GS 19th August 2017

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ

·ºђÂђ કºЪ ¿કЦ¹ ¯щ¾Ъ કЦ³а³Ъ »Цà અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:

G G

80p

સંવત ૨૦૭૩, શ્રાવણ વદ ૧૨ તા. ૧૯-૮-૨૦૧૭ થી ૨૫-૮-૨૦૧૭

19th August 2017 to 25th August 2017

G G

´╙º¾Цº ઔєє¢щ³Ц કЦ¹±Ц ¯કºЦºђ

020 8951 6989

TM

Volume 46 No. 16

╙¸àક¯ђ ઔєє¢щ³Ц કЦ¹±Ц ઇ¸ЪĠщ¿³

www.axiomstone.co.uk info@axiomstone.co.uk

Axiom Stone Solicitors is the trading name of Axiom Stone London Limited. Company Registration No. 6546205. We are Authorised and Regulated by the Solicitors Regulation Authority.

Change your Existing Combi or Conventional Boiler YEARS

Vaillant Eco Tec PRO 24

6

One of the leading Boiler Servicing and Installing company that operates to provide efficient services to homes and organisations.

GUARANTEE

12 Months 0% Finance* Fully Fitted From £1800

Singapore, Malaysia (Penang and Langkawi) on the cruise and Bangkok

Journey to the Far East Singapore, Malaysia (Penang and Langkawi) on the cruise and Bangkok. Singapore - City tour, Botanic Gardens, Night safari Bangkok - Grand Palace, Emerald Buddha, Buddha Temples, Dinner Cruise on Chaophraya River

£1775 pp Air travel fares from

Based on double/twin/triple basis.

Mumbai £365 New York £352 Ahmedabad £370 Chicago £530 Bhuj/Rajkot £470 Houston £525 Vadodra £495 San Francisco £530 Goa £390 Toronto £445 Dubai £296 Bangkok £460 Nairobi £365 Perth £565 Dar es salaam £395 Singapore £496 Please ring our Guajarati speaking experts Darshna and Meeta on 020 3475 2080

±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa services for Australia and USA/Canada. G Above are starting prices and subject to availability.

BOOK ONLINE

020 3475 2080 www.holidaymood.co.uk

GUARANTEE

12 YEARS

Vaillant Eco Tec PLUS 937 GUARANTEE 12 Months 0% Finance* Fully Fitted From £4200

Full Central Heating from £2600* only Power Flushing from £250

±ºщક³Ъ §λºЪ¹Ц¯ Ĭ¸Ц®щ¶ђઈ»º Â╙¾↓Â³Ц Ø»Ц³ ઉ´»Ú² ¦щ

સુરક્ષિત, સમૃદ્ધ અનેસિમ ભારત

નવી દિલ્હીઃ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ચોથી વખત તતરંગો લહેરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૂતન ભારતના તનમા​ાણનો દૃઢ તનધા​ાર વ્યક્ત િરવાની સાથોસાથ ‘ભારત જોડો’નો નારો આપ્યો હતો. ક્વીટ ઇંતડયા મૂવમેન્ટ (ભારત છોડો ચળવળ)ના ૭૫ વષા પૂરા થયા હોવાનો ઉલ્લેખ િરતાંવડા પ્રધાનેિહ્યુંહતુંિે૧૯૪૨થી ૪૭ સુધી દેશવાસીઓએ પ્રચંડ સંઘષા િયોા અને અંગ્રેજો તહન્દુલતાન છોડવા માટેમજબૂર થઇ ગયા. તે વખતે ‘ભારત છોડો’નો નારો હતો અનેહવે‘ભારત જોડો’નો નારો છે. અમે ૨૦૨૨ સુધીમાં સુરતિત, સમૃદ્ધ અનેસિમ નૂતન ભારતનું તનમા​ાણ િરવા માટે પ્રતતબદ્ધ છીએ. જમ્મુ અને િાશ્મીરનો સતવશેષ ઉલ્લેખ િરતા તેમણે લાગણીસભર શબ્દોમાંિહ્યુંહતુંિે ન ગાલી સે, ન ગોલી સે,

The Langley Banqueting & Conference Suites The perfect one stop venue for your dream wedding Tailor made packages available 2 magnificent suites accommodating 100-1000 guests Registered to hold Civil Ceremonies In-house catering available & outside caterers welcome Personalised decor packages Free car parking

01923 218 553 www.langleybanqueting.co.uk

12

12 Months 0% Finance* Fully Fitted From £2100

Boiler Installation from £1800* only Interest Free Finance

Call Now 020 8150 2025 | Email : admin@meraboiler.com

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

YEARS

Vaillant Eco Tec PLUS 825

પતરવતાન હોગા ગલેલગાનેસે... છેલ્લા લાંબા સમયથી અશાંત જમ્મુ અને િાશ્મીર રાજ્ય માટે ખાસ સંદશ ે આપતા તેમણે િહ્યું હતુંિેસમગ્ર દેશ િાશ્મીરની પ્રજા અને રાજ્ય સરિારની સાથે છે. િેટલાિ મુઠ્ઠીભર પતરબળો

િાશ્મીરમાં અશાંતત ફેલાવવા સતત પ્રયત્નશીલ છે, પણ આપણે િાશ્મીરનેફરીથી લવગાબનાવશું . વડા પ્રધાને લવાતંત્ર્ય પવવે િરેલા અત્યાર સુધીના સૌથી ટૂં િા ૫૬ તમતનટના સંબોધનમાં ગોરખપુર દુઘટા નાથી માંડીને

દેશનો આતથાિ તવિાસ, નોટબંધીથી થયેલા લાભો, િાળું નાણું , સામાતજિ પતરવતાન અને મુસ્લલમ સમુદાયમાં ચચા​ાલપદ બનેલા તિપલ તલાિ સતહતના મુદ્દાઓનેઆવરી લીધા હતા.

Weddings/Receptions/Engagements/Mehndi

અનુસંધાન પાન-૧૬


2 વિટન

@GSamacharUK

મહારાણી વડા પ્રધાન મોદીના યુકેપ્રવાસની આતુરતાથી રાહ જોઇ રહ્યાંછેઃ લોડડઅહેમદ

નવી વિલ્હી, લંડનઃ યુકેના ફોરેન એસડ કોમનવેલ્થ ઓફફસ મમમનથટર લોડડ તાવરક અહેમિેજણાવ્યું છે કે મિટનના મહારાણી એવલઝાબેથ વિતીય આતુરતાપૂવવક ભારતના વડા િધાન નરેન્દ્ર મોિીની યુકેની મુલાકાતની રાહ જોઈ રહ્યાં છે. જીવનના નવ દશક પૂણવ કરી ચુકેલાં મહારાણીએ તેમની મવદેશ મુલાકાતો ઘટાડી દીધી છે. કોમનવેલ્થ રાષ્ટ્રોના વડાઓની બેઠક આ વખતે એમિલ ૨૦૧૮માં લંડન ખાતે યોજાશે ત્યારે લાંબા સમય પછી ભારતના વડા િધાન તેમાં હાજરી આપે તેવી આશા સેવાય છે. લોડડ તામરક અહેમદે જણાવ્યું હતું કે મિમટશ સરકાર વતી અમે તેમને કોમનવેલ્થ દેશોની બેઠકમાં ઉપસ્થથત રહેવાનું આમંત્રણ પાઠવ્યું છે અને આશા રાખીએ છીએ કે તેઓ યુકે આવશે. અમે

આતુરતાથી તેમના આગમનની રાહ જોઈએ છીએ. તેમણે સમગ્ર ભારતીય ઉપખંડમાં િેમના પુરાણા અને મૂળભૂત સંબંધો મજબૂત બને તેવી આશા પણ વ્યક્ત કરી હતી. યુકે અને ભારત વચ્ચે ઘમનષ્ઠ સંબંધો છે ત્યારે મવઝા મુદ્દે યુકે દ્વારા નરમાશ કેમ દશાવવાતી નથી તેવા િશ્નના ઉત્તરમાં લોડડ તામરકે જણાવ્યું હતું કે ગત વષષે ભારતના પાંચ લાખ લોકોને મવઝા ઈથયુ કરવામાં આવ્યા હતા. વફકિંગ મવઝાની વાત કરીએ તો સમગ્ર

GujaratSamacharNewsweekly

દુમનયાના યુકે માટે અડધાથી વધુ મવઝા તો ભારતીયોને જ આપવામાં આવ્યા છે. મવઝા માટે અરજી કરનારા મવદ્યાથથીઓમાંથી ૯૦ ટકાને મવઝા મંજૂર કરવામાં આવ્યા હતા. થટુડસટ મવઝા માટે કડક વલણ અપનાવાતું હોવાની વાત સાચી નથી. થોડા સમય પહેલા અમારે યુકેની બનાવટી મશક્ષણ સંથથાઓ મવરુિ કડક પગલાં લેવાની ફરજ પડી હતી. આવી સંથથાઓના કારણે બંને દેશો અને મવદ્યાથથીઓને જ નુકસાન જાય છે. લોડડ તામરક ભારતના રાજથથાન અને પંજાબ સાથે સંબધ ં ધરાવે છે. તેમની માતાના પમરવારનો સંબંધ રાજથથાનના જોધપુરના મહારાજાના પમરવાર સાથે રહ્યો હતો. લોડડ તામરકની પત્ની મૂળ પાફકથતાનની છે પરંતુ, તેમનો ઉછેર અને અભ્યાસ ઓથટ્રેમલયામાં થયો છે.

ગ્રેનફેલ ટાવર આગના ૫૦મા મૃતકની ઓળખ જાહેર કરાઈ

લંડનઃ ગ્રેનફેલ ટાવરની આગના ૫૦મા મૃતકની ઓળખ ૯ ઓગથટે જાહેર કરવામાં આવી છે. તેની માતાએ ૪૫ વષષીય ડેબોરાહ લેમ્પ્રેલનેઅદ્ભૂત પુિી ગણાવી શ્રિાંજલલ આપી હતી. તપાસકતા​ાએજસસી દ્વારા હજુઓછામાંઓછાં૩૦ મૃતકની સત્તાવાર ઓળખ જાહેર કરવાની બાકી છે. અગાઉ, સૌથી નાના એટલે કે ગભામાં મૃત બાળક તેમજ ૮૨ વષાના પેસશનર અલી જફારી સલહત ૪૯ મૃતકની ઓળખ જાહેર કરવામાંઆવી હતી. જાહેર કરાયેલા લનવેદનમાંલમસ લેમ્પ્રેલની માતાએ જણાવ્યુંહતુંકેતેમની પુિી અદ્ભૂત અનેઅમૂલ્ય હતી, જેહંમેશાંઅસયોનેમદદ કરવા હસતા મુખેતત્પર રહેતી હતી. ડેબીની માતા અનેડેબીનેજાણનારી તમામ વ્યલિ તેનેગુમાવ્યાનો અહેસાસ અનુભવશે

જૈન વવશ્વ ભારતી િારા જ્ઞાનોત્સવની ઐવતહાવસક ઉજવણી

લંડનઃ ડો. સામાણી િમતભા િજ્ઞાજીએ થકૂલ ઓફ ઓમરએસટલ એસડ આમિકન થટડીઝ-યુકે દ્વારા પીએચડીની મડગ્રી મેળવી હતી. આ મસમિને મબરદાવવા જૈન મવશ્વ ભારતી દ્વારા ૨૯ જુલાઈએ જ્ઞાનોત્સવની

19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

ભગવાનજી ચૌહાણેમેળવેલી સફળતા ઉજવવા વવશેષ કાયયક્રમ યોજાયો

આમંવિત મહાનુભાવો સાથેબ્રેન્ટના મેયર ભગવાનજી ચૌહાણ

ઉજવણી કરાઈ હતી. િજ્ઞાજીએ િો. પીટર ફ્લુજલ ે ના માગવદશવન તળે િેક્ષા ધ્યાન અને આધુમનક જૈન મેમડટેશન મવષયમાં સંશોધન કયુ​ું છે. િો. ફ્લુજલ ે ે અને ડો. ઈસગ્રીડ ફ્લુજલ ે ે જૈન સાધુજીવનના આકરા મનયમોના પાલનની સાથે શૈક્ષમણક પડકારો ઝીલવા બદલ તેમને મબરદાવ્યા હતા. તેરાપંથ સંિદાય વડા આચાયવ મહાશ્રમણે આ િસંગે ડો. સામાણીને આશીવવચન પાઠવ્યા હતા. આ િસંગે વીરેસદ્ર શમાવ MP, હેરો કાઉસ્સસલના વડા સમચન શાહ, લંડન એસેમ્બલી મેમ્બર નમવન શાહ, UKIGBના ચેરમેન મોહન કૌલ, મવમવધ ધામમવક સંથથાના વડા સમહત અસયો ઉપસ્થથત રહ્યા હતા.

લંડનઃ શ્રી સોરલિયા પ્રજાપલત કોમ્યુલનટી સમાજના પ્રમુખ અને કાઉન્સસલર ભગવાનજી ચૌહાણની લંડન બરો ઓફ બ્રેસટના મેયર તરીકે થયેલી લનમણું ક અને તેમણે મેળવેલી અનેક લસલિઓની ઉજવણી માટે સાઉથોલમાં કોમ્યુલનટી હોલમાં ગત ૨૦ મેના રોજ ખાસ કાયાક્રમનુંઆયોજન કરાયુંહતું . શ્રી બાઈ માની પ્રાથાના સાથે ભાવેશભાઈ ધોળકિયાએ કાયાક્રમની શરૂઆત કરાવી હતી. તે પછી લિલોક મ્યુલિક પાટષી દ્વારા બોલલવુડ મ્યુલિકની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કલાકારોએ બોલલવુડના કેટલાક લવખ્યાત ગીતો રજૂકયા​ા હતા. સૌથી યુવા ડોનર િુ. હેમા િુિડડયા સલહત ઈવેસટના થપોસસરો દ્વારા રેફલ પ્રાઈિ

એનાયત કરાયા હતા. સાઉથોલ, બ્રેસટ અનેહેરોના થથાલનક પ્રલતલનલિઓ તેમજ લોકલ ઓથોલરટી કાઉન્સસલરો અને અસય લંડન બરોના મેયરોની હાજરીનેલીિેકાયાક્રમ લવશેષ બસયો હતો. આંતરરાષ્ટ્રીય એમ્બેસીના અલિકારીઓ પણ કાયાક્રમમાં ઉપન્થથત રહ્યા હતા. મેનલેજંગ લબલ્ડીંગ ટ્રથટી અજયભાઈ િુિડડયાએ બોલલવુડ થટાર કલાકાર રાગેશ્વરી લું બાનો પલરચય આપ્યો હતો. િાંડિભાઈ િુિડડયા અને હસમુખભાઈ ટાંિે ભગવાનજીભાઈ અને પ્રભાબેનનો હળવી મનોરંજક શૈલીમાં ઈસટરવ્યુ લીિો હતો. અજયભાઈ કુકલડયાએ કાયાક્રમનું સમાપન કયુ​ુંહતું .


19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

ભિટન 3

GujaratSamacharNewsweekly

ચરબીયુક્ત ચલણી નોટ યથાવત્ રહેિેઃ ૧૭મા એભિયન એભચવસસએવોડડના ભહન્દુસમુદાયમાંપ્રચંડ આિોિ નોમીનીઝની પસંદગીની પ્રભિયા પૂણસ

લંડનઃ પ્રાણીજ ચરબી ધરાવતી પાંચ અનેદસ પાઉન્ડની પોટલમર બેન્કનોટ્સનું ઉત્પાદન ચાલુ રાખવા તેમજ આવી ૨૦ પાઉન્ડની નવી પોટલમર નોિ જારી કરવાના બેન્ક ઓિ ઈંગ્લેન્ડના ટનણાયથી સમગ્ર ટવશ્વના ટહન્દુઓમાં રોષ અને કચવાિની લાગણી પ્રસરી છે. શાકાહારીઓ અને ધાટમાક જૂથોના ટવરોધને અવગણીને બેન્ક ઓિ ઈંગ્લેન્ડે૧૦ ઓગસ્િે અખબારી યાદીમાંજાહેર કયુ​ુંહતું કે પ્રાણીજ ચરબીના અંશો ધરાવતી ૨૦ પાઉન્ડની નવી પોટલમર નોિ દાખલ કરાવા સાથે પાંચ અને૧૦ પાઉન્ડની પોટલમર નોટ્સનુંઉત્પાદન ચાલુરખાશે. ટહન્દુ નેતા અને યુટનવસા સોસાયિી ઓિ ટહન્દુઈઝમના પ્રેટસડેન્િ રાજન ઝેડેનેવાડા ખાતે ટનવેદનમાંજણાવ્યુંહતુંકેટહન્દુ કોમ્યુટનિીની ઘવાયેલી લાગણીને માન આપવાના બેન્ક ઓિ ઈંગ્લેન્ડના ઈનકારથી સમગ્ર ટવશ્વના ટહન્દુઓને આઘાત પહોંચ્યો છે. જાહેર ક્ષેત્રમાં સમાનતાની િરજમાં બેન્ક ટહન્દુઓને કોઈ ગણનામાં લેતી નથી. તેમણે બેન્ક ઓિ

ઈંગ્લેન્ડના કોિડ ઓિ ડાયરેક્િસાના અધ્યક્ષ એન્થની હેબગૂડ અને ગવનાર માકક કાનનીને ટનણાયની સમીક્ષા કરી પોટલમર નોટ્સનુંઉત્પાદન અને સક્યુા લેશન અિકાવી દેવા અપીલ કરી હતી પાંચ અને ૧૦ પાઉન્ડની પોટલમર નોટ્સનાં ઉત્પાદનમાં બીિ અથવા પ્રાણીજ ચરબીના અંશનો ઉપયોગ કરવામાં આવે છે. ટહન્દુ ધમામાં ગાય પટવત્ર ગણાય છે અને ધમાસ્થાનોમાં બીિનો ઉપયોગ ટનટષદ્ધ છે. પ્રાણીજ ઉત્રપાદનોનો ઉપયોગ અિકાવવાની બેન્કને હાકલ કરતી ટપટિશનમાં ૧૩૦,૦૦૦થી વધુલોકોએ સહી કરેલી છે. ઘણા ટહન્દુમંટદરોએ દાનમાંપણ અને રેસ્િોરાંએ પાંચ પાઉન્ડની

પોટલમર નોટ્સ સ્વીકારવાનો ઈનકાર કયોાહતો. મધ્યસ્થ બેન્કેજણાવ્યુંછેકે પામ ઓઈલમાંથી વૈકશ્પપક નોિના ઉત્પાદનમાં પયા​ાવરણીય જોખમો રહેલાં છે અને તે વધુ ખચા​ાળ છે. ગયા વષયે ચલણમાં મૂકાયેલી પોટલમર નોટ્સ વધુ િકાઉ હોવા સાથે તેની નકલ કરવી મુચકેલ છે. પામ ઓઈલથી નોટ્સના ઉત્પાદનમાંટમન્િને૧૦ વષાના ગાળામાં ૧૬.૫ ટમટલયન પાઉન્ડનો વધારાનો ખચા કરવો પડે તેમ છે. પોટલમર નોટ્સમાં પ્રાણીજ ચરબીના ૦.૦૫થી ઓછાં અંશ હોવાનો દાવો પણ બેન્કે કયોા હતો. નવી ૨૦ અને ૧૦ પાઉન્ડની પોટલમર નોટ્સ સપ્િેમ્બરમાં બહાર પાડવાની યોજના છે.

લંડનઃ આગામી ૨૨મી સપ્ટેમ્બરે વધુ એક ઈમતહાસ રચાશે. તે મદવસે એમશયન મબઝનેસ પબ્લલકેશન્સ મલમમટેડ (ABPL) િમતમિત ગ્રોવનર હાઉસ ખાતે તેના ૧૭મા એમશયન એમચવસા એવોડડ સમારોહનુંઆયોજન કરશે. આ ઈવેન્ટમાં મબઝનેસ અગ્રણીઓ, આંિમિમનયસા, કંપની મડરેક્ટસા, મસમનયર િોફેશનલ્સ અને પાલા​ામેન્ટના તેમજ યુમનફોમ્ડડ સમવાસીસના સભ્યો સમહત ૮૦૦થી વધુ અમતમથ હાજરી આપશે. ગયા વષષે આ સમારોહમાં જે આમંમિતો ઉપબ્થથત રહ્યા હતા તેમની કુલ નેટવથા ૪૦ મબમલયન પાઉન્ડ કરતા વધારેહતી.

એમશયન કોમ્યુમનટી મિમટશ જીવનનો એક અખંમડત ભાગ છે અને દેશનું ભમવષ્ય ઘડવામાં ઉત્તરોત્તર તેની ભૂમમકાનુંમહત્ત્વ વધતુ જાય છે. 'ધ પીપલ્સ ચોઈસ એવોર્સા' તરીકે વધુ જાણીતા આ એવોર્સા દ્વારા મવમવધ વ્યવસાયમાંથી આવતી સાઉથ એમશયન વ્યમિઓના મવમશષ્ટ યોગદાનને બીરદાવવામાં આવે છે. છેલ્લા કેટલાક વષામાં મીમડયા, આટ્સા એન્ડ કલ્ચર જેવા ક્ષેિોમાં

મિમટશ -એમશયન િમતમનમધત્વ વધ્યુંછે. આ વષાની થીમ મીમડયા, આટ્સા એન્ડ કલ્ચર છે. આ ક્ષેિોમાં જે વ્યમિઓએ મવશેષ મસમિ હાંસલ કરી હોય અને કોમ્યુમનટીને તેમનું મહત્ત્મ યોગદાન આપ્યુંહોય તેમનેઆ એવોડડસ એનાયત કરવામાં આવશે. વધુવવગત માટેતા. ૧૯૮-૨૦૧૭નું 'એવિયન વોઈસ' જુઓ.

અભિનેતા દેવ પટેલનેએભિયા ગેમ ચેન્જર એવોડડ

લંડનઃ ઈન્ડો-ટિટિશ અટિનેતા દેવ પિેલને ‘સેટલટિ​િીના ઉપયોગ થકી િારતના ગરીબો પ્રત્યે ધ્યાન ખેંચવા’ બદલ એટશયા સોસાયિીના ૨૦૧૭ એટશયા ગેમ ચેન્જર એવોડડથી સન્માટનત કરાશે. એટશયા સોસાયિીએ જણાવ્યું હતું કે ડે ની બોયેલની ફિપમ ‘સ્લમડોગ ટમટલયોનેર’માં • સારા ખાદ્યપદાથથોનથ બગાડ રથકવા નવી ગાઈડલાઈન્સઃ ખરીદારોનેવેચાતા માલ પર ‘Use By’ િૂ ટ મકાથી પ્રકાશમાં આવેલા દેવ પિેલ સ્િાર તારીખો દશા​ાવવાનુંબંધ કરી તેમનેવામષાક ૭.૩ મમમલયન ટન સારા ખાદ્યપદાથાફેંકતા અટકાવી શકાય અટિનેતા તરીકે બહાર આવ્યા છે તેમજ ટવટવધ તેમ હોવાનુંનવી સરકારી ગાઈડલાઈન્સમાંસુપર માકકેટ્સનેજણાવાયુંછે. ‘Use By’ તારીખના બદલે ફિપમો અને િેટલટવઝન શોઝમાં નોંધપાત્ર બેથટ બીફોર-'Best Before’ લખવાનુંરહેશે, જેફૂડ પોઈઝમનંગ ન થાય તેવાંખાદ્યપદાથોાનેલાગુપડશે. િૂટમકાઓ િજવી પ્રશંસા મેળવી છે. તેમની

િૂટમકાઓએ મનોરંજન આપવાથી પણ ટવશેષ કયુ​ું છે. તેમના કાયયે લગિગ સ્િીટરયોિાઈપ બની ગયેલા િારત દેશ અને પશ્ચચમનાં ઓટડયન્સ વચ્ચે સમજના સેતુઓનુંટનમા​ાણ કયુ​ુંછે. દેવ પિેલની આગામી રીટલઝ થનારી ફિપમ ‘હોિેલ મુંબાઈ’ છે, જેનો ટવષય ૨૦૦૮ના ત્રાસવાદી હુમલાનો છે. દેવ પિેલે પોતાનુંધ્યાન અનેસ્િાર પાવર પરોપકાટરતા તરિ વાળ્યા છે. તેમના ‘લાયનહાિડ’ અટિયાને િારતના ઘરટવહોણાં બાળકો માિે ૨.૫ લાખ ડોલરથી વધુરકમ એકમ એકત્ર કરી હતી.


4 શિટન

@GSamacharUK

Â╙¥³ ¢ЬΆЦ

Ĭђ´ªЪ↓ ö ╙»╙¸ªъ¬³Ц ç°Ц´ક અ³щÂЪઈઓ

આ´³ЬєĬђ´ªЪ↓ ĺЦרщÄ¿³ ╙³æµ½ ³ ¹ ¯щ³Ъ ¯કы±ЦºЪ ¸Цªъ¸Ц╙ïЪ

Ĭђ´ªЪ↓ ¾щ¥Ц®³Ц ¥ђ°Ц ·Ц¢³Ц Âђ±Ц ³Ц®ЦકЪ¹ ¸ç¹Ц, aÓ¹Ь, Âщ´ºщ¿³ અ°¾Ц આ¾ક¸Цє£ªЦ¬Ц §щ¾Ц ¸c ¿કЦ¹ ¯щ¾Ц કЦº®ђ³щ»Ъ²щ╙³æµ½ §¯Ц Ãђ¹ ¦щ. ∞√ ªકЦ §щª»Ц Âђ±Ц ¾¥³ ´Ц»³³Ц અ·Ц¾³щ»Ъ²щઅ°¾Ц ¯ђ ╙¾¥Цº ¶±»Цઈ §¾Ц°Ъ અ³щ≠≈ ªકЦ Âђ±Ц અªકЦ¾Ъ ¿કЦ¹ ¯щ¾Ц કЦº®ђÂº ╙³æµ½ §¯Ц Ãђ¹ ¦щ. ¡ºЪ±³Цº અ³щ¾щ¥³Цº °ђ¬Ъ ¸§ ÂЦ°щઆ¢½ ¾²щ¯ђ Âђ±ђ µ½ °Ц¹. Âђ±Ц¸Цє¨¬´ અ³щકЦ¹↓Τ¸¯Ц ¸Ãǽ¾³Ц ¦щ. §щª»ђ ઓ¦ђ ╙¾»є¶ ¯щª»Ъ Âђ±ђ µ½ °¾Ц³Ъ ¿Ä¹¯Ц ¾²щ. ¨¬´ કº¾Ц³Ъ ÂЦ°щઆ´³Ц Âђ╙»╙ªº ´® ¯щ¾Ъ § ºЪ¯щકЦ¸ કº¾Ц ¸Ц¢¯Ц Ãђ¹ ¯щÂЬ╙³Ĵ−╙¥¯ કºђ. Âђ╙»╙ªÂ↓, એçªъª એ§×ª, ¶Цઈє¢ એ§×ª, ¡ºЪ±³Цº અ³щ¾щ¥³Цº ¾ŵщ¹ђÆ¹ ¾Ц¯¥Ъ¯ અ³щ±·Ц¾³Ц અ¢Ó¹³Ц ¦щ.¾Ц¯¥Ъ¯³Ъ ¡ºЦ¶ ´ˇ╙¯ ÃકЪક¯щ¸ç¹Ц³ђ Âєક¯ы આ´щ¦щ.±º અ«¾Ц╙¬¹щ±ºщક ´ЦªЪ↓ અ´¬ъª આ´щ¯щ¹ђÆ¹ ¸Ц¢↓¦щ.Âђ±Ц³Ъ Ĭ╙ĝ¹Ц ¿λ °Ц¹ Ó¹Цº°Ъ એ§×Πઅ³щ¶³−³щ³Ц Âђ╙»╙ªº ˛ЦºЦ ¡ºЪ±³Цº અ³щ¾щ¥³Цº ¶³−³щ³щએકº¡ђ એĠЪ¸щת અ´Ц¾ђ §ђઈએ. ¯щ³щ»Ъ²щ¸Ьäકы»Ъઓ £ªъ¦щઅ³щ╙¾»є¶ ╙³¾ЦºЪ ¿કЦ¹ ¦щ¯щ¸§ ±·Ц¾³Ц §½¾Цઈ ºÃщ¦щ. Âђ±ђ ´аºђ કº¾Ц ¸Цªъકђઈ એક ¥ђŨ ¯ЦºЪ¡ ³ŨЪ કº¾Ъ §ђઈએ, §щ°Ъ ¶²Ц³щ¯щ કЦ¸ ¸Цªъએક ╙³Ĵ−╙¥¯ ¸¹¸¹Ц↓±Ц ¸½Ъ ºÃщ. ¡ºЪ±³Цº અ°¾Ц ¾щ¥³Цº અ°¾Ц ¶³−³щ³щ Âђ±Ц¸Цєઆ¢½ ¾²¾Ц³Ъ ઉ¯Ц¾½ ³ Ãђ¹ ¯ђ ¯щ¸ЦєºЦï અ³Ь·¾¾Ц³щ¶±»щઆ±Ц³ Ĭ±Ц³ અ³щÂђ±ђ ´аºђ કº¾Ц¸ЦєÂ¸¹ ´ÂЦº કºђ. Âђ±Ц¸Цєએક ÂЦºЦ એçªъª એ§×ª³Ъ ¸Ãǽ¾³Ъ ·а╙¸કЦ Ãђ¹ ¦щ¯щ°Ъ ¯¸щÂщ╙»є¢ એ§×ª ´Âє± કºђ Ó¹Цºщ¯щઆ´³щ¸Цªъ¸ЦĦ ¶Ц¹º ¿ђ²Ъ આ´щ¯щ³Ц કº¯Ц ╙¾¿щÁ ·Ц¢ ·§¾щ¯щ§ђ¾Ь.є કыª»Цક એ§×γщÓ¹ЦєÂщà ĬђĠщ³ ╙¬´Цª↔¸×щª Ãђ¹ ¦щ§щÂщàÂ¸Цє¾²ЦºЦ ´º ╙¾¿щÁ Ö¹Ц³ આ´щ¦щ.¶Цઈє¢ એ§×ª³Ъ Â╙¾↓ »щ¯Ц ¶Ц¹Â›¸ÃǼ¸ »Ц· »щ¾Ц ¸ЦªъĬ╙ĝ¹Ц³ђ આ ¯¶Ũђ ¸ÃÓ¾³ђ ¦щ¯щb®¾Ьє §ђઈએ. આ´³Ьє ¸કЦ³ ¾щ¥¾Ц ¸Цªъ ¯¶ŨЦ¾Цº ¸Ц¢↓±¿↓³ આ´ આ´³Ъ Ĭђ´ªЪ↓ ¾щ¥Ъ³щ¯щ³Ъ ÂЦ¸щ³¾Ъ Ĭђ´ªЪ↓ ¡ºЪ±¾Ц ¸Ц¢¯Ц ÿђ ¯ђ આ´³Ц ¸કЦ³³Ц ¾щ¥Ц®³Ъ ¿Ä¹¯Ц ક±Ц¥ £ªЪ ¿કы. Ĭђ´ªЪ↓ ¾щ¥¾Ц³Ц અ³щ¡ºЪ±¾Ц³Ц ╙³®↓¹ђ એકÂЦ°щ»щ¾Ц°Ъ આ´ Ãbºђ ´Цઉ׬ ¶¥Ц¾Ъ ´® ¿કђ અ³щ¢Ь¸Ц¾¾Ц³Ц ´® °Ц¹. ¯щ³щ ¸Цªъઅ¸Цιє¯¶ŨЦ¾Цº ¸Ц¢↓±¿↓³ ³Ъ¥щ¸Ь§¶ ¦щ. ∞. ¯¸щ¾щ¥Ц® કºЪ ¿Ä¹Ц? ∟. આ´³Ц µЦ¹³Ц×ÂЪÂ³Ъ ºક¸³Ъ ¢®¯ºЪ કºђ ∩. આ´ અ×¹ ç°½щĬђ´ªЪ↓ ¡ºЪ±¾Ц અ°¾Ц ºщת ´º »щ¾Ц ¸Ц¢ђ ¦ђ ¯щ³ŨЪ કºђ ∫. Ĭђ´ªЪ↓ કђ® ¾щ¥¿щ¯щ³ŨЪ કºђ. ≈. કыª»Ъ ºક¸¸Цє¾щ¥¾Ъ ¯щ³ђ ╙³®↓¹ »ђ અ°¾Ц આ´³Ъ Ĭђ´ªЪ↓³Ъ Ĭђµы¿³» એçªъª એ§×ª ˛ЦºЦ ¸Цકª એĬщ¨» કºЦ¾ђ ≠. આ´³Ьє¸કЦ³ ¹ђÆ¹ ¶³Ц¾ђ ≡. ÂЦºЦ µђªЦ, Ù»ђº Ø»Ц³ અ³щĬђ´ªЪ↓³Ъ ╙¾¢¯ ¸Цકª¸Цє¸аક¾Ъ ≤. ¡ºЪ±³ЦºЦ »ђકђ ´ЦÂщ°Ъ આ¾¯Ъ ઓµºђ §ђ¾Ъ ≥. ઓµº ç¾ЪકЦº¾Ъ ∞√. Âђ╙»╙ªº અ°¾Ц ક×¾щ¹×º ³Ъ¸¾Ц ∞∞. Âє¶╙є²¯ ĬĴђǼºЪ (ŭщĴ¥− ³ºЪ)³Ъ ╙¾¢¯ђ ·º¾Ъ ∞∟. ļЦÙª કђ×ĺЦĪ ¶³Ц¾¾ђ ∞∩. કђ×ĺЦĪ એક¶Ъb³щઆ´¾ђ ∞∫. ¸કЦ³ ¡Ц»Ъ કº¾Ьє∞≈. ¾щ¥Ц®³Ъ ĬђÂщ ´а®↓કº¾Ъ ∞≠. ¸ђ¢›§³Ъ ¥аક¾®Ъ કº¾Ъ ∞≡. Âђ╙»╙ªº/ક×¾щ¹×º અ³щએçªъª એ§×ª³Ъ ºક¸ ¥аક¾¾Ъ. આ´³Ц કђઈ ĬĴ ઔєє¢щĬђ´ªЪ↓ ö ╙»╙¸ªъ¬³ђ Âє´ક↕કº¾ђ

Wembley Branch 38 Court Parade, East Lane, Wembley HA0 3HS Tel: 0208 903 1002 Willesden Branch 326 High Road, Willesden, London NW10 2EN Tel: 0208 459 3333

www.propertyhubltd.com

લંડનઃ હવિ પ્રહસદ્દધ હિંદુ આધ્યાસ્મમક ૨૦ વષવ અગાઉ ભારતના ૫૦મા આઝાદ હદને પૂ. વિા પૂ. મોરારીબાપુની નવ હદવસની બાપુએ હિમાલયમાં કૈલાસ પવવતની તળેટીમાં રામકથા લંિનમાં ચાલી રિી છે. દરરોજ માનસરોવરના ફકનારે ધ્વજવંદન કરાવ્યું િતુ.ં મોટી સંખ્યામાં શ્રોતાઓ કથાનું રસપાન તેમને ચીની ધ્વજની સાથે તીનની ધરતી પર કરી રહ્યા છે. શહનવાર તા.૧૨ ઓગથટથી ભારતીય હતરંગો ફરકાવવાની પરવાનગી મળી શરૂ થયેલી કથા આગામી રહવવાર તા. િતી. તેમણે લંિનમાં કરાવેલું ધ્વજવંદન ખાસ ૨૦ ઓગથટ સુધી ચાલશે અને તે મિત્ત્વનું છે કારણ કે આ વષવને હિહટશ સરકાર દરહમયાન લગભગ ૬૦,૦૦૦ જેટલા દ્વારા ભારત અને ઈંલલેટિ વચ્ચે સાંથકૃહતક હિહટશ અને આંતરરાષ્ટ્રીય શ્રોતાઓ આદાન-પ્રદાનના વષવ તરીકે જાિેર કરવામાં રામકથાનો લાભ લેશે તેવો અંદાજ છે. આવ્યું છે. આ પ્રસંગે અનેક મિાનુભાવો સમય, પ્રેમ અને કરુણાનો તેમનો મંત્ર ૧૦૦ ઉપસ્થથત રહ્યા િતા. તેમાં ઈઝરાયલના હમહલયન કરતા વધુ લોકોના વૈહિક રામકથા દરમમયાન લાક્ષમણક મુદ્રામાંપૂ. મોરારીબાપુ એર્બેસિે રે હિંદુ અને જ્યૂઈશ કોર્યુહનટી વચ્ચેની શ્રોતાગણને સાંકળી લે તે માટે કથાનું જીવંત પ્રસારણ કરવામાં આવી સમાનતાઓ હવશે વાત કરી િતી. રહ્યું છે. હવિહવખ્યાત તબલાવાદક ઉથતાદ ઝાકીર હુસેન અને હસતાર વાદક અગાઉ કરતા િાલના સમયમાં હિટન વધુ હવભાજીત છે મયારે પૂ. નીલાદ્રી કુમારેકૌમશક ચક્રવિસી સહિતના કલાકારો સાથે કાયવક્રમ રજૂ મોરારી બાપુના એકતા અને એકબીજા પ્રમયે આદરનો સંદશ ે ો કયોવ િતો. સમયસરનો અને પ્રથતુત લાગે છે. તેઓ વિીલ અને યુવા શ્રોતાગણ રામ કથાના મુખ્ય આયોજકના પૌત્ર અને કથામાં િાજર રિેતા રુદ્રે બટનેને પેઢીઓની હવચારધારાના મતભેદથી દૂર રિેવા અને પરંપરાગત વલણ છોિી દેવા અપીલ કરે છે. કથાના દરરોજ ઈંસ્લલશમાં થતા ભાષાંતરને લીધે વધુ લોકો કથાનો લાભ લઈ શકે છે. રામકથામાં ૪૦૦ વોલસ્ટટયરની ટીમ હવહવધ પ્રકારે શ્રોતાગણની સેવા કરે છે. કથાએ દેશભરની હિંદુ કોર્યુહનટીના હવહવધ વયજૂથના સભ્યોને એકબીજા સાથે મળીને કામ કરવા માટે પ્રેરણા પૂરી પાિી છે. પૂ.બાપુની કથાનો મૂળ આધાર પ્રાચીન હિંદુ ગ્રંથ 'રામાયણ' છે. તેમાંથી તેઓ ઉદાિરણો લઈને તેને આધુહનક જીવનના સંદભવમાં રજૂ કરે છે અને અનુયાયીઓને હદલ અને હદમાગ ખૂલ્લા રાખવા પ્રોમસાહિત કરે છે. રામાયણની કથા કરતા કરતા તેઓ હિથતી ધમવ ગ્રંથના ઉપદેશો, ઈથલામ શાયરોના શેર, ગઝલો, બુદ્ધના ઉપદેશો, સોક્રેહટસ, પ્લટુ ો સહિત રામકથા શ્રવણ માટેઉમટેલા શ્રદ્ધાળુ અટય મિાન ફફલોસોફરોના હનવેદનો પણ તેમની શૈલીમાં રજૂ કરે છે. લંિનમાં આ કથાના આયોજન પાછળનો પૂ. મોરારીબાપુનો િેતુ કથામાં તેને આવતા આનંદની વાત કરી િતી. રુદ્રે જણાવ્યું િતુ,ં ' મારું લોકોની વંશીયતા, ઉંમર, ધમવ અથવા સામાહજક વગવ ગમે તે િોય પણ હૃદય આજે નાચે છે. બાપી અિીં છે તેનાથી હું ખૂબ રોમાંહચત છુ.ં લંિનમાં તે તમામને એકબીજા સાથે સાંકળીને અસમય, હતરથકાર અને હું સમજી શકું તેવી આ મારી પ્રથમ કથા છે. અગાઉની કથા વખતે તો હું અસમાનતાની કાળી બાજુ પર પ્રકાશ પાિવાનો તેમજ સૌને સંગહઠત કરે માત્ર એક વષવનો જ િતો. મેં થોિીક કથાઓ સાંભળી છે. બાપૂ જે કિે તે તેવું સમાન ફલક ઉભું કરવાનો છે. બધું હું સમજી શકતો નથી મયારે મને લાગે છે કે હું આ જાદૂઈ દુહનયામાં કથા દરહમયાન પૂ. મોરારી બાપુએ ગુજરાતમાં આવેલા ભયાનક પિોંચી ગયો છુ,ં જ્યાં હું શાંહતથી બાપૂનો અવાજ, સંગીત અને રામાયણ પૂરને લીધે અસર પામેલા લોકોને મદદરૂપ થવા માટે એક રાિત ભંિોળ સાંભળી શકું છુ.ં પણ ઉભું કયુ​ું છે. પૂરમાં ઘણાં લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે અને મૃમયુ રુદ્રે વધુમાં જણાવ્યુ,ં ' રામાયણમાં મને િનુમાનજી ખૂબ ગમે છે અને આંક િજુ વધી રહ્યો છે. ઓનલાઈન િોનેશન બાપુ પણ ગમે છે. ગયા સપ્ટર્ે બરમાં મારા પપ્પા અને મર્મીએ પિેલી વખત www.justgiving.com/ramkathafloodappeal પર કરી શકાય છે. માત્ર લંિન કથા હવશે કહ્યું મયારે મને ઈચ્છા િતી કે લંિનમાં તે સમયે જ કથા બે હદવસમાં ૧૦૦,૦૦૦ પાઉટિ કરતા વધુ રકમ એકત્ર કરવામાં આવી યોજાવી જોઈએ. મારે ખૂબ લાંબો સમય રાિ જોવી પિી િોય તેવું મને છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. લાલયુ.ં બાપુએ લંિનમાં અગાઉ કથા કરી િતી તેને સાત વષવ થઈ ગયા. મંગળવારને ૧૫ ઓગથટે ભારતના ૭૦મા થવાતંત્ર્યહદવસની તેથી આપ સૌને પણ કેટલી રાિ જોવી પિી િશે તેની કલ્પના પણ હું ઉજવણીમાં ભારતીય િાઈ કહમશનર વાય કે. મસંહા જોિાયા િતા. કરી શકતો નથી. રામકથા માટે સમય, પ્રેમ અને કરુણાથી એક પહરવાર તેમણે ભારતના ૭૦મા આઝાદ હદનની ઉજવણીની હવગતો આપી િતી. તરીકે જોિાવા હું ખૂબ આનંહદત છું

LIVE COOKING of Varieties of Veg. Dosa at your HOME GARDEN or Venue anywhere in LONDON

(i.e) Mehndi night, Birthday parties, Anniversary, wedding etc કђઈ´® ¿Ь· ĬÂє¢щ »Цઈ¾ ઢђÂЦ ´ЦªЪ↓

¢Цઈ, ¥Цє±»ђ, ¸Цª»Ъ, ¸Ã′±Ъ ³Цઈª, ¶°↓¬ъ ´ЦªЪ↓, એ³Ъ¾Â↓ºЪ ¯щ¸§ અ×¹ ¿Ь· ĬÂє¢щ ¯¸ЦºЦ £ºщ/¢Ц¬↔³¸Цєઅ°¾Ц ¾щ×¹Ьઉ´º આ¾Ъ અ¸щ¢º¸Ц ¢º¸ ╙¾╙¾² ĬકЦº³Ц ¾щ1ªъ╙º¹³ ઢђÂЦ ¶³Ц¾Ъ ¯¸ЦºЦ ¸Ãщ¸Ц³ђ³щ´ЪºÂЪએ ¦Ъએ. We also provide crockeries & waiters service

Palm Beach Restaurant

IAN IND H T OU AL

CI SPE SAS DO Mob: 07956 920 141- 07885 405 453 Tel: 020 8900 8664 Email: info@palmbeachuk.com

www.gujarat-samachar.com

પૂ. મોરારી બાપુનો લંડનવાસીઓને આશા અનેએકિાનો સંદેશ

• મિમટશ આતડડ ફોસસીસે રક્ષાબંધન પવવ ઉજવ્યુંઃ હિટનની સશથત્ર સેનાના જવાનોએ દેશના હિટદુ સમુદાય સાથે મળીને છેલ્લાં કેટલાંક અઠવાહિયાંમાં રક્ષાબંધન પવવની ઉજવણી કરી િતી. યુકે આર્િડ ફોસસીસ હિટદુ નેટવકકે રક્ષાબંધન સમારંભનું આયોજન કયુવ િતું. લંિનસ્થથત સંરક્ષણ મંત્રાલયમાં તિેવારની ઉજવણી કરવામાં આવી િતી. તે હસવાય ટયૂ કેસલ, સ્થવટિન, હલવરપૂલ અને લંિનમાં પણ લોકો મંહદરમાં ગયા િતા. સંરક્ષણ પ્રધાન અલવ િાવવેએ કહ્યું િતું કે અમે એક-બીજાને રંગ-બેરંગી રાખિીઓ બાંધી િતી. અનોખો પ્રસંગ છે જે અમને મિાન હિટદુ સમુદાય અને સશથત્ર દળોને એક સાથે જોિવાના બહુઆયામી સંબંધોની યાદ અપાવે છે. પોતાની સુરક્ષા માટે આપણે એકજૂથ રિેવું જોઇએ. તે લોકો હવશે વાત કરવી જોઇએ જેઓ સહિષ્ણુતા, હનષ્પક્ષતા અને ગહરમામાં હવિાસ ધરાવે છે. લંિનસ્થથત સંરક્ષણ મંત્રાલયના વિામથક ખાતે મંત્રાલયના કમવચારીઓ અને હસહવલ સેવકોના કાંિા પર રાખિી બાંધવામાં આવી િતી.

South Indian & Sri Lankan Cuisine 17 Ealing Road, Wembley HA0 4AA

19th August 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

S

બોલ્ટનમાં'શિટ એશિયન ચાચા' નાટક ભજવાયું

લંડનઃ તાજેતરમાં બોલ્ટનના એહશયન હરસોહસવસ સેટટર ખાતે ગુજરાતી નાટક ‘હિટ એહશયન ચાચા’ ભજવાઈ ગયું. નાટકનો હવષય ગુજરાત કે ભારત છોિીને અિીં થથાયી થયેલી પેઢી અને અિીં જટમેલી તથા ઉછરેલી પેઢીના લોકો વચ્ચે વધતું જતું અંતર અને તેમની જીવનશૈલી પર આધાહરત િતો. ગુજરાતી વારસો ગણાતા ભાષા, સાહિમય, સંથકૃહત, રિેણીકરણી, માટયતા અને વ્યવિારોથી આજની પેઢીના યુવાનોને માહિતગાર કરવાના ઉદેશ સાથે ભજવાયેલા આ નાટકના સંવાદો ગુજરાતી અને ઈંસ્લલશ બટને ભાષામાં િતા. પ્રેક્ષકોને તેમાં ખૂબ આનંદ આવ્યો િતો. જાણીતા લેખક ડો. અદમ ટંકારવી હલહખત આ નાટકનું હનમાવણ ફારુક ઉઘરાદાર અને હદલદશવન ઈમ્તિયાઝ પટેલેસંભાળ્યું િતું. મદમલપ ગજ્જર, સાધનાબેન વૈદ્ય, યશપાલ ચાવડા, આરિી

ચાવડા સહિત બાળ કલાકારો અમીશા ઉધારદાર તથા ધારા યશપાલે અહભનયના અજવાળા પાથયાવ િતા. ‘બાબર’ બંબુસરીએ ચાચાનું મુખ્ય પાત્ર ભજવ્યું િતું. નાટકને માણનારા ત્રણેય પેઢીના પ્રેક્ષકોમાં બોલ્ટન ઉપરાંત બ્લેકબનવ, બાટલી, લેથટર, પ્રેથટન વગેરે શિેરોના લોકોનો સમાવેશ ˘ થતો િતો.

શુંઆપના ઘરેઆવેછે


19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

5


6

દેશવિદેશ

ગુજરાતના નાગરરકો આપરિને અવસરમાં િેરવે છેઃ મુખ્ય પ્રધાન

અમદાવાદ: ભારતના ૭૧મા સ્વાતંત્ર્ય પવવ નનનમિે ગુજરાતીઓને શુભેચ્છા પાઠવીને મુખ્ય પ્રધાન વવજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશો આપ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતના નાગનરકો આપનિને અવસરમાં

પલટી નાંખવાની કળા જાણે છે. રાજ્યમાં સુશાસન વધુ સુદૃઢ કરાવાશે. ૩૬૫ નદવસમાં જ સરકારે જનનિતના ૩૬૫થી વધુ નનણવયો કયાવ છે. તેમજ ૮૦ િજારથી વધુ યુવાનોને એક વષવના ટૂકં ા ગાળામાં રોજગારી આપી છે. મુખ્ય પ્રધાને જણાવ્યું િતું કે, રાષ્ટ્રનપતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને શ્યામજી કૃષ્ણ વમા​ાજેવા અનેક પરાક્રમી પૂવવજોએ ભારત માતાને ગુલામીની ઝંઝીરોમાંથી મુિ કરવા અમૂલ્ય બનલદાન આપ્યું િતુ.ં દેશના ૯૦ વષવના સ્વાતંત્ર્ય જંગમાં ગુજરાત િંમશ ે ા અગ્રીમ રહ્યું છે. આપણે સ્વરાજ્ય મેળવ્યું પણ સુરાજ્યનું સપનું અધૂરું રિી ગયું િતુ.ં આઝાદીના ૭ દાયકા સુધી દેશવાસીઓ સુરાજ્યના સપનાં સાકાર થયા નિીં. િવે દેશ સુરાજ્ય અને સુશાસનની કેડી કંડારી રહ્યો છે. તેઓએ કહ્યું કે સ્ટાટટ અપ ઈન્ડડયા,

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ઉજ્જવલા યોજના, જનધન યોજના જેવી અનેક યોજનાઓ તેમજ નોટબંધી કે સર્વકલ સ્ટ્રાઈક કરીને દેશને દુનનયાભરમાં ગૌરવ અપાવ્યું છે. આજના આ વૈનિક યુગમાં નવકાસની ચચાવ થાય, સ્પધાવ થાય

એ સ્પધાવના આધારે જ નવકાસનું મૂલ્યાંકન થાય િવે નવકાસ વગર ચાલવાનું નથી. લોકોના કામો જલ્દી થાય અને નવકાસના પનરણામોની રાિ જુએ છે. રાજનીનતનું જે ક્લેવર બદલાયું છે તે મુજબ નવકાસની રાજનીનત સાથે સંપૂણવ પારદનશવતા, ભ્રષ્ટાચાર મુિ વ્યવસ્થા, નનણાવયકતા વગેરેના સ્તંભ પર અમારી સરકાર કામ કરી રિી છે. માત્ર સિા મેળવવી એ અમારો ઉદ્દેશ્ય નથી. સિાને સેવાનું માધ્યમ બનાવી જનજનનો નવકાસ, દરેકની સુખાકારીની ખેવના અને નવકાસના ફળો પિોંચાડવામાં જનસેવા યજ્ઞ આદયોવ છે. યુવાનો-નવદ્યાથથીઓની શનિનો ઉપયોગ રાષ્ટ્ર નનમાવણમાં યોગ્ય રીતે થાય તે અમારી નદશા છે. આ સરકાર ખેડૂતોની છે ખેડૂતોનું નિત સરકારના િૈયે વસેલું છે.

WINDOWLAND

(Division of Bathland UK Ltd.) We specialize in Aluminium BI-FOLD Doors, Windows, Doors, Sliding Doors, Porches, Composite Doors, Conservatory. Also Manufacture UPVC Windows & Doors

@GSamacharUK

19th August 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

રવશ્વની વયોવૃદ્ધ વ્યરિ રિસ્ટલનું ઈઝરાયેલમાં અવસાન

જેરુસલેમઃ ગયા વષષે જગજનસ બુક ઓફ વર્ડડ રેકોડડમાં જવશ્વની સૌથી વધુ વયની વ્યકકતનું ટથાન મેળવનારા ઇઝરાયેલના યીઝરાયેલ જિટટલનું ૧૧૩ વષાની ઉંમરે મૃત્યુ થયું િતું. યીઝરાયેલ ટ્રીલોકાટટમાંથી બચેલો 'જ્યૂ' િતો. તે ૧૧૪મી િફમજતજથના એક માસ અગાઉ ૧૨મી ઓગટટે મૃત્યુ પામ્યો િતો તેમ ઇઝરાયેલી મીજડયાએ િણાવ્યું િતું. યીઝરાયેલ બે સંતાનો, ૯ પૌત્રો અને ૩૨ પ્રપૌત્રોને છોડીને ગયો છે. યીઝરાયેલનો િફમ િાલના પોલેફડના ઝારનાઉ ગામમાં ૧૫મી સપ્ટેમ્બર, ૧૯૦૩ના રોિ થયો િતો. િોગાનુિોગ તેના િફમ પછી

ત્રણ માસ બાદ રાઇટ ભાઈઓએ પ્રથમ જવમાનની ઉડાન ભરી િતી. ૨૦૧૬માં જગજનસ બુકમાં તેને જવશ્વના સૌથી વયોવૃદ્ધ પુરુષનું ટથાન મળ્યું િતું. ઇઝરાયેલમાં બાળકોને ૧૨મા વષષે 'બાર જમતઝવા' નામની ધાજમાક જવજધ કરાય છે પરંતુ ૧૨મે વષષે તેની માતાનું મૃત્યુ થવાને કારણે તે આ જવજધ કરી શક્યો નિોતો. તેના જપતા રજશયામાં સેનામાં િોવાથી યીઝરાયેલની આ જવજધ બાકી રિી ગઈ િતી. તે તેણે ૨૦૧૬માં ૧૦૦ વષાની ઉંમર બાદ કરી િતી. જિટટલની પુત્રીએ મીજડયાને િણાવ્યું િતું કે, તેના જપતા ધાજમાક ભાવનાવાળા િતા. ૧૦૦ વષાની ઉંમરે પણ તે સવારમાં જનત્ય પૂજા કરતાં િતા. જિટટલ બીજા જવશ્વ યુદ્ધમાં પછી લોડડઝમાં રિીને પજરવારની કફફેકશનરી ફેકટરીમાં કામ કરતો િતો. બીજા જવશ્વ યુદ્ધ દરજમયાન તેણે નાઝી ડેથ કેમ્પમાં યાતનાઓ સિન કરી િતી.

www.gujarat-samachar.com

પ્રેરસડેફટ જેકબ ઝુમાનો ૨૧ મતે નો-કોન્ફિડફસ પ્રસ્તાવમાં રવજય થયો

કેપ ટાઉનઃ સાઉથ આજિકાના પ્રેજસડેફટ જેકબ ઝુમા ગુપ્ત મતદાનમાં માત્ર ૨૧ મતથી નોકોન્ફફડફસ પ્રટતાવને ફગાવી શક્યા છે. ભ્રષ્ટાચારના સંખ્યાબંધ આક્ષેપોની મધ્યે સાઉથ આજિકાના સાંસદોએ પ્રમુખ ઝુમાને નિીં િટાવવાનો મત આપ્યો િતો. પાલા​ામેફટમાં અજવશ્વાસ દરખાટત ૧૯૮ જવરુદ્ધ ૧૭૭ મતથી જનષ્ફળ િવાના પજરણામે, િવે તેઓ રાજીનામું આપશે નિીં. અગાઉ પાલા​ામેફટમાં ઝુમાને િટાવવાના છ પ્રયાસ જનષ્ફળ ગયા છે, પરંતુ ગુપ્ત મતદાનથી જનણાયનો આ પ્રથમ પ્રયાસ િતો. આજિકન નેશનલ કોંગ્રેસ પાટષી (ANC)ના અસંતુષ્ટ સાંસદો ઝુમા જવરુદ્ધ મત આપશે

તેવી જવપક્ષને આશા િતી. પજરણામ જાિેર થતાં િ ANCના સમથાકોએ પાલા​ામેફટની બિાર નાચગાન સાથે ઝુમાના જવિયને વધાવી લીધો િતો. છેક ૨૦૦૯થી સત્તા

પર રિેલા ઝુમાએ ભ્રષ્ટાચાર અને દેશની આજથાક પડતીમાં કારણભૂત િોવાના આક્ષેપો ફગાવી દીધા િતા. સાઉથ આજિકામાં રંગભેદના અંત સાથે ANC ૧૯૯૪થી સત્તા પર છે. રંગભેદજવરોધી આંદોલનના

નરેફદ્ર પાઠક ત્રીજી વખત હ્યુમન રરલેશફસ કરમશનમાં રનયુિ

સાફતા ક્લેરા: કાઉફટીના બોડડ ઓફ સુપરવાઈઝસા દ્વારા નરેફદ્ર પાઠકને ત્રીજી વખત કજમશનર ઓફ હ્યુમન જરલેશફસ કજમશનમાં જનયુક્ત કરાયા છે. પાઠકે

૨૦૨૧માં પૂણા થનારી ત્રીજી મુદત માટે શપથ લીધા િતા. ગુિરાતના કરમસદના મૂળ વતની નરેફદ્ર પાઠક ઈકોનોજમક્સમાં બેચલસા જડગ્રી ઉપરાંત, લેબર લોઝ અને જિજમનલ લોઝમાં કાયદાની જડગ્રીઓ ધરાવે છે. તેમણે USA & Santa Clara County Gov 101 Academy માંથી ગ્રેજ્યુએશન કયુ​ું િતુ.ં તેઓ વતામાન અને સંભજવત પ્રોગ્રામ્સ અને નીજતઓ સંબધ ં ે સલાિ આપવા ઉપરાંત, કમ્યુજનટી ડેવલપમેફટ, હ્યુમન રાઈટ્સ તથા અફય મુદ્દાઓ સંબજં ધત બિારના ગ્રૂપ્સને પણ

સલાિસૂચન આપશે. હ્યુમન જરલેશફસ કજમશનના ૧૫ કજમશનસા કાઉફટી તેમિ ફયાય, સામાજિક મુદ્દાઓ, શાંજતજનમા​ાણ, ઈજમગ્રેશન મુદ્દાઓ, માનવ અજધકારો, જિજમનલ િન્ટટસ જસટટમ, િેલ જનરીક્ષણ પ્રોગ્રામ, ડેથ પેનર્ટી જસટટમ, ઈજમગ્રફટ જરલેશફસ અને ઈફટીગ્રેશન સજવાજસસ, િેટ િાઈમ્સ તથા અફય બાબતોના બોડડ ઓફ સુપરવાઈઝસાને સલાિકારી સંટથાની કામગીરી બજાવે છે. પાઠક કમ્યુજનટી સેવામાં પણ સંકળાયેલા છે. તેઓ જડવોશનલ એસોજસએશન ઓફ સીતારામના બોડડ ઓફ ટ્રટટીઝ, કેજલફોજનાયા ગુિરાત જસટટર ટટેટ એસોજસએશન, ઈન્ફડયા િેજરટેિ જરસચા ફાઉફડેશન, બે એજરયા ગુિરાતી સમાિ, ઈન્ફડયા કર્ચરલ એસોજસએશન ઓફ બે એજરયા અને બ્રાજિન સમાિ ઓફ યુએસએના કો-ઓજડડનટે ર તરીકે સંકળાયેલા છે. તેમણે ચેજરટેબલ કેર ફાઉફડેશનના ટ્રેઝરર તરીકે પણ સેવા આપી છે.

