GS 13th January 2018

Page 1

First & Foremost Gujarati Weekly in Europe

Direct flights to Ahmedabad

fr

£85

Other Destinations

Delhi Mumbai Nairobi Kochi

fr fr fr fr

£95 £75 £85 £85

Call us on

* * * *

0208 548 8090

Or book online at www.travelviewuk.co.uk

Vol 46 Issue 35

સંવત ૨૦૭૪, પોષ વદ ૧૨ તા. ૧૩-૧-૨૦૧૮ થી ૧૯-૧-૨૦૧૮

અનુસંધાન પાન-૧૮

80p

* All fares are excluding taxes

દળી દળીને કુલડીમાં

સિજય પટેલની હત્યા

ઇડકાર કરાયો હતો. ગુપસાિાં આવી આ તરુણોએ દુકાનને નુકસાન કરવાની ધિકી પણ આપી હતી. ૧૮ વષાથી ઓછી વયના લોકોને બરઝાલા પેપસા વેચવાનુંગેરકાયદેછે. તરુણો દુકાન બહાર ગયા પછી કોઈ નુકસાન કરાયુંછેકે કેિ તેની તપાસ કરવા બવજય પટેલ અને સાથી બહાર ગયા ત્યારે એક ટીનેજરે બવજય પટેલને છાતીિાં િારતા તેઓ નીચે પિી ગયા હતા અને િાથાિાં જીવલેણ ઈજા થઈ હતી. બવજયભાઇ ઢળી પિતા રાહદારીઅોએ તેિનેપ્રાથબિક સારવાર આપવાનો પ્રયાસ કયોા હતો. લંિન એમ્બ્યુલડસ સબવાસ દ્વારા બવજય પટેલને પ્રાથબિક સારવાર આપી સેડિલ લંિન હોન્પપટલ લઈ જવાયા હતા. જ્યાંતેિનુંિરણ થયુંહતું .

13th January to 19th January 2018

મેપ્રધાનમંડળની પુનરરચના

તરુણોનેસિગારેટ પેપિરન આપતા

લંડનઃ તરુણ વયના ત્રણ કકિોરોએ બસગારેટ પેપસા આપવાના ઈનકાર કરનાર બિલ બહલ બવપતારની કડવીનીયડસ િોપિાં કાિ કરતા ૪૯ વષાના બવજય પટેલ પર ગંભીર હુિલો કરી ગંભીર ઇજા પહોંચાિતા બવજય પટેલનું હોન્પપટલિાં મૃત્યુ થયુ હતું . પોલીસે તપાસ અને િંકાના આધારે સોિવાર આઠ જાડયુઆરીએ ૧૬ વષાના તરુણની ધરપકિ કરી છે. તેને નોથા લંિન પોલીસ પટેિનિાં કપટિીિાં રખાયો હતો. નોથા વેપટ લંિનના કકંગ્સબરીિાં રહેતા બવજય પટેલના પબરવારે અડય લોકોનુંજીવન બચાવી િકાય તેિાટેતેિના અંગોના દાનની જાહેરાત કરી હતી. પોલીસેજણાવ્યા અનુસાર િબનવાર, ૬ જાડયુઆરીએ કડવીનીયડસ િોપના કિાચારી બવજય પટેલ િોપના અડય કિાચારી સાથે કાિ કરી રહ્યા હતા ત્યારે ત્રણ તરુણોએ િોપિાં આવી બસગારેટ પેપસા સબહત કેટલીક વપતુઓ ખરીદવા િાગણી કરી હતી. તરુણોની ઉંિર બવિેિંકા જતા તેિની પાસેઆઇિી િાંગવાિાં આવ્યુંહતું . એક તરુણેપોતાનું બેડક કાિડબતાવ્યુંહતું . પરંતુતે આઇિી ન હોવાથી તેિને બસગારેટ પેપસા આપવાનો

9888

ગાંધીનગરઃ ગ્લોબલ પાટીદાર બબઝનેસ સબિટ (GPBS)નો હેતુ સિાજ બનિા​ાણ થકી રાષ્ટ્ર બનિા​ાણનો છે. ખાનગીકરણ અને વૈબિકરણના યુગિાં સિાજના બિબિત તથા બદબિત યુવાનો સવા​ાંગી બવકાસ સાધી િકે તે િાટે સિાજ દ્વારા આ પહેલ થયાનુંજણાવતા સરદારધાિના પ્રિુખ સેવક ગગજીભાઇ સુતબરયાએ કહ્યુંહતું કેદેિ​િાંકોઈ પણ સિાજ દ્વારા સિાજના પ્રથિ હરોળના ૧૦ હજાર ઉદ્યોગપબતઓનું સંગઠન

રચવાનો આ નવો બવચાર છે. િહાત્િા િંબદરિાંયોજાયેલી ત્રણ બદવસીય સબિટનુંરબવવારે હજ્જારો પાટીદારોની હાજરીિાં ભવ્ય સિાપન થયું હતું. વષા ૨૦૨૦િાંઆ વખત કરતા પણ વધુિોટા પાયેસબિટ યોજવાની જાહેરાત કરાઇ હતી. સિપત પાટીદારોની એકતાના પ્રબતક સિાન સરદારધાિ દ્વારા યોજાયેલી સબિટના આયોજક ગગજીભાઇ સુતબરયા અને તેિની ટીિને સિાજે ‘જય સરદાર’ના નારા વચ્ચે ભવ્ય

લંડનઃ વિા પ્રધાન થેરેસા િેએ નવા વષષે કેબબનેટિાં ફેરબદલ કયા​ાછે. જોકે, સરકાર અનેપિ પર વચાસ જિાવવાના િેના પ્રયાસ ખાસ સફળ રહ્યા નથી. આ જોતાં લાગે છે કે િેએ પ્રધાનિંિળની પુનરાચના િુદ્દે દળી દળીનેઢાંકણીિાંનાંખ્યુંછે. નોધાના આયલષેડિ સેક્રેટરી જેમ્સ બ્રોકેનિાયરે પવાપથ્યના

કારણોસર કેબબનેટિાંથી રાજીનાિુંઆપ્યુંછે. વિા પ્રધાને ગત સાિાડય ચૂંટણીિાં ટોરી પાટટીના ખરાબ દેખાવ િાટે ચેરિેન પેબિક િેક્લોઘબલનની હકાલપટ્ટી કરીને તેિના પથાને લિાયક બિજાજના ઈબિગ્રેિન બિબનપટર બ્રેડિન લૂઈને પિનું સુકાન સોંપ્યુંછે.

સફળતા બદલ પટેન્ડિંગ ઓવેિન આપી બબરદાવી હતી. આ સબિટ સાથે પાટીદાર સિાજના આબથાક ઇબતહાસનો પ્રારંભ થયો છે. આિ કહીને ગગજીભાઇએ ઉિેયુાંહતુંકેયુવા િબિના પવપ્ના સાકાર કરવા અને પાટીદાર યુવાનના ઉજ્જવળ ભબવષ્ય િાટે સિાજ દ્વારા પવયંભૂ અબભયાન હાથ ધરાયુંછે. સરદારના વારસદારને હાથ લાંબો ના કરવો પિે, ડયાય િળે અને પગભર થઇ િકે તે િાટેઆ સબિટ ઉપયોગી બનિે.

પાટીદાર સિાજની તાસીર યહુદીઓને િળતી આવે છે અનેએક બદવસ તેિની સિકિ ઉભા રહીિું તેવો બવિાસ પણ તેિણેવ્યિ કયોાહતો. ૧૦ લાખ રોજગારીનો સંકલ્પ ભવ્ય સિાપન સિારોહને સંબોધતાંતેિણેકહ્યુંહતુંકેઆ ઐબતહાબસક અબભયાન દ્વારા સિાજના દરેક લોકોને સિાજની પ્રગબત દ્વારા રાષ્ટ્રની પ્રગબતના કાયાસાથેસાંકળવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

અનુસંધાન પાન-૭

અનુસંધાન પાન-૧૬


2 ટિ​િ​િ

IONS LTD

PUBLICAT ASIAN BUSINESS (Off Coronet Street) London N1 6HW p.com 12 Hoxton Market Karma Yoga House, • Web: www.abplgrou • Fax: 020 7749 4081 020 7749 4085 Tel: 020 7749 4080 & Gujarat Samachar Advertising Asian Voice

MON

SUN

¾± ¦Ζ

7

1

Sud Chaudash

CAPRICORN DEC 22 - JAN 20

Vad Chhath

JANUARY 2018

Âє¾¯

´ђÁ

´ђÁ

8

TUE

2

Poonam/Ekam

9

POSH AND MAHA ´ђÁ

WED

Vad Bij

3

THU

Vad Trij

´ђÁ

4

∟√≡∫

´ђÁ

´ђÁ

FRI

5

Vad Choth

´ђÁ

SAT

6

Vad Pancham

´ђÁ

12 13

ÂєકΓ ¥¯Ь°Ъ↓ Guru govind à ¸Ьє╙¬¹Ц ç¾Ц¸Ъ Singh Jayanti ¢Ьι ¢ђ╙¾є±╙Âє¯Ъ ¾± ´Цє¥¸ §¹є ´ЬÒ¹╙¯╙° ¾± ¥ђ° ¾± ĦЪ§ Vad Baras ´ђÁ Vad Agiyaras ´ђÁ Vad Dasam

10 11

¿Цકі·ºЪ ±щ¾Ъ New Year’s Day ³¾ºЦ╙Ħ ¸Цد ¾± ¶Ъ§ Bank Holiday ´а³¸/એક¸ ÂЬ± ¥ѓ±¿ ´ђÁ Vad Nom ´ђÁ Vad Atham Vad Satam

´ђÁ

18 19 20 14 15 16 17 25 26 27 4 2 3 21 22 2 Ramanandachary ºЦ¸Ц³є±Ц¥Ц¹↓ a Jayanti

´ђÁ

Vad Teras

¾± ÂЦ¯¸

Pongal, Makar ¸કº ÂєĝЦє ક¸Ьµ¯Ц↓´а®↓ Sankranti

╙¯

Vad Chaudash

§¹є¯Ъ ¾± આ«¸

´ђÁ

Amas

´ђÁ

¾± ³ђ¸

´ђÁ

Amas

¾± ±Â¸

Sud Ekam

¸ÃЦ

Vivekanand ╙¾¾щકЦ³є± §¹є¯Ъ ÁЩί»Ц Jayanti એકЦ±¿Ъ ¾± ¶ЦºÂ ¾± અ╙¢¹ЦºÂ ¸ÃЦ Sud Trij Sud Bij

¥єĩ±¿↓³ §ь³ ¸ѓ³Ъ ¸Ц£ ¸Ц આºє· ÂЬ± ¶Ъ§ અ¸ЦÂ³Ъ F╙ˇ અ¸Ц¾ç¹Ц ÂЬ± એક¸ ╙¿¾ºЦ╙Ħ ±¿↓╙Ħ¾щ®Ъ અ¸Ц અ¸Ц ¸ÃЦ Sud Nom ÂєĝЦє╙¯ ક╙º╙±³ અ¸Ц ¸ÃЦ Sud Atham ¸ÃЦ Sud Satam ¸ÃЦ Sud Chhath

¸ÃЦ

ÂЬ± ĦЪ§

Sud Dasam

¸ÃЦ

¢ѓºЪ E╙¯¹Ц

¸ÃЦ

કેલેન્ડર – ૨૦૧૮ની નિતર ભેટ

સતત નીતનવા માબહતીસભર 28 બવશે ષાંકો અનેરસિદ વાંચન સામગ્રી Leave a Legacy.. બમત્રોના કરકમળમાં સાદર વાચક £4 a day ggets us the rest of ththe way અપર ણ કરવાની અનેરી પરંપરા ....Buildld the HHaveli ધરાવતા 'ગુજરાત સમાચાર અને એબશયન વોઇસ' દ્વારા િબત વષરની જેમ આ વષમે પણ નૂતન વષર ૨૦૧૮નું કેલેકડર આ સપ્તાહના અંક સાથે સવમે લવાજમી ગ્રાહકોનેમોકલવામાંઆવ્યુંછે. િબત વષરઆપ સૌ જેની આતુરતાપૂવક ર રાહ જુઅો છો તેસુદં ર, ગ્લોસી અને જાડા પેપર પર છપાયેલ મનોરમ્ય કેલેકડરમાં બહંદુ, જૈન, શીખ, િૌધ્ધ, મુન્વલમ અનેબિવતી પવોરના તહેવાર, બતિથ, ચોઘડીયા, વાર, બિ​િટશ તહેવારો અનેરજાઅો તેમજ અગત્યના બદવસોની માબહતીનો સમાવેશ કરવામાંઆવ્યો છે. નવુંલવાજમ ભરનાર ગ્રાહકોનેપણ (વટોકમાંહશેત્યાંસુધી) બવપુલ માબહતી ધરાવતુંકેલેકડર ભેટ આપવામાંઆવશે. જેવાચક બમત્રો વધુકેલેકડર ખરીદવા માગંતા હોય તેઅો િબત કેલેકડર દીઠ £૫-૦૦ના દરે(પોવટ એકડ પેકેજીંગ સબહત) ખરીદી શકેછે. આ વષમેકેલેકડર માટેના વપોકસરર 'ઇવકોન' છે. કેલેકડર મેળવવા માટેસંપકકકરો: 020 7749 4080.

¾± ¯щºÂ §ь³ ¸щλ Ħ¹ђ±¿Ъ

¸ÃЦ

Sud Choth

ÂЬ± ¥ђ°

¾± ¥ѓ±¿

Sud Pancham

29 30 31

Panchmi ╙¾³Ц¹ક ¥¯Ь°Ъ↓ Vasant ¾Âє¯ ´є¥¸Ъ ╙¯»કЮі± ¥¯Ь°Ъ↓ ÂЬ± ´Цє¥¸

Sud Agiyaras

¸ÃЦ

Sud Teras

¸ÃЦ

Netaji jayanti

ÂЬ± ¦Ζ

³щ¯ЦH §¹є¯Ъ ÂЬ± ÂЦ¯¸

Sud Chaudash

Gandhiji Vishvakarma ╙¾ΐક¸Ц↓ §¹є¯Ъ Din »Ц»Ц »Ц§´¯ºЦ¹ §¹є¯Ъ Jayanti ¸ђઢъΐºЪ ¸Ц¯Ц Nirvan ·Ц¢¾¯ §¹Ц એકЦ±¿Ъ ´ЦªђÓ¾ ÂЬ± ¥ѓ±¿ ÂЬ± ¯щºÂ ÂЬ± અ╙¢¹ЦºÂ/¶ЦºÂ³ђ Τ¹

¸ÃЦ

Poonam

¸ÃЦÓ¸Ц ¢Цє²Ъ ╙³¾Ц↓® ╙±³ ´а³¸

Indian Republic Day

±Ь¢Ц↓Γ¸Ъ §¹є¯Ъ ÂЬ± ³ђ¸ º° Âد¸Ъ ÂЬ± આ«¸ ¡ђ╙¬¹Цº

¸ÃЦ

ij¯³Ъ ´а³¸ ¸Ц£Ъ ´а³¸ ¸Ц£ ç³Ц³ ¸Цد

Holocaust Memorial Day

·Цº¯³ђ ĬGÂǼЦક ╙±³ ÂЬ± ±Â¸

but wanting to win is Winning isn’t everything, –Vince Lombardi

FFrrom Dream to Reality

port Pledge your supp

today

Contact Vaisnava das mple.com haveli@krishnatem 0 07907 809 006

Manor. - Hare Bhaktivedanta M

Krishnaa Temple Watford

e.com/haveli www.krishnatemple

@GSamacharUK

www.gujarat-samachar.com

ભારતીય વાટિજ્ય-ઉદ્યોગપ્રધાિ સુરેશ પ્રભુયુકેિી મુલાકાતે

લંડનઃ ભારતના વાબણજ્ય અને ઉદ્યોગિધાન સુરશ ે પ્રભુ યુકન ેી મુલાકાતેઆવી રહ્યા છે. તેઓ ૧૧ જાકયુઆરીએ લંડનમાં ઈન્કડયાયુકેજોઈકટ ઈકોનોબમક એકડ િેડ કબમટી (JETCO)નું ે સહાધ્યક્ષવથાન શોભાવશે. સુરશ િભુ યુકમે ાં સંખ્યાિંધ કાયરિમોમાં હાજરી આપશે, જેમાં ૧૩ જાકયુઆરીએ ફેડરેશન ઓફ ઈન્કડયન ચેમ્િસર એકડ કોમસર ઈકડવિીઝ (FICCI) દ્વારા આયોબજત બરસેપ્શનનો સમાવેશ થાય છે. તેઓ િેન્ઝઝટના પબરણામે ભારત માટે એઝસપોટટ સબહતના ક્ષેત્રો માટે સજારનારી તકની ચચારકરશેતેમ મનાય છે. કેટલાક સૂત્રો અનુસાર એબિલ મબહનામાં યુકમ ે ાં આયોબજત કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવમમેકટ મીબટંગ (CHOGM)માં ભારતના વડા િધાન નરેન્દ્ર મોદીની સંભબવત મુલાકાતના સંદભમે તૈયારીના ભાગરુપે આ

ટિટિશરો માિેદૈટિક આહારમાંમાત્ર ૧,૬૦૦ કેલરીિી મયા​ાદા રાખવા સલાહ

લંડનઃ બિટનમાંદાયકાઓથી પુરુષો માટેદૈબનક ભોજનમાં૨,૫૦૦ કેલરી અનેવત્રીઓ માટેદૈબનક ૨,૦૦૦ કેલરી લેવાની ગાઈડલાઈકસ ચાલતી આવી છે. કસરત કરનારા લોકો ભોજનમાંઆનાથી વધુ કેલરી લેતાંહોય છે. પરંત,ુ સરેરાશ પુખ્ત લોકો વધુ આહાર લેતાંહોવાથી મેદન્વવતાનુંિમાણ વધતુંજાય છેતેનેધ્યાનમાંલઈ પન્લલક હેલ્થ ઈંગ્લેકડ (PHE) દ્વારા જારી નવી ગાઈડલાઈકસમાંપુરુષ અનેવત્રી, િંનેમાટેદૈબનક ૧,૬૦૦ કેલરીની કડક મયારદા રાખવા જણાવાયુંછે. બિબટશરો માટેમાચરમાંઅમલી થનારી આ નવી સલાહમાંિેકફાવટમાં૪૦૦ કેલરી તેમજ લંચ અને બડનરમાં૬૦૦-૬૦૦ કેલરી લેવાનો સમાવેશ થાય છે. જે લોકો નવી ગાઈલાઈકસ અનુસરે તેમને બદવસમાં ૨૦૦ કેલરી ધરાવતાં વનેઝસની છૂટ આપવામાંઆવી છે. બનષ્ણાતોના જણાવ્યા અનુસાર અત્યારેલોકો સરેરાશ ૩૦૦ કેલરી વધુલેતાંહોય છે, જેના કારણે ધીરેધીરેવજન વધતુંજાય છે. નેશનલ ઓિીબસટી ફોરમના ટેમ િાયના જણાવ્યા અનુસાર આ પગલું લોકો વધુપડતો ખોરાક લેતાંહોવાનુંસમજાવવા માટેછે. કોબળયાનુંકદ બદવસેઅનેબદવસેવધતું જાય છે. નવી ગાઈડલાઈકસ મુજિ બિબટશરોને સેકડબવચ િાર, કોફી શોપ્સ અને રેવટોરાંમાં સાવચેતી રાખવા જણાવાશે, જ્યાં કોબળયાની સાઈઝ મોટી રહેછે. અગાઉ તો, િહાર ભોજન લેવાનું કદીક જ િનતું હતું પરંત,ુ આધુબનક જીવનશૈલીમાંલોકો માટેિહાર જમવુંઆદત િની ગઈ છે. પન્ચચમ યુરોપના કોઈ પણ દેશની સરખામણીએ બિબટશ વત્રી અને પુરુષ માટે ઓિીબસટી દર સૌથી વધુએકસરખો ૨૭ ટકા છે. આ કટોકટી હલ કરવામાં બનષ્ફળતા િદલ સરકારની ભારે ટીકાઓ થઈ છે. સરકારની યોજનામાંઆહારમાંખાંડનુંિમાણ ઘટાડવા તથા કોબળયા નાના કરવા ખાદ્ય ઉત્પાદકો સાથેવવૈન્છછક સમજૂતીઓ કરાઈ હતી. બવજ્ઞાપનો પર કોઈ અંકુશ મૂકાયો નથી. PHE દ્વારા નવી 'કેલરી ગાઈડલાઈકસ – વન યુ કયુબિશન કેમ્પેઈન'નો આરંભ માચર

13th January 2018 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

ભારતીય આહાર અનેકેલરીનુંપ્રમાણ

િાનગી િજન-નંગ રોટલી ૧ નંગ/૨૫ગ્રામ ઘીવાળી ફૂલકા રોટલી ૨ નંગ િાજરાની રોટી ૧ નંગ પરાઠા ૧ નંગ ભાખરી મોણવાળી ૧ નંગ પૂરી ૧ નંગ/૧૫ ગ્રામ ઘીવાળો ખાખરો ૧ નંગ/૨૫ ગ્રામ ભાત ૧ વાટકી/૫૦ગ્રામ મગની દાળની ખીચડી ૧ વાટકી ગુજરાતી દાળ ૧ વાટકી ગુજરાતી કઢી ૧ વાટકી િટાકાનુંશાક ૧ વાટકી મેથીના મૂબઠયા ૧ નંગ ઢોકળા ૨ નંગ ઉંબધયું ૧ વાટકી ચણામસાલા ૧ વાટકી સમોસા ૧ નંગ

કેલરી ૧૦૦ ૧૪૦ ૯૭ ૨૮૦ ૧૬૬ ૭૦ ૧૦૪ ૧૭૫ ૧૫૩ ૧૧૫ ૬૮ ૧૩૬ ૪૮ ૮૫ ૧૯૮ ૨૩૧ ૨૫૬

મબહનામાં થશે અને પુખ્ત લોકોને ‘૪૦૦-૬૦૦૬૦૦’નો બનયમ યાદ રાખવા જણાવાશે. PHE સત્તાવાળાઓ આરોગ્યિદ િેકફાવટ અનેમયારદા અનુસાર લંચના બવકલ્પો માટેકોફી શોપ ચેઈકસ અનેસુપર માકકેટ્સ સાથેવાતચીત કરી રહ્યા છે. જોકે, મોટા ભાગના લોકબિય બવકલ્પો કુલ કેલરી મયારદાથી વધુ જ છે. ઉદાહરણ જોઈએ તો, િેકફાવટ ગ્રેનોલાના મોટા િાઉલમાંજ ૫૦૦ કેલરી આવેછે. જ્યારે, મફીકસ અનેલેટ્ટન ે ી ૬૦૦ કેલરી હોય છે. સેકડબવચ, બિવપ્સ અનેહળવાંપીણાંના લકચમાં૭૦૦ કેલરી અનેભારતીય ટેક-અવેલંચમાં ૧,૩૦૦ કેલરી હોય છે. આંકડા અનુસાર બિટનમાં ૪૫થી ૫૪ વયજૂથના લોકોમાં૭૧ ટકા પુખ્તો ઓવરવેઈટ કે વથૂળ હોય છે. જ્યારે૨૫ ટકા ઊંચા લલડ િેશરથી પીડાય છેઅને૧૯ ટકા લોકો કસરત કરતા નથી. આમાંમોટા ભાગના લોકોનેડાયાિીટીસ, બવબવધ િકારના કેકસર, હૃદયરોગો, વિોઝસ, બલવર ફેઈલ્યોર અનેડીમેન્કશયાનુંજોખમ વધારેરહેછે.

One of the leading Boiler Servicing and Installing company that operates to provide efficient services to homes and organisations.

London : 0208 150 2025 Leicester : 0116 218 2680 Coventry : 0192 691 1330

ઈકટરનેશનલ મોડેલ યુનાઈટેડ નેશકસના ઓનરરી િોડટ ઓફ એડવાઈઝસરમાં સભ્ય પણ છે. િભુએ કેટલાક સરકારી અને અધરસરકારી હોદ્દાઓ સંભાળ્યા છે, જેમાં મહારાષ્ટ્ર વટેટ ફાઈનાકસ કબમશનના અધ્યક્ષ, સારવવત કોઓપરેબટવ િેકક, મહારાષ્ટ્ર ટુબરઝમ ડેવલપમેકટના સભ્ય સુરેશ પ્રભુઅનેડો. પરમ શાહ સબહતનો સમાવેશ થાય છે. તેમણે િવાસ હોવાનુંકહેવાય છે. અનેક એવોડ્સરપણ હાંસલ કયારછે. વ્યવસાયે ચાટટડટ એકાઉકટકટ અને યુકમે ાંહાલ FICCI નુંવડપણ ડો. પરમ ઈન્કવટટ્યૂટ ઓફ ચાટટડટએકાઉકટકટ્સ ઓફ શાહ સંભાળેછે. તેઓ પૂવરબડરેઝટર પ્રવતક ઈન્કડયાના સભ્ય સુરશ ે િભુ ૧૯૯૬થી દત્તાણીએ વથાન છોડ્યા પછી ગયા વષમે મહારાષ્ટ્રની રાજાપુર લોકસભા િેઠક પરથી FICCI ના નવા યુકેબડરેઝટર તરીકેબનયુક્ત સંસદમાં બશવસેનાના િબતબનબધ તરીકે થયા હતા. ભારતમાં ફફક્કી- ગુજરાત વટેટ ચૂટં ાતા આવ્યા છે. તેઓ ૯ નવેમ્િર ૨૦૧૪થી કાઉન્કસલના પૂવર વડા ડો. શાહ ઓલ બશવસેના પાટટી છોડી ભાજપમાંજોડાયા હતા ઈન્કડયા કાઉન્કસલ ફોર ટેબિકલ અનેહાલ સંસદના રાજ્યસભા ગૃહમાંઆંધ્ર એજ્યુકશ ેન (AICTE)ની સેકિલ િદેશનુંિબતબનબધત્વ કરેછે. તેઓ ઈન્કડયન રીજીઓનલ કબમટીના સભ્ય પણ હતા. .

ભારતવિરોધી છ સંગઠન પર પ્રવતબંધ યથાિત્

લંડનઃ ટિટિશ સરકારે ભારતટિરોધી છ સંગઠનો પર પ્રટતબંધ યથાિત રાખિાની જાહેરાત કરી છે. પ્રટતબંધનો સમયગાળો પુરો થિાના પગલેતે પ્રટતબંધને યથાિત રાખિાનો ટનણણય લેિાયો છે. ભારતના કહેિાથી આ પ્રટતબંધો મુકિામાંઆવ્યા હતા. પ્રટતબંટધત સંગઠનોમાંચાર જમ્મુ અનેકાશ્મીર સાથેજોડાયેલા છે જેમાં હરકત ઉલ ટજહાદ (૨૦૦૫માં પ્રટતબંધ), હરકત મુજાટહદીન (૨૦૦૧માંપ્રટતબંધ), જૈશ-એ-મોહમ્મદ અનેઅટય ગ્રુપ જેમ કે ખુદ્દમ ઉલ ઇસ્લામ અને જમાત ઉલ ફરકુઆનનો સમાિેશ થાય છે. ટિ​િનમાંએન્ટિ-િેરટરઝમ એક્િ ૨૦૦૦ અંતગણત આ સંગઠનો પર પ્રટતબંધ મુકિામાં આવ્યો છે. પ્રટતબંધનેપગલેઆ સંગઠનો ટિ​િનમાં કોઇ પણ પ્રકારની પ્રવૃટત નટહ કરી શકે.

આલોક શમા​ાઃ વમવનસ્ટર ઓફ સ્ટેટ ફોર એમ્પ્લોયમેન્ટ

લંડનઃ વડા િધાન થેરેસા મેએ ૯ જાકયુઆરીએ કરેલી કેબિનેટ પુનરરચનામાં ભારતીય મૂળના આલોક શમા​ાને વકક અને પેકશકસ મંત્રાલયમાં બમબનવટર ઓફ વટેટ ફોર એમ્પ્લોયમેકટનું વથાન અપાયું છે. તેઓ અગાઉ ૧૩ જૂન ૨૦૧૭થી ૯ જાકયુઆરી ૨૦૧૮ સુધી કોમ્યુબનટીઝ એકડ લોકલ ગવમમેકટ મંત્રાલયમાં હાઉબસંગ અને પ્લાબનંગ બવભાગમાં બમબનવટર ઓફ વટેટ હતા. તેઓ મે ૨૦૧૦માં રીબડંગ વેવટ મતક્ષેત્રમાં કકઝવમેબટવ સાંસદ તરીકેચૂંટાઈ આવ્યા હતા. આલોક શમાર ૧૭ જુલાઈ ૨૦૧૬થી ૧૩ જૂન ૨૦૧૭ સુધી ફોરેન એકડ કોમનવેલ્થ ઓફફસમાં પાલારમેકટરી અંડર સેિેટરી ઓફ વટેટ તરીકે કાયરરત હતા. તેમણે કોમકસ િેઝરી બસલેઝટ કબમટી, કોમકસ સાયકસ એકડ ટેકનોલોજી

બસલેઝટ કબમટી, િેઝરીમાં પાલારમેકટરી િાઈવેટ સેિેટરી તેમજ ૨૦૧૨થી ૨૦૧૫ના ગાળામાં કકઝવમેબટવ પાટટીના વાઈસ ચેરમેન તરીકેકામગીરી િજાવી છે. તેઓ ૨૦૧૬માં ભારત માટે વડા િધાનના ઈકફ્રાવિક્ચર એકવોયપદે બનમાયા હતા. રાજકારણમાં િવેશ અગાઉ આલોક શમાર ચાટટડટ એકાઉકટકટ તરીકે ક્વોબલફાય થયા હતા અને ૧૬ વષરસુધી િેન્કકંગક્ષેત્રેકામગીરી િજાવી હતી.

ટેક્સ ચુકવણીમાંસ્ત્રીઓ વધુપ્રામાણણક!

લંડનઃ ટેક્સમાં ગેરરીતિઓને ડામવા માટે કામકાજના સ્થળોએ મતિલાઓનેવધુપ્રમાણમાં સ્થાન આપવું જોઈએ િેમ એક અભ્યાસમાં જણાવાયુંછે. સંશોધકોનુંિારણ એ છેકેપુરુષો ટેક્સની ઓછી ચુકવણી કરવાની માનતસકિા ધરાવે છે. યુકે, યુએસ, સ્વીડન અને ઈટાલીમાં ૧,૫૦૦ લોકોનો અભ્યાસ કયા​ાપછી એવુંજણાયું િ​િું કે પુરુષો પોિાની આવક ઓછી દશા​ાવિા િોય છે, જ્યારે સ્ત્રીઓ આ બાબિે વધુ પ્રામાતણક રિેછે. 'ધ જનાલ ઓફ તબિેતવતરયલ એન્ડ એક્સતરમેન્ટલ ઈકોનોતમક્સ'માં પ્રકાતશિ આ

અભ્યાસમાં પોિાની આવક જાિેર કરનારા લોકોમાં ટેક્સ ચુકવવા બાબિે માનતસકિાને માપવા તવશેષ ઉપકરણો ઉપયોગમાંલેવાયાંિ​િાં. પરીક્ષણમાં ભાગ લેનારાને જણાવાયું િ​િું કે િેમની કમાણી અંગે ઓતડટની શક્યિા પાંચ ટકા છેઅનેજો િેમણેછેિરપીંડી કયા​ાનુંજણાશે િો િેમણેનાણાકીય પેનલ્ટી ચુકવવી પડશે. યુકેમાં મતિલાઓએ પોિાની આવકની ૪૮ ટકા કમાણી જાિેર કરી િ​િી, જ્યારે પુરુષોએ ૨૩ ટકા કમાણી જ જાિેર કરી િ​િી. યુએસમાં સ્ત્રીઓએ ૬૬ ટકા અને પુરુષોએ ૫૦ ટકા કમાણી જાિેર કરી િ​િી.

Change your Existing Combi or Conventional Boiler ¾Á↓¢щºєªЪ Years Guarantee

10

5 Years Service Years Finance 5

for Parts & Labour

∞√ ≈ ¾Á↓Â╙¾↓ ≈ ¾Á↓µЦ¹³Ц×Â

´Цª↔ અ³щ»щ¶º Â╙ï

Gas certificate included

osit dep No pay o t

NOW FROM ONLY £50 PER MONTH finance for 60 months T&C apply

¢щ Â╙ª↔Чµકыª Â╙ï

±º ¸╙óщ¸ЦĦ £≈√°Ъ ¿λ ╙¬´ђ¨Ъª ¾¢º

≠√ ¸╙Ã³Ц ¸ЦªъµЦ¹³Ц× ╙³¹¸ђ અ³щ¿º¯ђ »Ц¢а


13th January 2018 Gujarat Samachar

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ટિ​િન 3

ટિટિશરો £૧૦ ટિટિયનના વસ્ત્રો સંઘરેછે ભારત ૨૦૧૮માંમજિૂત વૈટિક

www.gujarat-samachar.com

લંડનઃ સંગ્રહખોરી માનવીની માનસસકતા છે. શરીર વધી ગયું હોય તો પણ માનીતું જીન્સ ફેંકી દેવાતુંનથી કારણકેશરીર ઉતારીને પણ તેનો ઉપયોગ કરવાની ઈચ્છા હોય છે. એક સવવે અનુસાર સિસિશ મસહલાઓનાં વોડડરોબ્સમાં ૩૬૫ સમસલયન અનેપુરુષોના વોડડરોબ્સમાં૨૨૩ સમસલયન વણવપરાયેલાં વસ્ત્રોનો સંગ્રહ થયેલો હોય છે. બધું થઈને કુલ ૧૦ સબસલયન પાઉન્ડની કકંમતના વસ્ત્રો કબાિોમાં ભરેલા હોય છે, જેને તેઓ કદી પહેરવાના નથી. જો ૧૦ સબસલયન પાઉન્ડની ગણતરી કરીએ તો યુકેમાં પુખ્ત વ્યસિદીઠ નસહ પહેરાયેલાં વસ્ત્રોની કકંમત ૨૦૦ પાઉન્ડ થવા જાય છે. જે લોકોનો સવવે કરાયો હતો તેમણે જણાવ્યુંહતું કેએક વખત તેમનુંવજન ઘિેતે પછી આ વસ્ત્રો પહેરવાનુંતેમનું

વધુ થવા જાય છે, જે લંડન અને ન્યૂ યોકક વચ્ચે પાંચ વખત આંિા મારવા જેિલી થાય છે. સવવેમાં જણાયું હતું કે મસહલાઓ તેમના ૫૫ િકા ડ્રેસ જ પહેરે છે. સામાન્યપણે નસહ આયોજન છે. પહેરાતાં વસ્ત્રોમાં ઈવસનંગ વેઈિ વોચસસ સંસ્થા દ્વારા ડ્રેસીસ, એકદમ િાઈિ જીન્સ અને ૧૦૦૦ સ્ત્રી અને ૧૦૦૦ િોપ્સનો સમાવેશ થયો હતો. પુરુષને અભ્યાસમાં આવરી વોડડરોબ્સ અનેડ્રોઅસસમાંદબાવી લેવાયાંહતાં, જેમાંથી ૨૫ િકાએ રાખેલાં ૪૫ િકા વસ્ત્રોની કુલ આઈિમ્સ લીધાંપછી વધી ગયેલંુ કકંમત ૫.૪ સબસલયન પાઉન્ડ વજન ઘિે ત્યારે આ વસ્ત્રો થવા જાય છે. પહેરવાની યોજના કહી હતી. પુરુષોની વાત કરીએ તો ૧૦માંથી એક વ્યસિનો જવાબ તેઓ ૫૩ િકા ડ્રેસ જ પહેરેછે. એ હતો કેનસહ પહેરાયેલાંવસ્ત્રો સામાન્યપણે નસહ પહેરાતાં ફરીથી ફેશનમાં આવશે તેવી વસ્ત્રોમાં િી-શર્સસ, િાઈિ જીન્સ આશા સાથે તેઓ તેમને ફેંકી અને જેકેર્સનો સમાવેશ થયો દેતાં નથી. જો નસહ પહેરાયેલાં હતો. વોડડરોબ્સ અને ડ્રોઅસસમાં વસ્ત્રોને એકબીજા સાથે દબાવી રાખેલાં ૪૭ િકા બાંધવામાં આવે તો તેમની કુલ વસ્ત્રોની કુલ કકંમત ૫.૧ લંબાઈ ૧૮,૦૦૦ માઈલથી પણ સબસલયન પાઉન્ડ થવા જાય છે.

રિન્સેસ એન શાહી પરિવાિમાંસૌથી વ્યસ્ત સભ્ય

લંડનઃ શાહી પરિવાિના ડ્યૂક ઓફ એરડનબિા, ડ્યૂક એન્ડ ડચેસ ઓફ કેમ્બ્રિજ તેમજ રિન્સ હેિીના સંયુિ ડોમેસ્ટિક એન્ગેજમેન્ટ્સની સિખામણીએ પણ રિન્સેસ એન સૌથી વધુ વ્યટત શાહી સભ્ય િહ્યાં હતાં. તેમણે

ચેરિ​િી ઈવેન્ ટ્સ, રડનસસ, રિસેપ્શન્સ તથા દેશ ભિના અન્ય સમાિંભ સરહત ૪૫૫ એન્ગેજમેન્ટ્સમાં હાજિી આપી હતી. આ ઉપિાંત , રવદેશ માં પણ ૮૫ ઈવેન્ ટ્સમાં તેઓ ઉપસ્ટથત િહ્યાં હતાં.

આટથિક પોટિશન ટવશેઆશાવાદી

લંડનઃ નવા વષસનુંઆગમન થઈ ચુક્યુછેત્યાિે રિ​િનમાં૨૦૧૮માંમોિા ત્રાસવાદી હુમલાઓ થશે સમૃદ્ધ અથસતત્ર ં નરહ તો પણ ઉજળા ભરવષ્ય અને તેમ બહુમતી લોકો માનેછે, જ્યાિેપાંચમાંથી બે અપાિ તકની આશા િાખવી જિા પણ અટથાને વ્યરિ યુએસ અને નોથસ કોરિયા વચ્ચે યુદ્ધની નથી. ૨૮ દેશને સાંકળતા એક સવવે અનુસાિ શક્યતા માને છે. રિરિશિોના માનવા અનુસાિ ભાિત જેવા ઉભિતા આરથસક િાષ્ટ્રો માને છે કે વૈરિક તાપમાન વધતું જ િહેશે અને ઉભિતાં ૨૦૧૭ની સિખામણીએ વૈરિક અથસતંત્ર વધુ અથસતંત્રોના લોકોની સિખામણીએ તેઓ મજબૂત બની િહેશે. ૨૦૧૮માં આરથસક પકડ યુિોપના અન્ય દેશોની માફક જ વૈરિક અથસતંત્ર મજબૂત હોય તેવા દેશોમાંપોતાનુંટથાન ધિાવવા રવશેપ્રમાણમાંઓછાંઆશાવાદી છે.’ રવશેભાિત આશાવાદી છે. આની સિખામણીએ યુએસના પ્રમુખ ડોનાજડ ટ્રબ્રપે ઈમ્પીચમેન્િ રિ​િન સરહત પ્રથમ રવિના દેશો ૨૦૧૮માં લડાઈનો સામનો કિવો પડશે તેમ ૪૩ િકા પોતાના અથસતંત્રોની મજબૂતીના આશાવાદના રિરિશ પારિ​િરસપેન્ટ્સ માનતા હતા, જ્યાિે ૩૭ પરિબળ મુદ્દેઘણુંનીચુંટથાન ધિાવેછે. િકા રિરિશિોએ આ બાબતનેઅશક્ય ગણાવી જોકે, ૨૦૧૮માંદેશમાંમોિા ત્રાસવાદી હુમલા અને૨૦ િકાએ અજ્ઞાન દશાસવ્યુંહતું. થવાની જોખમી શક્યતાનો સૌથી વધુ ભય બીજી તિફ, યુએસમાં૫૦ િકાએ જેતેમના ધિાવનાિા દેશોમાં રિ​િન પ્રથમ ટથાને છે. સવવે દેશમાં ત્રાસવાદી હુમલાનો ભય દશાસવ્યો હતો અનુસાિ ૬૫ િકા રિરિશિો યુએસ અને ઉત્તિ અનેસાઉથ કોરિયા માિે આવો ભય હોવાનું૧૬ કોરિયા વચ્ચે અણુયુદ્ધ તેમજ િકા નાગરિકોએ જ જણાવ્યુંહતું. પોતાના વતનમાં ત્રાસવાદી દિરમયાન, ભાિતમાં ‘માિા દેશમાંમોટો હુમલાઓનો ભય ધિાવેછે. આમ ત્રાસવાદી હુમલા અને અન્ય છતાં, Ipsos MORIના સવવેમાં ત્રાસવાદી હુમલો થશે’ દુઘસિનાઓનાં સતત ભય વચ્ચે ૨૦૧૭ની સિખામણીએ ૨૦૧૮નું નાગરિકોની માન્યતા પણ ભાિતીય મતદાિોએ સવવેમાં નવું વષસ વધુ સારું નીવડશે તેવો ૬૫ ટકા ખાસ ભય દશાસવ્યો ન હતો. આશાવાદ બે તૃતીઆંશ ગ્રેટ રિટન તુકકી ૬૦ ટકા ખતિનાક ત્રાસવાદી હુમલાની રિરિશિો ધિાવેછે, ૫૩ ટકા શક્યતા રવશે તેઓ ઓછાં Ipsos MORI ખાતે ફ્રાન્સ જમમ ન ી ૫૧ ટકા ગભિાિપૂણસ જણાયા હતા. પોરલરિકલ રિસચસના વડા યુનાઈટેડ સ્ટેટ્સ ૫૧ ટકા આનાથી રવપિીત, રવિમાંદેશની રગડીઓન સ્કીનિેજણાવ્યું હતું સ્વીડન ૪૪ ટકા મજબૂત આરથસક સ્ટથરત પિત્વે કે, ‘રિરિશ લોકો આશા અને બેમ્જજયમ ૪૩ ટકા વધુ ઉત્સાહી જણાતા હતા. તેઓ ભયના રમશ્રણ સાથે ૨૦૧૮ના સ્પેન ૪૧ ટકા માને છે કે તેઓ રવિના અન્ય વષસનેવધાવી િહ્યા છેઅનેમોિા ઓસ્ટ્રેરલયા ૪૦ ટકા ભાગના લોકો માને છે કે ૨૦૧૭ ભાિત ૩૯ ટકા આરથસક અગ્રણીઓથી આગળ કિતાં ૨૦૧૮નું વષસ સારું િહેશે કેનેડા ૩૨ ટકા નરહ વધી શકે તો પણ તેમની પિંતુ, એ રસવાય ઘિઆંગણે ઈટાલી ૩૨ ટકા સાથે ખભે-ખભા રમલાવીને ચાલી શકેતેમ છે. અનેરવદેશમાંરચંતાઓ તો છેજ.


4 વવશેષ લેખ

@GSamacharUK

Â╙¥³ ¢ЬΆЦ

Ĭђ´ªЪ↓ ö ╙»╙¸ªъ¬³Ц ç°Ц´ક અ³щÂЪઈઓ

ºщת એ╙º¹Â↓કыÂЪÂ¸Цє×¹Ц╙¹ક ╙¾¾щક¶Ь╙ˇ

કЦ¹±ђ »Ц¡ђ »ђકђ³Цє §╙ª» ¾¯↓³³Ьє╙³¹єĦ® કºщ¦щ. કђઈ ·Ц¬б¯ ·Ц¬Эѕ¥Ьક¾¾Ц³Ьє ¾¥³ આ´щ´ºє¯,Ьક±Ъ ¥Ьક¾щ³╙à ¯щ¸Цє°Ъ ╙¾¾Ц± Â^↓¹ ¦щ.³╙à ¥Ьક¾Ц¹щ»Ьє·Ц¬Эѕ(એ╙º¹Â↓) ¾²¯Ьє§ ^¹ ¦щઅ³щªъ»Ъµђ³, ઈ¸щઈà કы´Ħђ³ђ ક±Ъ §¾Ц¶ ¸½¯ђ ³°Ъ. આ¾Ц Âє§ђ¢ђ¸Цє¸કЦ³¸Ц╙»કђ³ђ ¢·ºЦª ¾²Ъ ^¹. ´ºє¯,Ь¸કЦ³¸Ц╙»કђ³Ц ¾¯Ъ કЦ¸¢ЪºЪ³ђ ¾ÃЪ¾ª કº¾Ц ³Ц®Ц ¥Ьક¾Ц¹ ¦щ¯щ¾Ц એ§×ªђ³щ╙¾»є¶ અ³щ╙ÂˇЦє¯ђ³Ъ ¾Ц¯ђ કº¾Ъ ´ђÂЦ¹ ³╙Ã. »щ╙ªѕ¢ Ĭђµы¿³àÂщ´¨щ¿³ કЦ¹↓¾ЦÃЪ°Ъ ÂЬ¸Ц╙ï¢Цº ºÃщ¾Ьє´¬ъ¦щ, §щ°Ъ Âє§ђ¢ђ ઉ·Ц °Ц¹ Ó¹Цºщ╙¾ΐЦ અ³щઅ³Ь·¾ ÂЦ°щકЦ¸¢ЪºЪ ¶^¾Ъ ¿કЦ¹. કÂаº¾Цº ·Ц¬б¯³щ¾ЦªЦ£Цªђ (§ђ ¯щĬђµы¿³»Ъ ÃЦ° ²ºЦ¹ અ³щક³¬¢¯ ³ »щ¡Ц¹) ˛ЦºЦ ¸કЦ³ ¡Ц»Ъ કº¾Ц ¸^¾Ъ ¿કЦ¹ ¦щ. ·Ц¬Цє¸Цªъ³Ъ ╙º¸Цઈ׬Â↓¸ђક»¾Ъ કЦ³а³Ъ ˝╙Γએ ¹ђÆ¹ ¦щ´ºє¯,Ь ¾²Ъ ¢¹щ»Цє·Ц¬Цє³Ц એ╙º¹Â↓±¿Ц↓¾¯ђ ઓ´³ µыÄ ªъ³×ª³Ц કЦ¸³Ц ç°½щ¸ђક»¾Ц³Ьєક³¬¢¯ ¢®Ц¹Ьє¦щ.´¨щ¿³ Ĭ╙ĝ¹Ц ¸Цªъ³Ц કЦ³а³Ъ ¡¥↓અ³щકђª↔ µЪ ¸Цªъ·Ц¬б¯ § §¾Ц¶±Цº ¢®Ц¿щ¯щÃકЪક¯ ¸^¾¾Ц°Ъ ´® ·Ц¬б¯³щç¾ьЩɦક´®щ ¸કЦ³ ¡Ц»Ъ કºЪ આ´¾Ц³Ъ Ĭщº®Ц ¸½Ъ ¿કы¦щ.·Ц¬Эѕ³ ¥Ьક¾¯Ц કÂаº¾Цº ·Ц¬б¯ ´ђ¯Ц³Ц ĝы╙¬ª ºщ╙ªѕ¢³щ³℮²´ЦĦ ³ЬકÂЦ³ કºщ¯щ¥ђŨ ¦щ. »ђક» ઓ°ђ╙ºªЪ¨ અ³щ ÃЦઉ╙Âє¢ એÂђ╙¹щ¿×Â³Ц ¸ђªЦ ·Ц¢³Ц ªъ³×ΠÃЦઉ╙Âє¢ એĪ ∞≥≤≈ કы∞≥≤≤ Ãщ«½ ÂЬº╙Τ¯ અ³щ╙³Щ䥯 Ãђ¹ ¦щ. આ³ђ અ°↓એ °Ц¹ કы, કђઈ ´® ЧકçÂЦ¸Цє»щ׬»ђ¬↔¸કЦ³³ђ ક¶§ђ ¸щ½¾¾Ц³Ъ ઈÉ¦Ц ±¿Ц↓ã¹Ц ╙¾³Ц ·Ц¬б¯³щ¡Ц»Ъ કºЦ¾Ъ ¿કЦ¹ ³╙Ã. ÂЬº╙Τ¯ અ³щ╙³Щ䥯, ¶є³щĬકЦº³Ц ·Ц¬б¯ ¸Цªъºщת એ╙º¹Â↓´¨щ¿³ ¸Цªъµº╙§¹Ц¯ કЦº® ¦щ. ¸કЦ³¸Ц╙»ક / એ§×ª ˛ЦºЦ ÂщÄ¿³ ≤ Ãщ«½ ´¨щ¿³ ¸щ½¾¾Ц ¸Цªъ³ђ╙ªÂ ઈç¹Ь કºЦ¾Ц ÂЦ°щ¸કЦ³ ¡Ц»Ъ કºЦ¾¾Ц³Ъ Ĭ╙ĝ¹Ц આºє·Ц¹ ¦щ.§ђ ¸કЦ³¸Ц╙»ક / એ§×ª કђªъ↔ §¾Ц ઈɦ¯Ц Ãђ¹ ¯ђ આ Ĭ╙ĝ¹Ц ¸Цªъ³ђ╙ªÂ આ´¾Ъ આ¾ä¹ક ¦щ. ªъ³×ÂЪ એĠЪ¸щת - ·Ц¬ЦકºЦº¸Цєªъ³×ÂЪ³Ъ ¸Ь±¯, આ ¸¹¢Ц½Ц¸Цє·Ц¬ЭѕÄ¹Цºщ¥Ьક¾Ц¿щ¯щ¯ЦºЪ¡ ¯°Ц ·Ц¬Ц³Ьєએ¬¾Ц× કыએ╙º¹Â↓¶ЦકЪ ¦щ¯щç´Γ ±¿Ц↓¾¾Ц³ЬєºÃщ¦щ.³╙à ¥Ьક¾Ц¹щ»Цє·Ц¬Цє³Ъ ºક¸³Ъ ╙¾¢¯ђ, ¶¥Ц¾´Τ³Ц ·Ц¬б¯³Ц Âє§ђ¢ђ ╙¾¿щ¸Ц╙Ã¯Ъ ´® ±¿Ц↓¾¾Ъ ´¬ъ¦щ. આ ઉ´ºЦє¯, ªъ³×ÎÂ³Ц ºщµº×ÂЪÂ, ·Ц¬Цє³Ц ¥щક³Ц અ╙²કЦº ´® ¸Ãǽ¾³Ц ¦щ.ÂщÙªЪ ºщÆ¹Ь»ªщºЪ Â╙ª↔ЧµકыÎÂ, આ´щ»Ъ ¸Ц╙ïЪ, ÃЦઉ ªЭºщת ¢Цઈ¬, ╙¬´ђ¨Ъª ĬђªъÄ¿³ Â╙ª↔Чµકыª ´® અ´Ц¹Ьє ¦щ¯щ´Ьº¾Цº કº¯Ц µђ¸↓´º ·Ц¬б¯³Ъ ÂÃЪ ´® Ãђ¾Ъ §ђઈએ. ÂщÄ¿³ ≤ Ãщ«½³Ъ ³ђ╙ªÂ ^ºЪ કº¾Ц¸Цє³╙à ¥Ьક¾Ц¹щ»Цє·Ц¬Цє³Ъ ¶ЦકЪ ºક¸ђ³ђ ç´Γ ╙³±›¿ કºЦ¾ђ §ђઈએ અ°¾Ц ³ђ╙ªÂ¸Цєઅ´Ц¹щ»Ъ ╙¾¢¯ђ¸Цє°Ъ ¯щç´Γ´®щ¸½Ъ ºÃщ¯щ§ιºЪ ¦щ. અºકЦºક ³ђ╙ªÂ¸Цєºщકђ¬ъ¬↔ ╙¬╙»¾ºЪ³ђ ઉ´¹ђ¢ °¾ђ §ђઈએ, §щ°Ъ ³ђ╙ªÂђ ´ђçª ˛ЦºЦ ¸ђક»Цઈ ¦щ¯щ³Ц ´аºЦ¾Ц ±¿Ц↓¾Ъ ¿કЦ¹. એક ¾¡¯ ´щ´Â↓¸ђક»Ъ ±щ¾Ц¹ ¯щ´¦Ъ ·Ц¬б¯³щ╙¬µы× µђ¸↓¸ђક»Ъ અ´Ц¹ ¦щ§щ╙¾¥Цº®Ц અ°›કђª↔³щ´º¯ ¸ђક»Ъ ¿કЦ¹ ¦щ. આ ¯¸Ц¸ Ĭ╙ĝ¹Ц ¦¯Цє,╙³®↓¹ђ ´º આ ¶Ц¶¯ђ³Ъ ╙¾¾щક¶Ь╙ˇ³ђ Ĭ·Ц¾ ºÃщ¦щњ I ÃЦઉ╙Âє ¢ ¶щ╙³Чµª I ¶ЦકЪ ºÃщ»Цє·Ц¬Цє³ЬєĬ¸Ц® I કђઈ કºЦº °¹ђ ¦щકыકы¸ I Ĭ╙¯¾Ц±Ъ³Ъ ÃЦ§ºЪ I ·Ц¬б ¯³ђ ĬકЦº I ╙¬ЩçĺĪ §_ ÂЦ°щ¾Ц±Ъ ¸કЦ³¸Ц╙»ક³Ц Ĭ╙¯╙³╙²³Ъ ´╙º╙¥¯¯Ц Â¸Ц´³ કºЪએ ¯ђ, ´¨щ¿³ ÂЬ³Ц¾®Ъ¸Цєકђª↔Â¸Τ º§аકºЦ¹щ»Ц ´аºЦ¾Цઓ³Ъ ╙¾ΐÂ³Ъ¹¯Ц³Ьє ¸аà¹Цєક³, ¸Ц½¡Ц¢¯ ÃકЪક¯ђ અ³щ ¥ђŨ ¾¢Ъ↓કº®ђ §§³Ъ ╙³®↓¹Ĭ╙ĝ¹Ц અ³щ´╙º®Ц¸ђ³щઅº કºщ¦щ. Wembley Branch

38 Court Parade, East Lane, Wembley HA0 3HS Tel: 0208 903 1002

www.propertyhubltd.com

ડિટપોઝેબલ કપ પર હવે૨૫ પેડસનો ટેક્સ લાગી શકે

લંડનઃ કોઈ પણ રેટટોરાં, હોટલ, રેલવેટટેશન અનેચા- કોફી શોપ પર ડિટપોઝેબલ કપ દેખાવા સામાન્ય છે. ચા-કોફી પીનેનાખી દેવાના આ કપે ડિટન સામે પયા​ાવરણની સમટયા ઊભી કરી છે.સાંસદોની સડમડિએ સરકારને કપદીઠ ૨૫ પેન્સ ટેક્સ લગાવવા ભલામણ કરી છે. એક ડરપોટટ મુજબ ડિડટશરો દર વષષે ૨.૫ ડબડલયન કપ્સ વાપરીનેફેંકી દેછે પરંિ,ુ ૪૦૦માંથી એક કપનુંજ રીસાઈકડલંગ થાય છે. આ કારણે ૨૫,૦૦૦ ટન કચરો પેદા થાય છે. આ કપનુંડરસાઈડિંગ ઘણુંમોંઘુ છે. આ સંજોગોમાં ડિટને ડિટપોઝેબલ કપ્સને ૨૦૨૩ સુધીમાં સંપણ ૂ પા ણે પ્રડિબંડધિ કરવા ડનણાય કયોાછે. ડિટનને કપ્સ પરના ટેક્સમાંથી વષષે૪૩૮ ડમડલયન પાઉન્િની કમાણી થશે, જેનો ઉપયોગ આ કપ્સના ડરસાઈડિંગમાંથશે. જો ૨૦૨૩ સુધી આ કપ્સના ૧૦૦ ટકા

ડરસાઈડિંગની વ્યવટથા નહીં થાય િો િેના વપરાશ પર િેજ વષષે પ્રડિબંધ લગાવાશે. ટેક્સ લગાવવાથી વાડષાક ૩૦ ટકા કપ્સનો વપરાશ ઘટી શકે છે. ભારિમાંપણ ફક્ત ટ્રેનોમાંદર વષષે૧૫ કરોિ ડિટપોઝેબલ કપનો વપરાશ થાય છે. ડિટનમાં આ પ્લાસ્ટટક કપ્સનો વપરાશ ઘટાિવા ઝૂં બેશ ચાલી છે. યૂઝ્િ કપ પાછા અપવા પર ડિટકાઉન્ટ અપાય છે. પ્રેટ એ કોફી ચેઈન દ્વારા યૂઝ્િ કપ પાછા આપવા પર ડિટકાઉન્ટ જાહેર કરાયું છે. બીજી િરફ, લંિનમાં આગામી મડહનાથી ટટારબક્સ પસંદગીના ૨૫ ટટોરમાંકપદીઠ પાંચ પેન્સ ચાજાલાદવા સાથેજ ડરયૂઝબ ે લ કપના વપરાશ પર ડિટકાઉન્ટ આપશે.

