી િયુાંહતું. બધી બહેનો ગઈ પણ ખરી ત્યારે મુનીરેસામેથી જ િહ્યુંિેિાંતો આ િપાયેિા હાથે રાખડી બાંધી દો નેિાંજો તમનેવાંધો ન હોય તો મારા પગ પર બાંધી દો. બધી બહેનોએ મુનીરના પગ પર જ રાખડી બાંધી અને મુનીરના પગના અંગૂઠાને વતિ​િ િરીને એની આરતી પણ ઉતારી હતી.

• બેસણાના બહાને શંકરસસંહ અહેમદ પટેલને મળ્યા?ઃ ભરુચમાં મુસ્લિમ નેતાના બેસણામાં જવાને બહાને ૨૬મી ઓગલટે શંકરસસંહ વાઘેિાએ કોંગ્રેસના સિગ્ગજ નેતા અહેમિ પટેિ સાથે ખાનગી ગુફ્તેગુ કરી હતી. સપરામણ ફામમહાઉસમાં મળેિી બેઠક શંકરસસંહ વાઘેિાની ઘરવાપસીના રાજકીય તકકસવતકકવહેતા થયા છે. રાજકારણમાંકોઈ કાયમી િુશ્મન હોતુંનથી. રાજ્યસભાની ચૂંટણીમાં અહેમિ પટેિને હરાવવા મેિાને પડેિા

શંકરસસંહ વાઘેિા હવેજાણેકોંગ્રેસ િત્યેકૂણુંવિણ અપનાવી રહ્યાં છે. ભરુચમાં મહંમિ ફાંસીવાિાના બેસણાનું બહાનું બનાવી વાઘેિાએ અહેમિ પટેિનેમળવાની ગોઠવણ પાડી હતી. બેસણાના બહાનેવાઘેિા ભરુચથી ખાસ ૩૦ કક.મી. િૂર આવેિા સપરામણ ફામમ હાઉસ પહોંચ્યા હતા જ્યાં એકાિ કિાક સુધી અહેમિ પટેિ સાથે ચચામ કરી હતી જેના કારણે કોંગ્રેસના અન્ય નેતાઓમાં આશ્ચયમ સજામયુંહતું.

Wembley High Technology College is one of the top performing schools in the country

OPEN EVENING Wednesday 12 September 2018 | 5.30pm – 8.30pm th

‘Outstanding school’ (OFSTED) ‘Outstanding Sixth Form’ (BRENT SCHOOLS PARTNERSHIP) The 2ND HIGHEST Progress 8 score in the COUNTRY (+1.65)

The HIGHEST Progress score for maths in the COUNTRY (+2.09)

અને માતા અિકાબહેન ભટ્ટ હાંસોિમાં રહે છે. જ્યારે િવ ધોરણ૧૨ પછી િંડનની ગ્રી ન સવ ચ યુસન વ સ સમટી માં બી બી એ માં એડસમશન િીધું હતું. બીજું સેસમલટર પૂરુ થતાં વેકશન પડતાં ૯ એસિ​િ ૨૦૧૮એ િવ અમિાવાિ આવ્યો હતો અને ૨૯ એસિ​િે તેને િાિાસાહેબ ફાળકેએવોડટમળ્યો હતો. ત્રીજા સેમેલટર માટે ૨૦ સપ્ટેમ્બરેતેપાછો િંડન જવાનો હતો. સિટનના બદલેપરમધામ અમિાવાિ આવેિા િવ ઉપરાંત અક્ષયકુમાર, રાકેશ રોશન સસહત ૪૫ વ્યસિઓને િાિાસાહેબ ફાળેક એવોડટ આપવામાં આવ્યો હતો. ત્રીજું સેમેલટર ચાિુ થતું હોવાથી િવ ૨૦ સપ્ટેમ્બરે જ પાછો િંડન જવાનો હતો. જોકે તેનું આ સપનુંઅધુરુંજ રહી ગયું.

SIXTH FORM Progress is in the TOP 1% of the COUNTRY

54% of all GCSE grades awarded were A*s and As

Wembley Multi-Academy Trust comprises of the following schools: WEMBLEY HIGH TECHNOLOGY COLLEGE, EAST LANE PRIMARY SCHOOL & NORTH BRENT SCHOOL† †

Headteacher: Mr. A. Hathi | www.whtc.co.uk

Opening September 2020

અમદાવાદના ઓઢવ સવપતારમાંજીવનજ્યોત સોસાયટી પાસેઆવેલી ઈન્દદરા આવાસ યોજનાના ચાર માળીયા યોજનાના બેબ્લોક અચાનક ધરાશાયી થતાંઅફડા-તફડી મચી ગઈ હતી. બેબ્લોકના ૩૨ ફ્લેટ તૂટી પડતા કાટમાળમાં૧૨ લોકો દટાયાની આશંકા છે. ચાર વ્યસિને કાટમાળમાંથી બહાર કાઢીનેસારવાર માટેહોન્પપટલમાંદાખલ કરાયા છે. બનાવની જાણ થતાંપથાસનકો ઉપરાંત પોલીસનો કાફલો, ફાયર સિગેડના ૮૦ જેટલા કમમચારી અનેસૌથી છેલ્લેમ્યુસનસસપલ કોપોમરેશનના અસધકારીઓ બચાવકાયમમાટેદોડી ગયા હતા. મીસડયામાંપ્રસસન્ધધ માટેછાશવારેપ્રયાસરસ રહેતા મ્યુસનસસપલના આલા અસધકારીઓની અણઆવડત જાહેર થઈ હતી.

લીમડીમાં૧૭મી સદીના મુઘલકાળના સસક્કા મળ્યા

સુરદે દ્રનગરઃ િીમડી નેશનિ હાઇવેપર આવેિા છાસિયા તળાવ પાસે ફસાયેિી કારને જેસીબીથી કાઢતા મુઘિકાળના સસક્કા નીકળ્યા હોવાની વાત સોસશયિ મીસડયામાં વાયરિ થઈ રહી છે. સસક્કા નીકળતાંિોકોએ સસક્કા િેવા માટેિોડધામ મચાવી હતી. તેવી વાતો િસરી છે. આ સસક્કા મુઘિ સમયના ૧૭મી સિીના હોવાનુંજાણકારો કહી રહ્યા છે. િીમડીના રાજાએ બનાવેિુંરામસાગર તળાવ હાિમાં છાસિયા તળાવ તરીકે ઓળખાય છે. તળાવ પાસે ફસાયેિી કારને જેસીબીથી કાઢતી વખતે સસક્કા નીકળતાં હોવાની વાત વાયુવગ ે​ે ફેિાતાં િોકોએ તળાવમાંથી સસક્કા શોધવા માટે અંિાજે ત્રણ ફૂટ જેટિી જમીન ખોિી નાંખી હતી. સોસશયિ મીસડયાના માધ્યમથી ચચામમાંઆવેિા ચાંિીના સસક્કાના બનાવમાંપોિીસેહાિ તપાસ શરૂ કરી છે. જૂના સસક્કાના જાણકાર અનેસંગ્રહકતામઅઝીઝખાન મિેકે આ સસક્કા ૧૭મી સિીના હોઈ શકેછેતેમ જણાવ્યુંહતું .


10 તંત્રીલેખ

@GSamacharUK

કાચમીરમાંરાજકીય પરરવતતનનાંસંકેત?

GujaratSamacharNewsweekly

ભારત માટેજમ્મુઅનેકાશ્મીર રાજ્ય સળગતી સમથયા બની રહ્યુંછે. તાજેતરમાંપણ દેશભરમાંબકરી ઈદની ઉજિણી થઈ રિી િતી ત્યારેકાશ્મીરમાંસેનાના જિાનો પર પથ્થરમારો, હિરોધી દેખાિો કરાયા, પાકકથતાન અનેઈથલાહમક થટેટના ઝંડા લિેરાિાયા, ત્રણ પોલીસકમમી અનેભાજપના નેતાની િત્યા કરાઈ. ટું કમાંકિીએ તો, ભારતની હિહિધ સરકારો દ્વારા લેિાયેલાંપગલાંની કોઈ નોંધ અલગતાિાદી લોકો અને ઉગ્રિાદીઓ લેિાતી નથી અનેઆતંકિાદી હિંસા િકરી રિી છે. અત્યાર બ્યુરોક્રેટ્સ અથિા લશ્કર સાથે સંકળાયેલા અહધકારી જ રાજ્યપાલપદેમૂકાતા િતા તેિા સંજોગોમાં૫૧ િષામાંપ્રથમ િખત કેદદ્ર સરકારે ઘાટ-ઘાટના પાણી પીધેલા અનેરાજકીય હિરોધીઓ સાથેપણ સંિાદ સાધનારા અઠંગ રાજકારણી અને હબિારના રાજ્યપાલ સત્યપાલ મહલકનેજમ્મુઅનેકાશ્મીરના રાજ્યપાલ તરીકેગોઠવ્યા છેત્યારેમોદી સરકારની રણનીહત બદલાઈ િોય અનેકાશ્મીરમાંનિેસરથી િાતચીત સહિત કોઈ નિો ખેલ પડેતેિા અણસાર જણાય છે. જોકે, મહલકની િરણી આશ્ચયાજનક છેકારણકેતેમનેહસક્યોહરટી અથિા હિદેશી બાબતો હિશેઅનેખાસ કરીનેકાશ્મીર સંબહંધત બાબતોનો અનુભિ નથી. એક બાબત ધ્યાન ખેંચેતેિી એ છેકેિડા પ્રધાન નરેદદ્ર મોદીએ ૧૫ ઓગથટેલાલ કકલ્લા પરથી પ્રિચનમાંગાળ કેગોળી હિના કાશ્મીર સમથયાના હનરાકરણ પર ભાર મૂક્યો છે. જમ્મુઅનેકાશ્મીરમાં૧૦ િષાસુધી રાજ્યપાલનો િોદ્દો ભોગિનારા અનુભિી નોકરશાિ એન.એન. વ્િોરાના થથાનેઆિેલા સત્યપાલ મહલક હિહિધ રાજકીય પક્ષો સાથેસંકળાયેલા રહ્યા છે. કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેહટક પાટમીના થથાપક અનેપૂિામુખ્ય પ્રધાન મુફ્તી મોિમ્મદ સઈદ સાથેપણ તેમણેહનકટતાથી કામ કરેલુંછે. પીડીપી અનેમિેબબ ૂ ા સઈદ સાથેભાજપના સંબધં ો બગડેલા છેતેનેસુધારિામાંમહલક અગ્ર ભૂહમકા ભજિી શકેછે. ત્રણ િષાની ગઠબંધન સરકારનો અંત આવ્યા પછી પડદા પાછળની રાજકીય ગહતહિહધઓ સાથેભાજપ સરકાર રચિા તૈયારી કરેતેનો દોરીસંચાર પણ ભાજપના પ્રમુખ અહમત શાિની હનકટ ગણાતા મહલકના િાથમાંરિેિાનો િોય તેમ બની શકેછે. બીજી મિત્ત્િની િાત એ છેકેનેશનલ કોદફરદસના ફારુક અબ્દુલ્લા ભારત માતા કી જયના નારા સાથેભાજપ તરફ િળ્યા િોય તેમ જણાય છે. નેશનલ કોદફરદસના ૧૫ અનેભાજપના ૨૫ ધારાસભ્યનેધ્યાનમાંલેતાંસરકાર રચિા િધુ૪ ધારાસભ્યનો ટેકો જરૂરી બનેછે. પીડીપીના અસંતષ્ટ ુ ધારાસભ્યો પણ ભાજપ સાથેિાથ હમલાિી શકેછે. આમ, નેશનલ કોદફરદસ- ભાજપ ગઠબંધનની પૂણાસંભાિના જણાય છે. જમ્મુઅનેકાશ્મીરના હનિાસીઓનેહિશેષ અહધકારો આપતી કલમ ૩૫ એ હિરુદ્ધ ‘િી ધ હસહટઝન’ સંથથા તેમજ અદય જૂથો દ્વારા હપહટશનની સુનાિણી સુપ્રીમ કોટટમાંિાથ ધરાઈ રિી છેત્યારેરાજ્યમાં રાજ્યપાલના શાસનના બદલેચૂં ટાયેલી સરકારની સત્તા િોય તો સારુંતેમ કેદદ્ર માની રહ્યુંછે. રાજ્યની બિારનો િતની પ્રોપટમીની ખરીદી કેમાહલકી ધરાિી શકતો નથી તેકાયદામાંથોડો ઘણો પણ ફેરફાર કાશ્મીર ખીણનેફરી સળગાિી શકેછેતેિી ચેતિણી પૂિારાજ્યપાલ વ્િોરાએ પણ આપી િતી.

સમગ્ર રાષ્ટ્રમાંએક સાથેચૂંટણી યોજવા કવાયત

ભારતમાં૨૦૧૯ની સામાદય લોકસભા ચૂં ટણીનેગણતરીના મહિનાઓ બાકી રહ્યા છેત્યારે‘એક રાષ્ટ્ર એક ચૂં ટણી’ એટલેકેલોકસભા અને૨૯ રાજ્ય હિધાનસભાઓની એક સાથેચૂં ટણી કરાિ​િાના ખ્યાલેગહત પકડી છે. આ ચચા​ાબંધારણીય બનિાના થથાનેરાજકીય ગરમાિટમાંબદલાઈ છે. નરેદદ્ર મોદી સરકાર અનેશાસક ભાજપ દ્વારા આ મુદ્દો રમતો મૂકિામાંઆવ્યો છે, જેનો હિરોધ કોંગ્રસ ે સહિતના હિપક્ષ પોતાપોતાના કારણોસર કરી રહ્યા છે. જોકે, ૨૦૧૯માંબંધારણીય, કાયદાકીય અનેરાજકીય કારણોસર પણ લોકસભા અને૧૧ હિધાનસભાની ચૂં ટણી એક સાથેયોજિી શક્ય ન િોિાનુંમંતવ્ય ચૂં ટણી પંચ અને બંધારણીય હનષ્ણાતોએ વ્યક્ત કયુ​ુંછે. જોકે, મુખ્ય ચૂં ટણી કહમશનર ઓ.પી. રાિતેિતામાનમાંલોકસભા અનેહિધાનસભાઓની ચૂં ટણી એક સાથેયોજિી શક્ય ન િોિાનુંજણાિી ચચા​ાપર જાણેપૂણહાિરામ લગાિી દીધુંછે. આમ છતાં, ચચા​ાતો ચાલુજ રિેશ.ે એક રીતેજોઈએ તો ‘િન નેશન િન ઈલેક્શન’ હિચાર નિો નથી. અગાઉ, દેશમાં૧૯૫૨થી ૧૯૬૭ સુધી ચાર ચૂં ટણીઓમાંલોકસભા – હિધાનસભાની ચૂં ટણી એક સાથેયોજાઈ િતી તો િ​િેશુંતકલીફ પડે તેિો પ્રશ્ન ઉઠાિાઈ રહ્યો છે. ૧૯૬૭ની ચૂં ટણીઓમાંઆઠ રાજ્યોની હિધાનસભામાંકોંગ્રસ ે નો પરાજય થયા પછી સંયક્ત ુ હિધાયક દળોની સરકારો રચાઈ િતી પરંત,ુ સરકારો ન ટકતાંત્યાંનિી ચૂં ટણીઓ યોજિી પડી િતી. આ ઉપરાંત, તત્કાલીન િડા પ્રધાન ઈન્દદરા ગાંધીએ ૧૯૭૦માંલોકસભાનુંઅકાળે હિસજાન કયુ​ુંઅને૧૯૭૧માંમધ્યસત્ર ચૂં ટણી યોજી ત્યારથી જ આ હસલહસલો બદલાયો િતો. લોકસભા અનેહિધાનસભાઓની ચૂં ટણી એક સાથેશા માટેયોજિી જોઈએ અથિા ન યોજી શકાય તેમુદ્દેઅનેક પહરબળોનો હિચાર કરિો પડેતેમ છે. સૌપ્રથમ તો ચૂં ટણીઓ જેના થકી યોજાય છેતેઈલેક્શન કહમશનનુંમંતવ્ય પણ હિચારિુંપડે. મુખ્ય ચૂં ટણી કહમશ્નર રાિત અનુસાર એક સાથેચૂં ટણી યોજિા સંદભભે બંધારણ અનેજનપ્રહતહનહધત્િ કાયદામાંસુધારા કરાિ​િા ઉપરાંત. પૂરતા િોહટંગ મશીન, િધુસુરક્ષાકમમીઓ જેિી જરૂહરયાતો રિેજ છે. અત્યારેપણ ચૂં ટણી પંચ પાસેપૂરતી સંખ્યામાંઈિીએમ, VVPAT મશીનો નથી. જો મશીનો પ્રાપ્ત થાય તો લોકસભા અને૧૧ હિધાનસભા ચૂં ટણી એક સાથેયોજી શકાય તેમ પણ પંચેજણાવ્યુંછે. દેશની પ્રથમ ચાર ચૂં ટણી એક સાથેયોજાઈ િતી ત્યારેરાજ્યોની સંખ્યા પણ ઓછી િતી, જેિ​િેિધીને૨૯ રાજ્ય થયા છે. કોંગ્રસ ે સહિતના હિપક્ષનો હિરોધ બંધારણીય નહિ પરંત,ુ રાજકીય િધુ છે. િાથતહિકતા એ પણ છેકેબંનેચૂં ટણીઓ સાથેયોજિાથી રાષ્ટ્રીય મુદ્દાઓનુંમિત્ત્િ િધી જશેઅને પ્રાદેહશક મુદ્દાઓ કેસમથયાઓ નેપથ્યમાંધકેલાઈ જશે. બંનેચૂં ટણીઓ એકસાથેયોજિાના સમથાકોની દલીલ એિી છેકેઆપણા દેશમાંલગભગ દર ત્રણ મહિનેચૂં ટણીઓ યોજાિાનો સતત માિોલ રિેછે. આના પહરણામે, દેશના સશથત્ર દળો સહિતના મૂલ્યિાન સ્રોતો તથા માનિકલાકોનો િેડફાટ અનેનાણાકીય બોજ પડતો રિેછે. ૨૦૧૪ની સામાદય ચૂં ટણીમાં ૩૮૭૦ કરોડનો ખચાથયો િતો. રાજ્યોની ચૂં ટણીમાંપક્ષો અનેઉમેદિારો દ્વારા કરોડો રુહપયા ખચા​ાય છે તે અલગ છે. અદય મિત્ત્િનો મુદ્દો એ પણ છે કે ચૂં ટણી આચારસંહિતા લાગુ પડિાથી નીહતહિષયક પક્ષાઘાતની ન્થથહત સજા​ાય છે. જો બંનેચૂં ટણીઓ સાથેયોજિી િોય તો બધી હિધાનસભાઓની મુદત એક સાથેપૂણાથઈ િોિી જોઈએ. કેટલાક રાજ્યોમાંિ​િેલી અનેકેટલાક રાજ્યોમાંમોડી ચૂં ટણી કરાિ​િી પડે. આ માટેરાષ્ટ્રપહત શાસનનો આશ્રય કેદદ્ર સરકાર લઈ શકેછે. પરંતુતેમાંબંધારણીય મયા​ાદાનો પ્રશ્ન ઉભો થાય છે. િાલ અરુણાચલ, હસહિમ, તેલગ ં ાણા આંધ્ર અને ઓહડશા હિધાનસભા અને લોકસભાની ચૂં ટણી સાથે જ યોજાિાની છે. થોડાંજ મહિના પછી મિારાષ્ટ્ર, હબિાર અનેિહરયાણામાંચૂં ટણી આિશે. આથી, આઠ રાજ્યોમાંતો એક સાથેચૂં ટણી યોજાઈ શકેતેિી સંભાિના છે. રાજથથાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને હમઝોરમમાંિ​િેલી ચૂં ટણી થશે. આ રાજ્યોમાંપણ ચૂં ટણી મોડી કરાિી એક સાથેચૂં ટણી યોજી શકાય તેમ છે. ભાજપ ઉપરાંત, જેડી (યુ), સપા, ટીઆરએસ, અદનાદ્રમકુ , બીજેડી અનેઅકાલી દળ એક સાથેચૂં ટણીની તરફેણમાંછે, જ્યારેકોંગ્રસ ે , ડાબેરી પક્ષો, તૃણમૂલ, રાજદ, ટીડીપી, મુન્થલમ લીગ અનેઆપ સહિતના પક્ષો હિરોધમાંછે. લો કહમશન ટું ક સમયમાંઆખરી હરપોટટમાંઆ મુદ્દેબંધારણીય સુધારાઓએ સહિતની ભલામણો કરિાનુંછે. આ પહરન્થથહતમાંખાટલેમોટી ખોડ એ કિેિાય કેબંધારણીય સુધારા પસાર કરિા લોકસભા અનેરાજ્યસભામાંબેતૃતીઆંશ બહુમતી આિશ્યક છે, જેિતામાન સરકાર પાસેનથી.

1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

Let noble thoughts come to us from every side

આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ પૂવવગ્રહ ત્યજી દેવા માટેકોઈ પણ સમય મોડો નથી. - થોરો હેરરસ પ્રખર રાજકારણી વાજપેયીજીનેશ્રદ્ધાંજવિ

ખૂિ ખૂિ ધદયવાિ અનેવંિનના અરધકારી છે. રવશાળ વાચક વગતઅનેચાહક વગતવતી સી ૧૫ મી ઓગસ્ટે ભારત સ્વતંત્રતા રિવસ િીને પુનઃ વંિન અનેપ્રણામ. મનાવી રહ્યો હતો. તેરિવસેમોડી સાંજેમીરડયામાં - કૃપા આચાયવચેલ્ટનહામ અચાનક ભૂતપૂવત વડા પ્રધાન અટલ રિહારી વાજપેયીની તરિયત ખૂિ નાજુક હોવાના વેમ્બ્િીમાંભાઈશ્રીની ભવ્ય કથા સમાચાર આવ્યા. ૧૬મીની સવારે વાજપેયી આ પાણખારણયા પરરવાર તરફથી વેમ્િલી ફાની િુરનયાનેઅલરવિા કરી ગયા. િેશ રવિેશમાં અરેનામાં યોજાયેલ સપ્તાહમાં રોજના હજારોની તેમજ સોરશયલ મીરડયા પર તેમને શ્રદ્ધાંજરલનો સંખ્યામાંહરરભક્તોએ હાજરી આપીનેભાઈશ્રીના ધોધ થયો. તેઓ િેશના વડા પ્રધાન તરીકે ત્રણ િશતન અનેઅમૃતવાણીનો લાભ લીધો. જેઓ રૂિરૂ વખત ચૂંટાયા હતા. તેઓ એક નામાંકકત શાયર ન જઈ શક્યા તેમણે ટીવી પડિે આ સુંિર અને કરવ હતા. પહેલા તેઓ આર એસ એસના અવસરનો લ્હાવો માણ્યો. પાણખારણયા પરરવારને પ્રચારક હતા. તેઓ જનસંઘમાં જોડાયા અને ધદયવાિ અનેહારિતક શુભચ્ે છા. પૂ.ભાઇશ્રીનેવંિન. લોક્સભામાં ગયા ત્યારથી માત્ર એક વખત જ આ કથા િરરમયાન ભાઇશ્રીએ હરેકૃષ્ણ સંઘ, હાયાતહતા. વોટફોડડ મંરિરના પ્રાંગણમાં હવેલી રનમાતણ માટે તેઓ કોંગ્રેસના પ્રખર રવરોધી હતા. છતાંપણ હરરભક્તોનેસાથ, સહકાર અને આરથતક સહાય તેઓ કોંગ્રેસના િેશ રહતના પગલાંનેટેકો આપતા. અપતવા અનુરોધ કયોતહતો. હરેકષ્ૃણ સંઘ, આપણો ૧૯૭૧માંજયારેઇન્દિરા ગાંધીએ પાકકસ્તાન સામે ધમત, માદયતા અનેસંસ્કારની િુરનયાભરમાંજ્યોત યુદ્ધની ઘોષણા કરી ત્યારે વાજપેયીએ ઇન્દિરા પ્રગટાવે છે. ભારત િશતન કરાવી ભારત અને ગાંધીનેમા િુગાતનુંરિરુિ આપ્યુંહતું. ભારતીયોનું ગૌરવ વધારે છે. સ્વામી રવવેકાનંિ હું અરખલ ભારતીય રવદ્યાથથી પરરષિ, પછી પન્ચચમી િેશોમાં સનાતન ધમતની જાણકારી જામનગરનો સહમંત્રી હતો ૧૯૮૧માં જામનગરમાં આપનાર કોઈ હોય તો તે છે. સ્વામી પ્રભુપાિ. વાજપેયીને રૂિરૂ મળવાનો મોકો મને મળેલો તે તેમના સ્વગતવાસને ચાલીસ વષત થયા પછી પણ મારી યાિગાર િણ છે. તેમના અનુયાયીઓએ એમની મશાલ જલતી રાખી - ભરત સચાણીયા લંડન છે. હવેલી રનમાતણનો ખચત આશરે સાડાસાત રમરલયન પાઉદડનો અંકાય છે. અઢી રમરલયનના યુકેમાંસ્વચ્છતાની જરૂર ? હમણા રરવવારેઆનંિ મેળો િાયરન હોલમાં ભંડોળની જોગવાઈ કરવાની રહે છે. િરેક જવાનુંથયું . નાની િાળા અનેમોટી િાળાના નૃત્ય ભારતીય પોતાની નૈરતક ફરજ કે ધમત સમજી, કાયતિમ હતા. જૂના ગીતોની રમઝટ અને સાથે ઉિારતાથી ફાળો અપતણ કરી સહયોગી િનશેતો જુિા જુિા વ્યંજનના સ્ટોલ. શરૂઆતમાંિધેસ્વચ્છ આપણો સમાજ વધુસમૃદ્ધ િનશે. - વનરંજન વસંત ઇમેલ દ્વારા હતું. પણ એક કલાક પછી ત્યાંના ડસ્ટિીન કચરાથી ભરાઈ ગયા. એક કાળી િેગ પણ આખી પુસ્તક શોખીનો માટેખાસ.. ભરાઈ ગઈ. અમેસ્ટોલવાળાનેપૂછ્યુંકેકાળી િેગ જત જણાવવાનું કે મારી પાસે ગુજરાતી હોય તો આપો તો નીચે પડતો કચરો અમે ભરી પુસ્તકો છે. જેમાંથી અમુક પુસ્તકો હું કોઈ ચાલુ આપીએ. પરંતુ, કોઈની પાસે િેગની વ્યવસ્થા ગુજરાતી લાયબ્રેરીમાં આપવા રવચારું છું. અહીં નહોતી. િરેક સ્ટોલવાળાએ પોતાનો કચરો િરમિંગહામમાં કે લેસ્ટરમાં ગ્રાહકોવાળી લાયબ્રેરી નાખવા પોતાના સ્ટોર પાસેવ્યવસ્થા હોવી જોઈએ ચાલતી નથી. તેથી લંડનમાં આવી કોઈ લાયબ્રેરી તેવી કડક શરત સાથે જ સ્ટોલ રાખવાની રજા ચાલતી હોય તો મને તેના નામ તથા સરનામા આપવી જોઈએ. ભારતમાં પણ િરેક પાનવાળા, જણાવવા મહેરિાની કરશો તો તમારો આભારી સ્ટોલવાળા અને શેરડીના રસવાળા હવે કચરો થઈશ. નાખવાની વ્યવસ્થા કરેછેઅનેકોઈ નીચેકચરો - કકશોર આચાયવસોલીહલ ફેંકે તો તેને સ્વચ્છતા રાખવા રવનંતી કરે છે, નોંધ – સુજ્ઞ વાચકોમાંથી કોઈને ગુજરાતી જ્યારેઆ તો યુ.કે. છે. પુસ્તકોની જરૂર હોય તો તેમણે ‘ગુજરાત - નયના નકુમ સાઉથ હેરો સમાચાર’ કાયાતલયનેલેરખતમાંજાણ કરવી - તંત્રીમંડળ અંધશ્રદ્ધા વનવારણ અંધશ્રદ્ધા રનવારણ રવશે રનરુિેન િેસાઈની ટપાિમાંથી તારવેિું..... કરવતાનો જ્ઞાનભંડાર કેટલા સમજશેઅનેકાયતરત • િેસ્ટરથી નવીન પટેિ લખે છે કે થશે? જડ ઉંડા છે. રશરિત વગતઓછો છે. રહંિઓ ુ તા.૨૫.૮.૧૮ના ‘ગુજરાત સમાચાર’માંપહેલા પાને તન, મન ધન અનેસમયની િરિાિી કરીનેકશું ભૂતપૂવત વડા પ્રધાન અટલ રિહારી વાજપેયીની મેળવતા નથી. ઘી ભરેલા મંરિરના ચોકમાંનાચવું, રવિાયના સમાચાર વાંચીનેખૂિ િુઃખ થયું. વધુમાં હજારો માઈલ ચાલી ધજા ચઢાવવી વગેરેપ્રવૃરિથી કેરળના અરત રવનાશક પૂર રવશે વાંચીને હૃિય કહો જનકલ્યાણનું શું કામ થયું ? હજારો કલાક દ્વવી ઉઠ્યું. ધમતગુરુનેસાંભળેપણ કોઈ એવુંન પૂછેકેનામની • માન્ચેસ્ટરથી જયેશ શાહ લખે છે કે આગળ ૧૦૦૮ લગાવો છો તેશુંછે? તા.૨૫.૮.૧૮ના અંકમાં ગુજરાતમાં વરસાિના ‘ગુજરાત સમાચાર’ના સહયોગથી કોઈ સરિય િીજા રાઉદડના સમાચાર વાંચ્યા. ખરીફ પાકને પ્રવૃરિ હાથ ધરવા મારું સૂચન હતું. િેશમાં જીવતિાન મળ્યુંઅનેખેડત ૂ ોની રચંતા ટળી હશે, તે રાષ્ટ્રવ્યાપી માધ્યરમક શાળાઓમાં અંધશ્રદ્ધા ખૂિ સારી વાત છે. રનવારણ, નાગરરકત્વ, સામારજક જવાિ​િારી • િંડનથી વચરાગ અમીન લખે છે કે તા.૨૫ વગેરન ે ા પાઠ પણ અદય રવષયો જેટલાંજ મહત્ત્વના ઓગસ્ટના અંકમાં મહાપુરુષ અટલજીની રવિાય, છે. તેમાટેજાગૃરતની જરૂર છે. પાકકસ્તાનમાંઈમરાન વડા પ્રધાન, કેરળમાંભીષણ - મનુભાઈ પટેિ વિમ્બલ્ડન પૂર, ૧૨ વષતની િાળાનું સરચત્ર સુિરકાંડ, પાલીતાણામાં૧૧૦૭ ફૂટ લાંિી રતરંગા યાત્રા રવશે ‘જીવંત પંથ’નુંપુસ્તક ગમ્યું સી િી પટેલના ‘જીવંત પંથ’ને ગ્રંથ સ્વરૂપે વાંચવાનુંખૂિ ગમ્યું. જોઈને મન ખૂિ જ પ્રસદન થયું. તેમની રનમતળ, • નોવટંગહામથી યોગેશ મહેતા લખેછેકેતા. ૨૫ સ્પષ્ટ અને િંભ રવનાની શૈલીથી રચિ આનંરિત ઓગસ્ટના ગુજરાત સમાચારમાં ૧૮મા એરશયન િદયું. િર અઠવારડયે અનેકાનેક અને રવરવધતા એચીવસત એવોર્સતના રવરવધ એવોડડ માટે સભર રવષયોને સ્પશતતા, સમજાવતા અને શોટડરલસ્ટ કરાયેલા ઉમેિવારોની રવગતો વાંચી. રવચારતા તમારી સાથે રવશાળ વાચકવગતને પણ િર વષતની માફક આ વષષે પણ એવોડડ માટે તીવ્ર તેઓ રવચારોની સહેલગાહે લઈ જતા. તે સ્પધાત રહેશે તેમ લાગે છે. તે ઉપરાંત, જીવંત આનંિ​િાયક, રમણીય અને સ્મરણીય િશતન પંથમાં સી િીએ અગાઉના સમયમાં કદયાની કરાવતા જીવન િશતનની સમજ અનેઝલક આપતા પસંિગી રવશેકરેલી વાતો ખૂિ રસપ્રિ રહી.


1st September 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

અનામતનો અધ્યાય દ્વિતીયઃ હાદ્વદિ​િ પટેલના આમરણાંત ઉપવાસ ઝાંખા

અમદાવાદઃ અનામત અને ખેડત ૂ ોના દેવામાફીની માગ સાથે પાટીદાર સમાજના કન્વીનર હાવદોક પટેલેસમથોકો સાથે૨૫મી ઓગથટથી અમદાવાદમાંગ્રીનવૂડ વનવાસથથાને આમરણાંત ઉપવાસ શરૂ કયા​ાં છે. ઉપવાસને પગલે સમગ્ર વવથતારમાં ભારે પોલીસ બંદોબથત છે. જોકે અગાઉ કરતાંતેનેઓછુંસમથોન મળ્યુંહોવાનુંદેખાઈ રહ્યુંછે. અમદાવાદ મહાનગરપાવલકાએ હાવદોકને વનકોલના પાટટીપ્લોટમાં ઉપવાસની મંજરૂ ી આપી નહોતી. ગાંધીનગરમાંપણ સત્યાગ્રહ છાવણીમાંઉપવાસ માટે સરકાર દ્વારા ઈનકાર કરાયો હતો. આખરે વૈષ્ણોદેવી સકકલ પાસેનું ગ્રીનવૂડ શ્થથત વનવાસથથાને જ હાવદોક પટેલે ઉપવાસ શરૂ કયા​ાં હતાં ત્યારે રાજ્યભરમાંથી અમદાવાદ ઉપવાસથથળે પહોંિતાં પાસના ૨૦૦થી વધુ કાયોકરોની પોલીસે રથતામાંજ અટકાયત કરી હતી.

ભારતના પૂવો વડા પ્રધાન દેવગૌડા ઉપરાંત કોંગ્રેસના ૨૮ ધારાસભ્યોએ હાવદોકને સમથોન જાહેર કયુાંછે. ઉપવાસના ત્રીજા વદવસે મોહનવસંહ રાઠવા, પૂજા વંશ, વીરજી ઠુમ્મર અને વહંમતવસંહ પટેલ સવહતના કોંગ્રસ ે ીઓ ઉપવાસથથળેપહોંચ્યા હતા. પોલીસે તેમને પ્રવેશ ન આપતાં ધારાસભ્યોએ રોડ પર પોલીસ સામે સૂત્રોચ્ચાર કયાો હતા. કોંગ્રેસ પ્રમુખ અવમત િાવડાએ હાવદોકને ટેકો જાહેર કયો​ોછે. ઉપવાસના િોથા વદવસે એનસીપીના પ્રફૂલ્લ પટેલ હાવદોક પાસેપહોંચ્યા હતા. આ જ વદવસે રાજથથાનના ગુજરો આંદોલનના હતાોકતાો વહંમતવસંહ ગુજરો રાજથથાન અને મધ્ય પ્રદેશના સમથોકો સાથે ગ્રીનવૂડ આવ્યા હતા. પોલીસે સમથોકોને અટકાવ્યા હતા. ઉલ્લેખનીય છેકેઉપવાસના બીજા અનેત્રીજા વદવસેમેવડકલ ટીમેહાવદોકનુંિેકઅપ કયુાંહતું .

સાંસદ ડો. કિરીટ સોલંિીનેડો. બી. સી. રોય એવોડડ

અમદાવાદઃ અમદાવા શહેરના પશ્ચિમ વવથતારની લોકસભાના સાંસદ ડો. કકરીટ સોલંકીને મેવડકલ ક્ષેત્રમાં સવો​ોચ્ચ એવોડડ ‘ડો. બી. સી. રોય એવોડડ’થી સન્માવનત કરવામાંઆવ્યાંછે. ડો. કકરીટ સોલંકીને વષો ૨૦૧૭ માટે ડો. બી. સી. રોય એવોડડ એનાયત કરવામાં આવ્યો છે. તેમને સોવશયો મેવડકલ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન કેટેગરીમાંઆ એવોડડઅનાયત થયો છે.

ગોધરાકાંડમાં૧૪ વષષેપકડાયેલા બે આરોપીનેઆજીવન કેદઃ ત્રણ નનદો​ોષ જાહેર

અમદાવાદ: વષો૨૦૦૨માંથયેલા ગોધરાકાંડની ઘટનામાં ૧૪ વષો બાદ પકડાયેલા પાંિ આરોપીઓ સામેનો કેસ િાલી જતાં સાબરમતી જેલમાં ઉભી કરાયેલી ખાસ કોટડમાં થપેશયલ જજ એિ. સી. વોરાએ બે આરોપીને ગુનેગાર ઠરાવીને ૨૭મી ઓગથટે આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે ત્રણ આરોપીને કોટેડ પુરાવાના અભાવે વનદો​ોષ છોડાયાં છે. આ કેસમાં આરોપી કાદોર અબ્દુલ ગની પાટવડયા િાલુકેસમાંમૃત્યુ પામ્યો હોવાથી તેની સામેનો કેસ પડતો મુકાયો હતો. આજીવન સજા પામેલા આરોપીમાં ફારૂક ભાણા અને ઈમરાન ઉફફે શેરુ ભટુકનો સમાવેશ થાય છે. જ્યારે હુસૈન સુલેમાન મોહન, કસીમ ઈબ્રાવહમ ભમેડી અને ફારૂક ધંવતયાને કોટેડ વનદો​ોષ છોડ્યા છે. ગોધરાકાંડ ઘટના ગોધરા રેલવે થટેશન ઉપર ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ડો. કકરીટ સોલંકી છેલ્લા બે સાબરમતી એકસપ્રેસ ટ્રેન ટમોથી અમદાવાદ પશ્ચિમ આવતાં ટોળાએ હુમલો કરીને સંસદીય ક્ષેત્રના સાંસદ હોવા એસ-૬ ડબ્બો સળગાવતા ૫૯ સાથે ગુજરાતના અગ્રગી કાર સેવકોના મોત વનપજયા મેવડકલ સજોન પણ છે. તેમણે હતા. જે અંગે તબક્કાવાર ૯૪ લગભગ છેલ્લા ૩૮ વષોથી આરોપીઓ પકડાયા હતા. મેવડકલ કોલેજમાં સજોરી જ્યારે નાસતા ફરતા પૈકી છ વવષયના અધ્યાપક તરીકે આરોપીઓની વષો ૨૦૧૫-૧૬માં સેવાઓ પણ આપી છે.

Date: 23 to 29 September 2018 Time: 3:30 pm to 7:30 pm Daily Mahaprasadi: 8:00 pm to 9:00 pm Venue: Shree Sanatan Mandir 84 Weymouth Street Leicester LE4 6FQ

Daily Puja for your Pitru by Bhudev During Bhagwat Saptah as per Vedic Traditions. for one couple to participate in Pitru Puja donation of £21.00 per day for one couple to participate in Pitru Puja donation of £125.00 for 7 days

Visit Our Website: www.shantidham.org

ગુજરાત 11

GujaratSamacharNewsweekly

હુસૈન સુલેમાન મોહન, કાસીમ ઈબ્રાવહમ ભમેડી, ફારૂક હાફીઝ ધંવતયા, ફારૂક ભાણા, ઈમરાન ઉફફે શેરુ ભટુક અને કાદર અબ્દુલ ગની પાટવડયા પકડાયા હતા. આ કેસ ખાસ કોટડમાં િાલતા એસઆઈટીના વસવનયર એડવોકેટ જે. એમ. પંિાલ અને તેમની મદદમાં વકીલ એન. એમ. પ્રજાપવતએ ૩૭ સાક્ષીઓ અને ૮૧૪ દથતાવેજાના આધારે કેસ પુરવાર કરીનેજણાવ્યુંહતું કેગંભીર પ્રકારની ઘટના હતી. આરોપીઓ ગુનો આિયાો બાદ ૧૪ વષો વોન્ટેડ રહ્યા હતા. આરોપી ફારૂક ભાણા ગોધરા નગરપાવલકાનો સભ્ય હતો અને તેને ટોળાની આગેવાની લઈને ઉચકેરણી દ્વારા એસ-૬ ડબ્બો સળવવામાં મદદ કરી હતી. જયારેઈમરાન ઉફફેશેરુએ એસ૬ ડબ્બામાં પેટ્રોલનો કેરબો લઈને છાંટીને કારસેવકોને

સળગાવ્યા હતા. આ કેસમાં નીિલી કોટેડ ૩૧ આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા હતા. બે આરોપી સામે નક્કર પુરાવા છે ત્યારેસમાજમાંદાખલો બેસાડવા માટે આરોપીઓને વધુમાં વધુ સજા ફટકારવી જોઈએ. ૨૦૧૧નો ચુકાદો ખાસ કોટેડ ફેબ્રુઆરી ૨૦૧૧માં ૯૪ આરોપીઓ સામે િુકાદો આપ્યો હતો. જેમાં ૩૧ આરોપીઓને કોટેડ દોવષત ઠેરવ્યા હતા. જેમાં૧૧નેફાંસીની સજા અને૨૦નેઆજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે૬૩ને મુક્ત કયાો હતા. જેની સામે ગુજરાત હાઈ કોટેડ ગયા વષષે ઓકટોબરમાં૧૧ આરોપીઓને મૃત્યુદંડની સજા ઘટાડી દીધી હતી અને રાજય સરકારને ભોગ બનેલાઓના સંબંધીઓને રૂ.૧૦ લાખનું વળતર િૂકવવા આદેશ આપ્યો હતો.


12સૌરાષ્ટ્ર

કચ્છ ઉત્તર ગુજરાત

@GSamacharUK

વેરાવળ સંથકૃત યુલનવલસિટી નજીક પૂવિવિા પ્રધાન થવ. અટલ લબહારી વાજપેયીજીની અસ્થથ કળશ યાિાનો ભાજપ સરકારના પ્રધાન આગેવાનોની હાજરીમાંપ્રારંભ થયો હતો. આ યાિા જોલિયા શહેરના ૮ કકમીના માગિપર ફરી સોમનાથ નજીકના લિવેણી સંગમ ઘાટેપૂણિથઈ હતી. લશક્ષણ પ્રધાન ભૂપેન્દ્રલસંહ ચુિાસમા, કૃલષ પ્રધાન આર. સી. ફળદુ, ભરત પંડ્યાના હથતેવાજપેયીજીના અસ્થથનુંધાલમિક લવલધ બાદ લિવેણી સંગમમાંલવસજિન કરાયુંહતું.

કચ્છમાં૩૫ વષષેદેખાયુંદુલલભ પ્રાણી કીડીખાઉ

ભુજઃ નલિયા તાિુકાના ચીયાસર ગામની સીમમાં કચ્છમાં દુિભ લ ગણાતા પ્રાણી કીડીખાઉ એટિે પેગ ં ોિીન દેખાયાના સમાચાર મળ્યા છે. જેથી વન્યજીવ પ્રેમીઓમાં કુતહૂ િ છે. કચ્છમાંઆશરે૩૫ વષલબાદ આ પ્રાણી જોવા મળ્યુંછે. કીડીખાઉ પ્રાણી િગભગ ત્રણ ફૂટની િંબાઈ ધરાવતુંમગર જેવા દેખાવનુંશરીરેસખત ભીંગડાના આવરણ ધરાવતુંલનશાચર સરીસૃપ છે. જેનો મુખ્ય ખોરાક કીડા અનેઉધઇ છે. જેનેખાવા માટે ઉધઈના રાફડાને તેમજબૂત પગ વડે તોડી નાંખેછે. બાદમાંિાંબી નાળ જેવા મોં વાટેચાબૂક જેવી ચીકણી જીભને રાફડામાં ઉતારે છે. જીભમાં

ચીકાશનેિીધેચોંટી ગયેિા કીડાઉધઈ ખાઈનેતેજીવેછે. ભુજ અને કચ્છના ઈલતહાસમાં ૧૯૮૩ની સાિમાં કિેક્ટર કચેરીના કંપાઉન્ડમાં નવીન બાપટે આ પેંગોિીન ઓળખી બતાવ્યુંહતું . બચ્ચુંહોવાથી મરણ પામેિા આ પ્રાણીનેકચ્છ મ્યુઝીયમમાંનમુના તરીકેસાચવવામાં આવ્યુંહતું . પક્ષીલવદ્દ બાપટના જણાવ્યાનુસાર ભારતમાંથતા બેપ્રકારના કીડીખાઉમાંઆ જાતનું સુકા વેરાન રણ જેવા પ્રદેશમાંદેખાય છે. માંડવી, મું દ્રા, મઉ, િખપત જેવા જંગિોમાં પથરાળ જમીનમાંદેખાય છે. ભય જણાતા આ પ્રાણી સેવરા જેમ દડો વળી જઈ પોતાના સખત ભીંગડાના કારણે પોતાનુંરક્ષણ કરેછે.

Air Holidays

Gujarat with Rann Utsav - 19/11/2018 - 15 days. £50 off per person If booked by 15/09/2018 Punjab, Rajasthan with Taj Mahal - 14/11/2018 - 18 days. £50 off per person If booked by 15/9/2018 Australia, New Zealand and Fjiji - {25 days} 12/11 Far East - {15 Days} 12/11 (*free ticket to Mumbai or 2 nights/3days Dubai stopver) South Africa with Mauritius - {17 Days} 12/11 Srilanka Kerala - 18/11/2018 Free 2 night* in Dubai with booking of South Africa Tour.(*conditions apply)

Coach Tours

« Paris & Disneyland - 03 Days 31/08, 13/10 « Isle of Wight - 03 days 31/08, 14/09 « Paris - 20th October 3 days « Scotland - 1st September. Pick ups Luton, London East London.