પીઢ નેતાઓના એક િૂથે ઝુમા જવરોધી મત આપવા પક્ષના સાંસદોને અપીલ કરી િતી. પક્ષના અનેક સાંસદોએ ઝુમાનો જવરોધ કયોા છે. િોકે, સંસદીય સત્ર અગાઉ પાટષીના ચીફ વ્િીપ જેક્સન મ્થેમ્બુએ િણાવ્યું િતું કે પક્ષે ઝુમાને ટેકો આપવાનો જનણાય લીધો છે. બીજી તરફ, પ્રીટોજરયા, િોિાજનસબગા અને કેપ ટાઉનમાં દેખાવકારોએ પથ્થરમારા અને ટાયરોને આગ ચાંપવા સાથે માગોા બ્લોક કરી દીધા િતા. કેપ ટાઉનમાં જવરોધ પક્ષોના િજારો સમથાકોએ રેલી કાઢી ઝુમાજવરોધી સૂત્રોચ્ચાર કયા​ા િતા. આની સામે ઝુમાના સમથાકોએ પણ રેલી કાઢી િતી.

સંરિપ્ત સમાચાર

• ઇજિપ્તમાં કાજિરાથી ૨૫ કક.મી.ના અંતરે કોટટલ ટટી એલેકઝાંજિયા નજીકના ખુરશીદ રેલવે ટટેશને ૧૩મીએ રાતે સવા બે વાગ્યાના સુમારે બે પ્રવાસી ટ્રેન સામસામે ટકરાઈ િતાં કુલ ૪૪નાં મૃત્યુ થયાં છે અને ૧૮૦થી વધુને ઈજા પિોંચી છે. • બુકકિના ફાસોના પાટનગર ઔગાડોગુમાં ૧૨મી ઓગટટે એક રેટટોરફટ અને િોટલમાં આતંકી હુમલામાં ૧૮ લોકોનાં મોત થયાં છે. સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માયા​ા છે. • નેપાળમાં પૂર અને ભૂટખલનને કારણે સાત જદવસમાં ૪૯ લોકોનાં મોત થયાના અિેવાલ ૧૩મી ઓગટટે બિાર પડ્યા િતા. આ કુદરતી આફતથી ૧૭ લોકો ગુમ છે અને પૂરને કારણે ૩૯૭ ઢોરના પણ મોત થયાં છે. • વ્િાઈટ નેશનજલટટ્સની એક રેલી ૧૩મી ઓગટટે વજિાજનયામાં નીકળી િતી. િેમાં દેખાવકારો અને તેમના જવરોધીઓ વચ્ચ અથડામણમાં એક કાર ટોળા પર ફરી વળતાં ૩૨ વષષીય એક મજિલા સજિત ત્રણનાં મોત થયાં િતાં.

SUMAN MARRIAGE BUREAU INTERNATIONAL

South Indian Vegetarian Restaurant

NORTH HARROW BRANCH NOW OPEN ! “One of the best South Indian Vegetarian Restaurants in London” - Timeout London

Personal office based marriage introduction service, for all ages, backgrounds, marital status, professionals and non-professionals.

83 South Road, Southall, Middlesex, UB1 1SQ. Tel: 020 8571 5145 Email: info@s-m-b.com Web: www.s-m-b.com

UK DIY online Service: www.sumanonline.co.uk

Follow us on: www.facebook.com/SumanMarriageBureau

Established Since 1972 - Now in 45th Successful Year

* ,! +-(($" * & "&+, $$ * ' )- $",1 $-%"&"-% /"& '/+ ''*+ ,"'+ 0, &,"'&+ '&+ *. ,'*" +

Vegetarian, Vegan, Gluten-free, Nut-free and Onion & Garlic free Menus Available

Showroom & Factory: Head Office: Tel/Fax : 01895 422 326 2F1 Tomo Industrail Estate, Mr D. Popat : 07791 050220 Packet Boat Lane Uxbridge UB8 2JP Email: windowlandukltd@aol.com

Book Now at: www.sagarveg.co.uk

'* ! + *'% '&$1 2 *'&, # ''* -$$1 ",, *'% '&$1 2 * & ! ''* ,"' ''* -$$1 ",, *'% '&$1 2

$

'


19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

7


8

અતીતથી આજ

@GSamacharUK

GujaratSamacharNewsweekly

19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

રાજ્યસભાની ચૂંટણીમાંગરરમાનુંખુલ્લેઆમ ચીરહરણ

ભાજપના અશ્વમેઘના ઘોડાનેકોંગ્રેસેરોકીનેતમ્મર આવેએવો ઝટકો ભાજપનેઆપ્યો

ડો. હચર દેસાઈ

ભારતીય બંધારણ અને ચૂટં ણીની ગરરમાના લીરેલીરા ગુજરાતની રાજ્યસભા ચૂટં ણીમાં ઊડ્યા. બંધારણીય હોદ્દાઓ પર બેઠલ ે ા નાયબ મુખ્ય પ્રધાન નીરતન પટેલ અને મુખ્ય પ્રધાન રિજય રૂપાણીએ, અનુક્રમે, કરેલાં અડધી રાત પછીના ચૂટં ણી પંચ રિરુદ્ધનાં રનિેદનોએ આમનયાલોપનાં ઉદાહરણ પૂરાં પાડ્યાં. એ પહેલાંના નાટકીય ઘટનાક્રમ પછી નિી નરેનદ્ર મોદી સરકારના સમયગાળામાં જ રનયુક્ત થયેલા ચૂટં ણી પંચના બેઉ કરમશનરોના પ્રરતકૂળ રનણણય સામે ભાજપની નેતાગીરીએ કરેલા ઉહાપોહ આિતી કાલોનાં એંધાણ આપી દીધાં. ૧૮૨ સભ્યોની રિધાનસભાની પક્ષિાર સભ્યસંખ્યા અનુસાર રાજ્યસભામાં રનવૃત્ત થતા ભાજપના બે અને કોંગ્રસ ે ના એક સભ્યને ફરી ચૂટં ી મોકલિાના પરિત્ર પિણને અભડાિ​િાનું કામ

સત્તારૂઢ ભાજપ અને રિપક્ષના નેતા શંકરરસંહ િાઘેલાએ મળીને કયુ.ું ૧૮૨માંથી ભાજપ પાસે ૧૨૧નું સંખ્યાબળ હોિાથી એના બે ઉમેદિાર અરમત શાહ અને થમૃરત ઈરાની જીતી જાય અને ૫૭ બેઠકો ધરાિતી કોંગ્રસ ે ના ઉમેદિાર અહેમદ પટેલ રબનહરીફ ચૂટં ાિાની શક્યતા હતી. દર િખતે ત્રણ બેઠકો પક્ષિાર સભ્યસંખ્યાની ગણતરી અનુસાર રબનહરીફ થતી હતી.

ઉમદેિારો પણ બાપુની અનુકળ ૂ તા મુજબના જાહેર થાય એિો કારસો એમણે આદયોણ તો ખરો, પણ મેળ જામ્યો નહીં. ભાજપને તો એમના ત્રાગડામાં પોતાનું તરભાણું ભરિાની તક મળતી દેખાતી હતી. અંતરરયાળ ગુજરાતમાં સત્તારૂઢ ભાજપ રિરુદ્ધના અસંતોષથી સુપરરરચત

રિમાન દ્વારા ખજૂરાહો લઈ જિાનો કાંડ કયોણ હતો. એમને એ િેળા રહંદદ્રુ ોહી, ગદ્દાર અને ન જાણે શાં શાં રિશેષણોથી નિાજિામાં આવ્યા હતા. જોકે, દસ િષણ કેનદ્રમાં કોંગ્રસ ે સરકાર રહી અને એમાં પ્રધાનપદે તથા પ્રધાન સમકક્ષપદે રહેલા બાપુ ગુજરાત રિધાનસભામાં રિપક્ષના

કોંગ્રસ ે નામની નબળી ગાયનેબગાઈઓ ઝાઝી

આ િખતે રિધાનસભામાં રિપક્ષના નેતા શંકરરસંહ િાઘેલા િટક્યા હતા. પોતે તો ૭૭ના થયા એટલે ચૂટં ણી લડિાની ઝાઝી મહેચ્છા નહોતી છતાં પોતાના દીકરા મહેનદ્રરસંહનું ભારિ ચમકાિ​િા માટે એમણે પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે દેશમાં નબળી પડેલી કોંગ્રસ ે ને ભીંસમાં લઈને ભાજપ સાથે પુનઃ સંધાણના ખેલ આદયાણ હતા. નબળી ગાયને બગાઈઓ ઘણી જેિી અિથથામાં કોંગ્રસ ે ગુજરાતમાં ૨૨ િષણથી સત્તાથી રિમુખ હોિાને કારણે સત્તાસુખની િાંચ્છના ઝંખનારાઓ િાઘેલાના મહાલય ‘િસંત િગડે’ ઉમટિા માંડ્યા. કોંગ્રસ ે બાપુને જ રિધાનસભાની આગામી ચૂટં ણીમાં મુખ્ય પ્રધાનપદના ઉમેદિાર જાહેર કરે અને બીજા

ગાંધીનગર ખાતેસચિવાલયમાંશંકરચસંહ વાઘેલાની શુભેચ્છા મુલાકાતેપહોંિેલા ભાજપના અધ્યક્ષ અચમત શાહ સાથેમુખ્ય પ્રધાન ચવજય રૂપાણી અનેપ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સચહત અનયો (ફાઇલ ફોટો)

િડા પ્રધાન નરેનદ્ર મોદી િારંિાર ગુજરાત આિીને ઉદઘાટનો અને સભાઓ યોજતા રહ્યા, એની પાછળ રિધાનસભાની ચૂટં ણીમાં પક્ષનું નાક કપાય નહીં એની વ્યિથથા કરિાનું જ ગરણત રહ્યું છે.

મહેનદ્રચસંહની પ્રધાનપદની મહેચ્છા

ચણા-મમરા ખાઈને સંઘજનસંઘનું કામ કરનાર શંકરરસંહે ભૂતકાળમાં પક્ષમાં ભંગાણ કરીને ૪૪ ધારાસભ્યોને

નેતાપદે રહ્યા. એમનો જનસંઘભાજપમાં િટ હતો, પણ સરકારી હોદ્દા તો કોંગ્રસ ે થકી જ મળ્યા. ઘણી િાર અપત્ય પ્રેમમાં બધું િીસારી દેિાય છે. માત્ર કોંગ્રસ ે ી ધારાસભ્ય બની રહેિાને બદલે બાપુની રાજકીય-હયારતમાં જ પ્રધાનપદું મેળિ​િા આકળા થયેલા મહેનદ્રરસંહને ખાતર આખરે શંકરરસંહે શતરંજ ગોઠિ​િાનું નક્કી કયુ.ું એમને ય લાગિા માંડ્યું હતું કે આિતો દાયકો મોદીયુગનો છે એટલે સમય િતતે સાિધાન કરિામાં જ મજા. ખેલ ગોઠિાયા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અરમત શાહ કેમરે ાની સાક્ષીએ લાિલશ્કર સાથે શંકરરસંહની ચા પીિા પધાયાણ ત્યારે ૧૦, જનપથ અને એમના રિશ્વાસુ મનાતા અહેમદ પટેલે સમજી જિાની જરૂર હતી. જોકે, એ ચોપાટ ગોઠિાઈ પણ કોંગ્રસ ે પ્રમુખ સોરનયા ગાંધી અને એમના શાહજાદા રાહુલ ગાંધીએ બંબાિાળાનું કામ ગોઠવ્યું નહીં. પછી અબ પછતાયે હોત ક્યા જબ રચરડયા ચુગ ગઈ ખેત, જેિો સમય આવ્યો. શંકરરસંહ ખુલ્લેઆમ બળિાનાં એંધાણ આપતા રહ્યા. કોંગ્રસ ે પગલાં લેિાને બદલે એમના મનામણાંની કોરશશમાં રહી. પછી બાપુને પડતા મૂક્યા, પણ ત્યાં સુધીમાં તો જે કોંગ્રસ ે રાજ્યની ૩૩ રજલ્લા પંચાયતોમાંથી ૨૩ પર શાસન કરતી હતી, એની પ્રરતષ્ઠા ખરડાિા માંડી હતી. બાપુ ક્યારેક ૨૦૦૨ના ગોધરા-અનુગોધરા કાંડમાં તત્કાલીન મુખ્ય પ્રધાન મોદીને જેલભેગા કરિાના આગ્રહી હતા, પણ એ િેળા અહેમદ પટેલે આડા હાથ દીધા. બાપુને ઘરે એનટીસીની જમીન િેચાણના ૯૦૦ કરોડના રૂરપયા કરતા િધુના કૌભાંડ સંદભતે મોદી સરકારની સીબીઆઈ અને એનફોસણમને ટ રડરેક્ટરેટની ટીમો ત્રાટકી. જેલ જિાના સંજોગો બહાર કડક દેખાતા બાપુને અંદરખાને મુલાયમ રસંહની

અિથથાનો અનુભિ કરાિતા હતા. ચૂટં ણીઓમાં માતૃસંથથાને પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ મદદ કરિા રસિાય છૂટકારો નહોતો.

રાજ્યસભાની િૂં ટણીમાં વેરની વસૂલાત

બાપુને ૧૦, જનપથ એટલે કે સોરનયા ગાંધી સુધી પહોંચતાં રોકનાર અહેમદ પટેલ સાથે પહેલાં િેર િાળિાનો સંકલ્પ કરીને રાજ્યસભાની ચૂટં ણીમાં જ એમને પાડી દેિાનો ખેલ ગોઠિાયો. પક્ષને પોતે જાણે કે ઉપકાર કરતા હોય એમ છૂટો કયોણ. ૧૦, જનપથ બાપુને ભાિ નથી આપતું એ પ્રજા ય જાણી ગઈ હતી તો પક્ષના કાયણકરો તો જાણી જ જાય એ થિાભારિક હતુ.ં બાપુ પોતાના કહ્યાગરા ૩૭ ધારાસભ્યોના ટેકા પર મુથતાક હતા. જોકે, એમની રમતમાં માંડ ૧૦ જણ આવ્યા. બીજા ચાર પોતાની રીતે આગળ િધ્યા. રિધાનસભામાં આમ પણ ભાજપની સામે શીંગડા ભરાિ​િાને બદલે િોક-આઉટ થકી મૈત્રી દાિ ખેલતા રહ્યા હતા. ભાષા બળિાખોરીની પણ રાજનેતા રનિેદન કરે એ જ સત્ય િંચાય નહીં. રાજ્યસભાની ચૂટં ણીમાં અરમત શાહ અને થમૃરત ઈરાની ભાજપનાં ઉમેદિાર હતાં. કોંગ્રસ ે ના ઉમેદિાર અહેમદ પટેલ હતા. એકાએક ત્રણ ધારાસભ્યોનો અંતરાત્મા જાગ્યો. કોંગ્રસ ે ને બદલે ભાજપની રિકાસગથા એમને પ્રભારિત કરી ગઈ. આગલા રદિસે અહેમદ પટેલ કોંગ્રસ ે ના ઉમેદિાર તરીકે ફોમણ ભરે ત્યારે એમનું મોંઢું મીઠું કરાિનાર ડો. તેજશ્રીબહેન પટેલ િાડ ઠેકી ગયાં. બાપુના પુત્ર મહેનદ્રરસંહના િેિાઈ અને રસદ્ધપુરમાં જયનારાયણ વ્યાસને ઘરભેગાં કરિાના વ્યૂહમાં કામ આિેલાં બળિંતરસંહ રાજપૂત તથા રિજાપુરના ધારાસભ્ય પ્રહલાદ પટેલ કોંગ્રસ ે છોડી ભાજપમાં જોડાયા. ધારાસભ્ય બળિંતરસંહ તો પાછા ભાજપી ઉમેદિાર થયા. ધારાસભ્ય તરીકે રાજીનામાં આપીને પ્રામારણક છરબ ઉપસાિ​િાની કોરશશ કરી. િધુ ત્રણ કોંગ્રસ ે ી ધારાસભ્યોના રાજીનામાં પડ્યાં એટલે કોંગ્રસ ે ચેતી. બાપુનો ખેલ કામ કરી રહ્યો હતો. ૪૪ ધારાસભ્યોને કણાણટકના બેંગલોર લઈ જિાયા. મતદાન િખતે ગાંધીનગર લિાયા તોય એમાંથી એક કૂદ્યા. કોંગ્રસ ે ના ૫૭માંથી ૧૪ ભાજપની વ્હેલમાં બેઠાં. આયોજન તો અહેમદ પટેલને હરાિ​િાનું અને રિધાનસભા ચૂટં ણી િહેલી લાિી જામો પાડિાનું હતુ.ં જોકે, અહેમદ પટેલ હારતાં હારતાં પણ જનતા દળ (યુ)ના છોટુભાઈ િસાિાના મતના તરણે જીત્યા. કોંગ્રસ ે ના બે ‘દગાખોર’ ધારાસભ્યોના મત રદ્દ કરિાના ચૂટં ણી પંચના રનણણય રસિાય પણ અહેમદ પટેલ જીત્યા હોત. િરિાં દૃશ્યો સજાણયાં.

સૌથી િધુ દુઃખી થિાનો િખત અરમત શાહ માટે આવ્યો. ભલે એ પોતે જીત્યા, પણ અહેમદ પટેલને હરાિ​િાનો સંકલ્પ પૂરો ના થયો. રમતો ખુલ્લી પડી. કોંગ્રસ ે ના કાયણકરો ઉત્સાહમાં આવ્યા. જોકે અમે ટીિી ચચાણમાં કહ્યુંઃ ‘ધીરી રહે બાપુરડયાં. કારણ રિધાનસભાની ચૂટં ણી જીતિા જેટલું જોર કોંગ્રસ ે મારી શકે એ રિશે શંકા રહે છે.’

શંકરચસંહનો સન્નનપાત અનેધમકી

ક્યારેક નિરનમાણણના નેતા રહેલા ઉમાકાંત માંકડને અને બીજા ટીકાકારોને જોઈ લેિાની ધમકી આપનાર શંકરરસંહ હિે રોજ નિા નાટકીય ખેલ કરિા માંડ્યા છે. ગુજરાતમાં મુખ્ય પ્રધાન કોણ બને કે બીજા મહત્ત્િના હોદ્દે કોણ આિે એ નક્કી કરનાર હું - હું અને હું જ રહ્યો છુ,ં એિું સતત રટણ કરનાર શંકરરસંહ િાઘેલા હાથયાથપદ સ્થથરતમાં મૂકાયા પછી ભારે સસ્નનપાતમાં જોિા મળ્યા. સં ઘ - જ ન સં ઘ - ભા જ પ ની ગુજરાતમાં બાંધણીમાં બાપુની ભૂરમકાને કોઈ નકારી શકિાની સ્થથરતમાં નહીં, પણ જ્યારે ૧૯૯૫માં ભાજપમાં બહુમતી સાથે મુખ્ય પ્રધાન બનિાનો િખત આવ્યો ત્યારે પોતાને સંઘરિરહંપના એકમેિ પ્રરતરનરધ લેખાિતાં ‘ચાણક્ય’ નરેનદ્ર દામોદરદાસ મોદીએ શંકરરસંહની રમત ઊંધી િાળી. સૌરાષ્ટ્રના પટેલ આગેિાન કેશભ ુ ાઈ પટેલ મુખ્યપ્રધાન થયાં. એ રદિસોમાં થિયં બાપુએ આ લેખકને કહ્યું હતુંઃ ‘ભાજપની જીતમાં મારું પણ યોગદાન હોિા છતાં મને સાદી ચા પીિડાિ​િા માટે કેશભ ુ ાઈ રનમંત્રણ ના આપે એ કેિ?ું ’ બાપુએ કેશભ ુ ાઈ પરદેશ હતા ત્યારે પક્ષમાં બળિો કયોણ. કેશભ ુ ાઈને થથાને પક્ષના જ, પણ બાપુને અનુકળ ૂ એિા સુરશ ે મહેતાને મુખ્ય પ્રધાન બનાવ્યા, પણ બાપુને એ અનુકળ ૂ આવ્યા નહીં અને ખજૂરરયા જૂથના ભાજપી ધારાસભ્યોએ કોંગ્રસ ે નો ટેકો મેળવ્યો અને શંકરરસંહ મુખ્ય પ્રધાન બનયા હતા. એ જ કોંગ્રસ ે ે શંકરરસંહને ‘ભ્રષ્ટાચારમૂરતણ’ ગણાિતાં રાજ્યપાલને લાંબલ ુ ચક આિેદનપત્ર આપીને ઊથલાવ્યા અને બાપુરનષ્ઠ રદલીપ પરીખ ગાદીએ આવ્યા. એમણે રિધાનસભા ચૂટં ણી જાહેર કરી અને બાપુની પાટટી રાષ્ટ્રીય જનતા પાટટી (આરજેપી)ને રોકડી ચાર બેઠકો મળી. બાપુ આખી રજંદગી જે કોંગ્રસ ે સામે લડતા રહ્યા એ જ કોંગ્રસ ે ને શરણે જઈને મુખ્ય પ્રધાન થયા, એ જ કોંગ્રસ ે માં ભળીને કેનદ્રીય પ્રધાન થયા, એ જ કોંગ્રસ ે માં રહીને રિધાનસભાના રિપક્ષને નેતા બનયા અને એ જ કોંગ્રસ ે ને પુત્રપ્રેમમાં દગો દઈને ‘સાબોટાઝ’ કરી. કેટલું ભવ્ય યોગદાન!


19th August 2017 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

ગુજરાતમાં મસહલાઓના ચોટલા કપાિાની ઘટનાઓ એક પછી એક બહાર આિતાં ગરીબ અને શ્રમજીિી પસરિારો ભયભીત થયા છે. કેટલાક સિસ્તારોમાં મોડી િાંજ પછી લોકો ઘરમાંથી બહાર નીકળિાનું ટાળી રહ્યા​ા છે. ચોટલાકાંડે ઊંઘ હરામ કરી દીધી છે ત્યારે લોકો પોલીિનો િહારો લેિાને બદલે અંધશ્રદ્ધામાં ભૂિાઓને શરણે થઈ રહ્યા​ા છે. બીજી તરફ િોસશયલ મીસડયામાં આ મુદ્દાને યુિાઓએ રમૂજનું િાધન બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચોટલા કપાિાની આ ઘટનાઓ પોલીિ તપાિમાં નયુ​ુ તૂત િાસબત થઇ છે. મોટા ભાગની મસહલાઓએ જાતે િાળ કાપ્યાનું કબૂલ્યું છે.

કોંગ્રેિમાંથી શંકરસિંહ િસહત ૧૪ની હકાલપટ્ટી

ગાંધીનગરઃ પ્રદેશ કોંગ્રસ ે ેપક્ષના વ્હીપનો અનાદર કરીને રાજ્યસભા ચૂં ટણીમાં ભાજપને મત આપનાર શંકરસસંહ વાઘેલા સસહત ૧૪ ધારાસભ્યનેપક્ષમાંથી હાંકી કાઢ્યા છે. આમાંથી ૬ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા, પણ વ્હીપ આ લોકોનેય મળ્યો હોવાથી બધાને સસ્પેન્ડ કરાયા છે. જે ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા છે તેમાં શંકરસસંહ, તેમના પુત્ર મહેન્દ્રસસંહ વાઘેલા, અસમત ચૌધરી-માણસા, કરમશી પટેલ-સાણંદ, ભોળાભાઇ ગોસહલ-જસદણ, રાઘવજી પટેલજામનગર ગ્રામ્ય, ધમમેન્દ્રસસંહ જાડેજા-જામનગર ઉત્તર, સી. કે. રાઉલજી-ગોધરા, પ્રહલાદ પટેલસસદ્ધપુર, ડો. તેજશ્રી પટેલસવરમગામ, માનસસંહ ચૌહાણબાલાસસનોર, રામસસંહ પરમારઠાસરા અને છના ચૌધરીવાંસદાનો સમાવેશ થાય છે.

શસિસિંહની િતકકતાએ અહેમદ પટેલને સિજય અપાવ્યો

અમદાવાદઃ રાજ્યસભા ચૂં ટણી જંગમાંઅહેમદ પટેલની જીતમાં સૌથી મહત્ત્વની ભૂમમકા કોંગ્રસ ે ના વમરષ્ઠ નેતા શમિમસંહ ગોમહલની રહી છે. ક્રોસવોમટંગ કરનારા કોંગ્રસ ે ના બેધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોમહલે ઉત્સાહમાં કોંગ્રસ ે ના પોમલંગ એજન્ટની સાથેભાજપના એજન્ટને પણ પોતાનો મત બતાવવાની ભૂલ કરતાં જ ગોમહલેસતકકતા સાથેસમયસૂકતા વાપરીને આ બાબતની ફમરયાદ ચૂં ટણી પંચનેકરી હતી. હકીકતમાં આ બાબત જ અહેમદ પટેલને જીત સુધી દોરી ગઈ છે. જો શમિમસંહેસમયસૂચકતા વાપરીને આ બાબતની ફમરયાદ ન કરી હોત તો જીત માટેઅહેમદ પટેલને૪૫ વોટ લાવવાની જરૂર પડત. જો બેવોટ રદ ન થયા હોત

ગુજરાત

GujaratSamacharNewsweekly

તો અહેમદ પટેલની હાર નક્કી હતી. આ મામલે કોંગ્રસ ે ે ચૂં ટણી પંચને ફમરયાદ કરી પરંતુ પંચે મનણણય ન લેતાં મામલો મદલ્હી સુધી પહોંચ્યો. મદલ્હીમાંકોંગ્રસ ે ના નેતાઓએ પંચ સમક્ષ દબાણ સજ્યુ​ુંઅનેઆખરેકેન્દ્રીય ચૂં ટણી પંચનેબેમત રદ જાહેર કરવાની ફરજ પડી હતી. અમે કોટટમાં જઈશુંઃ રૂપાણી રાજ્યસભાની ચૂં ટણીના પમરણામો જાહેર થયા બાદ મુખ્ય પ્રધાન મવજય રૂપાણીએ આ અંગે મીમડયા સાથે વાતચીત કરતા જણાવ્યુંહતુંકે, બે મત રદ કરવાની કોંગ્રસ ે ની ફમરયાદમાં કોઇ આધાર નથી. ચૂં ટણી પંચે આપેલા આદેશ સાથે અમે સહમત નથી અને અમે કાનુની લડાઇ પણ લડીશું . અમેવધુમત મેળવીનેપણ હારી ગયા છીએ.

કેન્સર વિશેજાગૃવત અવિયાનનેજાણીતા ટીિી અવિનેતા નકુલ મહેતાનુંસમથથન

સ્ટાર ટીવીના અસભનેતા નકુલ મહેતા પબ્લલક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)ના કેન્સર સવશેના રાષ્ટ્રીય જાગૃસત અસભયાન કેન્સરથી વાકેફ રહો ' બી સિયર ઓન કેન્સર'નેસમથથન આપે છે. ઈંગ્લેન્ડમાં જે મુખ્ય કારણોસર લોકોના મૃત્યુ થાય છે તેના લક્ષણો જે લોકો ધરાવતા હોય તેમને ડોક્ટર પાસે ચેક અપ કરાવવાની સૂચના અપાય છે. ઈંગ્લેન્ડમાંદર વષમે ૧૫૦,૦૦૦ મૃત્યુ ફેફ્સાના કેન્સર, હૃદયરોગ અને ફેફ્સાના રોગને લીધે થાય છે. રોગના વહેલા સનદાનથી લોકોની જીંદગી બચાવી શકાય અને ફેફ્સાના રોગના એક સામાન્ય પ્રકાર જેમાં એમ્ફીસેમા અને ક્રોસનક બ્રોન્કાઈટીસનો સમાવેશ થાય છે તેવા ક્રોસનક ઓલસ્ટ્ર્ક્ટીવ પલ્મોનરી સડસીઝ

(COPD) સાથે જીવતા દદદીઓના જીવનધોરણમાં સુધારો થાય છે. સ્ટાર ટીવીના અસભનેતા નકુલ મહેતાએ જણાવ્યું હતું,' આપણી કોમ્યુસનટી માટે આ રોગોના લક્ષણ જાણવા ખૂબ મહત્ત્વનુંછે. રોસજંદા કાયોથકરતા આપને

હાંફ ચડે અથવા ત્રણ અઠવાસડયા કે તેના કરતા વધુ સમયથી ખાંસી રહેતી હોય તો તે ફેફ્સાનો રોગ, હૃદયરોગ અથવા કેન્સરના લક્ષણ હોઈ શકે. તેનુંવહેલુંસનદાન થાય તો તેની વધુ સારવાર શક્ય બને અને આપનું જીવન બચી શકે. તેથી તેની અવગણના ન કરો. તેના સવશે ડોક્ટરને કહેવા હું આપનેઅનુરોધ કરુંછું.' આ અસભયાન આવા લક્ષણ ધરાવતી કોઈ પણ વ્યસિને તેમના GPને બતાવવા સૂચના આપે છે અને લોકોને પણ એકબીજાની તપાસ કરાવવા અનેસમત્રો તથા પસરવારનેતેના પર આગળ વધવા જણાવેછે. સતત આવતી ખાંસી અને હાંફ સવશેનકુલ મહેતાની કફલ્મ http://bit.ly/2vWQ1U અને http://bit.ly/2gZ4usC પર સનહાળો.

• ગુજરાતમાં સ્િાઇન ફ્લૂથી ૨૦૦થી િધુના મૃત્યુઃ રાજ્યમાં સોમવારે ૧૪૫ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૧૧ દદદીના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુ આંક ૨૦૧ થયો છે. અત્યાર સુધીમાં કુલ ૧૭૫૪ વ્યકકતઓનેસ્વાઇન ફ્લૂથયો હતો, પણ ૬૪૦ દદદી સાજા થઇ જતા હવે૯૧૩ વ્યકકત સારવાર હેઠળ છે. અમદાવાદમાં૫૧ કેસ, વડોદરા શહેરમાં૩૨, સુરતમાં૯, ગાંધીનગરમાં૯, પંચમહાલમાં૫ અનેભરૂચઆણંદ-ભાવનગરમાં૪-૪ કેસ, જામનગર-મહેસાણા-સુરતમાંત્રણ-ત્રણ નવા કેસ નોંધાયા છે.

WEMBLEY MULTI-ACADEMY TRUST

Dr Ian Watso on

l co OPEN EVENING Tuesday, 12th September 2017 5.30pm – 8.30pm

Wembley High Technology College is one of the top performing schools in the country

‘Outstanding school’ (OFSTED)

I I I

‘Outstanding Sixth Form’ (BRENT SCHOOLS PARTNERSHIP, FEBRUARY 2017)

I I

Wembley Multi-Academy Trust comprises of the following schools: WEMBLEY HIGH TECHNOLOGY COLLEGE EAST LANE PRIMARY SCHOOL* NORTH BRENT SCHOOL†

I I

The 3rd HIGHEST progress 8 value of +1.14 in the country (best results).

The TOP 1% in the country for mathematics progress (+1.33).

The TOP 1% in the country for English Baccalaureate progress (+ 1.31). 88% of students achieved 5 A*- C including English and maths.

75% of students achieved the English Baccalaureate.

H ve you been Hav coughing for three weeks ks or more? It could be a sign of lung disease, including cancer. Finding it early makes it more treatable, so don’t ignore it, tell your doctor.

47% of all grades achieved in 2016 were A*s and As. Sixth Form ALPS value added OUTSTANDING.

Headteacher: Ms. G. Bal OBE | www.whtc.co.uk * New primary school opened in April 2016 | † Opening date to be confirmed

9

Search ‘Be Clear on Cancer’


10 તંત્રીલેખ

@GSamacharUK

પવાતંત્ર્ય િવવેસામાનિક સનિયતાનો સંકલ્િ

GujaratSamacharNewsweekly

ભારત સદહત દવિભરમાંવસતાંભારતીય સમુદાયે મંગળવારે ૭૧મો પવાતંત્ર્ય દદન અનેરા ઉમંગઉલ્લાસ સાથેઉજવ્યો. પાટનગર નવી દદલ્હીમાંલાલ કકલ્લાથી માંડીને નાના-મોટા શહેરો-નગરોકપબાઓમાં ધામધૂમથી અનેકદવધ કાયમિમો યોજાયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુધીમાં નૂતન ભારતના દનમામણની વાત કરવાની સાથોસાથ નોટબંધીની ફળશ્રુદત, કાળા નાણાંની જપ્તીના આંકડાઓ આપ્યા તો કાશ્મીરની સળગતી સમપયાનો શાંદતપૂણમ ઉકેલ આવશે જ તેવો આશાવાદ પણ દશામવ્યો. કેન્દ્રથી માંડીને રાજ્ય સરકારોએ પ્રગદતનો દરપોટટપ્રજા સામેરાખ્યો તો ભાદવ યોજનાઓની જાહેરાતો પણ કરી. રાજકીય ચશ્મા ઉતારીનેમૂલવવામાંઆવેતો પાછલા સાત દસકામાંદેશેદરેક િેત્રેપ્રગદતના નવા શીખરો સર કયામ છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. સામાદજક િેત્રથી માંડીનેદવજ્ઞાન અનેઆદથમક િેત્રે ભારત નીતનવી દસદિઓ હાંસલ કરી રહ્યું છે. અલબિ, આની સાથોસાથ એ પણ પવીકારવુંજ રહ્યું કેવીતેલા વષોમમાંઆપણેહજુપણ આગળ વધી શકીએ તેમ હતા. સાત દસકા... ૭૦ વષમકોઇ પણ દેશની પ્રગદત માટે કંઇ નાનોસૂનો સમય નથી. આટલા સમયમાં તો માનવજીવનની ત્રણ પેઢી પસાર થઇ જતી હોય છે. ભારતેગુલામીની ઝંઝીરમાંથી મુદિ મળ્યાના લગભગ ચાર દાયકા સુધી સમાજવાદી અદભગમ અપનાવ્યો હતો. આના કેટલાક સારા પાસાંઅવશ્ય હતા, પરંતુ બદલાઇ રહેલા વૈદિક માહોલમાં ભારતના દવકાસનેવેગ આપવા આદથમક ઉદારીકરણ આવશ્યક હતું . ભારતે૧૯૯૧માંઆંદશક આદથમક ઉદારીકરણનો માગમઅપનાવ્યો અનેજાણેપ્રગદતને પાંખો ફૂટી. આજે ભારત દવિમાં સૌથી ઝડપથી દવકસતુંઅથમતત્ર ં ગણાય છે તેના મૂળ આદથમક ઉદારીકરણમાં રહેલા છે. અગાઉના ૪૦ વષમમાં દવકાસની તકો ગુમાવનાર ભારતે ભારતે છેલ્લા અઢી દસકામાંથોડાઘણા અંશેકંઇક પરત મેળવ્યું હોવાનુંકહી શકાય. વીતેલા સાત દસકામાં ભારતની સામે અનેક સમપયાઓ, પડકારો આવ્યા છે. આમાંથી કેટલાક

પર દવજય મેળવવામાંઆપણો દેશ સફળ રહ્યો છે તો કેટલીક સમપયાઓ સમયના વહેવા સાથેવધુ દવકરાળ બની છે. આતંકવાદ, નસસલવદ, ભ્રષ્ટાચાર અનેપદરવારવાદેદેશનેઅજગરભરડો લીધો છેતેમ કહી શકાય. આ સમપયાઓને નેપતનાબૂદ કરવા પ્રયાસ તો થયા છે, પણ અપેદિત સફળતા નથી મળી. આ માટે રાજકીય પવાથમવૃદિની સાથોસાથ સામાદજક ઇચ્છાશદિ તેમજ વ્યદિગત જવાબદારીનો અભાવ કારણભૂત ગણી શકાય. આવી બદીઓનેડામવા સરકાર ગમેતટે લી સદિયતા દાખવે, પણ સમાજના સહયોગ વગર તેનેદૂર કરવી અશસય છે. આતંકવાદ સામેસરકાર તો વષોમથી લડે છે, પણ રાજકીય પિો એકબીજાને નીચાજોણું કરાવવામાં રચ્યાપચ્યા રહે છે. નસસલવાદ તો આતંકવાદ કરતાં પણ વધુ માનવદજંદગી ભરખી ગયો છે, છતાંઆજ સુધી તેનેનાથી શકાયો નથી. કારણ? નસસવાદ સામેની લડતનેસમાજનો સદિય સહયોગ નથી. ભ્રષ્ટાચાર તો જાણે સમાજનું અદભન્ન અંગ બની ગયો છે. લોકો એકલદોકલ તો ઠીક, સંગદઠત થઇનેપણ તેની સામેલડત આપવા તૈયાર નથી. પદરણામે નાના-મોટા દરેક કામમાં ‘વહેવાર’ લગભગ ફરજીયાત થઇ ગયો છે. સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદી માટેકોઇ પગલાંલેવાય છે તો તેનેસમથમન આપવા જરૂરી સામાદજક સદિયતા પણ જોવા મળતી નથી. રાજકારણમાંપદરવારવાદે તો માઝા મૂકી છે. લોકો જૂએ છે, જાણેછે, સમજેછે તેમ છતાં આવા પિના નેતાઓને ચૂં ટે છે તેને ભારતની કમનસીબી જ ગણવી રહી. લોકોએ આંખ આડા કાન કરવાની માનદસિા બદલવી પડશે. પોતાના મતાદધકારનો સુયોગ્ય ઉપયોગ કરીને આવા તત્વોનેજાકારો આપવો પડશે. ભારત આજે આદથમક દવકાસના પંથેઆગેકચૂ કરી રહ્યુંછેતેમાં બેમત નથી, પરંતુ દેશના સવમગ્રાહી દવકાસ માટે સામાદજક સદિયતા, આમ આદમીની ભાગીદારી આવશ્યક જ નહીં, અદનવાયમછે. તેના વગર આદથમક દવકાસનુંકોઇ મહત્ત્વ નથી. ભારતનેઆઝાદી રપતે રઝળતી નથી મળી, લાખો લોકોએ પોતાના જીવનની કુરબાની આપીનેદશેનેઆઝાદી અપાવી છેતેકોઇએ ભૂલવુંજોઇએ નહીં.

ઉિર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદદત્યનાથની કમમભદૂમ ગોરખપુરની બીઆરડી હોસ્પપટલમાંએક સપ્તાહમાં૭૦થી વધુબાળકોના અપમૃત્યુની ઘટનાથી સમગ્ર ભારત પતબ્ધ છે. બાળકોના પદરવારજનોનુંઆિંદ દેશભરમાંપડઘાઇ રહ્યું છે. જોકે આટલી કરુણ ઘટના છતાં રાજ્ય સરકાર ઘટનાની નૈદતક જવાબદારી પવીકારવા તૈયાર નથી. ગોરખપુરથી લઇનેલખનઉ અનેદદલ્હી સુધી હાહાકાર મચ્યો છે, પણ સરકાર જાત બચાવવાના કામેલાગી છે. મુખ્ય પ્રધાન ઘટનાના ચાર દદવસ બાદ હોસ્પપટલેપહોંચ્યા અનેઆકરી ટીકાનો સામનો કરી રહેલી સરકારનેદિન ચીટ આપી દીધી. હોસ્પપટલના વડાને સપપેન્ડ કયામ ને જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપીને સંતોષ માન્યો છે. હોસ્પપટલનેઓસ્સસજન સપ્લાય કરતી કંપનીએ ૬૯ લાખ રૂદપયાનુંપેમન્ેટ બાકી હોવાથી પુરવઠો અટકાવી દીધો હતો. કંપનીનો દાવો છે કે અનેક દરમાઇન્ડર છતાં સિાદધશોએ તેની વાત કાનેધરતા નહોતા. તંત્ર કહેછેકેદબલ પેમન્ેટની કામગીરી પ્રોસેસમાં હતી, તેને જલ્દી નાણાંચૂકવાઇ જવાના હતા. એક વાત એવી પણ છેકેકંપની પાસેથી કદમશન પડાવવા દબલ પેમન્ેટ અટકાવાયુંહતું . ઘટનાના કારણ અંગેભલેજેટલા મોઢા એટલી વાતો હોય, પરંતુ એ હકીકત છે કે હોસ્પપટલમાં સારવાર લઇ રહેલા ૭૦થી વધુ માસૂમો મોતના મુખના હોમાઇ ગયા છે. બાળકોના મૃત્યુઓસ્સસજનના અભાવેજ થયા હોવાનુંપપષ્ટ છે ત્યારે સરકાર જવાબદારીમાંથી છટકી કેવી રીતે શકે? બાળકોની મૃત્યુના દોષનો ટોપલો ગેસ સપ્લાયર કંપની કેહોસ્પપટલ મેનજ ે મેન્ટ પર નાખીને સરકાર છટકી શકે નહીં. રાજ્યના આરોગ્ય પ્રધાન દસિાથમનાથ દસંહનુંદનવેદન તો પીદડત પદરવારોના ઘા પર મીઠુંભભરાવેતેવુંછે.

તેમના મતેહોસ્પપટલમાંરોજ સરેરાશ ૧૭થી ૧૮ દદદી મૃત્યુપામેછે. ઓગપટમાંતો બાળકોના મૃત્યુનું પ્રમાણ વધુજ હોય છે. મતલબ કેબાળકોના મૃત્યુ ઓસ્સસજનના અભાવે નથી થયા. જો બાળકોના મૃત્યુ ઓસ્સસજનના અભાવે નથી થયા તો પછી તપાસ પૂવવેજ હોસ્પપટલના વડાનેકેમ સપપેન્ડ કરી દેવાયા છે? હોસ્પપટલમાંગેસ સપ્લાય કરતી કંપની પર દરોડાઓ કેમ પડાયા છે? પપષ્ટ છેકેતંત્ર સદિય હોવાની છાપ ઉપસાવીને સરકારને લોકોના આિોશથી બચાવવાના આ હવાદતયા છે. સૌથી નવાઇજનક બાબત તો એ હતી કેઘટનાના ૧૨ કલાક પછી પણ સરકારમાંબેઠલે ા પ્રધાનોનેકરુણાંદતકાની જાણકારી પણ નહોતી. અને સરકાર એવો આિેપ કરી રહી છે કે મીદડયા મારીમચડીનેગેરમાગવેદોરતી માદહતી પ્રસાદરત કરી રહ્યુંછે. આ તો દનલમજ્જતાની હદ જ છે. મુખ્ય પ્રધાન પાંચ મદહનામાંચાર વખત આ હોસ્પપટલની મુલાકાત લઇ ચૂસયા છે. ઘટના બન્યાના થોડાક કલાકો પૂવવેપણ તેઓ હોસ્પપટલની મુલાકાતેગયા હતા, છતાંઆ કરુણાંદતકા સજામઇ છે. તો રાજ્યની બીજી હોસ્પપટલોની હાલત દવશેતો કલ્પના જ કરવી રહી. જેસરકારનેપાંચ મદહના પહેલાંજ સબ કા સાથ, સબ કા દવકાસ માટેમત મળ્યો હોય તેની પાસેથી દવકાસની વાત તો ઠીક સહુ કોઇના જીવની સુરિાની અપેિા તો રાખી જ શકાયને?! યોગી સરકારને જેટલી પ્રચંડ બહુમતી મળી છેતેટલી જ લોકોની અપેિાઓ પણ વધી છે. સૂત્રોથી ચૂં ટણી જીતી શકાય છે, પણ સરકાર ચલાવવા તો વહીવટી િમતા-સજ્જતા પણ જોઇએ. આટલી શરમજનક ઘટનાની જવાબદારીનો દોષનો ટોપલો હોસ્પપટલના વડા પર નાખીનેપોતાની લાજ બચાવવાનું સરકારનં પગલું શરમજનક છે, દનંદાજનક પણ.

ઉત્તર પ્રદેશમાંહોસ્પિટલ તંત્રની જીવલેણ નનસ્ક્રિયતા

દેશમાં લાંચ રુશ્વતનયં દૂષણ

અંગ્રેજ ગવનનર રોબટટ ક્લાઈવને બંગાળમાં િસરેલી જી હજુરી અને ભેટ સોગાદની િણાલલથી પોતાની િમાલણકતા માટેશંકા થયેલી, જેઆજની ભારતીય લાંચ રુશ્વતનુંમૂળ ગણાય છે. લાંચ રુશ્વતે દેશની કમર તોડી નાખી છે. પારદશનક કાયનવાહીમાંડેનમાકકઅનેસયૂઝીલેસડ ૯૦ ટકા સાથેમોખરેછે. ભારત ૩૭ ટકા સાથેખૂબ નીચે છે. એન રામે લખેલા પુથતકમાંની માલહતી મુજબ લાંચ રુશ્વતની બાબતે ૪૧ ટકા િજા કાયનવાહી થાય તેવુંઈચ્છેછે. ૫૮ ટકા િજા ફલરયાદ જ કરતી નથી. સુધારણાના િયાસોમાં દેશમાં દર ૧૦ લાખ લોકોએ એક પોલલસ અલધકારી છે અને વસલત િમાણે સૌથી ઓછા સયાયાધીશ છે. તેમની સંખ્યા વધારવી જોઈએ. લાંચ ન આપો તો કામ ન થાય તેવી જડ થઈ ગયેલી મનોવૃલિ તોડવા દર એક હજાર લોકોએ એક લશલિત અનેતટથથ વ્યકકતને ફલરયાદો સાંભળવા નીમવી જોઈએ. સુલિમ કોટટનો સયાય તટથથ હોય છે. પરંતુ, વડા સયાયાધીશો પાસે કેસોનું ભારણ વધારે છે તેથી સયાય મળતા વષોનલાગેછે. અંગ્રેજોએ આપેલી શાસન લશથત ભારત જાળવી શક્યુંનથી. - મનયભાઈ પટેલ, સરે

પબ્લલક ટ્રાન્સપોટટની તાતી જરૂર

હરેકૃષ્ણ ઈથકોન વોટફડટમંલદર જવા આવવા માટે પબ્લલક ટ્રાસસપોટટની તાતી જરૂર જણાય છે. ૧૯૭૦પછીના વષોનમાં લિટનમાં થથાયી થયેલા હજારો લહંદુઓએ લહંદુ મંલદરમાં દશનન કરવાનો સમાન હક્ક હોવાના ધોરણેચળવળ ઉપાડી. ઘણી મુશ્કેલીઓનો સામનો કયાનપછી આપણનેતેહક્ક િાપ્ત થયો અને તે પણ મોટાભાગના લનયંત્રણો લસવાય જેએક સીમાલચહ્ન ગણી શકાય. આ જ સયાયે આપણે સૌ લંડન ટ્રાસસપોટટ ઓથોલરટી અને હટટમીયર કાઉબ્સસલ પાસે વ્યવબ્થથત રીતેમાગણી કરીએ તો તેઅથથાનેનથી. તેઓ જરૂર લવચારશે, સાંભળશેજેથી કાર લવના ત્યાં જવા આવવાની અસય કોઈ વ્યવથથા જેવડીલ ભાઈબહેનો પાસેનથી તેમનેસુલવધા મળશે. એકવીસમી સદીમાં સામાલજક સમાનતાના ભાગરૂપે આપણી માગણી થવીકારી શકાશેતેમાંકોઈ સંદહે નથી. - એ ગાંધી, પિનર

19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ કરી નથી, તો ચોક્કસ માનજો કે એણે જાતે કદી કોઈ કામ નથી કયયું. - થોમસ હક્સલી વૈમવધ્યપૂણણ મામહતીસભર ‘ગયજરાત સમાચાર’

'ગુજરાત સમાચાર' દ્વારા દુલનયાભરના સમાચાર જાણવા મળે છે. એલશયન વોઈસ પણ વાંચવાનુંગમેછે. સી બી પટેલનું જીવંત પંથ વાંચવુ તો ખૂબ જ ગમેછે. પરદેશમાંતમેઆટલી મહેનત કરીનેસૌને આનંદ કરાવો છો તે ખૂબ સારું છે. અમારા જેવા વડીલો આલશવાનદ આપેતેવા કાયનકરતા રહો. તા. ૨૭ જુલાઈના અંકમાંલવષ્ણુપંડ્યાનો લેખ માલહતીસભર રહ્યો. તે ઉપરાંત, તુષાર જોશીનું અજવાળુંઅજવાળુંપણ સરસ હતું. તેકાયમ વાંચુ છું.જો પહોંચવું હોય તો અડચણ કશી નથી. ખરેખર દરેક વ્યલિએ આ સમજવા જેવું છે. શ્રાવણ માસનુંલખાણ પણ ખૂબ જ ગમ્યું. એલસડ હુમલાના બનાવો વાંચીને ખૂબ દુઃખ થયું. સૌને રિાબંધન અને થવતંત્રતા લદવસના અલભનંદન. આઝાદી મેળવવા માટેજેલોકો લડત લડ્યા હતા અનેભોગ આપ્યો હતો તેમનેભૂલી ન શકાય. - નીરુબેન દેસાઈ, ફોરેસ્ટ ગેટ

સયખી જીવન જીવવાનો માગણ

જીવનની અંલતમ િણોમાં મન િભુને ત્યાં પહોંચી જાય તેવું જીવન જીવવું જોઈએ. મરતા પહેલા વેર અનેવાસનાનેભૂલી જવા જોઈએ. મૃત્યુને મંગલમય બનાવવા િભુ લસવાય આપણો આરો ક્યાંછે? કમનસીબેઆજેસંયુિ પલરવારોમાંકુટુંબના વડીલની છાયામાં જે વ્યલિઓ કકલ્લોલ કરતી હતી તે ભાવના ઔદ્યોલગક યુગમાં લુપ્ત થઈ છે. આજેવડીલો કોઈનેગમતા નથી. વડીલોએ જીંદગીના અંલતમ વષોનમાં કેટલીક બાબતો યાદ રાખવી જોઈએ. સંતાનો ન પૂછે ત્યાં સુધી સલાહ આપવી નહીં, કારણ કે અત્યારે લશખામણો કોઈને ગમતી નથી. લમલ્કત, બંગલો, ગાડી, લડપોઝીટો પોતાનો જીવ હોય ત્યાં સુધી કોઈનેઆપવા નહીં. આખરી વ્યવથથા માટે વીલ એટલે કે મમસાઈલ મેન ડો.કલામને ભવ્ય શ્રદ્ધાંજમલ ભારત હંમેશા િામાલણક અને લવચિણ વલસયતનામુ અવશ્ય કરવું. માનલસક શાંલત રાષ્ટ્રપલત મળ્યા છે. ભારત િજાસિાક થવાનુંહતું કેળવવી, ધાલમનક પુથતકોનેલમત્ર બનાવવા. ઘરડા ત્યારેપહેલા રાષ્ટ્રપલત ડો. રાજેસદ્ર િસાદ (૧૯૫૦- થયા છો તેવુંમાનવુંનહીં. શરીર ભલેઘરડુંબસયુ ૧૯૬૨) એ ત્યારે આ પદ સંભાળ્યુંઅને એકમાત્ર હોય પણ મનનેયુવાન રાખવું. લનવૃલિ એ જીવનનો બદલાવ છે. વૃદ્ધ થતાં તેઓ બે ટમન સુધી રાષ્ટ્રપલતપદે રહ્યા હતા. તેમના શીખવુ ં પડશે. રોગો તો આવવાના જ, પણ તેનો પછી આવેલા ડો.રાધાકૃષ્ણન, ડો. ઝાકકર હુસૈનથી લઈને િણવ મુખરજી સુધીના રાષ્ટ્રપલતઓ પૈકી હસતા મોંએ સામનો કરવો પડશે. - સયધાબેન ઠકરાર, પિનર કોઈને ડો. એ પી જે અલદુલ કલામ જેવી ખ્યાલત ટપાલમાં થી તારવેલયં નથી મળી કેઅસય કોઈ રાષ્ટ્રપલતએ તેમના જેટલી • વે લ ીંગથી ડો. એચ વી કેરાઈ લખેછેકેવુલીચ દેશસેવા કરી નથી. લવથતારના નવા થવાલમનારાયણ મંલદર લવશે ભારતના થપેસ િોગ્રામના િણેતા અનેલમસાઈલ ગુ જ રાત સમાચારમાં અપાયે લ ી માલહતી ખૂબ ગમી. મેન તરીકેજાણીતા ડો. કલામની બીજી પુણ્યલતલથ લનલમિે વડાિધાન નરેસદ્ર મોદીએ તલમળનાડુના • ઈલ્ફડટથી મદનેશ શેઠ લખેછેકેદેશમાંએલસડ રામેશ્વરમમાં 'અલદુલ કલામ મેમોલરયલ'નું એટેકના બનાવો વધી ગયા છે. તેને અટકાવવા તાજેતરમાં ઉદઘાટન કયુ​ું હતું. તે િસંગે દેશના તથા શંકાથપદ જણાતી વ્યલિઓની તપાસ માટે લાખો બાળકોએ 'કલામ ગીત' ગાયું હતું અને પોલીસનેવધુસિા આપવી જોઈએ. વડાિધાન નરેસદ્ર મોદીએ ડો. કલામના માનમાં • હેરોથી ધ્રયમીલ શાહ લખેછેકેતા.૧૨-૮-૧૭ના લતરંગો લહેરાવ્યો હતો. આધુલનક ભારતના આ અંકમાં સી બી પટેલની કોલમ જીવંત પંથ વાંચીને ઉમદા પુત્રનેદેશ હંમશ ે ા િેમપૂવક ન યાદ રાખશે. ગુજરાતના રાજકારણમાં બનેલી ઘટનાઓ લવશે - ભૂપન્ે દ્ર ગાંધી, ઈમેલ દ્વારા લવગતવાર માલહતી મળી. Editor: CB Patel Asian Business Publications Ltd Karma Yoga House, 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW. Tel: 020 7749 4080 • Fax: 020 7749 4081 For Sales Tel: 020 7749 4085 Email: sales@abplgroup.com Email: gseditorial@abplgroup.com Website: www.abplgroup.com © Asian Business Publications Bureau Chief: Nilesh Parmar

(BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad-380 015. Tel: +91 79 2646 5960

Email: gs_ahd@abplgroup.com


19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

11

પેરા ઓલિમ્પપક્સ મ્વિલિંગિાં જિટીબોન્ડ ટૂિનસ ી એસ્કોટટેડ ગ્રૂપ ટુરનેમળતી જોરદાર િફળતા કામકાજ અને વેપાર- સાથે રમત્રો, સ્વજનો કે સગાં પણ તે માટે દરેક બાબતનું ધ્યાન રાખીએ પાંચિો ક્રિ િેળિતો લિગર ઠક્કર ધંધાનારોજબરોજના લીધે અનુભવાતી તાણ, તકલીફ જોઇએ છે. જેમના બાળકો મોટા થઇ છીએ.'