GujaratSamacharNewsweekly

13th January 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

ઈન્ડિયા લીગઃ ભારતની સ્વતંત્રતા માટેવવદેશમાંલિત

રેશમા ડિલોચન વતતમાનકાળમાંકોઈ ‘ઈન્ડિયા લીગ’ શલદ સાંભળેતો ભારતની મિકેટ માટેની ઈન્ડિયા પ્રીમમયર લીગ (IPL)નો જ મવચાર આવે. ભારતીય ઈમતહાસનો જાણકાર અથવા અભ્યાસી હોય તેના મસવાય કોઈનેજાણ ન હોય કેયુકેઅનેમવદેશમાંમિમટશ રાજથી ભારતને આઝાદ બનાવવા માટેની લિત છેિવામાંઈન્ડિયા લીગનુંશુંમહત્ત્વ રહ્યું હતું . તો ઈન્ડિયા લીગ એ શુંછે? ઈન્ડિયા લીગ, ઈન્ડિયન ઈન્ડિપેડટડસ લીગ (IIL), હોમ રુલ ફોર ઈન્ડિયા લીગ અથવા કોમનવેલ્થ ઓફ ઈન્ડિયા લીગ ભારતમાંથી મિમટશ સામ્રાજ્ય અને સંલથાનવાદી શાસન દૂર કરવાની ઈચ્છા ધરાવતા અને ભારતીય ઉપખંિની બહાર રહેતા લોકોનુંરાજકીય સંગઠન હતું . મિમટશ મમહલા એની બેસડટે ૧૯૧૨માં હોમ રુલ ફોર ઈન્ડિયા લીગની લથાપના કરી હતી. એની બેસડટઃ મિમટશ મવચારક-તત્વમચંતક, સમાજવાદી, નારી અમધકારોનાં કમતશીલ એની બેસડટને પોતાનાં આઈમરશ વારસા માટેગવતહોવાથી તેઓ આઈમરશ અનેભારતીય લવ-રાજના પ્રખર સમથતક હતાં. તેમણે થીઓસોફી કાયતના સંદભતમાં૧૮૯૮માંભારતનો પ્રવાસ ખેડ્યો હતો. મમમસસ બેસડટને ભારત અને તેની સંલકૃમત, લોકો, વાનગીઓ, ઈમતહાસ અને ધમતનુંઘેલુંલાગ્યું હતું . બીજાં શલદોમાં, તો તેઓ મવદેશી ભારતવાદીઓમાંએક હતાં જેઓ ભારતીય રાજકારણમાં એની બેસડટ સંપણ ૂ પત ણે ખૂં પી ગયા હતાં. તેઓ ૧૯૦૦ના દાયકાની શરુઆતથી જ ભારતીય આઝાદીમાં મજબૂત સમિય કાયતકર હતાં અને એ કહેવુંજરા પણ અલથાને નથી કે ભારતીય આઝાદીની લિતમાં ભારતની બહાર અને ખાસ કરીને યુકમે ાં, ભલેતેઓનાંમૂળ ભારતીય ઉપખંિમાંહોય અથવા મિમટશ સમાજમાંમોભાદાર વ્યમિ હોય, રહેતાંલોકોનેસાંકળવામાંતેઓ પ્રણેતા હતાં. ભારત અને તેના જેવાં દેશોને પોતાનો અવાજ અને પોતાના કાયદા હોવાનો અમધકાર હોવાનુંમાનતાંબેસડટ મિમટશ રાજ હેઠળના ભારતનો મુદ્દો પ્રકાશમાંલાવ્યાંહતાં. ઈન્ડિયા લીગની લથાપના અગાઉ ૧૯૧૭માં ઈન્ડિયન નેશનલ કોંગ્રસ ે ના પ્રેમસિેડટ તરીકે તેમની વરણી કરાઈ હતી. પ્રમુખપદેથી ભાવવાહી સંબોધનમાંતેમણેજણાવ્યુંહતુંકે,‘કોંગ્રસ ે ના ઈમતહાસમાં સૌપ્રથમ વખત તમેપ્રમુખપદેએવી વ્યમિનેપસંદ કરી છે, જેજાહેર સલામતી માટે જોખમી ગણાવાં સાથે કેદમાં અને સરકારી નારાજગીના પ્રમતબંધ હેઠળ હતી. હું અપમામનત હતી ત્યારે તમે માનસહ મારાં મશરે તાજ પહેરાવ્યો છે, હું નોકરશાહીની એિીઓ તળેકચિાતી હતી ત્યારેતમેમનેનેતા તરીકેપસંદ કરી છે, હુંમારી રિા કરવા અસમથત હતી ત્યારે તમે મારું રિણ કરી મને મુિ કરાવી છે. તમારો આભાર માનવા મારી પાસેશલદો નથી અનેકોઈ રીતેઆ ઋણ ઉતારી શકુંતેમ નથી...’ ઈન્ડિયન નેશનલ કોંગ્રસ ે ની ટથાપનાઃ તત્કાલીન બોમ્બેમાં૨૮-૩૧ મિસેમ્બર, ૧૮૮૫માં આયોમજત પ્રથમ સત્રમાં મનવૃિ મસમવલ સમવતસ ઓફફસર એલન ઓક્ટોડવયન હ્યુમની પહેલથી ઈન્ડિયન નેશનલ કોંગ્રસ ે ની લથાપના થઈ હતી. હ્યુમે૧૮૮૩માંકલકિા યુમનવમસતટીના ગ્રેજ્યુએટ્સનેપાઠવેલા ખુલ્લા પત્રમાંભારતીય મહતોનુંપ્રમતમનમધત્વ કરવા આવી સંલથા આવશ્યક હોવાનો મવચાર વહેતો મુક્યો હતો. વાઈસરોય લોિડિફરીનની મંજરૂ ી સાથેપ્રથમ બેઠક બોમ્બેમાંયોજાઈ, જેમાં ૫૩ મહડદુ, બે મુન્લલમ ઉપરાંત પારસી અને જૈન પશ્ચાદભૂ સાથેના કુલ ૭૨ િેમલગેટ્સ હાજર રહ્યા હતા. સંલથાના લથાપક િેમલગેટ્સમાં દાદાભાઈ નવરોજી, ફફરોજશાહ મહેતા, ગણેશ વાસુદવ ે જોશી, ગોપાલ ગણેશ અગરકર, એન.જી. ચંદાવરકર, ડદનશા વાચ્છા, બેહરામજી માલબારી, ગૂટી કેશવ ડપલ્લાઈ, જન્ટટસ કે.ટી. તેલગ ં અને પી.રંગય ૈ ાહ નાયિુનો સમાવેશ થયો હતો. આ કોંગ્રસ ે ના પ્રથમ પ્રમુખ તરીકેવ્યોમેશચંદ્ર બેનરજી ચૂં ટાયા હતા. એમશયા અને આમિકામાં મિમટશ સામ્રાજ્યમાં સૌપ્રથમ આધુમનક રાષ્ટ્રવાદી ચળવળ ચલાવવાનુંગૌરવ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ફાળે જાય છે. જોકે, ૧૯૧૫માં દમિણ આમિકાથી પરત આવેલા બેમરલટર મોહનદાસ કરમચંદ ગાંધી કોંગ્રસ ે સાથેજોિાયા પછી આઝાદીની ચળવળમાં ગમત આવી હતી. તેમણે નાગમરક અસહકાર અથવા તો સત્યાગ્રહનુંશલત્ર ઉગામી મિમટશ શાસનને મું ઝવણમાંમૂકી દીધુંહતું . વલ્લભભાઈ પટેલ એટલેકેસરદાર પટેલે ઓક્ટોબર ૧૯૧૭માંવકીલાત છોિી મહાત્મા ગાંધી સાથે આઝાદીની લિતમાંજીવન સમમપતત કરી દીધુંહતું . ઈન્ડિયા લીગનો અભ્યુદયઃ હોમ રુલ ફોર ઈન્ડિયા લીગની લથાપનાના એક દાયકા પછી ૧૯૨૨ તેમુંનામ બદલીનેકોમનવેલ્થ ઓફ ઈન્ડિયા લીગ કરાયુંહતું . ઈન્ડિયા લીગનો અવાજ વધુ િાંમતકારી હતો અને સમાજવાદી રાજકીય મવચારક હેરલ્િ લાલકી અનેતત્વમચંતક બર્ા​ાડિ રસેલ સમહત તત્કાલીન મિટનના સૌથી વધુપ્રમતમિત મહાનુભાવો તેની સાથેસંકળાયેલા હતા. ઈન્ડિયા લીગનુંપ્રાથમમક ધ્યેય િોમમમનયન લટેટસ મેળવવાનુંહતું પરંત,ુ પાછળથી સંપણ ૂ ત આઝાદીના ઉચ્ચ ધ્યેયને પ્રાધાડય અપાયું . પ્રોફેસર હેરલ્િ લાટકીના મવદ્યાથથી અને મમમસસ બેસડટના માનીતા

વેંગાલી કૃષ્ણન (V.K) કૃષ્ણા મેનન ૧૯૨૮માં જોઈડટ સેિટે રી તરીકેઈન્ડિયા લીગમાંજોિાયા અને૧૯૩૦માંજનરલ સેિટે રી બડયા હતા. સેિટે રી તરીકે મેનને ઈન્ડિયા લીગનુંમિમટશ પાલાતમડે ટમાં સૌથી શમિશાળી ભારતીય લોબી તરીકે મનમાતણ કયુ​ુંહતુંઅને સમિય રહીનેમિમટશ લાગણીઓ ભારતીય આઝાદીના ઉદ્દેશ તરફ

પ્રોફેસર હેરલ્િ લાટકી

વી.કે.કૃષ્ણા મેનન

કૂણી બનતી રહેતેમ કામગીરી આગળ વધારી હતી. આ માટેકૃષ્ણા મેનને મિમટશરો મોટા પ્રમાણમાંઈન્ડિયા લીગમાં જોિાય તેનેપણ મહત્ત્વ આપ્યુંહતું . ૧૯૩૦ના દાયકામાં લીગે મવકાસ સાધ્યો અને પ્રભાવ વધવા સાથેલંિન ઉપરાંત, બોનતમાઉથ, બમમુંગહામ, િેિફિડ, મિલટોલ, કામિડફ, િન્લલન, હલ, લેડકેશાયર, લીડ્સ, મલવરપૂલ, માડચેલટર, ડયૂકસ ે લ, શેફફલ્િ, સાઉધમ્પ્ટન અને વુલ્વરહેમ્પ્ટ્ન શહેરોમાંતેની શાખાઓ ખોલાઈ હતી. મિટનમાંભારતીય હોમ રુલ (લવ-રાજ) માટેસમથતન વધતુંહતું ત્યારેઅમેમરકન પ્રેસ દ્વારા પણ ભારતમાંઈન્ડિયન નેશનલ કોંગ્રસ ે અનેઈંગ્લેડિમાંઈન્ડિયા લીગની પ્રવૃમિઓ મવશેધ્યાન રખાતુંહતું . ભારતની સમલયાઓ મવશે જાહેર ચચાતઓને પ્રોત્સાહન આપી ભારતનેતેમનુંસમથતન અપાતુંહતું . ઈન્ડિયા લીગેમવદેશમાંભારતની પમરન્લથમત મવશે જાગૃમત ફેલાવવામાં મદદ કરી એટલુંજ નમહ, આઝાદ અને વાલતમવકપણે લવતંત્ર ભારત માટેના અમભયાનમાં અડયોનો મત જાહેર કરાય તેનેપણ ઉિેજન આપ્યુંહતું . સેડર્લ લંિનમાં ગાંધીપ્રડતમાઃ લંિનના ટેમવલટોક લક્વેરમાં ગાંધીપ્રમતમાને આસનલથ કરાવવામાં ઈન્ડિયા લીગનો મોટો ફાળો રહ્યો છે. ફ્રેિા ડિડલઅડટના હાથે મનમાતણ કરાયેલી આ પ્રમતમા ઈન્ડિયા લીગના સાથ અને માગતદશતન હેઠળ મહાત્મા ગાંધી મેમોરીઅલ કમમટી દ્વારા ગોઠવાઈ હતી. ભારતના રાષ્ટ્રમપતાની પ્રમતમાનુંઅનાવરણ તત્કાલીન વિા પ્રધાન હેરલ્િ ડવલ્સનના હલતે ૧૯૬૮ની ૧૭ મેના મદવસેથયુંહતું . લલૂમ્સબરીમાંમહાત્મા ગાંધીની પ્રમતમાના અનાવરણ સમયેઆઝાદ ભારતના પ્રથમ હાઈ કમમશનર વી.કે. કૃષ્ણ મેનન ઉપન્લથત હતા. ૧૯૬૮માં ડમ. એસ. એસ. ધવન યુકન્ેલથત ભારતીય હાઈ કમમશનર હતા. સેડટ્રલ લંિનમાં ગાંધી પ્રમતમાની લથાપના માટેલંિન બરો ઓફ કેમિનેમોકાની જગા ફાળવી હતી, જેની સારસંભાળ ઈન્ડિયા હેરલ્િ ડવલ્સન હાઉસ દ્વારા આજ મદન સુધી લેવાય છે. ગાંધીજીના જડમમદન (બીજી ઓક્ટોબર) અનેમનવાતણમદને(૩૦ જાડયુઆરી) યુકમ ે ાં ભારતીય હાઈ કમમશનનો લટાફ ટેમવલટોક લક્વેર ન્લથત ગાંધીપ્રમતમાને બરાબર લવચ્છ કરવા ઉપરાંત તેની જાળવણી રાખેછે. ઈન્ડિયા લીગનો વતામાનકાળઃ ઈન્ડિયા લીગના વતતમાન ચેરમેન ગુજરાત સમાચાર/એમશયન વોઈસના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ છેજ્યારેિો. સીડરઆક માપ્રાઈલ વાઈસ ચેરમેન અનેમમ. અશોક ગુપ્તા મુખ્ય કો-ઓમિડનટે ર છે. ભારતની લવતંત્રતા હાંસલ કરવામાં મહત્ત્વપૂણતપૂરવાર થયેલી ઈન્ડિયા લીગનેઈમતહાસના ગ્રંથોમાંલથાન પ્રાપ્ત થયુંછે. પરંત,ુ શરમની બાબત એ છે કે ભારતમાં ડયામયક સુધારા અનેઆઝાદી પ્રાપ્ત કરવામાંમદદ કરનારી ઈન્ડિયા લીગની જાણકારીની સરખામણીએ વતતમાન મવશ્વમાં મિકેટની ઈન્ડિયન પ્રીમમયર લીગ અથવા હોકી ઈન્ડિયા લીગ મવશે મવશેષ જાણકારી ધરાવતા લોકો વધુ મળી આવશે. ઈન્ડિયા લીગના વારસાને સાંકળતી સફળતા અને ઈમતહાસને જોતા વતતમાન મિટનમાં આ ધરોહરને જીવંત રાખવામાં જે પિકારોનો સામનો કરવો પિે છે તે જોવાનુંપીિાદાયી છે. જો ધ ઈન્ડિયા લીગ મવશેવધુમામહતી અથવા ટીપ્પણીઓ તમારી પાસેહોય અનેતેપ્રકામશત થાય તેમ ઈચ્છતા હો તો aveditorial@abplgroup.com નેઈમેઈલ કરવા મવનંતી છે.


13th January 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

BAPS ચેહરિીએ ઘરહવહોણાંલોકો માિેકપડાંઅનેખોરાક એકત્ર કયા​ાં

લંડનઃ BAPS ચેરિટીઝ જરુરિયાતમંદોની સેવા અને સહાય અથથે પ્રરતબદ્ધ છે. ચેરિટીના થવયંસવે કોએ રિસેમ્બિની કિકિતી રિયાળાની ઠંિીના ગાળામાં ઘિરવહોણાં લોકો માટે કપિાં અને ખોિાક એકત્ર કયો​ોહતો. ઘિરવહોણાંહોવુંતેએકલવાયી અનેજોખમી પરિસ્થથરત છે. સિેિાિ જોઈએ તો, ઘિરવહોણાં લોકો માત્ર ૪૭ વષોની વયે મોતને ભેટે છે. િેિીઓમાં સૂતાં લોકો રહંસાનો રિકાિ બને તેવી િક્યતા ૧૭ ગણી િહે છે અને સામાન્ય વથતીની સિખામણીએ ઘિરવહોણાંલોકો આત્મહત્યા કિેતેની િક્યતા ૯ ગણી હોય છે. રિસેમ્બિ મરહનાના પ્રથમ બે સપ્તાહ દિરમયાન લંિનમાં નીસિન ટેમ્પલની સામી બાજુએ થવામીનાિાયણ થકૂલ તથા અન્ય કલેક્િન પોઈન્ટ્સ પિ જમ્પસો, કોટ્સ, હેટ્સ અને થકાફફ સરહત રવરવધ જાતના ગિમ વથત્રો એકત્ર કિાયા હતા. મંરદિના ભક્તોએ થથારનક રબઝનેસીસના મારલકો સાથે પણ તેમની દુકાનો અને ઓફફસો પિ વથત્રો એકત્ર કિાય તેવી વ્યવથથા ગોઠવી હતી. આ અરભયાનના પગલે વથત્રો ભિેલી ૧૫૦થી વધુ મોટી બેગ્સ એકલવાયા ઘિરવહોણાંલોકોની મદદગાિ િાષ્ટ્રીય ચેરિટીઓ Crisis, The Passage તેમજ Glass Doorનેમોકલવામાંઆવી હતી. આ ઉપિાંત, BAPSચેરિટીઝના થવયંસેવકોએ ૧૮૦ ફકલોગ્રામના િબાબંધ ખોિાક, રબસ્થકટ્સ, સીિીઅલ્સ, ફળો સરહત રવરવધ ખાદ્યપદાથો​ોHarrow Foodbank નેપહોંચાડ્યા હતા. હેિો ફૂિબેન્કના મેનેજિ જુિી કરનંગ્ટને આ ઉદાિ દાન બદલ BAPSચેરિટીઝનો આભાિ વ્યક્ત કયો​ો હતો. ગ્લાસ િોિના ગેથટ સરવોસ મેનેજિ થટીવ ગેમ્બલે કહ્યું હતું કે આ વથત્રો રિયાળા દિરમયાન ઘણા ઘિરવહોણા લંિનવાસીઓનેમદદમાંઆવિે.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

હિહિશ એરવેઝ સૌથી સુરહિત એરલાઇન્સ

બ્રિટન 5

કૂતરાના મળમાંથી સ્ટ્રીટલાઇટ ઝગમગશે

લંડનઃ અગ્રણી એજવએશન ગ્રૂપ લંડનઃ કૂતરાના તેથી કોઇ પ્રકારનું દ્વારા જવશ્વની સૌથી સુરજિત મળમાંથી સ્ટ્રીટલાઇટ પ્રદૂષણ ફેલાતું નથી. એરલાઇકસની જાહેરાત કરાઈ પ્રકાજશત કરવા માટે જિજટશરોને કૂતરાના છે. િેમાં જિટન અને ખાસ પ્રોિેક્ટ સૌ મળની ફકંમત ઓસ્ટ્રેજલયાની બેએરલાઇકસનો પ્રથમ વખત લંડનમાં સમજાઇ છે. આ સમાવેશ થાય છે. જિટનની તૈયાર કરાયો છે. પ્રોિેક્ટનો સતત ૧૮ જિજટશ એરવેઝ અને વજિસન માલવનસ જવસ્તારમાં મજહના સુધી ટેસ્ટ એરલાઇકસ તથા ઓસ્ટ્રેજલયાની મૂકાયેલા કકટેનરમાં કરાયો, િેનાથી એક ક્વોકટાસ એરલાઇકસનો તેમાં કૂતરાનુંમળ એકજિત સાથે કુલ ૧૩ ઘરમાં સમાવેશ થાય છે. કરાશે. આ મળનું પ્રકાશ આપી શકાયો ઓસ્ટ્રેજલયાની એરલાઇકસ જવઘટન કરી તેના હતો. રેજટંગ ડોટ. કોમ દ્વારા જવશ્વની ના ના - ના ના શ્વા ન મા જલ કો એ સૌથી સુરજિત એરલાઇકસની ટુકડાઓમાંથી પ્રકાશ કૂતરાના મળની થેલી જાહેર કરાયેલી યાદીમાંજસંગાપુર માટેનો જમથેન ઉત્પકન આ કકટેનરમાં એરલાઇકસ, એર કયૂજઝલેકડ, કરી શકાય છે. આ નાંખવાની રહે છે, કેએલએમ અને લૂફથાકસાનો પ્રોિેક્ટથી ખેડૂતોનેખાતર પણ મળશે. િણ વષસ િેમાંથી પાઇપ લાઇન સ્ટ્રીટલાઇટના ઉપરના પણ સમાવેશ થાય છે. સૌથી વધુ પહેલાં આ પ્રોિેક્ટનો આઇજડયા િેઇન હાપસર ભાગ સુધી િોડવામાંઆવી છે. આ મળમાંગરમી સુરજિત એરલાઇકસના નામના વ્યજિને આવ્યો હતો. મોટા ભાગના અનેઅકય કચરો ભળતા બાયોજમથેન ગેસ છૂટો રેન્કકંગની સાથોસાથ સૌથી દેશો આ પ્રકારનો પ્રોિેક્ટ અપનાવવા માટેહવે પડેછેિેસ્ટ્રીટલાઇટના ઉપરના ભાગ સુધી વહી ઓછી સુરજિત એરલાઇકસનો તૈયાર થયા છે. િતા લેમ્પ પ્રકાજશત થાય છે. મળના દસ કોથળા પણ અભ્યાસ કરાયો છે. આવી કકટેનરમાં ઉત્પકન કરાતી ગરમીથી તેમાં િો નાખવામાં આવે તો સતત બે કલાક સુધી એરલાઇકસમાં એર કોજરયો પડતા મળના આપમેળે ટુકડા થઇ રાસાજયણ સ્ટ્રીટલાઇટ પ્રકાજશત રહે છે. અગાઉ, લોકોને (ઉત્તર કોજરયાની એરલાઇન) પ્રજિયા માટે તૈયાર થશે. આ પ્રજિયા બાદ થોડું નવું લાગતું હતું પરંતુ હવે મળમાંથી પણ ઇકડોનેજશયાની જટગ્ના એર બાયોજમથેન ગેસ છૂટો પડશે િે સ્ટ્રીટલાઇટને ખાતર અને પ્રકાશ મળી રહેતા લોકો મળની સજવસસ અને નેપાલ પ્રકાજશત કરે છે. આ ઇકો ફ્રેકડલી પ્રજિયા છે થેલીઓ નાંખી જાય છે. એરલાઇકસનો સમાવેશ થાય છે. • હિસમસ જાતીય કામનાને ઉત્તેજનનો સમય?ઃ જિસમસનો બંધાયેલા ઘરને લીઝહોલ્ડ પર આપવાનું પ્રમાણ ૧૯૯૬થી ૨૦૧૫ના તહેવાર કદાચ માનવજાત માટે જાતીય કામનાને ઉત્તેજિત કરનારા ગાળામાં૨૨ ટકાથી વધી ૪૩ ટકાએ પહોંચ્યુંહતું. સમગ્ર ઈંગલેકડમાં અનેક પ્રસંગોમાં એક હોય તેમ મનાય છે. દર વષષે આ રજાઓની ૨૦૧૪-૧૫માં લીઝહોલ્ડ પરના ઘરની સંખ્યા ૧.૨ જમજલયન હતી તે સીઝન પછીનાં નવ કે તેથી વધુ મજહના પછી લેબર વોર્સસમાં વધીને૧.૪ જમજલયન થઈ છે. કામગીરી વધી િતી હોવાનું નોંધાયું છે. સંશોધકોએ ૧૨૯ દેશમાં • £૧.૬ હિહલયનના િેહનફિટ્સ પર કોઈ દાવા નહહઃ આશરે કરેલા સવષેના પજરણામો િણાવે છે કે મોટા ભાગના ધાજમસક ૩૦૦,૦૦૦ બેરોિગાર અનેતદ્દન ઓછુંવેતન મેળવનારા લોકો દર સપ્તાહે ઓછામાં ઓછાં ૭૩ પાઉકડની નાણાકીય સહાય ગુમાવે છે તહેવારોના ગાળામાંસેક્સ અનેપોનોસગ્રાફીમાંરસ વધતો હોય છે. • નવા મકાનો લીઝહોલ્ડ ધોરણેનહહ વેચાયઃ બાંધકામ ઉદ્યોગમાં તેમ ધ રેઝોલ્યુશન ફાઉકડેશનનો અભ્યાસ િણાવેછે. ફાઉકડેશનની સામંતશાહી રીતરસમોનો અંત લાવવાના પ્રયાસરુપેલીઝહોલ્ડ ધોરણે જથકક ટેંકે િણાવ્યું હતું કે ભૂલી િવાયેલા બેરોિગાર િૂથો નવા ઘર-મકાન પર વેચવા સામેજબલ્ડસસપર પ્રજતબંધ લગાવાયો છે બેજનફફટ્સ ક્લેઈમ કરતાંનથી. આ લોકોમાં૫૫-૬૪ વયિૂથનાંવૃદ્ધો અને તજળયાના નવા ભાડાં પણ જનધાસજરત કરવામાં આવશે. નવા અનેખાસ કરીનેમજહલાઓ તેમિ યુવાન પુરુષોનો સમાવેશ થાય છે.


6 શવિેષ લેખ

@GSamacharUK

13th January 2018 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ઈસ્ટ આશિકન એશિયનો સાથે‘બાઈ બાઈ ચાળણી’નો વ્યવહાર

020 8553 3969 INDIA Ahmedabad Mumbai Delhi Amritsar Goa AFRICA NAIROBI ENTEBBE

DAR ES SALAAM

LUSAKA

£135 + Tax £110 + Tax £125 + Tax £95 + Tax £155 + Tax £187 £159 £139 £199

+ + + +

Tax Tax Tax Tax

AMERICA Las Vegas Los Angeles San Francisco Orlando New York FAR EAST Bangkok Singapore Hong Kong Kualalumpur

બીસીસીઆઈ ફાઈલ્સ પર ઢાંકપીછોડો શા માિે?

ચાસસેિ​િ ઓફ એક્સચેકિે હાઉસ ઓફ કોમસસમાં જણાવ્યું હતું કે ઈલટ આરિકન એરશયસસ યુકેમાં૨૫૦ રમરિયન પાઉસડથી વધુની બેસક રડપોઝીર્સ ધિાવે(અનેતેસમયમાંરિરટશ

સી.બી. પિેલ થાઈ એિપોટટપિ સાત મરહનાથી અથડાતાકૂટાતા રઝબબાબ્વેના પરિવાિની કથની ખિેખિ કરુણાજનક છે. ચાિ પુખ્ત વ્યરિ અને ચાિ બાળકોનો પરિવાિ સલપેસસ અનેભાિે મુચકેિીનો સામનો કિી િહ્યો છે. તેમની યાત્રાનો આિંભ મેમરહનામાંથયો હતો જ્યાિેતેઓ ટુરિલટ રવઝા પિ થાઈિેસડ પહોંચ્યા હતા. પ્રાપ્ત રવગતો અનુસાિ તેમણેયુિોપમાંઆશ્રય મેળવવા ઘણા પ્રયાસ કયાષપિંતુ, કોઈ પણ લથળોએ તેઓ આવકાિપાત્ર ન હતા. જોકે, આંતિ​િાષ્ટ્રીય પ્રવાસની માસયતાએ તેમને બેંગકોક એિપોટટ પિ થોડો આશ્રય મળી શક્યો. આખિી પરિણામ શું હશેતેકોઈ જાણતું નથી પિંતુતેમની કથની મને હજાિો ઈલટ આરિકન એરશયન રનવાષરસતોની યાદ અપાવેછે. આ િોકો મુખ્યત્વે યુગાસડામાં, કેસયાના હતાં, કેટિાક રઝબબાબ્વે, ટાસઝારનયા અનેઝાસ્બબયાના હતાંતો કેટિાક પાકકલતાન અને ભાિતથી પણ હતાં. અત્યાિે યુકેમાંસ્લથિ વસવાટ કિી િહેિા કેટિાય િોકોને, રવરવધ એિપોર્સષપિ તથા હીથ્રો જવા અનેત્યાંથી પાછા ફિવાના, (ઘણી વખત તો આવો કટુ અનુભવ પાંચ વખત થયો હતો અનેતેપણ પત્ની અને નાના બાળકો સાથે), અથડાતા-કૂટાતા િહેવાનો અત્યંત ખિાબ અનુભવ આજેપણ યાદ હશે. રિરટશ કોિોરનયિ સેિેટિીએ નવા આઝાદ થયેિા ટાસઝારનયા, કેસયા અનેયુગાસડાથી યુકે લથળાંતિ કિી િહેિા િોકો માટે‘ઈલટ આરિકન એરશયન’ શબ્દ પ્રયોજ્યો હતો. આઝાદી પહેિા ધીમા પ્રવાહ લવરુપેતેની શરુઆત થઈ હતી. આજે ઈલટ આરિકન એરશયનો અને ખાસ કિીને યુગાસડાથી લથળાંતિ કિી આવેિા િોકોની પ્રશંસા તેમની ઉદ્યોગસાહરસકતા તથા અસય ગુણો માટે કિવામાંઆવેછે. શાહી પરિવાિ, મીરડયા સરહત તમામ દ્વાિા તેમનો ઉલ્િેખ ફલટટગ્રેડ ઈરમગ્રસર્સ તિીકેથતો િહેછે. બેવષષઅગાઉ, ઈકોનોરમલટ મેગેરઝન દ્વાિા તેના રિસમસ લપેરશયિ અંકમાં યુકેમાં સ્લથિ થયેિા ગુજિાતી ડાયલપોિાની પ્રશંસા કિતા િેખ રવશે ચાિ પાન ફાળવાયા હતા. પિંતુ, હું આ પચચાદ્ભૂમાં થોડો વધુ ઊંડો ઉતિવા માગું છું. મુખ્યત્વેભાિતીય મૂળના એવા ઈલટ આરિકન એરશયસસ પાસેબ્િુિંગના રિરટશ પાસપોર્સષતો હતા પિંતુ, તેમની ચામડીનો િંગ ઘઉંવણોષ કે ‘િાઊન’ (એ વાત પણ અિગ જ છે કે યુકે પાછળથી ઈયુનો ભાગ બસયુંત્યાિેબ્િુપાસપોર્સષ ડાકકિાઉન િંગના બની ગયો) હતો. કેટિાંક અલ્પ સંખ્યાના અસરહષ્ણુિોકોએ નવાંગતુકો રવરુદ્ધ અરભયાન છેડ્યુંહતુંજેિોકો જસમેરિરટશ નાગરિકો હતા. ૧૯૬૮માંતત્કાિીન

બેિેસસ શીટનેતેનાથી ખાસ મદદ મળી હતી) છે. આમ છતાં, ઈનોક પોવેલ અનેતેમના કુખ્યાત ‘િીવિ ઓફ બ્િડ’ પ્રવચન પછી રિરટશ હોમ સેિેટિીએ સેટિમેસટ વાઉચસષજાિી કયા​ાંહતાં, જેમાંરિરટશ પાસપોર્સષધિાવતા ઈલટ આરિકન એરશયસસ પણ એસટ્રી પિમીર્સ રવના યુકમ ે ાંપ્રવેશી શકતા ન હતા. બીજી તિફ, કેટિાક ઈલટ આરિકન દેશોમાં એરશયનો નવી લવતંત્ર આરિકન સિકાિ દ્વાિા િોજગાિ અનેરબઝનેસીસના ક્ષેત્રોમાંઅનુરચત અનેભાિેત્રાસજનક િાજકીય દબાણોનો સામનો કિી િહ્યા હતા. તેમનેઅનેતેમના પરિવાિોએ લથળાંતિ કિવુંજ પડેતેવી હાિત સજાષઈ હતી. જેિોકો પાસેરિરટશ પાસપોર્સષહતા તેમણે એમ રવચાયુાં કે યુકે તો તેમનું જ ઘિ છે અને પરિણામેતેમના માની િીધેિાંવતન તિફ દોટ િગાવી હતી. જેમની પાસેસેટિમેસટ વાઉચસષન હતા તેમનેપ્રવેશનો ઈનકાિ કિાયો હતો. સેંકડો, હજાિો િોકોનેતેમણેયાત્રાનો આિંભ કયોષહતો તે લથળ અનેયુકેવચ્ચેભાિેઉડાઉડ કિવી પડી હતી. એ તો ભિુથજો, એટરક લબોક (જેઓ પછી િોડટએવબિી બસયા), મેરી ડાઈન્સ જેવા પ્રબુદ્ધ રિરટશિો, ટવષ્ણુશમા​ાતેમજ અસય મહાનુભાવોનું , જેમણે ‘જોઈસટ કાઉસ્સસિ ફોિ વેલ્ફેિ ઓફ ઈરમગ્રસર્સ’ની લથાપના કિી અને ‘ઘઉંવણાષ રિટન’ની કરુણ કથનીઓનેજાહેિ વાચા આપી હતી. બહુમતી રિરટશ િોકો સરહષ્ણુ છે અને આ શટિકોક રડપ્િોમસી એટિે કે િોકોને અથડાતા-કૂટાતા કિવાના િાજકીય દાવપેચમાં તેઓ ૧૯૭૨માં યુગાસડાથી હાંકી કઢાયેિા રવલથારપત શિણાથષીઓની જેમ પડખેઉભા િહ્યા હતા. તે ખિાબ, ભયાનક રદવસોની પીડા અને અરનસ્ચચતતાઓનું લમિણ કિવાનું પણ દુઃખદાયી છે. હું આ કથનીઓ એક પીરડત વ્યરિ તિીકેનથી જાણતો કાિણકેહુંતેઅગાઉ

£272 + Tax £199 + Tax £189 + Tax £199 + Tax £89 + Tax £138 + tax £149 + tax £169 + Tax £149 + Tax

DUBAI : £449 (INCLUDING DIRECT FLIGHT AND 3* PACKAGES HOTEL WITH BED AND BREAKFAST FOR 3 NIGHTS ) Tours GOA : £599 (INCLUDING FLIGHT AND 3* HOTEL

અ¸Цºђ çªЦµ ¢Ь§ºЦ¯Ъ¸Ц ¾Ц¯¥Ъ¯ કºЪ ¿કы¦щ. or Book online at www.timeporttravel.com

137 Woodlands Road, Ilford Essex IG1 1JR Time to travel book with timeport travel! All major Credit/Debit cards accepted

* Fares are subject to availability. Terms and Conditions apply.

અહીં આવ્યો હતો. પિંતુ, આ કમનસીબ િોકોને મદદરુપ બનવા રડટેસશન સેસટસષઅનેએિપોટટસ સરહતના લથળોએ લવયંસેવક તિીકે તેમના દુઃખ-દદષનો સાક્ષી િહ્યો હતો. હું તેમાંના ઘણાં

• જેહાદીઓ સાથે જોડાવાના પ્રયાસોની સજાઃ સીરિયામાં જેહાદીઓ સાથે જોડાવા સીરિયન દેખાવા માટે વધુ િેશમી બનાવવાનો પ્રયાસ કિનાિા ૨૭ વષષીય મુસ્લિમ કસવટટ ઈઝામેિ વોટસનનેઓલ્ડ બેઈિી કોટેટપાંચ વષષની જેિની સજા ફિમાવી હતી. તેના પ્રયાસોથી રચંરતત તેની સગભાષપત્નીએ સત્તાવાળાનેસચેત કયાષ હતા. ઈઝામેિ તુકષી ગયો હતો અને ઈલિારમક લટેટ ઓફ ઈિાક એસડ િેવેસટ સંગઠન માટેહત્યા કિવાની તૈયાિી પણ દશાષવી હતી. તેણેસીરિયા જવા સિહદ ઓળંગવાનો પ્રયાસ કિતા તેનેઅટકાવી

¥ђºЪ³ђ ·¹?

WITH BED AND BREAKFAST FOR 5 NIGHTS )

Indian Visa, OCI and PIO services available

ગત થોડાં દાયકાથી કેબિનેટ ઓફિસ સામાસયપણેપોતાની િાઈલ્સ ૩૦ વષષના ગાળા પછી નેશનલ આકાષઈવ્સમાંમોકલી આપે છે. વષષ ૧૯૯૧ અને ૧૯૯૨ના ગાળાના સંખ્યાિંધ ગુપ્ત દસ્તાવેજોની સંખ્યા આશરે ૫૦૦ જેવી થવા જાય છે તેમાંથી માત્ર ૩૦૦ િાઈલ્સ જ આકાષઈવ્સમાં રીલીઝ કરાઈ છે અને બડસેમ્િર ૨૦૧૭ પછી ૨૦૦ દસ્તાવેજ પ્રેસ માધ્યમનેજોવા મળી શકતા નથી. ઈયુ એકીકરણ તરિ દોરી જતી માસ્ટ્રીટ સંબધની િાઈલ્સ પ્રકાબશત કરાઈ છે પરંતુ, કોમન એગ્રીકલ્ચરલ પોબલસી અને સબિયારા યુરોબપયન િજેટ તેમજ યુરોબપયન કાઉન્સસલ મીબટંગ્સની બમબનટ્સની સાથોસાથ BCCI (િેસક ઓિ ક્રેબડટ એસડ કોમસષઈસટરનેશનલ) િાઈલ્સ પણ કેબિનેટ ઓફિસમાંદિાવી રખાઈ છે. િેસક ઓિ ક્રેબડટ એસડ કોમસષ ઈસટરનેશનલ (BCCI)નું રાતોરાત પતન ૧૯૯૦ના દાયકામાં સૌથી મોટાં કૌભાંડોમાંનું એક છે. પાફકસ્તાની િેસકર આગા હસન આબેદીએ અિુ ધાિી સરકારના સિયોગથી BCCI ની સ્થાપના કરી િતી અને થોડા જ સમયમાં આબિકાના કેટલાક બવસ્તારો, બમડલ ઈસ્ટ અને ખાસ કરીને યુકેમાં પણ તેણે મોટી િેસક તરીકેભૂબમકા િાંસલ કરી લીધી િતી. કેબિનેટ ઓફિસના કિજામાં રખાયેલી કેટલીક િાઈલ્સ ગત થોડા બદવસોમાં રીબલઝ થવાની શક્યતા િતી પરંતુ, િીસીસીઆઈ િાઈલ્સનું ભાબવ િજુ અબનન્ચચત જ છે. આ દસ્તાવેજો અટકાવી રાખવા પાછળ રાષ્ટ્રીય સલામતી અને અસય મિત્ત્વપૂણષ દેશો સાથે સંિંધો પર અસર થવાનું કારણ દશાષવાય છે. મને આચચયષ એ વાતનું છે કે િીસીસીઆઈ િાઈલ્સમાંએવુંતેશુંછેકે૩૦ વષષનાંવિાણા વાયા પછી અને બમડલ ઈસ્ટ અને યુકેમાં સીનાબરયો િદલાઈ જવાંછતાંશા માટેઆજે પણ તેના દસ્તાવેજો દિાવી રાખવાનું મિત્ત્વપૂણષલેખાય છે? િીસીસીઆઈનો સૂરજ તપતો િતો ત્યારે િજારો બિબટશ એબશયનોના તેમની સાથે િેન્સકંગ સંિંધો િતા. બડપોઝીટરો અને કરજ

GOOD NEWS! WE ARE HERE TO PROTECT YOU

SECURITY SPECIALISTS

Manufacturers and installers of quality Steel Fabrications Domestic and Commercial. Collapsible Security Grilles, Window Fixed Bar Grilles, Wrought Iron Gates, Ornamental remote control Gates, Railings, Fire escapes Stair Cases and Steel Door.

Call for free estimate: Pravin, Ketan or Manubhai on

Tel: 020 8903 6599

Mobile: 07956 418 393

Add: 592c Atlas Road, Wembley, HA9 0JH

Fax No: 020 8900 9715

www.kpengineering.co.uk

લેનારાની સંખ્યા પણ મોટી િતી તેમજ સેંકડો લોકોની નોકરી ત્યાં િતી. અચાનક એક રાત્રે આંચકાજનક જાિેરાત થઈ કે BCCIના પાબટયાં પાડી દેવાયાં છે. આના પબરણામે િજારો બડપોઝીટરોએ મિા મુચકેલીએ કમાણી કરેલાં નાણા ગુમાવી રાતા પાણીએ રોવાનો દિાડો આવ્યો અનેકમષચારીઓએ નોકરી પણ ગુમાવી. કરજાદારો માટેપણ ભારેસમસ્યાઓ સજાષઈ િતી. સામાસય િેન્સકંગ સેવા અચાનક િંધ કરી દેવાતાં ખાસ કરીને વેપાર-ધંધામાં રોકાયેલા લોકોનેએવી મુચકેલીઓ નડી કેજેની આપણેકલ્પના પણ કરી શકતા નથી. જોકે, બિબટશ બસસ્ટમમાંઉદારતા ઘણી છે. એક પ્રસંગેમારેિેસક ઓિ ઈંગ્લેસડના ગવનષર સર એડી જ્યોજજને મળવાનું થયું ત્યારે મેં BCCI અને ભારતીય માબલકીની ત્રણ િેસકો િંધ કરી દેવાયાથી સજાષયેલી મુચકેલીઓનો ઉલ્લેખ કયોષ, સર એડીએ મને શાંબતથી સાંભળ્યો અને તેમણે મને સુભાષ ઠકરાર, ડોલર પોપટ તેમજ ડોબઝયેર તૈયાર કરવામાં મને મદદ કરનારા િેસકર મિ. શાહ સબિત ઐબતિાબસક િેસક ઓિ ઈંગ્લેસડમાં તેમને મળવાનું આમંત્રણ આપ્યું. સર એડીએ અમને કાળજીપૂવષક સાંભળ્યા અને મુચકેલીઓ િળવી િને તે માટે વિીવટદારોને કેટલીક સ્પષ્ટ સૂચનાઓ પણ આપી િતી. િેસકના મુખ્ય સમથષક અિુ ધાિીના શેખે બડપોઝીટરોના ભંડોળોની જવાિદારીઓ લીધી િતી ત્યારે BCCIને શા માટે િંધ કરી દેવાઈ તે જાણવા માત્ર હું નબિ પરંતુ, અનેક લોકો ઉત્સુક છે. આવા તો ઘણા પ્રચનો છેજેનો ઉત્તર મેળવવા આપણે િધાં આતુર છીએ. BCCI કૌભાંડમાંતમામ અસરગ્રસ્તોની વિારેઆવવા િદલ કકથ વાઝ MP અને અસય સમથષક ગ્રૂપનો હુંખાસ આભારી છું.

િોકોને જાણું છું, જેઓ આજે યુકેમાં સ્લથિ વસવાટ કિી િહ્યા છેઅનેશ્રેષ્ઠ ઉદ્યોગસાહરસકો અને મહાન રિરટશ નાગરિકો તિીકે સસમાન પાબયા છે.

રિટન પાછો મોકિી દેવાયો હતો. • કોકફાઈટિંગનેઉત્તેજન આપતી ગેંગ્સઃ પ્રવાસીઓ અનેરિરટશ પાકકલતાનીઓ ‘કૂકડાયુદ્ધ’ને પ્રોત્સાહન આપી િહ્યા હોવાની ચેતવણી RSPCA દ્વાિા અપાઈ છે. ઈલટ િંડનના ઈલ્ફડટમાંકોકરપટ ચિાવવાના ગુનામાં પાંચ રિરટશ પાકકલતાનીની ગેંગને દોરષત ઠિાવાઈ છે. ગેંગના સૂત્રધાિ મોહબમદ અસાબને પ્રાણીઓ રવરુદ્ધ િૂિતાના ગુનામાં૨૨ સપ્તાહની સલપેસડેડ સજા ફિમાવાઈ હતી. એક ટીનેજિ સરહત અસય ચાિને૨૦૦ કિાકની કોબયુરનટી કામગીિીની સજા અને અને ખચષ તિીકે ૧૫૦૦ પાઉસડનો દંડ ફિમાવાયો હતો. ‘કૂકડાયુદ્ધ’ની િોરહયાળ િમત પિ આશિે૨૦૦ વષષથી પ્રરતબંધ છે. SKYWAYS TRAVEL & TRANSPORT 127 Denzil Road, Willesden, London NW10 2XB Tel: 020 7328 1178 | Mobile: 07852 91 9123

INDIAN VISA SERVICES ONE YEAR VISA - £150

FIVE YEARS VISA - £380

PREPARE DOCUMENTS OCI-SERVICE CHARGE - £50

SPECIAL AIR FARE TO INDIA & WORLDWIDE

અ¸Цºђ çªЦµ ¢Ь§ºЦ¯Ъ અ³щ╙Ãє±Ъ ·ЦÁЦ¸Цє¾Ц¯ કºЪ ¿કы¦щ.


13th January 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

કવર સ્ટોરી 7

GujaratSamacharNewsweekly

અનુસંધાન પાન-૧

મે પ્રધાનમંડળની...

ડેપ્યુટી ચેરમેન તરીકે બ્રેઈનટ્રીના સાંસદ જેમ્સ ક્લેવલલીને કામગીરી સોંપાઈ છે. જસ્ટટસ સેિેટરી ડેવવડ વલવવંગ્ટનને વડા પ્રધાનના ડેપ્યુટી બનાવાયા છે. જોકે, તેમને ફટટટ સેિેટરી ઓફ ટટેટનો દરજ્જો અપાયો નથી. કેવબનેટમાં હેલ્થ વમવનટટ્રી છોડવાનો જેરેમી મેએ ટપષ્ટ ઈનકાર કયો​ો હતો અને બદલામાં બીજી વમવનટટ્રી મેળવવાના બદલે કેવબનેટમાંથી રાજીનામું આપવા પસંદ કરશે તેમ જણાવ્યું હતું. આખરે તેમને હેલ્થ સેિેટરી તરીકે જાળવી રખાયા છે. ગ્રીટનંગને જીદ નડી ગઇ કંઇક આવું જ એજ્યુકેશન સેિેટરી જસ્ટટન ગ્રીવનંગના કકટસામાં બડયું છે. ગ્રીવનંગે વમવનટટ્રી બદલવાના બદલે રાજીનામું આપવા કહેતા વડા પ્રધાને તેમની હકાલપટ્ટી કરી હતી. પાકકટતાની મૂળના સેિેટરી સાવજદ જાવવદને હાઉવસંગનો વધારાનો હવાલો અપાયો છે, જ્યારે પાકકટતાની મૂળના રહેમાન વચશ્તીને પાટલીના વાઈસ ચેરમેન ફોર કોમ્યુવનટીઝ તરીકે વનયુવિ અપાઈ છે. વગવલંગહામ એડડ રેઈનહામના સાંસદ વચશ્તી ઈંગ્લેડડ અને વેલ્સના એટનલી જનરલ જેરેમી રાઈટના પૂવો પાલાોમેડટેવરયન પ્રાઈવેટ

વડા પ્રધાન થેરેસા મેએ કન્ઝવવેટિવ પાિટીના નવા વાઈસ ચેરમેન્સની જાહેરાત કરી હતી. (ડાબેથી) જેમ્સ મોટરસ, હેલન ગ્રાન્િ, મારકસ જોન્સ, રહેમાન ટચશ્તી, પાિટી ચેરમેન બ્રાન્ડન લૂઈ, વડા પ્રધાન થેરેસા મે, ડેપ્યુિી ચેરમેન જેમ્સ ક્લેવલટી, કેમી બેડનોક, ટિસ સ્કકડમોર, માટરયા કૌલફિલ્ડ અને બેન બ્રડલી

સેિેટરી છે. આ ઉપરાંત મેટ હેનકોક (કલ્ચર સેિેટરી), ડેવમયન વહડડ્સ (એજ્યુકેશન સેિેટરી), એટથર મેકવી (વકક એડડ પેડશડસ સેિેટરી), કેરોવલન નોઝસ (ઈવમગ્રેશન વમવનટટરકેવબનેટમાં હાજરી) અને ક્લેર પેરી (વબઝનેસ વમવનટટરકેવબનેટમાં હાજરી)ને મંત્રાલયોમાં કામગીરી સોંપાઈ છે. ડેવવડ ગૌકને જસ્ટટસ સેિટે રી તેમજ કારેન બ્રેડલીને નોધોનો આયલલેડડ સેિેટરી બનાવાયાં હતાં. ટલટડંગ્િનનું ખાતું બદલાયું થેરેસા મે કેવબનેટમાં હોમ સેિેટરી અંબર રડ, ચાડસેલર કફવલપ હેમડડ, બ્રેસ્ઝઝટ સેિેટરી ડેવવડ ડેવવસ, હાઉવસંગ અને કોમ્યુવનવટઝ સેિેટરી સાવજદ

જાવવદ તેમજ ફોરેન સેિેટરી બોવરસ જ્હોડસનને જાળવી રખાયા છે. ડેવવડ વલવડંગ્ટનને જસ્ટટસ મંત્રાલયમાંથી ખસેડી વડા પ્રધાનના ડેપ્યુટી એટલે કે કેવબનેટ વમવનટટર તરીકે ગોઠવાયા છે. તેઓ કોમ્પ્યુટર પોનોના આક્ષેપોના કારણે સરકારમાંથી હાંકી કઢાયેલા ડેપ્યુટી વડા પ્રધાન ડેવમયન ગ્રીનનું ટથાન લેશે. જોકે, તેમને ફટટટ સેિેટરી ઓફ ટટેટનો દરજ્જો અપાયો નથી. વલવડંગ્ટનને ‘નો ડીલ’ બ્રેસ્ઝઝટની તૈયારી કરવાની કામગીરી સોંપાઈ શકે છે. ગાઢ સાથીદારનું રાજીનામું નોધોનો આયલલેડડ સેિેટરી જેમ્સ બ્રોકેનશાયરે ટવાટથ્યના કારણોસર કેવબનેટમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના

ફેફસા પર ઉઝરડા જણાતા તેમણે આગામી વદવસોમાં સજોરી કરાવવી પડે તેમ છે. વડા પ્રધાન મે સરકારમાં પોતાની સત્તા ટથાવપત કરવા પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે બ્રોકેનશાયર જેવા ગાઢ સાથીને ગુમાવવાથી તેમને આંચકો લાગ્યો છે. અસ્કથરતાનો ભય સીવનયર ટીમ અસ્ટથર બની જશે તેવા ભયથી વડા પ્રધાન થેરેસાએ ફોરેન સેિેટરી બોવરસ જ્હોડસન અને ચાડસેલર કફવલપ હેમડડને અડય કામગીરી સોંપવાનો વવચાર બદલી નાખ્યો હતો. જાટવદ હાઉટસંગ સેિેિરી કેવબનેટ ફેરબદલમાં સાવજદ જાવવદને હાઉવસંગ, કોમ્યુવનટીઝ અને લોકલ ગવમલેડટ્સના સેિેટરીપદે વનયુિ કરાયા છે.

આથી, તેઓ હાઉવસંગ સેિેટરી તરીકે ઓળખાશે. બ્રોમ્સગ્રોવના સાંસદ જાવવદનો જડમ લેડકેશાયરના રોશડેલમાં થયો હતો. તેઓ મૂળ પાકકટતાની પેરડટ્સનું સંતાન છે. તેમના વપતા બસ ડ્રાઈવર હતા. પક્ષનો છબરડો ટોરી વડા મથકે પાટલી ચેરમેન તરીકે ટ્રાડસપોટટ સેિેટરી વિસ ગ્રેવલંગના નામની જાહેરાત કરીને મોટો છબરડો વાળ્યો હતો, જે ભૂલ પાછળથી સુધારી લેવાઈ હતી. નવ વાઇસ ચેરમેન થેરેસા મેએ કડઝવલેવટવ પાટલીના નવ વાઈસ ચેરમેનના નામો જાહેર કયાો હતા, જેમાં ત્રણ જુવનયર વમવનટટસોનો સમાવેશ થયો હતો. કડઝવલેવટવ પાટલીમાં વાઈસ ચેરમેનનો હોદ્દો

અમેવરકી બેડકના વાઈસ પ્રેવસડેડટ જેવો સાંભળવામાં મહત્ત્વનો લાગે છે પરંતુ, તેના ટાઈટલનું ખાસ મહત્ત્વ નથી. વાઈસ ચેરમેડસમાં કેવબનેટ ઓકફસમાં જુવનયર વમવનટટર રહેલા વિસ સ્ટકડમોર (પોવલસી), કેમી બેડનોક (કેસ્ડડડેટ્સ), માવરયા કૌલકફલ્ડ (વવમેન), રહેમાન વચશ્તી અને હેલન ગ્રાડટ (કોમ્યુવનટીઝ), પૂવો ટ્રેઝરી વમવનટટર એડડ્રયુ જોડસ (વબઝનેસ એંગેજમેડટ્સ), પૂવો લોકલ ગવમલેડટ વમવનટટર માકકસ જોડસ (લોકલ ગવમલેડટ) અને જેમ્સ મોવરસ (ટ્રેવનંગ એડડ ડેવલપમેડટ)નો સમાવેશ થાય છે. સ્ટકડમોર, એડડ્રયુ જોડસ અને એડડ્રયુ જોડસ સરકારમાં પણ રહેશે કે કેમ તે અંગે ટપષ્ટતા નથી.


8

રંગબેરંગી રાજકારણ...

@GSamacharUK

GujaratSamacharNewsweekly

13th January 2018 Gujarat Samachar

રહંદુવાદી સંઘ પરરવારમાંરાજકીય રિરાડ

www.gujarat-samachar.com

સંઘના આદેશને પડકારીને ડવશ્વ ડહંદુ પડરષદના સુપ્રીમોના હોદ્દે વધુ ત્રણ વષષ તોગડડયા આરૂઢ

ડો. હડર દેસાઈ

ભારતીય ઇતતહાસના અભ્યાસીઓ સુપેરે જાણે છે કે તહંદુ રાજાઓના આપસી સંઘષષ કે યાદવાથથળીના પ્રતાપે જ સદીઓ સુધી ભારત ગુલામ રહ્યું. સત્તા માટેના સંઘષષમાંકોણ ટયારે જયચંદ્ર કે મીરજાફર જેવા દગાખોર બને એ કહેવું મુશ્કેલ છે. ૧૯૨૫માં કોંગ્રેસી િાંતતકારી નેતા. ડો. કેશવ બતલરામ હેડગેવારે થથાપેલી તહંદુવાદી સંગઠન રાષ્ટ્રીય થવયંસેવક સંઘ’ (આરએસએસ) થકી ભારતભૂતમના તમામ તહંદુઓના સંગઠને ઐટયને મજબૂત બનાવવાનો સંકલ્પ કરાયો હતો. એમણે સંઘ કોઈ એક રાજકીય પિની ઝોળીમાં નાંખવાનું પસંદ કયુ​ું નહોતું. ૧૯૫૧માં સંઘના તિતીય સરસંઘચાલક માધવ સદાતશવ ગોળવળકર (ગુરુજી)ની પ્રેરણાથી તહંદુ મહાસભાના કાયાષધ્યિ રહેલા અને પંતડત જવાહરલાલ નેહરુની કેતબનેટમાંઉદ્યોગ પ્રધાન રહેલા ડો. શ્યામાપ્રસાદ મુકરજીના અધ્યિપદેભારતીય જનસંઘની થથાપના થઈ હતી. ૧૯૬૪માં ગુરુજી તથા તવતવધ ધમષના સંતોમહંતો તેમજ ક. મા. મુનશી જેવા તહંદુવાદી કોંગ્રેસી નેતાઓના પ્રયાસો થકી મું બઈમાં થવામી તચન્મયાનંદના પવઇ આશ્રમમાં તવશ્વ તહંદુ પતરષદ (વીએચપી)ની થથાપના થઈ. સમયાંતરે સંઘના પૂણષકાલીન પ્રચારકો જનસંઘ અને વીએચપીમાંતનયુક્ત થતા રહ્યા. સંઘનુંવટવૃિ તવકસતુગયું. ૧૯૮૦માં જનતા પિમાંથી છૂટા થયેલા સંઘના થવયંસેવકો અનેબીજા નેતાઓએ ભારતીય જનતા પિ (બીજેપી)ની થથાપના કરી. સમયાંતરેસંઘની સાંથકૃતતક ઓળખ સાથે ભાજપની રાજકીય ઓળખ

એકાકાર થવા લાગી. ૧૯૯૬માં સંઘ પ્રચારક રહેલા ભાજપી નેતા અટલ તબહારી વાજયેપી પહેલી વાર વડા પ્રધાન બન્યા, પણ એ પછીય ૨૦૦૪ લગી િુટક િુટક તમિપિોના ટેકાથી એ વડા પ્રધાન રહ્યા. મે ૨૦૧૪માંસંઘના પ્રચારક રહેલા ભાજપી નેતા નરેન્દ્ર મોદી લોકસભામાં ૫૪૩માંથી ભાજપની ૨૮૨ બેઠકો સાથે થપષ્ટ બહુમતી મેળવીને વડા પ્રધાન બન્યા ત્યારે સમગ્રપણે તહંદુ પતરવાર સમા સંઘ પતરવારમાં ઘેરઘેર લાપસીના આંધણ મૂકાયાં હશે. એ પહેલાં ગુજરાત સતહતના રાજ્યોમાં ભાજપની સરકારો હતી, પણ મોદીના રાજ્યારોહણ પછી તો સમગ્ર દેશમાં ભાજપનો ભગવો લહેરાવા માંડ્યો. જો કે આ બધા પાછળ સંઘ પતરવારનાં પાંચસો સંગઠનોના લાખો તનષ્ઠાવંત કાયષકરોનું યોગદાન હતું, પણ સત્તાનો કેફ તહંદવુ ાદીઓમાંઆશા-અપેિાનાં વરવા દૃશ્ય સજજેએ થવાભાતવક છે. સત્તામાંસહભાતગતાની સાથે જ અધૂરા રહેતા વચનઅમલીકરણે આજે સમગ્રપણે સંઘ પતરવારમાંખટરાગ સજષયો છે. અત્યાર લગી તશથત જળવાતી હતી, એની આમન્યા તૂટવા માંડી છે. ભાજપની નેતાગીરીમાંસંઘની આમન્યાની ઔપચાતરકતા ભલે જળવાતી હોય, ગમે ત્યારે જ્વાળામુખી ફાટી નીકળેતેવી સ્થથતત છે.

કરવા નથી માગતી. રસપ્રદ બાબત એ છે કે, વ્યનિનું નામ ને તેની બદનક્ષીના સંદભિમાંહાઇ કોટેડ સુપ્રનસદ્ધ નાટ્યકાર શેક્સમિયરના ઓથેલો નાટકના સંવાદને ટાંક્યો હતો અને બેદાગ નામ એ અઢળિ ધન કરતાં પણ વધુ મૂલ્યવાન છે, તેની રક્ષા એ વ્યનિનો મૂળભૂત અનધકાર છે. તેમ નોંધ્યુંહતું.

ભરવાની છે. એ ગાજર લટકાવ્યું એટલે હાલપૂરતો તો અસંતોષનો ઓળો શમ્યો છે, પણ વાઘ લોહી ચાખી ગયા પછી એ ફરી ટયારે ભભૂકી ઊઠશે એ કહેવાય નહીં. હકીકતમાં

ડો. પ્રવીણ તોગડડયા

બેઠાં. ‘પિની તશથતમાં રહીને અસંતોષની લાગણી’ (તશિણપ્રધાન ભૂપેન્દ્રતસંહ ચુડાસમાના શબ્દોમાં) વ્યક્ત કરવામાંનીતતનભાઈએ રીતસર િાગુંકરીનેનાણાંખાતુંમેળવ્યું. મુખ્યપ્રધાને રાજભવનને જણાવવુંપડ્યુંકેસૌરભ પટેલને અપાયેલું નાણાં ખાતું હવે નીતતનભાઈને ફાળવીએ છીએ. નીતતનભાઈની નારાજી દૂર થઈ ત્યાં રાજ્યપ્રધાન પરસોત્તમ સોલંકી બગડ્યા. પોરબંદરના બાબુ બોખીતરયા, શહેરાના જેઠા ભરવાડ, ગોધરાના સી. કે. રાઉલજી વગેરેવગેરેપિની તશથતમાં રહીને અસંતોષની લાગણી વ્યક્ત કરવા માંડ્યા. મે ૨૦૧૪માં ગુજરાતમાંથી તમામ ૨૬ બેઠકો મેળવનાર ભાજપને ભાજપના પ્રધાનોનો તચંતા પેઠી છે કે ૨૦૧૯માં માંડ અસંતોષ ઘાતક ૧૧-૧૨ બેઠકો મળવાનાં સામાન્ય રીતેકોંગ્રેસ પિની એંધાણ છે. ગાડી તરવસષ યાદવાથથળીની ચચાષ ખૂબ થતી તગયરમાંચાલવા માંડી છે. રહે છે. સંઘ અને ભતગની થવાભાતવક હતુંકે૨૦૧૯ની સંથથાઓમાં તશથતના આવરણ લોકસભાની ચૂંટણી માથે હોય, નીચે ધધકતો દાવાનળ બહુ બીજા ભાજપ શાતસત રાજ્યોમાં ઓછાના ધ્યાને આવે છે. તવધાનસભાની ચૂંટણી ૨૦૧૮માં ગુજરાત તવધાનસભાની હોય આ જ વષષમાંકણાષટકમાંથી ચૂં ટણીમાંસત્તારૂઢ ભાજપના કુલ કોંગ્રેસને થથાને ભાજપે સત્તામાં ૧૮૨માં ૧૫૦ પ્લસ બેઠકો આવું હોય ત્યારે અસંતોષની મેળવવાના લક્ષ્યાંક સામેરોકડી આગનેપ્રસરતી અટકાવવી પડે. ૯૯ બેઠકો જ મળી ત્યારે જે પીઢ ધારાસભ્યો સામે પરાજય મીમાંસામાં ફોજદારી ખટલા કે અદાલતે આંતરકલહના ઉકળતા ચરુ ફરમાવેલી સજાની ફાઈલો લોકનજરે આવવા માંડ્યા. હાથવગી હતી એમની સામેલાલ પ્રધાનમંડળના શપથતવતધમાં આંખો કરાઈ. બાકીનાનેહજુ૭ ઉત્સાહ વતાષયો નહીં. મુખ્ય પ્રધાનો લેવાના છે અને ૧૦ પ્રધાન તવજય રૂપાણીએ બે-િણ સંસદીય સતચવોની જગ્યા

જય શાહ પર બદનક્ષીની ફરરયાદ રદ કરવાનો હાઈ કોટટનો ઈનકાર

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય પ્રમિ અમમત શાહના પુત્ર જય શાહની કંપની ટેમ્પલ એડટરપ્રાઈઝ નલનમટેડ નવરુદ્ધ નદલ્હીના ડયુઝ પોટડલ ‘વાયર’ સામે થયેલી બદનક્ષીની ફનરયાદ રદ કરવા ગુજરાત હાઇ કોટડમાંઅરજી કરી હતી. આ અરજીને ફગાવી દેતાં હાઈ કોટેડ ટપષ્ટ કયુ​ું હતું કે, અત્યારેકેસ જેતબક્કેપહોંચ્યો છે ત્યારે કોટડ તેમાં હટતક્ષેપ

તદવસ પછી તનધાષતરત સમયથી ચાર-પાંચ કલાક મોડી કેતબનેટ બેઠક યોજવી પડી અને મોવડીમડળે ખાતાંની વહેંચણઈ કયાષનું થપષ્ટ કયાષ છતાં નાયબ મુખ્યપ્રધાન નીતતન પટેલ રૂસણે

રાજીવ વસ્તુપાળ પુનઃ ફિક્કીગુજરાતના પ્રમુખ

અમદાવાદ: ફેડરેશન ઓફ ઇન્ડડયન ચેમ્બસિ ઓફ કોમસિ એડડ ઇડડટટ્રી - ગુજરાત ટટેટ કાઉન્ડસલના ચેરમેનપદે વધુ એક ટમિ માટે પુનઃનનયુનિ કરાઈ છે. રાજીવ વટતુપાળેકહ્યું કે, આગામી વષિમાં ભારતના નબઝનેસ ડેન્ટટનેશન તરીકે ગુજરાતની ક્ષમતા અને સંભાવના સનહતની બાબતોને હાઈલાઇટ કરવા પર તેઓ ધ્યાન આપશે.

પાટીદાર આંદોલનના હાતદષક પટેલ, ઓબીસી-ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર અને દતલત આંદોલનવાળા તજઞ્જેશ મેવાણીએ ભાજપને જેટલું નુકસાન નથી પહોંચાડ્યું એના કરતાં વધુ નુકસાન નાયબ મુખ્યપ્રધાન નીતતન પટેલ અને રાજ્યપ્રધાન પરસોત્તમ સોલંકીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પિના રાષ્ટ્રીય અધ્યિ અતમત શાહ સામે ખુલ્લી બગાવતે કયુ​ું છે. જોકે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ મામલો ટાઢો પાડ્યા પછી હાશકારો વ્યક્ત કયોષ. ‘ઘીના ઠામમાંઘી પડ્યુંરહ્યું.’