Hindu Pilgrimage

« Kailash Mansarovar by Helicopter - 16 Days 15/09 « Luxury Chardham with Amritsar & Vaishnodevi - 19 Days 07/09 « 11 Jyotirling with Shirdi, Tirupati, Puri - 29 Days 18/11

Bollywood Themed Southern Caribbean Cruise {13 Days} - 15/11 - Premium All Inclusive Cruise - NCL JADE - Bollywood themed performances on board

E-mail: info@babaholidays.com • www.babaholidays.com 145 Melton Road Leicester, LE4 6QS

Leicester Tel: 0116 266 2481 London Tel: 0208 902 3007

1st Sepetmber 2018 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

દોઢ લાખ ગામોમાંઆરોગ્યધામઃ દદદીઓિા હબલ સરકાર ભરશે

જૂનાગઢઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં મેહડકલ કોલેજ સહહત રૂ. ૫૦૦ કરોડના ૯ પ્રકલ્પોના લોકાપષણ હશલાન્યાસ પ્રસંગે ૨૩મીએ કહ્યું કે મેહડકલ કોલેજોમાં ભહવષ્યના પવપથ ગુજરાતનું સપનું છૂપાયેલું છે. ૧૦ કરોડ લોકોના રૂ. પ લાખ સુધીના મેહડકલ હબલનેસરકાર ભરશે. તેવી ‘ભારત આયુષ્યમાન યોજના’ની પવાતંત્ર્ય પવવે કરેલી જાહેરાતને દોહરાવતાંતેમણે કહ્યું કે દેશમાં દોઢ લાખ આરોગ્ય ધામ બનાવવાની યોજના છે. જેનાથી પ્રત્યેક ૧૦ કક.મી.ના દાયરામાં લોકોનેઉત્તમ આરોગ્યસેવા ઉપલબ્ધ થશે. તેમણે જણાવ્યું કે, જૂનાગઢમાં પોતાપણાની અનુભૂહત થાય છે, હગરનારમાં જુદાપણું હોય જ નહીં. ચૂંટણી થાય ત્યારે ગીરના જંગલમાં (કનકાઈ) એક મતદારવાળા પોલીંગ બૂથની હવશ્વમાંચચાષથાય. ૧ કલાકમાંરૂ. ૫૦૦ કરોડના પ્રકલ્પોના કાયષક્રમ સંદભવે તેમણે કહ્યું કે, આ જ બતાવે છે કે દેશ બદલાઈ રહ્યો છે. આજે વલસાડમાં સાપુતારાથી ખૂબ ઊંચા ડુંગર પર નેવાના પાણી મોભેચડાવતા હોય તેમ આહદવાસી પહરવારો સુધી જળ પહોંચાડયુંછે. જૂનાગઢના જીવનમાં નવી હોસ્પપટલ હવશે જણાવ્યુંકેઆ હોસ્પપટલ કેન્દ્રહબંદુબની ગઈ છે. ગુજરાતના બધા હજલ્લામાં મેહડકલ કોલેજોનું પવપ્ન જોયેલું આજે ૮ હજલ્લામાં ૮ કોલેજ અને ૧૦૦૦માંથી ૪ ગણાથી વધુ તબીબી બેઠકો થઈ ગઈ છે. આવતીકાલના પવપથ ગુજરાતનું પવપ્ન આ કોલેજોમાંછે. આરોગ્યક્ષેિે૭૦ વષષમાંલેવાના હતા તેપગલા આ સરકારે લીધા છે. મધ્યવગષના પહરવારમાં કોઈનેકોઈ નાની મોટી બીમારીની દવા લેતા હોય છે, જનૌષહધ ભંડાર શરૂ કરી સરકારે તેમની રૂ. ૩૦૦ની દવા રૂ. ૩૦માંમળતી કરી દીધી છે. દેશમાં૩ લોકસભા બેઠકો વચ્ચેએક વેલનેસ સેન્ટર (આરોગ્યધામ)ની યોજના છે. ૨૫મી સપ્ટેમ્બરથી ભારત આયુષ્યમાન યોજના અંતગષત ૧૦ કરોડ લોકોને રૂ. પ લાખનું આરોગ્યકવચ મળવાનું શરૂ થશે. આ સેન્ટરો અદ્યતન હશે. દેશના ૬ લાખ ગામો વચ્ચે આવા ૧.૫૦ લાખ સેન્ટરો દશાષવશે કે ૧૦ કક.મીના હવપતારમાં

પ્રત્યેકનેઉત્તમ પવાપથ્ય સેવા મળશે. આખા યુરોપ કરતાં પણ હવશાળ આરોગ્ય નેટવકકની યોજના છે. જેનાથી આરોગ્યક્ષેિે મોટું મૂડીરોકાણ પણ આવશે. લોકસભાની આગામી વષષની ચૂંટણી પૂવવેએક તરફ હવધાનસભામાં સૌરાષ્ટ્રમાં ભાજપનું પ્રદશષન નબળું રહ્યું છે ત્યારે વડા પ્રધાનની આ મુલાકાત રાજકીય રીતેપણ ભાજપ માટેઉજાષના સંચાર જેવી ગણાય છે. મેલિકલની ૪૧પ૦ બેઠકો: નીલતન પટેલ નાયબ મુખ્ય પ્રધાન નીહતનભાઈ પટેલેકહ્યુંકે વડા પ્રધાનની દીઘષદૃહિને કારણે સોલા, ગોિી, ગાંધીનગર, પાટણ, હહંમતનગર, વલસાડ, જૂનાગઢનેમેહડકલ કોલેજ મળી છે. આજેજૂનાગઢ ધન્ય બન્યુ છે. રાજયમાં ર૦૦૧માં મેહડકલની ૧૦૧૦ બેઠકો હતી આજે ર૦૧૮માં આ બેઠકો ૪૧પ૦ થઈ છે. રૂ. ૩પ૦૦ કરોડના ખચવે૮ કોલેજો બની છે. મુખ્ય પ્રધાન ‘અમૃતમ યોજના’નો વ્યાપ વધારી રાજ્ય સરકારે સમાજના એક એક વ્યહિના આરોગ્યની હચંતા કરી છે. પઢાઈ, કમાઈ અને દવાની લોકો માટેની સેવા વધારવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. શૌચાલયની વાતેમારી મજાક થતી: મોદી જૂનાગઢમાં તાળીઓના ગડગડાટ વચ્ચે ખીલેલા વડા પ્રધાને કહ્યું કે, મેં જ્યારે સંડાસ બનાવવાની અને પવચ્છતાની વાત કરી ત્યારે મારી મજાક થતી હતી. પરંતુ જો પવચ્છતા અને શૌચાલયના ક્ષેિે પાયાના કામ અગાઉ થયા હોત તો મારો દેશ બીમાર ન પડત ખુલ્લામાં શૌચથી મુહિ એ આરોગ્યક્ષેિની સૌથી મોટી સેવા છે.

હિંગોળગઢમાંબન્યુંઆધુહિક અશ્વઉછેર કેન્દ્ર

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા બે પ્રજાહતના અશ્વોના સંવધષન અને ઉછેર માટે અશ્વ સંવધષન ફામષ જૂનાગઢ અને ઇણાજમાં ચાલી રહ્યાં છે. અહીં બે જગ્યાએ કાહઠયાવાડી અશ્વોના ઉછેરનાં ફામષ છે જ્યારે ચાણપમામાં મારવાડી અશ્વોનું ઉછેર કેન્દ્ર ચાલે છે. હવે રાજ્ય સરકારે હહંગોળગઢમાં આધુહનક સુહવધાથી સજ્જ કાહઠયાવાડી અશ્વોના ઉછેર, સંવધષન માટેનવું હોસષ ફામષ બનાવ્યું છે અને જૂનાગઢમાંકાયષરત હોસષફામષહવે હહંગોળગઢ ફેરવાઈ જશે. હહંગોળગઢના અશ્વ ઉછેર કેન્દ્રનું ૨૭મીએ મુખ્ય પ્રધાન હવજયભાઈ રૂપાણી લોકાપષણની જાહેરાત કરાઈ હતી. હહંગોળગઢના અશ્વ ઉછેર કેન્દ્ર હવશે હવગતો આપતાં

પશુપાલન હવભાગે જણાવ્યું કે, હહંગોળગઢનું અશ્વ ઉછેર કેન્દ્ર પ્રતાપવાડી નામથી ઓઠળખાતી જગ્યાએ ૧૧.૩૮ એકરમાં બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારેરૂ. ૧૦.૪૩ કરોડ આ માટે મંજરૂ કયાું હતાં, પણ રૂ. ૬ કરોડમાંઆ હોસષફામષબની ગયું છે. હહંગોળગઢમાં બનેલા અશ્વ ઉછેર કેન્દ્રમાં૭૦ તબેલા છે. જેમાં ૩૮ તબેલા માદા અશ્વો માટે, ૧૦ તબેલા નર અશ્વો માટેઅને૧૭ તબેલા નાનાં બચ્ચાં માટે બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બહારથી આવતા બીમાર

અશ્વો માટે પાંચ આઈસોલેશન વોડડબનાવવામાંઆવ્યા છે. તેમણે કહ્યું કે, તબેલામાં નીરણ માટે ગમાણ તથા દરેક અશ્વને૨૪ કલાક પાણી મળી રહે તેમાટેપાણીની કૂં ડીની વ્યવપથા છે. દરેક તબેલામાંટ્યૂબલાઇટપંખાની વ્યવપથા પણ છે. આખા ફોમષની વચ્ચોવચ્ચ બે માળની આધુહનક ઓકફસ છે. અહીં કન્ટ્રોલરૂમ છે. અશ્વ ઉછેર કેન્દ્રમાં સીસીટીવી પણ છે, જેના દ્વારા ઓકફસના કંટ્રોલરૂમમાંથી ફોમષ ઉપર સીધી દેખરેખ રાખી શકાય. હહંગોળગઢમાં અને અન્ય બે જગ્યાએ મળીને૭૦ એકર જમીન છે, જેમાંપૂરતો ઘાસચારો ઉગાડી અશ્વોને ખોરાક પૂરો પાડવામાં આવશે. આ અશ્વ ઉછેર કેન્દ્રનો મુખ્ય હેતુકાહઠયાવાડી ઓલાદના અશ્વોની સંખ્યા વધેતેવો છે.

દાદાએ ચોરેલી જીપ ૩૫ વષષેપૌિએ મૂળ માલલકનેપરત કરી

લદયોદરઃ લાખણી તાલુકાના ચાળવા ગામમાં આશરે ૩૫ વષષ પહેલાં ૧૯૮૫-૮૬ની સાલમાં ચાળવા ગામાંસુરેશભાઈના પોતાના ઘર પાસેપાકક કરેલી જીપ રાહિના સમયે ભરતભાઈ ઉઠાંતરી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે સુરેશભાઈએ ગાડી પરત આવી જવાની શ્રદ્ધા સાથે ગાડીની થોડાક સમય સુધી શોધખોળ કરી હતી. કેટલાક મહહનાઓ બાદ તેઓ જીપનેભૂલી ગયા હતા. ઘટનાના ૩૫ વષષના

લાંબા સમયગાળા બાદ જીપ ચોરી કરનાર ભરતભાઈના પૌિ હરીશભાઈએ પોતાના પહરવારમાં સુખ-શાંહત રહે અને પરધન પથ્થર માની દાદાએ ચોરેલી ગાડી મૂળ માહલક સુરેશભાઈને ચાળવા ગામે આવીને તાજેતરમાં પરત કરી હતી. ભરતભાઈના પહરવારે ગાડીનું પૂજન કરી વાજતે ગાજતે પવાગત કયુ​ું હતું. હરીશભાઈ અનેતેમનાંપત્નીનેપણ સુરેશભાઈએ માન સન્માન સાથેહવદાય આપી હતી.


1st September 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

13

GujaratSamacharNewsweekly

પૂ. કોશલેન્દ્રપ્રસાદજીના હસ્તેઅમેરિકામાં‘દેવસ્ય’ પ્રોજેક્ટનુંખાતમૂહુતત

અમેરિકાના વર્િનીયા વટેટમાં બોલીંગ ગ્રીન નર્ક આંતિ​િાષ્ટ્રીય ધારમિક સંવથા ‘ઈન્ટિનેશનલ વવામીનાિાયણ સમસંગ ઓગગેનાઈઝેશન’ (ISSO) દ્વાિા ૭ રમરલયન ડોલિના ખચગે અદભૂત પ્રોજેક્ટ દેવવય આકાિ લઈ િહ્યો છે. ૫૦૦ એકિમાં પથિાયેલું આ મંરદિ સંકલુ રિંદુ અને અન્ય કોમ્યુરનટીના લોકો માટે માત્ર ધમિવથાન જ નિીં પિંતુ રવરવધ સામારજક અને સાંવકૃરતક પ્રવૃરિઓનું કેન્દ્ર બની િ​િેશ.ે દેવવય એટલે દેવનુ,ં દેવ માટે. અમેરિકામાં આકાિ પામી િ​િેલો આખો પ્રોજેક્ટ િી નિનાિાયણ

પ્રાકૃરતક જગ્યા આપણા અંતિમાંથી અશાંરત દૂિ કિી શાંરત વથારપત કિશે. આપણા સૌની અંતિની ઇચ્છા િોય છે કે આપણે ભૌરતક, આધ્યાત્મમક અને બૌરિક ક્ષેત્રે િમેશાં પ્રગરત કિીએ. આધ્યાત્મમક ઉન્નરત માટે આપણે અમયાિ સુધી િજાિો મંરદિો બનાવ્યા, બૌરિક ઉન્નરત માટે આપણે ભાિતમાં ઘણી શાળા, કોલેજો અને ગુરુકુળો ઉભા કયા​ાં. પિંત,ુ ભરવષ્યની અને ખાસ કિીને રવદેશમાં િ​િેતી આપણી નવી અને ભારવ પેઢી માટે િવે આપણે મંરદિોની ચાિ રદવાલથી બિાિ નીકળી તેના સવા​ાંગી રવકાસ માટે

ભૂરમ પૂજન

દેવના આરિત અને અનુયાયીઓ માટે છે.. આપણી સંવકૃરત, આપણા નીરત રનયમો, આપણી ભરવષ્યની પેઢી માટે આપણા ધમિની જાળવણી કિવી એ દિેક રિન્દુની પરવત્ર ફિજ છે. તે આપણે આજ સુધી રનભાવતા જ આવ્યા છીએ. સાથે સાથે ભરવષ્યની પેઢીની શાિીરિક જાળવણી પણ એટલી જ જરૂિી છે. મન અને આમમા સાથે શિીિ પણ વવવથ િાખી તેમાં શરિનો પુનઃસંચાિ કિવો જરૂિી છે. એક એવી જગ્યાનો સંકલ્પ કિો કે જ્યાં મોટા અને લીલાંછમ વૃક્ષોથી ઘેિાયેલું એક રવશાળ સિોવિ િોય, જ્યાં પ્રકૃરત સોળે કળાએ ખીલેલી િોય, શુિ િવા આપણા ફેફસામાં જઈ આપણા શિીિને એક નવી જ ઊજાિ આપતી િોય, િરિયાળીથી છવાયેલ એક ટેકિી િોય, અને તે ટેકિી ઉપિ એક દેવ મંરદિ િોય. આજના પ્રદૂરિત વાતાવિણમાં અમયાિ સુધી આવો સંકલ્પ એક વવપ્ન તુલ્ય િતો, જે િવે સાકાિ થવા જઈ િહ્યો છે. દેવવયમાં આપણને એવું વાતાવિણ મળશે જે આપણા તન, મન અને આમમામાં શાંરત અને શરિનો નવો સંચાિ કિશે. દેવવય એક એવું વથળ છે જ્યાં આપણા સમગ્ર કુટબ ું ને ધારમિક, માનરસક અને શાિીરિક શાંરતની આિલાદક અનુભરૂ ત થશે. ૫૦૦ એકિની આ

રવચાિવાનો સમય આવી ગયો છે. દેવવયમાં એવી રવરવધ સગવડો ઊભી કિવામાં આવશે જેનો લાભ આબાલવૃિ, ગિીબ-તવંગિ, ભણેલા-અભણ સૌ લઈ શકશે અને તેનાથી પોતાની શાિીરિક, માનરસક, ભૌરતક અને આધ્યાત્મમક ઉન્નરત સાધી શકશે. આજથી લગભગ ૧૬૫ વિ​િ

ધમમકુળના સારનધ્યમાંપૂજા

મંરદિમાં આચાયિ િી અયોધ્યાપ્રસાદર્ મિાિાજે પ્રવથારપત કિી િતી. ૧૯૪૭માં દેશના ભાગલા સમયે રિંદુ અને રિંદુ મંરદિો ઉપિ સંકટ ઉભું થયું િતુ.ં તે સમયે આ પ્રસાદીની મૂરતિ ભાિત પિત લાવવામાં આવી િતી. આ પ્રસાદીની મૂરતિ િાલ ખાણ ગામે િરિભિોને દશિન

દેવસ્યમાંયુ.કે.ના હરિભક્તો

પિેલાં આદ્ય આચાયિ િી અયોધ્યાપ્રસાદર્ મિાિાજે કિાંચીમાં િી વવારમનાિાયણ મંરદિની વથાપના કિી િતી. િી વવારમનાિાયણ ભગવાન માટે જે વાસણોમાં થાળ તૈયાિ કિવામાં આવતા અને જે વાસણોમાં તેઓ ભોજન ગ્રિણ કિતા એ પ્રસાદીના વાસણો ઓગાળીને તેમાંથી જ િરિકૃષ્ણ મિાિાજની એક અરત નયનિમ્ય મૂરતિ તૈયાિ કિવામાં આવી િતી. તે મૂરતિ આ કિાંચીના

અમેરિકામાંપ્રથમ િંગોત્સવ

દેવસ્ય સાઇટ મેપ

આપે છે. દેવવયમાં જે મંરદિ તૈયાિ થવાનું છે તેમાં આ જ પ્રસાદીની મૂરતિ પુનઃ પ્રવથારપત કિવામાં આવશે. તેના ઉપલક્ષ્યમાં તાજેતિમાં તા. ૧૧ અને ૧૨ ઓગવટ દિરમયાન લાખો િરિભિોની િાજિીમાં ધ. ધૂ. ૧૦૦૮ આચાયિ િી કોશલેન્દ્રપ્રસાદર્ તથા ભારવ આચાયિ િી વજેન્દ્રપ્રસાદર્ મિાિાજના વિદ્ િવતે મંરદિનું ખાતમૂહુતિ કિવામાં આવ્યું િતુ.ં આ પ્રસંગે કળશયાત્રા, અમેરિકાની ધિતી પિ સૌ પ્રથમ િંગોમસવ, મિાપૂજા, સમુિ પ્રસાદ આરદ કાયિ​િમોનું પણ આયોજન કિવામાં આવ્યું િતુ.ં દેવવય માત્ર એક ધારમિક વથાન નિીં પણ સવા​ાંગી રવકાસ ક્ષેત્ર બની િ​િે તે માટે નીચે જણાવેલ સુરવધાઓ ઊભી કિવામાં આવશે. • શાિીરિક રવકાસ માટે યોગ સાધના તથા અરત આધુરનક ર્મ્નેરશયમ તથા ત્વવરમંગ પૂલ • આબાલવૃિો માટે મનોિંજન અને િમત માટે સગવડ, બાળ રિડાંગણ

• રિન્દુ ધમિના દિેક તિેવાિ અિીં ધામધૂમથી ઉજવાશે • શુિ સાત્મવક શાકાિાિી ભોજનની સુરવધા માટે િેવટોિાં • દંપતી, કુટબ ું કે રમત્રો સાથે િ​િેવા માટેની અદ્યતન રૂમો, ટૂકં માં િજા ગાળવાનું ઉિમ વથળ

રનમામણારધન મંરદિની પ્રરિકૃરિ

કળશ યાત્રા

• સગાઈ, લગ્ન, જન્મરદવસ કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણી માટેનું સુદં િ વથળ • િી િરિકૃષ્ણ મિાિાજ તથા િારધકાર્ની પ્રાચીન અને પ્રસાદીની મૂરતિ ધિાવતું ભવ્ય મંરદિ • ગૌ પૂજન, ગૌ દાનનુ,ં ગાય

દિકનું પુણ્ય એકત્ર કિી શકાય તેવી એક ગૌશાળા આપણે સૌ આવી એક રવરશષ્ટ યોજનામાં આપણો શાિીરિક, માનરસક અને આરથિક સિયોગ આપીને ભાગ્યશાળી થઈએ એ જ પ્રભુના ચિણોમાં પ્રાથિના...


14

@GSamacharUK

જીવંત પંથ

GujaratSamacharNewsweekly

સી. બી. પટેિ

1st September 2018 Gujarat Samachar

રક્ષાબંધનનુંરક્ષાકવચ

વડીલો સહિત સહુ વાચક હિત્રો, ધમમ-જ્ઞાતિ કે અન્ય િકારના ભેદભાવ તવના, તવશ્વભરના ભારિીય સમાજમાં, આજના આધુતનક યુગમાં પણ, રક્ષાબંધન પવમનું આગવું મહત્ત્વ આપણે સહુ જોઇ શકીએ છીએ. ગઇકાલે તિટનમાં લોંગ વીકએન્ડ દરતમયાન રક્ષાબંધન પવમઅમયંિ ભાવનામય માહોલમાંઅબાલવૃિ સહુ કોઇએ માણ્યું . હુંિો અગાઉ આપ સહુ સમક્ષ તનવેદન કરી જ ચૂક્યો છું કે મારે મન િ​િાહિવરાત્રી પવમનુંસૌથી અદકુંમહત્ત્વ. અનેિેપછી સૌથી અગમયનું કોઇ પવમ હોય િો િે રક્ષાબંધન. અન્ય રાષ્ટ્રીય કે ધાતમમક મહોમસવોનું મહત્ત્વ ખરું, પણ મહાતશવરાત્રી અને રક્ષાબંધન સવોમચ્ચ. ધમમ-સંિદાય કોઇ પણ હોય, પવોમ-િહેવારો મનુષ્યજીવનને ભયુ​ુંભાદયુમ રાખે છે. કોઇ રજપૂિાણી કોઇ મુસ્લલમ સુલ્િાનને રક્ષા મોકલાવે અને િે સુલ્િાન ભાઇનો ધમમ બજાવીને બહેનની મદદે દોડી જાય. કેટલો િેરણાદાયી િસંગ?! ભારિના સૈકાઓ પુરાણા ઇતિહાસ પર નજર ફેરવશો િો એવા અસંખ્ય ઉદાહરણો જોવા મળે જે સૂચવે છે કે આ પવમને કોઇ ભેદભાવ લપશશી શક્યા નથી. રક્ષાબંધન એ ખરા અથમમાં રક્ષાકવચ છે કેમ કે ભાઇને આ બંધનના ધાગામાં અિૂટ ભરોસો હોય છે. વ્િાલસોયા ભાઇ િાટે ફિ દશેરા સુધી જ નહીં, પણ આખેઆખુંવષમસહીસલામિી ભયુ​ું, સવમિકારેતરતિ-તસતિદાયક બની રહેિેવી બિેનની િંગલકાિનાનું પ્રતીક એટલે રક્ષાકવચ. હું િો આ રક્ષાકવચની શ્રિા અપરંપાર અનુભવી ચૂક્યો છું. આ શ્રિા કોઇ પરમ િત્ત્વ િમયેતવશ્વાસનો નાિો જોડે છે. આપણી િળપદી ભાષામાં કહીએ િો રામનામ પરના ભરોસાનું આજના ભૌતિક િાધાન્ય ધરાવિા મૂલ્યોમાં પણ જિન કરવા જેવુંછે.

www.gujarat-samachar.com

િમાંક - ૫૪૨

ભહિવેદાંત િેનોર િરેકૃષ્ણ િંહદરિાં પેટ્રન્સ ડીનર યોજાયું હિું. ઇલકોનની આ સંલથા સાથે સંકળાયેલા સમતપમિ અને સેવાભાવી ભિજનો માટે િતિ વષમ આ તિ​િીતમલન યોજાય છે. શતનવારના તમલન સમારોહમાં ૧૫૦૦થી વધુ કૃષ્ણિેમીઓ ઉપસ્લથિ રહ્યા હિા. વાચક હિત્રો, આપ સહુનેતવતદિ છેકેઆ મંતદર સંકુલના િમુખ આદરણીય શ્રુહતધિસદાસજી છેર્લા કેટલાક િહિનાિી બ્રેઇન ટ્યુિરના એક અસાધ્ય કિેવાતા રોગનો સાિનો કરી રહ્યા છે. પૂ. શ્રુહતધિસદાસજીએ થોડાક મતહના અગાઉ દીપોમસવી પવગે૧૦ ડાઉનીંગ થટ્રીટમાં પ્રો. રિચાડડડોકીન્સ અનેતેમના પુતતક ‘ધ મેરિક ઓફ રિયારિટી’નુંકવિ પેિ તહન્દુધમમ-પરંપરા તવશેએક મનનીય િવચન આપ્યુંહિું. તેપૂવષેનાિદાર િ​િારાણી સિક્ષ સંપૂણમપણેિકકબિ નથી. દર રજૂઆત કરી િતી. વાિ ભલે ડાતવમનથી શરૂ કરી, આપણી વાતના કેન્દ્રથિાને છે આપણા ધિસદિસન અનેસંથકારવારસાની સું પ્રોફેસર હરચાડડ ડોકીન્સ નામના મહાનુભાવ. આ ઊંચા ગજાના આ પેટ્રન્સ ડીનરિાં શ્રૃહતધિસદાસજી પણ ખાસ ઉપશ્થિત રહ્યા તવદ્વાન, વૈજ્ઞાતનક અને બેલટ સેલર ગ્રંથોના લેખકે આજકાલ નવું િતા. કંઇકેટલાયનેિેઓ હરેકષ્ૃણ નામલમરણ સાથેમળ્યા અનેિેમના આંદોલન છેડ્યુંછે. િેઓ બાળકોથી માંડીનેમોટેરાઓનેનાસ્લિ​િાના ખબરઅંિર જાણ્યા. આરોગ્યના આવા કપરા અને નાજુક તબક્કે માગગે લઇ જવાના કામે લાગ્યા છે. શા કારણથી ડોકીન્સ આ માગગે પણ તેિનુંિૈયુંતો કૃષ્ણભહિ​િાંજ ઓતપ્રોત િોવાનું એક નહીં, વળ્યા છે એ િો ઇશ્વર જ કહી શકે, પરંિુ િેમના એક િકાતશિ અનેક અવસરેજોવા મળ્યું. િેમણેખાસ ભાવના વ્યિ કરી હિી કે પુલિકનું નામ છે ‘ધ િેજીક ઓફ હરયાહલટી’. પુલિકનું લાંબુલચ્ચ તપષ્ટપેષણ કરવાના બદલે સાદી ભાષામાં કહું િો િેઓ - આ હતાશને... પુલિકના માધ્યમથી - બાળ સાતહમયના નામેકુમળી વયના બાળકોને (મંદાક્રાન્તા) ‘ધમમથી’ બચાવવાનો િયાસ કરી રહ્યા છે. આવતા વષષે તેઓ આઘેથી તુંતતતિરદલનેદેખતાંહાિ છોડીટીનેજસસનેનજરિાંરાખીનેપુથતક પ્રહસદ્ધ કરવા િાગેછે. િેનુંનામ શાનેબેઠો રુદન કરતો િથતકેહાથ ઠોકી? હશેઃ આઉટગ્રોઇંગ ગોડ. આ ઉપરાંિ િેઓ એક હપક્ચર બુક પણ ઊભો થા! નેપથ પર પડ્યા શુષ્ક બેકાષ્ઠ ખોળી એિાંથી તુંિથનબલથી સુપ્ત ઢંઢોળ જ્યોતત િૈયાર કરી રહ્યા છે, જેમાં બાઇબલિાં રજૂ િયેલી િૂરતા સંદભષે ફફલ્મઃ બસંત બહાિ (૧૯૫૬) હચત્રિય રજૂઆત િ​િે. ગીતકાિઃ શૈિેન્દ્ર તારા ભાલેઅકલ તલતપિાંલેખેકોયેન કોયા​ા, એક તવચારક િરીકે, એક તચંિક િરીકે, એક લેખક િરીકે પ્રો. ગાયકઃ મોહમ્મદ િફી એ તો કિમેગત સિય તેંતેજ-અંધાર ઢોળ્યાં, ડોકીન્સને પોતાના િંતવ્યો કે હવચારો રજૂ કરવાનો અબાહધત ભૂ તેભાળી નયનેથકવેતનબાલો ભાગ્ય જોતાં, અહધકાર છે એ તો થવીકારવુ ં જ રહ્યું . જોકે મારું માનવુ ં છે કે કુ મ ળી બડી દેર ભઈ..... ત્યારેપેલા નર સબલ તો કાયાિાંિગ્ન રે’તાં. વયના ટીનેજર હોય કે પાકટ તવચારધારા ધરાવિી પુખ્િ વયની બડી દેર ભઈ.... (૨) વ્યતિઓ, આપણા જે વ ા કાળા માથાના માનવીઓની આધ્યાસ્મમક કબ લોગેખબર િોરેરાિ (૨) થાકેવૃદ્ધો તશતથલ સઘળાંગાત્ર જેનાંથયાંતે, પરંપરાયુિ માન્યિાઓ અને મૂલ્યોનું - માત્રને માત્ર તનકંદન બડી દેર ભઈ.... (૨) તારાંગાત્રો, નવયુવક ઓ! શતિ-શૌયમેભયા​ાંછે, કાઢવાના આશયથી જ મૂલ્યાંકન કરવું સરવાળે સહુ કોઇ માટે કહતેહૈતુિ હો દયા કેસાગર થાકેજેનુંહૃદય નબળુંઉદ્યિી તો ન થાકે, નુકસાનકારક બની શકે છે. સંભવ છે કે આવા (નકારાત્િક) ફફર ક્યુંખાલી િેરી ગાગર એ તો આગેચરણ ધરતો ધ્યેયિાંધ્યાન રાખે. અહભગિ િકી આપણે પોતીકા જીવનના અપનાવવા જેવા ઝુિેઝુકેકભી ન બરસે આવરણનેપણ હવનાકારણ નષ્ટ કરી રહ્યા છીએ. કૈસેહો તુિ ઘનશ્યાિ (૨) સાથીહીણા ડગ નવ ભરેઅન્ધ કેપંગુઓ જ, જોકેસૌથી આચચયમજનક બાબિ િો એ છેકેજેઓ ખુદ ઈશ્વરના હેરાિ... (૨) તારેનેત્રો, પગ સબલ બે, આત્િશતિ અિોઘ, અસ્લિમવના લવીકારનો સંપૂણમ ઇન્કાર કરે છે િેવા આ પ્રોફેસર બડી દેર ભઈ.... (૨) તોયેશાનેથવબલ તવસરી આિ બેઠો? ચકોર! ડોકીન્સ પાછા એ વાત કબૂલેછેકેપોતેિાવર લેવા જાય છેત્યારે ઉત્સાહીનેકતઠન ન કશું, કાયાિાંતચત્ત જોડ. પ્રેયસસલલકારવાિાંઆનંદની લાગણી અનુભવેછે. સુન કેજો બહરેબન જાઓગે માનવજીવનમાંઘણી વખિ એવી ઘટનાઓ બનેછે, િસંગો બને આપ હી છતલયા કહલાઓગે નીચી આંખેચરણતલના કંટકો શેંતનહાળે? છે કે જ્યારે આપણે દુઃખના ભાર િળે દબાઇ જઇએ છીએ, બોજ િેરી બાત બનેના બને ના જોતા ઘા સિર-રિતા શૂર તો કોઈ કાળે, અસહ્ય બની જાય છે િે વે ળ ા જીવન િમયે સમિોલ અતભગમ હો જાઓગેતુિ બદનાિ (૨) વીરોનેતો અચલ ડગલાંધારવાંએ જ છાજે અપનાવવામાંધિસ-અધ્યાત્િ અકસીર જડીબુટ્ટીનુંકાિ કરેછે. હેરાિ... (૨) શથત્રો છાંડી રણ પર હરેિાતની કૂખ લાજે. આ સિયે આપણુ ં સમિોલ વલણ બાજુ મ ાં મૂ ક ીને શ્રદ્ધાને બડી દેર ભઈ.... (૨) િં ક ાના ત્રાજવે તોળવાનુ ં અયોગ્ય છે . દાખલા િરીકે , કોઇ વ્યતિને કબ લોગેખબર િોરેરાિ (૨) ઊંચી ડોકેસ્થથર નયનથી શતિનો સાર ફીણી, અકારણ-સકારણ નોકરી, વ્યવસાય કે ધંધામાં કે સામાતજક અને ચલતે-ચલતેિેરેપગ હારે લોકો સાિેઅડગ િનથી તેંપ્રતતજ્ઞા કરી’ તી, પાતરવાતરક સંબંધોમાંબરકિ ન આવેઅથવા િો ઇસ્છછિ ફળ િાપ્િ આઈ જીવન કી શાિ કે, ના છોડુંતવકટ પથ આ, ના કરુંપ્રાણ પ્રીતત, ન થાય એટલે દોષનો ઓતળયોઘતળયો શ્રિા પર ઢોળી દેવાનો કબ લોગેખબર િોરેરાિ તેનુંઆજેથિરણ કર તું, ત્યાગ આ તુચ્છ ભીતત. અતભગમ અઘતટિ છે. હુંમાનુંછુંકેસૌથી કરુણ ઘટના હોય કેપછી બડી દેર ભઈ.... (૨) આપણા પતરવારમાંકોઇ લવજનનુંઅકાળેઅવસાન થયુંહોય િો િે આદશોાનુંજતન કરતાંવૈભવોિાંજ લોક, વેળા નકારામમક તવચારસરણી અપનાવવા કરિા આ િો ઇશ્વરની આક્રમક નાસ્તતક્તાથી ચેતતા િહેિો કષ્ટોિાંતો સકલ જનિાંધીર નેવીર કોક, લીલા છે, અથવા િો િેની પાછળ અવચય કુદરિનો કોઇ સંકેિ આપણે સહુએ એક યા બીજા સમયે ધાતમમક તવચારનો િચાર- છુપાયેલો છેિેવો અતભગમ અપનાવીનેસમય-સંજોગનેલવીકારવામાં ઝંઝાવાતેતરુવર નિે, અતિ રે’ તો અડોલ, િસાર થિો જોયો જ છે, પરંિુ તિટન સતહિના પસ્ચચમી જગિમાં જ ડહાપણ છે. દુઃખેએવા અણનિ રહેભીષ્િના ભિ બોલ. નવો વાયરો ફૂંકાયો છે. આ દેશોમાં આક્રમક નાસ્લિ​િાના િચારઆખરે િો શ્રીિદ્ ભગવદ્ ગીતા પણ આ જ સંદેિ આપે છે િસાર માટેપણ વ્યવસ્લથિ કહેવાય િેવુંઆંદોલન ચાલિુંજોઇ શકાય ને... જન્િેલાનુંમૃત્યુહનશ્ચચત છે. જન્િ-િરણ, લાભ-િાહન, યિઆશાકેરા અજયગઢના િથતકેરોપવાને, છે. ચાર્સસ ડાહવસને લો ઓફ ઇવોલ્યુશન (ઉત્િાંહતવાદનો હસદ્ધાંત) અપયિ પરિાત્િાનેઆહધન િોય છે. આ વલણ વધુવાજબી અને હાથેઝાલી તવજયધ્વજ નેચાલ, આગેપ્રવાસે, આપ્યો. અમુક અંશેજીવશાલત્રના તનષ્ણાિ ન હોવા છિાંઆ મહાન તહિકારી છે. આવુંબનેછેમયારેઘટનાના કારણોમાંવધુપડિા ઊંડા ઊભો રે’છેભય િલકતો કાયરોના જ િાગમે, તવજ્ઞાનીએ દળદાર ગ્રંથ લખીને િે વેળાના રૂહિચુથત હિથતી ઉિરીનેમૂંઝવણ, તચંિા, દુઃખ, પીડાના બોજામાંદબાઇ જવાના બદલે તનભભીતોથી ભય ભયધરી નાસતો, ના ખડો રે.’ ધિસગુરુઓ સાિે વ્યાપક ઝૂંબેિ ચલાવી. હિથતી ધિસના પાયાિાં પરમામમાના સાંતનધ્યનુંશરણ લવીકારવુંિેમજ જેપરિ તત્વેજન્િ હિયરી ઓફ હિએટીહવટી િાધાન્ય ભોગવે છે જ્યારે ડાતવમને રજૂ આપ્યો છેતેનેજીવ પરત લેવાનો અહધકાર પણ છેિેમ માનવુંઅને આ િંહદર સંકુલના િધ્ય થિાને શ્રીકૃષ્ણ િવેલીનું હનિાસણકાયસ કરેલો લો ઓફ ઇવોલ્યુશન િદ્દન બીજા છેડાનો - તવપતરિ - મનાવવુંડહાપણભયુ​ુંદીસેછે. પૂરજોિ​િી ચાલી રહ્યુંછે. આવિા વષગેજન્માષ્ટમી પવગેઆ હવેલીના અતભગમ ધરાવેછે. અલબત્ત, કાળક્રમેતવજ્ઞાનીઓ, સંશોધકો - મારા દ્વારા હતરભિો માટેખુલ્લા મૂકાશે. મૃત્યુમિી ગયુંિેિોિ... મિે- એમ માનિા થયા છેકેચાલ્સમડાતવમનની ફફલસૂફી કેરજૂઆિ અનુસંધાન પાન-૨૮ શતનવારે સાંજે લંડનની ઉત્તરે વોટફડડ નજીક આવેલા


1st Sepetember 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

рк╕рлНркЯрлЗркЪрлНркпрлБркУркл ркпрлБркирк┐ркЯрлАрк┐рлЗрклрклркирк┐ркирк┐ркВркЧ ркЯркЪркГ ркУркХрлНркЯрлЛркмрк░рк┐рк╛ ркЫрлЗрк▓рлНрк▓рк╛ рк╕рккрлНркдрк╛рк╣ркорк╛ркВрккрлВркгркгркерк┐рлЗ

ркХрлЗрк╡ркбркбркпрк╛ ркХрлЛрк▓рлЛркирлАркГ рк░рк╛ркЬрлНркпркирк╛ ркорлБркЦрлНркп рк┐ркзрк╛рки ркЯрк╡ркЬркп рк░рлВрккрк╛ркгрлАркП ркирк╛ркпркм ркорлБркЦрлНркп рк┐ркзрк╛рки ркирлАркЯркдрки рккрк┐рлЗрк▓ рк╕рк╛ркерлЗ рлирллркорлА ркУркЧрк╕рлНрк┐рлЗ рк╕рк░ркжрк╛рк░ рк╕рк░рлЛрк╡рк░ ркмркВркз ркиркЬрлАркХ рк╕рк╛ркзрлБ ркмрлЗрк┐ рккрк╛рк╕рлЗркЖркХрк╛рк░ рккрк╛ркоркдрлА рк╕рк░ркжрк╛рк░ рк╡рк▓рлНрк▓ркнркнрк╛ркЗ рккрк┐рлЗрк▓ркирлА ркЯрк╡рк╢рлНрк╡ркирлА рк╕рлМркерлА ркЯрк╡рк░рк╛рк┐ ркЕркирлЗ ркКркВркЪрлА рк┐ркЯркдркорк╛ рк╕рлНрк┐рлЗркЪрлНркпрлБ ркУркл ркпрлБркЯркирк┐рлАркирлА ркХрк╛ркоркЧрлАрк░рлАркирлБркВ ркмрк╛рк░рлАркХрк╛ркЗркерлА ркЯркирк░рлАркХрлНрк╖ркг ркХркпрлБрлБркВрк╣ркдрлБркВ. ркорлБркЦрлНркп рк┐ркзрк╛рки ркЯрк╡ркЬркп рк░рлВрккрк╛ркгрлАркП ркЬркгрк╛рк╡рлНркпрлБркВ ркХрлЗ, рк╕рк░ркжрк╛рк░ рк░рк╛ркЬркХрлАркп ркирк╣рлАркВ, рк░рк╛рк╖рлНркЯрлНрк░рлАркп ркЫрлЗ ркЕркирлЗ ркПркоркирлА ркП ркорк╣рк╛ркиркдрк╛ркирлЗ ркЖ ркЯрк╡рк░рк╛рк┐ рк┐ркЯркдркорк╛ркерлА ркЯрк╡рк╢рлНрк╡ рк╕ркоркХрлНрк╖ ркЙркЬрк╛ркЧрк░ ркХрк░рк╛рк╢рлЗ. ркдрлЗркоркгрлЗ ркЖ рк┐ркЯркдркорк╛ рк╕рк░ркжрк╛рк░ рккрк┐рлЗрк▓ ркЬрлНркпркВркдрлАркП рлйрлзркорлА ркУркХрлНрк┐рлЛркмрк░ркирк╛ рк░рлЛркЬ рк╡ркбрк╛ рк┐ркзрк╛рки ркирк░рлЗркирлНркжрлНрк░ ркорлЛркжрлАркирк╛ рк╣рк╕рлНркдрлЗрк▓рлЛркХрк╛рккрк╛ркг ркХрк░рк╡рк╛ркирлА ркдрлИркпрк╛рк░рлАркУ ркЕркВркЧрлЗркмрлЗркаркХ рккркг ркпрлЛркЬрлА рк╣ркдрлА. рк╕рк░ркжрк╛рк░ рккрк┐рлЗрк▓ркирлА ркЖ рк┐ркЯркдркорк╛ркирлБркВркХрк╛рко ркЬрлЗрк╕рлНркдрк░рлЗркЫрлЗ ркдрлЗркирлА рк╕ркорлАркХрлНрк╖рк╛ ркХрк░рлА рк╣ркдрлА. ркЖ ркмрлЗркаркХркорк╛ркВ ркЬркгрк╛рк╡рк╛ркпрлБркВ рк╣ркдрлБркВркХрлЗ, рк┐ркЯркдркорк╛ркирлБркВрк╕рлНрк┐рлАрк▓ рк╕рлНркЯрлНрк░ркХрлНркЪрк░ ркХрк╛рко рлирлж рк╕рккрлНрк┐рлЗркорлНркмрк░ рк╕рлБркзрлАркорк╛ркВ ркЕркирлЗ рк╕ркВрккрлВркгрк╛ рклрклркЯркиркЯрк╢ркВркЧ рлирлл ркУркХрлНрк┐рлЛркмрк░ рк╕рлБркзрлАркорк╛ркВрккрлВрк░рлБркВркХрк░рк╡рк╛ркирлА ркЯркжрк╢рк╛ркорк╛ркВркЭркбрккркнрлЗрк░ ркХрк╛ркоркЧрлАрк░рлА ркеркЗ рк░рк╣рлА ркЫрлЗ. ркЖ рк┐ркЯркдркорк╛ рк╕рк╛ркерлЗркЬ рк╕рк░ркжрк╛рк░ рк╕рк╛рк╣рлЗркмркирк╛ ркПркХ ркЕркЦркВркб ркнрк╛рк░ркдркирк╛ рк╕ркВркХрк▓рлНрккркирлЗрк╕рк╛ркХрк╛рк░ ркХрк░ркдрлБркВрк╢рлНрк░рлЗрк╖рлНрка ркнрк╛рк░ркд ркнрк╡рки рккркг ркмрк╛рк╡рки рк░рлВркорлЛ рк╕рк╛ркерлЗ ркЯркиркорк╛рк╛ркг рккрк╛ркорк╡рк╛ркирлБркВркЫрлЗ. рк░рлВрккрк╛ркгрлАркП ркЬркгрк╛рк╡рлНркпрлБркВркХрлЗ, ркЖ рк╡рк▓рлНркбрлЗркХрлНрк▓рк╛рк╕

ркмркиркирк╛рк░рлА ркЬркЧрлНркпрк╛ркирлА рк╕рклрк╛ркЗ ркЯрк╕ркХрлНркпрлБркЯрк░рк┐рлА ркХрк╛рклрлЗрк┐рлЗркЯрк░ркпрк╛ рклрлВркб ркХрк╛рк┐рлЗ рк╕ркЯрк╣ркдркирлА рк╕рлБркЯрк╡ркзрк╛ркУ рккркг ркП ркЬ рк╕рлНркдрк░ркирлА ркЯрк╡ркХрк╕рк╛рк╡рк╛рк╢рлЗ. рк╡ркзрлБркорк╛ркВ ркорлБркЦрлНркп рк┐ркзрк╛ркирлЗ ркХрк╣рлНркпрлБркВ ркХрлЗ, рлзрлорли ркорлАрк┐рк░ ркКркВркЪрк╛ркЗ ркзрк░рк╛рк╡ркдрк╛ ркЖ рк╕рлНрк┐рлЗркЪрлНркпрлБркУркл ркпрлБркЯркирк┐рлАркирк╛ ркЯркиркорк╛рк╛ркгркорк╛ркВ рлй рк╣ркЬрк╛рк░ ркХрк╛ркоркжрк╛рк░рлЛ ркЕркирлЗ рлйрлжрлж ркЗркЬркирлЗрк░рлЛ рк╕ркдркд ркХрк╛ркпрк╛рк░ркд ркЫрлЗ. ркЕркВркжрк╛ркЬрлЗ рк░рлВ. рлирлпрлорлп ркХрк░рлЛркбркирк╛ ркЦркЪркЪрлЗ ркЖ рк┐рлЛркЬрлЗркХрлНрк┐ ркерк╡рк╛ркирлЛ ркЫрлЗ. ркорлБркЦрлНркп рк┐ркзрк╛рки ркЕркирлЗ ркирк╛ркпркм ркорлБркЦрлНркп рк┐ркзрк╛ркирлЗ ркЖ рккркЯрк░рк╕рк░ рк╕рк╛ркерлЗ ркмрлЛркЯрк┐ркВркЧ, рк╡рлЗрк▓рлА ркУркл рклрлНрк▓рк╛рк╡рк░ ркЕркирлЗ рк┐рк╡рк╛рк╕рки рк╕рлБркЯрк╡ркзрк╛ркУ ркЯрк╡ркХрк╕рк╛рк╡рк╡рк╛ ркЕркВркЧрлЗркирлА ркмрк╛ркмркдрлЛркорк╛ркВрккркг ркЯрк╡ркЪрк╛рк░ ркЯрк╡ркорк╢рк╛ ркХркпрлЛрк╛ рк╣ркдрлЛ. ркдрлЗркоркгрлЗ ркЬркгрк╛рк╡рлНркпрлБркВ рк╣ркдрлБркВ ркХрлЗ, рк╕рк░ркжрк╛рк░ рк╕рк╛рк╣рлЗркмркирлА ркЯрк╡рк╢рлНрк╡ркирлА ркЖ рк╕рлМркерлА ркКркВркЪрлА рк┐ркЯркдркорк╛ркирк╛ рк▓рлЛркХрк╛рккрк╛ркг рккрлВрк╡ркЪрлЗ рк╕ркоркЧрлНрк░ рк░рк╛ркЬрлНркпркорк╛ркВ рк╕рк░ркжрк╛рк░ рк╕рк╛рк╣рлЗркмркирк╛ ркЬрлАрк╡рки ркХрк╡рки, ркПркХркдрк╛, ркЕркЦркВркЯркбркдркдрк╛ркирлЗ ркЙркЬрк╛ркЧрк░ ркХрк░ркдрк╛ркВ ркХрк╛ркпрк╛ркХрлНрк░ркорлЛ ркпрлЛркЬрк╡рк╛ркирлА ркирлЗрко ркЫрлЗ. ркПркХ ркнрк╛рк░ркд рк╢рлНрк░рлЗрк╖рлНрка ркнрк╛рк░ркдркирк╛ рк┐рлЗрк░ркгрк╛ рк╕рлНркдрлНрк░рлЛркд рк╡ркбрк╛ рк┐ркзрк╛ ркирк░рлЗркирлНркжрлНрк░ ркорлЛркжрлАркирлБркВ рк╕рк░ркжрк╛рк░ рк╕рк╛рк╣рлЗркмркирлЗ ркпркерлЛркЯркЪркд ркЕркВркЬркЯрк▓ ркЖрккрк╡рк╛ркирлБркВ рк╕рлНрк╡рккрлНрки ркЧрлБркЬрк░рк╛ркд рк╕рк╛ркбрк╛ рлм ркХрк░рлЛркб ркЧрлБркЬрк░рк╛ркдрлАркУркирк╛ ркЬркирк╕рк╣ркпрлЛркЧркерлА рк╕рк╛ркХрк╛рк░ ркХрк░рк╢рлЗ. ркирк╛ркпркм ркорлБркЦрлНркп рк┐ркзрк╛рки ркирлАркЯркдрки рккрк┐рлЗрк▓рлЗркЬркгрк╛рк╡рлНркпрлБркВркХрлЗ, ркЖ рк╕рлНркерк│рлЗ ркЖркЯркжрк╡рк╛рк╕рлА ркЕркирлЗ ркЦрлЗркбрлВркдрлЛ ркорк╛рк┐рлЗ ркорлНркпрлБркЯркЭркпрко ркмркирк╢рлЗ. ркнркЯрк╡рк╖рлНркпркорк╛ркВркЖ рк╕рлНркерк│рлЗрк┐рк╡рк╛рк╕рлАркУ ркмрлЛрк┐ ркжрлНрк╡рк╛рк░рк╛ рккркг ркЖрк╡рлА рк╢ркХрлЗркдрлЗрк╡рлБркВркЖркпрлЛркЬрки ркЫрлЗ.

Advertising Sales Executive Job opening in Gujarat

Gujarat Samachar & Asian Voice, UK's leading Gujarati and English newsweeklies are expanding and seeking for enthusiastic and target oriented advertising sales persons for its India office in major cities of Gujarat.

Requirement:

┬к A proactive approach in securing revenue through both face to face meeting and other mediums of communication. ┬к Proper knowledge of the market with excellent communication skills. ┬к A track record of achieving targets and succeeding within a media sales environment. ┬к Committed team player with multitasking and leadership ability. ┬к Past experience in media sales will be an added advantage. Freshers can also apply.

Locations: Ahmedabad, Rajkot, Baroda, Surat

Reward Package: Best in the industry.

Apply with your full CV and covering Letter to: тАв shrijit.rajan@abplgroup.com

тАв Call:

+91 79 26465960

Check us online @ WWW.ABPLGROUP.COM

Advertising Sales Executive Excellent Career in Media Sales

ABPL Group, publishers of Asian Voice & Gujarat Samachar, the leading Asian newsweeklies, is seeking for an enthusias c and target oriented media sales representa ve.

Requirement:

┬к A proactive approach in securing revenue through both face to face meetings and other mediums. ┬к Proper selection and prospecting of clients, with excellent communications skills. ┬к A track record of achieving targets and succeeding within a media sales environment. ┬к Committed team player with multitasking and leadership ability. ┬к Conduct follow-up meetings with clients ┬к Communicate with team on progress for ad sales ┬к Past experience in media sales will be an added advantage. Freshers can also apply.

