Navajivanno Akshardeh October November 2018

Page 2

વર્ષૹ ૦૬ અંકૹ ૧૦-૧૧ સળંગ અંકૹ ૬૬-૬૭ • ઑક્ટો.–નવેમ્બર ૨૦૧૮ છૂ ટક કિંમત ઃ _ ૩૦

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર આવરણ ૧ તસવીર : प्याराबापू સામયિક [૩૦ જાન્યુ., ૧૯૫૨] આવરણ ૪ ગાંધીજી અને જગદ્વ્યાપી કટોકટી [હરિજનબંધુ ૨૯-૦૧-૧૯૫૫] વાર્ષિક લવાtજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

 ગાંધી સાર્ધશતાબ્દી ટાણે અને નવજીવન શતાબ્દીના પ્રારં ભે . . . . . . . . . .. . .૩૦૭ ૧. ગાંધી : આજ ે અને અબઘડી. . . . . . . . . . . . . . . . . . . .પ્રકાશ ન. શાહ. . . ૩૦૮ ૨. નિરાશામાં રહે લી અમર આશા. . . . . . . . . . . . . . . . . સિદ્ધાર્થ ન. ભટ્ટ. . . ૩૧૫ ૩. ગાંધીવિચારો આજ ે કેટલા પ્રસ્તુત?. . . . . . . . . . . . . . . . . ચંદુ મહે રિયા. . . ૩૨૨ ૪. ગાંધી અને એમના વિચારો શા માટે અમર છે?. . . . . . . . . કુ માર પ્રશાંત. . . ૩૨૯ ૫. ગાંધી : વીર અહિં સાવાળો . . . . . . . . . . . . . . . . . . . . . દીપક સોલિયા. . . ૩૩૨ ૬. પ્રવાસી ગાંધી. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . બકુ લ ટેલર. . . ૩૩૪ ૭. હિં દ સ્વરાજ : કૃ તિવિશેષ અને ભાષા . . . . . . . . . . શરીફા વીજળીવાળા. . . ૩૩૮ ૮. ગાંધીના હિં દ સ્વરાજ માં ગ્રામચેતના. . . . . . . . . . . . . .ડૉ. અશ્વિનકુ માર. . . ૩૪૫ ૯. ગાંધીજીના જીવનનો સંભવત: છેલ્લો સત્તાવાર ઇન્ટરવ્યૂ. . . ઉર્વીશ કોઠારી. . . ૩૫૦ ૧૦. અર્થતંત્રમાં ગાંધીછાપનું મહત્ત્વ છે, ગાંધીની છાપ નથી!. . . . કાર્તિકેય ભટ્ટ. . . ૩૫૩ ૧૧. ગાંધીજીના ગુરુ કોણ?. . . . . . . . . . . . . . . . . . . . . . . ચિત્તરં જન વોરા. . . ૩૫૮ ૧૨. ગાંધીજીના ઉપવાસ : શસ્ત્ર અને શાસ્ત્ર. . . . . . . . . . મણિલાલ એમ. પટેલ. . . ૩૬૨ ૧૩. મો. ક. ગાંધી અને ભાવનગરની શામળદાસ કૉલેજ . . ગંભીરસિંહ ગોહિલ. . . ૩૬૫ ૧૪. બા મારું શુભતર અર્ધાંગ હતી : ગાંધીજી . . . . . . . . . . . . સોનલ પરીખ. . . ૩૬૮ ૧૫. વ્યંગ્યચિત્રોમાં ગાંધી : રાજઘાટ પર ગાંધી. . . . . . . . . . . . બીરે ન કોઠારી. . . ૩૭૧ ૧૬. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૩૭૫  નવજીવનનાં નવાં પ્રકાશનો. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .. . . ૩૭૬  ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… . . . . . . . . . . . .. . .૩૭૮

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૩૦૬


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.