ડવડહંપના નેતા ડો. તોગડડયાના ધડાકા

ભાજપ માટે સંઘ પતરવારમાંથી આિમક રીતે કામ કરનાર તવશ્વ તહંદુપતરષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય કાયાષધ્યિ ડો. પ્રવીણ તોગતડયાએ કેન્સર સજષન તરીકેની ધીકતી પ્રેસ્ટટસનો વીંટો વાળીને આયખુ સંઘ પતરવારને સમતપષત કરી. વીએચપીના ફાયરબ્રાન્ડ નેતા તરીકેની છતબ દેશ અને દુતનયામાં ઉપસાવી છે. છેક ૧૯૯૬ની ૨૦ મેના રોજ એ વેળાના વડા પ્રધાન અટલ તબહારી વાજપેયીના જાહેર અતભવાદન માટે અમદાવાદમાં થટેતડયમ પર યોજાયેલા કાયષિમમાં ભાજપના વયોવૃદ્ધ નેતા આત્મરામ પટેલનું ધોતતયું ખેંચી કઢાયાના ઘટનાિમ અંગે

તવતહંપ અને ડો. તોગતડયા તવરુદ્ધ ભાજપના ‘ગોબેલ્સ’ કામેવળ્યા હોવાની વાત એ કરે છે. તવધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે તવતહંપ થકી સતિયપણેકામ કરવામાંઆવ્યા ઉપરાંત ડો. તોગતડયાએ પોતે પણ ચૂંટણી સભાઓ સંબોધવાની તૈયારી સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત સમિ દશાષવ્યાનુંથપષ્ટ કયુ​ુંહતું. જોકે જે વચનો આપીને ભાજપ સત્તામાં આવ્યો છે એ વચનોનું પાલન કેમ થતું નથી એવા સવાલો ઊભા કરીને એમણે મોદી સરકાર પર ભીંસ

વધારી છે. (૧) બંધારણમાં સમાન નાગરી ધારાના અમલનો તનદજેશ છેઅનેસવોષચ્ચ અદાલતે પણ અનેક ચુકાદાઓમાં એ માટે કેન્દ્ર સરકારને કહેવા છતાં સમાન નાગરી ધારાને બદલે કેન્દ્ર સરકાર તિપલ તલાકને પ્રતતબંતધત કરવાનું અધકચરું પગલું કેમ ભરવા પ્રયત્નશીલ છે? સમાન નાગરી ધારા જેવો તસતવલ કોડ ગોવામાંઅમલી છે અને એના રાષ્ટ્રીયથતરે અમલથી આપમેળે બહુપત્નીત્વ અને તિપલ તલાકનો હલ થઈ જશે. (૨) ભાજપના વચન છતાં લોકસભામાં બહુમતી મળ્યા પછી પણ અયોધ્યામાંરામમંતદર તનમાષણ માટે સંસદમાં કાયદો કેમ કરાતો નથી? (૩) જમ્મુકાશ્મીર અને કેન્દ્રમાં ભાજપ સત્તામાં હોવા છતાં તવથથાતપત કાશ્મીરી પંતડતોનેરાજ્યમાંફરી વસાવવાની તદશામાં િણ-િણ વષષથી કેમ કોઈ પગલાં ભરાતાં નથી? (૪) જમ્મૂ-કાશ્મીરને અલગ રાખનારી બંધારણની કલમ ૩૭૦ને કેમ દૂર કરવામાં આવતી નથી? (૫) દેશમાંના ૨૦ કરોડ બેકારો અને ગુજરાતના ૩૦ લાખ બેકારોને રોજગાર આપવાની તદશામાં પગલાં કેમ લેવાતાં નથી? (૬) ડો. એમ. એસ. થવાતમનાથન્ સતમતતએ સૂચવ્યા મુજબ, ખેડૂતોને ખેતઉત્પાદનના ખચાષની દોઢી રકમ ચૂકવવામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કેમ કાંઈ કરતી નથી? ડો. તોગતડયા વીફયાષ છે. સંઘની નેતાગીરી પાસે ભાજપના મોવડીમંડળે એમને તવશ્વ તહંદુપતરષદના હોદ્દેથી દૂર કરવાની વ્યવથથા કરાવવા પ્રયત્નો કયાષહોવા છતાંસંઘના નેતૃત્વને પડકારીને પણ આ ગુજરાતી લડાયક નેતા ભુવનેશ્વરમાં તવતહંપના ટ્રથટીમંડળના બહુમતી સભ્યોના ટેકા સાથે વધુ િણ વષષ માટે આંતરરાષ્ટ્રીય કાયાષધ્યિના વતષમાન હોદ્દેફરીથી વરાયા છે. હવે એમને સમજાવી લેવામાં નહીં આવેતો આવતા તદવસોમાં ભાજપ જ નહીં, સંઘ પતરવારે પણ વરવાં પતરણામ ભોગવવાં પડશે.

ઉઠાવ્યો હતો. તેના જવાબમાં ભારત સરકાર અને રાજ્યોની સરકારોના નવભાગો, નનયામકો સનહતના વનહવટીતંત્ર, શૈક્ષનણક સંટથાઓની ૨૧૦ વેબસાઇટ પરથી યુઆઈડી આધાર નંબર સાથે નાગનરકોના નામ, સરનામા જેવી સાવ અંગત બાબતો જાહેર કયાિનું ભારત સરકારના ઇલોક્ટ્રોનનક્સ એડડ ઇડફોમમેશન ટેકનોલોજી નમનનટટર કે. આલ્ફોન્ઝે ટવીકાયુ​ું હતું. જેમાંથી ગુજરાતની ત્રણ વેબસાઇટનો સમાવેશ થાય છે. જેમાંગુજરાત

સરકારના સામાનજક ડયાય અનધકારના નવભાગ હેઠળ નવકસતી જાનત કલ્યામ નનયામક તેમજ ગુજરાત યુનનવનસિટીની વેબસાઈટનો સમાવેશ થાય છે. આ વેબસાઈટમાં લાભાથથીઓના નામો સાથે આધાર નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. આધારકાડડનો ડેટા નલક થયા બાદ લોકસભામાંસવાલો ઉઠતા પ્રધાનેજેતેસરકારોનેઆ મુદ્દે સતકક રહેવા અને યુઆઈડી નંબર જાહેર ન કરવા તાકીદ કયાુંનુંજણાવ્યુંછે.

ડો. તોગતડયા સતહત ૩૯ જણા તવરુદ્ધ નોન-બેલેબલ વોરન્ટ નીકળ્યાની ઘટનાએ સંઘ પતરવારના આંતર કલહને એકદમ સપાટી પર લાવી દીધો છે. ડો. તોગતડયા મૂળ સૌરાષ્ટ્રના પટેલ છે. ભાજપના મોવડીમંડળના કહ્યાગરા બનીને રહે તેવા નથી. એમને આટલાં વષોષમાં કોઈ સમન્સ પાઠવાયું નથી અને સીધું જ નોન-બેલબ ે લ વોરંટ ઈશ્યુથતાં, એ અદાલતમાંહાજર થયા અને વોરંટ રદ તો કરાયુંપણ એમને જેલમાં નાંખવા પાછળ કોનું કારથતાન છે, એ મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતતનભાઈ અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપતસંહ જાડેજા શોધી કાઢે અને જણાવે એવું ખુલ્લેઆમ મીતડયાને જણાવ્યું એટલે આવતા તદવસોમાં વધુ ધડાકા અપેતિત છે. ઓછામાં પૂરું ડો. તોગતડયા જીએમડીસી ગ્રાઉન્ડ પર પટેલોની રેલી પત્યા પછી પોલીસ અત્યાચારોનો આદેશ એ વેળાના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આપ્યો નહોતો પણ ઉપરથી આવ્યો હતો એ જ રીતે પોતાનું મોઢું બંધ કરવા માટેના પ્રયાસોના ભાગરૂપ ધોતતયાકાંડ સંદભજે નોન-બેલબ ે લ વોરંટની વ્યવથથા થયાનું થપષ્ટ કહીને ઇશારો ભાજપના મોવડીમંડળ ભણી કયોષહતો. આવતા બેમતહનામાં ડો. તોગતડયા વધુ ધડાકા કરે એવી અપેિા છે.

વચન પાળવા ભીંસ વધારી

ગુજરાત સરકારની વેબસાઇટ પરથી પણ આધારના ડેટાની ચોરી

ગાંધીનગરઃ આધાર નંબર લીકેજ કાંડમાં ગુજરાત સરકાર અને ગુજરાત યુનનવનસિટી પણ બાકાત નથી! જાણી નવાઈ થશે કે ઇડફોમમેશન ટેકનોલોજી નમનનટટર કે. આલ્ફોડઝેલેનિત ટવીકાયુ​ું છે કે ગુજરાત યુનનવનસિટી, ગુજરાત સરકારની ડાયરેક્ટર ડેવલનપંગ કાટટ વેલફેસિની વેબસાઈટ ઉપર નાગનરકોના આધાર નંબર સાથેની નવગતો જાહેર કરવામાં આવ્યા હતા. લોકસભામાંસપ્તાહ પહેલા ત્રણ સાંસદોએ આ મુદ્દે સવાલ


13th January 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

‘કેટ’ એક્ઝામિનેશનિાંસુરતના િીત અગ્રવાલે૧૦૦ પસસન્ટાઈલ િેળવ્યા

અિદાવાદ: દેશની અગ્રણી મેનેજમેજટ સંસ્થામાં આઈઆઈએમમાં પ્રવેશ માટે લેવાયેલી કેટનું પરિણામ સોમવાિે જાહેિ થયું છે. જેમાં ગુજિાતના ૮૦ રવદ્યાથથીઓ એવા છે કે જેમણે ૯૯ કે તેથી વધુ પસસજટાઈલ મેળવ્યા છે. બીજી તિફ અમદાવાદના ૨૧થી વધુ રવદ્યાથથીઓએ ૯૯ કે તેથી વધુ પસસજટાઈલ પ્રાપ્ત કયા​ાં છે. ૧૦૦માંથી ૧૦૦ પસસજટાઈલ મેળવનાિાઓમાં સુિતના િીત અગ્રવાલનો સમાવેશ થાય છે. અમદાવાદની અમદમત કાવ્યાએ ૯૯.૯૮ પસસજટાઈલ પ્રાપ્ત કયાસછે. હાઈ મેિીટ ધિાવતા અમદાવાદના ૨૧થી વધુ રવદ્યાથથીઓમાંથી ૧૫થી વધુ રવદ્યાથથીઓ સીબીએસઈ બોડડ અને

GujaratSamacharNewsweekly

એન્જજરનયિીંગ બેક ગ્રાઉજડના છે.બાકીના બીબીએ, બીકોમ તેમજ અજય રવદ્યાશાખાના છે.

દેશભિમાંથી ૨૦ રવદ્યાથથીઓએ ૧૦૦માંથી ૧૦૦ પસસજટાઈલ મેળવ્યા છે. જ્યાિેસુિતના એક રવદ્યાથથી મીત અગ્રવાલે ૧૦૦માંથી ૧૦૦ પસસજટાઈલ પ્રાપ્ત કયા​ાં છે. પરિણામની જાહેિાતના પગલે રવદ્યાથથીઓ અગ્રણી આઈઆઈએમમાં પ્રવેશ મળેતેની િાહ જોઈ િહ્યા છે. કેટના પરિણામની જાહેિાતના પગલે દેશની રવરવધ આઇઆઈએમ તિફથી લાયકાત ધિાવતા રવદ્યાથથીઓને દેશની અગ્રણી ૧૫થી વધુ કોલ લેટિ આપવામાંઆવશે.તે આઈઆઈએમમાંપ્રવેશ માટેની પછીથી ૨૧મી જાજયુઆિીથી ટેસ્ટ કેટ ગત રડસેમ્બિમાં ૩૧મી માચસ દિરમયાન લેવાઈ હતી. દેશના આશિે ૨ ઈજટિવ્યુ થશે. રવદ્યાથથીઓની લાખ રવદ્યાથથીઓએ આ પિીક્ષા ચોઈસ મુજબ મેિીટના આધાિે આપી હતી. કેટના જાહેિ રવદ્યાથથીઓને ઈજટિવ્યુ માટે થયેલા પરિણામમાં બોલાવાશે.

જાણીિા કતવ અનેવાિાગકાર ઊજમશી પરમારનુંતનધન

અમદાવાદઃ જાણીતા વાતાોકાર, કડવ અને નવલકથાકાર ઊજમશી પરમારનું સોમવારે સાંજે ડનધન થયું િતું. તેઓ છેલ્લા થોિા સમયથી ડલવરના કેન્સરની બીમારીથી પીિાતા િતા. ૭૪ વષોના આ સાડિત્યકારે આપણને વાતાો સંગ્રિો ‘ઊંચી જાર નીચાં માનવી’, ‘ટેટ્રાપોિ’, ‘પટારો’ અને ‘િારોિાર’ આપ્યા િતા. તેમના પ્રથમ વાતાો સંગ્રિ ઊંચી જાર નીચાંમાનવીનેરાજ્ય સરકારનો અને બીજા વાતાો સંગ્રિ ટેટ્રાપોિને ગુજરાત

સાડિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો િતો. તેમનાં એક કાવ્ય સંગ્રિ ઘટમાં ઝાલર બાજેમાં ગીત સ્વરૂપની રચનાઓ મુખ્ય છે. તેમણે જન્મારો નામની નવલકથા પણ લખી િતી. તળપદી અને ગ્રામ્ય જીવનની વાતાોઓમાં તેમનું સડવશેષ પ્રદાન રહ્યુંિતું. સાડિત્ય ઉપરાંત અન્ય લડલતકળાઓમાં પણ તેમનાંડવશેષ રસરુડચ િતાં. તેમનો જન્મ ૧૧ જૂન ૧૯૪૩ના રોજ સુરેન્દ્રનગરના લીંબિી ગામે થયો િતો.

Travel with award winning group and tailor made specialist

20 DAY – GRAND SOUTH AMERICA (Peru, Bolivia, Chile, Argentina, Brazil) Dep: 20 Jan, 22 Feb, 10 Mar, 05 Apr, 10 May, 02 Jun, 08 Sep

26 DAY SCENIC AUSTRALIA – NEW ZEALAND – FIJI TOUR *£5399 Dep: 5 Jan, 8 Feb, 6 Mar, 4 Apr, 28 Apr, 14 Sep, 12 Oct, 31 Oct, 16 Nov

15 DAY – SCENIC SOUTH AFRICA TOUR

Dep: 02 Dec, 16 Jan, 12 Feb, 05 Mar, *£2399 2 Apr, 28 Apr, 16 May, 8 Jun, 29 Jun

16 DAY – PERU , ARGENTINA & BRAZIL EXPLORER

*£3299

Dep: 2 Dec, 26 Jan, 5 Mar, 6 Apr, 4 May, 2 Jun

18 DAY – EXPLORE ROCKIES BY TRAIN & LUXURY ALASKA CRUISE

Dep: 21 May, 01 Jun, 14 Jun, 29 Jun, 28 Aug, 12 Sep

16 DAY – DISCOVER BURMA & NORTHERN THAILAND

*£4099

*£2799

Dep: 10 Jan, 2 Feb, 5 Mar, 2 Apr, 25 Apr, 8 Sep, 2 Oct

15 DAY – CLASSIC PHILIPPINES TOUR

Dep: 12 Jan, 9 Feb, 14 Mar, 12 Apr, 8 May, 12 Jun

*£2399

08 DAY – CULTURAL ISRAEL Dep: 10 Apr, 05 May, 30 May, 9 16 Jun, 02 Jul, 29 Aug, 25 Sep, *£169 14 Oct , 08 Nov

*£4899

15 DAY SOUTH EAST ASIA

(SINGAPORE – MALAYSIA –THAILAND) Dep: 31 Dec, 16 Jan, 21 Feb, 14 Mar, 16 Apr, 19 May, *£1899 6 Jun, 2 Jul, 28 Aug, 20 Sep

16 DAY CLASSIC INDO CHINA (VIETNAM – CAMBODIA)

Dep: 2 Dec, 18 Jan, 16 Feb, 12 Mar, 12 Apr, 5 May, 2 Jun, 30 Jun

*£2099

14 DAY – SCENIC ROCKIES & SPECTACULAR ALASKA CRUISE TOUR Dep: 18 May, 4 Jun, 25 Jun, *£2699 28 Aug , 10 Sep 12 DAY – SCENIC JAPAN TOUR Dep: 20 Mar, 06 Apr, 02 May, 9 31 May, 14 Jun, 30 Jun, 28 Aug, *£279 10 Sep, 02 Oct

15 DAY – CLASSIC CHINA TOUR

Dep: 19 Mar, 7 Apr, 2 May, 31 May, 18 Jun, 8 Sep, 2 Oct

*£2299

14 DAY – CLASSIC TANZANIA SAFARI

Dep: 12 Jan, 4 Feb, 10 Mar, 9 Apr, 25 Jun

*£2599

15 DAY – BEST OF VIETNAM & DUBAI

16 DAY – KENYA SAFARI & EXOTIC SEYCHELLES Dep: 10 Jan, 02 Feb, 05 Mar, Dep: 14 Jan, 25 Feb, 16 Mar, 10 Apr, 30 Apr, 14 May, 08 Jun *£2899 12 Apr, 05 May, 14 Jun

*£1799

AND MUCH MORE TAILOR MADE TO SUIT YOU Note: Vegetarian meals available in all our tours

www.skandaholidays.com

02071837321 01212855247

contact@skandaholidays.com

EVERY DAY DEPARTURE - PRIVATE & GROUP TOURS

Lines Open From 7 AM TO 11 PM - 7 DAYS A WEEK

All Price Per Person, Terms and conditions applies CALL US FOR DISCOUNTED AIR TICKET WORLD WIDE

સ્વ. આત્મારામ પટેલનેધોતિયાકાંડમાં કોટે​ેસમન્સ આપ્યું

અમદાવાદઃ સરદાર પટેલ સ્ટેડિયમમાં ૨૦મી મે, ૧૯૯૬ના રોજ ભાજપના ડસડનયર નેતા આત્મારામ પટેલ સડિત ભાજપના નેતાઓ પર હુમલા અનેિત્યાનો પ્રયાસ કયો​ોિતો. જેમાંઆત્મારામ પટેલનુંધોડતયું કાઢીને મારવામાં આવ્યા િતા. ભાજપના જેનેતાઓ પર હુમલો થયો િતો તે શંકરડસંિ વાઘેલાના ટેકેદારો િતા અને ભાજપમાં બળવો થતાં વાઘેલા સાથેખજૂરાિો ગયા તેથી હુમલો થયો િતો. આ કાંિમાંતપાસમાં અમુક નેતા અનેઆત્મારામની સામે મેટ્રોપોડલટન કોટટમાં સમન્સ નીકળ્યું ને કોટટમાં િાજર રિેવા આદેશ થયો િતો. ઉલ્લેખનીય છે કે, આત્મારામ પટેલનુંતો અવસાન થઈ ચૂક્યું છે. આ મામલેજોકે ડવશ્વ ડિન્દુ પડરષદના ફાયર બ્રાન્િ નેતા પ્રવીણ તોગડિયા સડિત નવ જણાએ કોટટમાં િાજર થઈનેડબનજામીન લાયક વોરંટ રદ કરાવી નાંખ્યા િતા. વળી, આ કેસમાં પ્રવીણ તોગડિયા સડિત ૮ આરોપીઓને એડિ. ચીફ મેટ્રોપોડલટન મેડજસ્ટ્રેટ જે. એ. બારોટેડબનજામીનલાયક વોરંટ રદ કરી ૧૫ િજારના જામીન પર મુક્ત કયાો િતા તો તોગડિયાએ કહ્યું િતું કે, મારી સામે જારી થયેલા ૫ સમન્સ પોલીસેમનેઆપ્યા જ નથી.

ગુજરાત

9

રતવવારથી અમદાવાદમાં શરૂ થયેલાં આંિરરાષ્ટ્રીય પિંગ મહોત્સવ-૨૦૧૮ અંિગગિ ભાગ લેનારા સ્થાતનક િથા તવદેશી પિંગબાજો તવશાિ અને આકષગક પિંગોથી અમદાવાદના આકાશને નયનરમ્ય બનાવી દીધું હિું. સાબરમિી તરવરફ્રન્ટમાં પિંગોત્સવને મુખ્ય પ્રધાન તવજય રૂપાણી ખુલ્લો મૂક્યો હિો. િેમણે આ વષષે પણ પક્ષી બચાવ અતભયાન ચલાવવાનું જાહેર કયુ​ું હિું.

૧૪૨૩ ગ્રામ પંચાયિોની ચૂંટણી ચોથી ફેબ્રુઆરીએ

ગાંધીનગર: રાજ્યમાં સ્થાડનક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પિઘમ સંભળાઈ રહ્યાં છે. પ્રથમ તબક્કે ૧૪૨૩ ગ્રામ પંચાયતની ચૂંટણી ૪ ફેબ્રુઆરીએ યોજવાનું જાિેરનામું રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બિાર પાિવામાંઆવ્યુંછે. ૧૫ જાન્યુઆરીએ ચૂં ટણીની નોડટસ પ્રડસદ્ધ થશે. ૨૦મી સુધીમાંઉમેદવારીપત્રો રજૂકરી શકાશે. ૨૨મીએ ચકાસણી અને ૨૩મી સુધીમાં પરત ખેંચી શકાશે. ૪ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે જ્યારે ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ મત ગણતરી થશે. આ ચૂંટણીમાં તમામ મતદાન મથકોએ ઇવીએમ મૂકાશે. જ્યારે નોટાનો પણ અમલ થશે. ઉલ્લેખનીય છેકેગ્રામ પંચાયતોની ચૂંટણી પાટટીના ડસમ્બોલથી લિાતી નથી પરંતુબંનેપક્ષો દ્વારા પોતાની ડવચારધારા ધરાવતા ઉમેદવારોને જીતાિવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે. િવે બીજા તબક્કે૪૫ નગરપાડલકા, ૧૭ તાલુકા પંચાયત અનેબેડજલ્લા પંચાયતની ચૂંટણીનુંજાિેરનામુંટૂંકમાંબિાર પિશે.

ધાનાણી તવપક્ષી નેિા બનિાંકુંવરજી બાવતિયા નારાજ

અમદાવાદઃ ડવરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીના નામની જાિેરાત થતાંકોંગ્રેસમાંભિકો થયો છે. કુંવરજી બાવડળયાએ રોષ વ્યક્ત કરતાંજણાવ્યુંછેકે, આ ડનણોયના કારણેપાટટીમાંઅસંતોષ ફેલાશે. આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આ ડનણોય ભારે પિશે. ડવરોધપક્ષના નેતા તરીકે બાવડળયાએ પણ દાવેદારી કરી િતી. ધાનાણીના નામની જાિેરાત થતાં જ રાજકોટમાં કુંવરજી બાવડળયાએ નારાજગી વ્યક્ત કરી િોવાની વાત પક્ષના ટોચના નેતાઓનેપણ જાણવા મળી િોવાનુંકિેવાય છે.


10 તંત્રીલેખ

@GSamacharUK

તારમલનાડુની રાજિીય ક્ષીરતજેનવા ‘રસતારા’નો ઉદય

તાનમલનાડુના રાજિારણનેનવો ‘મેગાસ્ટાર’ મળી ગયો છે. કફલ્મ અનભનેતા રજનીિાંતની રાજિારણમાં એન્ટ્રીથી પ્રાદેનશિ રાજિારણમાંએિ નવા અધ્યાયનો આરંભ થયો છેએમ િહી શિાય. રાજ્યના રાજિીય તખતેછેલ્લા િેટલાય મનહનાઓથી ભારેનાટ્યાત્મિ ઘટનાઓ આિાર લઇ રહી છે. આ માહોલ વચ્ચે તનમળ કફલ્મોના સુપરસ્ટારની રાજિીય પ્રવેશની જાહેરાતથી હલચલ થવી સ્વાભાનવિ છે. અનભનેત્રીમાંથી રાજિારણી બનેલા મુખ્ય પ્રધાન જે. જયલનલતાના નનધન બાદ પ્રાદેનશિ રાજિારણમાં જાણે શૂન્યાવિાશ સજાષયો છે. રાજ્યના નેતાઓથી માંડીનેઅનભનેતાઓ સહુ િોઇ આ સ્થાન મેળવવા તલપાપડ છે. પહેલાંિમલ હસન અનેહવેરજનીિાંતે સનિય રાજિારણમાં ઝંપલાવ્યુંછે. રજનીિાંતે િોઇ પક્ષમાં જોડાવાને બદલે પોતાનો જ નવો પક્ષ રચવાની અનેરાજ્યમાંઆગામી નવધાનસભા ચૂં ટણી વેળા તમામ ૨૩૪ બેઠિો પર પોતાના પક્ષના ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત િરી છે. આ સાથેજ રજનીિાંતના રાજિારણ પ્રવેશ મુદ્દે છેલ્લાં બે દસિાથી ચાલી રહેલી અટિળોનો અંત આવ્યો છે. રાજિારણમાં ઇમાનદારી અને ગુડ ગવનષન્સની નહમાયત િરતાંરજનીિાંતનુંિહેવુંછેિે ભારતીય રાજિારણ ખોટા માગગેઆગળ વધુરહ્યુંછે. દરેિ બાબતમાંપનરવતષનની જરૂર છે. પારદનશષતાની જરૂર છે. અમે લોિોની મદદથી આ નવરાટ િાયષ સાિાર િરશું . મેગાસ્ટારનુંિહેવુંછેિેહાલના સમયમાં તાનમલનાડુમાં લોિશાહીની હાલત બહુ ખરાબ છે અનેઅન્ય રાજ્યોમાંતાનમલનાડુહાંસીપાત્ર બન્યુંછે. આવા સમયે રાજિારણમાં પ્રવેશ નહીં િરું તો નજંદગીભર અપરાધભાવ અનુભવીશ. રજનીિાંત તનમળ નસનેમામાંઇિર જેવુંસ્થાન ધરાવેછેએમ િહેવામાંલગારેય અનતશ્યોનિ નથી. આથી જ રજનીિાંતની જાહેરાતનેહજારો ચાહિોએ

જોશભેર આવિારી છે, આતશબાજી િરીનેતેમના નનણષયનેઆવિાયોષછે. તાનમલનાડુમાંનસનેમા અને રાજિારણ એિમેિ સાથેબહુ ઘનનષ્ઠ રીતેસંિળાયેલા છે. તનમળ કફલ્મઉદ્યોગે એમ. જી. રામચંદ્રન્, જયલનલતા અને િરુનનધાનીનધ જેવા નદગ્ગજ નેતાઓની રાજિારણને ભેટ આપી છે. તનમળ પ્રજાજનો પોતાના નેતામાં િનરશ્મા નસવાય બીજા િોઇ ગુણોની ભાગ્યેજ અપેક્ષા રાખેછે. રજનીિાંતે એવા સમયે રાજિારણમાં પ્રવેશ િયોષ છે, જ્યારે જયલનલતાનાંનનધન અનેિરુણાનનધનાં- લગભગ - રાજિીય વનવાસનેિારણેરાજ્ય સ્તરેિનરશ્માઇ નેતાનો ખાલીપો વતાષય છે. એિ સમયેએમજીઆર અને જયલનલતાના નેતૃત્વ હાલની એઆઇએડીએમિે(ઓલ ઇંનડયા અન્ના દ્રમિુ મુનત્રે િડગમ્) હવે પલાનીસામી અને પનીરસેલ્વમનાં વડપણ હેઠળ ભાજપની બી ટીમ જેવી બની ચૂિી છે. બીજી તરફ, સ્ટાનલન ડીએમિેને નપતા િરુણાનનનધ જેવુંસક્ષમ નેતૃત્વ આપી શિશેિેિેમ તેઅંગેહજુ શંિાઓ પ્રવતગેછે. ત્રીજી તરફ આર. િે. નગર પેટા ચૂં ટણીમાંપ્રચંડ નવજય મેળવીનેનદનાિરનેપુરવાર િરી દેખાડ્યુંછેિેનાણાંના જોરેચૂં ટણી જીતવાની આવડતમાં તે ડીએમિે અને એઆઇએડીએમિેના હાલના તમામ નેતાઓ િરતાં ચનિયાતાં છે. એઆઇએડીએમિેથી છૂટા પડીને નોખો ચોિો માંડનાર નદનાિરને રાષ્ટ્રીય પક્ષો સાથે ઝઝૂમનાર પ્રાદેનશિ નેતા તરીિેપોતાની ઇમેજ તો ઊભી િરવા માંડી છે, પરંતુતેઓ િેટલી ઝીંિ ઝીલી શિશેતેમોટો સવાલ છે. નદનાિરનના આ બળવાખોર નમજાજથી નારાજ રાજ્ય અને િેન્દ્ર સરિાર પોતાની સત્તાનો ઉપયોગ િરીનેતેમની અનેહાલ જેલવાસ ભોગવી રહેલા શશીિલા આસપાસ િાનૂની ગાનળયો વધુ મજબૂત બનાવીનેતેમનુંરાજિારણ વહેલી તિેખતમ િરવા પ્રયાસ િરશેએ નક્કી છે.

પાકિસ્તાનની આરથિ​િ સહાય પર િાપ મૂિતુંઅમેરરિા

આમ તો પાકિસ્તાન આતંિવાદ મામલેઆખી દુનનયા સામે બેપરદા થઇ જ ચૂક્યુંહતું , બસ અમેનરિાની આંખથે ી હવેપરદો દૂર થયો હોય તેવું લાગે છે. દુનનયાના સૌથી શનિશાળી દેશ અમેનરિાએ નૂતન વષષના પ્રારંભેજ લીધેલા આિરા પગલાંથી ના-પાિ પડોશી દેશની રહીસહી આબરૂ પણ ધૂળધાણી થઇ ગઇ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનેખખડાવી નાખતાંિહ્યુંિેઅમેનરિાએ ૧૫ વષષમાં૩૩ નબનલયન ડોલરની સહાય િરી છે, બદલામાં પાકિસ્તાને અમેનરિાને મૂરખ બનાવવા નસવાય િંઇ િયુ​ુંનથી. અમેનરિા જેત્રાસવાદીઓને અફઘાનનસ્તાનમાંશોધેછેએ બધા પાકિસ્તાનમાં જલ્સા િરેછે. પણ, હવેઆવી દગાબાજી નહીં ચાલે. અમેનરિા હવે પાકિસ્તાનને એિ પેની પણ નહીં પરખાવે... પહેલાં અમેનરિી પ્રમુખ દ્વારા આિરા શબ્દોમાંઠપિો અનેપછી ગણતરીના િલાિોમાંજ વષોષથી અપાતી તોનતંગ આનથષિ સહાયમાંિાપ. પાકિસ્તાનને સહાય અટિાવતી આ જાહેરાત ભલેઅમેનરિાએ િરી, પરંતુતેનેઆ નનણષય સુધી લઇ જવામાંભારતની ભૂનમિા ઘણી મહત્ત્વપૂણષછે. પાિ.ના િરતૂતોને આંતરરાષ્ટ્રીય મંચ પર ખુલ્લા પાડવાની એિેય તિ ભારત ચૂક્યુંનથી તેનુંઆ પનરણામ છે. ભારત અમેનરિાનેપણ અનેિ વખત રજૂઆત િરી હતી િેતેપાકિસ્તાનનેજેસૈન્ય સહાય આપેછેતેનાણાંનો ઉપયોગ ભારતમાંઆતંિવાદ ફેલાવવા િરાય છે. છતાંઅફઘાનનસ્તાનમાંચાલી રહેલી સૈન્ય િાયષવાહીના નામેપાિ.નેઅમેનરિાની આનથષિ મદદનો પ્રવાહ ચાલુજ રહ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૬માં પાકિસ્તાન સમનથષત આતંિીઓ દ્વારા ઉરીમાંથયેલા આતંિી હુમલા બાદ ભારતેઅત્યંત આિરુંવલણ અપનાવ્યું . ભારતના આ આિમિ અનભગમેસમગ્ર નવિનેઆતંિવાદ સામેમોટો સંદશ ે આપવાનુંિામ િયુ​ુંહતું . ભારતે પાકિસ્તાનમાંયોજાનાર ‘સાિક’ સંમલે નનો બનહષ્િાર િરીનેનારાજગી દશાષવી હતી. આ જોઇનેપાિ.ના િરતૂતોથી દાઝેલા અફઘાનનસ્તાન, બાંગ્લાદેશ અને ભૂટાનેપણ સંમલે નમાંજોડાવા ઇનિાર િયોષહતો. છેવટે પાકિસ્તાનને ‘સાિક’ સંમલ ે ન રદ િરવાની

GujaratSamacharNewsweekly

ફરજ પડી હતી. આમ પાકિસ્તાનનેનીચાજોણુંથયું હતું . આ પછી ‘નિક્સ’ સંમલ ે નમાં પણ ભારતે પાકિસ્તાનનેિદ પ્રમાણેવેતરી નાંખ્યુંહતું , અનેતે પણ તેના સમથષિ ચીનની હાજરીમાં. ‘નિક્સ’ દેશોએ પાકિસ્તાનની ધરતી પર રહીનેઆતંિવાદી ષડયંત્રો પાર પાડી રહેલા લશ્િર-એ-તૈઇબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોનાંનામ ઘોષણાપત્રમાં સામેલ િયાષ. એટલુંજ નહીં, ‘નિ​િસ’એ સમસ્ત નવિને એિસંપ થઇને આવા આતંિી સંગઠનોનો સામનો િરવા હાિલ િરી હતી. આંતરરાષ્ટ્રીય તખતેપાકિસ્તાન માટેઆ આંચિારૂપ ઘટના હતી. આ પછી પણ ભારતેયુનાઇટેડ નેશન્સ સનહત અન્ય આંતરરાષ્ટ્રીય મંચો અને વૈનિ​િ નેતાઓ સાથેની મુલાિાતમાં પણ પાકિસ્તાનનો ચહેરો બેનિાબ િરવાની ઝૂં બેશ અનવરત ચાલુરાખી હતી. ભારતના આ નમશનની અસર હવેઅમેનરિી િાયષવાહીના સ્વરૂપમાંજોવા મળી રહી છે. અમેનરિાનુંપાકિસ્તાન સામેનુંઆિરું વલણ આવિાયષજરૂર છે, પણ ખરેખર તો તેણેઆ પગલું ઘણુંવહેલાંલેવાની જરૂર હતી. અમેનરિાના ૯/૧૧ હુમલાના માસ્ટર માઇન્ડ લાદેનનેઠાર િરવા યુએસ િમાન્ડોએ છેિ એબોટાબાદ સુધી લાંબા થવુંપડ્યું હતુંએ એિ મુદ્દો જ પાકિસ્તાનનેસાણસામાંલેવા પૂરતો હતો. અમેનરિા સનહત નવિના મોટા ભાગના દેશોએ જેનેખું ખાર આતંિવાદી જાહેર િયોષછેએવો હાકફઝ સઇદ આજેય પાકિસ્તાનમાં ખુલ્લેઆમ સભા િરી જ રહ્યો છેન?ે પાકિસ્તાની સેનાના વડા પણ બેશરમીથી િહેછેિેહાકફઝનેિાશ્મીર પ્રશ્ન ઉઠાવવાનો પૂરપે રૂ ો હક્કછે. પાકિસ્તાનના આવા વલણ છતાંઆખી દુનનયા તમાશો જોયા િરેછે. આ બધુંજોતાંએટલુંજ િહેવુંરહ્યુંિેઅમેનરિા ભલેગમે તેનનણષય િરે, ભારતેપાકિસ્તાન-નવરોધી આિમિ અનભગમ જાળવવો જ રહ્યો. પાકિસ્તાનનેઅમેનરિી સહાય અટિાવી દેવાતાંસૌથી પહેલી અસર તેના દ્વારા પોષાતા આતંિી સંગઠનો પર પડશેતેમાંબેમત નથી, પરંતુ આ તો અમેનરિા છે. આજે એિ િારણસર સહાય બંધ િરી છેતો િાલેબીજા િોઇ નામેસહાય ફરી શરૂ િરી શિેછે.

13th January 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

Let noble thoughts come to us from every side

આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ

ગુજરાતમાંભાજપ સાવચેત રહે

હાલમાં જ ગુજરાત અને હહમાચલ પ્રદેશમાં ભાજપેસરકાર રચી છે. ગુજરાતમાંછેલ્લા ૨૨ વષષથી ભાજપની સરકાર છે. આ વખતે પ્રમાણમાં સીટો ઓછી મળી, પરંતુજનાધાર વધ્યો છે. કોંગ્રસ ે પક્ષે રાહુલ ગાંધીને મુખ્ય પ્રચારમાં ઉતાયાષ હતા. પરંતુ તેમણેમોટી ભૂલ એ કરી કે હવહવધ રીતેઆંદોલન ચલાવતા હાહદષક પટેલ, અલ્પેશ ઠાકોર અનેજીગ્નેશ મેવાણી પર મોટો આધાર રાખ્યો. પોતાના જ ગુજરાત રાજ્યના આગેવાનોને બાજુમાં હડસેલી મૂક્યા. જે તમામની ભારે હાર થઈ. મજબૂત હવરોધ પક્ષથી સરકારેએક એક ડગલુંસાચવીનેભરવુંપડશે. ભાજપ માટેઆ વષષપ્રહતષ્ઠાનુંરહેશેઅનેદેશના લોકોની અપેક્ષા પૂરી કરવા તનતોડ મહેનત કરવી પડશે. માત્ર મોદી જી તારણહાર નહહ રહે, જે તે રાજ્યોના મુખ્ય મંત્રીઓ અનેકાયષકતાષઓ એ ખૂબ જ ધ્યાન આપવુંપડશે. તો જ ૨૦૧૯માં ભાજપની સરકાર હદલ્હીમાં આવશે. પાંચ વષષના કાયષકાળમાં મોદીજી એ જેસંકલ્પો કયાષછેતેપૂણષકરવા બીજા પાંચ વષષ જરૂરી હશે. હાલમાં લોક્સભામાં શાસક પક્ષની બહુમતી છેપણ રાજ્ય સભામાંનથી, જેથી હવરોધ પક્ષ આ સભામાંકોઈનેકોઈ બહાનેપ્રજાના લોક હહતના બીલ પાસ કરવા દેતા નથી. જેનો તાજો દાખલો હિપલ તલ્લાકનો છેજેલોક્સભામાંપાસ થયો પણ રાજ્ય સભામાંતેપાસ ન થઈ શક્યો. - ભરત સચાણીયા લંડન

ફેસબુકનો નશો

ફેસબુકના હનવૃિ અબજોપહત અમથ પાલીહાપોટીયા અનેશોન પાડડર હવેજન કલ્યાણની પ્રવૃહિઓ કરી રહ્યા છે. તેમનુંકહેવુંછે, ‘અમેહવશ્વ જનહહત હવરુદ્ધ કામ કયુષતેનો અમનેરંજ છે. ખુદ અમારા બાળકોનેફેસબુકનો ઉપયોગ કરતા રોકી રહ્યા છીએ’. તેએક નશો છેઅનેફેસબુક તેનેપોષે છે. માનવમનની નબળાઈનો તે ગેરલાભ લે છે. ડોનાલ્ડ િમ્પ તેનો હશકાર બન્યા છે. લોકો સમાજહવરુદ્ધ તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. િીસ્ટાન હેરોએ ગુગલનુંસંશોધન કાયષછોડી દીધુંછે. આપણે આપણા બાળકોને તેનો દુરુપયોગ કરતા રોકવા જોઈએ. સરકાર પણ તેના પર હનયંત્રણ લાદશે. - મનુભાઈ પટેલ, સરે

સુખી

કોણેશુંકીધું? કેમ કીધું? ક્યારેકીધું? શા માટેકીધું? કોનેમાટેકીધું? એમ કેમ કીધું? તમેશુંકીધું? બસ આ બધુંપૂછવાનુંમૂકી દીધું . - રમેશ દેસાઈ હનનહીલ

ગુનાખોરીનુંકેવપટલઃ લંડન

લંડન પોલીસની કામગીરી બગડી રહી છે. અત્યારેપીક પોકેટીંગ વધી રહ્યુંછે. ખરીદી કરવા જતા લોકોએ પોતાના પસષસાચવવા પડેછે. પૈસા કે પસષચોરી થાય ત્યારેજેમાનહસક ત્રાસમાંથી લોકો ગુજરેછેતેમાટેપોલીસેકંઈક કરવાની જરૂર છે. ભલે પૈસા થોડા હોય પણ માનહસક ત્રાસનુંશું ? પોલીસ ગુનગ ે ારને પકડવા સક્ષમ ન હોય તેમ એક બે હદવસમાંકેસ બંધ કરી દેછે. લોકોનો હવશ્વાસ ધીરે

જેમનુષ્ય શુદ્ધ મનથી વ્યવહાર કરે છેતેની પાછળ આનંદ પડછાયાની માફક ચાલેછે. - ભગવાન બુદ્ધ

ધીરેસલામતી વ્યવસ્થા ઉપરથી ઓછો થતો જાય છે. પહેલા તો નેનરહુડ પોલીસ પેમ્ફલેટ નાખી જતાં, પોલીસ રસ્તા ઉપર, શોહપંગ સેન્ટરમાંદેખાતી. પણ હવેતો તેપણ બંધ થઈ ગયુંહોય છે. એકલા રહેતા વૃદ્ધો વધારેડર અનુભવેછે. સરકારેઆ માટેકંઈક વ્યવસ્થા કરવી જોઈએ. - નયના નકુમ સાઉથ હેરો

વો કાઝલ કી કશ્તી...

હિસમસની ખરીદી સપ્ટમ્ેબર મહીનાથી શરૂ થઈ જાય છે. બાળકો ફાધર હિસમસ પાસેથી માંગ કરતું મોંઘાદાટ રમકડાનુંલાંબલ ુ ચક હલસ્ટ બનાવેછેઅને વાલીઓ િેહડટકાડડનુંદેણુંવધારતા રહે છે. આવા ખચાષળુસમયેઈન્ટરનેટ ઉપર સમાચાર વાંચતા એક ટચુકડી વીહડયો હિપમાંઆઠ વષષની બાળકી તેની મમ્મી પૂછે છે કે તેને હિસમસની ભેટમાં શુંજોઈએ છીએ? બાળકી કહે છે ‘ટોઈલેટ રોલ્સ’. મમ્મીએ પૂછ્ય,ું ‘તુંટોઈલેટ રોલ્સનુંશુંકરીશ?’ જેના જવાબમાંબાળકી કહેછેકેએ ટોઈલેટ રોલ્સમાંથી ખુરશી, હિસમસ િી હવગેરેબનાવશે. મનેશાળાની રજાઓમાં કલાકો સુધી પાંચીકા રમેલા અને પાંચીકાનેઘસી ઘસીનેલીસ્સા બનાવતા તેહદવસો યાદ આવી ગયા. એ સાથે જગજીત હસંહની સદાબહાર ગઝલ ‘વો કાઝલ કી કશ્તી વો બાહરસ કા પાની’ યાદ આવતા આંખમાંઆંસડુ ા આવી ગયા. આપણેસાધન-સુખમાંએટલા રચ્યાપચ્યા રહીએ છીએ કે નાની-નાની વસ્તુમાંથી આનંદ માણવાનું ભૂલી ગયા છીએ. - ઈલાબહેન વિવેદી સ્ટેનમોર

મેયર સાદીક ખાનની ભારતની મુલાકાત

આપણા લંડનના મેયર સાદીક ખાન આપણા ભારતની મુલાકાત લઈ આવ્યા અને ખૂબ જ માન મેળવી ગયા. તેમણે હદલ્હી-મું બઈની મુલાકાત કરી અને આપણા પ્રાણપ્યારા મહાત્મા ગાંધીના મહણ ભવનની મુલાકાત લીધી. રાષ્ટ્રહપતાના સ્મારક પર પુષ્પાંજલી આપી અને તાજમહેલની પણ મુલાકાત લીધી અને ત્રાસવાદી હુમલામાંભોગ બનેલાઓનેયાદ કરીનેશ્રદ્ધાંજહલ આપી. સાથેસાથેતેમણેપાકકસ્તાનની પણ મુલાકાત લીધી. તેઓ ઘણુંજ માન મેળવી ગયા. સાદીક ખાનના અને 'ગુજરાત સમાચાર'ના પાન નંબર ૩ ઉપરના ફોટા જોઈનેહવશેષ આનંદ થયો છે. તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. - પ્રભુદાસ પોપટ હંસલો

ટપાલમાંથી તારવેલું

• રમેશ પુરોવહત, લેસ્ટરથી જણાવેછેકે'ગુજરાત સમાચાર'ના અંક સાથેમળેલો એહશયન હાઉસ એન્ડ હોમ્સનો અંક અમારા માટેઅમૂલ્ય ભેટ છેઅનેતે દરેકને વાંચવાની જરૂર છે. આ માટે ગુજરાત સમાચાર અનેએહશયન વોઈસનેખૂબ જ ધન્યવાદ. • સરેથી ભાઈલાલભાઈ પટેલ જણાવેછેકેતા. ૯૧૨-૧૭ના ‘ગુજરાત સમાચાર’માંઅપાયેલી માહહતી અનેસમાચારો (Prince & Finance) થી ઘણી ખુશી થઈ છે. ભહવષ્યમાંપણ વધુસમાચારો આપતા રહેશો. ધન્યવાદ

Editor: CB Patel Asian Business Publications Ltd Karma Yoga House, 12 Hoxton Market, (Off Coronet Street) London N1 6HW. Tel: 020 7749 4080 • Fax: 020 7749 4081 For Sales Tel: 020 7749 4085 Email: sales@abplgroup.com Email: gseditorial@abplgroup.com Website: www.abplgroup.com © Asian Business Publications Bureau Chief: Nilesh Parmar

(BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad-380 015. Tel: +91 79 2646 5960

Email: gs_ahd@abplgroup.com


13th January 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

ક્રોધિત િારાસભ્યોનેખુશ કરવા ભાજપ ૧૦ સંસદીય સધિવ ધનમશે

@GSamacharUK

GujaratSamacharNewsweekly

અમદાિાદના તેિાિમાં આત્મીય યુિા મહોત્સિમાં બે િાખથી િધુ યુિાભક્તો ઉમટ્યા હતા. ઉલ્િેખનીય છે કે પૂ. હલરપ્રસાદ સ્િામીજીના ૮૪માં પ્રાગટ્યોત્સિ લનલમત્તેના આ ભવ્ય કાયોક્રમ અંગે િડા પ્રધાન નરેન્દ્ર મોદી નાણા પ્રધાન અરુણ જેટિી તેમજ રાજ્યના રાજ્યપાિ એ. પી. કોહિીએ શુભેચ્છાસંદેશ પાઠવ્યો હતો.

રૂ. ૨૦૦૦ની ચિણી નોટો બેંકમાં જમા કરાિ​િા િાગ્યા

ગુજરાત 11

જીએલએફ અનેપધરષદ વચ્ચેધવવાદઃ વષા​ા અડાલજાનેજીએલએફમાંજતાંઅટકાવાયાં

અમદાવાદઃ ગુજરાત લિટરેચર ફેસ્ટટવિ-પાંચ ત્રીજીથી સાતમી જાન્યુઆરી દરલમયાન અમદાવાદ યુલનવલસિટી અને કનોલરયા સેન્ટરમાં યોજાઈ ગયો. આ ફેસ્ટટવિમાંરાષ્ટ્રીય અનેઆંતર રાષ્ટ્રીય િેખકો, કલવઓ, ફફલ્મસજિકો, પરફોમિરો અને લનષ્ણાંતોની હાજરી રહી, પણ સાલહત્ય પલરષદ અને ગુજરાત લિટરેચર વચ્ચેતનાવેપણ િોકોનુંધ્યાન ખેંચ્યું . મુખ્ય પ્રધાન લવજય રૂપાણીના હટતેચોથીએ સાંજેગુજરાત યુલનવલસિટી સેનટે હોિમાં ગુજરાત લિટરેચર

અને ટટેજ પર જતાં અટકાવી દેવાયા હતા. તેઓ જ્યારે જીએિએફમાં જવા માટે ગાડીમાં બેસવાની તૈયારીમાં હતાં ત્યારે છેલ્િી ઘડીએ તેમને ફોન આવ્યો કે, જીએિએફમાં ભાગ િેવાની પલરષદ તરફથી મનાઈ ફરમાવાઈ છે. જીએિએફ દ્વારા તેમને િેવા આવેિી કારમાંપણ તેમનેન બેસવા દેવાયાંકે જીએિએફ દ્વારા બુક કરેિી હોટેિમાં તેમને ન રોકાવા દેવાયાં. અંતેએર પોટટથી વષાિબહેન પોતાના સંબધં ીનેઘરેચાલ્યા ગયા અનેજીએિએફમાંપોતાનું

લવલવધ એવોર્સિએનાયત થયા હતા. જીએિએફ લિ. સાલહત્ય પલરષદ ગુજરાતી સાલહત્ય પલરષદના પૂવિ પ્રમુખ અને વલરષ્ઠ િેલખકા વષા​ાઅડાલજા આ ફેસ્ટટવિમાંભાગ િેવા ખાસ મું બઈથી અમદાવાદ આવ્યા હતા. પલરષદ દ્વારા વષાિબહેનનેઆ ફેસ્ટટવિમાંવક્તવ્ય આપતાં

તરીકેભાગ િીધો. વષાિબહેનેકહ્યુંકે, પલરષદ તરફથી કહેવાયુંકેકાયિક્રમમાંજશો તો એકિા પડશો. સાલહત્ય પલરષદની આડોડાઈના કારણે જીએિએફના પ્રથમ લદવસે જ્ઞાનપીઠ લવજેતા સાલહત્યકાર રઘુવીર ચૌધરી અને ભરત મહેતા પોતપોતાના સેશનમાંગેરહાજર રહ્યા હતા.

ગાંધીનગરઃ લિધાનસભા ચૂંટણીનાં પલરણામોએ ભાજપ સરકારનેપાતળી બહુમતી સાથે જીત મળતાંકુસંપ િધ્યો છે. આ કુસંપને ઠેકાણે પાડિા ભાજપે કિાયત હાથ ધરી છે. આ કિાયતના ભાગ રૂપે મંત્રીમંડળમાં જે સમાજના અને લિથતારના ધારાસભ્યોને સમાિી શકાયા નથી, તેિા ધારાસભ્યોને સંસદીય સલચિ બનાિ​િા માટે ભાજપે કિાયત હાથ ધરી છે. ટૂંક સમયમાં ૧૦ ધારાસભ્યને સંસદીય સલચિ તરીકે સમાિાય તેિી શક્યતા સૂત્રોએ વ્યિ કરી છે. લિધાનસભા ચૂંટણીમાં ભાજપને થપષ્ટ બહુમત મળ્યો છે પણ ૯૯ બેઠક જ મળતાં

પાતળી બહુમતીના કારણે ધારાસભ્યોની માગણી િધી ગઈ છે. િળી, િષથ ૨૦૧૯માં િોકસભાની ચૂંટણી આિતી હોિાથી ભાજપ પણ ધારાસભ્યોને નારાજ કરિા માગતો ન હોય તેિી સ્થથલત સજાથઈ છે. આ સંજોગોમાં ગત લિધાનસભાની િષથ ૨૦૧૭માં પૂરી થનારી ટમથમાં પણ િોકસભાની ચૂંટણી પછી સંસદીય સલચિોની લનમણૂક કરિામાં આિી હતી. આ લનમણૂક િષથ ૨૦૧૪ની િોકસભાની ચૂંટણી અને િષથ ૨૦૧૭ની લિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરિામાંઆિી હતી.

અમદાિાદઃ નોટબંધી બાદ રૂ. ૨૦૦૦ની નોટો િોકોના હાથમાં આિતાં તેનો સંગ્રહ શરૂ કરી લિશેષ એિોર્ઝો દેિાયો હતો. હિે આ ગુિાબી • બેથટ બુક લડઝાઇનઃ અપૂિથઆશર (મરીઝ). નોટોનુંભાિી ગુિાબી ન હોિાનું • ઓફબીટ બુકઃ કકરણ ઠક્કર (૧૨૨૨૪ પાનાનુલિશાળ પુથતક). આરબીઆઈએ તેનું લિન્ટીંગ • યુિા િકાશકઃ અમૃત ચૌધરી(લડિાઇન પસ્લિકેશન). બંધ કરી દેતાં થપષ્ટ થઇ ગયું • સૌથી િધુપુથતકોનુંલિતરણઃ સહજાનંદ બુક ટ્રથટ, ભૂજ (૨૫ િાખ જેટિુરોકાણ કરીને૩૦ િાખ છે. જેને પગિે હિે િોકો િોકો સુધી પુથતકો પહોંચાડિા). પોતાના ઘરમાં સંઘરીને રાખેિી • શ્રેષ્ઠ િુફ રીડરઃ િજેલસંગ પારઘી, યુિા િાતાથકારઃ રામ મોરી (મહોતુ). રૂ. ૨૦૦૦ની નોટો િહેિામાં • યુિા કલિઃ કુિદીપ કારીયા (ભીંત ખખડાિી તો ખુિી). િહેિી તકે બહાર કાઢિાના • િાઇફટાઇમ િકકપસ્લિકેશનઃ ભરતભાઈ શેઠ (આર આર શેઠ). િયાસ શરૂ કરી દીધા છે. બેંકમાં • િસચેટાઇિ યુિા િેખકઃ ઐશ્વયાથસુરતિાિા, યુિા નાટ્યિેખકઃ અંકકત ગોર. જમા કરાિાતી કરન્સીમાંસૌથી • મોથટ ઈનોિેલટિ પસ્લિકેશનઃ નિજીિન ટ્રથટ (ધ થટોરી ઓફ ગાંધી). િધુ રૂ. ૨૦૦૦ની નોટો જ • શ્રેષ્ઠ અનુિાદકઃ લચરાગ ઠક્કર (ગુજરાતી). આઅિી રહી છે. ગૃલહણીઓએ • શ્રેષ્ઠ અનુિાદઃ રીટા અનેઅલભલજત કોઠારી (અંગ્રેજી – ધ ગ્િોરી ઓફ પાટણ (પાટણની િભુતા). પણ બચતમાં રાખેિી રૂ. • યુલનક પુથતક િેખનઃ ડો. લનલમિ ઓઝા (મારી વ્હાિી પરીક્ષા). ૨૦૦૦ની નોટો હિે બહાર • શ્રેષ્ઠ કફલ્મ િેખનઃ કૃષ્ણદેિ યાલિક. આિી રહી છે. જેને પગિે હિે રૂ. ૨૦૦૦ની નોટો ઘરથી બેંક ફેસ્ટટવિનુંઉદ્‌ઘાટન થયુંહતું . જેમાં ૧૫ િોકોને સેશન સ્ટકપ કરીનેવક્તા તરીકેનહીં, પણ એક શ્રોતા ભણી જઇ રહી છે.

અમદાિાદઃ લિશ્વ ઉલમયા ફાઉન્ડેશન દ્વારા યોજાયેિા એનઆરઆઇ થનેહ લમિન સમારંભમાં મુખ્ય િધાન લિજયભાઇ રૂપાણી અનેનાયબ મુખ્ય િધાન નીલતનભાઇ પટેિનું અલભિાદન કરિામાં આવ્યુંહતું. રૂપાણીએ આ િસંગે જણાવ્યું હતું કે, સમાજમાં એક િગથ એિો છે જેની પાસે બધું જ છે અને એક િગથ એિો છે જેની પાસે કશું જ નથી. આ બન્ને િચ્ચેની ખાઇ દૂર કરિા માટેના ઉલમયા ફાઉન્ડેશનના કાયોથ ઉદાહરણીય બની રહેશે. રોજગાર, લશક્ષણ, િકકિંગ િુમન હોથટેિ જેિા કાયોથ જે સરકારે કરિા જોઇએ તેપાટીદાર સમાજ

કરી રહ્યો છે તેની પણ તેમણે સરાહના કરી હતી. શાહીબાગમાં ત્રીજીએ યોજાયેિા કાયથક્રમમાં રૂપાણીએ લિશ્વ ઉલમયા ફાઉન્ડેશનના દાતાઓનું પણ જાહેર સન્માન કયુાંહતું. રૂપાણીએ જણાવ્યુંહતું કે, એનઆરઆઇ રૂપે ભામાશા બેઠા હોય ત્યારે ગુજરાતે કોઇ લચંતા કરિાની જરૂર નથી. તેમના સથિારાથી ગુજરાત િધુ ઉન્નત લશખરો સર કરશે. સંપલિ સમાજ ઉપયોગી અને સમાજ ઉત્થાન માટે િપરાય તે ઇશ્વરીય કાયથછેઅનેતેજ ખરી શ્રીમંતાઇ છે. તેમણેકહ્યુંહતુંકે, સમાજ માટે સંપલિ ખચથનારા હોય છેપરંતુતેમનેયોગ્ય સંથથા

મળતી નથી તે તક ઉલમયા ફાઉન્ડેશને પૂરી પાડી છે. એક હજાર કરોડના ખચચે થનારા ઉલમયા ફાઉન્ડેશનનું કાયથ િેરણારૂપ બની રહેશે. નીલતનભાઇએ જણાવ્યું હતું કે લિશ્વ ઉલમયા ફાઉન્ડેશનનું ભગીરથ કામ દાતાઓની નાનીમોટી સખાિતથી જ સંપન્ન થશે. લિશ્વભરના પાટીદારો માટેનું હબ અમદાિાદ બન્યું છે તેને ધ્યાને િઇને ફાઉન્ડેશન અમદાિાદ ખાતે આકાર િઇ રહ્યું છે ત્યારે ગુજરાત બહારથી આિનારા દરેક વ્યલિ ફાઉન્ડેશન તથા ઉલમયા મંલદર જોઇને અલભભુત થાય તે માટે પણ શુભેચ્છા પાઠિી હતી.

ગાંધીનગર: નાયબ મુખ્ય િધાન નીલતન પટેિ પછી ખાતા ફાળિણી મામિે નારાજગી વ્યિ કરનાર િધુ પરસોત્તમ સોિંકીને સમજાિ​િામાં સરકાર અને પાટટીને સફળતા મળી છે. િધાન મંડળના લિથતરણ િખતે મહત્ત્િના ખાતા ફાળિ​િા અંગે મુખ્ય િધાન લિજય રૂપાણીએ ખાતરી આપતા પરસોિમ સોિંકી માની ગયા છેઅનેકચેરીએ પહોંચીને રૂપાિાએ ચાજથ સંભાળી િીધો હતો. મુખ્ય િધાને લિલધિત કાયથભાર સંભાળ્યો એ જ લદિસે રાજ્યકક્ષાના િધાન પરસોિમ

સોિંકી કોળી સમાજના આગેિાનો સાથે તેમને મળિા પહોંચ્યા હતા અને પોતાને મત્થયઉદ્યોગ લસિાય મહત્ત્િના ખાતાની ફાળિણી કરિા જણાવ્યું હતું. સોિંકીએ કેલબનેટમાં હાજરી આપિાનું ટાળ્યુંહતું. સોિંકીએ કહ્યું કે, અમે કેલબનેટ કક્ષા કેકોઈ ચોક્કસ ખાતાની માગણી કરી નથી. અમારી િાગણી માત્ર એટિી છેકેમત્થયોદ્યોગ ઉપરાંત મહત્ત્િના ખાતા અપાય તો કોળી સમાજ અને ઓબીસી સમાજની સેિા થઈ શકે. મુખ્ય િધાનેટૂંક સમયમાં લિથતરણ િખતે ખાતા ફાળિ​િાની ખાતરી આપી છે.

સુરત, રાજકોટઃ મહારાષ્ટ્રમાં દલિત-મરાઠા લિ​િાદ લહંસક બન્યો છે. મુંબઈ સલહત ૧૩ શહેરો લહંસાની ઝપેટે ચઢ્યા ત્યારે ત્રીજીએ સુરતમાં અને રાજકોટમાં પણ દલિત સમથથકોએ છમકિાંકયા​ાંહતા. સુરતમાં ઉધાના રેિ​િે થટેશન ગુડ્સ ટ્રેન અટકાિી દેિાઈ હતી. રેિ​િે ટ્રેક ઉપર દેખાિ કરાયો હતો. ઉધના ત્રણ રથતે દુકાનોના કાચ ઉપર પથ્થરમારો કરાયો હતો. જ્યારે સૌરાષ્ટ્રમાં ધોરાજી ઉપિેટા હાઇિેપર ભૂખી ચોકડી નજીક ત્રીજીએ રાત્રે કેટિાક અજાણ્યા શખસોએ રાજકોટ ઉપિેટા રૂટની એસટી બસનેઆગ ચાંપી હતી.

લિશ્વ ઉલમયા ફાઉન્ડેશનના સમાજ માટેના લિકાસકાયો​ો ઉદાહરણ સમાન: લિજય રૂપાણી

પરસોત્તમ સોિંકીના લરસામણાં પૂરાં

સુરત-સૌરાષ્ટ્રમાં દલિત-મરાઠા આંદોિનના પડઘા


12 સૌરાષ્ટ્ર

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ઘોડીનુંમોત થતાંમાલિક દ્વારા લિંડદાન

દોડની સ્પધા​ામાં ૯૬ વષાના કસ્તુરબહેનને ત્રણ મેડલ એનાયત

સાવરકુંડિાઃ લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામના પટેલે પોતાની પાણીદાર ઘોડીનું અવસાન થતાં આ ઘોડીની શાસ્ત્રોકતવવવિથી ઉતરવિયા અને પાણીઢોળ રાખી અનોખો પશુપ્રમે બતાવ્યો હતો. ઉતરવિયા વખતે ગુજરાતભરમાંથી અશ્વપ્રેમીઓને આમંત્રણ આપ્યુંહતું. એક જમાનામા રજવાડાઓ પ્રવાસ માટે ઘોડી-ઘોડાઓનો ઉપયોગ કરતા હતા. જેને પગલે રાજવી પવરવારો, મોભાદાર લોકો અને અશ્વના માવલકો તેને પવરવારના એક સભ્યની જેમ સાચવતા હતા. લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામે લવનુભાઇ ભાદાણી પણ અશ્વનો શોખ િરાવે છે. તેમની પાસે ઘણા પાણીદાર અશ્વો છે.

જૂનાગઢ: કૃશષ યુશનવશસયટીમાં છઠ્ઠીએ રાજ્યકિાની માપટર એથલેશટકસ પપધાયનો પ્રારંભ થયો હતો. જેમાં જૂનાગઢના કપતુરિહેન કાથરોટીયા (ઉં ૯૬)એ દોડ પપધાયમાંત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. દોડમાં અગાઉ નવ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર દાહોદના એક હાથ શવહોણા ૬૫ વષથીય શહંમતશસંહ પણ સામેલ થયા હતા. જૂનાગઢ તાજેતરમા તેમની માનીતી સૌએ વવનુભાઈના અશ્વપ્રેમને શસશનયર શસટીઝન્સ મંડળ એથલેશટકસ ઘોડી કાજલ મૃત્યુ પામી હતી. વબરદાવ્યો હતો અને કાજલને માપટર જેનાથી આ પવરવાર શોકમગ્ન શ્રદ્ધાંજવલ આપી હતી. વવનુભાઇ એસોશસએિન તથા િરદભાઇ બન્યો હતો. માનવીય મૃત્યુપછી અને તેમના પવરવારે કાજલની આડતીયાના સહયોગથી કૃશષ ગ્રાઉન્ડમાં જે પ્રકારે િાવમિકવવવિ યોજાઇ છે દસાથી લઈને બારમું સુિીની યુશનવશસયટીના રાજ્યકિાની માપટર તેવી જ ઉતરવિયા અને વવવિ કરી હતી. પવરવારના એથલે શ ટકસ પપધાય ન ો પ્રારંભ પાણીઢોળની વવવિ તેમણે મૃતક સભ્યોએ ગોર મહારાજને થયો હતો. આ પપધાય મ ાં ૩૫થી ઘોડી પાછળ રાખી હતી. બોલાવીને તેની પાછળ વપંડદાન ૧૦૦ વષયના ૫૨૧ પપધયકોએ કાજિની અંવતમવવવિમાં સામેલ અનેતપિણ કયુ​ુંહતું. શવશવધ પપધાયમાંભાગ લીધો છે.