Location: London

Reward Package: Attractive to commensurate with capability Apply with your full CV and covering Letter to:

тАв ragini.nayak@abplgroup.com

тАв Call:

0207 749 4080

Check us online @ WWW.ABPLGROUP.COM

рк╕рлБрк░ркд рккрк╛рк╕рлЗркорк╛ркЧркЧ ркЕркХрк╕рлНркорк╛ркдркорк╛ркВркжрк╕ ркпрлБрк╡ркХркирк╛ркВркорлЛркд

рккрк▓рк╕рк╛ркгрк╛ркГ ркХркбрлЛркжрк░рк╛ркирк╛ ркпрлБрк╡ркХрлЛ рк░ркХрлНрк╖рк╛ркмркВркзркиркирлА рк░ркЬрк╛ркорк╛ркВ рк╕рк╛рккрлБркдрк╛рк░рк╛ ркЬрк╡рк╛ ркЗркирлЛрк╡рк╛ ркЧрк╛ркбрлА рк▓ркИркирлЗ ркирлАркХрк│рлНркпрк╛ рк╣ркдрк╛. ркдрлНркпрк╛рк░рлЗ ркмрк▓рлЗрк╢рлНрк╡рк░ рккрк╛ркЯрк┐ркпрк╛ рккрк░ркерлА рккрк╕рк╛рк░ ркеркдрлА рк╡ркЦркдрлЗ ркЗркирлЛрк╡рк╛ркирк╛ ркЪрк╛рк▓ркХ ркоркирлАрк╖ рк╕рлЗркирлЗ рк╕рлНрк┐рлАркпрк░рлАркЧ рккрк░ркирлЛ ркХрк╛ркмрлВркЧрлБркорк╛рк╡ркдрк╛ркВ рк╕рк╛ркорлЗркерлА ркЖрк╡ркдрлА ркЯрлНрк░ркХ рк╕рк╛ркерлЗ ркХрк╛рк░ ркЬрлЛрк░ркерлА ркЕркеркбрк╛ркИ рк╣ркдрлА. ркЖ ркЕркХрк╕рлНркорк╛ркдркорк╛ркВ рлзрлж ркпрлБрк╡ркХрлЛркирк╛ ркорлЛркд ркирлАрккркЬрлНркпрк╛ркВ рк╣ркдрк╛ркВ. ркХркбрлЛркжрк░рк╛ркирк╛ рк┐ркорлЛркжркнрк╛ркЗ рк╢ркорк╛рк╛ркирлЗркЗркирлЛрк╡рк╛ ркЧрк╛ркбрлА рк╡рлЗркЪрк╡рк╛ркирлА рк╣ркдрлА. ркХркбрлЛркжрк╛рк░рк╛ркирк╛ ркЬ ркоркирлАрк╖ркнрк╛ркЗ ркнрк░ркдркнрк╛ркЗ рк╕рлЗрки (ркЙ. рк╡ рлирли)ркирк╛ ркЧрлЗрк░рлЗркЬркорк╛ркВ ркХрк╛рко ркХрк░ркдрк╛ рк╕ркирлА ркирк╛ркоркирк╛ ркпрлБрк╡рк╛ркиркирлЗ ркЗркирлЛрк╡рк╛ рк╡рлЗркЪрк╛ркдрлА рк▓рлЗрк╡рк╛ркирлА рк╣ркдрлА. ркмрлЗ ркЯркжрк╡рк╕ ркЯрлНрк░рк╛ркпрк▓ ркорк╛рк┐рлЗ ркЖ ркХрк╛рк░ ркЪрк▓рк╛рк╡рк╡рк╛ рк▓рлАркзрлА рк╣ркдрлА. ркдрлЗркжрк░ркЯркоркпрк╛рки рк╕ркирлА, ркоркирлАрк╖ркнрк╛ркЗ рк╕рлЗрки ркЯрк┐ркпркВркХрк╛ ркЧрлНрк░рлАрки рк╕рлАрк┐рлА рк╕рлЛрк╕рк╛ркпрк┐рлАркорк╛ркВрк░рк╣рлЗркдрк╛ ркдрлЗркоркирк╛ ркЕркирлНркп ркЯркоркдрлНрк░рлЛркирлЗ рк▓ркЗркирлЗ рк╕рк╛рккрлБркдрк╛рк░рк╛ ркЬрк╡рк╛ ркорк╛рк┐рлЗ ркирлАркХрк│рлНркпрк╛ рк╣ркдрк╛. ркдрлЗ рк╡ркЦркдрлЗ ркЖ ркЕркХрк╕рлНркорк╛ркд ркиркбрлНркпрлЛ рк╣ркдрлЛ.

ркжркирк┐ркг-ркоркзрлНркп ркЧрлБркЬрк░рк╛ркд 15

ркирк╛ркбрк┐ркпрлЗрк░рлА рккрлВркирко рк░ркХрлНрк╖рк╛ркмркВркзркиркирк╛ рккркбрк╡ркдрлНрк░ ркбркжркирлЗрк░ркбрк╡рк╡рк╛рк░рлЗрк╡рк▓рк╕рк╛ркб рк╕ркбрк╣ркд ркбркЬрк▓рлНрк▓рк╛ркирк╛ ркХрк╛ркВркарк╛ркбрк╡рк╕рлНркдрк╛рк░ркирк╛ ркЕркирлЗркХ ркЧрк╛ркорлЛркорк╛ркВрк╡рк╕ркдрк╛ ркЕркирлЗркорк╛ркЫрлАркорк╛рк░рлАркирк╛ ркзркВркзрк╛ рк╕рк╛ркерлЗрк╕ркВркХрк┐рк╛ркпрлЗрк▓рк╛ рк╕рк╛ркЧрк░ркЦрлЗркбрлВрккркбрк░рк╡рк╛рк░рлЛркП ркжркбрк░ркпрк╛рк▓рк╛рк▓ркирлБркВрккрлВркЬрки ркЕркЪркЧрки ркХрк░рлА ркЖрк╡ркдрлА ркбрк╕ркЭркиркорк╛ркВрк╕рк╛рк░рлБркВркХрк╛рко ркорк┐рлЗркЕркирлЗрккркбрк░рк╡рк╛рк░ркЬркирлЛркорк╛ркВркЖрк░рлЛркЧрлНркп рк╕рлБркЦ рк╕ркВрккркжрк╛ рк░рк╣рлЗркдрлЗрк╡рлА рккрлНрк░рк╛ркеркЧркирк╛ ркХрк░рлА рк╣ркдрлА.

ркжрлБркмркИркорк╛ркВркЬркпрлЗрк╢ ркжрлЗрк╕рк╛ркИркП рк╣рк╡рк╛рк▓рк╛ркерлА рк░рлВ. рлкрлп ркХрк░рлЛркбркирлА рккрлНрк░рлЛрккркЯркЯрлА рккркг ркЦрк░рлАркжрлА

ркЕркоркжрк╛рк╡рк╛ркжркГ ркЕрклрк░рлЛркЭ рклркЯрлНркЯрк╛ркирлЗ рк░рлВ. рлл,рлмрлжрлж ркХрк░рлЛркбркирк╛ ркЦрлЛрк┐рк╛ ркЯркмрк▓рлЛ ркмркирк╛рк╡рлА ркЖрккрлА ркпрлБркПркИркорк╛ркВрккрлЛркдрк╛ркирлА ркХркВрккркирлА рк╢рк░рлВ ркХрк░рлАркирлЗркХрк░рлЛркбрлЛркирк╛ рк╣рк╡рк╛рк▓рк╛ рк░рлЗркХрлЗрк┐ркорк╛ркВрк╕ркВркбрлЛрк╡рк╛ркпрлЗрк▓рк╛ ркЖрк░рлЛрккрлА ркЬркпрлЗрк╢ ркжрлЗрк╕рк╛ркИркирлА рк░рлВ. рлкрлп ркХрк░рлЛркбркирлА рк┐рлЛрккрк┐ркЯрлА ркжрлБркмркИркорк╛ркВ ркЦрк░рлАркжрлАркирк╛ ркжрк╕рлНркдрк╛рк╡рлЗркЬрлЛ ркИркирлНрклрлЛрк╕рк╛ркорлЗркирлНрк┐ ркЯркбрк░рлЗркХрлНрк┐рлЛрк░рлЗрк┐ркирлЗ ркорк│рлНркпрк╛ркВ ркЫрлЗ. ркЖ ркЙрккрк░рк╛ркВркд ркИркбрлАркирлА ркдрккрк╛рк╕ркорк╛ркВ ркЬркпрлЗрк╢ ркжрлЗрк╕рк╛ркИркирлА ркжрлБркмркИркорк╛ркВ ркЖрк╡рлЗрк▓рлА ркХркВрккркирлАркорк╛ркВрлирлй рк▓рк╛ркЦ ркпрлБркПрк╕ ркбрлЛрк▓рк░ рк╣рк╡рк╛рк▓рк╛ркерлА ркорлЛркХрк▓рлНркпрк╛ рк╣рлЛрк╡рк╛ркирк╛ рккрлБрк░рк╛рк╡рк╛ ркорк│рлА ркЖрк╡рлНркпрк╛ ркЫрлЗ. ркЬркпрлЗрк╢ ркжрлЗрк╕рк╛ркИркирк╛ рккрк╛ркВркЪ ркЯркжрк╡рк╕ркирк╛ ркЯрк░ркорк╛ркирлНркб рккрлВрк░рк╛ркВ ркеркдрк╛ркВ рлирлйркорлА ркУркЧрк╕рлНрк┐рлЗркЧрлНрк░рк╛ркорлНркп ркХрлЛрк┐рлЗрлЗркЖрк░рлЛрккрлА ркЬркпрлЗрк╢ ркжрлЗрк╕рк╛ркИркирлЗрк╡ркзрлБркЪрк╛рк░ ркЯркжрк╡рк╕ркирк╛ ркЯрк░ркорк╛ркирлНркб ркЖрккрлНркпрк╛ рк╣ркдрк╛.


16 કવર સ્ટોરી

@GSamacharUK

GujaratSamacharNewsweekly

1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આક્રમક તેવરઃ મોદી, સંઘ પર આકરા પ્રહાર

લથંક ટેડક ઈડટરનેશનિ ઇન્ડટટટ્યૂટ ફોર ટટ્રેટેલજક ટટિીઝના કાયાક્રમમાં રાહુિ ગાંધી સાથેસામ લપત્રોિા (િાબે) તથા અડય મહાનુભાિો

િંિનઃ યુરોપિયન દેશોના પ્રવાસેકોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જમમની િછી ૨૪ અને ૨૫ ઓગટટે પિટનની બે પદવસીય મુલાકાત લીધી હતી. આ દરપમયાન લંડનમાં ઈન્ડડયન ઓવરસીઝ કોંગ્રેસ, લંડન ટકૂલ ઓફ ઇકોનોમીક્સ, ઈન્ડડયન જનામપલટટ એસોપસયેશન અને પિંક ટેડક ઈડટરનેશનલ ઇન્ડટટટ્યૂટ ફોર ટટ્રેટેપજક ટટડીઝ સપહત પવપવધ કાયમક્રમોમાંરાહુલ ગાંધીએ ભારતનેટિશમતા પવપવધ મુદ્દાઓ રફાલ પવમાન સોદો, ભારતીયોને પિટનમાં પવઝાની મુશ્કેલી, ૧૯૮૪ના રમખાણો તેમજ વડા પ્રધાન મોદી, રાષ્ટ્રીય ટવયંસેવક સંઘ અને ભાજિની નીપતઓ અંગે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ પિટનની પવિક્ષ લેબર િાટટીના નેતાઓ અને સાંસદોની સાિે મુલાકાત યોજી હતી, જેદરપમયાન ભારતીય પવદ્યાિટીઓનેપિટનના પવઝા મેળવવામાં નડતી તકલીફનો મુદ્દો િણ ઉઠાવ્યો હતો. રાહુલે જણાવ્યું હતું કે અનેક ભારતીયો અહીં પિટનમાં ટવાટથ્યિી લઇને દરેક ક્ષેિમાંસેવા આિી રહ્યા છે. તેમના અપધકારો મુદ્દેભારત અને પિટનનો પવિક્ષ સાિે મળીને કામ કરશે. રાહુલ ગાંધીને પિટનમાં ભારતીય મુળના નાગપરકો, નેતાઓ દ્વારા આયોજીત કાયમક્રમોમાં આમંપિત કરાયા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુિ ગાંધી, ટેક્નોક્રેટ સામ લપત્રોિા અનેકોંગ્રેસના નેતા આનંદ શમા​ાએ લિપક્ષ િેબર પાટટીના નેતાઓ સાથેચચા​ાયોજી હતી.

કોઇ શક્યતા નિી. અમે દેશની સંટિાઓને િયેલા નુકસાનની ભરિાઇ કરવા જઇ રહ્યા છે. સુપ્રીમ તેની કામગીરી કરી શકે તેવી ન્ટિપતનુંપનમામણ કરવા જઇ રહ્યા છીએ. સરકારી અપધકારીઓ કામ કરી શકેતેવી ન્ટિપતનુંિણ પનમામણ કરવા જઇ રહ્યા છીએ.’ ‘કોંગ્રેસ તમામને લાગેવળગે છે, તે તમામ માટે કામ કરે છે અને લોકોમાં પવપવધતા વચ્ચે િણ એકતાના પવચારો ફેલાવવાનું કામ કરે છે. તેમણેઉમેયુ​ુંકે‘સમગ્ર પવરોધ િક્ષો એક િયા છેઅનેતેઓ ભાજિ અને સંઘને દેશની સંટિાઓનો નાશ કરવાની મંજૂરી નપહ આિે. ભલે તે ચૂંટણી િંચ હોય, સુપ્રીમ કોટટ હોય અિવા અડય કોઇ િણ સંટિા હોય.’

સંઘની વવચારધારા ઇલલાવિક કટ્ટરપંથી સંગઠન િુસ્લલિ બ્રધરહુડ જેવી જ છે

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ઉચકેરણીજનક વનિેદનમાં રાષ્ટ્રીય લિયંસેિક સંઘ (RSS)ને ઇલલાવમક કટ્ટરપંથી ગ્રૂપ મુન્લલમ િધરહુડ સાથે સરખામણી કરી હતી. કોંગ્રેસના આંતરરાષ્ટ્રીય કાયવક્રમના ભાગરૂપે જમવની પછી વિટન આિેલા રાહુલે આક્ષેપ કયોવ હતો કે સંઘ અને તેના સહયોગીઓ ભારતનું ‘લિરૂપ' પત્રકારોએ જ્યારે બદલિાનો અને તેના સંગઠનોને ‘આંચકી’ લેિાનો પ્રયાસ કરી રાહુલનેપૂછયુંકેશુંતમે રહ્યા છે. તેમણેકહ્યુંકેતેમનો પક્ષ દેશના લોકોનેજોડિાનુંકામ ભારતના ભાવિ પીએમ કરેછેજ્યારેસંઘ તેમની િચ્ચેભાગલા પાડેછેઅનેનફરત ફેલાિે બનિાનું વિચારો છો? છે. સંઘમાંમવહલાઓનેકોઇ લથાન નથી અનેતેમની સાથે‘બીજા ત્યારેતેમણેકહ્યુંકે, ‘હું િગવના નાગવરક’ જેિુંિતવન થાય છે. આિું સપનું જોતો જ ઇડટરનેશનલ ઇન્ડલટટ્યુટ ઓફ લટ્રેટેવજક લટડીઝ ખાતે લોકોને નથી. હાલ હુંિડાપ્રધાન સંબોધતાંરાહુલેઆક્ષેપો કયાવહતા. તેમણેકહ્યુંકેસંઘનો વિચાર બનિા વિશે વિચારતો આરબ વિશ્વના મુન્લલમ િધરહુડ જેિો જ છે. તેમણેદાિો કયોવકે પણ નથી. મારી જાતને વિચારધારાની લડાઈ લડનારા તરીકે ભારતમાં આ લોકોનો મૂડ અત્યંત વિભાજક છે અને સરકાર વનહાળું છું. આજે ભારત અને ભારતીયતા ખતરામાં છે, અમારે લોકો પર એક ચોક્કસ વિચારસરણી લાદિાનો પ્રયાસ કરી રહી તેનંુ રક્ષણ કરિાનું છે. મારું સૌથી પહેલું વમશન કોંગ્રેસ અને છે જ્યારે કોંગ્રેસ આ માનવસકતા સામે લડી રહી છે. સંઘ વિપક્ષો દ્વારા સાથેમળીનેદેશમાંસંઘ અનેભાજપનેસત્તા પરથી ભારતની પ્રકૃવત બદલિાનો પ્રયાસ કરી રહ્યો છે. અડય કોઈ હટાિ​િાનું છે.’ રાહુલે જણાવ્યું કે ૨૦૧૪ બાદ તેમનામાં આ પક્ષોએ ભારતીય સંલથાઓમાં ફેરફાર કરિાના પ્રયાસો ક્યારેય ફેરફાર આવ્યો છે. ચૂંટણી બાદ અમે નક્કી કરીશું કે પાટટીની કયાવ નથી. ૧૯૪૭ સુધી પન્ચચમનાં દેશોને ભારત પર વિશ્વાસ ન આગેિાની કોણ કરશે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે િડા પ્રધાન હતો પણ આઝાદી પછી કોંગ્રેસે અનેક સંલથાઓ રચી હતી જેના ભારતીયો અને તેમના પૂિવજોનું અપમાન કરે છે. આ લોકોએ પર આજેહુમલા કરાઈ રહ્યા છે. તેમણેનોટબંધી માટેપણ સંઘને દેશની આઝાદીની લડાઈમાં જાન કુરબાન કયાવ હતા તેમનું જિાબદાર ગણાવ્યો હતો. સંઘે આ વિચાર નાણાં પ્રધાન અને અપમાન કરાઈ રહ્યુંછે. રીઝિવ બેડક સુધી પહોંચાડયો હતો અને પછી િડા પ્રધાનના લંડનમાંઈન્ડડયન ઓિરસીઝ કોંગ્રેસના કાયવક્રમમાંતેમણેજણાવ્યું મગજમાંતેના બીજ રોપ્યાંહતાં હતું કે ભારતમાં ગત ૭૦ િષવમાં કશું જ કરાયું નથી તેમ કહીને કોંગ્રેસની લિચારધારા લિકાસની છેઅનેરહેશે િડા પ્રધાન મોદીએ કોંગ્રેસનું નવહ, દરેક ભારતીયોનું અપમાન આ અગાઉ બપલમનમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પવદેશની કયુ​ુંછે. ધરતી િર ફરી એક વાર ભાજિ અને આરએસએસને ટાગગેટ બનાવ્યા હતા અને આક્ષેિ કયોમ હતો કે ભાજિ અને સંઘ દેશમાં મારી ક્ષમતાના આધારેધારણા બાંધો ભાગલા િડાવવાની કોપશશ કરી રહ્યા છે. જમમનીનાંબપલમનમાંરાહુલે કોંગ્રેસ અધ્યક્ષ ગાંધીનેપ્રશ્ન િૂછાયો હતો કેતેમની િાસેગાંધી કહ્યુંકેઆ બંનેસંગઠનો ભારતમાંનફરત ફેલાવી રહ્યા છે. અમારું સરનેમ પસવાય બીજું શું છે? રાહુલે ઉત્તર આપ્યો હતો કે, ‘મારી કામ દેશનાં લોકોને એક સાિે લાવવાનું અને દેશને આગળ અટક ગાંધી હોય તો શુંિયું? મનેસાંભળ્યા વગર કોઈ પનષ્કષમિર વધારવાનુંછેઅનેઅમેઆ કામ કરીનેબતાવ્યુંછે. કોંગ્રેસ પવકાસને િહોંચવું જોઈએ નપહ. મારા પવશે કોઈ ધારણા ક્ષમતાના આધારે માને છે અને પવકાસ માટે જ કાયોમ કરી રહી છે. ભારતની અસલી બાંધવી જોઈએ, મારા િપરવારની પનંદા કરીને નપહ. અંતમાં આ તાકાત દરેક વ્યપિની ફપરયાદ સાંભળવાની છેિછી તેનબળો કે તમારી ઈચ્છા િર આધાપરત છે. શુંતમેમારા િપરવારની પનંદા કરશો ગરીબ હોય તો િણ તેના અવાજને વાચા આિવાની દરેક ધમમની અિવા તમેમારી ક્ષમતાના આધાર િર મારા પવશેધારણા બાંધશો... પવચારધારા છે. તેતમારી િસંદ છે. આ તમારા િર પનભમર કરેછેમારા િર નપહ.’ ૧૯૮૪ના રમખાણોમાંકોંગ્રેસનો હાથ નથી કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, ‘મારા પિતાના વડાપ્રધાન બડયા તેઓએ ૧૯૮૪ના રમખાણો અંગેના કેટલાક સવાલોનો જવાબ િછી મારો િપરવાર સત્તામાં રહ્યો નિી, આ બાબત ભૂલાઈ જવાય આિતા કહ્યું હતું કે જે િણ લોકો આ રમખાણોમાં જવાબદાર છે છે. હું તે િપરવારમાં જડમ્યો છું.. હું જે કહી રહ્યો છું તેને સાંભળો, તેમનેસજા કરવી જોઇએ અનેઆ સજાનો હુંિણ સમિમક છું . રાહુલે મુદ્દાઓ પવશે મારી સાિે વાત કરો, પવદેશનીપત, અિમશાટિ, જણાવ્યુંહતુંકેકોઇ િણ પ્રકારની પહંસા અનેતેનેઆચરનારાનુંહું ભારતીય પવકાસ, કૃપષ િર, જાહેરમાંઅનેટવતંિરૂિ​િી મારી સાિે સમિમક નિી કેમ કે પહંસા અયોગ્ય બાબત છે. હાલ ૧૯૮૪ના વાત કરો. મનેજેિણ પ્રશ્ન િૂછવા ઈચ્છો છો, તેિૂછો અનેિછી જ રમખાણોના કેસો કોટટમાં છે અને જ્યાંસુધી સજાની વાત છે તો જે પનષ્કષમિર િહોંચો કેહુંશુંછું.’ િણ લોકો દોષીત ઠરેતેનેસજા કરવી જોઇએ અનેહુંિોતેિણ ૧૦૦ લિપક્ષી એકતા સામેભાજયની હાર લનન્ચચત ટકા આ સજાના સમિમનમાંછું . આ રમખાણોમાંકોંગ્રેસનો ક્યાંય િણ તેમણે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના િરાજય બાબતે હાિ નિી. કહ્યુંહતુંકે૧૦ વષમસત્તા િર રહ્યા િછી કોંગ્રેસમાંદંભ આવી ગયો પાકકટતાન સાથેસમટયા ઉકેિ​િા ભાજપ લદશાહીન હતો. અમેતેમાિી િાઠ શીખ્યા છીએ. તેમણેકહ્યુંહતુંકે‘એમાંકોઇ િાકકટતાન સાિેની સમટયા ઉકેલવા ભાજિ સરકારની નીપતઓ શંકા નિી. જો પવિક્ષો એક િયા તો ભાજિ ચૂંટણી જીતી જાય તેવી પદશાહીન હોવાનો રાહુલેઆરોિ લગાવ્યો હતો. િાક. સાિેકામ િાર

હુંવડા પ્રધાન બનવાનુંવવચારતો નથી

ઈન્ડિયન જના​ાલિટટ એસોલસએશન કાયાક્રમમાંરાહુિ ગાંધી સાથેચચા​ા કરી રહેિા સી.બી. પટેિ

સંઘ રાહુલ ગાંધીનેઆિંત્રણ પાઠવશે

વિટનપ્રિાસમાંરાષ્ટ્રીય લિયંસેિક સંઘની મુન્લલમ િધરહૂડ સાથે સરખામણી સવહત આકરા પ્રહારોના પગલેસંઘ આગામી મવહને ૧૭થી ૧૯ સપ્ટેમ્બર સુધીના કાયવક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હાજરી આપિા આમંત્રણ આપી શકે છે. RSS દ્વારા ‘ભવિષ્યનું ભારત’ કાયવક્રમ અંતગવત રાહુલ અને ડાબેરી નેતા સીતારામ યેચુરી સવહત અડય રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રણ મોકલિામાંઆિી શકેછે. રાહુલ ગાંધી પર િળતો પ્રકાર કરતાં સંઘના પ્રિક્તા રાજીિ તુલીએ કહ્યુંકે, રાહુલ ગાંધીનેવદિસ રાત આરએસએસના સપનાં આિે છે, એમણે અમારી નવહ, પોતાની પાટટીની વચંતા કરિી જોઈએ. રાહુલ આરએસએસના સપનાં જોિે છે, એટલે એમની પાટટી ૪૪ પર આિી ગઈ છે. એિું ન થાય કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસની સીટ એનાથી પણ ઘટી જાય! તુલીએ ઉમેયુ​ુંહતુંકે, અમે રાહુલ ગાંધીના સલાહકારોને કહેિા ઇચ્છીએ છીએ કે રાહુલ ગાંધીએ એક િખત સંઘની શાખામાંઆિ​િુંજોઈએ અનેએક િષવ સંઘમાં વિતાિ​િું જોઈએ. આ પછી એમને દેશના આત્મા અને સંલકૃવતનુંજ્ઞાન થઈ જશે. ગાંધીએ પ્રણિ મુખરજી પાસેથી શીખિું જોઈએ, જેમનેદેશની સંલકૃવત અનેદેશ અંગેનુંજ્ઞાન છે.

િાડવા કોઈ નક્કર િોલીસી જ નિી. ગમેત્યારેગમેતેવાંપરએક્શન અિાય છે. જ્યારેસત્તાનુંપવકેડદ્રીકરણ હતુંત્યારેભારતનો પવકાસ િયો હતો છેલ્લા ચાર વષમિી મોદી સત્તાનુંકેડદ્રીકરણ કરી રહ્યા છે. હાલ તમામ સત્તાઓ િીએમ તેમના હાિમાંલઈનેબેઠા છે. િાકકટતાન અંગે મોદી િાસે કોઈ ઊંડાણિૂવમકનો પવચાર કે નીપત ન હોવાનો આરોિ િણ રાહુલે મૂક્યો હતો. જોકે, તેમણે ટવીકાયુ​ું હતું કે ઈટલામાબાદ સાિેવાતચીત કરવી ઘણી મુશ્કેલ છેકારણકેતેદેશમાં સવોમચ્ચ કહેવાય તેવી કોઈ સંટિા નિી. મોદી િોકા િા લિ​િાદ રોકી શક્યા હોત તેમણેવડાપ્રધાન મોદીની પવદેશનીપત સામેસીધો સવાલો કરીને આરોિ મૂક્યો હતો કે, મોદી માટે દોક્લામ પવવાદ એક ઈવેડટ છે. દોકલામમાંઆજેિણ ચીનના સૈપનકોની હાજરી છે. મોદીએ જો આ જોયું હોત તો આ પવવાદ જ ન હોત! તેમણે સરકાર કેવી રીતે ચલાવાય તેચીન િાસેિી શીખવા ભાજિ અનેમોદીનેસલાહ આિી હતી. રાહુલેકહ્યુંકેડોકા લા પવવાદનેયોગ્ય રીતેઅનેયોગ્ય સમયે મૂલવ્યો હોત તો મોદી ડોકા લા પવવાદને રોકી શક્યા હોત. આ પવવાદ ઘટનાઓની હારમાળાનું િપરણામ હતું જો સંભાળિૂવમક ધ્યાનમાંલેવાયો હોત તો રોકી શકાયો હોત. ડોકા લામાંઆજેિણ ચીનનાંસૈપનકો હાજર હોવાનો તેમણેદાવો કયોમહતો. સુષમા ટિરાજનેલિઝા બનાિ​િામાંજ રસ રાહુલ ગાંધીએ દેશના પવદેશપ્રધાન સુષમા ટવરાજ િર શાન્દદક હુમલો કરતાંકહ્યુંકે, તેઓ પવઝા બનાવવામાંઘણો રસ લેછેઅને બાકીનાં કામો માટે ઓછો સમય આિે છે. સુષમા ટવરાજને હોદ્દા મુજબનુંકામ નપહ આિીનેતેમનુંઅિમાન કરાય છે. પવદેશ મંિાલય િર િણ િીએમઓનુંવચમટવ છે. પવદેશ મંિાલય િાસેઆનાિી વધારે મહત્વિૂણમકામ નિી જેિી લોકોનેપવઝા આિવામાંવ્યટત છે. તેમણે પવદેશ મંિાલયના એકાપધકાર ખતમ કરી, સમાજના અડય પહટસાઓ માટે વધારે સુલભ બનાવીને આધુપનક પવદેશ મંિાલય બનાવી શકાય તેવી સલાહ આિી હતી. રફાિ સોદો મોદી સરકારનુંમોટુકૌભાંિ રાહુલ ગાંધીએ સાિેરફાલ સોદાનો મુદ્દો િણ ઉઠાવ્યો હતો. અને આરોિ લગાવ્યો હતો કે રફાલ સોદો મોદી સરકારનું એક મોટુ કૌભાંડ છે, િોતાના માપનતા એક ઉદ્યોગિપતનેલાભ િહોંચાડવા માટે મોદી સરકારે ૫૦૦ કરોડના પવમાનને ૧૬૦૦ કરોડમાં ખરીદવા ફ્રાડસ સરકાર સાિેસોદો કયોમછે. લંડન ટકૂલ ઓફ ઇકોનોમીક્સના ભારતીય પવદ્યાિટીઓ દ્વારા આયોજીત કાયમક્રમમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આશ્ચયમની વાત છે કે અમારી સરકાર દ્વારા જે પવમાન ૫૦૦ કરોડમાં ખરીદવાનું નક્કી િયું હતું તે પવમાનનો કોડટ્રાક્ટ અંબાણીને આિી દેવાયો અને પવમાનની કકંમત ૧૬૦૦ કરોડ રૂપિયા કરી દેવાઇ જેિી મોદી િોતાના માનીતા ઉદ્યોગિપતને લાભ િહોંચાડી શકે. અપનલ અંબાણી િર ૪૫૦૦૦ કરોડ રુપિયાનું દેવુંછેછતાંતેનેઆ કોડટ્રાક્ટ મોદીએ આિી દીધો છે. અનુસંધાન પાન- ૨૫


1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

િડા પ્રધાન નરેન્દ્ર મોદીને રક્ષાબંધનેતેમની ધમમની બહેન કમર મોહસીન શેખેસુરક્ષાનાં બંધનથી બાંધ્યા હતા. કમર શેખ િડા પ્રધાન મોદીનેછેલ્લાં૨૪ િષમથી રાખડી બાંધી રહ્યાંછે. રાજધાની વદલ્હીમાંમોદીનેકકશોરીઓ અને યુિતીઓએ રક્ષાબંધન કરાયુંહતું. િડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને જણાવ્યુંહતુંકેદેશિાસીઓને રક્ષાબંધનના પવિત્ર પિમની અનેક અનેક શુભેચ્છાઓ. રાષ્ટ્રપવત રામનાથ કોવિંદેપણ ટ્વિટ કરી જણાવ્યુંહતુંકેરક્ષાબંધન વનવમત્તે દેશિાસીઓનેશુભેચ્છા.

દેશ વિદેશ 17

GujaratSamacharNewsweekly

ગુપ્તા બંધુઓએ હત્યાની ધમકી આપી હતીઃ જોનાસ

જોહાનિસબગગઃ સાઉથ આબિકાના ભૂતપૂવવ નાયબ નાણાં પ્રધાન મેકબ ે ીસી જોનાસે તપાસ ટીમને જણાવ્યું હતું કે ભૂતપૂવવ પ્રમુખ જેકબ ઝુમાના બબઝનેસના બમત્રોએ તેમને મારી નાખવાની ધમકી આપી હતી. એક બમબટંગમાં તેમણે નાણાંની અને નાણાં પ્રધાન પદની ઓફર કરી હતી, તેના બવશે કશું ન બોલવાની ચેતવણી સાથે આ ધમકી આપી હતી. સોમવારે શરૂ થયેલી આ નિી વદલ્હીઃ ભારતીય સંરિણ હેવલકોપ્ટરની ખરીદી મોદી દ્વારા શવનવારે એક સીમાસ્થંભ મંત્રાલય દ્વારા ૨૬મી ઓગસ્ટે સરકારના મહત્ત્વાકાંિી સ્ટ્રેટવેજક સ્વરૂપ વનણિય લેવાયો છે. જાહેર તપાસનું ટેબલબવઝન પર ભારતીય નૌકાદળ માટે રૂ. પાટટનરવશપ મોડલ અંતગિતનો દરવમયાન, ૪૧ લાખ લાઇટ જીવંત પ્રસારણ થયું હતુ.ં સાઉથ ૨૧,૦૦૦ કરોડનાં ખચષે ૧૧૧ આ પહેલો પ્રોજેક્ટ છે. આ મોડલ મશીનગન અને ૩.૫ લાખ આબિકામાં મોટું બબઝનેસ જૂથ યુવટવલટી હેવલકોપ્ટર ખરીદવા અંતગિત ભારતમાં વમવલટરી કાબાિઇન ખરીદવા મંજરૂ ી મળી ધરાવતા ગુપ્તા બંધઓ ુ એ મંજરૂ ી આપાઈ છે. તે ઉપરાંત પ્લેટફોમિ તૈયાર કરવા માટે હોવાની તાજેતરમાં સૈન્ય દ્વારા રાજકીય બનમણુકં ો અને સરકારી અલગ અલગ ખરીદી માટેના રૂ. વવદેશી સંરિણ ઉત્પાદકો જાહેરાત કરાઈ છે. જેમાં રૂ. કોન્ટ્રાક્ટ્સ મેળવવા ઝુમા પર ૨૫,૦૦૦ કરોડના પ્રસ્તાવનેપણ ખાનગી કંપનીઓ સાથે ૧૫૯૩૫ કરોડના ખચષે૭.૪૦ લાખ બબનજરૂરી વગનો ઉપયોગ કયોવ મંજરૂ ી અપાઈ છે. કોલોબ્રેશન કરી શકશે. સંરિણ એસોલ્ટ રાઇફલ અને સ્નાઇપર હતો તેવા આક્ષેપોની તપાસ નૌકાદળ માટેના યુવટવલટી મંત્રાલયેજણાવ્યુંહતુંકે, ડીએસી રાઇફલ પણ ખરીદાશે. કરવામાં આવી રહી છે. • વિજય માલ્યાનો કેસ ૩જી સપ્ટેમ્બરે ચાલશેઃ નેશનલ પીપલ્સ પાટટીના ઉમેદવાર તરીકે દવિણ ઝુમાએ જણાવ્યું હતું કે ત્રણ દેશની બેન્કો સાથે રૂ. ૯,૦૦૦ કરોડથી વધુ તુરા બેઠક પરથી ચૂંટણી જીતી લીધી છે, જ્યારે ગુપ્તા બંધઓ ુ – અતુલ, અજય રકમનું કૌભાંડ આચરીને લંડન ભાગી ગયેલા રાનીકોટ બેઠક પરથી એનપીપીના ઉમેદવાર અને રાજેશ – તેમના બમત્ર છે. વવજય માલ્યાને ભાગેડુ આવથિક ગુનેગાર જાહેર માવટટન એમ ડાંગગો જીતી ગયા છે. પરંત,ુ તેમના સંબધં નો ઉપયોગ કરવાનાંકેસની સુનાવણી હવે૩જી સપ્ટેમ્બરેહાથ • દેશમાં િરસાદથી ૧૨૭૬નાં મૃત્યુઃ ચાલુ વષષે કયોવ હોવાનો ઈન્કાર કયોવ હતો. ધરવા સ્પેવશયલ કોટટદ્વારા વનણિય લેવાયો છે. ચોમાસા દરવમયાન વરસાદ-પૂર અને ભૂસ્ખલનને ુ એ પણ કશું ખોટું ન • મેઘાલય પેટાચૂંટણીમાં સંગમાનો વિજયઃ કારણે અત્યાર સુધીમાં કુલ ૧૨૭૬ લોકોનાં મોત ગુપ્તા બંધઓ કયુ ું હોવાનુ ં જણાવ્યું હતુ.ં મેઘાલયમાં દવિણ તૂરા અને રાનીકૌર થયાં છે જેમાં ૪૪૩ મોત તો માત્ર કેરળમાં જ ત્રણેય ભાઈઓ તેમજ તેમના વવધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં નોંધાયા છે. ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર વકીલોનો પત્તો નથી. જોનાસે ૨૭મી ઓગસ્ટેમત ગણતરી થઇ હતી. મેધાલયના કેરળના ૧૪ વજલ્લામાં૫૪.૧૧ લાખ લોકોનેઅસર કરે લ ી બટપ્પણી પર પ્રબતભાવ મુખ્ય પ્રધાન કોનરાડ કે. સંગમાએ સત્તારુઢ થઈ છે.

ભારતીય સંરક્ષણ મંત્રાલય દ્વારા રૂ. ૪૧૦૦૦ કરોડના ખચચેશસ્ત્રો ખરીદિા મંજૂરી

મેકેબીસી જોનાસ

જાણવા માટે તેમની કંપનીઓના અબધકારીઓ તેમજ તેમના પબરવારના પ્રબતબનબધઓનો પણ સંપકક સાધી શકાયો ન હતો. ડેપ્યુટી ચીફ જસ્ટટસ રેમન્ડ ઝોંડોના નેતૃત્વ હેઠળની આ તપાસ ઝુમાના વહીવટી તંત્ર દ્વારા કબથત લાગવગ બવશેના પસ્લલક પ્રોબસક્યુટર અને સાઉથ આબિકાની ભ્રષ્ટાચાર બવરોધી મુખ્ય સત્તા દ્વારા ૨૦૧૬ના બરપોટટમાં કરાયેલી ભલામણને આધારે ચાલી રહી છે. માં આ બરપોટટમાં ગુપ્તા બંધઓ ુ એ આચરેલા ગુનાનું તારણ કરવાનું ટૂકં ાવી દીધું હતુ.ં પરંત,ુ તેમણે પ્રધાનોની બનમણુકં ોમાં વગ વાપરી હોવાના આક્ષેપો પર ધ્યાન કેસ્ન્િત કયુ​ું હતુ.ં ગુપ્તા બંધઓ ુ એ જોનાસને

નાણાં પ્રધાન પદની ઓફર કરી હતી અને ઝુમાએ પોતાની સત્તાનો ઉપયોગ કરીને ગુપ્તા બંધઓ ુ ને ટેન્ડરો આપવા સરકારી કંપનીઓને આદેશ કયોવ હતો તેવા આક્ષેપો હતા. ૨૦૧૬નો બરપોટટ અને ઝુમાએ નવ વષવના શાસન દરબમયાન કરેલા કૌભાંડોને લીધે તેમને ફેબ્રઆ ુ રીમાં સત્તા છોડવી પડી હતી. ઝુમાના સમયમાં ભ્રષ્ટાચારની જાહેરમાં ટીકા કરનારા જોનાસે તપાસમાં જણાવ્યું હતું કે તેઓ ઝુમાના પુત્ર ડુડઝુ ને ને મળ્યા હતા. તેણે ઓક્ટોબર ૨૦૧૫માં ગુપ્તા બંધઓ ુ સાથેની બેઠકમાં હાજર રહેવા તેમને જણાવ્યું હતુ.ં તેમાંના એક ભાઈએ તેમને જણાવ્યું હતું કે ઝુમા નાણાં પ્રધાન ન્હાલાન્હાલા નેનને ે હટાવી દેવાના હતા કારણ કે તે (નેન)ે ગુપ્તા બંધઓ ુ સાથે કામ કરી શકતા ન હતા. ગુપ્તા બંધઓ ુ એ જોનાસને નાણાં પ્રધાન બનાવવાની ઓફર કરી હતી. ગુપ્તા બંધનુ ે ટાંકીને જોનાસે જણાવ્યું હતુ,ં ‘ તમારે સમજી જ લેવું જોઈએ કે બધું અમારા કાબૂમાં છે..અને તે વૃદ્ધ માણસ (ઝુમા) અમે જે કહીશું તે કરશે.’


18 તસવીરેગુજરાત

ગુ

@GSamacharUK

1st September 2018 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

રાહુિ ગાંધીનાં વડા પ્રધાનપદનાં સપનાં...

- લવષ્ણુપંડ્યા

જરાતમાં હમણાં વિટન અને બીજે રાહુલ ગાંધીના ‘સુવિચારો’ની ચચા​ા ચાલે છે. વિદેશ િ​િાસ દરવમયાન રાહુલ ગાંધીએ એક સરસ િાત કરી છેઃ ‘મારી અટક પર ન જાઓ. મારાં કામ પર મૂલ્યાંકન કરો...’ કાશ, આ િાત કોંગ્રસ ે જનોને સમજાઈ હોય! ભારતીય લોકતંિની સૌથી ખોડંગાતી બાબત એક જ છે તે િંશપવરિારની. ગાંધીજીએ મોતીલાલ નેહરુના આગ્રહથી જિાહરલાલને થિાતંત્ર્યપૂિવે પક્ષ-િમુખ બનાવ્યા (અને સુભાષચંદ્રને વિપુરી કોંગ્રસ ે ના અધ્યક્ષપદે રહેિામાં અટકાિી દીધા) એ જૂના ઇવતહાસની સામગ્રી થઠઈ. ૧૯૪૭માં દુભા​ાગ્યે નેતાજી સુભાષચંદ્ર બોઝ આપણી િચ્ચે નહોતા. જો તેઓ અહીં હોત – ભલે આઝાદ વહદદ ફોજ સફળ ન થઈ છતાં - તો દેશની િજાએ તેમને જ ભાગ્યવિધાતા બનાવ્યા હોત. ગાંધી પણ તેમાં સંમત થયા હોત. પણ મામલો કોંગ્રેસનો આંતવરક હતો. મોરારજીભાઈએ ડો. સુિમણ્યમ્ થિામીને, જનતા પક્ષના વદિસોમાં, એિું કહ્યું હતું કે ગાંધીજીને ડર હતો કે જો સરદારને િડા િધાન બનાિાયા હોત તો નેહરુએ કોંગ્રેસથી અલગ થઈને સમાજિાદીઓ સાથે નિી કોંગ્રેસ બનાિી હોત. આઝાદીના રક્તરંવજત વદિસોમાં નેહરુને ગાદી આપ્યા વસિાય કોંગ્રેસ બચી શકે તેમ નહોતી એિું ગાંધીજી માનતા હશે?

જો એિું હોય તો પછી ખુદ ગાંધીજીએ કોંગ્રેસ રાજકીય પક્ષ તરીકે વિસવજાત થાય અને સમાજસેિી સંગઠનો બને તેિો આગ્રહ શા માટે કયોા હતો? જે હોય તે, ‘ગુજરાતી’ સરદારે ભોગ આપ્યો અને નેહરુ-ગાંધી િંશ થથાવપત થઈ ગયો. હા, સરદાર-પુિી કુ. મવણબહેન પટેલે વપતાના અિસાનના ૨૪ િષા બાદ જે સત્યાગ્રહ કયોા તે શ્રીમતી ઇન્દદરાની કટોકટીસેદસરવશપની સામે હતો. એ નોંધિા જેિું છે કે મોરારજીભાઈ, ડાહ્યાભાઈ િલ્લભભાઈ પટેલ, નયનતારા સહેગલ (વિજયાલક્ષ્મીનાં પુિી), કે. કામરાજ, સદોબા પાવટલ, અશોક મહેતા અને અહીં ગુજરાતમાં બાબુભાઈ જસભાઈ પટેલ સવહતના એક સમયના પીઢ કોંગ્રેસજનો પણ ઇન્દદરાજીના સમયે કોંગ્રેસથી વિપવરત થઈ ચૂઝયા હતા. નેહરુ પોતાના પછી કોને િડા િધાન તરીકે ઇચ્છતા હતા? હમણાં થિગાિાસી થયેલા ખ્યાત પિકાર કુલદીપ નાયરે તેમનાં પુથતક ‘વબટવિન ધ લાઈદસ’માં તેની વજકર કરી છે. નાયર લાલ બહાદુર શાથિીના િેસ સલાહકાર હતા. એક િાર તેમણે પૂછયું તો શાથિીજીએ કહ્યુંઃ પંવડતજી તેમની પુિીને િડા િધાન તરીકે જોિા ઇચ્છે છે. િાત સાચી પડી પણ તે સાચી પાડિામાં કોંગ્રેસના વદગ્ગજો જ કામ આવ્યા. વસંવડકેટ – ઇન્દડકેટના એ વદિસો યાદ કરો. સંજીિ રેડ્ડી - િી. િી.

જાણીતા લચત્રકાર-સાલિત્યકાર રજની વ્યાસનુંલનધન

અમિાવાિ: ગુજરાતના જાણીતા લચત્રકાર અને અનેક ગ્રંથોના સજષક રજની વ્યાસનું ૨૨ ઓગમટે રાત્રે સવા નવ વાગ્યે ૮૫ વષષની વયે િાંબી બીમારી, મલ્ટીપિ ઓગષન ફેલ્યોરના કારણે અવસાન થયું હતુ.ં ‘નવચેતન' સામલયકના તંત્રી તરીકે તેમજ ગુજરાત ‘લવશ્વકોશ ટ્રમટ’ના ‘બાળલવશ્વકોશ'ના કિા-લનદદેશક તરીકે કાયષરત રજની વ્યાસે ગુજરાતનાં લવલવધ દૈલનકોમાં વષોષ સુધી તેમણે કિાલવભાગ

સંભાળ્યો હતો. િેખક અને લચત્રકાર તરીકે એમણે ગુજરાતી બાળસાલહત્યમાં દોઢસોથી વધુ લચત્રોમય પુમતકોનું સજષન તેમણે કયુ​ું હતુ.ં ‘ગુજરાતની અસ્મમતા', ‘ગરવા ગુજરાતી', ‘લવશ્વજ્ઞાનકોશ', ‘એક સો અલગયાર ગુજરાતીઓ', ‘૨૦૦૦ લમિેલનયમ ફ્િેશબેક' જેવાં અત્યંત કિાસભર અને માલહતીપ્રદ ગ્રંથો એમણે પ્રગટ કયાું હતાં. વષોષ પૂવદે એમણે ગુજરાતી સાલહત્ય લવશે ‘સરમવતીને તીરે તીરે' અને ગુજરાતનાં મહત્ત્વનાં મથળો લવશે

વગવરની રાષ્ટ્રપવતપદ માટેની થપધા​ાનું થમરણ કરો. બદને ઉમેદિારો કોંગ્રેસના જ હતા ને? શ્રીમતી ઇન્દદરા િડા િધાન બદયા, ઇમજાદસી પછી હાયા​ા. ફરી િાર િડા િધાન બદયા અને ‘ઓપરેશન બ્લૂ થટાર’ના પગલાં પછી વશખ સુરક્ષાકમમીએ તેમની હત્યા કરી. િડા િધાન તરીકે લોકતંિીય પદ્ધવત મુજબ કોંગ્રેસમાં િવરષ્ઠ નેતા તો િણિ

મુખરજી હતા! પણ કોંગ્રેસને કોણ જાણે કેમ, નેહરુ-ગાંધી િંશ વબરદાિલીનાં પાિો જ બનિાનું ગમ્યું છે. રાજીિ ગાંધી િડા િધાન બદયા, અને ચૂંટણી દરવમયાન તવમળ એલટીટીઇના લોકોએ હત્યા કરી. કોંગ્રેસની બહુમતી દરવમયાન આમ ગણો તો થિતંિ ભારતમાં નેહરુ-ગાંધીને બાદ કરતાં માિ બે જ િડા િધાન કોંગ્રેસી રહ્યા, એક લાલ બહાદુર શાથિી અને બીજા પી. િી. નરવસંહ રાિ. પણ નરવસંહરાિની સામે નેહરુગાંધી િંશ ખફા હતો. બીજા વબન નેહરુ-ગાંધી િડા િધાન

મનમોહન વસંહ બદયા પણ તેમના પાવરત ઠરાિને જાહેરમાં રાહુલભાઈએ ફાડી નાખ્યા હતા. મજાનો તબક્કો તો હિે આવ્યો છે. ગઠબંધન થાય તો નરેદદ્ર મોદીને હટાિી શકાય. એિું કોંગ્રેસ એિું માનતી થઈ છે. ગઠબંધન – જોડાણ – સમજૂતીના િયોગો આપણા માટે નિી નિાઈની િાત નથી. નેહરુજીએ જેમને કોંગ્રેસ-િમુખ

બનાિેલા એ આચાયા કૃપલાણીએ પછીથી ફંટાઈને કૃષક પક્ષ થથાપ્યો તેણે ગુજરાતસૌરાષ્ટ્રમાં વિપક્ષો સાથે સમજૂવત કરી હતી. ૧૯૬૭માં વબનકોંગ્રેસિાદનો ઝંડો ડો. લોવહયાપંવડત વદનદયાળ ઉપાધ્યાયે સંયુક્તપણે ઊઠાવ્યો હતો. કોંગ્રેસને હરાિ​િા ગ્રાદડ એલાયદસ (ભવ્ય જોડાણ) પણ થયું હતું. ૧૯૭૪-૭૫માં ગુજરાતમાં જનતા મોરચાનો િયોગ થયો, કેરળ-બંગાળમાં ડાબેરી અને લોકશાહી મોરચાનું ધમાસાણ રહ્યું. ગુજરાતમાં ૧૯૭૫માં પહેલી િાર વબન-

કોંગ્રેસી જનતા મોરચાએ સિા હથતગત કરી અને તેનો રેલો બેશક કારમી કટોકટી પાર કરીને - છેક કેદદ્ર સુધી પહોંચ્યો. કોંગ્રેસે ત્યારે જ આત્મમંથનની જરૂર હતી. પણ જૂનું પુરાણું, સવિયતામાં પણ વજણા વજણા થઈ જાય છે તેનું ઉદાહરણ ૧૯૯૦ પછી સમગ્ર દેશમાં કોંગ્રેસે પૂરું પાડ્યું છે. હા, નેતૃત્િ હજુ નેહરુ-ગાંધી િંશના જ હાથમાં છે. પહેલાં શ્રીમતી સોવનયા ગાંધી. હિે રાહુલ ગાંધી. થિાભાવિક રીતે તેમની િડા િધાન બનિાની હોંશ છે, ચટપટી છે. કણા​ાટકમાં તો જાહેરમાં કહી દીધું કે વિરોધ પક્ષો એક થાય તો હું િડા િધાન બનીશ! પણ હિે, વિદેશ િ​િાસ દરવમયાન ‘હાલ એિો મારો વિચાર નથી’ એિું જણાવ્યાના અહેિાલો છે. કારણ એ છે કે હાલ જો ગઠબંધન થાય તો (અમારા એક કાવઠયાિાડી વમિે ‘ગઠ’નો અથા સમજાવ્યો કે ‘ગઠ’ એટલે ગવઠયાઓ! મીનુ મસાણી િારંિાર કહેતા કે સોચયાવલઝમ ઇઝ એ લાથટ રેફ્યુજ ઓફ પોવલવટકલ થકાઉદડ્રલ. સમાજિાદ એ રાજકીય ગવઠયાઓની અંવતમ છાિણી હોય છે.) તેમાં િડા િધાનપદના કેટલા બધા ઇચ્છાધારીઓ છે? મમતા બેનરજી અવખલેશ યાદિ મુલાયમવસંહ યાદિ ચંદ્રાબાબુ નાયડુ પી. વચદમ્બરમ્ શેખ અબ્દુલ્લા

ગોંડિ અક્ષર મંલિરના સંત પ્રસાિસ્વામી પરમધામ

લાલુ િસાદ યાદિ દેિે ગૌડા... બીજા પક્ષો ભળે તો તેમાંથી યે દાિો નોંધાશે. રાહુલ ગાંધીએ મનથી તો ધારી લીધું છે કે િધુ બેઠકો કોંગ્રેસને મળે તો આપણે દાિેદાર પાક્કા! પણ ન કરે નારાયણ અને એિું ના બને તો? આ રાજકીય થિયંસેિક એકદમ મનોરંજક તો બને, દેશની રાજકીય ન્થથરતામાં પણ ઘાતક નીિડે. અને આ તો ‘જો’થી ‘તો’નો ખેલ છે. ભાજપની પાસે લોકવિયતાની અને કાયાકતા​ાઓની મોટી મૂડી છે. થોડાક આઘાપાછા થાય કે સમાધાન વૃવિ દાખિે તો યે તેની મૂળ વિચારધારા સંઘમાં પડેલી છે. સાંથકૃવતક રાષ્ટ્રિાદ તેનો હેતુ છે. બાહોશ રાહુલ આ જાણે છે એટલે વબનસાંિદાવયકતા, એકતા, લોકતંિના નામે વિદેશોમાં કોંગ્રેસ િત્યે સમથાનની લાગણી જદમે એિો હેતુ આ િ​િાસમાં છિાયેલો રહ્યો. પન્ચચમી દેશો ભારતમાં ધાવમાક સવહષ્ણુતા નથી એમ છૂટાછિાયા બનાિોના આધારે અહેિાલો બહાર પાડે છે તેિાં પવરબળો કોંગ્રેસને ટેકો આપે એિી ગણતરી છે. અને તે માટે આપણા ગુજરાતી-કાવઠયાિાડી સામ વપિોડાએ (કાવઠયાિાડી અદલ નામ તો અલગ છે પણ પન્ચચમી નામ ‘સામ’ રાખ્યું છે.) તેમને મંચ પૂરો પાડિા માટે મદદ કરી છે તે ટીિી પરનાં દ્રચયોમાં ભારતીય નાગવરકે જોયું છે.