રાજકોટઃ ૧૯ વષષીય સવકલાંગ યુવાન જજગર ઠક્કર માટે કોસશશ કરનેવાલોં કી હાર નહીં હોતી કહેવત બંધ બેિે છે. તાજેતરમાં બસલષનમાં યોજાયેલી પેરા ઓસલક્પપસિ ક્પવસમંગ પપધાષમાં સજગરે ભારતનું પ્રસતસનસધત્વ કરતાં પાંચમો ક્રમ મેળવ્યો છે. અત્યાર િુધીમાં ક્પવસમંગમાં ૧૦થી વધુ ગોલ્ડમેડલ તેણે મેળવ્યા છે. આ યુવાન અધૂરા મસહને જન્મતાંવેંત િેરેબ્રલ પાલ્િીનો ભોગ બન્યો હતો. આ રોગને કારણે એ હલનચલન પણ કરી શકતો નહોતો. માતા-સપતાએ ડોસટરની િલાહ લઈને એની ફફસિયોથેરાસપપટ પાિે િઘન િારવાર કરાવી હતી. સનયસમત કિરત કરતો હોવાથી એના પનાયુબળમાંતાકાત આવતી ગઈ. સજગર કહે છે કે મને નાનપણથી જ ક્પવસમંગનો શોખ હતો. મારે આ ક્ષેત્રમાં કંઈક કરીનેબતાવવુંહતું. આમ તો આવી ખામીવાળા લોકો મનથી હારી જતા હોય છે, પણ જો તમેતમારુંમન મક્કમ બનાવોરાખો તો કોઈ જ ખામી તમને રોકી નહીં શકે. ઘણી વાર ક્પવસમંગ કરતી વખતે પાણીમાં માથું ડુબાડી દેતો અને પાણી પી જતો તેમ છતાં મેં સનણષય કયોષ હતો કે પ્રેક્સટિ ન છોડવી. સજગરે િખત મહેનત કરીને એક

વષષમાં કલ્પી ન શકાય એ રીતે ક્ પવ સમંગ માં સન પુ ણ તા મેળવી લીધી જજગર ઠક્કર હતી. સજગરે ૨ ૦ ૧ ૧ થી પથાસનક લેવલથી માંડીને રાજ્ય અને રાષ્ટ્રીય પતરની તરણપપધાષમાંરાજ્ય અને રાષ્ટ્રીય પતરે ૧૦થી વધુ ગોલ્ડ, એક સિલ્વર, એક બ્રોન્િ અને૩૦થી વધુમેડલ મેળવ્યા છે. સજગર ક્પવસમંગ પપધાષમાં જ્વલંત િફળતા મેળવવાની િાથે સશક્ષણમાં પણ તેજ છે. ધોરણ-૧૨ની પરીક્ષા એણે૭૦ ટકા િાથેપાિ કરી છે. સજગર કહેછેકેદેશમાંઘણી પપધાષમાં ભાગ લઈને િારો દેખાવ કયોષ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પતરેભારત તરફથી ભાગ લેવાનું િપનું ઘણા િમયથી જોયું હતું, જે હવેિાકાર થયુંછે.

• ઓક્સિજન ખતમ થતાંબાળકનુંમોત: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંઓક્સિજનના અભાવેબાળકોના મૃત્યુની ઘટનાની શાહી હજુિુકાઈ નથી ત્યાંકંઈક આવી જ ઘટના અમદાવાદમાં બની છે. િાણંદના દોઢ વષષના બાળકને પવાઇન ફ્લુ થતાં િોલા સિસવલ હોક્પપટલમાંથી સિવીલ હોક્પપટલમાંસરફર કરાયો હતો. એપબ્યુલન્િમાંલઈ જતી વેળાએ ઓક્સિજનનો સિસલન્ડર ખલાિ થઈ જતા બાળકનુંમૃત્યુથયુંહતું.

& Group bookings

અને મુશ્કેલીઓ પછી જીવનસાથી, પરરવારજનો અને રમત્રો સાથે કરેલી હોલીડેઝ જીવનભર યાદ રહી જાય છે. રસટીબોન્ડ ટૂસસ દ્વારા ખુલ્લા રદલે સુખદુ:ખની વાતો કરી શકીએ એવા સરખી રવચારસરણી, ખાણીપીણીની આદતો અને રદલો-રદમાગ ધરાવતા રમત્રો કે સ્વજનો માટે ગત વષષે શરૂ કરાયેલ એસ્કોટેડે ગ્રૂપ ટુરને જોરદાર સફળતા મળી છે. માત્ર એક જ વષસમાં રવયેતનામ, કંબોરડયા,કેન્યા, ચાઈના અને ટાન્ઝાનીયા સરહત ચાર એસ્કોટેડે ગ્રૂપ ટુરનો લાભ લોકો લઇ ચૂક્યા છે અને વધુને વધુ લોકો રસટીબોન્ડ પાસે એસ્કોટેડે ગ્રૂપ ટુરનું બુકકંગ કરાવી રહ્યા છે. એસ્કોટેડે ગ્રૂપ ટુરના આ નવા અરભગમને ગ્રાહકો તરફથી મળેલા ખૂબજ સરસ રીસ્પોન્સ બાદ રસટીબોન્ડ ટૂસસ દ્વારા કેન્યા, શ્રીલંકા, રવયેટનામ – કંબોડીયા, જાપાન, જોડેન, સાઉથ આરિકા, સાઉથ અમેરીકા, ટાન્ઝારનયા, મ્યાનમાર અને ચાઇનાની ગ્રૂપ ટૂસનસ ું આયોજન કરવામાં આવી રહ્યું છે. રસટીબોન્ડ ટૂસનસ ા રહતેશભાઇ મહેતાએ આ અંગે મારહતી આપતાં જણાવ્યું હતું કે 'ટૂર એન્ડ ટ્રાવેલ્સના ૪૧ વષસના રવશાળ અનુભવ બાદ અમે નવા - જુના સૌ ગ્રાહક રમત્રોની હોલીડે સાચા અથસમાં આનંદ ઉલ્લાસથી ભરપૂર બને તે માટે રવરવધ પાસાને લક્ષમાં રાખીને અમે આખી ટૂરને રડઝાઇન / આઇટીનરી બનાવી છે. સીધીને સાફ વાત એ છે કે હોલીડેઝમાં સૌને પત્ની અને પરરવાર તો જોઇએ જ છે સાથે

ગયા હોય તેવા યુગલોનો હેતુ શાંરતથી જીવનસાથી સાથે આરામ કરવાનો કે રમત્રો - સ્વજનો સાથે ખાણી-પીણી કે મોજમસ્તી કરવાનો હોય છે. રસટીબોન્ડની હોલીડેઝમાં ફસ્ટે ક્લાસ ક્વોરલટીની કે ફાઇવસ્ટાર હોટેલમાં રૂમ, જમવા માટે સવસશ્રષ્ઠ ે વેજ - નોનવેજ ડીનર, લંચ અને બ્રેકફાસ્ટ આપીએ છીએ. ચાઇના જાવ અને સ્થારનક ઓથેન્ટીક ટેસ્ટ ધરાવતું ચાઇનીઝ ન ખાવ તો કેવું લાગે? રસટીબોન્ડ દ્વારા જે તે દેશનું પરંપરાગત અને વૈરવધ્ય ધરાવતુ ભોજન આપવામાં આવે છે. જેથી એક નવો અનુભવ મળે છે. આ ટૂરમાં ખાવા પીવા સાથે તમામ સાઇટસીઇંગ અને એક્સકઝસન વગેરને ો સમાવેશ થાય છે.' અમારી ટુર માટે દશાસવલે ા ચાજસ રસવાય અન્ય કોઈ રકમ આપે ચૂકવવાની હોતી નથી. રહતેશભાઇએ જણાવ્યું હતું કે 'સમગ્ર હોલીડેઝની ગુણવત્તા ટોપ ક્લાસની રાખવા અમે ખૂબજ તકેદારી રાખી ઝીણવટપૂવકસ તમામ પાસા પર ધ્યાન આપીએ છીએ. અમારી ટૂરમાં મહેમાનોને સંપણ ૂ સ સંતોષ મળે એ માટે કરકસર, બાંધછોડ કે સમાધાન કરતા નથી. અમારા ટૂરના ભાવ સૌને પોસાય તેવા છે. અમૂક ટુર ઓપરેટર ટુરની કોસ્ટ ઘટાડવા અથવા તો વધુ ગ્રાહકો મેળવવા બીજાની સરખામણીએ ભાવ સસ્તા રાખે છે. પરંતુ તેને સરભર કરવા સસ્તી હોટેલ અને ભોજન માટે સામાન્ય રેસ્ટોરાં પસંદ કરે છે. અમે અમારા ગ્રાહકોને ફરરયાદ કરવાનો મોકો ન મળે

તેમણે જણાવ્યું હતુ,ં 'અમારી એસ્કોટેડે ગૃપ હોરલડેઝમાં માત્ર ૩૦ વ્યરિને સમાવીએ છીએ જેથી ટુર મેનજ ે ર આસાનીથી દરેક મુસાફરનું વ્યરિગત રીતે પૂરતું ધ્યાન રાખી શકે. ઘણી વખત ટુરમાં વધારે મુસાફરો હોય ત્યારે સૌને સાચવી શકાતા નથી. તમામ ટુરમાં ગુજરાતી, રહન્દી અને ઇંગ્લીશ બોલતા ભરોસાપાત્ર અને િેન્ડલી ટુર મેનજ ે ર લંડનથી જ ટુરની સાથે રહે છે અને સાથે જ પરત થાય છે. રવદેશમાં સ્થારનક ભાષા અને ઇંગ્લીશ બોલતા ટુર મેનજ ે ર હંમશ ે ા સાથે હોય છે એટલે ગ્રાહકોની તમામ તકલીફોનો અંત આવે છે.' રહતેશભાઇએ જણાવ્યું હતુ,ં ' અમારો ઇરાદો સૌ ગ્રાહક રમત્રો અને પરરવારજનોને આખું રવશ્વ બતાવવાનો છે. તમે યુવાન હો કે વૃધ્ધ, અમારો આશય અમારા રનયરમત અને પ્રથમ વખત જ આવતા તમામ ગ્રાહકોને એક સરખી સેવા અને સંતોષ આપવાનો છે, ગ્રાહકને કોઇ જ તકલીફ ન પડે એ માટે અમે કરટબધ્ધ છીએ. હંમશ ે ા અમે સતત એકજ પ્રયાસ કરતા રહીએ છીએ કે દેવ જેવા ગ્રાહક રમત્રો ફરી ફરીને અવારનવાર અમારી એસ્કોટેડે ગ્રૂપ ટુરમાં પોતાના સગાં, સંબધં ી અને રમત્રો સાથે જોડાય અને આનંદ ઉલ્લાસથી સુખરૂપ તેમની હોલીડેઝ પૂરી કરી રમત્રો અને સ્વજનોમાં તે યાદોના સોનેરી સંભારણા વહેંચે અને બીજી ટૂરમાં તે રમત્રો સાથે જોડાઇને નવી ટુરના સંસ્મરણોને જીવનભર માણ્યા કરે.'


12

દક્ષિણ-મધ્ય ગુજરાત

£∞√√√¸Цєએક

¾Á↓¸Цªъ ∞√√ ¶Ц½કђ³щç´ђ×º કºђ

ç¾Ц¯єŔ¹ ╙±³³Ц ĬÂє¢щ આ´®Ц ╙¯ºє¢Ц³щ »ÃщºЦ¯ђ ╙³ÃЦ½¾ђ ¯щ ·Цº¯Ъ¹ђ અ³щ ·Цº¯Ъ¹ ¸а½³Ц »ђકђ ¸Цªъ ¢ѓº¾³Ъ Τ® Ãђ¹ ¦щ. આ ¾Á› આ´®щઆ´®Ц ±щ¿³Ц ≡√¸Ц §×¸³Ъ ઉ§¾®Ъ કºЪ ºΝЦ Ãђઈ¿Ьє. ç¾Ц¯єŔ¹ ╙±³ ∟√∞≡ ¸Цªъ³Ъ °Ъ¸ 'ºЦ∆³Ц ╙³ºє¯º ╙¾કЦ ¸Цªъ ÂЦ°щ ¸½Ъ³щ આ¢½ ¾²Ъએ' ¦щ. ¯щ±щ¿³щÃકЦºЦÓ¸ક ╙¾કЦ ·®Ъ આ¢½ »ઈ §¾Ц ¸Цªъ આ ઉ±щ¿ ¸Цªъઅ³щ»¬¯ ¸Цªъઆ´®щ કЦ¹↓ કºђ³Ц ¾²Цºщ Ġа´³Ъ §λº Ãђ¾Ц³Ьє Bhawani Singh ¸ ¾щ ¦щ. Shekhawat ∟√∞√-∞∞³Ъ ·Цº¯³Ъ ¾Â╙¯ CEO UK/Europe ¢®¯ºЪ ¸Ь§¶ ·Цº¯³Ъ કЮ» ¾Â╙¯ ∞.∟∞ ╙¶╙»¹³ ¦щ, §щ¸Цє ∩≥ ªકЦ ¶Ц½કђ ¦щ. ³щ¿³» Âщתº µђº ¶Ц¹ђªъūђ»ђ ઈ×µ¸›¿³³Ц ╙º´ђª↔¸Цє §®Ц¾Ц¹Ьє ¦щ કы ∞∞°Ъ∞∩ ¾Á↓³Ъ ¾¹³Ц ¶Ц½કђ³ђ ╙¾કЦ અªકЪ §¯ђ Ãђ¾Ц°Ъ ¯щ¸³Ьє ¾§³ §ђઈએ ¯щ³Ц કº¯Ц ઓ¦ЬєÃђ¹ ¦щ. ¶Ц½કђ¸ЦєકЮ´ђÁ®³щ»Ъ²щ≈°Ъ ≡ ¾Á↓³Ъ ¾¹§а°³Ц ¶Ц½કђ¸Цє§ђ¾Ц ¸½щ¦щ. આ ¶Ц½કђ³Ьє ç¾ЦçÔ¹ ÂЬ²Цº¾Ц³Ц ઉ´Ц¹ ¯ºЪકы કѓ¿à¹ આ²Ц╙º¯ ×¹аĺЪ¿³ એ˹Ьકы¿³, ¡Ц˜ ¥Ъ§¾ç¯Ьઓ³Ъ ÂЬº╙Τ¯¯Ц. અºકЦºક ઈ×µыÄ¿³ ક×ĺђ» અ³щ ´ЩÚ»ક Ãщà° ¾ÄÂ↓³щ ĺъ╙³є¢ આ´¾Ц³Ъ ·»Ц¸® કºЦઈ ¦щ. Â¸Ц§¸Цєઆ ´╙º¾¯↓³ »Ц¾¾Ц ¸ЦªъNGO³Ъ કЦ¸¢ЪºЪ §λºЪ ¦щ. આ´®щ Âѓએ Âє¢╙«¯ °ઈ³щ ·Цº¯¸Цє°Ъ કЮ´ђÁ®³щ ³Ц¶а± કº¾Ц³Ъ §λº ¦щ. ¯щ³щ ¸Цªъ અΤ¹ ´ЦĦ ´ѓ╙Γક ·ђ§³ ´аιє ´Ц¬¾Ц³Ьє કЦ¸ કºщ ¦щ. ¯щ³щ»Ъ²щ¶Ц½કђ³щ±ººђ§ çકв»щ§¾Ц³ЬєĬђÓÂЦó ¸½щ¦щ. ∟√√√¸Цє¿λ °¹щ»Ц çકв» »є¥ ĬђĠЦ¸ ˛ЦºЦ ÃЦ»¸Цє·Цº¯¸Цє∞.≠ ╙¸╙»¹³ ¶Ц½કђ³щ ·ђ§³ ´аιє ´¬Ц¹ ¦щ. µЦઉ׬ъ¿³³Ьє »Σ¹ ∟√∟√ ÂЬ²Ъ¸Цє ≈ ╙¸╙»¹³ ¶Ц½કђ³щ·ђ§³ ´аιє´Ц¬¾Ц³Ьє¦щ. એક µ½ ±щ¿³Ц ╙¾કЦ ¸Цªъઆ´®ђ ºЦ∆Ö¾§ ¯ь¹Цº કºЦ¹ђ ïђ. અΤ¹ ´ЦĦ ¯щ³щ╙¾╙¾² ºЪ¯щ¸°↓³ આ´щ¦щ. કыÂºЪњ આ ºє¢ ¿╙Ū અ³щ ╙Ãє¸¯³Ьє Ĭ╙¯╙³╙²Ó¾ કºщ ¦щ. અ¸щ çકв»щ §¯ђ ±ºщક ¶Ц½ક╙¿╙Τ¯ ¶³щ અ³щ ç¾ç° ºÃщ ¯щ અ¸ЦºЦ ¸Ö¹ЦΙ ·ђ§³ ˛ЦºЦ ÂЬ╙³Щ䥯 કºЪએ ¦Ъએ. µы±њ µы± ºє¢ ¿Цє╙¯ અ³щÂÓ¹³ЬєĬ╙¯ક ¦щ. ¯щ¸ЦĦ ·а¡³щ³Ц¶а± કº¾Ц ¸Цªъ³Ьє³°Ъ. ´ѓ╙Γક ·ђ§³°Ъ ·а¡ ¸ªъ¦щઅ³щ¶Ц½કђ¸ЦєÃકЦºЦÓ¸ક ╙¾¥Цºђ આ¾щ¦щ. »Ъ»ђњ »Ъ»ђ ºє¢ §¸Ъ³³Ъ µ½ĩЬ´¯Ц, ╙¾કЦ અ³щ´╙¾Ħ¯Ц³ЬєĬ╙¯ક ¦щ. અΤ¹ ´ЦĦ ˛ЦºЦ ¶à»ЦºЪ કЪ¥³¸Цє ¾щçª-ªЭ-¶Ц¹ђ¢щ ╙Â窸 કЦ¹↓º¯ કºЦઈ ¦щ. ¾щ╙§ªъ¶» અ³щµв¬ ¾щçª¸Цє°Ъ ¯щ∞∟√-∞≈√ ĹЬ╙¶ક ¸Ъªº ¢щ ઉÓ´³−³ કº¾Ц³Ъ Τ¸¯Ц ²ºЦ¾щ¦щ. આ Ĭ╙ĝ¹Ц¸Цє¸ђªЦ Ĭ¸Ц®¸Цєઓ¢›╙³ક ¡Ц¯º ´® ¶³щ¦щ. આ ºЪ¯щઅ¸щ·Цº¯³Ц ╙¾કЦÂ¸Цє¹ђ¢±Ц³ આ´Ъએ ¦Ъએ. આ´®щ ÂЦ°щ ¸½Ъ³щ £®Ьє ´╙º¾¯↓³ »Ц¾Ъ ¿કЪએ. આ ç¾Ц¯єŔ¹ ╙±³щ આ´®ђ §ЬçÂђ ¶Ь»±є ¦щ. ¥Ц»ђ ÂЦ°щ¸½Ъ³щ·а¡³ђ ઔєє¯ »Ц¾Ъએ. અΤ¹ ´ЦĦ³Ц ¸Ъ¬-¬ъ¸Ъ» ĬђĠЦ¸³щઆ´³Ъ ÂÃЦ¹ આ´ђ. ¯ђ ‘¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº│³Ц ¾Ц¥કђ આ´ કы¾Ъ ºЪ¯щ¸±± કºЪ ¿કђ ⌡ એક ¾Á↓¸Цªъçકв»³Ц ∞√√ ¶Ц½કђ³щ·ђ§³ ç´ђ×º કºђ - £∞√√√ ⌡ એક çકв»³щ આ¡Ц ¾Á↓¸Цªъç´ђ×º કºђ - £∟≡≈√ કж´Ц કºЪ³щ³Ъ¥щ±¿Ц↓¾» щ Ц ³є¶ºђ ´º µђ³ કºђ અ³щઅΤ¹ ´ЦĦ »Ц¡ђ ¶Ц½કђ અ³щ¯щ¸³Ц ´╙º¾Цºђ³Ьє·╙¾æ¹ કы¾Ъ ºЪ¯щÂЬ²Цºщ¦щઅ³щ³Ц³Ц¸Цє ³Ц³Ъ ÂÃЦ¹ ´® કыª»Ъ ¸ђªЪ ¸±±λ´ °ઈ ¿કы ¦щ ¯щ³Ъ આ´³щ ¸§ આ´¾Ц¸Цє ¸³щ અ³щ ¸ЦºЪ ªЪ¸³щ આ³є± આ¾¿щ. ╙¾ΐ³Ъ ¯¸Ц¸ NGOs ¸Цє અ¸Цºђ ¾ÃЪ¾ªЪ ¡¥↓ Âѓ°Ъ ઓ¦ђ ¦щ અ³щ અ¸щ અ¸ЦºЦ ¬ђ³ºђએ આ´щ»Ъ ºક¸³ђ ĴщΗ ઉ´¹ђ¢ કºЪએ ¦Ъએ ¯щ³Ц ´аºЦ¾Ц λ´щઅ¸³щઅ³щક Æ»ђ¶» એ¾ђÐÂ↓ ¸â¹Ц ¦щ અ³щ અ¸ЦºЪ Ĭ¿єÂЦ °ઈ ¦щ ¯щ³Ъ કж´Ц કºЪ³щ ³℮² »щ¿ђ. અ¸щ´╙ºЩç°╙¯¸Цє¸ђªЦ´Ц¹щ´╙º¾¯↓³ »Ц¾¾Ц અ³щÂÃЦ¹ ¯ºЪકы અ´Ц¹щ»Ъ ±ºщક ´щ³Ъ³ђ ¸ÃǼ¸ ઉ´¹ђ¢ કºЪએ ¦Ъએ. અΤ¹ ´ЦĦ ╙¿Τ® ¸Цªъ·ђ§³ કЦ¹↓ĝ¸ ઔєє¯¢↓¯ ±ººђ§ ·Цº¯³Ц ∞∞ ºЦ˹ђ¸Цє∞∟,√√√°Ъ ¾²ЬºકЦºЪ çકв»ђ¸Цє∞.≠ ╙¸╙»¹³°Ъ ¾²Ь¶Ц½કђ³щ ¯Ц§ЬєºЦє²» щ Ьє·ђ§³, ´ѓ╙Γક çકв» »є¥ ´аιє´Ц¬ъ¦щ. અ¸Цιє »Σ¹ ∟√∟√ ÂЬ²Ъ¸Цє ≈ ╙¸╙»¹³ ¶Ц½કђ³щ આ Âщ¾Ц ´аºЪ ´Ц¬¾Ц³Ьє¦щ. અ¸ЦºЦ આ ¸Ãǽ¾ЦકЦєΤЪ Ö¹щ¹³щÃЦєÂ» કº¾Ц¸Цє¸±±λ´ °¾Ц ¸Цªъ કж´Ц કºЪ³щ www.justgiving.com/tapf ´º ઓ³»Цઈ³ ±Ц³ કºђ અ°¾Ц £10³Ьє ±Ц³ કº¾Ц ¸Цªъ 70300 ´º MEALS ªъÄçª કºђ. ¯¸ЦºЪ £10³Ъ ·щª અ¸³щ·Цº¯¸Цєઆ¡Ц ¾Á↓¸Цªъ±ººђ§ એક ¶Ц½ક³щçકв» »є¥ ´аιє´Ц¬¾Ц¸Цє¸±±λ´ °¿щ. અ¸ЦºЦ કЦ¹↓ ╙¾¿щ ¾²Ь ¸Ц╙Ã¯Ъ ¸щ½¾¾Ц www.foodforeducation.org.uk³Ъ ¸Ь»ЦકЦ¯ »ђ. Akshaya Patra is the official sponsored charity for Asian Achievers Awards 2017

E: info@akshayapatra.co.uk

T: 020 7422 6612 www.foodforeducation.org.uk

@GSamacharUK

GujaratSamacharNewsweekly

વડોદરામાંશાંતિ ડહોળનારા ૨૮૦૦ તવરુદ્ધ ગુનો નોંધાયો

19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

વડોદરામાં ૭૦મા સ્વતંત્રતા પવસની રાજ્યસ્તરીય ઉજવણી ધનધમત્તે સોમવારેમુખ્ય પ્રિાન ધવજય રૂપાણીએ સમા તળાવ ખાતે સ્થપાયેલા ગુજરાતના સૌથી ઊંચા ૬૭ મીટરની ઊંચાઈ િરાવતા રાષ્ટ્રધ્વજનું લોકાપસણ કયુ​ું હતું.

વડોદરા: પાણીગેટ માંડવી રોડ પર ૧૧મીએ મોડી રાતે પ્રતાપ મરઘાની પોળના શ્રીજીની સવારી વખતેતોફાની તત્ત્વોનો પહેલાથી જ શાંતત ડહોળવાનો બદઈરાદો હોઈ થટ્રીટલાઈટ ઈરાદપૂવવક બંધ કરીને પથ્થરોની સાથે સોડા બોલનો મારો ચલાવ્યો હતો. તોફાની તત્ત્વોએ કરેલા ભારે પથ્થરમારા અન તોડફોડના કારણે પોલસીના સતહત ડઝનો બંધ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પોલીસે તટયરગેસના ૩૯ સેલ છોડી તોફાનીઓને તવખેયા​ાં હતાં. પોલીસે રાયોતટંગ આગચંપી અને જાહેર તમલકતને નુકસાનના ગુના હેઠળ બંનેકોમના ૨૮૦૦ જેટલા તોફાનીઓ તવરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ તોફાનો થવા પાછળનુંચોક્કસ કારણ હજુબહાર આવ્યુંનથી. તેમજ પોલીસ પણ શોધી શકી નથી. પોલીસે આડેધડ લાઠીચાજવ કરવાની સાથેતટયરગેસના ૩૯ સેલ છોડી પતરસ્થથત પર કાબૂમેળવ્યો હતો.

નક્સલી નેતા તુષાર ભટ્ટાચાયસઝડપાયો

અમદાવાદ: કામરેજમાં ૨૦૧૦માં િયેલા નકસલી હુમલામાં અત્યાર સુિીમાં િોલીસે૨૨ આરોિીની િરિકડ કરી છે. જ્યારે નક્સલાઈટ લીડર તુષાર ભટ્ટાચાયા ઉફફે શ્રીકાંત સૂયાવંશી ઉફફે સાગર ઉફફે રઘુ હરનાિી ભટ્ટાચાયા ૭ વષાિી નાસતો ફરતો હતો. િરિકડ ટાળવા માટે તુષાર ભટ્ટાચાયા છત્તીસગઢમાં સંતાયો હતો. તુષાર સપહત ૪ આરોિી નાસતા ફરતા હોવાિી કોટેટ તેમના િરિકડ વોરંટ કાઢ્યા હતા. જેના આિારેએટીએસની ટીમે તુષાર ભટ્ટાચાયાની િરિકડ કરી છે. તુષારની અગાઉ આંધ્ર પ્રિેશમાં નકસલવાિી હુમલામાં િરિકડ િઇ હતી અને તે િાંચ વષા જેલમાંરહી આવેલો છે.

આઝાદીની લડતમાંશહીદી વહોરનારાઓનુંમટવાડ

દાંડીઃ આઝાિીના રંગે રંગાયેલું જલાલિોર તાલુકાનું મટવાડ ગામ એક ઐપતહાપસક ગામ છે. ૨૨મી ઓગથટ ૧૯૪૨ના પિવસે એટલે કે ૭૫ વષા અગાઉ આઝાિીની આખરી લડાઇ મટવાડ ગામની િરતી ઉિર કાંઠા પવથતારની જનતા અને િાંચ બંિૂકિારી પિપટશ િોલીસ વચ્ચેખેલાય હતી. જેમાંપિપટશ િોલીસે વડલાની ઓિે સંતાઇને કરેલા ૩૨ રાઉન્ડ ગોળીબારમાં કાંઠા પવથતારના ત્રણ નવલોહીયા યુવાનો શહીિ િયા હતા. આ ઐપતહાપસક વડલો આજે િણ મટવાડ ગામમાં અડીખમ ઊભો છે. મટવાડમાં ૫૧ થવાતંત્ર્યસેનાનીઓ હતા. જોકે આજે એક િણ થવાતંત્ર્યસેનાની હયાત નિી. મટવાડની હાલની વસતી આશરે

સંધિપ્ત સમાચાર

૨૭૦૦ છે. અહીં કોળી િટેલ, આહીર, માહયાવંશી, હળિપત

તિા મુસ્થલમ લોકો વસે છે. ગામમાં સૌિી વિુ વથતી કોળી િટેલની છે. આ ગામના લોકો અમેપરકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ તિા આપિકા જેવા

િેશોમાં નોકરી િંિાિથે થિાયી િયા છે. ગામના યુવાનો ખાસ કરીને નોકરી અિથે અખાતના િેશોની સફર કરે છે. કેટલાક લોકો ખેતી િશુિાલન સાિે િણ જોડાયેલા છે. ગામના મહત્તમ રથતાઓ પસમેન્ટ કોંિીટ કે ડામરની સિાટી વાળા છે. ગામમાં પશક્ષણની સુપવિા માટે બે પ્રાિપમક શાળા તિા ત્રણ આંગળવાડીઓ આવેલી છે. હાલ ગામમાં અંિાપજત ૧૮ કરોડ રૂપિયાના ખચથે સરકારી િોલીટેકપનક કોલેજનું પનમા​ાણ િઇ રહયું છે. આરોગ્ય સેવા માટે વષોાિી સરકારી પ્રાિપમક આરોગ્ય કેન્દ્ર કાયારત છે. બેંક કેિોથટ ઓકફસની સુપવિા િણ ગામમાંઉિલબ્િ છે. રમત ગમત માટે ટફફ પવકેટ િરાવતું પિકેટ મેિાન િણ ગામમાંઉિલબ્િ છે.

• SBIના અધિકારી ૮૦૦ કરોડના કૌભાંડમાંજેલમાં: સુરત સ્થિત થટેટ બેંકની શાખા સાિે િયેલી રૂ. ૮૦૦ કરોડની છેતરપિંડીના • નોકરી ન મળતાં રૂ. ૪૦ લાખની બોગસ નોટ છાપી નાંખી: કેસમાં બેંક અપિકારી સત્યનારાયણ ઝાઝુને ઇડીએ િરિકડ કરી સુરતના પડંડોલી-ખરવાસા રોડ િર આવેલા સપણયામાંએસઓજીએ તેમને કોટટ સમક્ષ રજૂ કયા​ા હતા. આરોિી દ્વારા કરેલી જામીન બોગસ નોટ છાિવાનું કારખાનું ઝડિી િાડ્યું છે. ઉિના િરવાજા અરજી કોટેટ ફગાવીને આરોિીને જેલમાં મોકલાયા છે. સુરતની ઉિર રૂ. ૨૫ લાખની બોગસ નોટ સાિે િકડાયેલા ત્રણ યુવાનોની એસબીઆઇ બેંક સાિે ૮૦૦ કરોડની ઠગા ઈના કેસમાં ઇડીએ િૂછિરછ બાિ માથટર માઇન્ડ રપવ ગાંિીનુંસરનામુંમળ્યુંહતું, જેના પિનેશ જલાલિરા, મનોજકુમાર ગુપ્તા સપહત ૬ આરોિીઓ સામે આિારે િોલીસે િરોડો િાડી વિુ રૂ. ૧૫ લાખની બોગસ નોટ મળી કોટટમાંચાજાશીટ િાખલ િઈ હતી. કુલ રૂ. ૪૦ લાખની બોગસ નોટ તિા નોટ છાિવાના સાિનો કબજે • પાકકસ્તાની હેકસસે વડોદરાની ઇ-કોમસસ વેબ હેક કરી: લીિા છે. રપવને સરકારી નોકરી મેળવવા ગયો હતો, િણ તેની વડોિરાની ઓનલાઇન િરચેઝનો વ્યવસાય કરતી ઇ-કોમસાની િાસેિી કોઈએ લાખો રૂપિયા િડાવી લેવાતા તેણે બોગસ નોટ વેબસાઇટનેિાકકથતાની હેકસાદ્વારા હેક કરાતા ચકચાર મચી હતી. કંિનીની ટેકપનકલ ટીમે૧૩મીએ વેબસાઇટ ઓિન કરતાંવેબસાઇટ છાિવાનુંશરૂ કરી િીિુંહતું. • સુરત એર પોટટમાં ૫૦ ફ્લાઇટની િમતા ઊભી કરાશે: સુરત હેક કરાઈ હોવાનુંધ્યાનમાંઆવ્યુંહતું. આ વેબસાઇટનેબ્લેક હેટસ એર િોટટને વિુ ડેવલિ કરવા માટેની મંજૂરી મળી જતા હવે થટ્રાઇકર નામના િાકકથતાની હેકસાદ્વારા હેક કરાઈ છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટની સાિોસાિ સુરતિી કાગોાની િણ સુપવિા • વડોદરામાંભૈયાજી સાથેધવજય રૂપાણીની ગુપ્ત મુલાકાત: મુખ્ય ઉિલબ્િ કરાવાશે. હાલ સુરત એરિોટટ િર ૧૮ ફ્લાઇટ આવતી પ્રિાન પવજય રૂિાણી ૧૦મીએ બિોરે ૪ વાગે વડોિરામાં રોકાયેલા હોવાિી ટપમાનલ પબસ્ડડંગ નાનું િડી રહ્યું છે, ટપમાનલ પબસ્ડડંગની આરએસએસના મહામંત્રી ભૈયાજી જોશીનેમળવા માટેશહેરની ટૂં કી બંને બાજુ એક્થટેન્શન કરી તેને મોટું કરવામાં આવશે. સુરત અને ઓપચંતી મુલાકાતે આવી િહોંચ્યા હતા. રૂિાણીની આકસ્થમક એરિોટટિરિી રોજ ૫૦ ફ્લાઇટ ઓિરેટ િઈ શકેતેવુંઇન્િાથટ્રક્ચર મુલાકાતને લઈને ભાજિીઓમાં િણ આશ્ચયા સજા​ાયું હતું. રૂિાણી ડેવલિ કરવા મંજૂરી મળી હોવાનું, સાંસિ િશાના જરિોષ અનેસી. અને ભૈયાજી વચ્ચે િોણો કલાક સુિી બંિબારણે બેઠક િઈ હતી. આર. િાટીલે૧૨મીએ જણાવ્યુંછે. ભૈયાજી વડોિરામાંરહેતાંબહેનનેમળવા માટેઆવ્યા હતા.

Mortgages.....Mortgages......

Major Estates Finacial Services

• Residential Mortgages • Buy to Let Mortgages • Re-Mortgages • Life Insurance

For further enquiries please call Dinesh Shonchhatra

Major Estate 77 High Street, Wealdstone Harrow, Middlesex, HA3 5DQ

020 8424 8686/ 07956 810 647

ઇરફાનેરાખડી બંિાવતો ફોટો મૂકતાંકટ્ટરવાદીઓ બગડ્યા

વડોદરા: ભારતીય પિકેટ ટીમનાં ફાથટ બોલર ઈરફાન પઠાણે રક્ષાબંિનને પિવસે રાખડી બંિાવતા ઈરફાનિી મુસ્થલમો નારાજ િયા છે. કેટલાક રોષે ભરાયેલા મુસ્થલમોએ તો એવી પટપ્િણી કરી છેકેતુંમુસ્થલમ છે તે અમારા માટે શરમજનક છે. તારા પિતા બાંગ િોકારનાર હોવા છતાં તેનાં િુત્ર તરીકે તે રાખડી બંિાવવાનુંનીચ કામ કયુ​ુંછે. ઈરફાન િઠાણેરાખડી બંિાવતો

ફોટો શેર કરતા સોપશયલ મીપડયા િર મુસ્થલમોએ તેની િર ટીકાની ઝડીઓ વરસાવી છે. કેટલાક ટીકાકારોએ લખ્યુંહતુંકે ઈરફાન જેવા મુસ્થલમોને જોયા િછી અમને મુસ્થલમ હોવાની વાતિી શરમ આવેછે. રક્ષાબંિન પ્રસંગે પિકેટર મોહમ્મદ કૈફેસોપશયલ મીપડયામાં લખ્યુંહતુંકે, આિણેસૌએ િરેક મપહલા સાિે આિણી બહેનની જેવો જ વ્યવહાર કરવો જોઈએ.


19th August 2017 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

ભાજપના ધારાસભ્ય જાડેજાનેઆજીવન કેદ

રાજકોટઃ વષષ ૨૦૦૪માં ચકચારભયાષ નનલેશ રૈયાણી ખૂન કેસમાંહાઇ કોટટેભાજપના ગોંડલના ધારાસભ્ય જયરાજનસંહ જાડેજાનેતથા બે સાગરરતો અમરનજતનસંહ અને મહેન્દ્રનસંહ રાણાને દોરષત ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી છે. જોકેએક આરોપી સમીર પઠાણનેદોરષત ઠરાવીને કરેલી સજા સામેની અપીલમાં હાઇ કોટટે રાજકોટ ફાસ્ટ ટ્રટક કોટેના ચુકાદાને પલટાવી નાંખ્યો છે અને સમીર પઠાણને રનદોષષ જાહેર કયોષ છે. હાઈ કોટેનું ફરમાન છે કે, દોરષત ત્રણેય આરોપીઓને ૩૦મી સપ્ટટમ્બર સુધીમાંજેલમાંમોકલી અપાય. જોકે આ ચુકાદા સામે આરોપીઓ સુપ્રીમ કોટેમાં અપીલ કરી શકેછે. ભાજપના ધારાસભ્ય જયરાજરસંહને સજા ફરમાવતો

હાઇ કોટેનો આ ચુકાદો અભૂતપૂવષ ઘટના છે જેની રાજકારણ પર પણ ઘેરી અસર સજાષશે. આ કેસમાંસજા પામલા

મહેન્દ્રરસંહ રાણા પૂવષરિકેટર છે. ૧૯ વષષથી નીચેની વયના રિકેટ મેચમાંરિકેટર તરીકેરમી ચૂક્યા છે. આરોપીઓને સજા ફરમાવવા માટટ તેમજ સજા પામેલા એક માત્ર આરોપી સમીર પઠાણનેરનદોષષ ઠરાવવા

સૌરાષ્ટ્ર

GujaratSamacharNewsweekly

માટટ સાક્ષી રામજીભાઇ મારકણાની જુબાની મહત્ત્વની રહી છે. કેસની ટૂંકી નવગત ૮મી ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ રાજકોટમાંએસ્ટટટ એજન્ટ રનલેશ રૈયાણી પોતાની કારમાં રમત્રો સાથેજઇ રહ્યા હતા ત્યારે તેમની પર ફાયરરંગ થતાંતેમનું મૃત્યુ થયું હતું. રનલેશ સાથે તેમની કારમાં બેઠટલા અન્ય રમત્રોમાં સાક્ષી રામજી પણ હતા. આ બનાવ અંગેભાજપના ધારાસભ્ય જયરાજરસંહ જાડટજા અને બીજા ૧૫ જણા સામે હત્યાનો આરોપ હતો. રામજીએ જુબાની આપી છેકે, અમેજ્યારે રનલેશ સાથે સફર કરતા હતા ત્યારે ધારાસભ્યએ અમારી કાર આંતરીને પોતાની કારમાંથી નીચે ઉતરીને ગોળીબાર કયોષ હતો અને ફાયરરંગમાં રનલેશ રૈયાણીનુંમૃત્યુથયુંહતું.

• ૪૨૦૦ કરોડનાં ડ્રગ્સ પ્રકરણમાં મુંબઈના બે શખ્સોની ધરપકડઃ ૪૨૦૦ કરોડનાં ડ્રગ્સ પ્રકરણમાં વધુ બે ને નાકો​ોદિકસ કંટ્રોલ બ્યુરો દ્વારા મુંબઇથી પોરબંિર લવાયા છે. રદવવારે જજ સમક્ષ રજૂ કરતા બે દિવસના દરમાન્ડ મંજૂર થયા હતા. આ બન્ને પણ ડ્રગ્સને મુંબઇમાં ઘુસાડીને વેચાણ કરવાના આયોજનમાં સાથે હતા. આ બેની કોઇ ગેંગ સાથે સંડોવણી છે કે કેમ? તેની તપાસ શરૂ કરાઇ છે. ભારતીય કોથિ ગાડડે તાજેતરમાં ચોક્કસ માદહતીનાં આધારે િદરયામાંથી હેનરી નામનાં શીપને ઝડપી લઇને તેમાં છુપાવેલા ૧૪૪૫ કકલોનાં ૧૫૨૬ પેકેિ હેરોઇન અને ચીત્તા ડ્રગ્સ સાથે આઠને પકડ્યા હતા. • રાજકોટની દિવ્યાંગ િીકરીનેમળ્યા અમેદરકન માતા-દપતાઃ કાદઠયાવાડ બાલાશ્રમમાં ઉછરતી હતી એવી આઠ મદહનાની દિવ્યાંગ િીકરી કે જેને જન્મથી ડાબો પગ નથી, તેને અમેદરકાના િંપતીએ ૧૧મી ઓગથિડ િત્તક લીધી હતી. અમેદરકાના દમથિર કિલીપ જોસેિ લોંગદરયા અને તેનાં પત્ની લીઝા જોસેિ લોંગદરયા રાજકોિ આવ્યા હતા અને િુવાો નામની િીકરીને િત્તક લીધી હતી. કિલીપ લોંગદરયા અમેદરકાના દમદશગનના દઝદલડ શહેરમાં રહે છે અને સરકારી ઓકિસર છે. આ િંપતીને પોતાનો ૧૩ વષોનો િીકરો છે. આ ઉપરાંત તેઓએ ઇથોદપયાથી એક િીકરો િત્તક લીધો છે, જે હાલમાં ૬ વષોનો છે. તેનું નામ જોસેિ છે. અને તેમણે રાજકોિમાંથી િુવાોને િત્તક લીધી છે.

કૃષ્ણ જન્મોત્સવે જગત મંદિર ઝળહળ્યું

સાળંગપુરના દવશ્વપ્રદસદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરમાંપદવત્ર શ્રાવણ માસ દનદમત્તે૧૩મીએ કષ્ટભંજન હનુમાનજીિાિાને જુિી જુિી ચોકલેટ ધરાવીનેિાિાનો ચોકલેટ અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ ચોકલેટ અન્નકૂટ િશશનનો હજારો ભક્તોએ લાભ લીધો હતો.

દ્વારકા: શ્રીકૃષ્ણના પર૪૪મા જન્મોત્સવની દ્વારકામાં ભવ્ય ઊજવણી થઈ હતી. દ્વારકા અને જગત મંદિરને ઝળહળતી રોશનીથી શણગારાયું હતું. ભગવાનને અવનવા આભૂષણો અને વાઘા પહેરાવાયા હતા. ભાદવકોની ભીડ વચ્ચે રાિે ૧૧ વાગ્યે ભગવાનને ભોગ ધરાવાયો હતો. જન્માષ્ટમીએ સુરક્ષાના કારણે દ્વારકામાં ૬૪૦ જવાનો, ૩૪૬ પોલીસકમમીઓ અને ૩૩ એસઆરપી તૈનાત હતા.

બળવંત જાનીને‘ઝવેરચંિ મેઘાણી લોકસાદહત્ય એવોડડ’

રાજકોટઃ લોક સાદહત્યનાં સંશોધન અને સંપાિન અને સાદહત્ય સેવામાં પ્રશંસનીય પ્રિાન બિલ ડો. બળવંત જાનીને ઝવેરચંિ મેઘાણી લોકસાદહત એવોડે પૂ. મોરાદરબાપુના હથતે એનાયત થયો છે. રાજકોિમાં ગુજરાત સાદહત્ય અકાિમી દ્વારા પ્રેદરત અને સૌરાષ્ટ્ર યુદનવદસોિી તથા ગુજરાત સરકાર દ્વારા થથપાયેલા ઝવેરચંિ મેઘાણી કેન્દ્ર દ્વારા અપાતા આ એવોડેમાં થમૃદતદચહન અને રૂ. એક લાખના પુરથકારનો સમાવેશ થાય છે. ડો. જાનીએ પુરથકારમાં મળેલી આ રકમમાં રૂ. ૧૧,૧૧૧ ઉમેરીને ‘ગ્રીડ્સ’ સંથથાને અપોણ કરવાની જાહેરાત કરતા જ આમંદિતોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. સમારંભ િરદમયાન શ્રી મોરાદરબાપુએ ડો. જાનીના પ્રિાનને દબરિાવતા કહ્યું હતું કે પ્રોિેસર બળવંત જાનીમાં પાંચ ‘સ’ સમાયેલા છે. જેમાં સંથકાર, સાધના, સંયમ, સિાચાર અને શીલને ગણાવી શકાય. આ પ્રસંગે યુદનવદસોિીના કુલપદત પ્રતાપદસંહ ચૌહાણ, કુલસદચવ ડો. ધીરેન પંડ્યા, ડો. અંબાિાન રોહદડયા સદહતના મહાનુભાવો ઉપસ્થથત રહ્યા હતા. ઉત્તર ગુજરાત યુદનવદસોિીમાં વાઇસ ચાન્સેલર

અને સૌરાષ્ટ્ર યુદનવદસોિીમાં ગુજરાતી ભાષા દવભાગના વડા તરીકે િરજ બજાવી ચૂકેલા ડો. જાની હાલ ગાડમી દરસચો ઇસ્ન્થિટ્યુિ િોર ડાયથપોરા થિડીઝ (‘ગ્રીડ્સ’)ના પ્રેદસડડન્િ છે. અમેદરકા, કેનેડા, દિ​િન, ઓથટ્રડદલયા સદહતના િેશોમાં વસતાં ભારતીય લેખકો માિડ ડો. બળવંત જાનીનું નામ અજાણ્યું નથી. ડાયથપોરા લેખકોની સજોનયાિાને પ્રોત્સાહન આપીને ભારતમાં વસતા ગુજરાતી લેખકોની હરોળમાં મૂકવામાં તેમનું પ્રશંસનીય પ્રિાન છે. ગયા વષષે તેમને લંડનમાં ગીનાન થિડીઝ ઇન્િરનેશનલ એસોદસએશન દ્વારા લાઇિ​િાઇમ એદચવમેન્િ એવોડે એનાયત થયો હતો.

6178

Air Holidays

Coach Tours

13

Tailor made holidays available. Conditions Apply


14

@GSamacharUK

જીવંત પંથ

વડીલો સહિત સહુ વાચક હિત્રો, ભારત યાત્રા દરમિયાન િંગળવાર - પહેલી ઓગપટના રોજ અિદાવાદના આપણા કાયા​ાલયિાં કેટલાક અગ્રણીઓ, પદ્મશ્રી અને આપણા િાનદ્ તંત્રી હવષ્ણુપંડ્યા, અિદાવાદ કાયા​ાલયના બ્યૂરો ચીફ નીલેશ પરિાર સાથે હું વાતચીતિાં પરોવાયો હતો. વચ્ચે બે’ક ઘડીનો ગેપ િળ્યોને આદતવશ આઇપેડ નજર ફેરવી તો એક િેઇલ દેખાયો. િોકલનાર હતા નગીનદાસ ખજુમરયા. કુતૂહલવશ તરત જ મિક કયુ​ું ને િેઇલ ઓપન કયોા. વાંચ્યો તો અંતરિન લાગણીભીનું થઇ ગયું. નગીનદાસભાઇનો હૃદયપપશશી પત્ર વાંચીને મિત્રો સાથે ચચા​ાનો દોર થોડીક વાર અટકાવી દીધો. નગીનદાસભાઇએ પત્રિાં એવું તે શું લખ્યું હતું?! તેિના અંગ્રેજી પત્રનો ગુજરાતી ભાવાનુવાદ રજૂ કરું છું... • ૧-૮-૨૦૧૭ િંગળવાર

અલરિદા

પ્રોફેસર અઝીમ ખ્વાજા અને તેમની ટીમ (યુસીએલ હોસ્પિટલના) ૧૬મા માળેઆવેલા બેડ નંબર ૩૦ િર હમણાંજ મનેમળવા આવી હતી અનેમનેજણાવ્યુંકેતમારી શારીરરક સ્પિરત જોતાં હવે એન્ટીબાયોટટક્સ અને કેમોથેરપીની સારવાર અસરકારક રહ્યા નથી. આથી હવેઅમે આ બધુંબંધ કરી રહ્યા છીએ. તેમણે મને એમ િણ જણાવ્યું કે મારી િાસે હવે બહુ િોડોક જ સમય છે. અમે તમને તમારી દીકરીના ઘરે ખસેડવાનું નક્કી કયુ​ું છે, તમને રડપચાજજકરી શકાય તેમ છેતેવુંલાગશેકેતરત જ ત્યાંખસેડશું. વ્યવપિા એવી કરવામાંઆવી છેકેસેજલની જીિી સજજરીમાં મારું નામ રજીપટર કરાશે અને ઇલેસ્ટ્રિક હોસ્પિટલ બેડ તિા રરક્લાઇરનંગ ચેર ખસેડીને મારી દીકરીના રનવાસપિાને બેઝમેન્ટ રૂમમાં લઇ જવાશે. આ મારો બેડરૂમ હશે, જેની સાિેશાવર રૂમ જોડાયેલો છે. આ ઉિરાંત ત્યાંફુલ સાઇઝ રિયાનો, રગટાર, હામોજરનયમ, રસતાર અને તબલા િણ છે. બેક ગાડડનમાં ફુલ સાઇઝ ટેબલ ટેરનસ છે. જો મારુંદદજખૂબ જ વધી જશે, તો હોસ્પિસની નસજ ૨૪ કલાકની િેઇન કકલર ડ્રીિ મારા શરીર સાિે જોડી દેશે જેિી મારે અંરતમ રદવસોમાં વધુ િીડા ભોગવવી ન િડે. જો મારા માટે ત્યાં રહેવું અસંભવ જ બની જશે તો િછી તેઓ મને છેલ્લા બેથી ત્રણ અઠવાટિયા હેમ્પપટેિમાં, બાજુના જ રપતા િર આવેલી, મેરી ક્યુરી હોસ્પપસમાંખસેડશે. મેંમારી ૭૫ વષષની ટિંદગીનો મોટા ભાગનો સમય હસીમજાક, સાહસ, રવજ્ઞાન - માનવતા કળા વગેરે ક્ષેત્રે તાલીમ અને અભ્યાસ સાિે ભરપૂર ખુશાલીમાં વીતાવ્યો છે. પવજનો, નોકરીદાતાઓ, રશક્ષકો, મારા સંશોધન સાિીદારો, િરરવારો અનેક્લાયન્ટ્સ િાસેિી ઘણુંબધુંશીખ્યો છું. હું જે કંઇ િણ જાણું છું તે બધું તમારા બધા િાસેિી જ શીખ્યો છું. આમ મારું જીવન સફળ બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અલટવદા... આિ સહુ િર િરમાત્માની કૃિા વરસતી રહે. - નગીનદાસ ખજુહરયા • િેં િનોિન પ્રાથાના કરી અને નગીનદાસભાઇને વળતા િેઇલિાં તરત જ પ્રમતભાવ પાઠવ્યો... માય ટિયર નગીનદાસ, જય રજનેન્દ્ર. તમે લાખોમાં એક છો. તમારા માટે, તમારા િરરવાર અને રમત્રો માટે ઘણું જ ગૌરવ અનુભવું છું.