અમદાવાદઃ ગીરના જંગલમાં વસેલું રસુલપુરા ગામ દેિનું પ્રથમ સોલર શવલેજ િની ગયું છે. ૫મી જાન્યુઆરીએ વનશવભાગ દ્વારા આ સોલર પ્લાન્ટનો પ્રારંભ કરાયો છે. આ ગામમાં પંિાયત ઘર જ નહીં, તમામ મકાનો સૌરઊજાયથી ઝળહળિે. રાજ્ય વન શવભાગે રસુલપુરા ગ્રામપંિાયતને ગ્રાન્ટ આપતા સોલર પ્લાન્ટ િરૂ કરાયો છે. નોંધ લેવા જેવી વાત તો એ છે કે પંિાયત ખુદ સોલર ઊજાય પસ્ચિમ ગુજરાત વીજકંપનીને વેિી કમાણી કરિે. ગીરના જંગલને અડીને આવેલા ખોિા જેવડુંરસુલપુરા ગામમાં રૂ. ૩.૭૦ લાખના ખિથે સોલર પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગામમાં પંિાયતે ૫૦ સોલરપટ્રીટ લાઈટો પણ નાંખી છે. અત્યાર સુધી ગ્રામપંિાયતને પટ્રીટલાઈટનો ખિયભોગવવો પડતો હતો. હવે

પંિાયતનેપંિાયતઘર ઉપરાંત પટ્રીટલાઈટનો એકેય પૈસો ભરવો નહીં પડે. અલિત્ત, પંિાયત સોલર પ્લાન્ટમાં જેટલી વીજળી પેદા થિે તે પસ્ચિમ ગુજરાત વીજ કંપનીને વેિાણ કરિે. આ સોલરઊજાય પસ્ચિમ વીજ કંપની રસુલપુરાના ગ્રામજનોને આપિે. આમ પંિાયત કમાણી કરિે. ગીરના જંગલમાં અંધારામાં અટવાઈ રહેતાં ગ્રામજનો માટે સોલર ઊજાય ઊજાસનુંમાધ્યમ િની રહેિે. સોલર પ્લાન્ટને લીધે રસુલપુરા ગ્રામ પંિાયતને ૨૫ વષય સુધી વીજળીનો એકેય પૈસો ખિય થિે નહીં. પંિાયત ઘરને પણ મફતમાં વીજળી મળી રહેિે. િાર હજારની વપતી ધરાવતુંરસુલપુરા દેિનું પ્રથમ સોલર શવલેજ િની રહેિે જ્યાં ગ્રામ પંિાયત ઘરથી માંડીને પટ્રીટલાઈટો, ગામના તમામ મકાનોમાં સોલર ઊજાયનો ઉપયોગ થિે.

દેશનું પ્રથમ સોલાર જવલેજઃ ગીરના જંગલમાં વસેલું રસુલપુરા

±щ¾±¹Ц ¥щ╙ºªъ¶» ĺçª ¹ђ§щ¦щ...

આє¡³Ъ ÂЦº¾Цº ¸Цªъ³ђ ¸щ¢Ц કыÜ´ ¾ЦєકЦ³щº³Ц અЦє¢®щ...

§λ╙º¹Ц¯¸є±ђ³щJ® કºЪ ઔєєЦ¢½Ъ ╙¥єÖ¹Ц³Ьє´ЬÒ¹ ¸щ½¾ђ...

¯Ц.∟√-∞-∞≤ °Ъ ¯Ц.∟≡-∞-∞≤

±щ¿-╙¾±щ¿°Ъ ¾ЦєકЦ³щº આ¾Ъ ╙³æ®Ц¯ ¬ђÄªºђ³Ъ ªЪ¸ Âщ¾Ц³ђ »Ц· અЦ´¿щ⌡ ╙³±Ц³, ÂЦº¾Цº અ³щઅђ´ºщ¿³ ╙¾³Ц ¸аà¹щ

અЦє¡³Ц ´¬±Ц, ¸ђ¯Ъ¹ђ, ¶Ц½ ¸ђ¯Ъ¹ђ, ĦЦєÂЪ અЦє¡ §щ¾Ъ ¯ક»Ъµђ³Ьє╙³¾Цº®. ¯Ц.∞√-∞-∞≤ °Ъ ¯Ц.∞≈-∞-∞≤ ÂЬ²Ъ¸ЦєºKçĺъ¿³ કºЦ¾³Цº³щĬЦ°╙¸ક¯Ц ¸½¿щ.

ºKçĺъ¿³ ³Ъ¥щ§®Ц¾щ» µђ³ ³є¶º ´º Â¾Цº³Ц ≥ °Ъ ∞∟ અ³щ ¶´ђº³Ц ∟.∩√ °Ъ ≠.∩√ ±º╙¸¹Ц³ કºЦ¾Ъ »щ¾Ц ³İ ╙¾³є¯Ъ. Âє´ક↕: ¸ђ¶Цઇ»: ≡≠√√∫ ∫√√∟∟ અ³щ(√∟≤∟≤) ∟∟∟√≤∟

કыÜ´³Ьєç°½: એ³.આº.±ђ¿Ъ અЦє¡³Ъ Ãђç´Ъª»

(¢Ь§ºЦ¯ ºકЦº ¸Ц×¹ ¸àªЪç´щ¿Ъ¹Ц»ЪªЪ અЦє¡³Ъ Ãђç´Ъª») ±щ¾±¹Ц ¥щ╙ºªъ¶» ĺçª, ³¾Ц ¶Â çªъ¿³´ЦÂщ, ºЦ§કђª ºђ¬, ¾ЦєકЦ³щº, ╙§à»ђ:¸ђº¶Ъ, ¢Ь§ºЦ¯

For more Information: Visit our website: www.devdaya.org.uk Dr Ramnik Mehta M:07768311855 Email: devdaya@gmail.com or rm@devdaya.org.uk or devdayawkr@yahoo.co.in

For Donation Bank details: Devdaya charitable trust, Lloyds Bank, Account No: 56515460 Sort Code: 30 97 13

પ્રોફેસર દ્વારા લાચાર માતાની હત્યાનું ગૂંચવાતું કોકડું

રાજકોટઃ ૧૫૦ પૂટ રીંગ રોડ પર નાણાવટી િોક પાસે દિયન એવન્યુ એપાટટમેન્ટમાં રહેતા અને મોદી ફામયસી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ િજાવતા સંદીપ નથવાણીએ વૃદ્ધ માતા જયશ્રીિહેન (૬૪)ને એપાટટમેન્ટના િોથા માળની આગાિીએથી નીિેફેંકી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના િ​િાયમાં આવતાં િહેરની ગાંધીગ્રામ પોલીસે કુટુંિની નજીકની વ્યશિઓનાંશનવેદનો નોંધ્યા હતા. પોલીસે હત્યાનો ભોગ િનનાર વૃદ્ધાનાં જામનગરશનવાસી અપશરણીત પુત્રી અંકકતાિહેનનું શનવેદન લીધું હતું. જેમાં અંકકતાિહેન જણાવ્યુંહતુંકે, તેમના માતાની તેની પશરણીત િહેન ભાશવિા રાયઠઠ્ઠા અનેસંદીપ વારાફરતી સેવાિાકરી કરતાં હતાં. માતા પાસે એવી કોઈ મોટી મૂડી કે શમલકત ન હતી કે તેમની કોઈ મોટી વીમાપોલીસી પણ ન હતી, છતાં તેમની હત્યા કરવામાં આવી છે. ભાશવિાએ જણાવ્યું કે, જયશ્રીિહેનનો પવભાવ િીમારીને કારણે િીશડયો થઈ ગયો હતો. જેને કારણે ટોક ટોક કરતા હતા. કદાિ તેને લીધે તેના ભાઈને ટોિયર જેવું લાગતું હોવાથી તેણે હત્યા કરી નાખી હોઈ િકેછે.

13th January 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

રાજ્ય કિાની જગરનાર આરોહણ સ્પધા​ામાં અજમત રાઠોડ, ગીતા ગોજહલ જવજેતા

જૂનાગઢ: શગરનારનેસર કરવા માટે સાતમી જાન્યુઆરીએ યોજાયેલી ૩૩મી રાજ્યકિાની શગરનાર આરોહણ-અવરોહણ પપધાયમાં નોંધાયેલા ૧૦૪૭ પપધયકોમાંથી ૭૪૦ પપધયક ભાઈ- રેકોડટ અતૂટ રહ્યો છે. રાજ્ય િહેનો જોડાયા હતા. તેમાં૬૧૬ સરકારના યુવક સેવા પપધયકોએ સમયમયાયદામાં પપધાય સાંપકૃશતક શવભાગ અને શજલ્લા સ્પધા​ાના પ્રથમ પાંચ જવજેતાઓ ભાઈઓ: ૧. રાઠોડ અશમતઃ ૬૦.૩૩ શમશનટ ૨. િશિશસંહ ગોશહલઃ ૬૧.૬૬ શમશનટ ૩. સોલંકી ધમથેન્દ્રઃ ૬૨.૨૮ શમશનટ ૪. િીર જીતેિઃ ૬૩.૦૭ શમશનટ ૫. સોલંકી જયેિઃ ૬૪.૧૪ શમશનટ બહેનો: ૧. ગોહેલ ગીતાઃ ૪૨.૩૨ શમશનટ ૨. ભૂત ભૂશમકાઃ ૪૩.૪૩ શમશનટ ૩. િાશરયા નેહલઃ ૪૪.૨૮ શમશનટ ૪. માકશડયા ઉશમયલાઃ ૪૮.૧૬ શમશનટ ૫. પાનેલીયા મીરાંઃ ૪૮.૫૫ શમશનટ

પૂણય કરી હતી. જેમાં રાઠોડ અશમત અને ગોશહલ ગીતા શસશનયર શવભાગમાં િેસ્પપયન થયા હતા. જોકે અગાઉનો

વહીવટી તંત્રના સંયુિ ઉપક્રમે સવારે કડકડતી ઠંડીમાં ૩૩મી રાજ્યકિાની શગરનાર પપધાય યોજાઈ હતી.

પાકિસ્તાની અધિ​િારીઓ સગીર ભારતીય માછીમારોનુંજેલમાંશારીધરિ શોષણ િરતા

પોરબંદરઃ પાકકપતાન દ્વારા તાજેતરમાં જ મુિ કરાયેલા ૧૪૬ માછીમારોમાંથી ૧ માછીમાર પોરિંદરનો છે. તે મુિ થયા પછી તેના વતન પોરિંદરમાં આવી પહોંચ્યો છે. પોરિંદરના સુભાષનગરમાં રહેતા આ માછીમાર રમેશ ભગવાન ચૌહાણે તેની સાથે પાકકપતાની જેલમાં થયેલા અત્યાિાર અંગે રડતા-રડતા આપવીતી મીશડયાનેજણાવી હતી. તેમણે પાકકપતાની જેલો અંગે આિેપ કરતાં જણાવ્યું હતું કે, પાકકપતાનની જેલમાં ૧૦ જેટલા ૧૮ વષયથી નાની ઉંમરના ભારતીય માછીમારો કેદ

સંજિપ્ત સમાચાર

કરવામાં આવ્યા હતા. આ માછીમારોને પાસે િોલાવીને પાકકપતાની અશધકારીઓ માથું દિાવવું, હાથ-પગ દિાવવા, િરીરની માશલિ કરવાનું કહેતા હતા. સગીર માછીમારો તેમના હુકમનું પાલન કરતાં ત્યારે તેમની સાથે અશધકારીઓ શિભત્સ છેડછાડ કરતા હતા. જમવામાં માત્ર ૨ રોટલી રમેિભાઈએ જણાવ્યું હતું કે, પાકકપતાનની જેલમાંમાછીમારોનેશદવસમાંમાત્ર િેજ સુકાયેલી રોટલી અને િાક જમવામાં આપવામાં આવે છે. વધુમાગો તો માર મારવામાંઆવેછે.

ફશરયાદો કરતાં તેમને તુરંત સારવાર અથથે વેરાવળની સરકારી અને ખાનગી દવાખાને • પ્રાંસલામાં રાષ્ટ્રકથાઃ સૌરાષ્ટ્રમાં ઉપલેટા જીક ખસેડવામાં આવેલા હતા. આ ઘટનાના પગલે આવેલા નાનકડા ગામ પ્રાંસલામાં છઠ્ઠી પોલીસ, વહીવટીતંત્ર સાથે સેફટી ફેસટરી જાન્યુઆરીથી ૧૩મી જાન્યુઆરી સુધી રાષ્ટ્રકથા શવભાગના અશધકારીઓ ઘટનાપથળે અને શિશિરનું આયોજન કરવામાંઆવ્યું છે. આ હોસ્પપટલે દોડી આવ્યા હતા. તો િીજી તરફ શિશિરમાંઆિરે૧૬ હજાર શવદ્યાથથીઓ પ્રશિશિત વેરાવળ સરકારી હોસ્પપટલમાં ઓસ્સસજન ખૂટી થિે. તેમાં દેિના જાણીતા શિંતકો, જતાં થોડા સમય માટે દોડધામ મિી હતી. જોકે શિ​િણિાપત્રીઓ, વૈજ્ઞાશનકો, સુરિા સલાહકારો, સવથેકામદારોની તશિયત સુધરી જતાંસૌનાંશ્વાસ ન્યાયશવદ્દો, શવશવધ િેત્રના તજજ્ઞો હાજર રહી હેઠા િેઠા હતાં. રાષ્ટ્રીય ઘડતરના શિંતનમાં સહભાગી થવાનું • જજજનંગ જમલે રૂ. ૨૦૦ કરોડનું દેવાળુંઃ આયોજકોએ અગાઉ જણાવ્યુંહતું. આ કાયયક્રમનું ટંકારાની શજશનંગ શમલે રૂ. ૨૦૦ કરોડનું દેવાળું આયોજન છેલ્લા ૧૯ વષયથી ઉપલેટા તાલુકાના જાહેર કરતાં તેની અસર સૌરાષ્ટ્રના અનેક વેપારીઓને થઈ છે. શજશનંગ યુશનટની કપાસ પ્રાંસલામાંવૈશદક શમિન ટ્રપટ કરેછે. • વેરાવળમાં ગેસ લીકેજઃ ગીર સોમનાથ ખરીદમાંસંકળાયેલા સૌરાષ્ટ્રભરના અનેક દલાલો શજલ્લામાં આવેલા વેરાવળની જીઆઇડીસીમાં અનેયાડટના કશમિન એજન્ટો મુચકેલીમાંસપડાઈ આવેલી મરીન એસસપોટટ કંપનીમાં પાંિમી ગયા છે. અમરેલીની પણ િે પેઢીઓના રૂ. પાંિ જાન્યુઆરીએ િપોરે એમોશનયા ગેસ ટેન્કના કરોડ ડૂિી જતાંઅનેક કશમિન એજન્ટોના પણ વાલ્વ પર પથ્થર પડતાંવાલ્વમાંથી ગેસ લીક થયો લાખો રૂશપયા ફસાઈ ગયા છે. શજશનંગ શમલ કાિી હતો. ગેસની ઝેરી અસરથી ત્યાં કામ કરતા ૩૪ પડતાંવેપારીઓ અનેકશમિન એજન્ટો વચ્ચેપણ જેટલા પુરુષ-મશહલા વકકરોએ િક્કર-ઉલટીની શવવાદ સજાયયો છે.

Mortgages.....Mortgages......

Major Estates Finacial Services

• Residential Mortgages • Buy to Let Mortgages • Re-Mortgages • Life Insurance

For further enquiries please call Dinesh Shonchhatra

Major Estate 77 High Street, Wealdstone Harrow, Middlesex, HA3 5DQ

020 8424 8686/ 07956 810 647

વાંચો અને વંચાવો


13th January 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

લાલ રંગની થીમ સાથે૧૨મા ધમમજોત્સવનુંઆયોજન

આણંદઃ ચરોતર િદેશના અનોખા ગામ ધમચિનો િન્મજદવસ એટલેકેધમચિ ડેથવામી જવવેકાનંદના િન્મજદનેએટલે૧૨મી જાન્યુઆરીએ િ આવેછે. આ જદવસે ધમચિોત્સવનું આયોિન કરાય છે. ધમચિોત્સવમાં દેશજવદેશમાં વસતા ધમચજીયનો દર વષષે વનતમાં ખેંચાઈ આવે છે. આિથી ૧૨ વષચ અગાઉ ‘ધમચિ ડે’ના નામથી આ મહોત્સવ શરૂ થયો હતો. હવે તો પરદેશથી આવતા ધમચિના વતનીઓ પોતાના દીકરા-દીકરીઓના લગ્નિસંગની ઊિવણી પણ ૧૨મી જાન્યુઆરીએ રાખેછેિેથી તેઓ ધમચિ ડેમાંહાિરી આપી શકે. ૧૨મી જાન્યુઆરીએ ‘ધમચિ ડે’ અને ૧૪મી જાન્યુઆરીએ ઉત્તરાયણ હોવાથી પણ એનઆરજીઓ થપેશ્યલ આ જદવસોમાં ભારત આવતા હોય તેવું બને છે. ૧૨મા ‘ધમચિ ડે’ની

માજહતી આપતાંટીમ ધમચિના સભ્ય રાજેશ પટેલે િણાવે કે આ વષષે આ જદવસ શુકજનયાળ એવા લાલ રંગે રંગાશે. ધમચરત્ન (મરણોત્તર) એવોડડ થવ. બવનુભાઈ બવઠ્ઠલભાઈ પટેલ વતી થવીકારવા તેમના દીકરા કેન્યાસ્થથત ઉદ્યોગપજત કેતનભાઈ તથા લંડનથી અન્ય પજરવારિનો ખાસ પધાયાચછે. થવ. જવનુભાઈ કેન્યાના નૈરોબીમાંવષોચસુધી હાઈ કોટડમાં િ​િ રહ્યા હતા. આ િસંગે સમારંભના મુખ્ય વિા તરીકે જાણીતા સાજહત્યકાર ભાગ્યેશભાઈ ઝા પધારશે. તેઓ ‘ચાલો જીવનને જરચાિચ કરીએ’ તે જવષય ઉપર િવચન આપશે. સમારંભના અધ્યક્ષ થથાને અમેજરકાસ્થથત ધમચજીયન નરેશભાઈ ખાસ ઉપસ્થથત રહેશ.ે સતત બાર વષચથી ઉિવાતા આ િસંગની તૈયારીઓ હાલમાંિોરશોરથી ચાલી રહી છે.

ચરોતર મોટી સત્તાવીસ (ચમોસ) લેઉઆ પાટીદાર સમાજ અનેમાતૃસંસ્થાના સહયોગથી ચમોસનો ૧૦૨મો સમૂહલગ્નોત્સવ રબવવારેમહેળાવમાંયોજાઈ ગયો. જેમાં૨૬ યુગલો લગ્નબંધનેબંધાયા હતા. આ પ્રસંગે‘સખાવતના વાવેતર: ભાગ ૪’નુંબવમોચન કરાયુંહતું. સમારોહના પ્રમુખ તરીકેમાતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઈ પટેલ હાજર રહ્યા હતા. માતૃસંસ્થા કેળવણી મંડળના સ્થાપક મંત્રી એમ સી પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી બવષ્ણુભાઈ પટેલ, જશભાઈ પટેલ, ચીમનભાઈ આશાભાઈ પટેલ, ચંદ્રકાંત એમ પટેલ, ઉપપ્રમુખ કકરણભાઈ પટેલ, નવનીતભાઈ પટેલ, સહમંત્રી ધીરુભાઈ પટેલ, બગબરશભાઈ પટેલ, જે. ડી. પટેલ સબહત દેશબવદેશના પણ કેટલાક મહાનુભાવો સહભાગી બન્યા હતા.

નબડયાદઃ સંતરામ મંજદરમાં પોષ સુદ પૂનમની શ્રદ્ધા અને ભજિભાવપૂવચક ઉિવણી થઈ હતી. અબોલ તેમિ તોતડું બોલતું બાળક બોલતું થાય તો મંજદરમાં બોર ઉછાળવાની માનતા રખાય છે. આ જવજધ માટે સંતરામ મંજદરમાં પોષી પૂનમે બોરની ઉછામણી કરવાનો મજહમા વષોચથી ચાલ્યો આવેછે. આ પોષી પૂનમેસવારેમંજદરના ગાજદપજત પૂ. રામદાસજી મહારાજેસૌનેઆશીવચચન પાઠવ્યા હતા અનેપોષ સુદ પૂનમના જદવસેસવારથી રાત્રે શ્રદ્ધાળુઓએ હજારો મણ બોરની ઉછામણી કરીને મંજદર બંધ થતાં સુધીમાં બાળકોના કુટુંબીિનો - માનતા પૂણચકરી હતી.

ફ્લેટ અપાવવા સાથેરૂ. ૧.૫૦ કરોડથી વધુનો ખચચકયોચ હતો. જિતેશને થોડા વખત પહેલાં જાણ થઈ કે, જ્યોજત • બાર ડાન્સરે પ્રેમમાં દગો દેતાં યુવાન દ્વારા હત્યાઃ અન્ય કોઈ યુવાન સાથે િેમસંબંધમાં છે ત્યારે જિતેશે સુરત જિલ્લાના ટીંબાના જિતેશ પટેલ (ઉં ૩૦)ને જ્યોજતને ટીંબામાં પોતાનું કેળાનું ખેતર તેના નામે પંજાબના ભજટંડાની અને મુંબઈમાં બાર ડાન્સર જ્યોજત કરવાના બહાનેબોલાવીનેખેતરમાંદાતરડાથી જ્યોજતનું સુરજિત જસંઘ સાથે વારંવારની મુલાકાતો પછી િેમ થઈ ગળું ધડથી અલગ કરી હત્યા કરી એવી ફજરયાદ ગયો હતો. યુવાને તેની પાછળ ભજટંડામાં આજલશાન પોલીસમાંનોંધાતાંપોલીસ વધુતપાસ કરી રહી છે.

CHOOSING THE RIGHT CARE FREE TO USE TOOL 7/& &DUH KRPHV R΍HU UHVLGHQWLDO FDUH • PHPRU\ ORVV FDUH QXUVLQJ FDUH • VKRUW WHUP VWD\V 2XU HDV\ WR XVH WRRO ZLOO KHOS \RX GHFLGH ZKLFK FDUH LV EHVW IRU \RX RU \RXU ORYHG RQH TRY IT TODAY /RJ RQ WR RXU ZHEVLWH

ZZZ WOFFDUH FR XN WOF FDUH WRRO

CONNECTIONS IN OLDER AGE TLC Care are proud to support the Campaign to End Loneliness to ensure:

ȏ 3HRSOH DW ULVN KDYH WKH JXLGDQFH DQG VXSSRUW WKH\ QHHG

િદિણ-મધ્ય ગુજરાત 13

સંતરામ મંદિરમાંહજારો મણ બોરની ઉછામણી

સુરતમાંબીએપીએસ સ્વામીનારાયણ મંબદર અડાજણમાંમહંત સ્વામી મહારાજની હાજરીમાં‘ફૂલોં કી હોલી’ કાયવક્રમનુંઆયોજન તાજેતરમાંકરાયું હતું. હોળીના બદવસેઉજવાતા પુષ્પોત્સવની ઉજવણી પાણી વગર અનેરંગીન ફૂલોથી કરાઈ હતી. આ ઉત્સવમાંમોટી સંખ્યામાંહબરભક્તો હાજર હતા.

સંબિપ્ત સમાચાર

GujaratSamacharNewsweekly

ȏ &RPPXQLW\ RXWUHDFK WKURXJK DFWLYLWLHV WR WDFNOH ORQHOLQHVV LQ ROGHU DJH

7R OHDUQ PRUH DERXW WKH LQLWLDWLYH SOHDVH FDOO 020 8861 9600

Comfortable, well-appointed homes Karuna Manor · Christchurch Avenue · Harrow · HA3 5BD Tel: 020 8861 9600 · www.karunamanorcarehome.co.uk

અંકલેશ્વર કોંગ્રસ ે ના પૂવવપ્રમુખને૩ વષવકેદ

અંકલેશ્વરઃ નાંગલ ગામના રહેતા જયેશ પટેલના નાના ભાઈ હરેશ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમમમત પૂવવ પ્રમુખ મોહન પટેલના ભાઈ મનસુખ પટેલની દીકરીને ભગાડી ગયા હતા. જેથી મનસુખ પટેલ અને મોહન પટેલ સમહત ૮ લોકોએ લાકડી - ધામરયાથી જયેશ પટેલના ઘરેજયેશ, સંદીપ પટેલ, • ‘કૌટુંબબક મૂલ્યોનું જતન કરે’ઃ વ્હોરા સમાિના સતીશ પટેલ તેમજ અન્યોને ધમચગરુ​ુ ડો. સૈયદના મુફદ્દલ સાહેબના ૭૪મા િન્મજદનની માર મારતાં મનસુખ પટેલ ઉિવણી રજવવારેસુરતમાંકરાઈ હતી. આ િસંગે તેમણે કહ્યું કે, સમાિના દરેક નાગજરકેપાજરવાજરક મૂલ્યોનું સમહત દસ સામે મારપીટનો િતન કરવું િોઈએ અનેદરેક િગાએ શાંજત ફેલાવવી ગુનો નોંધાયો હતો. આ કેસમાં િોઈએ. નાગજરકો બાળકોનેયોગ્ય માગચદશચન આપેઅને મનસુખ, મોહન સમહત ૮ આરોપીને૩ વષવકેદ થઈ છે. િેઓ જનમચળ છેતેમના ભાગ્યજનમાચણમાંફાળો આપે.


14

@GSamacharUK

જીવંત પંથ

GujaratSamacharNewsweekly

સી. બી. પટેલ

13th January 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

દોરી લોટો અનેસપનાંસો મણનાં

વડીલો સહિત સૌ વાચકહિત્રો, આજે તો આપ સૌ કટપનાની પાંખેમારી સાથેસહપ્રવાસી બનો એવી સવવશેષ મહેચ્છા છે, વનમંિણ છે અને વવનંતી પણ ખરી. વિટનમાં વિસમસ રજાઓના કારણે બે સપ્તાહ સુધી કશપટ્રક્શન ઇશડપટ્રી લગભગ ઠપ્પ થઈ જતી હોય છે એમાંય વળી, અહીં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જોકે અમેવરકા, ચીન અને ભારતના વહમાલયની તળેટીના ઉત્તરીય વવપતારોમાં વશયાળો જામ્યો છે એના પ્રમાણમાં વિટનમાં ઠંડી ઓછી ગણી શકાય. ક્યાંક ઠંડી તો ક્યાંક ગરમી! ઉત્તર ગોળાધધમાં મહદઅંશેટાઢુંટપ્પ દેખાય તો દવિણ ગોળાધધમાં સવવશેષ ઓપટ્રેવલયામાં સૂયધનારાયણ પૂરજોશમાં સૌનેતપાવી રહ્યા છે. ઓપટ્રેવલયામાંકંઈ કેટલાય જંગલોમાંદાવાનળ ફાટી નીકળ્યો છે. તાજેતરનો જ દાખલો લઈએ તો ઓપટ્રેવલયામાં એવશસ વિકેટ વસરીઝ ચાલતી હતી. રવવવારે હસડનીના હિકેટ િેદાનિાં ઓમટ્રેહલયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી ટેમટ િેચ િતી. ઓપટ્રેવલયામાં ગરમીનો પારો આશરે ૫૩ સે. હતો. ગરમીના કારણે ઈંગ્લેશડના કેપ્ટન જો રૂટને વડહાઈડ્રેશન થઈ ગયુંઅનેતેમનેહોસ્પપટલમાંસારવાર લેવી પડી. મારી જ વાત કરોને ભઈ! અઠવાવડયે સંખ્યાબંધ કાયધિમોમાંજો હુંન જાઉં તો જાણેમને કંઈ મજા ન આવે. અપચા જેવુંથઈ જાય છે. ૧૯ વડસેમ્બર પછી આજની તારીખ સુધી એટલે કે આઠમી જાશયુઆરી સુધી મેં અપવાદજનક રીતે એક માઠા પ્રસંગમાં જ હાજરી આપી હતી. પવ. વગવરશભાઈ દેસાઈની પ્રાથધનાસભામાં ગયા વસવાય હુંક્યાંય કોઈ કાયધિમોમાંગયો નથી. ન કોઈ જાહેરસભાઓમાં ગયો, ન તો કોઈ જાહેર કાયધિમોમાંગયો કેન તો કોઈ વિસમસ પાટટીમાં ગયો. મારા સૌ વમિો એ જાણેછેકેઆ યંહિશ

ઓલ્ડિેનનેહિસિસ પાટટીિાંિવેજાિતુંનથી. ૨૨મી વડસેમ્બરે અમેવરકાથી એક પવજને પ્રવીણભાઈ સોલંકી વલવખત, વદગ્દવશધત એક સું દર નાટક, ‘આપણી દુહનયા, તિારી દુહનયા’ ઈશટરનેટ દ્વારા મોકલી આપ્યું હતું. તેમણે આ નાટક જોવા માટે ખાસ ભલામણ કરી હતી. મેં પણ એ નાટક પ્રેમથી વનરખ્યું હતું. આ સાથે જ િષા​ાબિેન શાિ દ્વારા બીજા કેટલાક નાટકોની વલંક પણ મોકલી આપી છે. હષાધબહેનના સૌજશયથી કેટલાક ગુજરાતી નાટકોની વલંક ગુજરાતી નાટક પ્રેમીઓ માટે... • અમારી દુવનયા તમારી દુવનયા http://gujnatak.blogspot.com/2010/02/blogpost_6091.html • અમેબરફ ના પંખી http://gujnatak.blogspot.com/2010/02/blogpost_6208.html • અવભનય સમ્રાટ http://gujnatak.blogspot.com/2010/02/blogpost_3814.html • બાએ મારી બાઉશડ્રી http://gujnatak.blogspot.com/2010/02/blogpost_6116.html • છેલ છબીલા http://gujnatak.blogspot.com/2010/02/blogpost_7815.html • જલસા કરો જયંવતલાલ http://gujnatak.blogspot.com/2010/02/blogpost.html • બસ કર બકુલા http://gujnatak.blogspot.com/2010/02/blogpost_8870.html • ગુજ્જુભાઈ એ ગામ ગજાવ્યું http://gujnatak.blogspot.com/2010/03/gu-

jarati-natak-gujjubhai-e-gam-gajavyu.html હિત્રો, ગુજરાતી નાટકોમાંમજા આવતી હોય તો એક વાર મુલાકાત લેવા જેવી સાઈટ છે. આપ

મારું સદ્ભાગ્ય છે કે કેટલાય વમિો ઇમેઈલ દ્વારા મનેજાત જાતની માવહતી મોકલતા રહેછે. અથવા તો અશય સમાચાર માધ્યમો દ્વારા મને કેટ લીય જાણકારી અને સમાચારો પ્રાપ્ત પણ થતા રહે છે. • Deloitte (વડલોઈટ) નામની એક ટોચની કંપનીએ વિટનમાં૧૧૨ મસમોટી મસ્ટટનેશનલ કંપ નીઓનાં વચફ ફાઈનાસ્શશયલ ઓફફસસધના ૨૦૧૮ના વષધના અનુમાનો વવશે સવવેિણ કયુ​ું. લગભગ ૬૨ ટકા જેટલી મોટી પેઢીઓ વિવટશ અથધતંિ માટે આ વષધની ફળશ્રુવત બાબતે વચંતાજનક અવભપ્રાય આપી રહી છે. જોકે ભારતમાં અત્યંત આશાવાદ સેવાય છે. (વધુ િાહિતી િાટે આ અંકિાં અન્યત્ર સિાચાર જુઓ ) પયાધવ રણને લક્ષ્યમાં લઈને વિટનમાં ૨૦ર૫ સુધીમાં coal power (કોલસાના પાવરથી હવદ્યુત ઉત્પાદન) બંધ કરવા માટે સરકારી વનયંિ ણ આવી રહ્યું છે. છ વષધ બાદ વિટનમાં પહેલી વખત નવી િોટરિાડીઓના વેચાણિાં ધરખિ ઘટાડો નોંધાયો છે. ખહનજતેલ (ઓઈલ)ના ભાવ અત્યારના ધોરણેલગભગ સ્પથર થઈ જતા દેખાઈ રહ્યાંછે. આગામી વષોધમાં પણ કૂદ કે ને ભૂસ કે આ ઓઈલના ભાવ વધવાને બદલે સ્પથર રહેવાની કે ઘટવાની વકી દેખાઈ રહી છે. એનું કારણ એ જણાય છે કે અમેવરકામાં િેક્ શન ઓઈલનું ઉત્પાદન એટલા પ્રમાણમાં વધી રહ્યું છે કે ખવનજ તેલના વેચાણ પર તેની વવપરીત અસર પડી શકે છે. સાથે સાથે ચીન, આવિકા, અમુક અંશે અમેવરકા અને ભારતમાં પણ સોલર

એનર્ાનું ઉત્પાદન અને વપરાશ વધતો હોવાથી તેવલયા રાજાઓ તરીકેઓળખાતા, મધ્ય પૂવધના શેખો અનેસુલતાનોની વતજોરીમાંઆવક ઘટશે એવો અંદાજ છે. આ ઉપરાંત ખવનજ તેલ ના વપરાશ પર અંકુશ ના વવવવધ કારણોમાંથી એક કારણ અંગે એવું અનુમાન છે કે ડીઝલ ઓઈલથી ધુમાડો

ક્રમાંક - ૫૧૭

રીતેઆપણનેલાગણીના પ્રવાહમાંખેંચી જાય છે. આ પ્રકારના લાગણીશીલ, સંવેદનશીલ નાટકો કે ફફટમો જોઈએ ત્યારે એટલું જરૂર યાદ રાખવું કે

તમનેવાંચવી અનેસાંભળવી ગમશેએવી કેટલીક ફિલ્મના ગીતોની પંદિઓ ફિલ્મના નામ અનેગીતના શીષષક સાથેઅહીં ટાંકી છે.

ફિલ્મઃ સ્વદેશ (૨૦૦૪) ગાયકઃ ઉદદત નારાયણ ગીતઃ યેતારા વો તારા.... યેતારા વો તારા હર તારા (૨) દેખો જીસેભી લગેપ્યારા યેતારા... તારા હૈશરારા ••• ગીતઃ યેજો દેશ હૈતેરા ફિલ્મઃ સ્વદેશ (૨૦૦૪) ગાયકઃ એ. આર. રહેમાન યેજો દેશ હૈતેરા, સ્વદેશ હૈતેરા તુજેહી પુકારા.... યેવો બંધન હૈજો કભી તૂટ નહીં સકતા (૨) મિટ્ટી કી જો હૈખુશ્બુ, તુકૈસેભુલાયેગા તુચાહેકહી જાયે, તુલૌટ કેઆયેગા નઈ-નઈ રાહોં િેં, દબી-દબી આહોં િેં ખોયે-ખોયેમદલ સેતેરેકોઈ યેકહેગા યેજો દેશ હૈતેરા, સ્વદેશ હેતેરા તુજેહી પુકારા.... ••• ગીતઃ વો સુબહ કભી તો આયેગી ફિલ્મઃ ફિર સુબહ હોગી (૧૯૫૮) ગાયકઃ મુકેશ અનેઆશા ભોંસલે મજસ સુબહ કી ખામતર જુગ-જુગ સે,

હિ સબ િર-િર કેજીત હૈ મજસ સુબહ કી અમૃત કી ધૂન િેં, હિ ઝહર કેપ્યાલેપીતેંહૈ ઈન ભૂખી પ્યારી રૂહોં પર, એક મદન તો કરિ ફરિાયેગી વો સુબહ કભી તો આયેગી... વો સુબહ કભી તો આયેગી, વો સુબહ કભી તો આયેગી ઇન કાલી સમદયોં કેસર સે, જબ રાત કા આંચલ ઢલકેગા જબ અંબર ઝૂિ કેનાચેગી, જબ ધરતી નગિેગાયેગી વો સુબહ કભી તો આયેગી... ••• ગીતઃ ગંગા ઔર જમુના કી ફિલ્મઃ દો બીઘા જમીન (૧૯૫૩) ગાયકઃ મન્ના ડે/ લતા મંગેશકર

સૌનેપણ ઈચ્છા હોય, સમય હોય, સગવડ હોય અને નાટકોમાં રસ હોય તો તમે પણ ચોક્કસ નાટકો જોઈ નાંખજો બાપહલયા... નાટકોની વાત નીકળી છે તો િને ‘બાિબાન’ ફિલ્િની વાત યાદ આવી િઈ. આ ફફટમ એક યા બીજી

આપણે તે જોઈને દુઃખના દહરયાિાં ડૂબી ન જવું. અંતેતો ફિલ્િો જોઈએ કેનાટકો જોઈએ એિાંથી િાહિતી િેળવવાનો, િનોરંજન પ્રાપ્ત કરવાનો અને સંભવ િોય તો નવીનતિ હદશા હવશેહવચારવાનો િેતુિોવો જોઈએ.

ડૂબી જાય છે. જ્યારેકેટલાક લોકો પપિપણેમાને છે કે સૃવિના ઉદયકાળથી પવરવતધન એ કુદરતનો વનયમ છે. જૂનું જાય અને નવું આવે. • ઓટોિેશન જે માનવ ચંદ્ર સુધી પહોંચી ગયો તેણે ચીજવપતુઓ ના ઉત્પાદનમાં કે અશય પ્રકારે આવટિફફવશયલ ઇશટેવલજેશ સની એવી શોધ કરી

વધુ ૩૪ ટકા રોબોટ્સ જાપાન ધરાવે છે. જમધનીમાં ૧૨ ટકા, ચીનમાં ૩ ટકા અને યુકેમાં આશરે૧ ટકો રોબોટ્સ હોવાનુંજાણવા મળેછે. રોબોટ્સના ઉત્પાદન - વપરાશથી માનવશ્રમ ઓછો કામે લાગે અને નોકરીઓની સંખ્ યામાં ઘટાડો થાય તે અમુક અંશે હકીકત હોવા છતાં સવાુંગી વવકાસનેસાવધવિક દૃવિએ જોવામાંઆવે તો બેરોજગારી વધી નથી રહી, પણ ઘટી રહી છે. એટલે નવુ આવે ને જૂનું જાય તેનાથી વ્યાવસાવયક રીતેબેરોજગારીનેઝાઝો ફરક પડતો હોય એવું હું અંગતપણે માનતો નથી.

અપની કહાની છોડ જા કુછ તો મનશાની છોડ જા કૌન કહેઈસ ઔર તુફીર આયેના આયે િૌસિ બીતા જાય (૨)

નીત નવીન નવા પ્રશ્નો, નવી સમસ્યાઓ

જૂનું જાય, નવું આવે

ફેલાય છે જેનાથી પ્રદૂષણમાં વધારો થાય છે જે વવશ્વ માટે અવતહાવનકારક ગણવામાં આવે છે. દુવનયામાં વધુ ગાડીઓ દોડવાથી પયાધવ રણની સુરિા જોખમાય છે અને ગ્લોબલ વોવમુંગ અંગે માઠી અસર ઊભી થાય છે. લંડનમાં ૪૦ ટકા અને ગ્રેટ વિટનમાં લગભગ ૨૮ ટકા પવરવારો કારવવહોણા રહેવામાં ગૌરવ સમજે છે. આ પ્રકારના અહેવાલો જ્યારે વાંચવામાં કે સાંભળવામાં આવે ત્યારે કેટલાય લોકો વચંતામાં

છે કે આધુવનક વૈજ્ઞાવનક ટેક વનકલ વસવિઓ મેળવીને પવરણામે ઈશડપટ્રીયલ રોબોટનું વધુ ને વધુ ઉત્પાદન પણ કરે છે અને તેનો વધુ ને વધુ ઉપયોગ પણ કરી રહ્યો છે. દુવનયાભરમાં સવવશેષ ઇશડપટ્રીયલ મેશ યુફેક્ચ વરંગ માં રોબોટ્સનો ઉપયોગ વધુ ને વધુ થઈ રહ્યો છે. વવશ્વમાં ઈશડપટ્રીયલ રોબોટ્સના ઉત્પાદન અને વપરાશની ટકાવાર માવહવત જોઈએ તો દુવનયાભરમાં જેટલા રોબોટ્સ છે તેમાંથી સૌથી

અહીં વિટનમાંઅંગત રીતેજોયેલી, જાણેલી અને સમજેલી વાત કરું તો વાચકહિત્રો પસ્ચચમ લંડ નના િેિ રસ્મિથ રાઉન્ડથી લઈને હચહિક રાઉન્ડના આશરે બે માઈલના ધોરીમાગધને વચવઝક હેમરસ્પમથ હાઈ રોડ તરીકેઓળખવામાં આવે છે. વસત્તેરના દાયકામાં, આશરે ૧૯૭૩ના ગાળામાં આ વવપતારમાં અમારી કેટલીક દુકાનો હતી. તેવખતેહચહિક લાયબ્રેરીિાંMr. Moffatt નામના લેખ કનું એક હચત્રિય પુમ તક મારા જોવામાં આવ્યું. આ પુપ તક આશરે ૧૯૧૫ના ગાળામાં લખાયેલું હતું. પુપ તકમાં લખેલું હતું કે, તે સિયિાં આ રમતા પર િોટરિાડી ભાગ્યે જ દેખાતી, પરંતુ એક ઘોડાની ઘોડાિાડી કેબેઘોડાની બિી એ િુખ્ય વાિનો િતાં. લંડનના આ લાંબા રપતા પર થોડા થોડા અંતરે ઘોડા માટે ચારો કે ચણ વેચ વા માટેના પટોર હતાં. અનુસંધાન પાન-૨૭


13th January 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

વાવના માડકા ગામે દાનાભાઈ પટેલેખેતરમાં શાકભાજીની સાથે મૂળાનુંવાવેતર કયુ​ું હતું.જોકેતાજેતરમાં જ્યારેજમીનમાંથી મૂળો બહાર કાઢ્યો ત્યારે તેની ઊંચાઈ જોઈને ખેડૂત પણ અચંબામાં પડી ગયા હતા. આ અંગેદાનાભાઈએ જણાવ્યુંહતુંકે જમીનમાં૪ ફૂટ જેટલી ઊંચાઈવાળા મૂળાને જોવા લોકો પણ દોડી આવ્યા હતા. બાદમાં દાનાભાઈએ મૂળાના કટકા કરી પશુને ખવડાવી દીધા હતા.

કીરો ડુંગર વવસ્તારમાંદેખાયા સુવણણરંગના પથ્થરો

નખત્રાણાઃ છારીઢંઢ પાસેના કીરો ડુંગરની તળેટીમાં ફોવસલ્સનું વૈવવધ્ય દેખાય છે. થવવણષમ પથ્થર સવહતના જીવાસ્મમઓના ધાતુ પવરક્ષણ

સવહતના અભ્યાસ સંશોધકો દ્વારા થાય તો વધુને વધુ માવહતી પ્રાપ્ત થઈ શકે છે. જોકે છારીઢંઢ આમ તો પક્ષીઓનું તીથષથથળ છે. દર વશયાળે છારીઢંઢમાં યાયાવરોનો મેળો જામે છે. દેશ-વવદેશના પ્રવાસીઓ આ થથળની

મુલાકાત લે છે. બરાબર ઢંઢના પસ્મચમ કીરો ડુંગર આવેલો છે. આ વવથતાર સમુદ્રી વવથતાર હતો. કહેવાય છે કે આ કીરો ડુંગર પોતાની અંદર હજારો

વષોષનો ઈવતહાસ સાચવીને બેઠો છે અને આજે પણ તેની તળેટીમાંથી અનેકાનેક ફોવસલ્સ મળે છે જે વવથમય પમાડે છે. આ કીરોમાંથી અનેક ધાતુ, ખવનજ મળી આવે છે. હાલમાં પણ આ પ્રકારના કેટલાય સુંદર પથ્થરો અહીં મળી આવ્યા છે.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

મહેસાણા પાવલકામાંસત્તા પલટોઃ કોંગ્રેસનો કબજો

કચ્છ

ઉત્તર ગયજરાત 15

મા અંબાના પ્રાગટ્યોત્સવમાં ભક્તોની ભીડ જામી

નગરપાવલકા પર કબજો જમાવ્યો હતો. અલબત્ત, પાંચ પૈકી ત્રણ સભ્યોને મનાવી લેવામાં કોંગ્રેસને સફળતા મળી છે. કોંગ્રેસના બે સભ્યો વસવાયના તમામ સદથય થવગૃહે પરત ફયાષ છે. ત્યારબાદ, સોમવારે પ્રથમ સાધારણ સભા મળી હતી. આ સભામાં કોંગેસે કરેલી આગોતરી રણનીવત મુજબ પાવલકામાં પુનઃ સત્તા પ્રાપ્ત કરી હતી. કોંગ્રેસના સભ્યો એક જૂથ થતાં આમ વછનવાયેલી સત્તા પાછી એક વાર કોંગ્રેસના હાથમાં આવી છે. પ્રદેશ કોંગ્રેસે આ અંગે પ્રવતવિયા આપતાં જણાવ્યું હતું કે ભાજપે મહેસાણા નગરપાવલકામાં તમામ પ્રકારના કાવાદાવા કયાષ હતા, જોકે નગરસેવકોએ ફરી કોંગ્રેસમાં વવશ્વાસ મૂકતાં સત્તા હાંસલ કરી છે.

અંબાજીઃ મા અંબાના ધામ અંબાજીમાંબીજી જાન્યુઆરીએ, પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્યોત્સવ નનનમત્તે લાખો ભિો માના દશશન કરવા ઊમટી પડ્યાંહતાં. આ પનવત્ર નદને દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી શનિપીઠ ગબ્બર પરથી માતાજીની અખંડ જ્યોત નનજમંનદરમાં લાવીને હાથી પર નબરાજમાન માની તેમની મહાઆરતી કરાઈ હતી. શોભાયાત્રાનેમનહલા અનેબાળ નવકાસ પ્રધાન નવભાવરી દવેએ • ૫૦થી વધુ સંઘ પ્રસ્થાન કરાવ્યુંહતું . મા અંબાના • ૨ લાખથી વધુ પ્રસાદના પેકેટ • ૮ હજાર જન્મ નદવસને મનાવવા ૫૦થી શ્રદ્ધાળુઓને વવનામૂલ્યે વધુસંઘો ધામમાંપહોંચ્યા હતા. ભોજન • ૩ લાખથી વધુ ૬૦થી વધુ યુગલોએ હવનમાં લોકોએ જીવંત પ્રસારણ આહુનત આપી હતી. ભિો માટે વનહાળ્યું • ૩૫ ટેબ્લોએ નવનામૂલ્યે ભોજન વ્યવસ્થા આકષષણ જમાવ્યા કરાઇ હતી. ૮ હજાર ભિોએ • ૨૧૦૦ કકલો સુખડી પ્રસાદનું વવતરણ લાભ લીધી હતો.

ગાંધીધામઃ કામમીરમાં તાજેતરમાં પાકકથતાન વસઝફાયરનો ભંગ કરીને ભારતીય જવાનોને ટાગગેટ કરે છે. તેની સાથે ગુજરાતમાં આવેલી કચ્છ પણ વાતાવરણ તંગ હોવા સાથે કચ્છની ઇટડો-પાક. બોડડર પર પણ પાકકથતાને મૂવમેટટ વધારી છે. કચ્છ સીમાએ પાકે. ઇટફો ટાવર ઊભા કરવા સાથે નવી પોથટ ઊભી કરી છે તો ભારતે પણ આ સરહદે દળ વધાયુ​ું છે. કચ્છ સીમાએ એલટટ આ અંગે સુરક્ષાદળના ટોપના ઓકફસસષ સાથે ચચાષ કરાઈ તો તેમણે કહ્યું કે ભારત તમામ નાપાક હરકત ઉપર ચાંપતી નજર રાખે છે. જે વાત મીવડયાને ખબર છે તેનાથી ભારતીય સુરક્ષાદળો કેવી રીતે બેખબર હોય? તેમણે કહ્યું કે આપણે કોઈપણ સ્થથવતને ગણતરીની

વમવનટોમાં જ પહોંચી વળવા માટે તૈયાર છીએ. હરામીનાળાની સામેસ્પે. પોસ્ટ કચ્છનાં િીક-હરામીનાળા વવથતારમાંથી થતી વવદેશી ઘૂસણખોરીને રોકવા માટે ભારતે અહીં ટ્રાય-જંકશન પોથટ ઊભી કરી હતી. ત્યારબાદ આ એવરયામાંથી ભારતમાં ઘૂસવું મુમકેલ થતાં પાકે. તેનાથી આગળની બોડડર વપલર નંબર ૧૧૬૬ની આસપાસનાં એવરયામાં માછીમારોને મોકલવાનું શરૂ કયુ​ું હતું. ભારતે અહીં પણ હરામીનાળા જેવી ટીજેપી ઊભી કયાષ પછી પાકકથતાને પણ પાઈ નામની પોથટ ઊભી કરી છે. ભારતે આ એવરયામાં ઈલેક્ટ્રોલવનક સવગેલટસની સાથે સાથે નવી વમકેનાઈઝ બોટ તથા ફાથટ એટેક બોટથી એસ્ટટ કલોકવાઈઝ પેટ્રોવલંગ શરૂ કરી દીધું છે.

મહેસાણાઃ નગરપાવલકામાં થપષ્ટ બહુમતી બાદ પણ આંતવરક વવખવાદમાં સત્તા ગુમાવનાર કોંગ્રેસે સોમવારે મળેલી સાધારણ સભામાં પાવલકાની તમામ કવમટીઓ ઉપર પોતાનો કબજો પરત મેળવ્યો છે. એક સમયે કોંગ્રેસનાં પ્રમુખ પદનાં સત્તાવાર ઉમેદવાર સોનલબહેન પટેલ બળવાખોરીને પગલે હાયાષ હતા અને કોંગ્રેસે તેમને કારોબારી સવમવતનાં ચેરમેન પદે વનયુકકત આપી છે. જેમણે પોતાનો ચાજષ પણ સંભાળી લીધો હતો. મહેસાણા નગરપાવલકાની ચૂંટણીમાં કોંગ્રેસના ૨૯ નગરસેવકો ચૂંટાયા હતા. જોકે કોંગ્રેસના જ બળવાખોરોના જૂથમાંથી ૫ નગરસેવકોએ અલગ મોરચો માંડ્યો હતો અને તેમણે ભાજપના સથવારે

કચ્છ સરહદેપાકકસ્તાનેટાવર ઊભા કયા​ાં: ભારતેપણ દળ વધાયયાં


16 કવર સ્ટોરી

@GSamacharUK

કાિ​િાંજેિદદની જરૂર હિેતેિળી સિાજ બનિા​ાણ થકી... રહેિે. િને મવિાસ છે કે પાટીદાર પાટીદાર સિાજના યુવાનોને સમિટનુંસિાજ કલ્યાણ-ઉત્થાનનુંવ્રત પૂરતા પ્રિાણિાં તક િળે તે િાટે સો ટકા સફળ થિે,. સબિટ એક, ઉદ્દેશ ત્રણ મિ​િન-૨૦૨૬ હેઠળ ૧૦ લાખથી વધુ સિથત પાટીદાર સિાજની યુવાનોને રોજગારી ઉપલબ્ધ બનાવવાનો સંકલ્પ કરાયો છે. એકતાના પ્રમતક એવા સરદાર ધાિ તલાટીથી િાંિીને િંિી સુધી તથા દ્વારા યોજાયેલી પ્રથિ ગ્લોબલ કોતથટેબલથી લઇને આઇએએસ પાટીદાર મબઝનેસ સમિટ-૨૦૧૮નો અમધકારી સુધી ૧૦ હજાર પાટીદાર ગાંધીનગરના િહાત્િા િંમદરિાં ૧૦ યુવાનોનેવહીવટી તંિ​િાંિોકલવાના હજારથી વધુપાટીદાર ઉદ્યોગપમતઓ ઉદ્દેશ્યને સાકાર કરવા િાટે દેિ- અને સિાજના અગ્રણીઓની મવદેિના ૧૦ હજાર જેટલાં પ્રથિ ઉપન્થથમતિાં ભવ્ય પ્રારંભ થયો હતો. અનુસંધાન પાન-૧

GujaratSamacharNewsweekly

13th January 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

સમિટિાંસન્િામિત પાટીદાર રત્િો

ગ્લોબલ પાટીદાર સમિટિાં ૧૫ પાટીદારોનું સતિાન કરાયુંહતું. • ચિંતન જે. પટેલ: મિંતન પટેલ અજંતા-ઓરેવા ગ્રુપના મિરેકટર છે. ગ્રુપિાંવૈમવધ્યકરણ ૧૯૯૦ના વષષથી સતત િાલુ છે. વ્યાપારને સવોષચ્ચ ઉંિાઈએ પહોંિાિવાના થવપ્ન સાથે આધુમનક મિ​િણનેઉદ્યોગના નવીનીકરણ સાથેજોિીનેતેિણે વ્યાપારની નવી પમરભાષા કેળવી છે. • ચિનેશભાઈ પટેલ: મદનેિભાઈ પટેલ સિથષિાયિંિ​િાંમિરેકટર તરીકેકાયષરત છે. મદનેિભાઇએ ૧૯૮૭િાં હીરાના િેિે પદાપષણ કયુ​ુંહતું. એક નાનકિા કારખાના અનેદસેક જેટલા કિષિારીનેકાિેરાખીને સિથષ િાયિંિનો પાયો નાખ્યો જે આજે ૩૩૦૦ કરતા પણ વધુકિષિારીઓનુંએક મવરાટ વટવૃિ છે. મદનેિભાઇ પટેલની કાિ કરવાની િૈલીથી સિથષિાયિંિ સતત સફળતાના નવા પિાવો પાર કરી રહ્યુંછે. • ગણપતભાઈ પટેલ: યુએસિાં થથાયી થયેલ ગણપતભાઈ પટેલ સફળ ઉદ્યોગપમત છે. યુએસથી ઈલેકટ્રોમનક્સ એતજીમનયરીંગ મિગ્રી ધરાવતા ગણપતભાઈએ આત્િમવિાસ, લગન અને પમરશ્રિ થકી પોતાના ધંધાનું સામ્રાજ્ય મવિભરિાં ફેલાવ્યું છે. ગુજરાતિાં હાઈટેક મિ​િણને પ્રોત્સાહન આપવા વૈમિક થતરની ગણપત યુમનવમસષટીની થથાપના કરી છે. • ગોચિંિભાઈ ધોળકિયા: ગોમવંદભાઈ હરોળના ઉદ્યોગપમતઓ પાટીદાર િહાત્િા િંમદર ખાતે પાટીદાર શ્રી રાિકૃષ્ણ એક્સપોટટના થથાપક અને સિાજના દીકરા અને દીકરીઓને સિાજની મવમિ​િ પ્રકારની સમિટ િરૂ દેિના ટોિના ઉદ્યોગકારોિાંના એક છે. રોજગાર િાટે દિક લેિે. અત્યાર થઈ છે. ૫૦૦થી વધુ થટોલ સાથે અથાક પમરશ્રિ અને અદમ્ય સાહસ થકી સુધીિાં૨૯ ઉદ્યોગપમતઓએ ૧૫૨૬ પ્રદિષન પણ યોજાયું હતું. િણ િુખ્ય ગોમવંદભાઇએ રાિકૃષ્ણ એક્સપોટટનેહીરા યુવાનોને દિક લઈ તેિને તાલીિ હેતુથી િરૂ થયેલી પાટીદાર સમિટિાં ઉદ્યોગિાં ટોિનું થથાન અપાવ્યું છે. આપવાનું િરૂ કયુ​ું હોવાનું જણાવતા સિાજના નાના, િધ્યિ અને િોટા ગોમવંદભાઇનેમવિ મવખ્યાત આઇઆઇએિ-અિદાવાદ દ્વારા તેિણેઉિેયુ​ુંહતુંકે૧૦ લાખ યુવાનોને ઉદ્યોગોના આંતમરક અને વૈમિક સતત બે વષષથી ગેથટ લેકિર આપવા આિંમિત કરાય છે. , સિાજિાં રોજગારી પૂરી પાિવાના સિાજના આ જોિાણનેપ્રોત્સાહન આપવું તેિની કંપની શ્રી રાિકૃષ્ણ એક્સપોટટનેઆઇઆઇએિ​િાંકેસ અમભયાનનેપમરણાિેરાજ્ય અનેકેતિ નવા ઉદ્યોગપમતઓને પ્લેટફોિષ પૂરું થટિી તરીકેમવદ્યાથથીઓનેભણાવાય છે. સરકારની રોજગારી સજષનની સિથયા પાિવું તેિજ યુવાનોને મિમિત કરી • જયંચતભાઈ પટેલ: િેઘિણી ગ્રુપના આપીને રોજગારી પણ હળવી બનિે. દેિના કોઈ પણ તાલીિ િેરિેન અનેિેનજી ે ગ ં મિરેક્ટર જયંમતભાઈ સિાજ દ્વારા આ પ્રકારની આ પ્રથિ અપાવવાનો ઉદ્દેિ છે. દર બીજા વષગે એગ્રોકેમિકલ્સ, િાયઝ, પીગિેતટસ અને પહેલ હોવાનું જણાવતા સુતરીયાએ યોજાનારી આ સમિટના મિ​િન થપેશ્યાલ્ટી કેમિકલ્સ િેિે ૩૯ વષષ કરતાં ઉિેયુ​ુંહતુંકેસરદારધાિ એ કોઈ સંથથા ૨૦૨૬ અંતગષત કુલ ૧૦ લાખથી વધુ વધુ અનુભવ ધરાવે છે. જયંમતભાઈ પાટીદાર યુવાનો િાટે ઉદ્યોગ અને નથી પરંતુમવિારધારા છે. એિ.એસ. યુમનવમસષટીના કેમિકલ સરકારનુંકાિ સરદારધાિેકયુ​ું રોજગારીની તકોનું સજષન કરાિે. એતજીનીયરીંગના થનાતક છે. કંપનીના તિાિ નીમત મવષયક ગ્લોબલ પાટીદાર મબઝનેસ ભમવષ્યિાં અતય સિાજને પણ અને વ્યાવસામયક વ્યૂહરિના અંગેના મનણષયોની જવાબદારી સમિટના ઉદ્ઘાટન સિને સંબોધતાં સમિટિાં થથાન અપાિે. સમિટ તેિના મિરેછે. િુખ્ય પ્રધાન મવજયભાઇ રૂપાણીએ દરમિયાન મબઝનેસ ટુ મબઝનેસ • િાન્તતલાલ આઈ. પટેલ: એમરસ ગ્રુપના થથાપક જણાવ્યું હતું કે, જે કાિ સરકારે મિમટંગ, બ્રાતિ મબલ્િીંગ, કેવી રીતે કાન્તતલાલ પટેલેઓગગેમનક કેિેથટ્રીિાંપોથટ ગ્રેજ્યુએિન કયાષ કરવાનું છે તે કાિ સરદાર ધાિે કયુ​ું વ્યવસાય કરવો તેનું ઉદ્યોગપમતઓ બાદ ૧૯૮૦િાં એમરસ િાઈકેિ ઈતિથટ્રીઝની થથાપના કરી. છે. પાટીદાર યુવાનોને મિમિત અને દ્વારા િાગષદિષન, િમહલાઓ િાટેના તેઓની દીઘષદૃમિ અનેક્રાંમતકારી મનણષયો થકી આજેએમરસ દીમિત બનાવીને રોજગારી આપવા ખાસ સેમિનાર સમહત અનેક બાબતો િાઈકેિ રંગોની દુમનયાિાંિોખરાનુંથથાન ધરાવેછે. તેઓની સાથે ધંધા-ઉદ્યોગને વૈમિક થતરે લઇ સિાવાઇ છે. પંિામૃત િમિ અતવયે િહેનત અનેઆગવી સૂઝના કારણેએમરસ િાઈિેિ ઈતિથટ્રીઝ જવાના સરદાર ધાિના સંકલ્પથી ૧૦ જેટલા એિઓયુપણ કરાયા હતા સફળતાની ટોિેછે. કાંમતલાલ પટેલ સફળ ઉદ્યોગકાર હોવાની અતય સિાજને પ્રેરણા િળિે. અને પાટીદાર સિાજના િોભીઓ ગુજરાતના મવકાસના પાયાિાં દ્વારા કરોિો રૂમપયાના દાનની સાથેસિાજસેવાિાંપણ એટલા જ આગળ છે. પાટીદાર સિાજ સિાયેલો હોવાનું સરવાણી સિાજના મવમવધ કાિ િાટે • િનુભાઈ પટેલ: ભારતની િોખરાની એન્તજમનયરીંગ અને ઇતફ્રાથટ્રક્ચર કંપનીઓિાંની એક િોતટેકાલોષ મલમિટેિના કહેતા તેિણે કહ્યું કે, સરકારની આ વહેતી કરાઈ હતી. થથાપક કનુભાઈ પટેલના એન્તજમનયરીંગ કૌિલ્ય અનેનવીન ગ્લોબલ પાટીદાર બબઝનેસ સબિટઃ ઉડતી નજરે... પ્રોજેક્ટ િેનેજિેતટ અમભગિથી કંપનીએ નોંધપાિ મવકાસ કયોષછે. તેિની કંપનીએ મવિથતરની અત્યાધુમનક કતથટ્રકિન • વિશ્વના ૩૨થી િધુદેશમાંથી પાટીદાર ડેવિગેટ્સ આવ્યા. ગાંધીનગર અને ટેકનોલોજી દ્વારા િોટા પાયે મસમવલ કતથટ્રકિન અને એનજીષ નજીકના યુિાઓએ ટ્રાફિક મેનેજમેન્ટ-પાફકિંગની વ્યિસ્થા સંભાળી. નેટવકકનુંમનિાષણ કરવાિાંમનપૂણતા િેળવી છે. આ ઉપરાંત તે • ગ્િોબિ પાટીદાર વબઝનેસ સવમટ-૨૦૨૦માં ડાયમંડ, વરઅિ એસ્ટેટ, પાણી અને મસંિાઇ, પમરવહન, િાઇનીંગ તેિજ પાવર િેિે ઇજનેરી, કેવમકલ્સ, િામા​ાસ્યુવટકલ્સ અનેએગ્રીકલ્ચર સેકટર કેન્દ્રસ્થાને. પણ સેવાઓ આપેછે. • ત્રણ વદિસની સવમટમાં ૩ િાખથી િધુ િોકોએ મુિાકાત િઇને સવમટને • ડો. કિરણભાઈ પટેલ: િો. કકરણભાઈ પ્રચંડ પ્રવતસાદ આપ્યો હતો. પટેલ નાિાંકકત કાિથીયોલોજીથટ હોવા • સવમટ દરવમયાન આયોવજત જોબિેરમાં ૧૦૦ કંપનીઓએ ભાગ િીધો, ઉપરાંત એક સફળ વ્યાવસામયક છે. હાલિાં ૨૫૦૦ જગ્યાઓ માટે૧૦ હજાર અરજીઓ મળી. તેઓ પમરવાર સાથે અિેમરકાના દમિણી • પાટીદાર સમાજને યહુદી જેિી અવ્િ​િ જાવત સમકક્ષ બનાિ​િાની રાજ્ય ફ્લોમરિા-ટેમ્પાિાં થથાયી થયેલા છે. આયોજકોની નેમ. સુરતના ૫૦૦ ઉદ્યોગપવતઓ વમશન-૨૦૨૬માંજોડાયા. આજે િો. કકરણભાઈ પોતાના વ્યવસાયના • ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ સાહવસકો માટે સીંગિ વિન્ડો વસસ્ટમ, ઇ કારણેજ નહીં બલ્કેપોતાની અનેક સાિામજક પ્રવૃમતઓનેકારણે પેમેન્ટ, એસએમઇ માટેની યોજનાઓ વિગેરેવિશેમાગાદશાન અપાયું. બહુ નાિના ધરાવેછે. કકરણભાઇ અનેતેિના પત્ની પલ્લવીબેન • વિખ્યાત િેખક ચેતન ભગતે સમાપન સમારોહને સંબોધતા કહ્યું હતું કે, મહાત્મા મંવદરમાંસમાજ એક થઇનેછિકાયો છેતેસાચું, પરંતુતેબેભાગમાં પટેલેહાલિાંનોવા-સાઉથ-ઈથટનષયુમનવમસષટીને૨૦૦ મિલયન િોલરનુંિાતબર દાન કયુ​ુંછે. તદઉપરાંત તેઓ ભારતિાંઅને િહેંચાઇ ના જાય તેનું ધ્યાન રાખજો. બધા એક રહેજો નહીં તો એક ભાગ યુએસએિાં ઘણા સાિામજક કાયોષિાં આવારનવાર તન, િન, કોંગ્રેસ ખેંચશેઅનેબીજો ભાજપ ખેંચશે. સમાજમાંરાજકારણ ન હોિુંજોઇએ તેવિશેપણ તાકીદ કરી હતી. ધનથી સેવા આપતા રહ્યા છે.