ગોંડિઃ ગોંડિ અક્ષર મંલદરે છેલ્િા ૫૨ વષષથી સેવા બજાવતા સંત પ્રસાદ મવામી શ્રાવણ માસના અલગયારસના લદવસે ૭૫ વષષની વયે મવધામ પધારતાં મંલદરના પાછળના ભાગે આવેિા અક્ષર ઘાટ ખાતે સંતો મહંતોની હાજરીમાં તેમની અંલતમલવલધ કરવામાં આવી હતી. તેમની અંલતમલવલધમાં સંતો, મહંતો અને ભક્તગણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંતપ્રસાદ મવામીએ ૧૯૬૬માં પાષંદી દીક્ષા યોગીજી મહારાજ પાસેથી િીધી હતી. તેમજ ભગવતી દીક્ષા પ્રમુખ મવામી મહારાજ પાસેથી િીધી હતી. તેઓ છેલ્િા ૫૨ વષષથી ગોંડિ મંલદરે સેવા આપતા હતા.

૬ નગરપાલિકાની ૧૨ બેઠકની ૨૫મી સપ્ટેમ્બરેપેટા ચૂંટણી

‘ગુલણયિ ગૂજરષ દેશ' નામના બે વીલડયો તૈયાર કયાું હતા. જેણે ગુજરાતના સાલહત્ય, કિા અને સંમકૃલતનો ગુજરાત અને અન્ય દેશોમાં પણ પ્રસાર કયોષ.

ગાંધીનગર: રાજ્યની ૬ નગરપાલિકાની ખાિી પડેિી ૧૨ બેઠકો માટે ૨૫ સપ્ટેમ્બરે પેટા ચૂંટણી યોજવાની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે. આયોગના સલચવ મહેશ જોશીના જણાવ્યા પ્રમાણે પેથાપુર, રાણાવાવ, મોરબી, ઉના, તાિાિા અને કેશોદ

ASIAN ACHIEVERS

AWARDS

The people’s choice awards Nitin Ganatra

www.gujarat-samachar.com

®

નગરપાલિકામાં પેટા ચૂંટણી યોજાશે. ૪થી ૧૦ સપ્ટેમ્બર દરલમયાન ઉમેદવારીપત્રો મવીકારાશે. ૨૫મીએ સવારે ૮થી સાંજે ૫ દરલમયાન મતદાન થશે. ૨૭ સપ્ટેમ્બરે મત ગણતરી થશે. આ ચૂંટણી ઇવીએમથી યોજાશે તેમજ નોટાનો પણ અમિ થશે.

Central London 14th Sept. 2018 VENUE

1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

આજકાલ બજારમાં અનેક િકારની જ્વેલરી મળે છે. મેવચંગ જ્વેલરી પણ ખૂબ જ સરળતાથી મળી રહે છે. જ્વેલરી માકકેટમાં વદિસ જાય એમ અનેક િકારની િેરાયટી નિી આિતી હોય છે. જોકે દરેક જ્વેલરી કોઈ સંથકૃવતને ઉજાગર કરતી હોય છે. જે દરેક િકારના આઉટકફટ પર પહેરી શકતા નથી. આમ, અમુક જ્વેલરી તમે ટ્રેવડશનલ ડ્રેસ પર પહેરી શકો અથિા તો િેથટના આઉટકફટ પર. બહુ ઓછી જ્વેલરી એિી હોય છે જે તમે બદને ડ્રેસ પર પહેરી શકો છો. જોકે આઉટકફટ કોઈ પણ હોય કે િસંગ કોઈ પણ હોય પામ િેસલેટ કે જ્વેલરી ગમે તે ડ્રેસ કે ગમે તે િસંગે પહેરી શકાય છે. આજે અહીં આ િકારની જ્વેલરી વિશે જણાિીશું. જેને તમે કોઇ પણ િકારના આઉટકફટ પર પહેરી શકો છો. િાથની શોભા પામ િેસલેટ એટલે પામ – હથેળી પર પહેરિાનું િેસલેટ. પામ િેસલેટને તમે તમારી જ્વેલરીમાં ઉમેરી શકો છો અને િસંગમાં સેદટર ઓફ એટ્રેઝશન બની શકો છો. પામ િેસલેટ તમારા હાથને બહુ હેિી લુક નથી આપતું, પણ તમારા હાથને બધા કરતાં અલગ જરૂર પાડે છે. જો તમે પામ િેસલેટની યોગ્ય રીતે પસંદગી કરો છો તો તે તમારા હાથની શોભા િધારી દે છે અને તે દેખાિમાં પણ એકદમ સુંદર લાગે છે. હથેળી પર પહેરિાના આ િેસલેટની નીતનિી વડઝાઈન તમને બજારમાં મળી શકે છે. તમે આ તમારા માપ િમાણે ઘડાિી પણ શકો છો. આધુલનક ઘરેણું પામ િેસલેટને જ્વેલરી માકકેટમાં આવ્યે બહુ િધુ િષોા િીત્યાં નથી. પામ િેસલેટ ટૂ-ઇન-િન છે. એ તમને જેટલો સારો લુકગાઉન, િનપીસ, થકટડ, પ્લાઝો પર આપે છે એટલો જ સાડી, ડ્રેવસસ પર પણ થમાટડલુક આપે છે. પામ જ્વેલરીને તમે ફ્યુઝન જ્વેલરી પણ કહી શકો છો. પામ િેસલેટ બધી જ ઉંમરના લોકો પહેરી શકે છે. યંગથટરથી લઈને વમડલ-એજ સુધીના લોકો પામ િેસલેટ પહેરીને પોતાનો શોખ પૂરો કરી શકે છે. પામ િેસલેટ ફ્રી સાઇઝનાં હોય છે.

@GSamacharUK

િહિલા 19

GujaratSamacharNewsweekly

તિારી િથેળીને સજાવતુંપાિ બ્રેસલેટ

નીતનવા આકાર પામ િેસલેટમાં તમને લીફ, ફ્લાિર, થટાર, ફેધર, બટરફ્લાયની વડઝાઇન, ડ્રેગન, થનેક જેિી વડઝાઇદસ જોિા મળે છે. બીજી લીફની વડઝાઇનમાં એક સાથે તમને ઘણાં બધાં લીફ જોિા મળે છે. સસ્તાથી મોંઘા દોરીને ટાઈટ રીતે ગૂંથીને બનાિેલા પામ િેસલેટથી માંડીને સોનાનાં મોંઘા પામ િેસલેટ બજારમાં મળે છે. થપચયલી હીરાજવડત પામ િેસલેટ પાટમી કે િસંગે પહેરેલા હાથ ખૂબ જ સોહામણા લાગે છે. પામ િેસલેટની ખાવસયત એ છે કે તે દરેક િગામાંથી આિતી યુિતીઓ અને મવહલાઓને પરિડે તેિી કકંમતના પણ મળી રહે છે. વધુલવકલ્પ પામ િેસલેટ માટે ઘણા વિકલ્પો માકકેટમાં ઉપલબ્ધ છે. ડાયમદડિાળા પામ િેસલેટની વિવિધ વડઝાઈદસ બજારમાં મળે પણ મળે છે. એન્દટક લુક જોઈતો હોય તો ઓઝસીડાઈઝ્ડ પામ િેસલેટ એન્દટક લુક આપે છે તે માકકેટમાં તૈયાર પણ મળે છે અને તમે ઘડાિી પણ શકો છો. માકકેટમાં ફ્રી સાઈઝના પામ િેસલેટ પણ મળે છે. જેને તમે તમારી હથેળીના વહસાબે એડ્જથટ કરી શકો છો. પામ િેસલેટ તમને મેટલમાં જોિા મળશે જેમાં ગોલ્ડ મેટલ સૌથી િધુ ટ્રેદડમાં છે. આ વસિાય વસલ્િર અને વિથટલમાં પણ જોિા મળે છે. પામ િેસલેટમાં વિવિધ રંગના થટોનિાળા પામ િેસલેટ પણ જોિા મળે છે. લવલવધ લડઝાઈન્સ પામ િેસલેટની પેટનાની િાત કરીએ તો એિી વડઝાઇન િધારે ચાલે છે જે તમારી આખી હથેળીને કિર કરે છે. આ વસિાય પામ િેસલેટમાં એિી પેટના પણ છે જે તમારી હથેળીને માિ બે બાજુથી કિર કરે છે. બીજાં પામ િેસલેટ એિાં પણ છે જેમાં વરદગ પણ હોય છે. એમાં એક આંગળીથી લઈને િણ આંગળીનાં પણ હોય છે. પામ િેસલેટની વડઝાઇન પણ એના જેિી જ થમાટડ છે.

સ્મિતા ગોદરેજ દેશનાંસૌથી ધનવાન િહિલાઃ રૂ. ૩૭,૫૭૦ કરોડની સંપહિ લિતીય ક્રમેરોશની નાડર ત્રીજા ક્રમેઇન્િુજૈન

નવી દિલ્હીઃ ગોદરેજ ઇદડથટ્રીઝનાં ન્થમતા કૃષ્ણા ગોદરેજ કોટક િેલ્થ મેનેજમેદટ તથા હુરૂનની વલવડંગ િેલ્ધી િુમન ૨૦૧૮ની યાદીમાં રૂ. ૩૭,૫૭૦ કરોડની સંપવિ સાથે દેશનાં સૌથી અમીર મવહલા બદયાં છે. રૂ. ૩૦,૨૦૦ કરોડની સંપવિ સાથે દેશની બીજા નંબરનાં સૌથી અમીર મવહલા એચસીએલનાં રોશની નાડર તથા િીજા િમે બીસીસીએલનાં ઇદદુ જૈન છે. ઇદદુ જૈન રૂ. ૨૬,૨૪૦ કરોડની નેટિથા ધરાિે છે. ન્થમતા કૃષ્ણા ગોદરેજ ઇદડથટ્રીઝના બોડડ સભ્ય છે. રોશની નાડર એચસીએલના સીઇઓ તથા એન્ઝઝઝયુટીિ ડાયરેઝટર છે. ૨૮ િષાની િયે તેઓ એચસીએલ ગ્રુપનો વહથસો બદયાં હતાં. તેઓ વશિ નાડર

ફાઉદડેશનનાં િમુખ પણ છે. ઇદદુ જૈન ટાઇમ્સ ગ્રુપને ચેરપસાન અને ટાઇમ્સ ફાઉદડેશનનાં િમુખ છે. કકરણ મજૂમદાર શો બાયોકોનના ફાઉદડર અને એમડી છે. વલથટમાં ચોથા િમે કકરણ મજૂમદાર શો છે. જેમની કુલ નેટિથા રૂ. ૨૫,૭૯૦ કરોડ છે.

વાનગી - શ્રાવણ સ્પેશ્યિ

બટાકા-મોરૈયા કટિેટ

પાંચમા િમે કકરણ નાડર રૂ. ૨૦,૧૨૦ કરોડની નેટિથા ધરાિે છે. યુએસિીની લીના ગાંધી વતિારી રૂ. ૧૦,૭૩૦ કરોડની સંપવિ સાથે છઠ્ઠા િમે રહ્યા છે. જેએસડબ્લ્યુ થટીલના સંગીતા વજદદાલ રૂ. ૧૦,૪૫૦ કરોડની નેટિથા સાથે સાતમા િમે, જયશ્રી ઉલ્લાલ આઠમા, અનુ આગા નિમા અને શ્રદ્ધા અગ્રિાલ દસમા નંબરે છે. યાદીમાં મોટાભાગની મવહલાઓ ફામા​ા સેઝટરની છે. તેમજ સોફ્ટિેર અને સવિાવસઝ સેઝટરની ૧૨ મવહલાઓ સામેલ છે. આમાંથી મોટાભાગની ૨૫-૨૫ મવહલાઓ મુબ ં ઈ અને વદલ્હીમાં રહે છે. ટોપ ટેનમાં માિ રૂ. ૮૦૦ કરોડથી િધુ સંપવિ ધરાિતી મવહલાઓ સામેલ છે.

સામગ્રીઃ મોરૈયાની ખીચડી - ૧ વાટકી • બાફેિાં બટાકા - ૫થી ૬ નંગ • સીંગદાણાનો ભૂક્કો - ૨ ચમચા • તેિ - તળવા પૂરતું • સમારેિી કોથમીર - જરૂર પૂરતી • મીઠું - મવાદ મુજબ રીતઃ બાફેિા બટાકાને છીણી નાંખો અથવા તો હાથથી મસળીને છૂંદો કરો. તેમાં મૌરૈયાની ખીચડી લમક્સ કરો. સમારેિી કોથમીર અને િીિાં મરચાંને લમક્સ કરીને તેમાંથી ગોળ કટિેટ તૈયાર કરો. પેન ગરમ કરીને તેના પર સીંગદાણાનો ભૂક્કો ભભરાવો અને તેના પર કટિેટ ગોઠવી સહેજ તેિ મૂકી સાંતળી િો. ટેમટી કટિેટ િીિી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સવષ કરો.

╙¾ΐЦ કºЪ ¿કЦ¹ ¯щ¾Ъ Ĭђµы¿³» µЦઇ³Ц×ÂЪ¹» »ЦÃ

I I I I I

આ´³Ъ ¯¸Ц¸ આ╙°↓ક §λ╙º¹Ц¯ ¸Цªъઅ¸щઆ´³щ¸±± કºЪ ¿કЪએ ¦Ъએ

´щ׿³ ºђકЦ® ⌐ ISA અ³щઅ×¹ ઇ×Ãщ╙ºª× ªъΤ Ø»Ц³Ỳ¢ »Цઇµ ઇ×ç¹ђºє¿ અ³щ ╙ĝªЪક» ઇ»³щ ક¾º ¸ђº¢щ§ Įђકº

આ§щ§ µђ³ કºђ

Join us at the 18th Asian Achievers Awards

Call and book your place NOW! 020 7749 4085 PR Partner

Sponsored Charity

Hospitality

Media Partner

Neev Spencer


18 તસવીરેગુજરાત

ગુ

@GSamacharUK

1st September 2018 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

રાહુિ ગાંધીનાં વડા પ્રધાનપદનાં સપનાં...

- લવષ્ણુપંડ્યા

જરાતમાં હમણાં વિટન અને બીજે રાહુલ ગાંધીના ‘સુવિચારો’ની ચચા​ા ચાલે છે. વિદેશ િ​િાસ દરવમયાન રાહુલ ગાંધીએ એક સરસ િાત કરી છેઃ ‘મારી અટક પર ન જાઓ. મારાં કામ પર મૂલ્યાંકન કરો...’ કાશ, આ િાત કોંગ્રસ ે જનોને સમજાઈ હોય! ભારતીય લોકતંિની સૌથી ખોડંગાતી બાબત એક જ છે તે િંશપવરિારની. ગાંધીજીએ મોતીલાલ નેહરુના આગ્રહથી જિાહરલાલને થિાતંત્ર્યપૂિવે પક્ષ-િમુખ બનાવ્યા (અને સુભાષચંદ્રને વિપુરી કોંગ્રસ ે ના અધ્યક્ષપદે રહેિામાં અટકાિી દીધા) એ જૂના ઇવતહાસની સામગ્રી થઠઈ. ૧૯૪૭માં દુભા​ાગ્યે નેતાજી સુભાષચંદ્ર બોઝ આપણી િચ્ચે નહોતા. જો તેઓ અહીં હોત – ભલે આઝાદ વહદદ ફોજ સફળ ન થઈ છતાં - તો દેશની િજાએ તેમને જ ભાગ્યવિધાતા બનાવ્યા હોત. ગાંધી પણ તેમાં સંમત થયા હોત. પણ મામલો કોંગ્રેસનો આંતવરક હતો. મોરારજીભાઈએ ડો. સુિમણ્યમ્ થિામીને, જનતા પક્ષના વદિસોમાં, એિું કહ્યું હતું કે ગાંધીજીને ડર હતો કે જો સરદારને િડા િધાન બનાિાયા હોત તો નેહરુએ કોંગ્રેસથી અલગ થઈને સમાજિાદીઓ સાથે નિી કોંગ્રેસ બનાિી હોત. આઝાદીના રક્તરંવજત વદિસોમાં નેહરુને ગાદી આપ્યા વસિાય કોંગ્રેસ બચી શકે તેમ નહોતી એિું ગાંધીજી માનતા હશે?

જો એિું હોય તો પછી ખુદ ગાંધીજીએ કોંગ્રેસ રાજકીય પક્ષ તરીકે વિસવજાત થાય અને સમાજસેિી સંગઠનો બને તેિો આગ્રહ શા માટે કયોા હતો? જે હોય તે, ‘ગુજરાતી’ સરદારે ભોગ આપ્યો અને નેહરુ-ગાંધી િંશ થથાવપત થઈ ગયો. હા, સરદાર-પુિી કુ. મવણબહેન પટેલે વપતાના અિસાનના ૨૪ િષા બાદ જે સત્યાગ્રહ કયોા તે શ્રીમતી ઇન્દદરાની કટોકટીસેદસરવશપની સામે હતો. એ નોંધિા જેિું છે કે મોરારજીભાઈ, ડાહ્યાભાઈ િલ્લભભાઈ પટેલ, નયનતારા સહેગલ (વિજયાલક્ષ્મીનાં પુિી), કે. કામરાજ, સદોબા પાવટલ, અશોક મહેતા અને અહીં ગુજરાતમાં બાબુભાઈ જસભાઈ પટેલ સવહતના એક સમયના પીઢ કોંગ્રેસજનો પણ ઇન્દદરાજીના સમયે કોંગ્રેસથી વિપવરત થઈ ચૂઝયા હતા. નેહરુ પોતાના પછી કોને િડા િધાન તરીકે ઇચ્છતા હતા? હમણાં થિગાિાસી થયેલા ખ્યાત પિકાર કુલદીપ નાયરે તેમનાં પુથતક ‘વબટવિન ધ લાઈદસ’માં તેની વજકર કરી છે. નાયર લાલ બહાદુર શાથિીના િેસ સલાહકાર હતા. એક િાર તેમણે પૂછયું તો શાથિીજીએ કહ્યુંઃ પંવડતજી તેમની પુિીને િડા િધાન તરીકે જોિા ઇચ્છે છે. િાત સાચી પડી પણ તે સાચી પાડિામાં કોંગ્રેસના વદગ્ગજો જ કામ આવ્યા. વસંવડકેટ – ઇન્દડકેટના એ વદિસો યાદ કરો. સંજીિ રેડ્ડી - િી. િી.

જાણીતા લચત્રકાર-સાલિત્યકાર રજની વ્યાસનુંલનધન

અમિાવાિ: ગુજરાતના જાણીતા લચત્રકાર અને અનેક ગ્રંથોના સજષક રજની વ્યાસનું ૨૨ ઓગમટે રાત્રે સવા નવ વાગ્યે ૮૫ વષષની વયે િાંબી બીમારી, મલ્ટીપિ ઓગષન ફેલ્યોરના કારણે અવસાન થયું હતુ.ં ‘નવચેતન' સામલયકના તંત્રી તરીકે તેમજ ગુજરાત ‘લવશ્વકોશ ટ્રમટ’ના ‘બાળલવશ્વકોશ'ના કિા-લનદદેશક તરીકે કાયષરત રજની વ્યાસે ગુજરાતનાં લવલવધ દૈલનકોમાં વષોષ સુધી તેમણે કિાલવભાગ

સંભાળ્યો હતો. િેખક અને લચત્રકાર તરીકે એમણે ગુજરાતી બાળસાલહત્યમાં દોઢસોથી વધુ લચત્રોમય પુમતકોનું સજષન તેમણે કયુ​ું હતુ.ં ‘ગુજરાતની અસ્મમતા', ‘ગરવા ગુજરાતી', ‘લવશ્વજ્ઞાનકોશ', ‘એક સો અલગયાર ગુજરાતીઓ', ‘૨૦૦૦ લમિેલનયમ ફ્િેશબેક' જેવાં અત્યંત કિાસભર અને માલહતીપ્રદ ગ્રંથો એમણે પ્રગટ કયાું હતાં. વષોષ પૂવદે એમણે ગુજરાતી સાલહત્ય લવશે ‘સરમવતીને તીરે તીરે' અને ગુજરાતનાં મહત્ત્વનાં મથળો લવશે

વગવરની રાષ્ટ્રપવતપદ માટેની થપધા​ાનું થમરણ કરો. બદને ઉમેદિારો કોંગ્રેસના જ હતા ને? શ્રીમતી ઇન્દદરા િડા િધાન બદયા, ઇમજાદસી પછી હાયા​ા. ફરી િાર િડા િધાન બદયા અને ‘ઓપરેશન બ્લૂ થટાર’ના પગલાં પછી વશખ સુરક્ષાકમમીએ તેમની હત્યા કરી. િડા િધાન તરીકે લોકતંિીય પદ્ધવત મુજબ કોંગ્રેસમાં િવરષ્ઠ નેતા તો િણિ

મુખરજી હતા! પણ કોંગ્રેસને કોણ જાણે કેમ, નેહરુ-ગાંધી િંશ વબરદાિલીનાં પાિો જ બનિાનું ગમ્યું છે. રાજીિ ગાંધી િડા િધાન બદયા, અને ચૂંટણી દરવમયાન તવમળ એલટીટીઇના લોકોએ હત્યા કરી. કોંગ્રેસની બહુમતી દરવમયાન આમ ગણો તો થિતંિ ભારતમાં નેહરુ-ગાંધીને બાદ કરતાં માિ બે જ િડા િધાન કોંગ્રેસી રહ્યા, એક લાલ બહાદુર શાથિી અને બીજા પી. િી. નરવસંહ રાિ. પણ નરવસંહરાિની સામે નેહરુગાંધી િંશ ખફા હતો. બીજા વબન નેહરુ-ગાંધી િડા િધાન

મનમોહન વસંહ બદયા પણ તેમના પાવરત ઠરાિને જાહેરમાં રાહુલભાઈએ ફાડી નાખ્યા હતા. મજાનો તબક્કો તો હિે આવ્યો છે. ગઠબંધન થાય તો નરેદદ્ર મોદીને હટાિી શકાય. એિું કોંગ્રેસ એિું માનતી થઈ છે. ગઠબંધન – જોડાણ – સમજૂતીના િયોગો આપણા માટે નિી નિાઈની િાત નથી. નેહરુજીએ જેમને કોંગ્રેસ-િમુખ

બનાિેલા એ આચાયા કૃપલાણીએ પછીથી ફંટાઈને કૃષક પક્ષ થથાપ્યો તેણે ગુજરાતસૌરાષ્ટ્રમાં વિપક્ષો સાથે સમજૂવત કરી હતી. ૧૯૬૭માં વબનકોંગ્રેસિાદનો ઝંડો ડો. લોવહયાપંવડત વદનદયાળ ઉપાધ્યાયે સંયુક્તપણે ઊઠાવ્યો હતો. કોંગ્રેસને હરાિ​િા ગ્રાદડ એલાયદસ (ભવ્ય જોડાણ) પણ થયું હતું. ૧૯૭૪-૭૫માં ગુજરાતમાં જનતા મોરચાનો િયોગ થયો, કેરળ-બંગાળમાં ડાબેરી અને લોકશાહી મોરચાનું ધમાસાણ રહ્યું. ગુજરાતમાં ૧૯૭૫માં પહેલી િાર વબન-

કોંગ્રેસી જનતા મોરચાએ સિા હથતગત કરી અને તેનો રેલો બેશક કારમી કટોકટી પાર કરીને - છેક કેદદ્ર સુધી પહોંચ્યો. કોંગ્રેસે ત્યારે જ આત્મમંથનની જરૂર હતી. પણ જૂનું પુરાણું, સવિયતામાં પણ વજણા વજણા થઈ જાય છે તેનું ઉદાહરણ ૧૯૯૦ પછી સમગ્ર દેશમાં કોંગ્રેસે પૂરું પાડ્યું છે. હા, નેતૃત્િ હજુ નેહરુ-ગાંધી િંશના જ હાથમાં છે. પહેલાં શ્રીમતી સોવનયા ગાંધી. હિે રાહુલ ગાંધી. થિાભાવિક રીતે તેમની િડા િધાન બનિાની હોંશ છે, ચટપટી છે. કણા​ાટકમાં તો જાહેરમાં કહી દીધું કે વિરોધ પક્ષો એક થાય તો હું િડા િધાન બનીશ! પણ હિે, વિદેશ િ​િાસ દરવમયાન ‘હાલ એિો મારો વિચાર નથી’ એિું જણાવ્યાના અહેિાલો છે. કારણ એ છે કે હાલ જો ગઠબંધન થાય તો (અમારા એક કાવઠયાિાડી વમિે ‘ગઠ’નો અથા સમજાવ્યો કે ‘ગઠ’ એટલે ગવઠયાઓ! મીનુ મસાણી િારંિાર કહેતા કે સોચયાવલઝમ ઇઝ એ લાથટ રેફ્યુજ ઓફ પોવલવટકલ થકાઉદડ્રલ. સમાજિાદ એ રાજકીય ગવઠયાઓની અંવતમ છાિણી હોય છે.) તેમાં િડા િધાનપદના કેટલા બધા ઇચ્છાધારીઓ છે? મમતા બેનરજી અવખલેશ યાદિ મુલાયમવસંહ યાદિ ચંદ્રાબાબુ નાયડુ પી. વચદમ્બરમ્ શેખ અબ્દુલ્લા

ગોંડિ અક્ષર મંલિરના સંત પ્રસાિસ્વામી પરમધામ

લાલુ િસાદ યાદિ દેિે ગૌડા... બીજા પક્ષો ભળે તો તેમાંથી યે દાિો નોંધાશે. રાહુલ ગાંધીએ મનથી તો ધારી લીધું છે કે િધુ બેઠકો કોંગ્રેસને મળે તો આપણે દાિેદાર પાક્કા! પણ ન કરે નારાયણ અને એિું ના બને તો? આ રાજકીય થિયંસેિક એકદમ મનોરંજક તો બને, દેશની રાજકીય ન્થથરતામાં પણ ઘાતક નીિડે. અને આ તો ‘જો’થી ‘તો’નો ખેલ છે. ભાજપની પાસે લોકવિયતાની અને કાયાકતા​ાઓની મોટી મૂડી છે. થોડાક આઘાપાછા થાય કે સમાધાન વૃવિ દાખિે તો યે તેની મૂળ વિચારધારા સંઘમાં પડેલી છે. સાંથકૃવતક રાષ્ટ્રિાદ તેનો હેતુ છે. બાહોશ રાહુલ આ જાણે છે એટલે વબનસાંિદાવયકતા, એકતા, લોકતંિના નામે વિદેશોમાં કોંગ્રેસ િત્યે સમથાનની લાગણી જદમે એિો હેતુ આ િ​િાસમાં છિાયેલો રહ્યો. પન્ચચમી દેશો ભારતમાં ધાવમાક સવહષ્ણુતા નથી એમ છૂટાછિાયા બનાિોના આધારે અહેિાલો બહાર પાડે છે તેિાં પવરબળો કોંગ્રેસને ટેકો આપે એિી ગણતરી છે. અને તે માટે આપણા ગુજરાતી-કાવઠયાિાડી સામ વપિોડાએ (કાવઠયાિાડી અદલ નામ તો અલગ છે પણ પન્ચચમી નામ ‘સામ’ રાખ્યું છે.) તેમને મંચ પૂરો પાડિા માટે મદદ કરી છે તે ટીિી પરનાં દ્રચયોમાં ભારતીય નાગવરકે જોયું છે.

ગોંડિઃ ગોંડિ અક્ષર મંલદરે છેલ્િા ૫૨ વષષથી સેવા બજાવતા સંત પ્રસાદ મવામી શ્રાવણ માસના અલગયારસના લદવસે ૭૫ વષષની વયે મવધામ પધારતાં મંલદરના પાછળના ભાગે આવેિા અક્ષર ઘાટ ખાતે સંતો મહંતોની હાજરીમાં તેમની અંલતમલવલધ કરવામાં આવી હતી. તેમની અંલતમલવલધમાં સંતો, મહંતો અને ભક્તગણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંતપ્રસાદ મવામીએ ૧૯૬૬માં પાષંદી દીક્ષા યોગીજી મહારાજ પાસેથી િીધી હતી. તેમજ ભગવતી દીક્ષા પ્રમુખ મવામી મહારાજ પાસેથી િીધી હતી. તેઓ છેલ્િા ૫૨ વષષથી ગોંડિ મંલદરે સેવા આપતા હતા.

૬ નગરપાલિકાની ૧૨ બેઠકની ૨૫મી સપ્ટેમ્બરેપેટા ચૂંટણી

‘ગુલણયિ ગૂજરષ દેશ' નામના બે વીલડયો તૈયાર કયાું હતા. જેણે ગુજરાતના સાલહત્ય, કિા અને સંમકૃલતનો ગુજરાત અને અન્ય દેશોમાં પણ પ્રસાર કયોષ.

ગાંધીનગર: રાજ્યની ૬ નગરપાલિકાની ખાિી પડેિી ૧૨ બેઠકો માટે ૨૫ સપ્ટેમ્બરે પેટા ચૂંટણી યોજવાની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે. આયોગના સલચવ મહેશ જોશીના જણાવ્યા પ્રમાણે પેથાપુર, રાણાવાવ, મોરબી, ઉના, તાિાિા અને કેશોદ

ASIAN ACHIEVERS

AWARDS

The people’s choice awards Nitin Ganatra

www.gujarat-samachar.com

®

નગરપાલિકામાં પેટા ચૂંટણી યોજાશે. ૪થી ૧૦ સપ્ટેમ્બર દરલમયાન ઉમેદવારીપત્રો મવીકારાશે. ૨૫મીએ સવારે ૮થી સાંજે ૫ દરલમયાન મતદાન થશે. ૨૭ સપ્ટેમ્બરે મત ગણતરી થશે. આ ચૂંટણી ઇવીએમથી યોજાશે તેમજ નોટાનો પણ અમિ થશે.

Central London 14th Sept. 2018 VENUE

1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

આજકાલ બજારમાં અનેક િકારની જ્વેલરી મળે છે. મેવચંગ જ્વેલરી પણ ખૂબ જ સરળતાથી મળી રહે છે. જ્વેલરી માકકેટમાં વદિસ જાય એમ અનેક િકારની િેરાયટી નિી આિતી હોય છે. જોકે દરેક જ્વેલરી કોઈ સંથકૃવતને ઉજાગર કરતી હોય છે. જે દરેક િકારના આઉટકફટ પર પહેરી શકતા નથી. આમ, અમુક જ્વેલરી તમે ટ્રેવડશનલ ડ્રેસ પર પહેરી શકો અથિા તો િેથટના આઉટકફટ પર. બહુ ઓછી જ્વેલરી એિી હોય છે જે તમે બદને ડ્રેસ પર પહેરી શકો છો. જોકે આઉટકફટ કોઈ પણ હોય કે િસંગ કોઈ પણ હોય પામ િેસલેટ કે જ્વેલરી ગમે તે ડ્રેસ કે ગમે તે િસંગે પહેરી શકાય છે. આજે અહીં આ િકારની જ્વેલરી વિશે જણાિીશું. જેને તમે કોઇ પણ િકારના આઉટકફટ પર પહેરી શકો છો. િાથની શોભા પામ િેસલેટ એટલે પામ – હથેળી પર પહેરિાનું િેસલેટ. પામ િેસલેટને તમે તમારી જ્વેલરીમાં ઉમેરી શકો છો અને િસંગમાં સેદટર ઓફ એટ્રેઝશન બની શકો છો. પામ િેસલેટ તમારા હાથને બહુ હેિી લુક નથી આપતું, પણ તમારા હાથને બધા કરતાં અલગ જરૂર પાડે છે. જો તમે પામ િેસલેટની યોગ્ય રીતે પસંદગી કરો છો તો તે તમારા હાથની શોભા િધારી દે છે અને તે દેખાિમાં પણ એકદમ સુંદર લાગે છે. હથેળી પર પહેરિાના આ િેસલેટની નીતનિી વડઝાઈન તમને બજારમાં મળી શકે છે. તમે આ તમારા માપ િમાણે ઘડાિી પણ શકો છો. આધુલનક ઘરેણું પામ િેસલેટને જ્વેલરી માકકેટમાં આવ્યે બહુ િધુ િષોા િીત્યાં નથી. પામ િેસલેટ ટૂ-ઇન-િન છે. એ તમને જેટલો સારો લુકગાઉન, િનપીસ, થકટડ, પ્લાઝો પર આપે છે એટલો જ સાડી, ડ્રેવસસ પર પણ થમાટડલુક આપે છે. પામ જ્વેલરીને તમે ફ્યુઝન જ્વેલરી પણ કહી શકો છો. પામ િેસલેટ બધી જ ઉંમરના લોકો પહેરી શકે છે. યંગથટરથી લઈને વમડલ-એજ સુધીના લોકો પામ િેસલેટ પહેરીને પોતાનો શોખ પૂરો કરી શકે છે. પામ િેસલેટ ફ્રી સાઇઝનાં હોય છે.

@GSamacharUK

િહિલા 19

GujaratSamacharNewsweekly

તિારી િથેળીને સજાવતુંપાિ બ્રેસલેટ

નીતનવા આકાર પામ િેસલેટમાં તમને લીફ, ફ્લાિર, થટાર, ફેધર, બટરફ્લાયની વડઝાઇન, ડ્રેગન, થનેક જેિી વડઝાઇદસ જોિા મળે છે. બીજી લીફની વડઝાઇનમાં એક સાથે તમને ઘણાં બધાં લીફ જોિા મળે છે. સસ્તાથી મોંઘા દોરીને ટાઈટ રીતે ગૂંથીને બનાિેલા પામ િેસલેટથી માંડીને સોનાનાં મોંઘા પામ િેસલેટ બજારમાં મળે છે. થપચયલી હીરાજવડત પામ િેસલેટ પાટમી કે િસંગે પહેરેલા હાથ ખૂબ જ સોહામણા લાગે છે. પામ િેસલેટની ખાવસયત એ છે કે તે દરેક િગામાંથી આિતી યુિતીઓ અને મવહલાઓને પરિડે તેિી કકંમતના પણ મળી રહે છે. વધુલવકલ્પ પામ િેસલેટ માટે ઘણા વિકલ્પો માકકેટમાં ઉપલબ્ધ છે. ડાયમદડિાળા પામ િેસલેટની વિવિધ વડઝાઈદસ બજારમાં મળે પણ મળે છે. એન્દટક લુક જોઈતો હોય તો ઓઝસીડાઈઝ્ડ પામ િેસલેટ એન્દટક લુક આપે છે તે માકકેટમાં તૈયાર પણ મળે છે અને તમે ઘડાિી પણ શકો છો. માકકેટમાં ફ્રી સાઈઝના પામ િેસલેટ પણ મળે છે. જેને તમે તમારી હથેળીના વહસાબે એડ્જથટ કરી શકો છો. પામ િેસલેટ તમને મેટલમાં જોિા મળશે જેમાં ગોલ્ડ મેટલ સૌથી િધુ ટ્રેદડમાં છે. આ વસિાય વસલ્િર અને વિથટલમાં પણ જોિા મળે છે. પામ િેસલેટમાં વિવિધ રંગના થટોનિાળા પામ િેસલેટ પણ જોિા મળે છે. લવલવધ લડઝાઈન્સ પામ િેસલેટની પેટનાની િાત કરીએ તો એિી વડઝાઇન િધારે ચાલે છે જે તમારી આખી હથેળીને કિર કરે છે. આ વસિાય પામ િેસલેટમાં એિી પેટના પણ છે જે તમારી હથેળીને માિ બે બાજુથી કિર કરે છે. બીજાં પામ િેસલેટ એિાં પણ છે જેમાં વરદગ પણ હોય છે. એમાં એક આંગળીથી લઈને િણ આંગળીનાં પણ હોય છે. પામ િેસલેટની વડઝાઇન પણ એના જેિી જ થમાટડ છે.

સ્મિતા ગોદરેજ દેશનાંસૌથી ધનવાન િહિલાઃ રૂ. ૩૭,૫૭૦ કરોડની સંપહિ લિતીય ક્રમેરોશની નાડર ત્રીજા ક્રમેઇન્િુજૈન

નવી દિલ્હીઃ ગોદરેજ ઇદડથટ્રીઝનાં ન્થમતા કૃષ્ણા ગોદરેજ કોટક િેલ્થ મેનેજમેદટ તથા હુરૂનની વલવડંગ િેલ્ધી િુમન ૨૦૧૮ની યાદીમાં રૂ. ૩૭,૫૭૦ કરોડની સંપવિ સાથે દેશનાં સૌથી અમીર મવહલા બદયાં છે. રૂ. ૩૦,૨૦૦ કરોડની સંપવિ સાથે દેશની બીજા નંબરનાં સૌથી અમીર મવહલા એચસીએલનાં રોશની નાડર તથા િીજા િમે બીસીસીએલનાં ઇદદુ જૈન છે. ઇદદુ જૈન રૂ. ૨૬,૨૪૦ કરોડની નેટિથા ધરાિે છે. ન્થમતા કૃષ્ણા ગોદરેજ ઇદડથટ્રીઝના બોડડ સભ્ય છે. રોશની નાડર એચસીએલના સીઇઓ તથા એન્ઝઝઝયુટીિ ડાયરેઝટર છે. ૨૮ િષાની િયે તેઓ એચસીએલ ગ્રુપનો વહથસો બદયાં હતાં. તેઓ વશિ નાડર

ફાઉદડેશનનાં િમુખ પણ છે. ઇદદુ જૈન ટાઇમ્સ ગ્રુપને ચેરપસાન અને ટાઇમ્સ ફાઉદડેશનનાં િમુખ છે. કકરણ મજૂમદાર શો બાયોકોનના ફાઉદડર અને એમડી છે. વલથટમાં ચોથા િમે કકરણ મજૂમદાર શો છે. જેમની કુલ નેટિથા રૂ. ૨૫,૭૯૦ કરોડ છે.

વાનગી - શ્રાવણ સ્પેશ્યિ

બટાકા-મોરૈયા કટિેટ

પાંચમા િમે કકરણ નાડર રૂ. ૨૦,૧૨૦ કરોડની નેટિથા ધરાિે છે. યુએસિીની લીના ગાંધી વતિારી રૂ. ૧૦,૭૩૦ કરોડની સંપવિ સાથે છઠ્ઠા િમે રહ્યા છે. જેએસડબ્લ્યુ થટીલના સંગીતા વજદદાલ રૂ. ૧૦,૪૫૦ કરોડની નેટિથા સાથે સાતમા િમે, જયશ્રી ઉલ્લાલ આઠમા, અનુ આગા નિમા અને શ્રદ્ધા અગ્રિાલ દસમા નંબરે છે. યાદીમાં મોટાભાગની મવહલાઓ ફામા​ા સેઝટરની છે. તેમજ સોફ્ટિેર અને સવિાવસઝ સેઝટરની ૧૨ મવહલાઓ સામેલ છે. આમાંથી મોટાભાગની ૨૫-૨૫ મવહલાઓ મુબ ં ઈ અને વદલ્હીમાં રહે છે. ટોપ ટેનમાં માિ રૂ. ૮૦૦ કરોડથી િધુ સંપવિ ધરાિતી મવહલાઓ સામેલ છે.

સામગ્રીઃ મોરૈયાની ખીચડી - ૧ વાટકી • બાફેિાં બટાકા - ૫થી ૬ નંગ • સીંગદાણાનો ભૂક્કો - ૨ ચમચા • તેિ - તળવા પૂરતું • સમારેિી કોથમીર - જરૂર પૂરતી • મીઠું - મવાદ મુજબ રીતઃ બાફેિા બટાકાને છીણી નાંખો અથવા તો હાથથી મસળીને છૂંદો કરો. તેમાં મૌરૈયાની ખીચડી લમક્સ કરો. સમારેિી કોથમીર અને િીિાં મરચાંને લમક્સ કરીને તેમાંથી ગોળ કટિેટ તૈયાર કરો. પેન ગરમ કરીને તેના પર સીંગદાણાનો ભૂક્કો ભભરાવો અને તેના પર કટિેટ ગોઠવી સહેજ તેિ મૂકી સાંતળી િો. ટેમટી કટિેટ િીિી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સવષ કરો.

╙¾ΐЦ કºЪ ¿કЦ¹ ¯щ¾Ъ Ĭђµы¿³» µЦઇ³Ц×ÂЪ¹» »ЦÃ

I I I I I

આ´³Ъ ¯¸Ц¸ આ╙°↓ક §λ╙º¹Ц¯ ¸Цªъઅ¸щઆ´³щ¸±± કºЪ ¿કЪએ ¦Ъએ

´щ׿³ ºђકЦ® ⌐ ISA અ³щઅ×¹ ઇ×Ãщ╙ºª× ªъΤ Ø»Ц³Ỳ¢ »Цઇµ ઇ×ç¹ђºє¿ અ³щ ╙ĝªЪક» ઇ»³щ ક¾º ¸ђº¢щ§ Įђકº

આ§щ§ µђ³ કºђ

Join us at the 18th Asian Achievers Awards

Call and book your place NOW! 020 7749 4085 PR Partner

Sponsored Charity

Hospitality

Media Partner

Neev Spencer


20 રવરવધા

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ગુસ્સેભરાતાંલોકો પોતાની જાતનેવધુહોટશયાર સમજેછે: સરવે

1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

હેલ્થ ટટપ્સ

ખારેક કેન્સરનેમારી ભગાવે!

ઘણાં લોકો નાની નાની વાતમાં ગુટસે થઈ જતાં હોય છે. એવાં લોકો તમે ધારો એટલાં ટમાટડ હોતાં નથી, એવું એક તાજા અભ્યાસમાં જાણવા મળ્યું છે. રવજ્ઞા।નીઓએ શોધી કાઢયું છે કે, િોરઘત રહેતાં લોકો, શાંત પ્રકૃરતનાં લોકો કરતાં પોતાની તેજન્ટવતાને વધુ અંદાજતાં હોય છે, જોકે એ માટે તેઓ જવાબદાર નથી, પરંતુ જેઓ વધુ ગુટસે થતાં હોય છે તેમનામાં આત્મશ્લાઘાનું ટતર ઊંચું રહેતું હોય છે, ઉપરાંત તેઓ પોતાની િમતા અને શરિમાં વધુપડતી માડયતા રાખતાં હોય છે. ગુસ્સો એ તમારાંવલણનેઆધીન હોય છે વાતે વાતે ગુટસે થઈ જતાં લોકો ન્ટથર સંબધ ં પણ રાખી શકતાં નથી એવું તાજા સંશોધનમાં જણાયું છે, તેની પાછળનું એ જ કારણ હોય છે કે આત્મશ્લાઘાને કારણે તેઓ કોઈ પણ વ્યરિની સાથે જોડાણ કેળવી શકતાં નથી અને તેઓ સામેની વ્યરિ ઉપર પ્રભુત્વ જમાવવાના પ્રયાસમાં જ રહેતાં હોય છે. યુરનવરસોટી ઓફ વોસો​ો ખાતેની સાઇકોલોજી

ફેકલ્ટીના મુખ્ય સંશોધક મારસોન ઝાજેડકોવટકીએ કહ્યું હતું કે, તેમણે હાલના પ્રોજેસટમાં ગુટસો અને જુદી જુદી લાગણીની કામગીરી વચ્ચેના સંબધ ં નો અભ્યાસ કયો​ો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુટસો એ તમારાં વલણને આધીન હોય છે અને તે આશાવાદી જોખમ અને આશાવાદી પૂવગ્ર ો હ સાથે સંકળાયેલો હોય છે. સંશોધકોએ જે લોકોમાં વધુ ગુટસો હોય એમ તેમનામાં તેમની િમતા અને યોગ્યતા અંગે ઊંચી માડયતા હોય છે કે કેમ એ ચકાસણી કરી હતી.

અભ્યાસ શુંહતો? કુલ ૫૨૮ લોકો ઉપર બે અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં જણાયું હતું કે જે લોકો શોટડ ટેમ્પર હતાં તેઓ તેમની બુરિમત્તાને વધુ પડતી અંદાજતાં હતાં. આ સરવેમાં ભાગ લેનારાઓને તેમના ગુટસા અને તેમની પોતાની બુરિમત્તા અંગે ૨૫ પોઇડટમાં આંકવાનું કહેવામાં આવ્યું હતુ.ં એ પછી આ તમામ લોકોની બુન્ધધમત્તા ટેટટ લેવામાં આવી હતી. જે દ્વારા તેમણે જે બુરિમત્તા ધારી હતી, તે મુજબ બુન્ધધિમતા હતી કે કેમ તેની ચકાસણી કરાઇ હતી. એ અભ્યાસમાં જણાયું હતું કે જેઓ ખૂબ જ ગુટસાવાળા હતા, તેમણે પોતાની િમતા અને બુરિમત્તાને વધુ આંકી હતી, વળી ગુટસો અને તેમની બરિમત્તાનાં ટતર વચ્ચે કોઈ જ સંબધ ં ન હતો. લોકો ઉપર અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં જણાયું કે, જે ગુટસાવાળા હતા, તેમણે પોતાની િમતાને વધુ આંકી હતી. જોકે ગુટસો અને તેમની બરિમત્તાનાં ટતર વચ્ચે કોઈ જ સંબધ ં ન હતો.