GujaratSamacharNewsweekly

સી. બી. િટેલ

મોતનેપડકારતુંમનોબળ

19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

ક્રમાંક - ૪૯૯

તો તેિને સૌથી વધુ ગિશે? આ અને આવા બધા પ્રશ્નો સાથે િનિાં જૂના સંપિરણો દોડાદોડ કરતા હતા. રહવવારે વહેલી સવારે ઉઠ્યો. થોડોક પરવારીને િાનસપુત્રી જેવા િાયાબિેનને ફોન કયોા... પણ લો ને િાયાબહેનના શબ્દોિાં જ બીના વાંચીએ... •

એક યાદગાર રદિસ

તા. ૬-૮-૨૦૧૭ રમવવારના રોજ સવારે લગભગ ૧૧-૦૦ વાગ્યે પૂ. શ્રી સી. બી. પટેલનો ફોન આવ્યો - ‘કેિ છો? િજાિાં?’ ઔપચામરક કૌટુંમબક પ્રશ્નો સાથે પૂછ્યું - ‘આજે શું કરો છો?’ િેં કહ્યુંઃ ‘બસ હાલ િારો સવારનો મરયાઝ પૂરો મેરી ક્યુરી હોસ્પિસમાં ૬ઠ્ઠી ઓગપટે (ડાબેથી) માયાબહેન દીિક, સી. બી. િટેલ, નગીનદાસ ખજુરરયા કરી વાંચન કરું છું. સાંજે ફ્રી છું.’ અને સીમાબહેન ખજુરરયા િને પૂછ્યુંઃ ‘સાંજે ફ્રી છો તો એક પમરમચત અત્યારે તો હું ભારતમાં છું... િરત ફયાજ બાદ નગીનદાસભાઇ િાત્ર આંકડાઓના િાણસ છે. ભાઈને િળવા હોપપીસિાં જઈ રહ્યો છું. બપોરે તમને મળવા આવીશ. તમારા હાિ સાિે મારો સરવાળા-બાદબાકી-ગુણાકાર-ભાગાકારની ૪થી ૫-૩૦િાંઆપ પહોંચી શકશો? હાિ જોડી આિણેપ્રાિજના કરીશું. લાગણી વ્યક્ત દુહનયાિાં વસતાં િોવા છતાં પણ તેિને િેં કહ્યુંઃ ‘હા’ કરવા શબ્દો ખૂટી િડેછે. તમેમહાન છો... સાહિત્ય, કળા, ગીત-સંગીતિાંભારેરસ. સાંપ્રત પછી વાતચીત પરથી ખબર પડી કે - સી.બી. જીવન સાથે સંકળાયેલી બાબતોના પણ ઊંડા શ્રી નગીનભાઈ ખજુહરયા જેઓને િેહડકલ • અભ્યાસુ. વતાિાન વૈમિક પ્રવાહોના અચ્છા ચેકઅપ દરમિયાન ખબર પડી કે દશ વષા બાદ કોઇ વ્યમિને દસેક વષા પૂવવે બ્લડ કેન્સરનું જાણકાર. તિે મવષય છેડો ને િામહતીનો ભંડાર બીજું કેન્સર છે અને કોઈ પણ પળે તેઓ મવદાય હનદાન થયું હોય. ઉપચાર સાથે જ તેિનું િક્કિ ખુલે. એક વ્યમિ જો ધારે તો પોતાના અમતશય લઈ શકે છે. અવયારે તેઓ Marie Curie Hosિનોબળ વત્તા તેિના પમરવારની પ્રેિાળ વ્યપત વ્યાવસામયક જીવન અને વ્યમિગત જીવન pice, Hampstad, Londonિાં છે. જેઓ પોતે સારસંભાળના પમરણાિે પુનઃ તંદુરપતી પ્રાપ્ત કરી વચ્ચે સંતુલન જાળવીને કેટલું ભયુ​ુંભાદયુ​ું જીવન જૈનધિમી છે અને િારે ત્યાં જઈને જૈન પતવનો હોય. અને રોમજંદા જીવનિાં સમિય બન્યા હોય જીવી શકે છે તેનું ઉત્તિ ઉદાહરણ એટલે સંભળાવવાના છે. િેં તુતા જ હા પાડી કારણ કે તેવા કેટલા કકપસા તિે જાણો છો? ગિેતેટલું િાથું નગીનદાસ ખજુમરયા. (સિય નથી... સિય િને ભગવાને જે સંગીતની મગફ્ટ આપી છે તેના ખંજવાળશો તો પણ ભાગ્યે જ કોઇ નાિ યાદ નથી...ની ફહરયાદ કરતા રિેતા લોકોએ થકી સુંદર પતવનો િાણસની મવદાયની ઘડી નજીક આવશે. કારણ કે કેન્સર શબ્દ જ એવો છે કે તે આિાંથી બોધપાઠ લેવો રહ્યો.) હોય તેને હું સંભળાવી શકું એ િારા િાટે ખૂબ જ ભલભલાને ધ્રુજાવી દે છે. કેન્સર એટલે (મજંદગી) આ બધા ઉપરાંત નગીનદાસભાઇના કકંિતી હોય. કેન્સલ એિ લોકો િાની લેતા હોય છે. પમરણાિે વ્યમિવવનું સૌથી ઉત્તિ પાસું હોય તો તે જીવન લગભગ ૪ વાગ્યે હું ટેક્સી કરીને પહોંચી કેન્સરના હનદાન બાદ - સારવાર શક્ય િોય તો પ્રત્યેનો (િંિેશા) િકારાત્િક અહભગિ. દોઢ હોસ્પપટલિાં. શરૂઆતિાં પૂ. શ્રી નગીનભાઈ અને પણ - વ્યહિ િનોિન પડી ભાંગતી િોય છે. આ દાયકા કરતાં વધુ લાંબા આ મિત્રતાપૂણા સંબંધિાં તેિના ધિાપત્ની સીિાબિેન સાથે િારી સિયે પવાપથ્ય િાટે નબળું િનોબળ - કેન્સર કરતાં િેં ક્યારેય તેિને હનરાશ, િતાશ કે નાસીપાસ ઓળખાણ પૂ. શ્રી સી. બી. પટેલે કરાવી. - વધુ નુકસાનકારક સામબત થતું હોય છે. થતા જોયા નથી - િુશ્કેલી ભલેને ગિેતેટલી િોટી સીિાબહેન િારાથી પમરમચત હતા જ પણ જે િેં વયાં પરંતુ નગીનદાસ ખજુહરયા જેિનું નાિ... હોય. તેઓ જે જુપસાથી બ્લડ કેન્સર જેવી બીિારી દૃશ્ય જોયું એ જોઈને િને થયું કે કેવી સૃહિના િક્કિ િનોબળથી કેન્સરને તો પછાડ્યું જ, જાહેર સાિે લડ્યા છે તે જ જુપસો તેિણે જીવનના દરેક સજાનિારની લીલા! પતવનો (જૈન) ગાવાના િેં - સાિામજક જીવનિાં સમિય પણ થયા. કોઇ તબક્કે જાળવ્યો છે. જેવું બોલે તેવું જીવે. ખોટો શરૂ કયાું. સિરો િંત્ર ભલો નવકાર એ છે ચૌદ ભૂતકાળના પોપડાં ન ઉખેડે તો સાિે વાળી દંભ કે દેખાડો નહીં. જીવનશૈલી એકદિ સાસ્વવક. પૂરવનો સાર... િેકરુણાના કરનારા... અિેિન વ્યમિને ખબર સુદ્ધાં ન પડે કે આ નગીનદાસભાઇ જૈન ધિાના અનુયાયી. શુદ્ધ શાકાહારી. મનવ્યાસની િૂકીને વરપયા. ઘણા બધાં જૈન પતવનો હું ગાતી જીવલેણ બ્લડ કેન્સરને પણ િાત આપી ચૂક્યા છે. એવા નગીનદાસભાઇ જેવા વ્યમિના વષોાથી મિત્ર હતી તેની સાથે વડીલ શ્રી નગીનભાઈ અને આવા નગીનદાસભાઇને ગયા વષષે એકાએક હોવાનું િને હંિેશા ગૌરવ રહ્યું છે. સીિાબહેન પણ સાથે સાથે ગાતા હતા. િેં છેલ્લું શરીરના આ અદભૂત યંત્રે નવી સિપયાિાં જકડી નગીનદાસભાઇએ એમશયન વોઇસિાં મવમવધ પતવન મચત્રભાનુ િહારાજનું શરૂ કયુ,ું ‘િૈત્રીભાવનું લીધા. તેિને હોજરીિાં કેન્સર હોવાનું મનદાન થયુ.ં મવષયો પર લખેલા તેિના ૪૦૦ ચુનંદા પત્રોના પહવત્ર ઝરણુંિુજ િૈયાિાંવહ્યા કરે...’ રોગનું નાિ બદલાયે કંઇ નગીનદાસભાઇનો એક દળદાર ગ્રંથનુંસંપાદન કરીને પ્રકાશન પણ વડીલ િારી સાથે સાથે ગાતા િતા. ખૂબ જ જુપસો થોડો બદલાય?! મવનમ્ર, સાલસ, મવવેકી કયુ​ું છે. બે વષા પૂવષે નેિરુ સેન્ટરિાં યોજાયેલા િાસ-ઉધરસ શરૂ થઈ. હાંફવા િાંડ્યા. િારું ગાવાનું અને પારાવાર શારીમરક સિપયા છતાં પણ િન- શાનદાર સિારંભિાં આ પુપતકનું લોકાપાણ ચાલું જ હતું, પણ એ દરમિયાન એિના પત્ની મવચાર-વાણીથી પવપથ એવા નગીનદાસભાઇ કરવાનું સદભાગ્ય િને સાંપડ્યું હતું. આ પ્રસંગે સીિાબિેનેએિનેબાિ ઘપયો - ગરિી લાગતી સેન્ટ્રલ લંડનની યુસીએલ હોસ્પપટલિાં એડમિટ અનેકમવધ ક્ષેત્રના કંઇકેટલાય પ્રમતમિત હતી તો ઉપરનો શટટ દૂર કયોા. આ બધી પ્રમિયા થયા. તેિની લાયકાત, પ્રકૃમતથી પ્રભામવત િહાનુભાવો ખાસ ઉપસ્પથત રહ્યા હતા અને દરમિયાન ગાવાનું તો ચાલુ જ હતું. અચાનક બંને દાિરોએ તેિને પૂરા ૭૦ મદવસ અલાયદા રૂિ​િાં નગીનદાસભાઇને મબરદાવ્યા હતા. એકબીજાને એટલું બધું વિાલ કરવા િાંડ્યા. રાખ્યા, સારસંભાળ લીધી. હું તે સિયે તેિને ચોથી ઓગપટે ભારત પ્રવાસેથી લંડન પરત િાથેિાથ ફેરવે, અનેએકબીજાનેવળગીનેબંને િળવા ગયો િતો, જોવા નિીં િોં... ફયોા. શમનવારે તેિને ફોન કયોા. િને એિ કે તેઓ રડતા જાય. એિને ખબર હતી કે આ અિારો શ્રી નગીનદાસભાઇ ખજુમરયા સાથેનો િારો હોસ્પપટલિાં હશે, પરંતુ તેિને હોસ્પપસિાં લઇ સંગાથ ગિે વયારે અધવચ્ચે અટકી જવાનો છે. પમરચય એહશયન વોઇસ સાપ્તામહક નવા પવરૂપે જવાિાં આવ્યા હતા. હોસ્પપસિાં સાિાન્યપણે િારી આંખિાંથી પણ આંસુ નીકળી ગયા. પૂ. સી. પુનઃ પ્રકામશત થયું વયારથી. લગભગ ૧૭ વષા ઉચ્ચ પ્રકારની િાનવતાભરી, અને સાચા અથાિાં બી. પટેલને પણ બે મિમનટના િૌનિાં આંસુ વહેવા કિોને... લેટસા ટુ ધ એમડટર કોલિ​િાં મવમવધ િાણસાઇભરી ટ્રીટિેન્ટ િળતી હોય છે. જોકે િાંડ્યા. િને વયારે મવચાર આવ્યો કે કેટલી વેદનાિાં મવષયો પર મનયમિતપણે તેિના પત્રો પ્રકામશત િોસ્પપસિાં દાખલ થનાર દદશીને લગભગ પણ પ્રેિનો સિુંદર લહેરે છે..... થતા રહ્યા છે - હજુ હિણાં સુધી. ખયાલ તો આવી જતો િોય છેકેજીવનયાત્રાનો ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે? એ નગીનદાસભાઇનો જન્િ સુદાનિાં. ચાટટડટ અંહતિ પડાવ નજીક આવી ગયો છે. સાથે પવ. શ્રી સુરેશ દલાલની રચના યાદ આવી એકાઉન્ટન્ટનો અભ્યાસ. એકાઉન્ટીંગ, ટેક્સ તેિજ જીવનયાત્રાની ગિેતે ઘડીએ પૂણા​ાહૂમત થઇ શકે છે. ગઈ. િેનેજિેન્ટ ક્ષેત્રે િોખરાનું પથાન ધરાવતા રમવવારે બપોરે િળવા જવાનું મવચાયુ​ું. ફોન ‘કમાલ કરેછે... નગીનદાસભાઇ આ દેશિાં અને મવદેશિાં ટોચની કરીને ઇચ્છા વ્યિ કરી તો નગીનદાસભાઇએ એક િોસી િોસાનેહજી વહાલ કરેછે.’ કંપનીઓિાં ઉચ્ચ હોદ્દા પર કાિ કરી ચૂક્યા છે. હેતભેર િને િળવા બોલાવ્યો. શમનવારે રાત્રે િેં હવચાયુ​ું િોત જીવનનો અંત કરે છે યુનોિાં પણ િહત્ત્વની જવાબદારી સંભાળી છે. પથારીિાં પડ્યો વયારે િનિાં મવચારોના ઘોડા સંબંધોનો નિીં. લંડનિાં કાયિી ધોરણે પથાયી થયા બાદ મબઝનેસ પૂરપાટ દોડતા હતા. હુંએકલો જઇનેતેશુંવાત - િાયા દીપક ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે પણ ભારે નાિના િેળવી. કરીશ? નગીનદાસભાઇ િાટે શું લઇ જઉં કે ••• આ બધું વાંચીને રખે િાની લેતા કે તેિનેઆનંદ થાય? કઇ પ્રાથાના કેગીત રજૂકરું અનુસંધાન િાન-૨૮


19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

બનાસકાંઠાના ૨૮ ગામો નવેસરથી વસાવાશે

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાંઆવેલા ભારેપૂર અને વરસાદ બાદ વહીવટી તંત્રે અસરગ્રથત ગામોની થથળસ્થથજતની તપાસ કરાવી આવા ગામોને નવેસરથી વસાવવા માટેની પ્રજિયાનો આરંભ કરાયો છે. જિલ્લામાં માટે ૨૮ ગામોને પસંદ કરવામાં આવ્યા છે. જિલ્લાનું વહીવટી તંત્ર આવા ગામોની પ્રાથજમક તબક્કે મુલાકાતો લઇને સમગ્ર પજરસ્થથજતનો જિતાર મેળવવાના પગલાંલઈ રહ્યુંછે. વષષ ૨૦૧૫માં પૂર આવતાં જિલ્લાના વહીવટી તંત્રે અનેક ફજરયાદો રિૂઆતો અને કોટટ કેસોનો સામનો કયોષ હતો. ત્યારબાદ ફરી ૨૦૧૭માંપૂરનાં પાણીએ જવનાશ વેરીને ગામડામાં તારાજી સજીષ છે. કુદરતી હોનારતોમાં સહુથી વધુ

અસરગ્રથત થયેલા ગામોનો પ્રાથજમક અંદાિ મેળવી આવાં ગામોનેનવેસરથી વસાવવા માટે કાયષવાહી િાલેછે. પૂર હોનારતમાં ભૂતકાળનાં અનુભવોને ધ્યાને લઇ નદીકાંઠાના અને રકાબી િેવી ભૌગોજલક રિના ધરાવતાં ગામોને અલગ તારવવાનું આયોિન છે. હાલમાં િે ૨૮ ગામોની યાદી તૈયાર કરાઈ છે તેમાં થરાદ તાલુકાના-૧૧, ડીસા- ધાનેરા તાલુકાના-૧, વાવ તાલુકાના-૬, સુઇગામના-૩, લાખણીનાં-૪ અનેકાંકરેિના-૨ ગામો છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર દિલીપ રાણાએ િણાવ્યુંહતુંકે, હાલમાંગામોની યાદી સત્તાવાર નથી. પ્રાથજમક સરવેમાં ગામલોકોની સંમજત અને ભૌગોજલક સ્થથજત બાદ યોગ્ય જનણષય લેવાશે. િોકે, િે

ગામ વધુ પ્રભાજવત છે તેવાં જવથતારોનેપ્રાથજમકતાના ધોરણે અન્યત્ર વસાવવાંહાલ જવિારણાં કરાઈ છે. રાણાએ આપેલી જવગતો અનુસાર, ૧૦ ઓગથટ સુધીમાં રૂ. ૧૦૫.૨૭ કરોડની સહાય થઇ છે. ગામોની યાિી • થરાદ તાલુકાના પાવડાસણ, ડુવા, ભોરડું , નાગલા, ડોડગામ, ખાનપુર, જાંણદી, જાંદલા, નાનીપાવડ, મોટીપાવડ, રાહ. • ધાનેરા તાલુકાનુંસરાલ • વાવ તાલુકાના મોરીખા, નાળોદર, ધરાધરા, તીથષગામ, માડકા, વાવડી. • સુઇગામ તાલુકાના કાણોઠી, કોરોટી, ભરડવા. • લાખણી તાલુકાના ધાણા, ધુણસોલ, િસરા, નાણી. • ડીસા તાલુકાનું વરણ • કાંકરેિ તાલુકાના ખારીયા, ટોટાણા.

અમેરિકામાંઇન્ડિયન એમ્બેસીમાંકચ્છી મરિલાની રિ​િંગાનેસલામી

મુંબઈ: ભારતના ૭૧મા થવાતંત્ર્ય દદવસ દનદમિેઅમેદરકાના પાટનગર વોદશંગ્ટન-ડીસીમાં ૧૫મી ઓગથટે યોજાનારા સમારોહમાં એમ્બેસી ઓફ ઇક્ડડયાએ કચ્છી મદહલા જ્યોરત ધિોિ ગાલાને ફરીવાર આમંદિત કયા​ાં હતાં. જ્યોદત અમેદરકામાં એકમાિ કચ્છી ચીફ પરફ્યુમેદનથટ છે અને એકમો થપેદશયાદલથટનો અભ્યાસ કરાવે છે. અમેદરકાની ૧૭, કેનેડાની ૩ અને ભારતની ૧૪ હોક્થપટલમાં સેવા આપી છે. છેલ્લા આઠ વષયથી અમેદરકામાં બ્લડ થટેમલેસ પદ્ધદતથી સજયરી કયાય દવના દવાની લાંબી સારવાર વગર ઘૂંટણની તકલીફ દવદશષ્ટ પદ્ધદતથી દૂર કરે છે. કચ્છમાં દબદડામાં ૫૫ દરદીની તેમણે સારવાર કરી હતી. જ્યોદત ધરોડ ગાલા પિી ગામનાં કેસિબિેન નાનજી ધિોિનાંપુિી છેઅનેમોરિત લક્ષ્મીચંદ િામજી ગાલાનાંપત્ની છે. વોદશંગ્ટન-ડીસીના ધ્વજવંદન સમારોહમાંભારતીય એમ્બેસેડર નિતેજ સિના પણ હાજર હતા.

રદિસો સુધી પાણી ભિાઈ િ​િેતાંિજાિો વૃક્ષો સુકાઈ ગયાં!

અમદાિાદઃ વરસાદ અનેપૂરનાં કારણે ઉિર ગુજરાતમાં હજારોની સંખ્યામાં વૃક્ષો પડી જવા ઉપરાંત દદવસો સુધી પાણીમાંડૂબી જવાથી સુકાઈ ગયા છે. રોપાઓ પણ મોટી સંખ્યામાં નાશ પામ્યા છે. બનાસકાંઠામાં સૌથી વધુ વૃક્ષોને નુસસાન થયું છે. વન દવભાગના જણાવ્યા મુજબ સતત પાણીમાં રહેવાથી વૃક્ષોનાંમૂદિયાંકોહવાઈ ગયા છે. પાણીમાં થડ ડૂબી જાય તો સામાડય રીતે પૂરતો સૂયપ્રય કાશ તેમજ ઓસસીજન ન મિવાથી વૃક્ષો સુકાય છે. સાત ફૂટના રોપા પણ જો ચારેક દદવસ સતત પાણીમાંડૂબલ ે ા રહેતો તેકરમાઈ જાય છે. વન દવભાગના જણાવ્યા મુજબ વૃક્ષમાંપણ જીવ હોય છે. તેનેપણ હવા, પાણી, ખોરાકની જરૂર હોય છે. વધારે પાણી ભરાય રહેત્યારેહવા ન મિતાં વૃક્ષો સુકાય છે. વરસાદનુંપાણી જો ભરાઈ રહે તો પાકને પણ નુકસાન થાય છે. તેવી જ રીતે વૃક્ષોને પણ નુકસાન થાય છે. તિાવમાંઊગેલા ઝાડ-પાન પણ તિાવ ભરાય તો સુકાય છે. દદરયા કકનારેથતા કેટલાક વૃક્ષો સતત પાણીમાં તેના મૂિ બહાર કાઢીને ઓક્સસજન મેિવી લેતા હોવાથી તેજીદવત રહેછે. જ્યારે સામાડય વૃક્ષોમાં ફક્ત વડ જ પાણી ભરાઈ જવાની ક્થથદતમાં જીદવત રહેછે.

કચ્છ

ઉત્તર ગુજરાત 15

નીતા અંબાણીએ પાટણનાંપૂિગ્રસ્ત ગામો દત્તક લઈનેરૂ. ૧૦ કિોિ ફાળવ્યાં

પાટણ: દરલાયડસ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીના ધમયપત્ની અનેસમાજસેવી નીતા અંબાણીએ નવમીએ પાટણ દજલ્લાના અદબયાણા ગામની

તેઓ હાજર હતાં. આ પછી લોકોને મિતાં તેમણે કહ્યું હતું કે, આપદિના સમયમાં દરલાયડસ ફાઉડડેશન તમારી સાથેછે.

પૂિગ્રસ્ત રિસ્તાિોની મુલાકાતેનીતા અંબાણી

મુલાકાત લીધી હતી. તેમણેત્યાં દરલાયડસ ફાઉડડેશન દ્વારા િણથી ચાર ગામો દિક લેવા સાથે પૂરગ્રથત દવથતારોમાં રૂ. ૧૦ કરોડની મદદની જાહેરાત કરી હતી. નીતા પુિ અનંત સાથે બનાસકાંઠાના થરામાં હેદલકોપ્ટરથી આવીને રોડ માગગે સાંતલપુર તાલુકાના અદબયાણા ગામે પહોંચ્યાં હતાં. ગડસઇ ગામના રહેવાસીઓ સાથે પણ તેમણે વાતચીત કરી હતી. ગડસઈ બસ થટેડડ પાસે કકટ દવતરણ કેમ્પ, ગામમાં પશુ દચકકત્સા કેમ્પ, મેદડકલ કેમ્પમાં

અદબયાણા અને ગડસઈની મદહલાઓ સાથે નીતા અંબાણી વાત કરતાં હતાં ત્યારે એક મદહલાએ કહ્યું કે, બહેન મકાન બનાવો તો ધાબાવાિા બનાવજો, જેથી પૂર આવે તો ધાબા પર આસરો લઇ શકાય. ત્યારે નીતા અંબાણીએ કહ્યું કે, ભગવાન આ દદવસો ફરી ન લાવે, પણ તમે ધાબાવાિાં ઘર બનાવજો. આ પછી બહેનો પાસે ભજન ગવડાવી તેઓએ ભજન સાંભિી તાલ દમલાવ્યો હતો. પરત ફરતાં તેમણે અને તેમનાં પુિએ ‘જયશ્રી કૃષ્ણ’ કહીને સૌનેહાથ જોડ્યા હતા.


16 કવર સ્ટોરી અનુસંધાન પાન-૧

સુરહિત, સમૃદ્ધ અને...

હાફ પલીવ કુતા​ા અને ચુડીદાર પાયજામામાં સજ્જ મોદીએ રાજપથાની પાઘડી પહેરી હતી. સુદશશનધારીથી ચરખાધારી મોદીએ કહ્યું કે આજે સમગ્ર દેશ પવતંત્રતા દદવસની સાથે સાથે જડમાિમીનો ઉત્સવ મનાવી રહ્યો છે. સુદશાનચક્રધારી મોહનથી લઈને ચરખાધારી મોહન સુધીની આપણી દવરાસત છે. દેશની આઝાદી માટે દેશની આન બાન શાન માટે દેશના ગૌરવ માટે હજારો લોકોએ બદલદાન આપ્યાં. યાતનાઓ ઝીલી, એ તમામ મહાનુભવોને, માતા-બહેનોને સવાસો કરોડ દેશવાસીઓ તરફથી નમન કરું છું. તેમણે કહ્યું કે ક્યારેક કુદરતી આફતો આપણા માટે પડકાર બની જાય છે. સારો વરસાદ દવકાસમાં ખુબ યોગદાન આપે છે, પરંતુ જળવાયુ પદરવતાનના પદરણામે ક્યારેક ક્યારેક કુદરતી આફતો સંકટ બની જાય છે. છેલ્લા કેટલાક દદવસોમાં દેશના કેટલાક ભાગોમાં કુદરતી આફતોનું સંકટ આવ્યું, હાલમાં હોસ્પપટલમાં અનેક માસૂમ બાળકોના મોત થયા. આ સંકટની ઘડીમાં સવાસો કરોડ દેશવાસીની સંવેદના તેમની સાથે છે. હું દેશવાસીને ભરોસો અપાવવા માંગુ છું કે આ સંકટના સમયે જન સામાડયની સુરક્ષા માટે કઈ પણ કરવામાં કોઈ કમી નહીં આવવા દઈએ.

@GSamacharUK

નૂતન ભારતનો સંકલ્પ વડા પ્રધાને કહ્યું કે વષા ૨૦૨૨ને હજુ પાંચ વષા બાકી છે. આઝાદીના દીવાનાઓના સપના પૂરા કરવા માટે આ સમય કામ આવી શકે છે. સવાસો કરોડ દેશવાસીઓના સંકલ્પથી, પુરુષાથાથી, ત્યાગ અને તપપયાથી નૂતન ભારતનું દનમા​ાણ કરવું છે. તેમણે કહ્યું કે શાપત્રોમાં કહેવાયું છે કે યોગ્ય સમય પર જો કોઈ કાયા પૂરું ન કરાય તો ધાયા​ા પદરણામ મળતા નથી. આથી ટીમ ઈસ્ડડયા માટે ડયૂ ઈસ્ડડયાના સંકલ્પનો આ જ યોગ્ય સમય છે. આપણે બધા મળીને એક એવું ભારત બનાવીશું જ્યાં ગરીબો પાસે પાકા ઘર હોય, વીજળી હોય, પાણી હોય. આપણે બધા મળીને એક એવું ભારત બનાવીશું જ્યાં દેશના ખેડૂતો દચંતામાં નહીં હોય, ચેનથી સૂતા હશે. આજે તેઓ જેટલું કમાઈ રહ્યાં છે તેનાથી બમણું કમાય. આપણે બધા મળીને એક એવું ભારત બનાવીશું જ્યાં યુવાઓ અને મદહલાઓને તેમના સપના પૂરા કરવા માટે ભરપૂર તકો મળે. એક એવું ભારત બનાવીશું જ્યાં આતંકવાદ, સંપ્રદાયવાદ, અને જાદતવાદથી તે મુિ હોય. ધમશના નામે હિંસા અયોગ્ય લાલ કકલ્લા પરથી વડા પ્રધાને કહ્યું કે આપથાના નામે દહંસા યોગ્ય નથી. જાદતવાદનું ઝેર દેશનું ભલું કરી શકે નહીં. આપણે શાંદત, એિા અને સદભાવ સાથે આગળ વધવાનું

GujaratSamacharNewsweekly

છે. દેશ શાંદત અને સદભાવથી ચાલે છે. આ ગાંધી અને બુદ્ધની ભૂદમ છે. આપથાના નામ પર દહંસાનો રપતો આ દેશમાં ચાલી શકે નહીં. નોટબંધીનો કયોશ ઉલ્લેખ મોદીએ કહ્યું કે નોટબંધી બાદ ડેટાનું દવચલેષણ કરાયું તો ત્રણ લાખ કંપનીઓ એવી જોવા મળી જે માત્ર હવાલા કારોબાર કરતી હતી. તેમાંથી પોણા બે લાખ કંપનીઓને તાળા લાગ્યાં. કેટલીક એવી શેલ કંપનીઓ હતી જેમાં એક જ સરનામા પર અનેક કંપનીઓ ચાલતી હતી. સરકારે તેમના પર કાયાવાહી કરી. દેશમાં હવે લૂંટ ચાલશે નહીં. જવાબ આપવો પડશે. ભ્રિાચાર અને કાળા નાણા દવરુદ્ધની અમારી લડાઈ આગળ પણ ચાલુ રહેશે. જીએસટીના કારણે હજારો કરોડની બચત થઈ છે, સમયની પણ બચત થઈ છે. ચેકપોપટ ખતમ થયાં. નોટબંધીથી ત્રણ લાખ કરોડ રૂદપયા બેંકકંગ દસપટમમાં આવ્યાં, જે ક્યારેય નહતાં. બેડકોમાં જમા કરાયેલા લગભગ બે લાખ કરોડ રૂદપયા શંકાપપદ છે, તેમણે જવાબ આપવો પડશે. હિપલ તલાકનો ઉલ્લેખ વડા પ્રધાને કહ્યું કે જે બહેનો દિપલ તલાકના કારણે પીદડત છે તેમણે આંદોલન શરૂ કયુ​ું. સમગ્ર દેશમાં દિપલ તલાક દવરુદ્ધ એક માહોલ બડયો. આ આંદોલનને ચલાવનારી બહેનોનું હું હૃદયપૂવાક અદભવાદન કરું છું. તેમની આ લડાઈમાં દહડદુપતાન પૂરી મદદ કરશે.

www.gujarat-samachar.com

હદલ્િીમાં લાલ કકલ્લા પરથી રાષ્ટ્રવ્યાપી સંબોધન કયાશ બાદ બાળકો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીઃ (જમણે) પૂરગ્રલત આસામમાં કેડસમા પાણીમાં ધ્વજવંદન કરતા હશિક અને હવદ્યાથથીઃ અને (નીચે) ભોપાલના મદરેસામાં ખુશખુશાલ ચિેરે હતરંગો લિેરાવી રિેલા મુસ્લલમ બાળકો

પ્રથમ રાષ્ટ્રજોગ સંબોધનમાંનોટબંધી,

નવી હદલ્િીઃ દેશના ૭૧મા મવાધીનતા દદનની પૂવસ વ ધ્ં યાએ દાયકાઓ જૂની પરંપરા દનભાવતાં રાષ્ટ્રપદત રામનાથ કોદવંદે રાષ્ટ્રજોગ સંબોધન કયયુંહતયં. મવતંત્રતા દદન પૂવવેપ્રથમ વક્તવ્ય આપતાંતેમણે સરકારની GST (ગયડ્સ એડડ સવવીસ ટેક્સ), મવચ્છતા અદભયાન અને નોટબંધી સદહતનાં પગલાંઓની પ્રશંસા કરી હતી. સરકાર અનેનાગદરકોના સહયોગથી વષવ૨૦૨૨ સયધીમાંડયૂઇન્ડડયાનયંસપનયં સાકાર કરવા રાષ્ટ્રપદતએ હાકલ પણ કરી હતી. રાષ્ટ્રપદત તરીકેનો કાયવભાર સંભાળ્યાના ત્રણ સપ્તાહમાંરાષ્ટ્રપદત કોદવંદ છ ખરડાઓને મંજૂરી આપી ચૂક્યા છે. રાષ્ટ્રજોગ સંબોધન કરતાં તેમણે કહ્યું હતયં કે ૧૫ ઓગમટ ૧૯૪૭ના રોજ આપણા દેશેઆઝાદી હાંસલ કરી હતી. સાવવભૌમત્વ અનેઆપણાંભાદવની જવાબદારી દિદટશ ક્રાઉનનેબદલેભારતનાં લોકોએ સંભાળી હતી. આ સાથે જ આપણા વડવાઓ અને મવાતંત્ર્યસેનાનીઓએ જોયેલયંસપનયંસાકાર થયયંહતયં . આપણેઆપણી કલ્પના મયજબના નવા દેશનયંદનમાવણ કરવા મયક્ત થયા હતા. આપણા મવાતંત્ર્ય સૈદનકોએ આપેલાં અસંખ્ય બદલદાનોએ આપણને આ મયકામે પહોંચાડયા છે. ચેનમ્મા, કકત્તયરનાં રાણી, ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈ, ક્વીટ ઇન્ડડયા ચળવળના નાદયકા અને શહીદ માતંદગની હજારા સદહતના શહીદોએ બદલદાનો આપ્યાંહતાં. આવા

19th August 2017 Gujarat Samachar

GSTનેબબરદાવતા

કોબવંદ

રાષ્ટ્રપદતએ આ પ્રસંગેસરદાર ભગત દસંહ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ દબન્મમલ, અચફકુલ્લાહ ખાન, દબસરા મયંડાની શહાદતને પણ યાદ કરી હતી. રાષ્ટ્રપદતએ કહ્યું હતયં કે આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધી એકલા નહોતા. સયભાષચંદ્ર બોઝનાંનેતૃત્વ હેઠળ પણ લાખો ભારતીયો આઝાદીની ચળવળમાં જોડાયાં હતાં. નેહરુએ ભારપૂવવક જણાવ્યયં હતયં કે આપણને વહાલો પ્રાચીન વારસો અને પરંપરાઓ ટેક્નોલોજી સાથેપણ સહઅન્મતત્વ ધરાવી શકેછે. તેમણે સમાજના આધયદનકીકરણનયંબીડુંઝડપ્યયં. સરદાર પટેલેઅખંડ અને એક રાષ્ટ્રનયં મહત્ત્વ સમજાવીને દશમતબદ્ધ દેશની રચનાનયં માળખયં ઊભયં કયયું. તો બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે બંધારણીય શાસનના લાભો, કાયદાનાં શાસન અને દશિણ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપદતએ જણાવ્યયં હતયં કે આપણે એકતા સાથે કામ કરીને સરકારી નીદતઓના લાભ સમાજના તમામ વગવ સયધી પહોંચે તે સયદનન્ચચત કરવયં જોઈએ. જનતા અને સરકાર વચ્ચેની ભાગીદારી તો અનેક ઉદાહરણ છે. બંગાળમાં ૭૦ વષવની ઉંમરનાં માતંદગની તેમાટેજરૂરી છે. સરકાર શૌચાલયો બાંધેછેકેબાંધવામાંમદદ કરે હજારાને દિટીશ પોલીસે ગોળી મારી હતી. પોતાના હોંઠો પર વંદે છે, પરંતયખયલ્લામાંશૌચ ના કરતાંશૌચાલયમાંજવયંતેઆપણા સૌની માતરમ્ અને આંખોમાં આઝાદ ભારતની આશા સાથે તેઓ શહીદ ફરજ છે. સરકાર કાયદા ઘડીને તેના અમલીકરણને સંગીન કરી શકેછેપરંતયકાયદાનયંપાલન કરવયંતેનાગદરકોની ફરજ છે. થયાંહતાં.

ASIAN ACHIEVERS

AWARDS

The people’s choice awards

: Venue don

l Lon r a r t n e C nd tembe p e S 22 017 2

19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

કેન્યામાંકેન્યાટાના સવજયનો સહંિક સિસિમ િરહદેભારત-ચીન િામિામેઃ સવરોધઃ ૧૦૦નાંમોત, કચ્છીઓ િુરસિત ભારતીય િેનાએ ગામ ખાલી કરાવ્યાં

નાઇરોબી, કેરા (ભૂજ)ઃ આદિકી દેશ કેડયાની રાષ્ટ્રીય ચૂટં ણીના બુધવારે - ૯ ઓગપટે પદરણામ જાહેર થયાના થોડાક જ કલાકોમાં દહંસક દવરોધ ફાટી નીકળ્યો હતો. જ્યુદબલી પાટટીના રાષ્ટ્રપદત પદના ઉમેદવાર અને વતામાન રાષ્ટ્રપદત જોમો કેડયાટા (૫૪.૨ ટકા - ૮૧,૮૯,૦૬૭ મત) દવજયપંથે આગળ વધતા ગયા હતા તેમ દવરોધ ઉગ્ર બનતો ગયો હતો. મતગણતરીના અંતે દવરોધ પક્ષના નેતા ઓડીએમ પાટટીના રાષ્ટ્રપદતપદના ઉમેદવાર રાઇલા ઓદડંગાને ૪૪.૮ ટકા મત (૬૭,૬૯,૦૪૬ મત) મળ્યાનું જાહેર થયું હતુ.ં અંતે કેડયાના પ્રમુખ તરીકે ઉહુરુ કેડયાટા બીજી મુદત માટે દેશના પ્રમુખપદે ચૂટં ાઈ આવ્યા હતા. પ્રમુખના સમથાકો તેમના દવજયની ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ નાઈરોબી અને દેશના પસ્ચચમ દવપતારોમાં દવરોધપક્ષ શદિશાળી હોવાથી ત્યાં દવરોધપક્ષો અને તેના સમથાકોએ ચૂટં ણી પદરણામોને ફગાવીને દવરોધ શરૂ કયોા હતો. અત્યાર સુધીમાં આ મુદ્દે ભડકેલી દહંસામાં ૧૦૦નાં મોત થયા છે જ્યારે સરકારે ૨૪ના મોતની પુદિ આપી છે. કેડયાના રાજકીય દવશેષજ્ઞોના મતે, આ પદરસ્પથદતમાં લાગે છે કે વષા ૨૦૦૭ની દહંસાનું પુનરાવતાન થશે. પૂવટી આદિકાના આ દેશમાં આશરે ૧૫થી ૧૭ હજાર કચ્છીઓ વસે છે. જોકે આ તમામ કચ્છી પદરવારો સુખરૂપ હોવાના અહેવાલ છે. મતગણતરીમાં ગોટાળાનો આિેપ ઓદડંગાના સમથાકો

સદહતના દવરોધ પક્ષે મતગણતરીમાં મોટાપાયે ઘાલમેલ થયાનો પણ આક્ષેપ કયોા હતો તો બીજી તરફ ચૂંટણી પંચે આવી કોઇ પણ ગેરરીદત થયાનો ઇડકાર કયોા હતો. દવરોધ પક્ષે કેડયાટા અને તેમના પક્ષના દવજયના સંકેતો મળતાં જ તીવ્ર દવરોધ નોંધાવ્યો હતો. અંતદરયાળ દવપતારોમાં નવમીએ જ ઓદડંગાના સમથાકો રપતા પર ઉતરી પડ્યા હતા અને દહંસક દવરોધ પ્રદશાન કરીને તેમના આક્રોશને વાચા આપી હતી. જાહેર થયેલા ચૂટં ણી પદરણામો અનુસાર ત્રીજા નંબરે રહેલા ડયાગહને ૦.૩ ટકા (૩૭,૭૮૮) અને એઆરસીના ડીડાને માંડ ૦.૨ ટકા (૩૫,૨૬૬) મતો મળ્યાં હતાં. પાંચમા પથાને પથાને રહેલા ટીએકે પક્ષના ઔકોટને ૨૭,૨૯૧ મત, કાલુયનુ ે ૧૧,૬૧૮, યુડીપીના દજરોડગોને માત્ર ૨૨,૨૩૮ અને વાઇનાદનયાને ૮૮૩૨ મત મેળવ્યા છે. જ્યાં ૧૫થી ૧૭ હજાર કચ્છીઓ કાયમી વસવાટ કરે છે તેવા પૂવટી આદિકી દેશ કેડયામાં વસતાં કચ્છીઓના વ્યવસાદયક ભદવષ્ય માટે અદતમહત્ત્વ

ભારતીયોની સામૂહિક હિજરતના તથ્યિીન અિેવાલ

કેડયામાંમતદાન શરૂ થયયંતેઅરસામાંલંડનના કેટલાક અંગ્રેજી અખબારોમાંમોટા મથાળા સાથેઅહેવાલો પ્રકાદશત થયા હતા કેચૂં ટણી દરદમયાન વ્યાપક દહંસા ફાટી નીકળવાના ભયે સાધનસંપડન ભારતીયો, સદવશેષ ગયજરાતી પદરવારો જાનમાલની સયરિા કાજેમોટી સંખ્યામાંયયકેઆવી પહોંચ્યા છે. જોકે‘ગયજરાત સમાચાર’ની તપાસમાં આ અહેવાલો તથ્યહીન જણાયા છે. દવદવધ સંમથાઓ અને દવદવધ સમાજના અગ્રણીઓ સાથેની વાતચીતમાંજાણવા મળ્યયંછેકેમોટાપાયેઆવયંકોઇ મથળાંતર થયાનયં જણાતયંનથી. હા, મથળાંતરના એકલદોકલ કકમસાથી એવયંધારી લેવાની જરૂર નથી મોટી સંખ્યામાંભારતીયો અહીં આવી પહોંચ્યા છે. કેડયામાં મોટી સંખ્યામાં વસતાં ગયજરાતીઓ સદહતના ભારતીય સમયદાયમાં ચૂં ટણીના પગલેસજાવયલ ે ી અરાજક્તા-અશાંદતથી દચંતા અવચય છે, પણ કોઇનેનયકસાન થયાનયંજાણવા મળતયંનથી.

ધરાવતી આ ચૂટં ણીમાં અપવાદરૂપ ઘટનાઓને બાદ કરતાં શાંદતપૂણા મતદાન થયું હતુ.ં ભયના ઓથાર હેઠળ કચ્છીઓએ પણ મતદાન કયુ​ું હતુ.ં પદરણામો જાહેર થવા લાગતાં જ વતામાન રાષ્ટ્રપદત ઉહુરુ કેડયાટા જંગી સરસાઇ સાથે દવજય તરફ આગળ વધી રહ્યા હોવાનું જાહેર થયું હતું. તેમના નજીકના હરીફ રાઇલા ઓદડંગાએ ફેરચૂંટણી યોજવાની માગણી કરતાં આક્ષેપ કયોા હતો કે વાયરસની મદદથી ડેટા હેક કરીને મતગણતરીને પ્રભાદવત કરાઇ હતી. આ પછી ઝલવો જાદતના સમથાકોએ તોફાન અને આગજની ફેલાવવાનું કરવાનું શરૂ કરતાં જ ગ્રામ્ય દવપતારોમાં તંગદદલી ફેલાઈ હતી. કચ્છીઓ સલામત કેડયાની સામાડય ચૂંટણીઓમાં અગાઉ ઓબ્ઝવાર તરીકે કાયા કરી ચૂકેલા કચ્છી આગેવાન મૂળજીભાઈ લાલજી દપંડોદરયાએ કેડયાના કચ્છીઓ ‘સબ સલામત’ હોવાના ખબર આપ્યા હતા અને દચંતાનું કોઈ કારણ ન હોવાનું કહ્યું હતું. છેલ્લા થોડા સમયથી ચૂંટણીના માહોલના કારણે ધંધારાજગોરમાં મંદી પ્રવતાતી હતી. પદરણામો આવવા સાથે લોકો તેજીની આશા સેવી રહ્યા છે. વતામાન રાષ્ટ્રપદત ઉહુરુ કેડયાના રાષ્ટ્રપદત કેડયાટાના પુત્ર છે અને ફીક્યુ જાદતનું પ્રદતદનદધત્વ કરી રાજકારણમાં પ્રવેચયા છે. જ્યારે વડા પ્રધાન રહી ચૂકેલા ઓદડંગો ભારતના વડા પ્રધાન નરેડદ્ર મોદી સાથે નજીકનો સંબંધ ધરાવે છે. તેમણે કેડયન ચૂંટણીમાં મોદીના પગલે દવકાસનું સૂત્ર આપ્યું હતું.

નવી હદલ્િીઃ દસદિમ સરહદે ડોકલામ નજીક સરહદી દવવાદનાં સાત સપ્તાહ બાદ ભારત-ચીન વચ્ચે તણાવ વધ્યો છે. દસદિમ અને અરુણાચલ પ્રદેશની ૧૪૦૦ કકમી સરહદ પર ભારતેવધયસૈદનકો ખડકવાનો દનણવય કયોવછે. સંરિણ પ્રધાન અરુણ જેટલીએ જાહેર કયયુંછે કે, ભારતીય સેના પાસે દારૂગોળાની કોઇ અછત નથી. સેનાએ સયકનાન્મથત ૩૩ કોપ્સન વ ી સાથેઅરુણાચલ અનેઆસામમાંતૈનાત ૩ અને ૪ કોપ્સવને ભારત- ચીન સરહદની સયરિા કરવાની જવાબદારી સોંપી દીધી છે. સંરિણ દનષ્ણાતો અનયસાર લગભગ ૪૫,૦૦૦ સૈદનકો હવામાન સાથે સંતલ ય ન સાધવાની તાલીમ મેળવી ચૂક્યા છેઅનેતેમનેકોઇ પણ સમયેસરહદેતૈનાત કરાશે. ઉલ્લેખનીય છેકેજેસૈદનકોને૯૦૦૦ ફૂટથી ઉપર તૈનાત કરાય છે તેમને હવામાન સાથે અનૂકલ ુ ન સાધવાની તાલીમ અપાય છે. અગાઉ ચીની સેના સરહદ પર દેખાયાના અહેવાલો બાદ ભારતીય સેનાએ દવવાદદત મથળથી ૩૫ કક.મી.ના અંતરેઆવેલા નાથાંગ ગામનાંસેંકડો લોકોને ગામ ખાલી કરવાના આદેશ આપ્યા હતા. નાથાંગનાં લોકોએ પણ આ દવમતારમાં સેનાની ચહલપહલનેસમથવન આપ્યયંછે. જોકેસેનાના કેટલાક અદધકારીઓએ આ અંગેજણાવ્યયં છે કે, આ સપ્ટેમ્બરમાં યોજાતી ઓપરેશન એલટડનામની વાદષવક કવાયત છે, પરંતય આ કવાયત એક મદહના પૂવવેઓગમટમાંથતાં યયદ્ધની શંકાઓ પ્રબળ છે. બીજી તરફ ચીની સેનાએ ડોકલામના એક કક.મી.માં ૮૦ ટેડટમાં ૮૦૦ જેટલાં સૈદનક જમા કયાુંના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે ભારતે ભૂતાનને મદદ કરતાં ચીનના પેટમાંતેલ રેડાયયંછે. છ ફૂટ ઊંચા જાટ સૈહનકો સેનાએ ડોકલામમાંચીની સેના સામેછ ફૂટ ઊંચા જાટ રેદજમેડટના જવાનો તૈનાત કયાવછે. આ જાટ જવાનો ચીનની ભાષાના જાણકાર છે. ચીની સૈદનકો સામેતેમની ઊંચાઇ ઘણી મહત્ત્વની સાદબત થઇ શકે છે. આ ઉપરાંત મીદડયા અહેવાલ પ્રમાણેચીની સેના ડોકલામમાં૧૦૦ મીટર પાછળ ખસવા સંમત થઈ છે. જોકેભારતેમપષ્ટ જણાવી દીધયંહોવાનયંમનાય છેકે, ચીની સેના ૨૫૦ મીટર પાછી ખસી જાય પછી જ આ મયદ્દા પર મંત્રણા થઇ શકેછે. ડોકલામ માત્ર અમારુંઃ ભૂતાન ભૂતાને૧૦ ઓગમટેચીનનેમપષ્ટ સંદશ ે ો પાઠવી દીધો છેકેડોકલામ પર અમારો અદધકાર છે. ચીની રાજદ્વારી વાંગ વેનલીએ જણાવ્યયંહતયંકે ભૂતાને બૈદજંગને રાજદ્વારી ચેનલો દ્વારા જણાવ્યયંછે કે, દવવાદદત પ્રદેશ ચીનનો નથી. ભૂતાનનાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યયંહતયંકે, ડોકલામના સરહદી દવવાદ પર અમારું વલણ ઘણયંમપષ્ટ છે. ચીને ભૂતાનના પ્રદેશમાં સડકદનમાવણનયંકામ હાથ ધરીને બંને દેશ વચ્ચે૧૯૮૮ અને૧૯૯૮માંથયેલા કરારોનયંઉલ્લંઘન કયયુંછે. જૂનમાંઆ દવવાદની શરૂઆત ભૂતાનની પ્રેસ દરદલઝથી થઈ હતી, જેમાંલખ્યયંહતયંકેડોકલામમાં માગવ દનમાવણ બડને દેશો વચ્ચે સરહદો સંબદંધત સમજૂતીનયંઉલ્લંઘન છે. બડનેદેશો વચ્ચે૧૯૮૮ અને ૧૯૯૮માંલેદખત સમજૂતી થઈ છે. બડનેદેશ સરહદે અંદતમ સમજૂતી ના થાય ત્યાંસયધી શાંદત જાળવવા

HEADLINE SPONSOR

PLATINUM SPONSORS

ભારત – ચીન વચ્ચે એક મહિનામાં જ યુદ્ધ થઈ શકેઃ લોડડ મેઘનાદ દેસાઈ

ડોકલામ દવવાદના કારણેભારત અનેચીન વચ્ચે વધી રહેલા તણાવની પદરન્મથદતમાં આંતરરાષ્ટ્રીય મયદ્દાઓના દવશેષજ્ઞ લોડડ મેઘનાદ દેસાઈએ કહ્યુંછેકે, હવેઆ દવવાદનયંસમાધાન દદિણ ચીન સાગરના ઘટનાક્રમો પર આધાદરત રહેશ.ે લોડડ દેસાઈનયંઅનયમાન છે કે નજીકના સમયમાંભારત અનેચીન વચ્ચેયયદ્ધ થઈ શકેછે. આવી પદરન્મથદતમાં ભારત અને અમેદરકા એક તરફ હશેઅનેસામેની તરફ ચીન હશે. દેસાઈ ભારત ચીન દવવાદનેબેદેશો વચ્ચેનો દવવાદ નહીં પણ વૈદિક પ્રચન માનેછે. તેઓએ જણાવ્યયંછેકે, જો પદરન્મથદતનો શાદતપૂણવરીતેઉકેલ નહીં આવે તો એક મદહનામાંજ યયદ્ધ થઈ શકેઅનેતેરોકી શકવયંઅશક્ય બનશે.

માટેસહમત હતા. ડોકલામ મુદ્દે સમાધાન નિીં રાજ્યકિાના પ્રધાન દજતેડદ્રદસંહે આ દવવાદ અંગેજણાવ્યયંહતયંકે, સરકારનેપોતાના દનણવયો પર

ભરોસો છેઅનેસરકાર કોઈ પણ બાહ્ય તેમજ ઘરેલય પડકારને ઝીલવા તૈયાર છે. જોકે આ મયદ્દે ભારત સરકાર અને સેનાના પગલાં દવશે વધય જણાવવા માગતો નથી. ભારતના પૂવવસેનાધ્યિ વી. પી. મદલકે કહ્યુંહતયંકે, ચીન સાથેદમનીયયદ્ધ થવાની સંભાવના નકારી શકાય નહીં પરંતયબંનેપરમાણયસિમ દેશો વચ્ચે યયદ્ધ થવાની કોઈ સંભાવના નથી. આ બધા વચ્ચે બાબા રામદેવે આ મયદ્દે જણાવ્યયંકે, ચીનને શાંદતમાંરસ નથી, જો તેમ ન હોત તો આજેદલાઈ લામા ભારતમાંન હોત. ચીન યયદ્ધની ભાષા જ સમજે છે. તેનેતેજ ભાષામાંસમજાવવો જોઈએ. આ હવવાદ કાશ્મીર સુધી ફેલાશે સાન ફ્રાન્ડસમકોના પૂવવકાઉડસલ જનરલ એન. પાથવસારથીએ જણાવ્યયંહતયંકે, ચીન જેવી રીતેધમકી આપે છે તે પરથી તેના ઇરાદા મપષ્ટ છે. આ ધમકીઓનેભારતેહળવાશથી ન લેવી જોઇએ. ચીન પોતાની આદથવક અનેસૈડય ન્મથદતનેસારી રીતેજાણે છે. જ્યારેભારત હજયઆદથવક સયધારામાંવ્યમત છે. જો દવવાદ આગળ વધી ગયો તો માત્ર ડોકલામ જ નહીં, ભારતના અડય દવમતારોમાંપણ ફેલાઇ શકેછે અને ડોકલામ દવવાદના પડઘા જમ્મય કાચમીર સદહતના દવવાદદત દવમતારોમાંપડશે. તેઓએ એવો પણ દાવો કયોવહતો કેચીન હોદશયાર છેઅનેસામે ચાલીનેકંઇ જ નહીં કરે, તેભારતનેએટલા માટેજ ઉચકેરી રહ્યુંછે. કેમ કેચીનનેપોતાની દચંતા છે.

Join us at the 17th Asian Achievers Awards Call and book your place NOW! 020 7749 4085 Gold Sponsors

Event Management

Partner

Nitin Ganatra

સવશેષ અહેવાલ 17

GujaratSamacharNewsweekly

Sponsored Charity

PR Partner

Travel Partners

Official Caterer

Raageshwari Loomba


16 કવર સ્ટોરી અનુસંધાન પાન-૧

સુરહિત, સમૃદ્ધ અને...

હાફ પલીવ કુતા​ા અને ચુડીદાર પાયજામામાં સજ્જ મોદીએ રાજપથાની પાઘડી પહેરી હતી. સુદશશનધારીથી ચરખાધારી મોદીએ કહ્યું કે આજે સમગ્ર દેશ પવતંત્રતા દદવસની સાથે સાથે જડમાિમીનો ઉત્સવ મનાવી રહ્યો છે. સુદશાનચક્રધારી મોહનથી લઈને ચરખાધારી મોહન સુધીની આપણી દવરાસત છે. દેશની આઝાદી માટે દેશની આન બાન શાન માટે દેશના ગૌરવ માટે હજારો લોકોએ બદલદાન આપ્યાં. યાતનાઓ ઝીલી, એ તમામ મહાનુભવોને, માતા-બહેનોને સવાસો કરોડ દેશવાસીઓ તરફથી નમન કરું છું. તેમણે કહ્યું કે ક્યારેક કુદરતી આફતો આપણા માટે પડકાર બની જાય છે. સારો વરસાદ દવકાસમાં ખુબ યોગદાન આપે છે, પરંતુ જળવાયુ પદરવતાનના પદરણામે ક્યારેક ક્યારેક કુદરતી આફતો સંકટ બની જાય છે. છેલ્લા કેટલાક દદવસોમાં દેશના કેટલાક ભાગોમાં કુદરતી આફતોનું સંકટ આવ્યું, હાલમાં હોસ્પપટલમાં અનેક માસૂમ બાળકોના મોત થયા. આ સંકટની ઘડીમાં સવાસો કરોડ દેશવાસીની સંવેદના તેમની સાથે છે. હું દેશવાસીને ભરોસો અપાવવા માંગુ છું કે આ સંકટના સમયે જન સામાડયની સુરક્ષા માટે કઈ પણ કરવામાં કોઈ કમી નહીં આવવા દઈએ.

@GSamacharUK

નૂતન ભારતનો સંકલ્પ વડા પ્રધાને કહ્યું કે વષા ૨૦૨૨ને હજુ પાંચ વષા બાકી છે. આઝાદીના દીવાનાઓના સપના પૂરા કરવા માટે આ સમય કામ આવી શકે છે. સવાસો કરોડ દેશવાસીઓના સંકલ્પથી, પુરુષાથાથી, ત્યાગ અને તપપયાથી નૂતન ભારતનું દનમા​ાણ કરવું છે. તેમણે કહ્યું કે શાપત્રોમાં કહેવાયું છે કે યોગ્ય સમય પર જો કોઈ કાયા પૂરું ન કરાય તો ધાયા​ા પદરણામ મળતા નથી. આથી ટીમ ઈસ્ડડયા માટે ડયૂ ઈસ્ડડયાના સંકલ્પનો આ જ યોગ્ય સમય છે. આપણે બધા મળીને એક એવું ભારત બનાવીશું જ્યાં ગરીબો પાસે પાકા ઘર હોય, વીજળી હોય, પાણી હોય. આપણે બધા મળીને એક એવું ભારત બનાવીશું જ્યાં દેશના ખેડૂતો દચંતામાં નહીં હોય, ચેનથી સૂતા હશે. આજે તેઓ જેટલું કમાઈ રહ્યાં છે તેનાથી બમણું કમાય. આપણે બધા મળીને એક એવું ભારત બનાવીશું જ્યાં યુવાઓ અને મદહલાઓને તેમના સપના પૂરા કરવા માટે ભરપૂર તકો મળે. એક એવું ભારત બનાવીશું જ્યાં આતંકવાદ, સંપ્રદાયવાદ, અને જાદતવાદથી તે મુિ હોય. ધમશના નામે હિંસા અયોગ્ય લાલ કકલ્લા પરથી વડા પ્રધાને કહ્યું કે આપથાના નામે દહંસા યોગ્ય નથી. જાદતવાદનું ઝેર દેશનું ભલું કરી શકે નહીં. આપણે શાંદત, એિા અને સદભાવ સાથે આગળ વધવાનું

GujaratSamacharNewsweekly

છે. દેશ શાંદત અને સદભાવથી ચાલે છે. આ ગાંધી અને બુદ્ધની ભૂદમ છે. આપથાના નામ પર દહંસાનો રપતો આ દેશમાં ચાલી શકે નહીં. નોટબંધીનો કયોશ ઉલ્લેખ મોદીએ કહ્યું કે નોટબંધી બાદ ડેટાનું દવચલેષણ કરાયું તો ત્રણ લાખ કંપનીઓ એવી જોવા મળી જે માત્ર હવાલા કારોબાર કરતી હતી. તેમાંથી પોણા બે લાખ કંપનીઓને તાળા લાગ્યાં. કેટલીક એવી શેલ કંપનીઓ હતી જેમાં એક જ સરનામા પર અનેક કંપનીઓ ચાલતી હતી. સરકારે તેમના પર કાયાવાહી કરી. દેશમાં હવે લૂંટ ચાલશે નહીં. જવાબ આપવો પડશે. ભ્રિાચાર અને કાળા નાણા દવરુદ્ધની અમારી લડાઈ આગળ પણ ચાલુ રહેશે. જીએસટીના કારણે હજારો કરોડની બચત થઈ છે, સમયની પણ બચત થઈ છે. ચેકપોપટ ખતમ થયાં. નોટબંધીથી ત્રણ લાખ કરોડ રૂદપયા બેંકકંગ દસપટમમાં આવ્યાં, જે ક્યારેય નહતાં. બેડકોમાં જમા કરાયેલા લગભગ બે લાખ કરોડ રૂદપયા શંકાપપદ છે, તેમણે જવાબ આપવો પડશે. હિપલ તલાકનો ઉલ્લેખ વડા પ્રધાને કહ્યું કે જે બહેનો દિપલ તલાકના કારણે પીદડત છે તેમણે આંદોલન શરૂ કયુ​ું. સમગ્ર દેશમાં દિપલ તલાક દવરુદ્ધ એક માહોલ બડયો. આ આંદોલનને ચલાવનારી બહેનોનું હું હૃદયપૂવાક અદભવાદન કરું છું. તેમની આ લડાઈમાં દહડદુપતાન પૂરી મદદ કરશે.

www.gujarat-samachar.com

હદલ્િીમાં લાલ કકલ્લા પરથી રાષ્ટ્રવ્યાપી સંબોધન કયાશ બાદ બાળકો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીઃ (જમણે) પૂરગ્રલત આસામમાં કેડસમા પાણીમાં ધ્વજવંદન કરતા હશિક અને હવદ્યાથથીઃ અને (નીચે) ભોપાલના મદરેસામાં ખુશખુશાલ ચિેરે હતરંગો લિેરાવી રિેલા મુસ્લલમ બાળકો

પ્રથમ રાષ્ટ્રજોગ સંબોધનમાંનોટબંધી,

નવી હદલ્િીઃ દેશના ૭૧મા મવાધીનતા દદનની પૂવસ વ ધ્ં યાએ દાયકાઓ જૂની પરંપરા દનભાવતાં રાષ્ટ્રપદત રામનાથ કોદવંદે રાષ્ટ્રજોગ સંબોધન કયયુંહતયં. મવતંત્રતા દદન પૂવવેપ્રથમ વક્તવ્ય આપતાંતેમણે સરકારની GST (ગયડ્સ એડડ સવવીસ ટેક્સ), મવચ્છતા અદભયાન અને નોટબંધી સદહતનાં પગલાંઓની પ્રશંસા કરી હતી. સરકાર અનેનાગદરકોના સહયોગથી વષવ૨૦૨૨ સયધીમાંડયૂઇન્ડડયાનયંસપનયં સાકાર કરવા રાષ્ટ્રપદતએ હાકલ પણ કરી હતી. રાષ્ટ્રપદત તરીકેનો કાયવભાર સંભાળ્યાના ત્રણ સપ્તાહમાંરાષ્ટ્રપદત કોદવંદ છ ખરડાઓને મંજૂરી આપી ચૂક્યા છે. રાષ્ટ્રજોગ સંબોધન કરતાં તેમણે કહ્યું હતયં કે ૧૫ ઓગમટ ૧૯૪૭ના રોજ આપણા દેશેઆઝાદી હાંસલ કરી હતી. સાવવભૌમત્વ અનેઆપણાંભાદવની જવાબદારી દિદટશ ક્રાઉનનેબદલેભારતનાં લોકોએ સંભાળી હતી. આ સાથે જ આપણા વડવાઓ અને મવાતંત્ર્યસેનાનીઓએ જોયેલયંસપનયંસાકાર થયયંહતયં . આપણેઆપણી કલ્પના મયજબના નવા દેશનયંદનમાવણ કરવા મયક્ત થયા હતા. આપણા મવાતંત્ર્ય સૈદનકોએ આપેલાં અસંખ્ય બદલદાનોએ આપણને આ મયકામે પહોંચાડયા છે. ચેનમ્મા, કકત્તયરનાં રાણી, ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈ, ક્વીટ ઇન્ડડયા ચળવળના નાદયકા અને શહીદ માતંદગની હજારા સદહતના શહીદોએ બદલદાનો આપ્યાંહતાં. આવા

19th August 2017 Gujarat Samachar

GSTનેબબરદાવતા

કોબવંદ

રાષ્ટ્રપદતએ આ પ્રસંગેસરદાર ભગત દસંહ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ દબન્મમલ, અચફકુલ્લાહ ખાન, દબસરા મયંડાની શહાદતને પણ યાદ કરી હતી. રાષ્ટ્રપદતએ કહ્યું હતયં કે આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધી એકલા નહોતા. સયભાષચંદ્ર બોઝનાંનેતૃત્વ હેઠળ પણ લાખો ભારતીયો આઝાદીની ચળવળમાં જોડાયાં હતાં. નેહરુએ ભારપૂવવક જણાવ્યયં હતયં કે આપણને વહાલો પ્રાચીન વારસો અને પરંપરાઓ ટેક્નોલોજી સાથેપણ સહઅન્મતત્વ ધરાવી શકેછે. તેમણે સમાજના આધયદનકીકરણનયંબીડુંઝડપ્યયં. સરદાર પટેલેઅખંડ અને એક રાષ્ટ્રનયં મહત્ત્વ સમજાવીને દશમતબદ્ધ દેશની રચનાનયં માળખયં ઊભયં કયયું. તો બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે બંધારણીય શાસનના લાભો, કાયદાનાં શાસન અને દશિણ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપદતએ જણાવ્યયં હતયં કે આપણે એકતા સાથે કામ કરીને સરકારી નીદતઓના લાભ સમાજના તમામ વગવ સયધી પહોંચે તે સયદનન્ચચત કરવયં જોઈએ. જનતા અને સરકાર વચ્ચેની ભાગીદારી તો અનેક ઉદાહરણ છે. બંગાળમાં ૭૦ વષવની ઉંમરનાં માતંદગની તેમાટેજરૂરી છે. સરકાર શૌચાલયો બાંધેછેકેબાંધવામાંમદદ કરે હજારાને દિટીશ પોલીસે ગોળી મારી હતી. પોતાના હોંઠો પર વંદે છે, પરંતયખયલ્લામાંશૌચ ના કરતાંશૌચાલયમાંજવયંતેઆપણા સૌની માતરમ્ અને આંખોમાં આઝાદ ભારતની આશા સાથે તેઓ શહીદ ફરજ છે. સરકાર કાયદા ઘડીને તેના અમલીકરણને સંગીન કરી શકેછેપરંતયકાયદાનયંપાલન કરવયંતેનાગદરકોની ફરજ છે. થયાંહતાં.