• કિશોરભાઈ ચિરમગામા: કકિોરભાઈએ મસમવલ એન્તજમનયમરંગિાં થનાતકની મિગ્રી િેળવ્યા બાદ પોતાના જ્ઞાનને પિકારોની એરણે િકાસવા કતથટ્રક્િન ઈતિથટ્રીિાં ઝંપલાવ્યું. ૧૯૯૧િાં મિ​િો સાથે િળીને આયનષ ટ્રાઈએંગલ મલમિટેિ (આઇટીએલ)ની થથાપના કરી. કતથટ્રકિન વ્યવસાયિાં બહોળા અનુભવને કારણે આજે આયનષ ટ્રાઈએંગલ મલમિટેિ ભારતની ઇતફ્રાથટ્રક્ચર કંપનીઝિાં િોખરાનુંથથાન ધરાવેછે. તેિની કંપની િુખ્યત્વેરથતાઓના મનિાષણ, મવમવધ ઈિારતોના મનિાષણ, રેલ્વે, સોલર વગેરેજેવા િેિોિાંમવમિ​િ ધ્યાન કેન્તિત કરેછે. • લાલજીભાઈ પટેલ: ધિષનંદન િાયિંડ્સ પ્રા. મલમિટેિના થથાપક લાલજીભાઈએ ઘણા વષોષ પહેલાં તેિના મિ​િ તેિજ તેિના જેવા જ થવપ્નો સેવતાં તુલસીભાઈ પટેલની સાથે િળીને હીરા ઉદ્યોગિાંઝંપલાવ્યું. આજેતેિણેથથાપેલી ધિષનદં ન િાયંડ્સિાં૭૦૦૦થી વધારેકિષિારીઓ કાિ કરેછે. તેિની કંપનીએ હીરાના વૈમિક િાકકેટ જેવા કે િુંબઈ, હોંગકોંગ, બેલ્જીયિ, િાઈના, યુએઈ અનેયુએસએિાંિજબૂત િાકકેટીંગ નેટવકક થથાપેલું છે અને ફેિન ઈતિથટ્રીની નવીન જરૂરતોનેધ્યાનિાંરાખી મવમવધ મિઝાઈનના હીરા પ્રોસેસ કરી રહી છે. તેઓ અનેક સાિામજક કાયોષિાંપ્રવૃિ છે. • લિજીભાઈ ડી. ડાલીયા (બાિશાહ): બાદિાહના હુલાિણા નાિે જાણીતા લવજીભાઈ વ્યાવસામયક જીવનિાં નીમતિ​િા અને પારદિષકતાના પયાષય છે. હીરા ઉદ્યોગથી તેિની કારકીદથી િાલુકરી અને સાથે ઝિપથી મવકસી રહેલા કતથટ્રકિન િેિે પણ િરૂઆત કરી. શ્રી ઈતફ્રા, અંજની ઈતફ્રા અનેઅવધ ગ્રુપના લવજીભાઈની સુઝના કારણેતેિની કંપની નવીન અને પ્રમસદ્ધ ઈિારતોના મનિાષણિાં િોખરે છે. લવજીભાઈ આરોગ્ય, મિ​િણ, સિાજસેવા, બેટી બિાવો, જળસંિય, જનજાગૃમત જેવી અનેક પ્રવૃમિ સાથેજાિાયેલા છે. • પચરતિાબેન ડી. પટેલ: પમરતદાબેન પટેલ ઓટો પાવર કંપનીના સીઈઓ તરીકે કાયષરત છે. િીસી ડ્રાઈવનુંઉત્પાદન એ એિની કંપનીનો િુખ્ય વ્યવસાય છે. તેઓ એક કુિળ ટેક્નોક્રેટ્‌સની ટીિના સહયોગથી નવીનીકરણ સાથે આધુમનક ટેકનોલોજીને એકીકૃત કરીનેઉચ્ચ ગુણવિાની પ્રોિક્ટ્‌સનુંઉત્પાદન કરેછે. આત્િ​િમિ, મહંિત અને જુથસા દ્વારા પમરતદાબેને ઓટો પાવર કંપનીને સફળતાપૂવકષ એક નવા િુકાિ પર પહોંિાિી છે. • પ્રતાપભાઈ બી. પટેલ: પ્રતાપભાઈ પટેલેિું બઈની પ્રખ્યાત વીજેટીઆઇ કોલેજિાંથી બી.ઈ. મસમવલનો અભ્યાસ કયોષ છે. પ્રતાપભાઈએ ૭૦ના દાયકાના અંતિાં હરમસદ્ધ ગ્રુપની થથાપના કરી. એક મસમવલ એન્તજમનયર તરીકેની તેિની કુિળતા, રીયલ એથટેટ િેવલપિેતટ અને બાંધકાિ ઉદ્યોગિાં તેઓનો ૫૦થી વધુ વષોષનો અનુભવ તેિજ કોપોષરેટ િેિ​િાં તેિના લાંબા સિયથી મવકસીત સંબંધો થકી હરમસદ્ધ ગ્રુપના મવકાસનેસતત વેગ િળતો રહ્યો છે. • િલ્લભભાઈ પટેલ: હીરા ઉદ્યોગિાં મવિ કિાએ ટોિની હરોળિાં થથાન ધરાવતી કકરણ જેમ્સના થથાપક વલ્લભભાઇ પટેલ ૪ દસકાનો અનુભવ ધરાવે છે. રફ િાયિંિનું સોમસુંગ, હીરા ઉત્પાદનની મવિેષ ટેકમનક તેિજ લેટેથટ િેવલપિેતટ અનેટેક્નોલોજી િેિ​િાંવલ્લભભાઇનુંમવિેષ જ્ઞાન તેઓને હીરા ઉદ્યોગિાં વ્યકકતમવિેષ બનાવી દે છે. તેઓના અમવરત પ્રયાસો અનેપુરુષાથષથકી આજેકકરણ જેમ્સ હીરાના સૌથી િોટા મનકાસકાર છે. • ચિઠ્ઠલભાઈ ધડુિ: મવઠ્ઠલભાઈ પેનમસલવેમનયા ન્થથત કમ્યુમનટી િેમિકલ સેતટરિાંતયુરોલોજી મવભાગના વિા તરીકે ફરજ બજાવેછે. તેઓ અિેમરકા ન્થથત અનેક િેિીકલ સંથથાિાંસેવાઓ આપેછે. િેમિકલ િેિેઅસાધારણ સેવાઓ િાટેઘણી સંથથાઓ દ્વારા સતિાન િેળવી િૂક્યા છે. મવઠ્ઠલભાઈએ તેિનુંગ્રેજ્યુએિન જાિનગરની એિ. પી. િાહ િેમિકલ કોલેજિાંથી જ્યારેપોથટ ગ્રેજ્યુએટ ટ્રેમનંગ અિદાવાદની બી. જે. િેમિકલ કોલેજિાંલીધી છે. આજેિો. ધિુક એક સફળ તબીબ હોવાની સાથેએક ટોિના ઉદ્યોગકાર પણ છેઅનેઅનેક કંપનીઓિાંિેરિેન અનેપ્રેમસિતટ તરીકેસેવા આપેછે.


13th January 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

વિશેષ અહેિાલ 17

GujaratSamacharNewsweekly

વિફોમમથી ટ્રાન્સફોમમનીવિથી વિશ્વિખિેભાિ​િનુંમહત્ત્િ િધ્યું

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રથમ પીઆઇઓ (પસસન ઓફ ઇંડડયન ઓડરડિન) સાંસદ સંમલ ે નના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં દડરયાપારના દેશોથી આવેલા ભારતવંશી સાંસદોને આવકારતાં આ સંમલ ે નને ‘મીડન વર્ડડ પાલાસમન્ે ટ’ તરીકે ઓળખાવ્યું હતુ.ં પ્રવાસી ભારતીય ડદવસના ભાગરૂપે યોજાયેલા આ સંમલ ે નમાં ૨૩ દેશના લગભગ ૧૪૦ સાંસદ અને મેયર હાિરી આપી રહ્યા છે. વૈડિક રાિકારણમાં ભારતની આ મહત્ત્વપૂણસ ઘટના છે, એમ કહીને તેમણે ઉમેયુ​ું હતું કે ડાયથપોરાના સંદભસમાં ડવિના અન્ય કોઇ દેશમાં આ પ્રકારનું સંમલ ે ન યોજાયું નથી. વડા પ્રધાને કહ્યું હતું કે હું ડવદેશથી આવેલા ભારતીય મૂળના નાગડરકોનું ૧૨૫ કરોડ ડહન્દુથતાનીઓ તરફથી થવાગત કરું છુ.ં આપણું ભારત બદલાઇ રહ્યું છે. વર્ડડ બેન્ક, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) સડહતના વૈડિક સંથથાનો ભારત સામે આશાથપદ નિરે ડનહાળી રહ્યા છે. અમે દેશમાં આડથસક ક્ષેત્રે કાંડતકારી પડરવતસન લાવ્યા છીએ. ડરફોમસથી ટ્રાન્સફોમસ અમારી નીડત છે. લોકોની અપેક્ષાઓ ચરમસીમાએ છે. આપની પ્રગડતથી ભારતીયો ખુશ થાય છે. દેશ આિે ઘણો આગળ વધ્યો છે. કોઇની જમીન પર નજર નથી વડા પ્રધાને ભારત સરકારનો અડભગમ થપિ કરતા કહ્યું હતું કોઇના સ્રોત કે િમીન પર અમારી નિર નથી. અમારું ફોક્સ હંમશ ે ા ક્ષમતાનું સિસન અને ડવકાસ પર રહ્યું છે. ૨૧મી સદી એડશયાની સદી હશે અને ભારત આમાં સૌથી મહત્ત્વપૂણસ ભૂડમકા ભિવશે. આપ સહુ અમારા ડવકાસ પર ગવસ અનુભવશો. આ પૂવવે ડવદેશ પ્રધાન સુષ્મા થવરાિે પીઆઇઓ સંમલ ે નને સંબોધ્યું હતુ.ં તેમણે કહ્યું હતુ,ં િો આિે ડવિ તખતે ભારતનો પ્રભાવ વધ્યો હોય તો તેનો શ્રેય વડા પ્રધાન મોદીને જાય છે. જ્યારે વડા પ્રધાન

દિલ્હીમાંપીઆઇઓ સાંસિ સંમેલનનેસંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોિી

જી-૨૦માં ગયા ત્યારે કાળા નાણાંનો મુદ્દો ઉઠાવ્યો અને નોટબંધી તથા જીએસટી િેવા સાહડસક ડનણસયો લીધા. ‘િેવું પહેલાં હતું એવું િ ચાલતું રહેવાનું છે, કંઇ બદલવાનું નથી’ તેવી માનડસિાથી ભારત ઘણું આગળ નીકળી ગયું છે. સમગ્ર તંત્રમાં થઇ રહેલા આમૂલ પડરવતસનનું પડરણામ આપને દરેક ક્ષેત્રમાં િોવા મળશે. દમદન વલ્ડડપાલા​ામન્ે ટ વડા પ્રધાન મોદીએ સંમલ ે નને ડમડન વર્ડડ પાલાસમન્ે ટનું નામ આપતાં કહ્યું હતું કે રાિનીડતની વાત કરું તો આિે હું િોઇ રહ્યો છું કે ભારતવંશીઓની એક ડમડન પાલાસમન્ે ટ મારી નિર સમક્ષ છે. આિે ભારતવંશીઓ મોરીશસ, પોટટગ ડ લ અને આયલવેન્ડમાં વડા પ્રધાન પદે ડબરાિે છે. ભારતીય મૂળના લોકો આ ડસવાયના દેશોમાં પણ ઉચ્ચ થથાને ડબરાિે છે. આમાં કંઇ નવાઇની વાત નથી કે ભારતીય મૂળના પ્રવાસીઓ જ્યાં પણ ગયા છે સંપણ ૂ પસ ણે ત્યાંના થઇ ગયા છે. તે િગ્યાને પોતાનું ઘર બનાવી લીધી છે. તેમણે એક તરફ પોતાનામાં

ભારતીયતાને ધબકતી રાખી છે તો બીજી તરફ ત્યાંની ભાષા, ત્યાંની રહેણીકરણી, ત્યાંની વેશભૂષાને પણ પૂરપે રૂ ી અપનાવી લીધી છે. સબકા સાથ, સબકા દવકાસ ‘આડસયાન’ દેશો સાથેના સંબધ ં ોને આપણે વધુ ઘડનષ્ઠ બનાવીને તેને વધુ નક્કર થવરૂપ આપ્યું છે. ભારત-આડસયાન સંબધ ં ોનું ભડવષ્ય કેટલું ઉજ્જવળ છે તેની ઝલક આગામી થોડાક ડદવસો બાદ ભારતીય પ્રજાસત્તાક ડદવસની ઉિવણીમાં સમગ્ર દુડનયાને િોવા મળશે. જ્યારે સમથત ડવિ ડવડવધ પ્રકારની ડવચારધારાઓમાં ડવભાડિત થઇ રહ્યું છે ત્યારે આપ ભારતના સબકા સાથ સબકા ડવકાસનું ગૌરવભેર ઉદાહરણ આપી શકો છો. ભારતીય સભ્યતા અનેસંસ્કૃદત વડા પ્રધાને કહ્યું કે દુડનયાભરમાં અસ્થથરતાભયોસ માહોલ પ્રવતતી રહ્યો છે તેમાં ભારતીય સભ્યતા અને સંથકૃડતના મૂર્ય માગસદશસક બની શકે તેમ છે. જ્યારે ડવિમાં અંડતમવાદ અને કટ્ટરવાદ અંગે ડચંતા વધી રહી છે ત્યારે આપ સહુ

દુડનયામાં ભારતીય સંસકૃડતના સવસ ધમસ સમભાવનો સંદશ ે ટાંકી શકો છે. ભારતની આવશ્યિા, શડિ અને ડવશેષતાઓને ડવિ સુધી પહોંચાડવાની િેટલી સજ્જતા, ક્ષમતા આપ સહુમાં છે તેટલી અન્ય કોઇ પાસે નથી. વૈદિક દૃદિકોણમાંબિલાવ મોદીએ કહ્યું હતું કે આપ સહુ લાંબા સમયથી અલગ અલગ દેશોમાં વસી રહ્યા છો. આપે અનુભવ્યું હશે કે છેર્લા ત્રણ-ચાર વષસમાં ભારત પ્રત્યેનો અડભગમ બદલાયો છે. ડવિનો આપણા પ્રત્યેનો દૃડિકોણ બદલાઇ રહ્યો છે અને આનું મુખ્ય કારણ એ છે કે ભારત ખુદ બદલાઇ રહ્યું છે. જ્યારે પણ હું કોઇ દેશની મુલાકાત લઉં છું ત્યારે મારો પ્રયાસ હોય છે કે ત્યાં રહેતા ભારતીય મૂળના લોકોને મળુ.ં આનું એક કારણ એ છે કે હું માનું છું કે ડવિ સાથેના ભારતના સંબધ ં ો માટે િો કોઇ ખરા અથસમાં કાયમી એમ્બેસડે ર હોય તો તે ભારતીય મૂળના લોકો છે. ૨૦૨૦ના એજન્ડામાંપ્રવાસી ભારતીયો વડા પ્રધાને સંમલ ે નમાં આવેલા ભારતીય મૂળના સાંસદોને ડબરદાવતા કહ્યું હતું કે કમસભડૂ મની પ્રગડતમાં આપ સહુના યોગદાનથી ભારતનું નામ રોશન થાય છે. ભારતના ડવકાસ માટેના અમારા પ્રયાસોમાં અમે પ્રવાસી ભારતીયોને સહયોગી માનીએ છીએ. નીડત આયોગે ૨૦૨૦ સુધીનો િે એિન્ડા તૈયાર કયોસ છે ત્યાં પ્રવાસી ભારતીયોને ડવશેષ થથાન અપાયું છે. સેવાની ભાવના આપણી ઓળખ વડા પ્રધાને કહ્યું કે ભારતીય મૂળના લોકો ડવદેશમાં એમ્બેસડે ર છે. માનવીય મૂર્યો આપણી પરંપરા રહી છે ડવિે આપણા બડલદાનની નોંધ લેવી િ પડશે. પ્રથમ અને ડિતીય ડવિ યુદ્ધમાં આપણા લાખો સૈડનકોે બડલદાન આપ્યું છે. સેવાની ભાવના ભારતની ઓળખ છે. જ્યારે આપ સહુની માડહતી મળે છે કે ક્યા પ્રકારે આપ સહુ નીડત બનાવી રહ્યા છો, અને વૈડિક રાિનીડતમાં આપનો પ્રભાવ પાડી રહ્યા છો ત્યારે ઘણું ગૌરવ અનુભવું છુ.ં

SAL LE FLIGHT OFFERS O Ahmedaba ad Bhuj Chennai Mumbai

£371 £445 fr £369 fr £322 fr fr

Delhi Goa Colombo Los Angeles

£328 £371 fr £390 fr £329 fr fr

Tor o onto Bangkok Singapore Kuala Lumpur

£285 £330 fr £331 fr £325 fr fr

Fares are from and include e taxes. T&Cs apply.

HOLIDAY OFFERS O £505 fr £449 Radisson Resorrt | 7 nights | flights

Sri Lanka__________ _£500_ffr £460 Tour | 6 nights | Selected ted meals

£600 fr £529 Atlantis The Palm | 3 nights | flights

Orlando___ ___

Orlando______

Sri Lanka_____

Orlando___ ____

£515 fr £475 The Enclave | 7 nights | flights

£540 fr £499 Wyndham Resort | 7 nights | flights

Dubai_____

£853 fr £739 Vivanta by Taj | 7 nights | flights hts

FAST A , FLEXIBLE E, FINANCE FOR TR RAVEL V Easy instalments from 3 – 10 months to pay your travel el cost.

CALL 0207 0 132 32 32 | www.LycaFly . y . om .co All fares shown n above are subject to availability. Full terms are available on our website. LycaFly y reserves the right to withdraw this his offfer before the expiry date, withoutt notice.


18 તસવીરેગુજરાત

@GSamacharUK

13th January 2018 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

સાશહત્ય ઉત્સવની સંગાથેભાષા અનેસંસ્કૃશતનો ગુંજારવ

વિષ્ણુપંડ્યા

જાજયુઆરીના પ્રથમ સપ્િાહમાં અમદાવાદે પાંચમો સાતહત્ય ઉત્સવ માણ્યો. સાતહત્ય સંપથાઓનાં અતધવેિનો, પતરસંવાદો, પતરષદો કરિાં િેનો અંદાજ સા-વ અનોખો હિો. ત્રણથી સાિ જાજયુઆરી સુધી યુતનવતસષટી અને કનોતરયા કેજદ્રમાં યુવક-યુવિીઓ સતહિની ભીડ ઊમટી પડી. ચાર-પાંચ જગ્યાએ ચાલિી સાતહત્ય તવષયક ચચાષઓ, પુપિક વેચાણ કેજદ્રો અને ખાણીપીણીના પથાનોએ સવારથી સાંજ સુધી સાતહત્યરતસકો - સપતરવાર સાથે - દેખાયા. એક દંપિીએ કહ્યું કે અમે જયપુર ફેસ્પટવલમાં જવાના હિાં પણ તવમાન તટકકટ રદ કરીને અહીં આવ્યા છીએ! તવષયોનું વૈતવધ્ય પણ નજરે ચડે િેવું હિું. કફલ્મ – ગુજરાિી અને તહજદી, પુપિકો - ગુજરાિી - તહજદી - અંગ્રેજી, નાટકો, ત્વતરિ વાિાષ લેખન, રેતડયો પરના આરજે, અમદાવાદની પોળોનો ઇતિહાસ, ધમષગ્રંથોમાં

વાિાષઓ, તચત્રકળા - તિલ્પ – પથાપત્ય, પત્રકારત્વના વલણ અને વહેણ, કથ્થકમાં લાગણીની સમપયા-પ્રપિૂતિ, નવાં પુપિકોનાં લોકાપષણ અને ચચાષ, બાળ સાતહત્ય, સતચત્ર વાિાષઓ, ગઝલ, આત્મકથા, કટોકટી જેલ – પત્રકારો, સાવ નવા તનમાષિાઓનાં નાટકો... આવા ૧૦૦ તવષય પર ૧૨૫ જેટલા તનષ્ણાિો - પંતડિાઈનું પીંજરું િોડીછોડીને - બોલે િે ઘટના ગુજરાિી સાંપકૃતિક િવાતરખમાં અ-નોખી ગણાય કે નહીં?

સંભાળે છે. રાજેજદ્ર પટેલ ફામાષપયુતટકલ સાથે સંકળાયેલા સાતહત્યકાર છે, ગુજરાિી સાતહત્ય પતરષદના ઉપપ્રમુખ છે (જોકે પતરષદના બીજા હોદ્દેદારોએ આ ઉત્સવમાં આવવાની ના પાડી કેમ કે સાતહત્ય અકાદમીએ ફેસ્પટવલને મદદ કરી છે અને પવાયત્તિાનો પવીકાર ન થાય ત્યાં સુધી પતરષદે એક પ્રપિાવનો વજનદાર ઘંટ બાંધી રાખ્યો છે! છૂટિો નથી અને વગાડી િકાિો નથી!!) બીજા યુવાનો પણ છે બધા છેલ્લાં પાંચ વષષથી આ

‘એવોડટઝ’ અપાયા. આ પ્રસંગે અતિતથ તવિેષ મુખ્ય પ્રધાન તવજય રૂપાણી હિા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના પત્ની અંજની ફડનવીસ પણ આવ્યાં. મુખ્ય પ્રધાને પોિાના ટૂંકા ભાષણમાં રાજ્ય સરકારની સાતહત્ય – સંપકૃતિ પ્રત્યે પ્રતિબદ્ધિા વ્યિ કરી. ગુજરાિી ભાષાની તચંિા એકદમ વાજબી છે એમ જણાવીને આ અંગે ભાષાપ્રેમીઓની સાથે તવચારતવમિષ કરીને મુસદ્દો િૈયાર કરવા ગુજરાિ સાતહત્ય અકાદમી િેમજ ગુજરાિ

અંગ્રેજીના અતનવાયષ ઉપયોગનું સામ્રાજ્ય તવપિરિું જાય ત્યારે કેવળ સાતહત્ય કે પાઠ્યપુપિકની ભાષા િરીકે ગુજરાિી કેવુંક જીવી િકે? ભાષા એ માત્ર બોલચાલ, પુપિકો કે પાઠ્યક્રમ પૂરિી મયાષતદિ નથી, એ િો જીવંિ સંપકૃતિ છે. દાદીમાએ હાલરડું ગાયું કે તટપ્પણી નૃત્યમાં લોકગીિ ગવાયું કે ગંગા સિી - નરતસંહ મહેિા - િોળલ દે - કતવ કાગે જે ભજનો ગાયાં િે ટયાં કોલેજકાળની તડગ્રીનાં સતટટકફકેટ પર આધાતરિ હિાં? એટલે

ગુજરાત વલટરેચર ફેસ્ટટિલમાંમુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમજ અન્ય મહાનુભાિો સાથેએિોડડવિજેતાઓ

યુતનવતસષટીને જવાબદારી સોંપી. એ વાિ સાચી છે કે ગુજરાિી ભાષા - ગુજરાિમાં અને ગુજરાિની બહાર, દેિેતવદેિે પોિાનું િાનદાર અસ્પિત્વ જાળવે િેવા પ્રયાસો કરવા જોઈએ. આપણાં અખબારો, સામતયકો, મીતડયા, પ્રકાિકો, સાતહત્ય સંપથાઓ, િાળા-કોલે જ –યુ તનવતસષ ટીઓ આવો પ્રયત્ન જરૂર કરે છે, પણ

આ ઉત્સવનો ચંદરવો બાંધનારા કોણ છે ભલા? સાતહત્યજગિના ધૂરંધરો? ના. શ્યામ પારેખ પહેલાં અંગ્રેજી અખબાર ડીએનએના િંત્રી હિા, હવે પત્રકાર તવદ્યાથષીઓની સંપથા ચલાવે છે, સમકકિ િાહ પણ પોિાનાં ક્ષેત્રમાં કાયષરિ છે. જુમાના પત્રકાર છે - ઇસ્જડયા ટુડેની. તનહાતરકા િાહ કનોતરયા સેજટર

ઉત્સવ ઊજવે છે. આગામી મતહને વડોદરામાં પણ િેનાં પગલાં થિે. ગુજરાિ યુતનવતસષટીએ પણ આમાં સહયોગ આપ્યો અને કુલપતિ ડો. તહમાંિુ પંડ્યાએ સેનેટ સભાખંડમાં ઉદઘાટન કાયષક્રમ રાખ્યો િેમાં નગરજનો અને છાત્રોની ભરચક હાજરી હિી. નવા સજષકો - લેખકો પ્રકાિકો - પ્રૂફ રીડરોને

દવના દવકેટે ૩૦ રન બનાવી લીધા હતા. જોકે દશખર ધવન (૧૬) વધુ એક વખત ખરાબ શોટ રમીને આઉટ થયો હતો અને ટીમના ધબડકાની શરૂઆત થઇ હતી. કેટલાક સમય બાદ મુરલી દવજય (૧૩) તથા ચેતિ ે ર પૂજારા પણ પેવદેલયન પરત ફયાસ હતા. સુકાની દવરાટ કોહલી (૨૮) તથા રોદહત શમાસએ (૧૦) ૩૨ રનની ભાગીદારી નોંધાવી હતી. હાદદસક પંડ્યા એક રન બનાવીને રબાડાનો દશકાર બન્યો હતો. અદિન (૩૭) તથા ભુવનેિરે (૧૩) કેટલોક સંઘષસકયોસહતો. ભારતનેફાયદો એ થયો હતો કે ટીમે ૧૦૦ રનના થકોરને પાર કયોસહતો. ફફલાન્ડરેએક જ ઓવરમાં ચાર બોલના ગાળામાં અદિન, મોહમ્મદ શમી તથા બુમરાહને આઉટ કરીનેસાઉથ આદિકાનો દવજય દનસ્ચચત કરી લીધો હતો. આ પહેલાં ભારતીય બોલસસના શાનદાર પ્રદશસનના કારણે આદિકાની આઠ દવકેટે ૨૧.૨ ઓવરમાં જ ઝડપી લીધી હતી. બુમરાહ તથા શમીએ ૩-૩ દવકેટ ખેરવી હતી.

હરાવીને ઓપટ્રેતલયાએ પાંચ મેચની શ્રેણીને ૪-૦થી જીિી લીધી છે. આમ ઓપટ્રેતલયાએ ૬૦ વષષ બાદ ઘરઆંગણે એતિઝમાં ૪-૦થી તવજય મેળવ્યો છે. ઓપટ્રેતલયાએ પ્રથમ ૩ ટેપટ જીિીને શ્રેણી પોિાના નામે કરી લીધી હિી. ચોથી ટેપટ ડ્રો રહી હિી. બંને વચ્ચે આ ૭૦મી એતિઝ શ્રેણી હિી જેમાં ઓપટ્રેતલયાએ ૩૩

સમાજમાં સવષત્ર – બોલચાલ, સાહસ, પુરુષાથષ, સંકલ્પ, સમાજસેવા, ઇતિહાસ, વેપારવાતણજ્ય અને ધમષ – બધે ગુજરાિી ભાષાનો વૈભવ પ્રકટ થવો જોઈએ િેની સાથોસાથ ‘ગુજરાિી ભાષાનું પવાતભમાન’ સહજ હોવું જોઈએ. િાળાઓમાં ગુજરાિી ભાષાનું તિક્ષણ – બંગાળ, મહારાષ્ટ્ર, િાતમલનાડુની જેમ – અતનવાયષ

કરવું રહ્યું. આ બધા મુદ્દાઓ મહત્ત્વના છે એકલી સરકારને માટે નહીં, સમાજને માટે પણ. ૧૯૮૩માં હું અસમના પ્રવાસે ગયો હિો. સાિે રાજ્યોમાં ફયોષ હિો. બ્રહ્મપુત્રના કકનારે આવેલાં ગામડાંઓમાં રોકાયો હિો. િેના પાદરે આચાયષ િંકરદેવ (આપણા નરતસંહ મહેિા, સહજાનંદ પવામીની જેમ) થયા, િેમણે ‘નામધર’ પથાતપિ કયાું છે. સાંજ પડ્યે ત્યાં ભતિનો રંગ જામે. અસમમાં વનવાસી પ્રભાવ એવો કે દરેક ૧૦-૨૦ માઈલના અંિરે સા-વ જૂદી જ બોલી સાંભળવા મળે. (આપણે ત્યાં સોરઠી, બરડાઈ, કચ્છી, ઝાલાવાડી, તસંધી, આતદવાસી, ચરોિરી એમ તવતવધ બોલીઓ છે) અને િે બોલી આપણને ભલે ન સમજાય િો પણ, િેના ચહેરા પર ‘બોલીનું પવાતભમાન’ દેખાય! આપણે ગુજરાિી બોલીએ ત્યારે લઘુિાગ્રંતથ છોડીને આવી અસ્પમિાનો અહેસાસ કરવો જોઈએ. કતવ નમષદે કહ્યું િેમ ‘િે રંગ થકી પણ અતધક રંગથી િોભિે સત્વરે માિ...’ અને ‘િુભ િકુન દીસે સત્વરે, વીિી ગઈ છે રાિ!’નો અહેસાસ પેદા કરવો જોઈએ. કતવ દલપિરામની પમૃતિ નજીકના તદવસોમાં સાતહત્ય અકાદમી ઊજવિે. િેમણે ગૌરવભેર કહ્યું હિુંઃ ‘તગરા ગુજરાિી વાણીનો હું વકીલ છું...!’

૬૪ ઓવર, ૨૦૦ રનમાં૧૮ ૬૦ વષષબાદ ઘરઆંગણે૪-૦થી એશિઝ જીતતુંઓસ્ટ્રેશિયા શવકેટઃ ભારત પહેિી ટેસ્ટ હાયુ​ું સિડનીઃ ઇંગ્લેજડને પાંચમી અને અંતિમ વખિ ટ્રોફી જીિી છે. પછી ઇંગ્લેજડના બાકીના બેટ્સમેનો કાંગારુ ટેપટમાં એક ઇતનંગ્સ અને ૧૨૩ રનથી તસડની ટેપટના અંતિમ તદવસે ઇંગ્લેજડે ૪ બોલસષના આક્રમણનો સામનો કરી

કેપટાઉનઃ ઝડપી બોલસસના દબદબા વચ્ચે ભારતીય ટીમને સાઉથ આદિકા સામેપ્રથમ દિકેટ ટેથટ મેચના ચોથા દદવસે ૭૨ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો છે. ચોથા દદવસની રમત દરદમયાન ૬૫ ઓવરમાં૨૦૦ રન નોંધાયા હતા અને કુલ ૧૮ દવકેટો પડી હતી. પહેલાં તો બે દવકેટે૬૫ રનના થકોરનેઆગળ વધારનાર સાઉથ આદિકાની ટીમ માત્ર ૧૩૦ રનમાં સમેટાઇ ગઇ હતી. આમ ભારતનેશ્રેણીમાં ૧-૦ની લીડ મેળવવા માટે ૨૦૮ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે ટેબલ માઉન્ટેન સ્થથત ન્યૂ લેન્ડ્સના ગ્રાઉન્ડ પર ભારત માટે આ ટાગગેટ મોટા પહાડ જેવો સાદબત થયો હતો અનેપૂરી ટીમ બીજા દાવમાં ૪૨.૪ ઓવરમાં ૧૩૫ રનના થકોરે સમેટાઇ ગઇ હતી. મેન ઓફ ધ મેચ બનેલા વનોસન ફફલાન્ડરે કારફકદદીનું સવસશ્રષ્ઠ ે પ્રદશસન કરીને૪૨ રનમાં છ દવકેટ ઝડપી હતી. તેણેપ્રથમ દાવમાંત્રણ દવકેટ ખેરવી હતી. ભારતનો રકાસ ૨૦૮ના લક્ષ્યાંકને ચેઝ કરનાર ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. ટીમે

અનુસંધાન પાન-૧

વિજય પટેલની હત્યા...

િોફાની કકિોરોએ દુકાનના સાથી કમષચારીને પણ મુક્કો મારી સાધારણ ઇજા પહોંચાડી હિી અને તમલ તહલ બ્રોડવે પટેિન િરફ નાસી છૂટ્યા હિા. આ ઘટના સમયે િેમના પત્ની તવભા પટેલ ગુજરાિના વડોદરા નજીક ગામે સગાંસબ ં ધં ીને મળવાં ગયાં હિાં. િેમનો ૧૭ વષષનો પુત્ર ધ્રુવ ભારિમાં છે અને મોટો પુત્ર નીલ ઓપટ્રેતલયામાં કોમ્પ્યુટર એસ્જજનીઅરીંગમાં માપટસષ ડીગ્રીનો અભ્યાસ કરે છે. તવજય પટેલ આણંદના વિની હોવાની માતહિી મળી છે. તવજય પટેલના પતરવારે

તવકેટે ૯૩ રનના પકોરને આગળ વધારવાનું િરૂ કયુ​ું હિું. પ્રવાસી ટીમે લંચ સુધીમાં પાંચ તવકેટે ૧૪૪ રન બનાવિા િે આગામી બે સેિન રમીને મેચ ડ્રો કરિે િેમ લાગિું હિું. જોકે િેનો કેપ્ટન જોઇ રુટ (૫૮) તડહાઇડ્રેિનના કારણે લંચ બાદ બેતટંગ કરવા માટે મેદાનમાં ઉિયોષ નહોિો અને િેને હોસ્પપટલમાં દાખલ કરવો પડ્યો હિો. આ

જણાવ્યું હિું કે પત્ની તવભા અને બે સંિાનોના સારા જીવન માટે િેઓ ૨૦૦૬માં ભારિથી યુકે આવ્યા હિા. િેમના ભાઈ પ્રકાિે જણાવ્યું હિું કે, ‘આ િું થઈ ગયું િે માની િકાય િેવું નથી. િેઓ હંમેિા મદદ કરવા િત્પર રહેિા હિા.િેઓ તવશ્વમાં મહાન માનવી હિા. િેઓ દુકાનનું રક્ષણ કરવા જિા મોિને ભેટ્યા હિા. પોિાના સંિાનોના તિક્ષણ ખચષને પહોંચી વળવા િેઓ સખિ મહેનિ કરિા હિા. િેઓ નાણા બચાવી બાળકોના તિક્ષણ અને અમારા પેરજટ્સ માટે ભારિ મોકલી આપિા હિા.’ રોહેમ્પ્ટન યુતનવસતસટી માં બયોમેતડકલ સાયજસનો અભ્યાસ

િટયાનહોિા અને પૂરી ટીમ ૧૮૦ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હિી. ઇંગ્લેજડની બજને ઇતનંગ્સમાં ૪-૪ તવકેટ ઝડપનાર પેટ કતમજસને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હિો. જ્યારે સ્પમથ મેન ઓફ ધ તસરીઝ બજયો હિો. િેણે પાંચ મેચમાં કુલ ૬૮૭ રન બનાવીને ઝમકદાર દેખાવ કયોષ હિો.

કરિી િેમની ૧૯ વષષીય ભત્રીજી શ્રુતિબહેન પટેલે જણાવ્યું હિું કે, ‘દરેક સાથે કેવો વ્યવહાર કરવો િે બાબિે િેઓ અમારા માટે પ્રેરણારુપ હિા.’ તવજયભાઈ િતનવારે રાત્રે ૧૧.૪૫ની આસપાસ કામ કરિા હિા િે ગ્રોસસષ અને મોબાઈલ ફોન પટોરની બહાર પટકાયા હિા. હુમલા પછી રાહદારીઓ િેમની મદદે આવ્યા હિા અને િેમને હોસ્પપટલ લઈ જવાય િે અગાઉ રીકવરી પોતઝિનમાં રાખ્યા હિા. િેઓ બે વષષથી રોટા એટસપ્રેસ પટોરમાં કામ કરિા હિા પરંિુ, અગાઉ ઘણી દુકાનોમાં કામ કયુ​ું હિુ.ં મેટ્રોપોલીટન પોલીસના હોતમસાઈડ તવભાગના તડટેસ્ટટવ

ઈજપપેટટર ઈઆન લોટ્ટે જણાવ્યું હિું કે, ‘આ િબક્કે અમે િકમંદો જે ખરીદવા ઈચ્છિા હિા િેના ઈનકારથી ઉશ્કેરણી તવનાની ઘટના હોવાનું માનીએ છીએ. એક વ્યતિએ કાયદાનું રક્ષણ કરવા જિા પોિાની તજંદગી ગુમાવી છે.’ િકમંદોની ઓળખ ત્રણ અશ્વેિ પુરુષ િરીકે અપાઈ છે. એક વ્યતિએ લાલ પવેટિટટ, બ્લેક જીજસ અને વ્હાઈટ ટ્રેઇનસષ, જ્યારે બીજાએ ઘેરા ભૂખરા કે બ્લેક ટ્રેકપયૂટ અને બ્લેક ટ્રેઇનસષ અને ત્રીજા િરુણે ઘેરા રંગનું હૂડી પવેટિટટ અને બ્લેક જીજસનો પોિાક પહેયોષ હિો. આ લોકોની ભાળ કે માતહિી મળે િો સંપકક સાધવા પોલીસે જણાવ્યું છે.


13th January 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

હોઠની ખૂબસૂરતી જાળવવા આટલુંકરો

મોસમ કોઈ પણ હોય તમારા હોઠ કોઈ પણ સસઝનમાં સુકાઈ જવાની સમકયા સામાટય હોય છે. હોઠ શરીરનું અત્યંત સંવદે નશીલ અંગમાંથી એક છે તે ખૂબ જડ નાજુક હોય છે. તેથી સલપની લવલીનેસ બરકરાર રાખવા માટે અહીં સરળ ઘરગથ્થુ ઉપાયો આટયાં છે. ખાસ કરીને ઠંડીમાં હોઠ ફાટવાની સમકયા નડતી હોય છે. જરાક અમથી ઠંડી પડે તો પણ એની પહેલી અસર હોઠ પર દેખાતી હોય છે. હોઠની નજાકત અને હોઠની સુદં રતાને બરકરાર રાખવી હોય તો તમારે જાતે જ કેટલીક કેર લેવી પડશે. બદલાતી સસઝનની સૌથી પહેલી અસર હોઠ પર પડે છે એટલે એની જાળવણી વધુ મહત્ત્વપૂણણ બને છે. સશયાળામાં હોઠ ફાટવાનાં ઘણાં કારણો છે. એ સવશે કોકમેટો-ડમમેટોલોસજકટ્સ કહે છે, સશયાળામાં ક્લાઇમેટની કૂલનેસની અસર પણ શરીર પર થતી હોય છે. એની સાથે જ ઠંડીને કારણે પાણી ઓછું સપવાય છે, જેને લીધે સ્કકનનું હાઇડ્રેશન નથી થતુ.ં પસરણામે સડહાઇડ્રેશનના કારણે પણ સ્કકન ફાટે છે. આ ઉપરાંત શરીરનાં મોટા ભાગનાં અંગોમાં કુદરતી રીતે ઓઇલ જનરેટ થતું હોય છે. પરંતુ હોઠની સ્કકન પર કુદરતી ઓઇલ જનરેટ નથી થતું અને તુલનામાં રીતે હોઠની સ્કકન વધુ સોફ્ટ અને ડેસલકેટ હોય છે, જેને કારણે હોઠ પર ક્લાઇમેટની અસર જલદી થાય છે. ઘણા લોકોને વારંવાર હોઠ પર જીભ ફેરવીને એને ભીના કરવાની આદત હોય છે. ભલે તમને એમ લાગે કે આ ટેવથી તમારા હોઠ

હાઇડ્રેટ થઈ રહ્યા છે, પરંતુ હકીકતમાં આ ટેવથી હોઠની ડ્રાયનેસ વધે છે. કમોકકંગ કરતા અને આલ્કોહોલનું સેવન કરનારા લોકોના હોઠ જલદી ફાટે છે. હોઠથી શ્વાસ લેવાની આદત હોય એવા લોકોના હોઠ જલદી ફાટે છે. કુદરતી ઇલાજ કવાભાસવક છે કે હોઠનું ધ્યાન નહીં રાખો તો ફાટશે જ. અને જે મોટા પ્રમાણમાં હોઠની સમકયા માટે લોકો સતકક થયા છે એ જોઈને સલપ કેર પ્રોડક્ટ બનાવતી કંપનીઓએ દુસનયાભરનાં ઇનોવેશન લાવીને પ્રોડક્ટ્સ લોટચ કરી છે. સવસવધ નેચરલ ફ્રૂટ્સના ફ્લેવરમાં મળતી પેટ્રોસલયમ જેલીને સલપ કેર માટે વાપરવા કે નેચરલ વકતુઓથી હોઠની રક્ષા કરવી એ સવશે પ્રખ્યાત બ્યુસટસશયટસ કહે છે કે, ‘ઠંડીમાં હોઠ ફાટે એ કંઈ આજની સમકયા નથી. સદીઓ પહેલાં પણ ઠંડી આટલી જ હતી અને તેમ છતાં હોઠ ન ફાટે એના દેશી નુસખાઓ વાપરીને એની સંભાળ રાખવામાં આવતી હતી. આપણે કેટલા પણ પ્રયત્ન કરીએ કેસમકલ એ કેસમકલ છે. અસનવાયણ સંજોગોમાં વેસસે લન કે સલપબામ લગાવો તો વાંધો નથી, પરંતુ સશયાળામાં સતત આનો ઉપયોગ થાય અને એ કેસમકલ સબ્કટટસ જો પેટમાં જાય તો બીજી સેંકડો સમકયાઓ ઊભી થઈ શકે છે. એટલે જ પ્રયત્ન એવો કરવો જોઈએ કે રોજની માત્ર પાંચ સમસનટ હોઠને આપવામાં આવે અને કુદરતી નુસખાઓ કરીને હોઠને પેમ્પર કરવામાં આવે તો આ સમકયાને ટેકલ કરવાનું અઘરું નહીં પડે. જેટલી

લોટગ લાસ્કટંગ અસર કુદરતી નુસખાઓની હશે એટલી આસટિકફશ્યલ પ્રોડક્ટની નહીં હોય. માત્ર બાહ્ય આવરણ લગાવીને નહીં, પરંતુ ભરપૂર પાણી પીને, ફળો અને શાકભાજીનો ખોરાક વધારીને અંદરથી હોઠને હાઇડ્રેટ કરવાના પ્રયત્ન કરીએ. એની સાથે કુદરતી નુસખા વાપરશો તો વધુ ફાયદો થશે. ઘરેલુઉપાય મલાઈ અને ગુલાબની પાંખડી: રાતના સમયે મલાઈમાં ગુલાબની પાંખડી મસળીને એની પેકટ બનાવીને હોઠ પર લગાવો અને ૧૦ સમસનટ પછી હોઠ ધોઈ નાખો. હોઠ સુકાતાં બંધ થશે સાથે જ હોઠ પરની કાળાશ પણ ઓછી થશે. શશયા બટર: કુદરતી સન બ્લોક તરીકે કામ કરતું સશયા બટર હીસલંગ એજટટ તરીકે કામ કરશે. કુદરતી સલપબામની ગરજ સારશે. મધ: હોઠને મોઇકચરાઇઝ કરવા માટે મધ શ્રેષ્ઠ ઉપાય છે. રાતના સમયે મધ લગાવવું બેકટ છે. હોઠની સોફ્ટનેસ તો એનાથી પાછી આવે જ છે સાથે તડકાને કારણે ટેન થયેલી સ્કકનની કાળાશ દૂર કરે છે. અલોવેરા: પોતાના એસ્ટટ-ઇટફ્લેમટે રી અને એસ્ટટબેક્ટેસરયલ ગુણ માટે અલોવેરા જાણીતું છે. સ્કકનને દરેક પ્રકારના ઇટફેક્શનથી એ દૂર રાખે છે. હોઠ પર લગાવવાથી એનું સુવં ાળાપણું પાછું આવે છે. ઘી: સદીઓથી ફાટેલા હોઠની સારવાર માટે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. થોડું હૂંફાળું ઘી હોઠ પર સદવસમાં બેથી ત્રણ વાર ઘસો. જો તમારા હોઠ વારંવાર ફાટી જતા હોય તો આ રેસસપી તમારા માટે

વાનગી

મહહલા 19

જ છે. સુકાઈ ગયેલા હોઠ પર ઘી ખૂબ સારું કામ કરે છે. રાતે લગાવીને સૂઈ જવાથી હોઠ સોફ્ટ અને સુવં ાળા બને છે. ઓશલવ ઓઇલ અનેલશવંગનુંતેલ: સવારે કનાન કરતાં પહેલાં થોડું ઓસલવ ઓઇલ કે લસવંગનું તેલ રૂ વડે હોઠ પર લગાવો. થોડી સમસનટો પછી એને ધોઈ કાઢો અને હોઠને સુકાવા દો. આનાથી તમને આખો સદવસ સલપબામની જરૂર નહીં પડે. લસવંગના તેલમાં એસ્ટટ-સેસ્ટટક તત્ત્વો હોવાથી એ હોઠ પરની ફાટી ગયેલી સ્કકનને પણ મટાડે છે. રાઈનુંતેલ: રાઈના તેલને જમાનાઓથી હોઠ માટે સારું માનવામાં આવ્યું છે, પણ બહુ જ ઓછા લોકો એનો વપરાશ કરે છે. રાત્રે સૂતાં પહેલાં રાઈના તેલનાં થોડાં ટીપાં ડૂટં ી પર લગાવો અને હળવેથી મસાજ કરો. એની અસરરૂપે લોહી નીકળતું હોય એવા ફાટેલા હોઠ સોફ્ટ અને સુવં ાળા થઈ જશે. હોઠનુંનેચરલ સ્ક્રશબંગ મૃત ત્વચાને દૂર કરવાની એક્સફોસલએશનની પ્રોસેસ હોઠ પર પણ અજમાવી શકાય છે. નાનકડું બ્રશ ઘસવાથી પણ હોઠ પરની મૃત ત્વચા દૂર કરી શકાય છે, પરંતુ હોઠ માટે બેકટ કક્રબ જો કોઈ હોય તો એ છે સાકર. અડધી ચમચી સાકરમાં એક ડ્રોપ ઓસલવ ઓઇલ નાખીને સમક્સ કરો અને આ સમશ્રણને ધીરેથી હોઠ પર રગડો. ત્રણથી પાંચ સમસનટ કક્રબ કરીને સાદા પાણીથી ધોઈ નાખો અને પછી સશયા બટર કે ઘી જેવું કોઈ નેચરલ સલપબામ લગાવો. એનાથી તમારા હોઠ ચોક્કસ સોફ્ટ અને ચમકદાર બનશે.

સામગ્રીઃ ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ હલાવીને ઉતારી લો. શેકેલા • ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ (લોટમાં માવામાં પનીર, કાજુ-બદામનો ઉમેરવા) • અડધી વાટકી માવો ભુક્કો અને ઈલાયચી-જાયફળનો • ૨ ટેબલ કપૂન - પનીર ઘરે ભૂક્કો ઉમેરીને પૂરણ તૈયાર કરવું. બનાવેલું • અડધી વાટકી ખાંડ ખીરાને ચમચા વડે ખૂબ ફીણવું. (માવામાં ઉમેરવા) • કાજુ જરૂર લાગે તો થોડું પાણી ઉમેરીને બદામનો અધકચરો ભૂક્કો - ૧ ં ખીરું બનાવવું. નાના, શાહી માલપૂવા પાતળુ ટેબલ કપૂન • અડધી ટી કપૂન નોનકટીક ફ્રાઈંગ પેનમાં ઘી ગરમ ઈલાયચીનો ભૂક્કો • ચપટી જાયફળનો ભુક્કો મૂકવું. ચમચા વડે, જરા ઉંચેથી ખીરું રેડીને • ૧ ટીકપૂન ઘી • તળવા માટે ઘી • ખસખસ - પાતળો માલપૂવો બનાવવો. બંને બાજુએ ગુલાબી જરૂરત અનુસાર • અડધી વાટકી ખાંડ (ચાસણી થાય એટલે ઉતારી લેવો. અડધા ભાગમાં પૂરણ બનાવવા) • સજાવટ માટે ગુલાબની થોડીક મૂકીને બાકીનો ભાગ ઉપર વાળી દેવો. બધા પાંદડીઓ માલપૂવા આ રીતે તૈયાર કરીને લંબગોળ ડીશમાં રીતઃ ઘઉંના લોટમાં ખાંડ નાંખો અને પાણી લાઈનસર ગોઠવો. ખાંડની પાતળી ચાસણી કરીને ઉમેરીને પાતળું ખીરું બનાવો. પાંચ-છ કલાક થોડી ઈલાયચીનો ભૂક્કો નાંખી માલપૂવા પર રાખી મૂકો. ૧ ટી-કપૂન ઘી ગરમ મૂકીને માવાને રેડવી. ઉપર ખસખસ ભભરાવીને ગુલાબની ગુલાબી શેકો. ખાંડ ઉમેરીને, થોડીક વાર પાંદડીઓથી સજાવો.

6178

Air Holidays 2018

Japan and South Korea: 3rd May, 3rd September Portugal: 8th May, 12th June, 11th September Turkey: 15th April, 14th May, 17th Sept. South Africa Mauritius: 16th April, 17th September, 12th November Vietnam, Cambodia and Laos: 17th April, 17th September, 12th November Far East: 25th February, 7th June, 1st August, 17th September, 12th November Srilanka and Kerala: 1st March, 12th November Australia, New Zeakland and Fiji: 26th February, 12th November Java Sumatra and Bali: 5th March, 10th September Thailand and Bali: 5th March, 12th Nov. China with River Cruise and Hong Kong: 16th May, 12th September China Only: 12th May, 6th September

Myanmar: 28th February USA - Golden East and West: 04/05, 03/09 East Africa: 03/09 South India: 18/02 Turkey: 15/04, 14/05, 17/09 Srilanka Ramayan Trail: 06/02, 07/03

Book any Cruise or Air Holidays above 12 days before 31/01/18 and get

£100

discount

Cruise Holidays

Alaska with Rocky Mountain:

{14 Days} 05/06, 11/09

Norwegian Fjords:

{7 days} 08/06

Scandanavia, Russia and Baltic:

{10 Days} 11/05, 14/09

Adriatic and Greece:

{8 Days} 03/06

Hindu Pilgrimage 2 0 1 8

Kailash by Helicopter {16 days} 21/05, 02/06 (Purshottam Maas), 08/09 Kailash by Helicopter and Muktinath: {20 Days} 08/05, 17/05, 22/05, 29/05 Kailash via Lhasa {21 Days} 19/05, 16/06, 11/08 Purshottam Maas Chardham Yatra {16 days} 04/06 Chardham with Amarnath: {24 Days} 28/06 Delhi, Amritsar, Vaishnodevi & Amarnath {12 days} 10/07, 30/07 11 Jyotirling: {29 Days} 18/11 Tailor made holidays available. Conditions Apply


20 સ્િાસ્થ્ય

@GSamacharUK

GujaratSamacharNewsweekly

13th January 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

હેલ્થ વટપ્સ

અનેક વવટામીનથી ભરપૂર અંજીર

વજિ ઘટાડવું હોય, ત્વચાિે ચમકદાર બિાવવી હોય કે પાચિતંિ​િે િુધારવું હોય... તમારું લક્ષ્ય ભલે કંઇ પણ હોય શરીરમાંથી િુકિાિકતાન ટોસ્સિ​િ બહાર કાઢવાિો શ્રેષ્ઠ ઉપાય છે ઇન્ફ્યુઝડ વોટર. એ પીવાથી તમે હાઇિેટેડ તો રહેશો જ પરંતુ તમે પાણીમાં કઈ વમતુ િાંખો છો એિા આધારે એિા અન્ય ફાયદાઓ મળે છે. ઇન્ફ્યુઝ્ડ વોટર એટલેશું? પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે તે ઉપરાંત એ કુદરતી રીતે જ તમારું મેટાબોસલઝમ વધારે છે. જોકે વજિ ઉતારવા માટે ઇન્ફ્યુઝ્ડ વોટર પીવાથી તમારી પાણી પીવાિી માિા પણ વધી જાય છે. સડટોસિ વોટર, ફ્રૂટ ફ્લેવડટ વોટર અથવા ફ્રૂટ ઇિફ્યુઝડ વોટર તરીકે જાણીતાં ઇન્ફ્યુઝડ વોટરમાં ઠંડા પાણીમાં ફ્રૂટ, વેજીટેબલ્િ કે હર્િન િાખેલાં હોય છે. એ ફ્લેવરથી ભરપૂર તો છે જ પરંતુ તેમાં કેલરી િ હોવાથી વજિ ઉતારવાિા અિે તંદુરમત રહેવાિાં તમારા પ્રયાિોમાં એ ઘણું મદદરૂપ છે. અહીં ઇન્ફ્યુઝ્ડ વોટરિી કેટલીક રેિીપી અિે તેિા ફાયદા જોઈએ. ઇન્ફ્યુઝડ વોટરના ફાયદા ઇન્ફ્યુઝડ વોટર મવાસદષ્ટ તો લાગે જ છે, પણ એમાં કેલરી ઝીરો હોય છે. આ ઉપરાંત એિા મવામથ્યલક્ષી અન્ય ફાયદાઓ પણ છે. એમાં કોઈ કૃસિમ ખાદ્યિામગ્રી હોતી િથી. આથી તમે તેટલી માિામાં પી શકો છો. • મેટાબોસલઝમ બુમટ કરે છે. ફ્રૂટ્િમાં રહેલાં એસ્સટવ કંપાઉન્ડ્િ મેટાબોસલઝમિે ઝડપી બિાવે છે. પસરણામે શરીર આખો સદવિ વધારે કેલરી બાળે છે. લીંબુ પાણી તેિી મેટાબોસલઝમ બુસ્મટંગ ઇફેસટ માટે જાણીતું છે. આ સરફ્રેશીંગ સિન્ક તમારા શરીરિે એિજીન આપે છે અિે ચરબી ઘટાડે છે. • મુડ િુધારે છે. આહલાદક તાજગીિો અિુભવ કરાવે છે. • તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢે છે. • તમારું પેટ ભરાયેલું રહે છે એટલે તમે

વધુ જંકફૂડ ખાતાં િથી. • તમિે પરિેવો થાય ત્યારે તમારાં અંગોિે હેલ્ધી રાખે છે. • વકકઆઉટ કરતી વખતે મિાયુઓિો થાક ઘટાડે છે. • શરીરિે ફેટ િેલ્િ સરલીઝ કરવામાં મદદ કરે છે. • જ્યારે તમે આ પાણી તૈયાર કરો છો ત્યારે ફ્રૂટ્િ​િાં પોષક તત્ત્વો પાણીમાં ભળે છે. આ ફ્લેવર સિન્કમાં સવટાસમન્િ, સમિરલ્િ, ફાયટો ન્યુટ્રીઅન્ટ્િ ભરપુર માિામાં હોય છે. સવટાસમિ વોટર, એિજીન સિન્કિ, િોડા કરતાં આ ઘણો હેલ્ધીઅર સવકલ્પ છે. • ઇન્ફ્યુઝ્ડ વોટરમાં વપરાયેલી િામગ્રીિા કારણે ડાયાસબટીિ, ઓબોિેટી, શરદી, ફ્લુ, હૃદયરોગ જેવી શારીસરક તકલીફોિું જોખમ ઘટી શકે છે. ફ્રૂટ્િમાં રહેલા િેચરલ કંપાઉન્ડ શરીરિા પીએચિે મેઇન્ટેિ કરવામાં મદદ કરે છે, જે કેન્િરિું જોખમ ઘટાડે છે. • ફ્રૂટ ઇન્ફ્યુઝડ વોટરમાં એન્ટીઓસ્સિડન્ટિ હોય છે જે એસજંગ પ્રોિેિ ધીમી કરે છે અિે ફ્રી રેસડકલ્િ​િે થતું િુકિાિ અટકાવે છે. આ ઉપરાંત તે કોલોજિ​િું ઉત્પાદિ વધારે છે, જેથી ત્વચા મમુધ અિે સિલ્કી રહે છે. જો તમે એ આજે પીવાિું શરૂ કરો તો થોડાં અઠવાસડયામાં જ તરવસરયા યુવાિ જેવી તાજગી અિુભવશો. ઇન્ફ્યુઝ્ડ વોટર પીવાથી ઘણી એિજીન મળે છે. આથી જ તે એથ્લીટ્િ, કફટિેિ ફ્રીક અિે એસ્સટવ લોકો માટે ખૂબ જ િારું છે. ઇન્ફ્યુઝડ વોટર કઇ રીતેબનાવશો? ઇન્ફ્યુઝ્ડ વોટર બિાવવું એકદમ િહેલું છે. આિા માટે જરૂરી છે િાદું પાણી અિે તેમાં િાખવા માટે વેસજટેબલ કે ફ્રૂટ્િ​િા ટુકડા. અહીં સવસવધ પ્રકારિા ઇન્ફ્યુઝ્ડ વોટર બિાવવાિી રીત આપી છે. • કકુમ્બર એન્ડ જીન્જર વોટરઃ કાકડી અિે આદુ િહેલાઇથી મળી રહે છે. આ પાણી પીવાથી તમે હાઇિેટેડ તો રહો જ છો પરંતુ એિાથી વજિ ઊતરે છે. પાચિસિયા િુધરે છે. ડાકક િકકલ્િ ઓછા થાય છે, ઉબકા

આવતાં અટકે છે, ગેિ થતો િથી. કેવી રીતેબનાવશો? આ માટે તમિે મધ્યમ કદિી કાકડી અિે અડધો ઈંચિા આદુિા થોડાક ટુકડા જોઈશે. એિે છોલીિે મલાઇિ કરી લો અિે એક સલટર પાણીમાં િાખો. પાણીિે બે કલાક રહેવા દો અિે પછી પીઓ. • મેંગો એન્ડ જીન્જર વોટરઃ કેરી અિે આદુ બંિે મેટાબોસલઝમ બુમટ કરવા માટે એકદમ િારા છે. આદુ યાદશસિ વધારવામાં, દુખાવો ઓછો કરવામાં અિે પાચિ​િે િારું રાખવામાં મદદરૂપ થાય છે. કેવી રીતેબનાવશો? એક બાઉલ િમારેલી કેરી અિે એક ઈંચિો આદુિો ટુકડો લો. એિે એક સલટર પાણીમાં િાખી એકથી િણ કલાક રહેવા દો. • એપલ-સિનેમોન વોટરઃ િફરજિ અિે તજ મેટાબોસલઝમ વધારે છે જેથી એ બંિેિે ભેગા કરવાથી બેવડો ફાયદો થાય છે. િફરજિમાં સવટાસમિ બી અિે િી ભરપુર માિામાં હોય છે. એન્ટી-ઓસ્સિડન્ટ્િ હોય છે. ડાયાસબટીિ, હૃદયરોગો અિે હાઇપર ટેન્શિ​િું જોખમ ઘટાડે છે. જ્યારે તજ કોલેમટ્રોલ ઘટાડે છે અિે ડાયાસબટીિ િામે લડે છે. કેવી રીતે બનાવશો? િફરજિ​િો ચોથા ભાગ જેટલો ટુકડો અિે બે ઈંચિો તજિો ટુકડો લો. એિે એક સલટર પાણીમાં િાખીિે થોડીક વાર રહેવા દો. તજિા ટુકડાિે આખી રાત જ્યારે િફરજિ મલાઇિ​િે પીવાિા ૨૦ સમસિટ પહેલા પાણીમાં િાખો એ િલાહભયુ​ું છે. • રોઝ પેટલ્િ એન્ડ ફેનલ િીડ વોટરઃ ગુલાબિી પાંખડીઓ મટ્રેિ દૂર કરવામાં અિે મૂડ િુધારવામાં મદદ કરે છે. જ્યારે વસરયાળીમાં એન્ટી-ઇન્ફ્લેમટે રી અિે એન્ટીકેન્િર ગુણો હોય છે. એ પાચિ િુધારે છે. કેવી રીતેબનાવશો? એકાદ મુઠ્ઠી ગુલાબિી પાંદડીઓ અિે બે ટી-મપૂિ વસરયાળી લઈિે એક સલટર પાણીમાં િાખીિે ચાર કલાક રહેવા દો.