રવરવધ રવષયે સલાહ લેવા માટે આપણે યૂ ટયૂબનો સહારો લેતાં હોઈએ છીએ, પરંતુ તબીબોનું કહેવું છે કે લોકો કોટમેરટક સજોરી માટેની સલાહ લેવા માટે પણ યૂ ટયૂબનો સહારો લેતાં હોવાથી સમટયા સજાોય છે. વીરડયોમાં દદષીના અનુભવો અને તેની સાથે તબીબી સલાહો પણ અપાતી હોય છે. વીતેલા દાયકામાં લાખો લોકો આ વીરડયો જોઈ ચૂસયાં છે. સજોન તબીબોનું કહેવું છે કે આ વીરડયો રનહાળીને આવતાં દદષીઓ તબીબોને પછી કોઈ ખાસ ટૂલ્સ અને તકનીકનો ઉપયોગ કરવા સૂચવતા હોય છે. સજોન કદાચ તે

ટૂલ્સનો ઉપયોગ જોખમી માનતા હોય છે. ગુરુવારે પ્રકારશત પેપસોમાં ડયૂ જસષીની મેરડકલ ટીમે ચેતવણી આપી છે કે વીરડયો એ વાત નથી સમજાવતા કે તેમાં વણોવેલી પ્રરિયા કાયો કઈ રીતે કરે છે, તેનાં જોખમો કેવાં હોય છે. વીરડયોમાં સાંભળવા મળતી કેટલીક સલાહ તો કોઈ તબીબ સલાહકારે આપેલી હોતી નથી. ચહેરાની લલાન્ટટક સજોરીના રનષ્ણાત ડો. બોરરસ પાખોવરના જણાવ્યા મુજબ યૂ ટયૂબ પરના કેટલાક વીરડયો જોયા પછી કેટલાક દદષી કોઈક ખાસ ટેરિકનો ઉપયોગ કરવા આગ્રહ રાખતા થયા હોવાથી

તેમને આ સંશોધન કરવાની ફરજ પડી હતી, અથાોત્ દદષીઓ સમિ એવી મારહતી જતી હોય છે કે જે ભૂલભરેલી હોય છે, તે પછી દદષી તે ભૂલભરેલી મારહતીના આધારે ચોક્કસ આગ્રહ સેવતા થઈ જતા હોય છે. દદષીઓ આગ્રહપૂવોક ન્ટલલડટ્સ ટેરિકનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે, જ્યારે હકીકતે તબીબને કદાચ તે યોગ્ય ના પણ લાગે. તે પછી તેમણે ૨૦ જેટલા વીરડયોનું રવશ્લેષણ કરીને આ વાત સમજાવવા પ્રયાસ કયો​ો છે. તેમણે જોયું હતું કે આવા વીરડયો તબીબે નહીં પણ હેલ્થકેર સાથે જોડાયેલા અડય વ્યરિ કે દદષી દ્વારા મુકાયેલા હતા. તેમની સલાહ જોખમી બની શકે છે.

• શુંવાળ માટેનાં ઉત્પાદનો કેન્સર પેદા કરે છે?ઃ તાજેતરના સંશોધનોનાં તારણ કહે છે કે વાળની સારસંભાળનાં ૮૦ ટકા ઉત્પાદનો એવાં રસાયણો ધરાવે છે જે કેડસર પેદા કરે એવાં જોખમી હોય છે. વાળને સીધા કરવા માટે જે રરલેિર વપરાય છે તેમાં ૭૮ ટકા હોમો​ોનને ખલેલ પહોંચાડતું પેરાબેડસ નામનું રસાયણ હોય છે. કન્ડડશનરમાં પણ એ જ રસાયણ હોય છે. વાળ માટેનાં તમામ ઉત્પાદનોમાં કમસે કમ એક તત્ત્વ એવું હોય છે જે પુરુષોમાં પણ ટતન કેડસરનું જોખમ વધારે છે.

ન્યૂ યોકક: અમેરિકન િાજકાિણના રિતામહ ગણાતા વોિ વેટનન તેમજ અમેરિકન સમાજમાં ખૂબ ઉચ્ચ માન ધિાવતા સેનેટિ જોન મેકકેઇનનું ૨૫મી ઓગસ્ટે બ્રેઈન કેન્સિના કાિણે અવસાન થયું હતું. ૮૧ વષષીય જોન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્િના કટ્ટિ ટીકાકાિ હતા. એરિઝોનાના છ વખતના સેનેટિ અને ભાિતના રમત્ર મેકકેઇનના મગજમાં વષન ૨૦૦૭માં ગાંઠ બની ગઇ હતી. તેથી તેમને કકમોથેિેિી અને િેરડએશન દ્વાિા સાિવાિ અિાતી હતી. જોનની ઓકિસ દ્વાિા જાિી

કિાયેલા એક રનવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, તેઓ અમેરિકન સમય પ્રમાણે ૨૫મી ઓગસ્ટે સાંજે ૪:૨૮ રમરનટે અવસાન િામ્યા હતા. તેમના િરિવાિે ૨૪મી ઓગસ્ટથી

મેરડકલ સાિવાિ બંધ કિી હોવાની જાહેિાત કિાઈ હતી. સ્ટાિ એડરમિલ િરિવાિમાંથી આવતા મેકકેઇના રિતા અને દાદા અમેરિકન સૈન્યમાં એડરમિલ હતા. યુવા નૌકા અરધકાિી તિીકે િકડાઇ ગયેલા મેકકેઇનને ઉત્તિ રવયેતનામમાં િાંચ વષન સુધી જેલમાં બંધ કિવામાં આવ્યા હતા. જોનનાં િત્ની રસન્ડીએ િરતના મૃત્યુ બાદ જણાવ્યું કે, હું ભાંગી િડી છું. મેં તેમની સાથે જીવનનો ૩૮ વષન લાંબો સુંદિ સમય વીતાવ્યો હતો. તેઓ િોતાની શિતે જીવ્યા એ િીતે જ તેઓ અવસાન િણ િામ્યા છે.

આણંદઃ અમેરરકામાં મહેસાણાના યુવાન અલ્પેશ પ્રજાપરતને લૂંટના ઈરાદે અશ્વેતોએ હત્યા કયાોના અહેવાલ પછી ગણતરીના રદવસોમાં સાઉથ કારોલીનાના ટટોરના બે જુદા જુદા વીરડયો વાયરલ થયાં છે. અમેરરકાના ગ્રીન રવલે સાઉથ કારોલીનાના બે જુદા જુદા ટટોરની આ ઘટનાઓ છે. જે સીસીટીવીમાં રેકોડડ થઈ જતાં વાયરલ થઈ ગઈ છે. જેમાં ગુજરાતી મરહલા અને યુવાન પર હુમલા બાદ લૂંટ કરાયો છે. ટટોરમાં કામ કરતાં યુવાનને

ગન પોઈડટ પર અશ્વેતો લૂંટી લે છે. જયારે શો રૂમમાં પ્રવેશતી વખતે ડોર પાસે જ બેગ છીનવીને મરહલાને લૂંટી લેવાના પ્રયાસમાં બહાદુરી યુવક સંઘોષ કરી રહેલી મરહલાની મદદે ટટોરમાંથી વ્યકકતઓ આવતાં તે બચી જાય છે. દરરમયાન લુંટારાની મદદે કારમાં આવેલા એક અડય લુંટારુ મરહલાને કચડી નાંખવાનો પ્રયાસ કરે છે, પરંતુ ટથળ પર અડય એક ત્રીજી કાર આવી જતાં મરહલાની મદદગારો સંખ્યા વધી જતાં લુંટારાઓ ભાગી જાય છે. આ ગુજરાતી

મરહલા કોણ છે? કયાંની છે? તે બાબતે હજુ કોઈ ટપષ્ટતા થઈ નથી. પરંતુ ચરોતર પ્રદેશમાં ગુજરાતીઓ પર અમેરરકામાં થયેલા હુમલાનાં ગુના તરીકે ગણાવીને વીરડયો વાયરલ થઈ રહ્યો છે. ઘટનાના અનુસધ ં ાનમાં અમેરરકામાં ગુજરાતીઓ સુરરિત નથી તેવી તીખી પ્રરતરિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાતીઓ પરના હુમલાનાં આ વીરડયો ૧૭ ઓગટટના છે. જે વાયરલ થઈને ચરોતરમાં આવતાં એનઆરઆઈ ટટેટમાં દહેશતનું વાતાવરણ વ્યાપી ગયું છે.

કોસ્મેરટક સજજરી અંગેની સલાહ યૂટયૂબ પરથી લેવી જોખમી

એરશયાનું સુપર ફૂડ ગણાતી ખારેક કેડસરના કોષને દૂર કરતી હોવાનું સંશોધનમાં જણાયું છે. પ્રયોગશાળામાં થયેલા પ્રયોગમાં જણાયું છે કે ખારેક ફેફસાં, ટતન અને પ્રોટટેટ કેડસરના કોષોને આત્મહત્યા કરાવી દે છે, જેને કારણે આપણો બચાવ થાય છે એવો અભ્યાસ ફૂડ એડડ ફંસશન જનોલમાં પ્રકારશત થયો છે. ખારેક કેડસરના કોષોમાં આંતરરક તણાવ પેદા કરે છે, જે કેડસરને મૃત્યુ માટે મજબૂર કરે છે એવું રોયલ સોસાયટી ઓફ કેમટે ટ્રીના સંશોધકોએ જણાવ્યું હતુ.ં પ્રયોગશાળામાં ખારેક સમિ કેડસરના કોષો રાખતાં આ પરરણામ જોવા મળ્યાં હતાં, જોકે તેથી ખારેક માનવીમાં કેડસરની સારવાર કરવામાં કે તેને અટકાવવામાં મદદરૂપ બને છે કે કેમ એ હજુ અટપષ્ટ છે. ખારેકનો ઉપયોગ ચીની દવાઓમાં ભૂખ મરી જાય અને ડાયેરરયા થયો હોય તો તેની સારવાર માટે થાય છે. ખારેકમાંથી મળતાં ૮ તત્ત્વો સમિ માનવીનાં ફેફસાં, ટતન અને પ્રોટટેટના કેડસરના કોષો રાખ્યા હતા. આ પ્રયોગમાં એવું તારણ નીકળ્યું હતું કે આ આઠમાંથી ચાર તત્ત્વો કેડસરના કોષોનો જીવનકાળ ટૂક ં ાવી દે છે. ખારેકનાં આઠ તત્ત્વો કેડસરના કોષમાં એવો તણાવ પેદા કરે છે, જેને કારણે કેડસરનાં માળખાને એવું નુકસાન પહોંચાડે છે કે કેડસરના કોષ આખરે મૃત્યુને વ્હાલું કરી લે છે. સંશોધકો માને છે કે ખારેકનો અકક પરંપરાગત ચીની સારવારમાં કેડસરની સારવારમાં વપરાતો હોવો જોઈએ, જોકે કેડસરની સારવાર માટે ખારેકનો ઉપયોગ કરવા માટે વધુ સંશોધન જરૂરી છે. ખારેક શુંછે? ખજૂર જેવા દેખાવવાળી ખારેકમાં ૩૨ ગણું વધુ રવટારમન સી હોય છે. ઉપરાંત તે એન્ડટઓન્સસડડટ વધુ છે. ત્રણ ખજૂરમાં ૫૪ કેલરી હોય છે અને ૧૨ ગ્રામ શુગર (ખાંડ) હોય છે, જોકે એટલી જ ખારેકમાં ૨૮ કેલરી અને ૬ ગ્રામ ખાંડ હોય છે. માનવીમાં પ્રોટીન પેદા કરવામાં મદદરૂપ થતા ૨૪ એરમનોએરસડમાંથી ૧૮ એરમનોએરસડ હોય છે. ચીનાઓ માને છે કે રોજની ત્રણ ખારેક તમને યુવાન રાખે છે.

૨૨ IVF અને૧૦ ગભભપાતની પીડા પછી માતૃત્વનુંસુખ ટ્રમ્પના ટીકાકાર પીઢ અમેરરકન સેનેટર જોન મેકકેઇનનુંઅવસાન

અમદાવાદઃ કહેવત છે કે ધીરજના ફળ મીઠાં હોય છે. સૌરાષ્ટ્રના જામનગરનાં ૩૬ વષષીય મરહલા પન્લલક પ્રોસીસયુટર શીતલ ઠાકરે આ કહેવત ચરરતાથો કરી બતાવી છે. શીતલ ઠાકરે કુદરત સામે લડત જગાવી હતી અને ૧૦ ગભોપાત અને ૨૨ ઈન રવટ્રો ફરટડલાઈઝેશન (IVF) સાયકલ પછી તેને માતૃત્વનું સુખ માણવા મળ્યું છે. છ વષો લાંબી રાહ જોયાં પછી ભારતના ટવાતંત્ર્ય રદન ૧૫ ઓગટટે કુદરતે હાર માની તેને બાળકીની ભેટ આપી, જેનું નામ પંરિ પાડવામાં આવ્યું છે. શીતલ ઠાકર વ્યવસાયે સરકારી વકીલ હોવાથી ‘તારીખ પે તારીખ’ના પડકારને તેમણે જરા પણ ગણકાયો​ો ન હતો. છ વષોમાં સેંકડો પીડાકારી ઈડજેસશન, ૧૦ વખત ગભોપાત અને ૨૨ આઈવીએફ સાયકલમાંથી પસાર થવાનું હોય તેણે કેટલું શારીરરક-માનરસક કષ્ટ સહન કયુ​ું હશે એ તો શીતલ જ કહી શકે. જોકે, કુદરતે તેની પીડા અને ધીરજનું સાટુ વાળી આલયું હોય તેમ બમણી મહેર કરી છે. બાળકીનો જડમ ૧૫ ઓગટટે થયો અને પન્લલક પ્રોરસસયુટર તરીકે એપોઈડટમેડટ લેટર થોડાક રદવસ પહેલા જ મળ્યો છે. રનઃસંતાન ટત્રીઓ માટે આઈવીએફ આશાટપદ અને ફળદાયી ટેરિક છે પરંત,ુ રનષ્ણાતોનું કહેવું છે કે મોટા ભાગના દંપતી ત્રણથી પાંચ આઈવીએફ સાયકલ પછી પણ સારું પરરણામ ન મળતાં હતાશ થઈ કુદરત સામે હાર માની લે છે. જોકે, શીતલ અલગ પ્રકારની વ્યરિ છે. તેણે કહ્યું હતું કે, ‘મેં પીછેહઠ નરહ કરવાનું નક્કી કયુ​ું હતુ.ં ગમે તે અવરોધનો સામનો કરી માતા બનવા રનધાોર કયો​ો હતો.’ શીતલની સારવાર કરનાર અમદાવાદના બાવીશી ફરટડરલટી ઇન્ડટટટ્યુટના રનષ્ણાત ડો. ફાલ્ગુની બાવીશી કહે છે, ‘સંતાન પ્રાલત કરવા કોઈ દંપતી ૨૨ આઈવીએફ સાયકલમાંથી પસાર થાય તે જ અભૂતપૂવો છે. અનેક ગભોપાત છતાં શીતલની ધીરજ અખૂટ હતી. તેણે લાગણીઓ કે પીછેહઠને માતા બનવાના રનધાોરમાં વચ્ચે આવવાં દીધી નરહ.’ ડો. બાવીશી કહે છે કે તેમના ડેટા અનુસાર ૫૦ ટકા

દંપતી શરૂઆતના સાયકલ્સમાં જ માતારપતા બને છે, આ પછીની સાયકલ્સમાં સફળ સગભાોવટથાની ૫૦૫૦ ટકા તક રહેલી હોય છે. ડો. રહમાંશુ બાવીશી કહે છે, સારવારમાં દંપતીની માનરસક, શારીરરક અને નાણાંકીય તૈયાર મહત્ત્વપૂણો છે. હાલ લાખો યુગલો રનઃસંતાન છે કે જેઓ ૧૦૦ ટકા સંતાનને જડમ આપીને માતા-રપતા બની શકે છે, પરંતુ તેઓ માનરસક સજ્જ ન હોવાથી સંતાનરવહોણા છે. શીતલ તે બધા માટે પ્રેરણારૂપ છે.’ નવજાત બાળકી પંરિને ખોળામાં ઝુલાવતાં શીતલ ઠાકર કહે છે કે, ‘છ વષોના ગાળામાં લાગેલાં ઈડજેસશનો અને કસુવાવડ-ગભોપાતની પીડા ભારે હતી પરંત,ુ મેં આશા છોડી નરહ.’ શીતલ આ પીડાદાયી યાત્રામાં સાથ આપવાનું શ્રેય તેનાં પરત પ્રણવ ઠાકરને આપે છે, જેઓ બેડકમાં નોકરી કરે છે. શીતલે આઈવીએફ સારવાર દરરમયાન પોતાનું મન કાયદાની પોટટ ગ્રેજ્યુએટ ડીગ્રી પ્રાલત કરવામાં વાળ્યું હતુ.ં શીતલ અને પ્રણવના લગ્ન ૨૦૦૬માં થયા હતા. લગ્નના ત્રણ વષો પછી સંતાન નરહ થતાં તેમણે ડોસટરોની સલાહ લીધી હતી. દંપતીની તપાસમાં જાણવા મળ્યું હતું કે શીતલનાં બે અંડાશયમાંથી માત્ર એક જ કાયોરત હતુ.ં આ ઉપરાંત, તેના ગભાોશયમાં પણ તકલીફ હતી. તેણે આયુવદવે અને એલોપથીની ઘણી સારવાર લીધી પરંતુ સફળતા ન મળી. આ પછી, ૨૦૧૨માં તેણે બાવીશી ફરટડરલટી ઇન્ડટટટ્યુટમાં આઈવીએફ સારવાર શરૂ કરી હતી.

અમેરરકામાંબેગુજરાતીઓ લુંટારુઓનો ભોગ બન્યા


1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

હળવેહૈયે...

એક વાર બંતા અખરોટ વેચતો હતો. સંતાએ પૂછયુંખાવાથી શુંથાય? બંતાઃ મગજ તેજ થાય. સંતાઃ એ કેવી રીતે? બંતાઃ સારું એ કહે કે એક કકલો ચોખામાં કેટલા દાણા હોય છે? સંતાઃ ખબર નથી. બંતાએ એને એક અખરોટ ખવડાવી અને પૂછયું , ‘હવેબતાવ કેએક ડઝનમાંકેટલાંકેળાં હોય છે?’ સંતાઃ ૧૨ હોય. બંતાઃ જોયું ? મગજ તેજ થઈ ગયુંને? સંતાઃ એક કકલો આપી દેમને! • . ચચંટન ુ ુંપચરણામ આવ્યું ડેડી (ચચંટન ુ )ે તારુંચરપોટટકાડટબતાવ. ચચંટુઃ મારો દોસ્ત લઈ ગયો છે. ડેડીઃ કેમ? ચચંટુઃ એના પેરન્ેટ્સનેડરાવવા માટે. • ચવમાનમાંએક બાળક ત્રણ ચસક્કા ગળી ગયો. માતા રડવા જેવી થઈ ગઈ અનેબોલી, ‘અરે... કોઈ મારા દીકરાનેબચાવો. તેત્રણ ચસક્કા ગળી ગયો છે.’ એક માણસ દોડતો આવ્યો અને બાળકને ઉપર-નીચે, ડાબે-જમણે હલાવી, ઠોકી ને ત્રણેય ચસક્કા કાઢી આપ્યા. બાળકની મા ખુશ થઈનેબોલીઃ ‘શુંતમેડોક્ટર છો?’ પેલો માણસઃ ‘ના જી. હુંનરેન્દ્ર મોદી છું . મને કેવી રીતે પૈસા કેવી રીતે કઢાવવા તે બરાબર આવડેછે. • ચંદુકેળા લેવા ગયો. ચંદુઃ કેટલાનુંકેળુંછેઆ? કેળાવાળોઃ પાંચ રૂચપયાનું ... ચંદુઃ અરેયાર બેરૂચપયામાંઆપને! Bali, Ubud & Kuta 12 days

Dep date: Nov 13, Dec 04 Price from £1800

Thailand 12 Days £150 off

Dep date: Nov 20 Price from £2000

વવવવધા 21

કેળાવાળોઃ એટલામાંતો તેની છાલ આવે. ચંદુઃ તો છાલ તારી પાસેરાખ અનેમનેફક્ત અંદરનુંકેળુંઆપી દે. • પચતઃ લગ્ન પહેલાંતારા કેટલા બોયફ્રેન્ડ હતા? પત્ની ચૂપ થઈ ગઈ. ? પચતઃ તો તારી ચૂપકીદીનેહુંશુંસમજું પત્નીઃ ચૂપ રહો, કેટલા હતા તેગણુંછું . • એક અમદાવાદીને ત્યાં પાંચ ચમત્રો આવ્યા. એની પત્નીએ કહ્યું, ‘ખાંડ ખૂટી ગઈ છે જલ્દીથી લેતા આવો. ચામાંનાખવા જોઈશેન.ે..’ પચતઃ તુંચા બનાવ. બાકીની ચચંતા છોડી દે, હું સંભાળી લઈશ. શ્રીમતીજી છ કપ ખાંડ વગરની ચા લઇને આવ્યા કેતરત પેલા પચત મહાશયેચમત્રોનેકહ્યું, ‘આમાંના એક કપમાં જાણી જોઈને ખાંડ નથી નાંખી. જેના ભાગેએ કપ આવશેતેનેત્યાંઆવતાં રચવવારેઆપણેબધા સપચરવાર જમવાનો કાયયક્રમ ગોઠવશું .’ બધાએ ચા પીધી અને દરેકને પૂછાયું , ‘કેવી હતી?’ દરેક કહે, ‘અરેબહુ ગળી હતી.’ આને કહેવાય અમદાવાદી. એકબીજાને ટપી જાય એવા. • આજકાલ અરચવંદ કેજરીવાલ જો ટોયલેટમાંબે ચમચનટથી પણ વધારે બેસે છે તો પત્ની તરત દરવાજો ખખડાવીનેપૂછેછે, ‘અરેટોયલેટ કરવા બેઠા છો કેહડતાલ પર બેઠા છો? • પપ્પાઃ જો બેટા, છોકરીવાળા આવેત્યારેતારે લાંબી લાંબી ફેંકવાની હોં... આપણો વટ પડી જશે. છોકરીવાળા આવ્યા પછી... છોકરોઃ પપ્પા ચાવી આપોને ટ્રેઈન પાકકિંગમાં મૂકવી છે... •


22 કવર સ્ટોરી

@GSamacharUK

GujaratSamacharNewsweekly

1st September 2018 Gujarat Samachar

તમેભાષણ ખૂબ સારુંકરો છો, ચૂંટણી લડો છો કેશું? અનેવડા પ્રધાનનો પ્રશ્ન સાંભળીનેશકુબહેન શરમાઇ ગયા...

વલસાડઃ ગુજરાતના ૨૬ દજલ્લાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ ૨૩ ઓગથટે લાભાથથીઓને ઈ-ગૃહપ્રવેિ કરાવતાં વડા પ્રધાન નરેટદ્ર મોિીએ ગ્રામીણ મદહલાઓ સાથે સંવાિ કરતાં પૂછયું હતું કે મકાન મેળવવામાં િલાલને પૈસા તો નથી આપવા પડ્યાને? વડા પ્રધાન નરેટદ્ર મોિીએ વલસાડના જુજવા ગામેથી દડદજટલ માધ્યમથી ગુજરાતના એક પછી એક દવદવધ દજલ્લાઓની ગ્રામીણ મદહલાઓ સાથે દવદડયો-કોટફરટસથી હળવાિના મૂડમાં લાઈવ વાતચીત કરી ખબરઅંતર પૂqા અને મકાનો દવિે માદહતી મેળવી હતી. નરેટદ્ર મોિીએ ગુજરાતના પોરબંિર, રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, વડોિરા, પંચમહાલ, ગાંધીનગર, ગીરસોમનાથ, સાબરકાંઠા, ભરૂચ, બોટાિ સદહત દવદવધ દજલ્લાઓની ગ્રામીણ મદહલાઓને મકાન દવિે પૂછયું હતું કે ‘તમારા ખાતામાં પૈસા જમા થયા છે? લાંચરુશ્વત તો નથી આપીને? િીકરીઓને ભણાવો છો કે નહીં? ગામમાં બસ આવે છે? સમયસર બસ આવે છે? ગામમાં વથતી કેટલી છે? થવચ્છતા માટે િું કરો છો? મકાન બહાર પેઇસ્ટટંગ કોણે કયુ​ું?’ ગ્રામીણ મદહલાઓએ આ બધા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અમિાવાિ દજલ્લાના ભાણવડ ગામના િકુબહેનને

નરેટદ્ર મોિીએ કહ્યું હતું કે તમે ભાષણ સારું કરો છો, ચૂંટણી લડો છો કે િું? વડા પ્રધાનના આ િબ્િો સાંભળીને િકુબહેન િરમાઈ ગયા હતા. અરવલ્લી દજલ્લાનાં સુધાબહેનને વડા પ્રધાન મોિીએ પૂછયું હતું કે ‘િૌચાલયમાં ઘણા બકરી બાંધતાં હોય છે, ઘાસચારો ભરી િે છે. એવું તો નથી કરતાંને?’ આ સમયે સુધાબહેને કહ્યું હતું કે ‘ના સાહેબ, અમે ઉપયોગ કરીએ છીએ.’ પાવી જેતપુરનાં બહેન સાથે વાત કરતાં નરેટદ્ર મોિીએ જૂની યાિો વાગોળતાં કહ્યું કે ‘હું તો ઘણો સમય પાવીજેતપુરમાં રહ્યો છું. ઘોડેસવારી પાવીજેતપુરના લોકોએ જ િીખવાડી છે. હવે કોઈને ત્યાં ઘોડા છે કે નહીં?’

ચવકાસલક્ષી પ્રોજેક્ટ્સ આગળ ધપાવવા તાકીદ

અમદાવાદઃ વડા પ્રધાને ગુજરાતના એક વદવસના પવનવેગી પ્રવાસ દરવમયાન વવવવધ કાયતક્રમોમાં તો િાજરી આપી જ િતી, સાથોસાથ મુખ્ય પ્રધાન વવજય રૂપાણી, નાયિ મુખ્ય પ્રધાન નીવતન પટેલ અને ચીફ સેક્રેટરી જે. એન. વસંઘ સાથે ચચાત કરીને વવવવધ પ્રોજેક્ટમાં થયેલી પ્રગવત અંગે ર્ણકારી મેળવી િતી. તેમણે ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મિત્ત્વના ગણાતા પ્રોજેક્ટોની કામગીરીમાં ઝડપ લાવવાની સૂચના આપી છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ દ્વારા રૂ. ૪૦૦૦ કરોડના કવથત મગફળી કૌભાંડને લઈને પ્રતીક ઉપવાસ આંદોલન ચાલે છે. પાટીદાર આંદોલનને ત્રણ વષત પૂણત થતા િોઈ િાવદતક પટેલ પણ ફરીથી ઉપવાસ આંદોલનનું રણવશંગુ ફૂંક્યું છે. આ ઉપરાંત છેલ્લા છ-સાત મવિનાથી ગુજરાતમાં ખૂન- લૂંટ અને િળાત્કાર સવિતના ગંભીર ગુનાઓની સંખ્યામાં વધારો નોંધાય છે. આ તમામ િાિતો સંદભષે વડા પ્રધાને ગુજરાતના નેતાઓ પાસેથી ઝીણામાં ઝીણી વવગતો લીધી છે. વડા પ્રધાને એવું માગતદશતન આપ્યું િતું કે, શક્ય િોય ત્યાં સુધી કોઈ નવા વવવાદો ઉભા થવા દેશો નવિ એટલું જ નવિ કાયદોવ્યવથથાની સ્થથવત ર્ળવી રાખવા માટેના આવશ્યક તમામ પગલા લો. કોઈ પણ પ્રકારના આંદોલનને લાંિુ ચાલવા દેવું જોઈએ નિીં. આ ઉપરાંત વડા પ્રધાને એવી સલાિ આપી િોવાનું મનાય છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી િવે નજીક છે. આથી મેટ્રો ટ્રેન, િુલટે ટ્રેન, થટેચ્યુ ઓફ યુવનટી સવિતના જે કોઈ મિત્ત્વના પ્રોજેક્ટો છે તેના પર વધુ ધ્યાન કેસ્સિત કરવું. તેમજ નાગવરકોને વધુ સમથયાઓ નડે નિીં તેની કાળજી રાખવી. અનુસંધાન પાન-૧

સરકારી રૂચપયો...

આ પ્રસંગે તેમણે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) િેઠળ તૈયાર થયેલા ૧,૧૫,૫૫૧ આવાસોના લાભાથશીઓને ઈગૃિપ્રવેશ કરાવ્ય િતો. તેમજ ૫૮૬ કરોડ રૂવપયાની અથટોલ જૂથ પાણીપુરવઠા યોજનાનું ઈખાતમુહૂતત કયુ​ું િતું. વડા પ્રધાને જનસભાને સંિોધતા જણાવ્યું િતું કે, ધરમપુર-કપરાડા તાલુકામાં તૈયાર થવા જઈ રિેલી આશરે ૬૦૦ કરોડ રૂવપયાની પાણી પુરવઠા યોજના, રિાિંધન પવષે અમારી માતા-િ​િેનોને સમવપતત

છે. પાણીની સમથયા સૌથી વધુ માતા-િ​િેનોને ભોગવવી પડે છે, ત્યારે આજે એક ભાઈના રૂપમાં હું ખૂિ સંતોષ અનુભવી રહ્યો છું. તેમણે કહ્યું કે અથટોલ જૂથ પાણી પુરવઠા યોજના િેઠળ ૨૦૦ મીટરની ઊંચાઈએ આવેલા કપરાડાનાં વાવર ગામ કે જ્યાં માત્ર ૨૦૦થી ૩૦૦ની વસતી છે, ત્યાં સુધી પાણી પિોંચાડવાનું સંવેદનશીલ કામ ગુજરાત સરકાર કરી રિી છે. તેમણે કોંગ્રેસના અગાઉના મુખ્ય પ્રધાનનું નામ લીધા વગર ટીકા કરતાં જણાવ્યું કે, મેં પિેલાંના કોંગ્રેસના આવદવાસી મુખ્ય પ્રધાનના ગામમાં જઈને જોયું તો પાણીની ટાંકી િતી,

જૂનાગઢના કતકપરા ગામના વાિી સમાજની મદહલા સાથે વાત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘વાિી સમાજે વચન આપ્યું હતું કે તમે અમને મકાન આપિો તો િીકરીઓને ભણાવીિું. મકાન સારું બટયું છે?’ મદહલાઓએ વડા પ્રધાનને ખાતરી આપી હતી કે તેઓ િીકરીઓને ભણાવિે. મદહલાઓએ એમ પણ કહ્યું હતું કે મકાન બની જતાં અમારા જીવનમાં પદરવતાન આવ્યું છે, આ છે અમારું ઘર એવું હવે અમે કહી િકીએ છીએ. ...તો દેશ બીમાર પડ્યો ન હોત વડા પ્રધાન નરેટદ્ર મોિીએ જૂનાગઢમાં ૫૦૦ કરોડ રૂદપયાનાં દવકાસકામોનું ખાતમુહૂતા અને લોકાપાણ કરીને જાહેર સભામાં કહ્યું હતું કે િૌચાલય અને થવચ્છતાનાં કામ ૭૦ વષા પહેલાં થયાં હોત તો િેિ બીમાર પડ્યો ન હોત. જૂનાગઢમાં ૨૭૫ કરોડ રૂદપયાના ખચવે નવદનદમાત ૩૦૦ બેડની દસદવલ હોસ્થપટલ સદહતનાં દવદવધ દવકાસકામોનું ખાતમૂહુતા અને લોકાપાણ કરીને જાહેર સભાને સંબોધતાં વડા પ્રધાન નરેટદ્ર મોિીએ કહ્યું હતું કે ‘જે દિવસે થવચ્છતાની હું વાત કરતો હતો, મારી મજાક ઉડાવતા હતા. આ વડા પ્રધાનનું કામ છે? સંડાસ બનાવો ને કચરો વાળો ને કચરો ઉપાડો આવું બધું કરવાનું? પણ આ પાયાનાં કામ ૭૦ વષા પહેલાં થયાં હોત તો મારો િેિ બીમાર પડ્યો ન હોત.’

માતા હીરાબાનેમળીનેઆશીવા​ાદ મેળવ્યા

ગાંધીનગરઃ ગુજરાતનો એક ફાઇલ ફોટો દિવસનો પ્રવાસ સંપટન કરીને દિલ્હી માટે પરત રવાના થતા પૂવવે વડા પ્રધાન નરેટદ્ર મોિીએ માતા હીરાબાને મળીને તેમનાં આદિવા​ાિ લીધા હતા. નરેટદ્ર મોિીએ માતાને મળવા જવાનું એકાએક જ નક્કી કયુ​ું હતું. રાત્રે ૯.૩૦ વાગે દસક્યુદરટી કારના કાફલા વગર જ માત્ર બે ગાડી સાથે રાયસણ સ્થથત નાના ભાઇ પંકજ મોિીના વૃંિાવન બંગલો ખાતે પહોંચી ગયા હતા. આ અગાઉ વડા પ્રધાન મોિી ગુજરાત આવ્યા ત્યારે ખૂબ જ ભરચક કાયાક્રમો હોવાથી તેઓ માતાને મળવા જઇ િક્યા નહોતા. જોકે ૨૩ ઓગથટે પણ આખો દિવસની િોડધામ છતાં તેઓએ માતાને મળવાનું નક્કી કયુ​ું હતું. રાજભવન ખાતે યોજાયેલી સોમનાથ ટ્રથટની બેઠકમાં હાજરી આપ્યા બાિ વડા પ્રધાન સીધા જ રાયસણ જવા નીકળી ગયા હતા. આ મુલાકાત ‘ખાનગી’ હોવાથી તેઓ પોતાના દવિાળ કાફલાને સાથે લઇ ગયા નહોતા. એથકોટટીંગ સદહતનો કોટવોય વૃંિાવન બંગલાથી લગભગ અઢીથી ત્રણ કકલોમીટર િૂર કોબા સકકલનાં હાઇવે પર ઊભો રહ્યો હતો. વડા પ્રધાન ૨૦ દમદનટ સુધી નાના ભાઇના ઘરે રોકાયા હતા. તેમણે માતાને પગે લાગીને આિીવા​ાિ મેળવ્યા હતા. તેમજ પદરવારનાં બાળકો સાથે પણ ગમ્મત કરી હતી. માતાને મળ્યા બાિ વડા પ્રધાન અમિાવાિ એરપોટટ જવા નીકળી ગયા હતા.

પરંતુ તેમાં પાણી જ નિતું. આવા ગામનાં લોકોને પાણી આપવાનું સૌભાગ્ય મને સાંપડ્યું છે તેમ વડા પ્રધાને જણાવ્યું િતુ.ં ભારત સરકાર ગરીિો માટે એક રૂવપયો ફાળવે છે તો તેમાંથી માત્ર ૧૨ પૈસા જ લાભાથશી સુધી પિોંચે છે તેવા તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીના વનવેદનનો પ્રત્યિ સંદભત ટાંક્યા વગર મોદીએ જણાવ્યું કે, આજે વદલ્િીથી એક રૂવપયો નીકળે છે તો ગરીિો સુધી પૂરેપૂરા ૧૦૦ પૈસા પિોંચે છે, તેથી જ આજે લાઇવ વીવડયો કોસફરસ્સસંગથી લાભાથશી િ​િેનોને, મકાન િાંધકામનાં કામમાં કોઈને દલાલી તો

આપવી નથી પડી ને? તેવો પ્રશ્ન વિંમતભેર પૂછી શક્યો છું. વડા પ્રધાને કહ્યું કે, ૨૦૨૨માં, આઝાદીનાં ૭૫ વષત પૂરાં થશે ત્યારે વિંદુથતાનનો એક પણ પવરવાર ઘર વગરનો ન રિે તે અમારો લક્ષ્યાંક છે. આ પ્રસંગે ૧૧ પ્રધાનો, ૪ સાંસદો તથા ધારાસભ્યો સવિતના ચૂંટાયેલા પદાવધકારી, રાજ્યના ચીફ સેક્રેટરી સવિતના અવધકારીઓ િાજર રહ્યા િતા. કકસાનોની બમણી આવક અશક્ય નથી દેશના કકસાનોની આવક ૨૦૨૨ સુધીમાં િમણી કરવાની વાતને અશક્ય ગણાવવામાં આવે છે, પરંતુ આપણે એ ન

www.gujarat-samachar.com

અમારા નસીબમાં ભીખુદાનભાઇ નહીં એટલેસાંભળવા ન મળ્યાઃ મોદી

જૂનાગઢઃ ર્ણીતા લોકસાવિત્યકાર અને લોકગાયક ભીખુદાન ગઢવીને વડા પ્રધાન નરેસિ મોદીએ જૂનાગઢની ર્િેર સભામાં યાદ કયાત િતા અને કહ્યું િતું કે િવે અમારા નસીિમાં નિીં એટલે ભીખુભાઈ સાંભળવા ન મળ્યા. આમ િોલીને નરેસિ મોદીએ થટેજ પરથી આ લોકગાયકના ખિર-અંતર પૂછતાં કહ્યું િતું કે ‘ભીખુદાનભાઈ, તવિયત સારી રિે છેને? જય માતાજી...’ વડા પ્રધાનના હૃદયથપશશી આવકાર િાદ મીવડયા સાથે વાત કરતાં ભીખુદાન ગઢવીએ કહ્યું િતું કે ‘તેમના સાવનધ્યમાં ઘણા પ્રોગ્રામ કયાત છે. સંઘના પ્રચારક િતા ત્યારનો તેમનો ચાિક છું. લોકોની સેવાની ઝંખના તેમના િૈયામાં ભારોભાર છે એ હું જોઈ રહ્યા​ાે છું.’

ગુજરાત આવતાંજ પાણી, પાકની ચિંતા કરી

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વષષે ચોમાસુ વવલંવિત અને અવનયવમત થતાં પીવાના પાણી તેમજ ખેતીવાડી પર સંકટના વાદળો ઘેરાયા છે. આ સ્થથવતથી વાકેફ વડા પ્રધાન નરેસિ મોદીએ ગુરુવારે - ૨૩ ઓગથટે ગુજરાતની ધરતી ઉપર પગ મૂકતાં જ વતતમાન વરસાદ, જળાશયોમાં પાણીની સ્થથવત, ખેતીવાડી તેમજ ગયા મવિને સૌરાષ્ટ્ર તથા દવિણ ગુજરાતમાં સર્તયલ ે ી અવતવૃષ્ટીની સ્થથવત સંદભષે ચીફ સેક્રટે રી ડો. જે. એન. વસંઘ સાથે ચચાત કરીને સમગ્ર પવરસ્થથવતથી વાકેફ થયા િતા.. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વવધાનસભાની ચૂટં ણી પછી િે વખત વડાપ્રધાન નરેસિ મોદીનો પ્રવાસ કાયતક્રમ કુદરતી આપવિના કારણોસર મોકૂફ રહ્યો િતો. આ સમગ્ર પવરસ્થથવતથી વડા પ્રધાન વાકેફ િોવાથી ગુરુવારે સુરત એરપોટટ ખાતે આવ્યા એવું તુરત જ રાજ્યના મુખ્ય સવચવ ડો. જે. એન. વસંઘને િાજુમાં લઇ જઇ તેમની સાથે પાંચ વમવનટ સુધી ચચાત કરી િતી.. ડો. જે. એન. વસંઘે વડા પ્રધાનને િાલ ૮૭ ટકા વવથતારમાં વાવેતર થઇ ગયું છે અને આ વાવેતરને છેલ્લા એક સપ્તાિમાં પડેલા વરસાદથી જીવતદાન મળ્યું િોવાનું જણાવ્યું િતુ.ં તેમણે એમ પણ જણાવ્યું િતું કે નમતદા ડેમમાં સ્રાવ વવથતારોમાં વરસાદ થતાં લગભગ ૧૦ મીટર જેટલું નવું પાણી આવતાં એક વષત સુધી પાણીની તંગી વનવારી શકાઇ છે એમ પણ તેમણે વડા પ્રધાનને જણાવ્યું િતુ.ં વડાપ્રધાને ગયા મવિને સૌરાષ્ટ્ર તથા દવિણ ગુજરાતમાં થયેલી અવતવૃષ્ટી પછી કેવી સ્થથવત છે તેના અંગે ર્ણકારી મેળવી િતી. વડા પ્રધાને પોતાના અવત મિત્ત્વકાંિી પ્રોજેકટ થટેચ્યુ ઓફ યુવનટીનું કામ કેટલે પિોંચ્યું એના અંગે પણ ર્ણકારી મેળવી િોવાનું ર્ણવા મળ્યું છે.

ભૂલવું જોઇએ કે ખેડૂતો પથ્થરમાં પાટુ મારી સૌનું પકાવવાનું સામથ્યત ધરાવે છે. મધ અને સૂયત ઉર્ત એવી સમાંતર ખેતી છે જેથી વધુ આવક મળી શકે તેમ છે. આજે ૯૯ વસંચાઈ યોજના પેસ્સડંગ િતી, ખેડૂતોને પાણી મળે તે માટે આ યોજનાને જીવંત કરાઇ છે, તેવું વડા પ્રધાને કહ્યું િતું. ફોરેન્સસક યુચનવચસાટીમાં સેસટર ઓફ એક્સલસસ વડા પ્રધાન મોદીએ ગાંધીનગરમાં ગુજરાત ફોરેસ્સસક સાયસસ યુવનવવસતટીના ચોથા પદવીદાન સમારોિમાં પણ િાજરી આપી િતી. સમારોિમાં તેમણે જણાવ્યું િતું

કે, ગુજરાતમાં ફોેરેસ્સસક સાયસસ યુવનવવસતટીમાં રૂ. ૩૦૦ કરોડનાં ખચષે સેસટર ઓફ એક્સલસસ િનાવાશે. જેમાં ૬૦ ટકા રકમ કેસિ સરકાર ફાળવશે. સરકાર બોલેછેતેકરેછે: મુખ્ય પ્રધાન મુખ્ય પ્રધાન વવજય રૂપાણીએ જણાવ્યું કે, ભાજપની સરકાર ઠાલાં વચનો આપતી નથી. અમારી સરકાર જે િોલે છે એ કરે છે અને જે કરી શકીએ તે જ અમે િોલીએ છીએ. મુખ્ય પ્રધાને જણાવ્યું િતું કે, વષોતથી િેસડપંપ ખેંચીને થાકેલાં લોકોને અથટોલ જૂથ પાણી પુરવઠા યોજનાથી િેસડપંપ ખેંચ્યા વગર પીવાનું શુદ્ધ પાણી મળશે.


1st September 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

ફિલમ-ઇલમ 23

GujaratSamacharNewsweekly

રાહતકાયો​ોમાટેરણદીપ હુડ્ડા કેરળમાં

રક્ષાબંધનેબોસલવૂડ રંગાયુંભાઈ બહેનની પ્રીતે

સદીના મહાનાક અમમતાભ બચ્ચન, શાહરુખ ખાન, દીમિકા િાદુકોણ અનેમિયંકા ચોિરા સમહતની બોમિવૂડ સેમિમિટીઓએ રક્ષાબંધનની ઉજવણી સાથે સાથે િશંસકોનેરક્ષાબંધનની શુભચ્ેછા િાઠવી હતી. શાહરુખની દીકરી સુહાના ખાન અને િુત્ર અબરામે રક્ષાબંધનની ઉજવણી કરીનેટ્વવટ કયુ​ુંહતુંકે, રાખડીની ઉજવણી કરી, િમરવારમાં વચન આિવામાં આવ્યું કે મમહિાઓનું સન્માન કરાશે. મમહિાઓનુંસન્માન કરવાથી તમેનૈમતક રીતેમજબૂત બનો છો, સવવેનેરક્ષાબંધનની શુભેચ્છાઓ. બધી બહેનોનું સન્માન કરો. મિયંકાએ હાિમાં જ અમેમરકન ગાયક નીક જોનાસ સાથે સગાઈ કરી છે. િીસીએ િણ િોતાના ભાઈ સાથેરક્ષાબંધનની ઉજવણીની તસવીરો શેર કરતાંિખ્યુંહતુંકે, આ તેનો મિય તહેવાર છે. આ ઉિરાંત સોનમ કિૂર, અજુ​ુન કિૂર, સોહા અિી ખાન, સૈફ અિી ખાન, અમભષેક બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, કાજોિ, શ્રદ્ધા કિૂર, કામતુક આયુન, મબિાશા બાસુ, એકતા કિૂર, સની દેઓિ અને ટ્વવંકિ ખન્નાએ િમરવાર સાથેરક્ષાબંધન ઉજવી હતી.

‘તખ્ત’ ફિલ્મમાંકરીના અને રણવીર સિંહ પ્રથમ વખત િાથે

કરણ જોહરની પીરરયડ ડ્રામા ‘તખ્ત’માં કરીના કપૂર ખાન અનેરણવીર રિંહ પ્રથમ વખત એક િાથે દેખાશે. રણવીર રિંહનેઆ પેઢીનો િૌથી પ્રરતભાવાન અરભનેતા ગણાવતાં કરીના કપૂરે કહ્યું હતું આટલાં વષો​ોબાદ અંતેહુંતેની િાથેરૂપેરી પડદા પર દેખાઈશ જે મારા માટે ગૌરવની વાત છે. હું ખૂબ જ ખુશ છું. ‘તખ્ત’ મોઘલ િામ્રાજ્યના િમયની ફિલ્મ છે જેમાં આરલયા ભટ્ટ, ભૂરમ પેડનેકર, રવકી કૌશલ, જ્હાનવી કપૂર અનેપીઢ અરભનેતા અરનલ કપૂર પણ દેખાશે.

રાજ કપૂરની આન બાન શાન જેવો આર. કે. સ્ટુડિયો વેચાઈ જશે!

રહન્દી ફિલ્મજગતની અનેક ક્લારિક ફિલ્મોનો િાક્ષી આરકે સ્ટુરડયો માત્ર યાદોમાં રહેશે. કપૂરબંધુઓએ અનેક અજરામર ફિલ્મોનું રનમાોણ કરનારા સ્ટુરડયોને વેિવાનો રનણોય લીધો છે. સ્ટુરડયો થકી થતી આવક કરતાં તેની દેખભાળ રાખવાનો ખિો વધુ હોવાથી સ્ટુરડયોને વેિવાનો રનણોય લીધો છે. સ્ટુરડયોમાં લાગેલી ભીષણ આગ બાદ તેનેિરી ઊભો કરવો અશકય બની ગયું છેતેમજ તેમાંરખાયેલાંસ્મૃરતરિહ્નોનેિરી બનાવવાનો ખિો પણ વધુ હોવાથી આ સ્ટુરડયોને વેિવાનો રનણોય લેવાયો છે. રાજ કપૂરના િૌથી નાના પુત્ર રરરશ કપૂરે જણાવ્યું કે, રણધીર કપૂર, રાજીવ કપૂર, રરતુ નંદા, રરમા જૈન, રિષ્ણા રાજ કપૂર દ્વારા િવાોનુમતે આ રનણોય લેવાયો છે. રરરશ કપૂરે કહ્યું કે, હાલ રબલ્ડર િાથે વાતિીત િાલી રહી છે એમ રરષી કપૂરેજણાવ્યુંહતું.

કેરળના િૂરને કારણે કેરળમાં ભારે તબાહી સર્ુઈ છે. બોમિવૂડના ઘણા સ્ટાર કોઈક નેકોઈક રીતે મદદ માટે આગળ આવી રહ્યા છે. કેટિાક અમભનેતાઓએ આમથુક મદદ કરી છેતો કેટિાક અમભનેતા કેરળમાં રાહત કાયોુમાં િાગ્યાં છે. સમાજસેવા માટેર્ણીતો રણદીિ હુડ્ડા િણ કેરળ

િહોંચ્યો છે. રણદીિની ઘણી તસવીરો સોમશયિ મીમડયા િર િણ વાઇરિ થઈ છેજેમાંતેકેરળમાં િૂરિીમડતોનેખાવાનુંિીરસીનેસેવા કરી રહ્યો છે. રણદીિ ‘ખાિસા એડ ઇન્ટરનેશનિ સંગઠન’ના નેર્ હેઠળ ચાિી રહેિા રાહત કામમાંમદદ માટે કેરળ િહોંચ્યો છે.