ASIAN ACHIEVERS

AWARDS

The people’s choice awards

: Venue don

l Lon r a r t n e C nd tembe p e S 22 017 2

19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

કેન્યામાંકેન્યાટાના સવજયનો સહંિક સિસિમ િરહદેભારત-ચીન િામિામેઃ સવરોધઃ ૧૦૦નાંમોત, કચ્છીઓ િુરસિત ભારતીય િેનાએ ગામ ખાલી કરાવ્યાં

નાઇરોબી, કેરા (ભૂજ)ઃ આદિકી દેશ કેડયાની રાષ્ટ્રીય ચૂટં ણીના બુધવારે - ૯ ઓગપટે પદરણામ જાહેર થયાના થોડાક જ કલાકોમાં દહંસક દવરોધ ફાટી નીકળ્યો હતો. જ્યુદબલી પાટટીના રાષ્ટ્રપદત પદના ઉમેદવાર અને વતામાન રાષ્ટ્રપદત જોમો કેડયાટા (૫૪.૨ ટકા - ૮૧,૮૯,૦૬૭ મત) દવજયપંથે આગળ વધતા ગયા હતા તેમ દવરોધ ઉગ્ર બનતો ગયો હતો. મતગણતરીના અંતે દવરોધ પક્ષના નેતા ઓડીએમ પાટટીના રાષ્ટ્રપદતપદના ઉમેદવાર રાઇલા ઓદડંગાને ૪૪.૮ ટકા મત (૬૭,૬૯,૦૪૬ મત) મળ્યાનું જાહેર થયું હતુ.ં અંતે કેડયાના પ્રમુખ તરીકે ઉહુરુ કેડયાટા બીજી મુદત માટે દેશના પ્રમુખપદે ચૂટં ાઈ આવ્યા હતા. પ્રમુખના સમથાકો તેમના દવજયની ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ નાઈરોબી અને દેશના પસ્ચચમ દવપતારોમાં દવરોધપક્ષ શદિશાળી હોવાથી ત્યાં દવરોધપક્ષો અને તેના સમથાકોએ ચૂટં ણી પદરણામોને ફગાવીને દવરોધ શરૂ કયોા હતો. અત્યાર સુધીમાં આ મુદ્દે ભડકેલી દહંસામાં ૧૦૦નાં મોત થયા છે જ્યારે સરકારે ૨૪ના મોતની પુદિ આપી છે. કેડયાના રાજકીય દવશેષજ્ઞોના મતે, આ પદરસ્પથદતમાં લાગે છે કે વષા ૨૦૦૭ની દહંસાનું પુનરાવતાન થશે. પૂવટી આદિકાના આ દેશમાં આશરે ૧૫થી ૧૭ હજાર કચ્છીઓ વસે છે. જોકે આ તમામ કચ્છી પદરવારો સુખરૂપ હોવાના અહેવાલ છે. મતગણતરીમાં ગોટાળાનો આિેપ ઓદડંગાના સમથાકો

સદહતના દવરોધ પક્ષે મતગણતરીમાં મોટાપાયે ઘાલમેલ થયાનો પણ આક્ષેપ કયોા હતો તો બીજી તરફ ચૂંટણી પંચે આવી કોઇ પણ ગેરરીદત થયાનો ઇડકાર કયોા હતો. દવરોધ પક્ષે કેડયાટા અને તેમના પક્ષના દવજયના સંકેતો મળતાં જ તીવ્ર દવરોધ નોંધાવ્યો હતો. અંતદરયાળ દવપતારોમાં નવમીએ જ ઓદડંગાના સમથાકો રપતા પર ઉતરી પડ્યા હતા અને દહંસક દવરોધ પ્રદશાન કરીને તેમના આક્રોશને વાચા આપી હતી. જાહેર થયેલા ચૂટં ણી પદરણામો અનુસાર ત્રીજા નંબરે રહેલા ડયાગહને ૦.૩ ટકા (૩૭,૭૮૮) અને એઆરસીના ડીડાને માંડ ૦.૨ ટકા (૩૫,૨૬૬) મતો મળ્યાં હતાં. પાંચમા પથાને પથાને રહેલા ટીએકે પક્ષના ઔકોટને ૨૭,૨૯૧ મત, કાલુયનુ ે ૧૧,૬૧૮, યુડીપીના દજરોડગોને માત્ર ૨૨,૨૩૮ અને વાઇનાદનયાને ૮૮૩૨ મત મેળવ્યા છે. જ્યાં ૧૫થી ૧૭ હજાર કચ્છીઓ કાયમી વસવાટ કરે છે તેવા પૂવટી આદિકી દેશ કેડયામાં વસતાં કચ્છીઓના વ્યવસાદયક ભદવષ્ય માટે અદતમહત્ત્વ

ભારતીયોની સામૂહિક હિજરતના તથ્યિીન અિેવાલ

કેડયામાંમતદાન શરૂ થયયંતેઅરસામાંલંડનના કેટલાક અંગ્રેજી અખબારોમાંમોટા મથાળા સાથેઅહેવાલો પ્રકાદશત થયા હતા કેચૂં ટણી દરદમયાન વ્યાપક દહંસા ફાટી નીકળવાના ભયે સાધનસંપડન ભારતીયો, સદવશેષ ગયજરાતી પદરવારો જાનમાલની સયરિા કાજેમોટી સંખ્યામાંયયકેઆવી પહોંચ્યા છે. જોકે‘ગયજરાત સમાચાર’ની તપાસમાં આ અહેવાલો તથ્યહીન જણાયા છે. દવદવધ સંમથાઓ અને દવદવધ સમાજના અગ્રણીઓ સાથેની વાતચીતમાંજાણવા મળ્યયંછેકેમોટાપાયેઆવયંકોઇ મથળાંતર થયાનયં જણાતયંનથી. હા, મથળાંતરના એકલદોકલ કકમસાથી એવયંધારી લેવાની જરૂર નથી મોટી સંખ્યામાંભારતીયો અહીં આવી પહોંચ્યા છે. કેડયામાં મોટી સંખ્યામાં વસતાં ગયજરાતીઓ સદહતના ભારતીય સમયદાયમાં ચૂં ટણીના પગલેસજાવયલ ે ી અરાજક્તા-અશાંદતથી દચંતા અવચય છે, પણ કોઇનેનયકસાન થયાનયંજાણવા મળતયંનથી.

ધરાવતી આ ચૂટં ણીમાં અપવાદરૂપ ઘટનાઓને બાદ કરતાં શાંદતપૂણા મતદાન થયું હતુ.ં ભયના ઓથાર હેઠળ કચ્છીઓએ પણ મતદાન કયુ​ું હતુ.ં પદરણામો જાહેર થવા લાગતાં જ વતામાન રાષ્ટ્રપદત ઉહુરુ કેડયાટા જંગી સરસાઇ સાથે દવજય તરફ આગળ વધી રહ્યા હોવાનું જાહેર થયું હતું. તેમના નજીકના હરીફ રાઇલા ઓદડંગાએ ફેરચૂંટણી યોજવાની માગણી કરતાં આક્ષેપ કયોા હતો કે વાયરસની મદદથી ડેટા હેક કરીને મતગણતરીને પ્રભાદવત કરાઇ હતી. આ પછી ઝલવો જાદતના સમથાકોએ તોફાન અને આગજની ફેલાવવાનું કરવાનું શરૂ કરતાં જ ગ્રામ્ય દવપતારોમાં તંગદદલી ફેલાઈ હતી. કચ્છીઓ સલામત કેડયાની સામાડય ચૂંટણીઓમાં અગાઉ ઓબ્ઝવાર તરીકે કાયા કરી ચૂકેલા કચ્છી આગેવાન મૂળજીભાઈ લાલજી દપંડોદરયાએ કેડયાના કચ્છીઓ ‘સબ સલામત’ હોવાના ખબર આપ્યા હતા અને દચંતાનું કોઈ કારણ ન હોવાનું કહ્યું હતું. છેલ્લા થોડા સમયથી ચૂંટણીના માહોલના કારણે ધંધારાજગોરમાં મંદી પ્રવતાતી હતી. પદરણામો આવવા સાથે લોકો તેજીની આશા સેવી રહ્યા છે. વતામાન રાષ્ટ્રપદત ઉહુરુ કેડયાના રાષ્ટ્રપદત કેડયાટાના પુત્ર છે અને ફીક્યુ જાદતનું પ્રદતદનદધત્વ કરી રાજકારણમાં પ્રવેચયા છે. જ્યારે વડા પ્રધાન રહી ચૂકેલા ઓદડંગો ભારતના વડા પ્રધાન નરેડદ્ર મોદી સાથે નજીકનો સંબંધ ધરાવે છે. તેમણે કેડયન ચૂંટણીમાં મોદીના પગલે દવકાસનું સૂત્ર આપ્યું હતું.

નવી હદલ્િીઃ દસદિમ સરહદે ડોકલામ નજીક સરહદી દવવાદનાં સાત સપ્તાહ બાદ ભારત-ચીન વચ્ચે તણાવ વધ્યો છે. દસદિમ અને અરુણાચલ પ્રદેશની ૧૪૦૦ કકમી સરહદ પર ભારતેવધયસૈદનકો ખડકવાનો દનણવય કયોવછે. સંરિણ પ્રધાન અરુણ જેટલીએ જાહેર કયયુંછે કે, ભારતીય સેના પાસે દારૂગોળાની કોઇ અછત નથી. સેનાએ સયકનાન્મથત ૩૩ કોપ્સન વ ી સાથેઅરુણાચલ અનેઆસામમાંતૈનાત ૩ અને ૪ કોપ્સવને ભારત- ચીન સરહદની સયરિા કરવાની જવાબદારી સોંપી દીધી છે. સંરિણ દનષ્ણાતો અનયસાર લગભગ ૪૫,૦૦૦ સૈદનકો હવામાન સાથે સંતલ ય ન સાધવાની તાલીમ મેળવી ચૂક્યા છેઅનેતેમનેકોઇ પણ સમયેસરહદેતૈનાત કરાશે. ઉલ્લેખનીય છેકેજેસૈદનકોને૯૦૦૦ ફૂટથી ઉપર તૈનાત કરાય છે તેમને હવામાન સાથે અનૂકલ ુ ન સાધવાની તાલીમ અપાય છે. અગાઉ ચીની સેના સરહદ પર દેખાયાના અહેવાલો બાદ ભારતીય સેનાએ દવવાદદત મથળથી ૩૫ કક.મી.ના અંતરેઆવેલા નાથાંગ ગામનાંસેંકડો લોકોને ગામ ખાલી કરવાના આદેશ આપ્યા હતા. નાથાંગનાં લોકોએ પણ આ દવમતારમાં સેનાની ચહલપહલનેસમથવન આપ્યયંછે. જોકેસેનાના કેટલાક અદધકારીઓએ આ અંગેજણાવ્યયં છે કે, આ સપ્ટેમ્બરમાં યોજાતી ઓપરેશન એલટડનામની વાદષવક કવાયત છે, પરંતય આ કવાયત એક મદહના પૂવવેઓગમટમાંથતાં યયદ્ધની શંકાઓ પ્રબળ છે. બીજી તરફ ચીની સેનાએ ડોકલામના એક કક.મી.માં ૮૦ ટેડટમાં ૮૦૦ જેટલાં સૈદનક જમા કયાુંના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે ભારતે ભૂતાનને મદદ કરતાં ચીનના પેટમાંતેલ રેડાયયંછે. છ ફૂટ ઊંચા જાટ સૈહનકો સેનાએ ડોકલામમાંચીની સેના સામેછ ફૂટ ઊંચા જાટ રેદજમેડટના જવાનો તૈનાત કયાવછે. આ જાટ જવાનો ચીનની ભાષાના જાણકાર છે. ચીની સૈદનકો સામેતેમની ઊંચાઇ ઘણી મહત્ત્વની સાદબત થઇ શકે છે. આ ઉપરાંત મીદડયા અહેવાલ પ્રમાણેચીની સેના ડોકલામમાં૧૦૦ મીટર પાછળ ખસવા સંમત થઈ છે. જોકેભારતેમપષ્ટ જણાવી દીધયંહોવાનયંમનાય છેકે, ચીની સેના ૨૫૦ મીટર પાછી ખસી જાય પછી જ આ મયદ્દા પર મંત્રણા થઇ શકેછે. ડોકલામ માત્ર અમારુંઃ ભૂતાન ભૂતાને૧૦ ઓગમટેચીનનેમપષ્ટ સંદશ ે ો પાઠવી દીધો છેકેડોકલામ પર અમારો અદધકાર છે. ચીની રાજદ્વારી વાંગ વેનલીએ જણાવ્યયંહતયંકે ભૂતાને બૈદજંગને રાજદ્વારી ચેનલો દ્વારા જણાવ્યયંછે કે, દવવાદદત પ્રદેશ ચીનનો નથી. ભૂતાનનાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યયંહતયંકે, ડોકલામના સરહદી દવવાદ પર અમારું વલણ ઘણયંમપષ્ટ છે. ચીને ભૂતાનના પ્રદેશમાં સડકદનમાવણનયંકામ હાથ ધરીને બંને દેશ વચ્ચે૧૯૮૮ અને૧૯૯૮માંથયેલા કરારોનયંઉલ્લંઘન કયયુંછે. જૂનમાંઆ દવવાદની શરૂઆત ભૂતાનની પ્રેસ દરદલઝથી થઈ હતી, જેમાંલખ્યયંહતયંકેડોકલામમાં માગવ દનમાવણ બડને દેશો વચ્ચે સરહદો સંબદંધત સમજૂતીનયંઉલ્લંઘન છે. બડનેદેશો વચ્ચે૧૯૮૮ અને ૧૯૯૮માંલેદખત સમજૂતી થઈ છે. બડનેદેશ સરહદે અંદતમ સમજૂતી ના થાય ત્યાંસયધી શાંદત જાળવવા

HEADLINE SPONSOR

PLATINUM SPONSORS

ભારત – ચીન વચ્ચે એક મહિનામાં જ યુદ્ધ થઈ શકેઃ લોડડ મેઘનાદ દેસાઈ

ડોકલામ દવવાદના કારણેભારત અનેચીન વચ્ચે વધી રહેલા તણાવની પદરન્મથદતમાં આંતરરાષ્ટ્રીય મયદ્દાઓના દવશેષજ્ઞ લોડડ મેઘનાદ દેસાઈએ કહ્યુંછેકે, હવેઆ દવવાદનયંસમાધાન દદિણ ચીન સાગરના ઘટનાક્રમો પર આધાદરત રહેશ.ે લોડડ દેસાઈનયંઅનયમાન છે કે નજીકના સમયમાંભારત અનેચીન વચ્ચેયયદ્ધ થઈ શકેછે. આવી પદરન્મથદતમાં ભારત અને અમેદરકા એક તરફ હશેઅનેસામેની તરફ ચીન હશે. દેસાઈ ભારત ચીન દવવાદનેબેદેશો વચ્ચેનો દવવાદ નહીં પણ વૈદિક પ્રચન માનેછે. તેઓએ જણાવ્યયંછેકે, જો પદરન્મથદતનો શાદતપૂણવરીતેઉકેલ નહીં આવે તો એક મદહનામાંજ યયદ્ધ થઈ શકેઅનેતેરોકી શકવયંઅશક્ય બનશે.

માટેસહમત હતા. ડોકલામ મુદ્દે સમાધાન નિીં રાજ્યકિાના પ્રધાન દજતેડદ્રદસંહે આ દવવાદ અંગેજણાવ્યયંહતયંકે, સરકારનેપોતાના દનણવયો પર

ભરોસો છેઅનેસરકાર કોઈ પણ બાહ્ય તેમજ ઘરેલય પડકારને ઝીલવા તૈયાર છે. જોકે આ મયદ્દે ભારત સરકાર અને સેનાના પગલાં દવશે વધય જણાવવા માગતો નથી. ભારતના પૂવવસેનાધ્યિ વી. પી. મદલકે કહ્યુંહતયંકે, ચીન સાથેદમનીયયદ્ધ થવાની સંભાવના નકારી શકાય નહીં પરંતયબંનેપરમાણયસિમ દેશો વચ્ચે યયદ્ધ થવાની કોઈ સંભાવના નથી. આ બધા વચ્ચે બાબા રામદેવે આ મયદ્દે જણાવ્યયંકે, ચીનને શાંદતમાંરસ નથી, જો તેમ ન હોત તો આજેદલાઈ લામા ભારતમાંન હોત. ચીન યયદ્ધની ભાષા જ સમજે છે. તેનેતેજ ભાષામાંસમજાવવો જોઈએ. આ હવવાદ કાશ્મીર સુધી ફેલાશે સાન ફ્રાન્ડસમકોના પૂવવકાઉડસલ જનરલ એન. પાથવસારથીએ જણાવ્યયંહતયંકે, ચીન જેવી રીતેધમકી આપે છે તે પરથી તેના ઇરાદા મપષ્ટ છે. આ ધમકીઓનેભારતેહળવાશથી ન લેવી જોઇએ. ચીન પોતાની આદથવક અનેસૈડય ન્મથદતનેસારી રીતેજાણે છે. જ્યારેભારત હજયઆદથવક સયધારામાંવ્યમત છે. જો દવવાદ આગળ વધી ગયો તો માત્ર ડોકલામ જ નહીં, ભારતના અડય દવમતારોમાંપણ ફેલાઇ શકેછે અને ડોકલામ દવવાદના પડઘા જમ્મય કાચમીર સદહતના દવવાદદત દવમતારોમાંપડશે. તેઓએ એવો પણ દાવો કયોવહતો કેચીન હોદશયાર છેઅનેસામે ચાલીનેકંઇ જ નહીં કરે, તેભારતનેએટલા માટેજ ઉચકેરી રહ્યુંછે. કેમ કેચીનનેપોતાની દચંતા છે.

Join us at the 17th Asian Achievers Awards Call and book your place NOW! 020 7749 4085 Gold Sponsors

Event Management

Partner

Nitin Ganatra

સવશેષ અહેવાલ 17

GujaratSamacharNewsweekly

Sponsored Charity

PR Partner

Travel Partners

Official Caterer

Raageshwari Loomba


18 તસવીરેગુજરાત

વવષ્ણુપંડ્યા

આ સપ્તાહે બે ‘એવોડડ’ વવશે વાત કરવી છે. એક ગુજરાત મીવડયા કલબે નગેન્દ્ર વવજય સવહત વવવવધ અખબારોના તસવીરકારો, અહેવાલ-લેખકો અને બીજાં ક્ષેત્રોના પત્રકારોને સન્માવનત કયા​ા. ગુજરાતી પત્રકારોને આ રીતે પોંખવામાં આવે તેનાથી તેની વબરાદરી સૌથી વધુ ખુશી અનુભવે તે સા-વ તવાભાવવક છે. ગુજરાત મીવડયા કલબે, મારા ‘પદ્મશ્રી’ સન્માનને પણ આ કાયાિમમાં નવાજ્યું ત્યારે કેટલાક ગુજરાતી પત્રકારો (નમાદ, કરસનદાસ મૂળજી, કૃષ્ણલાલ શ્રીધરાણી, છગન ખેરાજ વમા​ા, ઝવેરચંદ મેઘાણી, રવવશંકર મહેતા, દાદાભાઈ નવરોજી વગેરે)ની લેખન સાથેની નૈવતક ઊંચાઈનાં ઉદાહરણો આપ્યાં. કાયાિમ પૂરો થયા પછી એક ખરા અથામાં પત્રકારત્વની સાથે જોડાયેલા વવરિ તંત્રીએ તવીકાયુ​ું કે ઇવતહાસ તો હું પણ ભણાવું છું પણ એક ગુજરાતી પત્રકાર ફાંસીના માચડે ચડ્યાં હોય તે હું યે જાણતો નહોતો! એક પત્રકાર ‘પદ્મશ્રી’ બને તેનો આનંદ વવવવધ તથળોએથી અવવરત રહ્યો છે. ગુજરાત યુવનવવસાટીનો પત્રકારત્વ વવભાગ, એન.આઇ.એમ.સી.જે જેવી માતબર તાલીમ-સંતથા, ગાંધીનગર વશક્ષક યુવનવવસાટી, સૌરાષ્ટ્ર યુવનવવસાટીનો પત્રકારત્વ વવભાગ, રોટરી કલબ, વદલ્હી ગુજરાતી સમાજ, વવશ્વ ગુજરાતી સમાજ, કચ્છ યુવનવવસાટી, ગુજરાત ગ્રંથ વનમા​ાણ બોડડ વગેરેના સરસ કાયાિમો થયા. હવે સૌરાષ્ટ્ર યુવનવવસાટી, નરવસંહ મહેતા યુવનવવસાટી સવહતની સોરઠની સંતથાઓ અને ગુજરાત યુવનવવસાટીનાં આમંત્રણો છે. ગુજરાત મીવડયા કલબનો તેમાં ઉમેરો થયો ત્યારે મેં જણાવ્યું કે ગુજરાત સાવહત્ય અકાદમી ‘પત્રકારત્વ અને સાવહત્ય’ બન્નેના સંવધાન માટે સવિય રહેશે. થોડાક સમય પહેલાં વવશ્વ સંવાદ કેન્દ્રે પણ એક શાનદાર કાયાિમમાં વિજેશ

કુમાર વસંહ, વવકાસ ઉપાધ્યાય, જ્યોવત ઉનડકટ અને બીજા િવતવિત પત્રકારોનું સાવાજવનક સન્માન કયુ​ું તેને પણ યાદ કરવા જેવું છે. પત્રકાર શબ્દનો સમુવચત ઉપયોગ કરીને જ વવચારની જાગૃવતને ફેલાવી શકે છે તે મેં મારા પચાસ વષાનાં પત્રકારત્વ દરવમયાન વનહાળ્યું અને અનુભવ્યું છે. વલયોનાદા વસલ્કનું એક વાક્ય વારંવાર મારા વવદ્યાથથીઓને (સદભાગ્યે, તવ. વાસુદેવ મહેતાએ ૧૯૭૭માં પત્રકારત્વના વગા લેવા માટે મને િેવરત કયોા ત્યારથી હજુ પણ, વવવવધ પત્રકારત્વ – કોલેજોમાં વવદ્યાથથીઓને ભણાવવા જવાનું બને છે. તેમાંના ઘણા વવદ્યાથથીઓ હવે તો મીવડયામાં સુિવતિ છે.) યાદ કરાવતો કે જેમ યુવનવવસાટીઓની તથાપનાનો એક હેતુ હતો - Truth Seeking અને Truth Telling (સત્યનું શોધન અને સત્યનું ઉદબોધન) તે જ હેતુ પત્રકારત્વનો પણ છે. એ તો કાયમની વાતતવવકતા છે કે ‘સત્ય’ વવશેની દરેકની વ્યાખ્યા અલગઅલગ રહે છે. ચેનલો પણ ‘અમે સત્ય જ રજૂ કરીએ છીએ’ એવું જણાવે છે અને ટીવી-અખબાર પરના સંવાદદાતાઓ પણ દૃઢતાથી એવું માને છે કે અમે જે લખીએ તે સાવ સો ટકા સોનું છે. તતંભ લેખકો આમાંથી બાકાત કઈ રીતે હોઈ શકે? સત્યના અનેક ચહેરા છે. પસંદગીનું (વસલેક્ટીવ ટ્રુથ) સત્ય, નાપસંદગીનું સત્ય, પૂવાગ્રહ સાથેનું સત્ય, પક્ષપાતી સત્ય, વનભભેળ સત્ય, િવતબિતા સાથેનું સત્ય, ‘તટતથ’ હોવાનો ભ્રમ સેવતું સત્ય. અને બેશક, સનાતન સત્ય. આ છેલ્લા સત્ય માટે દુવનયાભરના ફફલસૂફો, વવજ્ઞાનીઓ, ધમોા િયાસ કરતા રહ્યા છે. પણ મેળ પડતો નથી. સાત્રેનું સત્ય, માકકસનું સત્ય, ગાંધીનું સત્ય, વહટલરનું સત્ય, વનત્શેનું સત્ય, મુસોવલનીનું સત્ય... ઇવતહાસિેમી ઉમેરવા માગે કે જનાબ જીન્નાનું યે પોતાનું સત્ય હતું તે તેનો ઇનકાર થઈ શકે? ગોબેલ્સ િામાવણકતાથી કહેતો કે અમારે નાઝીફાંસીવાદને દુવનયામાં તથાવપત કરવો હોય તો પશ્ચચમી દેશો અને રવશયાનાં િચાર તેમજ જૂઠાણાનો પૂરેપૂરો સામનો કરવા માટે િજાનું ‘િેઇન વોશ’ કરવું પડે. એટલે એક સો વાર જૂઠાણાં ચલાવીને તેને સત્યમાં

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ઓહ એવોડડ! વાહ એવોડડ! આહ એવોડડ!

પવરવવતાત કરવાનું કામ અમે કરી રહ્યા છીએ. આમ કરવામાં એકલા ગોબેલ્સને જ દોવષત માનવાની જરૂર નથી. વિટન – ફ્રાંસ – રવશયા પણ એવું જ કરી રહ્યા હતા જેને ‘િોપેગંડા’ (િચાર)નું મથાળું આપવામાં આવતું! ‘સેકન્ડ વલ્ડડ વોર એન્ડ િોપેગંડા’ જેવાં દળદાર પુતતકમાં તેનાં સંખ્યાબંધ ઉદાહરણો છે. આ વવશ્વયુિ દરવમયાન સુભાષચંદ્ર બોઝે જાપાન-જમાનીનો સહયોગ લીધો એટલે પશ્ચચમી મીવડયાએ

ભારે ખતરનાક છે. તેને નાસીપાસ કરવાની કોઈ રાસાયવણક દવા પણ નથી. આવે છે, ધસી આવે છે અને સાવાજવનક જીવનની ઊભી વાવણી ખલાસ કરી જાય છે. બચપણમાં મેં જોયું હતું કે અમારાં નાનકડાં નગરની આસપાસ ખેતરો અને વનવાસતથાનોનાં ફવળયાઓમાં વૃક્ષ – વેલ – છોડવાઓ રહેતા. તીડનાં ટોળાંની ખબર પહોંચતાં ગામલોક પતરાનાં ખાલી ડબાઓ સાથે નીકળી પડે અને

ચંદ્રકાન્ત દરૂ

રવીશકુમાર

ધૂંવાધાર િચાર કયોા કે નેતાજી જાપાનના એજન્ટ છે, ભારત પર આિમણ કરીને તે જાપાનને સોંપી દેવા માગે છે, ‘ડોન વિકઝોટ’ છે, જાપાની કઠપૂતળી છે વગેરે. રેવડયો અને અખબારો દ્વારા આવા ધૂંવાધાર િચારમાં સપડાઈને ભારત કેટલાક રાષ્ટ્રીય નેતાઓ પણ સુભાષ-વવરોધી થઈ ગયા હતા. ખુદ જવાહરલાલ એક સભામાં ત્યાં સુધી બોલી ગયા કે બમા​ા મોરચેથી ભારત તરફ નેતાજી અને તેમની આઝાદ વહન્દ ફોજ આવશે તો તેમની સામે લડવા જનારો હું પહેલો હોઈશ! િચારતંત્રની ધાર બે-ધારી જ રહે છે. આજકાલનાં પત્રકારત્વમાં તથ્યની આધારવશલાને ગબડાવીને પોતાની વ્યવિગત ઇચ્છાઅવનચ્છાને વ્યિ કરવાનો વાયરો ચાલે છે. બેશક, ચતુર વાચક ચાર-પાંચ અખબારોને વાંચીને, પોતાનાં પૂરતું સત્ય તારવી લેતો હોય છે. પણ પત્રકારત્વમાં આ ‘તીડનાં ટોળાં’

ધમાધમ વગાડતા ફરે. આ અવાજ સાંભળીને તીડ ભાગી જતાં હશે એવું માનવામાં આવતું. અમારાં ફવળયામાં બદામના છોડ પરથી એક તીડને પકડીને જોયું ત્યારે ફકશોરમનમાં સવાલ થયો હતો કે અરે, આ તો કેટલું રૂપાળું અને વનદોાષ છે! શું આ ખરેખર પાકને તવાહા કરી જતું હશે? આનો જવાબ હવે મળી રહે છે. જાહેર જીવનમાં, પત્રકારત્વમાં, ધમા-સંિદાયોમાં (બધા નહીં) કેટલાક ‘રૂપાળા’ કે ‘વનદોાષ’ કે ‘િભાવી’ ચહેરાઓ તેમની માન્યતાઓ – આગ્રહો પૂવાગ્રહો - પક્ષપાતોને કેવા સૂફફયાણા તવરૂપે િતતૂત કરે છે તેનો અંદાજ હવે તો સવાત્ર છે. હમણાં અમદાવાદમાં એક સંતથાએ રવીશ કુમાર નામના પત્રકારને ‘તવ. ચંદ્રકાંત દરૂ એવોડડ’ એનાયત કરીને તેનું સંભાષણ રાખ્યું હતું. રવીશ કુમાર એનડીટીવીમાં અનેક િચનો પર ચચા​ા-સંવાદ કરે છે. ‘જીવંત ચચા​ા’ હોય ત્યારે તેમાં ભાગ લેનારામાંથી કેટલાકને

કથળેલા વિપક્ષીય સંબંધો માટેભારતના ઇરાદા કારણભૂત: પાકકસ્તાન

ઈસ્લામાબાદઃ પાકિથતાનના નવનનયુક્ત વડા પ્રધાન શાનિદ ખાિાન અબ્બાસીએ ભારત-પાકિથતાન નિપક્ષીય સંબધ ં ોની િથળેલી સ્થથનત અનેમડાગાંઠ માટેભારતનેજવાબદાર ઠેરવ્યુંછે. તેમણેિહ્યુંિતુંિે, નવી નદલ્િીના નવથતારવાદી ઈરાદા બંને પાડોશી દેશોના રચનાત્મિ સંબધ ં ો વચ્ચેમુખ્ય અવરોધસમાન છે. ૧૪ ઓગથટેથવતંત્રતા પવવેદેશવાસીઓનેસંબોધતાંઅબ્બાસીએ િહ્યુંિતુંિે, પાકિથતાન થવાયત્તતાની સમાનતાનેઆધારેદરેિ પાડોશી દેશો સાથેસિારાત્મિ અનેરચનાત્મિ સંબધ ં ો થથાનપત િરવા માગેછે.

19th August 2017 Gujarat Samachar

પૂરી વાત ન કરવા દેવી, તેના તકકને અળવીતરી રીતે રજૂ કરવો, સાચાખોટા જવાબ આપવા અને નક્કી કરેલા ઇરાદાને જ તથાવપત કરવો, તે રવીશ કુમારની ખાવસયત છે. એનડીટીવી પર ઇન્કમટેક્સના દરોડા પડ્યા તે ‘વવચાર-વાણી તવાતંત્ર્ય પર સરકારી િહાર છે’ એમ સાવબત કરવા ટીવી પર ખાતસો સમય લીધો હતો. નરેન્દ્ર મોદી - ભાજપ – સંઘ અને િવતતપધથી ટીવી ચેનલોના પત્રકારોયે તેમનું વનશાન રહે છે. અહીં ગુજરાતમાં થોડાક સમય પહેલાં ખ્યાત કથાકાર મોરારીબાપુના ‘સદભાવના’ કાયાિમમાં તેમનું વિવ્ય રાખવામાં આવ્યું તેમાં તેણે ‘સદભાવના’ને ‘દુભા​ાવના’માં બદલાવવા માટે સુંદર શબ્દોનો, અધૂરા તકકનો અને પોતે દુવનયાનાં - પત્રકારત્વનાં દુવષતોની સામે લડવા નીકળી પડેલો ‘સામાન્ય’ માણસ છે એમ ઠસાવીને ‘બૌવિક મવસહા’ બનવાનો િયાસ કયોા! મોરારીબાપુને તેમના છદ્મ તવરૂપનો અહેસાસ નહીં હોય અથવા ઉદાર સંત-ત્વને લીધે તેમણે જતું કયુ​ું હશે, પણ રવીશ કુમારના વાણીવવલાસમાં બધું છતું થઈ ગયું! ‘મોદી’ શબ્દ નહીં વાપરતાં, ચતુરાઈપૂવાક ‘ગોદી’ શબ્દ વાપરીને કહ્યું કે હવે ગોદી-પત્રકારો વધી પડ્યા છે! આવા તકકહીન વતકડમ, અમદાવાદની સભામાં યે સાંભળવા મળ્યો. ‘આધાર’ કાડડ મૃત્યુ સમયે પણ જોઈશે એવી કોઈ વહીવટી બાવલશ જાહેરાતને કેન્દ્રમાં રાખીને તેણે ભવવષ્યવાણી ફટકારી કે દેશ હવે ‘આધાર’ હેઠળની ગુલામી તરફ જશે! જઈ રહ્યો છે એમ પણ જણાવી દીધું! રવીશ કુમારને અપાયેલા એવોડડનું નામ ‘તવ. દરૂ એવોડડ’ છે. વિટીશ ગુજરાતીઓ માટે આ નામ કદાચ પવરવચત નહીં હોય, પણ ૧૯૭૫-૭૬ની કટોકટી અને વિ-સેન્સરવશપની વખલાફ જે જંગ થયો તેમાં દરૂ સાહેબ મોખરે હતા. મૂળ રોયવાદી ‘રેવડકલ હ્યુમેવનતટ’ અને ખ્યાત ધારાશાતત્રી. ગુજરાતમાં સેન્સરવશપની વવરુિ કાનૂની લડાઈ તેમણે લડી. ‘સાધના’ અને ‘ભૂવમપુત્ર’ના મુકદમા લડ્યા અને જીત્યા. પવરણામે ‘મીસા’ હેઠળ જેલ મળી. ઉત્તમ કમાણી કરતા ધારાશાતત્રીને રીબાવવા માટે જામનગરની જેલમાં રખાયા. ત્યાં સત્તાવાળાઓએ એવી રીતે રાખ્યા કે પાગલ બની જાય.

www.gujarat-samachar.com

ચોવીસ કલાક ઘરમાં પણ એસીની ઠંડકમાં રહેનાર દરૂને જેલની તપતી કોટડી, કાંકરા વાળી જાડી રોટી, પાણીવાળી દાળ આપવામાં આવતાં. દરૂ ભૂખ્યા રહ્યા, વસગારેટ પીતા રહ્યા. બહારનું ટીફીન રોકવાની કોવશશ થઈ. થોડા વધુ સમય માટે જો તેઓ અહીં રહ્યા હોત તો પાગલ બની જાત. આ વાત તે સમયે હજુ ન પકડાયેલા બાબુભાઈ જસભાઈ પટેલ અને હેમાબહેન આચાયભે રાજ્યપાલ કે. વવશ્વનાથનને કરી. બીમાર દરૂ સાહેબને થોડા વદવસ પેરોલ અપાઈ અને પછી ભાવનગર જેલમાં મોકલવામાં આવ્યા. આ જેલમાં અઢીસો જેટલા ‘મીસા’ અટકાયતીઓ હતા. શંકરવસંહ વાઘેલા, સૂયકા ાંત આચાયા અને મારો પણ સમાવેશ હતો. સૌએ ત્યાં તેમને ‘આદરપાત્ર વડીલ તવજન’ તરીકે રાખ્યા અને પછી વડોદરા જેલમાં પણ તેવું સાતત્ય રહ્યું. મૂળ બાબત એ છે કે દરૂ સાહેબ ‘સેક્યુલર’ હતા, ધમાવવરોધી નાશ્તતક હતા. એમ. એન. રોયના વશષ્ય હતા. કોમવાદનો વવરોધ કરતા હતા. પરંતુ તેમના વાણી-વવચારમાં ક્યાંય દંભ નહોતો, સૌજન્ય હતુ.ં બીજાઓને સમજવાની અને અપનાવવાની તૈયારી હતી. ‘સાધના’નો કેસ લડ્યા ત્યારથી અમારી મૈત્રીનો અધ્યાય શરૂ થયો. જેલમાં પણ એક જ કોટડી-બેરેકમાં રહ્યાં. મીસાવાસીઓએ જેલમાં ‘મહામૃત્યુંજય યજ્ઞ’ કયોા તો સહુની લાગણીને માન આપીને ‘નાશ્તતક’ દરૂએ તેમાં ભાગ લીધો! ‘મીસા’થી છૂટ્યા બાદ આરએસએસના વડા બાલાસાહેબ દેવરસનું અમદાવાદમાં જાહેર સન્માન થયું તે સવમવતમાં રહ્યા. ‘સાધના’માં તેમની કોલમ છપાતી રહી અને ‘સાધના’ના કાયાિમોમાં અવતવથ વવશેષ તરીકે આવ્યા. આ ખેલવદલી અને ખૂલ્લાં મન સાથે જાહેરજીવનમાં રહેલી વ્યવિનાં નામે શરૂ થયેલો એવોડડ એક વતક્કડમબાજ ‘બૌવિક મસીહા’ બનવાનો િયત્ન કરનારને આપવામાં આવે ત્યારે તવગાતથ દરૂ નારાજ તો નહીં થયા હોય (તવગા-નકકમાં તેમનો વવશ્વાસ નહોતો) પણ જો આ કાયાિમ તેમને વનહાળવા મળે તો તેમના ચહેરા પર લાક્ષવણક શ્તમત અને વસગારેટ પીતાં પીતાં વ્યંગ કરીને તેમનો ‘તફકયા કલામ’ કહેઃ ‘અચ્છા, એમ કે?’

ઠપ્પ િરી દીધી િતી. તેમજ ‘સાિક’ સનમટનો પણ બનિષ્િાર િયોયિતો. આ તમામ આતંિી હુમલામાંપાકિથતાનીઓની સંડોવણી છતી થઇ છે. ફરી કાશ્મીરપુરાણ આપણા દેશ તરફથી ભારત સાથેના સંબધ ં ો સુધારવા અનેિ પ્રયાસો પાકિથતાનના અત્યાર સુધીના તમામ વડા પ્રધાનોની જેમ િાથ ધરવામાંઆવ્યા છે, આપણેશાંનત થથાનપત િરવા માગતા િતા, અબ્બાસીએ પણ િાચમીરનો રાગ આલાપ્યો િતો. તેમણે િાચમીર પરંતુ દરેિ વખતે ભારતે નવથતારવાદી ઈરાદા સાથે બંને દેશો વચ્ચે નવવાદનેઉિેલવા માટેદરનમયાનગીરી િરવા આંતરરાષ્ટ્રીય સમુદાયને મંત્રણા ન થવા દીધી. આ પ્રસંગેચીનના ઉપવડા પ્રધાન વાંગ યાંગેપાકિથતાનના થવતંત્રતા અપીલ િરી િતી. તેમણે િહ્યું િે આંતરરાષ્ટ્રીય સમુદાયે િાચમીરમાં નદન સમારોિમાંખાસ મિેમાન તરીિેિાજરી આપી િતી. નોંધનીય છે શાંનત સુનનસ્ચચત િરવા માટેયુએનના પ્રથતાવો િેઠળ પાકિથતાન અને િેગત વષવેઉરી સનિતના એિ પછી એિ આતંિી હુમલાનેપગલેભારતે ભારત વચ્ચેિાચમીર નવવાદનેઉિેલવામાંમિત્વની ભૂનમિા ભજવવી પાકિથતાન સામેિડિ િાયયવાિી િાથ ધરતાંબંનેદેશો વચ્ચેની વાતચીત જોઈએ.


19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

• બ્લશના બે કોટ લગાિ​િા. પહેલા ક્રીમ બ્લશ તેના ઉપર પાિડર બ્લશને ચીક બોન્સ અને ઉપરની તરફ બ્લેન્ડ કરિું. િેથી લાંબો સમય સુધી ટકશે. • બ્લશર લગાિતી િખતે હળિું કમાઇલ કરિું. િે ભાગ ઊપસી આિે તેના પર બ્લશર લગાડિું. ફેસ પાવડર • કોમ્પેક પાિડર હોય કે લૂઝ પાિડર સ્કકન ટોન સાથે સેટ થતો હોિો િોઇએ. ફાઉન્ડેશન લગાડયા પછી િ ફેસ પાિડર લગાડિો. • ફેસ પાિડરને ચહેરા પર બરાબર ફેલાિ​િો. િો ચહેરાના કોઇ જહકસા પર બરાબર ફેલાયો ન હોય તો એ સ્કકન ટોન અલગ દેખાશે. • િો ચહેરા પર િે ફેસ પાિડરનો ઉપયોગ કરો એ િ પ્રમાણમાં ગરદન – ડોક પર પણ ઉપયોગ કરિો. કાજળ • કાિળ આંખને િધુ આકષયક બનાિે છે. • કાિળ ફેલાઈ ન જાય તે માટે આંખની આસપાસના ભાગને ડ્રાય રાખિો. • કાિળને બ્લેક આઇશેડો સાથે બ્લેન્ડ કરીને

સૌંદયયપ્રસાધનો વિશેજાણીનેતેનો યોગ્ય ઉપયોગ કરો

સામાન્ય રીતે દરેક પ્રસંગે કે રોજિંદી જિંદગીમાં હેજિ કે લાઈટ મેકઅપ કરતા િ હશો. મેકઅપ માટે દરેક સૌંદયય પ્રસાધનોની પૂરતી જાણકારી મેળિીને િ તેને ઉપયોગમાં લેિા િરૂરી છે. તો અહીં એ સાધનોની થોડી સમિ આપિામાં આિી છે. ફાઉન્ડેશન • ફાઉન્ડેશન ક્લીન-પોજલશ્ડ લુક માટે લગાડિામાં આિે છે. • ફેસને જશયર લુક આપિા કપંિથી ફાઉન્ડેશન લગાિ​િું. આંગળીના ટેરિાથી પણ લગાડી શકાય. • ફાઉન્ડેશનને ચહેરા પર બ્લેન્ડ કરિા બ્લેજડંગ બ્રશનો ઉપયોગ કરિો. • ત્િચાના પ્રકાર પ્રમાણે ફાઉન્ડેશન પસંદ કરિા. ગોરા િાન માટે જટન્ટેડ શેડ પસંદ કરિા. ડકકી કોમ્સલેશન માટે ડી યલો અથિા જરચ ગોલ્ડન શેડિાળા ફાઉન્ડેશનની પસંદગી કરિી. વ્હાઇટીશ

મવિલા 19

GujaratSamacharNewsweekly

કોમ્પલેશન માટે યલો ટોન ફાઉન્ડેશન િધુ યોગ્ય રહે છે. કંસસલર • આંખની આસપાસના કાળા કુંડાળા હોય કે પછી ચહેરા પર ધાબા હોય તેને છુપાિાની ઉત્તમ રીત કંજસલર છે. • કંજસલર ત્િચાના ટોન કરતાં એક શેડ હળિું લેિું. • આંખની આસપાસ આઇક્રીમ લગાિીને આંગળીના ટેરિાથી કંજસલર લગાિી બ્લેન્ડ કરિું. એ પછી ફાઉન્ડેશન અથિા પાઉડર લગાિ​િો. • આંખના ખૂણા િધુ ડાકક હોિાથી ત્યાં કલર કંજસલર લગાિ​િું િ િોઈએ. બ્લશ • બ્લશરના ઉપયોગથી સુંદરતા િધુ જનખરે છે. પાિડર બ્લશ લાંબા સમય સુધી ફાયદો નથી આપતું તેથી ક્રીમ બ્લશનો ઉપયોગ કરિો.

વાનગી

લગાડી શકાય. • કાિળ લગાડયા પછી જલજિડ આઇલાઇનર લગાિ​િી િે કાિળને ફેલાતા રોકે છે. • કાિળ ફેલાય તો ટચઅપ માટે ઇયર બડનો ઉપયોગ કરિો. સલપસ્ટિક • હોઠ પર પહેલા મોઇશ્ચરાઇઝર, જલપ બામ અથિા ફાઉન્ડેશન લગાડિું. • સ્કકન ટોન પ્રસંગ ટ્રેન્ડ અને આઉટફફટ પ્રમાણે જલપસ્કટકની પસંદગી કરિી. • નેચરલ લુક માટે જલપસ્કટક લગાિીને આંગળીઓથી રબ કરિી • જલસ્સસટક લાંબા સમય માટે રહે તે માટે જલપ લાઇનરથી હોઠને આઉટલાઇન કરિી અને પછી જલપસ્કટક લગાિ​િી. િેથી જલપસ્કટક નીકળી જાય તો પણ જલપ લાઇનર હોઠ પર રહેિાથી નેચરલ લુક લાગશે. • પાતળા હોઠ હોય તો જલપસ્કટક લગાડયા પછી હોઠની િચ્ચોિચ જલપગ્લોસ લગાિીને એને આંગળીથી ફેલાિ​િું અને પછી જલપ લાઈનરથી ફરી હોઠની લાઈન્સ બનાિ​િી િે હોઠને જાડા દેખાડશે.

સામગ્રીઃ બ્રેડ ૫ સ્લાઇસ • તેલ ૨ લસણની પેસ્ટ સાંતળો. પછી ડુગ ં ળી મરચા • બારીક સમારેલી ડુગ ં ળી ૧ નાખી તેને બદામી રંગની થવા દો. િવે નંગ • બટાટા ૧ નંગ • સમારેલું બધાં શાક, મરચુ,ં ગરમ મસાલો અને ગાજર ૧ નંગ • વટાણા ૧ વાટકી મીઠું ભેળવો. સિેજ પાણી છાંટો, જેથી • મકાઈના દાણા ૧ વાટકી • હિંગ મસાલો હમક્સ થાય. ઢાંકીને પાંચ ચપટી • વહરયાળી પાઉડર ચપટી રાખો. આંચ પરથી ઉતારી બેક્ડ બ્રેડ રોલ હમહનટ • આદુ-ં લસણની પેસ્ટ ૧ ચમચો લઈને કોથમીર ભભરાવો. બ્રેડની • મરચું અડધી ચમચી • ગરમ મસાલો પા ચમચી ફકનારીઓ કાપી લઈ વેલણથી સિેજ દબાવો. ભીના • સમારેલી કોથમીર ૧ ચમચો • તેલ ૧ ચમચો કપડાંથી ઢાંકીને દસેક હમહનટ રાખી મુકો. દરેક બ્રેડ • મીઠું સ્વાદ મુજબ. પર એક ચમચી સ્ટફિંગ મૂકી પાણીથી ફકનારી સીલ રીતઃ સ્ટફિંગ માટે ગાજર, મકાઈના દાણા અને કરી દો. ઇચ્છો તો રોલ પણ વાળી શકો છો. વટાણાને બાિી લો. ઠંડા થાય એટલે બાિેલા ઓવનને ૨૦૦ હડગ્રી સેલ્સસયસ પર ગરમ કરો. બટાકાનો છૂદં ો હમક્સ કરો. એક પેનમાં તેલ ગરમ બધા રોસસ પર તેલ લગાવી િોઈલ પાથરેલી ટ્રેમાં કરીને તેમાં વહરયાળીનો પાઉડર અને આદુ-ં ગોઠવી બેક કરો. ઇચ્છો તો તળી પણ શકો છો.

Travel with award winning group and tailor made specialist

21 DAY – GRAND SOUTH AMERICA (Peru, Bolivia, Chile, Argentina, Brazil) Dep: 08 Sep, 2 Oct, 31 Oct, 22 Nov, 14 Jan, 16 Feb, 02 Apr

26 DAY - GRAND TOUR OF AUSTRALIA – FIJI – NEW ZEALAND Dep: 10 Sep, 14 Oct, 20 Nov, *£5399 25 Jan, 05 Mar, 10 Apr

15 DAY – SCENIC SOUTH AFRICA & BOTSWANA Dep: 08 Sep, 02 Oct, 05 Nov, *£2899 22 Jan, 10 Feb

*£4999

15 DAY – ULTIMATE UGANDA , KENYA & TANZANIA SAFARI 9 Dep: 05 Sep, 04 Oct, 02 Nov, *£329 16 Jan, 02 Feb, 03 Mar

15 DAY –DISCOVER BURMA & NORTHERN THAILAND Dep: 25 Sep, 10 Oct, 28 Oct, 20 Nov, *£2799 10 Jan, 2 Feb, 5 Mar, 2 Apr 15 DAY – UNFORGETTABLE MALAY

16 DAY – EXOTIC SRI LANKA & MALDIVES BORNEO 9 *£289 Dep: 18 Aug, 1 Sep, 25 Sep, 12 Oct Dep: 2 Sep, 4 Oct, 30 Oct, 9 9 6 2 £ * 16 Nov, 25 Jan, 14 Mar 18 DAY – INCREDIBLE SOUTH INDIA & ANDAMAN ISLAND 15 DAY – BEST OF HONG KONG & MALAYSIA 9 Dep: 28 Sep, 20 Oct, 14 Nov, 2 Dec, Dep: 31 Aug, 16 Sep, 04 Oct, *£259 9 14 Jan, 6 Feb, 2 Mar *£169 12 Nov, 02 Dec, 18 Jan, 16 Feb

15 DAY – ROYAL RAJASTHAN TOUR

Dep: 29 Sep, 16 Oct, 5 Nov, 25 Nov, 6 Dec, 8 Jan, 30 Jan, 25 Feb, 20 Mar

*£1899

14 DAY – TREASURES OF CHINA

Dep: 27 Aug, 12 Sep, 2 Oct, 30 Oct, 14 Nov

*£2099

18 DAY – WONDERS OF COSTA RICA , PANAMA & MEXICO Dep: 25 Sep, 20 Oct, 14 Nov, 10 Jan, *£3099 25 Feb, 16 Mar

07 DAY – BEST OF ICE LAND

Dep: 31 May, 10 Jun, 29 Jun, 14 Jul, 20 Aug, 8 Sep, 12 Oct *£1099

16 DAY – CULTURAL JAPAN & SOUTH KOREA TOUR Dep: 28 May, 14 Jun, 30 Jun, *£3299 8 Sep, 6 Oct, 5 Nov

15 DAY – ANCIENT THAILAND & CAMBODIA Dep: 25 Aug, 14 Sep, 1 Oct, 25 Oct, *£1799 10 Nov, 1 Dec, 14 Jan, 6 Feb

AND MUCH MORE TAILOR MADE TO SUIT YOU Note: Vegetarian meals available in all our tours

www.skandaholidays.com Request to All Members of Tarapur Brotherhood to send their E-Mail address immediately.

02071837321 01212855247

contact@skandaholidays.com

EVERY DAY DEPARTURE - PRIVATE & GROUP TOURS

Lines Open From 7 AM TO 11 PM - 7 DAYS A WEEK

All Price Per Person, Terms and conditions applies CALL US FOR DISCOUNTED AIR TICKET WORLD WIDE


20 સ્વાસ્થ્ય

@GSamacharUK

ચંદ્રેશભાઇ એક ટોચની કંપનીમાં મોટા હોદ્દા પર જવાબદારી સંભાળે છે. કંપનીની નાની-મોટી સમપયાને તેઓ આસાનીથી ઉકેલી દે છે. ઓફફસમાં સહુ કોઇને તેમના માટે ભારે માન છે. એક નદવસ કંપનીના બોસની તનબયત અચાનક કથળતા તેમને હોસ્પપટલમાં દાખલ કરવા પડ્યા. આખો પટાફ વારાફરતી બોસની ખબર કાઢવા હોસ્પપટલમાં જઈ આવ્યો, પરંતુ ચંદ્રેશભાઇ ન ગયા, કેમ કે હોસ્પપટલનું નામ પડતાં જ તેમના શરીરમાંથી લખલખું પસાર થઇ જાય છે. કોઈ અજ્ઞાત ભયને કારણે તે હોસ્પપટલમાં જઈ શકતા નથી. નવીનવેલી પરણેલી નીપા રસોડામાં મોટો વાંદો જોતાં છળી ઊઠી અને જોરથી ચીસો પાડવા લાગીઃ બચાવો... બચાવો... વાંદો જોતાં જ નીપાના શરીરની રુવાંટી ઊભી થઈ જાય છે. ચીસ પાડતાં મોઢું પહોળું થઈ જાય છે, આંખોના ભવાં સ્પથર થઈ જાય

બેબાકળી બની જઈને ધ્રૂજવા લાગે છે કે જડ થઈ જાય છે. મનોવચકકત્સકો શુંકહેછે? મનોનચફકત્સકોનું માનવું છે કે આહાર, નનદ્રા, ભય અને મૈથુન આ ચાર પનરબળો નવના જીવનનો નવકાસ

છે અને આખા શરીરનાં ગાિો ઢીલાં પડી જાય છે. ફોવબયા એટલેશું? આ બધી ઘટના છે ખરા-ખોટા ભયની. મનોનવજ્ઞાનની ભાષામાં એને ફોનબયા કહે છે. જીવનમાં કોઈ એકાદ ઘટના એવી બની જાય છે જે મનના કોઈ ખૂણે અડ્ડો જમાવીને કાયમ બેસી જાય. ફોનબયાથી પીનડત વ્યનિ સજીવ કે નનજીનવ કોઈ પણ ખાસ વપતુને જોઈને ભયની તીવ્ર લાગણી અનુભવે છે અને એ તેના માનસપટ પર ઊંડી છાપ છોડી જાય છે. ઘણી વાર આવા ભય સાથે એ વપતુ પ્રત્યે ઘૃણા-સૂગ છૂપાયેલી હોય છે. જેમ કે વાંદો, ગરોળી, ગાય, કરોનળયો, ઉંદર વગેરે વગેરે. જે વપતુનો ફોનબયા હોય એને જોઈને જ વ્યનિના મનમાં અજ્ઞાત ભય પેદા થાય છે. પનરણામે તે કંપવા લાગે છે, જાત પરનું નનયંિણ ગુમાવી બેસે છે અને ચીસ પાડી ઊઠે છે. ર્યારેક તે બેભાન બની જાય છે, ર્યારેક

સંભવ નથી. જે પ્રકારે મનુષ્ય આશાના સહારે જીવે છે એવી રીતે આવતીકાલ – ભનવષ્યના ડરની ભીનતમાં પણ હંમેશાં ફફડતો રહે છે. કાલે મારું શું થશે? મારા કેવા સંજોગો હશે? હું કોઈ રોગનો ભોગ તો નહીં બનુંને? આમ ભયને કારણે તે વધુ ને વધુ સંઘષન કરે છે. કેટલીક વાર કોઈ ચોક્કસ વપતુ, વ્યનિ કે સંજોગોનો ભય તેના અધનજાગ્રત મનમાં કાયમ ઘર કરી બેસે છે. આવા સંજોગો જ્યારે ફરી સજાનય છે ત્યારે તે ડરનો માયોન ધ્રૂજી ઊઠે છે. તેના મનની દશા ભયભીત થવાને કારણે તે સંતુલન ગુમાવી બેસે છે અને ર્યારેક જીવ પણ ચાલ્યો જાય છે. કદાચ એટલે જ ફોનબયાથી પીડાતા લોકોને વહેલાસર માનનસક નચફકત્સા કરાવી લેવાની સલાહ આપવામાં આવતી હોય છે. આથી પ્રનતકૂળ પ્રભાવ વકરીને નવકૃત માનસમાં પનરણમતો અટકાવી શકાય છે. માનનસક અવપથાને હાનન

GujaratSamacharNewsweekly

પહોંચાડતો ફોનબયા શારીનરક પવાપથ્યને પણ હાનન પહોંચાડતો હોય છે. જેમ કે, હાથ-પગ કે પેટ દુઃખવા, ભૂખ ન લાગવી, તાવ, ઊલટી અને ચક્કર આવવાં વગેરે. આથી ફેનમનલ ડોર્ટર જ એનું નનદાન કરીને શારીનરક

તમેકયા ફોનબયાથી પીડાઓ છો?