મળે છે. આવુંવારંવાર થવુંતે એક મનોવૈજ્ઞાશનક બીમારી છે. આ બીમારી િુશનયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આ બીમારીને સાઈબરકોલ્ટિયાનું નામ અપાયું છે. હાઈપરકોલ્ટિયાથી પ્રેશરત થઈનેઆ નામ અપાયુંછે. હાઈપરકોલ્ટિયા એવી બીમારી છે જેમાં કોઈ વ્યશિને સતત એવો ભય રહ્યા કરેછેકે તેનેકોઈ ગંભીર બીમારી છે. વનષ્ણાતો કહે છે... પવાપથ્ય સમપયા ગૂગલ કરવાની જગ્યાએ ડોસટરની સલાહ લેવી જોઈએ.

જાણિા... જેિું... ‘જરૂર િાંચો...

જેમને૬૦ િષચથઈ ગયા હોય તેમના માટે...

સ્વાસ્થ્ય સબંવધત આ સાડા ત્રણ વમનીટની વાત...! એક સિસિયર ડોસટર િરેન્દ્ર ભેડાિા જણાવ્યા મુજબ: જે લોકો રાિે અથવા વહેલી િવારે બાથરૂમ જવા ઉઠે છે તેમિા માટે ૩-૫ સમિીટ ખાિ મહત્વિી છે. દરેક વ્યસિએ આ ૩-૫ સમિીટિી િોંધ લેવી જરૂરી છે. આ સાડા ત્રણ વમનીટ.. મહદઅંશે અચાિક મોતિી શસયતા ઘટાડી દે છે. કઇ રીતે? આપણિે ઘણી વાર િાંભળીિે આંચકો લાગી જાય છે કે િારો, તંદુરમત લાગતો માિવી રાિે ગુજરી જાય છે. આપણે િાંભળીએ છીએ કે: અરે! કાલે રાિે તો હું તેિી િાથે ફરવા ગયો હતો કે રાિે તો હું તેિી િાથે વાત કરતો હતો અિે િવારે ઉઠતાવેંત આ િમાચાર? તો આવું આકસ્મમક મોત કેમ થાય છે? તે િાજા િમા માણિ​િે જ કેમ ભરખી ગયું? હવેસાવ સહેલી ભાષામાંસમજીએ... • તમે રાિે બાથરૂમ જવા માટે એકદમ ઉતાવળમાં િ ઉભા થઇ જાઓ. રાિે આપણે આરામ કરતા હોઈએ... ...અિે એકદમ જ ઉભા થઇ જઈએ ત્યારે આપણા મગજિે મળતું લોહી ઓછુ થઇ જાય છે. અહીં જ િાડા િણ સમિીટિું મહત્વ છે. • મધ્ય રાિીએ જયારે બાથરૂમમાં જવાિી ઉતાવળમાં ત્વસરત ઉભા થઇ જાઓ છો.. .. ત્યારે કેટલાક શારીસરક ફેરફાર થાય છે.. દા.ત. તમારા હૃદયિી ECG પેટિન બદલાય, મગજિે લોહી િ મળે... અિે તેથી ‘હાટટફેઈલ’ થવાિી શસયતા બહુ જ રહે છે. અહીં... ડોસટર િૂચવે છે કે: આ િાડા િણ સમિીટિો ઉપયોગ કરો. ડોક્ટરના જણાવ્યા મુજબ આ સાડા ત્રણ એટલે... વ્યશિ એટલેકે૮૦ ટકા લોકો ૧. ઉંઘમાંથી ઉઠતી વખતે પથારીમાં એકથી દોઢ સમિીટ આરામથી ગૂગલ ઉપર બીમારીઓ અંગેસચન પડી રહો. સમપયાને ગૂગલ કરતા પહેલાં કરતા હોય છે. બીમારી અંગે ૨. પછી બેઠા થઇ પથારીમાં ઓછામાં ઓછા અડધી સમિીટ બેિો. તેને સમજવા પ્રયાસ કરવા ગૂગલ સચનકરીનેકોઇ અશભપ્રાય ૩. આ પછી પલંગિી કકિારે બેિીિે તમારા પગિે લગભગ જોઈએ. ગૂગલ કયાન પછી પણ નક્કી કરી લેવો વ્યશિ માટે અડધાથી એકાદ સમિીટ િીચે ઝૂકેલા રાખો. સમપયા માટેડોસટર પાસેજવાથી જોખમી સાશબત થઇ િકેછે. માત્ર સાવ નજીવી લાગતી આ ત્રણ વાત યાદ રાખો તો: ફાયિો થિે. સચનકરવાથી ઘણા • આ િાડા િણ સમિીટ તમારા મગજિે અચાિક જ મળતો બંધ ખાસ નોંધ શરઝશટ મળેછેજેના કારણેભ્રમ થયેલો લોહીિો પુરવઠો કે હાટટફેઈલ િહી થવા દે... ઉત્પટન થાય છે. સમપયાનુંમૂળ ‘સદાબહાર સ્વાસ્થ્ય’ અિે તેથી કરીિે અચાિક મોતમાંથી ઉગરી જવાશે.. કારણ જ આ છે. તેનાથી િૂર વવભાગમાં અપાયેલી કોઇ આ િાવ જ િરળ લાગતી વાત આપણા સમિો િબંધીઓ રહેવુંજોઈએ. પવાપથ્યની નાની પણ માવહતી કે ઉપચારનો સવગે રેિે જણાવવી ખાિ જરૂરી છે કારણ કે... નાની સમપયાઓમાં પણ તણાવ અમલ કરતાં પૂવવે આપના આવું અચાિક મોત કોઈ પણ ઉંમરિી વ્યસિ (ભલે તે િાિી ઉત્પટન થતો હોય તો ડોસટરનો શરીરની તાસીર ધ્યાનમાં હોય કે મોટી ) કોઈિે પણ થઇ શકે છે.... સંપકકકરવો જોઈએ. રાખવા અને તબીબી આ િરળ લાગતી માસહતી.. કોઈિું જીવિ બચાવી શકશે..! વચંતાનુંકારણ કેમ? ૨૦૧૬ના વનષ્ણાંતનું માગગદશગન આંકડા પ્રમાણેિર પાંચમાંથી ચાર મેળવવુંવહતાવહ છે. -તંત્રી (મોકલનારઃ ચંદ્રકાન્ત પટેલ)

પાંચમાંથી ચાર લોકો બીમારી વિશેગૂગલ ઉ૫ર સચચકરેછે

વોવશંગ્ટનઃ ગૂગલ નહીં, તમારા જીપીની સારવાર ઉપર વધારે શવશ્વાસ કરો. હવેહોલ્પપટલ અને શિશનકની બહાર આ પ્રકારના મેસજ ે લખવાનુંચલણ િરૂ થયું છે. હકીકત એ છેકેઈટટરનેટની પહોંચ અને ગૂગલ સચન લોકોને વધારેસંવિે નિીલ બનાવી રહ્યા છે. બીમારીનુંકોઈ લક્ષણ નજરે પડેકેગૂગલ સચનકરીનેઆગળ સંિોધન કરવા લાગીએ છીએ. આ પ્રકારના સંિોધન પહેલાં તણાવની લ્પથશત ઊભી થાય છે અને સંિોધન બાિ રાહત પણ

અંજીર શિયાળામાં ખાવામાં આવતું પવાશિષ્ટ િાયફ્રૂટ છે. આમ તો અંજીર બારેમાસ ખાઈ િકાય છે. પરંતુ આ પ્રકારના સૂકામેવા શિયાળામાં વધારે ફાયિાકારક મનાય છે. અંજીરમાં અનેક પ્રકારના શવટામીન રહેલા છેજેિરીરનેપવપથ બનાવવામાંમિ​િ કરેછે. • શમનરલ સોશટ, શવટાશમન-એ, ઉપયોગી કોલેપટ્રોલ, આયનન, એશસડ, ફોપફરસ, કાબોનહાઈિેટ, કેલ્શિયમ, પોટેશિયમ, ફાયબર, િોશરન જેવા તત્વો અંજીરમાંરહેલા છે. • અંજીર ખાવાથી વજનમાંઘટાડો થાય છે. • ગરમ પાણીમાંઅંજીર પીવાથી િરિીમાંરાહત થાય છે. • અંજીરમાં એલ્ટટ-ઓલ્સસડટટની માત્રા વધારે હોય છે, જે લોહીમાંરહેલી અિુશિનેિૂર કરેછે. • અંજીરમાં ફાયબરનું પ્રમાણ વધારે હોવાથી પેટને લગતી બીમારીમાંરાહત આપેછે. સાથેખોરાકનેપચવામાંમિ​િ કરેછે. • ગરમ પાણીમાં અંજીર પીવાથી કકડનીની પથરીમાં છૂટકારો અપાવેછે. • ગભનવતી મશહલાએ ખાસ અંજીરનુંસેવન કરવુંજોઈએ તેનાથી પ્રસૂશત સમયેિ​િનસહન કરવાની િશિ મળેછે. • અંજીરનો લેપ માથા પર લગાવવાથી માથાના િુઃખાવામાંરાહત મળેછે. • અંજીરમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે હાડકાં મજબૂત બનાવેછે.


13th January 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

હળવેહૈયે...

એક હેર કટિંગ સલૂન બહાર બોડડહતુંઃ અહીં માત્ર ૨૫ રૂટિયામાં જ વાળ કાિી આિવામાં આવશે. સામેના હેર કટિંગ સલૂન વાળાએ બોડડ લગાવ્યુંઃ બીજાની દુકાને કિાયેલા ઢંગધડા ટવનાના વાળ અમે ૫૦ રૂટિયામાં સરખા કરી આિીશું ! • જ્યારે 'એર ગુજરાત' નામની એર લાઈડસ ચાલતી હશેત્યારે... ગુજરાતી એર હોસ્િેસઃ (કાકાને) બોલો કાકા, જમવામાંશુંલેશો? કાકાઃ એક વાિકો ભરેલા ભીંડાનુંશાક, બે વાિકા ચોખ્ખા ઘીનો શીરો, બે લાડવા, બે બાજરીના રોિલા, ચાર તળેલા િાિડ, ઘણું કચૂં બર, થોડા દાળ-ભાત અનેએક ગ્લાસ ભરીને મોળી છાશ... એરહોસ્િેસઃ કાકા, આ ટવમાન છે, લગનની વાડી નથી! • ચંગઃુ િાગલખાનામાંરહેનારો ડાહ્યો થઈ ગયો છેએ તમેકેવી રીતેનક્કી કરો છો? ડોક્િરઃ દદદી સાજો થયો છે કે કેમ એ તિાસવા માિેઅમેતેનેનળ નીચેની િાણીની કૂં ડી ખાલી કરવાનુંકહીએ છીએ. ચંગુઃ િણ તેમાંકઇ રીતેખબર િડે? ડોક્િરઃ બહુ સહેલુંછે. નળ બંધ કયા​ાિછી જે કૂં ડી ખાલી કરેએ ડાહ્યો થઇ ગયેલો કહેવાય. • ટદલ્હીની છોકરીઃ મૈંકભી ગુજભ ુ ાઇ સેશાદી નહી કરુંગી. ઉન મેંઇગો બહોત હોતા હૈ. ગુજુછોકરોઃ બકુડી, ગુજુછોકરાના ઇગો િર ... એકનેનોકરી ના મલી તો આખી નહી જવાનું ટરલાયડસ ઊભી કરી નાંખી અનેબીજાનેટવઝા ના મલ્યો તો આખી સરકાર ઊંધી કરી નાંખી! • િીચરઃ ઇસ મુહાવરેકા અથાઅંગ્રેજી મેંપ્રસ્તુત

મનોરંજન 21

કરે.. ચોર કેઘર ચોરી. સ્િુડડિઃ િેરરીસ્િ એિેક ઇન િાકકસ્તાન. • દેશી કટવતા િાદરનુંખેત, નેિગમાંવાળા અંધારી રાત, નેબળટદયા કાળા કજીયાળી બાયડી, નેિડોશમાંસાળા આિલુંકદી ના દેજ.ે. દ્વારીકાવાળા ! • ચંગએ ુ રાત્રે બે વાગ્યે િોતાના ફેટમલી ડોક્િરનેફોન કયોા. ચંગુઃ ડોક્િર સાહેબ, મારી િત્નીને એિેન્ડડક્સનો દુખાવો ઉિડ્યો છે. ડોક્િરઃ અરે િણ તમારી િત્નીનું એિેન્ડડક્સનુંઓિરેશન ગયા વષષેજ આિણેકરી લીધુંછે. વારંવાર એિેન્ડડક્સ ન થાય. ચંગુઃ અરે િણ મને િાકી ખબર છે કે આ એિેન્ડડક્સનો જ દુખાવો છે. ડોક્િરઃ અરે ભાઈ એવું ન હોય. તેનું એિેન્ડડક્સ આિણે કાઢી ચૂક્યા છીએ અને બે એિેન્ડડક્સ હોય એવુંમેંક્યારેય સાંભળ્યુંનથી. ચંગુઃ હા, િણ બીજી િત્ની હોઈ શકે એ તો સાંભળ્યુંહશેન.ે.. • મંડિમાં દુલ્હન માથું નીચું રાખીને ઘણા િાઈમથી બેઠી હતી. એની બાજુમાં બેઠલ ે ી ડોશીએ બાજુવાળી બેનનેકહ્યુંઃ જો જો, વહુ કેિલી સંસ્કારી છે, બેઠી છે ત્યારથી માથુંનીચુંરાખ્યુંછે. એક વાર િણ ઉિર જોયુંનથી. બાજુવાળી બહેનઃ અરે માજી, દુલ્હન તો મોબાઈલમાં વોટ્સએિ િર ઓનલાઈન છે. ઉિર ક્યાંથી જુએ? • કી િુનજ ા ડમની વાતા​ા સૌથી િૂં િત્નીઃ ક્યાંછો? મરી ગયા કેશું ? િટતઃ બસ, આયો!!!!


22 દેશરિદેશ

અમેરિકામાંબિફનુંતોફાન ૧૦ કિોડ લોકો બેહાલઃ ૨૩નાંમોત

ન્ય ૂયોકક: અમેરિકાના અનેક રિસ્તાિોમાંઆકકરિક કારતલ ઠંડા પિને બેહાલી સર્વ છે. સમગ્ર પૂિવઅનેઉત્તિ અમેરિકામાંઠંડા પિન અને બિફનાં તોફાનને

અમેરિકા અને કેનેડામાં હાડ ગાળી નાંખે તેિી ઠંડી છે. પૂિવ અમેરિકાનાં ૧૦ કિોડ લોકો કારતલ ઠંડીમાંઅિ​િાયાંછે. આ કાિણે ૨૩ લોકોનાં મોત થયાં

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ભારત અત્યારેઆફતમાં, એનઆરઆઈ મદદ માટેઆગળ આવે: રાહુલ ગાંધી

બહરીન: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિેતરન યાત્રા દરતમયાન ભારિીય સમુદાયને સંબોધિાં જણાવ્યું કે, ભારિ િાલ સંકટમાં છે અને તવદેશમાં વસિા ભારિીયોએ દેશની મદદ માટટ અને સેવા માટટ આગળ આવવું જોઈએ. બિેરીનમાં ગ્લોબલ ઓગગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈસ્ડડયા ઓતરતજન દ્વારા યોજાયેલા કાયષક્રમમાં રાહુલ ગાંધી પિોંચ્યા િ​િા. રાહુલે કહ્યું કે, ભારિમાં િાલ રોજગારીની સમલયા સૌથી મોટી છે. દેશમાં આઠ વષષમાં કાિણે ન્યૂ હેમ્પશાયિનાં માઉન્િ છે. મંગળની સપાિીથી િધુ ઠંડી રોજગારીનો દર સૌથી નીચો િોરશંગ્િનમાં માઇનસ ૧૦૦ ધિાિતા પૂિવઅમેરિકાના અનેક ગયો છે. હુંઅિીંયા િમારી મદદ રડગ્રી ફેિનહીિ જેિલા ઠંડા રિસ્તાિોમાં બોમ્બ સાઇક્લોને માગવા માટટ આવ્યો છું. પિનો ફૂંકાિાની આગાહી છે. કેિ િતાવવ્યો છે. અનેક શહેિોમાં એનઆરઆઈ દ્વારા બિફનાંતોફાન અનેિાિાઝોડાં પાિો ગગડીને માઇનસ ૧૩ દેશવાસીઓને મદદ કરવાનો આ મોટો અવસર છે. આપણે ગ્રેસનને કાિણે સમગ્ર પૂિવ રડગ્રી ફેિનહીિ નોંધાયો છે.

ભારતીય સુરિા દળોનો બદલો: ૧૨ પાકકસ્તાની રેન્જસષઠાર, બેપોસ્ટ ઊડાવી

જમ્મુ: મોટાષરમારો કરી રિેલી પાકકલિાની સેનાને ભારિીય સુરક્ષા દળોએ પાઠ ભણાવ્યો છે. બોડેર તસઝયુતરટી ફોસષ (બીએસએફ)ના જવાનોએ વળિા જવાબરૂપે આક્રમક કાયષવાિી કરિાં સરિદ પાર આવેલી પાકકલિાન આમમીની બે મોટાષર ચોકી ઊડાવી દીધી છે. ભારિે કરેલી આ લશ્કરી કાયષવાિીમાં ૧૨ પાકકલિાની રેડજસષ માયાષ ગયા િોવાનું મનાય છે. આ ઉપરાંિ જપમુ તજસલાના આરએસ પુરા સેઝટરમાંથી ભારિમાં િવેશવા

િયાસ કરી રિેલા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. પાક. સૈતનકોના ગોળીબારમાં એક ભારિીય જવાન શિીદ થયાના બીજા જ તદવસે ત્રીજીએ બીએસએફે વળિો િતિકાર કરિાં બે મોટાષર ચોકી ઊડાવી દીધી િ​િી. બીએસએફના એક વતરષ્ઠ અતધકારીએ જણાવ્યું િ​િું કે પાકકલિાને નાનાં શલત્રો વડટ તવના ઉશ્કેરણીએ ગોળીબાર શરૂ કયોષિ​િો. આ પછી મોટાષર હુમલો કરવાની ભારિીય સેનાનેફરજ પડી િ​િી.

ગુલસાનો મજબૂિીથી સામનો કરવાનો છે જેથી દેશની સ્લથતિ સુધારી શકાય. ઉસલેખનીય છે કે, ગ્લોબલ ઓગગેનાઈઝેશન ઓફ તપપલ

ઓફ ઈસ્ડડયા ઓતરતજન દ્વારા યોજાયેલા કાયષક્રમમાં૫૦ દેશોના િતિતનતધઓએ િાજરી આપી િ​િી. કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ રાહુલ ગાંધીનો આ પિેલો તવદેશ િવાસ િ​િો.

લદલ્હી પાસેધુમ્મસથી અકસ્માતઃ ૪ પાવર લલફ્ટટંગ ખેલાડીનાંમોત

નવી લદલ્હીઃ તદસિીના અલીપુર તવલિારમાં તસંધુ બોડેર નજીક એક ભયાનક માગષઅકલમાિમાં દેશના ચાર પાવર તલસ્ટટંગ ખેલાડીઓનાં મૃત્યુ થયાં છે. દુઘટષ નામાંજેચાર પાવર તલટટર ખેલાડીઓનાં મોિ થયાં છે િેમાં તિમારપુરના રિીશો ટીકમચંદ, હરીશ, યોગેશ અને સૌરભનો સમાવેશ થાય છે. વસડેચેસ્પપયન સક્ષમ યાદવ અને િેમના તમત્ર બાલીને ગંભીર ઈજા થઈ છે. સવારે ૪ કલાકે કાર તદસિીથી પાણીપિ જઈ રિી િ​િી ત્યારેગાઢ

ધુપમસને કારણે તવતઝતબતલટી ઘટિાં કાર તડવાઇડર સાથે અથડાઈનેપલટી ખાઈ ગઈ િ​િી અને ધડાકા સાથે એક થાંભલા સાથેઅથડાિાંિેનો ભુક્કો બોલી ગયો િ​િો. સિમ યાદવ ૨૦૧૬માં પાવર તલસ્ટટંગમાં જુતનયર કેટગ ટ રીમાં ગોસડ મેડલ તવજેિા િ​િા. જ્યારે ૨૦૧૭માં તસતનયર કેટગ ટ રીમાં ગોસડ મેડલ જીત્યા િ​િા. સક્ષમની િાલિ ખૂબ જ ગંભીર છે અને િેમને વધુ સારવાર માટટ એઇપસમાં ખસેડવામાંઆવ્યા િ​િા.

13th January 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

સંલિપ્ત સમાચાર

• ભીમા કોરેગાંવ ઘટના બાદ ૩૦૦થી વધારેઅટકાયતઃ ભીમાકોરેગાંવમાં થયેલી જાતિવાદી તિંસાના તવરોધમાં ચોથીએ મુંબઈમાં દતલિ જૂથોએ બંધ પાળ્યો િ​િો. દરતમયાનંમુંબઈ પોલીસેગેરકાયદે જમાવબંધીનો ભંગ અનેભાંગફોડ કરવા બદલ ૧૬ એફઆઈઆર નોંધી િ​િી અને૩૦૦થી વધારેલોકોની અટક કરી િ​િી. • ચારાકાંડમાં લાલુ પ્રસાદને ત્રણ વષષની જેલઃ ઘાસચારા કૌભાંડમાંલાલુિસાદ યાદવનેસાડા ત્રણ વષષની જેલ થઈ છેત્યારે િવેલાલુિસાદ યાદવનેજેલમાંમાળીનુંકામ સોંપવામાંઆવ્યુંછે. • કાશ્મીરમાં પેટ્રોલલંગમાં નીકળેલા ૪ પોલીસ બ્લાસ્ટમાં શહીદઃ ઉિર કાશ્મીરના સોપોરમાંછઠ્ઠીએ સવારેથયેલા એક શતિશાળી તવલફોટમાં જપમુ-કાશ્મીર પોલીસના ચાર જવાનો શિીદ થઇ ગયા િ​િા. બેજવાનો પણ ઘવાયા િ​િા. • આતંકી બનેલા પીએચડી સ્કોલરની એએમયુમાંથી હકાલપટ્ટીઃ અલીગઢ મુસ્લલમ યુતનવતસષટી (એએમયુ)માંપીએચ.ડી. કરી રિેલા મનાન બશીર વાની કતથિ રીિે આિંકી બની ગયો છે. તિઝબુલ મુજાતિદ્દીનમાં સામેલ થવાની અને એકે ૪૭ એસોસટ રાઈફલ સાથે િેની િસવીર સામે આવ્યા બાદ એએમયુએ િેની િકાલપટ્ટી કરી છે. • ઓગસ્ટા વેસ્ટલેન્ડના બે આરોપી ઈટાલીમાં લનદોષષ જાહેરઃ ઓગલટા વેલટલેડડના બે આરોપીઓ બે પૂવષ એસ્ઝઝઝયુતટવ અતધકારીઓ - જુસપે ઓરસી અને બ્રુનોને ઈટાલીની કોટટે તનદોષષ જાિેર કયા​ાંછે. બંનેઅતધકારીઓ સામેમજબૂિ પુરાવા ન િોવાથી કોટટે છોડી મૂઝયા િ​િા. ઈટાલીની કોટટે ઓગલટા વેલટલેડડ વીવીઆઈપી િેતલકોપ્ટરના કતથક કૌભાંડના બે આરોપી અતધકારીઓનેછોડી મૂકવાનો તનણષય સંભળાવ્યો િ​િો. • અરુણાચલમાંરસ્તાનુંબાંધકામ બંધ કરવા માટેચીન સહમતઃ ચીન િવે અરુણાચલના િુતિંગ તવલિારના તબતશંગ નજીક અંકુશ રેખા પર રલિા બાંધકામ િવૃતિને બંધ કરવા સિમિ થઈ ચૂઝયો છે. િે સાથે જ ભારિીય સૈડયે પમ ચીની કામદારો પાસેથી જપ્િ કરેલા બાંધકામ ઉપકરણો ચીનનેપરિ કયાષિ​િા. • ભારતની દલરયામાગગે હજની દરખાસ્તનો સાઉદીને કબૂલઃ કેડદ્રીય િધાન મુખ્િાર અબ્બાસ નકવીએ એક તનવેદનમાંજણાવ્યું છેકેસાઉદી અરબેલીલી ઝંડી આપી દીધી છે. ભારિ અનેસાઉદી અરબ વચ્ચે મક્કા ખાિે વાતષષક િજ સમજૂિી પર િલિાક્ષર કયાષ પછી નકવીએ આ માતિ​િી આપી િ​િી. • ઉડાનમાં ઝઘડનારા લલવ-ઇન પાટટનર પાયલટ્સ બરતરફઃ પિેલી જાડયુઆરીએ જેટ એરવેઝની ટલાઈટ લંડનથી મુંબઈ વચ્ચે સફર કરી રિી િ​િી ત્યારે ઉડ્ડયન દરતમયાન પાઈલટ અને િેની કો-પાયલટ કોકતપટમાં ઝઘડી પડ્યાં િ​િાં. તલવઇનમાં રિેિાં આ જેટ એરવેઝના બંને કમષચારીઓને નોકરીમાંથી િાંકી કઢાયાં છે. ડાયરેઝટોરેટ જનરલ ઓફ તસતવલ એતવએશને મેઈલ પાયલટનું લાયસડસ સલપેડડ કરી દીધુંિ​િું. • અમેલરકામા ‘પાકકસ્તાન ચંપલ ચોર’ના સૂત્રોઃ કુલભૂષણ જાધવને ઇલલામાબાદ મળવા ગયેલા િેમનાં માિા અને પત્ની સાથે થયેલી ગેરવિષણૂકના તવરોધમાં અમેતરકામાં પાકકલિાનના દૂિાવાસની બિાર દેખાવો કરવામાં આવ્યા િ​િાં. કડકડિી ઠંડી િોવા છિાંઆ દેખાવો દરતમયાન ભારિીય, અફઘાની અનેબલૂચ મૂળના િદશષનકારીઓ પોિાના િાથમાં'ચંપલ ચોર પાકકલિાન'વાળા પોલટર કાડેલઇનેઉભા િ​િાં. • અમેલરકી કોંગ્રેસ માટેભારતીય મલહલાની ઉમેદવારીઃ ભારિીય અમેતરકન રાજકારણી મતિલા અરુણા તમલરેમેરીલેડડ બેઠક પરથી અમેતરકી કોંગ્રેસના સભ્યપદ માટટઉમેદવારી નોંધાવી છે. ૫૩ વષષના તમલર મેરીલેડડ િાઉસ ઓફ ડટતલગેટ્સના સભ્ય છે. િે પદ પર િેઓ વષષ૨૦૧૦માંપિેલીવાર ચૂંટાઈ આવ્યાંિ​િંા. • આશરે ૭૫ હજાર ભારતીયોએ યુએસને​ે બાય કહેવું પડશેઃ અમેતરકાની ‘બાય અમેતરકન, િાયર અમેતરકન’ની નીતિ મુજબ િમુખ ડોનાસડ ટ્રપપના વિીવટીિંત્રએ એવા એક િલિાવ પર તવચારણા શરૂ કરી છે કે જેનાથી આશરે ૫૦ િજારથી ૭૫ િજાર ભારિીયોને અમેતરકા છોડવું પડી શકે​ે. ટ્રપપ રાષ્ટ્રપતિ બડયા પછી ભારિીયો માટટ ખિરાની આશંકા વ્યિ કરાઈ િ​િી િે એક ભયાનક લવપ્ન બનીનેઅત્યારેપણ લોકોનેપરેશાન કરી રિી છે. અમેતરકામાં એચ-૧બી તવઝાધારકોની સૌથી વધુ સંખ્યા ભારિીયોની છે. અમેતરકામાં વસિા ગુજરાિી સમાજના િમુખ ડો. વાસુદેવ પટટલેજણાવ્યુંકેઅમેતરકામાંિાલમાં૧૧ લાખ ગુજરાિીઓ વસેછે. • ૭૯ વષષપછી લસડનીમાંપારો ૪૭ લડગ્રીનેપારઃ સમગ્ર દુતનયામાં ક્લાઈમેટ ચેડજની અસર દેખાવા લાગી છે. અમેતરકા બકફિલા િોફાનનો સામનો કરી રહ્યુંછે. બીજી બાજુઓલટ્રટતલયા ૭૯ વષષની સૌથી ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે. માઈનસ ૭૩.૩ તડગ્રી સેસ્સસયસ િાપમાન સાથે અમેતરકાનું ડયૂ િેપપશાયર સૌથી ઠંડુ શિેર બડયુંછેજ્યારેઓલટ્રટતલયામાંસૌથી ગરમ શિેર તસડની રહ્યું. તસડનીમાં ૪૭.૫ તડગ્રી સેસ્સસયસ િાપમાન નોંધાયું િ​િું. ૧૯૩૯માં ૪૭.૮ તડગ્રી િાપમાન નોંધાયુંિ​િું. • ઉ.કોલરયાએ ભૂલથી પોતાના જ શહેર પર લમસાઈલ છોડી હતીઃ એતિલ ૨૦૧૭માં ઉિર કોતરયાએ લોડચ કરેલું િોશંગ-૧૨ તમસાઈલ િેના જ એક શિેર પર િૂટી પડયુંિ​િું. અત્યાર સુધી એવુ મનાિુંિ​િુંકેઆ તમસાઈલ છોડયા પછી િવામાંજ એ તવઘતટિ થઈ ગયુંિ​િું, પરંિુિવેઅમેતરકાએ રજૂકરેલા અિેવાલ િમાણેઉિર કોતરયાનુંતમસાઈલ િેના જ શિેર પર િૂટી પડયુંિ​િું.


13th January 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

‘પદ્માવત’ નામ સાથેય ફફલ્મ પ્રદલશિત નહીં થવા દઈએઃ કરણી સેના

કરણી સેનાના એક જૂથ ‘શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના’નું કહેવુંછેકેસેડસર બોડટતરિથી ‘પદ્માવતી’ ફિલ્મના સુધારેલા નામ ‘પદ્માવત’નો પણ તેઓ ભવરોધ કરશે. આ જૂથના િમુખ સુખદેવભસંહ ગોગામેડીએ ભદલ્હીમાં ‘પદ્માવત’ ફિલ્મનો દેશવ્યાપી ભવરોધ કરવાનુંએલાન કયુ​ુંહતું . સાથેજ જણાવ્યુંહતું કે‘પદ્માવત’ નામથી પણ તેઓ આ ફિલ્મ કોઈ પણ સ્વરૂપમાં િદભશાત થવા દેશેનહીં. આ સંગઠને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે જો ફિલ્મ િદભશાત થશે તો ભસનેમાઘરો ઉપર દંડા વરસાવી જોરજબરજસ્તીપૂવકા ફિલ્મનેિદભશાત થતી અટકાવાશે. સેનાનુંકહેવું છેકેસરકાર અમારા ધૈયાની પરીિા ન કરે. કરણી સેનાએ કેડદ્ર સરકાર અનેિમુખ ભહડદુસંગઠનો ઉપર ભનશાન સાધતા પૂછી રહી છેકે‘પદ્માવતી’ ફિલ્મ ભહડદુસંસ્કૃભત અનેઇભતહાસ સાથે છેડછાડ કરીનેબનાવવામાંઆવી છેતો પણ ભહડદુસંસ્કૃભતની પેરવી-સમથાન કરનાર સંગઠનો અનેવડા િધાન મૌન શા માટે બેઠા છે? ગોગામેડીનુંકહેવુંછેકેસેડસર બોડટના ચેરમેન િસૂડન જોશી, સૂચના િસારણ િધાન સ્મૃભત ઇરાની અને રાજ્યવધાન રાઠોડ રાજીનામુંઆપે. દીભપકા પદુકોણેપાંચમીએ િેમી રણવીર ભસંહ સાથે પોતાનો જડમભદવસ ઊજવ્યો હતો. આ જ ભદવસે િેમી પંખીડા સગપણ કરવાના હતા તેવી વાત હતી, પણ બંનેએ કંઈ જાહેર કયુ​ું નથી. સોભશયલ મીભડયાના એક પોટટલના અનુસાર આ યુગલ હાલમાંલગ્ન કરવાના મૂડમાંનથી. દીભપકાએ તાજેતરમાંજ એક મુલાકાતમાંકહ્યું હતું કે, તે કારફકદદી પર ધ્યાન આપવા માગે છે. દીભપકાએ જાહેરમાં હજી રણવીર ભસંહ સાથેિેમનો એકરાર પણ કયોાનથી. આ િેમીપંખીડા વચ્ચે વારંવાર વાદભવવાદ થાય છે. કહેવાય છેકેદીભપકા લગ્ન માટે પોતાને તૈયાર કરી શકતી નથી. તેમ સોશ્યલ મીભડયા એક પોટટલ જણાવ્યું હતું. દીભપકાએ ફિલ્મ ઇડડસ્ટ્રીઝમાં

‘િગાન’માંઅલિનય આપનારા વલ્િ​િ વ્યાસનુંલનધન

આભમર ખાનની ફિલ્મ ‘લગાન’માં ઇશ્વરકાકાનો રોલ િજવનાર શ્રીવલ્લિ વ્યાસનું ભનધન થયું છે શ્રીવલ્લિ વ્યાસ ૮ વષા પહેલાં લકવાગ્રસ્ત થઇ ગયાં હતાં વષા ૨૦૧૩માં પભરવારને આભથાક તંગી અને સારવારને લઇ તેમને જેસલમેરથી જોધપુર ભશફ્ટ કરાયા હતા તેઓની પત્ની શોિા વ્યાસનાં જણાવ્યા મુજબ ભસનેમા અને ટેભલભવઝન એસો. એ તેમની ભબલકુલ મદદ કરી ન હતી. જો કેઆભમર ખાનેઅમને આભથાક રીતે મદદ કરી હતી એમની મદદથી જ અમે જયપુરમાં૩ બેડરૂમનાંમકાનમાં હાલ િાડેરહીએ છીએ. આભમર મારી દીકરીઓની સ્કૂલ િી અને શ્રીવલ્લિનાં મેભડકલનો ખચા પણ આપતાંહતાં.

છુંકેપહેલા હુંશુંહતી અનેઆજેક્યા સ્થાનેછું? હું મારી િૂલોમાંથી પણ સતત શીખી રહી છું. હું ત્યારે પણ િૂલમાંથી શીખતી હતી અને લોકોની સલાહ ધ્યાનમાંલેતી હતી.

‘ઇન્ડિયાઝ મોસ્ટ વોડટેિ’ ફેમ સોહેબ ઇલિયાસીનેપત્નીની હત્યા બદિ આજીવન

લોકનિય ટીવી ક્રાઇમ શો ઇન્ડિયાઝ મોસ્ટ વોડટેિના નનમા​ાતા નનદદેશક સોહેબ ઇનલયાસીને નદલહીની કિકિ​િૂમા કોટે​ે પત્ની અંજુ ઇનલયાસીના મોત માટેના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી છે. સોહેબને અદાલતે

આપથિક તંગીમાંમલ્લલકા શેરાવતનેબોપલવૂડ યાદ આવ્યું

બોનલવૂિ પછી હોનલવૂિની ફફલમોમાંઅનિનય આપનારી મન્લલકા શેરાવત ઘણા સમયથી િારત છોિીનેપેનરસ રહેવા જતી રહી હતી. ત્યાં તે પોતાના બોયફ્રેડિ સાઇરલ ઓકઝેનફેડસ સાથે િાિાના ઘરમાં રહેતી હતી. જોકે અહેવાલો એવા છેકેમન્લલકા અનેતેનો બોયફ્રેડિ િાિુંન િરી શકતાંમકાન માનલકેતેમનેઘરમાંથી કાઢી મૂક્યા હતા. મન્લલકા શેરાવત હવેફરી કમાણી કરવા િારત આવી પહોંચી છે. તાજેતરમાં તે ટચૂકિા પિદાના એક નરયાનલટી શોમાં દેખાઇ હતી. જ્યાં તેણે દશાકોનું મનોરંજન કયુ​ુંહતું . આ પરથી હવેએવી ચચા​ાશરૂ થઇ ગઇ છેકેમન્લલકા આનથાક મુશ્કેલીમાંહોવાથી ફરી બોનલવૂિનો સહારો લેશ.ે અહીંની મનોરંજન ઇડિસ્ટ્રીમાં કામ મેળવવા તે ફાંફા મારી રહી છે. મન્લલકા શેરાવત એક બોલિ અનેબ્યુનટફુલ યુવતી છે. તેણે નહંદી, ચાઇનીસ અને અંગ્રેજી િાષાની ફફલમોમાંકામ કયુ​ુંછે.

દબંગ સલમાન સાથેદબંગાઈથી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર છેગેંગસ્ટર રોલેન્સ

બોભલવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને એક ગેંગસ્ટરે જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ ગેંગસ્ટર રાજસ્થાનના જોધપુરનો છે અને તેણે જણાવ્યું છે કે તે સલમાન ખાનને જોધપુરમાં જ મારશે. સલમાન ખાનને ધમકી આપનાર ગેંગસ્ટરનું નામ લોરેડસ ભવશ્નોઈ છે. આપનેજણાવી દઈએ કેકાભળયાર હરણનો ભશકાર કરવાના કેસમાં ભવશ્નોઈ સમાજ સલમાન ખાનથી નારાજ છે. હકીકતમાં લોરેડસને જોધપુર કોટટમાં કોઈ મામલામાં રજૂ કરવામાં આવ્યો હતો. લોરેડસે િારે પોલીસ સુરિા વચ્ચે મીભડયાની સામેજ સલમાન ખાનનેધમકી આપતાંજણાવ્યું હતુંકેહુંસલમાન ખાનનેમારી નાંખીશ.

અજય દેવગનની ‘ટોટલ ધમાલ’

અજય દેવગને તેની આગામી ફિલ્મ ‘ટોટલ ધમાલ’નું શૂભટંગ શરૂ કરી દીધું છે. ‘ધમાલ’ અને ‘ડબલ ધમાલ’ બાદ હવે ‘ધમાલ’ ભસરીઝની આ ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે ભરતેશ દેશમુખ, અશાદ વારસી, જાવેદ જાિરી, અભનલ કપૂર અનેમાધુરી દીભિત નેનેપણ જોવા મળશે. િોક્સસ્ટાર ઇન્ડડયા દ્વારા િોડ્યુસ કરવામાં

દીપપકા પદુકોણ ભૂતકાળની ભૂલમાંથી શીખ લેછે

એક દસકો પૂરો કયોાછેતેની કારફકદદીની શરૂઆત ફિલ્મ ‘ઓમ શાંભત ઓમ’થી થઈ હતી. દીભપકા કહે છેકે, હુંઆજેપણ એ જ દીભપકા છું . મેંમારી સિર દરેક પળેમાણી છે. હુંબરાબર જાણુંછુંઅનેસમજું

ફિલમ-ઇલમ 23

GujaratSamacharNewsweekly

પત્ની હત્યાના ૧૭ વષા બાદ સજા ફટકારી છે. ૧૧ જાડયુઆરી ૨૦૦૦ના નદવસે સુહૈબના ઘરે અંજુનું શંકાસ્પદ મોત થયુંહતું. હત્યા કરવા માટે કાતરનો ઉપયોગ કરાયો હતો. પાછળથી આરોપ સોહેબ પર જ લાગ્યો હતો.

આવી રહેલી આ ફિલ્મ ભવશે િોડક્શન-હાઉસે ન્વવટ કયુ​ું હતું કે, અજય દેવગન સાથે ‘ટોટલ ધમાલ’માંકામ કરવાનો અનુિવ સુખદ રહેવાનો છે. અજય ફિલ્મમાં તમને હસાવી-હસાવીનેગાંડા કરી નાંખશે. ઇડદરકુમાર દ્વારા ભડરેક્ટેડ આ ફિલ્મમાંલાંબી સ્ટારકાસ્ટ સાથે માધુરી દીભિત પણ હોવાથી ફિલ્મ બાબતે ઘણી ઉત્સુક્તા દેખાય છે.

સોનમ કપૂર - આનંદ આહુતીના લગ્નના એંધાણ

અનુષ્કા શમા​ાબાદ હવેઅભિનેત્રી સોનમ કપૂર લગ્ન કરવા જઈ રહી છે. સોનમ લાંબા સમયના બોયફ્રેડડ ભબઝનેસમેન આનંદ આહુતી સાથે આ વષાના એભિલ માસમાં લગ્ન કરશે. સૂત્રોએ જણાવ્યા મુજબ બડનેનાં લગ્ન જોધપુરમાં થશે. તે એક અંગત લગ્ન હશે. જેમાં ૩૦૦ અભતભથઓ સામેલ હશે. અહેવાલોની વાત માનવામાંઆવેતો બડનેનાં પભરવારજનોએ અભતભથની યાદી તૈયાર કરવાનુંશરૂ કરી દીધુંછે. જોકે, જ્યારેસોનમ-આનંદનાંલગ્નના અહેવાલ આપ્યા હતા તે મીભડયામાં એમ જણાવવામાં આવ્યું હતું કે તે સોનમના લગ્નની તૈયારીઓ નથી પરંતુ તેના કભઝન મોભહત મારવાહના લગ્નની તૈયારીઓ છે, પરંતુહવેઅસલ વાત સામેઆવી ગઈ છે.


24 વિવિધા

@GSamacharUK

સંકલ્પ બળથી સર કયાષ વસવિના વશખર • તુષાર જોશી •

‘તમે બોડટના િથમ િસમાં આવ્યા, બહુ એક્સાઈટેડ હિો નહીં? ટીવી ચેનલના િદતદનદધએ ઋતાને પૂછ્યું તો જવાબ મળ્યો, ‘ના રે ના, બોડેટ નક્કી કરેલા દસલેબસ મુજબ મેં તૈયારી કરીને નંબર મેળવ્યો એમાં િું? દસદિ તો ત્યારે હિે જ્યારે મારા જ્ઞાન ઉપર આધાદરત કોઈ સજાન હું કરીિ.’ મૂળ િદિણ ગુજરાતના નવસારી દજલ્લાનો યિવંતભાઈ અને હંસાબહેનનો પદરવાર અમિાવાિમાં રહે છે. બંને દિ​િક તરીકે કામ કરે છે. ત્રણ િીકરા પૈકી પદરમલ િેસાઈ અને પુત્રવધૂ ગીતા િેસાઈની િીકરી ઋતાની આ વાત છે. એનો જડમ ધનતેરસના દિવસે થયો હતો. દપતા રાજ્ય સરકારમાં માદહતી દવભાગમાં એદડટોરીયલ દવભાગમાં નોકરી કરે. િાથદમક દિ​િણ કચ્છના અંજારમાં લીધું અને પછી અમિાવાિ આવ્યો પદરવાર. નાનપણથી જ ટેડિન કે ટટ્રેસ દવના સહજપણે ભણતી ને નાનાભાઈ નીિુ જોડે ધમાલ કરતી ઋતા ધોરણ િસમાં ખૂબ સારા માક્સા લાવી અને પછી ધોરણ બારમાની પરીિામાં રાજ્યકિાએ િથમ િસમાં િમ મેળવ્યો. એનું સડમાન સંટકારકેડદ્ર ખાતે થયું ત્યારે એણે સાવ દનખાલસતાથી લેખના આરંભે લખેલું વાક્ય કહ્યું હતું. અને આજે થોડા વષોા બાિ એ વાક્ય ધીમે ધીમે સાકાર થવા તરફ જઈ રહ્યાનો એને આનંિ છે. ધોરણ બાર પછી ઋતાએ NIT સુરતમાં િવેિ મેળવ્યો, ઈલેક્ટ્રોદનક્સ અને કોમ્યુદનકેિનના અભ્યાસિમમાં. બડયું એવું કે કોલેજમાં ટેકદનકલ ફેન્ટટવલ હતો. ઋતાએ આપેલા િોજેક્ટિેઝડટેિનમાં IISC-બેંગ્લોરના િોફેસરને રસ પડ્યો. એ ફ્લાઈટ ટુ ફ્લાઈટ અભ્યાસ માટે બેંગલોર જતી આવતી થઈ. એક નવી દિ​િા ખુલી. રોબોટીક્સ ટેકનોલોજી િેત્રે દરસચાની. ત્રીજા વષામાં હતી ત્યારે ટકોલરિીપ સાથે ત્રણ મદહના જમાની ગઈ. તેણે ટવપ્ન જોયું કે બીજે બધે જ રોબોદટક્સ માટે દડપાટટમેડટ હોય, પરંતુ અમેદરકાની કાનષેગી મેલન યુદનવદસાટીમાં અલગ RI (રોબોદટક ઈન્ડટટટ્યુટ) છે એટલે ભણવું તો હવે ત્યાં જ. મહેનત ફળી તો એડદમિન મળ્યું, પરંતુ બે વષા ભણવાનો ખચા રૂ. ૨૭ લાખ હતો. માથે િેવાંનો ડુંગર કરે તો ય દપતા પદરમલ િેસાઈ ટૂંકા પડે એમ હતા. િીકરીએ દપતાની દવિેના અને લાગણી જોઈને કહી િીધું, ‘મારે િેવું કરીને અમેદરકા ભણવા જવું નથી. નોકરી કરીિ. પૈસા ભેગા કરીિ ને પછી જઈિ.’ ઘરમાં સહુ દનરાિ થઈ

ગયા હતા. એકાએક ચોમાસાના ગોરંભાયેલા કાળાં વાિળાં ચીરીને સૂરજના કકરણો િકાિ પાથરે એમ રાજ્ય સરકારના જે તે સમયના આઈએએસ અદધકારી રદવ સક્સેનાને માગાિ​િાન માટે મળવાનું થયું. એક કલાકની મુલાકાત પછી એમણે કહ્યું પદરમલ િેસાઈને ‘આ િીકરી કાનષેગી મેલનમાં જ ભણિે, દહંમતથી લોન-ઊછીના જે મળે એ પૈસા ભેગા કરો... હું પણ તમને મિ​િ કરીિ. ઈશ્વર મિ​િ કરિે, િરવાજા ખોલિે.’ આ િબ્િોએ બાપ-િીકરીના મનોરથોને ફરી જીવંત કયાું. થોડા પૈસા ભેગા કયાું, ત્યાં ત્રીજે દિવસે અમેદરકાથી પાદરવાદરક દમત્ર દિનેિ કાકડીયાનો સહજ ફોન આવ્યો. લાંબી વાત પછી એમણે એકસાથે જરૂરી તમામ રકમ ભરી િીધી!!! માડયામાં ન આવે પણ સાચી વાત છે. ઋતા યુએસ ગઈ. અભ્યાસ િરૂ કયોા. એની ધગિ-હોંિ-અભ્યાસ માટેની ગંભીરતા જોઈને િોફેસરોએ સપોટટ કયોા. બે વષાનો કોષા િોઢ વષામાં પૂરો કયોા. યુદનવદસાટીમાંથી જ યોગ્ય નીદતદનયમો અનુસાર ફંડીંગ મેળવ્યું. દિનેિભાઈની રકમ પરત આપી. દડઝનીમાં છ મદહના કામ કયુ.ું કોડવોકેિનમાં મમ્મી-પપ્પાને બોલાવ્યા. અમેદરકામાં િવાસ કરાવ્યો. હવે ભાઈ નીિુ પણ અમેદરકા ભણે છે ને ઋતાનું પીએચ.ડી. પૂરું થવામાં છે. િદતદિત એવી ગૂગલ અને સીબેલ ટકોલરિીપ પણ મેળવી. િીકરી દવિે વાત કરતા પદરમલભાઇ કહે છે, ‘રોબોદટક િેત્રે એ કામ કરે છે, બૌદિક છે પણ પળ પળ માનવતાથી - માણસાઈથી - િેમથી શ્રિાથી જીવે એનો અમને આનંિ છે.’ િરેક મા-બાપના હૈયામાં પોતાની િીકરીના શ્રેિ ભદવષ્ય દનમા​ાણ માટેના સપનાં હોય છે. એને પાંચીકા રમતી કે ચકડોળમાં બેસીને હસતી જોવાનો જે આનંિ હોય છે એવો જ આનંિ એની યુવાનવયે એના સપનાં પૂરા કરવા માટેના એના િયત્નોમાં સતત આગેકિમ માંડી રહેલી િીકરીને જોવી એનો પણ હોય છે. િીકરી પોતાના સપનાં પૂરાં કરે, દવશ્વમાં શ્રેિ યુદનવદસાટીમાં અભ્યાસ કરે, એ અભ્યાસ ને દરસચા થકી માન-સડમાન મેળવે ત્યારે િીકરીને, મા-બાપને અને દમત્રોને ગૌરવ અનુભવાય એ ટવાભાદવક છે. ટવ-બળથી દવિેિમાં રહીને પણ શ્રેિ પદરણામો મેળવનારી િીકરીની દસદિઓ માતાદપતા અને પદરવાર માટે અજવાળું બની રહે છે. લાઈટ હાઉસ મનેમાકકેટિંગમાંનહીં, ટિસચચમાંિસ છે. - ભારતમાં મસમોટા પગાર આપનારી એક કંપનીએ માકકેવટંગ ટીમમાં જોડાવા ઓફર કરી ત્યારે ઋતાએ કહેલું વાક્ય.

• ટટોક્સને આઇપીએલમાં રમવાની મંજરૂ ીઃ ઇંગ્લેડડ દિકેટ ટીમના ટટાર ઓલરાઉડડર બેન ટટોક્સને નવા વષષે સારા સમાચાર મળ્યા છે. ઇંગ્લેડડ અને વેલ્સ દિકેટ બોડેટ એદિલમાં ઇન્ડડયન િીદમયર લીગની ૧૧મી દસઝનમાં ટટોક્સને રમવાની મંજરૂ ી આપી છે. ગત વષષે સપ્ટેમ્બરમાં દિટટલ દવવાિમાં સામેલ હોવાના કારણે ધરપકડ થયેલો ટટોક્સ હાલના સમયમાં ઇંગ્લેડડની ટીમનો સભ્ય નથી.

vAùckAene nmñ ivnùtI sAE su´A vAùckAene joAvvAnuù ke ‘gujrAt smAcAr’mAù æis Œ ¸tI ÀherAtAe Àe¤ kAe¤po cIj-vStunI ŠrIwI krAe a¸vA sÈvsnAe ¦pyAeg krAe tAe te mAqe amArI kAe¤ jvAbwArI n¸I. aenI yAeGytA je-te VyiKtae pAete tpAsI te aùge ino#y levAe.

નેની જોઇએ છે

સટન (દવિણ લંડન)માં રહેતા ડોક્ટર દંપતીને બે બાળકો (6 અને 8 વષષના)ની સારસંભાળ માટે વવશ્વસનીય નેનીની જરૂર છે. શરૂઆતમાં સપ્તાહમાં ત્રણ વદવસ અને ત્યારબાદ િમશ: અઠવાવડયાના ૫ વદવસ કામકાજ કરવાનું રહેશ.ે વ્યવિગત મુલાકાત દરવમયાન વધુ જરૂવરયાતો અંગે ચચાષ કરવામાં આવશે. રસ ધરાવતી વ્યવિઅોએ સંપકક કરવા વવનંતી.

સંપકક:

ઇમેઇલ: vamar09@gmail.com અથવા

07543 450 535.

13th January 2018 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

• ડયૂઝીલેડડના કોદલન મુનરોએ વેટટ ઇડડીઝ સામે રમાયેલી ત્રીજી ટી૨૦ મેચમાં સિી ફટકારીને વલ્ડટ રેકોડટ કયોા છે. મુનરો ટી૨૦માં ત્રણ સિી કરનાર દવશ્વનો િથમ ખેલાડી બડયો છે. તેણે ૫૩ બોલમાં ૧૦૪ રન બનાવ્યા હતા. આ સાથે તેણે દિસ ગેઇલ, ઇદવન લુઇસ, િેડડન મેક્કુલમ તથા રોદહત િમા​ાને પાછળ રાખી િીધા છે. આ ચારેય બેટ્સમેનોએ ટી૨૦ ઇડટરનેિનલમાં ૨-૨ સિી ફટકારી છે.

૧૧ ૧૫ ૧૬

૨૦ ૨૧

૧૭

૨૮

૧૩

૧૦

૧૪ ૨૨

૨૩

૨૬

www.gujarat-samachar.com

તા.૬-૧-૧૮નો જવાબ

ના ન

વા

કા

૧૨

૧૮ ૧૯

તા

૨૪ ૨૫

૨૭

૨૯

કા ર

ગુ

ગ જ

તા રા જ

સં

તા ન

રા

વા

મા ન

સો

કા ત

ના િે

િ વે

િ

મા

વા

જા

વે

ડા

ગ ર

આડી ચાવીઃ ૧. પવન, વાયુ ૨ • ૩. હવાના િબાણ વગેરેની જાણકારી ૪ • ૭. યુિ, જહાજ ૪ • ૯. આતુરતા, તરફડાટ ૪ • ૧૧. બળતણના લાકડાં ૪ • ૧૨. દિવસ ૨ • ૧૩. રામના એક ભાઈ ૩ • ૧૫. નસ, ધમની ૨ • ૧૮. િરમાયો, વેતન ૩ • ૨૦. આગ્રા આ માટે જાહેર છે!.....૫ • ૨૩. ભૂલભરેલું, જૂઠ્ઠું ૩ • ૨૪. િૂર, પરાિમી ૨ • ૨૬. અંધકાર ૨ • ૨૭. .... લખવાનું કે ૨ • ૨૮. ભય ૧ • ૨૯. યુદિ, વચાળ ૨ ઊભી ચાવીઃ • ૧. સાથે યાત્રા કરનારું ૫ • ૨. વાંિરો, કદપ ૩ • ૩. મૃગ, દચંકારા ૩ • ૪. તાલેવાન, સમૃિ ૪ • ૫. સેતુ બાંધવામાં રામસેનાના એક વાનર ૨ • ૬. મુખ્યમથક, મુખ્ય િહેર ૫ • ૮. વપરાિ ૩ • ૧૦. અવાજ, બૂમ ૨ • ૧૪. તપટવી કરે ૨ • ૧૬. જ્ઞાન, સમજણ ૪ • ૧૭. નબળું, હલકું ૪ • ૧૯. વાિળાની ગજાના અને વીજળી ૪ • ૨૧. પાણી, નીર ૨ • ૨૨. આિરે, મોટેભાગે ૪ • ૨૫. ચામડીનો રોગ ૩ • ૨૬. િરીર, કાયા ૨

સુડોકુ-૫૧૯ ૯ ૩ ૧

૪ ૫ ૯ ૩ ૭

૭ ૫ ૮ ૨ ૩ ૩ ૧ ૮ ૩

૧ ૫

બુમરાહ ભારતનો ૨૯૦મો ટેટટ વિકેટર

કેપટાઉનઃ છેલ્લા કેટલાક સમયથી મયા​ાદિત ઓવરની ટીમનો ટથાયી સભ્ય બનેલો જસિીત બુમરાહ ભારતનો ૨૯૦મો ટેટટ દિકેટર બની ગયો છે. તેણે સાઉથ આદિકા સામેની િથમ ટેટટમાં પિાપાણ કયુ​ું હતું અને એબી ડીદવદલયસા ટેટટ દિકેટમાં તેનો િથમ દિકાર બડયો હતો. બુમરાહે અત્યાર સુધી ૩૧ વન-ડે મેચમાં ૫૬ તથા ૩૨ ટી૨૦ ઇડટરનેિનલ મેચોમાં ૪૦ દવકેટ ઝડપી છે. રસિ​િ બાબત એ છે કે બુમરાહને મયા​ાદિત ઓવસામાં મળેલા સફળતાના આધારે ટેટટ ટીમમાં ટથાન મળ્યું છે કારણ કે તે છેલ્લા એક વષા િરદમયાન એક પણ ફટટટ ક્લાસ મેચ રમ્યો નથી. બુમરાહે પોતાની છેલ્લી ફટટટ ક્લાસ રણજી ટ્રોફી સેદમફાઇનલના ટવરૂપે નાગપુર ખાતે ઝારખંડ સામે ૨૦૧૭ની પહેલીથી ચોથી જાડયુઆરી સુધી રમી હતી.

Part/Full time Male Priest & Van Driver required for Shirdi Sai Baba Temple

Priest:- Must have experience of working in Hindu Temple preferably Shirdi Sai Baba with ability to perform poojas & abhishek for the Deity. The applicant must be able to sing Aaratis in Marathi and communicate in English or Hindi. Van Driver:- Must have a Valid driving licence & permit to work full time.

for further details ring 020 8902 2311 Email: sai@shirdisai.org.uk. info@shirdisai.org.uk.Baba Malik

સુડોકુ-૫૧૮નો જવાબ ૫ ૮ ૩ ૪ ૯ ૨ ૧ ૬ ૭

૪ ૨ ૭ ૬ ૮ ૧ ૯ ૩ ૫

૯ ૬ ૧ ૭ ૩ ૫ ૪ ૨ ૮

૧ ૫ ૨ ૯ ૬ ૩ ૮ ૭ ૪

૭ ૪ ૬ ૧ ૫ ૮ ૨ ૯ ૩

૩ ૯ ૮ ૨ ૪ ૭ ૫ ૧ ૬

૮ ૭ ૯ ૫ ૨ ૬ ૩ ૪ ૧

અનુસંધાન પાન-૩૨

સૌથી જૂના ફેસ્ટટવલમાં...

રોબોટ આદેશ આપે, ચાબુક મારે રિમોટથી સંચારિત થતો આ િોબોટ ૪ કિ​િોનો હોય છે. તેમાં ૧૨ વોલ્ટની હેન્ડ રિ​િ હોય છેજે ચાબુિનુંિામ િ​િેછે. તેમાંઊંટને ઝડપી દોડાવવા માટે રવરવધ સાઉન્ડ િેિોડડિ​િેિા હોય છે. તેમાં િાગેિા વોિીટોિીની મદદથી મારિ​િ ઊંટનેરનદદેશ આપેછે. અનુસંધાન પાન-૩૨

ભારતવંશી અઝીઝ...

તેના માતા-દપતા ડોક્ટર છે, પણ અઝીઝે અદભનય િેત્રે કારકકિદી પસંિ કરી. ગયા વષષેય તેનું ગોલ્ડન ગ્લોબ એવોડટમાં બેટટ એક્ટરની શ્રેણીમાં નોદમનેિન તો થયું હતુ,ં પણ એવોડટ થોડો િૂર રહી ગયો હતો. આ કસર આ વષષે પૂરી થઈ હતી. એવોડટ મળ્યા પછી અઝીઝે જણાવ્યું હતું કે મને આ વષષે કારકકિદીનો િથમ ગોલ્ડન ગ્લોબ મળી જિે એવી અપેિા ન હતી. આ ટેદલદવઝન સીદરઝ માટે મારા

૬ ૩ ૪ ૮ ૧ ૯ ૭ ૫ ૨

૨ ૧ ૫ ૩ ૭ ૪ ૬ ૮ ૯

નવ ઊભી લાઈન અને નવ આડી લાઈનના આ ચોરસ સમૂહના અમુક ખાનામાં ૧થી ૯ના અંક છે અને બાકી ખાના ખાલી છે. તમારે ખાલી ખાનામાં ૧થી ૯ વચ્ચેનો એવો આંક મૂકવાનો છે કે જે આડી કે ઊભી હરોળમાં વરપીટ ન થતો હોય. એટલું નહીં, ૩x૩ના બોક્સમાં ૧થી ૯ સુધીના આંકડા આવી જાય. આ વિઝનો ઉકેલ આવતા સપ્તાહે.