સિત્રાગંદા વધુએક ખેલ આધાસરત ફિલ્મ બનાવશે

અરભનેત્રી રિત્રાંગદાએ ‘િૂરમા’થી ફિલ્મરનમાોણના ક્ષેત્રમાં પ્રવેશ કયો​ો હતો તે વધુ એક સ્પોર્િો આધારરત ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી છે. પૂવો હોકી કેપ્ટન િંદીપ રિંહ પર આધારરત ફિલ્મ ‘િૂરમા’ની િ​િળતા બાદ રિત્રાંગદા હવેએક રદવ્યાંગ તરવૈયાની વાતાો મોટા પડદા પર લાવવાની તૈયારી કરી રહી છે. િૂત્રો મુજબ રિત્રાંગદા રદવ્યાંગ તરવૈયાની વાતાોથી ખૂબ જ પ્રભારવત છે જેણે દેશ માટે ઘણુ કયુ​ું હતું. આ માટે વાતિીત િાલી રહી છે, બાયોરપક બનાવવામાં િમય લાગે છે કારણ કે તેના માટે મંજૂરી લેવી પડે છે. રિત્રાંગદાએ કહ્યુંહતુંિાિી વાતાોઓ દશોકો િુધી જરૂર પહોંિવી જોઈએ, જો તમે તેનેિારી રીતેરજૂકરો છો તો તેજરૂર િાલશે.

Travel with award winning group and tailor made specialist

15 DAY – KENYA SAFARI & EXOTIC SEYCHELLES Dep: 20 Jun, 31 Aug, 25 Sep, 24 Oct, 10 Nov, 18 Jan, 26 Feb

28 DAY SCENIC AUSTRALIA – NEW ZEALAND – FIJI TOUR Dep: 14 Sep, 12 Oct, 31 Oct, 16 Nov, 10 Jan, 05 Feb, 08 Mar

21 DAY – GRAND SOUTH AMERICA TOUR

*£5799 *£4999

(PERU – BOLIVIA – CHILE – ARGENTINA – BRAZIL) Dep: 29 May, 25 Jun, 9 Sep, 23 Sep, 21 Oct

15 DAY – SCENIC SOUTH AFRICA TOUR

Dep: 29 Jun, 08 Sep, 06 Oct, 30 Oct, 20 Nov, 12 Jan, 25 Feb, 12 Mar

*£2399

(VIETNAM – LAOS – CAMBODIA) Dep: 30 Jun, 10 Sep, 30 Sep, 14 Oct, 31 Oct, 14 Nov, 04 Dec

*£2399

16 DAY CLASSIC INDO CHINA

18 DAY – CLASSIC JAPAN & CHINA TOUR

*£3499

Dep: 02 May, 31 May, 14 Jun , 30 Jun , 28 Aug , 10 Sep , 02 Oct

16 DAY – GRAND TOUR OF EAST AFRICA (UGANDA – KENYA – TANZANIA) Dep: 20 Jun, 25 Aug, 19 Sep, 06 Oct

*£3299

(HONG KONG - SINGAPORE - MALAYSIA - THAILAND - CAMBODIA) Dep: 16 Jun, 29 Aug, 25 Sep, 16 Oct, 05 Nov, 02 Dec, 16 Jan, 06 Feb

*£2699

21 DAY – WONDERS OF ASIA

16 DAY – ESSENTIAL ROCKIES BY TRAIN & ALASKA CRUISE TOUR Dep: 20 Jun, 16 Aug, 09 Sep

12 DAY – ANCIENT GREECE

ગોલ્ડન ફિલ્મોનો િાક્ષી ‘આવારા’, ‘આહ’, ‘શ્રી ૪૨૦’, ‘જાગતે રહો’, ‘રજિ દેશમેં ગંગા બહેતી હૈ’, ‘િત્યમ્ રશવમ્ િુંદરમ્’, ‘પ્રેમરોગ’, ‘રામ તેરી ગંગા મેલી’, ‘રહના’, ‘પ્રેમગ્રંથ’ એવી અનેક ફિલ્મોમાં વપરાયેલા કોસ્ચ્યુમ્િ આરકેસ્ટુરડયોમાંિાિવીને રખાયાં હતાં, પરંતુ િપ્ટેમ્બર ૨૦૧૭માં લાગેલી આગમાંઆ પરરધાનો બળીનેખાખ થયાંહતાં.

*£3299

*£1699

Dep: 25 Jun, 29 Jul, 25 Aug, 08 Sep, 30 Sep, 10 Oct, 05 Nov

14 DAY – HIGHLIGHTS OF JORDAN & ISRAEL Dep: 25 Jun, 14 Jul, 06 Sep, 04 Oct, 10 Nov, 05 Mar

AND MUCH MORE TAILOR MADE TO SUIT YOU Note: Vegetarian meals available in all our tours

EVERY DAY DEPARTURE - PRIVATE & GROUP TOURS

Lines Open From 7 AM TO 11 PM - 7 DAYS A WEEK

CALL US FOR DISCOUNTED AIR TICKET WORLD WIDE

*£2599 10466

All Price Per Person, Terms and conditions applies

0207 183 7321 / 0121 285 5247

contact@skandaholidays.com

*£4099

www.skandaholidays.com


24 તિતિધા

@GSamacharUK

અજાણ્યા અશતશિ પર પ્રેમના અછોિાનાં • તુષાર જોષી •

‘તમે િોણ છો ઈ ખબર નથી, પણ તમે અમારા ખેતરમાં આવ્યા, અહીં આરામ િયોા, તમારું સાથે લાવેલું ભોજન જમ્યા, વાડીના ફળ ચાખ્યા એનો બહુ આનંદ છે, સાવ સાચ્ચું િહું તો મજા આવી...’ ગામડાગામના એિ ભોળા ખેડત ૂ ે જાણીતા િથાિાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને િહ્યું. તાજેતરમાં લંડનમાં વજુભાઈ પાણખણીયા પબરવાર દ્વારા વેમ્બલી અરેનામાં આયોબજત ભાગવત િથામાં િથા પ્રવાહ દરબમયાન ‘ભાઈશ્રી’એ આ પ્રસંગ િહ્યો. બિટનમાં વસતા ગુજરાતીઓના મૂળ મોટા ભાગે આબિ​િા અને ભારત છે. અહીં ગુજરાતી પ્રજાએ િોઠાસૂઝ – પુરુષાથા – દીઘાબ~િ સંબધ ં ોને સૌહાદાપણ ૂ ા રીતે બવિસાવવાનો સ્વભાવ, ધમા-િમાના, અધ્યાત્મના બસદ્ધાંતોની જાળવણી અને બનયમોના પાલન દ્વારા પ્રગબત િરી છે. ગુજરાતી સમાજ બિટનના આબથાિ, સામાબજિ, રાજિીય ક્ષેત્રે બહુમૂર્ય પ્રદાન િરી રહ્યો છે. તો સાથે સાથે જ બિટનમાં વસવા છતાં ગુજરાતીઓ વતનને ભૂર્યા નથી. ગુજરાતના ગામડાં હોય િે, આબિ​િાના જરૂબરયાતમંદ બવસ્તારો, એમણે અપરંપાર આર્બથિ અનુદાનોની સરવાણી વહાવી છે અને સખાવતી િાયોામાં, ધમાિાયોામાં હંમશ ે ાં આગળ રહ્યા છે. સામાન્ય રીતે અહીં ઉનાળાના સમયમાં એટલે િે જુલાઈ-ઓગસ્ટમાં બિટનના બવબવધ શહેરોમાં ધાબમાિ, સાંસ્િૃબતિ, સામાબજિ િાયાિમો, મેળાવડા યોજાતા રહે છે. ભારતથી િથાિારો-પ્રવચનિારો અને િલાિારો આવતા રહે છે અને સ્થાબનિ લોિોમાં ગુજરાતી ભાષા, સાબહત્ય, િથા પરંપરા, િબવતા-ગીતો વગેરન ે ું સંવધાન િરતા રહે છે. આવી જ પરંપરામાં યોજાયેલી ભાગવત િથામાં ‘ભાઈશ્રી’એ િહેલા પ્રસંગમાં વાત િંઈિ આવી હતી. પૂજ્ય ‘ભાઈશ્રી’ ભારતમાં અને બવદેશોમાં ભારતીય સભ્યના સંસ્િૃબત, ધમા અને અધ્યાત્મના પ્રચાર અંગે

સતત બવચરણ િરતા રહે છે. આવા જ એિ બવચરણ દરબમયાન ગુજરાતના ગ્રામ્ય બવસ્તારમાંથી તેઓ પસાર થતા હતા. બપોરનો સમય હતો. એિબે ગાડીઓમાં અન્ય સાથીઓ પણ હતા. જ્યાંથી નીિળ્યા હતા ત્યાંથી ઘરનું બનાવેલું ભોજન તથા પાણી અને અન્ય વ્યવસ્થાઓ સાથે હતી જ, એમને થયું િે રસ્તામાં ક્યાંિ વૃક્ષોના છાંયડાવાળી જગ્યા આવે તો ત્યાં પાથરણા પાથરીને બનરાંતે ભોજન લઈએ. થોડી વારમાં આવી જગ્યા દેખાઈ. ગાડીઓ સાઈડમાં લીધી. ખેતરના શેઢા પાસે વૃક્ષો હતા, િૂવો હતો, ખેતરમાં પાણી વહેતું હતુ.ં પાથરણા પાથયા​ા ને બેસવાની તૈયારી િરતા હતાં ત્યાં ખેતરનો માબલિ આવ્યો. એણે જોયું િે અબતબથ ભોજન માટે અહીં બેસવા તૈયારી િરે છે. તરત િહ્યુંઃ ‘અરે... અહીં નહીં, ખેતરમાં ઝૂપં ડીએ આવો. ત્યાં ભોજન જમો.’ ‘ભાઈશ્રી’એ િહ્યું િે ‘આ સરસ જગ્યા છે ભાઈ, અહીં બધું બરાબર છે.’ પણ પેલો ના માન્યો. પરાણે બધું લેવડાવીને વાડીમાં અંદર લઈ ગયો. ત્યાં પાથરણા પાથયા​ા, ખાટલા ઢાળ્યા. પાણીનો ઘડો લઈ આવ્યો. હાથ-પગ ધોવાની વ્યવસ્થા િરી ને પછી િહે ‘હવે બનરાંતે જમો. આરામ િરો....’ વાડીમાંથી તાજા ફળો પણ લઈ આવ્યો ને પ્રેમથી પીરસ્યા એને આગ્રહ િયોા તો થોડુિ ં સાથે જમ્યો પણ ખરો. ભોજન પુરું થયુ.ં ધીમે ધીમે બધું આટોપાયુ.ં થોડી વાર સહુએ આરામ િયોા, એની સાથે વાતો િરી. આખરે ફરી ક્યારેિ નીિળીશું તો આવશું િહીને નીિળતા હતા. ત્યારે એ ખેડત ૂ ે ‘ભાઈશ્રી’ને લેખના આરંભે લખેલા શબ્દો િહ્યાં હતાં. િથાજગત સાથે એનો િોઈ પબરચય ના હોય, અખબારો બહુ વાંચતો ના હોય ને ધાબમાિ ચેનલો જોતો નબહ હોય એટલે એ ના ઓળખે એ સાહબજિ હતુ.ં પણ એણે જે સરળતાથી િોઈ ઓળખાણ નબહ, વ્યબિનો પ્રભાવ નબહ અને છતાં આંગણે આવેલા અબતબથને જે ભાવથી, પ્રેમપૂવિ ા જમાડ્યા એ ભાવને ‘ભાઈશ્રી’એ િહ્યું અમે વંદન િયા​ા ને ત્યાંથી આગળ જવા રવાના થયા. એિ ગ્રામ્ય ખેડત ૂ ના હૃદયનો અબતબથપ્રેમ સહુના માટે સ્મરણીય બની રહ્યો.

Editor: CB Patel Chief Executive Officer: Liji George Tel: 020 7749 4013 Email: george@abplgroup.com Managing Editor: Kokila Patel Tel: 020 7749 4092 Email: kokila.patel@abplgroup.com Consulting Editor: Jyotsna Shah News Editor: Kamal Rao Tel: 020 7749 4001 Email: kamal.rao@abplgroup.com Deputy Editor: Urja Patel Email: urja.patel@abplgroup.com Editorial Department: Dr Jagdish Dave Head of Sales & Marketing: Rovin J George Email: rovin.george@abplgroup.com Tel: 020 7749 4097 Mobile: 07875 229 219 Advertising Manager: Kishor Parmar Tel: 020 7749 4095 Mobile: 07875 229 088 Email: kishor.parmar@abplgroup.com Head - New Projects and Business Development: Cecil Soans Email: cecil.soans@abplgroup.com Tel: 020 7749 4089 - Mobile: 07875 229 111 Design/Layout: Harish Dahya Tel: 020 7749 4096 Email: harish.dahya@abplgroup.com Ajay Kumar Tel: 020 7749 4005 Email: ajay.kumar@abplgroup.com Customer Service: Ragini Nayak (For Subscription press No 3) Tel: 020 7749 4080 Email: support@abplgroup.com Leicester Distributors: Shabde Magazine, Shobhan Mehta Mobile: 07846 480 220 Media Representation - Belgium: Kishore A Shah, 35 Quinten Matsijslei, Bus 24, 2018 Antwerpen, Belgium Tel: 00323 231 6269 International Advertisement Representative: Jain International Tel: +91 44 42041122/3/4 Fax: +91 44 25362973 Mumbai: +91 222471 4122 Email: jainmedia@eth.net Delhi: +91 44 931158 1597 Email: jain@jaingroup.net (BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad-380 015. Tel: +91 79 2646 5960 Bureau Chief (BPO): Nilesh Parmar (M) +91 9426636912 Email: nilesh.parmar@abplgroup.com Consulting Editor (BPO): Bhupatbhai Parekh, Ahmedabad, Gujarat Tel: +91 79 2630 4142 Rajpipla: Bharat Vyas Tel: +91 2640 220525 Mumbai: Kanti Bhatt, Hemraj Shah (Jumbo Advertiser) Horizon Advertising & Marketing: 205 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad-380 015. Tel: +91 79 2646 5960 (M) +91 9173595960 Email: horizon.marketing@abplgroup.com Business Manager: Hardik Shah (M) +91 99250 42936 Email: hardik.shah@abplgroup.com Advertising Manager: Neeta Patel (Vadodara) M: +91 98255 11702 Email: neeta_abplgroup@yahoo.co.in Business Co-ordinator: Shrijit Rajan M: +91 98798 82312 Email: shrijit.rajan@abplgroup.com News Representatives in Various parts of India, especially in Gujarat

Gujarat Samachar Head Office Karma Yoga House, 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW. Tel: 020 7749 4080, Fax: 020 7749 4081 www.abplgroup.com © Asian Business Publications Asian Voice switchboard: 020 7749 4000 Gujarat Samachar switchboard: 020 7749 4080 Advertising Sales: 020 7749 4085

1st september 2018 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

૧૩

૧૦

www.gujarat-samachar.com

૧૧

૧૪

૧૫

૧૬ ૧૭ ૧૮

૨૦

૨૧ ૨૨ ૨૩

૨૬

તા. ૨૫-૮-૧૮નો જિાબ

િ

લા િા ર

દે

ર્પ

૧૨

રુ

ત્ન

જા

૧૯

િ

૨૪ ૨૫

મા મ

૨૭

િા

ખ ટ

તા પ

સી

ટ જા

ણી

િ

તા રા

જા મ

અ ણી

વા

અ ર

ન ભો

આડી ચાિીઃ ૧. અબવનાશી ૫ • ૪. િોહવાટ, બગાડો ૨ • ૫. સમજણ ૪ • ૮. શણનું િપડું ૨ • ૧૧. નાસી જવું તે ૪ • ૧૩. એિ બંગાળી બમઠાઈ ૫ • ૧૫. રસ્તો ૩ • ૧૬. આવવું અને જવું તે ૫ • ૧૯. ચચા​ા ૨ • ૨૦. અણસમજુ ૩ • ૨૧. ઉદાર ૪ • ૨૩. ટીિાિરણ ૨ • ૨૪. શ્વાસ, દમ ૨ • ૨૬. નક્શીિામ િરનાર ૩ • ૨૭. િ​િ, શારીબરિ નુિસાન ૨ ઊભી ચાિીઃ ૧. જન્મ, દેહધારણા ૪ • ૨. દાંબડયા સાથે રમાય ૨ • ૩. નસ ૨ • ૪. વખત, િાળ ૩ • ૬. તડિો ૨ • ૭. આવ બલા, પિડ... ૨ • ૯. મીટ, અબનમેષ નજર ૨ • ૧૦. લહેરી ૨ • ૧૨. ગેબ, અગોચર ૪ • ૧૪. પ્રામાબણિ ૫ • ૧૬. આવવું તે ૪ • ૧૭. સુંદર સ્ત્રી ૨ • ૧૮. ઉષ્ણતા ૪ • ૧૯. વારસો ૪ • ૨૨. ભાગ્ય ૩ • ૨૫. બશક્ષા, દંડ ૨

સુડોિુ-૫૫૧ ૭ ૯ ૩ ૮ ૩

૭ ૯

૨ ૬

૬ ૪

૮ ૭ ૮ ૧

• પાકિસ્તાનના મોહમ્મદ ઇરફાનનો શિશ્વશિક્રમઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ ઇરફાને ટી૨૦ બિ​િેટમાં સૌથી સસ્તી ઓવર અને સૌથી વધુ ડોટ બોલ ફેિીને વર્ડડ રેિોડડ નોંધાવ્યો છે. ઇરફાને િેરબે બયન પ્રીબમયર લીગમાં બાબા​ાડોસ િાઇટ્સ ટીમ તરફથી રમતી વખતે સેંટ કિટ્સ એન્ડ નેબવસ પેબિયોટ્સ સામે આ વર્ડડ રેિોડડ નોંધાવ્યો છે. ઇરફાને ચાર ઓવરમાં ત્રણ ઓવર મેડન ફેંિી હતી અને માત્ર ૧ રન આપી બે બવિેટ પણ ઝડપી હતી. જોિે વર્ડડ રેિોડડ છતાં ઇરફાનની ટીમનો ૬ બવિેટે પરાજય થયો હતો. ઇરફાનથી પહેલા સાઉથ આબિ​િાના બિસ મોબરસ અને શ્રીલંિાના ચનાિા વેલગ ે દે રાના નામે આ રેિોડડ હતો. મોબરસે ટી૨૦ લીગમાં િેપ િોબરા ટીમ તરફથી ચાર ઓવરમાં ત્રણ મેડન ઓવર અને બે રન આપી ૨ બવિેટ ઝડપી હતી.

vAùckAene nmñ ivnùtI sAE su´A vAùckAene joAvvAnuù ke ‘gujrAt smAcAr’mAù æis Œ ¸tI ÀherAtAe Àe¤ kAe¤po cIj-vStunI ŠrIwI krAe a¸vA sÈvsnAe ¦pyAeg krAe tAe te mAqe amArI kAe¤ jvAbwArI n¸I. aenI yAeGytA je-te VyiKtae pAete tpAsI te aùge ino#y levAe.

ºЦ╙¿ ·╙¾æ¹ કђ»¸³Ц »щ¡ક ˹ђ╙¯ÁЪ ·º¯ ã¹Ц »є¬³¸Цє ±ºщક ĬકЦº³Ъ ╙Ã×±Ь╙¾╙²³Ъ ´а?અђ, ĴЪ ÂÓ¹³ЦºЦ¹® ક°Ц, »> ¯°Ц ¸Цє¢╙»ક ╙¾╙², ¸Ц¯Ц@³Ц »ђªЦ ¯щ¬¾Ц, ĴЪ ³¾¥є¬Ъ, ´а? þ³, ¾Цç¯Ь, λĩЦ╙·Áщક ´а?, ¢Ц¹ĦЪ Ã¾³ ¯°Ц µ¹Ь³º»³Ъ ¯¸Ц¸ ╙¾╙²અђ ¾¢щº.щ ˹ђ╙¯ÁЪ ·º¯ ã¹Ц ¯Ц. ∞√ Âتъܶº ÂЬ²Ъ »є¬³-¾щܶ»Ъ¸ЦєºђકЦ¿щ. Âє´ક↕: 07986 616 998 (Mob), 0208 259 2006 (R), ¢Ц¹ĦЪ ã¹Ц Mob: 07590 011 605.

HALL FOR HIRE FROM £65 P.H. (¢Ь§ºЦ¯Ъ, ╙Ã×±Ъ અ³щઔєєĠщ@¸ЦєકºЪ અЦ´¾Ц¸ЦєઅЦ¾щ¦щ.)

Shree Aden Depala Mitramandal U.K. Charity: 293627

67A Church Lane, London N2 8DR

Contact: N. Chauhan 0208 346 8456 J. Depala 0208 349 0747. Well suited for Socials, Religious, Cultural and Official events. Terms & Conditions Apply. Capacity 350 Tel: 0208 444 2054 Email: sadmmlondon@gmail.com

સુડોિુ-૫૫૦નો જિાબ ૪ ૯ ૩ ૬ ૨ ૫ ૭ ૧ ૮

૨ ૭ ૮ ૪ ૧ ૩ ૫ ૬ ૯

૧ ૬ ૫ ૯ ૮ ૭ ૩ ૪ ૨

૯ ૫ ૬ ૭ ૩ ૨ ૧ ૮ ૪

૮ ૩ ૧ ૫ ૪ ૯ ૬ ૨ ૭

૭ ૪ ૨ ૮ ૬ ૧ ૯ ૩ ૫

૫ ૨ ૪ ૩ ૯ ૬ ૮ ૭ ૧

૩ ૧ ૯ ૨ ૭ ૮ ૪ ૫ ૬

૬ ૮ ૭ ૧ ૫ ૪ ૨ ૯ ૩

નિ ઊભી લાઈન અને નિ આડી લાઈનના આ ચોરસ સમૂહના અમુિ ખાનામાં ૧િી ૯ના અંિ છે અને બાિી ખાના ખાલી છે. તમારે ખાલી ખાનામાં ૧િી ૯ િચ્ચેનો એિો આંિ મૂિ​િાનો છે િે જે આડી િે ઊભી હરોળમાં શરપીટ ન િતો હોય. એટલું નહીં, ૩x૩ના બોક્સમાં ૧િી ૯ સુધીના આંિડા આિી જાય. આ શિઝનો ઉિેલ આિતા સપ્તાહે.

ભાલાફેંકમાંનીરજનો ઐતિહાતિક ગોલ્ડઃ શાદદૂલ મેડલ જીિનારો ‘યંગસ્ે ટ ઈન્ડડયન’

જાકાતા​ાઃ ભારતના સ્ટાર ભાલાફેંક એથ્લીટ નીરજ ચોપડાએ એશિયન ગેમ્સમાં ઐશતહાશસક પ્રદિશન કરતાં ભારતને સ્પધાશમાં પ્રથમ વાર ગોલ્ડ અપાવ્યો છે. નીરજ ભાલા ફેંકમાં ગોલ્ડનો દાવેદાર મનાતો હતો. તેણેત્રીજા પ્રયાસમાં ૮૮.૦૬ મીટરનો થ્રો કરી સૌને દબાણમાં લાવી દીધા હતા. આ પછી અન્ય એથ્લીટ તેની નજીક પણ પહોંચી િટયા નહોતા. આમ ભારતે એશિયન ગેમ્સમાં પ્રથમ વખત જેવશલન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલાં ભારતનો એશિયન ગેમ્સમાંભાલાફેંકમાંશ્રેષ્ઠ દેખાવ બ્રોન્ઝ મેડલનો હતો. અનુસંધાન પાન-૩૨

એશિયાડમાં...

શપતાનો શિશ્વાસ સાચો ઠેરવ્યો અંકકતાના શપતા રશવન્દ્રને શવશ્વાસ હતો કે તેમની દીકરી આ વખતે અચૂક શસલ્વર મેડલ જીતિે. સાથેની વાતચીતમાં રશવન્દ્રેકહ્યું,‘મનેઆિા હતી કે શસલ્વર મેડલ જીતિે. મેંટીવીમાં ઇવેન્ટ જોઈ ત્યારે લાગ્યું કે તે સંઘષશકરી રહી છે. જોકેમનેએ વાતનો આનંદ છેકે, તેપોતાની મહેનત પર ખરી ઊતરી છેઅને મને તેના શપતા હોવાનો ગવશ છે.’ અંકકતા રૈનાની રમતમાં

આ પૂવવે એશિયન ગેમ્સ િૂશટંગમાં ભારતના ટીનએજર િૂટરો તેમના ઝમકદાર દેખાવ દ્વારા છવાઇ ગયા હતા. ૧૫ વષશના િાદૂશ લ શવહાનેમેન્સ ડબલ ટ્રેપ િૂશટંગમાંશસલ્વર મેડલ જીતી લીધો હતો. આ સફળતા સાથેજ સાથે િાદૂશ લે સૌથી યુવા વયે એશિયન ગેમ્સ િૂશટંગમાં મેડલ જીતનારા ખેલાડી તરીકેનો રેકોડડ નોંધાવ્યો હતો. એશિયાના ટોચના િૂટરો વચ્ચેના ડબલ ટ્રેપ િૂશટંગના મુકાબલામાં ભારતીય ટીનેજરે સનસનાટી મચાવતા ફાઈનલમાં ૭૩નો સ્કોર કરતાં શસલ્વર સફળતા હાંસલ કરી હતી.

સૌથી મહત્ત્વની ભૂશમકા ધરાવતા તેના કોચ હેમંત બોરડે તેના ટેશનસ પ્રત્યેનાં સમપશણને શબરદાવતા કહે છે, ‘અંકકતામાં કોઈ અસાધારણ આવડત નથી પણ તેનુંસમપશણ દાદ માંગી લે તેવું છે. શદવસમાં સાતથી આઠ કલાક પ્રેક્ટટસ કરવી અનેબીજા શદવસેફરીથી એટલી જ પ્રેક્ટટસ કરવી સરળ નથી. મેંજોયુંછેકે ઘણા ખેલાડીઓ શહંમત હારી જાય છે, પણ અંકકતા ટયારેય હાર નથી માનતી.’ કોચ બોરડે કહેછેકે‘મનેઘણી ખુિી છેકે, અંકકતા એશિયન ગેમ્સમાંમેડલ લાવનારી ગુજરાતની પ્રથમ ખેલાડી બની છે.’


1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

અનન્ય ઝોરોલિય મલહલાઃ ડો. ધન નોલરયા

ડો. ધન નોહરયા દાન, િવૃહિ અને ડોટટર િરફ કેવો આદર છે, િેનો નમૂનો આ હનપુણિામાંકેનેડામાંનામના ધરાવેછે. કેનેડાના સભ્યપદ છે. મિારાણી એહલઝાબેથના િાથે ડોટટરો અને પારસી ગુજરાિીઓમાં ડો. ‘ઓડડર ઓફ ઓન્ટોહરયો’નો ઈડકાબ અપાવીને નોહરયાનું નામ જાણીિું છે. િેઓ ઝોરોહિયન રાજ્યેિેમનુંબહુમાન કયુ​ુંછે. સોસાયટી ઓફ ઓન્ટોહરયોનાં િમુખ છે. િેની આવાં બહુમુખી િહિભા સંપન્ન ડો. હબસ્ડડંગ કેહપટલ કહમટીમાં ચેરમેન છે. નોહરયાના હપિા હબડડીંગ કોન્ટ્રાટટર િ​િા. ડો. ઝોરોહિયન કોમ્યુહનટી માટે િેમણે ૩૦ લાખ નોહરયા િૈદરાબાદની ઓલમાહનયા ડોલરનું ભંડોળ ભેગું કયુ​ું છે. પોિે એમાં મુખ્ય યુહનવહસાટીમાંથી એમ.બી.એ. થઈનેવધુઅભ્યાસ દાિા છે. બ્રેલટ કેન્સર પછી ૨૪ - ૨૪ વષાથી માટે ૧૯૬૮માં કેનેડા આવ્યાં. કેન્સરના ક્ષેત્રે સહિય અને િવૃહિમય જીવન જીવિાં િે િેઓ ટોરોન્ટો યુહનવહસાટીમાંિોફેસર બન્યાં. પોિાના આ જીવનને ઈશ્વરની િાલ િે િોફેસર ઉપરાંિ લકારબરો િસાદીરૂપ માને છે. આથી િેમણે ગ્રેઈસ િોસ્લપટલનાં વડાં પણ છે. કેન્સર હરસચા માટે ૧૦ લાખ પોિાની િેસ્ટટસ, યુહનવહસાટીમાં ડોલરનુંદાન કયુ​ુંછે. િોફેસરપદ, િોસ્લપટલોનો ડો. ધન નોહરયાનુંકેનડે ામાં વિીવટ ઉપરાંિ ડો. નોહરયા મેહડકલ ક્ષેત્રે મોટું નામ છે. મોટાં વ્યવસાયી મહિલા છે. કેનેડાની સૌથી મોટી િેઓ મેહડકલ ક્ષેત્રે સંબંહધિ યુહનવહસાટી િેડથ નેટવકકની ચીજવલિુઓના છ મોટા ચાર િોસ્લપટલો છે. િેમાં વ્યવસાયનાં માહલક છે. હિક્ષણ અને સંિોધનના જાિેરજીવનમાં પણ િેઓ ભાિભાિનાંકામ થાય છે, િેમાં રચ્યાપચ્યાંરિેછે. િેઓ ટ્રલટી છે. આ ચાર સૌજન્યભયોા વિા​ાવ, િોસ્લપટલોમાંએક છેકેન્સર માટેની સોિામણો દેિ અને માયાળુ હિન્સેસ માગા​ારેટ િોસ્લપટલ. બીજી છે લવભાવ ધરાવિાં ડો. નોહરયા જૂનાં ટોરોન્ટો જનરલ િોસ્લપટલ. ત્રીજી છે હિન્દી ફફડમોના ચાિક અને ગાયક છે. ટોરોન્ટો વેલટનાિોસ્લપટલ અનેચોથી છેટોરોન્ટો સિ​િ િવૃહિ​િીલ ડો. નોહરયા અહવરિ વિેિી હરિેબ િોસ્લપટલ. િહિની સહરિા િાંછે! િેઓ કિેછે, ‘રોજ રાત્રે આ ચારે િોસ્લપટલોનું કુલ વાહષાક બજેટ સૂિી વખિેમારા પહિની ફારુખની લમૃહિ ધારીને ૨૦૦ કરોડ ડોલર છે. આ ભગવાનનો આભાર માનું ચારેય િોસ્લપટલમાં કુલ છું. કહું છું કે િે ભગવાન, ૩૦ િજાર કમાચારી કામ િમે મને ખૂબ સુંદર પ્રા. ચં દ્ર કાં ત પટે લ કરે છે. આમાં િે ટ્રલટી છે જીવનસાથી આપ્યો છે. અનેઉપરાંિ ગુણવિા કહમટીનાંચેરમેન પણ છે. િેના સાથ અનેસેવાથી જીવિી રિી છું.’ ઓન્ટોહરયો રાજ્યના મુખ્ય િધાને િેમની સમગ્ર કેનડે ામાંડોટટર િરીકેયિ​િાપ્િ એવાં હનમણૂક રાજ્યના પોલીસ સહવાસીસ બોડડમાંકરી ગરવી ગુજરાિણ ડો. નોહરયા કિેછે, ‘ભગવાને છે. યી િોંગ નામના ચાઈનીઝ હસહનયર બોડડમાં મને જીવિી રાખી િો િવે બાકીનું જીવન ભારિીય મૂળનાંિોય એવાંએક માત્ર સભ્ય છે. ભગવાન ખુિ રિેિેવા કામમાંખચાવાની મારી ડો. નોહરયા. ચીનાઓને ભારિીય િજાના આ અંિરની અહભલાષા છે.’

ે ેગજ ુ રાત ે લવિશ િશ

અનુસંધાન પાન-૧૬

કોંગ્રેસ અધ્યિ...

ભાગેડુમાલ્યા ભાજપ નેતાઓનેમળ્યા હતા લટેટ બેડક ઓફ ઈન્ડડયા સલહત ૧૭ ભારતીય બેડકો સાથે ૯,૦૦૦ કરોડથી વધારે રકમનું કૌભાંડ કરનાર ભાગેડુ લવજય માલ્યા દેશ છોડતા પહેલાં ભાજપના નેતાઓને મળ્યા હતા તેવો દાવો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કયોથહતો. અમારી પાસે આને લગતા દલતાવેજ અને પુરાવા છે તેમ તેમણે કહ્યું હતું. જો કે તેમણે માલ્યા ભાજપના કયા કયા નેતાઓને મળ્યા હતા તેનાં નામ આપવાનો ઇનકાર કયોથ હતો. માલ્યા હાલ લંડનમાં છે અને તેને ભારત લાવવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે. ઈન્ડડયન જનાથલલલટ એસોલસયેશનનાં કાયથિમમાં રાહુલે દેશને લપશથતા લવલવધ મુદ્દાઓ ચર્યાથ હતા. તેમણે આક્ષેપ કયોથ કે બેડકો સાથે છેતરપીંડી કરનાર ઉદ્યોગપલતઓ સામે કેડદ્ર સરકાર પગલાંલેતી નથી. તેમણે પીએનબી કૌભાંડ કરનાર નીરવ મોદી અને મેહુલ ચોક્સીનો ઉલ્લેખ પણ કયોથ હતો. પીએમ સાથે આ બંનેના સારા સંબંધો હોવાથી તેમની સામે પગલાં લેવાતા નથી તેમ તેમણેકહ્યુંહતું . માલ્યાનેઆથથર

રોડ જેલમાં લપેલશયલ ટ્રીટમેડટ આપવાનો પણ તેમણે લવરોધ કયોથ હતો. કાયદો સૌના માટે સરખો છે. ભારતમાંબેકારીનુંસંકટ ખતરનાક રાહુલે કહ્યું કે ભારતમાં બેકારીનું સંકટ ખતરનાક છે પણ પીએમ મોદી તેનો લવીકાર કરતા નથી. નોકરીની પૂરતી તકોના અભાવે યુવાનો લહંસા કરી રહ્યા છે. લોકો બેકાર છે તેથી નોકરી મેળવવા ભારતમાં મોદીને અને અમેલરકામાં ટ્રમ્પને મત આપે છે. બેકારોમાં ગુલસો છેતેથી તેઓ ગુલસાનુંસમાધાન શોધવાને બદલે ગુલસો જડમાવનાર નેતાઓનેમત આપે છે. સમલયાના સમાધાનની જગ્યાએ આ નેતા તે ગુલસાને હવા આપે છે અને દેશને નુકશાન પહોંચાડેછે. રાહુલેિેશનેબિનામ કરવાની સોપારી લીધીઃ ભાજપનો વળતો પ્રહાર રાહુલ ગાંધીએ સંઘ અંગે કરેલા આક્ષેપોનો જવાબ આપતાં ભાજપે કહ્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખે દેશને બદનામ કરવાની સોપારી લઈ રાખી છે. તેઓ સાંલકૃલતક સંગઠનને આતંકવાદી સંલથા તરીકે ગણાવી રહ્યા છે. ભાજપના પ્રવિા સંલબત પાત્રાએ કહ્યુંકે, રાષ્ટ્રપલત રામનાથ કોલવંદ,

વિવિધા 25

GujaratSamacharNewsweekly

વડાપ્રધાન નરેડદ્ર મોદી અનેપૂવથ વડાપ્રધાન અટલલબહારી વાજપેયી જેવા નેતાઓનું બેકગ્રાઉડડ આરએસએસ છે અને રાહુલ ગાંધીએ આરએસએસની સરખામણી મુન્લલમ બ્રધરહુડ સાથે કરી તે તેમની અપલરપકવતા બતાવેછે. રાહુલનું આ લનવેદન માફીને લાયક નથી. પાત્રાએ એવો સવાલ કયોથ હતો કેશુંરાહુલેદેશનેબદનામ કરવા માટેની સોપારી લીધી છે? ભારતની લવદેશમાં પ્રશંસા કરવાને બદલે રાહુલ દેશનું અપમાન કરી રહ્યા હોવાનું તેમણેકહ્યુંહતું. ‘રાહુલ શા માટે લોકશાહીને લધક્કારે છે? તેમને કેમ લહડદુઓ પ્રમયેઈષાથછે?’તેવો સવાલ પાત્રાએ કયોથ હતો. ભાજપે તીખી પ્રલતલિયા આપી કહ્યું હતું કે દેશમાં ફિ કોંગ્રેસનેજ ખતરો છે. દેશમાં કેટલાક પક્ષો ડરાવવાની વાતો કરે છે કે અલ્પસંખ્યકો ખતરામાં છે પણ ફિ કોંગ્રેસના અન્લતમવ સામે જ ખતરો છે. ગરીબો અને અલ્પસંખ્યકોને રોજગારી, આઈએસઆઈએસ સાથેજોડાવા લસવાય કોઈ લવકલ્પ રહેશે નહીં તેવા રાહુલ ગાંધીનાં લનવેદન અંગે રાહુલ ગાંધી માફી માગે તેવી માગણી ભાજપ પ્રવિા સંલબત પાત્રાએ કરી હતી.

અકાલી નેતા ઉપર ખાલલસ્તાન સમથથકો દ્વારા હુમલો

નવી લિલ્હીઃ લંડનમાંતાજેતરમાં ખાલલલતાન તરફી સંગઠનો દ્વારા ૨૦૨૦માંપંજાબમાંજનસમથથનની માગ સાથેદેખાવો કરાયા હતા. અમેલરકામાંપણ ૨૬મી ઓગલટે અકાલીદળના નેતા અનેલદલ્હી શીખ ગુરુદ્વારા મેનજ ે મેડટ કલમટીના સભ્ય મનલજતલસંહ જીકેપર હુમલો કરાયો હતો. આ મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. હુમલાખોર ખાલલલતાની સમથથક હોવાની માલહતી અપાઈ રહી છે. મનજીત ડયૂ યોકક જઈને શીખ સમુદાયના લોકો સાથે ગુરુનાનકજીની ૫૫૦મી જયંતી કાયથિમની તૈયારી લવશે ચચાથ કરવાના હતા. મનજીતેકહ્યુંકેહું કેલલફોલનથયાના યુબા શહેરના મુખ્ય ગુરુદ્વારાએ ગયો હતો મયાં પણ ૩૦-૩૫ લોકોએ હુમલો કરી દીધો હતો. મનેમાર મારી પાઘડી ઉતારી લેવામાંઆવી હતી અને ચહેરા પર કાળી શાહી ચોપડી દેવાઈ હતી. મનલજતલસંહેજણાવ્યું હતું કે, મારા પર ૨૦થી વધુ લોકોએ હુમલો કયોથહતો. તેમણે ગુરુદ્વારાની પલવત્રતાની જાળવણી પણ કરી નહોતી. મેં મારા સમથથકોનેપ્રમયાઘાત નહીં આપવા અનેશાંલત જાળવવા જણાવ્યુંહતું . ઉલ્લેખનીય છે કે લંડનની મુલાકાતે ગયેલા કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીની સભામાં ખાલલલતાનવાદીઓએ દેકારો મચાવવાનો પ્રયાસ કયોથહતો.

ઉત્તર કોલરયા અનેિલિણ કોલરયાના યુદ્ધમાંલવખૂટા પડેલા પલરવારોને થોડા સમય માટેભેગા કરવાનો ઉત્તર કોલરયાના ડાયમંડ લરસોટટમાંયોજાયો હતો. આ ફેલમલી લર-યુલનયન લમલટંગ િરલમયાન િશકાઓ પહેલાંલવખૂટા પડીનેઉત્તર અનેિલિણ કોલરયામાંસ્થાયી થયેલા વૃદ્ધ પલરવારજનો પરસ્પર મળીનેચોધાર આંસુએ રડ્યા હતા. તસવીરમાંઉ. કોલરયાના ૮૮ વષષીય ચો િેઓક િ. કોલરયામાંરહેતા તેના ૬૭ વષષીય પુત્ર ચો લજયોંગને મળીનેધ્રુસકેધ્રુસકેરડતા નજરેપડેછે.

રોલહંગ્યા નરસંહાર બિલ મ્યાંમાર સેનાના વડા સામેકેસ ચલાવોઃ યુએન

જિજિવાઃ મ્યાંમારમાં રોહિંગ્યાઓની સામૂહિક િત્યા માટે યુએનની સહમહિએ િૈયાર કરેલા અિેવાલમાં મ્યાંમારના હમહલટ્રીના વડા હમન ઓંગ િલાંગ સહિ​િ ટોચના લશ્કરી જનરલો સામે િપાસ કરી િેમની આંિરરાિીય અદાલિમાં સામે કેસ કરવાની િાકલ કરાઈ િ​િી. રોહિંગ્યા લઘુમિીના નરસંિાર બદલ મ્યાંમાર હમહલટ્રી વડા અનેિેમના અન્ય પાંચ સાથીદારોના રાજીનામાંની

અને િેની સાથે આંિરરાિીય અદાલિમાંકેસ કરવાની સંયિ ુ રાિસંઘના િપાસકિા​ાઓએ માગ કરી િ​િી. મુસ્લલમ રોહિંગ્યાઓ સામે ઘૃણાલપદ લખાણ અને ભાષણોનેપોિાના પ્લેટફોમાપર જગ્યા આપવા બદલ ચારે િરફથી ટીકાઓનો સામનો કરનાર ફેસબુકને લશ્કરી વડા પર િહિબંધ લાદવા અને મ્યાંમારના લશ્કર સંબંહધિ િમામ પેજને દૂર કરવાની પણ િાકલ કરવામાંઆવી િ​િી.

સાપ્તાહિક ભહિષ્ય રાહિભહિષ્ય અઠિાહિક તા. ૧-૯-૨૦૧૮ થી ૭-૯-૨૦૧૮

મેષ રાલશ (અ,લ,ઇ)

લસંહ રાલશ (મ,ટ)

જ્યોલતષી ભરત વ્યાસ

ધન રાલશ (ભ,ફ,ધ,ઢ)

આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂવથક પાર પડતાં આનંદ મળે. મનની લવલથતા જાળવી શકશો. લમત્રોલનેહીઓનો સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. આલથથક દૃલિએ આ સમય લાભકારક ગણી શકાય.

માનલસક શાંલત હણાય તેવા પ્રસંગો સજાથય. પ્રલતકૂળતાથી ડગશો નલહ, પણ પુરુષાથથ જાળવજો. વ્યવન્લથત રહેશો તો પ્રલતકૂળ સંજોગો સાનુકૂળ બની જશે. લચંતાનું કારણ નથી. આ સમયમાં આવક-ખચથની ન્લથલત સમતોલ નલહ રાખી શકો.

આ સમય સુખ અનેલવલથતાનો અનુભવ કરાવે. બેચેનીવ્યથામાંથી મુલિ મળે. સજથનામમક કાયોથથી આનંદ પ્રાપ્ત થાય. આલથથક ન્લથલત તંગ કે મૂંઝવણભરી રહેતી જણાશે. ધાયાથ લાભ અટકશે. સમજીલવચારી ખચથકેરોકાણ કરશો.

માનલસક લવલથતા અને શાંલત ડહોળાય તેવા સંજોગો જણાશે. અહીં પુરુષાથથ અને આમમલવશ્વાસ વધારજો. લનરાશાજનક લવચારો છોડજો. આ સમયમાં ખચથના પ્રસંગો વધશે. નુકસાન, કરજ કેલોન દ્વારા આલથથક બોજો વધશે.

એકંદરે આ સમય સારો નીવડશે. શારીલરક-માનલસક લવલથતા અને સલિયતા વધશે. પ્રગલતકારક નવરચનાઓના કારણેતમારી મૂં ઝવણો દૂર થવા લાગશે. આલથથક બાબતો અંગે તમારે વધુ પ્રયમનીશલ અને જાગૃત બનવુંજરૂરી સમજવું.

ગ્રહયોગો દશાથવે છે કે કામનો બોજો અને પૂવથલનધાથલરત યોજનામાં હજુ જોઇએ તેટલી પ્રગલત ન જોવાતા અલવલથતા અને તાણ વતાથશે. ધીરજથી કામ ઉકેલાશે. આલથથક બાબતો માટેઆ સમય વધુતકો અથવા તકેદારી માગી લેતેવો છે.

મનોન્લથલત તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પલરન્લથલત સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. આલથથક રીતે વધારાની આવક ઊભી કરવા વધુમહેનત કરવી પડે. વળી, નવા ખચાથનો બોજો પણ વધશે.

સપ્તાહમાંલહંમત અને લવલથતા ટકાવી રાખજો. અવાલતલવક ભય અને કાલ્પલનક લચંતાઓ જણાશે. આધ્યાન્મમક માગથદ્વારા જ શાંલત મેળવશો. લનરાશા અને નકારામમક લવચારો છોડી દેજો. આલથથક આયોજનનેવ્યવન્લથત નહીં રાખો તો હેરાન થશો.

સપ્તાહમાં મનોન્લથલત તંગ અને અશાંત રહેશે. શાંલતપૂવથક કામ કરશો તો મન મક્કમ બનશે. પલરન્લથલત સાનુકૂળ અનેસુખદ બનાવી શકશો. ઉતાવલળયા બનશો નહીં. આલથથક અને વધારાની આવક ઊભી કરવા માટેવધુમહેનત કરવી પડે.

અકળામણ અનેતીવ્ર તણાવથી અલવલથતા વધશે. ખોટી લચંતાથી મન અશાંત રહેશે. આધ્યાન્મમક વલણ કેળવીને શંકા અને લચંતાને છોડી કાયથ કયયેજાવ તો વધુઆનંદ મેળવી શકાશે. આલથથક વ્યવહાર લનભાવવામાંવાંધો નલહ આવે.

માનલસક શાંલત અને ખોટી લચંતાના ભારણને કારણે સમય પ્રલતકૂળ જણાશે. આથી શક્ય હોય મયાં સુધી ખોટા વાદલવવાદોથી દૂર રહેવું. નાણાંકીય બાબતો માટેના તમારા પ્રયમનો સફળ થાય નલહ. નાણાંકીય લચંતાઓ વધતી જણાશે.

લાગણીઓના ઘોડાપુરમાં તણાશો તો ઉશ્કેરાટ વ્યથા અને માનલસક તંગલદલી લસવાય કશું મળવાનું નથી. ધીરજ અને સંયમથી વતથશો તો ઘણી સમલયા આપોઆપ ઉકેલાશે. મુશ્કેલીઓને તમે કુનેહપૂવથક ચાલીનેપાર કરી શકશો.

વૃષભ રાલશ (બ,વ,ઉ)

લમથુન રાલશ (ક,છ,ઘ)

કકકરાલશ (ડ,હ)

કન્યા રાલશ (પ,ઠ,ણ)

તુલા રાલશ (ર,ત)

વૃશ્ચચક રાલશ (ન,ય)

મકર રાલશ (ખ,જ)

કુંભ રાલશ (ગ,શ,સ,ષ)

મીન રાલશ (િ,ચ,ઝ,થ)


26 તિટન-સમાજ

@GSamacharUK

GujaratSamacharNewsweekly

1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

આપણા અતિતિઃ શિંદુયુથ એસોશસએિનને GHS દ્વારા આર્ડડફોસસીસ શિંદુ સફળ ૪૦ વષષપૂણષથયા નેટવકકસાથેરક્ષાબંધનની ઉજવણી ડો.તિપીન દોશી અનેડો. રન્ના દોશી

૧૯૭૮માં પથપાયેલા શહંદુ યુથ એસોશસએિન(HYA)ને ૪૦ િષચ પૂણચ થયા છે. HYA રશજપટિડ ચેશરટી છે અને તેનું સંચાલન માત્ર િોલક્ટટયસચદ્વારા જ થાય છે. બેયુિાનોએ તેમના ઘરે ભત્રીજા અને ભત્રીજીઓને ગુજરાતી િીખિ​િાનું િરૂ કયુ​ું મયારે તેના બીજ રોપાયા હતા. ૪૦ િષચ બાદ તે એક સફળ કોમ્યુશનટી સંપથા બની છે. જેમાં ગુજરાતી, શહંદુ ધમચસ ગશણત અને અંગ્રેજીના િગોચથી લઈને યોગાના િગચ ચાલે છે. પેરટટ્સ અનેટોિલર ગ્રૂપ પણ ચાલેછે. HYAનો પાયાનો શસિાંત આિતીકાલના ભશિષ્યને મદદરૂપ થિું, યુિાનો સારા નાગશરક બને તે માટે તેમની િારીશરક, બૌશિક, નૈશતક અને આધ્યાક્મમક િશિ શિઝસાિ​િાનો છે. ચેશરટીમાં ૩૦ િોલક્ટટયસચછે. ૨૦૦૭માં શિપાટડમેટટ ઓફ એજ્યુકેિન દ્વારા લંિનમાં ચાલતી સપ્લીમેટટરી પકૂલ્સનું ધોરણ ચકાસિાની કામગીરી હાથ ધરાઈ હતી. તેમાં ભાગ લેિા પસંદ કરાયેલી ૧૪ પકૂલમાં

HYA એક હતી. પ્રથમ તારણમાં HYAની શસલ્િર એિોિડ (પાયલોટમાં સૌથી ઉચ્ચ એિોિડ) શિજેતા બટયું હતું. તે સમયના પાલાચમેટટરી અંિરસેક્રેટરી ઓફ પટેટ ફોર પકૂલ્સ લોિડ એિોશનસના હપતે તે એનાયત કરાયો હતો. ૨૦૦૯માં HYAએ ગોલ્િ એિોિડની શિરલ શસશિ હાંસલ કરી હતી. ૪૦ િષચ પૂરા થિા શનશમિે HYA દ્વારા જૂનમાં યોગા સેિન યોજાયા બાદ ૨૨ સપ્ટેમ્બરે કોમ્યુશનટી ફન િે તેમજ ગયા િષષે શિદ્યાથથીઓએ મેળિેલી શસશિ બદલ તેમને શબરદાિ​િા ૨૭મી ઓઝટોબરે ખાસ સમારોહનું આયોજન કરાયુંછે. િધુમાશહતી માટેિેબસાઈટ www.hyauk.org જુઓ અથિા કાટતા હીરજીનો info@hyauk.org પર સંપકકકરિા શિનંતી.