હેલ્થ વટપ્સ

બદામથી થાય છેબ્લડપ્રેશર નિયંનિત

મોટાભાગના લોકોને ડ્રાયફૂટ પસંદ હોય છે. ડ્રાયફૂટ ખાવાથી અનેક લાભ તો થાય જ છે, સાથોસાથ તે અનેક બીમારીઓથી પણ બચાવે છે. • નનયનમત બદામ ખાવાથી યાદશનિમાં વધારો થાય છે. • બદામમાં પ્રોટીન અને આયનન ભરપૂર પ્રમાણમાં હોય છે, તેનાથી પવાપથ્ય સારું રહે છે. • બદામ ખાવાથી બ્લડપ્રેશર નનયંનિત રહે છે. • બદામના તેલને રોજ રાતે સૂતાં પહેલાં આંખ નીચે લગાવવાથી ડાકક સકકલ ૧-૨ મનહનામાં દૂર થશે. • રોગપ્રનતકારક શનિ જે લોકોમાં ઓછી હોય તેને સીઝનના બદલાવથી શરદી અને તાવ રહ્યા કરે છે. તેમણે બદામ રોજ ખાવી જોઈએ, જે શરીરની રોગપ્રનતકારક શનિમાં વધારો કરે છે. • પેટની તકલીફ રહ્યા કરતી હોય તે વ્યનિ રોજ ૨થી ૩ બદામ ખાવી જોઈએ, જેનાથી પેટની તકલીફોમાં રાહત થશે. • બદામના તેલને હૂંફાળું ગરમ કરીને તેના ૩-૪ ટીપાં કાનમાં નાખવાથી કાનમાં થતા દુખાવામાં રાહત મળશે. • રોજ ૫-૭ બદામ ખાવાથી ખરતા વાળની સમપયા દૂર થશે. • નનયનમત બદામ ખાવાથી હૃદયમાં બ્લડ સર્યુનલેશન સારી રીતે થાય છે, તથા હૃદય સંબંનધત રોગ થવાની શર્યતા ઘણી ઓછી રહે છે. • રોજ બદામ ખાવાથી લોહી શુદ્ધ થાય છે.

બીમારીની આડમાં છુપાયેલા ફોનબયાને છતો કરે છે. નવજ્ઞાનીઓએ વષોનના સંશોધન પછી ૫૦૦થી વધુ ફોનબયા શોધી કાઢ્યા છે. અમેનરકામાં પાંચ કરોડથી વધુ લોકો અને નિટનમાં બે કરોડ લોકો ફોનબયાથી પીડાય છે. તો ભારતમાં પણ ઘણા લોકો તથા બાળકો ફોનબયાથી પીડાય છે. ફોવબયાનો ઇલાજ ફોનબયા એક પવાભાનવક લાગણી છે. દસમાંથી નવ વ્યનિ એક યા બીજા પ્રકારના ફોનબયાથી પીડાતી હોય છે. ફોનબયાનું પથાન કપાળની પાછળ રહેલા મગજમાં છે. ફોનબયાથી પીડાતી વ્યનિનો ઇલાજ કરવો જરૂરી છે. આ ઇલાજ બે પ્રકારના હોય છે. (૧) પ્રોગ્રેનસવ નડસેસ્સસટાઇઝેશન અને (૨) સ્લલડંગ નડસેસ્સસટાઇઝેશન. પહેલા પ્રકારના દદદીનો ધીમે-ધીમે અનેક ભાગમાં ઇલાજ કરવામાં આવે છે. દદદીની સામે એ જ વપતુ લાવવામાં

વૃદ્ધાવસ્થામાંયોગથી યાદશવિ સારી રહે

નવી વદલ્હીઃ લાંબો સમય યોગ કરવાથી મસ્તતષ્કની સંરચનામાં બદલાવ આવી શકે છે અને વૃદ્ધાવતથામાં યાદશનિ ઘટવાનું જોખમ પણ ઘટે છે. લાંબા સમયથી યોગ કરતી વૃદ્ધ મનહલાઓના મસ્તતષ્કના અભ્યાસ બાદ સંશોધકોએ આ તારણ કાઢ્યું છે. ઉંમર વધવાની સાથે મસ્તતષ્કની સંરચના અને કાયજક્ષમતામાં ફેરફાર થાય છે, જેથી ઘણી વાર યાદશનિ ઘટે છે. મસ્તતષ્કમાં થતા ફેરફારથી સેરબ્ર ે લ કોટેક્ે સ પાતળું થઈ જાય છે, જેને યાદશનિ ઘટવા સાથે સંબધ ં છે. આ ફેરફારો કઈ રીતે બદલી કે ધીમા પાડી શકાય તે અંગે બ્રાનિલના સાઓ પાઉલો સ્તથત ઇસરેનલતા આલ્બટે આઇન્તટાઇન હોસ્તપટલનાં એનલસા કોજાસા જણાવે છે કે વ્યાયામ અને યોગથી જે રીતે માંસપેશીઓનો નવકાસ થાય છે તેવું જ મસ્તતષ્ક સાથે પણ થાય છે.

19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

ફોવબયાના કેટલાક પ્રકાર ■ સ્કૂલ ફોવબયાઃ નાની વયનાં બાળકોને તકૂલમાં નશક્ષકો કે નમત્રો દ્વારા ધમકી આપવી કે પજવણી કરવી, પરીક્ષાના હાઉ ઊભો થવો, માતા-નપતા દ્વારા પ્રથમ નંબર લાવવા માટેનો સતત આગ્રહ, ઘરના પ્રનતકૂળ સંજોગો, માતાનપતા તરફથી પ્રેમનો અભાવ વગેરે. પનરણામે બાળકના કુમળા માનસ પર અવળી અસર પડે છે. તે હતાશાથી પીડાય છે. તેને ઉદાસી ઘેરી વળે છે. આથી આવા તકૂલ-ફોનબયાથી પીનડત બાળક તકૂલમાં જવાનું ટાળે છે અને બહાનાં કાઢે છે. તે અવારનવાર માંદુ પડી જાય છે. હોમવકક કરવાનો તેને કંટાળો આવે છે. આવા બાળક સાથે સમજદારીપૂવજક વાતચીત અને સલુકાઈભયુ​ું વતજન કરવાથી તેનો તકૂલ પ્રત્યેનો ડર દૂર થાય છે. ■ સોશ્યલ ફોવબયાઃ જાહેરમાં અપમાનનત થવાનો ડર. આવા પ્રકારના લોકો અન્યો દ્વારા થનારા નનરીક્ષણમાં પોતે ખુલ્લા પડી જવાનો ડર અનુભવે છે અને મુંિારો અનુભવે છે. વળી આવી સ્તથનતનો સામનો કરવાનું ટાળે છે. નસમ્પલ ફોનબયાઃ આ પ્રકારમાં વ્યનિ કોઈ ચીજ અથવા પનરસ્તથનત પ્રત્યે અથજહીન અને સતત ભય અનુભવે છે તથા એને ટાળવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે. જેમ કે વાંદા, ગરોળી કે ઉંદરથી લાગતો ભય. આવા ફોનબયા ગંભીર નથી હોતા. ■ એરો ફોવબયાઃ પ્લેનની મુસાફરીથી લાગતો ડર ■ એક્રો ફોવબયાઃ ઊંચા નબલ્ડીંગ, નલફ્ટ, ઊંચાઈથી લાગતો ડર. ■ એગોરા ફોવબયાઃ જાહેર તથળોનો, ખુલ્લાં મેદાનોનો ડર. ■ એરેકનો ફોવબયાઃ કરોનળયાને જોઈને લાગતો ડર. ■ મ્યૂસો ફોવબયાઃ ઉંદરને જોઈને લાગતો ડર. ■ જેનુફોવબયાઃ ગોઠણ વાળીને બેસતાં લાગતો ડર. ■ ક્લોસ્ટ્રોફોવબયાઃ સાંકડી બંધ જગ્યા, એસી ટ્રેન કે પ્લેનનો ડર. ■ ઝૂફોવબયાઃ પશુ-પંખીનો ડર. ■ નોસો ફોવબયાઃ માંદા પડી જવાનો ડર. ■ ઇવમટો ફોવબયાઃ ઊલટી થવાનો ડર. ■ ડોન્ટો ફોવબયાઃ દાંતના ડોક્ટરનો ડર. ■ અગાઈરો ફોવબયાઃ રતતો ઓળંગવાનો ડર. ■ નીઓ ફોવબયાઃ કોઈ પણ નવી ચીજવતતુનો ડર. ■ હાઇડ્રોફોવબયાઃ પાણીનો ડર ■ ટ્રેમો ફોવબયાઃ ધ્રૂજવાનો ડર ■ ફાઇલેમા ફોવબયાઃ ચુંબનનો ડર. ■ વેસ્ટી ફોવબયાઃ કપડાં પહેરવાનો ડર.

આવે છે જેનો તેને ફોનબયા હોય. પહેલાં તો તે વપતુ જોતાં ડરે છે, પરંતુ વારંવાર એ વપતુ નજર સમક્ષ લાવવાથી તેનો ડર ઓછો થતો જાય છે. જેમ કે, આપણે જોયું કે નીપા વાંદાથી ડરે છે. તો પહેલાં તેને વાંદા નવશે વાત કરવામાં આવે છે, પછી વાંદાના નચિો કે ફોટો બતાવવામાં આવે છે અને પછી તેનો સાચો વાંદો બતાવવામાં આવે છે. છેવટે તેના હાથમાં વાંદો મૂકી દેવામાં આવે છતાં તેને ડર ન લાગે. આ આખીયે પ્રનિયા ખૂબ મહેનત, સમય અને ધીરજ માગી લે છે. બેશક, દદદીએ ડોર્ટરને પૂરો સહકાર આપવો જરૂરી બને છે. બીજા પ્રકારના ફોનબયાથી પીડાતી

વ્યનિને જે વપતુનો ડર હોય એ જ વપતુની સામે તેને લાવવામાં આવે છે. પનરણામે દદદી બહુ જ ભયભીત થઈ જાય છે, પરંતુ થોડી જ ક્ષણોમાં તે ભયને કાબૂમાં રાખી શકે છે અને ડરને સહન કરી શકે છે. જોકે આ ઇલાજ અમુક નચફકત્સકોના મત મુજબ જલદ અને અમાનુષી હોવા છતાં લાભદાયક છે. સૌથી સારો ઉપાય એ છે કે વ્યનિ પોતે જ નહંમત એકઠી કરીને પોતાના આત્મનવશ્વાસથી પોતાનો ઇલાજ કરે. આ માટે તે સગાંવહાલાં કે નમિોની મદદ લઈ શકે છે. તેઓ દદદીને ભાવનાત્મક સહયોગ, સનધયારો અને નહંમત આપી શકે છે.

કેમોથેરપીથી કેન્સર મટવાનેબદલેવધેછેઃ અભ્યાસ

ન્યૂયોકકઃ કેન્સર એ આમ તો જીવલેણ રોગ છે પણ જો પહેલા કે બીજા તટેજમાં તેનું નનદાન થાય તો સારવાર શરૂ કરીને તેમાંથી બચી શકાય છે. મોટાભાગના કકતસામાં કેન્સરનું નનદાન થાય ત્યારે ઘણું મોડુ થઈ ગયું હોય છે કેન્સર માટે જુદી જુદી દવાઓ અને તે પછીના તબક્કામાં કેમોથેરપીની સારવાર આપવામાં આવે છે. જોકે તાજેતરમાં થયેલો અભ્યાસ એવું સૂચન કરે છે કે કેમોથેરપીની સારવારથી કેન્સર ઘટવાને બદલે વધે છે. અલબત્ત તતન કેન્સરના દદદી માટે સારવારનો પહેલો નવકલ્પ મેનડનસન છે, પરંતુ તે જોખમી પણ છે. કેન્સર વધ્યા પછી તેને મટાડવુંમુશ્કેલ છે કેમોથેરપીથી કેન્સરની ગાંઠ શરૂઆતમાં ઓગળે છે, પણ પછીના તબક્કામાં તે વધુ આિમકતા સાથે વધે છે. શરીરના અન્ય અંગોમાં કેન્સરનો વ્યાપ વધ્યા પછી તેને મટાડવું

મુશ્કેલ છે. ન્યૂ યોકકની કોલેજ ઓફ મેનડનસનના વૈજ્ઞાનનકોના જણાવ્યા મુજબ મેનડનસન એ સારવારનો ટૂક ં ા ગાળાનો જ નવકલ્પ છે. ગંભીર કેસમાંસજગરીની સલાહ અપાય છે ડો. જ્યોજજ કારાનજયાનનસ કહે છે કે કેમોથેરપીમાં તેઓ દદદીનાં અન્ય અંગોમાં કેન્સરની ગાંઠ ફેલાય નહીં તે માટે તેની નહલચાલ પર નજર નાખે છે. કેમોથેરપી પહેલાં અને પછી કેન્સરની ગાંઠના કેટલાક કોષો કાઢીને તેની અસરનો અભ્યાસ કરવામાં આવે છે. જો અમને એવું જણાય કે કેન્સરનાં જીવાણુઓ

ફેલાઈ રહ્યાં છે તો સજજરી કરીને તે અંગ કાઢી નાખવાની સલાહ પણ આપીએ છીએ. તેમણે કહ્યું હતું કે કેટલાક કકતસાઓમાં જીવાણુઓ શરીરનાં અન્ય અંગોમાં પ્રસરતા જોવા મળે છે. તતન કેન્સરમાં ગાંઠમાંથી કેન્સરના જીવાણુઓ ફેલાવાની પ્રનિયા હવે સામાન્ય બની ગઈ છે. અગાઉ ૨૦૧૨માં કરવામાં આવેલો અભ્યાસ પણ એવું તારણ દશાજવતો હતો કે કેમોથેરપીથી કેન્સર મટવાને બદલે વધુ આિમકતા સાથે વધે છે.

ખાસ નોંધ

‘સદાબહાર સ્વાસ્થ્ય’

વવભાગમાં અપાયેલી કોઇ પણ માવહતી કે ઉપચારનો અમલ કરતાં પૂવવે આપના શરીરની તાસીર ધ્યાનમાં રાખવા અને તબીબી વનષ્ણાંતનું માગગદશગન મેળવવુંવહતાવહ છે. -તંત્રી


19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

હળવેહૈયે...

ગ્રાહક (દુકાનદારને)ઃ તમે હહસાબમાં ભૂલ કરી છે, પાંચ રૂહપયા ઓછા આપ્યા છે, તમને ગ્રાહકોને છેતરતા શરમ નથી આવતી. દુકાનદારઃ પણ આ પહેલા મેં તમને ભૂલથી પાંચ રૂહપયા વધુ આપ્યા હતા ત્યારે તો તમે કંઈ ના બોલ્યા. ગ્રાહકઃ મારો હનયમ છે કે દરેક માણસને સુધરવાની એક તક જરૂર આપવી જોઈએ. • એક ઘર પાસે હભખારીએ ખાવાનું માગ્યુ.ં અંદરથી બહેને હિફિન ભરીને બહાર આવ્યા અને ખાવાનું બધું આપી દીધુ.ં પહતનું મગજ િાટ્યુ.ં 'આ શું બધું ખાવાનું હભખારીને આપી દીધું હવે રોજ આવતો થઈ જશે તો?’ બીજા હદવસે હભખારી સમયે આવીને ઊભો રહ્યો. પહત: 'જો મેં કહ્યું હતું ને કે આને િેવ પડી જશે...' હભખારી વચ્ચે બોલ્યો: 'તમે લોકો ઝઘડો નહીં. હું તો રસોઈ બનાવવાનું એક પુસ્તક બહેનને ભેિ આપવા આવ્યો છુ!ં કેવી ભયંકર રસોઈ બનાવે છે!' • કોઈએ પૂછયુંઃ લગ્ન પહેલા તમે શું કરતા હતા? નિુની આંખમાં ઝળઝળીયાં આવી ગયા અને માંડ માંડ એિલું જ બોલી શકાયુંઃ ધાયુ​ું કરતો હતો. • નિુ: 'એવી કઈ જગ્યા છે જ્યાં પૈસાદાર માણસ પણ હાથમાં વાસણ લઈને ઊભો રહે છે' ગિુ: 'એવી તે કઈ જગ્યા યાદ નથી આવતુ.ં ' નિુ: 'હસમ્પલ ! પાણીપૂરીની લારીએ!!' • નિુ એક અખબારની ઓફિસમાં ગયો અને પૂછયુંઃ મારા કાકા મરી ગયા છે, શ્રદ્ધાંજલી લખવાનો શું દર થશે.

મનોરંજન 21

અહધકારીઃ એક શબ્દના ૫૦ રૂહપયા. નિુઃ અચ્છા તો લખોઃ ‘કાકા મરી ગયા.’ અહધકારીઃ શેઠ! ઓછામાં ઓછા છ શબ્દો જોઈએ. નિુઃ અચ્છા તો લખોઃ ‘કાકા મરી ગયા મારુહત વેચવાની છે.’ • ડોક્િર: માજી, હું તમને આ દવા આપું છું તે ખાઇને તમે પાછા જુવાન થઇ જશો. ડોસીમા: ના ના એવું ના કરતો મારા રોયા મારું પેન્શન બંધ થઈ જશે. • જૂના પુરાણા ફકલ્લાને જોઈ રહેલા એક િુહરસ્િે ગાઈડને પૂછ્ય:ું ‘આ ફકલ્લામાં ભૂત રહે છે વાત સાચી?’ ગાઈડ કહે: ‘અરે સાહેબ, હું તો આિલાં વરસોથી ફકલ્લામાં હદવસ-રાત િરું છુ.ં મેં તો કોઈ દહાડો કોઈ ભૂતબૂત નથી જોયુ.ં ’ િુહરસ્િ: અચ્છા, તમે ફકલ્લામાં કેિલાં વરસથી રહો છો? ગાઈડ: ૩૦૦ વરસથી...! • એક કેદી (બીજા કેદીને): ‘તને મળવા કેમ કોઈ નથી આવતુ?ં શું તારે કોઈ સગાં નથી?' બીજો કેદી: ‘છે ને! સગાં તો ઘણા છે! પરંતુ બધા આ જેલમાં જ છે!’ • પપ્પા: બેિા ૧ પછી શું આવે. બાબો: ૨, ૩, ૪... પપ્પાઃ વાહ હોંહશયાર થઈ ગયો. બોલો પછી શું આવે? બાબો: ૫, ૬, ૭ પપ્પા: વાહ., પછી... બાબો: ૮, ૯, ૧૦ પપ્પા: અરે વાહ વાહ.. ચાલો આગળ બોલો... પછી શું આવે? બાબો: ગુલામ, રાણી, બાદશાહ...!

§¹ ¸Ц¬Ъ

Â³Ц¯³ ¸є╙±º, ¾щܶ»Ъ¸Цє ¡щ¬Ц¾Ц½Ц ´а. §¹ ¸Ц¬Ъ³Ц ÂЦ╙³Ö¹¸Цє આ˜¿╙Ū³Ц ·ã¹ ¢º¶Ц ¸Цઈ ઉ´ЦÂક ¹Ь¾Ц¿╙Ū ˛ЦºЦ ·¢¾¯Ъ ĴЪ ¸щ»¬Ъ¸Ц અ³щ´а. §¹ ¸Ц¬Ъ³Ьє·Ц¾´а¾↓ક ÂЦ¸ь¹Ьє

·¢¾¯Ъ ĴЪ ¸щ»¬Ъ¸Ц³Ц ´º¸ ઉ´ЦÂક ´а. §¹ ¸Ц¬Ъ (¶Ъ.એÂ. ´є¥Ц», ¡щ¬Ц, ¢Ь§ºЦ¯) ªбѕક ¸¹ ¸Цªъ ¹Ь.કы. ´²Цºщ»Ц ¦щ. એ¸³Ц ÂЦ╙³Ö¹¸Цє ‘·¢¾¯Ъ ĴЪ ¸щ»¬Ъ ¸Ц Âщ¾Ц ´╙º¾Цº (¹Ь.કы.) ઈתº³щ¿³» ˛ЦºЦ ¯Ц. ∞∞¸Ъ ઓ¢Γ ¿Ьĝ¾Цºщ ÂЦє§щ ¾щܶ»Ъ³Ц Â³Ц¯³ ¸є╙±º¸Цє આ˜¿╙Ū³Ъ આºЦ²³Ц કº¯Ц ·ã¹ ¢º¶Ц³Ьє આ¹ђ§³ °¹Ьє Ã¯Ьє. ²¸↓Ĭщ¸Ъઓ³Ъ ઉ´Щç°╙¯¸Цє ´а. ¸Ц¬Ъ³Ьє ¾Ц§¯щ¢Ц§¯щ ÂЦ¸ь¹Ьє કºЪ ¸Ц³Ъ ±ЪકºЪઓ ˛ЦºЦ કЮ¸કЮ¸ ╙¯»ક, અΤ¯ અ³щ ´Ьæ´ÃЦº°Ъ ¯щ¸³Ьє ç¾Ц¢¯ કºЦ¹Ьє ïЬ.є આ ĬÂє¢щ Įщת ¶ºђ³Ц ¸щ¹º કЦઉЩ×»º ·¢¾Ц³e ¥ѓÃЦ®, »Ъ¶ ¬ъ¸³Ц ªъકы±Цº અ³щ ઈ╙¸Ġщ¿³ Ĭä³ђ ¶Ц¶¯ ¯щ¸§ ÂЦ¸Ц╙§ક ΤщĦщ ³℮²´ЦĦ અ³Ь±Ц³ આ´³Цº ĴЪ અº╙¾є±·Цઈ ´ªъ», ╙³cǼ ÂЦ¸Ц╙§ક કЦ¹↓કº અ³щ µЦઈ³ЦЩ×¹» એ¬¾Цઈ¨º ĴЪ ¿Цє¯Ь·Цઈ ´ªъ» Â╙ï ÂЦ¸Ц╙§ક અĠ®Ъઓ ઉ´Щç°¯ ºΝЦЦ Ã¯Ц. ç°Ц╙³ક કЦઉЩ×»ºђ અ³щ

¸ÃЦ³Ь·Ц¾ђએ એ¸³Ц ¸є¯ã¹ º§а ક¹Ц↓ ¶Ц± ´а. ¸Ц¬Ъએ આ¿Ъ¾↓¥³ આ´Ъ ·Ц╙¾ક ¸Цઈ·Ūђ³щ ·╙Ū°Ъ ºÂ¯º¶ђ½ ક¹Ц↓ ïЦ. ¯Ц. ∞∟-≤-∟√∞≡ ‘·¢¾¯Ъ ╙³¾ЦÂ│ ∞≡≈, çªъ³¾щ» ºђ¬, એ¿µђ¬↔ ¡Ц¯щ ´а˹ ¸Ц¬Ъ³Ц ±¿↓³щ £®Ц Ã╙º·Ūђ ±аº±аº°Ъ ´²Ц¹Ц↓ ïЦ. ÂЦє§щ ≤-∫≈ ¾Цƹщ ÂÓÂє¢ Â·Ц ¹ђdઈ ïЪ. આ ³Ц¢´є¥¸Ъ³Ц ╙±¾Âщ ¡щ¬Ц³Ц §¹¸Ц¬Ъ (¸щ»¬Ъ¸Ц ¸ઢ ¡щ¬Ц)³Ц ¾º± Ãç¯щ ºЦ╙Ħ³Ц ∞√-≈√ ¾Цƹщ e¾³ અ³щ ¸º® ¾ŵщ ¨ђ»Ц ¡Ц¯Ц એક ·Ū³Ц ±ЪકºЦ³Ц »Æ³ ·¢¾¯Ъ ╙³¾Ц ¡Ц¯щ °¹Ц ïЦ. ¯Ц. ∞∩-≤-∟√∞≡ ¸щ¬³Ãщ¬¸Цє ĴЪ §¿·Цઈ³щ Ó¹Цє ´а˹ ¸Ц¬Ъ³Ъ ÂÓÂє¢ Â·Ц ¹ђdઈ ïЪ. ´а. ¸Ц¬Ъ³Ьє ç¾Ц¢¯ ºЦ§щ¿·Цઈ §¿·Цઈ ´ªъ» ¯щ¸§ ¯щ¸³Ц ´╙º¾Цºщ ક¹Ь↨ Ã¯Ьє. ¸ЬŹ ¸Ãщ¸Ц³ અº╙¾є±·Цઈ, ºЦ§щ¿·Цઈ §¿·Цઈ ´ªъ», ¿¿Ъ·Цઈ, ¶Ъ´Ъ³·Цઈ, ºЪ´»કЮ¸Цº ´ªъ» અ³щ ¡Ц ¸Ьє¶ઈ°Ъ કЦє╙¯·Цઈ ´ªъ» (કыªºº) ´²Ц¹Ц↓ ïЦ. ´а˹ ¸Ц¬Ъએ ╙¿¾Цe³Ьє ÃЦ»º¬Эѕ ·§³ ¢¾Ц¯Ьє Ã¯Ьє Ó¹Цºщ ·¾Ц³Ъ ¯»¾Цº ╙¾¿щ ÂÓÂє¢ ક¹ђ↓ ïђ.


22 ભારત

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ભારતના સ્વાતંત્ર્ય દિન દનદિત્તેિુબઈની બેકરી દ્વારા ૫૪ કકલોની ‘િંગલ’ કેક

રાષ્ટ્રપલતભવનમાં૧૨મી ઓગપટેસવારેઆયોલજત સમારોહમાંરાષ્ટ્રપલત રામનાથ કોલવંદની હાજરીમાંએમ વેંકૈયા નાયડુએ ઇશ્વરનો નામેભારતના ૧૫મા ઉપરાષ્ટ્રપલતપદના શપથ ગ્રહણ કયાષહતા. આ પ્રસંગેવડા પ્રધાન નરેન્દ્ર મોદી, પૂવષઉપરાષ્ટ્રપલત હાલમદ અન્સારી અનેતમામ પાટદીઓના વલરષ્ઠ નેતાઓ હાજર રહ્યા​ા હતા. મોદીએ નાયડુનુંપવાગત કરતા રાજ્યસભામાં જણાવ્યુંહતુંકે, દેશનેઆઝાદ ભારતમાંજન્મેિા પહેિા ઉપરાષ્ટ્રપલત મળ્યા છે.

દુબઈ: બ્રોડ વે બેકરીએ લવશ્વની સૌથી મોંઘી ખાઈ શકાય તેવી કેક બનાવી હોવાનો દાવો કયોષ છે. ૪૦,૦૦૦ ડોલર એટલે કે અંદાિે અંદાિે રૂ. ૨૫ લાખના ખચષે તૈયાર કરાયેલી આ કેકને બેક કરવા ૧૨૦૦ માણસોએ કલાકો સુધી મહેનત કરી છે. ૫૪ કકલોની આ ખાઈ શકાય તેવી કેકને ભારતના ૭૦મા થવાતંત્ર્ય લદન લનલમત્તે ભારતીય ટચ અપાયો છે. આ કેક બનાવનારા આટદીથટે

ગોરખપુર બીઆરડી હોસ્પપટિમાંઓસ્સસજનની અછતથી ૭૨ બાળદદદીઓનાંમૃત્યુ

ગોરખપુરઃ બીઆરડી મેલડકલ કોલેિમાં ઓસસીિન સપ્લાય બંધ થવાથી થયેલાં બાળકોનાં મોતનો આંકડો ૭૨ને આંબી ગયો છે. તમામ બાળદદદીઓ એનએનયુ અને ઇંસેફેલાઇલટસ વોડેમાં સારવાર લઇ રહ્યાં હતાં. રૂ. ૬૯ લાખ ભયા​ાં ન હોવાથી ઓશ્સસિન સપ્લાય કરનારી સંથથાએ દસમી ઓગથટે રાત્રે િ ઓશ્સસિન સપ્લાય બંધ કરી દીધું હતું. ૧૧મી ઓગથટે ઓશ્સસિનના તમામ લસલલસડર પણ ખલાસ થઇ ગયાં હતાં. ડોસટરોએ એમ્બુ બેગ દ્વારા બાળકોને ઓશ્સસિન આપવાનો િયાસ કયોષ હતો, પરંતુ બાળકોને બચાવી શસયાં નહોતાં. ઘટનાને પગલે યુપીના મુખ્ય િધાન આલદત્યનાથ યોગીએ મેલિશ્થિયલ તપાસના આદેશની જાહેરાત કરી હતી.

યોગીએ મુિાકાત િીધી રલવવારે સવારે આલદત્યનાથે હોશ્થપટલની મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે, બાળકોનાં મોત માટે િવાબદારની લવરુદ્ધમાં આકરાં પગલાં લેવાશે. તેમના લનવેદનના ગણતરીનાં કલાકોમાં િ રલવવારે સાંિે હોશ્થપટલના સુપલરટેસડસટ અને વાઈસ લિશ્સસપાલ ડોસટર કફીિ ખાનને તમામ િવાબદારીમાંથી કોઈ િ કારણ આપ્યા લવના હટાવી દેવાયા હતા. િોકે ૧૨મી ઓગથટે, શલનવારે સોલશયલ મીલડયામાં સમાચાર હતા કે, કફીલ ખાને ઓશ્સસિન પૂરું થયા પછી તેની વ્યવથથાના દરેક િયાસો કયા​ાં હતાં અને થવખચષે હોશ્થપટલમાં ઓશ્સસિનની વ્યવથથા કરાવી હતી. સાથે િ પોતાની

ઓળખવાળા ડોસટરોને પણ ઓશ્સસિનની વ્યવથથા કરવા મદદ લીધી હતી. યોગી સરકાર હત્યારી યુપી કોંગ્રેસના અધ્યક્ષ રાિ બબ્બરે કહ્યું કે, બાળકોનાં મોત નહીં પરંતુ હત્યા થઈ છે. ભાિપની સરકાર હત્યારી છે. કોંગ્રેસે પીલડત પલરવારોને રૂ. ૧-૧ કરોડનું વળતર આપવાની માગ કરી છે. આ ઉપરાંત આ ઘટનાના પગલે કોંગ્રેસ અધ્યક્ષા સોલનયા ગાંધીના કહેવા પર ચાર કોંગ્રેસી નેતાઓ ગુિામ નબી આઝાદ, રાજ બબ્બર, સંજય લસંહ અને પ્રમોદ લતવારીએ હોશ્થપટલની મુલાકાત લીધી હતી. યોગીએ રાિ બબ્બરના લનવેદન પછી કહ્યું છે કે, લવપક્ષ મુદ્દાનું રાિકીયકરણ કરી રહ્યો છે.

‘દંગલ’માં ફોગટની યુવાન પુત્રીઓ ગીતા અને બબીતા એક કામચલાઉ અખાડામાં દંગલની િેશ્સટસ કરે છે એ દૃચય કંડાયુાં છે. આ કેક ૧૦૦ ટકા ખાઈ શકાય તેમ છે અને આરામથી ૨૪૦ લોકોને પીરસી શકાય છે. બ્રોડવે બેકરીએ કહ્યું હતું કે, ગ્રાહકની ઈચ્છા હતી કે કેકને શણગારવા સોનાનો ઉપયોગ કરાય તેથી અમે દરેક મેડલને ૭૫ ગ્રામ ખાઈ શકાય તેવા સોનાનો વરખ ચડાવ્યો છે.

ઉત્તરાખંડમાંવાદળ ફાટતાં૬નાંમોત

ગૌહાટી: દેશના ઉત્તર-પૂવષના ભાગોમાં ભારે વરસાદથી પૂરની શ્થથલત વણસી છે. ઉત્તરાખંડમાં વાદળો ફાટતાં ૧૪મીએ ૬નાં મોત થયાં હતાં જ્યારે લબહારમાં પૂરથી ૪૧નાં મોત થયા છે અને ૧૨ લિલ્લાનાં ૩.૫ લાખ લોકોને અસર થઈ છે. આસામમાં બ્રહ્મપુત્ર નદીમાં પૂરથી િનજીવન ખોરવાયું છે. પૂરને કારણે અત્યાર સુધીમાં અનુક્રમે ૨૦થી વધુનાં મોતનાં અહેવાલ છે. ઉત્તરાખંડના ધારચુલામાં બે થથળે સોમવારે વાદળો ફાટતા ૬ લોકો દટાઈ મયાષ હતા. ૧૪ લોકોને બચાવાયા છે. હિુ ૬ િવાનો અને અસય ચાર લોકો લાપતા છે. કૈલાસ માનસરોવર યાત્રા થથલગત કરાઈ છે. આ ઉપરાંત લહમાચલ િદેશમાં ભૂથખલન થતાં ૪૬ લોકોનાં મૃતદેહ ૧૩મી ઓગથટે મળ્યાં છે.

19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

બૌદ્ધ ધમષગુરુ દિાઈ િામા અનેભારતીય યોગગુરુ બાબા રામદેવ તાજેતરમાં એક કાયષક્રમમાંભેગા થઈ ગયા હતા. આ દરલમયાન તેમણેલવલવધ બાબતો અનેમુદ્દેચચાષકરવા ઉપરાંત હળવી પળો માણી હતી. રામદેવ સાથેમજાક કરવા દરલમયાન દિાઈ િામાએ તેમની દાઢી ખેંચી હતી. તો બીજી તરફ બાબા રામદેવેતેમના ખોળામાંમાથુંમૂકી દીધુંહતું. તથા પેટ અંદર ખેંચીનેતેમના યોગના લવલવધ કરતબ બતાવ્યા હતા.

સંલિપ્ત સમાચાર

• સાત વષષની બાળકીનો બલિ ચડાવવાના કેસમાંસાતનેફાંસી: યવતમાળના અરેરાટી ફેલાવનારા સપના પળસકર બલલ િકરણમાં લિલ્લા સત્ર સયાયાલયે ઐલતહાલસક ચુકાદો આપ્યો છે. ગામના ભલા માટે સાત વષષની બાળકી સપનાંનો બલલ ચડાવનારા સાત િણાને કોટે​ે ફાંસીની સજા સંભળાવી દીધી છે. વષષ ૨૦૧૨માં મુંબઈ નજીક આવેલા યવતમાળમાં ઘાટંજી તાલુકાના ચોરંબા ગામની આ ઘટના છે. સાત વષષની સપના ગોપાલ પળસકરને તેના સગા સંબંધીઓે િ બલલએ ચડાવી હતી. કુળ અને ગામનું ભલું થાય એ માટે આ કૃત્ય કરવામાં આવ્યું હતું. આરોપીઓમાં મામા મનોિ આત્રામ, દેવીદાસ આત્રામ, યાદવરાવ ટેકામ, પુનાજી આત્રામ (નાના), રામચંદ્ર આત્રામ, મોતીરામ આત્રામ અને યશોદા મેશ્રામ (નાની)નો પણ સમાવેશ થાય છે. • ભારતીય સેનાને યુએસની યુદ્ધ સામગ્રીની મદદ મળશે: ભારતના સૈસયને આધુલનક બનાવવામાં અમેલરકા મદદ કરવા તૈયાર છે અને સંયુિ રીતે બસને દેશો મળીને ભારતીય સેનાની ક્ષમતામાં વધારો કરી શકે છે. એમ અમેલરકાના એક ટોચના કમાસડરે કહ્યું હતું. છેલ્લા દાયકામાં ભારત અને અમેલરકા વચ્ચે સંરક્ષણનો વેપાર ૧૫ અબિ ડોલરે પહોંચ્યો હતો અને આગામી થોડા લદવસોમાં ખૂબ તેિ ગલત પકડશે. ભારતને અમેલરકા અત્યંત આધુલનક એવી યુદ્ધ સામગ્રી ફાઇટર િેટ, માનવ રલહત હાડેવેર અને લવમાન વાહક આપશે. • શાંઘાઈ એર પોટટ પર ભારતીયો સાથે ગેરવતષણૂક: ચીનના શાંઘાઈના પુદોંગ આંતરરાષ્ટ્રીય એર પોટે પર એક ચીની એરલાઇસસના કમષચારીઓ દ્વારા ભારતીય સાથે કલથત રીતે ગેરવતષણૂકની ઘટના બની છે. ભારતીય યાત્રીએ આ અંગે ભારતીય લવદેશ િધાન સુષ્મા થવરાિને ફલરયાદ પણ કરી છે. થવરાિે આ મામલો ચીનના લવદેશ બાબતોના મંત્રાલય અને પુદોંગ એર પોટેની ઓથોલરટી સમક્ષ પણ મૂસયો છે. િોકે ચાઈના ઈથટનષ એરલાઇસસે આ આરોપો નકાયાષ છે. • કાલતષલચદમ્બરમનેસીબીઆઈ સમિ હાજર થવા આદેશ: સુિીમ કોટે​ે સોમવારે કાલતષ લચદમ્બરમને તેમની સામેના ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ સમક્ષ રિૂ થવાના ફરમાન સાથે કાલતષના લવદેશ િવાસ પર િલતબંધ લગાવ્યો હતો. અગાઉ મદ્રાસ હાઇ કોટે​ે કાલતષને લવદેશ િવાસની છૂટ આપી હતી. • એક િાખ પ્રસૂલત કરાવનારા ૯૧ વષષના ડો. ભલિનું લનધન: એક લાખથી વધુ િસૂલત કરાવનારા પદ્મશ્રી ડોસટર ભલિ યાદવનું ૧૪મી ઓગથટે લનધન થયું છે. તેઓ ૯૧ વષષના હતા અને જીવના આખરી શ્વાસ સુધી દદદીઓની સેવા કરતા રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. સોમવારે ઈંદોરના લનવાસે તેમણે આખરી શ્વાસ લીધા હતા. • ૨૦૧૮માં ચાર લવધાનસભાઓ સાથે િોકસભા ચૂંટણીઃ કેસદ્ર સરકારે ૨૦૧૮માં ચાર રાજ્યોની લવધાનસભા ચૂંટણી સાથે િ લોકસભા ચૂંટણી યોિવાની તૈયારીઓ શરૂ કરી છે. વડા િધાન નરેસદ્ર મોદી પણ અનેકવાર અલભિાય આપી ચૂસયા છે કે સતત લવધાનસભા ચૂંટણીઓ યોિવાથી સરકારની કાયષિણાલી પર તો અસર પડે િ છે પરંતુ સાથે દેશ પર આલથષક ભારણ પણ વધે છે. છત્તીસગઢ, મધ્ય િદેશ, રાિથથાન અને લમઝોરમ લવધાનસભાની મુદત મે ૨૦૧૯ સુધી પૂરી થઈ રહી છે. આગામી વષષે લડસેમ્બરમાં છત્તીસગઢ, મધ્ય િદેશ, રાિથથાન અને લમઝોરમની લવધાનસભાઓ અને મે ૨૦૧૯માં મોદી સરકારનો કાયષકાળ સમાપ્ત થઈ રહ્યો છે. િેના કારણે કેસદ્ર સરકાર આગામી લદવસોમાં આ લનણષય કરી શકે. • પયુસાઈડ ગેમ બ્િૂવ્હેિ ચેિન્ે જ પર પ્રલતબંધ: બાળકોને પોતાના જાળમાં ફસાવી આપઘાત માટે ઉચકેરતી ગેમ બ્લૂ વ્હેલ ચેલેસિ પર સરકારે િલતબંધ મૂકી દીધો છે. તેમાં ફસાઈને મુંબઈ અને પશ્ચચમ બંગાળમાં એક-એક બાળક આપઘાત કરી ચૂસયા છે. િોકે ઈસદોરથી બે અને પૂણેથી એક બાળકને બચાવી લેવાયાં છે. ગેમના વધતાં િોખમને િોતાં કેરળ, મધ્યિદેશ, મહારાષ્ટ્ર સલહત દેશના મોટા ભાગનાં રાજ્યોએ તેના પર િલતબંધ મૂકવાની માગણી કરી હતી. કેસદ્ર સરકારે તેના પર િલતબંધ મૂકવાની સાથે સોલશયલ મીલડયા પ્લેટફોમષને લનદષેશ આપ્યો છે કે તેને તાત્કાલલક ધોરણે દૂર કરવામાં આવે.


19th August 2017 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

સેન્સર બોડડના અધ્યક્ષપિેથી દનહલાનીને હટાવાયાઃ પ્રસૂન્ન જોશી નવા ચેરમેન

ફરિીનેબેદિવસના પુત્ર સાથેની તસવીર મ્વવટર પર મૂકી

િયરતીય ફફલ્મ સેડસર બોડડનય વડય પહિયજ લનહિયનીનેપદ પરથી હટયવી દેવયયય છે. તેમનય પથયને ગીતકયર પ્રસૂડન જોશીને અધ્યક્ષપદે લનયુક્ત કરયયય છે. અલિનેત્રી લવદ્યય બયિનને સેડસર બોડડનય સભ્ય બનયવયયય છે. લનહિયનીનય કયયાકયળ દરલમયયન તેમનય કેટિયક લનણાયો મયટેઘણય પ્રશ્નો ઊઠ્યય હતય. ખયસ કરીનેફફલ્મોનેપ્રમયણપત્ર આપવય અને તેમયંકયપનુંસૂચન કરવયનેકયરણેતેઓ ચચયામયંરહ્યય હતય. મોદી સરકયર સત્તયરૂઢ થયય પછી સેડસર બોડડનય વડય તરીકેલનહિયનીએ લનયુક્ત કરયયય હતય. તે પછી તેઓ સતત લવવયદોમયં રહ્યય હતય. ફફલ્મોમયં દૃશ્યો અને ડયયિોગ પર કયતર ફેરવવયનય લનણાય આપવય બયબતે ઘણી વખત બોલિવૂડ સેલિલિટીઓનય લનશયનેતેઓ રહ્યય હતય.

અદભનેતા સીતારામ પંચાલનુંદનધન

છેલ્િય ચયર વષાથી કેડસર જેવી જીવિેણ બીમયરી સયમે ઝઝૂમી રહેિય અલિનેતય સીતયરયમ પંચયિનું દસમી ઓગપટે લનધન થયું હતું. ‘જોિી એિએિબી-૨’, ‘પયનલસંહ તોમર’ તથય ‘પીપિી િયઇવ’ જેવી ફફલ્મોમયંઅલિનય કરનયરય પંચયિ છેલ્િય બેવષામયં બીમયરીને કયરણે અત્યંત નબળય-પયતળય થઈ ગયય હતય. એમની બીમયરી લવશે િોકોને ખબર ત્યયરે પડી જ્યયરે ૧૧મી જુિયઈનય રોજ એમણે પોતયની ફેસબુકની વોિ પર બીમયરીની જાણકયરી આપી અને મદદ મયગી. આ ખબર ફેિયતયં જ અનેકોએ એને આલથાક મદદ કરી હતી, પરંતુ કેડસર એનય ફેફસયંમયં પ્રસરી ગયું હતું અને આને કયરણે ડોક્ટરો એમનો જીવ ન બચયવી શક્યય.

ફિલમ-ઇલમ 23

જેના પદત કોદહનૂર એની પત્ની સતી સાદવત્રી જ હોય ને?

લદિીપ કુમયરનેદસમી ઓગપટેહોન્પપટિમયંથી રજા આપવયમયં આવી હતી. આ પ્રસંગે હોન્પપટિનય તબીબોએ લદિીપસય’બનય સયજા થવય પયછળ તેમનય પત્ની સયયરય બયનુની ધીરજ અને સેવયને અજોડ ગણયવી હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે, સયયરય બયનુએ સતી સયલવત્રીની જેમ પલતની સેવય કરી તેથી એક્ટરની તલબયત સુધરી રહી છે. જોકે, ડોક્ટરોની આ વયતનેહસી કયઢતયં સયયરય બયનુએ કહ્યુંહતુંકે, જેનય પલત કોલહનૂર હોય તેની પત્ની સતી સયલવત્રી જ હોય ને? એમને મયટે હું જે કંઈ કરું છું એ સેવયિયવનયથી અનેમહોબ્બતથી કરુંછું. એ મયરી ફરજ છે.

બોલિવૂડ અલિનેતા ફરદીન ખાનની પત્ની નતાશા માધવાનીએ ૧૧મી ઓગસ્ટે પુત્રને જન્મ આપ્યો છે. ૪૩ વષષના ફરદીનેબેલદવસના પુત્ર અજલરયસ સાથેની તસવીર ટ્વવટર પર અપિોડ કરી હતી. ફરદીન અને નતાશાનું પ્રથમ સંતાન પુત્રી છે અને તેનું નામ ઇઝાબેિ છે. ફરદીને તસવીર શેર કરતાં પ્રશંસકો અને શુિલિંતકોએ તેને શુિેચ્છા પાઠવી હતી જેનો જવાબ આપતાં ફરદીને િખ્યું હતું કે, તમારા અલિનંદન સંદેશ અને શુિેચ્છાઓ માટેઆિાર.

દહન્િી દસનેમાની સૌથી સુંિર અદભનેત્રીમાંની એક મધુબાલાના ચાહકો માટેઆનંિના સમાચાર છે. મધુબાલાનુંમીણનુંપૂતળું દિલ્હીમાંશરૂ થઈ રહેલા મેડમ તુસાિ પયુદઝયમમાંમૂકવામાંઆવશે. મધુબાલાનાંમીણનાંપૂતળાંનુંતાજતરમાંદિલ્હીમાંઅનાવરણ કરવામાંઆવ્યુંહતું.

પૂવોપત્ની રૂબીના જામીન મેળવવામાંઅદમત ટંડન દનષ્ફળ

ટચૂકડય પડદયનો કિયકયર અલમત ટંડન તેની પૂવાપત્નીનય િીધેહજી મુશ્કેિીમયંમુકયય છે. પૂવાપત્ની અનેડમમેટોિોલજપટ રૂબી સયથે દસ વષાપહેિયંઅલમતનુંિગ્નજીવન શરૂ થયય પછી હયિમયંઅલમત સયત વષાની પુત્રીનો લપતય છે અને રૂબી હયિ દુબઇમયં કયરયવયસમયં છે. પુત્રી મયટેકરીનેરૂબીનેજામીન મળેતેમયટેઅલમત પ્રયત્ન કરી રહ્યો છે. જોકે ઉદ્ધત વતાણક ૂ ને કયરણે રૂબીને જામીન પણ નથી મળતયં. સોલશયિ મીલડયયનય એક પોટડિની વયત મયનીએ તો રૂબી પર સરકયરી અલધકયરીઓ સયથેઉદ્ધત વતાણક ૂ અનેતેમનેધમકી પણ આપી હોવયનું કહેવયય છે. પલરણયમે રૂબીને જામીન પણ મળતય નથી. અલમત સહયનુિલૂત દયખવીનેરૂબીની મદદ મયટેદુબઇ પણ ગયો હતો, પણ પૂવા પત્નીનેછોડયવવયમયંતેલનષ્ફળ ગયો હતો.

અદમતાભ વસો​ોવા બીચ પર સ્વચ્છતા અદભયાન

બોદલવૂડ શહેનશાહ અદમતાભ બચ્ચન રદવવારેસવારેવસો​ોવા બીચ સાફ કરવા માટેબીચ પર યુએન અથોચેમ્પપયન અફરોઝ શાહની મિ​િેપહોંચ્યા હતા. ૨.૭ કક.મી. લાંબા વસો​ોવા બીચ પર લાંબા સમયથી કચરા અને પોદલદથનનો ઢગલો િૂર કરતા અફરોઝ શાહની પ્રશંસા કરતાં બચ્ચનેકહ્યું, ‘સ્વચ્છતા રાખવી મારી પણ જવાબિારી છે.’ તેમણે બીચ સાફ કરવા માટેએક અથોમૂવર અનેટ્રેક્ટર આપવાનું વચન પણ આપ્યું.

‘સાહો’માંહશેદિલધડક એક્શન દસક્વન્સ આરાધ્યાની રાષ્ટ્રીય ધ્વજનેસલામી

રૂ. ૧૫૦ કરોડનય બજેટની પ્રિયસ અને કેટલરનય કૈફનેચમકયવતી ફફલ્મ ‘સયહો’નુંશૂલટંગ પ્રિયસ આ મલહનય અંતમયંશરૂ કરશે. ઉલ્િેખનીય છે કે રૂ. ૧૫૦ કરોડનય બજેટમયં બની રહેિી આ ફફલ્મનું શૂલટંગ મુંબઈ, અબુધયબી અને રોમયલનયયમયંથશે. જાણકયરી અનુસયર ફફલ્મ મયટે ઈડટરનેશનિ પટંટમેનને હયિમયં ઓન બોડડ િવયયય છે. આ ફફલ્મમયં અદિુત એક્શન લસકવડસ જોવય મળશે.

બો લિ વૂડ ની અલિનેત્રી ઐશ્વયયા રયય બચ્ચન તેની પુત્રી આરયધ્યય સયથે તય જ ત ર મયં ઓપટ્રેલિયય હતી. મે િ બો ન ા મયં આઈએફએફએમ ૨૦૧૭મયં હયજરી આપવય સયથે ૧૨મી ઓગપટે સવયરે ઐશ્વયયાએ ફેડરેશન પકેવરમયં ઈન્ડડયન નેશનિ ફ્િેગ (િયરતીય રયષ્ટ્રધ્વજ) િહેરયવ્યો હતો. ઐશ્વયયાએ ત્યયરેસફેદ અનયરકિી સૂટ પહેયોાહતો. આરયધ્યયનેઐશ્વયયાએ સફેદ ઘયઘરય ચોિી પહેરયવ્યય હતય. જેવુંિયરતીય રયષ્ટ્રગીત વયગવયનુંશરૂ થયુંકે તુરત ં જ આરયધ્યય સયવધયનની પોલજશનમયંઆવીને ધ્વજનેસિયમી આપવય િયગી હતી.

Management reserve the right to make amendments to the programme and reserve the right to refuse entry.


24 વિવિધા

@GSamacharUK

પાંચ હજાર વષાપછી પણ વવદ્યમાન શ્રીકૃષ્ણિેમ • તુષાર જોશી •

‘કૃષ્ણ હવશે, શ્રીજી પવરૂિ હવશે વાતો કરજો અને આનંદ કરજો.’ દુરદશપનના અહધકારી અને અહભનેતાગાયક અરુણ રાજ્યગુરુએ ફોન કયોપ અને િ​િોંચ્યા અમદાવાદના હરલીફ રોડથી અંદર ઝવેરી વાડમાં અને િછી દોશીવાડાની િોળમાં આવેલી ગૌપવામી િવેલીમાં. નટવર િભુજીનું હદવ્ય પવરૂિ... આનંદ-આનંદ થયો. અિીં સવા બસો કરતાં વધુ વષપથી અખંડ દીિજ્યોહત િજ્વહલત છે. જેના દશપને િજારો ભિો હનયહમત રીતે આવે છે. કર્યાણી કૌઠાળકર, નયન િંચોલી અને ભગવતીિસાદ ગાંધવપ. ઈહતિાસના સુવણપપૃષ્ઠો િર લખાયેલી ઘટનાઓનું પમરણ કરતા િૂજ્ય વ્રજઆભરણ બાવા કિે છે કે નટવર િભુજીનું આ પવરૂિ જોધિુર, રાજપથાનમાં િતું. સંવત ૧૮૫૧માં રાજકીય ફેરફારો થતાં રઘુનાથજી મિારાજ આ પવરૂિને લઈને કચ્છ તરફ જવા નીકળ્યા. રપતામાં અમદાવાદમાં રોકાયા અને હદર્િી શાસનના સુબાએ ૨૫ ગામો ભેટ કયાપ એટલે અિીં જ રોકાયા. આ પથાને િવેલી તો િતી જ, એમાં નટવરપવરૂિ હબરાજીત થયું. ‘ઈકબાલે મિેમદી’ નામના ઉદુપ ગ્રંથમાં આ મંહદરનું વણપન છે. જેનો દપતાવેજ ઔરંગઝેબ સમયનો છે. રઘુનાથજીના બે િુત્રો િતા ગોિીનાથજી અને વ્રજભૂષણજી. ગોિીનાથજીએ અિીં સાધના કરી અને અમૃત સંજીવની હવદ્યા િાપ્ત કરી િતી. ગુજરાતનો સૌથી િ​િેલો છપ્િનભોગ અિીં થયો િતો, એટલી મેદની ઉમટી િડી િતી કે ભીડમાં ચગદાઈ જવાથી ૭ વ્યહિના હનધન થયા િતા. એ વેદનાથી વ્યહથત થઈને લૌકકક-વૈહદકની

સોળમી સદીમાં આચાયપ ચરણ વર્લભાચાયપજી દ્વારા િવેલી સંગતીનો િકાશ િથરાયો. િુહિમાગપના કીતપનોએ િવેલી સંગીતની ધજાને ગૌરવાસ્વવત કરી દીધી. િવેલી સંગીતમાં શાપત્રીય રાગ આધાહરત િદો, લોકગીતો, દોિા, ધોળ-ગરબા, િદ ધમારા, રહસયા વગેરે ગવાય છે. ૩૬ રાગ અને ૩૬ રાહગણીમાં આ સંગીત વિેંચાયું છે. ઈસવી સન િૂવપ ૩૧૦૨, ચૈત્ર મહિનો, શુક્લ િક્ષ, િહતિદા હતહથ - શુિવાર બિોરે ૨ કલાક, ૨૭ હમહનટ, ૩૦ સેકંડે યોગધારણા થકી િભાસ ક્ષેત્રમાં હિરણ્યકાંઠે હનજધામ િપથાન કરી ગયેલા જગદ્ગુરુ શ્રીકૃષ્ણ માટેનો પનેિ િાંચ િજાર વષોપ િછી િણ સતત વૃહિમાન છે. ઈિરઃ િરમ કૃષ્ણ સહિદાનંદ હવગ્રિ અનાહદર, આહદર, ગોહવંદ, સવપકારણ કારણમ્’ ઃ લાઈટ હાઉસ ઃ સામરો મંગલ રૂપ નિધાિ, જા નિ​િ તેહનર ગોકુલ પ્રગટે નિ​િ નિ​િ હોત કલ્યાણ.

૧૨

૧૩

૧૫

૨૧

૧૦

sAE su´A vAùckAene joAvvAnuù ke ‘gujrAt smAcAr’mAù æis Œ ¸tI ÀherAtAe Àe¤ kAe¤po cIj-vStunI ŠrIwI krAe a¸vA sÈvsnAe ¦pyAeg krAe tAe te mAqe amArI kAe¤ jvAbwArI n¸I. aenI yAeGytA je-te VyiKtae pAete tpAsI te aùge ino#y levAe.

Required

ACCOUNTS & ADMIN ASSISTANT part time leading to full time position for Import and Wholesale company in Rickmansworth.

Ability to record accurately purchase ledger multi currency transactions and sales ledger receipts in a bespoke accounting/consignment system. Requirement: 3 years work experience to Trial Balance level. Pleasant telephone manners. Remuneration according to age and experience. Please send cv by email at harish@unifruit.co.uk or Mail it to Mr H Hindocha Unifruit Ltd, 155 High Street, Rickmansworth Herts, WD3 1AR

મુંબઈઃ ઓફ-સ્પિનર રવવચંદ્રન અવિન, રવવન્દ્ર જાડેજા, ચેતેિર પૂજારા, ઇશાંત શમા​ા મહિનાના અંતથી ઇંગ્લેવડમાં કાઉવટી હિકેટમાં રમશે. અહિન વોસસેપટરશાયર ટીમ માટે રમશે અને તે ૨૮ ઓગપટે ગ્લોપટરશાયર સામેના મુકાબલા સાથે કાઉવટી હિકેટમાં િદાિપણ કરે તેવી સંભાવના છે. ચેતેિર િૂજારા નોહિંગિામશાયર માટે કાઉવટી હસઝન આગળ ધિાવશે. િૂજારાએ કાઉવટીની વતપમાન

૧૪

૧૬

૧૯

૫ ૧૧

૧૭

૨૦ ૨૩

હય ત્રી

રી

વું

િ

પતૂ ર

હત હત ક્ષા

૧૮

૨૨

૨૪

શૈ

વા

િે મ

પવ

પવ યં યં

વ ર

હત

ભૂ િ

હુ

સા ચ

રા

રે

જી

આડી ચાવીઃ ૧. ગામડામાં હવક્સાવી શકાય એવો ઉદ્યોગ ૪ • ૪. અગાઉથી બાંધેલો અહભિાય ૪ • ૬. િાલવ, છેડો ૩ • ૮. હબયું, બી ૨ • ૧૦. અંધકાર ૩ • ૧૩. કીહતપ ૨ • ૧૪. શરીર િર નીકળતી કોથળી જેવી ગાંઠ ૩ • ૧૫. િુનરાવહતપત ધ્વહન ૩ • ૧૬. રક્ષણ, આશ્રય ૩ • ૧૭. િૂજ્યભાવથી જોવું ૩ • ૧૯. એક કઠોળ ૨ • ૨૦. શરાફી કે વ્યાિારી સંપથા ૨ • ૨૧. ભેદ, રિપય ૨ • ૨૩. બકરીનો નર ૩ • ૨૪. મધ્યાિન ૩ ઊભી ચાવીઃ ૨. લીંબુના વગપનું એક ખાટું ફળ ૩ • ૩. િનુમાનજીનું િહથયાર ૨ • ૪. િૂહણપમા ૩ • ૫. લીલોતરી ૪ • ૭. અહભિાય ૨ • ૯. જીતના આનંદનો િોકાર કરતો ઢંઢેરો ૫ • ૧૧. સીમા ૪ • ૧૨. િહતજ્ઞા, સોગંદ ૩ • ૧૬. ઘૂસણખોરી ૫ • ૧૮. ધાતુને ઓગાળવા માટેનો ક્ષાર ૪ • ૧૯. ચામડું ૨ • ૨૧. આનંદ ૨ • ૨૨. મબલક, િુષ્કળ ૨

સુ ડોકુ -૫૦૦ ૫ ૨

૯ ૬

સુડોકુ-૪૯૯નો જવાબ

૯ ૩

૭ ૯

વલજેન્ડ સ્સ્િન્ટર બોલ્ટની પીડાદાયક વવદાય જાડેજા-પૂજારા-અવિન કાઉન્ટી વિકેટ રમશે

vAùckAene nmñ ivnùtI

www.gujarat-samachar.com

તા. ૧૨-૮-૧૭નો જવાબ

હચંતા છોડીને, ભાવુક થયેલા વ્રજભૂષણજીએ આ ૭ વ્યહિઓને જીવંત કયા​ાં િતા. અલબત્ત એ િછી આ હવદ્યાનો ઉિયોગ ક્યારેય નિીં કરવાનો એમણે સંકર્િ િણ કયોપ િતો. િુહિમાગપમાં િવેલીમાં શ્રીજી હબરાજે છે. આઠ વાર મંગળાથી શયન સુધી હવહવધ પવરૂિના દશપન થાય, અિ િ​િરની સેવા થાય. િભુનો હનત્યિમ અને લીલાઓની હદનચયાપ સેવા પવરૂિે િવેલીઓમાં થાય, ઠાકોરજીમાં સત્ હચત્ આનંદ સમાયા છે એટલે એના દશપનથી આ લોકના જીવને આનંદ મળે છે એ વાતની િતીહત ગોપવામી િવેલીમાં દશપનાથસે આવનાર વૈષ્ણવો અને બિોરે ફૂલસેવામાં જોડાનાર બિેનોના ચિેરા જોઈ સતત થઈ રિી િતી.