ઊંટ િેસનો ટ્રેિ ૧.૮ કિ​િોમીટિ િાંબો હોય છે. ટ્રેરનંગ દિરમયાન ઊંટોને ૩ કિ​િોમીટિ દોડાવાય છે. સ્પીડ પ્રરત િ​િાિ ૬૪ કિ​િોમીટિની હોય છે. િેસ જીતનાિા ઊંટના મારિ​િને આશિે ૧૩ િ​િોડ રૂરપયાનુંઇનામ મળેછે. રવજેતા ઊંટ આશિે ૭૦ િ​િોડ રૂરપયા જેવી ઊંચી કિંમતે વેચાય છે. અિબ દેશોના િોિો પોતાના ઊંટોનેપ્રદશશન માટેિાવેછે. અદભનયને બહુ િ​િંસા મળી છે અને આ સાથે જ ગોલ્ડન ગ્લોબે પણ મારું સડમાન કયુ​ું છે એટલે બેવડો આનંિ થઈ રહ્યો છે. અઝીઝે પોતાનો આ એવોડટ તેમના માતા-દપતાને અપાણ કયોા છે. બેટટ એક્ટરનો એવોડટ મેળવનારા અઝીઝ ભારતીય મૂળનો િથમ અદભનેતા છે. એટલું જ નહીં, એદિયન મૂળના એક પણ અદભનેતાને અત્યાર સુધી આ િદતદિત સડમાન મળ્યું નથી. આમ તે િદતદિત ગોલ્ડન ગ્લોબ બેટટ એક્ટર એવોડટ મેળવનાર એદિયન મૂળનો િથમ અદભનેતા છે.

¯¸Ц¸ ĬÂє¢ђ ¸Цªъ´а ºЪ³Ъ Âщ¾Ц ¸½¿щ

આ´³Ц £º અ°¾Ц અ×¹ ç°½щ ¯¸Ц¸ ĬકЦº³Ъ ´а8, ÂدЦÃ, ÂÓ¹³ЦºЦ¹® ક°Ц, ¯щº¸Ц³Ъ ╙¾╙², ¿Цє╙¯´Ц«, ·а╙¸´а§³, ¥ђ´¬Ц ´а§³, ĠÃ¿Цє╙¯, »Æ³, ¢Ц¹ĦЪ Ã¾³, ¸Ц¯Ц9 »ђªЪ ઉÓ¾, ĴЪ¸є¯, ·§³ђ ¸Цªъઅ³Ь·¾Ъ ╙¾˛Ц³ ´а8ºЪ-¸ÃЦºЦ§³Ъ Âщ¾Цઓ ¸½¿щ. અ×¹ ¯¸Ц¸ ²Ц╙¸↓ક ´а8 ╙Ãє±Ь ¾ь╙±ક ´ˇ╙¯ Ĭ¸Ц®щ કºЪ અ´Ц¿щ. ´а8ºЪ ·Цº¯³Ц 8®Ъ¯Ц ક°ЦકЦº ¯°Ц ╙¾˛Ц³ ´є╙¬¯ ╙Ãє±Ь ²¸↓Ġє°ђ-¿ЦçĦђ ¸Ь§¶ ´а8 કºЦ¾¿щ.

Âє´ક↕њ 07958 275 222

Highly qualified and experienced Pujari available to conduct all kind of Pujas - Vidhis at your home and other venue.


13th January 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

વિવિધા 25

GujaratSamacharNewsweekly

ટેકશનકલ જ્ઞાન અનેસૂઝનો સુમેળઃ હીરેન તુરશખયા

ભારતની HCL કંપની. એના નામ અને કામનો આઇટી ક્ષેત્રે ડંકો. કંપની વિ​િના ૩૧ દેશોમાં ઓકફસ અને ૯૫ હજાર કમષચારીઓ ધરાિેછે. એના કમષચારીઓ વિ​િના ૧૦૨ જેટલા દેશોમાંથી આિેછે. કંપનીની િાવષષક આિક ૬૫૦ કરોડ ડોલર. કંપની આઇટી ક્ષેત્રે ભાતભાતની સલાહ અને સોફ્ટિેર પૂરાં પાડે છે. મોટી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કોમ્પ્યુટર ક્ષેત્રે દૂરથી સંચાલન, જરૂવરયાતો, વિકાસનું આયોજન, સંશોધન, જરૂર પડ્યેટેકવનકલ માણસો આ બધું એ પૂરુંપાડેછે. હાડડિેર અનેસોફ્ટિેર બકનેક્ષેત્રે સવિષસ અનેસોલ્યુશન પૂરાંપાડેછે. એની ગ્રાહક કંપનીઓ બેસ્કકંગ, કેવપટલ માકકેટ, ફામાષથયુવટકલ, મીવડયા, પસ્લલવશંગ, ટેવલકોમ્યુવનકેશન, ઇકથયોરકસ, હેલ્થકેર, મનોરંજન િગેરેક્ષેત્રેકામ કરેછે. બધા ખંડોમાંકામકાજનો પથારો ધરાિતી આ કંપનીના યુરોપના િાઇસ પ્રેવસડકટ ધીરેન તુરવખયા હિે કંપનીમાં િૈવિક ઉદ્યોગ અને ઉત્પાદન વિભાગના િડા છે. યુરોપ, અમેવરકા, ઓથટ્રેવલયા અનેપ્રશાંત મહાસાગર તટના દેશોમાં ધંધાકીય પ્રવૃવિના ભાગરૂપે હીરેનને સતત દોડધામ કરિી પડે છે. જમષનીમાં પોતાની માવલકીના આવલશાન મકાનમાં િસતા તેઓ વ્યિસાવયક દોડધામ અનેપવરિાર િચ્ચેસમતુલા રાખીને જીિે છે. શવન-રવિ પવરિાર સાથે જ શાંવતથી જીિી શકાય તેિું તેમનું આયોજન ક્યારેક જ બદલેછે. હીરેનભાઈના દાદા છબીલદાસ સુરકે દ્રનગરમાં કાપડની દુકાન ધરાિતા. િષોષ પહેલાં ભાિનગર વજલ્લાના બોટાદ નજીકના તુરખા ગામના આ પવરિારે બોટાદ બંદર પૂરાતું જતાં, િહાણો આિતાંબંધ થતાં, ધંધા-રોજગારમાંમંદી આિતાં િતન છોડ્યું. પણ િતનની યાદ સાચિ​િા તુરખા

પરથી તુરવખયા અટક રાખી. મનુભાઈ દોશી કોલેજમાં બધાં િષષ માટે સંપૂણષ ફી માફી મિી. અહીં કોલેજની હોથટેલમાંએકલા રહેિાનુંથયું . મુંબઈના માટુંગામાં ડોક્ટર તે છબીલદાસના વજંદગીમાં પ્રથમ િાર એકલા રહેિાનું સાિા. તેમણે પોતાની બહેન પ્રત્યેના થયું. આથી પ્રગવતનો દરિાજો ખૂલી પ્રેમથી તેમના દીકરા પ્રિીણભાઈને ગયો. પોતાની સાથે રાખીને ભણાવ્યા. એકલા રહેિાની ટેિ પડી. પ્રિીણભાઈ મુંબઈ થિતંત્ર રીતે મૈત્રી કે સંબંધો યુવનિવસષટીમાંથી કોમસષ રાખિાની, પ્રવૃવિ કરિાની ગ્રેજ્યુએટ થયા. આ પછી તક મિી. પોતાના પ્રશ્નો પોતે ફોટડવિથતારમાંથટેશનરીની ઉકેલિાની અને દુકાન કરી. પ્રિીણભાઈ જિાબદારીભેર દરેક કામ અને રંજનબેનનો નાનો કરિાની ટેિ પડી. ૨૧ િષષની પુત્ર તેહીરેન. િયે બીઈ-ઇલેક્ટ્રોવનક્સ હાઇથકૂલમાં હીરન થયા. થિીડીશ કંપનીની તેજથિી વિદ્યાથથી. વશક્ષકોનો બેંગલૂરુ શાખામાંનોકરી મિી. એ લાડકો. નાનપણથી ત્રણ િષષ પછી કંપનીએ છ માસ હીરેનમાં સૂઝ, ચબરાકી અને માટે િધુ તાલીમ માટે થિીડન નેતાગીરીના ગુણ. શાિામાં મોકલ્યા. અહીં થટીલ, સુગર, મનોરંજન કાયષિમ હોય કે વસમેકટ, પેપર િગેરેના પ્લાકટમાં ડ્રાઇિ ઉત્સિોની ઉજિણી. હીરેન એમાં વસથટમ ઇકથટોલેશન કરિાની મોખરે રહે. વનબંધ થપધાષ અનેએ બરાબર કામ કરેત્યાં હોય કે િકૃત્િ થપધાષ, સુધીની જિાબદારી સોંપી. હીરેન એમાં નેતાગીરી પ્રા. ચં દ્ર કાં ત પટે લ આથી મોટાં કામ સંભાિે. વિદ્યાથથી પ્રવતવનવધની કોઈ પણ કાયષિમ યોજિાના જિાબદારીભેર પાડિાની આિડત આિી. આયોજનની મીવટંગ હોય ત્યારેહીરેન એમાંનિા ૧૯૯૪માં જમષન કંપની સીમેકસમાં નોકરી મિતાં નિા વિચાર મુકે. એનો અમલ થતાં કાયષિમ ભારતમાં રુરકેલાના પોલાદના પ્લાકટમાં શોભી ઊઠે. શાિાજીિનમાંથી હીરેનમાં અિારનિાર જિાનું થયું. ૧૯૯૭માં કંપનીએ નેતાગીરીના ગુણ વિકથયા. િારંિારની જમષનીમાં બદલી કરતાં જમષની રહેિાનું થયું. સફિતાથી વિકસેલી આત્મશ્રિાએ જીિનમાં આથી જમષન ભાષા આિડી. જમષન લોકો સાથેકામ ઉત્સાહ પ્રેયોષ અને કંઈક કરી બતાિ​િાનો ઉમંગ કરિાનુંફાવ્યું. જમષનીમાંહતા ત્યારેજ ડોલી સાથે લગ્ન થયું. આ પછી બે િષથે કંપનીએ મુંબઈની વિકથયો. હીરેન બારમા ધોરણમાં વડથટીંકશન માકકસ ઓકફસમાંબદલી કરી. જમષનીમાંફાિી ગયુંહતું, લાવ્યો અને ભારતીય વિદ્યાપીઠની કોલેજ ઓફ પણ બદલી થતાં નાછૂટકે ભારત આવ્યા. એસ્કજવનયવરંગમાં જોડાયો. તેજસ્થિતાને લીધે સીમેકસના કામેરુરકેલા જતા એમાંથી ટાટા થટીલ

ે ેગજ ુ રાત ે શવદિ દિ

સાપ્તાહિક ભહિષ્ય રાહિભહિષ્ય અઠિાહિક તા. ૧૩-૧-૨૦૧૮ થી ૧૯-૧-૨૦૧૮

મેષ રાશિ (અ,લ,ઇ)

શસંહ રાશિ (મ,ટ)

પ્રયત્નોનું ફિ મેિ​િ​િા તમારે ધીરજ રાખિી પડશે. ઉકનવતનો માગષ ખુલ્લો થશે. ઉજ્જિ​િ સફિતા મિતા તમારી પ્રગવત થયા વિના રહેશે નવહ. માનવસક થિથથતા જાિ​િી શકશો. નાણાંકીય દૃવિએ આ સમય મૂંઝિણભયોષછે.

સફિતા અને સાનુકૂિતાનો માહોલ સજાષતા સમય મજાનો નીિડે. તમારો પુરુષાથષ ફિશે. મહત્ત્િના કામકાજમાં પ્રગવત જોિા મિે. માનવસક ઉત્સાહ જણાશે. આવથષક પવરસ્થથવત િધુ તંગ કે મુશ્કેલ ન બને તે માટે હિેજાગૃત બનજો.

આ સમયમાં મનોસ્થથવત તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો. ઉતાિ​િા બનશો નહીં. આ સમય આવથષક રીતે મધ્યમ રહે. િધારાની આિક ઊભી કરિા િધુમહેનત કરિી પડશે. િ​િી, નિા ખચાષનો બોજ પણ િધશે.

માગષ આડેના વિઘ્નો માનવસક તાણ પેદા કરશે. જોકેધીરજ ન ગુમાિ​િા સલાહ છે. અશાંવત પણ અનુભિાશે. નાણાંકીય દૃવિએ જોતાં આ સમયમાં આિકના પ્રમાણમાં જાિક પણ સારી રહેતેમ છેતેથી સાચિીને ખચષકરજો.

આ સમયમાં વમત્રો-થનેહીઓનો સહકાર મિતાં સાનુકૂિતા જણાશે. આવથષક દૃવિએ જોઇએ તો નાણાંકીય જરૂવરયાત કેઅપેક્ષાઓ પ્રમાણે નાણાંઊભા કરી શકશો. ખચષને પહોંચી િ​િ​િાનો માગષ મિે. કરજનો ભાર પણ જણાશે.

માગષ આડેના વિઘ્નો તાણ પેદા કરશે. અશાંવત પણ રહેશે. નાણાંકીય દૃવિએ જોતાં આ સમય આિકના પ્રમાણમાંજાિક પણ સારી રહેશે. સાચિીનેખચષ કરજો. આંધાિા સાહસ ન કરિા, નહીં તો નુકસાનનો ફટકો ખમિો પડશે.

તમારા માગષ આડે કેટલાક અિરોધો છે તેને પાર કરિા તરફ મનની શવિને કેકદ્રીત કરિી પડશે. ઉતાિ​િા સાહસથી દૂર રહેજો. કોઈની સાથેકારણ વિના વિખિાદ કે ઘષષણમાં ન ઉતરશો. મુશ્કેલી હશે તો દૂર થાય.

વિધાઓ અનેપરેશાનીનો અંત આિતાં તમે વિધેયાત્મક માગથે આગિ જઈ શકશો. મહત્ત્િની તકો મિતા વિકાસ જણાશે. ઉત્સાહપ્રેરક પ્રસંગો બને. આ સમયમાં નાણાંકીય મૂંઝિણોનો ઉપાય મિશે અને વમત્રોની મદદથી તમારી વચંતા દૂર થશે.

વૃષભ રાશિ (બ,વ,ઉ)

શમથુન રાશિ (ક,છ,ઘ)

કકકરાશિ (ડ,હ)

કન્યા રાશિ (પ,ઠ,ણ)

તુલા રાશિ (ર,ત)

વૃશ્ચચક રાશિ (ન,ય)

જ્યોશતષી ભરત વ્યાસ

ધન રાશિ (ભ,િ,ધ,ઢ)

ઈરાનમાંકટ્ટરપંથી સામેના દેખાવ-શહંસાઃ ૧૪નાંમૃત્યુ

તહેરાનઃ ઈરાનમાં યુિાનો નૂતન િષષનો જશ્ન મનાિ​િાને બદલેરથતાઓ પર દેખાિો કરી રહ્યા હતા. પહેલી જાકયુઆરીએ ઈરાનનો એક શહેરમાં શરૂ થયેલા વિરોધ દેખાિો તહેરાન સવહત સંખ્યાબંધ શહેરોમાં ફેલાઈ ચૂક્યા હતા. આ ઘટનાના પગલેદેખાિકારો અને મકર રાશિ (ખ,જ) ખોટી વચંતા કે ભય રાખિાની પોલીસ િચ્ચેની અથડામણમાં જરૂર નથી. કશુંઅવનિ થિાનું આશરે ૧૪ જેટલા લોકો માયાષ નથી. આ સમયમાં આિકવૃવિ ગયાના અહેિાલ હતાં. આ થશે કે કોઈ જૂના લેણાં પરત આંકડામાં િધારો થિાની પણ મિતાં પુરિાર થશે. સાથે િકી દેખાઈ રહી છે. આ શરૂઆત તો ખચાષની જોગિાઈ ઊભી થિાની દેખાિોની આશા રહે છે. તમારા ધાયાષ મોંઘિારીના મુદ્દે થઈ હતી પણ કામ પૂણષથિાના યોગ છે. તે પછી સરકારની આવથષક કું ભ રાશિ (ગ,િ,સ,ષ) નીવતઓ અને મૌલિીઓનાં શાસન વિરુિ અિાજ ઊઠિા કાલ્પવનક વચંતાથી માનવસક માંડ્યો છે. સરકાર ઉત્પાત કે અજંપો િતાષશે. દેખાિકારોને અંકુશમાં લેિા તમારી લાગણીઓ કે થિમાન ઘિાય તેિા પ્રસંગો પણ બેચેન દમનનો સહારો લેછે. બનાિે. આત્મવિ​િાસ અને • પાકકસ્તાનનો હાકિઝનાં બે ઇિર પ્રત્યેની શ્રિા િડેજ તમે સંગઠનો પર આશથષક પ્રશતબંધઃ રાહત મેિ​િી શકશો. વિચારો આતંકી સંગઠન લશ્કર-એઅનેધ્યેયનેિ​િગી રહેજો. તોઇબાના િડા હાકફઝ સઈદ પર મીન રાશિ (દ,ચ,ઝ,થ) પાકકથતાન સરકારે સકંજો પવરસ્થથવત અને આસપાસનો કસિાની તૈયારી કરી લીધી છે. માહોલ ઉત્પાતનો અનુભિ પાકકથતાને હાકફઝ સઈદ સાથે કરાિશે. ઉતાિ​િા વનણષયો લેતા સંકિાયેલા જમાત-ઉલ-દાિા પહેલા સો િાર વિચાર કરજો. અને હલાહ-એ-ઇકસાવનયત ધીરજ અનેથિથથતા જાિ​િજો. ચેવરટી સંગઠનો પર આવથષક આવથષક જરૂવરયાતને પહોંચી પ્રવતબંધો લાદી દીધા છે. હાકફઝ િ​િ​િા તમારેિધુસવિય બનીને સઈદનેઅમેવરકાએ આતંકિાદી જાહેર કરી દીધો છે. પુરુષાથષિધારિો પડશે. સમય શુભાશુભ વમશ્ર અનુભિ કરાિશે. જેટલા સવિય અને સુવ્યિસ્થથત રહેશો તેટલા સફિ થશો. બેદરકારી, આિસ, અકયના ભરોસે રહેિાની વૃવિ નુકસાન કરાિશે. નિીન આયોજન કરિામાંકાિજી રાખિી જરૂરી.

કંપનીના અવધકારીઓ સાથે સંબંધો વિકથયા હતા. ટાટા પવરિારની બીજી કંપની ટાટા કકસલ્ટકસી સવિષસ (TCS) પોતાનું કાયષક્ષેત્ર યુરોપમાં ફેલાિ​િા જમષનીમાં ઓકફસ કરિા માગતી હતી. એમને અનુભિી અને શૈક્ષવણક યોગ્યતા ધરાિતી વ્યવિની જરૂર હતી. હીરેનને જમષની અને થિીડનના કામનો અનુભિ હતો. ઝિહિતી શૈક્ષવણક કારકકદથી હતી તેથી પસંદગી થઈ. ૨૦૦૦થી ૨૦૦૬ સુધીના કામના મૂલ્યાંકન પછી કંપનીએ સમગ્ર યુરોપમાંહીરેનનેકામ કરિા છૂટ આપી. હીરેનની વનષ્ઠા અને ધગશથી કામ શોભ્યું. ટાટા કંપનીના કામથી અનેક જમષન કંપનીઓ સાથે સંબંધો વિકથયા અને સીએસસી નામની જમષન કંપનીમાંતેઓ ૨૦૦૮માંજોડાયા. ત્રણ િષષ પછી ૨૦૧૧માં તેઓ એચસીએલ કંપનીમાં વનમણૂંક પામ્યા. સમગ્ર યુરોપમાં તેમણે કંપનીના કામને ફેલાવ્યું. સતત પુરુષાથષ કયોષ. કંપનીએ તેમનેહિેતેની િૈવિક જિાબદારી સોંપી છે. મ્યુવનકમાંના ભારતીય દૂતાિાસના સહકારથી તેમણેજમષનીમાંઇસ્કડયન વબઝનેસ ફોરમ થથાપ્યું છે. હીરેન તુરવખયા તેના િાઇસ પ્રેવસડેકટ છે. આ સંગઠન નોન-પ્રોકફટ સંગઠન છે. વ્યિસાય, થિભાિ અનેસૂઝનેલીધેહીરેનને નાની િયે યુરોપના વિવિધ વ્યિસાયીઓ સાથે સંબંધો થથપાયા છે. એચસીએલમાંિૈવિક ઉદ્યોગ અને ઉત્પાદનના િડા છે. તેમના અનુભિ અને આિડતને કારણે તેમને દુવનયાની અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથેસંપકોષઊભા થયા છે. અડધી સદીના આયુષ્યધારી હીરેન તુરવખયાએ જીિનના અઢી દસકામાં નોંધપાત્ર વસવિઓ મેિ​િીને ગુજરાતી... યુિાઓ માટે એક નમૂનો પૂરો પાડ્યો છે!

પંકજ સોઢાના માતુશ્રી જયાલક્ષ્મીબેનનુંશનધન

નાટક, ગીતસંગીત અને અકય કલાકારોના શોનું આયોજન કરતા જાણીતા શ્રી પંકજભાઇ સોઢા, શ્રી દીપકભાઇ સોઢા અને શ્રીમતી િષાષબેન સોઢાના માતુશ્રી શ્રીમતી જયાલક્ષ્મીબેન ચંદ્રકેતુભાઇ સોઢાનું ગુરૂિાર તા. ૪ જાકયુઆરી ૨૦૧૮ના રોજ ૭૮ િષષની િયે દુ:ખદ વનધન થયું છે. સદ્ગત જયાલક્ષ્મીબેન અને તેમના પવત. થિ. ચંદ્રકેતુભાઇ સોઢા મ્િાંઝા - ટાકઝાનીયાથી ૧૯૭૫માંયુકેથથાયી થયા હતા અને હાલ કેકટન, લંડન ખાતે રહેતા હતા. સદ્ગતના આત્માની શાંવત અથથે તા. ૯ જાકયુઆરી ૨૦૧૮ના રોજ યોજાઇ હતી. પરમકૃપાિુ

પરમાત્મા શ્રીમતી જયાલક્ષ્મીબેનના વદિંગત આત્માને શાંવત આપે તેિી

'ગુજરાત સમાચાર' પવરિારની પ્રાથષના. ફ્યુનરલ અનેઅકય માવહતી માટેસંપકક: શ્રી પંકજભાઇ સોઢા 07985 222 186 Email : Pankkaj.sodha@gmail.com

વષષ૨૦૧૮માંત્રીજુંશવશ્વયુદ્ધ થિેઃ ૪૫૦ વષષ પહેલાંની નોસ્ત્રાદમસની આગાહી

વોશિંગ્ટનઃ ફ્રાકસના ભવિષ્યિેિા નોથત્રાદમસની ૨૦મી સદી માટેકરેલી કેટલીય આગાહીઓ સચોટ છે. લગભગ ૪૫૦ િષષપહેલાં થયેલા આ ભવિષ્યિેિાએ ૨૦૧૮ માટેએિી આગાહી પણ કરી છેકે આ િષષમાંત્રીજા વિ​િયુિ થશે. ઉિર કોવરયાના માથાફરેલા શાસક કકમ જોંગ ઉન અને અમેવરકાના ઉતાિવિયા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ િચ્ચે ધમકીઓનું યુિ ક્યારનું શરૂ થઈ ચૂક્યું છે. કકમ જોંગ ઉને સતત પરમાણુપરીક્ષણો કરીનેવિ​િનેખતરામાંનાખ્યુંછેતો બીજી તરફ અમેવરકાએ પણ યુએન મારફતેઉિર કોવરયા ઉપર પ્રવતબંધ મૂકાવ્યા છેએટલેતણાિ િધતો જાય છે. િ​િી, ભારત-પાકકથતાન, અમેવરકા-રવશયા, અમેવરકા-ચીન અને ભારત-ચીન જેિા કેટલાક પરમાણુશવિ ધરાિતા દેશો િચ્ચેપણ પણ ઘષષણ ચાલેછે. આિી સ્થથવતમાં ત્રીજા વિ​િયુિના ભણકારા સંભિાય છે, જોકે રાજનેતાઓ માનેછેકેઆ આગાહી સાચી ન પડેતો સારું.


26 ઈતિહાસનાંનીરક્ષીર

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

અખંડ ભારતના ભાંગેલા મોતીને રેણ મારવાનું લવપ્ન

ડો. હડર દેસાઈ

ટિટિશ ઇન્ડિયાના ભાગલા પાિવાની પટિન્થિટિ સર્થઈ ત્યાિેમુન્થલમો માિેઅલગ દેશ પાકિથિાન મેળવવા માિેિાયદે આઝમ મહંમદ અલી ઝીણા િનગની િહ્યા હિા. ભાિ​િના િમામ મુન્થલમો સાિેના સૂટિ​િ પાકિથિાનમાંિી િમામ ટહડદુઓને ભાિ​િમાં મોિલી આપવા (ટ્રાડસફિ)ના પિધિ હિા. એમ િો બંધાિણ મુસદ્દા સટમટિના અધ્યિ િો. બાબાસાહેબ આંબેિ​િ​િ પણ ભાિ​િમાંિી િમામ મુન્થલમોને પાકિથિાન પાઠવવાના અને પાકિથિાનમાંિી િમામ ટહડદુઓનેભાિ​િ લાવી દેવાના સમિથિ હિા. જોિે વથિીની અદલાબદલી અવાથિટવિ હિી. ભાિ​િ અને પાકિથિાન અન્થિત્વમાં આવ્યાં િો ખિાં, પિંિુ મહાત્મા ગાંધીિી લઈને ટહડદુવાદી સંગઠનો ભાગલાટવિોધી ભૂટમિા ધિાવિાં હિાં. થવયં િોંગ્રેસના અધ્યિ િહેલા મૌલાના અબુલ િલામ આઝાદ પણ ભાગલાના ટવિોધી હિા. સિહદના ગાંધી ખાન અબ્દુલ ગફાિ ખાનનો પણ ટિટિશ ઇન્ડિયાના ભાગલા સામે ટવિોધ હિો. આમ છિાંજેપ્રિાિના સંજોગો સર્થયા હિા એનો એિમાત્ર ઉિેલ ભાગલા હોવાનું સિદાિ વલ્લભભાઈ પિેલ અને પંટિ​િ જવાહિલાલ નેહરુએ થવીિાિવું પડ્યું હિું. જોિે સિદાિને એવું જરૂિ અનુભવાયું હિું અને ક્યાિેિ એમણે પ્રગિપણે ર્હેિમાંિહ્યુંપણ હિુંિેસમય જિાં પાકિથિાન ફિીને ભાિ​િ સાિે સંધાણ િ​િશે. પાકિથિાનની િ​િના ૧૫ ઓગથિ ૧૯૪૭એ (૧૪ ઓગથિ ૧૯૪૭ના િોજ ભલે સમાિંભ િયો હોય, ભાિ​િ થવાિંત્ર્ય િાયદા મુજબ ૧૫ ઓગથિે જ બડને દેશ અન્થિત્વમાં આવ્યા!) િઈ

સંઘ-સુપ્રીમો ગુરુજી અને જનસંઘના પંડડત દીનદયાળની આકાંક્ષા અભેરાઈએ ચડી

પણ ભાગલા િાળવાના પિે હિા. સિદાિ અને નેહરુએ મહાત્મા નોઆખલી હિા ત્યાિે વી. પી. મેનની યોજના મુજબ ભાિ​િ અને પાકિથિાન અન્થિત્વમાં આવે એ માિે વાઇસિોય અને પછીિી ગવનથિ – જનિલ બનેલા લોિડ માઉડિબેિન આગળ જીભ િ​િ​િી હિી. નાછૂિ​િે ગાંધીએ ટવભાજન થવીિાિવું પડ્યું. િોંગ્રેસમાં એનો ટવિોધ િ​િનાિાઓને વાિવા પડ્યા. સામેપિેટહડદુમહાસભા અને શ્રી ગુરૂજી િાષ્ટ્રીય થવયંસેવિ સંઘ ‘અખંિ જોિો જળવાયો છે. નિુિામના ભાિ​િ’નો ર્પ િ​િ​િા હોવા ટવષયિ વટસયિનામામાં પાકિથિાન છિાં ભાગલા ઘિનાિમમાં આ બડને ભાિ​િનો ફિીને ટહથસો બને પછી િેનાં અન્થિની િાખ સંથિાઓ િોઈ મહત્ત્વની ભૂટમિા ભજવવા જેિલાં શટિશાળી નહોિાં અને અંગ્રેજી દિબાિમાં એમનું ઝાઝું મહત્ત્વ પણ નહોિું એવું ર્ણીિા ઇટિહાસિાિ િો. સદાનંદ મોિે નોંધે છે. સાિે જ િો. મોિેએ ભાગલા વખિે ટહજિ​િી ટહડદુઓ અને શીખોની સાિસંભાળ લેવામાં સંઘના થવયંસેવિોની ભૂટમિાને રામ માધવ ટબિદાવી જરૂિ છે. ભાગલા પછી ભાિ​િ અને ટસંધુમાં વહાવવા જણાવાયું છે. પાકિથિાન વચ્ચેની દુચમનાવિ પાકિથિાન અને બાંગ્લાદેશના િમનસીબી િેવી િેમહાત્મા અને ૧૯૭૧માં યુટનકફિેશનિી અખંિ ભાિ​િ િો પાકિથિાનની માગણી ર્મી બની શિે િે િેમ એની િ​િાથ િ​િનાિ મુન્થલમ લીગના િત્િાલીન વિા પ્રધાન ઇન્ડદિા આજ લગી અખંિ િહી છે. અખંડ ભારતનો ઓસરેલો આલાપ ‘માિી લાશ પિ ટિટિશ ઇન્ડિયાના એિલે િે ભાિ​િના ભાગલા િશે’, એવો િંિાિ િ​િનાિ િાષ્ટ્રટપિા મહાત્મા ગાંધીને ૩૦ ર્ડયુઆિી ૧૯૪૮ના િોજ માિાફિેલા નિુિામ ગોિસેએ ભાગલાના પાપી ગણાવીનેગોળીએ દીધા. માકકન્ડેય કાત્જુ આ ગોિસેના પટિવાિના પૂણેન્થિ​િ ટનવાસથિાને હજુ સુપ્રીમો ઝીણાને અખંિ ગાંધીએ પૂવથ પાકિથિાનને પટિવટિથિ પણ નિુિામનાંઅન્થિનો િલશ ભાિ​િની થવિંત્રિા પછીની બાંગ્લાદેશમાં ટસંધુમાં એના ટવસજથનની િાહ સિ​િાિ િ​િવાની ઓફિ િ​િીને િવામાં સહયોગ આપ્યો એિલે એના િોિા જ વખિમાં એના પ્રમુખ ગવનથિ જનિલ મહંમદ અલી ઝીણાએ ભાિ​િના િ​િાંિી (એ વેળાની પાકિથિાનની િાજધાની) ખાિેના િાજદૂિ (હાઇ િટમશનિ) શ્રીપ્રિાશને િેિાવીને િહ્યું હિું િે ભાગલા પાિીને મેં ભૂલ િ​િી છે અને માિેપાછા ફિવુંછે. વિા પ્રધાન પંટિ​િ નેહરુને માિે એ સંદેશ પાઠવવા માગિા હિા, પણ એમનું મૃત્યુ એમને વહેલું આભિી ગયું. શ્રીપ્રિાશનાં સંથમિણોમાં નોંધાયેલી આ વાિ ખૂબ સૂિ​િ હિી. ભાગલા પછી એિીિ​િણ શક્ય બને ખરું? અને હવે િો પાકિથિાનની પૂવથ પાંખમાંિી બાંગ્લાદેશ બડયા પછી ભાિ​િ,

Established in 1984, we are the First and Foremost Funeral Directors serving exclusively the asian community with due respect to individual religious and cultural beliefs.

CHANDU TAILOR

07957 250 851

JAY TAILOR

07956 299 280

DEE KERAI

07437 616 151

BHANUBHAI PATEL

Chani House, Lower Park Road, New Southgate, London. N11 1QD

13th January 2018 Gujarat Samachar

07939 232 664

Tel: 020 8361 6151 Fax: 020 8368 1008 Email: jt@chandutailorandson.co.uk Website: www.chandutailorandson.co.uk

Our Unique service is available at any hour Including Saturday and Sunday Serving all the Asian communities in London & Countrywide. International transportation available offering repatriation service to and from India. Our Impressive Mandir is available for large service gatherings and final funeral rites. Extensive washing & dressing facilities available

Contact: Anil Ruparelia

Asian Funeral Service

FREEPHONE: 0800 026 9887 અщ╙¿¹³ µ¹Ь³º» Â╙¾↓Â

209 Kenton Road, Kenton, Harrow, Middlesex HA3 0HD Tel: 020 8909 3737

એ દુચમની વધિી િાલી. જેહાદી પ્રવૃટિ પાકિથિાન અને બાંગ્લાદેશમાં પ્રભાવી િ​િાં ભાિ​િટવિોધી હુમલાઓમાં પટિણામિાં ગુરુજીએ ટનહાળેલા ‘અખંિ ભાિ​િ’ના થવપ્નને સાિાિ િ​િવાના સંજોગો પણ નામશેષ િ​િા િહ્યા. જનસંઘના થિાપિ મહામંત્રી અને સંઘના પ્રિાિ​િ પંટિ​િ ટદનદયાળ ઉપાધ્યાયે િો ‘અખંિ ભાિ​િ’ ટવશે પુન્થિ​િા પણ લખી, પણ આજે જ્યાિે જનસંઘના નવઅવિાિ સમો ભાજપ ભાિ​િમાં સિારૂઢ છે ત્યાિે એમના આથિાપુરુષ ગુરુજી િેપંટિ​િ ટદનદયાળજીની અખંિ ભાિ​િની િલ્પનાને સાિાિ િ​િવાની વાિની લગભગ માંિવાળ િ​િાઈ છે. હવે િો ન્થિટિ એિલી હદે

આશાનેઅમિ િાખેછે. સુપ્રીમ િોિડના ટનવૃિ ડયાયમૂટિથ માિકડિેય િાત્જુ આ ત્રણેય દેશોના ટિયુટનકફિેશન િ​િી અખંિ ભાિ​િને આિાિ

વી. ડી. સાવરકર

આપવાની ટદશામાં સટિય છે. સંયુક્ત ભારતમાં ૩૨ ટકા મુસ્લલમ! ત્રણે દેશોની પ્રર્નાં ટદલ મળે અને અખંિ ભાિ​િ સર્થય

અખંડ ભારત

વણસી છે િે ભાિ​િ, પાકિથિાન, અફઘાટનથિાન, બાંગ્લાદેશ, નેપાળ, માલદીવ, ભૂિાન અને શ્રીલંિાની બનેલી દટિણ એટશયાઈ દેશોની પટિષદ ‘સાિક’ પણ વજૂદ ગુમાવિી ર્ય છે. ક્યાિેિ સમાજવાદી નેિા મુલાયમ ટસંહ અનેભાજપના નેિા લાલ િૃષ્ણ અિવાણી ભાિ​િ, પાકિથિાન અને બાંગ્લાદેશના મહાસંઘની િલ્પના િ​િ​િા હિા, પણ હવે એ વાિને પણ અભેિાઈએ િ​િાવવા જેવા સંજોગો છે. જોિે પન્ચિમ જમથની અને પૂવથ જમથની વચ્ચે બાપે માયાથ વેિ હોવા છિાંબટલથન દીવાલ િૂિી અને એ બે એિાિાિ િયાં, ઉિ​િ યમન અને દટિણ યમનનું એિીિ​િણ િયું િ​િા ઉિ​િ િોટિયા અને દટિણ િોટિયા વચ્ચે એિીિ​િણ અશક્ય નિી જણાિું એવા સંજોગો ભાિ​િ, પાકિથિાન અનેબાંગ્લાદેશના એિીિ​િણની

એ આવિાયથ છે. ભાજપની માતૃસંથિા આિએસએસની સિાવાિ વેબસાઇિ પિ હજુ ગુરુજીની એ અપેિા િગે છે. ભાજપના િાષ્ટ્રીય મહામંત્રી અને સંઘના વટિષ્ઠ પ્રિાિ​િ િામ માધવ િો અખંિ ભાિ​િની ન્થિટિની િાગિોળે િાહ જુએ છે, પણ ત્રણેય દેશો એિમેિના અન્થિત્વને અખંિ ભાિ​િમાં ટમલાવી દે એમાં મુન્થલમ વથિીનું પ્રમાણ નવા અવિોધો સજથવા ભણીના સંિેિ જરૂિ આપે છે. ભાિ​િમાં ૧૮િી ૨૦ િ​િોિ મુન્થલમ છે. પાકિથિાનના ૧૯ િ​િોિ અને બાંગ્લાદેશના ૧૫ િ​િોિ મુન્થલમો સાિે સંયુિ ભાિ​િની ૩૨ િ​િા વથિી મુન્થલમ િાય એ થવીિાયથ બનશે િે િેમ, એ પ્રચન છે. (વધુ વવગત માટે વાંચો Asian Voice અંક ૧૩ જાન્યુઆરી ૨૦૧૮ અથવા વિક કરો વેબવિન્કઃ bit.ly/2D6DWgc)

Indian Funeral Directors “first & foremost”

Bharat Shah, Sanjay Shah, Trupti Shukla, Ashvin Patel or Jaysen Seenauth

0208 952 5252 0777 030 6644

www.indianfuneraldirectors.co.uk


13th January 2018 Gujarat Samachar

@GSamacharUK

www.gujarat-samachar.com

• નવલ્સડન સ્વામીનારાયણ મંનદર, ૨૨૦-૨૨૨

ધવલ્સડન લેન, લંડન NW2 5RGખાતે રધવવાર તા. ૧૪-૧-૧૮ના રોજ સાંજે૫-૩૦થી ૭-૩૦ દરધમયાન શકોમસવની ઉજવણી કરવામાં આવશે. ઉમસવ બાદ પ્રસાદીનો લાભ મળશે. મહાપ્રસાદની સેવા કલ્યાણ લક્ષ્મણભાઇ રાઘવાણી િારા કરાઇ છે. સંપકક: શીવજીભાઇ 020 8459 4509. • પૂ. રામબાપાના સાન્ડનધ્યમાંશ્રી જીજ્ઞાસુસત્સંગ મંડળ િારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાયષિમનું આયોજન તા. ૧૪-૧-૧૮ રધવવારે સવારે ૧૧થી ૫ દરધમયાન સોશ્યલ ક્લબ હોલ, નોથષવીક પાકક હોસ્પપટલ, હેરો HA1 3UJ (કાર પાકક૩ સામે) ખાતે કરવામાંઆવ્યુંછે. પ્રસાદીનો લાભ મળશે. પપોન્સરર જીજ્ઞાસુસમસંગ મંડળની બહેનો છે. સંપકક: 020 8459 5758 / 07973 550 310. • નવખ્યાત 'યુગપુરૂષ' નાટકના શોનુંઆયોજન તા. ૧૯મી જાન્યુઆરીથી ૪ ફેિુઆરી ૨૦૧૮ દરધમયાન યુકેના લંડન, અોક્ષફડડ, માંચેપટર, બધમાંગહામ અને લેપટર ખાતે થશે. તા. ૨૦-૧-૧૮ના રોજ સાંજે ૭૩૦ કલાકે વોટફડડ કોલોસીયમ ખાતે નાટકના શોનું આયોજન કરવામાં આવ્યું છે. સંપકક: શીશુકુંજ 020 8381 1818. • આધ્યશનિ માતાજી મંનદર, ૫૫ હાઇ પટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતેશધનવાર તા. ૧૩-૧-૧૮ના રોજ હનુમાન ચાધલસા અનેઆરતી તેમજ તા. ૧૪૧-૧૮ રધવવારના રોજ મકરસંિાધત પવવેબપોરે૩થી મંધદરના નવા કકચન અનેડાઇનીંગ હોલનો શુભારં​ંભ થશે. આ પ્રસંગે ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદનો લાભ મળશે. સંપકક: 07882 253 540. • ગુજરાત નહડદુસોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેપટન, PR1 8JN ખાતે તા. ૧૪-૧-૧૮ના રોજ રધવવારે સવારે ૯-૩૦થી બપોરના ૩ દરધમયાન ભજન ભોજન કાયષિમનું આયોજન કરાયું છે. કાયષિમના પ્રયોજક ડો. ખન્ના અને પધરવાર છે. સંપકક: 01772 253 901. અનુસંધાન પાન-૧૪

જીવંત પંથ....

નવાઈ લાગશે પણ આ લાંબા રપતા પર તુરંત સ્વચ્છતા જળવાઈ રહે એ માટે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘોડા આ રપતા પર ફરે, સવારી લઈને જાય કે હાલતાં ચાલતાં જે લાદ કરે એ લાદ ભેગી કરવા માટે અધિકૃત કામદારો ધનમવામાં આવ્યા હતા. આ કામદારોના હાથમાં પાવડો અને સારવણો જેવા ઘોડાની લાદ સાફ થઈ શકે તેવા સાિનો રહેતા હતા. આ કામદારોની ફરજ એવી રહેતી કે કોઈ ઘોડો જેવી આ ધવપતારમાંલાદ કરેતો તેણેતરત જ તેનો ધનકાલ કરવાનો રહેતો. કારણ કે જો લાદનો નનકાલ કરવામાં ન આવે તો ગંદ કી ફેલાય. બીજા વાહનોના પૈડાંમાં તે લાગે અથવા વરસાદ આવે તો કીચડ ફેલાય તો રોગચાળો પણ ફેલાય. તેથી તે લાદનો તુરંત ધનકાલ થતો હતો. આ ઉપરાંત આ રસ્તા પર ઘોડાના પગમાં નાળ નાંખવા માટેના પાંચ મથકો પણ હતાં. ઘોડાગાડીમાં સફર કરનારા લોકો જ્યારે મોટરગાડીમાં ફરવા લાગ્યા ત્યારે એવો ભય સેવાયો કે હવે ઘોડાગાડીના કારણે જેમ નું ગુજરાન ચાલેછેતેતો બેકાર થઈ જશે. તેમનું ગુજરાન કેવી રીતે ચાલશે? તેમનું શું થશે?, પણ ઘોડાગાડીના યુગ નું એ પુપ તક લખાયું મયારથી ૧૯૭૦ સુિીના માત્ર પંચાવન વષષના ગાળામાં એવુંપધરવતષન દેખાયુંકે૧૯૭૦ના ગાળામાંઆ રપતા પર એક પણ ઘોડાગાડી દેખાતી નહોતી. ધસિેરના દાયકામાં અહીં મોટરકારના ડઝનબંિ શોરૂમ છે અને આજે તો નવી નવી કાસષના શોરૂમ ખૂલી પણ રહ્યાં છે. ધસિેર ના દાયકામાં આ રપતે સાત જેટલાં પેટ્રોલ પટેશન હતાં. દસેક જેટ લી ઓટોમોબાઈલ પપેર પાર્સષ અને વાહનોના સમારકામ થઈ શકે તેવા ગરાજ હતાં. એટલે જ તો પ્રકૃધતનો ધનયમ માણસે પણ

GujaratSamacharNewsweekly

લંડન ન્યૂયસવડેપરેડમાંશ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડેસુરાવદલઅો છેડી

વષષ ૨૦૧૮ના શુભારંભ સાથે સેન્ટ્રલ લંડનના રાજમાગોષપર ન્યૂયસષડેપરેડનુંઅદભૂત આયોજન કરાયુંહતું . ધવિ ધવખ્યાત અને ઐધતહાધસક લંડન ન્યૂયસષડેપરેડ દર વષવેદુધનયાભરમાંથી કૂચ કરનારા ધવધવિ બેન્ડ્સ, ફ્લોર્સ અને રજૂઆતને આકધષષત કરેછે. જેમાંઆ વષવેશ્રી મુિાજીવન પવામીબાપા પાઇપ બેન્ડ લંડને પણ ભાગ લઇ ધિટીશ અને ભારતીય સંપકૃધતનુંઅનન્ય સંયોજનરૂપેપરંપરાગત પકોટીશ અનેભારતીય િૂનો રજૂકરી હતી. લોડડમેયર અોફ વેપટધમન્પટર િારા છેલ્લા ૩૨ વષષથી યોજાતી આ પરેડને આ વષવે ૬.૫ લાખ લોકોએ જોઇ હતી. ધવિભરના ૬૦૦ ટીવી પટેશને તેનુંપ્રસારણ કયુાંહતુંઅને અમેધરકાથી ૨૧ અને લંડનના ૧૫ બરોના બેન્ડેતેમાંભાગ લીિો હતો. પચાસ જેટલા ધિટીશ ભારતીય મૂળના પાઈપસષ અને ડ્રમસવે પોતાની સંગીત પ્રધતભા અને લશ્કરીશૈલી ધશપત દશાષવ્યા હતા. ધપકેધડલીથી કૂચ કરીને બેન્ડ ધપકાધડલી સકકસ, ટ્રફાલ્ગર પક્વેર થઇ વેપટધમન્પટર સ્પથત પાલાષમન્ેટ અનેવ્હાઇટહોલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પરેડ સમાપ્ત થઇ હતી. ભવ્ય અને પરંપરાગત પાઈધપંગ િૂનની પ્રપતુધત 'વેન સેઇન્ર્સ ગો માધચાંગ ઈન' અને'પકોટલેન્ડ િી િેવ', તેમજ બોધલવૂડના ટોચના ગીતોની િૂનો રજૂકરાઇ

મયારેસૌએ જાણ્યુંહતુંકેઆ બેન્ડ પકોટીશ નધહંપણ શ્રી પવાધમનારાયણ મંધદર, કકંગ્સબરીનુંછેઅનેમયારે સૌ પ્રેક્ષકો આશ્ચયષચકકત થઇ ગયા હતા. ૧૯૭૦માં બૅન્ડના પથાપક અને વૈધિક આધ્યાસ્મમક અગ્રણી પૂ. શ્રી મુધિજીવન પવામીબાપા તેમના સમક્ષ ટ્રફાલ્ગર પક્વેર ખાતે પકોધટશ બેન્ડ િારા છેડવામાંઆવેલી ધવધવિ િૂનથી પ્રભાવીત થયા હતા. તેમના આદેશને પગલે શ્રી મુધિજીવન પવામીબાપા પાઇપ બેન્ડ લંડનની ૧૯૭૨માં પથાપના થઇ હતી. આજે આચાયષ પવામીશ્રી મહારાજના પ્રેરણા હેઠળ, લશ્કરી શૈલી અનેધશપત સાથેનાગધરક બેન્ડ તરીકેતેધવિભરમાં પ્રધસિ બન્યુંછે. બૅન્ડ અસંખ્ય ચેરીટી સંપથાઓનો ટેકો આપે છે અને હર મેજપે ટી મહારાણી એધલઝાબેથ ધિતીય ગોલ્ડન એન્ડ ડાયમંડ જ્યુધબલીસ સધહતના મહમવપૂણષરાષ્ટ્રીય પ્રસંગેબેન્ડે પ્રદશષન કયુાંછે. શ્રી મુધિજીવન પવામીબાપા પાઇપ બેન્ડ લંડનની અન્ય ચાર ભગીની સંપથાઅો યુએસએ, કેન્યા, માન્ચેપટર અનેભારતમાંપથપાયેલી છે. બેન્ડ હાલમાં ૨૨૫થી વિુ સભ્યો િરાવે છે, જેમાં મધણનગર શ્રી પવાધમનારાયણ ગાદી સંપથાનની સામાધજક અનેસખાવતી પ્રવૃધિઓનુંમુખ્ય પાસુંછે.

પુસ્ તક, નાનજી કાળીદાસ મહેતાનું ‘મારી અનુભ વ કથા’ તથા સુધા મૂનતિનું પુસ્ તક ‘ડોલરવહુ’ વાંચ વા સાથે આ રજાઓમાં પ્રાધ્યાપક ચંદ્ર કાંત પટેલ ધલધખત આધિકામાં વસતા ૩૦૦ પ્રભાવશાળી ગુજ રાતીઓનું આલેખન કરતાં પુપતકો ધનરાંતે અને સારી રીતે વાંચ્ યાં. નાનજી કાળીદાસ મહેતાની જીવનકથા અને સુિા મૂધતષની બુક ‘ડોલરવહુ’ તો બે વખત શરૂઆતથી અંત સુિી વાંચી ગયો. પ્રો. ચંદ્ર કાંત પટેલ ના પુપ તકમાં મહાનુભ વો ધવશેવાંચીનેઅનેક નામાંકકત વ્યધિઓનાંનામ યાદ આવ્યાં. પોતાનાં પવપ્નાંને ધસિ કરવા પૂવષ આધિકામાં કંઈ કેટલાય લોકો દોરી લોટા સાથે આવ્યાં, વપયાં અને પોતાના સપનાં સાકાર કરનારા સોદાગરો બની ગયાં. અલીદીના નવશ્રામ, કરીમજી જીવણજી, મૂળ જીભાઈ માધવાણી, ઓનરેબ લ એ બી પટેલ , પંડ્યાગ્રુપવાળા આર બી પંડ્યા, બેસી કેપટેલ (એક જીજામાં બીજા મ્વાન્ઝામાં) , કંપાલાના પહેલા મેય ર ધશવાભાઈ પટેલ આધિકા સમાચારવાળા, ટી એ ભટ્ટ, પવતંત્ર યુગાન્ડાના પહેલા સ્પીકર નરેડ દ્ર પટેલ , જાણીતા ધબઝનેસ મેન બચુભાઈ ગઠાણી, બેધરપટર પ્રાણલાલ શેઠ , તેમ જ મારા માટે રોલમોડેલ સમાન દારેસલામમાંસ્વાનહલી સમાચારપત્રના પ્રાણ એવા રણધીર ઠાકર, ઓનરેબ લ ડી કે પટેલ જેવા સફળ વ્યધિમવોની જીવનકહાની અને અનુભવોને વાંચવાનો, તેમાંથી પ્રેરણાપાન કરવાનો અવસર સાંપ ડ્યો. કંઈ કેટ લાય સપનાંના સોદાગરોએ પોતાના જીવનની આવી સુંદર કેડી કંડારી છેકેજેસુવણિશબ્દેઆલેખી શકાય છે. નાનજી કાળીદાસ મહેતાની પૂવવઆદિકાના પરાક્રમી પૂવવજો આ વખતે ધિસમસની રજાઓમાં મને અનુભવકથામાંથી વેપાર ઉદ્યોગ, પ્રવાસ વણષન, સધવશેષ વાચનનો અવસર મળ્યો હતો. તેમાં અંતરમંથ ન, રાષ્ટ્રપ્રેમ , સખાવતની ખેવ ના, મેઘ જી પેથ રાજ શાહ નવશે અંગ્રેજી માં લખેલું સાહસ, આમમધવિાસ, પવમાન અને સન્માન

અપનાવવો જોઈએ કે જૂના જાય ને નવા આવે. પધરવતષન એવી પાંખો ફેલાવતુંગયુંકે, ઘોડાગાડી પછી નવી મોટરકારના ઉત્પાદનમાં, નવતરણમાં, મેઈ ડટેનેડ સમાં, ખરીદીમાં કે ખરીદી માટેની લોન આપવામાં, વીમા પોલીસીમાં વધુ લોકોને આનજનવકા મળતી થઈ. આ તો માત્ર એક ઉદાહરણ છે અનેકધવિ ક્ષેત્ર માં માણસ માટે આધજધવકાના સાિનોનો ધવપતાર, ધવકાસ થતો ગયો અને થઈ રહ્યો છે. વાચક નમત્રો, હું ધસિેર પછીના બે દાયકા નેવુંના દાયકાની વાત કરું તો આ જ ધચધઝક હાઈ રોડ પર ૧૫૦ દુકાદારો ભારતીય વંશજો હતાં. એમાંથી જ હુંપણ એક હતો. નમત્રો, બીજા પણ આંક ડા આ જ રીતે જોઈ લઈએ તો ધિટનમાં પોપ્યુલેશન સેન્સસષ કચેરીના સિાવાર આંક ડા પ્રમાણે ૨૦૧૭માં ૧૮ લાખ જેટ લાં ભારતીય વંશજો કે તેમના સંતાનો અહીં વસે છે. તેમાંના અડિોઅડિ જેટ લાં ગુજ રાતી કહી શકાય. આ બિાના પંચાવન ટકા અત્રે જન્મેલા છે. એટલે ગુજ રાતી વાંચ નારની સંખ્ યા અહીં કેટ લી એ તમે ગણી લેજો, પરંતુ ‘ગુજ રાત સમાચાર’ના જે વાચકો છે તે મોટાભાગના, સંભનવત છે કે, નિટનમાં લગભગ દોરી લોટા સાથે જ આવ્યાં હશે. ભારતમાં આ દોરી લોટો શબ્દ મારવાડથી હાથે પગે એટલે કે કોઈ ઝાઝા સામાન વગર ગુજ રાતમાં રોજી રોટી મેળ વવા આવતાં લોકો માટે પ્રચધલત બન્યો હતો. મયાં જેમ દોરી લોટા સાથેઆવેલાંકેટલાય િધનક-નામાંકકત બન્યા એ જ રીતે ભારતથી દોરીલોટા સાથે આવેલાં અને ધિટનમાં ધસધિના ધશખરો સર કયા​ાં હોય તેવા મહાનુભવોના રધસક અને ભવ્ય ઇધતહાસ છે.

રોજનીશી 27

પ્રજાસત્તાક દિનના કાયવક્રમો

આગામી તા. ૨૬મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ભારતના પ્રજાસિાક ધદનની ઉજવણીનું શાનદાર આયોજન સમગ્ર ધિટનમાં ધવધવિ સંપથાઅો અને સંગઠનો િારા કરવામાંઆવશે. જો આપની સંપથા, મંધદર કે સંગઠન િારા ભારતના પ્રજાસિાક ધદનની ઉજવણીના કાયષિમનું આયોજન કરવામાં આવ્યું હોય તો તેની માધહતી તા. ૨૨-૧-૧૮ પહેલા કમલ રાવનેkamal.rao@abplgroup.com, ફેક્સ નં. 020 7749 4081 કેપોપટ િારા મોકલવા ધવનંતી છે. જેનો સમાવેશ અમે સંપથા સમાચાર ધવભાગમાંકરીશું.

અવસાન નોંધ

• કુમાર તરીકેજાણીતા અનેલંડનમાંલગભગ

૩૮ વષષથી પથાયી થયેલ, બેંક ઓફ બરોડાના ભૂતપૂવષધસનીયર મેનજ ે રશ્રી કૃષ્ણ કુમારનું૭૨ વષષની વયેટૂં કી માંદગી બાદ શધનવાર તા. ૬૧-૧૮ના રોજ બારનેટ હોપપીટલમાં દુ:ખદ દેહાવસાન થયુંછે. ભારતીય ધવિા ભવનની કધમટીમાંપણ સદ્ગતનો નોંિપાત્ર ફાળો રહ્યો છે. સદ્ગતના અંધતમ સંપકાર રધવવાર તા. ૧૪-૧-૧૮ના રોજ સવારના ૧૦.૪૫ થી ૧૧.૩૦ સેંટ મેરીલબોન ધિમેટોધરયમ, ઇપટ એન્ડ રોડ, લંડન N2 0RZ ખાતે કરવામાં આવશે. સંપકક: Email: archita29@aol.com • લેપટર ખાતે રહેતા શ્રી ગંગદાસ રામજી ટાંકનુંબુિવાર તા. ૩ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ દુ:ખદ ધનિન થયુંછે. સદ્ગતની અંધતમ ધિયા તા. ૧૧ના રોજ સવારે ૧૦ કલાકે ધગલરોઝ ધિમેટોધરયમ, Groby Road,Leicester LE3 9QG ખાતેકરવામાંઆવશે. તેપૂવવે સવારે૮-૩૦ કલાકેતેમનો નિર દેહ ઘરે55 Roberts Road, Leicester LE4 5HG ખાતે દશષન અથવેલાવવામાંઆવશે.

ધવશે અમયંત ઉપયોગી પ્રેર ણાદાયી સાધહમય પ્રાપ્ત થાય છે. અહીં ઉલ્લેખાયા છે તેવા કેટલાય નરબંકાઓ બાર પંદર કે વીસ વષિની વયે અંધાનરયા ખંડ કહેવાતા આનિકા જઈ પહોંચ્યા અનેતેમણેસપનાંસેવ્યા અનેસાકાર કયા​ાં. તેઆપણો ભવ્ય વારસો છે. જેનેઆપણે યાદ કરવો જોઈએ. તેના પર ગવષકરવો જોઈએ. ૨૦૧૮ના વષષના પ્રારંભે આપણા સૌના જીવનમાં પણ નાની મોટી સમપયાઓ આવે તો તેને સહજ ગણી લેવી. આવતી કાલે (નવ જાડયુઆ રીએ) ભારતીય પ્રવાસી નદન છે. તે અંગે પણ આ અંકમાં ધવગતવાર રજૂઆત થઈ છે. ધવિની ૭૦૦ કરોડની પ્રજામાં લગભગ ૩ કરોડ જેટલાં ધવદેશવાસી ભારતીય વંશજો હોઈ શકે. આંત રરાષ્ટ્રીય સંબંિોના કારણે ધવદેશ માં વસી ચૂકેલા અનેક ભારતીયોના વંશ જોએ ધવદેશમાં ભલે જન્મ લીિો હોય, પણ તેમનામાં ભારતીય લોહી વહી રહ્યું છે. સૌથી સુનવખ્યાત એનઆરઆઈ (નોન રેનસડેડટ ઇન્ડડયન) તો હું મહાત્મા ગાંધીજીને માનું છું. તેઓ આ મુદ્દે ધનધવષવાદ પવદેશ પ્રેમ િરાવતા એનઆરઆઈ હતા. ધવદેશમાંરહ્યેરહ્યે સાઉથ આધિકામાં બેઠા બેઠા ભારતની ભવ્ય આકૃધત ‘નહંદ સ્વરાજ’ પુપતકમાં તેમણે બખૂબી કંડારી હતી. આપણે યાદ રાખવું જોઈએ કે ધિટન આપણી જડમભૂનમ કેકમિભૂનમ છે, પરંતુ ભારત આપણા પૂવિજોની ભૂનમ તો ખરી જ ને? તેથી જ ભારતીય પરંપ રા અને સંપ કારની સિરતા જળવાઈ રહેઅનેતેવિુમજબૂત બને, ભારતના વારસામાં, ધવરાસતમાં રહેલી શધિને આપણેજાણીએ અનેયાદ કરીએ, કરતા રહીએ. સાથે સાથે જ્યાં આપણે વસીએ છીએ તે દેશની પરંપ રા અને સંપ કારને પણ માન આપીએ. આપતા રહીએ. જય નહડદ, જય નિટન, જય જગત (ક્રમશઃ)


28 પવવવવશેષ

@GSamacharUK

હિંદુ ધમમમાં એક માસને બે ભાગમાંવિેંચાયો છે. એક છેસુદ પિ અનેબીજો છેવદ પિ. એ જ રીતેવષમના પણ બેભાગ કરાયા છે - પિેલો છે ઉિરાયણ અને બીજો છે દહિણાયન. આ બંને અયન મળીનેએક વષમથાય છે. મકર સંિાંહતના હદવસે સૂયમ પૃથ્વીની પ્રદહિણા કરવાની હદશા બદલીનેથોડો ઉિરની તરફ ઢળે છે. આથી આ કાળ કે સમયને ઉિરાયણ કિે છે. આમ ઉિરાયણ શબ્દ બેસંસ્કૃત શબ્દો ઉિર - ઉિર હદશા - અનેઅયન (તરફની ગહત)ની સંહધ વડે બનેલ છે. વેદો - પુરાણોમાં પણ આ હદવસનો ઉલ્લેખ જોવા મળેછે તથા તેની સાથેઅનેક પૌરાહણક કથાઓ પણ જોડાયેલી છે. હદવાળી, િોળી, હશવરાિી અને અન્ય તિેવાર અંગ્રેજી મહિના અનુસાર ન આવતા હિંદુ માસ - હતહથ મુજબ આવે છે.

તપમણ, સ્નાન વગેરેજેવી ધાહમમક હિયાઓનુંહવશેષ મિત્ત્વ છે. એવું મનાય છેકેઆ હદવસેઅપાયેલું દાન સો ગણુંવધીને પાછુંપ્રાતત થાય છે. આ હદવસેશુિ ઘી તથા ધાબળાનુંદાન મોિ આપે છે.

જ્યારેમકર સંિાંહત એ ખગોળીય ઘટના છેજેનાથી જડ - ચેતનની હદશા અને દશા નક્કી થાય છે. આ તિેવાર એવો છેકેજેઅંગ્રેજી મહિના મુજબ ૧૪ જાન્યુઆરીએ આવેછે. શાસ્િો પ્રમાણેદહિણાયનને દેવતાઓની રાહિ એટલે કે નકારાત્મિાનું પ્રતીક અને ઉિરાયણને દેવતાઓના હદવસ એટલેકેસકારાત્મિાનુંપ્રતીક માનવામાં આવે છે. આથી આ હદવસે જપ, તપ, દાન, શ્રાિ,

મકર સંિાંહતના હદવસથી લોકો મલ માસના બંધનમાંથી મુિ થઈ જાય છે. હવવાિ, ગૃિ પ્રવેશ અને અન્ય શુભ કાયોમમાટેલોકો આ હદવસની રાિ જોતા િોય છે. મકર સંિાંહતનું ધાહમમક મિત્ત્વ તો છે જ પરંતુ વૈજ્ઞાહનક દૃહિકોણ પણ સમજવો જરૂરી છે. આ હદવસેધરતી એક નવા વષમમાં અનેસૂયમએક નવી ગહતમાંપ્રવેશ કરેછે. ૧૪મી જાન્યુઆરી જ એક એવો હદવસ છેજ્યારેધરતી પર સારા હદવસની શરૂઆત થાય છે.