જન્માષ્ટમી શનશમિેખાસ આરતી

જસમાષ્ટમીની ઉજવણી નનનમત્તે થટેનમોર થવામીનારાયણ મંનિર, ધમમભનિ મેનોર, વુડલેન, થટેનમોર HA7 4LF ખાતે સોમવાર તા. ૩ સપ્ટે. રાત્રે ૮ વાગે ખાસ આરતી રાખવામાં આવી છે.

• શિક્ષકોના સમયનો વ્યયઃ પ્રાઈમરી પકૂલના શિક્ષકોએ શિદ્યાથથીઓને હાઈજીન શિ​િે તેમજ લેિેટરીનો ઉપયોગ કેિી રીતે કરિો તે િીખિ​િાનું હોિાથી બાળકોના મુખ્ય અભ્યાસના દર િષષે લાખો કલાકોનો વ્યય થાય છે. યુગોિ શરસચચમુજબ દર અઠિાશિયે નાના બાળકોનો ત્રણ કલાક જેટલો સમય િેિફાય છે.

¶ º ·Ц¾

£∞

= £∞ = £∞ = €∞ = $∞ = એક ĠЦ¸ Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક Â ¥Цє±Ъ³ђ ·Ц¾

Rate

λЦ. ≥√.≠√ € ∞.∞√ $ ∞.∟≥ λЦ. ≤∟.∞√ λЦ. ≡√.∞≈ £ ∩√.∞≈ £ ≥∩≤.√√ $ ∞∟∞∞.≤√ $ ∞∫.≥√

One Month Ago

λЦ.

$

λЦ. λЦ. £ £

$

$

≤≥.≤≈ ∞.∞∟ ∞.∩∞ ≤√.√√ ≠≤.≈√ ∩√.√≈ ≥∩∫.≈≈ ∞∟∟∫.∟√ ∞≈.≈√

1 Year Ago

λЦ.

≤∟.≡√ € ∞.√≤ $ ∞.∟≥ λЦ. ≡≠.≠√ λЦ. ≠∫.√√ £ ∩∩.∞≈ £ ∞√∩∞.∫≈ $ ∞∩∩∩.√√ $ ∞≡.≤√

Chandu Tailor & Son are currently recruiting for a Trainee Funeral Director

This is a permanent full-time role which, by its very nature, requires a flexible approach to working hours when the need arises. In return we can offer flexibility to including flexi-working. Working as a funeral director is a challenging but rewarding job, and no two days are quite the same. A Trainee Funeral Director will be able to provide comfort to families and the assurance that good care and respect of their loved ones will be provided whilst we prepare them for their final journey. Do you have the following skills G Good oral and written communication skills G Bilingual in English and Gujarati G G G G

(additional languages beneficial) Strong organisational skills Administration/Office experience IT literate Full clean UK driver’s licence

No previous experience is required, you will be fully trained into a full time Funeral Director. If you are interested, or want a full job specification please contact Jay Tailor on 07956 299 280 or email jt@chandutailorandson.co.uk

ગુજરાત નિંિુ સોસાયટી દ્વારા ગઈ ૨૧ ઓગથટે સેસટર ખાતે આર્ડડ ફોસસીસ નિંિુ નેટવકક સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી િતી. તેમાં ૮૦થી વધુ લોકોએ ભાગ લીધો િતો. GHSની મનિલાઓ અને યુવતીઓએ આર્ડડ ફોસસીસ નિંિુ નેટવકકના સભ્યોને રાખડી બાંધી િતી. આ પ્રસંગે શાથત્રીય, બોનલવુડ અને લોકનૃત્યનો સુંિર સાંથકૃનતક કાયમક્રમ યોજાયો િતો. કાયમક્રમમાં પ્રેથટનના મેયર કાઉન્સસલર ટ્રેવર િટડ ખાસ ઉપન્થથત રહ્યા િતા. આર્ડડ ફોસસીસ નેટવકકના વાઈસ ચેરમેન સમીર મિેતાએ સુંિર કાયમક્રમના આયોજન બિલ

GHSનો આભાર માનતા જણાવ્યું િતું કે તેમને GHSની કામગીરી ખૂબ પ્રેરણાિાયી લાગી િતી. GHSના પ્રેનસડેસટ ઈશ્વર ટેલરે જણાવ્યું િતું કે GHSને આર્ડડ ફોસસીસ માટે ખૂબ ગૌરવ છે અને તેની નવનવધ સેવાઓમાં જોડાયેલા સંખ્યાબંધ નિંિુઓ માટે પણ ગવમ છે. આ પ્રસંગે આર્ડડ ફોસસીસ દ્વારા યોજાયેલા પ્રેઝસટેશનમાં તેમણે યુકેની નવનવધ વંશીય લઘુમનતઓના સાંથકૃનતક મૂલ્યો કેવી રીતે અપનાવ્યા છે તેનો નચતાર રજૂ કરાયો િતો. વધુ માનિતી માટે સેસટર મેનેજર અનભનો 01772 253 912 પર સંપકક કરવા નવનંતી.

બેંક ઓફ બરોિા, લંિનના િેપ્યુટી ચીફ એક્ઝિઝયુશટિ ઓફફસર શ્રી પરષોિમભાઈ જે ભાશલયા આગામી ૩૧મી ઓગપટે શનવૃિ થઈ રહ્યા છે. યુકેમાં બેંકની દસ િાખા છે. બેંક ઓફ બરોિામાં ૩૫ િષચની લાંબી સેિા આપનારા શ્રી ભાશલયાનો જટમ તા.૯.૮.૧૯૫૮ના રોજ ગુજરાતના મધ્યમ િગચના ખેિૂત પશરિારમાં થયો હતો. તેમણે ૧૯૮૧માં જૂનાગઢથી એમ એસસી (એગ્રીકલ્ચર) પૂરું કયુ​ું હતું. તેમાં તેમણે ગોલ્િ મેિલ મેળવ્યો હતો. ૧૯૮૩માં તેઓ બેંક ઓફ બરોિામાં જોિાયા હતા. શ્રી ભાશલયાએ ભારતમાં

ગુજરાત, આંધ્રપ્રદેિ, કેરળ અને ઉિર પ્રદેિના ગ્રામીણ, અધચ િહેરી, િહેરી અને મેટ્રોપોશલટન શિપતારોની બેંક ઓફ બરોિામાં એગ્રીકલ્ચર ઓફફસર, બ્રાંચ હેિ તરીકે તેમજ ટ્રેશનંગ સેટટર અને એિશમશનપટ્રેશટિ ઓફફસમાં પોતાની ફરજ બજાિી હતી. તેઓ ભગિાન પિામીનારાયણ અને પૂ. પ્રમુખ પિામીમાં ભારે શ્રિા ધરાિે છે. ઉચ્ચ અશધકારી પદેરહેિા છતાં તેમણે હંમેિા નીશત શનયમોનું સંપૂણચપણે પાલન કયુ​ું હતું. ‘ગુજરાત સમાચાર’ તેમને શનવૃશિ બાદ પિપથ જીિનની િુભકામના પાઠિેછે.

BOB, લંડનના ડેપ્યુટી ચીફ એક્ઝિઝયુશટવ પી.જેભાશલયાની શનવૃશિ

CHANDU TAILOR

07957 250 851

BHANUBHAI PATEL

07939 232 664

JAY TAILOR DEE KERAI

Chani House, Lower Park Road, New Southgate, London. N11 1QD

07956 299 280

07437 616 151

Tel: 020 8361 6151 Fax: 020 8368 1008 Email: jt@chandutailorandson.co.uk Website: www.chandutailorandson.co.uk

જૈન નેટિકક લંિન અને જૈન અકાદમીના ઉપક્રમે યોજાઇ રહેલ જૈનીિમના શિક્ષણ (અંગ્રેજી) માટે િો.શબપીનભાઇ દોિી એમનાં ધમચ પમની િો. રટનાબેન દોિી સાથે મુંબઇથી લંિન પધાયાચછે. િો.દોિી મુંબઇ યુશનિશસચટીની જૈન ચેરના પથાપક સેક્રેટરી, જૈન શિદ્વાન અને વ્યિસાયે ફફશિશિયન િોઝટર છે. સામાશજક કાયચકર તરીકે એમનું શિશિષ્ટ પ્રદાન રહ્યું છે. એમણે પયૂચષણ પિચની વ્યાખ્યાનમાળા માટે યુ.એસ.એ., યુ.કે., દુબઇ, કેટયા િગેરે દેિોનો પ્રિાસ ખેડ્યો છે. તેઓ “ગાંધી બીફોર ગાંધી” પુપતકના લેખક છે. એમણે જૈન કથાઓ આધાશરત ‘િેઠ મોતીિા’, ‘િીર ભામાિા’, ‘ચંપા શ્રાશિકા’, ‘રાજા કુમારપાળ’ જેિા અનેક નાટકો લખ્યા છે. સંિોધક, િાતાચ લેખક, પ્રેિટટર તરીકે તેઓ બહુમુખી પ્રશતભા સંપટન

છે. અનેક ચેશરટેબલ સંપથાઓ સાથે સંકળાયેલ છે અને શિશિધ હોદેથી સેિાઓ સાદર કરી રહ્યા છે. િો. રટના દોિી પણ છેલ્લા ચાળીસેક િ ષ ચ થી ગા ય નેકો લો જી પ ટ તરીકેપ્રેઝટીસ કરી રહ્યાં છે. િીસેક િષચથી ચેશરટેબલ હોક્પપટલોમાં (શહત િધચક, િૈષ્ણિ સેિા સમાજ) મશહલા દદથીઓને સેિા આપી રહ્યાંછે. મશહલાઓના આરોગ્ય શિષયક સેંકિો પ્રિચનો અને હેલ્થ કેર મેગેશિનમાં એમના લેખોથી શિખ્યાત બટયાં છે. મુંબઇ યુશનિશસચટીમાં જૈન ફફલોસોફી એજ્યુકેિનમાં પણ એમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. અનેક સામાશજક અને ચેશરટેબલ સંપથાઓમાં તેઓ સેિા આપી રહ્યાં છે. ૨૦૧૫માં એમની સામાશજક સેિાઓ બદલ મુંબઇ મેયર એિોિડશિજેતા પણ બટયાંછે. સંપકક. ડો.નટુભાઇ િાિ – 07887 562 286

સંકલનઃ કલ્યાણજી લાડ આસ્ટન

સાચો માનવધમમએ જ કેકોઈ પણ જીવમાત્રનેકકંચચતમાત્ર દુઃખ ન આપવુંજોઈએ. કોઈ દુઃખ આપેતો સામો પાશવતા કરેછેપણ આપણેપાશવતા નહીં કરવી જોઈએ, જો માનવ રહેવુંહોય તો. - પૂ. શ્રી દાદા ભગવાન

આ સપ્તાિના તિેવારો

તા. ૧-૯-૨૦૧૮થી ૭-૯-૨૦૧૮ ૧ સપ્ટેર્બર - રાંધણ છઠ્ઠ ૨ સપ્ટેર્બર - િીતળા સાતમ ૩ સપ્ટેર્બર - જન્માષ્ટમી ૪ સપ્ટેર્બર - નંદ મિોત્સવ ૬ સપ્ટેર્બર - જૈન પયુષષણ પ્રારંભ

Indian Funeral Directors “first & foremost”

Bharat Shah, Sanjay Shah, Trupti Shukla, Ashvin Patel or Jaysen Seenauth

0208 952 5252 0777 030 6644

www.indianfuneraldirectors.co.uk


1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

• BAPS શ્રી સ્વામીનારાયણ મંવદર, લંડન ૧૦૫-૧૧૯, બ્રેડટફફજડ રોડ, લંડન NW10 8LDખાતે તા. ૩ િપ્ટ.ે શ્રી કૃષ્ણ જડમાષ્ટમી ઉત્િ​િનું આયોજન કરાયું છે. િ​િારે ૯થી રાત્રે ૮ અડનકૂટ દશોન, રાત્રે ૮ િાગે ઉત્િ​િ િભા અને રાત્રે ૧૦ િાગે શ્રી કૃષ્ણ જડમોત્િ​િની આરતી થશે. આખો વદિ​િ ભગિાનના દશોનનો લાભ મળશે. પંચાજીરીના િ​િાદનો લાભ અિચય લેશો. િંપકક. 020 8965 2651 • શ્રી રાધા કૃષ્ણ મંવદરશ્રીનાથજી હવેલી બાલમ હાઇરોડ ખાતે તા. ૩ િપ્ટેમ્બર, િોમિારે ૭.૦૦ િાલયે શ્રી કૃષ્ણ જડમોત્િ​િ ઉજિાશે ત્યારબાદ ૭.૩૦ િાલયે શ્રીનાથજી હિેલીમાં ૭.૩૦ િાલયે આરતી બાદ જડમાષ્ટમી ઉજિાશે. • VHP ઈલ્ફડડવહંદુસેન્ટર ૪૩, ક્લેિલેડડ રોડ એિેઝિ IG1 1EE ખાતે તા.૩ િપ્ટમ્ે બર િાંજે ૭થી મધરાત િુધી જડમાષ્ટમીની ઉજિણીનું આયોજન કરાયું છે. આરતી મધરાતે થશે. િાંજે ૭ થી ભોજન િ​િાદ અપાશે. િંપકક. 020 8553 5471 • સ્વામીનારાયણ મંવદર સ્ટ્રેધામ,(ISSO) ૭૨, કોજમર રોડ, પટ્રેધામ લંડન SW16 5JZ ખાતે ૨૩મા િાવષોક પાટોત્િ​િ વનવમિે આયોજીત કાયોિમો • તા. ૨થી ૮ િપ્ટમ્ે બર િ​િારે ૧૦થી ૧૨.૩૦ અને િાંજે ૪થી ૬.૩૦ પિામી િત્યિકાશદાિજીના િક્તા પદે ‘શ્રીમદ ભાગિત િપ્તાહ’. દરરોજ બપોરે ૧ અને િાંજે ૭ મહાિ​િાદ અને િાંજે ભજન િંધયા • તા.૩ િપ્ટ.ે િાંજે ૭.૩૦ જડમાષ્ટમી વનવમિે જડમોત્િ​િની ઉજિણી • તા.૫ િપ્ટ.ે િ​િારે ૯ મહાઅવભષેક • તા.૮ િપ્ટે. ફ્રી હેજથ ચેક • તા.૯ િપ્ટ.ે િ​િારે ૯ બ્રાહ્મણ દ્વારા વશિપૂજન િંપકક. 020 8679 8050. • ગાયત્રી પવરવાર યુકેદ્વારા ડો. વચડમય પંડયાના િક્તા પદે યુથ

@GSamacharUK

GujaratSamacharNewsweekly

કડિેડશનનું તા. ૧ િપ્ટેમ્બર બપોરે ૨થી પ દરવમયાન ૧૬, રેડડલ રોડ, લેપટર LE4 6BY ખાતે આયોજન કરાયું છે. િંપકક. 01162 669 902 • શ્રી ઠાકુર અનુકલ ુ ચંદ્રના િત્િંગનું તા. ૧ િપ્ટે. િાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરવમયાન રેવડંગ વહંદુ ટેમ્પલ, ૧૧૨, વ્હીટલી પટ્રીટ, રેવડંગ, RG2 0EQ ખાતે આયોજન કરાયું છે. િંપકક. 07868 098 775 • લેસ્ટર ફ્રેન્ડઝ ઓફ ઓક્સફડડ સેન્ટર ફોર વહંદુ સ્ટડીઝ દ્વારા તા.૧ િપ્ટેમ્બર િાંજે ૬.૩૦થી ૯ દરવમયાન ફોર પુરુષાથો; ધ ગોજિ ઓફ હ્યુમન લાઈફ વિષય પર ઓઝિફડડ િેડટર ફોર વહંદુ પટડીિના ડો. નીક િટનના િ​િચનનું બેજગ્રેિ નેબરહુડ િેડટર, રોથલી પટ્રીટ, લેપટર LE4 6LF ખાતે આયોજન કરાયું છે. િંપકક. leicesterfriends@ochs.org.uk • પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દદની ઉજિણી વનવમિે તેમના જીિન અને કિન વિશે િંગીતમય શ્રદ્ધાંજવલના અવભયાન ‘એિા િંતને નમું હું શીશ’ અંતગોત તા.૮ િપ્ટે. એડટિપો, બેક્જજયમના BAPS શ્રી પિામીનારાયણ મંવદર ખાતે તેમજ તા.૯ િપ્ટે. BAPSશ્રી પિામીનારાયણ મંવદર, લંડન ખાતે કાયોિમનું આયોજન કરાયું છે. • મેલડીમાના ગરબા: શ્રી મેલડીમા િેિા પવરિાર ઇડટરનેશનલના ઉપિમે તા. ૮ િપ્ટેમ્બર, શવનિારે િાંજે ૭.૦૦ િાલયાથી માતાજીના ગરબાનો કાયોિમ રાખિામાં આવ્યો છે. ખેડા ક્પથત શ્રી મેલડીમાના ઉપાિક પૂ. માડીના િાવનધયમાં ગરબાનું આયોજન કરિામાં આવ્યું છે. િ​િેશ માટે કોઇ ફી નથી અને િૌ માટે મહાિ​િાદની વ્યિપથા છે. પથળ: શ્રી િનાતન મંવદરની પાછળના બેડકિેટ હોલ, િેમ્બલી,HA0 4TA,િધુ વિગત

માટે િંપકક રાજુ પટેલ 07920 174231, રીપલ પતેલ 07930 484562 • નાગરેચા ચેવરટેબલ ટ્રસ્ટ દ્વારા શવનિાર તા. ૮ િપ્ટ.ે િાંજે ૬-૩૦થી ડીનર િાથે હરીબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮૨૦૨ લેયટન રોડ, ઇપટ લંડન E15 1DT ખાતે લોકવિય ગીતોના િંગીતમય કાયોિમ ‘યાદેં’નું શાનદાર આયોજન કરિામાં આવ્યું છે. જેમાં જ્યોવત વિક્ચચયન, અજપા ગોપિામી, ગૌતમકુમાર, અક્ષય તમાયચે, અજય પટેલ અને વિવિધ કલાકારો મોડે િુધી ગીતિંગીત કાયોિમ રજૂ કરશે. િંપકક: 07760 388 911 અને જુઓ જાહેરાત પાન નં. ૨૯ • વચન્મય વમશન-યુકે દ્વારા તા.૧૭થી ૨૨ િપ્ટમ્ે બર દરવમયાન િાંજે ૭.૩૦થી ૯ દરવમયાન ઇંક્લલશ ભાષામાં ‘ધ વિ​િેટ્િ ઓફ ધ હનુમાન ચાલીિા એડડ ફેક્પટિલ ઓફ હનુમાન’ વિષય પર પિામી પિરૂપાનંદના િ​િચનનું ધામેચા લોહાણા િેડટર, બ્રેમ્બર રોડ, િાઉથ હેરો HA2 8AX ખાતે આયોજન કરાયું છે. છ વદિ​િના િાંધય કાયોિમમાં િ​િચનની િાથે દરરોજ મનોરંજક કાયોિમો અને ભોજન િ​િાદની પણ વ્યિપથા છે. શવનિારે ફેક્પટિલ ઓફ હનુમાન કાયોિમ યોજાશે. િ​િેશ મફત. િંપકકઃ hanuman@chinmayuk.org અથિા જુઓ www.chinmayuk.org. • નહેરુ સેન્ટર યુકે ૮ એિ, ઓડલી પટ્રીટ, મેફરે લંડન W1K 1HF ખાતે િપ્ટેમ્બર ૨૦૧૮ના કાયોિમો • તા. ૪ િાંજે ૬.૩૦ ‘કલારિ’ િુરવભ ભારદ્વાજ દ્વારા ભરતનાટ્યમ નૃત્ય. • તા. ૫ િાંજે ૬.૩૦ બુક વડપકશન – ધ નાણાિટી કેિ ધેટ શુક ઈક્ડડયા • તા. ૬ િાંજે ૬.૩૦ ડોઝયુમડે ટરી ફફજમ ‘નેમાઈ ઘોષ – અ રે ઓફ લાઈટ’ • તા. ૭ િાંજે ૬.૩૦ ઓવડિી ડાડિ મેલા જનહબી બેહરે ા. િંપકક. 020

એજિેરમાં શેજડન રોડ પર આિેલ કેનડિ હાઈપકૂલમાં ચાલતી ‘મા કૃપા ગુજરાતી શાળા’માં, ગુજરાતી અને િંગીતના િગો​ો રવિ​િારે િ​િારે ૧૦થી બપોરના ૧ દરવમયાન ચલાિ​િામાં આિે છે. શાળામાં િ​િેશ માટે રજીપટ્રેશન રવિ​િાર ૯ િપ્ટમ્ે બર ૨૦૧૮ના રોજ િ​િારે ૧૦.૦૦-૧૧.૪૫ દરવમયાન રાખિામાં આિેલ છે. િધુ માવહતી માટે િંપકક: વિજયાબહેન ભંડરે ી 0208 958 8564, દક્ષાબહેન રાઠોડ 0796 0818 613. Website: http://www.maakrupagujaratischool.com/

ભાદરણના મૂળિતની અને જાણીતા વચત્રકાર શ્રી રવિકભાઇ મવણભાઇ પટેલ તા. ૨૮ ઓગષ્ટ, મંગળિારે િહેલી િ​િારે ૮૫ િષોની િયે નોથોિીક પાકક હોક્પપટલમાં પિગોિાિી થયા છે. ‘ગુજરાત િમાચાર’ તથા ‘એવશયન િોઇિ’ની િંઘષોમય વિક્ધધના િહિ​િાિી બની િષો​ો િુધી ગ્રાફફક વડિાઇનર તરીકે ફરજ અદા કરનાર રવિકભાઇને િૌ "વતલક"ના હુલામણા નામે ઓળખતા. વનરુપદ્રિી, વનખાલિ અને િદાય ખુશવમજાજ રહેતા રવિકભાઇ પોતે કાજપવનક વચત્રોને ઓઇલ પેડટથી ખૂબ િુદં ર રીતે કંડારતા હતા. એમની કલાને પથાવનક અખબારોએ પણ વબરદાિી છે. િંપકક: નૈશદ 07834 174600; વહતેશ 07956 431360; લિીંગી 07908 721499, ઘર - 020 8908 3479

'મા કૃપા ગુજરાતી શાળા'માંપ્રવેશ

જૈન ધમમનો સટટીફાઇિ કોસમકરવાની તક

િમય: તા. ૨૫, ૨૬ અને ૨૭ ઓગષ્ટ અને તા.૧, ૨ િપ્ટમ્ે બર ૨૦૧૮ના રોજ િ​િારના ૯ થી િાંજના ૬.૩૦ િુધી, પથળ: જૈન િેડટર, ૬૮ કોલીડડલ એિડયુ, લંડન, NW9 5DR િધુ વિગત માટે િંપકક: Dr Mukul Shah email: mukul212@hotmail.com અથિા Mob: 07766 718 774 અને Centre: 020 8200 0828

કેરળના પૂરપીડિતો માટેGOPIOની અપીલ

કેરળની કુદરતી આપવિ વિશે GOPIO તમામ NRIs/PIOsને તેમની મદદ માટે અપીલ કરે છે. ડોનેશન આપિા માટે GOPIO ફાઉડડેશનના એક્ઝિઝયુવટિ ટ્રપટી ઈડદર વિંઘનો ઈમેલ આઈડી indersinghusa@gmail.com અથિા +1 818-708-3885 પર અથિા િમુખ િની કુલાથકલનો kulathakal44@gmail.com or +91 9845756692. િંપકક કરી શકશો. GOPIO International, 11433 Arlee Ave., Norwalk, CA 90650, USAના નામના ચેક દ્વારા અથિા પે પાલ લીંક પર િેવડટ કાડડ દ્વારા ડોનેશન આપી શકાશે.

અવસાન નોંધ

7491 3567 • ધ ભવન – ભારતીય વવદ્યા ભવન ૪એ, કેિલટાઉન રોડ, િેપટ કેક્ડિંલટન, લંડન W14 9HE ખાતેના કાયોિમો - તા.૬ થી ૧૦ િપ્ટ.ે િ​િારે ૧૦થી િાંજે ૫ દરવમયાન િકકશોપ ‘ધ પાિર ઓફ એચીિમેડટ િીથ કોલી વિમન એડડ રોબી હીલ’ - તા.૬ િપ્ટે. બપોરે ૧.૩૦થી રાત્રે ૮ ભારતીય િાવહત્ય અને િંપકૃવત વિશે ‘લીટ ઓ ફેપટ’ કાયોિમ. િંપકક. 020 7381 3086 • પંકજ સોઢા આયોજીત િવતમા ટી અવભવનત કોમેડી નાટક ‘પપ્પાની ધમાલ તો મમ્મીની કમાલ’ના િપ્ટેમ્બર ૨૦૧૮ના શોિ • તા.૧૪ િાંજે ૮ વિડપટન ચવચોલ હોલ રાઈક્પલપ િંપકક. િવતભા લાખાણી 07956 454 644 • તા. ૧૫ િાંજે ૭.૩૦ યુિવે નયન િોવશયલ ક્લબ, ૧૬૯, લેગ્રામ્િ લેન BD7 2EAબ્રેડફડડ િંપકક. અશોક વમપત્રી 07785 116 921 • તા.૧૬ બપોરે ૨ વહંદુ કોમ્યુવનટી િેડટર, હાઈફફજડ રોડ, િેવલંગબરો િંપકક. િવતભા પંડ્યા NN8 1PL 01604 450 140 • કાવડડફ સનાતન ધમશ મંડળ અને વહંદુ કોમ્યુવનટી િેડટર, િીવ્યૂ વબજડીંગ, લુઈિ રોડ, કાવડડફ CF24 5EB ખાતેના વનયવમત કાયોિમો • દર રવિ​િારે ભજન ફકતોન, હેજથ િકકશોપ, બાલ ગોકુલમ િગો​ો • દર મંગળિારે બપોરે ૧૨થી ૩ દરવમયાન લેડીિ િંગીત • ગુરુિારે ૫૦થી િધુની િયના લોકો માટે ડે િેડટર તેમજ વિવિધ

રોજનીશી 27

પ.પૂ. મહંતસ્વામીનુંઅટલાદરા વવચરણ

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતેવવચરણ કરી રહ્યા​ા છે. પૂ. મહંત સ્વામી દરરોજ સવારેઅનેસાંજેહવરભિોનેદશશન અને સત્સંગનો લાભ આપી રહ્યા​ા છે. આશીવશચનમાંપૂ.મહંત સ્વામી સૌને સંપ, સદભાવ અનેએકતાના ગુણોનેવધુદ્રઢ બનાવવાની શીખ આપી રહ્યા​ા છે. અટલાદરા મંવદરમાંપૂ. મહંત સ્વામીના વદવ્ય સાવનધ્યમાંઉપકાર વદન, સમજણ વદન, બાળ વદન અનેયુવા વદન સવહત વવવવધ વદનની ઉજવણી કરવામાંઆવી હતી. તેમાંબાળકો અનેયુવાનો દ્વારા મુખપાઠ, સંવાદ, કકતશનગાન, પરંપરાગત નૃત્ય સવહત વવવવધ કાયશક્રમો યોજાયા હતા. તા. ૨૩ ઓગસ્ટેમૂવતશપ્રવતષ્ઠા પૂજનવવવધ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગેપૂ. મહંત સ્વામીએ હવરભિોનેશ્રીજી મહારાજમાંદ્રઢ વવશ્વાસ રાખવાની શીખ આપી હતી. તાજેતરમાંકણાશટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ અટલાદરાની મુલાકાત લીધી હતી અનેપૂ. મહંત સ્વામીના આશીવાશદ પ્રાપ્ત કયાશ હતા. ચાતુમાશસ દરવમયાન વહંડોળાનો ઉત્સવ ચાલતો હોઈ મંવદરના સંતો અનેહવરભિો દ્વારા દરરોજ અલગ અલગ પ્રકારના અવનવી વડઝાઈનના સુશોવભત વહંડોળા તૈયાર કરવામાંઆવી હતી. પૂ. મહંત સ્વામીએ દરરોજ હવરકૃષ્ણ મહારાજનેવહંડોળેઝૂલાવ્યા હતા. અટાલાદરા તેમજ આસપાસના વવસ્તારોમાંથી આવેલા હવરભિોએ પણ મોટી સંખ્યામાંવહંડોળાના દશશનનો લાભ લીધો હતો. પૂ.મહંત સ્વામી રવવવાર તા.૨ સપ્ટેમ્બર સુધી અટલાદરામાંવવચરણ કરશે.

ધાવમોક િામાવજક કાયોિમો. િંપકક. 02920 623 760 • ભવિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માગો, વહલફફજડ લેન, િોટફડડ, હટ્િો WD25 8EZ ખાતે આરતીનો િમય – િ​િારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, િાંજે ૭.૦૦

અને રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ િુધી દશોન બંધ રહેશ.ે જોકે, રવિ​િાર અને તહેિારના વદિ​િે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ િુધી દશોનનો લાભ લઈ શકાશે.) િેબિાઈટઃ WWW.KRISHNATEMPLE.COM િંપકકઃ 01923 851 000


28

@GSamacharUK

GujaratSamacharNewsweekly

¾Ъ¿Ц ÂЦઇ ·Цº¯Ъ³Ьє¹Ь¾Ц³ ¾¹щઅ®²Ц¹Ь↨અ¾ÂЦ³

અĠ¢Ò¹ ¢Ь§ºЦ¯Ъ ´╙º¾Цº³Ъ ¹Ь¾Ц³ ±ЪકºЪ, ±ђ╙ÃĦЪ ¯щ¸§ ÂЦઇ ·Цº¯Ъ³Цє ²¸↓´oЪ ¾Ъ¿Ц³Ьє∩≥ ¾Á↓³Ъ ¾¹щ અકЦ½щ અ¾ÂЦ³ °¯Цє ¸Ġ ·Цº¯Ъ¹ Â¸Ц§¸Цє ¿ђક³Ъ »Ц¢®Ъ µы»Цઇ ¢ઇ ¦щ. ¾Ъ¿Ц¶Ãщ³ એક ±ЪકºЪ આĴ¸Ъ, ±Ъકºђ Чક¿³ અ³щ ´╙¯ ÂЦઇ ·Цº¯Ъ ÂЦ°щ ÂЬ¡Ъ ±ЦєÜ´Ó¹ s¾³ ╙¾¯Ц¾¯ЦєÃ¯Цє. Âђ¸¾Цº, ∟√ ઓ¢Γ³Ц ºђ§ Â¾Цºщ ´╙º¾Цº§³ђ³Ъ ÃЦ§ºЪ¸Цє § ¾Ъ¿Ц¶Ãщ³³щ s¾»щ® è±¹ºђ¢³ђ κ¸»ђ °¯Цє અ®²Ц¹Ь↨±Ь:¡± ╙³²³ °¹ЬєÃ¯Ь.є આ窳 ¹Ь╙³¾╙Â↓ªЪ¸Цє ¶Ъ¨³щÂ çª¬Ъ¨³ђ અÛ¹Ц કº¯Цє Ã¯Цє Ó¹Цºщ¾Ъ¿Ц¶Ãщ³³щઓتђ¸щĺЪ ÂЦઇ ·Цº¯Ъ ÂЦ°щ´╙º¥¹ °¯Цє »nĠє°Ъ°Ъ §ђ¬Ц¹Цє Ã¯Цє. ¾Ъ¿Ц¶Ãщ³ એક µ½ ઓØªЪ¿Ъ¹³ ´╙¯ ÂЦઇ ÂЦ°щ ´ђ¯Ъકђ ¶Ъ¨³щ "કђÜ¹Ь╙³ªЪ કыº

ઓØªЪ¿Ъ¹³" ¥»Ц¾¯ЦєÃ¯Цє. ±¢¯ ¾Ъ¿Ц ÂЦઇ ·Цº¯Ъ એ અĠ¢Ò¹ ´щઢЪ "²Ц¸щ¥Ц કы¿ એ׬ કыºЪ"³Ц ç¾pĩΓЦ, ç°Ц´ક ¸Ь.ĴЪ ¡ђ¬Ъ±Ц·Цઇ ²Ц¸щ¥Ц ¯°Ц ĴЪ¸¯Ъ »╙»¯Ц¶Ãщ³ ²Ц¸щ¥Ц³Цє±ђ╙ÃĦЪ, ²Ц¸щ¥Ц µвР╙»╙¸ªъ¬³Ц ¬Ц¹ºщકªº ĴЪ ¸Ьકы¿·Цઇ ╙¾Ζ»Ц®Ъ ¯°Ц ╙±¾є¢¯ §¹ĴЪ¶Ãщ³ ╙¾Ζ»Ц®Ъ³Цє ±ЪકºЪ ¯щ¸§

1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

VYO³Ц Âє¹Ū Ь ઉ´ĝ¸щÂ³Ц¯³ ¸є╙±º¸Цє ĴЪ ij§ºЦ§કЮ¸Цºs ¸Ãђ±¹³Ьє·ã¹ અ╙·¾Ц±³

╙±¾є¢¯ º»Ц¶Ãщ³ ·Цº¯Ъ ¯°Ц ĴЪ ¢Ь»Ц¶·Цઇ ·Цº¯Ъ³Цє ´ЬĦ¾²а °Ц¹ ¦щ. ±¢¯³ђ ´╙º¾Цº અ³щ ╙¸Ħ¾¯Ь↓½ ĬÓ¹щ³ђ ╙³:ç¾Ц°↓ ΒщÃ, અ±Ü¹ ઉÓÂЦÃ, કЦ¸ કº¾Ц³Ъ ²¢¿ અ³щ╙³¸↓½, ÃÂ¸Ь¡ђ ç¾·Ц¾ ÃºÃє¸ є¿ щ ¹Ц± ºÃщ¿.щ ¾Ъ¿Ц¶Ãщ³³Ц અ®²Ц¹Ц↓ અ¾ÂЦ³³Ц Â¸Ц¥Цº ¸½¯Цє ¸Ġ »ђÃЦ®Ц Â¸Ц§¸Цє ¿ђક³Ъ »Ц¢®Ъ ĬÂºЪ ¢ઇ ïЪ. એ¸³Ц આÓ¸Ц³Ъ ¿Цє╙¯ અ°›¢¹Ц અ«¾Ц╙¬¹щÂЦઉ° Ãщºђ ¡Ц¯щ ²Ц¸щ¥Ц »ђÃЦ®Ц Âщתº¸Цє ĬЦ°↓³Ц Â·Ц³Ьє આ¹ђ§³ કº¾Ц¸Цє આã¹Ьє Ã¯Ьє. ±¢¯³Ц આÓ¸Ц³щ ╙¥º¿Цє╙¯ આ´щ અ³щ ·Цº¯Ъ, ╙¾Ζ»Ц®Ъ અ³щ ²Ц¸щ¥Ц ĴЪ ¾à»·╙³╙² ĺçª-¹Ь.કы.³Ц Ĭ¸Ь¡ અ³щĺçªЪઓએ ¾ьæ®¾Ц¥Ц¹↓´а.¢ђç¾Ц¸Ъ ∞√≤ ij§ºЦ§કЮ¸Цº ¸Ãђ±¹ĴЪ³щ ´╙º¾Цº³щ આ અÂΝ ±Ь:¡ ¿Ц» અ´↓® કºЪ એ ¾щ½Цએ ¬Ц¶щ°Ъ ºЦ§Ь·Цઇ λ´Цºщ»Ъ¹Ц, આ╙¿¯·Цઇ «Ũº, અ§¹·Цઇ §ђ¶³´ЬĦЦ, ³ºщ×ĩ·Цઇ «કºЦº, ¸Ãщ×ĩ·Цઇ ´ªъ» ¯°Ц º╙ÂકЦ¶Ãщ³ ´ªъ» Âó કº¾Ц³Ъ ¿╙Ū આ´щ એ¾Ъ '¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº' -કђЧક»Ц ´ªъ» ³ºщ×ĩ·Цઇએ ¸є╙±º³Ц ╙³¸Ц↓®, §®Цã¹Ьєકы, ─અ¸щ²¸↓Ĭr╙Ǽ¸Цє ´╙º¾Цº³Ъ ĬЦ°↓³Ц Â╙ï Âѓ³щ ¾щܶ»Ъ³Ц ઇ»Ỳ¢ ºђ¬ ´º ╙¾કЦ અ³щ Ĭ¢╙¯ ¸Цªъ £ÂЦ¾Ц ¸Цªъ¦Ъએ, ¶³щએª»ђ §¹ĴЪ કжæ®. ĴЪ ¾à»·╙³╙² ĺçª ¹Ь.કы. Âùђ¢ આ´³Цº ´а¾↓¥щº¸щ³, અ¸Цºђ »Ц· »ђ, અ¸щ¯¸ЦºЦ ╙³╙¸↓¯ ĴЪ Â³Ц¯³ ¸є╙±º¸Цє ĺçªЪઓ, ´щĺ× Â╙ï અ×¹ ¸Цªъ¯ь¹Цº ¦Ъએ.┌ ³ºщ×ĩ·Цઇ Âђ¸¾Цºщ (∟≡ ઓ¢Γщ) ÂЦє§щ Âùђ¢Ъઓ³щ ¹Ц± કº¯Цє «કºЦºщ ĴЪ ij§ºЦ§કЮ¸Цºs³щ ¾à»· ¹Ь° ઓ¢›³Цઇ¨щ¿³ §®Цã¹Ьє કы, ─આ Âѓ ĴЪ ¾à»·╙³╙² ĺçª ¹Ь.કы³Ц (VYO) અ³щĴЪ ¾à»·╙³╙² ક¸↓¹ђ¢Ъઓ³Ъ ¸Ãщ³¯ °કЪ ´щĺ³ ¶³¾Ц ╙¾³є¯Ъ કº¯Цє ĺçª³Ц Âє¹ЬŪ ઉ´ĝ¸щ અ¸щ આ§щ µ½¯Ц³щ ¾¹Ц↓ §щ§щĴЪએ ¡Ь¿Ъ°Ъ ç¾ЪકЦº Âѓ ¾ь殾ђએ પૂરતા પ્રમાણમાં થિોરેજ ક્ષમતા ¾ьæ®¾Ц¥Ц¹↓ ´а. ¢ђç¾Ц¸Ъ ¦Ъએ. ¯щ¸®щ ĴЪ ¾à»·╙³╙² કº¯Цє ij§ºЦ§કЮ¸Цº ĺçª-»щª³³Ц ¸є╙±º¸Цє ´а. ¯Ц½Ъઓ°Ъ ¾²Цã¹Ц ïЦ. આ છે. સાઉથ ઓથટ્રેટિયામાં ગુપ્તા ∞√≤ ફેટમિી ગ્રુપના સોિર ફામો ¸Ãђ±¹ĴЪ³Ц ¾¥³Цq¯³ђ કж殿єકº ¿ЦçĦЪ (±Ц±Цs)³Ц Âєç°Ц³Ц ´щĺ³ Âє¯¢®¸Цє ´а. ઉપરાંત હાઇડ્રોપ્રોજેક્િ પણ કЦ¹↓ĝ¸ ºЦ¡¾Ц¸Цє આã¹ђ Ãç¯щĬЦ®Ĭ╙¯ΗЦ °ઇ અ³щ´а. ÂÓ¹╙¸ĦЦ³є± ╙¢ºЪs, ´а. ïђ. ĴЪ ¾à»·╙³╙²-Â³Ц¯³ ઇЩ×±ºЦ ¶щªЪsએ «Цકђºs³щ ºЦ¸¶Ц´Ц, ´а. ˛Цºકы¿»Ц»s, ચાિી રહ્યા છે. ગુપ્તાએ જણાવ્યું કે, આ ¸є╙±º³Ц ¥щº¸щ³ ³ºщ×ĩ·Цઇ ´ЬΓЦã¹Ц ¦щ એ³ђ ઉà»щ¡ ક¹ђ↓ ´а. ±щ¾ЪĬÂЦ±s ¦щ. કЦ¹↓ĝ¸³Ц ઔєє¯щ VYO³Ц Ĭ¸Ь¡ તમામ પ્રોજેક્િથી વીજના «કºЦº અ³щ ĺçªЪઓએ ´а. ïђ. ´а. ij§ºЦ§કЮ¸Цºs ĴЪ §¹ĴЪ¶щ³ ºЦ╙¬આએ આ·Цº ભાવોમાં મોિા પાયે ઘિાડો ¢ђç¾Ц¸Ъ ∞√≤ ij§ºЦ§કЮ¸Цº નોંધાશે. ઇન્ડથટ્રી અને ¸Ãђ±¹³Ьє ¿Ц» ઓઢЦ¬Ъ Â³Ц¯³ ¸є╙±º³Ъ Ĭ¢╙¯ §ђઇ ╙¾╙² કºЪ ïЪ. ¸²Ь¶щ³ કોમટશોયિ ગ્રાહકોને વીજની Â×¸Ц³ ક¹Ь↨ Ã¯Ьє. Ó¹Цº¶Ц± ¡Ь¿ °¹Ц ïЦ. §щ§щĴЪએ ÂЦ¸Ц®Ъ VYO³ЦєĺçªЪ ¦щ. જરૂટરયાતો પણ પૂરી થશે. તેનાથી કોસ્પપટિટિવ દરમાંવીજ પ્રાપ્ત થશે. િજાર પણ આ લંડનઃ ડોક્ટરો ડડમેન્શિયાના માટેઅનુરોધ કયો​ોહતો. હોમમાં રહેતા ડડમેન્શિયાના ઇનોવેટિવ એનજીોટવકલ્પો સાથે દદદીઓને ન્લિડિંગ અને િેઈન ડડમેન્શિયાના દદદીઓ િૈકી દદદીઓના ૪૦ ટકા જેટિા એટિે આગળ વધશે. ડ્ર્ગ્સનો ઓવરડોઝ આિેછે. આ અડધા જેટિા અડનંદ્રાથી િીડાય કે ૧૨૦,૦૦૦ િોકોને િાંબા ગુપ્તા જણાવે છે કે, દવાઓનેિીધેદદદીઓન દુઃખાવા માટે ે ે ફાયદો છે જ્યારે તેટિી જ સંખ્યાના ગાળાના ઓથટ્રેટિયા સટહત વૈટિક થતરે તો ખૂબ ઓછો થાય છે, િરંતુ દદદીઓનેિાંબા ગાળાનો દુઃખાવો ઓિીઓઈડ િેઈનકકિર અિાય પારંપાટરક કાિોન આધાટરત તેમને મોતનું , માંદગીનું અને થઈ જાય છે. અંદાજ મુજબ છે. ડિકાગોમાં અલ્ઝાઈમસો પેઢીનું ભટવષ્ય ઝાઝુ નથી. હાડકા તૂટવાનુંજોખમ વધી જતું અડનંદ્રાથી િીડાતા ૮૦,૦૦૦ એસોડસએિન ઈશટરનેિનિ દુટનયા તેને સમજી રહી છે. હોવાનુંઅભ્યાસમાં જણાયુંછે. જેટિા દદદીઓ Z ડ્રગ્સ િેતા હોય કોશફરશસમાં રજૂ કરાયેિા બે ટરન્યુએિ​િ એનજીોતરફ પ્રયાણ ડનષ્ણાતોએ ડડમેન્શિયાના િક્ષણો છે, જે બેશઝોડાયાઝેિાઈન અભ્યાસમાં બશને દવાઓની કરી રહી છે. ખચો પર દૂર થાય તેમાટેગોળીઓનેબદિે ટ્રાન્શિ​િાઈઝર કરતાં વધુ ગંભીર આડઅસર હોવાનું અશય પ્રકારે સારવારના પ્રયાસ સિામત મનાય છે. તેજ રીતેકેર જણાયુંહતું . તુિનાત્મક રૂપેઘટ્યો છે.

ભારતવંિી કારોબારી સંજીવ ગુપ્તા ઓસ્ટ્રેડિયામાં બનાવી રહ્યા છેદુડનયાની સૌથી મોટી બેટરી

કેનબરાઃ ભારતવંશી ટિટિશ ટિટિયોનેર સંજીવ ગુપ્તાએ સાઉથ ઓથટ્રેટિયામાં ૧ ટિટિયન ડોિરના ખચચેટવિની સૌથી મોિી ટિટથયમ આયન િેિરી િનાવવાન પ્રોજેક્િ િોન્ચ કયો​ો છે, જેની ક્ષમતા ૧૨૦ મેગાવોિ હશે. આ િેિરી એિન મથકની િેથિા કંપની દ્વારા િગાવવામાંઆવેિી િેિરી (૧૦૦ મેગાવોિ ક્ષમતા)નો રેકોડડતોડશે. િેથિાની આ િેિરી ટડસેપિર ૨૦૧૭)માં િગાવી હતી. ગુપ્તાની એનજીો કંપની ટસમેક ઝેનના કલ્િાના સ્થથત સોિર ફામોમાં આ િેિરી િગાવવામાં આવશે. આ પ્રોજેક્િ ૨૮૦ મેગાવોિ એનજીો પેદા કરશે. જેનાથી ૯૬,૦૦૦ ઘરમાં વીજનો પુરવઠો પૂરો પાડવામાંઆવશે. તદુપરાંત આ ફામોના કન્થટ્રકશન માિે ૩૫૦

કમોચારીઓને રોજગાર મળશે. આ અવસરે સંજીવ ગુપ્તાએ જણાવ્યુંકે, આ તક નવી પેઢીની એનજીો એસેટ્સ િનાવવાની અમારી ઇચ્છાનું પ્રટતક છે. જેનાથી ઓથટ્રેટિયામાંવીજ દરો કોસ્પપિીિીવ થતરેઆવશે. ગુપ્તાએ કહ્યું, ઓથટ્રેટિયામાં અમારું મુખ્ય ફોકસ સોિર એનજીોપર છે. ટવન્ડ એનજીોની પણ મદદ િેવાશે. તેમની પાસે

અનુિંધાન પાન-૧૪

જીિંિ પંથ...