લંડનઃ જમૈકાના સુિરપટાર હલજેવડ સ્પિવટર યુસૈન બોલ્ટ માટે કારકકદદીની અંહતમ રેસ કોઈ ભયાનક પવપ્ન સમાન સાહબત થઈ િતી. વર્ડે એથ્લેહટક ચેસ્પિયનશીિમાં શહનવારે મોડી રાત્રે જ્યારે તે ચાર બાય ૧૦૦ મીટર હરલે રેસ માટે ટ્રેક ઉતયોપ ત્યારે િૂરા હવિની તેના નજર િતી િરંતુ આઠ ઓહલસ્પિક ગોર્ડ મેડલ હવજેતા બોર્ટ કારકકદદીની અંહતમ રેસ િૂરી કરી શક્યો નિોતો. હરલે બેટન લઈને દોડતી વખતે બોર્ટના ડાબા િગના પનાયુ ખેંચાઈ જવાના કારણે તે િડી ગયો િતો. અને તેનું ગોર્ડનું પવપ્ન ચકનાચૂર થઇ ગયું િતું.

19th August 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

હસઝનની િાંચ ઇહનંગ્સમાં ૨૨૩ રન નોંધાવ્યા છે, જેમાં એક સદીનો સમાવેશ થાય છે. જોકે, ઇશાંત શમાપ અને રહવવદ્ર જાડેજા કાઉવટીમાં કઇ ટીમ માટે રમશે તે અંગે હનણપય લેવામાં આવ્યો નથી. ભારતીય ટીમને આવતા વષસે ઇંગ્લેવડમાં ટેપટ શ્રેણી રમવા જવાનું છે, જેની િૂવપતૈયારીના ભાગરૂિે ભારતીય હિકેટ કવટ્રોલ બોડે​ે (બીસીસીઆઇ)એ આ ચાર હિકેટરોને કાઉવટીમાં રમાડવાનો હનણપય લીધો છે.

કыºº §ђઇએ ¦щ

¸Цє¥çщ ªº ³0ક ºÃщ¯Ц ¢Ь§ºЦ¯Ъ ¾¬Ъ» ±є´¯Ъ³Ъ ÂЦº Âє·Ц½ ºЦ¡Ъ ¿કы, ¯щ¸§ ºÂђઈ અ³щ અ×¹ £ºકЦ¸¸Цє ¸±± કºЪ ¿કы ¯щ¾Ц ¸Ц¹Ц½Ь ¶Ãщ³ અ°¾Ц ±є´ǼЪ³Ъ §λº ¦щ. કыºº ¯ºЪકы ´╙¯-´/Ъ Ã¿щ ¯ђ ´® ¥Ц»¿щ. કыºº³щ¡Ц¾Ц, ´Ъ¾Ц, ºÃщ¾Ц Â╙ï આકÁ↓ક ´¢Цº આ´¾Ц¸Цєઆ¾¿щ.

0790 0410 390 or Âє´ક↕: Jay Renuka 07761 743 542

HALL FOR HIRE FROM £60 P.H. Shree Aden Depala Mitramandal U.K. Charity: 293627

67A Church Lane, London N2 8DR

Contact: N. Chauhan 0208 346 8456 J. Depala 0208 349 0747. Well suited for Socials, Religious, Cultural and Official events. Terms & Conditions Apply. Capacity 350 Tel: 0208 444 2054 Email: sadmmlondon@gmail.com

૧ ૮ ૫ ૨

૯ ૮ ૨ ૫ ૬ ૪ ૭ ૧ ૩

૬ ૩ ૪ ૯ ૭ ૧ ૨ ૫ ૮

૧ ૫ ૭ ૮ ૩ ૨ ૯ ૪ ૬

૪ ૬ ૫ ૭ ૮ ૯ ૧ ૩ ૨

૭ ૧ ૮ ૨ ૫ ૩ ૪ ૬ ૯

૩ ૨ ૯ ૧ ૪ ૬ ૫ ૮ ૭

૮ ૪ ૧ ૬ ૯ ૭ ૩ ૨ ૫

૨ ૭ ૬ ૩ ૧ ૫ ૮ ૯ ૪

૫ ૯ ૩ ૪ ૨ ૮ ૬ ૭ ૧

નવ ઊભી લાઈન અનેનવ આડી લાઈનના આ ચોરસ સમૂહના અમુક ખાનામાં ૧થી ૯ના અંક છેઅને બાકી ખાના ખાલી છે. તમારેખાલી ખાનામાં૧થી ૯ વચ્ચેનો એવો આંક મૂકવાનો છેકેજેઆડી કે ઊભી હરોળમાંવરપીટ ન થતો હોય. એટલુંનહીં, ૩x૩ના બોક્સમાં૧થી ૯ સુધીના આંકડા આવી જાય. આ વિઝનો ઉકેલ આવતા સપ્તાહે.

વન-ડેટીમમાંપંડ્યા, બુમરાહ, પટેલનેસ્થાન, યુવરાજ આઉટ

નવી દિલ્હીઃ ભારતીય સિકેટ ટીમના પસંદગીકારોએ શ્રીલંકા સામેની પાંચ વન-ડે અને એક ટ્વેડટી-૨૦ સસસરઝ માટેની ટીમમાં ઓલરાઉડડર યુવરાજ દિંહને સામેલ કયો​ો નથી. જ્યારે સ્પપનર રદવન્દ્ર જાડેજા અને અદિનની સાથે સાથે મીસડયમ પેસર ઉમેશ યાિવ અને મોહમ્મિ શમીને આરામ આપવાનો સનણોય લીધો છે. ભારતીય ટીમમાં લોકેશ રાહુલ અને મનીષ પાંડેએ એડટ્રી મેળવી છે. તો વડોદરાના ઓલરાઉડડર હાદિ​િક પંડયાની સાથે ગુજરાતના અક્ષર પટેલ અને જિપ્રીત બુમરાહને પણ ટીમોમાં પથાન આપવામાં આવ્યું છે. શ્રીલંકા પ્રવાસમાં ભારત યજમાન ટીમ સામે તારીખ ૨૦મી ઓગપટે દમ્બુલ્લામાં પ્રથમ વન-ડે મેચ રમશે.

ભારતીય ટીમમાં શાિદિલ ઠાકુર, યજુવેન્દ્ર ચહલને પણ પથાન આપવામાં આવ્યું છે. ભારત છેલ્લે જૂન-જુલાઈમાં સવસ્ડડઝ સામે રમ્યું હતું તે ટીમ અને હાલની ટીમમાં સાત ફેરફારો જોવા મળી રહ્યા છે. રોસહત શમાોને ટીમના વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કેપ્ટન કોહલીએ વન-ડેમાં પણ સુકાન સંભાળવાનો સનણોય લીધો છે. ભારતે દરષભ પંત અને દિનેશ કાદતિક જેવા સિકેટરોને ટીમમાંથી પડતા મૂક્યા હતા. ભારતીય ટીમ: સવરાટ કોહલી (કેપ્ટન), રોસહત શમાો (વાઈસ કેપ્ટન), શીખર ધવન, રાહુલ પાંડે, રહાણે, ધોની, જાધવ, હાસદોક પંડયા, અક્ષર પટેલ, ચહલ ઠાકુર, બી. કુમાર, કુલદીપ, બુમરાહ

ºЦ╙¿ ·╙¾æ¹ કђ»¸³Ц »щ¡ક ˹ђ╙¯ÁЪ ·º¯ ã¹Ц »є¬³¸Цє ±ºщક ĬકЦº³Ъ ╙Ã×±Ь╙¾╙²³Ъ ´а8અђ, ĴЪ ÂÓ¹³ЦºЦ¹® ક°Ц, »7 ¯°Ц ¸Цє¢╙»ક ╙¾╙², ¸Ц¯Ц9³Ц »ђªЦ ¯щ¬¾Ц, ĴЪ ³¾¥є¬Ъ, ´а8 þ³, ¾Цç¯Ь, λĩЦ╙·Áщક ´а8, ¢Ц¹ĦЪ Ã¾³ ¯°Ц µ¹Ь³º»³Ъ ¯¸Ц¸ ╙¾╙²અђ ¾¢щº.щ

Âє´ક↕: 07986 616 998 (Mob), 0208 259 2006 (R), ¢Ц¹ĦЪ ã¹Ц Mob: 07590 011 605. (¢Ь§ºЦ¯Ъ, ╙Ã×±Ъ અ³щઔєєĠщ9¸ЦєકºЪ અЦ´¾Ц¸ЦєઅЦ¾щ¦щ.)


19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

મોઝામ્બિકમાંવિવશષ્ટ ગુજરાતી પવરિારના િડાઃ ખીમજી પીતાંિર

મોઝામ્બિકના પાટનગર મપુટુથી ૨૨૫ મા-િાપ, િાળકો, લત્રીઓ અને મોટાભાઈ કકલોમીટર દૂર શશાઈ નગર જેને ગુજરાતીઓ રાકેશભાઈને ઉપરવાસમાં મોકલ્યાં. દીપેશ તેમની નજીકના એપાટટમેન્ટમાં િીજા ચંચાઈના નામે ઓળખે છે. અહીં સો જેટલા માળે રોકાયો. રનકેશ દુકાનમાં રહ્યો, પણ નદી ગુજરાતી પરરવારમાં રવરશિ પરરવાર તે તટે િાંધેલી પાણી રોકતી દીવાલ તૂટતાં ખીમજી પીતાંિરનો. આ પરરવાર તેની નદીએ સાગરરૂપ ધારણ કરીને ઉદારતા, ખાનદાની, નમ્રતા અને જોશભેર આગળ વધવા માંડ્યું. ધમમરિયતા માટે જાણીતા છે. પરરવાર મકાનો-દુકાનોમાં ભોંયતરળયે પાણી સંપ અને ભારતીય સંલકારરતાથી ભરાવા માંડ્યું. દીપેશને દુકાનમાં ભરેલો છે. રહેલા ભાઈની રચંતા થઈ. રલતા પરરવારમાં વડા ખીમજીભાઈ પરનાં મકાનોના વરંડાની દીવાલો પર અને તેમનાં પત્ની રનમમળાિહેન, એક ચાલીને દુકાને પહોંચ્યો. મહામુસીિતે, જ ઘરમાં ત્રણ પરણેલા પુત્રો. વળી જીવના જોખમે િંને નીકળ્યા. દરેકને સંતાન. ખીમજીભાઈએ એક આસપાસના ફસાયેલા લોકોને દુકાનના રદવસ ત્રણેય પુત્રોને પાસે િેસાડીને રદલની વાત કરી. કહ્યું, ‘તમે િધા મોટા છો. સૌના ઉપલા માળે ભેગા કયા​ાં. આવી સંખ્યા ૨૭ થઈ. િાળકો છે. કુટુંિ છે. ઈશ્વરકૃપાથી ધંધો ય સારો ખીમજીભાઈના એક મુમ્લલમ રમત્રની મદદથી ચાલે છે. મારી ઉંમર વધતી જાય છે. મારી િચાવમાં હેરલકોપ્ટર આવ્યું. હેરલકોપ્ટરમાં માત્ર ગેરહાજરીમાં તમને મુચકેલી ના પડે માટે મારી ત્રણ જ િેસી શકે. તેમણે પોતે િેસવાને િદલે હાજરીમાં તમારા સૌનો ભાગ નક્કી થાય તેવું લત્રીઓ, િાળકો, વૃિો િેસાડવા માંડ્યા. કરવું છે. તમારાં િાળકો ય હવે મોટાં થાય હેરલકોપ્ટરે ફેરા શરૂ કયા​ાં. છેલ્લા ફેરામાં િંને છે ત્યારે સૌ િેમભાવથી રહો અને જીવો તેવું ભાઈ િેઠાં. પોતાના જીવના જોખમે ઉદારતાપૂવમક તેમણે િીજાને િચાવ્યાં. આના સમાચાર ત્યારે કરવું છે.’ દીકરાઓએ કહ્યું, ‘િાપુજી! તમને અમારામાં લથારનક છાપાં અને ટી.વી.માં આવેલા. ખીમજીભાઈને જીવનની ચઢતી-પડતીના કંઈ ખામી દેખાય છે? આવો રવચાર કેમ આવ્યો? અમારે તો ભેગા જ રહેવું છે માટે ફરી આવી વાત ભાતભાતના અનુભવ થયાં છે. દાદા પીતાંિર તન્ના પોરિંદર નજીક ના કરો તો સારું.’ સંતાનોનો િરખલા ગામમાં નાનકડી પરલપર હેતભાવ જોતાં હાટડી ચલાવે. તેમના ખીમજીભાઈની વાત અધૂરી દીકરા નાનજી ૧૯૨૭માં રહી ગઈ! પ્રા. ચંદ્રકાંત પટેલ મોઝામ્બિક આવ્યા. ખીમજીભાઈને ત્રણ પુત્ર. ૧૯૪૧માં નાનજીભાઈના અનુિમે રાકેશ, દીપેશ અને રનકેશ. ત્રણેયની પત્નીઓ અનુિમે રમતા, ભાવના ત્રીજા નંિરના દીકરા ખીમજીભાઈ જન્બયા. અને રિયંકા. િધાં એક જ ઘરમાં રહે છે. સંપીને ૧૯૪૮માં નાનજીભાઈ પરરવાર સાથે ભારત ગયા. સૌ સૌની રીતે કામ કરે છે. િહારથી આવનારને ખીમજીભાઈને ૧૯૫૭માં કાકા લાલજીભાઈએ ખિર પણ ના પડે કે ઘરમાં આટલા િધા માણસ મોઝામ્બિક તેડાવ્યા. અહીં ચાર વષમ નોકરી કરી. ૨૧ વષમની વયે ૧૯૬૧માં પોટુટગીઝ કાયદા મુજિ રહે છે. ઘરમાં રોજ ભગવાનની પૂજા-આરતી થાય. લચકરમાં જોડાવું પડ્યું. પછી નોકરી-દુકાન રહંદુ તહેવારોની ઊજવણી થાય અને િસંગે વગેરેનો અનુભવ કરીને ૧૯૭૫માં તેઓ િધું ઉપવાસ પણ થાય. તહેવારને અનુરૂપ રસોઈ થાય છોડીને ભારત આવ્યા. આઝાદી પછી છે. ભગવાન શંકરની પૂજા થાય છે. આ િધાની મોઝામ્બિકમાં સાબયવાદી સરકારમાં દુકાન, કાર, અસર ઘરનાં િાળકો પર પડી છે. ચારેક વષમનો રમલકત, િેંક એકાઉન્ટ વગેરે જપ્ત થતાં જીવવું ઋરષલ, જે રનકેશનો પુત્ર છે. તે ઘરમંરદરમાં રોજ મુચકેલ હતું. મોઝામ્બિકમાં સાબયવાદી શાસન દૂર થતાં શંકર ભગવાનને દંડવત્ કરે છે. હું હતો ત્યારે ૧૯૯૦માં તેઓ નવેસરથી મોઝામ્બિક આવીને એક રદવસ તેણે શંકર ભગવાનને દંડવત્ િણામ કયામ પછી દાદીમા રનમમળાિહેનને કહ્યું, ‘શંકર એકડે એકથી શરૂઆત કરી. ૧૯૯૨માં દુકાન ભગવાને કહ્યું છે કે િા પાસે ચોકલેટ માગજે, તે કરી. જીભની મીઠાશ, િામારણકતા વગેરેથી ધંધો રાજી થઈને આપશે.’ દાદીમાએ ખુશ થઈને માથે જાબયો. ૧૯૯૫માં પૂરમાં દુકાન અને તેમાંના માલફેરવ્યો અને ચોકલેટ આપી. ઘરમાં ભરિના સામાનને ભારે નુકસાન થયું. ૧૯૯૭માં મોટો પુત્ર સંલકાર ભારતીય આચાર-રવચાર અને શાકાહાર રાકેશ રપતાના ધંધામાં આવ્યો. નવેસરથી ધંધામાં જળવાયા છે. િધાના શબ્દોમાં રવવેક અને મહેનત કરી. ૨૦૦૦માં ફરીથી પૂરમાં સપડાયા આદરભાવ વતામય છે. પરલપર લનેહ છલકાય છે અને િેઠાં થયાં. ત્રણેય યુવાન પુત્રોની મહેનત અને શોધી શોધીને મહેમાનને િોલાવીને અને સંપથી ખીમજીભાઈ ધંધામાં ફરીથી જાબયા છે. આગ્રહભેર જમાડે છે. િાળકોમાં મારાપણાને એમની પાસે હાલ કપલાના (મોઝામ્બિકમાં િદલે અમારાપણાની ભાવના અને સંપ છે. આથી વપરાતું લૂંગી જેવું પહેરવાનું કાપડ)નો મોટો ધંધો તો િાળકો માટે દાદા-દાદી, પપ્પા-મબમી કંઈ છે. આ ઉપરાંત પ્લામ્લટકની અનેક નાનીમોટી ખરીદે તો િાળકો તરત જ ભારતમાં અભ્યાસ વપરાશી ચીજવલતુઓ, ફોન, િોકરી, હાડટવેર, માટે રહેતાં રપતરાઈ ભાઈ કે િહેન માટે પણ તે રમકડાં વગેરે વેચે છે. તેમની પાસે ૫૦૦ એકરનું ફામમ છે. ખીમજીભાઈ ચંચાઈમાં જાણીતા વેપારી છે. વલતુ લીધી કે નહીં તે પૂછે. સંયુિ કુટુંિમાં જેમ પરલપર લનેહ છે તેમ ગુજરાતીઓ તેમને વડીલ તરીકે માન આપે છે. સમાજ માટે ઘસાવાની અને જોખમ ઊઠાવવાની સંપ, સખાવત, ઉદારતા અને આદશમ પરરવારના વડા તરીકે ખીમજીભાઈ જાણીતા છે. ભાવના છે. ૨૦૦૦માં ચંચાઈમાં કђઇ ´® ²Ц╙¸↓ક ╙ĝ¹ЦકЦє¬ ¸Цªъ ¾Áђ↓³Ц ભયંકર પૂર આવ્યું. નજીકના દરિણ આરિકા કે મલાવીમાં અ³Ь·¾Ъ અ³щ 2®Ъ¯Ц ĴЪ ºЦ¸ ·ž ભારે વરસાદ કે પૂર આવતાં ¢Ь§ºЦ¯Ъ - ╙Ã×±Ъ - Æ»Ъ¿ અ³щ¸ºЦ«Ъ ·ЦÁЦ³Ц ®કЦº એ રાજ્યો પોતાના િંધના દરવાજા ખોલી નાખે અને એ RAM BHAT (Radio and TV presenter) પાણી સાગરમાં સમાવા working as a priest over 20 years in UK મોઝામ્બિકનો રલતો પકડે. for Satyanarayan pooja, Rudrabhishek, Chandi Paath, Havan, Weddings, Janoi ચંચાઈ શહેરના નીચાણવાળા and other religious services conducted ભાગમાં દુકાનો છે અને in Gujarati, Hindi, Marathi and English વેપારીઓ ત્યાં વસે છે. ૨૦૦૦માં પૂર વખતે સરકારે Hindu Wedding Priest in London Priest exper t in Gujarati, Hindi, Marathi, English નીચાણવાળા ભાગના લોકોને ત્યાંથી ખસીને િીજે જવા કહ્યું ÂÓ¹³ЦºЦ¹® ´а2, λĩЦ╙·Áщક, ¥є¬Ъ´Ц«, þ³, પણ ખીમજીભાઈની દુકાન »1 ĬÂє¢, §³ђઈ ¯щ¸§ કђઈ´® ²Ц╙¸↓ક કЦ¹↓ ¸Цªъ માલથી ભરાયેલી તેથી િધું છોડીને જવા દીકરાઓનો જીવ ∟√°Ъ ¾²Ь ¾Á↓³Ц અ³Ь·¾Ъ ĴЪ ºЦ¸ ·ž³ђ Âє´ક↕ ÂЦ²ђ. ના ચાલે. તેમણે આગ્રહભેર

ે ેગજ ુ રાત ે વિદશ દશ

Call Today: 07854 196 805 (www.rambhat.co.uk)

GujaratSamacharNewsweekly

સાપ્તાહિક ભહિષ્ય રાહિભહિષ્ય અઠિાહિક તા. ૧૯-૮-૨૦૧૭ થી ૨૫-૮-૨૦૧૭

મેષ રાવશ (અ,લ,ઇ)

વસંહ રાવશ (મ,ટ)

વિવિધા 25 જ્યોવતષી ભરત વ્યાસ

ધન રાવશ (ભ,ફ,ધ,ઢ)

માનરસક દૃઢતા અને લવલથતા વધશે. મહત્ત્વાકાંિાની પૂરતમ માટે સાનુકૂળતા જોવા મળશે. માનમરતિો વધશે. યોજનાઓમાં િગરત થતી જોઈ શકશો. આરથમક દૃરિએ અરનમ્ચચતતા અને અમ્લથરતા વચ્ચે તમે પરરમ્લથરત સાચવી શકશો ખરા.

કોઈને કોઈ િકારે નાની-મોટી રચંતાઓનાં કારણે અશાંરત કે ઉદ્વેગના િસંગો સજામશે. િેચેની અને અલવલથતાના કારણે તમે ધાયુાં કરી શકશો નહીં. આવક કરતાં જાવક વધતાં મૂંઝવણો જણાશે, જેનો ઉકેલ લાવવા માટે તમારે વધુ િયત્નો કરવા પડશે.

રચનાત્મક િવૃરિ માટે મહત્ત્વના કામો થઈ શકે. આશા-િગરતનું વાતાવરણ સજામતું જણાશે. પુરુષાથમ ફળદાયી િનતો જોવા મળશે. નાણાંકીય જવાિદારીઓ વધશે. આવક વધવાના યોગો અલ્પ છે. ખોટા નાણાંકીય રોકાણ ન થઈ જાય તે જોવું રહ્યું.

સપ્તાહમાં માનરસક લવલથતાને ઉત્સાહમાં પલટાવી શકશો. િવૃરિઓ રવકાસ તરફી થતાં તમારો આત્મરવશ્વાસ વધતો જણાશે. નવરચના અને લાભની તકો મળતાં ઉત્સાહ વધશે. ખચામ અને અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાંકીય જોગવાઈ થશે.

મનોિળ દૃઢ િનાવીને આયોજન િમાણે આગળ વધશો તો સફળતા પામશો. મૂંઝવણનો ઉપાય અને ઉકેલ મેળવી શકશો તેથી રાહત - રનરાંત મળે. નાણાંકીય મુચકેલીઓ અને રવકટ પરરમ્લથરતમાંથી ઘણા િયત્નોએ માગમ મેળવી શકશો.

અંગત િાિતોના કારણે અજંપોવ્યથાનો અનુભવ થાય. અગબય િેચેની જણાશે. મનને સરિય રાખજો. નાણાંકીય તકલીફોમાંથી િહાર નીકળવાનો માગમ મળે. કેટલાક ખચમ વધવાનો યોગ છે. વ્યવસારયક િેત્રે તમારો િભાવ વધે. વધુ નવીન તકો મળે.

અગત્યની કાયમવાહીઓમાં સફળતા મળતાં તમારામાં ઉત્સાહવૃરિ થાય. સંજોગો અને પરરમ્લથત સુધરતા સાનુકળ ૂ તા જણાશે. અગાઉ કરેલા કેટલાક કામકાજોમાંથી આરથમક લાભ મળવાના સંજોગો આ સમયમાં ઊભા થતાં જણાશે.

માનરસક રાહત અને નવસજમનાત્મક િવૃરિનો રવકાસ થાય. આ સમય દરરમયાન તમારા મહત્વના કામકાજો દ્વારા તમે વધુ સારી તક અને સફળતા મેળવી શકશો. માનરસક તાણ, અશાંરતથી હવે રાહત મળશે. િોત્સાહક િસંગો સજામશે.

આવેશ અને ગુલસાને કાિૂમાં રાખજો. લવમાનનો િચન િનાવશો તો અંતે તમારી મ્લથરત તંગ જ િનશે. તમારી યોજના મુજિના લાભ થાય નરહ. આવક અંગેનો અસંતોષ અકળાવશે. કરજ યા ચૂકવણી અંગે સહાય મેળવી શકશો.

મનોમૂઝ ં વણ કે આંતરરક વ્યથાની મ્લથરતમાંથી છૂટકારો મળશે. આ સમયમાં હવે આત્મરવશ્વાસપૂવમક આગળ વધવું. આવકના નવા લત્રોતો વધારવાનું કાયમ સફળ થશે. ચાલુ આવક ઉપરાંત વધારાની આવક થાય. ખચમ પણ રવશેષ થવાના યોગો છે.

તમારા િયત્નોનું ફળ મેળવવા ધીરજ રાખવી પડશે. તમારી ઉન્નરતનો માગમ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતાં તમારી િગરત થયા રવના રહેશે નહીં. માનરસક લવલથતા જાળવી શકશો. નાણાંકીય દૃરિએ આ સમય મૂઝ ં વણો સૂચવે છે.

આ સમયગાળામાં માનરસક તાણ રહેતી જણાશે. અન્ય સાથે ઘષમણમાં કે વાદરવવાદમાં ન ઉતરવાથી શાંરત જાળવી શકાય. ઉત્પાત - અજંપોની લાગણી અનુભવાશે. ખચામ વધતાં આપની પરરમ્લથરત િગડે. િોજો-કરજ વધવાનો યોગ છે.

વૃષભ રાવશ (િ,િ,ઉ)

વમથુન રાવશ (ક,છ,ઘ)

કકકરાવશ (ડ,હ)

કન્યા રાવશ (પ,ઠ,ણ)

તુલા રાવશ (ર,ત)

વૃમ્ચચક રાવશ (ન,ય)

મકર રાવશ (ખ,જ)

કું ભ રાવશ (ગ,શ,સ,ષ)

મીન રાવશ (દ,ચ,ઝ,થ)

JASPAR CENTRE

A home away from home for the Asian elderly

The Jaspar Centre is managed by the Jaspar Foundation (Registered Charity No1127243)

The Jaspar centre is a meeting point for the elderly to flourish friendships, enjoy shared interests and feel a sense of belonging over a hot cup of tea

Membership benefits: I I I I I I I

Open Monday – Friday (9:30am – 4:30pm) Daily subsidised yoga and activities Refreshments provided Subsidised lunches on Request Mandir facilities Full use of separate lounges Computer/internet access provided

Private Hire

Facilities available for private hire: Kitchen, Lounges, Halls, Mandir Area & Office Rooms

For functions such as: Birthday parties, Baby showers, Bhajans, Conferences, and Wedding functions COMING SOON… BRAND NEW 250 seated venue for weddings, pre wedding functions and Parties at the Jaspar Centre. Bookings and further information now available

§»ЦºЦ¸¶Ц´Ц ÂЦΆЦ╙Ãક ·§³ђ

±º ¢Ьλ¾Цºщ ÂЦє§щ≠-∩√°Ъ ≤-∩√ ¯щ´¦Ъ ĬÂЦ±. ·§³ ç´ђ×º કº¾Ц આ§щ§ Âє´ક↕કºђ. ¾›³щ´²Цº¾Ц ÃЦ╙±↓ક ╙³¸єĦ®.

ÂЦΆЦ╙Ãક Ã³Ь¸Ц³ ¥Ц»ЪÂЦ

∞∞ Ã³Ь¸Ц³ ¥Ц»ЪÂЦ. ¿╙³¾Цºщ ¶´ђºщ∞°Ъ ∩ - »Цઇ¾ ܹЬ╙¨ક ÂЦ°щ. ´╙º¾Цº§³ђ, ╙¸Ħђ, 羧³ђ Â╙ï ´²Цº¾Ц ╙³¸єĦ®

NEW EXTENDED MANDIR

Come and host your bhajans, satsangs and any other events in our new larger mandir

For Further Information or to book onto any of the above please contact us: Tel: 020 8861 1207 Email: info@jasparcentre.org Website: www.jasparcentre.org Address: Rosslyn Crescent, Harrow, HA1 2SU


26 ઈતિહાસનાંનીરક્ષીર

@GSamacharUK

19th August 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

િપિયાળાનો રાજવી િપરવાર આનંદપ્રમોદ માટેપવશ્વપવખ્યાિ

ડો. હપર દેિાઈ

હમણાં પંજાબના પતિયાળા તિયાસિનાં છેલ્લા મહાિાણી, િાજમાિા મોતહન્દિ કૌિ, ૯૫ વષષની વયે ગુજિી ગયાં ત્યાિે એમના માટે બંને આંખ સમાન પૂવનષ ા પંજાબ (ભાિ​િ) અને પશ્ચિમના પંજાબ (પાકકથિાન)ની એમની િજાએ માનવંદના બક્ષી. ક્યાિેક મહાિાણી િ​િીકે એ અતવભાજ્ય ભાિ​િના પંજાબના માનસન્માન મેળવનાિ િાજવી પતિવાિનાં અગ્રણી હિાં. ભાિ​િીય પંજાબ િાજ્યના મુખ્ય િધાન અને કોંગ્રસ ે ી નેિા કેપ્ટન અમતિન્દિ તસંહના એ માિાશ્રી. આમ પણ પતિયાળાના મહાિાજાની િેમકહાણીઓ બહુિતિષિ છે, પણ પતિયાળાના પૂવષ િાજવી પતિવાિનાં આ િાજમાિાની કામદાિ નેિા અને કોંગ્રસ ે ના કામદાિ સંગઠન ‘ઈન્ટક’ના સંથથાપક એવા અશોક મહેિા સાથેની ‘રુમડડ ફ્રેન્ડતશપ’ (બહુિતિષિ અફવાઓમાં વહેિી િહેલી દોથિી) એમના પાતિવાતિક સગા અને ભાિ​િના તવદેશ સતિવ િહેલા કે. સી. તસંહે ૩ ઓગથટ ૨૦૧૭ના ‘ધ તિબ્યુન’માં િાજમાિાને અંજતલ અપષવા ગયેલા લેખમાંવણષવી છે. એમ િો કેપ્ટન અમતિન્દિ તસંહ પણ તદલફેંક ગણાય છે. એક પાકકથિાની મતહલા સાથેના એમના બહુિતિષિ સંબધં ો અને

મહારાણી િાથેઅશોક મહેિાના બહુચપચિ​િ િંબંધોની વાિ િૂવિપવદેશ િપચવ નોંધેછે

પતિયાળામાં એમની સાથેના િોકાણેખૂબ મોટુંિાજકીય િોફાન મિાવ્યુંહિું . ભાિ​િમાં ભાજપ અને વડા િધાન નિેન્દ્ર મોદીનો પવન વાઈ િહ્યો હોય એવા સમયે પણ ‘મહાિાજા’ પતિયાળા કેપ્ટન અમતિન્દિ તસંહ સામેપૂિ િ​િીને પંજાબમાં કોંગ્રસ ે ની સિકાિ થથાપવામાં સફળ થયા છે. અમતિન્દિના તપિા અને પતિયાળાના નવમા મહાિાજા સિ યાદવેન્દ્ર તસંહ ૧૯૩૮થી ૧૯૭૪ લગી મહાિાજા િહ્યા. એ પહેલાંઅત્યાિના મુખ્ય િધાનના દાદા ભૂતપન્દિ તસંહ ૧૯૦૦થી ૧૯૩૮ લગી િાજ કિ​િા િહ્યા. એ િો ખૂબ િંગીન વ્યતિ હિા. પહટલરના પમત્ર ભૂપિન્દર પિંહની ભેટ લબ્ધ િતિતિ​િ લેખક ખુશવંિ તસંહ જેમનેશિાબી અને મતહલાઓના શોખીન (વુમનાઈઝિ) ગણાવવાનુંપસંદ કિેછેએ પતિયાળાના મહાિાજા ભૂતપન્દિ તસંહ જમષન િાનાશાહ એડોલ્ફ તહટલિના ગાઢ તમત્ર હિા. તહટલિે એમને અલભ્ય ગણાય એવી ‘મેબકે ’ કાિ ભેટ આપી હિી. અનેક િોલ્સિોય અને બીજી ગાડીઓના માતલક એવા મહાિાજાને ત્યાં એક વાિ તદલ્હીશ્થથિ પતિયાલા હાઉસ

Indian Funeral Directors “first & foremost”

Bharat Shah, Sanjay Shah, Trupti Shukla, Ashvin Patel or Jaysen Seenauth

0208 952 5252 0777 030 6644

www.indianfuneraldirectors.co.uk

ASIAN FUNERAL DIRECTORS

FUNERAL DIRECTORS PROVIDING SPECIALIST SERVICE

ખાિે ભાિોલીના સિદાિ સત્યતજિ તસંહ મહેમાન િ​િીકે પધાયાષહિા. દુતનયાભિમાંમાત્ર છ કાિ જ હિી. એ ‘મેબકે ’ કાિ તહટલિે એ ખાસ બનાવડાવેલી હિી. એવી એ કાિ મહાિાજાને ૧૯૩૫ના ગાળામાં બેઉ જમષનીમાં મળ્યા ત્યાિે તહટલિે ભેટ આપી હિી. ૧૯૫૭ના ગાળામાં તદલ્હીના પતિયાલા હાઉસ ખાિે મહાિાજા સાથેની મહેકફલમાં સિદાિ સત્યતજિ સામેલ થયા. એમણેપતિયાળાના મોિીબાગ પેલસ ે માં પડી િહેલી પેલી તહટલિવાળી કાિ જોઈ હિી. મહાિાજાના પૌત્ર િાજા માલતવન્દિને (અમતિન્દિના નાના ભાઈ) દાદાએ એના બાપુ યાદવેન્દ્ર તસંહ િથા મહેમાનો માટે શિાબના પેગ બનાવવા કહ્યુંત્યાં જ સત્યતજિે પેલી તહટલિવાળી ગાડી પોિે ખિીદવા ઈચ્છુક હોવાની વાિ છેડી. ઉદાિ મહાિાજાએ કહ્યુંઃ ‘હુંકાિ વેિ​િો નથી, પણ મહેમાન િ​િીકે િમે એનેભેટ િ​િીકેદેવા ઈચ્છિા હો િો આપી.’ અનેિણતજિેખિેખિ એ કાિ મેળવી દીધી હિી. સુમિં કે. ભૌતમક તલતખિ ‘Princely Palaces in New Delhi’ પુથિકમાંઆ િસંગ નોંધાયેલો છે. મહાિાજા ભૂતપન્દિ તસંહ ખૂબ જ ઉદાિ ગણાિા હિા. નરેન્દ્ર મંડળના અધ્યક્ષ અને એપશયન ગેઈમ્િના સ્થાિક અંગ્રેજશાતસિ ભાિ​િના િાજવીઓના સંગઠન ‘િેબબિ ઓફ તિન્સીસ’ (નિેન્દ્ર મંડળ)નું મહત્ત્વ ખૂબ હિું . એના િાન્સેલિ કે અધ્યક્ષ જે હોય એનો માનમિ​િબો ખૂબ જળવાિો હિો. નવાનગિ (જામનગિ)ના મહાિાજા જામ તદશ્વવજય તસંહ અનેભોપાળના નવાબ હતમદુલ્લા ખાનની જેમ જ પતિયાળાના મહાિાજા સિ યાદવેન્દ્ર તસંહ માિષ ૧૯૪૬માં નિેન્દ્ર મંડળના વડા હિા. એતશયન ગેઈબસ

ફેડિેશનની થથાપના પણ એમની િેિણાથી જ નવી તદલ્હીના પતિયાલા હાઉસમાં ૧૩ ફેબ્રઆ ુ િી ૧૯૪૯ના િોજ થઈ

મહારાજા ભૂપિન્દર પિંહ

હિી. અફઘાતનથિાન, બમાષ, તસલોન, ભાિ​િ, ઈન્ડોનેતશયા, નેપાળ, પાકકથિાન, કફતલતપન્સ અનેથાઈલેન્ડના િતિતનતધઓની બે તદવસીય બેઠક મહાિાજાની અધ્યક્ષિામાં પતિયાલા હાઉસ ખાિે મળી હિી. મંત્રી હિા જી. ડી. સોંઢી. મહાિાજાએ િમિગમિનેતવતવધ દેશો વચ્ચેની મૈત્રી અનેસમજણનેદૃઢ કિનાિ મહત્ત્વનુંપતિબળ લેખાવ્યુંહિું . મહાિાજાએ સિદાિ પટેલ અને તિયાસિ ખાિાના સતિવ વી. પી. મેનન સાથેની િ​િાષતવિાિણાને પગલે િ​િાયેલા પતિયાળા અને ઈથટ પંજાબ થટેટ્સ યુતનયન (પેપ્સુ)ના િાજિમુખ િ​િીકેની જવાબદાિી પણ તનભાવી હિી. પાછળથી ‘પેપ્સુ’ને પૂવષ પંજાબમાં સમાવી લેવાયુંહિું . મહાિાજા િોમમાં ભાિ​િીય િાજદૂિ િહ્યા, જ્યાિે મહાિાણી (હમણાંતદવંગિ થયેલાં િાજમાિા) ૧૯૬૪થી ’૬૭ સુધી કોંગ્રસ ે િ​િફથી િાજ્યસભામાં અને ૧૯૬૭થી ’૭૧ સુધી લોકસભામાં િહ્યાં. એમના પાટવીકું વિ અનેઅત્યાિના મુખ્ય િધાન કેપ્ટન અમતિન્દિ તસંહ પણ હજુ હમણાં સુધી લોકસભામાંિહ્યા હિા. િંજાપબયિ માટેિપિય અમપરન્દર

07767 414 693 Worldwide Repatriation Service G Scattering Ashes G Horse Drawn Funerals G Weekend Funerals G Use of Large Private Shiva Chapel for Viewing & Ritual Service Ritual Items Provided G Full Washing and Dressing facilities G Choice of Coffins G Priest Arrangements G Funeral arrangements at Home or Funeral Home G

DIGNITY FUNERAL PLAN at TODAY PRICES

0208 900 9252 198 EALING ROAD, WEMBLEY, 24 HOUR SERVICE

MIDDLESEX, LONDON HA0 4QG Part of Dignity Funerals A BRITISH COMPANY

CHANDU TAILOR JAY TAILOR NITESH PINDORIA BHANUBHAI PATEL DEE KERAI

07957 07956 07583 07939 07437

250 299 616 232 616

851 280 151 664 151

પંજાબના િાજકાિણમાંિવેશ કયાષપહેલાંકેપ્ટન અમતિન્દિ જૂન ૧૯૬૩થી ૧૯૬૫ લગી ભાિ​િીય લચકિમાંિહ્યા. એમણેિાજીનામું આપ્યું , પિંિુપાકકથિાન સામેયુદ્ધ ફાટી નીકળ્યુંત્યાિેએ ફિી પાછા લચકિમાંજોડાઈ ગયા હિા. યુદ્ધ પછી િાજીનામું આપીને િાજકાિણમાંઝંપલાવનાિ કેપ્ટન અમતિન્દિ અકાલી દળની તવધાનસભા પાંખના વડા પણ િહ્યા. સંસદસભ્ય અનેધાિાસભ્ય િ​િીકે િૂં ટાિા િહ્યા. જોકે વષષ ૨૦૦૨થી ૨૦૦૭ લગી િેઓ કોંગ્રસ ે ના મુખ્ય િધાન િહ્યા. ફિી અત્યાિે કોંગ્રસ ે ના મુખ્ય િધાન બનવામાં સફળ િહેલા કેપ્ટન ભૂિકાળમાં પાકકથિાન અને ભાિ​િ જ નહીં, દુતનયાભિમાં વસિા પંજાબીઓનો સેિુિ​િવા માટે એમણે પંજાતબયિને જીવાડવા માટેની પતિષદો પણ એમની મુખ્ય િધાન િ​િીકેની અગાઉની મુદ્દિમાંયોજી હિી. ડો. કણિપિંહ અનેકું વર નટવર પિંહના િગા જબમુ-કાચમીિના મહાિાજા જ્યાિે સંકટમાં હિા ત્યાિે પતિયાળાના મહાિાજા યાદવેન્દ્ર તસંહેએમના િાજ્યની સુિક્ષા માટે પોિાના લચકિી દળોને મોકલવાનું પસંદ કયુ​ું હિું . ભાિ​િનેમહાિાજા હતિતસંહેમદદ માટે તવનંિી કિી હિી, પણ તદલ્હીની શિ​િ હિી કે પહેલાં ભાિ​િ સાથેજોડાઈ જાઓ િો આ શક્ય બને. પાકકથિાને ૨૨ ઓક્ટોબિ ૧૯૪૭ના િોજ જબમુકાચમીિ પિ પોિાના અતધકાિીઓના માગષદશષનમાં કબાઈલીઓને આક્રમણ કિવા માટે પાઠવ્યા ત્યાિે એકમાત્ર મહાિાજા પતિયાળા જ જબમુકાચમીિની વહાિે આવ્યા હિા. જોકે, ૨૭ ઓક્ટોબિ ૧૯૪૭ના િોજ જબમુ-કાચમીિનો ભાિ​િમાં તવલય થિાંની સાથેજ ભાિ​િીય ફોજના તવમાન શ્રીનગિ જવા િવાના થયાં હિાં અને અડધું

િાજ્ય બિાવી શકાયુંહિું . સંયોગ કેવો કે શીખ ‘મહાિાજા’ અમતિન્દિ તસંહના પૌત્ર કું વિ તનવાષણ તસંહ સાથેડો. કણષતસંહના યુવિાજ તવક્રમાતદત્ય તસંહની િાજકુમાિીનાંલવન થયાં છે. અમતિન્દિના િાજકુમાિ અંગદ તસંહના લવન તહમાિલના મુખ્ય િધાન િાજા વીિભદ્રતસંહની કું વાિી અપતિતજિા સાથેથયાંછે. ડો. કણષ તસંહ મહાિાજા હતિ તસંહના યુવિાજ અને કોંગ્રસ ે ના સાંસદ છે. એમના યુવિાજ તવક્રમાતદત્ય તસંહ અત્યાિેજબમુકાચમીિમાં સત્તારૂઢ પીડીપીના તવધાનપતિષદ સભ્ય છે. િેઓ વવાતલયિના સદગિ ‘મહાિાજા’ અને િાજમાિા તસંતધયાના પુત્ર માધવિાવની િાજકુમાિી તિત્રાંગદા સાથે પિણેલા છે. માધવિાવની બહેન વસું ધિા િાજથથાનનાં ભાજપી મુખ્ય િધાન છે. એમના નાનાભાઈ અજાિશત્રુતસંહ ભાિ​િીય જનિા પક્ષના ધાિાસભ્ય છે. અગાઉ િેઓ ડો. ફારુક અબદુલ્લાની નેશનલ કોન્ફિન્સ સિકાિમાં િધાન હિા. કેપ્ટન અમતિન્દિ તસંહની બહેન મહાિાજકુમાિી હેતમન્દિ કૌિ કું વિ નટવિ તસંહ સાથેપિણેલા છે. નટવિ તસંહ દેશના તવદેશિધાન હિા. કેપ્ટન અમતિન્દિ તસંહ અનેઓપિેશન બ્લ્યૂથટાિ (સુવણષમતંદિમાં લચકિ પાઠવવાના) સામે તવિોધ નોંધાવીને આઈપીએસ િ​િીકે િાજીનામું આપીને જેલમાંથી લોકસભા િૂં ટણી લડી જીિનાિા િથા અકાલી દળ (અમૃિસિ)ના વડા તસમિણ તજિ માન સાઢુભાઈ છે. િાજવી પતિવાિોના કૌટુશ્બબક સંબધં ોની પણ િસિદ કહાણી હોય છે. (વધુ વવગતો માટે વાંચો Asian Voice અંક તા 19 August 2017 અથવા વિક કરો વેબવિંકઃ http://bit.ly/2vUjb6q)

Established in 1984, we are the First and Foremost Funeral Directors serving exclusively the asian community with due respect to individual religious and cultural beliefs.

Our Unique service is available at any hour Including Saturday and Sunday Serving all the Asian communities in London & Countrywide. International transportation available offering repatriation service to and from India. Our Impressive Mandir is available for large service gatherings and final funeral rites. Extensive washing & dressing facilities available

Contact: Anil Ruparelia

Asian Funeral Service

FREEPHONE: 0800 026 9887 અщ╙¿¹³ µ¹Ь³º» Â╙¾↓Â

209 Kenton Road, Kenton, Harrow, Middlesex HA3 0HD Tel: 020 8909 3737


19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

• ગુજરાત વહંદુ સોસાયટી સાઉથ મેડો લેન પ્રેથટન PR1 8JN ખાતેના કાયષિમો શદનવાર તા.૧૯-૮-૧૭ સવારે ૧૦ સત્યનારાયણ સમૂહ કથા બાિમાં ભોજન પ્રસાિ – બપોરે ૨થી ૩ પૂ. કેશવાનંિજીનું ધાદમષક પ્રવચન - રદવવાર તા. ૨૦-૮-૧૭ સવારે ૧૦થી સાંજે ૫.૩૦ િરદમયાન ૧૦૮ હનુમાન ચાલીસા, બપોરે૧૨.૪૦ સનાતન ધમષ ધ્વજા અને બાિમાં ભોજન પ્રસાિી શુિવાર તા. ૨૫-૮-૧૭થી મંગળવાર તા.૫૯-૧૭ િરદમયાન ગણેશ મહોત્સવ સંપકક. 01772 253 901 • બ્રેડટ ઈન્ડિયન એસોવસએશન દ્વારા ભારતના ૭૦મા થવાતંત્ર્ય દિનની ઉજવણીનુંલંડન બરો ઓફ બ્રેસટના મેયર કાઉસ્સસલર ભગવાનજી ચૌહાણની ખાસ ઉપસ્થથદતમાંરદવવાર તા.૨૭-૮-૧૭ બપોરે ૩થી ઈદલંગ રોડ, વેમ્બલી, મીડલસેઝસ HA0 4THખાતેઆયોજન કરાયુંછે. • રાધાકૃષ્ણ ટેમ્પલ, ૩૩, બાલમ હાઈ રોડ, લંડન SW12 9AL ખાતે શદનવાર તા.૧૯-૮-૧૭ અનેરદવવાર તા.૨૦-૮-૧૭ બપોરે ૧૨.૩૦થી ૪ િરદમયાન રસાત્મક મહોત્સવનું આયોજન કરાયું છે. પૂ. કુંજેશકુમારજી મહોિય (કડી,અમિાવાિ) કથાનું રસપાન કરાવશે. સંપકક. 020 8675 3831 • શ્રી કચ્છ સત્સંગ સ્વાવમનારાયણ ટેમ્પલ, ઈથટ લંડન દ્વારા પલષ એદનવસષરીની ઉજવણી િરદમયાન શદનવાર તા.૧૯-૮-૧૭ સવારે ૧૧ વાગે વેથટ હેમ પાકકથી શાફ્ટ્સબરી રોડ ફોરેથટ ગેટ, લંડન SKSSમંદિર સુધીની શોભાયાત્રાનું આયોજન કરાયું છે. સંપકક. 020 8470 9375 • પૂ. રામબાપાના સાવનધ્યમાંશ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન

@GSamacharUK

GujaratSamacharNewsweekly

મંગળવાર તા. ૨૨-૮-૧૭ મહાવીર જયંદત, શુિવાર તા.૨૫-૮-૧૭ સાંજે ૪ વાગે ચાલીસાના કાયષિમો - શદનવાર તા.૧૯-૮- સંવત્સરી પ્રદતિમણ, થથાનકવાસીના ૧૭ બપોરે ૪થી સાંજે ૭, દસંધી મંદિર, પયુષષણ તા ૧૯-૮-૧૭ થી તા. ૨૬-૮-૧૭. ૩૧૮, દિકલવુડ બ્રોડવે, લંડન NW2 6QD સંપકક: 020 8206 1659 - રદવવાર તા.૨૦-૮-૧૭ સવારે૧૧થી સાંજે • પંકજ સોઢા પ્રથતુત નાટક 'વહુ HI-FI ૫ િરદમયાન સોદશયલ ક્લબ હોલ, સાસુWI-FI'ના શોનું- શુિવાર તા.૧૮-૮નોથષદવક પાકકહોસ્થપટલ, હેરો HA1 3UJ ૧૭ રાત્રે ૮, શદનવાર તા.૧૯-૮-૧૭ રાત્રે ખાતે આયોજન કરાયું છે. સંપકક. 020 ૮, રદવવાર તા.૨૦-૮-૧૭ બપોરે ૨ અને સાંજે ૭, તથા શુિવાર તા.૨૫-૮-૧૭ રાત્રે 8459 5758 • Life Pathway દ્વારા ડો. અદચષકા િીિીના ૮ અને શદનવાર તા.૨૬-૮-૧૭ રાત્રે ૮ મેદડટેશન સેશનનું શદનવાર તા.૨૬-૮-૧૭ વાગે દવસથટન ચદચષલ હોલ, પીન વે, અને રદવવાર તા.૨૭-૮-૧૭ સવારે ૧૦થી રાયસ્થલપ, HA4 7QL ખાતે આયોજન બપોરે૧૨ િરદમયાન 67 A, ચચષલેન, ઈથટ કરાયુંછે. સંપકક. 07985 222 186 ફફંચલી, લંડન N2 8DR ખાતે આયોજન • નહેરુ સેડટર, યુકે, ૮, સાઉથ ઓડલી થટ્રીટ, લંડન W1K 1HF ખાતેના કાયષિમો કરાયુછે. સંપકક. 07879 108 449 - સોમવાર તા.૨૧-૮-૧૭ સાંજે ૬.૩૦ પવા​ાવધરાજ પયૂાષણ પવા • નવનાત સેડટર, હેઝ ખાતે શદનવાર શુભિા વરિકરનુંઓદડશી નૃત્ય – ગુરુવાર તા. ૨૦-૮-૧૭ થી શુિવાર તા. ૨૬-૮-૧૭ તા.૨૪-૮-૧૭ સાંજે ૬.૩૦ ડો. ઈદતશ્રી પયુષ ષણ પવષની ઉજવણી. િરરોજ સવારે૧૧ િેવીનુંઓદડશી નૃત્ય – શુિવાર તા.૨૫-૮થી ૧૨.૫૦ ડો. હષષિભાઇ સંઘરાજકાનું ૧૭ સાંજે ૬.૩૦ નીલાંબરી પ્રસાિનું પ્રવચન અને ભદિ, ૩ થી ૪ સત્સંગ - ઓદડશી નૃત્ય સંપકક. 020 7491 3567 પ્રશ્નોત્તરી, ૫.૩૦ થી ૬.૧૫ િેરાવાસી • મેયર ઓફ બ્રેડટ કાઉન્ડસલર પ્રદતિમણ (રદવવાર તા.૨૦-૮-૧૭ પઝખી ભગવાનજી ચૌહાણ દ્વારા ચેદરટી ઈવેસટ પ્રદતિમણ), ૬.૪૫ થી ૮.૧૦ થથાનકવાસી 'સંગીત સરગમ'નું શુિવાર તા.૧-૯-૧૭ પ્રદતિમણ, ૭ થી ૮ ઈંસ્લલશમાં પ્રદતિમણ રાત્રે૮ વાગેબ્રેસટ દસદવક સેસટર, ધ ગ્રાસડ (શદન-રદવ સાંજે ૫.૩૦થી), ૮.૧૫ થી હોલ,એસ્સજદનયસષ વે, વેમ્બલી HA9 0FJ ૯.૧૫ પ્રવચન અને૧૧.૩૦ સુધી ભાવના, ખાતે આયોજન કરાયું છે. સંપકક. 020 આરતી, મંગળિીવો. રદવવાર તા.૨૦-૮- 8937 1141 અવસાન નોંધ ૧૭ બપોરે ૨થી મહાવીર જયંદત, તા.૨૪હાલ કોલ્સડન-સરે અનેમૂળ ચરોતર ગામ ૮-૧૭ રાત્રે ૯.૧૫ તપથવીઓનું બહુમાન, શદનવાર તા.૨૬-૮-૧૭ સંવત્સરી. સંપકક: વસોના દનવાસી શ્રીમતી હેમાબેન હરીિત્ત અમીન ૭૦ વષષની વયેતા.૧૨-૭-૨૦૧૭ના ભૂપેસદ્રભાઇ શાહ : 07944 532 780 • મહાવીર ફાઉડિેશન દ્વારા શુિવાર તા. રોજ થવગષવાસ પામ્યા છે.તેઓ તેમની ૧૮-૮-૧૭ થી શુિવાર તા.૨૫-૮-૧૭ સુધી પાછળ એક િીકરી અને એક િીકરાને સવારે૧૧ થી ૧૨ પ્રવચન કેસટન િેરાસર, છોડી ગયા છે. તેમનું ફ્યુનરલ શદનવાર ૫૫૭ કેસટન રોડ, HA3 9RS ખાતે અને તા.૧૯-૮-૧૭ િોયડન દિમેટોદરયમ ખાતે સાંજે ૬.૩૦ થી પ્રદતિમણ ફકંલસબરી રાખેલ છે. સંપકક. અમર અમીન 01737 હાઇથકુલ, થટેગલેન, NW9 9AA ખાતે, 555 778

રોજનિશી 27

મુંબઈમાંપ્રોપટટી લેવાની ઉમદા તક

મુંબઈ અને મહારાષ્ટ્રમાં ‘રાજેશ લાઈફ થપેસીસ’નું નામ છેલ્લા ૫૦ વષષથી જાણીતું છે. તેમના પ્રોપટટી પ્રોજેઝટ હાલ મુંબઈના મુલુંડ, મલાડ, કાંદિવલી, પવઈ, ચેમ્બુર, બોરીવલી તેમજ થાણામાં ચાલી રહ્યા છે. રાજેશ લાઈફ થપેસીસના મકાન/ફ્લેટના વેચાણનું કામકાજ સંભાળતા મંગલમ્ એથટેટવાળા મયૂરભાઈ મહેતા (૨૫ વષષના અનુભવી) હાલ લંડન પધાયાષ છે. રાજેશ લાઈફ થપેસીસના ઉચ્ચ ક્વોદલટી લઝઝરી ફ્લેટ અને મકાન ખરીિવાની ઈચ્છા ધરાવતા લોકો રદવવાર તા. ૨૦ ઓગષ્ટ

સુધી િરરોજ બપોરે ૨થી ૫-૩૦ િરદમયાન દહલ્ટન હોટેલ (વેમ્બલી અરેના સામે) ખાતે રૂબરૂ મળી શકશે. િરેક પ્રોજેઝટની દવશેષતાઓ ઓદડયો-દવઝ્યુઅલ સ્થિન ઉપર જોવા મળશે તેમજ મુંબઈના દરયલ એથટેટ માકકેટની લેટેથટ માદહતી પણ ઉપલબ્ધ થશે. પૂ. મોરારી બાપુની કથા સમયેયોજાયેલ આ મું બઈ પ્રોપટટી એસ્ઝઝદબશનને સારો પ્રદતસાિ મળી રહ્યો છે. વધુવવગત માટે મયૂર મહેતા - 07401 137 751 અથવા સુરેશ પંડ્યા - 07939 999 505 અથવા જુઓ જાહેરાત પાન. પ

આ સપ્તાહના તહેવારો...