GujaratSamacharNewsweekly

આવું એટલા માટે કે સૂયમ દહિણના બદલે િવે ઉિર હદશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સૂયમ પૂવથ મ ી દહિણ તરફ ગમન કરે છે ત્યારે તેનાં કકરણોનેખરાબ માનવામાંઆવે

શરીરનો પહરત્યાગ કરવાથી તે જીવનો પુનઃજન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાતત કરે છે. તેનાથી તદ્દન હવરુિ સૂયમ દહિણાયન િોય ત્યારે પૃથ્વી અંધકારમય િોય છેનેલોકો આ અંધકારમાં

ઉત્તરાયણઃ સૂયવદવે તાના પૂજનનો વદવસ છે, પરંતુજ્યારેતેપૂવથ મ ી ઉિરની તરફ ગમન કરવા લાગેછેત્યારે તેનાંકકરણો સ્વાસ્થ્ય અનેશાંહત વધારેછે. બધુંજ પ્રકૃહતના હનયમ પ્રમાણે થાય છે. છોડ પ્રકાશમાં સારો ખીલેછેજ્યારેઅંધકારમાં મૂરઝાઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણેપણ ઉિરાયણનુંમિત્ત્વ જણાવતાં ગીતામાં કહ્યું છે કે ઉિરાયણના શુભ કાળના છ માસમાં જ્યારે સૂયમ દેવતા ઉિરાયણ િોય છે અને પૃથ્વી પ્રકાશમય રિે છે. આ પ્રકાશમાં

In Loving Memory

JAI JALARAM

JAI RANDAL MAA

Born: 23rd October 1939 (Tankara – Gujarat)

Demise: 4th January 2018 (London – UK)

JAYALAXMIBEN CHANDRAKETUBHAI SODHA

It is with deep regret that we announce the sad demise of our beloved Mother Jayalaxmiben Chandraketubhai Sodha. Our Mum / Baa passed away peacefully on Thursday 4th January 2018 in the UK aged 78. She has left so many great memories for us to cherish and will continue to shine her guiding light in our lives forever more. Mum / Baa – your life was a blessing. You are loved beyond words. You will always remain in our hearts and prayers. Your smiles, gentle nature and Ashirvaad will be with us for a lifetime. We wish to convey our sincere gratitude and express our thanks to all our relatives, friends and well wishers for their support and condolences. May the Almighty Lord rest her soul in eternal peace. Om Shanti Shanti Shanti Wife of Late Shree Chandraketubhai Keshavjibhai Sodha Devoted mother to Dipakbhai, Pankkajbhai and Varshaben Mother-in-law to Nainaben, Dakshaben and Sunilbhai Teli Loving Grandmother to Shivani and Shalin Bhattessa, Suraj Sodha, Shivraj and Zeena Sodha, Shyam and Karan Teli, Chandni and Roshni Sodha

Pankkaj Sodha: 07985 222 186 Email: pankkaj.sodha@gmail.com ** JAI SHREE KRISHNA **

શરીરનો ત્યાગ કરે તો તેને પુનઃજન્મ લેવો પડે છે. (ચલોક ૨૪-૨૫) પૌરાણિક કથાઓ સૂયમ ભગવાન પોતાના પુિ અનેબીજી પત્ની છાયાનેકારણે કોઢી થઇ ગયા િતા. જોકે પોતાના પુિ યમરાજના સાથમક પ્રયત્નો દ્વારા એવુંવરદાન પણ મેળવ્યું કે જે પણ વ્યહિ ભગવાન સૂયન મ ા ચિ સ્વરૂપ એટલે કે માિ ચિેરાની પૂજા કરશે તેના કુષ્ઠ રોગ દૂર થશે. એક સમયે ધન, સોના-ચાંદી, ઝવેરાતથી ભરેલુંરિેનાર પત્ની છાયાનુંઘર ધનરહિત થઇ ગયું િતું . ઘણો સમય વીત્યા પછી પુિમોિ તથા યમરાજના ઘણા સમજાવવાથી ભગવાન સૂયમ પોતાની પત્ની છાયાના ઘરે પિોંચ્યા ત્યારેતેમની પૂજા-અચમના કરાઇ. વાત્સલ્યપ્રેમથી ભગવાને જણાવ્યું કે મારા શાપ અને કકરણોને કારણે તમારું ઘર હનધમન થઇ ગયુંિતું , પણ િવેતે િંમશ ે ાંધનથી સંપન્ન રિેશ.ે છાયાના પુિ શહનએ ભગવાન સૂયન મ ી પૂજા માિ તલ દ્વારા કરી િતી, કારણ કે હનધમનતાને કારણે તેમની પાસે કોઇ પણ પ્રકારનુંઅનાજ કે બીજી કોઇ વસ્તુન િતી. આથી ભગવાન સૂયયેવરદાન આતયુંકેજે પણ વ્યહિ આ હદવસે તલથી મારી પૂજા કરશે તેને દૈહિક, વૈહદક તથા ભૌહતક કિ કે આપહિ ક્યારેય નિીં આવે. • સંિાહત કાળના મુખ્ય િણ દેવતા છે. પિેલા છેભગવાન સૂય,મ બીજા છે હશવજી અને િીજા છે ધન રાહશના સ્વામી દેવોના ગુરુ બૃિસ્પહત. લક્ષ્મી પ્રાપ્તત તથા રોગના નાશ માટેભગવાન સૂય,મ હવપહિઓ તથા શિુના નાશ માટે ભગવાન હશવ છે. • મકર સંિાહતના હદવસેગંગાજી રાજા ભગીરથની પાછળ - પાછળ ચાલીનેકહપલ મુહનના આશ્રમમાં થઇનેસાગરમાંજઇ મળ્યાં. આથી આ હદવસે ગંગાસ્નાનનું પણ હવશેષ મિત્ત્વ છે. • મિાભારત કાળમાં અજુમ નનાં બાણોથી વીંધાઇનેબાણશય્યા પર

13th January 2018 Gujarat Samachar

દેિ ત્યાગવા ભીષ્મ હપતામિેમકર સંિાહતના હદવસની જ પસંદગી કરી િતી. આ પવમસંકલ્પ લેવાનો હદવસ પણ છે. આજના હદવસે મન અને ઇપ્ન્િયો પર અંકુશ રાખવાનો સંકલ્પ કરાય છે.

ઉત્સવ એક, નામ અનેક મકર સંિાહતના પવમનેિંમશ ે ાં ૧૪મી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે તેને ઉિરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ તિેવાર સામાહજક સમરસતાનું પવમછે. આખા ભારતમાંતેનેમકર સંિાહત તરીકેઓળખવામાંઆવે છે. આસામમાંતેનેહિબૂનામથી ઓળખવામાં આવે છે, જ્યારે પંજાબ, િહરયાણા તો જમ્મુકાચમીરમાં લોિડી નામે તે ઓળખાય છે. બંગાળમાંસંિાંહત, તાહમલનાડુ, દહિણ ભારતમાં અને બંગાળમાં પોંગલ, પપ્ચચમ ઉિર પ્રદેશમાંસંિાંત, પૂવમઉિર પ્રદેશ અને હબિારમાં ખીચડી તરીકેઓળખવામાંઆવેછે. ણિલ ગુડ ધ્યા આણિ... મિારાષ્ટ્રમાંમકર સંિાહતના હદવસેહતલ ગુડ ધ્યા આહણ ગોડ ગોડ બોલા... શબ્દનો સૌથી વ્યાપક ઉપયોગ કરાય છે, જેનો અથમ થાય છે તલ-ગોળ ખાઓ અનેમીઠુંમધુરુંબોલો. આ હદવસે આ વાક્ય એકબીજાને બોલ્યા બાદ ભેટ કે ઉપિાર આપીને આનંદ વ્યિ કરાય છે. સૌભાગ્યવતી સ્િીઓ બીજી સ્િીઓને ત્યાં જઇ પોતાના ઘરે આવવા હનમંિણ પાઠવે છે અને કંક-ુિળદર લગાવી તલ-ગોળની સાથેઉપિારોની પણ પૂજા કરીને તેમનેભેટ આપેછે. તેનેખૂબ જ શુકનવંતા માનવામાંઆવેછે િલના દાનનુંમહત્ત્વ મકર સંિાંહતમાં તલ અને ગોળમાંથી બનેલી વસ્તુઓનુંદાન કરવાનુંખૂબ જ હવશેષ મિત્ત્વ છે. તલ અને ગોળનુંદાન કરવા પાછળ મુખ્ય બે ધારણાઓ છે. એક ધારણા પ્રમાણેસૂયમપોતાના પુિ શહનની રાહશમાં પ્રવેશે છે. સૂયમ અને શહનમાં શિુતા છે. આથી શહનદેવ સંબધ ં ી વસ્તુઓનું દાન આ હદવસેકરાય છે. બીજી ધારણા મુજબ તલ અને ગોળ આયુવદયે અને સ્વાસ્થ્યની દૃહિએ ગુણકારી છે. શરદ ઋતુમાં તેનો ઉપયોગ કરવાથી શરીરનેખૂબ જ પોષણ મળે છે અને રોગ સામે રિણ મળી રિે તે િેતથ ુ ી ઋહષમુહનઓએ તલ-ગોળમાંથી બનાવેલી વસ્તુઓનુંસેવન કરીને દાનની પરંપરાને આ તિેવાર સાથેજોડી. તલ,ગોળ, મગફળી, મગ-દાળની ખીચડી વગેરે

www.gujarat-samachar.com

વસ્તુઓથી શીતપ્રકોપ સામે શરીરનેરિણ મળેછે. મકર સંક્રાંણિનુંસ્નાન આ હદવસે પહવિ નદી કે સરોવરમાંસ્નાનનુંખૂબ જ મિત્ત્વ છે. જો ત્યાં જઇ ના શકાય તો પોતાના ઘરમાં જ શુિ જળમાં તલ તથા ગંગાજળ નાખીનેસ્નાન કરો. તાંબાના લોટામાંશુિ જળ ભરીને તેમાં લાલ ચંદન, તલ, અિત, ફૂલો વગેરે નાખીને પૂવામહભમુખ થઇનેસૂયમનારાયણને અધ્યમઆપો. પછી તલ - ગોળથી બનેલા લાડુ, ખીચડી, ઘઉં, વસ્િ, પાિ, સોનુંવગેરન ે ુંદાન કરો. આ હદવસે મોટા ભાગના શ્રિાળુઓ દાન કરેછે, પણ દાન કોને કરશો? બાળકોને આ હદવસે તલના લાડુ, ચીક્કી કે મમરાના લાડુ આપી શકાય. ગાયોનેઘાસ અનેધાન્યના લાડુ ખવડાવવાનુંપણ મિત્ત્વ છે. મકર સંક્રાંણિના રીિ-ણરવાજ • દહિણ ભારતમાં બાળકોમાં હવદ્યાધ્યયન એટલે કે અભ્યાસ મકર સંિાંહતના હદવસેકરાવાય છે. • ગ્રીક લોકો વર-વધૂનેસંતાન વૃહિ માટે આ હદવસે તલમાંથી બનેલાં પકવાનો કે વાનગી વિેંચતા િતા. • પ્રાચીન રોમમાં આ હદવસે ખજૂર, અંજીર અને મધ વિેંચવાનો ઉલ્લેખ જોવા મળેછે. • મકર સંિાંહતના હદવસેકેટલાક પ્રદેશોમાંકાળાંકપડાંપિેરવાનો પણ હરવાજ પ્રચહલત છે. • મકર સંિાંહત હશહશર ઋતુની સમાપ્તત અનેવસંતના આગમનનું પ્રતીક છે. મકર સંક્રાંણિ અનેપિંગ પવવ મકર સંિાંહત એટલે કે ઉિરાયણના હદવસે પતંગ ઉડાડવાની હવશેષ પરંપરા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે. પતંગ ઉડાડીને મનોરંજન કરાય છે. પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ શ્રી રામચહરત માનસમાં તુલસીદાસેપણ કયોમછેતેમાંબાલ કાંડમાં ઉલ્લેખ છે કે, ‘રામ ઇક હદન ચંગ ઉડાઇ, ચંિલોક મેં પિોંચ ગઇ...’ િેતા યુગમાંએવા ઘણા પ્રસંગ છેકેજ્યારેભગવાન શ્રી રામે પોતાના ભાઇઓ અને િનુમાનજી સાથે પતંગ ઉડાડી િતી. એક વાર શ્રી રામની પતંગ ઇન્િલોક પિોંચી ગઇ જેનેજોઇને દેવરાજ ઇન્િની પુિવધૂ અને જયંતની પત્નીએ એ પતંગને પકડી લીધી અને હવચારવા લાગી, ‘જાસુ ચંગ અસ સુન્દર તાઇ, સો પુરુષ જગ મેંઅહધકાઇ’, પતંગ ઉડાડનાર અવચય તેને લેવા આવશે. ઘણી રાિ જોવા છતાંપણ પતંગ પાછી ન આવતા શ્રી રામે િનુમાનજીને તે પતંગ લેવા માટે મોકલ્યા. જયંતની પત્નીએ પતંગ ઉડાડનારનાંદશમન કયામ પછી જ પતંગ આપવા જણાવ્યું અને શ્રી રામના હચિકુટમાં દશમન આપવાના આશ્વાસન પછી જ પતંગ પાછી આપી. આ પ્રસંગથી પતંગ ઉડાડવાની પ્રથા કેટલી પ્રાચીન છે તેનો ખ્યાલ આવેછે. આ સાથે ચીન, જાપાન, મલેહશયા, હવયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાંપણ પતંગ ઉડાડીને ભગવાન ભાસ્કરનું સ્વાગત કરવામાંઆવેછે.


13th January 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

GujaratSamacharNewsweekly

િીતેલુંિષષ- ૨૦૧૭ 29

ગુજરાતમાંવિક્રમજનક છઠ્ઠી િખત ભાજપ સરકાર ગુજરાત

જાન્યુઆરી • પંચાયતની ચૂટં ણીમાં પ૦ ટકા મહિલા ઉમેદવારોનો દબદબો • પૂવવ પ્રધાન ગાભાજી ઠાકોરનું મૃત્યુ • હબઝનેસમેન જીતેસદર શાિની પૌિીની સગાઈમાં દારૂની મિેફિલઃ હચરાયુ અમીન સહિતની ધરપકડ • પાંચ વષવની કચ્છી હિટીશર તેજપવી કારાએ કેસસર પીહડત હમિ માટે વાળનું દામ કયુ​ું • પતંગોત્સવમાં ૩૨ દેશો અને ૧૦ રાજ્યોના પતંગબાજોએ પતંગ ચગાવ્યા • ચેક હરપબ્લલક હવઝા એબ્લલકેશન સેસટરનો અમદાવાદમાં પ્રારંભ • ચારણ કહવ તખતદાન ગઢવીનું હનધન • વષષે ૫૦૦ કરોડનું ચૂકવણું કરતી સરિદ ડેરી સંપણ ૂ વ કેશલેસ • લોડડ ભીખુ પારેખે મ. સ. યુહનવહસવટીને ૬૦૦૦થી વધુ પુપતકો દાન આલયા • વાયિસટ સમીટમાં ૨૪ દેશોના ઉદ્યોગપહતઓનું ભવ્ય પવાગતઃ ૨૫પ૭૮ સમજૂહત કરાર • પ્રોજેક્ટ લાઈિ દ્વારા હનહમવત ૬૯મી પ્રાથહમક શાળાનું લોકાપવણ • બોરસદના અપિ કાઉબ્સસલર પ્રજ્ઞેશ પટેલ પર ચાર રાઉસડ િાયહરંગ બાદ સારવારમાં મૃત્યુઃ ગેંગપટર રહવ પૂજારાના શૂટરની અટક • હવદેશવાસી ગુજરાતીઓ સાથેનો સંબધ ં વધુ મજબૂત બનાવવા પ્રહતબદ્ધ છીએઃ મુખ્ય પ્રધાન • દેશના ૬૮માં પ્રજાસિાક હદનની રાજ્ય સરકારની ઉજવણી આણંદમાં કરાઈ • નવ હવશ્વહવક્રમ સાથે ખોડલધામમાં મા ખોહડયારની પ્રાણ પ્રહતષ્ઠા કરાઈ • સુરતમાં િરી લઠ્ઠાકાંડઃ સાતનાં મૃત્યુ • મિંત પવામીના વડપણમાં ૩૭ સુહશહિત યુવાનોને દીિા અપાઈ • ભાજપી આગેવાન પ્રેમચંદ લાલવાણી પાસે પિના જ કાયવકરોએ ખંડણી માગી • આઠ ગુજરાતીઓને પદ્મશ્રી સસમાન • નાટ્યકાર િસમુખ બારાડીનું હનધન • ગાધરાકાંડ દરહમયાનના હવદેશી ભંડોળ કેસમાં હતપતા સેતલવાડ સામે તપાસ • ગોધરાકાંડ પછીના પહલયડ તોિાન કેસમાં ૨૬ હનદોવષ • ૧૫૦થી વધુના લક્ષ્ય સાથે ભાજપે રાજ્યમાં હવધાનસભા ચૂટં ણીના લયુગલ વગાડ્યા • સોખડા પવામીનારાયણ સાધુ સુજ્ઞયદાસ પર યુવતીએ બાળાત્કારનો આરોપ મૂક્યો • યુગાસડાના વડા પ્રધાન રુિાકા રુંગડાએ બનાસડેરીની મુલાકાત લીધી • સાહિત્યકાર ચીનુ મોદી ‘ઈશાવદ’નું હનધન ફેબ્રઆ ુ રી • સાધ્વી જયશ્રીગીરીની છેતરહપંડી અને અનેક કૌભાંડો સબબ ધરપકડ બાદ સાધ્વીએ બીમારીનું નાટક કયુ​ુંઃ િોબ્પપટલમાંથી િરાર થયા બાદ પાંચ હદવસે પકડાઈ • અંબાજી મંહદર દેવપથાન ટ્રપટે સરકારની ગોટડ મોહનટાઈજેશન પકીમમાં ૬.૪ ફકલો સોનું મૂક્યું • િાપયલેખક તારક મિેતાને રમણલાલ નીલકંઠ એવોડડ • હગરનાર આરોિણ પપધાવમાં િહરયાણાનો યુવાન માિ ૫૭.૫૬ હમહનટમાં પવવત ચડ્યો • મારી સાથે નવ નરાધમોએ ૪૦ વખત દુષ્કમવ આચયુ​ુંઃ નહલયા દુષ્કમવકાંડની પીહડતા • રાજ્યનું રૂ. ૧૭૨૧૭૯ કરોડનું બજેટ નાયબ મુખ્ય પ્રધાન નીહતન પટેલ દ્વારા રજૂ • હશવરાિીએ સોમનાથ મંહદરના દ્વાર ૨૪ કલાક ખુટલાં રહ્યાં માચત • રાજકોટમાંથી આઈએસના બે આંતકી બંધઓ ુ પકડાયા • પિકાર કમલ ઠાકરનો આપઘાત • જૈન સાધુઓ માટે પપતા પર પગદંડી બનાવવાનો સરકારનો હનણવય • રાજકોટ િાઈવે પરથી દાઉદના ભાઈ અહનસની ગેંગના ચાર શાપવશટૂ રો પકડાયા • વડા પ્રધાન નરેસદ્ર મોદીએ દેશના સૌથી લાંબા કેબલ પટેડ હિજનું લોકાપવણ કયુ​ું • ‘દુહનયાને ઊંધા ચશ્મા’ના લેખક તારક મિેતાની હવદાય • હવધાનસભા પહરસરમાં પ્રધાન પ્રદીપહસંિ જાડેજા પર ચંપલ િેંકાયું આંગણવાડી કાયવકરોનું સંમલ ે ન સમેટાયું • પોલીસ દ્વારા હરમાસડ પર લઈ જવાતા સુમનદીપ હવદ્યાપીઠના કૌભાંડી મનસુખ શાિ પર શાિી િેંકાઈ • પાફકપતાન મહરને ૭૦ ભારતીય માછીમારોનાં અપિરણ કયાું ૩૯ પાફકપતાની બંદીઓને મુહિ એશિલ • પાફકપતાન મહરન ૧૯ બોટોનું અપિરણ • વડાવળીમાં કોમી તોિાનમાં એકનું મોત • અમદાવાદ હસહરયલ લલાપટનો આરોપી યાસીન ભટકલ ટ્રાસસિર વોરંટથી ગુજરાત લવાયોઃ તેની પૂછપરછમાં જણાયું પાફકપતાની આમમીએ તેને ટ્રેહનંગ આપી િતી • તહરણી ગોવાથી ૧૨૦૦ ફકમીનું અંતર કાપીને પોરબંદર આવી

જાપાનના વડા િધાન શિંજો આબે અને વડા િધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન િોજેક્ટનું ખાતમુહૂતત

શંભુ ડાંગર િત્યાના કેસમાં િણને આજીવન કેદ • સુરતમાં કોલગલવ પર કુખ્યાત રમેશ કાબા સહિત પાંચ પર રેપનો આરોપ • ૧૨ પાફકપતાની જવાનો સહિતની બોટ ભારતીય જળસીમામાં ઊંધી વળીઃ પાંચ જીહવત જવાનોને ભારતીય માછીમારોએ બચાવ્યાં • પાલનપુરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો • અંબાજી મંહદરનું ૧૩ ફકલો સોનું ભારત સરકારની મોનેટાઈઝેશન યોજનામાં મુકાયું • ગુજરાતમાં હિટવેઃ ૨૫થી વધુ ગામ શિેરમાં પારો ૪૩થી ઉપર મે • ટેક્સ એક્સપટડ મુકશ ે પટેલને જાપાનનું ‘ઓડડર ઓિ ધી રાઈહઝંગ સન’ સસમાન • ગુજરાતહદને રૂ. ૧૬૦૦ કરોડનાં હવકાસકાયોવનું લોકાપવણ • આઈઆઈએમએના હડરેક્ટરપદેથી આહશષ નંદાનું રાજીનામું • રાજ્યમાં િી વધારવા ઇચ્છતી શાળાઓને અરજી કરવાનું િરમાન • રાહુલ ગાંધીએ દેહડયાપાડામાં એક લાખ લોકોને સંબોધ્યાઃ ભાજપને માત આપીશું • િાલોલમાં જનરલ મોટડસના લલાને તાળાં વાગ્યાં • સૌરાષ્ટ્રમાં ભરઉનાળે વરસાદ થતાં કેરીના પાકને નુક્સાન • પાફકપતાન મહરન દ્વારા ૩૫ માછીમારોનું અપિરણ • સાહિત્યકાર હવષ્ણુ પંડ્યાએ સાહિત્ય અકાદમીના અધ્યિ બસયા • રાજ્યમાં વાવાઝોડાં સાતે વરસાદઃ ૮નાં મોત • બેનામી હમલકત અને રદ નોટો સગેવગે કરવાના રૂ. ૩૫૦ કરોડના કાંડનો ફકશોર ભહજયાવાલા કેસ હદટિી સીબીડીટીને મોકલાયો • ભચાઉ પાસે નમવદા નીરના િીજા પબ્પપંગ પટેશનનું વડા પ્રધાન મોદી દ્વારા લોકાપવણ • ગાંધીનગરમાં આહિકન ડેવલપમેસટ બેંક (એડીબી)ની વાહષવક સામાસય સભા યોજાઈઃ વડા પ્રધાન, મુખ્ય પ્રધાને બેંકસવને આવકાયાું જૂન • ધોરણ દસનું ૬૮.૨૪ ટકા પહરણામઃ હવદ્યાહથવનીઓ બીજા વષષે પણ મોખરે • યોગેશ ગઢવીને સંગીત નાટ્ય અકાદમી એવોડડ • રાજ્યમાં તોિાની વાવાઝોડુંઃ ૧૧નાં મોત • સાહિત્યાકાર રઘુવીર ચૌધરીને એનટીઆર હલટરેચર એવોડડ • બીએપીએસના આરુહણભગતને ઉદયન રતન એવોડડ • શંકરહસંિ કોંગ્રસ ે થી નારાજઃ ભાજપે ૧૫ કોંગ્રસ ે ી ધારાસભ્યોને ખેંચવા પ્રયાસ કયોવ • ધોરણ બારના ટોપર વહષવલ શાિે જૈનદીિા લીધી • શંકરહસંિ વાઘેલાએ કોંગ્રસ ે સાથે છેડો િાડતાં સોહનયા ગાંધીને રાજીનામું મોકટયું • રાજ્યમાં નગરપાહલકાની ૯ સીટમાંથી છ પર ભાજપનો હવજય • સુરતના િાઈ પ્રોિાઈલ હિતેશ રબારીનું મૃત્યુ જુલાઈ • ૧૪૦મી રથયાિા રંગચ ે ગ ં ે સંપસનઃ બે લાખ ભિોએ પ્રસાદ લીધો • અષાઢી બીજે રૂ. ૧૫૮ કરોડના નવા વાિનોનું વેચાણ • શ્રીમદ્ રાજચંદ્રજી અને ગાંધીજી વચ્ચેના પિો પર પીએચડી થવી જોઈએઃ મોદી • રાજ્યના ૨૩૧ તાલુકાઓમાં અહતવરસાદ • અમદાવાદ શિેરને યુનપે કો દ્વારા વટડડ િેહરટેજ હસટીની યાદીમાં પથાન • ૧૯૯૩ના બોપબ લલાપટના આરોપી કદીર અિેમદની ધરપકડ • દહલત નેતા ઈશ્વર મકવાણા ભાજપમાં જોડાયા • ગાયકવાડ રાજવીઓ અબજો રૂહપયાની સંપહિ માટે કોટડમાં • પોરબંદર – મુબ ં ઈ હવમાની સેવાનો પુનઃ પ્રારંભ • વરસાદ વેરી બનતાં ગુજરાતમાં તારાજીઃ વડા પ્રધાનનું િવાઈ હનરીિણ • ઉિર ગુજરાતમાં વરસાદી હવનાશમાં ૨૧૩ને પાર થતાં મુખ્ય પ્રધાને પાંચ હદવસ સુધી સતત પહરબ્પથહતનું હનરીિણ કયુ​ુંઃ હવપિના કેટલાક નેતા બેંગલુરુમાં આ સમયે પાટમીમાં ચકચૂર થતાં હવવાદ • પોરબંદરના દહરયામાંથી રૂ. ૪૨૦૦ કરોડનું ૧૫૦૦ ફકગ્રા ડ્રગ્સ પકડાયું ઓગસ્ટ • છ કોંગ્રસ ે ી ધારાસભ્યો ભાજપમાં જોડાયા • નવનીત પ્રકાશનના નવીન શાિની િત્યા • પાશ્વવ ગાહયકા િહષવદા રાવલનું હનધન • રાજ્યસભાની ચૂટં ણીમાં ભાજપી અહમત શાિ, પમૃહત ઈરાની અને

કોંગ્રસ ે ી અિેમદ પટેલનો હવજય • સોિરાબુદ્દીન એસકાઉસટર કેસમાં ડી જી વણઝારા હદનેશ એમ એન મુિ • ૮ વષવના જોહડયા બાળમુહન ભાઈઓ દ્વારા અઢી કલાકમાં ૩૫૦ શ્લોક કંઠપથ • કરોડોની બેંકલોન હડિોટટર સાંડસ ે રા ગ્રુપ ઈડીની ઝપટમાં • બનાસકાંઠા - પાટણના પૂર પીહડતો માટે રાજ્ય સરકારે રૂ. ૧૫૦૦ કરોડનું રાિત િંડ જાિેર કયુ​ું • વડોદરામાં ૭૦મા પવતંિતા પવવની રાજ્ય પતરીય ઉજવણી કરાઈ ભાજપના ધારાસભ્ય જયરાજહસંિ જાડેજાને હનલેશ રૈયાણી િત્યાકેસમાં આજીવન • બળવંત જાનીને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોડડ • રાજ્યમાં પવાઈન ફ્લુ વકયોવ મૃત્યુઆક ં ૨૭૫ને પાર • શંકરહસંિ વાઘેલાએ ધારાસભ્યપદેથી રાજીનામું આલયું સપ્ટમ્ે બર • જાપાનના વડા પ્રધાન હશંજો આબે અને વડા પ્રધાન દ્વારા બુલટે ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂતવ • વડા પ્રધાન દ્વારા કેવહડયા ડેમનું લોકાપવણઃ નમવદાથી ગુજરાતમાં સોનું પાકશે • જાપાનના સિયોગથી ગુજરાત યુહનવહસવટીમાં પ્રથમ િેહરટેજ સેસટર શરૂ કરવાનો કરારઃ જાપાની વડા પ્રધાનનાં પત્ની અકી આબેનો યુહનવહસવટીના હવદ્યાથમીઓ સાથે સંવાદ • રાજ્યમાં સાવવહિક વરસાદી માિોલ • રાહુલ ગાંધીની રાજ્ય હવધાનસભા ચૂટં ણીના પ્રચારની શરૂઆતઃ દ્વારકા સોમનાથમાં દશવન • માધવહસંિ સોલંકીના પત્ની હવમળાબાનું હનધન • શંકરહસંિ વાઘેલાએ નવા પિ જનહવકટપની જાિેરાત સાથે પ્રચાર શરૂ કયોવ • એનઆરઆઈ દંપતીની દાદીમા સાથે નહડયાદમાં રિેતી સાત વષવની તાસયા પટેલનું અપિરણ અને િત્યા ઓક્ટોબર • રૂપાલ પટલીમાં પંદર લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યાઃ સાડા ચાર લાખ ફકલો ઘીનો અહભષેક • માંગરોળમાં ફિશહરઝ િારિનો રાષ્ટ્રપહત રામનાથ કોહવંદના િપતે હશલાસયાસ • હવધાનસભા ચૂટં ણીમાં પવપથ અને પવચ્છ પ્રહતભા પસંદ કરજોઃ રાહુલ ગાંધી • ગુજરાતી સાહિત્ય પહરષદના પ્રમુખપદે પદ્મશ્રી હસતાંશુ યશશ્ચંદ્ર મિેતા • મિેસાણાના ‘પાસ’ કસવીનર નરેસદ્ર પટેલનો ભગવો પિેરીને દાવોઃ ભાજપે પિમાં જોડાવા લાંચ આપવા પ્રયત્ન કયોવ િતો • કાળી ચૌદસે ૨૫ ભારતીય માછીમારોનું પાફકપતાન મરીને અપિરણ કયુ​ું • યુવતી પર દુષ્કમવના આરોપી શાંહતસાગર મુહનની ધરપકડ • હવધાનસભા ચૂટં ણી પ્રચારાથષે વડા પ્રધાનની બે હદવસીય રાજ્ય મુલાકાતઃ દ્વારકાધીશ દશવન સાથે સૌરાષ્ટ્રમાં રૂ. ૫૮૪૩ કરોડના હવકાસકાયોવનાં ખાતમુહૂતવ લોકાપવણ • ગોધરાકાંડઃ ૧૧ની િાંસી આજીવન કેદમાં તબદીલ નવેમ્બર • ગુજરાતમાં ચૂટં ણીનો શંખનાદઃ ૯મી અને ૧૪મી હડસેપબરે બે તબક્કામાં મતદાન જાિેર • અમદાવાદ હસહવલમાં ૨૪ બાળકોનાં મૃત્યુ • આઈએસના બે આતંકી પટીપબરવાલા કાસીમ અને ઉબેદ એિમદ હમઝાવ લોનવુટિ એટેક પિેલાં પકડાયા • ધરમપુરમાં રૂ. ૧૦૦ કરોડના ખચષે બનનારી મબ્ટટ પપેશ્યાહલટી િોબ્પપટલનું ખાતમુહૂતવ • ‘પાસ’ કસવીનર િાહદવક પટેલનો યુવતી સાથે સેક્સ માણતી વીહડયો હિલસ હરલીઝ • હવધાનસભા ચૂટં ણી હટફકટ અંગે ભાજપ અને કોંગ્રસ ે માં અસંતોષની આગ • વડતાલ પવામીનારાયણ મંહદરના સંત હનવાસપથાનમાં ધમવતનયપવામીજીની ફકશોર અનુયાયીઓ દ્વારા િત્યા શડસેમ્બર • એસજીવીપી િોહલબ્પટક િોબ્પપટલનું વડા પ્રધાન નરેસદ્ર મોદીના િપતે લોકાપવણ • રાજા વાજા અને વાંદરા જેવા હનવેદન પછી પરેશ રાવલ પર િહિય આગેવાનોનો ટપલીદાવ • િહ્મપવરૂપ પ્રમુખપવામી મિારાજની ૯૭મી જસમજયંતીની વડતાલમાં ધામધૂમથી ઉજવણી • ગુજરાતમાં ‘ઓખી’ િાટકતાં આશરે ૨૦૦૦ નાગહરકોનાં પથળાંતરઃ મોદી, અહમત શાિ સહિતે સભા મોકૂિ રાખી, રૂપાણી ચૂટં ણી પ્રચાર પડતો મૂકી રાજકોટથી સુરત પિોંચ્યા • રાહુલ ગાંધીની સોમનાથ દશવનની નોંધમાં ‘હબનહિસદુ’ લખાતાં હવવાદ • શગુન ગ્રુપે રૂ. ૫૦૦ કરોડનું િુલક ે ું િેરવ્યુંઃ ગુજરાતી રાજપથાની સહિત એનઆરઆઈઓને પણ લૂટ્ય ં ા • વડા પ્રધાન નરેસદ્ર મોદીને કોંગ્રસ ે ી મહણશંકર અય્યરે નીચ કિેતાં મોદી અકળાયાઃ હું નીચી જાહતનો છુ,ં પણ નીચ નથી • ગુજરાત હવધાનસભા ચૂટં ણીમાં ૧૮૨માંથી ૯૯ સીટ ભાજપને મળીઃ હવજય રૂપાણી મુખ્ય પ્રધાન


30 વીતેલુંવષષ- ૨૦૧૭

@GSamacharUK

GujaratSamacharNewsweekly

13th January 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

પાક.નેપાઠ ભણાવતુંભારતઃ ત્રણ તલાક ગેરકાનૂની જાહેર ભારત

જાન્યુઆરી • ભારત સરકાર દ્વારા ગરીબોને હાઉસસંગ સ્કકમ અને ખેડૂતો નાના વેપારીઓનેરાહત • બેંગલુરુમાં ૧૪મા િવાસી ભારતીય સિવસની ઉજવણીઃ આશરે ૪૦૦૦થી વધુડેસલગેટ્સની ઉપસ્કથસત • સપાનુંસુકાન અસખલેશ યાિવના હાથમાં • સબહારમાંહોડી ડૂબતાં૨૫નાંમોત • રૂ. ૧૫૫૦ કરોડનું કાળું નાણું ધોળું કરવાનો એન્ટ્રી સડલરોનું કૌભાંડ • જટલીકટ્ટુ સવવાિઃ સહંસક તોપાનો વચ્ચે રમતને બહાલી આપતું સબલ પસાર • ૬૮મા િજાસિાક પવવની ધામધૂમથી સિટહી સસહત િેશમાંઉજવણી • હીરાખંડ એક્સિેસ અકકમાતઃ ૩૯નાંમોત • સબહારમાં િારુબંધીની તરફેણમાં ૨૦૦૦ લોકોએ માનવસાંકળ રચી • કેરળમાંસીપીઆઈ-એમની ઓફફસ પર બેબોમ્બ ઝીંકાયા િેિુઆરી • ભારત અને યુએઈ વચ્ચે ૧૪ કરારઃ ભારતમાં ઓઈલ સરઝવવ કરવા માટેગટફ િેશોનેમંજૂરી • કાશ્મીરમાં સહમિપાતઃ ભાવનગર અને ગોધરાના જવાન સસહત ૨૦ શહીિ • તબલાવાિક પંસડત લાલનજી મહારાજનુંસનધન • ‘પદ્માવતી’ ફફટમનું શૂસટંગ અટકાવવા રાજપૂત કરણી સમાજ દ્વારા સંજય લીલા ભણસાલીની મારપીટ • બજેટમાં નાણા િધાન અરુણ જેટલીનો વાયિોઃ ગરીબી ઘટશે, રોજગારી વધશે

મુંબઈમાંએલફિન્સ્ટન િુટ ઓવરભિજ પર નાસિાગમાં૨૨ના મૃત્યુ

નેશનલ એવોડટમાંઅિય બેકટ એક્ટર, ‘નીરજા’ બેકટ ફફટમ • િૈસનક ભાકકર ગ્રુપના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલનુંસનધન મે • જમ્મુ કાશ્મીરમાં ઘૂસીને પાફકકતાની જવાનોએ બે ભારતીય સૈસનકોનો સશરચ્છેિ કરતાં ભારતીય સૈન્ય દ્વારા બે પાક. ચોકીઓનો નાશ • અસભનેતા સવનોિ ખન્નાનુંસનધન • સિટહી મહાનગરપાસલકાની ચૂંટણીમાંભાજપની જીત • અરસવંિ કેજરીવાલેરૂ. બેકરોડની કટકી લીધીઃ પૂવવસાથી િધાન કસપલ સમશ્રા • સનભવયા ગેંગરેપ રેસમાં અિય સસંહ, પવનકુમાર, સવનય શમાવ અનેમુકેશકુમારનેફાંસી યથાવત • ઇસરોએ જીસેટ-૯ અવકાશમાંતરતો મૂક્યો • હસરયાણામાંયુવતી પર રેપ પછી તેનુંમાથુંકચડી નાંખ્યું • ૨૬ નક્સલવાિીઓની ધરપકડ • ઉિરાખંડમાંભેખડો ધસી પડતાં૧૧૦૦૦ યાત્રીઓ ફસાયા જૂન • મધ્ય િ​િેશમાંખેડૂત આંિોલનઃ બેફકસાનના મૃત્યુ • િેશમાં જીએસટી િર નક્કીઃ પાંચથી માંડી અઠ્ઠાવીસ ટકા સુધી કલેબ • શ્રીલંકામાંસવનાશક પૂર અનેભૂકખલનઃ ૧૫૦ના મોત • હત્યાકેસમાંભાગેડુઆરોપી મનીષ પટેલ ન્યૂયોકકમાંઝડપાયો • ભારતીય અનન્યા ૪૦૦૦૦ ડોલરની કપેસલંગ કપધાવમાંસવજેતા • ભારતીય સૈસનકો દ્વારા પાંચ પાફકકતાની ઘૂસણખોર સૈસનકો ઠાર • સામ સપત્રોડા કોંગ્રેસના એનઆરઆઈ સવભાગના અધ્યિ • અલગતાવાિી નેતાઓની બેઠકના પગલે સૈયિ સગલાનીનું ઘર અભિનેતા શભશ કપૂરનુંભનધન સીલ • નેતા અસભનેત્રી જયલસલતાનું મૃત્યુ ઇન્ફેક્શન અને મસ્ટટપલ • એનડીટીવીના માસલક અને પત્રકાર િણવ રોયના ઘરે સીબીઆઈના િરોડા ઓગવન ફેટયોથીઃ ચેન્નઈ એપોલો હોસ્કપટલ • ભારતેજીસેટ ૧૯ અવકાશમાંતરતો મૂક્યો • સાયરસ સમકત્રી ટાટા સન્સમાંથી પણ આઉટ • શસશકલાનેબેનામી સંપસિના કેસમાંચાર વષવકેિ યથાવત રાખતી • અસભનેતા સંજય િ​િને ૧૯૯૩ના આમ્સવ કેસમાં સમય કરતાં વહેલો કેમ છોડાયો?: બોમ્બેહાઈ કોટટનો રાજય સરકારનેસવાલ સરકાર • ચીન- ભારત સરહિ નજીકના ડોકલામના સહકસાનેચીનેપોતાનો • ઇસરોએ અંતસરિમાંએક સાથે૧૦૪ સેટેલાઈટ તરતા મૂક્યા ગણાવતાંસવવાિ માચચ જુલાઈ • મહારાષ્ટ્રમાંનગરપાસલકાની ચૂંટણીમાંભાજપનો સવજય • યોગસિવસેગુજરાતમાંસવશ્વસવિમોની વણઝાર • ઓસડશામાંપંચાયચની ચૂંટણીમાંભાજપની જીત • ભારતમાં૨૮ ટકા સુધીનો જીએસટી કલેબ લાગુથતાંવેપારીઓમાંરોષ • મુંબઈની શાપવશૂટર સરઝવાના શેખની ધરપકડ • અમરનાથ યાત્રા પર આંતકી હુમલોઃ પાંચ ગુજરાતી સસહત • સુપરસોસનક ઈન્ટર સેપ્ટરનુંબીજી વાર સફળ પરીિણ • બેનામી સમલકતના કેસમાંરાષ્ટ્રીય જનતાિળના નેતા લાલુિસાિ • વોસટંગ મશીનમાંમાત્ર ભાજપ તરફી વોટ પડેછેઃ માયાવતી યાિવ અને તેના પસરવારના સંભ્યોની હોટેલ સસહત ૧૨ જગાએ • િૂઝ િહ્મોસ સમસાઈલનુંસફળ પરીિણ • છિીસગઢમાંનક્સલી હુમલામાં૧૨ સીઆરપીએફ જવાનો શહીિ સીબીઆઈ ત્રાટકી • ભારતના રાષ્ટ્રપસતપિેરામનાથ કોસવંિ • ઉિર િ​િેશમાંભાજપ સરકારઃ યોગી આસિત્યનાથ મુખ્ય િધાન ઓગસ્ટ રામમંસિરનો મુદ્દો મંત્રણાથી ઉકેલોઃ સુિીમ કોટટ • ભારતના ઉપરાષ્ટ્રપસત પિે વેંકૈયા નાયડુ એભિલ • ઉિરાખં ડ માં ચીની સે ન ાની ઘૂસણખોરી • એલઈડી બટબની ખરીિીમાં રૂ. ૨૦૦૦૦ કરોડના કૌભાંડનો • ફોચ્યુવન ગ્લોબલ ૫૦૦ સલકટમાં એસશયન કંપનીઓનો િબિબોઃ આિેપ ભારતની સાત કંપની • જીએસટી સબલ લોકસભામાંરજૂ • અસભનેતા ઇન્દ્રકુમારનુંઅવસાન • જબલપુરની શકત્ર ફેક્ટરીમાંઆગઃ શકત્રો બળીનેખાખ • ચાઈટડ ટ્રાફફફકંગ કેસમાં અસભનેત્રી રૂપા ગાંગુલીની સંડોવણી • નોઈડામાંઆસિકન સવદ્યાથથી પર વંશીય હુમલો • વડા િધાન નરેન્દ્ર મોિીએ ઉધમપુર – રામબનનો જોડતી ટનલનું બહાર આવી • ભારતમાંબ્ટયુવ્હેલ ગેમનો િવેશઃ જીવ આપીનેચેલેન્જ જીતવાનો લોકાપવણ કયુ​ું • અજમેર િરગાહ બોમ્બ સવકફોટ કેસમાંસાધ્વી િજ્ઞાનેસિન સચટ ફકકસો નોંધાયો • અસભનેત્રી મમતા કુલકણથી અનેસવકી ગોકવામીનેમેથાફેટામાઈન • અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાના ત્રણ કાવતરાબાજ પકડાયા ડ્રગ કેસમાંસબનજામીનપાત્ર વોરંટ • ૧૫મી ઓગકટેલાલ ફકટલેથી મોિીલલકારઃ સુરસિત, સમૃદ્ધ અને • સવશ્વની સૌથી સુંિર કત્રીઓમાંસિયંકા બીજા કથાને • ટાઈમના ૧૦૦ િભાવશાળી લોકોની યાિીમાં માત્ર બે ભારતીયઃ સિમ ભારત • ગોરખપુરમાંબીઆરડી હોસ્કપટલમાંઓક્સીજનની અછતથી ૭૨ વડા િધાન નરેન્દ્ર મોિી અનેસવજય શમાવ • ભારતના પૂ્વ નેસવ ઓફફસર કુલભૂષણ યાિવને પાફકકતાનમાં બાળિ​િથીઓનાંમૃત્યુ • ઉિર – પૂવવના ભાગોમાંભારેવરસાિથી પૂર ફાંસી સંભળાવી • રાષ્ટ્રપસતના હકતે ૪૪ સવભૂસતઓને પદ્મ પુરકકારઃ ૨૦૧૭ના • બ્ટયુવ્હેલ ગેમ પર ભારતમાંિસતબંધ જાહેર કરાયો

• ત્રણ તલાકને ગેરકાનૂની ઠેરવતો સુિીમ કોટટનો ઐસતહાસસક ચુકાિો સપ્ટેમ્બર • બળાત્કાર કેસમાં ડેરા સચ્ચા સોિાના બાબા રામ રહીમ મહેલમાંથી જેલમાં • નાગપુર મુંબઈ િુરંતો એક્સિેસના ૯ કોચ ખડી પડ્યા • મુંબઈમાંભારેવરસાિઃ રેકક્યુટીમ તૈનાત કરાઈ • ભારતમાંગણેશોત્સવ ધામધૂમથી ઉજવાયો • મોિીસરકારના િધાનમંડળની ફેરરચના • ૧૯૯૩ મુંબઈ બ્લાકટ કેસમાં માફફયા ડોન અબુ સાલેમને આજીવનઃ તાસહર ફફરોઝનેફાંસી • ભારતમાં૪૦૦૦૦ રોસહંગ્યા શરણાથથીઓ • િાઉિના ભાઈ ઇકબાલ કારસરની ધરપકડ • અસભનેત્રી શકલાનુંસનધન ઓક્ટોબર • મુંબઈમાં એલફફન્કટન ફુટ ઓવરસિજ પર નાસભાગમાં ૨૨ના મૃત્યુ • આસામમાં ફરી પૂર આવતાં ૫ સજટલા જળબંબાકારઃ આશરે ૭૮,૦૦૦થી વધુલોકો ઘરસવહોણાંથયાંહતાં • પૂંચમાંપાફકકતાન દ્વારા તોપમારામાંબેબાળકોનાંમોત

બ્લ્યુવ્હેલ ગેમ પર િારતમાંિભતબંધ જાહેર કરાયો

• ગાંધીજીની ૧.૮ મીટર ઊંચી કાંકય િસતમાનુંઅનાવરણ • જાપાન, જમવની, કેનેડા, િ. આસિકામાં‘આકાશવાણી’ સંભળાશે લોકસભા-સવધાનસભાની ચૂં ટણીઓમાંપેપર ટ્રેઇલ મશીન ફરસજયાત કરાયું • પાફકકતાનેએલઓસી પાસેબનાવેલી ૧૪ ફૂટની ટનલ મળી • સબકાનેરમાં૨૮ વષવની યુવતી પર ૨૩ નરાધમોએ રેપ કયોવ • મ્યાનમાર સરહિે ઇંસડયન આમથીનું ઓપરેશનઃ નાગા ઉગ્રવાિીઓ-કેમ્પોનો સફાયો • સવજ્ઞાનીઓએ ચોથો ગુરુત્વાકષવણ તરંગ શોધ્યો • પાફકકતાનેયુએનમાંગાઝાની યુવતીનેકાશ્મીરની પીસડતા ગણાવી મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીયઃ ફોબ્સવ નવેમ્બર • સરિાર જયંતીએ રન પોર યુસનટીમાં મોિીએ કહ્યુંઃ સરિારને ભુલવા નહીં િઈએ • ૪૩૧ પાફકકતાની સહન્િુઓનેલાંબા ગાળાના સવઝા • ઇટાલીના વડા િધાન પાઓલો જેન્ટીલો ભારતમાંઃ બંનેિેશો વચ્ચે છ સંસધ • પેરેડાઈઝ પેપર લીક્સઃ ૭૧૪ ભારતીયો - કંપનીનાંનામ ખૂટયાં • ‘પદ્માવતી’માંઐસતહાસસક તથ્યો સાથેચેડાંન થવી જોઈએઃ ફફટમ સામેઉમા ભારતી સસહતના નેતા અનેકરણી રાજપૂત સેનાનો રોષ • રાયબરેલીના એનટીપીસી પ્લાન્ટમાં બોઈલર ફાટતાં ૧૨થી વધુ કામિારોનાંમૃત્યુ • આઈએસનો આતંકી અબુઝૈિ પકડાયો • ગોરખપુરની હોસ્કપટલમાં૩ સિવસમાં૩૦ સશશુનાંમોત • સવયેતનામમાંડેમેર ચિવાતઃ ૨૭નાંમૃત્યુ • ‘પદ્માવતી’ની સરલીઝ પર િસતબંધ મૂકી ન શકાય એવી સુિીમની સુનાવણી છતાં‘પદ્માવતી’ની સરલીઝ અટકી • બોસલવૂડ અસભનેતા રાહુલ રોય ભાજપમાંજોડાયો • હસરયાણાની માનુષી સછટલર સમસવટડટબની • ગ્લોબલ આંત્રસિન્યોર સસમટમાંઈવાન્કા ટ્રમ્પેયુએસ ડેસલગેશનને લીડ કયુ​ું ભિસેમ્બર • અસભનેતા શસશ કપૂરનુંસનધન • ઈરાનમાં ભારતની મિ​િથી બનેલા ચાબહાર પોટટના પહેલા તબક્કાનુંલોકાપવણઃ ચીન ભડક્યું • કેરળના લવ જેહાિ કેસમાં હસિયાએ સુિીમમાં કહ્યુંઃ પસત સાથે રહેવુંછે • હા હુંસાસબત કરી શકુંકેજયલસલતાની િીકરી છુંઃ અમૃતા અસભનેત્રી શ્યામાનુંસનધન • સિકેટર સવરાટ કોહલી અનેઅસભનેત્રી અનુષ્કા શમાવલગ્નબંધને જોડાયા • કોંગ્રેસના અધ્યિ તરીકેરાહુલ ગાંધી સનસવવરોધ ચૂંટાયા (‘વીતેલુંવષષ-૨૦૧૭’નુંસંકલનઃ ખુશાલી દવે)


13th January 2018 Gujarat Samachar

www.gujarat-samachar.com

@GSamacharUK

31

GujaratSamacharNewsweekly

Dubai Parks and Resorts is taking the world by storm with its theme parks and a waterpark. MOTIONGATE™ Dubai, BOLLYWOOD PARKS™ and LEGOLAND® Dubai are the different venues where you can enjoy rides, attractions and activities. LEGOLAND® Water Park offers interactive games and water slides. Riverland™ Dubai, free for all to visit, offers street theatre and entertainment. BOLLYWOOD PARKS™ DUBAI

MOTIONGATE™ Dubai

LEGOLAND® Dubai

BOLLYWOOD PARKS™ Dubai takes the exhilarating appeal of the Indian films to a completely new level. Get ready for a rollercoaster ride through the world of Mumbai's iconic film industry, a world where it's impossible to separate dreams from reality. After all, this is the first theme park on the planet to be exclusively dedicated to Bollywood.

MOTIONGATE™ Dubai is the largest Hollywood -inspired theme park in the Middle East, uniting three Hollywood studios for the first time -Columbia Pictures, DreamWorks Animation and Lionsgate. Featuring 27 immersive rides and attractions, 15 live entertainment experiences, 9 themed restaurants, and 15 themed retail outlets, it brings to life Hollywood's most beloved blockbusters.

LEGO® bricks come to life at LEGOLAND® Dubai the ultimate theme park for families with kids aged 2-12. Set your imagination racing with over 40 LEGO themed rides, shows and building experiences. With 15,000 LEGO models made from 60 million LEGO bricks, six themed lands and more, it's where the fun is!

RIVERLAND™ Dubai

LEGOLAND® Water Park

FREE TICKETS to Dubai Parks

Splash into a world of LEGO® adventures at LEGOLAND® Water Park! Take on the Joker Soaker and enjoy a fun, interactive water playground offering something for every family member. Wade in the pool or enjoy a torrential spill from a 300-gallon bucket! Toddlers will love DUPLO® Splash Safari, a water area with fun interactive LEGO DUPLO characters.

With Every Dubai Holiday Booking

Step into a time machine called Riverland™ Dubai for a trip through different eras. Start by strolling across boardwalk to experience the vibe of a typical street in the Americas of the 1950s and move on to French Village to feast your eyes upon the architecture of Europe in the late 1600s. There’s also Asian-style welcome and The Peninsula.

LEGOLAND® Dubai

LEGO, the LEGO logo, the Brick and Knob configurations, the Minifigure and LEGOLAND are trademarks of the LEGO Group. ©2017 The LEGO Group.LEGOLAND is a Merlin Entertainments brand.© 2017 DreamWorks Animation LLC All Rights Reserved

Call: 0208 843 4444 24 hours a day and 7 days a week

5553

www.southalltravel.co.uk


13th January 2018 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

®

®

ભારતવંશી અઝીઝ અન્સારી ગોલ્ડન ગ્લોબ બેસ્ટ એક્ટર

લોસ એન્જલસઃ ૭૫મા ગોલ્ડન ગ્લોબ એવોડડ સમારોહમાં ભારતવંશી અઝીઝ અન્સારીનેમ્યુઝઝકલકોમેડી ટીવી સીઝરઝની કેટગ ે રીમાંબેસ્ટ અઝભનેતાનો એવોડડ એનાયત થયો છે. અઝીઝ અન્સારી ગોલ્ડન ગ્લોબ બેસ્ટ એક્ટરનો એવોડડ મેળવનારા પ્રથમ એઝશયન અઝભનેતા છે. ‘ધ માસ્ટર ઓફ નન’ નામની ટીવી સીઝરઝમાંશ્રેષ્ઠ અઝભનય કરવા બદલ ભારતીય મૂળનો અઝીઝ અન્સારી ગોલ્ડન ગ્લોબની કોઝમક કેટગ ે રીમાં બેસ્ટ અઝભનેતા તરીકેનોઝમનેટ થયો હતો. ૩૪ વષષના અંસારીનેઆ ટેઝલઝવઝન શ્રેણી માટે બેસ્ટ એક્ટરનો એવોડડ આપવામાં

આવ્યો છે. તાઝમલનાડુના વતની અને કોલંઝબયામાં સ્થાયી થયેલા પઝરવારમાં અઝીઝનો જન્મેલા અઝીઝેન્યૂ યોકકમાંઅભ્યાસ કયોષછે. અનુસંધાન પાન-૨૪

આ યુવતીનુંનામ સેલવા હુસૈન છેઅને તે લિટનની પ્રથમ મલહલા છે જે પોતાની પીઠ પર હૃદય લઇનેહરેફરેછે. ૩૯ વષિની સેલવા ૨ બાળકની માતા છે. તેનું હાટટ ૭ મલહના અગાઉ ફેઇલ થઇ ગયું. ડોક્ટરોએ તેમનું નેચરલ હાટટ કાઢીને કૃલિમ હાટટ લગાવ્યું અને તેનું મેઇન યુલનટ પીઠ પર બેગમાં રહે છે. યુલનટમાં બે બેટરી, એક મોટર અને એક પંપ છે. તે કૃલિમ હાટટમાં લાગેલા બેબલૂનમાંટ્યૂબ દ્વારા હવા મોકલે છે. તે નેચરલ હાટટની ચેમ્બસિની જેમ કામ

Tel.: 07545 425 460

arc h

R Tr a v

el

Tel: 01582 421 421

E-mail: info@pandrtravel.co.uk www.pandrtravel.co.uk HONEYMOON/TAILOR MADE PACKAGES:

&

કરે છે. તેનાથી સેલવાના શરીરમાં લોહી ફરતું રહે છે અને હૃદય ધબકતું રહે છે. ૭ કકલો વજનની બેગમાં સેકન્ડ યુલનટ પણ ટટેન્ડબાય છે. પહેલું યુલનટ બંધ થાય તો બીજું૯૦ સેકન્ડમાંકનેક્ટ કરવુંજરૂરી છે. નહીંતર મૃત્યુ થઇ જાય. આ લડવાઇસની કકંમત આશરે૭૪ લાખ રૂલપયા છે. ઉલ્લેખનીય છેકે૨૦૧૧માં૫૦ વષિની એક વ્યલિનેઆવુંકૃલિમ હૃદય લગાવાયું હતું. બે વષિ પછી તેમની હાટટ ટ્રાન્સપ્લાન્ટ સજિરી થઈ. તેઓ અત્યારેટવટથ છે.

1986 - Mar ch 2

0

PLEASE CONTACT US. DO NOT BOOK ONLINE. WE HAVE SPECIAL CONTRACTS & CONTACTS WITH MOST HOTELS WORLD-WIDE.

OUR BEST AND POPULAR HONEYMOON PACKAGE DEAL 7 NIGHTS AT AMARI HAVODDA, MALDIVES, ALL INCLUSIVE FROM 7 NIGHTS AT MOON PALACE, CANCUN, ALL INCLUSIVE DIRECT FLIGHT FROM 7 NIGHTS AT ZURI WHITESANDS, GOA, BB FROM HONEYMOON & SPECIAL ANNIVERSARY PACKAGES ARE OUR

Special offer: Air Parcel

per Kg*

£1795pp £1380pp £850pp SPECIALITY FROM

DUBAI- 3 NIGHTS AT ON&ONLY, FREE HB FROM ------------------------------------------------------------------------ £725.00p.p. MAURITIUS 7 NIGHTS ALL INCLUSIVE FROM ----------------------------------------------------------------------------- £975.00p.p.

INCLUDING GST CHARGES.

7 NIGHTS VARADERO (CUBA) BB FROM _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ £505.00p.p 7 NIGHTS TENERIFE ALL INCLUSIVE FROM _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ £295.00p.p 7 NIGHTS MOMBASA, BB FROM _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ £475.00p.p. 7 NIGHTS PAPHOS BB FROM _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ £250.00p.p. COLOMBO 7 NIGHTS RAMAYAN RELIGIOUS TOUR + FREE STOPOVER INDIA FROM _ _ _ _ £875.00p.p.

UPTON PARK 38A Ferndale Road Forest Gate E7 8JX 0208 548 4223

* T&C Apply.

Special offer:Mobile starts from £40 Laptop starts from £85 TV starts from£220

Email: jumboparcel@gmail.com www.jumboparcelservice.com

P & R TRAVEL, LUTON

M

2413

World Wide Fast & Reliable Parcel Services

WEMBLEY Unit 7, City Plaza, 29-33, Ealing Road, HA0 4YA 0208 900 1349

અવાજથી ગભરાઇને ઊંટ તીવ્ર ઝડપે દોડતા હતા. આ દરલમયાન અનેક બાળકો પડીનેઘાયલ થઈ જતા હતા, ઘણાની કરોડરજ્જૂતૂટી જતાંઆજીવન અપંગ બની જતા હતા અનેઘણાંમૃત્યુપણ પામતાં હતાં. આ રેસ માટે આશરે બેથી િણ વષિના બાળકોને પાકકટતાન, સુદાન જેવા ગરીબ દેશોથી લવાતાંહતાં. દુલનયાભરમાંઆ રેસ સામે લવરોધનો વંટોળ ઉઠ્યા બાદ ૨૦૦૨માંબાળકોનેઊંટ બાંધવા સામે અનુસંધાન પાન-૨૪ પ્રલતબંધ લદાયો હતો.

આ બહેન સાત મહહનાથી તેમનુંહિલ બેગમાંલઇનેફરેછે

અ°¾Ц ¾Цє²Ц-¾¥કЦ¾Ц½Ъ §¸Ъ³-¸કЦ³ ¾щ¥¾Ц ¸Цªъઅ¸Цºђ Âє´ક↕કºђ.

ALL OVER INDIA £2.50

020 7749 4085

અબુધાબીઃ આ તસવીર અરબ દેશોના સૌથી જૂના ડેઝટટફેસ્ટટવલ મોરીબ ડૂનની છે. લલવા ડેઝટટમાંયોજાતો આ ફેસ્ટટવલ ૯ લદવસ સુધી ચાલે છે. આ ફેટટના ઊંટ, ઘોડા અને કાર રેસ ખૂબ જ ચલચિત છે. હંમેશા લવવાદાટપદ રહેલી આ ઊંટ રેસની તસવીરને ટેક્નોલોજીએ બદલી નાખી છે. મતલબ કેહવેઊંટની પીઠ પર બાળકો નહીં રોબોટ બાંધવામાંઆવેછે. અગાઉ ઊંટ પર બાંધવામાં આવેલા બાળકોના રડવાના

¢Ь§ºЦ¯¸Цє§¸Ъ³-¸કЦ³³Ъ »щ-¾щ¥ ¸Цªъ MONEY TRANSFER & PARCEL SERVICES

For Advertising Call

16

@GSamacharUK

P

32

MUMBAI FROM RAJKOT FROM

£360 £425

BARODA FROM DELHI FROM

£440 £360

AHMEDABAD FROM BHUJ FROM

WORLDWIDE FLIGHTS FROM

£385 £430

Singapore £415 New York £320 Nairobi £345 Toronto £295 Bangkok £415 Orlando £395 Dar Es Salaam £350 Vancouver £385 Tokyo £425 Los Angeles £375 Cape Town £495 Calgary £330 All Package/Flights are inclusive of Airport Taxes. All Offers are subject to availability, change at any time without prior notice & date of travel determines the price.

Mumbai Bhuj Ahmedabad Delhi Baroda Dubai Nairobi Toronto

£342 £429 £376 £359 £517 £276 £354 £344 Dar es Salaam £334 3448

0207 318 8245 www.benztravel.co.uk


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.