સમગ્ર પ્રોજેક્િ સમયસર સાંગોપાંગ પાર પડે તે માિે શ્રુતિધમમદાસજીએ સહુકોઇનેઉદાર હાથેસેવા-સહયોગ આપવાનો લાગણીભયોમઅનુરોધ કયોમહિો, જેનેઉષ્માસભર પ્રટતસાદ સાંપડ્યો હતો. જીવનમાં ભિે ગમેતેવા ટવપટરત સંજોગો હોય, જે વ્યટિ છેલ્િા િાસ સુધી શુભ આદશો​ોનુંજતન કરેછે, જીવનની સંપૂણમિા માટેતવચાર, વાણી અનેવિમન થકી આરાધના કરિી રહેછેિેને મૃત્યુક્યારેય હરાવી શકિુંનથી. આપ સહુએ ગયા સપ્તાહના ‘ગુજરાત સમાચાર’માં વાંચ્યું હશે તે પ્રમાણે પાણખાણીયા પતરવારે ભાગવિકથા દરતમયાન ઓનિાઇન સખાવત માિે િહેિ નાખી છે. આ જ ઉમદા ઉદ્દેશથી ૧૬ સપ્ટેમ્બરના રોજ એજવેર સ્થથિ શ્રીકૃષ્ણ અવંતિ થકૂલથી ભતિવેદાંિ મેનોર સુધીની પદયાત્રા - ચેતરટી વોકનું આયોજન થયુંછે. તાજેતરમાંમારા પતરતચિ એવા એક પતરવારમાંછેલ્િા થોડાક વષોમાંિીજી વખત અકાળેઅવસાનની ઘિના િની છે. સાધનસંપન્ન છતાંટવનમ્ર, ઉમદા અનેઉદાર પટરવાર ઉપર ટવધાતાએ શા કારણે આવો વજ્રાઘાત કયો​ોએ તો આપણેપામર મનુષ્યો શુંજાણીએ? પરંિુ પરમ કૃપાળુપરમાત્માનેપ્રાથમના કેિેઓ આ પતરવારનેિેના પર

ડિમેન્શિયાના દદદીઓનેવધુપિતી દવાથી જીવનુંજોખમ

રસિકભાઇ ‘સિલક’ની સિર સિદાય

છે. આમ પણ કુદરતની અકળ િીિાનેકોણ સમજી શક્યુંછે? જેવી પરમાત્માની મરજી... ઇશ્વરેચ્છા બતલયસી. આ અંગે શટનવારે હું વધુ ટચંટતત હતો. મારા થિડીરૂમમાં િેઠાં િેઠાં ઇિરની િીિાના ભેદભરમ સમજવા મથી રહ્યો હતો, ત્યાં જ મનમાંએક ગીત રમતુંથયું. ઇિરનેવ્હારેઆવવાનુંટવનતી કરતી ભિજનની િાગણી િહુ સૂચક છે. બડી દેર ભયી... બડી દેર ભયી, કબ લોગેખબર મોરેરામ... નાનામોિા દુઃખ કેયાતનાના પ્રસંગો વેળા ઇિરનેઆવી પ્રાથોના - અરજ - યાચના કરીનેઆપણેથોડાક હળવા તો થઇ જઇએ છીએ, પણ કાયમી ઉપાય શું? મન થોડુંક ગૂંચવાયું, થોડુંક અિવાયું અને પછી કાળાટડિાંગ વાદળોની કોરેથી સોનેરી કકરણ ઝળકેતેમ મનમાં એક િીજુંગીત રમતુંથયુંઃ‘હિાશને...’ પૂજ્ય કૃપાલાનંદજીની આ સદાબહાર રચના આમ તો અગાઉ પણ આ જ કોિમમાં રજૂ કરી ચૂક્યો છું, પરંતુઆજેતેનેફરી એક વખત રજૂકરતાંમારી કિમને રોકી શકતો નથી. પરમાત્મા િેનું કાયમ કરે અને આપણે આપણું આવી પડેલુંદુઃખ સહન કરવાની શતિ-ક્ષમિા અપપે. છેલ્િા આઠ- કાયમકરિા રહીએ. ‘હતાશને...’ કૃટત પણ આ જ સંદેશ આપેછેદસ ટદવસથી અમે પટરવારજનો અને કાયાોિયના સાથીઓ પ્રાથોના તનયતિ સામે શરણાગતિ થવીકારવામાં નહીં, સમજદારી ભયોમ કરતા રહ્યા છીએ. અંતેતો આપણા શાથત્રો પણ એ જ િોધ આપેછે અતભગમ અપનાવવામાંજ સહુનુંશ્રેય સમાયેલુંછે, કલ્યાણ રહેલું (ક્રમશઃ) - જેનો અંકુશ આપણા હાથમાંનથી િેનેથવીકારવામાંજ ડહાપણ છે. બાળડમત્ર અને ગુજરાત સમાચાર કાયાોિયના વષો​ોિયયંત સાથી શ્રી રડસકભાઇ મડણભાઇ િટેિ (ડતિક)નુંમંગળવારેવહેિી સવારે, ટૂંકી માંદગી બાદ હોન્લિટિમાં અવસાન નીિજ્યું છે. તેઓ ૮૫ વષોના હતા. ભાદરણના વતની, િરંતુ કેટિાક દસકાઓથી િંડનમાં લથાયી થયા હતા. મુંબઇની જે.જે લકૂિ ઓફ આટટસમાં અભ્યાસ. રડસકભાઇ ડસદ્ધહલત ડચત્રકાર હોવા ઉિરાંત એક અચ્છા ડિકેટર અને સારા ગાયક િણ હતા. આવા બહુમુખી પ્રડતભા ધરાવતા રડસકભાઇ સાથે મારો ૭૧ વષો જૂનો નાતો. સાવ સરળ, ડનમોળ અનેડનરુિદ્રવી એવા આ ઉમદા આદમીની ડવદાય એક રીતેિીડાદાયક હોવા છતાંએક સામાશય માનવી અસામાશય મૂલ્યો ધરાવી િકે છે તે શ્રદ્ધા પ્રબળ બની. િરમાત્મા તેમના િડરવારજનોને અને િડરડચતોને આ કારી ઘા સહન કરવાની િડિ અિપેતેવી પ્રાથોના સહ...


1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

મોિીનેભેિવુંમારા પિના જ કેિ​િાકને ગમ્યુંનહોતું: રાહુિ

હેમ્બુગાઃ કોંગ્રેિ અધ્યક્ષ રાહુલ ગાંધી સિટન અનેજમષનીના ચાર સદવિના િવાિના િથમ પડાવમાં જમષનીના િેમ્બુગષ પિોંચ્યા િતા. અિીં તેઓએ ભારતીય િમુદાયના લોકો અને સવદ્યાથદી િાથે િંવાદ કયોષ િતો. ૨૩મી ઓગતટે રાહુલ ગાંધીએ બસલષનમાં ઈસ્સડયન ઓવરસિ​િ કોંગ્રેિને િંબોધી િતી. િેમ્બુગષ સ્તથત િમર તકૂલના સવદ્યાથદીઓ િાથે િંવાદ કરતાં રાહુલ ગાંધીએ એક િશ્નના ઉત્તરમાં કહ્યુંિતુંકે, િંિદમાંતેઓ વડા િધાન મોદીને ભેટયા ત્યારે કોંગ્રિ ે ના જ કેટલાંક લોકોનેતે ગમ્યુંનિોતુ.ં તેમણેજણાવ્યુંિતું કેભારતમાંબેરોજગારીનો િશ્ન છે પરંતુ વડા િધાન તે િામે જોવા ઇનકાર કરી રહ્યાંછે. કોઈ િશ્નના િમાધાન િોધવા પિેલાં તો િશ્નનો તવીકાર કરવો રહ્યો. ભારત અમેસરકા િાથે વાત કરતાં તેમણે કહ્યું િતુંકે બંને દેિો મિત્ત્વના િંબધ ં ધરાવે છે અનેબંનેલોકિાિી જેવી િમાન પરંપરા ધરાવે છે, પરંતુ ભારત િડપથી આગળ વધી રિેલા ચીનને નજર અંદાજ કરી િકે તેમ નથી. આ િ​િંગે કેટલાંક સવદ્યાથદીએ તેમનેભેટવાની ઇચ્છા વ્યક્ત કરતાં રાહુલ તેમને ભેટયા િતા. મોદીનેભેટવાનેમુદ્દે િશ્ન પુછાતાં તેમણે કહ્યું િતુંકે મેં તેમને ભેટીને નફરતનો જવાબ િેમથી આપ્યો િતો.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

દેશટવદેશ 29

મહેનતુપત્રકાર, માકકેટિંગ-પ્રમોશન એક્ઝિ. તથા એડવિટસેલ્સ એક્ઝિ. માિેસોનેરી તક સિટનથી ૪૬ વષષથી િસિદ્ધ થતા િાપ્તાસિક અખબારો ‘ગુજરાત િમાચાર’ અને‘એસિયન વોઈિ’માંઆપ પણ જોડાવાની િોનેરી તક મેળવી િકો છો. સવશ્વભરમાંછાપાંઅનેમેગેસિનોનો મૃત્યુઘંટ વાગી રહ્યો છેએવી આગાિીઓની િામેિીંક િીલીનેબંને િમાચારપત્રો ૨૫૦૦૦ જેટલી કોપીનુંિબસ્તિપ્િન ધરાવે છે. કારણ કેપસ્લલકેિન િાઉિનુંદૃઢપણેમાનવુંછેકે ઘટનાઓ જૂની થાય છે, પણ એ અંગેના દતતાવજો ક્યારેય જૂના થતાંનથી અનેઅખબારો એ દતતાવેજ છે. રેસડયો, ટેસલસવિન અનેસયૂિ ચેનલોના આગમન પછી પણ સિસટ મીસડયા ટકી જ રહ્યુંછે. ઈસટરનેટના માધ્યમથી પણ િમાચારો વિેતાંથઈ રહ્યાંછેતો આ આધુસનકતાને અપનાવતાં આ કંપનીની વેબિાઈટ આિરે ૨૦૦૦૦૦થી વધુ વાચકો ધરાવે છે, પણ અખબારોનું અસ્તતત્વ પણ જીવંત રિેએ ટક્કર પણ િીલી છે. િકાિનગૃિ માને છે કે, મીસડયાની આ પસરવતષનિીલતાની િસિયામાંવાચકોનેિમસપષત અને િત્ત્વિીલ વાચનિામગ્રી આપનાર છાપાં-મેગેસિનોનું અસ્તતત્વ કદી જોખમાઈ િકેનિીં. આધુસનક િોધોના કારણોિર સિસટ મીસડયા ભું િાઈ જિેકેએનુંમિત્ત્વ ઘટી જિેનિીં. ટીવી ચેનલ પાિેલાઈવ ટેસલકાતટની ત્વરા છેઅને ઈસટરનેટ પાિેબિોળો વ્યાપ છેતેથી તેસવશ્વનેઆવરી લેતુંફલક છે, પણ સિસટ મીસડયા પાિેઊંડાણની તાકાત છે. િડપી છતાંઆંખેજોયેલી ઘટનાનુંસવવરણ કરતા િબળ િલદોનુંિાતત્ય છે. ‘ગુજરાત િમાચાર’ અને‘એસિયન વોઈિ’માંમાત્ર િમાચારો જ નિીં, પરંતુ વાચકોને કોઈ મુદ્દા સવિે બારીકાઈથી િમજ આપતા, જાણકારી આપતા ઈસટરિીટેસટવ આસટિકલ્િ પણ અપાય છે. વાચકો િત્યેની વફાદારી, વાચકો િાથેનો નાતો અને સવદેિમાંવિતા એસિયાઈ િમાજનેતપિષતા મુદ્દાઓ અંગે એ િદની િંવેદનિીલતા કેવાચકો િસિત એસિયાઈ િમાજ માટે ‘એસિયન સબિનેિ પસ્લલકેિન’ દ્વારા કોઈની પણ િેિ િરમ કેદબાણ ફગાવીનેલોકોપયોગી મુદ્દાઓ અંગેિુંબેિ પણ ચલાવવામાંઆવેછે. નેવુંના દાયકામાં વોટફડિ નોથષ લંડનના િરેકૃષ્ણ મંસદર માટે‘િેવ ધ ટેમ્પલ’ ચળવળ િાથ ધરવામાંઆવી

િતી. જેના દ્વારા િજારો િસરભક્તો આજેઆ મંસદરમાં ભગવાનના દિષનનો લાભ લઈ ધસયતા અનુભવેછે. આ ઉપરાંત ‘ગુજરાત િમાચાર’ અને‘એસિયન વોઈિ’ દ્વારા અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ આંદોલન પણ િાથ ધરવામાંઆવ્યુંઅનેએ પછી ભારતની નરેસદ્ર મોદી િરકારેઆ મુદ્દેખાિ કસમટી રચીનેફ્લાઈટની િુસવધા ઉપલલધ કરાવી છે. વાચકો અજાણતાંપણ ગેરમાગગેદોરાય નિીં તેમાટે તગડા આસથષક લાભ મળવા છતાં બંને અખબારોમાં જ્યોસતષ કેજંતર મંતર (લલેક મેસજક) જેવી એક પણ જાિેરખબર લેવામાંઆવતી નથી. ટેસલસવિન કેઈસટરનેટ જોડેરેટરેિમાંઊતરીને કેટલાંય છાપાં-મેગેસિન પણ સવશ્લેષ્ણ સવનાનું વાંચન આપતાંથયાંછે, પણ ગંભીરતા તથા લાંબા ગાળા માટે ઉપયોગી એવા જનષસલિમ માટેસિસટ મીસડયામાંજેટલો તકોપ અગાઉ િતો એટલો જ અત્યારેપણ છે. તેવી િૂિ અનેભેખ િાથે‘ગુજરાત િમાચાર’ અને‘એસિયન વોઈિ’ િાપ્તાસિક િમાચાર પત્રો પણ સજજ્ઞાિુઓને તેમજ કારકકદદી િત્યેસનષ્ઠાવાન વાંચ્છુકોનેતક આપવા માટે વચનબદ્ધ છે. કંટાળાજનક બસયા સવના અને આંખોને ગમે એવી સડિાઈન અને િોડક્િન વેલ્યુ ધરાવતા આ અખબારો િચોટ પત્રકારત્વ કરતાંરિેછે. આ જ્ઞાનયજ્ઞમાં જોડાવા િાલમાં તમારી યોગ્યતા મુજબ તમનેતક િાંપડી િકેછેજેઅિીં દિાષવી છે. • પત્રકાર એશિયન વોઈસ અનુભવી - સબનઅનુભવી (લંડન સ્તથત મુખ્ય કાયાષલય માટે) જરૂરી લાક્ષસણક્તાઃ અંગ્રેજીમાંસરપોસટિંગ, રાઈસટંગ અનેએસડસટંગનુંકૌિલ્ય િચોટ િમાચાર િૂિ વાચકોની વાચન ક્ષુધાની જાણકારી િંપકકિૂત્રો સવકિાવવા ડેડલાઈન ફોલો કરવાની આવડત • માકકેશિંગ એડડ પ્રમોિન એક્ઝિઝયુશિવ ગુજરાત સમાચાર – એશિયન વોઈસ અનુભવી - સબનઅનુભવી (લંડન સ્તથત મુખ્ય કાયાષલય માટે)

અમેશરકાના ડયૂયોકક િહેરમાંમેશડસન એવડયુમાંભારતના ૭૨મા સ્વતંત્રતા શિવસની પરેડમાં હજારો િોકો પહોંચ્યા હતા. ઇક્ડડયા ડે પરેડમાંઆવેિી નૃત્યાંગનાઓથી ઉત્સવનો માહોિ સજા​ાયો હતો. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ પરફોમાડસ દ્વારા અમેશરકી રસ્તાઓ પર ભારતીય ગીતસંગીતેધૂમ મચાવી હતી.

સંશિપ્ત સમાચાર

• ઓસ્ટ્રેશિયામાં મોશરસન નવા વડા પ્રધાનઃ ઓતટ્રેસલયા િાિક સલબર પક્ષે માલ્કમ ટનષબુલને ૨૪મીએ વડા િધાનપદથી િટાવી દીધા છે. તેમની જગ્યાએ પક્ષેતકોટ મોસરિનનેપીએમ તરીકેપિંદ કયાષ છે. ટનષબુલ પર મધ્યમમાગદી િોવાનો અને વોટ િેરમાં ઘટાડાના કારણે પક્ષ તતરેથી જ પદ છોડવાનું દબાણ બનાવાઈ રહ્યું િતું. ૨૪મીએ પક્ષનું આંતસરક મતદાન થયું. તેમાં મોસરિને ટનષબુલ સવરુદ્ધ અવાજ ઉઠાવનારા ગૃિ િધાન પીટર ડટનને૪૫-૫૦ના અંતરથી િરાવ્યા િતા. • પોપ ૪૦ વષામાં પહેિીવાર આયિલેડડઃ પોપ ફ્રાસ્સિ​િ ૨૫મી ઓગતટે આયલગેસડ પિોંચ્યા િતા. આ કોઈ પણ પોપની ૪૦ વષષમાંપિેલી મુલાકાત છે. અિીં ડબસલન એરપોટિપર તવાગત વચ્ચેકેટલાક લોકોએ તેમનો સવરોધ પણ કયોષ િતો. સવરોધ કરનારા લોકોએ તેમને પોતટરો પણ બતાવ્યાં િતાં. આ લોકો પાદરીઓ દ્વારા બાળકોના િારીસરક િોષણની વધતી ઘટનાઓથી નારાજ છે. • ભારત-પાક.નો સાથે સૈડય અભ્યાસઃ ભારત અને પાકકતતાનની િેનાઓ પિેલીવાર એક િાથે

િૈસય અભ્યાિમાં ભાગ લઈ રિી છે. રસિયાના ચેબારકુલમાં િાંઘાઈ િ​િયોગ િંગઠન (એિ​િીઓ)ના પીિ સમિન એક્િરિાઇિ-૨૦૧૮ િેઠળ યોજાઈ રહ્યુંછે. તેમાંએિ​િીઓના ૮ િભ્ય દેિ ભારત, રસિયા, ચીન, પાકકતતાન, ઉિબેકકતતાન, તજાકકતતાન, કકસગષતતાન, કિાકકતતાન િામેલ છે. • શિશિ​િ ઇરાની નજાશનન જઘારીની મુશિઃ સિસટિ ઇરાની નાગસરક નજાસનન જઘારીને એસિલ, ૨૦૧૬માં ઇરાન િરકારને નુક્િાનની સિલચાલ બદલ તિેરાન એરપોટિથી પકડવામાં આવી િતી. ૨૪મીએ નજાસનનને ૩ સદવિ માટે મુક્ત કરાઈ છે. જેલમાંથી છૂટતા જ તેચાર વષષની દીકરી િસિત પસરજનોનેમળી િતી. • ચીને ભારતીય પત્રકારને શવિા ન આપ્યાઃ અમેસરકાના એક સયૂિ પોટિલ માટે કાયષ કરતા ભારતીય મેઘા રાજગોપાલનના સવિા વધારવાનો ચીને ઇનકાર કરી દેતાં સવવાદ િજાષયો છે. સિનસજઆંગ િાંતના િંવેદનિીલ મુદ્દાઓ ઉઠાવવા બદલ ચીનની િરકારેભારતીય પત્રકારનેિજાના તવરૂપે તેમને સવિા નિીં આપવાનો સનણષય લીધો િોવાનુંમાનવામાંઆવેછે.

જરૂરી લાક્ષસણક્તાઃ માકકેસટંગ અનેકમ્યુસનકેિનનુંકૌિલ્ય માકકેટ તથા માકકેટ તટ્રેટેજી અંગેની કોઠાિૂિ િમાચાર પત્રો અનેઇવેસટ માટેમાકકેસટંગ પ્લાન બનાવીને રજૂકરવા િોસિયલ મીસડયા માકકેસટંગ તટ્રેટેજીની આવડત • એડવિા​ાઈશિંગ સેલ્સ એક્ઝિઝયુશિવ ગુજરાત સમાચાર – એશિયન વોઈસ અનુભવી - સબનઅનુભવી (લંડન સ્તથત મુખ્ય કાયાષલય માટે) જરૂરી લાક્ષસણક્તાઃ માકકેટની જાણકારી િોવી ક્લાયસટ િાથેમુલાકાત કરી પસ્લલકેિન અંગેજાણકારી દ્વારા જાિેરખબર મેળવવી જાિેરખબરના સડિાઈસનંગ માટેમાગષદિષન અનેિૂચના આપવી રેવસયુજનરેટ કરવી • એડવિા​ાઈશિંગ સેલ્સ એક્ઝિઝયુશિવ ગુજરાત સમાચાર – એશિયન વોઈસ અનુભવી - સબનઅનુભવી (અમદાવાદ, વડોદરા, િુરત, રાજકોટ માટે) જરૂરી લાક્ષસણક્તાઃ માકકેટની જાણકારી િોવી ક્લાયસટ િાથેમુલાકાત કરી પસ્લલકેિન અંગેજાણકારી દ્વારા જાિેરખબર મેળવવી જાિેરખબરના સડિાઈસનંગ માટે માગષદિષન-િૂચના આપવી રેવસયુજનરેટ કરવી • લંડન સ્થિત કાયા​ાલયમાંકાયાકરવા ઇચ્છુકો તેમનો રરઝ્યુમ કથટમર સરવાસ મેનેજર ragini.nayak@abplgroup.comનેમોકલી શકેછે. િંપકકઃ 02077494060 • અમદાવાદ વડોદરા સુરત અનેરાજકોટમાંકાયાકરવા ઇચ્છુકો તેમનો રરઝ્યુમ અમદાવાદ સ્થિત બ્યુરો ઓફિસમાંરિઝનેસ કોઓરડિનેટર તરીકેકાયારત shrijit.rajan@abplgroup.comનેમોકલી શકેછે. િંપકકઃ 91 79 26465960 વેબઃ WWW.ABPLGROUP.COM


30 પવવબવશેષ

@GSamacharUK

GujaratSamacharNewsweekly

1st September 2018 Gujarat Samachar

શ્રીકૃષ્ણ શ્રાવણ વદ આઠમેજ કેમ જન્મેલા?

- દેવહુમા

જેમના નામથમરણથી જ મોક્ષ સુબનશ્ચચત થઈ જાય છે તે ભગવાન શ્રીકૃષ્ણ પૂણા પુરુષોિમ ગણાય છે. ‘શ્રીકૃષ્ણ એ નામ જ આકષાણનો પયા​ાય છે. જેમનો મબહમા ગાતાં હૃદયમાં અલૌકકક ભાવ થવયંભૂ િગટ થાય છે તે મહાભાગ ભગવાન શ્રીકૃષ્ણ શ્રાવણ વદની આઠમ (આ વષસે ૩ સપ્ટેમ્િર)ની બતબથએ જ કેમ જન્મેલા તેવો િચન સહેજે જાગે. આઠમની બતબથ અંગેના શાથિોક્ત સંદભોા પણ િહુ જ મહાન અને અહોભાવ જન્માવે તેવા છે. આઠનો અંક શ્રીકૃષ્ણના માિ જન્મ સાથે જ નબહ, પણ જન્મ પહેલાંથી જોડાયેલો છે. કંસને જ્યારે ખિર પડી કે તેની સગી િહેન દેવકીનો આઠમો પુિ જ તેનો કાળ િનશે તો તે તરત જ ગુથસાથી કાળઝાળ થતો િહેનનો ર્વ લેવા તૈયાર થઈ ગયો. એ સમયે દેવકીએ કંસને િે હાથ જોડીને, ખોળો પાથરીને િાથાના કરતાં કહ્યું, ‘ભાઈ, મારો વધ ના કરશો, હું તમને મારો આઠમ પુિ જન્મશે કે તરત તમને આપી દઈશ.’ કંસ ત્યારે ઘણો આિથત થયો અને માની ગયો, પણ તે જ સમયે મહબષા નારદ િગટ થયા. તેમણે એક ચક્ર િનાવ્યું અને તેમાં તેમણે આઠ બનશાન લગાવ્યા, પછી કહ્યું, ‘હે કંસ આ ચક્રને જો. આ દેવકીના આઠ પુિો છે. તેમાંથી કયો પુિ આઠમો હશે તેની ગણતરી આ ચક્રમાં ક્યાંથી કરીશ. િોલ?’ કંસ એ ચક્ર સામે તાકી રહ્યો ને પછી મૂઝં ાયો. આઠ બનશાનમાં જેના પર પણ તે હાથ મૂકે અને તે જ આઠમો પુિ નીકળે તો? પણ પછી તો કંસે એટલે જ દેવકીના એક પછી એક જન્મતા ગયેલા સંતાનને મારી નાખીને કારાવાસની દીવાલો લોબહયાળ િનાવી દીધી. શ્રાવણ વદ આઠમની મેઘલ, તોફાની રાબિએ શ્રીકૃષ્ણ દેવકીના આઠમા પુિ તરીકે જન્મ્યા અને પોતાની લીલાથી િચી ગયા. કંસ છેવટે િભુને હાથે હણાયો. ‘કૃષ્ણ’ શબ્દની વ્યુત્પબિ બ્રહ્મવૈવતા પુરાણમાં અનેક િકારે દશા​ાવી છે. આપણાં શાથિોમાં તો ‘કૃષ્ણ’નું નામ માિ િોલવાનું ફળ જ ભગવાન શ્રી બવષ્ણુનાં હજાર નામો િણ વાર િોલ્યા િરાિર ગણાય છે. વેદઞ્જાતા બવદ્વાનો તો કહે છે કે િધાં નામોમાં કૃષ્ણનું નામ સવોાપબર છે. શ્રીકૃષ્ણ પરબ્રહ્મ શ્રી બવષ્ણુના આઠમા અવતાર ગણાય છે.

દેવકીમાતાના આઠમા સંતાન તરીકે યોનય ગણાતી આઠમી બતબથ ખુદ ભગવાન કૃષ્ણે જ પસંદ કરેલી. એ માટે ય શ્રાવણ વદ અષ્ટમી જ નક્કી કરી. કૃષ્ણાવતાર પહેલાં બવષ્ણુના મત્થય અને કૂમા વગેરને ા સાત અવતાર મનાય છે. કૃષ્ણાવતાર બવષ્ણુનો આઠમો અવતાર ગણાય છે. આમ આઠમનો મબહનો કૃષ્ણજન્મ સાથે જ આરંભાયો. આથી જ પોતાના ગુરુઓ પાસેથી ઉપદેશોને ઞ્જાન મેળવીને લોકો પણ અષ્ટાંગ યોગ અને અષ્ટાંગ નમથકાર અપનાવે છે. એક મહાઆચચયાકારક યોગ પણ આ આઠમના અંક સાથે જોડાયો છે. શ્રીકૃષ્ણે જરાસંઘના કારાવાસમાંથી ૧૬૧૦૮ થિીઓને છોડાવેલી તો એ તમામે િભુને પોતાના થવામી તરીકે થવીકાયા​ા. તેમની મુખ્ય પટરાણીઓ પણ આઠ હતી. જોકે આ સૌ કરતાંય પોતાના હૃદયનાં પટરાણી તો િરસાનાના વૃષભાણનાં દીકરી રાધાર્ને ગણ્યાં અને પોતાનાય નામની આગળ રાધાર્ના નામને થથાપ્યુ.ં ભગવતી રાધાર્નો જન્મ પણ ભાદરવા સુદ આઠમે થયેલો અને એમ પોતાની જન્મબતબથ એ જ રાધાર્ની પણ જન્મબતબથનો મબહમા વધાયોા. રાધાઅષ્ટમીની ઉજવણી રાધાવલ્લભ સંિદાયીઓ અને ભાબવકો કરે જ છે.

શ્રીકૃષ્ણનો એવો સંકલ્પ પણ છે કે તેઓ સાધુજનોના રક્ષણ, દુષ્ટોના બવનાશ અને ધમાની થથાપના માટે દરેક યુગમાં જન્મ લેશ.ે (સંભવાબમ યુગે યુગ)ે . સામાન્ય રીતે સાત સમુદ્ર, સાત વણા, સાત લોક, સાત પવાત તથા સંગીતશાથિમાં સાત થવર જાણીતા છે. િાચીન પરંપરા ને માન્યતા એવી રહી છે કે જ્યારે પણ કોઈ પદાથા સાત સુધી પહોંચી જાય છે તો તે જે તે પદાથાની ત્યાં સીમા આવી જાય છે. આ શ્થથબતમાં જ્યારે પણ કોઈ આઠમા ક્રમે હશે તો તેને પરબ્રહ્મ જ માનવામાં આવે છે. આ જ કારણે શ્રીકૃષ્ણે પોતાની જન્મબતબથ આઠમ જ પસંદ કરેલી. િભુના આઠમા (આઠ અંકના) સંકલ્પને ખુદ ભગવાન વેદવ્યાસે પણ ભાગવતમાં આઠમા ચલોકના રૂપે મૂકીને આઠના અંકને મહત્ત્વ આપ્યું છે. સવાલોકબશવંકર કૃષ્ણે પોતાના જન્મ સમયે બપતા વસુદવે ને, પોતાનું વાથતબવક રૂપ દશા​ાવીને મોબહત કરી દીધેલાં. તમદ્ભુતં બાલકમમ્બુજક્ષ ે ણં ચતુભજ ુ ં શંખગદાયુરદાુયધુ મ્। શ્રવસ્તલક્ષ્મં ગલશોનભકૌસ્તુભં પીતાંબરં સાન્દ્રપયો ય સૌનમગમ્।। શ્રીકૃષ્ણના ગુણોનું પણ જે વણાન કરવામાં આવ્યું છે તે પણ બનદસેશે છે કે આદશા, ઉિમ પુરુષનાં લક્ષણ આ જ હોઈ શકે. બ્રહ્મબષા વેદવ્યાસે માનવના કુલ ૬૪ ગુણો દશા​ાવ્યા છે. આ આંકડો પણ આઠ ગુણ્યાં આઠનું પબરણામ છે. િભુનાં આઠ મુખ્ય પટરાણી તે પણ આ રુકબમણી, જાંિવતી, સત્યભામા, કાબલન્દી, બમિબવન્દા, નાનનબજલી, ભદ્રા અને લક્ષ્મણા. શ્રીકૃષ્ણના સખાઓ પણ આઠ હતા તે પણ આ આચચયોામાંનું એક. ‘ઉજ્જવલ બનલમબણ’ નામના ગ્રંથમાં શ્રીકૃષ્ણે તેમની આઠ બિયાઓ માનેલી, જેમાં રાધાર્ અને ચંદ્રાવલી વગેરે આઠ સખીઓ હતી. શ્રીકૃષ્ણનું નામ એટલું મધુર છે કે અશ્નનકુડં જન્મા, પુષ્ટીમાગગીય િભુ વલ્લાભાચાયાર્એ રચેલું ‘મધુરાષ્ટક’ (એ પણ આઠ ચલોકનુ)ં બવિની દસ ઉિમ કબવતાઓમાં થથાન પામેલું છે. આ િધું જાણ્યા પછી શ્રીકૃષ્ણને સમબપાત કરવા માટે આપણી પાસે માિ િણામ બસવાય કંઈ જ ન હોવું જોઈએ અને એટલે જ િણામ સાથે કહેવાનુંઃ નાથાયૈવ નમઃ પદં ભવતુ નઃ ।

www.gujarat-samachar.com

વારંવાર વ્રત અને ઉપવાસથી ડાયાબિટીસનુંજોખમ

જો તમે વારતહેવારે કે વજન ઘટાડવા વારંવાર વ્રત કે ઉપવાસ કરતા હો તમારે ચેતી જવાની જરૂર છે. વારંવાર વ્રત-ઉપવાસ રાખવાથી ડાયાબિટીસનો ખતરો હોવાનું સંશોધકોને અભ્યાસમાં જણાવ્યું છે. શોધકતા​ાઓને અધ્યયનમાં માલૂમ પડ્યું કે વજન ઘટાડવા માટે દર િીજા બદવસે વ્રત કે ઉપવાસથી શુગર રેનયુલશ ે ન હોમોાન્સ ઇન્થયુલીનનાં સંચાલને નુકસાન પહોંચ છે. જેનાથી ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે. આ શોધના તારણો િાસસેલોનામાં આયોબજત એક વાબષાક સંમલ ે નમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં સૂચન કરાયું હતું કે ઉપવાસ આધાબરત આહાર લાંિા ગાળાનાં આરોનયનાં જોખમો સર્ા શકે છે. આથી વજન ઘટાડવા માટે વ્રત કે ઉપવાસ શરૂ કરતાં પહેલા સાવધાનીપૂવકા બવચાર કરવાની જરૂર છે. ટાઇપ-૨ ડાયાબિટીસ વધી રહેલી વૈબિક િીમારી છે અને તે અંસતુબલત આહાર અને િેઠાડું ર્વન સાથે સંકળાયેલી છે. વ્રત રાખવું છે? તો આ નિયમ પાળો • ખાવામાં દહીંનાં િદલે દૂધીનું રાયતું આરોગો • વચ્ચે વચ્ચે િદામ ખાતા રહો • થોડીથોડી વારે યોનય માિામાં ફળ જરૂર ખાઓ, પરંતુ જ્યુસ પીવાનું ટાળો • તહેવારો દરબમયાન મીઠાઈ ખાવાનું ટાળો • બદવસમાં િવાહી આહારનું િમાણ વધુ રાખો.

ભગવાિ શ્રીકૃષ્ણિી જીવિ ઝરમર

આજથી લગભગ પાંચ મવચરી રહેલ, લીલા કરતા શ્યામ હજાર વષષ પહેલાં શ્રાવણ વદ સું દરના દશષન આંતર ચક્ષુદ્વારા આઠમની મધરાતે મથુરાની અવશ્ય કરી શકાય અનેતેમની જેલમાંમાતા દેવકીજીની કૂખેશ્રી વેણન ુ ો મીઠો મધુર નાદ જે કૃષ્ણનુંબાળસ્વરૂપ પ્રગટ થયું . સમસ્ત મવશ્વમાં અમવરત શ્રીકૃષ્ણે સમગ્ર જીવન ગું જાયમાન છે તે પણ સાંભળી દરમમયાન અનેક લીલાઓ શકાય. શ્રી કૃષ્ણે સંપણ ૂ ષ વૈમદક કરેલી. ગોપીઓના હૃદયમાંકૃષ્ણ શાસ્ત્રોનો અભ્યાસ કયોષ હતો. માટે માતૃપ્રેમ, શુદ્ધ તેઓ માનસશાસ્ત્રનું ઊંડું વામસલ્યભાવ વહેતો જ્ઞાન ધરાવતા હતા. મારેપણ હતો. કૃષ્ણ એ સઘળા યોગ પર જાણતા હતા. કંઈક કહેવુંછે તેમનું અદભુત તેથી ગોપીઓમાં પ્રભુમવ હોવાથી રહેલી કૃષ્ણ પ્રમયેની તેઓ ‘યોગેશ્વર મનદોષષ આસમિના આવરણ શ્રીકૃષ્ણ’ પણ કહેવાયા. તેઓ ખેંચી તેમને અનાસમિનો મનયમમત વૈમદક યજ્ઞ-હવન સમયોપદેશ આપતા અને કુટબ ું કરતા. કુરુક્ષેત્રના મેદાનમાં પ્રમયેની તેમની જવાબદારી તેમજ કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ સાંસામરક-વ્યવહામરક ફરજોનું શરૂ થતા પહેલા શ્રી કૃષ્ણે ભાન ગોપીઓનેકરાવતાં. અજુષ નનેજેધમોષપદેશ આપેલો તે શ્રી કૃષ્ણને એક જ પમની દૈવી અધ્યાત્મમક જ્ઞાનને‘ગીતા’ હતી. દેવી રુક્ષ્મણી. શાસ્ત્રોમાં, કહેવાય છે. અનેજેપુસ્તકમાંતે ભાગવત, મહાભારત ,પુરાણો જ્ઞાન છપાય છે તે ‘શ્રીમદ્ વગેરમે ાંજેઅનેક દશાષવલ ે ી છે. ભગવદ્ ગીતા’ છે. તે સમય નથી, ક્ષેપકકારોએ શ્રીકૃષ્ણ મવચક્ષણ, લખેલ ખોટી બાબતો વેદવ્યાસ કુશાગ્ર,દીઘષદિા, ચાણક્યનીમત મુમનના મૂળ ગ્રંથોમાંઉમેરી દીધી ધરાવતા, મનષ્કામ, મનઃસ્વાથષ છે. શ્રીકૃષ્ણમાંરહેલી શમિ એ અનેકાબેલ મુમસદ્દી હતા. તેમના જ ‘રાધા’ છે‘રાધાશમિ મબના જેવા પ્રખર મવદ્વાન રાજનીમતજ્ઞ ન કોઈ શ્યામલ દશષન પાવે. મુમસદી થયા નથી અનેથશેકે શ્યામલ દશષન પાવે!’ માનવોમાં કેમ? એ ચોક્કસ પણે કહી પણ એ રાધાશમિ રહેલી છેએ શકાતુંનથી. કદાચ ‘ન ભૂતો ન શમિને જાગ્રત કરીએ, ભમવષ્યમત’ કેળવીએ તો આ સૃમિમાંસવષત્ર - સવવતાબેન દોલતરાય શુક્લ


1st September 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

31


1st September 2018 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

For Advertising Call

020 7749 4085

®

એશિયાડમાંઅમદાવાદની અંકિતાનેબ્રોન્ઝ ®

વિશ્વનુંસૌથી ટૂંકા નામિાળુંગામ કયું?

ઓસ્લોઃ નોવવે અને સ્વીડન નજીકના એક ટાપુ પાસે ‘A’ નામનું ટચુक़ુંગામ છે, જેવવશ્વનુંસૌથી ટૂં કુંનામ ધરાવેછે. આ ગામ નોવવેના ટ્રોમ્સ શહેરની લાવાન્ગેન મ્યુવનવસપાવલટીનો વહસ્સો છે. સ્થાવનક ભાષામાં ‘A’નો સંબંધ સ્થાવનક નદી સાથે છે, જે ગામની આગવી ઓળખ પણ છે. અનોખા નામના કારણેદર વષવેહજારોની સંખ્યામાં સહેલાણીઓ ગામની મુલાકાતેઆવેછે. ગામમાંઅંદાજે૧૫૦ લોકો વસેછે. ૨૦૦૪માંએક વિવટશ લેખક સાઇકલ પર ‘A’થી ‘Bee’ સુધી પહોંચ્યા ત્યારે આ ગામ ચચા​ામાં આવ્યું હતું. ‘Bee’ અમેવરકાના નેિાસ્કાનું એક નાનકડું ગામ છે. તે સમયે સમાચાર છપાયા હતા કે, એક વિવટશ લેખકે‘A’થી ‘B’ સુધીની સફર ત્રણ મવહનામાં પૂરી કરી. શરૂઆતમાં લોકો આ સમાચારને મજાક જ સમજી બેઠા હતા પણ જ્યારેતેનુંસત્ય સામેઆવ્યુંતો પૂરી દુવનયા દંગ રહી ગઈ હતી.

¢Ь§ºЦ¯¸Цє§¸Ъ³-¸કЦ³³Ъ »щ-¾щ¥ ¸Цªъ અ°¾Ц ¾Цє²Ц-¾¥કЦ¾Ц½Ъ §¸Ъ³-¸કЦ³ ¾щ¥¾Ц ¸Цªъઅ¸Цºђ Âє´ક↕કºђ. MONEY TRANSFER & PARCEL SERVICES

INCLUDING GST CHARGES. UPTON PARK 38A Ferndale Road Forest Gate E7 8JX 0208 548 4223

* T&C Apply.

Special offer:Mobile starts from £40 Laptop starts from £85 TV starts from£220

0203 751 4242

5938

* All price are from and subject to change and availability*

E-mail: info@pandrtravel.co.uk www.pandrtravel.co.uk SPECIAL CHRISTMAS/NEW YEAR’S OFFER

BUDGET HOLIDAYS 7 NIGHTS TENERIFE FROM 7 NIGHTS AGADIR FROM 7 NIGHTS BOODRUM/ANTALYA FROM 7 NIGHTS PULA (CROTIA) FROM 7 NIGHTS MALTA FROM 7 NIGHTS MAJORCA FROM

ar ch h2 1986 - Marc

£1225p.p.

RO £250p.p. £225p.p. £215p.p. £195p.p. £275p.p. £170p.p.

BB £260p.p. £240p.p. £225p.p. £225p.p. £315p.p. £210p.p.

HB £295p.p. £290p.p. £275p.p. £275p.p. £3250p.p. £250p.p.

FB £350p.p. £3505p.p. £315p.p. £455p.p. £350p.p. £275p.p.

AI £395p.p £425p.p. £375p.p. £555p.p. £395p.p. £325p.p.

COLOMBO 7 NIGHTS RAMAYAN RELIGIOUS TOUR + FREE STOPOVER INDIA FROM £1150pp MUMBAI FROM £360 BARODA FROM £430 AHMEDABAD FROM £375 RAJKOT FROM £430

WORLDWIDE FLIGHTS FROM

Singapore £405 New York £315 Nairobi £390 Toronto £350 Bangkok £410 Los Angeles £395 Dar Es Salaam £395 Vancouver £395 All Package/Flights are inclusive of Airport Taxes. All Offers are subject to availability, change at any time without prior notice & date of travel determines the price.

TRAVLIN STYLE 46 Church Road Stanmore Middx London HA7 4AH

R Tr a v

5 NIGHTS WITH HB MALDIVES FROM - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - £1080pp 5 NIGHTS BANGKOK + 5 NIGHTS PHUKET & 5 NIGHTS DUBAI, ALL BB FROM - - - - - - - - - - - - - - - - - - £1175pp 5 NIGHTS MAURITIUS HB + 5 NIGHTS DUBAI BB FROM - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - £1250pp 5 NIGHTS BALI, 5 NIGHTS KUALA LUMPUR, 5 SINGAPORE AND 5 NIGHTS DUABI ALL BB FROM - - - - - - £1750pp 7 NIGHTS NIGHTS CANCUN, MOON PALACE, ALL INCLUSIVE DIRECT FLIGHT FROM (PRICE REDUCED NEW OFFER) - - - - - - £1580pp 5 NIGHTS GOA, ZURI WHITESANDS, BB FROM - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - £755pp

per Kg*

Email: jumboparcel@gmail.com www.jumboparcelservice.com

Tel: 01582 421 421

&

OUR BEST AND POPULAR HONEYMOON PACKAGE DEAL – ALL 5 STAR HOTELS

Special offer: Air Parcel

WEMBLEY Unit 7, City Plaza, 29-33, Ealing Road, HA0 4YA 0208 900 1349

P & R TRAVEL, LUTON

22 Dec London to Goa, 01 Jan Goa Mumbai, 04 Jan Mumbai London with Hotels, BB from

World Wide Fast & Reliable Parcel Services

ALL OVER INDIA £2.50

નોિરી છોડી િ​િે એમ ન હોિાથી તેની માતાએ નોિરીમાં પૂના ટ્રાકસફર લીધી હતી. તેના માતા એલઆઈસીમાં જોબ િરે છે. ભાઇ-બહેનનો ટેવનસ પ્રેમ અંકિતા રૈનાની મહેનત શિ​િે િધુ જણાિતાં તેના માતા લશલતા રૈનાએ િહ્યું હતું, ‘આજે અમને ઘણી જ ખુિી થાય છે િે, અમારા બધાની મહેનત રંગ લાિી છે. અંકિતા હંમેિાં િહેતી િે તેને ટેશનસમાં મેડલ જીતિો છે અને આજે તેણે આ હાંસલ િરી દેખાડ્યું છે.’ ‘તેને ચાર િષષની ઉંમરથી જ ટેશનસ રમિામાં રસ હતો. અમે ભાઈ-બહેન અંિુર અને અંકિતાને સાથે જ ટેશનસ રમિા મોિલતાં હતાં. અંકિતે સાયકસ પસંદ િયુ​ું એટલે ટેશનસ છોડી

M

2413

‘અંકિતા સિારે પાંચ િાગે ઊઠીને િોશચંગ માટે પહોંચી જતી અને સાડા સાત િાગ્યે પરત આિીને તરત જ સ્િૂલે જિું પડતું. ઘણી િાર તેને સિારનો નાસ્તો સ્િૂલિાનમાં જ િરિો પડતો હતો. જોિે આજે તેનો આ સંઘષષ ફળ્યો છે. બ્રોકઝ મેડલ જીતીને તેણે માત્ર પશરિારનું નહીં, પણ સાથે સાથે દેિનું નામ રોિન િયુ​ું છે. અમને અમારી દીિરી પર ગિષ છે.’ અંકિતા અમદાિાદના મેમનગર શિસ્તારમાં માતાશપતા રશિકદ્ર રૈના અને માતા લશલતા રૈના તેમજ ભાઈ અંિુર સાથે રહેતી હતી. જોિે, તેને આંતરરાષ્ટ્રીય િક્ષાની તાલીમ માટે પૂનામાં િસિાટ િરિો પડ્યો છે. તેના શપતા ખાનગી િંપનીમાં મેનેજર હોિાથી

el

Tel.: 07545 425 460

પાલેમ્બાગઃ એશિયન ગેમ્સમાં ટેશનસની શિમેકસ શસંગલ્સ ઈિેકટમાં ગુજરાતની ખેલાડી અંકિતા રૈનાએ બ્રોકઝ મેડલ જીતીને ઇશતહાસ રચ્યો છે. ૨૩ ઓગસ્ટે રમાયેલી સેશમફાઈનલમાં અંકિતા રૈનાને ચીનની ઝાંગ િુઈ સામે ૪-૬, ૬-૭ (૬-૮)થી હારનો સામનો િરિો પડયો હતો. જોિે આ હાર છતાં તેણે ત્રીજું સ્થાન જાળિીને બ્રોકઝ મેડલ મેળવ્યો છે. િલ્ડડ રેન્કિંગમાં ૧૮૯મું સ્થાન ધરાિતી અંકિતા રૈનાએ ચીનની ૩૪મો ક્રમાંિ ધરાિતી ખેલાડી સામે જોરદાર લડત આપી હતી. તેણે બે િલાિ અને ૧૧ શમશનટ સુધી ભારે સંઘષષ િયોષ હતો. આ સાથે તે એશિયન ગેમ્સમાં શિમેકસ શસંગલ્સમાં મેડલ જીતનારી ભારતની બીજી મશહલા ખેલાડી બની છે. જ્યારે એિ ગુજરાતી તરીિે આિી શસશિ મેળિનાર પ્રથમ મશહલા છે. ઉલ્લેખનીય છે િે આ અગાઉ સાશનયા શમઝાષએ ૨૦૦૬ની દોહા એશિયન ગેમ્સમાં શસલ્િર અને ત્યાર બાદ ૨૦૧૦ની ગ્િાંગઝૂ એશિયન ગેમ્સમાં બ્રોકઝ જીત્યો હતો. રમત માટેની પ્રવતબદ્ધતા અંકિતાની એશિયન ગેમ્સ માટેની તૈયારી અને ટેશનસ રમત પ્રત્યેની પ્રશતબિતા શિ​િે તેના માતા લશલતા રૈનાએ એિ અખબારને જણાવ્યું હતું િે

01 6

@GSamacharUK

P

32

Mumbai: Delhi: Hyderabad: Chennai: Ahmedabad: Rajkot: GOA:

£385 £375 £385 £380 £380 £455 £380

Bangalore: Bhuj: Lucknow: Kochi: Kolkata: Amritsar: Dhaka:

£380 £455 £475 £380 £385 £380 £450

દીધું, જ્યારે અંકિતાએ ટેશનસ રમિા માટે અને તે જ ક્ષેત્રમાં આગળ િધિા માટે િોમસષ લેિાનું નક્કી િયુ​ું હતું.’ મુશ્કેલીઓનો સામનો પ્રારંશભિ શદિસોમાં અંકિતાને િેિી મુશ્િેલીઓનો સામનો િરિો પડતો હતો તે શિ​િે માતા િહે છે, ‘૧૩ િષષની ઉંમરથી જ તે એિલી આંતરરાષ્ટ્રીય પ્રિાસ િરતી હતી. પોતાનાં જીિનમાં તેણે ઘણી મુશ્િેલીનો સામનો જાતે જ િયોષ છે.’ તેના માતા એિ પ્રસંગ યાદ િરતા િહે છે, ‘મને આજે પણ યાદ છે િે, િષષ ૨૦૦૬માં તે મોરોક્કો ગઈ હતી, ત્યારે તેને ત્યાંની ભાષા નહોતી આિડતી. આથી ઘણી મુશ્િેલી પડી હતી. તે િોઈની સાથે િાત નહોતી િરી િ​િતી. આ િારણે ટ્રેનમાં પ્રિાસ િખતે તે જે સ્ટેિન પર ઊતરિાનું હતું, ત્યાં ઊતરી નહોતી િ​િી, િેમ િે, એ સ્ટેિન જતું રહ્યું હતું. આથી તેણે ટ્રેન રોિ​િા માટે ચેઇન ખેંચી નાખી હતી. આ પછી અશધિારીઓ સાથે િાતચીત િરીને તેમને પોતાની મુશ્િેલી સમજાિતા િહ્યું હતું િે યોગ્ય િારણસર તેણે આિું િયુ​ું હતું. આખરે તેને િોઈ પણ જાતનો દંડ ફટિારિામાં આવ્યો નહોતો. ભોજનની મુશ્કેલી શિદેિમાં એિલા પ્રિાસ દરશમયાન ભોજન મામલે પણ તેને અનેિ િખત મુશ્િેલી િેઠિી પડી છે તે શિ​િે જણાિતા માતા લશલતા રૈના િહે છે, ‘અંકિતા એિ િખત ઓમાનમાં ટેશનસ ટૂનાષમેકટ માટે ગઈ હતી. તે સમયે ભૂલથી મટનનો સૂપ પી લીધો હતો. આ િાતની તેને ખબર પડતાં તરત જ મને ફોન િયોષ હતો. મને લાગ્યું િે, જો તે થોડીિ પણ શડસ્ટબષ થઇ જિે તો રમી િ​િ​િે નહીં. આથી મેં તેને સાદા પાણીથી િોગળાં િરિાં અને બાફેલા બટાિાં-ટામેટાંનું સલાડ ખાિાની સલાહ આપી હતી. મેં િહ્યું િે આનાથી તને રમિા માટે ઊજાષ મળિે.’ અનુસંધાન પાન-૨૪

Singapore : Bangkok: Katmandu: HongKong:

£450 £395 £400

£405


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.