(તા. ૧૯-૮-૨૦૧૭થી તા. ૨૬-૮-૨૦૧૭)

૨૧ ઓગષ્ટ - અમાસ ૨૫ ઓગષ્ટ - ગણેશ ચતુથટી ૨૬ ઓગષ્ટ - જૈન સંવત્સરી (પંચમી પક્ષ)

§¹ એתºªъઈ³¸щת આ¹ђ8¯ ·Цº¯³Ц ¦ ÂЬ´º કђ¸щ╙¬¹³³ђ çªъ§ ¿ђ ¯Ц. ≥ Âتъ. »щ窺 અ³щ ¯Ц.∞√ Âتъ. »є¬³ ¡Ц¯щ¹ђ7¹щ» ¦щ. Â¾Ц»њ ÂЬ´º ╙ÂÄ કђ¸щ¬Ъ ³Цઈª³Ц ક»ЦકЦºђ³Ц ³Ц¸ ¿Ьє¦щ? ¸½щ»Ц §¾Ц¶¸Цє°Ъ ÂЦ¥ђ §¾Ц¶ આ´³Цº ¾Ц¥કђ³ђ ļђ કºЪ ╙¾§щ¯Ц

¾Ц¥ક³щ»щ窺 અ°¾Ц »є¬³³Ц ¿ђ³Ъ ¶щ ╙ªЧકª ઈ³Ц¸ ¯ºЪકы આ´¾Ц¸Цє આ¾¿щ. ´Ьιє³Ц¸, º³Ц¸Ьઅ³щªъ╙»µђ³ Â╙ï ¯¸Цºђ §¾Ц¶ ઈ¸щ», µыÄ અ°¾Ц ´ђçª°Ъ ¯Ц.∟≈-≤-∞≡ ´Ãщ»Ц ¢Ь§ºЦ¯ Â¸Ц¥Цº³щ¸ђક»¾Ц ╙¾³є¯Ъ. Email: kishor.parmar@ abplgroup.com


28

@GSamacharUK

Born:

18th April 1931 (Bhadran - India)

www.gujarat-samachar.com

અનુસંધાન પાન-૧૪

જીવંત પંથ....

In Loving Memory

Jay Shree Krishna

19th August 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

Om Namah Shivay

Demise:

28th July 2017 ( Leicester - UK)

Mrs Pushpaben Purshottambhai Patel

It is with sincere and deep sadness that we announce the passing of Mrs Pushpaben Purshottambhai Patel. She was a mother, grandmother, great grandmother, sister and aunty. She will always be greatly missed and life will never be the same again. We pray for her soul to rest in eternal peace. Jay Shree Krishna Om Shanti: Shanti: Shanti: Bhupender Patel(son) Lopaben Patel (Daugher in law) Kiran Patel(son) Maltiben Patel (Daugher in law) Umesh Patel(son) Sunita Patel (Daugher in law) Vinesh Patel(son) Trupti Patel (Daugher in law) Bakulesh Patel(son) Shardaben Patel (Daugher) Arvinlal Patel (Son in law) Induben Patel (Daugher) Jasulal Patel (Son in law) Madhuben Patel (Daugher) Rajnikant Patel (Son in law) Bina Patel (Daugher) Bipinbhai Patel (Son in law) Daxaben Patel (Daugher) Maheshbhai Patel (Son in law) All Great children and Great - Grand children

Home Address: 146 Spencefield Lane, Leicester LE5 6HG Tel.: 0116 2125154.

રવિ​િાર - છઠ્ઠી ઓગથટની સાંજ સાચેજ સુધરી ગઇ. સીમાબહેન, નગીનદાસભાઇ તેમજ માયાબહેનનો અત્યંત ઋણી છુંકેજીવનમાંકંઇક સાચું, કંઇક સારું, કંઇક સદભાવભયુ​ુંકાયયકરવાનો મનેઅવસર સાંપડ્યો. નગીનદાસભાઇએ પોતાની ભાષામાંઅમારી આ પ્રાથયના-બેઠક વવશેલખવાની ઇચ્છા વ્યિ કરી હતી. રવિ​િારે - ૧૩ ઓગથટ સુધી કંઇ સંદેશ ન મળતાંમેંનગીનદાસભાઇના ખબરઅંતર જાણવા સીમાબહેનને ફોન કયોય. તો એક ખૂબ આનંદજનક સમાચાર સાંપડ્યા. સીમાબહેને જણાવ્યું કે ગયા મંગળવાર આઠમી ઓગપટે તેમના પુત્રના સુચનથી હોસ્પપટલના ટોચના ડોક્ટરોએ નગીનદાસભાઇને તપાસીનેચચાયવવચારણા બાદ નક્કી કયુ​ુંકેતેમની તવબયત હવે પટેબલ (સ્પથર) હોવાથી હોસ્પપસમાંથી હોસ્પપટલમાં ખસેડવાનો વનણયય કયોય. આમ હવેતેઓ હોસ્પપટલમાંછે. આનો અથય એ થયો કે નગીનદાસભાઇની તવબયત સુધરતી ભલેન હોય, પરંતુવધુકથળતી તો અટકી જ છે. સતત નબળા પડતા પવાપથ્યના બદલે જૈસે થે સ્થથવત સારો સંકેત હતો. આ જાણીને મને આનંદ થયો. સીમાબહેનના અવાજમાં પણ પવપથતાનો રણકો હતો. મેં તેમને ફોન પર જ જણાવ્યું કે બહેન, આપણે કેવા નસીબદાર છીએ. હું એમ નહીં કહું કે માયાબહેનના ગીત-પતવન કે આપણા સહુની પ્રાથયનાથી નગીનદાસભાઇનુંઆરોગ્ય ફરી સુધરી રહ્યુંછે, પરંતુએકમાત્ર પવરણામ પપષ્ટ જોઇ શકાતું હોય તો તે એ છે કે મજબૂત મનોબળ અને આપના જેિા પવરિારજનોની હેતભાિ ભરી સમવપિત સેિાસુશ્રુષા રંગ લાિી રહી છે. િાચક વમત્રો, ઇશ્વર છેકેનહીં તેમનેપૂછતા નહીં, પણ શ્રદ્ધા બાબત તો મનેકોઇ શંકા નથી. મનુષ્યોના આ બધા જ લક્ષણોમાંઆત્મવિશ્વાસ, પ્રબળ જીજીવિષા, મજબૂત મનોબળ... એ બધાનો કોઇ મુકાબલો નથી.

નગીનદાસભાઇ જેવા કંઇકેટલાય હશે કે જેઓને દરિાજે મૃત્યુ ઊભું હોિા છતાં તે આત્માને વિચવલત કરી શકતું નથી. કારણ? તેમનો થિભાિ, પ્રકૃવત આવી વ્યવિ પોતાના થિભાિથી મૃત્યુઉપર પણ પોતાનો પ્રભાિ પાડી શકેછે. એટલુંજ નહીં, વ્યવિ ઇચ્છેતો અદભૂત માનવદેહના નાના-મોટા અંગઉપાંગો કે અન્ય સંરચના ઉપર પણ લગભગ ધારી અસર નીપજાવી શકેછે. નગીનદાસભાઇનો સુસંગ થયો તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું. વ્યવિ અસાધ્ય કે અન્ય બીમારીમાં અકારણ-સકારણ સપડાય ત્યારે એકમાત્ર આશરો જગતવનયંતામાં શ્રદ્ધા અને પોતાનો મજબૂત વનધાિર હોિાનું આધુવનક વિજ્ઞાનેપણ એકથી િધુિખત થિીકાયુ​ુંછે. િાચક વમત્રો, નગીનદાસભાઇના વ્યવિત્વનો આટલો વવગતે પવરચય કરાવ્યો છે તેનું મુખ્ય કારણ એ છેકેતેમનુંજીવનકવન મારા - તમારા - આપણા સહુ કોઇ માટેપ્રેરણાદાયી છે. આ મારો અંગત મત હોય શકે છે, પરંતુ નગીનદાસભાઇ જેવું વ્યવિત્વ મેં તો બહુ ઓછું જોયું છે. તનમનનેલાભકારક ખોરાક માટેઆરોગ્ય વનષ્ણાતો ‘સુપર ફુડ’ શબ્દ વાપરેછે. નગીનદાસભાઇ એવું તે ક્યું સુપર ફુડ ખાતા હશે કે તનથી નબળા પડિા છતાં મનના બવળયા બની રહ્યા છે? બાપલ્યા, નગીનદાસભાઇનો (જીવન પ્રત્યેનો) અવભગમ કોઇ સુપર ફુડને આભારી નથી. સમપયા નાની હોય કેમોટી, તનની હોય કેમનની - દૃઢ વનધાિર અને હકારાત્મક અવભગમ સાથે તેનો સામનો કરિામાંઆિેતો મહદ્ અંશેજીવન સરળ બની રહે છે. અહીં િાત જીિન પ્રત્યેના એટીટ્યુડ (અવભગમ)ની છે. તનની સુખાકારી ઘણા અંશે મન પર વનભયર કરે છે. બીમારી સામે લડી રહેલા વડીલોને તેમજ સૌને એટલું જ કહેવું રહ્યુંકેતન ભલેનબળુંપડ્યુંહોય, મન મજબૂત રાખજો. પીડા, દદિ, વ્યથા, વનરાશા, હતાશા ઘણાઅંશેદૂર થઇ જશે. (ક્રમશઃ)

In loving memory of Jai shree Swaminarayan

Jai Jalaram Bapa

It is with great sadness and regret that we announce the sudden, but peaceful passing of our beloved Father. Mr Babubhai Dahyabhai Patel of Bakrol on 4th August 2017. He was the devoted son of Late Dahyabhai Fakirbhai Patel and Late Shardaben Dahyabhai Patel. Beloved husband of Dakshaben Babubhai Patel. Beloved Father of Paresha and Kartik Maniar also Shina and Raj Saigal. Loving Grandfather to Reneal, Syna, Rio and Saffron. He was a lovable character and will be remembered for his sense of humour, kindness and generosity. He was a hard working man who cared for his family and friends. Our sincere thanks for all the love and support from our family and friends during this difficult time. We would like to thank all of those who have offered their condolences to us. We pray that his soul rests in eternal peace. Om Shanti, Shanti, Shanti

Brother of:

Babubhai Dahyabhai Patel Better known as Bob Patel

DoB: 22-07-1946 (Gujarat - India) Passed away: 04-08-2017 (London)

Late Chimanbhai Patel Late Kanubhai Patel Sumantbhai Patel Mahendrabhai Patel Late Sushilaben Patel Chandrakalaben Patel

Sushilaben Patel Late Nirmalaben Patel Vasantiben Patel Gitaben Patel Late Babulal Patel Late Ghanshyamlal Patel

Dakshaben Patel Tel: 07940 283005 / 02037294319


19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

ભારતના સ્વાતંત્ર્ય દિનેવેમ્બલી અરેનામાંધ્વજવંિન યોજાયું

લંડનઃ વેમ્બલી SSE અરેના બહાર મંગળવારને ૧૫મી ઓગથટે કેસરી, સફેદ અને લીલા રંગનો સમુદ્ર છલકાતો જોવા મળ્યો હતો. શીવા ઈન્ડિયન યુથ ક્વાયરના હેરો, સટન,માડચેથટર, લીવરપુલ અને થટોક ઓન ટ્રેડટના બાળકો ભારતના ૭૦મા થવાતંત્ર્ય દદને પૂ. મોરારીબાપૂના ધ્વજવંદન માટે તેમના આગમનની આતુરતાપૂવવક રાહ જોઈ રહ્યા હતા. ૧૯૪૭માં ૭૦ વષવના દિદટશ શાસન બાદ ભારત આઝાદ થયું હતું. ક્વાયરના ૮થી ૧૪ વષવના

બાળકોએ રાકેશ જોષીના માગવદશવન અને નેતૃત્વ હેઠળ પૂ. મોરારીબાપૂદ્વારા ધ્વજવંદન પછી ભારતના રાષ્ટ્રગીત 'જન ગણ મન અદિનાયક જય હે ' રજૂ કયુ​ું હતું. પૂ. મોરારીબાપૂએ ધ્વજવંદન કરાવ્યું ત્યારે ભલે આપણે ઈંગ્લેડિમાં રહેતા હોઈએ પરંતુ, હૃદય તો ચોક્કસપણે ભારતની મુલાકાતે હતું. રામ કથા સાંભળવા આવેલા શ્રોતાઓ ધ્વજવંદનમાં ઉપન્થથત હતા અને બાળકોએ રવિન્દ્રનાથ ટાગોર દલદિત સુંદર ગીત ગાયું ત્યારે સમગ્ર વાતાવરણમાં દેશભદિ છવાઈ ગઈ હતી.

પુત્ર-પુત્રી, પતિ-પત્ની, દાદા-દાદી એટલે કે સમગ્ર પતિવાિ વાંચી શકે િેવું સાપ્િાતિક..... અનુસંધાન પાન-૩૨

ટેસ્ટ તિકેટમાં ટીમ...

િોનીએ ૬૦ ટેથટમાં સુકાન સંભાળતા ૨૭ ટેથટમાં જીત અપાવી હતી. અને તે પ્રથમ થથાને છે. સૌરવ ગાંગુલીએ ૪૯ ટેથટમાં કેપ્ટનદશપ કરતાં ભારતને ૨૧ મેચમાં જીત અપાવી હતી. િોમગ્રાઉન્ડ પિ ભાિ​િનો દબદબો ભારતને પોતાની િરતી પર માત્ર ચાર જ દસરીઝમાં તમામ મેચ જીતવામાં સફળતા મળી છે. જેમાં સૌથી પહેલા અઝહરુદ્દીનની કેપ્ટનદશપમાં ૧૯૯૩માં ઇંગ્લેડિને ૩-૦થી પરાજ્ય આપ્યો હતો જ્યારે ૧૯૯૪માં શ્રીલંકાને ૩-૦થી હાર આપી હતી. િોનીની કેપ્ટનશીપમાં ભારતે ઓથટ્રેદલયાના ૨૦૧૩માં યોજાયેલી હોમ દસરીઝમાં ૪અનુસંધાન પાન-૩૨

પંડ્યાનો તવિમઃ એક...

પંડ્યાએ તેની ધમાકેદાર બેવટંગ દ્વારા કવપલ અને પાવટલ (બંને ૨૪-૨૪ રન)ને પાછળ છોડ્યા છે. િલ્ડડ વિકેટમાં માત્ર ત્રણ બેટ્સમેન બ્રાયન લારા (૨૮), જ્યોજા બેલી (૨૮) અને શાવિદી આફ્રીદી (૨૭)એ જ એક ઓિરમાં પંડ્યાથી િધુ રન કયા​ા છે. ૮૫ વષયમાં પિેલી વાિ... પંડ્યાએ મેચના બીજા વદિસે લંચ સુધીમાં પોતાની ઇવનંગમાં ૧૦૮ રન કરતા તે

@GSamacharUK

ખેડાવાળા પૂ. માડીના સાતનધ્યમાં આપણા અતિતિ: લોક સાતિત્ય અને િાસ્ય કલાકાિ િાજુ ગઢવી વેમ્બલીમાં ગિબાનો કાયયિમ યોજાયો ટૂક ં સમય માટે યુકન ે ી મુલાકાતે પધારેલા ભગિતી શ્રી મેલડીમાના પરમ ઉપાસક પૂ. જય માડી (બી.એસ.પંચાલ, ખેડા,

ગુજરાત)ની ખાસ ઉપસ્થથવતમાં શુિ​િાર તા.૧૧-૮- ૧૭ સાંજે િેમ્બલી સનાતન વિંદુ મંવદરમાં આદ્યશવિની ઉપાસનાના ગરબાનું આયોજન કરાયું િતુ.ં શ્રી મેલડી મા સેિા પવરિાર (યુ.કે) ઈસટરનેશનલ દ્વારા આયોવજત આ કાયાિમમાં ભાઈબિેનોએ ભારે ભવિભાિ અને ઉત્સાિપૂિક ા ભાગ લીધો િતો. આ પ્રસંગે બ્રેસટ બરોના મેયર કાઉસ્સસલર ભગિાનજી ચૌિાણ, ઈવમગ્રેશન તથા સમાજસેિા ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા

અગ્રણીઓ તેમજ માડી પવરિારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થથત રહ્યા િતા. પૂ. માડી ગુજરાતમાં િષોાથી વનઃથિાથા ભાિે સમાજસેિા કરી રહ્યા છે. તેમણે થથાપેલી ભગિતી મેલડી મા સુપર થપેવશયાવલટી િોસ્થપટલ દ્વારા જરૂરતમંદોને કેટલીક સારિાર મફત તેમજ રાિતદરે આપિામાં આિે છે. આ ઉપરાંત, ગૌશાળામાં ૪૦ જેટલી ગીર ગાયો પાળિામાં આિે છે. સંથથા દ્વારા આજુબાજુના ગામોમાં છાશનું મફત વિતરણ પણ કરાય છે.

અવસાન નોંધ

થિ.આલાભાઈ બી. ગઢિીનું ફ્યુનરલ શવનિાર તા.૧૯-૮-૨૦૧૭ સિારે ૧૧ િાગે City of London Crematorium (South Chapel), Aldersbrook Rd, Lndon E12 5DQ ખાતે રાખિામાં આિેલ છે. સંપકક. પ્રતાપ ગઢિી 020 8554 3529

દવદેશી િરતી પર ભારતની આ ૭૮મી સિરીઝ હતી, જે પૈકી આ ૧૮મો વિજય છે. ભારતે પ્રથમ વાર ૩-૦થી વ્હાઈટવોશ કરવામાં સફળતા મેળવી. ૧૯૩૨થી ભારતે ટેથટ દિકેટ રમવાની શરૂઆત કરી હતી. પ્રથમ વાર ઇંગ્લેડિમાં રમાયેલી એક માત્ર ટેથટની દસરીઝમાં સી. કે. નાયિુએ ભારતની કેપ્ટનશીપ સંભાળી હતી. અત્યાર સુિી ભારત તરફથી ટેથટ દિકેટમાં કુલ ૩૩ કેપ્ટન બડયા છે. જેમાં એક માત્ર દવરાટ કોહલીએ આ દસદિ અપાવી છે. દવદેશી િરતી પર ભારતે સૌથી પહેલાં ૧૯૬૮માં ટાઇગર પટૌિીના નેતૃત્વમાં ડયૂઝીલેડિને ચાર ટેથટ મેચનીદ દસરીઝમાં ૩૧થી પદાજ્ય આપ્યો હતો. તે પછી ભારતે કદપલ દેવની કેપ્ટનશીપમાં ૧૯૮૬માં ત્રણ ટેથટ મેચની દસરીઝમાં ઇંગ્લેડિ સામે ૨-૦થી જીત મેળવી હતી. ૨૦૦૪માં રાહુલ દ્રદવિ કેપ્ટન હતો ત્યારે ભારતે પાકકથતાનને ૨-૧થી પરાજ્ય આપ્યો હતો. આ ઉપરાંત બે ટેથટ મેચની દસરીઝમાં ભારતે બાંગ્લાદેશને ૨૦૦૪૦૫, દઝમ્બાબ્વેને ૨૦૦૫-૦૬ અને ફરી બાંગ્લાદેશને ૨૦૦૯૧૦માં ૨-૦થી હાર આપી હતી. ૨૦૧૫માં કોહલીની કેપ્ટનશીપમાં ભારતે શ્રીલંકાને ૨-૧થી પરાજ્ય આપ્યો હતો.

લંચ પિેલા ૧૦૦ રન બનાિનાર ભારતનો પિેલો બેટ્સમેન બસયો છે. આ પંડ્યાની ફથટડ ક્લાસ વિકેટમાં પિેલી સદી છે. તે પાંચમો એિો ભારતીય બેટ્સમેન છે, જેણે પોતાની પિેલી ફથટડ ક્લાસ સદી પિેલી ટેથટમાં મેચમાં બનાિી છે. વીરુ-ભજ્જીની બિોબિી િાવદાકે પોતાની ઇવનંગમાં સાત વસક્સર ફટકારી િતી. ભારત તરફથી એક જ ટેથટ ઇવનંગમાં િાવદાક કરતાં િધારે વસક્સર ફટકારિાનો વિ​િમ નિજોતવસંિ વસદ્ધુના નામે છે.

અરવિંદભાઈ પટેલ, શશીકાંતભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ,રીપલકુમાર પટેલ, રાજેશભાઈ પટેલ સવિત

• ઓમ સાંઈ તિકેટ ક્લબ દ્વારા વિકેટ ટુના​ામેસટનું રવિ​િાર તા.૨૦-૮-૧૭ સિારે ૧૦થી રાત્રે ૮ દરવમયાન રોક્સબના પાકક, કેનન લેન, વપનર HA5 1JF ખાતે આયોજન કરાયું છે. સંપકક. દેિેસદ્ર જોશી 07423 760 359

૭૮મી તસિીઝમાં િચાયો ઇતિ​િાસ

૦થી હરાવ્યું હતું. આ ઉપરાંત ભારતે ગત વષષે ડયૂદઝલેડિને ૩૦થી હાર આપી હતી. ભારતે

29

દિટન

GujaratSamacharNewsweekly

પ્રથમ વાર દવદેશી િરતી પર સામેની ટીમનો વ્હાઇટવોશ કયોવ છે. વસદ્ધુએ શ્રીલંકા સામે ૧૯૯૩૯૪માં આઠ વસક્સર ફટકારી િતી. સેિ​િાગ તથા િરભજનના નામે એક ઇવનંગ્સમાં ૭-૭ વસક્સર નોંધાયેલી છે. તવદેશમાં બીજી ફાસ્ટેસ્ટ સદી િાવદાકે માત્ર ૮૬ બોલમાં સદી પૂરી કરી િતી. વિદેશમાં ભારત તરફથી ફાથટેથટ સદી સેિ​િાગે ફટકારી છે. તેણે ૨૦૦૬માં િેથટ ઇસ્સડઝ સામે ગ્રોસ આઇલેટ ખાતે ૭૮ બોલમાં સદી નોંધાિી િતી. બીજા ૫૦ રન પૂરા કરિા માટે તો પંડ્યા માત્ર ૨૫ બોલ રમ્યો િતો.

ગુજરાતના જાણીતા ચારણી સાવિત્ય અને િાથયકલાકાર રાજુ ગઢિી િાલ યુકન ે ી મુલાકાતે છે. તેઓ ૨૯મી ઓગથટ સુધી રોકાશે. તેમણે છંદ, ચોપાઈ, દુિા સવિત લોકસાવિત્યના કલાકાર તેમજ િાથય કલાકાર તરીકે દેશવિદેશમાં ખૂબ ખ્યાવત મેળિી છે. શ્રી ગઢિી ચારણી સાવિત્યમાં પીએચડી થયા છે. તેમની િાથય સવિત સાવિત્યની 'દીકરી મા બાપનો િ​િાલનો દરીયો', 'િનુમાન ચાલીસા', 'માતાજીના ભેવળયા' અને 'આિકારો' સવિત લગભગ ૨૫ જેટલી સીડી, ડીિીડી માકકેટમાં આિી છે. ગુજરાતની ટીિી ચેનલો પર પણ તેમના કાયાિમો પ્રસાવરત થાય છે. તેઓ છેલ્લા ૧૫ િષાથી રાજકોટ આકાશિાણી (રેવડયો)ના લોકગીત અને લોકિાતા​ાના કલાકાર છે. તેમણે ૧૯૮૮માં ગુજરાત રાજ્ય યુિક મિોત્સિમાં

£∞

તથા ૧૯૮૮ અને ૧૯૮૯માં સૌરાષ્ટ્ર યુવનિવસાટીના યુિક મિોત્સિમાં દુિા-છંદ-ચોપાઈમાં પ્રથમ થથાન મેળવ્યું િતુ.ં વ્યિસાયે વશક્ષક શ્રી ગઢિી રાજકોટના સરપદડની િાઈથકૂલના આચાયા છે. અગાઉ તેમણે જામખંભાળીયાની ગલ્સા િાઈથકુલમાં વશક્ષક તરીકે ફરજ બજાિી િતી. આ અગાઉ તેમણે નૈરોબી, મથકત અને દુબઈમાં પણ કાયાિમો યોજ્યા છે. સંપકક. 07466 588 186

¶ º ·Ц¾

= £∞ = £∞ = €∞ = $∞ = એક ĠЦ¸ Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક ઔєÂ ¥Цє±Ъ³ђ ·Ц¾

Rates

λЦ. ≤∟.≠√ € ∞.∞√ $ ∞.∟≤ λЦ. ≡≈.∞≈ λЦ. ≠∫.∟√ £ ∩∞.≡≈ £ ≥≤≡.∟≈ $ ∞∟≡√.∩√ $ ∞≠.≠≈

LEICESTER

One Month Ago

λЦ.

$

λЦ. λЦ.

£ £

$

$

≤∫.√√ ∞.∞∫ ∞.∩√ ≡∩.≤√ ≠∫. ∫√ ∩√.∞≈ ≥∩≤.√√ ∞∟∟≤.≈√ ∞≠.√√

1 Year Ago

λЦ.

≤≠.√√ € ∞.∞≈ $ ∞.∩√ λЦ. ≡≈.√√ λЦ. ≠≡.√√ £ ∩∟.≡≈ £ ∞√∞≤.≈√ $ ∞∩∩≤.√√ $ ∞≤.≤≤

Salutes CB Patel

Legend of Asian Media

9th September 2017 From: 4:00 p.m. onwards “What they say about CB” Singer: Maya Deepak Hon Prime Minister of India Shri Narendra Modi

“Many Happy Returns of the day to Shri C B Patel on his 80th Birthday”

“Through his Press Media and Publications, he has enlightened the social and cultural pride of being an Indian especially a Gujarati residing abroad.”

“The position he has achieved as Editor and Journalist, and the leadership he has provided for public service is very much commendable. I have a warm and personal relationship with C B Patel. I pray to God that his eight decades life journey may still remain much active and lengthy."

Rt Hon Keith Vaz MP "He is a legend of the media. We cannot thank him enough for his lifetime of service”

Rt Hon Keith Vaz MP

For information about tickets contact mangospicegroup@gmail.com


30 ધવધવધા

@GSamacharUK

- જ્યોત્સના શાહ શ્વેતામ્બર જૈનોના પવા​ાધિરાજ પયયષા ણનયં આગમન ૧૮થી ૨૫ ઓગમટ રોજ થઇ રહ્યું છે. (શ્રાવણ વદ ૧૧ થી ભાદરવા સયદ ૪). સામાન્યતઃ પવોા બે િકારના હોય છેઃ લૌકકક અને લોકોિર. પયયષા ણ પવા લોકોિર પવા કહેવાય છે. મન-તનિનની શયધિનયં આ પવા. વ્રત, તપ, જપ, આરાિના દ્વારા આત્માને ઓળખવાનયં આ પવા હોવાથી જ એ સવા પવોામાં રાજા કહેવાય છે. વ્યવહાર, વ્યાપારમાં વ્યમત માનવીઓ માટે બારે માસ િમા આરાિના કરવાનયં આસાન નથી હોતયં એટલે આવા પવાના આગમનથી એ વ્યવહારમાં ભૂલાઇ ગયેલા નૈધતક મૂલ્યોની યાદ તાજી કરી કમોાનયં સરવૈયયં કરવાનો સમય ફાળવી સારા અને સાચા માનવી બનવાનો િયાસ ચાલય રાખી શકે છે. આ આઠ ધદવસ શ્રાવક-સાિક ધનષ્ઠાપૂવક ા િમા આરાિના કરે અને ધનત્ય જીવનમાં ધનયમથી આરાિના કરે તો પયયષા ણના ધનધમિ પવાથી આત્મશ્રેય થવા સંભવ છે. પયયષા ણ પવા પૂરા થતાં આરાિના પૂણા થતી નથી, પણ તેમાંથી િમાભાવના દ્રઢ થઇને ધનત્ય િમાકાયા કરવાનયં િેરણા બળ ટકી રહે તેવો એનો હેતય છે. પયયષા ણ પવાના આઠ ધદવસોમાં સંસારના મૂલાિાર સમાન ચાર કષાયો (૧) ક્રોિ (૨) માન (૩) માયા (૪) લોભથી મયધિ... (૫) મન શયધિ (૬) વચન શયધિ (૭) કાય શયધિની િાપ્તત અને એ ધનમાલ થયેલા ધિકરણ યોગ દ્વારા (૮) સમમત સંસાર સાથે મૈિીના મંડાણ! કેવી સરસ ભાવના. આપણે એનયં ધચંતન કરીએ કે એ કઇ રીતે? પયયષા ણ પવા દરધમયાન જૈનોના િાધમાક ગ્રંથ કલ્પસૂિનયં વાંચન થાય છે. એનો મધહમા શામિકારોએ અગધણત િકારે વણાવ્યો છે. આજના બયધિ​િ​િાન યયગમાં લોકોને સદ્વૃધિ અને સદ્ભાવ તરફ વાળવા આ ગ્રંથ ઉપકારી છે. પરમ પરમાત્મા તીથથંકર દેવોએ ઉપદેશલ ે ા તત્ત્વોને ગણિર ભગવાને સૂિબિ કયા​ા છે. પરંપરાએ તે શામિબિ થયા. તેમાં આચાયા ભગવંતોની કરુણાશીલ દ્રધિનો િભાવ છે. જ્ઞાન વગરનયં જીવન અંિકારમય હોય છે. કષાયોના કમોામાં સવા પ્રથમ સ્થાને છે ક્રોધ. આપણે સૌ જાણીએ છીએ કે ક્રોિ આપણા જીવનની શાંધત હણી અશાંધતની આગની જ્વાળામાં અનથોા સજજે છે. એક અધવચારી પગલય,ં આવેશમાં આવીને

નવલલકા

- લનલમષા દલાલ આકાશ તો િરાને લગ્ન માટેનો િમતાવ મૂકવા માગતો હતો, પણ પોતાના ઘરમાં કોઈને પણ િરા સાથેનો પોતાનો સંબિ ં પસંદ નહોતો એટલે િરા સાથે લગ્ન પહેલાં આધથાક રીતે પોતે સિર થવયં જરૂરી હતયં. એક સયંદર રેમટોરાંમાં કુદરતી દૃશ્ય માણતાં બંનેએ ધડનર લીિયં. દૂર જમીન અને આકાશનયં ધમલન થતયં હતયં એ ધિધતજનો ઉલ્લેખ કરી આકાશે પોતાના ધદલની વાત મૂકવાનો િયત્ન કયોા. ‘િરા, મને આ ધિધતજ બહુ ગમે...’ ‘કેમ?’ િરાએ પૂછ્યયં. ‘કેમ કે એ ધિધતજ પર આકાશ અને જમીનનયં ધમલન થાય છે.’ આકાશે જાણી જોઈને િરાની જગ્યાએ જમીન શબ્દનો ઉપયોગ કયોા. િરાએ એની સામે જોયયં. િરા એની ચાલાકી સમજી ગઈ અને બોલી. ‘આકાશ, જરા ધ્યાનથી જો. ધિધતજ એ તો બંનેના ધમલનનો આભાસ માિ છે. જેમ જેમ તમે એની નજીક જશો તેમ તેમ ધમલનનયં મથળ દૂર થતયં જશે. અહીથી આપણને જે ધમલન દેખાય છે એ તો માિ આંખોનો ભ્રમ છે.’ પોતાની અને આકાશની વચ્ચેની અસમાનતા િરાએ આ રીતે રજૂ કરી.

પધારો પવા​ાધધરાજ પયયાષણ...

ઉચ્ચારેલા વેણ અને એના પધરણામો પીડાજનક હોય છે. ક્રોિની આગમાં વ્યધિ મવયં બળે છે અને બીજાને ય બાળે છે. ક્રોિાવેશમાં વ્યધિ ધદમાગની સમતયલા ગયમાવી બેસે છે. આથી જ ક્રોિ પર ધવજય મેળવવાથી જીવનનો બાગ ખીલી ઉઠે છે. બીજા સ્થાને છે માન: માન એટલે અહંકારઅધભમાન. સામાન્ય રીતે માનવીના મનમાં માનની ઝંખના તીવ્ર હોય છે. અહંકારથી ધવનયનો ધવનાશ થાય છે. ધવનયના અલૌકકક ગયણને અહંકાર જોતજોતામાં જ ખતમ કરી દે છે માટે જ કહ્યું છે, ‘માણો ધવણય નાસણો’ મતલબ કે જ્યાં ઢાળ હોય ત્યાં પાણી ટકી ન શકે એમ અહંકાર હોય ત્યાં ધવનય પણ ન જ ટકી શકે! િભય મહાવીરે માનના મૃત્યય કાજે નમ્રતાનયં ધનમા​ાણ કરવાનયં કહ્યું છે. ત્રીજા સ્થાનેછેમાયા. છલ, કપટ, દંભ, ગૂઢતા... આ બિા માયાના પયા​ાયો છે. પગમાં વાગેલ શૂળનો કાંટો, દાંતમાં ભરાયેલ દાણો, આંખમાં ખૂચ ં તયં રજકણ જેમ પીડાજનક છે એવયં જ માયાનયં છે. ગમેએટલી આરાિના કરીએ પણ મનમાંથી માયાનો કાંટો દૂર ન થાય તો એ બિયં એળે જાય. માયાના નયકશાન અંગે શામિોમાં લખ્યયં છે કે, ‘માયા ધમિાધણ નાસેઇ’ મતલબ કે માયા ધમિોનો નાશ કરે છે. સપાનો જેમ કોઇ ધવશ્વાસ ન કરે એમ માયાવી માનવીનો પણ કોઇ ધવશ્વાસ ન કરે! માયાથી મયધિ મેળવવા િભય મહાવીરે સરળતાને આત્મસાત્ કરવાનો સરળ ઉપાય બતાવ્યો છે. છલનાનો છેદ કરી, કપટની કતલ કરી, માયાનયં મોત કરી આપણે સરળતાનો સાિાત્કાર કરીએ. ચોથા સ્થાને છે લોભ. ઇચ્છા, આસધિ, લાલસા, મમત્વ, ઝંખના... આ લોભના ધવિધવિ રૂપો છે. આપણે કહીએ છીએ કે લોભને કોઇ થોભ નથી! ચાહે ચક્રવતતી હો યા ચાકર, કરોડપધત હો યા રોડપધત, સહુના અંતરમાં અતૃપ્તતની આગ લાગેલી હોય છે. મૃત્યય થતાં સાથે કંઇ જ આવવાનયં નથી એ સત્ય જાણવા છતાં લોભથી મયિ કોઇ રહી શકતયં નથી. િભય મહાવીરે આ ભયંકર લોભના થોભ કાજે સંતોષનો સેતબ ય િ ં રચવાનો ઉપાય દશા​ાવ્યો છે. પયયષા ણ પવાના િથમ ચાર ધદવસમાં આ એક -

આકાશ મનમાં ધવચારી રહ્યો કે, આને નહીં પહોંચાય અને અત્યારે રાહ જોવામાં જ સમજદારી છે. વરસો વીતી ગયા એ વાતને. આજે આકાશ ક્યાં છે એની પણ િરાને ખબર નહોતી. લંડન ગયા પછી થોડોક વખત બંને સંપકકમાં રહેતા હતા, પણ

આપણા નવા મેનેજર અહીં આવીને જતા પણ રહ્યા. ખબર નહીં કેમ, એ ગયા ત્યારે એક અજબનયં પ્મમત હતયં એમના મોઢા પર.’ ‘એ તને હમણાં નહીં સમજાય. હું શાંધતથી વાત કરીશ.’ ત્યાં જ ધપયયને આવીને િરાને કહ્યું કે મેનેજર તમને

એક કષાયોમાંથી મયધિ મેળવીએ તો જ સાચા અથામાં એની ઉજવણી કરી કહેવાય. પાંચમા ધદવસે હવે મનના િદૂષણને દૂર કરવાનયં છે. મનને મધલન કરનાર િણ તત્વો છેઃ રાગ, દ્વેષ અને મોહ. મધલન જળને શયિ કરવા માટે એમાં ફટકડી નાંખીએ અને એ શયિ જળ પીવાલાયક બને એમ આપણે પણ મનની મધલનતા પરમાત્માના સંયોગથી દૂર કરી ધવતરાગી બનીએ. આચાયા

હધરભદ્રસયરીજીએ ‘અિક િકરણ’માં લખ્યયં છે કે, ‘રાગો, દ્વેષોશ્ચ, મોહેશ્ચ ભાવમાધલન્યહેતવ:’ અથા​ાત્ પરમાત્માના ધ્યાનથી આ િણેય તત્વો દૂર થાય છે અને મન ધનમાળ બને છે. છઠ્ઠા ધદવસે વચન શયધિની વાત આવે છે. જીવસૃધિમાં માિ માનવીને જ વાણીની ધવધશિ દેન મળી છે. આ દયલભ ા શધિનયં મૂલ્ય પણ મહાન છે. વાણી િારે તો કાતરનયં કામ કરે અને િારે તો સોયનયં કામ કરે. પંચસૂિના િણેતા મહધષાએ વાણીની ધવશયધિ કાજે ચાર વાતો દશા​ાવી છે: (૧) અસત્ય ભાષણનો ત્યાગ (૨) કઠોર વચનનો ત્યાગ (૩) ચાડીચયગલીનો ત્યાગ, ખરીખોટી ધનંદાનો ત્યાગ અને (૪) અસંબિ કથનનો ત્યાગ. આ ચાર બાબતો આત્મસાત્ થઇ જાય તો વાણી ધવશયિ-ધવમલ બની જાય. કોયલની મીઠી વાણી કણાધિય લાગે છે જ્યારે કાગડાની કકકશવાણી સાંભળવી જરાય ગમતી નથી. એક કટુ વચન જીવનમાં ઝંઝાવાત સજજે છે માટે જ વાણી પર સંયમ રાખવાનયં કહ્યું છે. અને સાતમા ધદવસે અંધતમ શયધિ કાય શયધિની ને કે પછી ભૂલી ગયો હશે? આમ અનેક સવાલો મનમાં લઈ એણે કેધબનનો દરવાજો ખોલી પૂછ્યયંઃ ‘મે આઈ કમ ઈન,

ધીરજ ઉમરાણીયા

તા. ૫ ઓગસ્ટના અંકમાંપ્રકાલશત નવલલકાનો અંલતમ ભાગ...

GujaratSamacharNewsweekly

પછી સંજોગો એવા આવ્યા કે બિા સંપકોા તૂટી ગયા હતા. આજે આમ અચાનક આકાશને જોઈને િરાને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો. ધવચારે ચડી ગયેલી િરાને સયનંદાએ હચમચાવી. ‘િરા... ઓ િરા... ક્યાં ખોવાઈ ગઈ? ધમ. આકાશ,

કેધબનમાં બોલાવે છે ને િરા ગભરાઈ ગઈ. આકાશ બદલાઈ ગયો હશે? મટાફની ઓળખાણ કરાવતી વખતે એ પોતાના જ ધવચારોમાં ખોવાયેલી હતી એટલે હવે કેધબનમાં બોલાવીને ગયમસો કરશે? એની નોકરી પર તો જોખમ નહીં આવે ને? એને પોતાની ઓળખાણ તો પડી હશે

સર?’ ‘ય...સ... યસ ધમસ. કમ ઈન ધમસ િરા...’ અને કેધબનનો દરવાજો બંિ થતાં જ આકાશે પૂછ્યયં: ધમસ જ છે ને કે ધમધસસ બની ચૂકી છે? તારે આ ફોમા​ાધલટીની શી જરૂર પડી, િરા?’ ‘ધમ. આકાશ, અહીં તમે

19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

વાત છે. આપણો કાયા સાથેનો સંબિ ં ઘધનષ્ઠ છે. કાયાની શયધિ માટે સવારે મનાન કરીએ છીએ પણ સાંજ પડે એ મધલન થઇ જાય છે. કાયાની શયધિ માટે જાતજાતના શણગાર સજીએ છીએ, અવનવા વમિો િારણ કરીએ છીએ પણ એ બાહ્ય શયધિ છે. કાયાની સાચી શયધિ તો એના એક એક અંગનો સદયપયોગ થાય ત્યારે જ થાય. આપણા હાથ સદ્કાયોામાં િવૃિ રહે, હૃદયમાં કરુણાભાવ વહે, આંખોમાં િેમભાવ હોય, િામાધણિાને અપનાવીએ. પવા​ાધિરાજના સાર મવરૂપ આઠમો ધદવસ એટલે સંવત્સરી. એ મહામૂલો ધદવસ મૈિીના મંગલનાદનો છે. શરૂઆતના સાત ધદવસ પૂવા તૈયારીના અને આઠમો ધદવસ પરીિાનો! સાત સાત ધદવસની સફળતાનયં સરવૈયયં કાઢવાનો આ અવસર. જગતના જીવમાિ િત્યે વેરનો ધવનાશ કરીને મૈિીનો મીઠો નાદ જગાવવાનો છે. સંવત્સરીનો િાણ છે િમાપના. અંતરના આકાશમાં િમાભાવ ઉજાગર કરવાનો છે. સૌ જીવોને અંતરના ઉંડાણથી ખમાવવાના છે. િમા વીરનયં ભૂષણ છે. ‘ખામેધમ સવ્વ જીવ્વા, સવ્વ જીવ્વે ખમંતય મે, ધમધિમે સવ્વ ભૂએસય, વેરં મજ્ઝં ન કેણઇ’ સંવત્સરીના ધદને જેનયં વાંચન થાય છે એ પરમ પધવિ આગમગ્રંથ ‘બારસા સૂિ’ના શામિકારોએ મપિ શબ્દોમાં લખ્યયં છે કે, ‘જે વ્યધિ વેરની ગાંઠો તોડીને શાંત-િશાંત-ઉપશાંત થાય છે તેને જ આરાિનાનો લાભ થાય છે, જે ઉપશાંત નથી થતી તેને આરાિનાનો લાભ નથી થતો કારણ કે તમામ િમાનો, સાિયતાનો પણ સાર ઉપશમ ભાવ છે.’ આ શબ્દોના મમાને સમજી હૃદયમાં મૈિીભાવનયં ઝરણયં વહાવીશયં તો જ આપણી સંવત્સરીની સાિના અને પયયષા ણની આારાિના સાથાક લેખાશે. િમાની સાિનાનો શ્રેષ્ઠ - સચોટ ઉપાય , ‘સામો થાય આગ તો તયં થજે પાણી...’ એવી છે િભય મહાવીરની વાણી. વેરથી વેર શમે નધહ જગમાં, િેમથી િેમ વિે જગમાં... ક્ષમાપનાના આ પવવે સૌ સગાં-સંબધ ં ીસ્નેહીજનો, મમત્રો અને‘ગુજરાત સમાચાર'ના સૌ વાચકોને ખરા અંત:કરણથી અમે મમચ્છામમ દુકકડમ પાઠવીએ છીએ. જાણતા-અજાણતાં, વાણી-વતતનથી કોઇનુંપણ મન દુભવ્યુંહોય તેસૌ અમનેક્ષમા આપેએવી પ્રાથતના...

મારા બોસ છો, ધમિ નહીં...’ િરાએ હસતાં હસતાં કહ્યું. હજય એવી ને એવી જ છે. વાત કરવાની રીતભાતમાં કોઈ

જ ફરક નથી. - આકાશે ધવચાયયથં. ‘બેસને િરા...’ આકાશે કહ્યું ને િરા આકાશની સામેની ખયરશી પર બેઠી. બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યાં, જાણે વીતેલાં વષોાનો ધહસાબ લેતા હોય. ફોનની ઘંટડીએ નજરનો એ સેતય તોડ્યો. આજે ધડનર સાથે લઈશયં નક્કી કરીને િરા કામે વળગી. િરાએ નવા મેનેજર તરીકે આકાશ આવ્યો છે એ ભાભીને કહ્યું. આકાશ માટેની પોતાની લાગણીની વાત એણે માિ ભાભીને જ કહી હતી. આજે સાંજે એની સાથે ધડનરનો તલાન છે એ સાંભળી ભાભી ખૂબ જ ખયશ થયાં. પોતાની તયારી નણંદની ખયશી એમને પણ વહાલી હતી. ઓકફસેથી ઘરે આવીને એક સરસ મજાની સાડી પહેરી તૈયાર થઈ િરાએ અરીસામાં જોયયં. પોતે આટલી સયંદર છે એનો એને ખ્યાલ એને હમણાં જ આવ્યો. આકાશનો િતાપ છે આ તો... આકાશની યાદ

આવતાં જ એ મનોમન શરમાઈ ગઈ. ભાભી એને જોઈને પ્મમત કરતા હતાં. ભાભી સાથે નજર મળતાં એ પાછી શરમાઈ ગઈ. ભાભીએ િરાને કાન પાછળ કાળયં ટપકું કયયથં. ‘તમારી ખયશીઓને કોઈની નજર ના લાગે...’ િરા હસી પડી પોતાની ભાભીની સમજ પર. ધડનર પર િરા અને આકાશે પોતપોતાના વીતેલાં વષોાનયં સરવૈયયં એક બીજા સમિ રજૂ કયયથં. આકાશ હજય િરાની જ રાહ જયએ છે પોતે પરણ્યો નથી. િરા સમિ એણે લગ્નનો િમતાવ મૂક્યો. િરાએ ભાભીની પરવાનગી લેવાનયં કહ્યું તો આકાશ કહે, ‘ચાલ, હમણાં જ જઈએ.’ ‘બહુ ઉતાવળો નહીં થા. કાલે સાંજે મારા ઘરે ધડનર પર આવજે અને ત્યારે જ આપણે ભાભીની પરવાનગી લઈ લઈશય.ં ’ િરાએ કહ્યું. બીજે ધદવસે ભાભીએ ખયશ થઈને બંનન ે ે લગ્નની મંજરૂ ી આપી દીિી. આખરે િરા અને આકાશનયં ધમલન થઈ જ ગયયં. સખીરૂપી નણંદને ધવદાય કરતાં ભાભી અને બાળકોની આંખમાં આંસય જોઈને િરાએ કહ્યું, ‘હું ક્યાં બીજા શહેરમાં જાઉં છયં? આજ શહેરમાં તો છયં. અવારનવાર આવતી રહીશ અને તમે બિા પણ આવજો.’ ભલેને એ ભ્રમ માિ હોય, પણ ધિધતજ એ આકાશ અને િરતીનયં ધમલન જ છે.(સમાપ્ત)


19th August 2017 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

31


32

@GSamacharUK

19th August 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

For Advertising Call

¢Ь§ºЦ¯¸Цє§¸Ъ³-¸કЦ³³Ъ »щ-¾щ¥ ¸Цªъ અ°¾Ц ¾Цє²Ц-¾¥કЦ¾Ц½Ъ §¸Ъ³-¸કЦ³ ¾щ¥¾Ц ¸Цªъઅ¸Цºђ Âє´ક↕કºђ. Tel.: 07545 425 460

el

arc h

M

E-mail: info@pandrtravel.co.uk www.pandrtravel.co.uk HONEYMOON/TAILOR MADE PACKAGES:

R Tr a v

1986 - Mar ch 2

0

HONEYMOON & SPECIAL ANNIVERSARY PACKAGES ARE OUR SPECIALITY FROM

MALDIVIES- 7 NIGHTS AT AMARI HAVODDA, AI FROM -----------------------------------------------------------------£1375.00p.p. MAURITIUS- 7 NIGHTS AT SUGAR BEACH, AI+7 NIGHTS SOFITEL, BB DUBAI FROM ---------------------£1425.00p.p. MALDIVES 7 NIGHTS AT AMARI HAVODDA AI+5 NIGHTS AT HILTON IN DUBAI, HB FROM --------------£1885.00p.p. GOA 7 NIGHTS AT PARK HYATT, BB + 7 NIGHTS JW MARRIOTT, BB, MUMBAI FROM----------------------£1395.00p.p.

Special offer: Air Parcel

per Kg*

Min. 2 people sharing 7 NIGHTS TENERIFE FROM 7 NIGHTS ANTALYA FROM 7 NIGHTS MOMBASA FROM 7 NIGHTS CANCUN FROM 7 NIGHTS MALTA FROM 7 NIGHTS GOA FROM 7 NIGHTS CORFU FROM

INCLUDING GST CHARGES. UPTON PARK 38A Ferndale Road Forest Gate E7 8JX 0208 548 4223

* T&C Apply.

Special offer:Mobile starts from £40 Laptop starts from £85 TV starts from£220

Email: jumboparcel@gmail.com www.jumboparcelservice.com

Tel: 01582 421 421

&

PLEASE CONTACT US. DO NOT BOOK ONLINE. WE HAVE SPECIAL CONTRACTS & CONTACTS WITH MOST HOTELS WORLD-WIDE.

World Wide Fast & Reliable Parcel Services

WEMBLEY Unit 7, City Plaza, 29-33, Ealing Road, HA0 4YA 0208 900 1349

૮૫ વષષમાં પહેલીવાર વવદેશમાં ક્લીનસ્વીપ ત્રણ મેચની દસરીઝમાં બે ટીમ ઈન્ડિયાએ ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસેશ્રીલંકાનેએક સિી સાથે કુલ ૩૫૮ રન િાવ અને ૧૭૧ રનથી હરાવીને શ્રેણી ૩-૦થી ક્લીન સ્વીપ કરી બનાવર ઓપનર દશખર છે . ટીમ ઇંદિયાએ તેના ૮૫ વષષના ઈદતહાસમાં પહેલી વખત ધવનને મેન ઓફ ધ દસરીઝ દવિે શ માં ત્રણ અથવા તેનાથી વધુ મેચોની શ્રેણીમાં ક્લીન સ્વીપ જાહેર કરાયો હતો. જ્યારે૧૯૮ કરી છે. રન બનાવવા ઉપરાંત એક • બેવિંગ: પહેલી બે ટેસ્ટમાં ભારતીય ટીમે ૬૦૦થી વધુ રનનો દવકેટ ઝડપનાર હાદિોક પંડ્યા સ્કોર કયોષ. પહેલા િાવમાંસૌથી ઓછો સ્કોર ૪૮૭ રનનો રહ્યો. મેન ઓફ ધ મેચથી નવાજવામાં • કેપ્િનશીપ: બેદટંગ, બોદલંગ કે ફિલ્િીંગ - કોઈ પણ ક્ષેત્રે આવ્યો હતો. શ્રીલંકાનેતક ન આપી. શ્રીલંકન ધરતી પર સુકાની તરીકેસૌથી ધોનીનો રેકોડડ વધુપાંચ ટેસ્ટ જીતવાનો દવિમ બનાવ્યો. તોડતો કોહલી • બોવલંગ: ત્રણેય ટેસ્ટમાં શ્રીલંકાને બંને િાવમાં ઓલઆઉટ કયુ​ું. શ્રેણીમાંસૌથી વધુદવકેટ લેનાર ટોપ-૪ બોલર ભારતીય. દવિેશી ધરતી પર ટેસ્ટ મેચ મેચના વન-િુ-થ્રી જીતવાના મામલે દવરાટ • પહે લ ી વખત કોઈ એદશયન ટીમેદવિેશી પ્રવાસ પર ત્રણ અથવા કોહલીએ મહેડદ્ર દસંહ ધોનીનો વધુ મે ચ ોની શ્રે ણ ીમાં વ્હાઈટ વોશ કયોષ. રેકોડડ તોડ્યો છે. ત્રીજી ટેસ્ટમાં • બીજી વખત શ્રીલં ક ાનો અત્યાર સુધીમાંઘરેલુસીદરઝમાંવ્હાઈટ જીત સાથે દવિેશી ધરતી પર વોશ થયો છે. ૨૦૦૩-૦૪માંઓસ્ટ્રેદલયાએ ૩-૦થી હરાવ્યા હતા. દવરાટની કેપ્ટનશીપમાં આ • ત્રીજી વખત ભારતેશ્રેણીમાંએક િાવની સરસાઈ મેળવી. કોઈ સતામી ટેસ્ટ મેચ જીત હતી. એક શ્રેણીમાંભારત માટેસૌથી વધુ. ધોનીની કેપ્ટનદશપમાં ટીમ ઇન્ડડયાએ દવિેશમાં છ ટેસ્ટ મેચ જીતી છે. આ સાથે કોહલી વવરાિના નેતૃત્વમાં મેચમાં જીત મેળવી હતી. હવે ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ ૧૯મી િેસ્િ જીત કોહલી કરતાં એક માત્ર સૌરવ ભારતે દવરાટ કોહલીની જીતવાના મામલે ત્રીજા સ્થાને ગાંગૂલી ૧૧ ટેસ્ટ મેચની જીત કેપ્ટનશીપમાંકુલ ૨૯ ટેસ્ટ મેચ પહોંચી ગયો છે. સાથેઆગળ છે. અનુસંધાન પાન-૨૯ રમી છેકેજેમાંથી કુલ ૧૯ ટેસ્ટ

P & R TRAVEL, LUTON

2413

MONEY TRANSFER & PARCEL SERVICES

ALL OVER INDIA £3.50

પલ્લીકલઃ ભારતીય દિકેટ ટીમે સોમવારેશ્રીલંકાનેત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે એક ઇદનંગ અને ૧૭૧ રને હરાવીને ત્રણ ટેસ્ટ મેચની દસરીઝ ૩-૦થી જીતી યજમાન ટીમનો વ્હાઇટવોશ કયો​ો છે. ૧૯૩૨થી ટેસ્ટ દિકેટ રમતી ભારતીય ટીમેઆ દસદિ સાથેજ ટેસ્ટ દિકેટમાંપ્રથમ વાર ૩-૦થી ક્લીનસ્વીપ કરવાનું સ્વપ્ન સાકાર કયુ​ું છે. દવિેશી ધરતી પર ત્રણ ટેસ્ટ મેચની દસરીઝમાં તમામ ત્રણેય ટેસ્ટ જીતવા માટે ભારતને ૮૫ વષો રાહ જોવી પડી છે. અત્યાર સુધી દવિેશી ધરતી પર ભારતીય ટીમ બે મેચની દસરીઝ ૨-૦થી જ જીતી શકી છે. કોઈ પણ ભારતીય કેપ્ટન ૩-૦ જેટલી દવરાટ સફળતા મેળવી શક્યો નહોતો. ૨૮ વષષીય દવરાટ કોહલીએ ૨૯મી મેચમાંકેપ્ટનશીપ કરતાં આ દસદિ મેળવી હતી. ત્રીજી ટેસ્ટમાં ભારતે પ્રથમ બેદટંગ કરતા ૪૮૭ રન બનાવ્યા હતા. જવાબમાંશ્રીલંકાની ટીમ પ્રથમ િાવમાં ૧૩૫ રન બનાવીને ઓલઆઉટ થતાં ફોલોઓન થઈ હતી. ફોલોઓન બાિ ૩૫૨ રનના જંગી િેવા સાથે બીજા િાવમાં ઊતરેલી શ્રીલંકાની ટીમે ભારતીય બોલરો સામે ઘૂંટણ ટેકાવી િેતાં ૧૮૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

16

પલ્લીકલઃ વિોિરાનો તેજતરાષર યુવા ખેલાિી હાદિષક પંડ્યા શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટમાંછવાઇ ગયો હતો. તેણેમેચના બીજા દિવસે૧૦૮ રનની તોિાની ઇદનંગ રમી હતી. આઠમા નંબરે રમવા આવેલા પંડ્યાએ ૯૬ બોલમાંઆઠ ચોગ્ગા અનેસાત છગ્ગા િટકાયાષહતા. તે િરદમયાન તેણે મદલંિા પુષ્પકુમારની એક ઓવરમાં ૨૬ રન બનાવ્યા હતા. ટેસ્ટ દિકેટની એક ઓવરમાંકોઈ ભારતીય બેટ્સમેને અનુસંધાન પાન-૨૯ િટકારેલા આ સૌથી વધારેરન છે.

ટેસ્ટ વિકેટમાંટીમ ઇંવિયાની વિરાટ વસવિ

P

હાવદિક પંડ્યાનો વિ​િમઃ ઓિરમાંસૌથી િધુ૨૬ રન

020 7749 4085

TM

MUMBAI FROM RAJKOT FROM Singapore Bangkok Hong Kong

£390 £325 £395

£335 £395

RO £130.00p.p. £160.00p.p. £450.00p.p. £675.00p.p. £170.00p.p. £455.00p.p. £185.00p.p.

BB £175.00p.p. £160.00p.p. £500.00p.p. £695.00p.p. £175.00p.p. £475.00p.p. £205.00p.p.

BARODA FROM DELHI FROM

£395 £350

HB £210.00p.p. £185.00p.p. £585.00p.p. £725.00p.p. £225.00p.p. £525.00p.p. £250.00p.p.

FB £275.00p.p. £200.00p.p. £625.00p.p. £775.00p.p. £250.00p.p. £575.00p.p. £295.00p.p.

AHMEDABAD FROM AMRITSAR FROM

WORLDWIDE FLIGHTS FROM

New York Washington Los Angeles

£325 £450 £375

Nairobi Dar Es Salaam Johannesburg

AI £325.00p.p £210.00p.p. £725.00p.p. £875.00p.p. £275.00p.p. £675.00p.p. £325.00p.p.

£355 £350 £395

Toronto Vancouver Calgary

£375 £390

£330 £340 £390

All Package/Flights are inclusive of Airport Taxes. All Offers are subject to availability, change at any time without prior notice & date of travel determines the price.

Mumbai Bhuj Ahmedabad Delhi Baroda Dubai Nairobi Toronto

£331 £449 £377 £354 £449 £274 £354 £315 Dar es Salaam £334 3448

0207 318 8245 www.benztravel.co.uk


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.